________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહદ
સુરસુંદરીચરિત્ર. તપશ્ચર્યા કરવામાં પ્રેમધરાવતાછતા નિરંતર સત્ર અને તેમના અર્થની માહિતી મેળવે છે. તેમજ ગુરૂની આજ્ઞામાં પ્રવર્તમાન ચેલા તે બંને જણ વિધિપૂર્વક ચારિત્રધર્મને પાળે છે. એ પ્રમાણે ચરણકરણમાં તત્પરએવાતેબનેને બહુ સમય વ્યતીત થયે. ત્યારબાદ કેઈ એક દિવસે પિતાના આયુષની સમાપ્તિ
નજીકમાં જાણીને સુધર્મસૂરિએ સશશિપ્રભદેવ, મ્યપ્રકારે સંલેખનાકરીને અનશન
વિધિવડે કાળકર્યો. પછી તે બીજા દેવલોકમાં ઉત્તમ પ્રકારના વૈભવવાળા ચંદ્રાજુનનામે વિમાનમાં શશિપ્રભનામે દેવપણે ઉત્પન્ન થયા અને તે વિમાનના પોતેઅધિપતિ થયા. બાદ ધનવાહનમુનિપર રાગ નહી તુટવાથી ચરિત્રપાલીને વિધિપૂર્વકકાલકરી બીજા દેવલોકમાં ઉત્પન્ન થયા. વળી તે શશિપ્રભદેવના સામાનિકદેવ તરીકે બહુ તેજસ્વી શરીરધારી વિધુત્વનામે દેવથયા. હવે તે અગવતીસાથ્વી પણ દીક્ષાપાલીને રાગ નહીં જવાથી કાળકરીને વિઘપ્રભદેવની ચંદ્રરેખાના મેદેવી થઈ. હવે સુબંધુનેજીવમરીનેઅગ્નિકુમારદેવથયેહતો તે પાપી
પોતાના પૂર્વભવનુર સંભારીને કનકવિધુપ્રભદેવ, રથસાધુ અને સુલોચના સાથ્વી ઉપર
બહુઉપસર્ગ કરવાલાગ્યો. પ્રાણઘાતક એવાdઉપસર્ગોને સમભાવવડે સહન કરીને તેઓ બંને જણ કાલકરીને બીજાકલ્પને વિષે ચંદ્રાજીનવિમાનમાં સામાનિક દેવપણે ઉત્પન્ન થયાં. તેમાં કનકરને જીવ વિધુપ્રભનામે દેવથ અને સુચનાનેજીવ સ્વયંપ્રભાનામે તેની દેવીથઈ.
હવે તેસુલોચનાનીહેન તેવસુમતીપણ શુદ્ધ ચારિ
For Private And Personal Use Only