________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ.
૨૭
દ્રપ્રભાદેવી.
ત્રપાળી પેાતાનું આયુષપૂર્ણ કરીને કાળ ધમ પામી, બાદ તે સુલેાચનાના જીવ તેજ ચાર્જીન વિમાનમાં પેાતાના પૂર્વભવના સ્વામી જેચ'દ્રાજી નનામે દેવથયેલે છે તેની દેવી પણેઉત્પન્ન થયા. એપ્રમાણે એકવિમાનમાં દીવ્યસુખને અનુભવતાં તે સર્વેની પરસ્પર ગાઢપ્રીતિમ ધાણી.અહા ? આસ ક નાજ વિલાસછે. અન્યથા તેઓની સ્થિતિયાં ? અને એક સાથે આદીવ્યસુખના અનુભવકયાં ? અન્યત્રપણ કહ્યુ છેકે:नैवाकृतिः फलति नैव कुलं न शीलं, विद्याsपि नैव न च जन्मकृताऽपि सेवा ॥ कर्माणि पूर्वतपसा किल सञ्चितानि, काले फलन्ति पुरुषस्य यथेह वृक्षाः ॥ १ ॥
અર્થ” આજગમાં દરેકપ્રાણીઓનાં જન્મમરણુ પોતપાતાના નિમિત્તપ્રમાણે થયાંકરેછે. પરંતુ ક્યાજીવનેકયાસ્થાનમાં જન્મથશે તેવે નિશ્ચય કેવલજ્ઞાનીને થઇ શકે. કિવા તેના કર્મ ઉપરથી જાણીશકાય. કારણકે; શુભાશુભ કર્મીતુજ તેલછે. મનુષ્યેાની આકૃતિ કે ઇસ્લઆપતી નથી; કુલ, શીલ, વિદ્યા તેમજજન્મપર્યંતકરેલી સેવા પૈકી કોઇપણ લ આપવા સમર્થ થતાંનથી. માત્ર પ્રાચીન તપવડે ઉપાર્જન કરેલાં કર્મા વૃક્ષનીમાફક સમયાનુસાર લેછે. ” માટે હેભવ્યજને ! પૂર્વી તકના સંબંધને લઈને ધનવાહનાદિક સર્વે ટ્વિ વૈભવને પ્રાથયા.
,,
વિદ્યુત્પ્રભદેવ; ચ’દ્રા નવિમાનમાં આપન્ચે પમ સુધી દિવ્યસુખના અનુભવકરીને ત્યાંથી
For Private And Personal Use Only