________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
સુરસુંદરીરિત્ર.
હૅને દુ:ખ શાથી આવી પડ્યુ છે ? તે એટલી. હે સજ્જન ? વિશેષ આપની આગળ હું શું કહું ? કામ સંબધી અસહ્ય પીડા મ્હારે માથે આવી પડી છે. તે સાંભળી કૌતુકને લીધે કંઈક હાસ્ય કરી ભાનુવેગ લ્યેા. હું વૃદ્ધે ? ત્હારા શરીરના દરેક સાંધામાં ક્ડ કર્ડ શખ્ખો થયા કરે છે, વળી કોઇ પણ ભાગમાં લાવણ્ય તો દેખાતુંજ નથી, તેમજ સુખની અંદર એકે દાંત પણ રહ્યા નથી, શ્વેત કેશ વૐ હાસ્ય કરતા મસ્તક વડે સુશાભિત અને અતિશય લખડતા તેમજ રાચલીવાળા સ્તને વડે ભયંકર દેખાવ વાળા હારા શરીરને જોઇ ભયભીત અની કામદેવ પણ જીવ લઈ નાશી જાય એમાં કાઇ પણ પ્રકારના સ ંદેહ નથી. તે તે કામથી હેને ભય કેવી રીતે થયા છે ? વૃદ્ધાવસ્થાને લીધે ઉઠવાની શક્તિ તેા ત્હારામાં રહી નથી; તે સાંભળી સામલતા ખાલી. હે ભદ્ર ? તુમ્હારૂં ઉપહાસ શા માટે કરે છે? મ્હારૂં વૃત્તાંત તું સાંભળ ? જો કે, મારી સ્થિતિ તેા ત્હારા કહ્યા મુજબજ છે. પરંતુ પરંપરાએ કામ જન્ય ભય મને આવી પડયા છે. આજે ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે પેાતાની સખી આ સાથે નમાલા ગઇ હતી.
તે હાલમાં ક્રીડા કરી મારે ત્યાં આવી છે, અને રાહુએ હેણુ કરેલા ચંદ્રની માફક તેના કનકસાલાનીસ્થિતિ. મુખની કાંતિ શ્યામ પડી ગઇ છે, ક્ષણ માત્ર પણ તેના ચિત્તની સ્થિરતા દેખાતી નથી, જાણે બેચેનીમાં આવી પડી હાય તેમ તે એલાનમાં ઝંપલાઇ ગઇ છે. આવી તેની પ્રકૃતિ જોઈ મ્હે તેને
For Private And Personal Use Only