________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેડશપરિચ્છેદ.
પી
ભવસાગરમાં વારંવાર ભ્રમણ કરેછે. હે ભવ્યાત્માઓ ? આ પ્રમાણે દારૂણ એવી ભવસ્થિતિને જાણી રાગદ્વેષના હમે ત્યાગ કરે. જેથી સેંકડા ભવાના ક્લેશમય સંસારસાગરને હુંમે ઉતરી જાએ. વળી શાસ્રમાંપણ કહ્યું છેકે;
रागादयो हि रिपवो जिननायकेना
जीयन्त ये निजवलादलिनोऽपि बाढम् । पुष्णन्ति ताञ्जडधियो हृदयालये ये,
तेषां प्रसीदति कथं जगतामधीशः ॥ १ ॥ અ—“હે ભવ્યાત્માએ! આ જગત્માં શ્રીજીને ભગવાને ખલવાન એવાષણ જે રાગાદિક શત્રુઓને પેાતાના આત્મિક અલવડે અત્યંત જીતી લીધાછે, તેઓને જે જડબુદ્ધિવાળા પુરૂષો પોતાના મનેાગૃહની અંદર પોષેછે, તેવા મૂઢ પ્રાણીઓને જગત્પતિ એવાશ્રીવીતરાગ પરમાત્મા કેવીરીતે પ્રસન થાય? અર્થાત તેઓ શીરીતે શિવસુખ પામે?” વસ્તુત: નજ પામે.
હવે ખડ્ગ ઉગામી ઉભીરહેલી સ્ત્રીનેજોઈ વિસ્મિત થયેલે રાજાપણુ વિચારમાં પડયેા કે; આ ધૃષ્ટાએ મદનવેગનેશિક્ષા. હુને મારવામાટે અહીં કેવી રીતે પ્રવેશ કર્યાં? એમ ચક્તિ થયેલા રાજાએ ભય કર હુંકારા સાથે સ્ત ́ભિની વિદ્યાવડે તે દુષ્ટાનાદેહુ એકદમ સ્તબ્ધ કરી નાખ્યા. જેથી તે ચિત્રમાં રહેલી મૂત્તિનીમાફક ચેષ્ટારહિત થઇગઇ. દેવીપણ પેાતાના હૃદયાં વિસ્મિતથઇ એવી. હે લલિતે હૈ... આ શુંઆરંભ્યુંછે? હેાપે? રાજાને ઘાત કરવા માટે હને કયા દુપુરૂષે માકલી છે? બાદ રાજા ખેલ્યા. સ્ત્રીને વિષે આટલું બધુ સાહસ સંભવતુ નથી, માટે હે દેવ ? કાઈ
For Private And Personal Use Only