________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
સુરસુ દરીરિત્ર.
પણ આ દુષ્ટપુરૂષ હાવા જોઇએ, વળી એના કાળ હવે આવી ૫હાÀાછે. એમ કહી રાજાએ પરવદ્યાઓના ઉચ્છેદકરનારી વિઘાનું આવાહન કરી ઘણાકાળની સાધેલી તે દુષ્ટની વિદ્યાઓને વિચ્છેદ કર્યો. તેથી તે પેાતાના સ્વરૂપમાં આવીગયા.અર્થાત્ મદ્યનવેગ પણે પ્રગટથયેા. તેમજ હેતુ શરીર ભયથી અહુક પબા લાગ્યું.તેનેજોઇરાજાએ કહ્યુ,હેદેવિ એની આકૃતિકુમારનાસરખી દેખાયછે.માટેજરૂર હારેાપ્રથમ ઉત્પન્ન થયેલામ્હોટા પુત્રછે, પરંતુઆકાઇઅન્યનથી,એપ્રમાણે રાજાનુ વચન સાંભળીદેવીભય, લજ્જા અને શાકથી સ ંભ્રાંત થઇગઇ,હવેતેજ દિવસે સુરનંદન નગરમાંથી ફુટવચનનામે જલકાંત રાજાના રાજકાયને માટે ત્યાં આવેલા હતા. હેને મેલાવીને રાજાએ પૂછ્યું, હે ભદ્ર! પ્રિયંવદાની સાથે જન્મ્યા કે તરતજ જે પુત્રને નૈમિત્તિકના કહેવાથી અમ્હે મેકલાવ્યાહતા તે આ છે?સ્ફુટવાન આલ્યા. હા તેજ આ મદ્યનવેગછે. એપ્રમાણે દૂતનુ વચન સાં ભળી રાજા શેકાતુર થઈગયા. અને ચિંતવવા લાગ્યા કે; હજી પણ પૂર્વના વિરોધી દુષ્ટ શત્રુ મ્હારા પૃષ્ઠ ભાગ છેડતા નથી. સંસારનીસ્થિતિનેધિક્કારછે. પાતાને પુત્રછતાંપણદારૂવેરીથયાછે. જુઆતે ખરા? કારણુશિવાય ક્રોધને વશ થયેલા આ દુરાત્મા આવું પાપ કરેછે. માદ મંત્રીઓની સાથે ખાનગી વિચારકરીને તેમના કહેવાથી રાજાએ મદનવેગને કાગૃહમાં નાખીદીધા અને તેની રક્ષા માટે પેાતાના હિતકારી પુરૂષોને નિયાગક. છતાંપણ કલુષિતછે હૃદયજેનુ, પાતાના પિતૃવધના પરિણામમાં નિશ્ચિતછે બુદ્ધિ જૈની અને ક્રોધાગ્નિથી ધમધમતા એવા મદનવેગ મહા કષ્ટથી દિવસે નિમન કરવા લાગ્યું. અન્યદાપયું ષણપર્વ ને સમય આબ્યા. ભૂપતિની આજ્ઞા
For Private And Personal Use Only