________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રર
સુરસુંદરીચરિત્ર
તેની પાછળ ચાલ્યો. પરસ્પરવાર્તાલાપ કરતા તેઓ કેટલા સમય સુધી ભેગારહ્યા. પછી ધનદેવે પલ્લીપતિને પાછા વળવાનું કહ્યું, એટલે તેનું મુખ બહુ શેકાતુર થઈગયું અને પોતાના મિત્રથી છુટા પડવા માટે તે બહુજનાખુશ થઈગયે. બાદ ધનદેવેહેને બહુ સમજાવીને પાછોવાળે. પછી ધનદેવપતે અશ્વઉપર આરૂઢ થઈ સાથેની સાથે ચાલતાથ. અનુક્રમે વણિકલેકેની સાથે તે કુશાગ્રનગરમાં જઈપોંએ. બાદ બહકિંમતી વસ્તુની ભેટલઈ તે પોતે રાજાની પાસે ગયો. પતિ નાચરણમાં ભેટધરી પ્રણમકરીને તેની સેવામાં ધનદેવ ઉભે રહ્યો. નરવાહનરાજા ધનદેવનો વિનયઈબહુપ્રસન્ન થયા અને તેને સત્કારકેર્યો. પછી પંચાયતીલોકની સાક્ષીએ પિતાની દરેક વસ્તુઓનું દાણચુકાવીલીધું. બાદપિતાને સરસામાન લઈત્યાંથી સર્વલોકોને પોતાની
સાથે રાખી ધનદેવ સાગરષ્ટનેમ સાગરઝી. અને તેનાં કેટલાંકમકાને પોતાને જોઈએ
તેટલા પ્રમાણમાં ભાડેરાખ્યાં. ત્યાંઉતારે કરી પિતાને સર્વમાલ કરેનીમારફત તેમકાનમાં દાખલકરાવ્ય.બાદતેનાગરિક તેમજ આગંતુકવેપારીઓની સાથેહમેશાં આપલેને સંબંધકરવા લાગ્યા. પિતાને ફાયદપડતો કેટલોકમાલ ખરીદે છે, તેમજ પિતાનમાલ બીજાઓને પણ આપે છે. એમકરતાં તેનગરની અંદર કેટલાકમાસ તેના ચાલ્યાગયા.ત્યારબાદ સાગર શ્રેષ્ઠીને પુત્ર શ્રીદત્તનામે વેપારમાં ઘણા પ્રવીણ છે. તેની સાથે આપ લે કરતાં ધનદેવની ઘણી પ્રીતિબંધાણી. જેથી તેઓ બંનેને પ્રેમ એટલો બધો વધી પડયે કે; સહેદરની માફક તેઓ પરસ્પર વર્તવા લાગ્યા. ત્યારબાદ એકદિવસ શ્રીદત્ત
For Private And Personal Use Only