________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રકારછેદ.
૪૦ નીકળે શૌચક્રિયાકરીદીઘિકાદિકની ક્રિડામાટે હું કેટલાક પ્રદેશ આગળ ચાલ્યા તેટલામાં ત્યાંવાંસડાઓનીઝાડીમાં પૃથ્વી ઉપર પડેલુંએકમને હરખહારાજેવામાં આવ્યું. તરતજતેને હાથમાં લઈ ચપલતાને લીધે તે ખચ્ચનેપાસમાં રહેલી તેવંશજાળની ઉપર મહેંપ્રહારકર્યો. તેની અંદરગંગાવનગરને સ્વામીગધવાહન રાજાને પુત્ર મકરકેતુવિદ્યાધર વિદ્યા સાધવા માટે પ્રથમ પ્રવેશ કરી રહેલ હતું. તેનું મસ્તક વાંસડાઓની સાથે કપાઈને ભૂતલ ઉપર પડેલું એકદમ હારાજેવામાં આવ્યું. જેની અંદરથી રૂધિરને પ્રવાહચાજતેહતે. તેજોઈ હું એકદમ સંબ્રાંત થઈગયો. મહારાહુદયનાઆઘાતનેલીધે મ્હારીદ્રષ્ટિ બહુચંચળ થઈગઈ અને હું શેક કરવાલા. હાહાઈ બહુ આશ્ચર્યની વાત છેકે; આવું અકાય મહે કર્યું અને પ્રમાદના વશમાંપડી મહેં આ હિંસા કરી માટે જરૂરમહારામદભાગ્યને લીધેકંઈકવિબ્રમ્હનેથયાવિના રહેશે નહીં; “આવા કૃત્યને શાસ્ત્રમાં સર્વથા નિષેધ કરેલો છે. જેમકે -
अकर्तव्यं न कर्त्तव्यं, माणः कण्ठगतैरपि । मुकर्त्तव्यं तु कर्तव्यं, प्राणैः कण्ठगतैरपि ॥२॥
અર્થહેભવ્યાત્માઓ? શાસકારે ત્યાં સુધી પકારકરી કહે છે કે, પિતાના પ્રાણોકંઠગત થાય તો પણ હિંસાદિક અકૃત્યનું સેવન કેઈપણ સમયે કરવું નહીં.અર્થાપ્રાણત્યાગ કરવોપણઅકૃત્યકરવું નહીં.તેમજપ્રાણાંતસુધી પણસુકૃત્ય-ધર્મનેત્યાગ કરવો નહીં. એમ છતાં મહેપ્રમાદને લીધે અકાર્યનું સેવન કર્યું, માટે જરૂરહારે દારૂણ દુઃખ જોગવવું પડશે. અથવાઓં ઘણુવિદ્યાઓ સિદ્ધ કરી છેતેથી મહેને વિનથવાનો સંભવનથી. પરંતુ વિનાને દૂરકરવામાટે મંત્ર જાપ. તથા શ્રીજીનેંદ્રભગવાનની પૂજા વિગેરે ઉપચાર કરવા તે ઉચિત છે. એમવિચાર કરી હુંત્યાંથી ચાલશે. એટલેહાઉ દક્ષિણ
For Private And Personal Use Only