________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪
સુરસુંદરીચરિત્ર. ધનદેવના ગયા બાદ શ્રીકાંતા કામને સ્વાધીન થઇગઈ
અને તીવ્ર ઉત્કંઠાને લીધે વ્યાકુળ થઈને શ્રીકાંતા. પિતાનાગૃહદ્યાનમાં કદલીગૃહની અંદર
તે સુઈગઈ. ત્યાં મદનની પીડાથી તેતરફડતી હતી, તેવામાં એકકૃષ્ણસર્ષે તેણીનાબામૂલમાં દંશકર્યો, કે, તરત જ તે ભયંકર સર્પન જોઈને બહધ્રુજવા લાગી.બાદબહુ વેદનાથી પીડાતી તે શ્રીકાંતા રૂદન કરતી પોતાની માતા પાસે આવી અને તે કહેવા લાગી કે હેજનની ? મહાભયંકરકાળો નાગ હને ખાઈ ગયો ! ખાઈ ગયે!! અમ બેલી તેટલામાં તેની વાણી બંધ પડી ગઈ. તેના શરીરની કોમલતા બહુ અધિક છે, તેમજ વિષવિકારપણુ અતિશય પ્રચંડ છે, વળી વેદનાપણુબહુ વધી ગઈ અને સ્વાભાવિક સ્ત્રી જાતિ ઘણી બીકણ હોય છે, તેથી તે શ્રીકાંતાનાં નેત્ર એકદમ મીંચાઈ ગયાં અને પિતાની જનનીની આગળ અકસ્માત ધસીને નિરાધાર એકદમ પૃથ્વીઉપર તે પડી ગઈ. બાદ દરેક અંગો તેનાં શિથિલ થઈગયાં. એ પ્રમાણે શ્રીમંતાની સ્થિતિ જોઈશ્રીમતી, સાગરશ્રેષ્ઠી, શ્રીદત્ત અને તેને સર્વ પરિવાર એકદમબહુ વ્યાકુલથઈગયે. શ્રીકાંતાનેવિષમૂઈિતઈ તેના પિતાની પ્રેરણાથી કો
એ મિત્ર અને તંત્રના જાણકાર સારા માપચાર, ગારૂડિકેને બેલાવ્યા. તેમજ કેટલાક
મંત્રવાદીઓ મંત્રના જાપકરવા બેસી ગયા. કેટલાકેએ જડીબુટ્ટીઓનાપ્રગશરૂકર્યા, કેટલાક બુદ્ધિમાને. પોતાની ધારણા પ્રમાણે જનાઆકરે છે, તેમજ કેટલાકતે તે આલાનાકાનમાં મંત્રના જાપસંભળાવે છે. આ પ્રમાણે દરેકઉપચારોની ગોઠવણ ઉપરાઉપરીચાલ્યા કરે છે, પરંતુ તે સર્વેનીનિકૂલતા
For Private And Personal Use Only