________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. જોઈ રાજા વિચાર કરવા લાગ્યું કે, આ કેણહશે? એનાં નેત્રો મીંચાઈજાતા નથી, તેથી આસુદેવ નહિ હોય? તેમજ માનવ જાતિ પણ આનથી કારણકે મનુષ્યનું શરીરત આવું કાંતિવાળું હેતું નથી. માટે આ કોણહશે? વળી એના ચરણપણ પૃથ્વીને
સ્પર્શ કરતા નથી. એ પ્રમાણે રાજા પોતાના મનમાં સંકવિકે૫ કરતેહને તેટલામાં તે દિવ્યપુરૂષ બેલ્યો. હેઅમરકેતુનરેંદ્ર? આવી ઉગ્રતપશ્ચર્યા કરીને તહે શા
માટે દુઃખી થાઓ છે? એમ તેનું વચન વિધુપ્રભદેવ. સાંભળી એકદમ ઉભા થઈ રાજા .
હે મહાભારતહે કેણુ છે! અને તહે કયાંથી આવ્યા છો? તે સાંભળી તે દેવ એ . હે નરેંદ્ર! જે ત્યારે સાંભળવાનું કૌતુકયતે હારૂંવૃત્તાંત તુસાંભળ. ઈશાન દેવલેકમાં રહુછું અને મહારૂનામ વિધુતભછે. તેમજ દીવ્ય વૈભવની હુને કોઈ પ્રકારે ખામી નથી. પરંતુ હું હારે એવનસમય નજીક જાણીને પરલેકનું હિત સાધવા માટે વિદેહક્ષેત્રમાં શ્રીતીર્થકર ભગવાનને વાંદવામાટે આવ્યાહતો ત્યાં શ્રીભગવાનને વંદન કર્યાબાદ ન્હ હારૂં વૃત્તાંત તેમને પુછયું, હેભગવન? આ દેવભવમાંથી મુક્ત થયા પછી હારે જન્મ કયાંથશે? ત્યારબાદ શ્રીજીને ભગવાન બેલ્યા. હે સુરાત્તમ ! ભરતક્ષેત્રમાં રહેલા હસ્તિનાપુરનગરમાં પિષધશાલાની અંદર અઠ્ઠમ તપ કરીને જે અમરકેતુરાજા પુત્રની પ્રાપ્તિ માટે બેઠા છે તેને તું પુત્ર થઈશ. એ પ્રમાણે શ્રીજીનેંદ્ર ભગવાનનું વચન સાંભળીને હે નરાધીશ? હું આપની પાસે આવ્યો છું. માટે તહે કેઈપ્રકારને કલેશ કરશે નહીં. હું પોતેજ સમ્હારો પુત્રથઈશ. માટે હે નરેંદ્ર? આ બે દીવ્યકુંડલેને આપ ગ્રહણ કરે. અને જે દેવીથી
કીશ? આ
જ તખ્તાર પુત્ર
દેવીથી
For Private And Personal Use Only