________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થરિચ્છેદ.
૧૩૭
વિરહંથી રહી શકે તેમ નથી. માટે તેણીના આંદોલનથી પવિત્ર થયેલા આ તરૂવરનીજ શાખાએ પાશ વડે મ્હારા દેહને ખાંધીને હું મ્હારા પ્રાણના ત્યાગ કર્. અન્યથા દુ:ખની શાંતિ થવાની નથી. અહેા ! હું કાણુ ? અને કએ રસ્તે ચાલનાર ? છતાં આવા અધર્મ માનું મ્હારે મરણ કરવું સર્વથા અટિત છે. પરંતુ વિરહી પુરૂષ ધર્માધર્મને દેખી શક્તા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે;— दिवान्धाः प्राणिनः केचिद्रात्रामन्धास्तथा परे । विवेकनेत्रनिर्मुक्तः कामान्धोनैव पश्यति ॥ ९ ॥
અર્થ “કેટલાક લૂક ( ઘુવડ ) વિગેરે પ્રાણીએ નેત્ર છતાં પણ દિવસે દેખી શકતા નથી. અર્થાત દિવસે આંધળા હાય છે. તેમજ કેટલાક અન્ય પ્રાણીઓ રાત્રીએ દેખતા નથી. અને વિવેક રૂપી નેત્ર વિનાના કામી પુરૂષ તે તે અન્નેથી વિચિત્ર પદ્ધતિના હાય છે. કારણ કે, કામથી અંધ અનેલા પુરૂષ તેા રાત્રી અગર દિવસે ખીલકુલ દેખી શકતા નથી.” વળી કવ્ય અને અકર્ત્તવ્યમાં મૂઢ અનેલા પુરૂષ પોતાનું હિત સાધી શકતા નથી. તેમજ પાપ કર્મમાં ઉદ્યુક્ત થચેલાને ધર્મ પ્રાપ્તિ દુ ભ થઇ પડે છે. જેમકે,~ पापासक्त चेतसि, धर्मकथाः स्थानमेव न लभन्ते । નીજીવતે વાતિ, કુમરાનો ટુપેયઃ ॥ ૨ ॥
અર્થ. જેનું હૃદય પાષ ક્રિયામાં આસકત હાય તેમ્નના ચિત્તમાં ધાર્મિક કથાઓ ીલકુલ સ્થાન પામતી નથી. જેમકે, ગળીમાં રંગેલા વજ્ર ઉપર કુંકુમના રંગ ચઢાવવા કાઇ ધારે તે પણ તે ચઢી શકતા નથી.” અહીં
For Private And Personal Use Only