________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રયેાદશપરિચ્છેદ.
૪૧
ટુંક મુદતમાં પાછે આવ્યા એ ન્હાહુ આશ્ચ` લાગેછે. તે પ્રમાણે રાજાનુ વચન સાંભળી ધનદેવ મેલ્યે. હે નરાધીશ ? જેવી રીતે હું અહીંથી ગયા અને તરતજ અહીં પાછે આવ્યા તેનું વૃત્તાંત આપ સાંભળે.
સિંહલદ્વીપમાંથી અહીંઆવેલાવાણીઆએ સાથે મ્હારા મેળાપ થયા. તે લેાકેાએ મ્યુને વેપાર ધનદેવનુંવૃત્તાંત. સંબંધી બહુ ઉત્સાહ આપ્યા. જેથીતે ઢીપને ચિતએવાં અનેકપ્રકારનાં કરી. ચાણાંલઇ હું ત્યાંજવા તૈયાર થઇ નીકળ્યા. બાદ આપના ચરણ કમલમાં પ્રણામ કરી બહુ ગાડીઓના સા સહિત હું બહુવિશાલ એવા ગ`ભીર નામના વેલાતટ ઉપર જઇ પહેાચ્યા. તે વેલાકુલની અંદર અનેક નાવિક જના પોતાતાના ઉદ્યોગપૂર્ણ રીતે કરી રહ્યા હતા, તેમજ કેટલાક યાનપાત્રાને તૈયાર કરતા હતા. સેાપારી અને નાળીયેર વિગેરેના મ્હાટા ઢગલાનેલીધે જેના રાજમાર્ગોની રમણીયતા નજરે પડતી હતી, કાઈ ઠેકાણે હાથીના દાંતની પાલી વડે વ્યાપ્ત એવા તે વેલાતટ હસ્તિનામુખની માફ્ક શાલે છે, કાઇ ઠેકાણે કપૂર, અગુરૂચંદનના સમહુવડે સુગિરિની માફક દેખાયછે. કોઇ ઠેકાણે મુક્તાહારાથી વિરાજીત એવા ભૂતલને લીધે પુંડરીકરિના શિખર સમાન દીપેછે. કાઇ ઠેકાણે જાયલ અને ઈલાયચીના પુજને લીધે કાસુકના મુખની માફ્ક શાલે છે, નાના પ્રકારના દેશામાંથી આ વેલા મ્હોટા કરેા (વેરાઓ) વડે રાકાયા છે સમસ્ત દિશાએના ભાગર્જના એવા રાજભવનનીમાફક સેકડા કરીયાણાં જેમાં આવ્યા કરે છે એવા તે વેલાતા દેખાતાહતા. હવે ત્યાં આગળ ચથાયાગ્ય દાણુ ચુકાવીને તે સર્વ ભાંડા સમુદ્રના કીનારે અમ્હે
For Private And Personal Use Only