________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરર
સુરસુંદરીચરિત્ર. દમ તેઅચેતન થઈગયે.એટલામાં આસર્વ હકીકત જાણીને રાજાની પ્રિય ભગિની પ્રિયવદાબોલી. હેબાહુગ? જલદી તું જા? જા? શ્રી કુંજરાવ નગરમાં ભાનુગને પુત્ર ચંદ્રગ નામે વિદ્યાધરેંદ્ર છે, તેની પાસે જઈ મહારા વચનવડે તું કહેજે; તહે જ્યારે વિદ્યા સાધવા ગયાહતા ત્યારે પોતાની રક્ષા માટે તહેજેદવ્યમનું પ્રથમ હારી પાસેથી લઈગયાહતા,તેહાલમાં હિને જલદી પાછો આપ.એ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી બાહુગ બહુ ઉતાવળે ત્યાં ગયો અને તે ક્ષણમાત્રમાં દીવ્યમણું લઈ ચંદ્રગની સાથે પાછો આવ્યો. બાદ તેદીવ્યમણના જળનું તેબંનેને પાન કરાવ્યું, તેમજ શરીરે છાંટવાથી તે બંને જણને એકસાથે સમગ્ર વિશ્વવિકાર દૂર થઈગયે. પછી સર્વવિઘાધર, પ્રિયંવદા તેમજ સમસ્ત પરિવાર વર્ગમાં બહુઆનંદ ફેલાઈગ. બાદ મકરકેતુરાજાપણ સંસારસ્વરૂપનું ચિંતવન કરતો છત નગરમાં આવ્યું. વળી પૂવાપર વિવિધ પ્રકારની આ પત્તિઓ વડે નષ્ટ થયો છે જીવનસાર જેમને એવા પ્રાણુઓને સર્વજ્ઞકથિત ધમસિવાય અન્ય કોઈશરણનથી. શૂલ, સર્ષવિષ, વિસૂચિકા (કેલહેરા) તીણુશસ્ત્ર અને અગ્નિના આઘાતવડે મુહૂર્તમાત્રમાં પ્રાણીઓ દેહાંતરનું સંક્રમણ કરે છે. એ પ્રમાણે જીવિતનું ચંચલપણું છે છતાં પણ મેહગ્રહથી ગ્રસ્ત થયેલા અને વિષમાં મોહિત એવા પ્રાણુઓ ધમસાધનમાં પ્રમાદ કરે છે. ત્યારબાદ વિદ્યારે વિચાર કરવા લાગ્યા, અહો આએક રાજા અને રાણું ઉપર હેટી આપત્તિ આવી હતી, તેમ પસાદૂર થઈ ગઈ તેબહુસારુંથયું. એમ આનંદ માનતા કેટલાક વિદ્યારે હસ્તિનાપુરમાં ગયા અને રાજાને શાંતિની વધામણી આપી.
સુરસુંદરી દેવી પણ તેજ દિવસે સગર્ભા થઈ. અને તે
For Private And Personal Use Only