________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યુના સમાર ભ.
સુરતીચરિત્ર
છે. ત્યારખાદ મ્હે તેણીને કહ્યુ કે,હેસુંદરી? આર્કિકર ત્યારે આ ચીન છતાં ત્હારા પિતાના પરાભવ કરવા કાણુ સમર્થ છે? વળી અધિકની શી જરૂરછે? હસ્તમાં વસ્તુન'દકખગ લઇ હું એકલાજ ત્યાંજઈને તેદુરાચારી પ્રચંડ શત્રુના સંહાર કરૂંછું. વળી અહી’ શ્રીઆદિનાથભગવાનનામન્દિરમાંપ્રિયંવદાનીપાસેસુખેથીહારરહેવું. કાઈપ્રકારના શાકકરવાનહી. જ્યાંસુધી હુંતેષ્ટ શત્રુંજયનેમારીને પાછાઅહીં આવું ત્યાંસુધીતમ્હારેઅહી થી કાંઇપણજવુ નહીં એમ કહી તમાલપત્રનાસરખા શ્યામ એવા આકાશમાર્ગે હું ઉપડીગયા.
અનુક્રમે હુંકુશાગ્રપુરની ઉપરજઈપહાચ્યા.જેનાવિશાલ કિલ્લાની ચારેબાજુએ ઉદ્ધત સુભટાએ કુશાગ્રપુર. ઘેરાઘાલેલે હતા. અંદરનાભાગમાં મહુ ત્રાથી વહન કરાતા ગેાળાકાર એવા પાષાણાનેલીધેભયંકર, કિલ્લાનાઉપરના ભાગમાં ધ્વજપતાકાઆ રચેલી હતી,તેમજ જેના કાંગરાઓમાં સેકડા તા ગાઢવેલી હતી અને હજારાઉદ્ધૃતસુલટાના આડંબર સહિત કાલાહલની ગર્જનાઓ મહુવધી પડીહતી.આપ્રમાણે તેનગરના ઉપદ્રવોઈ મ્હારાહૃદયમાં અનુકૌતુકથયું. જેથી તે જોવામાટેઆકા શમાંજહું ઉભારહ્યો. તેટલામાં તેનગરનેભાગવામાટે શત્રુંજય રાજાનું સૈન્ય એકદમ તૈયાર થઇગયુ.
શત્રુંજયરાજાના સૈનિકામાંથી કાઇ કહેછે. અરે ? તૈયાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરેલું મ્હારૂં અખ્તર હુને આપે. વળી કોઈ કહેછેકે; મ્હારૂં મનેાહર વર [શસ્ત્રવિશેષ] હુને જલદી આપેા. એપ્રમાણે શત્રુજયનાસૈન્યમાં સુભદ્રાના ઘણાકાલા
For Private And Personal Use Only