________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિચ્છેદ. राजाज्ञाप्रतिपालनाद्यतधियां विश्राममुक्तात्मना,
सर्वोपद्रवशतिनामघभृतां धिग्देहिनां जीवितम् ॥१॥
અર્થ_“દરિદ્રતાની પીડાને લીધે વ્યાકુલ છે ચિત્ત જેમનાં, પુત્ર, પુત્રી અને સ્ત્રી વિગેરેની ચિંતામાં હંમેશાં ગુંચાઇગયેલા, દુર એવા દેહના પોષણ માટે રાત્રીદિવસ ખેદ કરતા, રાજાની આજ્ઞા પાળવામાં બુદ્ધિને ઉપયોગ કરતા,ક્ષણમાત્રપણુ વિશ્રાંતિને નહીં પામતા અને સર્વ પ્રકારના ઉપદ્રવાની શંકા જેમના હૃદયમાં રહેલી છે એવા પાપી પ્રાણીઓના જીવિતને ધિક્કાર છે.” એપ્રમાણે અનેક દુઃખોથી પીડાયેલે તે દુર્ગત બહુ કંટાળીને છેવટે તાપસના આશ્રમમાંગ અને ત્યાંતાપસની પાસમાં પરિવ્રાજકની દીક્ષા તેણે ગ્રહણ કરી.બાદ તેદુગત તાપસને રેષ તે તેને તેવોજ ઉત્કૃષ્ટ સ્થિતિમાંહતો. પરંતુ અજ્ઞાનતાપકરીને ત્યાંથી કાળકરી તેદુત ધરણુદ્રને સામાનિક દેવથ, જેનું આયુષ પામથી કંઇક અધિક હતું. તેમજકાલબાણ એવું તેનું નામહતું અને દીવ્ય સમૃદ્ધિ જેને પુષ્કળ મળીહતી, છતાં પણ ત્યાં હેને શાંતિ થઈ નહીં, અને બહેકષાયને લીધે પૂર્વનું વિર સંભારતો તેકાલબાણુ તે બંનેનું સ્થાન જાણવા માટે વિલંગજ્ઞાનને ઉપયોગ કરવાલાગ્યું. પરંતુ તેટલું જ્ઞાન તેનામાં નહીં હોવાથી તેમના પત્તો લાગે નહીં. છતાં ફરીથી પણ તેણે તે સંબંધી હકીકત જાણવામાટેજ્ઞાનને બહુ ઉપયોગકર્યો પણ બીજા દેવલોકમાં રહેલાં તેને તેના જેવામાં આવ્યાંનહીંહવે હેનરેંદ્ર એપ્રમાણે શેષઆયુષવાળા તેને સમય ચાલ્યો જાય છે. ખાદકંઈક એાછાં આઠપપમ સુધી દીવ્ય ભેગ ભેળવીને ઈશાન કપ વાસી તેવિધુપ્રભદેવત્યાંથીચ અને ત્યારે ત્યાં કમલાવતી
For Private And Personal Use Only