________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમપરિચછેદ.
૩૫૫ બહુ ગહનવૃક્ષની ઘટાઓથી વ્યાસ એવો એક અટવી પ્રદેશ આવ્યો, તેની અંદર પિતાને રહેવાલાયક સ્થાનને તપાસ કરી ત્યાં સિન્યસહિત રાજાએ પડાવર્યો. સૈનિકલેકે પોતપોતાના કાર્યમાં ઉઘુક્તથયા. બાદ ત્યાં
નજીકના ભાગમાં એક ફૂ હતું તેના કમલાવતીને કાંઠા ઉપર બહુ ઘાસ ઉગી નીકળ્યું હતું સમાગમ. અને તે લંબાઈમાં એટલું બધું હતું કે તે
કૂવાને આકારપણું માલુમ પડેનહીં. તેથી ત્યાંઆગળ કંઈ કાર્યને લીધે રાજાની ચમરધારિણી સ્ત્રી ગઈ અને પોતાના પ્રમાદને લીધે તેની અંદર તે પડીગઈ. રાજાને માલુમપડવાથી તરત જ તેણે આજ્ઞાકરીકે, એને જલદી બહારકા. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી અધિકારીના કહેવાથી એક પુરૂષ દેરીના સાધન વડે તે અંધારકૂપની અંદર ઉતર્યો, પછી તે પુરૂષ ગાઢ અંધકારમાં ચારેબાજુએ તપાસકરે છે, તેવામાં ત્યાં કુવાની એકબખેલમાં સંતાઈરહેલી કેઈએકયુવતિ તેના જેવામાંઆવી. બહુ અંધકારને લીધે તેણીનું શરીર બહુજ કંપતું હતું, એવી તે યુવતિને જોઈ તે પુરૂષ બેલ્યો. હસુંદરી? તું કેણ છે? એમ તેણે પૂછ્યું, પરંતુતેણીએ કંઈપ્રત્યુત્તર આખ્યાનહીં. પછી તે જલની અંદર પડેલી અને કંઠગત છે પ્રાણજેના એવી બીજી એક સ્ત્રીતેના જોવામાં આવી એટલે હેને લઈને તે અનુક્રમે બહાર નીકળે. અને તેણે કહ્યું કે, હેનરેંદ્ર? અન્યપણ કેઈએયુવતિ આ કૂવાની અંદર રહેલી છે. મહું હેને બહુપૂછયું પણ તે બીચારી ભયને લીધે બહુ કંપતી હતી તેથી તેણીએ મને કંઈપણ ઉત્તર આપ્યો નહીં. એમ સાંભળતાંજ રાજાનું દક્ષિણનેત્ર ફરકવા લાગ્યું બાદ રાજાને બહુ વિસ્મયથ, અને વિચારમાં પડકે, શું તે દેવીતે
For Private And Personal Use Only