SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિચછેદ. ૩૫૫ બહુ ગહનવૃક્ષની ઘટાઓથી વ્યાસ એવો એક અટવી પ્રદેશ આવ્યો, તેની અંદર પિતાને રહેવાલાયક સ્થાનને તપાસ કરી ત્યાં સિન્યસહિત રાજાએ પડાવર્યો. સૈનિકલેકે પોતપોતાના કાર્યમાં ઉઘુક્તથયા. બાદ ત્યાં નજીકના ભાગમાં એક ફૂ હતું તેના કમલાવતીને કાંઠા ઉપર બહુ ઘાસ ઉગી નીકળ્યું હતું સમાગમ. અને તે લંબાઈમાં એટલું બધું હતું કે તે કૂવાને આકારપણું માલુમ પડેનહીં. તેથી ત્યાંઆગળ કંઈ કાર્યને લીધે રાજાની ચમરધારિણી સ્ત્રી ગઈ અને પોતાના પ્રમાદને લીધે તેની અંદર તે પડીગઈ. રાજાને માલુમપડવાથી તરત જ તેણે આજ્ઞાકરીકે, એને જલદી બહારકા. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી અધિકારીના કહેવાથી એક પુરૂષ દેરીના સાધન વડે તે અંધારકૂપની અંદર ઉતર્યો, પછી તે પુરૂષ ગાઢ અંધકારમાં ચારેબાજુએ તપાસકરે છે, તેવામાં ત્યાં કુવાની એકબખેલમાં સંતાઈરહેલી કેઈએકયુવતિ તેના જેવામાંઆવી. બહુ અંધકારને લીધે તેણીનું શરીર બહુજ કંપતું હતું, એવી તે યુવતિને જોઈ તે પુરૂષ બેલ્યો. હસુંદરી? તું કેણ છે? એમ તેણે પૂછ્યું, પરંતુતેણીએ કંઈપ્રત્યુત્તર આખ્યાનહીં. પછી તે જલની અંદર પડેલી અને કંઠગત છે પ્રાણજેના એવી બીજી એક સ્ત્રીતેના જોવામાં આવી એટલે હેને લઈને તે અનુક્રમે બહાર નીકળે. અને તેણે કહ્યું કે, હેનરેંદ્ર? અન્યપણ કેઈએયુવતિ આ કૂવાની અંદર રહેલી છે. મહું હેને બહુપૂછયું પણ તે બીચારી ભયને લીધે બહુ કંપતી હતી તેથી તેણીએ મને કંઈપણ ઉત્તર આપ્યો નહીં. એમ સાંભળતાંજ રાજાનું દક્ષિણનેત્ર ફરકવા લાગ્યું બાદ રાજાને બહુ વિસ્મયથ, અને વિચારમાં પડકે, શું તે દેવીતે For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy