Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/023371/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ LQUzalecos യൂജി : "ചാളം ഭാല് ജ്വലി ം ബ്രിട Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરાય નમઃ સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી ગુરૂદેવાય નમઃ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–નમિરાજષિને અધિકાર તથા સાગરદત્ત ચરિત્ર શા ૨ઢા ૨ત્ન (સંવત ૨૩૭ના અમદાવાદ (નગરશેઠને વડ) ચાતુર્માસના વ્યાખ્યાને —: પ્રવચનકાર :– ખંભાત સંપ્રદાયના શાસન શિરોમણી, ચારિત્ર ચુડામણી, સિદ્ધાંત મહેદધિ, ગચ્છાધિપતિ સ્વ. બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા શાસન રત્ન, પ્રખર વ્યાખ્યાતા, વિદુષી બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી : સંપાદક : . વિદુષી પુ. શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજી પ્રકાશક : શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ ઘીકાંટા નગરશેઠને વંડે, અમદાવાદ-૧ ટે. નં. ૨૦૬૭૬ વેચાણ કિંમત રૂ. ૧૦=૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : સંવત ૨૦૩૮ ઈ. સ. ૧૯૮૨ શારદા રન : પ્રત ૬૦૦૦ (છ હજાર) પ્રવચનકાર : પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી સંપાદક : બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી બા. બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજી પ્રકાશક : જાદવજી મોહનલાલ શાહ, મંત્રી શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ ઘીકાંટા, નગર શેઠને વડે અમદાવાદ–૧ ટે. નં. ૨૦૬૭૬ જયંતિલાલ મણીલાલ શાહ નવનીતભાત પ્રિન્ટીંગ પ્રેસ. ઘીકાંટા રોડ, અમદાવાદ-૧ ટે. નં. ૨૦૦૧૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ “ શ્રી શારદારત્ન’ રૂપિયા નામ ૧૦.૦૦૧ શ્રી પુરણભાઈ ગણપતરાજ શાહે ૬૦૦૧ ચુનીભાઈ ધારીભાઈ પટેલ (પાર્શ્વનાથ કોર્પોરેશનવાળા) કાંતીલાલ જીવણુલાલ શાહે એમ, પ્રતાપરાયની કુાં. હ. નગીનદાસ પીતાંબરદાસ) મહાસુખલાલ ભાઈલાલ સખીદાસ ૪૦૬૧ ૨૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૦૦૧ ૨૦૦૩ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૩ ૨૦૦૧ "" *5 .. ', ,, ખીમચંદ છગનલાલ દોશી નવજી મોહનલાલ શાહ લપતભાઈ પાનાચંદભાઇ લાડીયા કાંતીલાલ પ્રેમચંદ મગફળીવાળા જયંતિલાલ આણુંછ તલસાણીયા શીવલાલ પદમશીભાઈ તલસાણીયા હ. નગીનભાઈ તથા રમેશભાઈ ,, ,, .. "" "" , ' 22 "" "" "" "" ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ઉમેદચંદ ડાકરસીભાઈ ગેાપાણી શ્રીમતી ડે। . સરસ્વતીબેન શેઠ ૨૦૦૧ શ્રી જીવણ કાલ ચુનીલાલ સંધવી ડેરીવાળા ૨૦૦૧ ઈશ્વરલાલ શામળદાસ તથા કાન્તાબેન ઈશ્વરલાલ હ. લાલભાઈ કાચવાળા ૨૦૦૧ ” જીવણલાલ પદમશીભાઇ સંધવી સુરેન્દ્રનગર ધીરજલાલ તલકચંદ શાહ મલાડ-મુંબઈ ૨૦૦૧ શ્રીમતી સુભદ્રાબેન રસીકલાલ ઝવેરી પાલનપુરવાળા મુંબઈ ૨૦૦૩ 39 37 પુસ્તકમાં સહાય આપનાર દાતાઓની નામાવલી , પ્રેમચ'દ ગુલાબચંદ શાહે તથા જાજી ગુલાબચંદ ટોકરાળાવાળા જયંતીલાલ મનસુખલાલ લોખંડવાળા હું નવીનભાઈ ખુશાલદાસ હઠીસીંગભાઇ સખીદાસ પ્રીતમલાલ કાનજીભાઈ શાહુ મણીલાલ ઓધડભાઈ શાહ અમૃતલાલ ટી. અજમેરા ચંદ્રકાંત વાડીલાલ ડેલીવાળા મુંબઈ શાંતિલાલ અમૃતલાલ વારા રમણલાલ કેશવલાલ મહાદેવીયા શાંતિલાલ ટી. અજમેરા રૂપિયા નામ ૨૦૦૧ શ્રી ચીમનલાલ હીરાચંદ શાહ સાળુ » બાબુલાલ પી. ગાંધી સુરત ૨૦૦૧ રસીકલાલ વાડીલાલ મહેતા ડીસાવાળા ૨૦૦૧ ૨૦૧ ચીમનલાલ હરજીવનદાસ મેાદી 31 ,, મહાસુખભાઈ ડોસાભાઈ પટેલ બળદેવભાઈ ડોસાભાઈ પટેલ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ ” ל .. "" "" 15 . '' ,, 99 . 29 ,, ,, 2) .. 39 "" "9 23 "" ચીમનભાઇ ડોસાભાઈ પટેલ અરવીદભાઇ પોપટલાલ શાહ વનરાવનદાસ વલ્લભદાસ મહેતા કિશારચંદ્ર ન્યાલચંદ દોશી છેાટાલાલ જેઠાલાલ શાહે કિશોરભાઈ લાલચંદ શાહ મણીલાલ પુરૂષોત્તમદાસ સખીદાસ લીલાધર પોપટલાલ શાહુ "" રજનીકાન્ત કસ્તુરચંદ શાહ ન્યાલચંદ પોપટલાલ માથકીયા ૨૦૦૧ ૨૦૦૧ ચીમનલાલ તુલસીદાસ ઉદાણી પાચાલાલ પીતામ્બરદાસ શાહ ૨૦૦૧ મણીલાલ શામજી વિરાણી મુંબઈ ૨૦૦૧ શ્રીમતી ધ્યાબેન ગીરજાશંકર "" પ્રવીણચંદ્ર નરસિદ્ધદાસ ખેડેલી રતીલાલ દુર્લભજીભાઈ કામદાર મોહનલાલ ગુલાબચંદ શાહે પ્રફુલ્લ ચોપડા ભાંડાર વિનુભાઈ જગજીવનદાસ વારા ચુનીલાલ વ્રજલાલ એનાણી ચંદુલાલ પ્રાણલાલ ઘડીયાળી જગજીવનદાસ ડામરશી વકીલ ખીમચંદભાઈ શેઠ મુંબઈ ૨૦૦૧ શ્રી છગનલાલ શામજી વિરાણી મુંબઈ ૨૦૦૧ ચુનીભાઈ મૂળજીભાઈ માકાણી મુંબઈ ૨૦૦૧ ૨૦૦૧ સુરેન્દ્રનગર રમેશભાઈ પી. દફતરી અમૃતલાલ ડી. કોઠારી મુંબઈ મુંબ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૧ શ્રી ઉપેન્દ્રકુમાર ધીરજલાલ મોતીલાલ ૧૦૦૧ શ્રી સુમનભાઈ જેમણમાઈશ ૨૦૦૧ , ડે. ધીરજલાલ હરીલાલ ગોસળીયા સુમનભાઈ મા ૨૦૦૧ , નેમચંદભાઈ એન. શાહ મુંબઈ ૧૦૦૧ , ચંપકલાલ છોટાલાલ શાહ નવસારીવાળા ૧૦૦૧ શ્રીમતી નીલાબેન વિનયચંદ્ર ૧૦૦૧ ,, હરીચંદ જગજીવનદાસ દેશાઈ ચીંચપોકલી ૧૦૧ , શાંતીલાલ એચ. કામદાર ૧૦.૧ શ્રી ચંદુલાલ શીવલાલ સંધવી છે કે ૧૦૦૧ , રતીલાલ વિઠ્ઠલદાસ શાહ બાબરાવાળા ૧૦૦૧ , જગજીવનદાસ રતનશી બગડીયા ૧૦૦૧ , કેશવલાલ હીમચંદ લેતા ૧૦૦૧ , ભવાનજીભાઈ હાથીભાઈ ગડારા ૧૦૦૧ ,, પન્નાલાલ જીવરાજભાઈ જાંબુવાળા ૧૦૦૧ , કાન્તીલાલ પ્રેમચંદભાઈ હ. પીર ૧૦૦૧ , મૂળચંદ પ્રેમચંદ ઘીવાળા બારેજા ૧૦૦૧ 9 અનુભાઈ શીવલાલ તલસાણીયા ૧૦૦૧ , કીર્તિકાન્ત અમુલખભાઈ લોખંડવા ૧૦૦૧ [, હિંમતલાલ હીરાચંદ મેઘાણી ૧૦૦૧ , કાન્તીલાલ પિપટલાલ ઘીવાળા ૧૦૦૧ , રમણલાલ નાગરદાસ શાહ નાયકાવાળા ૧૦૦૧ , ભાનુચંદ્ર કેશવલાલ પાલનપુવાળા ૧૦૦૧ , તારાચંદ દીપચંદ અવલાણી મુંબઈ સાયન ૧૦૦૧ શ્રીમતી સુશીલાબેન રમણીકલાલ , ૧૦૦૧, લાલભાઈ બાલાભાઈ શાહ હ. કાન્તાબેન ૧૦૦૧ શ્રી જગજીવનદાસ મણીલાલ ૧૦૦૧ - અનંતરાય ચુનીલાલ શાહ ૧૦૦૧ , રમેશભાઈવાડીલાલ શાહવલેપાલ ૧૦૦૧ , ગીરધરલાલ પરસોત્તમદાસ શાહ. ૧૦૦૧ , ચીમનલાલ છોટાલાલ કાપડીયા ૧૦૦૧ ) અમૃતલાલ જગજીવનદાસ દોશી ખંભાતવાળી ૧૦૦૧ ગં. સ્વ અજવાળીબેન રતીલાલ સખીદાસ ૧૦૦૧ શ્રીમતી સુશીલાબેન રસીકલાલ ચૌધરી ૧૦૦૧ શ્રી વિનયચંદ હેમચંદભાઈ વોરા ૧૦૦૧ શ્રી ભારત કલીપમેન્યુફેકચરીંગ કર્યું? ૧૦૦૧ , પ્રભુદાસ લલ્લુભાઈ કોઠારી ૧૦૦૧ , ગીરધરલાલ મંછાચંદ ધાનેરાવાળાં ૧૦૦૧, ભાઈલાલ અમૃતલાલ દેસાઈ ૧૦૦૧, ભોગીલાલ કાલભાઈ શાહ ધાનેરા ૧૦૦૧ ,, વસંતલાલ કેશવલાલ પટેલ ખંભાત ૧૦ ૦ શ્રીમતી આનંદીબેન ભાઈચંદભાઈ ? ૧૦૦૧ અ. સૌ. લત્તાબેન પ્રવીણભાઈ પટેલ વજેચંદભાઈ ૧૦૦૧ અ. સૌ દીપકબેન જયંતીલાલ પટેલ ૧૦૦૧ શ્રી રસીકલાલ ચીમનલાલ પાલનપુર્વ ૧૦૦૧ શ્રી પ્રવીણચંદ્ર કસ્તુરચંદ શાહ લોખંડવાળા ૧૦૦૧ શ્રીમતી કમળાબેન બાલચંદ સાકરચંt ૧૦૦૧ , ત્રંબકલાલ તારાચંદ શાહ સાણંદવાળા ૧૦૦૧. હિંમતલાલ વાડીલાલ કચરાભાઈ સંઘવી ૧૦ ૦૧ શ્રી બંસીલાલ શીવલાલ કાપડીયા ૧૦૦૧ , નાથાલાલ લાલચંદ શાહ ખંભા વાળા ૧૦૦૧ મણીલાલ શીવલાલ અજમેરા ૫૦૧ , ચંદુભાઈ ભીખાભાઈ સતીયા ૧૦૦૧, ચંદુલાલ ત્રીભોવનદાસ લીબડીવાળા ૨૫૧ , નરોત્તમદાસ કેશવલાલ ૧૦૦૧ 9 જશરાજભાઈ હરગોવનદાસ શાહ ૨૫૧ - ચંદ્રકાંતભાઈ નરોત્તમદાસ ૧૦૦૧ , મફતલાલ અમૃતલાસ દેશાઈબાપેદરાવાળા ૨૫૧ , મનુભાઈ છોટાલાલ ૧૦૦૧ , ગુલાબચંદ છોટાલાલ શાહ ૨૫૧ , કાન્તીલાલ છેટાલાલ શાહ ૧૦૦૧ , વાડીલાલ અમૃતલાલ ૨૫૧ , ભવાનજીભાઈ મેઘજીભાઈ મુંબઈ ૧૦૦૧ , નટવરલાલ તલકચંદ # હું મલાડ મુંબઈ ૨૨૧ શ્રીમતી લક્ષ્મીબાઈ માવજી ખીમજી ૧૦૦૧ ખોડીદાસ કસ્તુરચંદ વસાણી ૧૦૧ શ્રી રમણલાલ નાગરદાસ લેલ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, જૈન શાસનના ઝળહળતા સિતારા બા.બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીનું સંવત ૨૦૨૮ નું ચાતુર્માસ શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંધના ઉપાશ્રયમાં થયું હતું અને ત્યાર બાદ પૂ. મહાસતીજી મુંબઈ પધારતા તેમનું બીજુ ચાતુર્માસ નવ વર્ષ બાદ મેળવવા આપણે શ્રી સંઘ મહાન ભાગ્યશાળી બને. બીજી વખત ચાતુર્માસ મળ્યાની મૂક સંમતિ મળતા શ્રી સંઘમાં ભારે ઉત્સાહ અને આનંદનું મોજુ ફરી વળ્યું. સંવત ૨૦૨૮ ના ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની સરળતા, ઉદારતા અને વ્યાખ્યાન આપવાની સુંદર સાદી શૈલીના મધુર સ્મરણે સૌ કોઈને આત્મ-મંદિરમાં જાગૃત હતા. તેમાં પૂ. મહાસતીજી તથા સતીવૃંદ ચાતુર્માસ પધારતા શ્રી સંઘે ઉત્સાહપૂર્વક તપ ત્યાગ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું. વીતરાગ વાણીનું મૂળ ત્યાગ અને તપની દિવ્યતા અને પરાકાષ્ટા ઉપર અવસ્થિત છે. અધિકારરૂપે પ્રરૂપેલા વ્યાખ્યાનોનું અર્થગાંભીર્ય સમુદ્રની માફક અતાગ અને અપાર છે, પૂ. મહાસતીજીની તેજસ્વી, ઓજસ્વી અને પ્રેરણાદાયક વાણી આમાની રસગંગાનું પયપાન કરાવે છે. પૂ. શ્રી ની વ્યાખ્યાનોલી સાદી, હૃદયસ્પર્શી, આધ્યાત્મભાવોથી ભરેલી અને સમજણ પડે તેવી હાઈ વીતરાગવાણી પર અવિચળ શ્રદ્ધા અને અપ્રતિમ ભક્તિ ઉદ્ ભવ્યા વગર રહે નહિ. પૂ. શ્રીના ચાતુર્માસના મંગલ પ્રવેશથી જ સતીવૃંદમાં માસખમણની ઉગ્ર તપશ્ચર્યા શરૂ થઈ, અને જે લગભગ ચાતુર્માસ પૂર્ણ થતાં સુધી ચાલુ રહી. ચાતુર્માસ પ્રવેશના મંગલ દિવસે બા. બ્ર. ૫ સુજાતાબાઈ મહાસતીજીએ મા ખમણ શરૂ કર્યું, ત્યાર બાદ બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બા. બ. પૂ. ઉવીશાબાઈ મહાસતીજીએ મા ખમણ કર્યા અને ત્યાર બાદ બા. બ્ર. પૂ. ભાવનાબાઈ મહાસતીજીએ અને પછી બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીએ મા ખમણ કર્યા. એવી રીતે શ્રી સંઘના ભાઈ-બહેનોએ વિપુલ સંખ્યામાં ધાર્મિક અનુષ્ઠાને, તપ, જપ શરૂ કર્યા. પૂ. શ્રીની પ્રભાવશાળી વાણી સાંભળવા જેન જૈનેતરે માનવ મહેરામણ ઉમટતા હતા. સૂત્રજ્ઞાનથી ઝળહળતી અનેક સૈદ્ધાંતિક તેમજ માનવજીવન ઉપયોગી દષ્ટાંતથી જાજવલ્યમાન વાણું હૃદય સોંસરી ઉતરી જાય તે તેમને પરમ પ્રભાવ છે. તેમની વાણી તેજસ્વી અને પ્રભાવશાળી હેઈ શ્રોતાઓ ઉપર ધારી અસર કરે છે. વળી જૈનેતર શાસ્ત્રોના અવતરણો પણ પિતાના વ્યાખ્યાનમાં ઉતારી તેઓ ઉપદેશની સ્યાદ્વાદપદ્ધતિને આદર કરે છે. જેઓએ મહાસતીજીની વાણી દ્વારા ઉપદેશામૃતનું પાન કર્યું હોય છે, તેઓ તેનું પુનઃ પુનઃ મનન કરવાને ઉત્સુક હોય છે, અને તે શુભ ભાવનાથી પ્રેરાઈને શ્રી સંઘે ચાતુર્માસ દરમ્યાન અપાતા આત્મા ઉપયોગી વ્યાખ્યાને પુસ્તક દ્વારા બહાર પાડવા માટેની વિનંતી પૂ. શ્રીને કરી, પણ પૂ. શ્રી તથા સતીઓએ કહ્યું કે વ્યાખ્યાન સંગ્રહ ઘણું બહાર પડી ચૂક્યા છે, એટલે હવે છપાવવા નથીઆ રીતે તેમણે પોતાની અનિચ્છા દર્શાવી પણ, શ્રી સંઘે તેની વિનંતી ચાલુ રાખી અને સૌના સાથ અને સહકારથી, મીઠી હુંફથી “શારદા રત્ન = પુસ્તક પ્રગટ કરવાનું સૌભાગ્ય શ્રી સંઘને સાંપડયું, તે માટે શ્રી સંધ ધન્યતા અનુભવે છે. ઘણું ક્ષેત્રે સાધુ-સાધ્વીના લાભથી, વીરવાણી સાંભળવાથી વંચિત રહે છે, તેમના સૌના માટે વ્યાખ્યાનનું વાંચન, મનન આશીર્વાદરૂપ બની રહે છે. - આ વ્યાખ્યાન સંગ્રહ “ શારદા રત્ન માં પૂ. શ્રી એ ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયન નમિ રાજર્ષિ અને અધિકાર અને સૌને આત્મિક રસપાન કરાવતું “સાગરદત્ત” ચરિત્ર ફરમાવેલ છે. આ અધિકાર ખૂબ વૈરાગ્યભાવથી સભર, તત્વજ્ઞાન અને તેના અનેક પાસા સાથે ગૂંથીને વિશિષ્ટ Page #7 -------------------------------------------------------------------------- ________________ શૈલીમાં વર્ણવામાં આવેલ છે. કર્મની ભેખડે તેડવા, આત્માની સાચી પીછાણ કરવા કે પ્રચંડ પુરુષાર્થ કરવો જોઈએ અને તે પણ મનુષ્યભવમાં થઈ શકે છે તેની સચોટ પ્રતીતિ “શારદા રત્ન” માં જોવા જાણવા મળશે. પૂ શ્રીના વ્યાખ્યાને ખૂબ રસપ્રદ, બોધદાયક અને વૈરાગ્ય સભર ભાવથી ભરેલા હોય છે. ચાતુર્માસ દરમ્યાન જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શિયળ, ભાવ ઉપરના મનનીય, ચિંતનીય, પ્રભાવશાળી વ્યાખ્યાનથી પ્રેરાઈને શ્રી સંધમાં તપ, ત્યાગ, ધાર્મિક અનુષ્ઠાને તથા દાનના પૂર ઉમટયા. શ્રી સંધના ભાઈ બહેને એ ઘણી મોટી સંખ્યામાં તપશ્ચર્યા કરી શ્રી સંઘના નામને રેશન કર્યું છે. આ ચાતુર્માસ અમારા શ્રી સંઘના ઇતિહાસમાં હંમેશને માટે યાદગાર અને યશસ્વી બની રહેશે. શ્રી સંઘે તપસ્વી અને ભવ્ય વરઘડે કાર્યો હતો અને સારું બહુમાન પણ કર્યું હતું. પૂ. શ્રીના દર્શનાર્થે બહારગામના સંઘોના ભાવિક ભાઈ બહેને ઘણું મોટી સંખ્યામાં પધાર્યા હતા. પૂ. શ્રીના દર્શનને તથા વ્યાખ્યાન વાને સુંદર લાભ લીધો હતો. આવા સુંદર યાદગાર ચાતુર્માસની વિનંતીને માન્ય રાખવા માટે અમારે શ્રી સંધ પૂ. શ્રી સરળ સ્વભાવી કાંતિઋષિજી મહારાજ સાહેબને તથા ખંભાત શ્રી સંઘને તથા બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીને ખૂબ આભાર માને છે. શ્રી સંઘે પૂ. શ્રીના વ્યાખ્યાને “શારદા રત્ન’ પ્રસિદ્ધ થવાની જાહેરાત કરતાની સાથે ભાવિક ભાઈ બહેનોએ શ્રી સંધના નિર્ણયને ખૂબ ઉત્સાહભેર આવકારી નાની મોટી રકમથી સુંદર આર્થિક સહગ આપે તે બદલ અમે તે સૌને હાર્દિક આભાર માનીએ છીએ અને તે સૌની તન-મન-ધનની અર્પણતાથી આ પુસ્તકની કિંમત પડતર કરતા ચોથા ભાગની રાખવામાં આવેલ છે. શ્રી સંઘે પુસ્તક નોંધવાનું કાર્ય શરૂ કરતાની સાથે તમામ પ્રતે લખાઈ ગઈ. એ પૂ. શ્રીના વ્યાખ્યાનેની જોકપ્રિયતા તથા આવા ઉચ્ચ સંસ્કાર પતા વાંચન પ્રત્યેની સમાજની અભિરૂચિ દર્શાવે છે. વ્યાખ્યાનના સંપાદન કાર્યમાં પ્રચંડ પુરુષાર્થ કરનાર આત્માના સંગીતની વીણા વગાડતા ૫ બા. બ્ર. સંગીતાબાઈ મહાસતીજીને તથા આત્માની સાધનામાં મસ્તી માણતા પૂ. બા. બ્ર. સાધનાબાઈ મહાસતીજીને કે જેમણે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનો શબ્દશઃ લખવામાં જે જહેમત ઉઠાવી છે તે માટે તેમને તથા શરદમંડળનો શ્રી સંઘ ખૂબ ખૂબ આભાર માને છે. ( શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘે પચ્ચીસ વર્ષના ગાળામાં સારી પ્રવૃત્તિઓ અને પ્રગતિ કરી છે. શ્રી સંઘે શહેરની મધ્યમાં વિશાળ ભવ્ય વાડી, ઉપાશ્રય બનાવ્યો છે. શ્રી વિનોદચંદ્ર વિરાણી કાયમી આયંબીલ ગ્રહ, પૌષધશાળા, સિદ્ધાંતશાળા, જૈનશાળા, શીવણવર્ગ, પૂ. શ્રી ગુલાબવીર પુસ્તકાલય તથા શ્રી કાંતીલાલ જીવણલાલ તથા રતીલાલ જીવણલાલ કાયમી અનાજ રાહતખાતું તથા શ્રી કિશોરચંદ ન્યાલચંદ દેશી જૈન તબીબી રાહતખાતું સૌના સાથ અને સહકારથી સુંદર રીતે ચાલે છે. ' ચાતુર્માસ દરમ્યાન બહારગામથી દર્શનાર્થે પધારતા આત્માથી ભાઈ બહેનોની સાધર્મિક ભક્તિ તન-મન-ધનથી કરવા બદલ શ્રી મહાસુખભાઈ ભાઈલાલભાઈ સખીદાસ તથા તેમના કુટુંબીજનેને આભાર. આ પુસ્તક તૈયાર કરવા માં સાથ અને સહકાર આપનાર નારણપુરા સ્થા. જૈન સંઘના મંત્રી, શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના કારોબારી કમિટીના સભ્ય તથા અમદાવાદ સમસ્ત સ્થા, જેન સમાજના અગ્રગણ્ય સેવાભાવી કાર્યકર શ્રી જયંતિલાલ ચંદુલાલ સંઘવીનો આ તકે ખૂબ આભાર માનીએ છીએ આ પુસ્તકના પ્રુફ તપાસવાનું કાર્ય સ્થા. જૈન પેપરના ઉત્સાહી તંત્રી શ્રી જીવણલાલ છે. સંઘવીએ તથા વાંચનના કાર્યમાં તેમને સહકાર આપનાર કુ. પ્રવીણાબેન સી. શાહે ખૂબ ઉત્સાહથી કર્યું છે, તે માટે તેમને આભાર. નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી જયંતીલાલ મણીલાલ છગનલાલે આ પુસ્તક સમયસર સુંદર રીતે છાપી આપ્યું તે માટે આભાર. Page #8 -------------------------------------------------------------------------- ________________ આપણા સંધના મૂકસેવક, સેવાભાવી, પાયાના પથ્થર સમાન, સંધના નલિને રેશન કરનાર, શ્રી સંઘને ઉન્નતિના શિખરે પહોંચાડનાર સતત સેવા આપનાર સંધના મંત્રી શ્રી અમૃતલાલ મગનલાલ ગાંધીના તા. ૬-૬-૮૧ ના રોજ થયેલ દુઃખદ અવસાનની નોંધ લેતા અમે અનહદ દુઃખ અનુભવીએ છીએ. (સ્વ.) ગાંધીના અવસાનથી શ્રી સંઘને ન પૂરાય તેવી ખોટ પડી છે. મહું મના આત્માને ચિર શાંતિ મળે તેવી અંતરની પ્રાર્થના આ પ્રકાશન પહેલા અમારા શ્રીસંઘે બા.બ્ર. વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજીના, પ્રખર વક્તા પૂ. વિનયચંદ્રજી મહા. સાહેબના, પૂ. સુમતિકુંવરજીના, પૂ. જયાબાઈ મહાસતીજીના, પૂ. વસુબઈ મહાસતીજી ના તથા બા. બ્ર. પૂ શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાને પુસ્તક રૂપે પ્રગટ કરેલ, જેને ઘણું સારે આવકાર મળેલ છે. શ્રી સંધના નામી, અનામી, પ્રત્યક્ષ કે પરોક્ષ સંધની દરેક પ્રવૃત્તિમાં સહકાર આપનાર તમામ સભ્ય ભાઈ બહેનને આભાર. પૂ. શ્રીના વ્યાખ્યાને હંમેશાં સૂત્ર સિદ્ધાંતને અનુસરીને થતાં હોય છે તેમ છતાં આ પુસ્તકમાં કઈ ક્ષતિ દેખાય તે એ શ્રવણ દોષ કે દૃષ્ટિદેષ સમજી વાચકે ક્ષમા કરે એ જ પ્રાર્થના. પૂ. શ્રીના શારદા સુધા, શારદા સંજીવની, શારદા માધુરી, શારદા પરિમલ, શારદા સૌરભ, શારદા, સરિતા, શારદા ત, શારદા સાગર, શારદા શિખર, શારદા દર્શન, શારદા સુવાસ, શારદા-સિદ્ધિ, આદિ પુસ્તકોનું પ્રકાશન થએલ છે જે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ છે. પૂ. શ્રીના પરમ ઉપકારી ખંભાત સંના આત્મ જ્ઞાનના દિવ્ય જ્યોતિર્ધર, શાસન શિરોમણિ ગચ્છાધિપતિ, આચાર્ય સ્વ. બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના યત્કિંચિત ઋણમાંથી મુક્ત બનવા આ પુસ્તકનું નામ “ શારદા રત્ન” રાખવામાં આવેલ છે. આ શારદા રત્નની સુવાસ સર્વત્ર પ્રસરી રહે અને સૌ કોઈને સન્માર્ગે વળવામાં સહાયભૂત થાઓ એવી પરમ ભાવના સાથે વિરમીએ છીએ. 10 છે, શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ નગર શેઠને વંડો અમદાવાદ તા. ૧૦–૨-૮૨ લી. સંધસેવક હસમુખલાલ જીવણલાલ શાહ-પ્રમુખ ખીમચંદ છગનલાલ દોશી-ઉપપ્રમુખ જાદવજી મોહનલાલ શાહ-મંત્રી પ્રીતમલાલ કાનજીભાઇ શાહ-સહમંત્રી - Page #9 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વાંચતા પહેલાં ખંભાત સંપ્રદાયના જ્ઞાન દિવાકર, આગમ જવાહર સ્વ. આચાર્ય બા. બ્ર. પૂ. રતનચંદ્રજી. મહારાજ સાહેબના સુશિષ્યા ચારિત્ર ચુડામણી, શાસન શિરોમણી, સિદ્ધાંત મહેદધિ, પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી કે જેમના જીવનને ઝળહળ પ્રકાશ, ચારિત્રની મઘમઘતી સુવાસ, વ્યાખ્યાનને મીઠે રણકાર દેશદેશના ખૂણે ખૂણે ગાજી રહ્યો છે, જેમના વ્યાખ્યાનના પુસ્તક ભારતમાં ને વિદેશમાં ખ્યાતિ પામ્યા છે. જે પુસ્તકોએ જૈનેના તે શું જૈનેતરના પણ જીવનના વહેણ બદલાવી નાંખ્યા છે. વિશેષતા તે એ છે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકોની પાંચ સાત હજાર નહિ પણ દશ દશ હજાર પ્રતે પ્રકાશન થવા છતાં આજે એક પણ નકલ જોવા મળતી નથી. આ ઉપરથી વાચકે સમજી શકશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકોની કેટલી માંગ છે અને કેટલા અમૂલ્ય ને અલભ્ય છે. શ્રાવક શ્રાવિકાઓ, સાધુ સાધ્વીઓ ને જૈનેતરો કે જેમણે પૂ. મહાસતીજીને કદી નજરે નિહાળ્યા પણ નથી તે લેકે પુસ્તક વાંચીને પૂછતા આવે છે કે જેમના પ્રવચને આટલાં પ્રભાવશાળી છે તે મહાન વિભૂતિ કોણ છે? એ કેવા હશે ! એમના દર્શન કરીને તે પાવન બનીએ! અને પુસ્તક મેળવવા માટે તલસે છે. આ પુસ્તક એ તે કમાલ કરી છે. જેને તે શું જૈનેતરે પણ આ પુસ્તક વાંચીને કહે છે કે આ પુસ્તકોએ તે અમારા જીવનમાં ઘણે ત્યાગ કરાવ્યો છે. અમારા અંધકારમય જીવનમાં જ્ઞાનને પ્રકાશ પાથર્યો છે. અરે, વધુ શું લખું ! આ પુસ્તકના વાંચનથી કંઈક હૃદય પલ્ટા થયા છે. ઘણાં હળુકમ આત્માઓએ જીવનપર્યત સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર તથા બ્રહ્મચર્ય આદિ કઠોર વ્રત અંગીકાર કર્યા. કંઈક છે વૈરાગ્યના પંથે વળ્યા. આ પુસ્તક દ્વારા પરદેશમાં જૈન ભાઈ-બહેને તેનું વાંચન કરી પર્યુષણ પર્વ ઉજવે છે. નાના ગામડામાં તે આ પુસ્તકે પરોક્ષ રીતે સંતનું કામ કરે છે. આ પુસ્તકનું વાંચન દુઃખી જીવનમાં શાંતિના ઝરણું વહાવે છે, ગરમીથી આકુળ વ્યાકૂળ થયેલ માનવ વડલાની શીતળ છાયા મળતાં જેમ શાંતિ પામે છે તેમ સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ પથી છ બળી ઝળી રહ્યા છે, તેવા છો આ પુસ્તકોનું વાંચન, મનન કરી જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરે છે. અરે ! વધુ શું કહું ? આ પુસ્તક વાંચીને કંઈક ના હૃદયપલ્ટા થયા પોતાની માતાને, બેનને, ભાઈને બોલાવતા ન હતા એવા કંઈક જીના વેરના વિસર્જન થયા ને સ્નેહ અને ક્ષમાના ઝરણું વહ્યા છે. આ અદ્દભૂત અને અનોખે જાદુ પૂ. મહાસતીજીની વાણીમાં છે. દેશના તથા પરદેશના ઘણાં લેકે પૂ. મહાસતીજીના વ્યાખ્યાને ટેપ કરવાની માંગણી કરે છે અને કહે છે કે અમે ટેપ દ્વારા દૂર રહ્યા રહ્યા પણ આપને પ્રત્યક્ષ સૂર સાંભળી શકીએ, પણ પૂ. મહાસતીજીએ ચોખ્ખી ના પાડી દીધી કે સાધુ જીવનમાં એ અકલ્પનીય છે. આ રીતે પૂ. મહાસતીજીના પુસ્તકને પ્રભાવ અને કેટલાય ના થયેલા હદયપટાના અનુભવ કલમથી લખી શકાય નહિ તેટલા છે. પૂ. મહાસતીજીની પુસ્તક છપાવવાની બિલકુલ ઈચછા ન હોવા છતાં પણ જનતાના તથા શ્રી સંઘના અત્યંત આગ્રહને વશ થઈને અનિચ્છાએ મૂક સંમતિ આપવી પડે છે. જિનેશ્વરદેવની વાણીના વચનામૃતથી ગૂંચાયેલું આ પુસ્તક આપની આત્મલક્ષ્મીને ઉર્ધ્વગામી બનાવી પરમગતિને પ્રાપ્ત કરવામાં ખૂબ ખૂબ ઉપયોગી નીવડે એવી અંતરની અભિલાષા. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ"બ્રહ્મચારી, વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીની જીવનરેખા “ પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન’ પવિત્ર ભારતભૂમિ એ અનેક વીરરત્નાની ખાણ છે. જે ભૂમિમાં અનેક તીર્થંકરા, કેવળી ભગવંતા અને શાસનના વીરલા અને હીરલા જેવા અનેક તેજસ્વી રહ્ના થયા છે, તેવા શાસન રત્નાથી આજે પણ આ ભૂમિ ઝળહળી રહી છે. તે રામાં એક છે જૈન શાસનમાં એક સાધ્વી તરીકે રહી જેમણે જૈન શાસનના ડંકા દેશે। દેશમાં વગાડી, જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટાવી અનેક સુષુપ્ત આત્માઓની ચેતના જાગૃત કરી અધ્યાત્મ માર્ગે વાળ્યા છે, જેમણે દિવ્ય જીવન જીવવાની કળાના અપૂર્વ એધપાઠ જગતને આપ્યા છે, જેમના નામથી આજે કાઈ પણ વ્યક્તિ અજાણુ નહિ હાય, એવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, શાસન રત્ના, મહાન વિદુષી ખા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી, સંત પુરુષાને જન્મ આપનાર માતા પણ અમર બની જાય છે. તારાઓના સમૂહ રૂપ હજારા બાળકાને જન્મ આપનાર અનેક માતાએ હાય છે, પણ સૂર્ય સમાન મહાન તેજસ્વી, યશસ્વી શાસન રત્નાને જન્મ આપનાર માતાએ વિરલ હાય છે. આદેશ માતા જ જૈન શાસનમાં ધર્મ ધુરંધર બની શકનાર આત્માઓને જન્મ આપી શકે છે, અને પેાતાના સંતાનાને વીરતાના, ધૈયતાના પાઠ પઢાવી, સદ્ગુણાના શણગારથી શણગારી સંતાનાની મહામૂલ્ય ભેટ જૈન શાસનને અર્પણ કરી શકે છે, તેથી આવા શાસન રત્ના સતીજીના જીવનની રૂપરેખા આલેખતા પહેલા તેમના જન્મદાતા માતા-પિતાનું આલેખન કરવાનું મન થઈ જાય છે. શાસનપ્રેમી ધર્મરસિક પિતા વાડીભાઈ તથા સદ્ગુણાથી શાભતા માતા શકરીબહેને જૈન શાસનને ઉજ્જવળ કરનાર અને સ`પ્રદાયની શાન વધારનાર, જીવન ઉદ્ધારક, પ્રતિભાશાળી, મહાન સતી રત્ન ખા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને સ‘વત ૧૯૮૧ ના માગશર સુદ ૧૧ ના પવિત્ર દિવસે મધ્યરાત્રિએ સાણંદ શહેરમાં જન્મ આપ્યા. ખરેખર કાને ખબર હતી કે આ નાનકડી ખાળા ભવિષ્યમાં વીર પ્રભુના મહાન ત્યાગ માગે પ્રયાણ કરી પેાતાના સદ્ગુણુ–સુમનની સૌરભ સારી દુનિયામાં પ્રસરાવી, અમૃતવાણીના સિંચનથી ભવ્ય જીવાને મળતા દાવાનળમાંથી ત્યાગની શીતળ તપાવન ભૂમિમાં લાવી માતા-પિતાના નામને દુનિયામાં રાશન કરશે. આ ભાગ્યશાળી માતા શકરીબહેનને પાંચ દીકરીએ અને એ દીકરા હતા. જેમાં અત્યારે ચાર દીકરીએ અને એ દીકરા છે. આપણે તા મુખ્ય વાત જૈન શાસનને જયવંત રાખનાર શાસન દીપિકા ખા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના જીવનની રૂપરેખા લખવી છે, તેથી તેમના જીવનના પ્રસંગેા વિચારીએ. શિશુવયને વટાવી બાલ્યવયના પ્રાંગણમાં પગ મૂકતા શારદાબહેનને તેમના ઉપકારી માતા પિતાએ સાણંદની ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે મોકલ્યા. જીન્નનમાં સુસંસ્કાર Page #11 -------------------------------------------------------------------------- ________________ અને સદ્દગુણ રૂપી નેગેટીવ અને પેઝેટીવ વાયરના તારો જ્યાં કામ કરી રહ્યા હોય ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રોશની પ્રગટે તેમાં શું આશ્ચર્ય! તેમ આપણા શારદાબહેનને એક તરફ સુસંસ્કારી આદર્શ માતાપિતાના સંસ્કારનું સિંચન મળ્યું અને બીજી તરફ તેમના પૂર્વના સંસ્કારોના કિરણે પુરુષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. તે અનુસાર સ્કૂલમાં છે ગુજરાતી સુધીનો અભ્યાસ કર્યો અને સાથોસાથ જૈનશાળામાં જઈ ધાર્મિક - અભ્યાસ કરવા લાગ્યા. શારદાબહેન બાલપણમાં સ્કૂલમાં જાય છે, છતાં વિરક્ત ભાવમાં રહે છે. તેમની બાલસખીઓ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ બાળા ક્યાંય રસ લેતી નથી. તેનું મન ક્યાંય ચોંટતું નથી. જેનશાળામાં આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. મહાન વીર પુરુષોની, સતીઓની કથાઓ સાંભળી તેનું મન કઈ અગમ્ય પ્રદેશમાં વિચારવા લાગે છે. ચંદનબાળા, નેમ રાજુલ, મલ્લીકુંવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે સતીઓની કથાઓ સાંભળી જૈનશાળામાં ભણતી બાળાઓને કહે કે સખી! ચાલે, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કંઈ નથી. આવા મનભાવ બાલ્યાવસ્થામાં કુમારી શારદાબહેનને આવે છે. તેમાં પોતાની બહેન વિમળાબહેનના પ્રસૂતિના પ્રસંગે થયેલ મૃત્યુએ ચૌદ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચોટ અસર કરી. ખરેખર, માનવીની જિંદગીનો શો ભરોસો !! મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કેઈને ખબર નથી. આજની ક્ષણ સુધારવી એમાં માનવ જીવનની મહત્તા છે. આવા વિચારોથી આ બાળાનું મન દીક્ષા પ્રત્યે દઢ થતું હતું. માતાપિતાએ જાણ્યું કે બહેન શારદાનું મન સંસારભાવથી વિરક્ત બન્યું છે. તે સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મકલ્યાણની કોલેજમાં દાખલ થવા માટે વિનય, નમ્રતાના કિંમતી અલંકારોથી સજ્જ બનવા મહાન ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની આશા સેવી રહી છે. માતાપિતાનું વાત્સલ્યભર્યું હૈયું પિતાની લાડલી વહાલસોયી દીકરીને ખાંડાની ધાર સમાન સંયમમાગે પ્રયાણ કરવા આજ્ઞા આપી શકતું નથી. શાસન શિરોમણ, આધ્યાત્મ યેગી પ્ર. રત્નચંદ્રજી ગુરુદેવને સમાગમ” –સંવત ૧૫ માં ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ, જિનશાસનના નમણી, ચારિત્ર ચુડામણી આચાર્ય બા.બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાણંદમાં થયું. પૂ. ગુરૂદેવના ઉપદેશથી શારદાબહેનને વૈરાગ્ય વધુ દઢ બન્યો. ૫. ગુરુદેવને ખબર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે. તેથી તેમણે શારદાબહેનની કસોટી કરી. હે બહેન ! સંયમ માર્ગ એ ખાંડાની ધાર છે. એ માગે વિચરવું કઠીન છે. સંસારના સુખ અને રંગરાગ છોડવા સહેલા નથી. બાવીસ પરિષહ સહન કરવા મુશ્કેલ છે. બહેન ! તારી ઉંમર સાવ છોટી છે. આત્મોન્નતિનો માર્ગ ઘણી સાધના માંગે છે. તમે આ બધું કરી શકશે ? માતા-પિતાની શીતળ છાયા છોડી શકશે? માતાપિતા રજા આપશે? જુઓ, હવે વૈરાગી શારદાબહેનને જવાબ પણ કેવો વૈરાગ્ય ભર્યો છે ! તેમણે કહ્યું–ગુરૂદેવ ! મારી સંપૂર્ણ તૈયારી છે. (અંતરના ઉંડાણને અંતરંગ વૈરાગ્યને આ રણકાર હતો. જેને મન સંસાર અનર્થની ખાણ છે Page #12 -------------------------------------------------------------------------- ________________ અને જેને છોડવું છે તેને કેણ રોકનાર છે ? ક્ષણિક જીવનમાંથી આ શ લેવાની મારી અહોનિશ ભાવના છે.) - હજુ બાલ્યવયના પ્રાંગણમાં રમતી બાળાની સંયમ પંથે પ્રયાણ કરવાની કેટલી તીવ્ર ઉત્કંઠા છે! સંયમી જીવનની મોજ માણવા તેનું અંતર ઝંખી રહ્યું છે, જેથી હવે સંસારમાં વ્યતીત થતી ક્ષણે તેને યુગો જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઈ કે આ કન્યારત્ન દીક્ષા લઈને જૈન શાસનને અજવાળશે, સંપ્રદાયની શાન વધારશે અને ખંભાત સંપ્રદાયમાં ભવિષ્યમાં એવો પ્રસંગ આવશે કે સંપ્રદાયનું સુકાન તે ચલાવશે અને શાસનને રોશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબહેને પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં ટૂંક સમયમાં દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને થોકડા કઠસ્થ કર્યા. તેમણે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં ટ્રેઈનની મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવું તેવી મનથી દઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાબહેનને વૈરાગ્ય કેટલી ઉચ્ચ કેટીને હશે ! દઢ વૈરાગ શારદાબહેનની કસોટી :- શારદાબેનના માતાપિતાએ તેમના ભાઈજી હીરાચંદભાઈ, સકરચંદભાઈ, ન્યાલચંદભાઈ, ખીમચંદભાઈ, ચીમનભાઈ, તેમના મામા નરસિંહભાઈ સંઘવી તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેન શારદાને ; સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા ને ઘણી આકરી કસોટી કરી, છતાં શારદાબેન પોતાના ? નિશ્ચયમાં અડગ રહ્યા. તે એકના બે ન થયા, તેથી માતા પિતાને ઘણું દુઃખ થયું ને * કહ્યું કે અમે અન્નજળનો ત્યાગ કરીશું. જેની રગેરગમાં વૈરાગ્યનો સ્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે અને સંસાર રૂપી જવાળામુખીથી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડોલ, અડગ, દઢ શ્રદ્ધાને ધારણ કરી છે તે શું વૈરાગ્ય ભાવથી ચલિત થાય ખરા ? વિવિધ પ્રકારની આકરી કસોટી કર્યા બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કપન જોઈને માતાપિતાએ કહ્યું કે અત્યારે સોળ વર્ષની ઉંમરે નહિ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા લેવા માટે રજા આપીશું, પણ શારદાબહેન તે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષના વિમળાબહેનના મૃત્યુને કઈ રોકી શકયું નહિ, તે મારી જિંદગીને શે ભરોસો? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે, તેમાં પીછેહઠ થનાર નથી. અંતે શારદાબહેનને વિજય થયો ને માતાપિતાએ રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી. શારદાબહેનને ભાગવતી દીક્ષા મહોત્સવ – સંવત ૧૯૯૬ ના વૈશાખ સુદ છઠ્ઠ તા. ૧૩–૫-૧૯૪૭ ને સોમવારે સાણંદમાં તેમના માતાપિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબહેનને દીક્ષા મહોત્સવ ઉજવા. સાણંદ શહેરમાં બહેને માં સૌ પ્રથમ દીક્ષા શારદાબહેનની થઈ, તેથી આખું ગામ હર્ષના હિલોળે ચઢયું. દીક્ષા વિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂદેવ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. તેમની સાથે સાણંદના બીજા બહેન જીવીબહેન પણ દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યા બન્યા. જીવીબહેનનું નામ પૂ. જશુબાઈ મહાસતીજી અને શારદાબહેનનું નામ બા બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે વૈરાગી વિજેતા બન્યા. Page #13 -------------------------------------------------------------------------- ________________ તેમના પૂ. પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી શકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ તથા પ્રાણલાલભાઈ, ભાભી અ.સૌ. નારંગીબહેન, અ. સી. ઈન્દીરાબહેન, બહેને અ. સી. ગંગાબહેન, એ. સી. શાન્તાબહેન, અ.સૌ. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડનો સારો વહેપાર છે. પૂ. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતાશ્રી શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ ને મંગળવારે તા. ૪-૫-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાર્ટહેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવો અને મન ધર્મધ્યાનમાં રહ્યું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્રો, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા પૂ. મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા. આદર્શ માતાનું સમાધિમય મૃત્યુ '- પૂ. શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩ માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતા કરતા સંવત ૨૦૨૫ માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી શકરીબહેનની તબિયત હાર્ટની ટ્રબલ અને ડાયાબીટીશને કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા અજબ હતી. શકરીબહેનના પુત્ર, પુત્રવધૂઓ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે જ કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે શકરીને કહ્યું મહાસતીજી ! આપ ભાવનગર ચાતુર્માસ પધારશો પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલા દર્શન છે, ત્યારે મહાસતીજીએ કહ્યું કે તમે આમ કેમ બેલે છે? ત્યારે તેમણે. કહ્યું–આ નશ્વર દેહનો ભરોસો નથી, માટે મને ધર્મારાધના કરાવો. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્ત્રવાંચન સાંભળ્યું. ઘણું વ્રત-પચ્ચખાણ લીધા અને પોતાની આત્મસાધનામાં જોડાવા લાગ્યા. પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. શકરીબહેનની તબિયત વધુ બગડતા વી. એસ. હોસ્પિતાલમાં દાખલ કર્યા. ૧૦ દિવસ બાદ અષાઢ સુદ ૧૧ ના તબિયત વધુ બગડતા સાંજના પાંચ વાગે તેમણે કહ્યું કે, મને સંથારે કરાવો. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે, આથી તેમનો પરિવાર વિચારમાં પડી ગયે ને બાજુના રૂમમાં દાખલ થયેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધ્વીજીને બેલાવ્યા. તેમણે તરત સાગારી સંથારે કરાવ્યો. બધા વ્રત પચ્ચખાણ લીધા અને અડધા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કર્યો. ખરેખર જે માતાએ જેન શાસનને આવું અણમેલું રત્ન અર્પણ કર્યું હોય તે માતાના જીવનમાં ધર્મ ઓતપ્રોત હોય એ સહજ છે, તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે. - આ વિરાટ સંસાર સાગરમાં જીવનનૈયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે, તે પ્રમાણે પૂ. શારદાબાઈ મહાસતીજીએ પોતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શરણે હંમેશને માટે તરતી ટૂ અને તાજું જન તેમની આજ્ઞામાં અર્પણ કરી દીધું. Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવ પાસે સંયમી જીવનની બધી કળા શીખી લીધી. છેટી ઉંમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂદેવની આશામાં એવા સમાઈ ગયા કે પોતાના જીવનકાળ દરમ્યાન કયારે પણ ગુરૂ આજ્ઞાનું ઉલંઘન તે શું પણ તેમની સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર મુક્તિનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે ગુરૂદેવની આજ્ઞા રૂપ સર્ચલાઈટ પ્રકાશે છે ત્યારે તેમનું જીવન હજાર ટયુબલાઈટના પ્રકાશ કરતાં પણ વધુ પ્રકાશિત બને છે, તે આજે પણ આપ પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીજીની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીના ધાર્મિક અભ્યાસને પુરૂષાર્થ પ્રબળ બન્યો અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રનું વાંચન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું, આ જ્ઞાનનો લાભ બીજાને આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઈ મહાસતીજી ખ્યાતિ પામ્યા. ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસનરત્ન પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની મઘમઘતી સુવાસથી સારાયે જૈન શાસનનું કેહીનુર રત્ન બનીને પ્રકાશી રહ્યું છે. પૂ. મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા જ નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિનો રણકાર તેમના અંતરના ઉંડાણમાંથી આવે છે. ધર્મતત્ત્વના શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય દૃષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રોતાગ્રંદ તેમાં તમય-ચિન્મય બની જાય છે, અને અપૂર્વ શાંતિથી શારદા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માને અંતરવનિ આવે છે અને તે વનિએ અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યા છે. સુષુપ્ત આત્માઓને ઢાળીને સંયમ માર્ગે દોર્યા છે. તેમાં પૂ. મહાસતીજીના પ્રવચનોના પુસ્તકોએ તે લોકોમાં એવું જાદુ કર્યું છે કે જે પુસ્તકનું વાંચન કરી લુહાણ જેવા ભાઈઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું છે. કંઈક જીવોએ વ્યસનોનો ત્યાગ કર્યો, નાસ્તિકમાંથી આસ્તિક બન્યા. પાપીમાંથી પુનિત બન્યા ને ભેગીમાંથી ત્યાગી બન્યા. આવા તે કંઈક દાખલા છે, પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે, વધુ શું લખું ? આ પુરત મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઈઓ પાસે ગયા. તે પુસ્તકોનું વાંચન કરતા તેઓ આર્તધ્યાન છોડીને ધર્મધ્યાનમાં જોડાવા લાગ્યા, અને કર્મની ફિલેસેફિી સમજતા શીખ્યા. પૂ. મહાસતીજીની અંતર વાણુનો નાદ તેમના દિલ સુધી પહોંચતા એક વખતની જેલ ધર્મસ્થાનક જેવી બની ગઈ અને ત્યાં રહેલા ભાઈઓએ તપ ત્યાગની અને ધર્મારાધનાની મંગલ શરૂઆત કરી. ઘણે ભાઈઓ મસામાંથી મુક્ત થયા પછી પૂ. મહાસતીજીની પાસે આવીને રડી પડયા ને કહેવા લાગ્યા કે હે મહાસતીજી ! આપના વ્યાખ્યાને જે પુસ્તક રૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા બળતા દિલમાં શીતળ જળ છાંટયું છે, પછી તેમણે ઘણું વ્રત નિયમ અંગીકાર કર્યા. ટૂંકમાં પૂ. મહાસતીજીના બહાર પડેલા વ્યાખ્યાનના પુસ્તકોએ જીવોનો કેટલે જીવનપટ્ટો કર્યો છે તે આ ઉપરથી વાચકે વિચારી શકશે. પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વતા જ છે એમ નથી. સાથે તેમના જીવનમાં અનેક Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અજોડ મહાન ગુણ રહેલા છે. જે ગુણેનું વર્ણન કરવા કેઈની શક્તિ નથી, છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણો ગુરૂભક્તિ, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લઘુતા, અપૂર્વ ક્ષમા, સહનશીલતા, બીજા પ્રત્યે અનન્ય લાગણી, ગુણાનુરાગ, કરૂણું એ ગુણે તેમના જીવનમાં ઓતપ્રોત વણાઈ ગયા છે. તે ગુણોના પ્રભાવે જેમ ભ્રમર પુષ્પની સુગંધથી આકર્ષાય છે તેમ જગતના જીવો તેમના ગુણ તથા વાણી તરફ આકર્ષાઈને ધર્મના માર્ગે વળે છે. તેમજ પૂ. મહાસતીજીના દિલમાં સતત એક મીઠું સંગીત ગુંજતું હોય છે કે સર્વ જીવો શાસન રસી કેમ બને” વીતરાગ મહાવીરના શાસનને પામેલા મારા વીરના સંતાન વીરના માર્ગને પામ્યા વિના ન રહેવા જોઈએ. પૂ. મહાસતીજીની તબિયત ગમે તેવી નાદુરસ્ત હોય છતાં તેઓ પ્રવચનની પ્રભાવના કરવાનું કયારે પણ ચૂકતા નથી. અત્યાર સુધીના ૪૨ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયો છે. તેમના ઉપદેશથી ઘણા આત્માઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત તેમજ વ્રત-પચ્ચખાણ અંગીકાર કરેલ છે. પૂ. મહાસતીના પ્રતિબોધથી ૨૩ બહેને વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાઓ થયેલ છે, અને જૈન શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈન શાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધ્વી તરીકે રહીને તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ. શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન ચલાવેલ છે, જે જૈન શાસનમાં વિરલ છે, એટલું જ નહિ પણ ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતિભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન વૈરાગી પૂ. કાંતિષિજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતિંત્રષિજી મહારાજ સાહેબ ઠાણું ૧૩ વિદ્યમાન છે. તેમાં પહેલા પાંચ સંતોને દીક્ષાની પ્રેરણા આપનાર વિદુષી પૂ. મહાસતીજીની અદ્દભૂત વાણું છે. ખંભાત સંપ્રદાયમાં રને સમાન ૧૩ સંતે જૈનશાસનને શેભાવી રહ્યા છે. પૂ. મહાસતીજીએ આજથી ૨૦ વર્ષ પહેલા કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની વિનંતીને માન આપી સંવત ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીઓ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનેએ જનતામાં અલૌકિક અસર કરી અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણીકભાઈ કેડારી સહિત ૫૧ ભાઈ બહેનેએ એક સાથે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતો. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લ અને ઘાટકોપર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસમાં તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથડ થઈ હતી. આ રીતે મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંસ્ટનું નામ રોશન કરી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકેટ, ધ્રાંગધ્રા અને અમદાવાદ (નગરશેઠનો વંડો) ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી તપ-ત્યાગની ભરતી આવી હતી, Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પૂ. મહાસતીજી એક વખત તા મુંબઈ નગરીને પાવન કરી ચૂકયા હતા, પણ પૂ. મહાસતીજીની વાણી મુબઈની જનતામાં એવુ આČણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઇની જનતા તેમના ચાતુર્માસ માટે ઝ ંખી રહી હતી, એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંધાની વિનતી અવારનવાર ચાલુ હતી. તેથી મુંબઈ સંધની આગ્રહભરી વિન’તિને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને ફરી વાર મુંબઈમાં જવાનુ` બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચકા ! આપ આ ઉપરથી સમજી શકશેા કે પૂ. શારદાબાઈ મહાસતીજીએ મુ`બઈ નગરીની જનતાના દિલના પ્રેમ કેટલા સપાદન કર્યા હશે ! સંવત ૨૦૨૯માં કાંદાવાડી સ`ધની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ.મહાસતીજીએ કાંદાવાડીમાં ચાતુર્માસ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીએ માત્ર બૃહદ મુ`બઇમાં નહિ પણ સારાયે ભારતમાં દાન, શીલ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યા. ખંભાતસપ્રદાયના, ભગવાન મહાવીરના અને જૈન શાસનના જય જયકાર કર્યાં. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સ્વધમી – વાત્સલ્યની પ્રવૃત્તિએ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા-છકાઈથી લઈ ને ૪૫ ઉપવાસ સુધીની સખ્યા . પાંચસા (૫૦૦) ઉપર પહેાંચી. આ રીતે સતીજીના સા પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપૂર્વ બની ગયું. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, વાલકેશ્વર, ઘાટાપર, બારીવલી અને મલાડ ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનેાથી શ્રી સ`ઘમાં અજોડ તપશ્ચર્યાં તેમજ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞાઓ થઈ છે. આ રીતે પૂ. મહાસતીજીએ બૃહદ મુ`બઈના ક્ષેત્રોમાં જૈન શાસનને ને ખભાત સંપ્રદાયને ઉજજવળ ખનાવી સુરત શ્રી સંઘની ૨૨-૨૨ વર્ષીની જોરદાર વિનતીને માન આપી સુરત ચાતુર્માસ પધાર્યા. તે ચાતુર્માસ પૂ. મહાસતીજીના પ્રભાવથી તપ-ત્યાગથી ખૂબ ગાજતું ખન્યું. ત્યારમાદ સાણંદ શહેર કે જે પવિત્ર ભૂમિમાં પૂ. મહાસતીજી જેવા અણુમાલ રત્ન પાકયા છે એવા સાણંદ શ્રી સંઘની ૨૪-૨૪ વર્ષાથી આગ્રહભરી વિનંતી હાવાથી પૂ. મહાસતીજીએ સંવત ૨૦૩૬નુ ચાતુર્માસ સાણું કર્યું.. ૨૪-૨૪ પૂ. મહાસતીજીનું મંગલ ચાતુર્માસ થતા નાનામોટા સૌના દિલમાં આનંદના સાગર લહેરાવા લાગ્યા. રામચંદ્રજી ૧૪-૧૪ વર્ષ વનવાસ ભાગવ્યા પછી અયેાધ્યામાં પધાર્યા ત્યારે ગામની જનતાના હૈયા હર્ષના હિલેાળે ચઢયા હતા તેમ પૂ. મહાસતીજીની પવિત્ર જન્મભૂમિમાં ચાતુર્માસ માટે ૨૪ વર્ષે પુનિત પદાર્પણુ થતા સૌના હૈયા થનગની ઉઠયા. બધાના મુખમાં એક અવાજ હતો કે વિરલ–વિભૂતિ આપણા પૂ. શારદાબાઈ મહાસતીજી પધાર્યા છે. જોરશેારથી તપશ્ચર્યા, ધર્મધ્યાન કરી લઈ એ. આવા અણુમાલે લ્હાવા ક્રીસ્ક્રીને નિહ મળે. તેએાશ્રીના પુનિત પગલાથી સાણંદની શુષ્ક ભૂમિ હરિયાળી બની ગઈ. તેમની અદ્દભૂત વાણીના પ્રભાવે માત્ર જૈના નહિ પણ જૈનેતરો ખૂબ લાભ લેતા, તેથી સાણંદના માટો ઉપાશ્રય પણ ચિક્કાર ભરાઈ જતા. પૂ. મહાસતીજીના વ્યાખ્યાનાના પ્રભાવ જનતા ઉપર એવા અલૌકિક ને અદ્ભૂત પડયા કે સાણંદમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઘર છે પણ ખુલ્લા ૭૫ ઘરોમાં ૧૯–૧૯ તે માસખમણું અને ૨૨ સોળ ભથ્થા થયા. અઠ્ઠાઈ, નવાઈને તે પાર ન હતા. તેમજ જૈન તથા જૈનેતર ભાઈ બહેનેએ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી. આવું શાનદાર, ભવ્ય ચાતુર્માસ સાણંદના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયું. અમદાવાદમાં ચાતુર્માસ માટે પૂ. મહાસતીજીનું આગમન”:-સંવત ૨૦૩૭ માં અમદાવાદ સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘની આગ્રહ ભરી વિનંતીને માન આપી શ્રી સંઘના મહાન ભાગ્યેાદયે પૂ. મહાસતીજી ઠાણા-૧૪ મંગલ ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીનું મંગલ આગમન થતા નાના મોટા સૌના હૈયામાં ઉત્સાહની ઉમીએ ઉછળવા લાગી. પૂ. મહાસતીજીની પ્રભાવશાળી, તેજસ્વી, હૃદયસ્પર્શી જોશીલી વાણીએ જનતાના દિલમાં એવું અનેખું આકર્ષણ પેદા કર્યું કે ઉપાશ્રયે નહિ આવનારા કંઈક યુવાન ભાઈબહેને દરરોજ વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા, તેથી વિશાળ વાડી પણ ચિક્કાર ભરાઈ જતી હતી. પૂ. મહાસતીજીને ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો ત્યારથી મહાસતીજીએાએ તપની મંગલ શરૂઆત કરી. તે તપનો પ્રવાહ ચાતુર્માસ પૂર્ણ થયું ત્યાં સુધી અખલિતપણે વહ્યા કર્યો. પાંચ પાંચ મહાસતીજીએાએ આત્મલક્ષે કર્મનિર્જરાના અર્થે મા ખમણની ઉગ્ર તપશ્ચર્યા કરી. તે ઉપરાંત પૂ. મહાસતીજીના તપ પરના સચોટ પ્રવચનના પ્રભાવે શ્રી સંઘમાં ક્યારે પણ નહિ થયેલ ૪૫ અને ૪૨ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાઓ થઈ. જે સૌરાષ્ટ્ર સંઘના ઇતિહાસમાં અજોડ ને અદ્દભૂત છે. માસખમણ સંત થયા અને છકાઈથી લઈને મા ખમણ સુધીની તપશ્ચર્યાઓ ૧૪૫ થઈ. પૂ. મહા ભાવે ચાતુર્માસમાં દાન-શીલ–તપ અને ભાવનામાં ભરતી આવી હતી. પૂ. મહાસતીજી પધાર્યા ત્યારથી નાની મોટી તપશ્ચર્યા, નવકારમંત્રના જાપ, સામાયિકની પચરંગી, દશ તિથિના પૌષધ, આદિ ધર્મધ્યાનથી ઉપાશ્રય ગાજતે ને ગુંજતે રહ્યો છે. વિશેષ આનંદની વાત તો એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજના વ્યાખ્યાનના પુરતક ઘણું બહાર પડ્યા છે. આઠ હજાર અને દશ દશ હજાર કોપીઓ બહાર પડવા છતાં એક પણ પુસ્તક આજે મળતા નથી. આ ઉપરથી વાચકોને ખ્યાલ આવતું હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનોનું કેટલું આકર્ષણ છે ! જે પુસ્તકે ખલાસ થઈ ગયા છે તેની એટલી બધી માંગણી છે કે કદાચ ફરીને બહાર પાડવા પડશે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૩૭ ના અમદાવાદ (નગરશેઠને વંડ) ચાતુર્માસના વ્યાખ્યાનો “શારદા રત્ન” (ભાગ ૧-૨-૩) નામથી ૬૦૦૦ (છ હજાર) નકલ પ્રકાશિત થતાં તેઓશ્રીના વ્યાખ્યાનના પુસ્તકમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમેરે થાય છે. એ આપણા સમાજ માટે સદ્ભાગ્યને વિષય છે. આ બધે પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીનો છે. સંવત ૨૦૩૮ ના વૈશાખ સુદ છડૂના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સંયમી જીવનના ૪૨ વર્ષ પૂરા થાય છે. બા. બ્ર. પૂ. મહાસતીજીની સંયમ યાત્રાની આ રજત જયંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહે. પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારા કેટી કેટી વંદન હો ! Page #18 -------------------------------------------------------------------------- ________________ U3Yc De rest aejcde :// studie 00@ync D | S6ll_12le રણકમળમાં * લી. આપનો ભવો ભણો થી પ્ર@િcle * ///*|*|*|*||******** Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરાય નમઃ ખંભાત સંપ્રદાયના વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા. બ્ર. પૃ. ગુરૂદેવશ્રી રત્નચંદ્ર ગુરુદેવાય નમ: પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને મારા વંદન શ્રી નવકાર મંત્ર એ સર્વ ધર્મનો સાર DEWA नामा मारिहताणा नमो सिद्धार नामो मायरियाण नामोड़बान्झायाण नमोलोएसबासाहुणे एसौपंचनामुलकारी सब्बापावापागासागो । लि मंगलाचा सब्बोसिस 7 पालमा हुँबाइ मगलं. - सहर-थ त२५थी Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. પિતાશ્રી શામજી વેલજી વિરાણી “વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા” એ સંસ્કાર આપે અમોને ગળથુથીમાં પાયા. સંપત્તિ અને સમૃદ્ધિ, સંપ અને સદાચાર એ તે પુણ્યની પ્રસાદી છે. એટલે મળેલી લક્ષ્મી સમાજ કલ્યાણના જનતા જનાર્દનના સ્વધર્મી વાત્સલ્યતાના કાર્યોમાં વાપરી, પુણ્ય ઉપાર્જન કરવા આપે અમારું જે ચારિત્ર દડતર કર્યું તે માટે અમે સમસ્ત વિરાણી પરિવાર આપના જન્મજન ના ત્રાણી છીએ. | લી. મણિલાલ શામજીભાઈ વિરાણી અને પરિવાર Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્વ છગનલાલ શામજીભાઈ વિરાણી જેમના દાન વડે જન તથા જૈનેત્તર સમાજની જનકલ્યાણની અને માનવતાની અનેકવિધ પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે. તેઓ શ્રી રાજકોટની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ઉપાશ્રય, વિરાણી હાઈર-કુલ, વિરાણી કન્યા વિદ્યાલય, બહેરા-મુંગાની શાળા જેવી અનેક સંસ્થાઓમાં મોટું દાન આપ્યું છે. પોતે ઘણા દયાળુ ધાર્મિકવૃતિવાળા અને પ્રેમાળ હતા. લી. આ પનો પરિવાર Page #22 -------------------------------------------------------------------------- ________________ ચુનીલાલ મુલજી મેાટાણી–મુબઈ . માનવ જીવન એ કમાણીનું કેન્દ્ર સ્થાન છે. તે સ્થાનેથી જ શાશ્વત સુખ મળે છે અને જન્મમરણનું પૂર્ણ વિરામ થઈ શકે છે. ‘ દુલ્લડે ખલુ માસે ભવે 'એ વીતરાગના વયાને શ્રદ્દા સાથે હૃદયગત્ કરનાર સુજ્ઞ શ્રાવક શ્રી ચુનીમાઇ મેાટાણીનું જીવન સમાજ માટે પ્રેરણા રૂપ છે. તેઓએ જીવનમાં ધબીજનું બીજારોપણ કરી વન વૃક્ષને ખૂબ જ વિકસીત ને સુવાસિત બનાવ્યું છે. તેથી ખૂબ જ સાત્ત્વિક સ્વભાવના અને ધર્મપ્રિય છે, અને દેવ ગુરૂ તે ધર્મ પ્રત્યે તેને ઘણા જ પૂજ્યભાવ છે. તેમાં ઉદારતા તે નિખાલસતા ભારાભાર ભરી છે. સાર્મિક અને કૌટુંબિક પ્રત્યે તો સ્વભાવ ઘણા જ દયાદ છે. તએ દશા શ્રીમાળી સેવા સઘના ટ્રસ્ટી છે અને ભોજનાલયના ઉપપ્રમુખ અને ટ્રસ્ટી છે. ત જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેમનું જીવન સરળ અને સાદગીભર્યું છે, અને ત પુન્યરાશીએ પ્રાપ્ત થયેલ સપત્તિને સુંદર સદુપયોગ કરી રહ્યા છે. 5 Page #23 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના જૈન શાસનના સિતારા બો. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતાશ્રી સ્વ. વાડીલાલ છગનલાલ શાહ (સાણંદ) [ જન્મ : તા. ૧૬-૧૦-૧૮૯૬ ] [ સ્વ. : સં. ૨૦૨૧ વૈશાખ સુદ-૩ તા. ૪-૫–૧૯૬ ૫ ] - પરમ ઉપકારી પૂ. પિતાશ્રી ! આપ તો ચાલ્યા ગયા પણ આપના સદ્ગુણોનું સ્મરણ ક્ષણે ક્ષણે યાદ આવે છે. આપે કુટુંબના સુકાની બની અમારા જીવનમાં સંસ્કાર, સદાચાર, તપ, ત્યાગ, દાન, દયા તથા ધર્મભાવના આદિ સદ્ગણેનું સિંચન કર્યું છે, આપનું જીવન સરળતા, સ્મા, નમ્રતા, સંતા પ્રત્યેની અપૂર્વ લાગણી, ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા, નિખાલસતા અને પ્રમાણિકતા આદિ સગુણાથી સુશમિત હતું. આપને અમારા પર તે અનંત (૨) ઉપકાર છે, પણ શાસનને આપનું કન્યા રત્ન અર્પણ કરી મહાન ઉપકાર કર્યો છે. જેના નામથી કોઈપણ વ્યક્તિ અજાણ નહિ હોય એવા છે વ્યાખ્યાન વાચસ્પતિ બા. બ. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી. સુપુત્રીઓ 1 લિ. આપના ભવોભવના ઋણી, સુપુત્ર નટવરભાઈ_ * અ.સ. નારગીબેન અસ. ગંગાબેન પરસેતમદાસ શાહ પ્રાણલાલભાઈ % અ.સૌ ઈન્દીરાબેન અ.સૌ. શાન્તાબેન કાંતીલાલ સંઘવી અ.સૌ. હસુમતીબેન વિનયચંદ્ર સંઘવી Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કાંતીલાલ જીવણલાલ શાહ સ્વર્ગવાસ : ૮-૧૧-૧૯૭૧ જૈન સમાજના અત્રગણ્ય તેમજ સૌરાષ્ટ્ર સંધના રિલા અને વિરલા સમ પ્રમુખના ઉચ્ચ હાદ્દા ઉપર વર્ષો સુધી રહી સૌરાષ્ટ્ર સંધ્રના નામને ઉચ્ચ આદર્શો દ્વારા, ઉજ્જવળ બનાવ્યું છે. દાન, દયા, નિખાલસતા, સતા પ્રત્યેની અપૂર્વ ભક્તિ ભાવના આદિ ગુણાની સુવાસ ચામેર મઘમઘી રહી છે. દશાશ્રીમાળી જ્ઞાતીબંધારણમાં વર્ષો સુધી મેનેજીંગ કમીટીમાં રહી સેવા આપેલ છે. સૌરાષ્ટ્ર સંધમાં દરેક કાર્યમાં તન, મન, ધના ભાગ આપી સંપથી, કુનેહથી કામ કરી પ્રમુખસ્થાનને દીપાવ્યું હતું. આપના લગ્ગુબ શ્રી હસમુખભાઈ, શ્રી ચંદુભાઈ તથા ભત્રીજા ખીપીનભાઈ ગીરીશભાઈ તરફથી માનવ રાહત ખાતામાં મેોટી રકમનું દાન આપી મધ્યમ વર્ગના અનેક સ્વધર્મ ભાઈ હેતાના આશીર્વાદ મેળવી રહ્યા છે. ગીરીશ, અતુલ, નયન તથા પરિવાર સ્વ. રતીલાલ જીવણલાલ શાહ જન્મ : સ. ૧૯૭૬ આસા સુદ-ર સ્વર્ગવાસ : સ. ૨૦૨૫ પ્રથમ અષાઢ વદ-૧૪ શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ અમદાવાદના પ્રમુખ શ્રી હસમુખલાલ જીવણલાલના મેાટાભાઈ રતીભાઇ ખૂબ જ ધાર્મિકવૃતિના અને જૈન ધર્મના ભારે અનુરાગી હતા. તેમના જીવનમાં સહાનુભૂતિ, સત્યતા, સમતા અને અનુકંપાના સુસંસ્કારાની સુવાસ પ્રસરી હતી. સાધુસાધ્વીજી પ્રત્યેની અપાર લાગણી તથા સામાજીક અને માનવતાના ક્ષેત્રે તેમનું જીવન પ્રેરણારૂપ છે. સંવત ૨૦૦૮માં ચંદુલાલ જીવણલાલ નામથી પેઢીની સ્થાપના કરી તેમાં આપની પ્રમાણીકા, કુતે અને કાર્યદક્ષતાએ ખૂબ જ વિકાસ સાહ્યો છે. સ્થા. જૈન સંસ્થ્ય (નારણપુરા)ના તે મૂક સેવક હતા. બીપીન, નૂતન, અનીલ તથા પરિવાર Page #25 -------------------------------------------------------------------------- ________________ मातृ देवो भव: સ્વ. ચંચળબેન જીવણલાલ વિજ્યાબેન જન્મ : સંવત ૧૯૪૯ સ્વર્ગવાસ : સંવત ૨૦૧૨ આપ મનુષ્ય જન્મ પામી દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે અથાગ શ્રદ્ધા રાખી નાની ઉંમરમાં માનવ ભવને સાર્થક કરી ગયા. | “ કુલ ગયું ફેરમ રહી ગઈ , - આપની ધાર્મિક ભાવના, કુટુંબવાત્સલ્ય પ્રેમ વગેરે સુવાસ કદી ભૂલી શકાશે નહિ. આપના અચાનક અવસાનને એ ફર દિવસ વિસરી શકાતો નથી. અમારામાં ધાર્મિક સંસ્કારોનું આપે જે સિંચન કર્યું એનાથી અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં અને સદાચારી સંસ્કારિતાના સુપંથે વિચરવામાં અમે સફળ બન્યા તે માટે અમે આપના ભોભવના ત્રણ છીએ. આપના સુપુત્રો લી. આપના સુપુત્રો, સ્વ. શ્રી કાંતીલાલ જીવણલાલ સ્વ. શ્રી રતીલાલ જીવણલાલ શ્રી હસમુખલાલ જીવણલાલ શ્રી ચંદુલાલ જીવણલાલ Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વ. રસીકલાલ હરીલાલ ઝવેરી (પાલનપુરવાળા) જન્મ તા. : -૪-૧૯૨૧] [સ્વર્ગવાસ : તા. ૨૭-૯-૧૯ . સં. ૨૦૩ ૪ ભાદરવા વદ-૧૧ બુધવાર | મનરમ્ય લીલાછમ ઉદ્યાનમાં ખીલેલા ગુલાબના ફૂલ સારાયે ઉદ્યાનને સુગધથી મધમધાયમાન બનાવી દે છે. તેમ આપે ઝવેરી કુટુંબ રૂપી ઉદ્યાનમાં જમીને આખા કુટુંબમાં દાન, દયા, ક્ષમા, સરળતા, નમ્રતા, માતૃભક્તિ, ગુરૂભક્તિ, સત્ય, નીતિ સદાચાર, વિનય, વિવેક, સંપ અને સમર્પણતા આદિ અનેક ગુણરૂપ પુષ્પોની પરિમલ પ્રસરાવી છે, તેમજ માયાળુ સ્વભાવે, કુટુંબ અને ધર્મ પ્રત્યેની લાગણી આ બધા સં'સ્કારથી કુટુંબને અમૂલ્ય વારસો મળ્યો છે. ભલે આજે અમારા ઝવેરી કુટુંબમાં આ૫ દેહરૂપે અમારી સમક્ષ નથી પણ આપના ગુણાની સુવાસ તા અમારા જીવનમાં મહેકી રહી છે. આપે ઝવેરી કુટુંબના સુકાની બની અમારા જીવનબાગના માળી બનીને અમારામાં સંસ્કાર, સદાચાર, તપ, ત્યાગ અને દાન-દયાના સુમને ખીલવીને અમારા જીવનબાગને સગુણરૂપી સૌરભથી મધમધતા બનાવ્યો છે. આપે નિષ્કામ અને નિઃસ્વાર્થભાવે અમને ધર્મકાર્ય–સકાર્યો કરવાની પ્રેરણા આપી ધાર્મિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તેમજ વહેપારના ક્ષેત્રે ખૂબ આગળ વધારી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે આપેલા આ સંસ્કારની અમૂલ્ય વારસા બદલ અમે આપના ઋણી છીએ. એ ગુગ્ગાને અમારા જીવનમાં તાગાવાણાની જેમ વણીને યત્કિંચિત ઋણમાંથી મુક્ત થઈએ એજ અંતરની આરઝું. - એજ લી. આપના ભવભવના ઋણી, શ્રીમતી સુભદ્રા રસીકલાલ ઝવેરી પુત્ર, પુત્રવધુઓ-નરેન્દ્ર, ચન્દ્રા, સતેદ્ર, ઈલા. મુકેશ મીના, રાજેન, વિભા દિકરીએ-માયા, બેલા. Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી પાનાચંદભાઈ પરસોતમદાસ લાઠીયા સ્વ. શ્રી વસનજીભાઈ પરસેતમભાઈ - લાઠીયા જન્મ : તા. ૧૩-૮-૧૮૯૭ સ્વર્ગવાસ : તા. ૧૧-૯-૧૯૬૮ જન્મ : તા. ૧૭-૧૮ ૬, સ્વર્ગવાસ : તા. ૬-૧૦-૧૯૫૬ વહેતા જળ નિર્મળા ભલા, અને ધન દોલત દેતા ભલા’ એ 'કાર આપે અને પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ, સંપ અને સદાચાર એ તા પુન્યની પ્રસાદી છે. આ આપનો વિનમ્ર તથા દયાળુ સ્વભાવ, સવિચાર તથા ધર્મ પ્રત્યેના અનન્ય ભાવે, દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેના અથાગ પ્રેમ, તથા સંત સેવા એ આપના આદર્શો અમને કાયમ જાગૃત બનાવી આપના સદ્દગુણાને. વારસો અમારા શાશ્વત શ્વાસ બની રહે એ પ્રાર્થના, તેઓશ્રી અમને કહેતા...કે ન્યાય, નીતિ નૌકા નિજ તનકી, આ ભવસાગર સી તારો, કંઈ દીનજનોનાં દુઃખ હરજે, 'થાન વીરનું ધરજો. Page #28 -------------------------------------------------------------------------- ________________ (સ્વ.) મેહનલાલ ગુલાબચંદ શાહ | સ્વ. નરોત્તમદાસ મેહનલાલ શાહ અવસાન : તા. ૧૫-૧-૫૭ સૌરાષ્ટ્ર સંઘ તેમજ ઝા. દશા. જ્ઞાતિના આદ્ય સ્થાપક હતા. સ્વ. શાંતીલાલ મોહનલાલ શાહ અવસાન : તા. ૧૨-૩-૭૨ સૌ. સંઘમાં ટ્રેઝરર તરીકે તેમજ જ્ઞાતિના છે મંત્રી તરીકે મૂક સેવા આપી હતી. હરિલાલ મોહનલાલ શાહ અવસાન ઃ ૬-૯-૭૯ શાંત સ્વભાવી, નિખાલસ, મળતાવડા સ્વભાવ તેમના ગુણો હતા. જન્મ : તા. ૨૬-૯-૧૯૧૩ વ્યવહાર શુદ્ધિ અને છેવટ સ્વ-સ્વરૂપનું ભાન રહે તે માટે સતતૂ જાગૃત રહે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મણીબેન ભગુભાઈ અજમેરા સ્વ. કંચનબેન અમૃતલાલ અજમેરા સ્વર્ગવાસ : સંવત ૨૦૨૬ ના કારતક સુદી–૧ * કુલ ગયું ફેરમ રહી ગઈ” * સ્વર્ગવાસ : સંવત ૨૦૧૩ રીત્ર સુદી-ર આપે મારામાં દાન-દયા અને અનુકશ્માના | સરકાર રેડી મારૂ" અને મારા પરિવારનું જીવન ખંથી મહેકતું કર્યું અને અમને સુખી જીવન જીવવાનો મંત્ર આપ્યો કે દાન વગર, સંપત્તિ શોભતી નથી. અમારી બધાની હાજરી વચ્ચે જોવામાં સ્વપ્ના માફક આ ખના પલકારામાં તમે અમને છોડીને ચાલ્યા ગયા પરંતુ તમારા મીઠા સ્મરણો તમારી ઉગ્ય ભાવના, તમારો શાંત અને હરહંમેશ હસમુખ પ્રેમાળ સ્વભાવ હજુ સુધી શકાતા નથી. આપના અમૂલ્ય સંસ્કારોને વારસ મુક્તા ગયા જેથી બધા ક્ષેત્રમાં જે કાંઈ પ્રગતિ કરી છે તે આપને આભારી છે. લી. અમૃતલાલ થોભણભાઈ અજમેરા તથા સહપરિવાર લીવ અમૃતલાલ ટી. અજમેરા અને સહપરિવાર રાજેન્દ્ર... અ.સૌ. ભાવના અજમેરા દિનેશ... અ.સૌ. દેવીકા અજમેરા રોહિત... અ.સા, રેખા અજમેરા અશોકે, જ્યોત્સના, વિણા વિગેરે - ટે. નં ૨૩૩૩૦ ૬, જય મહાવીર સેસાયટી, બોમ્બે ગેરેજ પાછળ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કકિલાબેન પનાલાલ જબુવાલા આ પુસ્તકને અમારા અભિનંદન...શ્રદ્ધાંજલિ આપણા મહેકના જીવન મધુવનમાંથી તારૂ આમ ઓચિંતું ખરી જ!'...દીકરી, બહુ જ વસમું લાગે છે. જ્યાં 'કોકિલા નથી ત્યાં વસંત નથી, તારી વસમી વિદાય અમારાથી ભુલી શકાતી નથી. પ્રભુ તારા પુનિત આત્માને ચિર:શાંતિ આપે તેવી અમારા સૌની અંતઃકરણ પૂર્વક પ્રાર્થના છે. લી. પનાલાલ જીવરાજભાઈ જેબુવાલા નિમળાબેન પનાલાલ જબુવાલા પિયુષભાઈ પનાલાલ જબુવાલા ડે. દેવીના પનાલાલ જબુવાલા કોણી ક પનાલાલ જબુવાલા વર્ષા કણીકભાઈ જબુવાલા સ્વર્ગવાસ : ૧૬ જાન્યુ ખારી ૧૯૭૯ , અમુલખભાઈ મુળજીભાઈ શાહ , જીતુબેન અમુલખભાઈ શાહ åga સ્વર્ગવાસ : તા. ૧-૫-૧૯૭૫ | સ્વર્ગવાસ : તા. ૩૧-૧–૧૯૮૨ ફેશન : ૩૮૬૬૩૭ | લી. જરી બનારસી તથા ભરતકામના કીરતીકાંત અમુલખભાઈ અદ્યતન કલાત્મક સાડી કેન્દ્ર, ૨૬ ૫૫/૪, રતનપાળનાકા, કુસુમબેન કીરતીકાંત રીલીફ રોડ, અમદાવાદ. હીરેન્દ્રકુમાર કીરતીકાંત Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી બળદેવભાઈ ડાસાભાઈ પટેલ સાણંદ નિવાસી શ્રી બળદેવભાઈ ડાસાભાઈ એક જાણીતા મૂક સેવાભાવી કાર્ય કર છે. ગુજરાત વહેપારી મહામંડળના પ્રમુખ છે. તેમજ કાલુપુર કમરશીયલ બેન્કના ચેરમેન છે. શ્રી બળદેવભાઈ ડાસાભાઈ ખી. ડી. પટેલ કાટન કુાં. પેઢીના મુખ્ય સુધાર છે. દિલમાં અમીરતા અને માના સુમેળવાળા ધર્મ પ્રિય, ધર્મ શ્રેષ્ઠી, સંત-સતિઓની વૈયાવચ્ચ અને સતસમાગમ દ્વારા સત્સમજણ મેળવવા તેઓ ખૂબ જ ઉત્સાહી છે. સાદાઈ, સદાચાર, નાની ઉંમરમાં બ્રહ્મચર્ય વ્રત અને દરરાજ વહેલી સવારથી સામાયિક ધ્યાન વગેરે ધાર્મિક નિત્યક્રમ તેમના જીવનના મંત્ર બની ગયા છે. શાસ્ત્રોધાર સમીતી અને આગમ અનુયોગ વગેરે ધાર્મિક સંસ્થાના પ્રમુખ છે. તેના જીવનમાં સાદાઈ, સચ્ચાઈ, સરળતા-નાનામાં નાના માનવીની વાત સાંભળી તેને સતાષ આપવાના ગુણ અવર્ણનીય છે. તેના આત્મ મૉંદિરમાં એક ધુત લગની છે. સેવે સદ્ગુરૂ ચરણને, ત્યાગી દઈ નીજ પક્ષ, પાળે તે પરમાને, નિજ પદા લે લક્ષ. અ.સૌ. રૂક્ષ્મણીબેન બળદેવભાઈ પટેલ અમારામાં ધાર્મિક સંસ્કારાનું આપ જે સિૉંચન કરી રહ્યા છે. એનાથી અમારા વનને નવી પ્રેરણા અને સુસંસ્કાર મળી રહ્યા છે. આપના અસીમ ઉપકારતે ભૂલી શકાય તેમ નથી, આપ અમેાને દયા, દાન, સત્ય, નીતિના સુસ`સ્કાર આપી રહ્યા છે. વંદન હેા. અંતરના. આપના અમે। ભવાભવ ઋણી છીએ. લી. આપના સુપુત્રા, બચુભાઈ બળદેવભાઈ પટેલ બકાભાઈ બળદેવભાઈ પટેલ Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શાહ ચુનીલાલ પ્રેમચંદ ઘીવાળા (બરવાળા ઘેલાશા) હાલ બારેજા સ્વ. શાહ મુલચંદ પ્રેમચંદ ઘીવાળા (બરવાળા ઘેલાશા) હાલ બારેજા જન્મ સંવત : ૧૯૮૫ જન્મ સંવત : ૧૯૪૨ સ્વર્ગવાસ સંવત : २०३४ સ્વર્ગવાસ સંવત : ૨૦૧૫ આપના સદવ્યવહારના ગુણા જીવનમાં મળતાં સમભાવે અમેએ મેળવ્યો છે. આપે આપેલ સંસ્કારોથી અમારી પ્રગતિ થઈ છે. અમે આપનું ઋણ કદાપિ અદા કરી શકીશું નહીં'. આપના સુપુત્રો, શાહ નગીનદાસ મુલચંદ તથા શાહ ચંદુલાલ ચુનીલાલ અને ઘીવાળા પરિવાર બારેજા પૂજ્ય પિતાશ્રી ભેગીલાલ કકલભાઈ શાહ પૂજ્ય માતુશ્રી તારાબહેન ભેગીલાલ શાહ (ધાનેરાવાળા) આપે અમારા જીવનમાં દાન, દયા, ધર્મના સંસ્કાર આપ્યા છે. આપ સંત સતીઓના દર્શન કરી સતસંગને લાભ લઈ રહ્યા છે. અમને પણ તે જ માર્ગે જવા પ્રેરણા આપે છે. લિ. આપના સુપુત્રા, જયંતિભાઈ, ગિરધરભાઈ, પ્રવિણભાઈ તથા પરિવાર Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ખીમચંદ વીભવન શેઠ (ઉપલેટા (સૌરાષ્ટ્ર) જેમણે પોતાના વતનમાં પૂ. સંત-સતીઓની ધાર્મિક સેવા કરી છે. ઉપલેટા પાંજરાપોળ સાર્વજનિક અંગ્રેજી સ્કુલ, જૈન ધાર્મિકશાળા, જીવદયા ખાતુ વગેરે સંસ્થાઓમાં તન-મન-ધનથી સેવા આપી છે. શેઠ કુટુંબન સદાવ્રત વર્ષોથી ચલાવ્યું છે અને પોતાનું જીવત અત્યંત સાદાઇ ધર્મભાવનામાં વીતાવેલ છે. આપે કુટુંબમાં જે સંસ્કારોનું સીંચન કર્યું તે હરવખત યાદ કરનાર આપને ગુણાનુરાગી. ગીરજાશંકર ખીમચંદ્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ ખીમચંદ છગનલાલ દોશી સ્વ. મંગળાબેન ખીમચંદ દોશી સ્વર્ગવાસ. તા. ૧૮-૭-૭૩ સમાજનાં સનિષ્ઠ કાર્યકર છે સામાજીક અને ધામિક ક્ષેત્રે ઉકર્ષાય તન-મન-ધનથી પ્રયત્નશીલ છે. શ્રી ઝાલાવાડ વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન જ્ઞાતી મંડળ અમદાવાદના ત્રીસ વર્ષથી કારે મારી સયું છે. અને પંદર વર્ષ સુધી પ્રમુખ સ્થાને રહ્યા છે. હાલમાં શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંધના ઉપપ્રમુખ છે. વહેપાર ક્ષેત્રે પણ અગ્રણ્ય અમારામાં સુસંસ્કારોનું સિંચન કરી, અમારૂ’ જીવન ઘડતર કર્યું', આપના અસીમ ઉપકારને - ભુલી શકાય તેમ નથી. આપે અમારા પૂ. પિતા શ્રીને હંમેશા ધમસેવા કરવા માટે પ્રેરણા આપી છે તે પ્રેરણા આજે પણ તેઓશ્રી યથાર્થ કરી રહ્યા છે. લિ. આપના આજ્ઞાકિ ત પુત્રો, મુગટલાલ, ભૂપેન્દ્ર, નરેશ તથા પરિવાર. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચીમનલાલ હીરાચદ શાહુ સાણંદ શ્રી ચીમનલાલ જેમણે સાણંદના સ્થા. જૈન સંધનું વર્ષો સુધી સંચાલન કરેલ છે. તે ગમે ત્યાં દીક્ષા હોય ત્યાં તેની અચુક હાજરી હોય જ તે સ્વભાવે બાળા, સરળ, ઉદાર અને ધર્માંની ઘણી શ્રધ્ધા વાળા છે. તે કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્થા. જૈન સમાજના જાણીતા આગેવાન છે. તે સાણંદ અન કે. એકમાં વર્ષોથી ઠેઠ ૧૯૯૯ ની સાલથી કમીટી મેમ્બર તેમજ છેલ્લા કેટલાય વર્ષથી મેનેજીંગ ડીરેકટર છે. આ રીતે સાણંદ કલેાથ મરચન્ટ એસેાસીએસના પ્રેસીડન્ટ છે. શાસ્ત્રાધ્ધાર સમિતિની સ્થાપના થઈ ત્યારથી તે તેમાં કમીટી મેમ્બર છે. આ સિવાય પણ શ્રેણી બધી સસ્થા સાથે સંક્ળાયેલ છે. તે પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના સંસાર પક્ષે ભઈજીના દીકરા ભાઈ છે. શ્રીમતી તારાબેન ચીમનલાલ શાહુ સાણંદ શ્રી તારાબેન શાહુ ચીમનલાલ હીરાચદના ધપત્ની છે. જેમણે નાની ઉંમરમાં એ વખત માસખમણ તપ કરેલ છે. તે ધાર્મિક સ’સ્કારોથી ટેવાયેલા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય માતુશ્રી સ્વ. સુરજબેન તારાચંદભાઈ શાહ પૂ. બા ! આપનો તથા મારા પિતાશ્રીને મારા ઉપર અનહદ ઉપકાર છે. કારણ કે સંસ્કારનું સિંચન કરનાર અને જીવનનું ઘડતર કરનાર પાયામાં માતા-પિતા હૈાય છે. માટે આપના ઉપકારમાંથી યુકિચિત મુક્ત થવા માટે મને જે તક મળી છે તે તને વધાવી ફૂલ નહી તે ફૂલની પાંખડી રૂપે શારદા રત્ન પુસ્તકમાં આપવા પ્રેરાયો છું તેમજ આ તકે બા. બ્રે. મહાન વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીને જેટલા ઉપકાર માનુ તેટલા ઓછા છે. ધર્મની પ્રેરણા આપનાર અને જીવન જીવવાની કળા શીખવાડનાર બા.બ્ર.પૂ. શ્રી શારદાબાઈ મહાસતી છે, લિ. આપનો પુત્ર રમેશભાઇ વાડીલાલ શાહ મંજીલાબેન રમેશભાઈ શાહ મહા વિદુષી બા, શ્ર. પ્રખર વક્તા પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહ • શારદત્ત ” પુસ્તકને અમારા અભિનદન..... શ્ર હાં જ લિ આપની પ્રેરણ . ધર્મભાવના, સરળ પ્રેમાળ સ્વભાવ અને કાર્યશીલતા અમારા જીવનમાં આપની હું હું મેશ યાદીનુ પ્રતિક બન્યુ છે. જે અનુસરવા પ્રભુ અમેને સં શક્તિ આપે એજ એ ના આપના પુનિત આત્માને ચિરઃશ તિ થ આ એવી અમારો સૌની ઉંડા અંતઃકરણથી પ્રગટતી પ્રાર્થના, એજ લી. આપના, ત્રંબકલાલ તારાચંદ શાહ અ.સૌ. હીરાબ્ડેન બકલાલ શાહ તથા પરિવાર રમેશચંદ્ર, મધુકર, નિરજન અ.સૌ. મિ લા, નલીની, મીના અ સૌ, કાન્તાબેન વાડીવાલ શાહ ( હારીજવાળા ) Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ગુલાબચંદ ત્રીભોવનદાસ ટેકરાળાવાળા સ્વ. કાશીબેન ગુલાબચંદ ટેકરાળાવાળા આપે અમારામાં દયા, દાન, તપ અને ત્યાગના સંસ્કારોનું સિંચન કર્યું છે, તમારા જીવનના આદર્શોને અમારી સન્મુખ રાખી નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે યથાશક્તિ અને સત્કર્મો કરી શકીએ છીએ. અમને ધર્માભિમુખ બનાવ્યા તેનું ઋણ વાળવાના આકાંક્ષી. લિ. આપના સુપુત્રો, પ્રેમચંદ, જાદવજી, હિંમત, મણલાલ, શાંતિલાલ, મનસુખ, ચીમન અને અમીચંદ ટેકરાળાવાળા, Page #38 -------------------------------------------------------------------------- ________________ જન્મ : તા ૨૮-૮-૧૯૪૮ સ્વ. શ્રી ચંદ્રાબેન શાંતીલાલ ટી. અજમેરા વિશાળ વડલાને છાયા સમાન પ્રેમના પગને સીંચીને જીવન ઉન્નત બનાવનાર, આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, સદાય હસમુખા ચહેરો, કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્મ પ્રત્યેની શ્રદ્દા તથા સહનશીલતા વગેરે આપના ગુણાએ અમારામાં, સત્ય, નીતિ અને સદાચારનું સિંચન કર્યું છે, તે કદી વીસરી શકાય તેમ નથી. લિ. શાંતિલાલ ટી. અજમેરા તથા પરિવારના સભ્યા : સ્વર્ગવાસ : તા. ૧-૪-૧૯૭૮ સવત ૨૦૩૪ ફાગણવદ-૮ કિરીટ, પ`જ, હર્ષા, હંસા, ભારતી, દક્ષા નિરાલી, કાર્તિક, મીહીરના અ`તરના વંદન,.. Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્વ. જયંતીલાલ મનસુખલાલ ગેસલીયા (લોખંડવાળા) વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા ” એ સંસ્કાર આપે અમોને ગળથુથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તો પુન્યની પ્રસાદી છે. એટલે મળેલી લમી સમાજકલ્યાણના, જનતા જનાર્દનના, વધુમ વાત્સલ્યતાના કાર્યોમાં વાપરી. પુન્યાનુબંધી પૂન્ય ઉપાર્જન કરવા માટે આપે અમારું જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમો આપના જન્માજમના ઋણી છીએ. લી૦ શ્રીમતી કાન્તાબેન જયંતીલાલ પુત્ર ' શ્રી નવીનભાઈ જયંતીલાલ દિલીપ જયંતીલાલ અને પરિવાર Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂજય માતુશ્રી અંબાબેન હુ૨જીવનદાસ મોદી તુરખીયા સ્વ. પૂજ્ય માતુશ્રી કંચનબેન ચીમનલાલ મેદી તુરખીયા સ્વર્ગવાસ તા. ૧૬-૧૧-૧૯૭૪ સ્વર્ગવાસ તા. ૬-૧-૧૯૭૦ શ્રી ચીમનલાલ હરજીવનદાસ મોદી અને પરિવાર વઢવાણ સીટીવાળા હાલ, અમદાવાદ. જન્મ તા. ર ૬-૬-૧૯૨૫ સ્વર્ગવાસ તા. ૧૬૧૧-૧૯૭૪ તું કેવી હતીને કેવી નહી માં, મને સાંભરે નહીં', તારા સ્નેહના અમૃત બિન્દુઓનું પાને કર્યું ન કર્યું ત્યાં તો પ્રભુચરણને પ્યારૂ ગયુ અને અમે તારા લાડકોડથી વંચીત રહ્યા. યથા શક્તિ સતકર્મો કરી શકીએ તેવી પ્રેરણા મળે એવી અભિલાષા સાથે લી. આપના પુત્રો સુધીર ચીમનલાલ મોદી દીપક ચીમનલાલ મોદી વઢવાણ સીટી વાળા હાલ, અમદાવાદ, Page #41 -------------------------------------------------------------------------- ________________ સંઘવી ઘેલીબેન ચુનીલાલ સંઘવી ચુનીલાલ હીરાચંદ પુણ્ય નુબંધી પુય ઉપાર્જન કરવા માટે તમેએ અમારામાં સંસ્કાર - સદાચાર અને ચારિત્રનું ધડતર કરી અમને નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે યથા શક્તિ ધર્મ કાર્ય - સ કાર્ય કરવાની જે પ્રેરણા આપી છે તેથી અમે સેવાના ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઈ કરી શકીએ છીએ તે માટે અમે સૌ આપના જન્મોજન્મના ઋણી છીએ. પોપટલાલ ચુનીલાલ સંઘવી જીવણલાલ ચુનીલાલ સંઘવી જગજીવન ચુનીલાલ સ ઘવી ચંદુલાલ ચુનીલાલ સંઘવી Page #42 -------------------------------------------------------------------------- ________________ કુ. નલીનીબેન (M. A.) : પિતાશ્રી : મણીલાલ ઓઘડભાઈ ઃ માતુશ્રી : (સ્વ) સવીતાબેન મણીલાલ શાહ દસ ભૌતીકવાદ, પશ્ચિમની સંસ્કૃતી ચોમેર વિકતી ફેલાવી રહેલ છે. ત્યારે આપે બાળપણમાં જ અભ્યાસની સાથે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો, ઉપાશ્રયમાં અવારનવાર જતા ગુરુણી પૂ. નાથીબાઈનું સાનિધ્ય મહ્યું “સયંમ રૂડ છે” “સંસાર ભૂ ડી છે” મંથન થકી દર્શન મળે, ખીલે જીવનનો બાગ. ચિંતનભરી પગથારથી, પામે ત્યાગ વિરાગ, બાલ્યાવસ્થા, સદગુરુ સમાગમ, વૈરાગ્ય માર્ગો નું ચિંતન, વૈરાગ્યની પરીક્ષા, ગુણાનુરાગ, “આ મા ની છે જ, મુકિત ની મેજ” અભય ભાવના સંયમની તમન્ના, ગુરુ સેવા પ્રાણમંત્ર, જ્ઞાનગ્રહણ પ્રાપ્તતા, વિયેગમાં વિકાસ (પૂ. નાથીબાઈ સ્વામીના કાળધમ બાદ વિશેષ વૈરાગ્ય માર્ગની મક્કમતા) સ્વાધ્યાયમાં સજાગતા, નિખાલસતા, વગેરે ગુણોનું જતન કરતાં (અ૯પ ભવ) પરિત સંસારી' બની મેક્ષ માગને સિદ્ધ કરે એજ શુભ ભાવના. લિ. આપના લઘુ બધુ તથા ભાભી, નરેન્દ્ર નિતિન, ભારતી અંજના Page #43 -------------------------------------------------------------------------- ________________ ચુડાનિવાસી સ્વ. પૂ. કાકાશ્રી પ્રેમચંદ ઓઘડદાસ ગેસલીયા તથા કાકીથી કંકુબેન પ્રેમચંદ ગોસલીયાના ચરણકમળમાં.... સ્વ. શ્રી પ્રેમચંદ ઓઘડદાસ ગોસલીયાને જન્મ ચુડામાં થયેલા અને તેઓને અભ્યાસ અમદાવાદમાં B. Sc. સુધી થયેલો. B. Sc. થયા પછી તરતજ ભાવનગરમાં તેઓની નિમણુંક સનાતન ધર્મ હાઈસ્કૂલમાં સાયન્સ ટીચર તરીકે થયેલ અને તેજ સ્કુલમાં હેડમાસ્તર તરીકે રીટાયર થયા. તેઓ પ્રમાણિક શિક્ષક તરીકે જાણીતા હતા અને શિસ્તમાં કડક હતા. તેઓ તેમના વીલમાં તેમના અવસાન પછી કુલ રકમ સાર્વજનિક કામોમાં વાપરવા માટે લખી ગયા છે અને તે પ્રમાણે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ચુડામાં કન્યાશાળા બાંધવા માટે રૂા. દોઢ લાખ આપવાનું નકકી થયું છે. તે ઉપરાંત નવરંગપુરા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં “શ્રી પ્રેમચંદ ઓઘડદાસ ગોસલીયા સભાગૃહ” માટે રૂા. ૩૫૦૦૦નું દાન આપેલ છે અને તે સિવાય બીજા ઘણાં નાના મેટા સાર્વજનિક કામમાં નાની મોટી રકમ આપેલ છે. પ્રભુ તેમના બંનેના આત્માને શાંતિ આપે. લી. આપનો બાણી પરિવાર ડ, ધીરજલાલ હરીલાલ ગોસલીયા શ્રી ભા ઈ લા લ હરી લા લ ગેસલીયા શ્રી ભરતકુમાર ધીરજલાલ ગેસલીયા શ્રી જયેશકુમાર ધીરજલાલ ગેસલીયા શ્રી પ્ર | વ ભા ઈ લા લ ગેસલીયા Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ધીરજલાલ મોતીચંદ [જન્મ : તા. ૨૯-૫–૧૯૦૭ ગુરૂવારે સવારના ૪-૫૬ ] [ દેહવિલય : તા. ૨૩-૧-૮૧ શુક્રવાર સવારના ૪-૩૦] ધર્મ પરાયણ, સેવાભાવી, સત્યના ઉપાસક, સરળ, સંતાપી, ન્યાયી, પ્રમાણીક ને નિડર એવા મોક્ષગામી આત્માને અમે પૂજ્ય ભાવે વંદન કરીએ છીએ ને તેમના આત્માને ચિર: શાંતિ મળે તેવી પ્રભુ પ્રાર્થના સાથે.... સરસ્વતીબેન, ડો. વિનુભાઈ ઉપેન્દ્ર, સુરેશ, જશુભાઇ તથા પરીવારના સભ્યો. Page #45 -------------------------------------------------------------------------- ________________ : જન્મ : તા. ૧૧-૨-૫૪ સ્વ. નરેશ જીવણલાલ સંઘવી ( સુરેન્દ્રનગર ) (નરેશ મેડીકલ સ્ટોરવાળા) : સ્વર્ગવાસ : સંવત ૨૦૩૭ના કારતક સુદ-૫ તા. ૧૩-૧૧-૮૦ 66 કુલ ગયુ અને ફોરમ રહી ગઈ ” ભરયુવાન વયમાં તું એકાએક અમાને છેડીને ચાલ્યા ગયા પણ તારા મીઠા સ્મરણા, ઉચ્ચભાવના, માતા–પિતા પ્રત્યેના મીઠા પ્રેમ અને ભાઈ ભગિની પ્રત્યેના મધુરા સ્નેહ હરહુંમેશ અમેાને તારી યાદ અપાવે છે. તારા નિર્દોષ હસતા ચહેરા અને તારી મીઠી મધુરી યાદને અમે કાઈ આજે પણ ભૂલી શકતા નથી. તારા ધાર્મિક માયાળુ સ્વભાવ અને ઉમદા ગુણાને યાદ કરીને અમેા સર્વે અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલી અર્પીએ છીએ અને પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તારા પુનિત આત્માને ચિરઃ અને શાશ્વત શાંતિ આપે. લિ પિતા :- જીવણલાલ પદમશીભાઈ સંઘવી સાતા :- અ. સૌ. લીલાવંતીબેન જીત્રણલાલ સંઘવી ભાઈએ ઃ- રમેશ, દિલીપ, મુકેશ, બહેન અલ્કા ભાભીઓ :- હ‘સા, નયના, Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી લલુભાઈ ગીગાભાઈ કોઠારી સદગત શ્રી લલ્લુભાઈ ગીગાભાઈ કોઠારી સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લામાં જાડા ગામે જન્મેલા ત્યાંજ પ્રાથમિક શિક્ષણ મેળવી અનાજના જથ્થાબંધ ધંધામાં જોડાયા હતા. તેઓશ્રીના પુત્ર શ્રી પ્રભુદાસભાઈ કોઠારી અમદાવાદમાં જથાબંધ કાપડને ધંધા કરતા હોવાથી પાછલી વયે તેઓ અમદાવાદ રહેતા હતા. સદગત સ્વભાવે શાંત, નિરાભિમાની અને ધર્મપરાયણ હતા. (પ્રભુદાસ લલ્લુભાઈ કોઠારી તરક્કી) શ્રી મણીલાલ શીવલાલ અજમેરા (રંગપુરા ઝાંઝરકા ) હાલ અમદાવાદ જેમણે પોતાના વતનમાં પૂ. સંત-સતીઓની ધાર્મિક સેવા કરી છે. ધંધુકા ધન સ્થાનક આંબેલ શાળા, રંગપુર ધન સ્થાન, ગુજર ધર્મ સ્થાનક, લેલીયા ધર્મ સ્થાનક, ઝાંઝરકા ગામની સાર્વજનીક કુલ જીવદયા માનવ ધર્મ વિગેરે સંસ્થાઓમાં તન મન ધનથી સેવા આપી છે. તેમજ ઝાંઝરકા ગામના સરપંચ તરીકે ૬ણા વર્ષો રહી લેકાની સારી સેવા કરી છે અને હાલ પાતાવું જીવન અમદાવાદમાં અત્યંત સાદાઈથી ધન ભાવનામાં વીતાવે છે. લી. અજમેરા બ્રધસી દરીયાપુર, અમદાવાદ, [ ઉંમર : વર્ષ ૭૧ ] Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્વ, શેઠ શ્રી જેસીંગભાઈ પાચાભાઈ અમદાવાદ. આપનું જીવન એક આદર્શ નમુના રૂપ હતું. આપે અમદાવાદ શ્રી સંઘના પ્રમુખ પદે રહીને ચતુર્વિધ સંઘની તથા સંત-સતીજીની તન, મન, ધનથી જે સેવા બજાવી છે. તે વારસા આપ અમેતે આપતા ગયા છે. આપે અધારા જીવનમાં દાન, દયા, સરળતા, ગુરૂભક્તિ, સત્ય, નીતિ, સદાચાર આદિ ગુણાના સુમને ખીલવીતે અમારા વનબાગને સદ્ગુણ રૂપી સૌરભથી મઘમઘતા બનાવ્યા છે. તેમજ અમારા જીવનને ધર્મના પવિત્ર પથે વાળવા પ્રેરણાનું સિંચન કર્યું છે. લી ભવાભવને ઋણી આપના પિરવાર હિંમતભાઈ * સૌ. પદ્માબેન અરવિ'દભાઇ સૌ, શાન્તાબેન સૌ કોકીલાબેન નવીનભાઈ ચંદ્રકાન્તભાઈ * સૌ. પન્નાબેન શેડ શ્રી મણીભાઈ પાચાભાઈ અમદાવાદ. અહેા પરમ ઉપકારી પિતાશ્રી ! આપે અમારા જીવનમાં બાલપણથી સુંદર સંસ્કારોનુ ઘડતર કર્યું . દાન, શીલ, તપ, અને ત્યાગના સંસ્કારોનું સિંયનકરીતે અમારામાં ધર્મ પ્રત્યેની શ્રદ્દા દૃઢ બનાવી છે. આપ આજે પણ શ્રી "કૈાટી સારંગપુર સના પ્રમુખપણે રહીને સ્વધર્મી વાત્સલ્યના કાર્યોમાં લક્ષ્મી વાપરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. આપે તે સ`સ્કાર અમારા વનમાં આપ્યા છે તેથી ફૂલ નહિ ને ફૂલની પાંખડી રૂપે અર્પણુ કરીને અમારા વનને ધન્ય બનાવીએ છીએ, લી સૌ. સુશીલાબેન ભવાસવને ઋણી આપનેા પરિવાર પ્રવિણભા કીટભાઈ * સૌ. મિલાબેન મહેન્દ્રભાઈ * સૌ. પ્રજ્ઞાબેન મચુરભાઈ સૌ, જ્યાત્સનાબેન Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્વ. જીવીબેન મોહનલાલ શાહ સ્વ. રાયચંદ મેહનલાલ શાહ આપે અમારામાં બાળપણથી સત્ય, સમતા, અનુકંપા અને ધર્મના સંસ્કારોની સુવાસ અપી તથા ચારિત્રનું ઘડતર કરીને માનવતાનું સિંચન કર્યું છે અને અમને તપ, ત્યાગ અને ધર્મને મર્મ સમજાવી ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા દ્રઢ કરાવી છે. આપના અમારા પર અનંત અનંત ઉપકાર છે. આપનામાં જે ગુણો હતા તે અમારામાં ઉતરે તેવી શકિત પ્રભુ અમો સૌને આપે એજ અભ્યર્થના. આપે અમારા કુટુંબનોસુકાની બની, અમારા કુટુંબમાં સત્ય, નીતિ, અને સદાચારનું સિંચન કરી અમોને નિષ્કામ અને નિઃસ્વાર્થભાવે યથાશક્તિ ધર્મકાર્ય—સત્કાર્ય કરવાની પ્રેરણા આપી. આપનાધર્મમય જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધગશ અને અનેરી શ્રધ્ધા પ્રગટી છે. આપની પ્રેરણા અને મૂર્તિમંત બનાવીએ એજ અંતરની આરઝુ. પ્રભૂ ! તમારા આત્માને જયાં હોય ત્યાં અપૂર્વ શાંતિ આપે. લી, આપને આજ્ઞાંકીત પરિવાર જાદવજી, ચંપાબેન, બિપિન, હસમુખ, સુરેશ. પુનિત. ચિરાગ, રસેશ, દિપક ગુણવતી, પ્રભાવતી, હસુમતી, પુષ્પા, ભાવના. વિણા, પ્રણાલી, રોશની. અપા. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી રમણલાલ કેશવલાલ મહાદેવીયા જન્મ : તા, ૫-૧૦-૧૯૧૦ આપના સરળ, ઉદાર અને સેવાભાવી સ્વભાવ, નીતિમય અને પ્રમાણિક જીવન, સમાજ પ્રત્યેની સેવાએ, ઇશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા,ગરીબો પ્રત્યેની કાયમી હમદર્દી, સાધુ સંતાને સમાગમ અને સેવા, આ બધાય આપના સગુણાને અમે અનુસરીએ એજ ઈશ્વર પ્રત્યે પ્રાર્થના. આપનું અમારા ઉપરનું ઋણ અમે કદીએ વિસરી શકીએ તેમ નથી. આપનું માર્ગદર્શન અમાન મળતુ રહે એજ અભ્યર્થના. સ્વ. કાંતાબેન રમણલાલ મહાદેવીયા જન્મ : તા. ૧૬-૧-૧૯૧૪ સ્વર્ગવાસ : તા. ૯-૧૦-૧૯૭૪ આપે અમારા જીવનમાં સદગુણે અને સંસ્કારનું સિંચન કર્યું' તે બદલ અમે આપના ઋણી છીએ. આપનેા સદાય હસમુખા ચહેરા, સર્વેને પેાતાના કરીને તેમનામાં એતપ્રેત થઇ જવાને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, ગરીબે। પ્રત્યેની સહૃદયતા અને ધર્મ પ્રત્યેની ઉંડી ભાવના વિ. અવિસ્મરણીય છે. અમેને આપના સંતાન હોવાનું ખૂબ ખૂબ ગૌરવ છે. લી. નરેન્દ્ર, અરૂણ, શૈલેષ અને બીજો પરિવાર Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી મહાસુખભાઈ ભાઈલાલભાઈ સખીદાસ [ જન્મ : તા. ૧૫-૧-૨૨ ] [ સ્વર્ગવાસ : તા. ૪-૧૧-૮૧ ] વહેતા જળ નિર્મળા ભલા, અને ધન-દોલત દંત ભલા ? આ ઉક્તિ મુજબ આપ દેવ, ગુરુ; ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી માનવ જન્મને સાર્થક કરી રહ્યા છે. આપને મળેલી લક્ષ્મીનો સદુપયેગ કરી રહ્યા છો. આપ ધંધાના ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. એ જન સમાજ માટે ગૌરવરૂપ છે. આપના સુપુત્ર અને પુત્રવધુઓ નરેન્દ્ર જીતેન્દ્ર, અશ્વીન, મીના, કોકીલા. Page #51 -------------------------------------------------------------------------- ________________ માથકીયા પિપટલાલ મેહનલાલ અ.સૌ, ચંપાબહેન પોપટલાલ શાહ ઉંમર વર્ષ ૮૦ જન્મ : ૨૭ મે ૧૯૦૧ ઉંમર વર્ષ ૮૧ શ્રી જૈન શાસનના શણગાર અનંત ગુણી પ. પૂ. બાળ બ્રહ્મચારી શ્રી શારદાબાઈ મહાસતીજીના સચોટ ઉપદેશથી ઘણા મુમુક્ષ આત્માઓ આરાધના કરી રહ્યા છે, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના તેજની મસ્તી માણી રહ્યા છે. ૯ી. માથકીયા પોપટલાલ મેહનલાલ અ.સૌ. ચંપાબહેન પોપટલાલ હ, ન્યાલચંદ પોપટલાલ શાહ Page #52 -------------------------------------------------------------------------- ________________ સુશીલાબેન ખુશાલદાસ સખીદાસ | મારું પ્રિય ગીત : - માનવતાનો દી તારો જે જે ઝાંખા થાય ના, | સાધનાના પંથ જે જે ચુકી જવાય ના, મમતાના વાદળને કાઢે અંતરથી, પાપે જલાવી દેજે નવકાર મંત્રથી. મહાવીરના આદશે જે જે ભૂલાય ના. | સાધનાનો પંથ જે જે ચુકી જવાય ના . સમય મલ્યા છે તે ધર્મ કરી લે, | દુષ્કર ભવસાગર સુખે તરી જા. અહિંસા સત્યને જે જે ભૂલાય ના, સાધનાનો પંથ જે જે ચુકી જવાય ના. સંત – સમાગમ સનેહે કરી લે, | ધમ આરાધના ઉમંગે કરી લે. સોનેરી એ સર જે જે ચાલ્યો જાય ના, - સાધનાનો પંથ જે જે ચુકી જવાય ના, માનવતાનો દી તારો જે જે ઝાંખા થાય ના, સાધનાનો પથ જે જે ચુકી જવાય ના. લી. સુશીલાબેન ખુશાલદાસ સખીદાસ Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભાઈચંદભાઈ વજેચંદ શાહના સ્મરણાર્થે તેમના ધર્મ પત્ની ગં. સ્વ. આનંદીબેન અને તેમના પુત્ર મૂળચંદભાઈ, મહેન્દ્રભાઈ તથા વિનોદભાઈ તરફથી. સ્વ. કસ્તુરચંદ હરીચંદ વસાણી ( બાટાદવાળા) આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, અને ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા અને પ્રેરણા રૂપ છે. આપની પ્રેરણા અને સતત જીવન પથ બતાવે એજ અભ્યર્થના.. આપને પુત્ર, ખેડીદારૂ અને કુટુંબીજનો Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂજય માતુશ્રી સ્વ. કેસરબેન પુનમચંદ ગાંધી ( [ સ્વર્ગસ્થ : તા. ૧૫-૧૨-૦૧ ] ભૂ તો નહિ કદી મા-બાપને રે, એનાં અનંત છે, ઉપકાર. અડસડ તીરથ ઘરના આંગણે રે, સેવા કરજે સદા અમાપ, માતૃપ્રેમ એ સ્નેહની સરવાણી અને વાત્સલ્યનું વહે છે. જીત નાં બધુ 1ળો પણ જનનીની જોડ મળવી મુશ્કેલ છે. એવા હે માતુશ્રી ! આપે અમારા જીવનમાં પરોપકારતા, કરૂણા, અનુકંપા માનવ ના આદિ મહાન સદ્દગાના સંસ્કાર રેડીને આપે સારા કુરને ગળાની પરિમલથી ૨હેકતું કર્યા છે. સાધુ સંતોની સેવા એ તો આપના જીવનને પ્રાણ હતા. આપની સહુનશક્તિ તથા ક્ષમા અજોડ હતી. આપ અમને નાની ઉં‘મરમાં મૂકીને ચાલ્યા ગયા. પણ સંસ્કારનો અમૂલ્ય વારસો અમને આપતા ગયા. આજે ધાનિક ક્ષેત્રમાં જે કંઈ પ્રગતિ કરી રહ્યા છે, તે આપને આભારી છે, તે માટે અમે આપના ભાભવના ઋણી છીએ . લી. આપના પરિવાર, પુત્રી : મંજુલાબેન, સુશીલાબેન, રમીલાબેન. પુત્ર : બાબુ ભાલ, ચંપકભાઈ. અશ્વીનભાઈ. પુત્રવધુ સી નિમળાબેન, સૌ પ્રવીણાબેન, સૌ. જ્યોત્સનાબેન, તૃપ્તી, પીયુષ, રાકેશ, મીતુલ, પાયલ, અમીત, Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્વ. જગજીવનદાસ રતનશીભાઈ બગડીયા દામનગર ૭૫, વર્ષની ઉંમરે ખૂબ સમાધિ ભાવે પૂજ્ય સતીઓના સાનિધ્યમાં તા.૪--૧૯ ના રાજ પ્રસન્નચિર વિદાય લીધાનું દ્રશ્ય આજે પણ અમારી આંખો સમક્ષ તરે છે. રોગના આગમનથી અંતિમ સમય વચ્ચેના બે માસના ગાળા આશુ પ્રેક્ષા કરવાની સુંદર તક આપી ગયો જેથી એમના વીરલ અને સાધક આત્માની આજીવન ધર્મકરણીને સરવાળા પ્રત્યક્ષ જેવા અમે ભાગ્યશાળી થયા છીએ. લી. આપને, સમસ્ત પરીવારના વંદન વસંતલાલ કેશવલાલ પટેલ ખભાત આપે અમારા જીવનમાં સત્ય, નીતી, સદાચાર અને ધર્મનાં સંસ્કારોનું સિંચન કરી સત પ્રેરણા આપી જીવનના દરેક કાર્ય માં યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ 20 વનને ઉજજવલ બનાવવા હરહમેશા પ્રયત્નશીલ રહ્યા છો. આપના અમારા પર અનંત (૨) ઉપકાર છે, તે ઉપકાર માંથી યુતકિચિત મુક્ત થઈએ એજ ભાવના. લી. આ પને પરિવાર Page #56 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાલભાઈ બાલાભાઈ શાહ કાન્તાબેન લાલભાઈ શાહ [ અવસાન : તા. ૩૦-y-૮૧ ] આ૫ સ્વભાવે આનંદી, મેલા, ઉદાર અને સાધુ-સંતોની સેવા કરવામાં તત્પર રહ્યા છો. ધર્મની ભાવના આપની રગેરગમાં વસેલી હતી. તપસ્વી કાન્તાબેને એકાંતર વર્ષીતપ ત્રણ, છેકે અને અમને એક એમ કુલ પાંચ વર્ષીતપ કરી ચૂકયા છે. આ ઉપરાંત ધર્મચક્ર, સિદ્ધચક્ર, સિદ્ધતપ, માસખમણ, ૧૬ ઉપવાસ તથા નાની મોટી ઘણી તપશ્ચર્યાએ કરી પોતાના જીવનને કર્તવ્યશીલ બનાવેલ છે. એમાં આપને પૂરો સાથ અને સહકાર હતા. ૩૫ વર્ષની નાની વયમાં બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ છે. લો. આપના પરિવાર સ્વ, વાડીલાલ સ્વ મણીબેન કચરાભાઈ સંઘવી વાડીલાલ સંઘવી મા-બાપને ભૂલશો નહિ. (સાણંદવાળા) | (સાણંદવાળા) માતા-પિતા અમૃત છીયા, એનું અવનીમાં મૂલ્ય નથી, સંતાન ભૂલે સેવા કરવી, એના જેવી કોઈ ભૂલ નથી, અડસઠ તીરથ ઘર આંગણીએ, તો તીરથ કરવા કયાં જઈએ, એ ચરાના ચરણામૃતથી, ગંગાજળના કાંઈ મૂલ્ય નથી. સંઘવી હિંમતલાલ વાડીલાલ સંઘવી રસીકલાલ વાડીલાલ તથા તેમના પરિવાર સહીતના લાખ લાખ વંદન. Page #57 -------------------------------------------------------------------------- ________________ પૂ. માતુશ્રી મણીબેન કામદાર ધારાજી નિવાસી હાલ મુંબઇ સ્વ. કામદાર હિંમતલાલ પોપટભાઇના ધર્મપત્નિ અને શ્રી શાંતિલાલ એચ. કામદાર અમદાવાદ, અને ભાઈઓનાં પૂજ્ય માતુશ્રી મણીબેન હિંમતલાલ કામદાર. લી શાંતિલાલ એચ. કામદાર ઉમર વર્ષ ૮૬ શ્રી વિનયચંદ્ર મોહનલાલ દેસાઈ* શ્રીમતી નિલાબેન વિનયચંદ્ર ( વવાણીયા-મારી ) કર્મે શુરા અને ધમે શુરા એ મુજબ કર્મની જેમજ આપે ધર્મ ને પણ જીવનમાં સેવ્યાં. સાધુસધ્વીજીઓ પ્રત્યેની આપની અપાર લાગણી તથા સામાજીક ક્ષેત્રે આપનું પ્રદાન અમને પ્રેરણા રૂપ છે. પ્રમાણિકતા, તપ, દાન, કરકસર, સંયમ અને સચ્ચાઈના આ ઉચ્ચ સસ્કાર અમારામાં રેડયા તેના માટે અમે આપનું ઋણ કદી નહી ચુકવી શકીએ. આ ગુણ્ણાનું જતન અમે જીવનભર કરી આપવાનું ઋણ યકૃચિત પણ અદા કરવાની કોશીશ કરીશું. આપના દાખવેલ રાહુ ઉપરથી અમે કદી ચિલત ન થઈએ એવી વીર પ્રભુને પ્રાર્થના. આપના આજ્ઞાકિત પરિવાર, મિલન, મયુરી, વિપુલ, રાજુલા ( ચી'ચપેાલી-મુંબઈ ) Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાંજલી સ્વ. શેઠશ્રી શાહ વૃજલાલ ગાગજીભાઈ (પ્રફુલ્લ ચાપડા ભંડારવાળા ) આજે અમે। જે કાંઈ છીએ તે આપનાં જ સિંચેલા ધર્મશ્રદ્ધા, માનવસેવા અને કુટુંબ વાત્સલ્ય ભાવનાના સુસ`સ્કારોનું જ પરિણામ છે. આપની સરળતા, નિખાલસતા, પ્રેમાળ સ્વભાવ, અને અમી દૃષ્ટિ અમેાને હંમેશા પ્રેરણા આપતા રહ્યા છે. વહેતા જળ નિર્મળા ભલા અને ધનદૌલત દેતા ભલા” એ સંસ્કાર આપે અમેાને પાયામાંથી જ આપેલ છે. સ`પત્તિ અને સમૃદ્ધિ, સપ અને સદાચાર, એ તેા પૂન્યની પ્રસાદી છે. આપના વિનમ્ર તથા દયાળુ સ્વભાવ, સદ્દવિચાર તથા ધર્મ પ્રત્યેના અનન્ય ભાવ, દેવ-ગુરૂ ધર્મ પ્રત્યેના અથાગ પ્રેમ તથા સંત સેવાએ આપના આશા અમને કાયમ જાગૃત બનાવી આપના સગુણેાના વારસા અમારા શાશ્વવત શ્વાસ બની રહેા એ પ્રાર્થના. આપના પુનિત આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાએ એવી અમારી સૌના ઊંડા અંતઃકરણમાંથી પ્રગટતી પ્રાર્થના. આપના પરિવાર વતી, ગ', સ્વ, સુભદ્રાબેન વૃજલાલ શાહ, પ્રફુલ્લચંદ્ર વૃજલાલ શાહ, પારૂલ પ્રફુલ્લચંદ્ર શાહુ પ્રફુલ્લ ચાપડા ભંડાર ક્રાટન હાલ બૉલ્ડીંગ, માણેકચેક, અમદાવાદ. Page #59 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ચ'પકલાલ છેોટાલાલ શાહ (ખ'ભાત) સ્વ. તારાબેન ચપકલાલ શાહ આપે અમારામાં બાલપણથી સત્યતા, સમતા, અનુકઋપા અને ધર્મના સંસ્કારાની સુવાસ તથા ચારિત્રનુ ઘડતર કરીને માનવતાની અેક સીંચી છે, અને અમેને તપ-ત્યાગ તથા ધર્મ ના મમ સમજાવી ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા દઢ કરાવી છે. આપના અમારા ઉપર અનંત અનંત ઉપકાર છે. તમારામાં જે ગુણેા હતા તે અમારામાં ઉતરે તેવી શક્તિ પ્રભુ અમેાને આપે. લી. આપના આજ્ઞાંકિત મુકેશ, સુધા, હડસા, દિપીકા, સ્વ. શ્રી અમ્રુતલાલ મગનલાલ ગાંધી જન્મ તા. ૫-૬-૧૯૦૮ સ્વર્ગ વાસ તા. ૬-૬-૧૯૮૧ જેઓએ શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈનસ’ઘ અમદાવાદના માનદ્ મંત્રી તરીકે છેલ્લાં ૨૫ વરસ સુધી રહી શ્રી સંઘની તન, મન અને ધનથી સેવા કરી છે અને શ્રીસ ઘના પાયાના પત્થર બની સઘની જાહેાજલાલી વધારવામાં તેઓને મુખ્ય હિસ્સા હતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચીમનલાલ ડાસાભાઈ પટેલ ( સાણંદ ) શ્રી કાન્તાબેન ચીમનલાલ પટેલ પ્રત્યેની શ્રધ્ધા, દાદા પૂ. ડોસાભાઇ આપનામાં રહેલ સરળતા, દેવ – ગુરૂ – ધર્મ માનવભવને સાર્થક કરવાની ઉચ્ચ ભાવના તેમજ અમારા ની ધર્મક્રિયા પ્રત્યેની અડગ શ્રધ્ધા આપ આપના જીવનમાં ઉતારી અમારામાં સુસ’રસ્કારોનું સિ’ચન કરી રહ્યા છે, તે બદલ અમે આપના ઋણી છીએ. લિ. આપના પુત્રા, નથીનતભાઈ સપરિવારના કોટી કોટી વ’દન Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રવિણચંદ્ર નરસીદાસ શાહ અ, સૌ. કમળાબેન પ્રવિણચંદ્ર શાહ (બોડેલી). પૂ. પિતાજી. પૂ. આ, આજે અમે જે કાંઇ છીએ “તે આપ- આપે અમારામાં દાન, ધર્મ અને અનુનાજ સિંચેલા ધર્મ શ્રદ્ધા, માનવ સેવા અને કપાના સુસંસ્કાર રેડી અમારૂ તથા સમગ્ર કુટુંબ વાત્સલ્ય ભાવનાના સુસંસ્કારોનું જ પરિવારનું જીવન સદાચાર રૂચી ખુથી ફળ છે. આપની સરળતા, નિખાલસતા, મહેકતું બનાવી રહ્યા છો આપના જીવન પ્રેમળ સ્વભાવ અને અમિદષ્ટિ અમને મંત્ર બની રહ્યો છે. ઓછુ બેલવું તે આપના હમેશા પ્રરેણા આપી રહ્યા છે. બાળપણમાં સાદાઈ, સરળતાના ગુણ જોઈ અમને નવી તફાની ભણવામાં સાધારણ પરતું માદરેવતન પ્રેરણા મળે છે. આપનું સ્વાસ્થય સારૂ રહે સાણુ દમાંથી બોડેલી પૂ. મામાં સંઘવી તેજ અંતરની શુભ ભાવના રાયચંદ ધરમશીથીની નિશ્રામાં રહેવાનું થયું. બાળપણથીજ સાહસીક અને નિડરતાના ગુણોને કારણે આજે અપિ રૂ ના વેપાર ક્ષેત્ર ને સાર્થક કરી રહ્યા છેબે ડેલીમાં પધારતાં આગવું સ્થાન ધરાવે છે. બેડેલી શ્રી સ્થા. સંત-સતીજીએના પરિચયમાં આ૫ આવતાં જૈન સંઘના પ્રમુખ તથા સાર્વજનીક હોસ્પી રસી, ડી. સંતેને ખૂબજ ધાર્મિક પ્રેમ મેળવ્યા છે. ટલના પ્રમુખ તેમજ અનેક નાની મોટી અનેક સંસ્થાઓ સાથે આપ જોડાયેલા છે આપના સુપુત્રો તથા પુત્ર વધુ “વહેતા જળ નિર્મળાભલા” અને ધન દોલત જીતેન્દ્ર-ઝનક દેતા ભલા આ ઉકિત મુજબ આપ દેવ, ગુરુ અ. સો. ધર્મિષ્ઠા જીતેન્દ્રકુમાર ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી માનવ જન્મને સુપુત્રી :-સ્નેહલ-ઉષા-હંસા-નલીની Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વ. તુલસીદાસ કલ્યાણજી ઉદાણી મુળ વતન શીયાણી (સૌરાષ્ટ્ર) સ્વ, ચીમનલાલ તુલસીદાસ ઉદાણી ૧. તા. ૧૪-૪-૮૧ ચૈત્ર સુદી-૧૧ને મંગળવાર આપનાં જીવનમાં સહાનુભૂતિ ‘સત્યતા’ સમતા અને અનુક ંપાના સુસંસ્કારોની સુવાસ અમારા હૈયામાં પ્રસરી છે આપના ધર્મમય જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધારા અને અનેરી શ્રધ્ધા પ્રગટી છે. આજે અમે જે કંઇ છીએ તે આપને જ આભારી છે આપની પ્રેરણાઆ અમે મૂર્તિમંત બનાવીએ એજ અંતરની મહેચ્છા. પરમકૃપાળુ પરમાત્મા આપને પરમ શાન્તી આપે તેવી પ્રાર્થના લિ. આપના ઉદાણી પરિવાર. Page #63 -------------------------------------------------------------------------- ________________ અ. સૌ, પ્રભાવતીબેન કિશોરચ'દ શાહ શ્રી કિશારચંદ લાલચંદ શાહ દયા, દાન, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્યના જ્યાં જ્યાં લક્ષણ જોવામાં આવે ત્યાં ત્યાં ધર્મ રહ્યો છે. અન્યથા ધર્મ નથી. જીવન પથને અજવાળી શકે નહી' તે ધર્મ નથી, પણ અધર્મ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી મણિલાલ પુરૂષોત્તમદાસ સખીદાસ - જન્મ તા. ૨૦-૯-૧૯૦૩ સ્વ, તા. ૨૪-૩-૧૯૭૬ સ્વ. શ્રીમતિ ચંચળબહેન મણિલાલ સખીદાસ સ્વર્ગવાસ તા. ર૩-૪-૧૯૭૩ | - પોતાની જીવનચર્યા દ્વારા આદર્શ જીવનના સ દેશ કુટુંબના સવે સભ્યોને પાઠવીને આપે અમાર ઉપર જે મહાન ઉપકાર કર્યો છે તેના યત્કિંચિત ઋગુરૂ પે આપને અંજલી અર્પતા અમે સૌ આપની મૃતિ અરનારા દીલમાં કામ કરી રહ્યા છીએ. વેજથી પણ કઠણ છતાં ફુલથી પણ કોમળ હૃદયવાળા આપશ્રીએ નાની વયથી જ સમગ્ર કુટુંબની જવાબદારી વહન કરતા સમાજમાં મેભાનું સ્થાન મેળવીને સુઝે, સમજ અને હિમતના જે પ્રત્યક્ષ પરિચય અમેને આપ્યા છે તે આપના પરિવારના અમે સૌ સભ્યો માટે પ્રેરણારૂપ છે. જવાબદારી વહન કરવામાં આવતી મુશ્કેલીએ હસતા મુખે સહજ ભાવે પાર કરવાની આપની શક્તિ અમે પણ મેળવી શકીએ અને આપના ચીંધેલા સમાજોપયોગી કાર્યોની પરંપરા ચાલુ રાખી શકીએ એજ અભ્યર્થના. સહનશીલતા ધર્મ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને સગા-નેહીઓ પ્રત્યે અથાગ પ્રેમને વારસે અમે સો નિભાવી શકીએ એજ અભિલાષા. લી. આપના સુપુત્રો, કાન્તિલાલ, નરેશચંદ્ર, પ્રફુલચંદ્ર તથા સપરિવાર. લી. આપની પુત્રવધુઓ, અ.સૌ. લીલાવતીબહેન, અ.સૌ. સુભદ્રાબહેન અ, સૌ. ઈન્દીરાબહેન તથા સપરિવાર. Page #65 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આણુંદજી વલમજી તલસાણીયા ગ.સ્વ. કસ્તુરબેન આણંદજીભાઇ તલસાણીયા અમારા જીવનમાં આપે ધર્મના સંસ્કારાનુ સીંચન કરી, ધર્મ કાર્યો અને સત્કાર્યા કરવાની પ્રેરણા આપી દરેક કાર્યમાં યાગ્ય માર્ગદર્શન આપી જીવનને ઉજ્જવળ બનાવવા બદલ આપના અમે ઋણી છીએ. આપના સુપુત્રા, જયતિલાલ આણં દૃષ્ટ તલસાણીયા હરિશચંદ્ર આણંદજી તલસાણીયા Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી લીલાધરભાઈ પોપટલાલ શાહ (ગુજરવદી) જન્મ : તા. ૧૦-૧-૧૯૧૧ ] [ સ્વર્ગવાસ : ૧૪-૬-૮૧ વૃક્ષની જેમ સંસારને તાપ તમે સહન કર્યો અને અમારા માટે તા શીળી છાંય આપી છે. તમે આપેલા ધર્મના સંસ્કાર અમોને માર્ગ બતાવનાર દીવાદાંડી રૂ૫ નીવડયા છે. તમે દર્શાવેલા પંથ ઉપર અમે સમાજને કાંઈક ઉપયોગી થઈ શકીએ તો અમે પણ કૃતાર્થ થઈશું. પ્રભુ તમારા આત્માને શાંતી આપે એજ અમારી પ્રાર્થના. પી. લીલાધર એન્ડ કુ. શાહ લાઈટ કોરપોરેશન ફાગુન સ્ટવ ઈન્ડસ્ટ્રીઝ એજ લી. પ્રવિણ લીલાધર શાહ તથા પરિવાર Page #67 -------------------------------------------------------------------------- ________________ સ્વ. સુમંતલાલ જે. શેડ (માટુંગા) આપના જીવન માં સાદાઈ, સૌમતા, સભ્ય ના અને સદાચાર મહામંત્રી હતા. તેમજ બા. વ્ય. પૂ. શારદાબાઈ મહાસતીજીના પરિચયમાં આવ્યા પછી આપે ઘણાં વ્રત નિયમ લીધા અને આધામિક ક્ષેત્રે સારો આ વિકાસ સાધ્યો અને સમાજ માં તથા ધર્મના દરેક ક્ષેત્રે મને આપે સંપૂ સાથ અને સહકાર આપ્યો છે. લી. આપની લાવોભવની ઋણી, લલિતા સુમતલાલ શેઠ | રવ, તા. ૧૬ – ૧-૭૯ ] શ્રીયુત તારાચંદ દીપચંદ અવલાણી મુંબઈ. (સાયન) . આપનું જીવન ન્યાય સંપન્ન, સત્ય, નીતિ અને સદાચારની સૌરભથી સુવાસિત છે. આપ ધર્મના અનુરાગી તા હતા. તેમાં મહાવિદુષી બા. બ, પૂ. શારદાબાઈ મહાસતીજીને સમાગમ થતાં આપના જીવનમાં ધર્મના તેજ અનેરો પ્રકાશ પાથરી રહ્યા છે. આપના જીવનમાં સાદાઈ, સૌમ્યતા, સભ્યતા અને સદાચાર તે તો આપના ૦૪વનમા છે. -લી. ભવોભવને ઋણી આપને પરિવાર, Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્વ, રમણીકલાલ નારણદાસ શાહ ( ખાંડીયાવાળા ) આપના માયાળુ સ્વભાવ, સતા પ્રત્યેની સભાવના અને કુટુંબ વાત્સલ્યતા, અમાને હર હમેશા યાદ રહેશે. ભારત કલીપ મેન્યુફેકચરીંગ કુાં. મુંબઈ-૪૦૦ ૦૦૨, વિશાળ વડલાની છાયા સમાન પ્રેમના પરાગને સીંચીને જીવન ઉન્નત બનાવનાર આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, સદાય હસમુખા ચહેરા, કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્મ પ્રત્યેની શ્રદ્દા, સહનશીલતા અને સાધુ સ ંતાની સેવા કરવાની તમન્ના વિગેરે આપના ગુણાએ અમારામાં સત્ય નીતિ સદાચારનુ સિંચન કર્યું છે તે કદી વિસરી શકાય તેમ નથી. લી. આપના પરિવાર હાલ-અમદાવાદ, હાથીછાપ ગાળવાળા અ.સૌ. કેસરબેન ભવાનજીભાઈ (કચ્છવાળા) [ સ્વ. ૨૯-૯-૭૦ ] Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કાનજીભાઈ ચત્રભુજ શાહ : જન્મ : તા. ૩-૯-૧૮૯૩ સ. ૧૯૪૯ શ્રાવણ વદ-૮ ઃ અવસાન : તા. ૧૮-૮-૧૯૭૩ સ. ૨૦૨૯ શ્રાવણ વદ-૫ સ્વ. વિજયાબેન કાનજીભાઈ શાહ [ અવસાન ; તા. ૩૦-૧૧-૧૯૬૫ પૂજ્ય બાપુજી, આપે આપના જીવનમાં ધધા સાથે રાષ્ટ્રીય, સામાજીક તથા ધાર્મિકક્ષેત્રે અનેક સંસ્થાઓમાં સેવા આપી છે તેમજ જીવનના અંત સુધી સંત, સતીજીની સેવા કરી છે. આપના આશીર્વાદથી આજે અમે પણ એ કાર્યા કરી રહ્યા છીએ. આપને પુત્ર, પ્રીતમ, જયા, ભારતી, ગીરા તથા આપના પરીવારના સભ્યાના વંદન, Page #70 -------------------------------------------------------------------------- ________________ જેમની સુવાસ સારાયે જૈન સમાજમાં સદાય મઘમઘતી રહેશે એવા પ. પૂ. પિતાશ્રી | સ્વ, વકીલ જગજીવનદાસ ડામરસીભાઈ શાહ શતઃ જવમ્ શરદ: પ. પૂ. માતુશ્રી ગં. લલીતાબેન જગજીવનદાસ શાહ મk K L છે * * ******* કે * જેઓ નિરંતર શુભાશીર્વાદ અમારા ઉપર વરસાવી રહ્યા છે તેવા અનહદ ઉપકારી અમારા પૂ. માતુશ્રીના ચરણોમાં લાખ લાખ વંદન કરીએ છીએ. જમ્મુ : તા. ૨૧-૮-૧૯૦૭ ધાંધલપુર (સૌરાષ્ટ્ર) સ્વર્ગવાસ : તા. ૯-૪-૧૯૮૧ સુરેન્દ્રનગર. નાનપણથી વકીલાતના ધંધામાં ઝૂકાવી લખતર સ્ટેટના મહુમ રાજવી નામદાર ઈન્દ્રસિંહજીનું માનું મેળવ્યું તથા તેના ચાહક રહ્યા સમસ્ત ઝાલાવાડ જીલ્લામાં ધંધાકીય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું તેની સમજ અને કુશાગ્ર બુદ્ધિથી અનેક મિત્રો અને સંસ્થાના રાહબર બન્યા. સુરેન્દ્રનગર સ્થાનકવાસી જૈન સંધ, ઝાલાવાડ જૈન સભા, સુરેન્દ્રનગર શાખા, સ્થાનકવાસી જેને બે ડીગ, વિ. અનેક સંસ્થાઓમાં પ્રમુખ હતા. તેમજ સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી, તબીબી રાહત મંડળ જેન ત્રિાત્ય વિ. અનેક સંસ્થાઓમાં સક્રિય કારોબારીમાં છેલ્લા ૨૫ વર્ષથી હતા. આવી રીતે સામાજીક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે તથા ધાર્મિક ક્ષેત્રે છેવટના શ્વાસ સુધી કુશળ કામગીરી બજાવી અને લોકોના દીલ જીતી લીધા અને જીવન ધન્ય બનાવ્યું એવા પરમ ઉપકારી પૂ. પિતાશ્રીના ચરણ કમળમાં મસ્તક નમાવી કોટી કોટી વંદન કરીએ છીએ. અમે છીએ તેમના પરીવાર, શ્રી ધીરજલાલ જગજીવનદાસ શાહ શ્રી રમેશચંદ્ર જગજીવનદાસ શાહ વકીલ નરેન્દ્ર જગજીવનદાસ શાહ શ્રી પ્રવિણચંદ્ર જગજીવનદાસ શાહ શ્રી ડો. હસમુખ જગજીવનદાસ શાહ શ્રી બીપીનચંદ્રજ ગજીવનદાસ શાહ અ.સૌ. નિલાબેન ધીરજલાલ શાહ અ.સૌ. અરૂણાબેન રમેશચંદ્ર શાહ અ.સૌ. હંસાબેન નરેન્દ્ર શાહ અ.સૌ. ચારૂલતાબેન પ્રવિણચંદ્ર શાહ અ.સૌ. આશાબેન હસમુખભાઈ શાહ અ.સા. પ્રફુલાબેન બીપીનચંદ્ર શાહ Page #71 -------------------------------------------------------------------------- ________________ કાંતીલાલ પ્રેમચંદ શાહ કા. પ્રે, (મગફળીવાળા) અ. સો, મુક્તાબેન કાંતીલાલ શાહ [ જન્મ : તા. ૨૫-૫–૧૯૩૧ ] જન્મ : તા. ૧૫-૯-૧૯૨૭] જેમનામાં ધર્મના સંસ્કારો સાથે સ્વભાવની સરળતા અને નિખાલસતાને સુંદર સુમેળ થયો છે. આપના હૈયામાં દયા અને દાન સહજ છે. સમાજ સેવાના કાર્યોમાં સદાય ઉત્સાહી અને તપર. જીવન સાદગી ભર્યું છે અને પુણ્ય યોગે પ્રાપ્ત થયેલી લમીને સુંદર સઉપયોગ કરે છે અને અમને પ્રેરણા આપે છે. ધંધાના ક્ષેત્રે પ્રમાણીકતાના સંસ્કાર રેડયા છે. મેનેજીંગ કમિટિમાં સભ્ય : સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ ઝાલા. દશાશ્રીમાળી જ્ઞાતિ મંડળ સ્થા. જૈન સંઘ (નારણપુરા) સૌરાષ્ટ્ર સ્થા. જૈન યુવક મંડળ આ સિવાય અનેક નાની-મોટી સંસ્થાએમાં મૂકસેવા આપી રહ્યા છે. મુદ્રામાં રને કણીકા ” જેમ શોભે તેમ અમારા પૂ. માતુશ્રી અ. સૌ. મુક્તાબેન આપની દરેક શુભ પ્રવૃતિઓમાં ઓતપ્રેત બની ઉત્સાર પ્રેરણા આપી આદર્શ ગૃહીણી તરીકે આપની પ્રતિભાને વધુ ઉજજવળતા અપી રહ્યા છે. અમે આપના ઋણી છીએ-આપ દીર્ધાયુ બની અમને સત્કાર્યની પ્રેરણા આપતા રહે એજ અભ્યર્થના. - આપના પુત્રો તથા આપની પુત્રી, પુત્રવધુ. ગિરીશ, જયેશ, કલપેશ, બીના, નંદા. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી રસિકલાલ વાડીલાલ મહેતા (ડીસાવાળા) સ્વ. કાંતાબેન રસીકલાલ મહેતા (ડીસાવાળા) [ જન્મ : સંવત ૧૯૮૫ના આસો સુદ-૯ ] પૂ. પિતાશ્રી આપે દાન, દયા અને ધર્મ તથા સદાચારના સંસ્કારોનું અમારામાં સિચન કરી. વ્યવસાયમાં નીતીને આદર સેવી જીવનને સદાચારી અને ધાર્મિક બનાવવાની અમને જે પ્રેરણા આપે છે. તે અમારા જીવનને સદા ઉન્નત અને પવિત્ર બનાવે તેવી ભાવના અમે સેવીએ છીએ. સ્વર્ગવાસ : સંવત ૧૯૩૩ના બીજ શ્રાવણની ૭મીને શુક્રવાર | દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યેની આપની શ્રદ્ધા, મહાસતિજી ૫.પૂ. તારાબાઈ, પ્રભાવતીબાઈ અને હીરાબાઈ પ્રત્યેનો આપને ભક્તિભાવ, ચોથા અણુવ્રતને આપે કરેલા અંગીકાર તથા સાધુસાવીઓની સેવા કરવાની આપની ભાવના અમારામાં ઉતરે અને અમારા જીવનને ધર્મય બનાવે એવી ભાવના અને સેવીએ છીએ. આપના પરિવાર : પુત્રો : કિરીટ, પીયુષ અને અતુલ. પુત્રીઓ : અનિલા, આશા, શિ૯પા અને સંગીતા પુત્રવધુઓ : જ્યોત્સના અને નયના. પત્ર : હીરેન. પૌત્રી કરિમા, દોહિત્ર : બન્ટી. દોહિત્રાઓ : પીન્ક, અમી અને રૂપા, Page #73 -------------------------------------------------------------------------- ________________ અ.સૌ. કાન્તાબહેન ચીમનલાલ કાપડીયા (ખંભાત) વિશાળ વડલાને છાયા સમાન, પ્રેમના પરાગ સીંચીને જીવન ઉતા બનાવનાર આપને પ્રેમાળમાયાળુ સ્વ માવ, સદાય હસમુખો ચહેરો, કુટુંબ પ્રત્યેનું વાસય, ધર્મ પ્રત્યેની શ્રા તથા સ તા પ્રત્યેની લાગણી વગેરે આપના ગુંગા અમારામાં સત્ય, નીતિ અને સદાચારનું સિંચન કરી રહ્યા છે તે આપને અમારા પર મહાન ઉપકાર છે. લી. આપને પરિવાર, અ.સૌ કમળાબહેન બાલચંદભાઈ (સાણંદવાળા) કે એ જ આપે નાનપણથી અમને સર્વેને ધાર્મિક સંસ્કારોને વારસો આપ્યો છે. આવા ભૌતિક યુગમાં પણ જે સંસ્કાર વારસો અમારા જીવનને શાંતિ આપી રહ્યા છે. તેમજ આપની હાજરી અને સલાહે દરેક કાર્યોમાં ઉપયોગી થઈ રહ્યા છે. આપના ઉપકારોનું ઋણ ચૂકવવા અમે સમર્થ નથી છતાં ફુલ નડિને ફુલની પાંખડી રૂપે આ જ્ઞાન પ્રચારમાં ફાળો આપી કૃતકૃત્યતા અનુભવીએ છીએ. લી, આપને પરિવાર, નરેન્દ્ર, યોગેશ, જયેશ, Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ડા. કસ્તુરચંદભાઈ બાલાભાઇ શાહ જન્મ - ભાદરવા વદ-૧૦ સ ંવત ૧૯૪૬ તારીખ ૮-૯-૧૮૯૧ અવસાન – પોષ વદ-૮ સવત ૧૯૯૩ તારીખ ૨૭–૧–૧૯૬૫ અ.સૌ. સ્વ. નાનીબહેન ડા, કસ્તુરચંદુભાઈ બાલાભાઈ શાહના ધમ પત્નિ જન્મ - સ`વત ૧૯૫૦. સને ૧૮૯૩ અવસાન – માગસર વદ્દ-૦)) સંવત ૧૯૯૦ તારીખ ૧૭-૧૨-૧૯૩૩ આજે અમે “ જે કાંઇ છીએ ” તે આપના જ સિંચેલા ધર્મ શ્રદ્ધા, માનવ સેવા, અને કુટુંબ વાત્સલ્ય ભાવનાના સુસ'સ્કારોનુ જ ફળ છે. આપની સરળતા નિખાલસતા, પ્રેમાળ સ્વભાવ અને અમિષ્ટિ અમને હંમેશાં પ્રેરણા આપતા રહ્યા છે અમે આપના ખૂબ જ ઋણી છીએ. રજનીકાન્ત કસ્તુરચંદ પરિવાર લી. આપના, હસમુખભાઈ કસ્તુરચ’દ પરિવાર Page #75 -------------------------------------------------------------------------- ________________ શાંતીલાલ અમૃતલાલ વોરા શ્રીમતી અજવાળીબેન શાંતીલાલ વોરા [ જન્મ : તા. ૬-૯-૧૯૧૨ ] માતૃ સ્નેહ, વાત્સલ્ય અને પ્રેમનું કરાયું છે. કડવું પીને અમૃત વહાવનાર છે. સાનુકુળ અથવા પ્રતિકુળ સંયોગોમાં દર્ય રાખી અમારામાં સુસંસ્કારના બીજ આપ રોપી રહ્યા છે. આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન. આપનું જીવન દાન, દયા, નિખાલસતા, સંતો પ્રત્યેની અપૂર્વ ભક્તિભાવ આદિ ગુણોની સુવાસથી 'મધમધી રહ્યું છે. જીંદગીની લીલી સુકી જોયા પછી સંપતી મળવા છતાંય સંપતિના મેહમાં નહી ફસાતા તેને ધાર્મિક ક્ષેત્રોમાં સ્વધર્મી વાત્સલ્યતાના કાર્યોમાં સઉગ કરી રહ્યા છો. વહેતા જળ નિર્મળ ભલો, સાધુ વિચરતા ભલા, ધન દોલત દેતા ભલા. લી૦ આપના સુપુત્રો તથા સુપુત્રી કુ. નિત્યાબેન Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શીવલાલભાઇ પદમશીભાઈ તલસાણીયા જન્મ : તારીખ ૨-૯-૧૯૦ ૩ સ્વ. : તારીખ ૨૮-૫-૧૯૬૯ K૬ જનાર તો જતા રહ્યા સદ્દગુણ એના સજીવ ? જેમણે અમારા જીવનમાં સદાચારી સંસ્કારનું સિંચન કર્યું છે. તે તેનું આજે અમે ધર્મક્ષેત્રે ઉપયોગ કરીને અમારા આત્માને કૃત્ય માનીએ છીએ. લિ. નગીનદાસ શીવલાલ તલસાણીયા (લોખંડવાળા) અનુભાઈ શીવલાલ રમેશભાઇ શીવલાલ મહેસાણાવાળા તથા પરિવાર, 99 Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી કિશોરચંદ્ર ન્યાલચંદ દોશી સ્વ. શ્રી કમળાબેન કિશોરભાઈ દોશી જન્મ તા. : ૮-૧-૧૨ સ્વર્ગવાસ તા. ૨૦-૨-૭૭ મનુષ્ય જન્મ સંહા મૂલ્યવાન છે, મનુષ્યત્વ પામીને તેને આથિક કરવું એજ મનુષ્યજન્મ પામ્યાને સાચે અને મૂળભૂત સિદ્ધાન્ત છે. આપે સેરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ તથા અનેક નાની મોટી સંસ્થાઓમાં મૂક સેવક બનીને સેવાઓ આપી છે. આપના ગુણો ભૂલી શકાય તેમ નથી આપના અમે ઋણી છીએ. અમારામાં ધાર્મિક સંસ્કારોનું આપે જે સિચન કર્યું', સુસંસ્કારોના બીજ રોપ્યાં તે માટે અમે આપના ભવોભવના ઋણી છે. ભારતીબેન મહેશભાઈ સખીદાસ રંજનબેન રમેશભાઈ પરીખ નીરૂબેન પ્રદીપભાઈ શાહ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી રમણલાલ નાગરદાસ શાહ (નાયકોવાળા) “વહેતા જળ નિર્મળ ભલા, અને ધનદોલત દેતા ભલા” આ ઉક્તિ મુજબ આપ દેવ, ગુરૂ, ધર્મમાં સ'પણ શ્રદ્ધા રાખી માનવ જન્મને સાર્થક કરી રહ્યા છે. આપને મળેલી લમીને સદ્ઉપયોગ કરી રહ્યા છો. આપ ધંધાના ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે, આ જૈન સમાજ માટે ગૌરવરૂપ છે લિ. આપના સુપુત્રો અરવિંદ, મહેન્દ્ર, કીરીટ, ડૅ. રજની , તેન્દ્રના અન્તરના વંદન. ગ, રવ, શ્રીમતી નર્મદાબેન જગજીવનદાસ દોશી (રબોલ-લીંબડી) જેમની સતત ધર્મ તથા તપની વર્યા પરિવારને સિચન કરતી રહી છે. લિ. અમૃતલાલ જ, દોશી Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાસુખભાઈ ડોસાભાઈ પટેલ અ. સૌ. શાંતાબેન મહાસુખભાઇ પટેલ અમારા જીવનમાં આપે ધર્મરૂપી બીજ વાવ્યું અને સંસ્કારરૂપી જળનું સિચન કર્યું. આપે પૂજ્ય દાદાના પુનિત પગલે ચાલી, અમને ધર્મ સંસ્કાર આપી અમારા જીવનને ઉન્નત બનાવવામાં પ્રેરણા આપી રહ્યા છે, તે બદલ અમે આપના ઋણી છીએ. આપનું સ્વાસ્થ સારૂ રહે તે જ અંતરની ભાવના. લિ. આપના સુપુત્રોના અંતરના વંદન ડાહ્યાભાઇ મહાસુખભાઈ પટેલ નંદુભાઈ મહાસુખભાઈ પટેલ બંસીભાઈ મહાસુખભાઈ પટેલ બાબુભાઈ મહાસુખભાઈ પટેલ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી સુશીલાબેન બંસીલાલ કાપડીયા પ. પૂ. બા.બ્ર. શ્રી શારદાબાઈ મહાસતીજી તથા અન્ય સતીવૃંદની પ્રેરણાથી તથા પ. પૂ. (સાસુ) ભૂરીબાના આશિવાદથી મારી ઘણી લાંબા સમયની વષીતપ કરવાની ભાવના સફળ થઈ છે, તે સૌને મારા કોટી કોટી વંદન. સુશીલા બંસીલાલ કાપડીયા સ્વ. વીરચંદભાઈ મેઘજીભાઈ મેઘાણી ગામ લાખેણી (હાલ અમદાવાદ) “માનવ સેવા એજ મહાન ધર્મ છે.?? - એવા સંસ્કારોનું અમારામાં નાનપણથી સીંચન કરી અમારા જીવનને સદાચારના સમાગે લઈ જવામાં પ્રેરણા આપી તે બદલ અમે આપના ભવભવના ઋણી છીએ. ક જ છે લિ. એ પુના પુત્રો, હિંમતલાલ વીરચંદ મેઘાણી અરવિંદકુમાર વીરચંદ મેઘાણી તથા પરિવાર . છે. આ તેને જ કારી પણ Page #81 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પિતાશ્રી સ્વ. શેઠ સુખલાલ ડાહ્યાભાઈ (એડવોકેટ) બી.એ.એલ.એલ.બી. પૂજ્ય માતુશ્રી સ્વ. ડાહીબેન સુખલાલ શેઠ [ જન્મ : સંવત ૧૮૮૦ (વઢવાણ શહેર ] | | અવસાન ઃ ૩-૧૨-૬૧ - અમદાવાઢ] [ જન્મ : સંવત ૧૮૯૦ – ધ્રાંગધ્રા , અવસાન : તા. ૨૭-૧૦-૭૯ – અમદાવાદ] અમોને આપે કેળવણી આપી તથા સુસંસ્કાર જીવનમાં રેડી, સમાજમાં માનભર્યું જીવન બક્યું છે તે સદાય યાદ રહેશે. આપે બાહોશ ધારાશાસ્ત્રી તરીકે કીર્તિ મેળવી અને જૈન ધર્મના ઊંડો અભ્યાસ કર્યો તથા સમાજને સેવા આપી શાંતિથી વગે સિધાવ્યા તે જીવન અને સદાય પ્રેરણા આપશે. લિ. આપનો, પુન્યદેવ મુખલાલ શેઠ ઇં. સરસ્વતી સુખલાલ શેઠ એડવોકેટ એમ.બી.બી.એસ. અમદાવાદ અમદાવાદ Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી ઈશ્વરલાલ શામળદાસ મોદી સ્વ. શ્રી કાન્તાબેન ઈશ્વરલાલ મોદી પાલડીવાળા પાલડીવાળા જેમના મુખ પર સદાયે પ્રસન્નતા પ્રસરી રહેતી, ગરીબો પ્રત્યે જેમના દિલમાં અથાગ કરુણા ભરી હતી. માનવ ધર્મ એજ મહાન ધર્મ છે આપે માનવ જન્મ પામી ખરેખર તેને સાર્થક કર્યો છે. આપે આપની હયાતીમાં લક્ષ્મીનો સદ્દઉપગ કર્યો અને હયાતિબાદ સંપતિનું ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટમાંથી નાના-મોટા દાન અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટના કાર્યકર શ્રી લાલભાઈ કાચવાલા, નવીનભાઈ અને શ્રી કાંતીભાઈ વગેરેએ કર્યો છે. ધન્યવાદ, આપનું જીવન દાન, દયા, નિખાલસતા, સંતો પ્રત્યેની અપૂર્વ ભક્તિભાવના આદિ ગુણોની સુવાસથી મઘમઘતું હતું. સંપત્તિ મળવા છતાંય સંપત્તિના મેહમાં નહી ફસાતા, તેને ધાર્મિક ક્ષેત્રોમાં સ્વધમ વાત્સલ્યતાના કાર્યોમાં સ૬ઉપયોગ કરી આપે મોદી કુટુંબના નામને ઉજજવળ બનાવ્યું છે. ધન્ય છે. આપને સ્વ. ઇશ્વરલાલ મોદી ને અને નીચે મુજબના ટ્રસ્ટીઓને લી. આ પનો ગુણાનુરાગી લાલભાઇ. કાચવાળા, નવીનચંદ્ર, કાંતીલાલ રજનીભાઈ અને જયંતીભાઈ Page #83 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય માતુશ્રી શકરીબહેન વાડીલાલ ડેલીવાળા. અમારામાં સુસંસ્કારોનું સિંચન કરી, અમારુ જીવન ઘડતર કર્યું. અમને પ્રેરણા આપી અમારા જીવનને ઉજ્જવળ બનાવવામાં આપનો અમૂલ્ય ફાળો છે તે માટે અમે આપના ભવોભવના ઋણી છીએ. લિ. ચન્દ્રકાન્ત વી. ડેલીવાળા હાલ અધૂરી Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત ચુનીભાઈ ધારીભાઈ પટેલ જન્મ સંવત ૧૯૬૯ ભાદરવા વદ ૨ બુધવાર તા. ૧૭-૯-૧૯૧૩ શ્રી નવનીતભાઇના પ. પૂજય પિતાશ્રી Page #85 -------------------------------------------------------------------------- ________________ માતૃદેવ ભવ અ. સો, સૂરજબેન ચુનીલાલ ધેરીભાઈ પટેલ (સુણાવવાળા) આપશ્રી અમારામાં જે ધાર્મિક સંસ્કારોનું સિંચન કરી રહ્યા છો અને અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં જે પ્રેરણા આપી રહ્યા છે તે માટે અમો આપશ્રીના ભાવના ત્રાણી છીએ. શિશુવયમાંથી આપે અમારા જીવનમાં ધાર્મિક સંસ્કારનાં બીજ વાવ્યાં છે જેને કારણે સત્ય, નીતિ અને સંતસેવાના સુમને અમારામાં સહજ રીતે ખીલ્યા તે ઉપકારનો બદલો વાળવા અમે સમર્થ નથી, તે ઉપકારના ત્રણથી મુકત થવા ‘કુલ નહિ તો ફુલની પાંખડીરૂપ ધર્મક્ષેત્રે કંઈક અર્પણ કરીને અમે કૃતકૃત્ય થયાનો સંતોષ અનુભવીએ છીએ. લિ. આપના ગુણાનુરાગી નવનીતલાલ ચુનીલાલ પટેલ પ્રવીણચંદ્ર ચુનીલાલ પટેલ જયંતીલાલ ચુનીલાલ પટેલ (પાશ્વનાથ કેર્પોરેશનવાળા) Page #86 -------------------------------------------------------------------------- ________________ નીશીથ જયંતીભાઈ પટેલ ભાવિક જયતીભાઈ પટેલ ઋષભ નવનીતભાઈ પટેલ રાજીવ પ્રવીણભાઈ પટેલ Page #87 -------------------------------------------------------------------------- ________________ કુલ ગયું અને કેરમ રહી ગઈ એવા ૨૨, નાથાલાલ લાલ ૬ શાહે જન્મ : ૩૦-૧૨-૧૯૧૫ સ્વર્ગવાસ : ૧૭-૨-૭૬ સા. પિતાશ્રી ગં. સ્વ. માતુશ્રી હેમચંદ કેશવજીરા મણીબેન હેમચંદ વોરા હજીવન ઘડતરને પાયા માતા-પિતા છે. આપે અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું તેમજ અમને એજ સંસ્કારાએ ધર્મ કાર્યો તેમજ સતકાર્યો કરવાની પ્રેરણા આપેલ છે. | આપના જીવનમાં સહાનુભૂતિ, સત્યતા, સમતા અને અનુકંપાના સુસંસ્કારોની સુવાસ અમારા હૈયામાં પ્રસરી છે. આપના ધર્મમય જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધગશ અને અનેરી શ્રદ્ધા પ્રગટી છે. લિ. આપના પુત્ર વિનયચંદ્ર વેરા – પ્રવિણભાઈ વોરા અ.સૌ. સરલાબેન વિ. વેરાના વંદન Page #88 -------------------------------------------------------------------------- ________________ ગ' સ્વ. શાન્તાબેન વાડીલાલ દેસાઈ (બાપોદરાવાળા ) દેસાઈ કુટુંબના વડલો માતુશ્રી આપની છત્રછાયા નીચે ધાર્મિક સંસ્કારો મેળવી સચ્ચાઈથી આપની સેવા કરવા અમે ઇશ્વર પાસે પ્રાર્થનાં કરીએ છીએ. લિ. પુત્ર નવિનચંદ્ર વાડીલાલ દેસાઈ (જયશ્રી સ્ટેશનરી માટવાળા ) . સ્વ. કેશવલાલ હીમચંદ લેતા નાગલપુરવાળા સ્વ. પાવતીબેન કેશવલાલ સલત નાગલપુરવાળા જન્મ : સને ૧૮૮૫ જન્મ : સને ૧૮૮૯ સ્વ. સને ૧૯૬૩ સ્વ. સને ૧૯૫૫ આપે મનુષ્ય જન્મ પામીને તેને સાર્થક કયું". આપે અમારા જીવનમાં જે સંસ્કારોનું સિચન કર્યું છે. તેને આચરણમાં મૂકી શકીએ એજ અભ્યર્થના લિ. આપનો પરિવાર Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્વ, ફાગુની ચંદ્રકાન્ત બોટાદરા ઉમર વષ- રા એક ની એક સ્વ, જમકબેન ચુનીલાલ બાટાદરા : જન્મ : તા. ૫-૩-૭૨, : સ્વર્ગવાસ : તા. ૯-૯-૬ ૪ : સ્વર્ગવાસ : | તા. ૧૬-૫-૮૧ પુષ્પ ખીલ્યાની સાથે જ કરમાઈ ગયું અમારા મનમંદિરમાં તારું સ્મરણ રાત-દિવસ રહ્યા કરે છે. ભગવાન તારા આત્માને શાંતિ આપે. માતાના પ્રેમથી જગતમાં કાંઈ વિશેષ નથી, આપે અમારા માટે ઘણું કર્યું છે, પણ ઋણ ચૂકવવાની તક આપ્યા વિના આપે વિદાય લીધી. પ્રભુ આપના આત્માને શાન્તી આપે. આપના પુત્રો તથા સહપરિવાર, અન’તરાય, રમણીકલાલ, ચંદ્રકાન્ત - તથા પુત્રવધુએ સરલા, મધુકાન્તા અને ઈન્દીરા લી ચંદ્રકાન્ત ચુનીલાલ બોટાદરા-પિતા ઈન્દીરા ચદ્રકાંત બોટાદરા-માતા - તથા સહપરિવાર અજવાળીબેન રતીલાલ સખીદા વહેતા જળ નિર્મળ ભલા, અને ધન-દોલત દેતા ભલા. એ યુક્તિ મુજબ આપના ધર્મપ્રેમી પ. ભ. શ્રી રતીભાઈ તથા આપે મળેલ લક્ષ્મીને દાન-ધર્મ માં સદઉપયોગ કરી અનેક સંસ્થામાં નાના-મોટા દાન કર્યા છે. સૌરાષ્ટ્ર સંઘ વાડી, ગાંધીનગર ઉપાશ્રય, લીંબડા પૌષધશાળા ધ્રાંગધ્રા ઉપાશ્રયમાં તેમજ નાની-મોટી અનેક સંસ્થાઓમાં ઉદાર હાથે આપે લક્ષ્મીનો ઉપગ કરી માનવજીવનને સાર્થક બનાવ્યું છે. તથા કેળવણી ક્ષેત્રે લીંબડીમાં મોટું દાન આપી શ્રી રતીલાલ શીવલાલ સખીદા આ ટેસ કોલેજ શરૂ કરી છે, તે માટે અંતરના વંદન .... Page #90 -------------------------------------------------------------------------- ________________ 4. છોટાલાલ ચુનીલાલ બનાણી શ્રધાંજલિ સ્વર્ગવાસ ૧૮-૧૨-૧૯૮૦ જેમણે સભ્યતા, સૌમ્યતા, સાદાઈ, સદાચાર અને સત્યના પંથે કુટુંબીજનોની પ્રતિ માટે ઉચ્ચ સંસ્કાર તથા માનવ સેવાની ઉરચ વૃત્તિા વારસામાં આપી તેવા પ્રાત: મરણીયને વંદન. ચુનીલાલ વૃજલાલ બનાણી અને કુટુંબીજનો. Page #91 -------------------------------------------------------------------------- ________________ ગં.સ્વ. દીવાળીબેન વિઠ્ઠલદાસ શાહ (બાબરાવાળા-હાલ અમદાવાદ) રાખીને દિલ સાફ નિરંતર તમે પ્રેમથી પ્રભુ ભક્તિ કરી અળગી કરી આશા પરાઈ અરિહંતની તમે એક આશા કરી ઓ ધર્મ પ્રેમી વાત્સલ્ય મૂર્તિમાં નમ્રતા તમારી તા વશી કહું ? “વસુદૈવ કુટુંબ કમ” જીવી રહ્યા તમે વારંવાર પ્રણમી મે તમને અમે, આપના પરિવાર. ગં. સ્વ. માતુશ્રી મણીબેન તલકચંદ શાહ આપે અમારામાં બાળપણથી જ સુસંસ્કારનું સિંચન કર્યું. આપે સંતાને સમાગમ કરી જીવનમાં તપ અને કયા ધર્મને આચરણમાં મુકાયો છે. નાની મોટી અનેક તપસ્યાઓ આપે જીવનમાં કરી છે અને આ ઉંમરે પણ આપ તપસ્યા અને દાન દયા ધર્મમાં જીવન વિતાવી રહ્યા છો. આપ આપણા કુળને ઉજમાળ બનાવી રહ્યા છે. આપના તપત્યાગ-દાન સત્ય ધર્મના સંસ્કાર અમારા જીવનમાં ઉતરે એજ અભ્યર્થના. t OR આપના સુપુત્રો, પુત્રવધુઓ તથા _ સમસ્ત પરીવાર. 2ષા Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ છોટાલાલ જેઠાલાલ શાહ (વિસલપુરવાળા) [ નિર્વાણ દિન : તા. ૨૩-૯-૭૫ ] પ્રભુ તમારા આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના. હ, જયંતીલાલ છોટાલાલ કાચવાળા તથા નવિનચંદ્ર છેટાલાલ કાચવાળા સરેજ, વીણા, રાજેશ, પન્ના, શશીન, મનીષ, કેતન. Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી તલકચંદ સાંકળચંદ શાહ જન્મ સ્થળ : રાજચરાડી. (ધાંગધ્રા) પૂજ્ય પીતાશ્રી, | વહેતા જળ નિર્મળા ભલા અને ધન દોલત દેતા-ભલા એ સંસ્કાર આપે અમોને પાયા, સંપત્તિ અને સૃદ્ધિ, સંપ અને સદાચાર એ તો પુન્યની પ્રસાદી છે. આપને વિનમ્ર તથા દયાળુ સ્વભાવ, સદવિચાર તથા ધર્મ પ્રત્યે અનન્યભાવ, દેવ ગુરૂ ધર્મ પ્રત્યેને અથાગ પ્રેમ, તથા સંત સેવાઓ આપના આદર્શો અમને કાયમ જાગૃત બનાવી આપના સદગુણોને વારસો અમારા શાશ્વત શ્વાસ બની રહો એજ પ્રાર્થના. ન્યાય નીતિ નૌકા નિજ તનકી, આ ભવસાગર સૌ તરજે, કંઈ દીનજનોનાં દુખ હરો, ધ્યાન વીરનું ધરજે'. લિ. આપના ધમપત્ની, પુત્ર, પુત્રીઓ તથા સમરત પરિવાર Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પીતાંબર ગુલાબચંદ સંઘવી સ્વ. દેવકુંવરબેન પીતાંબર સંઘવી આપે અમારામાં જે ધાર્મિક સસ્કારોનુ સિંચન કર્યું હતું. અને અમારા જીવનને સન્માર્ગે લઇ જવામાં જે પ્રેરણા આપી હતી. તે માટે અમેા આપના ભવાભવનાઋણી છીએ. ' આપને ઋણી સમગ્ર પરિવાર, Page #95 -------------------------------------------------------------------------- ________________ સ્વ. અમૃતલાલ કેકારીની પુણ્ય સ્મૃતિમાં ધ્રાંગધ્રા નિવાસી હાલ માટુંગા જન્મ : તા. ૩૦-૭-૧૯૧૮ ] [ સ્વર્ગવાસ : તા. ૨૭-૧૨-૮૦ માગશર વદ-૬ સં. ૨૦૩૭ જંદગીની દેણગી, દીધી ઇશ્વરે પ્રેમથી ! પાળવી–પોષવી–પંપાળવી, બહુ જતનથી ! લીધી દીક્ષા શિક્ષણ તણી, પૂર્વના હો પુણ્યથી, ના રાખી અપેક્ષા ફળ તણી, કાર્યો શુભ કરતાં રહી. સ્વજન સંગે પરજનની સેવા કરી બહુ ખંતથી; સેવા એજ ધર્મ છે, સમજાવીયું સ્વકર્મથી, વિતાવી જીંદગી આનંદથી સુખદુ:ખમાં સમતોલથી, ના લેશ ગર્વ ઉરે ધરી, વિદાય લીધી હસતાં રહી. લીકાંતાબેન અમૃતલાલ કેકારી તથા કેકારી પરિવાર, Page #96 -------------------------------------------------------------------------- ________________ અસી મધુકાન્તાબેન સેવંતીલાલ શાહ શ્રી કાંતીલાલ પોપટલાલ શાહ (રાજસીતાપુરવાળા) ઘીવાળાના સુપુત્ર સેવંતીલાલ કાંતીલાલના ધર્મ પત્ની મધુકાનાબેને પર્યુષણ પર્વ નીમીત્તે નવ ઉપવાસની તપસ્યા કરી તે પ્રસંગે. સ્વસ્થ સુરજબેન પરસોતમદાસ શાહ, તેઓ ઉદાર અને સરળ સ્વભાવી હતા અને વર્ષીતપની તપશ્ચર્યા કરી હતી. હ, ગીરધરલાલ પરસોતમદાસ શાહ જન્મ : સને ૧૯૦૨ અવસાન : સને ૧૯૭૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધાનેરા સમાજના એક પ્રતિષ્ઠિત અને શ્રી ગીરધરલાલ મંછાચંદ શાહ સમાજસેવી અગ્રગણ્ય વ્યક્તિ છે. શ્રી ધાનેરા છે. સ્થાનકવાસી જૈન સંધના તેઓશ્રી પ્રમુખ છે. મુંબઈમાં જાતમહેનત અને પોતાના સ્વબળે ઝવેરાતનો ધંધો વિકસાવી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એટલું જ નહીં પણ સામાજિક-ધામિક શિક્ષણ અને તબીબી ક્ષેત્રે તેમની કારકીર્દિ ઉજજવળ છે. ધાનેરાની કેટલીક સંસ્થાઓના તેઓશ્રી પ્રાણ સમાન છે. શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ-શ્રી ધાનેરા કેળવણી મંડળ શ્રી પારસ સેવા સમિતિ સંચાલિત ભોજનાલય આદિ સંસ્થા એના પ્રમુખ છે. ધાનેરા પાંજરાપોળના માનનીય ટ્રસ્ટી છે. દુષ્કાળ સમયે ધાનેરા પાંજરાપોળને પૂર્ણ સહયોગ આપી જીવદયાના કાર્યમાં મોટો ફાળા એકત્ર કરવામાં તેઓશ્રી મોખરે રહ્યા છે. જીવનમાં સાદાઈ-સરળતા અને વતન પ્રત્યે પ્રેમ હોવાથી આજે પણ ૭૫ વરસની બુ ઝવયે પરમાર્થના સર્વાગી ક્ષેત્રે તન-મન અને ધનથી સેવા આપી લમીનો સદુપયોગ કરી રહ્યા છે. એમનું જીવન આજની યુવા પેઢીને ખૂબ જ પ્રેરણાદાયી છે. પ્રભુ તે ને દીર્ધાયુ બક્ષે ! જસરાજભાઈ હરગોવિંદદાસ શાહ એચ. રજનીકાન્ત એન્ડ કાં. છે. :- જસરાજભાઈ હરગોવિંદદાસ શાહ ૩૦ વર્ષ સુધી લોખંડ હાર્ડવેરમાં કામ કરી ૧૯૭૫ની સાલમાં દુકાનમાં મુખ્યત્વે મારા છોકરાઓજ મારી સાથે કામ કરતા હતા તે અમેરીકા જતાં સદરહુ પેઢી બંધ કરી હાલ તદન નિવૃત છું. સં. ૨૦૩૮ કારતક માસ, Page #98 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પિતાશ્રી દુલભજીભાઈ રાઘવજીભાઈ કામદાર પૂજ્ય માતુશ્રી મણીબેન દુર્લભજીભાઈ કામદાર સ્વર્ગવાસ : સંવત ૨૦૦૧ ડો. સુદ-૮ તા. ૧૯-૫-૧૯૪૫ સ્વર્ગવાસઃ સંવત ૨૦૨૬ ડૉ. વદ-૧૪ તા. ૩-૬-૧૯૭૦ પવિત્રતાના ઉચ્ચ ગુણવાળા, સુનીતિવાળા, સરકારી, સંયમી, ક્ષમાવત, ધર્મપરાયણ અને વાત્સલ્ય ભાવથી અમારું જીવન સુખી કરવા આપે જે શ્રમ સેવ્યો તે આપના અનેક શુભ ગુણોના મરણાર્થે આપના ઋણી રતીલાલ દુર્લભજીભાઈ કામદાર અ, સૌ. સયુ બાબા રતીલાલ કામદાર આપના પરિવારના અંતઃકરણપૂવક કેટી કેટી વંદન તથા Page #99 -------------------------------------------------------------------------- ________________ : પિતાશ્રી : સ્વ. પોપટલાલ જગજીવનદાસ શાહ સ્વર્ગવાસ : તા. ૬-૧-૧૯૫૭ માતુશ્રી : સ્વ. ચચળબેન પાપટલાલ શાહ સ્વર્ગવાસ : સંવત ૧૯૯૬ પોષ સુદ ત્રીજ વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા ’” એ સંસ્કાર આપે અમાને ગળથૂથીમાં પાયા. સપત્તિ અને સ્મૃદ્ધિ, સપ અને સદાચાર એ તે પુણ્યની પ્રસાદી છે એટલે મળેલી લક્ષ્મી સમાજકલ્યાણના જનતા જનાર્દનના, સ્વધર્મી વાત્સલ્યતાના કાર્યમાં વાપરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવા માટે આપે અમારૂ જે ચારિત્ર ઘડતર કર્યું છે તે માટે અમે આપના જન્મા—જન્મના ઋણી છીએ. લિ અરિવંદભાઈ પોપટલાલ શાહ મધુબેન અરવિદભાઈ શાહ તથા કુટુંબીજને. Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભાઈલાલ અમૃતલાલ દેસાઈ માનવ જીવન વારંવાર મળતું નથી.” માટે - જીવનમાં જે કાંઈ પળ મળી છે તેને યથાર્થ સદુપયોગ કરવાનો સમાગ, ગુરૂદેવ પાસેથી જાણી, આપે આપનું જીવન સેવામાં સમર્પણ કર્યું. આપે શ્રી સી. સ્થા. જૈન સંઘ તેમજ શ્રી ઝા. દશા. શ્રીમાળી જ્ઞાતિબંધારણના દરેક કાર્યોમાં આપેલ અગ્રગણ્ય ફાળો હંમેશને માટે યાદ રહેશે. લિ. આપના પુત્રો, દીનેશભાઈ, અનિલભાઈ, સુરેશભાઈ તથા પરિવાર સ્વર્ગવાસ : તા. ૧૪-૨-૧૯૭૪ શ્રી ચંદુલાલ ત્રીભોવનદાસ પરીખ, (લીંબડીવાળા) અ. સી. કસુંબાબેન ચંદુલાલ પરીખ, જન્મથી માણસ થવાતું નથી, જાગૃતિથી માણસ થવાય છે. માણસની માફક જન્મવું એ એકવાત છે. અને માણસ બનવું તે તદ્દન જુદી વાત છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સ્વ, કસ્તુરચંદ ચત્રભુજ શાહ ચંચળબેન કસ્તુરચંદ શાહ તુ૨ખાવાળા આપે આપેલા ધર્મ સંસ્કારો અમારા જીવનને ઉન્નત બનાવે એવી અંતરની ભાવના પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ ભાઇલાલ કસ્તુરચંદ શાહ રમેશચંદ્ર કસ્તુરચંદ શાહ જશવંતલાલ કસ્તુરચંદ શાહ (લોખંડવાલા) સ્વ. મંગળાબેન શીવલાલ તલસાણીયા માતૃપ્રેમ એ સ્નેહની સરવાણી અને વાત્સલ્યનું વહેતુ ઝરણું છે. જગતમાં બધું મળશે પણું જનનીની જોડ મળતી નથી. એવા હે માતાજી આપે અમારા જીવનમાં માનવતા, દયા, કરૂણા, અનુકંપા અને પરોપકારરૂપી મહાન સદગુણોથી સંસકારોના અમૃત પાયા છે. તે બદલ અમો આપના ભવભવના ઋણી છીએ. આપને પુત્ર, અનુભાઈ શીવલાલ શાહ તથા પરિવાર (મહેસાણાવાળા) Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્વ, વૃંદાવનદાસ વલભદાસ મહેતા જન્મસ્થળ : રાજકોટ. te સ્વર્ગવાસ અમદાવાદ તા. ૨૩-૧૨-૧૯૯૦ સદ્દગત શ્રી વૃંદાવનદાસભાઈએ ગરીબીમાં જન્મ લીધેલ પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લઈને વ્યવસાયે બર્મા ગયેલાં ત્યાં સારી પ્રગતી કરી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સ્વદેશ પાછી આવી અમદાવાદમાં સ્થીર થઈ કાપડને વેપાર શરૂ કરેલ અને તેમાં તેમની કુનેહુ અને ખંતથી સારા વેપાર અને આબરૂ મેળવી હતી તેઓશ્રીએ સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી મિત્રમંડળના પ્રમુખસ્થાને ૧૪ વર્ષ રહીને સમાજની ઘણી સુંદર સેવા કરી છે શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંધના કાર્યવાહક સમીતીના સભ્ય હતા ચીતાડગઢ જીલ્લામાં હિન્દુ ફસાઈને જૈન (વીરવાલ જૈન) બનાવવામાં તેમણે ઘણા રસ લીધેલો હતા.. સ્વભાવે ઘણા જ માયાળુ હસમુખા ધર્મ પરાયણ અને દયાળુ હતા. સદ્ગતના ધર્મ પત્ની વસંતબેન તથા પુત્રો શ્રી દેવેન્દ્રભાઈ અને શ્રી વીરાજભાઈ યથાયોગ્ય સમાજ-સેવામાં ફાળો આપી રહ્યા છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ (સ્વ.) ચ'દુલાલ શીવલાલ સંઘવી (સ્વ.) કંચનબેન ચંદુલાલ સંઘવી વિશાલ વડલાની છાયા સમાન પ્રેમના પરાગને સીંચીને જીવન ઉન્નત બનાવનાર આપને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, સદાય હસમુખો ચહેરો, કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તથા સહનશીલતા વગેરે આપના ગુણાએ અમારામાં સત્ય, નીતિ અને સદાચારનું સિંચન કર્યું છે તે કદી વિસરી શકાય તેમ નથી અમે આપના ભવભવના ઋણી છીએ. અમે છીએ આપના, સુપુત્રો :- જયંતી, રમેશ, ભરત, અનીલ, રજની પુત્ર વધુ :- ઇન્દુ, સુરેખા, ઉષા, રીટા, રેણુકા. પુત્રીએ - કલાસ 'બકલાલ શાહ થા ધમિકા ૨જનીકાન્ત પાણી | સ્વ. કાંતીલાલ પ્રેમચંદ સંઘવી. I – અણમેલ મોક્ષ :(લીંબડીવાળા ) ફુલ તો ખરી ગયુ પણ ફોરમ તેની રહી ગઇ તેમ આપ તો ચાલ્યા શ્યા, પણ આપના સદગુણા ખુબ સાંભરે છે. આપે અનેક કષ્ટ સહન કરીને અમને પ્રગતિના પંથે મૂકી દીધા. પણ એ પ્રગતિ જોવા આપ ન રહ્યા. તેનું અમોને ખુબ દુઃખ છે. પૈસા કરતા સંસ્કારને આ પ વધુ મહત્વ આપ્યું. આપે અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું. આપને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, સહુનશીલતા અને સાધુ-સંતોની સેવા કરવાની તમન્ના વિગેરે આપના ગુણાએ અમારામાં સત્ય, નીતિ, સદાચારનું સિંચન કર્યું છે. અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં જે પ્રેરણા આપી હતી તે માટે અમે આપનો ભવોભવના ઋણી છીએ. આપના ગુણાને વારસે અમારા જીવનમાં આવે અને તે અમારા જીવનને ઉજજવળ બનાવે. આપને હરઘડી યાદ કરનાર, 1 લિ. આપના ધર્મપત્નિ :સવિતાબેન કાંતીલાલ સંઘવી તથા આપને રિ, વ , દિલીપમાર દાંતીલાલ સંઘવી Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ગેાપાણી ઠા કરસીભાઈ ડાહ્યાભાઈ અ. સૌ. કચનબેન ઉમેદચંદ ગેાપાણી પિતાશ્રી અમારામાં ધાર્મિક સંસ્કારાનું આપે જે સિંચન કર્યું. આપની સાદાઇ, સરળતા, ધર્મપ્રત્યેની ધગશ, અમારા વનને ન્માર્ગે લઈ જવામાં આપની મીઠી હું હંમેશ યાદ રહેશે. અમારા વનને સન્માર્ગે લઈ જવામાં અે સદાચારી સંસ્કારિતાના સુપંથે વિચરવામાં અમે સફળ બન્યા તે માટે આપના ભવાભવના ઋણી છીએ. લી. આપના સુપુત્રો. ૬. ઉમેદચંદભાઈ શેાપાણી (સૌરાષ્ટ સ્થા. જૈન સંધ મેનેજીંગ કમીટીના સભ્ય શ્રી ઉમેદચંદભાઈ ડા. ગેા પાણીના ધર્મ પત્ની) આપે અમારામાં બાળપણથી જ ધર્મના સંસ્કારાનું સિંચન કર્યું. આપ કુટુંબની અવહુંનીય સેવા કરી રહ્યા છેા-એટલુ જ નહી પરતું સંત-સ તીજીની વૈયાવચ્ચ તેમજ સૌરાષ્ટ્ર સમાં મૂકસેવક બની મલ્લી ભગવતી મહિલા મડળના નામને ઉજજવળ બનાવી રહ્યા છેઆપની નાદુરસ્ત તબિયતમાં પણ આપની ધાર્મિકવૃતી સમાજ સેવા, ખૂબજ પ્રસસનીય છે. સ્વભાવે મિલનસાર આપના ઋણી છીએ પૂ. કાકા (શ્રી ઉમેદચંદ ગેાપાણી) અમારા કુટુંબના પરમ ઉપકારક છે. લી. આપના સુપુત્રા જયસુખ, ભરત. અજીત, સુકેતુ ના વદન. Page #105 -------------------------------------------------------------------------- ________________ કમળાબેન ચંદુલાલ દોશી સ્વ. ચંદુલાલ પ્રાણલાલ દોશી (ઘડીયાળી) સ્વર્ગવાસઃ ૧૨-૬-૭૧ બાવન વર્ષના ભર્યા ભર્યા આયુષ્ય દરમ્યાન અનેક ઉતાર–ચડાવ જોયા. ગરીબાઈ...અભાવ... ઉલાપ...વંચીતતાથી માંડી—સુખ...સમૃદ્ધિ...સમભાવે...અને સ્વા૫ણ સુધીના જીવનના જુદા જુદા તબકકાઓમાંથી પસાર થઈ ૧૨-૬-'૭૧ ના દિવસે જ્યારે આ ભૌતિક જગતને છેલ્લા પ્રણામ કરી તેમણે આંખો મીંચી દીધી ત્યારે...તેમના ચહેરા ઉપર સૂર્યના અંતીમ કિરણો જે શીતળ પ્રકાશ પથરાયેલો હતા. સમગ્ર જીવન તેમણે સંધર્ષ અને સાદગીમાં વિતાવ્યું હતું. ધર્મ અને કર્મ નો સમજદારીપૂર્વક સમન્વય કરી...તેમણે જીવનને યથાતથ સ્વરૂપે સ્વીકાર કર્યો હતો...એટલે જ વિશાળ પરિવાર અને સ્વજનો-મિત્રોમાં તેમના પ્રાણનો અંશ...સ્મૃતિ બની આજે પણ સુગંધ ફેલાવી રહ્યો છે. આ બધુ છતાં...સ્વ, ચંદુલાલ પ્રાણલાલ દોશી એ મહાન સિદ્ધઓ હાંસલ કરી ન હતી... પરંતુ સચ્ચાઈ...સદ્ગુણ અને સૌજન્ય પૂર્વક અંદગીને નીકટતાથી સંપર્શવાના-સમજવાને તેમણે આ જીવન પ્રયત્ન કર્યો હતો. ૧૯૨૯માં તેમણે “ન્યુ ભારત વૈચ કંપની ની સ્થાપના કરી. ૧૯૫૫માં તેમણે “જયહિદ વોચ કંપની” શરૂ કરી અને ચાર સંતાન તથા પ્રેમાળ અને ધર્મપારાયણ પત્ની કમળાબેન ને... પોતાની જીવનયાત્રાને શેષ-ભાગ સોંપી ૧૯૭૧ માં તેમણે ભૌતીક જીવન સમાપ્ત કર્યું. આજે પણ શ્રી કમળાબેન તથા તેમના ચાર પુત્રો...તેમની પત્નીઓ... પરીવાર બધા જ સાથે રહી સ્વ. ચંદુલાલ પ્રાણલાલ દોશીના સંવાદી અને સંતૃપ્ત જીવનને શાભાવી રહ્યા છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાય ગચ્છાધિપતિ બા. શ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમઃ સંવત ૨૦૩૭ ના સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના ઉપાશ્રયે ચાતુર્માસમાં આપેલા પ્રવચને અધિકાર: નમિરાજિષ તથા સાગરદત્ત ચરિત્ર વ્યાખ્યાન ન−૧ અષાડ સુદ પુનમ ને ગુરૂવાર ચાતુર્માસના મહિમા સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા અને બહેના ! આજના મંગલ દિવસના ચાતુર્માસના મંગલ પ્રાંગણમાં જીવે શું આરાધના કરવાની છે તેના વિચાર કરવાના છે. આજના મંગલ પ્રભાતથી જૈન શ્રમણેાના મ`ગલ ચાતુર્માસના પ્રારંભ થાય છે. વીતરાગ ભગવાનની આજ્ઞામાં વિચરતા જૈન સતા અને સતીજીએ આ ચાતુર્માસના ચાર મહિનામાં જ્ઞાનદર્શનચારિત્રની આરાધના કરતા એક સ્થાનમાં સ્થિર થાય છે. પાણીથી ભરેલા ઘનવાર વાદળાઓ એક જ જગ્યાએ વરસતા નથી પણ અનેક જુદા જુદા સ્થળામાં વરસે છે, ભ્રમર એક જ પુષ્પના રસાસ્વાદ લેતા નથી પણ અનેક પુષ્પાના રસ ચૂસીને ખૂબ આનંદથી ફરે છે, તેવી રીતે જૈન સતા પેાતાના જ્ઞાનના લાભ એક જ સ્થાને બેસીને આપતા નથી. આઠ મહિના ગ્રામાનુગ્રામ વિચરે છે અને ચાતુર્માસમાં એક સ્થાનમાં રહીને તેમની જ્ઞાનગંગાના પ્રવાહ વહાવે છે. ભાગ્યશાળી આત્માએ આ વીરવાણીના રસાસ્વાદ માણી શકે છે. તા. ૧૬-૭-૮૧ 66 ચાતુર્માસમાં શું કરશેા ? * વર્ષાઋતુમાં મેધરાજાનું આગમન થતાં મયૂરાના હૈયા થનગન નાચી ઉઠે છે તેમ સંત-સતીજીએ મંગલ ચાતુર્માસ પધારે ત્યારે ભવ્ય જીવાના હૈયા મારની માફક નાચી ઉઠે છે. સતા ચાર માસ એક સ્થાનમાં રહે છે. તેનું શું કારણ? જૈન ધર્મ અહિંસા-પ્રધાન ધર્મ છે. જૈન દર્શનમાં અહિંસાનું ખૂબ ઊંડું નિરૂપણ કર્યુ” છે. સંતાને ચાતુર્માસના ચાર મહિના એક સ્થળે રહેવાની ભગવાને આજ્ઞા કરેલી છે. ચામાસામાં વરસાદના કારણે વનસ્પતિ તથા નાના મોટા અનેક જીવાની ઉત્પત્તિ થાય છે. વિહારમાં વિચરતા સ્થ આત્માથી જોઈએ તેવી જીવાની જતના થતી નથી. ચાતુર્માસમાં એક જ સ્થાને રહેવાની પ્રભુની આજ્ઞા પાછળ જીવા અને જીવવા દે”ની પરમ પવિત્ર અહિંસાની સદૂભાવના રમી રહી છે. ખીજું કારણ ચાતુર્માસમાં ગૃહસ્થાને આઠ મહિના કરતા ઘેાડી નિવૃત્તિ હેાય છે. નિવૃત્તિ હાય તા એ સારી રીતે સતાના વ્યાખ્યાનના તથા ધર્મધ્યાનના લાભ લઈ શકે. ત્રીજી વાત જ્ઞાનીઓ કહે છે કે આઠ મહિના ખૂબ વિચરણ કર્યું. પણ આ ચાર મહિના હવે તારા આત્મામાં વિચરણ કર, સ્વભાવમાં સ્થિર થઈને આત્માને એધ આપ, ૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ચાતુર્માસમાં શ્રાવકોએ પણ શું કરવું છે તેનો ઉદ્દેશ નક્કી કરવાનું છે. વ્યવહારમાં જોશો તે માનવ કોઈ પણ કાર્ય કરતો હોય તે તેને ઉદ્દેશ તેમાં સમાયેલું હોય છે. માને કે તમે નવા બંગલાની જગ્યા લીધી પણ પછી બંગલો કેવો બનાવવો, તેના બારીબારણું કેવી રીતે બનાવવા? બધે ઉદ્દેશ પહેલા નકકી કરો છો ને? વહેપારી વહેપાર કરે તો તેમાં પણ તેને કમાવાને ઉદ્દેશ છે. બાળકે ભણે, કેલેજમાં જાય, મોટી મોટી ડીગ્રીઓ મેળવે તેમાં પણ તેને ઉદ્દેશ કમાવાને, ધન મેળવવાને હોય છે. મંગલ ચાતુર્માસન આજે પ્રારંભ થાય છે તે આપણે પણ ઉદ્દેશને સમજીને ચાતુર્માસમાં શું કરવાનું છે? મનમાં નિર્ણય કરે કે રોજ એક કલાક વીતરાગ વાણીને લાભ લઈશ. મારો આત્મા અનંતકાળથી ઘણું ભોગ ભોગવતો આવ્યો છે તે હવે તેને ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કરીશ. ચાર ગતિની રખડપટ્ટીથી આત્મા થાકી ગયો છે તે હવે સંતના શરણમાં જઈ મારા ભવભવને થાક ઉતારીશ. ઇન્દ્રિઓના વિષયમાં શક્તિ નાશ પામે છે તેને કેન્દ્રિત કરી સંતના શરણમાં જઈ તેમનું સાનિધ્ય સ્વીકારીશ. સંતેના વિચારોનું આંદોલન પવિત્ર હોય છે તેથી ત્યાં જઈશ તે આત્માને પરમ શાંતિ મળશે ને જીવન પવિત્ર બનશે. દિવસના તાપથી આકુળ વ્યાકુળ બનેલે માનવી ચંદ્રની શીતળ ચાંદનીમાં જાય તો તેને ઉકળાટ શમી જાય ને શાંતિ થાય છે. દાહજવરના રોગીને ચંદનનું વિલેપન કરવામાં આવે તો તેને શીતળતા લાગે છે. ચાંદની અને ચંદન કરતા પણ તેનું સાનિધ્ય વધુ શીતળ છે. આ સંસારમાં જીવે આકુળતા વ્યાકુળતા ખૂબ અનુભવી, તેમાંથી શાંતિ જોઈતી હે તે સંતના ચરણમાં ને વીરવાણીના શરણમાં જવાથી પરમ શાંતિ મળે છે. છે. સંતના સમાગમે ભાવિ ઉજજવળ થાય, એ ચરણની રજ લેતા. જન્મ-મરણ ટળી જાય.” - સંતના સમાગમથી જીવન ઉજ્જવળ બને છે, અને જન્મ-મરણના ફેરા ટળી જાય છે. ચોમાસામાં રોજ એક કલાક અવશ્ય સંતના ચરણમાં જઈશ, તેમની પવિત્ર વાણી સાંભળીશ. જે આટલું જીવનમાં થશે તો પણ જીવન આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચી શકશે. . વર્ષાઋતુ આવતા વરસાદનાં આગમન પહેલા ખેડૂતે ખેતરમાંથી બધો કચરો કાઢીને ખેતરને સ્વચ્છ બનાવે છે અને વર્ષાનું આગમન થાય ત્યારે તે ભૂમિમાં બીજ વાવે છે. સમય જતાં તે કણમાંથી મણના મણ અનાજ પ્રાપ્ત કરે છે, તેવી રીતે ભવ્ય જીવો, થરસીક આત્માઓ તેના મુખમાંથી વહેતી વીતરાગ વાણીના શ્રવણથી અને સંતસમાગમથી સમ્યક્ત્વ રૂ૫ ધિબીજ પિતાના આત્મ પ્રદેશમાં વાવે છે. આ સમ્યકત્વ બીજમાંથી તેને વિકાસ વધતા અંતે શાશ્વતા મેક્ષના સુખને પ્રાપ્ત કરે છે. કે એક વર્ષના મહિના બાર અને ઋતુ ત્રણ-શિયાળો, ઉનાળો અને ચોમાસુ. દેશના આર્થિક વિકાસમ્રાટે ચોમાસુ જેટલું અનિવાર્ય છે તેનાથી વધુ અનિવાર્ય આત્મશુદ્ધિ અને આત્મસાધને માટે છે. ચાતુર્માસના આ ચાર મહિના આત્માને સંસ્કારવા અને Page #108 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન અજવાળવા માટે ઘણી અનુકૂળતાઓ પૂરી પાડે છે. ભગવાન ખેલ્યા છે–માનવ જીવનની એકેક પળ મૂલ્યવાન છે. જે પળ ગઇ તે કદી પાછી મળતી નથી, માટે પળે પળ જાગત રહેવુ જોઈએ અને ધર્મ સાધનામાં અપ્રમત્ત રહેવુ જોઈએ. પળેપળ અપ્રમત્ત ધર્મસાધના થઈ શકે તે તે ઉત્તમાત્તમ છે. એમ ન ખની શકે તેા શું વના ચાર મહિના પણ આપણે ઉત્સાહથી ને આત્મલગનીથી ધર્મસાધના ન કરી શકીએ ? જો ધારીએ તા કરી શકીએ. એ કરવાના નિર્ણય કરવા જોઇએ. આ ચાર મહિનામાં પ્રકૃતિ શીતળ અને શાંત હાય છે, વાતાવરણ ખુશનુમા રહે છે. આવા વાતાવરણની તન અને મન પર સાનુકૂળ અસર પડે છે. બીજી ઋતુએની અપેક્ષાએ ચામાસામાં વ્રત-તપ, ધર્મારાધના વધુ સ્વસ્થ, શાંત અને પ્રસન્ન ચિત્તે થાય છે. · વિકારના વમન માટે તપને આરાધે ” : જ્ઞાનીના સંદેશા છે કે હું સાધક ! ચેામાસાના ચાર માસમાં બાહ્ય અને આભ્યંતર તપથી વિકારાનું વમન કરજે. સવાર-સાંજ પ્રતિક્રમણ, ચૌવિહાર કરજે, રાત્રી ભાજનના ત્યાગ કરજે. મનમાં ચિંતવા કરજે કે હું કાણુ છું ? મારું સ્વરૂપ શુ` છે? મારું કર્તવ્ય શું છે ? મારે અહીથી કાં જવાનું છે ? આ વિચારથી આત્મ સ્વરૂપનું ભાન થશે. ગુરુભક્તિમાં પ્રમાદ કરીશ નહિ. વીતરાગ વાણીના શ્રવણથી તારા આત્મારૂપી ખલ્મમાં પ્રકાશ પ્રગટાવજે. અનાથ, અપ'ગા, દુ:ખીએ, ગરીમા પ્રત્યે કરૂણા કરજે. પ્રમાદથી પાપ ન થઈ જાય અને આત્મા કથી - મલીન ન બને તે માટે સતત સાવધાન રહેજે. આજે ચામાસાના પ્રારંભના મંગલદિન છે. આજથી નક્કી કરો કે મારે મારા જીવન રૂપી ખેતરમાં સમકિતનું ખીજ રેાપવું છે. એને વ્રત-નિયમ, તપ, વિનય-વિવેક, આચાર અને ક્રિયાથી સિંચન કરવું છે. જ્ઞાન-દયા-ત્યાગથી જીવન રૂપી ખેતરને નંદનવન અનાવવું છે. આત્માને ધર્મરૂપી વર્ષોથી ગુલાખના ફુલ જેવા સુવાસિત અને સાધનાથી સૌંદર્યવાન અનાવીશું તેા જીવન રૂપી બગીચા મ્હેકતા થઈ જશે. “એક ક્ષણ પણ સાધના વિનાની ન જાય તે સમજવુ' કે 'મારું જીવન હવે ધન્ય બન્યુ છે. ’ મનુષ્ય જીવનની જે ક્ષણા જાય છે તે માકિમતી છે. એક ક્ષણ પણ ધર્મ વિનાની ન જાય અને જીવનમાં ધર્મ તાણાવાણાની જેમ વણાઈ જાય ત્યારે આ જીવનની સાથી સફળતા છે. દેવ ભવના પત્યેાપમના અને સાગરોપમના આયુષ્ય કરતા માનવ ભવના એક ક્ષણના આયુષ્યને મહાકિ`મતી કહ્યું છે, કારણ કે મનુષ્ય ધારે તેા ક્ષણમાં જે સાધના સાધી શકે તે સાધના દેવા સાગરોપમ અને પળ્યેાપમના સમયમાં સાધી શકતા નથી. તમે એક સામાયિક કરે. તેને કાળ કેટલેા ? ( શ્રેાતામાંથી અવાજ : માત્ર ૪૮ મિનિટના) એટલેા સમય જીવો ખરાખર શુભ ભાવમાં રહ્યો હોય તે ૯૨૫૯૨૫૯૨૫ (૯૨ ક્રોડ ૫૯ લાખ ૨૫ હજાર ૯૨૫) પડ્યેાપમથી અધિક દેવભવનુ આયુષ્ય બંધાય છે. હવે વિચાર કરે કે મનુષ્ય ભવની એકેક મિનિટ કેટલી કિંમતી છે ? વ ભવના બે ક્રેડ પદ્મામ્ Page #109 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કરતા મનુષ્યના ભવની એકેક મિનિટની કિંમત વધુ છે. ચેાથા આરાના કાળ હાય તા એક અંતર્મુહુર્તના કાળમાં ઘાતી કર્મોની ઘટાને વિખેરવાની તાકાત મનુષ્યમાં રહેલી છે. ગમે તેવા દેવા હાય, અરે! સમકિતી દેવા નય–નિક્ષેપા અને છ દ્રવ્યના ચિંતનમાં સમય પસાર કરતા હાય તે પણ ચાથા ગુણસ્થાનકથી આગળ જઈ શકતા નથી, ત્યારે મનુષ્ય તા ક્રમે ક્રમે ગુણસ્થાનની શ્રેણીએ ચઢતા મેાક્ષ પદ્મને મેળવી લે છે. તમને કોઈ પૂછે કે ચૌદ ગુણસ્થાનકમાં અમર ગુણસ્થાનક કેટલા ? તેા ત્રીજું, ખારમું અને તેરમુ, આ ત્રણ ગુણુસ્થાનકે જીવ મરતા નથી તેથી ત્રણ ગુણસ્થાનક અમર છે, ખાકીના ૧૧ ગુણસ્થાનકે વતા જીવ મૃત્યુ પામી શકે છે, પહેલા બીજા અને ચાથા ગુણુસ્થાન સિવાયના કાઈ પણુ ગુણસ્થાનક ભવાંતરમાં જીવની સાથે જતા નથી. ફકત મિથ્યાત્વ, સાસ્વાદાન અને અવિરત સભ્યષ્ટિ એ ત્રણ ગુણસ્થાનકે ભવાંતરમાં જીવની સાથે જાય છે. “ આત્મ વિકાસની ચરમ સીમાએ પહેાંચવાની તાકાત માત્ર મનુષ્યમાં છે. વિકાસની ચરમ સીમાને મનુષ્ય પાર કરી શકે છે.” મનુષ્ય સિવાયના દેવલાકમાં વસનારા દેવા અને નારકીએ ચેાથા ગુણસ્થાન સુધી પહેાંચી શકે છે, અને તિયચેા પાંચમા ગુણસ્થાનક સુધી પહેાંચી શકે છે. તિય ચામાં સન્ની પ'ચેન્દ્રિય તિય ચોની અપેક્ષાએ પાંચમા ગુઠાણાની ભૂમિકા કહી છે. બાકી ગુણુઠાણાની ચરમ સીમાએ મનુષ્ય ભવમાં આવેલા આત્માઓ પહોંચી શકે છે. આત્મ વિકાસનું મૂળ પગથિયું સમ્યક્ત્વ છે. એક શ્ર્લાકમાં કહ્યું છે કે, तम्हा कम्माणीअं जे उ मणो दंसणम्मि पजइज्जा । दंसणवओ हि सफलाणि, हुंति तव नाण चरणाई || ક્રમ રૂપી સેનાને જીતવાની ઇચ્છા રાખનારે સમ્યક્દર્શનમાં પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે સમ્યક્દન વિના કર્મોના ક્ષય થઈ શકતા નથી. સમ્યવી આત્માએ કરેલા તપ, જ્ઞાન, ચારિત્ર સફળ થાય છે, માટે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઈ એ. “ સાધનાની કિ`મત કયારે ? ” સમ્યક્ત્વના અર્થ છે નિર્મળ દૃષ્ટિ, સાચી શ્રદ્ધા અને સાચું લક્ષ્ય. સભ્યત્વ એ મુક્તિમહેલનુ પ્રથમ સેાપાન છે. જેવી રીતે એકડા વગરના મીડાઓની ગમે તેટલી લાઇન કરા તો વ્ય છે, તેનાથી કેાઈ સંખ્યા બનતી નથી, તે રીતે સમ્યક્ત્વના એકડા વિના જ્ઞાન અને ચારિત્રને કોઈ ઉપયાગ નથી. જે સમ્યક્ત્વ રૂપી એકડા આગળ આવી જાય તે જેમ એકડા આવવાથી મીડાની કિ‘મત અનેક ગણી વધી જાય છે તેમ જ્ઞાન અને ચારિત્રની કિંમત વધી જાય છે. સમ્યક્ત્વ એ આત્માના સ્વાભાવિક ધર્મ છે, પણ અનાદિ કાળથી દર્શન માહનીય કર્મના કારણે આત્માના આ ગુણ ઢંકાઈ ગયા છે. જેમ વાદળા દૂર થવાથી સૂર્યના પ્રકાશ નીકળે છે તેમ દર્શીન માહનીય કર્માં દૂર થવાથી સમ્યક્ત્વના ગુણ પ્રગટ થાય છે. સમકિતની પ્રાપ્તિ બે રીતથી થાય છે. નિસગથી અને અધિગમથી. જે ગુરૂ આદિના ઉપદેશ વગર સ્વયં થાય છે તે નિસર્ગ સમક્તિ અને ગુરૂ આદિના ઉપદેશ દ્વારા થાય છે તે અધિગમ સમકિત કહેવાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન બંધુઓ ! આ સંસાર મેહ રૂપી રાજાનું કારાગાર છે. મોટા ભાગના છ આ કારાગારમાં બંધાઈને ઘણું કષ્ટ ભોગવી રહ્યા છે. આ કારાગારને પહેરેગીર અજ્ઞાન છે. તે કારાગારને રાગ-દ્વેષ રૂપી બે મજબૂત બારણા છે. તેને મિથ્યાત્વ રૂપી તાળું માર્યું છે. એમાંથી સમ્યક્ત્વ રૂપી રત્નને કાઢવું એ ઘણું અઘરું કામ છે, પણ જેમણે આ કઠીન કામ–સમ્યકત્વ રત્ન પ્રાપ્ત કર્યું છે તેમના પુણ્યની કેઈ સીમા નથી. આ સમ્યકત્વ રત્નને પ્રાપ્ત કરીને પછી જે આત્મા ગુમાવી દેશે તે ચૌરાશીના ચક્કરમાં પડી જશે. આચારાંગ સૂત્રમાં એક ન્યાય આપ્યો છે. એક વિશાળ સરોવર છે. તેમાં ઘણું કચ્છ, મચ્છ રહેતા હતા. સરોવરમાં બધે ઠેકાણે શેવાળ છવાઈ ગઈ હતી, તેથી કાઈ જળચર જીવ દા. ત. કાચબા પાણીની બહારની કોઈ પણ વસ્તુનું દર્શન કરી શક્તા નહોતા. એકવાર શરદપૂર્ણિમાને દિવસ આવ્યા. તે દિવસે અચાનક જોરદાર આંધી આવવાથી એક જગ્યાએ શેવાળનું પડ થોડું ખસી ગયું. તેમાંથી કાચબાએ પોતાની ગરદન બહાર કાઢી. બહાર નજર કરી તે તેને શરદ ઋતુના ચન્દ્રમાની ચાંદનીથી ક્ષીર સાગરના પ્રવાહ સમાન સુશોભિત, તારાઓના સમૂહથી ઝગઝગાયમાન આકાશનું દર્શન થયું. આવું સુંદર દશ્ય જોઈને તેને ખૂબ આનંદ થો. તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું. તેના મનમાં થયું કે મેં અગર મારા સહચારીઓએ કેઈ દિવસ આવું અનુપમ દશ્ય જોયું નથી, તો હું તેમને બેલાવીને સ્વર્ગના સમાન સુખ આપનાર આ દશ્ય તેમને બતાવું તો કેવું સારું! આપણે બધાએ ચન્દ્ર છે. તેથી આપણને એના પ્રત્યે કાચબા જેવું આકર્ષણ થતું નથી પણ જેણે પહેલીવાર ચમ જોયો હોય તેને કેટલું આનંદદાયક, મનહર અને સુંદર લાગે ! અહીં કાચબાએ આ દશ્ય જોયા પછી તે પોતાના મિત્રો અને પરિવારને બોલાવવા ગયે. જઈને બધાને કહ્યું : તમે બધા મારી સાથે ચાલે, હું તમને આજે એક દશ્ય બતાવું. કાચબા પિતાના સ્વજને તથા મિત્રોને લઈને તે જગ્યાએ આવ્યું, પણ તે છિદ્ર પવનના ઝપાટાથી ઢંકાઈ ગયું હતું, એટલે એ દશ્ય ક્યાંય દેખાયું નહિ. તેના કુટુંબીઓ પૂછે છે કયાં છે તમારું અપૂર્વ દશ્ય ? જુઠું બોલીને અમને અહીં લઈ આવ્યા ? કાચબો તે છિદ્ર શોધવા માટે સરોવરમાં ખૂબ ફર્યો પણ ક્યાંય છિદ્ર મળ્યું નહિ. આ ન્યાય આપણે આત્મા ઉપર ઘટાડે છે. આ સંસાર એક વિશાળ જળાશય છે. તેમાં જીવ રૂપી કાચબ છે. સંસારરૂપી જળાશય કમ્મરૂપી શેવાળથી છવાઈ ગયું છે. ભવિતવ્યતાના યેગથી કર્મરૂપી શેવાળમાં એક છિદ્ર પડી ગયું, તેથી મનુષ્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ અને તેથી અધિક સમ્યકત્વ રત્નરૂપી સુંદર નભસ્તલનું દર્શન થયું. ચન્દ્રમા સમાન સમ્યક્ત્વને પ્રકાશ છે. સમ્યકત્વ એ આત્માને ચન્દ્ર સમાન શીતળતા આપે છે. અજ્ઞાનઅંધકારને દૂર કરે છે ને આત્મામાં અપૂર્વ આનંદ ઉત્પન્ન કરે છે. સમ્યકત્વ રૂપી ચન્દ્રમાને શીતળ પ્રકાશ પ્રાપ્ત થવા છતાં જીવ પોતાના જ્ઞાતિજને અથવા વિષયપભેગ પ્રત્યેને મોહથી ઘેરાઈને તે સમ્યકત્વને આનંદ ન લેતાં ફરીથી કર્મરૂપી શેવાળથી આચ્છાદિત થઈ જાય છે. જેવી રીતે કાચબો આકાશના સુંદર દર્શનને સુયાગ મળવા Page #111 -------------------------------------------------------------------------- ________________ શારદા રને છતાં જ્ઞાતિજનોમાં આસક્ત થઈને તેને લાભ ન લઈ શકે તેવી રીતે આ આત્મા સમ્યકત્વ રૂપી ચંદ્રને અનુપમ પ્રકાશ મળવા છતાં મેહના ઉદયથી પદાર્થોના અથવા સંબંધીઓના મોહમાં પડીને સમ્યકત્વને આનંદ લઈ શકતા નથી અને પ્રાપ્ત થયેલા અવસરને ગુમાવી દે છે. બંધુઓ! સમ્યકત્વની લહેજત કઈ ઓર છે. શાસ્ત્રોમાં ત્યાં સુધી બતાવ્યું છે કે સમ્યકત્વ સહિત જીવ નરકમાં પડે છેતે તે પ્રશંસનીય છે અને સમ્યક્ત્વ રહિત જીવ કદાચ સ્વર્ગમાં હોય તે પણ તે પ્રશંસનીય નથી.” આ વાત ખૂબ સમજીને વિચારો. બે વાત છે. આમ તે સમકિત પામ્યા પછી જીવ નરકગતિને બંધ પાડે નહિ એટલે નરકમાં જાય નહિ, પણ જે સમકિત પામ્યા પહેલા નરકગતિને બંધ પડી ગયા હોય તે જીવને નરક ગતિમાં જવું પડે. સમક્તિ પામ્યા પછી જીવ સાત બોલમાં આયુષ્યને બંધ પાડે નહિ તે સાત બેલ કયા? બેલે, આવડે છે? 10 નરકગતિ, ૨) તિર્યંચગતિ, ૩) ભવનપતિ, ઈ વાણવ્યંતર, પશુ તિષી, વેદ, 9 નપુંસકવેદ. આ સાત બોલમાં સમકિતી જાય નહિ. દેવમાં જાય તે વૈમાનિકમાં જાય, પણ સમકિત પામ્યા પહેલા આયુષ્યને બંધ પડી ગયો હોય કે પછી સમકિત પામે તે નરકાદિ સાત બોલમાં જઈ શકે. જેમ કે શ્રેણીક મહારાજા. સમકિતી જીવ નરકનું ભયંકર વેદન વેદે. ત્યાં કંઈ એવું નથી કે સમકિતીને ઓછું દુઃખ અને મિથ્યાત્વીને વધુ દુખ. દુઃખ તે બંનેને સમાન છે પણ સમકિતી આત્મા એ દુઃખે ભેગવતા શું વિચાર કરે? જે કર્મો કર્યા છે તે મારે ભોગવવાના છે. મેં કર્મો બાંધતા પાછું વાળીને જોયું નથી તે એ કર્મોના ફળ મારે ભોગવવા પડે એમાં શી નવાઈ! ભયંકર દુખના વેદનમાં પણ એની સજાગ દશા છે, તેથી એ બીજા ચીકણું કર્મો બાંધતા નથી ને જુના કર્મોને ખપાવે છે. જ્ઞાની કહે છે કર્મો બાંધતા વિચાર નહિ કરે તે તેના કડવા ફળ જોગવતા આંખે અંધારા આવી જવાના.” ચિંતામણી સમાન ધર્મને ત્યાગ કરી જીવો પાપ કર્મો કરી કાચના ટુકડા સમાન ભૌતિક સુખની મનમાં આશાઓ રાખતા હોય છે. ચિંતામણી આગળ કાચના ટુકડાની શી કિંમત? ધર્મના પ્રભાવે જીવની ઉન્નતિ થાય છે, અને પરંપરાએ શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. કોઈને પગમાં કાચ વાગ્યો હોય તો કયારેક છ મહિનાને ખાટલો આવે ત્યારે પાપકર્મો રૂપી કાચના ટુકડા વાગ્યા હોય તે ઘણું લાંબા કાળ સુધી અતિ દારૂણ દુઃખો ભેગવવાને સમય આવે છે. પાપ બાંધતા કે કરતાં જીવને ખબર ન પડે, પણ જ્યારે પાપ ભેગવવાને ટાઈમ થાય છે ત્યારે ખબર પડે છે કે પાપ શી વસ્તુ છે? તેના ફળ કેવા કડવા છે? તેમાં પણ જે તીવ્રરસથી બાંધેલા હોય તે ભેગવવાના સમયે આંખે અંધારા આવી જાય છે. પ્રદેશદયથી કર્મો ભેગવાઈ જાય તેમાં ખબર ન પડે પણ જ્યારે વિપાકેદયથી ભોગવવાનો સમય આવે ત્યારે બરાબર ખબર પડી જાય છે, માટે જ્ઞાની કહે છે પાપ કર્મો રૂપી કાચના ટુકડા સંગ્રહ કરવા જેવા Page #112 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન નથી. હું તમને પૂછું, કેાઈ માણસ અણિત કાચના ટુકડા ભેગા કરે તે શુ તેની ગરીબાઇ મટે ખરી ? (શ્રોતામાંથી અવાજ—કયારેય પણ ન મટે). જ્યારે ધર્મારૂપી ચિ’તામણીના એવા અમૂલ્ય પ્રભાવ છે કે તે ગરીબાઈ કે દુઃખને તા દૂર કરે પણ સાથે કમ રૂપી કાચના ટુકડાને ફેંકી દઇ જીવને શાશ્વત સુખના ધામમાં પહોંચાડી દે છે. .. આપણી વાત એ છે કે સમકિતી જીવ નરકમાં હાય છતાં પ્રશંસનીય છે. સમકિતી જીવ કના ઉદયે ભવસમુદ્રમાં રહ્યો હાય પણ તેમાં તે રમતા ન હાય. ગમે તેવા ભૌતિક સુખો તેની પાસે હાય છતાં સમકિતીને તેમાં તીવ્ર આસક્તિ ન થાય. બધા સમિતી જીવા દીક્ષા લે એવું નથી, કારણ કે જ્યાં સમકિત છે ત્યાં ચારિત્રની ભજના પણુ જ્યાં સમ્યક્ ચારિત્ર છે ત્યાં સમકિતની નિયમા. સમકિતીને સૌંસારમાં રહેવું પડે તા રહે ખરા પણ તે તેમાં રમે નહીં, રહેવું ને રમવું તેમાં આકાશ પાતાળ જેટલુ અંતર છે. રહેવુ' એ ચારિત્ર માહનીયના ઉદયે અને રમવું એ મિથ્યાત્વ મેાહનીયના ઉદયે છે, માટે જીવ સંસારમાં રહે તે પણ રમતા ન હેાય. તે જીવ પાપ ઘણાં અલ્પ બધે. જેમ કોઇ સમકતી આત્મા જમવા બેઠા. કદાચ મિષ્ટાન્ન પીરસાય પણ તેમાં રસ ન હાય. ખાતા ખાતા તે કર્માં ખપાવે. આથી કહ્યુ` છે કે સમકિતી જીવ નરકમાં હાય છતાં પ્રશંસનીય છે, અને સમકિત રહિત જીવ સ્વર્ગમાં હાય તા પણ તે પ્રશંસનીય નથી. મિથ્યાત્વી જીવ અકામ નિર્જરાના કારણે સ્વર્ગીમાં જાય છે, પણ ત્યાં ઈર્ષ્યા, મમતા, માયા આદિના કારણે દુઃખી છે. ખરેખર સમતિ એ અમૃત સમાન છે. અને મિથ્યાત્વ એ મહા વિષ સમાન છે. દેવસભામાં ઇન્દ્ર મહારાજ મૃત્યુલેાકના માનવીની પ્રશંસા કરે તા ઇર્ષ્યાળુ દેવ તે સહન કરી શકે નહી. તેમના પર તેને દ્વેષ આવે. સગમે આપેલ ઉપસર્ગ : એક વાર દેવસભામાં ભગવાન મહાવીરની પ્રશંસા થઈ કે મૃત્યુલેાકમાં વમાનકુમાર સારા સંસારને! ત્યાગ કરી સંયમ લઈને કર્મો સામે કેસરીયા કરવા નીકળ્યા છે. એમણે તપ-ધ્યાનની કેવી લગની લગાવી છે ! એ કેવા મહાન સાધક છે! આ વાત સાંભળી સમકિતી દેવા બધાં આનંદ પામ્યા. તેમના મુખમાંથી શબ્દો સરી પડયાં. ધન્ય છે ધન્ય છે એ મહાન સાધકને ! તેમને અમારા કાટી કેાટી વંદન ! પણ મિથ્યાત્વી સંગમ દેવને આ વાત ન ગમી. ઈન્દ્ર મહારાજ અમારા કેાઇની પ્રશંસા નથી કરતા ને મૃત્યુલેાકના માનવીની પ્રશંસા કરે છે? લાવ તા જઈને જોઉં કે તેમની તપ સાધના કેવી છે! અડગતા કેવી છે ! સ`ગમ દેવ ત્યાંથી ઉઠયો ને આવ્યા ભગવાન મહાવીર પાસે. સંગમે છ મહિના સુધી ભગવાનને ઉપસર્ગા આપવામાં બાકી ન રાખ્યા. અરે! ભગવાન ગૌચરી જાય ત્યારે રસ્તામાં ઢીંચણુ સમી રેતી મનાવી દે. વિહારમાં ચાલતાં થેાડી રેતી આવી જાય તે પણ પગ ઉપડતા નથી, તેા આટલી રેતીમાં ભગવાન કેવી રીતે ચાલે ? સારે સંગ દુનને સજ્જન બનાવી દે છે પણ ઘણીવાર સારા સંગ મળવા છતાં દુર્જન દુ ન રહે છે. સંગમે ભગવાનને છ મહિના સુધી ભય’કર ઉપસર્ગા આપ્યા, છતાં આપણા ક્ષમાસાગર Page #113 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પ્રભુએ તે તેના પર કરૂણાને જ ધધ વહાવ્યું છે. એમણે મેક્ષ મેળવવા માટે કેટલી તપ સાધના કરી, પરિષહ ઉપસર્ગોને વેઠયા ત્યારે મેક્ષ મળે. આપણે દરેકને મોક્ષ જોઈએ છે પણ ખાતા પિતા મોક્ષ મળે તે લે છે. તે શું એમ મેક્ષ મળે? ના. ભગવાન શાસ્ત્રમાં બોલ્યા છે કે “હું તમ મારું” સાથે બીજી વાત પણ બેલ્યા કે “હું તમ મહાપા” ઈન્દ્રિયનું દમન કરવામાં આવે, અગર તપ, સંયમ દ્વારા જે દેહનું દમન કરવામાં આવે તે મહા ફળને મેળવે છે અને કષા દ્વારા દેહનું દમન થાય તે મહાપાપનું કારણ બને છે, માટે જ્ઞાની બેલ્યા છે કે – अप्पा चेव दमेयव्यो, अप्पा हु खलु दुइमो । अप्पा दन्तो सुही होइ, अस्सिं लोए परत्थ य ॥ ઉ. સૂ. અ. ૧. ગા. ૧૫ દુઈમ્ય એવા આત્માનું નિશ્ચયથી દમન કરવું જોઈએ. માત્ર પરલોકના સુખની વાત નથી, પણ આ લોક અને પરલોકમાં સુખ કેણ મેળવી શકે ? આત્મદમન કરે છે. આત્માનું દમન કેવી રીતે થાય? આત્મા તે અરૂપી છે. આત્માને કાનેથી સાંભળી શકાય નહીં, આંખેથી જોઈ શકાય નહીં, નાકેથી સુંઘી શકાય નહીં, જીભેથી ચાખી શકાય નહીં ને આત્માને સ્પર્શી શકાય નહીં. તે પ્રશ્ન થશે કે આત્માનું દમન કેવી રીતે થાય? તમે સામાચિક લે ત્યારે ચોથા પાઠમાં છેલ્લે શું બેલો છે? “તાવ કાર્ય, ઠાણેણં, મેરેણું ઝાણેણં અપાણે વસિરામિ.” હું મારા આત્માને સરાવું છું. જે આત્માને સરાવશે તે સામાયિક કોણ કરશે? ભગવતી સૂત્રમાં આત્માના આઠ પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય આત્મા, કષાય આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, અને વીર્ય આત્મા. આત્મા એક છે પણ તેના પ્રકાર આઠ છે. જેમ કેઈ વ્યક્તિ કાપડને ધંધો કરે તે કાપડી કહેવાય, ઝવેરાતને બંધ કરે તે ઝવેરી કહેવાય, ઘડીયાળને ધંધો કરે તે ઘડીયાળી કહેવાય, તેમ જે આત્મા જ્ઞાનમાં રમણતા કરે તે જ્ઞાન-આત્મા કહેવાય. કષાયમાં જોડાયેલો હોય તે કષાય આત્મા. જે રીતે કાર્ય કરતો હોય તે રીતે ઓળખવામાં આવે છે. સામાયિક કરે ત્યારે કષાય આત્માને સરાવો છો. આઠ આત્મામાંથી કષાય આત્માનું દમન કરવાનું છે. કષાયની ચિકડીમાં ફસાયેલો આત્મા ઉર્ધ્વગમન કરી શકતો નથી, ને સુખને અનુભવ કરી શક્તિ નથી. જેણે ઉપશમ શ્રેણી કરી છે તે આઠમાં ગુણસ્થાનકથી ચડતે નવમે, દશમે થઈને અગીયારમાં ગુણસ્થાનકે જાય. અગીયારમાં ગુણસ્થાનકે કષાયોને નાશ નથી થયે પણ ઉપશાંત છે, તેથી તે ઉપશાંત મેહ ગુણસ્થાનક કહેવાય છે. ત્યાંથી કાળ કરે તે જીવ અનુત્તર વિમાનમાં જાય, પછી મનુષ્ય થઈ મોક્ષે જાય. અગીયારમા ગુણની સ્થિતિ પૂરી થતાં દશમે આવે. ત્યાં પહેલા જ સમયે સુક્ષમ લોભને ઉદય થાય. દશમેથી પડે તે પહેલા ગુણઠાણું સુધી પણ જાય. પણ અગ્યારમેથી ચઢવું તે નથી, પણ જેણે લપક શ્રેણી કરી છે તે ૧૩ મું ગુણ. છેડીને એટલે દસમેથી સીધો બારમે જાય, ને કષાયને સર્વથા ક્ષય કરે છે, પછી તેનું કયારેય પતન થવાનું નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન વિતરાગી બનવા માટે પહેલા અદી બનવું પડશે, પછી અકષાયી બને. અવેદી બન્જી માટે પાંચ ઇન્દ્રિયોના વિષયો અને વિકારો દૂર કરવા પડે, પછી કષાય આત્માને દમેવો જોઈએ. “અા ટુ વહુ કુમો” આત્માને દમો દુષ્કર છે, કઠીન છે. તે શું એ ન થઈ શકે? થઈ શકે. હિંમત હારવાની જરૂર નથી. પુરૂષાર્થ કરીએ તે કંઈ કઠીન નથી, અશકય નથી, પણ ક્ષણે ક્ષણે જીવે જાગૃત રહેવાની જરૂર છે, કે રખે ને મને વિષય કષાય સ્પશી ન જાય. જેમ વોટરપ્રુફ-પાણ પ્રવેશી ન શકે એવી મજબૂત તિજોરીમાં ડબલ લેકમાં રૂપિયા એક લાખ હોય તો કંઈ ચિંતા ખરી? ના, પણ તે જ પૈસા દીકરાને બેંકમાં ભરવા મેકલો ત્યારે કેટલી ભલામણ કરે છે? ખૂબ સાચવીને જજે. ટેકસીમાં જજે. બસમાં જઈશ નહીં. બસમાં લૂંટાવાને ભય. બસ, આ જ રીતે જે આત્મા વોટરપ્રુફ તિજોરીની માફક વિષય કષાયથી સર્વથા રહિત બની ગયા તેને કઈ ફિકર નહિ પણ જે આત્મા અનાદિ અનંત કાળથી વિષય કષાયથી ભટકી રહ્યો છે તેને પિતા સમાન ગુરૂ ભગવંતે હિત શિખામણ આપે છે કે તમે વિષય કષાયના ભક્તા ન બનશો. સમયે સમયે આત્માના માલનું જતન કરજે. આત્મા વિષય-કષાયમાં જોડાય છે ત્યારે આત્મા પર કર્મોની ભેખડો ખડકાય છે, પણ ક્ષણે ક્ષણે જાગૃતિ હોય તે લૂંટાવાને ભય નહીં. જે વિષય-કષાયના . ભેગી ન બનીએ તે ચારિત્ર આદિને ખજાનો લૂંટાઈ જતો નથી, માટે જ્ઞાનીને સંદેશ છે કે વિષયનું વમન કરી જ્ઞાનીના વચને હૈયામાં કેતરાવો. કષાયોનું શમન કરી આત્માનું દમન કરો. આત્માનું દમન કરનારને શું લાભ થાય છે? તે ગાથામાં બતાવ્યું છે કે આત્માનું દમન કરતો જીવ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. દરેક જીવ લાભને ઈચ્છે છે. ધર્મધ્યાન આદિ ક્રિયાઓ કરવાથી જીવ જૂનાં કર્મો ખપાવે છે ને નીચગતિમાં રવાનાં કર્મો બાંધતો નથી. આમદમન કરવાથી જીવ ઘાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તેથી તે આ લોકમાં સુખી અને પરલોકમાં મોક્ષના શાશ્વતા સુખને મેળવે છે. કદાચ કઈ કોધના આવેશમાં આવીને આત્મહત્યા કરે તે પહેલેકમાં શું તેને સુખ મળવાનું છે? ના, આપાત કરવાથી અનંતા જન્મ મરણ વધે છે, માટે કષાય આત્માનું ૧૭ પ્રકારના સંયમ અને ૧૨ પ્રકારના તપથી દમન કરવું જોઈએ. જે સંયમ અને તપથી આત્માને નથી દમ તેને વધુ અને બંધનથી દમાવું પડે છે, માટે વધ અને બંધનથી દમાવા કરતાં સંયમ અને તપ દ્વારા આત્માનું દમન કરી પરમ શાંતિને મેળવે. આપણુ ભગવાને સંયમ, તપ દ્વારા આત્માનું દમન કર્યું. ભયંકર ઉપસર્ગોના ઉલ્કાપાત મચ્યા છતાં ઉપસર્ગ દેનાર પ્રત્યે જરા પણ ક્રોધ કર્યો નહિ. આચારાંગ સૂત્રમાં ह्य छ है विगि' च कोहं अविकपमाणे इम निरुद्धाउय सपेहाए दुक्खं च जाण अदु અમેરરં, પુતો સારું જ છે ! હે સાધકે ! મનુષ્યભવને અપાયુ જાણીને, અધીર ન થઈને ક્રોધને ત્યાગ કરે. ક્રોધના કારણથી થવાવાળો શારીરિક દુઃખોને અને આગામી ભવમાં થવાવાળા નરકાદિ દુકાને જાણે. કોધના કારણે નરકાદિ ગતિમાં જીવ વિવિધ પ્રકારના દુઃખને અનુભવ કરે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ક્રોધ વિવેકરૂપી દીપકને માટે વાયુ સમાન છે. પવન દીપકને બુઝાવી નાખે છે તેમ ક્રોધરૂપી પવન વિવેક રૂપી દીપકને બુઝાવી નાખે છે. વિવેક રૂપી દીપક વિના મનુષ્ય આંધળે થઈ જાય છે. કોઇ વિવેકને શત્રુ છે. ક્રોધી મનુષ્યને હિતાહિત અને કર્તવ્યાકર્તવ્યનું ભાન નથી રહેતું. કોઈ અગ્નિના સમાન છે. તે જલે ને બીજાને જલાવે. ભવભવમાં તપશ્ચર્યા કરીને જે કરમ બાળ્યા, ઘડીભર કેધ કરવાથી, ફરી પાછા વધી જશે.કરે ના કેધ ઉગ્ર તપ કરીને પૂર્વ સંચિત કર્મોને બાળી નાખ્યા હતા પણ જીવનમાં જે ઘડીભરને કોધ આવી જાય તે પાછા બીજા કર્મો નવા વધી જશે, માટે કોઈ ક્રોધ કરશે નહીં. અનુભવ -સંત સતીજી ઘરઘરમાં ગૌચરી જાય એટલે એમને ઘણું અનુભવો થાય. એક ઘરની સીડીનું પગથિયું ચઢતાં મને એક બેનની ચીસ સંભળાઈ. હાય બાપા ! મારા મનમાં થયું કે શું થયું ? જેવું તે પાંચ લીટર ઉનું દૂધનું તપેલું હાથમાંથી છટકી ગયું ને બધું દૂધ ઢોળાઈ ગયું તેથી તેનાથી ચીસ પડી ગઈ. વિચાર થયો કે હમણાં સાસુ ધમધમતા આવશે, પણ ધાર્યા કરતા જુદું જ જોવા મળ્યું. સાસુ ઓરડામાંથી બહાર આવ્યા ને મીઠા શબ્દોમાં બોલ્યા વહુ બેટા ! શું થયું ? સાસુના મુખમાંથી વહુ બેટા શબ્દ સાંભળતા વહુનો શ્વાસ નીચે બેઠો. બા ! દૂધ ઢોળાઈ ગયું, પણ તું દાઝી નથી ને ? તપેલું વાગ્યું નથી ને? ના બા, મને કંઈ થયું નથી. તે તું રડે છે કેમ? આજે આપણું મહાન પુણ્યદય કે તું બચી ગઈ. આ શબ્દો સાંભળતા વહુના મુખમાંથી શબ્દો સરી પડયા બા ! મને પિયરમાં આવી મા પણ મળી નથી. હવે કઈ દિવસ આ વહુ સાસુના ઉપકારને ભૂલે ખરી કે તેને સાચવવામાં બાકી રાખે ? ના. જે સાસુ કૌશલ્યા બને તો વહુ સીતા બન્યા વગર રહેશે નહીં. હવે બીજે અનુભવ કહું. વહુ કાચના કપ રકાબી લઈને ટેબલ પર મૂકવા આવતી હતી. જરા ઠેબું વાગતાં કપ રકાબી હાથમાંથી પડી ગયા ને ચાર પાંચ કપ રકાબી ફૂટી ગયા. ત્યાં રૂમમાંથી માળા ગણતાં સાસુજી દોડતા આવ્યા ને બોલવા લાગ્યા કે જ્યારથી આ શંખણું ઘરમાં આવી ત્યારથી નુકશાન-નુકશાન ને નુકશાન જ કર્યા કરે છે. આ પાપણ ક્યાંથી ઘરમાં આવી? પણ વહુ વીસમી સદીની હતી. સાંભળીને બેસી રહે તેવી ન હતી. તેણે કહ્યું બા ! તમે બેસી રહોને, કમાય છે તે મારો ધણીને, તમારું શું જાય છે? બસ હવે સાસુજી શું બોલે ? આ કરતાં મીઠી ભાષામાં કહ્યું હોત તો વહુના આવા શબ્દો ન સાંભળવા પડત ને ! આ જીભ મળી છે તે મીઠું મધુરું બોલજે પણ કટુવાણ બલીને કેઈના દિલડા દુભાવશો નહીં. પૂર્વના પુણ્યોદયે જીભ મળી છે. જીવ એકેન્દ્રિયમાં ગયો ત્યાં જીભ મળી હતી ? ના. મહાન પુણ્યદયે જીભ, આંખ, કાન મળ્યા છે. વ્યવહારમાં તમને કઈ પૂછે કે આંખ સારી કે કાન ? (શ્રોતામાંથી અવાજ :આંખ સારી ) પણ જ્ઞાની ભગવંત કહે છે કે કાન સારા. કેમ ? તે જીવ ચૌરેન્દ્રિયમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ શારા રત્ન ગમે ત્યાં આંખ મળી પણ કાન નહેતા મળ્યા. જીવ જ્યારે પંચેન્દ્રિયપણનેજમે છે ત્યારે આંખ સાથે તેને કાન મળે છે. કાનથી જીવ સૃતવાણીનું શ્રવણ કરી શકે. મૃતવાણું સાંભળતાં જીવ સમ્યક્ત્વ પામી શકે છે. સમકિતી જીવને કોઈ પૂછે કે તમે આનંદમાં છે ને ? તે તે એમ નહીં કહે કે હું આનંદમાં છું. એ તે કહેશે કે હું સંસારરૂપી કારાગૃહમાં પાપના પિંજરામાં પડે છું. એમાંથી મારો કયારે છૂટકારો થશે ? સંસાર એ એક જેલ છે. એ બંધનમાંથી કયારે છૂટીશ ? અજ્ઞાની જીવ ધર્મસ્થાનકમાં આવે તે પણ એ સંસારને ભૂલતો નથી. જ્યારે સમકિતી સંસારમાં રહે પણ તેમાં આસક્ત, ન બને. સંતે અનંતકાળથી સંસાર રૂપી પિંજરામાં પૂરાયેલા જીવને ઉડવાનું કહે છે, પણ હજુ તમને સમજાતું નથી. કેમ બરાબર ? એક પિંજારાને દીકરો મુંબઈ રહે. પુણ્યદયે સુખી થયો. તેના મનમાં થયું કે મારા બાપુજી પિંજારાને ધંધો કરે છે. ને આટલી જિંદગી પિંજ્યા કર્યું છે. તે હવે તેમને મુંબઈ બોલાવી લઉં. એમ વિચાર કરી દીકરાએ પિતા પિંજારાને મુંબઈ બોલાવ્યો. મુંબઈમાં ગયા પછી દીકરાએ તેને બાપને એરોડ્રામ, પાલવા બંદર આદિ જેવા લાયક સ્થળે બધા બતાવ્યાં. એક વાર ફરતા ફરતા રસ્તામાં પિંજારાની દુકાન આવી. તેની દુકાનમાં રૂ ને ઘણે મેટો ઢગલો પડે છે. પિંજારાની નજર તે દુકાનમાં રૂ ના ઢગલા પર પડી. આટલું બધું રૂ જેઈને તેના મનમાં થયું કે હાય ! આટલું બધું રૂ કયારે પીંજાશે ? તેમાં તેનું મગજ ચસ્કી ગયું. દીકરાએ બાપને સુખ માટે બોલાવ્યો પણ આ તે દુઃખ થયું. તે તે બોલ્યા કરે છે હાય..હાય... આટલું બધું કયારે પીંજાશે ? (૨) પણ પુત્ર હોંશિયાર હતે. થોડા દિવસ બાદ દુકાનમાં રૂ ના ઢગલા ખાલી થઈ ગયા ત્યારે ત્યાં પિતાને લઈ ગયો. બધું રૂ પૂરું થયેલું જોયું તેથી તેમનું મગજ ઠેકાણે આવી ગયું. આપ પણ સંસારને રાગ છોડે. ચાર મહિના તેના મુખેથી એક ધારું શ્રુતવાણીનું શ્રવણ કરો. ધૃતવાણુના શ્રવણથી જીવને મહાન લાભ થાય છે. સમકિતનું બીજ વાવવા માટે શ્રુતવાણીનું શ્રવણ અતિ ઉપયોગી નીવડે છે. લાખેણી પળને ઓળખી લે. વર્ષની તુએ ત્રણ છે. શિયાળે, ઉનાળે અને ચેમાસું, તેમ આપણી પણ ત્રણ અવસ્થા છે. બાળપણ ખેલકૂદમાં રમતગમતમાં ગૂમાવ્યું, ઘડપણમાં ઇદ્રિયે શિથિલ થઈ જાય, એટલે તે અવસ્થામાં, પણ કંઈ થઈ શકે નહીં, રહી માત્ર યુવાની. યુવાનીને ઉપયેગ સવળો થાય, એટલે ધર્મ આરાધના સારી થાય તે યુવાની સફળ બને અને જે ગોપભોગમાં પડ્યા તો યુવાની દિવાની બને. કૂવા કાંઠે એક સંન્યાસી બેઠો હતો. તે માળા ગણ અને બલતે “ અગલી ભી અચ્છી, પિછલી ભી અચ્છી, બિચલીકે જુરોકા માર” આમ બોલ્યા કરતે હતું. તે સમયે ત્યાં ત્રણ બેને પાણી ભરવા આવી. આ ત્રણમાં સૌથી આગળ વાણીયાની દીકરી છે. વચ્ચે ક્ષત્રિયાણ છે ને પાછળ બ્રાહ્મણની દીકરી છે. સંન્યાસી તે તેમની ધૂનમાં મસ્ત હતા અને બેલતા હતા “અગલી ભી અરછી, પિછલી ભી અચ્છી. બિચલી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શારદા રત્ન કાજૂરોકા માર આમ ખેલ્યા કરતા હતા. સન્યાસીનું આ વાકચ આ ત્રણે બેનાએ સાંભળ્યું અને ખંધબેસતી પાઘડી પહેરી લીધી. આ જોગીડા શુ' ખાલી રહ્યો છે? ત્રણે બેનાને એના ઉપર ગુસ્સા આવ્યા, પણ એ તા પાણી ભરીને ચાલી ગઈ. ત્રણમાં વચ્ચે ક્ષત્રિયાણી હતી. તેને “ખિચલીકેા જૂત્તકા માર” આ શબ્દો સાંભળતા ખૂબ ક્રોધ આવી ગયા. તેણે તે ઘેર જઈને એટલા પર માટીનું ખેડુ પછાડયું, તેના પતિ પૂછે છે કે પગ છે શું ? આટલેા બધા ગુસ્સા શા માટે કરે છે ? તને શુ થયુ ? અરે! તમારા ક્ષત્રિયપણામાં ને પુરુષપણામાં ધૂળ પડી, પણ જે બન્યુ હાય તે વાત કર. અમે ત્રણે બેનપણીએ કુવે પાણી ભરવા ગઈ હતી. ત્યાં કુવા કાંઠે એક સન્યાસી બેઠા હતા તે બાલતા હતા કે “ અગલી ભી અચ્છી, પિછલી ભી અચ્છી, ખિચલીકા જૂત્તે કા માર” આ શબ્દો સાંભળીને ક્ષત્રિયનું લેાહી ઉછળ્યું. તેનું શૂરાતન ઝળકી ઊઠયું. તેણે પત્નીને કહ્યું, તું ગભરાઈશ નહી. હું ત્યાં જાઉં છું. સંન્યાસીને મારીને તેનું માથું લઈ ને આવીશ. મા ક્ષત્રિય તા ગયા. ત્યારે પણ સન્યાસી તા એ જ ખાલ્યા કરતા હતા. ક્ષત્રિય યુવાને ચારે બાજુ નજર કરી પણ એટલામાં કોઈ દેખાયું નહિ. ત્યારે તે સન્યાસી પાસે જઇને પૂછે છે. તમે આ પ્રમાણે કેમ ખેલ્યા કરે છે? સન્યાસી કહે હું કાઈ ને કંઈ કહેતા નથી. મારા આત્માને ઉપદેશ આપુ છું. “ અગલી ભી અચ્છી ” એટલે ખાળપણુ સારું. કારણ બાળક સાવ નિર્દોષ હાય છે. તેનામાં માયાકપટ હતુ` નથી, તેથી બાળપણ સારું. ઘડપણમાં જોમ-શક્તિ હાતી નથી, તેથી તે પશુ સારૂં, પણ યુવાનીમાં ઇન્દ્રિયાના ઘેાડા બેફામ દોડે છે તેના પર જો બ્રેક નહી લગાવીએ તે યુવાની નરકમાં લઈ જાય, માટે હું કહું છું કે “ ખિચલીકા જીોકા માર આ શબ્દો સાંભળીને ક્ષત્રિય બચ્ચાના ક્રોધ શાંત થઈ ગયા. તેણે સંન્યાસી પાસે સત્ય વાત રજુ કરી અને પાતે તેનું માથુ ઉડાવવાના ભાવથી આવ્યા હતા તે બદલ તેમની માફી માંગીને ઘેર ગયા. તેના મનમાં પશ્ચાતાપ થયા કે જો મે* એક સ્ત્રીના કહેવાથી સન્યાસી મહાત્માનું શીરા ઉડાડયું હોત તે હું કેવા પાપ બાંધત ? મારી શી ગતિ થાત ? ટુંકમાં આત્માની કમાણી કરવા માટે પણ યુવાની એ જ સાચી માસમ છે. ,, આજે ચાતુર્માસના પ્રારંભના દિન છે. વીતરાગની આજ્ઞામાં વિચરતા જૈન સંતા જેને જ્યાં ચાતુર્માસ જવાનું હશે તે સ્થળે આજે બધા સ્થિર થઈ જશે. મેાડામાં મોડા આજે તેા ચાતુર્માસના સ્થળે પહોંચી જશે. તે આ મંગલ દિવસેામાં શું કરવું નિર્ણય કરી લેજો. આ ચાર મહિના રાત્રિèાજન ન કરવુ, કંદમૂળના ત્યાગ, બ્રહ્મચર્ય નું પાલન, વીતરાગ વાણીનુ શ્રવણ, રેજ એક સામાયિક કરવી ને જેમ બને તેમ પાપથી પાછા વળવુ. વર્લ્ડ અવસરે તેના ૐ શાંતિ Page #118 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન - વ્યાખ્યાન નં-૨ અષાડ વદ એકમ ને શુક્રવાર - તા. ૧૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! વિશ્વવંદનીય, લોક્ય પ્રકાશક, શાસનપતિ ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આધિ, વ્યાધિ અને ઉપાધિના સંતાપથી સંતપ્ત બનેલા વિશ્વના જીવોને શાશ્વત શાંતિ આપવાને માટે કરૂણાથી પ્રેરિત થઈને દિવ્ય દેશનાની નિર્મળ ગંગા વહાવી. તેની શીતલધારામાં સ્નાન કરીને ભૂતકાળમાં અનંતા જીવોએ ત્રિવિધ તાપથી મુક્તિ પ્રાપ્ત કરી છે. વર્તમાનમાં સંખ્યાતા છ મુક્તિ પામે છે અને ભવિષ્યકાળમાં અનંતા જીવો મુક્તિ પ્રાપ્ત કરશે. ભગવાનની દિવ્ય દેશના ઉદેશ બતાવતાં પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે જીવનમાં શાસ્ત્ર કેવા આધારભૂત છે –“ સદવ નજીવી રહ્યા ટુવાણ પાવચળ મવચા સુ”િ સંસારના સર્વ જીની રક્ષા રૂપ દયાને માટે ભગવાને ધર્મદેશનાનું દિવ્ય દાન આપ્યું છે. આ પંચમ આરામાં જીવોને ભગવાનના શાસ્ત્ર આલંબન રૂપ છે. જેમ ભૂખથી પીડિત જીવોને અન્નને આધાર છે, તરસ્યા માણસને પાણને આધાર છે. કેઈ માણસ મુસાફરીએ નીકળ્યો ને અવળે રસ્તે ચઢી ગયો. માર્ગ : ભૂલી જવાથી સાચી દિશા જડતી નથી, તેથી ભયંકર અટવીમાં આથડી રહ્યો છે. આવા માર્ગ ભૂલેલા જીવને કઈ માગને જાણકાર ભમી મળી જાય છે તે તેને કેટલે ઉપકાર માને? તે જીવનમાં તેને કયારે પણ ભૂલે ખરો! ન ભૂલે. અટવીમાં ભૂલા પડેલા છાને ભેમી આધાર છે. કેઈ માણસ સમુદ્રની મુસાફરીએ નીકળે. ઘણે દૂર જવું છે, પણ રસ્તામાં ભયંકર તેફાન શરૂ થયું અને એ તેફાનમાં તેમની નૌકા પાણીમાં ડૂબી ગઈ અને માણસે બધાં પાણીમાં તણાવા લાગ્યા. પાણીમાં ડૂબતા જીવો શું છે? મને બીજી કઈ નૌકાનો અગર લાકડાના પાટીયાને સહારો મળી જાય તે હું તરતે તરત સામે કિનારે પહોંચી શકું.” સમુદ્રમાં ડૂબતા જીવોને નૌકા અથવા લાકડાના પાટીયા આધારભૂત લાગે છે. કેઈ માણસ મહાભયંકર રોગથી પીડાતા હોય ને કોઈ હિસાબે દઈ શાંત થતું ન હોય ત્યારે તેને કઈ સારા વૈદ કે ડેકટર મળી જાય ને તેના રોગની ચિકિત્સા કરીને દવા આપે. જે તેને શાતા વેદનીયનો ઉદય હોય તો તે દવાથી તેને રોગ શાંત થઈ જાય. રોગી માનવને ઔષધને આધાર છે. કેઈ આંધળે માણસ હેય, બિચારો આંખેથી કંઈ જોઈ શકતો ન હોય, તેને એક સ્થાનથી બીજે સ્થાને જવું હોય તે તે લાકડીના આધારે જઈ શકે છે. આંધળા માણસને લાકડીને આધાર છે, માટે સમજો. પરભવ જાતાં જીવને કેઈ આધાર હોય તે શુભાશુભ કર્મો છે, તેમ ભવ્ય જીવોને સૂત્રનો આધાર છે. આ કાળમાં આપણુ પાસે તરવા માટે શાસ્ત્ર સિવાય બીજા કેને સહારો છે? જે શાસ્ત્રો છે તે તેનું વાંચન, મનન કરીને જાણી શકીએ કે જીવ કર્મો કેવી રીતે બાંધે છે ને કેવી રીતે છેડે છે? આ મનુષ્ય જન્મ પામીને જીવે શું કરવા જેવું છે ને શું છોડવા જેવું છે? જે શા આપણી પાસે ન હોત તે આપણને આ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા રન માર્ગદર્શન કોણ કરાવત? માટે કહ્યું છે કે જેમ ભૂખ્યાને અન્નને, તરસ્યાને પાઈને, અટવીમાં ભેમીયાને, સમુદ્રમાં નાવ, રોગીને ઔષધીને, આંધળાને લાકડીને, પરભવ જતા જીવોને પુણ્ય પાપનો (શુભાશુભ કર્મોને) આધાર છે તેમ ભવી અને સંસાર સાગર તરવા માટે શાસ્ત્રને આધાર છે. શાસ્ત્ર એ પ્રકાશ છે – મેહના અંધકારથી ઘેરાયેલા જીવ માટે આ જગતમાં શાએ એક (આલેક) પ્રકાશ છે, એટલું જ નહિ પણ પાપરૂપી રોગનું ઔષધ પણ થાય છે. શાસ્ત્ર એ સર્વત્ર પ્રસાર પામતી ચક્ષુ છે. સંસાર સમુદ્રમાં અથડાતા જીવોને માટે શાસ્ત્ર એ દીવાદાંડી સમાન છે. તે આપણને સમજાવે છે કે સંસારના માર્ગે મોટી બીગો છે. એ માર્ગ જીવને અધોગતિ તરફ લઈ જાય છે, અને સંયમને માર્ગ એ રાજમાર્ગ છે. દેખાવમાં કદાચ કાંટાળે લાગતું હોય, પણ એ માર્ગ જીવને ઉર્ધ્વગતિ તરફ લઈ જાય છે. જન્મ મરણની કેદમાંથી મુક્ત કરી શાશ્વત મેક્ષના રાજ્યને અપાવે છે. જેમને શાસ્ત્ર પ્રત્યે પ્રેમ નથી, શ્રદ્ધા નથી, તેઓની ઘર્મકિયા નિર્જરાના કારણરૂપ બનતી નથી, અહંકારને ત્યાગ કરીને અને ગુણાનુરાગી થઈને જે આત્મા શાસ્ત્રના ભાવોને શ્રદ્ધાપૂર્વક માને છે તેમની ધર્મક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે. જેમ પાણી મેલા કપડાની શુદ્ધિ કરે છે તેમ શાસ્ત્રો એ આત્માની શુદ્ધિ કરાવનાર નિર્મળ પાણુ સમાન છે. તીર્થકર ભગવતેએ આપણા ઉપર મહાન કરૂણા કરી શાસ્ત્રોની અનુપમ ભેટ આપણને આપી છે. શાસોમાં અજબગજબની શક્તિ છે. શાસ્ત્રોમાં શબ્દ શબ્દ અક્ષય શાંતિ ભરેલી છે. કર્મના બંધનમાંથી છૂટવાના ઉપાયો પણ તેમાં બતાવ્યા છે. બંધન ખટકે તે બંધન તૂટે :-અનાદિ અનંત કાળથી જ કર્મોના બંધનથી બંધાયેલા છે, તેથી ચારે ગતિમાં ભમી રહ્યા છે. મોહનીય આદિ કર્મોને મહા બંધનોથી બંધાયેલો જીવ આ બંધનને બંધન માનતા નથી, તેથી બંધનથી મુક્ત થવાની ભાવના પણ થતી નથી. જે બંધનને બંધન માને તે મુક્ત થવાની ભાવના થાય ને! કર્મના બંધન જે જીવને બંધનરૂપ લાગી જાય તે તેને તોડવા માટે એક નાની શક્તિ છે. તે શક્તિ કઈ? શુભ ધ્યાન. શુભધ્યાન કયા? ચાર પ્રકારના ધ્યાન છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બે અશુભ ધ્યાન છે. તેનાથી જીવ નરક તિર્યંચ જેવી ગતિમાં જાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે શુભ ધ્યાન છે. એ ધ્યાનથી જીવ દેવલેક કે મેક્ષને મેળવે છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યાન શુકલધ્યાન છે. ધર્મધ્યાન છઠ્ઠા અને સાતમા એ બે ગુણસ્થાને હોય છે. આઠમાં ગુણઠાણુથી ૧૪ માં ગુણ. સુધી શુકલધ્યાન છે. એ શુભ ધ્યાનમાં એકાગ્ર થયેલા મહાપાપી જીવ પણ કર્મબંધનને તોડી શાશ્વત સુખના સ્વામી બન્યા છે. બંધનથી મુક્તિ કેવી રીતે થાય તે માટે અહીં મને એક રૂપ યાદ આવે છે. પ નામનું એક વિશાળ મનોહર વન હતું. તે વનમાં હાથી, સિંહ જેવા ઘણાં જંગલી પ્રાણીઓ તથા બીજા જીવ પણ વસતા હતા. આ બધા પશુઓમાં એક વિશાળ Page #120 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૫ કાચવાળા મહાન હાથી હતા. તે હાથી સાતસે। હાથણીએના સ્વામી હતા. આ વનમાં એક ઉત્તર રહેતા હતા. એક વખત તે ઉદર હાથી પાસે આવ્યા ને તેમના ચરણમાં પડીને કહે છે હું ગજરાજ ! આપ મારી એક વાત સાંભળશે। ? હાથી કહે, તારી શી વાત છે? ખુશીથી કહે. ઉંદર કહે, તમને ગમે તે હું તમારી મારાથી બનતી સેવા કરુ. આ વાત સાંભળતા હાથીને હસવું આવ્યું, તમને પણ હસવું આવ્યું. હાથી હસીને કહે છે હે ઉંદર ! તું મારાથી ઘણા મોટા ! તુ મારી સેવા કરે તે જ શત્રુએથી મારું રક્ષણ થશે ! આપણને મનમાં થાય કે નાના શું કરી શકશે ? પણ ઘણી વાર માટાથી જે ન થાય તે નાનાથી થાય છે. બંધનમાંથી મુક્ત થવાની યુક્તિ :—હાથીની મશ્કરીભરી વાણી સાંભળીને ઉંદરે કહ્યું હે ગજરાજ ! કેાઈવાર હલકી જાતિના નાના શરીરવાળા પણ મેટા શરીરવાળાને સહાય કરનાર બને છે. ઉંદરની વાત સાંભળીને હાથી વધુ ને વધુ હસવા લાગ્યા. ઉંદરના કહેવાથી છેવટે હાથી કહે છે. જો તુ મને એકવાર આપત્તિથી, સ`કટમાંથી બચાવશે તા હું તને મહાન માનીશ. એક વખત પ્રસગ એવા બન્યા કે તે હાથી શિકારીઓએ ગાઠવેલ ફાંસામાં ફસાઈ ગયા. ફ્રાંસામાં ફસાવાથી તે અતિ દુઃખને ભાગવી રહ્યો છે, ખંધનમાંથી બહાર નીકળવાની યુક્તિ શેાધી રહ્યો છે, પણ નીકળી શકાતું નથી. ચારે માજી દષ્ટિ કરે છે. કાઈ આવે ને મને ફ્રાંસામાંથી છેાડાવે. કેાઈની સહાય મળી જાય તા હું આ બંધનમાંથી છૂટી શકું. ખરાખર આ સમયે પેલેા ઉંદર ત્યાં આવ્યા. હાથીની આ મધનયુક્ત દશા જોઈને તે એલ્યેા. હું ગજરાજ ! મેં તમને મારા સ્વામી માન્યા છે. જેથી જો તમને ગમે તે હું તમને બંધનમાંથી મુક્ત કરું. હાથી કહે તું મને આ ફાંસામાંથી કેવી રીતે છેડાવીશ? ઉંદર કહે, આપ મારૂ પરાક્રમ જોજો. હું એવા પ્રયત્ન કરીશ કે તમે આ બધનમાંથી છૂટા થઈ શકશેા. ઉદર વનમાં ગયા અને બધા ઉંદરાને મેાલાવી લાવ્યેા. હાથીને જે વાધરના ફ્રાંસા બંધાઈ ગયેા હતા ત્યાં બધા ઉંદરા કામે લાગી ગયા. વાધરને દાંતવડે તે તેડવા લાગ્યા. હાથી તેા આ ઉદરાનુ’ પરાક્રમ જોઈ જ રહ્યો. પહેલા હાથી ઉંદરની વાત પર હસતા હતા પણ ઉદરાએ તેમનું ખરાખર બતાવ્યું. થાડી વારમાં તેા હાથીના ખંધન તુટી ગયા. હાથી ખંધનથી છૂટા થઈ ગયા. તેના આનંદના પાર ન હતા. બધા ઉંદરા પર તેણે પ્રેમ વરસાવ્યા અને કહ્યું, કયારેક નાના પણ મેટાને કામ લાગે છે, કપડુ. સીવવા તલવાર કે કાતર નહી પણ સાય જ કામ લાગે છે. આ તા એક રૂપક છે પણ તેમાંથી ઘણું જાણવાનું મળે છે. બસ, આ ન્યાય આત્મા ઉપર ઘટાવવા છે. હાથી જેમ બંધનમાં બંધાયા હતા તેમ જીવ પણ કર્મ બંધનથી ખંધાયેલા છે. તે બંધનમાંથી મુક્ત થવા માટે શુભ ધ્યાન આલંબન છે. અહી જીવ હાથી છે. કર્મો એ ધન સમાન છે, અને શુભ ધ્યાન દર સમાન છે. શુભ ધ્યાનની પરંપરા જો સતત પ્રયત્નપૂર્વક ચાલુ રહે, તો આત્મા કના ફ્રાંસામાંથી મુક્ત થઇને મુક્તિ સુખના ભેાક્તા ખને, મુક્તિ સુખના ઈચ્છુક આત્માએ દાન Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શારદા રત્ન શીલ-તપ ભાવરૂપ ધર્મનું શુભ ધ્યાન ભાવપૂર્વક સેવવું જોઈએ. આવું શુભ ધ્યાન પુણ્યાનુબંધી પુણ્ય હોય તે કરી શકાય છે. પુણ્યની લીલા કેઈ ઓર છે. દુનિયામાં પુણ્યવાન જીવોની બોલબાલા છે. જ્યારે તેનાથી વિપરીત પાપ તે તણખલા કરતા તુચ્છ છે. પાપના પડછાયા જીવને સુખી થવા દેતા નથી. ગમે તેટલી મહેનત કરીને મેળવે પણ પાપને ઉદય હેય તે કેઈપણ કારણસર મેળવેલી તે લક્ષમી પણ ચાલી જાય છે અને તે દુઃખી ને દુઃખી રહે છે. અહીં મને એક વાત યાદ આવે છે. - મથુરા નગરીમાં કેશવ નામને બ્રાહ્મણ હતો. તેને કુરૂપા, કુટિલ સ્વભાવવાળી, જેની વાણમાં સદા ક્રોધાગ્નિ સળગી રહ્યો છે એવી કલહપ્રિય કપિલા નામે પત્ની હતી. એક વખત તે ગર્ભવતી થઈ ત્યારે તેણે તેને પતિને કહ્યું, સ્વામી ! આજ સુધી આપણે બે હતા, હવે ત્રણે થઈશું. છ પગવાળા થઈશું, માટે આપ પરદેશ જઈ શેડી કમાણી કરી આવોને ! આમ આળસુની માફક કયાં સુધી પડયા રહેશો? આપણી જુની કહેવત છે કે “વસુ વિના નર પશુ” ધન વિનાના માનવીની કઈ કિંમત નથી. સંસારમાં ડગલે ને પગલે ધનની જરૂર પડે છે. આપ આમ બેકાર કયાં સુધી ફરશો? આપ કમાવા જાવ. પત્નીના વચન સાંભળી કેશવે કહ્યું કે મારા જીવનમાં ધન કેવી રીતે કમાવું તે હું શીખ્યો નથી. કોની પાસે જવું? કેની પાસે ધનની માંગણી કરું? મારા માતા-પિતા બાલપણમાં ગુજરી ગયા. મારા સ્વજનેએ મને ઉછેરીને મેટે કર્યો. ઘરમાં જે થોડી ઘણી ખુડી હતી તેનાથી તારી સાથે લગ્ન કર્યા. હવે મારી પાસે કાંઈ નથી. હું કયાં જાઉં? આહ્મણની આવી વાત સાંભળીને કપિલા તાડૂકી ઉઠી અને કહેવા લાગી, જે ધને કેવી રીતે -ળવવું તે જ્ઞાન ન હતું તે શા માટે ઘોડે ચઢીને મને પરણવા આવ્યા હતા ? ત્યારે વિચાર કરવો હતો ને? અહીંથી થોડે દૂર સુવર્ણભૂમિ નામે નગરી છે. આપ ત્યાં જાવ ને ત્યાંથી ધન લઈ આવો. જે ધન નહીં લાવે તો આ ઘરમાં પગ મૂકવાને તમારો અધિકાર નથી. છેવટે પત્નીની વાતને સ્વીકાર કરીને કેશવ ઘરેથી ધન કમાવા નીકળ્યો. વિકટ રસ્તાઓ પસાર કરતે, ભૂખ તરસના દુઃખને વેઠતો વેઠતે, કેશવ સુવર્ણભૂમિમાં પહોંચી ગયા. મહામહેનત કરીને એક હજાર સેના મહોરો મેળવી, પછી તે પોતાના ગામ જવા નીકળ્યો. માયાની જાળ : કેશવ રસ્તામાં ચાલ્યા જાય છે. હજાર સોનામહોર મળી તેથી મનમાં આનંદ છે. અનેક અરમાને ઘડતે ચાલી રહ્યો છે. રસ્તામાં તેને એક ઈન્દ્રજાલિકને ભેટે થયો. ઈન્દ્રજાલિકે પૂછયું, આપ કયાંથી આવ્યા છો? કયાં જઈ રહ્યા છે? આ ભોળા કેશવે બધી સત્ય વાત કહી દીધી. કેશવ સાવ ભોળો છે ને ઈન્દ્રજાલિક કપત્રકળામાં મહા કુશળ છે. તેના મનમાં એમ થયું કે અત્યારે બરાબર દાવ હાથમાં આવ્યો છે. ગમે તેમ કરીને તેની હજારે હજાર સોનામહોરો પડાવી લઉં. ઇંદ્રજાલિકે તેની વિદ્યાના બળથી નવયુવાન, રૂપ ના અવતાર સમી દેવકન્યા સમાન દીકરી અને તેના મા-આપ ત્રણ જણને ત્યાં હાજર કર્યા. રૂપકન્યાને જોતાં ભ્રમરની જેમ કેશવ તેનામાં મુગ્ધ બન્ય, એટલેથી ને Page #122 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૭ અટકયું. તેણે કહ્યું મને આ કન્યા આપો. કામવાસનામાં આસક્ત બનેલા કેશવે એટલે વિચાર ન કર્યો કે મારે ઘેર તો એક પત્ની છે. અમારા બંનેને જીવન–નિર્વાહ માંડમાંડ થઈ શકે છે ત્યાં આ ત્રીજીને લઈ જઈને શું કરીશ? વિષય લુપી જીવ ભાનસાન ગુમાવી દે છે. વિષયમાં અંધ બનતા કેવી દશા -કેશવે આ રૂપકન્યાની માંગણી કરી, ત્યારે ઈન્દ્રજાલિકે શું કહ્યું? તું મને હજાર સોનામહોરો આપ તે હું મારી કન્યા તને આપું. મહામહેનતે જે હજાર સેનામહોરો મેળવી હતી તે પણ આપી દેવા તૈયાર થયે. વિષયલેલુપી જીવ શું નથી કરતો ? હું સોનામહોર આપી દઈશ ને પછી ઘેર ખાલી હાથે પાછો જઈશ તે મારી પત્ની મને શું કહેશે ? તે વિચાર પણ ન કર્યો. કામાંધ બનેલા કેશવે ઈન્દ્રજાલિકને હજાર સોનામહોરો આપી દીધી. રે કામાંધતા! તારી સત્તા સંસારમાં અજબગજબની છે. તારી સત્તામાં આવેલ માનવી પોતાનું કુળ, જાતિ, ધર્મ બધાને ભૂલી જાય છે. ઈન્દ્રજાલિકને હજાર સોનામહોરો મળી ગઈ. પોતાને દાવ બરાબર સફળ થયે એમ માનીને તેણે બધી માયાજાળને સંહરી લીધી ને ઈન્દ્રજાલિક પિતાને સ્વાર્થ સરી ગયો જાણીને ત્યાંથી ચાલ્યો ગયો. વિષયાંધ બનેલો કેશવ હવે ત્યાં એક જ રહ્યો. તે ચારે બાજુ નજર કરે છે તે કઈ દેખાતું નથી. નથી ઈન્દ્રજાલિક કે નથી રૂપકન્યા ! કેઈન મળે. અરેરે...તે રૂ૫કન્યા ક્યાં ગઈ? ચારે બાજુ શેધવા લાગે પણ કયાંય ન દેખાઈ. મહામહેનતે મેળવેલી હજાર સોનામહોરે ગઈ ને રૂપકન્યા પણ ગઈ, આથી ખૂબ નિરાશ થઈ ગયા, પણ હવે શું થાય? છેવટે પોતાના ગામ તરફ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં થાકી ગયો, તેથી વિસામો ખાવા એક ઝાડ નીચે જઈને સૂઈ ગયો. ખૂબ થાક હતો તેથી ઘસઘસાટ ઉંઘી ગયો. ઉંઘમાં તેણે એક સ્વપ્ન જોયું. તે સ્વપ્ન શું હતું ? હું મારા ગામમાં પહોંચી ગયો. મારા ઘરની નીચે બેદતા મને રત્નોથી ભરેલ ચરૂ મળ્યો. તે રત્નોથી મેં મારા કુટુંબીજનેને–સ્વજનોને જમાડ્યા. નગરજનોએ અને રાજાએ મારા ખૂબ સત્કાર–સન્માન કર્યા. આ સ્વપ્ન ચાલતું હતું ત્યાં ગધેડાને ભૂંકવાને અવાજ આવતા તે જાગી ગયો ને સ્વપ્ન પૂરું થયું. આશા બાંધી રહેલી પત્ની :-કેશવ સ્વપ્નને સાચું માનતે વિચાર કરવા લાગ્યા કે હવે મારે બીજે કઈ સ્થળે જવાની જરૂર નથી. અહીંથી સીધે ઘેર જઈ રને બહાર કાઢીશ ને મારું દારિદ્ર મટાડીશ, પણ આ મૂખને ભાન નથી કે શું સ્વપ્ન સાચા જ પડે છે ? ના..ના...પણ કેશવે તે સાવ સાચું માન્યું કે કંઈ પણ કમાયા વિના મનમાં હરખાતો પોતાના ગામમાં પહોંચી ગયો. પિતે જાણે કેટલી કમાણી કરીને ન આવ્યું હોય એ ખુશખુશાલ બનતે હસતે હસતો આનંદભેર ઘરમાં પ્રવેશ કર્યો. પોતાના પતિને ખુશખુશાલ અને હસતા હસતા આવતા જોઈને કપિલા સમજી ગઈ કે મારા પતિ ઘણું ધન કમાઈને આવ્યા લાગે છે, નહીં તો આટલા આનંદમાં ન હોય. Page #123 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન તેથી તે હર્ષભેર ઉઠી અને તેમની સામે જઈને તેમનું સ્વાગત કર્યું. પછી મીઠું ભોજન કરાવ્યું ને પૂછ્યું–આપે ધન કયાં રાખ્યું છે ? મને જલ્દી બતાવ. મારું મન તે જેવા પૂબ તલસી રહ્યું છે. કેશવે કહ્યું કે પહેલાં તું ઘી ગોળ ઉધાર લઈ આવ. કાલે આપણા સ્વજનેને જમાડીને પછી તેમની હાજરીમાં હું તને ધન બતાવીશ. કપિલાએ કેશવની વાત બધી સાચી માનીને તેના કહ્યા પ્રમાણે બધું કર્યું. રઈ વગેરે તૈયાર થઈ ગયા પછી સ્વજનેને બેલાવીને જમાડયા. જમવાનું બધું પતી ગયા બાદ કપિલા કેશવને કહે છે, હવે તે મને બતાવો કે ધન કયાં છે ? અત્યારે સ્વજનો બધા હાજર છે. સ્વપ્ન ઉપર આધાર રાખતો અજ્ઞાન જીવ મૂખને સરદાર કેશવ કોદાળી લઈને મકાનની નીચે દવા લાગ્યો. બધા સ્વજનો પૂછે છે કે તું શું કરે છે? તેણે કહ્યું, મકાનની નીચે રત્નને ચરૂ દાટેલો છે તેને બહાર કાઢું છું. તને કોણે કહ્યું કે મકાનની નીચે ચરૂ દાટેલે છે, તે તું ખેદે છે? કેઈએ તારા માટે થાપણ મૂકી છે કે તને એમ મળી જાય. એના જવાબમાં કેશવે કહ્યું, મને કાંઈ ખબર નથી. તે તું ખેદે છે શા માટે ? બુદ્ધિહીન કેશવે કહ્યું કે અમુક ગામમાં હું વડના ઝાડ નીચે સૂતો હતો. ત્યાં નિદ્રામાં મને સ્વપ્ન આવ્યું કે તારા ઘરની નીચે રત્નોને ભારે ચરૂ દાટેલો છે. એટલે હું કાઢવા ઉઠર્યો. ત્યાં ગધેડાને ભૂંકવાને અવાજ આવ્યો એટલે જાગી ગયો. એ સ્વપ્નને યાદ કરતા કરતે હું જલ્દી જલ્દી આવ્યો છું અને આ પ્રમાણે તેને મેળવવા પ્રયત્ન કરી રહ્યો છું. (હસાહસ) ભેગા થયેલા બધા સ્વજને તથા માણસોએ તાળીઓના ગડગડાટ સાથે ખૂબ હાંસી– માફ કરી. બધા તેની ઠેકડી ઉડાવવા લાગ્યા કે કેશવને રત્નોને કિંમતી ચરૂ મળી ગ. આ બધું જોઈને કપિલાને તે ગુસ્સાને પાર ન રહ્યો. એણે તે કાદવની મુઠ્ઠી ભરીને કેશવના મસ્તક ઉપર નાંખીને હજારો ધિક્કારોની વર્ષા વરસાવી. તેને ખૂબ તિરસ્કાર કર્યો. આટલું કરવા છતાં કેશવ પોતાના કાર્યને બંધ કરતું નથી. તેનું કાર્ય તે ચાલુ જ છે. ત્યાં મકાનની એક તરફની ભીંત તૂટી પડી ને તેના પર પડતાં તેની કમ્મર તૂટી ગઈ અને તે દુઃખી થઈ ગયે. બંધુઓ ! આ દષ્ટાંતથી શું સમજવાનું છે? પુણ્ય, પાપની લીલા અજબ છે. પુણ્યને ઉદય હોય ત્યારે ઓછી મહેનતે ઘણું મળી જાય છે અને પાપને ઉદય હોય ત્યારે મહામહેનતે મેળવેલી લક્ષમી પણ કેઈ લૂંટી જાય છે. ધન ધાન્યના ભર્યા નગરમાં ભૂખે મરવું પડે છે, તેથી પુણ્યાનુબંધી પુણ્ય જોઈતું હોય તે ધર્મના શરણે આવો. મંગલ ચાતુર્માસને પ્રારંભ થઈ ચૂકી છે માટે હવે ધર્મ આરાધનામાં તત્પર થઈ જાઓ. ચાતુર્માસમાં આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં નમિરાજના અધિકારનું વાંચન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનની અંતિમ દેશના છે. ભગવાન મોક્ષે જવાના હતા ત્યારે પાવાપુરીમાં સોળ પ્રહર સુધી અખંડ દેશનાનો ધોધ વહાવ્યા. તેમાં ઉત્તરાધ્યયન સૂત્ર અતિમ વાણી છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ આગમ-શાસ્ત્રનું એક બહુ Page #124 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૯ મૂલ્યવાન રત્ન છે. વૈષ્ણવમાં જેમ ગીતાનું સ્થાન મુખ્ય છે તેમ જૈન દર્શનના ધાર્મિક ગ્રંથમાં ઉત્તરાધ્યયન સૂત્રનું સ્થાન અનેખું છે. ઉત્તર એટલે પ્રધાન. આગમ સાહિત્ય ઉત્તરાધ્યયન સૂત્ર પોતાની વિષય, વસ્તુ, શિલી તથા આધ્યાત્મ સૌષ્ઠવને કારણે તેને શ્રેષ્ઠ તેમજ પ્રધાન માનવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ મૂળ સૂત્ર છે. ઉત્તરાધ્યયન દશવૈકાલિક, નંદી અને અનુયોગ આ ચાર મૂળ સૂત્ર છે. તેને મૂળ સૂત્ર શા માટે કહેવામાં આવ્યા છે ? કઈ ગ્રંથકાર એમ કહે છે કે તેમાં ભગવાન મહાવીર સ્વામીના પોતાના શબ્દોની ગૂંથણી થયેલી છે, પણ જો આવું કહેશે તે બીજા ત્રણ સૂત્રને આ વાત લાગુ નહિ પડે, તેથી મૂળ સૂત્રને અર્થ એ છે કે તે સૂત્રોમાં સાધુ જીવનની શરૂઆતમાં જે વ્રતનિયમો તથા આચારોની આવશ્યકતા છે તેને આ ગ્રંથમાં ઉપદેશ હોવાથી આ ગ્રંથને મૂળ સૂત્રો કહેવામાં આવ્યા છે. કેઈએમ કહે છે કે આ ગ્રંથ અગ્ર ગ્રંથોની અપેક્ષાએ પાછળથી રચાયેલું હોવાથી એને ઉત્તર એટલે પાછળનો ગ્રંથ કહે છે. ભગવાન મહાવીર સ્વામીએ તેમના છેલ્લા ચોમાસામાં આ છેલ્લી અંતિમ વાણું વહાવી છે, તેથી ઉત્તર શબ્દનો અર્થ બરાબર ઘટી શકે છે. સિદ્ધાંત શી પ્રેરણું આપે છે –વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્રના બે ભાગ પડે છે. (૧) અંગ પ્રવિષ્ટ (૨) અંગ બાહ્ય. એ સૂત્રોનું ગુંથન ગણધરોએ કર્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ અંગ બાહ્યમાં થાય છે. આચારંગાદિ ૧૧ સૂત્રે એ અંગ પ્રવિષ્ટ કહેવાય છે, ને બાકીના બધા સૂત્રને સમાવેશ અંગ બાહ્યમાં થાય છે. આ સૂત્રમાં ચારે અનુયોગને સમાવેશ થાય છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુયોગ. આપણે જે અધ્યયનનું વાંચન કરવું છે તેમાં ધર્મકથાનુયોગની વાત આવે છે. ધર્મકથાનુગની દૃષ્ટિએ વિચાર કરીએ તે જૈન ધર્મકથાઓની સમાનતામાં બીજી કઈ કથા નહિ આવી શકે. કથા કોને કહેવાય? જે કથા અંતરના થાક અને વ્યથાને દૂર કરી અંતરને સ્વચ્છ બનાવે. નાને નિર્દોષ બાળક જેનામાં હજુ સમજણનું કિરણ પણ ફૂટયું નથી તે પોતાની દાદી અથવા મમ્મી પાસે જઈને પોતાની જિજ્ઞાસા સંતોષવા એક જ માંગણી કરે–મમ્મી...મમ્મી મને એક વાર્તા કહેને! કથા અથવા વાર્તા એ એક એવી આકર્ષક છતાં યે ગમ્મતની સાથે જ્ઞાન આપનારી ચીજ છે કે જેમાં મનના મનોરંજનની સાથે એક એવો ઉત્તમ આદર્શ શ્રોતાઓની સામે રજુ કરે છે કે જેમાંથી વ્યવહારિક જીવન જીવવાની કલા સાથે વિકાસના પંથે પણ તેને દોરી જાય છે. ધર્મકથા માત્ર બાળકો માટે છે એવું નથી પણ જેમની પાસે વિશિષ્ટ બુદ્ધિ નથી. જેઓને પશમ તીવ્ર નથી તેવા જીવ પણ ધર્મથી વિમુખ ન રહી જાય, કદાચ તત્ત્વ પકડવાની શક્તિ ન હોય તેને પણ ધર્મકથા દ્વારા આગમન અમૃતનું પાન મળી રહે તે રીતે ધર્મકથા વિભાગ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ રીતે ધર્મકથાનું મૂલ્ય જેવું તેવું નથી. કથાની કિંમત ક્યારે? માનવ જે સ્ટેઈજ પર હોય ત્યાંથી ઉઠાડીને ધર્મની સન્મુખ લઈ જાય તેવી ધર્મકથા હેય તે તેની કિંમત છે. ભૌતિકતામાં Page #125 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ગળાડૂબ ખૂચેલા જીવોને ધર્મકથા આધ્યાત્મિક દુનિયાનું દર્શન કરાવીને આદર્શરૂપ દર્પણમાં પિતાનું પ્રતિબિંબ દેખાડે છે. આ રીતે ધર્મકથા અમૂલ્ય છે. આજના જીવનમાં તે નેવેલેના વાંચનથી જીવનનું ઉત્થાન થવાને બદલે માનવી પતનની ગર્તામાં ખેંચી જાય છે. આ રીતે માનવી પોતાના કિંમતી જીવનને કામના તથા વાસનાના ઘેરા અંધકારમાં ઝબોળીને પોતાનું જીવન ખતમ કરી નાખે છે. જ્યારે ધર્મકથાની એ વિશેષતા છે કે તે સહેલી સરળ ભાષામાં મનને ખુશ કરી આત્માને અવનવી પ્રેરણું પીરસી જાય છે. જેનાથી જીવનના વર્તનનું પરિવર્તન પણ થઈ શકે છે. આવા દુષ્ટતે ઈતિહાસમાં તથા આગમમાં અનેક છે. જૈન આગમાં “જ્ઞાતા ધર્મકથા” એક ધર્મકથાનુયોગ દ્વારા ધર્મનું જ્ઞાન આપનાર અલૌકિક આગમ છે. આ રીતે ધમકથા એટલે દૂધમાંથી પ્રક્રિયા કરીને પીરસાતું, પુષ્ટિ આપતું નવનીત. ધર્મકથા એટલે શારીરિક માનસિક તથા ભવનો થાક ઉતારનાર તથા તન, મન અને જીવનને હળવું ફૂલ બનાવીને ઉચ્ચ આદર્શો દ્વારા ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા આપતું બળ. આ રીતે ધર્મકથા એટલે ધર્મને જીવનમાં કેગ કરાવનાર કથા. ધર્મકથાનું મહત્ત્વ સમજીને જીવનને ઉજ્જવળ બનાવીને ધર્મને પ્રકાશ અંતર ગોખે ભરી અંતરરૂપી આંગણને ચાંદનીની જેમ અજવાળીએ. ધર્મકથાનું વાંચન જીવન જીવવાની કલા શીખવીને જીવનને સુખમય, સૌરભમય અને સમૃદ્ધિમય બનાવવાની પ્રેરણા આપે છે. છે. આ સૂત્રમાં ૩૬ અધ્યયને છે. આ સૂત્રમાં શિખામણના રૂપમાં સૂત્રાત્મક શિક્ષાવ , સંતને મેક્ષમાર્ગ તરફ દોરનાર પ્રેરણાશીલ ભાવ ભર્યા કથને, ધર્મશિક્ષા, શ્રદ્ધા તથી સંયમરૂપ ચતુષ્ઠયને મેક્ષ પ્રાપ્તિમાં ઉપયોગ વગેરે વિવિધ વિવિધ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે સિવાય વિષયને સરળ કરવા માટે તેને અનુરૂપ નાના પણ સુંદર . દાખલાઓ ઠેકાણે ઠેકાણે જોવા મળે છે. ચોરને દાખલ, ગાડું હાંકનારને દાખલ, ત્રણ વેપારીને દાખલ, આમ્રફળને દાખલે વિગેરે નાના દાખલાઓ તો કુંદનમાં (સેનામાં) ગોઠવેલા હીરાની માફક ઝળકી ઉઠે છે. આ સૂત્રના પ્રથમ અધ્યયનનું નામ છે “વિનય કૃત” આ અધ્યયનમાં વિનય અને અવિનયની વ્યાખ્યા કરી છે. વિનય ધર્મવૃક્ષનું મૂળ છે. વિનય એ જીવનમાં જડીબુટ્ટીનું કામ કરે છે. વિનય એ વરીને વશ કરવાને વશીકરણ મંત્ર છે. વિનયીનું ચિત્ત અહંકાર રહિત હોય છે. તે સરળ, નિર્દોષ, વિનમ્ર અને અનાગ્રહી હૈય છે, તેથી તેને પરમજ્ઞાનની પ્રાપ્તિ સહજ થાય છે. અવિનયી તેનાથી વિપરીત અને અભિમાની હોય છે, તેથી અવિનીત પોતાના જીવનનું નિર્માણ સાચી દિશામાં કરી શકતા નથી. વિનય એ ગુરૂશિષ્યની વચ્ચે એક સેતુનું કામ કરે છે. વિનય કોને કહેવાય? ચાર ગતિઓમાં ભ્રમણ કરાવનાર કલેશને ઉત્પન્ન કરાવનાર જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને જે દૂર કરે છે તેને વિનય રહે છે. ભગવાન દશવૈકાલિક સૂત્રના વિનય–સમાધિ નામના અધ્યયનમાં વિનયનું સ્વરૂપ સમજાવતા બોલ્યા છે – Page #126 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન “ વિનય ધંનું મૂળ, ક્રમથી મેાક્ષને ફળે, કીતિજ્ઞાન પ્રશંસા ને કલ્યાણ પ્રાપ્તિ તે થકી ’ ૨૧ ગુરૂજન આવતા ઉભા થઈ જવું, વંદા કરવી, તેમની આજ્ઞાનું પાલન કરવું તથા તેમની ઇચ્છાને અનુકૂળ આચરણ કરવું, એનું નામ વિનય. ધર્મનું મૂળ વિનય છે. વિનયતુ સર્વોત્કૃષ્ટ ફળ મેાક્ષ છે. વિનયથી સંતે તથા સતીજીને કીર્તિ તથા સમસ્ત દ્વાદશાંગની સમ્યક્ પ્રાપ્તિ થાય છે. વિનયની વૃક્ષની સાથે સરખામણી કરવામાં આવી છે. જેમ વૃક્ષનું મૂળ હોય છે, તેમ ધર્મારૂપી વૃક્ષનુ` મૂળ વિનય છે. વૃક્ષના મૂળથી સ્કન્ધ થાય છે તેમ પ્રશસ્ત ભાવથી મહાવ્રત આવે છે, મહાવ્રતથી પ્રશાખાઓની જેમ સમિતિ-ગુપ્તિ છે. સમિતિ-ગુપ્તિથી પાંદડાની સમાન કીર્તિના કારણરૂપ ઈન્દ્રિય-નિગ્રહ થાય છે, તેનાથી પુષ્પાના સમાન પાંચ પ્રકારના સ્વાધ્યાય તથા સ્વાધ્યાયથી ઉત્પન્ન થતાં ક્ષમા, ધ્યાન અને તપની પ્રાપ્તિ થાય છે. તેનાથી વૃક્ષના ફળ સમાન સકર્મીના ક્ષયરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. મેાક્ષ પ્રાપ્ત થવાથી ફળના રસ સમાન અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે હાથી અથવા ઘેાડા વિનીત અર્થાત્ આજ્ઞા પ્રમાણે ચાલવાવાળા હેાવાથી મહાન યશ પામે છે. તે અનેક પ્રકારના આભૂષણાથી ઇચ્છિત અનુકૂળ ખારાક ખાઈને સુખી જોવામાં આવે છે તેવી રીતે ગુરૂ મહારાજની આજ્ઞાને અનુકૂળ રહીને ચાલવાવાળા સુવિનીત સાધુ ચવિધ સંધમાં કીર્તિ પ્રાપ્ત કરે છે, તથા જ્ઞાનાદિ રત્નરૂપ સમૃદ્ધિથી સમૃદ્ધ બનીને મેાક્ષના સુખના અનુભવ કરે છે. વિનીત શિષ્ય ગુરૂને પુત્ર જેવા વહાલા લાગે છે, અને અવિનીત સડેલી કૂતરીની જેમ તિરસ્કારને પાત્ર બને છે. આ રીતે પ્રથમ અધ્યયનમાં વિનીત અને અવિનીતનું સુંદર વર્ણન કર્યું છે. હવે બીજા અધ્યયનમાં ભગવાને કયા ભાવ સમજાવ્યા છે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૩ અષાડ વદ બીજ ને શનિવાર તા. ૧૮-૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેના ! અનંત જ્ઞાની ભગવતા ભવ્ય જીવાને ઉપદેશ આપતા ફરમાવે છે કે, સમ્યક્ દન શુદ્ધ્યા જ્ઞાન' વિરતિ સેવાપ્નાતિ । દુ:ખ નિમિત્તમપિદં તેન સુલબ્ધ. ભવતિ જન્મ 1 દુઃખના નિમિત્તભૂત એવા જન્મને સફળ કરવા હાય તે તમે સમ્યગ્ દર્શન દ્વારા શુદ્ધ બનેલ એવા જ્ઞાન અને વિરતીની સાધના કરો. સમ્યગ્ દર્શનની કેટલી મહત્તા છે ! સમ્યગ્દર્શન વિનાનું સાડા નવ પૂર્વાંનું જ્ઞાન પણ આત્મ શુદ્ધિ કરાવી શકતું નથી, અને સમ્યગ્દર્શન વિનાના ઉગ્ર સંયમ પણ સિદ્ધિના સાધક બનતા નથી. સર્વ સદ્ગુણાનું મૂળ સમ્યગ્ દર્શન છે. જેમ કાઈ મેલા કપડાને ગટરના ગંધાતા પાણીથી ધાવે તે તે શું સ્વચ્છ અને શુદ્ધ અને ખરા ? ના, તે રીતે સમ્યગ્દન વિના ગમે તેટલુ જ્ઞાન Page #127 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ભણે અને ઉગ્ર સંયમ પાળે પણ કર્મથી મલીન બનેલા આત્મા શુદ્ધ બનતા નથી, માટે સૌથી પ્રથમ સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે શ્રી જિનેશ્વર ભગવાનના વચન પર પૂણ પ્રેમ રાખવા પડશે, જિનેશ્વર ભગવાનના વચન પર જો પ્રેમ નથી તેા આ મનુષ્ય જન્મ એ દુઃખનું નિમિત્ત બનશે. આ વાત હૈયામાં એસવી એ સહેલી નથી. મરણ પછી જન્મ ન લેવા શું કરશે ? :–સમસ્ત દુ:ખાના જન્મ જન્મમાંથી થાય છે. જેમણે અજન્મ દશા પ્રાપ્ત કરી છે તેમને કચારેય પણ કંઈ દુ:ખ નથી. જન્મ પાછળ દુ:ખાની લાંબી હારમાળા ચાલી આવે છે; માટે હવે ફરી જન્મ ન લેવા પડે એવા પ્રયત્ન કરવા જોઈએ. જન્મ્યા પછી ન મરવું એ આપણા હાથની વાત નથી, કારણ કે જન્મ છે તેનું મૃત્યુ તેા નિશ્ચિત છે, પણ ફરીને જન્મ લેવા કે ન લેવા એ આપણાં હાથની વાત છે. આ જન્મમાં એવી સાધના કરીએ અને કર્મા તેડવા જખ્ખર પુરુષા ઉપાડીએ તેા ઘાતી-અદ્યાતીના બંધનમાંથી મુક્ત થઈને મેાક્ષના સુખાને પામી શકીએ. આ કાળમાં ભલે સીધા મેાક્ષમાં ન જવાય, પણ એકાવતારી તે બની શકાય છે. સિદ્ધ ભગવંતા જે સિદ્ધક્ષેત્રમાં બિરાજી રહ્યા છે. તેમને હવે ફરીને જન્મ લેવાના નથી. તેમણે આઠે કર્માના ક્ષય કર્યો તેથી ત્યાં જન્મ મરણનું દુઃખ નથી. શાસ્ત્રકારો પાકારી પાકારીને કહે છે. તુરુફે હ્યુજી માનુષે મવે । મળા બહુ દુર્લભ છે તે એટલા માટે કે આ મનુષ્ય જન્મથી અજન્મ દશા પ્રાપ્ત કરી શકાય છે. સમિકતી આત્માને જન્મના ભય છે. ને મિથ્યાત્વીને મરણના ભ્રમ ડાય છે. સમ્યક્ દર્શન પ્રાપ્ત કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન બાલ્યા હું ગૌતમ ! સળસવમ્નયાહ્ ન મમિત यण करेइ । परं न विज्झायइ । परं अविज्ज्ञाएमाणे अणुत्तरेणं नाण दंसणेणं अप्पाणं સંગોમાળે તમ્મમવેમાળે વિક્ । ઉત્ત. અ. ૨૯ મનુષ્ય ભવ દન સ`પન્ન-ક્ષાયેાપશમિક સમ્યકૃત્વથી યુક્ત જીવ ક્ષાયિક સભ્યને પ્રાપ્ત કરે છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાથી જીવ સંસારના હેતુભૂત જન્મ મરણ પર’પરાને કારણભૂત મિથ્યાત્વના સવથા નાશ કરે છે, પછી ભવિષ્યમાં પણ તેના દર્શનના પ્રકાશ બુઝાતા નથી એટલે કે તે સમ્યક્ત્વ આવ્યા પછી જતું નથી. જો સમ્યક્ત્વ જાય અને મિથ્યાત્વ આવે તે સમ્યક્ત્વના પ્રકાશ બુઝાઈ જાય પણ ક્ષાયિક સમકિત તે આવ્યા પછી જતું નથી. તે સમ્યક્ત્વના પ્રકાશથી યુક્ત જીવ અનુત્તર જ્ઞાન દર્શનથી આત્માને જોડે છે તથા સમ્યક્ પ્રકારથી ભાવિત કરતા થકા વિચરે છે. ક્ષાયિક સમ્યક્ત્વના પ્રકાશવાળા જીવ તે ભવમાં મેક્ષે જાય છે અને તે ભવમાં મેક્ષે ન જાય તે વધુમાં વધુ ત્રીજા ભવમાં તા અવશ્ય કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને ભવસ્થ કેવળી થઈ વિચરે છે. ફ્રી ફ્રીને જન્મ ન લેવા પડે તે માટે સમકિતી આત્મા શુદ્ધ સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રને ઝ ંખે છે. તે માને ઈંદ્રેક આ માનવ જીવન સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની સાધના માટે છે. તેને મન આ રત્નત્રયીની કિંમત ખૂબ હોય છે. તે આ રત્નત્રયીના ભેાગે કેાઈ દુન્યવી વસ્તુને મેળવવા ઇચ્છતા નથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સમકિતીને મન જીવનનું સર્વસ્વ કહે, પ્રાણ કહો તે આ રત્નત્રયી છે. નત્રયી એ માનવ જીવનને સાચે શણગાર છે, એ જ માનવ જીવનને સાર છે. સકલ શાસ્ત્રોનું રહસ્ય પણ રત્નત્રયી છે. આ રત્નત્રયી મેળવવાનું સ્થાન હોય તે આ માનવભવરૂપી રત્નદ્વીપ છે. જેમ ભૌતિક રત્ન મેળવવા માટે માણસે રત્નદ્વીપમાં જાય છે, ત્યાં જઈને રો મેળવીને તે પાછો આવે છે ને પોતાનું દારિદ્ર મટાડે છે તેમ આ માનવભવ એ રત્નદ્વીપ સમાન છે. આ રત્નદ્વીપમાં તમારા ભૌતિક રને નથી મળતા પણ આધ્યાત્મિક સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રને મળે છે. તમારા રત્નો તે એક ભવનું દારિદ્ર મટાડશે, પણ આ રને તે ભવભવનું દારિદ્ર મટાડે છે. તમારા રત્નો તે નાશવંત છે, જ્યારે આ રત્નો શાશ્વત છે. માનવભવ રૂપી રત્નદ્વીપમાં આવીને જે જીવ પ્રમાદમાં પડ્યો રહેશે તે તેનું ભવભવનું દારિદ્ર ટળશે નહીં, માટે આ ભવમાં તો આ ત્રણ રને મેળવવાનું લક્ષ હોવું જોઈએ. કારણ કે રત્નત્રયી એ સાચે મોક્ષમાર્ગ છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે, “સT વન, જ્ઞાન, વારિત્રાળ મોક્ષમા ” સભ્ય દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મેક્ષનો માર્ગ છે. અનંતકાળના ચક્રાવામાંથી છૂટવું હોય ને આત્માને ભવભ્રમણમાંથી બહાર કાઢવા હોય તો આ રત્નત્રયીની આરાધના કરે. રત્નત્રયી એ આત્માનું , સ્વરૂપ છે. રત્નત્રયી એ શિવ સુખદાયી છે. આ રત્નત્રયીના કારણે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પંચ પરમેષ્ટી વિશ્વમાં વંદનીય બન્યા છે. પંચ પરમેષ્ટીને વજન કરીને મેળવવાની છે રત્નત્રયી. છેવટે આત્માએ રત્નત્રયીરૂપી માતાની ગોદમાં કાયમ સમાઈ જવાનું છે, માટે દેવોને પણ દુર્લભ એવો માનવ જન્મ પામીને પુરુષાર્થ કરો તે રનત્રયીને મેળવવાનો કરો. કંચન, કામિની અને કુટુંબ રૂપી ત્રિપુટીની સાધના અનંતી વાર કરી ને અનંત સંસાર વધાર્યો. હવે આ સમ્યમ્ દર્શનાદિ રત્નત્રયીની સાધના કરે ને અનંતા મેક્ષના સુખને મેળવો. મનયોગ શક્તિને પ્રભાવ :–જેમણે રત્નત્રયીની આરાધના દ્વારા અને શુક્લ ધ્યાન રૂપ અગ્નિથી કર્મો રૂપી લાકડાને બાળી નાખ્યા છે, એવા ભગવાનને આપણે યોગેશ્વર અને યોગીશ્વર કહીએ છીએ. યોગેશ્વર શા માટે કહીએ છીએ. ગ + ઈશ્વર. મેંગ ત્રણ છે. મન, વચન અને કાયા. જેમના મન, વચન અને કાયાના જેગ ખૂબ નિર્મળ હોય છે, જેમના મન, વચન, કાયાના યેગમાં અજોડ શક્તિ, અજોડ બળ અને અજબ તાકાત હોય છે. જિનેશ્વર ભગવાનના મનેયોગની તાકાત કેટલી હોય છે? અનુત્તર વિમાનવાસી દેવો ભગવાનને મનથી પ્રશ્ન કરે અને પરમાત્મા કેવળજ્ઞાનથી જાણીને દ્રવ્ય મનોગથી એમના પ્રશ્નનો જવાબ આપે છે, અને એમના પ્રશ્નનું સમાધાન કરે છે. દેવો પ્રશ્ન પૂછે અને કેવળી ભગવાન તેને જવાબ આપે તેમાં કેટલો સમય લાગે ? તે કહે છે કે ભગવાનની દેશના ચાલતી હોય અને તે સમયે બોલતા ક અને ખ વચ્ચેનું અંતર પૂરાય એ પહેલા દેએ પોતાના સ્થાનથી પૂછેલા પ્રશ્નોનો જવાબ ભગવાન તેમને આપી દે છે. આ છે ભગવાનના મનેયેગની તાકાત અને શક્તિ. Page #129 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન વચનયોગ શક્તિને પ્રભાવ : હવે વચનગની તાકાત કેટલી હોય છે? ભગવાનને વચનયોગ ઉત્તમ કેટિને છે. જે તીર્થકર નામકર્મ બાંધીને આવ્યા હોય એવા તીર્થકર ભગવાન તે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે, પણ તેમના વચનાતિશયના કારણે સૌ સૌની ભાષામાં સમજી જાય છે. ભગવાનની દેશને સાંભળવા દેવદેવીઓ, મનુષ્ય-મનુષ્યાણી, તિર્યચ, તિર્યંચાણીઓ આદિ ૧૨ પ્રકારની પર્ષદ આવે છે. દેવદેવીઓની ભાષા જુદી હોય. મનુષ્યમાં કેઈ હિન્દી બોલનાર હોય, કેઈ ગુજરાતી બોલનાર હોય આદિ જુદી જુદી ભાષા બોલનારા હોય, તિર્યચેની ભાષા પણ જુદી હોય છે, પણ ભગવાનના વચનગની એવી તાકાત હોય છે કે ભગવાન ભલે અર્ધમાગધીમાં બોલે પણ સૌ સૌની ભાષામાં સમજી જાય. તેમના એક શબ્દથી અનેક જીના સંશ નાશ પામે છે. ભગવાનના વચનગનો એવો પ્રભાવ હોય છે કે કદાચ ભગવાન કાયમ દેશના આપે તે પણ સાંભળનાર કદી થાકે નહીં કે જરાય કંટાળે પણ ન આવે. એવી એમની ઓજસ ભરેલી વાણી હોય છે. ભગવાનના વચનોગની તાકાત અલૌકિક અને અજોડ હોય છે. કાગ શકિતને પ્રભાવ : જિનેશ્વર ભગવાનના કાયાગની શક્તિ પણ અજબગજબની છે. દેવલોકમાં સૂર્ય–ચંદ્ર નથી પણ ત્યાં દેવના શરીર પ્રકાશિત હોય છે. તેના ગટમાં રહેલ મણને પ્રકાશ તે એટલે બધે છે કે સૂર્ય-ચંદ્રની જરૂર ન રહ, પણ પ્રભુની દિવ્ય કાન્તિ આગળ દેના એ રૂપ પણ ઝાંખા પડી જાય છે. ભક્તામર સ્તોત્રની પ્રથમ ગાથામાં માનતુંગ આચાર્ય ભગવાનની સ્તુતિ કરતાં બોલ્યા છે કે, ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણું મુદ્યોતકં દલિત પાપ તમે વિતાનમ્ | સમ્યફ પ્રણમ્ય જિન પાદ યુગે યુગાદા વાલંબન ભવ જલે પતતાં જનાનામ્ છે ૧ હે પ્રભુ! ભક્તિને વશ થયેલા દે આપને નમસ્કાર કરે છે. તેમના મસ્તક પર મુગટ હોય છે, અને તે મુગટમાં જડેલા મણીઓ ખૂબ ચમકી રહ્યા હોય છે. જ્યારે દેવો પ્રભુના ચરણોમાં તેમનું મસ્તક નમાવે છે ત્યારે ભગવાનના ચરણેના નખની કાંતિ તે મણીઓ પર પડે છે. ભગવાનના નખની કાંતિ એટલી બધી છે કે તેનાથી દેવોના મુગટના મણીઓને પ્રકાશ પણ વધુ ચમકી ઉઠે છે. આ રીતે ભગવાનના ચરણુયુગલ પિતાની અપૂર્વ કાતિથી દેવના મુગટના મણીઓને પણ વધુ પ્રકાશિત કરે છે. ભગવાનના ચરણની કાંતિ દ્રવ્ય પ્રકાશમય તે છે જ પણ તેમનામાં ભાવ પ્રકાશ પણ છે. પ્રભુના પવિત્ર ચરણોમાં પાપરૂપી અંધકારને પણ નષ્ટ કરવાની શક્તિ છે. સૂર્ય, દીપક આદિના પ્રકાશથી તે બાહ્ય અંધકારને નાશ થાય છે, પરંતુ જિનેન્દ્રદેવના ચરણમાં તે ભાવઅંધકારનો પણ અંત કરવાની અનંત શકિત છે. ભગવાનના ચરણ સંસારરૂપી અસીમ સાગરમાં પડેલા જીવોને માટે આલંબન રૂપ છે. એક નૌકા સમાન છે. સમુદ્રમાં પડેલો Page #130 -------------------------------------------------------------------------- ________________ શારદા રંને રેપ માણસ તરવામાં ગમે તેવો કુશળ હોય પણ તેને કિનારે પહોંચવા માટે કઈ પણ આલેખન તો જોઈ એ છે, પછી ભલે નૌકા હોય કે લાકડાનું પાટીયું હોય, પણ આલંબન વિના તે કિનારે પહોંચી શકતો નથી. આ રીતે જન્મ મરણ રૂપ સંસારના કિનારે પહોંચવાને માટે જિનેન્દ્ર ભગવાનના ચરણોને આશ્રય અતિ આવશ્યક છે. તેમના આશ્રય વિના ભવસાગરને પાર પહોંચવું અશક્ય છે. તેમના શરણમાં અને ચરણમાં જે જાય છે તેને ઉદ્ધાર થાય છે. ભગવાનના કાયયોગની શક્તિ કેટલી અલૌકિક છે! કહ્યું છે કે ૨૦૦૦ સિંહનું બળ એક અષ્ટાપદ પક્ષીમાં, દસ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં, બે બળદેવનું બળ એક વાસુદેવમાં, બે વાસુદેવનું બળ એક ચક્રવતીમાં, દસ લાખ ચકવતનું બળ એક દેવતામાં, દસ લાખ દેવતાનું બળ એક ઈન્દ્રમાં એવા અનેક ઈદ્રો મળીને પણ અરિહંત ભગવંતની ટચલી આંગળીને પણ હલાવી ન શકે. આવા ભગવાનની ભક્તિમાં, ધ્યાનમાં એકતાર બની જઈએ તે કલ્યાણ થયા વિના ન રહે. આ વાત થઈ કે ભગવાનને આપણે યોગેશ્વર (મન, વચન, કાયાના યોગમાં અજોડ શક્તિશાળી) કહીએ છીએ તે. હવે યોગીશ્વર શા માટે કહીએ છીએ? યોગીશ્વર એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાનના સ્વામી જે સાધુ મહાત્માઓ છે તેમને ભેગી કહેવાય છે. એ યોગીઓના ઈશ્વર પરમાત્મા હેવાથી ભગવાનને યોગીશ્વર કહ્યા છે. ધ્યાનાવસ્થામાં પ્રભુના સ્વરૂપનું, પ્રભુની શક્તિનું ચિંતન મનન કરીએ તે આપણું પાપ પલાયન થઈ જાય. ભગવાને ધ્યાન ચાર પ્રકારના કહ્યા છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન, આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી જીવ નરક તિર્યંચ ગતિમાં જાય છે. ધર્મધ્યાનથી દેવગતિમાં જાય છે અને શુક્લધ્યાનથી મેક્ષમાં જાય છે. તમારે કર્યુ ધ્યાન જોઈએ છે? (શ્રોતામાંથી અવાજ-શુક્લધ્યાન) પ્રતિકમણમાં રોજ બોલો છે ને કે આર્તધ્યાન, શૈદ્રધ્યાન કર્યું હોય ને ધર્મધ્યાન, શુક્લધ્યાન ન કર્યું હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. જે નથી કરવા જેવું તે ધ્યાન મારા આત્માએ કર્યું હોય ને કરવા જેવું ધ્યાન કર્યું ન હોય, તે પાપ દોષ લાગ્યો હોય તો મિચ્છામિ દુક્કડં. અનાદિ કાળથી આત્મા ઉધે ચાલ્યો છે. જે આત્માને હિતકારી, કલ્યાણકારી માગે છે તે પંથે નથી ચાલતો ને જે આત્માને અહિતકારી, દુર્ગતિમાં લઈ જનાર છે તેવા માર્ગમાં આગેકુચ કરી છે. હવે દિશા બદલવાની જરૂર છે. ભટકવું કયાં લગી તારે, પ્રવાસી પંથ બદલી લે, પહોંચવા મુકિતના દ્વારે, પ્રવાસી પંથ બદલી લે. " હે આત્મા ! જે તારે ભવટી કરવી હોય અને મુક્તિના દ્વારે પહોંચવું હોય તે પંથે બદલી નાખ. બધાને જોઈએ છે મોક્ષ. જેઈ એ છે શુકલધ્યાન અને રાત દિવસ કરો છો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, પછી મેક્ષ કયાંથી મળે? શુકલધ્યાન એટલે શું ? એક અર્થ એ છે કે શુકલ એટલે ત–ઉજજવળ ધ્યાન કે જે ધ્યાનથી આત્મા કષાયના મેલથી દૂર થઈ જાય ને સ્ફટિક જેવો ઉજજવળ અને શ્વેત બની જાય. બીજો અર્થ શુફલ એટલે શુ + ફલ, જેના સુકાઈ ગયા છે કલેશો-સંતાપો Page #131 -------------------------------------------------------------------------- ________________ २६ શારદા રત્ન જેના સુકાઈ ગયા છે રાગ અને દ્ર એનું નામ શુક્લ ધ્યાન. અર્થાત્ જે શોકનો સર્વથા નાશ કરે તેનું નામ શુક્લ, જેનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય તેનું નામ ધ્યાન. જે શુભધ્યાનમાં આત્માને પરોવવો હોય તે ચિત્તની ચંચળતા રોકવી પડે ને તેમાં એકાકાર થઈ જવું પડે. સોયમાં દોરો પરોવવો હોય તે પણ એકતાર જોઈએ છે, તે જ્યારે આત્માને મેક્ષમાં પરોવવો હોય તો કેટલે એકતાર જોઈશે ! જેના ચાલી ગયા છે કલેશે, સંતાપો, રાગદ્વેષ, મેહ મમતા અને જે શુક્લધ્યાનમાં એકતાર બની ગયા છે એવા આત્માઓ ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની જ્યોત પ્રગટાવે છે. જેમના મન, વચન અને કાયાના યોગ ખૂબ નિર્મળ, પવિત્ર અને શુભ છે, જેમની કાયા પણ અનેક જીવોને શાતા પમાડે છે એવા ધ્યાની મુનિઓ કદાચ મૌન બેઠા હશે તે પણ તેમના દર્શન માત્ર કરવાથી આપણું પાપ ધોવાઈ જાય છે, માટે પ્રભુને આપણે યોગેશ્વર કહીએ છીએ. એવા ભગવાનની વાણું તેનું નામ આગમ. આગમમાં હાલ ૩૨ સિદ્ધાંતે ઉપલબ્ધ છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનનું વાંચન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનને અંતિમ સંદેશ છે. અંતિમ સંદેશાનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે પિતા પરક પ્રયાણ કરતા હોય ત્યારે દીકરાને જે રિત શિખામણના બે શબ્દો કહે છે તે અંતિમ શબ્દો દીકરાના હૈયામાં કેતરાઈ જાય છે. વકરે તે શબ્દોને ભૂલતો નથી. ભીષ્મ પિતામહ જ્યારે મૃત્યુની અંતિમ શય્યામાં સૂતા છે ત્યારે પાંડવોને વિચાર થયો કે આપણે દાદા પાસે જઈને તેમના અંતિમ ઉદ્દગારો સાંભળીએ. જે ઉદ્દગારે આપણને જીવનમાં ઉપયોગી બને. ભીષ્મ પિતામહ નામ કેમ પડ્યું ? તે જાણે છો ? તેમનું નામ તે ગાંગેય હતું. આજે કંઈક જગ્યાએ જોવા મળે છે કે, પિતા પોતાના સંતાને માટે સુખને ત્યાગ કરે છે. પત્ની ગુજરી જાય તો પિતાના મનમાં થાય કે હું બીજી પત્ની લાવું અને તે કર્કશ સ્વભાવવાળી હોય તે સંતાને દુઃખી થાય એ દષ્ટિથી પિતા ત્યાગ કરે છે, પણ અહીં તે દીકરો પિતાને ખાતર સુખને ત્યાગ કરે છે. જે કન્યા દીકરો પરણવાનો હતો તે કન્યા ગાંગેયના બાપને પરણવી હતી પણ કન્યાને બાપ કહે–મારી દીકરી તમને પરણાવું ને પછી જે દીકરો થાય તેને રાજ્ય તે ન જ મળે. રાજ્યને વારસદાર તે માટે દીકરે જ થાય . ત્યારે ગાંગેય કહે છે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું રાજગાદી નહીં લઉં. કન્યાને બાપ ઘણો હોંશિયાર, તે કહે તમે રાજગાદીએ ન બેસો એ કબૂલ પણ ભવિષ્યમાં તમારે પુત્ર થાય ને એ પુત્ર ખૂબ પરાક્રમી નીકળે તે મારી દીકરીના પુત્રને ક્યાંય બેસાડીને રાજ્ય લઈ લે તે ? માતા-પિતા દીકરીનું કેટલું સુખ ચાહતા હોય છે ? જો દીકરી સુખી તે મા-બાપ સુખ અને દીકરી દુઃખી તે મા-બાપ દુઃખી. જ્યારે કન્યાને બાપે આ વાત કરી ત્યારે ગાંગેયે ત્યાં પ્રતિજ્ઞા કરી કે હું સૂર્યની સામે પ્રતિજ્ઞા લઉં છું કે હું લગ્ન કરીશ નહીં ને જાવજીવ સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ. આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી તેથી તેમને બધા ભીષ્મ પિતામહ કહેતા. પિતા માટે કેટલું છોડયું? Page #132 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૭ એવા ભીષ્મ પિતામહ પાસે પાંડવા ગયા, ત્યારે તેમણે કહ્યું હે પાંડવા ! તુમે મારા મુખ સામે ર્દિષ્ટ કરો. હુ. મુખ ખેાલું છું તેમાં તમને શું શું દેખાય છે ? તે કહો. પાંડવા કહે, આપના મુખમાં જીભ દેખાય છે. શું દાંત દેખાતા નથી ? ના, જુએ, આ જ આપણને સંદેશ આપે છે કે દાંત જીભની પછી આવ્યા હતા છતાં દાંતની અડાઈના કારણે તેને પહેલાં જવુ' પડ્યું, માટે આપ કયારે પણ અભિમાન ન લાવશેા. ભીષ્મ પિતાની અતિમ શિખામણ પાંડવાએ હૈયામાં કાતરી દીધી. આપણે નિમ રાજિષ ના અધિકાર વાંચવા છે. કેાઈ માણસને મકાનમાં ઉપર જવું હાય તા સીધું ન જવાય. ઉપર જવા માટે પહેલા પગથીયા ચઢે પછી જવાય. વિદ્યાર્થીને સાયન્સ કે કેામર્સ લાઈનમાં જવું છે તેા સીધું કેાલેજમાં જવાય ? ના, તે માટે પહેલા પ્રાયમરી સ્કૂલમાં ભણવું પડે, પછી કેાલેજમાં દાખલ થવાય. આપણે નવમું અધ્યયન લેવું છે. તે પહેલાં તેની પૂર્વ ભૂમિકા તા જાણવી જોઇએ. પ્રથમ અધ્યયનમાં ભગવાને વિનયનુ સુંદર સ્વરૂપ સમજાવ્યું હતુ. વિનય કેને કહેવાય ? વિનયથી જીવને શેા લાભ થાય ? તે વાત આપણે ગઈ કાલે કરી હતી. વિનય પછી ખીજું અધ્યયન પરિષહનુ' છે. આત્મામાં વિનયના ગુણ આવે તે તે સાધુમામાં આવતા પરિષહાને સમભાવથી સહન કરી શકે. ભગવાને ૨૨ પરિષહ બતાવ્યા છે. ક્ષુધાના, તૃષાનેા, ઠંડીનેા, ગરમીના આદિ રર પરિષ છે. ૨૨ પરિષહ એ સાધુ જીવનને પારખવાની કસેાટી છે. એને સહન કરવામાં સુનિ જીવનની ખરી મૌલિકતા છે, માટે વીતરાગ પ્રભુએ બતાવેલ ત્યાગ પ્રધાન સયમ માર્ગ પર ચાલવાવાળા સાધકે આ ૨૨ પરિષા પર વિજય પ્રાપ્ત કરીને સંયમને વધુ દૃઢ અને વિશુદ્ધ મનાવવા જોઇ એ. પરિષહ એટલે શું ? “વરીત્તિ સર્વ પ્રશ્નારળ સહ્યતે કૃતિ વિદ્ ।’ જે સર્વ પ્રકારથી સહન કરાય તેને પરિષહ કહે છે. પરિષહ ૨૨ છે. પ્રથમ ક્ષુધા પરિષહ. ઘણીવાર ક્ષુધાના પરિષહથી, તૃષાના પરિષથી સાધકને દેહ છેડવાના પ્રસંગ આવી જાય છે. અરે, ઘણીવાર ગરમી સખત પડી હોય ને તૃષા ખૂબ લાગી હોય, કંઠ રૂધાતા હાય તા ગરમીથી પણ પ્રાણ ચાલ્યા જાય છે, શીત પરિષહ પણ એવા છે. આપને કદાચ એમ થાય કે ભૂખથી, તરસથી, ગરમીથી તેા પ્રાણ ચાલ્યા જાય પણ શીત એટલે "ડીના પરિષહથી એવુ' મને ? चरतं विरयं लूहं, सीयं फुसइ एगया નવરું મુળી છે, સોચાળ નિકાસનું ।। ઉત્ત. અ. ૨ ગાથા ૬ સાવદ્ય પ્રવૃત્તિના ત્યાગી અને રૂક્ષ વૃત્તિવાળા સાધકને ગ્રામાનુગ્રામ વિચરતા કયારેક શીતના પરિષહ આવી જાય તેા તે સ્વાધ્યાયના સમયનું ઉલ્લંઘન કરીને સ્થાનકમાં કે જ્યાં જવાથી ઠંડીના પરિષહ ન લાગે તેવા સ્થાનમાં જવાના પ્રયત્ન ન કરે પણ વીતરાગ ભગવાનની શિખામણ—આજ્ઞા માનીને શીત પરિષદ્ધ સહન કરે. ઠંડીમાં મારી પાસે ઠંડીથી રક્ષણ કરવાનું કાઈ સ્થાન નથી, અને ઠ'ડીથી બચવા વસ્ત્ર આદિ સાધન પણુ નથી, તે હું અદ્ તુ ત્િ સેમિ ” હું અગ્નિનું સેવન કરુ' એવા વિચાર સરખા પણુ કરે નહીં. ,, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શારંદ રત્ન ભગવાનની જે આજ્ઞા છે તે પ્રમાણે વિચરતા સંતે કદાચ શીત પરિષહ આવી જાય, દેહ છોડવાને પ્રસંગ આવે તો દેહ છોડે પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કયારે પણ ન કરે. અહીં મને એક વાત યાદ આવે છે. શીત પરિષહ સહનથી સિદ્ધિઃ રાજગૃહી નગરી કે જે નગરીમાં ભગવાને ચૌદ ચૌદ ચાતુર્માસ કર્યા એવી પવિત્ર નગરીમાં સેમ, કમાલ, ભીમ અને ધન નામના ચાર વણિકો વસતા હતા. એક વખત ભદ્રબાહુસૂરીજી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. આ ચારે વણિકે આચાર્ય પધાર્યાના સમાચાર મળતાં તેમના દર્શને ગયા. તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળે. ગુરૂદેવને ઉપદેશ ચારે વણિકના હૈયામાં ઉતરી ગયે. સંસાર અસાર લાગતા ચારે જણાએ આચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરૂદેવની સાનિધ્યમાં તેમની આજ્ઞામાં રહી ખૂબ અભ્યાસ કર્યો. “ગુરૂ આજ્ઞા જ જેમનું સર્વસ્વ છે” એવા શિષ્ય ગુરૂ આજ્ઞામાં રહેતા બહુશ્રુત બન્યા. કાલે જ કહ્યું હતું કે જે ગુરૂઆજ્ઞામાં ઓતપ્રોત છે એવા વિનીત શિષ્યોને જ્ઞાનની, કીર્તિની પ્રાપ્તિ થાય છે. સંયમ માટે પ્રાણુનું બલિદાન ડે સમય જતાં ગુરૂદેવની આજ્ઞાથી તેઓ બીજા ક્ષેત્રોને લાભ આપવા જુદા વિચરતા હતા. ગુરૂ આજ્ઞાનું પાલન કરતાં વિચરી રહ્યા છે. સવાર-સાંજ વિહાર કરે છે. સાંજે સૂર્યાસ્ત થાય એટલે જે સ્થાને હોય ત્યાં જ રાત રહી જાય છે. એક વાર વિહાર કરતા કરતા તેઓ વૈભારગિરી પાસે આવ્યા ને સૂર્યાસ્ત થઈ ગયે રસ્તામાં એક મુનિ વૈભારગિરીની ગુફા પાસે રહ્યા, બીજા મુનિ ઉદ્યાનમાં રહ્યા, ત્રીજા મુનિ ઉદ્યાનની નજીક રહ્યા અને ચોથા મુનિ રાજગૃહી નગરી પાસે રહ્યા. રાત્રે એકદમ સખત ઠંડી પડી. હિમ પડયું હોય એવી ઘણી જ ઠંડી, પાણી પણ બરફ થઈ જાય. આ મુનિઓ તે ધ્યાન ધરીને ઉભા છે. તે તે પિતાના ધ્યાનમાં મસ્ત છે. આટલી ભયંકર ઠંડી પડવા છતાં ભગવાનની આજ્ઞા જ જેમના જીવનનો પ્રાણ છે એવા મુનિઓએ શીતપરિષહથી બચવા માટે સ્થાનાંતર પણ ન કર્યું. બીજા સ્થાનમાં ન ગયા, પણ તેઓ તે ત્યાં જ ધ્યાનમાં મસ્ત રહ્યા. બંધુઓ ! જ્યારે હિમ જેવી ઠંડી પડે કે હીમ પડે ત્યારે ઉપાશ્રયમાં બેઠા હોય તે પણ કાયા થરથર ધ્રુજે છે, જ્યારે આ તે વનવગડામાં, ખુલ્લી જગ્યામાં ઉભા છે, તો કલ્પના કરો કે કેવી ઠંડી લાગતી હશે! અતિ ઠંડીના કારણે ગિરી ગુફા પાસે જે મુનિ ઉભા હતા તે પહેલા પ્રહરે મૃત્યુ પામ્યા. ભગવાનની આજ્ઞાને કેટલા વફાદાર સંતો ! શીત પરિષહ સહન કર્યો પણ ન તે સ્થાનાંતર કર્યું કે ન તે પોતાના ધ્યાનથી ચલિત થયા. સૂર્યાસ્ત પછી બીજે જવાય નહીં. એ ભગવાનની આજ્ઞામાં રહી સંતોએ પ્રાણ છોડ્યા પણ દઢતો ન છોડી. જ્યારે આવી વાત સાંભળીએ ત્યારે મનમાં થાય કે કેવા એ મુનિવરો ! ધન્ય છે ધન્ય છે એ મુનિવરોને તેમના ચરણકમળમાં કોટી કોટી વંદન ! ચારે મુનિવરે કાળ કરીને દેવલોકમાં ગયા. આ શીત પરિષહની વાત કરી. આ જ રીતે Page #134 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૯ વીતરાગી સ'તા ૨૨ પરિહા સહન કરે. પરિષહ સહનમાં આત્માની સિદ્ધિ સમાયેલી છે. ખીજા અધ્યયનમાં ભગવાને ૨૨ પરિષહનુ' સુંદર વર્ણન કર્યું છે. - દુલ ભ શુ છે તે વિચાર : પરિષહાને સહન કરવામાં મનુષ્યભવ સાધન છે. પરંતુ મનુષ્યના ચાર અંગાની પ્રાપ્તિ થવી અતિ કઠીન છે; તેથી ત્રીજા અધ્યયનમાં દુભ એવા ચાર અંગાનું નિરૂપણ કર્યુ છે. આ ચાર અંગેાના નિરૂપણુના કારણથી આ અધ્યયનને ચાતુર`ગીય અધ્યયન કહે છે. તે ચાર અંગેા કયા ? (૧) મનુષ્યત્વ (૨) શ્રુતવાણીનું સાંભળવું (૩) તેના પર શ્રદ્ધા થવી (૪) સંયમમાં પુરૂષાર્થ. આ ચાર અંગેાની પ્રાપ્તિ થવી ઘણી કઠીન છે. સંસાર ચક્રમાં ભ્રમણ કરતા જીવે અનેકવાર મનુષ્યભવ તા પ્રાપ્ત કર્યા છે, પણ તેમાં મનુષ્યત્વનું પ્રાપ્ત થવું એ ઘણું કઠીન છે. મનુષ્યત્વ કાને કહેવાય ? મનુષ્યેાચિત કવ્યપારાયણતાના મેધ અને આચરણુ હાય તેને મનુષ્યત્વ કહેવાય છે. એ પ્રાપ્ત થવું ઘણું મુશ્કેલ છે. કદાચ પુણ્યયેાગે મનુષ્યત્વ પ્રાપ્ત થઈ જાય પણ તેમાં શ્રુતવાણી સાંભળવાના સયેાગ મળવા વિશેષ કઠીન છે. કદાચિત્ શ્રુતિની પ્રાપ્તિ થાય પણ તેના પર શ્રદ્ધા થવી એ તે અધિક કઠીનતર છે. શ્રદ્ધા વિના સાંભળેલુ શ્રુતવાણીનું શ્રવણુ ઉખર ભૂમિમાં વાવેલા બીજની માફક નિરર્થક છે. આ ત્રણે અગા મળી ગયા પણ ક જે ધમાં પુરુષાર્થ ન હોય તેા કલ્યાણુ થઈ શકતું નથી. આ રીતે ત્રીજા અધ્યયનમાં ચાર અંગાની દુર્લભતાનું વર્ણન કર્યું. છે. જીવન કેવુ છે? : ચાથા અધ્યયનનું નામ છે “ અસંખય... ” પુણ્યાયે જીવને ચાર અંગાની પ્રાપ્તિ થઈ જાય તેા તેના માટે એ ચેાગ્ય છે કે તે ધર્મના આચરણમાં કયારે પણ પ્રમાદ ન કરે. આ ચાથા અધ્યયનમાં પ્રમાદના ત્યાગ અને અપ્રમાદના સેવનના સુંદર ઉપદેશ કર્યાં છે. જીવન અસંસ્કૃત છે. સ`સારમાં આવેલેા પ્રમાદી જીવ માને છે કે મારા સ્વજનો, ધન, બધુ મને સહાયક થશે, પણ પરલેાકમાં જતાં જીવને કેાઈ ત્રાણભૂતશરણભૂત થતુ નથી. वित्तेण ताणं न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । दीपणव अनंत मोहे, नेयाज्यं दमदमेव ॥ ૧ ॥ પ્રમાદી પુરુષને આલેાક તથા પરલેાકમાં પાપના ફળ ભાગવતી વખતે ધન તેની રક્ષા નથી કરી શકતું. તે પ્રમાદી પુરુષ દીપકના અભાવથી અંધકારને કારણે જોવાવાળા પુરુષની જેમ અનંત માહ, અજ્ઞાનના કારણે ન્યાયાચિત માર્ગને પણ દેખતા નથી. માર્ગને ન જોતા થકા ભગવાન કહે છે કે પ્રમાદી જીવ મહેનત કરીને પુણ્યાયે અઢળક ધન મેળવે છે, અને તે માને છે કે તે ધન મને શરણુ આપશે અથવા મૃત્યુના મુખમાંથી બચાવી શકશે પણ તે ધન તેની રક્ષા કરી શકતું નથી. ખીજા પદમાં એ બતાવ્યું છે કે સમ્યગ્દર્શન આદિને પ્રાપ્ત કરીને પણ અનંત મેાહવાળા જીવ ન્યાયયુક્ત માથી વંચિત રહે છે. કેવી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શારદા રત્ન રીતે? તે ન્યાય આપીને સમજાવું. કેઈ એક વિશાળ પર્વત ઉપર કેટલાક પુરુષે રહેતા હતા. તેઓ એક દિવસ સળગતે દીવો લઈને તેમની ગુફામાં ગયા. ગુફામાં કેટલેક દૂર અંદર ગયા ત્યાં પવનના ઝપાટાના કારણે દીવો બુઝાઈ ગયો. હવે શું કરે? દીપક બુઝાવાથી ચારે તરફ અંદર અંધકાર છવાઈ ગયો. હાથની હથેળી પણ જોઈ શકાતી ન હતી. ગુફામાંથી બહાર નીકળવાને માર્ગ શોધવા ઘણું ફાંફાં માર્યા પણ તેમને બહાર જવાને માર્ગ ન જડ્યો, આથી તે બધા મુંઝાઈ ગયા. એટલામાં એક ભયંકર ઝેરી સર્વે આવીને તેમને ડંખ દીધો. સર્પના ઝેરથી આકુળવ્યાકુળ બની તે એક ખાડામાં પડ્યા અને ત્યાં જ મરી ગયા. આ દૃષ્ટાંતનો સાર એ છે કે પર્વતના લોકો એ દીવો લઈને ગુફામાં દાખલ થયા ત્યારે માર્ગ તે જોઈ લીધો હતે પણ પવનના ઝપાટાથી (પ્રમાદથી) દીવો બુઝાઈ ગયે ને તેમને એ માર્ગ ફરીને ન મળી શક્યો અને મહા અંધકારમાં ફસાઈને મૂઢ જેવા બની ગયા, અને સર્પ ડંસથી ખાડામાં પડી ગયા ને ત્યાં જ મૃત્યુ પામ્યા. બસ, આ જ દશા અજ્ઞાનગ્રસ્ત પ્રમાદી જીવની છે. પુણ્યોદયે ક્યારેય ગુરૂદેવના સંગથી જીવના હૃદયમાં સસ્વફવને પ્રકાશ થાય છે અને તેથી તે ન્યાયમાર્ગને જાણે છે પણ મેહ રૂપ પ્રબળ વાયુના ઝપાટાથી તેને તે સમ્યગ દર્શન રૂપી દીપક બૂઝાઈ જાય છે ત્યારે તે મિથ્યાત્વના અંધકારથી ઘેરાઈ જવાથી ન્યાયયુક્ત માર્ગથી ભ્રષ્ટ થઈને કુમાર્ગમાં ભટકતો અને મેળવે છે માટે સમ્યકત્વ રૂપ દીપક બુઝાઈ ન જાય તે માટે સાવધાન રહેવું જોઈએ. તે માટે પ્રમાદ છોડીને અપ્રમાદી બનવાની જરૂર છે. આપણું જીવન ક્ષણગુર છે, માટે જીવનની ક્ષણિકતાને સમજીને આત્માએ ન્યાયમાર્ગમાં પ્રવૃત્તિ કરવી એ જે આ અધ્યયનને સાર છે. પાંચમા અધ્યયનમાં ભગવાને શું ભાવ પ્રરૂપ્યા છે તેના ભાવ અવસરે. આજે સ્વ. મહાન વૈરાગી પૂજ્ય તારાબાઈ મહાસતીજીની નીમેલી પુણ્યતીથિ છે. પુણ્યતીથિ કેની ઉજવાય ? જેને જીવન જીવતાં આવડ્યું છે, જેણે જીવન જીવીને એક મહાન આદર્શ જગત સામે રજુ કર્યો છે તેવા આત્માની પુણ્યતીથિ ઉજવાય છે. સ્વ. મહાન વૈરાગી . તારાબાઈ મહાસતીજીનું ઝગમગતું જીવન : આકાશમાં તારા ચમકે છે તેમ તારાબાઈ મહાસતીજી મારા શિષ્યા–પરિવારમાં એક ચમક્તા તારા હતા. તેમને જન્મ અમદાવાદ શહેરમાં થયું હતું. તેમના પિતાનું નામ ઉગરચંદભાઈ અને માતાનું નામ સમરતબેન હતું. તેમના લગ્ન પણ થયેલા. આ સંસાર સંગ-વિયોગના દુઃખોથી ભરેલું છે. તદનુસાર તેમાં ૨૪ વર્ષે દુ:ખનો પહાડ તૂટી પડે તેમ તેમના પતિનું અચાનક દુઃખદ અવસાન થયું. પછી એક વર્ષમાં અમારો (બા. બ્ર. પૂ. શ્રી શારાબાઈ મહાસતીજીનો પરિચય થતાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા. અને વૈરાગ્યના છે રંગાઈ ગયા. મારી દીક્ષા પછી આ બધા શિષ્યાઓમાં તેઓ સૌથી પ્રથમ વૈરાગ્ય પામેલા હતા, પણ ચાર ચાર નાના પુત્રની જવાબદારી હતી, એટલે ન છૂટકે અનાસક્ત ભાવે સંસારમાં રહી તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહેતા હતા. Page #136 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ર સમય જતાં મોટા પુત્રનાં લગ્ન કરી પુત્રને જવાબદારી સોંપી સંસારની રિદ્ધિ-સિધિ. અને મહાન સુખ તથા પુત્રોના મોહ છોડી સંવત ૨૦૧૪માં અષાઢ સુદ બીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. આજે દીક્ષા તે ઘણા લે છે પણ બાળકોને મેહ છોડી દીક્ષા લેવી એ મહાન કઠીન છે. તેઓ જ્ઞાન–ધ્યાન અને ચારિત્રમાં ખૂબ દઢ હતા. દીક્ષાએ તેઓ નાના છતાં મોટા જેવી ફરજ બજાવતા. સંવત ૨૦૧૮ માં મુંબઈ-કાંદાવાડી ચાતુર્માસ જવાનું થયું. અનુક્રમે કાંદાવાડી, માટુંગા, દાદર અને ૨૦૦૧માં પાર્લા ચાતુર્માસ કર્યું. ત્યાં તેમને કેન્સર થયું. ટ્રીટમેન્ટથી સારું થયું. અને ૨૦૨૨ ના ઘાટકેપરના ચાતુર્માસ પછી મહા સુદ બીજના દિવસે તારાબાઈ મહાસતીજીને માથામાં ચસકા ઉપડ્યા. દઈના નિદાન માટે મોટા મોટા સર્જનને બેલાવ્યા. પિતે ખૂબ સમતાભાવે દર્દ સહન કરતા હતા. તેમના મુખ પર જ્યારે જુઓ ત્યારે પ્રસન્નતા. પોતાના કાળધર્મને પામવાના સમય અગાઉ ત્રણ દિવસ પહેલાંથી તેમણે મને બધા સંકેત કર્યા હતા. મને પાસે બેસાડીને કહ્યું. મહાસતીજી! આ જીવન ક્ષણભંગુર છે. હું અઢી દિવસ છું. હું એમના ગૂઢ અર્થને સમજી ન શકી. તેમણે કહ્યું મને અંતિમ આલેચના કરાવો. તા. ૨૪-૨-૬૭ ને શુક્રવાર ૧૦–૧૦ મિનિટે “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારું આ પ્રમાણે ધૂન શરૂ કરી. તા. ૨૫ મી ને શનિવારે સવારે મને કહે છે મહાસતીજી! આજે જે ગૌચરી લાવ્યા હોય તે બધું પતાવી દેજે કંઈ રાખશો નહિ. આ દેહ વહેલું કે મેડો છોડવાને છે, માટે એની મમતા બહુ ન રાખવી. મને ગોળગોળમાં બધું સમજાવી દીધું. આગલા દિવસે મને કહ્યું હતું કે હું કેવી ભાગ્યશાળી છું કે મારે ગુરૂણીના ખેાળામાં માથું મૂકીને મારા ગુરુદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ પાસે જઈશ. વ્યાખ્યાનો સમય થયો એટલે હું વ્યાખ્યાનમાં જવા સીડી ઉતરવા ગઈ ત્યાં અવાજ આવ્યો કે જા મા, હું અઢી દિવસ છું એમ કાં તો છે, તું કયાં જાય છે? બે ત્રણ વખત અવાજ આવ્યો એટલે વ્યાખ્યાનમાં ન જતાં પાછી આવી. તેમના માથા આગળ બેઠી. તેમણે મારા ખોળામાં માથું મૂકયું. એમની આત્મરમણતા તો ચાલુ હતી. મને કહે છે મહાસતીજી! હું નથી મરતી, મારો દેહ મરે છે. તમે કંઈ જોયું નથી માટે હિંમત રાખજે. એમ કહી પોતાની જાતે હાથ જોડીને ત્રણ વખત બોલ્યા કે હે આદેશ્વર દાદા ! મને ભવોભવ તમારું શરણું હેજે, એટલે મને એમ થઈ ગયું કે મારા તારાબાઈ ચાલ્યા. છેલ્લે મેં એમને ૯-૪૫ મિનિટે સંથાર કરાવ્યો. સંથારાના પચ્ચખાણ લેતાં એમના મુખ ઉપર એટલો બધે હર્ષ થયે કે બસ હવે મારી ભાવના પૂર્ણ થઈ. વ્યાખ્યાન પૂરુ થયેલ. આ સંઘ હાજર હતું. સંઘ તથા અમે બધાં એમને નવકાર મંત્રના શરણું દેતાં હતા, પણ પોતે તો છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે હું નથી મરતી, અજરઅમર પદ મારું” એ ધૂન ચાલુ રાખી અને તા. ૨૫-૨-૬૭ ના ૧૦-૧૦ મિનિટે ધૂન બોલતા બોલતા ૪૮ વર્ષની ઉંમરે, સાડાઆઠ વર્ષની દીક્ષા પર્યાય પાળી સમાધિપૂર્વક આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂ. તારાબાઈ મહા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શારદા રત્ન સતીજી ખૂબ સરળ, ભદ્રિક, વિનયવાન અને ગુણીયલ હતા. તેઓ સાતમા શિષ્યા હોવા છતાં સંપૂર્ણ જવાબદારી સંભાળતા હતા. તારાબાઈ મહાસતીજીના ગુણરત્નોથી ભરપૂર જીવનમાંથી અલ્પ ગુણેનું વર્ણન કર્યું છે. તેમના જીવનમાં રહેલા ગુણરત્નોની માળામાંથી એકાદ ગુણરન લઈને આપણું જીવન કલ્યાણની કેડી પર રહી જીવીએ તે આપણે તેમને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાય. ઉજજવલ જીવન જીવી જનારા, વાત્સલ્ય વહેણોની વહાવતા ધારા, નયનના તારા ને હૈયાના હારા, ગૂંથી મેં ગુણપુષ્પોની સુવાસિત માળા, તેમની પુણ્યતિથી નિમિત્ત ૪૦ અખંડ અદ્યુમ થયા છે. ૭૫ પૌષધ, સામાયિકની પચરંગી ૧૦૦ થઈ છે. શ્રી સંઘે પૂ. તારાબાઈ મહાસતીજીને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલી અપી હતી. સમય થઈ ગયો છે, વધુ ભાવ અવસરે. ૐ શાંતિ વ્યાખ્યાન-નં. ૪ અષાઢ વદ ૩ રવિવાર જીવનની પળને ઓળખો તા. ૧૯-૭-૮૧ હું સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! કેટલાય ભવની સાધના અને પુણ્યાઈ હરિ ત્યારે જીવ તીર્થકર બની શકે છે. તીર્થકર ભગવાન ઘાતી કર્મોનો નાશ કરી કેવળસિાન પામે, પછી તીર્થકર નામકર્મનું પુણ્ય ઉદયમાં આવે છે. તેઓ આઠ પ્રતિહાર્યથી શોભી રહ્યા છે. તેમના અતિશય એ પ્રભાવ છે કે અષ્ટ પ્રતિહાર્યની શોભાની જેમ પ્રભુને છ એ હતુ અનુકૂળ થાય છે. આઠ પ્રતિહાર્ય કયા છે તે આપ જાણો છો? ગpલા મુદggવૃષ્ટિ-ચિનિયામ માસનં ૪. भामण्डलं दुन्दुभिरातपत्रं, अष्ट प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ (૧) અશોકવૃક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) સિંહાસન (૬) ભામંડલ (૭) દુંદુભી (૮) ત્રણ છત્ર . (૧) અશોકવૃક્ષ ભગવાન ઉપર છાયા કરી રહે છે. જ્યારે ભગવાન ચાલે છે ત્યારે આકાશમાં રહીને અશોકવૃક્ષ છાયા કરે છે, અને જ્યારે બેસે, દેશના દે છે ત્યારે જમીન પર સ્થિત થઈને છાયા કરે છે (૨) દેવે મંદાર, સુશોભિત, નમેરૂ, સરસ, પારિજાત, સંતાન, ઈત્યાદિ વૃક્ષોના અચેત કુલેની વૃષ્ટિ કરે છે. (૩) અમૃત રસ સમી, કાનને અતિ પ્રિય લાગે, સાંભળવા માટે તમામ કાર્યો છોડી દઈ ત્યાં આવી પહોંચે એવી સર્વ પ્રાણીઓને આનંદ દેનારી ભગવાનની વાણી દિવ્ય હોય છે. (૪) અમ મનોહર દેદીપ્યમાન કિરણોના સમૂહની જેમ, રત્નમાંથી નીકળતા કિરણ હોય તેવા સુવર્ણના દંડવાળા ચામરો પ્રભુની ઉપર દેવો ઢળે છે. (૫) દેદીપ્યમાન મેરૂ પર્વતના શિખર જેવા ઉંચા સિંહાસનને દેવો વિકુવે છે. (૬) અખંડ કિરણોવાળા સૂર્યમંડળ જેવા અને આંખને પણ આંજી નાખનારા તથા સ્વભાવથી જ અતિ દેદીપ્યમાન Page #138 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન એવા તીર્થંકર પ્રભુના રૂપને આચ્છાદિત કરીને મસ્તકની પાછળ ગાળ આકારના ભક્રમ`ડળને દેવા વિવે છે. (૭) ભગવાન જ્યાં જ્યાં વિચરે છે ત્યાં દેવતાએ આકાશમાં દુંદુભી નાદ કરતા રહે છે. તે દુંદુભી નાદ ભગવાનના આગમનની સુચના આપે છે. ભગવાનની વાણી પણ દુંદુભીના નાદ જેવી ગંભીર હાય છે. ભગવાનની વાણી જાણે પાપને નષ્ટ કરવાની દુ'દુભી ડાય છે (૮) ત્રણે ભુવનાના પરમેશ્વરપણાને સુચવનારા, શરદઋતુના ચંદ્રની જેમ, મેાતીએની માળાએથી મનેાહર થયેલાં એવા ત્રણ છત્રોને પ્રભુના મસ્તક પર દેવા ધારણ કરે છે. આ આઠ પ્રતિહાર્યના ધારણહાર છે, અને ૩૪ અતિશયે સહિત છે. તેમાં ચાર અતિશય તેા જન્મથી હાય છે. તીર્થંકરના કેશ, નખ ન વધે, સુÀાભિત રહે. શરીર નિરાગી રહે. લાહી મસ ગાક્ષીર જેવા હાય, શ્વાસેાશ્વાસ પદ્મકમળ જેવા સુગંધી હેાય છે. આ ચાર તેા જન્મથી જ હેાય છે. ૧૧ અતિશય કેવળજ્ઞાન થયા પછી પ્રગટે. આહાર, નિહાર અદૃશ્ય, આકાશમાં ધર્મચક્ર ચાલે. આકાશમાં ત્રણ છત્ર ધરાય. બે ચામર વિંઝાય. અશે।કવૃક્ષ રહે. ભામડળ હાય, કાંટા ઉંધા થઈ જાય. છયે ઋતુ અનુકૂળ થાય, આદિ કેવળજ્ઞાન થયા પછી પ્રગટે. ૩૩ પ્રભુ જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામ્યા ત્યાં સુધી અધાર તપશ્ચર્યા કરી. એ સાધના– કાળમાં છએ ઋતુ અનુકૂળ ન હાય તેથી કડકડતી ઠંડી લાગે અને ભીષણ ગરમી પણ લાગે., એટલે 'ડી અને ગરમીના પરિષહ સહન કરવા પડે. પણ સાધનાકાળ પૂરો થાય અને કેવળજ્ઞાન પામી તીર્થકર બન્યા પછી છએ ઋતુ અનુકૂળ થઈ જાય. છએ ઋતુઓ અનુકૂળ વર્તે. શિયાળાની કડકડતી ઠં`ડી હોય કે ઉનાળાની ધધેાખ ગરમી હાય, એ તેમને જરા પણ દુઃખરૂપ ન બને. તેમને તેની અસર ન થાય. સખત ઠંડડી અને ગરમી જગતના જીવાને પ્રતિકૂળ બને, પણ તીથંકર ભગવાનને પ્રતિકૂળ ન બને. એ તેમના અતિશયના પ્રભાવ છે. પરંતુ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે પહેલા તા ભારે પ્રતિકૂળતા આવે, અને તેને સહન કરવી પડે. તીથ કર પ્રભુને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કષ્ટ વેઠવા પડે છે તા આપણા જેવા થાડા પુણ્યવાળા જીવા માટે તા વાત જ શી કરવાની ? આવા ચરમશરીરી ભાવિના ભગવાન પણ ભૌતિક સુખાથી છલકતા સંસારના ત્યાગ કરી પ્રવર્યાંના પંથે નીકળી કષ્ટની કેડીએ ચાલ્યા, તેા આપણે કેટલી સાધના કરવી પડશે, માટે જ્ઞાની પુરૂષ જીવાને સમજાવતા કહે છે કે હવે તમને સંસાર છેાડવાનું મન થાય છે ? સંસાર પરિભ્રમણથી કંટાળા આવ્યા છે? “ પુનરિપ જન્મ પુનરપિ મરણું ” વારવાર જન્મ લેવા અને મરવું, જન્મ મરણના ત્રાસ સહન કરવા. કની ભારે પરાધીનતાને કારણે જીવ સ`સાર મેડીમાં જકડાઈ રહ્યો છે તા હવે એનાથી છૂટુ ? એવા કટાળેા આવ્યા છે ? ભવ પ્રત્યે ખેદ થયા છે? અને ભવપરપરાથી છૂટવાની અને મેક્ષપદને મેળવવાની તાલાવેલી લાગી છે ? કાઇ પણ કાર્ય કરવાની જે તાલાવેલી લાગે, તે એ કામ જલ્દી સિદ્ધ થાય છે. એકવાર તાલાવેલી લાગવી જોઈએ, જો ભવબંધનમાંથી છૂટવાની તાલાવેલી લાગી હોય તા સૌ પ્રથમ સમ્યક્ દન પ્રાપ્ત કરા, પછી એથી આગળ વધીને વ્રત, નિયમ, તપશ્ચર્યાની સાથે ભૂખ, તરસ, ટાઢ, તાપ, અપમાન, નિંદા આદિ પ્રતિ ૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કૂળતા બો વેઠવાની, તે પણ સમભાવે, એ વેઠતાં જરા પણ અરૂચિ નહી. ખેદ કે દ્વેષ નહીં, ગ્લાનિ નહીં, હાય.. હાય ! આ ક્યાં સુધી સહન કરવાનું, એવા ભાવ પણ મનમાં નહિ લાવવાના પણ આનંદ આનંદ ને આનંદ, એ આનંદ કે? મને કે સોનેરી અવસર આવ્યો કે મારા કર્મો ક્ષય થાય છે. હાશ! હવે હું આ બંધનમાંથી છૂટીશ. પરિષહોની પીડાઓ તો કર્મગૂમડાના નસ્તરની પીડા છે. એને તે હસતા મુખડે વધાવવાની હોય ને? જે હસતા મુખડે વધાવીશ તે અનંતકાળથી જે કર્મોરૂપી ગૂમડાં થયા છે તે નાશ થઈ જશે. આ રીતે ભૂખ, તરસ, ટાઢ, તાપ, અપમાન વિગેરે પ્રતિકૂળ બાબતે સહર્ષ સમભાવે વેઠવી એ પણ મહાન સાધના છે. આ સાધનાથી કર્મગૂમડા કપાવાને અનુપમ લાભ મળે છે. અને તેનું પ્રયાણ સિદ્ધિ તરફ થાય છે. તીર્થકર દે માટે પણ એજ કાયદો તે આપણે માટે પણ એ જ હોય ને? તીર્થકર દેને આપણી નજર સમક્ષ રાખીને સાધના કરીએ તે આપણે માર્ગ સરળ બને. ક્ષણભંગુર જીવનમાં જાગૃતિ લાવે -આત્મસાધના કરવાની આ ઘડી-પળ આવી છે. આપણું જીવન કિતાબને, જીવનના ઈતિહાસને વહેલી પળે તપાસો. રોજ સવારમાં ઉઠીને પહેલા પેપર વાંચે, અને પછી પ્રભુનું નામ લો છે. પહેલા પેપર અને પછી પ્રભુ સાથે પ્રીતિ ! જેને પસ્તી સાથે પ્રીતિ નથી, અને પ્રભુ સાથે પ્રીતિ છે તેવા છે તે પ્રાર્થનામાં આવે છે. આજે મોટા ભાગના જીવોને પેપર સાથે પ્રીતિ છે, તેટલી હજુ પ્રભુ સાથે નથી. જ્ઞાની કહે છે તારી જીવન ડાયરી તપાસ. આપણું આયુષ્યને વિશ્વાસ નથી. આજે પેપરમાં પહેંલી લીટીમાં વાંચ્યું કે દિલ્હીથી અમદાવાદ આવતી ટ્રેઈને કલોલ-મહેસાણા નજીક "આવતા તેમાંથી ૧૮ થી ૨૦ ડબ્બા ઉથલી પડ્યા ને એક હજાર જેટલા જ મૃત્યુ પામ્યા, કલોલ એટલે અમદાવાદની તદ્દન નજીક. દિલ્હીની અપેક્ષાએ તો તે સાવ અમદાવાદના કિનારે આવી ગય કહેવાય ને ! ગાડીમાં બેસનારા જીવ શું જાણતા હશે કે અમે ઘેર પાછા નહિ જઈએ ! તેમને કેટલે સામાન હશે, જોખમ હશે! કઈ આખું કુટુંબ હશે ! બધાને કચ્ચરઘાણ વળી ગયે, માટે જ્ઞાની કહે છે કે “સંયુક્સ વિંન વુક્ષ વોહી રજુ દર દુહા ” હે જી ! જાગે, બેધ પામે. કેમ સમજતા નથી ને બોધ પામતા નથી ? તારી પળ, તક સોનેરી જાય છે. વર્ષાકાળની સીઝનમાં જે ખેડૂતે પ્રમાદ કરીને બેસી રહે ને વાવણી ન કરે તે પાછળથી પસ્તાવા સિવાય બીજું છે શું? ચાતુર્માસ એ આત્મકમાણીની મોસમ છે. આ કેસમાં હૃદયરૂપી ખેતરમાં સમકિત રૂપી બીજની વાવણી કરવાની છે. લાખ મણ રૂને બાળવા માટે લાખો મણ અગ્નિની જરૂર નથી. તેના માટે તે એક ચિનગારી બસ છે. અગ્નિની એક ચિનગારી લાખો મણ રૂને બાળીને સાફ કરી નાખે છે, તેમ સમ્યફત્વની એક ચિનગારી પ્રગટાવવાની છે. તેમાં જે ક્ષાયિક સમ્યકત્વ આવ્યું છે તે આપણે બેડે પાર થઈ જશે, માટે જ્ઞાની કહે છે કે બેધ પામે. પરલોકને વિષે સમ્યફવની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જે સમય જાય છે તે ફરીને પાછો આવતો નથી. જીવનને ભરોસો નથી. દિલ્હીના મેઈલમાં એક હજાર માણસોને કચ્ચરઘાણ વળી ગયે. મારે નંબર પણ Page #140 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૫ આવી રીતે તો નહીં આવી જાય ને? જયપુરમાં ૫૦ માણસની બસ પાણીમાં તણાઈ ગઈ ને માણસે માર્યા ગયા. આ બધા કિસ્સા પણ આપણને બેધ આપે છે કે આ જીવનને જરા પણ વિશ્વાસ ન રાખશો. જીવનની આગબોટ ક્યારે ઉપડશે? -કાઠિયાવાડ, કચ્છ, ગોવા વગેરે સ્થળે જવાની આગટે મુંબઈના બંદરેથી ઉપડે છે. તેમાં આગબોટને ઉપડવાનો ટાઈમ ચેકસ થયેલો હોય છે, છતાં માણસો પોતાને સરસામાન લઈને કિનારે આગબોટ ઉપડવાની વાટ જેતા બેસી રહે છે. કારણ કે જે એ પ્રમાણે અગાઉથી તૈયારી રાખે નહિ, તે આગબોટ ઉપડી જાય. અને પોતે રહી જાય તેથી ધારેલા સ્થળે અને સમયે પહોંચી શકે નહીં. જે તે સમયસર ન પહોંચે તે એમાં આગબેટવાળાને કાંઈ નુકશાન થાય ખરું? ના. જેને તેમાં જવું હોય તેને નુકશાન થાય. એવી નુકશાનીમાં ન ઉતરવું પડે, માટે ડાહ્યા માણસે અગાઉથી જ બંદર ઉપર જઈને બેસે છે. તે રીતે મહાપુરુષે આપણને સમજાવે છે કે આ દેહ ક્યારે પડશે ને જીવન ક્યારે પુરું થઈ જશે તેની કાંઈ ખબર નથી. એ આગબોટ ક્યારે ઉપડશે તેને ચક્કસ ટાઈમ આપણે જાણતા નથી. પણ થોડા સમયમાં ઉપડવાની છે એ તો આપણને ખબર છે. અત્યારે આપણું આયુષ્ય કેટલું? આ કાળમાં વધુમાં વધુ આયુષ્ય પણ બસો વર્ષ દેશે ઉણું છે. માટે આ આગબોટમાં બેસી પરલેક માટે બનતી બધી તૈયારીઓ કરી લેવી જોઈએ એવી તૈયારીઓ કરવાને અત્યારે સમય છે, માટે પ્રમાદમાં રહી જવાય ને આગબોટ ઉપડી જાય એમ ન થાય તે ખાસ ધ્યાન રાખજે. ધર્મધ્યાન, પરમાર્થ, પરોપકાર ભાવના, અહિંસા, બ્રહ્મચર્ય પાલન, ક્ષમા, સંયમ આદિ જે કરવા જેવું છે તે કર્યા વિના ચાલ્યા ન જવાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. જીવને જતાં ર્યું ધન જોઇશે ? -હવે બીજી વાત કરું, તમને ખબર છે કે જે દેશમાં તમારે જવું હોય તે દેશના સિક્કો જે તમારી પાસે ન હોય તે તે દેશમાં જતાં ઘણી મુશ્કેલીઓ પડે છે. કારણ કે જુદા જુદા દેશમાં જુદા જુદા સિક્કાઓ ચાલતા હોય છે. તે રીતે આ સંસારમાં જીવન વ્યવહાર ચલાવવા માટે જે ધન કામ લાગે છે તે ધન જઉં છે. અને મોક્ષમાર્ગમાં જવા માટે જે ધન કામ લાગે છે તે પણ જુદું છે. સંસારમાં રોકડા રૂપિયા, પચાસ પૈસા, પચ્ચીસ પૈસા વિગેરે જે સિક્કાઓ અને હીરા, માણેક, મેતી આદિ પૃથ્વીકાય ધાતુઓ અને પથ્થરનું ધન સંસારમાં કામ લાગે છે. જ્યારે આત્માને મેક્ષમાર્ગમાં જવું છે ત્યાં તે ધર્મનું ઘન કામ લાગે છે. તે માર્ગમાં તમારું ધન કામ આવતું નથી. તમારું ધન નાશવંત અને અનિત્ય છે. અને ધર્મરૂપી ધન શાશ્વત છે. જે જીવને મેક્ષ ધામમાં જવું છે તે ત્યાં ચાલી શકે એવું ધન મેળવી લેવું જોઈએ, કારણ કે ત્યાં રૂપિયા, નેટ, ગીની, દરતાવેજો, ખતપત્ર તથા જમીન જાગીરનું ધન કામ લાગશે નહીં. તે માટે તે ધન જોઇશે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, ક્ષમા, નિર્લોભતા, આદિ આત્મિક ધન. ત્યાં જવા માટે કાંઈ સેના ચાંદીનું ધન, નેટના કાગળીયાનું ધન કામ લાગશે નહિ. માટે હવે મોક્ષ ધામમાં જવા માટે આત્મિક ધન મેળવી લેજે, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શારદા રત્ન ગતિ કેવી કરશા ! –વિચારેા. મેાક્ષમાં જવું એટલે આપણા સાચા ઘરમાં જવું. ઘેાડા કે બળદ બહુ થાકી ગયા હોય તે પણ જ્યારે તેએ પાતાના ઘર તરફ વળે છે ત્યારે ખૂબ જોરમાં વેગથી ચાલે છે તેમ આપણે પણ મેાક્ષમાં જવું તા ધર્મના માર્ગે ખૂબ ઝડપથી ચાલવું પડશે. આ સ`સારમાં તે કાઈ ૨૫-૫૦ કે સાવ માટે આવ્યા છે પછી અહીંથી જવાનું છે, પણ જ્યાં ગયા પછી ત્યાંથી પાછુ આવવાનુ નથી ને અનંતકાળ સુધી આત્માના અનંતા સુખમાં રહેવાનું છે એવા ઘર તરફ જવા માટે પુરૂષા કરો. ઘેાડાએ અને મંળદો જેવા જનાવરા ખૂબ થાકી ગયેલા હોય છતાં પણ પાતાના ઘર તરફ જવા માટે ઉતાવળ કરે છે. ત્યારે એ પશુએ કરતાં તે માનવા વધુ સમજુ છે, જ્ઞાની છે, અનુભવી છે માટે તેણે તેા ખૂબ ઝડપથી મેાક્ષમાગ તરફ ચાલવુ ઇએ. તે જો માણસને લાંબી મુસાફરીએ જવું હોય તે પાતાને જરૂરીયાતની વસ્તુઓની અગાઉથી તૈયારી કરી રાખે છે, કારણ કે જો અગાઉથી તૈયારી ન કરી રાખે તેા લાંખી મુસાફરીમાં ઘણી જાતના દુઃખો ભાગવવા પડે છે. જે ડાહ્યા માણસા હાય છે તા બધી તૈયારીએ અગાઉથી કરી લે છે. તેમ હું આત્મા ! આ જીવને પણુ પરલેાકની લાંબી મુસાફરીએ જવાનુ છે. માત્ર એક જ દિવસની મુસાફરી કરવી હાય તા પણ ખાવા પીવાના સાધના કપડાં વગેરે રાખવા પડે છે. તેા આ જીવને તા લાંબી મુસાફરીએ જવાનું છે. પેાતાના મેાક્ષરૂપી ઘરમાં જવું છે કે જ્યાં અન’તકાળ સુધી રહેવાનુ છે, પાછુ' આવવાનું નથી, તે એ માટે કેટલી બધી તૈયારીઓ જોઈશે ? માટે હવે પ્રમાદમાં ન રહેતા. આત્મસાધનામાં લાગી જાવ. ભલે આ કાળમાં સીધા માક્ષમાં ન જવાય પણ એકાવતારી તા થઇ શકાય છે. એ માટે આત્માએ ખૂબ તૈયારી કરવાની છે. પ્રમાદમાં પેાઢેલા આત્માને હવે જાગૃત કરવાના છે. આજ સુધી અજ્ઞાન દશાએ જીવ દેહના પૂજારી બન્યા પણ હવે આત્માના પૂજારી બનવાની જરૂર છે. કહે છે કે દેહટષ્ટિએ કર્મ દળાય નહી. ને દેહ વિના મુક્તિ સધાય નહીં. જ્યાં સુધી શરીર તરફ દૃષ્ટિ છે, શરીર પ્રત્યે રાગ છે ત્યાં સુધી કર્મી દળાવાના નથી. દૃષ્ટિ બધાની અલગ અલગ હેાય છે, દરિયાને કિનારે અનેક મનુષ્યા ઉભા હાય પણ બધાની દૃષ્ટિ જીદ્દી હેાય છે. કેાઈ દરિયાના માજાને જુએ, તેા કેાઈ ભરતી-ઓટને દેખે, માછીમારા માછલા દેખે. અને કેાઈ દરિયાની મધ્યમાં રહેલા રત્નાકરને દેખે છે. બધા ઉભા દરિયાના કિનારે પણ દૃષ્ટિ સૌની અલગ અલગ છે, સ'સારમાં વસેલા જીવાએ સંસારમાં સુખદુઃખના અનેક તરંગા જોયા. અનેક જીવા સાથે સબધા ખાંધ્યા પણ હવે એ બધામાંથી મુક્ત બની મેાક્ષનુ મેાતી મેળવવું છે ? મેાક્ષનુ મેાતી મેળવવા માટે આ ઔદ્યારિક શરીર એ અમૂલ્ય સાધન છે. મેાક્ષે જવા માટે વક્રિય શરીર કે આહારક શરીર કામ નથી આવતું, પણ એ માટે તે ઔદારિક શરીર જોઈ શે. સર્વાર્થસિદ્ધ વિમાનથી સિદ્ધક્ષેત્ર કેટલું નજીક છે ? છતાં દેવા વૈક્રિય શરીરથી ત્યાંથી Page #142 -------------------------------------------------------------------------- ________________ શારદા રેત્ન સીધા મોક્ષમાં જઈ શકતા નથી. એ માટે તે તેમને આ મનુષ્યભવમાં આવવું જ પડે, દારિક શરીર ધારણ કરવું પડે ને સાધના કરે ત્યારે મેક્ષ મળે. માટે કહ્યું છે કે “દેહ વિના મુકિત સધાય નહીં.” દારિક શરીર વિના મુક્તિ મળે નહીં. સાથે બીજી વાત એ કરી કે “દેહ દષ્ટિએ કર્મ દળાય નહી.” દારિક શરીર એ મેસે જવા માટે સાધન છે. તે શરીર દ્વારા તપ સંયમ દ્વારા કર્મબંધને તેડીને મોક્ષ મેળવાય છે પણ જો આ શરીર પ્રત્યે રાગ ભાવ આબે, તેના પ્રત્યે મમતા રાખી અને મમતાના કારણે મારું શરીર સુકાઈ જશે, એ ભાવથી કાંઈ વ્રતનિયમ, તપ ત્યાગ કે ધર્મ સાધના કરી નહીં, તે પછી કર્મો દળાય કેવી રીતે? જેની દેહ પ્રત્યેની મમતા ઉઠી ગઈ છે એવા જેવો જ તપ સંયમનું પાલન કરી શકે છે. ને તેના દ્વારા કર્મોને ભસ્મીભૂત બનાવી શકે છે. માટે કહ્યું છે કે “દેહ દષ્ટિએ કર્મો દળાય નહીં.” દહ પ્રત્યેનો રાગ છૂટે એ જી તપશ્ચર્યા કરી શકે. આત્મ સાધનાના મંગલદિવસે ચાલી રહ્યા છે. આત્માએ શું સાધના કરવી છે તે નકકી કરી લેજે. આત્મા તે અનંત શક્તિને ધણી છે. પણ કાયરના સંગમાં રહીને નબળા બની જાય છે. સિંહનું બચ્ચું ઘેટાના ટોળા ભેગું રહે છે તે એના જેવું બની જાય છે. સિંહની શક્તિ ઘણી હોવા છતાં કાયર એવા ઘેટાના સંગમાં રહેવાથી તે ઘેટા જેવું બની ગયું. એક વાર સિંહની, ગર્જના સાંભળી ઘેટાનું ટોળું ભાગી ગયું. ત્યારે તેના મનમાં થયું કે એવું કર્યું પ્રાણી હશે કે જેની એક હાથે આખું ટોળું ભાગી જાય. સિંહના બચ્ચાએ એક વાર પાણીમાં પિતાનું પ્રતિબિંબ જોયું હતું તેથી સિંહને જોઈને થયું કે અહો ! આ તો મારા જેવું પ્રાણી છે. ત્યાં તેણે એક ગર્જના કરી કે ઘેટાનું ટોળું ત્યાંથી ભાગી ગયું. તે રીતે અનંત શક્તિને સ્વામી આત્મા મેહમાં પડી જઈ પોતાની શક્તિને ભૂલી ગયો છે. સિદ્ધાંતનો સહારો લઈને સંતે જગાડવા આવ્યા છે. તે આત્મા ! જાગ અને બધિબીજને પ્રાપ્ત કર. કષાયોનો ત્યાગ કર. બ્રહ્મચર્યનું પાલન કરો. જ્યારે આત્મા જાગે ત્યારે શું બોલશે ? હે પ્રભુજી! મારે ચંદન જેવું બનવું છે. ચંદનના લાકડાને કેાઈ કરવતથી કાપી નાખે, કોઈ ઘસે કે કઈ બાળે તો પણ તે બીજાને સુગંધ આપે છે. તેમ હું પણ મારું જીવન ચંદન જેવું સુગંધીમય બનાવું. તેમ કરતાં મને કષ્ટ પડશે તો વેઠી લઈશ પણ મારા જીવનને તે સુગંધમય બનાવીશ. ફૂલમાં સુગંધ નથી તો તે ફૂલની કિંમત નથી. ભજનમાં મીઠું નથી તો તે ભોજનની કિંમત નથી. મુખમાં દાંત નથી તે મુખની શોભા નથી, તેમ જેના જીવનમાં માનવતા નથી, પરદુઃખ ભંજનની ભાવના નથી, તેનું જીવન કલેવર જેવું છે. માટે જીવનમાં કરૂણ લાવો. દુઃખીઓના બેલી બનો. બીજાના દુઃખ મટાડો તે તે જીવન સુગંધમય બની જશે. ગઈ કાલે આપણે ચાર અધ્યયનની વાત કરી. હવે પાંચમા અધ્યયનમાં સકામ મરણ અને અકામમરણ, પંડિત મરણ અને બાલ મરણની વાત સમજાવવામાં આવી છે. સકામ Page #143 -------------------------------------------------------------------------- ________________ શારદા રને મરણ અથવા પંડિત મરણ કેને કહેવાય? પંડિત જ્ઞાની જીવનું મરણ એ સકામ મરણ છે. અને બાલાજીનું મરણ અકામ મરણ છે. જે મૃત્યુમાં ભય, ખેઠ અને કષ્ટ છે, અને આત્મજ્ઞાન નથી, તેવા મૃત્યુને બાલજીનું તથા અજ્ઞાનીઓનું અકામ મરણ કહ્યું છે. અકામ મરણ અસંયમ તથા અજ્ઞાનથી થાય છે. સાધક હમેશા સકામ મરણ ઈરછે છે. બાલજીના અકામ મરણ વારંવાર થાય છે પણ પંડિતેના સકામ મરણ કેવળજ્ઞાનીની ઉત્કૃષ્ટ ભૂમિકાની દષ્ટિએ એક જ વાર થાય છે. બાલમરણે મરનારો જીવ સંસારમાં રઝળે છે, પંડિત મરણે મરનાર જીવ ભવસમુદ્રને તરી જાય છે. બાલ એટલે અજ્ઞાની જીવ માને છે કે “આ લેક મીઠે તે પરલેક કેણે દીઠ? પ્રત્યક્ષ જે કામો હાથમાં આવ્યા છે તે ભેળવી લેવા દે. કેણ જાણે પરલોક છે કે નહીં? આ પ્રમાણે માનતે જીવ હિંસા કરે છે. ચોરી કરે છે. કામગમાં આસક્ત થઈ અસત્ય કર્મોને આચરે છે ને ઘણુ ક્રૂર કૃત્ય કરે છે. પછી એની દશા કેવી થાય છે? जहा सागडिओ जाणं समं हिच्चा महापह । विसम मग्ग मोइण्णो, अक्खे भग्गम्मि सोयई ॥१४॥ एवं धम्म विउक्कम्म, अहम्मं पडिवज्जिया । बाले मच्चुमुहं पत्त, अक्खे भग्गे व सोयई ॥ १५ ॥ જેમ ગાડીવાન જાણવા છતાં સારા ઘેરી રસ્તાને છોડી દઈને વિષમ માર્ગમાં જતાં ગાડાની ધૂંસરી ભાગી જાય ત્યારે શેક કરે છે. તે રીતે ધર્મને છોડીને અધર્મ અંગીકાર કરીને મૃત્યુના મુખમાં ગયેલે પાપી (બાલ) જીવ જીવનધુંસરી ભાંગી ગઈ હોય તેમ શોક કરે છે આવા બાલ છ અકામ મરણે મરે છે, અને સંસારથી નિવૃત્ત થયેલે એટલે સંયમનું સારી રીતે પાલન કરનારો શ્રમણ હોય છે તે સર્વ દુઃખને નાશ કરીને મુક્ત થાય છે. અથવા મહાન ઋદ્ધિવાળા દેવ થાય છે. જીવ જ્યારે બીજી ગતિમાં જાય છે ત્યારે આયુષ્યને બંધ પડ્યા પછી જ જાય છે. ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે હે ભંતે ! જીવ એક આયુષ્યને વેદે છે ને કેઈ જીવ બે આયુષ્યને વેચે છે તે કેવી રીતે ? ભગવંત કહે છે કે આયુષ્યને બંધ આયુષ્યના ત્રીજા ભાગે પડે છે. જે ત્રીજા ભાગે ન પડે તે નવમા, સત્યાવીસમા, એકાસીમાં ને ૨૪૩ મા ભાગે પડે છે. એટલા સમયમાં પણ જે ન પડે તે આયુષ્ય પુરું થવાનું અંતર્મુહુર્ત બાકી રહે ત્યારે પરભવના આયુષ્યને બંધ પડે છે. જીવ જ્યારે પરલેકમાં જાય ત્યારે છ બેલ બાંધીને જાય છે. ગતિ, સ્થિતિ, જાતિ, અવગાહના, આયુષ્ય અને અનુભાગ. જે જીવને પરભવના આયુષ્યને બંધ પડી ગયો હોય તેવા જીવોને પરભવનું આયુષ્ય પ્રદેશદયથી તે ઝયાલ થઈ ગયું. તેથી તે જીવો ચાલુ ભવનું આયુષ્ય વેદે છે. ને પરભવનું આયુષ્ય પણ વેદ છે, અને જે જેને આયુષ્યને બંધ નથી પડો તેવા જીવો માત્ર આ ભવનું આયુષ્ય વેરે છે. માટે કહ્યું છે કે કોઈ જીવ એક આયુષ્યને વેદ છે ને કેઈ જવા બે આયુષ્યને વેદે છે. જીવ જે ગતિમાં જવાનું હોય તે ગતિની વેશ્યા જીવને આવે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ઉત્તરાધ્યયન સૂત્રની ૩૪ માં અધ્યયનમાં લેશ્યાની ઘણી સુંદર વાતે સમજાવી છે. જીવને પોતાને કઈ ગતિમાં જવાનું છે, એનું થર્મોમીટર પિતાને આત્મા મૂકી શકે છે. જીવને જેવી વેશ્યા, જેવા પરિણામ વર્તતા હોય એ પરથી આત્મા સમજી જાય કે મારે કઈ ગતિમાં જવાનું છે. જે નરક અને તિર્યંચ ગતિમાં ન જવું હોય તે આરંભ પરિગ્રહના કામ છોડી દે, માયા કપટને ત્યાગ કરે, અને જીવનમાં જે દુર્ગની દુર્ગધ ભરાઈ ગઈ હોય એને દૂર કરી સદ્દગુણોની ખુબે એમાં ભરી દે. જ્યારે આત્માની જાગૃતિ થાય ત્યારે “ભવે ખેદ અંતર દયા” તે સંસારમાં વસ્યો હોય છતાં એને ભવ પ્રત્યે ખેદ થાય છે, અને જ્યારે આત્મા રંગરાગમાં, રમણીના પ્રેમમાં પડે છે ત્યારે સંસાર દુઃખરૂપ બની જાય છે, માટે તેમાં લપટાવા જેવું નથી. સંસારમાં જાતજાતની અનેક પ્રકારની કહાનીઓ જોવા મળે છે. કે ઘરમાં સાસુ જમાદાર હોય, તે કોઈ ઘરમાં વહુ જમાદાર હોય. કેઈ ઘરમાં બાપ જમાદાર હોય, તો કઈ ઘરમાં દીકરા જમાદાર હોય છે. સંસારમાં નજર કરીએ તો કંઈક નવી કહાનીઓ જોવા મળે છે. આ સંસારમાં પડવા જેવું કે રહેવા જેવું નથી. કર્મો જીવને કેવા નાચ નચાવે છે, કર્મોથી જીવ કેવું દુઃખ ભોગવે છે તે સાંભળો. સંસાર કે –ગરીબ માતાપિતાને એક દીકરો હતો. દીકરો બાર તેર વર્ષનો થયે ને પિતા તે મૃત્યુ પામ્યા. દીકરાની તમામ જવાબદારી માતાના માથે આવી પડી. માતાએ પેટે પાટા બાંધીને, કાળી મજુરી કરીને ભણાવ્ય–ગણાવ્યો. માતા દીકરાને મોટો કરે, ભણાવે ત્યારે એના મનમાં તે મોટી આશાઓ હોય છે. ભલે હું દુઃખ ભેગવું પણ તેને ભણાવું તે એ ભવિષ્યમાં સુખી થાય. તેને અમારા જેવા ગરીબાઈના દુઃખો ભેગવવા ન પડે. એ સુખી થાય તે હું સુખી. પણ ઘણીવાર માતાના આ અરમાને જમીનદોસ્ત થઈ જતાં દેખાય છે. આ દષ્ટાંતથી હું તો તમને સંસારની અનિત્યતા સમજાવવા માગું છું. દીકરો ભણી ગણીને તૈયાર થયો એટલે માતાને વહુ લાવવાના કેડ જાગ્યા. એક સારી સુખી ઘરની કન્યા સાથે દીકરાના લગ્ન થયા. વહુ ઘરમાં આવી. આ માતાને પોતાના પતિને વિગ ખૂબ સાલતે હતે. ઘણીવાર તેમના વિયોગમાં આ માજી રડતા હતા. તેમના મનમાં એમ થાય કે મારો દીકરો સુખી થયો. હવે સુખના દિવસે આવ્યા. પણ તે તે જોવા ન રહ્યાને? આ રીતે ઘણીવાર પાર્વતીમા રડતા. આ ડોશીમા રડે તે પણ વહુને ગમતું નહિ. વહુ વીસમી સદીની ખાધેલા જમાનાની આવી હતી. તે ઘણી વાર કહી દેતી કે આવા સુખી ઘરમાં વારંવાર રડવું એ બરાબર નથી. રમેશે પણ કહ્યું કે બા ! મૃત્યુ પામેલા બદલ શેક કરીને જીવતા માણસોના સુખમાં શા માટે વિદ્ધ નાખે છે ? દુઃખને ટાળવા જાય કથામાં –દીકરા વહુએ ઓમ કહ્યું ત્યારથી પાર્વતીમાં કયારે પણ ઘરમાં રડતા નહીં. માતા પિતાના દુઃખને ભૂલવા ગામમાં જ્યાં કથા થતી હોય ત્યાં સાંભળવા જાય ને પોતાનું દુઃખ હળવું કરે. એક દિવસ શાસ્ત્રીજીએ કથામાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪ શારદા રત્ન કૌશલ્યાના વિલાપ વાંચ્યા. આ વિલાપ સાંભળતા તેમને પતિની યાદ આવતાં આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. ચાર પાંચ વર્ષ પહેલાં રમેશના પિતા ટાઈ ફાઇડની બિમારીમાં સપડાયા હતા. ત્રણ વખત ઉથલે માર્યા હતા. છેલ્લે લાગ્યું કે હું ખચીરા નહિ ત્યારે પાતીમાને કહ્યું હતું કે મને મરવાની બીક નથી. પણ મારા મૃત્યુ પછી તારુ' શું થશે ? તેનેા મને વિચાર આવે છે. આટલું ખેાલતા તે સ્વર્ગવાસ થઇ ગયા. આ બધુ` પા`તીમાને યાદ આવી ગયું ને તેથી રડવા લાગ્યા. છેવટે થાડી વારે શાંત થયા ને ઘેર આવ્યા. પત્નીને મન પતિ સર્વસ્વ છે. ડોશીમા ઘેર આવ્યા. રમેશની વહુ તે નિરાંતે હિડાળાખાટે ઝુલે છે. પાતીમા પૂછે છે બેટા ! મને ભૂખ લાગી છે. આજે હજુ રસાઈ નથી કરી ? આ શબ્દો સાંભળતા વહુ તેા તાડૂકવા, મેં તેા મારે ઘેર કઈ કામ કર્યું નથી. માટે હું કાંઈ નહિ કરું. બધુ કામ તમે કરો. બેટા ! આ તો સાસરું કહેવાય, તું વહુ કહેવાય. અહી તા કામ કરવુ' પડે ને ? તારા બાપે મારું ઘર જોઈને જ દ્વીધી છે કે ઘર બહુ સુખી નથી. માટે કામ તો કરવું પડે ને ? ડોશીમા બિચારા માનતા હતા કે વહુ આવશે એટલે નિરાંતે પ્રભુ ભજન કરીશ પણ કર્મીના ખેલ કેાઇ એર છે. જીવે જેવા કર્મો બાંધ્યા હોય તેવા ભાગવવા પડે છે, જે પાર્વતીના નસીખમાં સુખ હાત તે પતિ શા માટે મરી જાત ? મણે ઠેકાણે સાસુ વહુના પ્રેમ એવા જોવા મળે છે કે આપણા ઉકળાટ શાંત થઈ જાય. જો સાસુ વહુને દીકરી સમાન ગણે અને વહુ સાસુને માતા તરીકે માને તેા સંસાર સ્વર્ગ જેવા બની જાય છે. જેને ત્યાં પુણ્યના ઉદય ત્યાં આવા સરૂપ, પ્રેમ અને એકતા જોવા મળે છે. જેમના ઘરમાં સપ છે, પ્રેમ છે. તેમના સસાર સ્વર્ગ જેવા લાગે છે. જેના ઘરમાં એકતા નથી, પ્રેમ નથી. પણ રાત દિવસ કલેશ કલેશ હાય છે તેમના સંસાર દાવાનળ જેવા લાગે છે. રમેશની વહુ સુખી ઘરની દીકરી છે, તેથી કરિયાવર ખૂબ લાવી છે પણ તેનામાં સ*સ્કાર નથી. જીવન જીવવાની કળા નથી. તેથી આ સ્થિતિ સર્જાણી. પહેલાના જમાનામાં માણસા કન્યાના રૂપને કે કરિયાવરને જોતા ન્હાતા, પણ સંસ્કારને જોતા હતા. આજે તા માટા ભાગે લેાકેા ધનને અને રૂપને દેખે છે, પણ કન્યા સ`સ્કારી છે કે નહીં તે કોઈ જોતા નથી. જો સસ્કારી વહુ ઘરમાં આવે તેા સસાર સ્વર્ગ જેવા અને ખિનસસ્કારી વહુ આવે તા સંસાર દાવાનળ જેવા બની જાય છે, માટે રૂપને કે લક્ષ્મીને નહિ જોતા સંસ્કાર જોતા શીખેા. કેવા કૌશલ્યા સીતાના પ્રેમ ! એ આદર્શ જો જીવન સામે રાખેા તા પણુ જીવન આદર્શ બને. પતિને આપેલી દમદાટી એક દિવસ ડેાશીમા કથા સાંભળવા ગયા છે. ઘેર દીકરા વહુ ઉપરના ઓરડામાં બેઠા છે. પત્ની રમેશને કહે છે, હવે મારે આ ઘરમાં રહેવું નથી. તને શું લગ્નુ છે તે રહેવુ' નથી ? રમેશ ઘણું પૂછે છે, પણ ઉધ્ધતાઈથી જવાબ આપે છે. રમેશ તેને કાલાવાલા કરે છે, પણ બરાબર જવાબ આપતી નથી, અને રડતા રડતા ખેલે જાય છે. આ સમયે બરાબર ડોશીમા કથામાંથી ઘેર આવ્યા. ઉપર તા Page #146 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ધમધમ થઈ રહ્યું છે. ડોશીમા નીચે ઉભા ઉભા બધું સાંભળે છે કે છે શું? સાંભળતા શબ્દો સાંભળ્યા કે એમ કંટાળી શું જાય છે? ઉઠ... મારા માટે તે ઉઠ.એડોશી ખાતર નહિ પણ નાના છોકરાઓ માટે તો ઉઠ... છોકરાઓ ભૂખ્યા છે તેમને તો જમાડી લે. ખબરદાર ! મારી સાથે બેહ્યા છે તે ? તમારા મીઠા શબ્દોથી હું છેતરાવાની નથી. તમારી મા છે એમ સમજીને આજ સુધી ઘણું સહન કર્યું. કંઈ બેલી નહીં, પણ હવે મારાથી સહન થતું નથી. તે હું શું કરું? હું મરી જાઉં ? અરે ! મરવા કરતાં સહેલી વાત તો એ છે કે હું તમને કેટલાય દિવસથી કહું છું પણ કરતા નથી. આ ડોસલીને ઘરની બહાર કાઢ, જે એને નહિ કાઢે તે હું પિયર ચાલી જઈશ. શીમાનો નિર્ણય ઉપરની બધી ધમાધમ પાર્વતીમાએ સાંભળી. તે સમજી ગયા કે નક્કી મને ઘરમાંથી કાઢવાની વાત થાય છે. જે ઘરમાં મારા નિમિત્તે કલેશ થતો હોય, કર્મો બંધાતા હોય અને વહુ છોકરાને સતાવતી હોય તો આવા ઘરમાં રહેવા કરતા મારે મારે રસ્તે પકડો સારો છે. આ બધું સાંભળતા ડોશીની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા, પછી બાથરૂમમાં જઈને આંખે ધોઈને બહાર આવ્યા. જો આંખ રડેલી જુવે તે પણ તેમનું આવી બને. પાર્વતીમાં બાથરૂમમાંથી બહાર નીકળ્યા તે સમયે વહ નીચે આવી. સાસુને જોતાં મનમાં થયું કે આ અમારો બંનેને સંવાદ સાંભળી તો નહિ ગયા હોયને? એટલે પૂછ્યું- આપ કયારે આવ્યા? હમણું જ આવી. ડોશીમાએ રસેઈ કરી, બધાને જમાડયા, પછી રમેશને કહે છે બેટા ! હું રાજકોટ ચંપામાસીના ઘેર જાઉં છું. ચંપામાસીને કાગળ આવ્યું છે કે તેમની તબિયત સારી નથી, માટે ત્યાં જઈશ. તેમની સેવા કરીશ અને ધર્મધ્યાન કરીશ. રમેશ કહે-જેવી તમારી મરજી. આપ કહો તો હું બસ સુધી મુકી જઉં, તારે ઓફીસમાં રજા લેવી પડે ને? એ તે એક દોઢ કલાકની રજા પડશે. ના દીકરા ! એવું કંઈ કરવું નથી. હું તે એકલી જઈશ. ભાડા જેટલા પૈસા મારી પાસે છે. માટે હું જઈશ. ડોશીમાના આ શબ્દો સાંભળતા દીકરા વહુ મનમાં મલકે છે કે ટાઢા પાણીએ ખસ ગઈ. બીજે દિવસે ડોશીમા પિતાના કપડાની થેલી ભરીને રવાના થાય છે. ત્યાં વહુના બે દીકરા યાદ આવ્યા. બે છોકરા પર ડોશીમાને ખૂબ વહાલ અને પ્રેમ છે. તેમને છોડીને જતાં આંખમાં આંસુ આવ્યા. છેલ્લે જતાં જતાં છોકરાઓને ઊંચકીને વહાલ કર્યું અને કથામાંથી બે પેંડા લાવ્યા હતા તે બંને છોકરાઓને એકેક આપી દીધું. બાળકોની યાદી માટે એક ઢીંગલી અને બે રમકડા પાટલીમાં બાંધી દીધા. બંને બાળકો તેમને વળગી પડ્યા કે આપ કયારે આવશે ? નાના બાળકો તે બિચારા સાવ નિર્દોષ છે. એમને શું ખ્યાલ હોય ? કેસરની રમેશને ધમકી : પાર્વતીમાં તે ઉપરા, બસમાં બેઠા, ચંપાબેન કોણ છે તે પણ ઓળખતા નથી. કયાં જવું? મનમાં રામ નામનું રટણ કરતા રાજકોટ પહોંચ્યા. ડોશીમાએ એક સારું સુખી ઘર શોધી કાઢ્યું અને તેમને ત્યાં રાઈ કરનાર બાઈ તરીકે Page #147 -------------------------------------------------------------------------- ________________ શારદા રદ્ધ તે રહ્યા. તે ઘરના માણસે આ કેશીમાને પિતાની જનતા માતાને સાચવે તેમ તેને સાચવે છે. ઘરના જે જમે તે તેને જમાડે છે ને મહિને ૩૦ રૂા. પગાર આપે છે. આથી પાર્વતીબેનને ખૂબ સંતોષ થયો. એક દિવસ પાર્વતીમાના ઓળખીતા પ્રોફેસર તે શેઠને ત્યાં જમવા આવ્યા. ફેસર જમવા બેઠા છે. પાર્વતીબેન પીરસવા આવે છે. તેમને પીરસતા જોઈને પ્રોફેસર એળખી ગયા. અહો ! આ તો મારા મિત્ર રમેશની માતા છે. તે અહીં ક્યાંથી આવ્યા હશે ? ઘરની આજુબાજુના માણસને પૂછીને ડોશીમાને બધો ઈતિહાસ જાણી લીધો. તેમના મનમાં થયું કે આ બેન તે કેવા ગુણીયલ, ગંભીર અને ડાહ્યા છે. આ માતાએ કઈ સ્થિતિમાં રમેશને માટે કર્યો ને ભણાવ્યો છે? એ માતાના ઉપકારને બદલે વાળવો તે દૂર રહ્યો પણ એની આ દશા ! એક રસોઈ કરનાર બાઈ તરીકે તેને રહેવું પડ્યું! ધિક્કાર છે આવા પુત્રને. ખરેખર રમેશે પોતાની આબરૂ પર પાણી ફેરવ્યું છે. પ્રેફેસરે તે રમેશ પર ધમધમતે પત્ર લખ્યો કે ભાઈ રમેશ ! તારી માતા રાજકોટમાં ફલાણું સાહેબને ત્યાં રસોઈ કરનાર બાઈ તરીકે નોકરી કરે છે. તારી માતાએ પેટે પાટા બાંધીને તને ભણાવ્યો, પરણાવ્યો તેની તેં આ દશા કરી ! તેમણે તે પત્રમાં ખૂબ ધમકી આપી. રમેશ કાગળ વાંચીને ધૂવાપૂવા થઈ ગયો. તેણે પત્નીને વાત કરી. માતાએ તે આપણું નાક કાપ્યું. શું તમારી અવળચંડી મા ! આ સાસુજી તો માથાન લાગે છે. રમેશ કહે - હવે માતાની વિરૂદ્ધ બોલી મને ગુસ્સે ન કરતી. હવે માજીની સ્થિતિ શું છે તેની તપાસ કરવા હું રાજકોટ જાઉં છું. માની પાસે જ રમેશ - રમેશ રાજકોટ ગયે. ને માજી જ્યાં રહે છે તે શેઠને ત્યાં પહોંચી ગયો. મા-દીકરો મળે છે પણ દીકરાને તે કોઈ પાર નથી. આવેશમાં આવીને કહે છે હે મા ! તે આ શું કર્યું? તે અમારી આબરૂ ઘટાડી છે. દીકરા! આમાં આબરૂ ઘટાડવાને કયાં પ્રસંગ છે ? મેં તારી આબરૂના કાંકરા નથી કર્યા. તમારા ઘરમાં મારી જરૂર ન હતી તેથી હું અહીં આવી છું. ઘેર ઘેર માંગીને ખાવું એના કરતાં મહેનત કરીને ખાવું શું ખોટું ? મા! હવે તું પાછી ઘેર ચાલ. દીકરા ! તને જોઈને મને આનંદ થાય છે. પણ ત્યાં આવવાથી કલેશ થાય. લેહી ઉકળાટ થાય તે કરતાં મારે અહીં શું ખોટું છે? અહીંયા બધા મને જનેતા કરતાં અધિક સાચવે છે. તે જે ખાય પીવે તે મને ખવડાવે છે. પહેરવા વસ્ત્રો આપે છે ને મહિને ૩૦ રૂા. પગાર આપે છે. મને તારા દીકરા દીકરી ખૂબ વહાલા હતા તેવા જ અહીં મળ્યા છે. તેમને હું વહાલ કરું છું. રમાડું છું. છોકરાઓની યાદી માટે રમકડા લાવી છું. બેટા! હવે મારે ઘેર નથી આવવું. મેં રાંધવાની કરી લીધી, તેમાં શરમાવા જેવું શું છે? મેં તે જન્મ ધરીને રાંધવાનું જ કામ કર્યું છે. સાસરામાં તે રસાઈ કરવાની હોય જ. તારા લગ્ન થયા એ વહુ આવી પણ તમને રાંધી ખવડાવવાનું કામ તે હું જ કરતી હતી. અહીં પણ રસોઈ કરું છું. મા! ગમે તેમ તે ય એ ઘર તે ઘર. શું એ ઘર મારું છે? હા મા, તેથી હું તને તેડવા આવ્યો છું. Page #148 -------------------------------------------------------------------------- ________________ શારદ રત્ન મા દીકરાના સવાલ જવાબ :- રમેશ તું મને લઈ જવાની વાત છોડી દે, આપ બંનેની વાતે મેં રાત્રે સાંભળી હતી કે તમને બંનેને હું નપું છું. આપ મને “ઘરની બહાર કાઢવાના હતા. તે જે ઘરમાં હું ભારરૂપ હોઉં તે ઘરમાં રહેવાને શું અર્થ? પિતાની ગુપ્ત વાત પ્રગટ થયેલી જાણી, તેથી રમેશનું મુખ ફિક્કુ પડી ગયું. હવે માને ઘેર લઈ જવાનો આગ્રહ શી રીતે કરવો? રમેશ કહે, જે મા, આ તે આપણું કુટુંબની આબરૂને સવાલ છે, માટે તું ભૂતકાળ બધું ભૂલી જા. મારા પિતાએ સ્વમાનપૂર્વક જીવન વિતાવ્યું હતું. તેમના જેવા ખાનદાન ગૃહસ્થની પત્ની આવી નોકરી કરે એ ઠીક નથી. મારા પિતાના નામને જરાપણ ઝાંખપ લાગે તેવું આપણે ન કરવું જોઈએ. બસ કર. રમેશ ! તેમની વાત તું કયા મોઢે કરે છે? પિતાએ કેટલી કરકસર કરીને પૈસા બચાવ્યા. અને તેઓ તે ચાલ્યા ગયા. મેં કાળી મજૂરી કરી તને ભણાવ્ય, પરણાવ્યો. એ ત્યાગી પ્રેમાળ પિતાની પાછળ તું એ કૃતજ્ઞ પાક કે તને તારી અનાથ વિધવા વૃદ્ધ માતા પણ ભારરૂપ લાગવા માંડી. વૃદ્ધ માતાને ઘરમાંથી જાકારો આપનાર પુત્ર કુટુંબની આબરૂ વધારે છે કે ઘટાડે છે? મા દીકરાનું રૂદન :- આટલું બોલતા માતાને કંઠ રૂંધાઈ ગયો. તેની આંખમાં આંસુ આવી ગયા. માતાની બધી વાત સાંભળીને રમેશનું હૃદય પણ પલટાઈ ગયું. તે રડતા રડતે બે - મા! મા! તેં મારી આંખ ઉઘાડી છે. હું તારો મહાન અપરાધી છું. વહુની વાત સાંભળીને હું ચઢી ગયે. હું મારી ફરજ ચૂક્યો છું. ને માતૃસ્નેહ ભૂલ્યો છું. મેં તારી અવગણના કરી. માતા! મને માફ કર. આ દીકરાના ગુનાને માફ કર. એમ કહી રમેશ માતાના ચરણમાં પડી ગયો. માતાએ રમેશને બેઠે કરી બાથમાં લઈને કહ્યું બેટા! તું હવે નાનું નથી. મા ! નાનપણમાં હું ભૂલ કરે ત્યારે તું મને મારતી પણ બીજી જ ક્ષણે મને છાતીસરસે ચાંપીને મારા આંસુ લુછતી. આજે મેં તારો ભયંકર અપરાધ કર્યો છે, એટલે તું ગુસ્સે થઈ છે. મેં મારી ભૂલ કબૂલ કરી છે. હવે તારે ગુસ્સો શાંત કર. આ પારકું ઘર છે. તેને અહીંથી લઈને જ જવાને છું. મા, તને નહીં જવા દઈએ – ઓસરીમાં નાના બાળકો રમતા હતા. તેમણે રમેશના આ શબ્દો સાંભળ્યા કે હું તને લઈને જ જવાનો છું. એટલે તરત માજી પાસે આવ્યા, અને પૂછવા લાગ્યાઃ માજી! આ કેણ છે? અમે તમને નહિ જવા દઈએ, પણ માજીને થયું કે જે અત્યારે ઘેર નહિ જાઉં તે દીકરીને દુઃખ થાય ને તેની ઈજજત જાય માટે જવું જોઈએ. બાકી સંસાર સળગતી સગડી છે, દુઃખને દરિયે છે. એમાં રાચવા જેવું નથી. માજી દીકરાની સાથે ઘેર ગયા. હવે તેને સાચું સમજાઈ ગયું છે. તેની પત્નીને કહે છે. આ મારી માતાને સહેજપણ દુઃખ થાય તેવો એક શબ્દ પણ તારે કહેવાનું નહીં. માજીને રાખનારા ઘણું છે માટે હવે તેમની સાથે પ્રેમથી રહેજે. આવા તે કંઈક દાખલાએ સંતને જોવા મળે છે. હવે કુટુંબમાં સાસુ-વહુ અને દીકરે બધા પ્રેમથી રહેવા લાગ્યા. તેમનું ઘર સ્વર્ગ જેવું બની ગયું. આ પરથી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શારદા રત્ન સમજવાનું એ છે કે ક્રર્મા જીવને કેવા નાચ નચાવે છે! કર્માં રૂઠે ત્યારે મા-દીકરાના સંબધ પણ રહેતા નથી. માતા એ માતા નહિ પણ શત્રુ દેખાય છે. કર્મ બંધન તેાડવાના પવિત્ર દિવસે આવી રહ્યાં છે. દિલ્હીના મેઈલની હાનારતના કિસ્સા સાંભળીને આત્માને જગાડજો. કાલની કેાઈ ને ખબર નથી. માટે તપની જ્યાત જગાવા. કામભોગના ત્યાગ કરી. તપ ત્યાગની સાધનાથી આપણા સદ્ય ગુંજતા ને ગાજતા થઈ જાય એવા રંગ જમાવા. આજે ખા. બ્ર. સુજાતાબાઇ મહાસતીને ૧૩ મે ઉપવાસ છે. અમે અહીં ચાતુર્માસ પધાર્યા ત્યારથી તેમની મંગલ આરાધના શરૂ થઈ છે. તેમના તપ જોઈ ને પણ આત્માને જગાડા. વિશેષ ભાવ અવસરે. વ્યાખ્યાન તરૂ૫ અષાડ વદ ૪ ને શનિવાર તા. ૨૦-૭-૮૧ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેના ! અનતજ્ઞાની ભગવંતાએ જગતના જીવા સમક્ષ જડ અને ચેતનનું સ્વરૂપ સમજાવ્યું. આ વિશ્વમાં જડ અને ચેતન એ બેની બાલબાલા છે. ભગવાને નવતત્ત્વ બતાવ્યા. તેમાં મુખ્ય બે તવ બતાવ્યા. જીવ અને અજીવ. જીવ એટલે ચૈતન્ય અને અજીવ એટલે જડ. દુનિયામાં જીવ સિવાયના જેટલા પદાર્થો દેખાય છે તે બધા જડ. અનાદી કાળથી આત્માએ જડ સાથે પ્રીતિ કરી છે. જડ માટે ઝૂમી મરે, કાહીનુરની કદર ના કરે ” ચૈતન્ય એવા આત્મા અજ્ઞાનના કારણે જડ પદાર્થો જે પેાતાના થયા નથી, થતા નથી અને થશે નહી', એવા પદાર્થોને મેળવવા તેની પાછળ ઝઝૂમી રહ્યો છે, અને કાહીનુર સમાન ચેતન આત્માને ભૂલી ગયા છે. જડ પદાર્થો બધા નાશવંત અનિત્ય અને અશાશ્વત છે. જ્યારે આત્મા નિત્ય, શાશ્વત અને ધ્રુવ છે. જીવ નાશવંત, અનિત્ય સુખા મેળવવા ખાતર નિત્ય એવા આત્માને ભૂલી ગયા છે. એવા અજ્ઞાની જીવાની આંખે જડવાદના એવા ચશ્મા ચઢી ગયા છે કે જેથી તેને તે પાતાના માને છે. જે પેાતાનું નથી તેને પેાતાના માનવા એ તેા કેટલી મેાટી ભૂલ, માટે જ્ઞાની કહે છે આપની આંખા પરથી જડવાદના ચશ્મા દૂર કરો. આ જડવાદે જીવાને પરાશ્રયી અને ગુલામ બનાવ્યા છે. આ જડવાદ જો દૂર થશે ના ચૈતન્યના દર્શન થશે. જ્યારે આાપણને ચૈતન્ય શક્તિનુ' ભાન થશે ત્યારે ગમે તેવા અઢળક ધનવૈભવ, ભાગવિલાસ જીવને પાતાના તરફ આકર્ષિત નહીં કરી શકે. આખરે તેા આ ધન, વૈભવવિલાસ ગેા દઈને ચાલ્યા જવાના છે. આ પર પદાર્થો પ્રત્યે જરા પણ વિશ્વાસ ન રાખશેા. જેટલા વિશ્વાસ ખાદ્ય પદાર્થમાં રાખા છે. એટલા વિશ્વાસ ચેતન એવા આત્મા પર રાખેા તા તે કયારે પણ દગા નહિ દે. પર પદાર્થા (જડ) પ્રત્યે જો વિશ્વાસ રાખવાની ભૂલ કરશે તે જરૂરથી દગાના ભાગ બની જશે. એ પદાર્થો સ્વેચ્છાએ કે અનિચ્છાએ પણ છેડવા તેા પડશે. રાગના બંધનમાં પડીને મનુષ્ય એમ સમજે છે કે માતા મારી, પિતા મારા, પત્ની, પુત્ર, બહેન, કાકા, મામા આ બધા મારા છે ને હું તેના છું. હાથી, ઘેાડા મારા, Page #150 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૫ મહેલ બંગલા મારા, દોલત મારી, વસ્ત્રો મારા–આ રીતે જીવ બધામાં મારાપણું માનીને બેસી ગયો છે. એથી અધિક આ શરીર મારું. આ બધામાં મારાપણું માનીને જીવે તેમાં ગુમાન કરે છે એ પિતાના વૈભવને ગર્વ કરે છે. પોતાની સત્તામાં મોટાઈ દેખે છે, અને કંચન જેવી કાયાનું અભિમાન કરે છે. સનત્કુમાર ચક્રવતીને પોતાની કાયાનું અભિમાન આવ્યું. એનું પરિણામ શું આવ્યું ? જે કાયા આજે રૂડી રૂપાળી ખૂબ સુશોભિત લાગતી હતી તે બીજે દિવસે મહાભયંકર મેટા સોળ રોગોનું ઘર બની ગઈ, માટે કોઈ વસ્તુનું અભિમાન કરવા જેવું નથી. અનેક દેશનો ધણી મહાન વિજયી સમ્રાટ સિકંદરે મૃત્યુ સમયે પોતાની સામે પોતાની વિપુલ સંપત્તિને ઢગલે કરાવ્યું અને તેને જોઈને આંખમાંથી આંસુ સારતે તે બોલ્યો કે જે સંપત્તિને માટે મેં સેંકડો લડાઈ કરી, હજારો સૈનિકોના પ્રાણ ગુમાવ્યા. બીજા અસંખ્ય જીવો મરાયા. આ ભારત ભૂમિ પર લેહીની નદીઓ વહાવી. સેનાને લઈને દૂર દૂર દેશ સુધી ફર્યો પણ આટલી અપરિમિત સંપત્તિમાંથી એક તાર પણ મારી સાથે નહીં આવે? કેવી ધનની અશરણતા! ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં મૃગાપુત્ર માતાને સમજાવતા બોલ્યા છે કે હે માતા ! खेत्तं वन्थु हिरणं च, पुत्त दारं च बंधवा । વરૂત્તા રૂમ ૪, અન્તવ્યમવરસે છે . ગાથા-૧૬ ક્ષેત્ર-જંગલની ભૂમિ, વાસ્તુ-ઘર, સોનું, પુત્ર, પત્ની, ભાઈ અને આ અતિ વહાલું , શરીર છોડીને અવશ્ય એક દિવસ માટે જવાનું છે. આ બધું અહીંનું અહીં રહી જવાનું છે. એક ક્ષણમાં એ બધું, હું પણું અને મારાપણું છૂટી જવાનું છે. સર્વ પ્રિય, અપ્રિય પદાર્થોને છોડીને આ જીવ એકલે ચાલ્યો જાય છે, એને સાથ આપનાર શુભાશુભ કર્મો સિવાય બીજું કોઈ નથી, માટે જ્ઞાની કહે છે ધનવૈભવ અને વિલાસના દાસ ન બને. જે દાસત્વથી મુક્ત બનવા ચાહતા હો તે ધર્મનું શરણું સ્વીકારે. આ મનુષ્ય જન્મમાં દાસત્વથી મુક્ત થવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ સ્વતંત્રતાના અવસરને તમારી બેકાળજીના કારણે પરતંત્રતાના રૂપમાં ફેરવી ન નાંખશો. થોડા સમય માટે આ સુઅવસર પ્રાપ્ત થયો છે, તેથી એની દરેક ક્ષણ મહામૂલ્યવાન છે. આચારંગ સૂત્ર બોલે છે. “મri , ગા=ર્થ મેનેજિં માળે ” આ સંસારમાં મનુષ્યનું આયુષ્ય બહુ થોડું છે. તેની એકેક ક્ષણ અણમેલી છે. જે વસ્તુ અલ્પ હોય છે, તેનું મૂલ્ય અધિક હોય છે. એ રીતે મનુષ્યનું આયુષ્ય અ૮૫ હેવાથી માનવ જીવનની ક્ષણે ક્ષણ અણમોલી છે, પરંતુ વિષયાસક્ત પ્રાણી આ દુર્લભ જીવનના મહત્ત્વને સમજાતું નથી, ને તેને ઉપયોગ વિષયભેગમાં કરે છે તેવો મનુષ્ય ચિંતામણી રત્નને કાગડાને ઉડાડવામાં ફેંકી દે છે. શાસ્ત્રકારે મનુષ્યની સ્થિતિ જ. અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. તેમાં પણ અત્યારે તે મનુષ્યનું આયુષ્ય કેટલું અલ્પ છે. તેમાં પણ સામાન્ય મનુષ્યોનું આયુષ્ય સોપકમ (કારણથી વચ્ચે તૂટવાવાળું) હોય છે. આયુષ્ય બાંધવાના સમયનો અંતર્મુહર્ત પ્રમાણકાળ નિરૂપક્રમ આયુષ્ય હોય છે. બાકી બધું આયુષ્ય નિમિત્તે કારણથી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શારદા રન વચ્ચે તૂટી જાય છે. દંડ, ચાબુક, શસ્ત્ર, દેરડું અગ્નિ, પાણીમાં ડૂબવું, વિષ, સપ, ઠંડી, ગરમી, ભૂખ, તરસ, વ્યાધિ આદિ આયુષ્યને વચ્ચેથી તોડનાર ઉપક્રમ છે. તેમજ આ જીવનની ચારેબાજુ આપત્તિઓને પાર નથી. ખબર નથી કે ક્યારે આ જીવનને અંત આવી જશે. કયારે જાગશે ? આવા કિંમતી જીવનને ઘણે ભાગ તે પસાર થઈ ગયે, પરંતુ ગઈ સે ગઈ અબ રાખ રહી હે” એ સૂત્ર પ્રમાણે જે સમય બાકી રહ્યો છે એને લાભ ઉઠાવવા માટે તત્પર થઈ જવું જોઈએ. જે વહાણ દરિયામાં સપાટાબંધ ચાલ્યા જતા હોય તેને પણ જ્યારે બંદર આવે ત્યારે ફેરવવા પડે છે અને તેની દિશા બદલવી પડે છે. એ માટે ખલાસીઓ હલેસાં મારી વહાણને બીજી દિશામાં બદલે છે, તેમ જ્ઞાની પણ આપણને એ સમજાવે છે કે હે જી ! જલદીથી ચેતે. જલદીથી જાગૃત બને, કારણ કે જિંદગીના વહાણને ફેરવવાને સમય હવે બહુ નજીક આવી ગયો છે. આજ સુધી જિંદગીનું વહાણ સંસારના માર્ગ તરફ સડસડાટ ચાલી રહ્યું હતું. હવે તે માર્ગ તરફથી ફેરવીને ધર્મના માર્ગ તરફ લાવવાનું છે. કિનારે પાસે છે, અને લંગર નાખવાની તૈયારી થઈ રહી છે. છતાં પવનનું જોર જુદી દિશાનું છે, તેથી વહાણ ઉંધા રસ્તે ચાલ્યા જાય છે. એ કાંઈ સહેલાઈથી સીધા રસ્તે આવે તેમ નથી, માટે તમારે વહાણના શઢ ઉતારી નાખવા જોઈએ અને થોડું જેર કરી વહાણની દિશા બદલી નાખવી જોઈએ, એટલે કે અત્યાર સુધી સાર ભણી ચાલ્યા છે તેને બદલે ધર્મ તરફ વળી જવું જોઈએ. ધર્મ એ ઉત્તમ : શાંતિને માર્ગ છે. સંસારની આશા જાળમાં ફસાતે અજ્ઞાની : કંઈક છે એમ કહે છે કે અમારું આ કામ થઈ જાય પછી ધર્મ કરીશું. તો એ તેની બહુ મોટી ભૂલ છે. કારણ કે આ જગતમાં જે સાંસારિક કાર્યો છે તે કાર્યો ધાર્યા થતાં નથી. એટલું જ નહીં પણ એક કામ પાર પડે ત્યારે બીજા કામની ઈરછા થાય, અને બીજું કામ પાર પડે ત્યારે ત્રીજા કામની ઈચ્છા થાય. આ રીતે જેમ કામે પાર પડતા જાય તેમ તેમ વધારે આશાઓ, તૃષ્ણાઓ વધતી જાય છે અને તેમાં વચમાં કોઈ એવો મટે ઘા વાગી જાય છે કે તે રૂઝાતા બહુ વખત ચાલ્યા જાય છે. આ રીતે સાચા ખોટા બનાવો બન્યા કરવા એવો આ સંસારને પ્રવાહ છે. એટલે જે એવા બહાના નીચે પડ્યા રહેશે તો ધર્મ કરી શકશો નહિ અને મૃત્યુ આવી જશે. ધર્મના કામ કરવાના રહી જશે ને ખાલી હાથે જીવને જવું પડશે. કવિએ કહ્યું છે કે : બાંધકર મુઠ્ઠી તેરા દુનિયામાં જબ આના હુઆ, નર ફિર મેહકે ફર્મે ફેસ જાના હુઆ ધર્મ સંચય નહીં કીયા, નહીંશ ગુણગાતા હુઆ, નર જન્મ પુંછ હાર, ખાલી હાથ ફિર જાના હુઆ, Page #152 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન બાળપણ ખેલકૂદમાં પસાર થયું. યુવાની યુવતીઓ સાથેના રંગરાગમાં વ્યતીત થઈ પ્રૌઢ અવસ્થા ધન ભેગું કરવામાં ચાલી ગઈ, વૃદ્ધાવસ્થામાં શક્તિ ન રહી અને છેવટે કાળરાજાએ આવીને તેને ઘેરી લીધો. આવ્યો ત્યારે જીવ મુઠ્ઠી બાંધીને આવ્યો હતો. અને આવીને મોહના ફંદામાં ફસાઈ ગયે પણ ધર્મરૂપ કમાણીને સંચય કર્યો નહીં કે પ્રભુના ગુણ પણ ગાયા નહીં. તેથી મનુષ્ય જન્મ રૂપી પુંજીને ગુમાવીને માનવી ખાલી હાથે અહીંથી વિદાય થાય છે. આવી અવસ્થામાં દેવને પણ દુર્લભ એવો માનવ જન્મ મળ્યો તો ય શું અને ન મળે તે ય શું? માનવ જીવનની સાર્થકતા શેમાં? : અજ્ઞાની જીવ આ માનવ જીવન કામગો ભેગવીને પુરું કરે છે, જ્યારે જ્ઞાની આત્મા આ જીવન દ્વારા ચરમ લક્ષ્મ-મોક્ષને પ્રાપ્ત કરે છે. અજ્ઞાની માણસ સાગરને નિમકની ખાણ માને છે અને જ્ઞાની તેને રત્નોની ખાણ માને છે. મનુષ્ય પોતાની સ્વાર્થમય સંકુચિત સ્થિતિમાંથી ઉપર આવીને વિશ્વના કલ્યાણ માટે પોતાની જાતને સમપી દે તેમાં આ દુર્લભ માનવ જીવનની સાર્થકતા રહેલી છે. સમસ્ત વિશ્વને એક જ કુટુંબ સમજીને એના દુઃખ દૂર કરવાના પુરુષાર્થમાં જે આપણા જીવનનો ઉપયોગ થાય તો સમજવું કે આ મનુષ્ય જીવન સાર્થક થયું છે. “વસુધૈવ : કુટુંબકમ”ને ઉદાર વિશાળ સિદ્ધાંત જેટલો આપણા જીવનમાં ઉતરશે તેટલું આપણું જીવન સફળ થશે. જેણે આ માનવ જીવનને ઓળખી લીધું છે તે આ વૈભવ વિલાસ અને . વિષય વાસનાઓને અત્યંત હલકા અને દુઃખદાયક ગણીને ઠોકર મારે છે. જેને રન્ને મળી જાય, તે કાચના ટુકડાઓની ઈરછા કરે ? તેમ જેને વૈભવ વિલાસને ઠોકર મારી રત્નત્રય સમાન સંયમ માર્ગની પ્રાપ્તિ થઈ જાય તે પછી કાચના ટુકડા સમાન સંસારના સુખને કેણ ઇછે? કેઈ નહીં. જે રત્નત્રયીની આરાધના કરે છે તેનું માનવ જીવન સફળ બને છે, અને તે આત્મા પરમ–૫દ મોક્ષને મેળવે છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રને અધિકાર ચાલે છે. આપણું પરમપિતા ભગવાન મહાવીર સ્વામીન એ અંતિમ સંદેશો છે. આપણું હૃદયના દ્વાર ખોલાવવા અને આત્માના શાશ્વત સુખના ઝવેરાત મેળવવા માટેની તેમાં ૩૬ ચાવીઓ બતાવી છે. અમારી બેને ચાવીને ઝુડા કેડે બેસીને ફરે છે પણ તે ચાવીઓ મેહનું કારણ હોવાથી ડુબાડનાર છે, જ્યારે ભગવાન મહાવીરની આ ચાવીઓ આપણું જીવનને તારનારી છે. આ ચાવીના ઝુડાથી જે કળ ખોલવાની આવડી જાય તો તેને બેડો પાર થઈ જાય. ૩૬ અધ્યયનમાં પાંચ અધ્યયનની વાત કરી. પાંચમા અધ્યયનમાં એ વાત બતાવી છે કે અનંતકાળથી જીવ બાલ મરણે અકામ મરણે મરતો આવ્યો છે. હજુ સકામ પંડિત મરણે જીવ મર્યો નથી. પંડિત મરણ જીવનમાં એક વાર એવું આવે કે જીવને મેક્ષમાં લઈ જાય. જ્ઞાની આત્માએને મરણનો ડર હતો નથી. એમને તે જન્મને ડર હોય છે. જન્મ છે તેનું મૃત્યુ તે છે પણ હવે એવા મરણે મરું કે મારે ફરીને જન્મ લેવો ન પડે. જ્ઞાની મરણને મહોત્સવ માને છે. અજ્ઞાનીને મરણને ડર હોય છે, જન્મની વેદના કાંઈ જેવી તેવી નથી, Page #153 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન અનંતી વેદના જન્મની કહી છે. જેમ આંબા પર કેરી લટકે છે તેમ જીવ માતાના ગર્ભમાં ઉંધા મસ્તકે લટકે છે. ત્યારે તે તે ભગવાનને પોકાર કરતા હોય છે કે હે ભગવાન ! મને આ દુઃખમાંથી છોડાવ, પણ જ્યાં જીવ બહાર આવ્યા ત્યાં તું હી તું હી એમ રડે છે. હવે ભગવાન તું ત્યાં અને હું અહીં. ભગવાનને ભૂલી જાય છે. આ જન્મમાં એવી સાધના કરવાની છે કે વારંવાર માતાના ગર્ભમાં આવવું ન પડે તે માટે શું કરવાનું છે? કષાયની ઉપૌતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, કહીએ તે જિજ્ઞાસ. જિજ્ઞાસુ કોને કહીએ? જે ખૂબ ભર્યો હોય તેને? ટલાટપકાં કરતો હોય તેને ? પાંચ-દશ માળા ફેરવતા હોય તેને? ના. “કષાયની ઉપશાંતતા” કોને ઉપશમ કરવાને છે? કોને શાંત પાડવાની છે? કષાયને, એથી આગળ વધીને તે કષાયને સર્વથા ક્ષય કરવાનો છે. જ્યારે કષાયે સર્વથા નાશ પામશે ત્યારે જીવ કેવળજ્ઞાની બનીને મેક્ષમાં જશે. જીવને જિજ્ઞાસા કે તમન્ના કોઈ હોય તે તે માત્ર એક જ હોવી જોઈએ કે કષાયવિજેતા બનવાની. જેને આ જિજ્ઞાસા છે તેની પાસે ગમે તેવી સંપત્તિ આવે; વૈભવની છોળો ઉડે, કે સંસાર સુખના સાધને મળે તે એમાં રાચે નહીં. એ તે એમ જ ઈરછે કે હજુ સુધી પામ્યો નથી. એવો અપૂર્વ અવસર કયારે પામીશ? એટલે કે સંયમ લઈને મક્ષ કયારે મેળવીશ? સંસારી જી અપૂર્વ અવસર કોને માને છે? દીકરા-દીકરી પણ તેને, પેઢી કે દુકાનનું ઉદ્ઘાટન કરે તેને, સાત માળની હવેલીનું ઉદ્દઘાટન કરે . તેને માને છે પણ આ અવસરથી તે જીવ કર્મોના ગંજ એકઠા કરે છે, પછી એ કર્મો ભેગવવાનો વખત આવશે ત્યારે રડતા પણ પુરા નહિ થાય. ઢંઢણ મુનિનું નામ તો સાંભળ્યું છે ને ? એ કેના દીકરા ! ખબર છે? ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના પુત્ર. તેમના અનેક કન્યાઓ સાથે લગ્ન થયા હતા. એક વાર ભગવાન નેમનાથ પ્રભુ દ્વારકા નગરીમાં પધાર્યા. બધા ભગવાનની વાણી સાંભળવા ગયા. આ તે તીર્થંકર પ્રભુની વાણી ! “જાણે બારે મેહ વરસ્યા” ભગવાનની વાણીમાં તે અલૌકિક શક્તિ હોય છે. કદાચ આપણને આખો દિવસ સાંભળવા મળે તે ઉઠવાનું મન પણ ન થાય. ભગવાનની વાણીની વર્ષાને ધોધ વહી રહ્યો છે. ઢંઢણકુમારે ભગવાનની વાણી સાંભળી. તેમના રૂંવાડા ખડા થઈ ગયા. હળુકમી, સુલભ બધી જીવને એક ઉપદેશ બસ છે. કાળી ભૂમિમાં બે ઇંચ પાણી પડે તે પણ વરસાદ પડ્યો છે એમ દેખાઈ આવે અને પથ્થર પર પડે તે થોડી વાર પછી કંઈ જ ન દેખાય. ઢંઢણકુમારનું હૃદય કાળી ભૂમિ જેવું હતું. તેમાં એક ઉપદેશની વર્ષા પડી કે તેઓ વૈરાગ્ય રંગથી ભીંજાઈ ગયા. તેમનાથ ભગવાન પાસે જઈને દીક્ષા લીધી. ઢંઢણ મુનિની એવી અંતરાય હતી કે તેઓ ભગવાનના શિષ્યો સાથે ગોચરી જાય, તો ગોચરી મળતી નથી. જ્યાં જાય ત્યાં અસુઝતું થઈ જાય અગર કોઈને વહારાવવાના ભાવ ન થાય. જે સંતની સાથે ઢંઢણમુનિ જાય તે સાધુને પણ ગૌચરી ન મળે. તેમને એકલા એકલે તે પણ ગૌચરી ન મળે, છતાં મનમાં જરા પણ ગ્લાનિ કે ખેદ નહીં. Page #154 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ઢંઢણુ મુનિને પૂર્વભવ કહેતા ભગવાન : આ રીતે થવાથી એક વાર પગ મુનિ નેમનાથ ભગવાનને વંદન નમસ્કાર કરીને પૂછે છે. હું મારા તારણહાર, મોક્ષમાર્ગના બતાવનાર, પરમ ઉપકારી પ્રભુ! મેં એવા કેવા ચીકણું કર્મો બાંધ્યા છે કે મને, જ્યાં જાઉં ત્યાં ગીચરી ન મળે ? બીજા સંતોની સાથે જાઉં તો મારા કારણે એમને પણ ગૌચરી ન મળે ? મારા કયા કમને ઉદય છે તે આપ કૃપા કરીને ફરમાવો. ભગવાને કહ્યું કે હે ઢંઢણ મુનિ! ઘણાં ભવ પહેલાં બાંધેલું કર્મ આ ભવમાં ઉદયમાં આવ્યું છે. પૂર્વ ભવોમાં તું પારાશર નામે ખેડૂત હતો. એ ભવમાં મજુરો પાસે, બળદો પાસે ખૂબ કામ કરાવતા અને ઘણે ત્રાસ આપતો હતો. જે તેઓ કામ ન કરે તે તેમને ચાબુકના માર મારતે, દમદાટી આપત. બળદોને પૂરતું ખાવા પીવા આપતો નહીં અને નોકરીને પણ જમવાનું આપતે નહીં, આથી તેમના અંતર બળતા હતા. આ પાપી પેટને ભરવા માટે કાળી મજુરી કરીએ છીએ છતાં આપણે માલિક કેવો નિષ્ઠુર છે કે આખો દિવસ કામ કરીએ છતાં રોટલે આપતા નથી. આ રીતે ખૂબ જુલ્મ ગુજારતો હતો. જ્યાં જાય ત્યાં ત્રાસ વર્તાવતું હતું. આજે ઘણાં માણસની પ્રકૃતિ એવી હોય છે કે એ બહાર જાય ત્યારે ઘરના બધાને લીલાલહેર અને એ ઘરમાં આવે એટલે બધા ફફડે. ભય કે ન હોય? માનવનો કે રાક્ષસને ? જે આપણાથી બધા ભય પામતા હોય તો સમજવું કે હું માનવ નહિ પણ રાક્ષસ છું. સૂર્ય કેટલો તપે છે ? પણ કેઈને બાળ નથી. એ રીતે તમારે ઘરમાં તાપ હોવો જોઈએ કે જેથી સંતાને ખોટા રસ્તે ચઢી ન જાય, પણ જેનાથી ઘરના માણસે ત્રાસ પામતા હોય એવો માનવ ભલે આકૃતિથી માનવ હોય પણ પ્રકૃતિથી રાક્ષસ છે. | નેમનાથ ભગવાન ઢઢણમુનિને તેમને પૂર્વભવ કહી રહ્યા છે. તે ખેડૂતના ભવમાં નેકરોને, બળદોને, ભયંકર ત્રસ આપ્યા અને એ પાપકર્મોને કારણે તું ત્યાંથી મરીને નરકમાં ગયો. નરક ગતિમાં અસહ્ય દુઃખને વેડ્યા. ત્યાંની ભવસ્થિતિ પૂર્ણ કરીને તિર્યંચમાં ગયો. તિર્યંચમાંથી નીકળીને અનેક ભો કર્યા. જીવ કર્મો હસી હસીને બાંધે છે પણ ભોગવવાનો વખત આવે છે ત્યારે રડતા પણ પૂરા થતા નથી. તિર્યંચના ભામાં અકામ નિર્જરા કરતા કરતા બાંધેલા કર્મોને ખપાવતે ખપાવતે લેપ જેટલું કમ બાકી રહી ગયું તે તને ઉદયમાં આવ્યું છે. આ વાતમાંથી આપણને એ સમજવા મળે છે કે અજ્ઞાની છે સંસારના રંગરાગમાં પડી માયાજાળમાં ફસાઈને કર્મો બાંધે છે, પણ પછી શી દશા થશે ! ઉત્તરાધ્યયન સૂત્રને છઠ્ઠા અધ્યયનનું નામ છે “ક્ષુલ્લક નિગ્રંથપણું ?' નિગ્રંથ શબ્દ જૈન આગમમાં મહત્ત્વપૂર્ણ શબ્દ છે. શાસ્ત્રોમાં ભગવાન મહાવીર સ્વામીને પણ “નિર્ચથ” “જ્ઞાતપુત્ર” નામથી અનેક જગ્યાએ સંબોધન કરેલ છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી પણ સેંકડો વર્ષો સુધી પ્રભુ મહાવીરના ધર્મને નિગ્રંથધર્મ કહેવામાં આવ્યો છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ પ૦ શારદા રત્ન સૂયગડાંવંગ સૂત્રના સેળમાં અધ્યયનમાં નિર્ગથે કેને કહેવાય તેની સુંદર રજુઆત કરી છે. પ્રસ્થવિ નિજ ને વિઝ યુદ્ધ સંઝિનો, સુસંગતે, સુમિતે, ગુલામરૂપ, आयवायपत्ते, विऊ दुहओ वि सोयपलिच्छिन्ने णो पुया सक्कार लाभट्टी धम्मट्ठी धम्मविऊ, ળિયા પરિવને ચિંચો તે વર વોલાણ નિત્તિ વળે છે જે સાધક પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારના પાપથી રહિત હોય, સમિતિ યુક્ત, જ્ઞાનાદિયુક્ત, અક્રોધી, અમાની, રાગદ્વેષ આદિ જે જે કર્મબંધના હેતુઓ છે તે તે દેથી રહિત, અપ્રતિબદ્ધ વિહારી, નિયાણા રહિત, સદા દમિતેન્દ્રિય, છોડવા ગ્ય દેને ત્યાગ કરે, ને ગ્રહણ કરવા યોગ્ય ગુણોને ગ્રહણ કરે, પરિષહ ઉપસર્ગોને સમભાવે સહન કરનાર, નિર્દોષ આહારને ભોગવનાર, શુદ્ધ નિર્મળ ચારિત્રવાન, મોક્ષમાર્ગમાં સ્થિત, પદાર્થોના સ્વભાવને જાણનાર, આશ્રવ દ્વારોને રોકનાર, પ્રોજન વિના શરીરની ક્રિયા નહિ કરનાર, ઇન્દ્રિયો તથા મનને વશ રાખનાર, પાંચ સમિતિથી યુક્ત, શત્રુમિત્રમાં સમભાવ રાખનાર, આત્મ સ્વરૂપના જાણનાર, સમસ્ત પદાર્થોને સસ્વરૂપ જાણનાર, વિદ્વાન, સંસારમાં ઉતારવાના માર્ગનું દ્રવ્ય તથા ભાવથી બંને પ્રકારથી છેદન કરનાર, પૂજા તથા સત્કારના લાભની ઈચ્છાથી રહિત, ધર્મની ભાવનાવાળા, ધર્મના તત્વને જાણનાર, ક્ષમાર્ગ સન્મુખ સમભાવે વિચરનાર, જિતેન્દ્રિય, મુક્તિગુમનને વેગ્ય, શરીર પ્રત્યે મમત્વ રહિત આવા ગુણોથી યુક્ત સાધુને નિર્ગસ્થ કહેવાય. રાગહેલાં બંધનને ગ્રંથિ કહે છે. તે ગ્રન્થિને તેડનાર સાધકને નિર્ગસ્થ કહે છે. - આ અધ્યયનમાં દુઃખનું કારણ શું છે ? તે બતાવતા પ્રથમ ગાથામાં ભગવાન બેર્યો છે કે जावन्तऽ विज्जापुरिसा, सम्वे ते दुक्ख संभवा । સુષ્પત્તિ વાતો , સંafમ મids | ઉ. અ. ૬ ગા. ૧ જેટલા અણસમજુ અજ્ઞાની જેવો છે તે બધા દુઃખની સંભાવનાવાળા છે. તે મૂઢ પુરુષે ઘણી વાર અનંત એવા સંસારમાં નષ્ટ થાય છે. (દુઃખ પામે છે.) ભગવાન આચારાંગમાં પણ બેલ્યા છે કે “સોનિ વાળ બદિયા તુ ” સંસારમાં દુઃખનું કારણ અજ્ઞાન અથવા મેહ છે. તે આત્માનું અહિત કરનાર છે. વાસ્તવિક સ્વરૂપથી અજ્ઞાન એ જ લખ છે. જ્યાં સુધી જીવને આત્મ સ્વરૂપનું તથા વસ્તુ સ્વરૂપનું પૂરેપૂરું સાચું જ્ઞાન નથી થતું ત્યાં સુધી તે સુખને અનુભવ કરી શકતું નથી. અજ્ઞાનથી દુઃખને જન્મ થાય છે. અજ્ઞાન અંધકાર છે, ને જ્ઞાન એ પ્રકાશ છે. છઠ્ઠા અધ્યયનની પ્રથમ ગાથામાં એ બતાવ્યું કે જીવ ક્યા કર્મોથી સંસારમાં રખડે છે? કર્મ કેવી રીતે બાંધે છે ને એના ફળ કેવા ભેગવવા પડે છે. ઢઢણમુનિને આત્મા પાપને ખપાવતે ખપાવતે માત્ર લેપ જેટલું કર્મ રહી ગયું હશે તે સાધુપણામાં ઉદયમાં આવ્યું. બધાને પહોંચી શકશો પણ કર્મના કાયદાને કોઈ પહોંચી શકતું નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન છે કાયદો કર્મરાજને, હિસાબ છે પાઈ પાઈને, વોરંટ વગડે આવશે, રાજ નથી પિપાબાઈનું. તું પાતાળમાં જઈશ કે પહાડ પર જઈશ, જંગલમાં જઈશ કે ગુફામાં જઈશ, ગમે ત્યાં જઈશ, પણ કર્મરાજાનું વોરંટ તે પાછળ આવવાનું છે, તેમાંથી બચવા મંગલકારી દિવસો આવી રહ્યા છે. તપ કરે, કરા અને અનુમોદન આપો. ઢંઢણમુનિને જીવ અશુભ કર્મોને ખપાવતે ખપાવતે મનુષ્ય ભવમાં આવ્યો. ભગવાન નેમનાથ પ્રભુ તેમને કહી રહ્યા છે તે ઢંઢણ ઘણું ભવ પછી તું અહીં કૃષ્ણ વાસુદેવને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. પારાશરના ભવમાં અજ્ઞાનપણે તે આવા કર્મો બાંધ્યા. જ્યાં સુધી જીવ અજ્ઞાન હોય છે ત્યાં સુધી તેને ખ્યાલ નથી હોતો કે હું જે કર્મો કરી રહ્યો છું તેના ફળ અવશ્ય મારે ભોગવવા પડશે. અજ્ઞાન એ દુઃખ છે ને જ્ઞાન એ સુખ છે, તેથી ભગવાન બોલ્યા છે કે અજ્ઞાની છે દુઃખની સંભાવનાવાળા છે. તેવા મૂઢ સંસારમાં અનંતકાળ સુધી રખડે છે, માટે કર્મ કરતા પાછા વળો. ભગવાન કહે છે તે ઢંઢણ! તે અજ્ઞાનપણામાં જીવોને ત્રાસ આપ્યો, તેના પર જુલમ કરવામાં બાકી ન . રાખ્યો, તારા દિલમાં માનો કે પશુઓ પ્રત્યે અનુકંપા નહોતી તેથી કાળી મજુરી કરાવતે, ને પુરતું ખાવા આપતે નહીં. તે ખાવાપીવાની અંતરાય પાડીને ચીકણું કરે બાંધ્યા તે તું આજે જોગવી રહ્યો છું. सव्वे पुव्व कयाण कम्माणं पावए फल विवागे । अवराहेसु गुणेसु य, निमित्तमित्त परो होइ ॥ બધાને પોતાના કર્મના ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ભોગવવા પડે છે. અપરાધ અથવા ગુણોના વિષયમાં બીજા તે નિમિત્ત માત્ર છે. સુખદુઃખને આપવાવાળા બીજા કઈ નથી. બીજા મને સુખ દુઃખ આપે છે, એમ માનવું એ આપણી ટુબુદ્ધિ છે. બધું હું જ કરું છું. આ મનુષ્યનું બેટું અભિમાન છે. કારણ કે સંસારના દરેક જીવો પોતપોતાના કર્મો રૂપી દરથી બંધાયેલા છે. આત્મા પોતાના કરેલાં કર્મોથી બંધનમાં પડે છે. કરેલાં કર્મોને ભગવ્યા વિના મુક્તિ નથી. જીવ જેવા કર્મો કરે છે તેવા તેને ભોગવવા પડે છે. સારા. કર્મોના ફળ સારા મળે છે ને અશુભ કર્મોના ફળ અશુભ મળે છે. ટ્રેઈનના પ્લેટફોર્મ પર અનેક મુસાફરે ઉભા હોય છે. બધા એક સ્થળે જનારા હોતા નથી. જુદી જુદી દિશામાં જનાર હોય છે પણ જેણે જેવી ટિકિટ લીધી હોય તેવા કલાસમાં બેસવાનું મળે છે. ફર્સ્ટ કલાસની ટિકિટ લીધી હોય તો ફર્સ્ટ કલાસમાં બેસવાનું, સેકંડ કલાસની ટિકિટ લીધી હોય તે સેકંડ કલાસમાં પણ થર્ડ કલાસની લઈને ફર્સ્ટમાં બેસવા જાય તે શી દશા થાય? ડબલ પસા ગાર્ડને ચૂકવવા પડે છે. તે છતાં કયારેક ગાર્ડ તેને અધવચ ઉતારી પણ દે. તે રીતે જીવે અશુભ કર્મો કરીને દુર્ગતિની ટિકિટ ખરીદી હોય તે પછી તેને મેક્ષગતિ સમાન ફર્સ્ટ કલાસમાં બેસવાનું કયાંથી મળે? Page #157 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કર્મો ખપાવવા કરેલી તૈયારી : ભગવાન પાસેથી પિતાને પૂર્વભવ સાંભળીને ઢઢણમુનિએ પૂર્વકૃત કર્મોને ખપાવવા ભગવાન પાસે અભિગ્રહ કર્યો કે મને મારી લબ્ધિથી પ્રાપ્ત થયેલ ભિક્ષા વાપરવી પણ બીજાની લબ્ધિથી પ્રાપ્ત થયેલ ગૌચરી માટે વાપરવી નહિ. ઢઢણ મુનિ જ ગૌચરી જાય છે પણ કઈ આહાર વહેરાવતું નથી. કેઈ તેમને તિરસ્કાર કરે, નિંદા કરે, પણ તેમને આત્મા તે બધું સમભાવે સહન કરે છે. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ કરતા નથી. તે કોઈને દોષ દેતા નથી. પોતાના કર્મોને દોષ આપે છે. તે છવ! તે હસી હસીને કર્મો બાંધ્યા છે તે હવે જોગવતા પણ શા માટે રડવું જોઈએ? ખૂબ હર્ષથી અને પ્રેમથી સમભાવે કર્મોને ભેગવે છે. ગૌચરી નથી મળતી તે પણ મનમાં ખેદ નથી કે લોકો પ્રત્યે દ્વેષભાવ નથી. આમ કરતાં છ મહિના જેટલો સમય થઈ ગયો. - કૃણુજીએ ભગવાનને કરેલા પ્રશ્ન : એકવાર ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ નેમનાથ ભગવાનને વંદન કરવા ગયા. ઉત્કૃષ્ટભાવે વંદન કર્યા પછી પૂછે છે, હે મારા ત્રિલોકનાથ ભગવાન! આપના અઢાર હજાર સંતે છે તેમાં કટીવાળું મહાદુષ્કર ચારિત્ર પાળનાર કોણ ભાગ્યશાળી સંત છે? ભગવાને કહ્યું-કૃષ્ણ–વાસુદેવ! મારા અઢાર હજાર સંતમાં દુષ્કર ચારિત્ર પાળનાર માટે શિષ્ય અને સંસાર પક્ષે તમારા વહાલસોયો દીકરો ઢંઢણુ મુન છે. ભગવાન ! આપના બધા સંત મેક્ષના મોતી સમાન છે. બધા ચારિત્રની સુંદર, રાધના કરે છે, છતાં આપ શાથી કહે છે કે ઢંઢણ મુનિ દુષ્કર સંયમના પાળનાર છે? ત્યારે ભગવાને કહ્યું કે સાંભળે. આ ઢંઢણ મુનિ ગૌચરી માટે ગામમાં ફરે છે ત્યારે તેમના આગમન માત્રથી લોકોને તેમના પ્રત્યે નફરત થાય છે. કોઈ ગૌચરી પાણી તે વહેરાવતું નથી પણ તેના બદલે કટુ શબ્દોના પ્રહાર પડે છે. તે ગૌચરી જાય ત્યારે જેવાં ઘરમાં દાખલ થાય કે લોકો બોલે છે. બહાર નીકળો... અહીં શા માટે આવ્યા છે ? આ ગંદા વસ્ત્રધારી ! ઓ મુંડીયા ! તે તો મને અપશુકન કર્યા વગેરે અનેક તર્જનાભર્યા વા સંભળાવે છે. આક્રોશ વચનના પરિષહને સમતા ભાવે સહન કરે છે. તે સમભાવમાં રમણતા કરે છે, પણ કેઈ પ્રત્યે ક્રોધ કરતા નથી. આવા કઠોર વાકયે તેમને કમળ લાગે છે. કર્ણમાં અમૃતપાન સમા લાગે છે. જાણે કેઈ તેમને મીઠા શબ્દોથી આવકારતા હોય તેવા લાગે છે. આથી કહું છું કે ઢંઢણમુનિ મહાન દુષ્કર ચારિત્રની સાધના કરનાર છે, - ભગવાન પાસેથી આ વાત સાંભળીને કૃષ્ણવાસુદેવને ખૂબ આનંદ થયો. ધન્ય છે ધન્ય છે એ મુનિવરને ! તેમને મારા કોટી કોટી વંદન. હું તેમની પાસે જઈ વંદન નમસ્કાર કરી સુખશાતા પૂછું, પણ ખબર પડી કે તેઓ તે ગૌચરી ગયા છે, એટલે ભગવાન પાસેથી ઉઠીને કૃષ્ણવાસુસુનિને શોધવા નીકળ્યા. રસ્તામાં તેમને મુનિ મળી ગયા. મુનિને જોતા જ તેમના સાડા ત્રણ ક્રોડ મરાય ખડા થઈ ગયા. તે હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરી ગયા ને મુનિના ચરણમાં પડી ઉત્કૃષ્ટભાવે વંદન કર્યા. આ દશ્ય નજીકમાં રહેતા ડોશીમાએ જોયું. તેના મનમાં થયું કે અહ ! જેના ચરણમાં કૃષ્ણવાસુદેવ નમે છે, માટે એ કોઈ Page #158 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મહાત્મા હોવા જોઈએ. આમ વિચારીને તેણે કણમુનિને ગૌચરી માટે બોલાવ્યા. પ્રભુ! આપ પધારી ને મારી ઝુંપડી પાવન કરો. મુનિ ડેશીને ઘેર ગૌચરી ગયા. ડોશીજી તેમના ઘરમાં લાડવા હતા તે મુનિને વહોરાવી દીધા. કેટલા લાંબા સમયે ગૌચરી મળી છતાં મનમાં હર્ષ નહીં, કારણ કે લાભમાં અલાભમાં જેણે સમભાવ કેળવ્યા છે એવા મુનિને મળે તે હર્ષ નથી. ન મળે તે ખેદ નથી. ભગવાનને પૃચ્છા કરતાં ઢંઢણમુનિ ઢઢણમુનિ ગૌચરી લઈને આવ્યા. ભગવાનને વંદન નમસ્કાર કરીને કહે છે મારા તારણહાર પ્રભુ! આજે મને મારી લબ્ધિને આહાર મળે છે? શું ઘણા દિવસોથી ચાલતા મારા લાભાંતરાય કર્મનો ક્ષય થયો? અહીં તે ગુરૂ મહાન અને શિષ્ય પણ મહાન. આજે આવા સંત મળવા દુર્લભ છે. ભગવાન બેલ્યા-હે ઢંઢણ! આ આહાર તારી લબ્ધિને નથી, પણ કૃષ્ણ વાસુદેવની લબ્ધિને છે, માટે આ આહાર તમને કલ્પતો નથી. આ આહાર તમે નિર્જીવ જગ્યા જોઈને ત્યાં પરઠવી દે. મનમાં વિચાર પણ નથી આવતો કે આટલા સમયે મને આહાર મળ્યો. છતાં આમ કહે છે ! ભગવાનની આજ્ઞાને તહત્ કરી ઢંઢણમુનિ નિર્જીવ ભૂમિમાં લાડવા પરઠવવા ગયા. હળુકમી મક્ષગામી જીવ છે, પરઠવવા માટે લાડવાને ચાળે છે દ્રવ્યથી લાડવા ચળે છે પણ આત્માનું મંથન જુદું જ છે. અહો ! મારા જીવે કેવાં ચીકણું કર્મો બાંધ્યાં છે ! પિતાના પાપને પશ્ચાતાપ કરે છે. પશ્ચાતાપ કરતાં આત્મા વિચાર ધારાએ ચઢતી આઠમાં ગુણઠાણે જઈ ક્ષપકશ્રેણી માંડી અને ત્યાંથી નવમે, દશમે અને બારમાને છે સમય અને તેમાં ગુણઠાણના પહેલા સમયે ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળ દર્શન પામી ગયા. લાડવાને ચૂર કરતાં કર્મને ચૂરો કરી નાખ્યો. ધન્ય છે આવા મુનિને ! તેમને આપણે કેટી કેટી વંદન ! તપ સાધનાના દિવસો નજીક આવી રહયા છે. તપની મોરલી વાગી રહી છે, મેરિલીના સૂરે આત્માને જગાડજે. આરાધના કરવા એલાન વાગી રહયું છે. તપોધની આભાઓ જાગજે. તપ કરવા શૂરવીર થજે. વધુ ભાવ અવસરે વ્યાખ્યાન નં.-૬ અષાડ વદ ૫ ને મંગળવાર તા. ૨૧-૭-૮૧ અનંત ઉપકારી સર્વજ્ઞ ભગવાન ભવ્ય જીને સમજાવતાં કહે છે કે કષાયો અને ઈન્દ્રિથી છતાયેલે એવો આ આત્મા સંસારી છે, અને એ જ આત્મા જ્યારે કષાયે અને ઈન્દ્રિયોને વિજેતા બને છે ત્યારે મેક્ષ સ્વરૂપને પામે છે. એ આત્મા સિદ્ધ છે. જે જે આત્માઓ મેક્ષપદને પામ્યા છે તે બધા આત્માએ કષાયો અને ઈન્દ્રિયોના વિજેતા બનીને મોક્ષ પામ્યા છે. અત્યાર સુધીમાં અનંત આત્માઓએ પિતાના મેક્ષ સ્વરૂપને Page #159 -------------------------------------------------------------------------- ________________ શારદા રન પ્રગટ કર્યું છે. આત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ એ મોક્ષ સ્વરૂપ છે. કષાયો અને ઈન્દ્રિયોના વિજેતા બન્યા વગર આત્મા મેક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. જેને મોક્ષ મેળવ છે એને કષાય અને ઇન્દ્રિયના વિજેતા બનવું જોઈએ. જે આત્માઓએ કષાય અને ઈન્દ્રિયોના વિજેતા બનીને મેક્ષની પ્રાપ્તિ કરી છે. તેઓ તે સિદ્ધ સ્થાનમાં બિરાજી ગયા છે. સિદ્ધ સ્થાનમાં બિરાજતા અનંત સિદ્ધ ભગવંતેને આપણે રેજ નમો સિદ્ધાણું પદ દ્વારા નમસ્કાર કરીએ છીએ અને દિવસમાં અનેક વાર શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરતા હોય તેવા જીવને સંસાર શું છે અને મેક્ષ શું છે તે માટે સમજાવવું પડે ? એટલું તે સમજતા હોય. સિદ્ધ ભગવાનને રોજ ભાવથી નમસ્કાર કરનારાઓને સંસારના સ્વરૂપને અને મિક્ષના સ્વરૂપને થડે પણ ખ્યાલ ન હોય એ કેમ બને? | નવકાર મંત્રમાં અરિહંત ભગવંતને, સિદ્ધ ભગવંતને, આચાર્ય, ઉપાધ્યાય અને - સાધુ સાધ્વીને નમસ્કાર કરાય છે. નવકારમંત્ર બોલતા કઈ દિવસ એવો વિચાર આવે છે કે અરિહંત ભગવાન આદિને રોજ કેટલીય વાર નમસ્કાર કરીએ છીએ તે એમનામાં એવું શું છે કે જેથી બધા નમસ્કાર કરે છે? નમે અરિહંતાણું એટલે જેમણે કર્મો રૂપી શત્રુઓને હણી નાખ્યા છે ને કેવળજ્ઞાનની જ્યોત જગાવી છે એવા અરિહંત ભગવાનને મારા નમસ્કાર હો. સંસારમાં જે આપણી વિરૂદ્ધ ખેલતા હોય, જેના પ્રત્યે દ્વેષભાવ હેય બે શત્રુ કહીએ છીએ, પણ તે શત્રુ તે આ ભવ પુરતા છે. તે શત્રુ આપણું નુક્સાન કરશે તે આ ભવ પુરતું પણ ભવોભવ નહિ બગાડે, છતાં તેવા શત્રુ પર જીવ વિજર્ય મેળવવા ઇરછે છે. જ્યારે અરિહંત ભગવાનને સંસારમાં કઈ શત્રુ કે મિત્ર ઊી. સર્વ પ્રત્યે તેમને સમભાવ છે, પણ જે આત્માના ગુણોનો નાશ કરે છે એવા કર્મો રૂપી શત્રુઓને જેણે નાશ કર્યો છે એવા હે અરિહંત ભગવાન ! આપે કષાને જીતી લીધી છે ને હું કષાયથી છવાઈ ગયો છું. આપ સમતારસના દરિયા છે, જ્યારે હું મમતાથી ભરેલો છું. આવા વિચાર આવે છે ખરા ? નમે સિદ્ધાણં બોલતા અનંત સુખમાં બિરાજતા સિદ્ધ ભગવંતે કેવા ને હું કેવો? એવો વિચાર આવે છે? સિદ્ધ એટલે તે આત્માઓ કે જે આત્માઓએ, કષાયેના અને ઈન્દ્રિયોના વિજેતા બની અષ્ટકર્મને ક્ષય કરી મોક્ષપદને પામ્યા છે. અહી બેઠેલા દરેક આત્માઓ મોક્ષને તે ઝંખે છે, પણ જેની રગેરગમાં મેક્ષની લગની છે અને પ્રયત્ન પણ તે છે. તેવા આત્માને કોઈ કહે કે તારે મેક્ષ જોઈએ છે? તું શા માટે મોક્ષને ઇરછે છે? તે એ કહેશે કે હું સંસારથી કંટાળી ગયો છું. એનાથી હવે ભયભીત બન્ય છું. તે એને ફરી પૂછે કે તું શા માટે સંસારથી કંટાળી ગયે છું ? તે એ કહેશે કે આ સંસારમાં કાંઈ સુખ કે સાર નથી. સંસારના સુખની ઇચ્છા પણ દુઃખનું કારણ છે, માટે આવા દુઃખના દરિયા સમાન સંસારથી છૂટકારો મેળવી મારે મેક્ષને મેળવો છે કે જ્યાં સુખ, સુખ ને સુખ-દુઃખનું નામનિશાન નહિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૫ શારદા રત્ન ત્રીજું આચાર્ય પદ “આચાર” એટલે આચરવા ચેાગ્ય, આચરવા યાગ્ય વન એ જ હોય કે જેનાથી સુખની પ્રાપ્તિ થઈ શકે. સુખ–પ્રાપ્તિના કારણભૂત પાંચ પઢાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વી. આ પાંચ આચારનું જે સમ્યક્ પ્રકારે આચરણ કરે છે તે આચાય કહેવાય છે. આચાર્યજી ૫ મહાવ્રત, ૫ આચાર, ૫ સમિતિ. ૩ ગુપ્તિ, ૫ ઇન્દ્રિય વશ કરે, ૯ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે અને ૪ કષાયને ત્યાગે એ ૩૬ ગુણાથી યુક્ત હાય છે, તેવા આચાર્ય ભગવંતને નમસ્કાર. ચેાથું ઉપાધ્યાય પદ્મ. જેએ ગુરુ વગેરે ગીતા મહાત્માઓની પાસે હંમેશા રહી વિનયભક્તિ કરી, વિચક્ષણતાપૂર્વક તેને પ્રસન્ન રાખી તેમની આજ્ઞામાં રહી સૌંપૂર્ણ શાસ્ત્રોના અભ્યાસ કરી પારંગત થયા છે. જેઓ ઘણા સાધુ તથા ગૃહસ્થાને યથાયેાગ્ય જ્ઞાનના અભ્યાસ કરાવે તેવા સાધુઓને ઉપાધ્યાય કહે છે. પાંચમું પદ સાધુ-સાધ્વી જે અનેક ઉપસર્ગો પૂર્ણ દૃઢતાથી સહન કરી આત્માની સિદ્ધિ કરવા એટલે એકાંત મેાક્ષના હેતુ માટે જ આત્મ સાધના કરે છે તેને સાધુ કહેવાય છે. આવા મંગલકારી, આત્માને શ્રેયકારી, નવકાર મંત્રનુ સ્મરણ કરો ત્યારે વિચાર કરા કે આ પાંચ-પદમાં મારા નંબર કયારે લાગશે ? અને નથી લાગ્યા તે કેમ નથી લાગ્યા : અનંતકાળથી જીવ સંસારમાં રખડી રહ્યો છે, ભમી રહ્યો છે. જીવને સસારમાં ભમવાનુ` કાઈ કારણ હાય તા મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ગયુ* નથી ને સમકિત આવ્યું નથી. ત્યાં સુધી આત્માને સાચી દિશા સુઝતી નથી. મિથ્યાત્વ એ ભયંકર પાપ છે. હિ'સાકિ પાપાથી તા અભવ્યા અને દુર્વ્યા પાછા હઠી શકે છે. અભવ્યા કે દુભવ્યાને માટે દ્રવ્ય ચારિત્રના નિષેધ નથી. એ સરવરતી દીક્ષાને ગ્રહણ કરે અને એનું પાલન પણ એવી રીતે કરે કે ખીજાઓને કદાચ એમ પણ થાય કે આ લાકો ગજબનુ કડક ચારિત્ર પાળે છે. ધેાર સચમ અને ધાર તપ એ અભવ્યા કે દુર્ભાવ્યાને માટે અશકય નથી. પણ આ મિથ્યાત્વ નામના પાપના ત્યાગ તા માત્ર ભવ્ય આત્માએ કરી શકે છે. એટલે નથી તે અભવ્યેા મિથ્યાત્વ નામના પાપને તજી શકતા, નથી તેા દુર્વ્યા તજી શકતા. માત્ર ભવ્યાત્માએ મિથ્યાત્વ નામના પાપને તજીને સમ્યક્ દન રૂપ ધર્મને પામી શકે છે. મિથ્યાત્વ મૂઢતાને પેદા કરનારુ છે. જ્યારે સમ્યક્ત્વ ધર્મના રસને પેદા કરનારું છે. સમકિતી આત્મા જે કાંઈ થાડા કે વધુ પ્રમાણમાં ધર્મ ને આચરે છે, તે ધર્મ તેના મેાક્ષમાં કારણભૂત બને છે. પાપના સર્વથા ત્યાગ કર્યા વિના સાચા ધર્મમય જીવનને પામી શકાય નહિ. જ્યાં સુધી ધર્મમય જીવન પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી મુકિતની પ્રાપ્તિ અશકય છે. છતાં પણ પાપાને તજવાને અસમર્થ એવા માણસે મિથ્યાત્વને છેડવાના પ્રયત્ન તા અવશ્ય કરવા જોઇ એ. જેમનું મિથ્યાત્વ ગયુ છે ને સમકિત પ્રાપ્ત થયું છે એવા આત્માએ કઢાચ હિંસાદિ પાપાના સર્વથા ત્યાગી ન હાય, તે પણ તે આત્માએ અપુદ્ગલ Page #161 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પરાવર્તન કાળથી પણ ઓછી કાળમાં અવશ્ય મુક્તિને પામે છે. એકવાર સમ્યક્ત્વ આવ્યા પછી ચાલ્યું જાય ને મિથ્યાત્વને ઉદય થાય તે પણ એ આત્મા અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી ઓછા કાળમાં મુક્તિ પામ્યા વિના રહે નહિ. બધા સમકિતી દીક્ષા લેતા નથી. તે સંસારમાં રહે અને મિથ્યાત્વી સંસારમાં રહેપણ બંનેમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે. સમકિતી સંસારમાં કેવી રીતે રહે? એક પાણીથી ભરેલ ડેલ હોય તેમાં તેલના બે ચાર ટીપા નાખ્યા તે એ ટીપા પાણીમાં તરે છે કે ડૂબી જાય છે ? તરે છે પણ ડૂબી જતા નથી. તેમ સમકિતી આત્મા પાણીથી ભરેલી ડેલ સમાન સંસારમાં રહે છતાં તેમાં ડૂબતા નથી. તે સંસારમાં ઉદાસીન ભાવે રહે છે. જેમ કે ઈ માતાને વીસ વર્ષનો યુવાન દીકરો ગુજરી જાય તો તેની પાછળ માતાથી કંઈ જીવનને અંત લાવી શકાતો નથી. સંસારમાં રહે છે, ખાય છે, પીવે છે પણ તે બધું ઉદાસીન ભાવે કરે છે. તે રીતે સમકિતી આત્મા સંસારમાં રહેવું પડે તે રહે પણ ઉદાસીનભાવે રહે છે. - આપણું ઘર ક્યું? –બીજી વાત કરું. કોઈ માણસ ભાડૂતી મકાનમાં રહે છે. તે માણસ તે ભાડૂતી મકાનને સાચવે કે નહિ? સાચવે છે. થોડું રંગરોગાન કરાવે છે ને જરિયાત જેટલી સગવડ પણ કરાવે, કારણ કે એને એમાં રહેવાનું છે, પણ એના મનમાં શું હોય? આ મકાનમાં બહુ પૈસા નંખાય નહી. કારણ કે આ ઘર આપણું નથી. ભાડૂતી છે. કયારે આ ઘર ખાલી કરવું પડશે એની ખબર નથી. કદાચ દીકરો કહે બાપુજી! ઘરમાં આ સગવડ કરાવો, આ ફનચર કરાવો, તે એ પિતા શું કહેશે? દીકરા, આ ઘર આપણું નથી. ગમે ત્યારે ખાલી કરવું પડશે. ભાડાના ઘરમાં રહેનારને મનમાં એમ તે થાય ને કે મારે મારું ઘર હોય તે સારું! મારું ઘર હોય તો ખાલી કરવાની ચિંતા તે નહિ ને ! કયારે ઘરધણીની નોટીશ આવશે એ ખબર નથી એટલે ભાડૂત પણ પોતાનું ઘર કરવા ઈચ્છે છે. કદાચ પોતાની પાસે પૈસા ન હોય તે કઈ મિત્રસ્વજનની પાસેથી લઈ આવે, સરકારની લેન લે, એ રીતે કદાચ પૈસા ન મળે તે દાગીના ગીરે મૂકીને પણ પોતાનું ઘર કરવા તૈયાર થાય છે. પિતાનું કરેલું ઘર પણ અંતે તે છોડીને જવાનું છે, છતાં એ ઘર માટે જીવને કેટલી ચિંતા છે? જ્ઞાની કહે છે, આ તારૂં માનેલું ઘર પણ તારું નથી. અંતે એક દિવસ તો છોડીને જવાનું છે. તું હવે એવું ઘર શોધ કે જે ઘરમાં ગયા પછી કયારેય જાકારો ન મળે. એ ઘર કયું? ખબર છે? મેક્ષ એ આપણું શાશ્વતું ઘર છે, પણ જેટલી ચિંતા નશ્વર ઘરની છે તેટલી ચિંતા હજુ આત્માએ પોતાના ઘરની નથી કરી. સમકિતી આત્મા સમજે છે કે આ ઘર મારૂં નથી. મારું ઘર તે મોક્ષ છે. ભાડૂતી ઘરવાળાને એ ચિંતા છે કે કયારે ઘરધણની નેટીસ આવે ને ઘર ખાલી કરવું પડે. તેમ આ દેહરૂપી ભાડૂતી ઘરને કાળરાજાની કયારે નોટીસ આવશે ને આ ઘર ખાલી કરવું પડશે તે ખબર નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પડે મૃત્યુ માટે તૈયારી કરી છે ને? જેનો જન્મ છે તેનું મૃત્યુ તે નિશ્ચિત છે. આપણે અહીંથી જવાનું એ કર્માધીનપણે અને અહીંથી જઈને કયાં ઉત્પન્ન થવાનું એ વાત પણ કર્માધીન છે. કર્મના કર્તા તો આપણે જ છીએ ને? જીવ પોતે કર્મ બાંધે છે ને પોતાને જ ભોગવવા પડે છે. જેવા કર્મ હોય તેવી ગતિ થાય. કર્મને સ્વરૂપને સમજનાર આત્મા વિચાર કરશે કે મારે અહીંથી કઈ ગતિમાં જવાનું ? સવારે ઉઠો, ખા, પીવો, કામકાજ કરે, રાત્રે સૂઈ જાવ છો પણ મારે અહીંથી જવાનું છે એ તે નક્કી છે. મારે કયાં જવાનું છે તે હું નક્કી કરી શકું તેમ છું. માનવી પોતાના કર્તવ્ય પ્રમાણે નકકી કરી શકે કે મારે આ ગતિમાં જવાનું છે. જ્યાં જવાને વિચાર હોય ત્યાં જવાની તૈયારી પણ કરવી પડે ને? હું તમને પૂછું છું કે ચાર ગતિઓમાંથી તમને કઈ ગતિમાં જવું ગમે? નરક કે તિર્યંચ ગતિને તે કેઈ ન ઈ છે. આમ તો જવાની ગતિ પાંચ છે, પણ અત્યારે અહીંથી સીધા મેક્ષમાં જવાતું નથી. માટે બાકી રહી ચાર ગતિ નરક અને તિર્યંચને દુર્ગતિ કહી છે. મનુષ્ય ને દેવગતિ એ બે ગતિને સુગતિ કહી છે. જે સુગતિમાં જવું ગમે છે તે તે ગતિમાં જવાય તેવાં કાર્યો જીવ કરે છે ? અને જે દુર્ગતિમાં જવું ગમતું નથી તે તે ગતિઓમાં મને લઈ જાય એવા કાર્યોથી હું ચેતતે રહું છું કે નહિ ? આવા વિચાર કયારે પણ આવે છે ખરા? હું અમુક સ્થાને જ જઈશ એવું આપણને જ્ઞાન નથી, પણ સારી ગતિમાં જવું છે તે સારી ગતિમાં જવાને ? માટે અમુક અમુક કરવું જોઈએ એટલો તે ખ્યાલ છે ને? રેલ્વેની મુસાફરી કરવી છે તે તે માટે ટિકિટ લેવી પડશે, ને રીઝર્વેશન કરાવવું પડશે. ગાડીમાં ફર્સ્ટ કલાસ, સેકંડ કલાસ ને થર્ડ કલાસ હોય છે. બધા કલાસમાં સગવડ અને સુગમતામાં ફેર છે. જેવા કલાસ એવા નાણાં આપવા પડે છે. તેમ જે પાંચમી ગતિ મેક્ષની ટિકિટ મેળવવી છે તે જ્ઞાની કહે છે કે ઘર, બંગલા, પુત્ર, પત્ની, પરિવાર, ધન બધાને મોહ છોડી દો. “એક ધક્કા ઓર દે, સંસાર કે છોડ દ” (હસાહસ) જે મોક્ષ મેળવે છે તે સંસારને છોડી દે. અહીંથી જવાનું છે એની ખબર છે, તે કયાં જવું છે ને જ્યાં જવું છે ત્યાં કેવી રીતે જવાય તેને વિચાર કરીને અગાઉથી તૈયારી કરી લો. જેણે અગાઉથી તૈયારી કરી છે એવા આત્માને ગમે ત્યારે અને ગમે ત્યાં મરણ આવે તે પણ એને મુંઝવણ નહીં થાય. એ તે એમ જ વિચારે છે કે હું જન્મે છું એટલે મરવાને છું અને હજુ કર્મો ખપાવ્યા નથી એટલે ક્યાંક ઉત્પન્ન પણ થવાનો છું. પણ મેં મારું જીવન એવી રીતે વ્યતીત કર્યું છે કે અહીંથી મરીને હું જ્યાં જઈશ તે સ્થાન આ સ્થાન કરતાં પણ સારું હશે. બંધુઓ! તમે આટલી બધી ધર્મક્રિયાઓ કરે છે તે તમને એટલી તે ખાત્રી છે ને કે અમે દુર્ગતિમાં નહિ જઈએ. તમે જે ધર્મ કરો છો તે રૂચિપૂર્વક કરે છે ને ? ઘેર ગયા વિના ચાલે નહિ, માટે ઘેર જાઓ છે, પણ કરવા લાયક તે ધર્મ છે એ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શોઢો રત્ન તમારા મનમાં નિર્ણય છે ને ? જો હૈયામાં ધર્મની રૂચી હશે તેા ઘેર જશે! તા પણ ગૃહવાસ સારા છે એમ નહિ લાગે. ભલે આખા દિવસ ધર્મક્રિયા કરી ન શકે। પણ ધર્મની રૂચી તા ચાવીસે કલાક રહી શકે ને ? અહીં આવીને ધર્મક્રિયા કરતા હા પણ જો હૈયામાં ધર્મ પ્રત્યેની રૂચી ન હેાય તે વિચારો પણ ખરાબ આવી જાય. એવા સમયે જો આયુષ્યનેા બંધ પડી જાય તેા સુગતિમાં જવાના નિર્ણય ધૂળમાં મળી જાય ને ક્રુતિના બંધ પડી જાય. આયુષ્યને બંધ જીવનમાં એક વાર પડે છે, માટે સમયે સમયે જાગૃત રહેવાની જરૂર છે. આવુ' સુંદર જીવન પામીને પણ જો જીવ જાગૃત ન બને અને વિષય કષાયમાં, સંસારના રંગરાગમાં પેાતાનેા અમૂલ્ય સમય વેડફી નાંખે તે પછી આ જીવન ફરીને મળવું બહુ દુભ છે. એક વખતના પ્રસંગમાં રાજા રાજમહેલમાં જઈ રહ્યા હતા. રસ્તામાં રધા કુંભાર સામા મળ્યા. રાજાના મનમાં થયું કે આજે રઘા કુંભાર સામે મળ્યેા છે, તેા હુ. જોઉ* કે એના શુકન કેવા છે ? રાજા મહેલમાં ગયા અને અડધા કલાકે વધામણી આવી કે રાણીએ પુત્રને જન્મ આપ્યા છે. આ વધામણી સાંભળતાં રાજાનું હૈયું નાચી ઉઠયું. તેના મનમાં થયું' કે મારે ત્યાં સંતાનની ખાટ હતી. આજે રઘાકુ ંભારના શુકન ફળ્યા કે રાજ્યમાં પુત્રના જન્મ થયેા. જે જે માણસેા રાજાને પુત્રની વધામણી દેવા આવ્યા તે બધાને સારી ભેટ આપીને સંતાપ્યા. રઘાકુંભારને આ વાતની ખબર નથી, પણ તેના શુકનથી પુત્રની વધામણી મળી છે, તેથી રાજાએ સિપાઈઓને રઘાકુંભારને કંઈક ભેટ આપવા લાવવા મોકલ્યા. રાજાના સિપાઈ આ રહ્યા ભારને ઘેર ગયા. પેાલીસાને જોતા રઘાના પેટમાં તે જાણું તેલ રેડાયું. તેને થયું કે આજે મારુ' આવી બન્યું, પણ વાત જુદી જ હતી. રઘા કુંભાર તેા થડકતા હૈયે સિપાઈની સાથે રાજમહેલમાં આવ્યા. શુ થશે ? રાજા મને શું કરશે ? એ વિચારાથી ગમગીન બનેલા રહ્યા ત્યાં ઉભા રહ્યો. બાપુ! જે કામ હેાય તે ફરમાવેા. મે' તમારા કંઈ ગુના કર્યા હાય કે ભૂલ કરી હાય તા મને માફ્ કરજો. મને અભયદાન આપો. રાજા કહે રહ્યા! તારા કંઈ વાંક ગુના નથી. આજે રાજમહેલમાં રાણીએ પુત્રને જન્મ આપ્યા છે, તેના આનંદમાં હું તને ન્યાલ કરવા માગું છું. રાજા ઈનામમાં શુ આપે ? રાજમહેલમાં તેા સેાના-ચાંદીનેતેટા જ ન હોય. રાજાએ રઘા કુંભારને એક સુંદર સાનાનુ` તાંસળું ઈનામમાં આપ્યું. ગરીબ બિચારા રઘાએ તે સ્વપ્નમાં પણ સાનાના દર્શન કર્યા નથી. તેને સાનાની ઓળખાણુ નથી. તેના મનમાં થયું કે વાડામાં જે ગધેડા રાખ્યા છે ત્યાં ગધેડાની લાદ એકઠી કરવા જે માટીનું વાસણ રાખ્યું છે તે ચેકીએ ઘડીએ ફૂટી જાય છે. તેની જગ્યાએ આ વાસણુ મજબૂત છે તેા સારું કામ આવશે ને ટકશે પણ વધારે. આ વાત સાંભળીને તમને હસવું આવ્યું પણ હમણાં તમારા નંબર લાગશે ( હસાહસ ). Page #164 -------------------------------------------------------------------------- ________________ પહ શારદા રત્ન રઘુકુંભાર આ તાંસળું લઈને ઘેર ગયો. ગધેડાની લાદ એમાં ભરે ને કચરાપેટીમાં લાદ નાખી આવે. દિવસે પર દિવસે જતાં ૧ વર્ષ પૂરું થયું. રાજકુમારને જન્મદિવસ આવ્યો. રાજાના મનમાં થયું કે આ વખતે પણ પહેલાની જેમ બધાને બોલાવી ઈનામ આપીશું અને બધાને પૂછશું કે ગયા વર્ષે આપેલી ઈનામની વસ્તુઓને દરેકે કઈ રીતે ઉપયોગ કર્યો? જેટલા વધામણી દેવા આવ્યા હતા તે બધાને બોલાવ્યાં. રઘાકુંભારને પણ બોલાવ્યું. રાજાએ બધાને પૂછ્યું. મેં તમને ઇનામ આપ્યું હતું તેને તમે શો ઉપયોગ કર્યો ? બધા પાકા વાણીયા હતા. કેઈ દશા, કેઈ વિશા ને તમે તે તીસા ( હસાહસ) બધાએ બરાબર ગોઠવીને જવાબ આપ્યો. પછી રઘાને નંબર આવ્યો, રઘાને પૂછ્યું, મેં તને સેનાનું તાંસળું આપ્યું છે તેને તે શું ઉપયોગ કર્યો ? રઘ બિચારો સાવ ભળે હતે. તે વાણીયા જેવો પાકો ન હતો, એટલે એણે કહ્યું, મહારાજા ! આપે મને જે વાસણ આપ્યું. તેનાથી તે મને ખૂબ શાંતિ થઈ છે. ગધેડાની લાદ તથા કરે તેમાં ભરીને ઉકરડામાં નાખી આવું છું. મારે નવા નવા મારીને ઠીબ લાવવા મટયા છે. રઘાની આ વાત સાંભળી બધા તેની મૂર્ખાઈ પર હસવા લાગ્યા. તમને પણ હસવું આવ્યું. હું તમને પૂછું છું કે આ માનવ જન્મરૂપી સોનાનું સુંદર તાંસળું તમને મહ્યું છે એમાં તમે રાગ, દ્વેષ, વિષય, કષાય અને બૂરી વાસનાના કચરા તે નથી ભરતા ને? રઘાની વાત સાંભળી રાજાને ગુસ્સાને પાર ન રહ્યો. એમની ભ્રકુટી ચઢી ગઈ. મેં તને પુત્ર જન્મની ખુશાલીમાં સેનાનું તાંસળું આપ્યું. તેને તે આવો દુરૂપયોગ કર્યો? પ્રધાન કહે, રાજા સાહેબ ! આ રીતે રઘાએ આપના ઈનામનું નહીં પણ ખુદ આપનું જ અપમાન કર્યું છે. એને તે ફાંસીની શિક્ષા બરાબર છે. રાજાએ હજુરીયાઓને બોલાવ્યા અને કહ્યું કે આ રઘાને ફાંસીએ ચઢાવી દે. એક વાર રાજા રીઝયા તે સેનાનું તાંસળું દઈ દીધું ને આજે ખીજ્યા તે ફાંસીની શિક્ષા. ફાંસીની શિક્ષાથી ર જરાય ગભરાયે નહીં. આ રઘે સામાન્ય માનવી ન હતે. એ ઈશ્વરને શ્રદ્ધાવાન ભક્ત હતો. કાયાની અને માયાની મમતા તેને વળગી ન હતી. ફાંસીને હુકમ સાં મળી તે રડવાને બદલે ખડખડાટ હસવા લાગ્યો. રઘાને હસતા જોઈને બધાને આશ્ચર્ય થયું. એને એટલી તે ખબર હશે ને કે ફાંસીથી મરી જવાય. રાજા પૂછે છે રઘા ! ફાંસી એટલે શું એ તે તને ખબર છે ને ? હા, મહારાજા. ફસી એટલે મૃત્યુ. તો તું આટલું બધું હસે છે શા માટે ? ફાંસીનું નામ પડે ત્યાં લોકો ધ્રુજી ઉઠે છે ને રડવા લાગે છે ને તું આટલા બધા આનંદમાં કેમ? કુંભારને દેહનો રાગ ન હતો. તેને તે આત્માને રાગ હતું. તેણે કહ્યું મહારાજા ! મને અંદરથી અવાજ આવે છે. શે અવાજ આવે છે? આપને કહેવાય નહિ, આપને સવળું પડે તે ઠીક ને અવળું પડે તે ફાંસી આપે. એક વખતની ફરી તે આપેલી છે. હવે તમે શી આજ્ઞા ફરમાવો તે તે ભગવાન જાણે. રાજા કહે જા, તને અભયદાન, પણ કહે તો ખરો કે શો અવાજ આવે છે? Page #165 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન રઘાએ કહ્યું–મહારાજા! આપે મને સેનાનું તાંસળું આપ્યું પણ મને તેની કિંમતની ખબર ન હતી. તેની ઓળખાણ ન હતી એટલે મેં એમાં લાદ ભરી, તેથી આપ મને ફાંસી દેવા તૈયાર થયા. એ તાંસળું મારા જેવા ગરીબના કંઈક કામમાં આવ્યું. એ એવાઈ જાય તે બીજું પણ લવાય. જ્યારે આપણને આ મનુષ્ય શરીરરૂપી જે ભાજન મળ્યું છે જેને સોના, ચાંદી, હીરા, માણેક જેવી કિંમતી વસ્તુઓથી પણ ખરીદી શકાતું નથી. એવા અમૂલ્ય માનવ જીવનમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, વિષયવાસનાને કચરો ભરી રહ્યા છે. તેમજ તમે રાજા છે. તમે કઈને ફાંસીની શિક્ષા આપે, વધ કરાવો વિગેરે પાપકર્મો કરીને કેવા ચીકણું કર્મો બાંધી રહ્યા છો? આ કર્મોને ભોગવવાનો સમય આવશે ત્યારે રડતા પણ પૂરા નહિ થાય. કુંભારની વાત સાંભળી રાજા કહે–રઘા ! તે તે માટીના ઘડાના ઘડતરની સાથે તારા આત્માનું પણ ઘડતર કર્યું છે. તારી વાત સાચી છે. આ મનુષ્યનું શરીર એ ભાજન છે, તેમાં ક્ષમા, સંતોષ, સદાચાર, સમતા, નિર્લોભતા આદિ સદ્ગુણે ભરવાને બદલે કષાય, રાગ, દ્વેષને કચરો ભરતા હોય તે એના જેવું મૂખ કેશુ? રઘાની એક ટકે રે રાજાને આત્મા જાગી ગયે. તેમણે પોતાનો ઝાઝો સમય પ્રભુ ભજન આદિ ધર્મધ્યાનમાં વીતાવવા માંડ્યો. . આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનને અધિકાર વાંચવે છે. તેની પૂર્વ ભૂમિમાં આપણે છ અધ્યયન સુધી જઈ ગયા. સાતમા અધ્યયનનું નામ છે “એલક” એ એટલે બોકડે. આ અધ્યયનમાં ભગવાન બોલ્યા છે કે જ્યાં આસક્તિ છે ત્યાં મત છે કે જ્યાં અનાસકિત છે ત્યાં સુખ છે. આસકિત જીવને ક્યાં લઈ જાય છે? 'ઠણુગ સૂત્રમાં ભગવાને ચોથે ઠાણે શ્રાવકને ચાર પ્રકારની માખીની ઉપમા આપી છે. એક માખી મધ પર બેસે તે તેમાં એંટી જાય છે. બીજી માખી બળખામાં બેઠી હોય તે ત્યાં ગુંગળાઈને મરી જાય છે. ત્રીજી માખી સાકર પર બેઠી છે. તે સાકરને સ્વાદ લે ને ઉડી પણ જાય છે. જેથી માખી પથ્થર પર બેસે છે તે ઉડી શકે છે પણ સ્વાદ લઈ શકતી નથી. આ રીતે ચાર પ્રકારના શ્રાવક છે. પહેલી માખી સમાન શ્રાવક ભૌતિક સુખને સ્વાદ લે છે પણ ઈચ્છે ત્યારે છોડી શકતા નથી, પણ તેમાં ચેટી જાય છે, તે મધની માખીની જેમ બીજા પ્રકારના શ્રાવક સુખનો સ્વાદ પણ લેતા નથી અને છેડી શકતા પણ નથી તે બળખાની માખીની સમાન. ત્રીજા પ્રકારના શ્રાવકે સુખોને સ્વાદ પણ લે છે અને ઇચ્છે ત્યારે ત્યાગ પણ કરી દે છે. તે સાકરની માખીની સમાન, અને ચોથા પ્રકારનાં શ્રાવકે સુખને અનુભવ કરતા નથી પણ જ્યારે ઈ છે ત્યારે ત્યાગ કરી શકે છે. તે પથ્થરની માખી સમાન. આ રીતે ચાર પ્રકારના શ્રાવકે છે. તેમાં તમારો નંબર કયાં આવે છે? તમારે તેના જેવું બનવું છે? (શ્રોતામાંથી અવાજ-સાકરની માખી જેવા) તમે રે સાકરની માખી જેવા શ્રાવક બનવું હોય તે શું કરવું જોઈશે? તે માટે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવ કેળવો. ઇન્દ્રિયોના વિષયોમાં આસકત બનવાથી Page #166 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જીવને કેવાં કડવાં ફળ ભોગવવા પડે છે, માટે સાધકે એવા વિષયોથી સદા રહેવું જોઈએ. આ અધ્યયનમાં ભગવાને જીવોને વિશેષ સમજાવવા માટે ચાર દૃષ્ટાંત આપ્યાં છે. (૧) બેકડાનું (૨) આંબાની કેરીનું (૩) ત્રણ વણિકનું (૪) ભિખારીનું. એક માણસે ઘરના ચેકમાં એક બાજુ ગાય અને વાછડીને બાંધી હતી, અને બીજી બાજુ બેકડો બાંધ્યો હતે. આ ટારનો માલિક બેકડાને રોજ તાજે, લીલે ચારો ખવડાવતા હતા. તેથી બેકડો હૃષ્ટપુષ્ટ થયા હતા. ગાયને તે સુકું ઘાસ ખવડાવતો. ગાય આ બધું જોયા કરતી પણ સમજતી હતી, જ્યારે વાછડું નાનું હોવાથી તેની માને કહે, આપણને માલીક લીલે ચારો કેમ નથી આપતે ? જેમ નાનું બાળક કઈ છોકરાને પેંડા સાકર ખાતા જુએ, નવું કપડું પહેરતા જુએ તે ઘેર આવીને તેની માતા પાસે માંગણી કરે છે. તેને ખબર નથી કે મારી માની સ્થિતિ કેવી છે? એટલે તે વસ્તુ લેવા માટે કજીયા કરે છે. તેમ અહીં વાછડું ગાયને કહે છે હે મા ! આપણે માલિકને દૂધ આપીએ, માલિક તેમાંથી પૈસા પેદા કરે, દૂધમાંથી દહીં જમાવે ને દહીંમાંથી ઘી કરી પૈસા મેળવે, છતાં તને ખાવા માટે સૂકું ઘાસ આપે છે અને મને તે કચરાવાળું ઘાસ આપે છે. પેલે બેકડે તે માલિકને દૂધ આપતો નથી છતાં એને કેવું સરસ ખાવાનું મળે છે ? માલિક આવો અન્યાય કેમ કરે છે? ગાય વાછડાને કહ્યું, બેટા ! એ સારુ ખાવામાં મઝા નથી. એને સારું સારું ખવડાવીને હષ્ટપુષ્ટ કરે છે પણ એ સારું ભોજન ના મૃત્યુને નોતરનાર છે. આપણું ખાણું ભલે સુકું હોય, પણ તને નેતરનાર નથી. એના સારા ખાણાનું પરિણામ એવું આવશે કે એની ડોક પર તલવાર ફરશે. માતાની વાત સાચી માની વાછડું શાંત થયું. પંદર દિવસ વીત્યા ત્યાં માલિકને ઘેર પાસે આવ્યા. આ માલિક કસાઈ હતું. સારું ખવડાવીને હૃષ્ટપુષ્ટ કરેલા બેકડા પાસે માલિક ગયો. અને પરોણાના સ્વાગત માટે તેની ડેક પર છરે ફેરવ્યો. આ દશ્ય જોઈને વાછડું ગભરાઈ ગયું. શું આપણને પણ મારી નાખશે? ગાય કહે ના, બેટા ! આપણે સૂકું ઘાસ ખાઈએ છીએ. જે સૂકા ઘાસ પર જીવે છે તેને આવું દુઃખ વેઠવું પડતું નથી. પણ જે સારા સારા ભેજન જમે છે તેને એક દિવસ કપાઈ જવાનું છે. અમારું સુખ સૂકા ઘાસ જેવું છે. ભલે અમારી પાસે ગાડી મોટર નથી. વિહાર કરીએ ને કષ્ટો વેઠીએ, ને તમારી પાસે ગાડી મોટર હોય, અરે ! સંસારનું બધું સુખ હોય પણ અંતે દુઃખને નેતરનાર છે. જ્યારે અમારું કષ્ટ સુખને આપનાર છે. આ દષ્ટાંતથી મહાપુરૂષો આપણને એ સમજાવે છે કે સારા સ્વાદ પ્રત્યેની આસક્તિ જીવને દુઃખદાયક છે? ઉત્તરાધ્યયન સૂત્રના ૩ર મા અધ્યયનમાં ભગવાને એ જ વાત બતાવી છે. रसा पगामं न निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराणं । . दित्तं च कामा समभिदवन्ति, दुम जहा साउफल व पक्खी ॥१०॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જેમ ફળ વિનાના વૃક્ષને કેઈ પક્ષીઓ કેચતા નથી, પણ જે વૃક્ષ પર નારંગી મોસંબી જેવા સ્વાદિષ્ટ ફળો હોય છે. ત્યાં પક્ષીઓ આવીને તેને કેચે છે, ને હેરાન કરે છે, તેમ જે સારા રસવાળા સ્વાદિષ્ટ ભોજન જમે છે તેને કામવાસનારૂપી પક્ષીઓ આવીને કિલામના ઉપજાવે છે. માટે રસને વધુ ઉપયોગ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ ઉન્માદ વધારનાર છે. સારા ભોજન જમવાથી વિકારો વધે છે. પહેલાના માણસે બધું કામ હાથે કરતા તેથી ખાધેલું પચતું હતું. આજે કામ કરવાના ગયા એટલે બરાક પચે નહિ આજે જ્યાં જોઈએ ત્યાં ખાટલા–પાટલાં અને બાટલા વધી ગયા છે. આ બેકડાના ન્યાયથી એ સમજવાનું છે કે જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે, ત્યાં મૃત્યુ છે, અને જ્યાં અનાસક્તિ છે ત્યાં સુખ છે. હવે આમાં અધ્યયનમાં શું વાત ચાલશે તે અવસરે વિચારીશું. આજથી આપણે વ્યાખ્યાનની પાછળ એક બેધદાયક ચરિત્રને પ્રારંભ કરવાનું છે. ચરિત્ર :–નાના બાળકે તેમજ ઘણા યુવાન અને વૃદ્ધ ભાઈ–બહેનને ચરિત્ર સાંભળવામાં ઘણે રસ આવે છે. આ ચરિત્ર જીવને ખૂબ લાભદાયી બને છે. કંઈક છો એમાંથી બોધ મેળવી એમનું જીવન ધર્મના માર્ગે દોરે છે. આ ચરિત્ર ખૂબ રસીક અને આત્માની ચેતનાને જગાડે એવું છે. જેમ મકાન ખાવું છે તો પહેલા પાયે બેદ્યો એમાં મકાનની શોભા ન દેખાય. જ્યારે ધાબુ રાંચ ને થોડું તૈયાર થાય ત્યારે થોડી શોભા દેખાય, અને મકાન સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારે એની શોભા બરાબર દેખાય. અહીં આજે ચરિત્રને પ્રારંભ કરીએ છીએ તેથી મકાનના પાયા સમાન ચરિત્રના રચનાર કેણ છે, ચરિત્રના નાયક કેણ છે, ક્ષેત્ર, નગર કયું છે તે વાત પહેલા જાણી જોઈ એ. ચરિત્રના રચનાર ચરિત્રની શરૂઆત કરતા પહેલાં શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીનું, પંચ પરમેષ્ઠી ભગવંતનું અને ગુરૂદેવનું સ્મરણ કરી, વંદન નમસ્કાર કરી તેમનું શરણું લઈ ચરિત્રની શરૂઆત કરે છે. મહાન પુરૂનું શરણું લેવાથી આપણું કાર્ય દેદીપ્યમાન બને છે. આ ચરિત્રનું નામ છે “સાગરદત્ત ચરિત્ર.” સાગરદત્ત જેવું નામ છે તેવા તે સાગર જેવા ગંભીર છે. શ્રાવકના વ્રતમાં કેટલા દઢ છે, ધર્મ માટે કેટલું કષ્ટ વેઠે છે તે આપ સાંભળશો ત્યારે ખ્યાલ આવશે. તમે પ્રતિક્રમણમાં ખામણામાં બોલે છે ને કે શ્રાવકો કેવા હોય? દઢધમી અને પ્રિય ધમી એ બંનેમાં શું ફેર ? તમે જેટલા અહીં બેઠા છે તે બધા પ્રિયધમી તે છો. તમને ધર્મ પ્રિય છે. માટે આ છે. કંઈક એવ-જીવો હશે કે હજુ પથારીમાં પોઢેલા હશે. ન્યુઝ પેપર વાંચવામાં સમય પસાર કરે પણ ઉપાશ્રયમાં આવવાનું મન ન થાય. આજે પ્રિયધમી તે ઘણું જોવા મળશે પણ દઢામ બહુ ઓછા જોવા મળશે. ધર્મ કરતાં કષ્ટ આવે, વિનો આવે. ઉપસર્ગો આવે, છતાં ધર્મની શ્રદ્ધા છોડે નહીં તેનું નામ દઢધમી. આવા દઢધમી Page #168 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૩ શ્રાવકની વાત આપણે ચાલવાની છે. પણ તે પહેલા શેઠની નગરી કઈ ફિ? એ ગામના રાજનરેશ કાણુ છે ? એ વાત પહેલા આવશે. જ બુદ્ધિપકા ભરત ક્ષેત્રમે, વસતપુર ગુણધામ, છત્રપતિ રાજેન્દ્ર વહાં પર, વિજયસેન શુભ નામ હા... શ્રોતા તુમ સુનો સાગરદત્તકા ચરિત્ર સુહાવના...(૨) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું નગર છે. નગર કાને કહેવાય ? જે નગરમાં કરવેરા ન હાય, ટેકસ ન હાય, ચાર ડાકૂના ભય ન હેાય. જેમાં બાગબગીચા, ઉઘાના હાય, ધર્માંશાળાઓ, સ્કુલા તેમજ દરેક ધર્મના ધર્મસ્થાનકા હોય તેને નગર કહેવાય. આ નગરની ઘેાભા જાણે દેવપુરીને પણ આંખી કરી દે તેવી હતી. આ નગરી ખૂબ રમણીય અને સુÀાભિત હતી. બાગ, બગીચા, મહેલ, મહેલાતા, ગઢ ને કાંગરાથી અત્યંત શાભાયમાન છે. અનેક જાતના શ્રીકતા ધંધા અને ભરપુર ખારા છે. ત્યાં ૩૬ જાતિની કામ વસે છે. જ્યાં ધનના ભંડાર ભરપુર છે ને અન્નના ભંડાર પણ ભરપુર ભર્યાં છે. પ્રજાને કેાઈ જાતનું દુ:ખ નથી. આ રીતે આ વસતપુર નગરી એટલે જાણે અલ્કાપુરી ! આ નગરીમાં બધા રાજાએમાં ઈન્દ્ર સમાન એવા વિજયસેન નામે રાજા રાજ્ય કરે છે. ભૂતકાળની ભવ્યતા સંસ્કૃતિના ભવ્ય આયેાજન પર અવલંબે છે. સસ્કૃતિના સાદરભાવ આત્માને અને શરીરને સમર્થ અનાવે છે. પછી તે રાજ્ય શાસન હાય કે ધર્મ શાસન, રાજ્યશાસન અને ધર્મશાસનને સમૃદ્ધ બનાવનાર આત્મામાં સ્વ-પરના કલ્યાણની ભાવના હાય છે. ઇતિહાસના પાને કેાના નામ સુવર્ણાક્ષરે લખાયા છે? જે રાજ્ય સત્તા પર આવ્યા પછી જેણે સત્તાનું કે રાજ્યનું અભિમાન રાખ્યું નથી પણ અહભાવને દૂર કર્યાં છે તેવા આત્માએથી ઇતિહાસના પાના ચમકતા આવ્યા છે. જે સત્તાના પ્રલે।ભનમાં પડયા તેવા સમ્રાટ ધૂળમાં શાળાઈ ગયા. વસંતપુર નગરના રાજા વિજયસેનના મનમાં રાત-દિવસ આ વાત રમ્યા કરતી હતી. આ સસ્કૃતિ અને ધર્મ સંસ્કૃતિ તેમને મન પ્રાણ જેવી પ્રિય હતી. રાજા વિજયસેનની રાજ્યધૂરા ખૂબ ન્યાય, નીતિ, પ્રમાણિકતાથી ચાલતી હતી, તેથી પ્રજા પણ ખૂબ સંસ્કારી અને રાજા પ્રત્યે સન્માનની દૃષ્ટિથી જોનારી હતી. પ્રજાને ગમે તે ધધા કરવાની રાજ્ય તરફથી છૂટ હતી. પ્રજાની વ્યાપાર કુશળતાથી વસંતપુર નગરની જાહેાજહાલી દશે દિશાએ ઝળકતી હતી. રાજા સુખી અને પ્રજા પણ સુખી તેથી જાણે એમ લાગે કે રાજા અને પ્રજાની સમૃદ્ધિ એક બીજા સાથે હાડ કરતી ન હાય ! તે નગ-રીમાં કાણુ શેઠ રહે છે ? લક્ષાધિપતિ શેઠ બસે કંઈ કરે શુદ્ધ વ્યાપાર સત પીઢિયા સાહૂકાર જહાં પર સાગરદત્ત સુખકાર Page #169 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન તે નગરમાં સાગરદત્ત નામે લક્ષાધિપતિ શેઠ વસે છે. તેઓ પણ ખૂબ પ્રમાણિકતાથી, નીતિથી વ્યાપાર કરી રહ્યા છે. આ શેઠને ત્યાં ધન વૈભવને પાર નથી. અઢળક પૈસે છે. ધનની સાથે ધર્મનું સ્થાન પણ શેઠના જીવનમાં મોખરે હતું. આવા ધર્મપરાયણ શેઠ વિજયસેન રાજાને પોતાના સગાભાઈ કરતાં પણ અધિક પ્રિય હતા. રાજદરબારમાં તેમનું ખૂબ માન હતું. રાજા સમજતા હતા કે સંસારમાં બીજા સાથ આપનારા ઘણું મળે પણ ધર્મને સાથ આપનારા ઓછા મળે. સાગરદત્ત શેઠ રાજાને ધર્મને સાથ આપનારા હતા. રાજાને શેઠ પ્રત્યે ખૂબ આદરભાવ હોવા છતાં શેઠ કયારે પણ છલકાતા નહિ કે અભિમાન લાવતા નહિ, પણ ગંભીરભાવને ધારણ કરી રાજાને માર્ગદર્શન આપતા. કાર્યદક્ષતા અને હદયની એકતા બતાવતા. શેઠની રાજા સાથેની સુદઢ પ્રીતિમાં મુખ્ય કારણ ધર્મ સંસ્કૃતિથી રંગાયેલ સદાચારની ભાવના હતી. આ શેઠને મન તે માન-અપમાન બંને સરખા હતા. સત્ય વાત કહેતા રાજાથી પણ ડરતા નહિ, અને ધર્મ માટે પ્રાણ દેતા અચકાતા નહિ. સાગરદત્ત શેઠ રાજ્યની એક ગૌરવશાળી વ્યક્તિ ગણાતી. શેઠ કીર્તિમાં જેવા આબાદ હતા તેવી તેમની સંપત્તિ હતી. સાગરદત્ત શેઠને તારામતી નામે શેઠાણી હતા. તે સ્વભાવે ખૂબ સરળ હતા. “યથા નામ તથા ગુણ” જેવા નામ તેવા તેમનામાં ગુણે હતા. તારામતીના જીવનમાં જેમ આકાશમાં તાઈ શેભે તેમ સદ્ગુણો રૂપી તારા શોભી રહ્યા હતા અને ગુણ, શીલ અને સૌંદર્યના સંગમિથી મનહર એવી તારામતી તે શ્રેષ્ઠીના ગૃહસંસારને શોભાવી રહી હતી. આટલું હોવા છતાં તેના જીવનમાં ગર્વ તે હતે જ નહિ. અખૂટ સંપત્તિ અને સૌંદર્ય મલ્યા હતા. છતાં જીવનમાં ઉદ્ધતાઈ ન હતી. અવિવેક અને અસભ્યતાએ તે કયારેય પણ તેના જીવનમાં સ્થાન લીધું ન હતું. તેની સાહેલીઓ સાથે ધર્મચર્ચા કરતી પણ ક્યારે ય મશ્કરી કે નિંદા કરતી ન હતી. પતિના પગલે પગલે ચાલતી. તેમને જરાયે દુઃખ થાય તેવું વર્તન કરતી ન હતી. આવી અનુપમ પતિવ્રતા આદર્શ પત્નીને જોઈને સાગરદત્ત શેઠને આનંદ સમાતે ન હતો. તે કયારેક હસીને કહેતા, દેવી ! સંસારમાં તારા જેવું શ્રી રત્ન પ્રાપ્ત થવું એ પણ એક પૂર્વ પુણ્યની બલિહારી છે, ત્યારે તારામતી કહેતી, સ્વામી ! આપના જેવા ઉદાર, ગંભીર અને ધર્મનિષ્ઠ નરરત્નને મેળવવા બદલ મારા જન્મને હું કૃતાર્થ માનું છું. - સાગરદત્તે કહ્યું–દેવી ! સંસારને કૃતાર્થ બનાવ એ કંઈ અઘરું કામ નથી. જે માનવીનું જીવન સંસ્કાર અને આચારથી ભરપૂર હોય અને અમૃત સરખી જિનવાણીથી હૈયાની ધરતી ભીંજાણી હોય તે દાંપત્ય જીવનમાં સફળતા મળવાની છે. સ્વામી ! આપ આવી રીતે સમયે સમયે ધર્મરંગથી રંગને આપના સુંદર વિચારોની ધારા વહાવશો તે અંતરમાં હલ અંધકારને નાશ થશે ને જીવનની જ્યોત ઝળહળતી રહી મારા જીવનમાં દીવાદાંડી રૂપ બની માર્ગદર્શક બનશે. શેઠ કહે તારા ધર્મતત્વ તરફની જિજ્ઞાસાને પૂર્ણ કરવા હું તાશ્મર રહીશ. ધર્મસાધના એ સાચી સાધના છે. તેમાં સમજણ અને શ્રદ્ધાપૂર્વકને ધર્મ, સંસારમાં નંદનવન ઉભું કરી દે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ શાઢા રત્ન સંસારની તમામ સામગ્રીઓની સાનુકૂળતા, યુવાની અને સૌંદર્યની અનુપમ,બક્ષીસ હોવા છતાં બંનેના જીવનમાં મર્યાદા અને સંતોષ ખૂબ હતા. વૈભવમાં દિવસે પસાર કરવા છતાં જીવનના પાથેય રૂપ ધર્મને કદી ભૂલતા ન હતા. પાપનું પ્રક્ષાલન કરવા હંમેશા પ્રતિકમણુ તથા ચૌવિહાર કરતા. સામાયિક કર્યા સિવાય સંસારનું એક પણ કામ કરતા નહિ. સાધર્મિક ભક્તિ, પરોપકાર અને સંતસેવા એ તેમના મુખ્ય ગુણે હતા. આંગણે આવેલા અતિથિને કોઈ દિવસ પાછા મેકલતા નહિ. આ રીતે સાગરદત્ત શેઠ અને તારામતી શેઠાણ આનંદથી દિવસ પસાર કરી રહ્યા છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૭ અષાડ વદ ૬ ને બુધવાર તા-૨૨-૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વાત્સલ્ય વારિધિ, પ્રેમના પોદધિ, ગુણનીધિ સર્વજ્ઞ ભગવતેએ આપણા જેવા બાલજી માટે આગમ વાણની પ્રરૂપણ કરી. પ્રાચીન ભારતીય વાણીમાં જૈન આગમ સાહિત્યનું ખૂબ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન આગમ સાહિત્ય માત્ર કલ્પનાનું ઉડ્ડયન નથી. કેવળ ભૌતિક વિલાસ નથી, મતમતાંતરોના ખંડન મંડનની તર્ક જાળ નથી પણ તે છે જ્ઞાન સાગરના મંથનથી ઉત્પન થયેલ જીવનસ્પશી અમૃતરસ. એમાં ત્યાગ વૈરાગ્યનું અખંડ તેજ ચમકે છે. આત્મસાધનાનો અમર સ્વર ગૂંજે છે. અને માનવીય સદ્ગુણેના પ્રતિષ્ઠાનની મેહક સુગંધ મહેકે છે. . આગમ માત્ર દર્શન શાસ્ત્ર નથી, પણ સાધના શાસ્ત્ર છે. જૈન આગમોના પુરસ્કર્તા માત્ર દાર્શનિક નથી. તેઓ સાધક પણ હતા. તેમણે પોતાના જીવનને ઘણે ભાગ સાધનામાં વ્યતીત કર્યો છે. આગમમાં જેટલી ઉંચાઈથી (મહત્તા) સાધનાને વિચારપક્ષ બતાવ્યો છે તેટલી મહત્તા પર તેનો આચારપક્ષ પણ ઉપસ્થિત કર્યો છે. આગમમાં બતાવ્યું છે કે સાધક કેવી રીતે ચાલે ? ઉભો રહે, બેસે, ખાય, બેલે, કેવી રીતે જીવનની દિનચર્યા કરે, જેથી આત્મા પાપથી લેપાય નહી ને ભવભ્રમણમાં ભટકે નહિ. આ વાત બીજા દર્શનમાં મળવી દુર્લભ છે, માટે આગમનું જ્ઞાન મેળવે. જેમ જેમ જીવ જ્ઞાન ભણતે જાય તેમ તેમ તે પાપથી અટકતો જાય. જ્ઞાન તે અંધકારમય જીવનમાં પ્રકાશનું કામ કરે છે. મહાપુરૂષો કહે છે કે “અજ્ઞાનમેર મહાષ્ટમ્ ” અજ્ઞાન એ મહાકષ્ટ છે. અજ્ઞાનના જેવું બીજું કષ્ટ નથી. જ્ઞાન જેવું બીજું સુખ નથી. આજે નવતત્ત્વાદિના વિષયમાં જીવ અજાણ હોય તે એ અજ્ઞાન ખટકતું નથી. વ્યવહારિક જ્ઞાન મેળવવાની જેટલી લગની છે તેટલી ધાર્મિક જ્ઞાન મેળવવાની નથી. અરે ! અભણ મા-બાપ પણ છોકરાઓની શક્તિની ઉપરવટ થઈને તેમને ભણાવવા મથે છે. પિતાના સંતાન છેડા મોટા થાય એટલે એ અજ્ઞાન ન રહે તેની કેટલી કાળજી રાખે છે? તેટલી ધાર્મિક જ્ઞાન માટે રાખે છે? વ્યવહારમાં જીવને અજ્ઞાન કેટલું ડંખે છે? તાર આવે અને એ વાંચતા ન આવડે તે દુઃખ થાય ને? ધર્મની બાબતમાં એવું થાય છે? ના, Page #171 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મિથ્યાત્વને દૂર કરવા માટે જીવાદિ તત્ત્વાના સ્વરૂપના જ્ઞાતા બનવાના પ્રયત્ન કરવો જોઈ એ. અભણ માબાપને જ્યારે સમજાય કે આપણે અભણ રહ્યા તે મેાટી ભૂલ કરી છે તેથી કરાને ભણાવવાની ચિંતા કરે છે. ઇંગ્લીશ નહિ ભણેલા ખાપ છેકરાને ઇંગ્લીશ ભણાવે છે. જો છોકરો ખરાખર ભણુતા ન હોય તેા ખાપ શું કહે ? હું ઈંગ્લીશ ભણ્યા નહિ તેથી પેઢીના વ્યવહાર ખીજા પાસે કરાવવા પડે છે. કાંઈ લખવા વાંચવાનું હાય તા ખીજાની રાહ જોવી પડે છે, અને ત્રીજા પાસે પેઢીની ખાનગી વાત ખુલ્લી થઈ જાય છે. માટે કહુ છુ... કે તમે ધ્યાન દઈ ને ભણા કે-જેથી તમારે એવા વખત ન આવે. અમને તેા ભણાવનાર ન મળ્યા તેથી અભણ રહ્યા પણ તમને આટલી સગવડ છે, છતાં આટલા બધા બેદરકાર કેમ રહેા છે ? તત્વજ્ઞાનના વિષયમાં તમને આવુ... થાય છે ખરું ? ના, પિતાથી અંગ્રેજી ભણાયું નહિ તેનું જેટલું દુઃખ છે તેટલુ દુઃખ ધાર્મિક જ્ઞાન નથી મળ્યું એનું છે ? ઇંગ્લીશના ભણતરની જેટલી જરૂર લાગે છે તેટલી જરૂર તત્વજ્ઞાનની લાગે છે? જો ખરેખર ધર્મના રંગ લાગ્યા હાત તેા તત્વજ્ઞાન મેળવવાની મહેનત કરી હાત, પણ હજુ ધના રંગ લાગ્યા નથી. સંતાના તત્ત્વજ્ઞાનથી રહિત રહે છે. એમાં દોષ માબાપના છે. હજુ પણ માબાપને એ દોષ બહુ દોષરૂપ લાગતા નથી, કારણ કે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની તાલાવેલી જેવી જાગવી જોઈએ તેવી તાલાવેલી જાગી નથી. હવે તત્ત્વોલ પર રૂચિ જગાડા, પ્રેમ જગાડે, તા તત્ત્વજ્ઞાનના અમૃત ઘૂંટડા પી શકશે।. તત્ત્વજ્ઞાનના અમૃત પીણા પાનાર એવા શાસનપતિ ભગવાને પોતાના અંતિમ સમયે જ્ઞાનના મીઠા મધુરા ઝરણાં વહાવ્યાં. ભવ્ય જીવાએ તે અમૃત ઘુટડાનું આસ્વાદન કર્યું", આપણે ઉત્તરાયન સૂત્રના સાતમા અધ્યયનની વાત કરી. જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે. ને અનાસક્તિ છે ત્યાં સુખ છે. બેાકડા મીઠા ખાણામાં આસક્ત બન્યા તા મૃત્યુના શરણે થયા. માટે અનાસક્ત ભાવ કેળવેા. શાસ્ત્રમાં માટીના એ ગેાળા આપીને સમજાવ્યું છે. એક ભીની માટીના ગાળા ને બીજો સૂકી માટીના ગેાળા. ભીની માટીના ગાળેા ભીંત પર કુંકથો તા તે ચાંટી ગયા અને સૂકી માટીના ગાળા ફ્રેકચો તા ભીતે અથડાઇને પાછે આવ્યા. તમારે કોના જેવું બનવું છે ?સૂકી માટીના ગાળા જેવું કે ભીની માટીના ગાળા જેવુ... ? एवं लग्गन्ति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गन्ति, जहा सुक्के उ गोलए | ઉ. અ. ૨૫ ગા. ૪૩ e જે મનુષ્ય બુદ્ધિ અને કામભાગમાં આસક્ત છે તે વિષયામાં ચાંટી જાય છે, અને કામભાથી વિરક્ત આત્મા સૂકા ગાળાની જેમ ચાંટતા નથી. જ્યાં આસક્તિ છે ત્યાં સ‘સાર છે ભમવાપણુ છે. કહ્યુ` છે કે— પહેલા ખીજા દેવલાકમાં રહેલા દેવા પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય ને તિય ́ચ એ પાંચ કમાં જાય છે. મનુષ્ય તિય ઇંચમાં આવે તે ઠીક પણ પૃથ્વી, પાણી, વનસ્પતિમાં શા Page #172 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન માટે આવે છે? દેવલોકમાં રહેલા હીરા, માણેક, રત્નો તથા વાવડીમાં ને સારી વનસ્પતિમાં આસક્તિ રહી જાય છે તેથી દેવપર્યાયને છોડીને પૃથ્વી પાણી વનસ્પતિમાં આવવું પડે છે. આસક્તિ છોડો ને અનાસક્ત ભાવ લાવો. બોકડ ખાવામાં આસક્ત બન્યો તે તેના ગળા પર છરો ફર્યો, તેમ જે જીવ રંગભેગમાં, વિષયમાં આસકત બનશે તેને કર્મના ઘા વેઠવા પડશે; માટે કર્મથી બીઓ, પાપનો ડર રાખે. એક ન્યાય આપું. રાજાના રજવાડામાં એક રકાબી હતી. એ રકાબી એવી કે રાજા જમવા બેસે ત્યારે પહેલા વારાફરતી બધું રકાબીમાં મૂકવાનું. જો રકાબી ખખડવા મંડે રાજા સમજી જાય કે આ વસ્તુમાં ઝેર છે અને જે ન ખખડે તે સમજે કે આ નિર્વિષ છે. રાજાઓને બીક ઘણી હોય. રાજા પ્રત્યે કોઈ ઈર્ષાના કારણે ને રાજસત્તાના લોભે તેમનું મૃત્યુ કયારે થાય તે ઈચ્છતા હોય છે તેથી પોતાની મુરાદ પાર પાડવા કપડામાં, ખાવામાં વિષ નાંખી દે. જેથી કંઈક રાજાઓના મૃત્યુ થયા છે. રાજાને બે રીતે ભય છે. ખેરાકમાં દુશમન કયારે વિષ આપી દે અને ક્યારે કઈ ઘા કરે. તેથી ચોકીયાતે સાથે જ હોય. ભગવાન કહે છે કે રાજા રાજપાટ છેડે નહી તે રાજેશ્રી તે નરકેશ્રી, એને નરકના દુઃખ ભેગવવા જવું પડે, એટલે રાજાને આલેકમાં બીક અને પરલોકમાં પણ બીક. રકાબી ખખડે તે રાજા સમજી જાય કે આ આહારમાં વિષ છે. રકાબી ઝેરથી ખખડે તેમ આત્માથી, મેક્ષાથી જ પાપથી ખખડે. જ્યાં પાપની ક્રિયા હોય, પાપમય વર્તન હોય ત્યાં મેક્ષગામી છ ખખડી ઉઠે. આ કાર્ય મારાથી નહિ બને. પાપ દેખે ને ધ્રુજે. તે આત્મા તે કહે છે કે મને ગમે તે શિક્ષા કરશો તો વેઠીશ, અરે, સાપના રાફડા પર સૂવાનું કહેશે તે સૂઈ જઈશ પણ હું પાપ તો નહીં જ કરું. આનું નામ ભવભીરૂ, માટે પાપથી પીછે હઠ કરો ને કર્મો બાંધતાં ખૂબ વિચાર કરો. ન હવે આઠમાં અધ્યયનમાં કપિલ કેવળીની વાત આવે છે. કપિલ બ્રાહ્મણને દીકરે છે, પણ પછી કેવળી બન્યા તેથી કપિલ કેવળી કહેવાયા. પાપી કયારે પુનિત બને છે તે ખબર નથી પડતી. આ અધ્યયનની પ્રથમ ગાથામાં ભગવાને સંસારનું વર્ણન કર્યું કે આ સંસાર કેવો? - “ગપુરે સાસમિ, સંપારિક દુરણા ! ” હે જીવ! આ સંસાર અધ્રુવ છે પણ ધ્રુવ નથી. અશાશ્વત છે, પણ શાશ્વત નથી અને દુઃખને દરિયો છે. આવા અધવ સંસારમાં જીવન પણું ધ્રુવ નથી અને તેના કાર્યો પણ ધ્રુવ નથી. સંસારને દુઃખનો દરિયો અથવા દુઃખરૂપ શાથી માનીએ છીએ ? તેનું કારણ એ છે કે તે સાંસારિક વિષયોને સંસાર કહ્યો છે અને સાંસારિક સુખોપભેગ આ માને ભયંકર દુખે ઉત્પન્ન કરાવનાર છે. વિષય ભોગોને આધાર સંસાર છે અને વિષયભોગ આધેય છે. વિષયભોગોની ભયંકરતાથી સંસાર પણ ભયંકર મનાય છે. જેવી રીતે ચોરોની પલ્લી પોતે ભયંકર નથી હોતી, પણ ચારેના કારણથી તે ભયંકર મનાય Page #173 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન છે. તે રીતે વિષયના કારણેથી સંસાર ભયંકર મનાય છે. કવિઓએ આ સંસારને રાક્ષસની ઉપમા આપી છે. अविद्यायां रात्रौ चरति वहने भूनि विषमं । कषाय व्यालौधं क्षिपति विषयास्थीनि च गले ॥ महादोषान् दन्तान् प्रकटयति वक्र स्मर भुसो । न विश्वासो)ऽयं भवति भव नक्तंचर इति ॥ આ સંસાર નક્તચર-રાત્રિચર એટલે રાત્રિને વિષે ફરનાર રાક્ષસ છે, કારણ કે તે રંકથી રાજા સુધી સર્વનું ભક્ષણ કરનાર છે. તેથી તે વિશ્વાસ રાખવા યોગ્ય નથી. વળી તે રાક્ષસ અજ્ઞાનદશારૂપી રાત્રીમાં સ્વેચ્છાએ ફરે છે તથા તે રાક્ષસ મસ્તક પર ભયંકર એટલે જેને વિષ વેગ ઉતરી ન શકે તેવા કોધાદિક કષાયે રૂપી સર્પોના સમૂહને ધારણ કરે છે. કષાયવાળાને સંસાર દુખપ્રદ થાય છે તથા વિષયો રૂપી અસ્થિની માળાને તે ગળામાં ધારણ કરે છે. વિષયી પુરુષોને સંસાર ગળે લાગે છે. તે જીવહિંસા, મોટા આરંભે, પરસ્ત્રીગમન આદિ નરકને આપનારા મહાદોષ રૂપી દાંતને પ્રગટ કરે છે. એટલે કે વિકરાળ રૂપ દેખાડવા માટે મુખ ઉઘાડીને બતાવે છે. તે વક એટલે વિષમ રવભાવને કારણે વિકરાળ કામદેવ રૂપી મુખને ધારણ કરે છે. આવા પ્રકારને સંસાર રૂપી રાક્ષસ વિશ્વાસ કરવા ગ્ય નથી. આવા સંસારમાં રાચવા જેવું નથી. - કપિલને બાપ પુરોહિત હતો તે રાજાને માનનીય હતો. જે ભણેલો ગણેલો હોય તે બધે પૂજાય છે. “શે પૂરે ના, વિદ્વાન સર્વત્ર પૂષ્ય રાજા પોતાના દેશમાં પૂજાય છે. જ્યારે વિદ્વાન બધે પૂજાય છે. ભેજરાજાના દરબારમાં કાલીદાસ પંડિત હતા. ૫૦૦ પંડિતમાં તે મુખ્ય હતા. કોઈ તેમને હરાવી શકે નહિ. એવા ડાહ્યા બુદ્ધિશાળી પંડિત પાસે એક દુઃખી પંડિત આવ્યા. આ જ્ઞાનથી પંડિત ન હતો. પણ તેની અટક પંડિત હતી. નામ મઝાનું હીરાલાલ, મોતીલાલ હોય પણ હીરા-મોતીના તે દર્શન પણ કર્યા ન હોય. તેવા નામની શી વિશેષતા ? અહીં આ પંડિતજી ભણેલા ન હતા. પણ અટકથી પંડિતજી કહેવાતા, પણ પોતાના દુઃખને દૂર કરવા આવ્યા હતા. તે કાલીદાસ પંડિતજી પાસે ભણ્યા, પણ સભાજનોને રીઝવવાનો સમય આવ્યો ત્યારે જ્ઞાનતંતુ નબળા પડી ગયા. આજીવિકા ચલાવવાનું સાધન રહ્યું નહિ. ઘેર ગયા ત્યારે પત્ની કહે છે, કમાવવાની ત્રેવડ નહોતી તે ઘડે ચઢીને આવ્યા હતા શું કરવા? પૂર્વના પુણ્યોદય હોય તે ગુણવાન પત્ની મળે અને પાપને ઉદય હોય તે કર્કશા પત્ની મળે. કપિલનાર પિતા મરણ પામ્યા, અને કપિલ ભશે નહી. કપિલના પિતાના સ્થાને બીજો પુરોહિત આવ્યો. એક વાર તે પુરોહિત જોડે બેસીને જઈ રહ્યો છે. તેને જોઈને કપિલની માતાની આંખમાં આંસુ આવી ગયા. કપિલ પૂછે છે, માતા ! આંખમાં આંસુ કેમ છે? બેટા, પેલે પુરેહિત ઘેડે બેસીને જાય છે, જે તું ભણ્યો હતો Page #174 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન તે એ પુરોહિતનું પદ તને મળત ને? તું અભણ રહ્યો ત્યારે મારે આંસુખડવાને સમય આવ્યે ને? દીકરાની આંખ ઉઘડી ગઈ પિતાના મિત્ર પંડિત ઈન્દ્રદત્તે કહેવડાવ્યું કે તમે કપિલને ભણવા મોકલે, પણ જમવાની વ્યવસ્થા કેવી રીતે કરવી ? એક શેઠને ત્યાં જમવા જવાનું નક્કી કર્યું. કપિલ ભણવા ગયે. શેઠને ઘેર જમવા જતો. તેમના ઘરની એક દાસી જે કપિલને રોજ જમાડતી હતી તેની સાથે કપિલને ગાઢ સંબંધ બંધાયો. ભગવાને કહ્યું છે કે એકાંત સ્થાન બહુ ખરાબ છે. સો વર્ષની ઘરડી ડોશી હોય, જેના હાથ, નાક, કાન કપાઈ ગયા હોય એવી સ્ત્રીને પણ એકાંતમાં સંગ ન કરવો. કારણ કે બ્રહ્મચારી આત્માને સદા સ્ત્રીના સંસર્ગનો ભય હોય છે. જેમ કુકટ બચ્ચાને, બિલાડીને સદા ભય; તેમ છે. બ્રહ્મચારીને, સ્ત્રીના સંસર્ગને ભય, જેમ કુકડાના બચ્ચાને બિલાડીને સદા ભય હોય છે તેમ બ્રહ્મચારી આત્માને સ્ત્રીના સંસર્ગનો ભય હોય છે. અહીં કપિલને દાસી સાથે ખૂબ સંબંધ થયો. તે વિદ્યાર્થી જીવન વીસરી ગયો અને વિષયમય જીવન જીવવા તૈયાર થયો. કેટલાક સમય બાદ તે દાસીએ કપિલને કહ્યું કે હે , સ્વામી ! હવે તે હું તમારી પત્ની છું. મારું ભરણપોષણ તમારે કરવું પડશે. આ વાત ? સાંભળીને કપિલને ખૂબ ચિંતા થઈ. દાસીએ કહ્યું કે અહીંના રાજાને સવારમાં પ્રથમ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે છે તેને રાજા બે માસા સોનું આપે છે. તમે સવારમાં વહેલા ત્યાં પહોંચી જાવ તે આપને મળશે. બીજે દિવસે તેની પહેલા બીજા પહોંચી જાય છે. તેથી ત્રીજે દિવસે ચિંતામાં ઉંઘ આવતી નથી. આટલી ચિંતા આત્મા માટે થાય છે? આટલો અજંપો જીવને મોક્ષ માટે છે? હું મોક્ષમાં કયારે જઈશ? બંધનથી મુક્તિ કયારે થાય? વ્યાખ્યાનમાં જલદી કયારે પહોંચું? ગાડી કેટલા વાગે ઉપડે છે તે જાણે છે છતાં ત્યાં પહોંચવા માટે કેટલે અજંપો છે? આ જીવન રૂપી ગાડી તે કયારે ઉપડશે તેની ખબર નથી. છતાં જીવ ત્યાં શાંતિથી બેઠો છે. જે ઘડી, પળ જાય છે, તે ફરીને પાછી આવતી નથી. જીવન દીપક કયારે બુઝાઈ જશે તેની ખબર નથી. આજે પેપરમાં શું વાંચ્યું? રાજસ્થાનમાં નદીએ માઝા મૂકી અને પ૦૦ ગામ ડૂખ્યા. એક ગામ તે સાવ સાફ થઈ ગયું. આ વાંચીએ ત્યારે વિચાર થાય કે આ બધાના જીવ કેવા પાણીમાં ગૂંગળાઈ ગયા હશે? આવા સમયે જીવના પરિણામ કેવા રહે? હોનારતના કિસ્સાઓ પણ આત્માને બેધ આપે છે. તે આત્મા ! તું જાગ. તું મનમાં આશાની મોટી મોટી ઈમારત ચીને બેઠો છું પણ એ ઈમારતે જ્યારે જમીનદોસ્ત થઈ જશે, એની ખબર નથી. ભરત મહારાજાએ પોતાના આત્માને જગાડવા માટે એક પગારદાર માણસ રાખ્યો હતું કે જ્યારે હું સિંહાસને બેસું ત્યારે તું બેલજે “ચેત ચેત હે ભરહે રાયા, કાળ ચપેટા દેતા હૈ.” Page #175 -------------------------------------------------------------------------- ________________ 'શારદા રત્ન કપિલ અજંપામાં રાત્રે ૯. કેટલા વાગ્યા છે ખબર નથી. આજે બધા કરતા. વહેલો પહોંચી જાઉં. તે તે મધરાતે નીકળ્યો. રાત્રે રાજદરબારમાં પ્રવેશ કરવા જાય છે. પિોલીસોએ તેને ચાર માનીને પકડી લીધે. બીજે દિવસે સવારે તેને રાજા પાસે હાજર કર્યો. રાજા પૂછે છે ભાઈ! તારે શા માટે રાત્રે આવવું પડયું? કપિલ થોડી વાર બોલી શક્યો નહિ. પછી રાજા પાસે પોતાની બધી સત્ય વાત પ્રગટ કરી દીધી. રાજાના મનમાં થયું કે કપિલે ભૂલ કરી છે, પણ ભૂલને નહિ છૂપાવતા સત્ય વાત કહી દીધી છે તેથી કહ્યું હું તારા પર પ્રસન્ન છું. તારી જે ઈચ્છા હોય તે માંગી લે. તું સત્ય બોલ્યો છે માટે તારો ગુનો માફ. માંગ માંગ. કપિલે કહ્યું થોડો વિચાર કરીને આવું છું. એમ કહી તે બાજુના બગીચામાં જઈને બેઠો. ઘણીવાર સુધી વિચાર કર્યો કે હું શું માંગું? ચાર સોનામહોર માંગુ? નાના.... એટલામાં શું થાય? દશ, બાર.ના... વધતાં વધતાં કરોડ સુધી પહોંચી ગયો. બે માસા સેનાને બદલે કરોડો સેનામહેરો માંગવા છતાં સંતોષ ન થયો. મનમાં થયું કે સેનામહોરને બદલે અડધું રાજ્ય માંગુ? અરે ! અડધામાંથી આખું રાજ્ય લઈ લેવું, એટલે સુધી પહોંચી ગયા. લેભ સંસાનું પ્રબળ જેર કેવું છે? जहा लाहो तहा लोहो, लाहा लोहो पवढइ । તો માથું કાં, હિપ વિ જ નિદિય ફળી ઉ. અ. ૮ - જેમ જેમ લાભ વધતું જાય છે તેમ તેમ તેભ વધતું જાય છે. કપિલ બે : બસ સોનું લેવા જતાં કરોડે સુવર્ણ મુદ્રિકાથી પણ સંતોષ ન પામ્યા. જ્ઞાનીઓ કહે છે કે જેના હૃદયમાં ભરૂપી પિશાચે પ્રવેશ કર્યો છે તે શું નથી કરતે? અરે ! પોતાના માતા-પિતાની હત્યા કરે, પોતાના પુત્ર અને મિત્રની ઘાત કરે, પોતાના સહોદર ભાઈના પણ પ્રાણ લેતા અટક્ત નથી. અરે! લેભને માહાભ્યનું વર્ણન કયાં સુધી કરાય? લેભને વશીભૂત બનેલા બાદશાહે પોતાના પુત્રોની આંખે ફાડી નાખી ને હાથ કાપી નાખ્યા. કેટલાક પુત્રોએ રાજ્યના લેભમાં પોતાના જન્મદાતા પિતાને કેદ કરી કારાગારમાં રાખ્યા ને છેવટે તેમના પ્રાણ લીધા. આપ કંસ અને ઉગ્રસેનની વાત જાણે છે ને? કરો લોભને કારણે પોતાના પિતા ઉગ્રસેનને કેદમાં પૂરી દીધા. પોતાના ભાઈઓને ઝેર આપીને મારી નાખ્યાની ઘટનાઓ પણ બનેલી છે. તેમના કારણે મુનીમ અને નેકરે પોતાના શેઠને મારી નાખ્યા. લોભ બધા પાપોને સરદાર છે. સુભૂમ ચકવતી લેભના કારણે સમુદ્રમાં ડૂબી ગયા ને ? તૃષ્ણાને કેાઈ પાર નથી. જેમ જેમ મનુષ્યનું જીવન ઢળતું જાય છે તેમ તેમ તૃષ્ણ હરીભરી થતી જાય છે. લોકો ધન ઉપાર્જન કરીને ધનની તૃષ્ણ શાંત કરવાને ઈ છે પણ જ્ઞાની પુરુષે કહે છે કે તૃષ્ણને શાંત કરવા માટે આ ઉપાય બરાબર નથી. જેમ એને શાંત કરવા અગ્નિની જરૂર નથી. એ રીતે ધનની તૃષ્ણા ધનથી શાંત થતી નથી. જેને અગ્નિમાં લાકડા નાંખવાથી અગ્નિ વધુ પ્રજવલિત થાય છે, એવી રીતે ધનની પ્રાપ્તિથી ધનની તૃષ્ણા વધે છે.” Page #176 -------------------------------------------------------------------------- ________________ શરદી રત્ન निःस्वो व्यक्तिः शतं शती दशशत लक्षं सहस्त्राधियो। लक्षेशः क्षितिराजतां क्षितिपतिश्चक्रेशतां वांछति । चक्रेशः सुर राजतां सुरपति-ब्रह्मा स्पदं वांछति ॥ ब्रह्मा विष्णुपदं हरिः शिवपदं तृष्णावधि को गतः १ ॥ કંગાલ માણસ સો રૂપિયાની ઇરછા કરે છે. સે રૂપિયાવાળા હજારની ઈચ્છા કરે છે. હજારવાળા લખપતિ બનવાની કામના કરે છે. લખપતિ રાજા બનવાની ઈચ્છા કરે છે. રાજાને રાજ્યથી સંતોષ નથી થતો, તે ચક્રવતી બનવાની કામના રાખે છે. ચક્રવતીને ઈન્દ્રની પદવી મેળવવાની ઈચ્છા હોય છે અને ઈન્દ્ર તેનાથી પણ મોટા બનવાની ભાવના રાખે છે. કહેવાનો આશય એ છે કે લોભને કયાંય પાર નથી. લેભી માણસને ઉચિત-અનુચિત વાતને વિચાર કરવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. તે કઈ રેગીને ઘેર શાતા પૂછવા જાય, તો ત્યાંથી પણ ચોરી કરીને લઈ આવે છે. એક ભાઈ બીજા ભાઈને ઘેર શાતા પૂછવા ગયા. રોગી તે બેભાન અવસ્થામાં હતા. પછી કહેવાનું શું ? ભાઈસાહેબે સમય જોઈને તે રોગીના બંને કાનમાંથી પહેરવાના સેનાના કુંડલ ઉતારીને લઈ આવ્યો. લેભી માણસના પતનની કોઈ સીમા નથી. ધન ધાન્યથી ભરપૂર ભરેલો એ આ સમગ્ર લોક લેભી માણસને આપી દેવામાં આવે તો પણ તેને સંતોષ થતું નથી.) પૃથ્વી પરના તમામ પ્રદેશે, ચેખા, જવ, સોનું તથા પશુઓ પણ એક લોભી મનુષ્યની ઈચ્છા માટે પૂરા પડવાના નથી. અરે, સોના અને ચાંદીના કૈલાસ પર્વત જેટલા અસંખ્ય પર્વતે હોય તે પણ લેભી મનુષ્યને તૃપ્તિ થતી નથી, કારણ કે ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે. જ્ઞાની પુરુષે કહે છે કે લોભી માણસ ગમે તેટલા પાપ, અધર્મ કરીને અઢળક લક્ષમી ભેગી કરે પણ મરણ સમયે શું તે તેની સાથે જવાની છે? તેને મૃત્યુના મુખમાંથી બચાવી શકવાની છે? ના... ના. ત્યારે તો જીવ એકલો જાય છે. તેનું તિજોરીઓમાં રહી જશે. ઝવેરાત ડબ્બામાં ભરેલું રહી જશે. ચાર જણે ઉપાડીને લઈ જશે ત્યારે માત્ર એક ચાદર જ ઉપર નાખશે. શરીર પરથી વસ્ત્રાભૂષણ ઉતારી લેશે. સાથે જનાર હોય તે માત્ર શુભાશુભ કર્મો. માટે લોભ ઉપર વિજય મેળવવાની જરૂર છે. ૧૧ માં ગુણસ્થાનક સુધી ચઢેલા આત્માને પણ પછાડનાર હોય તો લાભ છે, માટે લાભને ત્યાગ કરી સંતોષના ઘરમાં આવશે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો હે પ્રભુ! સ્રોમ વિન9 મતે નીચે ધિં ? લોભ પર વિજય મેળવવાથી જીવને શું લાભ થાય છે? ભગવાને કહ્યું જેમ વિજ્ઞાળ સંતો , મરણિક વર્ષ ૨ કષ, પૂવવ જ નિઝા લોભ ઉપર વિજય મેળવવાથી જીવને સંતેષની પ્રાપ્તિ થાય છે. લોભ ઉપર જે વિજય મેળવે છે તે વેદનીયકર્મ બંધ કરતા નથી, અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ৬ই શારદા રત્ન આપણે વાત ચાલે છે કપિલની. કપિલ બે માસા સેાનું લેવા ગયા પણ તેના લાભ વધતાં વધતાં કયાં સુધી વચ્ચે। ? રાજાનું સારું રાજ્ય માંગી લઉં. જો હું રાજા ખનું તે બ્રાહ્મણીને રાણી બનાવી શકું ને? રાજાએ મને વચન આપેલું છે, તેથી તે વચનથી ફરી શકવાના નથી. તેા પછી શા માટે રાજ્ય ન માંગું? છતાં તેને સંતાષ ન થયેા. છેવટે કપિલની વિચારધારાએ પ્રવાહ બદલ્યા. લેાભને બદલે નિર્લોભ વૃત્તિ તરફ વળ્યા. અરર... રાજાએ પ્રસન્ન થઈ ને મને માંગવાનું કહ્યું ત્યારે મારી લાભવૃત્તિ ઉત્તરાત્તર કેટલી આગળ વધતી ગઈ. રાજાનુ રાજ પણ લેવા તૈયાર થઈ ગયા. ધિક્કાર છે મને ! દુનિયામાં ગમે તેટલું માનવ મેળવે પણ જ્યાં સુધી તે સંતેાષના ઘરમાં નથી આવ્યા ત્યાં સુધી તે અતૃપ્ત છે. સંતાષ એ આત્માના ગુણ છે. તે પ્રાપ્ત થઈ જાય પછી બીજા પદાર્થોની શી આવશ્યકતા છે ? કપિલે તૃષ્ણાની દિશા બદલી. રાજાને કહે છે, મારે કાંઇ જ લેવાની ઇચ્છા નથી. મારે કાંઈ જોઈતું નથી. કપિલકુમાર નિગ્રંથ બનીને જંગલમાં વિચરતા પાંચસે ચારાની ટાળી મળી. ચારાએ ઘેરી લીધા. ત્યાં કપિલમુનિએ તેમને ઉપદેશ આપ્યા. તમારે ચારીના ધંધા તમને દુર્ગતિમાં લઈ જશે. દુર્ગતિમાં જતા ખચવું હાય તા ત્યાગ-સયમ અને વિવેકની જરૂર છે. કામભાગ અને પરિગ્રહના ત્યાગ તમને મુક્તિ અપાવશે, અવ, અશાશ્વત અને દુઃખથી ભરપુર એવા આ સંસારથી મુક્તિ મેળવવી હોય તે સયમ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. તમે ચારી કરીને ગમે તેટલું ધન મેળવશે। તા તે ધન તમારું દુર્ગાંતિથી રક્ષણ નહિ કરી શકે, માટે કર્મબંધનના હેતુરૂપ બધા પ્રકારના પરિગ્રહના ત્યાગ કરી. આવી વૈરાગ્યભરી વાણીથી બધા ચારાનું હૃદય પરિવર્તન થયું, અને સંસાર ત્યાગી સાધુ બની ગયા. આઠમા અધ્યયનમાં ભગવાને આ ભાવ બતાવ્યા છે. હવે આપણે જેના અધિકાર લેવા છે એવા નિમરાજના અધિકાર આવતી કાલથી શરૂ થશે. થાડી વાર ચરિત્ર લઇએ. ચરિત્ર:– સાનાના બાજોઠે સ્નાન કરનાર પુણ્યવ'તા શેઠ :–સાગરદત્ત શેઠને ઘેર વૈભવના કાઈ પાર નથી. ધનની સાથે ધર્મીનુ પણ જેમના જીવનમાં સ્થાન છે. સંસારી સુખમાં તા કાઈ કમીના નથી. આ શેઠને ત્યાં સાતપેઢીથી અઢળક લક્ષ્મી ચાલી આવી છે. પુણ્યાનુબંધી પુણ્ય હેાય ત્યાં સાત પેઢી સુધી લક્ષ્મી ટકી શકે. બાકી એક પેઢી સુધી પણ સ્થિર રહેતી નથી. સાગરદત્ત શેઠે લીલાલ્હેર કરી રહ્યા છે. તેમને ત્યાં લક્ષ્મી કેવી હતી ? સેાનારી સિલ્લા પર નહાતા, સાના રા બાજે, સાના રા સમ બન ઘરમે', નહીં કાગજ રા નેટ. સ્નાન કરવા માટે સેાનાની શીલા હતી. તેના પર બેસી શેઠ સ્નાન કરતા હતા. તેમને બેસવાના ખાજે પણ સાનાના હતા. મકાનના બારી બારણા સેાનાના અને ઘરમાં વાસણ પણ સાનાના હતા. અત્યારના જેવી કાગળની નાટા ન હતી. પાર્ક ચલણી નાણું હતું. સાના ચાંદીના સિક્કાના તા પાર નહીં. જેમને ત્યાં ૫૦૦ તેા સેાનાના મોટા થાળ Page #178 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન હતા. આપ કલ્પના કરો કે જેને ત્યાં ઘરમાં વાસણ સેનાના હોય, બારીબારણા સેનાના હેય તેને ઘેર સંપત્તિ કેટલી હશે? ગમે તેટલું ધન હોય પણ પોતાની જાતે વાપર્યું હેય એ હું જ પિતાનું. હુકમીચંદ નામે એક અબજપતિ શેઠ હતા. તેમને કેઈ સંતે પૂછ્યું-તમારી સંપત્તિ કેટલી? શેઠે કહ્યું ૨૫ લાખ. શેઠ! આપ તે અબજોપતિ છે ને કહો છો મારી મિલકત ૨૫ લાખની. મિલ્કત ગમે તેટલી હોય પણ જેટલી આપણા હાથે વાપરશું તે આપણે સાથે આવવાની છે. માટે મારી મિત ૨૫ લાખની. શેઠજી! તમારે દીકરા કેટલા ? એક. તમારે ચાર દીકરા છે ને એક જ એમ કેમ કહો છો? સંત પાસે અસત્ય બેલાય નહીં, માટે સત્ય બોલજે. મારા ચાર દીકરામાં મારો ધર્મને વાર સાચવે એ એક જ દીકરો છે. બીજા ત્રણ દીકરા તે ધર્મને માનતા નથી, તેથી કહું છું કે મારે એક જ દીકરો છે. મહાપુરૂષે કહે છે કે વાપરે તે ધન અને ધર્મ સાચવે તે દીકરા. - સાગદત્ત શેઠને ત્યાં વૈભવને પાર નથી. સેનાની શિલા પર બેસીને સ્નાન કરે છે. તેમની પત્ની તારામતી પણ ખૂબ ગુણીયલ અને ડાહી છે. બધા સુખે છે પણ એ બધા સુખને ઝાંખા પાડે તેવી એક ચિંતા તેમને કોરી ખાય છે. તેમને એકે ય સંતાન નથી. દીકરો કે દીકરી કાંઈ નથી. સંતાનની અપેક્ષા એટલા માટે નથી રાખતા કે મારે પુત્ર ગાદીને વારસદાર થાય, પણ જો સંતાન હોય તે મારો ધર્મને વારસો સાચવે, મારા ઘરના દ્વાર ખુલ્લા રહે કે જેથી સંત-સતીના પગલા થાય. જે દીકરો ન હોય તો મારા ઘરના દ્વાર બંધ થઈ જાય, પછી તે મારે આંગણે કયાંથી આવે? સંતાન વિનાને સંસાર શુન્ય લાગતા તારામતીનું હૃદય ક્યારેક દર્દ અનુભવતું, પણ ધર્મને સમજેલા હેવાથી કર્મની ગતિ વિષમ છે એમ માની તે સંતેષ અનુભવતા. છતાં ખળખળ વહેતા સંસારના વહેણમાં ઝંઝાવાતેના કારણે તે ક્યારેક તણાઈ જતા. કયારેક વિચાર વટોળમાં એવા વ્યાકુળ બની જતા કે સ્ત્રીપણાની ગૌરવતા શું માતૃત્વમાં છે કે જે મને આટલી સતાવી રહી છે? એક બાળક વિના આટલું દુઃખ શા માટે? દુનિયામાં સંતાન વિનાનું જીવન શૂન્ય છે. વંધ્યત્વ એ સ્ત્રીપણાનું કલંક છે. એ કયારે ઉતરશે? બાળક વિનાની સઘળી આશા, સંપત્તિ નહિવત્ ગણાય. શેઠાણીને આશ્વાસન આપતા શેઠ : આમ વિચારમાં સમય પસાર કરી રહ્યા છે. પિતાની વ્યાકુળતા, વ્યથા શેઠના મનમાં ખ્યાલ ન આવે તેવી રીતે તારામતી રહેતી. છતાં કયારેક સાગરદત્ત શેઠ તેની વ્યથાને સમજી જતા અને ધર્મના મીઠા મધુરા શબ્દો કહીને સાંત્વન આપતા. દેવી! તું આટલી બધી અધીરી શા માટે બને છે? ધર્યના આલંબને અને ધર્મ શ્રદ્ધાના તેજે તારા મનોરથો પૂર્ણ થશે. શેઠના વચનથી તારામતી નિરાશાને ખંખેરી ધર્મમાં વધુ લીન બનતી. છતાં ક્યારેક તેનું અંતર રડી ઉઠતું, ત્યારે સાગરદત્ત શેઠ કહેતા-જીવનમાં રૂપ, આરોગ્ય, પરિવાર, સત્તા વિગેરે સાનુકૂળ સામગ્રી મળવી એ Page #179 -------------------------------------------------------------------------- ________________ શારેદ રત્ન પૂર્વના પુણ્યની નિશાની છે અને જે નથી મળ્યું તે આપણું પૂર્વકૃત અશુભ કર્મને ઉદય છે. જીવનમાં જે નથી મળ્યું તે માટે રાત-દિવસ અફસેસ કરે તે આર્તધ્યાન કહેવાય. આર્તધ્યાનથી જીવ દુર્ગતિમાં જાય છે. ધર્મધ્યાનથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે સંતાન સંસ્કારી અને ધર્મનિષ્ઠ નીવડે તે સંતાન મળ્યાની સાર્થકતા. એવા સંતાને માતા-પિતાના કુળને ઉજાળે છે, અને જે સંતાન સંસ્કારી કે ધર્મિષ્ઠ ન નીવડે તે પિતાનું જીવન બગાડે છે અને માતા-પિતાના નામને, કૂળને લજવે છે. માટે પુત્રના વિયોગથી રાત-દિવસ દુઃખી થવું એ આપણને છાજે નહીં. વળી તું તો ધર્મના સંસ્કાર વાળી છે. માટે આર્તધ્યાન છેડી ધર્મધ્યાનમાં જોડાઈ જા. ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે તે એ શ્રદ્ધા તારી આશા જરૂર પૂરી કરશે. ખરેખર એમ જ બન્યું. શ્રદ્ધાના સહારે જેને જીવનરથ આગળ ધપી રહ્યો છે તેનું કાર્ય, તેની આશા જરૂર સફળ થાય છે. તારામતી મધ્યરાત્રે સૂતા છે. પાછલી રાત્રે કંઈક ઉંઘતા ને જાગતા તેમણે એક સ્વપ્ન જોયું. હવે શું સ્વપ્ન જોયું તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૮ અષાડ વદ ૭ ને ગુરુવારે તા. ૨૩-૭-૮૧ ' સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતે અના ઉપકારની ભાવનાથી પ્રવચન દ્વારા સુષુપ્ત આત્માને જાગૃત કરી જીવનની ઝાંખી વી. જ્ઞાની પુરુષેએ આ જીવનને તાનપુર તંબુરાની ઉપમા આપી છે. તે સ્વર પ્રાપ્તિને માટે અપૂર્વ સાધન છે. તેમાંથી અનુપમ સંગીત પ્રગટ થાય છે. તેમાં પણ ત્રણ તાર હોય છે. જેના સુમેળથી મધુર સંગીત નીકળે છે. તેવી રીતે જીવનના ત્રણ તાર છે. સમ્યફ જ્ઞાન, દર્શન, ચારિત્ર. જીવનમાં આ ત્રણને સુમેળ થઈ જાય છે તેમાંથી નીકળતું સંગીત પરમ આનંદ આપશે. તે સંગીતની સાધના દ્વારા જીવન પૂર્ણ અને પવિત્ર બનશે, અને શ્રદ્ધાની સરગમથી જીવન સુંદર, મધુર અને પરંપરાથી મોક્ષને આપનાર બનશે. તે ઘણુને પ્રેરણા આપે છે. તે જીવન સદાચારી ગ્રંથ અને પ્રેરણાનું તેત્ર બને છે. તેનું જીવન પાવરહાઉસ જેવું બને છે. જેનાથી પિતાને, પરને અને સર્વને પ્રકાશની પ્રાપ્તિ થાય છે. તેને પ્રકાશ મળવાથી તેની પ્રવૃત્તિ અને વ્યવહાર પણ આદર્શરૂપ બને છે. અનુભવીઓએ માનવ જીવનને ઝવેરાતને ખજાને કહ્યું છે. આ સાંભળીને તમને વિચાર થશે કે માનવ જીવનને ઝવેરાતને ખજાને શા માટે કહ્યો હશે? આ જીવનમાં એવું તે શું છે? હું આપને સમજાવું. તમે બજારમાં તે ઘણીવાર ગયા હશે. જ્યાં કાપડ વેચાતું હોય, કાપડની દુકાને હોય એને કાપડ બજાર કહેવાય. ઝવેરીની દુકાને હોય તેને ઝવેરી બજાર ગૃહેવાય. કરિયાણાની દુકાને હોય તે કરિયાણા બજાર ને જ્યાં વાસણની દુકાને હોય એને કંસારા બજાર કહેવાય છે. તમે ઝવેરીની દુકાને જઈ દષ્ટિ કરશે તે શેકેશમાં સોના, ચાંદી, હીરા અને ખેતીના દાગીના સુંદર રીતે ગોઠવેલા હોય છે કે Page #180 -------------------------------------------------------------------------- ________________ શારદા રત પ એને લેવાનું મન થઈ જાય. અમારી બેનેા નવી ડીઝાઈનની સાડીઓ જુએ, દાગીના દેખે તેા લેવાનુ મન થાય. ખાવાપીવાની નવી વસ્તુ અથવા શાશમાં રાખવાના નવા રમકડા દેખે તેા એ લેવાનું મન થાય છે તે। આ ભગવાનની પેઢીએ આવે! ત્યારે કંઈ લેવાનું મન થાય છે? જેમ દુકાનેામાં જાત જાતની વિવિધ વસ્તુઓ હાય છે તેમ આ માનવ– જીવનમાં અનેક જાતજાતની વસ્તુઓ મળે છે. આ જીવનમાં સૌથી મેઘામાં મોંઘા પાંચ મહાવત રૂપી રત્ના છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપી સેાનાના દાગીના છે. માર વ્રત રૂપી મેાતીના દાગીના છે, અને સ ્ય સદાચાર, નીતિ, પાપકાર ભાવના, ક્ષમા, દયા, નિભિતા રૂપી આછી કિમતના રત્ના છે. આ રીતે આ માનવજીવનમાં જાત જાતના કિ`મતી માલ ભરેલા છે. તેથી તેને ઝવેરાતના ખજાના કહ્યો છે. તમારા રત્ના, મેતી, દાગીના નાશવત છે. એના પ્રત્યેની મૂર્છા જીવને ક્રુતિમાં લઈ જાય છે. જ્યારે માનવ– જીવનમાં રત્નાના જે ખજાના ભરેલા છે તે શાશ્વત છે એ શાશ્ર્વતની સાધના કરવાથી જીવ શાશ્વત સુખને મેળવી શકે છે. આ ખજાનામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સયમ છે. સયમની સાધના વિના સિદ્ધિ નથી. ત્રણ કાળમાં પણ સંયમ વિના શાશ્વત સુખ મળવાનું નથી. આ માનવ જીવનમાં જો કંઈ પણ સાધના થશે નહિ તેા પાછળથી પસ્તાવાના પાર નહી રહે. ઝવેરી દુકાનનું ધ્યાન રાખે નહિ અને બેદરકાર રહે, તે કયારેક તેના કિંમતી માલ પણ લૂંટાઈ જવાના પ્રસંગ આવે છે, તેમ આ જીવનમાં પણ જીવાત્મા સાધના કરવામાં બેદરકાર રહે, તે તેના ખજાના પણ કષાયેા રૂપી ડા દ્વારા લૂંટાઈ જવાના ભય રહે છે. એક વખત બાદશાહ વજીરના કાર્યથી તેના પર ખૂબ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઇને કિ`મતી દુશાલા આપ્યા. વજીરે તે દુશાલાના ઉપયાગ શું કર્યા ? તેનાથી તેણે નાક સાફ કર્યું. કોઈકને આ વાતની ખબર પડી ગઈ. તેણે જઇને રાજાને આ વાતની ફરીયાદ કરી. આ સાંભળી બાદશાહ તે તેના પર ખૂબ ગુસ્સે થયા અને વજીરને નાકરીમાંથી કાઢી મૂકયો. આ ન્યાય આપણા પર ઘટાવવા છે. વાત તેા સાવ નાની છે પણ સમજવા જેવી છે. મહાન પુણ્યના ઉદયે આ મનુષ્ય જન્મ રૂપ દુશાલે મળ્યે છે. તેનાથી આપણે વજીરના જેવું તેા નથી કરતાને? જે આ જન્મમાં પાપનું, અધર્મ નું આચરણ કરવામાં આવે તેા કર્મી પણ આ મનુષ્ય જન્મમાંથી બરબાદ કરી દેશે ને નરક–તિય ચ ગતિમાં મૂકી દેશે. જન્મની સાકતા શેમાં છે? એ વાત આપણે ખરાખર જાણી લેવી જોઇએ, કારણ કે એ જાણવાથી આપણને રસ્તે સમજાઈ જાય છે. જિંદગીની સાકતા શેમાં છે તે સમજાવવા માટે જગતના મહાપુરુષા, તીર્થંકર ભગવંતા અને ધર્મશાસ્ત્રો કહે છે કે મનુષ્ય પેાતાની પૂર્ણતાએ પહાંચવું, આત્માના પૂરો વિકાસ થવા દેવા તથા તેને કર્મ બંધનમાંથી મુક્ત કરવા એમાં સાચી સાકતા સમાયેલી છે. ધર્મીના સ્વરૂપને જાણ્યા વિના ગાડરીયા પ્રવાહથી જેમ સ`સારમાં ચાલ્યા કરવું તેનું નામ જિંદગીની સાર્થકતા નથી પણુ, જીવનને Page #181 -------------------------------------------------------------------------- ________________ * 1 શારદા રત્ન પવિત્ર બનાવવું, કિંમતી બનાવવું, નિસ્પૃહ જીવન જીવવું, જ્ઞાન, દર્શન, ચારિત્રના શણગારથી શણગારવું અને પિતાના સ્વ સ્વરૂપમાં કરવું એ જ જીવનની સાચી સાર્થકતા છે. આત્મ સ્વરૂપને નહિ જાણનારા, તત્ત્વને નહિ પિછાણનારા એવા અજ્ઞાની છે એમ માને છે કે હું કરોડપતિ બની જાઉં, મેટા બંગલા બંધાવી લઉં, સંસારી સુખના સાધન વસાવી લઉં, એટલું મળે તે મારું જીવન સફળ. આ નાશવંતા સુખો મેળવવા મથતે જીવ કેટલા કષ્ટો વેઠે છે, પણ એને ખબર નથી કે હું જે સુખની પાછળ દોડી રહ્યો છું, ભટકી રહ્યો છું તે સુખ સાચું નથી. મહાપુરૂષે આપણી ચેતનાને જગાડવા કહે છે હે જીવ! જે સુખ તું જગમાં શોધી રહ્યો છું, એ તે સુખ નથી, પણ સુખને આભાસ છે. સાચું સુખ તે તારા આત્મામાં છે. કોઈ બેનની સેય ઓરડામાં ખોવાઈ ગઈ હોય અને તે રોડ પર શોધ તે શું તેને તે સમય મળે ખરી ? ન મળે. આચારંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે આત્મા અનંત શક્તિ સંપન્ન છે. અક્ષય સુખ તારી અંદર ભર્યું છે. તું જે સુખ માટે ફાંફા મારી રહ્યો છું તે સુખ તારામાં છે. જેવી રીતે કસ્તુરીયો મૃગ પોતાની નાભીમાં રહેલી સુગંધથી આકર્ષાઈને તેને મેળવવા માટે છલાંગો મારો કૂદે છે. સારા વનમાં ઘૂમે છે પરંતુ સુગંધનું પ્રાપ્તિસ્થાન તેને મળતું નથી. પાણીથી તરફડતો પણ સુગંધને શેાધે છે, તે અજ્ઞાન મૃગ એ જાણતા નથી કે જે સુગંધ માટે હું આટલી મહેનત કરું છું; ડા દોડ કરું છું, તે સુગંધ તે મારામાં છે. એ સુગંધનું ઉદ્ગમ સ્થાન હું જ છું. મારી સુગંધથી જ સારું વન મહેંકી રહ્યું છે. તે લેવા હું બહાર શોધું છું. તે મને કેવી રીતે મળે? જે ચીજ અંદર છે તે બહારથી કેવી રીતે મળે? એ રીતે આત્મા રૂપી મૃગલો પોતાના સુખમય સ્વરૂપને ભૂલી ગયો છે અને બહારથી સુખ મેળવવાની આશા રાખે છે, પણ જે આત્માની વસ્તુ છે તે બહારથી કેવી રીતે મળી શકે? જીવ પિતાના અનંત સુખમય સ્વરૂપને ભૂલીને જેમ જેમ બાહ્ય પદાર્થોનું શરણ લે છે તેમ તેમ તે વાસનામાં ફસાતે જાય છે અને પોતાના સ્વરૂપથી દૂર થતો જાય છે. નશ્વર પદાર્થોમાં અને દુઃખરૂપ વિષયમાં સુખ શોધવું એ અજ્ઞાન છે. એટલા માટે શાસ્ત્રકારે આત્મ શક્તિનું ભાન કરાવવાને માટે સાધકને કહ્યું છે. पुरिसा ! तुम मेव तुम मित्तं, कि बहिया मित्त मिच्छसि ? તું જ તારો મિત્ર છે. તું બહારના મિત્રોની ઈચ્છા શા માટે કરે છે? તારી શક્તિનું આત્મદર્શન કર. તારામાં તને અનંત શક્તિને સાગર લહેરાતે દેખાશે. આત્મા પિતાને મિત્ર છે. આ કથનને આશય એ છે કે આત્માની શુભ પરિણતિ મિત્રનું કામ કરે છે. અશુભ પરિણતિ શત્રુનું કામ કરે છે. શુભ પરિણતિ શુભ કર્મોનું બંધન કરે છે. તે કર્મોને ઉદયે સુખરૂપ હોવાથી મિત્ર છે. અને અશુભ પરિણતિ અશુભ કર્મોનું બંધન કરે છે. તે કર્મોને ઉદય દુઃખરૂપ હોવાથી તે શત્રુ છે, આત્મ પરિણતિને અહીં આત્મા કહેવાય છે. ગીતામાં પણ કહ્યું છે કે, Page #182 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૭ Aડ છે. उद्धरेयात्मनाऽऽत्मानं नात्मानमवसा दयेत् । -* आत्मेव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું હે અર્જુન! તમે તમારા ઉદ્ધારક છે, મનુષ્ય એ વિચારવું જોઈએ કે પોતાને ઉદ્ધાર તે પિતે જ કરે ને પોતાની અવનતિ પણ પોતે કરે. કારણ કે દરેક મનુષ્ય સ્વયં પોતે પોતાને બંધુ છે, અને રવયં પોતાને શત્રુ છે. માટે બહારથી સુખની આશા રાખવી વ્યર્થ છે. માતા-પિતા, પુત્ર, પત્ની, ભગિની, ગાડી, વાડી, ધનમાં સુખ માને છે. પણ તેમાંથી તેને ક્યારે ય સુખ મળવાનું નથી. છતાં સુખ મેળવવા માટે “કહો રા વરિતષ્પ માળે સમુદ” રાતદિવસ ચિંતા કરતા થકા, કાળ અકાળની પરવાહ નહિ કરતા કુટુંબ અને ધનાદિમાં લુબ્ધ બનીને વિષયમાં ચિન જોડીને, ક-ય અને અકર્તવ્યને વિચાર કર્યા વગર નિર્ભયતાથી સંસારના કાર્યો કરે છે. ધન પ્રાપ્ત કરવા પોતાના શરીરની પણ પરવાહ નથી કરતા. કાલ–અકાલને પણ વિચાર નથી કરતા. ધન મેળવવાની તમન્નામાં ઠંડી, ગરમી, વરસાદ, ભૂખ, તરસ બધું સહન કરે છે, મુશળધાર વરસાદ વરસતો હોય, પ્રભાત હોય કે સાયંકાલ હોય, મધ્ય રાત્રીને ભયંકર અંધકાર હેય, જીવ કેઈની પરવાડ નથી કરતે. સંસારમાં સુખ નહીં હોવા , છતાં જે સુખ માને છે તે મૂખ નહીં પણ મહામૂર્ખ છે. ઉત્તરાધ્યયન સૂત્રના આઠમા અધ્યયનમાં કપિલ કેવળીની વાત આપણે કરી હતી. નશ્વર રાજ્ય લેવા જતાં શાશ્વત રાજ્ય લઈ લીધું. દ્રવ્ય લક્ષમી મેળવવા જતાં આત્માની શાશ્વત લક્ષમી મેળવી લીધી. હવે નવમું અધ્યયન છે નમિ રાજર્ષિનું. નમિરાજને સંસારમાં હોવા છતાં પણ નમિરાજર્ષિ કહ્યા છે. ત્રષિ કેને કહેવાય. જે સંયમ લઈને તપ કરે તેને ઋષિ કહેવાય. અહીં નમિરાજ તે સંસારમાં છે, છતાં તેમને નમિરાજર્ષિ શા માટે કહ્યા તે વાત આગળ આવશે. આ અધિકાર સાંભળવા જેવો છે. નમિરાજર્ષિ પ્રત્યેક બુદ્ધ થયા છે. આ ચાવીસીમાં ચાર પ્રત્યેક બુદ્ધ થયા છે. करकण्डु कलिंगेसु, पंचालेसु य दुम्मुहो । નાના રાજા વિપુ. ના છે અ. ૧૮ ગા. ૪૬ કલિંગ દેશમાં કરકંડુ, પાંચાલ દેશમાં દ્વિમુખ, વિદેહ દેશમાં નમિરાજા, અને ગંધાર દેશમાં નગ્નતિ નામના રાજા થયા. આ ચાર પ્રત્યેક બુદ્ધ થયા. કંઈ નિમિત્ત દેખીને જાતિસ્મરણ જ્ઞાન થાય ને પછી વૈરાગ્ય પામી દીક્ષા લે તેને પ્રત્યેક બુદ્ધ કહેવાય. પહેલાના સામાન્ય નિમિત્ત મળે ને વૈરાગ્ય પામે. - એક વખત રાજા વસંત્સવ ઉજવતા હતા. તે ઉત્સવમાં એક થાંભલાને નાડાછડી, મીંઢળ બાંધી તેનું પૂજન કર્યું. બધા તેનું પૂજન કરતા હતા. તમે પરણ્યા ત્યારે પણ માણેકસ્તંભ રોપ્યો હતે. તેને પણ નાડાછડી, મીંઢળ વિગેરે બાંધીને પૂજન કર્યું હતું ને ? ત્યારે તેની કિંમત કેર્લી? અને લગ્ન પતી ગયા, ચાર પાંચ દિવસ પછી તે કયાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શારદા સ્ન પડી છે તે કેઈ જેવા જાય છે? ના, અહીં ઉત્સવ પડ્યા પછી એ થાંભલી પડી છે તેના પર લોકો બધા એંઠવાડ નાખે છે, નાના બાળકે સંડાસ જાય છે. આ જોઈને રાજાના મનમાં વિચાર થયે કે બે દિવસ પહેલા આ થાંભલીનું કેટલું સન્માન હતું. હજારો રૂપિયાના ધૂમાડા જેને માટે કર્યા હતા તે થાંભલીની આ દશા ! મારી દશા પણ એના જેવી થવાની ને? શરીરમાં આત્મા બેઠે છે ત્યાં સુધી એની ખમા ખમા થાય છે, પણ જ્યાં દેહમાંથી હસલો ઉડી ગયો ત્યાં કહેશે–પલંગથી નીચે ઉતારી નાખે. આંગળીમાંથી વીંટી ન નીકળે તો આંગળી કાપી નાખે. આ સગાઈ કયાં સુધી? રાજાને સમજાઈ ગયું. પિંજરમાં હંસલો છે ત્યાં સુધી કિંમત છે. જ્યાં હંસ ઉડી ગયો કે શરીરને બાળી નાખશે. માટે વિચારો. પ્રાણ છે ત્યાં સુધી સગપણ છે. જ્ઞાનીઓ કહે છે આ સંસાર સ્વપ્ન સમાન છે. સ્વપ્ન બે પ્રકારના છે. એક સ્વપ્ન એવું છે કે આંખ બંધ થાય એટલે સત્તા ચાલી જાય. અને બીજું રવપ્ન એવું છે કે આંખ ખુલે એટલે સુખ જાય. સ્વપ્નની દુનિયામાં તું મ્હાલે આંખ ખુલે તારું કાંઈ નથી. આ દુનિયા પણ ખતમ માની લે, આંખ મીંચે તારુ કાંઈ નથી. શક્તિ પંથે વરવાને કાજે, પ્રભુ સ્મરણ વિના કાંઈ નથી. સ્ત્રીની નિંદમાં જે સ્વપ્નામાં સુખ દેખાય છે તે આંખ બંધ છે ત્યાં સુધી. આંખ ખુલે એટલે સુખ ગયું, કેમ બરાબર ને? અત્યારે લાડી, વાડી, ગાડી, બંગલા બધું છે તે આંખ ખુલ્લી છે ત્યાં સુધી છે. યાદ રાખજો કે આંખ મીંચાશે ત્યારે તારું કઈ નથી, માટે ઘડીને ઓળખી લે, જાણી લો, મૃત્યુ આવ્યું નથી ત્યાં સુધી કાર્ય કરી લે મૃત્યુને ડર કોને હોય? “મૃત્યુની ભીતિ દિલમાં કોને લાગે જીવનભર અંધારાને જે ના ત્યાગે.” વરસાદ આવ્યો, પાણી ભરાઈ ગયા, બહાર જવાતું નથી, પણ જેના ઘરમાં અનાજના કોઠારો ભર્યા છે તેને ભૂખ્યા રહેવાને પ્રસંગ ન આવે, પણ જે બિચારો રજનું લાવીને રોજ ખાતો હોય તેને ભૂખ્યા રહેવાનું થાય. તેમ જેણે સાધના કરી લીધી છે, શુભ કરણીના કોઠારો ભર્યા છે તેને મરણ આવે તો પણ ડર નથી. જેણે ધર્મનું, સત્કાર્યનું ભાથું બાંધી લીધું છે તેને ગભરાવાની ચિંતા નથી. માટે મૃત્યુ આવતા પહેલાં અગાઉથી તૈયારી કરી લેવી જોઈએ. પાટીમાં કે વરઘોડામાં જવું હોય તે એક કલાક અગાઉથી તૈયારી કરો છો. કેઈને ત્યાં લગ્નપ્રસંગ હોય ત્યારે પંદર દિવસથી તૈયારીઓ થાય છે, રાજા મહારાજા ગામમાં આવવાના હોય તે અગાઉથી ગામમાં વિજાપતાકઓ બાંધે છે. રસ્તાઓ અને બંગલાઓ સાફસૂફ કરાવે છે. આ રીતે બધામાં અગાઉથી તૈયારીઓ થાય છે. પણ મૃત્યુ આવતા પહેલાં અગાઉથી તૈયારીઓ કરી છે? કદાચ કોઈ કહે કે ઉપરના પ્રસંગોની પહેલેથી ખબર હોય છે, પણ મૃત્યુ Page #184 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ક્યારે આવશે તેની ખબર નથી. અરે ભલા, કાળની ખબર તે આપણે જમ્યા-ક્યારથી મળેલી છે. શાસ્ત્રો કહે છે જેને જન્મ છે તેનું મૃત્યુ તે નિશ્ચિત છે. કાળ કોઈને છેડત નથી. છતાં જીવ તેની દરકાર કરતા નથી. જે દરકાર કરતા હો તે સમજ્યા ત્યાંથી સવાર ગણીને ધર્મારાધનામાં લાગી જાવ. સંસારના કાર્યની તૈયારીઓ અગાઉથી કદાચ નહીં કરી હોય તે બહુ નુકશાન નહિ થાય. પણ જો મૃત્યુ માટે અગાઉથી તૈયારીઓ નહિ કરી હોય, ધર્મ રૂપી ભાથું નહિ બાંધ્યું હોય તે નરક તિર્યંચ ગતિમાં જવું પડશે. કાળ કયારે આવશે તેની ખબર નથી. માટે પળે પળે જાગૃત રહો અને આત્મ સાધનામાં જોડાઈ જાવ. જેણે સત્કર્મોનું, તપ ત્યાગનું ભાથું બાંધ્યું છે તેને ગભરાવાની ચિંતા નથી. આપણે નમિરાજર્ષિના અધિકારનું વાંચન કરવું છે. પણ તે પહેલા નમિરાજ કોણ હતા? તેમને દેશ કયો? તેમના માતાપિતા કોણ? તે નમિરાજર્ષિ કેમ કહેવાયા? વિગેરે પૂર્વભૂમિકા તપાસવી જોઈએ. માળવા દેશમાં સુદર્શનપુર નામનું એક નગર હતું. માળવા દેશ ભારતની મધ્યમાં આવેલ છે. જે મધ્યમાં હોય છે તેનું મહત્વ ઘણું માનવામાં આવે છે. શરીરમાં નાભિનું સ્થાન મહત્વનું મનાય છે. આ પ્રમાણે માળવા દેશ ભારતની મધ્યમાં હોવાથી તેનું પણ ઘણું મહત્વ છે. માળવા દેશની ભૂમિ એવી પવિત્ર છે કે ત્યાં દુષ્કાળ પડતો નથી. અને કદાચ પડે તો એવો ભયંકર નથી પડતો કે જેથી ત્યાંના લોકોને ભીખ માંગવી પડે. આ માળવા દેશમાં સુનપુર નામનું એક નગર હતું. ત્યાં મણિરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તે ખૂબ ન્યાયનીતિવાળા અને રાજ્યની નીતિના જાણકાર હતા. તેમના લઘુભાઈનું નામ યુગબાહુ હતું. યુગબાહુ ખરેખર યુગબાહુ જ હતા. બાહુ તે બધાને હોય છે પણ યુગબાહુના બાહુ કેાઈ જુદા પ્રકારના હતા. હાથ મૂખને પણ હોય છે, પણ તે હાથનો કાંઈ સદુપયોગ કરતા નથી. હાથ સમજદારને હોય છે તે તેનાથી કલ્યાણ કરે છે. યુગબાહુના હાથમાં વીરતા અને શક્તિ ભરેલી હતી. તેમના મોટાભાઈ મણિરથ રાજા પૂબ પવિત્ર અને ખાનદાન છે. તે દુઃખીઓના દુઃખ જોઈ શકતા ન હતા. તે પવિત્ર, નિર્મળ અને પ્રમાણિક છે. મણિરથ અને યુગબાહુ બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ છે. કંઈક જગ્યાએ જોવા મળે છે કે સગા ભાઈઓ હોવા છતાં એક બીજા વચ્ચે વેર હોય છે. કેઈ ઠેકાણે પહેલા ભાઈઓમાં પ્રેમ હોય છે, ને લગ્ન થયા પછી સ્ત્રીઓના કારણે પ્રેમ તૂટી જાય છે. આ બંને ભાઈ વચ્ચે ગાઢ પ્રેમ હતો. જાણે રામ, લક્ષમણની જોડી. રામ, લક્ષમણને બધા શા માટે યાદ કરે છે? વનવાસ રામને મલ્યો હતો. લક્ષમણને મલ્યા ન હતા, પણ લક્ષમણ શું કહે-મારો ભાઈ વનવાસ જાય, વનના દુઃખ વેઠે તે હું અહીં તેના વગર કેવી રીતે રહી શકું? રામ વિના રાજ્યના સુખ અંગારા જેવા છે. રામે ઘણું સમજાવ્યા છતાં ન માન્યા. ભાઈના પ્રેમ ખાતર રાજપાના સુખે છેડ્યા ને વનવાસના દુખે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શારદા રત્ન વેચા વહાલા મામાપ છે।ડચા. પેાતાની પ્યારી પત્ની ઉર્મિલાને છેડી. અને ભાઈની સાથે વનવાસની વસમી વાટ પકડી લીધી. રામ વનવાસ જાય છે. પાછળ ભરત આવે છે. ખબર પડી કે મારા માટે ભાઇ વનવાસ જાય છે. તે રામની પાછળ ગયા. ભાઈ ! આપ પાછા પધારા. હું રાજ્ય નહિ લઉં. આપના વિના રાજ્ય મને દાહવર લાગે છે. ભરતને રાજ્ય મળે તે માટે કૈકેયી માતાએ રામને વનવાસ અપાવ્યા, પણ ભરતને રામ વિના રાજ્યના સુખ આંખમાં કાઈ ભાલા મારે ને વેદના થાય એવા દુઃખરૂપ લાગે છે. પેાતાની માતા કૈકેયીના સ્વામય પુત્ર મેહની દુર્ગંધ સહન થતી નથી. ભાઈ પાસે ગદ્ગદ્ કઠે કહે છે, મારા પાપ ન હેાત તા પૂજ્ય જનેતાને આવું કેમ સુઝત ? પરમ બંધ !કૃપા કરેા, મારા અગણિત પાપાથી મળીજળી રહેલા દિલને શાંત કરા, ક્ષમા કરો, પુનઃ અયેાધ્યા પધારા. આવા ભ્રાતૃપ્રેમ અને ભક્તિથી તરબાળ થયેલા ભરતને શ્રીરામ કહે છે. ભાઈ ! જે ભક્તિથી તું મને આમંત્રી રહ્યો છે તે જ ભાવનાથી અનાસકત ભાવે અયેાધ્યાની રાજગાદી સ`ભાળ. એ મારી હૃદયની ઇચ્છા છે. મોટાભાઈ ! આપને વનવાસ અને મારુ રાજગાદી પર અધિષ્ઠાન એ બંને દૃશ્ય મને કપાવે છે. છેવટે રામ ભરતના વાર્યો ન વળ્યા ત્યારે ભરત કહે છે, ભાઈ ! આપની પાવડી (પાર્ક્સ) આપેા. એને સિંહાસન પર મૂકીને હું રાજ્ય ચલાવીશ પણ રાજિસંહાસને તા મેં નહિ બેસું. આ હતા ભાઈ-ભાઈઓના પ્રેમ! આવી જોડી મળવી મુશ્કેલ છે, છતાં રત્ન વસુંધરા છે. પુણ્યવાનના ઘરમાં હશે આવી ભાઈ-ભાઈની જોડી. મથ અને યુગબાહુ બંને ભાઈઓના પ્રેમ અજોડ હતા. યુગમાહુની ઉદારતા : મણિરથ રાજાના મનમાં થયું કે યુગમાડુ મારે નાનાભાઈ છે. તે ખૂબ વિચક્ષણ અને બુદ્ધિશાળી છે. માટે તેને યુવરાજની પઢવી આપવી જોઇએ. યુગબાહુ ખૂબ વિનીત હતા તે હમેશા મેાટાભાઇને વંદન કરવા આવતા. એક દિવસ યુગમાહુ આવ્યા ત્યારે મણિરથ ખૂબ આનંદમાં હતા. યુગબાહુએ કહ્યું મોટાભાઈ ! આજે આપ આટલા બધા આનંદમાં કેમ છે ? મણિરથે કહ્યું ભાઈ! તારા જેવા ભાઈને જોઈને આનંદિત ન બનુ' તેા કયારે આનંદ અનુભવીશ ? ભાઈ ! મારા મહાન ભાગ્યે તારા જેવા ભાઈ મળ્યા. મણિરથે કહ્યું ભાઈ! આજે આનંદના દિવસ છે. મારી એવી ભાવના છે કે હું તને યુવરાજ પદવી આપું. મણિરથના આ વચન સાંભળીને યુગમા એકદમ શાંત બની ગયા. મણિરથે યુગમાહુને શાંત જોઇને પૂછ્યું ભાઈ ! મે` તા આનંદની વાત કરી અને તારા મુખ પર એકદમ ગ્લાનિ કેમ છવાઈ ગઈ! તારા આનંદ કયાં આસરી ગયા ! ભાઈ પાએક તા તમે મારા પિતા સમાન મોટાભાઈ છે. ખીજું મારા પ્રાણરક્ષક છે. આજે તમારી વાત સાંભળી મને એવા વિચાર આવ્યા કે આપને મારા ઉપર શુ' અવિશ્વાસ છે? મણિશ્ને કહ્યું ભાઈ! શું તું મારી વાતના ઉલ્ટા અથ સમજ્યા ? જે મને તારા Page #186 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ઉપર વિશ્વાસ ન હોત તે તને હું યુવરાજ બનાવવાનો નિર્ણય શા માટે કરતગબાહુ કહે ભાઈ ! એમ કરવાથી મારી તુરછતા ગણાશે કે યુગબાહુ રાજ્યના લેભથી આપની સેવા કરે છે. વળી હું જે કંઈ કરું છું તે સેવા માટે કરું છું. આપ મને યુવરાજ પદવી આપો એ તો સેવાને બદલો આપ્યો કહેવાય. ભાઈ! તારા વચને પ્રશંસનીય છે. હું તને સેવાના બદલાથી નથી આપતો પણ તારા ઉપર પ્રસન્ન થઈને આપું છું. તારી શોભા માટે નહિ પણ દેશની શોભા માટે, તારા હિત માટે નહિ પણ દેશના હિત ખાતર આ પદવી આપું છું. યુગબાહુએ કહ્યું, એ તો ઠીક પણ ભાઈનું કામ યુવરાજની પદવી લીધા વગર ન કરાય? મને તે એ સારું લાગે છે. મણિરથે યુગબાહુને આપેલ જવાબ - મણિરથે કહ્યું-ભાઈ ! તારી વાત ઠીક છે પણ તું એટલે વિચાર કર કે તું યુવરાજ અને જેથી હું અને તું બંને થઈ ચાર હાથે પ્રજાની રક્ષા કરવા લાગીએ તે પ્રજાની કેટલી બધી રક્ષા થાય? અને એ કારણે જ હું તને યુવરાજ બનાવી રહ્યો છું. ભાઈ ! આપની વાત ઠીક છે. આપ મને સહાયતાને માટે યુવરાજ બનાવી રહ્યા છે, પણ યુવરાજની પદવી લઈને હું આપની સેવા કરું તે એને અર્થ એ થાય કે હું કઈપણ પદ લઈને આપની સેવા કરી શકું છું. નહિ તે કરી, શકતો નથી. મણિરથે જોયું કે યુગબાહ યુવરાજપદ લેવાની આનાકાની કરે છે પણ જે હું આવા ગ્ય બુદ્ધિશાળી ભાઈને મારે યુવરાજ નહિ બનાવું તે પછી તેને બનાવીશ? તેથી કહ્યું ભાઈ ! ભ્રાતૃપ્રેમને તેડવાને માટે તને આ પદ આપતો નથી, પણ રાજ્યની રક્ષા બરાબર થાય માટે આપું છું. કેઈની પાસે મહામૂલ્યવાન કિંમતી હીરો છે. તે હીરાને બરાબર સચવાય તે માટે કયાં મૂકે? તિજોરીમાં કે બહાર? (શ્રોતામાંથી અવાજતિજોરીમાં) તિજોરી તે હીરાને શું સુરક્ષિત નહિ રાખે? શું તે એમ કહેશે કે હું હીરાને રાખવા ઈચ્છતી નથી. તે તિજોરી હીરાને પોતાની પેટીમાં રાખીને કાંઈ લઈ લેતી નથી, પણ તેની રક્ષા કરે છે. તે પ્રમાણે મારી પાસે આ રાજ્યરૂપી હીરો છે. આ રાજ્ય રૂપી હીરાને સાચવવા માટે ભાદરૂપી તિજોરીને સેપવા ઈચ્છું છું. તિજોરીની માફક આ રાજ્યની રક્ષા કરવાની તું ના પાડી શકે નહિ. માટે ભાઈ! તું મારું કહ્યું માનીને યુવરાજપદને સ્વીકાર કર. તેથી કાંઈ ભ્રાતૃપ્રેમ નાશ થવાને નથી. મણિરથની ઉદાર ભાવના - મણિરથની વાત સાંભળી યુગબાહ મુંઝવણમાં પડે કે એક બાજુ મોટાભાઈ યુવરાજ પ લેવાનું કહે છે, ને બીજી બાજુ મારુ હૃદય યુવરાજ પદ લેવાની ના પાડે છે. મારે શું કરવું? મણિરથે કહ્યું ભાઈ ! આ માટે કંઈ બહુ વિચાર કરવાની જરૂર નથી. તું મારી વાતને માની જા ને યુવરાજ પદ સ્વીકાર કર. કાલે કદાચ મારે ત્યાં પુત્રનો જન્મ થાય તો લોકો એમ કહે કે તેને રાજ્ય આપો. તે આ સ્થિતિમાં મારા ભાઈ પદથી વંચિત રહી જાય, માટે હું પહેલેથી તને યુવરાજ પદ આપવા ઈચ્છું છું, Page #187 -------------------------------------------------------------------------- ________________ ५२ શારદા રત્ન અંધુઓ ! અહી સમજવા જેવી વાત છે કે ઘણીવાર એક માતાના બે પુત્ર થાડા ધન માટે, ઘર માટે લડતા હોય છે, તેમની લડતમાં વચ્ચે ખીજાને પડવુ પડે છે. અરે! કા સુધી જાય છે. તે સમયે કયાં જાય ભાઈ ભાઈની સગાઇ? અરે! કોઇક વાર તા એક ખીજાના ખૂન કરવા સુધી પહોંચી જાય છે. જ્યારે અહીં તા મોટોભાઈ નાનાભાઈને યુવરાજની પદવી લેવા માટે કેટલા કાલાવાલા કરે છે, છતાં લેવા તૈયાર નથી. કલ્યાણમિત્ર રૂપ પત્ની : મણિરથની આ વાત સાંભળી યુગબાહુ મૌન થઈ ગયા. મૌનમાં જાણે તેણે અડધી સંમતિ આપી હોય તેમ ભાઈ ને નમસ્કાર કરી પેાતાના મહેલમાં ગયા. યુગમાહુ રસ્તામાં ચાલ્યા જાય છે, પણ હજુ તેના મનમાં તે એ જ વિચાર છે કે મોટાભાઇ મને શા માટે રાજ્ય સાંપે છે ? અત્યારે હું કાને પૂછવા જાઉં ? કાની સલાહ લઉ* ? મુશ્કેલીના સમયે પેાતાના પ્રિય મિત્રની સલાહ લેવાય છે. મારા માટે તા મારી પત્ની સાચા મિત્રના સ્થાને છે. માટે તેની સલાહ લેવી ચેાગ્ય છે. પતિની મુશ્કેલીની વાત સાંભળવાને માટે યાગ્ય ગુણવાન પત્ની છે. અને પત્નીને મુશ્કેલીના સમય આવે ત્યારે તેની વાત સાંભળવા માટે તેના પતિ છે. આમ વિચાર કરતા યુગમાહુ પેાતાના મહેલમાં આવ્યા. તેની પત્નીનું નામ મયણરેહા છે. મયણરેહા ખૂબ ડાહી, ગભીર, પવિત્ર અને શીલવાન છે. તે ઘરના સાચા શણગાર છે. તેને કેાઈ મયણુરેહા કહે છે અને કાઈ મદનરેખા પશુ કહે છે. તે બધા ગુણેાની ખાણુ અને પતિવ્રતા સતી હતી. તે પતિની રાહ જોઈને બેઠી હતી.. યુગબાહુને ઉદાસ ગમગીન જોઈ ને સમજી ગઈ કે તેમને કોઇ પ્રકારની ચિંતા આવી છે. ચુંગમાહુને આસન પર બેસાડીને પૂછ્યું–આજે તમારું મુખ આટલું ઉદાસ ને ગમગીન “કેમ છે? શું મારા તરફથી કાંઈ મન દુઃખ થયું છે ? મેં મારા માટે ઘણા વિચાર કર્યા પણ મારી સમજમાં કેાઇ એવી વાત આવતી નથી કે જેથી તમને મારા તરફથી ચિંતા થતી હાય. ઘણા માબાપને સંતાના હોય છે પણ એ એવા ઉદ્ધૃત નીકળે અને વ્યસનામાં ક્રૂસાઈ જાય કે તેમની ચિંતા રાતદિવસ મા-બાપને કારી ખાતી હોય છે, પણ આપણે ત્યાં તા પુત્ર સુસ'સ્કારી છે. આજ્ઞામાં રહેનાર છે. મનને આનંદ આપનાર અને તમારી ચિંતા દૂર કરનાર છે. તે વિનીત અને પિતૃભક્ત છે. કયારેક સહેાદર ભાઈ હાવા છતાં એક બીજા વચ્ચે પ્રેમ ન હાય, ઘેાડીસી લક્ષ્મી માટે ઝઘડતા હાય પણ તમારે તા બંને ભાઈ વચ્ચે એવા પ્રેમ છે કે જાણે શરીર જુદા અને બંનેનેા આત્મા એક ન હાય! એવા ક્ષીરનીર જેવા સંબંધ છે. તા હવે તમને કઈ વાતની ચિંતા છે ? મે' ખૂબ વિચાર કર્યો પણ મને તે આપની ચિંતાનું કોઈ કારણ દેખાતું નથી. માટે આપ જ કહેા કે આપને કઈ ચિ'તા છે, જેના કારણે આપ આજે આટલા બધા ઉદાસ છે ? મયણાની વાત સાંભળી યુગમાડુએ કહ્યું, મારા મનમાં ચિંતા છે તેનું નિરા આજે મને એક મેાટી ચિંતા થઈ હાય છે, પણ તે ચિંતા કઈ ? કરણ કરવા અત્યારે તારી સલાહ લેવા આવ્યા છું. છે. મયણુરેહા કહે, માટા માણસાને મેાટી ચિતા Page #188 -------------------------------------------------------------------------- ________________ - શારદા રત્ન યુગબાહુએ કહ્યું–તે ચિંતા બીજી કઈ નથી પણ મોટાભાઈ મને યુવરાજ પદ આપવા ઈચ્છે છે. મેં યુવરાજ પદ લેવાની ઘણી ના પાડી, ઘણું સમજાવ્યા, પણ તેઓ માનતા નથી. તેમણે કહ્યું કે હું તને ભાઈ ભાઈના સંબંધ તેડાવવા રાજ્ય નથી આપતે, પણ ચાર હાથથી રાજ્યની રક્ષા સારી રીતે થાય માટે તને યુવરાજ પદ આપું છું. મેં કહ્યું ભાઈ! હું યુવરાજ પદ લીધા વિના આપને રાજ્યની રક્ષા કરવામાં સહાયક થઈશ. ત્યારે તેમણે મને કહ્યું કે જેમ કિંમતી હીરાને તિજોરીમાં રાખવાથી તિજોરી કાંઈ લઈ લેતી નથી, પણ તેની રક્ષા કરે છે. તેમ આ રાજ્ય રૂપી હરાને સાચવવા તિજોરી સમાન આપને ઍપવા ઈચ્છું છું. હું તેમની આ વાતને ઈન્કાર પણ કરી શકતો નથી. હવે મારે શું કરવું? મારી આ મેટી ચિંતા છે. આ બાબતમાં તારી શી સલાહ છે? તે જાણવા આવ્યો છું. હવે મયણરેતા યુગબાહને શું જવાબ આપશે તે સાંભળવા જે છે. મયણરેહા એ કાંઈ સામાન્ય સ્ત્રી ન હતી. પતિવ્રતા ધર્મને બરાબર સમજનારી હતી. પતિ દુખી તો હું દુઃખી અને પતિ સુખી તે હું સુખી એમ તે માનતી હતી. યુગબાહુને યુવરાજ પદ મળવાનું છે. જે એને યુવરાજ પદ મળે તે મયણરેહા યુવરાજરાણી બને એ પ્રસંગે ઉપસ્થિત થયો છે, પણ મયણરેહા યુવરાજરાણી બનવાના કેડમાં ફસાય તેવી નથી. યુવરાજરાણીના સુખો સામે આવીને ઉભા છે, છતાં એ સુખને દુઃખ માનનારી, ભૌતિક રાજ્યનાં મેહમાં નહીં ફસાનારી મયણરેહા યુગબાહુને શો જવાબ આપશે તે અવસરે વિચારીશું. ચરિત્ર : સાગરદત્ત શેઠની ધર્મની ભાવના અલૌકિક છે. તેમને બધે વહેપાર ન્યાય નીતિથી ચાલતું હતું. દેશ-પરદેશમાં તેમની પેઢીઓ ચાલતી હતી. ચારે બાજુ તેમની કીર્તિ ખૂબ ફેલાયેલી હતી. તેમના ગુણેથી રાજાએ તેમને નગરશેઠની પદવી આપી હતી. આખા નગરના લોકો તેમને ખૂબ ચાહતા હતા. તેમની ધન દોલતની તે ગણત્રી ન થાય તેટલી લક્ષમી હતી. ન્યાયથી મેળવેલું ધન ટકે છે. અન્યાય-અનીતિથી મેળવેલું ધન વધુમાં વધુ ૧૦ વર્ષ સુધી ટકે છે. પછી ચાલ્યું જાય છે. અઢળક લક્ષમી હોવા છતાં શેઠ તેના દાસ બન્યા ન હતા. પણ લક્ષમીને દાસી બનાવી હતી. એટલે કે તે ધનમાં આસકત બન્યા ન હતા. રોજ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર કરતા. તારામતી શેઠાણું પણ એવા ધર્મિષ્ઠ હતા, પણ તેમને સંતાનની ખોટ સાલતી હતી. ધર્મ પ્રતાપે તે બેટ પૂરાવાને દિવસ પણ આવી ગયો. તારામતી શેઠાણીએ રાત્રે કંઈક સૂતા અને કંઈક જાગૃત અવસ્થામાં એક સુંદર સ્વપ્ન જોયું. ઝળહળતા દિવ્ય રત્નની રાશિ તેના ખેાળાને શોભાવી રહી છે. આ સ્વપ્ન જેતા નિદ્રામાંથી જાગૃત બન્યા. ધર્મસાધના કરી સારું સ્વપ્ન જોયા પછી સૂવાય નહિ. તેમ શેઠાણી પણ સારું સ્વપ્ન જોયા પછી ધર્મ આરાધનામાં મસ્ત બન્યા. સવારે શેઠાણીએ શેઠને સ્વપ્નની વાત કરી. શેઠે કહ્યું દેવી ! આ તમારું સ્વપ્ન ઉત્તમ પુત્રરત્નની આગાહી Page #189 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન બતાવે છે. સ્વપ્નનું ફળ સાંભળીને તારામતીના રોમેરોમમાં આનંદ થયે. પુણ્યને ઉદય હેય ત્યારે સંતાન પણ સારા મળે છે. તારામતી તે હવે ધર્મ પ્રવૃત્તિમાં વિશેષ જોડાઈ ગઈ. સમય પરિપકવ થતાં શેઠાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. તારામતીને મને આજે તે શરદુપૂર્ણિમાની ચાંદની હતી. શેઠે પુત્રને જન્મ–મહોત્સવ ઉજવ્યું. અને તેનું નામ ગુણદત્ત પાડયું. સંસ્કાર આપતી તારામતી - ઘરમાં સંપત્તિ અને દાસદાસી હોવા છતાં પુત્રનું લાલનપાલન તારામતી પોતે જ કરતા હતા. તે જાણતા હતા કે “સે શિક્ષકની શિક્ષા અને એક માતાના સંસ્કાર” તેમાં જન્મથી સીંચાતા સંસ્કાર બાળકના જીવનમાં જ્યારે આલેખાઈ પરિપકવ બને છે ત્યારે ગુણનું આરોપણ સારું થાય છે. સદ્દગુણોથી ઘડાયેલ જીવનમાં પ્રકાશ મળતાં એ દીપી ઉઠે છે. કારણ કે સદ્દગુણે એ જીવનનું પરમ તત્વ છે. પુત્રના જીવનમાં સદ્દગુણોનું વાવેતર કરવા માટે શેઠ શેઠાણ બંને ખૂબ કાળજી રાખે છે. બાલપણથી ગુણદત્તને સારી સારી શૌર્યવાળી સાહસ વાળી ઉત્તમ પુરૂષોની કથાઓ કહે છે. ધર્મસ્થાનમાં સાથે લઈ જાય છે. ધાર્મિક જ્ઞાન પણ પોતે આપે છે. આ રીતે થોડા વર્ષે વ્યતીત થયા બાદ તારામતીએ શુભ લક્ષણ યુક્ત બીજા પુત્રને જન્મ આપ્યા. તેનું નામ ગુણચંદ્ર પાડયું. સાગરદત્ત શેઠનું ઘર બાળકના ગુંજનથી ગુંજી રહ્યું છે. હાણે જીવનમાં વસંતનું આગમન થયું ન હોય ! શેઠના બારણું ગરીબ માટે સદા ખુલ્લાં – સાગરદત્ત શેઠ વૈભવના હિંચળે હિંચી રહ્યા છે. તેમને ત્યાં ૫૦૦ સેનાના થાળ હતા. સાત સાત પેઢીથી જેને ત્યાં સંપત્તિ ચાલી આવી છે, દેલત ગણ ગણાય તેમ નથી. આટલી લખલૂટ લક્ષમી હતી છતાં તેઓ લક્ષમીના દાસ બન્યા ન હતા. પણ લક્ષમીને દાસી બનાવી હતી. તે સમજતા હતા કે આ તે પુણ્ય-પાપના ખેલ છે. જ્યાં સુધી પુણ્યને ઉદય હશે ત્યાં સુધી લમી રહેશે ને પાપને ઉદય થશે ત્યાં જતા વાર નહિ લાગે, આ પ્રમાણે વિચાર કરી ધર્મમાં વધુ દઢ શ્રદ્ધાવાન બનતા ગયા. લક્ષમીના મેહમાં ખેંચી ગયા ન હતા. રોજ દાનશાળા ચાલતી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હજારો ગરીબે દાનશાળામાં આવતા. દાન લેતા ને શેઠને આશીર્વાદ આપતા. આટલું દાન દેવા છતાં એ સમજતા હતા કે આ દાન મારું નથી. વડીલોના પુણ્ય મળ્યું છે. બધા લઈ જાવ. તેમની દાનશાળામાં કેટલાય અપંગ, અનાથ, નિરાધાર બધાને રક્ષણ મળતું હતું. તે લક્ષમીના માલિક બનીને રહેતા નહિ પણ દ્રસ્ટી બનીને રહેતા. તેમને ત્યાં દૈવિક સંપત્તિ આવેલી છે. એટલે તેમના જીવનમાં આસુરીવૃત્તિ કયારેય આવી નથી. આ સાગરદત્ત શેઠની કીર્તિ, તેમને યશ ચારે દિશામાં ફેલાયેલો હતું. તેમની માસા માત્ર મૃત્યુલોકમાં જ નહિ પણ દેવલોકમાં થવા લાગી. આ રીતે શેઠ ધનને સદ્વ્યય કરતા આનંદથી દિવસ પસાર કરે છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. Page #190 -------------------------------------------------------------------------- ________________ શારદાં રત્ન વ્યાખ્યાન નં. - ૮ અષાડ વદ ૮ ને શુક્રવાર વિષય : બંધનને જાણે, તા. ૨૪-૮૧ બંધુઓ ! અનંતજ્ઞાની ભગવતે જગતના આ રાગની આગમાંથી કેમ મુકત થાય, સંસાર બંધનમાંથી કેવી રીતે છૂટકારો મેળવે ને ભવમાં ભમવાનું કેમ અટકી જાય એ માટે ત્યાગને માર્ગ બતાવ્યો. કેઈના ઘેર આગ લાગે ને મ્યુનિસિપાલિટીમાં ખબર આપે તો તરત બંબાવાળા આવશે ને આગને કાબુમાં લાવી શકશે. આ આગમાં કદાચ માલસામાન ઘરવખરી બધું બળી ગયું હશે પણ જે પુણ્યને ઉદય હશે તે તે ફરીવાર બધું ઉભું કરી શકશે પણ રાગની આગ ભયંકર છે. આ જગત રાગદ્વેષ રૂપી અગ્નિથી જલી રહ્યું છે. તે અગ્નિમાં પડેલા છે સમ્યફ બેધને પ્રાપ્ત કરી શકતા નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં ન્યાય આપ્યો છે કે જેવી રીતે વનમાં ભયંકર દાવાનળ લાગવાથી અનેક જીવો તેમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે પણ તે વનની બહાર રહેલા છે તે બળતા જેને જોઈને રાગ-દ્વેષને કારણે આનંદ માને છે ને પંખીઓ પ્રત્યેના શ્રેષના કારણે તેમના હૃદયમાં એવા ભાવ થાય છે કે આ અમારા પરમ શત્રુ હતા. સારું થયું કે તે બળી ગયા. અમે આ વનમાં હવે સુખપૂર્વક નિવાસ કરશું તે રીતે एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुज्झामो, रागद्दोसग्गिणा जगं ॥४३॥ જેમ વનમાં લાગેલ દાવાનળમાં જંતુઓ ભડથું થઈ જાય ત્યારે રાગદ્વેષના કારણે બીજા છ ખુશ થાય છે. મેર વધે ગૂઢા, તેવી જ રીતે કામગમાં મૂચ્છિત છે રાગદ્વેષની અગ્નિમાં બળતા જગતને સમજતા નથી, બેધ પ્રાપ્ત કરી શક્તા નથી, કારણ કે રાગદ્વેષ રૂપી અગ્નિથી આ જગત બળી રહ્યું છે. રાગદ્વેષ રૂપી આગમાં આત્માના ગુણો બળી જાય છે. કર્મને બાંધવાના મૂળ પાયા રાગ અને દ્વેષ “રાજો ૨ રોણો વિ થ થી” કર્મના બીજ રાગ અને દ્વેષ. જે વૃક્ષનું બીજ સજીવન હોય છે તે વૃક્ષ ફળફૂલથી હર્યુંભર્યું બને છે, અને જે વૃક્ષનું બીજ સૂકાઈ ગયું છે તે વૃક્ષ નવપલ્લવિત બનતું નથી. તેમ જેના રાગદ્વેષ રૂપી બીજ સજીવન છે ત્યાં સુધી સંસાર ફુલ્યો ફાલ્યો રહેશે, પણ જ્યારે કર્મરૂપી બીજ સૂકાઈ જશે ત્યારે સંસાર સુકાઈ જશે. એટલે તેને સંસાર અટકી જશે. જીવને સંસારમાં જકડાવનાર હોય તે રાગ-દ્વેષ એ બે બંધન છે. બંધન કોને કહેવાય ? જીવ કયા બંધનથી બંધાય છે ? શું કરવાથી એ બંધન તૂટે? સૂયગડાંયંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવાન બેલ્યા છે કે, बुज्ज्ञिज्जत्ति तिउट्टिज्जा बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ? ॥१॥ યુન્નિતિ એટલે બે પ્રાપ્ત કરવો જોઈએ. તે એ જાણવું જોઈએ કે બોધ કથા જો પ્રાપ્ત કરી શકે? મનુષ્ય જન્મ પામતા પહેલા જીવ કેટલું રખડે છે? સૌ પ્રથમ Page #191 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જીવ નિગદ તથા એકેન્દ્રિય (પાંચ સ્થાવર) ની ભવમાં હતા. ત્યાં તે છવ બેધ પામી શકે નહિ, કારણ કે એકેન્દ્રિય જીવોની ચેતના અત્યંત સુષુપ્ત છે. એકેન્દ્રિયમાં અકામ નિર્જરા કરતા પુણ્યની રાશી વધતાં અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચોરેન્દ્રિય સુધી પહોંચ્યો. આ વિગલેન્દ્રિયના ભવમાં એકેન્દ્રિય કરતા થોડો વિકાસ વધ્યો. એકેન્દ્રિયમાં માત્ર કાયા હતી. જ્યારે અહીં જીભ, નાક અને આંખ મળ્યા, છતાં આત્મ સ્વરૂપને બેધ પામ દુર્લભ હતો, તેથી ત્યાં પણ બંધ પામી શક્યો નહિ, તેથી આગળ વધતા અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ગમે ત્યાં પણ બેધ પામવા દુશક્ય હતા, કારણ કે આ બધા જીને મન નહિ હેવાથી તે સ્પષ્ટ વિચાર કરી શકતા નથી. અસંજ્ઞી પંચેન્દ્રિયમાંથી સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય બન્યો. સંજ્ઞી તિર્યંચમાં કઈ કઈ જીવ પૂર્વજન્મ કૃત જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી બોધ પામી શકે છે. દા. ત. નંદમણીયારને જીવ મરીને દેડકામાં ઉત્પન્ન થયે. ત્યાં પૂર્વજન્મના સ્મરણથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થતાં પિતાને પૂર્વભવ જે ને ત્યાં બેધ પામી ગયો ને શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. ત્યાં ભગવાન પધાર્યાના સમાચાર પનીહારીઓના મુખેથી સાંભળ્યા. એટલે કૂદતે કૂદત ભગવાનના દર્શન કરવા નીકળ્યો. આ રીતે કેટલાક હાથી, બળદ, ઘોડા આદિ પશુઓને જાતિસ્મરણ જ્ઞાનથી કયારે કયારે કથંચિત્ બોધની પ્રાપ્તિ થાય છે, પણ તે બહુ અલ્પ તિયાને થાય છે. સંસી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આગળ વધતાં અસીમ પુણ્યને પુંજ એકત્ર થયો ત્યારે મનુષ્ય જન્મ મળે. આ જન્મમાં પણ જો અનાદેશ અને અનાર્યકુળ મળ્યું તે ત્યાં બિધ પામવો બહુ દુર્લભ થાય છે. તે અને એટલું ભાન નથી હોતું કે હું કોણ છું ? મારો આ જન્મ શા માટે છે ? મારે ક્યાં કાર્યો કરવા જોઈએ ? મારા આત્માના વિકાસને માટે કયા ક્યા તો છે ને આત્માને બાધક કયા તો છે? આ બધા જ્ઞાનથી અજાણ હેવાને કારણે ત્યાં બધ પામવો અશક્ય હોય છે, માટે ભગવાન કહે છે કે જીવે બેધ પ્રાપ્ત કરવો જોઈએ, કારણ કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી અને મનુષ્ય જન્મ સુધી કેટલા જન્મો થઈ ગયા. જેમાં બંધનું એક બુંદ પણ મહ્યું? ના. હવે મનુષ્ય જન્મ, ઉત્તમ શરીર, આર્યક્ષેત્ર, આર્યકુળ, પાંચ ઈન્દ્રિય અને દીર્ઘ આયુષ્ય મળ્યું છે. તે એમાં સર્વશ્રેષ્ઠ, સૌથી દુર્લભ, મહત્ત્વપૂર્ણ વસ્તુ આત્મબોધ છે. તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે. હવે એ પ્રશ્ન થાય કે બોધ શું છે? એને પ્રાપ્ત કરવાને ભગવાનનો શો ઉપદેશ છે? તથા બંધ કેણે પ્રાપ્ત કરવો જોઈએ ? આ પ્રશ્નોના જવાબમાં ભગવાને આ ગાથામાં બંધનને બેધ પ્રાપ્ત કરવાની વાત કહી છે. જ્ઞાનીઓને સર્વ પ્રથમ આશય તે આત્મબોધ કરવાને છે. જે આ ન માનવજન્મ પામીને આત્મબોધ પ્રાપ્ત નહીં કરીએ તે ફરી ફરીને આવે અવસર નહીં મળે, છતાં કંઈક અજ્ઞાની છે એમ વિચારે છે કે અત્યારે વિષયભોગનો આનંદ લુંટી લઈએ ને પછીના જન્મમાં બધ પ્રાપ્ત કરીશું, હમણું શી ઉતાવળ છે? તે Page #192 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ભગવત કહે છે જીવન ક્ષણભંગુર છે, પછીના જીવનમાં બંધ પ્રાપ્ત કરી શકશું એવી કઈ ગેરન્ટી નથી માટે આ જન્મમાં અત્યારે બધ પામવાનો પુરુષાર્થ કરે. –જે. કદાચ કોઈને પ્રશ્ન થાય કે એકેન્દ્રિયમાં ચેતના શક્તિ સુષુપ્ત છે પણ ત્રણ વિગલેન્દ્રિય, અસંસી પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ભૂખ તરસ, ઠંડી ગરમીનું જ્ઞાન થાય છે તે બોધ ન કહેવાય ? અહીંયા જ્ઞાનીએ એ બોધની વાત નથી કરી, પણ આત્મા સંબંધી બંધની વાત કરી છે. અસ્થિ ને માયા કરવારૂણ | મારો આત્મા પુનર્જન્મ કરવાવાળો છે. મારો આત્મા પરકમાં જવાવાળો છે કે નહીં? ભૂતકાળમાં હું કેણુ હતો ? મારો આત્મા કઈ દિશામાંથી આવ્યા છે? ને કઈ દિશામાં જવાનું છે? જ્ઞાનીઓએ સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન યુક્ત બોધને બોધ કહ્યો છે. આ બંધ ઘણે દુર્લભ અને મેળે છે. અનાદિ અનંતકાળથી મોહનીય આદિ કર્મોના બંધનમાં ફસાયેલા જીવને આ બોધ પ્રાપ્ત થ મહાદુર્લભ છે. જ્યારે આત્માને એ બેધની પ્રાપ્તિ થશે કે હું શુદ્ધ નિરંજન અવિનાશી સમ્યફદર્શન, જ્ઞાન, સુખ, વીર્ય સંપન્ન આત્મા છું ત્યારે એને પ્રશ્ન થશે કે તે આત્માને આ શરીરની સાથે સંબંધ શા માટે થયો ? વિચાર કરતાં સમજાશે કે શુભાશુભ કર્મોના કારણે મનુષ્ય આદિ શરીરના બંધનમાં બંધાયે છું. નિશ્ચયનયની દષ્ટિએ તો આત્મા સ્વતંત્ર છે. પણ કર્મોના કારણે તે બંધનમાં પડ્યો છે, માટે ભગવાન બેલ્યા છે કે, “જપનું વરના નવા તિદિરના” પહેલા બંધનને જાણે, સમજે અને પછી તેડે. બંધનના સ્વરૂપને જાણે પછી તેને તોડવાનો પુરુષાર્થ કરી શકે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ બંધનમય નથી, પણ કર્મને વશ થઈને બંધનમાં પડ્યો છે. આત્મા ધારે તો બંધનને તેડી શકે છે. બંધન ખટકે તે છટકે –સર્વ પ્રથમ બંધનને ઓળખવાની જરૂર છે. બંધન ખટકશે. તે જ છટકવા પ્રયત્ન કરશે. જે બંધન તોડવાની પૂર્ણ તૈયારી નહીં હોય તે તેને સામનો નહિ કરી શકે. વ્યવહારમાં જોઈએ છીએ કે કોઈ પણ શત્રુને પરાજિત કરવો હોય તો તેની પાસે કયા કયા શસ્ત્રો છે ? કણ કણ તેના સહાયક છે? તેની કેટલી તૈયારી છે? તેનું સાહસ અને ઉત્સાહ કેટલા છે? તે શત્રુ પર કેવી રીતે આક્રમણ કરે છે તેની પહેલા બરાબર તપાસ કરે છે. તે રીતે બંધન પણ આત્માના શત્રુ છે. તેને પરાજય કરવા માટે બરાબર બળ લગાડવું પડશે. અને સાથે એ જાણવું પડશે કે બંધનરૂપી શત્રુ ક્યા રૂપમાં કેવી રીતે આત્મા પર આક્રમણ કરે છે? તેના સહાયક મિત્ર કોણ છે? તેની પાસે શ કયા છે? આટલી વાતને જાણ્યા વિના જે બંધન રૂપ શત્રુની સાથે ઝઝુમશું તો ક્યારેક હાર ખાવાને પ્રસંગ આવશે. અથવા બંધન રૂપી પ્રલોભનમાં ફસાઈને આત્મા પિતે તેને ગુલામ બની જશે, માટે ભગવાનને સંદેશ છે કે પહેલા બંધનનું જ્ઞાન કરે, પછી પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. Page #193 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન બંધનને તેડવાની કળા –આત્મ પિતે પૂર્વ તૈયારી સારી રીતે કરીને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ શસ્ત્રોથી સુસજ્જિત થઈને ક્ષમા, દયા, સેવા, વિનય, વિવેક આદિ મિત્રોની સહાય લઈને શ્રદ્ધા, ઉત્સાહ, સાહસ અને બળ વીર્યથી બંધનને તેડી શકશે. બંધનથી અકળાયેલે આત્મા શું બોલે છે? 1 અકળાયેલે આતમ કહે છે મને મુક્તભૂમિમાં ભમવા દે, ના રાગ રહે ના દ્વેષ રહે એવી કક્ષામાં મને રમવા દે; મિત્રાચારી આ તનડાની (ર) બે ચાર ઘડીને ચમકારે. બંધન. . જ્યારે આત્માને બંધન ખટકે છે ત્યારે એ બંધનથી છૂટવા પ્રયત્ન કરે છે. બંધનથી અકળાયેલો આત્મા શું બેલે છે હે પ્રભુ! હું બંધનથી અકળાઈ ગયે છું. હવે મારે બંધનથી મુક્તિ મેળવી મુક્તભૂમિમાં ફરવું છે. જ્યાં નથી રાગ, નથી છેષ એવી કક્ષાએ પહોંચવું છે. એ કક્ષાએ પહોંચવા માટે જે બંધનેએ આત્માને પરવશ બનાવ્યો છે તે બંધને દૂર કરો. તે બંધન આત્માને વારંવાર હેરાન કરે છે. વિવિધ યનીઓ અને ગતિઓમાં પરિભ્રમણ કરાવે છે. બંધન અથવા બંધ કોને કહેવાય ? આત્મ-પ્રદેશનું કર્મ પુદગલેની સાથે ક્ષીરનીરવત્ એકરૂપ થઈ જવું તેનું નામ બંધ, કર્મોના બંધથી વિવિધ ગતિઓમાં જન્મ લેવું પડે છે. જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મો આત્માને બંધનરૂપ છે. રાગદ્વેષથી યુક્ત આત્મા સારા બેટા કાર્યમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે કર્મ રૂપી જ જ્ઞાનાવરણીયાદિ રૂપથી તેમાં પ્રવેશ કરે છે. બંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, પ્રદેશ બંધ અને અનુભાગ બંધ. જીવ પાંચ પ્રકારથી કર્મોના બંધ કરે છે. કિંથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ. મિથ્યાત્વાદિ પાંચ અથવા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મો તે બંધન છે, બંધનને સારી રીતે જાણીને તપ, સંયમ, વ્રત, પચ્ચકખાણ આદિ અનુષ્ઠાનેથી તેડવા જોઈએ. જેને રાગ અને દ્વેષ એ બંધન રૂપ લાગ્યા નથી. એવા જીવો રાગ દ્વેષની આગમાં રીબાયા કરે છે. ને અને તે સંસાર રખડે છે. રાગના કારણે માતા, પિતા, પુત્ર, પરિવાર પત્ની, બધાને મારા માને છે પણ જ્ઞાની કહે છે જેના પ્રત્યે તને રાગ છે. એ કેઈ તને રાગમાંથી કે મૃત્યુમાંથી બચાવી શકવાના નથી. એ ત્રાણ-શરણ રૂપ થવાના નથી. માટે જીવનની ઘડીઓ તપાસો. વીરવાણને બેલ – સ્કુલમાં ભણતા વિદ્યાર્થી સ્કુલમાં જાય અને જે બેલ વાગે તે તે પોતાના કલાસમાં દાખલ થઈ જાય છે. રમવા, ખેલવા, કૂદવાનું બધું છોડી દે છે. તે રીતે સંતે તમારી પાસે વીતરાગવાણીને બેલ વગાડે છે ને કહે છે, અનાદિ અનંતકાળથી સંસારમાં રમ્યા, પેલ્યા, કૂદ્યા, હવે આ બેલને અવાજ સાંભળીને જાગૃત બને જાગે રે...જાગે રે...એ મારા ચેતન રાજા, અંતરના પટ ખેલેને...જાગે. બહાર ભટકે સુખને માટે, ક્ષણિક મુખે પાયે, Page #194 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન તૃપ્તિ મળી ના ચેતન તરસ્ય, સદગુરૂ શરણે આવ્યો, આવે રે. આ રે....એ મારા ભાઈબેને, વાણી સુણવા આવો રે... - સંતે તમને સાદ કરીને બોલાવે છે હે દેવાનુપ્રિય ! તમે વીતરાગ વાણી સુણવા આવે. ને તમારા ચેતનરાજાને જગાડે. સુખ મેળવવા બહાર ઘણું ફાંફા માર્યા છતાં સુખ ન મળ્યું અને મળ્યું તો ક્ષણિક સુખ મળ્યું. હવે સદ્દગુરૂના શરણે આવો ને તમારી તરસ છીપાવો. અંતરના દરવાજા ખેલ. તિજોરીમાં નાણાં પડ્યા છે પણ તિજોરીના દ્વાર ખોલે નહિ તો નાણું ક્યાંથી મળે ? તેમ અંતરમાં જ્ઞાન, દર્શન રૂપી રને પડ્યા છે, પણ અંતરના દ્વાર ખેલે તો મળે ને? આ ભગવાન મહાવીર સ્વામીની વિદ્યાપીઠ છે. તમે બધા વિદ્યાર્થી બનીને દોડી આવો તે તમારા અજ્ઞાન અંધારા જશે. રાગદ્વેષની આગ ઓલવવા માટે વીતરાગની વાણી એ પાણીનું કામ કરે છે. ચાતુર્માસમાં સંતે ચાર માસ એક ધારો વાણને પ્રવાહ વહાવે છે હે આવતા કર્મોને રોકવા માટે વ્રત, પચ્ચખાણ સંયમની જરૂર છે. પુરાણા કર્મોને બાળવા માટે તપની જરૂર છે. મેલા કપડાને સાબુના પાણીમાં પલાળીને એને ભઠ્ઠાપર બાફે છે ત્યારે એમાં પરપોટા વળે છે. ને અવાજ જેવું લાગે છે. તે કહે છે કે મારામાં મેલાશ અને ચીકાશ હતી તે ભઠ્ઠામાં બફાવું પડયું. તેમ તમારે ચાર ગતિના ભઠ્ઠામાં બફાવું ન હોય તે રાગદ્વેષની ચીકાશ ન રાખશે. તપની તિ શું જગાવો તે પૂરાણાં કર્મો તેમાં બળીને સાફ થઈ જશે. બા. બ્ર. સુજાતાબાઈને આજે ૧૮ મે.. ઉપવાસ છે. જેણે દઢ નિર્ણય કર્યો છે તેની સાધના પાર પડે છે. હવે આપ બધા ચેતનરાજાને જગાડો. જેની જેટલી શક્તિ હોય તેટલી ભક્તિ કરવા તૈયાર થાવ. જે સમય, જે ઘડી જાય છે તે પાછી આવતી નથી. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનની વાત ચાલે છે. અધિકારના નાયકનું નામ છે નમિરાજ, પણ તે વાત ચાલતા પહેલાં તેની પૂર્વભૂમિકા બતાવવામાં આવે છે. નમિરાજ કેના પુત્ર છે ? આજે તે દીકરાને બાપનું નામ ગમતું નથી. પોતાને અટકથી ઓળખાવે છે. જ્યારથી મધર કહેતા થયા ત્યારથી માતાને અદ્ધર ઉડાડતા થયા ને ફાધર કહેતા થયા ત્યારથી જુદા થયા. એક વાત યાદ આવે છે. મા-બાપને એકનો એક દીકરો હતે. મહેનત મજુરી કરીને ભણાવ્યો. દીકરો ભણીને તૈયાર થયો. ઓફિસને હેડ મેનેજર બન્યો. પછી તો મા-બાપને પત્ર પણ નથી લખતે ને મળવા પણ જતો નથી. દીકરે યાદ કરે કે ન કરે પણ મા-બાપ તે ન ભૂલે. માબાપને ખબર પડી કે મારો દીકરો એફીસનો હેડ બને છે તે લાવ તેને મળવા જાઉં. મહામહેનતે પિતા મુંબઈ પહોંચ્યા. શોધતા શોધતા દીકરાની ઓફીસ શોધી કાઢી. ઓફિસે પહોંચે ત્યાં દૂરથી પોતાના દીકરાને ખુરશીમાં બેઠેલે છે. પુત્ર સુખી છે તેથી બાપને સંતોષ થયો. દીકરાની પણ બાપ તરફ નજર પડી. પણ બાપના દેદાર સારા નથી. એટલે તે તરફ ધ્યાન ન આપ્યું ને પોતાના કામમાં લાગી ગયો. તેના મનમાં થયું કે આવાને Page #195 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન બાપ કાણુ કહે ? માટે મારે એમને ખેલાવવા નથી. માતાના ગર્ભમાં નવ મહિના રહ્યા ત્યાં શરમ ન આવી. અને અહીં બાપને બાપ કહેતા શરમ આવે છે! સંસારમાં જીવ આવું નજરે દેખે છે, જાણે છે, છતાં તેના રંગરાગ માહમમતા છૂટતા નથી. સ'સાર કેવા ? : બાપ એફીસે પહોંચ્યા ને નાકરને કહ્યુ પેલી ખુરશી પર જે હેડસાહેબ બેઠા છે તેને ખેલાવા તે મારા દીકરા છે. મારે તેમને મળવુ છે. નાકરે જઈને સાહેબને કહ્યું, તમારા પિતા તમને મળવા આવ્યા છે, માટે બહાર આવેા. સાહેમ કહે છે. એ મારે બાપ નથી પણ મારા બાપને Servant સન્ટ (નાકર) છે. આ સાંભળતા બાપા આવ્યા ને કહે છે કે હું નાકર નથી પણ તેની માના Husband ( હસબન્ડ ) પતિ છું. કહેવાના આશય એ કે સ`સાર કેટલે સ્વાથી છે ? એમાં જરા પણ રાચવા જેવું નથી. માટે સમજીને સરકી જાવ. સમજીને સરકે તે જ ડાહ્યો છે. 8. નમિરાજના માતા પિતાની વાત ચાલે છે. સારા સંતાના માતા પિતાનું મૂળ ઉજ્જવળ કરે છે. ચંડારાજા એક વાર મ્હે છે ભગવાન ! મારે સાત દીકરીએ છે. દીકરા નથી. ભગવાન ખેલ્યા હે રાજન્ ! તારી સાતે દીકરીએ સતી છે. કહેવત ને કે દીકરીએ દીવા છે, એ સાતે દીકરીએ પાતાનું કલ્યાણ કરશે ને કરાવશે. પ્રભાતમાં બધા રાજ સાતે સતીના નામ ખેલશે. એના ગુણ ગાશે. તુ ભાગ્યવાન છે. જ્યારે કંઈક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે દીકરા હાય છતાં માબાપને સાચવતા ન હોય તે છતે દીકરે માતા દુઃખી છે. તમે તમારા જીવનમાં કેાઈના નિસાસા લેશે નહિ. બીજાને સુખી કરવા જતાં કદાચ પેાતાને દુઃખ ભાગવવું પડે તેા દુઃખ વેઠો પણ બીજાને સુખી કરો. અમેરિકાની રાજધાનીનું શહેર ન્યૂયા છે. જે શહેર ખૂબ સુખી સમૃદ્ધ છે. દુનિયામાં ૧૦૮ માળનું મકાન માત્ર ન્યૂયામાં છે. એ શહેરમાં એક બહેન ઝવેરીની દુકાને ખરીદી કરવા ગઈ. તેણે નાકરને કહ્યું મને ખાટા મેાતીની એક માળા આપેા. નાકરે આપી. ભાઇ ! માળાની કિ*મત કેટલી છે? ત્રણ રૂપિયા. બાઇ સાધારણ હોવાથી મનને રાજી કરવા માળા લીધી. આ માળા પહેરી સતાષ અનુભવતી. : માળાના મૂલ્યથી આશ્ચય' : એમ કરતાં પાંચ વર્ષો વીતી ગયા. એક દિવસ એ માળા તૂટી ગઈ. ને મેતી બધા વેરાઈ ગયા. બહેને બધા મેાતી વીણી લીધા. માતી ભેગા કરતાં ખબર પડી કે એક મેાતી ખૂંટ્યુ છે. આ બહેન જે દુકાનેથી માળા લાવી હતી, તે દુકાને ગઈ. તે પહેલા જ્યારે માળા લાવી ત્યારે દુકાનમાં નાકર બેઠી હતા ને અત્યારે ગઈ ત્યારે શેઠ બેઠા હતા. બહેને દુકાને જઇને શેઠને કહ્યું, આ મારી માળા તૂટી ગકે છે. આપ તેને ફરી બાંધી આપેા. એક માતી ખૂટે છે, તેના અને બાંધવાના કેટલા પૈસા થાય તે લેજો. તે માને છે કે આખી માળાની કિંમત માત્ર ત્રણ રૂપિયાની છે, તેા એક મેાતી ઉમેરવાના અને તેને બાંધવાના કેટલા પૈસા થશે ? શેઠે Page #196 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન માળા હાથમાં લીધી ને સમજી ગયા કે આ માળા મારી દુકાનની છે. આ માળા બેટી નથી પણ સાચી છે. તેણે કહ્યું–બહેન! આ માળામાં એક મોતી નાખીશ અને તેને બાંધીશ તેની કિંમત રૂા. ૩૦૦ થશે. બહેન તે આ શબ્દો સાંભળીને ચમકી ગઈ. તે આશ્ચર્યથી બોલી ઉઠી–શું કહ્યું? ત્રણસો રૂપિયા આ માળા મેં આપની દુકાનેથી ખરીદેલી છે. તે વખતે મેં આખી માળાના માત્ર ત્રણ રૂપિયા આપ્યા હતા અને હવે ફક્ત એક જ મતી ઉમેરવા માટે આટલી મોટી રકમ આપવી પડશે? શેઠજી! લૂંટ...લૂંટ...તે કેટલું? બધું જ લૂંટી લે છે? માળાએ કરેલે અંજામ : શેઠ કહે બહેન ! સાંભળે, વાત એમ છે કે પાંચ વર્ષ પહેલા આ તારીખે અને આ વારે આપ આ દુકાને આવ્યા હતા. તે વખતે ગાદી પર નેકર બેઠા હતા. આપે ખોટા મોતીની માળા માગી પણ નોકરનું લક્ષ ચૂકાઈ જવાથી તેણે સાચા મોતીની માળા આપને ત્રણ રૂપિયામાં આપી. આપની વાત સત્ય છે. પણ બહેન ! માળા લઈને આપ થોડે દૂર ગયા ત્યાં હું આવ્યો ને ખબર પડી કે નોકરે મોટી ભૂલ કરી છે. આ માળા સામાન્ય કિંમતની નથી. પણ રૂપિયા દસહજારની છે. આપનું નામ-ઠામ કાંઈ લખ્યું ન હતું. આટલા મોટા ન્યૂયોર્ક જેવા શહેરમાં આપનું ઘર કયાં હોય કે તપાસ કરીએ. મારે નોકર સાથે ખૂબ ઝઘડો થયો. આવેશમાં આવીને ત્રણ તમાચા માર્યા. તેને કહ્યું કે આજથી તને નેકરીમાંથી છૂટે કરવામાં આવે છે. નેકર મારા પગમાં પડ્યો ને ખૂબ રડ્યો. મેં તેની બોચી પકડીને બહાર કાઢો; ને કહ્યું કે તને ડીસમીસ કરવામાં આવે છે. તેને ભાન છે કે તે શું કર્યું? રૂા. ૧૦૦૦૦ ની માળા માત્ર ૩ રૂપિયામાં આપી દીધી. કેટલી નુકશાની કરી ! બહેન ! તમે માળા બંધાવા આવ્યા ત્યારથી માળા જોઈને હું સમજી ગયો કે આ માળા મારી લાગે છે. જે પાછી લઈ લઉં તે આબરૂ, ઈજજત જાય ને મને કલંક લાગે. તેમજ તમે આપે પણ નહીં. વાત સાંભળીને પેલી બહેને કહ્યું ભાઈ! એવું તે કાંઈ થતું હશે ? ખરી રીતે એ માળા મારી ન કહેવાય. બેલે હવે શું કરવું? (શ્રોતામાંથી અવાજ-માળા પાછી દઈ દેવાની) સમજીને સાચું બોલજો. આ બહેને વિચાર કર્યો કે મારી એક માળા માટે નેકરને કેટલા દુઃખ વેઠવા પડ્યા? અપમાન, તિરસ્કાર સહન કરવા પડ્યા અને નોકરીમાંથી છૂટું થવું પડયું. ખરેખર મેં માળા નથી પહેરી પણ આગની વરમાળા પહેરી છે. ગરીબોના આંસુ પહેર્યા છે. ધિક્કાર છે મને ! ધન્ય છે શેઠને, શેઠ જાણે છે કે આ માળા મારી છે છતાં માંગતા નથી. કેટલી ખાનદાની! કેટલી અમીરી ! શેઠ તે મને સત્ય વાત કરત નહિ પણ મેં પૂછ્યું ત્યારે સત્ય વાત કહી. શેઠજી, મારી એક શરત કબુલ કરશે ? હું તમને આ માળ પાછી આપી દઉં છું. પણ પેલા નેકરની ભૂલ માફ કરીને એને પાછો નેકરીમાં રાખી લે. બહેનના પગમાં પડતો નોકર -શેઠે બહેનની શરત કબૂલ કરી. ને નેકરને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શારદા રત્ન બોલાવવા મોકલ્યા. બીતો માણસ બીતે ફરે. તેમ નોકરને ભય લાગ્યો કે મને નોકરીમાંથી તે કાઢી મૂક્યો છે. હવે મારા પર શું હુકમનામું લાવવું હશે? શું દશ હજાર રૂપિયા લેવા હશે? ખરેખર ગરીબી તે તણખલા કરતા તુચ્છ છે. ઘાસના પૂળાની કિંમત છે, તેટલી ગરીબની કિંમત નથી. મેટરની, સાયકલની કિંમત છે. અરે ! મોટરના સ્પેર પાર્ટસની કિંમત છે પણ માનવીની કિંમત નથી. આખા જગતને ઉગારવા જઈ શકવાના નથી પણ તમારા ઘરમાં દુઃખી હોય તેને ઉગારો. એથી આગળ વધીને પાડેશીને ઉગાર. એથી આગળ કુટુંબ, પછી જ્ઞાતિ, ગામ ને પછી રાષ્ટ્રને ઉગારો. પેલે નેકર તે બિચારો ધ્રુજતે ધ્રુજતો આવ્યો. શેઠ મને માફ કરે. આપના દશ હજાર રૂપિયા ગયા છે તે હું મજુરી કરીને બચશે તેમાંથી આપીશ. શેઠ કહે સબૂર કર. તારે ભય ગયે. આજથી તું મારે ત્યાં નેકરી પર ચાલુ થઈ જાય છે. બંધુઓ ! આશીર્વાદ માંગે નહિ મળે. અરે, ભીખ માંગો તો પણ નહિ મળે, પણ ગરીબના આંસુ લુછે. દુઃખીઓના બેલી બને. જીવન પ્રમાણિક બનાવો તે આશીર્વાદ મળશે ને કલ્યાણ થઈ જશે. શેઠે નોકરને કહ્યું ભાઈ! આ દયાળુ બેન આવી. તેણે દસ હજારની માળા એક પણ પૈસો લીધા વિના મને પાછી આપી. તે તને નેકરીએ રાખવાની શરતે. નેકર બહેનના પગમાં પડ્યો. આંખના આંસુથી બેનના પગ ભીંજવી દીધા. બહેને કહ્યું દીકરા ! દીર્ધાયુષ બન. હું એટલા પૈસાવાળી નથી. જે સુખી હતા તે તારા પાંચ વર્ષના પગારના જેટલા રૂપિયા ગુમાવ્યા છે તે તને આપી દેત. મારી માળાએ તારી આ દશા કરીને? આ બહેનને સતિ વરી ચૂકી હતી. નીતિ, સદાચાર, પ્રમાણિકતા, કરૂણા વિગેરે સદ્દગુણની ત જંલતી હતી. માનવતાને દીવડે ઝળહળી રહ્યો હતો. અહીં મણિરથ રાજા બન્યા છે. ને નાનાભાઈ યુગબાહુને યુવરાજ પદવી લેવા માટે સમજાવી રહ્યા છે. પણ યુગબાહુને જોઈતી નથી. એનામાં કેટલા ગુણ છે. રાજ્યમાં રહેવા છતાં રાજ્યમાં લેપાતા નથી. યુગબાહુ ઘેર ગયા. તેમની પત્ની મયણરેહા પૂછે છે, આજે આપ ઉદાસ કેમ છો? મને મારા મોટાભાઈ એ બંધનમાં નાખ્યો છે. યુવરાજની પદવી આપી છે. મયણરેહા કહે, આપણે પદવી જોઈતી નથી. આપ લેશો નહિ. રાજ્યમાં વસવા છતાં પદવીને મેહ નથી. તેમને મન તે પદવી એટલે પતન. એવી પદવી જોઈતી નથી. જ્યારે આત્મામાં સમ્યગદૃષ્ટિ આવે છે ત્યારે યુવરાજની પદવી પણ તેને બંધનરૂપ લાગે છે. મિથ્યાષ્ટિ આત્મા દુઃખ આવે ત્યારે ગભરાઈ જાય છે. ને સુખ આવે ત્યારે ફૂલાઈ જાય છે. જ્યારે સમ્યગૃષ્ટિ આત્મા સુખમાં ફૂલાત નથી. ને દુઃખમાં ગભરાતે નથી. એ અનંત તિમય આત્મા પોતાની દિવ્યતાને પ્રાપ્ત કરીને ધન્ય બની જાય છે. કૃતકૃત્ય બની છે. જે કાંઈ મેળવવાનું હતું તે મેળવી લીધું. તેને હવે મેળવવાનું કંઈ બાકી રહેતું નથી. એક માણસે કઠીન તપની સાધના કરીને દેવ પ્રસન્ન થયા. દેવ બેલ્યા બેલ, તારી શી ઈચ્છા છે? તારી શી અભિલાષા છે? તું જે માંગીશ તે હું તને આપીશ. Page #198 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૩ માણસ વિચાર કરે છે કે મારા ઘણા અહોભાગ્ય છે કે વર્ષોની સાધના પછી ધ્રુવ મારા પર પ્રસન્ન થયા. અને તે પાતે જ મને વરદાન માંગવાનુ` કહે છે. આ કિંમતી ક્ષણથી વધીને મારા જીવનમાં બીજી કઈ ક્ષણ આવશે ? ખરેખર હું ભાગ્યશાળી છું કે દેવ મારા પર પ્રસન્ન થયા છે. તે માણસે હાથ જોડીને મીઠી વાણીથી કહ્યું તમે મારા પર પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહે છે. તેા હું એ માગું છું કે અસીમ ધરતી પર જ્યાં જ્યાં મારા પગની ઠાકર વાગે ત્યાં ખજાના નીકળે. આ જે માણસને દેવનું વરદાન મળી જાય પછી એને ખીસ્સામાં પૈસા રાખવાની શી જરૂર ? તેને બેંકમાં ચેક રાખવાની શી જરૂર ? જેને ડગલે ડગલે ખજાના છે તેને દુનિયાની કેાઈ પણ ચીજની જરૂર રહેતી નથી. આ તા એક ન્યાય છે. તેમાંથી આપણે શું સમજવુ છે ? આ માણસની જેમ સંસારમાં પ્રત્યેક સાધક સાધના કરે છે. તે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરે છે. અધ્યાત્મભાવની સાધના કરતા કરતા તે સ્વયં પેાતાના આત્માને પ્રસન્ન કરે છે ત્યારે તેને સમ્યગ્દર્શનના અક્ષય નીધિ મળી જાય છે. જેને આ અક્ષય નીધિ મળી ગયા તેને ખધુ' મળી ગયું. તેણે બધું પ્રાપ્ત કરી લીધું. અનંત જ્યોતિના ખજાનો મેળવીને કેાનું જીવન જ્યેાતિય નથી ખનતું ? બધાનું બને છે. તે અનંત જ્યાતિના પ્રકાશમાં જીવનના કેાઈ પણ ખૂણામાં મિથ્યાત્વ અજ્ઞાનના અધકાર રહી શકતે નથી. સમ્યગ્દર્શનના અનંતરાશી જેને પ્રાપ્ત થઈ જાય તેના જીવનમાં દરિદ્રતા કેવી રીતે ટકી શકે ? ન ટકી શકે. ' એ ભક્ત પ્રભુને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ! હું આપની પ્રાર્થના એટલા માટે કરું છું કે મારે ધન વૈભવ નથી જોઈતા. પત્ની નથી જોઈતી. એ બધા તેા સંસારના તુચ્છ ફળ છે. એ માંગવાની ઈચ્છા નથી. હું તે આપની પાસે એ જ ઈચ્છું છું કે એક વાર મને તમે તમારુ રહેવાનું ધામ બતાવેા. લાગસમાં આપણે એલીએ છીએ કે હે પ્રભુ ' “ સમાહિવરમુત્તમં દિન્તુ ” “સિદ્દા સિદ્ધિ' મમ દિસંતુ ' ઉત્તમ પ્રકારની સમાધિ આપેા. અક્ષય દર્શન આપેા. સિદ્ધ પદ મને આપે. મારે બીજું કાંઈ નથી જોઈતું. ભક્તે આ પ્રાર્થનામાં શું માંગ્યું ? બધું માંગી લીધું. તેણે પાતાના જીવનના મહાપ્રસાદ અને મેાક્ષ માર્ગનું પ્રથમ સેાપાન એવુ સમ્યગ્દર્શન માંગી લીધુ અને અંતિમ શિખર માક્ષ પણ માંગી લીધા. હવે કંઈ માંગવાનું ખાકી રહ્યું ? ના. આ તા કવિની કલ્પના છે. ખરી રીતે સમ્યક્ત્વ એ કાઇને દેવાની કે લેવાની ચીજ નથી. જેણે સમ્યક્દર્શન મેળવી લીધું તેણે બધું મેળવી લીધું. કાઈ પણ ભવ્ય આત્મા સમ્યક્દનના શાંત સુંદર સરેાવરમાં એક વાર પણ ડૂબકી મારે છે ત્યારે એ વાત નિશ્ચિત છે કે તેના જીવનના દુઃખા અને કલેશેાના અંત જલ્દી આવે છે. સવ ગુણામાં કેાઈ શ્રેષ્ઠ હાય તા સમ્યગ્દર્શન છે. જીવનના મૂળ આધાર પણ સમ્યગ્દર્શન છે. સમ્યક્ત્વના સદૂભાવમાં જ્ઞાન સમ્યગૂજ્ઞાન થઈ જાય છે અને Page #199 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ચારિત્ર સમ્યફ ચારિત્ર થઈ જાય છે. જેના જીવનમાં સમ્યગદર્શન છે તે બધું છે અને સમ્યગદર્શન નથી તો કાંઈ નથી. સમ્યકત્વને ચિંતામણી રત્નની ઉપમા આપવામાં આવી છે. ચિંતામણી રત્નને અર્થ એ છે કે માનવી કાંઈ સંક, ઈચ્છાઓ કરે તે પૂર્ણ થાય. ચિંતામણું રત્ન તે ભૌતિક પદાર્થ છે. તે આજે છે ને કાલે નથી. પણ સમ્યગદર્શન તે એવું આધ્યાત્મિક ચિંતામણું રત્ન છે કે જે એકવાર પરિપૂર્ણ શુદ્ધ રૂપથી પ્રાપ્ત થઈ જાય તે એ ફરીને જ્યારે પાછું જાય નહિ. આ છે ક્ષાયિક સમ્યકત્વ રત્ન. આ એક એવી શક્તિ છે કે જે મેળવ્યા પછી સંસારના બીજા કોઈ પણ પદાર્થની આશા રહેતી નથી. તેને આત્મામાં આનંદ આનંદ હોય છે. એક જન્માંધ માણસને પુણ્યોદયથી નેત્ર જ્યોતિ પ્રાપ્ત થઈ જાય તો તેને કેટલો હર્ષ થશે? તેને કેટલી પ્રસન્નતા અને કેટલો આનંદ થશે? તેના આનંદને પાર નહીં હોય. જન્માંધ માણસને નેત્ર તિ મળવાથી જેટલે આનંદ થાય છે તેનાથી કેટલાય ગણે અધિક આનંદ જેણે પોતાનું અનંત જીવન મિથ્યાત્વના ઘેર અંધકારમાં પસાર કર્યા પછી સમ્યગદર્શનની નિર્મળ જ્યોતિ પ્રાપ્ત કરી છે તેને થાય છે. માટે આ જન્મમાં પ્રાપ્ત કરવા જેવું જે કંઈ હોય તે સમ્યકત્વ છે. ચાતુર્માસના મંગલ દિવસો ચાલી રહ્યા છે. આ દિવસેમાં વિશેષ ન કરી શકો તો પાંચ બેલનું પાલન કરે. (૧) સંતદશન : દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે ઉપાશ્રયે આવવું ને સંતન કરવા. સંતના દર્શનથી મહાન લાભ થાય છે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહિ. ફન વિના સ્થાન નહીં. સ્થાન વિના લાભ નહિ ને લાભ વિના કર્મ નાશ નહિ. કર્મનાશ વિના મુક્તિ નહિ. સંતના દર્શનથી છવ અંધારી રાત જેવો હોય તે અજવાળી રાત જેવો બની જાય છે. કાળા અડદ સરખે હેય તે છડીદાળ જેવો થઈ જાય છે. ઉત્કૃષ્ટ ભાવે વંદન કરતા જીવ નીચગોત્ર કર્મને ખપાવે છે ને ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. માટે સંતદર્શન તે અવશ્ય કરવા જોઈએ. (૨) પ્રાર્થના : પ્રાર્થના એટલે આત્માને પરમાત્મા બનાવનાર સાચું અને ઉત્તમ રસાયણ અથવા સાચું માનવજીવન જીવાડનારી સંજીવની છે. સંસારમાં ખુંચેલાને હાથ પકડી બહાર કાઢનાર અનુપમ કાવ્ય છે. જ્ઞાની પુરુષે પ્રાર્થનાને મોક્ષની નીસરણ કહે છે. પ્રાર્થના એટલે ઈશ્વરના ગુણેનું સ્મરણ. જે સ્મરણ કરતા ઉત્કૃષ્ટ રસ આવે તે ઈશ્વર બની જવાય. વાસનાના વિષમ વાવાઝોડા દૂર થાય ને સાત્વિક ભાવ અંતરમાં સંચરે એનું નામ પ્રાર્થના. ઇશ્વર સાથે સંગ પ્રાપ્ત કરવાને મનુષ્યને પ્રયાસ એટલે પ્રાર્થના. આળસ અને પ્રમાદને ત્યાગ થાય તે પ્રાર્થના કરવાનું મન થાય. (૩) સામાયિક : આખા દિવસમાં ઓછામાં ઓછી એક સામાયિક તે અવશ્ય કરવી જોઈએ. સામાયિક એટલે શું? જેમ ઘરને તાળું માર્યું હોય તે ચાર અંદર દાખલ થઈ શકે નહીં. જે મકાન ખુલ્લું હોય તે ચેર બધું લૂંટી જાય, તેમ સામાયિક Page #200 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન એટલે પાપ રૂપી ચેરોને દાખલ થતા અટકાવનાર જમ્બર પહેરેગીર. શુદ્ધ–ભાવે એક સામાયિક કરવાથી જીવ મહાન લાભ મેળવે છે. પન્નવણું સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું ભગવાન ! એક મુહુર્ત શુદ્ધ સમકિત સહિત સામાયિક કરે તે તેને શું લાભ થાય? ભગવાને કહ્યું હે ગૌતમ! ૯૨ ક્રોડ પલ્યોપમ, ૫૯ લાખ પાપમ, ૨૫ હજાર પલ્યોપમ, ૯૨૫ પલ્યોપમ અને એક પલ્યોપમના સાત ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ ઝાઝેરા શુભ દેવતાનું આયુષ્ય બાંધે. આ મહાન લાભ થાય છે. માટે રોજ અવશ્ય સામાયિક કરવી જોઈએ. (૪) પ્રતિક્રમણ : ચોમાસામાં બને તે અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણ એટલે પાપને એકરાર કરવાની કેટે, દિવસભર જે અતિચાર લાગ્યા હોય તે દોષને દૂર કરનાર સાવરણી. પાપના મેલથી મલીન થયેલા આત્માને સ્વચ્છ બનાવવાનું સ્પેશીયલ સરોવર. જેમ સવારે ઉઠી અરિસામાં મુખ જુવો છે કે કઈ ખરાબ ડાઘ તે નથી ને? તેમ જ્યારે પ્રતિકમણ કરતા હોય ત્યારે આખા દિવસમાં મેં કયા કયા પાપ કર્યા છે તેની ખબર પડે છે. માટે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. (૫) તપશ્ચર્યા : પુરાણું કર્મોને સાફ કરવા માટે તપ એ અમેઘ જડીબુટ્ટી છે. કેટી ભવના સંચિત કર્મો તપથી નાશ થાય છે. માટે જેટલી શક્તિ હોય તેટલો ત૫ કરે જરૂરી છે. આ પાંચ બેલની જે ચાતુર્માસમાં આરાધના કરશે તે ચાતુર્માસ સફળ બનશે ને જીવન ઉજજવળ બનશે. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૦ અષાડ વદ ૯ ને શનીવાર તા. ૨૫-૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અહિંસાના અવતારી, સત્યના પૂજારી, અલખના અણગારી શાસનપતિએ જગતના જીવોના કલ્યાણ માટે આગમની પ્રરૂપણું કરી. આગમ એ આપણું અમૂલ્ય મૂડી છે. બાપ દીકરા માટે મૂડી મૂકીને જાય પણ દીકરો સારો નીકળે, લક્ષમીને સદ્વ્યય કરે તે ન્યાલ થઈ જાય પણ જે દીકરો ઉડાઉ નીકળે તે બધી મૂડી ફના કરી નાંખે. આપણને ભવસાગરથી તરવા માટે આગમ રૂપી અમૂલ્ય ખજાને મલ્યો છે. એ ખજાનાની જીવને કિંમત છે? ઓળખાણ છે? જીવને જેટલી દ્રવ્ય ખજાનાની કિંમત છે એટલી હજુ આગમ રૂપી ખજાનાની કિંમત નથી. તમારે ખજાનો તે આ લેક પૂરતું છે. પણ આગમ રૂપ ખજાનો તે આત્માની સાથે આ લોકમાં રહે છે ને પરલેકમાં પણ સાથે જાય છે. માટે તેની ઓળખાણ કરો. આગમની ઓળખાણ એટલે સમજણ માનવભવમાં થઈ શકે છે. માનવ જન્મને જ્ઞાનીઓએ મેલને દરવાજે કહ્યું છે. જે શહેરમાં પ્રવેશ કરે છે તે પહેલા દરવાજામાં Page #201 -------------------------------------------------------------------------- ________________ દ શારદા રત્ન થઈ ને પછી શહેરની અંદર જઈ શકાય છે, તેમ માક્ષ રૂપી નગરમાં પ્રવેશ કરવા માટે માનવ જન્મ એ ભવ્ય દ્વાર છે. ૮૪ લાખ જીવાયેાનીમાં આવજા કરતા, વિષયા રૂપી કીચડમાં અત્યંત લપટાયેા છે. પણ અથાગ પુણ્યના પ્રભાવે શ્રેષ્ઠ એવા મનુષ્ય જન્મ મળ્યા છે, જે દવાને પણ દુલ ભ છે. દેવા પણ મનુષ્ય જન્મને ઝંખે છે. આવા અમૂલ્ય જન્મ આપણે એળે ગુમાવી દઈએ તેા તેના જેવી મૂર્ખતા ખીજી કઈ હોઈ શકે ? આ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે મનુષ્ય જન્મ ભવપરપરા કાપવા માટે મળેલા છે. પણુ ભવપરપરા વધારવા માટે નહિ માટે સ્વમાં ઠરી જવુ' એ અતિ આવશ્યક છે. જો આપણે સ્વસ્વરૂપ તરફ દૃષ્ટિ નહી દોડાવીએ અને વિભાવદશામાં આળેટચા કરીએ તે તેમાં દોષ કાના ? આ જન્મમાં આપણે મેાક્ષમાટેના પુરૂષાર્થ કરીએ નહિ અને શ્રેષ્ઠ એવા માનવભવને એળે ગુમાવી દઈએ તેા પછી મેાક્ષની પ્રાપ્તિ માટે કયા ભવમાં અને કયારે પુરૂષાર્થ કરીશું ? જે મનુષ્ય જન્મને વ્ય ગુમાવી દે છે તેને શાસ્ત્રોએ આત્મઘાતી કહ્યો છે. વિષય લાલસાએમાં લુબ્ધ બની ગાડી, વાડી, લાડી, બાગબગીચા, બંગલા, પુત્ર પરિવાર, કુટુંબીજના, આપ્તજના, લક્ષ્મી આદિ વૈભવામાં તેમજ અહંતા, મમતા રૂપ દૃઢ પાશથી અંધાઈ ને અજ્ઞાનની દૃષ્ટિથી આ અસાર એવા સૌંસારમાં જે માહ પામી રહ્યો છે તેથી તે જન્મ મરણ રૂપી વિષચક્રથી છૂટી શકતા નથી. આચાર`ગ સૂત્રમાં ાન બાલ્યા છે. * ભુસેવ નવ્વરાજુસંતિ, ગુરુ સે હ્રામા, તમો તે મારતે, નો તે મારતે, તમો સે દૂરે, નૈવ સે અંતો નેત્ર પૂરે ” ॥ ,, અતત્ત્વદશી જીવાને માટે વિષય ભાગે છેાડવા અતિ કઠીન છે. એટલે તે જન્મમરણની પરંપરાથી છૂટી શકતા નથી, અને તેથી તે મેાક્ષના સુખથી દૂર રહે છે. ભાન ભૂલેલા આત્મા શખ્વાદિ વિષયામાં સુખ શોધવાના પ્રયત્ન કરે છે. પણ તેને સુખ મળવાને બદલે દુઃખ મળે છે. કામાગામાં આસક્ત રહેવાથી જીવ સ`સાર રૂપી સમુદ્રમાં ગાથા ખાય છે. આ સંસાર ચક્રમાં નિરંતર પરિભ્રમણ કરતા રહે છે. તેથી તે મેાક્ષના સુખથી વેગળા રહે છે. સંસારમાં કાઈ પણ જીવ ખાદ્યષ્ટિથી સુખી હાય પણ તે રાગશોકથી મુક્ત નથી. માટે શાસ્ત્રોમાં જે ધાર્મિક અનુષ્ઠાના બતાવ્યા છે તે એટલા માટે કે તેમાં પ્રવૃત્તિ કરાવી અંતે નિવૃત્તિમાં લઈ જઈ પેાતાનું મૂળ સ્વરૂપ સમજાવી ભવભ્રમણથી મુક્ત કરે છે. થાય છે. કારણ કે અને બીજે વિરાગ. આત્મા રૂપી નદીમાં ડૂબકી મારવાથી અજ્ઞાનરૂપી મેલ દૂર આત્માના શુઠ્ઠું જ્ઞાન છે. આત્મા રૂપી નદીને બે કિનારા છે. એક જ્ઞાન તે નદીમાં સુખ, આનંદ લેાલ ભરેલું છે. આ નદીમાં સ્નાન અવણનીય લ્હાવા છે, અને તેમાં રમણતા કરતા છેવટે નિવિ`કલ્પ દશા પ્રાપ્ત કરે છે. વ્યવહારમાં પુરૂષાર્થ કરવાથી અથવા તેા નહીં કરવાથી પણ પ્રારબ્ધ પ્રમાણે યથાકાળે કરવું તે જીવનના Page #202 -------------------------------------------------------------------------- ________________ શારાં રત્ન જે જે સુખ-દુઃખનું ફળ મળવાનું નિર્માણ થયું હોય છે, તે તે મળ્યા કરે છે. આપણે નજરે જોઈએ છીએ, ઘણીવાર કંઈક બિચારા આ દિવસ કાળી મજુરી કરતા હોય છે, છતાં બહુ અ૯પ મળે છે, અને શ્રીમંત માણસો અલ્પ મહેનતે ઘણું મેળવે છે. સાંસારિક સુખ તે યત્ન કરો કે ન કરો. જે મળવાના હશે તે મળશે, પણ આત્મસાક્ષાત્કાર માટે તો વિવેક, વિરાગ્ય, શમ, દમાદિ, સાધન સંપત્તિ મેળવવા સતત પુરૂષાર્થ કરવાની જરૂર છે. વિનય, વિવેક, સમતા, વૈરાગ્ય આદિ સાધન સંપત્તિથી મનુષ્ય ભવ કટી કરી શકે છે. ભવ ઓછા થાય તે આ જન્મની સાર્થકતા થઈ કહેવાય. પથ્થર જ્યારે ખાણમાંથી નીકળે છે ત્યારે તે ખરબચડો હોય છે. તે સ્થિતિમાં તે પથ્થરને ખાસ ઉપયોગ થતો નથી, પણ જ્યારે તે કડિયાના હાથમાં આવે છે ત્યારે તે પિતાના ઓજારો વડે તેને મકાનના બાંધકામમાં ઉપયોગી થાય તેવો બનાવે છે. કોઈ કલાકારના હાથમાં આવે છે તે તેમાંથી સુંદર આકૃતિ બનાવે છે, અને તે કિંમતી બની જાય છે. આવું જ માનવ જીવનનું છે. માનવ જીવન પણ પથ્થરની જેમ ખરબચડું છે. વિષયકષાયથી ભરેલું છે, છતાં પ્રયત્ન વડે તેને દેવ જેવું બનાવી શકાય છે. સમ્યફ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તે તે દેવ જેવું બને છે અને ઉલ્ટી દિશામાં જીવનને વાળવામાં આવે તે તે દાનવ જેવું બની જાય છે. માનવના પ્રયત્ન પર તે નિર્ભર છે. તમારે દેવ બનવું છે કે દાનવ? વિચાર કરે. જે દેવ જેવા બનવું હોય તે સમ્યફ દિશામાં પ્રયત્ન કરો. આત્માને ક્ષણે ક્ષણે જાગૃત રહેવાની જરૂર છે. “જાગૃતિ એ જ જીવન છે. પ્રમાદ ત્યાં પતન છે નાની ડાયરીમાં એટલું નેંધી લે કે મૃત્યુનો વિશ્વાસ કરવા જેવો નથી, મેડા કે વહેલા એક દિવસ તે મૃત્યુના મહેમાન બનવાનું છે. યમરાજાનું ઓચિંતુ આમંત્રણ આવી જશે ત્યારે આદરેલાં કાર્યો અધૂરાં મૂકીને જવું પડશે. એક દિન આવશે એવા, લઈ જશે કાળ લૂંટારે સહુને તે રીતે કરવું પ્રયાણ રે .. પૂરા થઈ શકયા જે કામ પૂરા, અધુરા હશે તે રહેશે અધુરા કાળની ઘંટડી વાગશે જ્યારે, ક્ષણ એક ઘરમાં નહિ રાખે ત્યારે એક ભવની સગાઈ કરે આત્માની કમાઈ..સહુને.. કાળરૂપી લૂંટારો આવશે ત્યારે જીવને પકડીને લઈ જશે. જીવ જશે ત્યારે સાથે કંઈ લઈ જશે નહિ. આજ સુધી કોઈ લઈ ગયું નથી ને લઈ જવાનું નથી, માટે મેહ છેડે. વિચાર કરો કે આ મિલકત, આ માયા મારી નથી. હું મિલકતને નથી. પુત્ર, પત્ની પરિવાર બધું પર છે. અંતે તે બધાને છોડીને જવાનું છે. જે જમ્યા તે મરવાના છે. જીવ માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી મૃત્યુ તેની સાથે આવ્યું છે, પણ તે કયારે આવશે તેની ખબર નથી. જેમ સિંહ મૃગલાને પકડે છે ત્યારે સામું મૃગલાનું ટેનું ઉભું હોય છતાં કોઈ તેને બચાવવા જઈ શકતું નથી, તેમ કાળરૂપી સિંહ જીવને પકડીને Page #203 -------------------------------------------------------------------------- ________________ શારા રત્ન લઈ જાય છે ત્યારે માતા પિતા પરિવાર કેઈ તેને બચાવી શકતું નથી, માટે જ્યાં સુધી કાળ રાજાના તેડા નથી આવ્યા ત્યાં સુધી સાધના કરી લે. બીજી વાત એ છે કે અત્યારે શરીર સારું છે. કાયા નિરોગી છે. માટે સાધના કરી લે. આજે ઘણીવાર ભાઈ–બેનેને કહીએ ભાઈ! ધર્મ કરી લો ત્યારે એ બધા શું બેલે છે No Time, અમને કુરસદ નથી. અમે પાછલી અવસ્થામાં ધર્મ કરીશું. આવું બેલનારા પર જ્યારે મૃત્યુનું આક્રમણ થશે ત્યારે તેને શું કાયમને માટે ફુરસદ મળી જશે ને? દુર્ગતિના મહેમાન બનવું પડશે. જ્યારે કાળરાજાનું ઓચિંતુ વોરંટ આવશે ત્યારે આ કંચનવર્ણ કાયા રાખમાં રોળાઈ જશે. જીવતાં જે શરીરની કિંમત લાખની હતી તે કેડીની થઈ જશે. મનના મારા મનમાં રહી જશે. બધું અભિમાન આકાશમાં ઉડી જશે, અને તમારી ગર્વિષ્ઠ આના દ્વાર સદાને માટે બંધ થઈ જશે, માટે હજુ પણ ચેતી જાઓ. આ મનુષ્ય ભવ ફરી ફરીને નહિ મળે, જે આ ભવ ગુમાવી દેશું તે પછી શું થશે? ત્રીજી વાત એ યાદ રાખો કે અન્યાય, અનીતિ અને પ્રપંચથી મેળવેલી ધનસંપત્તિ જીવને દુર્ગતિમાં ખેંચી જશે. કરેલા પાપકર્મોના ફળ ભેગવવા પડશે ત્યારે પવનથી પાંદડા ધ્રુજે તેમ જીવ ધ્રુજી ઉઠશે. ગાત્રો ઢીલા થઈ જશે, પણ કરેલાં કર્મો ભગવ્યા સિવાય કેઈને ટકા થયો નથી. મમ્મણ શેઠે કેટલી સંપત્તિ મેળવી હતી. તેની પાસે કરડેનું ધન હાફ સમુદ્રોની બહાર દ્વિપમાં તથા દેશવિદેશમાં તેને માટે વહેપાર ચાલતું હતું. તેની યુવાની વીતી ગઈ હતી. છતાં ધન મેળવવામાં તેને એટલું મમત્વ હતું કે સાત રાત્રી દિવસ મૂશળધાર વરસાદમાં નદીના પૂરમાં તણાઈને આવતા લાકડા લેવા જતો હતો. ઘણું પાપ કરીને મેળવેલી લક્ષમી તેને કયાં લઈ ગઈ ? નરકના દ્વારે. નરકના દુખે ભોગવતા આ લક્ષમી શું તેને બચાવી શકશે? નાછતાં જીવનું મમવ કેટલું છે? कृतकर्म क्षयो नास्ति, कल्प कोटि शतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतंकर्म शुभाशुभं ॥ ન કરેલાં કર્મો કોડે ઉપાય કરવા છતાં નાશ થતા નથી. શુભાશુભ કર્મો જીવને અવશ્ય ભોગવવા પડે છે, માટે અત્યારથી ચેતી જાવ. તમને કેઈ ઓળખે કે ન ઓળખે, માન અને મોટાઈને આડંબરમાં મસ્ત બનેલા તમારી મશ્કરી કરતા હોય પણ એનાથી જરાય હતાશ ન થતાં સત્કાર્યો કરવાના ચાલુ રાખજે. જે તમારું જીવન પવિત્ર અને નિષ્પાપ હશે તે અંતે આત્માને વિજય થવાને છે. તમારો આત્મા સદગતિને મહેમાન થશે ને આગામી ભવ આ ભવ કરતાં પણ સારે હશે, માટે મૃત્યુલોકમાં આવ્યા છો તે આત્માની કમાણી કરી લે. આત્માને ઓળખી લે, જાણી લે. ઝવે બધું જાણ્યું છે પણ હજુ જાણનારાને જાણ્યું નથી. જેને ઓળખવા જેવું છે તેને ભૂલી ગયા છે. આજે કઈક માણસને Page #204 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૯ ઘેર બેઠા બહારની પચાતા કરવાની ટેવ હોય છે. બહારની વાતો કરે છે. પણ આત્માની વાતા ચારે ય કરી છે ખરી ? શ્રાવકના ૧૨ વ્રત છે. તેમાં આઠમા વ્રતનું નામ અનર્થાઈડ. અનડ એટલે ? અર્થ વિના ઈંડાવાનું. જેમાં પૈસા જેટલા પણ લાભ થતા નથી, છતાં જીવ વિના કારણે અનર્થી દડે ઇડાયા કરે છે. ગાંડા માણસા હાય એ બધા ઠીકરા વીણીને ભેગા કરે એમાં એને શું એ પૈસા પણ મળવાના છે? ફૂટેલા કાંઠલાને ડાકમાં પહેરે અને કચરા ભેગા કરે એમાં કંઈ મળવાનું છે ? ના. એ તા ગાંડા છે તેથી ખીન જરૂરનું ભેગું કરે છે, પણ તમે તે ? (શ્રોતામાંથી અવાજ--ગાંડાના ગાંડા) જ્યાં કંઈ સ્વાર્થ નથી, કમાણી નથી, કલ્યાણુ થવાનું નથી ત્યાં અનર્થોદ ડેડાઇને શા માટે કર્મો બાંધે છે ? આત્મા કેટલા પ્રકારે દંડાય છે ? ખબર છે ? પ્રતિક્રમણમાં રાજ ખેલેા છે ને મન દરેણુ', વય દંડેણું, કાય દડેણુ.. આ ત્રણ પ્રકારે મારા આત્મા દંડાયા હોય તેા તસ્સ મિચ્છામિ દુક્કડ, આપણને પાંચ ઇન્દ્રિયા મળી છે, તેમાં કેાઈની આંખના તેજ ચાલ્યા ગયા હૈાય એને ખીજી ચક્ષુ નાંખે તે એ દેખતા થઈ જાય છે, પણ બધા દેખતા થતા નથી. જેના સ્નાયુ કામ કરે છે, નસા સૂકાઈ ગઈ નથી, એવા દેખતા થાય છે. અંધને જોતા દિલમાં કરૂણા આવી જાય કે જીવે કેવા કર્મો કર્યા હશે કે અંધાપાના દુઃખ વેઠવાના આવ્યા ? આવા દુઃખા વેઠવા ન હોય તા જ્ઞાની કહે છે, “મધ સમયે ચેતીએ, ઉદયે શા ઉચાટ ?'’ કર્મ બાંધતા પહેલા ખૂખ ચેતવાની જરૂર છે. ખીજી આરાધના ન કરી શકતા હૈ। તા એટલું તેા કરો કે મારે કેાઈ જીવને દુઃખ દેવું નથી. તેનું ખરાખ ચિતવવુ. નાં ને ખરાબ કટુવચન ખોલીને મન દુભાવવું નહિ. એકેન્દ્રિથી પંચેન્દ્રિય સુધીના જીવાને દુઃખ થાય તેવુ વર્તન કરીશ નહિ. તમને એમ થાય કે એકેન્દ્રિયના જીવાને દુઃખ થાય ? હા, આચાર`ગ સૂત્રમાં ભગવાને વનસ્પતિની સરખામણી મનુષ્યની સાથે કરી છે. " ३ मंपि जाइ धम्मयं एयं पि जाइ धम्मयं, इमंपि बुढि धम्मयं एयं पि धम्मयं इपि चित्तमंतयं एयंपि चित्तमंतय इमंपि छिन्न मिलाति एयंपि छिन्न मिलाति, इमंपि आहारगं, एयंपि आहारगं, इमंपि अणिश्चयं एपि अणिच्चयं, इमपि असासय, एयंपि असासयं, इमपि चओवचइयं एपि चचय, इमपि विपरिणाम धम्मय, एयपि विपरिणाम धम्मयं । અ. ૧. ઉ. પ જેવી રીતે માનવ શરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે તેવી રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળી છે. આપણું શરીર વધે છે તેમ એ પણુ વધે છે. આપણા શરીરમાં ચેતન છે તેમ એનામાં પણ ચેતન છે. શરીરને કાપવાથી, છેદવાથી દુઃખ થાય તેમ વનસ્પતિને પણ છેદવાથી દુઃખ થાય છે. જેમ શરીરને આહારની જરૂર છે તેમ વનસ્પતિને પણ આહારની જરૂર છે, આપણું શરીર અનિત્ય, અશાશ્વત છે તેવી રીતે તે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શારદા રત્ન પણ અનિત્ય, અશાશ્વત છે. આપણું શરીર વધે છે-ઘટે છે, તેવી રીતે એનામાં પણ હાનિ વૃદ્ધિ થાય છે. માનવના શરીરમાં વિકાર હોય છે તેવી રીતે એનામાં પણ વિકાર હોય છે, તેથી આપણી જેમ વનસ્પતિ પણ સચેતન છે. કદાચ તમને પ્રશ્ન થાય કે પૃથ્વીકાયાદિ ઇને આંખ, કાન, નાક, જીભ, વાણું અને મન નથી તે તેમને દુઃખને અનુભવ કેવી રીતે થાય? આ પ્રશ્નને જવાબ સમજાવવા ભગવાને ન્યાય આપીને સમજાવ્યું. જેમ કોઈ માણસ જન્મથી અંધ હોય, બહેરે હોય, મૂંગે હોય, લંગડો હોય એવા માણસને કેઈ ભાલાથી હાથ પગ કાપી નાખે, કાન, નાક આદિ અવયવે છેદે તે તે માણસને વેદના થાય છે, પણ તે વાણી દ્વારા વ્યક્ત કરી શકતા નથી. એવી રીતે પૃથ્વીકાય આદિ છોને અવ્યક્ત વેદના થાય છે, માટે કઈ જીવોને દુઃખ થાય તેવું વર્તન કરવું નહિ, અને તેવા જીવોની દયા પાળવી. “યાદશી ભાવના તાદશી ફલ.” જેવી ભાવના હોય તેવું ફળ મળે છે, માટે ભાવના ઉંચી રાખો. વનસ્પતિ પર પણ ભાવનાના વેગની કેવી અસર થાય છે. જેવા વિચારે તેવી અસર થાય છે. રૂપક - બે રાજાઓ નજીક નજીક રાજ્યમાં રાજ કરતા હતા. એક રાજાનું રાજ્ય ખૂબ સુંદર રીતે ચાલે છે. પ્રજા સુખી છે. સાથેના ગામમાં રાજા ગાદીએ આવે ને ૧૦ વટ થાય એટલે મરી જાય. દરેક રાજાને આવું જ બને છે. તે રાજ્યને પ્રધાન, સુખી શa ચાલે છે તે રાજા પાસે આવ્યો, ને વાત કરી કે અમારા ગામમાં ગમે તે રાજા ગાદીએ આવે તે ૧૦ વર્ષ થાય એટલે મૃત્યુ પામે છે, આમ કેમ? રાજા કહે પ્રધાન ! સામે લીલેછમ ગંભીર માટે વિશાળ વડલે છે. એ વડલાના પાન સુકાઈ જાય, ખરી પડે - ને ઝાડ સાવ ઠુંઠું બની જાય ત્યારે મારી પાસે આવજે. પછી જવાબ આપીશ. પ્રધાનને તે નિસાસો પડ્યો. આટલે મટે વડલે જ્યારે સૂકાય? મને કયારે જવાબ મળે? દરરોજ સવારથી સાંજ સુધી પ્રધાનની શી ભાવના હોય? આ વડલે ઝટ સૂકાઈ જાય. પાન ખરી જાય, એમ કરતાં છ મહિને વડલો સૂકાઈ ગયે. ને ઝાડ સાવ ઠુંઠું બની ગયું. - પ્રધાન ગયો રાજા પાસે. મહારાજા ! વડલે સુકાઈ ગયો, પાન ખરી ગયા, ઝાડ હું થઈ ગયું. હવે તે જવાબ આપશે ને? રાજા કહે! આપ વડલા પાસે જાવ તે જે હતા તે લીલાછમ થઈ જાય, પછી જવાબ મળશે. ગરજ સાકર કરતાં પણ મીઠી છે. પ્રધાનને ગરજ છે એટલે રાજા કહે તેમ બધું કરવું પડે છે. પ્રધાનજી વડલા નીચે ગયા. ત્યાં બેઠા, ને કહેવા લાગ્યા હે વડલા! હતું તે લીલાછમ બની જા. સવારથી સાંજ સુધી આ ભાવના. સમય જતાં છ મહિને લીલુંછમ પાંદડાથી ડાળીઓથી શોભત વિશાળ વડલે બને. પછી પ્રધાન રાજા પાસે ગયા ને વાત કરી. મહારાજા ! સુકાયેલે વડલા લીલાછમ બની ગયો. મારા પ્રશ્નનો જવાબ આપો. રાજા કહે પ્રધાનજી! તમારા પ્રશ્નનો જવાબ મળી ગયે. કેવી રીતે? જેવી ભાવના તેવું ફળ. - બસ, તારા રાજા માટે આવું છે. તારા રાજ્યમાં રાજા ૧૦ વર્ષથી વધુ રાજ્ય કરી Page #206 -------------------------------------------------------------------------- ________________ શારદા રેને ૧૦૧ શકતા નથી ને મૃત્યુ પામે છે. તેનું કારણ એ છે કે તારા રાજા પ્રજા પર ટેકસ કરવેરા ખૂબ નાંખે છે. પ્રજાને લૂંટી લે છે. પ્રજાના લેહી ચૂસે છે. ને પ્રજામાં ત્રાસ ત્રાસ વર્તાવે છે. પ્રજા દુઃખી થઈ જાય છે. તેથી શું બોલે? આવા રાજા રાજ્ય પરથી જલદી જાય તે સારું. આટલે ત્રાસ આપતા હોય તેને દીર્ધાયુષી કોણ છે? એટલે રાજા મૃત્યુ પામે છે. જ્યારે મારા રાજ્યમાં પ્રજા પર કોઈ જાતના કરવેરા નહિ. રાજા પ્રજાના સુખે સુખી, અને દુઃખે દુઃખી છે. તેથી પ્રજા રાજાને એ જ આશીર્વાદ આપે ને કે અમારા રાજા દીર્ધાયુષ બને. આ રીતે રાજાએ પ્રધાનના કહેવાથી પ્રધાને પોતાના રાજ્યમાં જઈ બધા ટેકસ બંધ કરી દીધા. પ્રજા રાજાની છે અને રાજા પ્રજાને છે એમ પ્રેમથી, સ્નેહથી રહે છે. છ મહિનામાં તે આખા રાજ્યની રોનક બદલાઈ ગઈ. લકે કહેવા લાગ્યા કે અમારા રાજા ઘણું છે. સૌ મરજે, પણ સૌના પાલનહાર રાજા ન મરશે. દશ વર્ષ પૂરા થયા. રાજા જીવી ગયા. પ્રજાને સુખી કરી. આ તે એક રૂપક છે. પ્રજાની અશુભ ભાવનાથી કંઈ રાજાનું આયુષ્ય તૂટવાનું નથી ને શુભ ભાવનાથી વધવાનું નથી. આયુષ્ય જેટલું હોય તેટલું ભોગવવાનું છે પણ આ રૂપક પરથી એ સમજવાનું કે ભાવનાની અસર કેટલી થાય છે? માટે કોઈને નિસાસા ન લેશે. થાય તે કેઈનું ભલું કરવું, પણ કેઈનું . બૂરું તે મારે નથી કરવું. યદિ ભલા કિસીકા કર ન સકે તે બૂરા ફ્રિીકા મત કરના, યદિ ઘર ન કિસીકા બાંધ સકે તે ઝાંપડીયા ન જલા દેના, યદિ મરહમપટ્ટી કર ન સકે તે ખાર નમક ન લગા દેના.. મહાપુરૂષે કહે છે કે કેઈનું ભલું થાય તે કરજો પણ કેઈનું ખરાબ તે ન જ કરશે. જે તમને બુદ્ધિ મળી છે તે કઈને સાચી સલાહ આપજે પણ બેટી સલાહ તે ન આપશો. બુદ્ધિને દેવી બનાવજે પણ વેશ્યા ન બનાવશે. કેઈને મહેલ ન બનાવી શકે તે ખેર પણ દુઃખી માણસની ઝુંપડી બાળવા ન જશે. કેઈને ગુમડું થયું હોય તે સાફ કરીને પટ્ટી લગાડજો પણ તેના પર ખાર કે મીઠું નાખવા ન જશે. સૌનું સદાય હિત ઈચ્છતા એવા બાંધવ બેલડી મણીરથ અને યુગબાહુની વાત ચાલી રહી છે. મણરથ રાજા યુગબાહુને યુવરાજપદ આપવા માટે વિનવે છે. યુગબાહુ મયણરેહાની સલાહ લેવા ગયો છે. મયણરેહા સાધારણ સ્ત્રી ન હતી. તે ખાનપાનમાં તથા મેજમઝામાં રહેનારી ન હતી. તે સ્વાથી ન હતી. પણ પતિની સહાયિકા અને સહધર્મિણી હતી. તે ગુણીયલ ડાહી હતી. મયણરેહાએ કહ્યું–નાથ! પદવીને મેહ કરવા જેવો નથી. પદવી પતન રૂ૫ છે. અભિમાન લાવે છે. માટે હું યુવરાજ પદવી લેવાની ના પાડું છું, પણ મોટાભાઈને ખોટું લાગતું હોય તે આપ પદવીને સ્વીકાર કરો એ ગ્ય છે. ભાઈને ખૂબ આગ્રહ હોવા છતાં જે પદવી સ્વીકારશો નહિ, તે ભાઈ-ભાઈના પ્રેમ ઓછા થઈ જશે. તમારામાં જે મોટાભાઈ પ્રત્યે અંતરને પ્રેમ હોય તે પદ સ્વીકાર્યો પછી Page #207 -------------------------------------------------------------------------- ________________ શારદા રત ૧૦૨ પણ તે પ્રેમને જીવતા રાખો. બ્રાતૃપ્રેમને ભૂલી ન જશા અને પદવી સ્વીકાર્યા પછી અભિમાન આવી ન જાય તે ખાસ ધ્યાન રાખવાનું. મયણુરેહાની વાત સાંભળી ચુગમાહુએ કહ્યું દેવી ! તું તે સાક્ષાત્ દેવી છે. સતી કહે છે જો આપ દેવ છે તેા હું દેવી છું. નહિ તા હું દેવી કેવી રીતે હાઈ શકુ? યુગમાહુ મયણરેહાને દેવી કહે છે. હું તમને પૂછું છું કે તમે દૈવી કહેા છે ને? મણિરથ રાજાએ ઉમંગ-ઉત્સાહપૂર્વક મહેાત્સવ કરી યુગમાહુને યુવરાજ પદ આપ્યું. આ સમયે લાકા કહેતા કે ભાઈ હા તેા આવા જ હા. લેાકેા બે જાતની વાતા કરતા હતા. કાઈ રથના ગુણુ ગાય તા કાઈ યુગમાડુના ગુણ ગાય.. કોઈ મિથ માટે એમ કહેતા કે તેમને પુત્ર થાય ત્યારે ભાઈના અધિકાર ચાલ્યા ન જાય, તેથી એમણે અત્યારથી યુગમાહુને પદવી આપી. કાઈ કહેતા કે યુગમાડુ કેટલા નિઃરવાથી અને નિરભિમાની છે. તેને યુવરાજ પદ લેવાનું મન નહી' હાવા છતાં ભાઈની આજ્ઞા શિરોમાન્ય કરી પદવીને સ્વીકાર કર્યાં. રાજ્ય શાસન મળવા છતાં કેવા ગંભીર અને નમ્ર બની ગયા છે, કે જાણે તેના માથે કોઈ પ્રકારના ભાર પડથો ન હોય ! આંબાનું ઝાડ કેરીએ આવે ત્યારે નીચે નમી જાય છે અને એરડા તા અક્કડ રહે છે. પછી ભલે તે તૂટી જાય, પણ નમતા નથી, તેથી એરડાની કદર થતી નથી અને આંબાને મહત્ત્વ આપવામાં આવે છે. અહીં યુગમાહુ પદવી મળવા છતાં કેટલેા નમ્ર બની ગયા છે. શેરડીના સાંઠા ખેતરમાં પણ મીઠા રહે છે અને રસ કાઢવા માટે યંત્રમાં પીલવામાં આવે ત્યારે પણ મીઠા રહે છે. સાનુ વીંટીમાં હોય કે ખાણમાં હોય પણ તે સેાનું જ રહે છે. તેમ, ધર્માત્મા સુખમાં રહે કે દુઃખમાં રહે પણુ તે બધે ઠેકાણે ધર્માત્મા રહે છે. મયણરેહાને એક પુત્ર થયેલા છે. પુત્ર થયા ત્યારે તેણે સ્વપ્નમાં ચંદ્ર જોયા હતા. તેથી તેનું નામ ચંદ્રયશ પાડયું હતું. તે ચંદ્ર સમાન શીતળ અને સૌમ્ય હતા. થાડા સમય ખાદ્ય એક રાત્રે મયણરેહા જ્યારે સૂતી હતી તે વખતે તેણે સ્વપ્ન જોયું ને સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું. તે કલ્પવૃક્ષ સુખ દ્વારા પેટમાં ઉતર્યું. આ સ્વપ્ન જોયા પછી તે જાગૃત થઈ. સારું સ્વપ્ન આવે પછી સૂવાય નહિ. તે રીતે મયણરેહા સૂતી નહિ. ધજાગ્રિકામાં પેાતાના સમય પસાર કર્યાં. સારું સ્વપ્ન આવ્યું હાય તા જેવા તેવા માણસની પાસે કહેવાથી તેનું ફળ ચાલ્યું જાય, માટે સારું સ્વપ્ન ઉત્તમ પુરુષને, ગામમાં સંતસતીજીએ હોય તેા તેમને કહેવું. સતા ન હોય તેા સારા માણસને કહેવું. એક બહેનને સ્વપ્ન આવ્યું કે હું દરિયાપી ગઈ. તેણે સારું સ્વપ્ન માનીને ધ ધ્યાન કર્યું પણ સૂતી નહિ. ગામમાં સંત બિરાજે છે, તેથી સવાર થતાં તે ઉપાશ્રયે જવા નીકળી ઉતાવળી ઉતાવળી જાય છે. રસ્તામાં સામી ખટક બેાલી મળી. જેની જીભ તલવારની ધાર જેવી છે. ખાતા આવડે છે પણ ખેલતા નથી આવડતું, એવી સ્ત્રીના ભેટા થયા. તે કહે અલી ! અત્યારમાં ઉતાવળી ઉતાવળી કયાં જાય છે? આ કપટી છે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શારદા રત્ન અને પેલી ભેળી છે. ભેળીએ કહ્યું, હું ઉપાશ્રયે જાઉં છું. અત્યરમાં શા અને ઉપાશ્રય જાય છે? મને સ્વપ્ન આવ્યું તે સંતને કહેવા. તને શું સ્વપ્ન આવ્યું છે? બિચારીએ સાચે સાચું કહ્યું કે હું દરિયો પી ગઈ. એવું મને સ્વપ્ન આવ્યું છે. જેના શબ્દો ઝેર જેવા અને તીક્ષણ કાંટા જેવા છે, એવી કપટી બાઈએ કહ્યું. તું દરિયે પી ગઈ તે તારું પેટ ફાટી ન ગયું? આવા કુપાત્રને સંગ ન કરવો કે તેની પાસે વાત પણ ન કરવી. પેલી બાઈ તે ગઈ મુનિ પાસે. મુનિના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન નિર્મળ હતા. તેમણે જાણ્યું કે આ બાઈ હવે ૪૮ મિનિટ જીવવાની છે. તેને સ્વપ્ન સારું આવ્યું પણ કુપાત્રને કહ્યું, તેથી અનર્થ થઈ જવાને. બહેને મુનિ પાસે સ્વપ્નની વાત કરી. સમય જોઈને અંતે કહ્યું બેન! સ્વપ્નનું ફળ મેળવવા તું ઘેર જઈને સામાયિક લઈને બેસી જા. તેમાં ગમે તેવું કષ્ટ પડે તો તેમાં સમાધિ રાખજે, અને એક કલાકના બધા પચ્ચખાણ લઈને જ. સંતના કહેવા પ્રમાણે તે બહેન ઘેર જઈને સામાયિક લઈને બેસી ગઈ. થોડી વાર થઈ ત્યાં પેટમાં ખૂબ પીડા થવા લાગી. ત્યાં ને ત્યાં તે ઢળી પડી ને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. તે તે સમાધિ મરણે મરીને દેવમાં ઉત્પન્ન થઈ. અહીં મયણરેહાએ સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું. તે સ્વપ્નનું ફળ પૂછવા યુગબાહુ પાસે; જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર - શેઠની દૃઢ શ્રધ્ધા - સાગરદત્ત શેઠની ઉદારતા અને ધર્મ ભાવનાના યશોગાન ખૂબ ગવાવા લાગ્યા. દેવલોકમાં ઈન્દ્રની સભામાં તેમના વખાણ થવા લાગ્યા કે સાગરદત્ત શેઠ કેટલા સજ્જન અને ખાનદાન છે. તેમની ધર્મશ્રધ્ધા તે એટલી દઢ છે કે દેવો તેને ફેલાવવા જાય, તેને ઉપસર્ગો આપે તે પણ શ્રધ્ધાથી ચલિત થાય નહિ. આટલી ભરપૂર લક્ષ્મી હોવા છતાં તેમાં લલચાતા નથી. દેવ, ગુરૂ, ધર્મની શ્રધ્ધા તે તેના અણુ અણુમાં છે. સંતો ગોચરી કરીને ન જાય ત્યાં સુધી તે ખાતા નથી. સામાયિક કર્યો પહેલા દૂધ પીતા નથી. કુબેરને ખજાને હોવા છતાં તેને દાસ ન બનતાં લક્ષમીને દાસી બનાવી છે. ગરીબોના બેલી છે. તેમને આંગણે ગરીના સત્કાર સન્માન થાય છે. લખલૂટ લક્ષમી હોવા છતાં અભિમાન નથી. અરે દેવો ! તમારી પાસે આટલી સમૃદ્ધિ છે છતાં છોડવાનું મન થતું નથી, પણ સાગરદત્ત તો ગરીબને દીધા કરે છે. આવતી કાલની ચિંતા કરતા નથી પરિગ્રહને મેહ છોડવો સહેલો નથી. દેવસભામાં આ શેઠની આટલી પ્રશંસા થઈ. ત્યાં બધા દેવો સમકિતી નથી લેતા. ને બધા મિથ્યાત્વી નથી હોતા. સમકિતી દેવો તે આવા ધર્મિષ્ઠ ગુણીયલ આત્માઓને જોઈને આનંદ અનુભવે છે, પણ મિથ્યાત્વી અને ઈર્ષાળુ હોય છે તે બીજાની પ્રશંસા સાંભળી શક્તા નથી. ઈર્ષાના કારણે મૃત્યુલોકમાં આવેલ દેવ :- અહીં પણ ઘણી વાર જોવામાં આવે છે કે કઈ ગુણીયલ માણસના ગુણ ગવાતા હોય તે ઈર્ષાળુ માનવ તે સહન કરી શકતું નથી. દેવકમાં પણ એક દેવને ઈર્ષા આવી. આ વાણીયે શું ધર્મ રાખવાને છે? Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શારદા રત્ન પ્રસંગો આવે કંઈક મોટો આત્માઓ પણ ડગી ગયા છે, ત્યારે આ તે જાતને વાણી ને! એ શું ધર્મ રાખવાનું છે ? ક્ષત્રીય ધર્મ રાખે. એ તે કર્મમાં પણ શૂરા ને ધર્મમાં પણ શૂરા. હું જઈને તેની પરીક્ષા ક૨, કે શેઠ તેમના ધર્મમાં કેટલા અડગ શ્રદધાવાન છે? એમ વિચાર કરી દેવ દેવકમાંથી ઉતરી સીધે મૃત્યુ લેકમાં આવ્યો. શેઠ જ્યાં સોનાની શીલા પર સ્નાન કરી રહ્યા હતા ત્યાં આવીને કહે છે શેઠ! ઉભા થઈ જાવ. હે પાખંડી ! હે ઢાંગી ! ધર્મના નામે પેટ ભરીને ખાનારા ! ખોટા ખોટા ધર્મના નામે ઢોંગ કરે છે? બેટા ધતીંગ કરી લેકેને લલચાવે છે? હે ઢાંગીયા ! કપટી! દંભી ! ધર્મના બહાને ભેળા માણસોને ભમાવનાર જે તું તારા પ્રાણની રક્ષા ઇરછત હોય તે કહી દે કે મારે જૈનધર્મ છેટે છે. તું મારી વાત માની જા. જે તું મારી વાતને સ્વીકાર નહીં કરે તે સમજી લેજે કે આજથી તારા અન્નજળ ઉઠી ગયા છે. જે તું કહે કે મારો ધર્મ છે છે તે તારા પ્રાણ બચી જશે, નહિતર તારા અન્નજળ ચાલ્યા જશે ને પ્રાણ પણ ચાલ્યા જશે. સાગરદત્ત શેઠ બધું સાંભળી રહ્યા છે. દેવે તેમને દમદાટી આપવામાં બાકી ન રાખી, છતાં ઘર્મ શ્રઘાથી જરા પણ ચલિત ન થયા. કાયાથી તે ચલિત ન થયા. વચનથી પણ મારે ધર્મ છેટે છે એમ ન કહ્યું, ને મનમાં એટલે વિચાર પણ નથી આવ્યો કે હું ધર્મને બેટે કહી દઉં, નહિ તે હું ખેદાનમેદાન થઈ જઈશ. મન, વચન, કાયાથી જેની શ્રધ્ધા છે તેને કેણ ચલાવી શકે ? હજુ દેવે તેમને ધર્મશ્રદ્ધાથી ચલાવવા માટે કેવા કેવા કષ્ટોમાં નાખશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૧ . અષાડ વદ ૧૦ રવિવાર તા. ૨૬-૭-૮૧ - રાગદ્વેષના વિજેતા, જગતના જીવના તારણહાર, મેક્ષના પ્રદાતા, અનંત જ્ઞાની ભગવંતોની વાણી રૂપી આગમને અખૂટ નિધિ આપણને મલ્યો છે. જગતમાં જે સૂર્ય ન હોય તે શું થાય? તેની કલ્પના કરવી અશક્ય છે, છતાં માની લઈએ કે, સૂર્ય ન હોય તે જગતમાં અંધકાર સિવાય શું રહે? સાધકના જીવનરૂપી આકાશમાં જો આગમને સૂર્ય પ્રકા ન હોય તે ભાવિજીવનમાં અજ્ઞાન અંધારાના ઓળા ઉતરી પડે, પણ આપણે મહાભાગ્યશાળી છીએ કે, કેવલી ભગવંતના શાસ્ત્રને પ્રકાશ આપણને મળે છે. પ્રકાશ તે મળી ગયે પણ જે તેને ઉપયોગ ન થાય તે પ્રકાશ મલ્યા તે ય શું ને ન મ તે ય શું? આગમમાં કરૂણાસાગરે ભવ્ય અને આત્મકલ્યાણને દિવ્ય સંદેશ આપતાં કહ્યું, હે છે ! જન્મ પછી મરણ, અને મરણ પછી જન્મ. આ ક્રમથી છવ અનાદિ અનંત કાળથી આ સંસારમાં રેટની જેમ પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતા દુ:ખ ભોગવતા ભગવતા તે માંથી થોડી રાહત મળે છેડો વિશ્રામ મળે, એવા સ્થાનરૂપ આ મનુષ્ય ભવમાં આવ્યું Page #210 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૦૫ છે. આ ભવમાં માનેલું થાડું સુખ મળી જાય એટલે જીવ માની લે છે કે ખસ, સુખ તે અહી' જ છે; અને એ બહારથી રૂડારૂપાળા ભભકાબંધ દેખાતા સુખમાં આસક્ત બની જાય છે. તેને એ ભાન નથી કે આ ક્ષણિક સુખની પાછળ દુઃખના સાગર છલેાછલ ભરેલા પડ્યો છે. તેથી એના પિરણામે ફરીને એવા દુઃખના સાગરમાં ફેંકાઈ જઈશ. અહીંના અલ્પ સુખ પાછળ ઘણાં કાળનુ દુઃખ ઉભું છે. “લળમિત્ત મુદ્દા વજ્જુ શાહ તુવા” ક્ષણ માત્રનુ’ સુખ ભાગવતા લાંબા કાળ સુધી દુઃખ ભેાગવવાના પ્રસ`ગ આવે છે. ૧૨ ચક્રવર્તી એમાં ૧૦ ( દસ ) ચક્રવર્તિ એએ તે આ સંસારના સુખ છેાડવા, તા મહાન સુખને પામી ગયા. પણ સુભૂમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તિ એ બંનેએ ચક્રવર્તિપણાના સુખા ન છેડયા. તે મરીને નરકે ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તિનું આયુષ્ય કેટલુ` ? ૭૦૦ વર્ષનું. તેમના શ્વાસેાશ્વાસ કેટલા ? ૨૮૫૨,૩૮,૮૦,૦૦૦ ( અઠ્ઠાવીસસે બાવન ક્રોડ, આડત્રીસ લાખ, એંસી હજાર ) થયા. એટલા શ્વાસેાશ્વાસ પૂરા કરીને સાતમી નરકે અપઈઠાણુ નરકાવાસે ૩૩ સાગરોપમની સ્થિતિએ ગયા. મનુષ્યના ભવમાં બ્રહ્મદત્ત ચક્રીએ જે શ્વાસેાશ્વાસ લીધા તે એકેક શ્વાસેાશ્વાસ ઉપર નરકમાં તેમને કેવું દુઃખ ભાગવવું પડે છે તે બતાવતાં, કહ્યું છે કે ૧૧ લાખ ૫૬ હજાર ૯૫૦ પલ્યેાપમ અને એક પત્યેાપમના ત્રીજો ભાગ ઝાઝેરેા નરકમાં દુઃખ ભાગવે છે. વિચારા કરા, કર્યાં ૭૦૦ વરસના સુખ અને કયાં ૩૩ સાગરોપમના ભયંકર દુઃખ ! અનાદિ કાળથી આત્મા સ`સાર-સુખના પ્રલેાભનેામાં ભૂલા પડી ગયા છે. પેાતાના સ્વરૂપનું એને ભાન નથી. તેથી અજ્ઞાન ચેષ્ટાએ કરીને પાતે દુઃખના સર્જક બને છે. માત્ર થોડા સમય પણ રાગની જાળમાં ફસાયેલે આત્મા લાંબા કાળ માટેના દુ:ખોનુ સર્જન કરે છે. એક પછી એક ઉપાધિ ચાલુ હોય છે. એક દુઃખના નાશ ન થાય, એટલામાં ખીજુ દુઃખ આવી પડે છે. જન્મ પછી મરણુ એ સંસારના અનાર્દિકાળના નિયમ છે. આજ સુધી કાઇ પણ જીવ આ મૃત્યુના શિકારમાંથી બચી શકયા નથી. મૃત્યુ અવશ્ય‘ભાવી છે. એટલુ` જ નહિ પણ એ અનિશ્ચિત છે. આચારગ સૂત્ર ખેલે છે. “ નથિ જાહલ બામો” મૃત્યુનું આગમન નથી, એવુ` નથી. એટલે કે મૃત્યુ આવવાનુ છે એ નિશ્ચિત છે, પણ એ કયારે આવશે એ નિશ્ચિત નથી. સાપક્રમ આયુષ્યવાળા જીવાની એવી કઈ અવસ્થા નથી. કે જેમાં મૃત્યુ ન આવે. જેવી રીતે લાખના ગેાળાને અગ્નિમાં નાખવામાં આવે તે એ વિલીન થઈ જાય છે, તેવી રીતે કાળ રૂપી અગ્નિમાં પડેલા જીવ મૃત્યુના ગ્રાસ બની જાય છે. મૃત્યુ એવા વિચાર નથી કરતુ' કે, આ બાળક છે, યુવાન છે, આ વૃદ્ધ છે, આ કઠાર છે, આ કામળ છે, આ પંડિત છે કે મૂખ છે, ધીર છે કે અધીર છે, ગુણવાન છે કે દોષિત છે, સ`તિ કે અસંયતિ છે, જંગલમાં છે કે શહેરમાં છે, પ્રકાશમાં છે કે અંધકારમાં છે, કાંઇપણ વિચાર કર્યો વિના કોઈપણ સ્થિતિમાં મૃત્યુ અનિશ્ચિત સમયે આવે છે. જ્ઞાનીઓ કહે છે કે જન્મની સાથે આપણા મૃત્યુના પ્રારંભ થઇ ચૂકયા છે. દાનિક ભાષામાં જન્મ અને મરણની ગૂંથાયેલી કડીનું નામ સ`સાર છે. આ સંસારમાં રાજ કેટલા જન્મે છે, ને મરે છે. જયાં જન્મ થાય છે, ત્યાં આનંદની છેાળા ઉછળે છે અને મૃત્યુ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શારદા રત થાય છે ત્યાં શોકના કારણે અશ્રુધારા વહે છે, પૂર્વે ખાંધેલા આયુષ્યકના કારણે આપણે આ જીવન ભાગવીએ છીએ. આ ભવનું આયુષ્ય પૂરું થાય એટલે ચ્છિા હોય કે ન હોય છતાં જવું પડે છે. બહુ લક્ષ્મીને મેળવી, ઘણા નારી પરિવાર, ઘણાં મનાવ્યા મંગલા, પણ ચોક્કસ મરનાર. ગમે તેટલી અઢળક લક્ષ્મી ભેગી કરી હાય, પરિવાર ઘણા વિશાળ હાય, દેશમાંપરદેશમાં મોટા બંગલા બંધાવ્યા હોય, પણ આયુષ્યરૂપી દ્વીપક બુઝાય એટલે એને ચાક્કસ મરવું પડે છે. શાસનપતિ ભગવાને સૌંસારી જીવાને જન્મ મરણની ભય કર પીડામાંથી મુક્ત કરવા માટે ધર્માંતીની સ્થાપના કરી છે. જ્યાંસુધી આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત ન કરે એટલે મેાક્ષ પદને ન મેળવે ત્યાં સુધી જન્મ મરણની આ પરંપરાના અંત કયારે પણ આવવાના નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને પામેલા સર્વજ્ઞ, સદી, તી“કર ભગવતા જન્મ મરણની કેદમાં જકડાયેલા જીવાને મુક્ત કરવા સાચા માર્ગ બતાવે છે. જે જીવા તીથ કરાએ બતાવેલા રાહે ચાલે છે તે જીવા અવશ્ય અલ્પકાળમાં અલ્પ ભવામાં મેાક્ષના સુખા પામે છે. અને જે જીવા પ્રભુની આજ્ઞાનું ઉલ્લંધન કરે છે, તેમના બતાવેલા માર્ગે ચાલતા નથી તે જીવા સંસાર ચક્રમાં ભ્રમણ કરે છે. વીતરાગ ભગવાનની આજ્ઞાનું પાલન એ આત્માના ઉદ્ધારના માર્ગ છે, અને તેમની આજ્ઞાનુ વિરાધન કરવું એ આત્માના પતનના માર્ગ છે. - ભગવાનની આજ્ઞા શું છે? તેમના માર્ગ કયેા છે બતાવતા કહેછે કે. એ આપણે સમજવુ જોઈ એ. आकोलमियमाज्ञा ते, हेयोपादेय गोचरा । आश्रवः सर्वथा हेय, उपादेयश्व संवरः ॥ હમેશને માટે પ્રભુની આજ્ઞા એ જ છે કે આશ્રવ સર્વથા ત્યાગવા યાગ્ય છે. અને સંવર ગ્રહણ કરવા યાગ્ય છે. આશ્રવ એટલે ? આશ્રવ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. “ બાન્નયન્તિ બાળન્તિવનાનિ ચશ્માસ બાલવઃ ।' જે થકી પાપકર્મ આવે તેનુ નામ આશ્રવ. આશ્રવ એટલે કર્મીને આવવાના માર્ગ. આશ્રવ એટલે એવી પ્રવૃત્તિ કે જેનાથી આત્મા અશુભ કર્મોને ગ્રહણ કરે. અત્રત અને અપચ્ચખાણે કરી, વિષય કષાયને સેવવે કરી આત્મારૂપ તળાવને વિષે ઇન્દ્રિયાક્રિક ગરનાળે છિદ્રે કરી ક પાપરૂપ જળના પ્રવાહ આવે તેને આશ્રવ કહેવાય. સવર એટલે આવતા કને રાકવાના માર્ગ, અશુભ પાપ પ્રવૃત્તિથી નિવૃત્તિ અથવા જીવરૂપ તળાવને વિષે કરૂપ જળ આવતા વ્રત પચ્ચખાણ આદિ દ્વારથી રાકીએ તેને સવર કહેવાય. પ્રભુની આજ્ઞાના સાર એ છે કે જે ક્રિયાથી આત્મા મલીન થાય એના સર્વથા ત્યાગ કરવા, અને જે ક્રિયાદ્વારા આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે, એને ગ્રહણ કરે. જન્મ મરણની પરપરા તાડવા માટે આ સીધા, સરળ અને સહેલા ઉપાય છે. ચારગતિના જીવામાં એક માત્ર માનવભવ એવા છે કે ભગવાનની આજ્ઞાનું ઉત્કૃષ્ટ આરાધન કરી શકે છે. ખીજા ભવા કરતાં માનવ Page #212 -------------------------------------------------------------------------- ________________ શરદા રત્ન ૧૦૭ ભવ ચઢીયાત અને શ્રેષ્ઠ છે, કારણ કે એની પાસે પાંચ ઈન્દ્રિય અને મન છે. એનામાં વિચાર કરવાની શક્તિ છે. બુદ્ધિ છે. એ પિતાના હિતાહિતને વિચાર કરી શકે છે. આત્મ કલ્યાણની ઉત્કૃષ્ટ સાધના માનવભવ સિવાય બીજે ક્યાંય શક્ય નથી, માટે મહાપુરૂષોએ આ ચતુર્ગતિના ભવચક્રમાં માનવ જીવનની પ્રાપ્તિ અતિ મુશ્કેલ કહી છે. જન્મ મરણની અનંત પરંપરા તેડવાની તાકાત મનુષ્યમાં છે, પણ એ તાકાત કયારે આવે ? જીવનમાં સમાધિ અને પ્રશમભાવ પ્રગટે ત્યારે. ભગવાને જીવનમાં સમાધિની ઘણું કિંમત આંકી છે. જીવનમાં સાધના હોય તે મરણ વખતે સમાધિ ટકી શકે, અને મરણ સમાધિ સહિત હોય તે ભવની પરંપરાને નાશ થઈ શકે. સમાધિ એટલે સમ+આધિ. જે આધિ, વ્યાધિ અને ઉપાધિને શાંત કરે એનું નામ સમાધિ. આત્મસ્વભાવની જાગૃત અવસ્થા તેનું નામ સમાધિ. વિભાવને ભૂલી પરપદાર્થમાં આત્મબુદ્ધિ કરીએ તો તે અસમાધિ કહેવાય. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? આ જીવનમાં કરવા જેવું શું છે? કયાંથી આવ્યો છું ને કયાં જવાને છું? આ બાબતોને વિચાર કરવો અને સ્વભાવ દશાથી વિચલિત ન થવું એ સમાધિ અવસ્થા છે. રાગ કરવાના સમયે વસ્તુ પર રાગ ન કરે, અને વિચાર કરે કે આત્મા સિવાયના બધા પદાર્થો નાશવંત અને નશ્વર છે. શાશ્વત એક મારો આત્મા છે. જગતની તમામ વસ્તુઓ અનિત્ય અને ક્ષણભંગુર છે. ક્ષણે ક્ષણે વસ્તુમાં પરિવર્તન થયા કરે છે. આવી પરિવર્તનશીલ પદાર્થો પ્રત્યે રાગ કરે એ ઠીક નથી. કેઈ પ્રત્યે દ્વેષને પ્રસંગ ઉભું થાય તે એ વિચાર કરે કે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ કરવો જોઈએ નહિ. જગતના દરેક છે મારા મિત્ર છે. કોઈ મારો શત્રુ નથી. કેઈ કોધ કરે તે વિચારે કે આ બિચારો ક્રોધને વશ થઈ ફરી નવા નવા કર્મો બાંધી રહ્યો છે. એ તે માત્ર દયાપાત્ર છે. ક્રોધ આવે ત્યારે ક્ષમા રાખવી. કેઈ માન-સન્માન આપે તે વિચાર કરે કે આ સન્માનને યોગ્ય તે અરિહંત ભગવાન છે, કારણ કે તેમણે ઘાતી કર્મોને ખપાવી દીધા અને પૂર્ણ જ્ઞાની બન્યા છે. હું તે હજુ અપૂર્ણ છું. પ્રભુ ગુણ સાગર છે અને હું તે દોષને દરિયો છું. આ રીતે જીવનમાં દરેક પ્રસંગમાં આત્મસ્વભાવને પ્રગટ કરવાને, આત્મ સ્વરૂપને પામવાને પ્રયત્ન કરવો જોઈએ. અનાદિ કાળથી જીવને અભ્યાસ વિભાવ દશાને પામવાને છે તેથી પ્રશમ ભાવ કે સમાધિભાવ એકદમ આવી જાય એ અશક્ય છે, પણ દરરોજ આત્મનિરીક્ષણ કરવાથી અને પોતાની ભૂલને સ્વીકાર કરવાથી એ અશકય શક્ય બની શકે છે. આત્મસ્વરૂપને પામવા માટે સ્થિરતા કેળવવી પડશે. દહીં કેવી રીતે બને છે? દૂધમાં સ્થિરતા આવવાથી દહીં બને છે. દૂધમાં દહીંનું મેળવણ નાંખી એક જગ્યાએ મૂકી રાખે તે દહીં બની શકે છે, પણ કઈ બેન વારે ઘડીએ જોયા કરે કે દહીં મળ્યું કે નહિ, તે દહીં મળે ખરું? ના. દહીં મેળવવા માટે સ્થિરતા રાખવી પડશે, તેમ આત્માનું દર્શન કરવું છે, સ્વભાવ દશાને પ્રગટ કરવી છે, તો આત્માને સ્વભાવમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શારદા રત્ન રિથર થવું પડશે. સંકલ્પ વિકપના વાળને ફગાવી દે, તે આત્મામાં સ્થિરતા આવશે. નિર્ણય કરે કે આત્મા છે. આત્મા છે તે કર્મોને કર્તા અને ભેકતા પણ છે. કર્મબંધન કરનાર આત્મા છે ને બંધનને તેડનાર પણ આત્મા છે. જીવ કેવી રીતે બંધને બંધાય છે તે સમજાવતા ભગવાને કહ્યું છે કે रागो य दोसो वि य कम्मवीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । જન્મ જ ના માનસ પૂરું, સુવર્ષ ૨ વારૂ મા વાત્ત છે ઉત્ત. ૩૨-૭ કર્મના બીજ રાગદ્વેષ છે. કર્મ મેહથી પેદા થાય છે. તે કર્મ જન્મ મરણનું મૂળ છે. અને જન્મ-મરણ તે જ દુઃખ છે. દાખલા તરીકે બીજ હોય તે વાવણું થાય. બાજરાનું બીજ હોય તે બાજરાની વાવણી થાય છે. કપાસનું બીજ હોય તે કપાસની વાવણી થાય. બીજ વગર ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ આ સંસારમાં રઝળવાપણું, રખડવાપણું, શાથી થાય છે? રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે. કર્મના કારણે જીવ ચૌગતિના ચકકરમાં રખડી રહ્યો છે. રાગ દ્વેષ રૂપી બીજના કારણે સંસારનવપલ્લવિત રહે છે. તે રાગ પછી સંસારને હોય, કુટુંબ પરિવારને હોય કે ધનને હેય પણ રાગ જીવને કર્મબંધ કરાવે છે. રાગદ્વેષ એ કર્મના બીજ છે. કર્મ મેહથી પેદા થાય છે. મોહનીય કર્મ આઠ કર્મોમાં પ્રધાન છે. સેનાધિપતિ છે. જેને સેનાધિપતિ પકડાઈ જાય તેનું લશ્કર તે પકડાઈ જવાનું છે. મોહનીય કર્મની મૂળ પ્રકૃતિ ૨૮ છે. તેમાં ૨૫ ચારિત્ર મોહનીયની અને ત્રણ દર્શન મોહનીયની છે. ૧૬ કષાય અને નવ નકષાય એ ૨૫ ચારિત્ર મોહનીયની ને ત્રણ દર્શન મેહનીયની, આ ૨૮ પ્રકૃતિ જીવને સંસારમાં રખડાવે છે. તે જીવને સત્ય વસ્તુનું ભાન થવા દેતી નથી. મેહના વાતાવરણમાં પણ જીવ સમજે તે તેને ઉપદેશબોધ મળે તેમ છે. તમે પરણવા ગયા ત્યારે ચેરી બાંધી હતી. ચેરીના ચાર છોડ હોય છે. એકેક છેડે નાની મોટી કેટલી માટલી હોય તે તે ખબર છે ને? (શ્રોતામાંથી અવાજ-સાત) એક છોડ પર સાત એટલે ચાર છેડે કેટલી થઈ? ૨૮, આમાં તમે કંઈ સમજ્યા ? ચાર છોડ સમાન ચાર ગતિ અને ૨૮ માટલી સમાન મહનીય કર્મની ૨૮ પ્રકૃતિ. આ તમને બોધ આપે છે કે પરણવા આવ્યા છે તે આ ૨૮ પ્રકૃતિ તમને ચાર ગતિના ચક્કરમાં રખડાવશે, માટે રાગ, દ્વેષ અને મહિને છોડવાની જરૂર છે. એક બ્લેકમાં કહ્યું છે કે : एते राग द्वेष मोहा उद्यन्तमपि देहिना । मूलाद्र मे निकृन्तन्ति, मूषका इव पादपम् ॥ જેવી રીતે ઉંદરે વૃક્ષને કાપી નાંખે છે તેવી રીતે પ્રાણીઓના વૃદ્ધિ પામેલા ધર્મને વૈરાગ્યને આ ષ તથા મેહ જડમૂળથી છેદી નાંખે છે. રાગ-દ્વેષ તથા મોહની ત્રિપુટી છોને પાયમાલ કરે છે. રાગ-દ્વેષ જ્યાં હોય ત્યાં મેહ હોય, જ્યાં મેહ છે ત્યાં રાગદ્વિષ પણ છે. જ્યાં આ ત્રિપુટી એકત્ર મળે છે ત્યાં કે ધ, માન, માયા, લેભ, રતિ, અરતિ Page #214 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૦૯ આદિ કે જે ત્રિપુટીના નાકરા છે તેઓ પણ મળે છે. તે બધા એકત્ર થઈ બચા જીવના બૂરા હાલ કરી ધર્મવૃક્ષના સુંદર ફળ તેને ખાવા આપતા નથી, અને વિષયા રૂપી વિષવૃક્ષના કટુ ફળેા ખાવાનું તેને શીખવાડે છે. આથી જીવ મૂતિ થઈ હેય, જ્ઞેય, ઉપાદેયની પીછાણ કરી શકતા નથી, દેવ-ગુરુ-ધર્મને જાણતા નથી. પાંચ ઇન્દ્રિયાના વિષયેા વડે તે શરીરનું પાષણ કરે છે. મનને ચંચલવૃત્તિથી ચારે બાજુ દોડાવે છે. મુનિએ રખેને મને ઉપદેશથી, દાક્ષિણ્યથી અથવા ખળાત્કારથી નિયમ કરાવે અથવા પૈસાના ખચ કરાવે એ શકાથી મુનિઓના દન કરવા જતા પણ ડરે છે. પછી ઉપદેશ સાંભળવાની તા વાત જ કયાં કરવી ! આવા જીવાને કાઈ દાન કરવાનું કહે, સત્કાર્યોમાં વાપરવાનું કહે તા પણુ તેને ધનના માહ છૂટતા નથી, તે દાન દઈ શકતા નથી. એક શેઠ હતા. ઘણી મહેનત કરી સ`પત્તિ ભેગી કરી, પણ લેાભી ખૂબ હતા. એમના હૈયાની અને હાથની મુઠ્ઠી એવી વાળી રાખતા કે દાનમાં કોઈને એક કેાડીપણુ આપે નહિ અર્થાત્ દાન આપવા માટે એમના દિલના દ્વાર બંધ હતા. આથી કોઈપણ એમના ઘેર જતું નહિ. કહેવત છે ને કે “ચમડી તૂટે પણ દમડી ન છૂટે ” એવા અતિલાભીયા. તેને ઘેર કાઈ સાત વાર જાય પૈસા લેવા તા પણ આપે એ ખીજા. જનારા પગ ઘસતાં પાછા આવે. એક વખત કાઈ સંસ્થાએ રાહત ફંડ શરૂ કર્યું. બધા કાર્યકર્તાઓ ભેગા થયાં કે કેવી રીતે ક્રૂડ ભેગું કરવું ? કાર્યકર્તાઓને એ આવડત હાય કે સામાને ઘેર જઇને પૈસા કેવી રીતે લેવા ? બધા બુદ્ધિશાળી હતા. તે કહે, આપણે પેલા કંજુસ શેઠનેત્યાં જઈએ. ભલા, જઈશું તે આપણને ધક્કો મારશે. એ તેા પૂરા મખ્ખી ચૂસ છે. આજે ઘણા માણસા પૈસા લખાવી જાય પણ ખાર છાર મહિના સુધી ભરપાઈ કરે નહિ. આવા માણસા જોવા મળે છે ને કંઈક એવા પણ હાય છે કે જે રકમ સંસ્થામાં લખાવી હાય એ જેટલા સમય સુધી ભરપાઈ ન કરે એટલા દિવસનું વ્યાજ ગણીને વ્યાજ સહિત મૂડી આપી જાય. એવા પ્રમાણિક પણ જોવા મળે છે. આ સંસ્થાના કાર્ય કર્તાઓએ એક યુક્તિ શેાધી કાઢી, કિમિયા રચ્યા કે આપણે શેઠને ઘેર જઈ મીઠાશથી વાત કરવી ને કહેવુ કે આપ અમને દશ હજાર રૂા.ના ચેક લખી આપે. અમે સાંજે ચેક પાળે આપી જઈશું. ચાપડીમાં આપનુ નામ પહેલું આવે તા બધા પૈસા લખાવશે. આમ વિચાર કરીને શેઠની દુકાને ગયા. સંસ્થાના કાર્ય કર્તાઓએ કહ્યું–શેઠજી ! અમે રાહત ફંડ શરૂ કર્યુ” છે. તે તે આપને ખબર છે ને ! શેઠના મનમાં થયું કે આજે હું દુકાને ન આવ્યેા હાત તા સારું થાત. આ વાત સાંભળતા શેઠના શરીરે પરસેવા છૂટવા લાગ્યા, આ અણુધારી આફત કયાં આવી ? શેઠ કહે આપની વાત સાચી પણ હું તેા એક પૈસેા પણ આપી શકું તેમ નથી, શેઠ ! આપ ન દઈ શકા તા પણ અમારે દાતાર બનાવવા છે. આપ પૈસા ન આપેા તા ખેર, પણ એટલી સહાય કરે કે દશ હજાર રૂપિયાના એક ચેક લખી આપે.. અમે સાંજે આપને પાછા આપી જઈશું. Page #215 -------------------------------------------------------------------------- ________________ શારા રન આપની મંગલ શરૂઆતથી અમારું બધું કામ સફળ થશે. ચેપડીને પ્રથમ પાને બધા આપનું નામ વાંચશે તે બીજા પણ અમને જલદી પૈસા આપશે. કાર્યકર્તાઓ પર વિશ્વાસ રાખી શરમાશરમે શેઠે દશ હજાર રૂપિયાને ચેક લખી આપ્યો. બધા ત્યાંથી વિદાય થયા. કાર્યકર્તાઓ જ્યાં જ્યાં જાય ત્યાં આ શેઠનું નામ બતાવે, ત્યાં બધાને થાય કે દેવા તયા કે આ શું? કઈ દિવસ રાતી પાઈ પણ કોઈને આપે નહિ એવા લોભીયા શેઠે જે દશ હજાર રૂપિયા લખાવ્યા તે આપણે તે લખાવવા જ જોઈએ ને! એમ માની બધાએ સારી રકમ લખાવી. સાંજ પડતા તે રૂપિયા એક લાખ ભેગા થઈ ગયા. તેમનું કામ સફળ બની ગયું. આ બાજુ શેઠ વિચાર કરે છે કે આ તો પૈસાને મામલો છે. કદાચ બેંકમાં જઈને દશ હજારને ચેક વટાવી આવે તો? એમ વિચારી શેઠ બેંકમાં ગયા. બેંકમાંથી નવ હજાર નવસે રૂપિયા રાખી વધારાની રકમ શેઠે ઉપાડી લીધી. ચેક કદાચ ગેરવલ્લે જાય તો પણ એના નાણું ન મળે. એવો પાક બંદોબસ્ત કર્યો, ને શેડ દુકાને પાછા આવ્યા. લેભનું કેટલું સામ્રાજ્ય! કાર્યકર્તાઓને તે ફરતા ફરતા રાત્રે બે લાખ રૂપિયા ભેગા થઈ ગયા. જેટલા પૈસાની જરૂર હતી તેથી અધિક મળી ગયા. સાંજે ચેક લઈને પાછા આવ્યા. શેઠ તો બધાને જોઈને સજજડ થઈ ગયા. મનમાં થયું કે આ તે ભારે ચેક મને પાછો દેવા આવ્યા પણ ચાર હું નીકળ્યો કે બેંકના ખાતામાંથી બધું ઉડી લીધું. આવનાર ભાઈઓ કહે છે શેઠ! તમારા એક શુભ નામે તે કેટલું કામ કર્યું? આપને ચેક શુકનવંતે નીકળે. બીજાઓ પર ખૂબ સારી અસર થઈ. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ધાર્યા કરતા સારી રકમ મળી. બધાને મનમાં એમ થયું કે પેલા શેકે આટલી બધી ઉદારતા કરી તે આપણી ફરજ છે કે શકય હોય તેટલો ફાળો આપ જોઈએ. ગામમાં બધે તમારા યશોગાન ગવાવા લાગ્યા. કાલે બધા તમારું સન્માનસત્કાર કરશે. આ વાત સાંભળી શેઠના દિલમાં ચમત્કારિક રીતે પરિવર્તન થયું. તમે શાહુકાર અને હું ચોર! તમારે એક ખોટ પડે તે માટે મેં રસ્તો શો હતે. પિતાનું પાપ પ્રકાશન કર્યું. પાપ કરનારા તે ઘણું છે પણ પાપને પ્રકાશનારા બહુ ઓછા જોવા મળે છે. શેઠે સત્ય વાત કહી દીધી. અને થોડા ટાઈમ પૂરતે આપેલે ચેક કાર્યકરોના હાથમાં પ્રેમથી પાછો આપ્યો. ને કહ્યું, આજ સુધી હું દાન દેતા શીખ્યો ન હતો કે દાનને મહિમા સમજ ન હતો. આજ મારું અંતર અને આંખ ખુલી ગયા. હૈયું, હાથ અને હઠ ઉઘડી ગયા. લોકેએ મારી પ્રશંસા કરી. ગુણ ગાયા. આ બધો દાનને જ પ્રભાવ છે. આપ આ રાહત ફંડમાંથી દુઃખી લોકોને રાહત આપશે ત્યારે એમને કેટલી શાંતિ મળશે! એ વિચારિણી- મને ખૂબ આનંદ થાય છે. આપ આવતી કાલે જ મારો ચેક વટાવી લેજો. સંપત્તિને સદુપગ માનવ જીવનને સાચો આનંદ છે, જ્યાં પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યાં બધાને લક્ષમી વાપરવાનું મન થાય. દુઃખીના આંસુ લૂછવાનું મન થાય. ધન વધે તેમ ધર્મની ભાવના વધતી જાય. પણ કઈક ઘર એવા જોવા મળે છે કે, અઢળક Page #216 -------------------------------------------------------------------------- ________________ શાહા રત્ન ૧૧૧ લયમી હોય છતાં મા-બાપ ચોધાર આંસુએ રડતા હોય છે. તેમને ખાવાનો પણ આવકાર નથી હોતો. કર્મની કિતાબ ઓર છે. મેહમાં પડીને જીવ બધું મારું મારું કરે છે, પણ કર્મનો ઉદય થાય ત્યારે મારાપણું દૂર થઈ જાય છે. ધરતીને ધ્રુજાવનારો કર્મના ઉદયે રાંક બની જાય છે. શેઠ શેઠાણી હતા. પરણ્યા પછી થોડા વર્ષો શેઠાણીએ દીકરાને જન્મ આપ્યો, પણ છોકરાના પાપને ઉદય કે હજુ તે બે મહિનાને થયો ત્યાં તે શેઠાણી મૃત્યુની શય્યામાં પિડી ગયા. બે મહિનાના દીકરાને ઉછેરવો એ શેઠ માટે કેટલું કપરું કામ કહેવાય ! કુટુંબના અને જ્ઞાતિના લોકો તેમને વારંવાર કહેતા કે આપ હાથે કરીને શા માટે દુઃખી થાવ છો? આપની ઉંમર તો હજુ ૩૦ વર્ષની છે. ફરીને લગ્ન કરો. શેઠ કહેતા, મારે ફરીવાર લગ્ન નથી કરવા. હું ફરીવાર લગ્ન કરૂં ને આવનાર સ્ત્રી મારા બાળકને ન સાચવે તે આ મારો ફૂલ જેવો વહાલસોયે બાલુડો કરમાઈ જાય. નાના બાળકના સુખ માટે શેઠે પોતાનું સુખ જતું કર્યું. દીકરાને ખુબ લાડકેડથી ઉછેર્યો, ભણાવ્યો ને કમાતો કર્યો. સારા ઘરની દીકરી સાથે દીકરાના લગ્ન કર્યા. શેઠ માને છે કે હવે મારે સુખની ઘડી આવશે. મનમાં આશાના મારથ સેવી રહ્યા છે. પિતાના ઉપકારને ભૂલતે પુત્ર ઃ દીકરાના લગ્ન પછી થોડા દિવસ તે શેઠને બરાબર સાચવ્યા, પણ પછી સાચવવામાં ઓટ આવવા લાગી. બાપે છ મહિના પણ સુખ જોયું નહિ, માનવી મનસૂબાના મિનારા ચણતે હોય છે, પણ એ મિનારા તેના ભાંગીને ભૂક્કો થતાં વાર લાગતી નથી. શેઠના જીવનમાં પણ એમ જ બન્યું. આ વહુ પિતાના સસરાને અનુકૂળ રઈ પણ બનાવી આપતી નથી. રોટલો તે ખૂબ કડક કરે ત્યારે શેઠ કહે વહુ બેટા ! આ રોટલો ખૂબ કડક બનાવ્યો છે, મારા દાંત પણ ભાંગી જાય. બીજે દિવસે સાવ કા રોટલો આપ્યો. વહુ બેટા ! સાવ કાચો રોટલે છે, શી રીતે ખાઉં? વહુ કહે, તમારો તે કકળાટ મટતો જ નથી, કડક રોટલો બનાવું તે કઠણ લાગે છે ને કુણે બનાવું તો કાચો લાગે છે. પત્નીને અવાજ સાંભળી કરે ત્યાં આવ્યો ને પોતાના બાપને કહે છે, હવે તમને મૂંગા બેસી રહેતા શું થાય છે? તમારો સ્વભાવ બગડી ગયો છે. “સાઠે બુદ્ધિ નાઠી.દૂધ બગડી જાય તે ઉકરડે ફેંકી દેવાય. ત્યાં બાપ બોલ્યા કે, શું તું મને ઉકરડે ફેંકવા માગે છે. અરેરે દીકરા ? તારે મને બહાર કાઢે છે ને? હું તો કાંઈ બોલતું નથી. તે દિવસે રોટલે તદ્દન કાચો લેચા જેવો રહી ગયો હતો, તેથી મેં ખાધો નહિ, ભૂખ્યો રહ્યો અને ચાર દિવસથી એટલે કડક રોટલો બનાવે છે કે દાંતથી ભંગાતે નથી પણ તે એટલું જ કહ્યું, કે બાપાને અનુકૂળ હોય તેમ બનાવજે. તેથી મારે કહેવું પડયું, તું કહે છે કે, તમારો સ્વભાવ બગડી ગયો છે. બેટા ! તને નાનપણથી કેટલું કષ્ટ વેઠીને ઉછેર્યો, ભણાવ્યો તેને બદલો આ જ લે છે? દીકરો ભાન ભૂલી ગયો છે કે, મારે માટે મારા બાપે કેવા કષ્ટો વેઠ્યા છે? આમ કરતાં કરતાં ૧૦ વર્ષે દુઃખમાં રોઈ રેઈને કાઢ્યા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શારદા રત્ન દુઃખમાંથી મુક્તિ મેળવવાની યુક્તિઃ—એક વખત પિતા દીકરાને પાસે બેલાવીને કહે છે બેટા! સામે ખુણામાં એક લોઢાની ડબ્બી પડી છે. વીસ વીસ વર્ષથી સાચવી રાખેલી એ વસ્તુને આજે તારા આગળ ખાલવાની છે. દીકરા ડબ્બી લેવા ગયા. એના મનમાં થયું' કે, આ ડબ્બીમાં કિંમતી રત્ના મૂકયા હશે, તેથી એ ખાંધેલી ડબ્બીને છેડતા નહિ હોય. દીકરા વહુ માને કે આમાં કંઈક હશે. એ જોવા માટે અધીરા બન્યા છે. છેવટે પિતાએ ડબ્બી ખોલી, ઉઘાડીને જોયુ' તા કાંકરા છે. પિતાએ પુત્રને કહ્યું, દીકરા, આ ગણુ. દીકરો તાડૂકયો. આ તે। કાંકરા છે, રૂપિયા હોય તેા ગય. કાંકરાને શું ગણવા છે? તમને રમત સૂઝી દેખાય છે ? બેટા ! એની પાછળ એક નાનકડી વાર્તા સમાયેલી છે. માટે કહું છું કે એને ગણી બતાવ. દીકરાએ કાંકરા ગણ્યા. ખરાખર ૩૦ થયા કાંકરા ગણીને પાછા ડબ્બીમાં મૂકી દીધા. ને શેઠને હાથમાં આપીને કહ્યું, લો, સંભાળા, આ તમારી મૂડીને અને હવે જે કહેવું હાય તે કહો. કાંકરાની કહાની કહેતા પિતાઃ—પિતાએ પાતાની વાત રજુ કરતાં કહ્યું. બેટા, તું માત્ર બે મહિનાના હતા, ને તારી માતા મૃત્યુ પામી ત્યારે મારી ઉંમર માત્ર ૩૦ વર્ષની હતી. બધાએ મને ઘણુ' કહ્યું-આપ ફરીને લગ્ન કરો. મેં કહ્યું મારે ફ્રીને લગ્ન નથી કરવા. આવનાર કન્યા મારા ફૂલ જેવા બાળકને ન સાચવી શકે તેા દુઃખી થઈ જાય. માટે મારે લગ્ન નથી કરવા. તારા સુખ ખાતર મેં મારું સુખ જતું કર્યું.... તને ઉછેરતા મને કેટલું કષ્ટ પડયું હશે ! સમય જતાં તું બે વર્ષના થયા. તું ખેાલતા શીખ્યા. ગામડામાં રમવાના રમકડા કયાંથી હાય ? તું ચાકમાં કાંકરાઓને ઢગલેા કરીને રમતા હતા. એટલામાં ખરાખર તારી સામે ઝાડ પર કાગડા આવીને બેઠો. પુત્રને હવે વાત સાંભળવાના રસ જાગ્યા. તેથી પિતાને કહે છે પછી શું થયું ? બેટા ! તેં મારી સામે એક કાંક ફેકીને તારી કાલીઘેલી ભાષામાં મને પૂછ્યું-ખાપા ! આ શું ? બેટા ! એ કાગડા છે. હજી એક મિનિટ થઈ હશે ત્યાં તે ફરીને કાંકરા નાખ્યા. બાપા ! આ શું? એ કાગડા છે. તું તારી રમતમાં જોડાઈ જતા ને મારું કહેવું ભૂલી જતા ને વારવાર કાંકરા નાંખીને મને પૂછ્યા કરતા, બાપા ! આ કાણુ છે ? બેટા ! એ કાગડા કહેવાય. તારા કાંકરા મને માથામાં, છાતીમાં વાગતા હતા છતાં એ બધું હું હસતા મુખે સહન કરતા હતા. તુ' એકના એક પુત્ર અને ખાળકતા નિર્દોષ હોય એમ માનીને કાંકરાના ઘા વેઠતા હતા. આવુ કરતાં કરતાં તેં મને જેટલા કાંકરા માર્યા તે બધા ભેગા કરીને મૂકી રાખ્યા. તારા કાંકરા વાગવા છતાં મને થતું કે કાંકરા નથી વાગતા. તું મને આટલેા વહાલા હતા. તારા કાંકરાએ મને ૩૦ વાર માર ખવડાવ્યા. છતાં મને તારા ઉપર જાય રાષ કે ગુસ્સા ન આવ્યા. એ કાંકરાને મે આજ સુધી ડબ્બીમાં સાચવીને મૂકી રાખ્યા છે, કારણ કે આ કાંકરા તારા પ્રત્યેના પ્રેમના, વહાલના સાક્ષીભૂત છે. એમાં મારું હા—દય સમાયેલુ છે. અરેરે...દુઃખ વેઠીને મોટો કરેલો દીકરા જ એમ કહે છે કે દૂધ ફાટ્યું છે તેા ઘરમાં ન રખાય. એને તેા ઉકરડે ન ખાય. તેમ મને પણ ઘરની બહાર કાઢવા માંગે છે ? Page #218 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૧૩ કાંકરાની કહાનીથી જીવન પો: પિતાના શબ્દોએ કમાલ કરી. માણુસ ગમે તેવી ભૂલ કરે પણ જો તેનામાં લજ્જા છે, માનવતા છે, તે તે જરૂર ઠેકાણું આવશે. છેાકરામાં લજ્જા હતી. સંસ્કારનું ખીજ પડયું હતું તેા ભૂલના પસ્તાવા કર્યાં. દીકરા અને વહુ પિતાના પગમાં પડયા. આંસુઓથી ખાપાના પગ ભીંજવી દીધા. બાપુજી ! અમને માફ કરો. હું અધમ પાપી છું. મારા ઉદ્ધાર કરેા. તેના જીવનનું પરિવર્તન થયું. બધા આનંદથી જીવન પસાર કરે છે. શેઠને સમજાઈ ગયું કે આ સંસાર એટલે સુખ દુઃખના અખાડા, સ્વાર્થનું સમરાંગણ, આધિ, વ્યાધિ અને ઉપાધિના ઉકરડા. એમાં રાચવા જેવું નથી. એને રાગ કરવા જેવા નથી. માટે ભગવાને કહ્યું રાગ અને દ્વેષના ખીજથી સ*સાર લીલેાછમ રહે છે. સારા સંસાર નભે છે રાગના પાયા પર, સસાર જીવતા છે રાગના શ્વાસાશ્વાસથી, સંસાર રચાય છે સ્નેહના તંતુઓથી, સંસાર વૃક્ષની સલામતી પણ આ રાગના પાણીથી. જો રાગ છૂટી જાય, સ્નેહના ખ'ધન તૂટી જાય અને મેહના નાશ થાય તા સૌંસારની સમાપ્તિ તરત થઈ જાય, માટે રાગ દ્વેષને છેાડવાની જરૂર છે. આપણા અધિકારમાં યુગમાહુને એક પુત્ર ચંદ્રયશ છે. તે બધાને ખૂબ પ્રિય છે. સમય જતાં મયણુરેહાએ સ્વપ્નામાં કલ્પવૃક્ષ જોયું. પછી રાત્રે ધર્મ જાગ્રિકા કરી. સવાર થતાં મચણુરેહા પતિની પાસે જઇ જય વિજય શબ્દોથી યુગખાહુને વધાવ્યા અને પછી, કહેવા લાગી હે સ્વામી! મને આજે રાત્રે એવું સ્વપ્ન આવ્યું છે કે જાણે કલ્પવૃક્ષ મારા મુખ દ્વારા પેટમાં ઉતરી ગયું. આ સાંભળીને યુગમાડુ ખૂબ હર્ષિત થઈ ને કહે છે, તમારું સ્વપ્ન શ્રેષ્ઠ છે. ભાગ્યશાળી માતાને આવા સ્વપ્ના આવે છે. જેમ કલ્પવૃક્ષની નીચે બેસવાથી છાયા મળે છે ને મનમાં જે વસ્તુની ચિંતવણા કરે તે મળે છે, તેમ આ સ્વપ્નનું ફળ એ ખતાવે છે કે તમને રાજ્યલાભ, ધનલાભ અને પુત્રલાભ થશે, અને જે પુત્ર થશે તે કુળદીપક બનશે. સતીની ભાવના પૂર્ણ કરતા યુગબાહુઃ—મયણરેહા પતિના મુખેથી સ્વપ્નાનું ફળ જાણીને ખૂબ આનંદિત થઈ. ગર્ભના પ્રભાવથી સતીને સારાસારા દોહદ ઉત્પન્ન થવા લાગ્યા. યુગમાહુ તેના બધા દોહદ પૂરા કરે છે. તે કહેવા લાગ્યા, સતી ! લેાકેા કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય છે પણ મને તેા પુત્રના લક્ષણા ગર્ભ માંથી પરખાય છે. આ ગભના પ્રભાવથી જ તમને સારા સારા દોહદ થાય છે. તમારી કાંતિ પણ તેજસ્વી દેખાય છે. મયણરેહા ઉચ્ચ વિચાર કરતી, ધર્મનું વાંચન કરતી, આદર્શ જીવન જીવતી ગર્ભનું પ્રતિપાલન કરી રહી છે. હવે શું અને છે ? એક દિવસ મચણુરેહા પેાતાની સખીઓ સાથે મહેલની ગેલેરીમાં આનંદ-કિલ્લાલ કરી રહી છે. પેાતાની સખીઓ સાથે મસ્ત રીતે વાતા કરે છે. કેાઈ સખી કહે છે, પહેલા પુત્ર ચંદ્રયશ તેજસ્વી અને ગુણવાન છે, તેવા ખીજે મહાન આત્મા તારા ગર્ભમાં આવ્યા છે. મયણુરેહા કહે, સખી ! આ બધા પ્રભાવ ધર્મના છે. ધર્મના પ્રભાવથી જ આનંદ < Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શારદા રત્ન વર્તાઈ રહ્યો છે. આ રીતે વાર્તાલાપ કરી રહ્યા છે, પણ તેને ખ્યાલ ન રહ્યો કે સામે જ મારા જે મણિરથ રાજાના બંગલા છે. ખરાખર આ સમયે મણરથ પણુ પાતાના મહેલની ગેલેરીમાં ઉભા હતા. ચારે બાજુ દૃષ્ટિ કરતાં મિથની ષ્ટિ આનંદ-પ્રમાદ કરતી મયણુરેહા પર પડી. મણુિથની કુદૃષ્ટિ :—મયણુરેહાને જોતાં મણિરથના મનમાં થયું કે આ તો સાક્ષાત્ દેવાંગના જ જોઈ લેા. શું એનુ રૂપ છે ! શું એની કાંતિ છે! મયણુરેહાનું રૂપ હતું પણ સાથે ચારિત્ર છે, એટલે રૂપ ખૂબ ખીલેલુ' દેખાતું હતું. રૂપ હોય પણ ચારિત્ર ન હોય તે રૂપ સાવ ફિક્કુ લાગે છે. મણિરથની સાથે તેના બીજા માણસા હતા. તે સમજી ગયા રાજાની દૃષ્ટિમાં વિષ આવ્યું છે. તેમની આંખડી મયણુરેહા તરફ દોડી રહી છે. તેથી નાકરાએ કહ્યું રાજન્ ! એ મહેલ આપના નાના ભાઈ યુગમાહુના છે. અત્યારે એ ગેલેરીમાં તેની પત્ની સખીઓની સાથે આનંદ કરી રહી છે, માટે હવે આપ એ તરફ દૃષ્ટિ ન કરતાં આપની આંખડીને ત્યાંથી પાછી વાળા. નાકરની વાત સાંભળીને મણિરથને ગુસ્સા આવ્યા, ને કહ્યું શું તમે મને સાવ અજ્ઞાની માનેા છે ? શું હું એટલું પણ નથી જાણતા કે એ મહેલ યુગમાહુના છે. એ મહેલ મેં જ ખંધાવીને આપ્યા છે. શું મને એ ખબર નહી. હાય કે તે મહેલની ગેલેરીમાં યુગમાહુની પત્ની બેઠી છે! શું તમે મને લુચ્ચા લગા માના છે ? હું જાણું તે યુગમાહુની પત્ની છે. તેની સગાઇ કરીને લાવનારા તો હું જ છું ને? દૃષ્ટિમાં વિકારે જમાવેલી સત્તા ઃ—ઘણી વાર હિતસ્ત્રીએ સાચી સલાહ આપે પણ દુષ્ટમતિવાળાને એ ગમતી નથી, પણ ઉલ્ટી પરિણમે છે. સર્પને દૂધ પીવરાવવાથી • દૂધ ઝેર બને છે, તેમ મણિરથ રાજાને સાચી શિખામણ પણ વિષના રૂપમાં પરિણમી. કારણ કે તેની દૃષ્ટિમાં વિષ ભર્યું” હતું. એક યુવાન ગેલેરીમાં આંટા મારતા મારતા વાંચી રહ્યો હતા. તે સમયે સામેના ઘરમાં એક બહેન સ્નાન કરીને ઉઠી. તે યુવાનની દૃષ્ટિ તેના પર ગઈ. પેલી બહેનને કાંઈ ખબર નથી, બેનાએ કપડાં બદલતાં ખૂબ મર્યાદા રાખવી જોઈએ. તે સમયે મારી બારણાં બંધ કરી દેવા, જેથી તેની મર્યાદા જળવાઈ રહે. આ યુવાન પેાતાની દૃષ્ટિને ત્યાંથી પાછી ખેચે છે, પણ તેની આંખ ત્યાં વારંવાર જાય છે. જ્યાં ન લેવાનું હોય ત્યાં આંખડી વહેલી દોડે છે, આંખ કામણગારી છે. ઓ યુવાને પેાતાની ષ્ટિ સુધારવા શું કર્યું? ઘરમાં જઈને પીસેલા લાલ મરચા લઇ આવ્યા. ને બંને આંખમાં આંજી દીધા. કૈવી બળતરા થાય ! એ તા વેઢે તે જાણે. યુવાન કહે છે—હૈ આંખ ! તારા ગુનાનું ફળ તું ભાગવ, નહિ તે! નરકમાં આંખમાં ભાલાએ વાગશે. તારી ભૂલ સુધારી લે. આ યુવાન બીજે કાઈ નહિ, પણ એ હતા સ્વામી વિવેકાનંદ. જેણે પરદેશમાં ભારતની ખ્યાતિ વધારી છે, અને પાતાનું નામ ઉજ્જવળ કર્યું” છે. સતીના રૂપમાં મુગ્ધ બનેલા મણિરથ ઃ—મણિરથ રાજા મયણુરેહા તરફ દૃષ્ટિ ફૂંકીને તાકીને જોવા લાગ્યા. મયણરેહાને આ વાતની કાંઈ ખબર નથી. મયણુહાને જોઇને પેાતાના મનમાં કહેવા લાગ્યા, આ કેવી સુંદરી છે ! અપ્સરાને પણ શરમાવે એવું એનુ રૂપ Page #220 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૧૫ છે. આવું સ્ત્રીરત્ન તે મારા અંતેરમાં ચાલે. હું તેને મારા અંતેઉંરની પટ્ટરાણી મજાવું. આ રૂપસુંદરી જાણે મારા માટે ન હોય ! જેમ પતંગીયુ દીપકમાં માહિત થાય છે, તેમ મણિથ મયણુરેહાના રૂપમાં મુગ્ધ બન્યા. વિષમ સ્થળે પગ ખસતા જે કાઈ પાતાની જાતને સંભાળી લેતા તે બચી જાય છે નહિ તે તે નીચે પડી જાય છે. મણિરથ રાજા મયણરેહાનુ' સૌ દ જોઈ ને લપસી પડયા. અગ્નિની એક ચિનગારી પડતાં રૂ બળીને ખાખ થઈ જાય છે. તે પ્રમાણે કામાગ્નિથી મણિરથના હૃદયના ભ્રાતૃસ્નેહ પણ ખળીને ખાખ થઈ ગયા. સર્પના ઝેર ઉતરે છે, પણ વિષયાના વિષે ઉતરવા બહુ મુશ્કેલ છે. મણિરથ રાજાને વિષયાના વિષે ચઢ્યા છે તેથી તે કેાઈની વાત સાંભળતા નથી. રથને મયણરેહા તરફ તાકી તાકીને જોતા જોઇને તેના હિતસ્ત્રી નોકરાએ વિચાર કર્યાં કે રાજા સમજતા નથી. તેમની દૃષ્ટિમાં ઝેર ભર્યું... છે. રાજાને હવે કડક શબ્દોથી પણ સાવધાન કરવા જોઈએ. હિતસ્વી નાકરા આ પ્રમાણે વિચારી રહ્યા છે, પણ મણિરથ તેા જુદું જ વિચારી રહ્યા છે. નાકરા હવે રાજાને કેવી રીતે સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. આજે અમારા પરમ ઉપકારી, આચાર્ય, ગચ્છાધિપતિ પૂ. છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતીથિના પવિત્ર દિવસ છે. આવી પુણ્યતીથિના દિવસે આપણે ગુરૂ ગુણગ્રામ કરીએ છીએ. તેા તેમના મહાન જીવનની ઘેાડી ઝાંખી કહીશ. છગનભાઈ જ્ઞાતિએ રજપૂત–ગરાસીયા હતા. તેમના પિતા અવલસંગ અને માતા રેવાબાઈ હતા. આ બાળક નાનપણથી જ ખૂબ તેજસ્વી અને પ્રભાવશાળી હતા. સ્કૂલે ભણતાં એ વણિક મિત્રની દોસ્તી થઈ. આ બાળક બધાને અતિ પ્રિય લાગતા. સમય જતાં તેને જૈન સાધુના સમાગમ થતાં તેમના આત્મા ઝળકી ઉઠયા. છગનભાઈ જ્ઞાનમાં રસ ધરાવતા ખૂબ જ આગળ વધ્યા. ધમ શિક્ષકે અન્યા : છગનભાઈની વાણીમાં ઘણી જ મીઠાશ હતી. બાળકે તેમને ખૂબ જ ચાહતા. તે તેમની પાસે ધાર્મિક જ્ઞાન લેવા લાગ્યા. ઘણાં જ બાળકે જૈનશાળામાં આવતા થયા. તેમજ તેમણે શ્રાવિકા શાળા, યુવક મંડળ વિગેરેની સ્થાપના કરી. અનેક જીવાને કેળવી સંસ્કાર આપ્યા. આમ કરતાં પેાતાને જ વૈરાગ્ય આવ્યા ને તેમણે નક્કી કર્યું" કે મારે દીક્ષા લેવી છે. તેઓને મિત્ર હતા. તેમાં એક મિત્ર ધંધામાં જોડાઈ ગયા, પણ ખીજા મિત્ર સુંદરલાલ અને પેાતે દીક્ષા લેવાનુ નક્કી કર્યું.. કાકા-કાકીને ચિંતા થઈ કે છગન ઉપાશ્રયનું ખારણું મૂકતા નથી. ઉપવાસ, ત્રત નિયમ વિગેરે કરે છે. કદાચ સાધુ થઈ જશે તા! તે ભયથી તેમને ઉપાશ્રયે જતા ઘણાં જ રોકવા લાગ્યા. પણ છગનભાઈ કયાં રોકાય તેવા હતા! છેવટે વણિક મિત્ર અને પોતે એમ બંને જણા નાસી છૂટયા. ઘરના બધાએ શેાધ કરી. છેવટે અમદાવાદ તેઓના સગાએ ઝડપી લીધા અને ઘેર લઈ ગયા. ઘણું જ સમજાવ્યા સુદરભાઈ તેા ઢીલા પડચા પણ આપણા નાયક છગનભાઈ દૃઢ વૈરાગી સ્હેજ પણ વૈરાગ્યથી ઢીલા ન પડ્યા. તેમણે તે કાકાને કહી દીધુ કે મને જલ્દી આજ્ઞા આપે, Page #221 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન હવે ઘડીભર હું રોકાવાને નથી. તમારા કુળમાં એક વ્યક્તિ આત્માનું કલ્યાણ કરે છે. તેનું તમે ગૌરવ લો. શા માટે મને રોકે છે? શું તમે મૃત્યુને રોકી શકવાના છે? “ના” તે મને ન રોકે. આ રીતે તેમને ઘણી જ વૈરાગ્યભરી વાતેથી કુટુંબને સમજાવ્યું. આખરે વિરાગીની જીત થઈ ને આજ્ઞા મળી. દીક્ષા મહત્સવ : સંવત ૧૯૪૪ ની સાલ પોષ સુદ દશમના દિવસે આચાર્ય પૂ. હર્ષચંદ્રજી મહારાજ સાહેબ સુરત બિરાજતા હતા ત્યાં પહોંચી ગયા. તેમને વૈરાગ્ય, જ્ઞાન અને પ્રભાવશાળી આત્માને જોતા ગુરૂદેવને પણ ઘણો જ હર્ષ થયો ને ભાગવતી દિીક્ષા નકકી થતાં અનેક ગામના શ્રીસંઘે આવ્યા અને ભાઈશ્રી છગનભાઈની ધામધૂમથી દીક્ષા ઉજવાણ ને છગનભાઈમાંથી છગનલાલજી મહારાજ બન્યા. ધન્ય છે એમના જીવનને ! દીક્ષા લઈ ગુરૂની સાનિધ્યમાં ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સારા વિખ્યાત પ્રવચનકાર થયા. જેમની વાણીમાં ત્યાગ વૈરાગ્યની અમી ઝરતી. હજારો લોકે તેમની વાણી સાંભળવા આવતા. મહાન પ્રખર વક્તા બન્યા. પાંચ વર્ષે તેમના ગુરૂદેવ કાળધર્મ પામતા તેઓશ્રી ભાણજી સ્વામીની સેવામાં રહ્યા. ૧૯૮૩માં આચાર્ય ભાણજી સ્વામી કાળધર્મ પામતા આચાર્ય પદવી છગનલાલજી મહારાજશ્રીને આપવામાં આવી. આચાર્ય પદવી પર રહીને શાસનને રોશન બનાવ્યું. એક જીવને વૈરાગ્ય પમાડ્યા, અને શાસ્ત્રોને ખૂબ શેખ હોવાથી કંઈક સૂત્રોના અર્થ, વિવરણ સહિત ડો. જીવરાજ ઘેલાભાઈ મારફત બહાર પડાવ્યા. આવા શાસનરત્ન પૂ. ગુરૂદેવે દર્શાસન ઉપર ઘણુજ ઉપકાર કર્યા છે. તેઓ સંવત ૧૯૭૫માં મુંબઈ પધાર્યા. મુંબઈમાં - ઘણો સારો ઉપકાર કર્યો. તે વખતે મુંબઈમાં આજનું કાંદાવાડી ધર્મસ્થાનક ન હતું પરંતુ ગુર્જર કચ્છી દશાશ્રીમાળી વાડીમાં મહારાજશ્રી ચાતુર્માસ રહ્યા હતા. આ વખતે પૂજ્યશ્રીના એક શિષ્ય શ્રી આત્મારામજી મહારાજ કાળ ધર્મ પામ્યા. તે વખતે મુંબઈ સંઘમાં ફાળામાં ૨૨૦૦૦ રૂ. થયા હતા. તે રૂપિયા અનાથાશ્રમ, જીવદયામાં વાપરતાં બાકી રહ્યા તે જૈનશાળા વગેરેમાં વાપરવાનું નક્કી થયું હતું. આ વખતે પૂજ્યશ્રીએ બરાબર સમય જોઈ વ્યાખ્યાન આપ્યું કે તમે હજારો રૂપિયાને વેપાર કરે છે, તમારા મેજશોખ પાછળ સેંકડે રૂપિયા ખચી શકે છે, તે પછી તમારી મુંબઈ નગરીમાં સાધુ સાધીને જતાં આવતાં ઉતરવા માટે સ્થાનક ન મળે. તેમ સ્વામી શ્રાવકને ધર્મક્રિયા કરવા માટે સંઘને પોતાનું મકાન પણ ન હોય એ કેટલું ખેદજનક કહેવાય ! અરે તમારા માટે લજજાસ્પદ કહેવાય. આ સાંભળી તરતજ દાનવીર શેઠ મેઘજીભાઈ ભણુ, શેઠ લખમશીભાઈ નપુ, શેઠ તુલસીદાસ મનજી વગેરેએ પાંચ પાંચ હજાર ઉપર રૂપિયા સ્થાનક ફાળજીમાં આપવાની જાહેરાત કરી. પછી અન્ય સાધન સંપન્ન ભાઈઓ પણ ફાળો સેંધાવવામાં એવા તે ઉત્સાહી બન્યા કે તે ફંડ વધીને આશરે દોઢ લાખ થયું. આ રીતે પૂ. ગુરૂદેવની ટકરથી મુંબઈ કાંદાવાડીના ધર્મસ્થાનકનું નિર્માણ થયું. ત્યારબાદ ૧૯૮લ્માં અજમેરમાં બૃહદ્ સાધુ સંમેલન ભરાયું, ત્યાં પૂ. ગુરૂદેવ પિતાના Page #222 -------------------------------------------------------------------------- ________________ શારદા રેન્જ ૧૧૭ શિષ્યરત્ન રત્નચંદ્રજી મ. આદિ શિષ્ય સહિત પધાર્યા હતા. પૂ. શ્રી ના રત્નચંદ્રજી મ. પૂ. છોટાલાલજી મ. પૂ. ખેડાજી મ. પૂ. ફૂલચંદજી મ. આદિ શિષ્યો અને પૂ. જડાવબાઈ મ. પૂ. પાર્વતીબાઈ મ. પૂ. પરસનબાઈ મ. આદિ શિખ્યા વગ હતે. પૂજ્યશ્રીની વાણી જાણે સિંહ ગર્જના ગાજે તેવી જોરદાર હતી. તેમનું ક્ષત્રિયબળ અજોડ હતું. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં સેંકડો લોકો તેમની હૃદયસ્પર્શી વાણું સાંભળવા આવતા. તેમનું જીવન ચરિત્ર તો એવું પ્રભાવશાળી છે કે તે વર્ણન આ ચર્મજીભથી થઈ શકે નહિ. દિવસના દિવસો પણ ઓછા પડે. હવે સમય થઈ ગયો છે માટે વધુ નહિ કહેતા આવા પ્રભાવશાળી આત્માને પોતાની અંતિમ ઘડી સુઝી આવી. સંવત ૧૯૯૫ ના વૈશાખ વદ દશમના દિવસે સવારથી કહ્યું કે હું ઉપર જાઉં છું. વ્યાખ્યાન દશ વાગે પૂર્ણ કરશો. તેમજ ગોચરી પાણી કાંઈ રાખશો નહિ. બધું જ પતાવી દો. આ રીતે ઘણા સંકેત કર્યા હતા. આત્મસાધનામાં જોડાઈ સંથારો કરી દશ વાગે ખંભાત સંપ્રદાયનો ઝળહળતો દીપક બુઝાઈ ગયો. પૂ. ગુરૂદેવ માટે જેટલું કહું તેટલું ઓછું છે. પૂજ્યશ્રીના દેહને ચંદનાદિ કાષ્ટ વડે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. તેજસ્વી રત્ન ગૂમ થયું. જૈન સમાજનું જવાહિર અદશ્ય થયું. છતાં તેમના સ્મરણ તાજાં જ રહ્યા છે. અને રહેશે. સંપ્રદાય-સમ્રાટ ના ગુણે આપણે ગ્રહણ કરીએ અને હું આજ સારા સારા વ્રત નિયમ લઈને ઉપકારી ગુરૂદેવના ઋણમાંથી યત્કિંચિત મુક્ત થઈએ એજ ભાવના. ૩% શાંતિ. વ્યાખ્યાન નં-૧૨ અષાડ વદ ૧૧ ને સોમવાર તા. ૨૭-૭-૮૧ અનંત ઉપકારી જિનેશ્વર ભગવતેએ સર્વ જીવોને અહિંસાનો ઉપદેશ આપ્યો. ભગવાને સ્થાપેલે ધર્મ સંપૂર્ણ અહિંસામય છે. દુનિયામાં બીજા ધર્મો પણ તેમણે સ્વીકારેલ અહિંસાના સ્વરૂપમાં ભિન્નતા અને અધૂરાપણું હોવા છતાં પ્રધાનતા તે અહિંસાને આપે છે. અહિંસા એ સઘળા ધર્મોની માતા છે. અહિંસા વિનાને ધર્મ એ વાસ્તવિક ધર્મ નથી. પ્રગતિના પંથે આગળ વધવાની જેની ભાવના છે, તેના માટે અહિંસક વૃત્તિનો વિકાસ સર્વ પ્રથમ આવશ્યક છે. અહિંસક ભાવનાથી ઉત્થાન છે ને હિંસાની ભાવનાથી પતન છે. અહિંસા સુખને રાજમાર્ગ છે અને હિંસા, દુઃખ અને અશાંતિને માર્ગ છે. સંસારના દરેક જીવો સુખના અભિલાષી હોવા છતાં દુખની આગમાં જલી રહ્યા છે. ચારે બાજુ હાહાકાર, અશાંતિ, કરૂણ રૂદન અને વ્યાકુળતાનું સામ્રાજ્ય છે. મોટા મોટા યુદ્ધો ખેલાય છે. પૂંજીવાદ અને સામ્યવાદ વચ્ચેનું સંઘર્ષ, સંહારક શસ્ત્ર શક્તિનો પ્રયોગ આ બધા હિંસાના ફળ છે. હિંસા સંસારને નરક સમાન બનાવી દે છે. દુનિયામાં કયાંય Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શારદા રત્ન શાંતિનું નામ નિશાન જોવામાં આવતું નથી. આ અશાંતિથી ખચવાને માટે ભગવાને અહિસાના ઉપદેશ આપ્યા છે. અહિંસા એવી સંજીવની છે કે દુઃખથી બેભાન બનેલા જીવાને નવજીવન આપે છે. અહિંસા એવી રામબાણ ઔષધિ છે કે જેનુ' સેવન કરવાથી અશાંતિ રૂપી રાગ નષ્ટ થાય છે. અહિંસા અમૃત છે ને હિંસા વિષ છે. હિંસાના વિષથી દૂર રહી અહિંસાનુ. અમૃત પાન કરવાથી જીવાત્મા નરકગતિ જેવા ભયંકર દુઃખાથી ખેંચી શકે છે. इस चैव जीवियस परिवंदण माणण पूयणाए, जाइ मरण मोयणाए दुक्ख પરિગ્યાય રૂૐ ।। આચારાંગ અ. ૧. ઉ. ૧ અજ્ઞાની જીવ નશ્વર, વિજળી સમાન ચંચળ અને નિસ્સાર જીવનને લાંબા કાળ સુધી ટકાવી રાખવાની ભાવનાથી પાપમય ક્રિયાઓ કરે છે. મારુ શરીર નિરોગી રહે તે હું વધુ જીવી શકું વધું જીવું તે સાંસારિક સુખાને ભાગવું. આવી આકાંક્ષાથી તે શરીરને પુષ્ટ બનાવવા માટે અભક્ષ આહાર કરે છે ને પાપકર્માને બાંધે છે. પરિવંદણુ એટલે પ્રશંસાને માટે પણ જીવ સાવદ્ય હિ...સા કરે છે. હું અમુક અભક્ષ વસ્તુને ખાઈશ તે હું હષ્ટપુષ્ટ તેજસ્વી દેવકુમાર જેવા બની જઈશ, એથી દુનિયા મારા વખાણ કરશે. પ્રશંસાના પ્રલેાભનમાં પડીને પણ જીવ હિંસા કરે છે. માન-સત્કાર પ્રાપ્ત કરવાને માટે પણ જીવ હિ`સમય પ્રવૃત્તિ કરે છે. હું આવું તો બધા ઉભા થઈને મારો સત્કાર કરે, મને ચા આસને બેસાડે, મને નમન કરે, આ રીતે માન સન્માન મેળવવા માટે જીવ સાવદ્ય હિંસાકારી કાર્યો કરે છે, જન્મ-મરણથી મુક્ત થવા માટે માલ જીવા વિવેકને ભૂલીને, ધર્મના રહસ્યને નહીં સમજતા ધર્મના નામે પણ હિંસા કરે છે, અને તે હિંસાને જીવ કલ્યાણકારી સમજે છે. પણ ભગવાને સ્પષ્ટ કહ્યું કે ધર્મના નામ પર કરાયેલી હિ‘સા પણ હિંસા જ છે. તે અહિંસા ન કહેવાય. જીવ જન્મ પ્રસંગ, મરણ પ્રસંગમાં પણ હિંસા કરે છે. પુત્રના જન્મ થાય ત્યારે આનંદ મનાવવાને માટે બધા સ્વજનાને જમાડે છે . તેથી આરંભ સમારભ થાય છે. આ રીતે મરણુ પ્રસંગમાં પણ પિતૃઓને પિંડદાન આપવાના બહાને સાવદ્ય ક્રિયાઓ કરે છે. શત્રુનુ વૈર લેવા માટે પણ જીવ હિંસા કરે છે. અમુક માણસે મારું તથા સ્વજનાનું અનિષ્ટ અહિત કર્યું. છે તેના બદલા લેવા જોઈએ, એમ વિચારીને તે તેનું અહિત કરવા તૈયાર થઈ જાય છે. આ રીતે અજ્ઞાની જીવા હિસા કરે છે અને પાપના ભાથા ખાંધે છે. सेम जे अईया, जेय पडुपन्ना, जे य आगमिस्सा । ભૂતકાળમાં જેટલા તીથંકર ભગવાન થઈ ગયા, વર્તમાનકાળમાં થાય છે અને ભવિષ્યકાળમાં થશે તે બધાના એક જ ઉપદેશ છે કે સવ પ્રાણીને “ ન તન્ત્રા, નગ઼વેયવા, ન રિષિત્તા, મૈં વિદ્યાવેચવા, ન દ્વેયન્ત્ર । ” લાકડીથી મારવા ન જોઈએ, તેમના પર આજ્ઞા ચલાવવી ન જોઇએ, તેમને દાસની જેમ રાખવા જોઇએ, તેમને શારીરિક, માનસિક સંતાપ નહી' આપવા જોઇએ, અને તેમને પ્રાણથી રહિત ન કરવા જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૧૯ સર્વ તીર્થકરોના ઉપદેશનો સાર એ છે કે 7 હિંસં; f I કોઈ પણજીવની જરા પણ હિંસા ન કરવી જોઈએ. અહિંસા પરમો ધર્મ એ અગાધ શ્રુત સાગરના મંથનનો સાર છે. આ નાના વાક્યમાં બધા તીર્થકરોનો ઉપદેશ અને સર્વ શાસ્ત્રોનો સાર છૂપાયેલ છે. શ્રી સુધર્મ સ્વામીએ અહિંસાની ગાગરમાં સમરત મૃત સાગરને ભરીને અહિંસાની મહત્તા બતાવી છે, ભગવતી અહિંસાની નિર્મળ આરાધનામાં સમસ્ત તીર્થ - કરોની આજ્ઞાનું પાલન રહેલું છે. જૈન ધર્મને પ્રાણ અહિંસા છે. જેનેન્દ્ર પ્રવચન અહિંસા મય છે. અહિંસાની આધાર શિલા પર જૈન ધર્મને મહેલ ઉભો છે. વિશ્વ શાંતિનું મૂળ અહિંસા છે. અહિંસાથી સર્વ જી સુરક્ષિત અને નિર્ભય રહી શકે છે. અહિંસા સંસારના સુખ અને કલ્યાણની માતા છે. અહિંસાની નિર્મળ છાયા નીચે જીવો શાંતિ અનુભવે છે. જે ધર્મમાં આવી અહિંસા બતાવી છે તે સત્ય અને સનાતન છે. અહિંસામય ધર્મ નિત્યશાશ્વત અને શુદ્ધ છે. અનંત તીર્થકરોએ અહિંસામય ધર્મ કહે છે, કહે છે અને કહેશે. જેવી રીતે કાળની આદિ અને અંત નથી. તેવી રીતે અહિંસા ધર્મ અનાદિ અનંત છે. આ અહિંસા ધર્મ મેક્ષનું કારણ હોવાથી શાશ્વત છે. આ ધર્મ આત્માને પવિત્ર બનાવનાર અને કર્મમેલથી રહિત કરનાર છે, તેથી શુદ્ધ છે. જૈન ધર્મે અહિંસાની ખૂબ વ્યાપક વ્યાખ્યા કરી છે. દશ વિકાલિક સૂત્રમાં ભગવાન બોલ્યા કે “ઘો મંત્ર મુશિર્દ હિંસા સંગમો તવો ” અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મને ઉત્કૃષ્ટ મંગલ કહ્યું છે. અહીં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. અહિંસા ધર્મની વાર્તા જે જીવો મેક્ષના અર્થી બને તેને યથાર્થ સ્વરૂપમાં રૂચે છે. માનવ ભવની કિંમત ક્યારે ? –આજના વર્તમાન યુગમાં ગમે તે કારણ હોય પણ ધર્મની બાબતમાં વિષમતા ઘણી આવી ગઈ છે. મોક્ષની વાતો આજે મોટા ભાગે ભૂંસાઈ ગઈ છે. પરિણામે મનુષ્ય જે મનુષ્ય ઘણી બાબતમાં પશુ કરતાં પણ નીચી કક્ષાએ ઉતરી ગયે છે, એમ કહીએ તો ચાલે. જે આત્મા માત્ર મેક્ષને અથી બને તેને માટે આ મનુષ્ય જન્મ ઉંચામાં ઊંચે છે. જેને મોક્ષ પ્રત્યે અણગમે છે, મેક્ષની વાત રચતી નથી તેને માટે તે આ કિંમતી માનવ જન્મ પણ નિરર્થક છે. આ જન્મ પામીને જીવ જે મેક્ષને અથી ન બને અને અર્થ-કામને અથી બને તે આ જન્મ કદાચ નરકમાં લઈ જનાર પણ બને. આજે દુનિયામાં જોઈએ છીએ કે જેટલા પાપ તિર્ય-પશુપક્ષીઓ નથી કરતા તેથી અધિક ગણુ પાપ મનુષ્ય કરે છે અને તે પણ આનંદથી હર્ષથી કરે છે. આજે મનુષ્ય માટે દુનિયામાં ઢગલાબંધ કારખાના, પોલીસેના કાફલા અને લશ્કરની ટુકડીઓ કરોડ રૂપિયાના ખર્ચે નિભાવવામાં આવે છે. જનાવરે માટે નહિ. અહિંસા પ્રધાન ભારત દેશ આજે હિંસા પ્રધાન બની ગયા છે, એમ કહીએ તે ચાલે. આ ભારત દેશ કદી આટલે હિંસક હોય ? કદી આટલો જુઠ્ઠો કે ચોર હોય? આજે ઘણું માણસે એમ કહે છે કે અમે ચોર કે જૂઠ્ઠા નથી. ખેટું લખતા નથી કે ખોટું બેલતા પણ નથી. તો પછી ભારત દેશ આટલી નીચી કક્ષાએ કેમ ઉતરી ગયો? પૈસો Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શારદા રત્ન, અને પૈસાથી મળતું સુખ યેનકેન રીતે મેળવવું છે. એવી મને વૃત્તિ આજની સઘળી આવનતિનું મૂળ છે. સમાજમાં સુખી શ્રીમંત ગણાતા લોકો થોડા પૈસા સારા કાર્યોમાં ખર્ચ છે, પણ તેમાં કીતિ અને નામનાની લાલચ વધારે હોય છે. ધર્મબુદ્ધિથી ખર્ચનારા બહુ અલ્પ છે. કંઈક શ્રીમંતે શાળા અને કોલેજોમાં પિસા આપે છે પણ હું તે કહું છું કે જે શાળા કોલેજોમાં સુસંસ્કારો મળતા હોય, જ્યાં માનવતાને વિકાસ થતું હોય ને જેમાં ધર્મનું સ્થાન હોય એવી શાળાઓમાં ભલે પૈસા અપાય, પણ જે શાળા માણસને હેવાન બનાવે, જ્યાં માનવતાની ન્યાત બુઝાતી હોય અને જે તદ્દન નાસ્તિકતાના સંસ્કાર આપતી હોય તેમાં પૈસા આપવા યોગ્ય નથી. આજની શાળાઓ કેલેજે છોકરાઓને માંસાહાર તરફ વાળી રહી છે, ઈંડાં ખાતાં શીખવાડે છે. આવી શાળાઓ તો છોકરાઓને સંસ્કાર આપવાને બદલે કુસંસ્કાર આપી રહી છે. આવી શાળાઓ છોકરાઓને પતનને માર્ગે લઈ જાય છે. ને ધર્મથી દૂર રાખે છે. તમે મા-બાપ બન્યા છે તે તમારા છોકરા શું ભણે છે? જે પુસ્તકે તેમને ભણાવવામાં આવે છે તેમાં શું આવે છે? એની કંઈ ખબર રાખે છે ? કંઈક સંસ્થાઓમાં જ્ઞાનના નામે આવા પાઠ્ય પુસ્તકે અલ્પ કિંમતે આપે છે ને તેમાં ગૌરવ અનુભવે છે, પણ યાદ રાખજો કે, એ શિક્ષણના કારણે એક દિવસ એવો આવશે કે તમારા સંતાને તમારી પાસે બેસીને માંસ અને ઈડ ખાશે. તે વખતે તમે કંઈ કહી શકતા નથી, તમે કહેશો તે તે માનવાના પણ નથી, ? : અહિંસા ધર્મને જેણે જીવનમંત્ર બનાવ્યો છે તેવા મરજીવાઓ કદી કઈને ડરાવતા નથી કે કદી કેઈથી ડરતા નથી. એટલું જ નહિ, પણ તેઓ હંમેશા નબળાઓનું રક્ષણ કરતા હોય છે. તેઓ મૃત્યુથી ડરતા નથી, પણ મૃત્યુ તેમનાથી ડરતું હોય છે. આવા પિતાનું નામ દુનિયામાં અમર બનાવીને જાય છે. જે જગત શાંતિને ઈચ્છતું હોય તે તેણે અહિંસાને અપનાવવી પડશે. દરેક દેશના સૂત્રધારોએ પિતાની રાજનીતિમાં અહિંસાને મુખ્ય સ્થાન આપવું જોઈએ. સામ્યવાદ હોય કે સમાજવાદ હોય, ગમે તે વાદ હોય, પણ તેમણે પોતાના સિદ્ધાંતનું ચણતર અહિંસા અને પ્રેમના પાયા પર કરવું જોઈએ. સૂક્ષમ અને સ્કૂલ યુદ્ધો નાબૂદ કરવાનો આ ઉપાય છે. ભાવિ વિનાશમાંથી દુનિયાને ઉગારવી હોય તે અહિંસા અપનાવે જ છૂટકે છે. અહિંસા એ નિર્બળાનું હથિયાર નથી પણ વિરેનું હથિયાર છે. હિંસાને ઉપયોગ કરવામાં ભીરુતા છે. જ્યારે અહિંસા અપનાવવામાં નીડરતા હોય છે. કેઈ માણસ મારવા આવે ત્યારે જ તેની સામે હથિયાર ઉગામે છે તે ભયની લાગણી અનુભવે છે, તેથી પોતાની જાતને બચાવવા હથિયાર ઉપાડે છે. અહિંસાને ઉપાસક તેમ નથી કરતો, કારણ કે તેનામાં નીડરતા છે. તે તે નીડરતાથી જેમને તેમ ઊભું રહે છે અને જરા પણ ભયની લાગણી અનુભવતા નથી. અહિંસાના ઉપાસકમાં જ્યારે આત્મબળ વધે છે ત્યારે શત્રુ પોતાની શત્રુતા ભૂલી જાય છે ને મિત્ર બની જાય છે. ગમે તેવો હિંસક મનુષ્ય પણ અહિંસાના પૂજારી પાસે નમ્ર બની જાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૨૧ ભગવાન મહાવીર સ્વામીના સમોસરણમાં સિંહ અને ગાયે, વાધ અને વકરી, ઉંદર અને બિલાડી સાથે બેસતા. એક બીજાને મારવાને સ્વભાવ ભૂલી જતા. ગાયને સિંહની બીક ન લાગતી. આ બધાનું કારણ અહિંસામાંથી પ્રગટતા પ્રેમને દિવ્ય પ્રભાવ છે. ચંડકૌશિક નાગ પોતાની વિષમય ફણાવડે અનેક જીના પ્રાણ હરતો હતો. તેણે ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના પ્રભાવથી અંજાઈને ડંખવાનું છોડી દીધું. સ્વામી રામતીર્થની આંખમાં એટલું બધું તેજ હતું કે સિંહ અને વાઘ તેમની ઝુંપડી પાસે બેસતા પણ કેઈને હેરાન કરતા નહિ. આ છે અહિંસાને પ્રભાવ. અંગુલીમાલ લૂંટાર જે જંગલમાંથી પસાર થતા તે દરેક માણસના હાથના કાંડા કાપીને તેમની આંગળીઓની માળા બનાવીને પહેરતો હતો. તે ગૌતમબુદ્ધના અહિંસાના પ્રભાવથી શાંત થઈ ગયે. જેને કઈ પકડી શકતું ન હતું તે લૂંટારે તેમને શિષ્ય બની ગયે. આ બધો છે અહિંસાને અદ્દભૂત પ્રભાવ. અહિંસાથી સર્વત્ર પ્રેમનું વાતાવરણ પ્રસરે છે. હિંસાથી ભયનું વાતાવરણ પ્રસરે છે. આવી કલ્યાણકારી અહિંસા અપનાવવાથી વિશ્વ, શાંતિને શ્વાસ લઈ શકશે. જે દરેક દેશે પોતાની રાજનીતિમાં અહિંસા અપનાવે અને હિંસક બળ વધારવાનું છોડી દે તે ભાવ વિનાશમાંથી વિશ્વ બચી શકે. જો કેઈપણ દેશ પોતે જીવવા ઈચ્છતા હોય તે તેમણે બીજાને જીવવા દેવા પડશે. જે દેશ શાંતિને શ્વાસ, લેવા ઈચ્છતા હશે તેણે સર્વત્ર શાંતિ ફેલાય તેવું વાતાવરણ સર્જવું પડશે. બીજાની શાંતિમાં ખલેલ પહોંચાડીને તે શાંતિને શ્વાસ લઈ શકશે નહિ. ભગવાન મહાવીરે આ જ વાત કહી છે “જીવો અને જીવવા દો.” જો તમે બીજાને હણશે, છેદશો તે તમારે હણવું પડશે, છેદવું પડશે. શાંતિથી જીવવાને આ જ રાજમાર્ગ છે. આપણા ચાલુ અધિકારમાં અહિંસાના અવતારી એવા મણિરથ અને યુગબાહુ વચ્ચે ક્ષીરનર જેવો પ્રેમ છે. બંને વચ્ચે સ્નેહની સરવાણી વહી રહી હતી. તેથી મણિરથ રાજાએ યુગબાહુને યુવરાજની પદવી આપી. યુવરાજની પત્ની મયણરેહા ખૂબ રૂપવંતી, સૌંદર્યવાન છે. ઘણાં માણસમાં રૂપ હોય પણ વર્ણ ન હોય તે તે શોભતા નથી. શ્રેણીકરાજાએ મંડીકુક્ષ બાગમાં અનાથી મુનિને જોયા. જોતાં તેમના મુખમાંથી શબ્દો સરી પડયા. અહો ! aો, અહો! , શું તમારે વર્ણ છે ! શું તમારું રૂપ છે! આમ શ્રેણીકરાજાએ અનાથી મુનિનું રૂપ જોઈને પ્રશંસા કરી તેમ યુગબાહુની પત્ની મયણરેહાનું રૂપ અને વર્ણ એવા છે કે ચંદ્ર સૂર્ય ભેગા થાય, ને પ્રકાશ થાય એવું પ્રકાશિત છે. આટલું બધું પ્રકાશિત થવાનું કારણ? રૂપની સાથે નિર્મળ શીલને પ્રકાશ ભળે છે. ઘણી વાર માણસ શ્યામ હોય છે, પણ ચારિત્રના બળથી તેનું તેજ લલાટે ઝળકતું દેખાય છે. આવી મયણરેહા પિતાની સખીઓની સાથે આનંદ કીડા કરી રહી છે. તેને ખબર નથી કે સામે મહેલની અટારીમાં તેના જેઠ ઉભા છે. મણીરથ મયણરેહાનું રૂપ જઈને તેમાં મુગ્ધ બન્યા છે. તેમની દૃષ્ટિ મયણરેહાના પુદ્ગલ તરફ હતી. આત્માથી Page #227 -------------------------------------------------------------------------- ________________ શારદા રેન્જ જીવો આત્માને જુવે છે ને પુગલના રાગી પુગલ તરફ જુવે છે; જેમ ચમારની દૃષ્ટિ ચામડા તરફ હોય છે તેમ દેહના રાગી દેહને-ચામડાને જુવે છે. જનકવિદેહી મહારાજની સભામાં સેંકડો પંડિતે આવે ને જાય, પણ હજુ સુધી અષ્ટાવક્ર પંડિતજી આવ્યા નથી. રાજાને થયું કે હું અષ્ટાવકજીને મારી સભામાં બોલાવું. પંડિતેની સભા ભરાઈ છે. જનક વિદેહી રાજાએ અષ્ટાવક્રજીને આમંત્રણ મોકલ્યું કે અમારી આપને નમ્ર વિનંતી છે કે આપ અમારી સભામાં પધારે, અને આપના જ્ઞાનને ધધ વહાવે. લકે કહે છે કે “ગંગા પાપં શશી તાપ” ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, જે ગંગા નદીમાં સ્નાન કરવા માત્રથી પાપ ધોવાઈ જતા હોત તો પાણીમાં કેટલાય મગર અને માછલા હોય છે તે બધાના પાપ ધોવાઈ જાત, ને તેમનો મોક્ષ થાત, પણ એવું બનતું નથી. ગંગા નદી કહે છે કે, મારું પાણી નિર્મળ અને પવિત્ર છે, તેમ આપનું હૃદય નિર્મળ અને પવિત્ર બનાવશે, તો તમારા પાપ ધોવાઈ જશે. ચંદ્ર તાપને દૂર કરી શીતળતા આપે છે, તેમ મહાન પુરૂષોને સંગ, જીવનને પવિત્ર બનાવે છે. જનકવિદેહીના આગ્રહથી અષ્ટાવક્રજી પંડિતેની સભામાં આવ્યા. અષ્ટાવકજીના આઠ અંગે વાંકા હતા. તેથી તેમને અષ્ટાવકજી કહેતા. અષ્ટાવકજી પાછળના દરવાજેથી દાખલ થયા. સભાએ તેમને આવતા જોયા. લોકે હસવા લાગ્યા. જનક રાજા પૂછે છે, સભાન ! તમે બધા કેમ હસે છે ? લોકોને હસતા જોઈને અષ્ટાવકજી પાછા વળી ગો, આ સભામાં જવા જેવું નથી. જનક રાજાને ખબર પડી કે, અષ્ટાવકજી પાછા ગયા એટલે તે તેમની પાછળ ગયા ને કહે પધારો...પધારો..ગુરૂદેવ, પધારો, મારી ભૂલ થઈ ગઈ. આપ સભામાં પધારો. પંડિતોની સભા ભરાણી છે. રાજન્ ! તારી સભા પંડિતની નથી, પણ ચમારની સભા છે. હું ચમારની સભામાં શું આવું? તારી સભા મારું શરીર ઈને હસવા લાગી, તેણે મારા દેહને જે, પણ મારા જ્ઞાનને, ત્યાગને કે મારા આત્માને ન જે. જેની દૃષ્ટિ ચામડા પર છે, પણ ગુણ તરફ નથી, તે પિતાના આત્માને ઓળખી શકતો નથી. કામનાના રાગે જલી રહેલ મણીરથ –સતી મયણરેહા શીલવાન, ગુણવાન અને સંદર્યવાન છે. મણિરથ રાજા તેના દહના રાગમાં આકર્ષાયા. મયણરેહાના રૂપને જેતે મનમાં વિચારે છે કે આના જેવું રૂપ ત્રણે લોકમાં કોઈનું નહિ હોય. આવું રૂપ આજ સુધી જોવામાં આવ્યું નથી. મારા સદ્દભાગ્યે આજે મને જોવા મળ્યું છે. અપ્સરાને પણ શરમાવી દે, એવું એનું રૂપ છે. કઈ પણ વસ્તુને રાગ જીવને સંસારમાં રખડાવે છે. મણિરથને મયણરેહાના દેહ પર અતિ રાગ થયે. તેથી શું બોલે છે? હે સૌંદર્યવાન ! હે મૃગાક્ષી ! શું તારી આંખ છે! તારૂં તેજસ્વી મુખડું છે ! તારા જેવી સ્ત્રી તે મારા અંતેઉરમાં શોભે. એક વાર નેકરોએ મણિરથને આ બાજુ દષ્ટિ કરતાં અટકાવ્યા છતાં ન માન્યા, ત્યારે ફરીવાર હિતસ્વી નેકરેએ કહ્યું. મહારાજા ! નાનાભાઈની સ્ત્રી તરફ આ પ્રમાણે Page #228 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૨૩ ભક્ષક દૃષ્ટિ કરવી એ ખરાબર નથી. તમારે મર્યાદાની રક્ષા કરવી જ જોઈ એ. જો રક્ષક થાય તા કાને કહેલું ? તમે આ મર્યાદાને ભૂલી જશેા તા પછી કોઈ મર્યાદાનું પાલન કરશે નહિ. માટે મર્યાદાનું પાલન કરવું' એ આપના ધર્મ છે. નાકરાના આ પ્રમાણેના વચન સાંભળી મણિરથ વિચારવા લાગ્યા કે આ લોકોને હવે શુ' કહેવુ' અને તેમને કેવી રીતે ચૂપ કરવા ! આ પ્રમાણે વિચાર કરીને તે મહેલથી નીચે ઉતરી ગયા. પેાતાના રૂમમાં ગયા પણ તેને ચેન પડતું નથી. તેની શય્યા તેને અંગારા જેવી લાગે છે. ભાજન ઝેર જેવા લાગે છે, ને રાજ્ય શ્મશાન જેવુ' લાગે છે. તેના મનમાં તા હવે માત્ર મયણરેહા સિવાય બીજું કાઈ નથી. વાસનાની પૂર્તિ માટે કેવા અધમ વિચાર :-તે મયણુરેહાને પેાતાના પંજામાં સપડાવવા માટે વિચાર કરવા લાગ્યા. ઘુવડ દિવસે અંધ છે, કાગડા રાત્રે અંધ છે, પણ કામી પુરૂષ તેા દિવસે ને રાત્રે અંધ છે. નાનાભાઈની વહુ પેાતાની દીકરી સમાન ગણાય તેને બદલે તેના પ્રત્યે જ અંધ બન્યા. સિહણુના દૂધ મેળવવા સાનાનું પાત્ર જોઈએ તેમ સતી સ્ત્રીઓને પેાતાને આધીન બનાવવી એ ઘણું કઠીન કાર્ય છે. મણિરથ તા એ જ વિચારી રહ્યો છે કે હું કઈ યુક્તિ કરુ` કે જેથી મયણુરેહા મને મળે. વિચાર કરતા કરતા તેને એક કીમીયા હાથમાં આવ્યા કે જ્યાં સુધી તે મયણુરેહાના પતિ અહી છે, ત્યાં સુધી તે મારા હાથમાં આવી શકશે નહિ, માટે કાઈ પણ ઉપાયે મારા ભાઇને અહીથી દૂર કરવા જોઈએ. તે દૂર જશે પછી તેને સપડાવવાના અવસર મળશે. બંધુઓ ! મણિરથ અને યુગખાડુ વચ્ચે કેવા ભ્રાતૃપ્રેમ હતા, પણ મયરેહા ઉપરના માહભાવે મણિરથના હૃદયના ભ્રાતૃપ્રેમ નષ્ટ કરી નાખ્યા. મણિરથને યુગખાહુ હવે આડખીલ રૂપ લાગ્યા. બુદ્ધિ દ્વારા કયું કામ થઈ શકતું નથી ? બુદ્ધિથી સારુ કામ પણ થાય છે ને ખરાબ કામ પુર્ણ થાય છે. મણિરથે પેાતાની બુદ્ધિથી યુગબાહુને દૂર કરવાના ઉપાય વિચારી લીધા. તેણે એ વિચાર કર્યો કે હું સભા. બધા સરદારાને જઈને કહું કે રાજ્યના સીમાડે શત્રુઓ આવ્યા છે. તેમણે વિદ્રોહ મચાવી દીધા છે ને બધાને હેરાન કરે છે. શાંત થતા નથી. તેમને કાબૂમાં લાવવા માટે તેમની સામે લડાઈ કરી તેમને હરાવવા જોઈ એ, માટે આપ સેના તૈયાર કરી. બંધુએ ! આપણા આત્મા અનાદિ અનંત કાળથી સંસારમાં ભટકી રહ્યો છે. રઝળી રહ્યો છે. આઠ કર્મી રૂપી શત્રુઓ જીવને શાંતિ પામવા દેતા નથી. તેા આ શત્રુએ સામે આપણે લડાઈ કરવા જવુ' છે. સેરીનાદ વાગે ને રણશીંગા ફૂંકાય ત્યારે શૂરવીર સૈનિકનું લેાહી ઉછળવા લાગે. અહી વીર ભગવાનની ભેરી વાગી રહી છે, અને તપના રણશીંગા ફૂંકાય છે. જે આત્મા કર્મીને તેાડવામાં શૂરવીર છે, તેવા સાધકાનું લેાહી ઉછળવા લાગશે ને ક°મેદાનમાં ઝૂકી પડશે. તેને થશે કે હું સાધના કરી લઉં. ચાતુર્માસના દિવસેામાં તપ ત્યાગ કરવાના જે ભાવ થાય છે તે બીજા દિવસેામાં નથી થતા. ભગવાનની વાણીના રણશીંગા ફૂંકાઈ રહ્યા છે. માટે જાગેા...બંસરી વાગી રહી છે. કાલની રાહ ન જોશે. કાળ કયારે આવશે તે ખબર નથી. કહે છે ને કે “ ન જાણ્યું જાનકીનાથે, કાલે સવારે શું થવાનું Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શારદા રત્ન છે? જાનકીનાથ (રામચંદ્રજી) જાણતા હતા કે મારે રાજગાદીને બદલે વનવાસ આવશે? ધાર્યું હતું શું અને બન્યું શું? માટે જ્ઞાની કહે છે સાબદા બને. તપશ્ચર્યામાં મૂકી જાવ. જે જે આત્માઓ તપ કરે છે તે દેહપરનો રાગ છોડે તો જ તપ કરી શકે. “દહ રાગ ગયા વિના મેક્ષ સધાય નહીં.” જ્યાં સુધી દેહ દ્રષ્ટિ છે એટલે દેહ પર રાગ છે કે હું તપ કર્યું તે મારી કાયા દુબળી પડી જાય, તે ત્યાં સુધી તપ થાય નહિ. તપ થાય નહિ તે કર્મો દળાય ક્યાંથી? દેહ પ્રત્યેને રાગ છે ત્યાં સુધી મોક્ષ મળવાને નથી. ગજસુકુમાલે એક રાત્રીમાં સાધના સાધી લીધી. તેમની દેહ દ્રષ્ટિ છૂટી ગઈ. માથે અંગારા ખદખદવા લાગ્યા. ત્યારે આત્માને શું કહે છે હે, ચેતનરાજા! જેજે, દેહ તરફ દ્રષ્ટિ ન કરતા. તારી ઝુંપડી બળે છે પણ તેનો માલિક એવો આત્મા તે અજર-અમર છે. તારે સિદ્ધિના સોપાનને વરવું છે તે દેહ પ્રત્યે રાગભાવ લાવીશ નહિ. દેહ અને આત્મા ભિન્ન છે. તે જે કર્મો બાંધ્યા છે તે તારે ભોગવવાના છે. ગજસુકુમાલને કેટલું કષ્ટ પડયું, પણ દેહના રાગમાં રંગાયા નહિ ને દેહ તરફ દ્રષ્ટિ કરી નહિ, તે તેમના બધા કર્મો ક્ષમા-સમતારૂપી ઘંટીમાં દળાઈ ગયા ને આત્મા મોક્ષના સુખને પામી ગયો, માટે આ વીરવાણના ભોરી નાદે આત્માને જગાડે ને કર્યસંગ્રામમાં કેશરીયા કરવા તૈયાર થાવ. - મણિરથની માયાજાળ -મણિરથને થયું કે હું શત્રુઓ સામે લડવા જવાનું કહી એટલે યુગબાહુ મારી વાત સાંભળી લડવા જવાની પોતાની ઈચ્છા પ્રગટ કરશે, અને મને લડવા જવા દેશે નહિ. કારણ કે તેને મારા પ્રત્યે સભાવ છે, અને શ્રદ્ધાભાવ છે, તેથી તે ગયા વગર નહિ રહે. હું તેની શ્રદ્ધાને લાભ લઈ શકીશ ને મારી ઈચ્છા પણ પાર પડશે. જ્યારે યુગબાહુ લડવા જશે ત્યારે મયણરેહા એકલી રહી જશે એટલે તેને પ્રલોભન દ્વારા મારા વશમાં કરી લઈશ. જે તે એક વાર મને વશ થઈ જશે પછી યુગબાહુ આવી જાય તે પણ કંઈ જ નહિ. મણિરથે આ પ્રમાણે વિચારી યુગબાહુને દૂર કરવાનો નિશ્ચય કરી લીધો. બીજા દિવસે સવારે સભામાં જઈને સભાજનો સમક્ષ કહેવા લાગ્યા કે આપણું રાજ્યની સીમા ઉપર શત્રુઓએ વિદ્રોહ મચાવ્યો છે. તે બધાને હેરાન કરે છે. હે સરકારે ! આપ લશ્કર તૈયાર કરો. શત્રુઓ સામે આણ વર્તાવવી એ મારું કર્તવ્ય છે. હવે કાં તે આણ છે, કાં તો પ્રાણ છે. હું આપની સાથે લડાઈમાં લડવા આવીશ. કાં તો એ શત્રુઓ ઉપર આણ વર્તાવીશ અને કાં તો પ્રાણ આપીને આવીશ. રાજાની વાત સાંભળી બધા સભાજનો તૈયાર થયા. યુગબાહુને વિવેક –યુગબાહુ સામે જ બેઠો છે. આ બધું દ્રશ્ય જોઈ તે વિચાર કરવા લાગે કે મોટાભાઈ યુદ્ધ કરવા લડાઈમાં જાય અને હું ઘરમાં બેસી રહું એ મારા માગ્ય નથી. મોટાભાઈને બદલે મારે જ યુદ્ધમાં જવું જોઈએ, અને યુવરાજ તરીકે યુદ્ધમાં જવું એ મારું કર્તવ્ય છે. યુગબાહુ ખૂબ વિનયી-વિવેકી છે. તે હાથ જોડીને કહેવા લાગે મોટાભાઈ! આપ લડાઈમાં જાવ અને હું અહીં બેસી Page #230 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૨૫ રહું એ કેમ બને ? જો હું એમ કરું. તા માતાને કલંકિત કરવા સમાન છે. માટે આપ મને યુદ્ધમાં જવાની આજ્ઞા આપેા. હું યુદ્ધમાં જઇ શત્રુઓને હરાવી તેમના ઉપર આણુ વર્તાવીને આવીશ. યુગમાડુની વાત સાંભળી મણિરથ મનમાં પ્રસન્ન થતા વિચારવા લાગ્યા કે, મારા પાસેા આખરે સીધા પડ્યો. હવે મારું કાર્ય અવશ્ય સફળ થશે. મનમાં તા આ પ્રમાણે વિચારતા હતા, છતાં ઉપરથી કહેવા લાગ્યા, કે ભાઈ! શત્રુઓની વચ્ચે લડાઈમાં તને માકલવા માટે મારું મન માનતું નથી. વળી તું યુદ્ધમાં જાય તેા તારા વિરહ મારાથી સહન નહિ થાય, માટે તું અહીં રહે. હું યુદ્ધમાં જઇને શત્રુઓનું દમન કરી આવીશ. યુગમાહુ કહે ભાઈ !તમને મારી આટલી બધી ચિંતા છે ! શું હું ક્ષત્રિયપુત્ર નથી ? હું શત્રુઓ સામે લડી શકીશ નહિ ? આપ મારા માટે એમ માનતા હો કે હું શત્રુઆ સાથે લડી શકીશ નહિ, તેા એ મારા માટે એક કલંકની વાત છે, માટે હું જ યુદ્ધમાં જઈશ અને મારા પરાક્રમના પરચો બતાવીશ. ભાઈ પ્રત્યેનુ કેટલું' બહુમાન છે? મોટાભાઇએ યુગબાહુને જવાની ના પાડી પણ અંદરથી એ ભાવના છે કે એ જાય તા ટાઢા પાણીએ ખસ જાય ને મને મયણુરેહા મળે. ઉપરથી મીઠો છે પણ અંદર વિષ ભર્યુ” છે. ઠાણાંગ સૂત્રના ચોથે ઠાણે ચાર પ્રકારના ઘડા બતાવ્યા છે. (૧) અમૃતના ઘડો ને અમૃતનું ઢાંકણું. (૨) અમૃતના ઘડો ને વિષનું ઢાંકણું (૩) વિષના ઘડો ને અમૃતનુ ઢાંકણું. (૪) વિષના ઘડો ને વિષનુ ઢાંકણું, આ ચારમાં કયા ઘડો સારા ? અમૃતના ઘડો ને અમૃતનું ઢાંકણું. અહીં મણીરથ તે વિષના ઘડો ને અમૃતનું ઢાંકણું એના જેવા છે. અંદર ભાવનામાં ભારોભાર વિષ ભર્યું છે, પણ ઉપરથી અમૃતનું ઢાંકણુ ઢાંકયુ· હોય એવા ઘડા જેવા બની ગયા છે. તેના પેટમાં તેા પાપ હતું પણ ઉપરથી કહેવા લાગ્યા કે ભાઈ ! હું માનું છું કે તું સાચા વીર છે. હું તેા મુંઝવણમાં પડયા છું શું કરું તેની મને સુઝ પડતી નથી. તું યુદ્ધમાં જા એમ મારા મુખે કેવી રીતે કહી શકું ? અને યુદ્ધમાં જવાના તારા અત્યાગ્રહ છે તેને પણ કેવી રીતે રાકી શકું ? માટે બાલવામાં કેટલી મીઠાશ છે, પણ પેટમાં તા પાપ ભર્યું છે. આ વિષના ઘડા ને અમૃતનું ઢાંકણું. જ્યારે યુગબાહુ પ્રથમ નંબરના ઘડા સમાન છે. અમૃતના ઘડા ને અમૃતનું ઢાંકણું છે. તેની ભાવના શુદ્ધ અને વચન પણ શુદ્ધ છે. તે મણથના જેવા કપટી ન હતા. તે સરળ હૃદયી વીર હતા, એટલે મણિરથની દુષ્ટ ભાવનાને તે સમજી શકયા નહી. યુદ્ધમાં જવાની રજા મેળવીને ર્માણુથને પ્રણામ કરી સીધા પત્નીના મહેલે ગયેા. હવે તે લડાઈમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :–સાગરદત્ત શેઠ સેાનાની શીલા પર બેસીને સ્નાન કરતા હતા. તે સમયે મિથ્યાત્વી ઈર્ષ્યાળુ દેવ તેમની પરીક્ષા કરવા મૃત્યુ લેાકમાં આવ્યા છે. આવીને કહ્યું કે તું એક વાર કહે કે મારા ધર્મ ખાટા છે. જો તું નહીં માને તે તારે ખાવા રોટલા પણ નહીં રહે. કેટલી દમદાટી આપી, પણ આ શેઠ તા દૃઢધમી છે. શિર જાય તા ભલે જાય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શારદા રત્ન પણ મારા ધર્મ તા નહીં જ જાય. જેની પ્રશંસા, ધર્મ પ્રત્યેની દૃઢતાના વખાણુ દેવલાકમાં ઈન્દ્રની સભામાં થયા. તે વિચાર કરે કે તેણે કેટલી દૃઢતા કેળવી હશે ! શેઠની આકરી કસાટી :- સાગરદત્ત શેઠને ત્યાં લક્ષ્મી ઘણી છે, પણ અભિમાન જરાય નથી. જેને મન ધન કરતાં ધર્મ વહાલા છે, પૈસા કરતાં પરમેશ્વર અને સતાના કરતાં સતા વહાલા છે, એવા શેઠની પરીક્ષા કરતા દેવ દમઢાટી આપે છે. આદેશ વચનાને વરસાદ વરસાવે છે. તીર જેવા શબ્દો કહે છે. તમને રખડતા, રઝળતા કરીશ, દુઃખી દુઃખી કરીશ. આવા પથ્થરના પ્રહાર જેવા વચના કહે છે ત્યારે શેઠ કહે છે દેવ ! તમે શા માટે દખાવા છે? તમે મને ડરાવવા આવ્યા છે, પણ હું તમારાથી જરા પણુ ડતું તેમ નથી. તમે કાન ખુલ્લાં મૂકીને ખરાખર સાંભળી લેજો કે નિશ્ચયથી મારા ધર્મ સાચા છે. ધર્મને ખાટા તા કયારે પણ નહિ કહું. તમારી આવી કસેાટી આવે તા તમે શું કરશેા ? (પાકા વાણીયા બેાલે જ નહિ. તમે સમજો છે કે જો બાલશુ' તા બંધાઈ જશુ' માટે બેલા નહિ) ધર્મિષ્ઠ જીવા સમજે છે કે દુઃખ આવે, કસાટી આવે તેા સારા માટે. દુઃખ આવે તે કર્માં ખપાવવાના મેાકેા મળશે. તુ દેવ સામે શેઠના પડકાર: શેઠ કહે છે ધર્મ તા મારા પ્રાણ છે. ધમ મારા શ્વાસ છે. ધર્મ રહેતા બધું રહેશે તેા રાખવુ છે પણ ધમ ને ગુમાવીને મારે કઈ જોઈતું નથી. દેવ કહે, હજુ અને એક વાર કહુ છું, તું કાન ખેાલીને સાંભળજે. તને એક વાર મેાકેા આપું છું. કહી દે ધર્મ ખાટા છે, પછી તું સુખેથી રહેજે અને જો નહીં કહે તેા મારી શક્તિના પુરા જોઈ લેજે. દેવે શામ, દામ અને દંડથી શેઠને ખૂબ સમજાવ્યા, પણ શેઠના એક જ જવાબ છે. મારા ધર્મ સાચા....સાચા....સાચા. જ્યારે શેઠ ન માન્યા ત્યારે દેવ તેના પર ગુસ્સે થઈ ગયા. તારી બધી સપત્તિ, માલમિલ્કત લઈ જઈશ ને તને સાવ બેહાલ બનાવી દઈશ. આટલું કહીને દેવ પેાતાના સ્થાને ચાલ્યા ગયા. શેઠને આટલી ધમકી આપી છતાં શેઠ તા પ્રસન્ન ચિત્ત આનંદથી રહે છે. હવે દેવે શું કર્યુ? શિલ્લા સે જ્યૂ હી હટે ઉડ ગઈ શિક્ષા અબ્દુર લાટો ખાલ્ટી સ્વણુકા આવે નહી. નજર હા.... દેવના ગયા પછી શેઠ સાનાની શિલા પરથી સ્નાન કરીને જેવા ઉઠયા કે તરત જ માલ્ટી બધુ અદૃશ્ય થઈ ગયું. સાનાની શિલા આકાશમાં અદ્ધર ઉડી. સેાનાના લાટા, શેઠ સમજી ગયા કે હવે મારુ' પુણ્ય ઘટવા લાગ્યુ છે. મારા પાપને ઉદય જાગ્યા છે, તેથી લક્ષ્મી જવા લાગી છે. તા હવે મારા માટે એ શ્રેષ્ઠ છે કે જ્યાં સુધી લક્ષ્મી છે ત્યાં સુધી હું મારું. બધુ કામ કરી લઉ. શેઠ પેઢી પર ગયા ને તેમની પેઢી પર જેની જેની મિલ્કત જુમા હતી તે બધાને સમાચાર માકલાવ્યા કે આપ બધાં જેની જેની મિલ્કત છે તે લઈ જાવ. ૨૪ કલાકમાં બધા આવી જાવ. જ્યાં સુધી પેઢી ધમધાકાર ચાલતી હાય ત્યાં સુધી બધા કહે, તમારા ઘરમાં છે એ મારા જ ઘરમાં છે ને! પણ જ્યાં એક ઈંટ ખસતી દેખાય ત્યાં બધા ફરા પાડવા તૈયાર થઈ જાય, શેઠે જેની જેની રકમ હતી Page #232 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૨૭ તે બધાને લાવીને આપી દીધી. આ શેઠનો એક મિત્ર હતું. તેના દશ હજાર રૂપિયા શેઠની પેઢીમાં જમા હતા. તેને આપવા માટે ઘણા કાલાવાલા કર્યા પણ તેણે કેઈહિસાબે પિસા લીધા નહિ. તે કહે મારે જરૂર નથી. શેઠે ઘણું સમજાવ્યો પણ તે માન્યો નહીં. હવે શેઠની લમી કેવી રીતે જશે ને શું બનશે તેને ભાવ અવસરે. બા. બ્ર. સુજાતાબાઈ મહાસતીજીને આજે ૨૦ મે ઉપવાસ આવી ગયે. બીજા ત્રણ ચાર ભાઈ બહેનેએ તપની સાધના શરૂ કરી છે. આપ બધા પણ હવે તપમાં વધુ જોડાવા અને આત્માને ઉજજવળ બનાવે એ જ ભાવના સહિત વિરમું છું. વ્યાખ્યાન નં-૧૩ અષાડ વદ ૧૨ મંગળવાર તા. ૨૮-૭-૮૧ - સુઝ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! તીર્થંકર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતને અનુભવીઓએ સાગરની ઉપમા આપી છે. સમુદ્રના કાંઠે ઉભેલે માનવ વિશાળ અગાધ જળવાળા સાગરનું દર્શન કરે છે, ત્યારે તેને મુખમાંથી શબ્દો સરી પડે છે. અડે ! કેવો છે વિશાળ ઉદધિ! કેટલીય નદીઓના નીર સાચવીને બેઠો છે જલનીધિ ! ભલે તેનું પાણી ખારું હોય પણ મેતીને પકાવનાર તે ! આ જ સાગર છે નેસાગરમાં રહેલા સાચા મેતીની કિંમત કેટલી? અમૂલ્ય. તેથી , સમુદ્રમાં માત્ર ખારું પાણી ભર્યું છે તેમ કહીને સાગરની અવગણના કે ઉપેક્ષા ન કરાય. દષ્ટિ હમેશા ગુણો તરફ કરો પણ અવગુણ તરફ ન કરો. આ જ રીતે આપણી પાસે સિદ્ધાંત રૂપ વિશાળ, અનુપમ સાગર છે. જેના પ્રત્યેક અક્ષર સાચા મેતી સમાન છે. સિદ્ધાંતે ગહન છે. ગૂઢ અર્થવાળા છે. આપણી અલ્પબુદ્ધિથી તે આપણને ન સમજાય એમ કહીને શાસ્ત્રના પાના બંધ રાખવા ને બોલવા નહિ, તેમજ સિદ્ધાંતની ઉપેક્ષા કરવી વીરના વારસદારને ન શોભે. ગમે તે સિદ્ધાંતની ગમે તે ગાથા લો. તેમાં ભરેલા છે ભવ્ય ભાવો, તેના પદે (૨) છે પરમ નિપાન, અક્ષરે અક્ષરે છે આત્મજ્ઞાન, શ શબ્દમાં ભરી છે શક્તિ સર્વજ્ઞતા પ્રગટ કરવાની. ભગવાનની વાણી સંસારભાવમાં ઢળતા વિચારોને વિલીન કરી તેનામાં ધીરતા, વીરતા અને શૂરવીરતા પ્રગટ કરાવે છે. તીર્થકર ભગવંતોની વાણી હંમેશને માટે પ્રમાણભૂત હોય છે, તેથી તીર્થકર દેવાએ કહેલા કથન-વચનો સિદ્ધાંત અને આગમે ત્રણે કાળમાં અબાધિત રીતે અવિચ્છિન્નપણે પ્રમાણ રૂપે ચાલ્યા આવે છે-કારણ કે કેઈપણ સર્વજ્ઞ કેવળી તીર્થકર ભગવાન હેય કે સામાન્ય કેવળી ભગવાન હોય પણ બંનેનું જ્ઞાન પૂર્ણ હોય છે, અને એકસરખું હોય છે. કેઈના કથનમાં લેશ માત્ર ફરક પડતો નથી. કેવળજ્ઞાનીનું જ્ઞાન કયારે ઓછું વધતું થતું નથી. આ વાતને જે બધા બરાબર સમજે તે અનેક તર્ક વિતર્કો અને શંકા-કુશંકાઓ હેજે શાંત થઈ જાય, દા. ત. બે ને બે ચાર, આ વાત ગમે ત્યારે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શારદા રત્ન ગમે તેને પૂછશો તે સી કઈ ર+રજ કહેશે. ભૂતકાળમાં કરોડો, અબજો વર્ષો પહેલા બે ને બે ચાર હતા. વર્તમાનકાળમાં પણ બે ને બે ચાર છે. ભવિષ્યકાળમાં પણ બે ને બે ચાર રહેશે. આ સત્યમાં અંશ માત્ર ફરક પડતો નથી. ફરક કયાં પડે? જ્યાં અસત્ય છે ને અપૂર્ણતા છે ત્યાં. આ વાતને વિશેષ સ્પષ્ટ સમજવા માટે બીજે ન્યાય આપું. એક ઈજનેરે કોઈ એક મેટું મકાન જોયું. મકાનમાં કેટલા બારીબારણું છે. હોલ કેટલો લાંબો પહેળો છે, બધું ઝીણવટપૂર્વક જોઈને તે ઈજનેરે તેનું માપ કાઢ્યું. પછી બીજા દેશથી બીજે ઈજનેર આવ્યો. તેણે બધું માપ લીધું. તેણે પણ બધી નોંધ કરી લીધી. થોડા દિવસે ત્રીજે ઈજનેર આવ્યો તેણે માપ લીધું. એમ જુદાજુદા ઠેકાણેથી આવેલા અનેક કુશળ ઈજનેરોએ સુકમ રીતે ચોકસાઈ પૂર્વક માપ લીધું અને તેની નોંધ કરી લીધી. આ બધા ઈજનેરે એક બીજાને મળ્યા નથી. એક બીજા સાથે વાતચીત પણ થઈ નથી. તે બધાનું મકાન બારીબારણા વગેરેનું માપ છાપામાં પ્રગટ કર્યું. અને બધાએ વાંચ્યું તે બધાનું માપ એક સરખું છે. જે તે મકાન છે તેમ જ રહે ને થોડા વર્ષ પછી જે માપ લેવામાં આવે તે તે પણ એક સરખું જ આવશે. તેમાં જરાય ફરક નહિ પડે. કારણ કે તે સત્ય છે, સત્યમાં કદી ફેરફાર હોતે નથી. જે કોઈ ઈજનેરે ભૂલ કરી હોત તે જરૂર તે બધાથી જુદા પડત. એવા અજાણ અથવા ભૂલ કરનારા માણસનું કથન એક સરખું હેતું નથી, અને સત્ય કથન કરનારમાં કઈ દિવસ ફરક પડતો નથી. દરેક તીર્થકરો અને કેવળી ભગવંતે પૂર્ણ જ્ઞાની હોય છે. તે ત્રિકાળજ્ઞાની હોય છે. એટલે એમના વચનમાં લેશ માત્ર ફરક પડતો નથી. ભૂતકાળમાં આપણે આત્મા કયાં હતું, કેવા કેવા ભવ કર્યા અને ભવિષ્યકાળમાં કયાં હોઈશું, આ વાત કોઈ પણ તીર્થકર ભગવંતને, મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિસ તીર્થકરને પૂછવામાં આવે તે પણ બધાને જવાબ એક સરખે આવશે. તેવી રીતે જંબુદ્વિપ, લવણસમુદ્ર અથવા અસંખ્યાત યોજન દૂર બીજા કોઈ પણ સમુદ્રના માપ, દેવાના વિમાનનું માપ, નદીઓનું માપ, ચારે ગતિનું સ્વરૂપ, નવતત્ત્વ અને ષટ્રદ્રવ્યનું સ્વરૂપે કઈ પણ ક્ષેત્રમાં રહેલા, ગમે તે કાળે થયેલા, અને થનારા તીર્થંકરદેવને પૂછવામાં આવશે તે સૌને જવાબ એક સરખો હશે. કેઈપણ તીર્થકરની પ્રરૂપણામાં તલમાત્ર ફેર પડતો નથી, કારણ કે બધાનું જ્ઞાન પૂર્ણ છે, માટે તીર્થકર ભગવંતના વચનપર શ્રદ્ધા કરો. શ્રદ્ધા કરવાથી મહાલાભ થાય છે. જિનેશ્વર ભગવાનના વચન ઉપર જેટલો વધારે વિશ્વાસ તેટલી શ્રદ્ધા દઢ બને, અને તેથી ધર્મની આરાધના સુંદર થાય, માટે શ્રદ્ધાને ખૂબ દઢ બનાવવાની જરૂર છે. કારણ કે દઢ શ્રદ્ધાથી કરેલી આરાધના મહાન ફળ આપે છે. અને અંતે – આત્માને અજર અમર પદની પ્રાપ્તિ કરાવે છે. અજર અમર પદની પ્રાપ્તિ માટે સુંદર આરાધના આરાધવાને આ સુંદર માનવદેહ મળ્યો છે. તે તેની ઘડી અને પળ ઓળખે. કારણકે આ જીવન પણ નાશવંત છે. જીવનના રાત-દિવસ Page #234 -------------------------------------------------------------------------- ________________ શારદા રહે ૧૩૦ રૂપી એકેક તણખલા વિખૂટા થતાં તારા આયુષ્યના માળા તૂટી જશે ને જીવને પુસ્તકમાં પ્રયાણ કરવું પડશે. જીવ આ બધુ જાણે છે, છતાં તેની ખળતરાના પાર નથી. હાય પૈસા । હાય પૈસા કરે છે, પણુ સમજે. ધનની ક`મત સંગ્રહ કરવાથી નહિ પણ તેના સદ્દવ્યય કરવાથી છે, ધૂપસળીને માત્ર સાચવી રાખવાથી એની સુગંધ મળતી નથી, પ એને સળગાવવામાં આવે તે એની સુગંધ મળે છે. રાજાને એક પુત્ર હતા. અચાનક રાજાનુ મૃત્યુ થયું, તેથી રાજકુમારને રાજતિલક કરીને ગાદીએ બેસાડયો. રાજકુમાર ન્યાય, નીતિ ને પ્રમાણિકતાથી રાજ્ય ચલાવે છે. તેથી તેની ખ્યાતિ દેશેાદેશમાં ફેલાઈ. રાજાને આશીર્વાદ આપવા એક સન્યાસી પધાર્યા. સંતે રાજાને આશીર્વાદ આપતા કહ્યું-રાજન્! ધુપને સાચવી રાખવાથી એની સુગંધ નથી મળતી પણ એને બાળવાથી મળે છે. સંતના આ ગૂઢ શબ્દો યુવાન રાજાના હૃદયમાં કોતરાઈ ગયા ને શબ્દોનું રહસ્ય સમજી ગયા. ટકારે ચકાર બનેલા રાજકુમાર :-રાજકુમારના પિતાના ભંડારમાંસાના, ચાંદી, ઝવેરાતના ભડારા ભર્યાં હતા. પિતાએ કોઈ દિવસ ધનને તિજોરીની બહાર કાઢ્યું ન હતું. લખલૂટ લક્ષ્મી હાવા છતાં લાભના પાર ન હતા. ચેનકેન પ્રકારે પ્રજા પાસેથી સપત્તિ મેળવીને ભંડારા ભર્યો પણ કાઈ દિવસ ગરીબ, અનાથ, અપંગાની સંભાળલીધી ન હતી. દુઃખી પ્રજાના આંસુ લૂછ્યા ન હતા. ગમે તેટલું મેળવ્યું પણ અંતે તા બધુ... અહી મૂકીને જવું પડયું. આ રાજકુમાર સ`તની ગૂઢ વાત સમજી ગયા કે ધૂપસળીને કાઈ માણસ વર્ષાં સુધી ઘરમાં રાખી મૂકે છતાં એની સુગધ મળતી નથી, પણ એને ખાળવાથી એની સુગંધ મળે છે, તેમ લક્ષ્મીના ભંડારા ઘરમાં સાચવી રાખવાથી જીવનમાં પરાપકારભાવના, તૃપ્તિ, સંતાષ આદિ સદ્ગુણાની સુગંધ મળતી નથી. એ લક્ષ્મી જો પરદુઃખભજનના કાર્યમાં વપરાય, દુઃખીએની રાહતમાં વપરાય, સત્કાર્યોમાં એના સદુપયેાગ થાય તે જીવન સદ્ગુણાની સુગંધથી મ્હેંકી ઉઠે છે. સંતની વાતનું રહસ્ય સમજાતાં રાજકુમારે શું કયું"? તેણે મહેલમાં તપાસ કરી તેા એના પિતા ધનના મેાટા મોટા ભડારી મૂકીને ગયા છે. એ ભંડારામાંથી લક્ષ્મી કાઢીને રાજકુમારે છૂટે હાથે ગરીબેને, અનાથ, અપંગાને અને નિરાધાર લેાકેાને વહેંચવા માંડી. કરવેરા, ટેક્સ બધુ` માફ કર્યું. સિપાઇઓના, નોકરીના બધાના પગાર બમણા કરી દીધાં. રાજકુમારનું આ વન એક વજીરને ન ગમ્યું. તેણે કહ્યું-મહારાજા ! ધન વહેંચવું હાય તે વહેચા પણ એ દાન વ્યવસ્થિત રીતે કરા. રાજા કહે તમે કેવી રીતે ધન વહેંચવાનું કહેા છે. ? વજીર કહે–રાજવીની રીત તા એવી છે કે આપણે રૈયતને ચાખાના એકેક દાણા આપીએ અને તેના બદલામાં તેમની પાસેથી સેાનાના એકેક દાણા લઈએ તા ધન વહેચ્યુ કહેવાય. ખજાના ખાલી ન થાય. કહેવત છે ને કે “ રાજા દાન દે ને ભંડારી પેટ કુટે. ” રાજા કહેતમે કહા મ એ રાજવીની રીત નથી. વજીરે કહ્યું-દુનિયામાં જે માટા ચક્રવતી રાજાઓ, મહારાજાએ ܕܕ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શારદા રત્ન થઈ ગયા તે બધા આ જ રીતે સુખી, સમૃદ્ધ બન્યા છે. રાજાએ કહ્યું–મને એ રીત પસંદ નથી. રાજન્ ! તમારી રીતે જો તમે લક્ષ્મીના સદુપયેાગ કરતા રહેશે। તેા સાત પેઢીના સંગ્રહ કરેલા ધન ભડારા પણ સાફ થઈ જશે. રાજા કહે વજીર ! એ રીતે ભંડારા સાફ નહિ થાય. માત્ર એનુ સ્થાન બદલાશે એટલું જ. રાજાની વાત વજીર સમજી શકયો નહીં, એટલે પૂછ્યુ કે તમારા કહેવાનો આશય શુ છે ? રાજા કહે સાંભળેા. મારા ધનભડારા મારા મહેલમાં નહિ, લેાકેાના ઘરામાં હશે. આજે જેમ હું મારા ભંડાર લોકોને માટે ખુલ્લા મૂકું છું તેમ કાલે લેાકેા મારા માટે એમના ભંડાર ખુલ્લા મૂકશે. તમે ચાખાના દાણાને સાનાનેા દાણેા કરવાનું કહ્યું તેવી જ આ રીત છે. ખરેખર ચાખાના દાણા સાનાના બની ગયા. રાજાની આ ઉદાર નીતિથી એની પ્રજા ખૂબ સુખી થઈ ગઈ. ઘર ઘરમાં એના યશાગાન ગવાવા લાગ્યા. રાજાએ પ્રજાના હ્રદય સિંહાસન પર સ્થાન જમાવ્યું. ચારે બાજુ રાજાની પ્રશસા થવા લાગી. એક રાજાએ આ રાજાની પ્રશંસા સાંભળી. તે તેનાથી સહન ન થઈ. તેને રાજા પ્રત્યે ઈર્ષા જાગી. આથી દુષ્ટ ભાવનાવાળા રાજાએ રાજ્ય લઈ લેવા માટે રાજ્ય પર ચઢાઈ કરી. પ્રજાને ખબર પડી કે અમારા રાજા કષ્ટમાં છે, ત્યાં તે અખૂટ ધન રાષ્ટભંડારમાં આવી ગયું. સૈનિકે શત્રુએ સામે બરાબર ઝઝૂમ્યા. પરિણામે શત્રુ રાજા હારીને આયા ગયા. રાજાના વિજયડકા વાગ્યા. રાજાના વિજય એ રૈયતના વિજય છે. એમ માની રાજાના વિજય–મહાત્સવ ઉજવ્યા. રાજાએ કહ્યું- ને હું માત્ર મારા ખજાના સાચવીને બેસી રહ્યો હ।ત તેા આજે એ ખજાના લૂંટાઈ જાત અને હું રસ્તે રખડતા થઈ જાત. હું રાજા બન્યા છું તે ખજાનાની ચાકી કરવા નહિ પણ ખજાનાના, લેાકોના ભલા માટે ઉપયાગ કરવા. વજીરની આંખ ઉઘડી ગઈ. તેણે કહ્યુ -હે રાજન ! આપની વાત સાચી છે. ધૂપને સાચવી રાખવાથી નહિ, ખાળવાથી સુગંધ મળે છે. આપણે વાત ચાલે છે રથ અને યુવરાજની. તમને થશે કે યુગમાહુની પત્નીનું નામ મયણુરેહા છે તે જાણ્યું, પણ મણરથની પનીનું નામ શું છે ? તેનું નામ આવતુ ં નથી. તે જે પાત્ર જીવનમાં ઉજ્જવળતા કરે છે, જેના નામ પર વાત ચાલવાની છે, જે માતા ભાગ્યવાન પુત્રને જન્મ આપવાની છે, તેની વાત ચાલે, પશુ જેણે જીવનમાં કંઈ ઉજ્જવળતાના કાર્યા નથી કર્યા તેનું નામ ખેાલાતું નથી. આપણા શાસનનાયક વમાનકુમાર અને નંદીવર્ધન એ બે ભાઇ હતા, પશુ ભગત્રાન મહાવીર સ્વામીએ કેટલા કષ્ટો વેઠ્યા ને કેવળજ્ઞાન પામ્યા, પછી કેટલાય જીવાને ધર્મના માર્ગે વાળ્યા, તેથી તેમની વિશેષ વાત આવે છે, પણ નંદીવર્ધનની ખાસ વાત આવતી નથી. રામાયણમાં પણ રામસીતાનું પાત્ર મેખરે ગણાય છે. કારણ કે એક વાત તો એ કે રામચંદ્રજીએ પિતાની આજ્ઞાના સ્વીકાર કરી રાજગાદીને બદલે વનવાસ વેઠ્યો. રામ તા ગયા, પણ સીતાજી સાથે ગયા સીતાજી પતિવ્રતા નારી હતી. વનના ભયંકર દુઃખા વેઠ્યા. રાવણ સીતાજીને ઉપાડી ગયા ને છ મહિના અશાક વાટિકામાં રાખી પણ રામને ઝંખતી ઝંખતી તેણે છ મહિના વીતાવ્યા. આવા કષ્ટો વેઠ્યા, પણ ચારિત્ર Page #236 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૩ ન છેડયું, ત્યારે તેમનું નામ આજે સૌ કેઈ યાદ કરે છે. મયણરેહાનું નામ વારંવાર આવવાનું કારણ એ છે કે, સમય આવે, કષ્ટ આવે ત્યારે પ્રાણ દેશે પણ ચારિત્ર નહિ છોડે. મણિરથને યુદ્ધમાં નહિ જવા દેતા યુગબાહુ પિતે જવા તૈયાર થયો. પહેલાના સમયમાં નાને ભાઈ મોટાભાઈને કેવો આદર કરતો હત? કે વિનય-વિવેક જાળવતો હતો તે યુગબાહુના પાત્ર ઉપરથી સમજાય છે. યુગબાહુને મન તે મોટાભાઈ એટલે તીર્થનું ધામ. તે સમજે છે કે તેમની મારા પ્રત્યે કેટલી લાગણી ને પ્રેમ છે. તેથી મને યુદ્ધમાં જવાની હા પાડતા નથી. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. યુગબાહુની દૃષ્ટિ પવિત્ર છે, એટલે તેને મણિરથ પણ પવિત્ર લાગે છે. છેવટે યુગબાહુ મોટાભાઈ પાસેથી યુદ્ધમાં જવાની રજા લઈ તેમને પ્રણામ કરી મયણરેહાના મહેલે ગયે. આ બાજુ મણિરથને ખૂબ આનંદ થયે ને મનમાં વિચારે છે કે હાશ! કાંટે દૂર થ, પણ ઉપરથી બીજાને સારું લાગે તે માટે પોતાના સભાસદોને કહેવા લાગ્યો. મારો લઘુ બંધવ યુદ્ધમાં જાય એ બહુ ચિંતાનો વિષય છે. હું તેનો વિરહ કેવી રીતે સહન કરી શકીશ? તેણે આ પ્રમાણે સભાજને સમક્ષ ખેદ વ્યક્ત કર્યો પણ મનમાં તે પ્રસન્નતાને પાર નથી. યુગબાહુની ગુણ ગ્રાહકતા –યુગબાહુ પિતાના મહેલે આવ્યા એટલે મચણી રેહાએ તેમને એગ્ય આદર સત્કાર કરીને બેસાડ્યા. મારા ગ્ય સેવા ફરમાવો. કૃપા કરીને કાંઈ લાભ આપો. આજની સ્ત્રીએ પતિની સાથે આ પ્રમાણે બેલે ખરી? મયણરેહાના મીઠા વચન સાંભળી યુગબાહુ વિચારવા લાગ્યો કે આ પત્ની તે સાક્ષાત્ દેવી છે. તે તે મારા જેવા લેઢાને સોના જેવો બનાવી દીધું છે. આજે મારામાં વિનય, નમ્રતા, શીલ આદિ જે સદ્દગુણ છે, તે તારા પ્રતાપે છે. મયણરેહાએ કહ્યું, મારા યોગ્ય સેવા, આપ ફરમાવો ! યુગબાહુએ કહ્યું કે આજે સભામાં મોટાભાઈએ રાજદ્રોહીઓ કે જેઓ રાજ્યની સીમા ઉપર ઉપદ્રવ કરી રહ્યા છે તેમને કાબૂમાં લેવાની વાત કહી અને રાજદ્રોહીઓને કાબૂમાં લેવાને ભાર મેં માથે ઉપાડે પણ એ ભારને મારે વહન કરવો જોઈએ. એ મારું કર્તવ્ય છે એમ માની મેં તે ભાર મારા માથે ઉપાડે છે, અને એ સમાચાર તને આપવા માટે હું આવ્યો છું. મયણરેહાએ કહ્યું, તમે એ ભાર તમારા માથે ઉપાડો એ ઠીક કર્યું. મોટાભાઈ યુદ્ધ કરવા જાય અને તમે ઘેર બેસી રહે એ બરાબર ન કહેવાય. યુગબાહુએ કહ્યું મને પણ તારા જેવો જ વિચાર આવ્યો હતો. આ ઉંચે વિચાર આવવાનું કારણ પણ તું જ છે. જ્યાં સુધી મારા લગ્ન થયા ન હતા ત્યાં સુધી હું મે જશોખમાં ડૂબેલો હતો, પણ, તે આવીને મને કર્તવ્યનું ભાન કરાવ્યું છે. આ કર્તવ્યભાન થવાના કારણે હું મોટાભાઈને એમ કહી શકે કે હું તમારે બદલે લડાઈમાં જઈશ. પણ મોટાભાઈને મારા પ્રત્યે ખૂબ સ્નેહભાવ તેથી મને આનાકાનીથી છેવટે હા પાડી. બાકી તે મને જવા દેતા પણ ન હતા. યુદ્ધમાં જતા પતિને મયણરેહાના આશીર્વાદ હે નાથ, હું આપના કાર્યમાં વિક્ષ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ર શારદા રત્ન નહી' કટુ', આપ પ્રસન્નતાપૂર્વક યુદ્ધમાં પધારે। અને વિજય પ્રાપ્ત કરી જલદી પાછા ફરા હું આપને એટલું કહુ છું કે, તમારી પાસે બીજી સામગ્રી રહે, કે ન રહે. પણ આપ ધ ને અને પ્રભુને ભૂલશેા નહિ. પ્રભુને અને ધર્મને હમેશા યાદ રાખજો. યુદ્ધના સમયે સેના ઘણીવાર નિરપરાધીઆને મારી નાખે છે, ને પ્રજાને લૂટી લે છે. જો તમે સેના ઉપર ખરાબર ધ્યાન ન રાખેા તા લેાકેા ઉપર અત્યાચાર થાય છે, તે આપ ખાસ ધ્યાન રાખશે કે અહિંસા જ મારુ' જીવન છે. હિંસા પાપ છે, યુદ્ધના સમયે મરણના ડર રાખશેા નહિ, ને પ્રભુને ભૂલશે નહિ. મયણુરેહા યુગમાહુને કહી રહી છે. હું' પણ આપને કહું છું કે જીવનમાં કયારે પશુ ધર્મને કે પ્રભુને ભૂલશો નહીં. મૃત્યુ ગમે તે સમયે આવે પણ પ્રભુને સદા યાદ રાખજો. છેવટે હિંમતથી મયણરેહાએ યુગમાહુને વિદાય આપી. યુગબાહુ ચાલ્યા, સાથે સેના લીધી ને સાથે ધર્મને પણ રાખ્યા છે. યુગમાહુના પડેલા પ્રભાવ :—તેના મનમાં તે એવા પવિત્ર વિચારે છે કે હું રાજાઓનું દમન કરવા ચાહતેા નથી, પણ તેમનામાં જે અન્યાય, અનીતિ વિગેરે છે તેમનું દમન કરીને ન્યાય નીતિના માર્ગે ચઢાવવા ઈચ્છું છું. આ બાજુ જે લોકોએ ઉપદ્રવ મચાવ્યા હતા અને જેએ મણરથની આણુ માનતા ન હતા, તેમણે તથા તેમની પ્રજાએ સાંભળ્યું. કે યુવરાજ યુગમાહુ સેના લઈને આવી રહ્યા છે. અને તેમણે તેની સેનાને એવી આજ્ઞા આપી છે તમારે કાઈની હાનિ કરવી નહિ. અને કાઈ ઉપર અન્યાય કે અત્યાચાર ગુજારવો નહિ. આ માણે સાંભળીને શત્રુએ વિચારવા લાગ્યા કે યુવરાજ આવા નીતિનિપૂણ અને ધર્મિષ્ઠ છે પંતુ આપણે આણી મૂર્ખતાથી તેમની વિરુદ્ધ ચાલીને વિદ્રોહ કર્યાંકરીએ છીએ. જે થયું તે થયું, પણ હવે ખોટા માર્ગ છેડીને સન્માર્ગે આવવું જોઇએ. આ પ્રમાણે વિચાર કરીને વિદ્રોહીએ યુવરાજની સામે આવ્યા, યુવરાજે વિદ્રોહીઓને કહ્યું કે તમે પ્રજાના રક્ષક છે અને અમે તમારા રક્ષક છીએ, પશુ અમે તમારું રક્ષણ ત્યારે કરીએ કે જ્યારે તમે આ પ્રજાની રક્ષા કરે. યુગમાહુએ આ પ્રમાણે વિદ્રોહીઓને સમજાવીને તેમની સાથે સ્નેહ-પ્રેમ સબંધ જોડી દીધા. આ પ્રમાણે તેણે યુદ્ધને બદલે પ્રેમથી જીતી લીધા. યુગબાહુએ કટ્ટર શત્રુઓને પણ પ્રેમથી જીતી લીધા. જે પાતે વિનીત હોય છે તે ખીજાને પણ વિનીત બનાવે છે, અને જે અવિનીત હાય છે તે બીજાને અવિનીત બનાવે છે. મણુિથની કુબુદ્ધિમાં સાથ આપતી દાસી :–આ બાજુ અવિનીત મણિથ પાતે ચારિત્રથી ભ્રષ્ટ થઈ રહ્યો છે, ને ખીજાને પણ ભ્રષ્ટ કરવાના પ્રયત્ના કરી રહ્યો છે. યુગબાહુ લડાઈમાં નીકળ્યા ત્યારે મણિરથ મનમાં વિચારવા લાગ્યા કે હું' કેવો બુદ્ધિમાંન અને ભાગ્યશાળી છુ. મે' જે કરવા ધાર્યું' હતું તે કર્યું. આખરે મારી ધારણા સફળ થઇ. યુગબાહુ યુદ્ધમાં ગયા છે. હવે મયણુરેહાનેકાબૂમાં લેવી મુશ્કેલ નથી. મણિરથે પેાતાની દાસીને કહ્યું કે તું જાણે છે ને કે મેં શા માટે યુગબાહુને યુદ્ધમાં માકલ્યા છે ? દાસીએ ક્યું, કાંઈ રહસ્ય હાવું જોઇએ. પણ શુ છે તે આપ કહેા. મણિરથે પોતાની દાસીને કહ્યુ, તે મયણરેહાને જોઈ છે ને ? હા. તે તેા અપ્સરાને પણ શરમાવે એવી રૂપસુંદરી છે. દાસી ! એ જ રૂપસુંદરીનું મારે કામ છે. શું મારૂ તે કામ તુ પાર પાડી શકીશ ? દાસીએ Page #238 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કહ્યું મહારાજા ! હું ધારું તે આકાશમાંથી તારાને પણ લાવી શકું છું. તે આ તો સાધારણ કામ છે. આ કામ કરવું એ તે મારા ડાબા હાથની વાત છે. તમારી આશાને જરૂર પૂરી કરી શકીશ. માણસ એક તે ખરાબ કાર્ય કરવા તૈયાર થાય, ને પછી તેમાં હરખાય છે; પણ તેને ક્યાં ખબર છે કે કર્મો ભેગવવાના આવશે ત્યારે બાપલીયા બેલી જશે. દાસીના શબ્દો સાંભળીને રાજા પૂછે છે, આ કાર્ય કરવા માટે તારે કઈ કઈ વસ્તુઓની જરૂર છે? મહારાજા ! સ્ત્રીઓને વસ્ત્રાભૂષણ પર જેટલો પ્રેમ હોય છે તેટલે બીજા કોઈ પર હૈ નથી. માટે આપ તે વસ્તુઓની સગવડ કરાવી આપ, પછી જુઓ કે મયણ રેહાને હું કેવી રીતે આપની બનાવી આપું છું. ઇચ્છાની પૂતિ કરવા મણિરથની યુક્તિ કામમાં અંધ બનેલા મણિરથ રાજાએ ખજાનામાંથી સુંદર વસ્ત્રાભૂષણે કાઢી આપ્યા, અને પકવાન પણ મંગાવી આપ્યા. દાસી કહે બસ, હવે કાંઈ ખામી નથી. આ સામગ્રીથી મયણરેહાને તે શું અરે દેવાંગનાને પણ વશ કરી શકાય. મણિરથ માને છે કે હવે મારું કામ થઈ જશે. દાસી વસ્ત્રાભૂષણના બે થાળ અને એક પકવાનને એમ ત્રણ થાળ ભરેલા લઈને મયણરેહાના મહેલમાં આવી અને તેને કહ્યું કે આ તમારા જેઠે તમને ભેટ મોકલી છે. તમે આ દાગીના, વસ્ત્રો પહેરે અને મીઠાઈઓ ખાઓ, તે મારી મહેનત અને તમારા જેઠની ઇચ્છા સફળ થાય. મયણરેહા વિચાર કરે છે, શા માટે રાજાએ ત્રણ થાળ મને મોકલ્યા હશે? અત્યાર સુધી મારા જે. કઈ દિવસ આવી ભેટ મેકલી નથી તે આજે શા માટે મેકલી હશે? મારા જેઠ એટલે અમારા પિતા સમાન. એમની ભાઈ પ્રત્યે અનન્ય લાગણી છે તેથી એમ થયું હોય કે નાને ભાઈ યુદ્ધમાં ગયે છે એ પાછો ન આવે ત્યાં સુધી મચણરેહાને કઈ વસ્તુની જરૂર પડે તે શું કરે ! એ માટે તેને ઓછું ન આવે. વળી તે ગર્ભવતી છે માટે તેના મનસૂબા પૂરા કરવા જોઈએ, માટે આ મોકલ્યું હશે એમ સમજીને સ્વીકાર કર્યો, અને દાસીને કહ્યું-તું જેઠને મારા વંદન કહેજે અને કહેજે કે આપે મારા માટે જે પ્રસાદ મેકલ્યો છે તે આપે મારા પર કૃપા કરી છે. આપે મેકલેલ સામગ્રીને પ્રસાદ માની સ્વીકાર કરું છું. મયણરેહાએ આ વસ્તુને સ્વીકાર કર્યો ત્યારે તેને એવી કલ્પના પણ ન હતી કે જેઠની દુષ્ટ બુદ્ધિ થઈ છે કે તેના મનમાં કોઈ પ્રકારનું પાપ છે! મયણરેહાએ વસ્તુને સ્વીકાર કર્યો. દાસીએ જઈને વાત કરી. રાજાના મનમાં થયું કે ઠીક, ખીલી તે વાગી. તેમણે દાસાને પૂછ્યું કે મયણરેહાએ કયા ભાવે તે ભેટ સામગ્રીને સ્વીકાર કર્યો? શું તે મારી વાત તેને જણાવી હતી ? મહારાજા! આવી વાત શું સ્પષ્ટ કહેવાય ખરી ? તમારી ભેટને સ્વીકાર કર્યો તેથી એમ લાગે છે કે તે આપને ચાહે છે. મણિરથ દાસીને કહ્યું. આ પ્રમાણે સમજી લેવું એ બરાબર નથી. રાજા કહે દાસી ! ફરી વાર થાળ લઈને જા. હવે ફરી વાર જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર -સાગરદત્ત શેઠ ધર્મમાં કેટલા દઢ છે! ધર્મસંકટ આવ્યું છે છતાં જરા પણ ગભરાતા કે મુંઝાતા નથી. તેમનું ચરિત્ર સાંભળીને આપણે પણ આપણા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શારદા રત્ન જીવનમાં દઢતા લાવવાની છે. તેમને ધર્મથી ચલિત કરવા મિથ્યાત્વી દેવ આવ્યો ને કોટી કરવા લાગે. પોતે તે પોતાના સ્થાને ચાલ્યો ગયે. અહીં શેઠની સેનાની શીલા, ડોલ, લોટ ઉડવા લાગ્યા. અંદર ગયા તે ઘરની બધી ઘરવખરી ઉડીને રવાના થતી જોઈ. શેઠ સમજી ગયા કે હવે મારી લક્ષમી જશે. તેથી પોતાના લેણીયાતોને બોલાવીને બધું આપી દીધું, પણ એક મિત્ર ન માન્યો. ચારે બાજુથી આવેલી શેઠને વિટંબણું –સાગરદત્ત શેઠ તેમની પેઢી પર બેઠા છે, ત્યાં પિટમેન તાર, ટપાલ લઈને આવ્યો. શેઠે તાર વાં. શેઠે વાંચ્યું કે કરોડોની સંપત્તિ ભરેલા પિતાના વહાણ આવી રહ્યા હતા, પણ અચાનક તેફાન થવાથી બધા વહાણ માલસહિત પાણીમાં ડૂબી ગયા છે. આપ પાંચ કરોડ રૂપિયા મોકલે. બીજો કાગળ વાંચયે તે તેમાં લખ્યું છે કે પેઢીના જ માણસોએ બધું ધન ઉડાડી દીધું છે, અને બધી મિલ્કત ફના થઈ ગઈ છે, ને પેઢી ડૂલ થઈ છે. મનમાં થયું કે આ કેવી અદ્દભૂત માયા છે ! પુણ્ય પાપના ખેલ છે. શેઠ બધી વાત જાણીને આભા બની ગયા. પાંચ કરોડ મેકલવા કેવી રીતે? હવે બધી બાજુથી લાવ.. લાવો.લાવોની બૂમ આવવા લાગી. નેકરો, માણસો બધા પટાઈ ગયા. પાપને ઉદય થાય ત્યારે કઈ સગું થતું નથી. સાગરદત્ત શેઠ પેઢી પર બેઠા છે ત્યાં બૂમ આવી ગામમાં જે બીજી પેઢી છે તેમાં આગ લાગી. બધું બળીને સાફ થઈ ગયું. શેઠ વિચાર કરે છે, ઘેર જાઉં. જે એરડામાં ૫૦૦ સેનાના થાળ મૂક્યા છે તે ઓરડે બંધ છે માટે એ સહીસલામત હ, લાવ જદી ઘેર જાઉં. એ થાળને વેચી નાખું ને પૈસા ભરપાઈ કરું. એમ વિચાર કરી શેઠ ઘેર આવ્યા, ત્યાં શું બન્યું. ** કિઠામેં પાંચસે થાળ સુવર્ણકા, કોઠા ખુલતા હી ઉડી થાલિયા, મહારાજ પકડવા હાથ લંબાવે, કોર ટુટકર રહે હાથમેં સબ ઉડા. આ બધું ગયું પણ શેઠને એટલો વિશ્વાસ હતો કે હજુ ઓરડામાં ૫૦૦ સેનાના થાળ છે. શેઠ આ થાળ લેવા ઓરડામાં ગયા તે જેમ માણસો દેડતા હોય તેમ સેનાના થાળ પણ દોડવા લાગ્યા. જ્યારે પુણ્ય પરવારે છે ત્યારે લક્ષ્મી પગ કરીને ચાલી જાય છે, માટે જ્યાં સુધી પુણ્યને ઉદય છે ત્યાં સુધી જેટલા શુભ કાર્યો કરવા હોય તેટલા કરી લેજે. ધન ચાલ્યું જશે ત્યારે ગમે તેવી ઈરછા હશે તો પણ દાન કરી શકશે નહિ. ગરીબાઈમાં ચારે બાજુથી દુખો વીંધી નાખતા હોય ત્યાં ધર્મ કરવાનું મન પણ કેવી રીતે થાય? માટે પુણ્યના ઉદયમાં ચેતીને ધર્મ–દાન-તપ કરવાની જરૂર છે. શેઠે પાંચસે સેનાના થાળ ઉડતા જોયા. ઘડીભર મનમાં થયું કે આ શું? છતાં મનમાં એટલે વિચાર પણ નથી આવતું કે દેવે મને કહ્યું હતું કે તું ધર્મ ખોટો છે એમ નહીં કહે તે ત્રણ દિવસમાં જ થઈ જઈશ. આ બધું દેવે કર્યું હશે. તે સમયે મેં ધર્મ ખોટો છે એમ કહ્યું હતું તે સારું હતું. ના હોં, એટલી કલ્પના પણ નથી આવતી. ધર્મમાં કેટલી અડગતા! થાળીઓ રવાના થતી હતી તેમાં એકને પકડવા ગયા તે ફક્ત હાથમાં કાંઠો રહ્યો. આ Page #240 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન રીતે શેઠ તે સાવ ખાલી થયાની ખબર પડી. આ સમયે તેમનો મિત્ર કે જેને શેઠે દશ હજાર રૂપિયા આપવા માટે કેટલા કાલાવાલા કર્યા હતા, તે આવ્યો ને કહે, મને દશ હજાર રૂપિયા આપો. મિત્રની વાત સાંભળીને શેઠને તે આંખ કરતાં આંસુ મોટા.મિત્ર ! મારી પાસે હતા ત્યારે મેં તને લેવા કેટલું મનાવ્યો, છતાં તું માન્ય નહિ, ને આજે મારી પાસે કંઈ રહ્યું નથી ત્યારે તું લેવા આવ્યો છું. તને કેવી રીતે આપું ? કર્મની દશા વિચિત્ર છે. આજે પેપરમાં વાંચ્યું ને કે જયપુર રાજસ્થાન કેટલું પરેશાન થઈ ગયું છે. મેઘરાજાએ કાળે કેર વર્તાવ્યો છે, માટે કર્મને વિપાકોને સમજી પાપ કરતાં અટકો. હવે શેઠને કેવા કર્મનો ઉદય થશે ને શું બનશે, તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૪ અષાડ વદ ૧૩ ને બુધવાર - તા. ર૯-૭-૮૧ અનંતજ્ઞાની મહાપુરુષો કહે છે કે જગતના દરેક જીવ હમેશા પોતાનું મંગલ થાય એવું ઇચ્છે છે, પણ આ આખો સંસાર અમંગલથી ભરેલો છે. એક સેકંડનું પણ અમંગલ આપણે જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. એક સેકંડમાં રેલ્વેને એકસીડન્ટ થઈ જાય છે ને હજારો માનવીના જીવન ખવાઈ જાય છે. થોડા દિવસ પહેલા દિલ્હીથી અમદાવાદ આવતી ટ્રેઈનના ૧૮ ડબા ઉથલી પડયા ને હજારો માણસો મૃત્યુને ભેટી ગયા જયપુરમાં બસ પાણીમાં તણાઈ ગઈ ને કેટલાય માણસો મરી ગયા. આ આખું જગત આકસ્મિક બનાવોથી ભરેલું છે. કયારેક અચાનક આગ ફાટી નીકળે ને તેમાં કેટલાય માણસો અગ્નિની જવાળામાં ભરખાઈ જાય છે. ગોડાઉનમાં આગ ફાટી નીકળે તે લાખને માલ સ્વાહા થઈ જાય છે. કયા સમયે શું થઈ જાય તે કહી શકાતું નથી. માણસે લાખની જના કરે પણ અચાનક એવું કાંઈ પરિવર્તન આવી જાય કે એની યાજના માત્ર કાગળ પર આલેખેલી રહી જાય. અમંગલની એક સેકન્ડ લખપતિને ભિખારી બનાવી દે છે. આ રીતે અનેકાનેક ભયથી ભરેલા એવા અનિશ્ચિત સંસારમાં પ્રભુએ જગતના જીવો માટે એક એવું મહામંગલ બતાવ્યું છે કે જે બધા અમંગલેને દૂર કરે. જિનેશ્વર ભગવતેએ પ્રરૂપેલે ધર્મ એ મહામંગલ છે. ધર્મ સિવાય આ જગતને કોઈ પણ પદાર્થ જીવને આ લોક અને પરલોકમાં સમાધિ આપવાને સમર્થ બની શકતો નથી. કેઈ ધનવાન શ્રીમંત માણસને જોઈને એમ થાય કે આ માણસ ઘણે સુખી હશે પણ આ કલ્પના ઘણીવાર બેટી નીકળે છે. કારણ કે એ પૈસા દ્વારા એ માણસ અનેક પ્રકારની ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરી શકશે પણ એ સામગ્રીને ભેગવવાની તાકાત પૈસા દ્વારા પ્રાપ્ત થઈ શકતી નથી. ધન, પરિવાર કે સત્તા આ લોક કે પરલોકમાં સુખ આપવામાં સમર્થ બની શકતા નથી, માટે આ અનિશ્ચિત, અનિત્ય અને અશાશ્વત એવા સંસારમાં મંગલને માટે ધર્મનું આચરણ કરવાનું કહ્યું છે. ધર્મ એ પરમ અને ઉત્કૃષ્ટ મંગલ છે. માટે ભગવાન બેલ્યા છે કે “ઘો મંત્રમુશિ” ધર્મ એ જ સૌથી ઉત્કૃષ્ટ મંગલ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન | સંસારી છે મંગલ કોને માને છે. પોતાને ત્યાં પુત્રને જન્મ થાય, નવા મકાનનું વાતું કરે, દીકરાના લગ્ન થાય અને ધનની પ્રાપ્તિ થાય તેને મંગલ માને છે, પણ આ મબલ શાશ્વત નથી. મંગલ કેને કહેવાય? મંગલ શબ્દનો અર્થ કરતાં મહાપુરુષો કહે છે કે મંગલ મહાન વસ્તુ છે. જે જીવને સુખ અને શાંતિ અર્પે છે. મંગલ શબ્દના ત્રણ અક્ષર મહા અર્થથી ભરેલા છે. મેં એટલે મનારિ વિદનમ” જે વિઘો નાશ કરે તે મંગલ કહેવાય. દુઃખમાં પડેલા માનવીની મોટામાં મોટી ઈચ્છા પિતાના દુઃખને દૂર કરવિાની હોય છે. કેઈ માણસ ભયંકર રોગથી પીડાતા હોય તો તેને ખાવાપીવાની કે બીજી કઈ ખાસ ઈચ્છા હોતી નથી. તેની તો માત્ર એક જ ઈચ્છા હોય છે કે ક્યારે હું આ રોગમાંથી મુક્ત થાઉં? આ રીતે જગતના દરેક જીવોની ઈરછા સુખ મેળવવાની ને દુઃખ ટાળવાની હોય છે. મંગલને બીજો અક્ષર છે “ગ”-ગમયતિ સુખમ એટલે કે જે અનેક પ્રકારની સુખસામગ્રીને પ્રાપ્ત કરાવે. દુઃખ નાશ થયા પછી માનવીની ઈચ્છા એ હોય છે કે મને સુખ મળે. આ રીતે મંગલ દુઃખનું નિવારણ કરે છે ને સુખને પ્રાપ્ત કરાવે છે. મંગલને ત્રીજો અક્ષર છે “લ” “લાલયતિ સુખમ” એટલે જે સુખનું લાલનપાલન કરે. સુખ આવ્યા પછી એ કદી જાય નહિ એ માનવીની મોટામાં મોટી ઈચ્છા હોય છે અને એની પૂતિ આ મહામંગલ રૂપ ધર્મથી થાય છે. દુઃખને નાશ, સુખની પ્રાપ્તિ અને સ્થિરિકરણ એ ત્રણ છાઓને સંતોષવા માટે ભાવમંગલ રૂપ ધર્મ સમર્થ થાય છે કે જે સુખ આવ્યા પછી નહિ અને સદા ટકી રહે. આવું સુખ મેક્ષ સિવાય આ સંસારમાં બીજે કયાંય મળવું સંભવ છે. આ રીતે ધર્મનું મહત્ત્વ જાણીને એના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું પડશે. * ધર્મ તે મહાન વસ્તુ છે. સાચા ધમીના તે રોમેરેામમાં ધર્મ વ્યાપ્ત હોય. ભલે તે વહેપાર કરવા બેઠો હોય, લગ્નના પ્રસંગમાં હાજર હોય, કે દુન્યવી કાર્યો કરતો હોય, પણ બધામાં તે ધર્મને આગળ રાખે. કેઈ પણ સ્થિતિમાં એ ધર્મને ન ભૂલે. એ તે ધર્મની રક્ષા ખાતર પ્રાણ દેવા પડે તે પ્રાણ દેવા તૈયાર હોય. આવા ધર્મની મહાન પુ એ ઠેર ઠેર પ્રશંસા કરી છે. આ ધર્મ મહામંગલનું કારણ બને છે. આ ધર્મ જેની પાસે હોય એના જીવનમાં સુખ અને શાંતિ હોય છે. આ ધર્મ આત્માને મોક્ષમાં પહોંચાડે છે. - આપણા અધિકારમાં મણિરથે ક્વટ કરીને યુગબાહુને યુદ્ધમાં મોકલ્યો. તેના અંતરમાં મેલ ભર્યો છે. મયણરેહાના મેહમાં મુગ્ધ બનેલે મણિરથ પાપના વિચારો કરી રહ્યો છે. દુનિયામાં વિષમમાં વિષમ પાપે હોય તે પરસ્ત્રીગમન છે. દેવાનુપ્રિયે ! બ્રહ્મચર્ય વ્રત લેવાય તે સારી વાત છે. પણ ન લઈ શકતા હો તે સ્વદારા સંતોષીએ એટલું તે રાખજે. મયણરેહાના રૂપમાં પાગલ બનેલા મણિરથને કામનો કીડો સતાવી રહ્યો છે. તેથી તેણે દાસી મારફત વસ્ત્રોના, દાગીનાના અને પકવાનોના એ ત્રણ થાળ કલ્યા. મણિરથને પિત ગણીને મયણરેહાએ તે વસ્તુનો સ્વીકાર કર્યો, પણ મણિરથે તે જુદો અર્થ ઘટા. આઠ કર્મોમાં મેહનીય કર્મ પ્રધાન છે. આ જીવ ત્રીસ પ્રકારે મહામહનીય કર્મ બાંધે છે. આઠ કર્મોમાં સૌથી વધુ સ્થિતિ મોહનીય કર્મની છે. મયણરેહાના રૂપમાં, મેહમાં Page #242 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન “કહે અંધ બનેલે દાસીને કહે છે, તું ફરીવાર બધી ભેટ સામગ્રી લઇને જા. જ્ઞાતી કહે છે, દુઃખ ક્યાંથી આવે છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? ને કેવી રીતે નાશ પામે છે એ બતાવતા ભગવાન બોલ્યા છે કે दुक्खं हय जस्स न होइ मोहो, मोहो हो जस्स न होइ तण्हा । तण्हा हया जस्स न होइ लोहो, लोहो हो जस्स न किंचणाइ ॥८॥ જેને મેહ નથી, તેણે દુઃખને નાશ કર્યો છે. જેને તૃષ્ણા નથી તેણે મોહનો અંત ક્ય છે. જેણે લેભને ત્યાગ કર્યો, તેણે તૃષ્ણાને નાશ કરી દીધો છે. અને જે અકિંચન છે તેણે લેભનો નાશ કર્યો છે. આ જગતમાં આત્મા દુઃખથી બચવા ઈચ્છે છે પણ દુઃખના કારણથી બચવા ઈચ્છ નથી. “દુર્વ દયં ગરણ દો મોહો” આ સેનેરી સૂત્રને હૃદયમાં કતરી રાખજે. દુઃખનું બીજ મહ છે. તમારી માન્યતા પ્રમાણે વિયોગની ક્ષણે દુઃખનું કારણ બને છે. એ વિયેગ પછી સ્વજનોને હોય કે સંપત્તિને હોય, પણ તે માનવના મનને દ્રવિત કરી દે છે. તેમાંયે વળી પુત્ર વિયોગની વાત બધા કરતા કરૂણ હોય છે. જે મૃત્યુ દુઃખનું કારણ હોત તે દુનિયામાં પ્રતિક્ષણ મૃત્યુ પામતા હજારે માનવીઓનું તમને દુઃખ કેમ નથી થતું? બીજી રીતે વિચારીએ. જે મૃગુ દુઃખ આપતું નથી, તે કઈ પ્રિય વ્યક્તિ જ્યારે આ સંસાને માંથી વિદાય લે છે. ત્યારે શા માટે કલાકોના કલાકો અરે! દિવસના દિવસે સુધી વહાવ્યા કરો છો ? ટૂંકમાં જ્યાં મેહ છે, મારાપણું છે ત્યાં દુઃખ છે. એક કલ્પના કરીએ. કેઈ માણસે લાખ રૂપિયાનો ભવ્ય બંગલે બાંધ્યો. પછી સ્થિતિ બદલાતાં તે બંગલે વેચી દેવો પડ્યો. એને એને સવા લાખ રૂપિયા મળ્યા. થોડા દિવસ પછી સમાચાર મળ્યા કે એ બંગલાની પાસે આગ લાગી અને એ ભવ્ય બંગલાને સ્થાને અડધી બળેલી દિવાલના ખંડેર ઉભા છે. આ સમાચારથી એ માણસને શું દુઃખ થાય ખરું? નહિ થાય. શા માટે? પહેલા તે બંગલાને કંઈપણ નુકશાન થાય તે પણ દુઃખ થતું હતું ને હવે એ બંગલે રાખને ઢગલે બની ગયો છતાં ય દુઃખ નહિ. એનું કારણ સમજ્યા ? પહેલા પિતાને હતે, માટે દુઃખ થતું હતું. હવે એ બીજાની માલિકીને છે, તેથી દુઃખ થતું નથી. મારાપણું હતું, ત્યાં દુઃખ થયું ને મારાપણું ગયું ત્યાં દુઃખ ગયું. મેહમાં મૂઢ બનેલો આ સત્ય વાતને સ્વીકાર કરતા નથી. ભગવાન બોલ્યા છે. બાળવિ નવ યુતિ ને ગળા મો જag” આચારંગસૂત્ર અ. ૨. ઉ. ૪ મેહની આંધીમાં અંધ બનેલ છવ સત્ય અને સરળ વાતને પણ સમજતો નથી. મેહથી ઘેરાયેલ આત્મા સત્યને પ્રકાશ મેળવી શકતા નથી. મોહની આંધી જ્યારે હૃદયમાં પ્રચંડ રૂપે પ્રવેશે છે ત્યારે વિવેકને દીપક બુઝાઈ જાય છે. વિવેક પોતે પ્રકાશ છે. પણ મોહ અંધકાર ફેલાવે છે. સીતાજી સેનાના મૃગ ઉપર મેહિત થયા તેથી થનાર યુદ્ધના મૂળમાં મેહ છૂપાયેલો છે. સુવર્ણ મૃગનો મેહ પણ યુદ્ધની એક ચિનગારી બની ગયો. રાવણને સીતા પ્રત્યેને મોહ. દરેક Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શારદા રત્ન યુદ્ધના મૂળમાં ઉંડા ઉતરશે તે એમાં મેહ જ દેખાશે, પછી એ રૂપના માહ હોય, સત્તા, સપત્તિ કે સુદરીને હાય, પણ માહના કારણે મેટા માટા યુદ્ધો થયા છે. જ્યાં માહુ છે ત્યાં દુઃખ છે. જયાં સુધી મેાહ છે ત્યાં સુધી સંઘઉંની પર‘પરા સમાપ્ત થશે નહિ. લેાઢામાં જ્યાં સુધી અગ્નિ રહે ત્યાં સુધી એને પ્રહાર કરવા પડશે. તેવી રીતે આત્મામાં જ્યાં સુધી મેાહની જ્વાળા છે ત્યાં સુધી એ એને ખાળતી રહેશે. માહ અને પ્રેમની પર્યાય :—મેાહ અને પ્રેમ દેખાવમાં કદાચ સમાન ગણાય પણ તે બંને વચ્ચે ઘણું અંતર છે. હીરા અને કાચમાં કેટલું અંતર છે, તેમ પ્રેમ અને માહમાં અંતર છે. પ્રેમ અતરંગ છે. તા માહુ બહિરંગ છે, પ્રેમ આત્મધર્મ છે ને માહ દેહ ધર્મ છે, માહશીલ આત્માએ પાતાના સુખને જુએ છે. જ્યારે પ્રેમશીલ માનવ સૌના સુખમાં પેાતાનું સુખ માને છે. પ્રેમ દિલમાં વસે છે, તેા મેહ આંખમાં વસે છે. માહ વિકારશીલ છે તેા પ્રેમ વિચારશીલ છે, પ્રેમ ત્યાગ ચાહે છે, જ્યારે માહ રાગ અને ભાગેાનો ભિખારી છે, પ્રેમ નિત્ય છે, તા મેાહ અનિત્ય છે, પ્રેમ અસલી છે તેા માહ નકલી છે. પ્રેમને રૂપની અપેક્ષા રહેતી નથી. જ્યારે મેહ તે રૂપનો તરસ્યા છે. રૂપના જવાથી મેાહ પણ ચાા જશે. પ્રેમમાં પ્રતિદિન વૃદ્ધિ થાય છે, તે મેાહ સમય જતા ઘટતા જાય છે. સૂરિકતા રાણી પેાતાના પતિ પરદેશી રાજાને ઝેર દેવા માટે તૈયાર થઈ ગઈ તે માહના કારણે ને ? જે પ્રેમમાં વાસનાના વિષ છે તે પ્રેમ નથી. પ્રેમ તેા મીણબત્તીની જેમ સ્વયં ખળીને ખીજાને પ્રકાશ આપે છે. જ્યારે માહ કાંઈક જુદું ચિત્ર બતાવે છે, મેહ વાથી છે ને પ્રેમ પરાથી છે. માહમાં સાચા ખાટાના, ન્યાય અન્યાયના, પણ વિવેક રહેતા નથી, જ્યારે પ્રેમ વડે તા વિવેકરૂપી દીપક ઝગમગતા રહે છે. જ્યાં આત્મિક ગુણા પ્રત્યે “ આકર્ષણ છે ત્યાં પ્રેમનું આકર્ષણ છે. જ્યાં શારીરિક સૌ ય તરફ આકર્ષણ છે ત્યાં મેહનુ' આકર્ષણ છે. જેના પ્રત્યે આપણુને પ્રેમ હાય છે, તેના માટે સેવા, ઉત્કર્ષી તથા ત્યાગના વિચારા જાગે છે, પણ મેાહમાં કેઇની સેવા કરવાની નહિ પણ કાઇની સેવા લેવાની ભાવના રહે છે. પ્રેમ પ્રગતિના પ ંથે લઈ જાય છે, અને માહ પતનના રસ્તે લઈ જાય છે. અહી... મણિરથને મયણરેહા પ્રત્યે માહ જાગ્યા છે. જેનું માહનીય કર્મ બળી ગયું તેમને ખીજા કેાઈ કર્મા સતાવી શકતા નથી. જેને માહ નથી તેને કઈ દુઃખ નથી. જેમ લશ્કરનો મુખ્ય સેનાધિપતિ પકડાઈ જાય પછી કોઈ ને પકડવાનું રહેતું નથી, તેમ જેને મેાહ નથી તેને દુઃખ નથી. જેને તૃષ્ણા નથી તેને માહ નથી. તૃષ્ણા મેહમાંથી ઉત્પન્ન થાય છે. જેમ કોઇએ બગલા પાસે વેલ ઉગાડી હાય તેા તે નીચેથી વધતી વધતી ઉપર સુધી પહોંચી જાય છે તેમ તૃષ્ણા પણ ઉંચી ને ઉંઉંચી વધતી જાય છે. તેના પાર આવવાના નથી. સાચું સુખ સતાષમાં છે. ગમે તેવા મેાટા લખપતિ કે કરોડપતિ હોય પણ તેના જીવનમાં સંતેષ નથી તેા તે દુઃખી છે, અને સામાન્ય માનવી હાય પણ જીવનમાં સંતાષ છે, તા તે સુખી છે. પુણીયા શ્રાવક–એની પાસે શું હતુ ? છતાં જીવનમાં સંતાષ કેટલા હતા ? ઠાણાંગ સૂત્રના ચાથે ઠાણે ચાર પ્રકારના ખાડા ખતાવ્યા છે. પહેલા ખાડા છે દરિયા. દરિયામાં ગમે તેટલી Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શારદા રત્ન નદીઓ આવે ને દરિયામાં પાણી નાંખે છતાં દરિયો કયારે પણ નથી કહેતે કે હવે જરૂર નથી. બીજે ખાડે છે સ્મશાન. સ્મશાનમાં બાલ ગયા, યુવાન ગયા ને વૃદ્ધ ગયા. બધાની ત્યાં રાખ થઈ ગઈ, છતાં સ્મશાનને ખાડે ખાલી થતું નથી. ત્રીજે ખાડે પેટનો. અહીં બેઠેલા બધા સવારમાં ચા-નાસ્તો બધું ખાઈને આવ્યા. જે આત્માઓએ તપની સાધના કરી છે તે તો મહાન છે. બાકી બધા શું કરીને આવ્યા? બેલે, અનુભવીઓ કહે છે પહેલે પહોરે ચા-પાણી, બીજા પ્રહરે માલપાણી, ત્રીજે પ્રહરે સોડ તાણી અને જેના દિવસના ત્રણ પ્રહર આ રીતે જતા હોય ને આત્મસાધના કંઈ કરતા ન હોય તે ચોથા પ્રહરે એનું જીવન ધૂળધાણી. ચોથો ખાડો છે તૃષ્ણાને. અમારી બેન પાસે કેટલીય સાડીઓ કબાટમાં ભરી હોય, દાગીનાના કેટલા સેટ હોય છતાં જ્યાં નવી સાડી દેખે કે દાગીનાને ન સેટ દેખે ત્યાં એને લેવાનું મન થઈ જાય. તૃષ્ણને ખાડો પૂરવો મુશ્કેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશી દવામી ગૌતમ સ્વામીને પૂછે છે કે હૃદયની અંદર ઉત્પન થયેલી લત્તા જેનું ફળ વિષનાં સમાન છે, આપે તે લત્તાને કેવી રીતે ઉખાડીને ફેંકી દીધી? ગૌતમસ્વામીએ કહ્યું કે મેં તે લત્તાને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધી છે તેથી હું ન્યાયપૂર્વક વિચરું છું અને તે વિષ રૂ૫ ફળના ભક્ષણથી મુક્ત થઈ ગયો છું. કેશી સ્વામીએ ફરીને ગૌતમસ્વામીને પૂછયું કે તે લત્તા કઈ છે? भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया। तमुच्छितु जहा नाय, विहरामि महामुनी ॥४८॥ હે મહામુનિ ! આ સંસારમાં તૃષ્ણ રૂપ લત્તા છે. જો કે તે ઘણું ભયંકર છે અને ભયંકર ફળને આપનારી છે. તેને ન્યાયપૂર્વક છેદીને હું વિચરું છું. આ સંસારમાં તૃષ્ણ રૂપી વિષ લત્તા છે, તેને જિન પ્રવચન દ્વારા મારા હૃદયમાંથી ઉખાડીને ફેંકી દીધી છે. તેથી હું આનંદપૂર્વક વિચરું છું. સંસારના સર્વ દુઃખોનું મૂળ તૃષ્ણા છે. જેણે તૃષ્ણાને જીતી છે તેને મેહ નડતો નથી. જેને લોભ નથી તેને તૃષ્ણા નથી. જેને પરિગ્રહ નથી, જે અકિંચન છે તેને લોભ નથી. મયણરેહાને ફસાવવાના પ્રયત્નો : મણિરથે મયણરેહાને પોતાની બનાવવા દાસીને બીજી વાર મોકલી ને કહ્યું તું કઈ પણ રૂપમાં મારો ભાવ તેની સામે રજુ કરજે, અને જ્યારે તે મારો ભાવ જાણ્યા પછી ભેટ સામગ્રીને સ્વીકાર કરે અને મને બેલાવવાનો વિચાર પ્રગટ કરે ત્યારે તું મને કહેજે. રાજાના કહેવાથી દાસી ફરીવાર મયગુરહાના મહેલે આવી, અને લાવેલી વસ્તુઓ આપતા કહ્યું. આપને જેઠે ફરીવાર મેકલી છે. મયણરેહા સમજી ગઈ કે આ ભેટ મોકલવામાં કાંઈ ભેદ જણાય છે. પહેલા જે ભેટ મોકલી છે તે એટલી બધી છે કે તે હજ પૂરી થઈ નથી, ત્યાં આ બીજી સામગ્રી શામાટે મોકલી હશે? એટલે દાસીને પૂછે છે તું ડા દિવસ પહેલા ભેટ સામગ્રી લાવી હતી ને આજે થોડા દિવસમાં ફરી વાર કેમ લાવી ? તને ખબર નથી કે મારો પતિ પરદેશ ગયે છે. પતિવ્રતા પત્નીએ પતિ પરદેશ ગયા હોય ત્યારે સ્વાંગ સજે નહિ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા રત્ન કાઈ જાતના વિલેપન કરે નહિ. સ્વાદિષ્ટ ભેાજના જમે નહિ, ને ગાદલામાં સૂવે નહિ ને આયખીલ જેવા લૂખા સૂકા ભેજન જમે, તેથી મને તેા આ ભેટ સામગ્રી ગમતી નથી. પહેલા જે માકલી છે તે એમ જ પડી છે, જેના મેં ઉપભાગ કર્યાં જ નથી. ને ફરીવાર શા માટે લાવી ? દાસીએ કહ્યું બેન ! તમે મણિરથ રાજાને કેટલા પ્રિય–વહાલા છે. તેમના તમારા ઉપર પ્રેમ છે. તેથી તમારા સત્કાર કરવા માટે આ સામગ્રી માકલી છે. દાસી ! આ મારા સત્કાર કરી રહ્યા છે કે મને ધિક્કાર આપી રહ્યા છે. દાસીએ કહ્યું, જો તમને ભેટ સામગ્રી ગમતી ન હતી તેા પહેલા આપેલી સામગ્રીના સ્વીકાર શા માટે કર્યાં? મયણુરેહાએ કહ્યું તે સામગ્રી મેં એટલા માટે સ્વીકારી હતી કે જો હું તેના સ્વીકાર નહિ કરુ તા જેમને ખરાબ લાગશે. બાકી બીજી કોઈ ઇચ્છાથી મેં એ સામગ્રીના સ્વીકાર કર્યો ન હતા. દાસી કહે કે આપનુ એ સદ્ભાગ્ય છે કે તમારા જેઠ તમને ચાહે છે. જ્યારે તમે સ્થિને આદરથી-પ્રેમથી ખેાલાવશે। ત્યારે તમારુ ભાગ્ય એકદમ ઝળકી ઉઠશે. તમે કહા છે કે તેઓ પરદેશ ગયા છે. એટલે મને ભાગેા ગમતા નથી, પણુ તે ચુગબાહુ મણિરથની આગળ તુચ્છ છે, જો મણિરથ ચાહે તે યુગમાહુને એક ક્ષણમાં રાજ્યબહાર કાઢી શકે છે. અને તમારી બધી ભેાગ સામગ્રી ઝુંટવી શકે છે. જ્યાં સુધી મણિરથની કૃપા છે ત્યાં સુધી તમે ભાગેાના ઉપભાગ કરી શકા છે, નહિ તા એક ક્ષણવામાં તમને આપત્તિમાં નાંખી શકે છે, પરંતુ હવે તેા મહારાજા પોતે તમને ચાહે છે. અને એવા ચાહે છે કે તે તમારી આજ્ઞામાં રહેવા તથા પટરાણી બનાવવા પણ તૈયાર છે. તમારું કેવું સદ્ભાગ્ય છે કે તમને આવા શુભ અવસર મળી ગયા છે. મહારાજા તમને પટરાણી ખનાવશે, એ તમારા દાસ થઈને રહેશે. ગુલામ બનીને રહેશે. ધમધમી ઉઠેલી સતી મયણુરેહા • દાસીના આ શબ્દો સાંભળતા મયણરેહાને તા આંખમાં મરચું નાખે તેવી ખળતરા થઈ. કાઇએ પેટમાં ભાલા ભેાંકયા હાય તેવી વેદના થઈ. દાસીના વચના તા તેને ખાણ જેવા લાગ્યા. કેાઈ ખાણ મારે તા સહન કરવા તૈયાર છું, પણ આ દુષ્ટ કટુ વચના સાંભળવા તૈયાર નથી. સતી સ્ત્ર બહાર જાય ત્યારે ઝેરની ગેાળી સાથે લઇને જાય. શા માટે ? કપરા પ્રસંગેા ઉભા થાય અને વિષમ વાતાવરણ સર્જાય ત્યારે સામા પુરૂષને સમજાવવા પ્રયત્ન કરે, છતાં ન સમજે તા ઝેરની ગેાળી ખાઇને મરી જાય, પણ જીવતા કાઈ પર પુરૂષની પેાતાના શરીરને આંગળી અડવા દે નહિ. ચારિત્રના રક્ષણુ ખાતર પાતે પ્રાણ છેાડે તેા તે આપઘાત ન કહેવાય. તળાવની પાળે માટીના ટાપલા ઉપાડી કાળી મજુરી કરનારી જશમા એડણુ આજે જેના ગરબા ગવાય છે, એવી જશમા એડણુ કાળી મજૂરી કરીને પેટ ભરતી હતી. તેનું રૂપ અને સૌંદર્ય ઘણું હતું. તેના રૂપ પર સિદ્ધરાજ માહિત થયા. તેણે કહ્યું હું રૂપવંતી ! આ સિદ્ધરાજ તારા રૂપમાં મુગ્ધ બન્યા છે. તું આ માટીના ટોપલા છે।ડીને મારા રાજમહેલમાં ચાલ. હું તને મારી રાણી મનાવીશ. તારે આવા દુઃખા વેઠવા નહિ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ મરતા રત્ન આ ૩. જશમા ઓડણુ કઈ જેવી તેવી સ્ત્રી ન હતી. એ તો સતી હતી. સિદ્ધરાજના શબ્દો સાંભળીને એણે તા હૃદય તાડી નાખે એવા શબ્દોમાં કહ્યુ-હે રાજન્ ! આપને આ શબ્દો શુ શેાભે છે? તું ગમે તેમ કરીશ તે પણ હું તારી વાતને સ્વીકારવા જરાપણુ તૈયાર નથી. તારે જે કરવુ હાય તે કરી લે. તારી તાકાત નથી કે તું મારા શરીરને અડકી શકે! સિદ્ધરાજે ધમકી આપી, કે જે તું મારી વાતના સ્વીકાર નહિ કરે તેા તું જોઈ લેજે કે, તેનું પરિણામ કેવું આવે છે? તેણે જશમાના દેખતા તેની નજર સમક્ષ તેના વહાલસેાયા પુત્રને મારી નાખ્યા. આવા દુઃખા વેચા પણ ચારિત્ર લૂટાવા દીધું નહિ. આવા સેંકડો દાખલાએ ઇતિહાસના પાને છે. અહીં મયણુરેહા દાસીના વચને સાંભળી શું કરે છે? સતીએ બતાવેલ શક્તિના પરચા :-દાસીના વચને સાંભળીને મયણરેહાએ કહ્યું–હે દાસી ! તેં મને છાતીમાં ગેાળી મારી હોત તેા હું સહન કરત, પણ તારા દુષ્ટ વચના મારાથી સહન થતા નથી. દાસીની વાત સાંભળી મયણુરેહા તેની બધી માયાજાળ સમજી ગઈ. આ માયાજાળને તોડી નાખવા માટે સૌથી પ્રથમ આ માયાજાળ પાથરનાર દાસીને ભય બતાવી દૂર કરવી જોઇએ કે જેથી તે ફરી આવવાની હિંમત ન કરે. આ પ્રમાણે વિચાર કરીને મયણુરેહાએ દાસી પાસે તલવાર મંગાવી. આવનાર દાસીએ પૂછ્યુંઆપ તલવાર શા માટે મંગાવા છે ? મયણરેહાએ કહ્યું-મેં તલવાર શા માટે મંગાવી છે તે હમણાં બતાવું છું. તું પહેલા તારું માથું સંભાળી લે. આ પ્રમાણે કહેતી મયણુરેહાએ મ્યાનમાંથી તલવાર કાઢી અને દાસી ઉપર ઉપાડી, અને એકદમ આવેશમાં આવી ખેલી કે તું મને ઓળખતી નથી કે હુ કાણુ છું? આ તલવાર દ્વારા તા માથુ' ઉડાવી દઈશ. જો તને તારા પ્રાણ વહાલા હાય તે અહીંથી ભાગી જા, હવે ફરી કૈાઈ દિવસ પાછી આવતી નહિ. તું મારા પવિત્ર જેને દૂષિત બનાવવા ઇચ્છે છે ? હું ક્ષત્રિયાણી છું. આ પ્રકારની વાત હું કયારે પણ સહી શકીશ નહિ. મયણુરેહાનું એકદમ ભય'કર સ્વરૂપ જોઈ દાસી તા ત્યાંથી જીવ લઇને ભાગી. મયણરેહાના મનમાં થયું કે એક ખેાળામાં આળેાટેલા મારા પતિ આટલા પવિત્ર હોય તા મારા જેઠ શું આવા હાય ? આ દાસી બધા કામ કરતી લાગે છે. દાસી તા મયણુરેહાના કાધ જોઇને ધ્રુજતી ધ્રુજતી મિથના મહેલે ગઈ. દાસીને ધ્રુજતી જોઇને મણરથ રાજા પૂછે છે કે શું છે? દાસી કહે-તે વાત મને પૂછશે. નહિ, હું જીવ લઈને નાસી આવી છું. મયણુરેહા મારું' માથું ઉડાવી દેત, પણ હું એકદમ ભાગી ગઈ. માટે આ સતીને સંતાપવા જેવી નથી, તે તા સાક્ષાત્ દેવી છે, માટે હું તમાને કહું છું કે આપ એનું ધ્યાન છેડી દો. તમને કોઈ પ્રકારની ખામી નથી. તમે જો ચાહે તેા ખીજી રાણી પણ પરણી શકે છે; પણ મયણુરેહા ત્રણ કાળમાં તમારા હાથમાં આવી શકે તેમ નથી. દાસીએ મણિથને આ પ્રમાણે કહ્યુ છતાં મણિરથને કાંઈ અસર ન થઈ. ઉલ્ટા તે વધુ ઉત્તેજિત થયા ને કહેવા લાગ્યા કે હું ક્ષત્રિય છું. વાસ્તવિક વાત શી છે તે તું જાણતી નથી, પણ હું જાણુ છું. ઠીક, તું જા. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર - શારદા રત્ન અને તારું કામ કર. હું મારું સંભાળી લઈશ. હવે મણિરથ શું વિચાર કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર –સાગરદત્ત શેડના જીવનમાંથી ઘણું જાણવાનું મળે છે. ધર્મ ખાતર કેવું કષ્ટ વેઠે છે? શેઠને ધર્મ એ જ પ્રાણ, અને ધર્મ એ જ શ્વાસ છે. દેવે કેટલી ધમકી આપી. અરે સાવ બેહાલ દશામાં મૂકી દીધા. ખાનપાનને પણ સાંસા પડ્યા. આ સમયે તેમને લિમિત્ર શેડની પાસે આવ્યો ને કહે શેઠ! મારા દશ હજાર રૂપિયા આપે. શેઠ મિત્રને ઘણું સમજાવ્યું. ભાઈ મારી પાસે હવે કાંઈ નથી. ફક્ત રહું છું તે ઘર છે. તે હું તને તારા દશ હજાર રૂપિયા બદલ લખી આપી દઉં. ઘર હતું તે મહેનત મજુરી કરીને ઘરના ખૂણામાં બેસત. હવે શેઠ ઘર વગરના થઈ જતાં કયાં જઈને ઉભા રહેવું? - ઘર-નગર છેડયા સાગરદત્ત :—શેઠ-શેઠાણી અને બંને બાલુડા ચારે જણ ઘરની બહાર નીકળી ગયા. વિચાર કરે છે, અહીં રહીને શું કરશું! આપણે બીજા ગામે ચાલ્યા જઈએ. એમ વિચાર કરી ચારે જણાએ પિતાનું ગામ છોડી દીધું. પાસે રાતી પાઈ નથી ને ભાતું પણ નથી. થોડું ચાલ્યા ત્યાં બંને બાળકો થાકી ગયા. ભૂખ્યા થયા. નાના બાળકે બિચારા શું સમજે? અમારે આ જોઈએ ને અમારે તે જોઈએ. તે બિચારાને કયાં ખબર છે કે અમારે રહેવા ઘર નથી. અમારી સ્થિતિ શું છે ! દૂધ લાવી આપવું કયાંથી? છતાં બાળકોને સમય લાવવા માટે બે ઇંટને ચુલો બનાવી લાકડા સળગાવી તેના પર એક તપેલી મૂકે ને પછી કહે બેટા! રડશે નહિ. જે મેં ખીચડી તૈયાર થવા મૂકી છે. હમણાં થઈ જશે. તમે સૂઈ જાઓ. બાળક રડતા રડતા થાકે એટલે અંતે સૂઈ જાય, પછી ઉઠે એટલે ઝઘડો કરે. કયારેક વનફળ મળે તે લાવીને ખવડાવે એ-રીતે દિવસો પસાર કરે છે. જેના આંગણે હજારો ગરીબો પોષાતા હતા એવા લાખના પાલનહારની કમેં કેવી દશા કરી ? કાલને કરોડપતિ આજે રોડપતિ બની ગયે. માટે ધનનો મોહ કરવા જેવો નથી કે તેને વિશ્વાસ કરવા જેવો નથી. શેઠ-શેઠાણી અને બંને બાળકે નિરાધાર અવસ્થામાં ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા બરાબર એક મહિને તેઓ પાટણપુર આવે છે. ત્યાં તેમનું શું થયું એ વાત પછી આવશે પણ સાગરદત્ત શેઠને ત્યાંથી અબજોની મિલ્કત બધી ઉડીને ક્યાં ગઈ? સોના, ચાંદીના ગ્લાસ, વાસણે, સેનાના થાળ બધું ઉડીને ક્યાં ગયું તે જોઈએ. શુભ કર્મોકા એગ ઉદયમેં આવે, અનાયાસે લક્ષ્મી પાવે, - પાટણપુરમેં એક શેઠ રહતે, નામ ઉદયચંદ્ર ભારી હે. - જ્યારે પુષ્યને જોરદાર ઉદય થાય છે ત્યારે લક્ષમી સામેથી આવીને ઉભી રહે છે. પાટણપુર નગરમાં ઉદયચંદ્ર નામના શેઠ રહે છે. જેનું નામ છે ઉદય અને જેના પુણ્યને ઉદય પણ જોરદાર થવાને છે એવા ઉદયચંદ્ર શેઠને ત્યાં એકની એક દીકરી હતી, તે રૂપ રૂપના અંબાર સમી સેળ વર્ષની દીકરીની સગાઈ કરી છે. હવે લગ્નની તૈયારીઓ થઈ રહી છે. આ શેફને ત્યાં પૈસાની કમીના નથી, Page #248 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૪૩ " પુણ્યની બલીહારી –સાગરદત્ત શેઠની બધી લક્ષમી ઉદયચંદ્ર-શેઠને ત્યાં આકાશમાંથી ઉતરીને કબાટમાં, તિજોરીમાં ભરાવા લાગી. સોના ચાંદીના વાસણે બધા આકાશમાંથી ઉતરી ઘરમાં દાખલ થયા. આ શેઠ લઈને રાજી થાય તેવા ન હતા. તેઓ વિચાર કરે છે કે આ બધી લક્ષમી કેની હશે? સોનાના ૫૦૦ થાળ પણ ઉડીને આવી ગયા. શેઠ વિચાર કરે છે કે દીકરીને પુણ્યથી આ બધી લમી આવી છે, માટે તેના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા છે. શેઠે તો આખું ગામ શણગાર્યું. નગરની સારી જનતાને આનંદ છે. શેઠે નગરની પ્રજાને જમવાનું આમંત્રણ આપ્યું છે. નોકરીને કહ્યું કે આપણું ગામમાં કઈ પણ ગરીબ, દુઃખી માણસ જમ્યા વગર ન રહેવું જોઈએ. અને આપણી ધર્મશાળામાં પણ જે મુસાફરો હોય તે બધાને જમવા આમંત્રણ આપી આવ. આ રીતે બધાને ખૂબ પ્રેમથી જમાડ્યા. ખૂબ ઉત્સાહપૂર્વક દીકરીના લગ્ન પતી ગયા. સાગરદત્ત શેઠ અને તેમનું કુટુંબ પણ આ જ નગરીના પાદરમાં આવીને બેઠું છે. તેઓ ગામમાં નથી ગયા. તેમના બંને બાળકોને ભૂખ સખત લાગી છે. એક દીકરો કહે, બા દૂધ આપે. તો બીજે કહે મારે પંડા ખાવા છે. દૂધ પીતા સૂવે ને દૂધ પીતા ઉઠે તે બાળકોને શી ખબર પડે કે અત્યારે દૂધના સાંસા છે! તે પેંડા તે લાવવા * જ કયાંથી? બંને બાલુડા રડે છે. શેઠ કહે અરે કર્મ રાજા ! તારી તે બલિહારી છે, હજુ હું જીવતે બેઠો છું અને છોકરાઓને આવા દુઃખ વેઠવાના આવ્યા ? આમ મનમાં કર્મને દોષ દેતા બેઠા છે. બાળકે ખાવાનું માંગે છે. હવે શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૧૫ અષાડ વદ અમાસ ગુરૂવાર તા. ૩૦-૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! અનંત જ્ઞાની ભગવંતોએ માનવ– .. જીવનને સર્વશ્રેષ્ઠ અને સર્વયેષ્ઠ કહ્યું છે. અહીં પ્રશ્ન થશે કે મનુષ્યજીવનને જ શા માટે ?. સત્તા, સંપત્તિ અને મહત્તા આ ભૌતિક સાધનોથી શું મનુષ્ય જીવનનો મહિમા વર્ણવાયો છે? ના. જે એમ હોત તે સંસારના ઈતિહાસમાં રાવણ, કંસ અને દુર્યોધન મનુષ્યની પંકિતમાં તે મેટા ગણાતા હતા, પણ દુનિયા તેને મનુષ્ય ન કહેતા રાક્ષસ અને પિશાચ તરીકે ઓળખાતી હતી. તે યુગના તે સમ્રાટો પાસે સત્તા, સંપત્તિ અને મહત્તાની શી કમીના હતી ! ધન અને વૈભવ તો તેમની પાસે અઢળક હતા, છતાં પણ સાચા અર્થમાં તેઓ મનુષ્ય ન હતા. એથી તેમનું જીવન મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા અને જયેષ્ઠતાની શ્રેણીમાં આવી શકતું નથી. મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા અને જેષ્ઠતાનો મૂળ આધાર છે ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચર્યા. જે જીવનમાં ત્યાગની ચમક, તપશ્ચર્યાની દમક, અને વૈરાગ્યની ઉજજવળતા હોય તે તે જીવન એક તેજસ્વી જીવન છે. દરેક મનુષ્ય આત્મા તરફ દષ્ટિ કરીને જેવું જોઈએ કે તેના હૃદયમાં સહિષ્ણુતા કેટલી છે? ઉદારતા અને સંતોષ કેલે છે ? જે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શારા ૨ આ સદ્દગુણ તેનામાં હોય તે સમજવું જોઈએ કે તે સાચે માનવ છે. સ્નેહ, સદુભાવ અને સમતાને મધુરો પ્રવાહ જેના અંતર રૂપી પર્વતથી કલકલ કરતો રહે છે તેનાથી આગળ વધીને સંસારમાં બીજે કે મનુષ્ય હશે ? શાસ્ત્રકારે મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા એટલા માટે કહી છે કે મનુષ્ય પોતાના જીવનને જેવું ઈરછે તેવું બનાવી શકે છે. પિતાના જીવનને નવ વિકાસ અને નિર્માણ કરી શકે છે. આત્મામાં સૂતેલી ઈશ્વરી ભાવનાને સાધના દ્વારા જાગૃત કરી શકે છે. કામ, ક્રોધ, અને મોહ તથા વિકારોને દૂર કરી શકે છે. માનવ જીવનની મહત્તા શ્રેષ્ઠતા ત્યાગ, વૈરાગ્ય અને નેહ સદ્દભાવમાં છે. ત્યાગ અને વૈરાગ્યથી તે પિતાના આત્માને મજબૂત-દઢ બનાવી શકે છે, અને સ્નેહ તથા સદભાવથી તે પરિવાર, જ્ઞાતિ, સમાજમાં પ્રશંસનીય બને છે. જેટલા અંશમાં મનુષ્યની ચેતના વ્યાપક અને વિરાટ બને છે, તેટલા અશમાં મનુષ્ય પોતાના વિરાટ સ્વરૂપની તરફ અગ્રેસર થાય છે. જ્ઞાની પુરૂષો કહે છે કે તારુ આ પવિત્ર જીવન જેને દેવો પણ વખાણે છે, એવું જીવન પતનના ખાડામાં સડવા માટે નથી મળ્યું, પણ ઉત્થાન કરવા માટે મહ્યું છે. ભગવાન મહાવીરની વિરાટ ચેતના માત્ર જીવન પૂરતી જ અટકીને રહી ગઈ નથી પણ તે માણસના જીવનના અણુ અણુ સુધી પહોંચે છે. ભારતના મહાપુરૂષો તે કહે છે કે મનુષ્ય દેવ છે, મનુષ્ય ભગવાન છે. જે તે સીધા રસ્તા પર ચાલે છે તો તે દેવ અને ભગવાન છે, અને ઉલ્ટા રસ્તા પર ચાલે તે તે શેતાન, રાક્ષસ અને પિશાચ રૂપ છે. નરકમાં જેવું, સ્વર્ગમાં જવું કે મોક્ષમાં જવું એ મનુષ્યના પિતાના હાથમાં છે. જે તેના આત્મામાં સૂતેલું દેવત્વ જાગૃત થઈ જાય તે તેના અંતરમાં અહિંસા, પ્રેમ, કરૂણ અને સદ્દભાવના આદિ ગુણે ખીલે છે, ત્યારે તેની ચેતના પણ વિરાટ થઈ જાય છે. અને જે તેને આત્મામાં છેષ ક્રોધાદિ ચાર કષાય, ધૃણા અને વિષમતા આદિ દુર્ગાનું સ્થાન હોય છે તે તેના સંસારમાં અશાંતિ અને તેફાને ખડા થઈ જાય છે. જૈનદર્શન કહે છે કે મનુષ્ય જીવન દ્વારા ભવ્યાત્મા પરમાત્મા બની શકે છે. ભક્ત ભગવાન બની શકે છે અને નરમાંથી નારાયણ બની શકે છે. માટે માનવ જીવન અમૂલ્ય છે. માનવી સંસાર-સાગરમાં અનેક પ્રલોભને અને લાલચે વચ્ચે રહીને જીવતે જ છે. ભૌતિક ચીજ વસ્તુઓના બંધનમાં બંધાવાથી માનવને સાચી આધ્યામિક શાંતિ પ્રાપ્ત થતી નથી. આથી આ અમૂલ્ય ભવ પણ અશાંતિ, દગા, પ્રપંચ, અને મહ- માયાના આવરણમાં લપેટાઈ જાય છે, અને માનવને મુકિતના માર્ગને ભવ્ય પ્રકાશ મળતું નથી. શ્લોકમાં કહ્યું છે કે.... किं दुर्लभ ! तृ जन्म, प्राप्येदंभवति किं च कर्तव्यम् । आत्महितमाहितंसंगत्यागो, रागश्च गुरुवचने ॥ * દુર્લભમાં દુર્લભ કઈ ચીજ છે? મનુષ્ય જન્મ. આ જન્મ મેળવીને શું કરવું જોઈએ? આત્મહિત, કુસંગને ત્યાગ અને સદ્દગુરૂની વાણી પ્રત્યે પ્રેમ, આ જીવનની Page #250 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૪૫ સફળતા માટે આત્મષ્ટિ પ્રગટાવ એક વેપારીને અવારનવાર ટ્રેઈનની મુસાફરી કરવી પડતી. એક દિવસ વહેલી સવારે ટ્રેઈન પકડવા વહેલો ઉઠી સ્ટેશને જતો હતો. રસ્તામાં સો રૂપિયાની નોટ પડેલી જોઈ. તરત ખીસ્સામાં મૂકી દીધી ને હૃદય હર્ષથી થનગનવા લાગ્યું. સ્ટેશને ગયો. ટિકિટ લઈ ગાડીમાં ચઢવા જાય છે, ત્યાં ભીડના કારણે સેના નેટ કેઈ કાઢી ગયું. ગાડીમાં બેઠે, પછી કંઈક લેવા ખીસ્સામાં હાથ નાંખ્યો. ત્યાં નેટ નહીં, આથી તે ખૂબ જ ઉદાસ થયે. તે જાણી બાજુમાં બેઠેલ જૈન ભાઈ એ પૂછયું કે શું થયું? કેમ એકદમ ઉદાસ બની ગયા? ત્યારે બધી વાત કરી, તે શ્રાવક કહે કે ભાઈ? હતું શું ને ગયું શું? જે વસ્તુ તમારી હતી નહિ એના માટે શું કામ નિરાશ થવું? જો તમે તમારા આત્માને આ વિવેકની નવી દિશા આપશે તે નિરાશ થવાનું કે દુઃખી થવાનું કેઈ કારણ નહિ રહે. જૈનભાઈની સમજણપૂર્વકની સુંદર વાત સાંભળી વેપારીના હૃદયમાં નવી જ્યોત પ્રગટી, અને નિરાશાને બદલે નવા પ્રકાશની જ્યોતમાં તેનું હૃદય ખીલી ઉડ્યું. આ ન્યાયથી મહાપુરુષે આપણને એ સમજાવે છે કે, મનુષ્ય આત્મદષ્ટિ ખેલીને. જીવન જીવવું જોઈએ. જેની આત્મદષ્ટિ ખુલી છે એવી મયણરેહા સાવધાનીથી જીવન જીવી રહી છે, કષ્ટની કપરી કસોટીએ ચઢી છે. તેના રૂપને જોતાં જેમ પતંગીયું આગને જોઈને તેમાં ઝંપલાવે છે, મોરલી વાગે ને નાગ ગાંડો થાય, તેમ મણિરથ રાજા સતીના રૂપમાં મુગ્ધ બન્યા છે. પિતાની વિષય વાસના પૂરી કરવા માટે સતીને પ્રભુને મોકલ્યા. તેને લલચાવવાના પ્રયત્ન કર્યો, પણ સતીને મન તે ચારિત્ર એ જ સર્વસ્વ, બીજું બધું ધૂળ સમાન છે, શીર જાય તે જવા દે, પણ ચારિત્રને ન છેડે. કહ્યું છે ને કે... મેરૂ ડગે ધરતી ધ્રુજે, સૂર્ય કરે અંધકાર, તો પણ સતી સ્ત્રીઓ, ચારિત્ર ચૂકે ન તલભાર, મેરૂ પર્વત ક્યારે પણ ડોલે નહિ, છતાં એ ડગે, ધરતી ધ્રુજવા લાગે અને સૂર્ય હોવા છતાં કદાચ અંધકાર થાય, પણ કેઈની તાકાત નથી કે સતી સ્ત્રીઓને ચારિત્રથી ચલિત કરી શકે. | મણિરથે દાસીની વાતને અવળા રૂપમાં લીધી :–દાસીએ રાજાને સ્પષ્ટ કહી દીધું કે હે મહારાજા ! તમે ઈચ્છો તે નવી રાણી પરણીને લાવી શકે, પણ મયણરેહા ત્રણ કાળમાં તમારા હાથમાં આવી શકે એમ નથી. દાસીએ આ પ્રમાણે કહ્યું, છતાં રાજાના મન પર જરા પણ અસર ન થઈ. તે વિચારવા લાગ્યો કે મયણરેહા સુંદરી છે, ને સાથે ક્ષત્રિય વીરાંગના પણ છે, તેથી તેણીએ દાસીને ડરાવી છે. મયણરેહાએ પહેલી વાર મારી વસ્તુઓનો સ્વીકાર કર્યો હતો, તેથી લાગે છે કે, તે મને ચાહે છે, પણ વચમાં દાસીની આ પ્રકારની દલાલી તેને ગમતી ન હોય, તેથી તેણે તલવારની બીક બતાવીને નસાડી મૂકી છે. ને આ કાર્ય સુધારવું છે તે મારે જાતે જ તેની પાસે જવું જોઈએ. ખરેખર, કામ વિકાર મેટા મોટા શૂરવીર તથા વિદ્વાનોને પણ કાયર અને બુદ્ધિહીન બનાવી દે છે. હાથીને ૧૦. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શારદા રત્ન 9 - વશ કરો, કે બીજા કેઈને જીતવા હજુ સરળ છે, પણ કામવિકારને જીતવા એ બહુ મુશ્કેલ છે. જે વિરાટ કર્યા છેકામવિકારેને કઈ વીરલા જ જીતી શકે છે. કામ વિકારની સાથે લડતાં મણિરથ હારી ગયે. એમ તો તે વીર અને બળવાન હતું, પણ કામના સામે તેની વીરતા ચાલી શકી નહિ. કામવિકારથી હારી જવાના કારણે તેણે પોતાના વહાલા, પ્રિય લઘુબંધવા યુગબાને દૂર કરવા લડાઈમાં મેકો . હવે પોતે મયણરેહાને ત્યાં જવા તૈયાર થયે. મયણરેહાના બંગલે મણિરથ –મયણરેહા ક્યાં સૂવે છે, તે વાતની જાણ મણિરથે દાસી મારફત કરી લીધી. મયણરેહાન શયન રૂમ ક્યાં છે તે બધી વાત જાણી લીધી. હવે તેના મહેલમાં જવાને દઢ નિશ્ચય કરી મણિરથ અડધી રાત્રે ઉક્યો, અને રાજમહેલના માર્ગે ચાલી મયણરેહાના મહેલમાં પહોંચી ગયો. કામી આત્માઓ કેટલી પાપની જાળમાં પડ્યા છે ! તેમને એ વિચાર પણ નથી આવતું કે રાત્રે મને કોઈ જોઈ જશે તે મારી આબરૂ અને ઈજ્જત શી રહેશે? કઈ મારી વાત કરશે તે સમાજમાં મારી કિંમત શી રહેશે? કામાંધ મનુષ્યને આબરૂ કે ઈજજતની પડી નથી હોતી, જે તેનામાં લજજા હોય તે સુધરે, પણ જેણે લજાને નેવે મૂકી છે એને કણ સુધારી શકે? કહ્યું છે કે.... તેજીને ટકે ને ગધેડાને ડફણું, રેજ ખાય ને રોજ ભૂલી રે જાય, દુર્જન મીઠું ખાય, મીઠું ના બોલો રે... જેવી જેની... છે જેવી જાત હોય તેવી ભાત પડે છે. દિવાલ સ્વચ્છ ને પોલીસ કરેલી હોય તે ચિત્ર સારૂં દોરી શકાય છે. તેજીને એક ટકોરો બસ છે, તેને ડફણા મારવા ન પડે. જે સજન આત્માઓ છે તેને એક ટકોરે બસ છે, ખરેખર હું ભૂલ્ય, મને આ ન શોભે. જેનામાં લજા હોય તેને ભૂલને પસ્તાવો થાય, ને તે ઠેકાણે આવી જાય. સજજની ખાનદાન માણસ જાન જતો કરે, પણ ઈજજતને ન ગૂમાવે. મણિરથ રાજાને તેના નેકરોએ સમજાવવામાં બાકી ન રાખ્યું. “મહારાજા ! ભાઈની પત્ની તરફ દષ્ટિ કરવી એ આપને શોભતું નથી. જે પરસ્ત્રી સામું જુએ છે તેને નરકમાં જવું પડે છે. નરકમાં પરમાધામી દે, તે જીવને ધગધગતી પુતળી સાથે આલીંગન કરાવે છે.” આવા શબ્દો રાજાને કહેવા એ સહેલું કામ નથી, છતાં મૃત્યુને માથે લઈને મહારાજાને સુધારવા પ્રયત્નો કર્યા, પણ રાજા ન સુધર્યા. અને અંતે રાતના મયણરેહાના મહેલમાં આવ્યા. મયણરેહાના શયનરૂમ પાસે જઈ બારીએથી કહેવા લાગ્યો કે, હે મૃગનયની ! હે મયણરેહા ! દરવાજો ખેલ, | મધ્યરાત્રીએ મહેલ સુધી પહોંચનાર કેણુ–મયણરેહા તે વખતે સૂતી હતી. ઉત્તમ આત્માઓની ઊંઘ ગર્દભ જેવી ન હોય. જરા પગને અવાજ થાય કે, તરત જાગી જાય. ક્રુષ્ણ બુદ્ધિવાળા મણિરથ પલંગ પાસે બારી હતી, ત્યાં આવીને કહેવા લાગ્યો કે હે કમલાક્ષી! હે પ્યારી ! તું દરવાજો ખેલ. આ શબ્દો સાંભળતાં મયણરેહા એકદમ જાગી ગઈ કે, અત્યારે મધરાતે મને કેણ બોલાવે છે ? તે પથારીમાં બેઠી થઈ, તે પુરુષને ઉભેલો છે. આવી ઘનઘોર અંધારી રાત્રે મારા મહેલ સુધી આવવાની હિંમત કોણે કરી? 1 Page #252 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૪૭ કઈ માનો પુત્ર છે કે, અત્યારે મારા મહેલે આવ્યા! સતી સ્ત્રીએ પાપ કરવામાં, કોઈનુ અહિત કરવામાં નબળી હોય પણ ચારિત્રનું રક્ષણ કરવું હોય. કોઈનુ' ભલું કરવુ' હાય, દુઃખીઓના દુઃખ મટાડવા હોય ત્યારે સખળી, શૂરવીર ને ધીર હોય. સ્ત્રીઓને તમે તુચ્છ ન માનશો.તી...કર ભગવાન તથા મહાન આત્માઓને જન્મ આપનારી સ્ત્રી છે. અરે ! ધનતેરસના દિવસે તમે કાનુ* પૂજન કરે છે ? ( શ્રેાતામાંથી અવાજલક્ષ્મીદેવીનું ) તેા લક્ષ્મી પણ સ્ત્રી છે ને? માટે તેને તુચ્છ ન ગણતા સાથીદાર માના. મયણુરેહાને ઉઠેલી જોઈ મણિરથ પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યા કે મયણુરેહા ઉઠી છે તેા હમણાં તે બારણું ખાલી મને અંદર ખેલાવશે. મણિરથે ફરીવાર કહ્યું કે હે પ્રિયા ! ખારણું ખાલ. હું બીજો કેાઈ નથી પણ તને રાજરાણી બનાવનાર, તારા ગુલામ થઈને રહેનાર મણિરથ છું. એક રાજા થઈ ને કામાંધ બનીને અત્યારે ગુલામ થવા આવ્યા છે ? તમે તેા મારા બાપ સમાન છે. શું આવું ખાલવુ તમને શાલે છે ? તમને યેાગ્ય લાગે છે ?” સતીએ સમજાવટ કરી, પણ ના માન્યા ત્યારે તેને ફિટકારવામાં બાકી ન રાખી. જે ખેાલા તે વિચારીને બેલા, તમારા બંને ભાઇના પ્રેમ કેટલા હતા તે પ્રેમમાં આજે વિષ નાખવા ઉઠ્યા છે!? આજે પણ જોઈ એ છીએ કે નાનપણમાં ભાઈ ભાઈના પ્રેમ એટલા હોય છે કે, જાણે રામ-લક્ષ્મણની જોડી. પણ કર્મનો ઉદય થાય છે, ત્યારે પ્રેમ ઝેર રૂપ બની જાય છે. એક ગામમાં પતિ-પત્નિ અને તેમના બે બાળકે એમ ચાર માણસાનું કુટુંબ હતુ. મેાટાભાઇ અને નાનાભાઈ વચ્ચે દશ વર્ષનું અંતર હતું. ગામડામાં તેમની બે-ત્રણ વીઘા જમીન હતી. તેમાં ખેતી કરીને પેાતાનું જીવન નભાવતા હતા. માતપિતાએ દીકરા માટા થતાં કષ્ટો વેઠીને ભણાવ્યા. મા માપની સંતાનો પ્રત્યે એવી ભલી લાગણી હોય છે કે અમે કષ્ટ વેઠી લઈશું' પણ દીકરા ભણશે, તેા સુખી થશે. મા-બાપે દીકરાને મુંબઈ ભણવા માકલ્યા. તેને ભણવા માટે પૈસા અવારનવાર માકલે છે, છેકરા ભણે છે, ખૂબ ડાહ્યો છે, તે સમજે છે કે મારા મા-બાપે મને કેવી રીતે ભણાવ્યા ? હું તેમના ઋણમાંથી કચારે મુક્ત થઈશ ? માટો દીકરા ભણીગણીને તૈયાર થયા, તેને મુંબઈમાં સારી નોકરી મળી ગઇ. સારી સંસ્કારી સુશીલ કન્યા સાથે તેના લગ્ન થયા. મુંબઇમાં નોકરી છે, એટલે રહેવા માટે ત્યાં મકાન પણ લઇ લીધું. વિનય કરતા પુત્ર :—લગ્ન કર્યા પછી દીકરા-વહુ મા-બાપને પગે લાગે છે ને કહે છે બાપુજી ! તમે આટલી જિંદગી સુધી ઘણી મજૂરી કરી. આપ અમારા તીરૂપ છે, આપ હવે અમારી સાથે શહેરમાં ચાલેા. હવે અહી' ગામડામાં રહેવું નથી. આપે મને આટલી ઊંચી કક્ષાએ પહોંચાડ્યો તેનો બદલા હું કેવી રીતે વાળીશ, આપના ઋણમાંથી હું કયારે મુક્ત થઈશ ? માતા-પિતા કહે બેટા ! અમને ગામડાના જીવનમાં ખૂબ આનંદ આવે છે. મુંબઈ જેવા માટા શહેરમાં ધમસ્થાનકા દૂર હોય, તેથી ત્યાં ધર્મ ધ્યાન ખરાખર ન થાય. માટે અમે અહીં રહીશું', ધર્મ-ધ્યાન કરીશું, અને જ્યારે હાથ-પગ નહીં ચાલે ત્યારે મુંબઈ આવીશું. જો તારે ઋણમાંથી મુક્ત થવું હોય તે આ તારા ભાઈ કીર્તિ ૧૦ વર્ષનો છે તેને તારી સાથે લઇ જા. તેને સારી રીતે સાચવજે, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શારદા રત્ન તુ મેટો ભાઈ છે, એને દીકરા સમાન ગણજે, એને ક્યારે પણ ટુંકારે કરીશ નહિ. તારી પત્નીને કહેજે કે કીર્તિને પુત્રની જેમ સાચવે, ક્યારેય એનો તિરસ્કાર ન કરે. અહો પિતાજી! ભાઈને ભણાવો અને સાચવવો એ તો મારી ફરજ છે. તમે મને ભણાવ્યો, હું તેને ભણાવીશ. કીતિને લઈને મોટેભાઈ મુંબઈ જાય છે. મોટાભાઈ તેની પત્નીને કહે છે કીર્તિ કયારેક ભૂલ કરે તે તું એને તિરસ્કાર કે અપમાન ન કરીશ, પણ તેને સમજાવીને શિખામણ દેજે તું એમ માનજે કે, મારે નાનો ભાઈ છે, તારો ભાઈ એ મારો ભાઈ અને મારા ભાઈ એ તારો ભાઈ છે. સંસાર સ્વર્ગ જેવો ક્યારે બને? સાસુ વહુને દીકરી સમાન ગણે અને વહુ સાસુને મા સમાન ગણે, સસરાને બાપ સમાન, દિયરને ભાઈ સમાન ગણે ત્યારે માતા પોતાની દીકરીને સાસરે સુખી જેવા ઈચ્છે છે તે તારી વહુ એ સામાની દીકરી ખરી ને ? જો તું વહને સારી રીતે રાખીશ તે તારી દીકરી પણ સુખી થશે. જે વહુને સારી રીતે નહિં રાખો તે વહુના નિસાસા પડવાના છે. આ સંસાર જ એવો છે. તમારી દીકરીને બીજાને ઘેર દઈ આવે ને બીજાની દીકરી તમે લઈ આવો. મેં એક ઘર જોયું. ઘરમાં કેટલી વિશાળતા ! તાળું તે કયાંય મારવાનું નહિ. દેશાણી જેઠાણી એક બીજાના સાડલા પહેરે. તેમાં મારું તારું નહિ. સાસુની પવિત્રતા જોઈને કહ્યું, ધન્ય છે. બેન તમને ! મહાસતીજી! મારી દીકરીને સુખી કરવી હોય તે સામાની દીકરીને આપણે સુખી કરવી જોઈએ. ખરેખર છે પણ એવું જ. - મટાભાઈ, ભાભી, દીયર બધા આનંદથી રહે છે. ભાભી દીયરને ખૂબ જ સાચવે છે. જેણે માતાનું હેત આપતી ન હોય! પણ ભાભીની બાજુમાં જે પાડોશણ છે તેને આ લેકને આનંદ સહન થતું નથી. એક દિવસ કહે છે બેન ! ચાલોને આપણે પિકચર જેવા જઈ એ. ભાભી કહે છે મારા દિયર કોલેજથી આવ્યા નથી ને જમ્યા નથી, માટે હું નહીં આવું. પાડોશણ કહે છે હવે તારો દિયર કંઈ શેડો ના ગગે છે કે તું એની રાહ જુએ છે! આ બધું તને બંધન નથી લાગતું? દિયર આવશે એટલે જમી લેશે. એક બે દિવસ પાડોશણે આ રીતે કહ્યું, છતાં ભાભીએ ગણકાર્યું નહિ. કહેવત છે ને “ફેરવ્યા પથ્થર પણ ફરે.” બેટાનો સંગ કરવાથી સારા પણ ખરાબ થઈ જાય છે. તેમ ભાભીને થયું કે વાત સાચી છે, હવે મારા દિયર મોટા થઈ ગયા છે. જ્યાં સુધી સાચવવા ? એ ડોકટર થશે, ત્યારે મને કેવું રળીને આપશે એ તે ભગવાન જાણે. જ્ઞાની કહે છે તું કોઈનું સારું ન કરી શકે તે ખેર, પણ કેઈનું ખરાબ તે ન કરીશ. હું તે બેનોને કહું છું કે તમે ઘર છેડી પૌષધ કરવા આવો તે કર્મ ખપાવજે, પણ પરકથા ન કરો. ભાભી પાડે શણની ચઢવણીથી ચઢી ગઈ, કીતિ જમવા આવ્યો ત્યારે કહે છે ભાભી ! જમવા આપ. ભાભીએ ગુસ્સાથી કહ્યું હવે નાના છે ? તમે જાતે લઈને ખાઈ લે, કીર્તિ વિચાર કરે છે કે મારા ભાભી મારી ને ભૂલવાડે એવા છે. શું આ શબ્દો મારા ભાભી બોલે ? તેણે કહ્યું ભાભી, હું ખાઈ લઈશ. દિવસે દિવસે ભાભીને દિયર પર અભાવ થવા લાગે. વાતેવાતે તેને ધમકાવવા લાગી. એક દિવસ કોલેજમાં પ્રેકટીકલની પરીક્ષા લેવાથી તેને આવતાં થોડું મોડું Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શારદા રત્ન થયું. વરસાદ ધોધમાર વરસતે હતું, તેથી તેના બધા કપડાં ભીંજાઈ ગયા, તે ખૂબ થાકી ગયે હતું એટલે આવીને સેફા પર બેસી ગયે. ભાભીના કડવાં વેણુ” –કીર્તિને સેફા ઉપર બેસતે જોઈને જેમ વાઘણ તાડૂકે તેમ ભાભી તાડૂક્યા. કેઈપણ હિસાબે હવે દીયરને અહીંથી કાઢવો છે, તે માટે ભાભી રસ્તો શોધી રહી છે. અત્યારે બરાબર દાવ હાથમાં આવ્યો એમ સમજીને તરત ભાભી બોલ્યા. દિયરીયા ! તમને કાંઈ વિચાર થાય છે? તમને ભીના કપડે સેફા ઉપર બેસતાં શરમ આવે છે! તમારે તે ઠીક છે, પણ તમારા ભાઈની પાંસળીઓ તૂટી જાય અને લેહીના ટીપાં પડે ત્યારે પૈસા આવે છે. તમારે ખાઈપીને એશઆરામ કરે છે, ને જ મજા ઉડાવવી છે. જુઓ, સેફો બગાડી નાંખ્યો, ભાભીએ તે જેમ આવે તેમ બોલવા માંડયું. કોધ કરીને ઘણું એલફેલ શબ્દો કહ્યા. કવિઓ કહે છે. “લુલીને વશ રાખે ભાઈ લુલીને વશ રાખે.” આ લૂલીને બહુ વશમાં રાખવા જેવી છે. આ લૂલી તે કંઈક વાર સત્યાનાશ વાળી નાંખે છે. દ્રૌપદી માત્ર બે શબ્દો બોલી “ અંધે જાયા અંધ હઆ” આટલા શબ્દોએ આખું મહાભારત ઊભું કરી દીધું. યુદ્ધમાં લેહીની નદી વહી ને લાખ માણસો મરી ગયા. માટે આ લૂલી પર તાળું મારવાની જરૂર છે. જીભલડીને બે હોઠરૂપી કેટ અને ૩૨ ૩ દાંત રૂપી પહેરેગીરો છે, છતાં લબકારા મારી જાય છે. જીભલડી તારે ઝપાટે ભારી ઠેકર ખાય ખાય ખાય, જે કઈ તારે ઝપાટે ચડે તેનું નખેદ જાય જાય જાય.’ આ જીભ જે સવળી ન રહે તો કેટલા કર્મો બંધાવે છે, માટે જીભને ખૂબ કાબૂમાં રાખવી. અહીં ભાભીએ દિયરને ન કહેવાના શબ્દો કહ્યા, ત્યારે કીર્તિ કહે છે ભાભી! મને માફ કરો, આપની વાત સાચી છે. હું ભીના કપડે સોફા ઉપર બેસી ગયો, ને સેફ બગડ્યો. મારી ભૂલ થઈ ગઈ. ભાભી દિયરના શબ્દો સાંભળતા નથી, કીર્તિ ડોકટરી લાઈનમાં ગયેલે હોંશિયાર અને ડાહ્યો છોકરો છે. તે ભાભીને માના રૂપમાં દેખાતો હતો. આ ભાભી બગડી હોય તે કુસંગનું પરિણામ છે. દૂધ ઘણું સારું હતું, પણ પાડોશીને કુસંગ મળે એટલે દૂધ ફાટી ગયું. ભાભીના કટુ વેણુથી કીતિએ છેડેલું ઘર –ભાભી જ્યારે ખૂબ બોલવા લાગી ત્યારે કીતિ ત્યાંથી ઉભે થઈ ગયો. હાથમાં થેલી લઈને કહે છે ભાભી ! હું હવે જાઉં છું, તમે મને ઘણું વેણ કહ્યા છે, પણ હું તમને એક દિવસ બતાવી દઈશ, આટલું કહીને તે રવાના થઈ ગયે. મિત્રને ઘેર ગયો. તે ચાર પાંચ ટ્યુશન કરતો હતો, તેથી તેમાં રૂા. ૭૦૦ ની આવક થતી. તેણે એક મકાન ભાડે લઈ લીધું. ત્યાં બધો વસવાટ કરી લીધો. તેને મોટોભાઈ ત્રણ ચાર દિવસથી બહારગામ ગયો હતે. તે ઘેર આવ્યો. ઘરમાં ભાઈને ન જે, એટલે પૂછે છે, ભાઈ ક્યાં ગયે ? તે કહે બહાર ગયા હશે, સાંજ પડી, પણ કતિ ન આવ્યો. એટલે ફરીને પૂછે છે, કીર્તિ ક્યારે આવશે? તે ક્યાં ગયો છે! ત્યારે પત્ની કહે છે, ભાઈ ભાઈ શું કરે છે? એ તે સાવ ઉદ્ધત થઈ ગયો છે ! Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શારદા રત્ન મારા સામું પણ ખેલે છે, તે આપણને હલકા પાડવાની વાતે કરેછે, તમે તેને બહુ માટે ચઢાવ્યા છે. એમ સાચું જુઠ્ઠું કહીને પતિને ખૂબ ભભેર્યાં. ભાઈ પત્નીનું કહેવું સત્ય માની ગયા. આજ સુધી બધા આનદથી રહેતા હતા પણ હવે જીએ કર્મીનો કેવા ઉદ્દય થાય છે! ભાઇએ બે પાસા તપાસવાની જરૂર હતી, ભાઇને મેલાવીને વાત પૂછવી હતી, પણ કર્મીનો ઉય થવાનો છે, એટલે પત્નીની બધી વાત સાચી માની લીધી. રજાના દિવસેામાં કીતિ માતા-પિતા પાસે જતા, ત્યારે એની મા પૂછે છે કે બેટા ! તું આનંદમાં છે ને! તારા ભાભી તને કેવું રાખે છે ? ત્યારે કીતિ કહે છે બા ! મારા ભાભીનો મારા પ્રત્યે અથાગ પ્રેમ છે. એકવાર તને પણ ભૂલી જાઉં, એવું મને સાચવે છે. તું જરા પણ ચિંતા ન કરીશ, પણ પાતે ભાઇથી જુદો રહે છે, તથા આવું બધું બન્યું છે, તેવા એક શબ્દ પણ બેાલતા નથી તની માને ગંધ પણ આવવા દેતા નથી કે, એ ભાઈ જુદા થયા છે, પણ એમ સમજે છે કે, ભાભીએ મને આટલા વર્ષાંતેા સાચવ્યા ને! કીર્તિ ભણી-ગણીને ડૉકટર થયા, તેના માટે ઘણી છેાકરીએના કહેણ આવવા લાગ્યા. કીર્તિના સારી સંસ્કારી કન્યા સાથે લગ્ન થયા. તે ખુબ આનંદથી રહે છે. ગરીબ દી આ ઉપર ખુબ કરૂણા રાખી સેવા કરે છે, તેની પ્રેકટીશ વધતાં વધતાં ઘણા આગળ આવી ગયા. સારાયે ગામમાં કીતિ ફેલાઇ ગઇ. લેાકેાને મન ડોકટર શુ મેલ્યા ને શુ ખેલશે ? માટાભાઈ ના જાગેલા પાપના ઉદયઃ—આ માજી મેોટાભાઈના પાપનો ઉદય થયેલ માણસ સુખમાં મલકાય છે, પણુ પાપકર્મનો ઉદય થતાં ચારે બાજુથી તેના માથે વિપત્તિના વાદળા ઘેરાઇ જાય છે. મેાટાભાઇની નોકરી તૂટી ગઈ ને આવક બંધ થઇ ગઇ. તેર્ની ચિતામાં માટીભાઈ બિમાર પડયા. હવે શું કરીશું? કયાં જઇશું ? એક તા *બિમારી અને બીજી આજીવિકાની ચિતા, જે કઇ થેાડા પૈસા હતા તે બિમારીમાં સાફ્ થઈ ગયા, હવે તા ખાવાના સાંસા પડ્યા. આવી કરેાડી સ્થિતિ થઈ ગઈ. થોડા દિવસે કીર્તિને ખબર પડી કે, મારા માટાભાઈની આ સ્થિતિ થઈ છે. રોટલાના પણ સાંસા પડ્યા છે. આ વાત સાંભળીને કીર્તિના મનમાં ખૂબ આઘાત લાગ્યા, એક લેાહીની સગાઈ છે. કીતિ દોડતા. માટાભાઇને ઘેર આવ્યા. મેાટાભાઇએ તેા મકાન પણ વેચી નાખ્યું છે. એક નાની ગૂ‘પડીમાં રહે છે. અપકાર પર ઉપકાર કરતા કીતિ : કીતિએ એવા વિચાર ન કર્યો કે ભાભીએ મને આવા કડવા વેણુ કહ્યા છે, માટે હું ત્યાં શા માટે જાઉં ? તે તેા આવ્યા, ભાઈના ચરણમાં પડીને કહે છે, માટાભાઈ ! તમારા મારા ઉપર મહાન ઉપકાર છે. તમે તા મારા મા-બાપ સમાન છે. તમે આટલા બિમાર છે એ મને ખબર ન હતી. પણ તમે મને ખબર કેમ ન આપી ? બસ, હવે તમે, મારા ભાભી અને ખાધેા બધા મારે ઘેર ચાલા. ભાઈ-ભાભી ચેાધાર આંસુએ રડે છે. ભાઈ શેા નહિ, મારું ઘર એ તમારું ઘર છે. માટે તમે આપણું ઘર સમજી ઘેર ચાલેા. ભાઈ-ભાભી જવાની ના પાડે છે, પણ ખૂબ આગ્રહ કરીને તે બધાને પેાતાને ઘેર લઈ આવ્યા. ભાઈના મનમાં થાય છે કે હું Page #256 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧પમાં પત્નીના ચઢાવ્યા ચઢી ગયા ને ભાઈને કંઈ પૂછ્યું નહિ ત્યારે આ સ્થિતિ આવી ને! કીર્તિ અને તેની પત્ની ભાઈ-ભાભીને ખૂબ પ્રેમથી સાચવે છે. ભાઈની સેવા કરીૢ એટલે તેમને સારું થઈ ગયું. બધા આનંદથી રહે છે, પણ ભાભીના મનમાં એક કાંટા ખટકે છે કે મારા દિયર બેલ્યા હતા કે ભાભી ! હુ તમને બતાવી દઈશ, તા મને એ શું બતાવશે ? કીર્તિના પ્રેમ આગળ બધું દુઃખ ભૂલી ગયા પણ મને શું બતાવશે એ ખટકારા ભાભીના દિલમાંથી જતા નથી. એક દિવસ માટાભાઈના બાળેા બાલમ દિથી રમતા રમતા આવતા હતા. રસ્તામાં વરસાદના હિસાબે કાદવ ખૂબ થયેલેા. બાબાના કપડાં કાદવવાળા ખૂબ હતા, એવા કપડે બાબા સાફા પર બેઠા. આ જોઇને ભાભીને પેાતાના ભૂતકાળ યાદ આવી ગયા. તેથી ખાખાને ઉંચકીને સાફા પરથી ભેય પછાડયો ને ખૂબ માર્યા ને કહ્યું–તને ભાન નથી ! કાકાના સરસ સાથે તે બગાડી નાખ્યા. ત્યાં કીતિ આવી ચઢયો. ભાભી ! શા માટે ખાખાને મારા છે ? જુઓને, સેફે કેવા બગાડચો ! ભાભી સાફાની કિંમત વધારે કે ખાખાની કંમત વધારે ? તમે એને ટપલી પણ મારશે નહિ. આ સાફા મારા ભત્રીજા કરતાં વધારે નથી. નવા લઈ આવીશ. લાડકા દિયરીયા ! તમે ભીનાં કપડે સાફા પર બેઠા તે મે* તમને કેવા શબ્દા કહ્યા હતા ! ભાભી, ગઈ વાતને ભૂલી જાવ. એને યાદ કરશે નહિ. કાદવ ઉલેચે કાદવ મળે, પણ અમૃત ન મળે. માટે પૂર્વની કાઈ વાત યાદ કરશેા નહિ. લાડકા દિયરીયા ! હું બધુ` ભૂલીશ પણ એક વાત નથી ભૂલાતી. આપે જતાં જતાં કહ્યું હતુ કે ભાભી ! હું તમને ખતાવી દઈશ તા મને શું કરશેા ? ભાભી ! મારે કઈ બતાવવાનું નથી. કુદરતે તમને બતાવી દીધું. આપની લક્ષ્મી ગઈ, મંગલા ગયા, અને અત્યારે હું આપને મા-બાપ સમાન માનું છું, છતાં રાંક બનીને રહેા છે. આપને એટલું કહું છું કે આપ કયારે પણ અભિમાન ન કરશેા. રાજા કયારે રંક બની જાય છે તેની ખબર નથી. ખાટા માણસના સંગ કદી કરશે! નહિ. ભાભીને પેાતાની ભૂલના પસ્તાવા થયા. નાનાભાઈને થયું કે ભાઈ ને મંગલેા લઈ આપું, ને ધંધા કરવા પૈસા આપું. એલેા આવા આત્માના ગુણુ ગાવા જવું પડે? ગુણવાન આત્માના ગુણ બધે ગવાય છે. પેાતાના ભાઈ ને ન્યાલ કરી દીધા. મણિરથ મયણરેહાના મહેલે આવ્યા છે. મયણરેહાએ જાગીને જોયું તે મણુિથ સામે ઉભા છે. મયણુરેહા પેાતાના મનમાં કહેવા લાગી કે હું તે એમ સમજતી હતી કે આ દાસી ખરાબ છે, અને તે મારા જેઠને બગાડવા ઇચ્છે છે, પણ હવે મને સમજાય છે કે મારા જેઠની બુદ્ધિ બગડી છે. મયણરેહા એક સાચી વીરાંગના છે, તે જેઠના શબ્દોથી ડરી જાય તેવી નથી, પણ સાચી ક્ષત્રિયાણી છે. મણિરથે જ્યારે કહ્યું હે મયણુરેહા ! તું જલ્દી ખારણું ખાલ. હું તને રાજરાણી બનાવીશ. ત્યારે સતી કહે છે હું દુષ્ટ ! તુ આવા સમર્થ શક્તિધારી ! તને આવા કાલાવાલા કરવા શાભે છે? સજ્જન માણસેા અધમતા ન સેવે, પાગલતા ન બતાવે, પણ શૂરવીર ધીર હાય. તું કથાં પાપ કરવા Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧પ૨ શારદા રત આવ્યા છે ? મયણરેહામાં સતીત્વનું ઝનૂન ઉછળી રહ્યું છે. હજુ તે મણિરથને કેવા કેવા શબ્દો કહેશે ને શું ખનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:—સાગરદત્ત શેઠ શેઠાણી અને અને બાલુડા બેઠા છે. શેઠ કહે છે હુ કુવા કમભાગી ! મારા જીવતાં મારી પત્નીને અને બાળકાને દુઃખના દિવસેા આવ્યા ! એમ કહી શેઠ ખૂબ રડે છે. શેઠાણી કહે, તમે રડશે નહિ. જે કર્મો ઉયમાં આવ્યા છે તે હસતાં ભેાગવી લેવાના. આપણે એમ કરીએ. અહીથી ગામ બહુ દૂર નથી દેખાતું. કૂતરા ભસે છે, માટે ગામ નજીક હશે. આપ અહી બેસા. અને બાલુડાને સાચવજો. હું ગામમાં જઉં છું. ત્યાં જઈને કોઈને ત્યાં બે ચાર કલાક કામ કરીશ. અને તે જે રેાટલા આપશે તે હું લઇને આવીશ. શેઠાણી ! આપણને ગામમાં કાણુ ઓળખે? કાણુ કામ આપશે ? ત્યારે પ્રભુને એળા દેતા કહે છે પ્રભુ! દુનિયા રૂઠે તા ભલે રૂઠે પણ તું ન રૂચીશ મારા નાથ રે....આખી દુનિયા રૂઠે તા ભલે રૂઠે, પણ પ્રભુ તુ ન રૂઠીશ. તારુ' સ્થાન અમારા દિલમાં પ્રતિપળે રહેલુ છે. શેઠ કહે, શેઠાણી, તને ગામમાં એકલા માકલતા મારું' મન માનતું નથી. તારુ રૂપ અથાગ છે. તને ગામમાં માલ ને કંઇ સંકટ આવી પડે તે ? અને જો હું અહીં મૂકીને જાઉં તે અહીં તે વગડો છે. આવા વગડામાં અનેક જાતના ભય વચ્ચે અહીં મૂકીને જતાં પણ મારૂ મન માનતું નથી. છેવટે બંનેએ વિચાર કર્યો કે આપણે અહીથી જઈએ ને વગડો પસાર કરી દઇએ. એમ વિચાર એ બધા ઉઠયા. ચાલતા ચાલતા ક્ષિપ્રા નદીના કાંઠે આવ્યા. જેણે કાઈ દિવસ ધરતી પર પગ મૂકયો નહાતા એવા પુણ્યશાળી આત્માઓને પાપના ઉદય થતાં વનવગડે વિચરવાના પ્રસંગ આવ્યા. રસ્તામાં કાંટા વાગે, કાંકરા વાગે તેથી બધાના પગમાં ચાંદા પડી ગયા છે અને લેાહીની ધારા વહે છે. કરોડપતિ શેઠ આજે રાડપતિ બની ગયા.! લાખા જીવાના પાલનહાર, દુઃખીએના બેલી ! અનાથના નાથ ! આજે કાઈ તેમને પૂછનાર નથી. છતાં કર્મોની ક્લિાસેાફીને સમજેલા છે. વિચારે છે કે જે કર્મી ઉદયમાં આવ્યા છે તે હસતાં હસતાં ભાગવી લેવા. દુ:ખ આવે મનવા જ્યારે ત્યારે રવુ શા માટે ? જે વાવ્યું તે ઉગે છે. એને શાક શા માટે ? જો બાવળીયા વાવ્યા છે તેા કાંટા ઉગવાના છે. બાવળીયા વાવીને આંબાની આશા રાખે તા મળે ? ન મળે. અહી` શેઠ-શેઠાણી કહે છે, પૂર્વ ભવમાં જે કર્માં ખાંધ્યા હશે તે ઉદયમાં આવ્યા છે. સમભાવે ભાગવશું તેા કર્માં ખપશે. બધા ક્ષિપ્રા નદીના કાંઠે પહેચ્યા. ત્યાં એક ધર્મશાળા છે. તેમાં બે રૂમમાં તા મુસાફા ઉતરેલા છે એટલે તે આટલા પર બેઠા. શેઠાણી સમજે છે કે મારા પતિના પગ ભાંગી ગયા છે. આ સ્થિતિમાં તેમને ગામમાં જવા દેવા એ યેાગ્ય નથી. આ સમયે મારે જવુ જોઇએ, એ મારી ફરજ છે. શેઠાણી ગામમાં ગયા. ગામમાં કૈાને ઘેર જવું! હવે શું બનશે તે અવસરે. Page #258 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૫૩ વ્યાખ્યાન નં. ૧૬ શ્રાવણ સુદ ૧ને શુક્રવાર તા. ૩-૭-૮૧ અનંત કરૂણાનીધિ, પરમ ઉપકારી શાસ્ત્રાર ભગવંતે એ જગતના જીવોને આત્મકલ્યાણના રાહે ચઢાવવા માટે આગમ રૂપ ધર્મદેશના વહાવી. અરિહંત પ્રભુ ભવ્ય પ્રાણીઓના હિતને માટે સામાન્ય રીતે એક પ્રહર સુધી દેશના દે છે. આ દેશના સાત નય, ચાર નિક્ષેપા, સપ્તભંગી તથા સ્યાદવાદ શિલીથી યુક્ત હોય છે. દેશના એટલે ઉપદેશ. ઉપદેશ દુનિયામાં બે પ્રકારનો જોવામાં આવે છે. (૧) સ્વાર્થોપદેશ (૨) પરમાર્થોપદેશ રાગી ને ઉપદેશ સ્વાર્થોપસ કહેવાય છે, અને વીતરાગ પ્રભુને ઉપદેશ પરમાર્થીપદેશ કહેવાય છે. ધન, યશ, કીતિ અથવા પુણ્યના લેભથી જે ઉપદેશ થાય છે, તેનું નામ સ્વાર્થો પદેશ છે, પણ જે ઉપદેશ ધન, કીતિ યશ કે કોઈ જાતના સુખની અપેક્ષા વિના માત્ર આત્મકલ્યાણ માટે અપાય છે તે ધર્મોપદેશ કહેવાય છે. તેનું નામ પરમાર્થોપદેશ. તીર્થકર પ્રભુને ધન, યશ કે પુણ્યની બિલકુલ અપેક્ષા નથી. દીક્ષા લેતા પહેલા એક વર્ષ સુધી.. તીર્થકરો વરસીદાન આપે છે. તેની સંખ્યા ૩ અબજ, ૮૮ કરોડ ને ૮૦ લાખ સોનામહેર પ્રમાણની છે. આટલું બધું દાન દેનાર દાનવીર કદાપિ ધનની આશા રાખે ખરા કદાપિ નહિ. જેમના યશોગાન તે ત્રણે લેકમાં ગવાય છે. તેમના જન્મથી લઈને નિર્વાણું સુધી ૬૪ ઈન્દ્રો તથા દેવો તેમના યશોગાન કરતા હોય છે. તેવા તીર્થંકર પ્રભુ શું લૌકિક યશની ચાહના રાખે ખરા ? તથા અતુલ અનંત અનંત પુણ્યના પ્રભાવે જેમણે તીર્થકર નામ કર્મ બાંધ્યું છે તેને ખપાવવા માટે આહાર, વિહાર, ધર્મોપદેશ આદિ કાર્યો કરવામાં જેમની પ્રવૃત્તિ છે તેવા આત્મા શું પુણ્યની આકાંક્ષા રાખે ખરા? ના. કેટલાક સરાગી છ ધનને માટે ઉપદેશ કરતાં જોવામાં આવે છે, કેટલાક દુનિયામાં પિતાને યશ ફેલાય તે માટે ઉપદેશ કરે છે. જ્યારે ભગવાનની આજ્ઞામાં વિચરતા નિરપૃહી અને ત્યાગી વૈરાગી મુનિવરે ભવ્ય જીવોને તેમના કલ્યાણ માટે ધર્મને ઉપદેશ આપે છે. જૈન કુળને સાચે વાર માત્ર ધન-માલ મિલ્કત નથી પણ ધર્મ એ સાચે વારસે છે. ધનમાલ ઉપાર્જન કરવાનો મુખ્ય ઉદ્દેશ જે કઈ હોય તે તે પોતાને જીવનનિર્વાહ સારી રીતે ચલાવી શકાય, જીવનની અનિવાર્ય આવશ્યક્તાને પહોંચી વળાય, અને વ્યવહારની અમુક સગવડોને સાચવી શકાય, પરંતુ ધન મેળવ્યા પછી આ ઉદેશ મોટા ભાગે ભૂલાઈ જાય છે અને એનું સ્થાન ધનનો સંગ્રહ કરવાને હલકો ઉદેશ લે છે. પછી પિતા વિચારે છે કે આટલું ધન મેળવી લઉં, એટલે સંતાનોને પણ વારસો આપને જાઉં. આ જ હકીકત મકાન બંગલા માટે બને છે. શરૂઆતમાં ટાઢ-તડકો અને વરસાદથી બચવાના ઉપાય માટે મકાન બાંધવાની ભાવના થાય છે, પણ પાછળથી અનેક મકાને બંધાવે છે, અને તે મકાન ભાડે આપીને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શારદા રત્ન ભાડાને વેપાર કરે છે. હવે હું તમને એક વાત કરું કે ધન મેળવવા માટે આટલા પ્રયત્ન કરે ને પુણ્યોદયે ધન મેળવે, પણ જે રાજ્ય તરફથી એવો કાયદો થાય કે માણસ પિતાના હાથે જેટલું વાપરે અને ખર્ચે એટલું ધન એનું, બાકી બીજા કેઈ પણ ધનને તે કે તેના સંતાન માલિક નહીં પણ રાજ્યમાલિક. તે ધનને સંગ્રહ કરવાની કેઈની ભાવના રહે ખરી? (શ્રોતામાંથી અવાજ..ન રહે) રાજા એ કાયદો ન કરે તો પણ ધર્મિષ્ઠ છેવોએ તે એવી રીતે જ વર્તવું જોઈએ. બંધુઓ ! હું આપને કહું છું કે તમે તમારા સંતાનને ધનને વારસો આપતા પહેલા સાથે ધર્મભાવનાને કે આત્મભાવનાને વારસો આપે. ધનને વારસો કદાચ નહીં આપ્યું હોય તે એને પુણ્યદય હશે તે મેળવશે પણ જે ધાર્મિક વારસે નહીં આપ્યો હોય તે એના આત્માનું કલ્યાણ કેવી રીતે થશે ? એને પોતાનું ભાવિ સુધારવાને પાઠ ક્યાં મળે ? એક સાચા હિન્દુને બાળક ગમે તેટલે ભૂખ્યો હોય પણ માંસ ખાવાને વિચાર સરખો પણ નહિ કરે. ગમે તેટલો તરસ્ય થશે તે દારૂ પીવાને વિચાર પણ નહિ કરે, તેમ વીતરાગ ભગવાનનો સાચે શ્રાવક પેટમાં ભૂખ લાગે તે જેમાં અનંતા જીવે છે એવા કંદમૂળ ખાવાને વિચાર સરખે પણ ન કરે. જે સંતાનમાં આટલા સંસ્કાર આવે તે સમજવું કે એ સાચે ધાર્મિક વારસો મલ્યો છે. વીતરાગ ભગવાનના શાસનમાં દરેક જીવોને જીવવાને સરખે હક્ક છે. પિતાની ઈચ્છાપ્તિ માટે બીજા જીવોને નિરર્થક સંહાર કરવાની કેઈને છૂટ નથી. ધર્મના વાંક્ષાને પામેલે, જીવન નિર્વાહ માટે કદાચ હિંસા કરવી પડે તે ય બળતા હૈયે કરે તે ણ એટલી જ કરે કે જે અનિવાર્ય અને ઓછામાં ઓછી હેય. અનંતકાયમાં ભગવાને અનંત જીવો કહ્યા છે તે ક્યાં દેખાય છે? એવા તર્કવિતર્ક ન કરે. તર્ક વિતર્ક કરનારાઓને પૂછ્યું કે તારા શરીરમાં જીવ ક્યાં દેખાય છે ? તે એ શું કહેશે? આંધળો માણસ શું એમ કહી શકે કે અહીં કેઈ નથી ? ના ન કહી શકે, એમ કહેવામાં આંધળે માણસ જેમ ભીંત ભૂલે છે, તેમ અનંતકાયમાં જે નથી એમ કહેનાર પણ એવી ભૂલ કરે છે. એક સમયના અગ્ર ભાગ પર એક લાખ દીવાનો પ્રકાશ રહી શકે કે નહિ ? (શ્રોતામાંથી અવાજ–રહી શકે) પ્રકાશ મૂર્ત છે કે અમૂર્ત પ્રકાશ મૂર્તિ છે. જો મૂર્ત પ્રકાશ રહી શકે તે અમૂર્ત એવા છે તેટલા સ્થાનમાં રહી શકે તેમાં આશ્ચર્ય શું? જેઓ જીભના સ્વાદ માટે અનંતકાયનું ભક્ષણ કરે છે તેવા અને એમાં પાપ રહેલું છે, એ વાત ગમતી નથી. પણ એટલું યાદ રાખજો કે એક વસ્તુ રૂચે કે ન રૂચે તેથી વસ્તુ સ્થિતિમાં તલમાત્ર પણ પરિવર્તન નથી થતું. અજ્ઞાન અને વિષયાસક્ત જીવ ન માને તેથી કંઈ અનંતકાય ભક્ષણનું પાપ નથી લાગતું એમ નથી, પણ લાગે જ છે. જે જીભ ઉપર સંયમ રાખી શકે છે તે બીજી અનેક વસ્તુઓ ઉપર જરૂર સંયમ મેળવી શકે છે. અને જેને જીભ ઉપર સંયમ નથી તે બીજા કેઈ પણ ઉંચા પ્રકારના આત્મિક સંયમ માટે યોગ્ય બની શકતું નથી. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શારદા રત્ન પિતાના સંતાનને આ જાતને ઘાર્મિક વારસો આપવા પ્રયત્ન કરવો એ સમ્યક દષ્ટિ માતા-પિતાઓનું સાચું કર્તવ્ય છે. આ વારસે આપવાથી પોતાના સંતાનનું આમિક ભવિષ્ય સુધરે છે. માત્ર ધનને વારસો આપી જવાથી સંતાને ભવિષ્યમાં સુખી થશે એમ માનવું એ તેમની બેટી માન્યતા છે. જેના જીવનમાં ધર્મ આવે છે, એવા જીવોને પુણ્ય પાપનું ભાન થાય છે. જો હું સારા કર્મો કરીશ તે સારા ફળ મળશે, ને અશુભ કર્મો કરીશ તે અશુભ ફળ મળશે. એવા જીવોને કર્મ ઉદયમાં આવે ત્યારે એ હસતા મુખે સમભાવે ભોગવી લે છે. ખંધકમુનિએ પૂર્વજન્મમાં કઠીંબડાની છાલ ઉતારીને હસતા હસતા જે કર્મ બાંધ્યું, તે બંધક મુનિના ભવમાં ઉદયમાં આવ્યું. કાયા સારી મળી, રૂપ મળ્યું અને સંસાર છોડી સાધુપણું લીધું તે પણ કર્મ ઉદયમાં આવ્યું અને જીવતા તેમના શરીરની ખાલ ઉતારવામાં આવી. છતાં કર્મ ભોગવતા કેટલે સમભાવ! આ સમભાવ આપણને રહેવો મુશ્કેલ છે. જે જીવ સમભાવ ન રાખે ને સામી વ્યક્તિ ઉપર વૈર રાખે તે એ વૈરની પરંપરા વધતી જાય. એક વ્યક્તિ ક્ષમા રાખે તે વરની પરંપરા અટકી જાય, પણ જે બંને સામસામા કષાય કરે ને મનમાં વિર રાખે તે એ વૈર ભભવ વધતું જાય. ભગવાન દશવૈકાલિક સૂત્રમાં બેલ્યા છે કે વેરાજીવંધાનિ . મમરાન છે કર્મોના કારણે જન્મજન્મ મહાભયંકર વેરાનુબધી વેર ભોગવવા પડે છે. એક માતાને બે દીકરા હતા. દીકરાઓ મોટા થયા. તેમના લગ્ન થયા ને વહુઓ ઘરમાં આવી. પણ સમય જતાં ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. પરિણામે બે ભાઈ જુદા થયા. નાનાભાઈની પત્ની શાંત સ્વભાવની હતી. તે ઘણીવાર પિતાના પતિને કહે કે આપણે અહીંથી જશું ત્યારે શું બાંધી જવાના છીએ ? શા માટે આપ વૈર રાખે છે ? એ વેર જીવને ભવોભવમાં ભેગવવા પડશે. આપ આપના ભાઈની પાસે જાવ. તેમના ચરણમાં પડો અને કહી દો કે મારી ભૂલ થઈ ગઈ છે. આપ મને માફ કરે. ક્ષમા આપો. જે ક્ષમા નહીં માંગે તો વૈરની પરંપરા ભવોભવ સુધી ઉભી રહેશે. પત્ની રાજ શિખામણ આપે, રેજ સારુ સિંચન કરે, તેથી પતિના હૃદયમાં સારી અસર થઈ કુદરતે બન્યું એવું કે મોટેભાઈ બિમાર પડ્યો. કેટલાય લોકો તેની ખબર કાઢવા આવે. નાનાભાઈની પત્ની સરલા કહે, ભાઈ બિમાર પડ્યા છે, આપણે તેમની ખબર કાઢવા જઈએ. મૃત્યુ ક્યારે આવશે તેની ખબર નથી. ઘણીવાર સૂતેલો માણસ સૂતો રહી જાય છે. જિદગીના દીપને બુઝાતા વાર નહીં, રૂપના ગુલાબને કરમાતા વાર નહિ, યુવાની ખૂબ રંગબહારમાં ખીલી હોય. ૧૦-૧૫ વર્ષે જોઈશું તે તેનું સ્વરૂપ બદલાઈ ગયેલું દેખાશે અથવા યુવાન હોય પણ રોગમાં ઘેરાયા હોય તે પણ રૂપ બદલાઈ જાય છે. સંધ્યા સમયે અજવાળું લાગે છે પણ એ અજવાળું ડીવારમાં વિલીન થઈ જાય છે. વાદળામાં લાલપીળા એવા રંગબેરંગી રંગ દેખાય છે કે આપણને એમ થાય કે એમાં કેણુ રંગ પૂરવા ગયું હશે? પણ થોડીવારમાં તે એ રંગે વિખરાઈ જાય છે. તે રીતે આ જિંદગી રૂપી દિપકને બુઝાતા વાર નહિ લાગે. તે આ જીવનમાં ધૂળસળી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શારદા રત્ન જેવા થઈને જવું છે કે આકડાના ફૂલ જેવી જિંદગી જીવીને જવું છે? ભલે ઓછી જિંદગી જીવાય પણ જીવનની સુવાસ રહી જાય એવું જીવન જીવો. ગુલાબનું ફૂલ પોતે સુગંધ લે છે અને બીજાને સુગંધ આપે છે. ધૂપસળી બળીને બીજાને સુગંધ આપે છે. આપણે આપણું જીવન ગુલાબના ફૂલ જેવું અને ધૂપસળી જેવું મહેકતું બનાવીને જવું છે. મોટાભાઈની ક્રૂરતા :-અહીં મેટેભાઈ બિમાર પડ્યો છે. નાનભાઈ અને તેની પત્ની સરલા ભાઈની ખબર કાઢવા જાય છે. બંનેના દિલમાં પવિત્રતા છે ભાઈના મકાનના બારણામાં દાખલ થાય છે. મોટાભાઈને ખાટલે બારણાની સામે હતો. તેણે નાનાભાઈ અને તેની પત્નીને સામેથી આવતા જોયા. આમ તો તે માંડ બેલી શકતો હતું, પણ નાનાભાઈ અને વહુને આવતા જોઈને તે બોલ્યો, તેમને ન આવવા દેશે. ન આવવા દેશે. મોટાભાઈની પત્ની કહે છે તમારે શું બાંધી જવાનું છે? પણ કષાય શું કરે છે? કષાય એટલે કષ + આય–જેનાથી સંસારને લાભ થાય તેનું નામ કષાય. મોટાભાઈની કેટલી તીવ્રતમ કષાય ! નાનભાઈ સામેથી ખબર લેવા આવ્યો ત્યારે કહે છે શા માટે આવ્યો ? એને કાઢી મૂકે. એને આવવા દેશો નહિ. દૂર કરો. પત્ની કહે છે નાથ! કેટલી જિંદગી જીવવી છે? વાદળાને વિખેરાતા વાર નથી. સંધ્યાના રંગને વિદાય થતા વાર નથી, તેમ આ જિંદગીના દિપકને બૂઝાતા વાર નહિ લાગે, માટે વર ટા દે. મોટાભાઈ કહે તું શું સમજે? તું બેલીશ નહિ. દિકરાને કહ્યું તું જા અને તેમને કાઢી મૂક. દિકરો ગયો અને બારણું પાસે જઈને કહ્યું કે કાકા કાકી ! તમે અહીં “આવવાના અધિકારી નથી. તમે આવશે નહીં. નાનાભાઈની પવિત્રતા - નાનભાઈ કહે, ભાઈ! મારે તારા ઘરનું પાણી પીવું નથી. એક કણ પણ ખાવો નથી. હું ધરતી પર બેસીશ પણ નહિ, પણ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તેથી એમને મન દુઃખ થયું હોય તો એમની પાસે જઈ મારી ભૂલની મારે માફી માગવી છે. જે હું માફી માંગુ નહિ તે મારો ભાઈ કાયમનું વર લઈને જાય. માટે મારે તેમની પાસે ક્ષમા માગવી છે. કાકાના આ શબ્દો સાંભળીને ભત્રીજાનું હૃદય પીગળી ગયું. તેણે તેના પિતા પાસે જઈને કહ્યું. કાકાને આપની પાસે ક્ષમા માગવી છે. માટે ક્ષમા માંગવા આવવા દે. મોટાભાઈ કહે તું એમને કાકા કહીશ નહિ. તેમને અંદર આવવા દઈશ નહિ. અને હું મારી જાઉં ત્યારે મારી નનામીને હાથ પણ અડવા દઈશ નહિ. મારા મરણ પછી તારે સગપણ રાખવાનું નહિ. ને તારા બારણે બેલાવવાના નહિ એવું તું જળ મૂક. જુઓ. જીવ, કેવું ભાતું બાંધીને જાય છે? તેની પત્નીના મનમાં ઘણું દુઃખ થાય છે કે મારા પતિ શું કરી રહ્યા છે? તેમને સમજાવવા છતાં વિર મૂકતા નથી. કવાયના કારણે દુર્ગતિ - નભાઈ અને તેની પત્ની તે ફરથી નમસ્તે કરીને Page #262 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૫૭. ચાલ્યા ગયા. છોકરાએ બાપની સમક્ષ પ્રતિજ્ઞા કરી. ડી વારમાં તે મોટાભાઈ પ્રાણપંખેરૂ ઉડી ગયું. જે કષાય અને વેરભાવ સાથે લઈને જાય તેને ગતિ પણ તેવી જ મળે ને? મોટેભાઈ મરીને દુર્ગતિમાં ચાલ્યો ગયો. નાનાભાઈને ખૂબ આઘાત લાગે. તે માથા પછાડતે ભાઈને ઘેર આવ્યા, નનામી પાસે જવા જાય છે ત્યાં ભત્રીજાએ કહ્યું-કાકા ! નનામીને અડશો નહિ. તમે અહીંથી ચાલ્યા જાવ. ના ભાઈ તે ચાલ્યા ગયા. દેરાણી તે જેઠાણીની પાસે જઈને બેસી ગઈ. જેઠાણને પોતાના પતિ મરી ગયાને એટલે આઘાત નથી એટલે આઘાત તે ઘેર લઈને ગયા તેને છે. મારા દિયર-દેરાણી કેટલા સારા છે. જેઠાણું દેરાણીને કહે છે સરલા! મારો છોકરો ભૂલ કરે, કદાચ અપમાન કરે તે તું તેને ગણકારીશ નહિ. તું મારી છે ને હું તારી છું. દેરાણીના મનમાં થયું કે આજે તે મને મારી મા મળી ગઈ, એ અપૂર્વ અવસર-આનંદ થયો. દિયર તે દીકરાના કહેવાથી ઘેર ચાલ્યા ગયા પણ દેરાણી અહીં હતી. હિતી માની શિખામણ બધી ક્રિયા પતી ગયા પછી જેઠાણ તેના દીકરાને કહે છે. તું મારા ખેાળામાં આળો . મારું દૂધ પીધું તે આજે લજવવા ઉઠો છું આવા દીકરાની મા બનવા કરતાં વાંઝણી રહી હોત તો સારું હતું. બા, બાપુજીને આપેલું , વચન પાળવું પડે ને! દીકરા ! વચન સારા પાળવાના હોય, પણ કોઈનું ખૂન કરજે, કાકાની સાથે વૈર છોડીશ નહિ, આવા બટા પાપના વચન પાળવાના ન હોય. તારા પિતાની તેજી કુબુદ્ધિ થઈ પણ તારી બુદ્ધિ કયાં ગઈ છે? મને તે એમ થાય છે કે ઝેર પીને મરી જાઉં, તારા બાપનું વચન સારું નથી. કેઈ હિત શિખામણ આપે તે માનવાની, પણ બેટી શિખામણ તો છોડી દેવાની. જે કાકાની સાથે વૈર રાખીશ તે દુર્ગતિના નોતરા આવવાના. માતાની હિત શિખામણથી પુત્રની દષ્ટિ બદલાઈ ગઈ. તેણે કાકાની પાસે જઈને ક્ષમા માગી. પરિણામે વૈરના સ્થાને પ્રેમે સ્થાન જમાવ્યું. જે માતા પવિત્ર હતી તો વરનું વિસર્જન કરાવી સ્નેહનું સર્જન કરાવ્યું. મણિરથ મયણરેહાના મહેલમાં આવ્યો છે ને કહે છે, તું બારણું ખેલ, હું તને રાજરાણું બનાવીશ. મણિરથને મયણરેહા પર રાગ થયેલ છે. તેને સતીના રૂપ પ્રત્યે રાગ જાગ્યો છે. જ્ઞાની સમજાવે છે કે સંસારના સુખને રાગ માનવીને બેભાન બનાવે છે. ને પિતાના સ્વરૂપને ભૂલાવે છે. તે દારૂ કરતાં વધુ ભયંકર ને ખતરનાક છે. દારૂ તે આ ભવને બરબાદ કરે છે, પણ સંસારના સુખને રાગ આ ભવ તથા પરભવને બરબાદ કરે છે. દારૂ પીધેલ માનવી સાનભાન ભૂલી જાય છે, તે પિતાની ચેતના શક્તિ ગુમાવે છે. તેના કરતાં વધુ નુકશાન સુખને રાગ કરે છે. સુખમાં માનવી અધર્મ, અન્યાય, અનીતિ આચરે છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રને ગૂમાવે છે. સંસારના સુખના રાગમાં લીન બનેલે આમા દારૂડીયાની માફક પનીને પરાયી માને છે. પરાયીને પત્ની માને છે. તેવાને માર પડે તે ય તે ભાન રહિત બનેલ ગમે ત્યાં આળોટે છે. તેવા સંસારના રાગીને સુખનો નશો ચઢે છે. નશાના કેફમાં તે આત્માને ભૂલી જાય છે. આત્માની બરબાદી કરે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શારદા રત્ન છે. જે આત્મા ઉર્ધ્વગમન માટે સમર્થ છે તેને અધોગતિએ લઈ જાય છે. સુખને રાગ રોગ સમાન છે. સંસારના સુખને રાગ માનવીને ભ્રમ ઉત્પન્ન કરે છે. સંસાર સુખના રાગના અતિરેકથી ભય જન્મે છે. ભય માનવને ભવ ભ્રમણ કરાવે છે. વેપારીને ભાવતાલને ભય હોય છે. માનવી સાત ભય વચ્ચે ભીંસાયેલો છે. કેઈને ભૌતિક ભય છે. કેઈને વૈચારિક ભય છે. આ બધા ભય કરતાં જે માનવીને પાપને ભય લાગી જાય તે તેને બેડો પાર થઈ જાય. પાપને ભય લાગે તે તે પાપ કરતો અટકી જાય. પાપ કરતાં અટકે તે દુઃખનું આક્રમણ ઢીલું પડે ને સાચા સુખની ઝાંખી થાય. બળભદ્ર નિષ્પાપી હતા. તેઓ જૈનશાસનના અણગાર બન્યા, સંસારના સુખના રાગ પ્રત્યે અભાવ થયે. તે અભાવે તેમને અભય બનાવ્યા. તેઓ જંગલમાં સિંહ, વાઘ વચ્ચે અભય રહી શક્યા. એટલું જ નહિ પણ સર્વેને અભય બનાવી શક્યા. અભય જીવન તે સાધુનું જીવન, તેમને જન્મ મરણનો ભય ન હોય. તેઓ જન્મને મહાભયંકર રોગ સમજી તેમાંથી મુક્ત બનવા સતત પ્રયાસ કરે છે. સંસારી સુખના રાગને અતિરેક માનવીને અધઃપતનની ગર્તામાં ફેંકી દે છે. વિષયના રાગમાં તન, મન અને ધનનું સત્યાનાશ વાળી રહ્યો છે. ને આત્માનું નિકંદન કાઢી રહ્યો છે ત્યાં વિષયકામનાઓ સ્થાન જમાવે છે. ને તેમાંથી અસંતેષની જવાળા ભભૂકે છે ને માં પતંગીયાની જેમ અનેક માનવીઓ બળીને ભસ્મીભૂત બને છે. પોતાની ઈચ્છાઓ ન '? સ તેષાય તે આપઘાત કરે છે. ઈચ્છાઓ સંતોષાય તે તેને સંનિપાત થાય છે. *. રાગ એ ભયંકર ધરતીકંપ -ધરતીકંપ અનેક રીતે વિનાશક છે. ધરતીકંપ થાય ત્યારે પર્વત ત્યાં સમુદ્ર અને સમુદ્ર ત્યાં પર્વતે થઈ જાય છે. માનવીનું હજારો વર્ષોનું સર્જન ધરતીકંપ એક ક્ષણમાં વિસર્જન કરી નાંખે છે. આવા ભયંકર ધરતીકંપ કરતા અતિ ભયંકર, સમર્થ અને શક્તિમાન સંસારના સુખને રાગ છે. આ રાગને ધરતીકંપ આત્માની અનંત ભવની કમાણીને નાશ કરે છે. આવા ધરતીકંપ ન થાય તે માટે સંસારના સુખે પ્રત્યે રાગ વધારશો નહિ. તેને શાંત કરવા માટે તેના પ્રત્યે અભાવ કેળવો. રાગને અભાવ અભયને જન્મ આપશે. તેથી પાપને ભય નાબૂદ થશે. પાપનું મૂળ આહાર સંજ્ઞા નાશ થતાં અનાહારી પદની ઝાંખી થશે. તેની ઝંખના જન્મમાંથી મુક્તિ અપાવશે. મહાન રોગ જન્મનું નિવારણ થાય તે આત્મા પરમ જ્યોતિ પરમ પદને પામીને જન્મના મહારોગમાંથી મુક્તિ મેળવશે. માટે જે મુક્તિપદને મેળવવું હોય તો સંસારના રાગને ત્યાગ કરો. સંસાર સુખ મેળવવાના રાગમાં પાગલ બનેલો મણિરથ મયણરેહાને મેળવવા મધરાતે સતી મહેલે આવ્યો. સતી તેને ફિટકારી રહી છે. પરાક્રમી બળવાન રાજા વિષયવાસનાને પિષવા માટે એક સ્ત્રી પાસે આટલું કરગરે ? સજ્જન માણસો કયારે પણ આવી અધમતા ન સેવે. તે શૂર, વીર, ધીર હોય છે. તેવા વીર પુરુષના નામ ઈતિહાસના પાને અમર બન્યા છે, Page #264 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૫૯ શિવાજી જ્યારે રાજસિંહાસને બેસતા ત્યારે તેમની માતા જીજીબાઈ પડદાની પાછળ બેસતા, મારો દીકરો ઉગતી ઉંમરના છે. એ કદાચ ભૂલ કરે તે તેની ભૂલ સુધારી શકાય, માટે તેનું ધ્યાન રાખવા તે પડદાની પાછળ બેસતા. કેવી પવિત્ર માતા. તે સમયે લશ્કરના માણસે એક કન્યાને લઈને ત્યાં આવ્યા. શિવાજીને કહે છે મહારાજા ! અમે શત્રુ રાજા સાથે લડાઈ કરી તેમનું રાજ્ય જીતી લીધું છે, અને આ રૂપરૂપના અંબાર સમાન દેવકન્યા આપને માટે લઈને આવ્યા છીએ. જીજીબાઈ વિચારે છે કે હવે શિવાજી શું કહે છે તે સાંભળું. શિવાજી સિંહાસનેથી ઉભા થયા અને તે બાઈના પગમાં પડ્યા અને બોલ્યા-હે માતા ! તારું રૂપ-સૌંદર્ય અથાગ છે. તારું જીવન આદર્શ છે. શિવાજી જ્યાં માતા શબ્દ બોલ્યા ત્યાં પડદામાં રહેલી જીજીબાઈનું હૈયું નાચી ઉઠયું. ધન્ય છે બેટા તને! આવા સુપાત્ર દીકરાને જન્મ આપી હું ધન્ય બની છું. મારો દીકરો મારું નામ દીપાવશે. આ શિવાજીનું નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયું. | મણિરથને ધિક્કાર આપતી મયણરેહા –મયણરેહાએ તેના જેઠને જોયા. તેના મનમાં ગુસ્સો આવ્યો. જરા પણ ડર રાખ્યા વગર તેમને કહે છે હે દુષ્ટ ! તારું આ વર્તન તને સારું લાગે છે? તમે પિતા સમાન છે, અને રાતના તમારા નાનાભાઈના બંગલે આવતા તમને લજજા કે શરમ નથી આવતી? પતંગિયું રૂપમાં પાગલ બને છે તેમ તું મારા રૂપમાં પાગલ બન્યો છે. પણ તે અપયશના કામી ! તને કોટી કોટી વારે ધિકાર છે. જેમાં રાજેમતીએ રહનેમિને કહ્યું હતું કે धिरत्थु तेऽजसोकामी, जो तं जीवियकारणा । વરક્ત રૂછણિ ગાવું, સેવં તે મ મ દશ. અ, ૨. ગા-૭ હે અપયશના કામી ! તને ધિક્કાર છે. જે તું અસંયમી જીવન જીવવાને ઈરછ હોય અને વમેલને ગ્રહણ કરવા તૈયાર થયો હોય તે તારા માટે મરણ વધુ શ્રેયસ્કર છે પણ જીવવું શ્રેષ્ઠ નથી. તેમ અહીં મણિરથને મયણરેહા કહી રહી છે. તે કામાંધ ! જે તું તારી કામવાસનાને પોષવા મારા મહેલે આવ્યો છે તે હે અપયશના કામી! તને ધિક્કાર છે. કાગડા કૂતરા જેવા જીવન જીવનાર તને ધિક્કાર છે ! વમેલાને ગ્રહણ કરવા તૈયાર થયા છે એવા તને ધિક્કાર છે ! વમેલાને કોણ ખાય? કાગડા અને કૂતરા. તેમ તમારા લગ્ન થયા ત્યારે પંચની સાક્ષીએ તમે પ્રતિજ્ઞા કરી હતી કે આપ બધાની સમક્ષ હું જેની સાથે પરણ્યો છું તે મારી પત્ની, અને તે સિવાય જગતની તમામ સ્ત્રીઓ મારે માતા અને બેન સમાન છે, અને હવે તમે મને ઈચ્છો છો? તમને કાંઈ વિચાર નથી આવતો? જો તમે આવું જીવન જીવવા તૈયાર થયા હો તે તમારે માટે જીવન કરતાં મરણ વધુ શ્રેષ્ઠ છે. જેનામાં લજજા હોય તે આટલા શબ્દોથી ઠેકાણે આવી જાય, પણ લજજા ગઈ ત્યાં બધું ગયું. મયણરેહા કહે છે તમે અહીંથી દૂર ચાલ્યા જાવ. નહીં તો શોરબકોર કરી લેકેને બેલાવી બધાની સમક્ષ ધિક્કાર આપ ફજેતી કરીશ. પણ આપ રાજા છો. આપના જ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શારદા રત્ન કુળમાં આપના નાનાભાઈ સાથે હું પરણી છું. પોતે પણ કુલવંતી છું. જે હું બૂમ પાડી લેકેને ભેગા કરીશ તે તમારી ઈજજત જશે અને તમારી આબરૂ પર પાણી ફરી વળશે. મારા માટે શ્વાસ કહું, પ્રાણ કહું કે આધાર કહું, જે કહું તે માત્ર યુગબાહુ આપના નાનાભાઈ છે. બીજું કોઈ નહિ. સીતાને મન રામ તેમ મારે મન યુગબાહુ એક જ, બીજું કઈ નહિ. મણિરથ વિચારવા લાગ્યું કે અત્યારે આ તે વાઘણની માફક બરાબર વિફરી છે. તે મારા હાથમાં નહિ આવે. ગમે તેમ થશે તે પણ હું તેને મેળવ્યા વગર જંપવાને નથી, પણ જ્યાં સુધી યુગબાહુ જીવો હશે ત્યાં સુધી એ મારા હાથમાં નહિ આવે. સતી પિતાના રૂપને ધિક્કારે છે -માયણરેહા મનમાં વિચાર કરે છે કે મારા જેની જે બુદ્ધિ બગડી હોય તે મારી ભ્રમર જેવી આંખ અને ગુલાબી રૂપ એમાં કારણ ભૂત છે. ધિક્કાર છે મારા રૂપને ! સતી પોતાના રૂપને ધિક્કારે છે. રૂપમાં તે ભલભલા જોગીઓ પણ અંજાઈ જાય છે ને પતનના માર્ગે પડવાઈ થાય છે. એક જોગી જંગલમાં રહેતો હતે. તે જ ગામમાં ભિક્ષા લેવા માટે આવતો. એક દિવસ તે જે સ્ત્રીને ત્યાં ભિક્ષા લેવા ગયો તે સ્ત્રીની આંખો મૃગલા જેવી હતી, તેમાં તે અંજાઈ ગયો. અને એ કારણે તે વારંવાર ભિક્ષા લેવા માટે આવતે. જ્યારે આવે ત્યારે બોલે “મૈયા ભિક્ષા દો. ઉપરથી બોલે મૈયા પણ અંદરના ભાવ જુદા. આ યેગી ભિક્ષા લેવા રોજ આવવા એટલે તે બાઈ સમજી ગઈ કે આ યોગી રોજ આવે છે તે કોઈ કારણ હશે ? એક દિવસ બાઈ એ પૂછયું ! અમારું શહેર આટલું મોટું છે. તમને ક્યાંય ભિક્ષા નથી - મળતી કે મારે ત્યાં વારે વારે આવવું પડે છે? યોગીની દષ્ટિ ખેલાવનારી મહાન સતી -ગીએ સત્ય વાત કહી દીધી. હું તારી ભ્રમર જેવી આંખમાં મુગ્ધ બન્યો છું. એટલે તારી આંખોને જોવા માટે હું વારેવારે આવું છું. ગીની આ વાત સાંભળી તે બાઈ એ કહ્યું ઠીક ! તમે કાલે વહેલા આવજે, ત્યારે ત્યાગીએ કહ્યું કે રોજ તે હું બોલાવ્યા વિના આવું છું. તે પછી હવે તમે મને બોલાવો તે શા માટે નહિ આવું ! બીજા દિવસે તે બાઈ એ લેગીના આવતા પહેલાં ધગધગતા સળીયા આંખમાં ભોંકીને પોતાની આંખો બહાર કાઢી દીધી. અને એક પાંદડા પર મૂકી. યોગી આવ્યો ત્યારે તે બાઈ એ પોતાના રત્નો તેને આપ્યા ને કહ્યું, કે આપને જે પ્રિય હતું, આપ જેના પર મુગ્ધ થયા છે એવા મારી આંખના રત્ન તમને આપી દઉં છું. તે બાઈએ આંખો કાઢી નાંખી એટલે તેનું ખાલી સ્થાન અને નેત્ર પણ ભયંકર લાગતા હતા. જે વસ્તુ જે સ્થાનમાં હોય તે સ્થાનમાં તે શોભે છે, પણ સ્થાન બદલાઈ જાય તો તે રૂપ સાવ જુદું જ લાગે છે. આ કોડા જેવી અને રાક્ષસ જેવી લાગે છે. બાઈની આંખે જોઈ યોગી ધ્રુજી ઉઠયો. મને તારી દયા આવે છે. અત્યારે દયા આવી તે પહેલા શરમ ન આવી, કે ભ્રમર જેવી આંખોમાં મહી ગયે. બાઈની વાતે સાંભળી તે યોગી કહેવા લાગે કે તમે મારા આત્માને પવિત્ર બનાવ્યા છે. આજે Page #266 -------------------------------------------------------------------------- ________________ '' શારદા રત્ન ૧૬૧ મારાથી મોટો અપરાધ થયા છે. તેમ કહીને તે જંગલમાં ચાલ્યા ગયા, અને નિણુ ય કર્યા કે આજથી કોઈ દિવસ ગામમાં ભિક્ષા લેવા આવીશ નહિ. જંગલમાં જો કોઈ દેનાર મળી જશે તા હું ખાઇ લઇશ, પણ ગામમાં તેા જવું જ નથી. આ રીતે મયણુરેહા પણ પેાતાની આંખને ધિક્કારે છે કે આ આંખેાએ મારા જેઠને પતિત કર્યા છે. હજુ આ સતી સ્ત્રી છે. મિણુથને સમજાવવામાં બાકી નથી રાખી. હજુ શું સમજાવશે તે અવસરે ચરિત્રઃ શેઠાણી બંને બાલુડા માટે ખાવાનું લેવા ગામમાં ગયા છે. કોઈ ઓળખતું નથી. કેાના ઘેર જાઉં ? તે ચાલી જાય છે. ચાલતા ચાલતા અનાજપીઠામાં જાય છે. ત્યાં એક શેડ પેાતાની દુકાનના આટલા ઉપર બેઠા છે. તેમણે આ શેઠાણીને જોયા. શેઠાણીનું મુખ જોઇને શેઠ સમજી ગયા આ ખાઈ પવિત્ર છે. તેના કર્માયે તેને ઘેરી લીધી છે, તેથી ગરીબ ખની ગઇ છે, પણ તે કોઈ મેાટા ઉત્તમ કુળની સ્ત્રી લાગે છે. ભલે શેઠાણીએ દાગીના નથી પહેર્યા. વસ્ત્રો પણ સારા નથી, છતાં જે આત્માઓએ પૂર્વે પુણ્ય કર્યા હેાય છે, તેમના તેજ છાના રહેતા નથી. ભલે શેઠની લક્ષ્મી ગઈ પણ તેમના જીવનમાંથી ધર્મ કે સદાચાર નથી ગયા, તેથી તેમનુ' લલાટ તેજસ્વી દેખાય છે. શેઠે શેઠાણીને ખેલાવ્યા. બેન ! અહીં આવ. તુ. રસ્તામાં શા માટે ઉભી છે? તારે શુ કામ છે ? એ બાપુ! મારે મજુરી જોઈ એ છે. અમે દુઃખી છીએ. મારા પતિ અને એ છોકરાઓને ક્ષિપ્રા નદીને કિનારે બેસાડીને આવી છું. અમે કરોડપતિ શ્રીમંત હતા. પાપના ઉત્ક્રય થતાં છત્રપતિ રાખપતિ અને કરોડપતિ રોડપતિ બની ગયા. પેાતાની બધી વાત કરી. ખાળક બધા ત્યાં બેઠા છે. તેમને ભૂખ લાગી છે. ખા! મને ભૂખ લાગી છે. ખાવાનું આપને ! ખાવાનું આપને, એટલે તેમને માટે મજુરી કરીને જે થાડું ઘણું મળે તે હું લઇ જઇશ તે બાળકાને ખવડાવીશ. શેઠ કહે બેન ! તારા પતિને અને બાળકેાને તું અહીંયા બાલાવી લાવ. હું તમને રહેવા માટે મકાન આપીશ. અત્યારે થાડા પૈસા અને અનાજ આપું છું, તે લઈ જા, પછી બધા મારે ત્યાં આવીને રહેા. શેઠાણી કહે ના, એમ પૈસા નહિ લઉ, આપ મને કોઈ કામ આપેા. હું કામ કરીશ. બેન ! તુ' શું કામ કરીશ ? વીરા ! વાસણું ઘસીશ, કપડા ધેાઈશ. શેઠ વચાર કરે છે કે બેનના જીવનમાં કેટલી પ્રમાણિકતા છે! ખાનદાની છે! વાદળમાં સૂર્ય છૂપા ન રહે તેમ સજ્જન આત્મા છૂપા ન રહે. શેઠ કહે છે બેન! હુ તને જોઉં છું ત્યારે મને જાણે એમ થાય છે કે મારી મહેન ન હાય ! તને જોઈને મારું હૈયું હરખાઈ જાય છે. હું તને કામ નહિ કરવા દઉં. ભાઈ હાર અપની બહેનસે કૈસે કામ કરાય, મૈં ને બહન કહા હૈ તુઝકો લેવા નાજ ઉઠાય બેન! મે* તમને જોયા ત્યારે મારા મુખમાંથી મહેન શબ્દ નીકળી ગયા છે, અને ખરેખર મને તારા પ્રત્યે સગી બહેન જેટલુ હેત આવે છે. હવે હું ભાઈ થઈ ને બહેન પાસે કેવી રીતે કામ કરાવું ? હું તને કામ તા નહી જ કરવા દઉં. છેવટે શેઠના ખૂબ ૧૧ ... Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શારદા રત્ન આગ્રહથી શેઠે જે અનાજ આપ્યું તે લઈ લીધું, ને જયાં શેઠ બેઠા હતા ત્યાં આવ્યા. શેઠાણીને આવતા જોયા એટલે બંને બાલુડા તેને વળગી પડ્યા. બાબા ..તું અમારા માટે ખાવાનું લાવી? અમને બહુ ભૂખ લાગી છે. છોકરાઓની કાલીઘેલી ભાષા સાંભળીને માતાનું હૈયું રડી પડે છે ! અરરર...કર્મરાજા તમારા ખેલ કઈ ઓર છે. ગરીબાઈના દુઃખો વેઠે તેને ખબર પડે. “ જ્યાં શ્રીમંતોના હાર્યા છે ત્યાં ગરીબોની હાય છે. આજે કેટલે ભીષણ કાળ આવી રહ્યો છે. મેઘવારીને તો પાર નથી. બહેને ગાય મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે.. એ મા તે પાવાગઢથી ઉતર્યા છે પણ અત્યારે મોંઘવારી ક્યાંથી ઉતરી છે? માં દિલ્હી તે ગઢથી ઉતર્યા મોંઘવારી મા, એ તો પરવર્યા ગુજરાત રે મોંઘવારી મા, દિલ્હીના દરબારમાંથી મોંઘવારી આવે છે. આજની રાક્ષસી મોંઘવારીમાં લોકો બિચારા પીસાઈ ગયા છે. શેઠાણીની આજે કડી સ્થિતિ આવી ગઈ છે. જેના આંગણે હજારો જીવો પોષાતા હતા તેમને આજે ઘરઘરમાં રોટલા માગવાને પ્રસંગ આવ્યો. શેઠાણું અનાજ લઈને આવી. બે ઈંટને ચૂલે બનાવ્યું. એક માટીનું વાસણ લઈ આવી, લાવેલા એ જ પથ્થરથી વાટીને લેટ કર્યો ને થોડું બળતણ લઈ આવી ચૂલો સળગાવી ભડકું બનાવવા મૂકવું. બાળકે કહે બા ! ઝટ ખાવું છે. હા બેટા ! હમણા થઈ જશે. બાળકોની સ્થિતિ જોઈ ને શેઠાણી રડે છે. હે ભગવાન! રોજ મેવા મિષ્ટાન્ન જમનારા, દૂધ પીતા સૂવે ને દૂધ પીતા ઉઠે એવા આ બાળકોને હું કેવી રીતે સાચવી શકીશ? અમે તે મોટા છીએ. દુઃખ વેઠશું, પણ આ બાળકનું શું! શેઠાણ રડી રહ્યા છે. ચુલા પર ભડકું બની રહ્યું છે. બાળકે તેની સામે મીટ માંડીને બેઠા છે. હવે શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં-૧૭ શ્રાવણ સુદ ૨ ને શનિવાર તા. ૧-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અપાર એવા સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને મહામુસીબતે માનવભવ મળે છે. જ્ઞાની પુરુષોએ સંસારને અપાર કહ્યો છે. અપાર કોને કહેવાય? જે વસ્તુને ઘણું મુશ્કેલીથી પાર પમાય તે અપાર કહેવાય. સરોવર એ અપાર નથી, કારણ કે સરોવરને પાર સહેલાઈથી પામી શકાય છે. સરોવરની માફક કાંઈ સાગરને પાર ન પમાય, તેથી અપાર કહેવામાં આવે છે, પણ સંસાર સાગરની સામે આ સાર ગાગર જેવો છે. માને કે તમારે અહીંથી અમેરીકા કે લંડન જવું છે તે સાગર તરે પડે છે ને? પણ આજના સાધનેથી તે તરી જવાય છે. પણ અનંતકાળ ગયો છતાં હજુ આ સંસાર સાગર તરાયો નથી, Page #268 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૬૩ પાર ન પાયા પર ભવદધિકા કરકે યત્ન અનેક પ્રકાર. અનેક પ્રયત્ન કરવા છતાં હજુ જીવ આ સ‘સારસાગરને પાર પામી શકયો નથી. તેનું કારણ ? પ્રયત્ન ઉટા કર્યાં છે. સાગરની અને સંસાર સાગરની સરખામણી કરતાં જ્ઞાની પુરૂષો બતાવે છે કે સાગરમાં જેમ પાણી ભરેલુ· હેાય છે, તેમ આ સંસાર રૂપી સાગરમાં પણ ચારે બાજુ એકલુ દુઃખ રૂપી પાણી ભરેલુ છે. સાગરનું પાણી ખારુ હોય છે તા આ સૌંસાર રૂપી સાગરના દુઃખા પણ કયાં મીઠા મધુરા છે ? સાગરમાં પાણીના કિનારા દેખાતા નથી તેમ આ સંસાર સાગરમાં દુઃખના કિનારા કયાં દેખાય છે ? સાગરમાં પાણી અનંત છે, તેમ સંસાર સાગરમાં દુઃખા અનંત છે. જ્ઞાનીપુરૂષો બાલ્યા છે કેजन्म दुःखं जरा दुखं मृत्यु दुखं च पुनः पुनः । संसार सागरे दुखं तस्मात् जागृत जागृत ॥ જન્મના, જરાના અને મૃત્યુના દુઃખા જીવને સંસારમાં વારવાર આવ્યા કરે છે. જન્મના દુઃખા હાલ યાદ ન હોય પણ અપાર દુઃખેા છે. જરાની વેદના તા મારી સામે બેઠેલામાંથી ઘણા અનુભવી રહ્યા છે, અને સામે બેઠેલા બીજા યુવાન ભાઈ એ ભાવિમાં નહી' અનુભવે એવા કોઈ નિયમ નથી. જરા એ તા મૃત્યુના અરૂણાદય છે. અર્થાત્ મૃત્યુની આગાહી છે. મરણુ ભયંકર તા જરા ભય'કર ન હેાય ? વાઘ ભયંકર છે તેા વાઘ આવવાની આગાહી ધ્રુજાવે તે ખરીને ? જન્મ-જરા અને મરણુ એ સંસારના ભયંકર દુઃખા વારંવાર આવ્યા કરે છે. તત્ત્વદૃષ્ટિએ તેા સસાર ભયકર અને દુઃખમય છે. એમાં આત્માને સુખ લાગે છે તે છીપને ચાંદી માનવા સમાન છે. છીપ એ વાસ્તવિકમાં ચાંદી ન હેાવા છતાં દૂરથી જોનારને તેમાં ચાંદીની ભ્રાન્તિ થાય છે, તેમ સૌંસારમાં સુખ ન હેાવા છતાં ખાદ્ઘદૃષ્ટિથી જોનારને તેમાં બ્રાન્તિ થાય છે. શ્રાન્તિ છે એમાં આત્માની કાંઈ ક્રાન્તિ નથી. જ્યાં ભય હાય ત્યાં સુખ કેવું ? સંસારમાં તમારા માનેલા એકેક સુખની પાછળ ભય તેા ઉભા છે. સસારી જીવા ભાગમાં સુખ માને છે તેા તેની પાછળ રાગના ભય ઉભા છે. જો ધનમાં સુખ માન્યુ હાય તા તેની પાછળ ચાર, ડાકુ, રાજા, અગ્નિ વગેરેના ભય ઉભા છે. મને બતાવા તો ખરા કે તમારા માનેલા કયા સુખની પાછળ નિર્ભયતા છે ? સર્પને જેમ નાળીયાના ભય છે. ઉંદરને બિલાડીના અને જંગલમાં ફરતા મૃગલાઓને શિકારીના ભય છે, તેમ તમારા માનેલા પ્રત્યેક સુખની પાછળ એક એકના ભય ઉભા છે. જ્ઞાની આપણને સમજાવે છે કે તમે એક વાત મનમાં નાંધી રાખજો કે વિનાશી વસ્તુ નિર્ભય હાય નહિ. કોઈ કોઈના હાથે એના નાશ સર્જાયેલા છે. છેવટે કાળ દ્વારા તા સૌના નાશ થવાના છે. અવિનાશી એક પેાતાના આત્મા છે. આત્મા અત્યારે તો આ શરીરરૂપી કેદખાનામાં પૂરાયેલ છે, ત્યાં સુધી બધા ભય ઉભા છે. મેાક્ષમાં ગયા પછી શરીર નથી, અને ભય પણ નથી. સ`સારની ભયંકરતા સાંભળ્યા પછી તમને મનમાં થાય છે ખરું' કે ભયંકર સાગર કેમ તરાય ? યાદ રાખેા. પથ્થરના સહારે નહી' તરાય, પણ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શારદા રત્ન વહાણના સહારે તરાશે, તેમ પાપ એ પથ્થરના સ્થાને છે. અનાદિકાળથી જીવે પાપ રૂપી પથ્થરના સહારા લીધા છે. એથી જ આ સંસાર રૂપી સાગર નથી તરાતા. તરવા માટે તે વહાણ, પાટીયા નિમિત્ત થઇ શકે. ધર્માં એ તુંબડી અને વહાણુ સમાન છે. એનાથી સૌંસાર સાગર જરૂર તરી શકાય. આ સાગર તરવા હોય તે જીવનમાંથી મહાન પા ઓછા કરવા જોઈશે. રોગના જંતુઓથી શરીરને માઠી અસર થાય છે તેમ ક્રેાધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ વગેરે જ તુએથી આ આત્મા ઉપર પણ માઠી અસર થાય છે. દુનિયામાં જીવા જેટલા રોગના જંતુઓથી ખીવે છે તેટલા પાપના જંતુએથી નથી ખીતા, પણ એ પાપ જતુઓની અસર પરિણામે અતિ ભયંકર હાય છે. સ*સાર સાગર તરવા હાય તે આ બધા પાપાને ત્યાગ કરવા જોઈ એ. ધર્મ એ સંસાર સાગરમાં વહાણ સમાન છે, ત્યારે પાપ એ પથ્થર સમાન છે. વહાણથી તરાય છે ને પથ્થરથી ડૂમાય છે. " જૈને પાપના ખટકારો નથી એવા કામવાસનામાં અધ બનેલા મણિરથ મયણરેહાના મહેલે આવ્યા. તેણે એટલેા વિચાર ન કર્યાં, કે જગતની દરેક સ્ત્રીએ તા મારે માતા ને બેન સમાન છે, ને નાના ભાઈની વહુ એ તેા મારી દીકરી સમાન છે, એની સામે હું શું ખેલી રહ્યો છું? ખરેખર ! કામવાસના પર વિજય મેળવવા બહુ મુશ્કેલ છે. એક શ્લોકમાં કહ્યું છે કે— जिपति सुहेणंचिय, हरिकरिसप्पाइणो महाकुरा इक्कुच्चिय दुज्जेओ, कामकवि सुह विराम || જંગલી સિંહને પકડીને પિ‘જરે પૂરી દેવા સહેલ છે. મદાંધ હાથીને દોરડે બાંધી દેવાનુ ચ સહેલ છે. કાળાતરા નાગને મારલી વગાડતા નાચવાની ફરજ પાડવી સહેલી છે. અરે ! યુનાનું મહામંત્રી પદ મેળવવું સહેલ છે. અમેરીકાનું પ્રમુખપદ કે ભારતનું વડાપ્રધાન પદ મેળવવાનું હજુ સસ્તું છે, સેંકડા શિષ્યાનું ગુરૂપદ મેળવવું સહેલ છે. સેકડા ગ્રંથાને કંઠસ્થ કરવા સહેલ છે. માસ-ખમણને પારણે માસ-ખમણુ કરવા સહેલ છે. વકતૃત્વ કળાથી કે પ્રવચન શક્તિથી હજારા શ્રોતાઓના દિલ ડાલાવવાનુ કામ સહેલ છે, પણ જેણે ત્યાગીઓના ત્યાગ લૂંટવા, તપસ્વીએના ઉગ્ર તપને ધૂળમાં મેળવ્યા, જ્ઞાનીઓના જ્ઞાનને ધરતી પર ચત્તાપાટ પછાડયા, બ્રહ્મચારીઓના આજ અને તેજના વસ્ત્રાહરણ કર્યા, માક્ષ માના યાત્રિકાના તન મનના આંતર વૈમવાને ધાળે દિવસે લૂટી જતા, વિકરાળ લૂંટારુ' કામભાગને જીતી લેવા એ તા ભારે મર્દાનગીનુ કામ છે. જગતને જીતી જનારા ભૂપે! પણ આની સામે ભૂ પીતા થઈ ગયા. ખરેખર ! કામભેાગ ઉપર વિજય મેળવવા એ મહાન કઠીન છે. મયણુહા મણિરથને શું કહે છે ? : મયણરેહાના રૂપમાં અંધ બનેલા મિણુથ સતીના મહેલે આવ્યા, અને પેાતાની દુષ્ટ ભાવના વ્યક્ત કરી. સતીને વિચાર થયે કે હું શેરબકાર કરીને લેાકાને જગાડું, પણ પાછો વિચાર આવ્યા, ના ના ... એમ તે નથી કરવું, એમ કરવાથી તે રાજાની ઇજ્જત જશે, પણ તેમને થાડી ચેાગ્ય શિક્ષા આપવી Page #270 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જોઈએ. એમ વિચાર કરી મયણરેહા મનને શાંત કરીને મણિરથને કહે છે–ઠીક, તમે પધાર્યા છે. પિતાએ પુત્રીની ખબર લેવી જોઈએ. તમે પ્રજા માટે પિતા સમાન છે, અને આપ મારા જેઠ હોવાના કારણે મારા માટે પણ પિતા સમાન છે. એટલે મારી ખબર લેવી જોઈએ, પણ મધરાતે ખબર પૂછવા કયારે જવાય? જ્યારે માથે કોઈ પણ પ્રકારનું સંકટ કે વિન આવ્યું હોય ત્યારે અત્યારે મારા માથે કોઈ સંકટ કે વિન આવ્યું નથી, તે પછી આપને મધરાતે શા માટે આવવું પડ્યું! હું તે આપની કૃપાથી આનંદમાં છું. તે પછી આપે આ સમયે આવવાની તકલીફ શા માટે લીધી ? કદાચ આપને એ યાદ ન રહ્યું હોય કે, આ સ્થાન કોનું છે, તે હું આપને એ વાત યાદ કરાવી આપું કે હું આપના નાના ભાઈની પત્ની છું, ને આપ મારા જેઠ છે. આ સિવાય મારા પતિ આપને પિતા માને છે. એટલા માટે આપ મારા સસરા પણ છે. આ મહેલમાં હું જ રહું છું. મણિરથ બેલ્યો કે હું એટલા માટે આ સમયે આવ્યો છું કે, મેં તને પહેલી વાર જે ભેટ મોકલી હતી, તેને તે તે સ્વીકાર કર્યો હતો, અને બીજી વાર જ્યારે દાસી સાથે ભેટ મોકલી ત્યારે તે દાસીને તલવાર બતાવી ડરાવી હતી. દાસી તો એમ સમજી કે મને તલવારથી મારી નાખશે, પણ તારા કાર્યનું મહત્ત્વ હું સમજી ગયો હતો, તારા કાર્ય આશય એ છે કે તું મને ચાહે છે, પણ દાસીને વચમાં રાખવા ચાહતી નથી, તેથી હું પોતે તને મળવા આવ્યો છું, અને તારી પાસે ફક્ત પ્રેમની ભિક્ષા માગું છું. - મણિરથના આવા વચને સાંભળતા મયણરેહા કોધથી ભભૂકી ઉઠી, પણ ક્રોધ ઉપર વિજય મેળવીને ધીરેથી કહ્યું. જે રક્ષક જ ભક્ષક બને, વાડ ચિભડાં ગળે તે ફરિયાદ ક્યાં જઈને કરવી ! વિચાર કરો તમારૂં કર્તવ્ય શું છે? હું આપને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું કે, આપ તે શું પણ કદાચ ઈન્દ્ર આવે તે પણ તેઓ મને શીલથી ડગાવી શકવાના નથી. હું એમને પણ મેલની માફક ધૃણાસ્પદ અને ત્યાજ્ય માનું છું. માટે હવે તમે તમારા મહેલમાં ચાલ્યા જાવ. દાવ ન લાગતા પાછા ફરેલે મણિરથ –મયણરેહાના વચન સાંભળી મણિરથના મનમાં થયું કે અત્યારે તો આ કામ પાર પડે તેમ નથી, માટે હવે તો અહીંથી ચાલ્યા જવું એ શ્રેષ્ઠ છે. એમ વિચારી મણિરથ પોતાના મહેલમાં ચાલ્યો ગયો, પણ હદયમાં એ જ વિચાર છે કે, હું મયણરેહાને કેવી રીતે પ્રાપ્ત કરું? કોઈ પણ હિસાબે મયણરેહાને મેળવવી સાચી, તે તેને મેળવવા માટે ક ર લે? જ્યાં સુધી યુગબાહ જીવતે છે, ત્યાં સુધી મયણરેહા મારા હાથમાં નહિ આવે, માટે તેને મારી નાંખીને મયણરેહાને પ્રાપ્ત કરવી જોઈએ. યુગબાહુને દૂર કરવા માટે તે મેં તેને યુદ્ધમાં કર્યો છે, પણ મારે તે ઉદ્દેશ પાર ન પડયો, અને જ્યાં સુધી તે જીવિત છે ત્યાં સુધી મારો ઉદ્દેશ પાર નહિ પડે, માટે ભાઈને જીવતે રહેવા દે ન જોઈએ. યુગબાહુના આગમનથી મણિરથના હૃદયમાં લાગેલી આગ --આ બાજુ યુગબાહ લડાઈમાં ગયો હતો, તે વિજય ડંકા વગાડીને ગામ તરફ આવી રહ્યો છે. મણિરથે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શારદા રત્ન સાંભળ્યું કે યુગબાહું ઘેર આવી રહ્યો છે. તેથી તેના મનમાં થયું કે જેને ઘરમાંથી યુક્તિ કરીને બહાર કાઢ્યો હતો તે નાગ પાછો આવી રહ્યો છે. નગરની જનતાને ખબર પડી કે યુગબાહુ યુદ્ધમાં વિજય મેળવીને આવી રહ્યો છે તેથી આખું ગામ તેના સ્વાગત માટે ઉમટયું. જે પ્રજા યુગબાહનું સ્વાગત કરવા જાય તે રાજાએ પણ જવું જોઈએ ને? મણિરથના મનમાં તે વિષ ભર્યું છે, પણ ઉપરથી બધું કરે છે. તેણે યુગબાહુનું ખૂબ વાજતે ગાજતે બહુમાન કર્યું. સત્કાર-સન્માન કર્યું. યુગબાહુને યુદ્ધમાં જતી વખતે મયણરેહાએ કહ્યું હતું, નાથ ! આપ યુદ્ધમાં જાય છે, પણ ધર્મને સાથે રાખશે. યુદ્ધમાં બને ત્યાં સુધી કઈ છની હિંસા કરશો નહિ, પણ તેને પ્રેમથી જીતશે. સતીના આ વચનને યુગબાહુએ બરાબર હૃદયંગમ કર્યા. તેમને પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી તે તેમને લડાઈ કરવી પડી નહિ ને પ્રેમથી શત્રુઓ ઉપર વિજય મેળવી શક્યા. જેને ધર્મ ઉપર શ્રદ્ધા હોય છે તેને બેડો પાર થાય છે. દરેક ધર્મોમાં સૌ સૌને પિતાના ભગવાન ઉપર શ્રદ્ધા હોય છે. જેના જીવનમાં શ્રદ્ધા નથી, જે નવતત્ત્વને, પુણ્ય, પાપ, મોક્ષને માનતા નથી તેવા જ શું બોલે છે ? મેક્ષમાં જઈને શું કરવાનું? ત્યાં મુંબઈને હલા, ખંભાતની હલવાસન, વડેદરાને ચેવડો, સૂરતની ઘારી, ભીનમાલના ઘેબર, અમદાવાદનું ફરસાણ મળશે ? મુંબઈની પાટીની પાણીપૂરી, ભેળપૂરી ખાવા મળશે? આ બધું ન મળે તે મેક્ષમાં જઈને શું કરવાનું ? ત્યાં વાતે નહિ કરવાની, હરવા ફરવાનું નહિ, લગ્ન નહીં, કર નહિ, આલીશાન બિહડીંગ નહિ, બલા નહિ. ફરવા માટે ફિયાટ કે ઈમ્પાલા ગાડી નહિ, મુંબઈના હેંગિંગ ગાર્ડન જેવા બાગ નહિ. એરકંડીશન ફલેટ નહિ, તે ત્યાં કરવાનું શું ? આવા પાપમાં રક્ત અબૂઝ શ્રદ્ધહીન છો આવું બોલે છે તેને કેવી રીતે સમજાવવા કે મોક્ષના સુખે આવી છે? વામr વિના તે સુખને કેઈ ઉપમા આપી શકાય તેમ નથી. જ્ઞાની ભગવંતે કહે છે કે સંસારના સર્વ સુખ ભેગા કરીએ તે દેના સુખ આગળ એક પાણીના બિંદુ સમાન પણ ન આવે. અસંખ્ય દેવેનું સુખ ભેગું કરીએ તે મોક્ષની પાસે તે સુખ અનંતમા ભાગે પણ નહિ આવે. બીજી રીતે તમને સમજાવું. ભૂખના દુઃખ વગર ખાવાને આનંદ આવતો નથી, ગરમીના દુઃખ વગર પંખાને આનંદ આવતો નથી. તૃષાના દુઃખ વગર પાણી પીવાને આનંદ આવતો નથી, બહાર ફરવાના કંટાળા વગર ઘરમાં બેસવાને આનંદ આવતો નથી, તેમ સંસારનું સુખ એ દુઃખને પ્રતિકાર છે અણસમજુ છો આ વાત સમજી શકતા નથી. આજને આનંદ મહિનાઓ પછી ભૂલાઈ જવાય છે. સંસારનો આનંદ વાંદરાની જેમ અરિથર છે. અસ્થિર માનસવાળા મિત્રને જેમ વિશ્વાસ ન થાય. અસ્થિર પેઢીને જેમ વિશ્વાસ ન થાય, તેમ અસ્થિર એવા સંસારના સુખને વિશ્વાસ કેણ કરે? ગામડામાં વગર ટેલીવિઝને મુંબઈ જેવા મળે તે ગામડામાં રહેનારને કેટલા ગણું સુખ થાય ? ભારતમાં બેઠા બેઠા આખી પૃથ્વી ટેલિવિઝન વગર જેવા મળે તે અનહદ આનંદ થાય, તે પૃથ્વી પર બેઠા બેઠા દક્ષિણાવર્ત ભરતક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, બત્રીસ વિજય, અસંખ્યાત દ્વિપો વગેરે જેવા મળે તો આનંદના સુખને પાર રહે ખરો? વળી દેવલોક, પાંચ અનુત્તર વિમાન, પાંચ ' '' : Page #272 -------------------------------------------------------------------------- ________________ શારદી રત્ન ૧૬૭ ઈન્દ્રિયોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે તેમજ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળના બધા પર્યાય-જાણવા મળે તે કેટલો આનંદ? આના કરતાં લાખે, કરોડો, અબના અબજો ગણું સુખ મોક્ષમાં છે. બેલો, આવા મોક્ષના સુખ જોઈએ છે? તે સૌ પ્રથમ શ્રદ્ધા કરે. શ્રદ્ધાથી માણસના દરેક કાર્ય સફળ થાય છે. શ્રદ્ધા પર વૈષ્ણવ ધર્મની એક વાત યાદ આવે છે. એક ગામમાં ગરીબ માણસ હતો. પતિ-પત્નિ અને બે બાળકો એમ ચાર માણસનું કુટુંબ હતું. ગરીબાઈ હતી, પણ જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ ખૂબ હતી. તેને એવો જોરદાર ગાઢ પાપકર્મનો ઉદય છે કે બિચારે મજુરી કરવા જાય તો તેને મજૂરી પણ ન મળે ક્યારેક એક ટંક જેટલું માંડ મળતું, પણ કર્મરાજાના ખેલ ઓર છે! એક વખત એવું બન્યું કે બે દિવસ સુધી બીલકુલ મજૂરી મળી નહિ. હવે ખાય શું? મા-બાપ તો જેમ તેમ નભાવી શકે, પણ નાના બાલુડા તે ભૂખથી તરફડવા લાગ્યા. બા ! ખાવું છે, ખાવું છે. અમને સખત ભૂખ લાગી છે, એવા પોકારો કરે છે. દીકરાઓને કરૂણ પોકાર સાંભળી મા-બાપનું હૈયું વલોવાઈ જાય છે. અરર...કેવા પાપનો ઉદય કે, આપણે બે બાલુડાને પણ કંઈ આપી શકતા નથી. તેમને આવા ભૂખના દુઃખ વેઠવા પડે છે. ભૂખના કારણે જાણે ? મરવા પડયા હોય તેવા થઈ ગયા છે. પત્ની કહે છે નાથ ! તમે રોજ ભગવાનની ભક્તિ કરે છે, માળા ગણે છે. તે ભગવાન આપણને દુઃખમાં કેમ સહાય કરતા નથી? પતિ કહે–પ્રભુ તો સહાય કરે છે, પણ આપણા પાપ કર્મો એવા છે કે તે ભોગવ્યા વિના છૂટકે નથી. નાથ ! ગમે તેમ કરો પણ શેર જાર તે લઈ આવો. આ ગરીબ માણસ તો પોતાના ગામથી નીકળ્યો. ચાલતા ચાલતા ૨૦ ગાઉ દૂર ગયો. એક મોટા ઝાડ નીચે આસન લગાવીને બેસી ગયો ને ભગવાનને પોકાર કરવા લાગ્યો. જેમ દીકરે બાપની પાસે પોકાર કરે તેમ ભગવાન પાસે કરુણ સ્વરે પોકાર કરે છે. હે અનાથના નાથ ! ગરીબના બેલી ! અશરણના શરણ! મારા પાપના ઉદયે ત્રણ-ત્રણ દિવસથી રોટલાના સાંસા પડ્યા છે. બાળકો ભૂખ્યા મરે છે, છતાં એની પરવા નથી, પણ હું તમને રાત-દિવસ ભજું છું, ભક્તિ કરું છું, તો મારી પત્નીની શ્રદ્ધા તૂટી જાય છે કે તમે આટલી પ્રભુભક્તિ કરે છતાં ભગવાન સહાય નથી કરતા? માટે એની શ્રદ્ધા દઢ બનાવવા માટે વધુ નહિ પણ આપ મારી કોથળીમાં એક શેર જાર નાખી જાવ. એમ બોલતા બોલતા તે પ્રભુની ભક્તિમાં એક તાર બની ગયો. આંખ બંધ થઈ ગઈ. પ્રભુના ધ્યાનમાં તે જગતનું ભાન ભૂલી ગયો. ભક્તની પ્રાર્થના ભગવાને સાંભળી અને તેની ઝોળીમાં ચાર શેર જાર નાખી ગયા. આ તે વૈષ્ણવ ધર્મની વાત છે. આ માણસનું ધ્યાન પૂરું થયું, ને તેણે આંખ ખોલી, તે તેની ઝોળીમાં એક શેરને બદલે ચાર શેર જાર હતી. તેના મનમાં આનંદને પાર ન રહ્યો. ગરીબીમાં અમીરીઃ આ માણસ બિચારો જાર લઈને જાય છે. રસ્તામાં એક બ્રાહ્મણ મળે. તે આ ભાઈને કહે ભાઈ! મને કંઈક આપને. મારી પાસે કંઈ નથી, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શારદા રત્ન મારે ચાર છોકરા છે. તે ભૂખ્યા ટળવળે છે. ભાઈએ કહ્યું ભાઈ! હું તારા જેવો જ છું. મારે ઘેર બાળકો બબે દિવસથી ભૂખ્યા સૂતા છે. મારી પાસે આટલી જાર છે. એ સિવાય બીજું કાંઈ નથી. આમાંથી હું તને શું આપું? બ્રાહ્મણ આ ભાઈના પગમાં પડીને રડી પડે. રડતા રડતા કરગરતે કહે છે ભાઈ! તારા છોકરા બે દિવસથી ભૂખ્યા છે તે મારા છોકરા ત્રણ દિવસથી ભૂખ્યા છે. ભૂખ નહીં વેઠી શકવાથી બેભાન થઈ ગયા છે, માટે અમને થોડું આપ. આ ગરીબ માણસને બ્રાહ્મણની વાત સાંભળીને તેની ખૂબ દયા આવી, અને પોતાની પાસે હતી તેટલી બધી વાર આપી દીધી. હું તમને પૂછું છું કે તમારે આવું બને તો તમે શું કરો ? બધું આપી દો કે ડું રાખે ? (શ્રોતામાંથી. અવાજ–અમે તે આપીએ નહિ.) આ માણસને ગરીબની દયા આવવાથી છેકરાઓ ભૂખ્યા છે, એમનું શું થશે તે વિચાર સરખે પણ ન કર્યો. ભાઈ સાહેબ તે ખભે ખાલી કોથળો નાંખીને ઘેર આવ્યા. પત્ની પૂછે છે, શું લાવ્યા ? ઘણું લાવ્યો છું. સ્ત્રી વિચારે છે કે કાંઈ દેખાતું તે નથી. આજે આપણે ભૂખ્યા હોવા છતાં બીજાને શુદ્ધ ભાવે આપીને આવ્યો છું. બધી વાત કરી. ઘણી પુણ્યકમાણ કરીને આવ્યો છે. પત્ની કહે–આપની વાત સાચી, પણ આપના બાળકો સામું તે જુઓ. આપ્યું તે ભલે આપ્યું પણ બાળકો માટે અડધું તે રાખવું હતું કે, પતિ કહેતું ચિંતા ન કરીશ. ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખ. વિશ્વાસ રાખ. રડીશ નહિ. આના રિયા કાલે પૂરા થઈ જશે. આ રીતે વાત કરે છે, ત્યાં એક સજજન માણસ નીકળે. ખૂનીને અને બાળકને રડતા જોઈને પૂછે છે ભાઈ! આપ કેમ રડે છે ? સ્ત્રીએ બધી વાત કરી. તે સજ્જન માણસ કહે, આપ રડશો નહિ. હું તારા પતિને મારે ત્યાં નેકરી - રાખી લઉં છું. તે સજજન શેઠ તે ગરીબ માણસને પોતાની સાથે લઈ ગયા. આ કહે છે શેઠ! આજે મને નેકરી કરતાં આપ વધુ કામ ઍપજે. એ તો ચાર પાંચ કોથળા નાખી આવ્યો. તેમાંથી અડધે શેર અનાજ મળ્યું. બધાએ ભડકું બનાવીને ખાધું, પછી તે આ ભાઈ નોકરી કરે છે અને સુખપૂર્વક જીવનનિર્વાહ ચલાવે છે. જુઓ ! તેને જીવનમાં શ્રદ્ધા હતી તે તેનું દુઃખ દૂર થયું. આ તે તમારા સંસારની વાત છે. તેમ અહીં જેને શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે, તે અંતે મેક્ષના પદને પામી શકે છે. બા. બ. પૂ. સુજાતાબાઈ મહાસતીજીને આજે ૨૭ મે ઉપવાસ છે. આપ બધા તપમાં મુકી જાવ એ જ ભાવના. (આજે ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય સિદ્ધાંત મહોદધિ પૂ. શ્રી હરખચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતીથિ હોવાથી પૂ. મહાસતીજીએ પૂ. ગુરૂદેવના ઓજસ્વી, તેજસ્વી, પ્રભાવશાળી અને આત્માથી જીવન પર સુંદર પ્રકાશ પાડયો હતો.) Page #274 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૬૯ તા. ફૅન્ટલ વ્યાખ્યાંન ન.-૧૮ “ રાગના બંધન તેાડો, મુક્તિને મેળવા ’ સુજ્ઞ બધુએ, સુશીલ માતાએ તે બહેનેા ! રાગદ્વેષના વિજેતા અનંતજ્ઞાની મહાપુરૂષા ફરમાવે છે કે આ જીવ યુગયુગથી ચારાશીના ચક્કરમાં ફરતા સુખની કલ્પના કરીને સુખની ભ્રાન્તિના કારણે ભટકયા કરે છે. છતાં તેમાં તેને સાચું સુખ મળતુ' નથી, પણ પરિણામે દુઃખ અને બંધનરૂપ થનારા ઇન્દ્રિયાના સુખને તે સાચું સુખ માની લે છે. અને પછી વારવાર પસ્તાય છે. આ જીભને અવનવા સ્વાદો ગમે, આંખને સારા મનેાહર રૂપ ગમે, કાનને મીઠા મધુરા સ્વર સાંભળવા ગમે, નાકને મીઠી સુગંધ ગમે અને ચામડીને મુલાયમ સ્પર્ધા ગમે. આ રીતે પાંચ ઇન્દ્રિયાના વિષયેા પાછળ આખી દુનિયા ગાંડી છે. શ્રાવણ સુદ ૩ ને રવીવાર સુખની ઘેલછા અને ભ્રમણામાં લેાકેા રાગ, ચિંતા અને શાકને સામેથી નાતરે છે, તેમને ખબર નથી કે આ બધું ખાંડ ચાપડેલ ઝેર છે. તે સુખ મેળવતા આત્માનું અનત સુખ ઢંકાઈ જાય છે, માટે ઇચ્છાઓ, કામનાઓ, આવશ્યકતા વધારવાથી સુખ મળે છે, એ ભ્રાન્તિ ભાંગ્યે જ છૂટકા છે. આ જગતમાં નિત્ય શું અને અનિત્ય શું? સાર શું અસાર શુ? સત્ય શું ને અસત્ય શું ? એના વિવેક જાગે તા ઇન્દ્રિયાની લેાલુપતા અને મનની માહ જાળ તરત તૂટી જાય અને જે પરમ દુઃખરૂપ છે તેને સુખરૂપ માની લેવાનુ' અજ્ઞાન આપેાઆપ ટળી જાય. આ વિવેક દૃષ્ટિ તે આત્મજ્ઞાનની ચાવી છે. તેનાથી અજ્ઞાનના ગમે તેવા અંધકાર પણ હટી જાય છે. આ વિવેકદૃષ્ટિ સમજવાની, ગ્રહણુ કરવાની, ધારણ કરવાની, હૃદયગત કરવાની તીવ્ર તમન્ના જોઇએ. તીવ્રતા વગર કેાઈ પણુ વસ્તુની પ્રાપ્તિ નથી. પરની પી’જણમાં આત્માએ પેાતાનું જ્ઞાન ગુમાવી દીધુ' છે. ચારાશીની ઘટમાળમાં પડી ભવ વધાર્યા છે. પરમાં સુખ બુદ્ધિ એ મેટામાં માટુ' મિથ્યાત્વ છે. પરમાં સુખ એટલે દુઃખનું મૂળ અને આત્મામાં સુખ એટલે સાચુ' સુખ. એક ફ્લેકમાં કહ્યું છે કે— आशायां परमं दुःख, नैराश्यं परमं सुखम् । सर्व परवशं दुःखं, सर्व आत्मवशं सुखम् ॥ પરની આશા એટલે પરમ દુઃખ, આશા તૃષ્ણાના નાશ એટલે સાચા સુખના ઉડ્ડય. મનુષ્યના સુખના આધાર જ્યાં સુધી પર વ્યક્તિ, પર વસ્તુ હોય ત્યાં સુધી એ પરવશ રહેવાના અને પરવશને કદી સ્વ આત્માને આનંદ પ્રાપ્ત ન થાય. જેટલું આત્મવશ સ્વાધીન એટલું સુખ. જે મનુષ્ય પાતાના આત્મામાં સ્થિત થાય છે, એ જ ખરી રીતે સ્વસ્થ એટલે કે સ`પૂર્ણ તંદુરસ્ત છે. સ્વ તરફ દૃષ્ટિ કરતાં સ્વયં ભૂ આનંદ પ્રગટે છે. એ આનંદ ખીજી કેાઈ ચીજ પર આધાર રાખતા નથી, એટલે એ અનંત અને અવિનાશી છે. આત્મા અનંત સુખના સાગર છે, છતાં આપણને તે સુખ કેમ દેખાતું નથી ? Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શારદા રત્ન કારણ કે આત્મા તરફ આપણે દૃષ્ટિ કરી નથી. આ જગતના અનેક પદાર્થો પર ભમતી આંખને આપણે આત્મા તરફ વાળી નથી. આપણા પોતાના સ્વરૂપને આપણે જોયું નથી. પિછાણ્યું નથી. પારખ્યું નથી. શરીરને શણગાર્યું”, એના મૂલ્યાંકન કર્યા પણ હજી આત્માનું મૂલ્ય કર્યું... નથી. હું તમને પૂછુ` કે ઝવેરીના મૂલ્ય વધારે કે હીરાના મૂલ્ય વધારે ? કહેશે। કે હીરાના મૂલ્ય વધારે. ( શ્રોતામાંથી જવાબ-હા, હીરાના ) વિચારીને બેલા તા ખ્યાલ આવશે કે હીરા સામેા પડચો છે પણ એને આળખાવનાર તા ઝવેરી છે. જો ઝવેરી ન હાય તા હીરાની ઓળખાણ કયાંથી થાય ? માટે હીરા કરતાં ઝવેરીના મૂલ્ય વધારે છે. આ વાતને આપણે આત્મા પર ઘટાવીએ. દેહના મૂલ્ય વધારે કે આત્માના મૂલ્ય વધારે ? (શ્રોતામાંથી અવાજ-આત્માના) શરીર પર ગમે તેટલા પ્રેમ હાય પણ દેહ રૂપી દેવળમાંથી આત્મા ઉડી જાય પછી આ શરીરને કોઈ ઘરમાં રાખે છે? ના. માટે આત્માના મૂલ્ય વધારે. આત્મામાં કયા આત્માના મૂલ્ય વધારે ? જે આત્મા પાતાના સ્વભાવમાં રમણતા કરતા હોય. તેને સવારમાં ઉઠીને વિચાર આવે છે કે હું કાણુ ? મારું સ્વરૂપ શું? હું કયાંથી આવ્યા છું કયાં જવાના છું ? આવા વિચાર તા કાઈક આત્માને આવતા હશે. બાકી તા સ'સારના જીવાને પૈસા કેમ મેળવુ...? કયા વેપારીને મળવું છે ? ઇત્યાદિ સ'સારના વિચારે આવતા હાય છે. સ્વરૂપનુ સરાવર ભૂલી વિભાવ વહેણે તણાયા. જીવ સ્વરૂપને ભૂલીને વિભાવના વહેણમાં તણાઈ ગયા ને પેાતાના આત્માને ભૂલી ગયા છે. આ દુનિયામાં અનેક માણસાના પરિચય કર્યો પણ જેના પરિચય કરવા જોઇએ એવા આત્માના પરિચય આપણે કર્યાં નથી, પછી આત્માની મહત્તા પ્રગટે કયાંથી ? આપણી ગાડી ઉધે પાટે ચઢી ગઈ છે. ક્ષણિક સુખના ભાંગેલા પુલ ઉપરથી પસાર થવા પૂરપાટ દોડી રહ્યા છીએ. પછી શાંતિનુ સ્ટેશન આવે શી રીતે? એ તે નીચે ઉડી નદી કે સમુદ્રમાં જ પડવાનું આવે ને ? એક સાચી સમજણથી, સાચી તત્ત્વ જિજ્ઞાસાથી, સાચા સમકિતથી આત્માના સુખના દ્વાર ઉઘડી જાય, અને સમ્યક્ત્વ સાથેવિરતી ધર્મને પ્રાપ્ત કરે તે જરૂર મેાક્ષના સુખ મેળવે. મારા આત્મામાં અનંત સુખના સાગર છે. પરમાં મને કયારે પણ સુખ મળવાનુ નથી. આ સત્યનું રટણ કરેા તા સંસારના અને દુઃખના અંત આવશે. આત્માને આવી સમજણ મેળવવાની અને કર્મને એળખીને તેનાથી પાછા હઠવાની જિજ્ઞાસા જાગે તેા સમજવું કે આત્માના પુણ્યને ઉદય છે. અજ્ઞાન રૂપી અંધકારમાં ઘણાના આત્મા રૂપી સૂર્ય ડુબી રહ્યો છે. પેાતાના પ્રકાશને, પેાતાની પરમ શક્તિને અને પેાતાના પરમ આનદને ન પિછાણે, પછી શું થાય ? જીવનની સાચી સાધના કયારે ? :–મનુષ્ય જન્મની સાર્થકતા શું છે ? અજન્મ દશા પ્રાપ્ત કુવાની એટલે જન્મ મરણના ફેરામાંથી છૂટી જવામાં તેનું મરણ તા નિશ્ચિત છે, પણ મરણુ ખાદ જન્મને અટકાવી હાથની વાત છે. મરણુ કયારે બાજ પક્ષીની જેમ તૂટી પડશે તે સાર્થકતા છે. જન્મ છે દેવા એ તે આપણા કાઈ કહી શકતું નથી, Page #276 -------------------------------------------------------------------------- ________________ શારદે રત્ન ૧૭૧ માટે આ મળેલી અમૂલ્ય જિંદગીમાં ચેતી જઈને આત્મજને પથે પગલા માંડવા જોઈએ. આત્મ ધર્મને ઓળખીશું તે જન્મ-મૃત્યુને અંધકાર ટાળી દેતી આત્મપ્રભા ઝળહળી ઉઠશે. કહ્યું છે કે ક્ષણભંગુર છે દેહ, ભવે નથી સર્વદા. માથે મત ખડું નિત્યે, તે જાણી ધર્મ આચરે. આ શરીર ક્ષણભંગુર છે. તે કાયમ સાથે રહી શકતું નથી, કારણ કે તે પર છે. આપણું પોતાના શરીરની જેમ સ્વજનેના શરીર પણ આંખના પલકારામાં માટીમાં મળી જતા હોય છે. પિતાના માનીને જેટલા વળગીશું એટલા વજાઘાત ખમવા પડશે. ધન-વૈભવ પણ આકડાના રૂની જેમ ઉડી જાય છે, માટે રવજન કે સંપત્તિના મિલનમાં હર્ષ પામ અને વિયેગમાં શેક કરવો નકામે છે. પણ પદાર્થમાં, પર વ્યક્તિમાં સુખબુદ્ધિ-આ બેટી માન્યતાથી જીવ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે, તેથી અનંતા જન્મ-મરણ કરવા પડ્યા છે. તે બેટી માન્યતા છોડવા માટે આ મનુષ્ય જન્મની મહત્તા છે. આ ચિંતામણું જે અમૂલ્ય માનવ જન્મ હું મિથ્યા સુખની આશામાં હવે ગુમાવી નહિ દઉં. અંતરમાં આવે સુદઢ સંકલ્પ કરવો જોઈએ અને આ સનાતન સૂત્ર યાદ રાખવું કે સુખ પરમાં નથી, પાંચ ઈન્દ્રિયોના ગવટામાં નથી. સગાવહાલા, સ્નેહી-મિત્રો, મોટાઈ કે સત્તામાં નથી. અજ્ઞાની જીવો એને સુખ માની ધૂમાડાના બાચકા ભરે છે. મૃગજળની પાછળ આંધળી દોટ મૂકે છે. મૃગજળથી કયારે પણ તૃષા છીપાવાની છે? ના. છતાં અજ્ઞાની જીવે પરમાંથી સુખ મેળવવા ફાંફા મારે છે, તેનું આખરે પરિણામ શું? અંતે થાકીને પાછા પડવાનું. મનના આ મૃગલાને ખબર નથી કે જે સુખની આશામાં ને આશામાં એ ફરે છે, પણ તે સુખ તે તેની અંદર છે. શાસ્ત્રો પિકારીને કહે છે અરે! મૂર્ખ જીવ! અનંત સુખ તારા આત્મામાં છે. સુખની શોધમાં બહાર ભટકવું તું બંધ કર. તારી અંદર રહેલા સુખના ભંડારને તું મેળવ. એ ભંડાર કેવી રીતે મળે? દ જ્ઞાનથી અજ્ઞાનને દૂર કર. ભેદજ્ઞાન એટલે શું? સ્વ અને પરની વહેંચણી. આત્માના ગુણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સુખ, વીર્ય છે, અને પુદ્ગલના લક્ષણ વર્ણ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. પુદ્ગલમાં સુખ નથી છતાં જીવ માને છે કે પુદગલ એ સુખનું ધામ છે. આ બેટી માન્યતાથી જીવ સંસારમાં રખડે છે. એ વાત તે નિશ્ચિત છે કે અશુભ કર્મને ઉદય હોય તો દુઃખ-અશાંતિ રહે પણ દુઃખના સમયમાં પૈર્યતા, સમતા વગેરે જાળવી રાખીએ તે સમય પૂરો થતાં આ કર્મો ચાલ્યા જાય. કર્મને આપણું કર્યા ન માનીએ તે રાગ દ્વેષ થાય અને કર્મબંધન વધુ થાય. કર્મબંધન વધતા સંસાર વધે. આ સનાતન સત્ય જે જીવને બરાબર સમજાઈ જાય તે કઈ તરફથી સુખ મળતાં જીવને રાગ ન થાય, અને કોઈ તરફથી દુઃખ થાય તે તેના પ્રત્યે દ્વેષ ન થાય. આમ થવાથી રાગ દ્વેષની સાંકળમાંથી તે મુક્ત થઈ જશે. આત્મચિંતન કરે -હમેશા રાત્રે સૂતા પહેલાં આત્મવિચાર કરે કે હું કે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શારદા રત્ન છું ? બંધન શુ છે ? કર્મબંધનથી સર્વથા મુક્ત થતા હું સિદ્ધ ભગવંત જેવા છું. હજી આત્માની એળખ કરી નથી. એના પરિચય સાધ્યા નથી. આત્મા તરફ ષ્ટિ કરી નથી. એટલે આત્માનુ સુખ રિસાઈ ગયું છે. રાગ અને દ્વેષ એ એ બધન છે. તે બંધનનું કારણ આત્માની અજ્ઞાન દશા અને અસત્ આચરણ છે. અજ્ઞાન જાય તેા મિથ્યાત્વનુ બંધન જાય, પછી અનુક્રમે વિરતિ, કષાય અને યાગનું બંધન જાય. પરમાં સુખ માન્યું એ જ માટું અજ્ઞાન છે. તેના કારણે આ સંસારનું વિષાક ચાલુ થયું છે. આ જીવની દશા કેવી થઈ છે? આ જીવે પર સાથેના વેપાર વધાર્યાં પણ આત્માના અવિનાશી સ્વરૂપના ભાવ ન પૂછ્યો એટલે તે સુખનુ' દેવાળુ કાઢી રડવાના વખત આવ્યા. જ્ઞાન આત્માને કદીય સૌંસારના સમધા ચાલુ રાખવા પડે તો ય એના રસ તા માત્ર આત્મામાં હોય છે. જે આત્માને ભૂલ્યા તે અધોગતિને પામ્યા. આત્માનુ વિસ્મરણ એટલે ભાવમરણ, જે સમયે સમયે થાય છે, માટે હવે સંસારનુ`. વિસ્મરણ કરી ને આત્માનું સ્મરણ કરા; પણ વિભાવના વટાળે અથડાતા જીવ સ'સારનું સ્મરણ કરે છે ને આત્માને ભૂલી જાય છે ભગવાનના શ્રાવકે કેવા હેાય ? હંસ જેવા. હંસ, ગમે તેટલેા ભૂખ્યા હશે પણ અને તા મેાતીના ચારા મળે તા ચરે. બાકી મરી જાય કબૂલ પણ ગેાખરમાં મેહુ નાંખવા ન જાય. સિંહ ત્રણ દિવસના ભૂખ્યા હાય, કડકડતી ભૂખ લાગી હોય છતાં ઘાસમાં મેઢું નાખવા નહિ જાય, તેમ ભગવાનના શ્રાવકે કેવા હોય ? કસેાટી આવે તે મૃત્યુને ભેટ પણ વીતરાગના માર્ગથી ચલિત ન થાય. શ્રાવકાનુ જીવન કેવું હોવું જોઇએ ? નકુળમાં જન્મ તા ઘણી વાર થયેા પણ જૈનત્વની ઝાંખી થઈ છે ? તમારુ જૈનત્વ પ્રકાશ્યું છે ? જેનામાં જૈનત્વની જ્ગ્યાતિ પ્રગટી છે એવા શ્રાવકની દૃઢતા કેટલી હોય ? દુનિયામાં એક દિવસ માડુ વહેલું સૌને જવાનું છે. મૃત્યુ આવે તે ભલે પણ મારા ધર્મને તો નહિ છેાડું. મારા ભગવાનના શ્રાવકો દરરાજ સવારમાં ત્રણ મનારથ ચિંતવે. અહી બેઠેલામાંથી કેટલા ચિંતવા છે ? ત્રણ મનેરથમાં એક મનારથ એવા પણ છે કે . હું સથા આરંભ પરિગ્રહના ત્યાગ કરી પંચમહાવ્રતધારી સાધુ કયારે બનીશ ? યાદ રાખજો, ત્રણ કાળમાં સચમ વિના સિદ્ધિ નથી. ચક્રવતી'ની રિદ્ધિનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. ભગવાન પાસે પ્રશ્ન થયા કે ચક્રવતી પણુ* જીવને કેટલીવાર આવે? આ પૃચ્છા પાંચ પચ્ચીસ ભવ આશ્રી નથી પણ આખા સ'સારકાળ આશ્રી છે. એક જીવ આજે ચક્રી થયા પછી ફરી વખત પશુ ચક્રી થઈ શકે છે, પણ તેમાં અમુક કાળ જવા જોઈ એ, કેટલેા કાળ જાય ? એછામાં ઓછા સાગરાપમથી થોડા વધારે અને વધારેમાં વધારે અ પુદ્ગલ પરાવર્તનકાળમાં થોડાક એછેા કાળ. તમે પ્રશ્ન કરશે કે કેવી રીતે ? તેા ભગવત ફરમાવે છે કે કોઈ પણ ચક્રી સ`સારમાં જ રહીને કાળધર્મ પામે, તેા માના કે તેઓ પહેલી નરકે ઉત્કૃષ્ટ યુષ્ય ૧ સાગરની સ્થિતિએ ઉત્પન્ન થયા. નરકની સ્થિતિ પૂરી કરીને તે જીવ ફ્રી ખીજી વખત ચક્રી થઇ શકે છે. હવે અહીં એક સાગરથી થોડા વધારે કાળ કહેવાનું કારણ એ છે કે ચક્ર રત્નની પ્રાપ્તિ થયા પછી જ તે જીવ ચક્રી કહેવાય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૭૩ ચક્રની પ્રાપ્તિ થતાં થાડા ઝાઝો કાળ વ્યતીત થઈ જાય છે. તે કારણથી જઘન્ય અંતરકાળ એક સાગરથી થાડા અધિક કહેલ છે. હવે ઉત્કૃષ્ટ કાળ જોઈ એ. સમકિતી થયા પછી કોઈ પણ જીવ અ પુદ્દગલ પરાવર્તનથી વધારે કાળ સંસારમાં રહે જ નહિ. તેથી થાડા દેશેાનદેશ થાડા એાછા કાળમાં તે જીવના મેાક્ષ થઈ જવા જ જોઈ એ. જો કેાઈ જીવ પેાતાના છેલ્લા ભવમાં ફરી ચક્રી થઈ જાય તા એ વખતે પહેલી વખતના ચક્રીના ભવ અને આ ભવ વચ્ચે ઉત્કૃષ્ટ કાળનું અંતર પડી જાય. આખા સંસાર કાળમાં ચક્રવતી પણું વધુમાં વધુ બે વખત આવે તો પણ ચક્રવતી છ ખંડની સમૃદ્ધિને ઠોકર મારી સાધુપણું સ્વીકારે છે. તમને સંયમ લેવાનું કહીએ ત્યારે તમે કહો કે અમે એક પગલું ચાલ્યા નથી. વિહાર કેવી રીતે થાય ? ચક્રવતી બહાર નીકળે ત્યારે તડકા હોય ત્યાં માથે છત્ર થઇ જાય. ગુફાના દરવાજા બંધ હાય તો ખુલી જાય. નદીમાં કે સમુદ્રમાં પાણી હોય તા ત્યાં વચ્ચે માર્ગ થઈ જાય. આટલું સુખ હોવા છતાં તેમને લાગ્યું કે— खण मोक्खा बहुकाल दुक्खा, पगाम दुक्खा अणिगाम सोक्खा | संसार मोrate विपकख भूया, खाणी अणत्थाण उ कामभोगा || આ કામભાગ ક્ષણિક સુખ આપે છે, અને લાંબા કાળ સુધી દુઃખ આપે છે. વધુ દુઃખ અને થાડું સુખ આપે છે. સંસારથી મુક્ત થવામાં વિઘ્નરૂપ છે. અનર્થીની ખાણુ છે. આ સંસાર અનની ખાણ છે, દુઃખના ડુંગર છે, છતાં જીવા કેમ છેાડી શકતા નથી. સંસાર પ્રત્યે રાગ છે. મહાપુરૂષા કહે છે કે રે રાગ ! તારા પાપે ! આત્માને માટે રાગ જેવું બીજુ કાઈ ભયંકર પાપ નથી અને રાગ જેવું કાઈ દુ:ખ નથી. દુઃખ આવે ત્યારે માણસ દુઃખી થાય છે. રાગની વસ્તુ સામે આવ્યા પછી તે વસ્તુની અંખના જાગે છે, અને અખેલી વસ્તુ મળે નહિ તા માણસનું કાળજુ ચિંતાથી શેકાઈ જાય છે. રાગની વસ્તુ મળ્યા પછી માણસ બાવરી બની જાય છે, અને તે સમયે આજુબાજુમાં શું થાય છે તે બાબતની વાત પણ ભૂલી જાય છે. રાગની વસ્તુ આવ્યા પછી તે ચાલી ન જાય અથવા તેના વિયાગ ન થાય તે માટે માણસ સદા ચિંતાગ્રસ્ત રહે છે, અને તે વસ્તુના રક્ષણ માટે જરૂર પડે તો ડાઘિયા કૂતરા કે ચાકીદારો રાખીને જે પેાતાના રાગની આડે આવે તેને ઠાર કરવાનું કે કૂતરા દ્વારા ઈજા પહોંચાડવાનુ જાણે અજાણે તે ઈચ્છી રહ્યો છે. રાગ એ રામને ભૂલાવે છે. તુલસીદાસે કહ્યું છે કેજહાં રામ તહાં ામ નહી', જહાં કામ તહાં નહીં રામ. સંસારના સુખના રાગના રાગ હાય ત્યાં રામ રહે નહિ. રાગ બહુ ખૂરી ચીજ છે. અગ્નિની આગમાંથી બચી શકાય છે પણ રાગની આગમાંથી બચી શકાતું નથી. જૈનદર્શનમાં તા રાગની ઘણી વાતા કરી છે, પણ અન્યદર્શનમાં પણ રાગની વાત બતાવી છે. કૃષ્ણ પ્રત્યેની ભક્તિઃ–એક ગામમાં એક ખેડૂત રહેતા હતા. તે ખેતર ખેડતા હતા. તેને કૃષ્ણની લગની ખૂબ હતી. તે ખાતા પીતા, ખેતર ખેડતા પણ કૃષ્ણની ભક્તિ કર્યા કરતા. નવરાશના સમય મળે ત્યારે તે ભજનકીર્તન કરવાનું ચૂકતા નહીં. “ શ્રી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શારદા રત્ન કૃષ્ણ શરણં મમ” હે કૃષ્ણ ભગવાન ! મને તમારું શરણું લેજે. આ પદની ધૂનમાં ખૂબ એકાકાર થઈ જતા. દિવસે દિવસે તેની ભક્તિ વિશેષ ને વિશેષ વધતી જતી હતી. એક વાર એવું બન્યું કે ખેડૂતની ભક્તિની પ્રશંસા ઠેઠ વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહેાંચી, તેથી કૃષ્ણજી ખૂબ પ્રસન્ન થયા, અને પેાતાની નીચેના દેવને ખેલાવીને કહ્યુ. અમુક ગામમાં ખેડૂત મારા ભક્ત છે. તે ખેતર ખેડી રહ્યો છે. તે મારી ભક્તિ ખૂબ કરે છે. તે સંસારના ધાર દુઃખા ભાગવી રહ્યો છે, માટે તેને તે દુઃખામાંથી છેડાવી વૈકુંઠમાં લઈ આવેા. દેવ કૃષ્ણની આજ્ઞાને આધીન થઈને જ્યાં ખેડૂત ખેતર ખેડી રહ્યો હતા ત્યાં મનુષ્યના રૂપમાં આવ્યા. ખેડૂત તેા ખેતર ખેડતા ખેડતા પણ શ્રીકૃષ્ણની ભક્તિના ભજના ગાઈ રહ્યો હતા. એટલે આવનાર દેવ સમજી ગયા કે આ ખેડૂત જ ભગવાનના ભક્ત હશે. શી તેની ભક્તિ છે ! ચાલા ચાલા વૈકુંઠમાં:—દેવ કહે છે હું ભક્તરાજ ! આપની શ્રીકૃષ્ણ પરની અખૂટ ભક્તિ જોઈ ને ભગવાને મને આપને વૈકુંઠમાં ખેલાવવા માકલ્યા છે, અમે શ્રીકૃષ્ણ ભગવાનના દેત્ર છીએ. આપને વૈકુંઠમાં ખેલાવે છે. આપ અમારી સાથે ચાલા. ખેડૂત તે એની ભક્તિમાં એટલા મસ્ત છે કે આ દેવની વાત પણ સાંભળતા નથી. ત્યારે ફરી વાર કહે છે હું ભક્ત ! તને વૈકુંઠમાં લઈ જવા આવ્યા છીએ, માટે જલ્દી ચાલ, તૈયાર થઈ જા. દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે ખેડૂત કહે છે હે દેવ ! મારા અહોભાગ્ય હશે કે શ્રીકૃષ્ણે આપને મને વૈકુઠમાં ખેલાવવા મેાકલ્યા. આપની વાત સાચી છે. વૈકુંઠમાં આવવાની તે મને ખૂબ ઈચ્છા છે, આ સંસાર અસાર છે. તેમાં જીવવું થાડુ ને જંજાળ ઝાઝી છે, પણ મારે - એક કામ બાકી છે. મારા દીકરા નાના છે અને છોકરીને પરણાવવાની બાકી છે, હું વૈકુંઠમાં આવું તે દીકરીને પરણાવે કાણુ ? મારા છોકરા માટા થઈ જાય, અને દીકરી પરણી જાય આ એ કામ થઇ જાય, પછી વૈકુંઠમાં આવું. ત્યાં જઈને તુ' શ્રીકૃષ્ણને કહેજે કે તમારા ભક્તને તા વૈકુઠ આવવાની ઇચ્છા છે, પણ પાંચ વર્ષ પછી મને ખોલાવજો, એટલે ત્યાં સુધીમાં મારા આ કામ થઇ જાય. જીએ ! ખેડૂતની ભક્તિ કેટલી હતી, જે કૃષ્ણની ભક્તિમાં એક તાર થઇ જતા હતા, તેને વૈકુંઠમાંથી તેડવા આવ્યા છતાં ત્યાં જતા રોકયા કાણે ? દીકરા-દીકરી પ્રત્યેના રાગે ને! આ સંસાર રાગની આગ છે. સ`સારના માહ કેવા ભય કર છે!. આટલા એક તારથી પ્રભુને ભજે છે, છતાં સ`સાર છૂટતા નથી. આ ભક્ત સાચા ભક્ત કહેવાય ? ના. ભક્ત માટે ભગવાનના ફરી સંદેશા—ભક્ત ખેડૂતે આ પ્રમાઅે કહ્યું, એટલે દેવ વૈકુંઠમાં પાછા ગયા, અને જઈને ખેડૂતના સદેશે। ભગવાનને જણાવ્યા. કૃષ્ણજીએ કહ્યું. ભલે. પાંચ વર્ષ પૂરા થયા પછી તેને વૈકુંઠમાં લાવશુ. સમયને જતાં વાર લાગતી નથી. પાંચ વર્ષ પૂરા થયા, પછી અચાનક ભગવાનને યાદ આવ્યું. દેવને ખેાલાવ્યા, ને કહ્યું, આપ જા ને મારા પ્યારા ભક્તને વૈકુંઠમાં લઈ આવેા. ભગવાનની આજ્ઞા થતાં દેવ તરત જ મૃત્યુલાકમાં ભક્ત ખેડૂત પાસે આવ્યા, અને ભગવાનના સંદેશા સાંભળતા ખેડૂતનુ` હૈયું Page #280 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૭૫ ભરાઈ આવ્યું. પ્રભુ પ્રભુ કરતા તેની આંખમાં આંસુ આવી ગયા. તેની આટલી, ભક્તિ જોઈને હેવના મનમાં થયું કે આ વખતે તે ખેડૂત જરૂર વૈકુંઠમાં આવશે પણ તેમની એ આશા નિષ્ફળ નીવડી. ખેડૂત કહે છે, સંસાર તે ખાર ઉસ જેવો છે. તેમાં જીવવાની મજા નથી. મારો દીકરો પરણી ગયો છે, પણ હમણાં તેના લગ્ન થયા છે, તેથી તેને સંસારના કાર્યોમાં બરાબર તૈયાર કરી દઉં. બીજું દરેકને મુડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે તેમ પૌત્રનું મુખ જોવાની મારી ખૂબ ઈચ્છા છે. ખેડૂતની આ વાત સાંભળીને દેવ પાછો ફર્યો અને બનેલી બધી વાત ભગવાનને કહી ત્યારે ભગવાને કહ્યું કે ભલે, તમે બે ત્રણ વર્ષ પછી ફરીને જજો. જોતજોતામાં બે વર્ષે તે પસાર થઈ ગયા. અને દેવ તેને બોલાવવા જાય છે. વૈકુંઠ જતાં રે રાગે –દેવ બોલાવવા આવ્યા ને ખેડૂતનું મૃત્યું થયું. જ્ઞાની ભગવંતે આપણને અહીં એ સમજાવે છે કે રાગ શું કરાવે છે? ખેડૂતની કૃષ્ણજી પ્રત્યેની અનન્ય ભક્તિ હોવા છતાં પોતાના સંતાનો પ્રત્યેના રાગના કારણે વૈકુંઠમાં જવાનું છોડયું પણ સંસારને રાગ ન છોડે. સંસારને રાગ જીવને રડાવે છે. બીજું માનવ માને છે, આજ નહિ કાલે કરીશ. કાલ કાલ કરતાં રહી ગયા ને કાળરાજાના તેડા આવી ગયા, માટે ધર્મકાર્યમાં ક્ષણ માત્રને પ્રમાદ કરવા જેવો નથી. આ ખેડૂત મરી ગયે પણ તેની મૂર્છા રહી ગઈ. સંતાને પ્રત્યે રાગ રહી ગયે તે એની શી સ્થિતિ થઈ? આ તે ખેડૂતો ની વાત છે પણ સંસારમાં વસેલા જીવને કોઈને પૈસાને રાગ, કોઈને પુત્ર-પરિવારને રાગ તે કોઈને ધંધાને રાગ હોય છે. જ્યાં રાગ છે ત્યાં રખડવાપણું છે. આ ખેડૂત સંતાનો પ્રત્યેના રાગના કારણે વૈકુંઠમાં જઈ શકો નહિ. ખેડૂત રાગના કારણે બિલાડો બન્યઃ-આ ખેડૂત ત્યાંથી મરીને બિલાડો થયો. પિતાના છોકરા ઉપરના મોહને કારણે તેને બિલાડાને અવતાર લેવો પડ્યો. અરે મેહ તારી ગતિ ગહન છે. જે ભક્ત હતા તે બિચારો બિલાડો થયો. ખેર ! જેવા જેના કર્મ. હવે આ બિલાડો તેના ગત જન્મના છોકરાની દુકાનમાં રહેતો, અને દુકાનમાં જે ઉંદર આવે ને અનાજને ખાઈ જાય તે ઉંદરોનો નાશ કરવા લાગ્યો, અને ત્યાં ઘર કર્મો બાંધતો હતે. કૃષ્ણજીના મનમાં થયું કે હજુ એને વૈકુંઠમાં આવવું હોય તે બેલાવું અને જો એ આવે તે એને જન્મ સુધરે. એમ વિચારીને કૃષ્ણજીએ દેવને મોકલ્યા. દેવ આવ્યો ને વૈકુંઠમાં જવાની વાત કરી, ત્યારે બિલાડો શું કહે છે? હું આવું તે ખરો પણ હમણાં આ દુકાનમાં ઉંદરો બહુ આવે છે ને અનાજને નુકશાન કરે છે. જો ધ્યાન ન રાખું તો ઉંદરો બધું અનાજ ખાઈ જાય ને બૈરાં છોકરાં ભૂખે મરે. તેમને ભૂખે મરતાં જોઈ હું આવી શકીશ નહિ. કૃષ્ણજીને ઘણી દયા આવી કે બિલાડાનો ભવ સુધરે પણ મેહમાં મસ્ત બનેલા કયાંથી છેડી શકે? દેવ તે ખાલી હાથે પાછા ગયા. થોડો સમય થયો ત્યાં બિલાડાનું આયુષ્ય પૂરું થયું. ત્યાંથી મરીને તેણે ભૂંડને અવતાર લીધો. કૃષ્ણજીને હજુ દયા આવી કે આ ભૂંડ ચારે બાજુ ભટકે છે, તે લાવ તેની ગતિ સુધરે તેમ કરું, તેથી કૃષ્ણજીએ દેવને મેકલ્યો. દેવે ભૂંડ પાસે આવીને કહ્યું Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શારદા રત્ન કે કેમ? હવે વૈકુંઠમાં આવવાની ઈચ્છા છે કે નહીં? ત્યારે ભૂંડે કહ્યું, મારી ભૂંડણી, મારો આટલે મોટે પરિવાર એ બધાને ખાવા માટે અહીં મળતી વિણ ત્યાં તે ન મળે ને? ભૂંડના આવા વચન સાંભળી, તેને સંસાર પ્રત્યેને રાગ જોઈ દેવને નવાઈ લાગી. તે રાગે તેને બિલાડ બનાવ્યા, ભૂંડ બનાવ્યો અને અર્ધગતિની ખાઈમાં ફેંકી દીધો. ભોભવના ચક્કરમાં નાખે, રે બિચારો! કેટલો પામર આત્મા ! તેના પર કરૂણા કરી તેને ઉગારવા કૃષ્ણજી કેટલી વાર તૈયાર થયા પણ રાગમાં અને મોહમાં પડી ત્યાં જઈ શક્યો નહિ અને દુર્ગતિમાં ચાલ્યા ગયે, માટે રાગનું બંધન તેડવા જેવું છે. રાગ જીવને રખડાવે છે, માટે જ્ઞાનીઓ આપણને સમજાવે છે કે તમે સંસારમાં રહેવું પડે તે રહો પણ કેવી રીતે રહો ? = ર નાર્ય, નોર રિક્વરૂ વાળા જેમ કમળ પાણી અને કાદવમાં જન્મે છે છતાં તે ઊંચે આવ્યા પછી લેખાતું નથી, તેમ સંસારમાં તમે પણ અલિપ્ત ભાવથી રહો. તેમાં ખુંચી ન જશે. જે ખુંચ્યા તે સમજજો કે ડખ્યા. અહીં મણિરથ મયણરેહાના રૂપમાં મુગ્ધ બન્યો છે. મણિરથને રૂપને રાગ હતે. મયગુહાનું રૂપ, સૌંદર્ય જોઈને તે તેમાં આકર્ષાયો. સતીના રૂપની પાછળ અંધ બની ગયો ને તેની દષ્ટિ બદલાઈ ગઈ. જેની દૃષ્ટિમાં વિકાર નથી તેની દૃષ્ટિ નિર્મળ હોય છે. ‘હું જ્યારે રાવણ સીતાજીને ઉપાડી ગયો ત્યારે સીતાજીએ નિશાની માટે રસ્તામાં કાનના કંડા અને પગની મોજડી નાંખી હતી. રામ-લક્ષમણ સીતાજીને શોધવા જાય છે, ત્યારે રિરતામાં રામ લક્ષમણને પૂછે છે, લક્ષમણ વીરા! આ કુંડળ પડ્યા છે તે તારા ભાભીના છે. લક્ષમણની પવિત્રતા અને દૃષ્ટિની નિર્મળતા કેટલી હતી. તેમણે કહ્યું મોટાભાઈ! હું કંડળને ઓળખી શકતો નથી. લક્ષમણજી રોજ સીતાજીના દર્શન કરવા જતા હતા, તેમની ચરણરજ લેતા હતા, પણ કયારે ય સીતાજીના મુખ ઉપર દષ્ટિ કરી નથી, તેથી કુંડળને કેવી રીતે ઓળખી શકે? જ્યારે સીતાજીના પગની મોજડી જોઈ એટલે તે ઓળખી ગયા કે આ મોજડી સીતાજીની લાગે છે. એવા સીતાજી છ મહિના રાવણ પાસે રહ્યા, પણ બ્રહ્મચર્યથી જરા પણ ડગ્યા નથી. તેમ અહીં મયણરેહાની અડગતા નિહાળો. | મણિરથને થયું કે યુગબાહુના જીવતા મયણરેહા મારા હાથમાં આવશે નહિ, માટે તેને કોઈ પણ રીતે દૂર કરવો જોઈએ. મનમાં દુષ્ટ ભાવના છે, પણ પોતાના પાપોને છૂપાવવા માટે યુગબાહુ તરફ જઈને કહે છે, આજનો દિવસ કેવો સરસ છે કે આજે ઘણા દિવસે ભાઈનું મુખ જોવા મળ્યું. ભાઈને ગયા પછી મને ખાવાનું પણ ભાવતું ન હતું ઉંઘ પણ આવતી ન હતી, અને મનમાં એ જ વિચાર આવતું હતું કે મેં યુદ્ધમાં ભાઈને શા માટે જવા દીધો અને હું શા માટે યુદ્ધમાં ન ગયો? પણ આજે મારી ચિંતા દૂર થઈ છે. મેરલો મીઠું બોલે ને આખો સાપ ગળી જાય તેમ અહિં મણિરથ મોઢ મીઠું બોલી રહ્યો છે. અંદરથી ભાઈને મારી નાખવાને વિચાર નકકી કર્યો છે. પણ વાચાળતા કેવી વાપરી રહ્યો છે ! દંભી માણસોની બોલવાની ચાવી આવી હોય છે. દંભી Page #282 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૭૭ માણસા એક પાપને ઢાંકવા અનેક પાપા કરે છે, પણ જ્યારે કર્માંના વિપાક—ફળ લાગવવા પડશે ત્યારે બચાવવા કોઇ નહિ આવે. મણિરથ કહે—ભાઇ ! તે યુદ્ધમાં વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યા? હે સામતા ! ભાઇ તા પેાતાના પરાક્રમની વાત નહિ કરે પણ તમે લેાકો એ સભળાવા ભાઈએ કેવું પરાક્રમ બતાવ્યું હતું? જેથી ભાઈનું પરાક્રમ સાંભળી મને આનંદ થાય. સામતા કહે મહારાજા ! એમના પ્રભાવની તેા શી વાત કરવી ? આપના કુળમાં એમના જેવા પુરૂષ કોઈક જ જન્મ્યા હશે! તેમનું પરાક્રમ અને બુદ્ધિબળ વિષે તે કહેવું જ શું ? તેમનાં બુદ્ધિ-કૌશલ્યથી કયાંય યુદ્ધ થયું નથી. કોઈ ઠેકાણે લડાઈ કરી નથી. લેાહીની નદીઓ વહાવી નથી. જ્યાં યુદ્ધ થવાની સભાવના હતી ત્યાં પણ યુદ્ધ થયું નહિ. તેમના મુખમાં તા જાણે સરસ્વતી બેઠી હોય તેમ તેમના મીઠા પ્રેમ ભર્યા શબ્દો સાંભળી શત્રુઓ પણ નમ્ર બની જતા અને શરણે આવી જતા. આ વાત સાંભળીને મણિરથ યુગમાહુના મસ્તક ઉપર હાથ ફેરવતા કહેવા લાગ્યા કે મારા ભાઈને મેં યુવરાજ બનાવ્યા એ બરાબર યાગ્ય કર્યું છે. મારા આ ભાઇ અણુમાલ છે. મણિરથના દિલમાં એ ભાવના હતી કે કદાચ મયણુરેહા યુગમાહુને વાત કરે તેા પણ ભાઈને મારા પ્રત્યે અવિશ્વાસ પેદા ન થાય પણ મારા ઉપર પૂર્ણ વિશ્વાસ રહે તે માટે હૃદયમાં કપટ રાખી તેણે આ પ્રકારના દેખાવ કર્યાં. મયણરેહાને સમાચાર મળ્યા કે મારા પતિ યુદ્ધમાં વિજય ડંકા વગાડીને આવી ગયા છે. આ સમાચાર સાંભળતા તેના રામેરામમાં આનદ થયા. આ તા તમારા અનુભવની વાત છે. જ્યારે કાઈ બહેનના પતિ પરદેશ ગયા હાય ને તે બે ચાર વર્ષે પાછા દેશમાં આવે છે ત્યારે તે બેનને કેવી પ્રસન્નતા, કેવા આનંદ થાય ! એક બેનના પતિ ઘણા ગરીબ, નાકરી શેાધવા જાય તા કાઈ નાકરી ન રાખે, પણ એના પુણ્યાયે એના કાકામામાએ થાડા સાથ આપ્યા ને તે પરદેશ કમાવા જવા તૈયાર થયા. પત્ની કહે છે તમે મને સાથે લઈ જાવ ને ! પતિ કહે, હું ત્યાં જાઉં, ઘેાડું કમાઉં, ઘર વસાવું, પછી તને મેલાવીશ. ભલે આપ સમાચાર જરૂરથી આપજો. ભલે, એમ કહીને તે ભાઈ તેા પરદેશ ગયા. છ મહિના થવા આવ્યા. પણ કાઈ ટપાલ કે સમાચાર નહીં. આ ખાઈ રાજ કાગના ડાળે પત્રની રાહ જુવે છે, પણ ટપાલ આવતી નથી. પેાતાની શેરીમાં જે ટપાલી આવે તેને આ બેન રાજ પૂછે ભાઈ વીરા! મારી ટપાલ છે ? બેન ! તમારું નામ શું ? બધી વાત કહી, પછી કહે બેન ! તમારી ટપાલ આવશે એટલે હું આપને જરૂર આપી જઈશ. આ ટપાલી રાજ આવે ને મેન રાજ પૂછે. મારી ટપાલ છે ? ટપાલીને રેજ ના કહેતા શરમ આવવા લાગી. તેને થયું કે મારી આ શેરીમાંથી બદલી થઈ જાય તા સારું. બેન મને રાજ ટપાલનું પૂછે ને હું ના કહું એટલે નિસાસા નાંખે. આમ કરતા સમય પસાર થતાં થતાં ૧૨ વર્ષો વીત્યા. બાર વર્ષે ટપાલ આવી. ટપાલીના મનમાં પણ ખૂબ આનંદ છે કે આજે હું તે બેનને ટપાલ આપીશ તે તેને કેટલો આનંદ થશે ? ટપાલી ૧૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શારદા રત્ન આવ્યો. બેને પૂછ્યું ભાઈ વીરા ! મારી ટપાલ લાવ્યા? હા બેન ! આજે તમારી ટપાલ લાવ્યો છું. જે દરરોજ બાર વર્ષથી પત્રની રાહ જોતી હોય તેને બાર વર્ષે ટપાલ મળે તે કેટલો આનંદ થાય ! આ બેન ભણેલી નથી. સાવ અભણ છે. એને અક્ષર વાંચતાં કે લખતાં આવડતું ન હતું, તેથી એક ભાઈને બોલાવીને પત્ર વંચાવ્યા. પત્રમાં શબ્દ શબ્દ મેતી હોય તેમ આ પત્રમાં પદે પદે પ્રેમ નીતરી રહ્યો છે. શબ્દ શબ્દ નેહ સરિતા વહી રહી છે. પત્રમાં લખ્યું છે કે અત્રે હું કુશળ છું. અહીં સારું કમાયો છું. તું ચિંતા ન કરીશ. હવે હું ત્યાં આવું છું. આ શબ્દો સાંભળતા તેના રોમરોમમાં આનંદ થયો. આ તે એક ન્યાય છે. આ ન્યાય ઉપરથી એ સમજવું છે કે આપણે બધાએ કેટલી સાધના કરી હશે ત્યારે વીતરાગ પ્રભુનું શાસન મળ્યું. તેમને આપણું ઉપર સંદેશે આવ્યો છે. સંદેશે એટલે આગમ. પેલી બેન જેમ અભણ હતી તેથી તેણે રસ્તામાં જતા ભાઈને બોલાવી ટપાલ વંચાવી, તેમ આગમ રૂપી પત્ર ગુરૂદેવ આપણને વાંચી બતાવે છે. તે તે પત્ર સાંભળતા આપણું હૈયું કેવું હરખાવું જોઈએ ! આ પત્ર વાંચતા જેનું હૈયું થનગને તે આત્મા ભવસાગર તરી જાય છે. સતીના મહેલમાં યુગબાહુનું આગમન :- મયણરેહાએ યુગબાહુના આવ્યાના સમાચાર સાંભળ્યા, તેના સાડાત્રણ ક્રેડ મરાય ખડા થઈ ગયા. મયણરેતા યુગબાહુની રાહ જોતી મહેલની બારીએ ઉભી રહી છે. પતિવ્રતા સ્ત્રીને માટે તે પતિ એ જ પરમેશ્વર - પતિ એ જ પ્રાણ હોય છે. તેમના માટે જાન દેવો પડે તે દઈ દેવા પણ તૈયાર હોય. મણિરથને પ્રણામ કરી યુગબાહુ મયણરેહાના મહેલમાં આવ્યા. મયણરેહાએ હૃદયના વાત્સલ્યથી, પ્રેમના સરોવરથી તેમનું સ્વાગત કર્યું. પતિને જોતા હર્ષઘેલી બની, અને ચરણમાં પડી નમસ્કાર કર્યા, અને કહેવા લાગી કે ધન્ય ઘડી, ધન્યભાગ્ય, આપ યુદ્ધમાં વિજયડંકો વગાડીને આવ્યા એ જ મારા સદ્દભાગ્યનું નિશાન છે. યુગબાહ કહે-મને જે વિજ્ય મળ્યો છે. તે તારો પ્રતાપ છે. હું ગયો ત્યારે તેં કહ્યું હતું કે આ ભૌતિક રાજ્ય મેળવવા માટે સેંકડે જેની હિંસા કરી લેહીની નદીઓ ન વહાવશે. મેં કોઈને પણ વવાર ચલાવી નથી. કેઈ જીવની હિંસા કરી નથી. અરેહાએ ગુપ્ત રાખેલી વાત-મયણરેહાએ પતિને બધી વાત કરી પણ * કહી નહિ. તેને એમ હતું કે જે આ ઘટના પતિને કહીશ તે તે ઉછળ્યા વગર નહી રહે. પરિણામે તલવારે ઉડશે. સતી ' બધા આનંદથી રહે છે. મયણરેહાને ત્યાં દાસ પોતે કરતી હતી, અને ગર્ભનું પાલન કરતી. ‘તુ આવી. વસંતઋતુ આવવાથી નમાં થયું કે મારી પત્ની - એ. યુગબાહુએ Page #284 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૭૯ કહ્યુ', મયણુરેહા ! વસંતઋતુ હોવાથી ઉપવન ખૂબ ખીલેલા છે. આવી સુંદરઋતુમાં બહાર ફરવા જવાની મારી ઈચ્છા છે, પણ જો તારી ઈચ્છા હાય તા. મયણુરેહાએ કહ્યું સ્વામી! હું તા તમારી દાસી છું. આપની ઈચ્છાને આધીન રહેવુ એ પતિવ્રતા સ્ત્રીઓના ધર્મ છે. આપ મારા પતિ છે, મને પૂછ્યાનુ જ ન હોય. આજ્ઞા કરવાની હાય. આપની ઈચ્છા વનમાં જવાની છે, તે મારે આવવામાં કેાઈ મુશ્કેલી નથી. હું' તેા એ જ ઈચ્છું છું કે આપ જ્યાં રહે ત્યાં મને સાથે જ રાખા. પતિવ્રતા સ્ત્રીએ હમેશા પતિની સાથે રહે છે. રામ વનવાસ ગયા તા સીતાજી તેમની સાથે વનમાં ગયા. નળરાજાની સાથે દમયતી પણ વનમાં ગઈ. દ્રૌપદી પાંડવાની સાથે વનમાં ગઈ. સુખ દુઃખમાં નગરમાં કે જ*ગલમાં પતિવ્રતા સ્ત્રીઓ સાથે હાય છે. યુગબાહુ અને મયણુરેહા ઉદ્યાનમાં જવા તૈયાર થયા છે. હવે તેએ ઉંપવનમાં જશે ને ત્યાં કેવી કરૂણ ઘટના બનશે તેના ભાવ અવસરે. ૐ શાંતિ વ્યાખ્યાન ન−૧૯ શ્રાવણ સુદ ૪ સામવાર તા. ૩-૮-૮૧ માક્ષમાર્ગના નેતા, રાગદ્વેષના વિજેતા, અનંત જ્ઞાની ભગવ'ત ખેલ્યા હે ભવ્ય જીવે આ સંસારના કલેશેાથી કંટાળ્યા હા, જન્મ–જરા અને મરણના દુઃખોથી ઉદ્વિગ્ન થયા હા, આ ભવાટવીના સંગ છેાડી મુક્તિ મદિરમાં જવાની ને ઈચ્છા હાય તા વિષયરૂપી વિષવૃક્ષની છાયા નીચે એક ક્ષણ વાર પણ વિશ્રામ કરશેા નહિ. જેમ કેાઈ યુવાન પુરૂષ પરદેશ જતા હોય ત્યારે તેને વૃદ્ધ માણસ શિખામણ આપે છે કે, તું અમુક સ્થળમાં જઈશ નહિ, અને કદાચ જઈ ચઢે તેા સાવચેતી રાખજે. તે પ્રમાણે જ્ઞાનીપુરૂષાએ કલ્યાણની અભિલાષાવાળા જીવાને હિતશિક્ષા આપેલી છે. વિષયરૂપી વૃક્ષની છાયા ત્રણે જગતની સીમા સુધી વિસ્તાર પામેલી છે. તે છાયાની જાળમાંથી કોઈ ભાગ્યે જ ખચી શકે છે. તેણે નામધારી ત્યાગીઓને ભેાગી બનાવી દીધા છે, અને ભાગીઓને તા સથાપાયમાલ કરી મૂકયા છે. આ વિષયરૂપી વિષ વૃક્ષની છાયામાંથી સર્વથા અલગ રહેવા માટે મહાપુરૂષોના હિતાપદેશ પર પરાથી ચાલ્યેા આવેલા છે. જે જીવા મહાપુરૂષાના વચના ઉપર વિશ્વાસ નથી રાખતા, શ્રદ્ધા નથી કરતા અને વિષયરૂપ વિષવૃક્ષની છાયા નીચે વિશ્રામ લેવા દોડી જાય છે, તેઓ આત્મસત્તાનેા નાશ કરી મેહં મદિરાના પાનથી મૂર્છિત ખની ખરાબ આચરણ કરવા લાગે છે. ખરુ' કહીએ તે વિષયા વિષ કરતાં વધુ બળવાન છે. કારણ કે વિષ તા જીવને આ ભવમાં મારે છે, પણ વિષયા તા ભાભવમાં જીવને મારનાર બને છે. ચારાશી લાખ જીવાયેાનિમાં સર્વથી ઉત્તમ યેાનિ મનુષ્યની છે. આ જીવનથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. ખીજી ચેાનિ દ્વારા દેવગતિ પામી શકાય છે, પણ માક્ષ ગતિ પામી શકાતી નથી, તેથી મનુષ્ય ચેાનિની શ્રેષ્ઠતા કહી છે. निर्वाणादि सुखप्रदे नरभवे जैनेन्द्र धर्मान्विते । लब्धे स्वल्प म चारु कामज सुखं नो सेवितुं युज्यते ॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન वैडूर्यादि महो पलौ ध निचिते प्राप्ते ऽपि रत्नाकरे । ला तु स्वल्प म दीप्तिका च शक्लं किं चापितं सांप्रतम् ॥ શ્રી જૈનેન્દ્રના ધર્મથી યુક્ત તેમજ નિર્વાણ તથા સ્વર્ગાદિ સુખને આપનાર એવા મનુષ્યજન્મને પામીને અમને તથા સ્વ૫ એવા વૈષયિક સુખને સેવવું યોગ્ય નથી. કેઈને વૈડૂર્યાદિ મહારનરાશીથી પરિપૂર્ણ એવા રત્નાકરની પ્રાપ્તિ થવા છતાં થોડી કાન્તિવાળા કાચના ટુકડાને ગ્રહણ કરવો શું યોગ્ય છે? કદાપિ નહિ, તેમ હે ભવ્ય જીવો ! થોડા માટે ઝાઝું ગુમાવવું યોગ્ય નથી. નિગોદમાંથી ચઢતા ચઢતા મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. હવે માત્ર વિષયોને સંગ છોડવો એ જ બાકી છે. જે તે પાપી વિષને સંગ છોડશે નહિ તે કલ્યાણ તમારાથી સેંકડો ગાઉ દૂર ભાગતું રહેશે. મહાપુણ્યને રાશિ એકત્ર થયો, ત્યારે આ મનુષ્ય જન્મ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયું છે. સત્ય, સંતોષ, પરોપકાર, ઇન્દ્રિય વિજય, દાન, શીલ, તપ, ભાવ, સમભાવ, વિવેક, વિનયાદિ આ મનુષ્ય જન્મ રૂપી ક૯પવૃક્ષના પુષ્પ છે. તેની રક્ષા કરો. જેનાથી સ્વર્ગ તથા મેક્ષની પ્રાપ્તિ થઈ શકશે, માટે આ મનુષ્ય જન્મમાં વિષય કષાયાદિ દુર્ગણમાં નહીં પડતા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને ગ્રહણ કરે છે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. - શ્રીપુર નગરમાં અરિમર્દન નામે રાજા હતો. તે ખૂબ ન્યાયી, નીતિવાન અને ધર્મિષ્ઠ હતે એક વખત આ રાજાને હાથીઓ મેળવવાનું મન થયું, તેથી તેણે પોતાના રાજસેવકોને હલ્પ કર્યો કે, આપણે વનમાં હાથીએ મેળવવા છે. હાથીઓ કેવી રીતે મેળવવા તે માટે તેમણે એક ઉપાય શોધી કાઢયે. રાજા તથા સેવકે બધા વનમાં ગયા. જ્યાં હાથીઓ બેસતા હતા, તે વન સૂકું હતું. ત્યાં પાણી પણ ન હતું. લીલે ઘાસચારો પણ ન હતો. આ રાજાને હુકમથી રાજસેવકએ નહેર મારફત પાણી લાવીને સીંચ્યું. આખું વન લીલું થયું અને પાણી પણ વહેતું થયું. પાણીના સિંચનથી ત્યાં થોડા સમયમાં લીલું ઘાસ ઉગી નીકળ્યું. હાથીઓ જ્યારે આવ્યા, ત્યારે તેમણે આ લીલુંછમ વન જોયું. તેમણે યુથપતિને કહ્યું, ચાલે લીલુંછમ ઘાસ ઉગ્યું છે, આપણે ખાવા જઈ એ. ટૂથપતિ ( હાથીઓમાં સૌથી મોટો હાથી) સાથે બધા હાથીઓ ત્યાં આવ્યા. યૂથપતિએ પાણી, લીલો ઘાસચારો બધું જોયું, અને કહ્યું, ઉનાળામાં આવું પાણી ન હોય. કદાચ કયાંક પાણી ભર્યું હોય તે આવું લીલુંછમ ઘાસ ન હોય માટે કોઈએ આપણને પકડવા માટે આ માયાજાળ રચી લાગે છે, માટે અહીં રહેવાય નહિ. અને આ ઘાસ ખવાય નહિ. આ ઘાસ ખાવામાં આપણને ભય છે, માટે અહીં રહેવું એ યોગ્ય નથી અહીંથી દૂર જવામાં શ્રેય છે. જે હાથીઓએ યૂથપતિની વાત માની અને ત્યાંથી ચાલ્યા ગયા, તે સુખી થયા અને જે હાથીઓ આ વાત ન માન્યા તે રાજાના બંધનમાં ફસાઈ ગયા, અને દુઃખી થયા. આ રીતે જે આત્માઓ જિનેશ્વર ભગવાનની, ગુરૂ ભગવંતેની કહેલી હિત શિખામણને હૃદયમાં અવધારણ કરે છે, અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે તે સુખી થાય છે, અને જે તીર્થકર ભગવાનની શિખામણ માનતા નથી, અને વિપરીત માર્ગે ચાલે છે તે આત્માઓ દુઃખી થાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શારદા રત્ન તીર્થકર મહારાજાઓ આપણને શું સમજાવે છે? હે જીવ! તમે તમને સમજે. આ જીવ અનાદિકાળથી બધું સમજતે આવ્યા છે. આખા જગતના પઢાર્થોને સમજે છે. વેપાર ધંધા કેમ કરાય તે સમજ્યો છે. ડોકટર કે એજીનીયર બનવું હોય તે કેવી લાઈન લેવાય, કેવો અભ્યાસ કરવો પડે એ બધું સમજ્યો છે. બાહ્ય પઢાર્થોને સમજવામાં તે ખામી રાખી નથી, પણ પિતાને (આત્મા) માટે વિચાર કરવાનો પ્રસંગ આવ્યા નથી. આ જીવને શરીર, ધન, માલમિલ્કત, કુટુંબ કબીલાને વિચાર કરવા મળ્યો છે, પણ પિતાને વિચાર કરવો સૂઝયો નથી. બીજાના વિચાર માટે તેને શીખવવાની કોઈ જરૂર નથી. શરીર, ઈન્દ્રિયાદિને પોષવાના સાધનો તો જ આપોઆપ કરી લે છે. તેમાં ઉપદેશ કે શિખામણની જરૂર નથી. નાના બાળકને દુઃખ થાય તે રડે અને સુખ મળે તે રાજી થાય, એ કોણ શીખવાડે છે? કોઈ નહિ. એ બધું તે અનાદિકાળથી વગર ઉપદેશે આવડે છે. પોતાને (આત્માને) જાણવાની બાજી ગુરૂ ભગવંતે શીખવાડે તો પણ આવડતી નથી, તેથી તીર્થકર ભગવંતે કહે છે કે પિતાના આત્માનું જ્ઞાન થવું એ મુકેલ છે. દુનિયાદારીના પદાર્થો જાણવામાં મુશ્કેલી નથી, પણ આત્માને જાણવો તે જ્ઞાન કોઈ ભાગ્યશાળી આત્મા મેળવી શકે છે. કોઈ ભાગ્યશાળીને એ વિચાર આવતો હશે કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? તમને કદાચ કોઈ પૂછે કે તમે કેસ તે ઝટ દઈને તમે તમારું નામ બોલી જશો. આ નામ તો પચાસ, સો વર્ષ જેટલું આયુષ્ય હશે ત્યાં સુધી રહેશે. આ નામ તે માત્ર ભાડૂતી લીધું છે. જેમ હવા પૂર્વથી નીકળી પશ્ચિમ તરફ જાય, ઉત્તરથી નીકળે અને દક્ષિણના છેડા સુધી જાય, એટલે જેમ હવા અપ્રતિબદ્ધપણે ચાલી જનાર છે, તેમ આ જીવ હવાની માફક કેઈ સ્થાનના સંબંધવાળો નથી. અહીં જીવને ઓળખાવવા માટે ઉત્પન્ન થવાનું સ્થાન કુટુંબકબીલા આદિ નિયત નથી પણ જે વખતે જે ભવમાં ઉત્પન્ન થયે તેટલા માત્રથી તે ભવનો ગણાય છે, માટે પ્રથમ આત્માને ઓળખવા માટે કહે છે, તું તને ઓળખ. જેમ શેઠીયાને છોકરે લાખોની મિલ્કતનો માલિક હોવા છતાં તેની માલિકીની ખબર ન હોય તો તેની કંઈ પણ વ્યવસ્થા ન કરી શકે, તેમ આ જીવ પંચભૂતમય માટીના પાંજરામાં રખડ્યા કરે છે. પછી ચાહે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયની જાતિમાં કે ચારે ગતિમાં રખડે, છતાં ત્યાં પોતે સમજે છે કે હું તેને માલિક છું. જેમ પોપટ પાંજરામાં હળીમળી જાય એટલે પાંજરાને પોતાનું ઘર માને છે. તે પાંજરામાંથી બહાર નીકળે અને બિલાડી કે કેઈને જરાય ભય લાગે કે તરત પાંજરામાં પેસી જાય. ખરેખર તો પાંજરું પોપટ માટે કેદ છે, છતાં તે તેની સાથે હળી ગયેલ હોવાથી પાંજરામાંથી બહાર નીકળવું તે તેને મૃત્યુ સમાન લાગે છે, તેમ આ જીવ શરીર રૂપી પાંજરા સાથે હળી જવાથી તેને બહાર નીકળવું ગમતું નથી. અરે ! બહાર નીકળવું એ તેને માત લાગે છે. આ જીવ રૂપી પોપટ શરીર રૂપી પાંજરામાં પૂરાયેલે છે, છતાં તેને કેદ ન માને અને ઉલ્ટો ઘર માને, અજ્ઞાન અવસ્થામાં જીવ આ બધું કરે, પણ હવે તેને કેદ રૂપ સમજાય Page #287 -------------------------------------------------------------------------- ________________ * ' શારદા રત્ન ૧૮૨ છે ખરુ? પાંજરાના આધારે પાપટ તેનું જીવન માને છે. તેમ અહીં આ શરીરના રંગઢંગે જીવ રંગાયેલા છે. ટુંકમાં તમે તમને (આત્માને) સમજો ને આળખા આપણા ચાલુ અધિકારમાં યુગમાહુ અને મણિરથની વાત ચાલે છે. યુગબાહુ લડાઈમાં વિજય ડંકા વગાડી મયણુરેહાના મહેલે આવ્યા મયણરેહા શાણી અને ડાહી શ્રી છે. ભાઈ ભાઈ વચ્ચે વેરના વાવેતર કરવા એને ઇષ્ટ ન હતા. સમજુ માણસ આગળપાછળના વિચાર કરીને બધી વાત કરે. જે વાત કરવાથી નવા સંઘર્ષો ઉભા થાય, ઝઘડાવિખવાદ થાય તેવી વાત ન કરે. ડાહી અને સમજી એને ઝઘડાના અત કેમ આવે તે રીતે વર્તન કરે. પણ કલેશને વધારવાના કામ ન કરે, તેથી મયણુરેહા યુગમાહુને વાત કરતી નથી. ઉત્તમકુળમાં તે ઉત્તમ આત્માએ હાય પણ ઘણી વાર હીનકુળમાં પણ અમીરી દેખાય એવા ઉત્તમ આત્માએ હાય છે. જે પાતાના બલિદાને ખીજા જીવાની રક્ષા કરે છે. પેાતાના સ્વાર્થ માટે લેહીની નદીઓ વહાવનાર પાપી રાજા ઃ-ધારાનગરીમાં ચાદુરાવ રાજા હતા. શેરિસંહ નામના એક યુવાન ધારાનગરીની જેલને પહેરેગીર હતા. એક વખત ચાટ્ટુરાવ રાજાને કૈાઈ ભય'કર બિમારી આવી. અનેક વૈદો, હકીમા, ડોકટરોને ખેલાવ્યા. ઘણાં ઘણાં ઉપચારો કર્યા છતાં તેમના રોગ શાંત થયેા નહિ. રાજા આ વેદનાથી ખૂબ ત્રાસી ગયા. જોરદાર અશાતા વેદનીય કર્મના ઉદય થયા છે. કરેલાં કર્મો તા જીવને ભાગવવા પડે છે. એક વખત ધાર પાપ કરાવનાર, પેાતાના સ્વાર્થને સાધનાર વૈદ ભેટી ગયા. તેણે કહ્યું કે મહારાજા ! આપના રાગ કયારે મટે ? ૯૦૦ નવ પતિએ પરણીને આવેલા મીઢળખ ધી હાય તેમના વધ કરીને તેમના લાહીથી આપ સ્નાન કરો તા આપના રાગ જડમૂળથી મટી જશે. સંસારમાં કયારેક એવું જોવા મળે છે કે ખીજાની રક્ષા માટે પેાતાના પ્રાણનું ખલિદાન દેનારા નરરત્ના હોય છે, પણ પેાતાના પ્રાણાની રક્ષા માટે ખીજાનું બલિદાન લેનારા સાવ નિય, નિષ્ઠુર રાજા યાન્નુરાવ આ શ્રેણીના માનવ હતા. માનવી પેાતાના સ્વાર્થ ખાતર હિતાહિતના વિવેક ભૂલી જાય છે. આ રાજાએ એટલા વિચાર પણ ન કર્યો કે આટલા નવદ ંપતીઓના લેાહીમાં સ્નાન કરવાથી શું મારા રોગ મટશે ? તેમણે તે ૯૦૦ દંપતીઓના લેાહીથી પેાતાના પ્રાણની રક્ષા કરવાના નિર્ણય કર્યો. તેમણે તે અમુક મહિનામાં જ ૯૦૦ ૪*પતીઓને પકડીને તેમને કારાગૃહમાં પૂરી દીધા. તેમના બલિદાનના દિવસ નક્કી કરી લીધે. નવસા દુપતીએ કારાગૃહમાં :-૯૦૦ નવદંપતી બિચારા હજુ કેાડ ભર્યો પરણીને આવ્યા છે. કઈક બિચારાઓને એ ખબર નથી કે આપણુને મારી નાંખવા માટે અહીં પૂર્યા છે. જે ક્ષિક્ષે મારી નાખવાનું નક્કી કર્યું" છે તે દિવસ નજીક આવતા બિચારા રડે છે. ચીચીયારીઓ કરે છે. જેલના પહેરેગીર શેરસિહ આ દૃશ્ય જોતા ક"પી ઉઠયા, તેનુ' હૃદય રડી ઉઠયુ. એને ખબર નથી કે શા માટે પૂર્યા છે. તેણે એ કેટ્ઠીઓને પૂછ્યું. Page #288 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન 1 આપ બધાને શા માટે પકડ્યા છે? ભાઈ, આવતી કાલે બધાને મારી નાખવાના છે, અને તે લેહમાં રાજા સ્નાન કરશે તે તેમને રોગ મટશે. મૃત્યુને ભય કોને ન હોય? કીડીથી લઈને કુંજર સુધીના દરેક જીવે જીવવાનું ઇરછે છે. કેઈ મૃત્યુને ઇચ્છતા નથી. શેરસિંહના મનમાં વિચાર થયે કે આ બધાએ શું ગુને કર્યો છે? વગર કારણે ૯૦૦ નવદંપતીઓના જાન જશે ! સિંહની જેમ ગર્જના કરનાર શેરસિંહને ખબર પડી કે કાલે રાતના ૧૮૦૦ જી રાત્રે સૂઈ ગયા હશે ત્યારે તેમનું કરપીણ રીતે ખૂન કરવાનું છે. ત્યારે રાજ્યની સત્તા આગળ કોઈનું ચાલવાનું નથી. આ શેરસિંહ ભલે હલકા કુળમાં જન્મે છે પણ તેના વિચારો કેવા ઉચ્ચ છે! તેણે વિચાર કર્યો કે જન્મ છે તેનું મરણ અવશ્ય છે. આજ નહીં તો કાલ બધાને એક દિવસ જવાનું છે તે તે નકકી છે. તે હું મૃત્યુને એવું બનાવી દઉં કે મૃત્યુ મહત્સવ રૂપ બની જાય. આ ૧૮૦૦ જીવોને અભયદાન દઈને તેમને બચાવીને હું એક જ મૃત્યુ વહોરી લઉં તે શું ખોટું? મારા મૃત્યુથી જે ૧૮૦૦ જીના જાન બચતા હોય તે એથી ઉત્તમ બીજું શું? હીનકુળમાં પણ કેટલી અમીરી લેવામાં આવે છે! તે કંઈ શાસ્ત્ર ભણ્યા ન હતા. બીજી કંઈ આરાધના પણ કરી ન હતી, પણ તેનામાં માનવતાને દિપક પ્રગટી ઉઠયો હતો. પ્રાણુ સાથે બલિદાન દેનાર શેરસિંહ જે દિવસે તે ૧૮૦૦ નિર્દોષ જીવોની કલેઆમ થવાની છે તેના આગલા દિવસે શેરસિંહે રાત્રે એક વાગે જેલનું તાળું ખોલી નાંખ્યું, ને તે ૧૮૦૦ જીવોને બહાર કાઢ્યા અને તેમને કહ્યું કે આપ જદી ભાગો. ધારાનગરીના કેઈ ખૂણામાં રહેશે નહિ. હું આપને ટૂંકે રસ્તે બતાવું છું તે રસ્તેથી આપ જલ્દી ભાગી જાઓ. માણસે કઈ દિવસ ડગલું ભર્યું ન હોય પણ મતનું નગારુ માથે વાગતું હોય ત્યારે દોડવા જ માંડે. ૧૮૦૦ માણસે શેરસિંહના પગમાં આળેટી પડ્યા. ભાઈ! તારું ભભવ સારું થજે. શેરસિંહે તેમને ટુંકો રસ્તો બતાવ્યો ને બધાને વિદાય ક્યું. બીજા દિવસે રાજાએ કહેવડાવ્યું કે ૯૦૦ દંપતીઓને નાહી ધોઈ ને પવિત્ર બનાવે. શેરસિંહે પોતાના જીવનની ચિંતા ન કરી. તેને રાજા મૃત્યુની શિક્ષા કરશે તો પણ હવે ભય નથી. હવે રાજાને ખબર પડી કે શેરસિંહે ૦૦ દંપતીઓને જેલમાંથી છૂટા કરીને ભગાડી મૂક્યા છે એટલે શેરસિંહને બોલાવીને કહ્યું, શેરસિંહ! તે આ શું કર્યું? સાહેબ ! તે બધાનું કરૂણ રૂટન, તેમની ચીચીયારીઓ મારાથી સંભળાતી નહતી. તેમનું રૂદન સાંભળીને મારું હૈયું કરૂણાથી છલકાઈ ગયું. તેઓ મરણના ભયથી પ્રજતા હતા. એટલે મેં બારણું ખોલ્યું કે તરત બધા જીવ લઈને નાઠા. આજે મારા માટે આનંદને દિવસ છે. મને જે શિક્ષા કરવી હોય તે કરે, મરણ આવશે તો પણ તે મારા માટે તે મહત્સવ રૂપ છે. મારા એકના બલિદાને ૧૮૦૦ જીવોને અભયદાન મળ્યું એથી અધિક આનંદ કર્યો હોય ? આવી જ વાત જાપાનના રાજા મિકાડના રાજ્યમાં બની હતી. આ રાજાને ફૂલદાનીઓને પૂબ શોખ. દરેક દેશની ફૂલદાનીઓ તેણે ભેગી કરી હતી. નોકરી કે તે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શારદ રત્ન રૂમમાં ઝાડુ કાઢવા જાય તે બિચારાં ખૂબ સાચવીને કચરો કાઢે કે ફૂલદાની ફૂટી ન જાય. બધા સાચવીને લે ને મૂકે. એક દિવસ ૩૨ વર્ષને યુવાન ત્યાં કચરો કાઢતે હતે. ફૂલદાનીઓ સાચવીને ઉપાડીને મૂકે ને કચરો કાઢે. તેમાં એક ફૂલદાની ટેબલ પર મૂકવા જતાં તેના હાથમાંથી છટકી ગઈને તેના ટુકડે ટુકડા થઈ ગયા. બિચારો આ યુવાન થરથર પ્રજવા લાગ્યો. કારણ કે જે ફૂલદાની ફેડે તેને મિક્ષ રાજા ફાંસીની શિક્ષા આપતા હતા. આ વાતની વૃદ્ધ ડોસાને ખબર પડી. રાજાની કેટલી નિર્દયતા ! એક ફૂલદાની ખાતર ફોસીની શિક્ષા ! ડોસાએ રાજાની પાસે આવીને કહ્યું મહારાજા ! જે ફૂલદાની તેડી નાખે તેને આપ ફાંસીની શિક્ષા કરો છો પણ હું આપની તૂટેલી ફૂલદાની એવી સરસ રીતે સાંધી દઉં કે આપને ખ્યાલ પણ ન આવે કે ફૂલદાની તૂટી ગઈ છે તે પછી તેને ફાંસીની શિક્ષા નહિ ને ? રાજા કહે જે આપ એવી રીતે સાંધી આપો તે તેને કોઈ શિક્ષા નહિ રાજાની આંખ ઉઘડાવી : બીજે દિવસે આ વૃદ્ધ બાપા રાજાના મહેલમાં ગયા અને જે ફૂલદાનીઓ પડી હતી તે બધાયના ટુકડે ટુકડા કરી નાંખ્યા, રાજાને ખબર પડી, તેમને પકડ્યા અને કહ્યું કે તમે તે કહેતા હતા કે હું ફૂલદાની એવી સાંધી આપીશ કે કોઈને ખબર પણ ન પડે ને તે આ શું કર્યું? હે રાજન! આપના મહેલમાં જેટલી ફૂલદાનીઓ હતી તે બધી ફૂટે તો તેટલા જીના પ્રાણ જાય. આપ તેટલા જીવોને ફસી દઈ દે, માટે મેં બધી ફૂલદાનીઓ ફેડી નાખી છે. મને જે શિક્ષા કરવી હોય તે આપ કરો મારો જીવ લે હોય તે લે પણ મારા મૃત્યુથી કેટલા જીવના જાન બચી જશે. અને જેટલી ફૂલદાનીની કિંમત છે તેટલી મનુષ્યની નથી. રાજા સમજી ગયા, સાચી વાત છે. એક મારા ક્ષણિક શોખ ખાતર કેટલા જીવોની હિંસા થાત? -- જીને અભય આપતા પિતાને ફાંસી : શેરસિંહને સામે મૃત્યુ દેખાય છે. છતાં મુખ પર આનંદ છે. તેણે કહ્યું મહારાજા ! મને ફાંસી દેવી હોય તે ખુશીથી દો. હું તૈયાર છું. શેરસિંહને ફાંસીની શિક્ષા જાહેર થઈ. શેરસિંહ ફાંસીએ ચઢવા જઈ રહ્યો છે, છતાં જાણે ભગવાનને ભેટવા ન જતો હોય તેવો દિલમાં આનંદ છે, કારણ કે પોતાના પ્રાણના ભોગે આજે ૧૮૦૦ જીવોને અભયદાન મળ્યું છે. કહેવાય છે કે જે પોતાના પ્રાણુના બલિદાને બીજાને બચાવવા જાય તેને ફાંસી પણ કાંઈ કરી શકતી નથી. સુદર્શન શેઠને શૂળીએ ચઢાવ્યા પણ તેમના શીલના, નવકારમંત્રના પ્રભાવે શૂળી ફીટીને સિંહાસન બની ગયું. - શેરસિંહને વિજય શેરસિંહની શુદ્ધ ભાવનાથી ફાંસી પણ તેને કંઈ કરી શકી નહિ. રાજાના મનમાં વિચાર આવ્યો કે શેરસિંહને ફાંસી કેમ કંઈ ન કરી શકી ? ત્યારે શેરસિંહે સત્ય વાત સમજાવી. મહારાજા ! લેહીથી ખરડથું કપડું લોહીથી તે સ્વચ્છ થાય? ના. મહારાજા ! તેમ હજારે જેની હિંસા કરી તેમના લેહીમાં રનાન કરવાથી શું રેગ મટે ખરો? કયારે પણ ન મટે. આપણને જીવવું ગમે છે તેમ સૌ કોઈ જીવવાને ઇચ્છે છે. રાજાને સત્ય વાત સમજાતાં રાજા સુધરી ગયા. “જી અને જીવવા દે” એ Page #290 -------------------------------------------------------------------------- ________________ શારદી રત્ન ૧૮૫ જીવનમંત્ર તેમના હૃદયમાં કોતરાઈ ગયો. જીવ હત્યાનું પાપ જન્મ જન્માંતર સુધી અશુભ ફળ આપે છે. અઢાર પ્રકારના પાપમાં સર્વ પ્રથમ હિંસા ઘેર ભયંકર પાપ છે. જેનદર્શનમાં નરક ગતિમાં જવાના ચાર કારણે બતાવ્યા છે. તેમાં હિંસા મુખ્ય બતાવી છે. હિંસા દુર્ગતિનું દ્વાર છે અને અહિંસા સદ્ગતિનું દ્વાર છે. અહિંસાની શક્તિ અમાપ છે. તે વીર પુરૂષની શભા અને તેમનું સર્વસ્વ છે. જેની વૃત્તિમાં મલિનતા ભરી છે એવો મણિરથ મયણરેહાને મેળવવા માટે માયાજાળ રચી રહ્યા છે કે હું કેવી રીતે મયણરેહાને મળવું. તે તેના વિચારો ઘડી રહ્યો છે. બીજી બાજુ યુગબાહુએ રથ જોડાવ્યો અને પોતાના દાસ દાસીઓને સાથે લઈ મયણરેહા સહિત વનમાં આવ્યો અને ત્યાં પડાવ નાંખ્યો. વસંતોત્સવ ઉજવવા માટે રાજા તથા નગરજનો વગેરે જે લોકો આવ્યા હતા તે બધા ઉત્સવ ઉજવી પોતપોતાને ઘેર ગયા. યુગબાહ કહે છે આજનો દિવસ આપણે બગીચામાં આનંદ કિલેલ કરીએ. આ બગીચે કે સુંદર અને રમણીય છે ! તું ગર્ભવતી છે; એટલે બહારની ખુલ્લી હવા ગર્ભને મળે તે ગર્ભના બાળક માટે પણ લાભપ્રદ બને, માટે આજે અહીંયા રહીએ. તેઓએ તંબુ તાણુને રહેવાનું નક્કી કર્યું. ચોકીદાર તંબુને ફરતા ખડા પગે ચાકી કરે છે. યુગબાહુ અને મયણરેહાએ સાંજે ધર્મચર્ચા કરી. મયણરેહા કાંઈ સાધારણ સ્ત્રી ન હતી. તેમજ તે વિષ, હું કષાયના રંગથી રંગાયેલ પણ ન હતી, પણ ધર્મના રંગે રંગાયેલ હતી. અને મયણરેહા અને યુગબાહુ વનમાં ધર્મચર્ચા કરી રહ્યા છે. બીજી બાજુ મણિરથ પિતાના મહેલમાં જુદું વિચારી રહ્યો છે. તે એમ વિચાર કરી રહ્યું છે કે યુગબાહુ વનમાં જઈને વસ્યા છે. એમાં મારું ભાગ્ય છે. હું વસંતોત્સવ ઉજવવા વનમાં ગયો હતો પણ મયણરેહા વિના મારું ચિત્ત કયાંય ચુંટયું નહિ. મયણરેહા વિના મને બધું સુનું લાગ્યું. આજે મયણરેતા યુગબાહુની સાથે વનમાં છે. હું ત્યાં જાઉં, એકલો યુગબાહુ મને શું કરી શકવાને છે? હું સમજુ છું કે આજે મયણરેહાની પ્રાપ્તિ મારા ભાગ્યમાં લખી છે. કામવિકાર શું અર્થ નથી કરાવત? બીજાને જીત સરળ છે પણ કામ વિકારને જીત બહુ મુશ્કેલ છે. મણિરથ પોતાના મનમાં કહેવા લાગ્યો કે આજને દિવસ મારા માટે સોનેરી દિવસ છે. જે હું આજે સાવધાન નહિ બનું તે હાથમાં આવેલી બાજીને ગૂમાવી દઈશ. કામી માણસને રાત્રે ઉંઘ આવતી નથી. મણિરથ રાજા પથારીમાંથી ઉભે થયો. નેકર પાસે ઘોડો મંગાવ્યો. નેકર કહે, રાતના આપ કયાં પધારશે? મણિરથ કહે, રાજ્યચર્ચાને તું શું જાણે? રાજ્યના કામ માટે રાત્રે પણ બહાર જવું પડે. નેકર તે ત્યાંથી ચાલ્યો ગયો, પછી મણિરથ રાજાએ પોતાની તલવારની ધારને વિષનો પારો ચઢાવ્યો કે જેથી તલવારને સ્પર્શ થતાં તેને વિષ ચઢે ને તે તરત ખત્મ થઈ જાય. અહાહા. એક વખત ભાઈ ભાઈના પ્રેમ કેટલા હતા ? અત્યારે એ જ ભાઈ તેને શત્રુ લાગે છે, તેથી તેને મારી નાખવા તૈયાર થયા છે. આ બનવાનું કારણ મણિરથને ; કામનું વિષ ચઢયું છે. મયણરેહાના રૂપમાં પાગલ બન્યા છે, તેથી તેને મેળવવા માટે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શારદા રત્ન ચુગળાડુનું નિકંદન કાઢવા માગે છે. મણિરથ પહેલાં સ્વચ્છ વિશુદ્ધ હૃદયના હતા પણ કામવાસનાના કારણે તે અત્યારે આવેા દુષ્ટ બની ગયા છે. એક શ્વેાકમાં કહ્યું છે. हृदय तृणकुटीरे दीप्यमाने स्मराग्ना । दुचितमनुचितं वा वेत्तिकः पंडितोऽपि ॥ હૃદય રૂપી ઘાસની ગૂ ́પડીમાં કામાગ્નિ પ્રજ્વલિત થતાં પંડિત પુરૂષ પણ ઉચિતઅનુચિતના વિચાર નથી કરતા. ભગવાન આચાર’ગમાં ખેલ્યા છે કે “ હ્રામા ટુતિમા ” વિષય વાસનાના ત્યાગ કરવા તે અતિ વિકટ છે. કામી પુરૂષ કામભાગમાં અત્યંત આસક્ત થાય છે ત્યારે તે પેાતાની મર્યાદા અને લજ્જાને પણ છેડી દે છે. દ્રવ્ય વિષને તાઔષધિથી ઉતારી શકાય છે. મહાન વિષધર સાંપનુ વિષ પણ ઔષધ દ્વારા ઉતારી શકાય છે. પણ હૃદયમાં પરનારીનું જે વિષ ચઢે છે તે વિષ તા વિષનું પણ વિષ છે. આ વિષ સ'સથી પણ ચઢે છે અને જોવાથી પણ ચઢે છે. મથે મયણુરેહા તરફ દૃષ્ટિ કરી ન હાત તા તેના પર કામનું જે વિષ ચઢયુ છે તે વિષ કદાચ ન ચઢત. હૃદયમાં રહેલા ભ્રાતૃપ્રેમને આ કામવિષે ભસ્મ કરી નાખ્યા. અને મણિરથના હૃદયઘરમાં વિવેકના દીપક આલવાઈ જવાથી અજ્ઞાન અંધકાર ફેલાયા હતા. દીપક ત્યાં સુધી બળતા રહે છે કે જ્યાં સુધી તેને પવનના ઝપાટા લાગતા નથી. મયણુરેહાના રૂપના માહના લાગવાથી મણિરથના હૃદયના વિવેકરૂપી દીપક બુઝાઇ ગયા અને તે કારણે પોતાના પ્રિય ભાઈને પણ શત્રુ માનવા લાગ્યા અને તેની હત્યા કરવા માટે તૈયાર થઈ ગયા. તેને એટલા વિચાર નથી આવતા કે મારા ભાઈની હત્યા કરી ઘાર પાપ બાંધી હું કાં જઈશ ? મણરથે યુગબાહુને મારવા માટે તલવાર ઉપર ભયંકર વિષ ચઢાવ્યું. હવે તે તલવાર લઈ યુગમાહુ અને મયણુરેહા જે બગીચામાં છે ત્યાં જશે ને કેવુ' અધમ પાપ કરશે તે અવસરે. પવન ચરિત્ર:–શેઠ શેઠાણી અને બંને બાળક ચાર માણસનું કુટુંબ ક્ષિપ્રા નદીના કિનારે ધમ શાળામાં રહે છે. બાળકા ખૂબ જ ભૂખ્યા હાવાથી શેઠાણી ગામમાં ગયા, ધનચંદ્ર શેઠે તેમને જોયા, અને બહેન કહીને સાધ્યા. ભાઈ, મને કંઈક કામ આપેા. બેન ! હું તમને કામ નહિ કરવા દઉં, આપ થાડુ અનાજ લઈ જાવ. શેઠના આગ્રહથી શેઠાણી થાડુ અનાજ લઈ ઘેર આવ્યા. એ ઇંટા ને ખળતણ લાવી ચૂલા સળગાવ્યા અને માટીના વાસણમાં ભડકું ખનાવવા મૂકયું. આ બાજુ ધનચંદ્ર શેઠ બહારગામ જતા હતા, રસ્તામાં ધર્મશાળા આવી. પેાતાની માનેલી ધર્મની એન્ડ્રુ બનેવી બાળકને જોયા. ધનચંદ્ર શેઠ સાગરદત્તને કહે છે, આપની મુખાકૃતિ જોતાં એમ લાગે છે કે આપ ખૂબ પુણ્યશાળી પવિત્ર આત્મા છે. ભલે અત્યારે આપની આ સ્થિતિ છે, પણ આપનુ લલાટ બતાવી આપે છે કે આપ પહેલાં ખૂબ સુખી અને સમૃદ્ધ હશે. કર્મોદયના કારણે આપની આ સ્થિતિ સર્જાણી છે. ભલે જે હાય તે, આપ હવે મારા ઉપવનની હદમાં છે એટલે તમે મારા અતીથિ છે. આપને સ`કાચન Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ શારદા રિમ હોય તે આપ આપની કથની મને જણાવો. ધનચંદ્ર શ્રેષ્ઠિનો અતિ આગ્રહ, દયાદ્ર હૈયું અને મીઠી ગંભીર વાણીના કારણે સાગરદત્તના દિલમાં નેહના અંકુરો ફૂટ્યા. તેના દિલમાં શાતાની લહરીઓ લહેરાવા લાગી. શેઠની મીઠી વાણીથી જાણે તેમનું અડધું દુઃખ દૂર થયું, પછી સાગરદત્તે પોતાની કથની સંભળાવી. શેઠની કરૂણુ કહાની સાંભળીને ધનચંદ્ર શેઠના દિલમાં થયું કે ક્યાં પૂર્વકાલીન શેઠની જાહોજલાલી અને કયાં આજની આ કંગાલ દશા ! તે આનંદ અને શોક વચ્ચે ઝોલા ખાવા લાગ્યા અને કહ્યું શેઠ ! મારાથી બનતું હું બધું કરીશ. આપ મુંઝાશે નહિ. આપ મારે ત્યાં આવો. સાગરદત્ત કહે, અમે બધા ધર્મશાળામાં રહીશું. અમારે ગામમાં હમણાં આવવું નથી. ધનચંદ્ર શેઠની સહૃદયતા, તેમની લાગણી સાગરદત્તના દુઃખમાં સહાયક બની ગઈ. સુખની છાયાના આછા આછા રંગ જીવનની સંધ્યામાં ઝળકતા દેખાવા લાગ્યા. સાગરદત્તે કહ્યું, આપને સંગ મને પંથમાં શંબલ સમાન છે, ત્યારે ધનચંદ્ર શેઠે કહ્યું, હે મહાનુભાવ! ભાગ્યને પલટે સાનુકૂળતા અર્પે છે, તમારા * પુણ્યબળે જ મને અહીં આકર્થે નહિ હોય ને! ભાવિની ભીતરમાં તેમ જ ભૂતના ઉંડા થરમાં જે કાંઈ પ્રતાપ છે તેમાં સમય દશા બળવાન છે. ધનચંદ્ર શેઠ સાગરદત્તને પિતાને ત્યાં લઈ જવા માટે ખૂબ આગ્રહ કરી રહ્યા છે. આપ મારા ઘેર પધારો. આપને રહેવા મકાન આપીશ. આપ શાંતિપૂર્વક ત્યાં રહેજે ને ધર્મધ્યાન કરજે. મારી બધી સંપત્તિ આપની છે, એમ માનજે. સાગરદત્ત કહે, શેઠ! આપ મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે. આપને આટલો ઉપકાર બસ છે. હું તમારે ત્યાં આવું પણ મને કાંઈક કામ મેંપજે. વીરા ! આપણું કઠાર સંપૂર્ણ ભરેલા છે. આપને કામ કરવાની કઈ જરૂર નથી. સાગરદત્ત કહે શેઠજી! કામ વિના જીવનમાં દુર્ગણે ભરાતા જાય છે. ઉત્તમ પ્રકારનું લેતું પણ જે પડતર રહે, તે તેને કાટ લાગતાં વાર લાગતી નથી. એટલે મારે બને ત્યાં સુધી કઈ પણ કામમાં જલદી જોડાઈ જવું, એવી મારી ઈચ્છા છે. આપ મારા પરમ ઉપકારી છે, મારે શું કરવું, તેનું માર્ગદર્શન આપજે. મારી પાસે થોડું પણ ધન નથી કે હું વ્યાપાર કરી શકું. તો બીજે કંઈ પણ ઉપાય બતાવજે કે જેથી હું મારા કુટુંબનું પિષણ કરી શકું. પરિશ્રમમાં જીવનના ફળની પરિપકવતા છૂપાયેલી છે. સાગરદત્ત અને ધનચંદ્ર શેઠ અંતરની વ્યથાને દૂર કરનારી અને જીવન ઉત્થાનને બતાવનારી કેટલીક વાતો કરી બને છૂટાં પડયાં. આ બાજુ ચૂલા પર ભડકું બનાવવા મૂકયું છે. બાળકે કહે, બા! ખાવાનું આપ ને. જે બેટા ! ભડકું બનાવવા મૂકહ્યું છે. હમણું થઈ જશે. તમે રડશો નહિ. દરરોજ મેવામિષ્ટાન્ન જમનાર બાળકે આજ ભડકું ખાવા માટે તલસી રહ્યા છે. પુણ્ય પાપની લીલા અજબ છે. સંસારના પટ ઉપર વહેતા સર્વ ભાવો નશ્વર છે. આજને સત્તાધારી કાલે રસ્તાને ભિખારી બને છે. સોનાની ટેકરી પર રમનારો કયારેક રંક પણ બની જાય છે. ખરેખર કર્મ બળવાન છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ સંસારના તડકાછાયા છે. સંસારી જીવન Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શારદા રેને અનેક આપત્તિઓથી ભરેલું છે. આ જ વાત સાગરદત્તના જીવનમાં બની છે. સેનાના હિંડોળે હિંચનારા અને સોનાના પારણે ઝુલનારા આ શેઠ શેઠાણું તથા બાળકોને ખાવાના પણ સાંસા પડ્યા છે. ભડકું તૈયાર થઈ રહ્યું છે, છોકરાઓ ખાવા માટે રાહ જોઈને બેઠા છે. હવે ત્યાં કેણ આવશે, ને શું બનશે, તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં.-૨૦ શ્રાવણ સુદ ૫ ને મંગળવાર તા. ૪-૮-૮૧ વિશ્વવંદનીય ત્રિલેકીનાથે જગતના જીવોને સમજાવ્યું કે જીવને કર્મોનું બંધન કેવી રીતે થાય છે? સિદ્ધાંતમાં ત્રણ પ્રકારના યોગ બતાવ્યા છે. મગ, વચન, કાયયેગ. આ ત્રણ પ્રકારના વેગમાંથી કોઈ પણ યોગને કષાયની સાથે સંબંધ થાય ત્યારે કર્મબંધન થાય છે. એકલી કષાયથી કર્મબંધન નથી થતું કે એકલા વેગથી પણ કર્મબંધન નથી થતું. જેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે તેમને મન-વચન-કાયા આ ત્રણે યોગ હોવા છતાં કર્મબંધ નથી થતા. તમને થશે કે શા માટે ? ત્રણ યોગ હોવા છતાં કર્મ કેમ બંધાતા નથી? આપને સમજાવું. તીર્થકર ભગવંતને ત્રણ ગ છે, પણ કષાય નથી. જે કષાય હાય તે મેહનીય કર્મ પણ જીત્યું ન કહેવાય, અને મેહનીય કેમ છતાયું નથી તે તેમને કેવળજ્ઞાન પણ થઈ શકે નહિ. આઠ કર્મોમાં શિરોમણી શાહનીય કર્મ જીતાઈ ગયું એટલે બાકીના ત્રણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ પણ છતાઈ જવાના. એ ચાર કર્મો પર વિજય મેળવ્યા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય, અને આ કારણથી તેમને પાપ કર્મોનું બંધન થતું અટકી ગયું. ૧૩ માં ગુણસ્થાને જીવને ઈરિયાવહિયા ક્રિયા લાગે છે, પણ તે કર્મબંધ કેવો? પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે ને ત્રીજે સમયે ખપાવે, માટે આપણે કહીએ છીએ કે તીર્થકર અને વિદેહી પુરૂને કર્મબંધ નથી થતું. મહાપુરૂષને માટે મોટે ભાગે વિદેહી શબ્દનો પ્રયોગ થતે જોવામાં આવે છે. જનકરાજાને કો જનકવિદેહી કહેતા હતા. મોટા મોટા યોગી પણ તેમની પાસે જ્ઞાન ભણવા જતા હતા. હિન્દુ ધર્મના ગ્રંથમાં વાત આવે છે કે શુકદેવ જે મહાજ્ઞાની હતા અને બાળપણથી વનમાં ગયા હતા, તે પણ જનક મહારાજાની પાસે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આવ્યા હતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ઓગણીસમું જેમાં મૃગાપુત્રની વાત આવે છે તેમના માટે “સુવાચા રમી?” શબ્દનો પ્રયોગ કર્યો છે. સુવાચા એટલે યુવરાજ અને વીસરે ને અર્થ છે ઈન્દ્રિયો તથા મનનું દમન કરવાવાળા. અહીંયા આ બંને શબ્દ વિરોધી દેખાય છે. ભવિષ્યમાં જે રાજા બનવાવાળા છે તે યુવરાજને મીશ્વર કહ્યું. યુવરાજની સ્પદવીની સાથે ઈન્દ્રિયદમન કેવી રીતે થઈ શકે ? શું યુવરાજ અથવા રાજા પિતાની ઈન્દ્રિયોને વશમાં રાખી શકે? શું એક જ વ્યક્તિ રાજા અને યોગી બંનેનું યોગ્ય કર્તવ્ય કરી શકે છે? જો વિચાર કરશું તે સમજાશે કે બંનેના માર્ગ જુદા છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૮૯ બંનેની દિશા જુદી છે. એકનો પ્રવૃત્તિ માર્ગ છે અને બીજાને નિવૃત્તિ માર્ગ છે. પ્રવૃત્તિ સાંસારિક ગૂંચવણમાં ફસાવે છે અને નિવૃત્તિ ત્યાગ માર્ગની તરફ આગળ વધારે છે. મૃગીપુત્રને માટે બંને શબ્દો સાથે રાખવામાં આવ્યા છે. ખૂબ ઝીણવટથી આ શબ્દોના રહસ્યને સમજશું તે તે વાત સમજાશે. વિદેહ વિશેષણ મહામાન માટે પણ વપરાય છે. જે સંસારમાં રહેવા છતાં પોતાના અંતરમાં સંસારને રાખતા નથી. પોતાની અંદર સંસારને ન રાખવો તેને અર્થ એ છે કે સંસાર એટલે આત્મામાં રહેલા કોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ આદિનું મૂર્તમાન રૂપ, કષાયાદિના સંગથી મન, વચન અને કાયાના યોગોથી જન્મમરણની શૃંખલા વધે છે. જે હૃદયમાં કષાય અથવા રાગદ્વેષ ન હોય અગર હૃદય એ દોથી રહિત હોય તો બાહ્ય સંસાર સાથે કોઈ સંબંધ રહેતો નથી. એટલા માટે કહ્યું છે કે તમારી અંદર સંસાર ન રાખો. જે મહામાનવ છે તે એવું કરવામાં સમર્થ બને છે. અથવા સંસારને પોતાની અંદર નથી રાખતા. તે બાહા સંસારમાં રહેવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે, તેથી તેમને વિદેહી કહેવાય છે. સંસારમાં રહેવા છતાં પણ સંસારથી અલિપ્ત કેવી રીતે રહી શકાય? તે સમજાવવા માટે ન્યાય આપું. मिष्टान्ना वा स्वादे, जिहवे च्याअगरी, भसक भरल्यावरी स्वादनेणे । મિષ્ટાન્ન તથા પકવાનની મધુરતાને સ્વાદ જીભના અગ્રભાગ પર રહે છે તેનાથી આગળ જતાં સ્વાદ સમાપ્ત થઈ જાય છે. એક કહેવત છે કે “ઉતરિયા ઘાટી હુઆ માટી” ગમે તેટલું સ્વાદિષ્ટ અને મધુર પકવાન કેમ ન હોય, તે ગળેથી નીચે ઉતરે એટલે માટીના સમાન સ્વાદ રહિત થઈ જાય છે. જીભ જાતજાતના રસમય પદાર્થો ખાવા છતાં પણ સદા કેરી ને કેરી સ્વાદ રહિત છે, તેવી રીતે વિદેહી આત્મા સંસારમાં રહેવા છતાં પણ સાંસારિક પદાર્થોમાં મમત્વ નથી રાખતા. બીજે ન્યાય આપું. કમળ કચડમાં જન્મ લે છે તથા પાણીથી પુષ્ટ થાય છે. છતાં તે પાણીથી પોતાને ભિન્ન માને છે. તે પાણીમાં ડૂબતું નથી અને કીચડમાં ફસાતું નથી, એ રીતે વિદેહી આત્મા આ સંસારમાં જન્મ લે છે. એમાં રહીને પોતાના શરીર, મન આદિ બધાને પુષ્ટ કરે છે, છતાં તે પોતાને એનાથી ભિન્ન માને છે. તે સંસારના બધા કાર્યો કરતા હોવા છતાં સંસારમાં આસકિત રાખતા નથી. અર્થાત્ તે બાહ્ય સંસારને બહાર રાખે છે, પણ પોતાની અંદર આવવા દેતા નથી, તેથી તેમને વિદેહી કહેવાય છે. જનકરાજા, ભરત મહારાજા અને યુવરાજ મૃગાપુત્ર, નમિ રાજર્ષિ જેવા અનેક મહાપુરૂ ના દાખલાઓ સિદ્ધાંતમાં તથા અન્ય ગ્રંથોમાં જોવા મળે છે. અસીમ અિધર્યના સ્વામી હોવા છતાં તેને ઉપભેગ કમલની જેમ અલિપ્ત ભાવથી કરે છે. અધિક ઘન અથવા પરિગ્રહ જેટલું પાપનું કારણ નથી તેના કરતાં અધિક પાપનું કારણ આસક્તિ છે. કહ્યું છે કે “મન gવ મનુષ્યાનાં કારણે વઘ મેટઃ મન મનુષ્યનું કર્મબંધન અને મોક્ષનું કારણ છે. ચાલુ અધિકારમાં મયણરેહાના રૂપ, સૌન્દર્યને જોતાં મણિરથની દષ્ટિમાં વિષ આવ્યું. મયણરેહાએ તેને સમજાવવામાં બાકી ન રાખ્યું, છતાં કામી મણિરથની દૃષ્ટિ ન સુધરી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શારદા રત્ન પ્રજાને મન રાજા પિતા સમાન છે ને રાજાને મન પ્રજા પુત્ર સમાન છે. પ્રજા પોતાની કેઈ મુસીબતો હોય તે રાજા પાસે ફરિયાદ કરે પણ રક્ષક જ ભક્ષક બને તે ફરિયાદ કેની પાસે કરવાની? અહીં રાજા જ જ્યાં દુષ્ટ બન્યા ત્યાં કહેવાનું કેને? કામી માણસે કેઈના ખૂન કરતાં અચકાતા નથી. મણિરથ રાજા મયણરેહાના રૂપમાં આસક્ત બન્યા ને મયણરેહાને મેળવવા ઘણા પ્રલોભને આપ્યા, છતાં મયણરેહા તેમાં લલચાણી નહિ. તેણે મણિરથને સુધારવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ તે સુધર્યા નહિ, ત્યારે મયણરેહા કહે છે ધિક્કાર છે મારા રૂપને ! આવી રીતે બેસે છે. મહાન આત્માએ પોતાના જ દોષ જુવે છે. . ભાઈના વિયોગથી બલભદ્રને વૈરાગ્ય :-કૃષ્ણ અને બલભદ્ર બંને સગા ભાઈઓ હતા. કૃષ્ણજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે બલભદ્ર તેમના શબને ખભે લઈને છ મહિના સુધી ફર્યા. વાસુદેવ અને બળદેવને એક બીજા પ્રત્યે એટલે રાગ હોય છે કે તે વાસુદેવ મૃત્યુ પામ્યા છે છતાં માનવા તૈયાર નથી. એટલે છ મહિના સુધી શબને લઈને ફરે છે. કેટલો મહ. મેહનીય કર્મ ડાહ્યાને ગાંડા બનાવે છે. છેવટે દેવ સમજાવવા આવે છે. ખેડૂતનું રૂપ લઈને પથ્થરની જમીન પર હળ ચલાવે છે. ત્યારે બળભદ્ર કહે છે ભાઈ! કેઈ દિવસ પથ્થરની જમીન પર હળ ચલાવતા શું ખેતી થવાની છે? ખેડૂતના રૂપમાં રહેલ દેવ કહે છે, પથ્થરની જમીન પર ખેતી ન થાય તે શું મડદા કદી જીવતા થાય ? આશબ્દ તેને સાંભળવા ન ગમ્યા. બલભદ્ર આગળ જાય છે તો દેવ બીજું દશ્ય બતાવે છેલાણમાં કાંકરા નાંખીને તેને પીલી રહ્યા છે. આ જોઈને બલભદ્ર કહે છે અરે મૂર્ખ ! છાણમાં કાંકરા પીલવાથી શું ક્યારે પણ તેલ મળે ખરૂં ? ભાઈ !ઘાણીમાં કાંકરા પીલવાથી તેલ મ મળે તે મડદા શું જીવતા થાય ખરા ? આવા બે ત્રણ દાખલા આપીને સમજાવે છે, છેવટે * છ મહિને બલભદ્રને ભાન થાય છે કે જન્મ છે તેનું મૃત્યુ છે. એમ સમજી અગ્નિસંસ્કાર કરે છે. તે વિચારે છે કે હું મેહદશામાં પડીને ભાન ભૂલ્યા. આ સંસાર સંયોગ અને વિયોગને અખાડો છે. એ નિમિત્તે વૈરાગ્ય આવતા સંયમ લઈને સાધુ બની ગયા. એક વાર આ બલભદ્ર મુનિ ગામમાં ગૌચરી માટે આવતા હતા. તેમનું રૂપ તે અથાગ હતું. તે સમયે કૂવા કાંઠે બે ચાર બેનો પાણી ભરવા આવી હતી. તેમાંથી એક બેનની દૃષ્ટિ મુનિના રૂપ પર પડી. મુનિના રૂપમાં અંજાઈ જતાં તેણે દોરડું ઘડામાં નાખવાને બદલે સાથે આવેલા બાળકના ડોકમાં નાખ્યું. એ દોરડું કૂવામાં નાંખ્યું. કૂવાના પાણીમાં ડુબતા ને દોરડાને જમ્બર આંટ લાગતાં બાળક ત્યાં મરી ગયો. આ જોયું ત્યારે એ બેલી “ધિક ધિક મુનિ તારા રૂપો, ધિક તારે અવતાર.' ધિક્કાર છે, મુનિ તારા રૂપને ! મુનિ કયાં તેના સામું જોવા ગયા હતા, પણ તેણે પોતાને દોષ ન જોયો કે મેં મારી દષ્ટિ એ તરફ કરી ત્યારે આવું બન્યું ને! પણ મુનિને દોષ જે. જ્યાં સુધી માનવ પિતાને દોષ નાહી- જેવે ને બીજાના દોષ જોશે ત્યાં સુધી તેનું કલ્યાણ દૂર છે. આ વાતની મુનિને પણ જાણ થતાં તેમણે નિર્ણય કર્યો કે હું જીવું ત્યાં સુધી મારે ગામમાં ગૌચરી Page #296 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૯૧ આવવું નહિ. રૂ૫ ઘણી વાર મહાપુરૂષને અનર્થનું કારણ બની જાય છે. જેવી રીતે રાવણને માટે સીતાનું રૂપ અને પદ્મનાભ રાજાને માટે દ્રૌપદીનું રૂપ વિષ સમાન નીવડ્યું હતું તે પ્રમાણે મણિરથને માટે મયણરેહાનું રૂપ વિષ સમાન નીવડ્યું. હે ચક્ષુ ! તમે ચંચળ, શું જોયું તમે સારૂં? નારી દેહનું દર્શન છે તમને હજુ પ્યારું ! આ ઘરડી બની કાયા થેડી તે શરમ રાખો.. કેગટની. કવિ અહીં ચક્ષુને કહે છે હે ચક્ષુ ! તમે આંખથી શું જોયું ? નારીના દેહનું દર્શન જ ને! નારીનું રૂપ જ ને ! - મયણરેહાએ મણિરથને ઘણું સમજાવ્યા છતાં મણિરથ કહે, હે મયણરેહા ! તું મારી પત્ની બને તે મને રાજ્ય ચલાવવામાં સહાયક બને. બે પૈડા સરખા હોય તે રાજ્યતંત્ર સારી રીતે ચલાવી શકું ને! ગમે તેવા પ્રલોભનો આપે પણ સતી ડગે ખરી ? ના. નારી ભલે અબળા દેખાતી હોય પણ કટોકટીને સમય આવે, શીલપર આફત આવે ત્યારે સબળા બનીને તેનું શૌર્ય બતાવી દે, તેમાં પાછી પાની ન કરે. આનું નામ જ સાચું શૂરાતન. શીલની ખુમારી જેના રોમરોમમાં વસી રહી છે એવી આર્યનારી પુરૂષોની પિશાચલીલાને કદી ભોગ બનતી નથી. નારી ભણેલી હોય કે અભણ હોય એ બહુ મહત્વનું ? નથી. મહત્વની વાત છે શીલ રક્ષાની. શીલ રક્ષાનો સવાલ જ્યારે એની સામે આવીને ઉમે રહે ત્યારે નારી તલવાર ખેંચીને પણ જંગમાં ઝંપલાવી દે છે. નારી અબળા નહિ પણ સબળા :–રાજસ્થાનમાં એક નાનકડું ધુમાડા નામનું ગામ છે. ગામમાં અનેક જાતિ વસે છે, ને ક્ષત્રિયો પણ વસે છે. એક ક્ષત્રિય યુવાનના એક ક્ષત્રિયાણી સાથે લગ્ન થયા છે, છોકરી પરણીને સાસરે આવી. દોઢ વર્ષ જેટલો સમય થયે. આ બાઈને પ્રસૂતિને પ્રસંગ હોવાથી તે પિયર ગઈ. ત્યાં એને પુત્રને જન્મ થયો. બાબો બે અઢી મહિનાનો થયો ત્યાં સમાચાર આવ્યા કે સાસુ બિમાર છે એટલે તેને મેકલે. પિયર ને સાસરું બંને ગામડું છે, પણ ઘર સ્ટેશનથી બે ત્રણ માઈલ દૂર છે. ક્ષત્રિય પુત્ર પોતાની પત્નીને અને બાળકને તેડવા સાસરે ગયો. તે ક્ષત્રિય હતો પણ એનામાં થોડું મીઠું ઓછું હતું. દાળ શાકમાં મીઠું ઓછું હોય તો ભાવતું નથી. આ ક્ષત્રિય પુત્રમાં થોડા મીઠાની ખામી હતી. પોતાની પત્ની અને વહાલસોયા બાળકને લઈને સાસરેથી નીકળ્યા. ટ્રેઈનમાં બેસી ધૂનાડા સ્ટેશને પહોંચ્યા. ગાડી થોડી મોડી હતી, એટલે સ્ટેશને ઉતર્યા, ત્યાં તે રાત પડી ગઈ. ધૂનાડા સ્ટેશને તે ધોળા દિવસે પણ લૂંટારાને, ચાર-ડાકુઓને ભય, ગુંડાગીરી કરી સ્ત્રીઓને પણ ઉપાડી જાય. આજુબાજુમાં ગીચ ઝાડી. આવા ભયંકર જંગલમાં આ ક્ષત્રિય અને તેની પત્ની ઉતર્યા. ફૂલ જેવો ત્રણ મહિનાનો બા સાથે હતા. અંધારાના ઓળા અવની પર ઉતરી ગયા હતાં. ગામ દેઢ બે માઈલ દૂર છે. અશક્તિના કારણે ક્ષત્રિયાણ ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. આજે ત્યાં કોઈ સાધન પણ નથી. ક્ષત્રિયાણી રૂપ રૂપનો Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શારદા રત્ન અખાર છે. તે ખૂબ ચકેાર અને હેાંશિયાર છે. તેનામાં ક્ષત્રિયાણીનું શૂરાતન છે. તેણે પતિને કહ્યું-હું થાડીવાર અહીં બેઠી છું. આપ જલ્દી ગામમાં જાવ. અને ગાડું લઈ આવા. સાથે તલવાર પણ લેતા આવજો. ક્ષત્રિયપુત્ર તેા ગાડુ લેવા ગામમાં ગયા. જલ્દી પાછા આવવાની અને ધૂન હતી. ગુંડાઓનુ` મળવુ :—આ બાજુ ક્ષત્રિયાણી તેના બાળકને લઈ ને એકલી બેઠી છે. કાજળઘેરા અંધકાર આગળ વધી રહ્યો છે. એકાંત... અંધારીરાત અને એકલી એરત, ગુંડાઓ, ડાકુઓને માટે આવી રાત એટલે આનંદની રાત. ક્ષત્રિયાણીને આ નિરવ શાંતિ ડંખતી હતી. ત્યાં તેના બાળક રડયા....બાળકના રડવાના અવાજ સાંભળીને ત્રણ ગુંડાઓ ત્યાં આવ્યા. ક્ષત્રિયાણી રૂપ રૂપના અંબાર છે. એને જોતાં ગુંડાએના મનમાં થયું કે શું આનું રૂપ છે ! ચાંદના ટુકડા જેવું મુખ જોઈ ત્રણેના અંતરમાં વાસનાના ભેારીગ લબકારા મારવા લાગ્યા. ખરેખર રૂપ એ સતીએ માટે દુઃખનું નિમિત્ત બને છે. રૂપના કારણે સતીએની કસાટી થઈ છે. પેલા ગુડાએ ખાઈને પૂછે છે. આવા અંધારા જગલમાં તને એકલી મૂકીને જનાર કાણુ મળ્યા ? કેમ એકલી છું ? ધેાળા દિવસે અહીં કોઈ ન રહી શકે એવું ભયંકર આ જંગલ છે. કયાંથી આવા છે ? ખાઈ એ કહ્યું, હું પિયરથી આવી છું. અને ધૂનાડા જવું છે. મારા પતિ મારી સાથે જ હતા. એ ગામમાં ગાડુ' લેવા ગયા છે. હમણાં, આવતા હશે. ગુંડાઓની ચાલબાજી :—ગુંડાઓએ કહ્યું–આ અજાણી ભૂમિ છે. ધેાળા દિવસે પુરૂષના પણ હાજા ગગડી જાય એવું આ સ્થાન છે. તેા અધારી રાતે એકલી સ્ત્રી અહીં કેવી રીતે ઐસી શકે ? કઇ વાંધા નહિ. તમે મુંઝાશે નહિ. અહીથી થાડે દૂર અમારી ઓરડી છે. અમારી પત્ની પણ ત્યાં છે. આપ ત્યાં આવા, અને તમારા પતિ આવે ત્યાં સુધી આરામ કરો. આ ખાઈએ વિચાર્યું કે અહીની જમીન પણ જાણે ભય બતાવતી હોય તેમ લાગે છે. અહી એકલા બેસવા કરતાં સ્ત્રીએ ડાય એવા સ્થાનમાં બેસવાથી મને શાંતિ મળશે. થડકારા એછે। થશે. એમ વિચારી તે ખાઈ ગુડાએ સાથે ચાલવા લાગી. બાઈ ને ખબર નથી કે આ છૂપાવેશમાં ગુંડાઓ છે. ચાલતાં ચાલતાં થાડે દૂર એક નાનકડી એરડી આવી. ત્રણે પુરૂષોના પજામાં ફસાયેલી ભેાળી પારેવડા જેવી અબળા એરડી પાસે પહોંચી. એરડીનુ ખારણુ ખાલ્યુ. તેા તેમાં કોઈ નથી. ગુંડાએ કપટથી કહે તમે અહી બેસા. મારી ઘરવાળી પિયર ગઈ છે. મારી મા પાણી ભરવા ગઈ છે, હમણાં આવશે. ત્રણેની આંખમાં રમતા વાસનાના સાપેાલિયાને તેમજ એમના ઇશારાથી એ સમજી ગઈ કે હું તેા પાપીના પંજામાં ફસાઈ ગઈ. શીયળ સાચવવું કઠીન છે. આજે મારી કસેાટી છે. અણુછાજતા પ્રસંગ બની જાય એ પહેલાં બુદ્ધિબળથી રસ્તા શેાધવા તૈયાર થઈ. ગુડાએ, સામે શુરાતન અને ચમત્કાર બતાવતી સતી :—ત્રણે ગુંડાઓ ત્યાં રૂમમાં બેઠા હતા. બાબાને સુવાડયા હતા. ત્યાં ખાઈ સંડાસનું બહાનું કાઢી હું હમણાં આવું છું એમ બેલીને ઘરની બહાર નીકળી. વાસનાના ભૂખ્યા વરૂને વિશ્વાસ હતા, Page #298 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૩ જાળમાં ફસાયેલી માછલી હવે ગમે તેટલા ધમપછાડા કરે તે પણ કયાંય જઈ શકે એમ નથી. ભયંકર રાત્રીમાં એ કયાં જવાની છે? ક્ષત્રિયાણી બહાર નીકળી, ઓરડીનું બારણું બહારથી બંધ કરી દીધું. બારણને સાંકળો મારી દીધી. અંદરથી બહાર આવવા માટે બીજું બારણું નથી. માત્ર એક જાળી હતી. ધારેલી બાજી ધૂળમાં મળી ગઈ. ત્રણે ગુંડા છંછેડાયા. આ તો આપણું ત્રણની ચેટ પકડે એવી છે. એકલી અબળા ત્રણની સામે ટક્કર ઝીલી શકે છે, પણ એને અમારી તાકાતની ખબર નહિ હોય. પહેલા તે શામદામથી નારીને રીઝવવા મહેનત કરી. આ ચતુર સ્ત્રી કેઈ પણ રીતે હવે તેમના હાથમાં આવે તેમ ન હતી. બહારથી બારણું મજબૂત બંધ હતું. પ્રયત્નથી પણ ઉઘડે તેમ ન હતું. આ ગુંડાઓ કહે, તું બારણું ખેલ, નહિ તે હમણું તારા બાળકને મારી નાખીશું. માતાને સંતાન કેટલા વહાલા હોય છે ! પણ સતી સ્ત્રી શીલના રક્ષણ ખાતર છોકરાને પણ ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે! એવા કટોકટીના પ્રસંગમાં શીલ વહાલું કરે છે, પણ બાળક વહાલા કરતી નથી. આ પ્રસંગ જસમા ઓડણના જીવનમાં બન્યો છે. તેના દેખતા પિતાના વહાલસોયા કપાઈ ગયા પણ શીલ ન છોડ્યું. જે શીલ છે તે બધું છે. અને શીલ ગયું તે બધું ગયું છે. આ ક્ષત્રિયાણીને ગુંડાઓ કહે છે, તું બારણું ખેલ, નહિ તો તારા દીકરાનું ખૂન થશે. એક તરફ પ્રાણપ્યારું બાળક અને બીજી તરફ જીવન ધન, ઝનુની નરપિશાચો એક, જ વાત લલકારતા હતા કે બારણું ખોલ, નહિ તે તારૂં બાળક સદાને માટે તારી પાસેથી ઝુંટવાઈ જશે. હે દુષ્ટ ! તમે અમારી સ્ત્રી જાતિને એટલી સસ્તી ધારતા હો તે એ મસ્તીનો મદ ઉતારી દેજો, હું બધું કુરબાન કરીશ, પણ મારા સતીત્વને તે અખંડ રાખીશ, તેને આ શબ્દોમાં જાણે અંગારા ઝરતા હતા. ગુંડાઓ કહે છે, ઘણી સ્ત્રીઓ અમારા સકંજામાં સપડાઈ ગઈ છે. તું વળી કોણ? સમજી જઈશ તો બધું સલામત, નહિ તો બધું બરબાદ. બધું બરબાદ થાય એની ચિંતા નહિ. મારું સતીત્વ સદા અખંડ રહે એ જ ઇરછું છું. દુષ્ટો ! તમારાથી થાય તે કરી લે. મારામાં પ્રાણ છે ત્યાં સુધી આપ મને આંગળી અડાડી શકવાના નથી. ઓરડીમાં નાનું બાળક રડી રહ્યું હતું. માતાનું કાળજુ કળીએ કપાતું હતું, પણ અત્યારે કોઈ ઉપાય નથી. ગમે તેટલી જબરી માતા હોય પણ સંતાન આગળ એ ઢીલી બની જાય છે. ત્રણ મહિનાના કમળ બાળકના હાથ પર છરી મારીને હાથ કાપી નાંખે, અને તે હાથ બહાર ક્ષત્રિયાણી ઉપર ફેંક્યો. જોઈ લે તારા બાળકની દશા ! હજુ ય સમજી જા. બાળકનું રૂદન જોયું જતું નથી. આ માતા નીચું મોં રાખીને રડી રહી છે. પહેલા ખળાનું પ્યારું બાળક છતાં માતા કંઈ કરી શકે તેમ ન હતી. ડી વાર થઈ, ત્યાં જેમ વેલડી ઉપરથી કાકડી કાપે એમ બીજો હાથ કાપીને બહાર ફેંક્યો. થોડી વારે ડેક ઉડાવી દઈને માથું બહાર ફેંકયું. બાળકને જીવનદીપ સદાને માટે બુઝાઈ ગયો. ક્ષત્રિયાણીના જીગરના ટુકડા થઈ રહ્યા હતા. તે ખૂબ રડી રહી છે. પિતાની નજર સમક્ષ બાળકને મારી નાંખ્યો, છતાં સતી શીયળ છોડતી નથી કે ક્યાંય ૧૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શારદા રત્ન એક કન્યાનું પણ શીલ આવ્યા હતાં ? ક્ષત્રિયાણીએ ભાગી જતી નથી. એનામાં કાયરતા નથી. આ ગુંડાઓ હજુ એને બારણુ ખાલવા માટે સમજાવી રહ્યા છે. એટલામાં ક્ષત્રિય ગામડામાંથી ગાડુ લઈને આવી ગયા. તે પેાતાની પત્નીને શેાધી રહ્યો છે. ચાલતાં ચાલતાં અહીંના અવાજ તેના કાને અથડાયા, અને તે અહીં આવી ગયા. પત્નીએ બધી વાત કરી. સામે જ આ દુષ્ટા ઉભા છે. મારા કાળજાની કાર સમાન પ્રાણપ્રિય નાનકડા ફુલને તા મારી નાંખ્યા છે. એ ગીધડાએ મારા દેહને ચૂંથવા તૈયાર થયા છે. હવે આપ ઉઠાવા આપની તલવાર અને એ બધાયને સદાયને માટે મૃત્યુના મુખમાં પહેાંચાડી દો, ત્યારે ક્ષત્રિય કહે છે, એ ત્રણ છે ને હું એકલા છું. મારી તાકાત નથી. હવે અહીંથી જલ્દી રવાના થઈ જઈએ. તમારું મરદાનગીપણું—ક્ષત્રિયનું શૂરાતન કયાં ગયું ? સાચવવાની તમારામાં તાકાત નથી, તે શા માટે પરણવા પેાતાનું બધુ... ખળ એકઠું કરી હિંમત કરીને ક્ષત્રિયના હાથમાંથી તલવાર લઈ લીધી. આ સ્ત્રી હવે વિફરેલી વાઘણ જેવી બની હતી. એના અંગેઅંગમાં શૌય નુ તેજ વહી રહ્યું હતું. હાથમાં તલવાર લઈને અનુને ચઢેલી ક્ષત્રિયાણી બારણા પાસે જઈ એકદમ બારણું ખાલીને કહે છે હે નરાધમો ! હે દુષ્ટા ! બહાર નીકળેા. મારા બાળકના જે માર્ગ તે જ તમારા મા. શ્રી જાતિના જીવન તમે સસ્તા માના છે પણ આજે બધેા હિમ ચુકતે કરી દેવાની છું. જાણે સાક્ષાત્ રણચંડી ન હેાય, એવી ક્ષત્રિયાણી ખુલ્લી તલવાર લઈ ને ઉભી છે. તે કહે છે હું પાપી ! હું અધમ નરપશાચા ! તમારા પાંપના બદલા આજે તમને પૂરેપૂરા મળી જવાના છે. આજે મારા હાથમાંથી એક પણ છૂટકી શકવાના નથી. બારણું ખાલતાં ત્રણે ત્યાંથી ભાગવા જાય છે, ત્યાં એકનું તા સીધું ડાકુ ઉડાવી દીધું. એ ઉભી પૂછડીએ નાઠા. આ અનુની ક્ષત્રિયાણી તેમની પાછળ પડી. એકને રસ્તામાં પાડી નાંખ્યો ને પેટમાં તલવાર ભેાંકી દ્વીધી અને ત્રીજો ભાગી ગયા. તેના અંતરમાં વિચારાના ઉલ્કાપાત મચ્યા હતા. ક્ષત્રિયાણીએ પતિ પાસે જઈ ને કહ્યું, જે પુરૂષ પાતાની પત્નીના શીલની રક્ષા કરવામાં અસમર્થ છે એવા નમાલા, કાયર પતિના સહવાસમાં જીવવું એના કરતાં જીવનના પાંજરામાંથી સદાને માટે મુક્ત થવુ એ શ્રેષ્ડ છે. એમ કહી તલવાર પેાતાના પેટમાં ખાસી દીધી ને અંતે મરણને શરણ થઈ. સતીએ પેાતાના પ્રાણ કુરબાન કરે પણ ચારિત્રને છેડે નહિ. યુગબાહુની પત્ની મયણુરેહા પણ શૂરવીર છે. જેના આત્મા શુદ્ધ છે તે ભગવાન બાલ્યા છે. ચારિત્ર માટે કેટલી દઢ છે ! ધીર, વીર ને કેટલી આત્મા કેાના જેવા છે? સૂયગડાંગ સૂત્રમાં भावणा जोग सुद्धप्पा, जले णावा व आहिया । -નાવા ય તીર્ સંપન્ના, સવહુવલા તિરૢર્ ॥ અ. ૧૫ ગા. ૫ ૨૫ અથવા ૧૨ પ્રકારની ભાવનાઓથી જેમના આત્મા શુદ્ધ-પવિત્ર થયા છે તે આત્મા પાણીમાં નૌકા સમાન સંસાર સમુદ્રને પાર કરવામાં સમર્થ કહેવાય છે. જેવી Page #300 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૫ રીતે કિનારે પહોંચીને નૌકા વિશ્રામ કરે છે તેવી રીતે ભાવના યુક્ત સાધક પણ સંસારસમુદ્રના કિનારે પહોંચીને બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. ભગવાને ૧૨ પ્રકારની ભાવના બતાવી. તેમાં પહેલી અનિત્ય ભાવના ભાવતા જીવ શો વિચાર કરે ? આ જગતમાં ધન, માલ મિલ્કત, ઘર, કુટુંબ કબીલા અને શરીર આ બધું અનિત્ય છે. અમારી બેનની નવી સાડી હોય પણ તે સાડીને જે બેન પહેરે નહિ ને ૨૦ વર્ષ સુધી રાખે તે પણ સાડી સડી જાય છે. કે ઠારમાં અનાજ ભર્યું હોય તે પણ પાંચ દશ વર્ષે સડી જાય છે. મકાને મજબૂત બાંધ્યા હોય છતાં સો-દોઢસો વર્ષે તે પણ જીર્ણ થાય છે, પડી જાય છે, માટે આ જગતમાં કાંઈ નિત્ય નથી. નિત્ય એક એવો મારો આત્મા છે. ઉત્તમ ભાવનાના વેગથી જેનું અંતર સ્વચ્છ અને નિર્મળ થઈ ગયું છે, જેના અંતરમાં ક્રોધાદિ કષાય જરા પણ રહી નથી, જેના મનમાં ઈર્ષા, દ્વેષ, વર, વિરોધ, વિષય, તૃષ્ણા, કૈષણા, નિંદા, ચુગલી આદિને જરા કણ પણ નથી, એવા પવિત્ર આત્મા સંસારિકતાના સ્વભાવને છોડીને પાણીમાં નાવની જેમ સંસારસાગરમાં રહેલા છે. છતાં પણ સંસાર સાગરની ઉપર તરતા રહે છે. જેવી રીતે નાવ પાણીમાં ડૂબતી નથી તેવી રીતે તે સંસાર સાગરમાં ડૂબતો નથી. જેવી રીતે ઉત્તમ નાવિકથી યુક્ત અને અનુકૂળ હવાથી પ્રેરિત નાવ સમસ્ત તોફાનેથી મુક્ત થઈને કિનારે પહોંચીને વિશ્રામ લે છે તેવી રીતે ઉત્તમ ચારિત્રવાન નાવિકથી યુક્ત જીવન રૂપી નૌકા તપ–સંયમ રૂપી પવનથી પ્રેરિત થઈને દુઃખરૂપ સંસારથી છૂટીને સમસ્ત દુઓના અભાવ રૂપ મેક્ષના કિનારે પહોંચી જાય છે. ભગવાને સાધકને માટે ૨૫ ભાવના બતાવી છે. એક મહાવ્રતની પાંચ એટલે પાંચ મહાવ્રતની ૨૫ ભાવના. શ્રાવક બાર ભાવના ભાવે. સંતેને જોઈને એવી ભાવના થાય છે કે હું પંચ મહાવ્રતધારી સાધુ કયારે બનીશ? અમારી બેન રતનપળમાં જાય ત્યારે એને એમ થાય કે આ લઉં કે તે લઉં? પણ નાના મહાસતીજીઓને જોઈને એ વિચાર થાય છે કે હું ક્યારે આવી મહાસતીજી બનીશ ? તમારી ચેતના જાગૃત કરો. તપસ્વી નાના મહાસતીજીને જઈને ભાવના કરો કે અમે પણ એવા તપ કરીએ. જેઓ ભાવનાથી શુદ્ધ છે, રાગદ્વેષ તથા કષાયોને જેણે દૂર કર્યા છે, અને જગતના સર્વ જીવો મારા આત્મા સમાન છે, મને સુખ ગમે છે તે બધાને સુખ ગમે છે, મને દુઃખ નથી ગમતું તે બીજાને દુઃખ કેમ ગમે? જેમની આવી ભાવના છે, એવા આત્માઓને જળમાં નાવ સમાન કહ્યા છે. એવા આત્માઓ પોતે તરે છે ને બીજાને તારે છે. પાણીમાં લાકડાનો કે તુંબડીને સહારો મળી જાય તો તે તરી શકે છે, પણ જેણે લોખંડને સહારે લીધે છે તે આત્મા તરતા નથી, પણ ડૂબવાના છે. જેની ભાવના પવિત્ર છે એવી મયણરેહા અને યુગબાહુ રાત્રે ૧૧ વાગ્યા સુધી ધર્મચર્ચા કરીને કેલીવનમાં સૂતા છે. આ બાજુ જેની દૃષ્ટિમાં વિષ ભર્યું છે એવો કામાંધ મણિરથ પિતાની ધારદાર કટારી કમ્મરે ઝુલતી મૂકીને એ બગીચા તરફ આવવા લાગે, Page #301 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન આપ સાંભળી ગયા ને કે કામી આત્મા ફૂલ જેવા બાળકને મારતા પાછા ન વળ્યા. એના દિલમાં ઢયા ન આવી. કામી અધમ પાપી છે. કોઈ પણ માણસ એક ભૂજાબળથી યુદ્ધમાં દશ હજાર સૈનિકોને જીતતે હેય પણ જેણે કામવાસના પર વિજય મેળવ્યો નથી તે જીતેલે નથી પણ જીતાયેલો છે. મણિરથ રાજા ભાઈને મારવાને લાગ શોધે છે. ભાઈને મારવાના સ્વાર્થના અંધાપામાં લોહીના સંબંધ ભૂલાઈ ગયા. આવા સંસારમાં કયાં વિશ્વાસ રાખીને બેસી રહેવાય! મણિરથ દેખાવ એવો કરે છે કે આટલી રાત્રે મારો ભાઈ બહાર રહ્યો છે એમાં જોખમ છે તેથી તેને બેલાવી લાવું. રાજા એકલા નીકળ્યા છે. રાજા કયારે પણ એકલા નીકળે નહિ. તેમની સાથે માણસો હોય પણ પાપ કરવું છે તેથી એકલા નીકળ્યા છે. પાપી માણસેને અંધારી રાત અજવાળી બની જાય. રાત્રે યુગબાહુ અને મયણરેહા જ્યાં કેવીવનમાં સૂતા છે ત્યાં મણિરથ આવે છે. દરવાજે યુવરાજના ચોકીયાતે ચિકી કરે છે. તે મણિરથને આવતા રોકે છે, ત્યારે મણિરથ કહે છે હું તમારે અને યુગબાહુનો સ્વામી છું. મને શા માટે રોકે છે? ચોકીયાતે કહેઅમારા મહારાજા આવી અંધારી રાત્રે એકલા કયારેય ન આવે ? તેમની સાથે તે સામંત તથા નેકરે ઘણું હોય. અમે તમને અંદર આવવા દઈ શકીએ નહિ. ચકીયાત સમજી ગયા કે રાજા અહીં એકલા રાત્રે આવ્યા છે માટે એમના આવવામાં જરૂર કપટું છે. માટે આપણે સાવધાન બનવાની જરૂર છે. હવે મણિરથ અંદર કેવી રીતે આવશે ને હયાં કેવી વિષમ ઘટના બનશે તેના ભાવ અવસરે. * ચરિવર શેઠાણ બાળક માટે ભડકું બનાવી રહ્યા છે. બાળકોને ખાવા માટે તલસી રહ્યા છે ત્યાં શું બન્યું. ઈતને મેં હી ઉદયચંદ કે મુનિમ પહુંચે આય, કૌન કહાં સે આયે હે તુમ, ઓર કયા બન રહે.... તે ગામમાં રહેતા ઉદયચંદ શેઠને મુનિમ ત્યાં આવ્યો અને પૂછે છે, આપ કોણ છો? ક્યાંથી આવ્યા છે? શું કરો છો? શેઠ-શેઠાણી પિતાના દુઃખની કહાણી કહે છે. પહેલા અઢળક સુખ હતું અને અત્યારે કર્મના ઉદયે કેવી દશામાં છે તે બધી વાત કરે છે, ત્યારે મુનિમજી કહે ભાઈ ! આ નગરીમાં ઉદયચંદ નામના શેઠ રહે છે. તેમને એક જ દીકરી છે. તે દીકરીના લગ્ન લીધા છે, તેથી શેઠ આખું ગામ જમાડે છે. અમારા શેડનું ફરમાન છે કે આજે ગામને કે બહારગામને કઈ માણસ ભૂખ્યો ન રહે જોઈએ. આપ ધર્મશાળામાં બધે તપાસ કરો તેથી હું શોધતા શોધતો અહીં આવ્યા છું. આપ ત્યાં પધારો અને આપની ભૂખ શાંત કરો. શેઠ-શેઠાણી ના પાડે છે. અમારે જમવા આવવું નથી. બે બાળકોને લઈ જાવ. મુનિમજી ખૂબ આગ્રહ કરીને બધાને લઈ જાય છે, પણ શેઠ-શેઠાણીના પગ પાછા પડે છે. કયારેક કંઈક થવાનું હોય તે ભાવિના ભણકારા વાગે ખરા, Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શરદી રં– બંને બાળકોને તે આનંદને પાર નથી. આજે આપણને સારું સારુ ખાવાનું મળશે. ઉદયચંદ શેઠે સાગરદત્તને આવતા જોયા. ભલે તેમના કપડા સારા નથી, પણ તેમનું લલાટ ખૂબ તેજસ્વી દેખાય છે. ઉદયચંદ શેઠ સાગરદત્તનું લલાટ જોઈને સમજી ગયા કે આ કઈ મેટે વહેપારી શેઠ હશે. આ પુણ્યશાળી આત્માઓ દેખાય છે. કર્મો તેમની દશા બદલાવી છે. ચાહે તે તેમને રસ્તામાં કોઈ ચેર ડાકુઓએ લૂંટી લીધા હોય, અગર તેમના માલ ભરેલા વહાણ ડૂબી ગયા હોય, ગમે તે કારણસર શેઠ દુઃખી થઈ ગયા છે, અને ધર્મશાળામાં ઉતર્યા છે. આ છે કોઈ મોટા શ્રીમંત શેઠ. ઉદયચંદ શેઠ કહે તમે આ આવનાર માણસને ગરીબની પંક્તિમાં જમવા ન બેસાડશે, પણ જ્યાં મટા શ્રીમંતે, શેઠ શાહુકારો જમવા બેઠા છે તે પંક્તિમાં બેસાડશે. તેઓ હાલ ગરીબ છે પણ ભાવનામાં અમીર છે. ત્યાં જમવા બેસાડ્યા. સોનાની થાળીઓ મૂકાવા માંડી. થાળીઓ જોઈને સાગરદત્તને વિચાર થયો કે શેઠ પણ મારા જેવા સુખી દેખાય છે. આવી જ થાળીઓ મારે ઘેર હતી, પણ કમેં મારી પ૦૦ સેનાની થાળીઓ ઉડીને ચાલી ગઈ, અને સેનાના પાટલા હતા તે પણ ઉડીને ગયા. - સાગરદત્તને પણ સોનાની થાળી આવી. આપને યાદ છે ને કે સાગરદત્તને ઘેરથી, ૪૯ થાળીઓ ઉડીને ગઈ, ને છેલ્લી થાળી પકડવા શેઠ ગયા ત્યારે થાળીને કાંઠે હાથમાં રહી ગયો ને થાળી ઉડી ગઈ. તે કાંઠા ફૂટલી થાળી શેઠને જ જમવા માટે આવી: આ થાળીના કારણે શેઠ કેવા સંકટમાં મૂકાશે ને શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૨૧ શ્રાવણ સુદ ૮ ને બુધવાર માસખમણુનું ધર તા. ૫-૮-૮૧ શાસ્ત્રકાર ભગવંત ફરમાવે છે કે માનવદેહ મળ મહાદુર્લભ છે. अस्मिन्नपार संसार पारावारे शरीरिणाम् । महारत्नभिवानर्ध, मानुष्यमिह दुर्लभम् ॥ અપાર સંસાર રૂપ સમુદ્રમાં જે જીવેનું મનુષ્ય-જન્મરૂપી અમૂલ્ય મહારત્ન ડૂબી ગયું તે પછી તે મળવું દુર્લભ છે. થોડા મૂલ્યવાળું રત્ન પણ જે મનુષ્યના હાથમાં આવે તે પણ તે તેનું કેટલું રક્ષણ કરે છે? માને કે નૌકામાં બેઠેલ કોઈ પુરૂષ હાથમાં રત્નને લઈને જુએ છે તેટલામાં કોઈ પ્રમાદના કારણથી તે પાણીમાં પડી જાય તે તે રત્ન શું તેને મળે ખરું? ન મળે. કદાચ મળે તે કેટલી બધી મહેનત કરે ત્યારે મળે ને? જે રત્ન ગુમાવ્યું તે એવી વસ્તુ નથી કે જે આખા ભવમાં ફરીને ન મળે તેમ નથી. છતાં પુરૂષ તે રત્નને મેળવવા માટે હજારો પ્રયત્ન કરે છે. આ સંસાર સમુદ્ર અત્યંત ઉડે તેમજ અનંતા જન લાંબો છે કે જેની અંદર અનંત જીવોના મનુષ્યજન્મરૂપી રને ગુમ થયેલા છે, અને વર્તમાન સમયમાં પણ છવાનું મનુષ્ય-જ-મરૂપ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શારદા રત્ન મહામૂલું અલભ્ય રત્ન પ્રમાદના કારણે ખેવાઈ જાય છે, છતાં તેને જીવને જરા પણ શોક થતું નથી. તેમજ તે રત્નને મેળવવા પ્રયત્ન પણ નથી કરતું. પરિણામે તે જીવ ૮૪ લાખ છવાયોનિમાં ભમ્યા કરે છે. મહાપુરૂષોએ માનવજીવનને એક જંકશનની ઉપમા આપી છે. તે કેવી રીતે, સમજે. તમે રેલ્વે ગાડીમાં મુસાફરી કરો ત્યારે રસ્તામાં અનેક સ્ટેશન અને જંકશન આવે છે. તમે જંકશન કેને કહ? ટ્રેઈનમાં ચઢવા-ઉતરવાનું અને ટિકિટ લેવા માટે બનાવેલું સ્થાન સ્ટેશન કહેવાય છે, અને જે વિશિષ્ટ સ્થાન પરથી અલગ અલગ દિશાઓમાં ટ્રેઈને જાય છે તેને જંકશન કહેવાય છે. તે રીતે જીવને માટે જે રાશી લાખ યૂનિઓ છે તે તેના જન્મ મરણના સ્ટેશન છે. ત્યાંથી જીવ ચાર ગતિમાં આવજા કર્યા કરે છે. આ પૃથ્વી પર બનાવેલા સ્ટેશન પર મનુષ્ય એક ટ્રેઈનમાંથી ઉતરે છે ને બીજી ટ્રેઈનમાં ચઢે છે. આ રીતે ભિન્ન ભિન્ન યોનિરૂપ સ્ટેશન પર તે મરે છે અને પછી જન્મ લે છે. આ ૮૪ લાખ યોનિમાં માનવનિ જંકશન સમાન છે. રેલ્વે જંકશન પર પહોંચીને કઈ પણ બીજી દિશા તરફ જવાવાળી ટ્રેઈનની ટિકિટ લઈને તેમાં બેસી શકાય છે, અર્થાત્ કોઈ પણ દિશામાં જઈ શકાય છે, એ રીતે આ માનવભવ પણ એક જંકશન છે. આ જંકશનથી આપને જે ગતિની ટિકિટ લેવી હોય તે ગતિની ટિકિટ લઈને ત્યાં જઈ શકાય છે. છે કેઈ પણ સ્થળે જવું હોય તે જંકશન પરથી આપ ટિકિટ લો છો, પછી જે સ્થાને જવું હોય તે ટ્રેઈનમાં બેસી શકો છો. આ રીતે ઉત્તમ માનવ જન્મ રૂપી જંકશન પરથી આપ ઇચ્છો તે સ્થાને જઈ શકો છો પણ જરૂર છે ટિકિટ લેવાની. આ જંકશન પરથી જીવને નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને પાંચમી મોક્ષગતિની ટિકિટ મળી શકે છે. કેઈ પણ માણસ નરક અને તિર્યંચ ગતિમાં જવાનું ઈ છે નહિ. બાકી ત્રણ ગતિઓ રહી. મનુષ્ય, દેવ અને મોક્ષગતિ. આ ત્રણમાં શ્રેષ્ઠતમ છે મોક્ષગતિ. એ ગતિમાં જવાની સૌ કેઈ ઇરછા રાખે છે, પણ માત્ર ઈચ્છા રાખવાથી ત્યાં જઈ શકાશે નહિ. તે ગતિમાં જવા માટે ટિકિટ લેવી પડશે. તે ટિકિટ ન આપવાથી નહીં મળે. તે ગતિ મેળવવા માટે મહાન શ્રમ, પુરૂષાર્થ અને ત્યાગ કરવો પડશે. મોક્ષગતિની ટિકિટ પ્રાપ્ત કરવાની યોગ્યતા કેનામાં હોય છે? જે આત્માએ સેળ કષાય અને નવ નેકષાય રૂપ મોહ વિકારને પૂર્ણ રૂપથી જીતી લીધા છે અને મોહને જડમૂળથી નાશ કરી દીધો છે, તે આત્મા મોક્ષ પદને પ્રાપ્ત કરવાને યોગ્ય છે. મેક્ષ ગતિની ટિકિટ મેળવવી એ સહેલી વાત નથી. જંકશન સમાન મનુષ્ય-પર્યાય આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. ગાડી આ જંકશન છોડીને રવાના થવાની છે. જે અત્યારે નહિ જાગે તે ટિકિટ લેવા પ્રયત્ન કયારે કરશે? એક એક પળ જતાં ઉંમર ઓછી થાય છે, અને મૃત્યુ નજીક આવે છે. છતાં જીવ પિતાને માર્ગ ભૂલીને મેહની નિદ્રામાં હજુ સુધી સૂતે છે. મહાપુરૂષે વારંવાર ટકોર કરે છે, છતાં હજુ જીવ જાગતું નથી. મહાપુરૂષોના ઉપદેશને સાંભળીને તેને અમલ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ શારદા રત્ન નથી કરતો, તેથી સંતા આપણને ચેતાવે છે કે હવે તો જાગ, અને પુણ્યેાપાર્જન રૂપ ટિકિટ લેવાના પ્રયત્ન કર. સિદ્ધાંતમાં જીવના ૫૬૩ ભેદ બતાવ્યા છે. એમાંથી મનુષ્યના ૩૦૩ ભેદ છે. ૩૦૩ ભેદમાંથી ૧૫ ક ભૂમિના મનુષ્ય મેાક્ષના અધિકારી બની શકે છે. પેાતાના શુભાશુભ કર્મા દ્વારા બધી ગતિમાં જઈ શકે છે. જે રીતે ગાડીમાં બેસતા પહેલા ટિકિટ લેવી પડે છે. ટિકિટ વિના ગાડીમાં મુસાફરી થઈ શકતી નથી. કદાચ કાઈ ટિકિટ વિના બેસે તા તેને દંડ ભરવા પડે છે. તે રીતે માનવ ભવ રૂપી જંકશનમાંથી શુભ ક્રિયાઓ દ્વારા ઉપાર્જિત પુણ્ય રૂપી ટિકિટ લેવી પડશે. ઘણી મુસીબતે આ મનુષ્ય ભવરૂપી જંકશન તમને મળ્યું છે. એ જો ખાવાઈ ગયું તેા પછી કયારે મળશે તેની ખબર નથી. એટલા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવી જોઇએ. ભગવાન આચારગ સૂત્રમાં માલ્યા છે ઃ— “ संधि विदित्ता इह मच्चिएर्हि एस वीरे पसंसिए जे बध्धे पडिमोयए । " આ મનુષ્ય જીવન સરીખા સુવર્ણ અવસરને પ્રાપ્ત કરીને જે વિષયાથી દૂર રહે છે તે શૂરવીર છે. તે જ પ્રશંસાને પાત્ર છે, અને એવા પુરુષ સસારના બંધનામાં જકડાયેલા ખીજા જીવાને પણ બાહ્ય અભ્યંતર મધનાથી મુક્ત કરી શકે છે. જ્ઞાની કહે છે કે હું મનુષ્યા ! અસીમ પુણ્યાયે તમને ચિંતામણી રત્ન સમાન આ માનવ જીવન પ્રાપ્ત થયું છે. આ વનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ*પૂર્ણ વિકાસ થઈ શકે છે. આ જીવન સર્વશ્રેષ્ઠ મેાક્ષ પ્રાપ્તિનું સાધન છે. આ ભવમાંથી મેાક્ષ મેળવી શકાય છે. ખીજા ભવમાંથી નહિ. દેવા પણ જે માનવભવને પ્રાપ્ત કરવા માટે તલસી રહ્યા છે, એવું જીવન આપણને મળી ગયુ છે. આ દુ ́ભ સુવર્ણ અવસરને પ્રાપ્ત કરીને તેને વિષય કષાયામાં વ્યતીત નહી કરી દેવા જોઇએ. આ સુંદર સુયેાગ વારંવાર મળવાને નથી. સંસારની અસંખ્ય ચૈાનીઓથી બચીને સર્વશ્રેષ્ઠ મનુષ્ય ચૈાનિ મળી જવી એ કેટલેા સુંદર સુયેાગ કહેવાય ? કેટલા અધિક સૌભાગ્યની નિશાની છે. આ સુવર્ણ સમય ગુમાવ્યા પછી ફરી તેની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તે માટે શાસ્ત્રકારાએ ન્યાય આપીને સમજાવ્યું. સપૂર્ણ ભરતક્ષેત્રના ઘઉંં, જાર, મકાઈ, ચણા, ચાખા આદિ બધા ધાન્યાના એક જગ્યાએ ઢગલા કર્યાં. તે એકત્રિત કરેલા ઢગલામાં ઘેાડા સરસવના દાણા નાંખવામાં આવે અને તેને ખૂબ સારી રીતે હલાવી નાંખે, પછી એક ઘરડી ડેાશી કે જેના આંખના તેજ આંખા થઈ ગયા છે એવી ડેાશીને કહેવામાં આવે કે આ ઢગલામાંથી સરસવના દાણા વીણી વીણીને અલગ કરી દે. ઘરડી ડેાશી આ પ્રમાણે કરવામાં સમર્થ બની શકતી નથી. છતાં કાઈ દિવ્ય શક્તિ દ્વારા તે એ પ્રમાણે કરી શકે પણ મનુષ્ય ભવ મેળવીને તેને જેમ તેમ ગૂમાવી દે છે તેને ફરીને મનુષ્યભવની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. આ દૃષ્ટાંતથી આપ સમજી શકશે। કે મનુષ્યભવનું કેટલુ અણુમેલ મૂલ્ય છે. એવા જીવનને જે જીવા Page #305 -------------------------------------------------------------------------- ________________ રેઇ શરદ રત્ન માત્ર વિષયોમાં પૂરું કરી દે તે કેટલા અવિવેકી કહેવાય! માટે મળેલી મનુષ્ય જીવનની ક્ષણોને આત્મસાધના દ્વારા સફળ કરી લેવી જોઈએ. આજના દિવસનું નામ છે મા ખમણનું ધર. આ દિવસ આપણને શું સૂચન કરે છે ? આજથી બરાબર એક મહિને સંવત્સરી મહાપર્વ આવશે. તે પર્વ આવતા પહેલાં તું તારા આત્માને વિશુદ્ધ અને નિર્મળ બનાવી દે. આત્માને નિર્મળ બનાવવા માટે અને કર્મને બાળવા ભગવાને તપની જડીબુટ્ટી બતાવી છે. તપ આત્માના રોગ નાશ કરવા માટે સમર્થ છે, તે સાથે શરીરના રોગો પણ તપથી નાશ થાય છે. ખેડૂતને અનાજ મેળવવું હોય તે પહેલા બીજ વાવે છે, તે અનાજ મળતાં પહેલા ઘાસ ઓટોમેટિક ઉગી નીકળે છે, તેવી રીતે તપ એ આત્મા માટે કરવાનું છે, પણ તપ દ્વારા શરીરની સુખાકારી ઓટોમેટિક મળી જાય છે. જેમ ઘીના અને તેલના વહેપારીનું જે કપડું હોય છે તેમાં મેલ અને ચીકાસ બંને હોય છે તેથી તેને બાફવું પડે છે, તેમ આત્મા પર અનંતકાળથી કર્મવર્ગણુઓ ચેટી છે. રાગ અને દ્વેષ દ્વારા જીવ ચીકણું કર્મો બાંધે છે. એ ચીકાશને દૂર કરવા તપ રૂપી ભઠ્ઠો સળગાવવો પડશે. તપની જડીબુટ્ટી સ્વીકારવી પડશે. કરડે ભવના સંચિત કરેલાં કર્મોને નાશ કરવા માટે તપ એ મહાન જડીબુટ્ટી છે. તપ કયારે કરી શકાય ? આહાર સંજ્ઞા પર વિજય મેળવે ત્યારે. આહાર સંજ્ઞા ખૂબ ભાકર વસ્તુ છે. આ આહાર સંજ્ઞામાંથી બધા સંકલેશો ઉભા થાય છે. બાળક જન્મે છે ત્યારે આહાર માટે રડતે હોય છે. આહારથી શરીર વધે છે. શરીર અનેક વિષય કષાય, સંકલેશોનું સ્થાન છે. આહારમાંથી જીવ અનેક અન્ય સંકલેશેમાં અટવાય છે, અથડાય છે ને પતન પામે છે. માતા બાળકનું આહાર આદિથી પોષણ કરે છે એટલે એ સૌ પ્રથમ માતાને ઓળખે છે. માતા તેનાથી થોડી દૂર જાય તે રોકકળ મચાવી દે છે, પછી એની માતાના જે સંબંધી એટલે ભાઈ, બેન, પિતા આદિની સાથે સંબંધ બંધાય છે. આહારસંજ્ઞા પર વિજય મેળવે એ સહેલ નથી. જે આત્માઓ આહારસંસાને જીતે છે તે આત્માઓ માસખમણ જેવી ઉગ્ર સાધના કરી શકે છે. તપ કરવાથી દેહ બળે થાય છે. શરીર સૂકાય છે, પણ આત્માની શક્તિ ખીલી ઉઠે છે. દેહ દૂબળો હોય, માંદે હોય પણ આત્મા નક્કર (સબળો) છે તે તેની ગાડી સાધનાની પાટે સડસડાટ દોડી જાય છે, પણ જેનું શરીર સાજું હેય ને આત્મા માંદો પડ્યો હોય તે તેની ગાડી અટકી જાય છે. ગાંધીજીનું શરીર કેવું સુકલકડું હતું પણ તેમનું આત્મબળ મજબૂત હતું. આત્મા તે અનંત શક્તિને ઘણું છે. કર્મો સામે કેશરીયા કરવા અને બંધનથી મુક્ત થવા માટે તપ એ અમેઘ હથિયાર છે. આજે, મહિનાનું ઘર સૂતેલા આત્માને સિગ્નલ આપીને જગાડે છે. જ્યાં સુધી સિગ્નલ અપાયે નહિ ત્યાં સુધી ગાડી પાટા પરથી પાસ (પસાર) થતી નથી પણ સિગ્નલ અપાય પછી જ ગાડી પાસ થાય છે. મેક્ષમાં જવા માટે આ દિવસો આપણને સિગ્નલ આપીને સજાગ કરે છે. હે જીવ! તમારી જિંદગીમાંથી ક્ષણો ઓછી થતી જાય છે, માટે Page #306 -------------------------------------------------------------------------- ________________ શારદા રે ૨૦૧ કાલની રાહ ન જોતાં કર્મ સામે કેશરીયા કરવા ઉભા થઈ જાવ. તપ વિના આત્માની શુદ્ધિ નથી. તપ વિના કર્મક્ષય નથી, માટે તપની અવશ્ય જરૂર છે. જે જીએ તપની અંતરાય તોડી હોય તે મા ખમણ ૪૫-૬૦ ઉપવાસ કરી શકે, પણ જે એક ઉપવાસ પણ કરી શકતા નથી તેણે કર્મોને કેવી રીતે દૂર કરવા ? ભગવાને તપના બાર પ્રકાર બતાવ્યા. છ બાહ્ય અને છ આત્યંતર. अणसण मुणोयरिया भिकरवायरिया य रसपरिच्चाओ। જાણો સંજયા , વ તા ટ્રોફા ઉત્ત. ૩૦-૮ બાહ્ય તપ છ પ્રકાર છે. અનશન, ઉોંદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકલેશ, સંસીનતા. (૧) અનશન તપ-જીવ અનાદિ અનંતકાળથી અનેક ભવમાં રખડે, બધી જાતિ, ગતિમાં જઈ આવ્યો. બધી નિમાં ફરી આવ્યું પણ એ જ્યાં જ્યાં જન્મ્યા, ત્યાં ત્યાં પહેલું કામ એણે આહાર કરવાનું કર્યું. ચારે ગતિમાં અનંત કાળ રખડી રખડીને ખા ખા કરવાનું બંધ કર્યો છે. આજ સુધી કેટલું ખાધું અને કેટલું પીધું ? આજ . સુધી પીધેલા માતાના દૂધને હિસાબ કરીએ તે સાગરના સાગર ઉભરાય અને ખાધેલા અનાજને હિસાબ કરીએ તે પર્વતે ખડકાય એટલું ખાધું પીધું છે, તેથી જેનદર્શનમાં બાર પ્રકારના તપની અંદર આહાર સંજ્ઞાને મારવા માટે પ્રથમ અનશન તપ કહ્યો છે. તેના બે પ્રકાર છે. ઈત્વરિક અને મરણકાળ. જ્યારે ઉપસર્ગને પ્રસંગ આવી જાય ત્યારે એવી રીતે અનશન કરે કે જે હું આ ઉપસર્ગમાંથી બચું તે છૂટે અને મરણ આવે તે સિરે. આ નિર્ધારિત અનશન પછી ફરી ભજનની ઈચ્છા થાય તે ઈવરિક અનશન અને મરણ કાળ સુધી જે અનશન કરાય છે તે મરણકાળ અનશન કહેવાય છે. (૨) ઉણેદરી તપા–જે જેટલું ખાઈ શકે તેથી ઓછામાં ઓછું એક કણ તથા એક કેળિયો (ગ્રાસ) આદિ રૂપે ઓછું ખાવું તેનું નામ ઉણોદરી તપ છે. (૩) ભિક્ષાચર્યા–આઠ પ્રકારની ગૌચરી તથા સાત પ્રકારની એષણાઓ અને જે બીજા અનેક પ્રકારના અભિગ્રહ છે તે બધા ભિક્ષાચર્યામાં કહેવાય છે. અથવા તેને ભિક્ષાચર્યા તપ કહે છે. આ ધાર્માદિ ષથી રહિત ભિક્ષાચર્યાના આઠ ભેદ છે. (૧) પિટિકા-જે મહેલા ચતુષ્કોણ પેટિકાના આકાર સમાન હોય તેમાં અભિગ્રહપૂર્વક ગૌચરી કરવી. (૨) અધપેટિકા–આ. રીતે અર્ધપેટિકાના આકાર સમાન ઘરોમાં ભિક્ષાને માટે જવું તે અધપેટિકા (૩) ગેમૂત્રિકા-વાંકાચૂંકા આકારના ઘરોમાં જવાનો નિયમ કરે તે ગોમૂત્રિકા (૪) પતંગવીથિકા- જેવી રીતે પતંગ ઉડે છે તેવી રીતે આહાર લે અર્થાત પહેલા એક ઘેરથી આહાર લઈને પછી તેની નજીકના પાંચ છ ઘર છોડીને સાતમા ઘરથી આહાર લે તેને પતંગ વીથિકા કહે છે. (૫) બૂકાવર્તી અર્થાત્ શંખાવર્તની જેમ ફરીને (ઘૂમીને) આહાર લેવાની પ્રતિજ્ઞા કરવી. તેના બે પ્રકાર. એક આત્યંતર અર્થાત્ ગલીની અંદર અને બીજા ગલીની બહાર (૬) ગલીની અંદર એની શરૂઆતથી છેડા સુધી સીધા ચાલ્યા જવું અને Page #307 -------------------------------------------------------------------------- ________________ २०२ શારદા રત્ન પછી ત્યાંથી પાછા ફરતા ઘરમાંથી આહાર કરે એ છ ભેદ અને જુગતિ અને વિક્રગતિ એમ કુલ ૮ ભેદ ભિક્ષાચર્યાના છે તથા (૧) સંસૃષ્ટ (૨) અસંસ્કૃષ્ટ (3) ઉદધૃત (૪) અલ્પલેપિકા (૫) ઉદ્દગૃહિતા (૬) પ્રગૃહિતા (૭) ઉજિજતધર્મા, એ સાત પ્રકારની એષણું છે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ ચાર પ્રકારનો છે. આ તપને ભિક્ષાચર્ચા તપ કહે છે. તેનું બીજું નામ વૃત્તિસંક્ષેપ છે. (૪) રસપરિત્યાગ-દૂધ, દહીં, ઘી અને પકવાન આદિ પૌષ્ટિક પદાર્થ તથા રસયુક્ત અન્નપાન આદિને જે ત્યાગ છે તેને રસપરિત્યાગ કહે છે. કીડી આદિના ભવમાં જીવ રસનામાં ગાંડે હતે. કીડી જ્યાં સ્વાદ મળે કે તરત દોડી જાય છે. એટલે તેને રસના ઉપર કાબૂ હેત નથી. જેમ જેમ જીવ ઉંચે આવે છે તેમ તેમ રસનાના નખરા વધે છે. ભાવતી વસ્તુ એક બે મળે તે પણ ચાલી શકે છે, પણ રસ વિનાની, મસાલા વગરની બાફેલી રાઈ અનેક જાતની મળે તે પણ એનાથી ચાલતું નથી, પણ રસવાળી વસ્તુ ઓછી મળે તો પણ ચાલે છે, એટલે રસત્યાગને તપ કઠીન છે. માળવા દેશના રાજા ભર્તુહરિ પીંગળાની પાછળ પાગલ હતા. પણ તેમને ખબર પડી કે હું જે પીંગળાને મારી માનું છું તે મારી નથી. તે તે બીજાના પ્રેમમાં પડી છે. આથી તેમને વૈરાગ્ય આવી ગયા. ભગવો વેશ પહેરીને પગપાળા ચાલી નીકળ્યા. ભર્તુહરિ ચાલ્યા જાય છે. રરતામાં કંદોઈની દુકાને તાવડામાં ગરમ ગરમ શીરે શેકાતે જોયો. આ સંસાર છોડી દીધે પણ હજુ વૃત્તિ છતાણી ન હતી. ગરમ શીરો જોઈને ખાવાનું મન થઈ ગયું, પણ શીરે લાવવો ક્યાંથી ? એ લેવા માટે પૈસા તે જોઈએ ને! પાસે પૈસા તે છે નહિ, જીભની રસના એટલું જોર કરે છે કે ગમે તે રીતે શીરો ખાવો સાચે, તે માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું. પૈસા મેળવવા માટે ભતૃહરિએ કેથળા ઉપાડયા. મજુરી કરીને પૈસા મેળવ્યા. જુઓ, રાજા જેવા રાજા, જેણે કઈ દિવસ કંઈ કામ કર્યું ન હોય તે રાજાએ એક જીભના સ્વાદ ખાતર મજુરી કરીને પૈસા મેળવ્યા ને કંદોઈની દુકાનેથી શીરે લીધે. શીરો ખાવા માટે જીભડી તો લબકારા મારી રહી છે, પણ ખાતા નથી. નદીકિનારે જઈને પછી ખાઈશ, શીરો લઈને ચાલ્યા જાય છે. રસ્તામાં ગાયોનું ધણ સામે મળ્યું તેનું છાણ પડયું હતું. છાણ જોઈને ભતૃહરિ કહે છે કે હે રસના રાણી ! તને ઉને ઉને શીરો ખા ગમે છે, તે આ છાણ પણ શીરા જેવું ઢીલું છે, એ તને ખાવું કેમ ગમતું નથી ? હે રસના તમે રાણી, લંપટ શીરાપર ખાવાની હજુ તૃષ્ણ જે ખાધું છે જીવનભર મુક્તિના મધુરસનું ટીપું તે કદી ચાખે.ફિગટની. જે શીરો ખાવા માટે કેથળા ઉપાડવાની મજુરી કરી હતી તે શીરો ખાવાને છેડી દીધી ને છાણને આરોગી ગયા. કેટલે રસ વિજય! (૫) કાયકલેશ-આત્માને સુહાવહ અર્થાત્ સુખકર વીરાસનાદિ ઉગ્ર આસને અભ્યાસ એ કાયક્લેશ તપ છે. જેમ જેમ જીવ ઉચે આવે છે તેમ તેમ સુખશીલતામાં Page #308 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૦૩ ચકચૂર બને છે. ભાવતી વસ્તુ ખાવાથી પ્રમાદ આવે છે, એટલે એ પ્રમાદનેઋારવા માટે કાયકલેશ તપ કહ્યો છે. હજુ રસત્યાગ કરવો સહેલ છે. પરંતુ ધગધગતા ઉનાળામાં ચાલવું, ઉગ્રવિહાર કરવા, માથાને લગ્ન કરવો એ બધું કઠીન છે. (૬) પ્રતિસંલીનતા-એકાંત અને જ્યાં કોઈ આવતા જતા ન હોય એવા સ્ત્રી, પશુ અને નપુંસકરહિત સ્થાનમાં શયન અને આસન કરવું તેને વિવિક્ત શસ્યાસન અર્થાત્ પ્રતિસંલીનતા તપ કહે છે, બીજા શબ્દોમાં કહીએ તે પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, અને ત્રણ ગ એને પ્રમાણથી અધિક ધારણ ન કરવા એ પ્રતિસંલીનતા તપ છે. તેના ચાર ભેદ છે. (૧) ઈન્દ્રિય પ્રતિસલીનતા (૨) કષાય પ્રતિસંલીનતા (૩) યોગ પ્રતિસંલીનતા (૪) વિવિક્ત શયનાસન પ્રતિસંલીનતા, હવે છ આત્યંતર તપની વાત કરીએ. पायच्छितं विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाण च विउसग्गा, एसो अन्भिन्तरो तो ॥ ३०-30 પ્રાયચ્છિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, અને વ્યુત્સર્ગ, આ છ આત્યંતર તપ છે. (૧) પ્રાયછિત-પાપના પર્યાયનું છેદન કરે તે પ્રાયશ્ચિત તપ. ભિક્ષુ આલોચ- - નાહ આદિ દશ પ્રકારના પ્રાયચ્છિત સભ્યપ્રકારે પાલન કરે છે તેમ યશ્ચિત તપ છે. * (૨) વિનય –ઉભા થવું, હાથ જોડવા, આસન આપવું, ગુરૂજનની ભક્તિ ભાવપૂર્વક શુશ્રુષા કરવી તે વિનય તપ છે. (૩) વૈયાવચ્ચ:-આચાર્ય આદિને લગતા ૧૦ પ્રકારના વિયાવૃત્ય–સેવાનું યથાશક્તિ સેવન કરવું તે વૈયાવચ્ચ તપ કહેવાય છે. (૪) સ્વાધ્યાયવાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મસ્થા એ પાંચ પ્રકાર સ્વાધ્યાય તપના છે. (૫) ધ્યાનઃ-આર્તધ્યાન, રૌદ્રધ્યાન સિવાય સુસમાહિત મુનિ જે ધર્મધ્યાન અને શુકલ ધ્યાન ધ્યાવે છે તેને ધ્યાન તપ કહે છે. (૬) વ્યુત્સર્ગ –સૂવા બેસવા તેમજ ઉભા રહેવામાં જે ભિક્ષુ શરીરની વ્યર્થ ચેષ્ટા નથી કરતે. આ શરીરને વ્યુત્સર્ગ નામનો તપ છે. ભગવાને આ બાર પ્રકારના તપ બતાવ્યા છે. તપથી આત્મા એજસ્વી બને છે. આ તપની સાધના માનવજીવનમાં થઈ શકે છે. બીજા ભવમાં તપ કરી શકાતો નથી, માટે આ અમૂલ્ય જીવનને કિંમતી સમય ખાવાપીવામાં અને મોજમઝામાં ન ગૂમાવતા ધર્મધ્યાન અને તપદ્વારા ઉજ્જવળ બનાવજે. એક શ્રીમંત શેઠને ઘેર એક દીકરો હતે. તેના ધર્મના સંસ્કારવાળી ગુણીયલ કન્યા સાથે લગ્ન થયા. શેઠને ત્યાં પૈસે ખૂબ છે, ને છોકરી ઘણે કરિયાવર લઈને આવી છે. તમારું સંસારનું કહેવાતું બધું સુખ ત્યાં છે, પણ વહુ દિવસે દિવસે સૂકાતી જાય છે. છ મહિના થયા. સસરાના મનમાં થયું કે ગમે તે હોય પણ વહુ સૂકાતી જાય છે. વહુ પરણીને આવી ત્યારે રૂપમાં રંભા સમાન દેખાતી હતી. આજે ફિક્કી દેખાય છે. સસરામાં Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શોરંદા રત્ન માનવતા હતી. તે સમજતા હતા કે વહુ એ મારી દીકરી છે. મારે તેનું ધ્યાન તે રાખવું જોઈએ. અમારે ત્યાં દુઃખ કોઈ નથી, છતાં તે કેમ સૂકાતી જાય છે? સસરા પોતાની પત્નીને કહે, આપણી વહુ કેમ સૂકાતી જાય છે? તું એને પૂછી જે ને! ત્યારે સાસુ કહે, એમાં શું પૂછવાનું હોય! સૂકાઈ ગઈ છે તે કાલે જાડી થશે. સાસુ અને સસરાના સ્વભાવમાં ઘણે ફરક છે. ઘરમાં બધાના સ્વભાવ સરખા નથી હોતા. એક માતાના બે દીકરા હોય તેમાં એક દીકરો સારો હોય છે ને એક વઢકણે હોય છે. એક વાંસના બે ટોપલા હોય, એક ટોપલે ભંગીને ઘેર ગયો તો તેમાં વિષ્ટા ભરાય છે, અને બીજે ટોપલો માળીને ઘેર ગયો તો તેમાં સુગંધી ફૂલે ભરાય છે. કર્મના ખેલ ઓર છે. એક માતાના બે દીકરા હોય તેમાં એક દીકરો મીલમાલિક હોય છે. બીજો મીલમાં મજૂરી કરતો હોય છે. એક દીકરો ગાડીવાળા હોય છે, તો બીજે દીકરો ગાડીને ડ્રાઈવર હોય છે. સસરા કહે, તું પૂછ તે ખરી કે વહુને કંઈ થયું છે? તું તો એની મા સમાન ગણાય. તારી તે પૂછવાની ફરજ છે. સાસુ તે એક જ કહે. શું પૂછવાનું હોય ! કાલે જાડી થશે. ઠીક, જો તું વહુને આવી રીતે રાખીશ તે ઘડપણમાં એ પણ તને એવી રીતે રાખશે. છેવટે સસરાએ પૂછ્યું–વહુ બેટા ! તમે પરણીને આવ્યા પછી કેમ સૂકાતા જાવ છો ? તને દુઃખ છે? વહુ કહે, બાપુજી! દુખ ગણું તે દુઃખ છે ને સુખ ગણું તે સુખ છે. એટ! આમ કેમ બોલે છે ? તે શું કહું બાપુજી! આપના ઘરમાં પૈસાની કમીના નથી. ખાવાપીવાનું દુઃખ નથી. આપના દીકરા પણ સારા છે, પણ હું જ્યારથી આ ઘરમાં પરણીને આવી, ત્યારથી આજ સુધીમાં આપણે આંગણે કઈ દિવસ સંત પધાર્યા નથી. સંતના પુનિત પગલાથી આપણું ઘર પાવન થયું નથી. તેમના દર્શન કરી આંખડી પવિત્ર બની નથી અને તેમને સુપાત્ર દાન દઈને કર પણ પવિત્ર થયા નથી. અરે ! કઈ દિવસ સંત શબ્દ પણ સાંભળ્યો નથી. ખરેખર જે ઘર આવું છે તે ઘર, ઘર નથી પણ સ્મશાન છે. ઘરમાં બધી વાતે થાય છે, પણ કઈ કહેતું નથી કે આપણે ઉપાશ્રયે જઈએ, કેઈને માળા ગણતા પણ હું જેતી નથી. પૂર્વભવમાં પુણ્ય કરીને આવ્યા છે, તેના મીઠા ફળ અત્યારે ભેગવી રહ્યા છે, પણ પછી શું થશે? આ જન્મમાં જે કાંઈ નહીં કરે તે આવતા ભવમાં શું? મારા મનમાં આ દુ:ખ ખટકી રહ્યું છે. વહુની મીઠાશભરી વાણી સાંભળીને સસરાએ કહ્યું બેટા ! ખરેખર તું તે અમારી કૂળદીપિકા છે. આજ સુધી અમે ધર્મને જાણતા ન હતા. તે અમારી આંખ ખેલાવી છે. આજે અમને સત્ય વસ્તુનું ભાન થયું છે. સદ્દગુણી વહુના પ્રભાવથી આખું ઘર ધર્મમય બની ગયું. આજે ઘણું મા-બાપ એવા જોવા મળે છે કે જે સંતાને ધર્મ ન કરતા હોય, ઉપાશ્રયે ન જતા હોય તે તેમનું દિલ બળી જાય. કંઈક ઘરમાં તે બધા સાથે મળીને પ્રાર્થના કરે, પછી દૂધ પીવે, એટલે ધર્મને રંગ હોય છે, માટે આ ભવમાં તન, મન અને ધનથી જેટલું ભાથું બંધાય તેટલું બાંધી લે. તપ કરવાની શક્તિ હોય, તે શક્તિને ગોપવશો નહિ. તપ કરવાથી કંઈકના રોગો મટી ગયા છે. અરે, Page #310 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૦૫ કેન્સર જેવા દઈ પણ તપથી મટ્યા છે. તપ કરવાથી શરીરને લાભ અને આત્માને પણ લાભ થાય છે. આત્માના પૂર્વકૃત કર્મો ખપવાથી આત્મા ઉજ્જવળ બને છે, અને શરીર નિરોગી બને છે, માટે આજથી તપમાં ઝુકી જાવ. આપણા અધિકારમાં યુગબાહુ અને મયણરેહા કેલીવનમાં રહ્યા છે. તે ખબર પડતાં મણિરથ મધરાતે ઘોડા પર બેસીને તલવાર લઈ તે વનમાં આવ્યો. ચકીયાને કહે છે, દરવાજો ખેલો. ચેકીયાતે કહે, અમે યુગબાહુના ચેકીયાત છીએ. અડધી રાત્રે આપને અંદર નહિ જવા દઈએ. આપ મોટા રાજા હો કે છત્રપતિ છે કે રાજ્યના માલિક હો, પણ અમારા કાયદા પ્રમાણે યુગબાહુ અને તેમના પત્ની અંદર સૂતા છે, માટે નહીં જવા દઈએ. મણિરથ કહે, મારે મારા ભાઈને મળવું છે. અત્યારે મળવાનું શું પ્રજન? યુવરાજને રાત્રિમાં ગામ બહાર એકલા રહેવા દેવા એ જીવનનું જોખમ કહેવાય. તેને રાત્રિના સમયે અહીં રહેવા દેવો એ યોગ્ય નથી. માટે હું મારા ભાઈને તેડવા આવ્યો છું. - મણિરથ અંદર જવા માટે ઘણું કહે છે, છતાં ચેકીયાત એકના બે નથી થતા, ત્યારે મણિરથ કહે છે, તમે મને નહિ જવા દો, તે તમારું માથું ઉડાવી દઈશ. માથા લેવા હોય તે લઈ લે. અમે અમારા જીવનના ભાગે તેમની રક્ષા કરીશું, અમે તમારા ભાઈને, જરા પણ આંચ આવવા નહિ દઈએ. આપ ચિંતા ન કરે ને સુખેથી પાછા સિધાવો. અમે આપને અંદર પેસવા દઈશું નહિ. મણિરથે મારી નાખવાની ધમકી આપી, છતાં ચોકીયાતે કાયદાને કેટલા વફાદાર રહ્યા ! ભગવાન મહાવીરના શ્રાવકો તેમના નિયમમાં કેટલા વફાદાર હોય! માથા જાય તે ભલે પણ અમારા ધર્મમાં તે બરાબર વફાદાર રહીશું, અને જે શ્રાવકો આવા બને તે શેરીએ શેરીએ ને ગલીએ ગલીએ “જૈન જયતિ શાસનમ્"ને ગુંજારવ થાય. બાળકોમાં સારા સંસ્કાર આવે. | મણિરથના મનમાં થયું કે, આ ચેકીયા પાસે કોઈ પણ ઉપાયથી કામ લેવું ઠીક છે. તેમણે ચોકીદારોને કહ્યું, તમે યુવરાજના નોકર છો ને? આટલી તકરાર કરવાને બદલે આપ યુવરાજને પૂછી આવ ને? જે તે હા પાડે તે મને જવા દેશે ને ? એક ચેકિયાતને દરવાજે રાખીને બીજે ચોકિયાત યુગબાહુ જ્યાં સૂવે છે ત્યાં ગયા. ત્યાં જઈને સાંકળ ખખડાવી. અવાજ સાંભળીને મયણરેહા એકદમ બેબાકળી જાગી ગઈ. તેનું હૃદય થડકવા લાગ્યું. નક્કી આ વનમાં દુષ્ટ રાજા આવ્યો હશે. આ વિચારથી મયણરેહા કંપવા લાગી. આ તે જેને અનુભવ હોય તેને ખબર પડે. જે વેદે તે જાણે. (અહીં પૂમહાસતીજીએ પિતાને વીંછી કરડે હતો તે અનુભવ કર્યો હતો.) હવે મયણરેહાનું હૈયું થડકી રહ્યું છે, ત્યાં શું બનશે, તેના ભાવ અવસરે. Page #311 -------------------------------------------------------------------------- ________________ २०६ શારદા રત્ન વ્યાખ્યાન નં. ૨૨ શ્રાવણ સુદ ૭ ને ગુરૂવાર તા. ૬-૮-૮૧ બા. બ્ર. પૂ. સુજાતાબાઈ મહાસતીજીના ૩૦ ઉપવાસના પારણને મંગલ પ્રસંગ” અત્રે પધારેલા પૂ. મહાસતીજીએ, બંધુઓ, માતાઓ ને બહેને! આત્માની આરાધનાના મેદાનમાં જાગૃતિને નાદ વગાડવાને આજે મંગલ દિવસ છે. અંધકારમાં અથડાતા જીવોને આત્મજ્યોતિ પ્રગટાવવાને અમૂલ્ય અવસર છે આત્માના અનંત અસ્પૃદયના સાધક એવા જ્ઞાની પુરૂ ભવ્ય જીવોને ભવથી પાર ઉતારવા જીવનમાં જાગૃતિને ઝણકાર કરવા સમજાવે છે કે તે આત્મા ! આ દુર્લભ માનવ જન્મ મળ્યો છે, જે જન્મના સિદ્ધાંતમાં ગુણલા ગવાયા છે, તે એ જન્મની દુર્લભતા શેમાં છે. ભગવાન કહે છે કે આ જન્મમાં તમે વાસનાથી વિરામ પામો. તેનાથી નિવૃત્તિ લે. વિષય વાસનાના કચરાને વાળી ઝૂડીને સાફ કરો. વિષયના વિરાગ વિના અને કષાયના ત્યાગ વિના કલ્યાણ નથી. વિષયનો વિરાગ એટલે વિષે પ્રત્યે અણગમે, વિષયોમાં દોષનું દર્શન. વિષયને વિરાગ એટલે વિષય વિષ સમાન લાગે તેથી એ ભોગવવા જેવા નથી એવી બુદ્ધિ. આત્મા તે અનંત જ્ઞાન, દર્શન ગુણેના ભોક્તા છે. એવા આત્માને આ વિષયના ભોગ શા વિષય ભોગો ગમે તેટલા દીર્ઘકાળ સુધી ભેગવવામાં આવે તો પણ જીવને ક્યાં તૃપ્તિ થવાની છે? જે જડ વિષયમાં જીવને તૃપ્ત કરવાને સ્વભાવ નથી તે એનાથી તૃપ્ત થવાના પ્રયત્ન કરવા એ વ્યર્થ છે. સમુદ્રમાં સેંકડો, હજારે નદીઓના નીર ઠલવાય, છતાં સાગર ક્યારે ય પાણીથી ધરાય છે ખરો? ના. અગ્નિમાં હજારો મણ લાકડા નાંખે તે પણ અગ્નિ શું ધરાવાને છે? ના. એમ જીવને ચક્રવતીના કે ઈન્દ્રના ભાગો એક વાર નહિ પણ અનેકવાર આપવામાં આવે તે પણ તે કદી ધરાવાને નથી. અરે કદાચ એક જીવને આખા જગતનું અનાજ, જગતભરનું સોનું અને ઝવેરાત આપવામાં આવે તે પણ એ તેનાથી કદાપિ તૃપ્ત થાય એમ નથી. તૃષ્ણાઓને કઈ એવો વિચિત્ર સ્વભાવ છે કે જેમ જેમ મળતું જાય તેમ તેમ તેની ઈચ્છાઓ વધતી જાય છે. કહ્યું છે કેઅપૂર્ણઃ પૂર્ણતાનેતિ, પૂર્વમાનતુ હીતે ભૌતિક સુખ અને સંપત્તિની બાબતમાં જે અપૂર્ણ રહેવા પ્રયત્ન કરે છે અર્થાત્ સંતોષી બની જાય છે, તે તે પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, અને જે ભૌતિક બાબતમાં જેમ જેમ પૂર્ણ થવા પ્રયત્ન કરતે જાય છે તેમ તેમ તે વધુ ને વધુ અપૂર્ણ બનતો જાય છે, માટે ભગવાન કહે છે કે વિષયોથી વિરાગ પામે. આજના મંગલ દિવસે ભગવાનનો દિવ્ય સંદેશ છે કે કામવાસનાઓ અને વિકારના વિનાશ માટે તપની અવશ્ય જરૂર છે. તપ શબ્દને ફેરવી નાંખીએ તે પત થાય. પત એટલે પડવું પ: જે જીવનમાં તપ નથી કરતે તેનું પતન થાય છે, તેથી તપશ્ચર્યાને જીવનમાં વણી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તપ શું કામ કરે છે? તપની શક્તિ કેવી છે? તે બતાવતા ભગવાન કહે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન २०७ तव नाराय जुत्तेण, भेत्तुणं कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए । હે આત્મા ! અનંત કર્મોના મેલને સાફ કરે હોય, ભવાટવીમાં ભટકવાનું બંધ કરવું હોય અને ભવનો થાક ઉતારવો હોય તે ત૫ રૂપી બા સાથેના ધનુષ્યથી કર્મ રૂપી કવચને ભેદી નાખો. જેણે તપ રૂપી બાણથી કર્મ રૂપી કવચને ભેદીને અંતર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો છે એવા મુનિ સંસારથી મુક્ત બન્યા છે. સંસારથી મુક્ત થવાની જેને લગની લાગી હોય એવા જીને ભગવાનની વાણી સાંભળવા આવવાનું મન થાય. વાણી શ્રવણ કરતી વખતે કાન અને દૃષ્ટિ સંતોને દઈ દે. તે તેના આત્મામાં રણકાર થયા વિના રહે નહિ. અહીં વ્યાખ્યાન સાંભળવા આવો ત્યારે કાન અને આંખ સંતોને દઈ દો. બહાર ગમે તેટલે અવાજ થાય તે પણ કાન તો અહીં જ રહેવા જોઈએ, અને આ સંતે તરફ હોય, પણ બહાર ફરતી ન હોય. વ્યાખ્યાન સાંભળતા એકતાર થઈ જવું જોઈએ. સોયમાં દોરો પરોવો હોય તે દરે પાતળો કરવો પડે છે ને તેમાં એકતાર બનવું પડે છે. જ્યારે આ તે મેક્ષના મેતીમાં આત્માને પરોવવો છે તે કષાયોને પાતળા પાડ્યા વિના પરોવાશે નહિ. હાય પૈસો .... હાય પે કરે મુક્તિ મળશે ? (શ્રોતામાંથી અવાજ-છાતી બેસી જશે ) માટે સાધનાના પગથિયે પગ મૂકો. મોહ છૂટતો ન હોય તો સંતે તરફ દૃષ્ટિ કરે. અહો ! તેમની પાસે શું ન હતું ? બધું હતું છતાં તેને લાત મારીને નીકળી ગયા ને હું કેમ બેસી રહ્યો ! કઈ પ્રસંગે જમણવાર હોય, જમવાનું નોતરું ફરતું હોય, જે તમને નેતરું આપવાનું ભૂલી જાય તે વાંધો શોધો ને? કોઈને નહીં ને મને જ ભૂલી ગયા? સમય આવે બતાવી દઈશ. આવી બાબતમાં તે જીવની ખુમારી ઘણી હોય છે. (અહીંયા અભિમા ! શું કરે છે એ ઉપર પૂ. મહાસતીજીએ એક શેઠનું ખૂબ બેધદાયક સુંદર દૃષ્ટાંત આપ્યું હતું) શેરહોલ્ડર કેના બનશે -ભગવાનને દિવ્ય સંદેશ છે કે વિષયથી વિરાગ પામે. સંસારમાં જીવને પૈસા પ્રત્યે રાગ, પત્ની પ્રત્યે રાગ, પરિવારને રાગ આદિ અનેક પ્રત્યે રાગ હોય છે. એ રાગને છોડીને જીવનમાં વિરાગ લાવવાનું છે. જેને પૈસા પ્રત્યે રાગ છે તેને મન નથી દેવની પડી, નથી ગુરુની પડી, કે નથી સંઘ કે શાસનની પડી. જેણે જીવનમાં પૈસાને પ્રાણ માન્ય છે એના જીવનમાં નથી પાપને ડર, નથી પરલોકની ચિંતા કે નથી આત્માની ચિંતા, બસ એને તે સર્વત્ર પૈસે, પૈસો ને પૈસો દેખાય છે. પૈસા માટે ગમે તેવા પાપ કરવા પડે, દુષ્કૃત્યો કરવા પડે, ન્યાય નીતિને નેવે મૂકવી પડે તે પણ વાંધે નથી. આખી જિંદગી ધન પાર્જને પાછળ પૂરી થઈ જાય તે પણ આજના માનવને ચિંતા નથી જેણે જીવનનું ધ્યેય ધર્મસાધના નહીં પણ ધનસાધના બનાવી દીધું હોય તેને દેવોને પણ દુર્લભ એવા માનવ જન્મની કિંમત શાની હેય? માનવ જીવનને હેતુ શો છે? એની પ્રાયઃ કરીને આજના માનવને ગમ નથી. બસ, પેસે, પત્ની, પરિવાર, પદ, પ્રતિષ્ઠા આ “પ” કાર કંપની Page #313 -------------------------------------------------------------------------- ________________ २.८ શારદા રત્ન મળી ગઈ એટલે કે જાણે બસ, પણ યાદ રાખો કે આ “પ” કાર કંપની અને દેવાળું કઢાવનારી છે. જ્યારે જૈન શાસને બતાવેલી “પ” કાર કંપની તમને માલદાર બનાવી દેનારી છે. તમે જાણે છે એ “પ” કાર કંપનીને ? ના, લે હું બતાવું. પ્રતિક્રમણ, પચ્ચખાણ, પિષધ, પોપકાર, પરમેષ્ટિસ્મરણ. શેર હોલ્ડર બને તે આ “પ” કાર કંપનીને બનજો. જે પેલી દેવાળીયા “પ” કાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે અંતે ભીખ માંગવી પડશે. તમે જાણે છે ને કે ૧ર ચક્રવતીમાંથી ૧૦ ચક્રવતી બીજી “પ” કાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે એ ન્યાલ થઈ ગયા, અને સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતી પહેલી “પ” કાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે અંતે પરિણામ શું આવ્યું? મરીને ગયા સાતમી નરકમાં, માટે જ્ઞાની પુરુષે કહે છે કે પૈસાને પાપ માન્યા વિનાનું દાન એ દાન નથી. વિષય સુખને વિષ માન્યા વગરનું શીલ એ શીલ નથી. સારા ખાનપાનને ખરાબ માન્યા વગરને તપ એ તપ નથી. ભાગ અને અવિરતિને અનર્થકારી માન્યા વગરનો ત્યાગ એ ત્યાગ નથી, વિરતી એ સાચી વિરતી નથી. ભગવાનની વાણુની અદ્દભૂત શક્તિ ઃ આપ જાણે છે કે કાદી નગરીના ધન્યકુમારને વિષયને વિરાગ કેવો હતો ? અનુત્તવવાઈ સૂત્રમાં તેને સુંદર અધિકાર છે. એક વાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કાકંદી નગરીને ઉનમાં પધાર્યા. આ ધન્યકુમારને વધામણી મળી કે અધમ ઉદ્ધારણ, લકય પ્રકાશક, કળજ્ઞાની, કેવળદર્શની ભગવાન મહાવીર સ્વામી ગામ બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. ? દેએ સસરણ બનાવ્યું છે ને નગરની જનતા ભગવાનની દિવ્ય દેશના સાંભળવા જઈ રહી છે. ધન્યકુમાર આ મંગલ વધામણી મળતાં સંસારના રંગરાગ છોડીને સપરિવાર ઉપડી ગયા ભગવાનની દેશના સાંભળવા. ભગવાનની દેશના એટલે જાણે મીઠું મધુરું સંગીત, બસ સાંભળ્યા જ કરીએ. ભગવાનની દેશના સાંભળવા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક ચારે જાતિના દેવ આવે છે. બાર પ્રકારની પર્ષદા આવે છે, તીર્થકર ભગવાનની વાણીને એવો પ્રભાવ છે કે, તેઓ કદાચ આખો દિવસ દેશના આપે તે પણ કઈને કંટાળે ન આવે, થાક ન લાગે. બગાસા કે ઝકા પણ ન આવે. પગ ઉંચા નીચા ન કરે. પ્રભુ પ્રતાપે જાગ્યો આતમ ધન્યકુમારને :–ભગવાને દેશનામાં સંસારની નિર્ગુણતા, વિષય ભોગેના કટુ વિપાકે, પૈસા, પત્ની, પરિવારના મેહમાં થતી જીવનની પાયમાલી આદિ વૈરાગ્યમય વાણી સંભળાવી. વિષયે પ્રત્યે વિરાગ લાવ્યા વિના કલ્યાણ નથી, વિષયોની વાસના છેડવા જેવી છે, આવી ભગવાનની એક જ દેશનાએ ધન્યકુમારને આત્મા જાગે ગયે. તેને સંસાર અને સંસારના સુખોને રાગ છૂટી ગયે. વૈભવથી છલકાતે સંસાર હવે નજરકેદ જે અળખામણો લાગ્યો. પિતાની રૂપવતી ૩૨ કન્યાઓ તેને હાડકાના માળા જેવી દેખાઈ. ઘેર આવીને માતાના ચરણમાં પડીને કહે છે કે, વહાલસેયી Page #314 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૦૯ માતા ! મે વીર ભગવાનની વાણી સાંભળી. હવે મને સંસાર જેલવે અકાર લાગ્યા છે. હવે મને ૩૨ ક્રોડ સાનૈયાના મેહ નથી રહ્યો. નથી આ સાત માળની માટી મહેલાતાના માહ કે નથી રહ્યો ૩૨ રૂપવતી પત્નીઓના માહ. આ બધા સૌંસારના સુખોમાં હવે મને વાસ આવે છે. એક સંન્યાસી રાજાના મહેલમાં ગયા. રાજા સન્યાસીને રાકવા માટે આગ્રહ કરે છે. ત્યારે સંન્યાસી કહે છે રાજન્ ! મને અહીંયા વાસ આવે છે. માટે મારે વધુ રાકાણું નથી. અરે મહાત્મા! મારા મહેલની ચારે બાજુ તા સુગધીદાર પુષ્પા છે. તેમાંથી કેવી મીઠી મધુરી સુગંધ આવી રહી છે, ને આપ કહેા છો. મને વાસ આવે છે. આ વાત મારે ગળે ઉતરતી નથી. પહેલાના સન્યાસીએ વાસનાને વમી દેતા. ૧૫ ભેદે સિદ્ધ થાય તેમાં એક ભેદ એ છે કે અન્ય લિંગે પણ સિદ્ધ થાય. તેમનેા વેશ સંન્યાસીના હાય, પણ તેમની શ્રદ્ધા જૈન ધર્મની હાય. તેમની તે શ્રદ્ધાના વેગ વધી જાય, અને જૈન દર્શનની અખુટ શ્રદ્ધા આવી જાય તેા વેશ સન્યાસીનેા રહે ને કેવળ જ્ઞાન પામી મેાક્ષમાં જાય. માટે ભગવાન કહે છે, સંસારની વાસના છેડા, રાજાને જગાડતા સન્યાસી : સંન્યાસી કહે રાજન્ ! મને અહીયા વાસ આવે છે, પણ આ વાત રાજાને સાચી લાગતી નથી. તેથી રાજાને સત્ય વાત સમજાવવા સન્યાસી તેમની સાથે લઈ ગયા. ચાલતા ચાલતા તેએ ચમારવાડે પહેાંચ્યા. જ્યાં બધા ચમારાની દુકાન છે. ત્યાં ચામડા ધાવાય વિગેરે કામ થઈ રહ્યું છે. મહારાજા કહે મહાત્મા ! મને તે। અહી'યા બહુ વાસ આવે છે. આપ પાછા વળેા. સંન્યાસી કહે, તમને વાસ આવે છે તેા આ બધા રાજ કામ કરે છે તેમને વાસ નહીં આવતી હેાય ? રાજા કહે, એ તા બધા એમાં ટેવાઈ ગયા એટલે એમાં એમને વાસ ન આવે. ખસ રાજા, આ જ વાત છે. મને તારા મહેલમાં સ'સારની વાસ આવે છે. તમે એમાં ટેવાઈ ગયા એટલે તમને વાસ ન આવે, પણ અમને તેા સંસારની વાસ આવે છે. ધન્યકુમાર કહે છે હે માતા ! મને સંસારની વાસ આવે છે. સ'સારના બધા વિષયા વિષ જેવા લાગે છે. હવે એક ક્ષણ પણ મને ઘરમાં રહેવું ગમતુ' નથી. દીકરા ! આ તારી ૩૨–૩૨ રમણીએ છે તેમના સામું તે જો. હમણાં તેમની સાથે રહે ને પછી દીક્ષા લેજે, પણ આ વૈરાગી હવે એક મિનિટ પણ રાકાવા તૈયાર નથી. તેને રમણી પ્રત્યેના રાગ છૂટી ગયા છે. એને ઘેર ૩૨ હતી, છતાં છેાડવા તૈયાર થયા. તમારે ઘેર કેટલી છે? શૂરવીર બનીને નીકળી જા ! પ્રભુના ચરણની ઉત્કટ લગન :–તેઓ કહે છે હે માતા ! હવે મને એક વિતી રાણી માહ લાગ્યા છે. મારે તા જલ્દી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવી છે. ચારિત્ર લઈ કર્મારૂપી પતાના ચૂરેચૂરા કરવા છે. અનંતકાળથી પીડતા રાગદ્વેષ અને મેહના વિકારને ખાળીને ખાખ કરવા છે. વિષય કષાયના અગ્નિને સયમરૂપી પાણીથી શાંત કરવી છે. આ જન્મમાં ભગવાનના ચરણે જલ્દી જઈ અનંતકૃપાથી માહની ۹۷ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શાક્કા રત્ન વિરાટ સેનાને સાફ કરવી છે. હવે તે મહારાજા સાથે લડીને એમના પર વિજય મેળવવો છે અને મારે મારા આત્માની અમર સંપત્તિને પ્રાપ્ત કરવી છે. જો હું તને વહાલે હોઉં અને મારા પ્રત્યે તને જે સાચે પ્રેમ હોય તે તું મને સુખી કરવા જલદી ચારિત્ર માટે આજ્ઞા આપ. દઢ વૈરાગી પુત્રના વચન સાંભળી ઘડીભર તે માતાને આઘાત લાગ્યો. તેની સામે મહિના પક્ષની દલીલ કરી, પણ અંતે તો આયે દેશની સંસ્કારી માતા હતી ને ! એટલે છેવટે આજ્ઞા આપી. માતાની માગણીથી રાજાએ આપેલ સાથઃ- ધન્યકુમાર માતાને એકને એક લાડીલો દીકરો છે. માતા પોતાના લાડીલા દીકરાને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવા માટે જિતશત્રુ રાજા પાસે જઈને નમ્રભાવે વિનંતી કરી કે મારે એકને એક લાડીલે પુત્ર લાડકોડમાં ઉછરેલો ગુણવતી અને રૂપવતી ૩૨ સ્ત્રીઓને ત્યાગ કરીને દીક્ષા લેવા તત્પર બન્યો છે, માટે હું આપની પાસે પાલખી, છત્ર, ચામર વિગેરે લેવા આવી છું. આ સાંભળીને રાજાને ખૂબ આનંદ થયો. તેમણે કહ્યું, મારા નગરને શણગાર, મારા નગરની શોભા વધારનાર આ તારા પુત્રને દીક્ષા મહોત્સવ તે હું જાતે જ ઉજવીશ. ખુદ રાજા દીક્ષા મહોત્સવ ઉજવે પછી શું કમીના રહે ! રાજાએ હજારો માણસે ઉપાડી શકે એવી શિબિકામાં ધન્યકુમારને સુંદર રીતે શણગારીને બેસાડયા. દીક્ષાને ભવ્ય વરડો આખી કાકડી નગરીમાં ફરીને ઉદ્યાનમાં આવી પહોંચ્યો. જ્યાં શ્રમણ ભગવાન સવીર સ્વામી બિરાજે છે ત્યાં જાતે જ પાલખીમાંથી ઉતરીને પોતાની જાતે વસ્ત્રાલંકારો ઉતારી નાખ્યા. જાતે જ કેશને લેચ કરી ભગવાન પાસે આવીને હાજર થયા. પુત્રને પ્રભુના પાયે - ભદ્રામાતા ઉભા થઈ બે હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે હે કરૂણાસાગર ભગવંત! હું મારા પુત્રની રાજીખુશીથી ભિક્ષા આપું છું. આપ કૃપા કરીને તેનો સ્વીકાર કરો. ભગવાને ધન્યકુમારને દીક્ષા આપી અને ધન્યકુમારમાંથી થન્ના અણગાર બનાવ્યા. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ધન્ના અણગાર ભગવાનને વંદન નમસ્કાર કરીને કહે છે કે હે ભગવાન! જો આપની આજ્ઞા હોય તે હું જીવનપર્યત છઠ્ઠના પારણે છઠ્ઠ કરું અને પારણે આયંબીલ કરું. ઓછામાં ઓછું આટલું તે મારે કરવું. આયંબીલમાં પણ છે અને બધાએ ત્યાગ કરી દીધો છે, જે અન્નને કઈ બ્રાહ્મણ, અતીથિ કે ભિખારી પણ ઈચ્છે નહિ એવો આહાર કર. ૩૨ ક્રોડ સોનૈયાને સ્વામી હમહિડાળે હિંચનારો, મહાન સુખ વૈભવમાં ઉછરેલો છતાં કેવી કઠીન પ્રતિજ્ઞા ! કયાં સંસારના સુખ અને કયાં ત્યાગના કષ્ટ ! ૩ર જાતના ભેજનના જમનાર આજે લુખા સુકા આહાર કરવા તૈયાર થયા. આ રીતે અઘોર સાધના કરી રહ્યા છે. ક્યારેક આહાર મળે તે પાણી ન મળે, અને કયારેક પાણી મળે તો આહાર ન મળે, છતાં ક્યારે પણ જીવનમાં કેદ કરતા નથી. મળે તે ભલે, ન મળે તે ભલે, બધામાં સમભાવથી રહે છે. - ભગવાનને પ્રશ્ન કરતા રાજા શ્રેણિક - એક દિવસ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધન્ના અણગારની સાથે કાદી નગરીમાં પધાર્યા, ત્યારે સામે રણમાં શ્રેણીક Page #316 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૧૧ રાજાએ ભગવાનને વંદન નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે હું મારા ભગવંત! આમના ચોદ હજાર શ્રમણોમાં સૌથી વધારે ચઢતા પરિણામે નિત્ય તે શું પણ સેકન્ડે સેકન્ડ, મિનિટે મિનિટે, કલાકે કલાકે, દિવસે દિવસે વૈરાગ્યના પરિણામમાં ચઢતા મહામુનિ કોણ છે? આ સાંભળીને ભગવાને કહ્યું છે કેણિક! “ રંરમતિ પામોના વૌરાષ્ટ્ર ના સારસીí ધને સાગરે મહાતુર #પ ા મ ળ કરતા” | ઈદ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ના અણગાર ઉગ્રતપ કરવાવાળા અને સૌથી વધુ નિર્જરા કરવાવાળા છે. બસ, આ નામ સાંભળતા શ્રેણિક રાજાના હૃદયમાં ધન્ના અણગારના દર્શન કરી પાપનું પ્રક્ષાલન કરવાની ભાવના ઉલસી. જ્યાં ધન્ના અણુગાર બેઠા હતા ત્યાં જઈ મુનિના દર્શન કરી પાવન બન્યા. તપ કરતાં ધન્ના અણગારનું શરીર કેવું થઈ ગયું હતું તે બતાવતાં કહ્યું છે કે તેમના પગ, સાથળ અને પેટ તે માંસ આદિને અભાવથી બિલકુલ સૂકાઈ ગયાં છે. તેમના હાથ તે એવા સૂકાઈ ગયા છે કે જેવી રીતે સૂકાયેલા પલાશના પાંદડા હોય તેવા દેખાય છે. આ રીતે તેમના દરેક અંગ સાવ સૂકાઈ ગયા છે. આઠ મહિનામાં તે ઘોર તપ તપીને આરામ હરામ કરીને અપ્રમત્તપણે સંયમની અને કાર્યોત્સર્ગ ધ્યાનની સાધનામાં હષ્ટપુષ્ટ કાયા સાવ લેહી-માંસ વગરની હાડપિંજર જેવી બની ગઈ, પણ તેમને આત્મા તો બળવાન બને છે. જેને શરીરને તપ અને વ્રતથી કૃશ કરતા આવડે છે એનો આત્મા જ્ઞાનાદિ ગુણોથી પુષ્ટ થાય છે. વિકારો બળીને ખાખ થઈ જાય છે. ઉત્તમ વિચારોના મોજા મનરૂપી મહાસાગરમાં ઉછળે છે. આ છે તપથી કૃશ કરેલી કાયાને પ્રભાવ. છેવટે એક મહિનાને સંથારો કરી નવ માસની દીક્ષા પર્યાયમાં કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી આયુષ્ય પૂરું કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લઈ સંયમ પાળીને કર્મોને ખપાવી માક્ષમાં જશે. આવા મહાપુરૂષોના તપ સાંભળીને આપ પણ લગની લગાડો કે મારે તપ કરે છે. તપથી આત્મા શુદ્ધ-નિર્મળ બને છે. ગઈ કાલે મહિનાનું ઘર ગયું તે આપણને ચેલેન્જ ફેંકીને કહે છે કે આજથી એક મહિને સંવત્સરી મહા પર્વ આવશે. આપ અત્યારથી અંતરમાં વિષયકષાયના જે બાવાજાળા બાઝી ગયા હોય તેને દૂર કરી આત્માને સ્વચ્છ-વિશુદ્ધ બનાવે. હળુકમી છે તે તપના પ્રાંગણમાં આત્માને ઉજજવળ બનાવી રહ્યા છે. પૂરાણું કર્મોના મેલને સાફ કરવા તપ એ અમૂલ્ય ઔષધિ છે. ગઈકાલે કહ્યું હતું કે જીવ તપ કયારે કરી શકે? આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવે ત્યારે. આહાર સંજ્ઞા ખૂબ ભયંકર વસ્તુ છે. આહાર સંજ્ઞામાંથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આહાર દ્વારા શરીર પુષ્ટ બને છે અને પુષ્ટ થયેલું શરીર ન ઈચ્છવાનું ઈચ્છે છે. એ સ્ત્રીના સ્પર્શમાં ગાંડો બને છે. લગ્ન કરવાથી અનેક નવા સગાવહાલા, સંબંધો ઉભા થાય છે. તેના બંધન વધે છે. એના દ્વારા અનેક રાગદ્વેષ ઉભા થાય છે અને અશુભ કર્મોને બંધ થાય છે. આ બધાનું મૂળ કારણ આહાર સંજ્ઞા છે. એટલે જ્ઞાની ભગવંતે આહાર સંજ્ઞાને તેડવા માટે વારંવાર તપ કરવાનું કહ્યું છે, Page #317 -------------------------------------------------------------------------- ________________ રર શાણા રત્ન આહાર સંજ્ઞામાંથી. પરિગ્રહ સંગ્રા પણ ઉત્પન્ન થાય છે. જીભને મનગમતું ખાવાનું આપવા માટે પૈસા મેળવવાની જરૂર પડે છે. બધી ઇન્દ્રિયમાં જીભનું જોર વધારે છે. આંખ બે, કાન બે, નશકોશ છે, પણ બધાનું કાર્ય એક છે, પણ જીભ એક અને તેના કાર્ય બે છે. ખાવાનું અને બોલવાનું. આ જીભને ફરતા ૩૨ પહેરેગીરો છે. એક રૂપક છે. એક વાર પહેરેગીરોને જીભ પ્રત્યે અસંતેષ થતાં બળવો કરવાનું મન થયું. ત્યારે ૩૨ પહેરેગીરેએ ધમકી આપી કે તમે સીધા રહે, નહીંતર અમે બત્રીસે તમારે કચ્ચરઘાણ કાઢી નાખીશું. તમે એક તે સાવ પોચા, કેમળ છે અને માયકાંગલા છે. અમે ૩૨ લોખંડ જેવા અડીખમ છીએ. જીભે હસીને કહ્યું, અરે પહેરેગીરે ! તમે મને ચરી નાખશે તે પહેલાં હું તમારી બત્રીસીને ભોંય ભેગી કરી દઈશ. કેઈમસ્ત પહેલવાન એક સજ્જડ તમાચો મારશે તે તમારી બત્રીસી ધૂળ ચાટતી થઈ જશે. તમને તોડવાનું કામ મારે મન રમત જેવું છે. આમ જીભનું પ્રાબલ્ય ઘણું છે. હરામખેર દલાલ જીભ :- મહાપુરૂષ સમજાવે છે કે પેટ એ ગોડાઉન છે, અને જીભ દલાલ છે. દલાલ દ્વારા ગોડાઉનમાં માલ ભરાય છે. ગોડાઉનમાં ગમે તેટલું ભરાય પણ આ જીભ રૂપી દલાલને તેમાં કંઈ સંબંધ નહિ. જીભ પોતે જાતજાતના સ્વાદ માણે છે અને દુઃખ આપે છે પેટને, સ્વાદના ચટકા છમ કરે પણ તેથી શરીરના અંગોમાં વિકૃતિ આવે છે. માથું દુખે છે, પેટમાં દુખે છે, હાથપગમાં કળતર વિગેરે થયા કરે છે. જીભને મનગમતું ખાવાનું આપવા માટે પૈસા જોઈએ ને પૈસે મેળવવા માટે કે, પ્રપંચ, અન્યાય, અનતિ કરવા પડે છે. એને માટે અનેક પ્રકારના ભેગ-વિલાસની સામગ્રી ખડકવી પડે છે. માટે જ્ઞાની ભગવંતેએ જીભ પર કાબૂ મેળવવા માટે તપનું વિઘાન કર્યું છે. આહાર સંજ્ઞાથી મૈથુનસંજ્ઞા ઉત્પન્ન થાય છે. પરિગ્રહ સંજ્ઞા પણ આહારસંજ્ઞાથી ઉત્પન્ન થાય છે. જયાં પરિગ્રહ વધે ત્યાં તેને સાચવવા માટે જીવને અનેક ભય ઉભા થાય છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં ભય છે. અઢળક લક્ષમી કમાયા તો તેને સાચવવા ચેકીદાર રાખવા પડે છે. સાચા-ખોટા વહેપાર કર્યા હોય તે ઈન્કમટેક્ષવાળાને ભય રહે છે. લેકના બે નંબરના ચોપડા ગુમાસ્તા પાસે લખાવ્યા હોય તે ગુમાસ્તાનો ભય રહે છે. દીકરા ઉદ્ધત થાય ને પૈસાને વેડફી ન નાંખે એટલે છોકરા પણ ભય લાગે છે. પોતાની મિલકત પત્ની જાણી જાય અને તે કદાચ વાપરી નાંખે તે તે ભયથી પત્નીથી છાના પૈસા રાખવા પડે છે. મારી પાસે ઘણી મિલકત છે તે લોકો જાણી જશે તે વારંવાર મારી પાસે લેવા આવશે, તેથી લોકોને, સગાવહાલાને, મિત્રોને ખૂબ ભય હોય છે. કયારેક ચાર ચોરી જવાને ભય રહે છે. નદીના પૂરમાં તણાઈ જવાને કે અગ્નિમાં બળી જવાને પણ ભય રહે છે. આમ ચારે બાજુ ભયની ભૂતાવળ દેખાય છે. પણ તમારા બધામાં પિસાની બેલવાલા દેખાય છે. કહેવાય છે કે “નિર્મદે પણ રહી હૈ જૈસા, મેં જીવન gિ?” જેની પાસે પૈસા નથી તેમનું જીવન કેવું હોય છે ? જગતમાં પૈસા વિનાના માનવની કઈ કિંમત નથી. Page #318 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૧૩ तुलसा इस संसारमें, मतलबका व्यवहार । जब लग पैसा गोठमें, तब लग लाखो यार ॥ આ સંસાર મતલબનું મેદાન છે. સંસારમાં માણસની પાસે જ્યાં સુધી પૈસા હોય છે ત્યાં સુધી બધા લોકે પ્રેમથી બેલાવે છે અને જ્યાં પૈસા ચાલ્યા જાય ત્યાં કઈ સગું થતું નથી. કહેવાય છે પસાદાર માણસની બકરી મરી જાય તે આખા ગામમાં વાત ફેલાઈ જાય અને ગરીબ માણસની છોકરી મરી જાય તે તેને કોઈ જાણતું નથી. ધન મળવું એ પણ શુભ કર્મને આધીન છે. શુભ કર્મના ઉદય વિના લક્ષમી આદિ સુખ મળતા નથી, અને થોડું ઘણું મળે પણ તેની આશા કેટલી મોટી હોય છે ! आशा नाम नदी मनोरथ जला, तृष्णा तरङ्गकुला । राग ग्राहवती वितर्क विहगा, धैर्य द्रम ध्वंसिनो ॥ मोहावर्त सुदुस्तराति गहना, प्रोतुङ्ग चिन्ता तटाः। तस्याः पारगता विशुद्ध मनसो, नन्दन्ति योगीश्वराः॥ કવિ કહે છે કે આશા નામની એક મોટી નદી છે. આ નદીમાં મરથ રૂપી જળ ભરેલું છે. પાણીમાં જેમ તરંગો ઉઠે છે તેમ આ આશા રૂપી નદીના મને રથ રૂપી જળમાં તૃષ્ણ રૂપી અનેક તરંગે ઉઠે છે. તૃષ્ણાના તરગે એવા ઉઠે છે કે તેનો પારક, પામવો પણ મુશ્કેલ છે. નદીમાં જેમ મગરમ છો રહે છે તેમ આ આશા રૂપી નદીમાં રાગ-દ્વેષ રૂપી મગરમચ્છો રહે છે. જ્યાં તૃષ્ણા હોય ત્યાં રાગ-દ્વેષ પણ હોય છે. નદીના કાંઠે પક્ષીઓ રહે છે તેમ આ નદીના કાંઠે કપટ-વિતર્ક રૂપી બગલા-પક્ષીઓ રહે છે, આશા તૃષ્ણાને કારણે કૂડકપટ કરવામાં આવે છે. નદીમાં જ્યારે પુર આવે છે ત્યારે કાંઠે ઉભેલા વૃક્ષોને પણ ઉખેડી નાખે છે, તેમ તૃષ્ણાની અધિકતાથી પૈર્ય રૂપી વૃક્ષ પણ ઉખડી જાય છે. તૃષ્ણા ભૈર્યને નાશ કરે છે. તૃષ્ણાને ઉછેર કર્યા વિના શાન્તિ મળવાની નથી. ઉંડા પાણીવાળી નદીઓમાં ભમરીઓ પડે છે, તે પ્રમાણે આશા નદીમાં મેહ રૂપી ભમરીઓ પડે છે. મેહ-ભમરીમાં ફસાયેલ આત્મા સહેલાઈથી બહાર નીકળી શકતા નથી. જ્યાં સુધી માણસ મહાવસ્થામાં ફસાયેલું રહે છે ત્યાં સુધી આત્મન્નિતિ સાધી શકતું નથી. જે પ્રમાણે નદીને તટ હોય છે તે પ્રમાણે આશા નદીને ચિંતા રૂપી તટ છે. જ્યાં આશા-તૃષ્ણા હોય ત્યાં ચિંતા હોય એ સ્વાભાવિક છે. આવી દુતરા આશા નદીને પાર કેણ જઈ શકે ? જે વિશુદ્ધ ભાવના રૂપી નૌકામાં બેસે છે તે લોકે એ નૌકાની સહાયતા વડે હુસ્તર એવી આશા નદીને પાર જઈ શકે છે, અને જાય છે. આ આશાનદીને પાર જવાને માટે અણગાર ધર્મને સ્વીકાર કરવામાં આવે છે. જે અણગારપણાને સ્વીકાર કરી વિશુદ્ધ ભાવના ભાવે છે તે અણગારો આશા નદીને પાર પામી જાય છે, અને એ રીતે શારીરિક તથા માનસિક દુખેથી મુક્ત થઈ અનંત આનંદ મેળવે છે. આજે પૂ. સુજાતાબાઈ મહાસતીજીના પારણે શાતા પૂછવા ઘણુ મહાસતીજી પધાર્યા છે. તેથી આનંદમાં વધારો થયો છે. તેમણે દરરોજ સ્વાધ્યાય-ધ્યાન સહિત આ તપ કર્યો છે. તેમની Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શારદા રત ઉંમર નાની ને તપ માટે છે. તેમણે ૧૭ ઉપવાસ, સાળ ભથ્થુ, અઠ્ઠાઇ વિગેરે તપ કરેલ છે. આપ બધા આ તપસ્વી મહાસતીજીને તપ જોઈ તપમાં જોડાશે.જેનાથી મને તે ૩૦ દિવસના કાઈ ને કાઈ પ્રત્યાખ્યાન લેશે. તપનું ઘણું મહત્વ છે. જ્યાં સુધી દ્વારકા નગરીમાં એક પણ પ્રત્યાખ્યાન રહ્યું, ત્યાં સુધી દેવ તેને ખાળી શકયો નહિ. તે ઉપર ખૂબ સુંદર વર્ણન કર્યું” હતું. તપ જેવા કોઈ મંત્ર કે જડીબુટ્ટી નથી. તપ આત્માના ભવાભવના રોગને નાબૂદ કરે છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન-૨૩ શ્રાવણ સુદ ૮ ને શુક્રવાર : પ્રકાશને ઓળખો : તા. ૭-૮૮૧ સુજ્ઞ ખ'ધુઆ, સુશીલ માતા ને બહેન! આ અવનીમાં છવાયેલા અંધકારને દૂર કરવા વિદ્યુતના પ્રકાશ થાડા ઉપકારી બને. જ્યાં ધાર તિમિર છવાયું હોય ત્યાં થુખ– લાઈટની રાશની પ્રકાશ ફેલાવે, એ રાશની કદાચ આપણી આંખાને પણ આંજી દે, અંધકારના કારણે અકળાયેલા માનવીને તે લાઈટ ઘડીભર પ્રકાશનું દાન કરે, તે પ્રકાશમાં તેની સુષુપ્ત ચેતના ઝળહળી ઉઠે, પણ આ બધા પ્રકાશ અરે લાખા કરોડો મરક્યુરી લેમ્પના પ્રકાશ હાય પણ સૂર્યંના પ્રકાશ આગળ તે તેઓ જાણે હરીફાઇ કરતા હોય એવુ વાતાવરણ સર્જી દે, પણ અંતરમાં જે અનાદિકાળથી મિથ્યાત્વના, અજ્ઞાનના ધાર અધકાર છવાયા છે તેને ભેદવા શું તે પ્રકાશ સમથ છે ? ના. બહારના કાઈ પણ પ્રકાશ ભલે પછી સૂર્યના પ્રકાશ હાય, પૂર્ણિમાના ચંદ્રના પ્રકાશ હાય, કાઈ રત્ન કે મણિના પ્રકાશ હોય એ બધા પ્રકાશ અંતરના અંધકારને દૂર કરવા કામયાબ ન નીવડે. તા પછી તમને કદાચ એમ પ્રશ્ન ઉઠશે કે અંતરના અંધકારને ભેદવા આપૃથ્વી પર કોઈ સમર્થ, શક્તિશાળી માણસ કે કોઈ શક્તિનુ અસ્તિત્વ છે કે નહિ ? ખૂબ શાંતિથી દીર્ઘદૃષ્ટિથી વિચાર કરે. તમારી દૃષ્ટિને જરા લખાવા, દોડતા હૈ। તા સ્થિર થાએ. વિક્ષિપ્ત મનને શાંત કરી વિચારા, તમારા અંતર આત્મા જ તમને આ પ્રશ્નના જવાબ આપશે. પ્રશ્નના જવાબ શું છે ? જેણે પેાતાના જીવનમાંથી સર્વથા અંધકારને વિદારીને પરમ અનુપમ પ્રકાશને પ્રાપ્ત કર્યો છે તેવા સજ્ઞ વીતરાગી પ્રભુના મુખમાંથી વહેલી અમીરસસમી વીતરાગ વાણી, જે વર્તમાનકાળમ આગમરૂપે, સિદ્ધાંત રૂપે મેટ્ઠ છે. આ પંચમ આરાના જીવા માટે જો કેાઇ શ્રેષ્ઠમાં શ્રેષ્ટ ઉત્તમ અવલંબન હેાય, અંતરના અંધકારને નાશ કરવાનું જો કાઈ પરમ નિમિત્ત હોય તા તે છે શાસ્ત્રની અમૃત વાણી. જ્યારે આગમના પાના ખેાલીએ ને એના ભાવભર્યા રહસ્યાને વાંચીએ, સમજીએ ત્યારે એમ થાય કે કેવા હતા આપણા કરૂણા નિધિ ભગવાન વમાન અંતરમાંથી નીતરે કરૂણાની ધારા '' જેમન અંતરમાંથી છલકતી કરૂણાની સરિતા જગત જીવાના પરમ શ્રેયને માટે, કલ્યાણને માટે સતત વહ્યા કરી. જેનું એક બિહું પણ જો ચાતક પક્ષીની જેમ ઝીલવામાં આવે તે તૃપ્તિ થયા વિના રહે નહિ. સ્વાતિ નક્ષત્રમાં પડેલું વરસાદનુ... પાણી જો માથ્વીના પેટમાં જાય તેા શકા નથી કે Page #320 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૧૫ તે મોતી બન્યા વિના રહે ! આ જ રીતે સ્વાતિ નક્ષત્રના વરસાદ સમાન ભગવાનની વાણીનું પાણું તે મળી ગયું. હવે જરૂર છે બસ, મળેલાની મહત્તા સમજી તેને માણવોની આવશ્યકતા. મુખ સુધી આવેલા અમૃત ભેજનને આસ્વાદ માણવાની, પછી બાકી રહે છે પરમ તત્વને પામી જવાનું. એ કયારે પમાશે? વીતરાગ ભગવાનના વચનને અંતર્ગત કરી આત્મ પ્રદેશે વણી તન્મય જીવન જીવાશે ત્યારે મનની મહેરછા, અંતરની અભિલાષા સાકાર બનશે. જે જીવો અનાદિની ઘોર અજ્ઞાનની નિદ્રામાં પોઢેલા છે, તેમને માટે આ બધું શક્ય નથી, પણ જે જીવો અજ્ઞાન ઉંઘમાંથી જરાક જાગૃત થયા હોય, આંખ ખેલીને જરા દૃષ્ટિ પ્રકાશ તરફ લંબાણી હોય એવા ભવ્ય જીવોને ભગવાન કહે છે – खिप्पन सकेइ विवेगमेउ, तम्हा समुठाय पहायकामे ।। સમીક સ્ત્રી સમય મરી, અgrળ રજણ ૨ રે ઘમરો | ઉ. ૪-૧૦ અલ્પકાળમાં વિવેક પ્રાપ્ત થતી નથી. તેથી કમે કમે વાસનાઓને ત્યાગ કરતા કરતા સન્માર્ગમાં સ્થિર થવાય છે. માટે આત્મરક્ષક મહર્ષિ, લેકને જાણી સમત્વ દષ્ટિથી અપ્રમાદપણે વિચરે. ગાથામાં જ્ઞાની ભગવંતે આપણને એ સમજાવે છે કે જીવનના છેલ્લા શ્વાસોચ્છવાસ લેવાતા હોય, અંતિમ ઘડીઓ ગણાતી હોય, મરણની અનંતી વેદના ભગવતે જ દેહને છોડવાની તૈયારી કરતે હોય અને જેનું લક્ષ દેહ તરફનું હોય એવા જીવને પ્રિય પ્રિય શરીર છોડવું પણ ગમતું ન હોય, અનિચ્છાએ મરણ સામે આવીને ઉભું હોય તે વખતે આખી જિંદગીમાં જેમણે ધર્મ કર્યો નથી, તત્ત્વજ્ઞાનની વાત સમજતા નથી, એવા જીવને જલદીથી વિવેક ક્યાંથી પ્રગટ થાય? વ્યવહારમાં જઈશું તે પણ દેખાય છે કે આજનું વાવેલું બીજ તરત તે ફળ ન જ આપી શકે. તેને પરિપકવ થવા માટે સમય તે જોઈએ. તે પછી જેણે ધર્મનું બીજ જીવનમાં વાવ્યું નથી તેને તેના ફળ સ્વરૂપ વિવેકની પ્રાપ્તિ ક્યાંથી થાય? માટે ભગવાન ને પડકાર કરીને કહે છે. માનવ ! જાગ...જાગ....વહેલી તકે જાગી જા. આ કામગોને છોડી ધર્મકાર્યમાં ઉદ્યમવંત બન. જ્યાં સુધી દષ્ટિ ભેગ તરફ છે ત્યાં સુધી ગની સાધના સંભવિત નથી. અનુભવીએ પણ કહે છે – જે જે ભોગ પડે ના કેડે, તારે અંતર્યામી ના રૂડે, પરમાંથી દષ્ટિ જે ઉઠે, ચેતન પ્રભુ તો હેજે તુઠે. જે જીવ ભેગમાં પડ્યો રહે તે અંતર્યામી એવો આત્મા કદાચ રૂઠી જાય, અને તેના પરથી જે દૃષ્ટિ ઉઠી જાય તે ચૈતન્ય દેવ રીઝી જાય. ભેગની ભયંકરતા સમજ્યા વિના તેને ત્યાગ કરવો સહેલું નથી. એક ઈન્દ્રિયના વિષયને ભગવટે પણ ભયંકર પરિણામ લાવે તે પછી જે પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ઓતપ્રેત બને તેને માટે કઈ ગતિ? પતંગિયું દિપકને પ્રકાશ દેખી એમાં અંજાઈ ગયું Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શારદા રત્ન ને પ્રકાશને ભોગવટે કરવા દિપકને ભેટી પડ્યું, પણ તેનું પરિણામ શું ? બળીને ખાખ થયું. તેનું શરીર...જીવ કાયા જુદા. શું આ વાત બધા નથી જાણતા? બધી વસ્તુ જણાય છે, જેવાય છે, છતાંય જાણે આંખ આડા કાન કેમ થાય છે તે સમજાતું નથી. આપણું કરૂણાસાગર ભગવાનની એ કરૂણા છે કે જીવની આવી દયાજનક સ્થિતિ જાણે કે નિહાળી શકાતી ન હોય, તેથી અંતરમાંથી કરૂણા ઉભરાઈને બહાર આવે છે, અને જીવોને આત્મશ્રેયને માર્ગ બતાવે છે કે હે જી ! જે ભેગની ભઠ્ઠીમાં શેકાવું ન હાય, બળઝળીને સંતપ્ત દશા ન ભોગવવી હોય તે “પા ” કામગ છેડી દે. આ લેકના સ્વરૂપને વિચાર કર. તને દુનિયામાં શું દેખાય છે? કેવું છે જગતનું કરૂણું ચિત્ર ! કોણ સુખી છે? કેણ આનંદ અનુભવી શકે છે? આનંદની મસ્તી માણનારા જીવોની પાછળ આકંદ તો ડોકિયું કરીને ઉભું હોય છે. હર્ષને આનંદમાં નાચનારું હૈયું કયારે શેકની છાયામાં ડૂબે તે કહેવાય નહિ. સળગતા આ સંસારનું સ્વરૂપ નિહાળીને સાધક શું કરે? આ સળગતા સંસારથી બચવાને એક ઉપાય છે. પણ વણી જજે પત્તો . સંસારના પ્રવાહમાં ન તણાતા સાધક સદા આત્માની રક્ષા કરતે અપ્રમત્ત બનીને વિચરે. ભગવાને શાસ્ત્રમાં મહત્ત્વની સૂચના કરી છે. જે તારે આત્માની અખંડતા, અભેદતા તથા નિજાનંદને ભોગવટ કરવો હોય તે આત્માની રક્ષા કર, અને પ્રમાદ છેડી અપ્રમત્ત દશાનું સેવન કર. ભગવાને એ જ વાત દશવૈકાલિક સૂત્રની ચૂલિકામાં બત એ છે. “અg સચ વિચડ્યો” આત્માનું સતત રક્ષણ કરવું તે જ સાધકની સાચી સાધના, તે જ છે આતમની આરાધના, તે જ પરમપદને પામવાની પરમગુટીકા. આત્માની રક્ષા કયારે થાય ? જ્યારે દષ્ટિને બહારમાંથી પાછી વાળી અંતર ભણી જવા દીધી હેય, આત્માના અખૂટ નિધિને જેણે જાણી લીધું હોય, પગલે પગલે પાપથી ડરતે હેય તે આત્મા પોતાના આત્માની રક્ષા કરતે થકે અપ્રમત્ત બનીને વિચરી શકે. તે આત્માને એક દિવસ એવો સેનેરી ઉગે કે તે આત્માનું જતન કરતો પોતાના વતન– મેક્ષ સુધી પહોંચી જાય. કહ્યું છે કે – આત્મ-તત્વ અમૂલ્ય રતન, સદા કરજે તું તેનું જતન, અપ્રમત્ત બની જા પ્યારા ચેતન, મળી જશે તને તારું વતન. આત્મા એ અમૂલ્ય રત્ન છે. એ રત્નનું તું બરાબર જતન કરજે. એને બરાબર સાચવજે. એ રત્નના તેજ પ્રગટાવવા તે અપ્રમત્ત બની જજે. જે અપ્રમત્ત બનીશ તે મેક્ષ રૂપી વતન તને મળી જશે. જેણે અમૂલ્ય એવા આત્માની પીછાણ કરી નથી અને વિષયવાસનામાં વૃદ્ધ બન્યા છે, એવા મણિરથ રાજાને કામવાસનાના ઝેર ચડ્યા છે. તેથી તે મયણરેહાને મેળવવા પિતાના ભાઈનું ખૂન કરવા પણ તૈયાર થયો. કામ વિકાર આવે એટલે મોટો અનર્થ થયો સમજ. કામથી માનવી અધમ કાર્યો કરવા તૈયાર થાય છે. મણિરથ રાજાને Page #322 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કામવાસનાનું વિષ ચહ્યું છે, તેથી પોતાના સગા લઘુ બંધવને મારવા તૈયાર થયું. જ્ઞાની ભગવંતે આપણને ટકોર કરતા કહે છે. कामेहि य संथवेहि गिद्धा, कम्मसहा कालेण जंतवो । તા ૧૬ વંધનુષ, વ ગાડયમ દર | સૂય. ૨-૧-૬ વિષયભોગની તૃષ્ણામાં તથા માતા, પિતા સ્ત્રી, પુત્ર આદિ પરિચિત જનમાં આસકત રહેવાવાળા જીવ કર્મફળના ઉદયે પોતાના કર્મોના ફળ ભોગવતા આયુષ્ય સમાપ્ત થવા પર મરી જાય છે. જેવી રીતે બંધનથી છુટેલું તાલફળ નીચે પડી જાય છે તેમ. શાસ્ત્રકાર બતાવે છે કે કયા જીવો દુઃખી છે? ભવાટવીમાંથી બહાર નીકળવાની બારી કયા જીવોને નથી મળતી? જે આત્મા પાંચે ઈદ્રિના વિષયેના સંપર્કમાં જેમ જેમ આવે છે તેમ તેમ તેની આસકિત વધતી જાય છે. સૂયગડાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવાન બેલ્યા છે કે – जस्सि कुले समुप्पन्ने, जेहिं वा सवसे नरे । ममाइ लुप्पइ बाले, अण्णे अण्णेहिंमुच्छिए ॥ ४ મનુષ્ય જે કુળમાં ઉત્પન્ન થાય છે અને જેની સાથે નિવાસ કરે છે તેમાં મમતા રાખતા થકા તે પીડિત થાય છે. તે મૂઢ બીજા પદાર્થોમાં આસક્ત બનતો રહે છે. કે મનુષ્ય જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ઉગ્રકુળ, ભેગકુળ આદિકુળમાં જન્મ લે છે તે કુળની સાથે તેની મમતા, મૂછ ગાઢ થતી જાય છે. જે કામમાં, જાતિમાં મનુષ્ય ઉત્પન્ન થાય છે તેની સાથે તેને સ્નેહ થઈ જાય છે. તે તે કુળ, જાતિ, દેશ, સંપ્રદાયને પિતાના માને છે. અને તેનાથી ભિન્ન કુળ આદિને પરાયા માને છે. તેથી એકના પ્રત્યે રાગ બંધન થાય છે, અને બીજા પ્રત્યે પ્રાયઃ ઈર્ષા, દ્રષ, વૈર, વિરોધ થઈ જાય છે. અવિવેકી અને મોહાંધ માણસ સ્વાર્થવશ પોતાના માનેલા કુળ આદિને પક્ષ લે છે. તેમનાં સુખ, સુવિધાઓનું ધ્યાન રાખે છે. તેમની ભૌતિક ઉન્નતિને માટે પ્રયત્ન કરે છે. એવી કોઈ પણ વ્યકિતના પરાજયની કે દુઃખની વાત સાંભળે છે તે તે મમત્ત્વના કારણે દુઃખી થાય છે. કદાચ તેનું મૃત્યુ થાય તે શોક, વિલાપ, રૂદન કરે છે અને વિયેગમાં માથું પટકીને મરી જાય છે. આ રીતે માતા, પિતા, ભાઈ, બહેન આદિની સાથે નિવાસ કરે છે. તેના પ્રત્યે પણ તેને મેહ અને રાગ થઈ જાય છે. બાળક જન્મે છે ત્યારે તેને માતા પ્રત્યે પ્રેમ થાય છે. થડ મોટો થાય ત્યારે રમકડા પર પ્રેમ થાય છે. એથી આગળ વધતા બાપ, દાદા, દાદીને પ્રેમ થાય છે. મોટો થતાં સ્કૂલમાં જાય ત્યાં વિદ્યાર્થી જીવનમાં મિત્રને રાગ થાય છે, પછી યુવાન થતાં લગ્ન કર્યા એટલે પત્નીને પ્રેમ, ધંધાને પ્રેમ થાય છે. મેહના કારણે તે સમજે છે કે આ બધા મારા છે ને હું તેને છું. અરે માતા આદિ ઈષ્ટજને પર રાગ થાય છે, એટલું જ નહિ પણ પિતાના શરીર પર અને સોનું ચાંદી આદિ જડ પદાર્થો પર અને દ્વિપદ આદિ ચેતન પ્રત્યે પણ તે ગાઢ આસક્ત થાય છે. તે પદાર્થો તૂટવા-ફૂટવા પર તેના પ્રત્યેની મૂર્છાને કારણે તે રડે છે, ઝુરે છે, ખાવું Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા રત્ન પીવું છોડી દે છે અને કયારેક તે આપઘાત કરી બેસે છે. આ બધા મમત્વના ખેલ છે. જીવ તુચ્છ વસ્તુઓના મોહપાશમાં બંધાઈને રાત દિવસ નવાનવા કર્મોને બંધ કરે છે. કામગમાં આસક્ત અને પરિવારમાં મૂર્ણિત બનતે જીવ ઘણું કર્મો બાંધે છે. કામગોનું સેવન કરીને તૃપ્તિની આકાંક્ષા કરે છે, પરંતુ તે તૃપ્તિ ક્ષણિક હોય છે. વાસ્તવમાં તે તે અતૃપ્ત રહી જાય છે. જેવી રીતે તરસ્યો માણસ મૃગજળના પાણી તરફ દોડીને ત્યાં પહોંચવા છતાં પોતાની તૃષા શાંત કરી શકતો નથી. દિવસના અસ્ત સમયે પૂર્વ દિશાની તરફ પિતાના પડછાયાને પકડવા માટે દોડનાર મનુષ્યને પિતાની છાયા હાથમાં આવતી નથી. તેવી રીતે કામગના સેવનથી કદી તૃપ્તિ થતી નથી. જેમ અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત બને છે તેમ કામોનું સેવન કરવાથી અને પરિચિત પરિજને પ્રતિ ગાઢ આસકિત રાખવાથી કર્મબંધ થાય છે. “મના મા સત્તવો પણ જ્યારે કર્મને ઉદય થાય છે ત્યારે કર્મના ફળ જીવને પોતાને ભોગવવા પડે છે. પ્રભુ કહે છે કે હું મારા દાખલ આપીને કહું છું કે મેં જે પ્રકારે કર્મો બાંધ્યા હતા તે મારે ભોગવવા પડયા છે. કરમ છેડશે ના તને કઈ કાળે, જનમ જ્યાં ધરે તું ત્યાં તને સંભાળે કરમ થશે આ મૂકીને અચાનક જવાનું, સ્વજન કેઈ સાથે નહીં આવવાનું, જશે જીવ તારા કરમના સહારે, કર્યા જે પ્રમાણે ફળે તે પ્રકારે...કરમ A કરેલાં કર્મો કેઈને છોડવાના નથી. જ્યારે જીવ અહીંથી પરલોકમાં જશે ત્યારે વજન, પૈસા કેઈ સાથે નહીં આવે, ત્યારે જીવના શુભાશુભ કર્મો તેની સાથે જાય છે. - એક ભાઈને લાગ્યું કે હવે મૃત્યુ આવવાની થોડા દિવસની વાર છે. આથી તેણે પિતાના ત્રણ મિત્રોને બોલાવ્યા. આ ત્રણે મિત્રો તેના ગાઢ દોસ્ત હતા. તેમને સમાચાર મળ્યા કે ત્રણે તેના ઘેર પહોંચી ગયા. મરણ સમયે પોતાના અંગત મિત્રોને પોતાની પાસે જઈને એને ખૂબ આનંદ થયો. મિત્રોએ આવીને તેને ખબર પૂછી-બિમાર મિત્રે કહ્યું. હું હવે ઝાઝા દિવસ રહી શકું તેમ નથી. આ સાંભળતા મિત્રોને આઘાત લાગે. તેમના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. આ જોઈ બિમાર મિત્રે પૂછ્યું ! મિત્રો, મારે એ જાણવું છે કે હું મરી જઈશ તે પછી મારા માટે શું કરશે ? પહેલા મિત્રે કહ્યું, હું શું કરી શકવાને છું ! તું તે મારી સ્થિતિ જાણે છે. આ જ પ્રશ્ન બિમાર મિત્રે બીજા બે મિત્રોને પૂછો. બીજા મિત્રે કહ્યું, તારા મરણ પછી હું તારી સાથે સ્મશાન સુધી આવીશ, અને તારી અંતિમ ક્રિયા કરાવીશ. ત્રીજા મિત્રે કહ્યું, મિત્ર! તું જરાય મુંઝાઈશ નહિ. જીવનભર તને સાથ આપ્યો છે અને મૃત્યુ પછી પણ તારી સાથે રહીશ. બિમાર મિત્રને થયું કે ત્રીજે મિત્ર મારો સારો મિત્ર છે. આ ન્યાય આપીને જ્ઞાની આપણને શું સમજાવે છે? દરેક આત્માને ત્રણ મિત્રો હોય છે. ધન, કુટુંબ અને કર્મ. માણસ મૃત્યુ પામે છે ત્યારે ધન નકામું થઈ જાય છે. તે અહીં જ રહી જાય છે. કુટુંબના માણસો અંતિમ ક્રિયા કરવા સ્મશાન Page #324 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૧૯ " સુધી આવે છે પણ ત્રીજે મિત્ર કર્મ છે, તે તેની સાથે રહે છે. કર્મની દોસ્તી–પોતે કરેલા સારા ખરાબ કર્મો સદા સાથે રહે છે. આ ન્યાય પરથી એ સમજવાનું છે કે જીવ જ્યારે જાય ત્યારે શુભાશુભ કર્મો તેની સાથે જાય છે. ગાથામાં એ જ બતાવ્યું કે કર્મને ઉદય થશે ત્યારે કર્મના ફળ તેને પોતાને ભોગવવા પડે છે. ઘણીવાર નથી જોતા કે બાળક જન્મે ત્યારથી રોગ લઈને આવે છે. તેને ઠુકોઝના બાટલા ચઢાવવા પડે છે. ફૂલ જેવું બાળક આ વેદના કેવી રીતે વેઠી શકે? ઘણીવાર ૮-૧૦ દિવસને બાળક થાય ને તેને કમળ થઈ જાય છે. મુંબઈમાં એક વાર હોસ્પિતાલમાં છ મહિનાને બાળક જે. પૂછ્યું કે શું થયું છે? તેની આંખે મેતિ આવે છે. આ ફૂલ જેવા બાળકને અહીં જન્મતાની સાથે કર્મ ઉદયમાં આવી ગયા. બધેથી છટકી શકશો પણ કર્મ તે કોઈને કેડો મૂકવાનું નથી. કર્મોના ફળ ભગવતા પછી જીવની શી દશા થાય છે? જેવી રીતે તાલવૃક્ષ ઉપરથી પડેલું ફળ અગર કોઈ પણ વૃક્ષ ઉપરથી છૂટું પડેલું ફળ ઉપર જઈ શકતું નથી. પછી તે ફળને ઝાડ સાથે કંઈ લાગતું વળગતું નથી. માથાના વાળ કેટલા વહાલા છે. વાળ ખરી જતાં હોય તે તે માટે સારા તેલ નાંખે અને વાળ કાળા ને કાળા રહે તે માટે પ્રયત્ન કરે છે. પણ તમે જમવા બેઠા અને જમતી વખતે ભાણામાં એક વાળ આવી ગયો તે વાળ રાખો કે ફેંકી દે? જે વાળને સાચવવા કિંમતી તેલ નાખતા હતા, પણ તે જ વાળ માથા ઉપરથી ખરી ગયા ને ભાણામાં આવ્યો તે તેને ફેંકી દો છો. માથા પરથી વાળ છૂટો પડ્યા પછી તેની કંઈ કિંમત નથી રહેતી. તાડના વૃક્ષ ઉપરથી ફળ છૂટું પડી ગયું પછી તે પાછું ઉપર જઈ શકતું નથી, તેમ આયુષ્ય પૂરું થતાં આ દેહરૂપી દેવળમાંથી હંસલો ઉડી ગયા પછી આ દેહની કઈ કિંમત નથી. માટે દેહમાં પ્રાણ છે ત્યાં સુધી સાધના કરી લે. આત્માનું કામ કાઢી લે. મયણરેહાને અમંગલના થયેલા ભણકારા : આપણું ચાલુ અધિકારમાં મણિરથના કહેવાથી ચોકીયાતે યુગબાહુ જ્યાં સુતા હતા ત્યાં જઈને સાંકળ ખખડાવી. મયણરેહા એકદમ જાગી ગઈ. તેનું હૃદય ધડકવા લાગ્યું, અને જાણે કઈ અદશ્ય અમંગળ જોયું હોય તેમ તેને થવા લાગ્યું. યુગબાહુ જાગી ગયા પછી ચોકીયાત કહે હે પ્રભો ! મહારાજા મણિરથ આટલી રાત્રે ઘડા પર બેસીને હાથમાં તલવાર લઈને આવ્યા છે. તે આપને મળવા માટે ઈરછે છે. કઈ પણ માનવને રાત્રે ગમે તેવા કારણસર પણ અંદર નહિ આવવા દેવાને આપને સખત હુકમ તેમને કહેવા છતાં તેઓ હઠ છોડતા નથી. એમણે સત્તાની બળજબરાઈથી કહ્યું, જે તમે મને અંદર આવવા દેશો નહિ તે હું તમને ફાંસીની શિક્ષા કરીશ. આટલું કહેવા છતાં અમે જેની નોકરી કરીએ છીએ તેમાં ખામી આવવા દીધી નથી. શીર જાય તે ભલે પણ અમારા માલિકનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે. તેમની સાથે અમે ઘણી આનાકાની કરી, તે પણ તેઓ હજુ પાછા વળતા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શારદા રત્ન નથી. પોતાના ભાઈ મળવા આવ્યા છે તે સાંભળી યુગબાહુને ખૂબ આનંદ થયો. ભોળા અને ભદ્રિક માણસ આજુબાજુ જઈ શક્તા નથી. . ચેકીયાતની આ વાત સાંભળી મયણરેહા આશ્ચર્ય અને શંકાપૂર્વક વિચારવા લાગી અને પોતાના મનમાં કહેવા લાગી કે મણિરથ રાતના અકાળ સમયે આવ્યો છે, એટલે તેના હૃદયમાં જરૂર કપટ જણાય છે. માટે પહેલાની બધી વાતેથી મારે પતિને પરિચિત કરી દેવા જોઈએ. મારે સાવધાન થવું જોઈએ ને એમને સાવધાન કરવા જોઈએ. અત્યાર સુધી મણિરથને લગતી કઈ વાત મેં પતિને કરી નથી પણ અત્યારે એ વાત કહેવાને અવસર છે. તે બધી વાત કહી દેવી જોઈએ. યથા અવસરે કહેવાની વાત ન કહેવી એ હાનિકારક છે. યુગબાહુ ચોકીયાતને જવાબ આપે તે પહેલા મયણરેહાએ યુગબાહુને કહ્યું; નાથ ! આપના મોટાભાઈ અત્યારે રાતના સમયે આવ્યા છે. માટે આવવામાં કોઈ રાજ્ય પ્રપંચનું કારણ હોવું જોઈએ, માટે આપ અત્યારે તેમને મળો નહિ, તેમ અહીં બલા પણ નહિ. વળી તે એકલા આવ્યા છે, સાથે નેકર ચાકર નથી અને તલવાર લઈને આવ્યા છે; માટે મને શંકા છે. મયણરેહાની વાત સાંભળી યુગબાહુ કહેવા લાગ્યો કે આખરે તે સ્ત્રી તે સ્ત્રી જ રહી, ભલે ગમે તેવી હોય પણ આખરે સ્ત્રીની બુદ્ધિ તે પગની પાનીએ. તું એટલું પણ નથી વિચારતી કે અમે બંને ભાઈ એ એક માતાના ઉદરથી જન્મ્યા છીએ. સાથે રહ્યા છીએ. - હું તેમને શિરછત્ર સમાન માનું છું. આજે તું ભાન ભૂલી ગઈ લાગે છે કે જેથી આ પ્રમાણે કહી રહી છે. તેઓ મને પુત્ર તરીકે માને છે. તેમનામાં કાંઈ પણ વહેમ રાખવો અસ્થાને છે. મયણરેહાએ કહ્યું, મેં આપને જે કાંઈ કહ્યું છે તે નિષ્કારણ નથી. તમારો ભાઈ–ભાઈ વચ્ચે પ્રેમ હતો પણ એ ભ્રાતૃપ્રેમમાં હું બાધક નીવડી છું. એટલા માટે ભાઈના હૃદયમાં હવે તે પ્રેમ રહ્યો નથી પણ ઉલ્ટા તમારા ભાઈ વેરી બની ગયા છે. યુગબાહુએ કહ્યું, તું ભ્રાતૃપ્રેમમાં બાધક કેવી રીતે નીવડી છે? હું સારી રીતે જાણું છું કે તારુ ચારિત્ર સારું છે. તે પછી તું ભાઈ-ભાઈના પ્રેમમાં બાધક શી રીતે નીવડી શકે ? યુબાહુ પાસે મયણરેહાએ ખુલ્લે કરેલો પડદે –મયણરેહાના મનમાં થયું કે, જે હું અત્યારે સાચી વાત નહીં કરું તે તે બરાબર નથી. માટે બધી વાત કરવા છે. તેથી તેણીએ યુગબાહુને કહ્યું. એક દિવસ કઈ પણ રીતે તમારા ભાઈ મને જોઈ ગયા ને મારા રૂપમાં મુગ્ધ બન્યા. ધિકાર છે, મારા રૂપને ! મારૂં રૂપ જેવાથી તેમનામાં કુમતિ થઈ, અને તમારા ભાઈને પ્રેમ તે સમયે નષ્ટ થઈ ગયો. એટલું જ નહિ, પણ આપને મારાથી દૂર કરવા યુદ્ધમાં મોકલ્યા હતા. યુદ્ધમાં તેનું નિકંદન નીકળી જાય તે સારું એમ તેઓ ઈચ્છતા હતા, પણ તમારું પુણ્ય બળવાન હશે, એટલે તમે બચી ગયા, ને તમે વિજય પ્રાપ્ત કરીને પાછા આવી ગયા. તમારા ગયા બાદ મને પ્રલોભન આપવા ઝવેરાત, દાગીના અને વને ભરેલ થાળ મોકલ્યો. જે ચીજ મને પરણ્યા આટલા વર્ષો થયા છતાં કેઈ દિવસ પહેલા જોવામાં પણ આવી ન હતી. મેં તેને સ્પર્શ પણ કર્યો નથી, કબાટમાં મૂકી છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ શારદા રત રા હું આપને મહેલમાં જઈને બતાવીશ, આ ચીો મેાકલવાનું કારણ પહેલાં હું સમજી શકી નહિ. મેં એમ માન્યું કે, એમના ભાઈ યુદ્ધમાં ગયા છે. મારા જેઠ પિતાના સ્થાને છે, તેથી મારા કોડ પૂરા કરવા મેાકલ્યા હશે, એમ માનીને મે' એ ચીજો રાખી. થાડા દિવસ બાદ ફરી તેમણે દાસીની સાથે તેવી ચીજો મેાકલી અને તેણે પાપની માયાજાળ પાથરી. તેમણે પેાતાની ઈચ્છા પણ દાસી દ્વારા વ્યક્ત કરાવી. મે' તે દાસીને ખૂબ ધમકાવીને કાઢી મૂકી અને કહ્યું, ફરી જો તું અહીં આવીશ, તેા તલવાર તારા માટે તૈયાર છે. થાડા દિવસ બાદ ખુદ તમારા મોટાભાઈ રાતના સમયે મારા મહેલે આવ્યા. તે સમયે મેં તેમને કામળ અને કઠાર વચનાથી ઘણું કહ્યું. એટલે તેએ પાછા ચાલ્યા ગયા. આ પ્રમાણે આપના ભાઈના હૃદયમાં આપના પ્રત્યે પ્રેમભાવ રહ્યો નથી, પણ તે આપના શત્રુ બની ગયા છે. માટે હું આપને કહું છું કે આપ અત્યારે તેમને મળશે નહિ કે ખેાલાવશે નહિ. તેઓ રાત્રે એકલા આવ્યા છે ને હાથમાં તલવાર લઈ ને આવ્યા છે, માટે મને તેા અનની સંભાવના જણાય છે. એટલે તેમના વિશ્વાસ કરવા જેવા નથી, તમે સરળ અને ડ્રિંક હેાવાના કારણે માના છે કે, મારા ભાઈ આવ્યા છે. પશુ આપ એ ભૂલી ન જતા કે વિષયલાલુપી વ્યક્તિની દૃષ્ટિ જીદા પ્રકારની હોય છે. જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન હેાય તેા આપ અત્યારે કહેવડાવી જુએ કે, આપ અત્યારે મહેલ પાછા પધારો. હું અત્યારે આપને મળી શકું તેમ નથી. આમ કરવાથી તેમના હૃદયનાં ભાવાના ખ્યાલ આવી જશે. મયણરેહાએ આ પ્રમાણે યુગમાહુને ઘણું ઘણું કહ્યું પણુ, કર્માંના ઉત્ક્રય થવાના હોય ત્યારે ભાવિ ભૂલવાડે છે. ભાઈ ને અવિનય કેમ કરી શકું ? યુગમાડુના મનમાં થયું કે સતીની વાત સાચી હોઈ શકે, પણ મોટાભાઈ મને ખાસ મળવા માટે આવ્યા છે, એવી સ્થિતિમાં હું તેમને મળવાની ના કેવી રીતે પાડી શકુ? એ આવું કરું તા મારાથી મોટાભાઈ ના અવિનય થાય. તેમનું અપમાન કર્યું" કહેવાય. મયણરેહા કહે. હજુ હુ' આપને કહું છું કે, એ મળવા આવશે એમાં સાર નહિ મળે. એ એ ી માયાજાળમાં ફસાવી દેશે ને આપને મૃત્યુની શય્યામાં પેાઢાડી દેશે પછી ચંદ્રયશનું શું? હુ· ગર્ભવતી છું. મારેા સમય પૂરા થવા આવ્યા છે. માટે હજુ કહું છું કે, આપ તેમને અહી' ન ખેલાવશેા. આ બધી વાત યુગમાહુને સાચી લાગી, પણ મોટાભાઈને ના કેમ પડાય ? હું ના પાડું તેા મને દુનિયા શું કહે ? લજ્જાના કારણે ના કહી શકતા નથી. યુગમાહુ કહે સતી ! તારી વાતને ધ્યાનમાં રાખી હું ખૂબ સાવધાન રહીશ. અને તેમની દૃષ્ટિ કેવી છે તે જાણવાના પ્રયત્ન કરીશ. નાથ! તમે એમની વાતામાં સપડાઇ જશે! અને અત્યારે તમે સાવધાની રાખી શકશે। નહિ. સતી ! તું વિશ્વાસ રાખ. એમ નહિ મને. મિલન વખતે અનેના હૃદયમાં ભેદ :—યુગમાડુએ માન્યું નહિ ત્યારે મયણુરેહાના મનમાં થયું કે હવે તેમને વધુ કહેવું નકામું છે. ચાલી ગઈ. યુગબાહુએ ચેકીયાતને કહ્યું કે, તેમને આ પ્રમાણે વિચાર કરીને તે પડદા પાછળ આવવા દો. ચાકીયાતે જઈને કહ્યું કે, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શારદા સ્તન યુવરાજે આજ્ઞા આપી છે કે, મહારાજાને આવવા દો. હવે આપ અંદર જઈ શકો છો. કર્તવ્યને વશ થઈ અમારાથી કઈ અવિનય અપરાધ થયો હોય તે માફ કરશે. મણિરથે કહ્યું, આજ્ઞા વિના કેઈને અંદર ન જવા દેવા એ તમારું કર્તવ્ય હતું. મણિરથ અંદર આવ્યા. તેમને પલંગ પર બેસાડ્યો, અને યુગબાહુ સામે બેઠે. મયણરેહા પડદા પાછળ ચાલી ગઈ છે. બંને ભાઈ બેઠા છે, કેઈ કાંઈ બોલતા નથી. બંને એકબીજાના સામું જોઈ રહ્યા છે. બંનેના મનમાં જુદા જુદા વિચારે છે. યુગબાહુના મનમાં મયણરેહાએ જે વાત કરી હતી તે બધી તેની નજર સમક્ષ દેખાય છે. મને યુદ્ધમાં મેકલીને તેણે આવું કર્યું? મને આવે દગો દીધે? માયાવી માણસ મેઢ મીઠું બેલે, પણ અંદર તે જુદું જ હોય છે. મણિરથના મનમાં એવા વિચાર આવે છે કે, હું કેવી રીતે યુગબાહને મારું ને મયણરેહાને કબજામાં લઉં. આ રીતે બંને ભાઈઓ બેઠા છે, વધુ અવસરે. ચરિત્ર :–ઉદયચંદ શેઠના મુનીમના અત્યંત આગ્રહથી સાગરદત્ત શેઠ વગેરે બધા ત્યાં જમવા માટે ગયા. સાગરદત્તને મોટા માણસની પંક્તિમાં જમવા બેસાડયા. બધાને જમવા માટે સેનાની થાળી આપી. અને એટલે સાગરદત્ત બાકી રહ્યા તેમને સેનાની કાના કેટલી થાળી આપી. આ જોઈને શેઠ સમજી ગયા કે નક્કી આ થાળીઓ મારા ઘેરથી ઉડીને એ શેઠના ઘેર આવી છે. આ થાળી મારી છે, એને ઓળખું કેવી રીતે ? શેઠ સાગરદત્ત બઠા જિમવા, કેર ડોડા થાલ માંય, સાથ મે લાયે હે ટુકડે, થાલ કે દેખ્યો લગાય... " સાગરદત્ત શેઠ જમવા બેઠા છે. તેમના મનમાં થયું કે હું કેવી રીતે ઓળખી શકું કે આ મારી થાળી છે? મારી પાસે થાળીને કાંઠલે પડયો છે. એ કાંઠલે આ ફૂટલી થાળીને બેસાડી જેવું, જે બરાબર ફીટ થાય તો સમજી લેવું કે આ મારી થાળી છે. જે ફીટ ન થાય તે સમજવું કે, આ થાળી મારી નથી. શેઠે એ કાંઠલો સોનાની થાળી પર મૂકી જે. તે તે બરાબર ફીટ થઈ ગયા, કેઈને ખબર પણ ન પડે કે આ કાના ફૂટલી થાળી છે. તેથી મનમાં થયું કે, આ મારી થાળી છે, પણ તે ચેતન ! તું એના પર મોહ કે રાગ ન કરીશ. એ થાળી તને મળવાની નથી. ભાગ્ય પરવાર્યા ત્યારે તારું બધું ધન એમની પાસે ગયું ને? થાળીને ટુકડો ફીટ કરવા ગયા બાદ શેઠજી તે કાંઠલે કાઢવા જાય છે પણ તે એવો કીટ બની ગયો છે કે, કઈ પણ ઉપાયે હવે તે છૂટો પડતું નથી. બધા સામા જમવા બેઠા છે. તેમાં આ શેઠ કાંઠે કાઢવા જાય છે, તે બધા જોઈ ગયા, અને બોલવા લાગ્યા કે આ ચોર છે. આ રીતે બધાએ તેમના પર બેટો આક્ષેપ મૂક્યો, થાળી પીરસાણી ત્યારે કોઈની નજર ફટલી થાળી પર ન ગઈ. ને ઉપરથી બધાએ ચેરીને આરોપ મૂકે. શેઠ તે જમીને તેમની ઝુંપડીએ ગયા, શેઠ કહે છે, અરે શેઠાણું ! કર્મ કરતાં પાછું વાળીને જોયું નથી, આપણી પાસે સોનાની વાળીને કાંઠલે હતા, તે પણ હવે જતો રહ્યો. આમ કહેતાં શેઠની આંખમાં આંસુ આવી ગયા. શેઠાણી આશ્વાસન આપે છે. આપ રડશે નહિ. આવેલાં કર્મોને સમભાવે જોગવી લેવા એમાં જ સાચો આનંદ છે. બંને બાલુડા કહે છે, બા, બાપુજી! આજે તે સારું સારું ખાવાનું મળ્યું. અમને કાલે મળશે ને? હા બેટા! એમ કહીને રાજી કરે છે, Page #328 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૨૩ આ બાજુ ઉદયચંદ શેઠની દીકરીના લગ્ન પતી ગયા બાદ સેનાની થાળીમાં કબજો લેવા માંડ્યો. બધાએ થાળીઓ ભેગી કરી, પણ પેલી કાના ફૂટલી થાળી દેખાતી નથી. બધા ઘરમાં શોધવા લાગ્યા. ક્યાં ગઈ એ થાળી? કેઈ કહે, આજે એક શેઠ જુનાં કપડાં પહેરીને મોટા શેઠિયાની પંક્તિમાં બેઠા હતા, તે શેઠ લઈ ગયા લાગે છે. સાગરદત્ત શેઠનું નામ આવ્યું. કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભલભલા ડાહ્યા, વિદ્વાન પુરૂષે પણ ભાન ભૂલી જાય છે. ક્યાં શેઠને થાળીને કાંઠે ચુંટાડવાનું મન થવું ને ક્યાં તેમના પર આક્ષેપ આવ ! જે આપણે વરી ન કરે તેવું કર્મો કરે છે. જ્યારે કર્મ રૂડે છે, ત્યારે સવળા પાસા પણ ઉલ્ટા પડી જાય છે. રામ ગયા રે વનવાસ, સ્વર્ણ મૃગામે ભરમાય, પીછે સીતા રાવણ લેગ, કર્મોસી બુદ્ધિ બરલાય... વનવગડામાં સીતાજીને સોનાની કાંચળી પહેરવાનું મન થાય? ના, પણ કર્મની કિતાબ ઓર છે. વગડાના દુઃખ ભોગવતા કાંચળી પહેરવાનું મન થયું. સીતાજીએ હઠ લીધી. રામચંદ્રજી સેનાને મૃગ શોધવા ગયા. લક્ષમણજી ચોકી કરે છે, ત્યાં કેઈકની કારમી ચીસ સંભળાણી, બચાવો...બચાવે. સીતા કહે દિયરજી ! તમારા મોટાભાઈની ચીસ લાગે છે. તેમને કોઈ દુષ્ટ હેરાન કરતે હશે માટે બચાવો...બચાવે..ની બૂમ મારે છે. લક્ષમણજી કહે ભાભી ! આપ શાંતિ રાખે. આ મારા ભાઈની ચીસ નથી. તે ક્યારેય પણ આવી રાડ ચીસ ન પાડે. જુઓ, કર્મનો ઉદય થવાનું છે ત્યારે શું બને છે? સીતાજી ખૂબ ડાહી, સમજુ અને શાણી સ્ત્રી છે. તે શું કહે છે. “જળ કાંઠે બગ ધ્યાન ધરે, મીન લેવાને કાજદરિયાકાંઠે બગલા ધ્યાન ધરતા હોય છે પણ એનું ધ્યાન માછલા લેવા માટેનું છે. તમારું ધ્યાન પણ એવું છે. તમે ભાભીની રક્ષા કરતા નથી પણ મને પકડવાના પ્રયત્ન કરો છો. આ શબ્દ લક્ષમણજીને ઝાળ ઝાળ લાગી આવ્યા, પણ ખાનદાની છે, અગીરી છે, ધીરવીર છે. તે તો કાંઈ બોલ્યા વગર ત્યાંથી ઉઠયા અને ઝુંપડીને ફરતી સૂર્યની સાક્ષીએ આણ મારી કે મારી જિંદગીમાં મેં જે પરસ્ત્રીને માતા અને બેન સમાન ગણ્યા હોય તો આ ઝુંપડીમાં કોઈ દુષ્ટ પુરૂષ પગ મૂકી શકે નહિ. પાછળથી રાવણ આવે છે. મૈયા ! મને આટો આપ. ઝુંપડીની અંદર પગ મૂકવા જાય છે પણ જ્યાં પગ મૂક્યો ત્યાં ભડભડતી આગ જેવું લાગે છે, એટલે પગ પાછો લઈ લે છે. રાવણ કહે-હું અંદર આવી શકીશ નહિ. આ ભગવે વેશ પહેરીને આવ્યો છે પણ તેની ભાવના સારી નથી. સીતાજી ભોળવાઈ ગયા અને રાવણને આટો આપવા ગયા ને રાવણ તેમને ઉપાડી ગયો. છ મહિના ત્યાં રાખ્યા. અંતે રામ-રાવણ વચ્ચે લડાઈ થઈ. રાવણ મરા ને રામ સીતાજીને લઈને અયોધ્યામાં આવ્યા. કહેવાનો આશય એ છે કે કર્મને ઉદય થવાનો હોય ત્યારે ભલભલા ડાહ્યા પુરૂષે પણ ભાન ભૂલી જાય છે. શેઠ, શેઠાણી બંને ઝુંપડીમાં બેઠા છે. તેમના માથે કેવા વિપત્તિના વાદળા ઉતરશે ને શું બનશે તેના ભાવ અવસરે. Page #329 -------------------------------------------------------------------------- ________________ २२४ ચારી રહ્ય વ્યાખ્યાન ન-૨૪ શ્રાવણ સુદ ૯ ને શનિવાર તા. ૮-૮-૮૧ બંધુએ ! આપણા આત્મા પર અનાદિકાળના કર્માંના ઢગ જામ્યા છે. કોઈ શુભકર્મના ઉદયથી આપણે મનુષ્યના જન્મ પામ્યા છીએ, પણ માનવતા વિના, નૈતિકતા વિના આધ્યાત્મિકતા વિના આપણે સાચા માનવ ન કહેવાઈએ. સાચા માનવ બનવા માટે ધમ સાધનાની કસેાટીએ ચઢવાની જરૂર છે. જ્યાં સુધી આપણા આત્મા પરિપક્વ, પુખ્ત અને પૂર્ણ નથી બન્યા ત્યાં સુધી સામાયિક, પ્રતિક્રમણ, તપ, જપ, ત્યાગ આદિ અનુષ્ઠાનાનુ આલંબન સતત જાળવી રાખવુ' પડશે. આ સાથે તમારે રાજ પાતાને પ્રશ્નો પૂછીને તેના સાચા જવાખા મેળવવા પડશે. હું રાજ ગુરૂભગવંતાને વંદન કરું છું. પણ એ નમસ્કારથી મારામાં કેટલી નમ્રતા આવી? હું રાજ સામાયિક કરુંછું, એ સામાયિકથી મારામાં કેટલા સમભાવ આવ્યા ? સુખના પ્રસંગે હું હરખાયા તેા નથી ને ? દુઃખના પ્રસંગે હીબકે હીબકે રડયા નથી ને? મારી પોતાની સંપૂર્ણ યાગ્યતા અને અધિકાર હાવા છતાં અયેાગ્ય અને ખિન અધિકારીના સત્કાર અને સન્માન જોઈને મારામાં ઈર્ષ્યા તેા નથી જાગીને ? હું રાજ વીતરાગ ભગવંતાની પ્રાર્થના કરુ છું.... એ પ્રાર્થના કરવાથી મારામાં વીતરાગ ભગવંતના કયા ગુણ્ણા આવ્યા ? મારામાં કયા ગુણ્ણાના વિકાસ થયા ? મારામાં દાન ભાવના કેટલી વિકસી? હું પાપકારી બન્યા છું? મારું હૃદય વિશુદ્ધ અને વિમળ ખન્યું છે ? હું રાજ અને સવારે સાંજે પ્રતિક્રમણ કરું છું, કદાચ રાજ નહીં થતુ હોય તા પર્વ તિથિએ તે અચૂક પ્રતિક્રમણ કરુ છું. પ્રતિક્રમણ કરીને મેં કયા પાપમાંથી પીછે હઠ કરી? મારી અશુભ વૃત્તિ અને વિકારાને મે* કેટલા દૂર કર્યા ? મિચ્છામિ દુક્કડ ખેલીને મેં' અંતરથી પાપની આલોચના કરી છે કે ખેાલવા માત્ર એલી ગયા છું? આ બધા અનુષ્ઠાના, ધાર્મિક ક્રિયાએ માત્ર અમુક સમય પૂરતા જ કરવા માટે નથી પણ જીવનના રાજેરાજના, પળેપળના વ્યવહારમાં ઉતારવાના છે. જીવનભર નમ્ર બનીને રહેવાનુ છે. સુખદુ:ખમાં માનસિક સ્થિરતા અને આત્મિક પ્રસન્નતા સતત જાળવી રાખવાની છે. પસાર થતી દરેક ક્ષણે પ્રતિક્રમણ કરવાનું છે. પાપના વિચારાને આવતા દેખાય કે તરત તેને મારીને દૂર હઠાવવાના છે. આ બધુ કયારે બને? પાતે પાતાની જાતની રાજરાજની પરીક્ષા લે તેા. ગઈ કાલ કરતાં આજ, સવાર કરતાં અપાર, ખપેાર કરતાં સાંજ અને સાંજ કરતાં રાત સુધીમાં જીવે કેટલેા આત્મિક વિકાસ કર્યો તેની પરીક્ષા લેવી જોઈ એ. આત્માની પરીક્ષા તે જ સાચી પરીક્ષા ઃ—શાળાની પરીક્ષા તા આપ્યા પછી ભૂલી જવાય છે. વ્યવહારિક રીતે તેનુ મહત્વ છે, તેની ના નહિ, પરંતુ આત્મિક વિકાસ માટે, આત્માની શુદ્ધિ અને પવિત્રતા માટે તેા જીવના વિચારો, વિકારા, વૃત્તિએ બધાની પરીક્ષા લેની પડશે. મનના સ્વભાવ રખડુ છેાકરા જેવા છે. મન સતત ભમ્યા અને ભટકવા કરે છે. આ ભટકતા અને ભમતા મનને સ્થિર કરી સ્વ આત્મા સાથે જોડવાની જરૂર છે. જીવન, જીવનની વૃત્તિ અને પ્રવૃત્તિ આત્મલક્ષી અને આત્મમયી બની Page #330 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૨૫ રહે ત્યારે સમજવું કે આપણે આપણું પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છીએ. અા પરીક્ષા માટે કઈ શાળા કે કોલેજમાં જવાની જરૂર નથી. તે માટે પાઠય પુસ્તકો કે ગાઈડે વસાવવાની જરૂર નથી. કંઈ ગોખવાનું પણ નથી. આ પરીક્ષામાં રાતના ઉજાગરા પણ કરવાના નથી. સરળ અને સાદી સીધી આ પરીક્ષા છે. આ પરીક્ષામાં માત્ર એટલું કરવાનું છે. કંઈ પણ કામ કરતા પહેલા પોતાના આત્માને પૂછવું કે હું જે કામ કરવા માગું છું તે કામથી મારા આત્માને વિકાસ થવાનો છે કે નહિ ? આ કામથી બીજા કેઈનું અહિત તે થતું નથી ને? એ કામ કરવા પાછળ મારે કઈ સ્વાર્થ તે નથીને? વિચારોને પણ આ રીતે ચકાસવા. હું જેમના માટે જે વિચારું છું તે વિચારમાં કઈ દુર્ભાવ તે નથીને ? સામી વ્યક્તિના વિચાર અને વ્યવહારને હું મારા ટૂંકા ગજથી તે માપ નથી ને ! તમારે કેવી પરીક્ષા દેવી છે? સ્કુલની પરીક્ષામાં વિદ્યાથીઓ ૧૮–૧૮ કલાક સુધી કઠોર પરિશ્રમ કરે, ચપડીએના પાનાના પાના ગેખે તેથી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ એક ધારણમાંથી બીજા ઉંચા ધોરણમાં આગળ જાય, પણ જો જીવનધોરણ ઊંચું ? લાવવું હોય, મળેલું માનવજીવન યશસ્વી રીતે સફળ કરવું હોય તે પોતાના વિચાર, વર્તન અને વ્યવહારની સતત પરીક્ષા લેવાની જરૂર છે. પ્રશ્નો પૂછી તેના ઉત્તરો મેળવજે એમ એ પ્રશ્નને કઈ છે કે બેદે જવાબ મળે તો ત્યાં અટકી જશે અને સમ્યક સાંચો જવાબ મળે તે વિચાર અને વ્યવહારમાં આગળ વધો. શાળાઓ, મહાશાળાઓ કે વિશ્વવિદ્યાલયો જે પરીક્ષા લે તે પરીક્ષા તે આપણે બધાએ આપી છે, પણ આપણે આપણી પોતાની પરીક્ષા હજુ આપી નથી. જીવનના વિકાસ માટે, આત્માના ઉદવીકરણ માટે દરેક માણસે પોતાની પરીક્ષા લેવાની ટેવ પાડવી જરૂરી છે. શાળાની પરીક્ષાઓ તે વિદ્યાથીની યાદશક્તિની કરી છે. તેમાં જીવનના નૈતિક ઘડતર અને આધ્યાત્મિક ચણતરને કંઈ સ્થાન નથી, પણ આત્માની પરીક્ષામાં તે જીવનના નૈતિક ઘડતર સાથે આધ્યાત્મિક ચણતર પણ સારી રીતે થઈ શકે છે. આ પરીક્ષા માનવ આપી શકે છે. માટે તત્ત્વજ્ઞાની મહાપુરૂષોએ માનવજીવનને ખૂબ મહિમા ગાય છે. માનવ જીવનને સાચો આધાર જીવનની સદુપયેગિતા પર રહે છે. આ જીવનને જે યાચિત ઉપયોગ કરવામાં આવે તે એ પરમ અને ચરમ કલ્યાણ મેક્ષનું સાધન બની રહે છે. એ જ કારણસર માનવ જીવનને આટલું મહત્વ આપવામાં આવ્યું છે. દેવાનું શરીર અત્યંત રમણીય, રોગરહિત અને સદા યૌવનથી ભરપૂર હોય છે. તેમજ દેવભવમાં મનુષ્યભવ કરતાં અનેક ઈન્દ્રિયજન્ય સુખોપભેગના સાધન હોય છે. આમ છતાં પણ માનવદેહ અને માનવભવ એટલે મહિમા દેવભવનો ગાયો નથી. આનું કારણ એ છે કે માનવદેહ એ એક એવી અવસ્થા છે કે જેમાં પરમ પુરૂષાર્થ–મેક્ષની સાધના થઈ શકે છે. આથી આ જીવનને દેવ-દુર્લભ કહેવામાં આવ્યું છે. આ જીવનનું મહત્ત્વ ત્યારે સાર્થક થાય, જ્યારે એને યોગ્ય ઉપયોગ થાય. આ જીવન દ્વારા જીવ જે ચરમ ૧૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ २२६ શારદા રત્ન લક્ષ્મ-મેક્ષ તરફ પ્રગતિ કરે તે જ એની સાર્થકતા છે, નહિ તે આ જીવનનું કઈ મહત્ત્વ નથી. આ માનવજીવન અમૃત સાગર છે, અને નરકનું દ્વાર પણ છે. કઈ પણ વસ્તુ પિતાની મેળે સારી કે નરસી નથી બનતી, પરંતુ એને સદુપયેગ કે દુરૂપયોગ એને સારી કે નરસી બનાવે છે. અરિસાભવન ભરત ચક્રવતી માટે કેવળજ્ઞાનનું કારણ બન્યું. એ જ અરીસાભવનમાં કદાચ કૂતરું ગયું હોત તે ભસી ભસીને મરણને શરણ થાત. તલવારને એની મુઠથી પકડવામાં આવે છે તે દુશ્મનો નાશ કરનારી બને છે, પણ જે એને ધારથી પકડવામાં આવે તો તે પકડનારને હાથ કાપી નાંખે છે. આ બધા ન્યાયથી એ સમજવાનું છે કે જે આ જીવનને સદુપયોગ કરવામાં આવે તે અમૃત સમાન હિતકર બને છે, પણ એને દુરૂપયોગ થયો તે એ નરક કરતાં પણ અધિક ભયંકર બને છે. સાપથી અધિક ભયંકર પાપ -આ દુનિયામાં સાપ, વાઘ, સિંહ આદિ હિંસક પ્રાણીઓએ જેટલું નુકશાન નથી કર્યું તેટલું નુકશાન પાપી મનુષ્યોએ કર્યું છે. સંસારનું વાતાવરણ હિંસક પશુઓએ નહિ પણ દુરાચારી મનુષ્યએ કલુષિત બનાવ્યું છે. સર્ષ, સિંહ, વાઘ જેવા પ્રાણીઓ દ્વારા જેટલી હત્યાઓ થાય છે, તેના કરતા હજારો નહિ પણ લાખો ગણી હત્યાઓ મનુષ્ય દ્વારા થાય છે. આજના જગતની પ્રીતિઓ પરથી એ સિદ્ધ થાય છે કે પશુઓ કરતાં વિકારી મનુષ્ય નિઃસંદેહ વધારે હિંસક અને ભયંકર છે. સેંકડો નહિ, હજારો નહિ, લાખો નહિ, પણ કરોડો અને સંહાર કરી નાખવાની શક્તિ ધરાવતા તથા ગામડાઓને અને નગરોને પળમાં ભસ્મીભૂત * કરવાની તાકાતવાળા ઝેરી વાયુઓ અને આણુઓ ઉત્પન્ન કરનાર મનુષ્ય છે. આથી એ વાત સ્પષ્ટ દેખાય છે કે જેટલું પાપ ભયંકર છે, એટલો સાપ ભયંકર નથી, પણ આશ્ચર્ય છે કે દુનિયા સાપને દેખીને ભયભીત બને છે. એને જીવનાશક માને છે, પણ એ જ માનવી પાપ કરતાં પાછું વાળીને જોતા નથી. પાપનો એને ભય લાગતો નથી. દુનિયા જેટલી સાપથી ડરે છે, એટલી જે પાપથી ડરતી રહે તો શું દુનિયામાં ખૂન, ચોરી, કતલખાના અને વિશ્વાસઘાતના કાર્યો વધવાને જરા પણ સંભવ રહે ખરો? આજે કતલખાના વધ્યા. કતલખાનામાં રોજ કેટલા જીવોની હિંસા થાય છે? જે માનવીને પાપને ભય હોય તે તલખાના ચાલે ખરા? અરે ! કંઈક મનુષ્યના જીવન તે એવા પાપમય બની ગયા છે કે ડગલે ને પગલે અસત્ય બોલવામાં, ચોરી કરવામાં કે છળકપટ કરવામાં એમને જરાપણ સંકેચ થતું નથી. પાપથી ડરશે કે કાંટાથી? -આજે મનુષ્ય નાનકડા કાંટાથી જેટલો ડરે છે એટલો પણ પપથી નથી ડરતે. પગમાં કાંટે વાગી જાય તો તેની પીડા અસહ્ય બની જાય છે. એ જ કાંટાને તેના કરતા અધિક તીણ સોય વડે કાઢવામાં આવે છે, અને કાંટાને વિકાર જરાપણ અંદર ન રહી જાય એ હેતુથી જ્યાં કાંટો વાગ્યો હોય છે એ Page #332 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન २२७ જગ્યાએથી દબાવીને થોડું લેહી પણ કાઢવામાં આવે છે. કાંટે કાઢવા માટે જેટલું ધ્યાન આપવામાં આવે છે, એટલું ધ્યાન જે પાપ રૂપી કાંટાને કાઢવામાં આવે તે આત્મામાંથી પાપ દૂર થઈ શકે તેમ છે. કાંટે કાઢવામાં અને શરીરમાંથી રોગ દૂર કરવા માટે જેટલી સાવધાની રાખવામાં આવે છે, એટલી સાવધાની શું પાપને દૂર કરવા રાખવામાં આવે છે? ના. જ્યાં સુધી પાપથી નહિ ડેરો ત્યાં સુધી માનવજીવનને કઈ લાભ તમે નહિ ઉઠાવી શકે. જવ મન, વચન અને કાયાથી પાપ બાંધે છે. ઘણી વાર વચન બેલાઈ જાય તે તેને ખ્યાલ પણ ન હોય ને તે વચન હિંસાના પાપનું કારણ બની જાય છે. સંત સંસારમાં દષ્ટિ ન કરે -એક વખત એક બાઈ સંતના દર્શન કરવા આવી. દર્શન કર્યા પછી કહે છે કે મહારાજ ! મને આપના આશીર્વાદ ફળ્યા. સંતને તે આ સાંભળીને આશ્ચર્ય થયું કે આશીર્વાદ શું ને વાત શું! પેલી બાઈ કહે, આપને યાદ નહીં હોય પણ હું એકવાર આપની પાસે રડતી રડતી આવી હતી. મારે સંતાન ન હતું, એટલે દીકરા માટે ઝૂરતી હતી. આપે મને પૂછ્યું બેન! કેમ રડે છે ? મેં કહ્યું હું સંતાન માટે મૂરું છું, ત્યારે આપે કહ્યું હતું કે બેન ! શાંત થાવ, રડશો નહિ. ધીરજ રાખે. કુદરતી થોડા સમયમાં મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સંત કહે બેન ! તારા સંતાનમાં અમને નિમિત્તભૂત ન બનાવ. અમને ઘેર પાપમાં ન નાંખ. મેં તો આપને રડતા હતા તેથી શાંત કરવા કહ્યું હશે. બાકી સાધુ આવા આશીર્વાદ કયારે પણ ના આપે, કારણ કે સંતાન થાય એ સંસાર વૃદ્ધિનું કારણ છે. આ સમયે જે કઈ સાધુ હરખાય કે મારા કેવા ગુણ ગવાય છે. મારા વચનથી તેને પુત્ર થયો. આમ માને તે તેને બ્રહ્મચર્યવ્રત ખંડનનું પ્રાયચ્છિત આવે. સાચો સાધક તે એમજ કહે, કે આ પાપના પિંજરમાં અમારું નામ ન દઈશ. માટે ભગવાન કહે છે તે સાધક ! તું બધું જાણતે હોય પણ જે બોલવાથી પાપનું આગમન થતું હોય તેવી વાણી તું બોલીશ નહિ. સાધુ કદાચ જ્યોતિષ જાણતા હોય પણ તેનો ઉપયોગ ન કરે. કેઈને ઘેર ગૌચરી ગયા. ઘરમાં બધા માણસે સાજા સારા છે. સાધુને ખબર પડે કે આ ભાઈને ઘેર કાલે વિદ્ધ આવવાનું છે છતાં સાધુ બોલે નહિ. એક વખત એક બાઈના પતિને રાજ્યના કામે પરદેશ જવાનું થયું. ગયા ત્યારે બાર મહિનામાં ઘેર પાછા આવવાની વાત હતી, પણ રાજ્યના એક પછી એક કામ નીકળતા બાર વર્ષ થયા. સ્ત્રી માટે તે પતિ તેનું સર્વસ્વ છે. વહુને સાસુને ત્રાસ હોય તો સહન કરે, દેરાણી જેઠાણીમાં મેળ ન હોય તો તે સહન કરે, નણંદ આકરા હોય તે તે પણ સહન કરે. આ બધાના ત્રાસ હોય તે સહન કરે, પણ જે ધણીને પ્રેમ હોય તો આ બધા દુઃખને તે ભૂલી જાય. પતિના સુખ આગળ બીજા દુઃખ દુઃખ રૂપે દેખાતા નથી અને ઘરમાં બધાને પ્રેમ હોય પણ પતિને પ્રેમ ન હોય તે ઘરના તેને ગમે તેટલી સારી રીતે સાચવે છતાં એનું હૃદય બળતું હોય છે. એ પતિની પાછળ ગૂરતી હોય છે. આ બાઈ દરરોજ પિતાના પતિની કાગડોળે રાહ જુએ. તેમને પત્ર નથી કે કંઈ Page #333 -------------------------------------------------------------------------- ________________ २२८ શારદા રત્ન સમાચાર નથી, તેથી ખૂબ ઝૂરે છે. તેમનું શું થયું હશે? શું એકસીડન્ટ તે નહીં થયે હેયને! ઘણી વાર વૈરી ન ચિંતવે એવું વહાલા ચિંતવે આ બાઈ રોજ પતિની રાહ જુએ છે. આજ આવશે, કાલ આવશે, આશામાં ને આશામાં દિવસે પસાર કરે છે, પણ તેની આશા વ્યર્થ જાય છે. એકવાર તેને ઘેર સંત ગૌચરી માટે પધાર્યા. બાઈ એ ઉત્કૃષ્ટ ભાવથી ગૌચરી વહોરાવી. પછી તેની આંખમાંથી અશ્રુ સરી પડ્યા. સંત પૂછે છે બેન ! તને શું દુઃખ છે? કેમ રડે છે? ગુરૂદેવ ! મારા પતિ પરદેશ ગયા છે, ૧૨-૧૨ વર્ષો થઈ ગયા, તેમના કંઈ સમાચાર નથી. આપ કહે કે મારા પતિ ક્યારે આવશે ? સંત જ્યોતિષના જાણકાર હતા. તે મુનિએ સહજભાવે કહ્યું બેન ! તારા પતિ કાલે સાંજે ચાર વાગે આવશે. આ સાંભળીને બાઈના રોમેરોમમાં આનંદ છવાઈ ગયે. બીજી બાજુ પતિના મનમાં થયું કે હું ૧૨ વર્ષથી મારી પત્નીને મૂકીને આવ્યો છું તો તે કેવી રહી છે તે જોવા માટે સમાચાર મોકલાવ્યા વગર અચાનક જાઉં તે મને ખબર પડે. બાઈને મન તે પતિ આવવાના છે તેને ખૂબ આનંદ છે. તેણે ઘરમાં બધી સાફસુફી કરીને ઘરને શણગાર્યું. તે ૧૨ વર્ષથી ખૂરે છે પણ આજે તેને પતિ આવવાને છે એટલે તેનું મન પ્રફુલ્લિત, આનંદિત છે. બીજે દિવસે સાંજે તેના પતિ આવ્યા. બાઈ તે રાજીરાજી થઈ ગઈ. ઘરના રંગઢંગ અને પત્નીના મુખ પર આનંદ જોઈને પતિના મનમાં થયું કે જેને મૂકીને હું ૧૨ વર્ષથી ગમે છું તે પત્ની આટલા ઉત્સાહમાં ને આનંદમાં કેમ છે? તે તે પતિની પાછળ ઝૂરતી હોય. તેને કયાં ખબર છે કે ૧૨ વર્ષ ગૂરી * ગૂરીને કાઢયા છે? તેના મનમાં આવા ખરાબ વિચાર આવ્યા. આ તે તમારી જાત, જે પુરૂષ સવળે પડે તે બેડે પાર ને અવળે પડે તે.આ પતિએ પત્નીના શરીર સામું ન જોયું. તેનું શરીર તે હાડપિંજર જેવું થઈ ગયું છે, તે તરફ લક્ષ ન કર્યું, પણ મનમાં બીજું જ વિચાર્યું. તેના મનમાં શંકા થઈ. જ્ઞાની કહે છે તને શંકા પડે તે તે વ્યક્તિ સાથે વાત કરી લેજે, પણ મનમાં કાંટે ન રાખીશ. તેની સાથે સમાધાન કરજે. ભગવાન આપણને કહે છે કે તું શંકા ન કર. “લવાર સત્ત ના રૂા” શંકા કરવાથી સમ્યકત્વને નાશ થાય છે. છદ્મસ્થ જીવો ભૂલને પાત્ર છે. ભૂલ થઈ જાય પણ પછી ભૂલ સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. ૧૨ વર્ષે પતિ ઘેર આવ્યા. તેને આનંદમાં બાઈએ ભોજનમાં લાડવા બનાવ્યા. જે સંતે તેને કહ્યું હતું તેમની રાહ જોવે છે. તેવામાં તે મુનિ ફરતા ફરતા ત્યાં પધાર્યા. મુનિને જોઈને બાઈ તે હર્ષમાં ગાંડીઘેલી બની ગઈ, અને ખુશખુશ થતી ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી મુનિને લાડવા વહોરાવ્યા, આથી તેના પતિને વહેમ પડે કે જરૂર આ સાધુ સાથે મારી પત્નીને સંબંધ હશે. બાઈના મનમાં એ આનંદ હતું કે આ મુનિ મને કહી ગયા ને મારા પતિ આવ્યા. પતિ પત્નીને પૂછે છે. હું ૧ર વર્ષે આવ્યા તેને આનંદ નથી એટલે સાધુને જોઈને તને આનંદ થયો છે. તે આટલા બધા તારા મુખ પર હર્ષ Page #334 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૨૯ કેમ છે? પત્ની કહે નાથ! હું બાર બાર વર્ષથી આપની પાછળ ગૂરતી હતી. રોજ પત્રની રાહ જોતી કે પત્ર દ્વારા કાંઈ સમાચાર આવે છે? પણ આપના તરફથી કોઈ સમાચાર ન હતા. તેમાં આ મુનિ ગૌચરી પધાર્યા. મેં પૂછ્યું, મારા પતિ ક્યારે આવશે? તેમણે કહ્યું તે બરાબર સાચું પડયું. ને હેજે અત્યારે ગૌચરી પધાર્યા તે મને થયું કે ગુરૂદેવનું વચન સફળ બન્યું. મેં તેમને આનંદભેર લાડવા વહોરાવ્યા. આ સિવાય બીજો કેઈ જાતને મને હર્ષ નથી. શંકાની સાબિતી – પતિ કહે-મુનિએ કહ્યું એ સાચું છે એ માનું કેવી રીતે? તે માનવા હું તૈયાર નથી. પત્ની કહે, મુનિ તે પવિત્ર આત્મા છે, છતાં આપને મારા પર શંકા હોય તે મને ધીજ આપો. ધીજ એટલે હાથમાં અગ્નિ આપે. જે અગ્નિથી હાથ બળે નહિ તે સમજવું કે આ સતી સ્ત્રી છે. બાઈ કહે છે ધીજ આપવાથી પણ જે આપને સંતોષ ન થતો હોય તે કડકડતા તેલને તાવડો મારા પર નાંખે. મારે મન તો આપ જ મારું સર્વસ્વ છે. જગતના તમામ ભાઈઓ મારે ભાઈ અને બાપ સમાન છે. જે આપને આ કાંઈ ન કરવું હોય તે ગુરૂની પાસે જઈને તમે બીજી કોઈ વાત પૂછે. તેનો ઉત્તર આપે ને સાચું પડે તે માનશે ને? ભાઈ તે ઉપડ્યા મુનિ પાસે મુનિ તે જ્યોતિષના જાણકાર છે. ભાઈએ પૂછ્યું મારી ઘોડી ગર્ભવંતી છે તે કેટલા બચ્ચાને જન્મ આપશે? મુનિએ સહજ ભાવે કહ્યું, બે બચ્ચાને જન્મ આપશે. તેમાં એક બચ્ચાને જમણી સાઈડના પગમાં ચાઠા હશે. તું ધ્યાન રાખજે. અશ્રદ્ધાથી થયેલો અનર્થ – આ ભાઈને મુનિની વાત સત્ય ન લાગી. તેમણે કહ્યું તે સત્ય છે કે નહિ તેની તપાસ કરવા ઘેર આવીને ઘડીના પેટમાં છરો ભેંકી દીધે. તેનું પેટ ચીરી નાંખ્યું. તે અંદરથી તરફડતા બે બચ્ચા નીકળ્યા. એક બચ્ચાને જમણી સાઈડના પગમાં ચાઠા છે. તેને થયું કે મુનિ સાચા છે, પણ કહેવાનું પરિણામ એ આવ્યું કે ઘડી અને બે બચ્ચા ત્રણે જીવોની ઘાત થઈ. આ વાતની પત્નીને ખબર પડી. તેને ભયંકર આઘાત લાગ્યો. તેના મનમાં થયું કે મેં શંકા દૂર કરવા મુનિ પાસે મોકલ્યા ત્યારે આ સ્થિતિ સર્જાઈ ને! ધિક્કાર છે મારા આત્માને ! ધિક્કાર છે મારા જીવનને! પતિએ મારા પર કુશંકા કરી ત્યારે આ બધું બન્યું ને ? મારા કારણે ત્રણ ત્રણ જીની હત્યા થઈ ગઈ. એ ત્રણ જીવાના પ્રાણ ગયા. મારા પ્રાણુ શા માટે રહ્યા છે? એમ વિચારી તેણે ઉપર જઈને ફાંસો ખાધો ને પોતાના જીવનને અંત આણ્યો. આ વાતની મુનિને ખબર પડી. અહો ! મેં તે બાઈને સહજ ભાવે કહ્યું હતું. મારા નિમિત્તે ચાર ચાર જીની હત્યા ! ખરેખર ! ભગવાને કહ્યું છે કે તે સાધક! તું વાત જાણતો હોય તે પણ કહીશ નહિ. કહીશ તે માટે અનર્થ થશે. મેં બાઈને એટલું કહ્યું ત્યારે આ પરિણામ આવ્યું ને ! તેમને ખૂબ પશ્ચાતાપ થયે. પ્રાયચ્છિત લઈને મુનિએ પણ આલેવી, પડિકમી, અનસન કરીને જીવનનો અંત આણે. બાઈને પતિએ મુનિની વાત Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શારદા રત્ન સત્ય છે કે બેટી તે જેવા ત્રણ ત્રણ એની ઘાત કરી. તેના કારણે પત્ની પણ મરી ગઈ. જીવ કર્મ કરતા વિચાર નથી કરતે પણ ભેગવવાના આવશે ત્યારે બૂરી દશા થશે. કર્મના તમાસા : સંસારમાં સુખદુઃખ, સારું-નરસું, શુભ-અશુભ વગેરે કર્મના તમાસા છે. કેઈને ત્રણ રોટલીની જરૂર હોય તે વગર માગ્યે ૧૩ રોટલી મળે છે અને બીજાને ત્રણ રોટલીની જરૂર હોય તે તેને ત્રણ સાંધતા તેર તૂટે જેવું થાય છે. એક ટુકડા ખાતર વલખા મારતે હેય, ભૂખની ભૂતાવળ દૂર કરવા રાડો પાડતો હોય, હાથ જેડી દીનતા બતાવતે હોય તે તેનું સાંભળવા કે તેના તરફ દૃષ્ટિ કરવા કેઈ તૈયાર નથી. જ્યારે બીજી બાજુ ખાવાની રૂચિ ન હોવા છતાં આગ્રહથી મેંમાં નાખનાર અનેક મળી આવે છે. સંસારના સુખો નજીકની વસ્તુ છે. સંયમના સુખે સુક્ષમ હેવાથી દૂરની વસ્તુ છે. નજીકના સુખ જોવા માટે આંખની જરૂર છે. દૂરના સુખ જેવા માટે દુરબીનની જરૂર છે, પણ આજે માનવ નજીકની વસ્તુ જેવા માટે દુરબીનનો ઉપયોગ કરે છે, અને ઘરની વસ્તુ જોવા માટે આંખને ઉપયોગ કરે છે, તેથી તે બંને ગુમાવે છે. નજીકના સુખે જેવાની જેની આંખ નથી તે ઘરનું શું જોઈ શકવાને છે? સાચું સુખ આત્મિક રાજીપામાં છે. શુભ કર્મ કરો. શુભ પુણ્ય ઉપાર્જન કરો. તેને ઉદય શુભ હશે ને તેથી પ્રાપ્ત થતું સુખ, શાંતિ આપશે. અશુભ કર્મનો ઉદય જીવને દુખે આપશે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બેલ્યા છે पुरिसोरम पावकम्मुणा, पलियंत मणुयाण जीविय સના ફા જાન મુઝા , મોડું ગતિ ના સંહા ! ૨-૧-૧૦ હે પુરૂષ! (આત્મા) તું પાપકર્મથી લેપાયેલ છે, તેથી તેનાથી નિવૃત્ત થઈ જા. મનુષ્યનું જીવન નાશવાન છે. આ સંસારમાં અથવા આ જન્મમાં જે મનુષ્ય આસકત છે તથા કામોમાં મૂછિત છે તે હિંસા આદિ પાપોથી વિરકત નથી, તે મેહનીય કર્મના પંજામાં ફસાઈ જાય છે. અર્થાત્ મોહનીય કર્મને સંચય કરે છે. આ ગાથામાં ભગવાન એ સમજાવે છે કે હે વિવેકવાન આત્મા! તું હજુ સુધી પાપકર્મોથી લેપાયેલ છું. સંસાર એટલે પાપકર્મોથી પાવાનું કેન્દ્રસ્થાન. તું પાપકર્મથી નિવૃત્ત થઈ જા. કારણ કે મનુષ્યનું જીવન નાશવંત છે, ક્ષણભંગુર છે, કયારે નાશ પામશે એ ખબર નથી. માટીના ઘડાને ફૂટતા વાર લાગશે એટલી વાર આ જીવનરૂપી ઘડાને ફૂટતા નહીં લાગે. માટે તું પાપથી લેપાઈશ નહિ. વાણીને ખૂબ સંયમ રાખજે. પઢિચત્ત આ શબ્દ દ્વારા એ બતાવ્યું છે કે મનુષ્યનું આયુષ્ય વધુમાં વધુ ત્રણ પલ્યોપમનું છે. તેમાં પણ સંયમી જીવન તે પૂર્વમાં દેશે ઉણું છે. તાત્પર્ય એ છે કે મનુષ્યનું જીવન નાશવાને છે. એને અલ્પજીવી જાણુને જ્યાં સુધી સમાપ્ત નથી થયું ત્યાં સુધી કષાયથી રહિત થઈને શુદ્ધ ધર્માનુષ્ઠાન કરીને જીવનને સફળ બનાવી દેવું જોઈએ. જે જ આ માનવજન્મને પામીને વિષયભોગના કીચડમાં ફસાઈ જાય છે; તથા કામનાઓની Page #336 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૩૧ આસક્તિની જાળમાં ફસાઈ જાય છે, તે મહામહિત થઈને પિતાના હિતાહિતનું ભાન કરી શકતા નથી. અર્થાત્ તે પુરૂષ મેહનીય કર્મને સંચય કરે છે. જે અા હિંસાદિ પાપોથી વિરકત નથી થયા અને ઈન્દ્રિયના વિષયમાં ગાઢ આસક્ત હોય છે. તે મોહનીય કર્મને સંચય કરે છે. તેથી મેહનીય કર્મની પ્રબળતાથી બચવાને માટે પાપકર્મોથી નિવૃત થવાને પ્રયત્ન કરવો જોઈએ. | મણિરથ રાજા ઘોર કર્મ કરવા તૈયાર થયા છે. મણિરથ અને યુગબાહ સહદર ભાઈ છે. એક લોહીની સગાઈ છે. છતાં ભાઈનું ખૂન કરવા તૈયાર થયો. તે બીજાનું તે શું બાકી રાખે? મયણરેહાએ કહ્યું નાથ! તમને અનુભવ નથી પણ મને અનુભવ છે. ઉપરથી ઉજળું દેખાય એટલું બધું દૂધ નથી હોતું. દૂધ ધળું છે ને ચુનાનું પાણી પણ ધળું છે. પણ ચુનાનું પાણી પીવે તે શું થાય? (શ્રોતામાંથી અવાજ-મરી જવાય) અરે દૂધ દૂધમાં પણ ફેર હોય છે. ગાય-ભેંસનું દૂધ પીવે તે શરીરને પુષ્ટિ મળે ને આકડાનું દૂધ પીવે તે મરી જાય. તે રાત્રે એકલા આવ્યા છે તે નક્કી તમને મારવા માટે. મને મારવાથી તે તેમની આશા પૂરી ન થાય. આ બધી વાત કરી પણ ભાઈ મળવા આવ્યો છે ને ના કહું તો અવિનય થાય તેથી બોલાવ્યો. બંને સામસામા બેઠા છે. થોડીવાર મૌન રહ્યા. પછી યુગબાહુએ કહ્યું, આપે અત્યારે અહીં આવવાનું કષ્ટ કેમ લીધું? ભાઈ! તું તે મારો દીકરો કહેવાય. તને રાજભવનમાં ન જોતાં મારો જીવ અધ્ધર થઈ છે ગયો. મારો પલંગ મને અગ્નિ જેવો લાગે. હમણું આવશે એમ માનતે, પણ તું ન આવ્યો. તેથી મારી ઉંઘ ઉડી ગઈ. પછી ખબર પડી કે તેઓ કેલીવનમાં રોકાયા છે. તું અહીં રહ્યું છે એ સાંભળી મારાથી ન રહેવાયું, અને હું એકલે હાથમાં તલવાર લઈને આવ્યો છું. મેં ખુલ્લી તલવાર એટલા માટે રાખી છે કે કદાચ આજ્ઞાધીન થયેલા રાજાઓ વરને બદલે લેવા આક્રમણ કરી બેસે તે એ આક્રમણનો પ્રતિકાર કરવા માટે મેં ખુલ્લી તલવાર હાથમાં લીધી છે. વળી તમે વગડામાં રહ્યા છે, રાત્રે કેઈ દુષ્ટ આવે ને મારી નાંખે તે માટે આપને રાજભવનમાં લઈ જવા આવ્યો છું. વળી રાજાઓનું નિવાસસ્થાન પ્રાયઃ કિલ્લામાં હોય છે. કિલામાં રહેવાથી શત્રુઓથી રક્ષા થાય છે. માટે તું સુરક્ષિત સ્થાનને ત્યાગ કરી અહીં રહે એ ઉચિત ન કહેવાય. મણિરથ શું યુગબાહનું રક્ષણ કરવા આવ્યો છે? જેનામાં કામના છે તે બીજાનું રક્ષણ કેવી રીતે ચાહી શકે? મણિરથની વાત સાંભળી યુગબાહુના મનમાં થયું કે મયણરેહાએ જે કંઈ કહ્યું છે તે સત્ય લાગે છે. તે મણિરથને કહે છે ભાઈ! તમે કહે છે કે આપણે રક્ષા કિલ્લામાં રહેવાથી થાય છે તો પછી આપે મને કિલ્લાની બહાર લડાઈમાં જવાની આજ્ઞા શા માટે આપી હતી ? મને યુદ્ધમાં શું કરવા મોકલ્યો હતો ? લડાઈમાં મારો ભાઈ ખપી જશે તો? ત્યારે ભાઈની દયા ન આવી? વળી તમે કહો છો કે કિલ્લાની બહાર રહેવું ઠીક નથી તો તમે શા માટે કિલ્લાને ત્યાગ કરી રાતના સમયે એકલા અહીં આવ્યા? મણિરથે કહ્યું, હું કિલ્લાની બહાર તારા રક્ષણ માટે, મારા પ્રાણ સમાન પ્યારા બાંધવની Page #337 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સલામતી માટે નીકળ્યો છું. મણિરથના શબ્દથી ઉશ્કેરાયેલા તરૂણ ક્ષત્રિય યુગબાહુએ કહ્યું, તમે જેનું રક્ષણ ઈચ્છે છે, તે પણ તે જ વીર ક્ષત્રિયને બંધુ વીર છે. એટલે ડરનું કઈ પ્રયજન ન હતું. તમે હૃદયમાં બીજી વાત રાખી બહારથી બીજી વાત ન કરે. કામવાસનાનું પિષણ કરવા આપ પ્રપંચ કરીને આવ્યા છો! મણિરથ સમજી ગયા કે મયણરેહાએ મારી બધી વાત કહી દીધી લાગે છે. મારી બધી વાત મારા ભાઈ જાણી ગયો. પ્રપંચથી પેટમાં તલવાર મારતે મણિરથ –યુગબાહુએ કહ્યું, હું પોતે મારી રક્ષા કરવા સમર્થ છું. તમારે આવવાની કોઈ જરૂર ન હતી, છેલ્લે મણિરથે કિમિયો કરી કહ્યું કે ભાઈ! મારાથી ભૂલ થઈ ગઈ, પણ મને પાણીની તરસ ખૂબ લાગી છે, માટે થોડું પાણી તે પીવા આપ, કે જેથી હું પાણી પીને ચાલ્યા જાઉં! યુગબાહુના મનમાં થયું કે મોટાભાઈ પાણી પીવા માંગે છે, તે પાણી તે આપવું જોઈએ. એમ વિચારી યુગબાહુ પાણી લેવા ઉઠ્યો, અને જે તે પાણી લેવા નમ્યો કે તરત જ મણિરથે પોતાની કમ્મરેથી તલવાર ખેંચી અને માડી જાય નાનાભાઈને પેટમાં જેરથી ખસી દીધી. તલવારની ધારને વિષ ચઢાવેલું હતું, એટલે તલવારનો ઘા પડતા યુગબાહુના શરીરમાં વિષ ફેલાઈ ગયું. જેવી તલવાર પેટમાં કી તેવી યુગબાહુએ કારમી ચીસ પાડી. હે પાપી! તું આવા કાળા કામ કરવા આવ્યો હતો ! યુગબાહની ચીસ તેમની પત્ની મયણરેહાએ સાંભળી. પટાવાળા, ચોકીયાતે બધાએ સાંભળી. બધા ત્યાં દોડી આવ્યા. આ દશ્ય જોઈને બધાના હદય કંપી ગયા. બધાના દિલ બળભળી ઉઠયા. મણિરથનું ત્યાં શું થશે અને અહીં યુગબાહુ પડ્યો છે, તેમનું શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૨૫ શ્રાવણ સુદ ૧૦ ને રવીવાર તા. ૯-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આગમના નેતા, મેક્ષના પ્રણેતા, અનંત જ્ઞાની, અનંત દર્શની વીતરાગ ભગવંતે ફરમાન કર્યું કે હે ભવ્ય છે ! જાગૃત બને. આ સંસાર સગ-વિયેગને અખાડે, દુખને દરિયે અને ઉપાધિને ઉકરડો છે. જીવ સંસારમાં સુખ માનીને મલકાય છે, પણ એ સુખ સાચું સુખ નથી. સુખાભાસ છે. સંસારના સુખ પિત્તળ પોલીશ જેવા છે. જેમ પિત્તળને પલીશ કરાવવામાં આવે ત્યારે સેનાની જેમ ઝગમગે છે, પણ યાદ રાખજો કે એ કંઈ સેનું નથી, પિત્તળ છે. તેમ આ સંસાર પિત્તળ છે. માટે જ્ઞાનીઓને સંદેશ છે કે જાગે. આ લાખેણું ક્ષણ જાય છે. ભગવાન બોલ્યા છે કે – मुत्तेसु यावि पडिबुद्धजीवी, न वीससे पंडिए आसुपन्ने । વોરા જુદુ કવરું શરીર, માપણી વ પૂજે છે ઉત્ત. અ. ગા. ૬, સૂતેલા છતાં જાગતા અને જાગેલા જીવન વ્યતીત કરવાવાળા કુશાગ્ર બુદ્ધિવત Page #338 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પંડિત પુરૂષ પ્રમાદ અને પ્રમાદીજનમાં કયારે પણ વિશ્વાસ ન કરે, અને, સમયની ભયંકરતા તથા શરીરની નિર્બળતાનો વિચાર કરતા થકા ભારડ પક્ષીની જેમ સદા પ્રમાદરહિત થઈને વિચરણ કરે. આ ગાથા જાગૃતિને જવલંત સંદેશ આપી સાધકની સામે લાલબત્તી ધરે છે. આ એક જ ગાથા સંયમી જીવનને સભર બનાવી આત્માની અખંડતા પ્રાપ્ત કરવા માટે શું પૂર્ણ નથી? એક જ ગાથાના ભાવને જીવનમાં પરિણમાવે તે મઝધારે ડૂબેલે પણ શું મુક્તિ ન પામે? પરમાત્મ પદને પ્રાપ્ત કરવા માટે આ જ ગાથાના ભાવોનું મનન કરી તેમાં તન્મય થવું એ શું સાધકને માટે પર્યાપ્ત નથી? આ ગાથામાં સાધકને પ્રમાદી પુરૂષથી સાવધાન રહેવા અને સ્વયં અપ્રમત્ત બનીને જીવન વ્યતીત કરવા આદેશ કર્યો છે. નિદ્રામાં પ્રમાદ અને જાગરણમાં અપ્રમત્તતા છે. બીજા શબ્દોમાં કહીએ તે નિદ્રા, મૃત્યુ અને જાગરણ જીવન છે. એટલા માટે દ્રવ્ય અને ભાવ નિદ્રામાં સૂતેલા સંસારી જીમાં દ્રવ્ય અને ભાવથી જાગવાવાળા સંયમી પુરૂષ વાસ્તવમાં અપ્રમાદી કહેવાય છે. જગત આખું ભરનિદ્રામાં સૂતું છે, અજ્ઞાન નિદ્રાથી વ્યાપ્ત છે, ત્યારે મુનિ સદા જાગતા છે. આત્મભાવે જાગૃતિ રાખતા સાધક સંયમમાં મસ્ત હોય છે. ભગવંતે આચારંગ સૂત્રમાં કહ્યું છે કે : સુત્તા અમુળી સામુળિળો જ્ઞાતિ | અજ્ઞાની માણસ દ્રવ્યથી નિદ્રા રહિત હોય તે પણ તે સૂતેલા છે, અને જ્ઞાનીજન દ્રવ્યથી ઉંઘતા હોવા છતાં ભાવથી જાગૃત હોય છે. જે બુદ્ધિશાળી, પ્રજ્ઞાવંત આત્માને જાણવાની તમન્નાવાળા છે તે સૂતેલા છતાં જાગતાં છે, અને અજ્ઞાની દ્રવ્ય નિદ્રાથી જાણતા હોવા છતાં દર્શન મેહનીય રૂપ મહાનિદ્રાના ગાઢ અંધકારમાં સૂતેલા હોવાથી તે સદા ઉંઘતા છે. મિથ્યાત્વ–અજ્ઞાન રૂપ મહાનિદ્રામાં સૂતેલા જ સ-અસત્ના વિવેકથી રહિત હોવાને કારણે તે ભાવનિદ્રાથી સૂતેલા છે. जागरह जरा णिच्च जागरमाणस्त वड्ढए बुद्धि । जो सुअह न सो धण्णो जो जग्गइ सो सया धन्नो॥ હે મનુષ્યો ! હમેશા જાગૃત રહો. જે જાગૃત રહે છે તેની બુદ્ધિ વધે છે. જે સૂવે છે તે ધન્ય (સફળ) નથી થતું, અને જે જાગે છે તે સદા ધન્ય હોય છે, તેથી શાસ્ત્રકારોને એ ઉપદેશ છે કે સૂતેલા પ્રમાદી જીવોમાં જાગવાવાળા અને જાગતા થકા જીવન વ્યતીત કરવાવાળા પ્રતિભા સંપન્ન સંયમી પુરૂષ ભૂલથી પણું પ્રમાદનું સેવન ન કરે અને પ્રમાદી પુરૂષોને વિશ્વાસ ન કરે. તેમજ અસંસ્કૃત જીવન પર વિશ્વાસ ન કરે, કારણ કે આયુષ્ય કયારે પુરૂં થશે, તેની ખબર નથી. કાળને વિશ્વાસ કેમ કરી શકાય? અલ્પ જીવનમાં પણ જે પ્રમાદના પ્રલોભનમાં ડૂબી જવાયું ને નિદ્રાને આધીન બની બેભાન બની જવાયું તે જિંદગીનું સાફલ્ય હાથે કરીને હાથથી સરી જવાનું, કારણ કે જે રાત્રીએ જાય છે તે ફરીને પાછી આવતી નથી. માટે સાધક પ્રતિબદ્ધ હોય. તે વિચારે કે આ દેહ મળ્યો છે દેહાતીત થવા, ભવ મળે છે ભગવાન થવા, શરીર મળ્યું છે સર્વજ્ઞતા મેળવવા, જીવન મળ્યું છે, જગદીશ થઈ આત્માનું અખંડ જીવન Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શારદા રં– મેળવવા માટે, જ્ઞાન આપણને પોકારી પોકારીને કહે છે કે પતન છે પ્રમાદમાં, અને ઉત્થાન છે આત્માનંદમાં. અનુભવીઓ પણ કહે છે કે – આનંદ છે આત્મ મસ્તીમાં, મળે જાગૃતિની ક્ષણમાં, સાધના સાવધાનીમાં, પતન પ્રમાદની પળમાં, સાચો આનંદ જાગૃતિની ક્ષણમાં જે આત્મમસ્તીમાં મળે છે તેમાં છે. આત્મા જેટલો પાપકર્મથી સાવધાન રહે છે તેટલી તે સાધના કરી શકે છે. જીવને ગંધાતી થાળીમાં જમવું ગમતું નથી, મેલી પથારીમાં સૂઈ જવું ગમતું નથી, મેલા-ગંધાતા કપડા પહેરવા ગમતા નથી, તે પછી પાપ રૂપી મેલવાળા કપડા પહેરવા કેમ ગમે? માટે પાપથી જેટલી સાવધાની તેટલી આત્માની ઉન્નતિ. જીવને સંસારમાં પાડનાર હોય તે તે પ્રમાદ છે. માટે પંડિત-પ્રજ્ઞાવાન પુરૂષ પ્રમાદી છોને કયારે પણ વિશ્વાસ કરે નહિ. જે આત્માને આનંદ માણવો હોય તો પરભાવની પસ્તીને ફેંકી દો. પ્રમાદજન્ય સુસ્તીને ઉડાડી નાંખે અને જાગૃત બને. ભગવતી સૂત્રના ૧૨ મા શતકમાં જયંતિકા શ્રાવિકાઓએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! જી જાગતા ભલા કે ઉંઘતા ભલા ? ત્યારે ભગવાને કહ્યું, હે જયંતિકાજી! કંઈક જ જાગતા ભલા ને કંઈક છે ઉંઘતા ભલા. ભગવાન ! આપ તે કેવળજ્ઞાની છે. મન મનની, સમય સમયની ને ઘટ ઘટની વાત જાણે છે. આ અજ્ઞાન શ્રાવિકા માપના જવાબને બરાબર સમજી શકતી નથી. આપ કૃપા કરીને કહે કે કયા જી. - ગિતા સારા અને કયા છે ઉંઘતા સારા કરૂણાસાગર ભગવાને કહ્યું, જે જીવો ' ધર્મિષ્ઠ છે, સદાચારી છે, પ્રમાણિક છે, અને જે ૧૮ પ્રકારના પાપથી ભયભીત છે તેવા જીવ જાગતા ભલા અને જે જીવો અધમી છે, જેમને પાપનું ભાન નથી. ૧૮ પ્રકારના પાપનું સેવન કરે છે તેવા જ ઉંઘતા ભલા. જે જીવ જાગતા છે તે આત્મમસ્તીમાં મસ્ત બનતા પ્રમાદ નથી કરતા. જ્ઞાની કહે છે બા મુદ્દત્તા નવરું ર” કાળ ભયંકર છે અને શરીર નિર્બળ છે. ગમે તેવા બળવાન શરીરવાળો હોય પણ કાળને એક પુરવેગથી આવતે પંજો તેને નિર્બળ બનાવી ધરાશાયી કરતાં વાર નહિ લગાડે, માટે શરીરની નિર્બળતાને સમજી તેમજ શરીર અનેક રોગનું ઘર છે, એમ સમજીને આત્માથી પુરૂષ પ્રમાદ કરતા નથી. આ શરીરની અસ્થિરતા બતાવતા એક શ્લોકમાં કહ્યું છે કે योकत्र दिने न झुक्रिरथवा निद्रा न रात्रौ भवेत् । विद्रात्यम्बुज पत्रवहनतो ऽभ्या शस्थिताद्यद् ध्रुवम् । अस्त्र व्याधि जलायितो ऽपि सहसायव्य क्षयंगच्छति । प्रातः काऽत्र शरीरके स्थिति-मति शेऽस्यको विस्मयः ॥ આ શરીરને જે એક દિવસ ભજન નથી મળતું અથવા રાતના ઉંઘ નથી આવતી તે જેમ અગ્નિની પાસે રહેલું કમળનું પાંદડું કરમાઈ જાય છે એવું આ શરીર પણ Page #340 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કરમાઈ જાય છે. તે સિવાય શોથી, વ્યાધિઓથી, રોગોથી અને જલાદિથી પણ આ શરીર જહદી નાશ પામે છે, એવા અસ્થિર શરીરમાં હે ચેતન ! સ્થિરતાની બુદ્ધિ કેવી ! એમાં સ્થિરતાની કઈ વાત જ નથી, અને એ નાશ થાય એમાં કઈ આશ્ચર્ય નથી. છતાં અજ્ઞાની મૂઢ જીવ શરીરને સ્થિર માની તે દુબળું પડી ન જાય તે માટે તપ કરતા અચકાય છે, પણ આ દેહને વિશ્વાસ કરવા જેવો નથી. એ કયારે દગો દેશે તેની ખબર નથી માટે શરીરને રોગનું ઘર અને અસ્થિર સમજીને વહેલી તકે સાધના કરી છે. આવતી કાલની રાહ જોશે નહિ. જે જ આત્મમસ્તીમાં મસ્ત છે અને ક્ષણે ક્ષણે જાગૃત છે તેવા જ પ્રમાદ કરતા નથી. તે શરીરની નિર્બળતાને વિચાર કરે છે. લાખેણી પળ તારી જાય, આવખું તારું ઓછું થાય, મેં દેહ માનવને, તેય તુ કાં ન ગભરાય..... જાગે આતમ જાગે.નિંદરને ત્યાગે, કાયા કેરી માયા પાછળ બુદ્ધિ તારી મુંઝાણી, રાજ ઉઠીને તું નવરાવે, તો યે મેલી થાવાની (૨)..... હંસલો જ્યારે ઉડી જાય, કાયા તારી માટી થાય દેહ કવિઓ પણ એલારામ વગાડીને કહે છે કે હે જીવ! જાગે. તારી કાયા ઘસાની જાય છે. રોજ સ્નાન કરાવવા છતાં આ કાયા મેલી થાય છે. આયુષ્ય રોજ ઓછું થતું હોય છે. શરીરને ગમે તેટલું સાચવશો તે પણ યુવાનીનું જે બળ–તાકાત છે તે ઘડપણમાં રહેવાના નથી. અને આયુષ્ય પૂરું થયે દેહરૂપી દેવળમાંથી હંસલો ઉડી જશે ત્યારે આ કાયા રાખમાં રોળાઈ જશે. માટે, જાગો. તપ કરવાના મંગલકારી દિવસે ચાલી રહ્યા છે. તપ રૂપી અગ્નિમાં કર્મરૂપી કાષ્ટને નાંખી આત્માને વિશુદ્ધ બનાવવા, આહાર સંજ્ઞાને તેડવા માટે તપ બતાવ્યો છે. મૈથુન સંજ્ઞાને તેડવા માટે બ્રહ્મચર્ય, પરિગ્રહ સંજ્ઞા તોડવા માટે દાન અને ભયસંજ્ઞાને તેડવા માટે શુદ્ધ ભાવ. ભય કેને હોય ? જેની પાસે જેમ છે તેમને ભય છે. ગાડીમાં મુસાફરી કરતા હો પણ જે પાસે દાગીના કે રૂપિયાનું જોખમ નથી તે નિરાંતે બેસી શકશે પણ જેની પાસે જોખમ છે તેને ભય રહેશે. પહેલા તે પૈસા ખીસ્સામાં મૂકતા હતા પણ અત્યારે તે છાતી પર રાખે છે. પૈસા કેટલા વહાલા લાગ્યા છે. એક કડિયે વાણિયાના મહેલામાં કબૂતરોના ચેતરાની નીચે રહેતે હતે. મજુરી કરતે ને રોકડા રૂપિયા લાવ. સાંજે ઘેર આવે ત્યારે કેઈ દાળ આપે, ભાત આપે, કઈ રોટલી આપે, આમ તેનું ગુજરાન ચાલતું. દાળભાત ખાય ને રોટલી કેઠીમાં મુકી રાખે. બેને રોજ આપ્યા કરે ને લોભી કડિયે આ રીતે કર્યા કરે. સમય જતાં એકવાર કડિયે બિમાર પડે. આડોશી પાડોશી, વાણિયા બધાને દયા આવતી એટલે તેની પાસે જુદી જુદી વસ્તુ બનાવીને લાવે પણ ખાતે નથી ને ચૂલા તરફ આંગળી કરે છે, છેવટે ચૂલે છે. રોકડા રૂપિયાનું વજનદાર માટલું નીકળ્યું. તે કહે છે મારી છાતી પર Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શારદા રત્ન મૂકે. જીવની કેટલી મમતા-મૂછો છે! બધા કહે, આ માટલું જ તેની છાતી પર મૂકશું તે વહેલે મરી જશે. માટે હેજ અડાડીને લઈ લેવું. - બે દિવસ પહેલાં પેપરમાં વાગ્યું હતુ કે ભીખ માંગતા ભિખારી પાસેથી નવલાખ રૂપિયા નીકળ્યા. માંગી માંગીને ભેગું કરે. કાલે એ મરી જશે તે એ પૈસા કણ ભગવશે? પોતે સુખે ખાધું નહિ ને ભેગું કર્યું, પછી એની દશા શી થાય ? માખીઓ મધ ભેગું કરે, પોતે ખાય નહિ ને બીજાને ખાવા દે નહિ, છેવટે લૂંટારાએ લઈ જાય છે. હું તમને કહું છું કે મધ ખાવામાં મહાપાપ છે. કઈ મધ ખાશો નહિ. ડોકટર કે વદ તમને દવા મધમાં લેવાની આપે તે ગળમાં લેજે પણ મધ કયારે પણ વાપરશો નહિ. એ અભય ચીજ છે. મધની અંદર માખીઓના ઈંડા હોય છે તે એટલા બધા બારીક હોય છે કે આપણે આંખથી દેખાય નહિ. બિલોરી કાચથી જોઈ શકાય. સફેદ ઇંડા મધમાં મિક્સ થઈ જાય છે, માટે કયારે પણ મધ ખાશે નહિ. રેગ આવે ને કદાચ ડોકટર કહે, તો એવો વિચાર કરો કે વહેલા કે મોડા મારે જવાનું નકકી છે. તે મધ ખાઈને શા માટે મારા પેટને જીનું કબ્રસ્ત ન બનાવું? મધ વાપરવા છતાં જે અશાતા વેદનીય મંદ નહિ પડયા હોય તે રોગ નહિ મટે. મધને ઉપયોગ કરતાં ઘોર હિંસા થાય છે. માટે આવા ઘેર પાપ છોડો. બહેનેએ કડિયાની છાતી પર માટલું અડાડીને લઈ લીધું, શિયાને સંતોષ થયા. માટલાને છાતી પરથી લીધું ને થોડીવારે કડિયે મૃત્યુ પામ્યો. મિએ અંતિમ ક્રિયા કરી. ને પછી માટલું ફેડયું તે ર૦૦૧ રૂા. નીકળ્યા. ને કઠીમાં સડેલી રોટલીઓ નીકળી. કેટલો લાભ! લોભ જીવને દુર્ગતિમાં લઈ જાય છે, માટે સંતેષના ઘરમાં આવે, અને આત્મસાધનામાં જોડાઈ જાવ. કાળ ભયંકર છે. એક બાજુ છે કાળનું કારમું ગોઝારું સર્જન. બીજી બાજુ છે બિચારું નિર્બળ શરીર. આ બંને પરિસ્થિતિને જાણીને સાધક સાવધાન થઈને ભારેડ પક્ષીની માફક અપ્રમત્ત બનીને વિચરે. ભાખંડ નામના પક્ષીને બધે આકાર બીજા પક્ષીઓની જેમ હોય છે, પરંતુ તેને ગ્રીવા–ગર્દન બે પ્રકારની હોય છે. તે સદા એક જ મુખથી ખાય છે, અને જે ક્યારેક તે પ્રમાદ વશ થઈને ભૂલ કરે તે તે મરી જાય છે. એ રીતે પ્રમાદને વશીભૂત થયેલ સાધક પણ પોતાના સંયમથી પતિત થઈ જાય છે, તેથી પ્રમાદી જનના સંસર્ગથી સાધુએ હંમેશા અલગ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારંડ પંખી ગગનમાં સ્વતંત્રતાથી વિચરે, છતાં ય કેટલી સાવધાની! તેમ હે આત્મા ! તું પણ સદા જાગૃત જીવન જીવ. જ્યાં અપ્રમત્તભાવ છે ત્યાં સાધ્યની સિદ્ધિ છે. જ્યાં પ્રમાદ છે ત્યાં સંસાર છે, માટે જીવનની અનિત્યતા જાણીને નિત્યનું શરણું લે, અને તેને જ શરણ માન. સંસારસાગરથી તરફ, મોહભાવને દૂર કરવા, લક્ષ્યમાં વિહરવા માટે ને મુક્તિપદને વરવા માટે એક જ ઉપાય છે. જે સાધનામાં પ્રમાદ ભળે તે સંસાર વધે અને સાધનામાંથી પ્રમાદ જાય તે સિદ્ધિ મળે, માટે તે સાઘક ! તું આટલું તે જરૂર યાદ રાખજે. Page #342 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૩૭ નિદ્રા પ્રમાદને કરજે ત્યાગ, હૈયામાં જલતે રાખજે વિરાળે, કદી ન કરજે કેઈને રાગ, એક દિન બની જઈશ તું વીતરાગ, નિદ્રા અને પ્રમાદ એ બે જીવના દુશ્મન છે. માટે એને ત્યાગ કરી હૈયામાં વિરાગની જોત જલતી રાખજે. કોઈના પ્રત્યે રાગ રાખીશ નહિં, તે એક દિવસ વીતરાગ બની જઈશ. આધ્યાત્મિક્તાના શિખરને સર કરવા સજ્જ થયેલ સાધક જ્યારે ભૌતિક દુન્યવી રંગેનું બનેલું પચરંગી વાતાવરણ દૂર કરીને દિલની દુનિયા તરફ દોટ મૂકીને નિજના વૈભવને મેળવવા સાધનાના પંથે કદમ ભરે છે, ત્યારે સારા યે જગતને પોતાનું ગુલામ બનાવનાર બે દિલેજાન દોસ્ત ભેગા મળીને પોતાને મળેલી સફળતા-નિષ્ફળતાના પાના પરસ્પર ખુલ્લા મૂકે છે, કેણ છે એ દિલજાન મિત્ર? ખબર છે? નિદ્રા અને પ્રમાદ. આ એક રૂપક છે. નિંદ્રા અને પ્રમાદ વચ્ચે એક વાર સંવાદ થયે. તેમાં નિંદ્રા કહે છે, દોસ્ત! જે ને. આખાયે જગતને મેં વશ કરીને મારું બનાવ્યું છે, યા ને નિંદ્રાધીન કર્યું છે, છતાં જ્યારે સાધક પાસે ઉભી રહી, તો તેની સાધનાના ઉત્કર્ષ પાસે મને ઉભું રહેવું જોખમ ભરેલું લાગ્યું. વધુ હું શું કહું? સાધકનું વ્યક્તિત્વ એવું છે કે તેની પાસે આપણું સત્તા શી રીતે ચલાવાય? નિદ્રાએ આ પ્રમાણે કહ્યું ત્યારે પ્રમાદ બેલી ઉઠયો. તારા કરતાં હું ઘણે બળવાન છું. તને ફગાવીને સાધના કરવા બેઠેલા, કેટલાય સાધકોને મેં પછાડ્યા. હેજ પગથિયું ચૂક્યા, તે સંયમના શિખરેથી પતનની ખીણમાં ડૂબી ગયા. પણ મિત્ર! ત્યાં તે મારું પણ ન ચાલ્યું. ક્યાં આગળ જાણવું છે તારે ? જે સાધકની આંખેં શાસ્ત્રના અમીરસથી ભરપૂર છે, જેમના તનમાં સાધનાને તરવરાટ છે, જેમના મનમાં સર્વજ્ઞ ભાવની સ્કૂર્તિ રૂંવાડે રૂંવાડે પ્રશમરસ નીતરે છે, હૈયું જેનું સદા વીતરાગને ઝંખે છે, દિલ જેનું દેવાધિદેવ બનવા દોડી રહ્યું છે. અને આખું જીવન પ્રભુ ચરણે સમર્પિત કરી, પ્રભુ આજ્ઞાને શિરોમાન્ય બનાવી પિતાનું વિરાગ્યવાસિત હૃધ્ય, પોતાની જાતને સુવાસિત બનાવીને જલતા જગતને ઠારવાને માટે પોતાના શીતલ સુવચનથી વૃષ્ટિ કરે છે. આ રૂપક તો ભલે નાનું છે પણ તેમાં ઘણું ગહનભાવ ભરેલા છે. નિંદ્રા તથા પ્રમાદ સાધના ક્ષેત્રમાં વિકાસ અટકાવનાર, જાગતા કટ્ટર દુશ્મને છે. સંસારી ભાવોથી પર થયેલા મહામૂલ્ય આત્મતત્ત્વને મેળવવા પ્રયાણ કરનાર સાધક સંસારી સંબંધને ફગાવીને ગુરૂ ચરણમાં સમર્પિત થાય છે. ત્યારે નિંદ્રા તથા પ્રમાદના સ્વરૂપને જાણવા માટે તે ગુરૂગમ તથા આગમનો સહારો લે છે. નિંદ્રા તથા પ્રમાદ બંને જીવને સંસારમાં પાડનાર છે. જેઓ નિદ્રામાં જાગૃત બન્યા છે એવા સાધકે પોતાની ક્ષણેને પ્રમાદમાં ગૂમાવતા નથી. અરે ! સંસારમાં પણ એવા ભાગ્યવાન પુણ્યશાળી છવો છે કે જેમનું જીવન જાગૃતિમય છે. તેમના નામ ઈતિહાસના પાને અંકિત થાય છે. એક વખત ન્યાયાધીશ પોતાની મોટરમાં બેસીને બહાર જઈ રહ્યા હતા, રસ્તામાં મટર Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શારદા રત્ન અટકી ગઈ. ગાડી સાવ ઠંડી પડી ગઈ હતી, તેથી તે ચાલતી ન હતી. ડ્રાઈવરને લાગ્યું કે કોઈ પાછળથી મોટરને ધક્કો મારે તો કદાચ ચાલુ થાય. પણ કઈને કહેવાની એની હિંમત ચાલતી ન હતી, તે સમયે એક યુવાન ત્યાંથી પસાર થયા, પૂછયું, ગાડી કેમ અટકી ગઈ છે? ડ્રાઈવર કહે ભાઈ! ગાડી ઠંડી પડી ગઈ છે. એને ચલાવવા પ્રયત્ન કરું છું. યુવાન કહે હું ધક્કો મારું છું. તમે સ્ટિયરિંગ સંભાળે. ડ્રાઈવરે કહ્યું ભાઈ! ગાડી વજનદાર છે. એક માણસને ધક્કો એમાં ચાલે તેમ નથી. પણ મને ધક્કો તે મારવા દો. તેણે પોતાનું બધું બળ ભેગું કરીને ગાડીને એ ધક્કો માર્યો, કે ગાડી ચાલુ થઈ ગઈ. આ યુવાન ખાનદાન કુટુંબને દીકરે છે. તે સમજતો હતો કે માનવી માનવને કામ નહીં લાગે તે તેનું જીવન અફળ છે. પશુઓ પણ ખેતીમાં જોડાય છે, તો પછી માનવી એટલું પણ નહિ કરી શકે? આ છોકરાની ખંતથી કામ કરવાની ધગશ જોઈ ગાડીમાં બેઠેલા ન્યાયાધીશને પ્રસન્નતાને પાર ન હતું. એમણે યુવકને બોલાવી ધન્યવાદ આપ્યા. આ યુવાનના મુખ ઉપર તેજસ્વીતા દેખાતી હતી. ન્યાયાધીશ કહે! તારી ભાવના પવિત્ર છે. તું ક્યાં જઈ રહ્યો છે? તું બેસી જા મારી ગાડીમાં, જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતારી દઈશ. યુવકે કહ્યું, હું યુનિવર્સિટીને વિદ્યાથી છું. ગામડાના ગરીબ માબાપને દીકરો છું. એમ. એ. સુધી કાયમ પ્રથમ નંબર રાખીને સ્કેલરશીપ મેળવી આગળ વધી રહ્યો છું. વિદેશમાં ભણવા જવા માટે સરકારી સિવૃત્તિ મળવાની છે. ટુંક સમયમાં હું પરદેશના પ્રવાસે જઈશ. ન્યાયાધીશે પરાણે તે યુવાને ગાડીમાં બેસાડ્યો. રસ્તામાં ન્યાયાધીશનું ઘર આવ્યું. તેમણે યુવકને કહ્યું. આપ ચાલો મારા ઘેર, તમે મારા પરમ ઉપકારી છે, તમે મને રસ્તામાં ખૂબ સારી સહાય કરી છે. ભાઈ! માનવ માનવને કામ નહિ આવે તે કેણું આવશે? બસ હું જાઉં છું, પણ ન્યાયાધીશ ઘણે આગ્રહ કરીને ઘેર લઈ જાય છે, પછી નાસ્તાપાણ કરાવ્યા. છોકરો વિચાર કરે છે કે આ ન્યાયાધીશ મને ઓળખતા નથી છતાં મારી કેટલી આગતા-સ્વાગતા કરે છે ! થડી વાર થઈ એટલે ન્યાયાધીશ અંદર ગયા. અંદર જઈને તેમની પત્ની અને દીકરીને કહ્યું. આ૫, આ છોકરાને તે દેખે. આ નારાયણ કરો ખૂબ વિનય-વિવેકી અને સજજન છે. તેનામાં માનવતાની મહેક મહેકી રહી છે, સદાચારની સુવાસ તેના જીવનમાં પ્રસરી રહી છે. છોકરાના મા-બાપ તે ગામડામાં રહે છે ને તદ્દન ગરીબ છે, પણ તેનામાં અમીરાઈ ખૂબ છે. - હવે ન્યાયાધીશ આ છોકરાને કહે છે બેટા ! તું તે મને દીકરા જેટલે વહાલે લાગે છે. મને તારા પર ખૂબ પ્રેમ આવે છે. માટે તે અઠવાડીયે આવતો રહેજે. છોકરાને શી ખબર કે ન્યાયાધીશ મને શામાટે બેલાવે છે? કરો અઠવાડિયે આવે, બેસે, પછી ચાલ્યો જાય. આમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. પછી ન્યાયાધીશે કહ્યું, તારી સાથે મારી દીકરી લક્ષમીના લગ્ન કરવા છે. આપ શું બોલે છે? આપના જેવા સુખી ઘરની દીકરી મારે ત્યાં ઉભી નહીં રહી શકે. યુવાને ઘણી આનાકાની કરી પણ ન્યાયાધીશના મનમાં આ છોકરો વસી ગયું હતું. છેવટે છોકરાએ હા પાડી. સગાઈ કરી અને દીકરીના લગ્ન પણ ધામધૂમથી ઉત્સાહપૂર્વક કર્યા. પોતાની લાડકી દીકરીને આ ભણેલ, ગણેલે, સેહામણે વર મળ્યો એથી માતાપિતા પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. છોકરાના મનમાં Page #344 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૩૯ થયું કે જો હુ ઘેર જઈશ તેા માબાપ એમ કહેશે કે સુખી ઘરની દીકરી કયાંથી લઈ આવ્યા? નારાયણે કરેલા વિચાર :લગ્ન થયા પછી નારાયણને વિદેશ જવાનુ હતુ, એટલે સાસુ સસરા કહે છે, આપ વિદેશ જતા પહેલા મા બાપને મળી આવેા, તેમને પગે લાગી આવેા. નારાયણ વિચાર કરે છે કે મારું ખ`ડિયેર જેવું ઘર છે. આ છેકરી મારુ ઘર જોશે તેા તેનુ હુયુ' તૂટી પડશે. માટે હમણાં મારુ ઘર નથી બતાવવું, એમ વિચારીને તેણે તેના કાકા પર પત્ર લખ્યા. તેના કાકા શ્રીમંત હતા. એમનું કુટુંબ પણ માઢુ હતુ. ઘર ભર્યું... ભર્યું લાગતું હતું. તેથી તેણે કાકાને ઘેર પત્ર લખ્યા; અને પેાતાની બધી વાત લખી. આપ હમણાં લક્ષ્મીને તમારે ત્યાં રાખા. આપ એને ખૂબ સાચવજો. નારાયણુ લક્ષ્મીને લઈને કાકાને ઘેર આવ્યા. પાંચ દિવસ સાથે રહ્યા પછી નારાયણ પરદેશ જવા ત્યાંથી રવાના થયા. લક્ષ્મીને ખબર નથી કે આ કાકાજીનુ ઘર છે; તે તા કાકાકાકીને સાસુ–સસરા માને છે. અને તેમની સેવાભક્તિ કરે છે. થાડા દિવસમાં તે લક્ષ્મીના સ્નેહની, સદ્ગુણાની સુવાસ ચારે બાજુ પ્રસરી ગઈ. સાદા છતાં સુંદર પહેરવેશ, વાણીમાં મીઠાસ અને વિનમ્રતા આ બધું જોઇને લેાકેા આશ્ચર્ય પામી જતા. સખીએ ઉઘાડા કરેલા પડદા ઃ—એક દિવસ લક્ષ્મીની સખી કહે છે અલી ! તારા બાપ આંધળા હતા કે એણે ઘરબાર જોયા વિના તારા લગ્ન કરી દીધા. બહેન ! આ શું ઘર નથી ? લક્ષ્મી તા બિચારી કંઈ જાણતી ન હતી. એને મન તા આ મારુ ઘર અને આ મારા સાસુસસરા હતા. એની સખીએ કહ્યું, અહીથી થાડે દૂર તારુ ઘર છે, તે બહુ નાનુ છે. ત્યાં તારા સાસુ સસરા રહે છે. આ ઘર તેા નારાયણના કાકાનુ છે. એ તા વર્ષોથી જુદા રહે છે. ઠીક, તમે મને મારું ઘર બતાવ્યું એ માટે તમારા આભાર માનું છું. સખી ઘેર ગઈ, પછી લક્ષ્મી ઓરડીમાં આવી. એના મનમાં એણે નક્કી કર્યું. કે ખ`ડિયેર ઝુંપડી હાય કે મહેલ હાય, પણ સાસુ સસરા સાથે જઇને રહેવું એ મારું કવ્ય છે. તેણે જરૂરી સામાનની યાદી તૈયાર કરી. પછી પેાતાના નાકરને ખેલાવી પેાતાની ઘરવખરી બધું ખંડેરમાં રવાના કરવા માંડયુ. એના કાકાજીને આ વાતની ખબર પડી ગઈ. એમના આશ્ચર્યની સીમા ન રહી. બેટા ! તું આ શું કરે છે ? લાકે મને શું કહેશે ? બીજી ઘણી બહેનાએ એને સમજાવવા પ્રયત્ન કર્યો. લક્ષ્મીએ વિનયપૂર્વક કહ્યું, કાકાજી ! હું આપની ખૂબ ઋણી છું. હું અહી” પણુ રહીશ ને ત્યાં પણ રહીશ. અને ઘર મારા છે. આપ જરાય ઓછું ન લાવશે. આ યાદી અને રૂપિયા લે. એમાં લખેલી વસ્તુએ મને લાવી આપવા કૃપા કરશેા. કાકાજીએ બધી વસ્તુઓ મંગાવી દીધી. તે લઈ ને લક્ષ્મી પેાતાના ઘરમાં આવી. સાસુ એટલે બેઠા બેઠા ઘઉં વીણતા હતા. લક્ષ્મીએ જઇને સાસુ સસરાના ચરણમાં વંદા કરી. સાસુ સસરા તા એને જોઈ ને આશ્ચર્યમાં ડૂબી ગયા. એમને ખબર ન હતી કે નારાયણે લગ્ન કર્યો છે. લક્ષ્મીએ કહ્યુ, ખા ખાપુ! હું આપની પુત્રવધૂ છું. હું આપની સાથે રહેવા આવી Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શારદા રત્ન છું. હું આપની સેવા કરીશ. લક્ષ્મીના વિનય વિવેક જોઈને સાસુ સસરાને ખૂબ આનંદ થયા. બેટા લક્ષ્મી ! તું અમારા ઘરની ભાગ્યલક્ષ્મી બનીને આવી લાગે છે, પણ અહી આ ખ'ડેરમાં તારાથી શી રીતે રહેવાશે? ખા-બાપુજી! આપ મારી ચિ'તા ન કરશે. પ્રભુની કૃપા હશે તે હું આ ખંડેરમાં પણ આપને સ્વર્ગના અનુભવ કરાવીશ. તમારું' ખડેર મારે મન તા આલીશાન ભુવન છે. લક્ષ્મી. અંદર જઈ ખંડેરમાં ફરી વળી. બીજી એક નાની આરડી હતી ને તેની સામે એક એસરી હતી. નાકરે સામાન લાવી ત્યાં મૂકી દીધા. લક્ષ્મીએ છાણુ, માટી ને પાણી મંગાવી, આરડી અને એસરી સાફ કરી લીંપણ કરવા માંડ્યું. અગાઉ તેણે બધા સામાન મેાકલ્યા હતા તે અને પછી કાકાજી પાસે મગાવ્યા હતા તે બધા સામાન આવી ગયા. લક્ષ્મીએ રસાઈ કરી, સાસુ-સસરાને જમાડથા. પછી પાતે પૈસા આપીને કાકાજીને કહ્યું, ત્રણને સૂવા માટે ત્રણ ખાટલા અને કબાટ મગાવી આપેા. કાકાએ બધુ... મંગાવીને હાજર કર્યું.. પિતાને લખેલ પત્ર :–લક્ષ્મીને ખખર હતી કે મકાનની સામેની ઘેાડી જગા અમારી છે, તેથી તેણે મા-બાપને પત્ર લખ્યા. મા–બાપુજી ! આપે આપેલું શિક્ષણુ અહી મને ઘણું કામ આવી ગયું છે. બધી બનેલી હકીકત લખીને સાથે લખ્યું કે મને સાસુસસરાની સેવા કરવાની ઉત્તમ તક મળી છે, સાથે આપને જણાવું છું કે અહીંયા અમારી થાડી જગ્યા છે તેના પર મકાન બાંધવું છે. તા બાંધકામ માટે જોઈતી બધી ચીજો આપ માકલી આપે. આ સમાચાર પહોંચતા ન્યાયાધીશે એ મેટર લેારીએ ભરીને બધા સામાન માકલ્યા. સાથે કડિયા, મજુરા, કારીગરા પણ માકલ્યા, સાથે લક્ષ્મીના પત્ર આપ્યા હતા. એમાં લખ્યુ હતુ કે હે પુત્રી ! તેં તા બંને કુળને દીપાવ્યા છે. ઘરને સ્વર્ગ બનાવતી પુત્રવધુ :-ઘરનું બાંધકામ શરૂ થઈ ગયું. જોતજોતામાં એક મહિનામાં તા મકાન તૈયાર થઈ ગયુ. એક રૂમ અને રસેાડું બનાવ્યું. ઘર ખરાખર તૈયાર થઈ ગયા પછી લક્ષ્મી પેાતાના સાસુ-સસરાને ત્યાં લઈ ગઈ. સાસુ-સસરા આ જોઈને આશ્ચર્ય પામી ગયા. આ તા વહુ છે કે દેવી! નારાયણ પરદેશથી આવ્યા ત્યારે તેણે આ બધુ જોયું. ઘરના રૂપરંગ બધું બદલાઈ ગયું. ખરેખર લક્ષ્મી તા લક્ષ્મી છે. એક શ્રીમંત સુખી ઘરની દીકરી હાવા છતાં કેટલી ડાહી અને ગુણીયલ છે. કેટલી વિનયી અને વિવેકી છે! ગરીબાઈમાં પણ એણે તે સુખ માન્યું ને ઘરને ઉજજવળ બનાવી દીધુ. આપણા ચાલુ અધિકારમાં પણ મયણુરેહા એક આદર્શ સતીરત્ન છે. મણુિથ ઉપર તિરસ્કાર :-મણિરથે યુગમાહુના પેટમાં તલવાર ભેાંકી અને તેની કારમી ગ્રીસ સાંભળતા મયણુરેહા, પટાવાળા, ચાકીયાતા બધા દોડીને આવ્યા. પતિની આ સ્થિતિ જોતાં મયણુરેહાના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ, અને ત્યાં બેભાન થઈને પડી. મણિશ્થ ત્યાંથી ભાગવા જાય છે, તેવા પહેરગીરાએ તેને પકડી લીધા. તેની પાસે લેાહી ટપકતી તલવાર હતી તે પડાવી લીધી. બધા યુગમાહુને પડેલા જોઈને, ક્રોધથી Page #346 -------------------------------------------------------------------------- ________________ ર૪૧ શારદા રત્ન ધમધમી ઉઠ્યા અને મણિરથને કહેવા લાગ્યા, પાપી ! હું નરાધમ ! હું માયાવી ! ભાઇને મળવાના બહાને અંદર જઇને તેં તારા નાનાભાઈનું ખૂન કર્યું...! તને જરા પણ શરમ ન આવી? ચાકીયાતા બધા તેના પર થૂંકવા લાગ્યા. ગડદાપાટૂ મારવા લાગ્યા, અને અગ્નિ વરસાવતી આંખા ચઢાવીને લાંબે। હાથ કરીને કહેવા લાગ્યા કે, અરે જુલ્મી રાજા ! આ અધમ કૃત્ય કરતાં તારુ" કાળજી કંપ્યુ નહિ ? ભાઈના સંબંધ પણ તુ' ભૂલી ગયા ! અરે ! નીચ ! ગાત્ર–ગરદનના ઘાતકી! દેશના એક માનીતા ફૂલના અકાળે નાશ કરીને તું હવે જીવવાની આશા રાખે છે? પણ આ તલવારથી તારું માથુ* ઉડાવી દઈશું. અમારા યુવરાજનુ લુણ અમારા પેટમાં પડ્યું છે, તેને હલાલ કરવું છે, હરામ કરવું નથી. અમે આટલા બધા જાગતા ને તેં યુવરાજની આ દશા કરી? હવે તને ખરાખર બતાવી દઈશું. આ બધું બન્યું ત્યારે મયણરેહા બેભાન થઈને પડેલી હતી. ગરબડ વધી જવાથી અને ઠંડા પવન આવવાથી તેણી જાગૃત થઈ અને પહેરેગીરા બધાને કહેવા લાગી, ભાઈ ! વૈરના બદલે વૈરથી નથી લેવા. અત્યારે આ અણીને વખત ધમાલમાં ખાવાના નથી. તમારા ચુવરાજની છેલ્લી પળેા જાય છે. જો તમે બધા આજ્ઞાંકિત અને હિતેચ્છુ હૈ। તે તેમનું મરણ સુધારવા, આપ બધા અહીં આવેા. ખાકી જીવે કરેલાં કર્મો તા કાઇને છેાડતા નથી. એ વાકય પર શ્રદ્ધા કરીને આપ અપરાધીને જતા કરે. કાળા પાણીએ રડતી, દિલમાં કારમા ઘા વેઠતી મયણરેહા ખેલે છે; અહા ! યુવરાજ જીવતાં જો તેણે મને ફસાવવા આટલા પ્રયત્નો કર્યા તા હવે યુવરાજ નહિ હાય ત્યારે મારી શી સ્થિતિ થશે ? મારા ચંદ્રયશનું શું થશે ? અંતરમાં કરૂણ રૂદન ઘુંટાઈ રહ્યું હતું. આંખ ની પ પણુ પાછળ આંસુઓના સાગર લહેરાઈ રહ્યો હતા. તે સમજી ગઈ કે આમ કેમ બન્યું ? હવે આની પાછળ પેાતાના શીલનું અને જીવનનું શું ? પણ એ બધા વિચાર કરતા પહેલાં તા અત્યારે એ જુએ છે કે પતિ કઇ દશામાં છે? યુગમાહુ તરફડીયા મારતા ધરતી પર ઢળી પડયો અને કહેવા લાગ્યા કે હાય ! આ દુષ્ટ મારી સાથે આવા વિશ્વાસઘાત કર્યા ? મયણુરેહાએ મને પહેલેથી કહ્યુ હતુ. કે એ દુષ્ટ છે, પણ મેં તેની વાત માની નહિ, તેનું આ કરુણ પરિણામ આવ્યુ'! તે દુષ્ટ મને તેા માર્યો છે પણ હવે મારી પત્નીનું અને ચદ્રયશનું શું થશે ? તે આમ ખાલી રહ્યો છે અને તેના હૈયામાં ભાઈ ઉપર ખૂબ ક્રોધ ચઢવો છે. મરવાની તૈયારી છે. મયણુરેહા જુએ છે કે જે તે ગુસ્સામાં મરશે તેા નરકગતિમાં જશે, માટે હમણાં મારા વિચાર પડતા મૂકીને એમનુ સુધારવા દે. સતી અજબ હિંમત કેળવીને પતિનું મરણ સુધારવા તૈયાર થઈ છે. હવે ત્યાં શું ખનશે તે અવસરે. ગામ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વ્યાખ્યાન નં.–૨૬ શારદા રત્ન શ્રાવણ સુદ ૧૧ ને સામવાર તા. ૧૦-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ તે બહેનેા ! સજ્ઞ, સદશીની વાણી ભવ્ય જીવાને તારનારી છે, પાપીને પુનિત કરનારી છે અને ભવાટવીમાં ભૂલા પડેલાને સાચા રાહ બતાવનારી છે. આજે વાણી તે દુનિયામાં ઘણા પ્રકારની છે. પણ વીતરાગ વાણીના તાલે કેાઇ ન આવે. જ્ઞાની કહે છે વાણી તેા ઘણાને મળી છે પણ વાણી રૂપી રત્નના સાચા ઉપયાગ કરવાની કળા બધા જાણતા નથી. વાણીના સદુપયેાગ કરતા આવડે તે માનવી મોટામાં મોટા કાર્યાં સહેલાઈથી કરી શકે છે, અને વાણીના દુરુપયેાગ કરે તે ભયંકર અનર્થ સર્જી શકે છે. મહાપુરૂષાએ વાણીના સદુપયોગ કરીને આત્માની ઉન્નતિના માર્ગ બતાવ્યા. એમણે વાણી રૂપી રથને સત્ય અને મધુરતા રૂપી બે પૈડા બનાવ્યા. જ્ઞાની કહે છે કે જો તમારી વાણીમાં સત્ય અને માય નહિ હાય તેા તે ઝેરનું કામ કરશે. ઘણાં માણસા સત્ય ખેલે છે પણ અપ્રિય ખેલે છે, અને તે સામા જીવને દુઃખનું કારણ બને છે. જેમ કેાઈ બહેરાને બહેરા કહે, કાણાને કાણા કહે, તેા તેને દુઃખ થાય કે નહિ ? થાય. વાત સત્ય છે પણ અપ્રિય છે. મહાપુરૂષોએ કહ્યું છે કે “ સત્ય પ્રયાત પ્રિય ब्रुयात् मा ब्रुयात् सत्यम् સત્ય અને પ્રિય ખેલેા, પણ સત્ય છતાં અપ્રિય વાણી તમે કદી ખેાલશે। નહિ, કારણકે કડવાશથી ભરેલું સત્ય પ્રભાવહીન ખની જાય છે. ખીજાને સત્યમાર્ગનું દન કરાવી શકાતું નથી. વિવેકરહિત કટુતાથી ભરેલું સત્ય ભાષણ કાઈ ને પ્રિય લાગતું નથી; પણ મધુરતાથી ભરેલી સત્ય વાણી સૌને પ્રિય લાગે છે. તેનાથી માનવી ખીજા મનુષ્યાને પેાતાની તરફ આકર્ષણ કરી શકે છે ને સાચા રાહ પર ચઢાવી શકે છે. ભગવાનની વાણી સત્ય અને મધુર છે. તેમાં અલૌકિક એજસ ભરેલુ છે. "" ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનના અધિકાર ચાલે છે. વિષયવાસનામાં અંધ બનેલા મણિરથ પેાતાના સહાદર ભાઈનું ખૂન કરતાં પણ અચકાયા નહિ. જ્ઞાનીએ અહીયા સંસારનું સ્વરૂપ સમજાવે છે. સંસાર એ સ્વાર્થનું સમરાંગણ છે. સંસારના સગપણુ કયાં સુધી? જ્યાં સુધી સ્વાર્થ સરે ત્યાં સુધી સૌ સગાં અને સ્વાર્થ ન સરે ત્યારે બધા આઘા. કાના રે સગપણુ કાની રે માયા, આ જીવ રહ્યો છે લાભાઈ, કાના રે માતા, કાના તાત, જગતમાં કાના ભાત ભાજાઈ. આ સંસારમાં કાણુ માતા, કાણુ પિતા ? કાણુ પત્ની? કાણુકાનું છે? કાઈ કાઈનું નથી, છતાં સ`સારી જીવ મધના ટીપાના સુખ જેવા સંસારમાં લટકી રહ્યો છે. સસારમાં આસક્ત માનવીની શી દશા થાય છે? જંગલમાં પસાર થતાં એક માનવીની પાછળ ગાંડા હાથી પડયો. તે માણુસના મનમાં થયું કે આ હાથી મારી પાછળ પડ્યો છે, હુમણાં મને ચગદી નાખશે, તેથી તે મરછુના ભયથી ભયભીત થતા દોડતા Page #348 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જાય છે. મરણને ભય કોને નથી? દરેક જીવને જીવવું ગમે છે, મરવું કેઈને ગમતું નથી. આ માણસ દોડ્યો જાય છે, ત્યાં એક કૂવા પર ઉંચે વડના ઝાડની વડવાઈ જોઈ તેને પકડીને લટકી ગયો. ત્યાં નીચે કૂવો છે. તે કૂવામાં ચાર ખુણામાં ચાર ભયંકર અજગરો તેને ગળી જવા મુખ ફાડીને ઉભા છે. હાથી વડની ડાળને મૂળમાંથી ઉખેડવા પ્રયત્ન કરી રહ્યો છે. તે જે વડની વડવાઈએ લટક્યો છે, તે ડાળને કાળા અને ધોળા બે ઉંદર કાપી રહ્યા છે. વૃક્ષ ઉપર એક મધપુડે છે, તેમાંથી કોઈ વાર મધના ટીપા ટપકે છે. તે ટીપા પેલા માણસના મુખમાં પડે છે, તેને તેને ખૂબ મધુર સ્વાદ લાગે છે. મધમાખી તેને કરડવાની ઈચ્છાથી ચારે બાજુ ઉડે છે. મૃત્યુની આવી દુઃખદ રિથતિમાં પડેલા માનવને જોઈને ત્યાંથી પસાર થતાં વિમાનમાં રહેલી વિદ્યાધરીને દયા આવે છે. વિદ્યાધરી વિદ્યાધરને કહે છે જુઓ ને ! આ માણસ બિચારો કેવા દુઃખમાં છે? આપ વિમાન થોભાવીને તે પુરૂષને લઈ આવે. જેથી વડવાઈ તૂટયે તે કૂવામાં પડીને ભયંકર દુઃખને ન તરે. વિદ્યાધર તે પુરૂષને વિમાનમાં લઈ જવા માટે આવે છે. મધના સ્વાદમાં લોભાઈને તે પુરૂષ વિદ્યાધરને કહે છે ભાઈ ! એક મિનિટ થોભી જા. એક ટીપું પડે તે ચાખી લઉં. વિદ્યાધર આ પુરૂષના કહેવાથી ભી જાય છે. એક ટીપું મળ્યું તે ખરું, પણ હવે વધુ સ્વાદ લેવાની ઈચ્છા જાગે છે, તેથી વધુ ભવા કહે છે. વિદ્યાધર ત્રણ ચાર વાર તેની વિનંતી માન્ય રાખે છે, પણ પેલાને ટીપામાં જ મુગ્ધ થતે જોઈ અંતે તેના નસીબ પર છેડીને વિદ્યાધર ચાલ્યો જાય છે. બસ, સંસારી જીવોનું સુખ પણ આવું છે. તે પુરૂષના સમાન સંસારી જીવ છે. જન્મ, જરા અને મરણથી યુક્ત સંસાર તે અટવી છે. ગાંડો હાથી પેલા પુરૂષની પાછળ પડ્યો હતો, તેમ મૃત્યુ દરેક જીવની પાછળ પડ્યું છે. ચાર ગતિ સમાન કૂવો છે અને તે કૂવામાં કોધ, માન, માયા, લેભરૂપી ચાર સર્પો છે. મધના ટીપા સમાન સંસારી જીવોનું ક્ષણિક સુખ છે. આયુષ્યરૂપી વડવાઈ છે, તેને રાત અને દિવસ રૂપી બે ઉંદરે કાપી રહ્યા છે. વિદ્યાધર સમાન સદગુરૂઓ જીવોને સંસારમાંથી બચાવવા કહે છે, પણ રસેન્દ્રિય લેપ જીવ વિચાર નથી કે હું કેવી સ્થિતિથી ઘેરાયેલો છું ! મધના ટીપ સમાન સંસારના ક્ષણિક સુખને આસ્વાદ છેડી શકતો નથી. પરિણામે ચતુતિ રૂપ કૂવામાં જીવ ફેંકાઈ જાય છે. મૃત્યુ તે જીવ જન્મે ત્યારથી એને પીછો પકડીને ફરે છે. માણસને ક્યા સમયે કઈ મિનિટે ઝડપી લેશે તે ખબર નથી. આવા અસ્થિર જીવનને શું વિશ્વાસ રાખવા જેવો છે.? એક વખત બે નાની બાલિકાઓ મેદાનમાંથી ગળગળ પાંચીકા લઈ આવી. અને રસ્તામાં બેસીને પાંચીકા (કુકી) રમવા લાગી. ઘણીવાર સુધી તો તે છોકરીઓ રમી. પછી એક છોકરીએ કહ્યું કે તારો દાવ ચાલ્યો ગયો છે. તારા પાંચીકા પૂરા થઈ ગયા. બીજી છોકરી કહે, જા....જા, તું ખોટું બોલે છે, આથી બંને ઝઘડવા લાગી. પેલી છોકરીએ બીજી છેકરીની પાસેથી બધા પાંચીકા ઝુંટવી લેવા પ્રયત્ન કર્યો પણ તેના હાથમાં બે જ પાંચીકા Page #349 -------------------------------------------------------------------------- ________________ શારા રત્ન આવ્યા. હવે પેલી છોકરી બે પાંચીકાથી રમી શકતી નથી, અને બીજી ઑકરી બાકીના ત્રણ પાંચીકાથી પણ રમી શકતી નથી. પેલી છોકરીઓ અરસપરસ એકબીજાને ગાળો આપવા લાગી, બંનેને ઝગડો વધતો ગયો, તેવામાં ઘરમાંથી તે બંનેની માતાઓએ બૂમ પાડી. ચાલે ઘેર, સ્કૂલને ટાઈમ થઈ ગયો છે. જમવા બેસી જાઓ. બંને છોકરીઓએ પિતાની પાસે જે પાંચીકા હતા, તે મેદાનમાં ફેંકી દીધા અને પોતપોતાના ઘરમાં ચાલી ગઈ આ સંસારની દશા પણ આવી જ છે. સાથે કાંઈપણ લાવ્યા નથી, ને કંઈપણ લઈ જવાનું નથી. છોકરીઓ મેદાનમાંથી પાંચીકા લઈ આવી, તેમ મનુષ્ય કાળા ધેાળા કરીને, મહેનત કરીને ધન એકઠું કરે છે, પછી તે ધન માટે છોકરીઓના પાંચીકાની જેમ લડાઈ-ઝઘડા ચાલે છે, ધનના ભાગ માટે કેટે જાય છે, અને જ્યારે મૃત્યુ બોલાવે (આવે) છે ત્યારે જેમ છોકરીઓ પાંચીકા ફેંકીને જતી રહી તેમ ધન માલ મિલક્ત ઘર બધું અહીં છોડીને ચાલ્યા જાય છે. જેણે આખી જિંદગી મારુ મારુ કર્યું તે પણ બધું છોડીને ચાલ્યો જાય છે, માટે માનવ જીવનને સફળ બનાવવા ધર્મને આંગણે આવીને આત્માની અમરતાને જાણીને તે તરફની પગદંડીના પ્રવાસી બનવા આજથી ઉદ્યમવંત બનવા તત્પર બને ! આવતી કાલની રાહ ન જોશે. પાપના કાર્યમાં વાયદા કરે પણ ધર્મના કાર્યમાં વાયદા ન કરશે. 1. પાપના કાર્યો કભી કભી પણ ધર્મના કાર્યો તે અભી અભી કરી લો. અને જે બુદ્ધિ મળી છે તે બુદ્ધિથી હેય-સેયને વિચાર કરજે. બીજાને સાચી સલાહ આપજે, પણ કેઈને ખોટા રસ્તે વાળશે નહિ. પાણીમાં તરાય પણ ખરું અને ડૂબાય પણ ખરું. બુદ્ધિના કે બેતાજ બનીને બીજાને પરોપકાર કરાય પણ બુદ્ધિના બુદધુ બની બીજાનું અહિત ન કરાય. ચાર વણિક મિત્રો હતા, પણ તેમના પાપને ઉદય એટલે ગમે તેટલી મહેનત કરે તો પણ સુખી ન થયા. ચારેની બુદ્ધિ ઘણી છે, પણ જ્યાં ક આડા હોય ત્યાં શું ? ચાર મિત્રોમાંથી એક મિત્ર કહે-મિત્રો ! આ જગતમાં ધન વિનાની શું જિંદગી છે? દુનિયામાં નિર્ધનની કિંમત કેટલી ? કંઈ નહિ. આપણે આ નગર છોડીને બીજે ગામ જઈએ, ત્યાં મહેનત કરીશું અને કિસ્મત અજમાવીશું. ઘણીવાર એવું બને છે કે માણસને ગામમાં ન મળે પણ પરદેશમાં તેનું પ્રારબ્ધ ખીલે છે. ચારે મિત્રોએ પરદેશ જવાનું નક્કી કર્યું. ચારે મિત્રોએ શુભ દિવસે પ્રયાણ કર્યું. પગપાળા ચાલ્યા જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા તેમના પગ સાથે કંઈક અથડાયું. જોયું તે લાગ્યું કે ચરૂ અથડાય છે. ખાડે ખોદીને ચરૂ કાઢો. તે તેમાંથી ૫૦૦ સોનામહોરો નીકળી. આથી ચારે મિત્રો ખુશખુશ થઈ ગયા. કિરમત જ્યારે તુઠે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. જેને ત્યાં રોજના દશદશ હજાર રૂપિયા ખર્ચાતા હોય તેને મન ૫૦૦ સેનામહોર કંઈ ન કહેવાય, પણ જેણે સો રૂપિયા પણ જોયા ન હોય તેને તે આટલા મળે એટલે કેટલે આનંદ થાય! પુયપાપના ખે છે. પુરાદયે પૈસા મળે પણ એમાં લલચાવા જેવું નથી. * આ મિત્રો એકબીજાને કહે છે, આપણે તે અહીંથી આગળ જવું છે. રસ્તામાં સાથે ૫૦૦ સેનામહોરે હોય તે જોખમ કહેવાય. રસ્તામાં કેઈ ચેર-ડાકુ મળે તે લૂંટી Page #350 -------------------------------------------------------------------------- ________________ શારદા રને ૨૪૫ જાય, માટે કેઈને ત્યાં થાપણ મૂકીને જઈએ, પાછા આવીશું ત્યારે લઈ લઈશું.અહીં મૂકવી કેને ત્યાં ચારે મુંઝાય છે. થોડું ચાલ્યા ત્યાં એક કૂવે આવ્યો. કૂવા કાંઠે ચાર સખીઓ સાથે પાણી ભરવા આવી. એમને જોઈને કોણ જાણે કેમ પેલા વણિકોને ઈચ્છા થઈ અને વિશ્વાસે પૂછ્યું, બેને ! અમારી એક વાત સાંભળશે. અમારી પાસે ૫૦૦ સોનામહોરો છે. અમારે બહારગામ કમાવા માટે જવું છે. તો અમારી ૫૦૦ સોનામહોરો સાચવશો? ચારે સખીઓએ હા પાડી, એટલે ચારે મિત્રોએ ચારે સખીઓને સરખે ભાગે ૧૨૫-૧૨૫ સેનામહોર સાચવવા આપી દીધી. ચારે સખીઓ થાપણ લઈને ઘેર જવા તૈયાર થઈ. ત્યાં એક મિત્રે કહ્યું, બેને ! અમે આપને ઓળખતા નથી. આપના વિશ્વાસે તમને સેપી પણ તમે કયાં રહો છો? તે તે કહેતા જાવ, જેથી અમને જરૂર પડે ત્યારે શોધવામાં મુશ્કેલી ન પડે. પહેલી સખી કહે, મારું ઠેકાણું “હાથમાં ઘર” છે. મિત્રો મૂંઝાયા. આ તે કંઈ ઠેકાણું કહેવાય! અમે કેવી રીતે આપનું ઘર પૂછતાં આવીએ. બીજી સખીને પૂછ્યું, તમારું ઠેકાણું કયાં? તેણે કહ્યું, “ઘરમાં ઘર” છે. ત્રીજીને પૂછયું, તે કહે, મારું ઠેકાણું આંખમાં ઘર” અને એથીએ કહ્યું, “પર ઘર વાસ” છે, ત્યાં રહીએ છીએ. આમ * બેલીને ચારે સખીઓ ચાલી ગઈ. ચારે મિત્રો મૂંઝાયા. આપણે બહુ ઉતાવળા બનીને, કાર્ય કર્યું. કહેવત છે ને “ઉતાવળા સો બાવરા, ધીરા સે ગંભીર.” કઈ પણ કામમાં ખૂબ ઉતાવળ કરીએ તે પાછળથી પસ્તાવાને સમય આવે છે, માટે કઈ પણ કાર્ય કરતાં પાંચ મિનિટ ધીરજ ખમી જવી, તે કંઈ નવો રસ્તે નીકળે. એક મિત્ર કહે, વગર વિચાર્યું કામ થયું. થાપણ આપી દીધી, ધન વિના ધધ નહિ, ધંધા વિના ધાન્ય નહિ ને ધાન્ય વિના કાર્ય નહિ. હવે શું કરવું? બીજો મિત્ર કહે-હવે ડહાપણને દરિયો ડહળવાથી શું? આટલું બધું ડહાપણ હતું તે કાર્ય કરતા પહેલાં કહેવું હતું ને! પછી કહ્યું, એમાં ગુને તે નથી કર્યો ને ? તમારી થાપણ ભલે રહી. હું મારી લઈ આવીશ, અને પછી બહારગામ જઈશ. મિત્ર! એમ નથી કરવું. વાટે ને ઘાટે ભાત છેડીએ પણ સાથ ન છેડીએ. તું જેમ કરશે તેમ અમે પણ કરીશું. બસ, તે ચારે સખીઓના જ્યાં ઘર છે ત્યાં તપાસ કરે અને થાપણ મેળવો, પછી કમાવા જઈશું. ચારે મિત્રો તપાસ કરવા લાગ્યા, પણ સંકેત પ્રમાણે રહેઠાણની જગ્યા મળતી નથી. ચારે સખીઓ ભારે બુદ્ધિશાળી. બુદ્ધિ તે સૌની સ્વતંત્ર છે. કેઈની દીધી દેવાતી નથી. ચારે સખીઓ ગજબની નીકળી. આપણને શીશામાં ઉતાર્યા. ચારેના મુખ ઉદાસ થઈ ગયા. જે ધન માટે ગામ છોડયું, ઘર છોડ્યું, સ્નેહીઓ છોડ્યા, તે ધન ક્ષણમાં હાથતાળી આપીને ચાલ્યું જાય તે કેવું થાય ? એક હિંમતવાન મિત્રે કહ્યું. આપત્તિના સમયમાં હિંમત રાખીને કેઈ માર્ગ તે કાઢવો જ પડશે ને! ચાલો આપણે રાજા પાસે ફરિયાદ કરીએ. પ્રજાના સુખ-દુઃખના સાથી રાજા છે. મિત્રોએ રાજાને વાત કરી. રાજાએ કહ્યું, તમારું દુઃખ એ મારું દુખ છે. હુ હમણાં Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શારદા રત્ન તપાસ કરાવું છું. રાજાએ બધે તપાસ કરાવી પણ કાંઈ સમાચાર ન મળ્યા. સંકેત ભાષામાં જણાવેલા ઠેકાણા બુદ્ધિપૂર્ણાંક આપ્યા હતા, તેથી કયાંથી મળે ? બુદ્ધિપૂર્વકના કાર્ય ના ઉકેલ બુદ્ધિથી આવે છે. શરીર, સત્તા કે સંપત્તિથી નથી આવતા. રાજાને થયું કે આ કામ પ્રધાનનું છે, એટલે એ કામ મંત્રીને સેાપ્યું. મંત્રી કહે ભલે, હું આ કાર્ય કરીશ. બુદ્ધિના ખજાના પ્રધાનમાં હોય છે. જો પ્રધાન બુદ્ધિશાળી હોય તેા જ રાજ્ય સારી રીતે ચાલી શકે. પ્રધાને બુદ્ધિથી નિશાની મુજબ સખીઓને ત્યાં પેાતાના અંગત ચતુર માણસને માકલ્યા. ચારે સખીએ બીજી નવી વાત કરી. તેમણે કહ્યું, તમે જે માટે અત્યારે આવ્યા છે તે અત્યારે નહિ થાય પણ “ રાજા મરે ને પ્રધાન ગાદીએ બેસે ત્યારે.” બીજી કહે “ ઠીકરીએ ફૂલ ઉગે ત્યારે. ” ત્રીજીએ કહ્યું, “ લાખડના ધાડા લાકડે ચઢે ત્યારે ” અને ચેાથીએ કહ્યુ, “ પથરા દાણા ચાવે ત્યારે.” આવીને તમારી થાપણા લઈ જજો. કેવી વાતા કરી ? બુદ્ધિહીન તા સમજી શકે જ નહિ. બુદ્ધિ કાઈના બાપની છે ! સ્ત્રીમાં પણ કેવી અજબગજમની શક્તિ ! આ ગૂઢ વાતમાં કેવા સંકેત ભર્યા છે, એના ઉકેલ બુદ્ધિવિહીન તેા લાવી શકે જ નહિ. પ્રધાને તા ચારે મિત્રોને કહી દ્વીધું. તમારી થાપણ કાલે સવારે મળી જશે. આપ આવીને લઈ જજો. અમારા જેવા ગરીબની મજાક શા માટે કરેા છે? અમે તા ધનથી ગ્રંથા ને પાછા હાંસીને પાત્ર બન્યા ! મંત્રી કહે—આ મજાક નથી. તમે વિશ્વાસ રાખીને સવારે આવજો. ભલે, શ્રદ્ધાથી અમે જઈએ છીએ એમ કહી ચારે મિત્રો ગયા, ખીજે દિવસે પ્રભાતે આવ્યા તા થાપણ તૈયાર હતી. રાજાએ તા રાજસભા ભરી છે. ચારે મિત્રો પણ આનંદભર્યા હૈયે આવી ગયા છે. અત્યારે કોઈ બહાદુરીની કિંમત આંકવાની નથી. અહીં તેા બુદ્ધિના બગીચામાં જ્ઞાનના પુષ્પા ફાલ્યાકુલ્યા છે. એ ફૂલાને ઉગાડનારની કિંમત આંકવાની છે. રાજાએ કહ્યું પ્રધાનજી ! આપ જરા વિસ્તારથી કહેા કે તે સંકેતભાષાને તમે કેવી રીતે સમજ્યા ? પ્રધ્રાન ઉભા થયા અને પ્રિય વાણીથી ખેલ્યા. ગૂઢભાષામાં જે સ કેત હતા તેના અર્થ એ આ પ્રમાણે કર્યો. “હાથમાં ઘર” એટલે શીલવતી સ્ત્રીઓ હાથમાં મેટ્ઠી લગાડે છે એટલે મેદીનું ઝાડ જે ઘરના આંગણામાં છે ત્યાં તપાસ કરાવી, તે તેણે કહ્યું, રાજા મરે અને પ્રધાન ગાદીએ બેસે ત્યારે આવશે. એના અર્થ એ થયા કે સૂર્ય રૂપી રાજા અસ્ત થાય અને ચંદ્રરૂપી પ્રધાન ગાદીએ બેસે ત્યારે થાપણ લઈ જવી. રાત્રે થાપણ લેવા માણસને મેાકલવાથી થાપણ આવી ગઈ. શું એક નારીની બુદ્ધિ ! રાજા કહે મારી પ્રજાના પ્રાણમાં અગમ્ય બુદ્ધિની તેજસ્વીતા છે, તેથી મને ખૂબ આનંદ થયા છે. બધાને હવે ખીજા કાયડાના ઉકેલ શુ હશે? એ જાણવાની ચટપટી લાગી. મંત્રીજીએ બીજા કાયડાના ઉકેલ કરતા કહ્યું-ખીજી સ્ત્રીએ કહ્યું હતું “ઘરમાં ઘર છે”. એટલે મે નક્કી કર્યું કે નાળીયેરમાં કાચલું અને અંદર કપરુ હોય છે. તેથી નાળીયેરનુ` ઝાડ જેના ઘરના આંગણામાં હોય ત્યાં તપાસ કરવા માણસને માકલ્યા, ત્યારે તેણે કહ્યું, ઠીકરીએ ફૂલ ઉગે ત્યારે આવજો, એટલે કેાડિયામાં દીવા થાય ત્યારે થાપણુ Page #352 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન લઈ જજો. એ સમયે માણસને મોકલવાથી થાપણ આવી ગઈ છે. બુદ્ધિના ચમકારા સાંભળતા પ્રજાના મુખમાંથી “વાહ વાહના પિકારો થવા લાગ્યા. બુદ્ધિના સદગુણાકાર તે આનું નામ. ત્રીજી સ્ત્રીએ “આંખમાં ઘર” છે. એમ કહ્યું હતું, તેથી મારા મનમાં થયું કે ચઠીને કાળું ધાબું છે, એટલે ચણોઠીનું ઝાડ જેના ઘરના આંગણામાં હોય ત્યાં તપાસ કરવી. ત્યાં માણસને મોકલ્યો ત્યારે તેણે કહ્યું–“લોખંડને ઘેડે લાકડે ચઢે ત્યારે આવજે, એટલે લાકડાના બારણે આંગળી દેવાય ત્યારે આવજે. તે પ્રમાણે માણસને મોકલતાં થાપણ પાછી આવી ગઈ. ચેથી સ્ત્રીએ કહ્યું હતું કે મારું સરનામું “પરઘર વાસ છે. તેથી મેં વિચાર કર્યો કે પરઘર વાસ કરનાર કેવડો હોય છે, એટલે કેવડો જેના આંગણામાં ઉગે તેના પાડોશીને સુગંધ મળે છે. આથી મેં ત્યાં તપાસ કરવા માણસને કર્યો ત્યારે તેણે કહ્યું “પથરે દાણ ચાલે ત્યારે આવજે.” એટલે એને અર્થ એ થાય કે પ્રાતઃકાળે ઘંટી દળવાનું કાર્ય કરે ત્યારે આવજે. એ પ્રમાણે સવારમાં થાપણ આવી ગઈ. ચાર સ્ત્રીઓના કોયડા અને પ્રધાનના બુદ્ધિભર્યા જવાબ સાંભળી સી અવાક બની ગયા. સમજણ અને અને સૂઝ વચ્ચે જામેલ આ સરવાળા સાંભળી બધાને થયું કે આપણું નગરમાં નારીરને આવા બુદ્ધિશાળી છે. રાજાએ આ બુદ્ધિ રત્નનું સન્માન કર્યું. બધા વિદાય થયા. આવી નારીરત્ન મયણરેહાને પિતાને પ્રાણપ્રિય પતિ યુગબાહુ મરણ પથારીએ પડે છે, તેથી દિલમાં ખૂબ આઘાત છે, પણ સતીએ એકજ વિચાર કર્યો કે અત્યારે મારું કર્તવ્ય એ છે કે તેમનું મૃત્યુ સુધારવું. તે જુએ છે કે પતિ ગુસ્સામાં છે. તેમને મરણાન્ત ઘા લાગ્યો છે. બચવાને કેઈ ઉપાય નથી. મૃત્યુની તૈયારી છે. જે ગુસ્સે લઈને મરશે તે બિચારાની ભયંકર દુર્ગતિ થશે, માટે હમણાં મારો વિચાર પડતું મૂકી એમનું મરણ સુધારવા દે. જે ક્રોધમાં મરે તે નરકાદિ દુર્ગતિના ત્રાસ! અને પાછો ધર્મ કઈ આપનાર નહિ, એટલે ત્યાંથી મરીને પણ આગળ દુઃખમય ભવાની પરંપરા! કેવી ભીષણ કટેકટી ! એ દુર્ગતિની હડફેટે ચઢી જાય તે એમનું શું? મયણરેહા અસાધારણ સન્નારી હતી. તેનું હૈયું પવિત્ર અને વિશુદ્ધ હતું. તેણે પિતાના પતિનું આત્મહિત વિચાર્યું. જે થવાનું હતું તે થઈ ગયું. થયેલું હવે ફરનાર નથી. હવે તે બચનાર નથી. ત્યારે તેમનું મન પ્રશાંત થવું જોઈએ. તેમને પરલોક ન બગડવે જોઈએ. તેમની કષાયની આગ શાંત કરી સમતા અને સમાધિ સાથે કેમ સદ્દગતિ થાય તે રીતે વાતચીત કરે છે. આ છે મયણરેહાની સ્વજન–મૈત્રી. ઉ૫કારી મૈિત્રી અને આત્મમૈત્રી. પોતાના દુઃખનો વિચાર નહિ. સૌભાગ્ય કે વૈધવ્યને કોઈ વિચાર નહિ. પતિના હત્યારા મણિરથ પ્રત્યે પણ એ સમયે કઈ વેર-વિરોધ નહિ! આવી ભયંકર દુર્ઘટનામાં મગજનું સંતુલન રાખવું શું સામાન્ય સ્ત્રી માટે સંભવિત છે ખરું? સામાન્ય અને સાધારણ સ્ત્રીનું કામ નહિ. | અંતિમ સમયે પતિને બધ આપતી સતી: મયણરેહાએ વજની છાતી કરી પતિનું માથું ખેળામાં લીધું, અને ગદ્દગદ્દ કઠે કહેવા લાગી, હે મહાયશ ! તમે એક Page #353 -------------------------------------------------------------------------- ________________ શારદા રત ક્ષણ પણ મનમાં બે કરશે નહિ. તલવાર મારનાર બીજું કંઈ નથી પણ મારા કારણે તમારી ઉપર તલવારનો ઘા પડ્યો છે. જે બન્યું છે તે પોતાના કર્મનું પરિણામ છે. વકર્મને વાંક છે. એમાં બીજ કેઈન વાંક નથી. તમારો ભાઈ તમારો શત્રુ કે વરી નથી, પણ કર્મો આપણા શત્રુ છે. માટે આપ કેઈને દોષ ન જેશે. ભાઈ પ્રત્યે શત્રુતા કે દુમનતા ન રાખશે. તમે પૂર્વભવમાં એમને માર્યા હશે તે આ ભવમાં તેમણે તમને માર્યા છે. અત્યારે તેમના પર દ્વેષભાવ રાખશે નહિ. આપ પ્રાણી માત્ર ઉપર મૈત્રીભાવના ધારણ કરે. તમારાથી રાજકાર્ય કરતાં બીજાની હાનિ પણ થઈ હશે. તમે જેમને અપરાધ કર્યો છે તેમની પાસે ક્ષમા માંગે અને જેમણે તમારો અપરાધ કર્યો છે તે લોકોને ક્ષમા આપો. આપ હૈયે રાખે. ક્રોધ કરી નવું વૈર બાંધશે નહિ. સતીના બોધથી આત્મ જાગૃતિને રણકાર મયણરેહાની આ વાત સાંભળી યુગબાહુના મનમાં થયું કે અહો ! આ સતી મને કેવી સારી શિક્ષા આપી રહી છે. મને તે મોટાભાઈ પ્રત્યે ક્રોધ આવ્યું હતું, અને આ પત્ની અને પુત્રની ચિંતા કરતું હતું, પણ મારા આત્માની ચિંતા કરતો નહોતે. મારા આત્માનું શું થશે તેને વિચાર પણ કર્યો ન હતો, પણ મારી ધર્મપત્ની મને આત્માનું કલ્યાણ કરવા માટે ઘણું ઉત્તમ શિખામણ આપે છે. ખરેખર મયણરેહા એ માત્ર પત્ની જ નહિ પણ મારી સાચી ધર્મપત્ની છે. મયણરેહા કહે છે નાથ ! આપ માને છે કે મારું મૃત્યુ નજીક આવ્યું છે, પણ આપ વિચાર તે કરો કે વાસ્તવમાં મૃત્યુ કોનું થવાનું છે? શરીરનું મૃત્યુ થવાનું છે કે આત્માનું? આત્મા તે અજર અમર છે અને દેહ નશ્વર છે. આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે. આવા ભાવ કેળવે. આપ મૃત્યુ માને છે. પણ તે કહું • છું કે આ મૃત્યુ નહિ પણ મહોત્સવ છે. જ્ઞાની આત્માઓ મૃત્યુને મહોત્સવ માને છે. ઘાસની ઝુંપડીમાં રહેનારને કેઈ રાજા એમ કહે કે મારા મહેલમાં આવીને રહે તે શું તેને ઘાસની ઝુંપડીને ત્યાગ કરતા દુઃખ થાય ખરું? તે માણસ તે હસતે હસતે ઘાસની ઝુંપડીને છોડશે પણ ઝુંપડી છેડતા રડશે નહિ, માટે તમે મૃત્યુને દુઃખરૂપ ન માને. તમારા માટે વિશેષ પ્રસન્નતાની વાત તે એ છે કે તમારા ભાઈ એ તમારી ઉપર તલવારને ઘા એ ન કર્યો કે જેથી ધડથી શરીર જુદું થઈ જાય, પણ એવી રીતે ઘા કર્યો કે આપને આટલો સમય મળી ગયો કે જે સમયમાં તમે પરલકનું ભાતુ બાંધી શકે. જે તમારા ભાઈએ તલવારના એક ઝાટકેથી શિરછેદ કર્યો હોત તે પરલેકનું ભાતુ બાંધવાને વખત તમને ક્યાં મળત? માટે જે અમૂલ્ય સમય અત્યારે હાથમાં છે તેને સદુપયોગ કરવા મારી વાત ઉપર ધ્યાન આપે. આપ મારી કે ચંદ્રયશની ચિંતા કરશે નહિ હજાર હાથવાળો પ્રભુ અમારા રક્ષણ માટે બેઠે છે. મૃત્યુ એટલે કલ્પવૃક્ષઃ મયણરેહાને આ વૈરાગ્ય ભર્યો ઉપદેશ આપણે બધાએ ગ્રહણ કરવા જેવો છે. કલ્યાણ મિત્ર બનેલી મયણરેહાના બોલ કેવા ભવ્ય અને ભાવવાહી છે! તે કહે છે કે મહાયશ! આપ મૃત્યુને કલ્પવૃક્ષ માને. ભાવ સારા રહેશે તે તમને Page #354 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન અવશ્ય સારું ફળ મળશે. વીરપુરૂષો મૃત્યુ સાથે સંગ્રામ ખેલે છે. તમે તે શૂરવીર છે, માટે તમારે મૃત્યુ સાથે સંગ્રામ ખેલતા ભય ન રાખવો જોઈએ. કાચા ઘડાને અગ્નિમાં પકાવ્યા બાદ તેમાં પાણી રહી શકે છે, તે રીતે મૃત્યુને તાપ સહ્યા પછી આત્મા સુખ પામી શકે છે. હે નાથ ! તમે ભાઈ ઉપર ઠેષ કે મારા ઉપર રાગ ન રાખે, પણ રાગ, દ્વેષ અને અઢાર પાપોને અંત સમય સુધી ત્યાગ કરી દો. રાગ દ્વેષને ત્યાગ કરવાથી તમારો આત્મા પવિત્ર બનશે. જે પોતાના સ્નેહી હોય છે તે પ્રવાસના સમયે માર્ગમાં ખાવા માટે ભાતુ બાંધી આપે છે તે પ્રમાણે હું પણ આપને આ પરલોકની યાત્રા કરતી વખતે આ લકત્તર ભાતુ બાંધી આપું છું. તમે મારા આ કથનને પ્રવાસ માર્ગમાં ખાવાનું ભાતુ સમજજે. બસ, આપ સર્વ મમત્વને છેદી નાખે. હવે તે કાયા પણ પડવાની તૈયારીમાં છે, માટે શરીર પરથી પણ મમત્વ ઉઠાવી લે. એનું જે થવું હોય તે થવા દો. મમત્વ હવે માત્ર પિતાના આત્માનું કરે કે હવે મારા આત્માને કષાયથી કાળો હરગીઝ નહિ કરું. અનંતજ્ઞાન સંપન્ન શ્રી સિદ્ધ ભગવાન તથા અરિહંત ભગવાન બધાની સાક્ષીએ જીવનના સર્વ દુષ્કૃત્યોની ખૂબ નિંદા કરો. મનમાં એજ ચિંતવે કે વીતરાગ અરિહંત પરમાત્મા એ સાચા દેવ છે. પંચમહાવ્રતધારી, સંસાર ત્યાગી મહાત્માઓ એ કે સાચા ગુરૂ છે અને સર્વજ્ઞ ભગવંતોએ કહેલે ધર્મ એ પ્રમાણભૂત છે. હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહાદિ પાપને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરે. એ પાપ હવે જીવનભર મન, વચન, કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને અનુમોદન આપીશ નહિ, એવા પચ્ચખાણ કરે. મનમાં નવકારમંત્રનું સ્મરણ કરે. જેના દશપ્રાણ નવકારમંત્રના સ્મરણ સાથે જાય છે તે કદાચ મેક્ષમાં ન જાય તે વૈમાનિક દેવ અવશ્ય થાય છે. માટે રટણ કરો નવકારમંત્રની, અંતિમ સમયે ધર્મની રટણ વિના બીજુ કામે ય શું લાગે? માતપિતા, પુત્ર-પત્ની એ બધા તે મૃત્યુ સમયે છૂટી જાય છે. એક માત્ર ધર્મ જ પરલેક જતાં સાથે સહાયમાં રહે છે, માટે હે મહાનુભાવ! આપ આપના આત્માને નવકારમંત્રના ધ્યાનમાં જોડી દો. કયાંય મમત્વ કરશે નહિ. - સદ્દગતિ-દુર્ગતિને આધાર મૃત્યુઃ મયણરેહાના મૈત્રી પૂર્ણ અને મધુર શબ્દ યુગબાહુના અંતરાત્માને સ્પશી રહ્યા છે. અંતરાત્મામાંથી અશુદ્ધ ભાવેને દૂર કરીને શુદ્ધ ભાવે સ્થાપિત કરવા તે કંઈ મામુલી ઓપરેશન નથી. તે એક ગંભીર અને મોટું ઓપરેશન છે. જેમ માણસનું હૃદય બદલવાનું ઓપરેશન ગંભીર હોય છે તેમ હૃદયગત ભાવેનું પરિવર્તન કરવાનું ઓપરેશન પણ ગંભીર હોય છે. શરીરની અંદરના ખરાબ અવયવ દૂર કરીને સારા અવયવ મૂકનાર ડોકટરનું લફય દરદીને જીવતા રાખવાનું હોય છે તેમ મનના અશુદ્ધ વિચારે દૂર કરીને પવિત્ર–વિશુદ્ધ વિચારોને સ્થાપિત કરનારનું લક્ષ્ય જીવાત્માની ભવપરંપરા સુધારવાનું હોય છે. મયણરેહા અત્યારે યુગબાહુના પરલેકના હિતને જ વિચાર કરે છે. એ જાણે છે, સમજે છે કે મૃત્યુ સમયે માણસના જેવા મનેભાવ હોય છે, જેવા અધ્યવસાય હોય છે, જેવી લેશ્યા હોય છે તે અનુસાર માણસની Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શારદા રત્ન સદ્દગતિ કે દુર્ગતિ થાય છે. હજુ મયણરેહા તેના પતિ યુગબાહુને કેવા મીઠાં વચનથી સદુધ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર -સાગરદત્ત શેઠ અને શેઠાણી ઉદયચંદ્ર શેઠને ત્યાં જમવા જવાની ના પાડતા હતા, પણ આગ્રહ કરીને લઈ ગયા, પણ કર્મને ઉદય શું કરે છે. કાના ફૂટલી થાળીની શોધ કરે છે, પણ કેઈને બુદ્ધિ સુઝતી નથી કે થાળીઓ ગણું તે જોઈએ. કેઈ થાળી ગણતા નથી. કાના ફૂટલી થાળી કયાં ગઈ કયાં ગઈ કરે છે ત્યારે કેટલાક કહે છે કે એક પરદેશી માણસ ફાટલા તૂટેલા કપડાં પહેરીને આવ્યો હતો, જેમને શેઠે બધા શેઠ-શાહકારની પંક્તિમાં જમવા બેસાડો હતો, તે થાળીના કાનાને કંઈક કરતો હતો. અમને તે ત્યારે લાગ્યું હતું કે આ ચાર તે નહિ હોયને? તે થાળીને કાને કાઢવા પ્રયત્ન કરતે હતે, માટે લાગે છે કે તે જ થાળી લઈ ગયો હશે. આ સાંભળીને ઉદયચંદ્ર શેઠ કહે છે, આપ બધા તેમની તપાસ કરે. તેમને પકડીને લઈ આવો, અથવા ત્યાં જઈને શામ-દામ અને દંડથી તેને ધમકી આપીને થાળી લઈ આવો. જે તે ન સમજે તે મારકૂટ કરજો પણ થાળી લઈને આવજો. શેઠના માથે આવેલું કલંક –આ બાજુ સાગરદત્ત શેઠ અને તારામતી શેઠાણી બંને ઝૂંપડીમાં બેઠા બેઠા સુખદુઃખની વાત કરે છે. શેઠ કહે છે, શેઠાણી ! આપણી પાસે સેનાના પાંચસે થાળ હતા તે તે ગયા પણ કાનાફૂટલી થાળીને હું કાને મૂિકીને જોવા ગયે, ત્યાં તે કાને ફીટ થઈ ગયો. પછી નીકળ્યો નહિ. આપણુ પાસે કે એટલી મૂડી હતી તે પણ જતી રહી. શેઠને ઘેર જે ૫૦૦ થાળ છે તે મને તે લાગે છે કે આપણું જ થાળ પાછા અહીં આવ્યા ન હોય! આપણું પુણ્ય પરવાર્યા ને આ શેઠના પુણ્યને ઉદય થયો. એમાં કાંઈ નવાઈ નથી. આ રીતે બંને વાતો કરી રહ્યા છે. એટલામાં ઉદયચંદ્ર શેઠનો મુનિમ આ શેઠને શોધતો શોધતો અહીં આવ્યો. આવીને કહે છે તમે અમારા શેઠની સેનાની થાળી ચેરીને લઈ આવ્યા છે તે આપો. શેઠ કહે–થાળી શું ને વાત શું? મુનિમજી તે ગુસ્સામાં આવીને કહે છે, એક તે તમને જમવા બોલાવ્યા, બધું જમાડયું, અને જેનું ખાધું તેને ઘેરથી જ ચેરી કરીને સેનાની થાળી લઈ આવ્યા? શેઠ તે બિચારા તદ્દન નિર્દોષ છે. એ તો કંઈ વાત જાણતા ન હતા. શેઠ કહે મેં થાલ ન લાયો, મુનિમ કર વિશ્વાસ, | મુનિમ કહે જે ઈજજત ચાહે, ઝટપટદેવ રે પ્રકાશ શેઠ કહે ભાઈ! હું થાળી લાવ્યો નથી. આપ મારા પર વિશ્વાસ રાખો. અમે કેટલા કષ્ટ ભોગવીએ છીએ, છતાં ચેરી આદિ પાપ તે કઈ દિવસ કરતા નથી. મુનિમ કહે, આપે જ લીધી છે. આપ અમને થાળી નહીં આપો તે અમે અહીં બેસી રહીશું, પણ થાળી લઈને જઈશું. જો આપને આપની ઈજજત-આબરૂ વહાલી હોય તે આપ અમને બતાવો કે થાળ કયાં મૂક્યો છે? મુનિમજીએ શામ, દામ, દંડથી સમજાવ્યું. શેઠ તે એક જ વાત કરે છે કે આપ ગમે તેટલા ઉપાય કરે, પણ મેં થાળી લીધી જ નથી, Page #356 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન તે પછી થાળી લીધી છે એમ કેવી રીતે કહું? ત્યારે મુનિમજી, પોલીસે બધા ભેગા થઈને હંટરથી શેઠને ખૂબ માર મારવા લાગ્યા. કેઈએ ડાંગ માથામાં મારી, કાઈ ગડદાપાટૂ કરવા લાગ્યા. શેઠાણીથી આ બધું જોઈ શકાતું નથી. તે કહે, ન મારશે ન મારશે. અમે થાળી લીધી નથી. બાળકો પણ ખૂબ રડે છે. તેઓ કહે છે, મારા બાપુજીને ના મારશે...ના મારશો. આમ બધા શેઠને માર મારી રહ્યા છે. હવે શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં-૨૭ શ્રાવણ સુદ ૧૫ ને મંગળવાર તા. ૧૧-૮-૮૧ અનંતજ્ઞાની ભગવંતોએ ફરમાવ્યું છે કે આ જગત અનાદિકાળથી વિદ્યમાન છે, અને અનંતકાળે પણ આ જગતનું અસ્તિત્વ મટી જવાનું નથી. કોઈ કાળ આજ સુધીમાં એવો ન હતો કે જ્યારે જગતનું અસ્તિત્વ ન હોય અને ભવિષ્યમાં કયારેય એ કાળ આવવાને નથી કે જગતનું અસ્તિત્વ નહિ હોય, એટલે જગત ત્રણે કાળે છે એટલે એ વાત નિશ્ચિત થાય છે કે સંસારનું અસ્તિત્વ પણ અનાદિ અનંત છે. સંસારના અસ્તિત્વની " જેમ મોક્ષનું અસ્તિત્વ પણ અનાદિ અનંત છે. જેમ સંસાર કદી પણ નહતે એવું બન્યું? નથી, અને કદીપણ નહિ હોય એવું બનવાનું નથી, તેમ મોક્ષ પણ કદી નહોતે એવું બન્યું નથી, અને મેક્ષ કદી પણ નહિ હોય એવું બનવાનું નથી. સંસારનું અસ્તિત્વ તેમજ મેક્ષનું અસ્તિત્વ અનાદિ અનંત છે. તે સાથે એ વાત પણ સ્વીકારવી પડશે કે સંસારનો માર્ગ અને મોક્ષને માર્ગ એ બંને માર્ગો અનાદિકાળથી વિદ્યમાન છે, અને અનંતકાળે પણ એ બંને માર્ગો વિદ્યમાન રહેવાના છે. જગતમાં કયારે પણ આ બંને માર્ગો વિદ્યમાન ન હોય અથવા તે આ બંનેમાંને કેઈ એક માર્ગ વિદ્યમાન ન હોય એવું બન્યું નથી અને બનવાનું પણ નથી. હા, એવું બને કે કઈ ક્ષેત્રમાં કઈ કાળે સંસારને જ માર્ગ વિદ્યમાન હોય, ત્યાં મોક્ષની કે મોક્ષ માર્ગની વાત હતી નથી. અમુક ક્ષેત્રે એવા છે કે જ્યાં સદાકાળને માટે સંસારની અને મોક્ષની તેમજ સંસારમાર્ગની અને મોક્ષમાર્ગની વાત ચાલુ રહે છે. કર્મભૂમિના પંદર ક્ષેત્રોમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં તે જેમ સંસાર અને સંસારને માર્ગ અનાદિ છે, તેમ મેક્ષ અને મોક્ષને માર્ગ પણ અનાદિથી છે. સદાકાળને માટે મોક્ષની અને મોક્ષમાર્ગની વાત ચાલુ રહેવાની હોય એવા ક્ષેત્રો તો પાંચ મહાવિદેહના છે. અમુક ક્ષેત્રો એવા પણ છે કે જે ક્ષેત્રોમાં સદાને માટે સંસારની તથા સંસારના માર્ગની વાત ચાલુ હોય છે. આપણે અત્યારે જે ક્ષેત્રમાં છીએ તે આ ભરતક્ષેત્ર એવું છે કે જ્યાં અમુક કાળે માત્ર સંસારની અને સંસારમાર્ગની વાત ચાલુ હોય. જ્યારે અમુક કાળે સંસારની, મોક્ષની તેમજ સંસારમાર્ગની અને મોક્ષમાર્ગની વાત પણ ચાલુ હોય. ભગવાન ઋષભદેવે શાસન પ્રવર્તાવ્યું તે પહેલાના કાળમાં મેક્ષની કે મોક્ષમાર્ગની વાત નહતી. ભગવાન રાષભદેવના શાસનથી આ કાળમાં મેક્ષની અને મોક્ષમાર્ગની શરૂઆત થઈ, અત્યારે ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શારદા રત્ન શાસન ચાલે છે. અત્યારે આ ક્ષેત્રમાં ચોથા આરામાં અને પાંચમા આરામાં સંસારની તથા સંસારમાર્ગની અને મોક્ષની તેમજ મેક્ષના માર્ગની વાત ચાલુ છે. આ સંસારમાં અનંતાનંત જેટલે કાળ વીતાવ્યા છતાં હજુ આપણે મોક્ષને પામ્યા નથી. તેનું શું કારણ? મોટા ભાગે તે મેક્ષની અને શુદ્ધ એવા મોક્ષમાર્ગની વાત આપણને સાંભળવા મળી નહિ હોય. કદાચ સાંભળવા મળી હશે તે તેને બરાબર સાંભળી નહિ હોય, અને કદાચ સાંભળી હશે તે એ વાત આપણને રૂચી નહીં હોય. કદાચ કઈ કઈ જીવને રૂચી હશે તે એ રૂચીને ટકાવી શક્યા નહિ હોય. આ બધી વાતે પર વિચાર કરશું તો જરૂર એમ થશે કે આપણું પુણ્ય આપણને આપણા નિસ્તારની બધી સામગ્રીને ભેટે કરાવી દીધું છે, તેથી આપણું પુણ્ય અસાધારણ કટિનું છે. આર્ય દેશ મળે, મનુષ્ય જન્મ મળ્યો અને મનુષ્ય જન્મ એવી જાતિમાં અને કુળમાં મળ્યો કે જ્યાં વારસાગત જૈનધર્મના સંસ્કાર હોય. શુદ્ધ એવા મોક્ષમાર્ગના અનુષ્ઠાને થોડા ઘણા અંશે આચરવાની તક મળે. સદ્દગુરૂઓ પાસેથી મોક્ષમાર્ગની વાત પણ સાંભળવા મળી જાય, એટલું જ નહિ પણ જે આપણે ધારીએ તે મોક્ષમાર્ગનું અમુક અંશે આરાધના કરી શકીએ. આવી સારી સામગ્રી જેને તેને મળે નહિ. મહાભાગ્યવાનને આવી ઉત્તમ સામગ્રીને ભેટે થઈ જાય. આ સામગ્રીની કિંમત જેને સમજાઈ જાય તે કદાચ ગરીબમાં ગરીબ હોય તે પણ એને એમ થાય કે મારું પુણ્ય ઘણું ચઢિયાતું છે. - મહાન પુણ્યોદયે બધી સામગ્રીને ગ મળી ગયે, પણ એ યોગને આપણે જાતે જ સફળ બનાવવાનો છે. દિવસે જતા જાય છે અને આ માનવભવનું આયુષ્ય ઘટતું કાર્ય છે. અહીંથી કોઈ પણ બીજા ભવમાં જવાનું છે એ નક્કી છે. અહીં જે મળેલી સામગ્રીને સફળ કરવાનું બને નહિ, તો પછી આવી સામગ્રી ફરીને કયારે મળશે એ તે જ્ઞાની જાણે, માટે આપણી તે એ જ ઈચ્છા હોવી જોઈએ કે હું જલ્દી મોક્ષને કેમ મેળવું? મારા મહાન પુણ્યોદયે આવી દુર્લભ સામગ્રીઓ મને મળી ગઈ છે તે આ બધાને હું એવો સદુપયોગ કરી લઉં કે માત્ર થોડાક ભામાં હું સંસારથી છૂટી જાઉં અને મોક્ષને પામી જાઉં. સંસાર તે અનાદિકાળથી છે. અનંતાનંત કાળે પણ સંસારનો અંત આવવાને નથી, પણ આપણે પોતે વિવેકી બનીને પ્રયત્નશીલ બનીએ તે સંસાર અનાદિકાલીન હોવા છતાં આપણા સંસારનો અંત જરૂર આવી જાય. સમગ્ર સંસારને અંત નથી આવવાને. એથી કાંઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણામાં એ તાકાત છે કે આપણે આપણું પોતાના સંસારનો અંત જરૂર લાવી શકીએ. સંસાર તે ચાલુ રહે અને આપણે મોક્ષને પામી શકીએ. મોક્ષને પામવા માટે મેક્ષના માર્ગ પર યથાર્થ શ્રદ્ધા કરવી પડશે. કહેવત છે કે, આસતા સુખ સાસતા” આસ્થા (શ્રદ્ધા) થી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ભૂતકાળ તરફ નજર કરીશું તે દેખાશે કે અહંનકજી, કામદેવજી, મંડુક શ્રાવક, કૃણ– વાસુદેવ આદિ સમ્યક દૃષ્ટિ શ્રાવકે કેટલી બધી દઢ શ્રદ્ધાના ધારક હતા. મંડુક શ્રાવકની Page #358 -------------------------------------------------------------------------- ________________ શારત રત્ન ૨૫૩ વાત ભગવતી સૂત્રમાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદા ભગવાનની દેશના સાંભળવા ગઈ. ભગવાને દેશનામાં પંચાસ્તિકાય વિષે સુંદર પ્રવચન ફરમાવ્યું. પંચાસ્તિકાય એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. આ પાંચ અસ્તિકામાં પુદ્ગલાસ્તિકાય રૂપી છે અને બાકીના ચાર અરૂપી છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ ચલન સહાય છે, અધર્માસ્તિકાયનો સ્વભાવ સ્થિર સહાય, આકાશાસ્તિકાયનો સ્વભાવ અવકાશ આપવાને, પુદગલને સ્વભાવ સડન, પડન, વિધ્વંસન છે અને જીવને સ્વભાવ ચૈતન્ય લક્ષણ, સદા સઉપયોગી છે. આ પ્રમાણે ભગવાને પંચાસ્તિકાયનું સુંદર સ્વરૂપ સમજાવ્યું. કાલિયાદિ અન્યતીર્થઓને તેની સમજ ન પડવાથી તેઓ સમવસરણની બહાર નીકળીને મશ્કરી કરવા લાગ્યા. એટલામાં મંડૂક શ્રાવક ત્યાંથી નીકળ્યો. તેને જોઈને કહે છે, હે મંડૂક! તારા ભગવાન મહાવીર તે ગપ્પા મારે છે. આજે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ધર્માસ્તિકાયને સ્વભાવ ચલન સહાય છે. તે આપણને ચાલવામાં મદદ કરે છે, પણ અમે તે તેને જોઈ શકતા નથી, માટે તારા ભગવાનની વાત ખોટી છે. મંડૂક શ્રાવક એટલા બધા વિશેષણ હતા કે ઉત્પાતિકી બુદ્ધિથી તરત જવાબ આપ્યો કે હે દેવાનુપ્રિય ! તમારા કથનનો આ. તે એ થયો કે જે વસ્તુ જોઈ શકાય તે માનવી અને જે જોઈ ન શકાય તે ન માની. હું તમને પૂછું છું કે પવન, ગંધ અને શબ્દને તમે આંખે દ્વારા જોઈ શકે છે? આ વૃક્ષના પાંદડા કેણ હલાવે છે? તેમણે કહ્યું પવન. મંડૂકજીએ કહ્યું, તમે પવનને જોઈ શકે છો? તેઓ કહે છે ના. તે પછી પવનનું નામ શા માટે લો છે ? પાંદડા હાલતા જોઈને. પવન રૂપી છે, છતાં જોઈ શકતા નથી, તે ધર્માસ્તિકાય તે અરૂપી છે. તમે દરિયાના એક કિનારે ઉભા છો તે સામા કિનારાને જોઈ શકો છો? ના. જે રૂપી પદાર્થ પણ જોઈ શકતા નથી તો અરૂપીને કયાંથી જોઈ શકો? જેમ પવન પાંદડા હલાવવામાં સહાયક છે તેમ ધર્મારિતકાય ચલન શક્તિમાં સહાયક છે. ઈત્યાદિ જડબાતોડ જવાબ આપીને પ્રતિપક્ષીને નિરૂત્તર બનાવી દીધા. ભગવાનના શ્રાવકો સિદ્ધાંતના જાણકાર હોય. તેની સામે કોઈ પાખંડી આવે તો તેનાથી પાછા ન હઠે, પણ તેને હરાવી દે. આજે તે શાસ્ત્રોનું જ્ઞાન-જાણપણું ઘટતું જાય છે. બહારનું જ્ઞાન વધી ગયું છે. તમારું વિજ્ઞાન આજે આગળ વધ્યું ને તેમના કહેવા પ્રમાણે ચંદ્રલોક સુધી પહોંચી આવ્યા. દરિયામાં સબમરીન દ્વારા દરિયો તરાય પણ ઉપરથી દેખાય નહિ ને તરતા જાય. આ બધું જ્ઞાન મેળવ્યું, જાણ્યું પણ જાણવાનું નથી જાણ્યું અને મેળવવાનું નથી મેળવ્યું. મંડૂક શ્રાવકે આપેલા પ્રશ્નોના જવાબથી પ્રતિપક્ષી સ્તબ્ધ થઈ ગયા, અને કહ્યું ખરેખર, તારા ગુરૂ મહાન છે. જે તું આટલે સમર્થ છે તે તારા ગુરૂ તે વધુ સમર્થ હોય જ ને ! અમે અજ્ઞાનના કારણે સમજી શક્યા નહિ મંડૂકછ ત્યાંથી નીકળીને ભગવાન પાસે આવ્યા. ભગવાનને વંદનનમસ્કાર કરીને બેઠા, પછી ભગવાને કહ્યું હે મંડૂક ! તને રસ્તામાં જે અન્યતીથિકે મળ્યા Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શારા રત્ન તેમણે તને જે પ્રશ્નો પૂછ્યા અને તે જે જવાબ આપ્યા છે તે સત્ય આપ્યા છે. તુ ધડુ સારુ' જાણે છે. ભગવાને તેમની પ્રશંસા કરી. કેટલા શ્રદ્ધાવાન શ્રાવક ! પાખંડીથી પરાજય પામે નહિ, પણ તેના પરાજય કરે. આવી શ્રદ્ધાવાન મયગુહા છે. આત્માના સાચા તત્વને પામેલી મયગુરેડા: મય ગુરેડાએ એ જ વિચા કે અત્યારે પત્ની તરીકેની મારી શી ફરજ છે? જો હું મારુ કવ્યુ નહિં સમજું ને તેમને ધર્મના માર્ગે નહિ વાળું તે તેમની ગતિ બગડી જશે. સતી કહે છે નાથ ! જુઓ, આકાશમાં દેવા તમને આમંત્રણ આપે છે. હસતા મુખથી લાંબા હાથ કરીને ખાલાવે છે ને કહે છે હું યુગમાડુ ! તમને અત્યારે તા એક રાજ્ય મળ્યું હતું. પશુ આ રાજ્ય છેડશે! તેા તમને ઘણું માટું રાજ્ય મળશે. તમારા અહીંના સુખા કરતાં હજારોગણા વધારે સુખની સામગ્રીએ અમે તૈયાર કરી રાખી છે. હજારા અનુચરા તમારા હુકમની રાહ જોઈને બેઠા છે. તમને ત્યાં લઈ જનાર તમારા સત્કાર્યો અને સદ્ભાવના સિવાય ખીજુ કાઈ નથી. મયણુરેહા પાતે રૂપમાં રભા સમાન છે, પાતે ગર્ભવતી છે. છતાં મારું શું થશે ? એ ન જોતાં પેાતાના પતિનું પરલેાકમાં બગડી ન જાય તે માટે પેાતે સજાગ બની ને પતિને સજાગ બનાવ્યા. એ આજની પત્નીએ જેવી ન હતી. આજે તેા પતિ મરવા પડે ત્યારે કંઈક સ્રીએ એમ કહે કે તમે મારુ' કરતા જાવ. જ્યાં આવી ભાના હોય ત્યાં નવકારમંત્ર તા હૈં જ કયાંથી ? પણુ મયણુરેહા તે મરતાને મારવાને ખાલે તેના ઉદ્ધાર કરવા કલ્યાણમિત્રની ફરજ બજાવી રહી છે. સ્નેહીએના મૂલ્ય અહી અકાય છે. પતિ મર્યા પછી મારું જે થવાનું હોય તે થાય. મારા ભાગ્યમાં હશે તે મિથ્યા થનાર નથી, પણ મારા પતિનું આ માનવભવનું. ભાગ્ય અહી. પૂરુ થઈ રહ્યું છે. એ હમણાં જ પરલેાક ઉપડી જવાના છે, તેા એમના વિચાર કરવા દે. એમનું સુધારી લેવા દે. આવા નિર્મળ વિવેક તેને જિનશાસનમાંથી સ્ફુર્યા છે, તેથી તેના વચનામાં જૈનશાસનના પ્રકાશ ઝળહળી રહ્યો છે. ભય'કર દુઃખીને પણ શાંતિની ભારે શીતલતા આપે એવા ચઢનરસ નીતરી રહ્યા છે. આત્માના સાચા તત્ત્વને વિકસિત કરી ગળાવાઢ દુશ્મન ઉપર ક્ષમાના ધાધ વહેવડાવી દે એવા સમ પ્રેરણાના ક્ષીરસાગર ઉછળી રહ્યો છે. તે સમજે છે કે મારી પત્ની તરીકેની ફરજ શી છે? આજે સંસારમાં પણ કંઈક ઘરમાં એવું જોવા મળે છે કે પવિત્ર સ્ત્રીએ પેાતાની ફર૮ બજાવવા માટે કષ્ટ પડે તે વેઠવા તૈયાર થાય છે પણ ફરજ નથી ચૂકતી. એક બહેનનું નામ સુશીલા.. નામ તેવા ગુણુ છે. સુશીલા અને તેના પતિ રાત્રે બેઠા છે. ત્યાં અચાનક બાર વાગે તેના નાના દિયર દિપક અને નણંદ દીપિકા આવ્યા જોરથી બૂમ પાડી. ભાભી, એ ભાભી ! સુશીલા કહે આવા દિપકભાઈ! આવેા દીપિકાબેન ! આપ અત્યારે ૧૨ વાગે અચાનક કેમ ? ભાભી ! ખા માંદા થઈ ગયા છે. તે બેભાન થઈ ગયા છે. ખેાલતા પણ નથી. ખાને એકાએક શું થઈ ગયું ? અમે સાંજે જમ્યા ત્યાં સુધી કાંઈ ન હતું. જમ્યા પછી ખા વાસણૢ ઘસતી હતી. સાથે દ્વીપિકા પશુ Page #360 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૫ બેઠી હતી. હું અંદર રૂમમાં મારુ લેશન કરતા હતા. ખાપુજી જમીને બહાર ગ્રંયા હતા. ત્યાં તે દીપિકાએ બૂમ પાડી, હું ગયા ત્યારે ખા ચાકડીમાં ઉંધા માથે પડી હતી. દીપિકાએ પાડેાશમાંથી મેનાને ખેાલાવી, બધાએ ભેગા થઈને ખાને ખાટલામાં સૂવાડી. ખાને અમે ઘણીવાર ખેાલાવી પણ ખેાલતી નથી. ભાભી ! આપ જલ્દી આવાને, દિપકભાઈ, હું આવું છું. સુશીલાના પતિનુ નામ મહેશ હતું. મહેશ કહે સુશીલા ! તું કયાં જાય છે ? સબૂર કર. આપણે ત્યાં નથી જવું. ખા ભલે બેભાન પડી. તેને જોવા જવું નથી. તેણે તને ઘણું દુઃખ આપ્યું છે. સુશીલા કહે. અત્યારે આપ એક શબ્દ પણ ખેલશે નહિ. ખા બેભાન પડી હાય ને હું શું અહી બેસી રહુ ! હું તેા જાઉં છું. આપ ઘર બધ કરજો ને પછી આવજો. ડાકટરને બોલાવવા પડશે. માટે આપ તરત આવજો. એમ કહીને સુશીલા તેા પેાતાના ખાળકોને લઈને ત્યાંથી ચાલી ગઈ. અપકારને ભૂલી જઈ સેવા કરતી સુશીલા : સુશીલાએ ઘરમાં દાખલ થતાંની સાથે ખાટલામાં સૂતેલી સાચુ જમનામાના માથે હાથ મૂકો, અરરર......આટલે બધા તાવ ! ડાકટરને મેલાવી લાવેા. મહેશ તરત ડોકટરને ખેાલાવી લાવ્યા. સુશીલા પૂછે છે ડોક્ટર સાહેબ! મા કેમ બેભાન થઈ ગયા છે? ડાકટર કહે, એમને ૬ ડીગ્રી તાવ છે તેથી મગજ પર ગરમી ચઢી ગઈ છે, એટલે બેભાન થયા છે. આપ બરફના પાતા મૂકા હું દવા આપું છું. તાવ ઉતરી જશે. સુશીલા તેા ખરાખર સાસુની સેવામાં લાગી ગઈ. મહેશ કહે છે સુશીલા ! તું આટલું અધું શા માટે કરે છે ? તને દુ:ખ દેવામાં બાકી નથી રાખ્યુ. જવા દે ને એને સ્વર્ગમાં સુશીકા કહે, માણસ માત્ર ભૂલને પાત્ર છે. આપણાથી એવું ન કરાય. પવિત્ર માબાપની સેવા કરવી એ સંતાનેાની ફરજ છે. સુશીલાએ સાસુને દવા આપી, પણ તાવ જરા પણ ઉતરતા નથી. ત્રણ દિવસ થયા છતાં તાવ ઉતરતા નથી, ત્યારે ડોકટરે કહ્યુ કે ટાઇફોઇડ છે. સુશીલા રાતદિવસ ખડે પગે તન-મનથી સેવા કરે છે. મહેશ કહે છે સુશીલા ! તું ખાની આટલી બધી સેવા કરે છે, પશુ તેમના પૂર્વના વર્તનને યાદ કર. તારે કષ્ટ વેડવામાં શું ખાકી રહ્યું છે! સુશીલા ત્યારે પતિને સમજાવતી. આપ આ શુ' ખેલ ખેલ કરે છે ? આવા સમયે પૂર્વની વાત યાદ ન કરાય. સુશીલા રાત્રે બધાને સૂવાડી દે. પેાતે એકલી જાગે છે. એક કલાક પણ સૂતી નથી. સસરાને પણ કહે છે, આપ સૂઈ જાવ. આપ ઉજાગરા કરશેા તા તમારી તબિયત બગડશે. હું જાગુ' છું. રાજ પાતે રાત્રે જાગે છે. દિવસે બધું કામ કરે છે અને રાત્રે જાગે છે. ચૌઢ દિવસ થયા છતાં તાવ ઉતરતા નથી. મહેશ કાઈ વાર અકળાઈ જતા પણ સુશીલા તા જરાય અકળાતી નહિ, કે હિંમત હારતી નહિ. સુશીલાની પ્રસરાતી ખ્યાતિ સુશીલાની સેવા જોઈ ને આડોશી પાડેાક્ષી બધા ખેલતા કે શું સુશીલા છે ! જમનામાએ આ વહુને કેટલું કષ્ટ આપ્યુ છે, છતાં વહુ એ ભૂલી જઈ રાતદિવસ કેવી સેવા કરે છે! ખરેખર આ તે વહુ નથી પણ ઘરની દેવી છે દેવી, દવાના ઉપચારથી જમનામાના તાવ થોડા નાલ થયે!, એક દિવસ ખપેારના Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શારદા રત્ન સમયે સસરાજી ટપાલ લઈને આવ્યા. તેમનું માં પડી ગયેલું હતું. સુશીલા કહે છે બાપુજી! આપનું મુખ કેમ આજે પડી ગયું છે ? કંઈ થયું તે નથી ને ! ના બેટા ! તારા પિયરથી પત્ર આવ્યો છે. તમારા બાની ગંભીર સ્થિતિ છે. તમને ત્યાં તેડાવે છે. સુશીલા તેના માબાપને એક જ દીકરી છે. ચાર ચાર ભાઈની લાડીલી બેન છે. સુશીલાના સસરા કહે છે વહુ બેટા! તમે પિયર જઈ આવે. તેનું મન વિચારોમાં અટવાવા લાગ્યું. અહીં માંદગીના બિછાને પડેલા આ મારા સાસુને રેઢા મૂકીને જાઉં પણ કેવી રીતે? હું જાઉં તે અહીં ચાકરી કેણ કરે ? નાના છોકરાઓની સંભાળ કેણ લે? | માતાની હિત શિખામણ બાપુજી! હું પરણીને સાસરે આવી ત્યારે મારી માતાએ મને શિખામણ આપી હતી કે બેટા ! તું પરણીને સાસરે જાય છે. હવે તારું સાસરું એ તારું ઘર છે. ત્યાં સુખ મળે, દુઃખ મળે, જે મળે એને તારા હૈયામાં સમાવી લેજે. તારા પતિના સગા એ હવે તારા સગા બન્યા છે. તારી સાસુ એ હવે તારી મા છે. તેમને મા કરતાં પણ અધિક માનજે. એમની સેવા કરવામાં પાછું વાળીને જઈશ નહિ. તારા સસરા એ હવે તારા પિતા છે. તારા દિયર એ તારા ભાઈ છે. તારી નણંદ એ તારી બેન છે. આ રીતે બધાની સાથે રહેજે. સસરાજીએ કહ્યું બેટા ! એ વાત સાચી પણ તારા સાસુને હવે ઠીક છે. એમની તબિયત ગંભીર નથી. બે દિવસ અમે ચલાવી લઈશું. તે ત્યાં જઈશ તે તને તારી બા નું મુખ જોવા મળશે. * મહેશ કહે, સાસુને પડી રહેવા દે, એના કર્યો એ ભેગવશે. એમણે તને ઓછું દેખ આપ્યું છે? સુશીલાના મનમાં જરા પણ આવા ભાવ નથી આવતા તે વિચારે છે, અત્યારે મારું કર્તવ્ય શું ? મારા સાસુની સેવા કરવી એ મારું પહેલું કર્તવ્ય છે. એમ માનીને તે પિયર ન ગઈ. ત્રણ દિવસ થયા ત્યાં સમાચાર આવ્યા કે એની બા ગુજરી ગયા છે. આ સમાચારથી સુશીલાને ખૂબ આઘાત લાગ્યો. છતાં સાસુની સેવામાં ખામી આવવા દીધી નહિ. બધા લોકો બેડો છે, શું સુશીલા છે ! આવી ગુણીયલ વહ મળવી મુશ્કેલ છે. વધુ મળો તે આવી મળજો. તેણે જનેતા માતા કરતાં પણ ડોશીમાને સવાયા સાચવ્યા છે. શું તેમની ખંતથી સેવા કરે છે ! બધા સુશીલાના ખૂબ વખાણ કરવા લાગ્યા. સાસુએ વહુ પર જુલમ ગુજારવામાં બાકી નથી રાખી, અને અતિ કલેશથી કંટાળીને મહેશ અને સુશીલા જુદા મકાનમાં રહેવા ગયા, ત્યારે આ સાસુએ રસોઈ કરવા એક વાસણ પણ નથી આપ્યું કે પહેરવા બીજા એક જોડી કપડા પણ આપ્યા નથી. સુશીલા જુદી રહી તે પણ દિવસમાં બે વાર સાસુના ઘેર આવતી. ભલે, સાસુને બોલવું હોય તે બોલે. એના દિયર અને નણદ તે ભાભીની સાથે એવા હળીમળી ગયા હતા કે ભાભી વિના એમને ગમતું નહિ. દિવસે પાંચ છ વાર ભાભીને ઘેર આવતા. સુશીલા કેઈ કોઈ વાર પિયર જતી, પણ પોતાના દુઃખ બાબતને એક શબ્દ પણ ઉચારતી ન હતી. સાસુનું પરિવર્તન : સુશીલાની રાત-દિવસની સેવા ફળી. જમનામાને દિવસે દિવસે સારું થતું ગયું. જમનામાં હવે પોતે જુએ છે કે અત્યારે મારી પાસે રાત-દિવસ Page #362 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૫૭ સુશીલા બેસી રહી છે. રાતાની રાતા મારા માટે જાગે છે. પછી તેમને ખબર પડી કે તેની ખા સીરીયસ ડાવા છતાં ન ગઈ અને તેની બા મૃત્યુ પામ્યા. આ બધા સમાચાર જાણીને સાસુનું હૃદય પલ્ટાઈ ગયું. તેનામાં માનવતાના દીવડા પ્રગટયો. ઉઠીને સુશીલાના ચરણમાં પડી. ધન્ય છે સુશીલા ! ધન્ય છે તને! મને માફ કર, માફ કર. મેં તારા પર જુલ્મ ગુજારવામાં બાકી નથી રાખ્યા, છતાં તે એ બધા દુઃખાને ભૂલી જઈ મારી જે સેવા કરી છે તે અજોડ છે. તારી સેવાથી મને નવજીવન પ્રાપ્ત થયુ છે. મારા ખાતર તારી બાની સ્થિતિ ગંભીર હાવા છતાં તુ મળવા પણ ન ગઈ. વહુ બેટા ! મારા ગુનાને માફ કર. તેમની આંખામાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. સુશીલા કહે બા ! ખા ! એવું ન ખેલા. હું તમને માફ્ કરનારી કોણ ? તમારે માફી માંગવાની હાય જ નહિ. જે બન્યુ' છે તે બધામાં કર્મ નિમિત્ત છે. તમે સાજા થયા એટલે મને ઘણા આનંદ છે. આમ કહેતાં સાસુ વહુ એકબીજાને ભેટી પડયા. ખરેખર તું તે અમારા ઘરની કુળ દીપિકા છે ! બેટા ! હવે હું તને અહીં જ રાખીશ, જુદી નહિ રહેવા દઉં. બધા ભેગા આનંદથી રહેવા લાગ્યા. જેમ સુશીલાને સાસુએ ગમે તેટલું દુઃખ આપ્યું, પણ તેણે ફરજ અદા કરી તેમ અહીંયા મયણુરેહા પણ પેાતાની ફરજ સમજીને પતિનું મરણુ સુધારવા છાતી પર શીલા મૂકીને તેમના આત્મા કઈક પામી જાય ને તેમની સદ્ગતિ થાય તે માટેનું ઉપદેશ યુક્ત વને કહી રહી છે. નાથ ! આપ બધું ભૂલી જજો. આત્માને કાઈ દાસ્ત નથી, કોઈ દુશ્મન નથી. દોસ્ત કે દુશ્મન પેાતાના આત્મા છે. આ કટારી ભાઇએ નથી મારી, પણુ કરાજે હુલાવી છે. હવે કાઈ પર દ્વેષ ન કરતા, વેરનું વિસર્જન કરતા કરતા આ મૃત્યુ-ઘડીને મહાત્સવમય બનાવી જજો. આંખ સામે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધમ ને રાખીને એનું શરણ સ્વીકારજો. હવે આપ આપના આત્મઘરમાં મહામ ગલમય અને પતિતપાવનકારી નવકારમંત્રને વસાવા. નવકારમંત્રનું ધ્યાન અલૌકિક લાભ આપે છે. મહાઉન્નતિ સર્જ છે. સદ્ગતિમાં જવાને માટે આત્માને હલકા ફુલ બનાવે છે. આ જીવનમાં નવકાર એ જ સાર છે. ધર્મ એ જ સાર છે, કષાયા તા મહારોગ છે. એની પકડ ન રાખશે. આ જીવત પામ્યાની વડાઈ, લાડી, વાડી, ગાડીના લ્હાવા લેવામાં નથી. ચિત્તને વિષયાના આનદ્રથી ભરી દેવામાં નથી. એ તે ઝેર છે. જીવનની વડાઈ તા ચિત્તમાં સમભાવ અને સમાધિ સ્થાપિત કરવામાં છે. ક્ષણવાર પણ ચિત્તમાં જો સમભાવ સ્પશી જાય તે એ પારસમણીની જેમ તુચ્છ લેાઢા જેવા ચિત્તને કિમતી સુવર્ણ જેવું કરી દે છે. સતીની એક જ વાત છે કે ભાઇએ ગમે તે કર્યું. પણ આપણે આપણું ન ચૂકવુ જોઇએ. સતીના વચનેાની પિત્ત પર સુંદર અસર :-પતિની કલ્યાણમિત્ર બનેલી મહાસતી મયણુરેહાના ચંદનરસ સમાન શીતલ વચનામૃતા સાંભળી પતિના દિલના ક્રોધના ભડકા શાંત થઈ ગયા. એ ઠંડાગાર ઉપશમજલના સરોવરમાં સ્નાન કરવા લાગ્યા. પત્નીએ કહેલુ બધુ... મસ્તકે ચઢાવી અંજલી જોડી સ્વીકારી લીધું. અંતરના સત્ત્વ ખીલ્યા. હવે તેા પ્રતિ 410 Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શારદા રત્ન સમય સવેગરસની પરિણતી વધતી ચાલી. અસાર સંસાર, કર્મના વિચિત્ર ખેલ, મેાહના ઘેરા નશા, પાપના ગાંડપણુ એ બધા પર ભારે નફરત છૂટી. એ વિટંબણામાંથી છેડાવનાર ધર્મ ઉપર અદ્દભુત શ્રદ્ધા અને રાગ પ્રગટચા. મેાક્ષ ઉપર અથાગ પ્રીતિ જાગી. હવે એકલી ભાવના ભાવીને બેસી શુ' રહેવુ!! જવું છે તે પાપ મૂકીને જવું. છકાય જીવાના સમાર’ભ, ૧૮ પ્રકારના પાપ તથા વિષયભોગના પાપને વાસરાવ્યા. એના ત્યાગની મહાન પ્રતિજ્ઞા રૂપી ભાવચારિત્ર અંગીકાર કરી લીધું. સર્વ જીવા સાથે મોટાભાઇને ખમાવ્યા. પેાતાના અપરાધની ક્ષમા માગી લીધી, અને પાતે ક્ષમા આપી દીધી. નવકારમંત્રના ધ્યાનમાં એકતાર અન્યા, અને તરત કાળ કરી જ્યાં હજારા અનુચરા અને સુખેા તેની રાહ જોતા હતા તેવા પાંચમા બ્રહ્મ દેવલેાકમાં મહાસમૃદ્ધિ અને મહાતેજવાળા દેવ થયા. ધર્મ પત્ની એટલે શું:-ખરેખર મયણરેહાએ સાચી ધર્મ પત્ની બનીને પતિનુ મૃત્યુ સુધારી દીધું. આ ધર્મપત્ની કયાં લઈ ગઈ? ઘાર નરકઢાયી ગુરસાના પાતાળ કૂવામાંથી ઉંચકી ભવ્ય ક્ષમાના ગિરીશુંગે લઈ ગઈ. વિરાધનાના સમુદ્રપતનમાંથી બચાવી આરાધનાના ભવ્ય જહાજમાં પતિને બેસાડી દીધા. ધર્મ પત્ની એટલે ? પાપની આગ મુઝવી નિર્મળ, આત્મકલ્યાણકારી, ધર્મ સિ`ચનારી પત્ની તે જ ખરી કલ્યાણમિત્ર પત્ની. પરૂપની ઝાળા વધારી ધર્મથી દૂર રાખનારી સ્ત્રી એ ધર્મપત્ની નહિ, એ કલ્યાણમિત્રનું કરનારી નહિ, એ તે હિતશત્રુના ભાવ ભજવનારી સ્ત્રી કહેવાય. ચક્કર ચક્કર ચંદ્રયશના કાળા કલ્પાંત :–આ બાજુ યુગબાહુના પુત્ર ચંદ્રયશને ખબર પડી મારા પિતા મણિરથના હાથે મરાયા છે. આ સાંભળીને એનું મગજ ભમવા માંડયું. એ દોડયો. રાજવૈદ્યોને મેાલાવવા. રાજવૈદ્યોને સાથે લઈને પૂર ઝડપે ઉદ્યાનની લત્તાકુંજમાં આવી પહેાંચ્યા. આ બધાની વ્યગ્રતાના લાભ લઈને મણિરથ ત્યાંથી નાસી છૂટયો. રાજવૈદ્યોએ ઘા જોયા ને એમની આંખે અધારા આવી ગયા. વૈદ્યોનુ મોઢુ જોતાં ચંદ્રયશ બધુ... સમજી ગયા. એણે જોરથી પાક મૂકી. આખું ઉપવન રડી ઉઠયું. ચંદ્રયશની પાકે તે વૃક્ષના પાન રડી ઉઠયા. રૂપને ધિક્કારતી મયણરેહા :-યુગબાહુના મરણ બાદ મયણરેહા વિચારવા લાગી કે હવે મારે શું કરવુ જોઇએ. અરે દુઃખીયા પ્રાણ ! અત્યાર સુધી હું તમને સુખદાયક સમજતી હતી, પણ આજે તમે મારા માટે દુઃખદાયક થઈ પડયા છેા. જો તમે પતિના પ્રાણાની માફક ચાલ્યા ગયા હૈાત તા તેમાં કાંઈ વાંધા ન હતા. અત્યારે તમારી રક્ષા કરવી મારા માટે મુશ્કેલ કામ થઈ પડયુ છે. અરે ! દ્રોહી સૌદર્ય ! તને કયાં છૂપાવું? જેને રીઝવવા આ સૌંદ' જાળવતી હતી, અને જે તેના પાષક તથા રક્ષક હતા તેના જ આ સૌંદર્ય ભક્ષ કર્યાં. ધિક્ આ સૌદય પર ! ધિક્ ધિક્ રૂપરંગની આ પ્યાલી પર ! જેણે ભાઈ-ભાઈના લાહી સંબધા ભૂલાવ્યા. એક ઈન્સાનને જેણે શયતાન બનાવ્યેા ! આ પતિના મૃત્યુનું કારણ તા હું જ બનીને! રે સુંદરતા ! તું કેવી નઠારી નીકળી ! તારા કારણે મારા જેની દાનત બગડી, અને પરિણામે મારા પતિદેવની હત્યા થઈ, માટે હું Page #364 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૫૯ સુંદરતા! તું સુંદર નહિ પણ પાપી છે. જે મણિરથે પોતાની વાસના ખાતર પોતાના ભાઈને માર્યો. એ હવે મારી ખાતર શું નહિ કરે? બળાત્કાર? અત્યાચાર? ના....ના.. એ તો આથી ય વધુ ઉગ્ર પગલા લેતા હવે અચકાશે નહિ. હવે મારા શીલની શાન જાળવવા શું કરવું? જે સ્વતંત્ર હોત તો પતિદેવની સાથે જ સંથારે કરી લેત, પણું ગર્ભવતી છું, માટે હું કાંઈ પણ કરવાને સમર્થ નથી. શીલરક્ષણ માટે આપઘાત કરું ! નાના..આપઘાત કરવાથી બે જીની ઘાત થાય, માટે અત્યારે હું કાંઈ પણ કરી શકતી નથી. અત્યારે એ ચિંતા છે કે જે ગર્ભની રક્ષાને માટે અહીં રહું છું, અને પ્રાણને બચાવું છું તે મારું શીલ જાય છે, અને જે શીલને બચાવવા પ્રાણ નાશ કરું છું, તે ગર્ભ નાશ પામે છે. આ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? જંગલમાં નાસી જાઉં તે શરીરની રક્ષા ભયમાં મૂકાય એમ છે. ના..ના...શરીર કરતાં શીલ વધુ મહાન છે. અહીં રહેવામાં હવે જોખમ, જીવલેણ જોખમ છે. જંગલમાં ભટકીને, રામ રાનમાં રખડીને પણ શીલની રક્ષા કરીશ, પણ અહીં તે નથી જ રહેવું. સતી આ પ્રમાણે વિચારી રહી છે. શીલ રક્ષા માટે તે શું ઉપાય લેશે તેના ભાવ અવસરે. ચરિત્ર : જેમ કુંભાર માટી ખૂંદે છે, બેબી કપડાને ઝીક મારે છે તેમ શેઠને બધા પછાડે છે, મારે છે, ત્યારે શેઠ કરગરીને કહે છે કે અમે ખોટું નથી બેલતા. અમે તમારું કાંઈ લીધું નથી. એમને થઈ ગયું કે અરે પૈસા તારા પાપે ને ! આટલો બધે માર પરિગ્રહના પાપેને! પૈસો ભાઈ ભાઈમાં, બાપ દીકરામાં, મા દીકરામાં ઝઘડા કરાવે છે. સારાયે સંસારનું મૂળ પરિગ્રહ છે. શનિની સાડાસાતી પનોતીમાંથી મુક્ત થઈ શકાય છે, પણ પરિગ્રહની પનોતીની પકડમાંથી મનુષ્ય ભવભવ સુધી મુક્ત થઈ શકતો નથી. દુનિયામાં દરેક ખેડૂતને પોતાની માલિકીની થેડી જમીનની ઝંખના જાગે છે. ઝંખનાને અર્થ શું? ઝંખ + ના. મને ઝંખીશ નહિ. તેમ છતાંય તેની ઝંખના જતી નથી. જ્યારે ખેડૂતને થોડી જમીન મળી જાય ત્યારે મધ્યમ કક્ષાના ખેડૂત થવાની તમન્ના જાગે છે. તે પછી તેને મટા શ્રીમંત–જાગીરદાર થવાની ભાવના થાય છે. એક વખત ખેડૂતોને વિશાળ પડતર જમીન ખેતી કરવા માટે આપવાની ઓફર કરવામાં આવી કે જે કઈ ખેડૂત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેટલું ચાલે તેટલી જમીન તે ખેડૂતને વિના મૂલ્ય મળે. આ વાત સાંભળી એક ખેડૂતે વધુમાં વધુ જમીન મેળવવાના લેણે સૂર્યોદય થતાની સાથે દોડવાનું ચાલુ કર્યું. એ મનમાં માનતો હતો કે આજ આટલે શ્રમ વેઠીશ પણ પછી કાયમની નિરાંત થશે ને ! પણ એને કયાં ખબર છે કે કાયમની નિરાંત કેવા પ્રકારની હશે? એ તે એમ સમજતો હતો કે તક મળી છે તે તકદીર અજમાવી દઉ', એક મિનિટ પણ ફેગટ શા માટે જવા દેવી? એ તે આંખ મીંચીને દેડવા લાગે, Page #365 -------------------------------------------------------------------------- ________________ २६० શારદા રત્ન આખા દિવસમાં એટલું બધું દોડે કે કાયમનું ઘડવાનું બંધ થઈ ગયું. સૂર્ય આથમતાની સાથે એને દેહ પણ જમીન પર પટકાઈ ગયો, અને પ્રાણ પંખેરૂ ઉડી ગયું. ફક્ત એ જે, અંતિમ જમીન શય્યા પર સૂઈ ગયે, એટલી જમીન એની થઈ આખર માણસને કેટલી જમીન જોઈએ? છેવટે જમીને જણ બનીને એને જાન લીધે, માટે પરિગ્રહ પોકારી પોકારીને કહે છે, મારી પકડમાંથી કોઈ છટકી શકતો નથી. - અહીં પણ જે પરિગ્રહ તારા પાપે જ શેઠને આટલે માર ખાવો પડે ને? ખૂબ માર મારવાથી શેડ બેભાન થઈ ગયા. આથી શેઠાણી ખૂબ ગભરાયા. શેઠાણીએ પવન નાંખ્યા પછી થોડી વારે શેઠ ભાનમાં આવ્યા ત્યારે શેઠ કહે છે, તમે મને આટલો બધો મારે છે પણ હું આપને કહું છું કે – ગિનતી કિની યા નહીં, હા કિતરા થાલ ઘરમાંય, થાલ પાંચસી હા હા કે, પણ વાપિસ ગિણિયા નાય. આપે થાળીઓ ગણી છે કે નહિ? મુનિમ કહે છે અમારા ઘરમાં ૫૦૦ થાળ છે, પણ અત્યારે કેઈએ ગણતરી કરી નથી, અમે તે બધી થાળીઓ ભેગી કરી પણ તેમાં 'આપને જમવા માટે જે કાનાફૂટલી થાળી આપી હતી, તે થાળી દેખાતી નથી. ઘણી શોધ કરી છતાં મળી નહિ, એટલે બધાએ માન્યું કે આપ એ થાળી લઈ ગયા છે. સાગરદત્ત શેઠના કહેવાથી મુનિમ શેઠને ઘેર ગયા. બધાએ ભેગા થઈને સેનાની થાળીઓ ગણું તે બરાબર પાંચ પૂરી થઈ ગઈ. કમની લીલા તે જુઓ ! પરદેશમાં પોતે ચોરી કરી નથી છતાં ચોરીને આક્ષેપ આવ્યું ને ઢોર માર ખાવો પડ્યો. મુનિમજી બધાએ ભેગા થઈને થાળીઓ ગણી તે બરાબર પાંચસો થઈ ગઈ. આથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. મુનિમજીએ જઈને શેઠને વાત કરી. સાહેબ ! આપણા ઘરમાં સેનાની થાળીઓ પાંચસે પૂરી છે, પણ જેમાં પરદેશીને જમવા બેસાડ્યો હતો તે કાનાફૂટલી થાળી આખી થઈ ગઈ છે. આ સાંભળીને ઉદયચંદ્ર શેઠને ખૂબ પસ્તાવો થયો. આ શેઠ પોતે તે ધર્મિષ્ઠ હતા. તેમને થયું કે મેં ખોટું કર્યું. શેઠ નિર્દોષ હોવા છતાં ચોરીને આક્ષેપ મૂક્યો ને ઉપરથી માર મરાવ્યો. મુનિ કહે-શેઠજી ! અમે તે તેમને માટી ખુંદે તેમ ખુંદી નાખ્યા છે. એટલે તે મારા માર્યો કે તે બેભાન થઈ ગયા. છેવટે તેમણે કહ્યું કે તમે થાળીઓ ગણી છે કે નહિ ? અમે કહ્યું ને, પછી ગણી તે ૫૦૦ થઈ. બધાને ખૂબ પસ્તાવો થયો. તે શેઠ તે પુષયવાન છે. હું તેમની પાસે જાઉં ને મારી ભૂલની માફી માંગું. હવે ઉદયચંદ્ર શેડ સાગરદનને ત્યાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. Page #366 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન વ્યાખ્યાન ન. ૨૮ ૨૬૧ -5 તા. ૧૨-૮-૧ શ્રાવણ સુદ ૧૩ ને બુધવાર સુજ્ઞ બંધુએ ! ધર્મનું સ્વરૂપ બતાવનારા તીથ કર ભગવંતા છે. તેથી તેમને પરમેશ્વર કહીએ છીએ. ભગવાનના પ્રથમ સદેશેા એ છે કે તમે તમારા આત્માને એળખા. તું પરમાં સાવધાન ઘણા બન્યા, હવે આત્મસ્વરૂપમાં સાવધાન બન. અનંતકાળથી આત્મા રખડી રહ્યો છે. તે આત્માને જાગૃતિના નાદ વગાડતા કહે છે——— जहा गेहे पलितम्मि, तस्स गेहस्स जो पहू । મજ્જાનીને, सार અસારાવારૂં ॥ ઉત્ત. ૧૯–૨૨ જ્યારે ઘર ખળતુ હાય ત્યારે તે ઘરના ધણી અસાર વસ્તુને છોડી પહેલા બહુ મૂલ્યવાળી વસ્તુઓને કાઢી લે છે. સમુદ્રમાં નૌકા ખીણા સાથે, ભેખડા સાથે અથડાઈ ન જાય તે માટે સમુદ્રમાં દીવાદાંડી રાખવામાં આવે છે. તેમ આ ગાથા સ ́સાર સમુદ્રમાં અથડાતા પ્રાણીઓને માટે દીવાદાંડી સમાન છે. આ ગાથા કાણુ એલ્યુ છે? આધ્યાત્મની અટારીએ ઉભા રહી સમગ્ર વિશ્વનું પરા` રીતે દર્શન કરી રહેલા પરમ ચૈતન્ય સાધક મૃગાપુત્ર પેાતાની મમતામૂર્તિ માતાને કહે છે હૈ મૈયા ! તમે મને સુંવાળા સ`સાર સુખના ભાગવટા માટે સંસારમાં રહેવા અભિનવ મમતાના રંગ ભર્યો ભાવા રજી કરી રહ્યા છે, પણુ હું માઁગલમૂર્તિ મૈયા ! આપ સ`સાર સામું જરા ષ્ટિ તેા કરેા, ત્યાં કઈ ક્ષણે અને કયા સ્થળે શાંતિનું દર્શન થાય છે ? અસ્ખલિત વહેતા એવા વિશ્વમાં સાર શું છે? અસાર શુ છે ? તેના વિવેક આગમના આ મહા વાકયો કરાવે છે. મેાહની મસ્તીના નશામાં પાગલ બનીને બાહ્ય વૈભવમાં નાચતા જીવાની પાસે વિવેક તા છે, પણ તેની પરિસીમા માત્ર બહારના ક્ષેત્ર પુરતી છે; તથા ભૌતિક ક્ષેત્રમાં મર્યાદિત છે. જો તે વિવેક આધ્યાત્મિક ક્ષેત્રમાં વપરાય તા આંતર જગતમાં અવનવી શેાધ કરી અલૌકિક આનંદના અનુભવ કરે. જેમ કેઈ ઘરમાં આગ લાગી હેાય તે સમયે ઘરના માણસેા તેમાંથી બચવાના પ્રયત્ન શેાધે છે, અને જે સાર વસ્તુ હોય, જેના મૂલ્ય ઘણાં ને વજન એછું તેવી કિ ંમતી વસ્તુ લઈ લે પશુ રેડીયા, ટી. વી. લાખડી તિજોરી, સાફાસેટ, ફ્રીજ ફીચર લેવાની મહેનત કરે ? હરગીજ નહિ. માલિકની અંદર રહેલા વિવેક તેને માર્ગ બતાવે છે. સમયને અનુસાર સાવધાન માનવી ભડકે જલતા ઘરનુ દર્શન કરી ઘરમાં રહેલી અગણિત ચીજોમાંથી સારભૂત વસ્તુ લઈ મુઠીવાળી બહાર કૂદી પડે છે, પણ નિઃસાર પદાર્થો પ્રત્યે તે મીટ માંડવા થાભતા નથી. ભૌતિક જગતમાં પણ આ રીતે માનવ કિ ંમતી વસ્તુનું રક્ષણ કરે તા આધ્યાત્મિક ક્ષેત્રે સાર-અસારના નિર્ણય વિવેક જ કરાવે ને? આધ્યાત્મિક ક્ષેત્રમાં સાર શુ અને અસાર શું ? Page #367 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન एवं लोए पलितम्मि, जराए मरणेण य । अप्पाणं तारइस्सामि, तुम्भेहिं अणु मन्निओ ॥ २३ ॥ આ આ લેક જરા અને મૃત્યુથી બળી રહ્યો છે. તેમાંથી તુચ્છ એવા કામોગોને તજીને સાધક માત્ર આત્મસર્વને ઉગારી લે. આ લેક જરા અને મૃત્યુથી પ્રજળી રહ્યો છે. સારો ય સંસાર સળગે છે. તેમાં રક્ષણ કરવા જેવું તત્ત્વ છે એક તે “આત્મ તત્વ. આત્મા સિવાયની બધી વસ્તુ અસાર છે. હે મૈયા! જેને આ સંસાર સળગતે સીમાડો દેખાય તે શું કરે? જડ પુગલના વિભાને અસાર તુચ્છ સમજી ક્ષણમાત્ર થેલ્યા વિના સર્વસારને પણ સાર એવા ચૈતન્ય સ્વરૂપના ભાવોને સાંભળીને સત્વર નીકળી જાય છે. જેને અવિનાશીની અમૂલ્યતા સમજાણી, જેને શાશ્વતની સિદ્ધિ સ્પર્શાણ તેને પછી મૈયા....વિનાશીને વહાલ હેય ! તેને પુગલને પ્યાર હોય! હરગીઝ ન હોય. તેને માત્ર અજર અમર સચિદાનંદ સ્વરૂપની ધૂન હોય, માટે હે મિયા ! હું આ સંસારમાં લેભાઈશ નહિ પણ પ્રવર્યાપંથે પ્રરથાન કરીશ. આગ તે દેખાણી મૃગાપુત્રને, તમને આગ લાગી દેખાય છે? અગ્નિથી દાઝવાને અનુભવ થાય છે કે પછી આગમાં પણ એરકંડીશનની શીતલતાને જ ભાસ થાય છે ? આગ દેખાણું મૃગાપુત્રને, તેથી માતાને કહે છે હે માતા ! “Mાળ તારૂણા”િ મારા આત્માને હું આ સળગતા સંસારમાંથી બચાવવા માંગુ છું. ભૌતિક સમૃદ્ધિથી ભરચક દુનિયામાં પણ દાવાનળ દેખાયો. પેલા સુખ શય્યામાં પોઢેલા શાલિભદ્ર અસારને ત્યાગ કરી સારની શોધમાં સંત બન્યા. “ભેખ લીધો ભગવાન થવાને, વેશ લીધે વીતરાગી બનવાને ! સાજ સજ્યા સંયમના સર્વજ્ઞ બનવાને.” જ્ઞાની આપણને એ સમજાવે છે કે તમે ચર્મચક્ષુ નહિ પણ અંતરચક્ષુ ખેલે, તે ચારે ય બાજુ વાળાના દર્શન થશે. તેમાંથી ઉગારી લે તમારા આતમને ઘરના માલિકની જેમ કેવી છે પરાર્થદશી પ્રજ્ઞા મૃગાપુત્રની! ધન્ય છે તેમની સદશી દૃષ્ટિને ! આજનો વિલાસી સમાજ ક્ષણમાત્ર ઉપરોક્ત દર્શાવેલા ભાવને વિચારે તે વિલાસમાં વૈરાગ્ય જાગ્યા વિના ન રહે અને જડગુલામને વૈતરું માની વિરામ પામ્યા વિના ન રહે. જરૂર છે પરાર્થદશ બની વિશ્વદર્શન કરવાની. અનુભવીઓ કહે છે “અસારને અળગું કરી, કરે સારની શોધ, તેણે સાચે ઝીલ્યો, જિનવાણીને બોધ.” જિનવાણી સાંભળ્યાને સાર શું? અસારને દૂર કરે અને સારની શોધ કરે. અસાર શું ? પગલિક જેટલી વસ્તુઓ છે તે બધી અસાર છે. માત્ર આત્મા એક સારભૂત છે. “pો મે સાતમો સદા, નાઇટ્વસન તંગુ” જ્ઞાન દર્શનથી યુકત એક શાશ્વત મારો આત્મા છે, આપણે આત્મા ખમીરવંતે છે. જ્ઞાન-દર્શન એ આત્માનું ધન છે. જ્ઞાન-દર્શન, ચારિત્ર, તપ, બળવીર્ય અને ઉપગ આત્માના લક્ષણ છે. તમે બીજા ખામણામાં બેલેછે ને હે સિદ્ધ ભગવંત! આપના જ્ઞાન, દર્શનની વિરાધના થઈ હોય તે હું આપને નમાવું Page #368 -------------------------------------------------------------------------- ________________ શરદી રત્ન છું. સિદ્ધ ભગવંતોને કેવળજ્ઞાન અને કેવળદર્શન બે ઉપગ છે. ત્યાં ચારિત્ર નથી. ચારિત્ર આ ભવ પુરતું છે. જ્યાં શરીર છે ત્યાં ચારિત્ર છે. જીવ અશરીરી બને છે, ત્યારે ચારિત્ર નથી હોતું. જ્યારે સંયમ લઈએ ત્યારે બધા પચ્ચખાણ જાવજીવ સુધીના કરાવાય છે, એટલે જીવે ત્યાં સુધી. શરીર છૂટે એટલે ચારિત્ર પણ છૂટી જાય છે. જ્ઞાન, દર્શન આત્માના સહભાવી ગુણ છે. જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં કરે છે, અને આત્મઘરમાં શોધ કરે છે, ત્યારે એના આ ગુણે સ્વયં પ્રગટી જાય છે. આપણું જીવન જન્મ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, માટે જરા અને મૃત્યુથી સળગતા આ સંસારમાંથી આત્મસાધના કરીલો. આ ગાથા આપણા આત્માને જગાડે છે હે જી ! જાગે...જાગો..જાગો. આ જાગવાન, ચેતવાને સમય છે. જે ઘડી અને પળ જાય છે તે કરોડો રૂપિયા દેતા પણ પાછી મળતી નથી. આ કાળમાં આયુષ્ય કેટલું? મુઠ્ઠી દાણા જેટલું. કોઈ માણસ યાચકને મુઠ્ઠી ભરીને દાણું આપે તો તેનું પેટ ભરાય ખરું? ના, તેમ આપણું જિંદગી મુઠ્ઠી જેટલી છે; અને કર્મના ગંજ મેરૂ જેટલા છે. સામાન્ય પુરૂષાર્થથી એ કર્મો નહિ તૂટે પણ એ માટે તે ઘણે પુરૂષાર્થ જોઈશે. આત્માનું બળ પુરૂષાર્થ અને શકિતને ભેગવિલાસમાં ન વેડફી દેતાં આત્મા તરફ વાળવામાં આવે તે કર્મના ગંજ પણ સાફ થઈ જાય. આત્માની સાધના કરવા માટે મંગલકારી દિવસો ચાલી રહ્યા છે. આપ તપ કરીને પૂરાણાં કર્મો બાળી આત્માની જત જગાવો આપણા ચાલુ અધિકારમાં મયણરેહાએ પોતાના પતિ યુગબાહુ દુર્ગતિના મહેમાન ન બને અને તેમની સદ્દગતિ થાય તે માટે એક કલ્યાણ મિત્ર બનીને બેધ સમજાવ્યો. તે સમજે છે કે મારા પતિના જીવતાં મારા જેઠે મને પજવવામાં બાકી નથી રાખ્યું, તે આ મારા પતિ નહિ હોય ત્યારે મારું શું કરશે? છતાં છાતીને વા બનાવી પ્રતિબંધ આપે. મયણરેહાએ યુગબાહને કહ્યું નાથ ! તમે તમારા ભાઈ પર વર ન રાખશે જો આપ તેના પ્રત્યે વૈર રાખશે તે વેરની વણઝાર ભવભવ સુધી ચાલુ રહેશે, માટે આપ અંતરથી તેમને ખમાવી દેજે. વૈર મહાભયંકર છે. વૈર જીવનું કેટલું નુકશાન કરે છે ? ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નગરીમાં ત્રિવિકમ રાજા રાજ્ય કરતા હતા. એક વખત રાજા ફરતા ફરતા ઉદ્યાનમાં વૃક્ષ નીચે આરામ કરવા સૂતા. મંદ મંદ શીતળ પવન આવતે હતો; તેથી રાજાને ઉંઘ આવી ગઈ. તે સમયે ઝાડ પર એક પક્ષીએ કર્કશ અવાજ કર્યો. આ અવાજ સાંભળીને રાજા એકદમ જાગી ગયા. પોતાની નિદ્રામાં ખલેલ પડવાથી રાજા આવેશમાં આવી ગયા. સંતાપ અને પરિતાપને અગ્નિ રાજાના અંતરમાં ભભૂકવા લાગ્યા. તે મારી ઉંઘ બગાડી છે. હવે તને હું બતાવી દઈશ. સત્તાના મદમાં અને ક્રોધના આવેશમાં એણે તે પક્ષીને બાણથી વીંધી નાખ્યું, અને ઉપરથી કહે છે કે જે. બીજાની જિંદગીની વહેતી શાંતિમય પળાને ખુલના કરતાં કેવું કષ્ટ વેઠવું પડે છે! જિંદગીને મૃત્યુની હેડમાં મૂકવા કરતાં જરાક સાવધાન બની કર્કશ અવાજ ન કર્યો હોત તે? બાણ વાગતાં પક્ષી નીચે ઢળી પડયું, અને તરફડતું તરફડતું મરી ગયું. પક્ષી મારીને ભીલકુળમાં ઉત્પન્ન થયું. Page #369 -------------------------------------------------------------------------- ________________ २६४ શારદા રત્ન અંતરનો પશ્ચાતાપ કરતા રાજા –સમય જતાં ભીલપુત્ર મેટે થાય છે, અને બીજી બાજુ થોડા સમય પછી રાજાને એક મુનિનો ભેટો થયો. રાજાએ મુનિ પાસે જઈને કહ્યું. ગુરૂદેવ ! મારા હાથે મટું પાપ થઈ ગયું છે. હું સૂતો હતો ત્યારે ઝાડ પર બેઠેલા પંખીએ કર્કશ અવાજ કર્યો. તેથી મારી ઉંઘ ઉડી ગઈ. એ પંખી બિચારું શું સમજે કે રાજા સૂતા છે, માટે અવાજ ન કરું. મેં મારી સત્તાના મદમાં આવીને બાણથી પંખીને વીંધી નાખ્યું. મેં ઘેર પાપ કર્યું છે. મારું શું થશે? આપ મને પ્રાયશ્ચિત આપો. આ પ્રાયશ્ચિતમાં તું સંયમ લઈ લે. સંસાર તે સ્વાર્થની જંજાળ છે ! એમાં ભ્રમણના આંસુ ભર્યા છે ! આ રાજા ત્યાં સાધુ બની ગયા. સંયમ લઈને જ્ઞાનાનંદમાં પૂર્ણાનંદ મેળવવા નિજાનંદમાં મસ્ત બન્યા. વિધવિધ તપશ્ચર્યાને યજ્ઞ આરંભ્યો. તપના મહાન પ્રભાવે મુનિને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. વૈર વાળવા તૈયાર થયેલ ભીલ:-મુનિ ફરતા ફરતા એક જંગલમાં વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા છે. તે સમયે પેલા ભીલને છોકરો ફરતો ફરતો ત્યાં આવી પહોચ્યા. જેજે, હવે પૂર્વનું વેર શું કામ કરે છે? ભલે મુનિને જોયા. મુનિને જોતાં તેમના દર્શનની પવિત્ર ભાવના આવવી જોઈએ તે ન આવી પણ તેના અંતરમાં વરની જ્વાળા ભભૂકી. એક તે જંગલ, એકાંત, વળી મુનિનું અહીં કોણ? તેણે તે મુનિની કદર્થના કરવા માંડી, છુટા પથ્થરના ઘા કરવા માંડયા. મુનિ સમભાવે સહન કરે છે, પણ છેવટે પથ્થર દાઢી સુધી આવ્યા. મુનિ લેહી લુહાણ થઈ ગયા. હદ થઈ ગઈ. કસોટીની સેટી મુનિની કાયા પર વીંઝાવા લાગી. શાંતરસમાં ઝીલતા મુનિને કોઇ કાબૂમાં ન રહ્યો. મેં આટલું બધું સહન કર્યું છતાં હજુ છોડતું નથી ! એમ કહીને તેના ઉપર તેજુલેશ્યા મૂકી. હાય.કોધ અંગારા ! આગમાંથી ભડકે અને ભડકામાંથી ભસ્મલની કાયા પણ ભસ્મીભૂત થઈ ગઈ. એ સળગી રહ્યો. વરને સંસાર વધતું ગયો. ભીલ મરીને તે જ વનમાં કેશરીસિંહ થયા. મુનિ ફરતા ફરતા આ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. મુનિને જતાં સિંહને પૂર્વનું વૈર યાદ આવતા ધડુકા કરતે મુનિ પાસે ગયે. મુનિ કહે, દર રહે. દૂર રહે, પણ સિંહ ખસતું નથી. પૂર્વનું વર છે ને. સિંહે મુનિ પાસે આવીને નખેરિયા માર્યા. એ માર સહન ન થવાથી મુનિ મુનિ પણાનું ભાન ભૂલ્યા અને તેના પર તેજુલેશ્યા મૂકી. સિંહ મરી ગયો. અરર...જીવ કોધના કારણે કેવા કર્મો ઉપાર્જન કરે છે? એ કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. સિંહ મરીને દીપડો થયો. ત્યાં પણ મુનિને જોતાં દીપડાને વૈર યાદ આવતા મુનિ પર ત્રાટકવા ગયે. મુનિએ તેના પર પણ તેજલેશ્યા મૂકી. મુનિ તે એકેક પગથીયા નીચે ઉતરતા રહ્યા. ક્રોધના કારણે પોતાને વિનાશ નેતરતા ગયા. તેમને એ પણ ભાન ન રહ્યું કે મારાથી કેટલા પંચેન્દ્રિય જીવોથી હત્યા થાય છે ! દીપડો કરીને સાંઢ થયે. મુનિ ફરતા ફરતા ત્યાં આવ્યા. મુનિને જોતાં જ સાંઢ તેમને મારવા ઘસ્યો. ધસમસતા આવતા સાંઢને જોઈને તેના પર તેજુલેશ્યા છોડી. તેને માર્યો. હજુ આટલેથી સયું નહિ. કર્મના ખેલ અજબગજબ છે! સાંઢ મરીને મહાઝરી નાગ Page #370 -------------------------------------------------------------------------- ________________ શારા રત્ન ૨૬૫ થ, સમય જતાં સાધુ ત્યાં આવે છે. મુનિને જોતાં પૂર્વનું વેર યાદ આવતા મુનિને ડંખ દેવા ગયે. મુનિએ તેને દૂર કરવા પ્રયત્નો કર્યા પણ નાગ દૂર ન ગયો. ત્યાં પણ સપના ઝેર કરતા વરના મહાઝેરે મુનિએ તેજલેશ્યાથી ક્ષણવારમાં હતા ન હતે કરી દીધે. કેટલા જીવોની ઘાત ! પાંચ પાંચ જીવોની ઘાત થઈ. મુનિને હજુ તે જ ભવ છે. પણ પક્ષીના ભવ બદલાયા કરે છે. ભગવાનને સાધક મુનિ એક કીડીને ન દુભવે અને છકાયજીવોની રક્ષા કરે તે મુનિએ તેજુલેશ્યાના કારણે પાંચ પાંચ જીવને મારી નાખ્યા. હજુ પણ આટલેથી વરની વણઝાર અટકતી નથી. નાગ મરીને ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે થયો. અરેરે... મહા તપસ્વી મુનિના હસ્તે કેટલી અગનજાળને છેડતી ભસ્મરેખા છૂટી! વરને ખાડે ઊંડે ને ઊંડો ખેદા ગયો. કેટલાક સમય વ્યતીત થયા બાદ ત્રિવિક્રમ મુનિ ફરતા ફરતા તે જ ગામમાં આવ્યા. પૂર્વથી વરને પવન ફૂંકાતે હતે. ગાનુયોગ બ્રાહ્મણ પુત્રે મુનિને જોયા. મુનિને જેવાથી નયનોમાંથી નેહ નીતર જોઈએ. તેને બદલે લાકડીઓ અને પથ્થરોથી મુનિને મારવા લાગ્યો. કારણ વિના ક્રૂરતા દેખી મુનિનું હૈયું કંપી ઉઠયું. આંતર વૈભવ આડે વાદળું ઘેરાયું અને એ ઘેરાયેલા વાદળામાંથી તણખા ઝર્યા ને ફટ કરતી તેજુલેશ્યા છોડી. ત્યારે એ બ્રાહ્મણપુત્રના મનમાં એ વિચાર આવ્યો કે અરર.મુનિ તે બિચારા ! સાવ નિર્દોષ છે. મેં તેમને પહેલા લાકડી ને પથ્થરના પ્રહાર કર્યા ત્યારે મુનિને આવું ; કરવું પડ્યું ને! દેષ મારો છે. મુનિને નથી. આ ભાવનામાં મરી ગયા. ત્યાંથી મરીને વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયા. આટલા પાપની પાછળ પણ પુણ્યને અંશ છૂપાયેલ હશે જેથી પશુમાંથી માનવ, અને માનવમાંથી રાજા બન્યા. એક વખત મહેલના ગેખે બાહ્ય સૃષ્ટિનું અવલોકન કરતા એક પવિત્ર સંતના દર્શન થયા. મુનિને જોતાં તેમના મનમાં થયું કે મેં “આવું કંઈક” જોયું છે. જેમ મૃગાપુત્ર મહેલના ઝરૂખે બેઠા હતા ને રસ્તામાં પસાર થતાં મુનિને જોયા. મુનિને જોતાં તેમની આંખડી તેમના પર ઠરી ગઈ ને મનમાં થયું કે મેં આવું કયાંક જોયું છે. જોતાં શુદ્ધ વિચારધારાએ ચઢતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમ અહીં પણ રાજકુમારે મુનિને જોયા. અગમ્યની ગહનતામાં ઊંડા ઉતરી ગયા ને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનમાં પૂર્વે ત્રિવિક્રમ મુનિના કેપથી મરણ પામેલા સાત સાત ભવોનું દશ્ય જોયું. અહો ! આ મુનિને પાપ કરાવવામાં નિમિત્તભૂત હું છું. સંતનો દેષ નથી. દોષ મારે છે. આ ભવમાં દષ્ટિ બદલાણી. સ્વદેષ જોયે. જ્યારે આપણે સ્વદેષ જોઈશું ત્યારે સમજવું કે હવે આપણું કલ્યાણ દૂર નથી. આ રાજકુમારે મુનિને શોધવા માટે અડધે શ્લોક બનાવ્યો. વિદા રાવર સિરો, ઉપ પy: KTI દ્ધિના આ શ્લોક લખીને મંત્રીને આપ્યું ને કહ્યું, જે આ શ્લોક પૂરો કરી આપશે તેને હું એક લાખ સોનામહોર આપીશ. ગામના બધા લોકે શ્લેક પૂરો કરવા પ્રયત્ન કરે છે, કારણ કે લાખ સેનામહોર મળવાની છે. આ શ્લોક આખા નગરમાં ગુંજતે થઈ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શારદા રત્ન ગયા. જ્યાં જુઓ ત્યાં અને જ્યાં કાન માંડા ત્યાં આ શ્ર્લાકના સૂર સંભળાતા માર ખાર મહિના થયા પણ કાઈ શ્લાકને પૂરા કરી શકતા નથી. વૈરની વણઝારની વિદાય અને આત્માના રણકારઃ-કેટલાક સમય બાદ જેની કાયામાં અનેકના કલ્યાણની કામના છે અને સ્વ સાથે પરના કલ્યાણની કમે કમે ભાવના છે એવા ત્રિવિક્રમ મુનિ વિચરતા વિચરતા મહાબાહુના રાજ્યમાં આવ્યા. એક ગરીબ માણસના મુખેથી તેમણે આ શ્લાક સાંભળ્યા. શ્લાકનું પદ્મ સાંભળતા મુનિનું મન વિચારના ચગડાળે ચઢયું. અહા ! આ શ્લાક કેણે બનાવ્યા હશે ! શુદ્ધ વિચારધારાએ ચઢતા જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનમાં પૂર્વે બનેલી હકીકત જોઈ, તેથી શ્લાકનુ પદ્મ પૂરું કર્યુ. ટેનામેનોના વત્સજ્જ સવિતા રૂદ્દા । જેણે આ બધાને કાપથી મારી નાખ્યા છે, અહાહા....તેનુ શું થશે ? કર્કશ અવાજના કારણે ઉંઘમાં સ્ખલના પડતા બંધાયેલું વૈર મનેાભૂમિમાંથી બહાર નીકળ્યું, અને વૈરનુ સર્જન પરંપરા સુધી ચાલ્યું. એક જીવના એક જ ભવ ત્યારે બીજા જીવના કેટલા ભવ! પરિણામમાં પાપના વિપાક સિવાય કાંઇ ન દેખાતા મુનિનું મન પશ્ચાતાપના સાગરમાં ડૂબકી મારવા લાગ્યું. એની આહમાં ઉની ઉની નિઃશ્વાસભરી હુવા હતી. મેરા જેવા મનને ક્રોધ દ્વારા વધુ કલુષિત બનાવ્યું હતુ. હવે શુદ્ધતાના એરણ પર ચઢાવવા તૈયાર હતા. પેાતે જે અનિષ્ટ-અધમ, અકૃત્યા કર્યા છે તેની પાછળ હવે તેઓને આંચકા પર આંચકા આવતા હતા. પેલા ગરીબ માણસને મુનિએ શ્લાક પૂરા કરી દીધા. તે લઈને તે રાજા પાસે આવ્યા. રાજાએ પૂછ્યું. આ શ્લાક કાણે પૂરા કર્યા ? ત્યારે તે માણસે કહ્યું, આપણા ૐ ગામમાં મુનિ પધાર્યા છે, તેમણે તે પૂરા કર્યાં છે. શું મુનિએ આ શ્ર્લાકને પૂરા કર્યા છે? હા મહારાજા ! ચાલા હમણાં જ આપણે તેમના દર્શન કરવા જઈ એ. એમ વિચારી રાજા તરત મુનિના દન કરવા ગયા. પાપના પશ્ચાતાપ–મુનિ પેાતાનાથી થઈ ગયેલા પાપાના અંતરથી પશ્ચાતાપ કરી રહ્યા છે ત્યાં રાજા પહેાંચી ગયા. ગુરૂદેવના ચરણમાં પડીને કહે છે, ગુરૂદેવ ! મને માફ કરે. આ પાપીના નિમિત્તથી આપને ક્રોધરૂપી ચ’ડાળના ભાગ બનવું પડયું? છ છ ભવમાં આપને જોતાં વૈર યાદ આવતું અને આપને મારવા આવતા. આપ મને થાડીવાર તા શાંત રાખવા પ્રયત્ન કરતા છતાં હું શાંત થતા નહિ ને પરિણામે આપને ક્રોધની જ્વાળામાં અંપલાવવું પડતું. મારા નિમિત્તે તમારે ઘેાર પાપ કરવું પડ્યું છે. ધિક્કાર છે મને! મેં આપ જેવા મહામુનિની કદ ના કરી. મારા અક્ષમ્ય અપરાધને આપ ક્ષમા આપેા. પેાતાની ભૂલના અંતરથી પશ્ચાતાપ કરવા લાગ્યા. લાખડને ગમે તેટલા કાટ ચઢયા હાય પણ તેને અગ્નિમાં નાખવામાં આવે તેા કાટ ગયા વિના રહે નહિ, તેમ જે પાપા કર્યા છે તે પશ્ચાતાપપૂર્વક આલેાચના કરવાથી સાફ થઈ જાય છે. આજે દુનિયામાં પાપ કરનાર માણસાના તે પાર નથી. પભુ પાપના પેાકાર કરનારા બહુ વિરલ છે. ગેાશાલક ભગવાન પાસેથી તેજુલેસ્યા શીખ્યા, અને તે જ તેજુલેશ્યાના પ્રયાગ ખુદ ભગવાન પર Page #372 -------------------------------------------------------------------------- ________________ શારદા રંર્ન કર્યો પણ ભગવાને તે સામી શીત લેશ્યા મૂકી. એ ગોશાલકે ભગવાનના બે સાધુને બાળી નાખ્યા. આ કર્મ કરીને ઘેર પાપ બાંધ્યું પણ અંતિમ સમયે મરણના વિચારધારાએ પટ્ટો લીધો. પિતાના પાપને પિતાના શ્રાવકેની સમક્ષ પોકાર કર્યો, અને એ અંતરના પાપોની આલોચના કરવાથી મરણની બે ઘડી બાકી રહી ત્યારે સમતિ પામ્યા ને બારમા દેવલોકે ગયા. અહીંયા મહારાજા અંતરની આગને પશ્ચાતાપના વારિથી સીંચી હળવાફૂલ જેવા બની ગયા. રાજા અને મુનિની નિર્મળ બનેલી દષ્ટિ- મુનિ કહે છે હે રાજન! તું પાપી નહિ, હું મહાપાપી છું. સમગ્ર સંસારને દુઃખને દાવાનળ સમજી મહને લાત મારી રાગ-દ્વેષની જાળને તોડવા હું સંયમી બન્ય, છતાં ભાન ભૂલી, ભવાટવીમાં ભટકાવે એવી ભૂલો કરી. સંસારની સાંકળને મજબૂત કરી અધઃપતનની ખાઈ બેદી. એક ભવ નહિ પણ સાત સાત ભવ સુધી તને મારવાવાળો થયો. હાય.. હું મારા કુકર્મના કારણે રૂડો સંયમ હારી ગયે. અરરર...આ હતભાગીને તે આ જીવનમાં ઉદ્ધાર થાય એવું નથી. આ રીતે મુનિ પોતાની કસોટીમય આત્મકથાના પાના પર ભવ પરિભ્રમણના અંકિત અક્ષરને આંસુથી પ્રક્ષાલન કરતા હતા. મહાબાહુ રાજા પણ વિચાર કરી રહ્યા છે. આ મહામુનિને મારે શું કહેવું :શું ન કહેવું, શું આશ્વાસન આપવું! કારણ કે આ મુનિના કાર્ય પાછળ પોતે નિમિત્ત હતા તેમનું અંતર અને આંખ રડી રહ્યા હતા. મુનિ અને મહારાજા બનેના પશ્ચાતાપના આંસુથી રાગ દ્વેષના કાદવ છેવાતા ગયા. ખરેખર એમ લાગે કે ભવોભવના રૂદનને દૂર કરવા જાણે આ છેલ્લું-અંતિમ રૂદન ન હોય! હવે કર્મની ગુલામીમાંથી સ્વતંત્ર બનવા અંતર પોકારી રહ્યું હતું. એટલામાં બંનેના મહાન ભાગ્યોદયે ત્યાં કેવળી ભગવાનનું આગમન થયું. મુનિ અને રાજા બને ત્યાં ગયા. કેવળી ભગવાને બંનેના ભાવોને જાણીને વ્યાખ્યાન ફરમાવ્યું. જે જીવ અજ્ઞાનથી થયેલા અવિવેકને આધીન બની સંત જેવા સંતને પીડા ઉપજાવે છે, ત્રાસ આપે છે, તેનાથી વિશેષ બીજું કઈ પાપ નથી. તેમજ કઠોર ઉગ્ર તપસ્વી મુનિ પણ જે વિભાવદશામાં પડીને ક્રોધને આધીન બને તે ચારિત્ર રૂપી વૃક્ષને બાળી નાંખે છે. કેવળી ભગવાન પાસે પ્રાયશ્ચિત કેવળી ભગવાનની દેશના પૂરી થયા પછી બને કેવળી ભગવંતના ચરણમાં પડી પિતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. મુનિ કહે છે ભગવાન! મેં ઘણું ઘર કર્મો કર્યા છે. સંયમ લઈને સાત સાત જીની હત્યા કરી છે. આ ઘેર પાપમાંથી કયારે છૂટીશ? સાધુપણામાં ન છાજે તેવા મેં કર્મો કર્યા છે. ભગવાન મને બચાવો..બચાવો. અંતરમાં પશ્ચાતાપને જોરદાર ભઠ્ઠો સળગ્યો. તેમાં મુનિના પાપ ખત્મ થઈ ગયા. રાજા કહે છે ભગવાન ! આ મુનિને પાપ બાંધવામાં નિમિત્તભૂત હું છું, આ પાપથી છૂટકારો મેળવવા આપ કહો તે કરવા તૈયાર છું, પણ હવે આ પાપ મારે ન જોઈએ. કેવળી ભગવાન કહે, જે તારે પાપથી છૂટકારો લે છે, તે આ સંસારને Page #373 -------------------------------------------------------------------------- ________________ શારદા રં ત્યાગ કરી સાધુ બની જા. રાજાને પાપને ખટકારો થયો છે, એટલે સંસારથી છૂટકારો લેવાનું મન થયું. પાપ ખટકે તો આત્મા પાપભીરૂ બની શકે છે. રાજાએ ત્યાં ભગવાન પાસે સંયમ. માર્ગ ગ્રહણ કર્યો, અને પોતે જ્ઞાન-ધ્યાન-તપથી આત્માને ઉજ્જવળ બનાવ્યો. બંધુઓ! સાંભળ્યું ને ! વર જીવને કેટલો અનર્થ કરાવે છે, માટે કઈ સાથે વર રાખશો નહિ. મયણરેહા, ચંદ્રયશ, સારું ગામ યુગબાહુના મૃત્યુથી પોકે પોકે રડે છે. હાહાકાર મચી ગયો છે, છતાં સતી વિચાર કરે છે કે અત્યારે જે હું રડવામાં રહી જઈશ તે પછી છૂટી શકાશે નહિ. શીલની રક્ષા માટે વનવાસ શ્રેષ્ઠ છે. મહેલને ધિક્કાર છે કે ત્યાં રહેતા જેઠની દાનત બગડી, અને પરિણામે પતિની ઘાત થઇ. મહેલનું વાતાવરણ કલુષિત છે. સ્વચ્છ અને પવિત્ર વાતાવરણ તે વનનું છે, માટે વનમાં જવું એ જ યોગ્ય છે, પણ વનમાં જવું કેવી રીતે ? દરવાજા ઉપર પહેરેગીરો છે. હું જે અહીં રહું ને સવાર પડવા દઉં તે જોખમ છે, માટે અત્યારે જ નગર છેડી વનમાં ભાગી નીકળું. આ તે ભાગવાનું પણ કેવી રીતે? કેઈને કહેવાનું નહિ. કોઈને સાથે લેવાનું નહિ. જરા વાત ફૂટે ને રાજા જાણી જાય તે મેટી આપત્તિ ઉભી થાય. એ તો એકલા અટુલા ચાલી નીકળવાનું. ભલે, જંગલમાં થવું હોય તે થાય. મારું ભાગ્ય સાથે છે. સુખ મળે કે દુઃખ મળે, ચિંતા શી? ( આ પ્રમાણે વિચાર કરી બીજા બધા રડવા કૂટવામાં તથા અંતિમ ક્રિયા કરવામાં રેકાયેલા હતા, તે સમયે મયણરેહા પોતાના શરીર ઉપરથી આભૂષણે ઉતારી નાખી સાંદા વસ્ત્રો પહેરી વનમાં જવા તૈયાર થઈ. જાણે મીરાબાઈ ન હોય! તેની સાથે તેની રક્ષા કરવા માટે કઈ સહાયક ન હતું. તેમજ પાસે ખાવાનું ભાતું પણ ન હતું. શરીરની 'થેડી પણ તમન્ના કે પરવા કર્યા વગર શીલની રક્ષા કાજે એ મહાસતી વનની વાટે નીકળી. મયણરેહા ધર્મની જાણકાર હતી એટલા માટે તે રોવા-કૂટવાનું છોડી દઈ વીરતાને ધારણ કરી એકલી અટૂલી જવા તૈયાર થઈ. બહાર નીકળતા તેના મનમાં પ્રશ્ન થયો કે હું કયાં જાઉં? આ પ્રશ્ન થતાં તેણે પ્રભુનું સ્મરણ કર્યું. આત્મા કયારેક વિપત્તિમાં ઘેરાઈ જાય અને કઈ દિશા ન સુઝે ત્યારે એક ચિત્તે પ્રભુનું સ્મરણ કરવાથી તેને અંતરાત્મા એને જવાબ આપે છે. આ રીતે મયણરેહાને પણ અંતરાત્મામાંથી જાણે જવાબ મળ્યો કે તારે માટે પૂર્વ દિશામાં જવું સારું છે. તેમજ કઈ પણ કાર્ય પૂર્વ દિશા તથા ઉત્તર દિશા સમક્ષ મુખ રાખીને કરવામાં આવે છે તે કાર્ય સફળ બને છે, અને વિદને દૂર થાય છે. દક્ષિણ દિશામાં મને વાસ છે. આ રીતે વિચાર કરી સતી પૂર્વ દિશા તરફ ચાલવા લાગી. ચાલતાં ચાલતાં એક મોટા વનમાં પહોંચી. ઉંડા ખરબચડા ટેકરા અને પાતાળગુફાઓમાં થઈને રસ્તો કાપતા કાપતા કાંટા-કાંકરા આદિને ઉપદ્રવ તેણે કેટલે સહન કર્યો હશે ! એની ગણના તે થઈ શકે તેમ નથી. કારણકે સહન કરનાર ખુદ સતીને પણ તે દુઃખનું ભાન ન હતુંતેને તે વિનામૂર્તિ મણિરથથી પોતાનું શરીર અને શીયળ સાચવવા માટે જેટલે દૂર નાસી જવાય તેટલું દૂર નાસવાનું જ ભાન હતું. એ ભાનમાં કાંટા કાંકરા આદિના દુઃખે તે દબાઈ ગયા હતા. સત્ય છે કે “માવી Page #374 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૬૯ જાર્યાથી ન ગયાતિ દુર્ણ જ્ઞ જ મુથૈ ” મનસ્વી અને કાર્યથી માણસે સુખ કે દુઃખની ગણના કરતા નથી. ચાલતાં ચાલતાં મયણુરેહા એક મહા અટવીમાં પહોંચી. રાત પ્રભુના ધ્યાનમાં પસાર કરી. સતી ધાર જંગલમાં પેાતાની જાતને સ્વસ્થ માને છે. બસ, હવે અહી' રાજા તરફથી શીલપર આક્રમણ નહિ આવે. એમ માની આશ્વાસન લે છે. જીવનમાં પવિત્રતાના અથાગ રાગ જુદા જ હિસાબ મંડાવે છે. સવાર પડી તેાય રક્ષણની બુદ્ધિથી અટવીમાં આગળ ને આગળ ચાલી જાય છે. ત્યાં તેણે સિંહગર્જના સાંભળી, પણ તે ગ ના સાંભળીને ભય ન લાગ્યા. તે કહેવા લાગી કે સિંહ ! તને ક્રૂર કહેવામાં આવે છે. પણ તે હું તારી અને નગરના લોકોની તુલના કરુ તેા તારા કરતા નગરજના વધારે ક્રૂર નીકળશે. તું તા આ સ્થૂલ શરીરને ખાઈ જાય છે, પણ નગરના લાકે તા સત્ય શીલ આદિ આત્માના ગુણેાને ખાઈ જાય છે. મયણુરેહા સિ'હની ગર્જના જે ખાજીથી આવી હતી તે ખાજુ ચાલવા માંડી. કહ્યું છે કે, “ Ëિત્તા પ્રતિષ્ઠાયાં તસન્નિધી વૈજ્સ્થાનઃ । ” જેનામાં અહિંસા હાય છે તેની આગળ વૈરભાવ તા ટકી શકતા નથી. મયણુહા ચાલી રહી છે. રસ્તામાં તેને સિહુ મળશે ને શુ બનશે તે અવસરે, ચરિત્ર :-સાગરદત્ત શેઠના કેવા ઘારકમના ઉદય થયા છે કે એક સેાનાની થાળી માટે તેમના પર ચારીના આક્ષેપ મૂકાયા. પેાલીસેાના હંટરથી માર ખાધા. ગડદાપાટુથી પહાડચા. શેઠ બેભાન થઈ ગયા. માર મારીને લેાહી નીકળ્યા. અંતે સાચી વાત પ્રગટ થતાં ઉદયચંદ્ર શેઠ શરમાઈ ગયા. તે પણ સાગરદત્ત જ્યાં ઝુંપડીમાં રહે છે ત્યાં આવ્યા, આવીને સાગરદત્ત શેઠના ચરણમાં પડીને કહે છે, શેઠજી! મેં આપને વગરવાંકે નિર્દોષ હોવા છતાં ખૂબ દુ:ખ-ત્રાસ આપ્યા. અમે થાળીએ પહેલા ગણી હોત તે। આ દશા ન થાત. એક થાળીના કારણે કેટલુ કષ્ટ આપ્યું! મારી ભૂલ થઈ છે. મને ક્ષમા કરો. સાગરદત્ત કહે છે, ભાગ્યમાં જે બનવાનું છે તેમાં કાણુ મેખ મારી શકે ? એમાં તમારા દોષ નથી. દોષ મારા કર્મના છે. મને આપના પર જરાય રાષ નથી. ઉદયદ્ર કહે મારી એક અરજી, માના તે આવે સતાષ; ઘરે પધારો મ્હાણે પાવણાં, જહુ મેં જાણુલા થારા પ્રેમ, મારી એક વિનંતી સ્વીકારા તે મને સતાષ થશે. આપ મારા ઘેર પધારો. સાગરદત્ત કહે, હુ આપને ઘેર નહીં આવું! ઉદયચંદ્ર કહે−હું આપને બાજુમાં ઘર છે તે રહેવા માટે આપીશ. શેઠ, આપની કૃપા-અમીષ્ટિ છે તેા ખસ છે. ઉદયચંદ્ર શેઠ ઘણું કરગરે છે, કાલાવાલા કરે છે. હું આપને લીધા વિના જવાના નથી. શેડના અતિ આગ્રહથી સાગરદત્તે હા પાડી. સાગરદત્ત સાગર જેવા ગંભીર હતા. પેાતાને ત્રાસ આપ્યા તે બધી વાતને પોતાનામાં સમાવીને તેમના ઘેર જવા તૈયાર થયા. તારામતીને કહે, ચાલા આપણે ઉદયચંદ્ર શેઠને ઘેર જવાનું છે. ઉદયચંદ્રે તેમનું સારી સારી સ્વાદિષ્ટ મીઠાઇઓથી સ્વાગત કર્યું. સાનાની થાળીમાં જમવા બેસાડયા. સેાનાની થાળી જોઇને ક્ષણુભર મનમાં થયું કે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શારદા રત્ન આ થાળીઓ મારી છે, પણ બીજી જ ક્ષણે આત્માને કહે છે, તું એના તરફ દૃષ્ટિ ન કરીશ, એ થાળીએ તેા તને માર મરાવ્યા. જે તારા ભાગ્યમાં હાત તા શા માટે જતી રહેત ? એમાં મારાપણુ ન કર. ઉયચંદ્ર શેઠે તેમને પ્રેમપૂર્વક જમાડયા, પછી શેઠ જવાની રજા માંગે છે. ઉદયચંદ્ર શેડ જવાની ના પાડે છે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૨૯ શ્રાવણ સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૧૩-૮-૮૧ અનંતજ્ઞાની ભગવાને છ દ્રવ્યાનુ સ્વરૂપ સમજાવ્યું છે. ધર્માસ્તિકાય; અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યામાં મુખ્ય એ દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલ. લાકમાં જીવા અનંતાનંત છે અને એ અનંત અનંત કાળથી જન્મ મરણ કરી રહ્યા છે. જે જીવા શરીર, કર્મ અને માહના સકજામાંથી સથા મુક્ત થયા છે, એ સિદ્ધના જીવાને જન્મ-મરણુ નથી. બાકીના બધા જીવા જન્મ-મરણના સકંજામાં ફસાયા છે. જન્મ મરણ એ જીવની શાખાશી નથી પણ નાલેશી છે. જન્મ તા અજ્ઞાન જીવા માટે પાપી જીવનની શરૂઆત કરી આપે છે. એ જીવનભરના પાપમય વિચાર, વાણી અને વર્તનના ફળ ભાગવવા સંસારના દુઃખદ ભવા કરવા પડે છે. જે જન્મની પાછળ મૃત્યુની ફાંસી અને જે જન્મ લીધાથી જીવનભર દુઃખદ પાપા તથા ભવના ફેરા વધે એ જન્મ શાખાશી ગણાય ખરા ? જન્મ છે માટે માતની ફાંસી છે. તેા જન્મ એ ગુના છે. કેવા ગુનાની સજા ફાંસી થાય ? બહુ મોટા ગુનાની ને ! તેા જન્મ એ માટે ગુના છે, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી જો એવું ઉચ્ચ અહિંસા, સંયમ અને તપમય . જીવન જીવાય કે જેથી અહીંનું મૃત્યુ એ છેલ્લુ' મૃત્યુ બને, પછી જન્મ પણ નહિ ને મૃત્યુ પણ નહિ, બસ સીધે। મેાક્ષ. આપણા આત્મા પણ અનંતાનંત જીવાની જેમ જન્મ મરણના પજામાં ફસાયેલા છે. આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય છે અને નવાનવા જન્મે નવી નવી કાયામાં કેદ પૂરાય છે. આપ આટલું યાદ રાખા કે “સ વિના જન્મ નહિ,” જો જીવ આઠ કર્મીને ખપાવીને માક્ષમાં જાય તા ત્યાંથી જન્મ લેવા પડતા નથી. કર્મ છે તેા જન્મ લેવા પડશે. આત્માને કમ બંધાવાના પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યાગ અને પ્રમાદ, મિથ્યાત્વ સેવા એટલે કમ બધાય. અવિરતિમાં પડયા રહેા એટલે કર્મ બંધાય. કષાય કરો એટલે કર્મ બંધાય. અને ચાગ અર્થાત્ હિંસા જુઠ-ચારી વગેરેના વિચાર કરા, બેલા કે વર્તાવ કરે એટલે કમ બધાય, કર્મથી જન્મ, જન્મથી શરીર, શરીરથી પાછા મિથ્યાત્વાદિનું સેવન, એટલે નવા ક બંધાય. કર્મથી પાછા જન્મ, જન્મથી શરીર, અને શરીરથી પાછા પાપેા. આ બધું કયાં સુધી ચલાવવું છે ? જે જ્ઞાની છે, પંડિત છે તેને આ બધું ખૂંચે, અજ્ઞાનીને તેા આ કઈ વિચાર નાડું. કર્મ બાંધવાના પાંચ કારણ છે. તેમાં પહેલું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે જ્ઞાનીના વચન પર શ્રદ્ધા નહિ અથવા શંકા-કુશંકા કરે એ મિથ્યાત્વ. અરિહંત ભગવાન જન્મથી અવધિજ્ઞાની હાય છે. તેમને ગર્ભમાંથી ત્રણ જ્ઞાન Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શારદા રત્ન હાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન. આ જ્ઞાનથી કેટલુંય દૂર દૂરનુ` ને ભૂતકાળનુ’ સ્પષ્ટ દેખે, છતાં જ્યાં સુધી અનંતજ્ઞાન-કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તે ઉપદેશ ન કરે, કારણ કે એમને કાઇની કહેલી વાત કહેવાની નથી પણ સ્વય· સંપૂર્ણ ત્રિકાળના, લેાકાલાક દેખીને સ્વતંત્રપણે ધર્મશાસન સ્થાપવું છે. એટલે લેાકાલાકનુ અને ભૂત ભાવી અનંતાનંત કાળનું સાક્ષાત્ દેખે, પછી જ ઉપદેશ આપે. પછી એમને અસત્ય બાલવાનાં કારણેા રાગ નથી, દ્વેષ નથી, અજ્ઞાન નથી માટે જે કહે તે સત્ય કહે, તેથી તેમના સર્વ વચન પર શ્રદ્ધા તે સમકિત. એ ન હોય તે મિથ્યાત્વ. આ મિથ્યાત્વ કાઢવુ હાય તેા કુન્દેવ-કુશુરૂ અને કુધર્મની પ્રશંસા ન કરવી, તા મિથ્યાત્વ જશે ને સમક્તિ આવશે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાંથી ઘણી ઘણી વાતા જાણવા અને સમજવા મળે છે. આપણા અધિકારના નાયક મિરાજ છે, પણ નિમરાજ કાના પુત્ર છે? આવા પવિત્ર પુત્રને જન્મ દેનારી માતા કાણુ છે? તે વાત ચાલે છે. માતાપિતા પવિત્ર હેાય તે પવિત્ર સ'તાનાને જન્મ આપી શકે છે. આદર્શ નારી જે સતાનાને જન્મ આપે તે સતાના સુસંસ્કારી અને સુવિચારવાળા હાય છે, માટે સ'સારમાં રહેવા છતાં ગૃહસ્થ જીવન કેમ જીવવું તે ખાસ વિચારવાની જરૂર છે. જીવનની કિમત ચારિત્રથી છે. જેમ સુગંધ વિનાના પુષ્પની કેાઈ કિંમત નથી, અગ્નિમાં ઉષ્ણુતા ન હાય, પાણીમાં શીતળતા ન હેાય, તેા તે અગ્નિ કે પાણીની 'મત નથી. તેમ જેના જીવનમાં સંયમની સુવાસ નથી, ચારિત્રની મ્હેંક નથી, શીલની સૌરભ નથી તેની કઈ કિ`મત નથી. એક કહેવત છે કે જેણે ધન ગુમાવ્યું તેણે કાંઇ જ નથી ગુમાવ્યું, જેણે સ્વાસ્થ્ય ગુમાવ્યું તેણે કાંઇક ગુમાવ્યું છે પણ જેણે ચારિત્ર ગુમાવ્યુ. તેણે બધું જ ગુમાવ્યું છે. જેણે ચારિત્ર ગુમાવ્યું છે તેવા આત્મા જ્ઞાનીની દૃષ્ટિએ જીવતા છતાં મરેલા સમાન છે. જેની રગેરગમાં, અણુઅણુમાં શીલની સૌરભ મ્હેકી રહી છે એવી સતી મયણુરેહાના પતિના મૃત્યુથી એનું હૃદય વીંધાઈ ગયું છે, એને જીવન જીવવું પણુ અકારું લાગ્યુ છે એવી સતી પેાતાના શીલનુ સૌદર્ય ઝળહળતું રાખવા રાજવૈભવના સુખાને છેાડીને વનની વાટે ચાલી નીકળી. એક યુવરાજ્ઞી જેણે વૈભવમાં જ જીવન વીતાવ્યું છે. કાઈ દિવસ દુઃખ જોયુ નથી. એવી સતીને માટે આ જંગલ ! આ એકલવાયી જાત ! કાળી કાળી બિહામણી મધરાત ! આ બધુ... નવું હતું, પણ એણે આ બધાના સ્વેચ્છાએ સ્વીકાર કર્યા હતા, કારણ કે શીલ રહ્યાનું ખમીર એના ખૂનમાં ખળભળી રહ્યું હતું. યુવરાણી મયણુરહાની આંખ આગળ શું પેાતાના એ વહાલસેાયા ચન્દ્રેયશ નહિ તરવર્યાં હાય ? પેાતાના પ્રીતમના અને સુદર્શન નગરના ત્યાગ કરતા એને કેટકેટલા સ્નેહ તાંતણા તેાઢવા પડચા હશે ? પણ શીલ સાચવવા મયણુરેહાએ બધું જ કર્યું. પુત્રને એ વિસરી ગઈ. પ્રેમના બંધના એણે તાડી નાખ્યા ને એકલી અટૂલી નાસી છૂટી. મયણુરેહા વનની વાટે મયણરેહા વનવગડામાં એકલી ચાલી જાય છે. તે સમજે Page #377 -------------------------------------------------------------------------- ________________ २७२ શારદા રત્ન છે કે અત્યારે તે નવકારમંત્ર સિવાય બીજો કેઈ મારો બેલી નથી. કહેવત છે કે “વનવગડામાં ઝાડ પણ એકલું ન હેશે. ત્યારે અહીં તે સ્ત્રી સાવ એકલી છે. વગડાની વાટ છે. ભયંકર રાત્રી છે. પોતાના પતિનું ખૂન થયેલું જોઈને આવી છે. લેહીથી નીતરતું શરીર પડયું હતું. આવા દો જેઈને આવી છે, પણ આવા સમયે અબળા અબળા નથી રહેતી. તેનું શૌર્ય પ્રગટ થાય છે. આત્મશક્તિ ખીલે છે, ત્યારે અબળા પ્રબળા બની જાય છે. હજાર પુરૂષને એક બાજુમાં મૂકી દે એવી સમર્થ બની જાય છે. કામી પુરૂષ તેની સામે આવે તે તેને સુધારવા પ્રયત્ન કરે, છતાં તે સમજે નહિ તે પિતાનું બલિદાન દઈ દે છે, પણ પિતાનું શીયળ લૂંટાવા દેતી નથી. અબળા એટલે બળ વગરની ભલે કહેવાતી હોય પણ એ અબળા જ્યારે પ્રબલા બને છે ત્યારે એટમ બેબની ગરજ સારે છે. અબલામાં શક્તિ રહેલી છે. પોતાની શક્તિથી તે સમગ્ર જગતને પણ પ્રજાવી શકે છે. ને શોરકેટ નામનું જંકશન છે. તેની નજીકમાં જંગલ હોવાથી તે જંકશન દિવસે જેટલું રળીયામણું લાગતું, એટલું જ રાત્રે બિહામણું ભયંકર લાગતું હતું. તે સ્ટેશને છેલ્લી ટ્રેઈન ગઈ. એક બહેન પોતાના પિયરથી પાંચ મહિનાના બાબાને લઈને જીયાણું લઈને સાસરે જઈ રહી હતી. ખૂબ સુખી ઘરની છોકરી હતી. એ પિયરથી નીકળવાની હતી તે અગાઉ ત્યાંથી દીકરીના સાસરે પત્ર લખ્યો હતો કે અમારી દીકરી અમુક ટ્રેઇનમાં આવશે, આપ સ્ટેશને સામા આવજે, પણ કાગળ પહોંચ્યો નહિ, તેથી કઈ લેવા આવ્યું નથી. આ બહેન રાહ જેવા રહી કે હમણાં કેઈક આવશે. ત્યાં તે બધા વાહને ગામમાં જતા રહ્યા. હવે એક ઘોડાગાડીવાળે ઉભો હતો. સ્ટેશનથી ગામ દૂર હતું, એટલે હવે બીજે કંઈ ઉપાય હતો નહિ. બહેને ગાડીવાળાને કહ્યું, ભાઈ ! તું મને ગામમાં લઈ જઈશ ? હા બહેન, ગાડીનું ભાડું નક્કી કરીને બહેન ઘોડાગાડીમાં બેઠી. અંધારામાં પણ ચાંદ જેવું ચમકતું રૂપ, દાગીનાથી ઝળહળતું શરીર, અંધારી રાત અને યોગીઓને પણ ભૂલાવે તેવું એકાંત, બેનનું હૃદય થરથર કંપતું હતું. તે મનમાં પ્રભુને પ્રાર્થના કરી રહી હતી કે પ્રભુ! મને સુખશાંતિથી ઘેર પહોંચાડી દેજે. રૂપ પાછળ પાગલ બનેલે ગાડીવાળો -બહેનનું રૂપ, દાગીના બધું જોઈને ગાડીવાળાનું ભ્રમર જેવું મન ચલાયમાન થયું. તેણે ગાડી થોડી વાર સીધા રસ્તે ચલાવી પછી તેણે રસ્તે બદલ્યા. બહેને કહ્યું–ભાઈ ! આ રસ્તો ગામને નથી. આપ બીજે રસ્તે કયાં જઈ રહ્યા છો? ગાડીવાળો કહે–મેં જે રસ્તો લીધો છે તે બરાબર છે. સીધા રસ્તે નાળા તૈયાર થાય છે તેથી બધું બદલું છે ને પથ્થરો પડ્યા છે એટલે એ રસ્તે જવાય તેવું નથી. આ રીતે કહ્યું, એટલે એને સાચું માન્યું. થોડે દૂર ગયા એટલે તેણે અઘોર જંગલમાં ઘોડાગાડી ઉભી રાખી. અને બહેનને કહે છે તમે નીચે ઉતરી જાઓ. ગામ તે હજુ ઘણું દૂર છે કે અહીં કેમ ઉતારે છે? તને ભાન નથી? બહેન હજુ કંઈક વિચારે તે પહેલાં નાનકડા ફુલ જેવા બાળકને મેળામાંથી ઝુંટવી લીધે, પછી કહે છે, તારે Page #378 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ২৩ દાગીના બધા મને દઈ દેવા પડશે અને તારું જીવન પણ મને અર્પણ કરવું પડશે. તેણે ખિસ્સામાંથી ધારદાર ચપ્પ કાઢ્યું, અને કહ્યું ને તારે તારા બાબાને જીવતે જે હોય તે બધા દાગીના અને તારું શરીર મને અર્પણ કરી દે. નહિતર તારા બાળકનું ખૂન કરી નાંખીશ. માતાને પોતાનું સંતાન અત્યંત વહાલું હોય છે. દીકરા-દીકરી માટે માતા બંધું દેવું પડે તે દઈ દેવા તૈયાર હોય છે ગાડીવાળો એ સમજતું હતું એટલે જ તેણે આ યુક્તિ કરી હતી. માણસને તો પોતાના સંતાન વહાલા હોય છે, પણ તિર્યોમાં જોઈશું તે થશે કે તેમને પણ બચા કેટલા વહાલા હોય છે. માતાપિતા પોતાના દીકરાને આટલું સાચવે, છતાં કંઈક ઠેકાણે ઘડપણમાં એ માબાપને લાત મારે છે. કંઈક ઠેકાણે તીર્થની જેમ માબાપને પૂજતા હોય છે. માતાપિતાએ માટે કીધો, સેવા કરશે મારી (૨) તને ભણાવ્યો પણ બદલાયો, ઘરમાં આવી નારી (૨) તું તો કુલદીપક કહેવાય, માતાપિતાને કેમ ભૂલાય. મોંઘે દેહ (૨) માબાપ જાણે ઘડપણમાં દીકરા મારી સેવા કરશે પણ જ્યાં પર ને વહું આવી એટલે માતપિતાને ભૂલી જાય છે. સ્ત્રીએ વાપરેલી ચાલાક બાળકને ગાડીવાળાએ ઝુંટવીને લઈ લીધે, એટલે તે રડવા લાગ્યો. બાળકને પણ સંજ્ઞા છે, એટલે એના સ્પર્શની, એના ભાવની અસર પડતા બાળક રડે છે. બકરી કસાઈના હાથમાં જાય ત્યારે એનું મુખ જે. એને ખબર પડે છે કે મને મારવા માટે લઈ જાય છે, તેથી તેની આંખમાં આંસુ અને મેટું દયામણું દેખાય છે. બેનને મન ઘરેણાની કોઈ કિંમત ન હતી. એને તે જીવનના સાચા શણગાર સમા શીલધનની કિંમત છે. હિંમતથી કામ લીધા વિના ચાલે તેમ ન હતું. બીજી સ્ત્રી હોય તે આવા સમયે રડવા લાગે પણ આ અભણ બહેન તે ખડખડાટ હસવા લાગી, એથી ગાડીવાળો ખસિયાણે પડી ગયો ને કહે, કેમ મારી માંગણી તે કબૂલ છે ને! અરે કબૂલ– શા માટે ચિંતા કરી છે? આપ ઉતાવળા ન થાવ. ધીરજ રાખે. પહેલા મારા ફૂલને ભય મૂકો. હું સાચવીને સૂવાડી દઉં. પછી ઘરેણાં અને પછી ગાડીવાળ સમજી ગયો કે આ હવે મારી વાત માનશે તેથી તેણે બાળકને ભોંય પર મૂકી દીધે. સાથે હથિયાર, ઘોડાગાડી ચલાવવાની ચાબુક, ચપુ બધું નીચે મૂકી દીધું. આટલી સહેલાઈથી આ સ્ત્રી મને આધીન થશે, એવી તે કલ્પના ન હતી. એ તે સુખદ પળોની ક૯૫નામાં રાચી રહ્યો હતે. અજાણ નારીના દેહની ઉજાણ કરવા એનું મન નાચી રહ્યું હતું. આ બહેને તે મીઠા મીઠા શબ્દોથી એને રાજી કરી દીધો હતેા. તેણે કહ્યું, હું તમારી વાતને સ્વીકાર કરવા તૈયાર છું, તે પહેલા આપ બાળકને સૂવાડવા માટે ગાડીમાંથી ગાદી લઈ આવે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ શારદા રત્ન ગાડીવાળી ગાડી લઈ આવ્યું ને જ્યાં નીચે મૂકવા જાય છે, ત્યાં ચપ્પ અને ચાબુક હાથમાં લઈને ચતુર નારી સડસડાટ ગાડીવાળાને ફટકારવા લાગી. તે તે બરાબર રંગમાં આવી ગઈ. જાણે રણચંડી ન હોય ! એ અધમ ! અજાણી સ્ત્રીને અડકવા જતાં તારા હિની આરપાર આ ચપુ ઉતરી જશે. એની તને ખબર નહિ હોય? શીલ રક્ષા ખાતર નારી જ્યારે પોતાના પ્રાણ ઉપર આવે છે, ઝનૂન કેળવે છે ત્યારે નરપિશાચ એની સામે ટક્કર ઝીલી શકતા નથી. ચાબૂકના ફટકા અને ચપુની અણી તેથી ગાડીવાળે તે હતપ્રભ બની ગયે, પણ અંદરને કામશત્રુ તેને પજવે છે. તે કહે છે ફટ ભૂંડા ! તેનારી આગળ હાર કબૂલી. તારી બધી આશાઓ ઉપર આ નારીએ પાણી ફેરવી દીધું. ઉઠ ઊભું થા. તું મરદ છે. સામે પથ્થરોને ઢગલે પડે છે. જા પથ્થરો ઉપાડ અને બાઈને મારવા માંડ પથ્થર લેવા જતાં નાગે દીધેલો ભરડે –ગાડીવાળો ઉડ્યો અને પથ્થર લેવા ગયા. જ્યાં પથ્થર ઉપાડવા જાય છે, ત્યાં વચ્ચેથી ભેરીંગ નાગ નીકળે અને તેને બે પગે વીંટળાઈ ગયે. ફેણ માંડીને તેની સામે જોયા કરે છે. આ બિચારાના તે મતિયા મરી ગયા. જુઓ શીયળને પ્રભાવ! તેને મનમાં થયું કે મેં સતીની અવહેલના કરી, તેને સતાવી તેનું મને ફળ મળ્યું છે. ચારિત્રને પ્રભાવ ખૂબ છે. સુદર્શન શેઠના શીલના પ્રભાવે શૂળી ફીટી સિંહાસન બન્યું. જે મન, વચન, કાયાથી શુદ્ધ-નિર્મળ બ્રહ્મચર્ય વાળે છે તેવા બ્રહ્મચારી આત્મા ભગવાન સમાન ગણાય છે. કામગ ચારે ગતિમાં છે. નરક ગતિમાં કામગ નથી પણ ઈચ્છા તે છે, માટે બ્રહ્મચર્યમાં આવે. ભગવાને ૧૨ વ્રતમાં ૧૧ વ્રતને નદીની ઉપમા આપી છે અને ચોથા વ્રતને સાગરની ઉપમા આપી છે. શાસ્ત્રકાર પણ બોલ્યા છે. देव दानव गंधव्वा, जक्ख रक्खस किन्नरा । बंभयारी नमस्संति, दुक्करं जे करन्ति ते ॥ દુષ્કર એવા બ્રહમચર્ય વ્રતને જે અંગીકાર કરે છે તેને દે, દાન, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર બધા તેમના ચરણોમાં નમસ્કાર કરે છે. નિશ્ચયનયની દષ્ટિએ તે આત્મા શુદ્ધાત્મા નિર્વિકાર છે. સ્વરૂપમાં રમણતા કરનારો છે. જ્યારે આત્મા સ્વરૂપમાં ઠરતે નથી અને પરભાવમાં જાય છે, ત્યારે તે પિતાનું ભાન ભૂલી જાય છે. ગાડીવાળો ભાન ભૂલ્યા ત્યારે સતી સામે કુદષ્ટિ કરવાનું મન થયું ને? ગાડીવાળો મારવા પથ્થર લેવા ગયો ત્યાં રીગ નાગ એના પગે વીંટળાઈ ગયે. સતીના શીલના પ્રભાવે રક્ષણ કરનાર આવી ગયા. હવે શું કરે ? આ બાજુ આ સતીને તે કાંઈ ખબર નથી કે શું થઈ રહ્યું છે? એ તે પિતાના શીલની રક્ષા કરવા માટે પ્રભુને મૂંગે મેઢ પ્રાર્થના કરી રહી છે. “શરીરના બાહ્ય શણગાર ભલે ચાલ્યા જાય, પણ અંતરના શીલરૂપ શણગાર સદા સાબૂત રહેજો.” ગાડીવાળે નાગના પંજામાંથી છટકી શકે તેમ ન હતું, તે આ સતીને કાલિદી Page #380 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૭૫ ભરી પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યાં પ્રભાતને સમય થયો અને એક અમલદારડી લઈને નીકળે. તે સમયે બાળક રડવા લાગ્યો. તેને રડવાને અવાજ સાંભળી અમલદાર અહીં આવ્યા. આ બહેનને બેઠેલી જોઈને કહ્યું કેમ બેન ! તું સાવ એકલી બેઠી છે? સતીએ બધી હકીકત કહી. આ વાત સાંભળતા અમલદારનો પિત્તો ગયો. તેને ગુસ્સો આવ્યો. હતભાગી ! તું આવા કામ કરે છે? ગાડીવાળો અમલદારને જોઈ ને ધ્રુજવા લાગ્યો. તે કહે છે મને આ નાગપાશમાંથી છેડાવો. હું ફરીને હવે આવી ભૂલ નહિ કરું, સતી ત્યાં આવે છે. એને કયાં કોઈની સાથે વેરભાવ રાખવા છે? સતીએ કહ્યું, નાગદેવ! આપ આપના સ્થાને ચાલ્યા જાવ. સતી એટલું બોલી કે નાગ ત્યાંથી ચાલ્યા ગયે. અમલદાર કહે-તને તે બરાબર શિક્ષા આપું. ત્યાં તેને ચાબૂકના માર માર્યા અને અમલદાર પોતે સતીને અને બાળકને લઈને ગામમાં આવ્યા. તેણે લોકોની સમક્ષ સતીના સાહસની વાત રજુ કરી ને તેની પ્રશંસા કરી. ભારત દેશની દરેક નારી જે આવી સાહસશીલ બને તે એમની સામે કઈ પાગલ પુરૂષ આંખ ઉંચી કરી શકે નહિ. અબલાએ પ્રબલા બનવાની ખાસ જરૂર છે. તેમ કહી ગાડીવાળાને સખ્ત શિક્ષા કરવાનું કહ્યું, ગાડીવાળો કહે, માબાપ ગરીબ છું. મારી પાછળ આખું કુટુંબ છે, મને માફ કરો. સતી; દયાળુ હતી. તે કહે એને છોડી દે, પણ એટલો નિયમ લે કે જીવનમાં કયારે પણ પર સામું જોઈશ નહિ. ભલે, હું હવે ભૂલ નહિ કરું. ગાડીવાળાએ ત્યાં પ્રતિજ્ઞા કરી એટલે તેને છોડી મૂક્યો. આ દષ્ટાંતમાંથી આપણને એ જાણવા મળે છે કે નારીએ નાજુક ફૂલ જેવા નહિ પણ અવસરે તીથ તલવારની ધાર જેવા પણ બનવાની જરૂર છે. આ સતીએ શીલને ખાતર આટલું કષ્ટ વેડયું પણ એની ચારિત્રની ચૂંદડીને ડાઘ પડવા દીધું નહિ. સતી સ્ત્રીઓ શીલની સૌરભથી સમગ્ર જગતને સુવાસિત બનાવે છે. આવી મયણહા સતી શીલતા રક્ષણ માટે રાજભવના સુખો છોડી એકલી વનની વાટે નીકળી ગઈ. શીલના પ્રભાવે સિંહ નિર્વિષ બન્યોઃ ચાલતાં ચાલતાં રસ્તામાં સિંહની ગર્જના સંભળાઈ, પણ તેથી ડરી નહિ. તે તે એમ વિચાર કરવા લાગી કે સિંહ મારશે તે આ સ્થૂલ શરીરને, પણ આત્માના ગુણોનો નાશ કરી શકશે નહિ. જે મને સિંહ પ્રત્યે વૈરભાવ નથી, તો તે મારા સ્કૂલ શરીરને પણ મારી શકશે નહિ, કારણ કે મને જે તેના પ્રત્યે વેરભાવ નથી તે પછી તેનામાં મારા પ્રત્યે વૈરભાવ કયાંથી હોય ! ગઈકાલે કહ્યું હતું કે જેનામાં અહિંસા છે તેની આગળ ધરભાવ ટકી શક્તો નથી. સતીએ સિંહને જેયો પણ સિંહથી ડરી નહિ. સિંહને જોઈને મયણરેહાએ સાગારી સંથારો કર્યો, અને બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર્યો. તેના મનમાં નથી ભય કે નથી ક્રોધ, તેના હૃદયમાં સિંહ પ્રત્યે પણ પોતાના વહાલા પુત્ર ચંદ્રયશ જેવો પ્રેમભાવ હતો, પણ વિરભાવ ન હતું, તેથી તે સિંહ પણ ત્યાંથી ચાલ્યા ગયે. તે મનમાં કહેવા લાગી, અરે સિંહરાજ! તમે નિર્વિષ બની ગયા પણ મારા જે નિર્વિષ ન બન્યા તે ન બન્યા. બીજું નિ થઈ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શારદા ૨ન જેવાથી સિંહ પણ નિર્વેર બની જાય છે. મારા પ્રત્યે સિંહ તે નિર થઈ ગયો, પણ હું મારા જેઠને નિર્વેર ન બનાવી શકી. છે. સિંહના ઉપસર્ગમાંથી નીકળીને સતીએ સંથારો પા. ચાલતા ચાલતા બરાબર મધ્યાહ્ન સમયે મયગુરેડા સરોવરની પાળે બાવી. તૃષા લાગી હતી. ભૂખનું દુઃખ પણ વધી રહ્યું હતું ને થાક તે બેડર લાગ્યા હતા. મયણરેહ સરોવરની પાળે આરામ કરવા બેડી. પંચ પરમેષ્ટિને નમન કર્યા, પછી આજુબાજુના વન ખંડોમાં ઘૂમીને ફળે એકઠા કર્યા ને ભોજન કર્યું. સરોવરમાંથી પાણી લાવીને તૃષા શાંત કરી. ચાલી ચાલીને ખૂબ થાકી ગઈ છે. હવે ચાલવાની શક્તિ રહી ન હતી, તેથી કલીવનમાં સૂઈ ગઈ. ઉંઘમાં ઉપદ્રવ કદાચ આવે તે સાધારી સંથારો કરીને પંચ નવકારમંત્રનું અને ચાર માંગલિકનું શરણ સ્વીકારી નિર્ભયતાપૂર્વક સૂઈ જાય છે. રાત પડી જાય છે. એક બાજુ રાત્રીને ઘનઘેર ભયંકર અંધકાર અને બીજીબાજુ રાતના રાજા જંગલી શિકારી સિંહ, વાઘ, વરૂ વગેરેની વગડામાં કલેજા ધ્રુજી ઉઠે એવી કારમી ભયંકર ચીસે પડે છે. મહાસતી એકદમ સફાળી જાગી ઉઠી, ચીસો સાંભળીને ત્રાસ પામે છે. ઉંચે આભ ને નીચે ધરતી છે. પ્રકાશ પણ નથી કે ખબર પડે કે આ દિશામાંથી વાઘ આવી રહ્યો છે તે આ બાજુ નીકળી જઈએ. ઈ શરણ નથી, કાયા કરે છે પણ બેટી હાયેય નથી કરતી. બસ એ તે નવકારમંત્રના કારણમાં લીન બની ગઈ. અહો ! અનંતા સિદ્ધ ભગવંતે, કેવળી ભગવંતે, આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુ-સાધ્વીઓ આ બધાનું શરણ મારી પાસે છે, પછી મને શું - જગલમાં પુત્રને જન્મ બરાબર મધરાત થઈ. ત્યાં મયણરેહાને પ્રસૂતિની ભયંકર વે ના ઉપડી. અત્યારે તેની પાસે કોઈ સહાયક નથી. નથી દાસ દાસી કે નથી નોકર ચાકર. અત્યારે તે તેના સગા ઝાડપાન અને વનચર પ્રાણીઓ છે. એક યુવરાણી જેના એક રેમમાં પણ રોગ જાગે તે વૈદ્યોની દોડાદોડી મચી જાય, એ આજે ભયંકર જંગલમાં સાવ નોંધાવી હતી, ને પ્રસૂતિની વેદના એને કરી રહી હતી. પ્રસૂતિના સમયે સાધારણ રીતે કદાચ તેની પાસે કેઈ ન હોય તે આડોશી-પાડોશી પણ તેની સેવા કરે છે. પણ મયણરેહાની પાસે અત્યારે કેઈ નથી, છતાં તે ગભરાઈ નહિ. પણ પિતાના આત્માને ઉપદેશ આપે છે. તે આત્મા ! જે કર્મો ઉદયમાં આવ્યા છે તે સમભાવે ભોગવી લે. તું પાડોશી બનીને જોયા કર, પણ હાયય કરીશ નહિ. વેદનાને સમભાવે ભેગવતા તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઓહ સંસાર! તારા કેવા વિચિત્ર ખેલ! કોણે કપ્યું હતું કે એક રાજપુત્ર આ રીતે જંગલમાં જન્મશે ! યુવરાજ્ઞીએ પુત્ર જન્મના કેવા કેવા મરથી ઘડયો હશે. પણ આફત આવતા એ બધી બાજીઓએ અણધાર્યો પલ્ટે લીધો. જેની સેવામાં પ્રસૂતિ સમયે હજાર હજાર દાસીઓ ખડે પગે ખડી હોત, એ યુવરાણી આજે એકલી હતી ને એ પણ ભર જંગલમાં કાળી કાળી મધરાતે! તે સતીએ કંઈક શાંતિ અનુભવી. પોતે શીલરક્ષાની ખાતર આમ નાસી છૂટી અને પુત્રને Page #382 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૭૭ જન્મ થયે, એનું દુઃખ એણે ન અનુભવ્યું, પણ ધર્મરક્ષાનું કર્તવ્ય અદા થયું એને એને આનંદ હતા. જે પ્રમાણે પૂર્વદિશા સૂર્યને જન્મ આપે છે અને સૂર્ય અંધકારને નાશ કરે છે તે રીતે તે પુત્ર મયણરેહાના ચિંતારૂપી અંધકારને દૂર કરનારો થયે. મયણરેહા પુત્રને જોઈને પોતાના મનમાં કહેવા લાગી હે પુત્ર! તું ક્યાં જ છે! જો તું રાજમહેલમાં જ હોત તે તારા જન્મ-મહોત્સવ નિમિત્ત કેદીઓ જેલમુક્ત થાત અને ગરીબેને દાન આપવામાં આવત, પણ તું તે જંગલમાં જન્મે છે. પુત્રના જન્મ પછી વેદનાને કારણે મયણરેહા બેભાન બની ગઈ. સરોવરના જળમાંથી જન્મેલી પવન લહરી સિવાય તેને શુદ્ધિમાં લાવનાર બીજી કઈ સખી કે દાસી પાસે ન હતું. ઝાડ પરના પક્ષીઓ સિવાય પુત્ર જન્મની વધામણીને આનંદ કરનાર બીજા કેઈ વજન ત્યાં હતા નહિ. અત્યારે કુદરતી વસ્તુઓ હવા-સૂર્ય સિવાય બીજું કઈ તેની પાસે ન હતું. કુદરતની વસ્તુઓ પણ સહાય કરે છે. સૂર્ય કેઈ જાતના ભેદભાવ વગર જગતને પ્રકાશ આપે છે. છતાં તે તમારી પાસે તેનું બીલ માંગે છે ખરો? ના. , તપે સૂરજ યુગેના યુગથી એની ગરમી જગતને જીવાડે શિતળ કિરણે શશી જ્યાં પ્રસારે, મીઠી નીંદરમાં જગને સુવાડે જેમ બંને પ્રકાશે કંટાળ્યા વગર, એમ રાવી કે દિવસને જાણ્યા વગર ” મારી શક્તિ વપરાજે પરમાર્થમાં...હું જે કંઈ ભક્ત ભગવાન પાસે પ્રાર્થના કરતાં એ માંગે છે કે હે પ્રભુ! હું તારી પાસે બીજું કંઇ માંગતા નથી. માત્ર એટલું માગું છું કે મારી શક્તિ દુખીઓને દુઃખ દૂર કરવામાં, ગરીબોના બેલી બનવામાં ને બીજાને સહાય કરવામાં વપરાજે. પવન આવવાથી સતી ભાનમાં આવી. અરરર...દીકરા, તું રાજમહેલમાં હતા તે તારી બધી આશાઓ પૂરી થાત. આજ તારા જન્મની વધામણી દેવા કેણ જાય?. સતીને મનમાં ઓછું આવી ગયું તેથી રડે છે, પણ ધર્મિષ્ઠ છે, એટલે મનને વાળીદે છે, સ્વભાવમાં ઠરી જાય છે. સતી અને પુત્ર અને સૂતા છે. ત્યાં શું બનશે તે અવસરે. ચરિત્ર:–શેઠે કરેલું બહુમાન:–ઉદયચંદ્ર શેઠે સાગરદત્ત શેઠને તથા બધાને સ્વાદિષ્ટ રસવંતા ભેજન ખૂબ ભાવથી આગ્રહપૂર્વક જમાડયા, પછી શેઠ જવાની રજા માંગે છે, શેઠ કહે, તમને નહિ જવા દઉ. મારી બાજુને બંગલે ખાલી છે. આપ તેમાં રહો. આપને નેકરી કરવી નથી. આપ મારે ત્યાં રોજ જમી જજે. તારામતી શેઠાણ હોવા છતાં શેઠના ઘરના કામકાજમાં જોડાઈ ગઈ. એકબીજા વચ્ચે ખૂબ પ્રેમ જામી ગયો. શેઠ કહે છે, આપ જેવા પુણ્યવંતના પગલા મારે ત્યાં કયાંથી હોય! આપને નહિ જવા દઉં. સાગરદત્ત કહે, હું ફરીને આવીશ, પણ અત્યારે જવા દો. વળી આમ બેઠા બેઠા ખાવું એ માનવનું કર્તવ્ય નથી. હું તે મહેનત મજુરી કરીને જમીશ. શેઠ કહે. આપ મારે ત્યાં થોડા દિવસ રહો. હું આપને નોકરી કે ધંધાનું ઠેકાણું પાડી દઈશ. જેથી આપના દુઃખના દિવસો ચાલ્યા જાય. મેં આપને દુઃખ આપીને જે પાપ કર્યા છે તે પાપ છેવાને આ Page #383 -------------------------------------------------------------------------- ________________ २७८ શારદા રત્ન અમૂલ્ય અવસર છે. સાગરદત્તશેઠ કહે, આપે મારા પર કરૂણાની વર્ષા વરસાવી છે. આપની કૃપા છે, એટલે ખસ છે. આપ સદાય કૃપાદૃષ્ટિ રાખતા રહેશેા, આપ અમને ગમે તેટલું સુખ આપશેા, છતાં અમારા ભાગ્યમાં નહિ સર્જાયેલુ હોય તે તે બધુ ચાલ્યું જશે, અને દુઃખના ડુંગરા ખડકાશે. ઉદયચંદ્ર શેઠ સાગરદત્તને પેાતાને ત્યાં રહેવા ઘણુ' સમજાવે છે. કાલાવાલા કરે છે, પણ શેઠ સમજતા નથી, ત્યારે ઉદયચંદ્ર શેઠ કહે, હુ... આપને થાડુ ધન સાથે ભાતામાં આપુ તે લઈ જાવ, એમ કહી કિંમતી રત્નાના વાડકા ભરીને લઈ આવ્યા. શેઠ ! આપની ભાવના શ્રેષ્ઠ છે. આપ મને ભાઈ કરતાં અધિક માના છે પણ જ્યારે ભાગ્ય રૂઠે છે ત્યારે એ ધન બધું લૂંટાઈ જાય છે, અથવા કોઈ ચાર ડાકૂ ચારી જાય છે, ત્યારે પાસે કઈ રહેતું નથી. તેના કરતાં ન લેવું શુ ખાટુ? કર્મના ઉદય થાય છે ત્યારે ગમે તેટલુ પાસે હાય તા પણ તે ચેનકેન પ્રકારે ચાલ્યુ' જાય છે, અને સાવ નિન અવસ્થા આવી જાય છે. આવા સમયે કેાઈ વીરલા દયાળુને તેના પ્રત્યે દયા આવે ને તેને બનતી મદદ કરી તેને શાતા પહેાંચાડે. મેઘરથ રાજાએ એક પારેવાની દયા પાળવા માટે પેાતાનું આખુ જીવન આપી દીધું. આજે સમાજમાં કેટલાય અસહાય, નિર્ધન અને દુઃખી માણસા છે, પણ એવા માણસાને ગુપ્તદાન દેનારા આછા મળે છે. મેાટાભાગે લેાકેાને દાન આપીને પેાતાની નામના કેમ થાય તેવી ઇચ્છા હૈાય છે, પણ ગુપ્તદાન મહાલાભકારી છે. અહી. ઉદયચંદ્ર શેઠે સાગરદત્તને રત્ના આપવા માંડયા પણ શેઠે ના પાડી. ગરીબી છે છતાં અમીરી છે. ઉયચંદ્ર શેઠના મનમાં થયું' કે આ શેઠ ખૂબ ખાનદાન અને કુળવાન છે, માટે તેમને આ રીતે ધન આપીશ તે તે લેશે નહિ. તેમને આપવા માટે બીજો કાઈ માર્ગ શેાધવા પડશે. ઉદયચંદ્ર શેઠના દિલમાં એ ભાવના છે કે કેાઈ પણ રીતે મારે તેમને સુખી કરવા છે. તેમની ગરીબી મટાડવી છે, ભલે અત્યારે તેઓ કમના ઉદયે ગરીબ બન્યા છે, પણ તેમનું લલાટ જોતાં એમ દેખાય છે કે તે પુન્યવાન છે. હવે તેમને મારે કેવી રીતે આપવું? રત્ના કે ધન આપીએ તા લેતા નથી. ગરીબી છે, છતાં મફત ખાવાની ભાવના નથી, પણ સ્વાવલંબી બનીને જીવન જીવવાની ભાવના છે. તા હવે મારે શું કરવું ? માદકકા લાડુ બનવાયા, સાલહ સરસ અપાર; ચાર લાડુ મેં ચાર રતન,રખ ઝટપટ કિયા તૈયાર. એમ વિચારી શેઠે સ્વાદથી ભરપુર સેાળ લાડવા બનાવડાવ્યા. સેાળ લાડવામાંથી ચાર લાડવામાં એક એક લાખ રૂપિયાનું એક રત્ન એમ ચાર રહ્ના નાંખ્યા. ચાર લાડવામાં શેઠ ન જાણે તે રીતે રત્ને નાંખીને તૈયાર કર્યા. તેમના દિલમાં શેઠને સુખી કરવાની ભાવના છે એટલે તેમનાથી ગુપ્ત રીતે લાડવા તૈયાર કરી રહ્ના નાખી દીધા, પછી સાગરદત્તને કહે છે, આપ મારું બીજું કઈ લેતા નથી, તા માત્ર લાડવા બનાવ્યા છે તે આપ લઈ જાવ. આપને રસ્તામાં કામ આવશે. સાગરદત્ત કહે, મારે નથી લેવા. Page #384 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ২৬২ શેઠ ઘણું કરગરે છે, છતાં હા પાડતા નથી. સાગરદત્ત પાસે પાશેર ભાતું કે સવા રૂપિયો નથી, પણ મનને સંતેષ છે. સામેથી મળવા છતાં લેવાની ઈચ્છા કરતા ની. આજે દુનિયામાં અસંતોષની આગ ભભૂકી રહી છે. ગમે તેટલું મળવા છતાં જીવનમાં સંતોષ નથી. ઉદયચંદ શેઠ કહે, આપના બાળકો નાના છે તેમના માટે તે આ લઈ જાવ. ઘણું કરગરવા છતાં સાગરદત્ત ના પાડે છે, ત્યારે ઉદયચંદ શેઠ છેલ્લે કહે છે કે જે આપ મારા લાડવા લઈ જશે તે હું માનીશ કે આપને મારા પ્રત્યે સાચો પ્રેમ છે. તમે મારી ભૂલને બરાબર માફ કરી છે, હવે શું કરે? શેઠની પ્રબળ ભાવના જોઈ ઈચ્છા નહીં હોવા છતાં લાચારીથી લાડવા લેવાની હા પાડી. શેઠે કોથળીમાં ૮ લાડવા મૂકીને કેથળી તૈયાર કરી હતી તે આપી દીધી. શેઠ લાડવા લઈને જશે, હજુ કર્મ કેવા ખેલ ભજવશે ને શું બનશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં-૩૦ શ્રાવણ સુદ ૧૫ શુકવાર તા. ૧૪-૮-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષે જગતના જીવોને આત્મ કલ્યાણને માર્ગ બતાવતાં સમજાવે છે કે હે જીવ! મોક્ષપદને મેળવવા માટે જીવનમાં સમ્યકત્વ રૂપી પાયો નાંખવાની જરૂ. છે. અનાદિ અનંતકાળથી જીવ સ્વઘર છેડીને પરભાવમાં રમ્યો છે, તેથી જ ચતુર્ગલિ સંસારમાં રખડી રહ્યો છે. સમકિત એ આત્માનું સ્વઘર છે, અને મિથ્યાત્વ એ પરઘર છે. મિથ્યાત્વના કારણે જીવને દેવ-ગુરૂ-ધર્મની સાચી શ્રદ્ધા થતી નથી. મિથ્યાત્વ એ આત્માને કટ્ટો શત્રુ છે. સેળ મોટા રોગ કરતાં ભયંકર મહારોગ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જાય અને સમકિત આવે ત્યારે જીવની રોનક બદલાઈ જાય છે. સમ્યકત્વ ગુણ એ મહાન ક્રાન્તિકારી ગુણ છે. તે ગુણ જીવનમાં આવે એટલે ભૂતકાલીન આત્માની આખી વિચારસરણું બદલાઈ જાય છે. જીવનના આદર્શોમાં એકદમ પટે આવે છે. જેમ કતકવૃક્ષના ફળના ચૂર્ણથી મેલું પાણી સ્વચ્છ બની જાય છે તેમ સમ્યક્ત્વ રૂપી કતવૃક્ષના ફળના ચૂર્ણથી આત્માની મેલી વિચારસરણું પણ સ્વચ્છ બની જાય છે, તેથી તેને હવે અર્થ અને કામ ભારે અનર્થકારી દેખાય છે. વિષયે વિષતુલ્ય લાગે છે. પૈસા અને સ્ત્રી બંધન રૂપ લાગે છે. રાગ, દ્વેષ, મેહ અને કષાયો એ એને સાચા શત્રુઓ લાગે છે. હવે તેને આ સંસારમાં રહેવામાં રસ નથી રહેતું. તે ભવસાગર તરી જવાના અને શીવ મંદિરમાં જલ્દીમાં જલ્દી પહોંચી જવાના પાકા વિચાર ઉપર આવી જાય છે. વૈષયિક સુખો હવે તેને રીઝવી શક્તા નથી. ધનના ઢગલા તેને દુઃખના ઢગલા દેખાય છે. સ્ત્રી મોક્ષમાર્ગના પ્રવાસમાં બંધન રૂપ લાગે છે. અજ્ઞાની સંસારી જીવો કહે તે સાચું નહિ પણ સર્વશના શાસ્ત્રો કહે તે સાચું એમ દઢપણે માને છે. વૈરાગ્ય પોષક વસ્તુઓ જેવાનું, સાંભળવાનું, વાંચવાનું તેને બહુ ગમે છે. હવે તેને મકાન અને મોટરની વાત કરતાં, મહાવીર અને મોક્ષની વાતમાં બહુ Page #385 -------------------------------------------------------------------------- ________________ ર શારદા રત્ન આનંદ આવે છે. વધુ શું કહું ! સમકિતી માત્મા જગતના મટી જિન અને જિનશાસનના બની જાય છે. સમકિત ષ્ટિના સસાર એટલે જેનુ ખાવાનુ એવું ખાઢવાનુ' અને તેના પ્રત્યે રીસ કરવાની. દા. ત. પુણ્યાયે સમકિતી આત્મા સસારના સુખ ભાગવતા હોય પણું એ સુખની અને સંસારની પ્રશ`સા કરવાને બદલે તેની ઝાટકણી કાઢતા હાય છે, અને તેના પ્રત્યે ઉદ્વિગ્ન રહેતા હેાય છે. સમિકતી જીવને જહાજની ઉપમા આપી છે. જેમ જહાજ (વહાણુ) પાણીમાં તરે છે, પણ ડૂબતું નથી તેમ સમકિતી આત્મા સંસારમાં તરે છે, તેમાં ડૂબતા નથી. તે આત્મા સંસારને જેલ સમજે છે પણ રાજમહેલ નથી માનતા. તે પેાતાને ઘરના માલિક નથી માનતા પણ મેનેજર માને છે. કહ્યું છે કે— પાત્ર ચારિત્ર વિત્તસ્ય સભ્યત્વે રાખ્યો ચારિત્ર રૂપી ધન રાખવાને માટે સમ્યક્ત્વ એક પાત્ર છે. તેની પ્રશંસા કેાણ ન કરે? બધા કરે, માટે આવા સમ્યક્ત્વ રૂપી રત્નને પ્રાપ્ત કરવાની જરૂર છે. 46 ન મહાન પુણ્યાયે જૈનધર્મ અને વીતરાગ ભગવાનનું વિરાટ શાસન મળ્યું છે. વારસાગત જૈનકુળમાં જન્મ અને ધર્મ મળ્યા છતાં કંઈક જીવા એવા છે કે ઉપાશ્રયે આવવાનું મન થતું નથી. હું તેા કહું છું કે તમે સંતાનાને વારસામાં લાખાની મૂડી આપે। કે ન આપે. પણ જો તેને વારસામાં ધર્મના સ`સ્કાર આપ્યા હશે તે તેનું ભાવિ જીવન ઉજ્જવળ બનશે. તેના જીવનમાં કરૂણા, અનુકંપા અને દક્ષતાના ગુણે। આવશે. જાવકના ૨૧ ગુણ છે, તેમાં આઠમા ગુણ છે સુદાક્ષિણ્યપણું. શ્રાવક કેવા હોય ? શ્રાવક એટલે દક્ષ, નિપુણુ, તીવ્ર બુદ્ધિવાળા, સમયસૂચક, ચતુર, નજર નાખતાં સર્વ પરિસ્થિતિ -પારખી જનાર, કુશળ અને તેજસ્વી માનવી. સુદાક્ષિણ્યપણુ એટલે કળામય જીવન. ખેલવું એ પણ એક કળા છે, સાંભળવાની પણ કળા છે, પહેરવામાં, ખાવામાં પણ કળા જોઇએ છે. શ્રાવકમાં આ જાતની કળા વિકસીત થયેલી હાય શ્રાવક ખેલવામાં દક્ષ હાય. કડવી વાત હાય તા પણ તે મીઠાસથી કહી શકે. તેની ભાષામાં તાડાઈ ન હેાય. મધુરતાથી ભરપુર તેની ભાષા હાય. તેમજ તેને દંભ ન હેાય, પણ સત્ય અને સરળ ભાષા હાય. કંઈક માણુસાને સાંભળતા નથી આવડતું. જ્ઞાનીપુરૂષોના સમાગમ મળવા છતાં કઈ લાભ લઈ શકે નહિ. સામી વ્યક્તિ જ્યારે કઈ કહેતી હોય ત્યારે કઈ પણ ખેલ્યા વિના મૌનપણે શાંતિથી સાંભળવામાં પણ કળા જોઇએ છે. પહેરવામાં પણ કળા જોઇએ. શ્રાવકા જેમ તેમ કપડાં ન પહેરે, પણ કાળજીપૂર્વક કપડાં પહેરે. શ્રાવકના કપડાં સ્વચ્છ અને મર્યાદાવાળા હોય. શ્રાવક-શ્રાવિકા દક્ષ હોય. કેાઈની ભ્રમણા ભરી વાતામાં ફસાય નિહ. વાતમાં શું તથ્ય છે તે પાતાની દક્ષતાથી તરત સમજી જાય. ધર્મ માટે કાઈ ભિન્ન ભિન્ન વાતા કરે તા પણ દક્ષ શ્રાવક તેમાં ગૂંચવાઈ જતા નથી. તે તે અહિંસા અને સત્યની કસેાટીએ દરેક ધર્મનેકસી જુએ છે; અને જે ધર્મ પૂર્ણ અહિંસા અને સત્યના પાયા પર રચાયેલેા હોય તેને જ ધર્મ તરીકે માને છે અને સ્વીકારે છે. દક્ષતા ખીજા પર થતા અન્યાયને Page #386 -------------------------------------------------------------------------- ________________ શારે રત્ન અટકાવવામાં પણ સહાયભૂત થાય છે. બુદ્ધિની દક્ષતા પણ પરોપકારનું કાર્ય કરી શકે છે. ગરીબ દુઃખી જીવના દુઃખ જોઈને તેમનું દિલ દ્રવી જાય છે. “પાએ બેનચીન” નામના એક ન્યાયાધીશ હતા. તે પિતાની દક્ષતા અને કુશળતાને લીધે ચીનના એક સાચા ન્યાયાધીશ બન્યા હતા. જનતા તેમના ડહાપણું, દક્ષતા અને ન્યાયપ્રિયતાની ખૂબ પ્રશંસા કરતી. એક દિવસ તેઓ બહાર જઈ રહ્યા હતા. ત્યાં તેમણે ઝાડ નીચે એક બાળકને રડતો જો. તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડતો હતો. પોતે મોટા ન્યાયાધીશ હોવા છતાં છોકરાનું રૂદન જોઈ તેમના દિલમાં દયા આવી. આજે તે રૂદન સાંભળવાના કાન નથી રહ્યા. પહેલા તે કેઈની આંખમાં આંસુ જુએ તે તરત તેની પાસે દોડી જાય અને પૂછે, તને શું દુઃખ છે? આંસુના બે ટીપા તે કેટલું કામ કરે છે? નાના બાળકની માતા કામ કરતી હોય પણ જે બાળકના રડવાને અવાજ સાંભળશે તો કામ પડતું મૂકીને તેને હાથમાં લેશે. બે આંસુના ટીપાએ તે ઘણાના જીવન બદલાવી નાખ્યા છે. ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા છોડી અને તેમના બે સાધુને બાળ્યા તેથી ઘોર પાપ બાંધ્યું પણ મૃત્યુની છેલ્લી ઘડીએ મતિ સુધરી ને પશ્ચાત્તાપના આંસુના ટીપા પડ્યા. હે મારા ઉદ્ધારક ભગવાન ! મેં તમને ઓળખ્યા નહિ. મેં તમારા પર તેજુલેશ્યા છડી આપની ઘોર આશાતના કરી, પણ આપે શીતલેશ્યા છોડીને મારા પર દયા કરી મને બચાવ્યો. મારા માટે તે સાત નરક પણ ઓછી છે. આ રીતે ખૂબ પશ્ચાતાપ કર્યો, અને તે પશ્ચાતાપના આંસુએ નરકમાં જનાર આત્મા દેવલેકમાં ગયે પશ્ચાતાપના બે ટીપાએ કેટલું કામ કર્યું? અહીંયા ન્યાયાધીશે છોકરાને રડતો જોયો તેથી તેમના દિલમાં અનુકંપા આવી. તેમણે છોકરા પાસે જઈને પૂછ્યું. બેટા! તું શા માટે રડે છે? છોકરાએ કહ્યું, બાપુ! અમે સાવ ગરીબ છીએ. હું પૂરી વેચવાને ધધો કરું છું. એક આનામાં ચાર પૂરી આપું છું, તેથી ઓછી આપતા નથી. બધા મારી પૂરી લઈ જાય છે. હમણાં જ પૂરી વેચીને આવ્યો છું. હું થાકી ગયો હતો તેથી અહીં ઝાડ નીચે આરામ લેવા બેઠા. પૂરીના જે પૈસા આવ્યા હતા તે મેં આ ટેપલીમાં મૂક્યા ને પછી ટપલી આ પથ્થર પર મૂકી. આરામ લઈને હું ઘેર જવા તૈયાર થયો તે ટોપલીમાં પૈસા ન મળે. મારા પૈસાની ચોરી થઈ. મેં ટોપલી આ પથ્થર પર મૂકી હતી, તેથી આ પથ્થર મારા પૈસા ચોરી ગયા લાગે છે. મારી મહેનતની બધી કમાણી આ રીતે ચેરાઈ જતાં હું રડી રહ્યો છું. નવ વર્ષના બાળકને શી ખબર પડે કે પથ્થર પૈસા ચેરે ખરો? તેણે પૈસા લઈને જતા કેઈ ચોરને જે નથી. તેથી તેણે માન્યું કે પથ્થરે મારા પૈસાની ચોરી કરી છે. નિર્દોષ બાળકની વાત સાંભળીને ન્યાયાધીશને હસવું આવ્યું. તેમણે બાળકને આશ્વાસન આપતાં કહ્યું. બેટા ! રડીશ નહિ. તારા ગયેલા બધા પૈસા પાછાં મેળવી આપીશ. પથ્થર તારા પૈસાની ચોરી કરી છે ને? પથ્થરને અદાલતમાં લઈ જઈશ ને ત્યાં તેની સામે કેસ લડીશ. તું અત્યારે ઘેર જા, અને આવતી કાલે અદાલતમાં હાજર થજે. તને તારા પૈસા મળી જશે. બાળકે ન્યાયાધીશની વાત સાચી માની. તેને ક્યાં ખબર છે કે પથ્થર Page #387 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨r સામે તે કંઈ કેસ લડાવાને હેય! ન્યાયાધીશના મીઠા વચનોથી તેને શાંતિ મળી અને તે ઘેર ગયે. ગામમાં વાત જાહેર થઈ કે છોકરાના પૈસા પથ્થરે ચોર્યા છે ને તેથી તેની સામે કાલે અદાલતમાં કેસને ચૂકાદો લેવાને છે. બધાને આશ્ચર્ય થયું કે પથ્થર સામે કેવી રીતે લડશે? આવું જેવાનું હોય ત્યાં કેઈને આમંત્રણ આપવા જવું પડે ખરું? | (શ્રોતામાંથી અવાજ-ના. અરે! ત્યાં તો ભીડાભીડ થઈ જાય !) ન્યાયાધીશે સિપાઈઓને તે પથ્થરને ગીરફતાર કરવાનો હુકમ કર્યો. સિપાઈએ તે પથ્થરને ગીરફતાર કરી અદાલતમાં લઈ આવ્યા. રાજાએ જાહેરાત કરાવી કે અદાલતમાં આ ચૂકાદો સાંભળવા જે અવે તેમણે બધાએ એક એક આને સાથે લઈને આવવું, છૂટા પૈસા નહિ લાવવાના કે બે આના પણ નહિં લાવવાના, પણ એક જ આને લાવવાને. બીજે દિવસે અદાલતમાં તે લોકેની ઠઠ જામી પડી. અદાલતની બહાર ડોલમાં પાણી ભરાવ્યું છે. ન્યાયાધીશે છોકરાને પૂછયું, તે તારી ટોપલી આ પથ્થર ઉપર મૂકી હતી ને! હા સાહેબ ! ન્યાયાધીશે માણસોને હુકમ કર્યો કે એ પથ્થરને ચાબૂકના ૧૦૦ ફટકા લગાવો. ન્યાયાધીશની આજ્ઞાથી સિપાઈઓએ પથ્થર પર ફટાફટ ફટકા મારવા માંડ્યા. આ જોઈને બધાને ખૂબ હસવું આવ્યું. પથ્થરને ગમે તેટલું મારે તે પણ એ કાંઈ શું રડવાનું છે? ના, એ તે જડ છે. બધા ખૂબ હસ્યા એટલે ન્યાયાધીશે એક બીજી વાત રજુ કરી કે અદાલતમાં મારા ફરમાનને હસી કાઢીને જે લોકેએ અદાલતને તિરસ્કાર કર્યો છે તે બધાને એકેક આને દંડ કરવામાં આવે છે. અદાલતના બારણું માસે પાણીની ડેલ ભરેલી છે તેમાં બધાં એકેક આને નાંખતા જજો. ન્યાયાધીશે બે હોશિયાર માણસોને ડેલ આગળ ઉભા રાખ્યા છે. તેમને અગાઉથી કહ્યું હતું કે આ ડેલમાં બધા પૈસા નાંખે ત્યારે આ૫ ખાસ ધ્યાન રાખજો કે આનીઓ પુરીની ટોપલીમાં હતી એટલે તેલવાળી હશે, તે પાણીમાં પડશે એટલે પાણીમાં તેલના પરપોટા દેખાશે. જે માણસની આની પાણીમાં પડે ને આવું બને તે સમજજો કે તે તેના પૈસાને ચોર છે. પછી તેને પકડી લેજે. - પથ્થરને ૧૦૦ ફટકા મારી દીધા પછી લોક અદાલતમાંથી બહાર જવા નીકળ્યા. બધાએ પાણી ભરેલી ડેલમાં એકેક આને નાખે. સૌથી છેલ્લા માણસે એક આને નાંખ્યો કે તરત પાણીમાં પરપોટા વળવા લાગ્યા. રાજાના માણસોએ તેને પકડયો. ન્યાયાધીશે પૂછ્યું–સાચું બોલ, તે આ છોકરાના પૈસા ચોર્યા છે ને? હા, સાહેબ ! જા આ છોકરાના જેટલા પૈસા હોય તેટલા બધા પાછા આપી દે. લોકો વિચારમાં પડી ગયા કે આ માણસ ચાર છે એવી ન્યાયાધીશને કેવી રીતે ખબર પડી? ત્યારે ન્યાયાધીશે બધાની શંકાનું સમાધાન કરતાં કહ્યું કે આ માણસે જ્યારે ડોલમાં આનો નાંખ્યો ત્યારે પાણીમાં તેલના પરપોર્ટ ઉપર આવતા દેખાયા એટલે એ આને પેલી પૂરીવાળી ટેપલીમાં હે જોઈએ અને તેથી પેલા ગરીબ છોકરાના પૈસા ચેરનાર પણ તે માણસ હો જોઈએ. તે માણસે પિતાની ચોરી કબૂલી એટલે તેની પાસેથી બધા પૈસા લઈ લીધા અને પેલા ગરી-છોકરાને આપ્યા. આ રીતે પોતાની બુદ્ધિની દક્ષતાથી તે ન્યાયાધીશે ઘણું ગરીબેને સાચો ન્યાય આપી પરેપકાર કર્યો છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૮૩ આ રીતે આપ બધા પણ ગરીમેાની સંભાળ લેતા શીખેા. ખાધા પ પહેલાં ગરીમાને યાદ કરેા. અહા ! મેં તા બરાબર ઢાબા દીધા છે પણ મારા નાકર ચાકર, મારા કુટુંબના દીકરા કાઈ ભૂખ્યાતા નથી ને ? સ્વધમી ને યાદ કરેા. આજની ભીષણુ માંઘવારીમાં ભૂખના કારણે કંઇક જીવા પાપના રસ્તે ચઢી ગયા છે, માટે ભૂખ્યાની સભાળ લેા. એની આંતરડી ઠારો. આશીર્વાદ માંગ્યા નહીં મળે. પેલા છોકરા કેટલા ખુશ થયા હશે! તેના મુખમાંથી સહેજ ઉગાર સરી પડશે, બાપુ ! “તમારુ* ભલુ થજો.” તેમણે તેનુ દુઃખ મટાડ્યુ.. આપ બધા આવી પાપકારની ભાવના કેળવજો. આપણા ચાલુ અધિકારમાં મયરેહા પેાતાના પતિનું જીવન સુધારી વનવગડાની વાટે ચાલી નીકળી. એકલી અતૂલી ચાલી જાય છે. ઘરમાં લાઈટ જતી રહે ને અંધારું થઈ જાય તે સમયે ત્યાં કાઈ ન હેાય તે અંધારા ઘરમાં ગમતું નથી. સાવ ભેંકાર લાગે છે. જ્યારે આ તા વનવગડા છે. ત્યાં તેનું કાણુ ? મયણુરેહાએ વનવગડામાં ચંદ્રપ્રકાશ જેવા પુત્રરત્નને જન્મ આપ્યા. જાણે દેવના અવતાર જ જોઇ લેા ! એવુ એનુ રૂપ છે. કેણુ દાયાણી ? કેણુ એની સેવામાં ? કેવા કર્મોના ઉત્ક્રય ! જેની સેવામાં હજારા નાકર ચાકરા ખડા પગે હાય તેને બદલે અત્યારે કૈાઈ નથી. પુત્ર જન્મની વધામણીના આનંદ માણનાર ઝાડ પરના પક્ષીઓ સિવાય કાઈ નથી. આ ભાગ્યશાળી પુત્રના જન્મને ઉજવવા અત્યારે કાઈ હાજર હોય તા તે માત્ર સૂર્યાં હતા. જેણે અંધકારના નાશ કરી તમામ પૃથ્વીને સેાનેરી ઢાળ ચઢાવી જળમાં પેાતાના કિરણેાને નચાવી ઉત્સવ કર્યો હતો. મયણુરેહા વેદનાને કારણે થેડીવાર બેભાન બની. મંદ મંદ પવન આવતા ઘેાડી વારે ભાનમાં આવી. શીતલ મંદ સુગંધ યુક્ત પવન અત્યારે કેવા આનદ આપી રહ્યો છે! રાજ્યમાં મનુષ્યા સહાય કરનારા હૈ!ય છે, પણુ અહીં તેા કાણુ સહાય કરે ? પવન. સવાર પડી ગઈ. પક્ષીએ કિલકિલાટ કરવા લાગ્યા. મયણુરેહા કહેવા લાગી કે કે પુત્ર! તારા જન્મ સમયે જે ગાયકે ગીત ગાત તે તેમનું ગીત કૃત્રિમ હોત, પણ પક્ષીઓનું ગીત કેવુ' અકૃત્રિમ અને મનહર છે! આ ગીતની સરખામણી કૃત્રિમ ગીત કોઈ પણ રીતે કરી શકે નહિ. પક્ષીએ અત્યારે બંદીજનાનું કામ કરી રહ્યા છે અને સૂર્ય લાલ રંગ ફેલાવી તારા જન્મના ઉત્સવ ઉજવી રહ્યો છે. સાથે પાતે પણ આત્માને કહેતી હતી કે આ વનમાં તારું કોઈ સહાયક નથી એમ માનીને ઉદાસ ન થઈશ. સૂર્યાં પણ અહીં તારી સહાયતા માટે હાજર છે. પછી મયણરેહાએ વિચાર કર્યો કે મારે આ પ્રમાણે અશુચિમાં પડી રહેવુ. ન જોઈએ. એમ વિચાર કરી પેાતાના પુત્રને હાથમાં લઈ નજીકના સરાવરના પાણીથી સ્વચ્છ કર્યાં. અત્યારે એક નાની ગાદી સરખી પણ નથી કે જેના ઉપર પુત્રને સૂવાડી શકે. અત્યારે સ્થિતિ કેવી વિષમ છે! મયણુરેહાને દી પ્રવાસ અને પ્રસૂતિની મહાઅશક્તિ છતાં સેવામાં કાણુ ? વિસામા કયાં ! મહા કપરી સ્થિતિ છે. હૈયુ' ધ્રુજી ઉઠે, કલેજું કમકમી જાય, આંખમાંથી પાણી વહે એવી પારાવાર મુશ્કેલી છે. સતીએ ઘણી હિંમત રાખી છે Page #389 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શારદા રત્ન પણ અત્યારે પુત્રને જોતાં તેના મનમાં ઘણુ' એછું આવ્યું ! હે પુત્ર! જો તારા જન્મ રાજ્યમાં થયા હાત તેા જન્મની વધામણી દેવા જનાર પણ ન્યાલ થઈ જાત. સતી રડતી રતી ખેલે છે, હું મારા વહાલસેાયા પુત્ર ! તને સૂવાડવા પારણું પણ નથી. તને ઓઢાડવા એક કપડું પણ મારી પાસે નથી, અને ગળથૂથી મૂકવા માટે પણ નથી. તું રાજ્યમાં હાત તા તારા જન્મ મહેાત્સવ કેવા ઉજવાત ! અહીં હું શું કરું ! થાડી વાર પછી સાવધાન બને છે. અરર...તુ અહી એકલી કયાં છે ? સિંહ જેવા સિંહ પણ તને જોઇને નિષિ બની ગયા. આ બધા વનચર પ્રાણીએ તારા સહાયક છે. તું શા માટે રડે છે ? મયણુરેહાએ પાતાના પુત્રને પેાતાના હાથે ચુગમાહુના નામની વીંટી હતી તે કપડાંથી વીટાળી, નાની બનાવીને તેની આંગળીમાં પહેરાવી દીધી. યુગબાહુએ પ્રેમના પ્રતીક તરીકે તે વીટી આપી હતી. વીટીને જોઇને સતી પેાતાના પતિનું સ્મરણ ભૂલતી ન હતી. તે વીંટી પુત્રને પહેરાવી, પછી પાતાની અડધી સાડી ફાડી તેની ઝોળી બનાવી બાળકને વૃક્ષ ઉપર ઓળી ખાંધી સુવાડી દીધા કે જેથી કેાઇ હિ'સક જાનવર તેને ઈજા ન કરી શકે, પછી ઝોળીને હીંચકા મારીને કહેવા લાગી. આ વનદેવી ! સાંભળજો અરજી, સાંપુ' છું હું મારા બાળકને, સંભાળ લેજો રક્ષણ કરો, ના આંચ આવે મુજ લાલને, પિતા ગયા તેના પરલકે, આ અબળા જંગલમાં રઝળે, - શિયળ ખાતર ઘર છેડીને, આવી છું હું તારા શરણે. હું વનદેવ અને હું વનદેવી ! આપ મારી આજ એક અરજી સાંભળજો. હું નદીમાં -અશુચી દૂર કરવા જાઉં છું. કપડાં ધાઈશ, સૂકવીશ અને પહેરીશ એટલે મને વાર લાગશે, ત્યાં સુધી આપ આ મારા ખાળની રક્ષા કરજો, એને સાચવજો, આપ ઉંધી ન જશે કે અહીંથી આઘાપાછા ન થશે. હું ન્હાવા જાઉ છું. આપ મારા બાલુડાનું રક્ષણ કરજો. ભલે આપ મને નજરે દેખાતા નથી, પણુ ખબર છે કે વનમાં દેવ-દેવીએ હાય છે, માટે હું આપને ચરણે સોંપીને જાઉં છું. આ બાળક પુણ્યાત્મા અને પ્રભાવશાળી છે, માટે આપ તેની રક્ષા કરો. મેં મારી શક્તિ અનુસાર તેની રક્ષા કરવાના પ્રયત્ન કર્યા છે. હવે તમે તેને સાચવજો. સતાના માતાને કેટલા વહાલા હાય ! પણ સતાના માટા થતાં મા-બાપને લાત મારે છે ત્યારે એ મા ખાપની આંતરડી કેટલી મળે છે ! કાણિકે શું કર્યું ? તેના પિતા શ્રેણિક રાજાને જેલમાં પૂરી ચાબખાના માર મરાવ્યા. અભયકુમાર દીક્ષા લઈને નીકળ્યા ત્યારે તેમણે કાલીયાદિક દશે રાણીના દશે દીકરાઓને ખેલાવીને કહ્યું હતું કે હું મારા વડીલ બંધુએ ! હું તેા દીક્ષા લઉં છું પણ આપણા પિતાને કયારે પણ દુઃખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. કયારે પણ તેમનું દિલડુ દુભાવુ' ન જોઇએ. અભયકુમાર ચાર બુદ્ધિના ધણી હતા. વળી પ્રધાન હતા, એટલે તેમની રાજ્યમાં થોડી બીક હતી, પણ હવે તે અભયકુમાર દીક્ષા લઈને સાધુ બની ગયા એટલે ખીક ચાલી ગઈ. પાછળથી કાણિકે દશે ભાઈઓને ફાડયા. બધા ભાઈઓએ રાજ્યના Page #390 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૫ પ્રલેભન ખાતર શ્રેણીક રાજાની જડતી લીધી, અને શ્રેણીક રાજાને જેલમાં બેસાડ્યા. સમકિતી અને મિથ્યાત્વીમાં કેટલું અંતર? સમકિતી આત્મા દુઃખ ભેગવે છતાં બીજાના દેષ ન દેખે પણ સ્વદોષ દેખે. જ્યારે મિથ્યાત્વી આત્મા બીજાના દોષ દેખે. અહીં શ્રેણીક રાજાને દીકરાઓએ જેલમાં પૂર્યા છતાં દીકરાઓનો દોષ જોતાં નથી. તે તે પૂર્વકૃત કર્મોનું ફળ છે એમ માનીને સમભાવે રહે છે. કોણિકે પિતાને જેલમાં પૂર્યા એટલેથી પત્યું નહિ ને ઉપરથી ૫૦૦ ચાબૂકના માર મારવાનું કહ્યું. તે પણ લંગડા પગે ઉભા રાખીને! કેવા કર્મને ઉદય ! સિંહાસનને બદલે જેલ અને જેલમાં પણ રોજ ૫૦૦ ચાબૂકના મારા કર્મોદય વખતે સગાના સગપણ પણ ચાલ્યા જાય છે. માર મારનાર કાઠી જેવો માણસ શ્રેણિક રાજા પાસે આવ્યો ને કહ્યું, મને કેણિક રાજાની આજ્ઞા છે. આપને ૫૦૦ ચાબૂકના માર મારવાના. આ સમયે શ્રેણિક રાજ પૂછતા પણ નથી કે મને શા માટે આટલું બધું માર? તે તે તેને પૂછે છે ભાઈ ! હું કપડાં રાખું કે ઉતારી નાખું? કપડાં બધા ઉતારી નાખો. માત્ર સંગેટ પહેરવાની. મારનાર માણસની આજ્ઞા થતાં લંગોટ રાખી બધા કપડા ઉતારી નાખ્યા, પછી પૂછે છે કે હું ઉભું રહું કે બેસું? અરે, બેસવાની તે વાત જ કયાં? પણ છોકરાઓ લંગડીની રમત રમે છે એવા લંગડી પગે ઉભા રહેવાનું. આ રીતે ઉભા રાખીને ચાબૂકના મારી મારવાનું શરૂ કર્યું. ૧૦૦ ચાબૂક માર્યા, છતાં શ્રેણિક રાજાની આંખમાં આંસુનું એક ટીપું પણ નથી આવતું. એ જોઈને એ કાઠી પૂછે છે, હું તમને આટલું મારું છું તે વાગતું નથી? કે આપ ઉંકાર સરખો પણ કરતા નથી. ભાઈ! મેં શિકાર કરીને કેટલા નિર્દોષ જીને વીંધી નાખ્યા છે ને અઘેર પાપ કર્યા છે, તે એ પાપ મારે ભોગવવા પડે. મેં બીજા જીવોને માર્યા તો આજે તમે મને મારે છે. જે કંઈ વાગે છે તે મારા શરીરનાં ચામડાને વાગે છે. આત્માને વાગતું નથી. શરીર અને આત્મા બંને ભિન્ન છે. મારે શરીરની સાથે કાંઈ લાગતું વળગતું નથી. હું તટસ્થ રહીને જોયા કરું છું. મારનાર માણસ વિચારમાં પડી ગયો કે આને તે કેવો કહેવો? પછી બીજે માણસ આવ્યો. તે કહે કે તું તે ધીમે ધીમે મારતો લાગે છે, માટે રડતા નથી. તું જા અહીંથી. એને કાઢી મૂક્યો ને બીજા માણસે હેન્ડલ લઈને મારવા માંડયું. શરીરમાંથી લોહીની પીચકારીઓ ઉડવા લાગી. તે પીચકારી તેના કપડા પર ઉડી છતાં પણુ રાજા એના એ જ ભાવમાં. નહીં ગુસ્સો કે નહીં આંખને ખૂણે લાલ કે નહીં રડવાનું. કેટલી સમતા ! અહાહા.... ક્ષમા તે કેટલી ક્ષમા ! બીજે માણસ પૂછે છે તમને આટલું મારું છું, લેહીની સેર ઉડે છે, છતાં રડતા કેમ નથી? ભાઈ! એમાં રડવા જેવું છે શું? આ શરીરે કર્મો કર્યા છે તો તેને ભોગવવા પડે. કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. ભગવાન મહાવીરને સંદેશ છે કે “acq[ ૪ત્તા વિદત્તા ” કર્મો કરવાવાળો આત્મા છે ને ભેગવવાવાળો પણ આત્મા છે. મેં હસી-હસીને કર્મો બાંધ્યા છે તે હસીહસીને જોગવું છું. આટલો જુલ્મ માર પડવા છતાં મુખની રેખા પણ બદલાઈ નહીં. આનું Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શારદી ૨ન નામ સમક્તિ. આપણે બધા સમકિત-સમકિતની વાત કરીએ છીએ પણ સમતિ શું ગાંધીની દુકાનનું ધાણાજીરું છે? રમવાનું રમકડું છે? તે એમ મળી જાય. રૂમ કેત તે આત્માને ગુણ છે. ત્રીજી વાર ૧૦૦ ચાબૂકના માર, એમ કરતા એક સાથે ૫૦૦ ચબૂકના માર ખુલ્લા બરડે પડયા છતાં હસતા હસતા સહ્યા. કેઈનો દોષ ન જોયો કે કેઈના પર વ ન કર્યો, પણ સમભાવે સહન કર્યું. મારનારના હાથ થાક્યા. તેમના હાથ સુઝી ગ્યા પણ શ્રેણિક રાજાના મુખની રેખા પણ ન બદલાઈ. એ તે એકજ વિચાર કરે છે કે કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકે નથી. કેટલાય દિવસો સુધી રોજ આવો ભયંકર માર હસતા મુખે સહન કર્યો પણ અંતિમ સમયે માઠી વેશ્યા આવીને ઉભી રહી. જીવને જે ગતિમાં જવાનું હોય, જે ગતિને બંધ પડ્યો હોય તે ગતિની વેશ્યા અંતિમ સમયે આવીને ઉભી રહે, માટે જ્ઞાની કહે છે “બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શા ઉચાટ.” મને કે તમને ખબર નથી કે આપણે બંધ પડ્યો છે કે નહિ? બંધ કયારે પડશે તે પણ ખબર નથી. આયુષ્યના ત્રીજા ભાગે આયુષ્યને બંધ પડે છે. ત્રીજા ભાગે ન પડે તે નવમા, સત્યાવીસમા અને એટલા સમયમાં જે બંધ ન પડ્યો હોય તો છેલ્લે અંતમુહુર્ત બાકી રહે ત્યારે પડે છે, માટે બંધ કયારે પડશે તેની ખબર નથી. એટલે જ કહ્યું છે કે જેમ બને તેમ કષાયના પરિણામમાં ઓછું જોડાવું. જીવ કષાયમાં વર્તત હોય અને તે સમયે બંધ પડે તો માઠી ગતિને બંધ પડી જાય. શ્રેણીક રાજાએ ગર્ભવતી હરણીને વીંધી નાખી ને પછી જીવ માનમાં જોડાયો કે મેં એક સાથે કેવા બે જીવોની ઘાત કરી ! તેમાં નરકગતિનો બંધ પડી ગયો. શ્રેણિક રાજાને જેલમાં પૂરાવવામાં નિમિત્તભૂત પદમાવતી છે. તેણે ઘોર કર્મો કર્યા. કણિકને ચઢાવ્યો ને શ્રેણિકને જેલમાં પૂરાવ્યો. તેને એટલે વિચાર ન થા કે હું મારા સસરાને જેલમાં પૂરાવું છું પણ પછી તે કર્મો મારે કેવા ભોગવવા પડશે! આ સંસારમાં સ્ત્રી સતી કહેવાય છે, માતા કહેવાય છે, પણ કયારેક એ સતીને નાગણની ઉપમા આપી છે. એ નાગણ જેવી બની જાય છે, શ્રેણિક રાજાને કર્મને ઉદય પૂરો થવાનો હશે તેથી નિમિત્ત કેવું બન્યું, કે એક વાર કેણિક રાજા જમવા બેઠા હતા ત્યારે એના નાના બાબાએ ભાણામાં લઘુનીતિ કરી, ત્યારે કણિક કહે છે, હે માતા ! મને કેમ ક્રોધ નથી આવત? મારો પુત્ર છે તેથી. ચેતણાએ સમય જોઈને સોઠી મારી. દરેક બાપને દીકરા આટલા જ વહાલા હોય છે. તું ગર્ભમાં આવ્યો ત્યારે મને રાજાનું કાળજું ખાવાની ઈચ્છા થઈ, તેથી હું સમજી ગઈ હતી કે આ છવ એના બાપને મારનાર થશે; તેથી મેં ગર્ભપાત કરાવવા કેટલા પ્રયત્નો કર્યા પણું તું મર્યો નહિ. છેવટે જન્મ થયો ત્યારે મેં તો તને ઉકરડામાં ફેંકી દીધો હતો, પણ તારા પિતાએ તેને બચાવ્યો છે. આ જ બાપને તે જેલમાં પૂરાવ્યો ને ઉપરથી ખુલ્લા શરીરે રાજે ૫૦૦ ચાબુકના માર મરાવે છે, તને શું કહેવું? આ એક ટકરથી, Page #392 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૦૦ કાણિકને પાતાની ભૂલનું ભાન થયું ને પિતાના બંધન તેાડવા કુહાડી લઇને ઉપડયો. આજ સુધી ૫૦૦ ચાબૂકના માર પડવા છતાં હસતા મુખે સહન કર્યા પણ અશુભ ગતિના બંધ પડચો છે તેથી કાણિકને જોતાં એવા ભાવ આવ્યા કે એણે મને આટલું કષ્ટ આપ્યું એટલેથી પત્યું નહિ તે હજુ કુહાડા લઈને મારવા આવે છે ? એ મને મારી નાખે એના કરતાં હું જાતે મરી જાઉં એ શુ ખાટુ ? એમ વિચાર કરી વીંટીમાનું ઝેર ચુસીને પ્રાણ ગુમાવ્યા. નરક ગતિના બંધ પડેલા હતા. એટલે છેલ્લા સમયે અશુભ લેશ્યા આવીને ઉભી રહી. આપણે તેા વાત એ હતી કે મા-બાપ પેાતાના સંતાનેાને કેવા સાચવે છે પણ સંતાના મોટા થતાં એ માતા પિતાને કેવા દુઃખમાં નાંખે છે? મયણરેહા પોતાના પુત્રને જોઈને રડે છે. અરેરે... મખમલની ગાદીમાં સુનારને આજે સુવાની શય્યા પણ નથી. સેાનાના પારણીયે પાઢનારને આજે પારણું પણ નથી. આમ ઝુરી રહી છે, ત્યાં સતીનુ શું બનશે તે અવસરે ચરિત્ર : ઉદયચંદ્ર શેઠે સાગરદત્ત ન જાણે તેમ ચાર લાડવામાં કિંમતી રત્ન નાંખીને આઠ લાડવા પરાણે આપ્યા. હવે સાગરઢત્ત જ્યારે વિદાય લે છે ત્યારે બાપદીકરા જુદા પડે અને જે આઘાત લાગે તેવા આઘાત ઉદયચંદ્રને લાગે છે, ખૂબ રડે છે, અને કહે છે કે આપ જલ્દી જલ્દી મને પાવન કરવા પધારજો. છેલ્લે અને શેઠ પરસ્પર એકબીજાને ભેટીને વિખૂટા પડ્યા. સાગરદત્ત શેઠ વિચાર કરે છે, હવે અમારે આ ગામમાં રહેવું નથી, પણ જે કર્માં ઉદયમાં આવ્યા છે તે ગામ નગર ફરીને ખપાવવા છે અને આત્માને વિશુદ્ધ બનાવવા છે. સેાના પર મેલ હાય છે તેા તેને શુદ્ધ થવા અગ્નિમાં પડવુ પડે છે તેમ આમાને કર્મના મેલથી શુદ્ધ બનવા કસેાટીએ ચઢવુ પડે છે. શેડ આ પાટણપુર શહેર છોડીને વગડાની વાટે ચાલ્યા. જેમણે કોઈ દિવસ ધરતી પર પગ મૂકયા નથી, અરે! જેને ઘેર સ્નાન કરવા સેાનાના પાટલા હતા, એવા સુખી હેમના હિ ડાળે હી...ચનારા શેઠ, શેઠાણી, બંને બાળકો ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા વાગે છે. લાહીની ધાર થાય છે, પણ શું કરે ? થોડું ચાલ્યા એટલે બાળકા કહે છે બાપુજી! અમને ખૂબ થાક લાગ્યા છે, હવે ચલાતુ નથી. આવ બેટા ! બેસી જા મારા ખભે. બીજો દીકરા કહે મને ખૂબ થાક લાગ્યા છે. શેડાણીએ તેને કેડમાં લીધા. ઘેાડી વાર પછી મા થાકી ગઈ. આ કામ મારું નહિ, આ કામ તો ભીમનું, જયારે ધર્મરાજા જુગારમાં હારી ગયા અને પાંચ પાંડવા, કુંતામાતા અને દ્રૌપદી જંગલમાં ગયા. ચાલતા ચાલતા બધા ખૂબ થાકી ગયા, અને ચાલવાની હિંમત રહી નહિ ત્યારે ભીમ કહે આપ બધા શા માટે ચિંતા કરી છે ? હું તમને બધાને ઉંચકીને ચાલીશ. ભીમે જમણા ખભે કુંતા માતાને બેસાડ્યા. ડાબા ખભે દ્રૌપદ્મીને બેસાડી. સહદેવ અને નકુળને બે બાજુ પીઠ ઉપર બેસાડવા અને બે ભુજાઓ ઉપર ધર્મરાજા અને અર્જુનને બેસાડ્યા. આમ છ જણાને ઉંચકીને મહાન બળવાન ભીમ ચાલ્યે). વિચાર કરે. આપણે Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શારદા રત્ન ખાલી ચાલવું હોય તે પણ થાક લાગે છે, તે આટલા માણસને ઉંચકીને ભીમ કેવી રીતે ચાલતું હશે? કેટલો ભ્રાતૃપ્રેમ અને વડીલો પ્રત્યેની ભક્તિ ! આ રીતે બધાને ઉંચકીને ચાર પ્રહર એટલે આખી રાત-અંધારી રાત્રીમાં ચાલ્યો. શેઠ કહે દીકરા ! આવ; તું મારા બીજા ખભે બેસી જા. શેઠ બંને પુત્રને લઈને જાય છે. થેડું જંગલ કાપ્યું ત્યાં દીકરાઓ કહે છે બાપુજી ! બાપુજી! અમને ભૂખ લાગી છે. બેટા ! આપણે આટલું વન ઓળંગી જઈએ. જે વગડામાં રાત પડી જાય તે મુશ્કેલી થાય, માટે જંગલ ઓળંગીને આપણે બધા ખાવા બેસીએ. શેઠ ચાલ્યા જાય છે. ત્યાં રૂસ્તામાં કાળો કાળો હબસી જે હાથમાં ગેરો લઈને ઉભેલા ભીલને જે. શેઠને બધાને આવતા જોઈને ભીલ સામે આવ્યા. ભીલ માટે ભીલડી ખાવાનું લેવા ગઈ છે પણ હજુ આવી નથી. તે ભૂખે ડાંસ જેવો થયેલ છે. તેમાં બધાને આવતા જોયા, ભીલ કહે તમારે જીવવું છે કે મરી જવું છે? જીવવું હોય તે બધું મૂકી દે, નહિ તે હું તમને ત્રાસ આપીશ. શેઠ કહે ભાઈ! મારી પાસે એક રાતી પાઈ પણ નથી. શેઠ કહે નહિ પાસ, કૌડી એક છ દામ, બકે હિત ભાત હૈ, આવે તે લે લો કામ, ર. શેઠ ભલને કહે છે, મારી પાસે ફૂટી બદામ પણ નથી, પણ આ નાના બાળક માટે ડું ભાતું લાવ્યા છીએ તે અમારી પાસે છે. બીજું કાંઈ નથી. માત્ર આઠ લાડવા છે. તેમાંથી ચાર લાડવા બાળકો માટે રાખ. બાકીના લઈ જા, પણ ભીલ ન માન્યા. તેથી બધા દઈ દીધા. નાના બાલુડા કહે બાપુજી! એક લાડે તે રાખો. અમને બહુ ભૂખ લાગી છે. અમારે ખાવા તે રાખે. બેટા ! તમને તે કાલે મળશે પણ એને બિચારાને કેણ આપશે ? શેઠ પાસે મુડીમાં જે ગણે તે માત્ર આઠ લાડવા હતા, તે આપી દીધા. હવે તેમની પાસે બીજું કાંઈ હતું નહિં. જુઓ કર્મના ખેલ! શેઠે ખાવા લાડવા આપ્યા પણ ભાગ્ય હોય તે ખવાય ને! શેઠ પાસેથી લાડવા તો ગયા પણ સાથે ૪ લાખની મિલ્કત પણ ગઈ. લાડવા સાથે રને પણ ગયા. હવે બંને બાળકો કહે છે, ભૂખ લાગી છે. શેઠ શું કરશે ને પેલા લાડવાનું શું થશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૩૧ શ્રાવણ વદ એકમ શનિવાર રક્ષાબંધન તા. ૧૫-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની વીતરાગ ભગવતે જગતના જીવોના કલ્યાણ માટે મહાન મંગલકારી વાણી પ્રકાશી. ભગવાનની વાણી સર્વ જીવને દુખથી મુક્ત કરાવનારી અને શાશ્વત સુખને આપનારી છે. ભગવાન જગતના જીવને તરવાનો રસ્તો બતાવતા કહે છે કે હે જીવો ! તમે આગળ પાછળ જોતાં શીખો. આગળ પાછળ અર્થ શું ? જેની આગળ પાછળ જતાં શીખવાનું છે? શરીરની Page #394 -------------------------------------------------------------------------- ________________ શારદા રહે ક આગળ પાછળ નહિ, મકાનની કે ધંધાની આગળ પાછળ નહિ પણ તમારા આ મનુષ્યભવની આગળ પાછળ જુએ, તેા તમે સન્માગે આવી શકશેા. જો નહિ જુએ તે સન્માર્ગ મળવા મુશ્કેલ છે. આ મનુષ્ય ભવની આગળ પાછળ જોશે તેા ખ્યાલ આવશે કે હું આ ચતુતિના ચક્કરમાંથી આવ્યા છું, અને હજુ ચતુ`તિના ચક્કરમાં ફરવાના છું. હવે મારે આ ચક્કરમાં ફરવુ' ન હેાય તેા આ જીવનમાં સાધના કરી લેવી જોઇએ. આજના મૉંગલ દિવસ એ પર્વ લઈને આવ્યા છે. દિવસ એક છે પણ પવ એ છે. એક છે સ્વાતંત્ર્ય દિન અને ખીજું પર્વ છે રક્ષાબંધન. આજના દિવસને બધા સ્વતંત્ર દિન તરીકે માને છે. નાના નાના બાળકા પણ ખુમારીથી ખેલે છે કે આજે અમારા સ્વતંત્ર દિન છે. સારાયે ભારતમાં આજના દિવસને આઝાદીના દિન તરીકે માનવામાં આવે છે. સ્વતંત્રતા અંતરને આનંદ આપનારા કેવા મનેાહર શબ્દ છે! સ્વતંત્રતા મળી ને મુક્તિનાં ગીતા ગવાયા. સ્વતંત્રતાના સૂર્યોદય પ્રગટયા ને સ્વદેશીએ આઝાદીના આનંદ મનાવવા લાગ્યા, પણુ ખરેખર આજે આઝાદી જીવનમાં આખાદી લાવી કે બરબાદી ? સ્વતંત્રતા લાવી કે સ્વચ્છંદતા ? દુર્ગુણેાની દુર્વાસના જ્યારે દિલમાંથી દૂરથશે અને જીવનમાં દયા ને દિવ્યતાના દીપક ઝળહળી ઉઠશે ત્યારે આંગણે આવકાર નહિ આપવા છતાં ચે આઝાદી આબાદી-અમર બનીને તમને વિજયમાળા પહેરાવ ચેતન આત્મા જ્યારે દેહથી વિમુક્ત બની સત્ ચિદાની બનશે ત્યારે સ્વત ંત્રતાન સાચા સૂર્યોદય પ્રકાશી ઉઠશે. એ સ્વતંત્રતા જીવન-મૃત્યુની સાંકળને ભેદી નાખશે ત્યારે સ્વતંત્રતાના સાચા સ્વાદ અને આનંદ અનુભવાશે. આજના દિવસે ભારત અગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બન્યું છે. પરતંત્રતામાંથી સ્વતંત્ર બન્યુ છે, એટલે ભારતવાસીએ આનંદ ને ખુશી મનાવે છે. આજે સ્કૂલામાં, હાઈસ્કૂલામાં, કચેરીઓમાં, કોર્ટોમાં બધા ધ્વજવંદન કરીને આનંદ મનાવશે. જેણે પરતત્રતાને અનુભવ કર્યો હૈાય તે સ્વતંત્રતાની કિંમત આંકી શકે છે. આજથી ૩૪ વર્ષ પહેલા દોઢસેા વર્ષ સુધી અંગ્રેજોએ આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર રાજ્ય કર્યું.. અંગ્રેજોની એ ગુલામીમાંથી મુક્ત થવા ભારતની જનતાએ ઝુંબેશ ઉપાડી. એ ઝુંબેશમાં મેાખરે મહાત્મા ગાંધીજી હતા. ગાંધીજી કેટલા પવિત્ર પુરૂષ હતા ! એમનું જીવન એટલે સાદાઇના શણગાર. તે ધારત તેા મહાન સુખ વૈભવમાં રહી શકત, પણ એમણે જીવનમાં સાદાઈ અપનાવી. સારાયે ભારતની જનતા તેમને ઝુકી પડતી. સ્વતંત્રતાની ચળવળમાં કંઈક નિર્દોષ માણસા માર્યા ગયા. કંઈક કલૈયાકુંવર જેવા યુવાનેાના લેાહી રેડાયા. કંઈક ચુવાને યુવાનીના આંગણે પગ મૂકતા તેમાં ખપી ગયા. કેટલાયને જેલના સળીયા ગણવા પડયા. બ્રિટીશ સરકારની ગુલામીમાંથી મુક્ત થવું હતું તે આટલા કષ્ટો વેઠવા પડયા, તા આપણા આત્મા કેટલા કાળથી કર્મોની ગુલામીમાં પડયા છે ! અનતા અનંત કાળથી કર્મી રૂપી બ્રિટીશ સરકાર આપણા આત્મા ઉપર રાજ્ય કરી રહી છે, અને આત્માને હેરાન પરેશાન કરી રહી છે તેની સામે ઝુ ંબેશ ઉઠાવવાનું મન થાય છે ? અંગ્રેજોએ તે માત્ર દોઢસે વર્ષ ભારતની પ્રજાને ત્રાસ આપ્યા, પણ ક ૧૯ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શારદા રત્ન રૂપી બ્રિટીશએ તો અનંતકાળથી આત્માને ચતુર્ગતિ સંસારમાં રખડાવીને હેરાન પરેશાન કર્યો છે. આ આઠ કર્મોમાં મેહનીય કર્મ બધાને નાયક છે. મેહની રાજધાનીમાં વસવાટ કરતાં આજ સુધીમાં આપણે અનંત કાળ ગુમાવ્યું. એ દુષ્ટ મહિના રાજ્યમાં આજ સુધી જે મહાન દુખ સહન કર્યા છે, અને કરી રહ્યા છે, તેમાંથી કેવી રીતે છૂટાય તે માટે આજે હું આપને રવતંત્રતા ઉપર થોડું કહીશ. તમારી દેશની સ્વતંત્રતા, પરતંત્રતામાં પટાઈ જનારી રેવતંત્રતા છે. એ સાચી રવતંત્રતા નથી, સાચી રવતંત્રતા એટલે આત્માનું સામ્રાજ્ય. મહિના સામ્રાજ્યથી દૂર રહેવું. જગતવતી જીવ જેમ કાળથી બચી શક્યો નથી, તેમ મોહથી બચી શકયો નથી. સાચી સ્વતંત્રતા મેળવવામાં આ માને ચાર કનડગત છે. તે ચાર કઈ? શાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય. જ્ઞાનાવરણીય આત્માના અનંતજ્ઞાનને અટકાવે છે. દર્શનાવરણીય તો એનાથી જબરું છે. જે સામાન્ય ઝાંખી પણ ન થવા દે. મેહનીય કર્મ આત્માને મુંઝવે એટલે આત્મા અનંત આનંદને અનુભવ ન કરી શકે. અંતરાય કર્મ અનંત દાન, અનંત લાભ તથા અનંત ભાગમાં અટકાયત કરે છે. આ ચાર કર્મોમાં પણ વધુ અટકાયત કરનાર મોહનીય કર્મ છે. - આઠ કર્મોમાં મેહનીય કર્મને રાજા તરીકેનું સ્થાન અપાયું છે. મેહનીય કર્મને કબધિરાજ કહેવાય છે. એક મહિના નાશમાં બધા કર્મોનો નાશ છે અને આ એકના દ રીજ્યમાં બધા કર્મોનું રાજ્ય છે. બારમા ગુણઠાણે જ્યાં મોહનો નાશ થાય છે, ત્યાં બીજા ત્રણ ઘાતી કર્મોને તો બે ઘડીમાં આપોઆપ નાશ થઈ જાય છે અને ચાર ઘાતી કર્મોનો ક્ષય થયા પછી બીજા ચાર અઘાતી બાકી રહે છે, પણ તે આત્મા ઉપર કઈ જાતની અસર કરતા નથી, એટલે એ તદ્દન પાવર વગરના થઈ જાય છે. સર્પ ત્યાં સુધી જોર કરે છે કે જ્યાં સુધી એના મુખમાં ઝેરની કોથળી હોય. ઘાતી કર્મો ઝેરની કોથળીથી યુક્ત વિષધર જેવા છે. તેમાં પણ ખરો ઝેરીલે નાગ તે મોહ છે. એના દંશથી જગતના જીવ ચેતના વગરના થઈ ગયા છે. એના ઝેરની સીધી અસર આત્મા ઉપર થાય છે. એ અસર એટલી બધી જોરદાર થાય છે કે આત્મામાં આ મહત્વ રહેતું નથી. આમાના જે અનંત જ્ઞાનાદિ ગુણો છે તે ગુણોને જે અત્યારે ઉઘાડ નથી એનું કારણે આ મેહનીય કર્મ છે. જેમ ઝેર ચઢવાથી દેહની શુદ્ધતા, બુદ્ધતા રહેતી નથી તેમ આ મહિના નશાથી આત્મા પણ મૂચ્છિત જેવો બની ગયે છે. માણસ ગમે એવો જ્ઞાની હોય પણ જે મદિરાનો નશો ચડેલ હોય તે તે અજ્ઞાની જેવો લાગે છે. એનું જ્ઞાન એના માટે તે વખતે કાંઈ પણ ઉપયોગી થતું નથી. જે ચેષ્ટાઓ પાગલ માણસને પણ તે છાજે તે ચેષ્ટાઓ તે તાલીઓ પાડી પાડીને કરતો હોય છે. આ તો સામાન્ય દાખલો છે, પણ એ આત્મા ઉપર ઘટાવવો છે. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યાદિ એવા અનંતગુણ ભરેલા છે, પણ મોહને એવો નશો ચઢ્યો છે કે એ અનંતગુણે કાંઈ પણ ઉપગને નથી. સત્તામાં અનંત ગુણસંપત્તિ Page #396 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન હોવા છતાં વર્તમાનમાં તે આત્મા રાંક-ભિખારી જેવો છે. તેમાં પણ વળી કેમેગે નિગદ જેવા ભયંકર સ્થળે જન્મ લે છે, ત્યારે તો જ્ઞાનને અનંત ભાગ ઉઘાડો રહે છે, અને તે સ્થિતિમાં આત્માને અનંતકાળ જીવવું પડે છે. આ બધી વિટંબણને જે. અંત લાવ હોય તે આત્મા માટે એક જ ઉપાય છે અને તે ઉપાય એ છે કે મેહની સામે મારો ચલાવ. મારો ચલાવ્યા સિવાય એ મેહ કઈ રીતે મરે એમ નથી. જિનેશ્વર ભગવંતોએ મહિને મારવાના અનેક ઉપાયો બતાવ્યા છે, પણ પહેલાં આપણે એ સમજવું જોઈશે કે આ મહિના મૂળને સિંચન શાથી મળે છે? જીવનમાં એ પ્રતિદિન વિકાસ શાથી પામે છે ? આ પ્રશ્નના જવાબમાં ભગવાન સમજાવે છે કે અહં અને મમના રટણથી આ મોહ વૃદ્ધિને પામે છે. જ્ઞાનસારમાં પણ કહ્યું છે કે, “બહું મોતિ મંત્રોડયં મોહ્ય ૩ જાથાનધ્યરાહું એને ને એ મારું, આ મહારાજાના મંત્રે આખા જગતને અંધ બનાવી દીધું છે. આ પદમાં એ બતાવ્યું કે મોહ શેનાથી વૃદ્ધિ પામે છે. જ્યાં સુધી મેહના મૂળ સુકાવાને બદલે સિંચાયા કરશે ત્યાં સુધી “હું” અને “મારો” આ મંત્રના જાપમાંથી ભલભલાઓ મુક્ત થઈ શકશે નહિ. જીવ જન્મે છે ત્યારથી મરે છે ત્યાં સુધી એ મંત્રનો જાપ એક સરખે ચાલુ રહે છે. ખરેખર મેહથી એ પ્રાણી એટલે બધે અંધ બને છે કે એને પોતાની વસ્તુ જ દેખાતો નથી. એ આખી જિંદગી પારકી વસ્તુઓની પંચાતમાં પૂરી કરે છે. હું કોણ છું ? કયાંથી આવ્યો છું? મારે ક્યાં જવાનું છે? આવા પવિત્ર વિચારો તે એ જીવને સ્વપ્નમાં પણ આવતા નથી. આ રીતે મેહ મહીપતિએ આખા જગતને મૂંઝવી નાંખ્યું છે. આખા જગતને મૂંઝવનાર મહમહીપતિની શક્તિ અજબ છે. આવા સમર્થ મહમહીપતિને. કઈ રીતે હંફાવવો? એને હંફાવવા માટે જેવા તેવા શા કામ નહિ આવે. જેવા તેવા મંત્રોથી પણ એ મોહ મરે તેમ નથી. મેહને મારવા માટે એક મંત્ર છે. “હું કેઇન નથી ને મારું કઈ નથી. ” હું એટલે શુદ્ધાત્મ દ્રવ્ય અને મારા જ્ઞાનાદિ ગુણ, એ સિવાય હું બીજું કોઈ નથી, અને આ જગતમાં મારું પણ કોઈ નથી. આ પ્રકારના અંતરના શુદ્ધ પરિણામ મેહમહીપતિના શિરછેદ માટે સુદર્શન ચક્રના સમાન છે. હું કેઈને નથી ને મારુ કોઈ નથી. આ મંત્ર કર્માધિરાજને મૂંઝવવા મંધાધિરાજ સમાન છે. આપણે વાત ચાલતી હતી કે આત્માને ચાર કનડગતે છે. આ ચાર કનડગતે એટલે ચાર ઘાતી કર્મો જાય ત્યારે સાચી સ્વતંત્રતા આવે. ઘાતકર્મો કનડગત કરનારા છે, પણ અઘાતી કર્મો વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કનડગત કરનારા નથી. જીવે જ્યારે ૧૨ મા ગુણસ્થાને પહોંચે ત્યારે ઘાતકર્મો ઉડી જાય છે અને ૧૨ માં ગુણસ્થાનના છેલા સમયે અને તેમાં ગુણસ્થાનના પહેલા સમયે જીવ કેવળજ્ઞાન પામે છે, ત્યારે આત્માની સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. અઘાતી ચાર કર્મો કનડગત કરનારા નથી. નામકર્મ તથા આયુષ્યકર્મથી નુકશાન શું છે? આવી દશાને પામેલા કેવળી ભગવંતોનું આયુષ્ય લાંબુ હોય તે લાખો જેના કુલ્યાણમાં નિમિત્તભૂત બને. જીવ ચૌદમાં *: Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા રત્ન ગુણસ્થાનકે જાય એટલે શાશ્વત મુક્તિ મળે. ચૌદમાં ગુણસ્થાનકની સ્થિતિ કેટલી ? પાંચ હસ્વ અક્ષર અ, ઈ, ઉ, અ, લ, એટલું બોલીએ એટલી વારમાં તે જીવ મેક્ષમાં બિરાજી જાય. એટલે શાશ્વત મુક્તિ મળે. સાચી અને શાશ્વત સ્વતંત્રતા આ છે. આ સ્વતંત્રતા કદી ન જાય તેવી છે, પછી જન્મ જરા-મરણ કંઈ નથી. કર્મોરૂપી બ્રિટીશ સરકારની ગુલામીમાંથી મુક્તિ એ જ સાચી સ્વતંત્રતા છે. આજના દિવસે બીજું પર્વ છે તે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસ બહેનને અતિપ્રિય લાગે છે. આપણે ભારતદેશ પર્વ પ્રધાન દેશ છે. સંસારના સમસ્ત દેશની અપેક્ષાએ અહીંયા અધિક પર્વ, અધિક તહેવાર મનાવવામાં આવે છે. રક્ષાબંધનને દિન પણ એમાંનું એક પર્વ છે. આજના દિવસે કંઈક બહેનના હૈયાં હરખાય છે ને કંઈક બહેને ઘરમાં બેસીને રડે છે. કારણ કે જેને ભાઈ છે તે બહેન હસતી ને રમતી ભાઈના હાથે રાખડી બાંધવા જાય છે. કેઈ સુતરની રાખડી બાંધે, કઈ મોતીની બાંધે કેઈ ચાંદીની બાંધે. ભાઈ રાખડી બંધાવીને પોતાની શક્તિ પ્રમાણે સાડી, પાંચ પચ્ચીસ કે પચાસ રૂપિયા આપે છે, પણ જેને ભાઈ નથી એવી બહેને આંખમાંથી આંસુડા સારે છે, કે જે મારે ભાઈ હોત તો હું પણ આજે આ બધી બેનની માફક રાખડી બાંધવા જાત ને? તેના સંતાને પણ એમ કહે છે કે બા ! બધા છોકરાઓ મામાને લેર જાય છે ને આપણે નહિ જવાનું ! ત્યારે એ માતા છોકરાઓને સમજાવે છે બેટા! તારે મામા નથી. કયાં જઈએ ? એટલું બોલતા એનું હૈયું ભરાઈ જાય છે. જે બહેનને 'ભાઈ નથી તેને તે આટલું દુઃખ થાય પણ ઘણી બેને એવી છે કે જેને ભાઈ હોવા છતાં એ બહેનને પોતાને ઘેર બેલાવતો નથી. આવી બહેને છતે ભાઈએ ભાઈ વિનાની છે. એના દિલમાં આજે આઘાત લાગે છે. એની તે કરૂણદશા બને છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગિનીના હૃદયની ઉમિઓ ભાઈ પ્રત્યે ઉછળી રહી હોય છે. જગતના સર્વ સંબંધની વચ્ચે નિસ્વાર્થ અને પવિત્ર સંબંધ હોય તે ભાઈબહેનના નિર્મળ પ્રેમને. ભાઈબહેનની પ્રીતડી એટલે જાણે ખારા સમુદ્રમાં પણ એક નાની મીઠી વીરડી. બહેન માટે ભાઈ અને ભાઈ માટે બહેન એ સ્નેહનું સરોવર છે. બહેનની રાખડીમાં રહેલું રેશમનું ફુમતું અને તેની સાથે રહેલો દોર એનું નામ જ રક્ષા નથી પણ એની પાછળ બહેનની ભાઈ પ્રત્યેની ભવ્ય ભાવના અને બહેનના રક્ષણની મહાન જવાબદારી રહેલી છે. નાનકડી રાખડી વેરઝેરના રવાડે ચઢી ગયેલા અને એક બીજાની સામે દાંત કચકચાવી રહેલા હૃદયો વચ્ચે સદભાવનાનો મજબૂત પૂલ બની શકે છે. આ દિવસની એ મહત્તા છે કે બહેની જ્યારે હર્ષઘેલી બની ભાઈના હાથે રક્ષા બાં છે ત્યારે જીવનનો અમૂલ્ય લહાવો માણે છે. તે માત્ર રક્ષાબંધનથી સમાપ્તિ નથી કરતી, પણ ભાઈના કાનમાં સંદેશ પાઠવી જાય છે. હે વીરા ! આ રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયને નિર્ચાજ અખૂટ પ્રેમ ભરેલ છે. જેના પ્રત્યેક તારમાં બહેનના દિલની લાગણી તથા આત્માના પ્રત્યેક સ્પંદને જોડાયેલા છે. રક્ષા માત્ર સુતરને દોરો Page #398 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૯૩ નથી પણ તે તે શીલ તથા સ્નેહનું રક્ષણ કરવાની તારી પવિત્ર ફરજોની યા અપાવતું પવિત્ર બંધન છે. આજે રક્ષા બાંધીને ભગિનીનું હૃદય બેલી ઉઠે છે. “ખમ્મા મારા વીરને, જુગજુગ જીવો મારા વીર ! બનજે તું ધીર, રક્ષા કરજે ભગિનીની બનીને ધમવીર, ખોતો ના કદીયે ખાનદાનીનું ખમીર - આજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનને ન બેલાવતું હોય તે વેરઝેર છેડી દઈ દિલને પવિત્ર બનાવે, કારણ કે આ દિવસે ભાઈ હોવા છતાં ન લાવે ત્યારે બેનનું હૈયું કેટલું તૂટી પડે ? ઘણુ વીરા તે ધર્મના ભાઈ બની રક્ષા કરે છે. એક વાત યાદ આવે છે. એક વિધવા માતા હતી. તેનું નામ ભલી બહેન. તેને ત્રણ દીકરીઓ હતી. સાવ ઝુંપડી જેવા મકાનમાં આ મા દીકરીઓ રહેતા હતા. પાસે કાંઈ મૂડી ન હતી. આજીવિકા કેવી રીતે ચલાવવી ? મેટી દીકરી પરણીને સાસરે ગઈ હતી. તે ઘર સુખી હતું. આ માતા રોડ પર નાની હાટડી માંડીને બેસે. ચણા-મમરા, સીંગદાણું, પાટી, પેન એવું સસ્તુ સસ્તુ લઈને વેચે. આ બેન દુઃખી હતી પણ ખાનદાન ઘણી, તેથી ગામના સુખી માણસોએ તેની હાટડીની બાજુમાં પરબ બેસાડી. તેની થોડી ઘણી જે.’ રકમ આવે તે આ બહેનને આપી દેતા. આ રીતે આ બહેન પોતાનું જીવન નભાવતી હતી. એક વખત ધમધખતા ઉનાળાના બળબળતા બપોરે એક વણઝારા તેની પિઠો લઈને આવતો હતો. તાપના કારણે તરસથી આકુળવ્યાકુળ થયેલો, તે પાણીની શોધ કરતો વડલાના ઝાડ નીચે બેઠો હતો. આ ભત્રીબહેનની નાની દીકરી સરલાએ મુસાફરને દૂરથી જોયો. તેણે કહ્યું, બા ! દૂરથી કઈ મુસાફર આવે છે તે બિચારો પોતાની તરસ છીપાવવા આવતું હશે. હું ત્યાં જઈ પાણી આપી આવું. ભલીબહેને તે તરફ નજર કરી તે વણઝારાને બેઠેલો જોયો. તે તરત પાણીની નાની ગાગરડી લઈને ઉભી થઈ. દીકરી.! હું જ એ મુસાફર પાસે જાઉં ને તેને પાણી પીવડાવું. આપણુ ગરીબથી બીજું પરોપકારનું કામ શું થવાનું છે? તું હજુ નાની છોકરી છે. અજાણ્યા માણસ પાસે તારાથી ન જવાય. ભલીબેન પાણીની ગાગરડી લઈ વણઝારા પાસે પહોંચી ગઈ. ભલીબેનમાં નામ તેવા ગુણ હતા. ભલાઈના કામ કરતા હતા. વણઝારાને તે સામે પગલે આ રીતે પાણી પીવડાવવા આવતી બેન જાણે કઈ પરોપકારી પરી ન હોય તેવી લાગી. વણઝારાને તે ભલીબેનને જોતા પિતાની મા જણ બેન ન હોય ! તે પ્રેમ આવ્યો. એણે તો એ જ દિવસે ભલીબેનને પિતાની ધર્મની બેન કરી. પછી ભલીબેન વણઝારાને પોતાના ઘેર જમવા લઈ ગઈ. તેને આગ્રહ કરીને એક દિવસ રે પછી અવારનવાર તે બેનને મળવા આવતે. એક દિવસ વાતવાતમાં ભલીબેને વણઝારાને કહ્યું-ભાઈ! મારી આ સરલાએ જ આપને વડના ઝાડ નીચે જોયા હતા. તેણે જ મને આપના માટે પાણીની માટલી લઈને Page #399 -------------------------------------------------------------------------- ________________ શારદા રે મોકલી હતી. આથી વણઝારાને સરલો પર પોતાની ભાણી જેવો પ્રેમ થયો. તેણે ભલીબેનને કહી દીધું બેન ! મારે કઈ સગી બેન નથી. માટે મારે તારી આ સરલાનું મોસાળું કરવાનો લહાવો લેવો છે. જ્યારે તારી ગગીના લગ્ન લે ત્યારે તારા આ ભાઈને તું યાદ કરજે. સમય જતાં સરલા મટી થઈ. તેના લગ્ન લેવાયા. ભલીબેને તેના ધર્મના ભાઈ વગુઝારાને કંકેત્રિી મોકલી. વણઝારો બરાબર મોસાળું કરવાના સમયે આવી પહોંચ્યો. ભલીબેનને કેશુભાઈ નામે એક ભાઈ હતો. તે ખૂબ ગરીબ હતું. તેને ખબર પડી કે પેલ રણછોડ વણઝારા સરલાનું મોસાળું કરવાનું છે, તેથી તે રિસાઈ ગયે ને કહે હું લગ્નમાં નહિ આવું. હું ગરીબ માણસ, હું કંઈ ન કરું તે મારી લાજ જાય ને! વણઝારાને આ વાતની ખબર પડતાં તેના ઘેર ગયો અને તેમને પ્રેમપૂર્વક કરગરીને કહ્યું–આપ ભલીબેનના સગાભાઈ તમે પહેલા ! હું ધર્મને ભાઈ પછી ! આપણે બંને ભાઈઓએ ભેગા થઈને મોસાળું કરવાનું છે. વણઝારાના દિલમાં કેટલી સહાનુભૂતિ જાગી છે. વણઝારાની પણ ભાવના કેટલી પવિત્ર છે ! ભલીબેનના ભાઈએ વણઝારાની વાત રવીકારી. આ રણછો; વણઝારાએ પોતાની સરલા “ભાણ” માટે પંદરેક તોલા સેનાના દાગીના કરાવ્યા હતા. તેમાં અડધા તોલા જેવું કેશુભાઇનું હતું અને એક હજાર રૂપિયાના કપડા લાવ્યો હતો. કાપડમાં તે કેશુભાઈએ કાંઈ આપવાનું નહોતું, છતાં સાળું જાણે કેશુભાઈ કરતા હોય તેવો દેખાવ કર્યો. વણઝારાએ બધામાં કેશુભાઈને આગળ કર્યા. ધન્ય છે આવા ધર્મના ભાઈને કે જેણે ધર્મના ભાઈ બનીને બહેનની - રક્ષા કરી, અને લગ્ન વખતે મોસાળ પણ કર્યું. ધન્ય છે આવા ભાઈને ! | મારા બંધુઓ ! આ જે સંસારમાં ખુણે બેસીને હું ઘણું બેનને રડતી જોઉં છું. તો મારે તમને બીજું કઈ કહેવું નથી. ફકત આજે રક્ષાબંધનના દિવસે જે તમારી રક્ષા કરવી હોય તે પહેલા તમારી બેનની રક્ષા કરો. કેઈને અણબેલા હોય તો તે તોડીને આજથી સ્નેહની સરવાણી વરસાવી સાચા વીર બને. અહિં એક બનેલી કહાની યાદ આવે છે. એક સુખી માતા-પિતાને એક દીકરો હતો. ખૂબ લાડકોડથી ઉછેરે છે, પણ બિચારા છોકરાને પાપને ઉદય કે હજુ ત્રણ ચાર વર્ષનો થયે ત્યાં માતા માંદગીના બિછાને પડી. તેને પુત્રની ચિંતા સતાવ્યા કરે છે, પણ કાળ આગળ કોનું ચાલે? તે તો બધાને છેડી ચાલી ગઈ. સંસારમાં સંતાન માટે માતા એ સર્વસ્વ છે. નાનપણમાં જેની માતા ચાલી જાય એને માટે તે પછી દુઃખનું પૂછવાનું જ શું ? પિતાની ઉંમર નાની હતી. તેથી બધાના કહેવાથી શેઠે ફરીવાર લગ્ન કર્યા. નવા શેઠાણી ઘરમાં આવ્યા. શેઠાણી આ દીકરાને ખૂબ સાચવે છે. તેને માતાની મીઠી યાદ પણ આવતી નથી. સમય જતાં આ શેઠાણીને પણ ચાર દીકરા અને એક દીકરી થયાં, દીકરી સૌથી મોટી છે. ભાઈઓ નાના છે. ધીમે ધીમે કરી મોટી થઈ. તેનું નામ છે ગુણવંતી. તેનામાં નામ પ્રમાણે ગુણ છે. ગુણ ગુણનો ભંડાર છે. ખૂબ ડાહી સમજણ અને સદગુણી છે. તે મોટી થઈ એટલે એક સંસ્કારી ધર્મિષ્ઠ છોકરા સાથે એના લગ્ન કર્યા. Page #400 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પાંચ ભાઇઓની લાડકી એક બહેન હવે શ્વસુર ગૃહે વિદાય થઈ છે. તેથી માબાપને તથા ભાઇઓને ખૂબ આઘાત લાગ્યા, તેમની આંખમાં શ્રાવણ ભાદરવા વહેવા લાગ્યા. આપણી લાડકી બેનડી શું હવે આપણને છેડીને સાસરે જશે ! ભાઈ આના બહેન પ્રત્યે ખૂબ પ્રેમ. મા બાપે અને ભાઈ એએ આંખના છેલ્લા અશ્રુને કિ`મતી ચીજની જેમ ધીમે ધીમે લૂછી નાંખ્યા. બહેન હવે આ ઘર છોડીને હમેશ માટે જતી હતી તેથી આંસુ વારંવાર બધાની આંખાને ભીની કરી દેતા. ટપકતા પ્રત્યેક આંસુ કહેતા હતા—એનું સૌભાગ્ય અખંડ રહેા ! એના હૈયાના હેત કદી ન સૂકાય ! એના હાથના કામણ એના શ્વસુરગૃહને સદા લીલાછમ રાખે. છેલ્લે વિદાય આપતા માતા કહે છે બેટા ! તું આ ઘર છેાડીને પરઘેર જાય છે, તારા સાસરે તારા ગુણેાની સુવાસ સદા મ્હે'કતી રાખજે, તારા ગુણેાથી, કાચથી બધાના દિલ જીતી લેજે ને કુળની આબરૂ વધારજે. બેટા ! તારું સૌભાગ્ય અખડ રહે ! મા બાપની લાડકવાયી દીકરી પાંડવા સમાન પાંચ ભાઈ એની વહાલસેાયી બેન સૌને છેડી એક તદ્ન અજાણ્યા ઘરમાં દાખલ થઇ. તેનું રૂપ તે અથાગ હતું અને તેમાં સદ્ગુણાની સુગંધ ભળેલી હતી, તેથી તેણે જેવા શ્વસુરગૃહમાં પુનિત પગલાં માંડ્યા ત્યારે ઘરના બધાને એમ થયું કે જાણે સૌના સાળે શણગાર સજીને સાક્ષા લક્ષ્મીદેવી પધાર્યા. આ ઘરની દીકરીએ પેલા ઘરની વહુ. જિંદગીના બે તદ્ન ભિન્ન પાસા. પિયરમાં લાડપાન મળ્યા, અને સાસરે પણ લાડપાન મળ્યા, પણ તે લાડપાનમાં વિશિષ્ટ ભિન્નતા હૈ।ય છે. પિયરમાં બધાએ તેની સુખ સગવડ સાચવી. અહીં સૌ તેની પાસેથી સેવા અને સુખ સગવડ સાચવવાની આશા રાખતા. ગુણવતી પેાતાની જાતને ભૂલી ગઈ, અને પાતને તથા સાસુ સસરાને યાદ રાખ્યા. એણે ઘરના બધાની ખૂબ સેવા ચાકરી કરી. ઘરના કામકાજ કરી તેના ગુણની સુવાસ ફેલાવી, અને સાસરિયા બધા તેને કુળદેવી સમાન માનવા લાગ્યા. સસાર વાડીમાં આવેલી સરખી સ્રી આધારને ઝંખે એ વાત તેા સાચી, પણ એથી ય અધિક સાચી વાત એ છે કે વૃક્ષેા પણ વેડીને આધાર આપીને વેલીના આધાર પામતા હાય છે. ગૃહસ્થરૂપી માગમાં શ્રી સ્વરૂપી વેલના પ્રેમ, આત્મત્યાગ, સેવાના પુષ્પાથી દૃઢતા અને મજબૂતાઈથી સીચાતા રહે છે. ઘરની લક્ષ્મી બનીને બે ત્રણ વર્ષ અગાઉ આવેલી આ કન્યાએ પણ આ પ્રકારનું દૃષ્ટાંત પૂરું પાડ્યુ', પણ ભાગ્યને એ ગમ્યું નહિ. હાય. ગુણવ'તીના પતિને તાવ આવ્યા અને તાવની ટૂંકી માંદગીમાં એના પતિનું અવસાન થયું. આ સમયે ગુણવંતીને છ મહિનાના એક બામેા હતા. પતિના મૃત્યુથી ગુણવંતીને ખૂબ આઘાત લાગ્યા. ભાલની સૌભાગ્ય ટીલડી, ચૂંદડી સાથેના એના સંબંધ સદાને માટે તૂટીગયા અહા ! પાંચ પાંચ ભાઈની લાડીલી એનડી લાડ કાડમાં ઉછરેલી, જેણે કાઇ દિવસ દુઃખ જોયું ની Page #401 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન એવી ગુણવંતીના માથે જાણે આભ તૂટી પડ્યો! સંસારમાં પત્ની માટે પતિ એ જ સર્વસ્વ છે. પતિ ચાલ્યા જાય ત્યારે એના જીવનમાં પછી કંઈ આનંદ રહેતું નથી. રણકાર, ગીત કે ઝણકાર. સૌએ તેની સામેથી મુખ ફેરવી લીધા. ગુણવંતી ખૂબ રડે છે. ગૂરે છે. કાળો કલ્પાંત કરે છે. સાસુ તેને ખૂબ આશ્વાસન આપે છે, બેટા ! રડીશ નહિ. શાંત થા. હિંમત રાખ. આપણા પાપને ઉદય કે યુવાનને આંગણે પગ મૂકતા જ દીકરો ચાલ્યો ગયો ! સાસુ એક માતાની જેમ ગુણવંતીને રાખે છે, એને ઓછું આવવા દેતા નથી, પણ પાપને ઉદય જાગે ત્યારે ચારે બાજુથી દુઃખ આવી પડે. ગુણવંતીને માટે અત્યારે સાસુ એક આધારભૂત હતાં. તે સાસુ-સસરા પણ ટૂંકી માંદગીમાં ચાલ્યા ગયા. નણંદ પરણીને સાસરે ગઈ. દિયર–જેઠ કોઈ છે નહિ. એટલે તે સાવ એકલી બની ગઈ. ભર્યા કુટુંબમાં લાડકોડથી ઉછરેલી દીકરીને માટે આજે કેઈ ન રહ્યું. હવે તેને પતિને વિગ વધુ સાલવા લાગ્યા. હું શું કરું ? જીવન કેવી રીતે જીવવું? શું આપઘાત કરીને મરી જાઉં ? નાના. એવું તે નથી કરવું. આવા ભયંકર દુખમાં એના હાથમાં એનું એક ખીલેલું પુષ્પ હતું તે હજુ બાર મહિનાનું હતું. તે જાણે કહી રહ્યું હતું કે હે માતા! તું જીવન તારા માટે ન જીવ તે મારા માટે જીવી જા. ગરદમ ફેલાયેલા અંધકારની વચ્ચે હું તારા માટે જીવનજ્યોત છે. આ નાનું ખીલેલું પુષ્પ ગુણવંતીના આંસુની રેલને અટકાવતું હતું. તેના માતા શતા અને ભાઈઓને ખબર પડી કે અમારી બેનના સાસુ સસરા તો ગુજરી ગયા છે. * તે હવે સાવ એકલી નિરાધાર બની ગઈ છે તે હવે અમારી ફરજ છે કે તેને અમારે ઘેર લઈ આવવી જોઈએ. ભાઈ ઓ બેનના ઘેર આવ્યા. બેને ઘણી ના પાડી પણ સમજાવીને લઈ આવ્યા. મા બાપ એને આશ્વાસન અને વાત્સલ્યની અમૃતધારાએ સ્નાન કરાવતા રહ્યા. આ ગુણવંતી બિચારી ઘરના બધા કામ કરે છે. ઘરમાં ચાર ભાઈ અને ભાભીઓનું કુટુંબ છે. શરૂઆતમાં તે બધાનો પ્રેમ ખૂબ મળતો પણ પછી એ પ્રેમમાં ઓટ આવવા લાગી. માતા સ્વર્ગવાસી થઈ. આ દુઃખના વિરાટ સાગરમાં માતા પિતાની શીળી છાંયડી કલ્પવૃક્ષ સમાન હતી. તે ડાળ પણ તૂટી ગઈ. ભાઈ ભાભીને પ્રેમ ઘટવા લાગ્યો. ભાભીઓ ભાઈને ચઢાવવા લાગી. ભાઈઓ સારા હતા. પણ સંગ એવો રંગ. રોજ ભાભીઓ ચઢાવે કે તમારી બેન તે આવી છે ને તેવી છે. ઘરમાં રહેવું છે પણ કોઈ કામ કરવું ગમતું નથી. મફતના રોટલા ખાવા છે ને કામ કરવું નથી. આ શબ્દો બહેનીના કાને અથડાવા લાગ્યા. અરરર...કૂર વિધાતા ! મારા નસીબ રૂક્યા ત્યારે મારે ભાઈ–ભાભીના શરણે રહેવું પડયું ને ? મારા ભાઈ ઓ પણ સામું જોતા નથી. આ ઘરમાં હું કેવી રીતે રહી શકીશ? બિચારી આખો દિવસ કામ કરે છતાં મેણાટોણા સાંભળવા મળે છે. જેમ સમય જતો ગયો તેમ તેના દુઃખમાં વધારો થતો ગયો. પછી તો ભાભી બેટા આળ ચઢાવવા લાગી. તેમના છોકરાઓ અને ગુણવંતીના બાબા વચ્ચે હેજ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શારદા રત્ન તકરાર થાય તે બધી ભાભીઓ તેની સાથે ખૂબ બાઝે પણ બેન હવે કરે શું? જે બેનને ભાઈઓએ કેવી ખમ્મા ખમ્મામાં ઉછેરી હતી તે બેનને માથે આજે દુઃખના વાદળે ઉતરી પડ્યા. રક્ષાબંધન જેવા પવિત્ર દિવસે પણ ભાઈ ઓ બેનની સ્નેહભરી રાખડી પણ બાંધે નહિ, આથી ગુણવંતીના મનમાં ખૂબ ઓછું આવી ગયું. અરરર... પ્રભુ! મેં એવા શા પાપ કર્યો કે આ ભાઈઓને રક્ષા બાંધવા જેટલી પણ પ્રેમ નથી રહ્યો. પિતાના મનમાં ઘણું ઈરછા હતી કે મારે એકની એક દીકરી છે. તે આવી દુઃખી છે તે એને માટે કાયમની કોઈ વ્યવસ્થા થાય અને સગવડ મળી રહે તેવું કંઈ કરવું, પણ પુત્રોની બીકે પિતા બેલી શક્તા ન હતા. તેમને બીક લાગતી કે કદાચ કઈ એમ કહેનાર નીકળે કે એને આખી જિંદગી સહારો આપ્યો એને છોકરાને ભણાવ્યો. એ શું કાંઈ ઓછું છે? તે પછી બહેને બધાની જે સેવા ચાકરી કરી કામની પાછળ જાત ઘસી નાંખી તે પ્રેમભરી સેવાને બદલે શું? આ વાત જે બેન સાંભળે તે એનું દિલ તૂટી જાય ને? એને કેવો આઘાત લાગે? સૌથી મોટેભાઈ જે સગે ભાઈ ન હતો પણ તેની લાગણી સગાભાઈના પ્રેમને ભૂલાવી દે તેવી હતી. તેના મનમાં પણ પિતા જેવા વિચારો આવતા. નાજુક વેલી સમાન બેન માત્ર જમીન પર પડી ન રહે પણ જે રીતે ધરતીને ફળફૂલથી શોભાવે છે તે રીતે વૃક્ષ પર જઈને વૃક્ષને ભાવે, હુંફ આપે તે રીતે બહેનો માટે કંઈક કરવું જોઈએ. તે તે બહેનની સેવાની ભાવનાથી ને કામકાજથી પાણું પાણી થઈ જતો. જ્યારે તેને ખબર પડી કે મારી બેનની આ સ્થિતિ થઈ છે ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા ! અહાહા ! રક્ષાબંધન દર વર્ષે બેનની પાસે બંધાવીએ છીએ તે અમારી શું ફરજ નથી કે તેની રક્ષા કરવાની ! રક્ષા કરવાને બદલે બેન બધાના ત્રાસે રડી રહી છે. ખરેખર અમે તેના સગા ભાઈ નથી. સાચા ભાઈ હોય તે શું બેનના આંસુ જોઈ શકે? બેન તે કેટલી ભલી ભોળી સદ્દગુણ છે. પોતાના પિયરમાં એણે પિતાની જાતને કામકાજથી ઘસી નાંખી છતાં આ દશા ! એમ કરતાં રક્ષાબંધનનો દિવસ આવ્યા. આ ભાઈના મનમાં થયું કે પાંચ ભાઈની એક બેનડી! તેની પાસે રાખડી બંધાવીએ. તેણે કેટલા હૈયાના હેતથી રાખડી બાંધે છે તે આ રાખડી પાછળ અમારી શું ફરજ છે? બહેનને પુત્ર ભલે મોટે થયે હોય, એને આધારભૂત હોય છતાં પ્રસંગ ઉભું થાય ને બહેનને ઘરમાંથી જવું પડે તે પણ આટલી મોટી હવેલીમાંથી બહેન તે બબલે આંસુએ રડતી નીકળે ને? એનું દિલ ભલે આશીષ આપતું હોય તો પણ એને રહેવા માટે તે ભાડાની ઓરડી જ મળે ને ? ત્યાં એનું કેણ? આ રક્ષાબંધનના દિવસે મોટાભાઈ પિતાની પાસે આવ્યા ને બધા ભાઈઓને બેલાવ્યા, ને કહ્યું, બહેને ઘરમાં નોકરડીની જેમ કામ કર્યું. બધાની સેવામાં પોતાની જાત સામું જોયું નથી, છતાં બેનને આવા દુખ ! આજના પવિત્ર દિવસે આપણી Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શારદા રત્ન બહેનને એ ભેટ આપવી છે કે આપણા આટલા મોટા ઘરનો એક તરફને જે સ્વતંત્ર ભાગ-મકાન જેવો છે તે બહેનના નામ પર ચઢાવી દઈએ, અને તેને માટે અમુક રકમ વ્યાજે મૂકી દઈએ જેથી બહેન કાયમને માટે સુખી થાય, તો જ એની સેવાનું ઋણ આપણે અદા કર્યું કહેવાય. આ પુત્રની વાત સાંભળી પિતાની આંખમાં આંસુ આવી ગયા. ખરેખર મારા મનની વાત હું જે કરી શકતો ન હતો તે આજે સાકાર બનાવી. બધાએ મોટાભાઈની વાતને પ્રેમથી વધાવી લીધી ને રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બાંધીને બહેનના જીવનની સાચી રક્ષા કરી. દુખીયારી બેનને સાચા માટે ભાઈ બન્યા. . સતીઓ પણ ધર્મની બને છે. તમારા અંધકાર ભરેલા જીવનમાં સ્નેહનો નિર્મળ પ્રકાશ લઈને તમને રક્ષા બાંધવા આવી છે. તમારી રાખડી તૂટી જશે પણ આ અમર રાખડી તે જીવનમાં ક્યારેય તુટશે નહિ. અમારી પાસે સોના, ચાંદી કે સુતરની રાખડી નથી પણ બ્રહ્મચર્ય, સત્ય, ન્યાય, નીતિ, સદાચારની અનુપમ રાખડીઓ છે. તમારી રાખડીમાં એક ભવના આશીર્વાદ છે, જ્યારે ધર્મની અમર રાખડી તમને ભવોભવના આશીર્વાદ રૂપ બનશે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને મોંઘામાં મોંઘી રાખડી બ્રહ્મચર્યની છે. આપ રાખડી બાંધીને ધર્મના સાચા વીર બનજો. છેલ્લે આટલું તે ફિરથી યાદ રાખજે. * “ રહેજે તું અંધના લોચન બનીને, જીવન વિતાવજે સજજન બનીને, જગત ને જિંદગી છે ચાર દિનની, ન રહેજે કેઇને દુશમન બનીને” # શાંતિ * પ્રો વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ વદ બીજ રવીવાર તા. ૧૬-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આ સંસારમાં જીવોને સુખ આપનાર જે કઈ હોય તે ધર્મ છે, પણ ધર્મને તમે જાદુ ન સમજતા હોં. ધર્મ એ કઈ જંતરમંતર નથી. કદાચ તમે માનતા હો કે ધર્મ પાસે પ્રાર્થના કરવાથી તેની પાસે જે માંગીએ તે મળી જાય છે. તે તે માન્યતા ખોટી છે. તમે કહેશે કે મારે લાખ રૂપિયા જોઈએ છે, મને આપો. મારે સ્વર્ગમાં જવું છે તે મને ત્યાં લઈ જાવ. મારે મોક્ષ જોઈએ છે તો મને મેક્ષ આપે. ધર્મ પાસે આવી પ્રાર્થનાઓ કરવાથી કે માંગણીઓ કરવાથી કંઈ મળશે નહિ. ધર્મ આપે છે જરૂર, પણ તમારા માત્ર માંગવાથી કે પ્રાર્થના કરવાથી કંઈ નહિ આપે. ધર્મનું આચરણ કરો. તમને ન્યાય આપું. - એક વખત જટાશંકર બિમાર પડ્યો. તેના ઘરમાં તેની પત્ની, પુત્ર કઈ હતું નહિ. તે એકલે હતા. બિમારીમાં તેની સેવા ચાકરી કોણ કરે ? કોણ તેને દવા લાવી આપે? Page #404 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શારદા રે કે તેની ખબર પૂછે? એક ફકીર ભિક્ષા લેવા માટે જટાશંકરને ઘેર આવ્યજટાશંકરને બિમાર જઈને ફકીરે કહ્યું. તમને દવાથી સારું થઈ જશે. જટાશંકરે વિચાર કર્યો કે ફકીર કહે છે કે દવાથી સારું થઈ જશે, તે હવે મારે દવા પાસે જવું જોઈએ. જટાશંકર પથારીમાંથી ઉઠીને દવાની દુકાને ગયો. દુકાનમાં તે બધી જાતની દવાઓ હોય. તે દવાઓની સામે બે હાથ જોડીને બોલ્યો. હે દેવાદેવી! તમારા પ્રભાવથી બિમારીઓ ચાલી જાય છે તે તમે મારી બિમારી દૂર કરો. હવે હું તમને પૂછું છું કે દવા પાસે પ્રાર્થના કરવાથી શું તેની બિમારી મટશે ખરી ? (શ્રોતામાંથી અવાજ-કયારે પણ ન મટે.) બસ. આ જ વાત ધર્મ માટે સમજવાની છે. ધર્મના વિષયમાં આવી મૂર્ખામી ન કરશે. ધર્મ થી બધા પ્રકારના સુખે મળે છે, પણ તે માત્ર વાતો કરવાથી નહીં મળે. તમને ભૂખ લાગી છે તે માટે તમારા શ્રીમતિજીએ તમારા માટે જમવાની થાળી તૈયાર કરીને મૂકી. હવે થાળી સામે જોયા કરો ને કહો, હે થાળીના ભજન ! તમે મારી ભૂખ મટાડો. તે બોલો, તમારી ભૂખ મટશે ખરી? તે માટે તે ભેજન જમો તે જ ભૂખ મટે. તેમ અહીં માત્ર ધર્મની વાત કરવાથી સુખ નહિ મળે. આજે માનવધર્મની વાતે ઘણી કરે છે, પણ ધર્મનું આચરણ બહુ ઓછું થઈ ગયું છે. ધર્મની ક્રિયાઓ થાય છે, પણ ધર્મના વિચાર નથી થતા. વિચાર થાય છે પાપના અને ક્રિયા થાય. છે ધર્મની. તમે ઘણી વાર સાંભળ્યું છે કે ધર્મથી ધન મળે છે, પણ આ સાંભળીને તમે વિચાર શું કર્યો ? સવારે ઉઠીને પ્રભુની ભક્તિ-પ્રાર્થના કરવી ને પછી બપોરના બજારમાં જાઓ ત્યારે રૂપિયા મળી જાય. આવું જ માનો છો ને? સવારે દાન આપ્યું અને સાંજે જ તેનું ડબલ મળી જાય એમ જ ને? આજે ઉપવાસ કર્યો, આયંબિલ કર્યું અને આજે જ મનગમતી કન્યા સાથે સગપણ થઈ જાય. આવું જ ને ? આજે અણુવ્રત કે બારવ્રત લીધા અને આજે જ દેવલેક મળી જાય એમ જ ને ? આજે સંયમ માર્ગ સ્વીકાર્યો અને આજે જ મોક્ષ મળી જાય એમ જ ને? તમે આવું જ માને છે ને? તમારું મગજ ઠેકાણે તે છે ને? ધર્મથી મોક્ષ મળે છે, “ધર્મથી રવર્ગ મળે છે” આ વાક્યનું રહસ્ય સમજે છે ખરા ? જ્ઞાનીઓના વચનમાં ઘણાં ગહન ભાવો ભરેલા હાય છે. તેમના વચનના માત્ર શબ્દોને પકડવાથી તેનું રહસ્ય નહિ સમજાય. એ શબ્દોના રહસ્યને સમજવા માટે શબ્દોનું સૂક્ષ્મતાથી સમગ્રતાથી અને ગંભીરપણે મનન–ચિંતન કરવું પડશે. તમને બધાને સુખ મેળવવાની ઉતાવળ છે ને? જલદી જલ્દી સુખ મેળવવું છે ને? તાત્કાલિક અરે અબ ઘડી સુખ મળી જાય એવો ઉપાય તમારે જોઈએ છે ને ? માનો કે તમને કેઈ બિમારી આવી તે કેવા ડોકટર પસંદ કરે છે? ડોકટર પાસે જઈને શું કહો છે ? આપ એવી દવા આપો કે મારે રોગ જલદી દૂર થઈ જાય. પછી ભલે એ દવાનું ગમે તે રીએકશન આવે! તમને લાગે છે કે સાચું બોલવાથી સુખ નહિ. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શારદ રત્ન મળે, જૂઠું બોલીશું તે મળશે. તે તમે શું બોલશે? સાચું કે ખોટું? (શ્રોતામાંથી અવાજ-ખોટું જ બોલીએ.) વધુ કહું તે તમને એમ લાગે છે કે પ્રમાણિકતાથી–નીતિથી આ ધંધામાં વધુ નફો નહિ મળે. નીતિથી ધંધો કરતા લખપતિ નહિ બનાય, પણ અનીતિથી લખપતિ બનશે. લો તમે શું કરશો? (શ્રોતામાંથી અવાજ – તે તે અનીતિથી ધંધો કરવાના ) મોટા ભાગે બધા એમ જ કરે છે, કારણ કે બધાને જલદીથી શ્રીમંત-ધનવાન બની જવું છે ! આજે ને આજે જ અઢળક ધન જોઈએ છે. જે તમે માનતા હો કે અસત્ય બોલવાથી સુખ મળે છે. અનીતિથી ધંધો કરતાં લક્ષાધિપતિ થવાય છે, તો આ માન્યતા તમારી ખોટી છે. આ સંસારના સુખ જલદીમાં જલદી મેળવવાની તાલાવેલી છે, પણ હું તમને પૂછું છું કે તમને એમ થાય છે કે મારે મેક્ષ અબઘડી જોઈએ છે? ના...ના...એવી તાલાવેલી નહીં થતી હોય! કેમ બરાબર છે ને ! વાત સાચી છે ને ! ધર્મ આ બધા સુખ આપે છે, પણ તમારી ઉતાવળ તેમાં કામ નહિ લાગે. સુખ આપવાની ધર્મની એક લાંબી પ્રોસીજર–પ્રક્રિયા છે. સુખ મેળવવા માટે એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આજે જે કંઈ સુખ છે તે બધું ધર્મથી મળ્યું છે. એક લાંબી પ્રક્રિયામાંથી આપણે પસાર થયા છીએ. જન્મ-જન્માંતરોની વાત આપણને યાદ નથી, પણ, આપણે અનેક જન્મમાં ધર્મની એ પ્રક્રિયામાંથી પસાર થયા છીએ. ત્યારે આજે ચપણને આટલું ને આવું સુખ મળ્યું છે. સુખના સાધનો મળ્યાં છે. સુખને અનુભવ થાય છે. આજે પણ આ જીવનમાં ફરી ધર્મની એ પ્રક્રિયામાંથી પસાર થઈશું તો બીજા “જીવનમાં પણ સુખ જરૂર મળશે. ધર્મની બે પ્રક્રિયા છે. એક પ્રક્રિયા છે પુણ્યકર્મના બંધની અને બીજી પ્રક્રિયા છે પાપકર્મોનો ક્ષયની. પુણ્યકર્મના બંધથી ભૌતિક સુખ મળે છે, અને પાપકર્મોના યથી આત્મિક સુખ મળે છે. ધર્મથી તાત્કાલિક પાપકર્મોને ક્ષય થઈ શકે છે. આથી આત્મિક સુખ તરત મળે છે, પરંતુ ધર્મથી જે પુણ્યકર્મ બંધાય છે તે તે ઉદયમાં આવે ત્યારે ભૌતિક સુખ મળે. પુણ્યકર્મ કરવાથી આજે જે પુણ્ય બંધાયું તે પુણ્ય તાત્કાલિક ઉદયમાં નથી આવતું. અમુક સમય પછી તે બાંધેલું પુણ્યકર્મ ઉદયમાં આવે છે. કર્મ સત્તાને આ એક નિયમ છે. જ્યાં સુધી પુણ્યકર્મને ઉદય ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે. અધીરા બનવાથી કામ ન ચાલે. એવું પણ બને કે આ જીવનમાં તે પુણ્યકર્મ ઉદયમાં ન આવે તે બીજા ભવમાં તે ઉદયમાં આવશે અને ત્યારે તે તેના શુભ ફળ ચોક્કસ આપશે. એવું પણ નથી કે બીજા ભવમાં જ તે ઉદયમાં આવે. આ ભવમાં બાંધેલું કર્મ વીસ, પરચીસ, પચાસ ભવો પછી પણ ઉદયમાં આવે. - આ વાતને અર્થ સમજ્યા ખરા? ધર્મથી જે સુખ મળે છે. ધર્મ જે સુખ આપે છે તે ડાયરેકટ-સીધું નથી આપત, પણ પુણ્યકર્મના માધ્યમથી આપે છે. આગ, સગડી ચૂલો કે ગેસથી ભેજન બને છે પણ તે ભોજન સીધેસીધું–ડાયરેકટ સગડી વગેરેથી Page #406 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન નથી બનતું. માને કે તમારે ભાત કરે છે તે તમે ચેખા સગડીમાં નાંખે તો ભાત બનશે ખરો? (શ્રોતામાંથી અવાજ-ન બને, ઉટા ચોખા બળી જાય ) આ માટે એક વાસણમાં ચોખા નાખીને તેને સગડી, ગેસ વગેરે પર મૂકવા પડશે ત્યારે ભાત બનશે. તે પણ સગડી પર ચેખા મૂક્યા કે તરત તૈયાર ! એમ નહિ બને, તે માટે થોડો સમય લાગશે. એ પ્રમાણે ધર્મ સુખ આપે છે પણ પુણ્યકર્મ દ્વારા આપે છે. આ ભૌતિક સુખની વાત કહું છું. આધ્યાત્મિક સુખ તે પાપકર્મોના નાશથી એટલે ક્ષયથી મળે છે. તમારે જે માનસિક અને આધ્યાત્મિક સુખ તાત્કાલિક જોઈતું હોય તો તે ધર્મ તમને તરત આપશે, પણ પાપકર્મોનો ક્ષયની પણ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. (શ્રોતામાંથી અવાજ અમારે તે તાત્કાલિક ભૌતિક સુખ જોઈએ છે.) જે આત્મા જન્માંતરથી પુણ્યકર્મ લઈને આવ્યો હશે તો તાત્કાલિક ભૌતિક સુખ મળશે, પણ આત્મા પાસે એવું પુણ્યકર્મ નહીં હોય તે લાખ ઉપાયથી પણ સુખ નહિ મળે. મકાનની ટાંકીમાં પાણી ન હોય તો નળને ગમે તેટલો ફેરવવામાં કે મરડવામાં આવે તો પણ નળમાંથી પાણી નહિ નીકળે, પણ હાથ છોલાઈ જશે. તેમાંથી લોહી નીકળશે, પણ નળમાંથી એક બુંદ પણ નહિ ટપકે. ભૌતિક સુખ માણસની ઈચ્છા પ્રમાણે નથી મળતા. આધ્યાત્મિક સુખ મળી શકે છે. તે તાત્કાલિક મળી શકે છે. આધ્યાત્મિક સુખ એટલે આમિક શાંતિ. ધર્મથી માનસિક પ્રસન્નતાનું-આત્મિક શાંતિનું સુખ મળી શકે છે. જેની રગેરગમાં ધર્મનું સ્થાન છે, એવી સતી મયણરેહાએ વનની વાટમાં દેવરૂપ જેવા પુત્રને જન્મ આપ્યો. જેના રક્ષણ માટે કેટલી ધાવમાતાઓ હોય, દાસ દાસીઓ હોય તેના બદલે આજે તેને કઈ લેનાર નથી. નથી હોઈ તેની વધામણી દેનાર કે નથી કેઈ જન્મ મહોત્સવ ઉજવનાર છતાં દુઃખને દુઃખ નહિ માનતા, કર્મને સ્વરૂપને સમજનારી સતીએ પુત્રને રવચ્છ કરીને યુગબાહુના નામની વીંટી તેને પહેરાવી, પોતાની અડધી સાડીની ઝોળી બનાવી, તેમાં સુવાડી વૃક્ષની ડાળે બાંધી દીધી કે જેથી કોઈ હિંસક જાનવર તેને કાંઈ ઈજા ન કરી શકે, પછી વનદેવ અને વનદેવીઓને ભલામણ કરે છે. હે વનદેવ ! હે વનદેવીઓ ! આપ મારા વહાલસોયા ફૂલને સાચવજે. હિંસક પશુ-પક્ષીઓથી તેનું રક્ષણ કરજે. સરોવરમાં શરીર શુદ્ધિ અને વસ્ત્ર શુદ્ધિ માટે જાઉં છું. આપ એને સાચવજે. આક્ત પર આફત અને ફટકા પર ફટકા -મયણરેહા વનના દેવ-દેવીઓને ભલામણ કરીને સ્નાન શુદ્ધિ માટે સરોવર તરફ ચાલી. ભાગ્યના ભરોસે તાજું ખીલેલું એ કમળ પડયું હતું. સતી સ્નાન માટે ગઈ તો ખરી, પણ એનો મન ભ્રમર એ કમળ તરફ આકર્ષિત હતો. તે જતાં જતાં બાળકની તરફ દષ્ટિ ફેંકતી અને એમ કહેતી જતી હતી, કે હું આ બાળકની રક્ષા ચાહું છું, છતાં મારે કર્તવ્યવશ સરોવર ઉપર જવું પડે છે. હે પ્રભુ! સંભાળજે મારા વ્હાલા બાળને, આ પ્રમાણે કહેતી તે જલ્દી Page #407 -------------------------------------------------------------------------- ________________ ३०२ શારદા રત્ન સરાવર ઉપર ગઈ. તે જલ્દી જલ્દી સ્નાન કરી પેાતાના વસ્ત્રાને ધેાઈ રહી હતી એટલામાં જ એક દુર્ઘટના એવી ખની કે તે જ સરેશવર ઉપર એક જળ હાથી ખરાડતા ખરાડતા ત્યાં આવી પહેાંચ્યા. હવે જુએ, પાછી પૂર્વકૃત કર્મની વિટંબણા! “ આત પર આફત ફટકા પર ફટા ! એ જળહસ્તી ભયાનક હતા. એના મામાંથી નીકળતાં લાંખા લાંખા દંતશૂળ ખૂબ ધારડાર હતા. એનું શરીર ખૂબ ભરાવદાર ને કાળું-શ્યામ હતુ. એક તા તે હાથી હતા. ખીજું તે જંગલી અને મરત હતા અને ત્રીજુ તે હાથીએ સરાવર ઉપર કૈાઇ માનવ પ્રાણીને જોયું હશે, એટલે તે હાથી મયણુરેહાને જોતાં જ ક્રોધિત થયા, અને કાળ સ્વરૂપ ધારણ કરી સતી તરફ દોડ્યો. મયણુરેહા જળહસ્તીને જોતાં જ ધ્રુજી ઉઠી. એને થયું, આ વળી નવી આફત કાં ? પોતાના નવજાતખાળ—હૈયાના એક ટુકડા ઝાડની ડાળે પાઢી રહ્યો હતા. પોતે એનાથી વિખૂટી હતી ને મૃત્યુ આંખ સામે દેખાતું હતું. મયણુરેહાની ધીરજ ખૂટી પડી. એક નારી હૈયું આવા સમયે પેાતાના આંસુ અને આકન્દને કથાંથી રોકી શકે ? એ રડી પડી, એની આંખમાંથી ઉની ઉની આંસુધાર વહી. તેને મૃત્યુના ભય નથી પણ પેાતાના કામળ ફૂલનું શું થશે ? એની ચિંતા એને કોરી ખાવા લાગી. સતીએ હાથીને પેાતાની તરફ દોડતા આવતા જોયા ગઈ તેણીએ વિચાર્યું" કે આ હાથીની સામેથી કોઈ પણ મેચસ્કર છે. અત્યારે રડવાથી કંઈ વળવાનું નથી. અત્યારે ચાતાની રક્ષા કરવાના પ્રયત્ન કરવા જરૂરી છે. એમ વિચાર તે હાથી પણ તેની પાછળ દોડ્યો. મયણરેહા આગળ આગળ પાછળ પાછળ તે હાથી પણ જે પ્રમાણે પુરૂષની પાછળ દોડતા જતા હતા. આવા સમયે દિલમાં કેટલા ફફડાટ થાય તેને ખબર પડે. એટલે તે સાવધાન થઈ તે ઉપાધે હડી જવું એ જ હિંમત ધારણ કરી કરીને તે ત્યાંથી ભાગી. દોડતી જતી હતી અને છાયા દોડે છે તે પ્રમાણે થાય. એ તા જેને અનુભવ સવત ૨૦૧૬ ની સાલમાં અમે વિહાર કરીને ગાધરા બાજુ જતા હતા. ગાધરા જતા વચ્ચે ડાકોર ગામ આવે. ડાકોરમાં ફાગણ સુદ પૂનમના મેળા ભરાય, તેથી આગલા દિવસે બધા હાથીએ ત્યાં જઈ રહ્યા હતા. તે દિવસે અમે બધા સવારે વિહારમાં હતા. આગળ પાછળ નાના મહાસતીજીએ અને હું વચ્ચે હતી, એટલે આગળ પાછળનું ધ્યાન રહે. ફાગણ સુદ ૧૪ના દિવસ. હાથીએ બધા ડાકોર જઈ રહ્યા હતા. એમાં એક હાથી ગાંડા બન્યા. તે મારી પાછળ આવવા લાગ્યા. હું તેનાથી જેમ જેમ દૂર ખસતી જઉ તેમ તેમ તે પણ મારી પાછળ આવે. મને તેા હાથીના ભય લાવ્યેા. હું તા સડકેથી ઉતરી ખેતરમાં ગઈ, તે હાથી પણ ત્યાં આવ્યા. હું ખેતરમાંધી રોડ પર આવી તે હાથી ત્યાં આવ્યા. હાથીનો મહાવત તેને અંકુશમાં રાખવા ઘણાં પ્રયત્ન કરે પણ કોની તાકાત છે કે તેને અંકુશમાં રાખી શકે! મહાવત બિચારા ખૂમાં પાડે મહારાજ દૂર રહેા-દૂર જાવ પણ ભાગી ભાગીને ખેતર અને રાડ સિવાય Page #408 -------------------------------------------------------------------------- ________________ * * શારદા રત્ન ૩૦૪ જઉં ક્યાં! ખેતરમાં તે કાંટા પણ ઘણાં વાગી ગયા પણ સીને મરણને ડર છે. મનમાં થાય કે હાથી મારી પાસે આવશે ને હમણાં મને છુંદી નાંખશે. એ મરણના ભયથી ભાગાભાગ કરતી હતી પણ કોઈ હિસાબે હાથી અંકુશમાં આવતો ન હતો. છેવટે મારા આ માએ વિચાર કર્યો કે અત્યારે હું હાથીના પંજામાંથી છૂટી શકું તેવું દેખાતું નથી. તેણે મારે પીછો પકડ્યો છે તે છોડતો નથી. મહાવતે ઘણું અંકુશ માર્યા. મેં કહ્યું ભાઈ! તેને મારીશ નહિ. મેં તે નિશ્ચય કર્યો કે અત્યારે જિંદગી જોખમમાં છે. તો હવે હું સાગારી સંથારો કરી લઉં. એમ વિચાર કરી ખેતરમાં જઈ ભૂમિનું પ્રતિલેખન કરી સાગરી સંથારો કર્યો. “જે હું આ ઉપદ્રવમાંથી બચું તે માટે છૂટી, નહીં તે કાળ આવે જાવજીવ.” આહાર શરીર ને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર મરણ આવે તે સિરે, જીવું તે આગાર. સમસ્ત પાપની આલોચના કરી સાગારી સંથારે કર્યો, પણ હૈયામાં થડકા બેસતું ન હતું. મનમાં નવકારમંત્રનું સ્મરણ કર્યું. હું શાસનદેવ! તમે રક્ષા કરજો. મારું જીવન હવે આપને સોંપ્યું છે. નવકારમંત્ર ગણ્યા પણ મન તે હાથી શું કરશે એ વિચારમાં દોડી રહ્યું હતું. આંખ ખોલીને જોયું કે હાથી શું કરે છે ? હાથી ઠંડી પડી ગયો. ને ધીમે ધીમે મારી તરફ આવતો હતો. મનમાં થયું કે હવે ઠંડાં પડ્યો છે. એટલે મને મારશે નહિ. થોડી હિંમત આવી પણ પછી તો હાથી એકદમ મારા પગ સુધી આવ્યો. મારા પગથી દૂર રહી હાથી પોતાની સૂંઢને ત્રણ વાર મારા પગ સુધી લાવ્યો ને પછી સૂંઢને લઈ જઈને મસ્તક પર ચઢાવી. આમ ત્રણ વાર કરી હાથી પિતાના સ્થાને ચાલ્યો ગયો. ત્યારે મનમાં થયું કે અરે જીવડા ! તું હાથીથી ભાગતો ફરતો હતો. એ કયાં તને મારવા આવ્યો હતો ! છતાં ભયથી ભાગતી હતી. મહાવત કહે અરે મહારાજ ! આજ તે મને એટલો બધો ભય હતો કે આ ગાંડો થયેલો હાથી મહારાજને શું કરી બેસશે, પણ આપણને શી ખબર કે એ વંદન કરવા માટે આવતા હશે! પૂર્વ જન્મના સંસ્કાર હોય તે તેને સંતને ના દર્શન કરવાનું મન થાય. છેવટે હાથી તો સીધે પિતાના રસ્તે ચાલ્યો ગયો, ને મેં સંથારો પાળે. અમે ત્યાંથી વિહાર કરીને ડાકોર પધાર્યા. મારો કહેવાનો આશય એ છે કે હાથી જ્યારે પાછળ પડે ત્યારે દિલમાં કેટલે ગભરાટ પેદા થાય છે. ક્યાં જાઉં ને શું કરું એ જ વિચાર રમ્યા કરે છે. અહીંયા પણ સતી મયણહા આગળ દોડે તો હાથી તેની પાછળ પાછળ દોડે છે. મયણરેહા વિચારવા લાગી કે હવે આ પ્રમાણે હું ક્યાં સુધી ભાગીશ? આ હાથી તે કાળની માફક પાછળ દોડતો આવી રહ્યો છે. મને તો એમ લાગે છે કે જે કાળ છોડે તે આ હાથી મને છોડે. કાળ તે અનાદિકાળથી મારી પાછળ પડ્યો છે. મારા પતિને પણ કાળ લઈ ગયે છે, અને હવે સંભવ છે કે તે કાળ મને લઈ જવા માટે આ રૂપમાં આવ્યો હોય. હવે બચવાને કેઈ ઉપાય નજરે દેખાતો નથી. મયણરેહાએ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શારદા રહે આ પ્રમાણે વિચાર કરી ધર્મની શરણાગતિ સ્વીકારી. નવકારમંત્રનું સ્મરણ કર્યું.. અરિહંતાની આરાધના કરી. સિદ્ધોની એને સ્મૃતિ થઈ આવી. એણે એ ઇન્ક્યુ કે મેં જે ધમ આરાધ્યા એના પુણ્યે મારા નવજાત બાળ કુશળ રહે. સતીને નથી મરણની ચિંતા, નથી શરીરની ચિંતા, ચિ'તા છે એક માત્ર પેાતાના ખીલેલા પુષ્પની. અરેરે... મારા બાળનુ' શું થશે ? આ ભયંકર અટવીમાં તેનું કાણુ ? માતાને પાતાના સંતાના કેટલા વહાલા હાય છે, પણ એ સ`તાના મેાટા થતાં માતાપિતાના ઉપકારને ભૂલી જાય છે, ભૂલા ભલે બીજુ બધું, માબાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ કદી વિસરશે નહિ; લાખા લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશેા નહિ. ખીજુ બધુ ભલે ભૂલી જજો, પણ આ ઉપકારી માબાપને ભૂલશે નહિ. કેટલા લાડ લડાવી માટા કર્યા એ માતાપિતાને કેમ ભૂલાય ? (માતૃસ્નેહ શું છે તે પર સુંદર દૃષ્ટાંત આપ્યુ હતુ.) હવે મયણરેહાની પાછળ હાથી પડચો છે, સતીને માથે કેવા કષ્ટ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : સતી મયણરેહાની માફક સાગરદત્ત શેડ પર પણ એક પછી એક આપત્તિ આવતી જાય છે. સાગરદત્ત શેઠને કર્મના જોરદાર ઉદય થયા છે. છતાં તે તે સ્વદોષ જુએ છે. ઉદયચંદ્ર શેઠે સાગરદત્તને ભાતા માટે આડ લાડવા આપ્યા હતા તે પણ ગયા. ખાવાનુ હાથથી ગયું, રત્ના ગયા લૂટાઈ, લાડવા જોઈને ભીલ હર્ષિત થયા, રડે છે બાળકો ત્યાંય. ખાવાનું ભાતું પાસે હતું તે ગયું અને રત્ના પણ ગયા. લાડવાને આપતા જોઈ ને બંને ખાળા ખાવા માટે ખૂબ રડે છે, અને લાડવા જોઈને ભીલને ખૂબ આનંદ થયેા. ભીલની ન્યાતમાં અટ લાડવા થાય નહિ. એટલે તેને ખૂબ વહાલા હાય. એક વાર ભીલે જૈન મુનિ પાસે પ્રતિજ્ઞા લીધી કે લાડવા ખાવા નહિ. કારણ કે ખાર વષે પણ લાહવા ખાવા ન મળે. એક વાર તેમની ન્યાત થઈ ને તેમાં લાડવા બનાવ્યા. પેલા ભીલને તેા પ્રતિજ્ઞા હતી. કેવી રીતે લાડવ! ખવાય ? ત્યારે એક જણાએ કહ્યું કે તું આવી રીતે ખેલ, ખ!ધા રે બાધ!, તું મારી મા, લાડવા ઉપરથી ઉઠીને ભાત ઉપર જા.” આમ કહીને પેલા ભીલે તેા લાડવા ખાઈ લીધા પછી ભાત ખાવાના આવ્યા. ત્યારે કહે “ખાધા રે ખાધા, તું મેરી માં, ભાત ઉપરથી ઉઠીને લાડવા ઉપર જા.” એમ કહીને ભાત પણ ખાઇ લીધેા. આવી ખાધાથી શું? અહીં તે એ વાત છે કે ભીલને લાડવા ખૂબ પ્રિય હાય. આ ભીલ લાડવા જોઈને ખૂબ હરખાઈ ગયા. હાશ! રાજ રોટલા ખાઇએ છીએ, આજે લાડવા ખાઈશું. ત્યાં તા ભીલની પત્ની ભીલ માટે જમવાનું લઈને આવી, ભીલે Page #410 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૦૫ કહ્યુ', જો, આજે તા આપણને લાડવા મળ્યા છે. ભીલડી કહે—લાડવાનું ભાજન આપણે ન ખવાય. આપણે તેા રોટલા ને દાળ ખાવાના. ભીલે ભીલડીના કહેવાથી રોટલા ખાધા ને લાડવા મૂકી રાખ્યા. હવે ભીલડી કહે છે આપણે આ લાડવાને વેચી દઈશું તા પૈસા આવશે, તેમાંથી ચાર દિવસના રોટલા નીકળશે. આપ ગામમાં જાવ ને આ લાડવા વેચી આવેા. ભીલડીના કહેવાથી ભીલે લાડવાની પોટલી બાંધી અને પાટણપુર નગરમાં લાડવા વેચવા ગયા. ગામમાં એક કઢાઈની દુકાને તેણે લાડવા વેચ્યા, અને લાડવાના જે મૂલ્ય હતા તે લીધા. ભીલ તા પૈસા લઈને રવાના થયા. લાડવા કઢાઈ ને ત્યાં આવ્યા. કોઈ એ એ લાડવાને થાળમાં બરાબર ગાઠવીને બહાર મૂકવા. મીઠાઈ આના થાળ ભરેલા હતા. એની સાથે થાળને ગેાઠવ્યા. કંદોઈની દુકાને મીઠાઈ લેવા ગ્રાહકાની ભીડ જામે છે, હવે શું બન્યું ? ઇધર ઉદયચંદ્ર શેકે, આયા કુછ મહેમાન, મુનિમને ઝટ ભેજિયા, ત્યાઆ શેર પકવાન આ બાજુ ઉદયચંદ્ર શેઠને ત્યાં અચાનક મહેમાન આવ્યા, એટલે જલ્દી રસેાઈ શું થાય ? તેથી શેઠ મુનિમને કહે છે, આપ કોઇને ત્યાં જાવ સારી મીડાઈ લઈ આવેા. શેડની આજ્ઞા થતાં મુનિમ મીઠાઈ લેવા ગયા. તેમાં આ જ કંદોઈની દુકાને જઈ ચઢ્યો. આ કંદોઈની દુકાન ગામમાં ખૂબ પ્રખ્યાત હતી. મુનિમે બધી મીઠાઇઓ જોઈ પણ લાડવા ગમી ગયા. તેથી ચાર લાડવા લીધા. એ મહેમાન છે એટલે થઇ રહેશે. તેમ માની ચાર લાડવા લીધા. મુનિમ જલ્દી લાડવા લઈને ઘેર આવ્યા. આવીને શેઠને બતાવ્યા. શેઠ લાડવા જોઇને એળખી ગયા, કે આ લાડવા મારા લાગે છે. તમારી કોઈ વસ્તુ હાય તેા ઓળખી જાવ ને ! તેમ આ શેઠ એળખી ગયા, પણ લાડવા જોતા શેઠના હાશકાશ ઉડી ગયા. અ૨૨૨...મે' તે આ લાડવા સાગરદત્ત શેઠને આપ્યા હતા ને અહા કચાંથી આવ્યા ? છતાં ચાક્કસ ખાત્રી કરવા શેઠે લાડવા ભાંગ્યા, તા એ લાડવામાંથી એ રત્ના નીકળ્યા. એટલે ચાક્કસ ખાત્રી થઈ કે આ લાડવા મારા છે. સાગરદત્ત શેઠ કોઈ હિસાબે લેતા ન હતા. તે પણ પરાણે આવી રીતે લાડવામાં રત્ન મૂકીને આપ્યા કે જેથી દુઃખી ન થાય, પણ તેમના નસીખમાં આ ભાગવવાનું નહિ હોય. એ લાડવામાંથી રહ્ના નીકળ્યા એટલે શેઠે મુનિમને જલ્દી બાલાવ્યેા ને કહ્યું, તમે જે કંદોઈની દુકાનેથી લાડવા લાગ્યા હાય તેમને ત્યાં ખીજા જેટલા હૈાય તે બધા લઈ આવા. જરાપણ વાર કરશે! નહિ, જલ્દી જાવ. મુનિમજી ગયા ને કહ્યું, અમારે મહેમાનને પીરસવા માટે લાડવા એછા પડ્યા છે માટે જેટલા લાડવા હાય તેટલા તાળી આપેા. મુનિમજી બધા લાડવા લઈને ઘેર આવ્યા. શેઠને બતાવ્યા. લાડવા ભાંગીને જોયા તા પેાતાના રત્ના બધા પેાતાને ત્યાં આવ્યા. શેઠના ભાગ્યમાં ન હેાય તે કયાંથી ભાગવાય ? ઉદયચ'દ્ર શેડ મનમાં વિચાર કરે છે કે ભાગ્ય વિના ભાગ્યશાળી ન થવાય. જ્યારે પાપ ઉદયમાં આવે છે ત્યારે કોઈ પ્રેમથી વસ્તુ આપે તે પણ તે કામમાં આવતી નથી, २० Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શારદા રત્ન મેં શેઠની દયા કરી લાડવા આપ્યા ને તેમને સુખી કરવા રને નાંખ્યા પણ ભાગ્યમાં ભોગવવાનું ન હોય તે ક્યાંથી ભગવાય? આપેલા પાછા આવ્યા. અરરર. તેમના બાળકો કેવા ભૂખ્યા થયા હશે? તેમનું શું થયું હશે? આ ઉદયચંદ્ર શેઠ લાડવા અને રત્ન પિતાને ત્યાં પાછા આવ્યા તેથી હરખાયા નહિ, પણ એમના મનમાં તે એમ થયું કે તેમનું શું થયું હશે? તપાસ કરાવું, તેથી શેઠે મુનિમજીને લાવ્યા ને કહ્યું, આપ કંદોઈની દુકાને જઈને તપાસ કરો કે આ લાડવા કેવી રીતે બન્યા છે? હવે મુનિમજી કંદોઈની દુકાને જશે તે વાત અવસરે. જ શાન્તિ વ્યાખ્યાન નં-૩૩ શ્રાવણ વદ ત્રીજ સોમવાર તા. ૧૭-૮-૮૧ સુરૂ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! નિર્વાણ માર્ગના નેતા, પરમ પંથના પ્રણેતા, રાગદ્વેષના વિજેતા અનંતજ્ઞાનીએ જબ્બર પુરૂષાર્થ ઉપાડી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી આગમ રૂપ અણમોલ રત્નો રજૂ કર્યા. આ કાળની અંદર ભવસાગરથી બહાર કાઢનાર, સાચો રાહ બતાવનાર ગુરૂ ભગવંત છે. એવા ગુરૂદેવ આપણને આગમની અનુપમ રત્નોની પીછાણ કરાવે છે. આગમના સહારે તેઓ આપણને આત્મશ્રેય કરવાને પડકાર કરે છે અને માર્ગ બતાવી રહ્યા છે, પણું કયા રસ્તે જવું તે લક્ષ આપણે નક્કી કરવાનું છે. માર્ગ બતાવનાર ભેમીયા તે માર્ગ બિતાવીને ચાલ્યા જશે પણ સારો પંથ બતાવવા છતાં જે અવળા માર્ગે ચાલીશું તો રખડપટ્ટી સિવાય બીજું શું? તેમ અજ્ઞાન અંધકારમાં આથડતાં, ભવમાં ભટકતાં, મેહમાં મૂંઝાતાં, રાગની રીબામણમાં રબાતા અને મહાન પુણ્યોદયે ગુરૂ ભગવંતને ભેટો થયો. તે મહાન જ્ઞાની ગુરૂદેવે આત્માને જગાડવા ભવનમાં ભૂલા પડેલા જીવોને સાચો રાહ બતાવવા કહે છે, હે પરમ પંથના પથિકે! ज्ञान दर्शन चारित्र रत्नत्रितय भाजने । ___ मनुष्यत्वे पापकम्म स्वर्ण भाण्डे सुरोपमम् ॥ તમને જે મહાન, એવું માનવજીવન પ્રાપ્ત થયું છે, એના તે મૂલ્ય આંક્યા અંકાય તેમ નથી. બંધુઓ! કદાચ તમને એમ થશે કે મનુષ્ય જીવન આટલું બધું કિંમતી કેવી રીતે ? તે હું આપને સમજાવું. તિર્યંચ ગતિમાં તેમની પરાધીનતાને પાર નથી. નરક ગતિમાં જીવને દુખોને પાર નથી. ત્યાં જ ક્ષણે ક્ષણે અપાર દુઃખ ભેગવી રહ્યા છે. એક ક્ષણની પણ શાંતિ નથી. દેવલોકમાં દેવોને ભૌતિક ઋદ્ધિનો કોઈ પાર નથી, પણ દેવેની ઈર્ષ્યા, અતૃપ્તિ અને અસંતોષની ભયંકર આગ એમના સુખને ખાઈ રહી છે. હવે રહી ચાર ગતિમાં માત્ર માનવગતિ. જે ગતિમાં નથી તિર્યંચો જેવી પરાધીનતા, નથી નરકગતિ જેવા આગઝાળ દુઃખ કે નથી દેવ જેવી ઈર્ષ્યા, અતૃપ્તિની હોળી. Page #412 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૦૭ આવા સુંદર માનવજીવનમાં તે કરવા જેવી છે માત્ર સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની સુંદર આરાધના. આ માનવ જીવનને જ્ઞાની પુરૂષોએ સોનાના ભાજનની ઉપમા આપી છે. તે આવા સુવર્ણના ભાજનમાં શું શોભે ? રત્નત્રયની આરાધના કે ભોગવિલાસની અને પાપકર્મની ગંદી બદબ? માનવની દુનિયા તરફ નજર નાંખતા અફસાસ થાય છે કે કેટલાય બિચારા માન આવા માનવ જીવનને પામીને રત્નત્રયની આરાધનાને બદલે પાપકર્મો કરી રહ્યા છે. અરરર. આ તે સોનાના પાત્રમાં ગંધાઈ ઉઠેલો દારૂ પડયો ! સોનાનું ભાજન દારૂથી ખરડાયું. અરે ! ભરાઈ ગયું ને ગંધાઈ ઉઠયું ! માટે જ્ઞાની પુરુષે કહે છે કે તમે કોઈ જીવનમાં પાપ કરશો નહિ ને મન, વચન, કાયાથી પાપ કરીને કર્મની વર્ગણાઓ ભેગી કરશો નહિ. આ વિશ્વમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં કર્મવર્ગણું ઠાંસી ઠાંસીને ભરી ન હોય. તે અતિશય સુમિ છે, તેથી આપણી ચર્મચક્ષુથી તે જોઈ શકાતી નથી. અગોચર છે. આ કર્મ વર્ગણાઓ જીવને એમ જ નથી ચાંટતી, પણ જ્યારે જીવ કઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ, દ્વેષ અને મેહ કરે, તે પછી જાણતા કે અજાણતા કરે, પણ પેલી કર્મવર્ગણ તે આત્માને ચોંટી જાય છે. આત્માને ચોંટતી આ વર્ગણું–તેનું નામ છે કર્મ. અનાદિકાળથી કર્મના સંગે જીવની સઘળી ખાનાખરાબી થઈ છે. ભલે પછી એ શુભકર્મોને , સંગ હોય કે અશુભકર્મોને સંગ હોય. વસ્તુતઃ એ બધાય સંગ કુસંગ છે. આત્માને પરમાત્મા, જીવ ને શીવ, જન ને જનાર્દન, નર ને નારાયણ ન બનવા દેનાર કર્મને સંગ છે. મુખ્યત્વે ક્રોધાદિ ભાવો અને શ્રોતેંદ્રિયાદિ પાંચે ઈન્દ્રિયોના વિષયે કર્મવર્ગણાની રજકણોના ઢગલે ઢગલા આત્મા પર ઉતારનાર છે. અરે, એકેક ઈન્દ્રિયના વિષયો પણ ખતરનાક છે. એ ધારે તે આત્માના જ્ઞાનાદિ ગુણોનું નિકંદન કાઢી નાખે. મૃત્યુના મુખમાં ધકેલી દેવાનું કામ તો એના માટે જાણે ડાબા હાથની રમત જેવું. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં એકેક ઈન્દ્રિયના વિષયમાં જે આસક્ત બને છે તેની કેવી ખરાબ દશા થાય છે તે સમજાવ્યું છે. પતંગીયું ચક્ષુઈન્દ્રિયના પાપે અગ્નિના રૂપરંગમાં આકર્ષાતા એમાં પડીને મરી જાય છે ને? ભ્રમર કમળની સુગંધમાં આસક્ત બનતાં એમાં કમળ બીડાતા મરી જાય છે ને ? રસના ભેગી માછલા આમિષના લોભમાં લેખંડના કાંટાથી ભરાઈ જાય છે. આ તો નાના પ્રાણીની વાત કરી, પણ અલમસ્ત મર્દોન્મત્ત હાથીની વાત કરું. હાથિણીના ચિત્રને સાચી હાથિણી સમજીને એનું સ્પર્શ સુખ મેળવવાના લોભમાં ખાડામાં પડી બેભાન બની જાય છે ને મૃત્યુના શરણે થાય છે. હરણીયું શિકારીની બંસરીના સ્વરમાં તલ્લીન બનતા, સંગીતના રાગમાં આસક્ત બનતા, અકાળ મૃત્યુને પામે છે. સમજાણું ને કે એકેકી ઈન્દ્રિયના વિષયમાં ફસાતા જીવોની શી દશા થઈ? કેટલા કર્મોના આક્રમણ કરાવ્યા ? આત્માના સ્વરૂપને કેવું ઢાંકી દીધું ? એકેક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત: બનનારની જે આવી ખરાબ દશા થાય છે, Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮: શારદા રત્ન તે જે પાંચે ઈન્દ્રિયના ભોગમાં આસક્ત બને એની ખરાબી થવામાં શું બાકી રહે ? માટે મળેલા જીવનમાં કર્મોના આગમન રૂપ જે આશ્રવ છે તેને દૂર કરી સંવરના ઘરમાં આવવું એ જ માનવ જીવનનું સાચું કર્તવ્ય છે. જ્ઞાનીઓ આપણને સમજાવતાં કહે છે કે. असंखयं जीबियं मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । - આ જીવન અસંસ્કૃત છે. તેને વધારવું શક્ય નથી. તેમજ તૂટેલું આયુષ્ય સાંધી શકાતું નથી, માટે જીવનમાં પ્રમાદ ન કર જોઈએ. વૃદ્ધાવસ્થાથી મરણની સમીપ પહોંચેલા જીવનું કઈ શરણ નથી. અથવા એવો કોઈ સમર્થ નથી કે જે પિતાના કર્મો દ્વારા ઘડપણને આરે પહોંચેલા જીવને એ વૃદ્ધાવસ્થાથી બચાવી શકે. આ અસંસ્કૃત જીવનમાં વિનો પણ ઘણું છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪ મા અધ્યયનમાં ભગવાન બોલ્યા છે રૂમાલ ડું વિહાર વૈદુ બતાવં ના વીમાકા આ મનુષ્ય જીવન અશાશ્વત છે તથા પ્રચુર આધિ અને વ્યાધિરૂપ વિનેથી ભરેલું છે. વળી આયુષ્ય પણ પલ્યોપમ જેટલું લાંબું નથી, પણ અલ્પ છે. ચોથા આરામાં ચિરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભગવાન અષભદેવનું હતું. બીજા તીર્થકરોનું થોડું થોડું ઘટતું ગયું. કમે ક્રમે ઘટતા ઘટતાં આ પાંચમા આરામાં તે પોણું બસે વર્ષમાં દેશે ઉણું આયુષ્ય છે. ૮૪ લાખ પૂર્વના આયુષ્યની અપેક્ષાએ આપણું આયુષ્ય કેટલું અલ્પ કહેવાય ? આ જીવન પણ જેમ તેમ અને જેવી તેવી સામગ્રીથી નથી મળ્યું. મહાન પુણ્યની રાશી એકઠી થઈ હશે ત્યારે આ દર જીવન મળ્યું છે. . '' વિચાર કરો. તૂટેલું આયુષ્ય સંધાશે નહિ. વૃક્ષ ઉપરથી ખરી પડેલું પાન સંધાતું 6 નથી તેમ આયુષ્ય તૂટટ્યા પછી સંધાતું નથી, છતાં આત્માની ઓળખાણ કરવાનું મન તે થાય છે? બે ડીગ્રી તાવ હોય તે દુકાને જવાય, પણ ઉપાશ્રયે ન અવાય. જેટલી ધન પ્રત્યે મમતા છે તેટલી ધર્મ પ્રત્યે નથી. સંસારમાં વસેલે કો માનવી ૧૮ પાપસ્થાનકથી છૂટી શકે છે? વીતરાગ ભગવાનને અચલ કાયદો છે કે જે કર્મો કરશે તે ભોગવશે. તમે વકીલના, બેરીસ્ટરના કાયદાને કદાચ પૈસાથી ફેરવી શકશો પણ કર્મના કાયદાને નહીં ફેરવી શકે, માટે અસંસ્કૃત જીવનમાં પાપકર્મો કરતાં ખૂબ વિચાર કરો. જ્ઞાની કહે છે કે જીવન ક્ષણભંગુર છે, છતાં કંઈક અજ્ઞાની છે તેના પર વિશ્વાસ રાખીને બેસી ગયા છે ને બેલે છે, આ કાર્ય પછી કરીશું. કાલે કરીશું, પણ કંઈક એવા જોયા કે કાલ કાલ કરતા તેને કાળ આવી ગયો. તેની મનની આશાએ મનમાં રહી ગઈ. વાયદામાં ક્યારે ફાયદા ન હોય. વેપાર ધંધામાં, બજારમાં, પાપના કાર્યોમાં વાયદા કરે પણ ધર્મના કાર્યોમાં ક્યારે વાયદા ન કરશે. કાલનું કાર્ય આજે કરો ને આજનું કાર્ય અત્યારે કરો. જીવનમાં ક્ષણને પણ ભરોસો નથી, ત્યાં કેમ નિશ્ચિત થઈને બેઠા છે ? | સરોવરણ દુ નથિ તાળ ! વૃદ્ધાવસ્થાથી મરણની સમીપ પહોંચેલા જીવનું કઈ શરણ નથ આચારંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે આ સંસારમાં પ્રાયઃ કંઈક જીને ધન ભેગું કરવાની ભાવના હોય છે. ભવિષ્યકાળમાં-ઘડપણમાં પિતાને તથા પોતાના Page #414 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૦૯ પુત્રાદિ રવજનોને ઉપયોગમાં આવશે, આવી ભાવનાથી તે શરીરની પણ દરકાર ન કરતા ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ દુઃખને સહન કરી ધન મેળવવા માટે રાતદિન તનતોડ મહેનત કરે છે. કાળી મજૂરી કરે છે. ધર્મને ભૂલી જાય છે. તેનું લક્ષ માત્ર ઘન મેળવવાનું હોય છે. આવી રીતે ધન પ્રાપ્ત કરવામાં તલ્લીન બનેલાને પાયા સમુદા સમુcવતિ કદાચિત રોગને ઉપદ્રવ થાય અને પોતે મેળવેલા અઢળક ધનને ભોગવટ કર્યા સિવાય ધનાદિ તથા સ્વજને વગેરેને છોડી ખાલી હાથે પરલેકમાં જવું પડે છે. તે સમયે તેને ઘણે પશ્ચાતાપ થાય છે. ધન મેળવવા કરેલા પાપ તે પોતાને ભોગવવા પડે છે. કોઈ ત્રાણ-શરણ થતા નથી. સંસારના દરેક સંબંધ સ્થાથી છે. સંસારના સર્વ સ્વજના સ્વાર્થના સગા છે. એક લેકમાં કહ્યું છે કે पिता माता भ्राताऽप्य भिलषित सिद्धा व भिमतो । गुणग्राम ज्ञाता न खलु धन याता च धनवान् ॥ जनाः स्वार्थ स्फाता व निशमवयाता शष भृतः । प्रमाता का ख्याताविह भवसुखस्यास्तु रसिकः ॥ સંસારના સુખનું વર્ણન કરવામાં કયો રસિક પુરૂષ પણ પ્રમાતા (માપ કરનાર) છે? કઈ જ નથી, કારણ કે સંસારનું સુખ અનિયત સ્વભાવે તેનું માપ થઈ શકે તેવું નથી. કારણ કે પિતા, માતા, ભાઈ પણ પિતાને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તો જ માન્ય થાય છે. તથા તેમના પર કરેલા ઉપકાર આદિ ગુણેને જાણવા છતાં અને ધનવાન હોવા છતાં પણ તેમને ધન આપતું નથી. કારણ કે સર્વ જી પિતાના સ્વાર્થની સિદ્ધિ કરવામાં જ નિરંતર–રાત્રિ દિવસ અત્યંત ગાઢ પરિણામવાળા રહે છે. એટલે સ્વાર્થની સિદ્ધિમાં વધતા પરિણામવાળા રહે છે, પણ ઉપકારીને થોડું પણ આપીને ઉપકાર કરનારા થતા નથી. જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે બધી ઈન્દ્રિયો શિથિલ થઈ જાય. શરીર કામ આપે નહિ. અને કુષ્ટ અગર ક્ષયાદિ ચેપી રોગ ઉત્પન્ન થાય ત્યારે તે દુઃખી થાય છે. તે સમયે તેના રવજને વૃદ્ધોના ચેપીરોગનો કુટુંબમાં ચેપ લાગશે એ ભયથી અગર તેમની સેવા-ચાકરી કરવી પડશે, પૈસા ખર્ચવા પડશે વગેરે કારણેથી વૃદ્ધજનેને છોડી દે છે. જેની પર મટી આશાઓ બાંધી પુત્રોને મોટા કર્યા એવા પુત્ર પણ તેને સમય આવે છોડી દે છે. આવા પ્રકારને સાંસારિક સ્વાર્થમય સંબંધ રહેલો છે, એટલે મૃત્યુ સમયે કે રોગાદિ સમયે અરસપરસ કઈ કઈને ત્રાણ-શરણ રૂપ થતા નથી. વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિયો શિથિલ થવાથી ધર્મ આરાધના પણ કરી શકે એટલી શક્તિ રહેતી નથી, માટે ભગવાન કહે છે, જ્યાં સુધી ઈન્દ્રિયો શિથિલ થઈ નથી, રોગાદિનો ઉપદ્રવ થયો નથી, ને વૃદ્ધાવસ્થા આવી નથી, ત્યાં સુધી “તાવ ધર્મ પ્રમાણે” ધર્મનું આચરણ કરી લે. માટે સમયને ઓળખી ચેતી જાવ. આ સંસારમાં મારું કેઈ નથી. “જો મે સાઓ ગવા” એક શાશ્વત મારો આત્મા છે. હું એકલે આવ્યો છું ને એક જવાને છું. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૧8 શારદા રેન - ઠાણુગ સૂત્રના પહેલે ઠાણે ભગવાને બેલ્યા છે કે જે ગાયા, ને વળે, ને છે, જે વિત્ત, જે મોશે, આત્મા એક છે. આત્મા કોને કહેવાય? અતિ તત્ત જાતિ કનોતિ ઘણીવાનું પર્યાયાન હત્યામ ! જે પોતાની પર્યાને નિરંતર પ્રાપ્ત કરતો રહે છે તેનું નામ આત્મા. આ વ્યાખ્યા સંસારી આત્માઓની અપેક્ષાએ કહી છે. કારણ કે સંસારી આત્માઓ નિરંતર ચતુર્ગતિરૂપ સંસારમાં ગમન કર્યા કરે છે. મુક્ત જીવમાં પણ ભૂતપૂર્વ નયની અપેક્ષાએ આ અર્થ ઘટાવી શકે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આ આત્મા એક અખંડ દ્રવ્ય રૂપ છે, અને જ્યારે પ્રદેશાર્થતાની અપેક્ષાએ આત્માને વિચાર કરવામાં આવે ત્યારે તે અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી અનેકરૂપ પણ છે. જૈન દર્શનમાં દરેક વસ્તુને વિચાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બંનેના આધારે કર્યો છે. આ રીતે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા એક છે. હવે “નાળે” ! જ્ઞાન એક છે. જ્ઞાન કોને કહેવાય? પદાર્થના યથાર્થ સ્વરૂપને જેના દ્વારા જાણી શકાય છે તે જ્ઞાન છે. જ્ઞાનાવરણીય ક્ષય અથવા ક્ષેપશમ રૂપ જ્ઞાન છે. અથવા જ્ઞાતિ-જાણવા રૂપ ક્રિયાને જ્ઞાન કહે છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, કેવળજ્ઞાન. આ રીતે જ્ઞાન અનેક પ્રકારનું છે. પણ જીવમાં એક સમયે એક જ ઉપગને સદ્દભાવ હોય છે. તે દૃષ્ટિએ વિચારતાં જ્ઞાનમાં એકતા દેખાય છે. જો કે લબ્ધિના પ્રભાવથી એક સમયે એક જીવમાં અનેક જ્ઞાનને સદભાવ હોઈ શકે છે. ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે નાથ! એક સાથે જીવને કેટલા જ્ઞાન હોઈ શકે? ભગવાને કહ્યું, જીવને એક સાથે બે જ્ઞાન, ત્રણ જ્ઞાન, ચાર જ્ઞાન હોય છે, પણ પાંચ ન હોય. જ્યારે જીવને બે જ્ઞાન હોય ત્યારે મતિ અને શ્રત, ત્રણ હોય ત્યારે મતિ, શ્રુત અને અવધિ, અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ. અને ચાર હોય ત્યારે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન અને એક હોય ત્યારે કેવળજ્ઞાન હેય. આ રીતે જીવમાં અનેક જ્ઞાનને સદભાવ હોઈ શકે છે, પણ ઉપયોગની અપેક્ષાએ તે એક જીવમાં એક સમયે એક જ્ઞાન હોય છે. કારણ કે જીવ એક સમયે એક જ ઉપગવાળો હોય છે. જે સળે દર્શન એક છે. દર્શન કોને કહેવાય? જેના દ્વારા સમ્યફ શ્રદ્ધા થાય તેનું નામ દર્શન. જે કે શ્રદ્ધારૂપ પરિણામના અનેક ભેદ કહ્યા પણ જીવને એક સમયમાં એક જ શ્રદ્ધા થતી હોય છે, તેથી જ ને દર્શન એક છે. ઘરે જ િચારિત્ર કોને કહેવાય? મેક્ષાભિલાષી જીવે દ્વારા જેનું સેવન કરવામાં આવે છે તેનું નામ ચારિત્ર છે, અથવા જેના દ્વારા મુક્તિમાં જવાય છે તેનું નામ ચારિત્ર, અથવા આઠ પ્રકારના કર્મોના સમૂહને જેના દ્વારા આત્મા પરથી દૂર કરવામાં આવે છે તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર મેહનીયના ક્ષયથી અથવા ક્ષયોપશમથી આ ચારિત્ર ઉત્પન્ન થાય છે. તેથી તે આત્માનું એક વિરતિ રૂપ પરિણામ વિશેષ છે. જો કે Page #416 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ક૧૧ ચારિત્રના પાંચ ભેદ છે. સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સુકમપરાય અને યથા ખ્યાત. ઋષભદેવ પ્રભુ અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પાંચે ચારિત્ર લાભ. અને વચલા ૨૨ તીર્થકરના વારામાં ત્રણ ચારિત્ર તે સામાયિક, સુકમ સં૫રાય અને યથાખ્યાત ચારિત્ર અને મહાવિદેહમાં પણ આ ત્રણ ચારિત્ર લાભ. પરિહાર વિશુદ્ધ ચારિત્ર ભારત અને ઈરવત ક્ષેત્રમાં હોય. મહાવિદેહમાં ન હોય. ભરત-ઈરવત ક્ષેત્રમાં પણ પહેલા અને છેલ્લા તીર્થકરના વારામાં હોય. વચલા ૨૨ તીર્થકરના વારામાં ન હોય. કારણ કે વચલા ૨૨ તીર્થકરોના પરિવાર ઋજુ અને સરળ હોય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર જેને લેવું હોય તે તીર્થંકર પાસે લઈ શકે. પ્રથમવાર આ ચારિત્ર બીજા કેઈ પાસે ન લઈ શકે. અને તે લેનાર પોતે એક પેઢીને આપે પણ તેઓ લીધા પછી બીજાને આપી ન શકે, તેથી આ ચારિત્ર બે પેઢી સુધી જ ટકી શકે. આ ચારિત્રને કાળ ૧૮ માસ છે. માટે પાંચમા આરામાં પરિવાર વિશુદ્ધ ચારિત્ર ન હોય. તેઓ ઉત્કૃષ્ટ તપ અને સારી રીતે ચારિત્રનું પાલન કરવા છતાં કાળ કરીને જઘન્ય પહેલા દેવલોકે ઉત્કૃષ્ટ આઠમાં દેવલોક સુધી જાય. પછી આગળના દેવ કે જતા નથી. કારણ કે તેઓ અહંભાવથી ચારિત્ર પાળે છે. આ રીતે ચારિત્રના સામાયિક આદિ અનેક ભેદ છે, છતાં પણ વિરતી, સામાન્યની અપેક્ષાએ એક સમયમાં તે એક જ હોય છે. તેથી વરિને ચારિત્ર એક કહ્યું છે. માટે જ્ઞાની ભગવંતે કહ્યું છે કે આવા દુર્લભ માનવ જીવનમાં જ્યાં સુધી કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવાત્માને અજંપ રહેવું જોઈએ, માટે જીવનમાં અપ્રમત્તભાવ કેળવા જોઈએ. વ્યવહારમાં પણ જોઈએ છીએ કે જે પ્રમાદ કરે છે તેને કેટલું નુકશાન થાય છે. હું દાખલ આપીને સમજાવું. એક વેપારીની સ્ટીમર ચિકાગોથી નીકળી. જેમાં સેનું, ચાંદી, હીરા, માણેક આદિ ઘણી કિંમતી વસ્તુઓ ભરેલી હતી. રસ્તામાં સમુદ્રમાં થતા ફાનોને દૂર કરતી પુણ્યોદયે સામા કિનારે સહીસલામત પહોંચી. તેના કપ્તાને શેઠના ઘેર જઈને ખબર આપી કે આપની સ્ટીમર બંદરમાં આવી છે, તેથી આ૫ સામાન ઉતરાવવાને માટે ત્યાં પધારો. આ સમાચાર સાંભળતા શેઠના આનંદનો પાર ન રહ્યો. હૈયામાં હર્ષની હેલી ચઢી. અનાદિકાળથી જીવને જેટલે ભૌતિકને રસ—આનંદ છે, તેને અંશ રસ હજુ આત્મકલ્યાણ માટે નથી જા. કપ્તાને વધામણી આપી તે સમયે શેઠ પોતાના મિત્રોની સાથે સેગઠાબાજીની રમત રમી રહ્યા હતા, તેથી તેઓ ઉઠયા પણ નહિ ને મુનિમને હુકમ પણ ન કર્યો. શેઠના મનમાં એમ કે આ બાજી પુરી કરી હમણું ઉઠું છું, પણ રમતમાં રસીક બનેલા શેઠને સમય કયાં પસાર થઈ ગયે તેની ખબર ન રહી, અને થોડીવારમાં સૂર્યાસ્તને સમય થઈ ગયે. ગામમાં ને ઘરમાં લાઈટને પ્રકાશ પથરાઈ ગયે. શેઠે વિચાર કર્યો, અત્યારે તે રાત્રીને સમય થઈ ગયે, રાતો જવું નથી. પ્રાતઃકાળ થતાં હું જલદી બંદરે પહોંચી જઈશ ને માલ ઉતરાવવાનું કામ કરીશ. એમ વિચારી થોડી વાર Page #417 -------------------------------------------------------------------------- ________________ કુલર શારદા રત્ન મિત્રોની સાથે અલકમલકની વાત કરી. શેઠજી સૂવા માટે પોતાની રૂમમાં પધાર્યા. ડીવારમાં તે રાત્રીના દશ વાગે આંધી આવી. વીજળી ઝબૂકવા લાગી. ભયંકર મેઘગર્જનાઓ થવા લાગી. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. આ તેફાનને કારણે કેટલાય મકાનો જમીનદોસ્ત થયા. સમુદ્રમાં નાવ તથા સ્ટીમરો હીંચકાની માફક ઝુલવા લાગી અને બાંધેલા બંધનથી છૂટી થઈ બંદરની બહાર નીકળી ગઈ. પેલા શેઠની સ્ટીમર પણ તેમાં ભરેલા કિંમતી માલ સહિત કીડા કરવા લાગી જાણે એ એમ ન કહેતી હોય કે મારા શેઠ રમે છે તે હું પણ કેમ ન રમું ? આ તોફાનથી શેઠની નિદ્રા ઉડી ગઈ. તે વિચારના વમળમાં અટવાઈ ગયા કે આ ભયંકર તેફાનમાં મારી સ્ટીમર બચશે કેવી રીતે? તોફાન ભયંકર છે. એમાંથી મારી સ્ટીમર બચવી મુશ્કેલ છે, છતાં જો બચશે તે એક લાખ રૂપિયા ગરીબ, અપંગ, અનાથ, નિરાધારોને દાન માટે વાપરીશ. એક લાખ રૂપિયા ધર્મક્ષેત્રોમાં, એક લાખ જ્ઞાનખાતામાં, એક લાખ ગરીબ વિદ્યાર્થીઓની સહાયતામાં, એક લાખ સ્વમીને રાહતમાં, આ રીતે વાપરીશ, પછી પ્રાર્થના કરતા કહે છે હું શાસનદેવ! કઈ પણ રીતે મારી સ્ટીમર સહીસલામત રહે એવું કરજે. ( આ પ્રમાણે પિકાર કરે છે, ત્યાં સ્ટીમરના કપ્તાન તથા તેના રક્ષકો બરાબર બાર વાગે શેઠ પાસે આવ્યા ને સમાચાર આપ્યા કે શેઠ ! સ્ટીમર બારામાંથી બહાર નીકળી ગઈ અમે મરણને માથે રાખી દોઢ કલાક સુધી તેને પત્તો મેળવવા ઘણી મહેનત કરી, પણ કયાંય પત્તો પડયો નહિ. આ પ્રમાણે કહી તે માણસે પોતાના ઘેર ગયા અને પેલી સ્ટીમર તે પાણીમાં ડૂબી ગઈ. સવાર થતાં શેઠ સમુદ્ર કિનારે જઈ તેની તપાસ કરે છે પણ તેની નામનિશાની મળી નહિ. શેઠના દિલમાં ખૂબ આઘાત લાગ્યો. આંખેથી અશ્રુ વહાવતા શેઠ ઘેર પાછા ગયા. તેમના મનમાં પિતે કરેલી ભૂલને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. બંધુઓ ! જેના વીમા ઉતરી ગયા. નૌકા સહીસલામત બંદર પર આવી ગઈ. પણ માલ ઉતારવાના સમયે થોડો પ્રમાદ કર્યો તે કેટલું મેટું નુકશાન થયું ! લોકોને આ વાતની ખબર પડતાં લેદારો શેઠના ઘેર ઉમટી પડ્યા. આખરે દેવાળુ કાઢવાને પ્રસંગ આવ્યો. તેમની લાખની આબરું કડીની થઈ ગઈ. આ દષ્ટાંત સાંભળતા આપ બધાને એમ થશે કે શેઠ કેવા મૂર્ખ ગણાય, પરંતુ જે ખૂબ ધ્યાનથી વિચારશું તે એમ લાગશે કે શેઠ કરતાં અજ્ઞાની જ વધારે મૂર્ખ છે. આ ન્યાય આત્મા પર ઘટાવીએ. સંસારી જીવોની સ્ટીમર નિગદ રૂપ ચીકાગોથી નીકળી છે. જ્યાં તે અનંત કાળ સધી પડી હતી. ત્યાંથી નીકળીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને પ્રત્યેક વનસ્પતિ રૂપ મહાસાગરમાં અસંખ્યાત કાળ રહી, ત્યાંથી નીકળી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌઈન્દ્રિય રૂ૫ પાણીમાં સંખ્યા કાળ વીતાવ્યા. ત્યાં અકામ નિર્જરા કરતા પુણ્યરૂપ પવનના જોરથી સ્ટીમર આગળ વધી અને પંચેન્દ્રિયમાં આવી. પંચેન્દ્રિયના અનેક ભેદ છતાં મુખ્યત્વે ચાર ભેદ–નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા રૂપ બરફના પહાડોમાં અથડાતી અથડાતી આ મનુષ્ય લોક રૂપ ૪પ લાખ જન વિસ્તારવાળા મહાસમુદ્રમાં Page #418 -------------------------------------------------------------------------- ________________ શારદા રે ૩૧૩ આવી પહોંચી. મનુષ્યમાં પણ અનાર્ય દેશ રૂપ સમુદ્રોને ઓળંગી આર્યદેશરૂપ શાંત સમુદ્રમાં પહોંચી. અને ઉત્તમ કુળરૂપ સમુદ્રના કિનારે આવી છે. મનુષ્ય જન્મમાં આવ્યા પછી બાલપણમાં ઓરી, શીળી, આદિ તેફાનોમાં સ્ટીમર ગોથા મારે છે, ત્યાંથી આગળ વધી યુવાનીમાં તે સહીસલામત પહોંચી, ત્યાં કર્મચાગે અશાતા વેદનીયના પ્રબળ જેરથી ૧૬ મહારોગ તથા પ્રમેહાદિ ૫ કરોડ ૬૮ લાખ ૯૯ હજાર ૫૮૪ રોગ કે જે ઔદારિક શરીરમાં સત્તા રૂપે રહ્યા છે તે વિદન કરે. તેમાં પણ પુણ્યને ઉદય હોય તો તે વિનેથી દૂર સ્ટીમર બંદરમાં આવીને ઉભી રહે. હવે માલ ઉતારવાનો સમય આવ્યો. માલ કયો ? પાંચ મહાવ્રત, ૧૨ વ્રત તેમજ દાન, શીયળ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, પરોપકાર આદિ કિંમતી માલ છે. તે માલ ઉતારવાનો સમય આવ્યો ત્યારે પાંચ પ્રમાદ, તેર કાઠીયા, જે અશુભ કર્મ રૂપ છે તે આ રને ઉતારવાની વાત તો બાજુમાં રહી પણ તેના દર્શન પણ કરવા દેતા નથી. સંત રૂપી ખલાસીઓ તમને પડકાર કરીને બોલાવે છે, અને કહે છે કે હે મહાનુભાવો ! તમારી આ માનવ જન્મ રૂપી સ્ટીમર ઘણા ખે વેઠીને કિનારે આવી છે. તેમાં અમૂલ્ય કિંમતી માલ કે જે જીવને મોક્ષ અપાવે એવો માલ ભર્યો છે તે ઉતારો. તે માલથી ભવોભવનું દારિદ્ર ટળી જશે. કયારે પણ દુઃખ નહિ રહે, પણ મોહમાં મૂઢ બનેલા, અજ્ઞાનમાં અંધ બનેલા છે એ ખલાસી સમાન સંતોના હિતકારી, કલ્યાણકારી, પથ્યકારી વચનને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે છે. અથવા તે સંતાને એમ કહે છે, આટલી બાજી પૂરી કરીને પછી ઉતારીશ, પણ તેમ કરતા તે પેલા શેઠની જેમ સૂર્યાસ્ત થઈ જાય ને રાત્રી પડી જાય છે, ને પછી સંસારના તોફાનમાં પાયમાલ થઈ જાય છે. અહીંયા જ્ઞાની સમજાવે છે કે સ્ટીમર સમાન મનુષ્ય જન્મ છે. ખલાસી સમાન સંતે છે. જીવ સંસાર રૂપ બાજીમાં રાગ દ્વેષ રૂપી પાસા અને સોળ કષાય રૂ૫ સોગઠાથી બીજી રમી રહ્યો છે. સૂર્યાસ્ત થતાં અંધકાર છવાઈ જાય તેમ મિથ્યાત્વરૂપી ગાઢ અંધકાર છવાયેલ છે અને જે એકાએક તોફાન થયું તેમ મરણ એકાએક કયારે આવશે તેની ખબર નથી. છતાં જે જીવ સમજે નહિ, તે આ કિનારે આવેલી સ્ટીમર ચતુર્ગતિ રૂપ સંસાર સાગરમાં ડૂબી જશે. પછી તેને પત્તો પડવો મહામુશ્કેલ થઈ જશે. માત્ર લાભ એ થયો કે જ્યાં સુધી પ્રથમ સ્ટીમર ચાલી ન હતી ત્યારે અવ્યવહાર રાશિવાળો ગણાત હતું. જ્યારે હવે તે સ્ટીમર ચાલી એટલે તે વ્યવહાર રાશિમાં દાખલ થે. હજુ જે જીવ સમજે નહિ ને પ્રમાદમાં પડ્યો રહે છે તે પાછો અનંત કાળ રખડવાને માટે મહાપુરૂષ છોને વારંવાર આવા ન્યાયે આપને સમજાવે છે કે હે જી ! તમે પ્રમાદ કરશો નહિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ રત્નત્રયની આરાધના કરે. આ સમય ફરી ફરીને મળશે નહિ. પ્રમાદી જીવ પાપનું આચરણ કરે છે, હિંસા કરે છે, અને પાપના કટુ ફળ ભોગવતા તેને કઈ શરણ આપનાર નથી. માટે ક્ષણભંગુર જીવનમાં પ્રમાદ છેડી આત્મ સાધનામાં લીન બની જાવ તે કલ્યાણ થશે. વિશેષ ભાવ અવસરે. Page #419 -------------------------------------------------------------------------- ________________ a૧૪ શારદા રત્ન વ્યાખ્યાન નં. ૩૪ શ્રાવણ વદ ૪ મંગળવાર તા. ૧૮-૮-૮૧ અનંત કરૂણાસાગર, શૈલેય પ્રકાશક એવા ભગવાન ભવ્ય જીના આત્મકલ્યાણને . ઉપદેશ આપતા સમજાવે છે કે હે જીવ! कर्ममय संसारः संसार निमिकिं पुनर्दु :खम् । तस्माद् रागद्वेषाद् यस्तु भवसन्ततेमूलम् ॥ કર્મનો વિકાર સંસાર છે. સંસારના કારણે દુઃખ છે, માટે રાગ દ્વેષ વગેરે ભવપરંપરાનું મૂળ છે. અસંખ્ય એજનના વિસ્તારમાં અને ચાર ગતિઓના વિભાગમાં રહેલો આ સંસાર શું છે? આ નારકીપણું, તિર્યચપણું, મનુષ્યપણું અને દેવપણું શું છે? સમગ્ર સંસાર કર્મોને વિકાર છે. આત્માની વિભાવદશા પણ કર્મોને આભારી છે ને ! કર્મોએ આત્માની સ્વભાવદશાને આવૃત્ત કરેલી છે. દેવપણું હો કે મનુષ્યપણું, તિર્યચપણું હો કે નારકપણું, આ બધી આત્માની વિભાવદશા-અવસ્થાઓ છે. આત્મા સાથે સંલગ્ન કર્મોમાંથી ઉદ્દભવેલી વિકારી દશા છે. સમગ્ર સંસાર કર્મમય છે, કારણ કે સમગ્ર સંસાર જીવમય છે. સંસારની એવી એક ઈંચ જેટલી..એક દોરા જેટલી પણ જગ્યા ખાલી નથી કે જ્યાં જીવ ન હોય. ભગવાને બે પ્રકારના જીવો બતાવ્યા. સિદ્ધના છે અને સંસારી છે. સિદ્ધ ભગવાન તે સિવાયના તમામ છ સાધુ-સાધ્વી બધાને સંસારી જીવોમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે હજુ કર્મો તે તેમને પણ લાગેલા છે. સંસારની ચાર ગતિમાં રહેલા સર્વ અને કર્મો ચૂંટેલા છે. માટે સંસાર કર્મમય છે. આ સંસાર સર્વ દુઃખનું કારણ છે. ભગવાન બોલ્યા છે, “કહો દુઃણો દુ સંસાર” આશ્ચર્ય છે કે આ આ સંસાર દુઃખમય છે. જેમાં સર્વ જીવો દુઃખ ભોગવી રહ્યા છે. પાપના કારણે જીવ નરકગતિમાં જાય છે, ત્યારે પરમાધામીઓ દ્વારા અને ત્યાંના ક્ષેત્રથી થતી ઘેર પીડાઓ અનુભવે છે. આપણે વર્તમાનમાં નરકમાં નથી માટે નરકની વેદનાઓ આપણને નથી. એવી રીતે જે પશુ-પક્ષીની તિર્યંચ યોનિમાં છે તે જ તિર્યચનિની પીડાઓ તેમજ પરાધીનતાના દુઃખ ભોગવે છે. મનુષ્યને એ પીડાઓ કેમ નથી ભોગવવી પડતી ? કારણ કે એ અત્યારે તિર્યંચગતિના સંસારમાં નથી. આપણે બધા મનુષ્યગતિમાં છીએ માટે મનુષ્ય જીવનના શારીરિક અને માનસિક છે અનુભવીએ છીએ. દેવલોકના દેવોને પણ માનસિક દુઃખ તે હેય. પછી ભલેને બધા કરતાં ઓછા હોય, પણ છે તે ખરા. અ-વાતે ઉપરથી આપણને એ સમજવા મળે છે કે તમે સંસારમાં જે સુખની શોધ કરી રહ્યા છે તે સુખની શોધ કરવી છોડી દે. સંસારમાં ક્યાંય શુદ્ધ અને શાશ્વત સુખ છે નહીં. જ્યાં સુધી જીવ સંસારની ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં હોય પણ ત્યાં સુધી શારીરિક અને માનસિક દુઃખે રહેવાના. સંસારનાં દુઃખે સાથે જીવવાનું છે, Page #420 -------------------------------------------------------------------------- ________________ ક* છે ? શારદા રત્ન કંપ કયાંય સુખ છે નહિ. સંસાર ઝાંઝવાના નીર જે હેત તે પણ ઘણું સારું ! એમાં ભેળું હરણિયું આશામાં ને આશામાં પ્રાણ ગુમાવત, પણ મનનશીલ માનવ તે આ હિનીથી દૂર રહેતને! સંસાર મૃગજળથી પણ કંઈક વધુ છે. એથી જ માનવ જાત અધઃપતનની ખીણમાં ફેંકાઈ રહી છે. સંસારના મૃગજળ એવા છે કે માનવીની થેડી પ્યાસ એ મિટાવે છે. મૂળજળની પાછળ આશા દોડ મૂકતો માનવ જ્યારે તૃષાતુર બનીને તરફડે છે ત્યારે એને ટીપું પાણી મળે છે, ને હતાશામાંથી પુનઃ આશા બેઠી થાય છે. ફરી દેડ, ફરી ટીપું. આમ અંતે માનવી કમેતે મરે છે, પણ સુખ મળતું નથી, માટે દુખાથી ગભરાઈને ગતિઓની ગલીઓમાં ભરાઈ જવા દોડધામ ન કરો. ચાર ગતિઓની ગલીઓમાં કયાંય દુખ રહિત સ્થાન નથી. જ્યાં જશે ત્યાં એક નહીં તે બીજુ દુઃખ તૈયાર હોય છે. એક રૂપે નહિ તે બીજા રૂપે. ચાર ગતિઓમાં બદલાતા દુકામાં થોડું આશ્વાસન લઈએ કે પેલા દુઃખ કરતાં આ દુઃખ સહેવું સારું. જેમકે નરકગતિના ભયંકર દુઃખ આગળ મનુષ્યનું દુઃખ ઓછું, એ વાત જુદી છે. કયાંક શરીરના દુખ વધારે તે કયાંક મનના દુઃખ ઝાઝા. સંસાર કર્મમય છે. કર્મમય સંસાર એ દુખનું અસાધારણુ કારણ છે. સંસારની આ ચાર ગતિ, વીસ દંડક, ચોર્યાસી લાખ છવાયોનિમાં જીવો પર ભ્રમણ કરી રહ્યા છે, જમે છે, જીવે છે અને મારે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક જીવ મનુષ્ય રૂપે છે તે મરીને પશુ થાય છે. દેવરૂપે જન્મે છે. અને નારકરૂપે જન્મે છે, અને મનુષ્યપણે પણ જન્મે છે. જન્મ-જીવન અને મરણ, આ એકધારી હારમાળા ચાલે છે. તે આ ભવપરંપરાનું મૂળભૂત કારણ શું છે? જીવોને ચાર ગતિ રૂપ સંસારમાં કોણ ભટકાવી રહ્યું છે? આ પ્રશ્નોનો જવાબ છે. મિથ્યાત્વ અને અવિરતિ, રાગ અને દ્વેષ, મન, વચન, કાયાને વેગ અને પ્રમાદ! જીવાત્મા આ બધી ભૂલ શા માટે કરે છે કે જેથી તેને ભવાટવીમાં ભમવું પડે છે. એનું મૂળ કારણ એક અજ્ઞાન છે. આત્માને એ જ્ઞાન નથી, સમજણ નથી, કે રાગદ્વેષ કરવાથી આત્મા સાથે કર્મો બંધાય છે. ભગવાન ઉત્તરાધ્યયનસૂત્રને ૩૧ મા અધ્યયનમાં બેલ્યા છે કે “રાજ રોજે ય તો પાવે, પાર્વજન્મ વત્તા ગા. ૩. રાગ અને દ્વેષ આ બે પાપકર્મનું પ્રવર્તન કરે છે, અને એ કર્મોના ઉદયથી સંસારની ચાર ગતિમાં વિવિધ દુઃખે ભેગવવા પડે છે. આત્મામાં ઘોર અજ્ઞાનતા છવાયેલી છે. જે આ અજ્ઞાનતાનું વાદળ ચીરાય અને જ્ઞાનની આછી પાતળી, તેજરેખાઓ બહાર નીકળે તે એ રાગ-દ્વેષ,-મિથ્યાત્વ વગેરેની ભયંકરતા સમજાય, અને એ દેશોને દૂર કરવાને વિચાર આવે, તે માટે પુરૂષાર્થ થાય. એના મનમાં એ જિજ્ઞાસા થાય કે આ રાગ-દ્વેષ આદિ દોષોને કેવી રીતે દૂર કરાય? તે દોષોમાંથી વધતા સંસાર–પરિભ્રમણને કેવી રીતે અટકાવી શકાય ? એ જાણ્યા પછી તે દોષોને દૂર કરવા પ્રયત્ન કરે. આપણા ચાલુ અધિકારમાં સતી મયણરેહાના જીવનમાં જ્ઞાનને પ્રકાશ પથરાયો છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શારદા રત્ન તે પ્રકાશના કિરણેાથી તે યુગમાહુને રાગ-દ્વેષથી દૂર રહેવા સમજાવી શકી, અને તેની ગતિ સુધારી શકી. એવી સતી પેાતાના શીલને સાચવવા વગડાની વાટૅ ગઈ છે. એનું સતીત્વખળ ઝળકી રહ્યું છે. તેના જીવનમાં ચારિત્રના ચમકાર છે. જેનામાં ચારિત્ર બળ છે એ ખળ ખીજા બધા બળા કરતાં ચઢી જાય છે. મહાપુરૂષા કહે છે કે તમારામાં થૂલ બળ ભલે આછું હાય પણ સૂક્ષ્મ બળ વધારા. સ્થૂલ ખળ ગમે તેટલું હશે પણ આત્માનું સૂક્ષ્મ બળ નહી... હાય તા તે આત્મા ગબડી જવાના. મયણરેહાના જીવનમાં સુધમ બળની કેટલી તાકાત હશે ! આત્માની શુદ્ધિરૂપ સૂક્ષ્મ બળની તાકાત વિના વ્યાખ્યાનકારો કે વિદ્વાન પ્રેાફેસરા લેાકેાના જીવન ઉપર સાચા પ્રભાવ પાડી શકશે નહિ. સુક્ષ્મ બળ વગર સ્થૂલ બળ સ્વપર કલ્યાણ માટે નકામું છે. થૂલ ખળ કરતાં સૂક્ષ્મ બળની શક્તિ ઘણી ચઢીયાતી છે. એ તાકાતના સહારો લીધા વિના ભાગરસિક આત્માઓનું કલ્યાણ થઈ શકે નહિ. શરીર જાડું પાતળું હાય તા તેની કોઈ મહત્તા નથી, પણ તેનુ સૂક્ષ્મ બળ ખીલેલું હશે તા તે વિકારા પર વિજય મેળવી શકશે. જેની પાસે સૂક્ષ્મ બળ ાય છે એના પ્રભાવ જગતના જીવા પર કેવા પડે છે, એને હું તમને એક દાખલેા આપુ. દશ હજાર માણસથી એક મોટી સભા ભરાઈ છે. તેમાં પ્રથમ વક્તા લેકચર કરવા આવે છે. વક્તા લેક્ચર કરવા આવ્યા, ત્યારે સભામાં અત્યંત કાલાહલ મચેલે! હતા. વક્ત સ્ટેઇજ પર આવ્યા. લેાકેાને શાંત કરવા હાય ઉંચા કર્યા. પણ અવાજ શાંત થયો નહિ, તેથી માઇકમાં બૂમા પાડીને કહે છે, આપ શાંત થાઓ, શાંત થાઓ, ઘણી માના અંતે અવાજ શાંત થયા. બીજે વક્તા આવ્યા, ત્યારે પણ સભામાં ખૂબ જ અવાજ થતા હતા તેને શાંત કરવા માટે માત્ર પેાતાના જમણા હાથ ઉંચા કર્યાં, ત્યાં એકદમ સભામાં શાંતિ. હવે ત્રીજો વક્તા આવે છે, તે પહેલાં ખૂબ શેરબકાર હતા પણ ખબર પડી કે અમુક વક્તા હવે લેકચર આપવા આવવાના છે. હજુ આવ્યા નથી. તેમને જોયા કે સાંભળ્યા નથી. છતાં માત્ર તેમનું નામ સાંભળતા જ સભા શાંત થઇ ગઇ. જેવા એ આવીને સ્ટેઇજ ઉપર ભાષણ કરવા ઉભા થયા કે સભા એક ચિત્તે તેમને સાંભળવા લાગી. આ ઉપરથી આપ સમજી શકે છે કે, કયા વક્તાની વિશેષ શક્તિ પ્રથમ વક્તા પાસે સ્થૂલ બળ હતું, પણ સૂક્ષ્મ બળ ન હતું. બીજા નંબર પાસે થાડુ વધારે સૂક્ષ્મ બળ હતું, તેથી પ્રભાવ પડચો, અને ત્રીજા પાસે ઘણું સૂક્ષ્મ બળ હતું, તેનું નામ પડતા બધા શાંત થઈ ગયા. મહાત્મા ગાંધીજીએ વગર લડાઈ એ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યું. તે તેમની પાસે કયું બળ હતું ? સૂક્ષ્મબળ. સ્થૂલખળ–શરીરબળ તા હતું નહિ, પણ આત્મબળ હતું. એ સૂક્ષ્મ બળના કારણે અંગ્રેજોને હરાવ્યા ને ભારતને સ્વતંત્રતા અપાવી અને ભારતની સારી જનતાના હૃદય સિ`હાસન પર તેમણે સ્થાન જમાવ્યું. એમને કાઈને કહેવા જવું પડયું નહાતુ કે કોઇને પગે લાગવા જવું પડયું નહાતું. આજે તા ચૂંટણીઓ થાય છે, ત્યારે મત મેળવવા માટે કેટલા રૂપિયા, કપડાં, દાગીના બધું આપવું પડે છે, જ્યારે મહાત્મા ગાંધીજીએ તે માત્ર સૂક્ષ્મ બળથી, આત્માના પ્રેમથી સૌના દિલ Page #422 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૧૩ જીતી લીધા. આ છે સૂક્ષ્મ બળને પ્રભાવ. જેઓ યુવાનીમાંથી બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેમના બળની શક્તિ અલૌકિક હોય છે. અરે ! જેનું ચારિત્ર નિર્મળ છે એવા બ્રહ્મચારી આત્મા શુદ્ધ બ્રહ્મચર્યના બળથી દેવાના વિમાનને પણ અટકાવી શકે. સૂક્ષ્મ બળનો અને પ્રભાવ --આપણું પરમ પિતા શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં બધા પ્રસંગોને ક્યાંય ટપી જાય એવો પ્રસંગ જોવા મળે છે. તેમનું ચારિત્રનું બળ અલૌકિક હતું, તેથી એ ચારિત્રને પ્રભાવ બીજા પર પડ્યા વગર રહે નહિ. પોતાની દૃષ્ટિના ઝેરથી અગણિત જીવોને મારી નાખનાર દષ્ટિવિષ સર્પ ચંડકૌશિકની સામે મહાવીર પ્રભુ એક જ નાનું વાક્ય બોલ્યા. બુઝ-બૂઝ ચંડકૌશિક ! આ શબ્દો સાંભળતા ચંડકૌશિકને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અંતે સમતા ભાવનાની સાધના સાધતા એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવે છે, અને કોઈની ભયંકર વાળા શાંત થઈ જાય છે. છેવટે શાંત રસમાં મસ્ત બનીને એ કલ્યાણના માર્ગે વળી જાય છે. અર્જુન માળી જે નરકમાં જવાની તૈયારીમાં હતું, તેને ભગવાને આત્મકલ્યાણના બે મીઠા શબ્દો કહ્યા. એ આત્મા ચારિત્રના માર્ગે વળી ગયો. ભગવાને તેનું ઉત્થાન કરાવ્યું. એક જ વચનના ઉચ્ચારણ માત્રમાં આવી અદભૂત તાકાત બીજે આપણને જોવા નહિ મળે. સાચા ગુરૂ ભગવંતના દર્શન માત્રથી કામી આત્માઓના કામવિકારે પલાયન થઈ જાય છે. લોભીઓના કારમાં લોભ તૂર થાય છે. ક્રોધીઓના ધ શાંત થાય છે. અરે ધૂતારાઓનું ધૂતારાપણું ખતમ. થઈ જાય છે. આ છે તેમના સૂમ બળ–શુદ્ધ ચારિત્રનો પ્રભાવ! એક સંત મહાત્મા ગૌચરી પધાર્યા છે. શેઠાણી મેદકને થાળ લઈ લળી–લળીને ભાવના ભાવી રહ્યા છે. આ દશ્ય ઈલાચીકુમારે જોયું. સાથે સાથે તેને ઘણો અચંબા, થયો. અરે ! આ સાધુની વય યુવાન છે. ચહેરો તેજસ્વી છે. શેઠાણી પણ યુવાન છે. રૂપાળી તેમજ ધનવશાળી છે. સ્થાન એકાંત છે. આમ છતાં તે કેવા નિર્વિકાર, નીચી દષ્ટિ રાખી ઉભેલા છે ! ચહેરા પર કેટલી સૌયતા છે ! શેડાણ પણ કેવા ભાવમાં ચહ્યા છે ! ઈલાચીને જીવન પરિવર્તન માટે આ દશ્ય બસ હતું. ઈલાચી વિચારે છે કે મારામાં અને આ મુનિશ્રીમાં આસમાન-પાતાળ જેટલું અંતર છે. અહાહાહા.. કેટલી નિર્વિકાર દશા ! કેવો અજબને ત્યાગ ! ખરેખર મને શતશઃ સહસ્ત્રશઃ ધિકકાર હો. સાચે જ આ મુનિરાજ કોટી કોટીવાર ધન્યવાદને પાત્ર છે. જ્યાં હું અને કયાં આ ત્યાગી અણગાર ! મારામાં ને એમનામાં સરસવ ને મેરૂ જેટલું અંતર છે. હું કે અધમ છું ! હું કેવો નિર્લજ છું ! એક નટડીના ખાતર મેં ઘરબારે ત્યજ્યાં, માતાપિતાને દુઃખી કર્યા, કુળની લાજ-શરમ છોડી, અને જ્યાં ત્યાં ભમી રહ્યો છું. આમ છતાં ય મારી ઈચ્છા હજી પૂરી નથી થઈ. રાજા દાન આપતું નથી, અને દાન લીધા વગર નટ નટડી પરણાવવાનો નથી, પણ કદાચ આ નિરાધાર વાંસ ઉપર નાચતાં–નાચતાં જે જરાક ગબડ્યો–ચૂક્યો તે મારી શી દશા ! હાડકાના ચૂરેચૂરા! નટડી એને ઠેકાણે રહી જાય અને પરલોકમાં આત્માની દુર્ગતિ થાય એ જુદી. આમ વિચારતે વારંવાર એ ત્યાગી મુનિની પ્રશંસા કરે છે. પિતાને Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શારદા રત્ન ધિક્કારે છે. પશ્ચાતાપ કરે છે. અનિત્ય ભાવનામાં ચઢે છે. તન્મય બની જાય છે. કયારે હું આ પવિત્ર ચારિત્ર માર્ગ અંગીકાર કરી મારા આત્માનું કલ્યાણ કરીશ? એવી ભાવધારાની અભિવૃદ્ધિ થઈ રહી છે. નગરજને નટનું નાટક નિહાળી આફ્રિીન થઈ ગયા છે. રાજા સમજે છે કે હમણું પડશે. નટડી સમજે છે, બસ હવે વાર નથી. મારા પ્રાણપ્રિય ભરથારની આશા ફળીભૂત થશે. તેટલામાં તે બનાવ કંઈક ઓર બને. વાતાવરણે જમ્બર પટ આ. વાંસ ઉપર નાચતાં નાચતાં અનિત્ય ભાવના ભાવતા નટ ઈલાચીકુમાર ચાર ઘાતકર્મને ચૂર કરી તક્ષણ વાંસ ઉપર જ કેવળજ્ઞાન પામ્યા. આ છે મુનિના સુક્ષમ બળને પ્રભાવ. આવા તે કંઈક દાખલા સિદ્ધાંતમાં તથા ઈતિહાસમાં જોવા મળે છે. આ તે મુનિની વાત કરી, પણ સાધી સમુદાયમાં પણ એવી મહાન સતીઓ થઈ ગઈ છે કે જેણે સુમબળની અથાગ શક્તિ મેળવી છે. એક વાર સાદી સમુદાય વિચરતા વિચારતા એક ગામમાં જઈ પહોંચે. ત્યાં એક મકાનમાં ઉતર્યા. દિવસે સાંકળ જેવી ભૂલી ગયા. રાત્રે યાદ આવ્યું. જોયું તે સાંકળે બંધ થાય છે પણ ઢીલી ઘણી છે. એટલે પવનને ઝપાટે આવે અગર કેઈ ધક્કો મારે તે ઉઘડી જાય. ગુરૂણીએ કહ્યું, આપ એમાં કંઈ ભરાવવા જેવું લાકડું કે ખીલી કંઈક મળે તે ભરાવી દે. એક શિષ્યાએ કહ્યું-ગુરુણદેવ ! આજ સુખે સુઈ જાવ. હું એ બધું સંભાળી લઈશ. આ શિષ્યાએ મકાનમાં નજર કરી પણ કંઈ ભરાવવાનું મળ્યું નહિ તેથી તેમણે પોતાની આંગળી તેમાં ભરાવી દીધી. આ સહન કરવું સહેલું નથી. બેલીએ છીએ તે ધણ વાર પણ જ્યારે પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે સમતા રાખવી ઘણું કઠીન છે. રાત્રે એકાએક વાવાઝોડું થયું એટલે પવનથી બારણું ખૂબ અથડાવા લાગ્યું. બારણું અથડાય એટલે આંગળી સાંકળ સાથે ઘસાવા લાગી, બહુ ઘસાવાથી તેમાંથી લોહી નીતરવા લાગ્યું. પઢિયું થતાં તે આંગળી જુદી થઈને નીચે પડી ગઈ. કેટલે વિનય કેટલી ગુરૂઆશામાં સમર્પણતા ! પરેઢિયે ગુરૂણ સ્વાધ્યાય કરવા ઉડ્યા એટલે આ શિષ્યા કહે ગુરૂદેવ ! આપ અહીં સ્વાધ્યાય નહીં કરતા, દારિક અસજઝાય છે. ગુરૂણી પૂછે છે શું છે? ત્યાં તે દૃષ્ટિ પડી. અરરર...આની તે આંગળી કપાઈને છૂટી પડી ગઈ છે ! મારી આ શિષ્યાએ કેટલું સહન કર્યું ! આંગળી કપાઈ ગઈ છતાં બેલતી નથી. બોલો, આવા વિનીત શિષ્યા માટે કલ્યાણ દૂર છે? મેક્ષ દૂર છે? આ શિષ્યાએ કેટલું સુમબળ કેળવ્યું હશે! કે જેના પ્રભાવે આંગળી કપાઈને જુદી પડી, છતાં એ જ સ્થિતિમાં અડગ રહ્યા ! આવા આત્માઓ જલદી કલ્યાણ કરી શકે છે. તપશ્ચર્યાના દિવસે ચાલી રહ્યા છે. સેળભથ્થાના દિવસે આવી રહ્યા છે. તપ કરવામાં એ વિચાર ન કરશો કે મારું શરીર પાતળું છે. હું સુકાઈ જઈશ. એ બધું ભૂલી જજો. તપ કરવામાં સ્કૂલ બળની જરૂર નથી. આ શરીર તે સડન ડન અને નાશ થવાના સ્વભાવવાળું છે. આવા શરીર પ્રત્યે શું મમતા કરવા જેવી છે. ભગવાન કહે Page #424 -------------------------------------------------------------------------- ________________ શારદી ૨ત્ન ૩૧૯ છે કે “દેહ દષ્ટિએ કમ દળાય નહિ.” જયાં સુધી દેહ પ્રત્યે રાગ છે, મમતા છે ત્યાં સુધી તપ થઈ શકે નહિ. તપ થાય નહિ તે કર્મ દળાય નહિ, માટે તપ કરવામાં શરીર જાડુ-પાતળું ગમે તેવું હોય તેની વિશેષતા નથી, પણ સુલમ બળની જરૂર છે. સંસાર ત્યાગી મુનિ બનેલા સંતોએ સુમબળ ઉત્પન્ન કરવા માટે પોતાના જીવનની ભૌતિક વાસનાઓનું, કામનાઓનું બલિદાન આપ્યા વગર છૂટકો નથી. જે સંસાર ત્યાગી સાધકો પોતાની અનેક પ્રકારની ઈચ્છાઓને-કામનાઓને નાશ નહિ કરે તે તેઓ જગતનું કલ્યાણ કરી શકવામાં અસમર્થ છે. સ્વામી વિવેકાનંદના એક શિષ્ય હતા. એમનું નામ હતું બિભૂતાનંદ. તે એક ગામમાં ચાતુર્માસ પધાર્યા. તેમના ઉપદેશને સેંકડો છો લાભ લે છે. પણ એક સ્ત્રી તેમને ઉપદેશ સાંભળવાના બહાને આવે છે પણ તેનું ચિત્ત મુનિમાં છે. શું મુનિ તમારું રૂપ છે ! શું તમારી આંખડી છે ! સંત તે પોતાના ભાવમાં મસ્ત છે, પણ બાઈની દષ્ટિ વિષમય છે. બાઈ તે બિભૂતાનંદના રૂપ અને આંખડીને જોયા કરે છે. ચાતુર્માસ પૂર્ણ થયું. બિભૂતાનંદ તે વિહાર કર્યો. બધા લોકો એમને ઘણે દૂર સુધી વળાવવા ગયા. લકે વંદન નમસ્કાર કરી પાછા ફર્યા, પણ જેની દૃષ્ટિમાં અને આંખમાં કામનું વિષ ભર્યું છે તેવી તે સ્ત્રી પાછી ન ફરી. બિભૂતાનંદને તે કાંઈ ખબર નથી. એમણે પાછું વાળીને જોયું નથી. આ સંત પોતાના ઉતારે ગયા. વસ્ત્ર, પુસ્તકો બધું નીચે ઉતારે છે. ત્યાં આ સ્ત્રી અંદર જઈને મકાનના બધા બારણું બંધ કરવા લાગી. સંત કહે–આ બારણા કણ બંધ કરે છે? ત્યાં તેમણે પેલી સ્ત્રીને જોઈ. આ સંત સમજી ગયા કે અત્યારે ઉપસર્ગ આવ્યો છે. તે આત્માને કહે છે, હે આત્મા! રખે ને તું ગોથું ખાતે મા ! આ તારી પરીક્ષા છે. બરાબર સાવધાન રહેજે. જે થોડી પણ સુંદર બ્રહ્મચર્યની તાકાત ન હોય તે આવા પ્રસંગમાં ટકવું મુશ્કેલ બની જાય છે. વિકારોની સામે ટકકર ઝીલવી અને જીવનને અણિશુદ્ધ રાખવું એ સરળ કામ નથી. બિભૂતાનંદ જોયું કે આ સ્ત્રી નખથી માથા સુધી સળગી ઉઠી છે. તેઓ આ સ્ત્રી સામે વેધક દૃષ્ટિથી જોઈ રહ્યા. એમની આંખમાંથી એવી તેજદાર તેજદષ્ટિ પડી કે પેલી સ્ત્રી ધ્રુજી ઉઠી. એ જ વખતે બિભૂતાનંદ બોલી ઉઠ્યા “મા તેરે છે જે શ્રી નાના પહે” માતા! તારે કંઈક લઈને જવું પડશે. સંતના શબ્દોમાં એવી પ્રચંડ તાકાત હતી કે પેલી સ્ત્રીના વિકારો એકદમ શાંત થઈ ગયા. તે સંતના ચરણમાં પડીને ભૂલની માફી માંગી ને પોતાના ઘેર ચાલી ગઈ. જે સંસાર ત્યાગી સંત પાસે સૂક્ષમ બળની પ્રચંડ શક્તિ ન હોય તો તેનું પતન થતાં વાર ન લાગે. જ્ઞાની પુરુષો કહે છે, આ કામગમાં ફસાવા જેવું નથી. જે એમાં ફસાયા તે દુર્ગતિના મહેમાન બન્યા. ફળો કિંપાકના મીઠા, પરિણામે ન સુંદર ! ભેગવ્યા ભેગનું તેમ, પરિણામ ન સુંદર, Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ શાહૃા રત્ન કિંપાક વૃક્ષના ફળ દેખાવમાં સુંદર, ખાવામાં સ્વાદિષ્ટ અને મધુરાં લાગતાં હોય, પણ તે ખાવાથી જીવ અને કાયા જુદા થાય છે, તેમ કામગ દેખાવમાં સુંદર– મનહર લાગતા હોય પણ તેનું પરિણામ સારું નથી આવતું એટલે કે તે દુર્ગતિમાં લઈ જાય છે, માટે આવા કામગોનો ત્યાગ કરી ચારિત્ર બળ કેળવવાની જરૂર છે. મયણરેહા હાથીની સૂંઢમાં –જેનું ચારિત્ર નિર્મળ છે, જેણે ચારિત્ર માટે તે રાજમહેલ છોડીને વગડાની વાટ સ્વીકારી છે, એવી સતી મયણરેહા સ્નાન કરીને બહાર નીકળી, ત્યાં મોટો હાથી એની પાછળ પડયો. જેમ સતી ભાગે છે તેમ હાથી પાછળ જાય છે, છેવટે સતીએ નવકારમંત્રનું શરણું લીધું. ત્યાં તો ધસમસતે હાથી ત્યાં આવી પહોંરયે. પિતાની સૂંઢ એણે ખૂબ ઘુમાવી, અને અંતે પોતાના પાશમાં–સૂંઢમાં મયણરેહાને ઝડપી લીધી. એક બાજુ નવ જાત બાળ રોતે ઝાડની ડાળે ઝોળીમાં છે, જે મયણરેહાનું જીવન હતું, પણ વિધિને એ મા-દીકરાનું મિલન જાણે નામંજુર હતું! એણે એક જોરદાર ફટકે વી ક્યો તાજું જન્મેલું એ બાળક એક ઠેકાણે રહ્યું ને એની મા બીજી તરફ રહી! વચમાં વિધ્રોના અડીખમ પર્વત ઊભા થઈ ગયા. હાથીની સૂંઢમાં પણ નમો અરિહંતાણું: હાથીએ પોતાની સૂંઢની જબરી પકડમાં મયણરેહાને પકડી. એ સૂંઢને એણે ખૂબ ઘૂમાવી અને પછી મયણતાને આકાશમાં અદ્ધર ઉછાળી. પુત્રથી, સરોવરથી ને સ્નેહથી મયણરેહા દૂર ફેંકાઈ ગઈ. એક દડો જેમ ઉછળે તેમ મયણરેહા આકાશમાં ઉછળી. આવી રીતે હાથી બીજા કોઈને ઉછાળે તે શું * થાય? પિક પડી જાય ને? જ્યારે આવી ચીસ પડે ત્યારે મારવાડમાં “ઓ મા” બોલે, ગુજરાતમાં “ઓ બાપ” બોલે ને દક્ષિણમાં “ઓ આઈ” બોલે. પણ મયણરેખા પાસે તે નમે અરિહંતાણું.” આવું બને તે ચીસ તે પડી જાય, પણ ચીસ ચીસમાં ફરક. ઓ બાપ, ઓ મા, ની ચીસ નિ:સત્વના ઘરની. “નમે અરિહંતાણ”ની ચીસ સત્ત્વના ઘરની. પેલી ચીસમાં તે પાપ ભેગો ને પાછું પાપ લેવાનું, જ્યારે આ ચીસમાં પાપ ભેગો પણ પુણ્ય લેવાનું. આવી ટેવ ક્યારે પાડશે? આવી ટેવ પાડવી હોય તે માત્ર આવા પ્રસંગે નહિ. સામાન્ય પ્રસંગોમાં પણ “નમો અરિહંતાણું” યાદ કરે. સુખી થવાને આ માર્ગ છે. બાકી તે સુખની આશા રાખવી વ્યર્થ છે. સહરાના રણમાં પાણીની આશા રાખવી, ચોરપલીમાં માનવું કે ઠગાઈ નહિ થાય, અગ્નિમાં હાથ નાંખીને માને કે નહિ બળું, એ પ્રમાણે ધર્મને ભૂલીને સુખ ઈરછવું નકામું છે. ભૂલશે નહિ. મન મારે છે ને મન જીવાડે છે. મનમાં વિચાર કરો કે “ઓ બાપ”ની પિક મૂકે કે હાયય કર્યો કંઈ નહિ વળે. મન મક્કમ કરી અરિહંતને ભજ. એ જ સાચું શરણ છે. ત્રણ વર્ષનો બાળક વાકુમારને માતાએ ઘણું સમજાવ્ય, ફેસલાવ્યો. માતાએ પોક મૂકી. હાય! પતિ ગયે ને છોકરો પણ પથર છે! એને કંઈ થતું નથી ! પણ વજકુમાર એક જ વિચાર કરે છે. હું કઈ પરિસ્થિતિમાં છું? માતાએ પંચ સમક્ષ મને વહોરાવ્યા છે. હવે જવું કયાં? માતા પાસે જાઉં તે શું થાય! માંડ છૂટેલો, પાછું Page #426 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન (૩૨૧ સંસારની ચક્કીમાં ફસાવાનું થાય. માતાની સાથે મારું પતન જોઈને બીજા કેટલાય ભ્રષ્ટ થઈ જાય ! સંઘની અને ધર્મની હેલના થાય. મારી અને કેટલાયની પરભવે પણ બોધિ હણાઈ જાય ! એ કરતાં અડગ રહું તે બધાનું ભલું થાય અને કદાચ માતા પણ એ માર્ગે ચઢી જાય. રાજા ભલા છે. જે હું મકકમ છું તો તે મને કાયમી છોડાવશે. બસ મનને મક્કમ કરવાની વાત છે. મન મક્કમ કર્યું તો એ મહાન યુગ પ્રધાન દશ પૂર્વધર મહાપ્રભાવક મહર્ષિ બન્યા. મયણહાની વિચારણા –મયણરેહાએ મનને મક્કમ કર્યું. હાથીએ સૂંઢમાં ઉછાળી તે “નમો અરિહંતાણ”ની ચીસ પાડી, પછી કેવી ભવ્ય ભાવના ભાવે છે! શું હાથીની મારા પર કરૂણા છે! દયા છે! આ હાથી તે મને બીજી વાત શીખવાડે છે. તે મને કહે છે, તું ઉર્ધ્વગામી છે. આ વાત શીખવાડવા માટે જ જાણે આ હાથીએ મને ઉંચે ઉછાળી છે. હાથી મને આ પ્રકારની ઉદર્વગામી થવાની શિક્ષા આપે છે ત્યારે મારાથી અધોગતિનો વિચાર કેમ કરાય? આયુષ્ય પૂરું થતાં જીવ પિતાના કર્માનુસાર ઉંચી સ્થિતિમાં જાય છે અને નીચી રિથતિમાં પણ જાય છે. મૃત્યુ બાદ જીવને સ્વર્ગ–નરક કે મેક્ષ મળી શકે છે. જ્યારે મારો સમય સારા કામમાં લાગી શકે છે, તે પછી હું તેને ખરાબ કામમાં શા માટે જે ડું? આ પ્રમાણે વિચાર કરી નવકારમંત્રનું સ્મરણ કરે છે. જો કે મયણરેહાના ' હૃદયમાં દઢતા હતી, છતાં હાથીએ તેને જોરથી પકડી ઉછાળી હતી, એટલે થોડી વાર બેશુદ્ધ જેવી બની ગઈ હતી, પણ તેના મનમાં એ દઢ શ્રદ્ધા હતી કે હું નવકારમંત્રની રક્ષા રૂપી પિંજરમાં પૂરાઈ ગઈ છું, માટે હવે મને કોઈ પણ પ્રકારનો ભય નથી. આ રીતે મયણરેડા વિચારી રહી છે. હાથી તેને સૂંઢમાં લઇને ઉછાળી રહ્યો છે. હવે મયરેહાનું શું થશે? તેના નવજાત ખીલેલા પુષ્પસમ બાળકનું શું બનશે ? તે અવસરે. વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ વદ ૫ બુધવાર તા. ૧૯-૮-૮૧ સ્યાદવાદના સર્જક, ભવોભવના ભેદક, પરમ પંથના પ્રકાશક, જગત જીવના ઉદ્ધારક, એવા ભગવંતે જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનના ભાવ ચાલે છે. સતી મયણરેહાને હાથીએ સૂંઢમાં ઉછાળી પણ ત્યારે મુખમાં નવકાર મંત્રનું સ્મરણ કરે છે. દુઃખમાં પણ સુખ શોધી રહી છે. હાથીએ મયણરેહાને એવી રીતે ઉંચે ઉછાળી હતી કે જેથી નીચે પડતા બચવું મુશ્કેલ હતું, પણ જે સતી એમ મરી જાય તો સતીનું સતીત્વ કેવી રીતે પ્રગટ થાય? એટલે તેને બચાવનાર કોઈ ને કોઈ મળી જાય. હાથીએ મયણરેહાને જોરથી ઉછાળી, બરાબર તે સમયે આકાશ માર્ગે એક વિદ્યાધર વિમાન લઈને જઈ રહ્યો હતો. તેણે યણરેહાને ઉંચે ઉછળતી જોઈ તેના દિલમાં કરૂણું આવી, અને વિચાર કરવા લાગ્યા, Page #427 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કે હું અત્યારે મુનિના દર્શન માટે જઈ રહ્યો છું. પણ આ ઉંચે ઉછળતી સ્ત્રીની મારે રક્ષા કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે વિદ્યારે પિતાનું વિમાન નીચું કરી મયણરેહાને પડતાં ઝીલી લીધી. વિદ્યાધરે સતીને ઝીલી ત્યારે તેના દિલમાં કરૂણા હતી, પવિત્ર ભાવ હતા. હમણું આ અબળા નીચે પડશે તો મરી જશે, તેના ભુક્કો ઉડી જશે માટે તેને હું બચાવું, એવા રક્ષણ કરવાના પવિત્ર ભાવ હતા. વિદ્યાધરે મયણરેહાને નીચે પડતા ઝીલી તે લીધી પણ ઉચેથી નીચે પડતા તેને મૂર્છા આવી ગઈ. પાણી વગેરેના શીતળ ઉપચારો કર્યા તેથી સતી ભાનમાં આવી. મયણરેહા કહે છે મારા ભાઈ વીરા ! તે મને મરતા બચાવી છે. તારો ઉપકાર ક્યારે ય નહિ ભૂલું. આ બધું ઘડીપળમાં બની ગયું, તેથી સતી સ્તબ્ધ બની ગઈ. તે મનમાં વિચારે છે કે ક્યાં પતિની અચાનક ભાઈ દ્વારા હત્યા! જંગલમાં મધરાતે પુત્રને જન્મ! અને સવારે પોતાનું અપહરણ! શું બની રહ્યું છે. આ બધું ! તેને કંઈ સમજમાં ન આવ્યું. શીલરક્ષા માટે મહેલ છોડી જંગલમાં આવી. ઘરની દાઝી વનમાં આવી તે વનમાં પણ દવ લાગ્યો. જંગલમાં અપહરણ થયું. તેનું માતુ હૈયું નવજાત શિશુના વિચારથી ચિંતાતુર બન્યું. જરા રવસ્થ બન્યા પછી તેણે વિદ્યાધરને કહ્યું. ભાઈ! તને ખબર નહીં હોય પણ મેં ગઈ કાલે રાતે જ પુત્રને જન્મ આપ્યો છે. મારો -વહાલસે બાળ વૃક્ષની છાયા નીચે સૂતે છે એનું શું થશે? તે સાવ એકલો છે. આ તે જંગલ છે. જંગલના જાનવરે તેને ખાઈ જશે તે? કાગડા આવીને આંખે કોચશે તે ? મારા વિના તેને દૂધ કોણ પીવડાવશે? દૂધ વિના તે તરફડીને મરી જશે તે? હે ભાઈ! મારા પર તું દયા કર. મને મારા બાળક પાસે પાછી મૂકી દે. નહિ તે મારા બાળકને અહીં લઈ આવ. આમ બેલતાં બોલતાં મયણ રેહા ધ્રુસ્કે ધ્રુસકે રડવા લાગી. માતા પિતાના અસીમ ઉપકાર -સતી મયણરેહાએ બાળકની કરૂણ સ્થિતિને ખ્યાલ આપે. એ શું સૂચવે છે ? બાળક એટલી પરાધીન દશામાં છે કે માતા રક્ષણ કરે તે જ બચી શકે. આજે માતાપિતાના ઉપકારને ભૂલી જનારા સંતાનને આ વિચાર ક્યાં છે? ભાન નથી પણ તું ગર્ભમાં આવ્યું ત્યારથી માતાએ કેવા તારા સંરક્ષણ કર્યા છે! ગર્ભનું જતન કરવા મનગમતા સુખવિલાસ પણ જતા કર્યા. જમ્યા પછી સત્તર કામમાં ગૂંથાયેલી માતા તને ન ભૂલી. તને તે ભૂખ્યો છતાં ખાવાનું લેવા કે માંગવાની ય ત્રેવડ ક્યાં હતી? કાગડા આંખ કોચી જાય કે બિલાડું ફેંદી નાખે તો ય તારી જાતનું રક્ષણ કરવાની તારામાં કયાં હોંશિયારી હતી ! એ તે વર્ષોના વર્ષો સુધી માતાપિતાની સતત કાળજીએ તને આંચ ન આવવા દીધી. પાળે, પોળે, માટે કર્યો, ભણાવ્યો. આજે એ બધું ભૂલી જઈ એ જ મા-બાપની સામે ડોળા કાઢવાની અને તેમની સાથે લડવાની કેવી ધૃષ્ટતા કરી રહ્યો છે ! પત્નીના પ્રેમમાં પાગલ બની માતાપિતા પરની ભક્તિને ઠોકરે મારી રહ્યો છે! માતાએ તારા પર કેવા વહાલ કર્યા હતા તે કૃતઘ બનેલા તારે કયાં જેવું છે? શિયાળાની કડકડતી ઠંડીમાં માતાની પથારીમાં તે પેશાબ કરી પથારી ભીની કરી, છતાં Page #428 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૨૩ એ માએ તને તરછોડ્યો ન હતે. પિતે ઠંડી વેઠીને તને વહાલે કરી ગરમીની હુંફ આપી હતી. એ માતા-પિતાએ તને બધી વાતે હોંશિયાર કર્યો. પગભર કર્યો. એ ઉપકારી માતા-પિતાને કેમ ભૂલાય ! યાદ રાખે મારા યુવક ભાઈઓ, માતા-પિતાના ઉપકારને ! મયણરેહા પોતાના બાળક માટે ચિંતા કરે છે. અરે ! નવપ્રસુત શિશુ એકલે અટૂલે ભર જંગલમાં કેવો તરફડત હશે માતાના દૂધ માટેનું એનું રૂદન કેવું કરૂણ હશે ! અરે ! રાજમહેલમાં હોત તો ખમ્મા ખમ્મા થતી હોત, પણ આજે તારા સામું જેનાર કેઈ નથી ! માતા-પિતા સદાય સંતાનનું હિત ઈચ્છતા હોય છે. અરે ! ઘણું આર્ય સન્નારીએ તે પુત્રનું આ ભવમાં તે હિત છે પણ તેનું ભવોભવમાં કેમ હિત થાય તે માટે સામેથી સાધુપણું અપાવે છે. ગોપીચંદ તે રાજા રાણીને એકને એક લાડીલે પુત્ર હતું. એનું રૂપ એટલે જાણે સાક્ષાત્ કામદેવ જોઈ લે. રૂપ સાથે સૌંદર્ય પણ ઘણું મળ્યું હતું. માતા પિતાને એ વહાલસે હતો. પ્રજાને મન એ હૈયાને હાર સમાન હતે. ખૂબ લાડકોડમાં ઉછરતાં યુવાનીના આંગણે પગ મૂક્તા એના અનેક રૂપવતી કન્યાઓ સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી રાજકન્યાઓ સાથે આનંદમાં દિવસે પસાર કરે છે. જેને પણ ઈર્ષા આવી જાય એવા વૈભવી સુખને રાજકુમાર માણી રહ્યો છે. દિવસે, મહિનાઓ અને વર્ષો વીતવા, લાગ્યા. ભવ વિલાસમાં ગળાબૂડ ડૂબેલા રાજકુમારની જિંદગી જલ્દી પસાર થવા લાગી. સંસારના સુખોની મસ્તી માણતા ગોપીચંદને કયારે પણ આત્માના સુખની મસ્તી માણવાનું મન થતું નથી. ક્યારેય પ્રભુનું નામ લેવું પણ ગમતું નથી. જીવનમાં બધું હોય પણ જે ધર્મ નથી તે એ જીવન મીઠા વગરના ભજન જેવું છે. પુત્ર માટે પરલોકની ચિંતા કરતી માતા –ગોપીચંદની માતા આજની માતા જેવી ન હતી, પણ ધર્મના સંસ્કારને પામેલી હતી. ગોપીચંદ જીવનમાં ધર્મ કે - પોપકારના કાર્યો ન કરે તે માતાને ગમતું ન હતું. તેમને આ વાતનું મેટું દુઃખ હતું. મારો દીકરો આ રીતે રંગરાગમાં પોતાનું જીવન વ્યર્થ પૂરું કરી નાખશે! એના બધા પુણ્ય અહીં જ ભગવાઈને ખતમ થશે! અરરર....તે બિચારાનું પરલોકમાં શું થશે ! પૂર્વભવમાં કમાણી કરીને આવ્યો છે તે ખાય છે પણ આ ભવમાં કંઈ કમાણી કરતે નથી તે આવતો ભવ તેને કેવી થશે? પુત્રની પરાકની ચિંતા કરનારા માબાપ કેટલા? હા, આ ભવની ચિંતા કરનાર માબાપ તે ઘણું હોય છે, પણ પરલોકની ચિંતા કરનારા બહુ અ૮૫ હશે. પ્રસ્કે રડતી ગેપીચંદની માતા–એક દિવસની વાત છે. ગોપીચંદની માતા મહેલને ઝરૂખામાં ઉભા હતા. નીચે પરસાળમાં ગોપીચંદ સ્નાન કરવા બેઠા છે. સ્નાન કરીને ઉભા થયા. શરીર લુછતા હતા ત્યાં બરડા પર ઉના ઉના પાણીના ટપકા પડ્યા. ગોપીચંદ પૂછે છે અરે ! આ ઉનું ઉનું શું પડ્યું? ઉંચે નજર કરી તે માતા ઝરૂખે ઉભી છે, ને આંખમાંથી અશ્રુ વહાવી રહી છે. તે અશુના ટપકા શરીર પર પડયા છે. માતા વિચારી રહી છે, જે મારો દીકરો સંસારને કીડે બની, રંગ-રાગમાં મસ્ત બની Page #429 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શારો રસ્ત ભગમય જીવન જીવશે તે એનું શું થશે ? માતાને પોતાના પુત્રનું આવું ભેગી જીવન જેવું પણ ગમતું નથી. છતાં માતા પોતે પોતાના સગા દીકરાને ચેખા શબ્દોમાં કહી શકતી પણ નથી, તેથી આંખમાંથી અશ્રુ સરી પડ્યા. એ આંસુના બંદ દીકરાની પીઠ પર પડયા. ગરમ ટીપાના સ્પર્શથી ચકિત બનેલા રાજકુમારે ઉંચે નજર કરી તે મા રડી રહી હતી. આંખના આંસુ દીકરાની પીઠ ઉપર પડી ગયા છે એ જાણી ગયેલી માતા તરત અંદરના ખંડમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પુત્રને સદ્બોધ આપતી માતા-માતાને રડતી જોઈને માતૃભક્ત ગોપીચંદ ભીના કપડે જ મા પાસે પહોંચ્યો. માતાની આંખમાં આંસુ જોયા, તેથી પૂરા કપડા પણ ન પહેર્યા અને એકે શણગાર પણ ન સમજ્યા. ગોપીચંદ જઈને માતાના પગમાં પડે. અને પૂછ્યું, ઓ મા ! તું આટલું બધું રડે છે શા માટે ? તારી આંખમાં આજે શા કારણે અનરાધાર આંસુ વહ્યા જાય છે ? માતા ભાવાવેશમાં આવી જઈને ઉભી થાય છે અને કહે છે દીકરા ! તારા ખાતર રડું છું. મા ! મારા ખાતર રડે છે? શા માટે મારા માટે રડવું પડયું તારે! મારા બેઠા તારી આંખમાં આંસુ? બેટા ! આજ નહિ, રોજ રડું છું. તને તે આજે ખબર પડી. દીકરા ! તારા જીવનમાં કોઈ ત્યાગ નથી, તપ નથી, પ્રભુ નામનો જાપ નથી કે પ્રભુનું ધ્યાન નથી. તારા પુણ્યોદયે તારા પિતા રાજ્ય સંપત્તિ મૂકીને ગયા છે, પણ તને ખબર છે કે બેટા ! તારા બાપ પણ એક દિવસ મરી ગયા. વાત કરતાં ય તારા પિતા શરીરે વધુ પહેલવાન અને નિરોગી હતા, છતાં એક દિવસ રમશાનમાં જઈને સૂઈ ગયા અને એના દેહની ભસ્મ થઈ ગઈ. બેટા ! તારે પણ એક દિવસ જવું પડશે, અને તારા દેહની પણ રાખ થઈ જશે. . માતાના હૃદયભેદક વચને સાંભળતા ગોપીચંદ ગદ્દગદ થઈને કહે છે. માતા ! તારી વાત સત્ય છે. તે મા હું શું કરું? માતાએ રસ્તો બતાવ્યો. બેટા ! સંન્યાસ લે. તારા પરલકને સુધાર. આ ભોગવિલાસ તને દુર્ગતિના દ્વારે લઈ જશે. આ રાજ્ય-પ્રતિષ્ઠા તને પતનની ખાઈમાં ધકેલી દેશે. સાચું સુખ ભેગમાં નથી પણ ત્યાગમાં છે. આજે આવો માર્ગ બતાવનારી આદર્શ માતાઓ કેટલી ! માતાની વાત સાંભળી ગોપીચંદ સ્તબ્ધ થઈ ગયો. માતાની મીઠી ટકોરે આત્મા જાગી ઉઠે. આદર્શ માતાના એ આદર્શ અત્રે એ જ પળે સંસારનો ત્યાગ કર્યો. ભગવા વસ્ત્રો પહેર્યા અને વનની વાટે ચાલી નીકળ્યો. માતા પિતાના વહાલા દીકરાને ત્યાગ માગે તે જોઈ રહી. એની આંખમાંથી હર્ષના આંસુ પડવા લાગ્યા. એક વખત રમણીઓના રાગમાં મસ્ત બનેલે, રંગરાગની મસ્તી માણતે ગોપીચંદ ત્યાગની મસ્તી માણવા લાગ્યો. આ હતી આદર્શ માતા ! જેણે પોતાને પુત્ર પરલોકમાં સુખી કેમ થાય તે માટે ત્યાગ માર્ગ બતાવ્યો. - મયણરેહા આવી આદર્શ નારી હતી. તે પોતાના બાળકની કરૂણ હાલતને વિદ્યાધરને ખ્યાલ આપે છે, અને પિતાને ત્યાં લઈ જવા કરગરી રહી છે, પણ વિદ્યારે મયગુરહાની આંખે જોઈ ત્યારથી તેના પર મુગ્ધ બને છે, તેના નયને જોઈને તેનું મન ચલાયમાન થયું. ભગવાન બેલ્યા છે કે Page #430 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જેમ કુટ બચ્ચાને, બિલાડીના સદા ભય, તેમ છે. બ્રહ્મચારીને, સ્રીના સ’સગા ભય. ** ૩૫ જેમ કુકડાના બચ્ચાને હમેશા બિલાડીના ભય રહે છે, તેમ બ્રહ્મચારી પુરૂષને સ્ત્રીના અને બ્રહ્મચારી સ્ત્રીને પુરૂષના ભય રહે છે. સતીનું રૂપ ઘણું છે. એકાંત સ્થાન છે. એટલે સતી મનમાં ફફડી રહી છે. અરે, કહ્યું છે કે ૮૦ વર્ષની ડોશી હોય, તેના કાન, નાક, હાથ, પગ કપાઈ ગયા હૈાય એવી સ્ત્રી હેાય તે પણ એકાંતમાં તેની સાથે વાસ કરવા નહિ. સતી વિચાર કરે છે, એકાંત સ્થાન છે. યુવાન પુરૂષ છે, માટે મારે સાવધાન બનવુ' જરૂરી છે. અહીં એકાંતમાં પુરૂષની સાથે રહેવું સારું નથી, પણ જો સાથે રહેવુ પડે તેા જ્ઞાનભાવનાની સાથે રહેવુ કે જેથી કોઈ પ્રકારના ભય ન રહે, માટે મારે એને ભાઈ બનાવી લેવા જોઇએ, તેથી જ એણે વિદ્યાધરને ભાઈ કહીને સબૈધ્યેા છે. સતી સ્ત્રીને તેા જગતના બધા પુરૂષો ભાઈ ને બાપ સમાન છે. સતી કહે છે વીરા ! હાથીએ મને સૂંઢમાં ઉછાળી ત્યારે હું તે માનતી હતી કે તળાવમાં પડીને મરી જઈશ, પણ આપે મને ઝીલીને જીવતદાન આપ્યું છે. થાડું કપડુ. આપનારને પણ ભાઈ માનવામાં આવે છે તે તમે મને જીવતદાન આપ્યું છે, એ શું ભાઈના સબંધ કરતા ઓછુ છે! સતીનું સૌંદય. શ્વેતાં અંગમાં ઉદ્ભવેલી આગઃ–મયણુરેહા વિદ્યાધરને ભાઈ કહે છે પણ ભાઈ થવું કેાને ગમે ? જેણે નિર્વિકાર દશા કેળવી છે એવા પુરૂષા ખીજી સ્ત્રીઓ માટે ભાઈ ખાપ સમાન છે, પણ આ વિદ્યાધર તે મયણુરેહાનુ રૂપ જોઈ કામાંધ બની ગયા હતા. તેની આંખામાં વાસનાના ભેારી ́ગ ફુંફાડા મારતા હતા. ભેાગી ભ્રમર એના સૌંદર્ય માં આર્ષાયા હતા. એવાને ભાઇ બનવુ' કયાંથી ગમે ? મયણુરેહા જેવી સતી કાઈ ને પેાતાના ભાઇ મનાવે એ શું કાંઈ ઓછી વાત છે! પણ પરસ્ત્રીની તૃષ્ણાના કારણે તેને મયણરેહાના ભાઈ અનવું ગમ્યું નહિ. વિદ્યાધર કહે છે-તું ભાઈ-ભાઈ કાને કહે છે? મેં તને યાને કારણે કે ભાઇ બનાવવા ઝીલી નથી પણુ તને મારી સુંદરી બનાવવા ઝીલી છે. મેં તારી રક્ષા કરી છે. તું મારી રક્ષા કર. તારું સૌદર્ય જોતાં મારા અંગેઅંગમાં આગ જાગી ઉઠી છે. મે' તને મારી પટરાણી બનાવવા ખચાવી છે. હું કોણુ છું તે તું જાણુ અને ભાઈ-ભાઈ કહેવાનુ છેાડી દે. હું વૈતાઢય પર્વતની બે શ્રેણીઓના રાજા છું. મારા રાજ્યમાં ૧૧૦ નગરા છે. તે નગરા પણ ગંધના નગરા છે. ગંધર્વોમાં સૌથી માટેા રાજા હું છું. તારા સદ્ભાગ્યે તને હું મળી ગયા છું. એટલા માટે તુ બીજી વાર્તાને છેડી દે અને મારી પટરાણી ખન. જેમ પતંગિયુ' દીપકના રૂપમાં આકર્ષાય છે તેમ આ વિદ્યાધર મયણરેહાના રૂપમાં આકર્ષાયા છે. એક સ`સ્કૃત શ્લાકમાં કહ્યુ છે કેगतिविभ्रमेङ्गिताकार हास्य लीला कटाक्ष विक्षिप्तः । रुपावेशित चक्षुः शलभ इव विपद्यते विबशः ॥ સવિકાર ગતિ, સ્નિગ્ધ દૃષ્ટિ, સુખ-છાતી આદિ આકાર, સવિલાસ હાસ્ય અને Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શારદા રત કટાક્ષથી વિક્ષિપ્ત સ્રીના રૂપમાં જેણે પેાતાની દૃષ્ટિ સ્થાપી છે અને જે વિવશ બન્યા છે, તે પત`ગિયાની જેમ નાશ પામે છે. તમે પાગલ પત`ગિયાને તા જોયું છે ને ? વિજળીના દિવાઓના ઝગમગાટમાં કદાચ પત'ગિયું ન જોયું હોય પણ કાઈ પણ ગામડામાં જાઓ ત્યારે રાત્રીના સમયે ઘીના કે તેલના દીવાઓ સળગેલા હાય તેની પાસે બેસો. એ દ્વીપકની આસપાસ કાઈ એક એ પતંગિયા આવીને ચક્કર મારવા લાગશે. એ દીપકની જ્યેાતિમાં ભલે આપણને રૂપનું દર્શન થતુ ન હેાય પણ પતંગિયાએ તે એમાં અદ્ભૂત રૂપદર્શન કરેલુ છે. એને એ દીપ જ્યેાતિનું રૂપ ખૂબ ગમે છે. એ જ્યાતિની આસપાસ ઘૂમે છે ને એ પ્યારી દીપાતિને ભેટવા ત્યાં પહેાંચી જાય છે. દીપજયેાતિનું રૂપ એને આકર્ષે છે પણ જ્યાં એ દીપયાતિને સ્પર્શે છે, ત્યાં દીપજ્ગ્યાતિ એને બાળીને ભસ્મ કરી દે છે. એ ભેાળા પતંગિયાને કયાં ખબર છે કે દીપકનુ રૂપ જેટલું આહ્લાદક છે એટલેા એના સ્પ` ખતરનાક છે. જેનું રૂપ સારું હોય એના સ્પર્શ પણ સુખદાયી હૈાય એવા નિયમ નથી. અજ્ઞાની પતંગિયાને આ નિયમનું જ્ઞાન ન હોય પણ ચબરાક કહેવાતા માનવી પણ આ સિદ્ધાંતને ન સમજી શકે એ વાત કેવી રીતે માનવી જ્યારે પુરૂષ કૈાઈ રૂપવતી નારીની લટકાળી ચાલ જુએ છે, ત્યારે એનું મન ચંચળ થઈ જાય છે. એ લાવણ્યમયી લલનાના લેાચનમાં અંજાઈ જાય છે. એ ચંદ્ર જેવા મુખને નુએ છે, ત્યારે એનું હૃદય ખળભળી ઉઠે છે ને એનું મન એના તરફ આકર્ષાઈ જાય છે, પછી અનિમેષ નયને ટગરટગર એ કામી પુરૂષ એ કામિનીને જોયા કરે છે. જેનું રૂપ ગમ્યું એના સ્પર્શ કરવાનું મન થવાનું. રૂપના રાગ સ્પ`ની ઇચ્છા જગાડે. જેના રૂપનુ' દર્શન આનંદ આપે, એના સ્પર્શ પણ આનંદ આપે એવા નિયમ નથી. સ્ત્રીના રૂપનુ' દન કામી પુરૂષને કદાચ આનંદ આપે પણ એના સ્પર્શી તેા દઝાડે. અરે, સ્પર્શની વાત દૂર રહી, માત્ર સ્ત્રીના રૂપનું દર્શન પુરૂષના મનને દઝાડે છે, ખાળે છે, અને સર્વનાશ કરે છે. શ્રેષ્ઠિપુત્ર રૂપસેનની વાત સાંભળી છે ને ? એણે માત્ર સુનંદાનું રૂપ જોયું હતું ને ? સુનંદાના મીઠા શબ્દો સાંભળ્યા ન હતા કે તેના સ્પર્શ પણ કર્યા ન હતા, છતાં રૂપસેનને ઇઝાડચો ને ? સુનંદાને જોતાં રૂપસેનના મનમાં રાગની આગ લાગી. રાજમહેલના ઝરૂખામાં બેઠેલા રૂપસેનની ષ્ટિ સુનંદાની દૃષ્ટિ સાથે મળી. રાજકુમારીનું રૂપ-લાવણ્ય—સૌઢ તા અથાગ હતું. એણે ઈશારાથી રૂપસેનને આવવા માટે આમંત્રણ આપ્યું. રૂપસેન સુનંદા તરફ ખેંચાઈ ગયા ને એની પાસે જવા તૈયાર થયેા, પણ એની પાસે જતાં માર્ગમાં હેાનારત સર્જાઈ ગઈ. ભીંત તૂટી પડી અને રૂપસેન દટાઈ ગયા ને મૃત્યુ પામ્યા. આ છે રૂપ— દર્શોનના મેાહ. જેવી રીતે સ્ત્રીના રૂપમાં માહિત પુરૂષ પાતાના નાશ નાતરે છે તેવી રીતે પુરૂષના રૂપમાં રસીક બનેલી નારી પણ પેાતાના નાશ નાતરે છે. ઉલમાંથી ચૂલમાં :—મણિપ્રભુ મયણુરેહાના રૂપમાં પાગલ બન્યા છે, તેથી મયણુરેહાને પટરાણી બનાવવાનુ કહ્યું. સૌંદય એક એવું શતપત્ર કમળ છે કે જેની Page #432 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩ર૭ પાંખડી પર ભ્રમર આકર્ષાયા વિના રહે નહિ. ભલે પછી એ મહેલમાં હોય કે જંગલમાં હોય. મયણરેહા તે વિદ્યાધરના શબ્દો સાંભળી ધ્રુજી ઉઠી. અરે...શીલ રક્ષા કાજે વનવાસ સ્વીકાર્યો, મહેલ છેડ્યો, શીલની રક્ષા ખાતર ને! પ્યારા પુત્ર ચંદ્રયશને અળગો કર્યો, તે પણ શીલની રક્ષા માટે જ ને! એના પર જ પાછું આક્રમણ! મારા પતિદેવ ભાઈને હાથે મરાણા. હજુ તેમનું શબ પણ ઉપડ્યું ન હતું ને શીલ સાચવવા વનની વાટે નીકળી ગઈ. હું કેવી અભાગણ છું કે હું દુઃખ દાવાનળમાંથી બચીને ભાગી તે અહીં આવીને કૂવામાં પડી. હું દુઃખમાંથી બચવા બીજે જાઉં છું તે મારા માટે દુઃખ તૈયાર હોય છે. અત્યારે મારી દશા હરિણીના જેવી થઈ છે. હરિણી જાળમાંથી નીકળીને ભાગવા જાય છે ત્યાં તેની પાછળ પારધી પડ્યો છે. આ પ્રમાણે હું એક મણિરથના પંજામાંથી માંડમાંડ છૂટી ત્યાં તે આ મણિપ્રભ મને દુઃખ આપવા માટે તૈયાર ઉભો છે. મયણરેહાને પોતાના સૌંદર્ય પર અને રૂપરંગ પર ફિટકાર છૂટ. ધિક્કાર છે આ રૂપને ! અરેરે...હે કર્મરાજા! જો તારે મારી આવી સ્થિતિ કરવી હતી તે મને શા માટે વિદ્યાધરને ઝીલવા દીધી ! હે દરિયાના નીર ! હે વહેતા ઝરણું! જે આવું થવાનું હતું તો મને પાણીમાં શા માટે ન ડૂબાડી દીધી ! આવા જીવને જીવવા કરતાં મરવું શ્રેષ્ઠ છે. શીલ સાચવીને જીવવું ગમે છે પણ શીલ ગુમાવીને જીવવું ગમતું નથી. હે વનચર વાઘ, સિંહ પ્રાણીઓ! તમે મને શા માટે ફાડી ન ખાધી ! હું તે પતિ મરણ પામ્યા ત્યારે જ કટાર બેસીને મરી જાત, પણ ગર્ભમાં બાળક હતું, તેથી બે જીવોની હિંસા થાય એટલે ન મરી. હવે તો તે પુત્રથી મારો છૂટકારો થઈ ગયો છે. હું એકલી જ છું. તમે બધાએ મને શા માટે જીવતી રાખી ! રે દુઃખીયા પ્રાણુ! તને ક્યાં લઈ જાઉં? ખરેખર કામવાસના કેટલી ભયંકર છે! મણિપ્રભની કામવાસનાએ સતી મયણરેહાને સંકટમાં મૂકી દીધી, પણ સતી સ્ત્રીઓ પ્રાણના ભોગે પણ શીલ સાચવે છે. અરે કામવાસના! તને સહસ્ત્રવાર ધિક્કાર છે. કંઈક વાર યોગીઓ પણ પતિત થઈ જાય છે. એકવાર શંકરજી પાર્વતીને કહે છે, મારું ધ્યાન એવું છે કે એક વાર મારી સામે દેવાંગના આવે તે પણ ચલિત ન થાઉં. પાર્વતીને પરીક્ષા કરવાનું મન થયું. શંકરજી જંગલમાં ગયા, અને એક આસને ધ્યાન લગાવીને બેસી ગયા. પાર્વતીજીએ ભીલડીનું રૂપ લીધું. ભીલડીનું રૂપ લઈને નાચવા લાગી. હાથમાં ઘૂઘરા બાંધ્યા હતા. પગમાં ઝાંઝર હતા. ઝાંઝરને મીઠો અવાજ આવતું હતું અને ભલડીના મીઠા મધૂરા સૂરની સૂરાવલી છૂટતી હતી. ભીલડીએ તે ઘણીવાર સુધી નાચ કર્યા. શંકરજીના કર્ણપટ પર આ મીઠા મધુર અવાજ અથડાયો, તેથી ધ્યાનથી ચલિત થયા. તે ધ્યાનમાં સ્થિર રહી ન શક્યા. આંખ ખોલીને જોયું. સામે ભીલડીને નાચતી જોઈ. ભીલડીને જોઈને મનમાં થયું કે અહાહા....શું આનું રૂપ છે! શું આનું સૌંદર્ય છે ! શું એની મૃગ જેવી આંખ છે ! પ્રભુના ધ્યાનને બદલે ભીલડીના રૂપના ધ્યાને ચઢ્યા. શંકરજી ધ્યાનથી ચલિત થઈ ગયા. તેમની ગાડી પાટા પરથી ઉથલી પડી. તે ભલડીના રૂપમાં મુગ્ધ બન્યા. ખરેખર! રૂપ-સૌંદર્યમાં એ શક્તિ છે કે ભલભલાને Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શારદા રત્ન પણ પેાતાના તરફ આકર્ષે છે. શકરજીએ તેા ધ્યાન પાળીને ભાલડી પાસે માંગણી કરી. તું મારા ઘરમાં આવ. આપણે આનંદથી જીવન જીવીશું. ભીલડી કહે, તમારે ત્યાં આવીને શું કરું ? તમારે ત્યાં પાર્વતીજી છે એ મને અંદર પણ પેસવા ન દે. હું પાતીને પિયર વિદાય કરીશ ને તમને રાખીશ. ફૈટલા વર્ષોથી રાખેલી પાર્વતીને શંકરજી વિદાય કરવા તૈયાર થયા. આ તા ભીલડી પાતે પાર્વતીજી હતા. તેને તેા શંકરજીનું પાણી જેવુ હતું. કે તેમનામાં કેટલું શીલત્વપણું છે ! તેથી ભીલડીનું રૂપ લઈને ચમત્કાર બતાવ્યા. છેવટે ભીલડીએ પેાતાનુ મૂળ રૂપ પ્રગટ કર્યું.... શકરજીને પાતાની ભૂલ સમજાણી. કહેવાના આશય એ છે કે રૂપ ભલભલા યાગીઓને પણ પછાડે છે. સતી મયરેહાનું રૂપ જોઇને મણિપ્રભ વિદ્યાધર પણ ભૂલા પડી ગયા. સતી મયણુરેહાને આફ્ત પર આફત આવી રહી છે, તેથી દરિયાના નીર અને વનચર પશુઓ બધાને ઉપાલભ આપી રહી છે. સતીને હવે પુત્રની ચિંતા કરતાં વિદ્યાધરની અયેાગ્ય માંગણી ઉપર પેાતાના શીલને કેમ જાળવવુ' એની ચિંતા થઈ પડી. એ દિગ્મૂઢ થઈ ગઈ કે આ શું ? શું મેં ગત જન્મમાં ખીજાને શીલમાં અંતરાય પાડી હશે ? અથવા અરિહંતનું શરણું ખરાખર લીધું નહિ હાય તેથી શીલ પર આક્રમણની પરિસ્થિતિ ઉભી થાય છે! અહાહા... જીવની કેટલી અજ્ઞાન દશા! જગતના દુઃખી થવાના નાથ, અનાથના નાથ, જગત પર અનંત કરુણાના ધોધ વહાવનાર, કલ્પવૃક્ષ સમા અરિહંત દેવનું શરણું મૂકીને મહાર જાવું છે ? વિષયાના બાવળિયે વળગવું છે તેા કાંટા ન વાગે તેા શું થાય? કુદરતી અરણ્યના તૃણુ મૂકી શિકારીના ગેાઠવેલા મિષ્ટાન્નમાં લલચાય તે હરણિયા કેવી રીતે ખેંચે ? સરાવરના યથેચ્છ વિહરણ મૂકી માંસપેશીમાં લાભાયેલ માછલીની કેવી વિટબણા ! રોટલીના ટુકડાની લાલચે પાંજરે પૂરાયેલા ઉંદરની કઈ દશા ! ટુકડા લેવા જાય એટલી જ વાર ! આજના નિય માણસના હાથમાં તેા ઉંદરની દશા શી ? દુનિયામાં ખિલાડ હૈદરના બૈરી કહેવાય પણ તે ચેાજનાબદ્ધ નહિ. આજના માનવ ચેાજનાબદ્ધ વૈરી ! કેવા કલિકાળ! પ્રકૃતિએ સર્જેલી સૃષ્ટિમાં બધા ભાઈ ભાઈ કહેવાય. જાતે જીવીને ખીજાને જીવાડવાનું હાય ત્યારે આજે ખીજાને મારીને પાતે જીવવાનુ` કરે છે! દુર્ગતિના પાંજરામાં પૂરાવાની આ લત છે. માનવ જીવનમાં આવ્યા એટલે તેા ખાજી જીતી ગયા સમાન છે, પણ મૂઢ જીવ તે ભૂલી જાય છે, અને બાજી હારી જવાની કરણી કરવા બેઠા છે. “ધન કીધું ધુળ ધાણી, જીતી બાજી ગયા હારી રે.” ધનને ધૂળધાણી કરી નાખ્યું. કયુ' ધન ? સુસંસ્કાર અને માનવભવ આદિનું પુણ્યધન વેડફી નાંખ્યું તેા ખાજી હારી ગયા, કારણ કે પહેલા નીચેથી ચે આવ્યા હતા. હવે ઉચે આવ્યા પછી જો જીવ અમૂલ્ય જીવનને કામભાગમાં વેડફી નાંખે તેા *ચેથી નીચે પટકાવા સિવાય બીજું શું... હાય ! સતી આ પ્રમાણે પેાતાના શીલને કેવી રીતે સાચવવુ. તેની ચિંતા કરી રહી છે. હજુ સતી પેાતાના શીલના રક્ષણ માટે શું ઉપાય લેશે ને શીલને કેવી રીતે સાચવશે તે અવસરે. Page #434 -------------------------------------------------------------------------- ________________ શારદા રન ચરિત્ર-સાગર શેઠની તપાસ માટે યુક્તિ- ઉદયચંદ શેઠે સાગર શેઠને જે લાડવા ભાતા માટે આપ્યા હતા તે જ લાડવા કંદોઈને ત્યાંથી આવ્યા એટલે શેઠને થયું કે સાગરદત્ત શેઠનું શું થયું તે હું તપાસ કરાવું. એમ વિચાર કરી શેઠે મુનિમજીને કહ્યું, આપ કંદોઈની દુકાને જઈને તપાસ કરો કે તે લાડવા તેમણે બનાવ્યા છે કે કઈ આપી ગયું છે? મુનિમજી તે ગયા કંદોઈની દુકાને. મુનિમજીને જોઈને કોઈ કહે, આપ આવ્યા છે, પણ હવે મારી પાસે લાડવા નથી. તમને લાડવાને જીભમાં સ્વાદ રહી ગયા લાગે છે ? મુનિમજી કહે ભાઈ! હું લાડવા લેવા નથી આવ્યો. હવે અમારે લાડવાની જરૂર નથી, પણ શું તમારા લાડવા છે ! એક વાર ખાય તો સ્વાદ રહી જાય ! શું એને સ્વાદ છે, શું એની મધુરતા છે! તમે અત્યાર સુધી આવા લાડવા બનાવીને કેમ વેચતા ન હતા ! મુનિમજીને વાત જાણવી છે કે લાડવા તેની દુકાનના છે કે બહારના? પણ સીધું કેવી રીતે પૂછાય, તેથી આવી રીતે કહે છે. મુનિમજીએ તે લાડવાના ખૂબ વખાણ કર્યા. કંદોઈ કહે - ભાઈ! હું આવા લાડવા બનાવતો નથી. આ લાડવા તો આપણું ગામના પાદરમાં રૂપે ભીલ ફરે છે તે મારે ત્યાં વેચી ગયો છે. મુનિમને વાત મળી ગઈ. ઘેર જઈને શેઠને વાત કરી. આ વાત સાંભળીને શેઠના મનમાં થયું કે રૂપો ભીલ કયાંથી લાડવા લાવ્યું હશે? કેવી રીતે લાવ્યું હશે? શું તેણે સાગરદત્ત શેઠને માર્યો તે નહિ હોય ને? તેથી ઉદયચંદ્ર શેઠે નોકરને કહ્યું. આ૫ ગામ બહાર રૂપે ભીલ ફરે છે તેને બેલાવી લાવ. નોકરને પાય લાવે રૂપા ભીલને જાકર મત દેર લગાઓ. ભીલ રૂપે ઝટ આયે પૂછે શેઠ કહાંસે લા લાડુ ! આપ જલ્દી જાવ ને રૂપા ભીલને બોલાવી લાવ. નેકર કહે-કયાં રૂપો ભીલ રહેતા હશે? અમે તેને કયાં શોધવા જઈએ? શેઠની આજ્ઞા થતાં નેકર રૂપા ભીલને બોલાવવા ગયો. રૂપો ભીલ મળી ગયે. નેકર કહે છે, અમારા શેઠ આપને બેલાવે છે. મને કેમ બોલાવે છે? શેઠની તારા પર મહેરબાની છે, પણ કોપ નથી માટે તું જલ્દી મારી સાથે ચાલ. રૂપે નોકરની સાથે શેઠને ઘેર આવ્યો. શેઠ વાત કરતાં કરતાં પૂછે છે, રૂપા ! તું આ લાડવા કયાંથી લાવ્યો અને લાડવા વેચી નાખ્યા શા માટે? રૂપ કહે શેઠ ! હું ત્રણ દિવસને ભૂખ્યો ભટકતો હતે. કહ્યું છે કે તુમુક્ષિતો f7 વિ Tv ભૂખ્યો માણસ જેટલા પાપ ન કરે એટલા ઓછા છે. હું ત્યાં ભટકતો હતો ત્યારે ત્યાં એક પથિક આવ્યું. એની સાથે એની પત્ની અને બે બાળક હતા. કહ્યું, આપની પાસે જેટલું હોય તેટલું બધું આપી દે નહિ તે હું આપને મારી નાખીશ. એ પથિક કહે ભાઈ! મારી પાસે નથી રૂપિયા કે નથી દાગીના કે નથી ર. મારી પાસે ખાવા માટે માત્ર લાડવા છે. તે તારે જોઈતા હોય તે આપી દઉં. બાકી બીજું કંઈ મારી પાસે નથી. તેમણે બધા લાડવા આપી દીધા. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શારદા રત્ન ગરીબીમાં અમીરી-રૂપે ભીલ પાસેથી આ વાત સાંભળતા શેઠની આંખમાં અશ્રુની ધાર થઈ. અરર.. બિચારા છોકરાઓનું શું થશે? એ ભૂખ કેવી રીતે વેઠશે? કેટલી દયા! ગરીબીમાં પણ કેટલી અમીરી ! શેઠ કહે, તે પથિકે છોકરાઓ માટે લાડવા રાખ્યા કે નહિ? અરે શેઠ, તે તે એટલા બધા દયાળુ હતા. તે કહે તું ત્રણ દિવસને ભૂખે છું. અમે તે આજનાં ભૂખ્યા છીએ. કાલે કેઈક હરીને લાલ મળી જશે! આટલી ગરીબાઈમાં પણ કેટલી ઉદાર વિશાળ ભાવના ! પછી શેઠ કહે રૂપા! તું સાચું કહેજે, તે એમને માર્યા છે? તે એમને સતાવ્યા છે? શેઠ સાહેબ! હું એમને મારત જરૂર પણ એમણે મને બધું દઈ દીધું, પછી શા માટે મારું ? મેં એમને માર્યા નથી કે સતાવ્યા નથી. મને ભૂખ્યો જાણીને મારા પર દયા કરીને મને લાડવા આપી દીધા. ઉદયચંદ જ્ઞાન લગાયે, ધન ધન સાગરદત્તને, કરૂણ હત્યા ભીલ પરે, કર્મ પણ પડયા લારે, શેઠ કહે ધન્ય છે ધન્ય છે સાગરદત્તને ! પરોપકારની પ્રતિમા સમાન શેઠને ધન્ય છે. પિતાની પાસે નહીં હોવા છતાં બીજા પર કરૂણા કરી, હતું તે પણ આપી દીધું પણ ખરેખર કર્મોએ તેમને પીછો પકડે છે. તે જ આપેલા લાડવા માટે ત્યાં પાછા આવ્યા. શેઠ કહે–રૂપા ! તને લાડવા આપ્યા તે તે વેચી કેમ દીધા? શેઠજી ! હું લાવા લઈને જમવા બેસતે હતે. મને તે લાડવા મળ્યા તેથી ખૂબ આનંદ હતું, પણ ભીલડી કહે–આવા લાડવા આપણે ન ખવાય. આ લાડવા તે સુખી શ્રીમંતે ખાય, માટે 'આપ આ લાડવા ગામમાં જઈને વેચી આવે તે આપણે ચાર–આઠ દિવસના રોટલા નીકળશે. ભલડીના કહેવાથી મેં કંદોઈને ત્યાં લાડવા વેચ્યા ને તેના મૂલ્ય લીધા. શેઠ વિચાર કરે છે અહાહા...શેઠે લાડવા ન ખાધા. ભીલના હાથમાં ગયા. ભાણા પર જમવા બેઠો છતાં એ ખાઈ ન શકે. શું કર્મ રાજા ! તમારા ખેલ છે ! હવે ભીલ ત્યાંથી ચાલ્યો ગયો. શેઠ ધર્મ આરાધનામાં દિવસે પસાર કરે છે. હવે આ બાજુ સાગરદત્ત શેઠનું શું બન્યું? કર્મના કેવા વિચિત્ર નાચ ! સાગરદત્ત શેઠ તે ભીલને લાડવા આપીને આગળ ચાલ્યા જાય છે. જુઓ, કર્મો જીવને કેવા વિચિત્ર નાચ કરાવે છે. રાણા પ્રતાપને જંગલમાં કેઈએ જમવા માટે ભેજન આપ્યું પણ ત્યાં અચાનક બિલાડી આવી ને એ ભજન ખાઈ ગઈ, ને રાણું પ્રતાપ ભૂખ્યા રહ્યા. એ રીતે અહીં ઉદયચંદ્ર શેઠે બાળકોને ખાવા માટે લાડવા આપ્યા હતા પણ તેમના ભાગ્યમાં ખાવાનું નહિ હોય તેથી ભલે આવીને માંગણી કરી ને બધા લાડવા તેને આપી દીધા. ત્યાંથી ચારે જણએ આગળ ચાલવા માંડયું. જેમણે પહેલા ધરતી પર પગ મૂક્યા ન હતા તે આજે વગડાની વિકટ વાટે વિચરી રહ્યા છે. જેમને ત્યાં સ્નાન કરવા સેનાને બાજઠ, સેનાના હિંડોળા હતા, જે સેનાની ટેકરી પર બેઠા હતા, તેમને આજે કર્મરાજાએ પથ્થરની શીલા પર પછાડયા. આ કુટુંબ ચાલ્યું જાય છે. બાળકે ભૂખ્યા થયા છે. હવે ત્યાં શું બનશે તે અવસરે. Page #436 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૩૧ - વ્યાખ્યાન ન. ૩૬ શ્રાવણ વદ ૬ ને ગુરૂવાર તા. ૨૦-૮-૨૧ અવનીના અણુગાર, શાસનના શણગાર, દુનિયાના દિવાકર એવા ભગવાન જગતના જીવાને સમજાવતાં કહે છે, હું જીવા ! કલ્યાણની કેડીએ કદમ ભરવા માટે આ મનુષ્યજન્મ મહાન આરાધનાનું ક્ષેત્ર છે. સંસ્કૃત સુભાષિતકાર બાલ્યા છે. भवकोटीभिरसुलभ मानुष्यं प्राप्य कः प्रमायो मे । न च गतमायुभूयः प्रत्यत्. पि देवराजस्य || કરાડા ભવા ( નરક, તિય ́ચ, દેવના ) માં કેવા પ્રમાદ ! ગયેલું. આયુષ્ય ઈન્દ્રને પણ પાછું પાછું” આવે જ શાનું ? દુર્લભ મનુષ્યભવ મેળવીને આ મારે આવતું નથી, તે પછી મનુષ્યને તા આ શ્લોકમાં શુ' સમજાવે છે ? માનવજીવન કેટલું બધુ દુભ છે. અન ́ત અનંત જીવાની સૃષ્ટિમાં સૌથી થાડા મનુષ્યા, તિયંચ ગતિના જીવા અનંત તે નિગેાદના જીવાની અપેક્ષાએ, દેવ ગતિના જીવેા અસખ્ય અને નરક ગતિના જીવા અસંખ્ય, મનુષ્ય ગણી શકાય તેટલા, તેમાં આપણા સમાવેશ થાય છે. આ મળેલા દુલ ભ જીવનનું ઉચ્ચ મૂલ્યાંકન કરવું જરૂરી છે. આજે દુનિયામાં જે વસ્તુ ઘણા પ્રયત્ને મળે તેને તમે દુર્લભ કહેા છે. તે દુભ વસ્તુના મૂલ્ય આંકા છે પણ એના દુરુપયેાગ કરતા નથી ને ? જેને દુર્લભતા સમજાતી નથી તે તેને તુચ્છ ગણી તેના દુરુપયેાગ કરે છે. એક ખેતૃતને ખેતી કરતા એક કળશ મળ્યા. કળશ ઉપર શ્રીફળ મૂકેલું હતું; અને રેશમી વસ્ત્ર બાંધેલું હતું. ખેડૂતે કળશ ખેાલીને જોયું તેા અંદર પથરા હતા. તેની કલ્પના ઉંધી પડી. તેના મનમાં એમ હતું કે અંદર સેાના ચાંદીના સિક્કાઓ હશે. એણે તે એ પથરાએના ઉપયાગ પક્ષીઓને ઉડાડવામાં કર્યાં. બપારે એનો નાનો પુત્ર ભાત લઈને ખેતરે આવ્યા. તેણે કળશમાં એક પથ્થર જોયા. પથરા ચળકતા હતા. તેણે તે લઈને રમવા માંડયું. રમતા રમતા પેાતાને ઘેર જતા હતા. તે પથરા ઉછાળતા ઉછાળતા જાય છે. બજારમાં દુકાને બેઠેલા ઝવેરીએ આ પથરા જોયા. તેણે છેાકરાને મેલાવીને તે પથરા જોવા માગ્યા. ઝવેરીએ પથરા જોઈને રાખી લીધેા, અને છેકરાને મીઠાઈ આપીને રાજી કરી દીધા. અવેરીએ પથરાની કિંમત સવા લાખ રૂપિયા આંકી. તેણે બીજા દિવસે ખેડૂતના ઘેર જઈને ખેડૂતને પૂછ્યું–તમારી પાસે આવા બીજા પથરા છે ? ખેડૂતે કહ્યું, ઘણા હતા, પણ મેં પક્ષીઓને ઉડાડવામાં ફેંકી દીધા. જ્યારે ઝવેરીએ ખેડૂતને પચ્ચીસ હજાર રૂપિય1 આપ્યા ત્યારે ખેડૂત હેબતાઈ ગયા. શુ એક પથરાના આટલા બધા મૂલ્ય ? હું કેવા મૂર્ખ ! મેં પથરા ફેકી દીધા. ખેડૂતે રત્નોને પથરા માન્યા. રત્નોનું મૂલ્ય ન સમજી શકયા, તેથી મળેલા રત્નોને ગુમાવી દીધા. આ વાત આપણે સમજવાની છે. જ્ઞાની ભગવતે માનવજીવનને અમૂલ્ય રત્ન કહ્યું છે. જોજો, આ ખેડૂત જેવી ગંભીર ભૂલ ન કરતા. આ જીવનને વિષય કષાયામાં ન ગુમાવતા, નહીંતર પસ્તાવાનો પાર નહિ રહે. Page #437 -------------------------------------------------------------------------- ________________ કર શરદા રત્ન છે. મહાન આત્માથી સાધકે આ સત્યને સમજતા હોય છે. તેઓ પોતાના જીવનના વીતી ગયેલા વર્ષો તરફ જુએ છે. તે જીવનમાં થયેલી ભૂલો, લાગેલા અતિચારો–પાપોને યાદ કરે છે ત્યારે તેમનું સાધના પ્રિય હૃદય અકળાઈ જાય છે. વર્તમાનકાળમાં પણ થઈ જતા સૂક્રમ પ્રમાદ તેમને વ્યથિત કરે છે. મનમાં થાય છે, અરરર...આ મારો કે પ્રમાદ! તેમનું હૃદય કાળો કકળાટ કરે છે. અરે ! મારો આટલો બધે સમય જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નત્રયીની આરાધના વિનાને ગયો. જીવનમાં ઘણું મોટું નુકશાન..મોટી ખોટ ગઈ. “ના ના વદત્તર વળી = 1 ફિનિત્તર જે જે રાત્રી દિવસો જાય છે તે પાછા આવતા નથી. આ સનાતન સિદ્ધાંતને સમજેલા મહાપુરૂષ સમયના દુરુપયેગને મોટું નુકશાન માનતા હોય છે. અપ્રમત્ત જીવનનો આદર્શ સામે રાખીને મેક્ષ માર્ગે ચાલનારા સાધકોને નાનકડો પ્રમાદ પણ શાને પાલવે? નિદ્રા, વિકથા અને વિષય કષાયને કટ્ટર દુશ્મન માનનારા સાધકે એ દુમને સાથે ક્ષણ વાર પણ બેસવાનું શાને પસંદ કરે? ક્યારેક રસ્તામાં એ દુશ્મને મળી જાય અને પૂર્વ જીવનની મૈત્રી યાદ આવી જાય તે ઘડી બે ઘડી તેની સાથે વાત કરે પણ પછી તેને તરત ખ્યાલ આવી જાય કે આ મારા મિત્રો નથી પણ શત્રુ છે, એટલે તરત પોતાને રસ્તે પકડી લે. પરભાવમાં ગયેલે આત્મા પિતાના આત્મભાવમાં પાછો ફરે. થઈ ગયેલી ભૂલ તેને ખટક્યા કરે. અરે... મારે કે પ્રમાદ! * એ સાચો જ્ઞાની છે, જે જાણે છે કે દેવલોકન દેવેન્દ્ર કેમ ન હોય! એના પણ વીતેલા જીવનની પળો એને પાછી મળતી નથી. ગુમાવેલું રાજ્ય પાછું મળી શકે. ગયેલું આરોગ્ય પાછું મળી શકે, ગયેલી ઈજજત પણ પાછી મળી શકે, પણ ગયેલા જીવનની પળે પાછી મળતી નથી, માટે જે પળો એની પાસે હોય છે એ પળોનો સદુપયોગ કરવા તે જાગ્રત રહે છે. જીવનની એક એક પળને એ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં વિનિગ કરતે રહે છે. એ જ્ઞાનદષ્ટિવાળા સાધકો પણ એ જાણતા હોય છે કે ભૂતકાળ વીતી ગયે, ભવિષ્યકાળ આવવાને છે. હાથમાં છે વર્તમાનકાળ. વર્તમાનકાળની પળને તેઓ મૂલ્યવાન સમજે છે, અને તે પળની આરાધના કરતા રહે છે. જે મનુષ્ય વર્તમાન પળને આરાધક હોય છે તે માનવ જીવનની દુર્લભતા સમજનારો છે. માત્ર ભૂતકાળની ભૂલોને યાદ કરી રૂદન કરનાર અને ભવિષ્યની કલ્પનાઓમાં રાચનારે મનુષ્ય માનવજીવનનું મૂલ્ય સમજતો નથી. સદૈવ જાગ્રત આત્મા વર્તમાન પળમાં જીવતો હોય છે. એનું ભૂતકાળનું અવેલેકન અને ભવિષ્યકાળનું અનુચિંતન પણ વર્તમાન પળને ચેતનવંતી બનાવવા માટે હોય છે. આજની-મંગલ દિવસનું નામ છે “પંદરનું ધર” આજથી પંદરમા દિવસે ક્ષમા પનાનું એલાર્મ વગાડતું સંવત્સરી મહાપર્વ આવશે. તે પર્વ આવતા પહેલા આત્માને વિશુદ્ધ બનાવવાનું છે. વિશુદ્ધ બનેલે આત્મા ક્ષમાના ઝરણું વહાવી શકશે. ધર એટલે Page #438 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૩૩ પકડવું. આજથી સંવત્સરી પર્વનું લક્ષ રાખી આત્મા પર રઝેરનાકષાયના જૈ બાવા– જાળા બાઝી ગયા હોય તેને દૂર કરી આત્માને પવિત્ર બનાવવાનો. દીવાળી આવે ત્યારે મકાનને સાફ કરી રંગરે ગાન કરાવે છે અને દરને સુશોભિત બનાવે છે તેમ આત્મરૂપી ઘરમાં દુર્ગુણને જે કચરો ભરાઈ ગયો હોય તેને દૂર કરી જ્ઞાન– તપ-ત્યાગ–દયા આદિ સદ્દગુણોથી શણગારવાનો છે. ઈન્દ્રિયોને નિગ્રહ કરવા માટે પણ તપની જરૂર છે. જેમ ઘોડાને લગામ હોય છે, સાયકલને, મેટરને બ્રેક રાખવી પડે છે. જે બ્રેક ગુમાવે છે તે જ સાધન તેના પ્રાણ લેનાર બને છે, તેમ ઈન્દ્રિય પર તપ રૂપી બ્રેક લગાવવાની જરૂર છે. જે ઈન્દ્રિયો પર બ્રેક નહી રાખે તે એ જીવને ક્યાંય દુર્ગતિમાં ફેંકી દેશે. કર્મો હજુ ઉદયમાં આવ્યા નથી. સત્તામાં પડ્યા છે, તે સત્તામાં પડેલા એ કર્મોને તપ દ્વારા સત્તામાંથી દૂર કરી દો. જેથી એ કર્યો ત્યાંથી જ નાશ પામી જાય. જે નિકાચિત કર્મો છે તે તો અવશ્ય જોગવવા પડે છે, પણ જે નિદ્ધત કર્મો છે તે તો તપ સંયમ દ્વારા દૂર કરી શકાય છે, માટે આત્મશક્તિને ખીલવવા પુરૂષાર્થ કરે. આત્મ-શકિત કેળવો. આત્માને ઓળખો અને આત્મસ્વરૂપને પામે. આત્માની શક્તિ અનંત છે. જૈનદર્શન પ્રમાણે અંજના સતીએ છેલ્લે દીક્ષા લીધી છે, પણ વૈષ્ણવ દર્શનમાં ” અંજના માટે એમ કહે છે કે પોતાની પાછલી વયમાં વનમાં રહીને તપશ્ચર્યા કરતા હતા. ધ્યાન કરતા હતા. એક વખત ત્યાંથી રામચંદ્રજી વિમાનમાં જઈ રહ્યા હતા. વિમાનમાં હનુમાન, લમણ, નળ, વાનરાધિપ, સુગ્રીવ, ભરત વગેરે પણ હતા. પોતાની માતાની ગુફાની નજીકમાંથી વિમાન જવા લાગ્યું ત્યારે હનુમાનજી હાથ જોડી રામચંદ્રજીને કહે છે. આપ આટલે સુધી પધાર્યા છે, મારી માતા સંસારને લાત મારી, પવનજીના પ્રેમને છોડી અહીં આ ગુફામાં સાધના કરી રહ્યા છે, અને તપથી શરીરને તપાવી રહ્યા છે તે આપ વિમાનને નીચે ઉતારીને મારી માતાને દર્શન ન આપો ? અંજનાની ગુફામાં રામ લક્ષ્મણનું આગમન હનુમાનની ભાવ ભરી ભાવનાને રામચંદ્રજીએ વધાવી લીધી, અને વિમાન તે ગુફા તરફ વાળ્યું. બધા વિમાનમાંથી નીચે ઉતર્યા અને ગુફા પાસે આવ્યા. હનુમાનજીએ સૌથી આગળ જઈને માતાને વધામણી આપી. એ પુણ્યવંતી માતા! આપ બહાર આવો, જલદી બહાર પધારો, આપને . આંગણે સાક્ષાત્ રામચંદ્રજી ભગવાન પધાર્યા છે. આ શબ્દો સાંભળતા અંજનાજ તરત ઉભા થયા, અને રામચંદ્રજીનો સત્કાર સન્માન કરવા ગુફાની બહાર આવીને ઉભા રહ્યા. રામચંદ્રજી બધા પધાર્યા એટલે તેણે ઉભા થઈને નમસ્કાર કર્યા અને ભાવભીનું સત્કારસન્માન કર્યું, પણ તેના મુખ ઉપર આનંદ કે હર્ષ નથી. મુખડું ઉદાસ છે. હનુમાનજીના મનમાં થયું કે મારી માતા આજે આટલી બધી ઉદાસ કેમ છે? તેના મુખ ઉપર આનંદ કેમ નથી ? પહેલા તે મને જોતી તે તે ગાંડી ઘેલી બની જતી ને કહેતી, Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શારદા રત્ન બેટા! હનુમાન! તું આવ્યા ? કૃષ્ણજી દેવકીમાતાના દર્શને જતાં કૃષ્ણજીને તે ઘણી માતાઓ હતી એટલે રાજ વારાફરતી બધાના દર્શન કરવા જતા, પણ જ્યારે દેવકીમાતાને વંદન કરવા જતા ત્યારે દેવકીજી કૃષ્ણજીને જોઈ ગાંડીઘેલી થઈ જતી. અહા ! મારા કૃષ્ણ! તું આવ્યા ? તેમ અહીં પણ અંજના પહેલા હનુમાનને જોઇને ગાંડીઘેલી થતી ને કહેતી બેટા! તુ આવ્યા ? પણ આજે ઉદાસ છે. શું તેને કંઈ દુઃખ કે આપત્તિ હશે ? અરે કદાચ કંઈ દુઃખ હોય તેા મને જોઈને ન હરખાય, પણ રામચંદ્રજી જેવા તેની ઝુંપડીએ પધારે ત્યારે તા ગાંડીઘેલી થઈ જાય અને આજે આમ કેમ ? હનુમાને લક્ષ્મણ તરફ આંગળી કરીને કહ્યું, માતાજી ! આ રામચંદ્રજીના લઘુખ લક્ષ્મણજી છે. માથા ઉપર પાંચ મણુનો બન્ને પડ્યો હાય એવી રીતે જાણે કે ભારે મુશ્કેલીથી તપસ્વિનીએ માથું ઉંચું કર્યું', અને લક્ષ્મણજીને નમસ્કાર કર્યા, પછી માથું નીચુ' નાખી ીધું. હનુમાનના મનમાં પ્રશ્ન થયા કે આજે માતાજીનું આવું વર્તન કેમ છે? તેના મુખ ઉપર ઉમળકે કેમ જણાતા નથી ? શમચંદ્રજી પેાતે પધાર્યા છે છતાં એમના મુખ ઉપર આનંદની મિએ ઉછાળા કેમ મારતી નથી ! શુ' હશે મનમાં ? પછી લક્ષ્મણજીએ ભરતની ઓળખાણ આપતા કહ્યું. માતાજી! આ ભરતજી અનાસક્ત ચેાગી જેવુ જીવન ગાળતા રામચંદ્રજીના ખીજા નાના ભાઈ. એ રીતે વાનરાધિપતિ Üગ્રીવ અને નળનીએળખાણ આપી, પણ અંજનાજી તેા કોઈના સામું જોતા નથી. એ તા ગમગીન મુખડે નીચુ જોઈને બેસી રહ્યા છે. અંજનાને પ્રશ્ન પુછતા લક્ષ્મણજીઃ હવે તેા હદ આવી ગઈ. લક્ષ્મણજીથી તા ન રહેવાયું. તે તેા ઉભા થઈ ને અંજનાની પાસે ગયા, અને હાથ જોડીને કહ્યું, ક્ષમા કરો. મહાસતી ! આપને આંગણે રામચંદ્રજી પધાર્યા છતાં આપના મુખ ઉપર આનંદ કેમ નથી ? હર્ષી કેમ નથી ? આપનું ઉદાસ મુખ જોઈ અમારા આનંદ પણ ઉડી ગયા છે. આપ આવું કટાણું મુખ કરીને શા માટે જુએ છે ? આપના પુત્ર હનુમાનની આગ્રહભરી વિન‘તીથી અમે અહી આવ્યા છીએ, છતાં જે પ્રકારના અતિથિ સત્કાર કરવા જોઈએ તે પ્રકારનો આપે કર્યા નથી, એટલે મારા મનને થાડા ખેદ થયા છે. અજનાજીને જડબાતડ જવાબઃ-લક્ષ્મણજીની બધી વાત સાંભળીને અંજનાજીએ કડક ભાષામાં કહ્યું હું કેમ બેચેન અને ઉદાસ છું', એ આપને સાંભળવું છે ને ? તા હું સંભળાવું, પણ એમાં કોઈ ખરાબ લગાડશેા નહિ. માઠું· તે મને લાગ્યું છે; તેથી જ મારી વર્તણુંકમાં આપને ખામી દેખાઇ, બાકી આપ જેવા મહાનપુરૂષો અહી પધાર્યા એથી તા મારી ગરીબની ઝુંપડી પાવન થઈ ગઈ. મારા જન્મ પવિત્ર બની ગયેા. મારું જીવન ધન્યુ બની ગયું, પણ મારી ઉદાસીનતાનું કારણ મારા પુત્ર હનુમાનની નિર્માલ્યતા છે. શું વાત કરે છે માતા ! આપના પુત્ર નિર્માલ્ય ! અરે, રામચ ́દ્રજીને રાવણ સાથે યુદ્ધ થયું ત્યારે તે યુદ્ધમાં વિજય અપાવવામાં મુખ્ય તેા આપના પુત્ર હનુમાન છે. એમણે તા યુદ્ધમાં કેવું પરાક્રમ કર્યું" છે! આપ એને નિર્માલ્ય કહ્યા છે ? Page #440 -------------------------------------------------------------------------- ________________ સારા રહ્ય ૩૫ ઐસા દૂધ મેં' તેરેક પિલાયા :–અંજના આવેશમાં આવીને કહે છે. મે હનુમાનને કેવા સંસ્કાર આપ્યા છે ! એણે કેાનું દૂધ પીધું છે. જેવી તેવી માતાનું દૂધ પીધું નથી. આટલું ખેલતા અજનાના હૃદયમાં પુત્ર વાત્સલ્યની છે।ળા ઉછળવા લાગી. હોઠેથી કઠાર પણ હૈયાની કામળ એવી અંજનાની કંચુકી બેઢીને દૂધની ધારા ઉડી. તે દૂધની ધારા સામે પડેલી પથ્થરની શિલા પર પડી. શિલાના બે ટુકડા થયા. અંજનાએ હનુમાનને હ્યું. એસા દુધ મૈં તેરેક પીયા લેકિન હનુમાન ! તેં મેરી કુખ જાયા.” જે દૂધથી શિલાના બે ટુકડા થયા એવું દૂધ મેં તને પીવડાવ્યું ને તને ઉછેર્યાં, છતાં જ્યારે સીતાને રાવણે કબજે કરી ત્યારે તેને છેડાવવા આ રામચંદ્રજીને ઠેઠ લંકા સુધી શા માટે જવુ પડયુ... ? તારા એકલાથી આ કાયૅ નહાતુ થતું તે રામચંદ્રજીને ત્યાં સુધી લઈ જવા પડયા ! મારેા હનુમાન ખરેખર જો પરાક્રમી હાત તા એકલેા જ લંકા જઇને સીતાને ન છેડાવી શકત ! આ ભગીરથ કાર્ય તે એકલાએ શા માટે ન કર્યું? સેવક જ્યારે આવા નિર્માલ્ય પાકચા ત્યારે જ એના સ્વામીને લાહીના પાણી કરવા પડયા ને? ખરેખર તે. તે મારી કુખ લજાવી છે. અંજનાના શબ્દો સાંભળતા રામચ'દ્રજીની આંખમાં આંસુ આવી ગયા. તેમના મુખમાંથી શબ્દો સરી પડયા. માતા મળે તેા આવી મળજો. ધન્ય છે આ માતાને !' આજે આવી માતાએ મળે ખરી ? કયાં એ માતાની ભાવના ને કયાં આજની માતાની ભાવના ! આજની માતાએ શું કહેશે ? સૌ સૌનું કરી લેશે. આપણે કરવાની શી જરૂર ! આ પૃથ્વી પર માતાએ તા ઘણી છે, પણ આવી પવિત્ર માતાએ દેખાતી નથી. ગીતામાં લખ્યુ છે કે જ્યારે પૃથ્વી પર ભાર વધશે ત્યારે કૃષ્ણ અવતાર લેશે. અત્યારે તા પૃથ્વી પર ભાર વધી ગયા છે ત્યારે કૃષ્ણજીને કહ્યું કે આપ કહેતા હતા તેા હવે આ પૃથ્વી પર અવતાર લેા, ત્યારે કૃષ્ણજી શું કહે છે, હુ* પૃથ્વી પર અવતાર તા લ પણ પિતા વસુદેવ અને માતા દેવકી હોય તેા અવતાર લ* ને! જેવી તેવી માતાના ગર્ભામાં આવવું નથી. આપણા અધિકારમાં સતી મયણુરેહા આ સન્નારી છે. મયણુરેહાને યુવાન વિદ્યાધર રાજાએ પત્ની બનવાની કરેલી માંગણીએ કારમા ઘા કર્યા. એના મનમાં થયું કે જે મહામૂલ્યવતા શીલની રક્ષા માટે રાજવી સુખ-સગવડા યજીને ભયાનક જંગલમાં આવી, તે અહીં પણ શીલ –રક્ષણ માટે સંકટ આવ્યુ'! આપ સમજી શકે છે કે સતીને શીલધર્મ કેટલા દુર્લભ અને માંઘેરા લાગ્યા છે ? આટલી વિષમ પરિસ્થિતિમાં પણ એને એવા વિચાર નથી આવતા અરેરે...મારી સપત્તિ લૂંટાઈ ગઈ! હાય ! મારા સૌંસાર સુખ લૂંટાઈ ગયા. આવું કંઇ લાગતુ નથી. જે લાગે છે તે એક જ કે અરે! મારા પ્રાણથી અધિક શીલનું રક્ષણ શી રીતે કરવું ? શીલ પર આ કેવી ઉપરાઉપર આપત્તિ! માણસને જ્યારે ધર્મ, સદગુણ અને સદાચાર રમેશમમાં વ્યાપી જાય છે, રગેરગમાં વહેતા થઈ જાય છે, હૈયું એના શ્વાસેાશ્વાસ લે છે, ત્યારે એ ધર્મ, સદ્ગુણા અને સદાચારની રક્ષા Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શારદા રત્ન અને વિકાસમાં આત્માને અપૂર્વ પ્રમેદભાવ જાગે છે, અને એના નાશની આગાહીમાં જે ભારે ચિંતા થાય છે એવી ભૌતિક સંપત્તિની રક્ષામાં, વૃદ્ધિમાં કે નાશની આગાહીમાં થતી નથી. આત્મ-જાગૃતિની આ એક સચેટ પારાશીશી છે. જૈનદર્શનમાં તો આવી મહાન સતી થઈ છે. અન્યદર્શનમાં પણ આવી સતીઓ થઈ છે. જેઓએ પ્રાણના ભોગે શીલ સાચવ્યા છે. સતી સાવિત્રી, સતી અનસૂયા, સતી તારામતી વગેરે અનેક સતીઓ આ ભારત ભૂમિમાં થઈ છે, તેવી જ સતી સુકન્યાની હજારો વર્ષો પહેલાની વાત છે. શર્યાતિ નામે એક રાજા થઈ ગયા. તેમના રાજ્યની સરહદે એક મોટું જંગલ અને જંગલમાં એક પાણીનું સરેવર હતું. સરોવરની આસપાસ અનેક ઋષિમુનિઓના આશ્રમે અને ઝુંપડાઓ હતા. આવા એક ઝુંપડામાં એક વૃદ્ધ, ચ્યવનઋષિ રહેતા હતા. તેઓ તપ ખૂબ કરે, પ્રભુનું ધ્યાન ધરે અને ત્યાં રહે. એક વાર આ યવન ઋષિએ તપ આદર્યું. સમાધિ લગાવી. ધ્યાનમાં લીન બની ગયાં. નહાલે કે ન ચાલે. એક પછી એક દિવસ અને મહિનાઓ વીતવા લાગ્યા. સરોવર કઠે એટલે ધૂળ ખૂબ ઉંડે, તેથી તેમનું શરીર ધૂળથી ઢંકાઈ જાય અને તેમાં ઉપરથી વરસાદ પડે એટલે બધી ધૂળ તેમના શરીરે ચેટી જાય, ને ધૂળના થર જામતા જાય. આથી તેઓનું આખું શરીર ઘળથી ઢંકાઈ ગયું, તેથી જાણે મોટો ટેકરો થયો હોય તેવું લાગતું હતું. શરીરને કઈ નું અંગ દેખાતા નથી. માત્ર બે આંખે ચશ્ચક થાય છે. તે તારાની જેમ ચમક્યા કરે છે. ? સુકન્યાએ કરેલી ભૂલ ? આ પ્રદેશના રાજા શર્યાતિને એક જુઓ અને બીજી ભલે એવી રૂપરૂપના અંબાર સમી ઘણી કુંવરીઓ હતી. કુંવરીઓ જેવી રૂપાળી તેવી ગુણવાન, શીલ અને સદાચારની મૂર્તિઓ ! આ બધી કુંવરીઓમાં એક કુંવરી વધુ લાડકી હતી. એનું નામ હતું સુકન્યા. નામ એવા જ ગુણ. એક દિવસ પોતાની સરખી સાહેલીઓ સાથે સરોવરને તીરે વનવિહાર કરવા જવાનું નકકી કરી પિતાજી પાસે રજા લેવા ગઈ. પિતાએ રાજીખુશીથી હા પાડી. સુકન્યા સાહેલીઓ સાથે ફરવા ગઈ. સુકન્યા ફરતા ફરતા પેલા યવન ઋષિના ટેકરા પાસે આવી ચઢી. આટલે મેટ માટીને ટેકરો જોતાં તે આશ્ચર્ય મુગ્ધ બની ગઈ. ટેકરામાં બીજું કંઈ દેખાતું ન હતું. માત્ર પેલી બે આંખો ચમક ચમક ચમકી રહી છે. આગિયા હશે : મેરી કે કાચ હશે? લાવ, એ બંનેને બહાર ખેંચી કાઢું. સુકન્યા હજુ નાની છે, તેમજ અનુભવ પણ નથી. તેને ખબર નથી કે અહીંયા મુનિ ધ્યાનમાં બેઠા છે. તે સૂકા લાકડાની બે તીહણ સળીઓ લઈ આવી અને ચળકતી દેખાતી ચીજ પર ખસી દીધી, અને જ્યાં શૂળ બહાર ખેંચવા જાય છે. ત્યાં તે ઓય... ઓય... ચીસ સંભળાઈ અને લેહીની ધારાઓ છુટી. આ દશ્ય જોતાં તેના મુખમાંથી પણ ચીસ પડી ગઈ. અરરર...આ એ તી કે રત્નો નથી, પણ માનવની આંખો છે ! તે ગભરાઈ ગઈ - પાપને પ્રકાશિત કરતી સુકન્યા ? આ વખતે શર્યાતિ રાજા જંગલમાં દરબાર ભરીને બેઠાં હતા. બધા આનંદ કિલેલ કરી રહ્યા હતાં, ત્યાં રાજાથી માંડીને સેવક સુધી બધાને આખા શરીરમાં ભયંકર વેદના ઉપડી, કાળી બળતરા થવા લાગી. બધા ત્યાં આળોટવા લાગ્યા, એવી પીડા ઉપડી કે હમણાં બધા મરી જશે. ચારેબાજુ રડારોળ થઈ Page #442 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૩૭ રહી. રાજા મનમાં મૂંઝાયા. શું કોઈ ઋષિને પ્રકોપ હશે ! લાવ, તપાસ કરું એમ વિચાર કરી રાજા ઉઠયા ને તપાસ કરવા નીકળ્યા. રરતામાં સુકન્યા મળી ગઈ. પિતાજીના પગમાં પડીને કહે છે, બાપુજી ! આજે મારાથી મેટું પાપ થઈ ગયું છે! અઘટિત બનાવ બન્ય છે. શું થયું છે બેટા ! બાપુજી ! સામી ટેકરી પર કંઈક બે ચમકતું દેખાતું હતું. મને એમ થયું કે લાવ હું તે લઈ આવું. તે મેળવવા મેં લાકડાની તીક્ષણ સળીઓ ખસી ત્યાં યાયની કરૂણ ચીસ સંભળાઈ. તેમાંથી લોહીની ધાર થઈ, તેથી મેં માન્યું કે આ તે કોઈ ઋષિમુનિની આંખો ફૂટી ગઈ છે! પુત્રીનું રૂદન જોઈ રાજાએ તેને શાંત કરી, અને તેઓ પેલા ટેકરા પાસે આવ્યા. તપાસ કરી તે વ્યવનઋષિ ટેકરામાં દટાયેલા અને બે આંખે અંધ થયેલા જોયા. રાજા ચરણમાં પડીને કહે છે મહર્ષિ ! ક્ષમા કરો. હ શર્યાતિ રાજા છું. મારી દીકરીએ ચળકતી ચીજ માનીને છોકરમતમાં આપની આંખ ફેડી આપને અંધ બનાવ્યા છે. એની ભૂલ માફ કરો. તમે શ્રાપ આપ્યો હોય તે પાછો ખેંચી લે, અને બધાને વેદનામાંથી મુક્ત કરે. ગમે તેટલી સાધના કરે, પણ જે ક્રોધ–અગ્નિ ભભૂકી તો બધી સાધના બળીને ખાખ થઈ જાય છે. कोहेण अप्प डहति परं च, अत्थ च धम्म च तहेवकाम । तिव्वं पि वेरं पि करेंति कोहा, अधर गति वा वि उविति कोहा ॥ ક્રોધથી આત્મા પોતાને અને પરને બંનેને જલાવે છે. અર્થને, ધર્મને અને કામને જલાવે છે. તીવ્ર વર કરે છે અને નીચ ગતિને પ્રાપ્ત કરે છે. યવન ઋષિએ વર્ષો સુધી સાધના કરી, પણ પ્રસંગ ઉભો થતાં ક્રોધ ભભૂકી ઉઠ્યો ને શ્રાપ આપ્યો. તેના કારણે રાજ્યમાં બધાને ભયંકર વેદના ઉપડી. રાજા ખૂબ કરગરે છે. આપ માફ કરો. કપિ કહે, જેના જેવાં કૃ તેવું ફળ ભોગવે. પરપીડિતનું પરિણામ તમે બધા ભોગવી રહ્યા છે. મારા જપ તપમાં ભંગ પાડ્યો ને મને નયનાંધ બનાવ્યા, તેનું પાપ આપને ભેગવવાનું રહ્યું. ગુરૂદેવ ! આ પાપનું પ્રાયશ્ચિત આપો. ઋષિ કહે, આવી અંધ હાલતમાં મારી સેવા સુશ્રુષા માટે કોઈક તો જોઈશે ને? આપ કહો તે એક નહિ પણ એક એક સેવકે આપની સેવામાં મોકલી આપું. તું નહિ, તારા સેવકો નહીં, મારે તો ફક્ત તારી પુત્રી જોઈએ છે. બંધુઓ ! વર્ષોના વર્ષો સુધી સાધના કરે, ધ્યાન કરે, પણ જે નિર્વિકાર દશા જીવનમાં આવી નથી, તે બધી સાધના ધૂળ સમાન છે. ઋષિ કહે, જો તું છોકરી નહિ આપે તે બધા રસાતાળ થઈ જશે. રાજા કહે, ભલે જેવી આજ્ઞા. ન છૂટકે હા પાડવી પડી. રાજા જંગલમાંથી મહેલમાં આવ્યા ને પલંગમાં સૂતા છે. તેમનું ચિત્ત ચગડોળે ચહ્યું છે. કયાં સુકોમળ કન્યા અને કયાં જાજીર્ણ મહર્ષિ! કયાં કોમળ કળી અને કયાં ઘરડા ખાખ ઋષિ ! કયાં સુનયના કન્યા અને કયાં નયનાં ચ્યવન ! મારી લાડકીને એવા ડોસાના હાથમાં કેમ સૈપાય ? ૨૨ Page #443 -------------------------------------------------------------------------- ________________ વારા રત્ન રાજા ચિંતા કરતા બેઠા છે, ત્યાં સુકન્યા આવી. પિતાજી! આપ આજે આટલા બધા વિહળ કેમ છે? જે હોય તે મને કહો. બેટા! વાત કહેવામાં વાંધો નથી પણ વાપાત જેવી વાત સાંભળીને કદાચ...પિતાજી! વાપાત સમી એ વાતને આઘાત આપની આ પુત્રી હસતા મુખે સહન કરી લેશે. બેટા ! વન જેવા વૃદ્ધ ઋષિ સેવા માટે તારી માંગણી કરે છે. તારી સાથે...પિતાજી એનાથી રૂડું શું? સેવા અને તે પણ મહર્ષિની ! ધન્ય છે તારા ડહાપણ અને સંસ્કારોને ! પણ તારા જેવી સુંદર, સુકમળ અને યૌવનને આરે ડગ ભરતી કન્યા બુઢાના હાથમાં મારાથી કેમ સંપાય? કયાં એ ખર્યું પાન અને કયાં તું ખીલતું પુષ્પ ! કયાં તું સુનયના અને કયાં તે અંધ! પિતાજી, રૂપ અને યૌવન નાશવંત છે. હું આપણા કુળદેવીની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે પરણીશ તે યવન ઋષિને પણ હું અખંડ બ્રહ્મચર્ય પાળીશ. મારી પ્રતિજ્ઞા સાચી હોય તે રાજા અને પ્રજા બધાની પીડા દૂર થાઓ. સુકન્યાની પ્રતિજ્ઞા સાંભળતા બધાના દર્દ શાંત થઈ ગયા. પછી શર્યાતિ રાજા મૂલ્યવાન ભેટો સાથે સુકન્યાને લઈને ચ્યવન ઋષિના આશ્રમે ગયા, અને બધું તેમને ચરણે ધરી દીધું. ઋષિ કહે, મારે સુકન્યા સિવાય કંઈ ન જોઈએ. સુકન્યા કહે પિતાજી! મારે તે આપના આશીર્વાદ જોઈએ. હવે મારે કષિ પત્નીને છાજે તે તાપસ વેશ જોઈએ. વો-દાગીના કંઈ નથી જોઈતું. આપના દિલની દુઆ એ જ મારો સાચો દાયો અને એમાં જ મારા આ મંગલ પ્રસંગની પૂર્ણાહુતિ. પિતાએ કરીને આશીર્વાદ આપી રડતી આંખે વિદાય દીધી. સુકન્યા યવન ઋષિની તન-મનથી સેવા કરે છે. એક વાર તે સરોવરમાં સ્નાન કરીને બહાર નીકળી. ત્યાં બે વદ આવી ચડ્યા. રૂપરૂપના અંબાર છે. સુકન્યાએ પૂછ્યું, આપ કોણ છે? અમે દેવોના વૈદ અશ્વિનીકુમાર છીએ. અમે બધા દર્દીને મટાડીએ છીએ, પણ તું કોણ છે? દેવકની દેવી કે મૃત્યુલેકની સુંદરી ! હું આ વનમાં રહેતા વૃદ્ધ અને મહાન તપસ્વી વ્યવન ઋષિની પત્ની છું. તેઓ બંને આંખે અંધ છે. આ સાંભળી તે વિદો બોલ્યા. તમારા મા-બાપને આવા ઘરડા ડેસાને સેંપતા વિચાર ન થયે? અંધને દીકરી આપતા દિલમાં દયા ન આવી? આ તે બાપ કે ક્રૂર નિષ્ફર શાપ ! તમારી યુવાનીને આ રીતે એળે જવા દેવા કરતાં અમારા બેમાંથી એકની સાથે પરણીને સુખી થા. એ વૃદ્ધને છોડી દે ને અમારી સાથે ચાલ. ઘણું કહેવા છતાં તે ચલિત ન થઈ ત્યારે તેમણે કહ્યું, અમે તે આપની કસોટી કરવા આવ્યા હતા. હવે અમે આપના પતિને નવી દષ્ટિ આપીશું, ને યુવાની પણ આપીશું. આ અશ્વિનીકુમારે સુકન્યાની સાથે આશ્રમે ગયા. ત્યાં ઋષિને અંધાપો દૂર કર્યો, અને ગયેલી યુવાની પાછી આવી હોય તેવા બનાવી દીધા. સુકન્યાની સામે દેવો આવ્યા છતાં ચલિત ન થઈ અ વ્યવનઋષિ યુવાન બની ગયા છતાં તે અખંડ ચારિત્ર પાળ્યું ને પોતાના પતિને ઉપદેશ આપીને સમજાવ્યા કે ગમે તેટલી સાધના કરીએ પણ નિર્વિકાર દશા ન Page #444 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૩૯ આવે ત્યાં સુધી અધી સાધના ધૂળ છે. તેના ઉપદેશથી ઋષિ સાચા સંત ની ગયા. ખરેખર ! સુકન્યાની સામે દેવા આવ્યા અને છેવટે તેનો પતિ યુવાન બની ગયા, છતાં વિષયવાસનામાં ન ફસાતા અણીશુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું, અને ઋષિને પણ સુધાર્યા. મણિપ્રભુ વિદ્યાધરે મયણરેહાને પટરાણી બનાવવાનું કહ્યું. ખરેખર, કામાસક્ત જીવાની સ્થિતિ કેવી હોય છે તે બતાવતા શાસ્રકાર કહે છે— परिव्वयः ते अणियत्तकामे, अहो य राओ परितप्यमाणे । સે નર ૬ ॥ અનળમત્તે ધળમેશમાળે, પપ્પìતિ મત્યું ઉત્ત. ૧૪. ગા. ૧૪ જે પુરૂષ કામભાગોથી નિવૃત્ત થતા નથી, તે ચારે દિશાઓમાં રાત-દિવસ પરિભ્રમણુ કરતા થકો પરિતાપને પામે છે, તથા ખીજાને માટે દુષિત પ્રવૃત્તિ કરવાવાળા, ધનની ગવેષણા કરતા થકા જરા અને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. મણિપ્રભ વિદ્યાધર મયણુરેહાને પટરાણી બનાવવા ચાહતા હતા, પણ મણરેહાએ કહ્યું, હું હજી પ્રસૂતા છું. મારા પતિને મરી ગયા વધુ સમય થયા નથી અને મારા પુત્ર ઝોળીમાં ઝાડ પર લટકે છે. મારું હૈયું કહું કે ખાળ કહુ તે એકલા જંગલમાં પડયા છે. તાજા જન્મેલા એ લાડકવાયાની સંભાળ લેનાર ત્યાં કાણુ હશે ? શું વનચર પશુએ એને જીવતા ને જીવતા નહિ ચાવી જાયને? એ બાળ પાસે આ માને લઈ જાવ, કાં તા એ બાળને મારી પાસે લઈ આવેા, તા જ મારું જીવન બચાવ્યુ` કહેવાશે. આમ કહેતા મચણરેહા પાકે પાકે રડી પડી. નિઃસહાય, નાંધારી આંસુ સારતી રૂપસુંદરીને જોઇને વિદ્યાધર કહે છે હૈ સુંદરી ! ચિંતા ન કર. તારી પાસે સૌંદય છે. મારી પાસે સુવર્ણ છે. સૌન્દર્ય —સુવર્ણ'ના આ સૉંગમ આપણા સ`સારને સ્વર્ગીય બનાવશે. મયણરેહા પેાતાના મનમાં કહે છે, પ્રાણ ભલે ચાલ્યા જાય, પણ હું શીલને જવા નહિ દઉં. આ વિદ્યાધરને ભાઈ કહુ છું તે ગમતું નથી, માટે હવે તેમને ભાઈ ન કહેવા, જેથી તે શાંત થઈ જાય, અને મારી વાત સાંભળે. તે મણિપ્રભના વચનના મ ખરાખર સમજી ગઈ હતી. તે મનમાં માનતી હતી કે ઘણા કષ્ટ કાળે ઘણું ધૈય ધાર’ તેણે વિદ્યાધરને ભાઈ ન કહેતા કહ્યું, મહારાજા! આપ આ બાજુ કયાં જઈ રહ્યા હતા અને હવે પાછા શા માટે ફરી રહ્યા છે ? મયણુરેહાના મુખેથી “રાજા” શબ્દ સાંભળીને વિદ્યાધર મનમાં પ્રસન્ન થવા લાગ્યા કે હવે આ મારા પ્રત્યે આકર્ષાઈ છે! એટલે કહે છે, હૈ પ્યારી ! હું વિદ્યાધરાના રાજા મણિચૂડના પુત્ર છું. મારુ. નામ મણિપ્રભ છે. મારાપિતાએ સમસ્ત રાજસુખાને ઠાકર મારી સૉંચમ સ્વીકાર્યા છે. તેમને મનઃપવજ્ઞાન ઉત્પન્ન થયુ છે. મન:પર્યાવજ્ઞાન એટલે શું? અઢીદ્વીપમાં રહેલા સની પંચેન્દ્રિય જીવાના મનેાગત ભાવને જાણે. અહીં બેઠેલા મારા અને તમારા મનમાં શું વિચાર છે તે મનપત્રજ્ઞાની જાણી શકે. મણિપ્રભ કહે છે, તે મારા મુનિ બનેલા પિતા નંદીશ્વર દ્વીપમાં બિરાજે છે. એમને વંદન કરવા જઈ રહ્યો હતા, એટલામાં તું મને મળી ગઈ. નંદીશ્વરદ્વીપ આ જંબુદ્રીપથી આઠમા દ્વીપ છે. વચ્ચે સાત સાગરો છે, પછી નદીશ્વરદ્વીપ આવે, Page #445 -------------------------------------------------------------------------- ________________ રામ મણિપ્રભની આ વાત સાંભળી સતીના મનમાં થોડી શાંતિ થઈ. વિદ્યાધરના પિતાએ દીક્ષા લીધી છે તેથી તેમનું મૂળ ખાનદાન હશે ! ભલે અત્યારે કમે તેને ઘેલેા બનાવ્યા છે, પણ તે ઠેકાણે આવશે. જે કુળમાં, કુટુંબમાં દીક્ષા થઈ હેાય તે કુળના આત્મા ઉત્તમ હાય. જો તે તેમના પિતાના દર્શને જાય છે તેા હું પણ તેમની સાથે જાઉ તે મુનિવર તેા ચાર જ્ઞાનના ધણી છે, એટલે તેઓ તેમના દીકરાના ભાવ જાણી જશે ને તેમને સુધારશે. ૩૪૦ આમ વિચાર કરી. મયણુરેહા કહે છે મહારાજા ! મારી એક ઈચ્છા પૂરી કરો. મણિપ્રભ કહે બાલ સુંદરી ! તારી શી ઈચ્છા છે ? મયરેહાએ કહ્યું, આપ નંદીશ્વર દ્વીપે ગુરૂ ભગવંતના દર્શન કરવા જાવ છે તે આપ મને પહેલા દન કરવા લઈ જાવ. પછી બધી વાત. બસ, આ આશા મળતાં હવે પૂછવાનું શું ? મનમાં એ હર્ષિત થઈ ગયા. હવે તા એણે મનથી માની લીધું' કે એ મારી પ્રાણપ્યારી બની ગઈ. પ્રાણપ્યારીની પાછળ તૂટી મરવામાં સંકોચ શે। ? અનંત ઉપકારી પ્રભુની પાછળ અને સદ્ગુરૂના બેાલ પાછળ તુટી પડવાનું નહિ ! પ્રાણપ્યારી ખાતર બધું જ ! કેવી પાગલ દશા ! માણસને એટલે વિચાર નથી આવતા કે જીવવું છે તેા આત્મ-સાધના માટે, નહિ કે ભાગ માટે. મણિપ્રભ એમ વિચારે છે કે મારી પાસે વિમાન છે. હમણાં થાડીવારમાં મુનિના દર્શન કરાવીને મહેલમાં લઇ જઈશ અને તેને પટરાણી બનાવી તેની સાથે આનંદ કરીશ. મયણુરેહા એમ વિચાર કરી રહી છે કે આ એક વાર મુનિ પાસે લઇ જાય તા તે સુધરી જશે. આ પ્રમાણે ખંને વિચાર કરી રહ્યા છે, પણ બંનેની ભાવનામાં ફેર હોવાથી વિચારોમાં આકાશ પાતાળ જેટલુ અંતર છે. મણિપ્રભ મયણરેહાને કહે છે. હું શા માટે તારી ઈચ્છા પૂર્ણ ન કરું? હમણાં જ આપણે દશન કરવા જઈએ છીએ. હવે મણિપ્રભ અને મયણરેહા મુનિના દર્શને જશે ને શું ખનશે તે અવસરે, ચરિત્રઃ-સાગરદત્ત શેઠે ભીલને લાડવા આપી દીધા પછી ચારે જણાનું કુટુંબ ચાલ્યુ જાય છે. જેમણે કેાઈ દિવસ ધરતી પર પગ મૂકથો નથી એવા આ બધા વનવગડામાં ચાલ્યા જાય છે. પગમાં કાંટા ને કાંકરા વાગે છે. પગમાંથી તા લાહીની ધાર વહે છે. બંને બાળકો ભૂખ્યા છે. ચાલતા થાકી જાય છે. તેા એકને શેઠ ખભે બેસાડે છે ને બીજાને શેઠાણી કમ્મરમાં તેડે છે. તેઓ પણ ઘેાડી વાર લે ત્યાં થાકી જાય એટલે નીચે ઉતારે. તેમની કોમળ કાયા કરમાવા લાગી. કોમળ મુખડા મુરઝાવા લાગ્યા. બાળકોના કરમાયેલાં મુખ જોઇને શેઠાણીનું હૈયું ભરાઈ આવ્યું. ચાલતા ચાલતા ખૂબ થાકી ગયા, એટલે બધા એક વૃક્ષ નીચે બેઠા ને બાળકોને ખેાળામાં સૂવાડ્યા. બાળકોને ખૂબ ભૂખ લાગી છે. મા ! અમારે ખાવું છે. ભૂખ લાગી છે. અરે, જમવાનુ` ન આપ તે પાણી તા આપ.. જંગલમાં પાણીના પણ સાંસા પડ્યા છે. શેઠાણી ખૂબ રડે છે. અરેરે....હું મારા બાળકોને પાણી પણ નથી આપી શકતી. શેઠ પણ રડે 4.-શેઠ કહે મેરે કારણસે, દુઃખ પા રહે તુમ લાગ, શેહાની કહે યહ સખ, અપને કર્મકા સંચાગ, Page #446 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન શેઠ કહે-મારા કારણથી તમારે બધાને દુઃખ ભોગવવાનો સમય આવ્યો છે. શેઠાણી કહે-આપ એવું ન બેલો. જે તમારા કારણે દુઃખ હોત તે તમે એકલા ભેગવત પણ અમને ગમે ત્યાંથી સુખ મળી જાત, પણ આપણે સામુદાણી કર્મો સાથે બાંધ્યા હશે તે આજે ભોગવીએ છીએ. આપ રડશે નહિ ને મનમાં એ વાત ધરશો નહિ. બંને બાલુડા ભૂખ તરસથી પીડિત હોવાને કારણે બેભાન થઈ જાય છે. શેઠાણી હૈયાફાટ રડે છે. અરેરે..કર્મરાજા ! મારા બાલુડા શું ચીર નિંદમાં નહિ પોઢી જાય ને! હું સંતાન વગરની તે નહિ બનું ને? એમ ઝુરી રહી છે. શેઠ-શેઠાણી એક બીજાને આશ્વાસન આપે છે. થેડી વારે ઠંડો પવન આવ્યો. બાળકો ભાનમાં આવ્યા. તેઓ કહે બા ! તું રડીશ નહિ. અમે ખાવાનું કે પાણી કંઈ નહિ માંગીએ. આપણા પાપકર્મોના ફળ ભેગવીએ છીએ. બધા ત્યાં પંચપરમેષ્ઠિ ભગવાનને પ્રાર્થના કરે છે. અહો પ્રભુ! દુઃખના સમયમાં તારુ શરણ સાચું છે. બધા એક સૂરથી મધુર કંઠે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુને પ્રાર્થનાથી જાણે ભૂખ તરસ પણ શાંત થઈ ગયા. જાણે અમીને ઓડકાર ન આવ્યો હોય ! છેવટે પ્રભુને પ્રાર્થના કરતા કહે છે તે અનાથના નાથ ! ગરીબોના બેલી! અમને તું ચાલવામાં બળ આપજે. પગ થાકી ગયા છે. ચાલતા નથી, ને અહીં તે વનવગડો છે. કેવી રીતે રહેવાય? માટે આપ અમને એવું બળ આપજે કે અમે ચાલીને એક છે ગામમાં પહોંચી જઈ એ. એમ પ્રાર્થના કરીને ઉઠયા, બધામાં ચાલવાની શક્તિ આવી. શ્રદ્ધા શું નથી કરતી ! જે માણસને શ્રદ્ધા હોય તે તેનું કાર્ય સફળ થયા વિના રહેતું નથી. શેઠ, શેઠાણી અને બાળકોને ચાલવામાં જેમ આવ્યું. ચાલતા ચાલતા કંચનપુર નગરમાં આવ્યા. આ ગામમાં એક દયાળુ શેઠ છે. તેમની દૃષ્ટિ આ શેઠ પર પડી. શેઠે જોયું કે આ દુઃખી માણસો છે. શેઠે તેમને બોલાવ્યા. તેમને લાગ્યું કે આ કુટુંબની કાંતિ કહી આપે છે કે તે કોઈ ઉત્તમ કુળના છે. ભવિતવ્યતાના વેગથી આવી કપરી દશાના ભોગ બન્યા લાગે છે. કોઈ પણ ગહન દુઃખના કારણે પરદેશમાં આવ્યા લાગે છે. દુઃખીને સહાય કરવી એ માનવતાને મુખ્ય પાયે છે. કરૂણાથી આ બનેલા શેઠે સાગરદત્ત શેઠને બોલાવ્યા. આપ આવો, મારા ઘરમાં આવે. શેઠ! અમને ઉતરવા માટે એટલે આપશો તે બસ છે. બીજું કાંઈ નથી જોઈતું. આ શેઠ સાગરદત્ત શેઠને કહે, આપ મારા ઘરમાં આવો. આપનું લલાટ કહી આપે છે કે આપ કરોડપતિ હશો પણ કોઈ કર્મોએ ઠોકર મારી છે તેથી આ સ્થિતિ આવી છે કે આપને રોડ ઉપર ટળવળતા કરી દીધા છે. આપની દુઃખદ કથની કહેવામાં આપને સંકોચ થતો હોય તે ન કહેશે, પણ આપ પધારે તે ખરા. હું તમને મારા ભાઈ સમાન ગણું છું. તમારું દુઃખ તે મારું દુઃખ છે. તમારી રેખાઓ પરથી લાગે છે કે આપને ઘણું દુઃખ છે. આપના દુઃખમાં કંઈ મદદગાર થાઉં તે મારું અહોભાગ્ય ! ખરેખર કર્મસત્તા બળવાન છે. સોનાની ટેકરી પર રમનારો કયારેક દુઃખરૂંકમાં Page #447 -------------------------------------------------------------------------- ________________ કુર શારદા રત સબડતા દેખાય છે. રસ્તે ચાલનાર પથિક ક્યારેક સમ્રાટ બની જાય છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ સંસારમાં ચાલ્યા કરે છે. આપ હવે મારા અતિથિ છે. હવે મારે ત્યાં રહેજો. શેઠને પ્રેમથી જમાડયા અને પોતાને ત્યાં રહેવા આગ્રહ કર્યો. સાગરદત્ત કહે, ના. અમે એમ મફતનું ન ખાઈએ. આપ અમને કોઈ ધંધે બતાવ, કામ બતાવે. જેથી મહેનત કરીને આજીવિકા ચલાવીશું. શેઠને સ્વાવલંબી જીવન જીવવું છે. હવે આ શેઠ સાગરદત્ત શેઠને શું કામ બતાવશે ને શું બનશે તેને ભાવ અવસરે. વ્યાખ્યાન નં.-૩૭ શ્રાવણ વદ ૭ ને શુક્રવાર તા. ૨૧-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની મહાપુરૂષે ભવ્ય જીને ઉપદેશ આપતાં સમજાવે છે કે આ સંસારનું મૂળ કઈ હોય તે મોહ છે. રાગ-દ્વેષ પણ મેહમાંથી જન્મે છે, માટે જિનેશ્વર ભગવાનનું શાસન રાગ-દ્વેષ અને મોહને શત્રુ માનવાને ઉપદેશ આપે છે. એ ત્રણ આત્માના સાધારણ શત્રુ નથી, પણ મહાશત્રુઓ છે. એ ત્રણ શત્રુઓ આત્માનું જે અહિત કરે છે, તેવું અહિત બીજું કઈ કરતું નથી. આ ત્રણ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે શ્રી જિનેશ્વરદેવના શાસનની જગતમાં સ્થાપના થયેલી છે, સઘળા ય દોષો કે કષાનું મૂળ જે કઈ હોય તે રાગ-દ્વેષ, મેહ અને મિથ્યાત્વ - મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વ એટલે પર પદાર્થમાં સ્વપણુની બુદ્ધિ પુદ્ગલાદિ પર પદાર્થો અને દેહાદિ જડ પદાર્થોમાં હું અને મારાપણું ન છૂટી શકે તેવા - તીવ્ર અધ્યવસાય. એ આત્મા ઉપરનું એક પ્રકારનું ગાઢ આવરણ છે અને એનું નામ મિથ્યાત્વ છે. એ આવરણથી ઢંકાયેલે આત્મા રાગ-દ્વેષ અને મેહની અનેક પ્રકારની વિકૃતિઓને અનુભવ કરે છે. જે જે ઉપર એની અહં અને મમત્વની વૃત્તિ હોય છે તે તે પદાર્થોમાં થનારા સઘળા પરિવર્તને તેના આત્મામાં પણ પરિવર્તન કર્યા કરે છે. મિથ્યાત્વના ફંદામાં ફસાયેલ પ્રત્યેક પ્રાણુઓ આ જગતની રંગભૂમિ ઉપર પ્રતિક્ષણે નાચ નાચી રહ્યા છે. પર પદાર્થોમાં હું અને મારાપણાની વૃત્તિ જે મિથ્યાત્વ છે તે ચેથા-પાંચમા આદિ ગુણસ્થાનકે એ રહેલા આત્માઓમાં પણ ઓછા વધતા અશે તેવી વૃત્તિ હોય છે, તે તેમને મિથ્યાત્વી શા માટે ન માનવા? કદાચ કેઈને આવી શંકા થાય, પણ એ વાત યાદ રાખવી જોઈએ કે મિથ્યાત્વાદિ ગુણસ્થાનકોએ રહેલા આત્માઓ પરપદાર્થની જે પ્રકારની આસક્તિથી પીડાય છે તેના એક શતાંશ (એટલે સમા) ભાગ જેટલી પણ આસક્તિ ચેથા તથા અન્ય ગુણસ્થાનકોને પામેલા આત્માઓમાં નથી હોતી, એટલે મિથ્યાત્વ સહિતની આસક્તિ અને મિથ્યાત્વ રહિતની આસક્તિ વચ્ચે મોટું અંતર છે. આપણુ અધિકારમાં મણિપ્રભ મયણરેહાના રૂપના રાગમાં પાગલ બન્યો, પણ સતીએ યુક્તિ કરીને કહ્યું, આપ જાવ છો ત્યાં પૂ. ગુરૂભગવંતના દર્શન કરવા માટે આવવું છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મણિપ્રલે કહ્યું, તારા અસ્વસ્થ શરીરના કારણે હું તને મહેલમાં મૂકીને પિતાના દર્શન કરવા જવા ચાહતે હતું પણ તારી તીવ્ર ઈચ્છા છે તે ભલે આપણે સાથે દર્શન કરવા જઈએ. ભૂખ્યાને ભોજન મળે, ખેતી સૂકાઈ જતી હોય તેવા સમયે વરસાદ વરસે તે ખેડૂતને અને ભૂખ્યા માણસને કેટલે આનંદ થાય? તેથી અધિક આનંદ મયણરેહાને મુનિદર્શન કરવા જતા થયા. મણિરથને પણ આનંદ હતું, પણ તેની ભાવના અશુભ હતી. બંનેની ભાવનામાં શુભ-અશુભ લેશ્યાનું અંતર હતું. ખુશી ખુશી થઈ ગયેલા વિદ્યાધર રાજા વિમાનને નંદીશ્વર દ્વીપે લઈને ચાલ્યા. વિદ્યાના બળે પહોંચતા શી વાર? વિમાન માર માર કરતું દેડયું. મયણરેહા વિમાનમાં બેઠા બેઠા કર્મના કેરડાને વિચારી રહી છે. બે ત્રણ દિવસના ગાળામાં તે એણે ઘણું ઘણું જોઈ નાખ્યું. વિધિના જીવલેણ ફટકા ! કર્મને તાતાં કેરડા અને સંજોગોની વિચિત્ર વિચિત્રતા ! આ બધાની વચ્ચે પોતાની હાલત કેવી કરૂણ બની હતી ! ધર્મરક્ષા કેટલી કઠણ વસ્તુ છે. એ મયણરેહાને રાજમહેલ છેડયા પછી અહીં જણાતું હતું, છતાં ય આ બધાની વચ્ચે એ અડેલ, અણનમ, અચલ અને નિર્ભય હતી. આફત પર આફત આવી. હતી. પિતાને નવજાત શિશુ ગુમાવ્યું હતું, છતાં નંદીશ્વર દ્વીપનું નામ સાંભળતા એણે આનંદ અનુભવ્ય, કારણ કે ત્યાં જ્ઞાનીની ધર્મદેશના સાંભળવાનું સૌભાગ્ય મળશે. દુઃખ આફતનું આ ઉજળું પાસું વિચારતી વિચારતી મયણરેહા પોતાના દુઃખને ભૂલી ગઈ મયરેહા નંદીશ્વર દ્વીપમાં-વિમાન પહોંચી ગયું નંદીશ્વર દ્વીપમાં. વિમામાંથી ઉતરી મયણરેહાએ મુનિની સન્મુખ આવી વિધિપૂર્વક વંદણ કરી. દુઃખમાં પડેલી મયણરેહાને મુનિદર્શન થવાથી ઘણે જ આનંદ થયો. દુઃખ પછી સુખની વસ્તુ જે આનંદ આપે છે તેવો આનંદ તે વસ્તુ સુખના સમયે નથી આપતી. મુનિને વંદન કરતા મયણરેહાના બધા સંતાપ શાંત થઈ ગયા, અને મનમાં વિચારવા લાગી કે આજે જીવનની કેવી ધન્ય ઘડી ! કેવી ધન્ય પળ ! કે અજબ ભાગ્યોદય ! આજે મને મુનિદર્શન થયા. હવે શું છે ! હવે તે મારા બધા દુઃખે ચાલ્યા ગયા. આજે તે મને કલ્પવૃક્ષ મળી ગયું. આ કલ્પવૃક્ષ પાસે એ જ માંગું છું કે આ મારા ભાઈની ભાવના વિશુદ્ધ થઈ જાય. આટઆટલી કારમી આપત્તિઓ ઉપર જે આ મુનિદર્શન મળ્યા તે એણે તે આપત્તિઓને મહાસંપત્તિદાયી, સંપત્તિરૂપ બનાવી. મુનિ ભગવંતના દર્શન થતાં એને આત્મા જાણે નવું જીવન, નવી ચેતના અરે સર્વસ્વ પામી હેય તે આનંદ થયે. મણિપ્રભે પણ મુનિને વંદણા કરી પણ તેના હદયમાં એવી ભાવના હતી કે હું અહીંથી જલદી જાઉં ને આ સ્ત્રીને મારી પત્ની બનાવું. બંનેના વિચારોમાં કેટલું અંતર છે! વિચારોનું બળઃ-જ્ઞાની કહે છે કે કોઈ ખોટા, નકામા, ખરાબ વિચારનું બીજ આત્મભૂમિમાં પડી ન જાય તે માટે સાવધાન રહે. જાગૃત રહે. વિચારેનું બીજ આત્મભૂમિમાં પડતાં વાર નથી લાગતી. તમારે કે પાક જોઈએ છે? તમને કેવા વૃક્ષ પસંદ છે? બાવળના? લીમડાના કે આંબાના પાક તે આંબાને જઈએ ને બીજ બાવળના Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શારદા રત્ન વાવીએ તા શુ થાય ? (શ્રોતામાંથી અવાજ-ખાવળ જ મળે.) તેમ જે શત્રુતાપૂર્ણ, કુરતાપૂ કે ઈર્ષ્યાપૂર્ણ વિચાર કર્યા તે સમજી લેજો કે નરક તમારા બારણે ટકેારા મારી રહી છે. તિય ચગતિ તમને તેડવા આવીને તમારા જીવન બારણે ઉભી છે. કોઈ પણ હાય, સંસારી હોય કે સાધુ હોય. વિચારાથી માણસ સ*સારી છે. વિચારાથી સાધુ છે. પ્રસન્નચ'દ્ર રાષિએ સાતમી નરકમાં જવાના કર્મો કેવી રીતે ભેગા કર્યો ? વેષ તેમના સાધુના હતા પણ વિચાર તેમના ત્યારે નખશિખાન્ત સંસારીના હતા. ભરતચક્રવતી અરિસાભુવનમાં કેવળજ્ઞાન કેવી રીતે પામ્યા ? વેષ તેમના પૂરેપૂરા સંસારીના હતા પણ વિચારથી તે ત્યારે પરિપૂર્ણ સાધુ હતા. વિચારાએ ભરત ચક્રવર્તી ને વીતરાગી બનાવી દીધા. સજ્ઞ બનાવી દીધા. આત્મભૂમિમાં જેવા વિચાર-ખીજ વાવીશું, તેવું જીવનવૃક્ષ એ વિચારખીજમાંથી વિકસિત થશે. વિચાર શક્તિના અદ્ભૂત પ્રભાવ છે. જાગૃત રહીએ તેા વિચાર શુદ્ધ રહી શકે છે. જાગ્રતિ ચાલી ગઈ, ભાન ભૂલાયુ અને ઝોકું ખાધું તા ગયા. મણિપ્રભ ભાન ભૂલ્યા તેા સતીના શીલ પર તરાપ મારવા ઉઠયા, તેથી તે તેવા વિચારો કરી રહ્યો છે. મુનિ તેા ચાર જ્ઞાનના ધારક હતા. તેમણે પુત્રના મનેાગત મલિન ભાવ જોયા. અહા ! આ તે। મહાસતીને મહારાણી કરવી છે. એનુ· · મન ઉન્માર્ગે ચઢી ગયુ છે. તે એ ધશિક્ષાને ચેાગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઇને મુનિએ એવી દેશના શરૂ કરી કે જે મણિપ્રભના દિલમાં ખળભળાટ મચાવી મૂકે. શું સંભળાવ્યું હશે ! સંતા વ્યાખ્યાન કરે ત્યારે શ્રોતાઓને જોઇને કરે. તેમાં તમે ભણેલા હાય, બ્રાહ્મજ્ઞાન મેળવ્યુ હોય તો વક્તાને વ્યાખ્યાનમાં એર રંગ આવે. જે જાતના શ્રોતા હાય તે જોઈને સતા ઉપદેશ આપે જેથી એ સમજી શકે કે મુનિએ શેા ઉપદેશ આપ્યા ? મુનિની દેશના :-આ જગતમાં વિષયાના કીડા ખનેલા જીવની કેટલી દુર્દશા છે. તે ઉચ્ચ કન્યને ભૂલે છે. ઉંચા માનવભવ સુધી આવેલા ત્યાંથી ભ્રષ્ટ થઈ પાછે વિષયાસક્તિના ધાર વારસા સાથે નીચા પશુ વગેરેના અવતાર પામે છે. વિષયાની ગંદી રમત, કાયાના કારમા તાફાન મચાવે છે. એમાં ય અહીં માનવભવમાં જે પરસ્ત્રીલ પટ બને છે, તેની આ લાકમાં તેા અપકીર્તિ થાય છે અને પરલેાકમાં નરક જેવી ગતિમાં નરકની ભીષણ ભટ્ટીઓમાં ઉભા ઉભા સળગવાના વગેરે કારમા દુઃખા સહન કરવા પડે છે. ત્યાંના દુઃખાની તા ગણુના શું કરવી ? ત્યાં ગરમી તેા એટલી બધી હાય છે કે અહીં રેલ્વેગાડીના પથ્થરીયા કોલસા સળગીને લાલચાળ થઈ ગયા હૈાય તેવા કોલસા પર નરકના નારકીને લાવીને બેસાડવામાં આવે તે એ હાશ કરીને બેસે. આ પરથી આપ કલ્પના કરી શકો કે નરક ગતિમાં કેવા દુઃખ હશે ! અહી ́ જે પરસ્ત્રીગમન કરે છે તેને ત્યાં પરમાધામી ધગધગતી પુતળી સાથે આલિંગન કરાવે છે. આવા મહાન દુઃખા જીવને ભાગવવા પડે છે, પણ વિષયાંધને આ કયાં વિચાર છે! એને તે એક લત છે વિષયભોગની. પછી એ મહાસતીના પણ સૌંદર્ય લૂંટવા કેમ તૈયાર ન હોય ! એ નથી જોતા કૂળ, નથી જોતા ધર્મ કે નથી જોતા પરલેાક. સામા જીવના વીંધાઇ જતા હૃદયને જોવા માટે Page #450 -------------------------------------------------------------------------- ________________ રારિકા રત્ન ૩૪૫ એને આંખ નથી. કર વાઘ, સિંહ, નિર્દોષ હરણિયા પર ત્રાપ મારે એમ મુકામાં પવિત્ર સતી પર ત્રાપે છે પણ એ મૂઢને ખબર નથી કે એમ કરવા જતાં કાં પિતાને વિનાશ થાય છે અથવા તો સતી પોતાનું શીલ સાચવવા આત્મઘાત કરતાં એનું માત્ર મડદુ એના હાથમાં આવે છે ! મણિપ્રભનો પશ્ચાતાપ:-મુનિને ઉપદેશ મણિપ્રભે સાંભળ્યો. મહામુનિએ શું પીરસ્યું ? એમણે ધર્મદેશનાનો જે ધોધ વહેવડાવ્યા એમાં મણિપ્રભ વિદ્યાધરના દિલની કુવાસનાના કચરા તણાઈને સાફ થઈ ગયા. કુબુદ્ધિના મેલ ધોવાઈ ગયા. પરસ્ત્રીને ભ્રષ્ટ કરવાની પિશાચી લીલા ખેલવા તૈયાર થયેલા પિતાના આત્મા પર ભારે જુગુપ્સા થઈ, અત્યંત તિરસ્કાર છૂટ. એને થયું કે અરે ! હું કે અધમાધમ ! કે પાપી ! કે નફટ અને નિષ્ફર! કયાં કુળને અજવાળનારા આ કુળ દીપક મારા પિતા ! અને કયાં એ જ કુળની શોભાને બાળી ભસ્મ કરવા તૈયાર થયેલે હું કુલાંગાર પુત્ર ! કયાં એમનું નિર્મળ અને સર્વોત્તમ બ્રહ્મચર્ય ! અને કયાં મારા વિષયભોગની પણ મર્યાદા વટાવી વિકસેલ દુરાચાર ! પિતાએ રાજ્ય આપ્યું, કન્યાઓ પરણાવી, છતાં હું દુરાચારના ભાગને ભખાર ! નરકને પ્રવાસી! ધિકાર છે આ કામવાસનાને ! બંધુઓ ! જુઓ, સત્સંગનું બળ કેટલું છે! મણિપ્રભના જીવનને કેટલો પલ્ટે ! તમારી લાની મિલકતમાં છે એ શક્તિ કે જીવન પલ્ટાવી શકે ! વિદ્યાધર રાજા ભાન ભૂલ્યા પણ મુનિની વાણી સાંભળતા પોતાની ભૂલ સમજાઈ ગઈ. આગળના માનવીના જીવનમાં કયારેક ભૂલ થતી, પણ પ્રસંગ આવે એ ભૂલના પ્રાયશ્ચિત માટે પ્રાણ દે પડે તે દઈ દેતા. ઈતિહાસમાં એક વાત આવે છે. જહાંગીર નામના એક બાદશાહ થઈ ગયા. તે ખૂબ ન્યાયથી રાજ્ય કરતા હતા. તેમને નૂરજહાં નામની બેગમ હતી. તે ખૂબ ક્રૂર સ્વભાવની હતી. તેને શિકારને ખૂબ શોખ હતો. રાત્રે ચાંદની ખીલી હોય તેવા સમયે તે રાત્રે શિકાર કરવા માટે જાય ને રાત્રે ઉડતા નિશાચર પંખીઓને વીંધીને ભેંય પાડતી ને આનંદ માનતી. જહાંગીર બાદશાહ એના મોહમાં પાગલ બનેલે હતા. એટલે એને આ કાર્યમાં પૂરો સાથ આપતે. નૂરજહાં પોતાના શોખ ખાતર નિર્દોષ પ્રાણુઓના પ્રાણ લેતી, અને ભયંકર હિંસા થતી. જે રાજા અહિંસક હોય તે હિંસા અટકાવી શકે પણ રાજા જ્યાં હિંસક હોય ત્યાં હિંસા કયાંથી અટકાવી શકે ? એક વખત અભયકુમાર મહેલની બારીએ બેઠા હતા. ત્યાં એક ટેળું નીકળ્યું. તે બધા માંસાહારી હતા. તેઓ વાત કરતા હતા, કે હમણાં માંસ સસ્તુ ને સેંઘું છે, માટે ખાવાનું ભૂલતા નહિ. આ શબ્દો અભયકુમારને લાગી આવ્યા. અહ! મારા દેશમાં આટલે માંસાહાર થઈ રહ્યો છે. મારા દેશની આ સ્થિતિ ! તેમણે જીવની રક્ષા માટે કિમિયો કર્યો અને જાહેર કર્યું કે મહારાજા ઘણા બિમાર પડયા છે. તેમને સારું કરવા માટે એક તોલા કાળજાના માંસની જરૂર છે. જે તેલે માંસ આપશે તેને બે લાખ રૂપિયા આપવામાં Page #451 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન આવશે. બધા શેઠીયાને લાવ્યા. કેઈએ હા ન પાડી. અરે, બે લાખ શું, ૧૭ લાખ આપો તે પણ કાળજાનું માંસ ન મળે. માણસ કાળજું કાઢીને આપે તે જીવે કેવી રીતે ? કેઈ તોલો માંસ આપવા તૈયાર ન થયા, ત્યારે તે અભયકુમારે સભા ભરીને કહ્યું કે આપ બધા વાત કરતા હતા કે હમણાં માંસ સસ્તું છે તે કઈ એક તેલ કાળજાનું માંસ આપવા તૈયાર કેમ ન થયા ? અભયકુમારે બધાને એવા ફટકાર્યા કે ત્યારથી રાજ્યમાં હિંસા થતી બંધ થઈ ગઈ. - રાણી રોજ રાત્રે શિકાર કરે ને બિચારા નિર્દોષ મૃગલાઓને મારી નાંખે. એક વખતની વાત છે. નૂરજહાં રાત્રે શિકાર ખેલવા નીકળી છે. એક ઝાડ નીચે માળી-માલણ પોતાના દીકરા-વહુના કલેશથી કંટાળીને આવીને બેઠા હતા ને સુખ દુઃખની વાત કરતા હતા, તે સમયે નૂરજહાંએ વૃક્ષે ઉપર બેઠેલા પક્ષીને વીંધવા માટે બાણ માર્યું. તે બાણ પક્ષીને નહીં વાગતાં સીધું નીચે ગયું. અને સનનન કરતું પેલા માળીની છાતીમાં પેસી ગયું. આથી માલણ ધ્રુસકે ને ધ્રુસ્કે રડવા લાગી. હવે મારું શું થશે ? તેણે ધીમે રહીને બાણ ખેંચ્યું. ને પ્રભુનું નામ દીધું. જેથી માળીની સદ્ગતિ થાય. તે તરત ધરતી પર ઢળી પડે, અને લેહીની ધાર છૂટી. માલણ તે કાળા પાણીએ રડે છે. અરેરે કર વિધાતા ! તે મારું સુખ છીનવી લીધું, તને જરા પણ દયા ન આવી? જ બીજે દિવસે બાઈ જહાંગીરની સભામાં ફરીયાદ કરવા ગઈ. કઈ છે ગરીબને સાંભળનાર ! ગરીબને ન્યાય આપો. બાઈનું કરૂણ રૂદન જોઈ રાજા પૂછે છે હે બાઈ ! તું શા માટે રડે છે? તારી શી ફરિયાદ છે? માલણે પોતાના હાથમાં રહેલું બાણ બાદશાહના હાથમાં આપ્યું ને કહ્યું હે રાજન્ ! આજે હું નિરાધાર બની ગઈ. આ દુનિયામાં મારૂં કેાઈ નથી. મારા પ્રાણુ અને મારી શોભા આ બાણ ફેંકનારે છીનવી લીધા. બાદશાહે બાણ જોયું તે બાણ પર નૂરજહાંનું નામ હતું. જહાંગીર નૂરજહાંના પ્રેમમાં પાગલ હતે. પણ ન્યાય દેવામાં પાછા પડે તેમ ન હતો. બાઈને કહે છે બહેન ! હું તારું દુઃખ જોઈ શકતું નથી, પણ તું શાંતિ રાખ. હું હમણું તેને ન્યાય કરું છું. બાદશાહ નેકરને હુકમ કરે છે કે જાઓ, અત્યારે ને અત્યારે નૂરજહાને અહીં બોલાવી લાવે, ત્યારે તેમના હજુરીયા કહે સાહેબ ! એ નહિ બને. કેઈ દિવસ બેગમ સાહેબ ભરી સભામાં આવતા નથી. આજે અહીં બોલાવીને શું એની આબરૂનું લીલામ કરવું છે? એ કદી નહીં બને. બીજા હજુરીયાને કહ્યું, બધા મુસ્લીમ નેકરે એક થઈ ગયા ને કહેવા લાગ્યા કે નૂરજહાં બેગમ સાહેબ અહીં નહિ આવે. બાદશાહ કહેજહાંગીરને ન્યાય એટલે ન્યાય, ત્રણ કાળમાં નહિ ફરે. મારી બેગમ હોય કે મારો પુત્ર હોય પણ મારી પ્રજાને ન્યાય તે બરાબર આપવો જોઈએ. ન્યાય આપતી વખતે મેહની ગુલામી ન હોવી જોઈએ. કેઈ હિસાબે હજુરીયા માન્યા નહિ ને બેગમને બોલાવવાની ના પાડી, ત્યારે જહાંગીર હાથમાં ખંજર લઇને માલણ પાસે આવીને કહે છે કે બેન ! જેમ તને નૂરજહાંએ વિધવા બનાવી તેમ તું આ ખંજર મારા ગળા પર ફેરવી દે અને Page #452 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૪૭ નૂરજહાંને વિધવા બનાવી દે, એટલે એને ખબર પડે કે દુનિયામાં વિધવાપણાના દુઃખો કેમ વેઠાય છે! એના ગુન્હાની એને શિક્ષા મળી જશે. ખાદશાહના ન્યાય જોઈ માલણુ રડી પડી ને ખેાલી ભાઈ! તમે મને બેન કહી, હવે મારાથી ભાઈને મરાય ? ધન્ય છે તમારી ન્યાયપ્રિયતાને ! રાજાએ કહ્યું બહેન ! તું આજથી મારી બહેન છે. હું તારા દુઃખના ભાગીદાર બનીશ. હવે તને દુઃખ નહિ પડવા દઉં' ! રાજાની પત્નીએ ભૂલ કરી પણ એ પત્નીની ભૂલ ખાતર સાચા ન્યાય આપવા રાજા પાતે પ્રાણ દેવા તૈયાર થયા. અહીં મણિપ્રભ વિદ્યાધરે મુનિની દેશના સાંભળી. જેમ સૂર્યના કિરણેાથી અધકાર નાશ થઈ જાય છે, તેમ મુનિના ઉપદેશથી મણિપ્રભના હૃદયનું પાપ પણુ સાફ્ થઈ ગયું. તે મનમાં વિચારવા લાગ્યા કે હુ` કેવા પતિત થઈ રહ્યો હતા! આ સતી ભૂચર છે, અને હું ખેચર છું, છતાં તેની સાથે ભ્રષ્ટ થવા ચાહતા હતા ! મારામાં એટલી દૃઢતા ન રહી. સતી તે પેાતાના વિચારમાં દૃઢ રહી. તે મને ભાઇ કહેતી હતી, પણ મને તેના ભાઈ બનવાનું ગમતું ન હતું. હું તેના પતિ બનવા ચાહતા હતા. હું કેવા ઊંડા ખાડામાં પડી રહ્યો હતા, પણ આ સતીની કૃપાથી ખાડામાં પડતાં હુ' ખચી ગયા. મણિપ્રભનું હૃદય પીગળી ઉઠયું. પરલેાકના મહાન ભય એની નજર સામે તરવરી રહ્યો. વિટંબણામય સંસાર પ્રત્યે નફરત અને તારક ધર્મ પ્રત્યે પ્રીતિ ઉભરાણી. આત્મ પર ભૌતિક રૂપરંગે જે વર્ચસ્વ જમાવ્યા હતા તે ફગાવી દેવાયા અને અધ્યાત્મ સામ્રાજ્યના સન્માન કરાયા. આવા સવેગ જાગ્યા પછી ઝાલ્યા રહે ? ઉભેા થઈ ગયા ને હાથ જોડીને મુનિને કહે છે હે પ્રભુ! મારા મનમાં જે દુર્ભાવના આવી તેને માટે પશ્ચાતાપ કરુ છું. હવે આપ મને એવી પ્રતિજ્ઞા આપેા કે, મારા માટે મારી પરિણિત સ્ત્રી સિવાય સંસારની બધી સ્ત્રીઓ માતા અને બહેન સમાન છે. પરસ્ત્રી સામે કયારે પણ દૃષ્ટિ કરવી નહિ. મુનિ પાસેથી આ પ્રતિજ્ઞા લઈ મણિપ્રભ મયણરેહાના પગમાં પડી કહેવા લાગ્યા, હું સતી ! આપ મારા અપરાધ ક્ષમા કરેા. મારા જેવા પાપી બીજો કાણુ હશે અને તમારા જેવા બીજા ઉપકારી કાણુ હશે ? મારા જેવા પાપીને પણ તમે આ મહામુનિ પાસે લાવી સુધારી દીધા છે. આજથી તું મારી ધર્મની બહેન છે ! મારા અયેાગ્ય ખેલને માક્ કરજે. હું તારી ક્ષમા માગું છું. મયણુરેહા તા ખરેખર માટા મનવાળી છે. અધ્યા ત્મના સામ્રાજ્યમાં વિહરતી એગ્રે પતિઘાતક જેઠ ઉપર પણ ગુસ્સા નથી કર્યાં, ત્યારે આ તા લજજા મૂકી ક્ષમા માગે છે ત્યાં રાષ શાના આવે? ઉપરથી પ્રશસા કરતા કહે છે તમારા મારા પર મહાન ઉપકાર છે. એક તા તમે મને પ્રાણદાન આપ્યું અને મને મહાન ત્યાગી મુનિના દર્શન કરાવ્યા. તેથી મને ખૂબ આનંદ થયેા. વાસના હતી ત્યાં વાત્સલ્ય આવ્યું! મણિપ્રભ અને મયણરેહા સગા ભાઈ બેન બન્યા. હવે મયણરેહા મુનિને આગળ શું પ્રશ્ન પૂછશે ને શું ખનશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ–સાગરદત્ત શેઠને કર્મે કેવા ટળવળતા કરી દીધા છે. તેઓ કંચનપુર Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શારદા રત્ન નગરમાં એક શેઠને ત્યાં આવ્યા. શેઠે તેમને ખૂબ આદર સત્કાર કર્યો અને કહ્યું, તમારા સંયોગ મને પંથમાં સંબલ સમાન છે. તેમને રહેવા ઘર આપ્યું ને કહ્યું, આપ શાંતિથી અહીં રહો ને ધર્મધ્યાન કરો. શેઠ કહે, વ્યવસાય વિના જીવનમાં દુર્ગુણ ભરાતા જાય છે. દેહ વિકૃત બને છે. વ્યવસાય એ તે મુક્ત આનંદ છે. ભાઈ! આપણું કોઠાર સંપૂર્ણ ભરેલા છે. વ્યવસાય કરવાની કઈ જરૂર નથી. શેઠ! આપ મારા ઉપકારી છો, મારે શું કરવું તેનું માર્ગદર્શન આપે. મારી પાસે થોડું પણ ધન નથી કે હું વ્યાપાર કરી શકું. આપ બીજો કોઈ પણ ઉપાય બતાવે કે જેથી મારા કુટુંબનું ભરણપોષણ કરી શકું. સાગરદત્ત શેઠની ભાવના જોઈ શેઠે કહ્યું, એક કામ તે એ છે કે ક્ષિપ્રાને કાંઠે સરોવર થાય છે, ત્યાં અનેક માણસે કામ કરે છે. ત્યાં તમારી રહેવાની ઈચ્છા હોય તે રાજાના આદેશથી ત્યાં નિમણુંક કરાવું. કામને અમુક પગાર નકકી કરી આપીશ અથવા નગરથી થોડે દૂર એક વન છે. ત્યાં ઘણા લાકડા છે. તે એ લાકડા કાપી ભારો બાંધી હમેશાં નગરમાં વેચી દેવો ને આજીવિકા ચલાવવી. આ બે માર્ગમાં તમને જે ગ્ય લાગે તે માર્ગ અપનાવે. શેઠે વિચાર કર્યો કે સમુદ્ર કિનારે માટી દવા જવી એમાં અનેક કીડી, મકડા, આદિ જે નીચે માટીમાં હેય ને ખોદતા એ જીવોની હિંસા થઈ જાય, તેના કરતાં વનમાં જઈ સૂકા લાકડા કાપવાને વેચવા એ શ્રેષ્ઠ છે. માટે એ કામ ક . અગરદત્ત શેઠે કેઈ દિવસ કુહાડી હાથમાં ઝાલી નથી. એમને લાકડા કાપતા કર્યાથી આવડે? શેઠે થોડા દિવસ તે એક કઠિયારાને કહી દીધું કે ભાઈ તારે આ ભાઈને લાકડા કાપી આપવા ને તેને ભારે બાંધી દે. ભલે શેઠ ! આ રીતે થેડા દિવસ તે લાકડા કાપનાર મળી ગયા, પણ પછી તે જાતે કાપવાનો વખત આવ્યો. કેઈ દિવસ કુહાડી હાથમાં પકડી નથી. થોડા લાકડા કાપે ત્યાં હાથ સૂઝી જાય છે, છતાં મનમાં દુખ નથી. લક્ષમીની સેજ પર રાત દિન રંગભર આળોટનાર શેઠને નિર્જન વગડાનાં પહાડ કે ખડકો ભય ઉપજાવતા નથી. વાયરા કંપાયમાન કરતા નથી. દરરોજ વનમાં જઈ લાકડા કાપે અને ભારો વેચે ને તેમાંથી ગુજરાન ચલાવે. સમય મળે તે સામાયિક, પ્રતિકમણ આદિ કરે ને છોકરાઓને શીખવે અને ધર્મની ક્રિયાઓ કરે. કેઈ દિવસ પાશેર ભાર ઉપાડ્યો નથી, એવા શેઠ માથે લાકડાને ભારે મૂકીને વેચવા જાય. તારામતી પણ બીજા કામ-કપડાં, વાસીદું, પીસવું વગેરે કામ કરી શેઠને મદદ કરતી. પેટ કરાવે વેઠ. એક પેટ માટે શેઠ-શેઠાણને કેવાં કામ કરવા પડે છે! શેઠ કેઈ વાર જલ્દી ભારો વેચાઈ જાય તે વહેલા પાછા આવે, નહિ તે સાંજે આવતા ઘરે પત્ની, બાળકે બધા ભૂખ્યા બેઠા હોય. સાંજે શેઠ આવે, પૈસા લાવે, એમાંથી થોડું ઘણું બનાવીને ખાઈલે શેઠને પાપના ઉદય સાથે છેડે પુણ્યનો ઉદય છે. શેઠ ભારો વેચવા આવે ત્યારે શેઠના મુખની તેજસ્વીતા જોઈને સી પૂછે, આપની સ્થિતિ આમ કેમ છે? આપના મુખ ઉપરથી લાગે છે કે આપ પુણ્યવાન છે, છતાં આ Page #454 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મજુરી કરવી પડે ? બધા કહે, શેઠ અમારે ત્યાં રહી જાવ. શેઠ કહે. આમ મને એ કઈ ધંધો આપ તે રહું, બાકી ન રહે. બધા લોકોને શેઠને જતાં ખૂબ દયા આવે છે. તેથી કોઈ કોઈ તો શેઠ ભારો વેચવા જાય તે તે જે માંગે તે આપવા તૈયાર થાય છે, પણ શેઠ તે વધુ લેતા નથી. લાકડાની કિંમત ને ભારાની મજુરી જે થતી હોય તે લે છે. ગરીબીમાં પણ અમીરી છે. શેઠને જોઈને તેમની વાત પરથી બધાને લાગ્યું કે આ શેઠ ખૂબ ધર્મિષ્ઠ છે, જાણકાર છે, માટે આપણે કથા કહેવા બોલાવીએ. સાગરદન દે ઉપદેશ સૌને, સૌ હૃદયપૂર્વક સુણે; સૌ લકે તેની ઉપર ખુશ ખુશ થઈ જાવે. બધા સાગરદત્તને કથા કહેવા બોલાવવા લાગ્યા. શેઠ ધર્મકથા કરે. ધર્મની વાતો કરે તે બધાને ખૂબ ગમે. બધાને તે ખૂબ રંગ લાગી ગયો. કંઈક સજજન પુરૂ કહે છે, આપ લાકડાના ભારા ન વેચો. તમે અમારે ત્યાં આવી જાવ. અમે તમને કામ આપીશું પણ શેઠ તે રોજ લાકડા કાપવા જાય. આવીને ભારો વેચે ને તેમાંથી મળે તે ખાય. આ રીતે આનંદ, સંતોષ અને ધર્મ પ્રવૃત્તિથી જીવન જીવે છે. એક દિવસ મોટા છોકરાએ હઠ લીધી. રોજ તમે લાકડા કાપવા જાવ છો. આજે હું તમારી સાથે આવીશ. નાને દીકરો કહે હું પણ આવીશ. શેઠ કહે-તમે હજુ ના છે. મોટા થાવ ત્યારે આવજે. બેટા ! અત્યારે તે વનમાં જઈને લાકડા લાવી તેને વેચી તેમાંથી જે કંઈ મળે તેના પ્રતાપે આપણી નાની-સી દુનિયામાં અજવાળા પથરાય છે. બંને પુત્ર કહે, ના, અમે તો સાથે આવીશું જ. આ છોકરાઓના બબ્બે નામ છે. એક નામ હતું ગુણદત્ત અને બીજું રત્નચંદ્ર. બીજા છોકરાનું નામ ગુણચંદ્ર અને રત્નસાર. શેઠ કહે, તમે ઉતાવળા ન થાવ. વનને રસ્તો કઠીન છે, તમે ચાલતા થાકી જશે. તેમજ વનમાં વનચર પ્રાણીઓથી ભય લાગશે. તમારી ફૂલ જેવી કાયાને ધામધખતા તાપ અને પરિશ્રમના ભારથી કયાંય પછડાઈ જતા વાર નહિ લાગે. હજુ તો તમે બાળક છે. પિતાને શાંતિ આપવી એ અમારી ફરજ છે. પિતાજી! સમયની દુર્દશાને સમજવા છતાં તમને મદદ ન કરીએ તે અમે શા કામના? પુત્રોને ઘણું સમજાવ્યા છડાં ન માન્યા. છેવટે શેઠ બે દીકરાને લઈને ગયા. ૧૧ વાગે જંગલમાં પહોંચ્યા. સૂર્ય બરાબર તો છે. લાકડા કાપતા જીવ ગભરાય છે. ત્યાં શું ચમત્કાર થશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં.-૩૮ શ્રાવણ વદ ૮ ને શનિવાર તા. ૨૨-૮-૮૧ વાત્સલ્યના વહેણ વહાવનાર, મેક્ષ માર્ગના બતાવનાર, ભવ્ય જીના તારણહાર, અનંત ઉપકારી જિનેશ્વરદેવની વાણી તેનું નામ સિદ્ધાંત. જિનેશ્વરદેવની વાણી સર્વ દુઃખને નાશ કરે છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આત્માને ઉથાન તરફ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શારદા રન દોરી જાય છે. ભવોભવ સુખ અને સમૃદ્ધિ આપે છે. આત્મકલ્યાણને સાચા માર્ગ ધર્મશ્રવણથી મળે છે. જીવનમાં ટની"ગ પોઈન્ટ (પરિવર્તન) લાવવા અવશ્ય ધર્મનું શ્રવણ કરવું જોઈએ. ભૂતકાળમાં ઘણા આત્માઓ ધર્મશ્રવણના પ્રભાવે મેક્ષગતિને પામ્યા છે. જંબુકુમારે એક જ વાર જિનવાણીનું શ્રવણ કર્યું અને નવ્વાણું કિડની સંપત્તિને ઠોકર મારી પોતાની આઠ પત્નીઓને પણ વૈરાગી બનાવી. આ પણ ધર્મશ્રવણને પ્રભાવ હતે. માનવ જીવનના ઉત્થાન માટે અનેક ગુણોની આવશ્યકતા અનિવાર્ય છે, કારણ કે માનવને ખાલી જીવન જીવી જવાનું નથી, પણ જીવતાં જગતની સામે અનેક પ્રકારના ભવ્યતમ આદર્શો રજુ કરી જવાના છે. અસંસ્કારિત શાકભાજી કંઈકના પગ તળે છુંદાય છે તે જ શાકભાજી સંસ્કારિત દશામાં આવે છે ત્યારે સ્ટેનલેસ સ્ટીલની તપેલીમાં તેનું સ્થાન હોય છે. જેમ કેઈપણ ચીજ ઉંચ સ્થાન તરફ આગળ વધે છે તેમ તેની પૂર્વભૂમિકામાં સહન કરવાનું હોય છે. હીરાજડિત સુવર્ણ સિંહાસન કે સુવર્ણ મુગટ ક્યારે ઉંચુ સ્થાન ભોગવી શકયા? પૂર્વ સ્થિતિનું પરિવર્તન લાવવા અર્થે સહન કર્યું ત્યારે. આજે લોકો વૃક્ષને ચાહે છે. વૃક્ષને જોઈને રાજી થાય છે, કારણ કે તે ટાઢ-તડકો તેમજ વરસાદની ઝડીઓ સહન કરી મીઠાં ફળ અને શીતળ છાયા આપીને પરોપકાર કરે છે તેથી. આ રીતે માનવને પણ સમજી લેવાની જરૂર છે. સુખની અવ્વલ ટોચ ઉપર પહોંચવું હશે તે વિશ્વાસપૂર્વક પોપકારના માર્ગે આગળ વધવું પડશે, અને વચમાં આવિંતા ચઢાણ ઉતરાણની યાતના સહન કરવી પડશે. બીજાને પીડા ઉપજાવીને, બીજાના સુખ છીનવી લઈને, બીજા જીવોનું અસ્તિત્વ ભૂંસી નાંખીને સુખી થવાની મહેનત કદાપિ સુખ આપવામાં કારણ નહિ બને. કદાચ પૂર્વભવના પુણ્યબળથી સુખ મેળવી લેવાય પણ તે સુખ દ્વારા જીવનમાં શાંતિ નહિ હોય. અગ્નિ શીતલતા આપી શકતી નથી તેમ બીજાને દુઃખી કરીને મેળવેલું સુખ કદાપિ શાંતિથી જીવવા દેતું નથી. આમ બરાબર સમજીને જે માનવ પરોપકારમાં લાગી જાય અને પરોપકાર કરતાં જે કંઈ સહન કરવું પડે તે સહન કરી લે, તે તે લોકોના હૃદય સિંહાસન પર સ્થાન મેળવી લે. પોપકાર કરવા માટે લાખે કે કરોડો રૂપિયાની મૂડીની જરૂર છે તેમ નથી, પણ હૃદયના વિશુદ્ધ ભાવની અને પવિત્ર આંખમાંથી પુનિત આંસુઓની જરૂર છે. સાથે સાથે કરૂણાથી ભરેલા વિચારોની જરૂર છે. તમે સામાને શું આપે છે? કેટલા આપો છે તે જોવાનું નથી, પણ હૃદયના ભાવો અને આપવાનો વ્યવહાર જોવાય છે. ક્યા ભાવથી દાન આપવાનો વ્યવહાર છે તેના ઉપરથી તમારા આપેલા દાનનું મૂલ્યાંકન થાય છે. પરિગ્રહથી ધર્મ દીપતો નથી, પણ નિષ્પરિગ્રહી થવા માટે દાન પ્રવૃત્તિ આચરવાથી ધર્મ દીપે છે. દાનની પ્રવૃત્તિમાં સામાના ભાવ, દુઃખને દૂર કરવાની વૃત્તિ હોવી જોઈએ. કેઈ ધન આદિ આપે એ તે દ્રવ્ય દયા, પણ ભાવ દયા તે તેને કહેવાય કે ધર્મથી વિમુખ થયા હોય અને ધર્મને પામ્યા ન હોય તેવા જીવોને ધર્મની સન્મુખ કરવા. આ ભાવહ્યા કરવા માટે દ્રવ્ય દયા કરવાની છે, મહાન ઉપકારી તારક શ્રી જિનેશ્વર Page #456 -------------------------------------------------------------------------- ________________ * * શારદા રત્ન ૩૫૧ ભગવંતે પ્રરૂપેલે ધર્મ બીજાને પમાડે છે તે મારે તેવા પ્રકારનું દાન કરવું જોઈએ કે જેથી લોકો મારા દાન તરફ આકર્ષાય અને તેઓની ગ્યતા પ્રમાણે પછી ધર્મ પમાડી શકાય. આ ભાવથી દાન આપવામાં આવે તે અભિમાનાદિ દુર્ગણે પ્રવેશવા પામે નહિ. જ્યારે જ્યારે પરોપકાર કરતા હોઈએ ત્યારે ત્યારે એકજ ભાવ રમત હોય કે હું જે પરોપકાર કરું છું તે મારા તારક શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞા છે. હું જગત ઉપર ઉપકાર કરી રહ્યો નથી, પણ પરોપકાર દ્વારા મારા આત્માનો ઉદ્ધાર કરી રહ્યો છું. ખરેખર દાન લેનારાઓને ધન્યવાદ સાથે અભિનંદન છે કે મારા દાનને સ્વીકાર કરી રહ્યા છે. આ ભાવનાથી આગળ વધતા રહેવાનું છે. અને પરોપકાર ગુણને ખીલવતા રહેવાનું છે. જેવી રીતે પ્રભાતના સૂર્યના કિરણ ગ્રહણ કરવા માટે કમળ પિતાનું હૃદય ઉઘાડે છે તેવી રીતે સઘળા દુઃખોને અવાજ સાંભળવા માટે તારા કાન સદા ખુલ્લા રાખજે. મનુષ્યનું આંસુનું ટીપું તારા હૃદય ઉપર પડવા દેજે અને ત્યાં રહેવા દેજે, અને જે કારણથી તે આંસુ પડ્યું તે કારણ તું દુર ન કરી શકે ત્યાં સુધી તારા હૃદય પટ પર પડેલા તે આંસુને ખંખેરી નાખતે નહીં. આ આંસુના ઝરાથી શાશ્વત દયાનું ખેતર પોષાય છે. આ વાત પરથી સમજાશે કે માનવ જીવનના ઉત્થાન માટે પરોપકાર અને દયાના ગુણ કેળવવા જરૂરી છે. મહાપુરૂષ કહે છે હે માનવ! તું વૈભવના મદમાં છકી જઈને બીજા દુઃખિત હૃદયી માનવીઓના આંસુઓની તું હાંસી ઉડાવતે નહીં અને તેની આશાઓ બાળીને ભરમ કરતો નહિ. નહીં તે તે ભસ્મ તારા હૃદયને દઝાડવા સમર્થ બનશે અને તારા ઉથાન માર્ગમાં અવરોધ ઉભું કરશે. એક વખત એવો આવશે કે તું કલ્પાંત કરતે રહીશ અને જગત તારા ગરમ ગરમ આંસુઓ જોઈ મશ્કરી કરશે, માટે છે માનવ! તું જીવનનું ઉત્થાન ઈરછ હોય અને મોક્ષના સુખ મેળવવા ઝંખતે હોય તે તું પરમાર્થ અને પરોપકારના પંથે આગળ વધતો જા. ક્રોધ, માન, માયા અને લેભા રૂપી કક્ષાયના માર્ગથી દૂર થતું જા, અને ઇન્દ્રિય-વિષયજન્ય સુખમાંથી ઉત્પન્ન થતાં સ્વાર્થના સંબંધ તોડી નાખીને પ્રભુએ ચીંધેલા આદર્શ યુક્ત ઉત્તમ જીવન જીવવા કટીબદ્ધ થા, તેથી તારો ઉત્થાનને માર્ગ સુલભ બનશે. એક વાત યાદ રાખો કે જ્યાં સુધી હૈયામાં શારીરિક, ભૌતિક અને ઇન્દ્રિય સુખની કામના છે ત્યાં સુધી આત્માની કેઈ યાદ નથી. અને આત્માના વિસ્મરણમાં ધર્મ સમજાત નથી. ધર્મના મર્મને સમજનાર જય શારીરિક અને ભૌતિક સુખની પાછળ ભટકતો નથી. યોગદષ્ટિ ખૂલ્યા વિના જીવ ધર્મ તત્ત્વને સમજી શકતો નથી. બાહ્ય ક્રિયાઓ તે ભગદષ્ટિવાળા પણ કરે છે. જીવરાજ શેઠની વાત યાદ આવે છે. એક હતા જીવરાજ શેઠ, જેમને વહાલું હતું વૈકુંઠ.” ઘણાં સમય પહેલાંની વાત છે. એ સમયે ઈન્દોર આજના જેટલું મોટું વિકસેલું શહેર ન હતું, પણ નાનું સરખું ગામ હતું. ત્યારે ગામમાં પાણીને નળ ન હતા. ટ્યુબ લાઈટ ન હતી, '.. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર શારઠા મોટા મોટા મકાન ન હતાં. આ ગામમાં એક જીવરાજ શેઠની દુકાન હતી. આ શેડ પૂલ ધનવાન હતા. સાત માળના બંગલામાં તે રહેતા હતા. આ શેડ જેમ આ માટે પુરૂષાર્થ કરતા ને સુખ ભોગવતાં તેમ સાથે ધર્મ પણ કરતા હતા. શેઠને ધર્મક્રિયા કરવાનો ખૂબ શોખ હતો. કપાળમાં આઠ દશ ટપકા કરીને શેઠ દુકાનની ગાદીએ બેસતા. ઈ ઘરાક ન હોય ત્યારે રૂદ્રાક્ષની માળા ફેરવતા ને ભગવાનનું નામ લેતા. એક દિવસની વાત છે. નારદજીનું વિમાન ઈન્દોર પરથી પસાર થતું હતું. નારદજીની ઈચ્છા ઈન્દોર જેવાની હતી. આથી તેમણે વિમાન મેદાનમાં ઉતરાવ્યું. વિમાનમાંથી ઉતરી નારદજી ઈન્દીર જેવા નીકળ્યા. મેદાનના એક ખુણે જીવરાજ શેઠની દુકાન હતી. દુકાન પર જીવરાજ શેઠ હાથમાં રૂદ્રાક્ષની માળા લઈ રામનામ જપી રહ્યા હતા. નારદજી તે શેઠને અહોભાવથી જોતાં જ રહી ગયા. અહાહા-કેવા ભક્ત છે! નારદજીએ શેઠના લલાટમાં ચંદનના આઠ-દશ તિલક જોયા. હાથમાં રૂદ્રાક્ષની માળા જોઈનારદજીએ શેઠને ભક્ત માની લીધા. તે તેમની દુકાને ગયા. શેઠે નારદજીને જોયા. તે ખૂબ ખુશ થયા. દુકાનમાંથી નીચે ઉતરી નારદજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. નારદજીએ પિતાના બે હાથથી પકડીને તેમને ઉભા કર્યા. શેઠની આંખમાં આનંદને સાગર લહેરાવા લાગ્યો. છે . શેઠ ગદગદ્દ કંઠે કહેવા લાગ્યા છે દેવર્ષિ! આપ આજે મારે આંગણે પધાર્યા તેથી ધન્ય બની ગયે. હે મહાત્મા ! મને તો લાગે છે કે આજે જાણે મારે આંગણે કલ્પવૃક્ષ આવ્યું. અહાહા...મને કામધેનુ, કામકુંભ મળી ગયે. પધારો...ગુરૂદેવ ! પધારો.... મારા ગરીબની ઝુંપડી પાવન કરે. નારદજી તે શેઠના વિનય અને ભક્તિથી પાણી પાણી થઈ ગયા. શેઠની દુકાનના પગથિયા ચઢી નારદજી ઉપર આવ્યા. શેઠે તેમને વિનયથી અને પ્રેમથી ગાલીચા પર બેસાડ્યા, અને બે હાથ જોડીને ઉભા રહ્યા. નારદજીએ કહ્યું શેઠ ! આ સંસારમાં તમે કેવી રીતે રહી ગયા ? તમારા જેવા ભક્તને તે વૈકુંઠમાં રથાન મળવું જોઈએ. શેઠે કહ્યું પ્રભુ! મારું એવું ભાગ્ય ક્યાંથી કે મને વૈકુંઠમાં સ્થાન મળે! ભગવાન ! હું તે અભાગીયો છું. ના...શેઠજી !.ના. એમ બની શકે નહિ. ભગવાન તમારા જેવા ભક્તને વૈકુંઠમાં સ્થાન નહીં આપે તે કોને આપશે? હું વૈકુંઠમાં જઈને ભગવાનને કહું છું કે ઈન્દોરના પેલા ભક્તને તમે વૈકુંઠમાં જદીમાં જલ્દી પ્રવેશ આપો. ભગવાન દયાળુ છે તે તરત તમને વૈકુંઠમાં જલ્દી પ્રવેશ આપશે. તો શેઠ ચાલવું છે ને કંઠમાં! નારદજીએ જીવરાજ શેઠ સામે જોયું ને કહ્યું. ભગવંત! તમને શું કહું? મારા તે રોમેરોમમાં રામને નાદ ગૂંજી રહ્યો છે. આ સંસારમાં મને જરા ય ચેન નથી. મને જે વૈકુંઠ મળી જાય તે અહા પ્રભુ! મારા ભવભવના ફેરા ટળી જાય. શેઠની વાત સાંભળી નારદજી પ્રસન્ન થયા. પ્રસન્ન કેમ ન થાય? તમે એવી વાત કરો કે મહાસતીજી! મારે મેક્ષ સિવાય બીજું કાંઈ નથી જોઈતું, તે હું પણ પ્રસન્ન થઈ જાઉં. કેટલી સુંદર વાત કરી જીવરાજ શેઠે ! કેટલે વિનય ! કેટલો વિવેક ! તમને Page #458 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૫૩ આવડે છે આવું કાંઈ? કઈ સંતે તમારી દુકાન પાસેથી પસાર થાય તે તમે બેઠા રહો છે કે નીચે ઉતરી જાઓ છો? (શ્રોતામાંથી અવાજ–નીચે ઉતરતા નથી.) જો સંતોને આટલો વિનય નથી કરતા તો બીજાને તે વિનય કરો જ કેવી રીતે ? જે આપણામાંથી આટલે વિનય પણ ચાલ્યો જાય તો સમજવું કે હજુ આપણે ધર્મના સ્વરૂપને સમજ્યા નથી. વિનય અને વિવેક વિના ધર્મ થઈ શકતો નથી. ભગવાન દશવૈકાલિક સૂત્રમાં બેલ્યા છે કે “વિળો મૂળે ધમો.” વિનય ધર્મનું મૂળ છે. ધર્મને પ્રારંભ વિનયથી થાય છે, તેથી ઉત્તરાધ્યયન સૂત્રમાં સૌથી પ્રથમ અધ્યયન વિનયનું બતાવ્યું છે. જે જીવનમાં વિનય હશે તો બીજા ગુણ સહજ રીતે આવે છે. મહાપુરૂષોને, ગુરૂદેવને વિનય કરવો તે દૂર રહ્યો પણ શું તમે માતાપિતાને વિનય કરો છો ખરા? વડીલેને વિનય કરે છે? દિવસમાં ત્રણવાર માતાપિતાને પગે લાગો છે? (શ્રોતામાંથી અવાજઅરે! એકવાર પણ નથી લાગતા, પગે લાગતા શરમ આવે છે.) કયારે પગે લાગી શકે? નમ્રતા વિના નમન થઈ શકતું નથી. આજે નમ્રતા ચાલી ગઈ છે. અભિમાનમિથ્યાભિમાન ખૂબ વધી રહ્યું છે. જે તમને માતાપિતાને નમન કરતાં શરમ આવે છે તે પછી તમારા બાળકો છે કરશે? જે તમને તમારા બાળકેએ તમારા મા-બાપને પગે લાગતા જોયા હોય તે બાળકો જરૂર તમને પગે લાગે, પણ તમે એવો આદર્શ આપ્યું નથી. બોલે, આપ્યો છે આ આદર્શ ? હા, આદર્શ આપ્યો છે ખરો, પણ કેવો આદેશ આપ્યો છે? અપમાન કરવાનો, તિરસ્કાર કરવાને, ગાળો દેવાને. યાદ રાખજો તમે તમારા માબાપ સાથે જે વ્યવહાર રાખશો તેવો વ્યવહાર તમારા બાળકે તમારી સાથે રાખશે. તમારા બાળકોને કોન્વેન્ટ સ્કુલો અને કોલેજોમાં મોકલીને શું લાભ મેળવ્યો? એટલે જે થોડી ઘણી નમ્રતા હતી તે પણ ચાલી ગઈ, અને બની ગયા અભિમાનના પૂતળા ! અભિમાનમાં ક્યારેય નમ્રતા જોઈ છે ખરી ? નમ્રતા વિના વિનય કયાંથી આવે ? વિનય વિના ધર્મ ક્યાંથી આવે? વિનયનું શિક્ષણ તો નાનપણથી આપવું જોઈએ. માતા પિતાને વિનય કરનાર બાળક સ્કૂલમાં શિક્ષકોનો પણ વિનય કરશે. સમાજમાં વડીલને વિનય કરશે. ઉપાશ્રયમાં સાધુસંતેને વિનય કરશે. આ જીવરાજ શેઠે નારદજીને કેવો વિનય કર્યો? કેટલે બધે વિવેક કર્યો? કહેવત છે કે વિનય વેરીને પણ વશ કરે છે. શત્રુને વશ કરવા માટે વિનય એ જડીબુટ્ટી છે. અહીં જીવરાજ શેઠના વિનયથી નારદજી પ્રસન્ન થઈ ગયા. તેમના પ્રત્યે શુભ ભાવ જાગે, અને નારદજીએ વૈકુંઠમાં જવાનો વિચાર કર્યો. જીવરાજ શેઠને કેઈ પણ રીતે વૈકુંઠમાં લઈ જવા એવો નિર્ણય કરી નારદજી. વિમાનમાં બેઠા. વિમાન વકુંઠ તરફ ઉપડયું. જીવરાજ શેઠ નારદજીને વિમાનમાં જતા જોઈ રહ્યા. નારદજી તે વૈકુંઠમાં પહોંચી ગયા. તે ભગવાનને મળ્યા. ભગવાને તેમને પૂછ્યું. નારદજી મૃત્યુલોકના નવા જુના શું સમાચાર લાવ્યા છે ? તે કહો. નારદજીનું Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શારદા રત્ન માં સ્હેજ ભારમાં હતું. થાડીવાર મૌન રહીને ખેલ્યા, ભગવાન ! મને ખબર નહિ કે આપના રાજ્યમાં આટલું બધું અંધેર હશે ? આમ ખેાલીને નારદજીએ તા જોરદાર ધડાકા કર્યાં. ભગવાન સાંભળીને ઘડીક સ્તબ્ધ થઈ ગયા, પણ પછી મુખ પર પ્રેમાળ સ્મિત લાવીને જરા હસતા મુખે કહ્યું, નારદજી! દેવર્ષિ ! એવી તે શી વાત છે કે મારા રાજ્યમાં તમને અંધેર દેખાયુ'! અરે ભગવાન ! આપ અંતર્યામી થઈ ને મને પૂછે છે ? કઈ વાંધા નિહ. તમે પૂછે છે। એટલે કહુ છું. હમણાં હું મૃત્યુલાકમાં ગયા હતા, ત્યાં ઈન્દોર જોયું. ઈન્દોરમાં વસતા જીવરાજ શેઠને મળ્યેા. વાહ શું એ ભક્ત છે ! દિવસ રાત સતત તમારા નામના જાપ કરે છે. કપાળમાં આઠ દશ તિલક કરે છે. આપની ભક્તિ કરે છે. શું તેમના વિનય વિવેક છે ! વૈકુંઠમાં આવવાની તેમની તીવ્ર તમન્ના છે. તીવ્ર ઉત્કંઠા છે. તેને વૈકુંઠ સિવાય બીજુ કંઈ જોઈતું નથી. પ્રભુ ! આપને કહું છું, આપ મારા પર નારાજ ન થશે, પણ આપને આવા ભક્તની કાંઈ પડી જ નથી ! આપ પાપીઓને પાવન કરેા છે પણ આવા ભક્તને... એટલું બોલીને નારદજી અટકી ગયા. ભગવાન નારદજીની વાત સમજી ગયા. ભગવાને આંખા બંધ કરીને ઇન્દોર જોયું. ઈન્દોરમાં શેઠની દુકાન જોઈ અને જીવરાજ શૅડને પણ જોયા. ભગવાને શેઠને બહારથી જોયા અને અંદરથી પણ જોયા. પછી નારદજીને કહ્યું, હે મહર્ષિ ! આ શેઠ વૈકુંઠમાં નહિ આવે. ભગવાન એ જરૂર આવશે. હું એને પૂછીને આવ્યા છું. નારદજી ! ભલે આપ પૂછીને આવ્યા છે પણ હુ" કહું છું કે તે શેઠ વૈકુંઠમાં નહિ આવે. નારદજી ગુસ્સામાં ખેલ્યા. ભગવાન ! આપની વાત હું માની શકતા નથી. માફ કરો. આપ સીધું એમ જ કહી દો કે એ શેઠ માટે વૈકુંઠમાં જગ્યા નથી. કોઈ રૂમ ખાલી નથી. ભગવાનને હસવું આવી ગયું. તેમણે કહ્યું-ભલે, તા તમે એ શેઠને લઈ આવેા. ભગવાન! હુ આપનું વિમાન લઈને ઈન્દોર જઈશ અને એ શેઠને લઈ આવીશ. ભગવાને કહ્યું, ભલે નારદજી ! આપ લઇ જો મારું વિમાન. નારદજી પ્રસન્ન થઈને પેાતાના સ્થાને ચાલ્યા ગયા. ભગવાન નારદજીને જોતા રહી ગયા. માણસની બહારની ભક્તિ જોઈ ને ઘણી વાર માણસા માહી જાય છે. ભગવાન જાણતા હતા કે એ શેઠની ભક્તિ ઉપર–ઉપરની છે, પણ નારદજીએ ખૂબ કહ્યું એટલે મનમાં થયું કે ભલે જાય નારજી અને એ શેઠને લઈ આવે. તમારે પણ મેાક્ષમાં જવુ' છે ને? મેાક્ષમાં જવાની લગની લાગી છે ને ? મેાક્ષમાં લઈ જનાર ધર્મ છે; માટે મેાક્ષ જોઈતા હાય તેા ધર્મ નું શરણું સ્વીકારા. નારદજી શેઠને વૈકુંઠમાં લઈ જવા માટે આવશે ત્યારે શે શું કહેશે તે અવસરે વિચારીશુ આપણા ચાલુ અધિકારમાં મુનિતા ઉપદેશ સાંભળી મણિપ્રભના કામવાસનાના વિષ ચાલ્યા ગયા. તેણે પ્રતિજ્ઞા કરી કે હવે હું પરસ્ત્રીને માતા અને બેન સમાન ગણીશ, પછી મયણુરેહાના ચરણમાં પડીને કહેવા લાગ્યા બેન ! કયાં હું અધમ પાપી ! કયાં તું પવિત્ર ! કયાં મારી દુષ્ટ ભાવના ! કયાં તારી શુદ્ધ ભાવના ! બેન ! મને મારી ભૂલની Page #460 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન માફી આપ. હવે તું મારી બેન છે. મયણરેહા કહે ભાઈ! મારી ઈચ્છા સંયમ લેવાની છે. મેં સંસારને જોઈ લીધે. સંસારમાં કાંઈ સાર નથી. મને સાચવીને યોગ મળે તે હું દીક્ષા લઈ લઈશ. બેન ! ધન્ય છે તને! ધન્ય છે તારા જીવનને ! એમ કહેતા મણિપ્રભની આંખમાંથી આંસુ સરી પડયા. મયણરેહા સંયમ લેવાનું વિચારી રહી છે, પણ માતૃહૃદય છે ને ! તેને પિતાને પુત્ર યાદ આવ્યા. સતીના મનમાં થયું કે હું જંગલમાં મારા બાળને ઝોળીમાં સૂવાડીને આવી છું. તેનું શું થયું હશે? હું દીક્ષા લઈ લઉં ને મારી આ ઈચ્છા રહી જાય તે પાછળ પસ્તાવાનો વખત આવે. આ તે શીરસાટાના ખેલ છે માટે ઈચ્છાને મૂળમાંથી નાશ કરી પછી દીક્ષા લઉં. જે ઈચ્છા રહી જાય તે પછી સંયમ લેવા છતાં મન ચલિત થઈ જાય. રહનેમિએ રાજેમતીને ગુફામાં જોઈ અને તેનું મન ચલાયમાન થયું, તેમાં મૂળ કારણ વાસના, ઈચ્છા રહી ગઈ હતી. જેમકુમાર જ્યારે રાજુલને પરણ્યા વિના પાછા ફર્યા ત્યારે રહનેમિએ રાજેતીને પરણવા માટે પહેલા થેલી વસ્તુઓ એકલી ને પછી તે પોતે ગયા ને કહ્યું, હે રામતી ! તને છોડીને જનાર નેમ તે કાળા હતા ને હું તે તારા જેવો રૂપાળો છું, માટે તું રડીશ નહિ અને મારી સાથે લગ્ન કર. રાજેમતીએ કહ્યું, હું દુનિયામાં એક વાર તે તમારા ભાઈની પત્ની કહેવાઈ ગઈને ! સગપણ થયું. લગ્ન કરવા આવેલા તેરણથી પાછા ફર્યા માટે હું કેમકુમારની પત્ની છું, એમ તે બધા જાણે છે. મેં તે મનથી જેને પતિ માન્યા હતા તે સિવાય હવે બીજા કેઈ મારે ન જોઈએ. તમારું કુળ કે? જાતિ કોણ? કંઈક તે વિચાર કરે ! રાજેમતીએ ત્યારે રહનેમીને ખૂબ ફટકાર્યા હતા, તેથી રહમી પાછા ગયા, પણ મનમાંથી ઈચ્છા ગઈ ન હતી, તેથી ગુફામાં જેમતીને જોતાં જે અંકુરો રહી ગયો હતો તેને ફણગો ફૂટ ને રાજેમતી પાસે અષમ માંગણી કરી, ત્યારે રાજેમતીએ જે વચને કહ્યા તે વચનોથી શાન ઠેકાણે આવી ગઈ ને ચારિત્રમાં બરાબર સ્થિર થયા. મૂળમાંથી વાસના (ઈચ્છા) નાબૂદ થઈ ગઈ. આ સંસારમાં જે કોઈ જીવ ઈચ્છા કરવાનું સામર્થ્ય ધરાવે છે, તેની ઇરછાઓ કેટલી ? એ ઇચ્છાઓનું કોઈ માપ નથી. એ ઈચ્છાઓની કઈ ગણના કે સીમા નથી. એ માપ વિનાની, ગણના વિનાની, સીમા વિનાની ઇરછાઓ જગતના જીવોને સંતાપે છે. પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જગતના જીવ આપત્તિઓની સામે થયે જાય , છે. આપત્તિઓ વેઠવા છતાં ઇચ્છાઓ સફળ થતી નથી તે ભારે નિરાશા અનુભવે છે, અને ઈચ્છાઓ સફળ થાય છે, તો નવી ઈરછાઓ જન્મે છે. એટલે નવું દુખ ઉત્પન્ન થાય છે. આ સંસારમાં એક પણ જીવ એવો નથી કે જેની બધી ઈચ્છાઓ ફળી હોય. એવો પણ જીવ શો નહિ જડે કે જેની અમુક ઈરછાઓ ફળ્યા પછી તે ઈચછા રહિત બન્યો હોય. વિશ્વના બધા જીવો પોતપોતાની ઈચ્છા સફળ બને તે માટે અવિરતપણે માનસિક, વાચિક અને કાયિક પ્રયત્ન કરી રહ્યા છે. છતાં જ્યાં જોઈએ ત્યાં ઈચ્છા તાંડવ અખલિતપણે ચાલી રહેલું દેખાય છે. જગતમાં વિદ્વાન અને બુદ્ધિમાન ગણાતા Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ શારદા રત્ન માણસોના અંતરમાં પણ ઈરછાઓનું તાંડવ ચાલુ છે, અને અજ્ઞાન તથા મૂર્ખ ગણાતા મનુષ્યના અંતરમાં પણ ઈચ્છાઓનું તાંડવ ચાલુ છે. આનું કારણ શું ? એના નિવારણને ઉપાય કર્યો? આ પ્રશ્નોનો જે વિવેકપૂર્વક વિચાર કરતા નથી, તેઓ આ વિશ્વમાં ગમે તેવા વિદ્વાન અને બુદ્ધિમાન ગણાતા હેય પણ અબૂધ અને બુદ્ધિહીન છે. જન્મે ત્યાંથી આરંભીને મરે ત્યાં સુધી ઈચ્છા કર્યા કરવી પડે. કરેલી ઇચ્છાઓમાંની સેંકડે, હજાર કે લાખ અગર તેથી ય વધુ ઇચ્છાઓ વાંઝણી રહે. એક સમયે તીવ્ર ઈચ્છાથી પ્રાપ્ત કરેલી વસ્તુઓનો પણ બીજા સમયે વિગ પડે છે. જેમ જેમ ઇચ્છા ફળતી જાય તેમ તેમ ઇરછા ઘટવાને બદલે વધ્યે જાય, છતાં જે માણસ એનું કારણ શોધવાનો પ્રયત્નશીલ નથી બનતે કે એવી દશાના નિવારણને ઉપાય શોધતું નથી, તેને કોણ બુદ્ધિમાન કે વિદ્વાન કહે? | મયણરેહાના મનમાં થયું કે હું દીક્ષા લઉં ને પછી મનમાં એમ ઈરછા થાય કે હું મારા પુત્રને જેવા ન પામી. માટે એક વાર મારા પુત્રનું મુખ જોઈ લઉં, પછી દીક્ષા લઈશ. મયણરેહા હાથમાં આવેલી આ તકને જવા દેવા માંગતી ન હતી. પોતાના ને પુત્રના જન્મ-જન્મ એને જાણવા હતા. સ્નેહતંતુના તાણાવાણું કંઈ ઓછા મજબૂત હોય છે! તેથી મયણરેહાએ મુનિને કહ્યું- હે ગુરૂદેવ! વનમાં મારા પુત્રને અડધી સાડીની ઝળીમાં સૂવાડી વૃક્ષ ઉપર લટકાવ્યો હતો, તે મારા એ પુત્રનું શું થયું ? એ જીવ તો છે ને ? ત્યાં છે કે કઈ લઈ ગયું છે? અર્થાત્ મારા એ પુત્રે એવું તે કેવું કર્મ બાંધ્યું હશે કે જેથી જન્મ થતાંની સાથે જ એના ભાગે માતાને વિગ લખાય! મુનિએ કહ્યું–હે સતી ! આ જીવનમાં અસ્ત-ઉદય લાવનારી, આનંદ-આકંદની દેન કરનારી કર્મસત્તા છે. એ સત્તા કોઈના હાથ નીચે નથી. એ સત્તાએ આખા જગતને પોતાના હાથ નીચે દાબી રાખ્યું છે. મુનિ ચાર જ્ઞાનના ધણી હતા. તેમણે કહ્યું–તમે પુત્ર વિષે કોઈ ચિંતા ન કરે. મુનિએ કહ્યું, બાળક જીવતે છે. એટલું સાંભળતા સતીના હૈયામાં ઠંડક વળી ગઈ. હવે મુનિ તેને (બાળકો) પૂર્વભવ કહે છે. " મુનિ કહે છે કે હે બહેન ! તારા પુત્ર અને પદ્મરથ રાજાને સંબંધ આ ભવને નથી, પણ ઘણું ભવથી ચાલ્યો આવે છે. પૂર્વકાળમાં જંબુદ્વીપના પૂર્વવિદેહમાં પુષ્પકલાવતીના મણિરણપુર નગરમાં અમિતયશ નામના ચક્રવતી રાજાને પુષ્પશિખર અને રશિખર નામના બે પુત્રો હતા. આ બંને ભાઈઓને સંતના ઉપદેશથી સંસાર પર તિરસ્કાર છૂટયો. ચક્રવતીના ઘરના વૈભવ-વિલાસ વિષ ભર્યા અન્નની માફક આકરા લાગ્યા. એમાં રાચવામાંઅમૂલ્ય જીવનધન એળે જતું લાગ્યું. એમ વિચાર કરી ચક્રવતીના સુખોને ઠેકર મારી ચારિત્ર માર્ગ સ્વીકાર્યો. સોળ લાખ પૂર્વ સંયમ પાળી સંયમની સુંદર સાધના કરી બારમા દેવલોકે ગયા. દેવકનું આયુષ્ય પૂર્ણ કરી ધાતકીખંડના ભરતક્ષેત્રમાં હરિષણ રાજાની સમુદ્રદત્તા રાણીની કુક્ષીએ જેડકા રૂપે અવતર્યા. ત્યાં એકનું નામ સમુદ્રદત્ત Page #462 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૭. અને બીજાનું નામ સાગરદત્ત હતું. તેઓને જેમ પુણ્ય સમૃદ્ધિને વેગ મળે છે તેમ સદ્દગુરૂને પણ વેગ મળે. તેમની ધર્મદેશના સાંભળવા મળી. પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યાં આ સ્થિતિ પ્રાપ્ત થાય. નહિતર પાપાનુબંધી પુણ્યની લીલા ઝેર સમી નીવડે. જીવને ભૌતિક સમૃદ્ધિનો ગુલામ બનાવે, ભૌતિક સામ્રાજ્ય સેવક બનાવે અને એવો તે મહાધ અને વિષયાંધ બનાવે કે એને ધર્મ સૂઝે નહિ, એને ગુરૂ કડવા લાગે. ધર્મના કાર્ય તરફ દુર્ગછા થાય, કંટાળે આવે, પણ આ પુત્ર તો ધર્મદેશને સાંભળીને વિચારે છે કે આપણે આ સંસાર રૂપી ચેરપલ્લીમાં ક્યાં ફસાયા ! અહીં તે માલ મેવા ખાઈને લૂંટાવાનું ! કુટુંબની બેડીઓમાં ફસાયા કરવાનું ! હવે તો ઉઠે. રહ્યો સો પુણ્યને અને પુરૂષાર્થને માલ લઈને ભાગે. આ બંને બાળકે અધ્યાત્મ સામ્રાજ્ય રવીકારી જ્ઞાન, ધ્યાન વિગેરેમાં મસ્ત રહેવા સજજ થઈ ગયા. ચારિત્ર લીધું. એક દિવસ તેઓ વનમાં કાયોત્સર્ગ કરીને ઉભા હતા ત્યાં અચાનક વીજળી તૂટી પ. બધાને ખમાવી આવી, પડિઝમી, નિંદી, નિશલ્લ થઈને સંથારો કરી પંડિત મરણે કાળધર્મ પામી સાતમા દેવલોકે ગયા. કેટલેક કાળ દેવતાઈ સુખ ભોગવ્યા પછી ગિરનાર પર્વત ઉપર નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું તેથી કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા ત્યાં ભગવાનની સેવામાં ઉપસ્થિત થયા, અને ભગવાનને વંદન કરી પ્રશ્ન પૂછે કે હે ભગવાન! અમે ભવી છીએ કે : અભવી? ચરમ શરીરી છીએ કે અચરમ શરીરી? ભગવાને કહ્યું, તમે ભવી છે, ચરમ શરીરી થશો. તમારામાંનો એક દેવ મિથિલા નગરીના જયસેન રાજાના પદ્યરથ નામે પાટવીકુંવર તરીકે જન્મશે, અને બીજો દેવ માલવદેશના સુદર્શન નગરના યુવરાજ યુગ બાહુની પત્ની મયણરેહાની કુખે જન્મશે, પણ તે પદ્મથના પુત્ર તરીકે ઓળખાશે. પછી તે દેવ પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ બંને દેવ આયુષ્ય પૂર્ણ કરી એક જણ મિથિલાપુરીમાં જયસેન રાજાના પુત્ર પદ્યરથ તરીકે જન્મે. મેટો થતાં રાજ્ય સેપી જયસેને ચારિત્ર લીધું. બીજો દેવ કાળ કરી તારા પુત્રપણે જંગલમાં જન્મે. હવે સતી પિતાના બાળક માટે પ્રશ્ન કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. ' ' ચરિત્ર- સાગરદત્ત શેઠના કર્મના ખેલ તે જુઓ. એક વખતના કરોડપતિ શેઠ આજે કઠિયારા બન્યા, છતાં જીવનમાં સંતેષ છે. રેજ લાકડા કાપે, ભારે વેચે ને જીવન ચલાવે. એક દિવસ બંને બાળકો પણ શેઠની સાથે લાકડા કાપવા ગયા. ચૈત્ર વૈશાખના તડકા છે. ધરતી તે બરાબર તપી છે. શેઠ બાળકને કહે બેટા ! આપ છાંયે બેસે. હું લાકડા કાપીને આવું છું. શેઠ લાકડા કાપે છે. ગરમી ખૂબ હોવાથી જીવ ગભરાય છે. શરીરે પરસેવે નીતરે છે. છોકરાઓ કહે બાપુજી! આપ ખૂબ થાકી ગયા લાગો છે. થોડી વાર વિસામો ખાઈએ. અમે લાકડા કાપી આવીશું. શેઠ કહે બેટા ! હમણાં હું લાકડા કાપીશ. બપોર થઈ ગઈ છે. ઉની ઉની લૂ વરસી રહી છે. આપણે અત્યારે નગરમાં જવું નથી. સાંજ પડશે, જરા ઠંડક થશે એટલે ગામમાં જઈશું. શાંતિથી ઝાડ નીચે બેસીએ. Page #463 -------------------------------------------------------------------------- ________________ કુપટ શારદા રત્ન શેઠના તનના થાક કરતાં મનને થાક વધુ છે. હમહિડોળે ઝુલનાર શેઠને આજે ઝુંપડાના સાંસા પડ્યાં. આ ભયંકર દુઃખોમાં મન ન થાકે તે બીજું થાય શું? છતાં કર્મના સ્વરૂપને સમજેલા છે. ધર્મને પામેલા છે, તેથી સંતેષથી રહે છે. આટલી ગરીબ સ્થિતિમાં પણ પ્રભુને કે ધર્મને ભૂલતા નથી. જે દુઃખમાં પ્રભુને ભૂલતા નથી તેનું દુઃખ ગયા વિના રહેતું નથી. પૂર્વના ગાઢ કર્મો હોય તેથી દુઃખ ભોગવવું પડે પણ કેઈ ને કઈ રક્ષક મળી જાય છે. આ શેઠ અને બાળક ઝાડ નીચે બેઠા છે. શેઠ કહે ચાલે આપણે સ્વાધ્યાય કરીએ. પ્રભુની પ્રાર્થના કરીએ. પોતે ઘેરથી ભાતુ લાવ્યા હતા તે શેઠે બાળકને ખવડાવ્યું, પછી એક ચિતે એક સૂરે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. धम्मो मंगल मुक्किटं, अहिंसा संयमो तवो। देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो । શેઠે આ બાળકને પણ આ ગાથા શીખવાડી હતી. શેઠ અંતરના ભાવપૂર્વક આ ગાથાઓ બોલી રહ્યા છે. ભાગ્યના વિપ્લવથી પ્લાન થયેલી દિશામાં સુખની છાયાની નાની પગલીઓ હવે ચમકતી હતી. આજ સુધી વહેતા સંસારના પ્રવાહમાં તણાતા શ્રેષ્ટીએ : ધૈર્યતા અને ગંભીરતાપૂર્વક દુખની જ્વાળાને શમાવી રાખી. ન જાણે દુઃખની સ્પર્ધા કરવા સુખની છાયા શ્રેષ્ઠીના જીવનમાં પ્રતિબિંબ રૂપ બની ગઈ. પ્રાર્થનાના પડઘાએ જગલ ગાજે, વિદ્યાધરનું મનડું નાચે, ગતિવેગે જતું વિમાન સ્થભે, વિચાર મંથનમાં દંપતિ દોડે, શેઠ સ્વાધ્યાય કરી રહ્યા છે ત્યાં જંગલમાં મંગલ થયું. તે સમયે એક વિદ્યાધર અને તેની પત્ની વિમાનમાં બેસીને તીવ્ર ગતિએ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા હતા. જ્યાં આ શેઠ બેઠા હતાં ત્યાં આવતા તેમનું વિમાન થંભી ગયું. વિમાન ચલાવવા ઘણું પ્રયત્નો કરે છે, પણ વિમાન ત્યાંથી એક તસુ પણ ખસતું નથી. વિદ્યાધર કહે, હું પ્રભુના દર્શન કરવા જાઉં છું. પાપના કામ માટે તે જાતે નથી, છતાં આ લિબ કેમ આવ્યું? ભગવાનની દેશના પૂરી થઈ જશે ને હું લાભ વિના ન રહી જઈશ. વિદ્યાધરને ગુસ્સો આવી ગયો કે પ્રભુના દર્શન કરવા જતાં આ ખલના પહોંચાડનાર કોણ છે? વિદ્યાધરી કહે આપ ગુસ્સો ન કરે. લાલ આંખ ન કરે. અહીં કેઈ અઘોર તપસ્વી સંત બેઠા હશે અથવા દઢવમી અને પ્રિયધમી શ્રાવક બેઠેલા હશે, નહીં તે આપણું વિમાન અટકે નહિ. ત્યાં કાન સ્થિર કર્યા તે મીઠા ધીમા સૂરે નવકારમંત્રને અવાજ આવ્યું. સ્વાધ્યાયના સૂર તેમના કાને અથડાયા. નીચે નજર કરી તે ત્રણ આત્માને બેઠા છે. વિદ્યાધર કહે, અરે ! આ લોકોના કારણે વિમાન ચંહ્યું છે. મને ભગવાનના દર્શને જતાં વિન રૂપ બન્યા છે, એમને જીવતા ન રાખું. આપ ગરમ ન થાવ. આ ધાર્મિક આત્મા શ્રાપ આપશે તે આપણે હતા ન હતા થઈ જઈશું. વિદ્યાધરી Page #464 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૫૯ સમજાવે છે પણ પુરૂષપણાનું અભિમાન છે એટલે વિદ્યાધર તેની વાત સાંભળતો નથી. તેની હાંસી ઉડાવે છે. છેવટે વિમાન નીચે ઉતાર્યું. તેમની ધર્મશ્રદ્ધાને પ્રભાવ વિદ્યાધર ઉપર કેવી પડશે તે સાંભળજે. તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં.-૩૯ શ્રાવણ વદ ૮ ને રવિવાર તા. ર૩-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી અનંત જ્ઞાન, દર્શનના ધારક જિનેશ્વર ભગવંતોની દેશના એટલે અનુપમ પ્રકારનું સુંદરમાં સુંદર સંગીત. તીર્થકર ભગવાનની દેશનાનું તે પૂછવું જ શું? દેશના સાંભળનારા સૌને એમ લાગે કે ભગવાન મને કહી રહ્યા છે. સૌ પોતપોતાની ભાષામાં ભગવાનની વાણીને સમજી શકે તે બધાના સંદેહ એક સાથે છેડાયા કરે. આ વાણને અતિશય જેને વરેલ છે તેવા તારક પ્રભુના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાન આત્મ સ્વરૂપને પામવા માટે માર્ગ બતાવતા કહે છે કે હે આત્માઓ , તમે આત્માની શ્રદ્ધા કરે. વિશ્વાસ કરે. સંસારના દરેક કાર્યમાં જીવને શ્રદ્ધા છે પણ શ્રદ્ધા નથી માત્ર આત્માની. આત્મા એટલે કેણ? ત્રિકાલાબાધિત હું ભૂતકાળમાં હતો વર્તમાનકાળમાં છું અને ભવિષ્યકાળમાં પણ હઈશ. આ શરીર સળગી જશે તે થોડું તે રહેવાને. શરીર નાશવંત છે એટલે આ શરીરને અને મારે વિયેગ નિશ્ચિત છે, પણ આ શરીર છૂટશે તે ય હું તે રહેવાને છું. આવું લાગી જાય તે આજે જેમ આ શરીરની ચિંતા થાય છે તેમ આત્માની ચિંતા થશે. આત્માને નહીં ઓળખનારા અજ્ઞાની જવો શરીર આદિની પ્રગતિ માટે મહેનત કરે છે પણ આત્માની પ્રગતિની મહેનત કરતા નથી. શરીરની બાલ, યુવાન, મધ્યમ, પ્રૌઢ અને વૃદ્ધ આદિ અવસ્થાઓની તમને ખબર છે પણ કોઈ પૂછે કે આત્માની અવસ્થાએ કેટલી? તેની તમને ખબર છે? શરીરની બધી અવસ્થાઓ યાદ, એ અવસ્થાઓમાં કેમ વર્તવું એ બધી ખબર હોય અને આત્માની કંઈ જ ખબર નહિ એનું કારણ શું? માણસ ઉંમરમાં વધે તેમ વજનમાં પણ વધુ જોઈએ એમ તમે માને છે ને ? કાંટે ચઢતાં વજન ઘટ્યું છે એમ ખબર પડે તે ડેકટર કે વદ પાસે જાવ ને શરીરની ચિકિત્સા કરાવો. શરીરની કેટલી ચિતા ? જે ડું વજન વધ્યું હોય તે કેટલો આનંદ થાય ! પણ આત્મા ઉપર કષાયને, રાગ-દ્વેષના મેલને જે વધે છે કે ઘટ છે એની ચિંતા કરનારા કેટલા ? આ માને માનનારાએ આત્માની અવસ્થાઓને જાણવી જોઈએ. આત્માની ત્રણ અવસ્થા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. શરીરના પ્રેમીને જેમ શરીરની ચિંતા હોય છે અને શરીરનું વજન નક્કરપણે વધે તે આનંદ થાય છે, તેમ વાસ્તવિક કોટીના આરિતને આત્માની ચિંતા હોય છે, અને પિતાના Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શારદા રત્ન આત્માને યાગ્ય પ્રયત્ના દ્વારા પરમાત્મ-અવસ્થાએ પહોંચાડવાની ભાવના હોય છે. આત્મા આત્મ સ્વરૂપે એક જ છે, પણ જેમ પાણી સ્વરૂપે એક છતાં જુદા જુદા રંગમાં મળેલું પાણી જુદા જુદા રૂપે દેખાય છે, પણ પાણીમાં કઇ જાતના ફરક નથી. ફરક ફક્ત જુદા જુદા ર′ગ મળ્યા તેના છે. તેવી રીતે આત્મપણામાં ત્રણે પ્રકારના આત્મામાં કાઈ પણ જાતના ફરક નથી. જેવા બહિરાત્મા તેવા અંતરાત્મા અને તેવા પરમાત્માના આત્મા છે. ત્રણેમાં ફરક નથી. ફરક જોડેની ઉપાધિના છે. પાણીમાં ભળેલા રગમાં ક્રક હોવાથી તે પાણી જુદા જુદા રૂપે દેખાય છે તેવી રીતે આ આત્મામાં સ્વરૂપથી કાંઇ ફરક નથી. ફક ફક્ત ઉપાધિના છે. ઉપાધિમાં ઉધાચત્તા થનારા હાય એ બહિરાત્મા. નાટકમાં એકટર અને અને પેાતાને બાદશાહ માને. રાજાના વેશ ભજવે છે, અને પેાતાને રાજા માને છે, તેવી રીતે આ જગતમાં ક મેનેજરના હુકમ પ્રમાણે અનેક પ્રકારની ગતિમાં રખડીએ છીએ. એક ભવમાં અનેક સ્થિતિએ ભાગવીએ છીએ. આપણી ઉપાધિને આત્માની મૂળ સ્થિતિમાં માની લઈ એ તે। આપણે હિરાત્મા અને મિથ્યાત્વીએ છીએ. સમ્યક્ત્વીઓને બહિરાત્મપણુ' ન હોય. અતરાત્મા કાને કહેવાય:-ગમે તેવા સધાગા હાય પણ જેઓ પેાતાના સ્વરૂપને છેડે નહિ. કના હુકમ પ્રમાણે આ વેશ ભજવાય છે એવુ' જાણે અને એવા જે અંતરાત્મષ્ટિવાળા હાય તેવા આત્માને અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં અસ હાતા નથી. કરેલાં કર્મોના ફળ ભાગવું છું, એવું માને તેવા આત્માઓને અંતરાત્મા કહેવાય. અંતરાત્મા એટલે સમ્યગ્દષ્ટિ અને પરમાત્મા એટલે જે ઘાતી કર્મો હૅપર ઘા કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરે તે પરમાત્મા. આજના પવિત્ર દિવસનું નામ છે જન્માષ્ટમી. આજના પવિત્ર દિવસે કૃષ્ણજીના જન્મ થયા હતા. મહાપુરૂષોની જન્મજયંતી આપણા જીવનમાં નવીન પ્રેરણા આપે છે. જેમ કાલસા પર રાખ વળી ગઈ હોય તેા તે ઉડાડવા માટે ભૂંગળીની જરૂર છે તેમ આપણા જીવન પર કષાયા તથા દુર્ગુણાની રાખ વળી ગઇ હાય તા મહાપુરૂષોની જન્મજયંતિ ભૂંગળીનું કામ કરે છે. ત્રણ પ્રકારના પુરૂષ બતાવ્યા છે. (૧) ધર્મપુરૂષ (૨) ભેાગપુરૂષ (૩) કર્મ પુરૂષ. (૧) ધમ પુરૂષઃ-તીથ કર ભગવાનને ધર્મપુરૂષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચાવીસ ચાવીસ તીથ કર મહાપુરૂષા થાય છે. તે સૌંસારના સમસ્ત વૈભવ વિલાસ, રિદ્ધિ સિદ્ધિને છેાડી સંયમ લે છે. તીર્થંકરના આત્મા ત્રણ જ્ઞાન તા માતાના ગર્ભમાંથી લઈને આવે છે અને દીક્ષા લે ત્યારે ચેાથું મન:પર્યવ જ્ઞાન થાય છે. તેઓ તીવ્ર તપશ્ચર્યા દ્વારા આત્મસાધના કરે છે અને પેાતાના આત્માને ચરમ વિકાસની સીમા પર પહોંચાડે છે. તે પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને પરમાત્મ-દશા પ્રતિપન્ન થઈ જાય છે, પછી તે તીની સ્થાપના કરે છે. સેકડા જીવાને ધર્મ પમાડે છે. જગતના જીવાને સંસારમાંથી બહાર કાઢી સયમ માર્ગનું પ્રદાન કરે છે. અધર્મના સ્થાન Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ શિર રત્ન પર ધર્મની પ્રતિષ્ઠા કરે છે. જાતિપૂજ, કુળપૂજાના સ્થાને ગુણપૂજાનું મહત્વ સ્થાપિત કરે છે, દયા, કરૂણા, સેવા આદિને ઉપદેશ આપે છે. આવા તીર્થકર મહાપુરૂષોને ધર્મપુરૂષ કહેવાય છે (૨) ભેગપુરૂષા-ચકવતીને ભેગપુરૂષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણ અને અવસર્પિણ કાળમાં બાર બાર ચકવતી થાય છે. તે પિતાના ભૂજાબળથી છ ખંડ પર પોતાની વિજયપતાકા લહરાવે છે, અને સર્વત્ર અખંડ શાસન સ્થાપિત કરે છે. પ્રજાને સુશાસન દ્વારા સુખી બનાવે છે. તેમને ૬૪ હજાર તો રાણીઓ હોય છે. તેમને ત્યાં ૧૪ રને અને નવ નિધાન હોય છે. ૧૪ રત્નોની વાત તે આપે ઘણી વાર સાંભળી હશે, પણ નવ નિધાનમાં શું હોય છે તે જાણવા જેવું છે. (૧) નૈસર્પ- નૈસર્પ નામના નિધાનમાં ગામ એટલે વાડથી વીંટાયેલું, આગર એટલે જ્યાં લવણદિક ઉત્પન્ન થાય તે, નગર એટલે રાજધાની, પત્તન એટલે જળમાર્ગે તથા સ્થળમાર્ગે જ્યાં જવું આવવું થાય તે, દ્રોણમુખ એટલે જ્યાં જવાને ફક્ત જળમાર્ગ હોય તે, મંડબ એટલે જેને ફરતા અઢી ગાઉ સુધીમાં કઈ ગામ ન હોય તે, સ્કંધાવાર એટલે લશ્કરી છાવણી, ઘર એટલે મહેલ આદિ તથા દુકાન એટલે હાટેની શ્રેણી વગેરેની રચનાનું નકશા સહિત સ્વરૂપ લખેલું હોય છે. (૨) પાંડકઃ પાંડુક નામના નિધાનમાં સોનામહોરો તથા સેપારી આદિ ગણવાના પદાર્થો, ગાયનના સર્વ ભેદો, ધાન્ય આદિ માપવાના માપ, ખાંડ, ગોળ * આદિ તળવાના તોલા તથા ધાન્યના બીજ વગેરેનું જ્ઞાન લખેલું હોય છે. (૩) પિંગલઃ પિંગલ નામના નિધાનમાં પુરૂષે, સ્ત્રીઓ, ઘોડા તથા હાથીઓને પહેરવાના વિવિધ પ્રકારના આભૂષણે સંબંધી જ્ઞાન લખેલું હોય છે. (૪) સર્વરત્ન ઃ સર્વરત્ન નામના મહા નિધાનમાં ચકવતીઓના ચક્ર આદિ સાત એકેન્દ્રિય રત્નો તથા સેનાપતિ આદિ સાત પંચેન્દ્રિય રને એ રીતે ચૌદ રતનની ઉત્પત્તિ વર્ણવેલી છે. બીજા આચાર્યો એમ કહે છે કે આ નિધાનના પ્રભાવથી તે ચૌદ રને મહાપ્રભાવવાળા હોય છે. (૫) મહાપવાઃ મહાપ નામના નિધાનમાં સર્વ પ્રકારના વ, તે સંબંધી સર્વ પ્રકારની ભાત, મજીઠ, કરમચી તથા કસુંબા આદિ સર્વ પ્રકારના રંગો તથા લેખંડ અને ત્રાંબા આદિ સર્વ પ્રકારની ધાતુઓ અને વસ્ત્રાદિક દેવાની વિધિ વગેરે બાબતનું વર્ણન લખેલું હોય છે. (૬) કાલઃ કાલ નામના નિધાનમાં સર્વ પ્રકારનું જ્યોતિષશાસ્ત્ર સંબંધી જ્ઞાન તથા તીર્થકર, ચક્રવતી અને બળદેવ તથા વાસુદેવ સંબંધી ત્રણ વંશોની શુભ હકીકત, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વ પ્રકારની શુભ , અશુભ હકીકત, સર્વ પ્રકારના શિલ્પશાસ્ત્ર સંબંધી જ્ઞાન તથા પ્રજાને હિતકારી એવા જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારના ખેતી, વ્યાપાર આદિ કાર્યો–એ બધાનું વર્ણન લખેલું હોય છે. (૭) મહાકાલઃ મહાકાલ નામના નિધાનમાં વિવિધ પ્રકારના લોખંડ, રૂપું, Page #467 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સેનું ચાંદી, મણિ, મોતી. સ્ફટીક તથા પરવાળા સંબંધી ખાણે વિગેરેની હકીકત લખેલી હોય છે. (૮) માણુવકઃ માણવક નામના નિધાનમાં શૂરવીર યોદ્ધાઓના ઢાલ આદિ બચાવના સાધને, તલવાર આદિ લડવાના હથિયારો, સર્વ પ્રકારની વ્યુહરચના આદિ યુદ્ધનીતિ તથા સામ આદિ ચાર પ્રકારની રાજનીતિ વગેરેનું વર્ણન લખેલું હોય છે. (૯) શંખઃ શંખ નામના મહા નિધાનમાં સર્વ પ્રકારના નૃત્યની હકીકત, સર્વ પ્રકારના નાટકોની સામગ્રી વગેરે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી ચાર પ્રકારના કાવ્યની અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ એમ ચાર પ્રકારની ભાષાના કાવ્યોની અથવા ગદ્ય પદ્ય, ગેય અને ચૌણ એમ ચાર પ્રકારના કાવ્યોની તથા સર્વ પ્રકારના વાજિંત્રની હકીક્ત દર્શાવેલી હોય છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે પૂર્વે કહેલા સર્વ પદાર્થો તે નવ નિધાને માંથી સાક્ષાત્ પ્રગટ થાય છે. આ નિધાને આઠ જન ઉંચા, નવ જન પહોળા અને બાર યેજન લાંબા હોય છે. તેઓ હંમેશા ગંગા નદીના મુખ આગળ પાતાળમાં રહે છે, અને જ્યારે ચક્રવતી ભરતખંડને જીતી લે ત્યારે ચકવતીની સાથે તે સર્વે નિધાને પાતાળ માર્ગે ચક્રવતીના નગરમાં જાય છે. તે નિધાનોમાં તે નિધાનના નામવાળા એક પલ્યોપમની આયુસ્થિતિવાળા દેવો - રહે છે, અને તેઓનું તે અધિપતિપણું ભોગવે છે. તે નવે નિધાને ઘણા રત્નના સમૂહથી ભરેલા હોય છે. આવા નવ નિધાન અને ૧૪ રત્નો ચક્રવતીને હોય છે. તેમની '' રિદ્ધિ અઢળક છે. આવા મહાન સુખને ભોગવનાર ચક્રવતી ઓ પણ તે સમસ્ત સુખને ત્યાગ કરી સાધુ બને છે. આ કાળમાં ૧૨ ચક્રવતીઓ થયા તેમાં ૧૦ ચક્રવતીએ દીક્ષા લઈને સાધુ બની ગયા અને તેઓ કલ્યાણ કરી ગયા. સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતી એમણે દીક્ષા ન લીધી તે તેઓ નરકમાં ચાલ્યા ગયા. ત્યાં નરકની શૈ રી વેદના ભોગવી રહ્યા છે. ત્યાં બૂમ પાડે કુરૂમતી ... મને બચાવ. તો શું એની કુરૂમતી એને બચાવવા જશે ખરી? નહીં જાય. (૩) કર્મપુરૂષ -વાસુદેવને કર્મપુરૂષ કહેવાય છે. તે દરેક ઉત્સર્પિણ-અવસર્પિણીમાં નવ નવ હોય છે. તેઓ ત્રણ ખંડ પર પોતાનું શાસન ચલાવે છે, તેથી એમને અર્ધચક્રવત પણ કહેવાય છે. તેમને ચક્ર, ખગ્ન, ધનુષ્ય, મણિ, દેવાએ આપેલી કરમાય નહિ એવી પુષ્પમાળા, કૌમુદી નામની ગદા, પંચ જન્ય શંખ, એ સાત રત્નો સર્વ વાસુદેવને હેય છે. કૃષ્ણજી પણું વાસુદેવ હતા. આજનો દિવસ પણ એક એવા કર્મવીર પુરૂષનો જન્મદિન છે. આજના દિવસે પાછલી રાત્રીએ કૃષ્ણ મહારાજનો જન્મ થયો હતો. જેમણે જગતમાં શાંતિ અને સુખની સ્થાપના કરી. તીર્થકરની માતા અને ચક્રવતની માતા ૧૪ સ્વપ્ના દેખે. તીર્થકરની માતા સ્પષ્ટ સ્વપ્ના દેખે અનેં ચક્રવતીની માતા ઝાંખા દેખે. વાસુદેવની માતા સાત સ્વપ્ન દેખે. આ કૃષ્ણજી યદુવંશી મહારાજા વસુદેવને ઘેર દેવકી માતાની કુંખે જન્મ્યા હતા. માતા-પિતા મથુરામાં રહેતા Page #468 -------------------------------------------------------------------------- ________________ કિશોરી હતા. તે સમયે મથુરાના રાજા ઉગ્રસેન હતા અને સૌરીપુરમાં સમુદ્રવિજય નામે રાજા હતા. તેઓ નવ ભાઈ હતા. બધામાં મોટા ઉગ્રસેન રાજા હતા. સૌથી નાનાવસુદેવ હતા. તે સૌરીપુરમાં પિતાના મોટાભાઈ પાસે રહેતા હતા. ક્યારેક મથુરામાં આવતા જતા. ઉગ્રસેનની દીકરી દેવકીને વસુદેવ સાથે પરણાવી હતી. ઉગ્રસેન રાજાને પુત્ર કંસ નાનપણથી અનીતિમાન અને અત્યાચારી હતું. સાધુસંતને કટ્ટર શત્રુ હતો. તે સમયે પ્રતિ વાસુદેવ જરાસંઘ હતે. કંસ મોટે થતાં મહાન બળવાન દ્ધો બન્યો. તેને બળ પરાક્રમની ખ્યાતિ સાંભળીને જરાસંઘે પોતાની દીકરી જીવ શાને તેની સાથે પરણાવી. લગ્ન સમયે જરાસંધે પોતાના જમાઈ કંસને ખુશી કરવા માટે કહ્યું. હું આજે ત્રણ ખંડને એક છત્રી રાજા છું. બળ અને પુરુષાર્થને ધણું છું. સમસ્ત માંડલિક રાજાઓ મારા ઈશારા પર ચાલે છે, માટે આપ આજે જ દાયજામાં જે ઈચ્છા હોય તે માંગી લે. હું તમારી ઈચ્છા જરૂર પુરી કરીશ, ત્યારે કંસે કહ્યું, મારે બીજુ કાંઈ જોઈતું નથી. મને એક ઈરછા છે કે હું મથુરાને રાજા બનું. જરાસંઘે કહ્યું મથુરાનું રાજ્ય તો તમારા પિતાની પાસે છે. તમારા પિતાની સંપત્તિ એ તમારી છે. બીજી . કે વસ્તુ અથવા કોઈ મોટું રાજ્ય માંગે. આ સાંભળીને કંસને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, મથુરાનું રાજ્ય મારા પિતાના મૃત્યુ પછી તો મળશે પરંતુ હું તે અત્યારે મથુરાને રાજા બનવા ઈચ્છું છું, માટે જે આપને કંઈક આપવું છે તે એ આપો અને તે માટે ઉપાય કરો. જરાસંઘને જમાઈ કંસને અપ્રસન્ન કરવા એ સારું ન લાગ્યું. તેણે કસે કહ્યું હતું તે પ્રમાણે ફરમાન લખી દીધું. કંસ પોતાની પત્ની છવયશાને લઈને મથુરા ગયો. કંસે મથુરા જઈને પિતાના પિતાની સાથે ખરાબ વર્તન કરવા માંડ્યું અને પરિણામે એક દિવસ તેમને રાજગાદી ઉપરથી ઉઠાડીને પોતે રાજા બની ગયો. એટલેથી અટકયું નહિ, તેણે પોતાના પૂજનીય પિતાને પિંજરામાં પૂર્યા અને તે પિંજરું રાજમહેલના દરવાજે રખાવ્યું. કેટલો અન્યાય ! અત્યાચાર ! એક રાજ્યના લેભે પિતાની આ દશા કરી! કંસે પોતાના પિતાની આવી દુર્દશા કરી છે એ જોઈને લોકે કંસના ઘર અત્યાચાર અને પિતૃદ્રોહની નિંદા કરવા લાગ્યા, કંસને અત્યાચાર ખૂબ વધવાથી કંઈક લોકે તે નગર છોડીને જવાનો વિચાર કરવા લાગ્યા. પણ કંસની બીક એટલી બધી કે કોઈ ખસી શકે તેમ ન હતું. બધા વિચાર કરવા લાગ્યા કે જે કંસ પોતાના બાપ ન થયો તે કે સગો થશે ? જેણે પોતાના પિતા સાથે આવો નિંદનીય અને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કર્યો તે પોતાની પ્રજાની સાથે આવો નિર્દય વ્યવહાર કરે એમાં આશ્ચર્ય શું છે ! કંસના મનમાં અહંકારની માત્રા દિવસે દિવસે વધતી જતી હતી. એક તે પિતાના સસરાનું જબર્દસ્ત રાજ્ય, બળ અને પરાક્રમને ન હતું. તેમાં અવિવેક, યૌવન, પ્રભુતા અને ધનને નશે વિશેષ ચઢી ગયો. સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે, यौवन धन संपत्तिः प्रभुत्वमविवेकिता। एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ॥ Page #469 -------------------------------------------------------------------------- ________________ શારદા રંત ચૌવન, ધનસ પત્તિ, પ્રભુત્વ, અધિકાર અને અવિવેક એમાંથી એકેક દ્વારા પણ ઘેાર અનર્થ થવાની સંભાવના રહે છે, તેા જ્યાં ચારે ભેગા થાય ત્યાં તા કહેવાનું જ શું ? કૌંસની પાસે આ ચારે વસ્તુ હતી. યુવાનીના જોશ હતા, ધન હતુ, રાજ્યના સ્વામી હતા, અને અવિવેકની તા કમી ન હતી. આ રીતે ચંડાળ ચાકડીની ઉત્પત્તિમાં અનની સૌંપૂર્ણ સામગ્રી વિદ્યમાન હતી. કોઈ વાતની કમીના ન હતી. તેના અત્યાચારાથી અને ક્રૂરતાપૂર્ણ વ્યવહારથી પ્રજા ત્રાસી ગઈ હતી. એક દિવસ કંસે જ્યાતિષીઓને મેલાવીને પૂછ્યું. શું આ સંસારમાં કોઈ એવા બળવાન છે કે મારા પરાજય કરીને મને હરાવે ? જ્યાતિષીએ મનમાં ને મનમાં ખેલવા લાગ્યા, અરેરે. કેટલું અભિમાન છે ? એને જરાપણુ ભાન નથી કે આટલેા અહંકાર કરુ છું ? આ અભિમાન મને ભેાંય પછાડી દેશે. આવા માણસેાને ડાહ્યો માણસ હિશિખામણ આપે તે પણ તેને રૂચે નહિ. નાગને દૂધ પીવડાવવાથી ઝેર બનવાનું છે તેમ આવા અભિમાનીને સારી શિખામણ દુઃખ રૂપ લાગે છે. કંસે પૂછ્યું ત્યારે જ્યાતિષીએ થેાડીવાર મૌન રહ્યા. કંસ કહે કેમ ખેલતા નથી ? જ્યાતિષીએને થયું, એનો અભિમાન ઉતારવા કહેવા દે, તેથી એક યાતિષીએ કહ્યું– અત્યારે તે પુરૂષના જન્મ થયેા નથી પણ વીરપુરૂષ હવે જન્મવાના છે. તે એવા ભડવીર થશે કે તમારા સસરાને હરાવી તેમનું રાજ્ય લઈ લેશે. તે યદુવ શનો ઉદ્ધારક થશે, અને આપના વિનાશકર્તા થશે. કંસ પૂછે છે-તે કાને ત્યાં જન્મ લેશે ? તેના કંઈક ચિહ્ન તા ચપટીમાં ચાળી ખતાબ. જ્યાતિષી કહે–તે કાલીનાગનુ માથુ ઉડાડશે. બે મલ્લયુદ્ધોને નાંખશે. શંખ ધનુષ્યને ચઢાવશે. ત્રણ ખંડા પર રાજ્ય કરશે, અને તમારા નાશ કરશે. * કંસ કહે પણ આપ એ તા કહેા કે તે કાના ઘેર જન્મ લેશે ? જ્યાતિષીએ કહ્યુ આપ હમણા એ વાત ન પૂછશે. તે મહાપુરૂષ અતિશય પુણ્યશાળી અને પ્રભાવશાળી થશે. તેમની સામે કાઇનું કાંઈ ચાલશે નહિ. અંતમાં તે જ તમારા વિનાશ કરશે. છેવટે વિચારીને જ્યાતિષીએ કહ્યું. તે મથુરામાં યદુવંશી વસુદેવને ઘેર દેવકી માતાને ત્યાં જન્મ લેશે. આ ભવિષ્યવાણી સાંભળીને કંસનુ હૈયુ' કપવા લાગ્યું. તેમણે જ્યાતિષીને વિદાય કર્યો અને પેાતાની પ્રાણ રક્ષાના ઉપાય શેાધવા લાગ્યા. ૩૬૪ કેટલેાક સમય પસાર થયા બાદ ક*સના નાના ભાઈ કસના ત્રાસથી ત્રાસી ગયા. કંસ લેાકેાને સતાવે, મારે, કઇક જીવાને મારી નાંખે અને દૂર પાપકર્મો કરે, એ કંસના નાનાભાઈથી સહન ન થયું. મને આજ્ઞા કરે તેા એ આજ્ઞાનું પાલન કરવા મારે પણ પાપ બાંધવા પડે ને! આવા પાપમય સસાર ન જોઈ એ. તે સ’સારથી વિરકત થઈ સાધુ બન્યા. ફરતાં ફરતાં કેટલાક સમયે તે મથુરા નગરીમાં આવ્યા. તે ગૌચરી લેવા નીકળ્યા છે. તે સમયે કંસની પત્ની જીવયશા દેવકીનું માથું ઓળી રહી હતી. તે ખૂબ ઘમંડી હતી. તેણે મુનિને કહ્યું-તમારા ભાઇ આવા રાજ્યના છત્રપતિ હાય, એક હાકે ધરતી ધ્રુજાવતા હાય ને તમે ભીખ માંગવા નીકળ્યા છે ? તમને શરમ નથી આવતી ? તમે અમારી આબરૂ ઘટાડી છે, માટે આ ભિખારીપણાને છોડી દો. સંતને કેવા શબ્દો Page #470 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ શારદા રત્ન કહ્યા ! સંતને સંતાપે તો ઘોર પાપ બંધાય છે. નાગના મુખમાં હાથ નાખવા જતાં કદાચ બચી જશે પણ સંતની અશાતનામાંથી બચી શકશો નહિ. સંતને ગમે તેવા પ્રસંગ આવે તો પણ શ્રાપ દે નહિ. શ્રાપ દે એ સંત નહિ પણ અહીં જીવયશાએ મુનિને ન કહેવાના શબ્દો કહ્યા. સંત છવયશાને કહે છે તું ધીરજ રાખ. મેં તમારું નાક કાપ્યું નથી કે ઈજજત આબરૂ ઘટાડી નથી. અમે તે નિર્દોષ ગૌચરીની ગવેષણ કરવા નીકળ્યા છીએ. છતાં અભિમાનના માંચડે ચઢેલી છવયશા ન બોલવાના શબ્દો બોલી ત્યારે સંતનું લેહી ઉકળી ઉઠયું અને બેલી ગયા, તારું અભિમાન ઓછું કર. તું જેનું માથું ઓળી રહી છે એનો સાતમે બાળક તારા વંશને ઉચ્છેદ કરનારો બનશે. આટલું કહીને મુનિ ચાલ્યા ગયા, પણ કંસ ઘેર આવ્યો ત્યારે જીવયશાને ઉદાસ જોઈને પૂછે છે, કેમ ઉદાસ છે? જીવયશા કહે, હવે આપણું પુણ્ય ખૂટયું, પણ છે શું? તમારા ભાઈએ દીક્ષા લીધી છે તે આવ્યા હતા ને તે મને આ પ્રમાણે કહી ગયા છે. આ સાંભળી કંસના મનમાં થયું કે જ્યોતિષીની અને મુનિની બંને વાત સરખી આવે છે, માટે વાત સાચી પડશે. જે સમય જતાં દેવકી મોટી થઈ અને તેના લગ્ન વસુદેવ સાથે થયા. કંસે વસુદેવની સાથે મિત્રાચારી બાંધી ને તેમને જુગાર રમવા બેસાડ્યા. તેમાં શરત એવી કરી શકે જે વસુદેવ હારે તે દેવકીની સાત સુવાવડ મારે ત્યાં કરવાની. સાતમી સુવાવડ વખતે વસુદેવને હું રાખ્યું તેમ રહેવાનું. વસુદેવે હા પાડી દીધી. વસુદેવ જુગાર રમવા બેઠા, તેમાં હારી ગયા ને શરતને સ્વીકાર કરવો પડે. દેવકીજીને શરત પ્રમાણે સુવાવડ સમયે પિયર મોકલી. તેના ગર્ભમાં તો છોકરો છે, પણ હરણગમૈષી દેવ બધા પવિત્ર આત્માઓને કંસના હાથે મરવા દેતા નથી. તે જ સમયે ભદ્દીલપુર નગરમાં નાગ ગાથાપતિને ઘેર સુલશાની કુક્ષીમાં દીકરીઓ મરેલી આવે છે, તેને અદલબદલ કરી લે છે. આમ કરતાં સાતમી સુવાવડને પ્રસંગ આવ્યો. દેવકીજીએ સાત સ્વપ્ન જોયા. તેથી દેવકીજીના મનમાં થયું કે આ બાળક ખૂબ તેજસ્વી, પરાક્રમી અને સાધુસંતે પ્રતિપાલક : થશે. કોઈ પણ ઉપાયે તેની રક્ષા કરવી જોઈએ, આથી દેવકીજીએ વિચાર કર્યો કે . ગોકુળમાં નંદની પત્ની યશોદા મારી સખી છે. તે પણ ગર્ભવતી છે, માટે પહેલેથી ગર્ભ બદલવાની વાત કરી લઉં. સમય જતાં છ માસ થયા ને કંસે વસુદેવને જેલમાં પૂર્યા. એક દિવસ દેવકીજીએ વસુદેવની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને તે તલવાર લઈને ચાલવા લાગી. વસુદેવે તેને હાથ પકડીને રોકી રાખી અને કહ્યું–તલવાર લઈને ક્યાં જાય છે? ત્યારે દેવકીએ કહ્યું-કંસને મારવા જઈ રહી છું. આ ગર્ભમાં રહેલા બાળકનું બળ અને શક્તિ હતી. સમય જતાં દેવકીજીને પ્રસૂતિને સમય નજીક આવી ગ. કંસે વસુદેવને અને દેવકીજીને નજર કેદમાં રાખ્યાં છે. તે રીતે મોહરાજાએ પણ બધાને કેદમાં પૂરી દીધા છે. બરાબર ચોકી પહેરો ગોઠવી દીધો છે, પણ મહાપુરૂષોને પ્રભાવ તે જુઓ ! બરાબર મધ્યરાત્રી થઈ એટલે બધા ચોકીયાતે ઘસઘસાટ ઉંઘી ગયા. Page #471 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન વસુદેવના બંધન તૂટી ગયા. દેવકીજીએ આજના દિવસે કૃષ્ણજીને જન્મ આપ્યો. વસુદેવ બાળકને ટોપલામાં લઈને ગેકુળમાં ગયા. વચ્ચે નદી આવતી હતી તે માર્ગ થઈ ગયે. ગોકુળમાં જઈને જસદાએ મરેલી પુત્રીને જન્મ આપ્યો છે તેને લઈ લીધી અને કૃષ્ણજીને ત્યાં મૂક્યા. આ બધું કાર્ય થયું ત્યાં સુધી રોકીયાત જાગ્યા નહિ, પછી બધા જાગ્યા. કંસ પૂછે છે જલદી સમાચાર આપો કે દેવકીજીને શું આવ્યું છે? તે કહે દીકરી આવી છે. કંસ મનમાં હરખાવા લાગ્યો કે મુનિના વચન કેવા ખોટા પડ્યા? તેણે તે મરેલી દીકરીને પણ પથ્થરની શીલા સાથે પછાડીને માથું ફાડી નાંખ્યું. તેના મનમાં થયું કે બસ, હવે મારા કુળનો નાશ કરનાર કેઈ નથી. કૃષ્ણજી ગોકુળમાં નંદને ત્યાં ઉછરે છે. ધીમે ધીમે મોટા થતા જાય છે. બહાર છોકરાઓ સાથે ઉમે પણ તેનું ક્ષત્રિય તેજ કાંઈ છાનું રહે ખરું ! સૂર્યના પ્રકાશની સામે કઈ છાબડી ઢાંકે તો એથી કંઈ પ્રકાશ ઝાંખે પડવાને છે. એક દિવસ આ કૃષ્ણજીને દહીં ખાવાનું મન થયું, તેથી ઉપર ચઢીને લેવા જાય છે ત્યારે જશદાથી બેલી જવાયું. દેવકીના જાયા ! જરા સખણ રહે. તોફાન ન કર. દેવકીના જાયા, આ શબ્દ સાંભળ્યો એટલે પૂછે છે શું તમે મારા માતા-પિતા નથી ? શું મારી માતા દેવકી છે? તેણે શબ્દ બરાબર પકડી રાખે. કંસને ખબર પડી કે મારે શત્રુ ઉછરી રહ્યો છે, તેથી પરીક્ષા કરવા એ બળદને મોકલ્યા, તો બળદને શીંગડાથી પકડીને પછાડી મારી નાખ્યા. કાળીનાગ મેકિર્યો. તેને પણ નાશ કર્યો. મલયુદ્ધોને મોકલ્યા, તો કૃષ્ણુજીએ એમની પણ પરાજય કર્યો. આથી કંસના પેટમાં તેલ રેડાયું કે નક્કી હવે મારો દુશ્મન તૈયાર થઈ ગયો છે. કૃષ્ણજીએ મોટા થતાં કંસને માર્યો અને જરાસંધ (પ્રતિ વાસુદેવ)ને હરાવ્યો, અને ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું. પ્રતિવાસુદેવ લડાઈ કરીને બધું ભેગું કરે ને ભગવે વાસુદેવ. આ રીતે કૃષ્ણજીએ ત્રણ ખંડ પર પિતાની સત્તા જમાવી. કૃષ્ણજી અવિરતિ સમ્યક દૃષ્ટિ હતા. તે દીક્ષા ન લઈ શક્યા પણ ધર્મની દલાલી ખૂબ કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. આવતી ચોવીશીમાં તીર્થકર થશે. આવા મહાન પવિત્ર આત્માઓની જન્મજયંતી ઉજવીને આપણું આત્માને પવિત્ર બનાવવાનું છે. આ પવિત્ર આત્માઓનું જીવન ગુણ ગુલાબના પુષ્પોની સુગંધથી આજે પણ મહેકી રહ્યું છે. જેનું જીવન ગુલાબના પુષ્પની માફક મહેકી રહ્યું છે એવા મન:પર્યવજ્ઞાની ભગવંતને મયરેહાએ પ્રશ્ન કર્યા ને ગુરૂભગવંતે તેના ઉત્તર આપ્યા. મયણરેહાને ખૂબ હર્ષ થયે, પછી તેણે મુનિને કહ્યું, આપે મારા બાળકનો પૂર્વભવ તે કહ્યું પણ અત્યારે હું તેને વૃક્ષની ડાળીએ ઝોળીમાં સુવાડીને આવી છું તે તે પુત્રનું શું થયું ? તે આપ કૃપા કરીને મને કહે. મુનિએ કહ્યું છે સતી ! તમે તે પુત્રની ચિંતા ન કરો. તમે વૃક્ષ ઉપર ઝોળી બાંધી તેમાં પુત્રને સૂવાડી સ્નાન કરવા ગયા હતા. તે વખતે મિથિલાના રાજા પદમરથ ઘોડા પર બેસીને ફરવા નીકળ્યા હતા. ઘોડો તફાને ચડ્યો. કાબૂમાં રહેતું ન હતું. રાજ ગભરાયા, ઘોડાની ગતિમાં ભંગાણ પાડવા ઘણી લગામે ખેંચી. લગામ જેમ ખેંચાતી Page #472 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૬૭ જતી તેમ અશ્વની ગતિ વધુ તેજ બનતી ને એ જોરથી દોટ મૂક્ત. રાજાના મનમાં થયું કે શું થશે? આ અશ્વ મને કયાં લઈ જશે? રાજા અંતે થાકયા. એમણે લગામ છૂટી મૂકી દીધી. - દેડતે દોડતે અશ્વ જે વડની ડાળીએ ઝોળીમાં બાળકને સુવાડે હતા ત્યાં આવી પહોંચ્યા બેલે હવે ઘડાને ગાંડો કહે કે ડાહ્યો ? પુણ્યશાળી આત્માઓને કોઈ ને કઈ રક્ષણદાતા મળી જાય છે. નાને બાળ માતાથી વિખૂટો પડ્યો છે તે ભૂખના કારણે રડે છે, તેને ઝીણે અવાજ સંભળાયો. રાજાએ ઘોડા ઉપરથી નીચે ઉતરીને ઝાડ પાસે જઈને જોયું તે ઝોળીમાં નાના બાળક સૂતેલું હતું. એ નવજાત બાળ લીલીછમ ઘરતીને પારણીયે પિઢયો હતો. બાળકને જોતાં રાજાના મનમાં થયું કે આ બાળક અહીં છે, તે આટલામાં કયાંય તેની માતા હોવી જોઈએ. રાજાએ ચારે બાજુ તપાસ કરી પણ ક્યાંય તેની માતા દેખાઈ નહીં. જે તેની માતા હોય ને હું આ બાળકને લઈ જાઉં તે બાળક માતાથી વિખૂટું પડી જાય, અને મહાન પાપ બંધાય. આ ભવમાં કઈ મા-દીકરાને વિખૂટા પાડીએ તો આવતા ભવમાં આપણા દીકરા પણ વિખૂટા પડે, માટે મારે એવા કર્મો બાંધવા નથી, પણ તપાસ કરતાં કઈ ન મળ્યું ત્યારે મિથિલાપતિએ એ બાળને તેડી લીધે ને બેલ્યા-તું જ મારો લાડકવાયો, તું જ મારી પુષ્પમાલાનું પુષ્પ ! તું જ ; મારી મિથિલા પાટવી ! બાળકને જોતાં થયેલો આનંદઃ- નવજાત બાળકને વનમાં છેડીને જનાર માતાને ઓલ આપતા રાજા મનમાં બોલે છે, એ નારી ! આ શિશુની એ જનેતા ! વિધાતાએ તને માતૃપદ આપવામાં ભારે થાપ ખાધી છે. આવા સુંદર બાળકને આવા ભયાનક વનમાં તરછોડી જતાં તને જરા પણ દયા ન આવી ! હાય ! વિધાતા પણ વિચિત્ર છે! જેને માતૃપદ જોઈએ છે એને એ નથી આપતા અને જેને નથી જોઈતું એની કુંખમાં આવું લાખેણું મોતી મૂકે છે! દેવકુમાર જેવા સુંદર બાળકને જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા. તે બાળક એક તો મયણરેહાનું હતું, બીજું તે ચરમ શરીરી હતું અને ત્રીજું ક્ષત્રિયકુમાર હતું, એટલે તે સ્વાભાવિક રીતે સુંદર હતું. તેના શારીરિક લક્ષણે ઘણા સારા હતા. રાજા લક્ષણે જોઈને સમજી ગયા કે આ બાળક સુલક્ષણે છે. મારે કઈ સંતાન નથી. સંતાન ન હોવાના કારણે મારું રાજ્ય સૂનું સૂનું લાગે છે. મારા સદભાગ્યે આ બાળક મારા હાથમાં આવ્યું છે. આ ઘડે મને અહીં સુધી ખેંચી લાવ્યો છે. પ્યારા અશ્વ ! શું તારે ઉપકાર! તું આજે મને અહીં ખેંચી લાવ્યા ન હોત તો આવો સુંદર પુત્ર મને ક્યાંથી પ્રાપ્ત થાત ! આ બાળકની સાથે મારો કે ગાઢ સંબંધ પણ અવશ્ય હોવો જોઈએ. રાજા વિચારવા લાગ્યા કે આ બાળકને લઈ જઈને પટરાણીને સોપું. રાજા બાળકને ખૂબ સાચવીને ઘોડા ઉપર બેસી રાજમહેલમાં આવ્યા. રાણુ પુત્ર માટે ખૂબ ચિંતા કરતી હતી. ત્યાં રાજા જઈ ચડ્યો ને કહે હે રાણું ! તારી વર્ષોની ભાવના પૂર્ણ કરનાર Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શારદા રત્ન પુત્ર રત્નને લાવ્યો છું. રાણી બાળકને જોઈને ખૂબ આનંદિત થઈ. આવા સુંદર બાળકને કયાંથી લાવ્યા? હું સો ભવ સુધી તપ કરું છતાં આવા બાળકને પ્રાપ્ત કરી શકું કે કેમ એમાં મને સંદેહ છે. મારી કઈ બહેને આ બાળકને જન્મ આપ્યું હશે ? આપ રાજા છે એટલે કોઈનું આ સુંદર બાળક ઝુંટવીને તે લઈ આવ્યા નથી ને? હવે રાજા રાણીને શું જવાબ આપશે તે વાત અવસરે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ હવે આપણું અંતરના આંગણે આવી રહ્યા છે. તેના વધામણું કેવી રીતે કરશો ? તેને વધાવવા માટે ફૂલ, કંકુ, ચેખાની જરૂર નથી પણ તેના વધામણું દાન, શીયળ, તપ, ભાવથી કરવાના છે. તેના વધામણું કરવા તપ ત્યાગની રંગોળી પૂરી, ભવ્ય ભાવનાના પુષ્પ લઈ, શીલના શણગાર સજી તેને વધાવવાના છે. તપની ગાડી આગળ વધી રહી છે. આપ બધા સાધનામાં જોડાવા તૈયાર થજે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૦ શ્રાવણ વદ ૧૦ સોમવાર તા. ૨૪-૮-૮૧ રાગ દ્વેષના વિજેતા ભગવાનને આપણે વીતરાગ કહીએ છીએ. વિરઃ ચર્ચા રાજા દૂતિ વીતરાઃ એમ કહ્યું પણ વિતઃ ચહ્ય ટ્રેષઃ એમ કેમ ન કહ્યું? તેનું રહસ્ય સમજવું ખૂબ ગહન અને ઉંડું છે. જેમ રાજા રાજા વચ્ચે લડાઈ થાય અને એક રાજા માર્યા જાય તે રાજા મરાયાનો ઉલ્લેખ વાંચવા સાંભળવા મળે છે, પણ કયાંય તે લશ્કરમાં સૈનિકે મરાયા તેના નામનો ઉલ્લેખ થતો નથી. રાજા મરાયો તે પાછળ સૈનિકે તે મરાયા જ હોય એમ સમજવું જોઈએ. તમે જમવા ગયા. લાડવાનું જમણ હોય તે શું કહેશે? લાડવાનું જમણ એમ બોલાય છે પણ દાળ ભાત હોવા છતાં દાળ ભાતનું જમણ બોલાતું નથી, કારણ કે લાડવા મુખ્ય છે, ને દાળ ભાત ગૌણ છે. જે મુખ્ય હોય તે નામ બેલાય છે, તેમ અહીંયા રાગ-દ્વેષમાં રાગ મુખ્ય છે. રાગ મર્યો તે તેની પાછળ દ્વેષ તે ગયે સમજવો. આ રાગ એ ગુપ્ત કાંટા સમાન છે ત્યારે દ્વેષ એ દેખીતા કાંટા સમાન છે. રાગ એ ક્ષયને ૯૯ ડીગ્રી તાવ છે, ત્યારે દ્વેષ એ મેલેરિયાને ૧૦૨ ડીગ્રી તાવ છે, છતાં ભયંકર ક્ષયને ૯૯ ડીગ્રી તાવ છે. કારણ કે ક્ષયને તાવ કાયમી રહે છે. મેલેરીયાનો તાવ તરત ઉતરી જાય છે, તેમ ષ જલ્દી જાય છે પણ રાગ જદી જતો નથી. રાગ એ ઉંદર છે. ઉંદર ફૂંકી ફૂંકીને કરડે ત્યારે દ્વેષ એ વીંછી છે. વીંછીને ચટકે લાગે કે તરત ખ્યાલ આવે. રાગ એ ઉધઈ સમાન છે. ખબર ન પડે ને કપડા સાફ થઈ જાય. ઠેષ એ વાંદા સમાન છે. રાગ એ ધુમ્મસ સમાન છે, ત્યારે દ્વેષ એ કાળા ભમ્મર વાદળા સમાન છે. રાગ એ કેન્સર સમાન છે, ત્યારે દ્વેષ એ રસોળી સમાન છે. આમ રાગ દ્વેષની સરખામણી કરીએ તે ખ્યાલ આવશે કે રાગ એ ભયંકર છે. રાગ એ બાપ છે, ને દ્વેષ એ દીકરો છે, રાગ એ શેઠ છે અને દ્વેષ એ કર છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ શાહ રત્ન જ્ઞાની ભગવંતે કહે છે કે રાગને વધારનાર સુખના સાધનો ન ગમવા જોઈએ, કારણ કે સર્પ ભયંકર નથી પણ સર્પનું ઝેર ભયંકર છે, તેવી રીતે સુખનો રાગ ભયંકર છે, માટે ગૃહસ્થાશ્રમ ભયંકર છે, સંસાર ભૂંડે છે, તેથી વીતરાગ બનતા પહેલાં તેમણે સંસાર છોડ્યો. સંસારના સુખ પ્રત્યેનો રાગ જીવને સંસારમાં રખડાવે છે, કારણ કે એ રાગથી જીવને પાપ બંધાય છે. પાપથી દુઃખ મળે છે. આત્માએ એ વિચાર કરવાની જરૂર છે કે આત્મામાં કેટલી જગ્યાએથી પાપને પ્રવાહ આવી રહ્યો છે. એને જીવને ભય છે? જે ભય હોય તે એ દ્વારોને સત્વર બંધ કરે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ જોગના દ્વારમાંથી એ પ્રવાહ આવી રહ્યો છે. એ દ્વારને સત્વરે બંધ કરવાના છે. એ બંધ કર્યા વિના કર્મોનો પ્રવાહ અટકવાનો નથી. એ પ્રવાહ અટકળ્યા વિના કર્મોનો ભરાવો ઓછો થવાને નથી. મિથ્યાત્વ જીવને અનેક ઉંધી કલ્પનાઓમાં ખેંચી જાય છે. અવિરતિ કઈ પણ પ્રકારના પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવા દેતી નથી. કષાય જીવને ક્રોધી, માની, માયાવી અને લોભી બનાવે છે. મન, વચન, કાયાના દુષ્ટ યોગે પાપમાં રમાડે છે. પ્રમાદ વિષમાં આકર્ષણ કરીને ધર્મસાધનાથી , વિમુખ બનાવે છે, માટે આ પાપાના દ્વાર બંધ કરવા પડશે. * જે સુખ જે એ છે તો પાપોનો ત્યાગ કરવો પડશે. પાપ કરતા રહેવું અને સુખ મેળવવું એ તો ૩૬ ના આંક જેવી વાત છે. પાપનો ત્યાગ કરવો નથી, અને દુખમાંથી છૂટકારો જોઈએ છે તો એ કેવી રીતે બને ? એ બંને સાથે સંભવિત નથી. ભૌતિક સુખ મેળવવા માટે પણ પાપોનો તે ત્યાગ કરવો પડશે. છે પાપનો ત્યાગ કરવાની તૈયારી ? અઢાર પાપસ્થાનકથી દૂર રહેવા તૈયાર છો? (શ્રેતામાંથી અવાજેસંસારમાં છીએ એટલે પાપ તે કરવા પડે છે). જ્ઞાની કહે છે કે ન્યાયથી ધંધે કરો તે પણ પાપ છે, તે અનીતિ કરીને કયાં જશે? આત્માને પૂછો હે આત્મા ! તને પાપ પ્યારા તે નથી લાગતા ને? પાપ કરવા જેવા નથી એ વાત પ્રતિક્ષણે યાદ રહે છે ને? પાપ કરતાં દુઃખ થાય છે કે અરેરે...મેં કેટલા બધાં પાપ કર્યા? ક્યારે ય આ આત્માને પૂછો છો ખરા? ના, કારણ કે પાપ કરવામાં જીવને મજા આવે છે. “જ્યાં સુધી પાપ પ્રત્યે ઘણું નહી જાગે, તેના પ્રત્યે તિરસ્કાર પેદા નહિ થાય ત્યાં સુધી ધર્મ પ્રત્યે પ્રેમ નહિ પ્રગટે, ત્યાં સુધી ધર્મમાં શ્રદ્ધા નહિ જશે.” - ધર્મથી પુણ્ય બંધાય છે. એક પ્રકારના ધર્મથી પુણ્ય બંધાય છે, અને એક પ્રકારના ધર્મથી પાપ અને પુણ્ય બંનેને નાશ થાય છે. જેમ પુણ્યના ઉદયથી ભૌતિક સુખ મળે છે તેમ કર્મોનો ક્ષય થવાથી આધ્યામિક સુખ મળે છે. જેમ જેમ આત્મા પર લાગેલા કર્મોનો નાશ થતો જાય છે તેમ તેમ આત્માને પોતાનું સ્વાધીન સુખ પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી સ્વર્ગ મળે છે, અને પુણ્યના, પાપના સર્વક્ષયથી મોક્ષ મળે છે. મેક્ષ તો અહીં બેઠેલા બધા જીવો ઝંખતા હશે, પણ માત્ર મા–મોક્ષની વાત કરવાથી મોક્ષ સુખ નહિ મળે, મિક્ષની વાત તે કંઈક જે ઘરમાં કરતા હશે ૨૩. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શારા રત્ન પણ સાથે એ વાત કરી છે કે આ સંસાર છોડવા જેવો છે. કર્મોના બંધન તેડવા માટે ચારિત્ર ધર્મ સ્વીકારવો પડશે. માત્ર વાતે કરવાથી મોક્ષ નહિ મળે. આપણે પેલા જીવરાજ શેઠની વાત ચાલે છે તે યાદ છે ને! - જીવરાજ શેઠની ભક્તિથી પ્રસન્ન થઈને નારદજી ભગવાનનું વિમાન લઈને તેમને વૈકુંઠમાં તેડવા માટે આવ્યા. શેઠે નારદજીનું સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું. ચાલે, શેઠ! તૈયાર થઈ જાવ કુંઠમાં જવા માટે. ભગવાન સાથે ઝઘડો કરીને તમારા માટે વૈકુંઠમાં એક ઓરડે બુકીંગ કરાવ્યો છે, અને તમને લેવા માટે ભગવાનનું પિતાનું વિમાન લઈને આવ્યો છું, તે ચાલે. જીવરાજે કહ્યું, મહર્ષિ ! આપ કેટલા બધા કરૂણાવત છે ! મારા જેવા અભાગી માટે આપે કેટલી તકલીફ લીધી ! આપ દયાળુ છે. પરહિતકારી છે. આપને ઉપકાર હું ક્યારે ય નહિ ભૂલું. શેઠે ગદગદ કંઠે નારદજીની પ્રશંસા કરી અને તેમને પ્રણામ કર્યા. નારદજી કહે શેઠ ! મારો ઉપકાર પછી, હવે તમે મારી સાથે જલ્દી ચાલે. ભગવાન આપણી રાહ જોતા હશે. શેઠ કહે, વૈકુંઠમાં જવાની મારી તીવ્ર ઈચ્છા છે. સંસારમાં મને હવે કઈ રસ નથી. કેઈ પ્રત્યે રાગ નથી. આસક્તિ નથી. ખરેખર ! હવે તે મને વૈકુંઠના સ્વપ્ન આવી રહ્યા છે. નારદજીએ કહ્યું,જીવરાજ ! તમે ભગવાનના ખરા ભક્ત છે. તમારી ભક્તિથી પ્રભાવિત થઈને હું મને જાતે લેવા આવ્યો છું. તે ચાલે હવે આપણે જઈએ. મહાત્મા ! જ્યારે આપ પહેલાં પધાર્યા અને મને વૈકુંઠમાં લઈ જવાની વાત કરી ત્યારે મને ખૂબ આનંદ થયે હતું. ઘેર જઈને મેં તરત છોકરાની માને કહ્યું હતું કે “હવે હું સંસારમાં નહિ રહું. મારે હવે વૈકુંઠમાં જવું છે. નારદજી મને લેવા આવવાના છે. મારી વાત સાંભળીને છોકરાની મા રડી પડી. રડતા રડતા તેણે કહ્યું. તમારે વૈકુંઠમાં જવું હોય તો ભલે જાવ, પણ જતા પહેલાં છોકરાના લગ્ન કરાવીને જાવ. હું તમને વૈકુંઠમાં જતા નહિ રે. હવે તમારી વૃદ્ધાવસ્થા છે ત્યારે તમને વૈકુંઠ જતાં હું કેવી રીતે રોકુ? પણ છેકરાના લગ્ન કરાવીને જાવ. હવે તે લગ્ન નજીક છે, માટે લગ્ન પતાવીને ભલે તમે સુખેથી વૈકુંઠ પધારજો. શેઠ! પછી તમે શું કહ્યું? મેં કહ્યું કે છોકરાને લગ્ન કરવા હશે તે એ કરશે. હવે મારું મન ક્ષણ વાર પણ સંસારમાં નથી લાગતું. મારી વાત સાંભળી છોકરાની મા ગુસ્સે થઈ ગઈ. આપને શું કહું ! પ્રભુ! આપને પણ ગાળો દીધી ત્યારે મારાથી ન રહેવાયું. મેં કહ્યું બસ. તું નારદજીને ગાળે ન દે. હું છોકરાના લગ્ન પતાવીને પછી જઈશ. મેં આમ કહ્યું ત્યારે તે શાંત થઈ. ભગવાન! તમારી નિંદા મારાથી કેવી રીતે સહન થાય! હુ તો હમણાં જ તમારી સાથે આવવા તૈયાર છું, પણ લકે તમને ગાળ દે, તમારી નિંદા કરે, એટલે હું શું કરું? નારદજી કહે શેઠઃ તમારે કરવું છે? પ્રભુ! આપ એક મહિના પછી પધારજો. ત્યારે હું આપની સાથે જરૂર આવીશ. મને તે સંસાર ખારો ઝેર જેવો લાગે છે. ભલે, તે હું જાઉં છું. એમ કહીને નારદજી ત્યાંથી રવાના થયા. જુવરાજ શેને વૈકુંઠમાં જવું ન હતું પણ દુનિયાને બતાવવું હતું કે મને વૈકુંઠ Page #476 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૧ ઘરના વહાલું છે. જેને વૈકુઠ વહાલુ હોય તેને દુનિયાના આદર સત્કારની કે નિષ્ઠાની પડી હાતી નથી. જીવરાજ શેઠને દુનિયાની નજરે ધર્માત્મા બનવું હતુ. જીવરાજ શેઠની જેમ તમે પણ કહેા છે ને કે અમારે મેક્ષ જોઈ એ છે. અમારે મેાક્ષમાં જવુ છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી કાઈ દેવ તમારી પાસે આવે અને કહે, ચાલે! મહાવિદેહમાં સીમંધર સ્વામી ભગવાનની પાસે, તેા તમે શું કરે? એ દેવની સાથે પહેરેલા કપડે જશેા બધાને પૂછ્યા જશે ? તમે કંઇ નહી. બેલા પણ તમારી દશા આ શેઠના જેવી છે. ડો માક્ષ મેળવવા છે ત! સંસાર છેડવા પડે. ચાહેા છે. સ`સાર અને માંગા છે માક્ષ, તો તે કેવી રીતે મળે ? મેાક્ષ મેળવવા માટે સૌંસારને છેડવા પડે, અને આત્માએ પુરૂષાર્થ કરવા પડે. મહેનત વિના એકેય ચીજ મળતી નથી. દુનિયાની નજીવી વસ્તુના દન પણ મહેનત વિના થતા નથી. તેા પછી આપણે તે પરમપદને પામવુ છે, તે માટે કેટલી મહેનત જોઈ શે! જે ચીજો નાશવંત છે, ક્ષણભંગુર છે, તે મેળવવા રાતદિવસ મહેનત કરી છે, પણ જે શાશ્વત સુખને આપનાર છે એવા મેાક્ષ માટે મહેનત કરતા નથી. મેાક્ષમાં શું છે ? મેાક્ષમાં કેવું સુખ મળે છે ? વગેરે જાણા છે ? આત્માની અશરીરી, અમાહી, અદ્વેષી સ્થિતિ પ્રાપ્ત કરવાનું મન થાય છે ? પરમાનંદપૂર્ણ, સચ્ચિદાન દમય આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાના મનોરથા જાગે છે? અમારે મેાક્ષ મેળવવે, છે એમ બેલવા માત્રથી મેાક્ષ મળવાનો નથી. કાઇને તેવી રીતે મળ્યા નથી. થોડાક સમય જીવને હવા ન મળે તેા કેવી બેચેની અને ગભરામણ થાય છે, એટલી બેચેની અને અકળામણ જીવને મેાક્ષ નથી મળ્યા તેની થઈ છે ? ના. અશરીરી બનવાની મેાટી માટી વાતા કરીએ અને શરીર પર અપર’પાર મેાહ કરીએ, અરાગી, અદ્વેષી બનવાની વાતા કરીએ અને રાગ દ્વેષની હાળીએ ખેલીએ, અનંત જ્ઞાનમય આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાની વાતા કરીએ અને આખુ' જીવન ધાર અજ્ઞાનમાં વીતાવીએ તે પછી શુ મેાક્ષ મળે ખરા ? શરીરથી મુક્ત બનવાની કયારે પણ કલ્પના કરી છે ખરી ? ના. સંસાર સુખમાં ડૂખ્યા રહેવું અને મેાક્ષની વાતા કરવી એ કેવા વિસ’વાદ અને વિરોધાભાસ છે? હું શુદ્ધ આત્મ દ્રવ્ય છું, એવી સહજ શ્રદ્ધા થઈ હેાય તેા સમજજો કે મેાક્ષ સાથે પ્રેમ થયા છે. મેાક્ષ પ્રત્યે પ્રેમ થશે તેા ધર્મના પ્રભાવનો અનુભવ થશે. ધમ થી મેાક્ષ મળશે, માટે મેાક્ષદશાને જાણા, સમજો, તેની ચાહના કરી, પછી જુએ, ધર્મના પ્રભાવ કેવા છે! હવે જીવરાજ શેઠને નારાજી ફરીવાર તેડવા આવશે તે પછી વિચારશું. મૂળ અધિકાર વિચારીએ. પદ્મરથ રાજા બાળકને પેાતાને ઘેર લઈ આવ્યા અને રાણીને સેાંપ્યા, ત્યારે રાણીએ પૂછ્યું. કે આ બાળક કાઇનો ઉપાડી લાવ્યા નથી ને? કે ઝુંટવી લાચા નથી ને ? રાજા કહે–રાણી ! હું આ પુત્ર કોઇની પાસેથી ઝુંટવીને લાવ્યા નથી, પણ આપણા ભાગ્યાયે આપણને મળ્યા છે. હું આજે ઘેાડા ઉપર બેસીને જંગલમાં ફરવા ગયા હતા, પણ ન જાણે કેાઈની પ્રેરણાથી કે પેાતાની મેળે મારા ઘેાડા મને દૂર સુધી લઈ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શારદા રત્ન ગયે. આ પ્રમાણે કહાને રાજાએ બાળકને જે ત્યાંથી લઈને બાળકને લઈને અહીં આવ્યા એ બધી વાત કહી, પછી કહ્યું- હે રાણી ! મારા માટે તે તે વૃક્ષ કલ્પવૃક્ષ સમાન નીવડયું. આ બાળક તે ક૯પવૃક્ષનું સુંદર ફળ છે. તેના લક્ષણે જોતા લાગે છે કે તે મહાગુણવાન થશે. હે રાજન ! મને એ વાતનું ખૂબ આશ્ચર્ય થાય છે કે આ બાળકને કઈ ભાગ્યશાળી (સુભગા) સ્ત્રીએ જન્મ આપી વૃક્ષ ઉપર ઝોળી બાંધી તેમાં સૂવાડ્યો હશે? આપ આ બાળકને અહીં લાવ્યા તેથી મને તે ઘણો આનંદ થયે, પણ કયાંય તેની માતાને પોતાના બાળકને માટે દુઃખ તે નહિ થતું હોય ને ? રાણી ! મેં ચારે બાજુ તપાસ કરી કે તેની માતા કયાંય દેખાય છે પણ દેખાઈ નથી, પછી લાવ્યો છું. આ બાળક પૂર્ણ ભાગ્યશાળી છે તે જ તમને પ્રાપ્ત થયો છે, કારણ કે તેની માતા તો તેને જન્મ આપીને વૃક્ષ ઉપર ઝોળીમાં સૂવાડી ક્યાંક ચાલી ગઈ છે, તેથી એમ લાગે છે કે તેની માતા કઈ મહાન સંકટમાં પડેલી હશે. જે એમ ન હોય તો તે પિતાના આવા કામદેવ જેવા બાળકને લેવા આવ્યા વગર ન રહે. રાણીએ કહ્યું. આ બાળક દ્વારા હું મારી સંતાન સંબંધી બધી હેશ પૂરી કરીશ. હું આ બાળકને મારું પોતાનું માનીશ અને આત્માની માફક તેની સંભાળ કરીશ. રાજા કહે, મને પણ પુત્ર ન હોવાના કારણે રાજ્યના ભવિષ્ય માટે ચિંતા રહેતી હતી. હવે મારી તે ચિંતા પણ દૂર થઈ. આ પુત્ર મારા રાજ્યને માટે આધારભૂત છે. આ પુત્રના લક્ષણે ઉપરથી દેખાય છે કે આ બાળક આપણા માટે, પ્રજા માટે તેમજ રાજ્ય માટે કલ્યાણકારી બનશે. સાથે સાથે એ વાત પણ પ્રગટ થવા ન દેવી કે આ બાળક મારું નથી, બીજાનું છે. જે આ રીતે કહીએ તો આ બાળકના હૃદયમાં આપણા માટે એ. ભાવના પેદા થશે કે આ મારા જન્મદાતા માતા-પિતા નથી પણ રક્ષણકર્તા છે, માટે કેઈ પૂછે તો તેને એ જ કહેવું કે આ મારું બાળક છે. કદાચ કોઈને ખબર ન હોય ને કહે કે આપને ગર્ભ કયાં રહ્યો હતો? તે તેમને કહેવું કે રાજચર્ચાને દષ્ટિમાં રાખીને મેં કઈને ગર્ભ રહ્યાની જાણ થવા દીધી ન હતી, પણ હું ગર્ભવતી હતી. પછી મારે તેવો બધે દેખાવ કરવો જોઈએ. આને લગતી બધી વ્યવસ્થા કર્યા બાદ હું એમ કહી શકું કે આ બાળકને મેં જન્મ આપ્યો છે. આ રીતે રાણીએ પ્રસૂતિ સંબંધી બધી વ્યવસ્થા કરી દાસી દ્વારા એ સમાચાર આખા નગરમાં જાહેર કરાવી દીધા કે રાણીએ પુત્રને જન્મ આપ્યો છે. એ સમાચાર સાંભળી પ્રજાને ઘણે હર્ષ થયો. બધા શુભ વધામણી લઈને રાજાની પાસે આવવા લાગ્યા અને વધામણીની ભેટ તરીકે રાજાએ તેમને સન્માન પુરસ્કાર આપ્યો. પુત્ર જન્મથી સારી મિથિલા નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો છે - - પદ્યરંથ રાજાને પુત્ર થયો છે, એ વાત પદ્મરથ રાજાના દુશ્મન રાજાઓને જાણવામાં આવશે કે જે રાજાઓ એમ માનતા હતા કે પરથને પુત્ર નથી માટે તેના મૃત્યુ બાદ તેનું રાજ્ય અમે લઈ લઈશું, તે વરી શત્રુ રાજાઓ પણ પદ્યરથને પુત્ર થયો છે, એ Page #478 -------------------------------------------------------------------------- ________________ શારદા રહ ૩૦૩ સમાચાર સાંભળી પદ્મરથને નમન કરશે અને તે શત્રુ રાજાઓને નમન કરતા જોઈ પદ્મરથને એવા વિચાર થશે કે જે વૈરી રાજાએ મારી આગળ મસ્તક નર્સાવતા ન હતા. તેઓ આજે પેાતાની મેળે આવીને મને માથું નમાવે છે તે આ બાળકનો પ્રતાપ છે. આ પ્રમાણે પ્રસન્ન થતા રાજા-રાણીના મહેલમાં જશે. રાણી, રાજાને પ્રસન્ન થવાનુ કારણ પૂછશે ત્યારે જવાબમાં રાજા કહેશે કે આ બાળકના કારણે બધે ઠેકાણે આનંદ વી રહ્યો છે. તેમજ જે રાજાએ મને કોઈ દિવસ નમતા ન હતા તે શત્રુ રાજાએ પણ પુત્રજન્મના પ્રસંગે ભેટ લઈને આવ્યા છે અને વૈરને ભૂલી જઈ મને માથું નમાવી રહ્યા છે. આ બધા પ્રતાપ આ બાળકનો છે, તેમજ આ ખાળકના લક્ષણ જોતા લાગે છે કે તે ભવિષ્યમાં ઇન્દ્રિયાને નમાવી ઇન્દ્રિય વિજેતા બનશે. રાજાની આ વાત સાંભળી રાણીને ખૂબ આનંદ થશે અને રાજાને કહેશે કે જો એમ જ છેતેા આ બાળકનું નામ નમકુવર પાડવુ જોઈ એ. રાજા-રાણીની આ વાતનો સ્વીકાર કરશે અને તારા ખાળકનું નામ નિમકુંવર પાડશે. મુનિના મુખેથી આ બધી વાત સાંભળી મયણુરેહાને ખૂબ આનંદ થયેા. એક તા પેાતાના પુત્રની વાત જાણવા મળી. ખીજું પેાતાના શીલની રક્ષા થઈ અને મનઃપવ– જ્ઞાની ભગવંતના દર્શન થયા એટલે એથી અધિક આનંદ કયા હોઈ શકે ? મયણરેહાએ મુનિને કહ્યું–ભગવ’ત ! આપનો મારા ઉપર ઘણા ઘણા ઉપકાર છે. આપના જ્ઞાનના પ્રભાવથી હું મારા પુત્રનો ભૂતકાળ અને ભવિષ્યકાળ જાણી શકી છું. હવે મારું મન પણ આ સંસારનો ત્યાગ કરી સચમમાર્ગે જવા તલસી રહ્યું છે. મારી આ ભાવના કયારે પૂર્ણ થશે ? મયણુરેહાએ મુનિને આ પ્રમાણે કહ્યું. હવે ત્યાં નવીન ઘટના શું બનશે ? કાણુ આવશે ? તે વાત અવસરે. ચરિત્ર :—શેઠ અને તેમના બંને બાલુડા જંગલમાં લાકડા કાપવા ગયા. ખૂબ થાકી જવાથી ઝાડ નીચે બેઠા છે. દુઃખમાં પણુ ધર્મની શ્રદ્ધા કેટલી અડગ છે ! જંગલમાં પણ સામાયિક કરી સ્વાધ્યાય અને પ્રાર્થના કરે છે. તેના સૂરથી વિદ્યાધરનુ વિમાન સ્થંભી ગયું. વિદ્યાધર વિચાર કરે છે કે મારી પાસે આવી જખ્ખર વિદ્યા હૈાવા છતાં વિમાનને સ્થભાવનાર કોણ છે ? નજર કરીને જોયું તેા જંગલમાં મૉંગલ સમાન અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું. વિદ્યાધરે વિદ્યાના બળે સાગરદત્તનું આખુ જીવન જોયુ. અા ! જેને ત્યાં સુખના ચાંદ સેાળે કળાએ ખીલેલા હતા, સમૃદ્ધિના શિખરે પહેાંચેલા હતા એવા શેડને કર્મે કયાં પછાડી દીધા ! ક રાજાએ કેવા જોરદાર ફટકા માર્યા ! છતાં કેટલી દૃઢ શ્રદ્ધા છે. વિદ્યાધરે પેાતાના જ્ઞાનથી વિદ્યાધરીને સાગરદત્તનુ' બધું પૂર્વ જીવન કહી સ`ભળાવ્યું. કમરાજાએ સુખની વિકસીત મહેલાતાના પળવારમાં વિનાશ સર્જી દીધા. તેમની ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધાથી બેાલાતી સ્વાધ્યાય અને પ્રાર્થનાએ આપણને પ્રભુના દર્શને જતા રોકી રાખ્યા. વિદ્યાધરની પત્ની તેા સાગરદત્ત શેઠની Page #479 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન 9 ' ૩૭૪ કહાની સાંભળતા રડી પડી. સ્ત્રીઓનુ` હૃદય કામળ હોય છે, કોઇનું દુઃખ જુએ તે તેના દિલમાં કરૂણા આવે છે. વિદ્યાધરી કહે છે નાથ ! આ શેઠ કેવા દુઃખા ભગવી રહ્યા છે! આપ હવે તેના તારક ખના, તેના જીવન ઉદ્ધારક બનો. શેઠે ઘણું દુઃખ વેઠયું છે. હવે આપ તેનું દુઃખ દૂર કરો. આપ તેનુ દુઃખ મટાડો. તે આપણા એક સ્વધમી ભાઈ છે. જૈનશાસનમાં સ્વધમી ભક્તિનું ઘણું મહત્વ છે. વિદ્યાધર કહે દેવી! તમારી વાત સાચી છે. મને પણ તેમને જોઈને અનુકંપા આવે છે. કયાં મહાન રાજવૈભવ જેવા સુખ અને કયાં જંગલના ભયંકર દુઃખ. કને કોઈની શરમ નથી આવતી. કર્મ રૂઠે ત્યારે પહેરેલું કપડું પણુ સગુ થતું નથી. ભાગ્ય વિના ભાગ્યશાળી બનાતું નથી. જો તેમના નસીખમાં સુખ નહિ હોય તા હું ગમે તેવું સુખ આપીશ પણુ એ દુઃખમાં પલટાઇ જશે. તેમના નસીબમાં હજુ દુઃખનુ વાદળ ઘેરાયેલું છે. વિદ્યાધરીના ખૂબ કહેવાથી વિદ્યાધર કહે, ભલે, તા શેઠનુ દુઃખ ટળે એવા રસ્તા કરું. એમ વિચાર કરીને વિદ્યાધરે સાગરદત્ત શેઠ જે વૃક્ષની નીચે બેઠા હતા તે વૃક્ષની નીચે ચમત્કારીક જડીબુટ્ટી મૂકી દીધી. એ જડીબુટ્ટીના શું ચમત્કાર છે તે વાત પછી આવશે. આ શેઠ તેા ગ્રીષ્મના લાવારસથી ભરેલાં તાપમાં અને ભયંકર વનમાં મીઠા મધુરા રસનું આસ્વાદન કરી રહ્યા છે. તેમની નસેનસમાં સામાયિકનો અમૃત રસ વહી *'રહ્યો છે. આ શેઠ જંગલમાં ગયા તે પણ સામાયિકના સાધને સાથે લઈને ગયા છે. તમે બહારગામ જાવ ત્યારે બધું યાદ કરીને લેા છે, પણ પથરણું, મુહપત્તિ, શુ યાદ આવે છે? અરે, ઉપાશ્રયે આવા તા પણુ લઈને નથી આવતા. આપ એક કલાક મેસેા છે પણ સામાયિક લઇને બેસતા શીખેા. બે ઘડીની સામાયિક કરવાથી ચૌદ રાજલેાકના પાપની ક્રિયા અટકી જાય છે. આશ્રવના દરવાજા બંધ થઈ જાય છે. શેઠે સામાયિક પાળી, બંને બાળકો જાગ્યા. હવે ઘેર પહેાંચશું. ત્યાં જમવાના ટાઈમ થશે. ભૂખ ખૂબ લાગી છે. આ રીતે પિતાને કહી રહ્યા છે, ત્યાં શું બન્યું ? વિદ્યાધરે આકાશવાણી કરી, તમારું પ્રારબ્ધ જાગ્યું શ્રેષ્ઠી, તમે બેઠા છે તે વૃક્ષની મૂળની નજીક, એ ચમત્કારીક મૂળીકા હોય. વિધાધરે આકાશવાણી કરી. હે શ્રેષ્ઠા! તમારા પ્રારબ્ધના લેાહચુંબકનું આકર્ષણ થયું છે. તમારી ધ્યેયનિષ્ઠાને ધન્ય છે. તમારી ધર્મની દૃઢ શ્રદ્ધાને ધન્ય છે! તમે બેઠા છે. એ ચંપકવૃક્ષના મૂળની નજીકમાં—એ ચમત્કારિક જડીબુટ્ટી છે. તે આપ ગ્રહણ કરી. તેના પ્રભાવ અલૌકિક છે. કાળા અને ધેાળા રગની એમ બે પ્રકારની છે. હવે તે જડીબુટ્ટીનો શું પ્રભાવ છે તે વાત અવસરે, Page #480 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૫ વ્યાખ્યાન ન. ૪૧ શ્રાવણ વદ ૧૧ મંગળવાર તા. ર૫-૮-૮૧ અનર્થ કેણુ કરાવે? અનંત કરૂણ સાગર, વાત્સલ્યના વહેણ વહાવનાર, જ્ઞાન ગંગાનું પાન કરાવનાર એવા શાસનપતિ ભગવાન, આત્માને પ્રગતિનો માર્ગ બતાવતા કહે છે આત્મા ! ભવાટવીમાં ભમતા મુસાફરને સાચા રાહે લઈ જનાર આ મનુષ્ય જન્મરૂપી સુંદર અવસર મળ્યો છે, પણ આત્માએ હજુ અવસરને ઓળખ્યો નથી. આવ્યો પણ ઓળખ્યો નહીં, મનુષ્ય જન્મને મર્મ, બટકુ જેટલા માટે જીવ, બાંધે છે કોડ ગણું કર્મ, આજના ભૌતિક યુગમાં પગલિક, દુન્યવી અને ઈન્દ્રિયજન્ય સુખ પાછળ પાગલ બનેલા માનવીને માટે આ કડી કેટલી બોધદાયક છે ! વર્તમાન યુગના માનવીનું જીવન અંધ અનુકરણ, આંધળી દોટ અને અનેકવિધ સાંસારિક પ્રવૃત્તિથી સભર છે. પરિણામે જીવનનું સાચું ઉડ્ડયન અને આત્માની પછીણ વિસરાઈ ગઈ છે. તેના જીવનમાં વિનય, વિવેક - અને કરૂણાને અવકાશ નથી. તે પાંચ “પ”કાર કંપની પૈસો, પત્ની, પરિવાર, પદવી અને પ્રતિષ્ઠા પાછળ પાગલ બન્યો છે. પોતે પરમ હોવા છતાં પામરતાને નમી રહ્યો છે. વીજળીના ચમકારા અને પાણીના રેલાની માફક જીવન વ્યતીત થઈ રહ્યું છે. સરક માનવી જીવનમાં સુખની આકાંક્ષા રાખે છે, પણ સુખની પરાકાષ્ઠાનું સ્થાન માનવાની દૃષ્ટિથી દૂર છે. સંસારમાં રીબાતા પ્રાણીના ઉદ્ધાર માટે અનંત ઉપકારી વીતરાગ ભગવંત માર્ગ બતાવે છે, અને કહે છે અહો ભવ્ય જીવ! તું પામર નથી. તારી શક્તિ અગાધ છે. તને માનવભવ રૂપી મૂડી, સમજણ રૂપી સાધન અને સમય રૂપી કિંમતી હીરો મળ્યો છે. આત્મામાં અનંત શક્તિ છે. તે હવે તું રત્નત્રયીના શણગારને છોડી સુવર્ણઆભૂષણે પાછળ શા માટે દોટ મૂકે છે? વીતરાગની વૈરાગ્યરૂપ વીણાના તારને છોડીને શા માટે વિષય વાંસળીના નાદે નાચે છે ! ત્યાગના તંબૂરને છોડી તૃષ્ણાના તરંગમાં કેમ લોભાય છે! માટે હે ભાગ્યશાળી! જે તારે સંસારના પિંજરમાંથી મુક્ત થવું હોય તે સંસારની જનનીને છોડીને અષ્ટપ્રવચન માતાનું શરણું સ્વીકાર. લોભરૂપી પિતાને તિલાંજલી આપીને ઉપગ રૂપી પિતાના પગલે ચાલ. મેહ રૂપી બ્રાતાને છેડીને ત્યાગ રૂપી ભ્રાતાના સ્નેહપાશમાં બંધાઈ જા. મમતા રૂપી ભગિનીને છેડીને સમતા રૂપી ભગિનીને સાથે સ્વીકાર. માયા સાહેલીને સાથે છેડી સદ્દબુદ્ધિ સાહેલીને સંગ કર. તો આ ભ્રમમાં ભૂલેલું, મોહમાં મૂંઝાતું, પાપથી પીડાતું, કર્મોથી કચડાતું અને અજ્ઞાનથી અથડાતું આત્મા રૂપી પંખી સંસાર રૂપી પિંજરામાંથી મુક્ત થશે. Page #481 -------------------------------------------------------------------------- ________________ કરે શરદ રત્ન - જ્ઞાની ભગવંત કહે છે, અમૂલ્ય એવા મનુષ્ય ભવના મર્મને સમજી તારા ઉડ્ડયનની શકિત પ્રગટાવવા તારી શક્તિને તું એમાં જોડી દે. એક અનુભવની સુખ-સૃષ્ટિ માટે પણ માનવી જીવન સાટોસટનું સાહસ કરે છે, તે પછી અવ્યાબાધ અક્ષય સુખની પ્રાપ્તિ માટે અનંત શકિતને યાત્રી વીર્ય ન ફેરવી શકે! પુરૂષાર્થ અને પરિબળનો સમન્વય સાધી લે. ચિંતામણી રત્ન સમાન મનુષ્ય ભવ મળ્યો છે. દેવ, ગુરૂ અને ધર્મનું આલંબન મળ્યું છે. હવે તું શા માટે મૂંઝાય છે? મૂંઝવણના ધુમ્મસ પર ચેતનની જોત જગાવતો જા અને પરમ પુરૂષાર્થની ધૂણી ધખાવે જા, તે જરૂર એક દિવસ આત્મા રૂપી પંખી સંસાર રૂપી પિંજરામાંથી મુક્ત થઈને મુક્તિનો દિવ્ય આનંદ માણી શકશે. | મુક્તિનો આનંદ માણવો હશે તે તે માત્ર વાતો કરવાથી નહિ મળે. મુખેથી મુક્તિ મુક્તિ કરતા હોય પણ અંદર સંસાર ભર્યો હોય તે મુક્તિ કયાંથી મળે ? પેલા જીવરાજ શેઠને વૈકુંઠનું જ્ઞાન ન હતું. માત્ર જગતને દેખાવ કરવાની પ્રબળ ઈચ્છા હતી કે શેઠને વૈકુંઠમાં જવાની કેટલી લગની છે! નારદજી તેડવા આવ્યા પણ દીકરાના રાગના કારણે નારદજીને પાછા મોકલ્યા ને કહ્યું: આપ એક મહિના પછી આવજે. નારદજી તે વૈકુંઠમાં ભગવાન પાસે ગયા. ભગવાને પૂછ્યું, પેલા જીવરાજ શેઠ? ભગવાન, એ તે તેમના છોકરાના લગ્ન કરાવીને પછી આવશે. ભગવાન કહે નારદજી! એ શેઠ લગ્ન પછી પણ નહિ આવે. નારદજીએ શેઠને પક્ષ લેતા કહ્યું, ભગવાન! સફારી છાને પોતપોતાના વ્યવહાર તે સાચવવા પડે ને? શેઠના હૈયામાં તે આપનું નામ છે. એમને વૈકુંઠ સિવાય બીજું ગમતું નથી. એ તે અનાસક્ત ભાવે લગ્નને વ્યવહાર કરશે. જીવરાજ શેઠને બીજે વાયદે: એક મહિના બાદ નારદજી ભગવાનનું વિમાન લઈને ફરી જીવરાજ શેઠને ઘેર ગયા. નારદજીને દૂરથી જોતાં શેઠ દુકાન ઉપરથી નીચે ઉતરી તેમની સામે ગયા. વિનય-વિવેકપૂર્વક તેમનું સ્વાગત-સત્કાર કર્યો. નારદજી કહે શેઠ ! આપે કહ્યું હતું કે મહિના પછી આવજે, એટલે હું આપને વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યો છું. શેઠે કહ્યું–અહો ! પરમ ઉપકારી ઋષીશ્વર ! આપની અમારા પ્રત્યે કેટલી કરૂણા છે ! આપ મારા વંદનીય, પૂજનીય છે. વૈકુંઠમાં આવવાની મારી પૂરી તૈયારી છે. સંસારમાં મને કોઈ રસ નથી. આ સંસાર સ્વપ્ના જેવો છે. નારદજી કહે, તમને સંસાર પ્રત્યે આટલો બધો અણગમો થયે છે તે હવે ઉઠો ને જલ્દી ચાલ મારી સાથે. મહર્ષિ ! મારે તે ઘડીને પણ વિલંબ કરો નથી પણ મેં મારા ઘરમાં વાત કરી તે છોકરાની માએ કહ્યું–તમે તે મનથી વૈકુંઠમાં જ છે. તમારા માટે તે ઘર વૈકુંઠ જ છે, છતાં પણ જે આપને વૈકુંઠમાં જવું હોય તે છોકરાને ઘેરછોકરો થાય પછી ખુશીથી જજે. હમણાં જશો તે તમારા મનમાં એમ થશે કે અરેરે....મેં તે છોકરાના છોકરાનું મુખ પણ ન જોયું. આવી વાસના મનમાં Page #482 -------------------------------------------------------------------------- ________________ શારદા રહ્ન ૩૦૭ રહી જાય અને તમે વૈકુંઠે જાવ એ ખરાબર નથી. વધુ નહિ, આપ એકાદ વર્ષ રેકાઈ જાવ. ઘરે છોકરાનુ પારણું ઝૂલાવ્યા પછી જજો. શેઠની વાત સાંભળી નારદજી તે વિચારમાં પડી ગયા, પછી પૂછ્યું, હવે શું નિય કરા છો ? મારી સાથે વૈકુંઠમાં આવવું છે કે નહિ ? શેઠ કહે ! ઋષીશ્વર ! જીવનભર જેની સાથે રહ્યો તેમની ઈચ્છા વિરૂદ્ધ થઈને વૈકુંઠમાં આવવુ. મને ઠીક લાગતું નથી. ખાકી મને તેા કોઇના પ્રત્યે રાગ નથી ( હસાહસ ). એક વર્ષ સંસારમાં રહી જઈશ તે તેમનું મન રાજી રહેશે. આપ કૃપા કરીને આવતા વર્ષે પધારજો. હું આપનો ઉપકાર ભવાભવ નહીં ભૂલું. નારદજીને ભગવાનનાં વચન યાદ આવ્યા. ખરેખર ભગવાન કહેતા હતા કે એ નહિ આવે પણ નારદજીએ હવે એકવાર ફરીથી પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યાં, કારણ કે હવે પ્રશ્ન પેાતાની આબરૂનો હતા. નારદજીએ ભગવાનની વાતને ખોટી પાડીને શેઠને વૈકુંઠમાં લઈ જવાની પ્રતિજ્ઞા કરી હતી. જ્યારે આબરૂનો પ્રશ્ન બની જાય છે ત્યારે તેને ઉકેલવા માણસ અનેક પ્રયત્ન કરે છે. નારદજીના મનમાં થયું કે હું શેઠને વૈકુંઠમાં નહિ લઈ જઈ શકું તેા મારી મશ્કરી થશે ને મારી આબરૂ જશે. જાતે વૈકુઠમાં જવું સરળ છે પણ બીજાને વૈકુંઠમાં લઈ જવા એ દુષ્કર કામ છે. ખરેખર નારદજી તા ફસાઈ ગયા અને તે પણ એવા માણસના હાથમાં ફસાયા કે જે દંભી હતા, માયાવી હતા. બહારથી ભક્ત હોવાના દેખાવ કરતા હતા, પણ અંદરથી તેા તેને સંસાર પ્રત્યે રાગ હતા. નારદજીએ શેઠના બહારના દેખાવને સાચા માની લીધા અને ફસાઈ ગયા. ખરેખર ! માયાવી માણસની માયાજાળની આપણને ખબર પડતી નથી. આજે દુનિયામાં જે માણસેા ફસાય છે તે બહારના દેખાવથી ફસાય છે. જો કે દુનિયામાં તેા મોટા ભાગના લોકો સ્વાર્થવશ અને લાભને વશ થઈને ફસાય છે, નારદજીને અહી એવા કોઈ સ્વાર્થ ન હતા. તેમની તા પરમા` ષ્ટિ હતી. તેમને તે ભક્તને મુક્તિ અપાવવાના ભાવ હતા. નારદજીએ શેઠની એક વર્ષની મુદત માની લીધી અને સીધા વૈકુંઠ પહેાંચી ગયા. ભગવાને કહ્યુ, નારદજી! આ શેઠને તમે હવે છોડી દો. હવે તે અહીં નહિ આવે, પણ નારઢજી ન માન્યા. તેમણે શેઠને વૈકુંઠમાં લાવવાના પેાતાના નિર્ણયની જાણ કરી. નારદજી ભગવાનની વાત માનવા તૈયાર ન થયા. જિદ એટલે હઠ. તે એવી વસ્તુ જેની અંદર અભિમાન બેઠા હોય છે. અભિમાન માણસને ગમે ત્યારે ગબડાવી દે છે. જમાલિનને કોણે ગબડાવ્યા ? ભગવાન મહાવીર સ્વામી સર્વજ્ઞ વીતરાગ હતા. તેમની વાત જમાલીએ ન માની. આપ આ વાત ઘણીવાર સાંભળી ગયા છે. જમાલિના અહંકારે ભગવાનની સર્વજ્ઞતાને અવગણી અને પરિણામે જમાલિમુનિ ભગવાનને છોડીને જુદા થઈ ગયા. અભિમાનયુક્ત જિદના ભયંકર પરિણામ અભિમાનયુક્ત જિદ નહીં સારી. માણુસમાં આવે છે. જ્ઞાનયુક્ત જિદ જ્ઞાનયુક્ત જિદ હોય છે તેા સારી પણ જ્યારે તે Page #483 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન અભિમાન હેાય છે અપહરણ કરી ગયા સીતા પાછી સેાંપી આવ્યું ? સેાનાની ૩૭૮ પેાતાની ભૂલ સમજે છે, ત્યારે તે જિને તરત છોડી દે છે, પણ તે પેાતાની ભૂલ સમજવા છતાં નથી છેડતા. રાવણ સીતાજીનું ત્યારે વિભીષણે રાવણને ઘણું સમજાવ્યા કે રાવણ ! તું રામને દે, છતાં રાવણે પેાતાની હઠ ન છેડી તે આખરે શું પરિણામ લકા રાખમાં રાળાઈ ગઈ. પ્રિયદર્શીના સાધ્વીજી જમાલિમુનિના પક્ષ લઈ શ્રમણી સધથી અલગ થઈ ગયા હતા. તેમની પણ હઠ હતી, પણ પ્રજ્ઞાવંત શ્રાવકે જ્યારે પ્રયાગાત્મક ઢંગથી પ્રિયદર્શનાજીને “કડેમાણે કડે”ના સિદ્ધાંત સમજાવ્યા તા પ્રિયદર્શોનાજી સમજી ગયા અને પેાતાની હઠ છેાડી દીધી અને પાછા ભગવાનને ચરણે ગયા. સસ્કૃત શ્લાકમાં પણ કહ્યું છે કે उत्सर्पयन् दोषशाखां गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानदुस्तन्मार्दव सरित्पूरे: ॥ દોષ રૂપી શાખાઓના વિસ્તાર કરનાર તેમજ ગુણુરૂપ મૂળીયાઓને નીચે લઈ જનાર એવા માનરૂપી વૃક્ષને કોમળતા, નમ્રતા રૂપી નદીના પ્રવાહ વડે જડમૂળથી ઉખેડી નાંખવું જોઈ એ. અભિમાનને મિથ્યાત્વનો બાપ કહીએ તેા પણ ચાલે તેમ છે, કારણ કે તે ધમી પુરૂષના મનમંદિરમાં પેસી સુદર ભાવના રૂપી સુગધને હઠાવીને કક્રાગ્રહરૂપી દુર્ગં ́ધની વૃદ્ધિ કરે છે. જયાં સુધી “ હું” છું એવા ભાવ છે ત્યાં સુધી કલ્યાણુ નથી. નારદજીએ હઠ પકડી છે. શેઠને વૈકુંઠમાં લઈ આવવાની. મનમાં માન આવ્યું છે. હું જો શેઠને નહિ લઇ આવું તે મારી આબરૂ જશે, તેથી હઠ પકડીને બેઠા છે. આ બાજુ તા શેઠ વૈકુંઠમાં જવા માટે વાયદા કરતા રહ્યા ને કાળરાજાના તેડા આવી ગયા. આ દષ્ટાંતથી આપણે શું સમજવું છે? માત્ર મેાક્ષ મેાક્ષની વાર્તા કરવાથી મેાક્ષ નહિ મળે. મેાક્ષ તા બહુ દૂરની વાત છે, પણ તમે ઘર અને દુકાનથી મુક્ત થવા માટે ઈચ્છે છે ? ધન, વૈભવ અને ભાગવિલાસથી મુક્ત થવાની ઈચ્છા થાય છે ? જ્યાં સુધી અહીંના ભૌતિક-વૈયિક સુખાથી મુક્તિ મેળવવાની ભાવના નથી થતી ત્યાં સુધી કર્મીક્ષયજન્ય મુક્તિની વાર્તા કરવી એ ખેાટી બનાવટ છે. જો કેાઈના લઈ જવાથી મેાક્ષમાં જઈ શકાતુ હાત તા તા બધા જ મેાક્ષમાં જાત. દરેક તીર્થંકરાના દિલમાં એક જ ભાવના હાય છે કે એકેક જીવ મુક્ત બને, તેમની તા શક્તિ અપૂર્વ હાય છે. તા તે કેમ બધાને મેાક્ષમાં ન લઈ ગયા! તી કર હાય કે કેવળી હાય, કાઈ પણ ગમે તેવી પૂર્ણ વ્યિ વિભૂતિ હાય પણ તેઓ તેા માર્ગ ખતાવે છે, પણ કાઈ મેાક્ષ અપાવી શક્તા નથી. એ તે પાતાને જ મેળવવાનું છે. તે મેળવવા માટે જમ્બર સાધના અને પુરૂષાર્થ જોઈશે. આપણા અધિકારમાં પશુ મનઃ પવજ્ઞાની ભગવંતના મુખેથી પુત્રના પૂર્વભવ જાણ્યા પછી જેને જલ્દી મોક્ષ મેળવવાની ભાવના જાગી છે તેવી મયણરેહાને સંયમ લેવાની ભાવના થઈ, પણ મનમાં થયું કે જે હુંઅહીંયા દીક્ષા લઈશ તા કયારે પણ પુત્રનું Page #484 -------------------------------------------------------------------------- ________________ શરદી રત્ન ૩૭૯ મુખ જેવા નહિ મળે, કારણ કે જંબુદ્વીપ અને નંદીશ્વરદ્વીપ વચ્ચે સાત સમુદ્રનું અંતર છે, માટે હું વિદ્યાધરની સાથે વિમાનમાં બેસી ત્યાં જઈને દીક્ષા લઈશ. આ પ્રમાણે વિચાર કરે છે, ત્યાં કોણ આવશે એ વાત પછી લઈશું, પણ યુગબાહુના મૃત્યુ પછી ત્યાં શું થયું તે આપણે જોઈએ. | મણિરથને ભયંકર પશ્ચાતાપ –યુગબાહુને મારી નાખીને નાસવા જતાં મણિરથ યુગબાહુના સૈનિકો દ્વારા પકડાઈ ગયો. તે સૈનિકે મણિરથને મારી નાંખત પણ આ સતીએ તેને બચાવ્યો, અને છેડી મૂક્યો. સતીની આ ઉદારતાને પ્રભાવ મણિરથ ઉપર ઘણે પડશે. તે સૈનિકોના પંજામાંથી છૂટીને મહેલ તરફ જતાં પિતાના મનમાં કહેવા લાગ્યો કે મારા જેવા પાપીને કણ છેડી દે, પણ આ સતીમાં કેવી ઉદારતા છે કે તેણે પોતાના પતિના ઘાતકને પણ છોડી મૂક્યા. હાથમાં તે સંતી તે આવી ઉદાર છે અને હું કેવો અધમ છું! મેં કેવું ભયંકર દુષ્કૃત્ય કર્યું છે ! મેં મારા વહાલા નાના ભાઈને પણ મારી નાંખ્યો, આથી વિશેષ બીજે ભયંકર અપરાધ શો હોઈ શકે ! બીજાઓને તે સામાન્ય અપરાધનો પણ દંડ આપું છું અને મેં આવો ભયંકર અપરાધ કર્યો છે તો શું તે મારા અપરાધનો દંડ મને મળવો ન જોઈએ! ભલા ભગવાન, તે મને દુબુદ્ધિ કાં સુઝાડી! એક આબાદ રાજ્યનો હું ધણી, હજારોને માલિક! ગુન્હેગારોને શિક્ષા કરનારો ! તને આવી ખૂનની બુદ્ધિ કેમ સુઝી! અને તે પણ ઘરમાં જ! અરે ! પેટમાં બેંકનાર મારી તલવારે મને જ કેમ કાપી ન નાંખે છે. હિ સતી ! તે મને અન્યાય કર્યો છે. તે મને શા માટે જતો કર્યો ! શા માટે તે સામસાને મને મારતા અટકાવ્યો ! હવે મારે નગર તરફ શું મોઢું લઈને જવું! પ્રજા પોતાના માનીતા યુવરાજના ખૂન માટે જવાબ માંગશે તેને હું શું જવાબ આપીશ? જે ધર્મપત્ની મારા તરફ પ્રેમથી જુએ છે તેને હક્ક ડૂબાવી ગુપ્ત રીતે ચોરીથી બીજી સ્ત્રીને મેળવવા માટે યુગબાહનું ખૂન કર્યું, તે જાણું તેણું મારા તરફ કેટલો ધિક્કાર વરસાવશે? આ મારી તલવાર અને મારા હાથને ધિક્કાર છે કે જે તલવાર અને હાથ દ્વારા મેં ભાઈનું ખૂન કર્યું છેમારા આ દુષ્કૃત્યને દંડ મારે આ તલવાર દ્વારા મારા પિતાના મસ્તકનો ઉછેર કરી ભોગવવો જોઈએ. મયણરેહાની શોધમાં -એક બાજુ મણિરથ આ પ્રમાણે પશ્ચાતાપ કરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ યુગબાહુના મૃત્યુથી તેને પુત્ર ચદ્રયશ કાળા પાણીએ રડે છે. તેના રૂદનથી ઝાડે પંખીઓ પણ ધ્રુજી ઉઠયા. આ બધી રેક્કળમાં મયણરેહા કયાં ગઈ તે કેઈને યાદ આવતું ન હતું. યુવરાજનું શબ રાત્રે જ રાજભવનમાં લઈ જવામાં આવ્યું હતું. વીરસિંહ નામનો સૈનિક એમ વિચારી રહ્યો છે કે આ બધું તે થયું પણ અત્યારે યુવરાજ્ઞી મયણરેહા ઉપર મહાન સરકટ છે, માટે તેની પાસે જઈ ધૈર્ય આપું. આ પ્રમાણે વિચાર કરી મયણરેહા જ્યાં રહેતી હતી ત્યાં આવ્યા પણ મયણરેહાને ત્યાં જઈ નહિ એટલે તે વિચારવા લાગ્યો કે આ શું ! અહીં તે કઈ નથી. યુવરાજના શબને રાજમહેલમાં લઈ ગયા પછી યુવરાશી રાજમહેલમાં Page #485 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન તે ચાલી ગઈ નહિ હોય ને! માટે રાજમહેલમાં જઈને જોઉં કે તે છે કે નહિ? જે તે ત્યાં હોય તે તેને ધર્ય આપું. | મણિરથની મરવાની ભાવના સાંભળો વીરસિંહ–આ પ્રમાણે વિચાર કરી . વિરસિંહ રાજમહેલ તરફ ચાલ્યો. ગાગ મણિરથ જે રસ્તે ગયે છે તે જ રસ્તે આવ્યા. રસ્તામાં મણિરથ જાણે બેસી રહ્યો હતો કે આ તલવાર દ્વારા મરી જવું જોઈએ. મેં બહુ ભયંકર પાપ કર્યું છે. મણિરથને આ અવાજ વીરસિંહ સાંભળ્યો. તેણે જોયું કે અત્યારે તેને બહુ પશ્ચાતાપ થઈ રહ્યો છે. તે અત્યારે આત્મહત્યાની તૈયારી કરી રહ્યો છે, માટે તેને અત્યારે સાંત્વન આપવું જોઈએ. એમ વિચાર કરી મણિરથને કહ્યું મહારાજા ! આત્મહત્યા કરવાથી પાપ મટતું નથી. વીરસિંહને અવાજ સાંભળી મણિરથે કહ્યું કે કેણુ છે? હું વીરસિંહ છું. વીરસિંહ ! મને તારી સાક્ષીએ મરવા દે, અને મારા પાપનું પ્રાયશ્ચિત કરવા દે. તું મને પાપનું પ્રાયશ્ચિત -કરતાં અટકાવે નહિ. મહારાજા ! આ પ્રમાણે આત્મહત્યા કરવાથી પાપ દૂર થઈ શકતું નથી. હું આપને પાપથી મુક્ત થવાને અને તે માટે પ્રાયશ્ચિત કરવાનો બીજો માર્ગ બતાવું છું. આપ તે માર્ગને અપનાવો. તે માર્ગ કલ્યાણનો છે. યુગબાહુ તે મરી ગયો છે પણ તેને પુત્ર ચંદ્રયશ છે. હવે તમે ચંદ્રયશના અપરાધી છે માટે તમે ચંદ્રયશની * હૃદયપૂર્વક માફી માંગે. ક્ષમા માંગવાથી તમારૂ પાપ હળવું થશે. વીરસિંહ ! ચારશને આ પાપી, કલંકિત મુખ કેવી રીતે બતાવું ? તેની સામે કેવી રીતે જાઉં ! તે મારા કાળા મુખને જોશે પણ નહિ, માટે મને મરી જવા દે. વીરસિંહે મણિરથના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી ને કહ્યું, આપ કોઈ પ્રકારની 'ચિંતા ન કરે. ચંદ્રયશ ઉદાર છે. તે એવો નથી કે તમે ક્ષમા માંગો અને તે સામી ક્ષમા ન આપે! તે તમને ઉદાર દિલે ક્ષમા આપશે એટલું જ નહિ પણ તમને પિતાની - માફક સાચવશે. મણિરથ કહે, ચંદ્રયશ તે મને ક્ષમા આપે પણ હું તેની પાસે કેવી રીતે ક્ષમા માંગી શકું ! મારે તે મારા અપરાધનો દંડ ભેગવવો જોઈએ. વીરસિંહે - મણિરથને ખૂબ સમજાવ્યો પણ મણિરથે તેની એક પણ વાત માની નહિ, ત્યારે વીરસિંહે વિચાર્યું કે આ મારાથી સમજે એમ નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે મણિરથને કહ્યું કે તમે ચંદ્વયશની પાસે જવા ઈચ્છતા ન હોય તો ચંદ્રયશ પોતે જ આવીને તમને ક્ષમા આપે. આ પ્રમાણે કહી વિરસિંહ ચંદ્રયશને બોલાવવા માટે મહેલ તરફ ગયે. - મણિરથ મનમાં વિચાર કરવા લાગ્યો કે વીરસિંહ ચંદ્રયશને લઈને અહીં આવશે તે મારી શી દશા થશે? તેથી મણિરથ ત્યાંથી ભાગી જશે ને રસ્તામાં શું બનશે તે અવસરે. ચરિત્ર,ઃ શેઠની ધર્મનિષ્ઠા જોઈને વિદ્યાધર તેના પર પ્રસન્ન થયે ને કહ્યું-હું તમારી ધર્મભાવના જોઈને તમારા પર તુમ્માન થયો ને તમને હવે સુખી બનાવવા ચાહું છું, માટે મારી વાત સાંભળે. તમે જે ઝાડ નીચે બેઠા છે તે ઝાડની પાસે બે Page #486 -------------------------------------------------------------------------- ________________ શાજા રા ૩૧ જડીબુટ્ટી છે. એક કાળા રંગની અને એક ધેાળા રંગની, તેનો શુ' પ્રભાવ છે તે આપ સાંભળજો. ધેાલી કા ખાકર રાવે તે આંસુ મેાતી બન જાય, કાલી ખાકુર સાત દિનમેં, રાજાજી અન જાય. જે ધેાળી જડીબુટ્ટીને ખાય અને પછી રડે અને જે આંસુ પડે તે આંસુ ખધા સાચા મેાતી બની જાય અને જે કાલી જડીબુટ્ટીને ખાય તેને મેડામાં મેાડું સાત દિવસે રાજય મળી જાય ને તે રાજા બને. આવા આ જર્ડ ખુટ્ટીનો મહાપ્રભાવ છે. આ ચમત્કારિક જડીબુટ્ટી છે. આપ એને જલ્દી ગ્રહણ કરો, નહીં તા કોઈ હભાગી આવી જશે અને તે લેશે તેા માટા અનર્થ થશે. આટલું કહીને વિદ્યાધર તા પેાતાના વિમાનમાં બેસીને ભગવાનની દેશના સાંભળવા રવાના થયા. ખંધુએ ! ધર્મિષ્ઠ જીવાને કમઁચે દુઃખ આવે પણ દુઃખમાં એ ધર્મને છોડતા નથી. પેાતાનું સર્વસ્વ જાય તેા ભલે જાય પણ ધર્મને જવા દેતા નથી. એવા દૃઢ શ્રદ્ધાવાન રહે છે તે દેવા પણ એમના ચરણમાં ઝૂકે છે. સાગરદત્ત શેઠે આટલા બધા કષ્ટા શા માટે વેઠયા ? એક ધના માટે જ ને ? આટલું દુઃખ વેઠવા છતાં મનમાં વિચાર સરખા પણુ નથી આવતા કે ધર્માંના કારણે આટલા દુઃખો વેઠું છું, માટે ધમ ખાટા છે. આટલી અડગ શ્રદ્ધા રહી તે વિદ્યાધરનું વિમાન પણ સ્થંભી ગયું અને તેમનું દારિદ્ર, ગરીબી મટાડવા એ જડીબુટ્ટી આપી. વિદ્યાધર તા જડીબુટ્ટીના શે! પ્રભાવ છે તે કહીને ચાલ્યા ગયા. શેઠની પ્રમાણિકતાઃ-શેડ ત્યાંથી ઉભા થયા. તે વિચાર પ્રદેશેામાં ધૂમવા લાગ્યા મેં તેા ખાર વ્રત આદર્યા છે. ત્રીજા વ્રતમાં અણુદીધું લેવુ નહિ તેવા મારે નિયમ છે. હું આ જડીબુટ્ટી દેવી રીતે લઈ શકુ? જે ગ્રહણુ કરું તે। મારી પ્રતિજ્ઞાના ભંગ થાય છે અને નથી લેતા તેા વિદ્યાધરના વચન જાય છે ને અમૂલ્ય વસ્તુ ગુમાવી દેવાની થાય છે. એક બાજુ સુખની ઉંચી દોરી અને બીજી બાજુ દુઃખની "ડી ગર્તા. વિચાર રૂપ ત્રાજવાના બંને પક્ષા ઊંચા નીચા થવા લાગ્યા. ત્યાં ન્યાયયુક્ત ધડાએ સમતુલા બતાવી દીધી. વિદ્યાધરે મને કહ્યું છે માટે આવી ચમત્કારિક વસ્તુ આ ભૂમિમાંથી લઇ લઉં. આ ભૂમિમાંથી પ્રાપ્ત થયેલ વસ્તુ ઉજ્જૈની નરેશની ગણાય માટે એ વસ્તુ લઈને પછી હું ઉજ્જૈની નરેશને આપી ઈશ, એમ વિચારી શેઠે વિદ્યાધરે જે જગ્યાએ જડીબુટ્ટી બતાવી હતી, ત્યાંથી લઈ લીધી. જેને મન વ્રત એ પ્રાણ છે, સર્વસ્વ છે, એવા વ્રતધારી સાગરદત્ત શેઠને પૌદ્ગલિક રિદ્ધિ લેાભાવી શકી નહિ. જે એ જડીબુટ્ટી શેડ પેાતાના બે બાળકાને ખવડાવે તા રાજ્ય મળી જાય અને સાચા મોતી પણ મળે ને શેઠ મહાન શ્રીમંત બની જાય, પણ ના...ના... એ જડીબુટ્ટી રાજાની માલિકીની છે માટે મારાથી ન લેવાય. લઉં તા એમને આપવી જોઇએ. કેટલી શુદ્ધ ભાવના ! ગરીબાઇમાં પશુ કેટલી અમીરી છે! પેાતાની તદ્દન ગરીબ સ્થિતિ હેવા છતાં પણ તેમાં લલચાયા નહિ. આવા વ્રતધારી Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શારદા રત્ન શ્રાવકના ચરણમાં દેવો પણ નમે છે. શેઠે આ જડીબુટ્ટી લીધી. હવે શેડ અને બંને બાળકે ઘેર જશે. શેઠને જતાં વાર થઈ તેથી ઘેર તારામતી ચિંતા કરે છે. હવે શેઠ ઘેર જશે ને આ જડીબુટ્ટીનું શું થશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં-૪૨ શ્રાવણ વદ ૧૨ બુધવાર તા. ૨૬-૮-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષોએ ભવ્ય જીવોના આત્મ ઉદ્ધાર માટે શાસ્ત્રની પ્રરૂપણ કરી. આ શાસને રત્નાકર કહીએ તો કહી શકાય. જેમ રત્નાકરમાં અમૂલ્ય રત્નો રહેલા છે તેમ શાસ્ત્રમાં પણ અમૂલ્ય ભાવરત્નો છુપાયેલા છે. શાસ્ત્રને તિજોરી પણ કહી શકાય. તિજોરીમાં કિંમતી દાગીના, હીરા, માણેક આદિને ખજાને રહેલો હોય છે, તેમ શારામાં સર્વજ્ઞએ બતાવેલા ભવ્ય ભાવને અગણિત ખજાને છે. શાસ્ત્રને કિંમતી રસાયણ કહીએ તે પણ કહી શકાય, કારણ કે તેમાં અનેક ભવરગોને દૂર કરવાની ઔષધિઓ રહેલી છે. શાસ્ત્રને આરસીની ઉપમા આપવા પાછળ પણ કારણ છે. જે માના પિતાનું જીવન સમાજની વચ્ચે રહીને જીવે છે તેની પ્રકૃતિ તથા પ્રવૃત્તિનું દર્શન અરિસામાં સ્પષ્ટ થાય છે. તેનું પ્રતિબિંબ જાણે શાસ્ત્રમાં ન હોય! કેમ કે જીવન જીવવાની કલા પણ શાસ્ત્રમાં બતાવેલી છે. શાસ્ત્ર એટલે જવલંત તથા જીવંત જીવન! ભાવથી ઉભરાતું અલૌકિક ચૈતન્ય ! જેના શબ્દ શબ્દ તથા અક્ષરે અક્ષરે સર્વના ભાવે રૂપ અક્ષય નિધાન પડેલા છે એવા શાસ્ત્રના પ્રણેતા સર્વજ્ઞ ભગવાન ધર્મોપદેશ આપતા ફરમાવે છે કે ધર્મ કોઈ બાહા ચીજ નથી. જગતની બાહ્ય ચીજો સારી ખોટી તપાસતા એક મિનિટની જરૂર પડે છે. રેશમ, સુતર કે ઉનને આંગળી અડાડે કે તરત ખબર પડે. સુગંધ છે કે દુર્ગધ છે તે પણ શ્વાસ ખેંચે કે ખબર પડે. કાળું, ધળું, પીળું, લાલ, લીલું, આંખથી જુઓ કે ખબર પડે. એ પ્રમાણે પાંચે ઈન્દ્રિયોના વિષયો સારા નરસા તપાસવા તેમાં સેકંડનું કામ છે પણ ધર્મ તે વિષય નથી. બાહ્ય વિષયોથી તેની સુંદરતા કે અસુંદરતા જાણી શકાતી નથી. જે બાહ્ય વિષયથી ધર્મની સુંદરતા કે અસુંદરતા જાણી શકાતી હતી તે આટલા કાળમાં ધર્મની પરીક્ષા કયારની એ થઈ ગઈ હોત અને અધર્મને કેઈએ ગ્રહણ કર્યો ન હોત. ધર્મ, અધર્મની પરીક્ષા બાહ્ય પદાર્થોની જેમ હેજમાં થતી નથી. અધર્મને જ્યાં સુધી એના કાતીલ સ્વરૂપમાં ઓળખી ન લેવાય, એના પનારે પડવા થિી ખેવનું મેઢાન થઈ ગયેલા જીવનને નકશો જ્યાં સુધી બરાબર નિહાળી ન લેવાય ત્યાં સુધી ધર્મમાં ચીવટ, કાળજી કે જાગૃતિ કયાંથી આવી શકે ? | અનાદિકાળથી આત્મામાં અધર્મની ટેવ પડી ગયેલી છે. જેમ કોઈ માણસને અફીણની ટેવ પડી ગઈ હોય તે તેને પહેલાં પકવાન આપો કે દૂધપાક આપો તે તે કંઈ નહિ પણ પહેલાં તેને અફીણ જોઈએ, કારણ કે એ ટેવ પડી ગઈ છે તેમ આત્મામાં Page #488 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ત, ૩૮૩ અધર્મની ટેવ પડી ગઈ છે. અફીણના વ્યસનીને મીઠા પકવાન મળવા છતાં તેનું ધ્યાન અક્ષણ તરફ જાય છે તેવી રીતે જીવને આરંભ, પરિગ્રહ, વિષય, કષાયની કુટેવ પડી ગઈ છે. સમજણ હોય કે ન હોય પણ આરંભ, પરિગ્રહ, વિષય અને કષાય આ ચાર વસ્તુ ગળે વળગેલી છે. છકાયનું જ્ઞાન મેળવવું, પૃથ્વીકાયાદિને જીવ તરીકે માનવા અને દરેકને બચાવ કરવો એવું જ્ઞાન જીવને ટકતું નથી. આરંભની બુદ્ધિને પાછી હઠાવવી અને છકાયના જીવોનું રક્ષણ કરવું એ બુદ્ધિ આવવી, જીવને ઘણી મુશ્કેલ છે. પરિગ્રહ તે નાના બાળકને પણ કેટલે પ્રિય છે! એક વર્ષના બાળકે હાથમાં જે રૂપિયો પકડ્યો છે તે છોડાવવો મુશ્કેલ થઈ પડે છે. તેના હાથમાંથી લેવા જાવ તે રડે, લાત મારે ને કાંઈક કરે પણ જે તેના હાથમાં રહેવા દીધો ને કલાક બે કલાક સુધી ઉંઘતો હોય તે સમયે કઈ લઈ લે તે તેને એ ખબર પડતી નથી, અને ઉંઘમાંથી જાગે એટલે તે રૂપિયાને ભૂલી જાય છે. અરે! ઉંઘમાં પહેરેલા દાગીના કાઢી લો તે પણ તેને ખબર પડતી નથી, તેવી રીતે પરિગ્રહ સંજ્ઞામાં પડેલો જીવ હાથમાં આવેલી ચીજને છોડતું નથી, અને ઉંઘમાં ઉંઘતો હોય ત્યારે તેની વસ્તુ જાય તે ખબર પડતી નથી. તે વસ્તુને કણ ઉપયોગ કરે છે તેની તેને દરકાર હોતી નથી. આપણે બધા ગયા ભવમાં કંઈ ત્યાગી હતા એવું નથી, હતા તે સંસારી. તે ભવમાં બાપદાદાની મળેલી ચીજે ક્યાં મૂકી, કોણે લીધી? તેનો અત્યારે ખ્યાલ છે? ના. અનંતકાળથી જીવ રમા અને રામામાં રમણતા કરી રહ્યો છે તેથી આ મેળવું, તે મેળવું, આ બાચકા ભરવાનું છોડ્યું નથી, ત્યાં સુધી નિસ્પૃહ દશા આવતી નથી. સ્પૃહાની દશા છે ત્યાં સુધી દરેકના મુખ સાચવવા પડે છે. એક રાજાને દિવાન હતો. તેને રાજાએ કહ્યું કે આજે રાજ્ય સંબંધી કામકાજ છે, માટે આપ રાત્રે આવજે. રાજાની આજ્ઞા પ્રમાણે રાત્રે નવ વાગે દિવાન આવ્યો. રાજા અને દિવાન બંને ડીવાર ધ્યાનમાં બેઠા. અડધો કલાક થયો એટલે અંતેઉરમાં ખાસ કામ હોવાથી દાસી રાજાને બેલાવવા આવી. રાજાને ગયા સિવાય ચાલે તેમ ન હતું, એટલે દિવાનને કહ્યું, આપ થોડીવાર બેસો. હું આવું છું. રાજા ગયા. ત્યાં રાણીઓની ભાંજગડ ચાલતી હતી. તે ભાંજગડ ખૂબ લાંબી ચાલી. એટલામાં રાજાને ઉંઘ આવી. ત્યાં ને ત્યાં રાજા સૂઈ ગયા. રાણીઓ પોતપોતાને ઠેકાણે ગઈ. આ બાજુ મોડી રાત થવાથી દિવાનને પણ ઉંઘ આવવા લાગી, પણ તે રાજાની રાહ જોઈને બેઠા છે, બેઠા બેઠા ઝોકાં ખાય છે. એમ કરતાં રાત પૂરી થઈ. સવારના સાડાપાંચ થયા. રાજા જાગી ગયા. તેમને યાદ આવ્યું કે હું તે દિવાનને બેસાડીને આવ્યો છું. તે તો મારા ધ્યાનમાં ન રહ્યું. રાજા જઈને જુએ છે તે દિવાન બેઠેલા છે. રાજા કહે દિવાન! હજુ સુધી તમે બેસી રહ્યા છો? તમે મને બેસવાનું કહ્યું હતું એટલે બેસી રહ્યો છું, પછી રાજાએ જે વાત કરવાની હતી તે કરી. દિવાનજી ઘેર ગયા. દિવાનજી મનમાં વિચાર કરે છે, કે શા માટે મારે આખી રાત બેસી રહેવું પડ્યું ? આ રાજા મારા પર તુષ્માન થાય તે ધનમાં વધારો કરી આપે અને રૂઠે તે જે છે તે પણ Page #489 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન લઈ લે. પણ મારા ભાગ્યમાં વધારવાની કે ઘટાડવાની તેમની તાકાત નથી. રાજા રીઝે કે ખીજે તે ધનમાં વધારો કે ઘટાડો કરી શકે. કુટુંબીઓ બાહ્ય ચીજોમાં વધારો કે ઘટાડો કરી શકે છે. જે ચીજ હું લઈને આવ્યો નથી ને લઈને જવાનું નથી, એમાં વધારો કે ઘટાડે થાય એમાં આત્માને શું નિઅત? શા માટે મારે રાજાની પણ દરકાર કરવી જોઈએ? રાજા અંદર ગયા તે આખી રાત મારે બેસી રહેવું પડ્યું. આ બધું શા કારણે ક્ષણિક લક્ષમીનો વધારો કરવા માટે જ આ રામાયણ છે. આવી નાશવંત લકમી માટે મારી જિંદગી શા માટે ચર્થ ગુમાવવી? મારી જિંદગીથી મને કંઇક મળે તે મેળવવું છે. એમ વિચારી પોતે સંસારમાંથી નીકળી ગયો ને સંન્યાસી બની ગયો. - કેટલોક સમય ગયા બાદ આ સંન્યાસી પોતાના ગામ બહાર ધર્મશાળામાં સૂતા છે. રાજાને ખબર પડી કે મારા ફલાણા દિવાન જે સંન્યાસી બન્યા છે તે ગામ બહાર ધર્મશાળામાં આવ્યા છે એટલે રાજા એકલા પૈડા પર બેસી ત્યાં આવ્યા. સંન્યાસી સૂતેલા છે. રાજા નજીકમાં આવ્યા છતાં પેલા સંન્યાસી નથી બેઠા થતા કે નથી રાજાને સલામ ભરતા. રાજાના મનમાં થયું કે હું તેમના માથા તરફથી આવું છું, એટલે તેમની દષ્ટિ નથી, એટલે મને માન આપતા નથી કે સલામ ભરતા નથી, તેથી રાજા સન્મુખ આવે છે, છતાં પણ સંન્યાસી ઉભા થતા નથી એટલે રાજા પૂછે છે કે આ લાંબી સેડ કવાળી ક્યારથી સૂતા છો ? સંન્યાસીએ કહ્યું, “જબસે સમેટયા હાથ” જ્યાં સુધી અહીંથી લઉં લઉં કરતો હતો ત્યાં સુધી નિશ્ચિંત દશા ન હતી, પણ મને સમજાયું કે - દુનિયામાં લેવા લાયક કાંઈ નથી. દુનિયાની ચીજ મારે પોતાને કંઈ પણ કામ લાગવાની નથી. એ બધું મેળવેલું બીજા ભોગવવાના છે, બીજને કામ લાગવાનું છે તો શા માટે હાય બળતરા કરું? મમવ ભાવના કારણે દરેક જીવ બચપણથી જિંદગીના છેડા સુધી તેમાં ગૂંથાયેલો રહે છે. નિરિગ્રહપણામાં શું ફાયદો છે ? લાભ છે? તેને તેને ખ્યાલ આવતું નથી. આરંભ પરિગ્રહનો ખ્યાલ ન આવે તે વિષય અને કષાયને તે ખ્યાલ આવે જ શાનો આરંભ પરિગ્રહ એ છોકરાના લાકડાના ચુસણીયા છે. તે મીઠા માને છે, પણ તેમાં મીઠાશ હોતી નથી. વિષયે તો ગોળ વીંટેલા એળીયા જેવા છે. તેનું પરિણામ ભયંકર છે, માટે આરંભ, પરિગ્રહ, વિષય કષાયોને કર્મબંધનનું કારણ જાણી તેને ત્યા કરવો આવશ્યક છે. આ વાતથી રાજાની દષ્ટિ ખુલી ગઈ. વીરસિંહ મણિરથને ઘણું સમજાવે છે પણ મણિરથ કહે, મેં તેના પિતાનું ખૂન કર્યું છે એટલે મને જોતાં તેનું ખૂન ઉછળ્યા વગર નહિ રહે. હું મારું કાળું મોટું શું લઈને તેની પાસે જાઉં ? વીરસિંહ કહે, જે આપ ન જઈ શકે તે હું ચંદ્રયશને અહીં લાવી લાવું. વીરસિંહ ચંદ્રયશને બોલાવવા ગયો. ચંદ્રયશ તે પિતાના શબ પાસે બેસીને કાળો કલ્પાંત કરી રહ્યો છે. માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ જેઓ દેવસમાન માનતા હોય અને તીર્થ ગણીને જેમની પૂજા કરતા હોય તેમને માતાપિતાને વિગ ખૂબ લાગે છે, તેવા સંતાનો માતાપિતા પાછળ ખૂબ ઝુરતા હોય છે, તેમાં વળી સુગબાહુનું મૃત્યુ આવી રીતે થયું તેથી ચંદ્રયશને ખૂબ આઘાત છે, Page #490 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૮૫ વીરસિંહે ચંદ્રયશ પાસે આવીને ચંદ્રયશને આશ્વાસન આપી શાંત કર્યો, પછી કહે છે કે હે ચંદ્રયશ ! મારી વાત સાંભળ. આપણું રાજા મરવા તૈયાર થયા છે, તેમને તું જીવતદાન આપ. કયા રાજ ? તારા મોટા કાકા. આપ મારી પાસે તેમનું નામ ન લેશે. જેણે મારા પિતાના જીવતા પ્રાણ લીધા એવા કાકાનું મુખ જેવા માંગતા નથી. મને તે એટલો બધે કોઈ આવે છે કે હું તેમને મારી નાંખ્યું. ક્રોધ બહુ ભયંકર છે. નાગના રાફડામાંથી બચી શકાય છે પણ ક્રોધથી બચવું બહુ મુશ્કેલ છે. એવા ક્રોધમાં જે આયુષ્યને બંધ પડે તે નરક ગતિને બંધ પડે છે. ક્રોધ કેટલું નુકસાન કરે છે તે બતાવતા કહે છે કે हरत्येकदिनेनैव तेजः षण्णमासिक ज्वरः । क्रोधः पुनः क्षणे नापि, पूर्वकोटयऽर्जितं तपः ॥ એક દિવસ તાવ આવવાથી છ માસની શરીરની શક્તિ હણાઈ જાય છે. જ્યારે ક્રોધ તે વળી એક ક્ષણવારમાં પૂર્વકેટી વર્ષ સુધી ઉપાર્જન થયેલ તપને બાળી નાંખે છે. જેમ સળગેલે દાવાનળ જદી વનના વૃક્ષોને ભસ્મીભૂત કરી નાંખે છે, તેમ કષાયોને વશ થયેલ જીવ તપને નાશ કરી નાંખે છે. - મણિરથની પાસે ચંદ્રયશનું આગમન –વીરસિંહની વાત સાંભળી ચંદ્રયશને ખૂબ કૈધ આવ્યો. મારા પિતાને મારનાર અધમપાપી મણિરથનું નામ મારે સાંભળવું નથી. વીરસિંહ કહે બેટા ! ઓ ચંદ્રયશ ! તું ક્રોધ ન કર. શાંત થા. તેમને મારીને બદલો લેવાથી તે વધારે વૈર બંધાશે, માટે શાંત થા. તેને સમજાવીને શાંત કર્યો. ક્રોધની વાળા ભભૂકી હતી ત્યાં મીઠા વચનામૃત રૂપી પાણી છાંટીને જરા શાંત કર્યો. ડાહ્યા સમજુ માણસો આગ લાગે ત્યારે પેટ્રોલનું કામ ન કરે, પણ પાણી સમાન બનીને આગને શાંત કરે. વીરસિંહ કહે ચંદ્રયશ ! તું સમજ, સમજવા જેવી વાત છે. તું આજે મારી વાત નહિ માને તે તારે કાલે પસ્તાવું પડશે. મણિરથને હવે ખૂબ પસ્તાવો થયે છે. તે આપઘાત કરવા તૈયાર થયા છે. તું મારી સાથે તેનું મુખ જેવા ચાલ. તારા હિત માટે કહું છું. વીરસિંહના કહેવાથી ચંદ્રયશ ઉભો થયો અને જે સ્થાને મણિરથને મૂકીને આવ્યો હતો ત્યાં ગયો, તે ત્યાં મણિરથ ન મળે, તેથી તેની શોધ કરવા ગયા. નાગના પાશમાં મણિરથ –આ બાજુ વીરસિંહના ગયા બાદ મણિરથ બીજા માર્ગે ચાલતો થયો. તે જેમ જેમ આગળ ચાલતો જતો હતો તેમ તેમ અંધકાર પણ વધતો જતો હતો. ભયંકર અંધકાર હતો છતાં નીચ મનુષ્યના હૃદયની ગુફા એટલે તે નહિ ! જાણે મણિરથનું પાપ જ તેને માટે અંધકાર ફેલાવતું જતું ન હોય ! મણિરથ તે પાપનો પસ્તા કરતો હતો. તે વખતે તેનામાં સારી ભાવના હતી, તેથી તે વિચારતે હતું કે મને જીવિત રહેવાનો અધિકાર નથી, માટે મારે મરી જવું જોઈએ, પણ હું મરી જાઉં કેવી રીતે ? અત્યારે મારી પાસે મરવાનું કઈ સાધન નથી. મને કંઈ મરવાનું સાધન મળી જાય તે સારું ! આ પ્રમાણે જાણે તે મૃત્યુને આમંત્રણ આપી રહ્યો હતે. ૨૫ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શારદા રત્ન મણિરથ તે અંધારી રાત્રીએ ઠાકર ખાતે ખાતા જઇ રહ્યો હતા, એટલામાં ચાલતા ચાલતા તેનો એક પગ કાળા ભૂજંગ ઉપર પડ્યો, જેથી તે ભૂજંગે ક્રોધિત થઈને તેના શરીરે ડંખ માર્યાં. સાપ તેના અને પગે વીટળાઇ ગયા. તેને ૫-૨૫ નહિ પણ ૪૦ થી પ૦ જેટલા ડંખ દીધા. આ સમયે વીરસિહ અને ચંદ્રયશ તેને શેાધતા શોધતા અહીં આવી પહોંચ્યા. ત્યાં ઝીણા અવાજ આવે છે. સાપે ડંખ માર્યા પહેલાં મણિરથને પેાતાના દુષ્કૃત્યેા માટે પશ્ચાતાપ થઇ રહ્યો હતા, પણ સાપ કરડયા પછી તેની મતિ ખલાઈ ગઈ, કારણ કે તેનો મરણુ કાળ નજીક આવ્યા છે ને દુર્ગતિમાં જવાનું હતું, પછી મતિ સારી કેવી રીતે રહી શકે ? “ મતિ તેવી ગતિ.' તે દુર્ભાવનાને વશ થઇ એમ કહેવા લાગ્યા કે મેં કાં ભૂલ કરી છે ? યુગમાહુને મારી નાંખ્યા એમાં મારે પશ્ચાતાપ શા માટે કરવા જોઈ એ ? મે તેને મારીને શું અનુચિત કર્યુ” છે ? રૂપસુંદરી મયણુરેહાને મેળવવામાં ચુગબાહુ મને બાધક હતા તેથી મે તેને મારી નાંખ્યા એ ઠીક કર્યું" છે. યુગબાહુના મરણ બાદ મયણુરેહાએ મને સૈનિકોના પજામાંથી છેડાવ્યા. તેમજ મારા પર ક્રોધ પણ નથી કર્યા તેથી લાગે છે કે મયણુરેહાને મારા પર પ્રેમ છે, તેથી મને બચાવ્યા છે. જો તેને મારા પ્રત્યે સ્નેહ ન હેાત તે મને કાળના પંજામાંથી છાડાવે શા માટે ? મને મરાવીને પેાતાના પતિના મૃત્યુનો ખલેા શા માટે લેત નહિ ? પણ તે મને છે, માટે તેણે મને બચાવ્યા છે. હે મયણુરેહા ! તું અત્યારે મને કેમ બચાવતી નથી ? મણિરથે મયણુરેહાની ભાવના કેવી ઉંધી રીતે ખતવી ? મયણરેહાની તેા શુદ્ધ ભાવના હતી. એના પર બૈર રાખવું ન હતું એટલે મણિરથને બચાવ્યા હતા, પણ મણિરથની સૃષ્ટિ પાપની હતી એટલે તે આ પ્રમાણે માની રહ્યો હતા. ચેાથી નરકના મહેમાન બનતા મણિસ્થઃ-મણિરથ આ પ્રકારની દુર્ભાવના કરતા તીવ્ર કષાયના યાગે મૃત્યુ પામી ચેાથી નરકમાં ઉત્પન્ન થયેા. નરકનાં નામ તમને આવડે છે ? ચાથી નરકનુ' નામ ધૂમપ્રભા છે. ત્યાં દશ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. તેણે નવું ઘર ચાથા નરકાવાસમાં મેળવ્યું. સાગરાપમ કાને કહેવાય ? તેના કેટલા વર્ષ થાય ? આ પાટીપેનમાં લખે પૂરા થાય તેમ નથી. તેનું માપ ઘણું માટું છે. ત્યાં એક સાગર નહિ પણ દશ સાગરોપમનું આયુષ્ય પામ્યા, અને નરકની ભયંકર વેદના શરૂ થઈ ગઈ. યુગબાહુને તીવ્ર કષાય આવી હતી પણ મયણરેહાએ તેના ગુરૂ બનીને તેને ઉપદેશ આપીને કષાય કાલિમાને દૂર કરાવી ક્ષમા સાગરમાં સ્નાન કરતા કરી દીધા. તેમનામાં ધીરજ, ગભીરતા, ક્ષમા આવી ગઈ. કાઈ પ્રત્યે વૈર કે દ્વેષભાવ ન રહ્યો. એ શુદ્ધ ભાવનામાં મરીને પાંચમા દેવલાકે દશ સાગરનું આયુષ્ય પામ્યા. બંનેના મરણ વચ્ચે થાડા સમયનું અંતર હતું. એક મહાસુખમાં ગયા. જેના શ્વાસેાશ્વાસમાં સુખ છે અને એક મહાદુ:ખમાં ગયા. જેના શ્વાસેશ્વાસે દુઃખ મળ્યું. જયાં એક મિનિટ દુઃખ વગરની નહિ અને યુગમાહુના આત્માને એક મિનિટ સુખ વગરની નહિ. એક માબાપના એ દૃીકરા. એક મહાન સુખમાં Page #492 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૮૭, ગયા. ને એક મહાન દુખમાં ગયા. આ બતાવે છે કે જીવ જેવા કર્મો કરે છે તેવા તેને ફળ ભોગવવા પડે છે. કર્મ કેઈની શરમ કે લાગવગ ધરતા નથી. વીરસિંહ અને ચંદ્રયશ મણિરથને શોધતા મણિરથ જ્યાં હતું ત્યાં આવી પહોંચ્યા. તેમના આવ્યા પછી જરા વારમાં તો મણિરથ મૃત્યુ પામ્યા. વીરસિંહ ચંદ્રયશને કહેવા લાગ્યો કે આપે તેના પ્રત્યે વેરભાવ ન રાખે ને અહીં આવ્યા એ સારું કર્યું, જે આપ ન આવ્યા હોત તે લોકમાં આપની નિંદા થાત. કાલે તમને કહેનાર મળતા કે મણિરથ તે દુષ્ટ બને પણ ચંદ્રશે સજજનતા શા માટે છોડી? જે આપ આવ્યા તે હવે કોઈ ને કંઈ બોલવાનું નહિ રહે. આપની કીર્તિ સવાઈ થશે. લોકે એમ કહેશે કે મણિરથે ચંદ્રયશના પિતાનું ખૂન કર્યું, તે પણ ચંદ્રશે કેટલી વિશાળતા કેળવી ! શત્રુ પ્રત્યે પણ વૈર ન રાખતા મૈત્રીભાવ કેળવ્યું. હવે આપણે મણિરથના શબને મહેલમાં લઈ જઈએ ને બંનેને સાથે અગ્નિસંસ્કાર કરીએ. આ સાંભળતા ચંદ્ર અને ક્રોધ આવ્યો. તેનું ખૂન ઉછળી આવ્યું. વીરસિંહ, તું શું બોલે છે? આ પાપીએ મારા પિતાની હત્યા કરી છે. ક્યાં એ પવિત્ર આત્મા અને ક્યાં આ પાપી ! શું બંનેની સાથે સ્મશાનયાત્રા ! ચંદ્રયશને ક્રોધ આવ્યું છે. તે જીવને અધમ ગતિમાં લઈ જાય છે. ક્રોધ વૈરનું કારણ છે, વળી દુર્ગતિનો માર્ગ છે. શાંતિરૂપ સુખને બંધ કરવામાં અર્ગલા સમાન કેધ છે. વૃદ્ધિ પામતે ક્રોધ રૂપી ધૂમાડો વિચિત્ર ગુણને ધારણ કરવાવાળી ચારિત્રરૂપી ચિત્રની રચનાને અત્યંત શ્યામ બનાવે છે. જ્યારે પુરૂષ ક્રોધને વશ થાય છે, ત્યારે તેનામાં વિવેક રહેતું નથી. પરોપકારી માતાપિતાદિકને મારવા પ્રયત્ન કરે છે. કોઈ વાર મારે છે પણ ખરો. કઈવાર પિતાના આત્માને ક્રોધાવેશમાં મરણને શરણ પહોંચાડે છે. ધિક્કાર છે! આ ભવ તેમજ પરભવના નાશ માટે તેમજ પોતાના તથા બીજાના અર્થનો ઉરછેદ કરવાને માટે જે શરીરમાં ક્રોધને ધારણ કરે છે! દુનિયામાં એ કણ મૂર્ખ હશે કે જે ચીજ સર્વથા દુઃખ દેનાર તેમજ પરિણામે અતિ દારૂણ હોય તેને પોતાની પાસે રાખે? ખેદની વાત છે કે જાણવા છતાં છ ક્રોધનો ત્યાગ કરતા નથી. ક્રોધ સર્વ અનર્થનું મૂળ છે. યુગબાહુને મણિરથે તલવાર ભોંકી ત્યારે કેટલો ક્રોધ આવ્યા હતે ! જે ક્રોધ તેમને નરકગતિ અપાવત, પણ મયણરેહા ધર્મગુરૂ બની અને ભડભડતી અગ્નિ પર મીઠા વચનામૃતેનું પાણી છાંટીને અગ્નિ બુઝાવી. પત્ની છે તે આવી છે. પતિ માર્ગ ભૂલે તો પત્ની ઠેકાણે લાવે અને પત્ની માર્ગ ભૂલે તે પતિ ઠેકાણે લાવે, એકબીજાને ધર્મની પ્રેરણા આપે અને ધર્મ પમાડે. એક શેઠ શેઠાણી હતા. શેઠાણ ખૂબ ધર્મિષ્ઠ. દશ તથિના ઉપવાસ, ચૌવિહાર, પ્રતિક્રમણ બધું કરે, પણ શેઠને કંઈ ગમે નહિ. શેઠાણીના મનમાં રાત-દિવસ એ ચિંતા રહ્યા કરે, કે મારા પતિના જીવનમાં ધર્મનું નામનિશાન નથી. એમનું શું થશે? એક વાર શેઠ દુકાનેથી ઘેર આવ્યા. શેઠાણીની આંખમાં આંસુ જોયા. શેફ કહે, શેઠાણી, કેમ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શારદા રત્ન રડા છે ? આપ હમણાં ઉદાસ ખૂબ રહેા છે. શેઠાણી કહે, આપે મને હસતી જોવી હાય તા હુ કહું તેમ કર. મારે હીરાના કે સેાનાના દાગીના નથી જોઈતા. આપ ધંધામાં અનીતિ, અન્યાય કરીને ધન પેદા કરી પાપ બાંધી આત્માનું શા માટે બગાડી છે ? આપ આપના આત્માનુ સુધારા, કંઈક સમજો. હું તમારી બધી વાતે માનું છું. આપ એક દિવસ પૂરતી તા મારી વાત માનો. શેઠ કહે, હું તારી વાત માનીશ, પણ તું સિનેમા જોવા આવીશ ? મારી વાત માનશે। તે। હું આવીશ. શેઠ કહે ભલે. શેઠ–શેઠાણી સાંજે પીકચર જોવા ગયા. શો પૂરા થયા પછી માટી હાસ્પિતાલમાં લઈ ગઈ. જયાં અનેક જીવા ભય કર વેદના ભાગવતા હાય છે. આ જોતાં શેઠના હૃદયમાં અનુકંપા આવી. બિચારા જીવા કેવી વેદના ભાગવી રહ્યા છે ! શેઠાણી કહે, હસીહસીને જીવ કમ બાંધે છે, પશુ ભોગવવાનો સમય આવે છે ત્યારે રડે પૂરા થતા નથી. ત્યાંથી ઉપાશ્રયે લઇ ગઇ. અરેરે...તું મને અહીં કયાં લાવી ? શેઠાણી ગુરૂને કહે છે, થાડામાં ઝાઝો ખાધ મળે તેવું આપ સમજાવો. મુનિએ શરૂઆતમાં શેઠને ખૂબ મસ્કા લગાડચો. તેના ગાણાં ગાયા. આથી શેડને થયું કે અડી તે મારી પ્રશંસાના ગીતા ગવાય છે. કાલે વ્યાખ્યાનમાં આવું તે આ ગુરૂદેવ વ્યાખ્યાનમાં પણ મારા ગાણાં ગાય. પછી મુનિએ અરાબર ચાવી લગાડી. શેઠ ! આપને ત્યાં ઘણાં નાણું ધીરતા હશે. ઘણાંનું નાણું મૂકતા કશો, તા મારું' થાડુંક નાણું આપને ત્યાં મૂકવાનું છે. સંતની વાત સાંભળી શેઠ કહે, તમારું કેવું નાણું ? સંત કહે, અમારી પાસે પૈસા નથી પણ એક મારી પેાથી છે તે આપ સ્વર્ગમાં જાવ ત્યારે સાથે લઈ જજો. મને ત્યાં કામ લાગે. અમારા ગુરૂદેવે તેા અમને સમજાવ્યું છે કે સાથે કઈ નહિ આવે, પણુ આપ તા કરાડાની મિલ્કત સાથે લઇ જવાના છો માટે મારી પેાથી પણ સાથે લઈ જજો. અરે... ગુરૂદેવ! આ શું મેલ્યા ? અત્યાર સુધી રાતી પાઈ પણ કોઈ સાથે લઈ ગયું નથી, ને લઈ જશે પણ નહિ. તા પછી આટલું બધું કાના માટે કરા છો ? જવાના જવાના સૌએ જવાના....ભવની સફરમાં સાથે શું લઈ જવાના ? ગાડી ને વાડી બગલા મઝાના, મૂકીને જવાના.... માલ ને ખજાના....જવાના, કવિએ પણ્ ટકાર કરે છે કે ભવની સ જશે। ત્યારે સાથે શું લઈ જવાના છે? બધું મૂકીને જવાનું છે. સંતે શેઠને સમજાવ્યા અને શેઠ ધર્મ પામી ગયા. જો પત્ની ધને પામેલી હતી તા શેડને ધમ પમાડ્યો અને તેમનુ... જીવન સુધરી ગયું. ચદ્રયશકુમારને મણિરથનું શખ જોઇને ખૂબ ક્રોધ આવ્યા છે. તે શખને મહેલમાં લઈ જવાની ના પાડે છે. વીરિસંહ તેને કેવી રીતે સમજાવશે તે અવસરે ચરિત્ર : વિદ્યાધરે શેઠને એ જડીબુટ્ટી બતાવી તે પ્રમાણે શેઠે લીધી, પછી ઘેર જવા તૈયાર થયા. સાંજ પડવા આવી છે. અને બાલુડા ભૂખ્યા થયા છે. અને બાળકોએ એકેક ભારા લીધા ને શેઠે એક ભારા લીધેા. ભારા માથે લઇને પંથ કાપતા જાય છે. જેમ જેમ પથ કપાતા ગયા તેમ તેમ મા વસ્તીથી ભરપુર બનવા લાગ્યા. સસારના સૌંદર્યની ખરી Page #494 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૮૯ ચમક ભાગ્યવાનને જણાય છે. કમભાગીના દુર્ભાગ્યના પાંદડા કેઈ વાર ખસી જાય તે સોનલ ઘડી પ્રકાશી ઉઠે, પણ તે ક્ષણવાર માટે. ફરી પાછા એ જ અંધારના ઓછાડ. જીવનમાં પ્રકાશ અને અંધકાર એ તે સંસારને પ્રવાહ છે.” આ રીતે વહી જતા સંસારની ગતિ ક્યારેય ભ પામે! અહીં તે પ્રારબ્ધ અને પુરૂષાર્થનો અંજામ રચાયો છે. જે પુરૂષાર્થ તેવું પ્રારબ્ધ! પ્રારબ્ધ પુરૂષાર્થધીન તે છે. આ ગહન ગતિશીલ કેડીને ખોળવી જોકે મુશ્કેલ તે નથી. સામે સંયોગોના વિષમ આક્રમણે મોટું ફાડીને બેઠા હોય છે. આ બાજુ સૂર્ય માથે ચઢ્યો છતાં શેઠ અને બાળકો ઘેર ન આવ્યા, તેથી તારામતીના હૃદયમાં ઉકાપાત મચી ગયો. તેનું મન અનેક સંક૯પ વિકપના ઘોડા પર સ્વાર થતું હતું. ને એટલા ચપળ બન્યા હતા કે, ફરી ફરીને મન અને નયન સમીરના સૂસવાટે ઘરના બારણા પર ટકરાતા હતા. તે ઓશરી અને ઉમરો કર્યા કરે છે. અરેરે...હજુ કેમ ન આવ્યા ? રસવંતી રાઈ ઠંડીગાર બની ગઈ. સાંજ પડવા આવી છતાં પોતે જમી નથી. શેઠ અને બાળકે આવશે પછી હું જમીશ. પિતાના સ્વજનોની પ્રતિક્ષામાં ભૂખ , પણ ભૂલાઈ ગઈ. ધીમે ધીમે સંધ્યા સમય થવા આવ્યો પણ કેઈનાય પગરવ જણાતા , નથી. શ્રદ્ધાથી મનને કહેવા લાગી, સાંસારિક જીગ્નનું માધુર્ય શ્રદ્ધાના પ્રાંગણમાં છે સ્નેહના સરોવરમાં છે, સંતેષના સુમનમાં છે. સહનશીલતાની પરિમલમાં છે, ક્ષમાના સાગરમાં છે, ધીરતાના ઘુંટડામાં છે, પણ કલુષિતતાના વાતાવરણમાં નથી. અધીરાઈના દ્વારમાં નથી. - આ વિચારથી તેના દેહમાં ચતન્ય જાગ્યું, અને પતિદેવના આગમનની તૈયારીઓ કરવા લાગી. ઠંડી પડેલી રસવંતી રઈને ગરમ બનાવી દીધી. થાકેલા શરીરનો થાક ઉતારવા સ્નાનની તૈયારી કરી. આરામ માટે પથારી પણ પાથરી દીધી. બસ, હવે તે હમણાં આવશે એ દઢ શ્રદ્ધા ધારણ કરીને બેઠી. ત્યાં દૂરથી આવતા પોતાના પતિને તથા બંને બાળકોને જોયા. તેના દિલમાં મચેલે ઉલ્કાપાત શાંત થયો. પતિને આવતા જોઈ તેમની સામે ગઈ. નાના બાળકોના માથેથી લાકડાનો ભારો લઈ લીધે. શેડના માથે ભારો જોઈને શેઠાણીની આંખમાં આંસુ આવી ગયા અહાહા..કર્મરાજા ! તમારા ખેલ વિચિત્ર છે. ક્યાં ખમ્મા ખમ્મા ને ક્યાં કઠિયારાના કામ! આ રીતે કર્મની દશાનો વિચાર કરતા આંખમાં આંસુ આવી ગયા. તારામતી કહે, આજે ઘણું મોડું થયું છે. આપ ખૂબ થાકીને આવ્યા છે માટે અત્યારે લાકડાને ભારે વેચવા જવું નથી. કાલે જવાશે. શેઠ તથા બાળકો સ્નાન કરી સાથે જમવા બેઠા. બધા આનંદથી સાથે જમ્યા. બાળક તે ખૂબ થાકી ગયા હતા તેથી માતાપિતાની મીઠી ગોદ અને મમતાની મસ્ત લહરી પછી બિછાનાની પણ શી જરૂર ! માતાપિતાની મીઠી ગોદમાં બંને બાળકે પોઢી ગયા. હવે તારામતી શેઠને મોડું થવાનું કારણ પૂછશે. શેઠ બધી વાત કરશે. પેલી જડીબુટ્ટી રાજાને કેવી રીતે આપવી ને એ આપવા જતા કર્મની કહાની કેવી સર્જાશે, તેના ભાવ અવસરે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આવતી કાલથી પર્યુષણ પર્વની મંગલ પધરામણી થશે. આપ કરવા કટિબદ્ધ અનજો. ૐ શાંતિ વ્યાખ્યાન ન. ૪૩ શારદા રત્ન બધા અડ્ડાઈ શ્રાવણ વદ ૧૩ ને ગુરૂવાર “ અઠ્ઠાઈ ધર ” સુજ્ઞ 'ધુએ, સુશીલ માતા ને બહેને । મહાન મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ આજે આપણા અંતરના આંગણે આવી ગયા. આજનું મંગલ પ્રભાત લેાકેાને નવી દિશા તરફ લઇ જવા પ્રેરી રહ્યું છે. પતિ પર્યુષણના આગમન સમયે જૈનાના હૃદયમાં જે આન'ă અને ઉમ`ગની લહરીએ ઉભરાય છે એ ખરેખર અવનીય અને અનુપમ હોય છે. મંગલમય પુણ્ય પનાતું પર્યુષણ પર્વ દર વષે` આવે છે ને જાય છે. આ પવ એ અનાખુ’ તારક પ છે. મેાહનું મારક અને દુઃખનું વારક છે. તેની સુમંગલ આરાધનાથી આતમના અણુએ અણુ પર લાગેલી અનાદિની કર્મ દુર્ગા ધની ખબે। નષ્ટ થાય છે અને કમ નિશરૂપ સુગધની પરિમલ પ્રસરાય છે. મહામેાંઘા, જગતમાં અનેડ, પરમ પુણ્ય પનાતા પર્વાધિરાજ પર્યુષણ મહાપવ પધાર્યા છે તેા અંતરના કાડીએ તેમને પધરાવી અનાદિના વેરઝેરના વમળને દૂર કરી હૈયામાં ક્ષમાની મધુરતા મ્હેકાવા ને ક્રોધની કટુતા મિટાવા. તા. ૨૭–૮–૧ પર્યુષણ પર્વ એટલે આધ્યાત્મિકતાની પૂર્વ ક્ષિતિજે ખીલેલું પ્રકાશમય પ. એ પ્રકાશમય પર્વના પરમ પ્રકાશ એટલે ક્ષમાનું ભવ્ય સર્જન. પર્યુષણ પર્વ કલ્પતરૂ પધાર્યા છે આપણા અંતરના પ્રાંગણે. તેમના સ્વાગત માટે ક્ષમાના આસાપાલવ ખાંધીએ, હૈયાના ઉર ઉંબરીચે આરાધનાની વિવિધ રંગાળી પૂરીએ. 'તર કેાડિયામાં તપ ત્યાગની દિવેટ મૂકીએ, જેથી અહિસાના ધૃતમાં ઝળહળતી જ્યાત આતમ એરડામાં પ્રકાશ ફેલાવે. સુગંધ વિનાનુ પુષ્પ જેમ શાભાને પામતું નથી તેમ પર્યુષણુપની સુંદરતમ સાધના આરાધનાના ઉલ્લાસ કે તરવરાટ વિના કદી શેાભાને પામતી નથી. સપર્ધામાં શિરામણી કોઈ પ હાય તા તે પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. સર્વ વસ્ત્રામાં ચુગલીયાના વસ્રો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, વનામાં ચંદનવન મહા મૂલ્યવાન છે, રત્નામાં વૈ રત્ન મહાકિમતી છે, તપમાં શ્રેષ્ઠતપ બ્રહ્મચર્ય છે તેમ પર્વોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ હાય તા પર્યુષણ પર્વ છે. આ પર્વ આપણને શો સદેશા આપે છે ? જીવનમાં માન ગુણુ અઢા, પરમાર્થના પૈગામ પઢ, આલાચના આઢણી ઓઢા, મન-મદિરમાં મૈત્રીની સ્મૃતિ મ. જીવનમાં જ્ઞાન ગુણને પ્રાપ્ત કરી, પરમાના કાર્યા કરે, પાપની આલેાચના કરા અને મૈત્રીભાવના ઝરણાં વહાવા. અજ્ઞાનના આવિષ્કારમાં આથડતી આલમનુ એક ચિત્તે અવલેાકન કરવામાં આવે તે સાધકા સિવાય સમગ્ર વિશ્વમાં અશાંતિના વાયુ Page #496 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૧ વિઝાઈ રહ્યો છે, સર્વત્ર ઉપાધિના ઓળા ઉતરી પડ્યા છે. આ વિશ્વમાંથી શાંતિના સૂરે સમાધિના સ્વરે, અને સુખના સમીરે તે જાણે વનવાસ ન લીધે હોય! અશાંતિની ઉદ્દગમભૂમિ કઈ? ઈર્ષ્યા. ઈર્ષા સંતને શેતાન બનાવે છે. માનવને દાનવ અને વંદનીકને નિંદનીક બનાવે છે. આવા ખતરનાક તવને દૂર કરવા પર્વાધિરાજને પડહ વાગી રહ્યો છે. ઈષ્યની સામે વહાલની વર્ષા વરસા, વૈમનસ્ય સામે શમનસ્ય, શત્રુતા સામે મિત્રતા, દુશ્મનાવટ સામે દિલની દિવ્યતા અપનાવે. આવા ગુણોને પ્રગટ કરવા આલોચનાનો આહલેક જગાડતા પર્વાધિરાજ પર્વ પધાર્યા છે. મંગલકારી પર્યુષણ પર્વની આરાધના જન્મમરણની પરંપરા તેડવા માટે છે, માટે આરાધનામાં એકાગ્ર બને. કલેશ, કંકાશ, કકળાટ વગેરે કર્મના અણુ-પરમાણુઓની અતિ મલીનતા વિશ્વમાં ચોમેર સનાતન પડી છે, તે મલીન રજકણે ચારે બાજુ છવાઈ રહ્યા છે. જે આત્મા સાધના, આરાધનામાં એકાગ્ર બને છે તે મલીન રજકણોથી મુક્ત થાય છે. અને તે ઉચ્ચગતિને પામે છે. જે આ અનુપમ પર્વને લ્હાવો લે છે તો સેવા કરો સ્વધર્મી બંધુની, આરાધના કરે દાન, શીલ, તપ અને ભાવની, પ્રતિક્રમણ કરો સંવત્સરીનું અને ક્ષમાપના કરી સર્વ જીવોની. પતિતપાવન વીતરાગ પ્રભુનું શાસન મળ્યું, શાસન શિરોમણી એવા ગુરૂ ભગવંતે મળ્યા, શાસનના મહા મેં ઘેરા પર્વે મળ્યા. પર્વોમાં શિરતાજ પઠું લાગુ પર્વની સોહામણુ આત્મતારક આરાધના મળી, કે મહાન સુગ ! કે મહાનપુણ્યો! તે હવે પ્રમાદના થરો દૂર કરી પુણ્યતમ પર્વને વધાવી લે, સત્કારી લે ! ભાવના વિહેણી શ્રેયસ્કારી ઉત્તમોત્તમ તપની આરાધના નિરર્થક છે. કર્મ પરમાણુઓની મલિનતામાંથી બચવું હોય તે ભગવંતની આજ્ઞારૂપ વીતરાગ વાણના જલનું સ્નાન કરી પવિત્રતમ પર્વની સુરભિમાં ગરકાવ બની જાવ. મનની મલીનતા દૂર થશે ને આત્મા સુગંધથી મહેકી ઉઠશે. ધાર્યા કરતા પણ અચિંત્ય, અગણિત લાભ આપનાર પર્વાધિરાજ પર્યુષણપર્વની મહત્તા સમજીને પર્યુષણના પવિત્ર દિવસમાં ઉઘાડી રાખેલી આરાધનાની દુકાનમાં સારામાં સારો વહેપાર કરી લે. આ મહાન પર્વ આપણને દિવ્ય સંદેશ આપે છે કે હે આત્માઓ! આ જીવને સંસારમાં રખડાવનાર પાંચ કારણે છે. તેમાં પહેલું છે મિથ્યાત્વ. જ્યાં સુધી આત્મા પર મિથ્યાત્વને ગાઢ અંધકાર છવાયેલ છે ત્યાં સુધી સમ્યકત્વ રૂપી સૂર્ય ઉદયમાન થત નથી. જ્યારે જીવ સમકિત પામે છે ત્યારે તેને મેક્ષનું સર્ટીફિકેટ મળી જાય છે, માટે એક વાર સમ્યકત્વ પ્રાપ્ત કરી લો. સમ્યકત્વ એ પ્રકાશ છે અને મિથ્યાત્વ એ અંધકાર છે. મિથ્યાત્વ જીવને સંસારમાં ભમાવે છે ને સમ્યકત્વ સંસારને મર્યાદિત કરે છે. (૨) અવિરત –સમ્યક્ત્વ આવે પણ સાથે અવિરતિ છે, તો તે ચેથા ગુણસ્થાનકથી આગળ વધી શકતા નથી. આ પનોતું પર્વ આપણને એ સમજાવે છે કે અવિરતિને દૂર કરી વિરતિમાં આવે. જીવ ચેથા ગુણઠાણે છે તે બારે બજાર ત્યાં ભરાયેલા છે. બાર બજાર તે બાર અવિરતિ છે. તે છકાય, પાંચ ઈન્દ્રિયોના વિષયો અને છઠ્ઠા મનથી જીવ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર શરદા રત્નો નિવર્યો નથી. છ કાયમાંથી એકે કોયના બજારમાંથી નીકળ્યાં નથી. આત્માને પૂછે તે ખરા કે કયું બજાર બંધ છે? બાર અવિરતિવાળા કોણ? જે એકલા સમ્યકત્વવાળા હોય તે બારે બજારના બેઠકયા. દેશવિરતિવાળાને એક બજાર બંધ થયું પણ અગીયાર પાપન બજાર ખુલ્લા છે. શ્રાવકેએ, એ ધ્યાન રાખવું કે, ફક્ત ત્રસકાયનું બજાર બંધ થયું, પણ અગીયાર બજારના પાપ સાથે લઈને બેઠો છું. બારમા ત્રસકાયના બજારની પણ બારીઓ અને જાળીઓ તે ખુલ્લી મૂકી છે. ગમે તે ધર્મ કરીએ પણ જ્યાં સુધી અગિયાર વાપસ્થાનકની કમિટીમાંથી રાજીનામું ન આપીએ ત્યાં સુધી અવિરતિના પાપથી છૂટી શકતા નથી. એક ભાગીદારીમાં દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યા, પછી ઘરે બેસી રહે તે પણ પેઢીના નુકશાનના જોખમદાર ખરા કે નહિ? જ્યાં સુધી ફારગતિ ન કરો ત્યાં સુધી તેના જોખમદાર છે તેમ “અવિરતિ કંપની સાથે ફારગતિ કરી રાજીનામું આપે તે જ પાપથી છૂટી શકે”. એક વખત દસ્તાવેજ કરી ભાગીદારી નક્કી કરી છે. પછી ભલે મન-વચનકાયાના યોગો ન હોય પણ જ્યારે તમે ફારગતિ કરી દો ત્યારે છૂટી શકે છે. હવે જે કરે તે તમારા જોખમે. મારે કંપનીમાં કઈ જાતનો સંબંધ નથી. આવું દેખી રીતે રાજીનામું ન આપો ત્યાં સુધી છૂટી શકશે નહિ. તમે અવિરતિ બજારની કમિટીમાં પર ઈન્દ્રિય, છ કાય અને મનના બજારમાં મેમ્બરગીરી કરી છે અને રાજીનામું પ્યા સિવાય ફરવા નીકળ્યા છે, એટલા માત્રથી તમે જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી. તમે પિલું રાજીનામું આપેલું છે. પિલું કેમ? મારી ઉપર બે દાવા થયેલા છે અને તેને હુકમનામા પણ થઈ ગયા છે. જે હું તમારી પેઢીમાં ભાગીદાર થાઉં તે તમારી મૂડી મારા ભાગીદાર વસૂલ કરી જશે, માટે રાજીનામું આપું છું. લેણદારને લૂંટવાનું રાજીનામું. આ રાજીનામું કેવું? જેવા જેવું. પોલંપોલ. તમે ત્રસકાયની હિંસામાં રાજીનામું કેવું આપ્યું છે? પોલું. ફક્ત જાણી જોઈને હિંસા કરતો હોઉં તે તે પ્રસંગ આવે તે બંધ કરું. કાર્ય કરતા ત્રસકાયની હિંસાનું રાજીનામું નહિ, તેમાં પણ પોઈન્ટ રાખ્યો છે. અપરાધ કર્યો હોય તેવા ત્રસ જીવને મારવા પડે તેમાં તમારું રાજીનામું નથી. એક બજારમાં રાજીનામું આપી છે તેમાં પણ કેટલી છૂટ રાખે છે ? સંસારના વફાદાર સેવકે કર્મનું બંધન લેવાને તૈયાર છે. સત્તરસ સંકટ વેઠીને પણ સંસારને એ બરાબર સંભાળી રાખે છે, પણ ધર્મના કાર્યમાં તકલીફ દેખાય એટલે કહે કે તકલીફનું કામ અમારું નહિ. તકલીફવાળો ધર્મ અમારાથી નહિ બને. વ્યાખ્યાન સાંભળવાનું કહેશે તે રવીવારે બે ટાઈમ હાજર થઈશું પણ તમે ત્યાગની વાત કરે છે, તિથિએ શાક ખાવાની બંધી કરાવે છે એટલે અમને તે જાણે ઘણું કઈ લાગે છે, પછી બીજી મેટી તકલીફની તે વાત જ શી ? આમ સુંવાળા Page #498 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન રહેવાથી મહામૂલી ધર્મસાધના આ ભવમાં પશુ મેાંઘી થઇ પડી છે. જે આત્માથી સાધકા છે તે તે પ્રાણ જાય તેા ભલે જાય પણ પ્રતિજ્ઞામાં અડગ રહે છે. એક વખત રાજા ચંદ્રાવત...સક પેાતાની પાસે રહેલા દીપકને જોઈને પ્રતિજ્ઞા કરે છે કે “ આ દીપક મળે ત્યાં સુધી મારે કાઉસ્સગ્ગમાં રહીને ધ્યાન ધરવું.” પહેલાના રાજાએ પણ ધમી હતા. તે હાલતા ચાલતા વ્રત–પચ્ચખાણ અને નિયમા કરતા, તેમજ ઉદારતા અને સહિષ્ણુતાના ગુણ કેળવતા. ત્યાગી ગુરૂદેવા પાસેથી એવી પ્રેરણા મેળવતા કે રાજશાહી ઠાઠમાં પણ આત્મસાધના કરવાનું ચૂકતા નહિ. અઢાર દેશના માલિક પરમાત કુમારપાળ રાજા ગુરૂદેવ શ્રી હેમચંદ્રસૂરિ ભગવંત પાસેથી પ્રેરણા મેળવીને અડગ વ્રતધારી બન્યા હતા. ચામાસામાં ગામ બહાર જવાનું નહિ, રાજ એકાસણું કરવું. વિયેાના ત્યાગ અને સંપૂર્ણ બ્રહ્મચર્ય, મહારાજા હેાવા છતાં આટલું કરતા હતા. દયા ખાતર દેવીનુ ત્રિશૂળ ખાધું, બળી મરવા તૈયાર થયા. વારસાહકની કરાડાની આવક જતી કરી. મકાડાને બચાવવા પેાતાની ચામડી ઉખેડી નાંખી. સામાન્ય સ્થિતિવાળા માટે આવા દૃષ્ટાંત એક અદ્ભૂત આલખન છે. આવા દૃષ્ટાંત સાંભળીએ ત્યારે એમ થાય છે કે એમની પાસે આટલી ઊંચી વૈભવ વિલાસની પુણ્યાઈ હતી, છતાં જો એ કષ્ટ વેઠીને ધર્મ કરે, આત્મગુણાને ખીલવે તેા પછી અમારે તે મક્કમપણે દૃઢ ધર્મસાધક, બનવું જોઇએ. એટલા રાજદ્વારી પ્રચાની વચ્ચે પણ જો એ પેાતાના હૃદયને પવિત્ર રાખી શકતા અને તે દૃઢ તકેદારીપૂર્વક, તા અમારે એવી ખટપટ નથી, પછી અમારા હૃદયને પવિત્ર કેમ ન રાખી શકાય ? ધર્મ સાધના અને હૃદયની નિર્મળતાનો એક એવા સરસ વહેપાર છે કે એ દુન્યવી માટી મુડીવાળા રાજા પણ કરી શકે અને મુડી વિનાનો ગરીબ પશુ કરી શકે, તેથી અહી ભલે અસમાન એટલે એક શ્રીમંત અને એક ગરીબ હાય, પણ ભવિષ્ય માટે સમાન થઇ જાય. અરે, કયારેક એવું પણ બને કે રંક જીવ રાજા કરતાં પણ ચઢી જાય. ૩૯૩ “ દાસીના ચેાગે સાટી ' :–ચ'દ્રાવત સક રાજા જ્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે ત્યાં દીપક મૂઝાઈ જવાની તૈયારીમાં છે. ત્યાં દાસી આવી વિચારે છે કે આ દીપક મૂઝાઈ જશે તા રાજાને અંધારામાં ખલેલ પડશે માટે લાવ, દીપકમાં તેલ પૂરું. એમ વિચારી દ્વીપકમાં તેલ પૂરે છે. હવે વિચાર કરા કે રાજાનું શું થાય ? રાજાની ધારણા તા એ હાય કે આ દ્વીપક કયાં લાંબેા ચાલવાનો છે ? એકાદ ઘડી ચાલશે તે તેમાં કાંઈ વાંધા નહિ આવે અને અહીં તે દાસીએ એમાં તેલ પૂર્યુ.. તેથી કાઉસ્સગ્ગ લખાવાથી કેડ દુઃખે, નસેા તૂટે ત્યાં સમતા કેવી રીતે રહી શકે ? કેટકેટલા કુવિકલ્પે ઉઠે ! એ સમય કેવા રડી રડીને કઢાય ? દાસી પર તેા ગુસ્સાના પાર ન રહે. અરે, એમ થાય કે ખસ, ઊઠું ત્યારે એને ઝાટકી નાંખું' ! દોઢડાહી ! જ્યાં ને ત્યાં ડહાપણ ડહેાળવા આવે છે! અત્યારે દીપકમાં તેલ પૂરવાથી આવા વિચાર અને ગુસ્સે આવે પણ ઘનઘાર અ`ધારામાં અથડાતા હૈાય ત્યારે દાસીને શું કહેવાના ? ગમાર ! વગર Page #499 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શાસ્ત્રી રત્ન કહે દી કરી રાખવાનું એટલું ય ડહાપણ તારામાં નથી ? શા તમારા વિચારના ધોરણ! દાસી ડહાપણ ડહોળનારી ખરી અને ગમાર પણ ખરી ? પ્રભુના ધ્યાનથી ઉત્તરે કર્મના ભાર:–અહીં ચંદ્રાવતુંસક રાજાને તે કોઈ એ વિકલ્પ નથી. એ તે ધ્યાનમાં વધુ મસ્ત બને છે. શા માટે? એ સમજે છે કે અનંતકાળથી કર્મને પરવશ પડેલા જીવને માથે પડતી એકલી સાંસારિક જળજથાની, અર્થ, કામના વહેપારની કે રાજ્ય ખટપટની ભયંકર જંજાળના ભારમાંથી પાછું વાળી આપનાર આ જગતમાં બીજું છે કે? માત્ર પ્રભુનું ધ્યાન અને પ્રભુભક્તિ. સંતસમાગમ, સાધુ સેવા, શીલ અને તપ, વિરતિ અને તત્વજ્ઞાન, આ બધા આત્માને પેલી જંજાળના ભારમાંથી બચાવનાર છે. મને આ શ્રાવક વ્રતમાં આ મળ્યું છે. કે આ ઉત્તમ યોગ ! આનાથી તે મારો આત્મા ઘણે લઘુકમ થશે. તનને તકલીફ પડશે પણ આત્માનું મહાન કલ્યાણ સધાશે, માટે હમણું દીપક ન બૂઝાય ત્યાં સુધી મારે બધું વોસિરે, માત્ર પ્રભુનું ધ્યાન કરવાનું. રાજાની સુકોમળ કાયા એટલે કેડ ફાટવા માંડી, નસે તૂટવા લાગી, માથું ચક્કર ચક્કર ફરવા લાગ્યું, પગે કળતર થવા લાગ્યું, છતાં ગમે તે થાય પણ હાલવાની કે ધ્યાનમાંથી જરાય આઘા ખસવાની વાત નહિ. દાસી પર જરા પણ ગુસ્સો કરવાની વાત નહિ, થોડા સમયમાં ભવભ્રમણ કેવી રીતે ઘટે? દઢતા અને મમતા થોડી વાર ટકી જાય તે કલ્યાણ થઈ જાય. - પર્યુષણ પર્વ આત્મશુદ્ધિને દિવ્ય સંદેશ લઈને આવ્યું છે. આ પર્વમાં વીર - “ભગવંતેએ વિશેષ કરીને દાન-શીલ–તપ અને ભાવ ધર્મની આરાધના કરવાનું ફરમાન કર્યું છે. ચાર બેલમાં સૌથી પ્રથમ છે દાન. જૈન શાસનમાં દાનનો મહિમા ખૂબ ગવાય છે. દાન કયારે દેવાય? ધન પ્રત્યેની મૂછ ઘટે ત્યારે. આપણું તીર્થકર ભગવંતે દિક્ષા લેવા નીકળ્યા તે પહેલાં એક વર્ષ દિન સુધી તેમણે દાનનો પ્રવાહ વહાવ્યું છે. દાન દેતાં તેમણે પાછું વાળીને જોયું નથી. જ્યાં સુધી ધન પ્રત્યે હેયતાની બુદ્ધિ ન થાય ત્યાં સુધી દાનને ગુણ આત્મસાત્ કરો બહુ મુશ્કેલ છે, અને આ ગુણ આત્મસાત ન થાય તે ક્યારેક આત્માને આ લેકમાં પણ ભયંકર કષાયે કરાવી દુર્ગતિમાં રવાના કરી દે છે. - એક શ્રીમંત શેઠ ૭૦ લાખ રૂપિયાના આસામી હતા. તેમને ત્યાં કેઈ કાઠીના એક હજાર રૂપિયા લેણ હતા. આ કાઠી ખૂબ ગરીબ હતે પણ મહેનત મજુરી કરતા એટલી રકમ થતાં તે શેઠને એક હજાર રૂપિયા પાછા દેવા આવ્યો ને કહ્યું. શેઠ! લે, આ હજાર રૂપિયા અને મારું ખાતું માંડી વાળે. શેઠે રૂપિયા લઈ કાઠીનું ખાતું માંડી વાળ્યું. ચાર પાંચ મહિના થયા અને આ કાઠીને ત્યાં એ પ્રસંગ ઉભે થયે, તેથી તે શેઠને ત્યાં ગયો ને કહ્યું શેઠ! મારા નામે લખીને મને ૩૦૦ રૂપિયા આપ, ત્રણ ત્રણ વર્ષથી ભયંકર દુષ્કાળ ચાલે છે, આ વર્ષે સારા વરસાદની આગાહી છે. પાક સારો ઉતરશે તે તમારા પૈસા દૂધે ધોઈને પાછા આપી જઈશ. શેઠ ! ઘરમાં તે Page #500 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૯૫ ખાવાના સાંસા છે. હળે જેડવા માટે બળદ નથી. હું અને મારી પત્ની હળે જેડાઇને ખેતી કરીશું ત્યારે માંડ ખેતી થશે. આપ મારા ઉપર કૃપા કરીને બિયારણ લાવવા માટે ૩૦૦ રૂપિયા આપે! તે હું આપને આભાર માનીશ. ધનના નશામાં ચઢેલા શેઠ શું કહે છે ? જા...જા... નાલાયક ! તને પૈસા માંગતા શરમ નથી આવતી ? પેલા કાઠી પછેડી પાથરી ખૂબ કરગરે છે. શેઠ ! દયા કરીને આ વખતે પૈસા આપે. હું પછી નહિ માંગવા આવું. હરામખાર ! તારા બાપે અહીંયા પૈસા ઘાટથા છે તે માંગવા આવ્યા છે ? ઉઠે, દુકાનથી નીચે ઉતર. ખબરદાર ! જો મારી દુકાને પગ મૂકયો છે તેા ? બંધુએ ! સ ́પત્તિના નશો એવો છે, તે અભિમાન પેદા કરાવે. સ`પત્તિ મળવી હજુ સહેલ છે પણ તેને પચાવવી કઠીન છે. આસુરી લક્ષ્મી ઘરમાં આવે ત્યારે તેને સત્કાર્યમાં વાપરવાનું મન થતું નથી. શેઠની ગાળા સાંભળીને આ કાઠીના તા પિત્તા ગયા, પૈસા ન આપવા હોય તેા ન આપતા, પશુ બેલવામાં તા થાડા વિવેક રાખેા. નહિંતર મારા જેવો ભૂંડા કાઇ નથી. ધનના ગુમાનમાં ચઢેલા શેઠ કહે છે જા... જા....તારાથી થાય તે કરી લે. આ શેઠ એટલેા વિચાર નથી કરતા કે આ કાઠીની જાત છે, કઈંક નવા જુની કરી બેસશે તેા ! કાઠી દુકાનમાંથી નીચે ઉતરી ગયા. એક તા કારમી ગરીબી...ખાવાના સાંસા અને તેમાં પડતા પર પાટું જેવી સાંભળેલી ગાળા, આ બધાએ તેને ઉશ્કેર્યાં. પાસે રહેલા પૈસાચી માનુની દુકાનમાંથી ઘાસતેલ ખરીદી લાવ્યેા. ખપેારના સમયે શેઠની દુકાને ગયા. શેઠ ગાદી પર બેઠા હતા. કાઠીએ પેાતાના શરીર પર ઘાસતેલ છાંટી દિવાસળી લગાડી અને થાડું ઘાસતેલ શેઠ પર છાંટી શેઠને વળગી પડ્યો. શેઠે કાઠીની ભીસમાંથી છૂટવા ઘણી મહેનત કરી, પણ કાઠીની પકડ એવી મજબૂત હતી કે શેઠ જરાય ચસ્કી ન શકે. શેઠ બૂમાબૂમ કરી, રાડા પાડવા લાગ્યા. શેઠની બૂમા સાંભળી શેઠના એકના એક છેકરા દોડતા આવ્યા. જીવતા સળગી રહેલા બાપને બચાવવા છે।કરા કાઠીને મારવા દોડયો. કાઠી કહે–ત્યાં ઉભા રહેજે. જો તું અહી આવીશ તે તારા બાપની સાથે તને પણ લેતા જઈશ. મેં ફકત ૩૦૦ રૂપિયા માંગ્યા, ખૂબ કરગર્યા છતાં ન આપ્યા. છેકરા બિચારા રડતા ત્યાં ઉભા રહ્યા. બાપ અને કાઠી અને બળીને ખાખ થઈ ગયા. એકના એક દીકરા પણુ બાપને ન ખચાવી શકયો કે ન તે ૭૦ લાખ રૂપિયાની માતબર રકમ પણ શેઠને બચાવી શકી. આ કરૂણ મૃત્યુ થવાનું મૂળ કારણ તે પૈસા પ્રત્યેની મમતાને ? જેના જીવનમાં ધન એ સર્વીસ્વ છે તેના જીવનમાં ક્યા પાપા ન પ્રવેશે ? કઇ ક્રૂરતા ન આચરે તે પ્રશ્ન છે? કષાય ભરપૂર મન, સતત સંકલેશવાળુ ચિત્ત, ધનની સુરક્ષા ખાતર ગમે તેને ખતમ કરી નાંખવાની વૃત્તિ, દુ:ખ અને પાપથી ભરપૂર દુર્ગાતિઓની ભેટ, આ બધું ધનની કાતિલ લાલસાને આભારી છે, માટે શાસ્ત્રકાર ભગવંતાએ કામવાસના કરતાં પણ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શારદા રત્ન અવાસના વધુ ભયંકર અનકારી બતાવી છે. કામવાસના અમુક સમય પૂરતી જાગે જ્યારે અવાસના ચાવીસે કલાક જીવતી અને જાગતી છે. આનું ખપ્પર પૂરવા જે ગયા તે બિચારા અમૂલ્ય જિંઢગી હારી ગયા. આવા ઉત્તમ ભવ અર્થ - પ્રાપ્તિ પાછળ ખર્ચાઈ જાય, જીવનમાં સઘળા પાપાને છૂટો દોર ન મળી જાય તે માટે જ્ઞાનીઓએ ધનપ્રાપ્તિની આગળ ન્યાયસ પન્નતા શબ્દ ગેાઠવ્યા છે. જો ન્યાયસ પન્નતા આવી જાય તેા લાભ વૃત્તિ પર જબરદસ્ત ફટકો પડી જાય અને લાભ વૃત્તિ પર નિય ́ત્રણ આવે એટલે પાપા પ્રત્યે પણ નિયંત્રણ આવે, કારણ કે શાસ્ત્રકારોએ સર્વ પાપેાના ખાપ તરીકે લાભને વણવ્યા છે. જ્યારે જીવનમાંથી લેાભ જાય અને સાષ આવે ત્યારે પર હિત કાજે પાતાની સ*પત્તિના છૂટા હાથે સદ્વ્યય કરે છે. તે સમજે છે કે હાથનું ઘરેણું કંકણુ નથી પણ દાન છે. જગડુશા, ભામાશા, ખેમા દેદરાણી વગેરે અનેક દાનવીર મહાપુરૂષષ થઈ ગયા છે કે જેમણે દુષ્કાળના સમયમાં પેાતાના ભંડારા ખુલ્લા મૂકી દીધા હતા. જે પ્રેમથી ઉત્કૃષ્ટ ભાવે દે છે તેને શુભ કર્મના બંધ થાય છે. તે ખીજા ભવમાં પણ સુખ મેળવે છે. કરેલા કર્યાં ચાહે શુભ હેાય કે અશુભ હાય, પશુ જીવને અવશ્ય લાગવવા પડે છે. ન એક માતાને બે સંતાન હતા. એક દીકરી અને એક દીકરા. દીકરીનું નામ વિનાદી દીકરાનુ નામ વિનુ હતુ. વિનાદી ભાઈ કરતાં બે ત્રણ વર્ષ માટી છે. માતા ખૂબ સસ્કારી અને ધર્મિષ્ઠ છે. પર્યુષણમાં દર વખતે એની અઠ્ઠાઈ તા હાય જ. વિનુ જ્યારે માંતાના ગર્ભ માં આવ્યા ત્યારે માતાને છ મહિના થયા હતા ને પર્યુષણ આવ્યા. અડ્ડાઈ . કેવી રીતે થાય ? માતાની આંખમાં આંસુ આવી ગયા. આ વર્ષે હું અઠ્ઠઈ નહિ કરી શકું ? તેના તેને ખૂબ અસાસ હતા. ગર્ભના જીવે જાણે તેને પ્રેરણા ન કરી હેાય કે તું અઠ્ઠાઈ કર. ગર્ભના જીવની શક્તિ ઘણી છે. તે વાત ભગવતી સૂત્રમાં ચાલી છે. આ માતાના અફ્સાસ જાણી ગર્ભના જીવે તેને પ્રેરણા કરી કે તુ' અડ્ડાઈ કર. સંતા તેને આ સ્થિતિમાં કરવાની ના પાડે છે. સતા ખીજાને અઠ્ઠાઈના પચ્ચખાણ કરાવતા ત્યારે તેણે છાની રીતે પચ્ચખાણ લઈ લીધા અઠ્ઠાઈ કરી. ગર્ભના જીવ સારા હાય તા માતાને ધર્મ કરવાનું' મન થાય. સમય જતાં માતાએ દીકરાને જન્મ આપ્યા ને તેનું નામ વિનુ પાડથું. આ માતાએ ખૂબ સુંદર સ`સ્કારોથી સતાનાના જીવનનું ઘડતર કર્યું". કર્મની દશા એર છે. આ બાળકે સાત વર્ષના અને પાંચ વર્ષના થયા ત્યાં અચાનક ભયંકર રોગે માતાને ઘેરી લીધી. તેના હંસલા દેહરૂપી દેવળમાંથી છૂટવાની તૈયારી કરવા લાગ્યા. માતા પોતાના વહાલસેાયા એ કુલ સામે જુએ છે ને રડે છે. અર૨૨... આ મારા બાળકાનું શું થશે ? મારા પતિની ઉમર નાની છે એટલે એ નવી પત્ની જરૂર લાવશે ત્યારે નવી આવનારી મારા બાળકોને સાચવશે કે નહિ ? દુનિયામાં બધું મળે છે પણ માતા પિતાના પ્રેમ મળતા નથી. Page #502 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૭. વરસાદ વરસે ઘણું, અષાડ જેવા નોય, સગા જગતમાં સેંકડે, જનની તુલ્ય ન કેય. માતાની મીઠી ભલામણુ” :-વરસાદ ઘણાં વરસે છે પણ અષાડ માસનાં વરસાદની સમાન નહિ; તેમ જગતમાં સગા તે સેંકડે હોય પણ માતા તુલ્ય કેઈ નહિ. આ માતાને પિતાના બાળકોની ચિંતા થાય છે તેથી રડે છે. છેવટે બંનેને પાસે બોલાવીને કહે છે બેટા ! હવે હું ભગવાનને ઘેર જાઉં છું. આપણું પર્યુષણ પર્વ શરૂ થયા છે. આઠ દિવસ લીલેરી શાક નહિ ખાવાનું, રાત્રી ભોજન નહિ કરવાનું. તારે ભાઈ માને છે તેને તું સમજાવીને રાખજે. હું જાઉં છું. આટલું બોલતાં તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ત્યાં તેને પતિ આવી ચઢ્યા. પૂછે છે કેમ રડે છે? નાથ ! હવે હું આ ફાની દુનિયા છોડી સ્વધામમાં જાઉં છું. મને તે ત્યાં અહીં કરતા સવાયું સુખ મળશે, પણ... આપ મારા આ બંને કુલને સાચવજે, તેમને પ્રેમ આપજે. કરમાવા દેશો નહિ. મારા મરણ પછી આપ નવી પત્ની લાવશે. આપ તેને જરૂર સુખ આપજે પણ, તેને સુખ આપવામાં મારા બાળકો દુખી ન થાય તે ધ્યાન રાખજો. એટલું બેલતાં માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ. વિનુ માતા પાસે જઈને કહે છે મમ્મી! તું હવે કેમ બોલતી નથી? મારા સામું તે જે. શું તું મારાથી રિસાઈ ગઈ છે? બિચારા બાળકને શી ખબર પડે કે મારી માતા મરી ગઈ છે. બંને બાલુડા ખૂબ રડે છે. માતાની બધી ક્રિયા પતાવી. પતિને ખૂબ આઘાત છે. તે રડે છે, બાળકો રડે છે. પિતા બાળકોને ખૂબ સાચવે છે. બધા લકે કહે છે કે શેઠ તે કાલે બીજી લાવશે પણ આ બિચારા કુલ જેવા બાળકોનું શું? બિચારા નમાયા થઈ ગયા. હવે ચીમળાઈ ન જાય તે સારું ! નવી માતાએ વર્તાવેલ જુલમત્રાસ” સગા સ્નેહીઓએ મા વિહોણું બાળક ઉપર જેટલા પ્રેમ, દયા, સહાનુભૂતિ વરસાવાય તેટલા વરસાવ્યા પણ એ કેટલા દિવસ સુધી? શેઠને ઘણું કહેવા લાગ્યા કે બાળકો નાના છે, આપ બીજીવાર લગ્ન કરે, ત્યારે શેઠ કહેતા કે મારે લગ્ન કરવા નથી. હું લગ્ન કરું તે મારા બાળકો દુઃખી થાય. શેઠ સુખી છે એટલે ઘણી કન્યાઓના કહેણ આવવા લાગ્યા. છેવટે બધાના ખૂબ કહેવાથી શેઠે એક કન્યા સાથે લગ્ન કર્યા. નવી મા ઘરમાં આવી. શેઠે નવી પત્નીને કહી દીધું કે મારા ફુલ જેવા આ બે બાળકો છે, તેમને તું ખૂબ પ્રેમ આપજે. તેમને કરમાવા દઈશ. નહિ કે તેમને દુઃખ આપીશ નહિ. ગમે તેટલું નુકશાન થાય તે ભલે પણ મારા બાળકો દુઃખી થવા ન જોઈએ. નવી માએ છ મહિના તે સારી રીતે સાચવ્યા. સગી માને ભૂલાવી દે એવો પ્રેમ આપ્યો. બધા કહેવા લાગ્યા કે નવી મા લાગે છે તે સારી, પણ છ મહિના ગયા ને તેનું વર્તન બદલાઈ ગયું. આ છોકરાઓ તેને પરાયા લાગવા માંડ્યા. પ્રેમનું સ્થાન છેષે લઈ લીધું. જે માતાથી જરા વિરુદ્ધ થાય તે છોકરાઓને માર પડ્યો સમજે. વિનુના માથામાં તે કેટલીય ટપલીઓ પડતી, જાણે કે તેનું માથું ટપલી,ફ ન હોય. ઘણીવાર વિનુને માર પડવાની તૈયારી હોય ત્યારે વિદી તેને Page #503 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શારદા રત્ન માથા પર પિતાના હાથ ઢાંકી દેતી, ત્યારે બેનને સોળ ઉઠે એવો મેથીપાક મળતે. ભાઈ બેનને તે ખૂબ દુખ પડવા લાગ્યા. ભાઈ બેન પાસે રડે ને બેન ભાઈ પાસે રડે. ઘણી વાર તે બાળકની આંખો રડીને લાલ થઈ ગઈ હોય, છતાં પિતા કેઈ દિવસ પૂછતા નથી કે બેટા ! તને શું થયું છે? તમને શું દુઃખ છે ? ભાઈના બદલે માર ખાતી બહેન”: નવી માતામાં પરાયાપણું જલદી આવી જાય છે અને એને ચેપ ધીરે ધીરે પતિને પણ લાગતું જાય છે, તેથી એ પણ જાણે સગા બાળક માટે પારકે થતો જતો હોય છે. સમય જતાં પિતાના સંતાનમાં દોષ દેખાય છે, નવી આવનારીના સંતાને વધુ વહાલા લાગે છે. શું નવી માની સાથે પિતા પણ ન બની જતું હશે ? વિનોદીની મોટી હતી, એટલે વધુ સમજુ હતી. ઘણીવાર વિનુને વાંક હોય છતાં જુઠું બોલીને પોતાને ગુનો કબૂલ કરી ભાઈને મારમાંથી બચાવી લેતી. તેના બદલામાં પોતે બધે માર સહન કરતી. બંને ભાઈબહેન એકબીજાને કામમાં સહાયક થતા. એક દિવસ બહેન અંદરને રૂમ સાફ કરતી હતી. વિનુ કહે–બેન, તે કચરા પિતા કર, હું સેફ ટેબલ સાફ કરું છું. દિલમાં ભય હોય ત્યારે ન કરવું હોય તે કંઈક નુકશાન થઈ જાય. વિનુ ટેબલ સાફ કરે છે. તેના પર કાચની કુલદાની હતી. ભયના કારણે કુલદાની હાથમાંથી છટકી ગઈ ને ફૂટી ગઈ. વિનુ તે ખૂબ રડવા લાગે આ મા મને શું કરશે? બેન કહે–ભાઈ! રડીશ નહિ. તું કહેજે કે વિનોદીએ ફાડી નાંખી છે. કુલદાની પડી એટલે અવાજ સાંભળતા મા આવી પહોંચી. લાલચોળ આંખો કરીને પૂછે છે, આ કોના પરાક્રમ છે? વિનોદીની કહે બા ! મારાથી સાફ કરતા હાથમાંથી છટકી ગઈ ને ફૂટી ગઈ. માતાએ તે આ દીકરીને વેલણના પ્રહાર કરવામાં બાકી ન રાખ્યું. એટલે ઢોર માર માર્યો કે સોળ ઉઠી આવ્યા. કોને કહે આ દુખ ! બાપ પણ પિતાને નથી. | વિનોદીને શ્રદ્ધા હતી કે વિનુ મટે થશે ત્યારે તેને સુખનો દિવસ આવશે, પણ અત્યારે તો માત્ર આ કલ્પના હતી ! ભાઈ બહેનની મમતા માટે આ પૃથ્વીને પટ ટ્રેક છે. એક જ વૃક્ષના બંને ફળે ! જગતમાં નિઃસ્વાર્થ પ્રેમની એક અજોડ જેડી! ગરીબ હોય કે તવંગર હોય, દરેક બહેનને પોતાના ભાઈ માટે અખૂટ પ્રેમ હોય છે. બહેનને ઠોકર વાગે તે કહેશે ખમ્મા મારા વીરને! બહેન દૂર હોય કે નજીક હોય પણ પિતાના ભાઈની સ્મૃતિ હંમેશને માટે હૃદયમાં કેતરી રાખે છે. ભાઈને પણ બહેન માટે એટલી મમતા હોય છે. એને દુઃખમાંથી ઉગારી લેવા એ સદાય તૈયાર હોય છે. “ ભાઈને ભણાવવા માટે બહેનની તમના”: નવી માતાના રાજ્યમાં વિનદીને તે ભણવાનું મળ્યું નથી. બિચારી ભણે ક્યાંથી? આખો દિવસ કામ, કામ ને કામ, છતાં એની કદર કેણ કરે? એને ઘણીવાર મનમાં થતું કે મારી બા હેત તો મને ભણાવ્યા વગર ન રહેત. ખેર, મને ન ભણાવી તે કાંઈ નહિ પણ હવે વિનુ આઠ વર્ષ થવા આવ્યો છે, અને તે ભણાવો જોઈએ. એક વાર તેની માતા સૂતી હતી ને Page #504 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૯૯ પિતા બેઠા હતા ત્યારે વિનોદી પિતા પાસે જઈને કહે છે, બાપુજી! મને ન ભણાવી તે ભલે પણ હવે વિનુને તે નિશાળે મૂકે. નહિતર એનું ભવિષ્ય કેવું થશે ? એની ઉંમરના છોકરાઓ બબ્બે ચોપડી ભણી ગયા ને ત્રીજા ધોરણમાં આવ્યા. કોણ જાણે મા ક્યાંથી આ વાત સાંભળી ગઈ! એટલે આવીને તરત ભભૂકી ઉઠી, ભણવાના તે એકે લક્ષણ નથી. એને કંઈ આવડતું નથી. સાવ ડોબા જેવો છે. એને ભણાવીને શું કરવું છે? પિતાએ પણ આ વાત ઉપર ધ્યાન આપ્યું નહિ. શેઠના મિત્રને આ વાતની ખબર પડી કે શેઠે હજુ વિનુને ભણવા મૂક્યો નથી, એટલે ઘેર બોલાવીને કહે છે શેઠ! વિનુને હજુ ભણવા નથી મૂક્યો ? તેની મા મરી ગઈ ત્યારે તેની ઓ દશા થઈ ને ? તમારી પત્ની ગુજરી ગઈ પછી દીકરા દુઃખી થાય તેથી તમે લગ્ન કરવાની ના પાડતા હતા. બધાએ પરાણે લગ્ન કરાવ્યા ત્યારે તમે છોકરાઓની આ દશા કરી? વિનદીને તે કામના પાપે ન ભણવી ને હજુ વિનુને પણ ભણવો નથી. તેનું શું થશે ભવિષ્યમાં? મિત્રે ખૂબ ઠપકો આપ્યો. શેઠના ગળે વાત ઉતરી ને વિનુને સ્કુલમાં બેસાડવાનું નકકી કર્યું. - બહેનના મનમાં થયું કે, અહો આજે મારી માતા હેત તો એને કેટલો આનંદ! થાત! નાના બાળકોને પતાસા વહેચીને રાજી કર્યા હોત. સગા સંબંધીઓમાં ગોળધાણા વહેચ્યા હતા અને વિનુને કંસાર જમાડી નવા કપડા પહેરાવી પોતે જાતે નિશાળે મૂકવા ગઈ હોત. એમાંની એક વસ્તુ કરવાની સ્વતંત્રતા વિનોદીને નવી માના રાજ્યમાં ક્યાંથી હોય? વિનુ સ્કુલે જતા પહેલા માના ચરણે પડી આશીર્વાદ લેવા ગયા ત્યારે માએ કહ્યું, કક્કો ય આવડે એમ નથી, ઉલટાનું વધારે તોફાત મસ્તી અને ભમરડા ફેરવવાનું શીખી લાવીશ. તારા પિતાએ ભણાવવાની હઠ લીધી છે તો હવે પૂરી કર. આ શબ્દ સાંભળતા બહેનની આંખમાંથી દડદડ આંસુ પડયા. આ તે આશીર્વાદ કે શ્રાપ? છેવટે બહેનને પગે લાગી બહેનના આશીર્વાદ લઈ વિનુ સ્કૂલે ભણવા ગયો. બહેન ભાઈને કહેતી વીરા! આજે દુનિયામાં આપણું કઈ નથી. નીચે ધરતી અને ઉપર આભ છે. આ મા-બાપ પણ આપણા નથી. જેની મા ચાલી જાય છે એને દિશાના વાયરા વાય છે. આ બાલ્યવયમાં કોઈના માતાપિતા મરશો નહિ, જેની ગઈ જન્મદાતા, એ બાપ પણ પિતાના થાતા નથી, નવી માના પ્રેમમાં, બાપ સંતાનોને વીસરે. બહેન ભાઈને કહેતી ! તું ખૂબ સારું ભણજે અને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થજે. જે તું બરાબર નહિ ભણે તારું ભણવાનું બંધ થઈ જશે. બહેન ! તું ચિંતા ન કરીશ. હું ભણીને ડોકટર થઈશ. ખરેખર વિનુ એ જ રીતે ભણે છે. ભણવામાં તેમજ રમતગમતમાં કાયમ પહેલો નંબર વિનુને આવતે, તેથી તેને સ્કોલરશીપ મળતી. એ સ્કોલરશીપમાં પોતાના ભણતરને ખર્ચો ઉપાડી લેતે, એટલે હવે કોઈ એને ભણતા અટ્કાવી શકે તેમ ન હતું. જોતજોતામાં તો એ મેટ્રીક પાસ થઈ ગયો, ત્યારે એને પણ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ . શારદા રત્ન થયું કે હવે બેન માટે સુખના દિવસે નજીક છે. વિનોદીને ભણવા ન મળ્યું એનું દુઃખ એને ખૂબ સતાવી જતું પણ એથી વિશેષ તે બહેન આ દિવસ ઘરને ઢસરડો કરતી તેનું દુઃખ થતું અને કંઈક વાર તે બહેનની સાથે કામ કરવા પણ લાગી જાય ત્યારે બહેન એને હાથ પકડીને કહેતી ભાઈ! આ તને નથી શોભતું. કંઈક વાર તે મજાકમાં કહેતી, તને મારી બહુ દયા આવતી હોય તે હવે પગભર થઈને મજાની સરસ ભાભી લઈ આવજે. પછી તે આપણે જુદા રહીશું. આ રીતે ભાઈ બહેને ભવિષ્યની છાની કલ્પનાની ઈમારતે ચણ લીધી. માંદગીના બિછાને પડેલી બહેનઃ-માનવી ધારે છે કંઈને બને છે કંઈ. ભાઈ બહેનની આ વાતને ત્રણ ચાર દિવસ થયા હશે ત્યાં વિનેદી ભયંકર માંદગીમાં સપડાઈ ગઈ. ડોકટરી સારવાર કરવા છતાં કાંઈ સુધારે દેખાતું નથી. તેનું લેહી ઉડી ગયેલું મુખ જાણે કહી રહ્યું હતું કે હવે ફેગટ ફાંફા ન મારશે. એને પિતાને કાળ વધુ નજીક આવ્યો હોય એમ લાગતું હતું. મૃત્યુને ભેટવાને એ શા માટે ઉતાવળી બની હશે? આટલા વર્ષો સુધી ઘરમાં કરેલા કામકાજને થાક ઉતારવા એને હમેશને માટે પોઢી જવું હશે કે પછી પોતાની માતાની ગેરહાજરીમાં પોતે અને વિનુએ કેટલું સહન કર્યું તે કહેવા જાતે તેની મા પાસે જવું હશે કે હવે એને વિનુની બહુ ચિંતા ન હતી. Jી એનું કરી લેશે એવી ખાત્રી થઈ હશે કે પછી નવી માની દુઃખની જાળમાંથી છૂટી જવું હશે ? વિનુ બહેનની પથારી પાસે જઈને બેસે છે ને કહે છે બહેન ! તને શું થયું છે? તારા વગર મારું શું થશે? હું તારા વગર કેવી રીતે રહી શકીશ? તે મારા માટે ઘણું વેઠયું છે. તે એકવાર તે મારી સાથે બોલ. આટલું બોલતાં ભાઈ ધ્રુસ્કે રડવા લાગ્યો. અત્યારે તે આ સંસારમાં તેને માટે માતા-પિતા ગણે કે બહેન ગણે, જે ગણે તે આ બહેન હતી એટલે બહેનની માંદગી જોઈ ને ખૂબ રડે છે. ત્યાં તેના બાપુજી આવી ગયા. બેટા ! કેમ રડે છે? વિનદીના પલંગ પાસે બેઠા. બેટા ? તને શું થયું છે ? જન્મદાતા ચાલ્યા ગયા પછી બાપે કઈ દિવસ બેટા કહ્યું નથી. આજે કેટલાય વર્ષે બેટા શબ્દ સાંભળે. “વિનોદીના અંતિમ ઉદ્દગાર–વિનોદીની પાસે તેની નવી મા, સ્વજને બધા ઉભા હતા પણ તેની આંખ પિતા તરફ હતી. એક વાર પિતા તરફ જોયું ને આંખો બંધ કરી દીધી, પણ જાણે પિતાને કંઈ કહેવાનું બાકી હોય તેમ ફરીવાર આંખ ખોલી ! કેટલીય વાર તેમના સામું જોઈ રહી. પિતા ગભરાયા. વિનોદી આજે આ પ્રમાણે કેમ કરે છે? કેમ કંઈ બોલતી નથી? કંઈ પીતી નથી. એને શું થતું હશે? એમણે વિનદીના માથે હાથ ફેરવ્યો ને પૂછવું–બેટા ! શું થાય છે? પણ એની પાસે તે કંઈ જવાબ ન હતો. એણે ત્રીજી વાર આ ખેલી. એ દૃષ્ટિમાં એ કંઈક કહેવા માંગતી હતી. છેલ્લે એટલું બેલી, બાપુજી, આજ સુધી અમે ભાઈ બહેને ઘણું દુઃખ વેઠવું છે. દુઃખ પડવામાં બાકી રહ્યું નથી, છતાં અમે આપને એક શબ્દ પણ કહ્યો નથી કે કઈ દિવસ આપે Page #506 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૦૧ અમને પૂછવું નથી કે અમારી સંભાળ લીધી નથી. હવે આપને એટલું જ કહું છું કે વિનુના ઉગતા જીવનને આથમવા ન દેશે. મારા લાડીલ ભાઈને ખૂબ સાચવજો, તેને દુઃખ પડવા દેશે નહિ.” બાપના મનમાં થયું કે મારી દીકરી આ શું બેલે છે? શું તે અહીંથી જવાની તૈયારીમાં છે? છેલ્લે “ભાઈને સાચવજે, સાચવજો” કહેતા બહેનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. અભિલાષા ભરી ઉગતી કળી ભરયુવાનીમાં ચીમળાઈ ગઈ. પોતે નવી માના રાજ્યમાં કચડાઈ જઈને વિનુને જીવવા માટેની ફેરમ પાછળ મૂકતી ગઈ. માનવીની આશા માનવને કયારે દગો આપે છે એ કેણ કહી શકે ! વિધિ પણ કેટલી નિષ્ફર! એનાથી આ ભાઈ બહેનનું એકબીજા ઉપર અવલંબી રહેલું જીવન પણ ન જોઈ શકાયું. બહેનના મૃત્યુથી વિનુને કેવો આઘાત લાગ્યો હશે એ તે કલ્પના કરવી મુશ્કેલ છે. વિન માટે તે આ બહેન પિતાનું સર્વસ્વ હતી. જે એને આશ્વાસનના બે મીઠા શબ્દ કહેનાર કેઈ ન હોત તે એ જરૂર પાગલ બની ગયે હેત પિતાને પણ ખૂબ આઘાત લાગ્યો. પોતાની ભૂલ સમજાતા પસ્તાવાને પાર ન રહ્યો. બિચારીએ ઘણું સહન કર્યું, હું પણ આંધળો બની ગયો ! મેં એ સંતાનની કઈ દિવસ સંભાળ ન લીધીઃ કે નવી માતાના નિષ્ફર હૃદયને તો આ આઘાતની કંઈ અસર ન થઈ. શમશાનમાં પડેલી વિદીની રાખને ભીંજવવા માટેના બે આંસુ પણ એની આંખમાં ન હતા. વિનુ છેવટે પોતાની કર્મના દેષ માની સાંત્વન મેળવે છે. મારા કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે તે મારે ભોગવવાના છે એમ માનીને જીવન વિતાવે છે. પર્યુષણ પર્વ આપણને એ જ સંદેશ આપે છે કે કર્મોને દૂર કરવા માટે આપ દાન–શીયળ–તપ ભાવની આરાધના કરે. આ ચાર બેલની આરાધના કરવાથી જીવ પિતાના પૂર્વકૃત કર્મોને ખપાવે છે. આપ બધા હવે આજથી અઠ્ઠાઇ તપની આરાધનામાં જોડાઈ જાવ, વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૪૪ શ્રાવણ વદ ૧૪ ને શુક્રવાર તા. ૨૮-૮-૮૧ મોક્ષમાં કેણ લઈ જાય? સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આજે પર્વાધિરાજને બીજે દિવસ તે આવી ગયો. પર્વાધિરાજ પાપીના પાપને પ્રલય કરે છે, દુખીના દુઃખને વિધ્વંસ કરે છે. પામરને પરમ બનાવવાની તાકાત ધરાવે છે. પરમની ઓળખ અને ખી રીતે કરાવી પુણ્યના ધોધ વહેતા કરે છે. મોહ રૂપી લૂંટાર ઘણો બળવાન છે. એની માયાજાળ ઘેરી અને વિસ્તૃત છે. પાટા વગર આંખે પાટા બાંધી દેવાની જાદુઈ કળા એણે સિદ્ધ કરેલી છે. પાસેની પવિત્ર વસ્તુ પણ એને નજરે ન પડવા દે. બેટા તર્ક, બેટી યુક્તિ કરાવે, ધાંધલધમાલમાં રોકી દે, પિતાના આત્માના અસ્તિત્વને ભૂલાવી દે અને સ્વરૂપનું ભાન તો થવા Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શારદા ૨ દે જ નહિ. આવી અનાદિકાળની દીર્ઘ દુઃખકર આંધીને દૂર કરવાની તાકાત છે આઠ દિવસની અષ્ટકોણ જાદુઈ લાકડીમાં. આ જાદુઈ લાકડીથી મોહ બિચારો ગભરાય છે ને એના લાડકવાયા રાગ-દ્વેષ તે ભાગાભાગ કરે છે અને પેલા ચાર ચેરીટા કેધ માન, માયા, લેભ તે લંગડા બનીને પટકાઈ પડે છે. આ પર્યુષણ પર્વ એટલે અજ્ઞાનરૂપ આત્યંતર અંધકારના કાજળ ઘેરા સમૂહને નાશ કરનાર ઝળહળતે સૂર્યોદય. મનના સંતાપ, તનના તાપ અને ભવના પરિતાપથી તપેલા આતમને અલૌકિક અને આહ્લાદક શીતળતા અપનાર શીતળ ચંદ્ર. આ દિવસોમાં પર્વ વાંસલડીના સૂર સંભળાઈ રહ્યા છે. તે ભાગ્યવાને ! પ્રમાદની ઘેર નિદ્રામાંથી જાગો. આપણે આંગણે પધાર્યા સુવર્ણ પર્વ અને હજી પ્રમાદ! ખાવું-પીવું, મોજ મઝા, વૈભવ, વિલાસમાં રાચવું–માચવું ન શોભે. ઉઠે ! સાવધાન થઈ જાઓ અને સુવર્ણ પર્વને દિલના દિમાગથી વધારે. પર્વ ઉષાની લાલીમાથી અંતરને અજવાળો તે યુગયુગથી અંદર પ્રવેશી ગયેલા ઘેરાતિઘેર ઈર્ષ્યા, અસૂયા, મત્સર, જૈધ, માન, માયા, લાભ, રાગ-દ્વેષને અંધકાર દૂર દૂર ભાગી જશે. આતમને પોતાના ઘરમાં ન પ્રવેશવા દેનારા આ ભયંકર શત્રુઓ છે માટે જાગે ને અંતર પ્રાંગણમાં પ્રવેશેલા આંતરશત્રુને હટા. આ પર્યુષણ પર્વ રૂપ ચાંદનીની શીતલતાને આતમને અણુએ અણુમાં પ્રસરાવી દે. અનાદિની કે ધાગ્નિથી બળતે જીવ ભવભવમાં ભટકે છે છતાં પર્વ રૂપ ચાંદનીની શીતળતા હજુ પ્રાપ્ત થઈ નથી, તેથી જન્મ મરણની પરંપરા ચાલુ છે. ભવોભવમાં ભયંકર યાતનાઓ ભેગવી છતાં પોતાના સ્વરૂપનું ભાન થયું નથી. હવે ક્રોધાગ્નિથી કરવું હોય તે આ પર્વને ક્ષમાથી વધામણા કરો. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના દિવસો માનવ જીવનને પવિત્ર તથા ધન્ય બનાવનારા છે. આ મહા માંગલિક અવસરે આપણે ખૂબ જાગ્રત બનીને આરાધનાની સન્મુખ બનવું જોઈએ. માનવ જીવન એ સામાન્ય રીતે ધર્મને આરાધવા માટે મોસમ રૂપ ગણાય છે. કસમમાં જેમ વહેપાર કરનાર વહેપારીને ધંધામાં સારો રસ રહે છે તેવી રીતે માનવદેહને પામેલાઓ આ દેહ દ્વારા ધર્મની આરાધના સર્વાગ સુંદર રીતે સાધી શકે છે. સર્વશ્રેષ્ઠ તથા ઉન્નત વિચારો અને આચાર માટેની ઉમદા તક માનવ જીવનમાં છે. - માનવતા એ માનવને ધર્મ છે. આ પ્રકારને ધર્મ માનવને જીવન જીવતાં શીખવાડે છે, મરતી વખતે સમાધિ આપે છે તથા ભવાંતરમાં શુભ ગતિને કેલ આપે છે. ધર્મને સંબંધ આ કારણે માત્ર આત્મા સાથે છે. દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, સંયમ તથા તપ, જ્ઞાન કિયા આ બધા ધર્મની આરાધના માટેના શુભ તેમજ શુદ્ધ આલંબને છે. જેમ જેમ આ બધા આલંબનેની આરાધના શુદ્ધ ભાવે એક ચિત્તે થતી રહે છે તેમ તેમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ ભણી આત્મા પગલા ભરે છે. માનવ જીવન પામ્યા પછી જેઓ હંમેશા ધર્મ કરવાનું સામર્થ્ય ધરાવતા નથી, એવા આત્માઓ પર્વના દિવસોમાં ધર્મ કરવા સહેજે ઉસુક બને છે. આ દિવસોમાં ભાવનાની ભરતી આવે છે. આ દિવસે માં વાતાવરણ, વાતચીત તથા હવા પણ ધર્મ કરવા Page #508 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન માટેના ઉત્સાહની પ્રેરક હોય છે. આ મંગલ દિવસમાં સમ્યજ્ઞાન તથા સભ્યચારિત્રની આરાધના દ્વારા આત્મા પોતાના પાપ મેલને ધોઈ જીવનને નિર્મળ, નિષ્પાપ તથા ઉર્ધ્વગામી બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે. આ પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ શિરોમણું પર્વ છે. પર્વોને મુકુટમણિ છે. બાર બાર મહિનાથી સંસારમાં વિષય, કષાય, પ્રમાદ, મેહ આદિ પાપને ભાર આત્મા પર પડતે રહ્યા છે. આ ભારથી આત્માને મુક્ત કરવામાં પર્યુષણ પર્વની આરાધના સહાયક બને છે. પર્વાધિરાજની આરાધના એ પવિત્રતા, શીતળતા તથા શુદ્ધિ માટેનું ગંગાસ્થાન છે. બાર બાર મહિનાના સઘળા પાપથી અથવા વેર-વિષ કે રાગ રીસના કાદવથી જે આત્મા ખરડાયેલ હોય તેમાંથી શુદ્ધ થવા પર્વાધિરાજની આરાધના અતિશય ઉપકારક છે. ક્ષમાપના એ પર્વાધિરાજ પર્વને પ્રાણ છે. જેની જેની સાથે બાર બાર મહિનામાં વાર્થ કે રાગ-દ્વેષના યેગે બોલવા ચાલવામાં, લેવા મૂકવાના વ્યવહારમાં વેરભાવ બંધાઈ ગયા હોય તેમની સાથે હૃદયની સરળતાપૂર્વક ક્ષમા માંગીને આત્માને હળવે બનાવવો જોઈએ. ક્ષમા માંગનાર મહાન છે અને અંતરના આમળાઓને દૂર કરી ક્ષમા આપનાર પણ મહાન છે. ક્ષમા દ્વારા તે બંને આ રીતે સંસાર સાગરને સહેલાઈથી તરફ જવા સમર્થ બને છે. જીવનની ક્ષણભંગુરતા, સંપત્તિની ચંચળતા તથા સંસાર સંબંધની અસારતાનું જેને સતત ભાન છે એ જાગૃત આત્મા પર્વાધિરાજની આરાધના માટે જીવનમાં દરેક પ્રકારની તૈયારીઓ કરી રાખે છે. બાર માસની પુણ્ય-પાપ પ્રવૃત્તિઓનું સરવૈયું કાઢી માનવજીવનને ઉજજવળ બનાવનાર આરાધક ભાવ જેના હૈયામાં વર્ષ દરમ્યાન સતતપણે જીવંત રહ્યો છે એ આરાધક આત્મા પર્વાધિરાજને સન્માનવા સદા ઉત્સુક રહે છે. પર્વાધિરાજનો ચિતન્ય સંદેશ જીવનમાં ઉતારવા તે હંમેશા તૈયાર રહે છે. આ પર્યુષણ પર્વનો માંગલિક અવસર જીવનમાં દિવ્ય ચૈતન્યની પ્રેરણા આપી માનવ જીવનને સફળ બનાવી જાય છે, માટે હે પુણ્યશાળી વીર! જાગો ! મહાપર્વની આરાધના માટે જીવનને તૈયાર કરો. આરાધક ભાવના અખંડ અક્ષતેથી વધાવીને પર્વાધિરાજનું સ્વાગત કરે. આ મંગલકારી દિવસમાં સંસારના જડ પદાર્થો, ભૌતિક સુખ તથા પાંચે ઈન્દ્રિયોના વિષય તરફથી મન વૈરાગ્યમય બનશે. જેમ જેમ શરણાગતિને ભાવ વધતું જશે તેમ તેમ સંસાર તરફ વૈરાગ્ય વધુ ને વધુ દઢ બનતે જશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય આવશે તે મેક્ષના સુખની અભિલાષા જાગૃત થશે. એક સુખ પસંદ ન આવે તે બીજું સુખ પસંદ પડે. એક કાપડ પસંદ ન આવે તો બીજું કાપડ પસંદ આવે ને ? એક મકાન ન ગમે તે બીજું મકાન ગમે ને ? મકાન મળે કે ન મળે પણ ગમે જરૂર. સંસાર અસાર છે, એ વાત સમજાય તે મેક્ષ સરસ અને સારભૂત છે એમ લાગે. ક્ષણિક અશાશ્વત સુખ પ્રત્યે વૈરાગ્ય આવે તે શાશ્વત મોક્ષના સુખ પ્રત્યે રાગ જાગે. સંસાર સુખમાં અનાસક્ત બને, તે મેક્ષના સુખમાં આસક્તિ જાગે, આત્મામાં સમ્યક્દર્શનને ગુણ પ્રગટે, એટલે શ્રદ્ધા, વૈરાગ્ય અને સંવેગ પ્રગટ થાય, સાથે અનુકંપાને ભાવ પણ વૃદ્ધિ પામે . Page #509 -------------------------------------------------------------------------- ________________ ४०४ શારદા રત્ન અનુકંપાનું બીજું નામ દયા. જ્યારે જીવને સંસારના સુખોની ઈચ્છા ન રહી, પછી આત્મામાં ફરતા કે નિષ્ફરતા રહે કયાંથી ? કૂરતા જન્મે છે સંસારના સુખોની આકાંક્ષામાંથી. ઘરમાં કઈ પણ ઠેકાણે દર હોય તો સંભવ છે કે સાપ નીકળે, પણ જે દર ન હોય તે સાપ નીકળે ક્યાંથી? તે પ્રમાણે સંસારના સુખોની ઈચ્છા એ દર છે. જે દર છે તે સંભવ છે કે કરતા રૂપી સાપ નીકળે. માને કે તમને પૈસાને રાગ છે, તમે કેઈની પાસે પૈસા માંગે છે. પૈસા એટલે સંસારના સુખનું સાધન. તમારા સ્વાર્થ છે એટલે પૈસા માંગે છે છતાં સામી વ્યક્તિ નથી આપતી. તમારા પૈસા છે એટલે માંગવાને અધિકાર તમારો છે. સામી વ્યક્તિ ન આપે એટલે તેમાંથી જન્મે છે કૂરતા ! કોણિક શા માટે શ્રેણિક રાજા પ્રત્યે ક્રર બને? કણિકને રાજ્યનો લાભ હતા, સ્વાર્થે હતે. શ્રેણિક રાજ્ય આપતા નથી, આથી કણિકના હૃદયમાં ક્રૂરતા પ્રગટી. શ્રેણિકને જેલમાં નાંખ્યા એટલું જ નહિ પણ જેલમાં શું કર્યું? શ્રેણિકના ઉઘાડા શરીરે કેરડાના માર મરાવ્યા શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીના અનન્ય પરમ ભક્ત હતા. ભગવાનને પિતાના હૃદયમાં બેસાડયા હતા. ભગવાનના શાસનને પણ હૃદયમાં બેસાડ્યું હતું. તેમને આવું અસહ્ય દુઃખ આવ્યું શાથી? જે શ્રેણિક સમજી ગયા હોત ને કેણિકને રાજ્ય આપી દીધું હોત, તે આ પરિસ્થિતિ સર્જાણી ન હોત, પણ રાજ્ય સુખના રાગે રાજ્ય છોડવા ન દીધું, પરિણામે કણિકના હૃધ્યમાં ક્રૂરતા આવી. જ્યાં સંસારના સુખને તીવ્ર + રોગ હોય ત્યાં ક્રૂરતા આવ્યા વિના રહે કયાંથી? સમકિતદષ્ટિ આત્મા સંસારના સ્વરૂપને - સમજતા હોય છે. તે દુઃખ આવે તે માને છે કે આ મારા કર્મોનું ફળ છે, તેથી શ્રેણિક રાજા આવું ભયંકર દુ:ખ પણ સમતાભાવથી સહન કરી શક્યા. તેમણે એ વિચાર કર્યો કે મેં રાજગાદી ન છોડી, પુત્રને રાજગાદી ન આપી તે રાજ્યના રાગમાંથી ક્રૂરતા પેદા થઈ ને? જે કર્યું તેની સજા મારે ભેગવવી જોઈએ. સમકિતી આત્મા સ્વષ જુએ પણ બીજાના દેષ ન જુએ. શ્રેણિક રાજાને કેણિક પ્રત્યે ક્રૂરતા ન આવી, દ્વેષ ન આવ્યો, પણ દયા ભાવ આવ્યા. અનુકંપા એટલે દુખી જીવો પ્રત્યે દયા. બીજાનું દુઃખ જોઈને આત્મા કંપી ઉઠે. અનુકંપાથી ભરેલા આત્મામાં સમતા ભાવ પ્રગટે છે. શ્રેણિક રાજાને આવો સમતાભાવ આવ્યો કયાંથી? તમને વિચાર આવે છે? રોજ ૫૦૦ ચાબૂકના માર મરાવનાર પ્રત્યે પણ સમભાવ. આ પાવર કયાંથી આવ્યો ? આપને ખબર છે? શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર પાસેથી સાચી સમજ-સમ્યકજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કે અપરાધી પ્રત્યે પણ કરૂણા રાખે. શ્રેણિક રાજાએ એ જ વિચાર્યું કે તીર્થંકર પ્રભુ પણ સંસારની ગતિને ન રોકી શક્યા તે પછી હું કોણ? “I am nothing” મારું શું વ્યક્તિત્વ છે? હું કાંઈ નથી, અપરાધી જીવો પ્રત્યે પણ રોષ નહિ, ક્રોધ નહિ, અણગમે નહિ પણ ઉપશમ–પ્રશમભાવ. પ્રશમભાવ એ સમતિ દષ્ટિ આત્માનું લક્ષણ છે. એક કવિએ કહ્યું છે કે – Page #510 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨ત્ન ૪૦૫ ઉપશમ આણે, ઉપશમ આણે, ઉપશમ રસમાં નાણે રે, વિણ ઉપશમ જિન ધર્મ ને સેહે, જિમજગ નરવર કાણે રે. ઉપશમભાવ પ્રગટ કરો આત્મામાં, સ્નાન કરો ઉપશમ રસમાં, ઉપશમભાવ વિના જૈનધર્મ શોભતું નથી. જગતમાં રાજા કાણે હોય તે શોભે ખરે? ના, તેમ જૈનધર્મ ઉપશમભાવ વિના શોભે ખરો ? શમ, ઉપશમ, પ્રશમ બધા સમાન શબ્દ છે. જિનેશ્વર ભગવાનના શાસનમાં આ પ્રશમભાવથી અનેક આત્માઓએ કેવળજ્ઞાન મેળવ્યાના દષ્ટીતે નોંધાયેલા છે. સમ્યકદર્શન ગુણ આત્મામાં પ્રગટ છે કે કેમ? એને નિર્ણય એના સમસંવેગ આદિ લક્ષણેના આધારે કરી શકાય. આસ્થા, વૈરાગ્ય, સંવેગ, અનુકંપા અને પ્રશમભાવ આ પાંચ તો આંતરિક છે. તે આત્માના ભાવ છે. તેની ઓળખ જીવ પિતે કરી શકે અથવા વિશિષ્ટ જ્ઞાની પુરૂષ કરી શકે. તમારામાં સમકિત છે કે નહિ તે હું કહી શકું નહિ, કારણ કે મારામાં એવું જ્ઞાન નથી. એક ભિખારી બીજા ભિખારીને શું ન્યાલ કરી શકે? એક ગરીબ બીજા ગરીબને શું શ્રીમંત બનાવી શકે ? ના, આપણી પાસે કઈ વિશિષ્ટ જ્ઞાનને વૈભવ નથી. શ્રુતસાગરને જે છે? શ્રતસાગરનું એક બિન્દુ પણ આપણી પાસે છે? અરે એટલું મતિજ્ઞાન : પણ નથી કે સર્વજ્ઞોએ લખેલા સિદ્ધાંતને સારી રીતે સમજી શકીએ. કયાં ચૌદ પૂર્વનું જ્ઞાન! એક પૂર્વ તો નહિ, તેના અસંખ્યાતમા ભાગ જેટલું પણ જ્ઞાન આપણને નથી. ૩૨ સિદ્ધાંતેનું જ્ઞાન નથી, સૂત્રો યાદ નથી, અર્થની ખબર નથી, પછી અનુપ્રેક્ષકો હોય જ કયાંથી ? ગુજરાતીમાં જુની કહેવત છે કે “સૂંઠને ગાંગડે ગાંધી”! એવી સ્થિતિ આજે આપણી છે. કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી છતાં માને કે હું જ્ઞાની. હું તે પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરું છું કે મારે બીજું કંઈ નથી જોઈતું, માત્ર મારી જિંદગી આમ નિરીક્ષણ કરવામાં પૂરી થાય એટલું મને આપજે. તમારામાં સમ્યગ્ગદર્શન છે કે કેમ? તેને નિર્ણય કરવા માટે જ્ઞાની પુરૂષોએ થર્મોમીટર આપ્યું છે, પણ જોતાં આવડવું જોઈએ. તમારા પરિણામ–અધ્યવસાય ઉપરથી આપ જાણી શકો. સમકિત પામ્યા પહેલાં આયુષ્યને બંધ પડી ગયો હોય તે સમતિ દષ્ટિ આત્માને પણ ક્યારેક નરકમાં જવું પડે, તે ત્યાં પણ તે આત્મા ઉપશમભાવને અનુભવ કરે. તે આત્મા તો એ વિચારે કે મારા બાંધેલા કર્મોનું ફળ મારે ભોગવવું પડે, એમાં શી નવાઈ ! જે કાર્ય કારણ ભાવ સમજે છે તેનું દુઃખ અડધું ઓછું થઈ જાય છે. દુઃખનું કારણ જાણે છે ? દુઃખ શાથી આવે ? “Timત યુવ” પાપથી દુઃખ આવે. આ કાર્ય કારણ ભાવનું જ્ઞાન છે ને ? જો આ જ્ઞાન છે તો દુઃખ આવે ત્યારે એમ જ વિચારો કે આ મારા પાપોનું ફળ છે, માટે મારે ભોગવવાનું, તે પણ સમતા ભાવથી. સમ્યફદર્શનના પ્રકાશમાં આ જ્ઞાન થઈ જાય કે આ મારા બાંધેલા કર્મોથી હું દુઃખી છું, તે તેને વધુ દુઃખ નહિ લાગે ને આવેલાં દુઓને શાંતિથી સહન કરશે. અશાતા વેદનીય કર્મને ઉદય હોય એટલે શારીરિક દુઃખ તે સહન કરવું પડે, પણ માનસિક દુઃખ ઓછું થાય. Page #511 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન આ ગ્રેવીસીના ઓગણીસમા તીર્થકર ભગવાન મલ્લિનાથના સમયમાં એક શ્રાવક હતા. પરમ શ્રદ્ધાળુ અને નિર્મળ સમ્યફદર્શનવાળા, એમનું નામ હતું અન્નક અહંન્નક શ્રાવકના હૃદયમાં દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે અપાર, અખૂટ શ્રદ્ધા. આ શ્રદ્ધા નવતત્વની સાચી સમજમાંથી પ્રગટેલી હતી. નવ તત્વ કયા? તમને ખબર છે? તમારા નવ તો જુદા છે ને? તે ક્યા ? બતાવું તમને? “પહેલું તત્વ પૈસે, બીજું તત્વ બંગલો, ત્રીજું તત્ત્વ તિજોરી ! (હસાહસ) હવે આગળ તમે ગણવે. આ તો પાછળ પાગલ ને ! નવ તત્વોના નામ યાદ નથી ને ? આટલા દિવસથી અરે વર્ષોથી વ્યાખ્યાનમાં આવો છો, છતાં નવતત્ત્વના નામ નથી આવડતા ! સાંભળો. નવતત્ત્વના નામ. (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષતત્ત્વ. આ નવ તત્વનું જ્ઞાન જેને થાય તેનું સમ્યફદર્શન એવું નિર્મળ, સુદઢ અને ઉચ્ચ કેટિનું હોય કે દેવકના દેવ પણ તેને શ્રદ્ધાથી ભ્રષ્ટ ન કરી શકે. આવું સમ્યક્રર્શન અહંનક શ્રાવકમાં હતું. “દેવ સભામાં પ્રશંસા :–એક વખત આ શ્રાવકના સમ્યગદર્શનની પ્રશંસા દેવલેકમાં ઈન્દ્ર મહારાજાએ કરી. આ સાંભળી મિથ્યાત્વી દેવને થયું કે એક મનુષ્યમાં આટલી શ્રદ્ધા ! દેવની સમક્ષ એક મનુષ્યની આટલી પ્રશંસા ! ઈન્દ્ર પણ કેવા છે કે બસ, પ્રશંસા કરવા બેડા એટલે પ્રશંસા કર્યા કરે પણ દેવો સામે મનુષ્યની પ્રશંસા ! દેવલોકના દેવ મનુષ્યને કેવી રીતે જુએ છે? દેવકની દષ્ટિએ મનુષ્યો ગંદકીમાં રખડતા ભૂંડ જેવા લાગે. મનુષ્ય લેકની ગંદકી એટલી ઉડે છે કે દેવકના દેવ અહીં આવવા રાજી ન હોય. મિથ્યાષ્ટિ દેવ અન્નક શ્રાવકની પ્રશંસા સહન કરી શકે નહિ. તે તે આ મૃત્યુલેકમાં. : “દેવે આપેલા પ્રલોભને” –અહંન્નક શ્રાવક વહેપાર અથે વહાણ લઈને સમુદ્ર માર્ગે મુસાફરી કરી રહ્યા હતા. પેલે દેવ અહંન્નક શ્રાવકના વહાણમાં આવ્યા. તે વખતે અહંનક પ્રભુના ધ્યાનમાં લીન હતા. પહેલા શ્રાવકો મુસાફરીએ જતા તે સાથે પથરણું, ગુચ્છો અને મુહપત્તિ લઈ જતા. અહંન્નક શ્રાવક સામાયિક લઈને બેઠા છે. તે તે પ્રભુ ભકિતમાં મસ્ત છે. દેવે કહ્યું અરે, આ તું શું કરે છે? આરાધના, ભકિત કરવી હોય તે મારી કર. શામાટે વીતરાગની આરાધના કરે છે ? તે કરવાથી તને શું મળવાનું છે? અહંન્નકે કહ્યું-તું મને શું આપશે? દેવે કહ્યું, તું ઈચ્છીશ તે ધનસંપત્તિ વગેરે આપીશ. અહંનકે કહ્યું-હું જે ઈચ્છું છું કે તું મને નહિ આપી શકે. દેવ કહે આપી શકીશ. મારે તે મોક્ષ જોઈએ છે મોક્ષ, તે તું મને આપી શકશે? ધન સંપત્તિની મને ઈચ્છા નથી. મારી પાસે જે ધન સંપત્તિ છે તે પણ હું છેડવાની ઈચ્છા રાખું છું. અહંનકની વાત આપને સમજાય છે ને? સમ્યફદષ્ટિ આત્મા “હેયના ત્યાગની ભાવનામાં રમેહેયને છોડવાની ઈચ્છા કરે. હવે વાત બરાબર સમજાઈને? તમારે નિર્ણય પણ તેમના જેવો થઈ ગયો ને? સમકિતી આત્મા સંસારને કયારે છોડું એવું જ વિચારતા હોય. દેવે કહ્યું-આટલું સુંદર શરીર છે, યુવાની છે, ધન Page #512 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૮૭ છે, તે તે શું છેડવા માંગે છે? અરે, જોઈ એ તે વધુ આપુ. દેવકનું સુખ આપું. છોડી દે આ સામાયિક, ફેંકી દે ગુરછો, મુહપત્તિ દરિયામાં ને કહી દે જૈન ધર્મ છે. દેવે શેઠને લલચાવવા ખૂબ પ્રયત્ન કર્યા પણ અહંન્નક શ્રાવક જરા પણ ડગ્યા નહિ. દેવે જાણ્યું હશે કે આ વહેપારી છે. ધનની લાલચથી તે ડગી જશે, પણ ડગે તે શ્રાવક શાના ! અહ-નક શ્રાવક લાલચ આગળ ઝૂકતા નથી. દેવે લલચાવવાનું છોડી દીધું ને ડરાવવાનું શરૂ કર્યું. દેવે આપેલી ધમકી” ––દેવે કહ્યું, તું મારી વાત માને છે કે નહિ! જે માનીશ તો ન્યાલ કરી દઈશ અને નહિ માને તે બરબાદ કરી દઈશ. અહંન્નક જરા પણું ડર્યા નહિ. તેમણે દઢતાથી કહી દીધું-તારી વાત હું નહિ માની શકું. દેવ-ગુરૂધર્મને નહિ છોડું. આ સાંભળી દેવ તે વિફર્યો–આ તારી જીદ છે ! તને ખબર છે તેનું પરિણામ શું આવશે? તારું વહાણ તૂટી જશે, ડૂબી જશે, તું ડૂબી જઈશ, તારું કુટુંબ ડૂબી જશે. કેઈ કિનારે પહોંચી શકશો નહિ. તું ખતમ, તારું કુટુંબ ખતમ! અહનકે કહ્યું. અસાર માટે સાર ત્યાગ હું નહિ કરી શકું. જે થવું હોય તે થાય. દેવે રૂઆબથી કહ્યું-તું કોની સામે જીદ કરે છે તે ખબર છે? અહનકે સ્પષ્ટ વાત કહી દીધી. તું મારું કાંઈ બગાડી શકતા નથી. હું મનુષ્ય લોકો છું, તું દેવકને છે. જે મારા પુણ્યને ઉદય હશે તે તું મારે વાળ પણ વાંકે કરી શકશે નહિ, અને જે મારા પાપને ઉપાય હશે તે તું મને સુખી કરવા શક્તિમાન નથી. અહંન્નકની આ સિંહ ગર્જના છે! સમ્યફદષ્ટિ આત્માની વાણી સિંહ ગર્જના હોય. તે ચં ચં ચીં ચીં કરનાર ચકલા જેવા ન હોય. સમજ્યા ! અનકના સ્થાને તમે હો તે શું કરે? બેલે તે ખરા! (મૌન) દેવ કહે, છોડી દે દેવ ગુરૂને અને પકડી લે મારા પગને ! ન્યાલ કરી દઉં. પુત્ર આપું, ધન, બંગલો આપું, આવું કહેનાર કે ઈ દેવ પ્રસન્ન થાય તે તમે તેની શરત પાળો કે નહિ! તે કહે. ઉપાશ્રયે નહિ જવાનું, ગુરૂ પાસે નહિ જવાનું, સામાયિક નહિ કરવાની અને ધર્મ તદ્દન બંધ. બેલે, આ સમયે શું કરે? ધન માટે બધું ત્યાગે કે રાખે? આપ નહિ બોલો. સંસારના સુખ માટે વીતરાગ પરમાત્મા, નિર્ગથ સંતે અને કેવળી ભગવંતને ધર્મ છોડવો પડે તે છોડી દે ને ? ક્યાં છે સમ્ય દર્શન ! સંસારના સુખ માટે દેવ-ગુરૂ-ધર્મને છોડી મિથ્યાષ્ટિ દેવે પાસે ભટકનારા આ દુનિયામાં ક્યાં ઓછા છે? એવા કેઈ બાવા જેગી મળી જાય ને કહે, તું શું નવકારમંત્રની માળા ફેરવે છે? આ માળા છોડીને તું ભેરૂજીની માળા ફેરવ, તને દીકરે મળશે. ભાગ્યમાં દીકરો હોય અને દીકરો મળી જાય તે જિંદગીભર કોની માળા ફેરવો? હૃદયમાં શું ભર્યું છે? સંસારના સુખની કામના છે. અરે, એ સુખ માટે દેવની સામે એક પગે ઉભા રહી માળા ફેરવે. ત્યાં થાક પણ ન લાગે. સમ્યફી જીવ આવું ન કરે હોં ! પૌદ્ગલિક સુખોની કામનાથી એ મિથ્યાને ન ભજે. પુણ્ય પાપના સિદ્ધાંત પર શ્રદ્ધા રાખનાર આત્માનું તેજ કેવું હોય ! Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શારદા રત્ન અહ-નક શ્રાવકે દેવને સાફ સાફ સંભળાવી દીધું ને? દેવે કહ્યું. ભલે, તે હું જોઈ લઈશ. વહાણને ઊંચું કરીને નીચે પટકીશ. આંધી લાવીશ. પછી તું જેજે. અહંન્નકે કહ્યું. આપ દેવ છો. ધારે તે કરી શકે છે, પણ મારે તે અરિહંતાદિન શરણ છે તે રહેશે. તેણે ચાર શરણું અંગીકાર કરી લીધા. “અરિહંતે સરણે પવજામિ, સિધે સરણું પવનજામિ, સાહુ સરણું પવનજામિ, કેવલી પત્નત્ત ધમ્મ સરણું પવનજામિ.” આ ચાર શરણું અંગીકાર કરી લીધા, પછી સાગારી સંથારો કર્યો અને “અપાયું સિરામિ” કહી કાયોત્સર્ગ ધ્યાન લગાવી દીધું. - દેવે વહાણને સાત તાડ ઊંચું ઉછાળ્યું. ત્યાંથી નીચે પાડવું, પાછું ઉછાળ્યું, પાઈ પટકયું પણ અન્નકનું એક રૂંવાડું પણ ફરકતું નથી. તે દેવ વિર્ભાગજ્ઞાનથી જુએ છે કે શ્રાવકના ભાવમાં કાંઈ પરિવર્તન છે કે નહિ? આ સમયે તમને મનમાં શું થાય? આવી જીદ ન રાખવી જોઈએ. સંસારમાં જીદ રાખે કેમ ચાલે? ધર્મની બાબતમાં છૂટછાટ ચાલે એમ જ ને? બટાટાવડા બહુ ટેસ્ટફુલ છે. કેઈ મફત ખવડાવે છે ને બહુ આગ્રહ કરે છે તે જીદ બહુ ન રાખવી. ખાઈ લેવા બટાટાવડા એમ જ ને ! આવા ઢચુપચુ દિમાગવાળા અને કમજોર હૃદયવાળા હોય ત્યાં સમ્યગ્રદર્શન ક્યાંથી ટકે? દેવ ક્યાંથી આવે, દઢ સમ્યગદર્શનવાળા અહંનક શ્રાવક જેવા બને તો દેવ આવે કસોટી કરવા. કે જોયું કે આ શ્રાવક શ્રદ્ધાથી જરા પણ વિચલિત થાય એમ નથી, તેથી તે અહંકના ચરણમાં મૂકી ગયો ને કાનન કુંડલ બક્ષિસ આપી પોતાના સ્થાને ચાલ્યો ગયો. કે સમ્યગુદન એ મોક્ષનું બીજ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ આત્મા ચારિત્રથી પડવાઈ થાય તે તે ફરીથી ચારિત્ર પ્રાપ્ત કરી શકે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, પણ જે આત્મા સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયો તેને અનંત કાળ સંસારમાં ભટકવાનું, માટે સૌથી પ્રથમ શ્રદ્ધાને નિર્મળ અને અવિચળ બનાવે. મેક્ષને આધાર સમ્યગદર્શન છે. જ્ઞાન અને ચારિત્ર ઉત્તમ છે પણ જે સમ્યગ્દર્શન નથી તે નિર્વાણ નથી. સમ્યગ્ગદર્શન વિના જ્ઞાન અને ચારિત્ર તે અભવી જીવને પણ હેય. અભવી એટલે ક્યારે પણ મેક્ષમાં નહિ જનારા. આવા અભવી જીવ સાડા નવ પૂર્વનું જ્ઞાન ભણી શકે. અને ચારિત્ર એવું પાળે કે માખીની પાંખ પણ ન દુભાવે. એટલું નિર્મળ અને સ્વચ્છ પાળે. એવું ચારિત્ર પાળીને દેવલોકમાં જાય. ત્યાં અસંખ્યાત વર્ષો સુધી સુખ ભોગવે. અભવી ચારિત્ર એટલા માટે પાળે કે ચારિત્રથી દેવલોકના સુખ મળે, પણ એ ચારિત્રથી મોક્ષના સુખે ન મળે. એક જિંદગી જેટલું થોડું કષ્ટ સહન કરીએ તે હજારો વર્ષોના દેવલોકના સુખ મળે. અભવીના ચારિત્રનું લક્ષ માત્ર સંસારનું સુખ! મેક્ષ નહિ. સમ્યગદર્શન વિના મોક્ષનું લક્ષ પ્રગટે નહિ. : કેઈ શેઠ કહે, વર્ષમાં એક મહિના નોકરી કરવાની પણ ૧૮ કલાક કામ કરવાનું. વચ્ચે જમવા માટે થોડો સમય મળશે. મામૂલી આરામ કરવાનો. છૂટી નહિ, કામ એક Page #514 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૯ મહિનાનું ને પગાર બાર મહિનાના આપવાના. ૧૧ મહિના દુકાન પર નહિ આવવાનું. ખેલે કેવી સરસ સર્વીસ છે! કેાને કરવી છે ? ( શ્રેાતામાંથી અવાજ એક મહિના તા મુશ્કેલી ખરી ને ? ) તમે એક મહિનાની તકલીફ સામે જુએ છે। પણ ૧૧ મહિનાના આરામ તરફ્ તે! જીએ. આવી સી`સ તમને અહીં કાઈ આપનાર નહિ મળે. આ એફર સારી નથી ? હા કે ના તેા બેલેા. ૧૧ મહિના આરામ અને એક મહિના નાકરી. અમે આવી નાકરી આપવા તૈયાર છીએ. એક માસની નાકરી સમાન અત્યારે અલ્પકાળ ચારિત્ર પાળવાનુ છે. તમને ચારિત્રમાં કષ્ટ લાગે છે ને! ચારિત્રમાં કદાચ પરિષહેા આવે તો વેઠવાના પણ એ અલ્પ દુઃખો ભાગવતા પરિણામે દેવલાકમાં અસંખ્યાત વર્ષો સુધી આરામ મળવાને. આ કાળમાં મેાક્ષ નથી, બાકી જો જીવનો પુરૂષાર્થ ઉપડે તેા કક્ષય કરી મેાક્ષને મેળવે કે જયાં સદા આરામ આરામ ને આરામ. કદાચ તમને એમ લાગે કે સાધુ દુઃખી છે તેા શું તમે સુખી છે ? ( Àાતામાંથી અવાજ : દુઃખી અમે, તમે તેા સુખી ) તમારે દુ:ખી રહેવુ છે? સુખી થવું નથી ? તમારે ઝઘડા થયા હોય તેા ઉપડેા વકીલની પાસે, મકાનના પ્લાન કરવા છે તે આકી ટેકટને શોધા ને ? ખાડા ખોદવા હોય તેા મારને બોલાવા. લાઈટફીટીઇંગ કરવું હોય તા વાયરમેનને બાલાવા, પણ તમે સંસારમાં એવા ચાંટી ગયા છે કે ઉખડી શકતા નથી તા ઉખાડવા અમને બોલાવા ને ! અમને આમંત્રણ આપે તે ઉખાડી દઈશુ. તમારે સ...સારમાંથી ઉખડવું છે કે ચાંટી રહેવુ છે? જે તમે નથી ખેલતા, તેા એનેા અથ થયા કે તમારે સ`સારમાંથી નીકળવું નથી. સ`સારમાં ચાંટી રહેવુ છે. જેને પેાતાના ઘરમાં લાઈટ ફીટીંગ કરાવવાનું ન હોય ત્યાં વાયરમેન જઇને ઉભેા રહે તે તેને કાઢી મૂકે। ને ? માનો કે કોઈ રાગ થયે! પણ તમારે ટ્રીટમેન્ટ કરાવવી નથી અને ડાકટર ટ્રીટમેન્ટ કરવા આવે તેા શુ કહેશો ? ડાકટર સાહેબ ! મગજ ઠેકાણે છે કે નહિ ? એ રીતે અમે પૂછ્યા વગર આવી જઇએ તે તમે શું કહો ? મહાસતીજી ! ગૌચરી લેવી હાય તેા લેા. બીજી વાત ન કરે. એમ જ કહો કે બીજી' કઇ ? (હસાહસ) મેાક્ષ માર્ગની આરાધના માટે સમ્યગ્દર્શન જરૂરી છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી અર્ધ પુદગલ પરાવ કાળથી વધુ નહિ ભટકવાનું, સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય એટલે જીવનવ્યવહાર બદલાઈ જાય. એના જીવન વ્યવહાર વિશુદ્ધ અને નિર્મળ બને, સમ્યગૂઢર્શન પ્રાપ્ત કરવા માટે પર્યુષણુપ એ કાલેજ છે. પર્યુષણ પર્વના માંગલ દિવસેામાં આટલી મેાટી વાડી, ગેલેરી ખવું ચિક્કાર ભરાઈ જાય છે. આ પવિત્ર દિવસેા આપણે દાન-શીલ-તપ-ભાવથી ઉજવીએ છીએ. આ દિવસે એવા પવિત્ર છે કે સ્હેજે દાન દેવાનું, તપ કરવાનું મન થાય. નાના નાના બાળકો પણ ખેલે છે કે અમારે ઉપવાસ કરવા છે અને ઘણાં કરે છે પણ ખરા. પ્રતિક્રમણ, તપશ્ચર્યા આદિ ક્રિયાઓ કરીને પર્વની ઉજવણી કરીએ છીએ, પણ યાં. સુધી આત્માની એળખ રૂપ એકડા મંડાયા ન હાય ત્યાં સુધી એ અંધ અનુકરણરૂપ બને છે. એકડા વિનાના મીંડા ગમે તેટલા હોય પણ તેની કિંમત કંઇ નહિ. મીંડાના Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શારદા રત્ન સરવાળો કરે, બાદબાકી કરે, ગુણાકાર કે ભાગાકાર કરો પણ મીંડું જ રહે. તેની આગળ એકડે મૂકવામાં આવે તે એકેક મીંડાની કિંમત દશ ગણું અંકાય. વીતરાગ ભગવંતે બતાવેલી એકેક નાની કે મોટી કઈ પણ ક્રિયાની કે તપશ્ચર્યાની કિંમત મહામૂલી છે, પણ તે આત્માની ઓળખ વિનાની હોય તે એકડા વિનાના મીંડા બરાબર છે. તેનું જે ફળ મોક્ષપદ મળવું જોઈએ તે મળતું નથી, બલકે અંધ અનુકરણ રૂપ બની જાય છે. એ આત્માની ઓળખ કરવા આપણે આંગણે આવી રહેલા પર્યુષણ મહાપર્વને જાગ્યા ત્યારથી સવાર સમજી એકડો કરવા રૂપ બનાવીએ. અંધ અનુકરણથી ધર્મ કરનારના જીવન જુઓ. નથી તેમનામાં કઈ ધર્મ ચેતનાને અવિર્ભાવ કે નથી કઈ ઉર્ધ્વમુખી જીવન પરિવર્તન. આંધળું અનુકરણ” –એક ગામમાં એક સંત મુનિરાજ પધાર્યા. ગામમાં થોડા જૈનના ઘરો હતા. સંતના પુનિત પગલા થવાથી બધા લોકોને ખૂબ આનંદ થયો. બધાએ ઉપાશ્રયે જઈ મુનિને ભાવપૂર્વક વંદન કર્યા. ગૌચરી માટે પિતાને ઘેર લઈ ગયા. ખૂબ હર્ષ પૂર્વક સંતને ગૌચરીપાણી વહોરાવ્યા. સંતે બધાને કહ્યું, આપ બધા સાંજે પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે આવજો. શ્રાવકે કહે ભલે, ગુરૂદેવ ! અમે આવીશું જરૂર પણ અમને પ્રતિક્રમણ કરતા નથી આવડતું. સંતે કહ્યું ચિંતા ન કરે. હું જેમ કરું તેમ તમે કરજે. બધા શ્રાવકોએ તેમની વાતને સ્વીકાર કર્યો. બધા સાંજે ઉપાશ્રયે ગયા. પ્રતિક્રમણને રાઈમ થયા એટલે સંતોએ પ્રતિક્રમણ શરૂ કર્યું. મુનિ જે પ્રમાણે ધર્મક્રિયા કરતા તેમ કે તેમને જોઈને ભક્તો પણ કરતા. તેઓ માત્ર કિયા કરતા હતા, સમજતા કંઈ જ નહિ. * હવે બન્યું એવું કે મુનિને પ્રતિક્રમણ કરતા કરતા ફીટ આવી. તેમને ફીટનું દર્દ હતું. અવારનવાર ફીટ આવી જતી. પ્રતિક્રમણ કરતા કરતા ફીટ આવી એટલે તેઓ લાંબા થઈને પડી ગયા. હાથપગ પછાડવા લાગ્યા. મેંમાં ફીણ આવી ગયું. પ્રતિક્રમણ ચાલુ હતું. સંતે શ્રાવકોને કહ્યું હતું કે હું કરું તેમ કરજે. મુનિને તે ફીટ આવી તેથી સૂઈ ગયા એટલે ભક્તો પણ લાંબા થઈને સૂઈ ગયા. હાથપગ પછાડવા લાગ્યા. મેંમાં ફીણ લાવવા પ્રયત્નો કર્યા પણ મેંમાંથી ફીણ ન નીકળ્યું. થોડી વાર પછી મુનિને સારું થયું. પ્રતિક્રમણ પૂરું થયું, પછી ભક્તોને પૂછ્યું. કેમ બરાબર પ્રતિક્રમણ કર્યું ને! હું જેમ કરતે હતે તેમ બધું કર્યું ને? એક ભક્ત કહ્યું, ગુરૂદેવ ! કિયા તે બધી કરી પણ એક ક્રિયા અધૂરી રહી ગઈ. ગુરૂદેવ આપના મેમાથી તો ફીણ નીકળ્યું હતું. અમે ઘણા પ્રયત્ન કર્યા પણ અમારા મોંમાંથી ફીણ ન નીકળ્યું. હા, અમે તમારી જેમ લાંબા થઈને સૂઈ ગયા હતા, હાથ પગ પછાડ્યા હતા, તમારી જેમ બધું કર્યું હતું પણ મેંમાંથી ફીણ ન નીકળ્યું. બસ, સાહેબ ! આટલી કિયા અધૂરી રહી ગઈ. દેખાદેખીથી ધર્મ ક્રિયા કરનારા જીએ તે ધર્મનું રૂપ કુરૂપ કરી નાંખ્યું છે, ભલે, એ ભક્તોએ સંતના કહેવાથી પ્રતિક્રમણની ધર્મક્રિયા કરી પણ એ લોક પ્રતિકમણના અર્થને જાણતા ન હતા, તેથી સંતને જોઈને અનુકરણ કર્યું. જો તેમનામાં સમજણ હોત તો એવો વિચાર કરત કે પ્રતિક્રમણમાં Page #516 -------------------------------------------------------------------------- ________________ શારદી રત્ન ૪૧૧ આવું કરવાનું ન હોય. સંતને આ રીતે થયું માટે એમાં કંઈક કારણ હશે. સંતે પછી બધું સમજાવ્યું. આજે પણ દેખાદેખીથી, ઘણું પ્રતિક્રમણ કરે છે, પણ તેના અર્થને જાણતા નથી એટલે પાપ પ્રત્યે હજુ નફરત–વૃણા પેદા થઈ નથી. જીવનમાંથી પાપના આચરણ ઓછા થયા નથી. અરે, પાપ કરવા જેવું નથી એ વિચાર પણ દૃઢ થયો નથી. આ દૃષ્ટાંતમાંથી સાર એ લેવાને છે કે આપણે કદાચ અનુકરણ કરતા હોઈએ તે પણ વિચાર કરે જોઈએ કે અમે સારું અનુકરણ કરીએ છીએ ને! આવું અંધ અનુકરણ નથી થઈ જતું ને? પર્યુષણ પર્વ જેવું આધ્યાત્મિક દષ્ટિ ખોલવાનું મહાન પર્વ અંધ અનુકરણ ન બની જાય તેની કાળજીપૂર્વક આત્માની સાચી ઓળખપૂર્વક આરાધનામાં તન્મય બનીએ તે સફળ બનશે. આપણે ચાલુ અધિકાર ડીવાર વિચારીએ. વીરસિંહની વાત સાંભળતા ચંદ્રયશને ગુસ્સો આવી ગયા. મારા પિતાને ઘાતક અને મારા પિતા શું બંનેની સ્મશાનયાત્રા સાથે કાઢવાની ? ક્યાં પવિત્ર મારા પિતા અને ક્યાં અધમ કાકા ! એ નહિ બને. વીરસિંહ કહે-મરેલા ઉપર વિર રાખવું ન જોઈએ. વર જીવતા ઉપર રાખવામાં આવે છે. માટે મણિરથ ઉપર હવે વેરભાવ ન રાખતા જે પ્રમાણે તમારા પિતાના શબની અત્યેષ્ઠિ ક્રિયા કરવાના છો તે પ્રમાણે મણિરથના શબની પણ તમારે કરવી જોઈએ. જો તમે અંતિમ ક્રિયા નહિ કરે અને તેના શબને કાગડા, સમડી વગેરે પક્ષીઓ ફેલી ખાશે તે લોકો તમારા માટે શું બોલશે? વીરસિંહના કહેવાથી ચંદ્રયશ માની ગયો, અને મણિરથના શબને ઉપડાવીને યાં યુગબાહુનું શબ હતું ત્યાં લાવ્યા. | મણિરથને એનું પાપ નડ્યું. પોતાની વાસના સંતોષવા એણે સગા ભાઈનું ખૂન કર્યું પણ એનું પાપ જાણે સપના રૂપમાં આવીને એને મારી ગયું. સિનિક મણિરથના શબને રાજભવનમાં લઈ આવ્યા. બંને ભાઈની મશાનયાત્રા સાથે નીકળી. યુગબાહુના મૃત્યુનું કાવત્રુ ઉઘાડું પડી ગયું. મણિરથની પિલી દાસીએ કાવત્રાની ખૂટતી કડીઓ સાંધી આપી. આખા સુદર્શન નગરે પોતાના રાજવી ઉપર ફિટકાર વરસાદ વરસાવ્યો. આખું નગર અને રાજભવન એટલું બધું વ્યગ્ર હતું કે કોઈને મયણરેહા સાંભરતી ન હતી. પિતાના મૃત્યુ દુઃખે ચન્દ્રયશને એટલો બધે આઘાત પહોંચાડ્યો હતે કે એને પોતાની માતાની યાદ પણ ન આવી. અંતે બંને ભાઈઓની મશાન યાત્રા શરૂ થઈ. યુવરાજ યુગબાહુ પર બધા આંસુઓની અંજલિ આપી રહ્યા હતા, તેમને ફૂલોથી વધાવતા હતા, જ્યારે મણિરથ પર બધી આંખે આગ વસાવી રહી હતી. બંનેની અંતિમ ક્રિયા પતાવી સૌ ઘેર આવ્યા. મણિરથ ઉત્તમ મનુષ્ય જીવનમાં આવ્યો, પણ શું કમાઈ ગ? જુગારીને બાપનો લાખેકોડને વારસો ભલે મળે પણ પરિણામ? જુગારના ચડસમાં ફના ફાતિયા અને દેવામાં જેલ સિવાય બીજું શું? તેમ માણસ પણ અસાર અને ગલીચ ભોગોમાં લુબ્ધ બને છે ત્યારે Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શારદા રત્ન જાણે એ જીવન ધનને જુગાર ખેલે છે. ક્ષણિક સુખમાં દીર્ધકાળના જંગી દુખોને નોતરે છે. અહીં પણ અપયશ અને પરલેકમાં દુર્ગતિના દુઃખમાં ફસાય છે. મયણરેહાની શોધમાં-ચંદ્રયશ બંને ભાઈઓની અંતિમ ક્રિયા પતાવીને રાજમહેલમાં આવ્યો. પિતા વિના રાજમહેલ સૂનસૂને દેખાવા લાગે. ચંદ્રયશ ખૂબ રડે. મંત્રીઓ અને બધાએ તેને ખૂબ આશ્વાસન આપ્યું. પછી એ કંઈક સ્વસ્થ થયો ને એને કંઈક યાદ આવ્યું. રડતા રડતા પૂછ્યું. મારી માતા કયાં છે? એમ વિચારી માતાના મહેલે ગયે, પણ ત્યાં માતાને ન જઈ તપાસ કરવા છતાં પણ જ્યારે મયણરેહાને પત્તે ન પડ્યો ત્યારે તેને ઘણું દુઃખ થયું. ઓહ! મયણરેહા ક્યાં અદશ્ય થઈ ગઈ? યુવરાજ્ઞી ગુપ્ત બની ગયા કે શું? આખા રાજભવનમાં શોકની છાયા ઘેરાઈ ગઈ, જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે આ વાત ચર્ચાવા લાગી. ખુદ મંત્રી સહિત માણસો મયણરેહાની શોધમાં નીકળી ગયા. વને વન ફેંદી વળ્યા, વનના પાંદડે પાંદડાને પૂછી જોયું કે હે વન દેવ ! હે વનના પાંદડાઓ ! આપ કહો તે ખરા કે મયણરેહા આ રસ્તે ગઈ છે? ઘણું ફર્યા પણ મયણરેહાને પત્તે ન મળે તે ન જ મળે. સુદર્શન અને એની સીમાને કેઈ ધરતી કણ એવો ન રહ્યો કે જ્યાં સૈનિકોને પગ પડ્યો ન હોય. દિવસના દિવસ સુધી એ શેધ ચાલું રહી પણ સુદર્શનની સન્નારી, ચન્દ્રયશની માતા, શીલ અને સૌંદર્યના જંગમ તીર્થ સમી મયણરેહા ન જડી તે ન જ જડી. કયાંથી જડે પણ એ ? એ તે યુગબાહુના ખૂનની એ ગોઝારી રાત્રે ચાલી નીકળી હતી. કેઈને એણે જાણ ' કરી હતી કે ન કેઈને એણે સંદેશો પાઠવ્યું હતું. શરીરની થોડી પણ તમન્ના, પરવા કે ચિંતા કર્યા વિના શીલની રક્ષા કાજે એ મહાસતી વનની વાટે જતી રહી હતી, પછી સુદર્શનમાં એની ભાળ કયાંથી મળે? રોજ રેજ જુદી જુદી દિશાએથી સૈનિકોની ટુકડી પાછી વળતી અને રાજભવનમાં નિરાશા પર નિરાશા ઠલવાયે જતી. પિતા ગયા, માતાને પત્તે નથી તેથી ચંદ્રયશને ખૂબ આઘાત છે. અરેરે.પિતા તો ગયા પણ માતા ! તું પણ મને મૂકીને ચાલી ગઈ! આ એકલો ચંદ્રયશ શું કરશે ? એમ કલ્પાંત કરે છે. પિતૃછાયા અને માતૃછાયા બને એકી સાથે ગૂંટવાઈ જતાં એની દશા ખૂબ કરૂણ બની હતી. રે કેવો સંસાર! ક્યાં મણિરથ ! કયાં યુગબાહુ ! કયાં મયણરેહા ! કેવી અણધારી રીતે આ બધા પંખીઓ એક ડાળીએ ને એક માળે ભેગા થયા હતા અને કેવી અણધારી રીતે પાછા જુદી જુદી દિશાએ ઉડી ગયા. ચંદ્રયશને દુઃખી જઈને સામંતોએ કહ્યું- મહારાજા ! આ પ્રમાણે ગભરાઈ જવાનું કેઈ કારણ નથી. આપની માતા ધીર–વીર છે તથા ધર્મની જાણકાર છે, માટે તેમણે ગ્ય માર્ગ લીધે હશે. આ૫ તેમના માટે કોઈ જાતની ચિંતા ન કરે, તમે એમ ન સમજે કે માતાની રક્ષા હું જ કરી શકું છું. જો તમે રક્ષક હોત તે પિતાનું રક્ષણ કેમ ન કરી શક્યા? દરેક આત્મા પિતાને રક્ષક છે, માટે આપ માતાની ચિંતા છોડી દો. આ બધી Page #518 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૧૩ વાત મનઃ પર્યવ જ્ઞાની સંત મયણરેહાને કહી રહ્યા છે. મયણરેહા ત્યાં બેઠી છે. હવે ત્યાં કોણ આવશે અને બધાને શું આશ્ચર્ય થશે કે કેવી ઘટના બનશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪પ શ્રાવણ વદ અમાસ શનીવાર તા. ૨૯-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! પર્વાધિરાજ પર્યુષણ પર્વના બે દિવસો તે ચાલ્યા ગયા. ને ત્રીજો દિવસ આવી ગયો. પર્યુષણ પર્વ એ કલ્યાણ માટે આપેલ મહાન વારસો છે. સંસારના ખારા નીરમાં અમૃતના ઘૂંટડાનું પાન છે. દુઃખ દાવાનળને શાંત કરનાર અમેઘ શસ્ત્ર છે. ચીર શાંતિનું વિશ્રામસ્થાન છે. આરંભની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ આપનાર કેન્દ્ર છે. જીવન સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અપૂર્વ પુરૂષાર્થ છે. એમાં રહેલા ક્ષમા, તપ, દાન, પુરુષાર્થ, સંયમ ભાવના પોકારી પોકારીને કહે છે કે તમે ભૌતિક સુંદરતાની મોહકતા છેડી તપ આદરે, જેથી દમન, સંવેગ, અને સમતા રસ પ્રાપ્ત થાય. વમનસ્ય, કોધ, કષાય અને ઈર્ષ્યાગ્નિથી પ્રજવલતા ભવ અને દુઃખની વાળા ન વધારતા પ્રતિક્રમણ કરો. પ્રાયશ્ચિત કરે. એને વળતરમાં ક્ષમા, ગંભીરતા, ઉદારતાના અમૃતથી, જીવન રસીક બનશે. પર્યુષણ શબ્દમાં બે શબ્દો છે. એક “પરિ” અને બીજો “ઉષણ” એ બંને શબ્દો ભેગા થઈ પર્યુષણ શબ્દ બન્યો છે. પરિ એટલે સર્વતઃ અને સર્વતઃ એટલે ચારે બાજુથી અને ઉષણ એટલે વસવું, સારી રીતે વસવું. ત્રુટી વગર વસવું. અખંડપણે વસવું, પણ ક્યાં વસવું ? આત્મભાવનામાં. બધાય સ્થાનની ભાવના છેડી આત્મભાવમાં વસવું આનું નામ પર્યુષણ. આત્મજ્ઞાન ખરું–સાચું જ્ઞાન છે. તે આત્મજ્ઞાન આત્મભાવમાં વસીએ તે આવે. જગતની તમામ વિપત્તિઓ આત્મજ્ઞાનના અભાવે જન્મવા પામી છે. જવની સાચી સંપત્તિ આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાનની સંપત્તિ ચોર આદિથી ચારાતી નથી. અગ્નિથી અદાદ્ય છે. જળથી અનિમજજનીય એટલે પાણીમાં તણાઈ જતી નથી. સદૈવ સનાતન તે જ રૂપે આનંદ ધામમાં વસે છે. જેનામાં આ સંપત્તિ આવી હોય તે સાચે સંપત્તિવાન કહેવાય છે. આવી સંપત્તિની પ્રરૂપણ કરનાર સર્વજ્ઞ ભગવંત છે. આ જ્ઞાનની પ્રાપ્તિનું પ્રેરક આપણું તારક શ્રી પર્યુષણ મહાપર્વ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ એક અજબ વિભૂતિ છે. એ વિભૂતિ આપણને વળગેલી સકલ કર્મની ભૂતિને ઉડાડી મૂકનાર છે. તે માટે લૌકિક સંપત્તિને ત્યાગ કરી આત્મસંપત્તિની પ્રાપ્તિ માટે સજજ થઈ જવું જોઈએ. અજ્ઞાન, કષાય અને પર વસ્તુની આસક્તિથી નિવર્તાવામાં આત્મભાવની સ્થિરતા છે. સ્વભાવને ભૂલી પરભાવમાં રમણતા કરવાથી દુઃખી થઈ રહેલા આત્માઓને દુઃખથી મુક્ત બનવા માટે તીર્થંકર પરમાત્માએ સાધન ધર્મ અને સાધ્ય ધર્મ એમ બે પ્રકારને ધર્મ પ્રરૂપે છે. તેને દ્રવ્યધર્મ અને ભાવધર્મ પણ કહેવાય છે. વ્રત, નિયમ, તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ આદિ બાહ્ય અનુષ્ઠાને તે Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શારદા રત્ન દ્રવ્યધર્મ એટલે સાધનધર્મ છે અને વિષયાસક્તિથી વિરામ, કષાયેના પર વિજય અને અશુદ્ધ ભાવ રૂપી વિકારાને જીતી સ્વભાવમાં રમણતા કરવી તે ભાવધર્મ એટલે સાધ્યધર્મ છે. આ સાધનધર્મ અને સાધ્યધર્મની સાધનાની વિશેષતા પર્યુષણ પર્વીમાં વિશેષ પ્રકારે થતી હાઈ પર્યુષણને મહાપવ` કહેવાય છે. ઉપશમના પાયા ઉપર પર્યુષણુ જેવા ધર્મ પર્વનું મંડાણ છે. ઉપશમની પાછળ અન્ય ગુણૈાના પ્રાદુર્ભાવ છે, માટે ઉપશમ એ પર્યુષણના પ્રાણ છે. સુઝબૂઝ ભૂલેલા માનવીને આ મહાપર્વ પેાતાની અસલતાનું ભાન કરાવે છે. તું ભૂલ્યા છે, કાઈકના દા) દારવાઇ રહ્યો છે; અને દારીને લઈ જનાર તારા મિત્ર નહિ પણ શત્રુ છે. એ વાત આ પવ કાનમાં કહી જાય છે. રાગ માનવને રીબાવે છે, દ્વેષ માનવને દબાવે છે; માહ માનવને વાતવાતમાં મૂંઝવે છે. માયા તા પોતાના બાહુપાશમાં પકડી માનવને કયાંય પટકી દે છે. શ્રી મહાવીર દેવનું શાસન આક્રમકાનું છે. આક્રમણ કેાની સામે કરવાનું છે? જન્મ જન્મથી પીડી રહેલા રાગ અને દ્વેષના ભયાનક પાપેાની સામે. આ પર્વ વિષય કષાયના કલુષિત કાઢવને ઉલેચીને જીવનના ક્ષેત્રમાં તપ, ત્યાગ અને સયમના ખીજનુ વાવેતર કરે છે. જીવનને મગલમય બનાવવા માટે નવચેતનાના નવા માર્ગે પગરણ માંડવા પ્રેરણા આપે છે. કષાયેાની કલુષિતતાથી, મેાહની માયાજાળથી અને કર્મની કંઠીનાઈએથી પીડાતા નાસ્તિક માનવ પણ આ દિવસેા દરમ્યાન રાહતના શ્વાસ લે છે અને તેના મનમાં ધર્મ પ્રત્યે અનુરાગવાળા વિચારાનું સિ`ચન થાય છે. ક્રોધ, રાગ, દ્વેષ વગેરે મલિન શત્રુઓના નાશ થાય છે અને મૈત્રી ભાવનાના પવિત્ર ઝરણાને વહેતું રાખે છે અને તેનાથી માનવ જીવનની ધરતીને દયા, દાન, મૈત્રી અને કરૂણાના કામળ છેડવાએથી લીલીછમ બનાવી મૂકે છે. પ્રતિવર્ષ આવતું આ પર્વ માનવ જીવનની ઉજળી ચાદર પર લાગેલા ક્રોધના કાળા ડાઘને ધાઇને ફરી એને ઉજ્જવલ બનાવી મૈત્રીના અત્તર વડે સુગંધિત બનાવે છે. પર્યુષણુપ ના દિવસે આઠ છે, અને આત્માને મલીન બનાવનારા કર્માં પણ આઠ છે. આ દિવસે। આત્મા સાથે યુદ્ધ કરી રહેલા કર્મોના સામના કરી જવલંત વિજય પ્રાપ્ત કરાવી પંચમ ગતિના મહાન સુખાના ભેાક્તા બનાવે છે. આ પં અંતરમાં મૈત્રી અને અહિ...સાનુ' પવિત્ર ઝરણું રેલાવે છે. આત્માના અલૌકિક ઉત્સાહમાં નવું બળ પ્રગટાવે છે અને મેાહમાયાની પાછળ ભટકી રહેલા માનવને સત્યનું ભાન કરાવે છે. આ પમાં જે જીવા તન, મન, ધનથી, અંતરના ઉલ્લાસથી આરાધના કરી પ્રભુ ભકિતમાં લીન થાય છે, તેઓ સમસ્ત આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત બની જાય છે, માટે આ પર્વને મહાન પવ કહેવાય છે. સંસારના વાઘા આઘા કરવાને પવિત્ર સંદેશા લઈને પર્યુષણ પ આપણી પાસે આવી રહ્યા છે. આપણે આ પર્વને તપ ત્યાગના ફુલડાથી પ્રેમે વધાવીએ, આ મહાપર્વના મંગળકારી આઢ઼ દિવસે। દરમ્યાન જ્ઞાનની જે રિતા વહે છે; Page #520 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૧૫ શીલની સુવાસ ફેલાય છે, તપના જે તેજ રેલાય છે અને ભાવની જે ભરતી આવે છે એવી વર્ષના બાકીના દિવસોમાં આપણે લાખ પ્રયત્ન પણ નિર્માણ કરી શકીએ તેમ નથી. આ મહાન પર્વમાં જિનેશ્વર ભગવંતોએ દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની વિશેષ આરાધના કરવાની કહી છે. ચાર ગતિનું કારણ ચાર કષાય છે. જ્ઞાનાદિ અને દાનાદિ ધર્મો વડે ચાર પ્રકારના કષાયોને છેદ થાય છે. સૌથી પ્રથમ દાન ધર્મ છે. ધર્મનું આદિ પઢ દાન છે, દાન આપવામાં આનંદ છે. લેવામાં લાચારી છે. દાન આપનારને હાથ ઉંચો રહે છે. લેનારને નીચે રહે છે. દાન આપવાથી મોકળાશ વધે છે. લેવાથી સંકડાશ વધે છે. દાન એટલે મોહન ત્યાગ. આ મારી વસ્તુ છે. આ પર મારી સત્તા છે. આ વસ્તુ મેં એને અર્પણ કરી. એના પરથી મારી સત્તા છોડી દીધી. એ વસ્તુ પરથી મારી મમતા–મોહનો ત્યાગ કર્યો ત્યારે એનું દાન થયું. દાનના સંસ્કાર નહિ હોય તે દાન નહિ થાય. એ વસ્તુ પર મેહ નહિ છૂટે તે શરીર પર મોહ નહિ છૂટે. હીરા, માણેક, પૈસા, નાટોના થેકડા આ કાંઈજ સાથે લાવ્યો નથી. બધું અનિત્ય છે. કેવળ બાહ્ય વસ્તુ છે. લક્ષમી એક ભવમાં અનેક નાટક કરાવનારી છે. માટે “પરિગ્રહ પાપનું ઘર કહેવાય છે અને ત્યાગ’ એ મુકિતનું દ્વાર કહેવાયું છે. જેના જીવનમાં દાન નહિ તે નાદાન લેવાનું બધેથી, આપવાનું કેઈ ને નહિ, આ તે કેવો ન્યાય ! આ ન્યાય નથી પણ શાસનપતિ પ્રભુની આજ્ઞાના ભંગનું અન્યાથી કૃત્ય છે. સૂર્યનો પ્રકાશ, ચંદ્રની શીતળતા અને મની વિશાળતા આ બધું મેળવવા માટે શું માનવી મૂલ્ય ખર્ચે છે ? ના, સમાજમાંથી લેવું, શ્રી સંધમાંથી લેવું, વિશ્વમાંથી લેવું, આ રીતે બધેથી લેવું તે આપવું પણ પડે ને? માટે “દાન” ઉપર ભાર મૂક્યો છે. “દાન એટલે સ્વાથ ઉપર કાપ અને પરમાર્થમાં આગેકૂચ. * પેથડશા, આભડશા, ઝાંઝણશા, ખેમાશા બે બધા નરરત્નોના નામ આજે ઝળહળી રહ્યા છે. તેના મૂળમાં પ્રતાપ તો દાનધર્મનો ને? દિલની દિલાવરીને ખેલવાની ચાવી દાન છે. દાન વગરનો દિવસ જેને ગોઝારો લાગે છે, તેને ધન્ય છે. યાચકને પોતાને ઉપકારી સમજવામાં દાનધર્મની સાર્થકતા છે. નહિતર દાનને અહંકાર દાતાને પતનનું કારણ બની જવાની શક્યતા વધી જશે. દાનનો મહિમા ખૂબ સમજવા જેવો છે. રૂપક : એક વાર બ્રહ્માજીએ બધા દેવોને જમવા માટે આમંત્રણ આપ્યું. આપ બધા મારે ત્યાં જમવા પધારજે. બ્રહ્માજીનું આમંત્રણ સ્વીકારી બધા દેવે જમવા માટે આવ્યા. બ્રહ્માજીએ બધાને સત્કાર સન્માન કરી બેસાડયા. જમવા માટે બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. બધાના ભાણામાં પીરસાઈ ગયું, પણ બ્રહ્નાજી કહે છે, હું જ્યાં સુધી તમને જમવાની આજ્ઞા ન આપું ત્યાં સુધી કે એ જમવાનું નહિ. બધાના મનમાં થાય છે કે જલદી આજ્ઞા આપે તે સારું. ભાણામાં બધું પીરસાઈ ગયું. પછી બ્રહ્માજી કહે છે, હે દેવ ! આપ બધા મારા આમંત્રણને સ્વીકાર કરી જમવા આવ્યા છે તેથી મને ખૂબ આનંદ અને હર્ષ છે, પણ મારી એક માંગણી છે કે આપ બધા પેટ ભરીને જમજો અને Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શારદા રત્ન ઘેર લઈ જવું હોય તે ઘેર લઈ જવાની છૂટ, પણ કણમાંથી હાથ વાંકે વાળવાને નહિ ને જમવાનું. યાદ રાખજે. આ વાત તમારા માટે છે. કેણીમાંથી હાથ વાંકે વળે નહિ તે જમે કેવી રીતે ? જે ઉતાવળીયા, ગરમ સ્વભાવના, આસુરી પ્રકૃતિવાળા દે હતા તે મનમાં બબડવા લાગ્યા કે શું એમને પાવર છે? એ શું સમજે છે એમના મનમાં! એમ વિચાર કરી રૂઆબ કરી ભરેલું ભાણું બ્રહ્માજીના માથા પર મારીને ઉઠી ગયા. જે ડાહ્યા, શાણું અને ધીરજવાળા હતા તે બધા બેસી રહ્યા. તેઓ કહેવા લાગ્યા કે બ્રહ્માજીએ જે શરત કરી છે તેમાં કોઈ રહસ્ય હશે. તેમણે એકબીજાએ પાટલા સામસામાં લઈ લીધા. એકબીજાના મેમા કેળિયા મૂકવા માંડયા. એટલે કેણીમાંથી હાથ વાંકે વળે નહિ ને બધાએ પેટભરી જમી લીધું. આ સુચવે છે કે પહેલા દો ને પછી ખાવ. આ તે એક રૂપક છે. આ વાત પરથી આપણે શું સમજવાનું છે ? પહેલા બીજાને આપ ને પછી તમે ખાવ. દેવાની ભાવના છે તે દેવ છે ને લેવાની ભાવના છે તે દાનવ છે. પુણ્યોદયે મળ્યું છે તે દેતા શીખે. જમતા પહેલા યાદ કરો કે મારા પરિવારમાં, કુટુંબમાં કેઈ દુખી નથી ને ? દુખીને યાદ કરી આંસુ લૂછતાં શીખે. ધન શબ્દ ઉપર વિચાર કરીએ તે ધન ગુજરાતી શબ્દ છે. સંસ્કૃતમાં ધન માટે | ‘દ્રવ્ય શબ્દ પણ વપરાય છે. દ્રવ્ય એટલે વહેવાના સ્વભાવવાળું, જે સતત વહેતું રહે એ દ્રવ્ય. દ્રવ્ય શબ્દને અર્થ કહે છે કે ધન તે વહેતું રહેવું જોઈએ. કહેવત છે કે ધન તે બહતા ભલા, બાંધ્યા ગંદા હૈય? ધન જે પડયું રહે તે ગંધાય. પરિગ્રહને પ્રવાહ પુણ્ય ક્ષેત્રોમાં વહેતો રહે તો એ સ્વયંની શુદ્ધિ જાળવવા સાથે અન્યને પણ શુદ્ધ બનાવી શકે. ધન જ બંધિયાર બની જાય તે એ લેભની બદબૂથી દૂષિત બની જાય. ધનની સરખામણી કચરા સાથે કરી શકાય. કચરાને ઢગ ખડકાય તે વાતાવરણ દુષિત બને અને રોગચાળો ફાટી નીકળે, પણ એ કચરાને જે ખાતર તરીકે ખેતરોમાં વેરી દેવામાં આવે તે મબલખ પાકના સર્જનમાં એ કચરો સહાયક થઈ શકે. એ રીતે ધનના ઢગલા જે ખડકાયે જાય તે એમાંથી મૂચ્છની મરકી ફાટી નીકળે, પણ જે ધર્મક્ષેત્રમાં એ ધન વેરી દેવામાં આવે તે પુણ્યનો પાક લચી ઉઠે. જેના હૈયામાં અસીમ કરૂણા હોય છે તે પોતાના સુખ દુઃખને વિચાર નથી કરતા. પોતાના સુખને જતું કરીને પણ તે બીજાને દુખને દૂર કરવાનો પ્રયત્ન કરશે. આ રીતે કરવામાં તે પ્રસન્નતા અનુભવશે. મારું સુખ જતું રહ્યું. નાહકને સમય બગડ્યો. આવે અફસ તે નહિ કરે. કરૂણાવાન પુરૂષને પિતાના સુખને વિચાર નથી આવતે કે હું આ બધું દાનમાં દઈ દઈશ તે મારું શું થશે? તે બીજાના દુઃખને પહેલે વિચાર કરે છે, અને તેને દૂર કરવા માટે પિતાના સુખને જતું કરે છે. . સંસ્કૃત ભાષાના વિખ્યાત મુર્ધન્ય કવિ માઘ થઈ ગયા. તે ખૂબ વિદ્વાન અને પંડિત હતા. તેમણે પોતાની વિદ્વતાથી સેંકડો વાર રાજાને રીઝવ્યા હતા. રાજા પ્રસન્ન થઈને તેમને ઘણું ધન આપતા. એ રીતે માઘ કવિએ ઘણો પસે ભેગો કર્યો હતો, પણ Page #522 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન તેને સંઘરી રાખ્યો ન હતો. તે સમજતા હતા કે આ લક્ષમી મારી નથી અને હું લક્ષ્મીને નથી. આમ કરતાં કરતાં બધું ધન ગરીબોને દાનમાં દઈ દીધું. છેવટે એવી સ્થિતિ આવી કે તે સાવ ગરીબ થઈ ગયા. ગરીબીમાં પણ અમીરી છેડી ન હતી. સાચે ગરીબ કોણ? સાચો અમીર કોણ? જેને ધન મળ્યું છે પણ તૃષ્ણને પાર નથી, તે ધનવાન હોવા છતાં ગરીબ છે. જે થોડું કમાય છે ને ખાય છે પણ ઉદારભાવે બીજાને આપે છે તે સાચે અમીર છે. માઘ કવિ ખૂબ દુઃખી થઈ ગયા. પાસે હતું તે બધું દઈ દીધું. ગરીબીએ મહા કવિની આકરી કસેટી કરી. માઘકવિ આદર્શવાદી હતા. તે ક્યારે ય રાજાઓની ખુશામત કરતા નહિ. આથી તે વગર કામે રાજસભામાં જતા નહિ. તેમની પત્ની ગરીબીથી ચિંતાતુર રહેતી હતી. પત્નીના કહેવાથી માઘકવિ ભેજરાજાની સભામાં :–એક દિવસ પત્ની કહે છે નાથ ! આપણી સ્થિતિ સાવ ગરીબ થઈ ગઈ છે. હવે આપણાથી કામ બનતું નથી. આપ ભોજરાજાની સભામાં જાવ. એ આપણને ન્યાલ કરી દેશે. કવિ કહે મને રાજા પાસે જતા શરમ આવે છે. નાથ ! આપ શરમ ન રાખે. પત્નીના કહેવાથી માઘકવિ ભેજરાજાની રાજસભામાં ગયા. રાજકવિને આવતા જોઈને રાજાને ખૂબ આનંદી થયે. પહેલાના રાજાઓ માણસની કિંમત કરતા હતા. રાજા કહે, સભાના કેહીનૂર ર સમાન કવિરાજ પધારે. માઘકવિને આવતા જોયા કે રાજા સિંહાસનેથી ઉભા થઈ ગયા ને કહ્યું, પધારો કવિજી પધારો! રાજાએ મહાકવિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મહારાજા સિંહાસનેથી ઉભા થયા એટલે સભાજનોને પણ આશ્ચર્ય થયું કે કોણ મેટા પુરૂષ પધાર્યા છે કે રાજા ઉભા થયા ને તેમને સત્કાર કરે છે. માઘકવિ રાજાને નમન કરી બેઠા. રાજાએ કહ્યું કવિરાજ ! આપે અહીં પધારીને મારી સભા પાવન કરી છે, તે આ૫ મીઠા બે શબ્દો બોલો. માઘકવિએ પોતાની એક કાવ્યકૃતિ મધુર સ્વરમાં લલકારી. તેમની કાવ્ય પ્રતિભાથી રાજા પ્રસન્ન થયા. રાજા પ્રસન્ન થાય પછી શું બાકી રહે ? કહેવાય છે કે રાજા રીઝે તે એક બે ગામ દઈ દે, ગામને માલિક રીઝે તે વીઘા બે વિવા જમીન આપી દે. ખેડૂત રીઝે તો પાલી બે પાલી અનાજ આપી દે, પણ વાણીયાભાઈ રીઝે તે? તાલી દે તાલી. (હસાહસ) જો કે વાણીયા માટે કહેવત પડી ગઈ છે. બાકી વાણીયાઓએ દુષ્કાળના સમયમાં અઢળક ધન વાપરીને તેમના નામ ઉજજવળ કર્યા છે. દાન દેતા પાછું વાળીને જોયું નથી. આ પનોતા પર્વને એ દિવ્ય સંદેશ છે કે આ મંગલ દિવસમાં ધન પ્રત્યેની મમતા ઘટાડી દાનને પ્રવાહ વહાવો. તમે વધુ દઈ ન શકે તે તમારા પાન બીડી તથા સિનેમા આદિના જે ખર્ચ હોય તે ઘટાડી માનવરાહતમાં, દુઃખીઓના આંસુ લૂછવામાં વાપરો. તે તે ધન ઉગી નીકળશે. બે હાથે દાન દેતા માઘકવિ –માઘકવિની કાવ્ય પ્રતિભાથી ખુશ થઈને રાજાએ મહાકવિને હાથી, ઘોડા, સેનામહોરો, અલંકારો, હીરા, માણેક, મેતી તથા ધાન્ય કા Page #523 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન વગેરેની ભેટ આપી. માઘકવિ વિચારે છે કે આટલું બધું શું કરવું છે? તમને મળે તે તૃષ્ણા પૂરી થતી નથી. ને કવિને મળે છે તે એ વિચારે છે કે આટલું બધું શું કરવું છે? માઘકવિ રાજસભામાંથી અલંકારો, હાથી, ઘોડા, સોનામહોરો બધું લઈને બહાર નીકળ્યા. રાજદ્વારની બહાર જોયું તે કેટલાય યાચકે બેઠેલા હતા. માઘકવિને બધું લઈને નીકળતા જોયા એટલે હાથ જોડીને ઉભા ઉભા ઝેળી ધરીને બોલી રહ્યા હતા. અમને આપો. અમને આપો. ભિક્ષુકેની દરિદ્રતા જોઈને મહાકવિ માઘનું હૈયું કરૂણાથી છલકાઈ ગયું, અને જેને જેને જેની જરૂર હતી તે આપવા માંડયું. કેઈને હાથી, કેઈ ને ઘોડા, કેઈને સોનામહોર, કેઈને હીરા, કેઈને અલંકારો તે કેઈને ધાન્ય આપતા રહ્યા. આપતા આપતા ઘર તરફ ચાલતા રહ્યા. ઘેર પહોંચતા બધું ખલાસ થઈ ગયું. ઘેર પહોંચ્યા ત્યારે તેમની પાસે એક ટંકના કાળ ચાખા સિવાય બીજું કંઈ રહ્યું ન હતું. યાચકોને કરૂણાભાવથી તેમણે બધું આપી દીધું. કેટલી ઉદારતા! કેટલી વિશાળ ભાવના ! પિતાને ખાવા માટે પછી છે નહિ, છતાં વિચાર ન કર્યો કે હું બધું આપી દઉં છું, તે મારું શું થશે ? એ તો એવો વિચાર કરે છે કે મારી પાસે હતું તે લેવા આવ્યા ન હતા તે કયાં લેવા આવવાના હતા ! ગરીબીમાં પણ દેવાની કેટલી સુંદર ભાવના ! કવિને આંતર વૈભવ: મહાકવિ ઘેરથી નીકળ્યા ત્યારે ગરીબ હતા. રાજસભામાંથી કહાર નીકળ્યા ત્યારે ધનાઢ્ય હતા, અને પાછા ઘેર પહોંચ્યા ત્યારે દરિદ્રના દરિદ્ર જ રહ્યા. રાજાએ આપેલું બધું ગરીબોને આપી દીધું. કંઈ બચ્યું નહિ. ખાલીખમ થઈ ગયા. પરંતુ ભીતરથી તે ખૂબ ભરાઈ ગયા! તેમને આંતરવૈભવ સમૃદ્ધ ને સભર બની ગયે. તેમના અંતરમાં આનંદની કઈ સીમા ન હતી. ચહેરા પર પ્રસન્નતાની પરિમલ પ્રસરી રહી હતી. આ માં કરૂણાને સાગર ઘૂઘવતે હતે. સુખ, સંતોષ, ધૈર્યતા, કરૂણ અને અંતરને આનંદ, આ આંતર વૈભવમાં લીન હતા. - ઘરના ઉંબરે કવિની ધર્મપત્ની મહાકવિની રાહ જોઈને ઉભી હતી. તેના મનમાં હતું કે કવિ રાજસભામાં ગયા છે માટે અઢળક ધનદોલત લઈને આવશે. અમારી ગરીબાઈ દૂર થઈ જશે ને હવે અમે સુખી થઈશું, પણ તેની આશા નિષ્ફળ નીવડી. કવિને તે ખાલી આવતા જોયા. હાથમાં કપડાની નાની પોટલી લઈને આવતા હતા. તેણે સામે જઈને પોટલી લઈ લીધી. પછી પૂછયું, શું લાવ્યા? મને એમ હતું કે રાજા આપને ઘણું આપશે. ને આપણું દારિદ્ર ટળી જશે. કવિએ પ્રસન્નતાથી હસતે મુખડે કહ્યું, દેવી ! રાજાએ તે ઘણું આપ્યું હતું. શી વાત કરું ? આજ તો જીવન ધન્ય બની ગયું. હું બધું લઈને બહાર નીકળ્યા તે નિરાધાર, ગરીબ માણસો કહે-અમને કંઈ આપો, એટલે બધાંને ડું થોડું દેતે દેતો આવ્યું. મારી પાસે હતું તે બધા લેવા આવ્યા. બધાને દેતા દેતા મને ખૂબ આનંદ થયો. એ આનંદનું હું કયા શબ્દોમાં વર્ણન કર્યું? રાજાએ તે મને ઘણું આપ્યું, પણ બધાને દેતા દેતા ધન, અલંકાર, અનાજ બધું Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ શારદા રત્ન | વહેચાઈ ગયું. અનાથ, ગરીબ, અપંગને પ્રેમથી આપી દીધું. મને લાગ્યું કે મારા કરતા તેમને વધુ જરૂર હતી. તેમનું દુઃખ મારાથી જોયું જતું ન હતું. પત્ની તો પતિની વાત અવાક બનીને સાંભળી રહી. તે પોતાના પતિને બરાબર ઓળખતી હતી. પતિના કરૂણાસભર હૈયાને તેણે કયારેય નિર્દયતાથી તડયું ન હતું. પિતાની ગરીબાઈથી ચિંતાતુર હોવા છતાં ય તેણે સંયમ રાખ્યો. તેમના ઘરમાં હાંલ્લા કુસ્તી કરતા હતા, છતાં આ વાત સાંભળીને મનમાં જરા પણ દુઃખ ન થયું. તે પત્ની આજની પત્ની જેવી ન હતી. તેના સ્થાને જે આજની પત્ની હોત તો એમ કહી દેત કે તમારે દઈને નવરા થઈને બેસી જવું છે, પણ ચિંતા કેને? ઘરના છોકરા ઘંટી ચાટે ને દાન દેવા નીકળી પડ્યા છે ! હવે આપણે શું કરીશું? જે દેવું હતું તે થોડું દેવું હતું ને હું તે આપણા માટે રાખવું હતું ને? પણ આ કવિની પત્ની એવી ન હતી. તેણે પ્રસન્ન ચિત્તે કહ્યું નાથ ! આપે ઘણું ઉત્તમ કર્યું છે. આપનું હૃદય દયાળુ છે. આપ કરૂણના સાગર છે ! તમે દુઃખીના દુઃખને જોઈ શકતા નથી. હવે આપ આરામ કરે. હું ખીચડી બનાવું પછી આપણે જમીએ. મહાકવિ જે દાળ ચોખા લાવ્યા હતા તેની પત્નીએ ખીચડી બનાવી. ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા છે. માઘકવિ અને તેની પત્ની બંને જમવા બેઠા. શેર ખીચડી હતી તેમાંથી અડધી-અડધી લઈને જમવા બેઠા. ત્યાં કોઈકે બારણાની સાંકળ ખખડાવી. કવિ કહે, કેઈ આવ્યું લાગે છે, એટલે ઉભા થઈને સાંકળ ખેલી. કવિ બહાર ગયા ત્યારે એક ગરીબ માણસ રડતા રડતે કવિના પગમાં પડીને કહે છે મા-બાપ! હું ત્રણ દિવસનો ભૂખ્યો છું. મને થોડું આપોને ! તમે ડું આપશો તે તમને ઘણું મળશે. તમે દિલાવર દિલથી દેશે તે તમને હજારગણું મળવાનું છે, પણ એકવાર દિલથી છોડે તે ને! કંઈક જીવોને ઘણું મળ્યું છે, પણ લોભવૃત્તિ એટલી જોર કરતી હોય છે કે તે છોડી શકતા નથી. જ્ઞાની કહે છે વિચાર કરો. આવ્યા ત્યારે શું લઈને આવ્યા છે ને જશે ત્યારે શું લઈને જવાના છે. જે સંસાર નભાવે છે, તે માટે કેટલી બધી જરૂર માને છે ? આટલા વાસણ, આટલા ગાદલા, આટલી ખુરસી, આટલા સાધન અને અમુક લક્ષમી તે જોઈશે જ! પણ આત્મા માટે નક્કી કર્યું છે? બસ, હવે મને આટલી સંપત્તિ મળી ગઈ, હવે મારે વધારે નથી જોઈતી, હું સંતોષના ઘરમાં આવું. જ્યાં સુધી જીવનમાં સંતેષ નથી આવતે ત્યાં સુધી ભરૂપી ખાડાને જેમ જેમ તે પૂરવા ધારે છે તેમ તેમ તે વધતે રહે છે. કહ્યું છે કે अपि नामेष पूर्येत पयोभिः पयसा पतः। न तु त्रैलोक्य राज्येऽपि प्राप्ते लोभः प्रपूर्यते ॥ સમુદ્રમાં ગમે તેટલું પાણી જાય તે પણ તે પૂર્ણ થતો નથી. ધારો કે કદાચ તે પૂર્ણ થાય પણ ત્રણ લેકનું રાજ્ય મળવા છતાં પણ લેભરૂપી સમુદ્ર કદી પૂર્ણ થત નથી. સમુદ્ર જેમ જળથી પૂર્ણ થાય નહિ તેમ લાભ-સમુદ્ર ગમે તેટલા દ્રવ્યાદિના લાભથી પણ પૂર્ણ થતું નથી. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લભ વૃદ્ધિ Page #525 -------------------------------------------------------------------------- ________________ -४२० શારદા રત્ન પામતે જાય છે. લેભની હયાતિમાં સર્વ દુર્ગણ આવી ખડા થાય છે. અને લોભને નાશ થવાની સાથે સર્વ દુર્ગણે પલાયન થઈ જાય છે. , માઘકવિના જીવનમાં સંતોષ હતે. અરે, પોતાના માટે રાખવા જેટલું પણ લાભ ન હતું. તેઓ જમવા બેઠા ત્યાં એક ગરીબ માણસ લેવા આવ્યો. કવિની કેટલી ઉદાર દાનવૃત્તિ! કેવી અજોડ ભાવના! આજે તે માનવી દે થોડું અને ગાજે ઘણું, પણ આ કવિએ તે કેટલું દીધું છતાં અભિમાન નહિ. માન-પ્રશંસાની કામના નહિ. પોતે ત્રણ દિવસના ભૂખ્યા છતાં પત્નીને કહે છે દેવી ! મારી થાળી લઈ આવ, અને ગરીબને પ્રેમથી આપી દો. કવિ પત્ની કંઈ પણ બોલ્યા વિના ઉભી થઈ અને ગરીબ માણસને ખીચડી આપી દીધી. ગરીબ માણસ આશીર્વાદ આપીને ગયે. કવિપત્નીએ કહ્યું નાથ ! આજે હું એટલી બધી ખુશ થઈ છું કે મારી તે ભૂખ જ શાંત થઈ ગઈ છે. આ મારી થાળીની ખીચડી આપ જ જમી લે. પિતે ભૂખ્યા રહીને પણ બીજાને આપવાની કેટલી ભવ્ય ભાવના લેનાર માણસ કેવા અંતરના આશીર્વાદ આપે ! તમારે તે લૂખા આશીર્વાદ લેવા છે. દેવું નથી ને આશીર્વાદ લેવા છે, તો કયાંથી મળે? જેવી ભાવના હોય તેવું ફળ મળે. હું તે આ તપસ્વીઓને પણું કહું છું કે તમે આટલી ઉગ્ર સાધના કરો છો. ૪૫-૪૨-૩૦ ઉપવાસ કરો છો તેમાં આપની ભાવના એકાંત કર્મક્ષયની રાખજે. માન પ્રશંસા કે કીર્તિની ભાવના ન રાખશો. અગર હું તપ કર્યું તે પરલોકમાં મને સુખ મળે એવી કઈ જાતની આકાંક્ષા નહિ રાખતા શુદ્ધ ભાવે કર્મનિર્જરાના હેતુથી તપ કરજો. તપની શક્તિ મહાન છે. તપ રોગને દુશ્મન છે. તપથી કમેં બળે છે. અપાર કર્મનિર્જરા થાય છે. તપ એ આત્માની બ્રેક છે. તપથી આત્મ–તેજ પ્રગટે છે. તપ રૂપી તિજોરીમાં આત્મ રન સચવાય છે. કામવાસનાઓ અને વિકારને વિનાશ તપથી થાય છે. તપ શબ્દને ફેરવી નાંખીએ તે પત થાય. પત એટલે પડવું, પતન. જે જીવનમાં તપ કરતા નથી તેનું પતન થાય છે. તપથી ઘરમાં વિદને આવવાના હોય તે પણ અટકી જાય છે. દ્વીપાયન ઋષિ દ્વારકા નગરીને બાળવા માટે બે પાંચ વર્ષ નહિ પણ બારબાર વર્ષ ઝઝુમી રહ્યા, પણ જ્યાં સુધી દ્વારકા નગરીમાં એક પણ પચ્ચખાણ રહ્યું ત્યાં સુધી તેને બાળી શક્યા નહિ. માટે તપ મહાન છે. બંધુઓ ! આ મંગલકારી દિવસમાં આપ તપ ન કરી શકે તે આટલા નિયમ તે લે. આઠ દિવસ મારે હૈટલના ખાણું ખાવા નહિ. હોટલમાં ખાવાથી અભય પદાર્થનું ખાનપાન થઈ જાય છે. મોટા ભાગે હોટલના લેટ ઘણું દિવસના અને ખારા હોય છે. તેમાં ઈયળ, ધનેડા આદિ જીવજંતુઓનો ઉપદ્રવ થઈ જાય છે. ત્યાં પાણુ અળગણ હોય, વસ્તુઓ બનાવતા જતના રાખે નહિ તેથી અનેક જીવોની ઘાત થઈ જાય છે, તથા બટાટા, ડુંગળી જેવી વસ્તુમાં અનંત કાય જીવોની હિંસા થાય છે. કેટલાકને ઘર કરતા હોટલનું ખાણું મીઠું લાગે છે, તેથી તેના પ્રત્યે રાગ બંધાય છે. હોટલનું ખાવાથી અનેક પ્રકારના રોગનો ભોગ બનવું પડે છે. તેમજ અન્ય કામના માણસના એંઠા-જુઠાના સંપર્કથી લોહીનું પરિવર્તન અને સ્વભાવમાં તામસપણું આવે છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ શારદા રત્ન સિનેમાને ત્યાગ–સિનેમા જેવાથી આંખ બગડે છે. પૈસાને વ્યય થાય છે. અનાદિકાળના વિષયના સંસ્કારો ખૂબ સતેજ બને છે. બુદ્ધિમાં વિકાર પેદા થાય છે, વિકાર જાગવાથી શરીર તથા આત્માને વીર્યની હાનિ થાય છે. અળગણ પાણુને ત્યાગ -અળગણ પાણીના ટીપામાં ઘણા ત્રસ જીવો હોય છે. એક પાણીના ટીપામાં અસંખ્ય જીવ જ્ઞાની ભગવંતે કહ્યા છે. તે ટીપા પાણીમાં ત્રસકાયના જેવો જુદા. વર્તમાન વૈજ્ઞાનિકે એક સેયના અગ્રભાગ ઉપર થેફસેસ નામના હાલતા ચાલતા જીવો સૂફમદર્શક યંત્રથી બતાવી શકે છે, એટલે તે જ્ઞાની ભગવંતે ગળેલું પાણી પણ ઘીની જેમ ન છૂટકે ઉપયોગ કરવાની જરૂર પડે તે પાપ માની તેમાં જયણ સાચવવાનું જણાવ્યું. અળગણ પાછું વાપરવામાં ખૂબ હિંસા થાય છે. જયણાને ભાવ જીવતો રાખવા વારંવાર પાણી ગળવું અને સંખારાની જયણું સાચવવી. કાચા પાણીમાં સમયે સમયે અસંખ્યાત છે જન્મે છે ને મરે છે, માટે બને તે ઉકાળેલું પાણી વાપરવું. કંદમૂળને ત્યાગ -કંદમૂળમાં અનંતાનંત જીવો રહેલા છે. તે કંદમૂળની અંદર બટેટા, આદુ, સકરિયા, ગાજર વગેરે વિના જીવન જીવી શકાય છે. માટે કંદમૂળને ત્યાગ કરે. અનંતકાયના ભક્ષણમાં અનંત જનો નાશ તથા નુકશાનીમાં આત્મા કઠોર, તામસી અને ભ્રષ્ટ વિચારવાળો બને છે. - દરરોજ સામાયિક કરવી ઃ સમભાવમાં સ્થિર કરે એનું નામ સામાયિકઆપ રોજ સામાયિક કરી શક્તા ન હો તે આ પર્વના દિવસોમાં તે રોજ સામાયિક કરવી. પ્રતિક્રમણ કરવું. સામાયિકથી મને મારા આત્માની બે ઘડીની મુલાકાત થશે તથા મૂળ ગુણ સમતાભાવ શીખવા મળશે ને ચારિત્રની પ્રેકટીસ થશે. આ ઉપરાંત આઠ દિવસ લીલેતરીને ત્યાગ કરવો અને હંમેશા દશ તિથિએ લીલેતરી ન ખાવી, કારણ કે પર્વતિથિના દિવસે મોટાભાગે પરભવના આયુષ્યને બંધ પડે છે. માઘ કવિના જીવનમાં બધા વ્યસનો ત્યાગ છે. એ સાથે કરૂણા અને દાનની ભાવના અજોડ છે. એકવાર તે પિતાના ભાણાની ખીચડી ગરીબ માણસને આપી દીધી અને તેમની પત્નીએ કહ્યું, મારી ભૂખ શાંત થઈ ગઈ છે, માટે મારી થાળીની ખીચડી આપ જમી લે. પતિના વર્તનને કેઈ કકળાટ નહિ, કઈ બડબડ નહિ, કઈ મેણુટેનું નહિ. વિચારો. કવિ પત્નીએ પિતાને સ્વભાવ કે ઘડ્યો હશે ! કેવી ઉચ્ચ વિચારધારા અને ઉમદા ભાવના હતી તે સન્નારીની ! મહાન પુણ્યને ઉદય હોય ત્યારે આવી ધર્મપત્ની મળે છે. મહાકવિ જ્યાં ફરી વાર જમવા બેઠા, હજુ થાળીમાંથી કોળિયો ભરવા જતા હતાં ત્યાં બારણું પર ફરીવાર અવાજ સંભળાયો. કવિએ જોયું તે એક ભિખારી કરગરે છે. અમને થોડું આપ ને ! માઘકવિ તરત થાળી લઈને ઉભા થયા અને ભિખારીને . બધી ખીચડી પ્રેમથી આપી દીધી. ભિખારી આશીર્વાદ દઈને ચાલ્યો ગયે. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪રર શારદા રે મહાકવિ ઘરમાં આવીને પત્ની પાસે બેઠા. બંને ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા હતા, છતાં પોતે ખાધું નહિ ને ગરીબેને આપી દીધું. ધન્ય છે તેમની ઉદાર ભાવનાને! હવે ઘરમાં તે અનાજને એક કણ પણ રહ્યો નથી. માંગવા જવું નથી. બંને શાંતિથી બેઠા છે. બંનેના મનમાં પ્રસન્નતા છે. કરૂણામાંથી ચિત્ત પ્રસન્નતાને જન્મ થાય છે, પણ કરૂણા કયારેક કરૂણાવાનને આકરી કસોટીમાં, દારૂણ વેદનામાં પણ ધકેલી દે છે! અહીં પણ એવું જ બન્યું. પતિ-પત્ની બંને બેઠા છે. ત્યાં બારણે અવાજ આવ્યો. અવાજ સાંભળતા મહાકવિના દિલમાં થયું કે અરેરે..હવે કઈ લેવા આવ્યો હશે તો હું શું આપીશ? તેમનું હૈયું ખેદથી ભરાઈ ગયું. મારી પાસે છે શું? હવે કંઈ બચ્યું નથી. આ યાચકને આપવા માટે. શું તે મારા આંગણેથી ખાલી હાથે પાછો ફરશે? મહાકવિ આ રીતે વિચારતા ભારે પગે ઉભા થયા. તે બારણે યાચક ઉો હતો. તે કહે મા-બાપ! મને બે રોટલી આપોને? આ સાંભળતા કવિની આંખમાં આંસુ આવી ગયા. તેમની આંખમાં વેદનાના ઉનાં આંસુ હતા. તેમણે રડતી આંખે અને ગદ્દ ગદ કંઠે કહ્યું, ભાઈ! માફ કરજે. તું આજ આવ્યો છે મારા આંગણે, પણ ભાઈ! મારી પાસે કાંઈ નથી. ઘરમાં પાશેર અનાજ કે નવટાંક લેટ પણ નથી કે તને આપું. મારા દિલમાં દુઃખ થાય છે કે, તું આજે મારા આંગણેથી પાછો જઈશ? યાચક સમજી ગયો કે આ કવિની પાસે કંઈ જ નહીં હોય, નહિ તે કઈ દિવસ કેઈને પાછો ના વાળે ! યાચક તે ચાલ્યો ગયો. યાચકને ખાલી હાથે પાછો જતે જોઈને મહાકવિનું હૈયું વલેવાઈ ગયું. અરરર..હું ભૂખ્યાને આજે કંઈ ન આપી શક્યો ! મારા આંગણેથી ભૂખ્યો પાછો ગયો ! અંતરમાં ખૂબ આઘાત લાગ્યો. એ આઘાતથી તે ભાંગી પડ્યા અને ચાલતા ચાલતા ગબડી પડયા. પડયા તેવા જ તેમના પ્રાણ ઉડી ગયા. યાચક પાછા ગયે, તેને આઘાતમાં કવિએ પ્રાણ ગુમાવ્યા. આવા દાનવીરના નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયા છે. આ પર્વના દિવસે આપણને એ જ સૂચન કરે છે કે હે મુમુક્ષુ છો ! આ દિવસમાં દાન–શીયળ–તપ–ભાવનાના તેરણ બંધાવે. પરિગ્રહની મૂચ્છ ઘટાડી યથાશકિત દાન કરે. બ્રહ્મચર્ય વ્રત પાળે. તપ કરે અને ભાવના ભાવો. દાન, શીયળ, તપ કરે, પણ તેમાં ભાવના શુદ્ધ રાખે. જેવી ભાવના હોય તેવું ફળ મળે છે. એક ઝુંપડીમાં રાતના બાર વાગે કેઈએ સાદ પાડ્યો, બેન! હું પાણીથી ખૂબ ભીંજાઈ ગયો છું. મને થોડી જગ્યા આપો. દયાળુ બેને બારણું ખોલ્યું. પોતાની જગ્યા નાની છે છતાં ઘરની ખાટલીમાં બેસાડ્યા અને ભીના કપડાં બદલાવ્યા. ઘરમાં જે રોટલો હતે તે રોટલો આપ્યો. અતિથિ ના પાડે છે. બેન ! તમે મને સુવા, બેસવાની જગ્યા આપી તેથી તમારો આભાર. બેન ગરીબ ઘણું જ હતી છતાં અમીરી ઘણી હતી. સવાર પડતા અતિથિ કહે બહેન ! હું તારો ઉપકાર નહિ ભૂલું, તારી અમીરી અને મારા પ્રત્યેની લાગણી કેટલી છે! બેન! હું જાઉં. આવજે, સાથે એટલું બોલ્યા કે આપ જે કામ કરે છે તે સાંજ સુધી કરતા રહે. આટલું કહીને અતિથિ ચાલ્યા ગયા. આ Page #528 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સમયે બેન પાંચ મીટર કાપડ માપવા લઈને બેઠી હતી. જેમ કાપડ માપે છે તેમ કાપડ વધતું જાય છે. પુરું થતું નથી. કાપડ માપતા માપતા તે ઢગલો થઈ ગયો, પણ હજુ પૂરું મપાતું નથી. સાંજ સુધી આ રીતે થયું. ત્યાં બાજુમાં રહેતા શેઠાણી આવ્યા ને કહે છે, હજુ કામ કરવા કેમ નથી આવી? શેઠાણ બાઈને ધમકાવવા લાગી, ત્યારે બાઈએ બનેલી બધી વાત કરી. આથી શેઠાણીને થયું કે મારા ઘેર આવું થાય તો કેવું સારું ! કુદરતને કરવું તે જ રાત્રે શેઠાણીની પરીક્ષા કરવા અતિથિ આવ્યો. શેઠાણીએ બારણું ખેલ્યું. મેટ બંગલો હોવા છતાં ઘાટીની રૂમમાં ભાંગલી ખાટલી સૂવા આપી. ફાટેલા કપડાં બદલાવવા આપ્યા, ને ત્રણ દિવસને સૂકે રોટલે અને છાશ ખાવા આપ્યા, પછી શેઠાણી કહે ભાઈ સૂઈ જાવ. ' શેઠાણી હવે સવાર પડવાની રાહ જુએ છે. કયારે સવાર પડે ને આ અતિથિ મને આશીર્વાદ આપે ! એ તે વહેલી વહેલી ઉઠી. ઘરમાં કચરો કાઢવા લાગી. ત્યાં પેલે અતિથિ જાગ્યો. તેના પહેરેલા કપડા પાછા દઈ દીધા અને કહે બહેન ! હવે હું જાઉં છું. હાથમાં ઝાડૂ હતું ને પેલા અતિથિએ કહ્યું જે કામ કરો છો તે સૂર્યાસ્ત સુધી કરતા » રહો. (હસાહસ) શેઠાણીના હાથમાં ઝાડું હતું, તે મૂકતી નથી. રાડો–બૂમ પાડતી જાય છે ને કચરો કાઢે છે. શેઠ કહે શેઠાણી! ઘરમાં સાત સાત કરે છે. આપ શા માટે ઝાડુ કાઢો છો? બધા છોડાવવા ઘણું કરે છે પણ ઝાડૂ છોડતા નથી ને બેલતા અટરલી નથી. બધા કહે શેઠાણ ગાંડા થઈ ગયા છે ! એમ કરતાં સૂર્યાસ્તને ટાઈમ થયો ત્યારે શેઠાણીએ ઝાડૂ નીચે મૂકયું. કહેવાનો આશય એ છે કે જેવી ભાવના હોય તેવું ફળ મળે છે. પેલી ગરીબ બેને શુદ્ધ ભાવથી અતિથિને સત્કાર કર્યો તે એને સારું ફળ મળ્યું ને શેઠાણીએ તે પિતાના ઘરમાં ઘણું હોવા છતાં ફાટ્યા તૂટ્યા કપડા ને સૂકે રોટલે આ તે એને એવું ફળ મળ્યું, માટે ભાવના શુદ્ધ રાખો. આ પર્વાધિરાજ પર્વને એ દિવ્ય સંદેશ છે કે દાનનો પ્રવાહ વહા. શીયળ વ્રત લે. તપ કરે, શુદ્ધ ભાવના ભા. વધુ ભાવ અવસરે. ૐ શાંતિ. વ્યાખ્યાન નં-૪૬ ભાદરવા સુદ એકમ રવીવાર તા. ૩૦-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! આ મંગલકારી દિવસે ભાવનામાં ભરતી લાવે છે, કર્મોનો ક્ષય કરાવે છે, માનવને સત્યને રાહ ચીંધે છે, પતનની ખીણમાં પટકાતા માનવને ઉથાનની પગદંડી તરફ દોરી જાય છે. પર્યુષણ પર્વ એક દિવ્ય પ્રકાશ છે. જે મોક્ષ માગે ગતિ કરવાને માટે માર્ગ બતાવે છે. જે પ્રકાશમાં આત્માના વૈભવનો પરિચય થાય છે. જે આત્માના અનંત સૌંદર્યને જાણવાને એક અનુભવ પ્રદાન કરે છે. પર્યુષણ સ્વતઃ એક કલ્યાણમય પ્રેરણું છે. જે અપેક્ષાથી વિચાર કરવામાં આવે તે Page #529 -------------------------------------------------------------------------- ________________ ४२४ શારદા રત્ન પર્યુષણ આત્માની પૂર્ણતા પ્રદાન કરનાર એક પ્રકારનું કલ્પવૃક્ષ છે. જેવી રીતે ઘડિયાળ ઓઈલીંગ બાદ નિશ્ચિત સમય બતાવનાર બને છે, તેવી રીતે પ્રતિવર્ષ પર્યુષણ પર્વ આવીને એઈલીંગ કરીને આપણને નિશ્ચિત દશા બતાવનાર બને છે. આ પર્વ એક મિત્રની માફક પ્રતિવર્ષે આવીને આપણને જાગ્રત કરીને ચાલ્યું જાય છે. પર્યુષણ એટલે ભવ્યાત્માઓને ભવ્ય મેળો, પાપરૂપી નાગને પકડવાને સાણસે, પુણ્ય-પુંજ ખડકવાની અપૂર્વ તક. પર્યુષણ મૈત્રીની મોસમ છે અને જીવનનું મૈત્રી ગાન છે. આ પર્વ કહે છે, મિત્ર બને અને બીજાને બનાવે. હૈયેથી કષાયની કાળાશને ધોઈ નાંખે અને આત્માના સૌંદર્યને પ્રગટાવો. ક્ષમાનું આદાન-પ્રદાન આ પર્વનું હાર્ટ છે. પર્યુષણ મહાપર્વની સાધના સદાય માટે સર્વ જીને વરના અનુબંધને બંધનમાંથી મુક્તિ મેળવવાનો અમર સંદેશો પાઠવી. રહી છે. અનાદિની કષાયાની ભયંકર વાળાઓ પ્રાણી માત્રને પડી રહી છે. પરેશાન કરી રહી છે. વૈરના ભયંકર વાવાઝોડાએ અનેકના જીવન ખતમ કરી નાંખ્યા છે. પશ્ચાતાપ અને મિચ્છામિ દુક્કડના નિર્મળ જળ વડે સ્વ આત્માને ઉજ્જવળ બનાવવા ઉત્તમ જીવે આ પરાધનામાં જોડાય છે. તપ, ત્યાગ અને આરાધના કરવાના આ પવિત્ર દિવસે સૌના હૃદયમાં શ્રદ્ધાના પુણે બિછાવી જાય છે, જેના અંતરમાં આમિક આરાધના સ્પશી જાય છે, તેના હૈયામાં દીવો પ્રગટી ઉઠે છે. અને તપ, ત્યાગ, જ્ઞાન, અહિંસા વગેરે શુભ તત્ત્વોના પ્રભાવે સમકિત દષ્ટિનું અતિ સુખદ અજવાળું પ્રસરવા માંડે છે. છે. આ સંસારમાં સતત ઊકળાટ, સતત અથડામણ અને સતત અપ્રસન્નતા જીવને ચારે બાજુથી કેરી ખાય છે. આંતરિક કલેશે એની આંખોને લાલચોળ રાખે છે. એના લેહીને ગરમ રાખે છે. એના આત્મગુણને ખત્મ કરી પરભવમાં જ્યાં સતત સામસામાં - લડવાનું હોય એવા પાડા, બેકડા આદિના ભવમાં ધકેલી દે છે. આ મહાપર્વ એવા દુખીયારા માનવની વહારે આવે છે ને હાથે ઉભી કરેલી તમામ ઉલઝનોના ઉકેલરૂપે - એના કાનમાં ક્ષમાનો સંદેશ પહોંચાડતા કહે છે કે “ શોધ માં કુક ક્ષમા કુરુ” હે -- ભવ્ય જીવો ! જે તમારે સુખી થવું હોય તે કોધ ન કરો. ક્રોધ આત્માને જન્મોજન્મને દશમન છે, માટે ક્ષમા અને મૈત્રીના મેળામાં માથું મૂકી એનું શરણું લે. એ તમને ક્રોધ સાથે લડી લેવા બળ પૂરું પાડશે. ક્રોધને પરાજય આપી રવાધીન અને સ્વતંત્ર બનાવશે. મુક્ત જીવન જીવવાનું માર્ગદર્શન આપશે. આત્માને ઉકળાટ, ઉચાટ, બધું શમી જશે, અકળામણ, અથડામણ બધું અટકી જશે, અપ્રસન્નતા પ્રસન્નતાનું રૂપ લઈ પમરાટ ફેલાવતી બહાર આવશે. - પર્યુષણ પર્વ એટલે દિલના દિવાનખાનામાંથી વેર-ઝેર અને ક્રોધાદિ કષાયના ચરાને દૂર કરવાની સેનેરી તક છે. આ પર્વના પ્રત્યેક અનુષ્ઠાનને સાર સમતા છે. સમતાને જોડવી અને મમતાને તોડવી એ આ પર્વને અર્ક છે. સમતા આત્માનું ઘર છે, અને મમતા પર ઘર છે. પર ઘર ઉપર જે આપણે માલિકી કરીએ તે સરકાર Page #530 -------------------------------------------------------------------------- ________________ જપ શારદા રત્ન તરફથી આપણને સજા થાય છે, તેમ સંસારના માની મમતા એ પરઘર છે. તે ઘર પર જો માલિકી કરી તાક રાજાના હન્ટર ખાવા પડશે. મમતાના પર ઘરને છેડી સમતાના સ્વઘરમાં વસવું એ પર્યુંષણ પર્વના સાર છે. પૂર્વના પુણ્યાયે પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વના પ્રવાસ કરવાના પવિત્ર પ્રસ`ગ પ્રાપ્ત થાય છે. પર્વાધિરાજના પ્રવાસ એટલે વાસ્તવિક ચથા આરાધના, ઉપાસના, સાધના. દુન્યવી ભૌતિક સમૃદ્ધિના શિખરા સર કરવા માટે યુગ યુગથી જીવડા જગતમાં પ્રવાસ ખેડી રહ્યો છે. આવા પ્રવાસની પાછળ પ્રયાસ કરવામાં કશી કમીના રાખી નથી. એટલું જ નહિ પણ એ પૌદ્ગલિક માયાની આશાને પહેાંચી વળવા માટે પામર પ્રાણી કેટકેટલા તમાસા કરી રહ્યો હેાય છે. કેટલા પ્રયાસ કાળી અને કડક મજુરી ! નિષ્ફળતાના નગારા વાગે તે ય હતાશા નહિ. પુનઃ પુનઃ પ્રવાસ અને પ્રયાસ ચાલુ ! જ્યારે પર્વાધિરાજના પ્રવાસની પાછળ કંઈ પ્રયાસ નહિ ! તેા કર્મની ગાંઠ કેમ છૂટે ? પર્યુષણ પર્વના પ્રવાસી—પંથી ક્રોધમાં કૂટાય નહિ, માનમાં મરડાય નહિ, લાભમાં લપટાય નહિ ને માયામાં મૂંઝાય નહિ. પર્યુષણ પર્વ એટલે આત્માને ધર્મથી પુષ્ટ કરવાના પુણ્ય અવસર. પાપાને પખાળવાની સુવર્ણ તક. આપણા આત્મા ઉપર અનંતકાળથી ક્રોધ, માન, માયા, લેાભ આદિ કષાયા અને વિષયાના જે કચરા ભર્યાં છે તેને સમતાના નિર્મળ જળથી ધાઈને સાફ કરવા પડશે. શ્રદ્ધાના દિપક પ્રગટાવી ભાવનાની ધૂપસળી વડે ગંદા વાતાવરણને શુદ્ધ ખનાવવું પડશે. વિષય ક્યાય રૂપી ડાકુએએ આપણા આત્માનું સામ્રાજ્ય છીનવી લીધુ' છે. મેાહ મમતાના ગાઢ બધનથી જીવ બધાઈ ગયા છે અને રાગ દ્વેષના ગાઢ અંધકારમાં આથડયા કરે છે. આ બધાથી છૂટકારો મેળવવા માટે પર્યુષણ પર્વની આરાધના છે. આ પર્વ આપણને કહે છે કે ક્રોધની આગને ઠારી દેવા ક્ષમાનું મધુર અણુ પ્રગટાવો. અભિમાનની અડતા તેાડવા નમ્રતાનું માલિશ કરો. માયાની દુર્ગંધ ટાળવા સરળતાની સૌરભ પ્રસરાવવી પડશે અને લાભ તૃષ્ણાની ભૂતાવળને ભગાડવા સતાષના મંત્ર પ્રયાગ સિદ્ધ કરો. આ રીતે કરવાથી તમારા ભવરાગા દૂર થશે. જ્ઞાની કહે છે કે માનવભવ એ ભવ્ય હાસ્પિતાલ છે. સતા સર્જન ડૉકટર બની ભવરાગનું નિદાન કરી રહ્યા છે. સંતા મેડીકલ ડાકટર ખની અનંત કાળની અથડામણના ઓપરેશન કરી રહ્યા છે. એ ડાકટરીએ દિવ્યતાની ડાકટરી ટ્રેઈનીંગ લીધી છે. ડાક્ટરા જીભની પરીક્ષા કરી શરીરના રાગ શેાધી કાઢે છે. તે રીતે સતા પણ માણસની જીભ પરથી મન અને આત્માના રેગેા સમજી શકે છે. આવા રાગનુ નિદાન કરવા સતાએ ચાતુર્માસમાં નિદાન કેમ્પ ખાલ્યેા છે. સમજણની શસ્ર ક્રિયા વડે કરૂણાના ક્લારામ સૂંઘાડી અનંતજ્ઞાનીની આજ્ઞાએ આરાધનાના શસ્રા લઇ કષાય રૂપી કેન્સરને કેન્સલ કરે છે. મેાહના મેાતિયાને દૂર કરે છે. પૌદ્ગલિક સુખના પેરેલાઈઝીઝ દૂર કરે છે. અજ્ઞાનના અલ્સરને કાઢે છે. જડ ભાવના ઝામર દૂર કરે છે. જ્યાં દુન્યવી ભાવનાના ઘા પડ્યા હાય ત્યાં તત્ત્વનું ટીન્ચર લગાવી આત્માને ભવભાગથી મુક્ત કરે છે. દયાળુ ડાકટરા થ્રી એફ ચાર્જ સેવા Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શારદા રત્ન આપી રહ્યા છે. તો અંતર આંગણીયે આત્મ–આરોગ્યના આસપાલવ રોપવા ભવરગનું નિદાન કરાવવા પધારે. સંતે રૂપી સજીકલ ડોકટર પાસે વિષયોના વિષને કાઢવા આલેચના રૂપી અમૃત અંતરમાં ભરી શત્રુતાને નાશ કરી સુલેહ સ્વીકારી લે. અનંત અનંત કાળથી આ આત્મા દિલ દેવળમાં બિરાજતા દેવાધિદેવને ઓળખી શક્યો નથી. તે પુગલ ભાવના પથારામાં મોહી ગયું છે. મેહરૂપી મેનેજરને દિલ દેવળના ટ્રસ્ટી બનાવ્યો છે. આસક્તિની અગરબત્તી કરી કલ્પનાના કંકુ ઘોળ્યા ને ચેતન એવા આત્મદેવને તિલક કરવા ગયો ત્યારે ચૈતન્ય એવો આત્મા કહે છે, આ જા, થોભી જા, દૂર રહે, આસક્તિની આભડછેટથી મને અભડાવ નહિ. સંત સમાગમ પત્થરને પારસ બનાવે છે. કથીરને કેચન બનાવે, રેતીને રત્ન બનાવે, માનવને મહામાનવ બનાવે, હતાશ થયેલાને હેમ બનાવે, તો આવા સંતસમાગમે આપણું દિલ દેવળમાં બિરાજતા ચૈતન્યદેવને જાગૃતિની ઝાલરીએ જાગૃત બનાવી પરમાર્થના પુષ્પ ધરી, દયાને દીપ જલાવી, ધ્યેયને ધૂપ લઈ, આરાધનાની અગરબત્તી મૂકી કાંતિના કંકુ ઘોળી, ત્યાગના તિલક કરીને અનાસક્ત ભાવની આરતી ઉતારી જીવનમંદિરને મહેકાવીએ. પર્વોને પડહ વાગી રહ્યો છે. હું શાસનવીરો! જાગો, કાયરતા ત્યાગ, વિર આજ્ઞા વધાવે ! આત્માને ઓળખે.” દે આ જીવે જગતમાં બધું ઓળખ્યું છે, પણ ઓળખનાર એવા આત્માને નથી ઓળખે. એ માટે વિચારવું જોઈએ કે હું તે શરીર નહિ પણ આત્મા. આ નામઠામ વગેરે શરીરને અંગે છે. શરીર એ પણ બંધન છે. આપણે અશરીરી બનવું છે. શરીરમાં રહેવા છતાં એમ લાગવું જોઈએ કે હું રાજીથી રહ્યો નથી. કરાવી રહ્યા વિના છૂટકે નથી માટે રહ્યો છું. શરીરના યોગે ઉપાધિ કેટલી? શરીર ન હોય તે ન આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ, જ્યાં શરીર આપણું નથી ત્યાં પૈસા ટકા આપણું ગણાય? ના, પણ તમે શું મને છો? કઈ પૂછે કે તમારું શું? એ વખતે ઝટ પેઢી આદિ યાદ આવે છે ને? આપણું શું? એ ગણાવતા આત્માના ગુણોને યાદ કરીએ ખરા ? ઉ મારે ચાર પેઢીઓ છે એમ બોલતા છાતી ફુલાય. શું પેઢીઓ સાથે આવવાની ? શરીર અહીં રહેવાનું અને પેઢીઓ ? તે પછી જે આપણું નથી તેની આટલી બધી આળપંપાળ શી? હું કોણ અને મારું શું? એ નક્કી થઈ જવું જોઈએ. જૈનકુળમાં, જૈનશાસનમાં, આ નકકી નહિ થાય તે કયાં થશે ? આત્માની ઓળખાણ થાય એ માટે જેટલી સામગ્રી અહીં મળે છે તેટલી પ્રાયઃ અન્યત્ર મળી શકતી નથી. જૈનકુળના કુટુંબીઓ પરસ્પર આત્માની વિચારણું કરે છે ખરા ? અત્યાર સુધી ન કરી તે હવે તે કરશો ને ? આ સામગ્રીને પામવા છતાં આત્માને નહિ ઓળખો તે કયારે અને કયાં ઓળખશો ? જેને આત્માની ઓળખાણ થઈ છે તે દુઃખથી ગભરાતો નથી અને મરણથી ડરતો નથી. જૈનશાસનને પામેલા આત્માઓ દુઃખથી લેશ પણ ગભરાયા વિના અને મરણથી લેશ પણ ડર્યા વિના એવી પ્રવૃત્તિઓમાં મશગૂલ બનવાનો પ્રયત્ન કરે કે જેથી જન્મ અટકી જાય. જન્મ અટક્ય એટલે દુખ કે મરણ સઘળું અનિષ્ટ સદાને માટે અટકેલું છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪ર૭ કુમારપાળ મહારાજા અન્ય કુળમાં જન્મ્યા હતા, પણ પાછળથી:શ્રી વીતરાગ શાસનને પામ્યા હતા. એકવાર મહારાજા કુમારપાળને કેઈએ ઝેર આપી દીધું. એ વખતે એ વૃદ્ધાવસ્થા ભોગવતા હતા. રાજાને ઝેર ચઢવા માંડે છે. વિષપ્રાગ થયે છે એમ ખબર પડી. મહારાજા ભંડારીને બોલાવીને કહે છે કે જડીબુટ્ટી લાવ. જડીબુટ્ટી તે ત્યાં જ હતી, પણ દુશ્મનોએ જડીબુટ્ટી દૂર કરી હતી, તેથી જડી નહિ. ભંડારી હતાશ થઈને કહે છે, મહારાજા, જડીબુટ્ટી નથી. મહારાજા કહે, એમાં મૂંઝાવાનું કારણ નથી. હતી તે ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. નથી તે એની ચિંતા પણ શી? મરણને ડર હોય તે અત્યારે સમાધિ રહે? વિષપ્રયોગ કરનાર અને જડીબુટ્ટી સંતાડનાર માટે ગુસ્સો આવ્યા વિના રહે? ના, પણ અહીં તે જરાય ગુસ્સે નહિ. એ તે કહે છે કે હું મરણને માટે પણ સજજ છું. જેને શ્રી વીતરાગ જેવા દેવ, અને હેમચંદ્ર મહારાજ જેવા ગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થઈ છે તેને મરણનો ડર હોય? શું નથી મળ્યું કે મરણથી ડરે? કુમારપાળ રાજામાં આ ભાવ કયાંથી આવ્યા ? એ જૈનકુળમાં જન્મેલા નહોતા, પણ જૈનત્વ પામ્યા હતા. અજેનપણે જન્મેલા તે જૈન બનીને મર્યા, તે આપણે તે જૈનકુળમાં જન્મેલા છીએ, છતાં આપણી દશા જુદી જ છે ને ? તમારા જીવનમાં એ કઈ પ્રસંગ આવી જાય તે મરણ વખતે સમાધિ રહે એમ લાગે છે? શ્રી વીતરાગના શાસનની શીળી છાંયડી મળી જાય પછી ગમે તેવા લિમ પ્રસંગોએ પણ આત્મા સમાધિભાવને જાળવનાર બની શકે છે અને કલ્યાણને સાધી શકે છે. મહારાજા કુમારપાળ અજૈનકુળમાં જન્મેલા હતા છતાં જેનપણું પામી શકયા તે શાથી? એવી તેમની યેગ્યતા હતી અને એમને કલિકાલ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા ગુરૂ મળી ગયા. એ વિના કુમારપાળ રાજા જૈન બની શકત ખરા ? એમની કુળ પરંપરા જુદા ધર્મની હતી અને સંયોગે વિષમ હતા. શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજે, જના કરીને તેમને જૈન બનાવ્યા હતા. તેમનું આયુષ્ય ૭૦ વર્ષનું હતું. ૫૪ વર્ષની ઉંમરે તે ગાદીએ આવ્યા. એ પછી કેટલાય વર્ષો પછી શ્રી વીતરાગના શાસનને પામ્યા, પણ થોડા વર્ષોમાં એમણે જેવી તેવી આરાધના કરી નથી. એ ઉંમરે પણ એમણે વ્રત અંગીકાર કર્યા હતા. એક વાર તેમણે સંઘ કાઢયો. કુમારપાળરાજા અઢાર દેશની માલિક છે. ઉંમર મટી છે, છતાં ગુરૂની સાથે પગે ચાલે છે. એમને પગપાળા ચાલતા જોઈને ગુરૂદેવના મનમાં થયું કે રાજા આ રીતે ચાલીને યાત્રા નહિ કરી શકે, તેથી હેમચંદ્રસૂરિ આચાર્યે તેમને કહ્યું. એ વખતે મહારાજા કુમારપાળે શું જવાબ આપ્યો ? એ ખબર છે? હું કયાં ઓછું રખડે ! ઘણું ભ્રમણ કર્યું છે, છતાં તે નિષ્ફળ ગયું અને આ ભ્રમણ તે સાર્થક છે. આત્મા અનંતકાળથી ભટકતો આવ્યો છે. ભૂતકાળમાં તે ભટકે છે પણ આ જીવનના ભૂતકાળમાં પણ એમ જ બન્યું છે ને? એમને એમ થયું કે ૫૦ વર્ષ પરિભ્રમણ કર્યું, તે તે નિરર્થક થયું છે, આ ભ્રમણ સાર્થક છે. પેલા ભ્રમણમાં ન કંટાળે અને Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શારદી રત્ન આમાં કંટાળું? મારું એ સદ્દભાગ્ય છે કે મને આ જીવનમાં આવું ભ્રમણ કરવાની તક મળી. કેવી શુદ્ધ આત્મભાવના ! અરે રસ્તામાં ઝાડ આદિને જોઈને પણ વિચાર કરે છે કે આ વૃક્ષેને પણ ધન્ય છે ! એણે કેટલાય યાત્રાળુઓને છાયા આપી છે! એમને મન તે તે વૃક્ષો પણ પૂજનીય લાગ્યા. અરે! રસ્તાની ધૂળ લઈને ચૂમે છે. આનંદ પામે છે. કયા ભાવથી? આ ધૂળ પણ આત્માથી મહાન સંતના ચરણ સ્પર્શથી તેમજ યાત્રાળુઓના પાદસ્પર્શથી પવિત્ર બની છે ! કેટલી ગુણદૃષ્ટિ ! ગુણાનુરાગી બધામાં ગુણ જુએ છે. તમે તે કોઈ આવું કરે તેને ગાંડો કે ઘેલ ગણેને? એ ગાંડપણ નથી પણ ભક્તિભાવ છે. તરવાના સાધનો પ્રત્યે આ ભક્તિભાવ પ્રગટવો જોઈએ. કુમારપાળ રાજા શરીર અને આત્માને વિવેક ન કરી શક્યા હોત તો આટલી મેટી ઉંમરે પગે ચાલીને યાત્રા કરી શકત ખરા ? એમને ત્યાં શું સામગ્રીની ખામી હતી ? અઢાર દેશના માલિકને વાહન નહોતું મળતું? જોઈએ તેટલા અને જોઈએ તેવા વાહનો તેમને મળે તેમ હતા, પણ એમને તે પોતાના મલિન બનેલા આત્માને શુદ્ધ બનાવવો હતે. અન્ય કુળમાં જન્મેલા પણ શ્રી કુમારપાળ રાજા સદ્ગુરુના યોગે આવા બન્યા અને તમે? જૈનકુળ અને આટલી બધી ઉત્તમ સામગ્રી મળવા છતાં પણ તમે જે મારે આટલા બંગલા, આટલી પેઢીઓ, આટલા બગીચા એમ ગણ્યા કરો તે આ કુળને અને આ સામગ્રીને જે સારો લાભ ઉઠાવ્યા? દુનિયાની ચીજો તે એવી છે કે વિવેકહીનને પાગલ બનાવે અને વિવેકશીલને વિરક્ત બનાવે. જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય અને બાહ્ય વસ્તુઓને સુખના સાધન માનવાની અજ્ઞાનતા ન ટળે ત્યાં સુધી ધર્મના ઉદેશની બહુ અસર ન થાય. જેમ મકાન મેટું ચણવાનું હોય તે તેનો પાયો પણ ઉંડ હોવો જોઈએ. તે રીતે જીવમાં જ ખોટા સંસ્કાર પડ્યા છે તે કાઢવા માટે અને સદ્દવૃત્તિ ઉત્પન્ન કરવા ઉપદેશની જરૂર છે. તમે સાંભળવા આવો અને અમે તમારા હિતની વાત ન કહીએ તે તે કેમ ચાલે? તમારા સુખની સંતને ઈર્ષા નથી, પણ તમે દુઃખમાં ડૂબી ન જાવ એ ચિંતા છે. તમારી અણ સમજણથી તમને કડવું લાગે એવું પણ કહેવાય તે પણ તેમને હેતુ હિત કરવાનું હોય. - તમારે બંગલામાં રહેવું પડતું હોય તે પણ એવી રીતે રહો કે જેથી તમને એ મૂંઝવે નહિ, પણ અવસરે સદ્દવૃત્તિ ઉત્પન્ન કરે. તમારામાં વિવેકશીલતા આવી જાય તે જે વસ્તુઓ રાગનું કારણ ગણાય છે તે આત્માના વૈરાગ્યનું કારણ થાય. બંગલા પણ વૈરાગ્યનું કારણ બને. એને જોઈને એવો વિચાર આવે કે મારે માટે મેં આટલી મોટી જેલ બાંધી છે કે જેથી મને અહીંથી નીકળવાનું મન થતું નથી. મહેલ હોય, બંગલા હોય, તેના ઝરૂખામાં બેસીને પણ આત્માની વિચારણા કરે તે વૈરાગ્ય રૂપી સાગરમાં આત્મા ઝુલે. તેને એમ થાય કે આવા બંગલામાં કારાગારમાં જીવ તું લીન થઈ જાય છે પછી શું? જૈનપણાને પામ્યો હોય તે બંગલાઓ ન બાંધે એમ નહિ, બાંધે પણ એનો આત્મા Page #534 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન એને શું કહે ? આ બંગલા તારા નથી. આ બંગલા આત્માના બંધનને ઘટાડનારા નથી પણ વધારનારા છે. શરીર અને આત્માના સાચા વિવેક પેદા થઈ જાય તા આત્માને એમ જ લાગે કે આ બગલા જેલ છે. તક મળી જતાં બંગલા અને સાહ્યબીને લાત મારી ચાલી નીકળે. છ ખંડના સ્વામીએ શી રીતે ત્યાગી બની શકયા હશે ! એમને સાહ્યખી કેવી લાગી હશે ? ભલે તમે અત્યારે બંગલા ન છેડા પણ છેડવો પડે તેા જરાય મુંઝવણુ વિના છોડી શકો ખરા:? (શ્રેાતામાંથી અવાજ: હજુ મન માનતું નથી.) બગલા છાડવાનો આવે ત્યારે એમ થાય કે આવા મોટા બંગલાને છોડીને કેમ જવાય ? અમારા બંગલામાં તા ગરમીના દિવસેામાં ગરમી નહિ. ઠં'ડી વખતે ઠંડી નહિ, અને વરસાદ પણ નડે નહિ. મનમાં આવું થાય છે ને? શા માટે મેહ રાખેા છે ? બંગલા પણ શું કહેશે, એ તમને ખબર છે ? હું તારી સાથે નહિ આવું તેમ તને અહીંના અહીં રહેવા પણ નહિ દઉં. ૪૨૯ એક માણસ મરેલા બંગલામાં પડયો રહે તેા ખીજાએ એ બંગલામાં રહી શકે ખરા ? ખીજાને રહેવુ... હાય તા પહેલા મરેલાને કાઢવો પડે. જ્ઞાની કહે છે પહેલા પેાતાની જાતને ઓળખેા. ચેતેા. આખા સ’સાર એવા છે કે જે ન સમજે તેને પાગલ બનાવે છે ને સમજે, તેને વિદ્વાન બનાવે છે. જેટલા રસથી સ'સારના વ્યવહાર માટે ઉદ્યમ કરી છે. એટ્લા રસ આત્માના મોક્ષ માટે પેદા થઈ જાય તેા ખેડા પાર. લક્ષ્મી માટે આછા જોખમ ખેડા છે ? આછા કષ્ટો સહન કરી છે ? અરે, રસ્તામાં ગુંડાના ભય હોય તેવા સમયે પણ કહેા કે બજારમાં ગયા વિના ચાલતું નથી. શા માટે ? પેટમાં નાંખવા નથી માટે? માત્ર પેટની ચિંતા માટે બજારમાં જનાર કેટલાં? તમારે તે પેટ નથી ભરવું પણ પટારા ભરવા છે. લક્ષ્મીનું આકર્ષીણ તા જૂવા. ભયના સમયમાં પણ બજારમાં ખેંચી જાય છે. અનેક પાપ કરાવે છે. ઘરબાર છેડાવે છે. આવું આત્માના ઘરનુ' એટલે મેાક્ષનું આકર્ષણ પેદા થઈ જાય તા કઈ કમીના રહે ? ના. પર્યુષણુ પં આપણને પાકાર કરીને એ જ કહે છે કે આ પર્વમાં ચાર ખાલની આરાધના કરે.. દાન, શીયળ, તપ અને ભાવ. આજે સંસારમાં કંઈક કુટુ ંબે એવા છે કે જેની પાસે કંઈ જ નથી, છતાં દેવાની ભાવના જોવા મળે છે. પ્રસંગ આવે પેાતાની ઘેાડીશી મૂડી પણ દઈ દેતાં અચકાતા નથી. અહી મને એક પ્રસંગ યાદ આવે છે, એક વખત આગ લાગી, આગ લાગ્યાના સમાચાર સાંભળતા ઘરડા અમથી મા લાકડી લઈને જઈ રહ્યા હતા. તેમની આંખેામાં આંસુ હતા. રસ્તામાં એક યુવાન પૂછે છે માડી ! તમે કેમ રડા છે ને કયાં જઈ રહ્યા છે ? ભાઈ, જીનમાં ભયંકર આગ લાગી છે. આગ... આગની લેાકેા બૂમા પાડે છે. યુવાને માજીની મશ્કરી કરતા કહ્યું કે તમે આગ જોવા જતા લાગેા છે ? ભાઈ, આગમાં શું જોવાનું હોય ? તું મારી મશ્કરી ન કર. મારે આંધળાની આંખ સમાન એકના એક દીકરા છે. કેટલા કષ્ટ વેઠીને ઉછેરીને મોટા કર્યા. ભણાવ્યા. એ દીકરા આ જીનમાં કામ કરે છે. જીનમાં સમાચાર સાંભળ્યા ત્યાં મને મારા દીકરા યાદ આવ્યા છે. મારા આગ લાગી. એ ઢીકરાનુ શુ થયું Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શારદા રત્ન હશે ? જે એ દીકરો આગમાં ભરપાઈ ગયો હશે તો હું શું કરીશ? તારે મન હાંસી છે પણ મારે મન તો થાય છે. માડીની વાત સાંભળી યુવાનને ખુબ પસ્તાવો થયો. મેં માડીની મશ્કરી કરી એ ખોટું કર્યું છે. તે કહેવા લાગ્યો માજી! ગભરાશો નહિ. ચાલે, હું તમારી સાથે આવું છું. ભગવાન તમારા ભેળા હૃદયની લાજ રાખશે. યુવાન ભાઈ માજીનો હાથ પકડી તેમને જીન પાસે લઈ ગયા. આગ ખૂબ લાગી છે. બેટા ! મારો દીકરે બતાવ. મારા દીકરાનું નામ રમણ છે. તે યુવાને તથા ઘણા ભાઈઓએ તપાસ કરી પણ કયાંય રમણને પત્તે પડતો નથી. જીનને ભાઈ કહે કે આગમાં ઘણું દાઝી ગયા છે તેમને હોસ્પિતાલમાં લઈ ગયા છે, આપ ત્યાં તપાસ કરે. યુવાન ભાઈ અને માજી બંને દવાખાને ગયા. ત્યાં તે કદી ન જોયું હોય તેવું કરૂણ દશ્ય જોવા મળ્યું. દાઝી ગયેલા નાના મોટા ચસે, ચિચિયારીઓ અને રડારોળ કરી રહ્યા હતા. કેટલાય બિચારા આગમાં સાવ ભરખાઈ ગયા હતા, તેથી તેના સ્વજનો પોક મૂકીને રડતા હતા. બધે તપાસ કરે છે પણ રમણ દેખાતો નથી. ડોશીમા ખૂબ રડે છે. શું તે આગમાં ભરખાઈ ગયો નહિ હોય ને ! આંધળાની લાકડી લૂંટાઈ ગઈ તે નહિ હેય ને! દીકરા વગર શું કરીશ ? ભાઈ કહે મા-! હિંમત રાખે. હમણું હું અપને દીકરો બતાવું છું. ભાઈ રૂમે-રૂમે ને ખાટલે–ખાટલે ફરી આવ્યો, તપાસ કરતાં છેલ્લે એક રૂમમાં રમણને છે. તે ખૂબ દાઝી ગયો છે. નર્સ તેની સેવા કરી રહી છે. ભાઈ માજીને ત્યાં લઈ આવ્યો. દીકરાને જયે. નર્સને પૂછે છે બેન ! મારે છે. દીકરે જ્યાં દાઝયો છે? એટલું પૂછતાં ડોશીમા પછાડ ખાઈને પડયા. કાળ કપાંત કરવા લાગ્યા. રમણ ખૂબ દાઝેલો હતું તેથી બેભાન અવસ્થામાં પડયો હતે. કમનસીબે તેની છાતીને ભાગ દાઝી ગયો હતો. એટલું જ નહિ પણ એ નિર્દય અગ્નિવાળા એની બંને આંખને પણ ભરખી ગઈ હતી. નર્સે વિચાર કર્યો કે જે હું એકદમ માજીને સત્ય વાત કહીશ કે આટલું બધું દાઝયો છે તે તે શું કરશે ? જે માં જોતાં જ પછાડ ખાઈને પડી તે આ સમાચાર સાંભળતા શું કરશે ? તેણે ધીરેથી મધુર અવાજે કહ્યું, મા ! તમે રડશો નહિ. તમારા દીકરાને સારું થઈ જશે. તમારા દીકરાની છાતી બળી ગઈ છે ને બંને આંખના પડદા અને કીકી બધું બળી ગયું છે, તેથી આંખે ચાલી ગઈ છે. આ સાંભળતા માતા પછાડ ખાઈને પડી. અરરર. મારો દીકરો આટલું બધું દાઝી ગયો! માતાના વાત્સલ્યના વહેણ અલૌકિક હોય છે. ખરેખર માતાની તે સંતાને પ્રત્યે અસીમ મમતા હોય છે. પછી માજી નર્સને કહે છે બહેન ! તું મારી દીકરી છે. આ દીકરો આ ગરીબ માતાનું એકનું એક રતન છે, એને કોઈ હિસાબે બચાવ. હું તારો ઉપકાર કયારે પણ નહિ ભૂલું. નર્સ કહે માજી! તમારા દીકરાની આંખો તે ગઈ તે ગઈ પણ બીજું બધું સારું થઈ જશે પણ તેની છાતીની ચામડી ખલાસ થઈ ગઈ છે, માટે નવી ચામડી લગાડવી પડશે. દીકરી! મારી ચામડી ઉતારી લે. મારો આ ઘરડો દેહ સાર્થક થશે. જુઓ માતાનું હેત ! દીકરા માટે કેટલું વેઠવા તૈયાર થાય છે ! પિતાના દહની પણ દરકાર કરતી નથી. Page #536 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૩૧ નર્સ કહે માજી! તમારી ચામડી લેવા જતાં તમારે ઘડપણમાં કેટલી પીડા વેઠવી પડે! બીજા કોઈની મળે તે તપાસ કરું છું. માજી તો છરી લઈને પોતાની જાતે ચામડી ઉતારવા તૈયાર થયા. નર્સ કહે, અરે માજી! તમને સમજણ ન પડે. મને બધી સમજ છે. તમે નહિ ઉતારો તે હું ઉતારી આપું. નર્સના મનમાં થયું કે માજી જાતે ચામડી ઉતારશે તે આડું અવળું વાગી જશે. એમને રાજી રાખવા માટે નર્સે એમની કરચલીવાળી થેડી ચામડી ઉતારી ત્યાં ડોકટર આવી ગયા. માજીની ચામડી ઉતારતા જોઈને ગુસ્સામાં બેલ્યા, તું આ ઘરડી ડોશીને શું કરે છે? નર્સે કહ્યું, અત્યારે વાત કરવાને ટાઈમ નથી. મેં તેમને ઘણું સમજાવ્યા પણ માતૃહૃદયને સમજવા માટે સ્ત્રીહૃદય જોઈએ. એ તમારું કામ નહિ. નર્સના દિલમાં દયા હતી. લાગણી હતી. એ સમજતી હતી કે આ રમણ માજીને એકનો એક દીકરો છે. તેની આંખો ગઈ એટલે તે કમાવાને નથી છતાં માતાના મનમાં મીઠી આશ છે ને ! તેણે તન મનથી ખૂબ સેવા કરી અને સારું થયું. પછી માજી નર્સને કહે છે બેન! જેમ છાતીએ ચામડી કામ લાગી તેમ આંખમાં એમ કરવાથી સારું ન થાય? નર્સ કહે-માજી! એવું ન થાય. આ૫ એમ કહો ને આ તમારું રતન સાજું સારું રહ્યું છે. - નેસની સાચા દિલની સેવા અને માતાની પ્રેમભરી ચામડીએ થોડા દિવસમાં રમણને તદ્દન સારું થઈ ગયું. એમને ઘેર જવાની રજા મળી ગઈ. માજીના મનમાં થાય છે કે આ નર્સ બહેને બહુ સેવા કરી છે. એને બદલે કઈ રીતે વાળવો ? એક બાજુ બદલે વાળવાની તીવ્રભાવના અને બીજી બાજુ ભયંકર ગરીબી ! રમણના ગયા મહિનાના પગારમાંથી બચેલા માત્ર પાંચ રૂપિયા સિવાય બીજું કંઈ ન હતું. વળી એટલા રૂપિયા આપવા તે આ ગરીબ, પણ મનના મોઢા માજીને બહુ ઓછા લાગ્યા. માએ રમણને પૂછ્યું, આ નર્સે તારી ખૂબ સેવા કરી છે. તેને શું આપીશું? માતા ! અત્યારે તે મારી પાસે કંઈ નથી. તેમજ ઘેર પણ કંઈ ભેટ આપવા જેવી ચીજ નથી. નહિતર એ આપીએ. બહેનને કંઈક સંભારણું આપી જવું હતું. પણ પાસે પાંચ રૂપિયા સિવાય કંઈ નથી. ધનવાન લેક મજા માણતા હોય છે. તેમણે ગરીબેને કંઈ બંગલા કે ઘર દઈ દેવાના નથી, પણ માત્ર તમારા વ્યસનના ખર્ચા બચાવી આવા ગરીબ જીવોને રાહત આપો. હું તે કહું છું કે વધુ ન વાપરો તે આપને જે નફો થાય તેમાંથી ૧૦૦ રૂપિયે ૧૦ પૈસા જેટલું આપતા શીખે તે પણ ગરીબના દુઃખમાં સહાયક બની શકશો. આપ દિલને ઉદાર અને વિશાળ બનાવે. આ માળની સ્થિતિ ગરીબ છે પણ દિલ કેવું દિલાવર છે! ગરીબીમાં પણ અમીરી. છેવટે દવાખાનેથી વિદાય લેતી વખતે નર્સના હાથમાં પાંચ રૂપિયા આપ્યા ને કહ્યું ! દીકરી! તે જે મારા દીકરાની સેવા કરી એ તે અમૂલ્ય છે. એને બદલો વાળવા મારી પાસે આ પાંચ રૂપિયા સિવાય કંઈ નથી. દાઝેલા માણસની સેવા કરવી એ જેવું તેવું કામ નથી. નર્સ રડી પડી, તેને માજી સાથે મા જેવી પ્રીતડી બંધાઈ ગઈ હતી. નર્સ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શારદા રન કહે–મેં કંઈ જ કર્યું નથી. માત્ર મારી ફરજ બજાવી છે. આ પાંચ રૂપિયા ન હોય. વળી આપે મને દીકરી કહી તે આ મારો ભાઈ થયો. બેન ભાઈની સેવા નહિ કરે તે કોની કરશે? મેં કંઈ ઉપકાર નથી કર્યો. એ તે અમારું જીવન છે. શું આવી ફરજની ભાનવાળા માણસો હશે ખરા ? હોય કે ન હોય પણ અહીં તે આ એક બાઈ હતી. નર્સે પૈસા ન લીધા. તેનામાં પણ કેટલી ખાનદાની છે ! નર્સ માજીને અને દીકરાને ઠેઠ ઘર સુધી મૂકવા ગઈ. નર્સના મનમાં થાય છે અરરર....દીકરાની આંખે ચાલી ગઈ માજી ઘરડા છે. આ બંને માણસનું પોષણ કોણ કરશે? શું રાંધશે? શું દીકરાને ખવડાવશે? આ વિચારથી તેના દિલમાં ખૂબ દુઃખ થયું. છેવટે મા કહે–દીકરી! અવારનવાર આવતી રહેજે. મને ખૂબ આનંદ થશે. રમણ નાનો હતો ત્યારે માજી દળણું દળીને જીવન નિર્વાહ ચલાવતી. રમણ કમાતે થયો ત્યારે માજીએ ઘંટી છોડી દીધેલી, પણ વર્ષો પહેલાના એ ઘંટીના અવાજમાં યુવાનીનું જેમ હતું. આજે એ અવાજમાં વૃદ્ધાના વિધવ્યને થાક હતું, પણ તે સિવાય છૂટકે ન હતું. એક દિવસ ડેશીમાએ દળતાં દળતાં વિચાર કર્યો કે સારું થયું કે રમના લગ્ન નથી કર્યા. નહિતર આવનાર કન્યાનું શું થાત ! ડોશીમા પાસે માતૃહૃદય હતું. સાથે તેમને બીજાના હિતને પણ ખ્યાલ હતે. * ઘેડ વિસામે ખાઈને ડોશીએ ઘંટી ફેરવવી શરૂ કરી, અને કેઈએ આવીને ધંટીના હાથાને થોભાવ્યો. ડોશીમાને થયું કે આ તે પેલા નર્સ બહેન જેવા લાગે છે. એટલે બેલ્યા, દીકરી ! અત્યારે અહીં ક્યાંથી ? તેણે કહ્યું, હું કઈ બહેન નથી. હું તે તમારા ઘરની વહુવહુ શબ્દ સાંભળતા માજી આશ્ચર્ય પામી ગયા. શું આ સ્વપ્ન તે નથી ને? ત્યાં તે નવી આવેલી વહુ સાસુના પગમાં પડી. થોડીવાર પહેલાં જેના હિતને પિતે વિચાર કર્યો હતો તે સાક્ષાત અહીં શા માટે આવી હશે? એને કોણે કહ્યું હશે? શું એ સગાઈ તેડવાનું કહેવા આવી હશે? આવા અનેક વિચાર માજીના મનમાં આવવા લાગ્યા. છેવટે વહુએ કહ્યું. મને ખબર મળ્યા એટલે આવી. પણ અત્યારે એકલી તને કેવી રીતે આવવા દીધી? બા ! હું કેવી રીતે આવી તેની પાછળ તે લાંબે દર્દભર્યો ઈતિહાસ છે. આ બનાવની વાત સાંભળી ત્યારે મારા પિતાએ મને ઘણું કહ્યું કે હવે તારી સગાઈ બીજે કરીએ. તે માટે ઘણું કર્યું. મેં એમને કહ્યું, નેમનાથ રાજેતીને પરણવા તારણે ગયા, હજુ પાંદડું તેડથું નથી ત્યાં પશુઓને કરૂણ પિકાર સાંભળ્યો ને નેમનાથ તરણે આવેલા પાછા ગયા. પછી રાજેમતી કાળ કલ્પાંત કરવા લાગી ત્યારે તેના પિતાએ કહ્યું, બેટા ! નેમ પાછા ગયા તે ભલે ગયા, નેમ જેવા બીજા ઘણું મળશે, ત્યારે રાજેમતીએ શું કહ્યું, પિતાજી! એક વાર જેની સાથે મારી સગાઈ થઈ ગઈ તે જ મારા પતિ. તેમને પંથ તે મારે પંથ. હવે મારે બીજો પતિ ન જોઈએ. હવે હું બીજાની ચૂંદડી નહિ ઓઢું. તને વિનવું છું માડી તારા પગમાં પડી, હવે નહિ હું બીજાની ચુંદડી.” તેમ મારા પિતાજીએ મને ઘણું સમજાવી પણ મેં મનથી નિશ્ચય કર્યો કે જેની Page #538 -------------------------------------------------------------------------- ________________ * * શારદા રત્ન ૪૩૩ સાથે સગાઈ થઈ તે જ મારા પતિ. મેં કહ્યું, પિતાજી! જે તેઓ સાજા સારા હોત તે આપ મને ત્યાં ન પરણવત? માટે હું તો ત્યાં જઈશ. એ રીતે પિતાની ઉપરવટ થઈને આવી છું. હવે આજથી હંમેશને માટે અહીં રહેવાની છું. માજી કહે બેટા! એવું ન હોય. તારી યુવાનીના સ્વપ્ના તું બીજે પૂરા કર. દીકરી ! તારું નસીબ લઈ જાય ત્યાં તું જા. તું આવી ગઈ એટલું બસ છે. દીકરી ! મારા આશીર્વાદ છે કે તેને સુખી ઘર મળે. એ વહુની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. થોડીવાર પછી હિંમત એકઠી કરીને કહ્યું, મને મારું નસીબ અહીં લઈ આવ્યું છે. આ ઘર મને સુખી કરશે. આ મારું ખરું ઘર છે. આ ઘરમાં ઘણું ઘણું ભર્યું છે. તે મને ભોગવવા દો. મને અહીં રહીને સેવા કરવા દે. કેની સેવા ? બા ! આપ મને શા માટે શરમાવો છે? કેની સેવા ? તમારી અને તમારા દીકરાની. દીકરી એ વિચાર છોડી દે. તારા જેવી સમજુને એવી હઠ ન શોભે. તું અમારા બંનેની આશિષ લઈને જા. મારે આશિષ લઈને જતા રહેવું નથી. હું તે અહીં રહીને આપની આશિષ લેવાની છું. એની ખાત્રી કરવી હોય તે બહાર જઈને જુઓ. ડોશીમાને થયું એવી તે શી ખાત્રી કરવાનું કહે છે? લાવ, જઈને જોઉં. ડોશીમા. બહાર આવ્યા અને જોયું તો રમણ ઘસઘસાટ ઉંઘતો હતો. તેના ગળામાં વરમાળા હતી અને બીજી એક માળા તેમના હાથ આગળ પડેલી હતી. રમણ જાગ્યા ત્યારે માજીએ તેને બધી વાત કરી. એણે પણ એ જ કહ્યું, માતા ! એવું ન હોય, મારે ખાતર બીજાનું જીવન બરબાદ થાય એ વિચાર મને ધ્રુજાવે છે. તું હમણાં જ જઈને મૂકી આવ. એમાં આપણી શોભા છે. ત્યાં સુધી મને ચેન નહિ પડે. ત્યાં તે આવેલી નવવધૂ અંદરથી બોલી હું ચેન પાડવા જ આવી છું. હું અહીંથી જવાની નથી. મેં વરમાળા એકવાર પહેરાવી દીધી છે. મારી પાસે એ એકજ માળા હતી. હવે બીજા કઈ માટે નથી. તમારા હાથ પાસે પડી છે તે મને પહેરાવી દો, એટલે મારું અહીં. રહેવાનું હવે નકકી થઈ જાય ને બધાને ખાત્રી થાય. મેં તે મનથી ક્યારનું આ ઘરે મારું કરી લીધું છે. મા દીકરાએ, પાડોશીઓએ, બીજા સ્નેહીઓએ બહુ સમજાવી પણ બધાં નિષ્ફળ ગયા. તેના આત્મનિશ્ચય આગળ બધાએ હાર કબૂલી. આ તે કોઈ ખાનદાન કુળની દીકરી છે. એ કંઈ પતિને થયેલા અકસ્માતથી ખાનદાની ન છોડે ! પુત્રવધૂએ ઘરમાં બેઠા જાતજાતની પ્રવૃત્તિઓ કરીને ઘર ચલાવવું શરૂ કર્યું. સાસુની ઘંટી બંધ કરાવી દીધી. હસતે મુખડે તેણે પતિ અને સાસુના જીવનને ભર્યુંભર્યું બનાવ્યું. તેના ગુણેથી વહુ રાંકનું રત્ન ની ગઈ. તેના માટે સમાજમાં પ્રશંસાના ગીતે ગવાવા લાગ્યા. એને માટે બધાને સદભાવ થયો. એ મહોલ્લામાં બધા એને “લાડકી રાણી” નામથી બોલાવવા લાગ્યા. અલ્પ સમયમાં એ નાના મોટા સૌની માનીતી ને સૌને પ્રિય થઈ ગઈ. સાસુને તે ખૂબ સંતોષ છે, જાણે મારા ઘરમાં એક કુળદેવી છે. * Page #539 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન થોડા દિવસો પછી જે જીનમાં આગ લાગી હતી. તે જીનના માલિક જેણે રમણની તનતોડ સેવા કરી હતી, તે નર્સને લઈને અહીં આવ્યા. જીનના શેઠ મીલમાં આગ લાગવાથી થોડા પાયમાલ થઈ ગયા હતા, પણ તેમનામાં માનવતાને દીવો બુઝાય ન હતા. તેમણે દવાખાનામાંથી અપંગ થયેલાઓની યાદી મેળવેલી એટલું જ નહિ પણ એમને થેડી ઘણી મદદ પોતાના તરફથી મળતી રહે તેવી ગોઠવણ કરેલી. એટલા માટે તે આજે આ નર્સ સાથે અહીં આવ્યા હતા. શેઠ ઝુંપડીમાં આવ્યા. શરૂઆતમાં તે રમણની આંખ ગઈ તે બદલ દુઃખ વ્યક્ત કર્યું, પછી કહ્યું હું તમને થોડી ઘણી પૈસાની મદદ મળતી રહે તે માટે રૂપિયા દશ હજાર લઈને આવ્યો છું. તમારે આંખે નથી એટલે કેટલી મુશ્કેલી પડે તે હું સમજું છું. શેઠ હજુ આગળ બેલવા જાય તે પહેલા પુત્રવધૂએ કહ્યું, શેઠ! એવું ન માનશો, એમને આંખે નથી પણ એમની આંખે સમાન તે હું છું. એટલે અમારે પૈસાની જરૂર નથી. અમારાથી વધારે દુઃખી હોય, અપંગ હોય, અને જેને કઈ ન હોય એવા દુઃખીઓ માટે એ રકમ વાપરો. આપ યાદ કરીને આવ્યા તે માટે આપનો ઉપકાર છે. શેઠ તે આ સાંભળીને મૌન થઈ ગયા. હવે આગળ કઈ બેલવાનું રહ્યું નથી. તેમનું મન ઊંડા વિચારસાગરમાં ઉતરી ગયું. શું ગરીબ ઝૂંપડીમાં પણ આવા આત્માઓ વસતા હશે! નર્સ પણ વિચારના વમળમાં અટવાઈ ગઈ કે આ બધામાં કેને શ્રેષ્ઠ ગણું? માતાને કે આ યુવાનને? કે હિંમતભરી પેલી પુત્રવધૂને ! આટલી ગરીબી છે, સામેથી જેવા આવે છે છતાં લેવાની ભાવના નહિ! કેટલી સંતોષવૃત્તિ ! બીજા છ પ્રત્યે અનુકંપા, 'કરૂણા, વિશાળતા તે ગુણે જીવનને મહાન બનાવે છે. - આ દષ્ટાંત ઉપરથી આપણે એ સમજવું છે કે આજે કંઈકને સંપત્તિ મળી છે, છતાં દેવાની ભાવના થતી નથી અને આ ગરીબ કુટુંબમાં સામેથી લક્ષમી આપવા છતાં લેતા નથી. પર્વાધિરાજ એ આત્મજાગૃતિનું પર્વ છે. આસક્તિના ગુલાબના આકર્ષણથી દૂર થવા માટે સહુને એ પિકારી પોકારીને કહે છે. મૂચ્છને ત્યાગ કરો. આસક્તિની સુંવાળી શસ્યામાંથી બેઠા થાઓ. ભવભ્રમણના બંધનેને તેડીને મુક્તિને મલય સમીર માણવા આગળ આવો. પ્રમાદ દૂર કરે અને જીવનની પ્રત્યેક પળને જાગરણની તેજરેખા વચ્ચે ગૂંથી દે, તે પર્યુષણ પર્વની આરાધના સાર્થક થશે. આજે બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બા.બ્ર. નવદીક્ષિતા વિશાબાઈ મહાસતીજીને સળગે ઉપવાસ છે. શાતા સારી છે. આગળ વધવાના ભાવ છે. આપ બધા તપમાં જોડાશે, સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૭ ભાદરવા સુદ ૨ ને સોમવાર “મહાવીર જયંતી” તા. ૩૧-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! પર્યુષણ પર્વની આરાધના એ જિંદગીને Page #540 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૩૫ અમૂલ્ય લહાવો છે. પર્યુષણ પર્વના પાંચમા દિવસનું સુવર્ણ પ્રભાત ઉગ્યું છે. પર્યુષણ પર્વ એટલે શિવવધૂના મહેલનું અનુપમ દર્શન કરાવનાર દેદિપ્યમાન વિમાન. પરઘર ભટકતા અજ્ઞાન આત્માને સત્ય, સચોટ અને સેહામણું શિક્ષણ આપનારી સમ્યક કોલેજ, જીવનમાં છવાયેલા ઘેર અંધકાર અને કષાયોની ગીચ ઝાડી વચ્ચે પણ મોક્ષમાર્ગની પગદંડી બતાવી એના ઉપર ચઢાવવાની તાકાત આ તેજસ્વી પર્વમાં છે. પર્યુષણ પર્વના આ આઠ દિવસે “આતમને કરે તાજા ને કર્મોને કરે સજા.” કર્મોને સજા કરે છે ને આતમને તાજે કરે એટલે કર્મોને કાટ ઉખાડીને તેજસ્વી બનાવે છે. આભની અટારીએ ટમટમતા તારાઓની સંખ્યાને કોઈ પાર નથી. એ ટમટમતા તારલા પણ પૃથ્વી ઉપર પ્રકાશ તે પાથરે છે, છતાં એમના નામઠામ જાણવાની કોઈને જિજ્ઞાસા હતી નથી, પણ એ આભની અટારીએ ઉગતે તેજસ્વી સૂર્ય છે તે આખું જગત એને જાણે છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીને કોઈ માનવ એ નહિ હોય કે જે એનું નામ જાણતું ન હોય, કારણ કે એના વિના જગતમાં સર્વત્ર અંધકાર ફેલાઈ જાય છે. હજાર કે લાખ પાવરના લેબ પણ સૂર્યના એક કિરણના પ્રકાશની આગળ સાવ ઝાંખા ને નિસ્તેજ બની જાય છે. જે માત્ર એક દિવસ સૂર્ય ન ઉગે તે દુનિયા કેવી અંધકારમય બની જાય તે કલ્પના કરવી પણ અશક્ય છે, તેથી સૂર્ય આકાશમાં પિતાનું એક છત્રી સામ્રાજ્ય જમાવી શક્યો છે. આ રીતે પર્યુષણ મહાપર્વ પણ પર્વોના હજારો ટમટમતી તારાઓ વચ્ચે એક હથ્થુ સામ્રાજ્ય અને સત્તા ભેગવનારું પ્રકાશમય પતું પર્વ છે. આ મહાપર્વ આપણા જીવનના અંધકાર ઉલેચવા પ્રતિવર્ષે આપણી પાસે આવે છે ને જાય છે. - આ પર્વ સંસારના સમરાંગણમાં શૂરવીર બની વિજયની વરમાળ વરવા માટે શંખનાદ ફૂકી રહ્યું છે. આ શંખનાદ સાંભળીને જાગૃત બને અને કર્મના રસિક મટીને કલ્યાણના રસિક બને. સૂર્ય તે ૩૬૦ દિવસ ઉગીને આથમે છે, છતાં એ અસ્ત થતાની સાથે એને પ્રકાશ પણ એની સાથે ચાલ્યો જાય છે. એક રાત પણ એના પ્રકાશની અસર પૃથ્વી પર દેખાતી નથી. ત્યારે આ મહાપર્વ ૩૬૦ દિવસમાં માત્ર એક વાર આવે છે છતાં એની પ્રેરણા ઝીલનારને એને પ્રકાશ ૩૬૦ દિવસ સુધી મળ્યા કરે છે. અહિંસા અને મૈત્રી એ આ પર્વની એક મહાનમાં મહાન ભેટ છે. “આત્મવત્ સર્વ ભૂતેષુ”નો મુદ્રાલેખ જીવનની દિવાલે કતરી બીજાના સુખે સુખી અને બીજાના દુખે દુઃખી થઈ એના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરવાનું આ મહાપર્વનું એલાન છે. આજે મહાવીર પ્રભુને જન્મ વાંચવાનો મંગલકારી દિન છે. આત્મ-સ્વભાવની સ્મૃતિ કરાવવા માટે જ્ઞાનીઓએ આપણા માટે આઠ દિવસને કાર્યક્રમ ઘડયો છે. આજના દિવસે પરમ તારક ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ જેમનું પવિત્ર ચરિત્ર સાંગોપાંગ પર્યુષણ મહાપર્વમાં આપણે સાંભળીએ છીએ. આજે આપણે તેમને જન્મદિન વાંચવાને Page #541 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન છે. એ ભગવાને ભગવાન બનતા પહેલાં પૂર્વભવમાં કેવી આરાધના કરીને તીર્થંકર પદની પ્રાપ્તિ કરી તે આપણે જાણવું જોઈએ. .કળી ખીલીને કમળ બને છે તેમ આત્માની પૂર્ણતા ખીલતા પરમાત્મભાવ પ્રગટ થાય છે. શ્રમણ ભગવાન મહા તીર સ્વામી પરમાત્મા અને પૂર્ણ બન્યા. આ પૂર્ણતાનું બીજ નયસારના ભવમાં વવાયું. આગળ જતા એ બીજ પર વિકાસની તેજી મંદીઓ આવતી ગઈ. નયસારના ભવથી સત્તાવીસમા ભવે એ બીજ વિકસીને વિરાટ વડલામાં પલટાઈ ગયું અને નયસાર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બન્યા. આ અવસર્પિણીના આદ્ય ધર્મપિતા ભગવાન ઋષભદેવ સ્વામીથી પણ પહેલાના કાળ સાગરના કિનારે ઉભેલા નયસારના જીવનમાં આત્મવિકાસનું એક દ્વાર એવી અણધારી રીતે ખુલી ગયું કે એમના અંતરના ઓરડામાં સમ્યફ દર્શનને પ્રવેશ મળી ગયે, અને મોહિની ગ્રંથિ ભેદાઈ ગઈ. એ નયસાર કેણ હતું અને તેણે કેવી રીતે સમ્ય દર્શન પ્રાપ્ત કર્યું તે આપણે વિચારીએ. . ભગવાન મહાવીર સ્વામીના જીવે મહાવિદેહ ક્ષેત્રમાં સુથાર કેમમાં જન્મ લીધો હતે. તેમનું નામ ત્યાં નયસાર હતું. નયસાર શત્રુમન રાજાના રાજ્યને ગામમુખી હતું. તેમનામાં લાક્ત પારખવાની શક્તિ અજબ હતી. જેમ ઝવેરી રત્નને જોઈને તરત તેની કિંમત કરી શકે તેમ નયસાર લાકડા પારખવામાં ખૂબ હોંશિયાર હતો. એક વખત રાજાએ નયસારને કહ્યું કે મારે એક ભવ્ય મહેલ બનાવે છે. તે માટે ઉંચા પ્રકારના મજબૂત - લાકડા લાવવા છે. એ જમાનામાં અત્યારની જેમ સેમેન્ટ અને કાંકરેટના બેકસીંગ ભરીને મકાન બનતા ન હતા. મકાનમાં લાકડું વધારે વપરાતું. નયસાર બધા સુથારોના નેતા હતા. ગાડાએ આદિના વિશાળ કાફલા સાથે એ જંગલમાં લાકડા લેવા ગયા. રોગ્ય સ્થાન મળતાં તંબુઓ તણાયા અને સહુ પોતપોતાના કામે વળગ્યા. લાકડા ઘણું કાપવાના હતા એટલે બધાને જમવા માટે રસોઈની સામગ્રી લઈને ગયા હતા. બપોરે જમવાને સમય થયો એટલે નયસારે કહ્યું, હમણું કામ બંધ કરો. ધરતી ઘણી તપી ગઈ છે માટે કામ બંધ કરી બધા જમવા માટે ચાલો. તેના દિલમાં દયા, કરૂણ હતી. કંઈક જગ્યાએ આજે જોવા મળે છે કે શેઠ ૧૨ વાગે જમી લે. પછી થેલીવાર આરામ કરે પણ નેકરને જમવા માટે છૂટે ન કરે. આ નયસાર એવો ન હતો. ૧૨ વાગ્યા એટલે બધાને કામ બંધ કરી જમવા બોલાવ્યા. . "." આ વખતે નયસારના હૈયામાં રમતા પરાર્થભાવે એને એક જુદી ભાવનાથી ભાવિત બનાવ્યા. અનંત નિદ્રામાંથી જાગવા કંઈ વર્ષો નથી જોઈતા. જાગૃતિને એકાદ સાદ ઝીલાઈ જાય તે વળતી પળે, માણસ જાગી જઈને સન્માર્ગે ચાલતે થાય છે. નયસારના જીવનમાં એક પળ આવી ગઈ. ભૂખ કકડીને લાગી હતી. ભાણું ભરેલું પડ્યું હતું, ત્યારે આવા Page #542 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૩૭ ભરજંગલમાં એના હૈયામાં એક શુભ ભાવના જાગ્રત થઇ કે મને કેાઈ સંત કે અતિથિ મળી જાય, એ ન મળે તા કોઇ સ્વધી ભાઈ મળી જાય, તે એના લાભ લઇને પછી ભાજન કરું, તે મારું અન્ન પવિત્ર થાય. તે જૈન ન હતા. પણ તેની ભાવના કેટલી પવિત્ર હતી ! તમે આટલા બધા બેઠા છે!, કેટલા શ્રાવકે। ભાવના ભાવતા હશે કે સંત સતીજી પધારે તેા વહેારાવવાના લાભ લઈને જમુ! આ તા સુથાર હતા છતાં અતિથિને જમાડવાની ભાવના જાગી. જયારે પેાતાના ઉપાદાનની જાગૃતિ થવાની હાય છે ત્યારે નિમિત્તના સંચેાગેા પણ કુદરતી મળી રહે છે. નયસાર અતિથિની શોધમાં -નયસાર ભાણા પરથી ઉભા થઇ ગયા. એણે દૂર-સુદૂર આશાભરી મીટ માંડી. જંગલમાં ચારે તરફ્ દૃષ્ટિ કરવા લાગ્યા. શેાધતા શેાધતા નયસાર એક ટેકરી પર ચઢયા, તા નીચે એક મુનિને જોયા, તેથી તેમને ખૂબ આન થયા અને હર્ષભેર દોડતા મુનિ પાસે આવ્યા. મુનિ એકલા હતા. તે સાગારી સંથારા કરવા ઈરિયાવહી પડિમે છે. આ મુનિ એકલા કેમ હતા ? બન્યું એવુ કે ઘણાં સંતા વિહાર કરતા કરતા જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. વિહાર કરતા આ સાધુ શારીરિક કારણે પાછળ રહી ગયા. જંગલમાં તેા કેડીના ઘણુા રસ્તા નીકળતા હૈાય. આ સંત કેડીના માર્ગે એકલા ચઢી જતાં ભૂલા પડી ગયા. વચમાં ઘણાં ડુંગરા ને ટેકરા આવ્યા. ચારે તરફ માર્ગ શોધવા લાગ્યા પણ સાચા માર્ગ જડતા નથી. ગરમી કહે મારુ કામ. ખરાખર ખરા ખપેાર થઇ ગયા. સંત ભૂખ તરસથી આકુળવ્યાકુળ થઇ ગયા છે. ગરમીમાં કંઠે સુકાવા લાગ્યા. આંખે અંધારા આવવા લાગ્યા. હવે ચાલવાની શક્તિ રહી નથી. એટલે મુનિએ વિચાર કર્યા કે ખરેખર હું ભૂલા પડયો છુ. કાઈ માર્ગ બતાવનાર માણસ દેખાતા નથી. નજીકમાં કાઈ ગામ પણુ દેખાતુ નથી. તા હવે સાગારી સથારી કરવા તે મારા માટે શ્રેષ્ઠ છે. ત્યાં નયસાર પહેાંચી ગયા. અને વંદન કરીને કહ્યું, અહા ગુરૂદેવ ! આપ આવા ભયંકર જંગલમાં એકલા કયાંથી આવી ચઢ્યા ? જગલમાં મંગલ :-મુનિએ કહ્યું, દેવાનુપ્રિય ! વિશાળ સાધુ સમુદાય સાથે વિહાર કરીને જતાં શારીરિક કારણે પાછળ રહી જવાથી હું માર્ગ ભૂલવાથી ચારે માજુ ખૂબ ફર્યો પણ મારે જે ગામ જવું છે તે ગામ જવાના માર્ગ ન મળ્યા, અને ફરતા ફરતા આ અટવીમાં આવી પહોંચ્યા છું. ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયા છું, પણ મને એનું દુઃખ નથી, કારણ કે જૈન મુનિએ આવા પરિષદ્ધ હસતા હસતા સહન કરે છે, પણ મારી સાધુ સમુદાય મારી ચિંતા કરતા હશે તેનું મને દુઃખ થાય છે. માટે ભાઈ! તું મને માર્ગ બતાવ. જેના દિલમાં સંતની સેવા કરવાના અપૂર્વ આનંદ છે, તેવા નયસાર કહે છે ગુરૂદેવ ! આપનું મુખ જોતાં એમ લાગે છે કે હવે આપનામાં ચાલવાની શક્તિ રહી નથી. મુખ કરમાઇ ગયું છે. ભૂખ તરસ આપને પીડી રહી છે. વળી અત્યારે તે ધરતી પર પગ મૂકાતા નથી, માટે આપ અમારા તંબુમાં પધારો. અમારા તંબુ નજીકમાં છે. અમારા માટે બનાવેલ ખાવાનું, નહાવા માટે કરેલ ગરમ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શારદા રત્ન પણ તૈયાર છે. બધું નિર્દોષ છે. આપ પધારો અને મને લાભ આપીને પાવન કરો. આ પળ અજબની હતી. નયસારની ઉચ્ચ ભાવના જોઈને મુનિ તેમની સાથે ગયા. દાનનું પાત્ર પવિત્ર હતું. નયસારે મુનિને નિર્દોષ આહાર પાણે વહરાવ્યા. જંગલમાં મંગલ રચાઈ ગયું. નયસારનું મન પ્રસન્ન બનીને નાચી ઉઠયું. એની ભાવના સાચી હતી તે શ્રેષ્ઠ સુપાત્ર મળી ગયું. આહાર પાણી કર્યા બાદ ડીવાર વિસામે ખાઈને થાક ઉતાર્યો, પછી મુનિએ કહ્યું, ભાઈ! હવે હું જાઉં છું. નયસારે કહ્યું હું આપને માર્ગ બતાવવા માટે આવું છું. મુનિને ટૂંકા રસ્તેથી લઈ ગયા, સંત સમુદાયમાં ભેગા થયા. પછી નયસાર જ્યારે જવાની તૈયારી કરે છે ત્યારે સંતે એને મોક્ષને ભાવમાર્ગ સંક્ષેપથી કહી સંભળાવ્યો. સંસારમાંથી કર્મમુક્ત થઈને સિદ્ધશિલા ભણી જવાનો મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયેલા આત્માના કેવા બે હાલ થાય છે? એ ક્યાં ક્યાં ભટકે છે? એ કઈ કઈ રીતે અથડાઈ, કુટાઈને લોહીલુહાણ બને છે ! એને જન્મ–જરા-મરણના કેવા કારમાં દુખે સહન કરવા પડે છે, અને આ બધાથી મુક્ત થઈને સર્વ દુઃખ રહિત સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મ પદ પામવાનો ઉપાય કર્યો છે? એ બધી વાત મુનિએ નયસારની આગળ રજુ કરી; નયસારે દ્રવ્ય માર્ગ બતાવ્યો તે મુનિએ એને ભાવમાર્ગ તાવ્યું. નયસારે મુનિના મુખેથી ભાવભીની આંખે સદ્ધર્મ અને નવકારમંત્રને સ્વીકાર કે. સર્વ પાપને અને સર્વ દુઃખનો નાશ કરીને સદગતિ આપનારો ધર્મ એણે હૈયાના બહુમાનથી ગ્રહણ કર્યો. નયસારના આત્મામાં થયેલો પ્રકાશ –શાસ્ત્ર કહે છે કે કેવળજ્ઞાન પૂર્ણ પ્રકાશ છે. એને આંશિક પ્રકાશ સમ્યગ દર્શનમાં છે. સંસાર પરના નિર્વેદભાવ અને મેક્ષ પરના સંવેગ ભાવના પ્રભાવે પરિણામની વિશુદ્ધિ થઈ. મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈ. ૬૯ ક્રોડાકોડ સાગરોપમ ઝાઝેરા કર્મો ક્ષય થયા અને સમ્યગદર્શનને સૂર્ય ઉદયમાન થયો. સમ્યગદર્શનના સૂર્યોદયથી મિથ્યાત્વના અંધકારથી ભરેલા નયસારના જીવનમાં પ્રકાશ પથરાયો. ભગવાન શ્રી મહાવીર સ્વામી તરીકેના ભવમાં તીર્થકરત્વના જે તે જ ઝળહળી ઉઠવાના હતા એની ઉષા નયસારના અંતરના આકાશે આમ અણધારી રીતે પ્રગટી ઉઠી. બસ હવે દર્શન સાચું મળી ગયું. દષ્ટિ હવે સમ્યફ બની ગઈ. સ્વસંવેદનથી અને જડ ચેતનનું સ્વરૂપ સમજાતાં નયસારના આત્મામાં અપૂર્વ આનંદ થયા. બહિરાત્મ દશા ટળી ગઈ અને અંતરાત્મ દશા આવી ગઈ. બહિરાત્મા કાયાને આત્મા તરીકે માને, એટલે જે કાયાનું તે પિતાનું માને. કાયામાં અનાજ ગયું તે માને કે હું ધરા અને પુષ્ટ થયા. પછી ભલેને ધર્મ વિના આત્મા દુઃખી અને દુર્બળ હોય. કાયા મેલી તે પિતાને મેલે માને. કાયા માંદી તે પોતાને માંદો માને. કાયાના સગાવહાલા જે હયાત નહિ તે પિતાને એકલે અટૂલે માને. કાયાને સગવડ તે પિતાને સુખી માને, અને કાયાને અગવડ તે દુખી માને. આ બહિરાત્મ દશા છે તે પાપ રૂપ છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૩૯ અહિરાત્માએ જગતમાં જે મત અને વલણુ કાયા માટે ધરાવે છે તેને ખસેડી આત્મા માટે ધરાવે તે અંતરાત્મા. અંતરાત્મ દશામાં આત્મા તેા કાયાના સાક્ષી માત્ર ખને. આત્માના ક્ષમાદિ આંતરકુટુંબ રહિતપણામાં પણ પેાતાને માંદો, મેલા, એકલા અટુલા અને દુઃખી માને પણ કાયાના મંદવાડ, મેલ વગેરેમાં નહિ. આંતરભાવ એટલે કાયાના સાખીધર. સાખીધર એટલે કાયાના રગમાત્ર જોયા કરવાના. કર્મ ને પલ્લે પડેલી અર્થાત્ કર્મના ઉદયને વશ પડેલી કાયાને કેવા રંગ કરવા પડે છે. તે ફક્ત આત્માએ નિહાળવાનું. તે ક્રમ સમજે કે કાયા એ હું નહિ, કાયા તે ભાડૂતી અને આત્મા તે હું. શરીર માટે કરવું પડે તે માને કે આ ભાડૂતી કાયાના મેહથી મેં આ કાર્ય કર્યું. ખાવાની લગની નથી પણ કાયા (શરીર) ચાલતી નથી માટે ખાવાનું છે. એ રસપૂર્વક નહિ પણ સાક્ષી તરીકે. એમ કાયાની દરેક વાતમાં પાતે માત્ર સાક્ષી રાખે પણ એમાંનું કંઈ જ પેાતાનું નહિ. તમે જતા હૈ। અને સિપાઈ પરાણે તમને રસ્તે જતા કોઇની સાક્ષી માટે કાર્ટીમાં લઇ જાય તા તમે શું કરે ? અલિસ સાક્ષી બની ઓછામાં ઓછી પંચાતે પતાવા ને ? તેમ આપણે આપણી કુટિલતાથી ક સિપાઈના હાથમાં પકડાઈ ગયા છીએ. તેા આપણે તે માત્ર સાક્ષી આપવાની, ટુંકમાં પતાવવાનું, પેાતાનું નહિ કરવાનું, રસ નહિ લેવાના, માણસ કાયાની ક્રિયા પાતાની માનીને કરે, એમાં રસ લે એટલે કર્માંથી બંધાય, પણ પેાતાની માનીને ન કરે, રસ ન લે, કે પતાવે, માત્ર સાક્ષી અને તા છૂટકારો પામે. રસ લે એટલે પરતંત્ર અને સાક્ષી બને એટલે સ્વતંત્ર. તમને શું પસંદ છે ? પરતંત્ર અને બંધાવાનું કે સ્વતંત્ર અને છૂટવાનું ? એ બંધાવાનું પસંદ ન હોય તેા રસ લેવાનું છે।ડી ઉદાસીન બને. પાતાનું–મારાપણું છેાડી ઇઇ કાયાને પારકી માનેા અને કે પતાવવાનું રાખો. હિરાત્મા એ કાયાને આત્મા માને. એમાં ભરપુર રસ લે એટલે એને તે આત્માને સુંદર બનાવવાની વાત નહિ. તે તા જુએ છે કે કાયાના મેલ ગયા ને? બસ થઈ ગયા સુંદર પણ એના કરતાં કંઈક ગણા મેલ ને ડાઘ આત્મા પર લાગેલા હાય એની ચિંતા જરાય ન કરે. બહિરાત્માએ ખાદ્ય પુદ્ગલની સુંદરતાના પ્રેમી અને અંતરાત્માએ આત્માની સુંદરતાના પ્રેમી. બહારની સુંદરતામાં ખર્ચ લાગે, મહેનત લાગે ને ઉપરથી બેવકુફ બનવાનું થાય. મેલું થયેલું કપડું સાફ કરવા એ રૂપિયાના સાબુ જોઈ એ, પાણી જોઈ એ, બાહ્યની પાછળ કેટલી રામાયણ, કેટલા ખર્ચ અને સમયના ભાગ. જાગ્રત આત્માને આ કામ કરવાનું પસંદ ન હોય પણ કમ ના ઉય હાય તા કરવું પડે છતાં એ કરે છે. વેઠીયાની વેઠ જેવુ'. રસ લીધા વિના. સાક્ષી તરીકે, કર્તા તરીકે નહિ. ;રનાન કરવું પડે તે માને કે આ પારકી વેઠ કરવી પડી, શું કરીએ ? આ દેહની ગુલામી લઇને બેઠા છીએ તેા આ કરવું પડે છે, પણ હવે એને ગમે તેમ પતાવા, પણ બહિરાત્મા તેા કર્તા બની બેસે છે અને કાયાને પેાતાની માને તેથી સમજે છે કે હુ કેવા ઉજળા અને સ્વચ્છ થયે! કેવુ. સરસ મે સ્નાન કર્યું...! અંતરાત્મા એમ વિચાર કરે કે કાયાના માહમાં ફસાઈ કાયાને અનુકૂળ એવું કરવા પાછળ મેં મારા આત્માના અને મહામૂલા માનવ જીવનના સમય બધા ખુવાર કર્યા. એમાં ય કાયાનુ' સુધારવાનુ તે પુરુ' થયું નહિ, અને આત્માનું એટલે કે માટું Page #545 -------------------------------------------------------------------------- ________________ ४४० શારદા રન પિતાનું સુધારવાનું ગુમાવ્યું ! બસ, હવે જે સમય બાકી છે એમાં બને તેટલું આત્માનું સારું કરી લઉં! નયસારના આત્મામાં બહિરાત્મ દશા ટળી અને અંતરાત્મ દશા આવી. સમ્યકત્વને સૂર્ય ઉદયમાન થયે. એના તેજમાં જીવનને દોરતા દોરતા નયસારે એક દિવસ મહામંત્ર શ્રી નવકારમંત્રના સ્મરણપૂર્વક દેહનો ત્યાગ કર્યો, અને સૌધર્મ દેવલેકમાં ગયો. નયસારના જીવનમાં આવી ગયેલી પ્રકાશની એક પળે એના જીવનને કેઈ નવો વળાંક આપ્યો, અને એ સૌધર્મ દેવલોકમાં દેવ થયા. દેવલોક પણ કયાં કઈને કાયમ સંઘરી રાખે છે? એક દિવસ દેવકને દીર્ઘ આયુષ્યકાળ પૂર્ણ થયો અને એ દેવ વિશાળ વૈભવેથી છલકાતા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવતીના ઘર આંગણે એમના પુત્ર રૂપે જન્મ પા. એનું નામ મરીચિ પાડયું. પિતાની રિદ્ધિ સિદ્ધિ ચક્રવતીની હતી, છતાં એક દિવસ જાગવાની એક પળને મરીચિએ આવકારી લીધી. ભગવાન ઋષભદેવ કેવળજ્ઞાન પામ્યા પછી ભરત મહારાજા પ્રભુના વંદને આવ્યા. મરીચિ પણ સાથે હતા. પ્રભુની મીઠી મધુરી ધર્મદેશના સાંભળતા એને સંયમની લગની લાગી. પિતા ભરત મહારાજાની અનુમતિ મેળવીને સંસારની દમ દમ ઋદ્ધિને ઠુકરાવી દઈને મરીચિ ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા લીધી. . ભગવાનના પગલે પગલું ઉઠાવતા મરીચિ મુનિ ચારિત્ર ધર્મની એક પછી એક ગથારને પાવન કરતા આગળ વધવા માંડ્યા, પણ એક એવી પ્રમાદની પળ આવી ગઈ કે મુનિ મેહમાં મુંઝાયા. ઉનાળાના દિવસે હતા. ખુલ્લા પગે ચાલતા કાંટાકાંકરા વાગે તે સહન ન થાય. ભગવાનને મુનિધર્મ તો છત્રની છાયામાં માનતે ન હો, પગમાં પગરખા પહેરવાની આજ્ઞા ન હતી. મરીચિથી જીવનભર સ્નાન કરાય નહિ અને લેચ કરે એ કઠીન લાગ્યું. ભગવાનના મુનિધર્મને તે સ્નાન સાથે સ્નેહ ન હતો. વિલેપનની તે વાત જ શી ! મરીચિમુનિ આ પરિષહ સામે ટકકર ઝીલી ન શક્યા. ચારિત્રને આવરતી કર્મની ફેજ પ્રબળ બની અને મુનિએ નવો વેષ સ. દિલમાં રહેલી દાક્ષિણ્યતા ઘરભણી પીછે હઠનું પગલું ભરવા સાફ ના કહી રહી હતી, તેથી મરિચી મુનિએ ત્રિદંડી સંન્યાસીને વેશ ધારણ કર્યો. માથે શિખા રાખી. હાથમાં દંડ! થોડો પરિગ્રહ! ભગવા કપડાં ! છાયા માટે છત્ર! ચંદનના સુગંધી લેપ! અલ્પ જળથી સ્નાન અને પગમાં પગરખા ! પ્રમાદની પળે મરિચિ મુનિને મુંઝવ્યા ને તેમણે આ રીતને નવો વેષ સો, પણ એમની શ્રદ્ધા મજબૂત હતી તેથી તે કહેતા-ભગવાનનો માર્ગ સાચે છે, પણ હું આવું કઠણ સહન કરી શક્ત નથી, તેથી ત્રિદંડીને વેશ રાખીને ભગવાનની સાથે ફરતે, અને ભગવાન જ્યાં બિરાજે ત્યાં તે તેમના સસરણની બહાર બેસતો અને પોતાની પાસે જે કઈ આવે તેને ધર્મને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડીને ભગવાનની પાસે મોકલો. કે ભગવાનથી જુદા થયેલા મરીચિ વિચારથી ભગવાન ઋષભ દેવના અનુયાયી રહ્યા હતા. એમને ન વેશ જોઈને લેકે એમને ધર્મ પૂછતા. સાચે સંયમ તો તેઓ Page #546 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૪૧ ભગવાન ઋષભદેવના મુનિસંઘમાં જણાવતા. પોતાની ત્રુટી કબૂલતા, એમની આંખમાં એક છૂપું આંસુ પણ સરી પડતું. અનેક માણસોને સદ્ધર્મ સમજાવીને પ્રભુના શ્રમણસંઘમાં સામેલ કરતા. વિહાર તેઓ ભગવાનની સાથે કરતા. થોડા વર્ષો આ રીતે ચાલ્યું. આચારથી અલગ થયેલા મુનિ હજુ વિચારથી વેગળા નહોતા થયા. કંઈક આત્માઓને એમણે પ્રભુને સંયમ માર્ગ ચીંધ્યો. વર્ષો વીત્યા. વિનીતા નગરીનું ઉદ્યાન પ્રભુની પધરામણીથી પ્રસન્ન બની ઉઠયું. મહારાજા ભરત, પ્રભુની ધર્મદેશના સાંભળવા આવ્યા. તીર્થંકર પ્રભુની વાણી એટલે જાણે વરસ્યા બારે મેહ ! સાંભળ્યા જ કરીએ. ઉઠવાનું મન ન થાય. ભગવાનની દેશના પૂરી થયા બાદ ભગવાનને વંદન કરીને ભરત મહારાજાએ પૂછ્યું, હે મારા ત્રિલકીનાથ ભગવાન ! આ સમવસરણમાં કઈ એવો જીવ છે ખરો કે જેના લલાટમાં તીર્થકરત્વના લેખ લખાયા હોય! ભગવાને મરીચિ તરફ આંગળી ચીંધતા કહ્યું કે હે ભરત! આ સમવસરણની બહાર તારો પુત્ર મરીચિકુમાર અત્યારે જે ત્રિદંડીના વેશમાં છે તે આ ચોવીસીમાં ચરમ તીર્થકર ચોવીસમા મહાવીર સ્વામીના નામે બનશે. પોતાના પુત્રનું આવું મહાન ભાવિ ! ભરત મહારાજાને ખૂબ આનંદ થયો. પ્રભુએ ફરીને કહ્યું ભરત!મરીચિ મહાવીર થશે, એ પહેલા વચ્ચે વચ્ચે ઘણી મહાન ઋદ્ધિઓનું એ સ્વામી પામશે. પોતનપુરમાં ત્રિપૃષ્ઠ નામના પહેલા વાસુદેવ થશે, અને મહાવિદેહ ક્ષેત્રમાં મૂકાઇ નગરીમાં પ્રિયમિત્ર નામના ચકવતી થવાના લેખ પણ મરીચિના લલાટે લખાયેલા છે. આ વાત સાંભળીને ભરત મહારાજાનું દિલ મરીચિમાં છૂપાયેલા ભવિષ્યના ચરમ તીર્થકર મહાવીરને વંદન કરવા તલસી રહ્યું હતું. તેઓ મરીચિની પાસે આવીને વંદન કરતા બોલ્યા. મરીચિ ! તમે સંન્યાસી છે. ભગવે તમારે વેશ છે. ભરત ખંડના પ્રથમ ચક્રવતી પિતાના તમે સંન્યાસી સંતાન છે, એથી નહિ પણ તમે આ વીસીમાં તીર્થપતિ ચરમ તીર્થકર ચોવીસમા મહાવીર સ્વામી થવાના છે, માટે હું તમને વંદન કરું છું. ત્રિપૃષ્ઠ વાસુદેવ અને ચક્રવતી પણું તમારા ચરણમાં આળોટવાનું છે, માટે વંદન નથી કરતે પણ મારી વંદયું તો તમારામાં છુપાયેલા મહાવીરને જ છે! ભરત મહારાજા તે આમ કહીને વિદાય થઈ ગયા. મરિચી ભાવીની ઋદ્ધિના કલ્પના દર્શનને પણ પચાવી ન શક્યા. એમના હૈયામાં ગર્વભર્યા બોલ ઘૂમરાવા માંડ્યા. હું વાસુદેવ! હું ચકવતી ! હું તીર્થકર ! મરીચિ ઉભો થઈ ગયો. આનંદની ચપટી અને હર્ષને વ્યક્ત કરતું ગર્વ નૃત્ય કરતાં એ બેલ્યા. “આવો વારેવાના વાસુદેવામાં હું પહેલો ! પિતા રે વાર્તાનામ” ચકવતીઓમાં મારા પિતા પહેલા “પિતામહ કિન્નાનાં” તીર્થકરોમાં મારા દાદા કષભદેવ પહેલાં “ મમણો ઉત્તમં કુરુમ્ ” અહે મારું કુળ કેવું ઉત્તમ! વળી હું ચવતી થઈશ અને તીર્થકર પણ થઇશ. આ નૃત્યમાં મરીચિ ભાન ભૂલ્યા. કુળને મદ કરવાથી એમણે નીચગોત્ર નામ કર્મ બાંધ્યું. માનકષાય આવી ગઈ. બાહુબલીની કેટલી અઘોર સાધના ! અરે, તેમના શરીરે વેલડીઓ વીંટળાઈ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શારદા રત્ન ગઇ. પ`ખીઓએ માળા નાંખ્યા. કેટલી જબ્બર સાધના ! છતાં માનના એક અંકુરે ! હું ભગવાન પાસે જાઉ તા મારા ભાઈએને મારે વંદન કરવા પડે ને! આટલી માનકષાયે કેવળજ્ઞાન અટકી ગયું. જ્યાં માન ગયું કે તરત કેવળજ્ઞાનની જ્યાત પ્રગટાવી. મરીચિને માન આવી ગયું ને નીચગેાત્રક ના બંધ પાડયો. એ કમ આગળ જતાં મહાવીર સ્વામીના ભવમાં ઉદ્દયમાં આવશે. કેટલાંક વર્ષો વીત્યા. ભગવાન ઋષભદેવ નિર્વાણુ પધાર્યા. હવે મરીચિ માટે સ્વતંત્ર વિચરણના માર્ગ ખુલ્લેા હતા, પણ એનામાં રહેલી વિચાર શ્રદ્ધાએ એને ભગવાનના સંત પરિવાર સાથે રહેવા દીધા પણ એક ક્ષણ એવી આવી કે જયારે મરીચિની વિચારજયાત આંધીમાં અટવાઈ. મરીચિ બિમાર પડો. શિષ્ય તે તેમની સાથે હતા નહિ, સેવા કાણ કરે? નિગ્રંથ સાધુઓની આચાર સહિતા એમને અસંયમી મરીચિની સેવા કરતી રાકતી હતી. મરીચિના તનમાં વ્યાધિની એક આંધી આવી અને અત્યાર સુધી સ્થિર રહેલી એની વિચાર યાત ડગમગી ઉઠી. તેના મનમાં થયું, આ મુનિએ કેવા ? આંખની શરમ પણ અભરાઈ એ ચઢાવી! મે કેટકેટલા કુમારોને પ્રતિબાધીને એમના સંધમાં સામેલ કર્યો છે! આજે હુ બિમાર પડો છું છતાં મારી સામે કાઈ નજર પણ કરે છે! હવે કાઈ પણ આવે તેા અને પ્રતિાધીને મારા શિષ્ય બનાવવા ! એક વખત કપિલ નામના એક ધ–જિજ્ઞાસુ મરીચિ પાસે આવ્યા. પ્રથમ તા એણે એને ઋષભ સંધમાં ધર્મ જણાવ્યા. ડગમગેલી વિચાર જ્યેાત હજુ સાવ બુઝાઈ ગઈ ન “હતી. કપિલે પૂછ્યું, શું ધર્મ ભગવાન ઋષભદેવના સાધુ–સંધમાં છે! આપની પાસે નથી ? મરીચિની આંખ આગળ પેાતાની માંદગી તાજી થઈ અને ત્યારે મુનિઓએ કરેલી બેદરકારી તરવરી ઉઠી. કપિલમાં એને શિષ્યત્વની યાગ્યતા દેખાઈ. પતનની પળે સાવધાની ગુમાવીને મરીચિએ જવાબ આપ્યા કપિલ ! અહીં પણુ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. કપિલને તા ધર્મની છાપ જોઇતી હતી. એણે સાચ જુની પરીક્ષા કર્યા વિના ભગવા વસ્ત્રો પહેર્યા. મરીચિનુ દિલ સંતાષાયુ'. નાનકડા લેાભે મિથ્યાત્વના ઉદયને જગાડીને આત્માને અંધકારમાં મૂકી દ્વીધા. ધર્મ ત્યાં પણ છે ને અહીં પણ છે, માત્ર આટલા સત્ય માથી વિપરીત વચનથી મરીચિએ સંસારનુ' દીર્ઘ પરિભ્રમણ ઉભું કર્યુ.. જીવનની છેલ્લી પળ સુધી પણ મરીચિનું વિપરીત પ્રરૂપણુનુ આ પાપ અનાલેાચિત રહ્યુ. ત્યાંથી મરીને ચાથા ભવે પાંચમા બ્રહ્મદેવલાકમાં દેવ થયા. ઋષભદેવ જેવા દાદા મળ્યા ને એમની પાસે દીક્ષા લીધી. ભરત જેવા પિતા મળ્યા અને અનુપમ સૌંયમ માર્ગ મળી ગયે. છતાં મરીચિનુ' ઉર્ધ્વ પ્રયાણુ બ્રહ્મ દેવલાક આગળ આવીને અટકી ગયું. આમાં આચાર વિચારની જ્યાત બૂઝાઈ ગઈ અને પાપ અનાલેાચિત રહ્યું. એ કારણે કઈ નાના સૂના ભાગ નહેાતો ભજવ્યેા. મરીચિના ભવમાં થઈ ગયેલી નાની ભૂલના ગુણાકાર થતા ચાલ્યા અને મરીચિને હવે પછી કેટલાય ભવેશમાં સમ્યગ્દન ન મળ્યું. દેવના આયુષ્યકાળ પૂર્ણ થયે તે પાંચમા ભવે કાલ્લાક નિવેશમાં ૮૦ Page #548 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા. ત્યાં છઠ્ઠા ભવમાં થૂણા નગરીમાં પુષ્યમિત્ર નામે બ્રાહ્મણુ થયા. ત્યાં લાખ પૂર્વનું આયુષ્ય હતું. મિથ્યા દર્શનની પુષ્ટિ અને ગુફાઓમાં રહીને અજ્ઞાન તપ કરતા આયુષ્ય પૂર્ણ કરી સાતમા ભવે સૌધર્મ દેવલેાકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. આઠમા ભવે ૬૪ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિઢ'ડી વેશના સ્વીકાર કર્યાં. નવમા ભવે ઈશાન દેવલાકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. દશમા ભવે મદર નામના સનિવેશમાં ૫૬ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણુ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધા. અગીયારમા ભવે સનતકુમાર દેવલેાકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. બારમા ભવે શ્વેતાંબિકા નગરીમાં ૪૪ લાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ નામે બ્રાહ્મણુ થયા. ત્યાં ત્રિૠડી વેશ લીધેા. તેરમા ભવે મહેન્દ્ર દેવલેાકમાં દેવ થયા. ચૌદમા ભવે રાજગૃહ નગરીમાં ૩૪ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર વિપ્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિમંડી વેશ ધારણ કર્યાં. પંદરમા ભવે બ્રહ્મ દેવલાકમાં દેવ થયા. ૪૪૩ ત્રિૠડી વેશ ધારણ કર્યા. ત્રિૠડી વેશ લીધા. ૭૨ મરીચિના ભવમાં થયેલી ભૂલના ગુણાકાર એવા તેા ધરખમ આવ્યા કે મરીચિના ત્રીજા ભવથી સ્થાવર બ્રાહ્મણના ચૌઢમા ભવ સુધી એ જીવને ક્રમશઃ બ્રાહ્મણ જન્મમાં ત્રિૠ'ડી વેશ અને દેવલાક મળતા રહ્યો. આટલા કાળમાં તેને જૈનધર્મનુ' સાધુપણું દુ ભ ખની ગયું. કુળમદનું કર્મ કઈક ક્ષીણ થયું અને ૧૬ મા ભવમાં રાજગૃહ નગરમાં વિશ્વભૂતિ નામના રાજકુમાર તરીકે ઉત્પન્ન થયા. આ ભવમાં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરી. અમુક પ્રસંગ ઉપસ્થિત થતાં તેમણે ત્યાં નિયાણું કર્યું કે મારા તપ–સંયમનુ ફળ હાય તા હું અપૂર્વ બળના ધણી થાઉં. ત્યાંથી કાળ કરીને સત્તરમા ભવે સાતમા દેવલાકે ગયા. અઢારમા ભવે પાતનપુરના પ્રજાપતિ નામે રાજાની પ્રભાવતી રાણીની કૂક્ષીએ ત્રિપૃષ્ઠકુમાર તરીકે જન્મ લીધા. વાસુદેવની માતા સાત સ્વપ્ના દેખે છે તે રીતે પ્રભાવતી રાણીએ સાત સ્વપ્ના જોયાં અને ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. એક વખત સમાચાર આવ્યા કે એક યુવાન સિંહે સહાર લીલા આદરી છે. ખેડૂતાએ ઘણા પ્રયાસ કર્યા પણ તેમાં તે ફ્રાવ્યા નહિ. ખેતરાનું રક્ષણ ભયમાં હતું. આ વાત સાંભળી ત્રિપૃષ્ઠ વાસુદેવ રથમાં બેસીને જ્યાં સિંહ હતા ત્યાં આવ્યા. એમના રથના અવાજથી સિંહ એક વાર જાગ્યા. રથમાં બેઠેલા ત્રિપુષ્ઠ વાસુદવે સિહની સામે યુદ્ધના પડકાર ફે‘કચો. સિ ́હુ સાબદો બનીને જાગી ઉઠયો. સિ...હ સામે સીધા સ`ગ્રામ કરવાની આ પળને વાસુદેવ કેમ જતી કરે! એમણે બાંયા ચઢાવી. સિંહુ એકલા હતા. એના હાથમાં વળી શરૂ કર્યાંથી હાય ! વળી એ જમીન પર હતા. ત્રિપૃષ્ઠને પેાતાની યુદ્ધ રીતિ અન્યાયી લાગી. એ તરત રથમાંથી નીચે ઉતરી ગયા. શસ્રોને ફગાવી દઈને એ સિંહુ તરફ્ ધસ્યા. આવી વીરતા, પરાક્રમ સિંહને જીંદગીમાં આ પહેલી વાર જોવા મળ્યાં. મારુ' નામ પડે ને લેાકેા ભાગી જાય એના બદલે આ વીરપુરુષ તે સામે આવ્યેા. સિંહ સાબદો બની ગયે. એણે જોરદાર ત્રાડ પાડી. ત્રિપૃષ્ઠે સામી રાડ નાખી. હું વનરાજ ! બળાબળના નિણ્ય કરવા મેદાનમાં ઝંપલાવ! આ રીતે રાડેા પાડવાથી શું વળવાનું છે ? Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શારદા રત્ન સિંહ ચાર પગે કૂદથો. ત્રિપૃષ્ઠે પણ અનૂની ફાળ ભરી. માનવ-પશુ વચ્ચેના સ’ગ્રામ અજબના હતા, પણુ આ તા છે વાસુદેવનુ ખળ ! વાસુદેવની આગળ કાણુ જીતી શકે? વળતી પળેામાં ત્રિપૃષ્ઠના નખરાળ પંજામાં સિંહનુ· જડબું આવી ગયું, અને એ સિહુ ઉભા ઉભા ચીરાઈ ગયા. સિંહના મનમાં થયું કે અરરર....હું એક સામાન્ય. માનવીથી મરાયા ? તેને મૃત્યુનું દુ:ખ નથી તે કરતાં પાતે જેવા તેવાના હાથે મરાયે એનું મનમાં ઘણું દુઃખ હતું. માનવ પાસેથી મળેલી હારનું દુઃખ એને મૃત્યુથી વધુ પીડા આપી રહ્યું, વનના રાજા સિંહ સિસકાર નાંખતા ધૂળમાં રગદોળાઈ રહ્યો. ત્રિપૃષ્ઠે હર્ષની ચિચિયારી નાખી. સિસકારની કરૂણતાથી રથના સારથી પીગળી ગયે!. એણે કહ્યું. સિંહ ! તુ જો વનના રાજા છે. તે આ ત્રિધૃકુમાર ત્રણ ખંડના રાજા છે. તું ખેદ ન કર. તું સારા બળવાનના હાથે મરાયેા છે પણ તારાથી હીન બળવાનના હાથે નથી મરાયા, માટે એના ખેદ ન કર. એને નવકારમંત્ર સ`ભળાવ્યા. ઘેાડીવારમાં તા સિહે પ્રાણ છેડી દીધા. ઓગણીસમા ભવે સાતમી નરકે ગયા. વીસમા ભવે સિહ થયા. એકવીસમા ભવે ચેાથી નરકે ગયા. બાવીસમા ભવે વિમલ નામે રાજા બન્યા. ત્રેવીસમા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મુકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થયા. ત્યાં ચક્રવતીના સુખા છેાડી દીક્ષા લીધી. ચેાવીસમા ભવે સાતમા દેવલાકે ગયા. પચીસમાં ભવે નંદ નામે રાજકુમાર થયા. એ ભવમાં તેમણે ૧૧ લાખ ૮૧ હજાર માસખમણુ કર્યા અને એવી ભાવના ભાવવા લાગ્યા કે “ જો મુજ શક્તિ હાથે એસી તેા વિ જીવ કરૂ શાસનરસી ’ આ ભાવકરૂણા ઉછાળા પર ઉછાળા મારી રી હતી. આ ભાવના નંદમુનિએ એવી જોરદાર ભાવી કે એ ભાવના ભવનાશિની મનીને તીર્થંકર પદને અપાવનારી બની. એ ભવમાં ભગવાનના જીવે ૨૦ ખેાલનું આરાધન કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. સમાધિમરણે મરીને દશમા પ્રભુત દેવલાકમાં પુષ્પાત્તરાવત સક નામના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. વિરાટ આયુષ્યકાળ પૂર્ણ થયા. તીથ કરપણાની ઋદ્ધિ હવે બારણે ઉભી હતી. મરીચિના ભવમાં કરેલા કુળમદ અને એનાથી બંધાયેલ નીચાત્ર કનું ખાતું ક રાજાના ચાપડે હજુ ચાખ્ખું થયું નહેાતું. ભાગવી ભાગવીને પ્રાયઃ ક્ષીણ થયેલાં આ કમે પાછા પીછે પકડચો અને તે પ્રભુના જીવ માહણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાનંદાની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયા. દેવાનંદાએ ચૌદ સ્વપ્ના જોયા. સવારમાં પતિને વાત કરી. ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું, દેવી ! તું મહાપુણ્યવાન અને મહાભાગ્યવાન છે. તમે તીથંકર પ્રભુની માતા ખનશા. આ સાંભળતા કઈ માતાને આનંદ ન થાય ? પ્રેમથી-આનઢથી ગર્ભનું પાલન કરવા લાગી, પણ એને કયાં ખબર છે કે મારે આનંદ કાં સુધી ટકવાના છે ! ભગવાન ૮રા રાત્રી દેવાનંદાના ગર્ભમાં રહ્યા. તીર્થંકર જેવા તીર્થંકર એક Page #550 -------------------------------------------------------------------------- ________________ શાહા રત્ન બ્રાહ્મણ જાતિમાં અવતરે ! કુદરતના કાનૂનને આ માન્ય ન હતું. આ કાનૂનની સામે બહારવટે ચડેલા કર્મરાજની સામે પડવા જાણે એણે ઈન્દ્રરાજની મદદ યાચી અને ઈન્દ્રરાજનું સિંહાસન ચલાયમાન થયું. એમણે અવધિજ્ઞાનના અજવાળામાં જોયું તો એક મહાન અનર્થ સર્જાવાના સંયેગો ઘડાઈ રહ્યા હતા. એમણે મનોમન એક સખેદાશ્ચર્ય અનુભવ્યું કે શું તીર્થકર બ્રાહ્મણ કુળમાં જન્મે! એક હુંકાર થયે, અને હરિણગમેલી દેવ હાજર થયા. ગર્ભ સંક્રમણનું ઉત્તરદાયિત્વ સ્વીકાર્યું. કર્મની પાસે અન્યાય નથી. તેમજ અનુકંપા પણ નથી. મરીચિના ભવમાં ઉપજેલું કર્મ છેલા ભવમાં ઉદયમાં આવ્યું. ત્રણ અનુપમ જ્ઞાનની સાથે ભગવાન આ દેવાનંદાની કુંખે આવ્યા ! તીર્થંકર ભગવાન ભિક્ષુક કુળમાં કયારે પણ ઉત્પન્ન ન થાય અને થયા એ એક અચ્છેરું બન્યું છે. શકેન્દ્ર હરિણગમેલી દેવને કહ્યું, દેવાનંદા માતાની કુખમાંથી તીર્થકર ભગવાનને ત્રિશલા રાણીની કુક્ષીમાં મૂકો. હરિણગમેષ દેવે દેવાનંદાને અવસ્થાપિની નિદ્રા મૂકીને તેના ગર્ભનું સાહારણ કરીને ભગવાનને ત્રિશલા રાણીના ગર્ભમાં મૂક્યા ને ત્રિશલાના ગર્ભને દેવાનંદાના ગર્ભમાં મૂક્યો. દેવાનંદાના મુખમાંથી સ્વપ્ના નીકળીને જવા લાગ્યા. આ જોઈને દેવાનંદા રડવા લાગી. એક દેવાનંદા દુખીયારી (૨) સુખના સ્વપ્ના ખૂબ નિહાળ્યા, પામી ના કાંઈ બિચારી, એવી દેવાનંદા દુખીયારી, ઈન્દ્રજવે સુરલોકથી એને અચરજ થાતું,ભિક્ષુકળે પરમાત્મા કેમે સહ્યું ન જાતું, કઈ પૃથ્વી પર જહદી જાઓ (૨) દેવાનંદા પાસેથી કઈ પ્રભુજીને લઈ આવે, ત્રિશલાની કુખે પધરાવે. એક દેવાનંદા... પૂર્વે ચોરેલા ઘરેણાંના ડાભડાનું કર્મ ઉદયમાં આવ્યું. તે કર્મના ઉદયે દેવાનંદાના ગર્ભમાંથી રત્નો કરતાં પણ અધિક કિંમતી તીર્થંકર પ્રભુનો ગર્ભ ચોરાઈ ગયો. ત્રિશલા રાણીએ એક પછી એક ચૌદ રવના જોયા. ત્રિશલાદેવી જાગ્રત બન્યા. સવાર પડતાં ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજા પાસે આવ્યા ને રવપ્નાની વાત કરી. સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા રાણીને કહ્યું–તમે મહાભાગ્યવાન છે. પુણ્યવાન છે. તમારા સ્વપ્નાના ફળરૂપે તમારી કુક્ષીમાં તીર્થકર ભગવાન જન્મશે. આ સાંભળી માતાના આનંદનો પાર ન રહ્યો. સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નાનું ફળ પૂછ્યું. તેમણે કહ્યું. મહારાજ ! આપને ત્યાં ત્રણ જગતના ઉદ્ધારક તીર્થંકર પ્રભુનો જન્મ થશે. આ સાંભળનાં સૌના આનંદને પાર ન રહ્યો. રાજાએ પંડિતને ખૂબ દાન આપીને વિદાય કર્યા. રાજાને ત્યાં ઢોલ નગારા અને શરણાઈઓ વાગવા લાગ્યા. રાજાએ ખૂબ દાન દેવા માંડ્યું. જેમ જેમ દાન દેતા જાય તેમ તેમ ભંડારો ભરાતા જાય. ત્રિશલા માતાને પણ સારી સારી ધર્મ ભાવનાઓ થાય છે. માતા આનંદપૂર્વક ગર્ભનું પાલન કરી રહ્યા છે. પ્રભુએ માતાની કુશલતા માટે હિલનચલન બંધ કર્યું પણ એની અસર વિપરીત થઈ. ત્રિશલાને પોતાના ગર્ભની કુશળતામાં સંદેહ ઉત્પન્ન થયો ને આખું રાજકુળ રડવા લાગ્યું. ઢોલ નગારા બંધ થઈ ગયા. પ્રભુએ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શારદા રત્ન જ્ઞાનથી જોયુ' ને હલનચલન શરૂ કર્યું.. પ્રભુએ જ્ઞાન દ્વારા જોયું કે મારું આયુષ્ય કેટલું છે ને માતાપિતાનું આયુષ્ય કેટલું છે ? ત્યાં એમણે એક સંકલ્પ કર્યા કે મારા જન્મ પહેલાં જો મારા માતાપિતાને મારા પર આટલા બધા રાગ છે તેા જન્મ પછી એ રાગની માત્રાનુ પૂછ્યું જ શું! માટે એમની હયાતિમાં હું સયમ ગ્રહણ નહિ કરું. આ રીતે બરાબર સવાનવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રે સારા નક્ષત્ર અને શુભ યેાગે ચરમ તીર્થંકર આપણા શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીના જન્મ થયા. પ્રભુના જન્મથી ત્રણે લેાકમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયા. નરકમાં રહેલા નારકાએ બે ઘડી શાંતિના અનુભવ કર્યા. ચાસઠ ઇન્દ્રો અને છપ્પન દિક્ કુમારીકાએ બધા ભગવાનના જન્મ મહેાત્સવ ઉજવવા માટે આવ્યા અને ભગવાનને મેરૂ પર્વત પર સ્નાન કરાવવા માટે લઇ ગયા. ખૂબ ધામધૂમપૂર્વક દેવાએ અને સિદ્ધાર્થ રાજાએ ભવ્ય રીતે ભગવાનના જન્મ મહાત્સવ ઉજવ્યા. અને પુત્ર ગર્ભમાં આવતા રાજ્યમાં ધનધાન્યની વૃદ્ધિ ૐ હતી તેથી તેમનું ગુણુનિષ્પન્ન ‘માનકુમાર” નામ આપ્યું. આપણા ભગવાન બાલપણુથી કેવા પરાક્રમી હતા. જન્મ પછી કેવું જીવન જીવ્યા અને કેવા મહાન કાર્યો કર્યો, એ વિષયમાં તા ઘણું કહેવાનું બાકી છે. તેનું વર્ણન કરવા ઘણા સમય જોઇએ. આવા શાસનપતિ ભગવાને તેમના માતાપિતાના સ્વર્ગવાસ પછી ભાઈના કહેવાથી એ વર્ષાં સંસારમાં વધુ રહ્યા, તે પણ અલિપ્ત ભાવે. પછી પ્રવર્જ્યોના પ`થે વિરાટ સાધનાના સ્વામી બન્યા. માહરાજાની સરહદને દબાવી તેના ગુપ્તચરાની શેાધ ચલાવી. કષાય ડાકુઓને શેાધ્યા. મહાભિનિષ્ક્રમણની મહાસાધનાના પુરૂષાર્થ વડે તેને ખાખરા કર્યા. એકપણ કર્મ-પરમાણુ ઊંચું મસ્તક ન કરે તે માટે પ્રથમ સેનાપતિનું ગળું દાબ્યુ. સૌને રસ વિહુણા કર્યાં. નિઃસાર હતાશ બનાવ્યા અને આખરે અહિંસાના અણુભેાંખના એક ધડાકે માહરાજાએ પ્રભુની શરણાગતિ સ્વીકારી, પગમાં પડથો ને તે કર્મ-પરમાણુને વીરે છેલ્લી સહ વિદાય દીધી. મેહરાજા ઉભી પૂંછડીયે ભાગ્યા. તરત શેષ ત્રણ ઘાતીકર્મા પણ પલાયન થયા. ભગવંતે ચૈતન્ય સરહદમાં આવીને આત્માના અનંત સુખ રાજ્યને સર કરી કેવળજ્ઞાનની મુલાકાત લીધી. આત્માના અસંખ્ય પ્રદેશે ચૈતન્ય રાશની પ્રગટી ચૂકી. સ`પ્રદેશે અનંત જ્ઞાન નિધાન પ્રગટાના ઢંકારવ થયા. કેવળજ્ઞાન દીપ પ્રગટ્યો. કેવળજ્ઞાનની વધાઈ સર્વત્ર જયજયનાદથી ગાજી ઉઠી. ઇન્દ્રોએ પ્રભુના કેવળજ્ઞાન-મહેાત્સવ ઉજવ્યેા. પ્રભુએ કેવળજ્ઞાન પામ્યા પછી તેમના મુખેથી વાણીના ધેાધ વહાવ્યા. દુઃખમુક્તિ અને નિર્વાણના ઉપાય છે અનેકાંતદૃષ્ટિ, અહિંસાવાદ અને અપરિગ્રહની ઉપાસના. આ ત્રિવેણી સ’ગમમાં સ્નાન કરનાર જન્મમરણુ રહિત બનીને નિર્વાણુ દ્વીપને જલાવી શકે છે. આપણે આ નિર્વાણુ પથના અમરયાત્રી ખનવું હાય તા વીર પ્રભુ જેવી સાધના સાધીએ.. ભગવાન મહાવીરે આપેલા અહિંસાના ઉપદેશ, સત્ય અને શાંતિના સદેશ અને મૈત્રીભાવનાના પરમમંત્ર અનેક આત્માઓના જીવનમાં આજે પણ પ્રકાશ પાથરી રહ્યો છે. સત્ય, પ્રેમ, કરૂણા, સમતા અને સંયમના આચરણ દ્વારા પ્રચંડ પુરૂષાર્થ કરી Page #552 -------------------------------------------------------------------------- ________________ શારત રત્ન ४४७ પ્રાણીમાત્રને પાવનકારી પંથે પહોંચવાની પ્રેરણું આપી. અરસપરસના વર શમાવ્યા. રાગદ્વેષના તફાને શાંત કર્યા. પ્રેમમૈત્રીની ભાવના પ્રગટાવી શાંતિનો સંદેશ સંભળાવ્યો. આપણે પણ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણું જીવન ઉજજવળ બનાવીએ. આજે ભગવાન મહાવીર સ્વામીના જીવન વિશે ઘણું કહેવાયું છે. સમય થઈ ગયેલ છે. વધુ અવસરે. લાખ લાખ વંદન હે શાસનપતિ પ્રભુ મહાવીરને !” વ્યાખ્યાન નં. ૪૮ ભાદરવા સુદ ૩ મંગળવાર તા. ૧-૯-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! પર્વાધિરાજ પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસ તે આવી ગયે. पर्वाणि सन्ति प्रोक्तानि, बहूनि जिनागमे । पर्युषणा समं नान्यत् , कमेणा मर्मभेदकृत ॥ જિન આગમમાં પર્વો તે ઘણા બતાવ્યા છે પણ પર્યુષણ પર્વ સમાન કેઈ પર્વ નથી કે જે પર્વ કર્મના મર્મને ભેદી નાંખે છે. નૂતન સૂર્ય નૂતન સંદેશ લઈને આવે છે, તેમ પર્વ દિવસો પણ નૂતન સંદેશ લઈ આવે છે, પણ આ કયારે સમજાય? દિલમાં ભક્તિ હોય, હયું કંઈક સંવેદન અનુભવતું હોય, તે પર્વના દિવસોને સમજી શકાય. આવા મહાન પર્વ રૂપ પર્યુષણ પર્વ દિવ્ય સંદેશ લઈને આવી પહોંચ્યા છે. એ સંદેશ છે આત્મશુદ્ધિનો. આ મહાપર્વ દર વર્ષે આવે છે. એના ગુણગાન દર વર્ષે ગાઈએ છીએ, કારણ કે આપણે સૌ વાતના વડા કરીએ છીએ. વિચારોની રમતમાં રમીએ છીએ. કેવળ શબ્દના સાથીયાથી જીવન ચણતર સુંદર બનવાનું નથી. કેવળ કલ્પનાઓથી મહેલ ચણાઈ જવાનો નથી. એ માટે રેગ્ય સાધન સામગ્રી જોઈશે. એ જ રીતે આ મહાપર્વની ઉજવણી પણ ગતિ અને દૃષ્ટિ માંગે છે. પર્યુષણ પર્વ જીવને આત્મનિરીક્ષણ તરફ દોરે છે, માટે આ દિવસોમાં આત્મનિરીક્ષણને સંક૯પ કરવાનો છે. દિવાળીમાં માનવી નફાટાનો હિસાબ કાઢે છે, તેમ આ દિવસે ગયા વર્ષથી આ વર્ષ દરમ્યાન ધર્મઘન કેટલું મેળવ્યું કે ગુમાવ્યું તેને હિસાબ કાઢવાનું સૂચવે છે. એ રીતે આ પર્વ દિવાળી જેવું છે. દરેક છાએ રોજના પાપનું રોજ પ્રાયચ્છિત કરી આત્મશુદ્ધિ કરવી જોઈએ. તે ન બને તે પંદર દિવસે એક વખત પાખી પ્રતિક્રમણની યોજના કરાઈ તે ન કરનાર માટે ચાતુર્માસિક પ્રતિક્રમણ ચોજાયું અને તેમાંથી પણ ચૂકી જનાર માટે આ સાંવત્સરિક પ્રતિક્રમણનું મહાપર્વ–પર્યુષણ પર્વ યોજાયું છે. આ પર્વ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. દિવાળી આવે ને માણસે વાસણને સ્વચ્છ કરે, ઘરને વાળીઝૂડી સ્વચ્છ બનાવે, વસ્ત્રો ધોઈને શુદ્ધ કરે તેમ આ પર્વ માનવીના તનને, મનને અને વચનને શુદ્ધ કરવાનું કહે છે. વસ્તુ જે શુદ્ધ ન હોય તે તેના ઉપયોગ કે Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શારદા રત્ન ઉપભાગમાં હ કે ઉલ્લાસ નથી આવતા, તેમ જીવનશુદ્ધિ વગર કાર્ય માં આન કે સ્ફૂર્તિ ન આવે. આવા આત્મશુદ્ધિના અવસરેરા જીવનમાં વારે વારે નથી આવતા. ભાગ્યશાળી આત્માએ આ અવસરના યાગ્ય ઉપયાગ કરી આત્મશુદ્ધિ કરે છે. આપણે પણુ જીવન આંગણીયે આવેલા આ આત્મશુદ્ધિના અવસરને ઉમંગથી અપનાવીને કલ્યાણ માટે કટિબદ્ધ બનીએ. આત્મશુદ્ધિના સંકલ્પ સાથે આગમનું વાંચન અને સાથે સાથે પ્રાણી માત્ર પર દયાભાવના, સાધર્મિક વાત્સલ્ય, કષાયના ત્યાગ, ખાદ્ય અભ્યંતર તપ અને પાપનુ’ પ્રાયશ્ચિત આદિ આત્મસાધનાના શુભ કર્તવ્યા કરવાના છે. દેહશુદ્ધિ કર્યા પછી વસ્ત્ર પરિધાન કરીએ છીએ, ધૂળકચરા દૂર કર્યાં પછી ચટાઈ પાથરીએ છીએ તેમ મનની મલીનતા દૂર કર્યા પછી ધર્મસાધના કરવી જોઈ એ. મનમાં કાટ ભર્યાં હશે તેા ધર્મસાધનાના આપ નહિ આવે. કાયાથી ગધાતા દિલમાં ધર્મની સુવાસ સંભવશે નહિ, માટે સૌથી પહેલા મનની નિર્માંળતા કેળવવાની છે. માનસિક શુદ્ધિ વડે ગઈકાલના ખરાબમાં ખરાબ માણસ પણ સારામાં સારા બની જાય છે. એ કયાં આપણે નથી જાણતા ? જે મકાનમાં બહુ ધન હાય તે મકાનની તમે કેટલી તકેદારી રાખેા ? કેવી ચાકી મૂકેા ? મનના મકાનમાં નના ઢેર પડેલા છે. એ તમને ખબર છે ? એક એક સવિચાર એક એક રત્ન છે. આપણે મનના મકાનની કેટલી તકેદારી રાખીએ છીએ ? કેાઈ ચાકી મૂકી છે ? આપણે ખરેખર ભ્રમણામાં અટવાયા છીએ. તનના મકાનની આપણે તકેદારી અને ચાકી રાખીએ છીએ. જે તનમાં હાડકાં, માંસ અને લેાહી સિવાય કંઈ નથી. જે ધૂળ સમાન છે, તે આપણને વાસ્તવિક સુખ કે શાંતિ આપવા સમર્થ નથી, માટે મનના મકાનની રક્ષા કરો. મનનુ ધન કોઈ ચારી ન જાય, સવિચાર ચારાઈ ન જાય તેની ખરેખર તકેદારી રાખા. ચાકીદાર બરાબર ગેાઠવી દો. સાત્ત્વિકભાવોને પાષનારા સિદ્ધાંતા, આંતરદૃષ્ટિને ઉઘાડી આપનારા સાધુપુરુષો આ બધા ચાકીદારા છે. મનને દ્વારે આ બધાને સ્થાન આપો, તા તમારું' મનનુ ધન સુરક્ષિત રહેશે અને એ ધન દ્વારા તમે અક્ષય અને અનંત સુખ મેળવશે।, માટે મનની ભૂમિકાને વિશુદ્ધ છનાવીને આત્મસવેદના અનુભવીશું તે। પર્યુષણ પર્વની આરાધના સાક બનવાની છે. બાકી પર્વના દિવસેામાં ધર્મપ્રવૃત્તિ કરીએ અને તે પછીના દિવસેામાં ધર્મનું નામનિશાન પણ રહેવા ન દઇએ એને અર્થશે? ધ્રુમહેલના પાયા : ભાજન કર્યા ખાદ જેમ તૃપ્તિના આડકાર અનુભવાય છે, તે રીતે પર્યુષણુ પર્વ ઉજવ્યા પછી ધસ.ધનાની સુવાસ વડે જીવન મઘમઘી ઉઠવું જોઈએ, એટલે પર્યુષણ પર્વ દરમ્યાન આદરેલી ધર્માંપ્રવૃત્તિ માત્ર આઠ દિવસની નહિ પણ જીવનભરની ખની રહેવી જોઈ એ. મકાનના ચણતરના આધાર પાયા પર છે. પાયાનુ ખચ વધે તે પણ તે ખર્ચ કરી પાયા મજબૂત બનાવવા પડે છે. પાયા વિના મકાન ન બધાય, તેમ શુક્ષુ વિના જીવનનું ચણુતર ન થાય. જીવનના ચણતરના આધાર ધર્મસાધના પર છે, પણ સાધના વિના ધર્મસાધના અસભવ છે. કેાઈ વાર મકાનનાં Page #554 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ચણતર કરતા પાયામાં વધુ ખર્ચ લાગે તેથી તમે શું મકાન ન બંધાવે? બંધાવીએ. ગુણો એ ધર્મ મહેલને પાયો છે. જેમ પાયા વિના મકાન ન બંધાવાય તેમ ગુણ વિના ધર્મ ન આચરી શકાય. કદાચ આચરો તે પણ તે પડી જતાં વાર ન લાગે. પાયા વિનાનું ઘર કેટલું ટકે ? આપણે મકાન ચણવું છે પણ પાયા વિનાનું ! ધર્મ કરે છે પણ ગુણસાધના વિના ! આજે મોટાભાગે આપણી જિંદગી આવી પસાર થઈ રહી છે એવું મોટાભાગે નથી લાગતું? ગુણ વિનાના ધમીઓએ ધર્મનું તેજ ઝાંખું પાડ્યું છે. ગુણે વિનાના ધર્માત્માઓએ નવા જીવોને, ઉગતી પેઢીને ધર્મસાધનાથી દૂર રાખેલ છે. ગુણ વિનાના ધમ એનું જીવન ચણતર પાંગળું બન્યું છે, જેથી ધર્મનું તેજ ઝાંખું બનતું જાય છે. ધર્મ એ મનની માની લેવાની ચીજ નથી પણ પાલન કરવાની ચીજ છે. ધર્મ પોતાના મનને વિરાટ ગુણેથી વિકસીત કરવા માટે છે. ધર્મથી જીવનને મૈત્રી, પ્રેમ, ઉદારતા અને આનંદના ભાવથી સુગંધિત બનાવવાનું છે. આગળ વધવું, ઉન્નતિ કરવી તેમજ નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિકાસ સાધતા રહેવું એ જીવનનું ચણતર છે. ' આવું આધ્યાત્મિક ચણતર કરવા માટે ધર્મસાધના કરતા ગુણસાધના કરી મનશુદ્ધિની રક્ષા કરવાની છે. જ્યાં ધર્મ હોય ત્યાં પ્રેમ, નમ્રતા, વાત્સલ્યતા અને કરૂણતા વહેતી હોય, ત્યાં શ્રેષ-અકડાઈ, વર અને કઠોરતા ન સંભવે. આપણું જીવન ચણતરના પાયાની પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન મન છે. મન પવિત્ર તે બધું પવિત્ર. મન મેલું તે બધુંય અપવિત્ર. ધનના ઢગલા કે દહના રૂપે ભલે મળ્યા. પણ મનની પવિત્રતા મળી કે નહીં? મનને સુવાસિત કે સુંદર બનાવ્યું કે નહિ ! જીવનમાં આટલો વિચાર કરવાને છે. ખરેખર ધૂળમાં મળી જનારા તનની, મકાનની અને ધનના ઢગલાની ચકી રાખીએ છીએ પણ જીવનના ચણતરની જવાબદારી નથી રાખતા. જે મનનું ધન સુરક્ષિત રહેશે તે જીવનનું ચણતર કરી આત્મન્નિતિ કરી શકાશે. એ જીવન ચણતર માટે ગુણ સહિત ધર્મસાધનાની આવશ્યક્તા છે. ધર્મસાધના કરવાથી જીવ શિવ બની શકે છે. જેન જિન બની શકે છે. સંપૂર્ણ સુખ અને અનંત આનંદ પામી શકે છે. જ્ઞાનીઓની એજ ભાવના છે કે સર્વ જીવોને સંપૂર્ણ સુખ અને અનંત આનંદ મળે. આવી ભાવનાથી તેઓ જીવોને ઉપદેશ આપે છે કે ધર્મ કરે. ધર્મ કરવો જોઈએ. આ સાંભળીને કંઈક છે એમ કહે છે કે ધર્મ શા માટે કરે જોઈએ? ધર્મ કરવાથી કયું ફળ મળશે? આ પ્રશ્નના જવાબમાં જ્ઞાની કહે છે કે તમારે ધર્મનું ફળ જાણવું છે ને ? તે તમે જ કહો કે તમારે શું જોઈએ છે? ધન જોઈએ છે ? પાંચે ઈન્દ્રિયોના વિષયે જોઈએ છે? અરે ! તમારે દેવલેકના દિવ્ય સુખ જોઈએ છે? ધર્મથી દેવલોકના દેવ પણ બની શકાય છે. આ સુખ ન જોઈતા હોય ને મોક્ષના સુખ જોઈતા હોય તે ધર્મ મોક્ષનું સુખ પણ આપે છે, આપ યાદ રાખજો કે માત્ર ધર્મ ૨૯ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શારદા રત્ન માક્ષનું સુખ આપી શકે છે. ધર્મથી અપ્રેમ અને કામપ્રેમને ખત્મ કરવાના છે. ધ દ્વારા મેાક્ષ સુખને મેળવવાનુ છે, સુખની ફેક્ટરી કઈ? અમારી વાત સાંભળીને આપ એમ ન સમજશે કે જીવાને આ લાલચ આપવામાં આવી છે. ધર્મ તરફ ખે‘ચવા માટે આ કાઈ પ્રલાભન નથી આપ્યું. આ તા ધર્મની શક્તિના, ધર્મના પ્રભાવના સાચા પરિચય આપ્યા છે. ધર્મ તમામ પ્રકારના સુખ આપી શકે છે. સંસારના કે સ્વર્ગના જેટલા સુખ છે તે તમામ સુખ ધર્મની નીપજ છે. અરે, મેાક્ષનુ સુખ પણ ધર્મસાધનાનું પરિણામ છે. સુખ એ ધનું ઉત્પાદન છે. ધર્મની ફેકટરીમાં સુખનુ ઉત્પાદન થાય છે. જેમ ફેકટરીમાં હલકાભારે બધા પ્રકારના માલનું ઉત્પાદન થાય છે, તેમ ધર્મની ફેકટરીમાંથી પણ હલકું, ભારે તમામ પ્રકારનું સુખ ઉત્પન્ન થાય છે. ઉત્પાદન કેવુ' કરવું, કેટલું કરવુ' તે તમારા પર નિર્ભર છે. ધર્મની ફેકટરીમાં માત્ર સુખ ઉત્પન્ન થાય છે, દુઃખ ઉત્પન્ન થવાના ત્યાં કોઈ પ્રશ્ન નથી. દુઃખ ઉત્પન્ન થાય છે અધર્મની ફેકટરીમાં. પાપની ફેકટરી દુઃખ ઉત્પન્ન કરે છે. આ નગ્ન સત્ય વાત છે. જીવાને પ્રલાભનમાં પાડવા માટે જ્ઞાની ભગવતે આ વાત કરી નથી કે અસત્ય કહ્યું નથી પણ સંપૂર્ણ સત્ય કહ્યુ છે કે ધર્મ ધન આપે છે. સુખ આપે છે, સ્વર્ગ અને મેાક્ષ આપે છે. માનવને જે ગમે છે તેની તે ચાહના કરે છે. તમે કાપડ બજારમાં જાવ તા કાપડની દુકાનમાં બધી કવોલીટીનું કાપડ હોય છે. ઉંચી જાતનું અને હલકી જાતનું હાય, આછી કિંમતનું હોય ને વધારે કિંમતનું હોય, સેલ્સમેન બધી જાતનું કાપડ બતાવશે. તે ઉંચી જાતનું અને મેાંઘી કિંમતનું કાપડ ખરીઢવા માટે આગ્રહ કરશે, પણ લેનાર તા પેાતાને મનપસંદ કાપડ ખરીદશે. અહીં ધર્માંથી મળતાં તમામ સુખા તમને બતાવ્યા છે. હલકુ સુખ અને ઉંચું સુખ ! અમે તા ઉત્તમ અને ઉંચુ સુખ મેળવવાના આગ્રહ રાખીશું' પણ તમારી પસંદગી શી છે? ધર્મના પ્રભાવ ગજબના છે. જગતમાં સારું અને તે બધું ધર્મથી અને છે. ધર્મ છે ત્યાં ઉચ્ચકુળ છે. ત્યાં દેવતાઈ સપત્તિ છે. ત્યાં ધનના ઢગલા છે. સ્વર્ગીય આનંદ છે. ધર્મ એ અપૂર્વ મંગળ છે. સર્વ દુઃખોનુ' ઔષધ ધર્મ છે. અપૂર્વ ખળ ધર્માંથી મળે છે. જ્યાં દેવા હાથ જોડીને કહે છે કે તું જીત્યા ને હું હાર્યા ! યાદ કરા દશાણુંભદ્રને! ચારિત્ર ધર્મ પર ઇન્દ્ર નમી પડે છે. ધર્મ એ રક્ષણ છે. એ જ વિસામા માટે આશ્રયસ્થાન છે. પૂર્વના ધર્મ વિના ધન ન મળે. મીલ કામદારો મીલમાં કામ કરે. પગાર ટુંકા ને ખર્ચ વધારે. જોઈતા પૈસા શાહુકાર પાસેથી લે. પગાર થાય ત્યારે પેલા શાહુકાર ત્યાં ચાદર પાથરી ઉભેા રહે. દરવાજાની પાસે ત્યાં સિપાઈ પણ ઉભા હાય. દેવાદાર કામદારોને શેઠ પૈસા ચૂકવતા જાય. પૈસા ચાદરમાં નાંખતા જાય. એને જોઇને કાઈ રસ્તાના જનાર કહે કે હુંય ચાદર પાથ', મને અપાવાને! તે શું તે સિપાઈ અપાવે ? એ શું કરે? એ મારા કાકો નથી ને તું મારા વેરી નથી, પણ આણે પહેલા દીધું છે માટે એને મળે છે. આ તા દેવાના સમયે દેવું નહિ ને પછી લેવા નીકળવું છે, કોણ આપે? ધન, કીર્તિ, Page #556 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન - ૪૫૧ માન, સન્માન, સંસારની અનુકૂળતા બધું પૂર્વના પુણ્યથી મળે છે. છેવટે મુક્તિ પણ ધર્મ આપે છે. ભયંકર મરણકાળે ધન, દેહ, સ્વજનો તે બધા એમ ઉભા રહેવાના, પણ ધર્મ એક આશ્વાસન આપે છે. શરણ આપે છે. બાદશાહી ગૌરવ હૃદયમાં રખાવે છે. હવે આપને એટલી શ્રદ્ધા થઈ છે કે ધર્મથી સુખ મળે છે? આ વાતને વિશ્વાસ તમારા મનમાં બરાબર થઈ જાય પછી હું આપને સમજાવું કે ધર્મથી કેવું સુખ અને કયું સુખ તમારે મેળવવું જોઈએ. મારી વાત ગમે તે એ સુખ મેળવજે અને ન ગમે તે જેવી તમારી ઈચ્છા. બીજી વાત એ છે કે સુખ માંગવાની જરૂર નથી. વગર માંગે જે સુખ મળી જતું હોય તે માંગવાની જરૂર શી? તમે ધર્મ કરતા રહે. સુખ તમને આપોઆપ મળતું રહેશે. જે માણસને ધન મેળવવાની પ્રબળ ઈચ્છા હશે, જે માણસના જીવનમાં ભયંકર ગરીબી હશે તે માણસ મોટા ભાગે ધર્મક્રિયાથી ધનની માંગણી કરવાને, કારણ કે સંસારને વ્યવહાર પૈસા વગર નથી ચાલતે, એ તેને ખ્યાલ હોય છે, પણ કર્મ સિદ્ધાંતનું તેને જ્ઞાન નથી હોતું, અને ભાગ્ય પર ભરોસે રાખી તે નિષ્ક્રીય રહી શકતું નથી. વિલિયમ કોલગેટ અમેરિકન હતું. તે સાવ ગરીબ હતે. તેના માબાપ ઘરે સાબુ બનાવતા અને શહેરની શેરીઓમાં ફરીને તે વેચતા. આ કેલગેટને સાબુ કિંમતમાં સસ્ત હતા. આથી ગરીબ લોકે તે જલદી ખરીદતા. એક દિવસ પિતાએ કેલિગેટને કહ્યું–બેટા! તું ચુક જા અને ત્યાં તારું ભાગ્ય અજમાવી જે. વિલિયમ પિતાને આજ્ઞાંકિત વિનયી દીકરો હતો. પિતાની આજ્ઞા થવાથી વિલિયમે ઘર છોડયું. ચાલતા ચાલતા ગામના સીમાડે એક વૃદ્ધ બાપા મળ્યા. તેમણે વિલિયમને પૂછયું–બેટા ! શી જાય છે? વિલિયમે કહ્યું, બાપા! હું ન્યુયોર્ક જાઉં છું. બેટા! શા માટે ન્યુયોર્ક જાય છે ? બાપા ! ત્યાં મારું ભાગ્ય અજમાવવા જાઉં છું. સરસ! ચાલ, મારે પણ ન્યુયોર્ક જવું છે. એ વૃદ્ધ અને વિલિયમ બને ન્યુયોર્ક તરફ જવા આગળ વધ્યા. રસ્તામાં વૃદ્ધ બાપા કહે છે બેટા વિલિયમ! ધંધામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પહેલી બાબત છે પ્રમાણિક્તાની. તું ધ કરે તે પ્રમાણિકતાથી કરજે. કયારે પણ પ્રમાણિકતા ભૂલીશ નહિ. બીજી બાબત એ છે કે વસ્તુમાં કયારે પણ બનાવટ-ભેળસેળ કદી ન કરતા. માલમાં ભેળસેળ કરવાથી ધંધે લાંબા સમય સુધી નહિ ચાલે. એનાથી ગ્રાહકોને વિશ્વાસ કયારેક ને કયારેક તૂટી જવાને, માટે ભેળસેળથી હંમેશાં દૂર રહેજે. ત્રીજી વાત એ છે કે ગ્રાહકોને માલ આપવામાં કયારે પણ કપટ ન કરવું. દેતી વખતે પાંચ શેર અને લેતી વખતે સવાપાંચ શેર એવી અનીતિ કરીશ નહિ. ગ્રાહકને જરા પણ ઓછું ન આપવું, અને છેલ્લી વાત હૈયામાં ખાસ કતરી રાખજે કે માનવીને જે કાંઈ મળે છે તે પ્રારબ્ધથી મળે છે. પુણ્યના ઉદયથી મળે છે, આથી તને ધંધામાં જે કાંઈ ન મળે તે નફામાંથી થોડેક ભાગ અલગ રાખીને એ ભાગની રકમ સારા કાર્યોમાં વાપરજે. વાત કરતા કરતા બને એક ચર્ચ પાસે આવ્યા. વિલિયમે ચર્ચમાં જઈ ભગવાનને Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨, શારદા રત્ન પ્રાર્થના કરતા પ્રતિજ્ઞા કરી કે, હે પ્રભુ! હું બધું કરીશ અને ધંધામાં જ કમાઈશ. મને જે કંઈ નફો થશે તેમાંથી હું દશમો ભાગ સત્કાર્યોમાં ખચીશ. વિલિયમે ન્યુયોર્કમાં જઈ સાબુ બનાવવાની ફેકટરી શરૂ કરી. પિતાની પાસે એવી ઝાઝી મૂડી હતી નહિ એટલે નાનું એવું સાબુનું કારખાનું શરૂ કર્યું. તેમાં તેને જે ન થતાં તેમાંથી દશમે ભાગ સારા કાર્યોમાં તે ખચી નાંખતે. એ રીતે તે સંપત્તિને સદ્વ્યય કરતે. રૂપકસાગરે એક દિવસ વાદળને પૂછ્યું–વાદળ! મારું સ્થાન આટલું બધું નીચું કેમ છે? મને શું તારા જેવું ઉંચું સ્થાન ન મળે? વાદળે હસતા હસતા કહ્યું-ભાઈ! દુનિયા તેને જ ઊંચું સ્થાન આપે છે કે જે લોક કલ્યાણ કરે, લેકના હૃદયની તરસ છીપાવે. જ્યારે તું તો ખારે છે. તારી પાસે પાણીની અગાધશક્તિ છે, પણ તે શા કામની ? તેનાથી ફક્ત તું જ તૃપ્ત છે. બીજાને શો ફાયદે? જો વરસું છું તે માનવહૈયા હરખાઈ ઉઠે છે. પ્રકૃતિના બધા તો નાચી ઉઠે છે. બોલ, છે તારામાં આવી શક્તિ ! આ તે એક રૂપક છે. આ રીતે દરેક મનુષ્ય પોતાના સુખને વિચાર ન કરતાં બીજાના સુખને પણ વિચાર કરવો જોઈએ. સંપત્તિ વહેંચવાથી, દીન દુઃખી અને ગરીબને આપવાથી ભલે તે સમયે ઓછી થાય પણ ઉત્કૃષ્ટ ભાવે દેવાથી તેને દેવા કરતાં દશગણું - મળી જાય છે. દુઃખી, અપંગ, અનાથને સંપત્તિ આપવાથી અનેકના હૃદય લીલાછમ થાય છે તે ભૂલવું ન જોઈએ, માટે સંપત્તિને સદ્વ્યય કરતાં શીખે. ગૌરવભરી પદવી મળે છે દાનના દેનારને, સ્થાન નીચું સાંપડે છે, સંગ્રહ કરનારને. આ વિલિયમ બહુ સુખી ન હતો, છતાં પોતાને જે ન મળે તેમાંથી દશમ ભાગ સંપત્તિને સદ્વ્યય કરતે. પ્રભુને પ્રાર્થના કરવી, સત્કાર્યોમાં પૈસા ખર્ચવા આ બધી એક પ્રકારની ધર્મક્રિયાઓ છે. આ ધર્મક્રિયાથી વિલિયમને અઢળક કમાણી થવા માંડી. તેણે સાબુનું નામ કોલગેટ રાખ્યું. દંતમંજન પણ તેણે બનાવ્યું. સારી દુનિયામાં “કોલગેટ” દંતમંજન અને સાબુ વિખ્યાત બની ગયા. વિલિયમ તેમાંથી કરોડ રૂપિયા કમાયે. જેવું કમાયે એવું તેણે લખલૂટ દાન પણ કર્યું ! ધન મળવું એક વાત છે અને સંસારના સુખ મળવા એ બીજી વાત છે. ધનવાન હોય તેને સંસારના સુખ મળે એવો નિયમ નથી. ધનવાન હોય પણ સદા બિમાર રહેતે હોય તે તે પાંચ ઈન્દ્રિયોના સુખ કેવી રીતે ભોગવી શકે? એવા ધનવાન શું તમે નથી જોયા કે જે આંધળા હોય, બહેરા હોય, પક્ષઘાતથી પીડાતા હોય, કેન્સરમાં કણસતા હોય, અપંગ હેય, આવા ધનવાનો પ્રિય સુખનો ઉપભોગ નથી કરી શકતા. શરીર નિરોગી હવું પાંચે ઈન્દ્રિય અખંડ અને કાર્યક્ષમ હેવી એ ધર્મનું શુભ ફળ છે. ભવિષ્યમાં જે મળશે તે ધર્મનું ફળ હશે. શાલિભદ્રને સંસારના સુખ મળ્યાં તે શાના પ્રભાવે ? દાનધર્મના પ્રભાવે ને ! Page #558 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન .૪પ૩ ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયે એ ભોગી ભ્રમર ! રોજ તેમને દૈવી સંસારસુખના સાધન મળતા હતા. એક બે પાંચ પંદર નહિ પણ બત્રીસ સ્ત્રીઓના તે સ્વામી હતા. ભાગ સુખ ભોગવવામાં, પાંચ ઈન્દ્રિયેના વિષેના ઉપભોગમાં તે એટલા ગળાબૂડ હતા કે મગધ સમ્રાટ શ્રેણિકના નામની પણ તેમને ખબર ન હતી. જેના રાજ્યમાં, નગરમાં રહેતા એ રાજાના નામથી પણ તે અજાણ હતા. આટલા બધા સુખ તેને કેવી રીતે મળ્યા? ધર્મના પ્રભાવથી. સુપાત્ર દાન ધર્મ કરવાથી તેમને સુખેની છાકમછોળ મળી. પૂર્વભવમાં શાલિભદ્ર ગોવાળે પુત્ર હતા. તે સાવ ગરીબ હતા. એક દિવસ તેમને ખીર ખાવાની ઈચ્છા થઈ. માતાએ આડોશ પાડોશમાંથી દૂધ, ચેખા, ખાંડ માંગી લાવીને પુત્ર માટે ખીર બનાવી. થાળીમાં ખીર આપીને માતા પાણી ભરવા ગઈ. ત્યાં ભિક્ષા માટે એક માસખમણના તપસ્વી સંત પધાર્યા. મુનિને જોઈ બાળકે તેમને પ્રેમથી આવકાર્યા અને એટલા પ્રેમથી ખીર મુનિને ભિક્ષામાં આપી દીધી. દાન નિર્દોષ છે ને ભાવ ઉત્કૃષ્ટ છે! યાદ છે ને જે ખીર ખાવા માટે બાળકે કજીયે કર્યો હતો, રડયા હતા, ને એ ખીર ખાવા તેણે માતા પાસે જીદ કરી હતી, રડી કકળીને તેણે મા પાસેથી મન ભાવતી ખીર મેળવી હતી. એ ખીર તેણે હસતા હસતા અંતરના શુદ્ધ પ્રેમથી અને આનંદથી મુનિને વહેરાવી દીધી. એ બાળકને ખીર ભાવતી હતી. પોતે ભૂખ્યું પણ હતું છતાં ખીર સંતને વહેરાવ્યા પછી તેને અફસોસ નથી થતું કે અરરર! ખીર તે બધી મેં પેલા સાધુને આપી દીધી, હવે હું શું ખાઈશ? ભલે તે ગરીબ હતો પણ ભાવથી અમીર હતા. એણે તે હોંશમાં બધી ખીર મુનિના પાત્રમાં ઠાલવી દીધી અને પછી પણ તે એ મુનિના જ વિચારે કરવા લાગ્યા. કેવી શાંત મુખમુદ્રા ! કેવી કરુણાભરી આંખે ! મુનિ તે ભિક્ષા લઈને જતા રહ્યા, પણ તેના મનમાં તે વસી ગયા. દાન માત્ર ખીરનું ન હતું પણ પ્રેમનું દાન હતું ?-નાના બાળકનું એ દાન પ્રેમનું દાન હતું. તેમાં માત્ર કર્તવ્યપાલન ન હતું. એ બાળકે કોઈ ફરજ નહોતી બજાવી. મુનિ આપણા આંગણે આવ્યા છે તે તેમને બોલાવવા જોઈએ. તેમને બોલાવીને ભિક્ષામાં કંઈ આપવું જોઈએ. આવા વિચારથી તેમણે ખીર નહતી વહોરાવી. આમ વિચાર કરીને કરવું તે કર્તવ્યપાલન થયું. કર્તવ્ય પાલનમાં પ્રેમની પરિમલ કે સ્નેહની સ્નિગ્ધતા નથી હોતી. ત્યાં માત્ર દાનધર્મ નહેાતે. મુનિ પ્રેમને ધર્મ હતો. મુનિ પ્રેમ, સાધુ પ્રેમ, ત્યાગ પ્રેમ એ ઉત્તમ ભાવધર્મ છે. ઉત્તમ ભાવ ધર્મનું ફળ પણ ઉત્તમ મળે છે. યાદ રાખે, માત્ર ખીરનું દાન કરવાથી એ ગરીબ બાળક ધનકુબેર શાલિભદ્ર નહોતે બન્યા. ખીર દેવાથી શાલિભદ્ર બનાતું હોય તે તમે લોકો થાળી ભરીને નહિ પણ મેટા તપેલા ભરીને મુનિને ખીર વહોરાવી દે. મહાન દાનવીર બની જાઓ. એમ દાન આપવા માત્રથી શાલીભદ્ર નથી બનતું. તેની માતા આવે છે. દીકરાને થાળી ચાટતે જોઈને મનમાં થાય છે કે આટલી વારમાં આટલી બધી ખીર ના છોકરો ખાઈ ગયો, છતાં ઘરા નહિ કે થાળી ચાલ્યા કરે છે? એ પૂછે છે પણ ખરી કે બધી ખીર ખાઈ ગયો ? Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શારદા રત્ન કરે તે મુનિને વહેરાવી દીધાના આનંદનો અનુભવમાં મસ્ત છે. એના હૈયામાં એટલો બધે આનંદ ઉમટેલે છે કે એ માતાની સામું જોઈને હસ્યા કરે છે, પણ જવાબ કાંઈ દેતું નથી, કે આપણે આંગણે એક મહાત્મા પધારતા બધી ખીર વહરાવી દીધી છે. કેટલી ગંભીરતા ! સુકૃતને એ પચાવી શક્યો છે ને ! એ રાત્રે બાળકને શૂળરોગ ઉપડ્યો. તેની અસહ્ય પીડા થઈ પણ તે વેદનામાં તેની આંખ સામે તપસ્વી મુનિ દેખાતા હતા. પોતે આપેલી ભિક્ષાને આનંદ તેના હૈયે ઉભરાતે હતે. મા તેની પાસે બેઠી હતી પણ તેનું મન તે પેલા મહાત્મામાં રમતું હતું. અસહ્ય વેદનાને સમતાભાવે સહન કરતાં કાળ ધર્મ પામે. આપ કહો તે ખરા કે એ બાળકને એ મુનિ સાથે કેટલો પરિચય હતું ? જરા પણ નહિ. પહેલા ક્યારેય જોયા પણ ન હતા. પ્રથમ વાર દર્શન કર્યા હતા. માત્ર આંખની ઓળખ થઈ હતી. તે પણ ભિક્ષાના સમય પૂરતી, પણ આ અલ્પ સમયનું મુનિ દર્શન બાળક માટે મહાન ધર્મ બની ગયો. આ મહાન ધર્મે એ બાળકની ટ્રાન્સફર બદલી કરી ગભદ્ર શેઠની હવેલીમાં ! ભદ્રા શેઠાણીની કુક્ષીમાં! અહીં તેમને પ્રેમાળ પિતા અને વાત્સલ્યમયી માતા મળી, સ્નેહાળ ૩૨–૩ર પત્નીઓ મળી. નિરોગી અને સર્વાગ સુંદર દેહ મળ્યો. પરિપૂર્ણ અખંડ પાંચ ઈન્દ્રિયો મળી. આ બધું મળ્યું ત્યારે શાલિભદ્ર વિપુલ સુખ ભોગવી શકયા. આ બધું મળ્યું સુપાત્ર દાનના પ્રભાવથી. આ રીતે ધર્મ છે. સંસારના સુખો આપે છે, એ વાત સમજાણું ને! : ધર્મ ચક્રવતીના સુખ આપી શકે છે. બળદેવ અને વાસુદેવના સુખ પણ આપી શકે છે. ભૂતકાળમાં આપ્યા છે. વર્તમાનકાળમાં આપે છે ને ભવિષ્યકાળમાં આપશે. સંસારમાં ધર્મ સિવાય બીજું કોઈ તત્વ નથી કે જે સંસાર સુખ આપી શકે. ધર્મ ધન અને સંસારના સુખ કેવી રીતે આપે છે એ વાત પૂછવાની જરૂર નથી. આપવાની પદ્ધતિ ધર્મની કોઈ અનોખી છે. એની મેથડ આપણે નહિ સમજી શકીએ. આ પદ્ધતિ સમજવા માટે તે અધ્યાત્મયેગી થવું પડશે. તે માટે વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડશે. બાળકે ખીરનું દાન દીધું ત્યારે કઈ કલ્પના પણ ન હતી કે હું ખીરનું દાન દઈશ તે શ્રેષિપુત્ર બનીશ. અને લખલૂટ ધન અને અમાપ સંસારના સુખો મળશે, તેને આવી કોઈ ગણતરીને ખ્યાલ ન હતે. ધર્મ કરવાથી શું ફળ મળે તેનું તેને કઈ જ્ઞાન ન હતું, છતાંય તેને ધર્મનું ફળ મળ્યું. હા, એક વાત છે, જે તેને ફળનું જ્ઞાન હેત અને એ ફળ મેળવવા તેણે દાન કર્યું હતું તે તેને એ ફળ મળત પણ નહિ, પણ તેણે તે સહજ રૂપે ધર્મ કર્યો. નિષ્કામભાવ, નિઃસ્પૃહપણે તેણે સુપાત્ર દાન કર્યું, અને શ્રેષ્ઠ સંસારના સુખ મળ્યાં, તે પણ વગર માંગે. ધર્મ કરીને જે ભીખ માંગે છે તેને તે મળે છે જરૂર, પણ જે ધર્મ પાસે ભીખ નથી માંગતે તેને ધર્મ ન્યાલ કરી દે છે. ધર્મ વણમાંગ્યે બધું આપે છે. છતાં માનવી ભિખારી બની ગયો છે. માણસ જ્યાં જાય છે ત્યાં માંગે છે. કયારેક બોલીને માંગે છે. તો કયારેક મનથી માંગે છે, તે કયારેક કાયાથી પણ માંગે છે. બુદ્ધિશાળી માણસની ખપદ્ધતિ નિરાળી-જુદી હોય છે. તે ભીખ Page #560 -------------------------------------------------------------------------- ________________ શારદા રંભ ૪૫૫ માંગશે પણ ભિખારી નહી દેખાય, એ પાપ કરશે પણ પાપી નહિ દેખાય, પણ આ બુદ્ધિમત્તા નથી પણ મૂર્ખતા છે. માણસ જન્મે છે ત્યારથી તે માંગવા માંડે છે. તે નાના હાય છે, ખેલતા નથી આવડતું તેા એ રડીને માંગે છે. બાળક રડે એટલે માતા સમજી જાય કે બાળક ભૂખ્યુ થયું છે. તે ખેલતા શીખે છે તેા ખેલીને માંગે છે. માતા-પિતા ભાઈ-બહેન આદિ બધા સધીએ પાસે માંગે છે. બસ એ માંગતા રહે છે. ગુરૂ પાસે પણ માંગે છે. જ્યાં સુધી ભિખારીપણું નહીં મટે ત્યાં સુધી ધર્મનું સર્વોચ્ચ ફળ, વાસ્તવિક ફળ નહિ મળે. હું તે। આપને એટલું જ કહુ છું કે બધી જગ્યાએ ભિખારી ન બનેા. તેમાં ખાસ કરીને ગુરૂ પાસે ભિખારી બનીને ન ઉભા રહેા. ધર્મસત્તાને ભિખારી પસંદ નથી. જે મનથી કંઈ પણુ માંગતા નથી ને ધર્મ કરે છે, ધર્માંનું શરણું સ્વીકારે છે તેને ધમ એવું અદ્ભૂત ફળ આપે છે કે જેની કલ્પના પણ એ ધસાધક ન કરી શકે. ગેાવાળપુત્રને કલ્પના ન હતી કે ધનસંપત્તિ મળે કે નહિ ? ધર્મ બધું આપે છે. જેમ જેમ જીવની ચાગ્યતાના વિકાસ થતા જાય છે તેમ ધર્મતત્ત્વની નિકટતા વધતી જાય છે અને ઉત્તરાત્તર ઉચ્ચ, ઉચ્ચતર સુખાની પ્રાપ્તિ. આપેાઆપ થાય છે. આ મંગલકારી પર્વના દિવસેાની આરાધના જીવને મેાક્ષના સુખ અપાવે છે. આ પ આપણને સદેશ આપે છે કે મૈત્રીના માંડવા બાંધેા. આપ મિત્ર અનેા અને ખીરાને તમારા મિત્ર બનાવો. હૈયાથી કષાયની કાળાશને ધોઈ નાંખા અને આત્માના સૌદય ને પ્રગટાવા. માત્ર માણસના મિત્ર નથી બનવાનુ, પશુ–પ ́ખીના મિત્ર બનવાનું છે. પર્યુષણમાં ક્ષમાના મહિમા તા છે, પણુ ક્ષમાનુ' રૂપાંતર મત્રીમાં ન થાય તેા ક્ષમા તેટલી અધૂરી રહે છે. સાચી મૈત્રી એ છે કે મિત્રના જીવનમાં ઉપયાગી બને, અને તે પણ ઉપકારના કશા ભાર વિના. મિત્રના જીવનના સુખ-દુઃખમાં તે સહભાગી બને. પર્યુષણ આવા મિત્ર બનવાની કકૈાત્રી લખે છે. ક'કેાત્રી આવી એટલે ચાંલ્લા તે કરવો પડે, નહિ તા સમ ધ ટકે નહિ. વ્યવહાર નભે નહિ. આપણા પ્રસંગે કાઈ આવે નહિ. પર્યુષણ પર્વે હજી ચાંલ્લા નહિ લેવાના સુધારા કર્યાં નથી. એ તા કહે છે કે મારા પ્રસંગે તમારે મૈત્રી રૂપી ચાંલ્લે તે કરવા પડશે. પર્યુષણ પર્વની ઉપાસનાથી મૈત્રી મેળવવાની છે. જીવ માત્ર પ્રત્યે હૈયામાંથી વાળીઝુડીને વૈરભાવને સાફ કરી ત્યાં મત્રીના માંડવા બાંધવાના છે. હાથમાં કરૂણાની ગુલછડી લઈ પરિચિત, અપરિચિત, નાના કે મોટા સૌને સમાન ભાવે વધાવવાના છે. સાધકના જીવનમાં જે સાચા ગુરુ નથી મળ્યા તે તેના જેવા ખીજો કાઈ કમનસીબ નથી તેમ સંસારીના જીવનમાં સાચા મિત્ર નથી મળ્યા તા તેના જેવા દુર્ભાગી બીજો કેાઈ નથી. મૈત્રી તા જીવનની મહેલાત છે. મૈત્રી તા જિંદગીની મ્હે ́ક છે. પશુઓમાં પણ મૈત્રીભાવ હાય છે. કૂતરાએ ઉપકારી પ્રત્યે અપકાર નહિ કરે, ઉપકારીનું અહિત નહિ કરે. અહી મને એક વાંચેલી વાત યાદ આવે છે. જંગલમાં એક યુવાન માણુસ ચાલ્યેા જતા હતા. તેણે જંગલમાં એક સિંહ જોયા. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શારદા રત્ન સિંહની આંખમાંથી જાણે આંસુ ટપકતા હોય એવું લાગ્યું. તેના મુખ પરથી એમ લાગે છે કે તેને અસહ્ય પીડા થતી હશે. પીડાને કારણે તે ગભરાય છે અને ચાલે છે તે જરા લંગડે. તેની આંખોમાં અત્યારે ક્રરતા ન હતી પણ તીવ્ર વેદના હતી. આ માણસના મનમાં થયું કે સિંહ આમ કેમ કરતો હશે, તેને શું થતું હશે ? લાવ જઈને જોઉં તો ખરે. માણસને સિંહ પર દયા આવી તેથી તે જરા પણ ગભરાયા વિના તે સિંહની પાસે ગયો. તે જરા લંગડો ચાલતું હતું એટલે પહેલા તેને પગ છે. તે પગમાં મોટી બાવળની શૂળ ભેંકાઈ ગઈ હતી તેથી તે ધરતી પર પગ મૂકી શકતા ન હતા. તેણે સાચવીને શૂળ ખેંચી કાઢી. સિંહ ખુશ થઈ ગયો. તેણે રાહતનો દમ લીધે તે માણસને મારવા ન ગયો, પણ પ્રસન્નતાથી માણસનું શરીર સૂવું. સિંહ ભલે ક્રૂર પ્રાણી છે પણ તેનામાં જ્ઞાન છે કે આણે મારું દુઃખ મટાડ્યું છે. તેથી તે મારો ઉપકારી છે. ઉપકારીને મરાય ખરો? તે તે માણસને નમસ્તે કરી ચાલ્યો ગયો. થોડા સમય બાદ એ મુસાફર કોઈ અપરાધ–ગૂના માટે પકડાઈ ગયો. રાજાએ તેને મતની શિક્ષા ફટકારી. આ રાજાની મૃત્યુની સજા કરવાની પદ્ધતિ જુદી હતી. રાજમહેલની એક બાજુ તેમણે નાનકડું મેદાન બનાવ્યું હતું. ત્યાં ઉંચી ઉંચી દિવાલે બનાવી હતી. એક બાજુ રાજાએ સિંહનું પાંજરું રખાવ્યું હતું. તેમાં સિંહને રાખવામાં આવતો. જ રાજા અપરાધીને મેદાનમાં ઉભે રાખતે અને પાંજરામાંથી સિંહને બહાર કાઢતો. મેદાનમાં માત્ર સિંહ અને અપરાધી એ બે રહેતા. ભૂખ સિંહ એ અપરાધીને ફાડી નાંખતે. રાજપરિવાર આ કર અને કરૂણ દશ્ય જોવામાં મઝા માણતો. કઈ કઈને મારે, ટીપે તે એ મારપીટ લેવાની તમને મઝા આવે છે ને? ટોળેટોળા વળીને એ બધું જુઓ છે ને? તમારામાં દયા ક્યાં ગઈ! (શ્રોતામાંથી અવાજ-હવે આવું ગામમાં જેવા એાછું મળે માટે તે સરકસ જોવા જઈએ છીએ!) આવા કરૂણ દ્રશ્યો જોતાં તમારું હૈયું વલેવાઈ જતું નથીને? મરતા જીવને જોઈને તમારા દિલમાં કરૂણું, દયા, સહાનુભૂતિ જાગે છે કે પછી હૈયું નિર્દય, નિષ્ફર અને ભાવહીન બની જાય છે? હિંસક દ્રશ્ય વારંવાર જોવાથી હૃદય કઠોર અને નઠોર બની જાય છે, એવા હિંસક પુસ્તકો વાંચવાથી પણ મન હિંસક બની જાય છે. આથી કહું છું કે મનને શુદ્ધ અને ધર્મનું પ્રભવસ્થાન બનાવવું હોય, મનને શાંતિ અને પ્રસન્નતાને પાતાળ બનાવવો હોય તે નાટક, સિનેમા જેવાના બંધ કરી દો. આપ જ વિચાર કરો કે આ નાટક સિનેમા જોઈને તમારું મન કેટલું સડી ગયું છે. હજુ એ સડો દૂર નહિ કરે તે મને તમારું પૂરેપૂરું ખવાઈ જશે. બીજા જન્મમાં મન મળવું મુશ્કેલ બનશે. મન જ્યારે શુદ્ધ થવા લાગે છે ત્યારે સર્વ પ્રથમ દયાને જન્મ થાય છે. તમારામાં દુખી જી પ્રત્યે દયા છે ને ! પેલા માણસને રાજાએ મૃત્યુની સજા કરી. તેને મૃત્યુના મેદાનમાં ઉભો કરવામાં આવ્યા, અને સામી બાજુથી પિંજરામાંથી સિંહને છોડે. સિંહ ગર્જના કરતે બહાર આવ્યું અને પેલા માનવ તરફ આગળ વધે. સિંહને Page #562 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૫૭ જોતાં મૃત્યુના ભયથી માણસની આંખ બંધ થઈ ગઈ. તે ધ્રુજવા લાગ્યો. નજીક આવતા સિંહ માણસને ઓળખી ગયે. અહો! આ તો મારો ઉપકારી છે. તેને મારા પર ઉપકાર છે. હું તેના ઉપકારને કેમ ભૂલું? એટલે માણસ પાસે આવીને તેના પર ત્રાટકવાને બદલે તેને નમસ્તે કરી તેને સૂંઘીને પાછો પિંજરામાં ચાલ્યો ગયો. મહેલના ઝરૂખામાં બેઠેલા રાજાને આ દશ્ય જોતાં ખૂબ આશ્ચર્ય થયું. તેમણે સૈનિકોને આજ્ઞા કરી કે ફરીવાર સિંહને બહાર કાઢો. સિંહ ફરીથી મેદાનમાં આવ્યો, અને ફરીવાર એ અપરાધીને સૂંઘીને પાછે પિંજરામાં જતો રહ્યો. રાજાને તે શ્વાસ અદ્ધર થઈ ગયો. આ શું? આવું તો કયારેય બન્યું નથી. સિંહ શા માટે અપરાધીને ફાડી નથી ખાતો ? રાજા ગુસ્સે થયા. તેમણે ત્રીજીવાર સિંહને ગુસ્સે કરી મેદાનમાં મોકલે, તો પણ સિંહે અપરાધી પર પંજો સરખો પણ ન ઉગામ્યો, અપરાધીના શરીરને સુંઘીને પાછા વળી ગયો. આથી રાજાએ અપરાધીને પોતાની પાસે બોલાવ્યો ને પૂછયું–તારી પાસે શું કંઈ મંત્ર છે? તંત્ર છે ? વિદ્યા છે? છે શું, કે સિંહ તારા પર હુમલે નથી કરતો ? અપરાધીએ કહ્યું-રાજન! સિંહ હૈયાહીણું પ્રાણી નથી, તેને પણ હૈયું હોય છે. તેનું હૈયું પણ થોડું નિર્મળ હોય છે. તે માત્ર ક્રૂર જ નથી. તેને હૈયે પણ ઉપકારી, પ્રત્યે કરૂણાભાવ હોય છે. સિંહ તેના ઉપકારી ઉપર કદી હુમલો નહિ કરે. હું તેને વગર કારણે છે છેડે ન જોઈએ. રાજાએ. પૂછ્યું તે શું તે આ સિંહ પર કોઈ ઉપકાર કર્યો છે? અપરાધીએ કહ્યું રાજન ! થોડા સમય પહેલાં હું જંગલમાં ગયે. ત્યારે આ સિંહના મુખ ઉપરથી મને લાગ્યું કે તેને ખૂબ વેદના થતી હશે, તેથી હું તેની પાસે ગયો, તે તેના પગમાં મેટે કાંટે વાગેલું હતું તે મેં કાઢી નાંખ્યું હતું. આ સિંહ એ જ છે. તેણે મને ઓળખી લીધે. હવે તે મારા પર હુમલો કેવી રીતે કરે ? ઉપકારી પર સ્વાથી માણસ હુમલે કરશે પણ સિંહ હુમલે નહિ કરે. સિંહ જેવા ર પ્રાણી પણ ઉપકારીના ઉપકારને ભૂલતું નથી. રાજાને આથી ઘણું જ આશ્ચર્ય લાગ્યું અને તેને ગુનામાંથી માફી આપી. જે રીતે સિંહ ઉપકારીનો ઉપકાર ન ભૂલ્યા તેમ તમે પણ અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરો તેવું પવિત્ર જીવન બનાવો, એ જ અભ્યર્થના. સમય થઈ ગયો છે. વધુ અવસરે. વ્યાખ્યાન નં.-૪૯ ભાદરવા સુદ ૫ ને ગુરૂવાર તા. ૩-૯-૮૧ સંવત્સરી મહાપર્વ “પર્વાધિરાજનો પ્રાણુ ક્ષમા.” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન! પધિપતિ પર્યુષણનો પ્રાણ છે ક્ષમાપના પર્વ. પર્યુષણ પર્વના આઠ દિવસ અને તેમાંય સર્વોત્કૃષ્ટ દિન છે ક્ષમાપનાને દિન-સંવત્સરીને દિન. ચાતુર્માસનો પ્રારંભ અષાડ સુદ પૂનમથી થાય છે. ચાતુર્માસમાં Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૫ટે શારદા રેન્જ પૂજ્ય સંત-સતીજીઓની પ્રવચન પીયૂષ સુધાઓ પ્રસરે છે. એ પ્રવચન ગંગાના પાણીમાં સ્નાન કરીને વિષય અને કષાયના કાતિલ મેળેથી લિપ્ત બનેલે આત્મા કંઈક સરળ અને પવિત્ર બને છે. તે પછી આવે છે પર્યુષણ પર્વના અનુપમ આઠ દિવસે. આ આઠ દિવસો દરમ્યાન વહેલી અનરાધાર અમેઘ જિનવાણી દ્વારા એ આતમ વધુ ને વધુ ભદ્ર પરિણમી અને ભવભીરૂ બન્યો હોય છે. અને આતમરામને સ્વયં પણ બને દાવાનળ શાંત કરવાનું દિલ થયું હોય છે. ક્ષમાનું શરબત પીવાનું મન જાગ્યું હોય છે. મને ભૂમિની આવી સુંદર સુગ્યતા પેદા થયા પછી સંવત્સરી મહાપર્વના પવિત્ર દિવસે ક્ષમાની સાધના કરવાનું ભવ્યાત્મા માટે ખૂબ આસાન બની જાય છે. ક્ષમાને આદાતા–પ્રદાતા મુક્તિના મહાપંથને મંગલયાત્રી બને છે. સંવત્સરી પર્વ એટલે મૈત્રીને મંત્ર લેવાને પવિત્ર દિવસ. ઘરની આગ ઓલવનાર બંબ ! આત્મશુદ્ધિ કરવા માટેની પવિત્ર ગંગા અને પાપોને ધવાને સ્પેશ્યલ સાબુ! વર્ષમાં એક વાર દર્શન દેતું વાત્સલ્યથી નીતરતું સાંવત્સરિક મહાપર્વ ! હજારો તારાઓને પ્રકાશ સૂર્યમાં સમાઈ જાય તેમ મહાપર્વને પ્રકાશ બહારની રોશનીને ઝાંખી પાડીને અંતરના અંધકારને નાશ કરી દર્શનની દિવ્ય જતિ પ્રગટાવે છે. આ પર્વનું આગમન થતાં લેકના મનમાં નવું ચેતન, નવી જાગૃતિ અને ભવ્ય ભાવનાને ચમકારો થાય છે. સાત સાત દિવસ સુધી સાધના કર્યા બાદ આજે ક્ષમાના નીરમાં સ્નાન કરીને આત્માને પવિત્ર બનાવવાનું છે. ભારતભરમાં અને ભારતની બહાર પણ પ્રશંસા પામેલ આ પર્વનું સ્વાગત કરવા કો આત્મા તૈયાર ન હોય! કઈ તપથી તેનું સ્વાગત કરે, તે કોઈ દાનથી કઈ શીયળથી, તે કઈ ભાવથી આ પર્વનું સ્વાગત કરે. જિંદગીની માટી કમાણી કરવાના દિવસો હોય તે આ મહાપર્વના દિવસો છે. આ પર્વ આપણને પોકારી પોકારીને કહે છે કે, ભલે કરે મારું સ્વાગત. આ સ્વાગત મારૂં નથી પણ આમાં તે તમારું સ્વાગત સમાયેલું છે. એ સ્વાગતમાં તમારી સાધના છે, અને એ સાધનામાં તમારી સિદ્ધિ છે. આરાધનાના અમૃતમાંથી પ્રાપ્ત થતું પરમાત્મપદ એનું નામ જ સ્વાગત. હું સ્વાગતનો ઇરછુક નથી પણ આરાધનામાંથી ગુંજતા મંત્રી યુક્ત પ્રેમભાવને પૂજારી છું. સ્વાગતની મોટી મોટી વાત કરનાર, વિવેકની મોટી મોટી હિમાયતે રચનાર પણ જો ક્રોધ, માન, માયા અને લેભની જાળમાં ફસાતા રહેશે તે એવા સ્વાગતથી શું? એવા સ્વાગતથી આત્માને શે લાભ? બાકી મારું સ્વાગત જે સાચી મિત્રતાથી, સાચા સ્નેહ સંતોષથી, સાચા તપથી, સાચા દાનથી, સાચી શાંતિથી, અપૂર્વ આરાધનાથી અને ઉપસર્ગો ને આપત્તિમાં ક્ષમા રાખીને કરશે તે મારું સ્વાગત સિદ્ધિના દ્વાર ખખડાવશે. * આજ દિવસ આપણને ક્ષમાને મહાન સંદેશ આપે છે. ક્ષમા મનુષ્યને શાંત અને સહનશીલ બનાવે છે. ક્ષમા આત્માની અનંત શક્તિને ઓળખાવવાને સંદેશ આપે છે. અપકાર પર અપકાર કરો, ગુન્હેગારને શિક્ષા કરીને નિર્બળ બનાવવો, એ તે દુર્જનનું કાર્ય છે, પણ અપકાર પર ઉપકાર કરે, ગુન્હેગારને પ્રેમથી વશ કર, અને ક્ષમાથી Page #564 -------------------------------------------------------------------------- ________________ શારો ૨ ૪૫ પાપીને હૃદયનું પરિવર્તન કરવું, એ ઉત્તમ પુરૂષનું કાર્ય છે. માર્ણસ ભૂલ કરે, પણ તેને હૃદયથી ક્ષમા આપવી એ દૈવી ગુણ છે. કેઈની સાથે ઝગડો થયો હોય કે વર બંધાયું હોય તેને હૃદયમાં સંઘરી રાખવું એ પાશવી વૃત્તિ છે, પણ દૈવી વૃત્તિ નથી. ગુનેગારના ગુનાને હૃદયમાંથી કાઢી નાંખીને તેની સાથે પ્રેમથી વર્તવું અને તેને ક્ષમા આપવી તે દૈવીવૃત્તિ છે. ક્ષમા જીવનમાં સત્યની સુવાસ પ્રસરાવે છે. જે તે સુવાસમાં સૌ આકર્ષાય છે તેમાં અનેરી તાકાત અને તાજગી ભરી છે. જ્યાં કલેશના કાંટા, કંકાસના કાંકરા, અને રાગ-દ્વેષના ઝાંખરા ઉગ્યા છે ત્યાં ક્ષમા નવો ઉજાશ, નવું જીવન અને તે પ્રકાશ પાથરે છે. આ ક્ષમાપનાના પર્વે સંતોષનું ઝરણું વહાવી મીઠા મધુરા પાન કરાવ્યા છે. ક્રિયાના સથવારે, ક્ષમાની કળાએ જીવનના પડદા ઉપર પ્રતિબિંબ પાડ્યા છે. આજના મહાન પર્વના દિવસે બે કાર્ય કરવાના. લેવાનું છે ને આપવાનું છે. આખા જગતના તમામ વ્યવહાર લેવડદેવડથી ચાલે છે. મોટા વહેપારીઓ પાસેથી નાના વહેપારીઓ માલ ખરીદે છે, અને નાના વહેપારીઓ પાસેથી ગ્રાહકે માલ ખરીદે છે. મૂલ્ય અપાય છે ને માલ ખરીદાય છે. તમારી દીકરી સારા કુટુંબમાં પરણાવો છો ને.. સારા કુટુંબની દીકરી તમારે ઘેર લાવે છે. એવી રીતે આપણે જેની સાથે વેરઝેર થયા હોય તેમની પાસે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવાની છે, અને જે આપણે પાસે ક્ષમાં લેવા આવે તેને પ્રેમથી ક્ષમા આપવાની છે. વરની સામે વર કરવાથી કદી પણ વેરની જવાળા શાંત થવાની નથી. ભગવાન મહાવીરનો દિવ્ય સંદેશ છે કે “અરે શામે વેર, શમે ના વેરથી વેર.” આ મંગલ સૂત્રને અનંતાનંત મહાપુરુષએ અંતરથી આવકાર્યું છે. વિશ્વનાથી વધાવ્યું છે અને સંયમની અણમેલ સાધનાથી તેને સન્માન્યું છે. આ રત્નકણિકા પરમપુરુષનું જીવન-રસાયણ છે. અનુભવનું અમૃત છે. હૃદયની રસકુંપિકા છે, અમરતાને અમૃતકુંભ છે અને અધ્યાત્મ સાધનાનું અજોડ નવનીત છે. આ વાક્યના શબ્દ શબ્દ જીવન સફળતાનું સુમધુર સંગીત રણકી રહ્યું છે. તેના પ્રત્યેક અક્ષર દેહમાંથી જાણે કે અંતર ઐકયતાનું આંદોલન જગાવતું, વાત્સલ્ય વેણને વેરતું, પ્રેમના સેતુને સુદઢ કરતું ક્ષમાનું મેં નૂર સાક્ષાત્ રીતે નીતરી રહ્યું છે. વેરની વસુલાત વેરથી નહિ પણ વાત્સલ્યથી થઈ શકે. પાશવતાથી નહિ પણ પવિત્રતાથી થઈ શકે. દત્યવૃત્તિથી નહિ પણ દિવ્યતાથી થઈ શકે. શત્રુતાથી નહિ પણ સ્નેહાળ હદયથી થઈ શકે, માટે વેરના અગ્નિને બુઝવવા અવેરની ઉપાસના કરે. એક વખતનો આપણે ભારત દેશ એટલે પ્રેમનો પોદધિ, મૈત્રીનો મહાસાગર, વાત્સલ્યને વારીધિ અને ક્ષમાનો નીધિ ગણાતો હતો. ભારતની પવિત્ર ભૂમિ એટલે અવેરની ઉપવનભૂમિ, પ્રેમની પુનિત ગંગા, વાત્સલ્યની વસુધા અને ક્ષમાની સરિતા ગણતી હતી. જ્યાં વાત્સલ્યની વસંત વનરાજ ચારે બાજુ મહેકતી હતી. જ્યાં વિશ્વમૈત્રીના રણશીંગા ફૂકાતા હતા. જ્યાં વરીઓના વધામણું વાત્સલ્યથી થતા હતા. એ જ પવિત્ર ભૂમિ ઉપર આજે હિંસાની હિમાયતો હરિફાઈ કરી રહી છે. હિંસાના Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શારદા રત્ન ઘેાર સ'ગ્રામમાં લાખા, કરાડા ને અબજો નિર્દોષ પ્રાણીઓની કતલ થઈ રહી છે. અવેરની ઉપવનભૂમિ આજે ઉજ્જડ બની શૂન્ય ભેંકાર અને ભયાનક વેરના વડવાનલે સળગી રહી છે. તે વેરની ધગધગતી ધરા ઉપર જો અવેરની અષાઢી મેઘધારા સિંચવામાં આવે તા તે ધરા ઠંડીગાર બની શકે. હજારા હૈયાને બદલાવવાની, લાખાના દિલના દાવાનળને એલવવાની અચિંત્ય શક્તિ આ સૂત્રમાં સંગ્રહાયેલી છે. જેમ સૂર્ય લાખા ટન તિમિરના ક્ષય કરે છે, એક જ અભેાંખ કરેાડાના સંહાર સજે છે, હિરાકણી કરોડોનું મૂલ્ય મેળવી શકે છે, તેના કરતાં અધિકતમ શક્તિ આ ગૌરવવતી સુક્તિ ધરાવી શકે છે. અંતર આભમાં ચેામેર પથરાયેલા વેરના અને વિષાદના ઘટાટોપ વાદળાને ક્ષણવારમાં વિલીન કરી દે છે. ભીષણ કર્મોના પહાડોનુ પળેપળમાં ચૂર્ણ કરે છે, ને આંખના પલકારામાં જે જે માનવા પછીના ભવમાં પરમાધામીના પરાણા બનવાના હતા, તેમને તે પરમાત્માના લાડીલા પાટવીકુંવરેા બનાવી શકે છે. વેર અને વાત્સલ્યના સંઘષ ણમાં આખરે વહાલના વિજય થાય છે. ઇતિહાસના પાને જળ અને જ્વાળાના જેટલા સગ્રામા નાંધાયા છે તેમાં જય જળને મળ્યા છે અને વાળાને પરાજય મળ્યા છે. ક્ષમા એ જળ છે અને વૈર એ જવાળા છે. એકનુ જીવન પ્રશાંત છે જ્યારે ખીજાનું જીવન પ્રચંડ છે, કથાં પરમાર્થ મૂર્તિ ભગવાન પારસનાથ અને કયાં કાજળઘેરી ક્રૂરતાને વેરતા કર કસ ! કાં ક્ષમામૂર્તિ ભગવાન મહાવીર અને કાં તેજલેશ્યાને છોડતા તેજોદ્વેષી અજ્ઞ ગોશાલક ! કયાં કરૂણામૂર્તિ મુદ્ધ અને કયાં કૃતજ્ઞતાની સામે કૃતવ્રતા છેડતે અધમ શિષ્ય ! કયાં મંગલમૂર્તિ મહાત્મા ગાંધીજી અને કાં રાષ્ટ્રપિતાની જીવન રાશનીને - મુઝવતા ઘાતકી ગેાડસે ! કયાં ગુણમૂર્તિ ગુસેન અને કયાં અગનઝાળને વેરતા અધમ અગ્નિશર્મા ! નવ નવ ભવ સુધી પ્રચંડ વેરના પાસાને વિવિધ રીતે ખેલવા છતાં ને જીવન મરણને ઝુલણે ઝુલાવવા છતાં પરમ સામર્થ્યના ધારક હોવા છતાં આંખના ચમકારા પણ વેરી પ્રત્યે કર્યા નથી અને ઝેરીલા હૈયાના નખશીખ સુધી વ્યાપેલા પ્રચંડ ઝેરને જે ક્ષમામૂર્તિ અમૃતના ઘુટડા સમજી હોંશે હેાંશે પાન કરી ગટગટાવી ગયા ને સાથે વૈરીના વૈરના પવનને શાંતિભર્યા, અમીભર્યા નયને અમૃતના શીતળ છંટકાવ કર્યા. ધન્ય છે ધન્ય છે તેમની ક્ષમતાને અને ક્ષમાની સાધનાને! એ પરમા દશી એ ધારે તા આંખના પલકારામાં એ પ્રતિસ્પધી એને પરાજય પમાડી શકત, છતાં મૌનના મહાસાગરમાં સહેલ કરતા રહ્યા, તેનું કારણ ! “ શમે ના વેરથી વેર.” એ મંત્ર તેમના જીવનમાં જીવત હતા, તેથી આખરે વેરના વિરામ વેરથી નહિ, શસ્ત્રથી નહિ, સૈન્યથી નહિ, પણુ ક્ષમાના મંગલ સંગીતથી તથા પ્રેમના પિયૂષપાનથી અને વહાલની વેણુના મીઠા નાદથી કરાવી શકયા અને વિશ્વના જીવાને કહેતા ગયા. નહિ વેરે વેરાણી, સ'મતી કદાચીન, અવેરેણુ ચ સ'મતી, એસ ધર્મે સનાતન. Page #566 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૬૧ · વેરથી વેર શમે નહિ જગનાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં.” આ ઉક્તિ મુજબ વેરના બદલા વેરથી વાળશે તે જીવનમાં વેરી વધશે, અને પ્રેમથી લેવા જશે તે જગતમાં તમારા પ્રેમી વધશે. પ્રેમ, પવિત્રતા, પરમાતા એ ક્ષમાની ધરતી પર ઉગી નીકળેલા પુષ્પા છે. ક્ષમાની અગેાચર ધરતીને ઢૂંઢવાના કોઈ મહામંત્ર હાય તા તે મિચ્છામિ દુક્કડ છે. પ્રેમ, ક્ષમા અને વાત્સલ્યને એક મહેલ સાથે સરખાવીએ તા પ્રવેશદ્વાર મિચ્છામિ દુક્કડ' છે. એમ પણ કહી શકાય કે મિચ્છામિ દુક્કડં ક્ષમાના પ્રયાગકેન્દ્રમાં પ્રવેશ કરવાના પાસપેાટ છે. આ પાસપોર્ટ વગર કદાચ આપશે ભૂલથી ક્ષમાના મહેલમાં પ્રવેશ કરીશું તેા કદાચ તરત ક્રોધ રૂપી દ્વારપાળ આપણુને પાછા કાઢશે, પણ મિચ્છામિ દુક્કડના પાસપોર્ટ રાખ્યા હશે તેા ક્રોધ આપણને હેરાન નહિ કરી શકે. મિચ્છામિ દુક્કડં આપણને એવા ઉપદેશ આપે છે કે ભૂલ ભર્યા ભૂતકાળને ભૂલી જાએ અને પ્રેમભર્યા વમાન કાળ ખડા કરાર શત્રુની શત્રુતા ભૂલી જાઓ ને એને મિત્ર માની પ્રેમથી વધાવી લે. સાચી ક્ષમા તા તેને કહેવાય કે જે ક્રોધને વિલીન કરી દે. ક્રોધે તેા ભલભલા તપસ્વીઓને કબ્જે કરી પેાતાની કેદમાં પૂર્યા છે. જે એની કેદમાં પૂરાયા એણે એના જીવનના ઘાટ ઘડી નાંખ્યા છે. ન શેહ રાખી, ન શરમ રાખી. ક્રોધની અગનઝાળ જ્યાંજયાં ફેલાઈ ત્યાં મૈત્રી અને ક્ષમાની ચિત્તાએ સળગી ઉઠી. આ જગતમાં એવા કેટલાય દુર્ભાગી માણસા તમને જડશે કે જેમને બે અક્ષરના આ નાનકડા શબ્દે પાયમાલ કરી નાખ્યા છે. જીવનમાં કયારેક આવી એકાદ ક્ષણ આવી જાય છે, જ્યારે માણસ આત્મસયમને ભૂલી જાય છે. માત્ર આ એક જ ક્ષણ માટે એ ચૂપ રહ્યો હાત તે જિંદગી એના માટે ફૂલેાના બગીચા બની જાત. આ એક જ ક્ષણ એવી હતી કે જેણે એના જીવનની સ્વત ંત્રતાને હણી નાંખી અને તેને આજીવન કેદી બનાવી દીધા. તમે કારે કયારે ક્રોધ કર્યાં છે, તેને જરા યાદ કરા. તેનાથી તમને કેટલું નુકશાન થયું છે એની પણ ગણતરી કરો. ઘણાં માણસે પેાતાના સ્વભાવની સમતુલા ગુમાવવાથી મિત્રાના પ્રેમ અને સ્વજનાની લાગણી ખાઈ બેઠા છે. માત્ર ક્ષણિક આવેગને ખાતર તેણે વર્ષોની મહેનત પછી મળતી સફળતા અને જિંદગીભર કમાયેલી કીર્તિ ધૂળમાં ફૂંકી દીધી છે. તમને આવા ઘણા માણસા મળશે કે જેમણે આખા જીવનમાં જે મેળવ્યું હાય તે સ`માત્ર થાડી ક્ષણેામાં ગુમાવી બેઠા હાય ! ક્રાધ કે ગુસ્સામાં ફસાયેલા લેાકેા પાતે માણસ છે એ વાત ભૂલી જાય છે ને રાક્ષસની જેમ વર્તે છે. એ ગુસ્સે થાય ત્યારે હાથમાં આવે તેને પછાડીને ભાંગી નાંખે છે. તેને અટકાવવા કોઈ માણસ વસ્તુ પ્રયત્ન કરે તેા તેના પર હલકામાં હલકી ગાળાના વરસાદ વરસાવે છે. તેના ઘરના માણસા પણ એના ચહેરા જોઈને જાતને બચાવવા ભાગી જાય છે. એ વખતે એ સારાસારના વિવેક ભૂલી જાય છે, કારણ કે એ ક્રોધ રૂપી રાક્ષસના પંજામાં ફસાયેલા હાય છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન શાસ્ત્રકારોએ ક્રોધને દુર્ગતિનું દ્વારા મોક્ષસુખને રોકનારી ભૂંગળ, વૈરવૃત્તિની જનેતા, ચારિત્ર ગુણને ઘાત કરનાર, દુર્ગતિને મહેમાન બનાવનાર એક ભામાં ભારે માનસિક દેષ કહ્યો છે. ક્રોધ માણસને પાગલ બનાવી દે છે. દરેક માણસની ભીતરમાં એક રાક્ષસ છૂપાઈને બેઠો હોય છે. જ્યારે તે સંયમ ગુમાવે છે ત્યારે તેનું સમગ્ર ચિત્તતંત્ર પેલા રાક્ષસના કબજામાં આવી જતું હોય છે. તે નિરંકુશપણે કામ કરે છે, જેને માટે તેને જિંદગીભર પસ્તાવાનું રહે છે. અત્યંત ક્રોધ કરવાથી માણસના તનને અને મનને ભયંકર હાનિ થાય છે. શરાબ કરતાં પણ વધારે હાનિકર્તા ક્રોધ છે. ક્રોધથી માણસ માત્ર દિવાને નહિ પણ રાક્ષસ બની જાય છે. કીતિને કલંક લાગે છે, મન બેચેન બની જાય છે, પારાવાર આર્થિક નુકશાન થાય છે. ને ઘણી વાર તે ન કરવાના કાર્યો પણ થઈ જાય છે. ક્રોધ એક વિચિત્ર ઝેર છે. ઝેરી વૃક્ષનું ઝેર કદી એ વૃક્ષને નાશ નથી કરતું. સર્પની દાઢમાં રહેલું ઝેર કદી સપને નાશ નથી કરતું પણ ક્રોધ એવું હલાહલા ઝેર છે કે જે માનવીમાં એ પ્રગટે છે એ માનવીને એ નાશ કરે છે. ક્રોધની સાથે અન્યાય, અવિવેક, અસત્ય, કઠોર વચન, ઈર્ષા, નિષ્ફરતા, હિંસા વગેરે અનેક દાની જ હોવાથી ક્રોધ અનેક દેશની સેનાને કેપ્ટન છે. દિવાસળીથી શરીર સળગાવતા કરતાં પણ ક્રોધથી મનને સળગાવવું વધારે ભયંકર છે. ક્રોધમાં માણસ ધ્રુજે છે. એની આંખે બેડોળ બની જાય છે, એને ચહેરે ક્રૂર અને પાશવી બની હોય છે. કંઈક વાતને કારણે ક્રોધ જાગ્રત થતાં માણસ આત્મહત્યા કરે છે, એક વાર ક્રોધ માણસને કબજે લઈ લે, પછી તે જીવનનું મૂલ્ય પણ સમજી શકતો નથી, ને અકાળે કારણ વિના જીવનને * અંત આણી દે છે. આત્મહત્યા, ખૂન, મારામારી આ બધાં કૃત્યો પાછળ ક્રોધને પ્રત્યક્ષ સંચાર હોય છે. ક્રોધયુક્ત મગજમાં ગરમ લેહી ઉછાળા મારે છે ત્યારે માણસની ભાવનાઓ અને તેના શબ્દોને અંકુશમાં રાખવા કઠિન થઈ પડે છે. આ બધું સૌ કોઈ જાણે છે છતાં માણસ ક્રોધને દાસ બની જાય છે માટે મહાપુરુષે કહે છે કે તમે તમારી વિવેક બુદ્ધિના સિંહાસન પરથી નીચે ઉતરીને પાશવવૃત્તિના હાથમાં કદીપણ સત્તા સંપશે નહિ. ક્ષમાની પરીક્ષા ક્રોધના બજારમાં થાય છે. ઘણીવાર આપણે નાપાસ થઈએ છીએ. ક્રોધનું નિમિત્ત ન મળે ત્યાં સુધી તે ક્ષમા રહે છે, પણ નિમિત્ત મળતાં ક્ષમાની પરીક્ષામાં પાસ થવાનું બહુ કઠીન બને છે. ભલભલા તપસ્વી સંતે પણ નાપાસ થયા છે. વેશ સાધુને રહે છે પણ ભાવમાં ક્રોધની અગન જવાળા ભભૂકી ઉઠે છે. પરિણામે દુર્ગતિના મહેમાન બની જાય છે. એક નગરની બહાર વિરાટ જલવિહોણી નદીમાં આત્મલક્ષી બે મુનિવરો ખુલ્લા પગે તપસાધના સાધી રહ્યા છે. વિશાખ અને જેઠ માસની અગનજવાળાઓ અવનીને તપાવી રહી છે. છતાં સંતની સાધના અજબ છે. તેમની શુભ ભાવનાના ઝરણાંથી મહાન કઠીન કર્મોની સામે તેમણે દઢ મનથી સંગ્રામ ખેલ શરૂ કર્યો છે. તેમના અંતરમાં એક જ ભાવ છે કે શું અમારા પર કર્મોનું સામ્રાજ્ય! અમારે હવે એ સામ્રાજ્ય ન Page #568 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૬૩ જોઈ એ. સામ્રાજ્ય તા અમારાં આત્માનું અમર રહે છે. હવે તા અમારે કર્મોનું નિકંદન કાઢી, જડમૂળથી ઉખાડીને આત્માનુ સામ્રાજ્ય મેળવવુ` છે. તે સામ્રાજ્ય મેળવવા માટે તેઓ તપ-ત્યાગનું અભેદ્ય બખ્તર પહેરી જ્ઞાન, ધ્યાન, સમતાદિ ખાણા ખભે લઈ ને પરાક્રમી સુભટની જેમ કરાજાની સામે સમરાંગણમાં ઉતરવા કટિબદ્ધ બન્યા હતા. વૈશાખ જેઠ મહિનાના પ્રચંડ તાપથી ધરતી તા ધમધમી ઉઠી હતી. નદીની રેતી ઉગ્રતાનું પ્રચંડ દર્શન કરાવતી હતી. જલાશયા, નદીનાળા જાણે નિĆનખની ચૂકયા હતા, છતાં બંને મુનિના મુખ પર દિવ્ય પ્રસન્નતા લહેરાઈ રહી હતી. તેઓ તા પાતાની સાધનામાં અડગ હતા. વૈશાખ પૂરા થયા, જેઠ પૂરા થયા ને અષાડ માસ પણ પૂરા થવા આવ્યા. અષાડ પૂરો થયેા છતાં વરસાદનુ ટીપું' પણ પડતુ નથી. કંઈક અજ્ઞાનીઓ એમ માનતા કે જૈનમુનિએ વરસાદ થંભાવી દે છે, પણ આ તેમનુ અજ્ઞાન છે. અહીં પણ આવું બન્યું. આતાપનામાં પણ દિવ્ય આનંદની અનુભૂતિ માણતાં અને મુનિવરાને જોઇને દુષ્કાળની આશંકાથી સમાજમાં ભારે ઉકળાટ મચી ગયા. વરસાદના અભાવે લેાકેા નિરાશ બની ગયા હતા. એટલે આ બંને સંતાને જોઈને અજ્ઞાની લેાકેા ખેલવા લાગ્યા કે આ સાધુડાએ, આ મુંડકાઓએ વરસાદ બાંધી રાખ્યા લાગે છે. પેાતે નદીમાં ઉમા છે ને વરસાદ આવે તેા નદીમાં પાણી ભરાઈ જાય ને પોતે ડૂબી જાય, માટે વરસાદ ખાંધ્યા લાગે છે. આ જૈન મુનિએ આ નદીમાં ઉભા રહીને મંત્રતંત્ર કરી રહ્યા લાગે છે. મંત્રત ંત્રથી આ સાધુઓએ વરસાદ થ‘ભાગ્યેા હશે. જ્યાં સુધી આ સાધુડા અહી ઉભા રહેશે ત્યાં સુધી વરસાદ આવશે નહિ, માટે એમને સજા કરી. સજાની મઝા ચાખશે એટલે આપોઆપ અહીથી વિદાય લઈને ચાલ્યા જશે. ધ્યાનસ્થ મુનિઃ–આમ વિચારી યુવાન કસાના તથા ખીજા ઘણા માણસા મુનિઓની વિવિધ રીતે કર્થના કરવા લાગ્યા. તેમને ફીટકાર આપવા લાગ્યા, હે ધૂતારા ! તમે વરસાદ ખાંધ્યા હાય તે છોડી દો. અરે કાફી! આ શા ધઉંધા કરા છે ? અમારા બધાના જીવન છીનવી લેવાના વિચાર કર્યા છે કે શું ? ચાલ્યા જાઓ અહીથી, આ શહેર છેડીને ! નહિ તા તમારું મૃત્યુ નજીકમાં છે, એમ માની લેજો. શા માટે વરસાદને ખાંધ્યા છે? છેડી દો અમારા પ્રાણસમા એ મેઘને ! પણ મુનિએ તા તેમની આત્મમસ્તીમાં મસ્ત છે! આ ક્ષમાસાગર મુનિએ શું વિચારે છે ? આ લેાકેા કર્થના કરશે તા શરીરની ને! આત્માની નહિ કરી શકે. ક્ષમાના મહાસાગરમાં મુનિવરા સ્નાન કરી રહ્યા છે. મનમાં પણ તેમના પ્રત્યે જરા દ્વેષ નહિ, કે ગુસ્સા નહિ, તે તે ધ્યાનમાં અડગ છે. મુનિને ધ્યાનમાં અડગ જોઈ ને કંઇક માણસો તેમની ઠેકડી ઉડાવી રહ્યા હતા. એ લેાકાએ તા ભારે રમખાણ મચાવી દીધી. તેઓ તેા મુનિ પર લાકડીના પ્રહાર કરવા લાગ્યા. પથ્થરના છૂટા ધા કરવા લાગ્યા. કાંકરા ફેંકવા લાગ્યા. શસ્રોથી માર મારવા લાગ્યા. મુનિવરેા પર ભયાનક સીતમ ગુજારવા માંડથો. પહેલી વાર તા ક્ષમા રાખી, પણ અતિ જુમા થવાથી તેમનાથી એ સહન ન થયું. એ સહન કરવામાં અસમર્થ બન્યા. તેમના ઉપયાગ ધ્યાનમાંથી છૂટી ગયા. એક અભાગી પળે અને મુનિવરા ધ્યાનથી ચલિત Page #569 -------------------------------------------------------------------------- ________________ ४६४ શારદા રત્ન બની ગયા. ત્રણ-ત્રણ, ચાર–ચાર મહિનાની અઘોર સાધના ! કેટલું કષ્ટ વેઠવું ! કાયાને સૂકે ભૂક્ક કરી નાંખી. આ ઉપસર્ગ સહન કર્યા પણ ક્રોધને જીતવામાં અસમર્થ બન્યા. ક્ષમાની પરીક્ષામાં મુનિ નાપાસ થયા. અંદરના ક્રોધે બળવો પોકાર્યો. દયા વરસતી આંખોમાંથી કોઈની અગનજવાળા સળગી ઉઠી. અરે ! આ બેવફફે ! કેટલા વિફર્યા છે ! જેમ જેમ અમે ક્ષમાની સાધના કરતા ગયા તેમ તેમ લોકો વધારે ને વધારે ગુસ્સે કરવા લાગ્યા. ભગવાન કહે છે કે, મારે સાધક કેવો હોય ! हम्ममाणो न कुप्पेज्जा, वुच्चमाणो न संजले । સુમ ક્રિયાસિન, ન ચ વટાણું રે ! સૂય. અ. ૯. ગા. ૩૧, કોઈ માણસ સાધુને લાઠી, મુઠ્ઠી આદિથી માર મારે, અથવા તો ગાળ આપે, વચનથી આકાશ કરે તે પણ સાધુ કોધ ન કરે, મનથી પણ દ્વેષ ન કરે તથા વિપરીત વચનો ન કહે. સામને ન કરે પણ પ્રસન્ન ચિત્તથી સમભાવ રાખી સહન કરે. પણ આ મુનિ ભાન ભૂલ્યા. તેમના દિલમાં ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. લો, વરસાદ જોઈ એ છે ને? કેટલો જોઈ એ છે? ક્રોધની એક ચિનગારી સમગ્ર જીવનને બેકાર બનાવી મૂકે છે. વેરને સામને પ્રેમથી નહિ પણ વિરથી લેવા તૈયાર થયા. મુનિઓ પિતાની સાધના ભૂલ્યા, આત્મભાન ભૂલ્યા ને બોલ્યા, હે મેઘદેવ ! “વર્ષ મે કુળછાય” - કુણાલામાં વરસો, “વિનાવિ ” સતત પંદર દિવસ સુધી, “કૂર પ્રમાણ ધારામિ. વથા રાત્રી તથા રિવા” જેમ દિવસે તેમ રાત્રે મૂશળ જેવી ધારાથી. મુનિઓને તપના પ્રભાવે લબ્ધિ-શક્તિ પેદા થાય, અગર દેવ લાવી શકે પણ તેનો ઉપયોગ ન કરે. | મુનિઓ આ પ્રમાણે છેલ્યા એટલે ખલાસ. તપત્યાગના તેજથી ભયાનક વર્ષનું તાંડવ શરૂ થઈ ગયું. મૂશળધાર વરસાદ...વરસાદ વરસવા લાગ્યો. જાણે વરસાદ ગાંડે ન થયો હોય ! પંદર દિવસ અને પંદર રાત સુધી મેઘરાજા સતત વરસતા રહ્યા. નદીઓના પુલ તૂટી ગયા, કિનારા તૂટી ગયા, ગામમાં પાણી, પાણી પાણી. નગરના મકાને, બજારે બધું તણાઈ જવા લાગ્યું, સેંકડો ઢોરો પાણીમાં તણાઈ ગયા, પંખીઓ મરી ગયા, મનુષ્ય તણાઈ ગયા ને ઘણાં મરણને શરણ થયા. આખું ગામ જાણે દરિયો જોઈલે ! રમણીય દેખાતી કુણાલાના આકાશમાં આજે એક પંખી પણ ઉડતું દેખાતું ન હતું. કષાયના કારણે ઘેર ભયંકર પાપ થઈ ગયું. જેઓએ મુનિને સતાવ્યા, ઠેકડી કરી, માર માર્યા તેમણે તે ઘોર કર્મો બાંધ્યાં પણ મુનિ ભાન ભૂલ્યા ને ક્રોધના આવેશમાં આવી ગયા અને આ ભયંકર ઉલ્કાપાત મચાવ્યો. તેમણે પણ મહાભયંકર કર્મો બાંધ્યા. જે મુનિની સાધના મહાન સુખને અપાવનારી હતી તે મહાન દુઃખમાં ધકેલી દે તેવી બની ગઈ. બે મુનિઓ તે બોલીને ચાલ્યા ગયા. તેમણે પોતાના આ પાપની આલોચના ન કરી. પ્રાયશ્ચિત ન લીધું અને આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને નરકના મહેમાન બની ગયા. જીવનભરની પ્રચંડ સાધનાને ક્રોધ ખત્મ કરી દીધી. વિકાસના સ્થાને વિનાશ સર્જાઈ Page #570 -------------------------------------------------------------------------- ________________ * .. શારહા રત્ન ગ. ક્રોધથી બાંધેલા કર્મો ભોગવવા નરક ગતિમાં ચાલ્યા ગયા. કર્મો તે કેઈને નથી છોડતા. સાધુ હોય કે સંસારી હોય, રાજા હોય કે રંક હોય, પંડિત હોય કે મૂર્ખ હેય, બધાને કરેલાં કર્મો તે અવશ્ય ભોગવવા પડે છે. ત્યાં કેઈની સિફારસ ચાલતી નથી. આજનું મહાપર્વ આપણને એ મંગલ સંદેશ આપે છે કે ક્રોધનો જીવનમાંથી ત્યાગ કરીને ક્ષમાને અપનાવો. ક્રોધથી જીવ અનેક પાપો કરે છે. આત્માની ઉજજવળ દશા પ્રગટાવનાર, કર્મના કલંકિત ભાવોથી આત્માને બચાવનાર તથા સમત્વ ગુણને ખીલવનાર એક અજબ રસાયણ છે, એનું નામ છે ક્ષમા. ક્ષમાની વહેતી સલીલામાં જેણે સ્નાન કર્યું તે પવિત્ર થયા. જેણે તેના માત્ર જળબિંદુનો સ્પર્શ કર્યો, તે પણ શીતળ બની ગયા. જેણે ક્ષમાને સહારો લીધે તે ભવસમુદ્રને તરી ગયા. આ વાત માત્ર બેલવા પૂરતી નથી, પણ શાસ્ત્રમાં આ માટે ઘણુ દાખલા છે. “ક્ષમાને જેણે ભજી. તે સ્વરૂપમાં થીજી ગયા, અને તેના તન્યદેવ રીઝી ગયા.” ભગવાન સિદ્ધાંતમાં બેલ્યા છેઃ “યંતિ વિરલ વંહિતા” જે પંડિત હોય તે ક્ષમાનું સેવન કરે. બાહ્યજ્ઞાનથી પંડિત ગણાતો હોય, કદાચ પોતાની વસ્તૃત્વ કળાથી લાખો લોકોને રંજન કરતો હોય, પણ જે તે આત્મરંજન કરી શકતા ન હોય, પ્રસંગ આવે ક્ષમાને ભજી શક્તિ ન હોય, પાપથી જેના કદમ પીછેહઠ કરતા ન હોય તે પંડિત ન કહેવાય. ક્ષમાં રાખી સ્કંધક મુનિના ૫૦૦ શિષ્યએ ! આંખની સામે મારણાંતિક ઉપસર્ગ આવી ગયો. અરે ! પ્રાણનું બલિદાન દેવાને પ્રસંગ આવ્યો, છતાં મુનિઓએ ક્ષમાની સાધના કરી અને દોષિત વ્યક્તિ તરફ નજર પણ ન કરી. સમજી લીધું કે આપણા કર્મનું ફળ છે. સંયમી જીવનની ખરી મઝા પંડિત મરણે મરી મરણને મારવાની છે. એક તરફ ઘાણીમાં દેહ પીલાય છે. લોહીની નદીઓ વહે છે. બીજી બાજુ આત્મા કર્મની ભેખડોને તેડી બંધનથી મુક્ત બની, ઘાતી અઘાતીનો ક્ષય કરી અનંત જ્યોતિમાં સમાઈ ગયા. કેવી હશે તેમની અજબગજબની ક્ષમા ! મહાસાવી મૃગાવતીજીએ ક્રોધની સામે કરડી નજર કરી, ક્ષમાની સાથે દોસ્તી બાંધી. ચંદન પાળા ગુરૂણીના કડવા વચન પ્રેમથી ખમી ખાધા એટલું જ નહિ પણ ઉપરથી પોતાની ભૂલ કબૂલ કરી, ગુરુચરણમાં મિચ્છામિ દુકન આર્તનાદ સાથે માથું મૂકી દીધું ને ગુરૂચરણે અશ્રુજળથી પખાળી દીધા, તે એ ક્ષણે એમના જીવનમાં અજ્ઞ મટી એ સર્વજ્ઞ બની ગયા. અલ્પદશી મટી એ સર્વદી બની ગયા. કેવો આ ક્ષમામૈત્રીને સાક્ષાત્ ચમત્કાર ! ! ક્ષમા જડમૂળથી શ્રેષના અંશને કાઢી જીવનને નિર્મળ સ્ફટીક સમાન બનાવી દે છે, પણ કંઈક વાર ષિની-ઈર્ષાની એવી વાળા ભભૂકી જાય છે કે સામી વ્યક્તિ ગમે તેટલી ક્ષમાં રાખે છતાં એની જવાળા શાંત થવાને બદલે વધતી જાય છે. પૂર્વના એર્વો ગાઢ કર્મને ઉદય હોય ત્યારે આવો પ્રસંગ બને છે. અરિષ્ટપુર નામના નગરમાં માતા-પિતા–દીકરો-દીકરી ચાર માણસનું કુટુંબ વસતું હતું. ભાઈ–બેનને ઘણે પ્રેમ. જેવી ચંદ્ર અને ચકોરની પ્રીતિ તેવી ભાઈ બહેનની પ્રીતિ ૩૦. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શારદા રન અજોડ ભલભલાને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી હતી. ખૂબ પ્રેમ, સંપ અને એકતાથી બધા રહે છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, શાંતિ છે, આનંદ છે. કંઈકે ઘર એવા પણ જોવા મળે કે જ્યાં સદાય કલેશ, કંકાશ સળગતે જ હોય ! આ માતા-પિતા સંસ્કારી છે. તેમના ઘરમાં ધર્મના સંસ્કાર પણ સારા છે. સવારમાં પ્રાર્થના કર્યા પહેલા દૂધ પીવાનું નહિ. ગામમાં સંતસતીજી બિરાજતા હોય તો તેમના દર્શન કર્યા પહેલા ઘરનું કઈ કામ કરવાનું નહિ. આવા સુંદર સંસ્કાર માતા-પિતાએ સંતાનને આપ્યા છે. હું તે તમને કહું છું કે સંતાનેને ધનને વારસો નહિ આપ તે ચાલશે, પણ સંસ્કારોને સુંદર વારસે આ હશે તે એ સંતાને દુઃખી નહિ થાય, અને ભવિષ્યમાં મા -પિતાને પણ શાંતિ આપી શકશે. આ કુટુંબ આનંદથી રહે છે, પણ તેમાં જાણે કાળરાજાનું આમંત્રણ ન આવ્યું હોય તેમ માતાપિતા બંને એકી સાથે ટૂંકી બિમારીમાં આ દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યા ગયા. જગતમાં મૃત્યુ અનિવાર્ય છે. હજુ સુધી તેને રોકવા કોઈ સમર્થ થયું નથી. માતાપિતાના સ્વર્ગવાસથી ભાઈ બેનને ખૂબ આઘાત લાગ્યા. ઢગલો થઈને પડ્યા. અરરર.. હવે આપણે શું કરીશું? હે વિધાતા ! તે અમારો આ માળો તેડી નાંખ્યો! તને આ નાના ફૂલ જેવા ભાઈબેનની દયા ન આવી? તે આ શું કર્યું? માતાપિતાના હાલ હવે કયાં મળશે? હવે અમને ધર્મના સંસ્કાર કેણ આપશે? વાત્સલ્ય મૂર્તિ માતા-પિતા ! અમને છોડીને ચાલ્યા ગયા ? હવે આ દુનિયામાં અમારું કેણુ? એમ -બેલે છે ને કાળો કપાંત કરે છે. ભાઈ બેનને આશ્વાસન આપે ને બેન ભાઈને આપે ! ભાઈબેનને પ્રેમ દૂધ સાકર જેવો છે. ધીમે ધીમે દિવસે જતાં શેક ઓછો થયે. આ ભાઈબેન સાથે સામાયિક કરે. પ્રાર્થના કરે. બધું સાથે કરે છે. ? ભાભીને જુલ્મઃ સમય જતાં ભાઈ મેટે થયો. ભાઈને લગ્ન થયા. ભાભી સાસરે આવી. ભાઈ-બેનને ધર્મ ગમે છે, પણ ભાભીને ધર્મ ગમતું નથી. તેના મનમાં થયું કે આ ભાઈ–બેન બધી ધર્મક્રિયા સાથે કરે છે. આ ધર્મઢીંગલી બની ગઈ છે. તે સાસરે જાય તે તેને ભાઈ નવરો પડે. ભાભીને તે નણંદ ગમતી નથી. એની પાસે - બધા કામ કરાવે ને ઉપરથી મેણા-ટોણા સંભળાવે. એણે તે નણંદને દુખ દેવા માંડ્યા. ભાભી તે આ ભાઈબેનને ધર્મ કરતા રોકવા જાય છે પણ તેઓ કહે, અમારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી પ્રાર્થના, સામાયિક, સંતદર્શન ચૂકવાના નથી. આ ભાભીને તે સંતે પિતાના આંગણે ગૌચરી પધારે તે પણ ગમતું નથી. ભાઈ ઘણીવાર પત્નીને સમજાવે કે ધર્મથી આપણે સંસાર ઉજળો છે. તું પણ થોડો ધર્મ કર. નહિ તે તારી દુર્ગતિ થશે, પણ ધર્મની વાત ગમે કોને ? ભાઈ સમજાવે ત્યારે ભાભી તો ઉપરથી વિફરે. નણંદને ન કહેવાના શબ્દો કહે. પતિ માટે જેમ તેમ બેલે. ભાઈના મનમાં થયું કે મારી બેનને એની ભાભી ખૂબ ત્રાસ આપે છે. બેનનું દુઃખ જોયું જતું નથી, માટે હવે એને સારું ઘર જેઈને પરણાવી દઉં તે એના જીવનમાં શાંતિ મળે, Page #572 -------------------------------------------------------------------------- ________________ શારા ૨« ૪૭ : શોધતા શોધતા એક સારા સુખી ઘરના છોકરા સાથે બેનનું સગપણ કર્યું. ખૂબ મોટા મહોત્સવથી પરણાવી. બેન સાસરે જતાં ખૂબ રડે છે. અહીંયા ભાઈ મને ધર્મના દરેક કાર્યમાં સાથ આપતો હતો. હવે મને કણ સાથ આપશે? ભાઈને પણ બેનને છૂટી પાડતા દિલમાં ઘણું દુઃખ છે, પણ દીકરી તે સાસરે શોભે. વળી ભાભીને ત્રાસ. ભાઈએ ખૂબ સમજાવીને બેનને સાસરે મોકલી. બેને જોયું તે પિતાને પતિ પણ નાસ્તિક છે. બેનના મનમાં થયું કે ભલે મને ગરીબ ઘર જોયું હોત તો ચાલત પણ જ્યાં ધમ હોય ત્યાં મળ્યું હોત તે સારું હતું. બે દિવસે દિવસે સૂકાતી જાય છે. પતિ પૂછે છે અહીં બધું સુખ છે ને તું કેમ સૂકાતી જાય છે. બેનનું નામ છે સુશીલા. સુશીલા કહે, આપ મને ગમે તેવા સુખ આપે પણ જે જીવનમાં ધર્મ નથી તે કલ્યાણ નથી. સંતના દર્શન કરવાથી, સામાયિક કરવાથી આપણા પાપ ધોવાઈ જાય છે, ને આપણી સદ્દગતિ થાય છે. પતિ ભલે નાસ્તિક હતું પણ તેનામાં માનવતા હતી. સુશીલાની ટકારથી તે ધર્મ પામી ગયે. હવે પતિ-પત્ની બંને ધર્મક્રિયાઓ સાથે કરવા લાગ્યા. હવે સુશીલાને ખૂબ આનંદ થયે, પણ એને ક્યાં ખબર છે કે આ મારે આનંદ ઝા, સમય ટકવાને નથી. પતિને આઘાત અને ભાઈનું આશ્વાસન સુશીલાના લગ્ન થયા છે મારી થયા. જીવનમાં આનંદ અને સુખ આવ્યું પણ પૂર્વકૃત કર્મના યોગે તેના પતિને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યું ને ત્રણ દિવસની બિમારીમાં પતિ પણ સુશીલાને છોડીને ચાલ્યો ગયો. બેનના આઘાતનું તે પૂછવું જ શું? આઘાતમાં બેભાન થઈને પડી. પત્ની માટે તે પતિ પિતાનું સર્વસ્વ હોય છે. સુશીલા કાળો કલ્પાંત કરે છે. માથા પછાડે છે પણ તેને કોણ આશ્વાસન આપે? સાસુ-સસરા કોઈ નથી. ભાઈને ખબર પડતાં દોડતે આવી પહોંચે. બનેવીની અંતિમ ક્રિયા થયા પછી કહ્યું બેન ! તું હવે એકલી થઈ ગઈ. તારું રૂપ ઘણું છે એટલે એકલા રહેવામાં જોખમ છે. તું ચાલ મારી સાથે. બેનને સમજાવીને ભાઈ પોતાને ઘેર લઈ ગયો. બેનના દિલમાંથી આઘાત જાતે નથી. ભાઈ ઘણું સમજાવે છે. બહેન ! તું કલ્પાંત ન કરીશ. કેઈ પ્રકારનું દુઃખ ન ધરીશ. તું વિકપની હારમાળા છોડી દે. સંતાપને દૂર કર. હે વહાલી ભગિની ! મારાથી તારું દુઃખ જોઈ શકાતું નથી. તું હિંમત રાખ. ધીરજ ધર. આ ઘરમાં કોઈ પણ તારું પ્રતિકૂળ કરશે તો તે મારો શત્રુ બનશે માટે છે વહાલીબેન ! ચિંતા ન કર. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તને દુઃખ નહિ પડવા દઉં! આ પ્રમાણે ભાઈએ બેનને આશ્વાસન આપી શાંત કરી. નણંદને આળ ચઢાવતી ભાભી બેન ભાભીને ઘરકામમાં બધે મદદ કરવા લાગી. ભાઈ-બહેનને અપૂર્વ અજોડ સ્નેહ તે તેની ભાભીથી સહન ન થયું. ભાઈબેનના નિર્દોષ નિર્મળ ઝરણાં જેવાં પ્રેમને ઈર્ષાની આગથી જોઈ રહી છે. ઈર્ષ્યાગ્નિની. Page #573 -------------------------------------------------------------------------- ________________ st૮ શાષ્ઠા – ભડભડતી વાળા તેને અત્તરને અણુએ અણુને બાળી રહી છે. મનમાં તે બબડે છે કે હું જીવતી હોવા છતાં આ મારા ઘરની સ્વામિની કોણ? આને વળી કોણે ઘરનું રાજ્ય આપી દીધું ! આ દિવસ નણંદ પર ઈર્ષ્યા કરે. તેનું મુખ જેવું પણ ગમતું નથી. આંખમાં પડેલા તણખલાની જેમ ભાઈ-બેનને સ્નેહ તેના હૈયામાં ખટકયા કરે છે, પણ તે સમજતી નથી કે પહેલેથી આ ભાઈ બહેનને સ્ફટિક જેવો નિર્મળ સ્નેહ છે. તેમાં બેન લગ્ન પછી છ મહિનામાં વિધવા થઈ તેથી ભાઈને પ્રેમ ચાર ગણે વળ્યો. આ દુખિયારી નણંદને ઓછું ન આવે તેમ રાખવી જોઈએ, પણ ઈર્ષ્યાગ્નિમાં ભડભડ બળતી ભાભી આવું કયાંથી વિચારે? તેને સદ્બુદ્ધિ, પ્રેમ કે કરૂણે આવે? કદાપિ નહિ. તે તો દિનપ્રતિદિન નણંદના છિદ્રો જેવા લાગી. અત્યાર સુધી મનમાં બળતી હતી પણ હવે તે કર્કશ, કઠોર, ન સાંભળી શકાય તેવા વચને સંભળાવે છે ને શેરીમાં તેને વગોવે છે. ખોટા આળ–કલંકની ઝડી વરસાવે છે અને કહે છે કે તમે બેન, બેન શું કરો છો? તમારી બેનના ચરિત્ર જાણો છો? એ તે મહાદુષ્ટ છે. ખરાબ ચારિત્રવાળી છે. કેઈની પાછળ પડેલી છે. બંધુઓ ! વિચારો. કર્મનું દુર્ભાગ્યપણું, વિચિત્રપણું! તદ્દન નિર્દોષ, શીલગુણસંપન્ન કુદી મનથી પણ પર પુરૂષની ઈચ્છા કરી નથી, એવી ગુણવાન હોવા છતાં એક ઈર્ષાના શરણે તેને પૂર્વકૃત કર્મોદયે ભાભી તેના પર પેટા કલેકેની કાલિમ ચઢાવે છે. જીવ કર્યો હશે બાંધે છે પણ ભોગવવાનો સમય આવશે ત્યારે રોતા પૂરા નહિ થાય. કર્મ કરતી વખતે જીવ વિચાર નથી કરતા. બહેન પર આવા કલંક ચઢાવતી ભાભીને તેના પતિએ ખૂબ ઠપકો આપ્યો ત્યારે તેણી કુટવા રડવા લાગી. બીજી તરફ બહેનનું દુઃખ જોઈ ભાઈ ચોધાર આંસુએ રડે છે. હે ભગવાન! મારી બેન સાસરે કેટલી સુખી હતી. તેના પતિએ તેને કેઈ દિવસ દુઃખ આપ્યું નથી પણ તેના પાપકર્મના ઉદયે કર્મરાજાએ તેનું સુખ ઝુંટવી લીધું. તેના ભાગ્યમાં સુખ નહિ હોય ત્યારે જ વિધવાપણું આવ્યું ને! એ દુઃખ તે છે ને વળી ભાભીના ખોટા કલંકે, ત્રાસથી કેટલું દુઃખ વેઠે છે! મારી બેન બધું સમભાવે ભગવે છે. તેની જેટલી ક્ષમા તેટલી ભાભીની ઈર્ષ્યા અને ધ. " બેનનું સંયમ પંથે પ્રયાણ કેટલાક સમય બાદ બેનને વિચાર આવ્યો કે હવે તે હદ થઈ ગઈ છે. ભાઈને પ્રેમ નિર્મળ હોવા છતાં ભાભીની આવી વિચિત્ર પ્રકારની ઈર્ષ્યા છે. તે કોઈ પણ રીતે આ ઘરમાં રહેવું ગ્ય નથી. ભાઈ નિષ્કપટી છે, નેહને સાગર છે, પણ ભાભી મર્યાદા વિનાની જેમ તેમ ભાષા બેલે છે, માટે હવે અહીં રહેવા જેવું નથી. મેં પૂર્વે એવા ગાઢ પાપકર્મો કર્યા હશે તો આવા દુઃખ ભોગવવા પડે છે. નાનપણમાં માતા-પિતા ગયા. પરણીને સાસરે ગઈ તે છ મહિનામાં પતિ ચાલ્યા ગયા. ભાઈ સુખ આપવા ઘેર લાવ્યું તે પણ દુખ દુખ ને દુઃખ. આ સંસાર જ જ્યાં દુખથી ભરેલું છે ત્યાં સુખ શોધવા જાઉં તે કયાંથી મળે ? બસ હવે મારે ન જોઈએ આ સંસાર, હવે તે લેવી છે દીક્ષા. આ પ્રમાણે વિચાર કરી રહી છે, Page #574 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૯, ત્યાં સમાચાર મળ્યા કે ગામમાં સતીજી પધાર્યા છે. સુવ્રતા સાથ્વીના મુખેથી ઉપદેશ સાંભળે. વૈરાગ્ય રંગે રંગાયેલી સુશીલાને સંયમના ભાવ દઢ થયા ને નિર્ણય કર્યો કે હવે તે જલ્દી દીક્ષા લઈને આત્મકલ્યાણ કરવું છે. બેને ઘેર આવીને ભાઈને વાત કરી. વીરા ! મારે દીક્ષા લઈને હવે મારું જીવન સુધારવું છે, માટે મને દીક્ષાની આજ્ઞા આપ. બેનની દીક્ષાની વાત સાંભળતા ભાઈને ખૂબ આઘાત લાગ્યો. શું મારી બેન સંસાર છોડીને ચાલી જશે ? ખરેખર ! મારી પત્નીના આવા પ્રકારના વર્તનથી બેનને સંસાર છોડવાની ભાવના થઈ છે. ભાઈ ના પાડે છે. બેન ! હું તને આજ્ઞા નહિ આપું. માતા-પિતાએ પણ મને છેલ્લી ભલામણ કરી હતી કે તારી નાની બેનને સાચવજે. હું તને કેવી રીતે આજ્ઞા આપું? આ વાત સાંભળીને ભાભીને તે આનંદનો પાર નથી. હાશ! હવે ટાઢા પાણીએ ખસ જશે. ભાઈ ઘણી ના પાડે છે, છતાં બંને ભાઈને સમજાવીને દીક્ષાની આજ્ઞા મેળવી. ખૂબ ધામધૂમથી ભાઈએ બેનને દીક્ષા મહોત્સવ ઉજવ્યો. સુશીલા દીક્ષા લઈને ગુરૂ ચરણમાં સારી રીતે સમર્પણ થઈ ગઈ. તેને વિનય, વિવેક, સમતા, ક્ષમા, ગુરૂભક્તિ આદિ ગુણેથી સારા સાધવી પરિવારમાં તે પ્રેમપાત્ર બની ગયા. ખૂબ જ્ઞાન મેળવ્યું, સાથે તપ પણ કરે છે. એ રીતે ગુરૂ આશામાં વિચરતા વિચરતા બાર વર્ષે તેમના ગામમાં પધાર્યા. ભાઈને ખૂબ આનંદ છે. અહે! બાર વર્ષે મારા બેન (મહાસતીજી) ગામમાં પધાર્યા છે. આખા ગામમાં આનંદ છે, કારણ કે સુશીલાની સદ્દગુણોથી આખું ગામ તેને ચાહતું હતું. તેમની પ્રશંસા કરતું હતું. આખું ગામ તેમની સ્વાગત માટે ઉમટયું. ન ગઈ માત્ર તેની ભાભી! ભાઈ તે પિતાના ભાગ્યને મહાન માનવા લાગે, કે મારા બેન મહાસતીજીના પુનિત પગલાં અહીં ક્યાંથી ? બહેન ગૌચરી પધારશે તે મારું ઘર પવિત્ર થશે. તે તન, મન અને ધનથી તેમની સેવા કરવા લાગે, પણ ભાભીનું મુખ કોલસા જેવું કાળું થઈ ગયું. નણુંદ ગામમાં પધાયાં તે તેને ન ગમ્યું. છતાં બહારથી ખોટા હાવભાવ, આગતા સ્વાગતા કરીને બોલે છે ગુરૂદેવ ! આપે પધારીને મારું નગર પાવન કર્યું છે. આપ મને લાભ આપશે. બહારથી મીઠું મીઠું બેલીને આનંદ વ્યક્ત કર્યો. ભાઈ તે જે દિવસથી બહેને દીક્ષા લીધી ત્યારથી તે પણ વિરાગ્ય ભાવમાં ઝૂલતે હતું. તેમાં બહેન પધાર્યાના સમાચાર મળતાં વિશેષ આનંદ થયો. તે તે એ જ ભાવના ભાવે છે જ્યારે એ સેનાને દિવસ ઉગે કે હું પણ બેનના માર્ગને પામું. બે દિવસ થયા છતાં હજુ ઘેર પગલાં થયા નથી, ગૌચરી આવ્યા નથી, તેથી ભાઈ ખૂબ રાહ જુએ છે. રોજ જમવા આવે ને પૂછે છે, મહાસતીજી પધાર્યા હતા? પત્ની ના કહે, ત્યાં ભાઈને ખૂબ દુઃખ થતું. ત્રીજે દિવસે ફરતા (૨) મહાસતીજી તેને ઘેર ગૌચરી વહોરવા પધાર્યા. આ બાજુ તે ભાઈ ઘેર નહિં. નણંદે દીક્ષા લીધી તો ય હજુ ભાભીનું વેર શમતું નથી. તેણે સતીજીને ગૌચરી વહોરાવી. નણંદ પ્રત્યે દ્વેષ પણ હજુ એાછા થયો નથી. તેણે પોતાની દીકરીને અગાઉથી સમજાવી રાખ્યું હતું કે મહાસતીજી પધારે Page #575 -------------------------------------------------------------------------- ________________ B શારદા રત ત્યારે તું આ રીતે કરજે. તે રીતે સતીજી વાંકા વળીને ગૌચરી વહારે છે ત્યારે પાછળથી તે ાકરીએ સાનાની બુટ્ટી અને વીંટી સાધ્વીજીની પછેડીના છેડે બાંધી દીધી. સતીજીને તા આ કાંઈ ખબર નથી. તે તે ગૌચરી વહેારીને ચાલ્યા ગયા. ભાઈ ને ખબર પડી એટલે જલ્દી ઘેર આવ્યા. ને પૂછ્યું, આપણા (બેન) મહાસતીજી આવી ગયા! પત્ની ધડૂકી, જોચા તમારા એન મહાસતી ? સાધુ સાધુ શું કરે છે! એ તા ચાર છે ચાર. અરે! ઘરમાંથી અલંકાર ચારી ગઈ છે. છે શરમ ! છે લજજા ! તમને બહેન પર પ્રેમ છે, પણ બહેનના ચરિત્ર જાણા છે! ? ભલે ને ત્યાગી થઈ. માટી ભગતડી થઈને ફૂટવા આવી છે. પત્નીના એન માટે ભયકર ખાણ મારે એવા વચન સાંભળીને ભાઈને ખૂબ દુઃખ થાય છે. અરે આ તા પત્ની કહેવી કે કુભાર્યા ? એને સંસાર ત્યાગ્યા છતાં તેના પીછે છેડતી નથી. આ તે કેવી ઈર્ષ્યાગ્નિ ! આ ભારે ભૂડી જ્વાળા ! ભલભલાના કાળજાને સળગાવી નાંખે છે. તેણે કહ્યુ એસ. આવું ખેલતા શરમ નથી આવતી ? ત્યાગીને પણ રંજાડે છે? સાધુને સંતાપે કોઈ દિવસ સુખી નહિ થવાય. ગુરૂ અશાતનામાંથી કયારેય પણ ખચી શકાતું નથી. એક નિર્દોષ સાધ્વીના માટે આવુ લક! ખૂબ ઠપકો આપ્યા ત્યારે તે ખાલી, જાવ, મારુ સાચુ' ન માનેા તા પ્રત્યક્ષ જુએ. મહાસતીજી શેરીમાં આચરી કરતા હતા. ભાઈ એ જઈ ને કહ્યું, સતીજી! પધારા ! ભાઈ! હું આવી ગઈ છું. પણ મહાસતીજી! મારા હાથે મેં દાન દીધું નથી. આપ પધારો. દાન દઈને કર પવિત્ર કરું. ભાઈના આગ્રહથી સતીજી ગયા. ત્યારે પછેડીના છેડેથી પાતે ખાંધેલી વીટી અને છુટ્ટી કાઢીને ભાભીએ ભાઈ ને બતાવ્યા. સાધ્વીજી તે। આ જોઈને હેબતાઈ ગયા. તે બિચારા કંઈ જાણતા નથી. આ શું ? આ તે કેવા અજબગજબના આશ્ચયકારી બનાવ ! ભાઈ સમજી ગયા કે આ બધા કારસ્તાન મારી પત્નીના લાગે છે. ઈર્ષ્યા કેટલી ખરાખ, ભયંકર અને કષ્ટમાં પાડનારી છે. ઈર્ષ્યા શું શું ઉલ્કાપાત ન કરે! સાધ્વીજી તા ઉદાસ વદને ઉપાશ્રયમાં આવ્યા ને પૂ. ગુરૂણીની પાસે ખૂબ રડવા લાગ્યા. ગુરૂને શિષ્ય ઢીકરા સમાન વહાલા હાય છે. ગુરૂણી પૂછે છે સાધ્વીજી ! કેમ રડેા છે? શું થયુ' તમને ? સાધ્વીજીએ બધી વાત કરી. ગુરૂણીએ કહ્યું, તારા કાઈ ભારે પૂર્વકૃત કર્મના ઉદ્મય થયે। લાગે છે. નહિતર આવું અઘટિત કેમ બને? રડીશ નહિ, શાંતિ રાખ. ધીરજ રાખ, પણ હવે તું વિશેષ ને વિશેષ તપ કર. ત્યારથી તે સાધ્વીજીએ જાવજીવ સુધી એક ધાન્યના આયંબીલ કરવાની પ્રતિજ્ઞા કરી. ભાઈને આ વાતની ખબર પડી ત્યારે તેણે પણ આયખીલ શરૂ કરી દીધા. મેન માટે આવી અઘટિત ઘટના જોઈને વૈરાગ્ય પામી તેણે પણ દીક્ષા લીધી, ને આયંબીલ ચાલુ રાખ્યા. ભાઈ—મેન અનેએ તપમાં કાયા શાષવી નાંખી. જ્યારે કાયા સાધના કરવામાં અસમર્થ બની ત્યારે પૂ. ગુરૂદેવની આજ્ઞા લઈ સર્વ જીવાને ખમાવી સથારા કર્યાં. એન કાળધર્મ પામી ત્રીજા Page #576 -------------------------------------------------------------------------- ________________ શારદા રત દેવલાકે ગઈ અને ભાઇ પહેલા દેવલાકે ગયા. આ ભાઈ-બહેનની જોડલી દેવલેાકમાંથી નીકળી મનુષ્ય થઈ વીતરાગ પ્રભુના પથે પ્રયાણ કરી શિવસુંદરીની મંગળમાળા વરશે અને ભાભીએ નણંદ પ્રત્યે વેર ન છેડયુ. તેા મરીને નરકે ગઇ. આ દૃષ્ટાંતથી એ સમજવાનુ’ કે ઈર્ષ્યા કેટલી ખૂરી ચીજ છે ? નણંદે દીક્ષા લીધી છતાં ઈર્ષ્યાના કારણે ભાભીએ વૈરભાવ ન છેડયા ને સાધુ જીવનપર પણ ખાટા આક્ષેપ મૂકયા તા એ મરીને દુર્ગતિમાં ગઈ. માટે આજના દિવસે તમારે જેની જેની સાથે વૈર ઢાય, અખેલા હોય તે બધાને ખમાવીને ક્ષમા લેજે ને આપજો. સામી વ્યક્તિ કદાચ ક્ષમા આપે કે ન આપે પણ આપણે તેા વેરનુ વિસર્જન કરવાનું છે ને સ્નેહનું સર્જન કરવાનું છે. સામી વ્યક્તિ કદાચ ક્ષમા ન આપે તે એના આત્મા જાણે, પણ આપણે તે। ક્ષમા માંગી લેવી. જૈનદર્શનના પાયામાં ક્ષમા છે, માટે આપ ખમજો ને ખમાવજો. લેજો દેજો ક્ષમા તમે હેતે કરી, એના ચરણે દેજો તમે શીશ ધરી, ભલે જાય આંસુડાની ધાર વહી, તારા આતમને ખીજુ જોઈએ નહિ. વ્યાખ્યાન ન-૫૦ ભાદરવા સુદ ૮ ને રવીવાર તા. ૬-૯-૧ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ન બહેનેા ! આગમના આખ્યાતા, વિશ્વમાં વિખ્યાતા, મેાક્ષમાર્ગના પ્રણેતા એવા વીર ભગવાન જગતના જીવાને ઉપદેશ આપતા સમજાવે છે કે હું માક્ષમાર્ગના પ્રવાસી ! જરા ધ્યાન આપ. તને ખખર છે કે તુ કચાંથી આવ્યા છે? આ તારા પ્રવાસ અનાદિકાળના છે. અનાદિના સંસોરના સતત પ્રવાસથી તું સાચે કંટાળ્યા હાય, તને થાક લાગ્યા હોય તે હવે સાવધાન બન. હું જીવાત્મા! અત્યાર સુધી ખૂબ ભટકચો, પૌદ્ગલિક સુખ માટે કેટલીય મુસાફરી ખેડી. કેટલીય ગતિમાં અટવાતા અત્યારે માનવભવ રૂપ નગરમાં આવ્યા છે. આ નગરમાં આવ્યા પછી રખેને તું પ્રમાદમાં પડતા. મેાક્ષનગરમાં જવા માટે તુ અપ્રમત્તપણે તૈયારીએ કર. તારી સાથેના અનાદિ કાળના સહચારી મિથ્યાત્વને દૂર કર, અને સમ્યક્ત્વને સહાયક બનાવ. સમ્યક્ત્વ સાથી તારા પ્રવાસમાં ઠેઠ સુધી સાથે રહેશે. મેાક્ષનગરમાં જવા માટે પાથેય—ભાતુ જોઇશે. સામાન્ય મુસાફરીમાં પણ તમે ભાતુ સાથે રાખેા છે. તા આ તા મેાક્ષનગરીની મુસાફરી ઘણી લાંખી છે, માટે ભાતુ સાથે જોઇશે. મેાક્ષ માર્ગના પ્રવાસ ખેડતા કદાચ ક્રેાધ દાવાનળ સળગે તા ક્ષમા, શમ-જળથી તેને શમાવી દેજો. આ માનવભવ રૂપ નગરમાં ધર્મ રૂપ ધા કરવાના છે. તમારા ધા તમને આ ભવમાં સુખી બનાવશે, પણ ધર્મના ધંધા કરવાથી જે કમાણી થશે તે માક્ષનગરમાં લઈ જશે. વેપાર-ધંધાના વારસા તા માનવને ગળથુથીમાંથી મળતા હાય છે એમ કહીએ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શારદા રત્ન તે કહી શકાય. પાપને ઉદય હોય એને ધંધાને વાર ન મળે. તમને ધંધામાં વકરા અને નફા વચ્ચે શું અંતર છે એ સમજાવવાનું ન હોય. નફો વકરો દ્વારા થતા હોવા છતાં બંનેનું અસ્તિત્વ અલગ અલગ છે. નફો એ વકરો નથી, અને વકરો એ નફે નથી. જે વકરો અને નફો બંનેને એક માનવામાં આવે તે દેવાળું ફૂંકવાનો વખત આવે. રોજ મેળ મેળવતો વેપારી વકરાને ગલો છલછલ ભરાઈ જાય એથી કાંઈ એ હરખાતો નથી. વેપારી પહેલા એ તપાસે છે કે વકરાના ગલામાંથી નફાના ગલ્લામાં કેટલી રકમ જમા થઈ છે, કારણ કે વેપારનું ફળ વકરો નહિ પણ નફે છે. વેપારી કુશળ હોય તે ઓછા વકરામાંથી ઝાઝે નફો મેળવી શકે છે અને વેપાર કરતા ન આવડે તો ઝાઝ વકરો હોવા છતાં નફાના નામે એક પૈસે પણ ન ખવાય એવું બને. વકરાની વૃદ્ધિ જોઈને રાજીનો રેડ થઈ જનારો તેમજ એની સરખામણીમાં નફાના ખાતે એટલી રકમ ન દેખાતા રડી પડનારો વેપારી સાચો વેપારી નથી, કારણ કે વકરાની વધારાની સરખામણીમાં નફાની વૃદ્ધિ તે લગભગ ઓછી રહેવાની. વકરે રૂપિયાને થાય એથી કંઈ નકે રૂપિયાને ન થાય. નફે ચાર આનાને થાય તે ઠીક થયો કહેવાય. વકરા અને નફા વચ્ચેનું આ ગણિત વેપારી બરાબર સમજે છે. એથી એમને ધધે બરાબર ચાલતે હોય છે. વકરો વધવા છતાં જે નફે ન થતું હોય તે વેપારી પિતાની ભૂલ શોધવા મથે છે, અને જે વેપારમાં બેટ દેખાય તે એ ધંધે છોડીને બીજે ધંધે પણ શરૂ કહેતા હોય છે. આવી જાગૃતિ રાખનારને દુનિયા ડાહ્ય વેપારી ગણે છે. જે વેપારી વકરાનફાનું આવું ગણિત ગણતાં ગોથું ખાઈ જાય છે એ કમાતો નથી એટલું જ નહિ પણ ઉપરથી એને નુકશાનના ખાડામાં ઉતરવું પડે છે. ધંધો કરનારા વકરા નફાના આવા ગણિત અંગે સતત સજાગ હોય એમાં કાંઈ નવાઈ નથી, કારણ કે આવી જાગૃતિ માટે માનવને કહેવું પડે એમ નથી. આવી જાગૃતિના સંસ્કાર એનામાં રૂઢ થઈ ગયા હોય છે. એને કેઈ ઉંઘવાનું કહે તે ય આ વિષયમાં એ જાગ્રત રહેવાને. મારે તે તમને તમારા ધંધાની વાત કહીને ધર્મ ધંધાની વાત કરવી છે. ધર્મની દુકાન માંડીને બેઠેલા ઘણું ખર ધમીએ વકરા-નફાના ગણિત અંગે સજાગ નથી હતા. નફા અને વકરા વચ્ચે રહેલી ભેદરેખાને જાણતા નથી, તેથી તેઓ વકરાને ન માની રહ્યા હોય એમ લાગે છે. ધર્મક્ષેત્રની દુકાનમાં વકરે કર્યો ને નફે કો? એ પહેલાં જાણવું જોઈએ. ધર્મક્ષેત્રની દુકાનેમાં ધર્મકિયા એ વકરે છે અને નિર્જરા એ નફે છે ધર્મની આ ધરતી પર વિધિઓ તેમજ ક્રિયાઓની દુકાને તે અનેક ખુલ્લી જેવા મળવાની, પણ એ બધી દુકાનેને ચાર વિભાગમાં વહેંચી શકાય. દાન, શીયળ, તપ અને ભાવ. જૈન જગતમાં જેટલા ધર્મક્રિયાઓના પ્રકાર છે એ બધા પ્રકાર આ ચાર ભેદમાં સમાઈ જાય છે. ધર્મસ્થાનકે, ઉપાશ્રયે એ દુકાને છે. ત્યાં થતી કિયા એ વકરો. છે. ઘણું વેપારીઓ દાન, શીલ આદિ ક્રિયાઓ થઈ એટલે ધર્મ થઈ ગયો એમ માને છે પણ સાચે ધર્મ તે તે ક્રિયા દ્વારા પ્રાપ્ત થતી નિર્જરા છે. ક્રિયા કરનારની Page #578 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૭૭ જેટલા ભાવશુદ્ધિ–પરિણામ શુદ્ધિ તે પ્રમાણે ધર્મનું ધન મળે છે. કેઈ વેપારી કુશળતાથી થોડો વેપાર કરે તો વધુ નફે મેળવી શકે તેમ જેના પરિણામની શુદ્ધિ વધારે તેની નિર્જરા વધારે, ક્રિયાથી હદયશુદ્ધિ અને હૃદયશુદ્ધિથી ધર્મધનને નફે. અધ્યાત્મની દુકાનમાં નફા-નુકશાન માપવાના ગજ આવા છે. ચિત્તના ચોપડે જમા-ઉધારનું પાસું પાડતી વખતે આ ગણિત પદ્ધતિ અપનાવવી જરૂરી છે. આમાં જે ભૂલે છે તે જમા ઉધારના ખાતા અને પિતાને દગો દેનારા બની જાય છે. ક્રિયા એ વેપાર છે અને નિર્જરા એ નફે છે, પણ આ નફાને ઓળખ કઈ રીતે? પરિગ્રહસંજ્ઞાની દરિદ્રતા દૂર કરવા દાનની દુકાન ખોલીએ છીએ. મૈથુન સંજ્ઞાની દરિદ્રતા દૂર કરવા શીલની હાટડી માંડીએ છીએ. આહાર સંજ્ઞાની કારમી ગરીબીમાંથી છૂટવા તપની પેઢી શરૂ કરીએ છીએ અને ભયસંજ્ઞાના ભિખારીપણામાંથી મુક્ત થવા ભાવની દુકાનના દ્વાર ખોલીએ છીએ. આ ચાર જાતની દરિદ્રતા આપણને અનંતકાળથી ઘેરીને રહેલી છે. એને દૂર કરવા દાન કરીએ છીએ. શીયળ પાળીએ છીએ. તપ કરીએ છીએ, અને ભાવના ભાવીએ છીએ, એટલે વકરો કરીએ છીએ. હવે આ વકરો નફામાં કૃતાર્થ થાય છે કે નહિ? એનું માપ કાઢવા માટે અંતરમાં અવલોકન કરવું પડશે. જેમ જેમ દાન કરતા જાવ તેમ તેમ પરિગ્રહ અનર્થકારી લાગતો હોય તે, સમજવું કે દાનની દુકાન સદ્ધર બની છે. દાનક્રિયા અપરિગ્રહ રૂપ નિર્જરાના નફા દ્વારા ધર્મ-ધન કમાવામાં સફળ બનતી રહી છે. શીલની શાલ ઓઢતા જઈએ તેમ આત્મા તરફ બહુમાનપૂર્વકની ભાવના સતેજ બનતી જાય અને ભેગ વિષમ લાગતા હોય તે સમજવું કે શીલ ક્રિયાને વેપાર નિર્જરાને નફે કરાવી રહ્યો છે. તપના તેજોમય કુંડમાં નહાતા જઈએ એમ અણહારી પદ પામવાની લગની વધતી જાય અને આહાર એક જાતની લપ રૂ૫ કિયા દેખાતી હોય તે સમજવું કે તપ ક્રિયા અણહારી પર રૂપ નિર્જરાને નફે મેળવી આપવા પેઢીને પગભર બનાવી રહી છે. ભાવનાની ભવ્ય દુનિયામાં જેમ જેમ ઉંડા ઉતરતા જઈ એ એમ એમ અભયદાન દ્વારા અભય બની જવાની તાલાવેલી વધતી જાય, અને સંસાર અસાર લાગે, દુઃખને દરિયો લાગે, તો સમજવું કે ભાવક્રિયા અભયપદ રૂપ નિર્જરાનો નફે મેળવી આપવામાં સફળ બની છે. આમ દાન, શીયળ, તપ, ભાવરૂપ ચારે દુકાનો માત્ર વકરે કરે છે કે નફે મેળવી આપે છે તેનું માપયંત્ર હૃદયવિશુદ્ધિ છે. આ માપયંત્ર દ્વારા ધર્મપેઢીના ચોપડા તપાસીને સાધનાનું સરવૈયું કાઢી શકાય છે. માનવને ભવ મોસમની વેળા છે. ધર્મ કરી શકાય એવો ભવ એક આ જ હોવાથી એનું મુક્તિના મંગલ દ્વાર તરીકે માનભર્યું મહત્વ આંકવામાં આવ્યું છે, માટે આ મોસમના દિવસોમાં જેટલી બને તેટલી આત્મકમાણી કરી લેવી, એ જ સાચું જીવનનું યેય છે. જેમ સુવર્ણના અલંકારોમાં સુવર્ણ એ મુખ્ય કારણ છે તેમ અર્થપ્રાપ્તિમાં અને એક્ષપ્રાપ્તિમાં ધર્મ એ મુખ્ય કારણ છે. સંસાર એટલે કર્મકૃત અવસ્થા. એને Page #579 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શારદા રત્ન ટાળવાના ઉપાય તે ધર્મ. તે ધનું સાધન માત્ર મનુષ્યભવમાં સમ્યક્ત્વની કે મંદ મિથ્યાત્વની હાજરીમાં થઈ શકે છે. કરહિત અવસ્થા પણ આ જન્મ દ્વારા જીવ મેળવી શકે છે. એક રહિત અવસ્થા અથવા સિદ્ધ અવસ્થા જીવ પામે કયારે ? સઘળા સઘળા કર્મોના સ`સગ છૂટે કારે ? સકમ તેાડવાની કર્માના સંસગ છૂટે ત્યારે. ચેાગ્ય સાધના થાય ત્યારે. આજના માનવની દશા કેવી છે ? ' સંસાર ભયકર દુઃખ આપે, ચાર ગતિના ચક્કરમાં રખડાવે, ભયંકર અપમાન કરે છે, છતાં ફારગતિ નહિ.” પેાતાના સગા ભાઈ દુઃખ દેતા હાય, હેરાન કરતા હાય, તે ચાલ ફારગતિ ! મા-બાપ નથી ગમતા તા ચાલા ફારગત ! પણ આ સંસાર ધાર દુઃખ દે છે છતાં ફારગતિ નહિ ? અનંત અનંતવાર સંસાર તમને અગવડમાં મૂકે, ત્રાસ આપે, છતાં સ્વમાન નથી ! શું એમ નથી થતું કે હવે સંસાર સાથે ફ્ારગત કરું, અને અગવડ વેઠીને પણ ધમ કરુ...! સંસારમાં ગમે તેટલી તકલીફ કે અગવડ હોય તા શું કહેશેા ખરા કે સ`સાર નહિ પાલવે, મૂકી દઉં ? જરા ઉંડા ઉતરી જુઓ તે! ખબર પડે કે સંસાર અને આત્માની ભાગીદારીમાં આત્માની બધી મૂડી સાફ થઈ જાય છે, છતાં દેખાવ માત્રને નડ્ડા નહિ ને નુકશાનીનો પાર નહિ ! આવા ઘાર સંસારથી હૂવે કયારે ફારગત લેવી છે ? તમારે તેા સંસારમાં રહીને થાય એવા હાય તા ધ કવા છે. કેમ ખરાબર ને ? જીવની ખૂબી એ છે કે અત્યાર સુધી ભૂતકાળના સ’સાર કેવા અને કેટલેા હેાળ્યા ? શુ કમાણી કરી અત્યારે કેવી પરિસ્થિતિ છે ? પાપી છે કે ધમી` ? આરંભ-સમારંભવાળા છે કે આરંભ વિનાના ? આ કાંઈ આત્માને પૂછવાનુ નહિ ? આત્મ નિરીક્ષણ કરવાનુ નહિ ? આત્મ-નિરીક્ષણનો કેટલે અદ્ભૂત પ્રભાવ છે ! શુદ્ધ આત્મ-નિરીક્ષણ કરતા જીવ શુભ વિચારની ધારાએ ગુણશ્રેણિએ ચઢવા માંડે, એટલે અનંતી અનતી કર્મીની નિર્જરા ! અને એથી આગળ ચઢતાં શુભ ધ્યાનની ધારા વધતી જાય તા ઘાતી કર્યા ખપાવી કેવળજ્ઞાન ! આપ સિદ્ધાંતમાં નજર કરા. દૃઢપ્રહારીનું જીવન કેવું ! અર્જુનમાળીની સ્થિતિ કેવી ! પાપમય છતાં શુભ વિચારણા અને શુભધ્યાનના બળે એ અન્યા કેવળજ્ઞાની. ગુણસાગર ચારીમાં બેઠા હતા. દેખાવમાં લેાકમાં શું દેખાતું હતું ? ઘણેા ભાગ્યશાળી ! આઠ આઠ કન્યાએ પેાતાના હાથ એના હાથમાં આપી રહી છે. હાથમાં હાથ એકના નહિ, આઠના. ગુણસાગરના પિતાનું નામ રત્નસંચય. એ ખરેખર રત્નના સંચયવાળા અર્થાત્ મહાસમૃદ્ધિશાલી. એમના સૌભાગી પુત્ર ગુણસાગર. ધામધૂમથી લગ્ન ઉત્સવ ઉજવાય છે. શું આ સ્થિતિ કેવળજ્ઞાન પામવા માટે ચેાગ્ય ગણાય ? અરે, આ તા એકાંત આશ્રવનું સ્થાન ! પણ ગુણસાગર માટે સંવરનું સ્થાન બન્યું. આચાર`ગ સૂત્ર ખાલે છે. ને આલા તે મિત્રા, ને સાતે બલવા ” । જ્યાં કર્મબંધનના હેતુરૂપ આશ્રવ છે ત્યાં કની નિર્જરાના હેતુરૂપ સંવર પણ થઈ શકે છે, અને જે 66 Page #580 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કર્મની નિર્જરાના હેતુ છે તે કર્મબંધના હેતુ પણ બની જાય છે. સ્થૂલિભદ્ર મુનિ કેશા વેશ્યાને ત્યાં કેટલો સમય રહ્યા. વેશ્યાનું વિલાસઘર કર્મબંધનનું સ્થાન કહેવાય, પણ સ્યુલિભદ્ર મુનિએ ત્યાં રહીને પોતાને અખંડ નિર્મળ ચારિત્રની છાપ વેશ્યા પર પાડી ને પોતે સંયમમાં દઢ રહ્યા ને કર્મબંધનોને તેડડ્યા. આ પ્રસંગે ગુણસાગરના જીવનમાં બન્યો છે. લગ્નની ચોરી એ આશ્રવનું ઘર છે, કર્મ બાંધવાનું સ્થાન છે, છતાં ગુણસાગરે આશ્રવની ભૂમિને સંવરમાં પલટાવી દીધી. ગુણસાગરે પહેલા જે ગુરૂને જોયા હતા તે ગુરૂ તે હજુ છઠ્ઠા, સાતમાં ગુણસ્થાનકે ઝૂલતા હશે. છદ્મસ્થપણામાં હશે, ત્યારે ગુણસાગર કેવળજ્ઞાનની તૈયારી કરે છે. તેરમે ગુણઠાણે વીતરાગ સર્વજ્ઞ બનવાની તૈયારી કરે છે. ગુણશ્રેણિને પ્રભાવ :–અત્યારે ગુણસાગર પાણિગ્રહણ કરી રહ્યા છે. એક રૂ૫સુંદરી સાથે નહિ પણ આઠ આઠ સાથે. તમારી દૃષ્ટિએ આ વિષયતૃષ્ણ કેટલી ગણાય? સંપત્તિ અઢળક ! પછી ઠાઠમાઠ કેવા ! મોટા ઘરમાં આરંભ–સમારંભનું તે પૂછવું જ શું ? આવી સ્થિતિમાં કેવળજ્ઞાન હોય? હા, હોય–ગુણશ્રેણિએ ચઢતાં આવડે તે ગૃહસ્થને પણ કેવળજ્ઞાન મળે. ન મળે એમ નહિ અને સાધુ હોય છતાં ગુણશ્રેણિએ ચઢતાં ન આવડે તે તેને કેવળજ્ઞાન ન મળે. જીવ ગમે તેવી સ્થિતિમાં બેઠો હોય, પણ, ગુણઠાણાની શ્રેણીએ ચઢતા આવડે તે કર્મની અનંતી નિર્જરા. જે વજઋષભનારાચીન સંઘયણ હોય અને શ્રેણીએ ચઢતાં ક્ષેપક શ્રેણી માંડે તે કેવળજ્ઞાન લઈને સ્થિર થાય. ગુણસાગરની અને લોકેની ભેદ દષ્ટિ :–ગુણસાગર પરણવા બેઠા છે પણ લોકેની દષ્ટિ જુદી છે, અને ગુણસાગરની દૃષ્ટિ જુદી છે. ગુણસાગર એટલે ગુણને સાગર. લોકે એમ વિચારે છે કે ગુણસાગરને આઠે પત્નીઓ સુખ આપનારી એકી સાથે કોલ આપે છે. આ આઠેને પરણ્યા પછી જે જે એને વૈભવ અને વિલાસ ! ગુણસાગર સમજે છે કે એક બે નહિ પણ આઠ આઠના બંધનમાં પડ્યો! આ લપમાંથી કયારે છૂટું ને કયારે ગુરૂદેવ પાસે જઈ ચારિત્ર લઉં. તેમને ત્યાં વિપુલ વૈભવ હતો પણ કેઈની ગુલામી કરે તે ન હતું. કુટુંબ ઘણું વિશાળ હતું છતાં ત્યાં કલેશ કે કંકાસ ન હતા. આવી મહાન સુખ સ્થિતિ છતાં ગુણસાગર વૈરાગ્યના આસમાનમાં ઉડતા હતા. તે કેમ બન્યું? તીર્થકર ભગવાન પધાર્યા હોય તેવું પુણ્ય ન હતું, ત્યારે હતું શું? જાતિ મરણજ્ઞાન. જાતિ સ્મરણમાં શું વિચાર્યું? ગુણસાગરની ધ્યાન ધારા – હું દેવ-ગુરૂનો સંયોગ પામ્યું ન હતું ત્યાંસુધી મારી અજ્ઞાન દશાની ગુલામી હતી પણ દેવ-ગુરૂનો સંગ પામ્ય, પછી જ્ઞાનદશા પ્રગટી. હે સંજ્ઞાઓ! તમારું ધાર્યું ઘણું કર્યું. હવે તમારું ધાર્યું નહિ થાય. હવે તે મારું ધાર્યું થશે. જે ઈન્દ્રિયો સીધેસીધી ન માને તે બળાત્કારે પણ ઈન્દ્રિયાને વિષમાં જતી અટકાવવાની. દેવ-ગુરૂ-ધર્મ હોતા મળ્યા ત્યાં સુધી આળસ અને પ્રમાદમાં હતા પણ હવે પુરૂષાર્થ કરવાન. અજ્ઞાન અને મેહ દશામાં રઝળતો હતો તેથી વધુ પ્રમાણમાં Page #581 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શારદા રત્ન જ્ઞાનદશા અને નિર્માહદશામાં રમવાનું! ગુણસાગર ચારીમાં બેઠા એવી ભાવના કરે છે કે ગુરૂદેવ પાસે જઈ સયમ લઈશ. તેમના વિનય કરીશ, જ્ઞાન ભણીશ, ઉગ્ર તપ કરીશ. કષાયાને ભગાડી જીવન સુંદર મનાવીશ. સંયમી જીવનમાં સ્થિર થઈ સમભાવ કેળવી માહશત્રુને ભગાડીશ. આઠે પત્નીની વિચાર ધારા :–આ બાજુ આઠ પત્ની વિચારે છે કે આપણા પતિ છે વિરાગી અને વળી આપિતાના પુત્ર! બાલેલુ વચન પાળવાના, એટલે લગ્ન પછી સંયમ લેવાના. તા અમારે પણ સંસારનું શું કામ છે ? આવા ધર્મ પતિ કયાં મળવાના હતા! અમે પણ પતિના પથે પ્રયાણ કરીશું. આ રીતે આરાધનામાં જોશ લગાવતા ચઢ્યા ક્ષપક શ્રેણિએ. આ નવે આત્માએ કૂદકે ભૂસ્કે ગુણશ્રેણિએ ચઢી રહ્યા છે. સમભાવનુ એટલું બધું આજસ આવી ગયું છે કે સામે લાવી કાઈ હીરાના ઢગલા કરે કે ઘરમાં પડેલા ઝવેરાતની માટી થઈ જાય તેા ય અને પ્રત્યે આનંદ કે શેક નહિ. તેઓ વિચારે છે કે મેાહના જેટલા શત્રુ આવશે તેને દશ પ્રકારના યતિધર્મ રૂપ શસ્ત્રથી નાશ કરી નાંખીશું. એકવાર સંયમ ચેાગમાં સ્થિર થઈ મેાહના સુભટાને ભગાડી મૂકવાના, પછી નિરાંત. એક બાજુ લગ્નના વાજા વાગી રહ્યા છે. આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે, ત્યારે આ વિરાગી આત્માના પરિણામની ધારા વધતી ગઈ. ગુણશ્રેણીના ચમત્કાર :—બધા ગુણશ્રેણીએ ચઢ્યા. લેાકેા શ્વેતા રહી ગયા. ગીર મહારાજ મંત્ર ભણતા રહી ગયા. માબાપ આરતા કરતા રહી ગયા, અને ગુણસાગરે તા કેવળજ્ઞાન,કેવળદન પ્રાપ્ત કર્યું. આ આઠ કન્યાએ હાલીમવાલીના ઘરની ન હતી. એ પણ ઉચ્ચ ભાવનાના આસમાનમાં ઉડવા લાગી. શ્રીમતના ઘરની કન્યાઓ, રૂપરૂપના અખબાર ! એમાં વળી લગ્ન પ્રસંગે શૃંગારમાં શી ખામી હોય ? આ જોઈ માતાપિતાનું દિલ કેવુ... ઠરે ? એ સ્થિતિમાં લોકોને રાગમાં રમતા મૂકી કન્યાએ વીતરાગ ભાવમાં ચઢી. સ`સારના ઉત્સવા જોઈને હૃદયમાં કકળાટ થાય તેવા વિરાગી આજે દુનિયામાં કેટલા જોવા મળે ? આઠે કન્યાએ પણ પતિની માફક ક્ષપકશ્રેણીએ ચઢી. ચારીમાં હસ્તમેળાપની માહની રમત વખતે ઘાતીકર્માને ઉડાડીને કેવળજ્ઞાન પામી. આપણે અહી. તે ચારી નથી, પણ ઉપાશ્રય છે કે જ્યાં મેાહની રમત નથી, માત્ર જિનવાણીનું શ્રવણ છે. તેા શ્રવણુ કરતા કેટલા કર્માં ઉડાડી રહ્યા છે એના વિચાર કરજો. આપણા ચાલુ અધિકાર હમણાં મૂકાઈ ગયા છે. હવે એ વાત વિચારીએ. મયણરેહાએ મનઃપવજ્ઞાની ભગવંતને પેાતાના પુત્ર સબંધી, પતિ સબંધી, બધા પ્રશ્નો પૂછ્યા. સુનિ ભગવંતના મુખેથી બધા પ્રશ્નોના જવાબ સાંભળી મયણુરેહાને ખૂબ આનંદ થયા. દેશના પૂરી થઈ. બધા બેઠા છે ત્યાં શું બન્યું ? ત્યાં એક ચમત્કાર થયા. ગગનમાંથી અણુઅણુ ગીતગાન સાથે દેવાથી ઘેરાયેલા એક તેજસ્વી દેવ, રત્ના અને મણુિઓથી ઝળહળતા વિમાનમાંથી નીચે ઉતર્યાં. શું એનું તેજ ! એના અંગેઅંગ પર સૂર્ય પ્રભાને પણ ટપી જાય એવી ઝગમગ જ્યાતિ ઝળહળી રહી હતી. એની ઉપર પાછા Page #582 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ४७७ દિવ્ય વસ્ત્રો પરિધાન કરેલા હતા. માથે રત્નને મુગટ, ગળામાં દિવ્ય રને હાર, આદિ અલંકારે ઝગમગ દીપી રહ્યા હતા. સેવકદે પોતાના માલિકદેવની બિરુદાવલિ ગાઈ રહ્યા હતા. વિમાન બાજુએ ઉતારી એમાંથી મુખ્ય દેવ જ્યાં બહાર આવ્યું ત્યાં બીજા દે દેવને જ્યનાદ ગજાવતા એની પાછળ આવ્યાં. દેવે પહેલા કરેલું સતીને નમન : તેજસ્વી દેવ આગળ આવીને પહેલા મહાસતી મયણરેહાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી ચરણમાં પડી વંદન કરે છે અને પછી મહર્ષિને વંદન કરી ચરણરજ માથે ચઢાવી એમની સામે બેસે છે, પણ દેવે પહેલા સતીને વંદન કર્યા તેથી લોકો બધા મનમાં બોલવા લાગ્યા કે આ દેવ મુનિને પહેલા વંદન ન કરતા એક સ્ત્રીને વંદન કરી રહ્યા છે. કેટલો અવિવેક કહેવાય? મણિપ્રભ વિદ્યાધરથી આ અવિવેક ન ખમાય એટલે તે બેલ્યો, કેવી ઉદ્ધતાઈ! કે અવિવેક ! કેટલું બધું અજુગતું! ગુણોની દષ્ટિએ જે ઉંચા તે મહાન અને મહાનને પહેલે નમસ્કાર હોય. મહાનના પહેલા સ્વાગત-સન્માન હોય. એમાં વિવેક છે. એમાં આત્માના ગુણને અવકાશ છે. દેવે કરેલ નમસ્કાર-વ્યવહાર વિદ્યાધર સાંખી ન શક્યો તેથી કહે છે, અરે વિબુધ દેવ! અજ્ઞાની હજુ અવિવેક કરે તે ક્ષમ્ય ગણાય પણ તમારા જેવા દિવ્યજ્ઞાનને ધરનારા જ્ઞાની આવો અવિવેક કરે એ કેમ ચાલે ? મહાસતી મયણરેહાને પણ આ પ્રશ્ન– અવિવેક મૂંઝવી રહ્યો હતો. મારા જેવી એક નારીને શા માટે પહેલા પ્રણામ !” જ્ઞાની ગુરૂને ખુલા : દેવ આને કંઈ ઉત્તર આપવા જાય એટલામાં તે મહાજ્ઞાની ગુરૂભગવંત ખુલાસો કરે છે કે, હે દેવાનુપ્રિયે ! સાંભળો. આ અવિવેકની પાછળ પણ વિવેક રહેલો છે. આ દેવે મયણરેહાને પહેલા નમન કર્યું, એ વાત ઉપર તમે લોકો આશ્ચર્ય અને ખોટા તર્કવિતર્કો કરી રહ્યા છે, પણ આ દેવ સતીના ગુણે અને પોતાની ઉપર કરેલા ઉપકારને કારણે આ સતીને નમન કરી રહ્યો છે. તું નથી ઓળખતે આ દેવને કે નથી ઓળખતો આ સ્ત્રીને, તેથી આ નમસ્કારનું રહસ્ય સમજ્યા વિના દેવને ઠપકો આપવા લાગી ગયા છે, પણ આપ દેવની અશાતના ન કરો. “દેવાણું આસાયણુએ, દેવીણું આસાયણએ. ” દેવ-દેવીની અશાતના ન કરશે. એના અવર્ણવાદ ન બોલશે, આ ભાગ્યવાન દેવ ઠપકાને ચગ્ય નથી. તે પાંચમા બ્રહ્મદેવલેકમાં સામાનિક દેવોને રાજા છે. આ દેવ બીજે કઈ નથી પણ મોટાભાઈ વડે મરાયેલે યુગબાહુ છે. આ સતીને પતિ છે. રાજા મણિરથ પોતાના નાનાભાઈ યુગબાહુની પત્ની મયણરેહાના રૂપમાં આસકત બને. એને મહારાણું બનવા ખૂબ આગ્રહ કર્યો હતો, પણ મહાસતીએ એનો જોરદાર ઈન્કાર કર્યો, તેથી મણિરથે એને બળાત્કારે પોતાની રાણી બનાવવા યુગબાહુ પોતાનો ભાઈ હોવા છતાં, તેનું ખૂન કર્યું. યુગબાહુ મરણ સમયે અત્યંત ક્રોધમાં આવી ગયેલ. નરકાદિ ભયંકર દુર્ગતિમાં જવાની તૈયારીમાં હતું, ત્યારે મયણહ માત્ર પત્ની નહિ પણ ધર્મપત્ની કલ્યાણ મિત્ર બનીને પતિની શય્યા આગળ બેઠી. એણે પતિને નવી દિશા અને નવું દ્વાર બતાવ્યું. અતિ નિપુણ અને Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૭. શારદા રત્ન મધુર વચનાથી કર્મ સિદ્ધાંત અને ક્ષમા, સમતાની હિત શિક્ષા આપી. આ જગતમાં કાઈ કાઈના દુશ્મન નથી. આત્મા આત્માના દોસ્ત છે ને એ જ એના દુશ્મન છે, માટે ભાઈ પ્રત્યે વૈરભાવ ન રાખી. જિનશાસનમાં બતાવેલ અતિમ આલેાચના કરાવી અને પચ પરમેષ્ટિ નવકારમંત્રના સ્મરણમાં ઝીલતા કર્યો. સુંદર ધર્મારાધના કરાવી યુગબાહુને સમતા રસ પાયા કે જેના પ્રભાવે એ મહાભાગ યશસ્વી સમાધિ મરણ પામી પાંચમા બ્રહ્મદેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. મનુષ્ય તિય ચાને માતાના ગર્ભામાં ઉત્પન્ન થવું પડે પણ દૈવાને ગર્ભજ જન્મ નથી. દેવલેાકમાં શય્યા હાય. જેમ તાવડીમાં રાટલી નાંખે તે તેનું એક પડ ઉંચું થાય તેમ દેવ શય્યામાં ઉત્પન્ન થાય. તેમનું શરીર વૈક્રિય છે. તેમના શરીરમાં હાડ–માંસ કે લાહી હાતું નથી. તેમને જરા કે રેગ પણ નથી. તે સદા યુવાન રહે છે. તેમની રિદ્ધિ શાશ્વત હાય છે. દેવ શાશ્વત નથી પશ્ચ રિદ્ધિ શાશ્વત છે. જ્યારે યુગબાહુને આત્મા દેવગતિમાં ઉત્પન્ન થયા ત્યારે સામાનિક દેવોએ તેની પાસે આવીને નમન કર્યું. અને પછી પૂછ્યુ કે આપે એવી શી કરણી કરી કે જેથી આપ અમાગ સ્વામી થયા! ત્યારે અવધિજ્ઞાનના અજવાળે પેાતાની પૂર્વ અવસ્થા જોઇ, અને કહ્યું કે મને મારી ધર્મ પત્નીએ મૃત્યુ સમયે ધર્મ સહાયતા આપી, તેના પ્રતાપે હું અહી જન્મ્યા બ્રુ. અવિધજ્ઞાનથી જોતાં મનમાં ખેલી ઉઠ્યા, અરે! મારું ખૂન! છતાંય હું આ દેવલાકમાં ઇન્દ્ર ! સામાનિક દેવાના સિંહાસનના સ્વામી ! ૨ દુષ્ટ મણિરથ ! તે તારા સગાભાઈને મારી નાંખતા જરા વિચાર પણ ન કર્યો ? તારા પાપે સુદર્શન નગરના ઈતિહાસના પાને લેાહીના લેખ લખાયા, પણ મયણુરેહા કયાં? તે સતીની મારે સÖપ્રથમ ખખર લેવી જોઈએ કે તે કાઈ સ`કટમાં તેા નથી પડીને ? આખા સુદર્શનમાં એના પદ્મ-ચિહ્નો પણ કેમ કયાંય જણાતા નથી ? દેવશય્યામાં ઉત્પન્ન થયેલા એ દેવે મયણુરેહાના પદચિહ્નને શેાધવા વધુ ઉપયેાગ મૂકશો. જોતાં એ એટલી ઉઠ્યો રે...રે...આત પર આફત ! શીલ પર પાછુ આક્રમણ ! અનેક કષ્ટો પડચા છતાં શીલને નષ્ટ થવા દીધું નથી. એહ ! આ તા નદીશ્વર દ્વીપ ! મણુરેહા છેક અહી આવી પહોંચી ! સતીને પ્રથમ વંદન શા માટે ?-ખરેખર તે મારી પરમ ઉપકારી છે. મરણ સમયે કયાં મારી નરક તરફની દોટ! અને કયાં એ પત્ની મયણરેહાએ મારી ધર્મગુરૂણી બની મારું ખાવડું પકડાવીને સમતા-સમાધિ રૂપી સદ્ગતિની દિશા બતાવી. એણે તે મારી ધાર દુર્ગતિની ઉપરાઉપર થનારી પરપરાને અટકાવી, સદ્ગતિની હારમાળા ગેાઠવી આપી! મારી એ માત્ર પત્ની નહિ પણ ખરેખર ધર્મગુરૂણી છે. ખીણમાંથી ઉગારીને મને શિખરે ચઢાવનાર, રૌરવ દુઃખ ભાગવવા નરકગતિ તરફ જનારી મારી જીવનનૈયાને દેવલાક ભણી દોરનાર આ સતી છે. તેા લાવ, એ ઉચ્ચ આત્માને, એ મહાન ઉપકારીને નમસ્કાર કરી મારા આત્માને કૃતાર્થ કરું, પવિત્ર કરુ. દેવે નદીશ્વર દ્વીપના પ્રવાસની તૈયારી માટે બીજા દેવાને આજ્ઞા કરી. વિમાન ઘડ઼ીપળમાં તૈયાર થઈ ગયું ! નવા ઉત્પન્ન થયેલા Page #584 -------------------------------------------------------------------------- ________________ શાણા રત્ન દેવ અને તેને પરિવાર બધા વિમાનમાં બેઠા. તે દેવ આજે પરિવાર સહિત નદીશ્વર દ્વીપમાં આવ્યો અને પોતાના નિકટના “ધર્મગુરૂ” સતીને ગણીને એને પહેલા વંદન કર્યા. જ્ઞાની ગુરૂદેવે કહ્યું-મણિ પ્રભ! હવે તું સમજી ગયો ને કે આ દેવે મયણરેહાને પ્રથમ પ્રણામ કેમ ર્યા? જે માણસ જેના ઉપકારથી શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે તે તેના માટે ગુરૂ બને છે. આ દેવ મયણરેહાને પોતાના ધર્માચાર્ય, ધર્મગુરૂ માને છે. આ મારી પૂર્વભવની પત્ની છે એ વિચારથી આ દેવ તેની પત્નીને મળવા નથી આવ્યો પણ આણે મને શુદ્ધ ધર્મ આપ્યો, મને દુર્ગતિમાં જતો બચાવ્યો અને દેવલોકમાં મેકલ્યો. મારા પર તેણે અસીમ અને અનંત ઉપકાર કર્યા છે. આવી ઉપકારની ભાવનાથી પ્રેરાઈને અને ઉપકારી પ્રત્યે પોતાનો આનંદ અભિવ્યકત કરવા તે આવ્યો છે. “સતીને વંદન કરવાના નિમિત્તે મને સમર્થ ચારિત્રસંપન્ન, મહાજ્ઞાની, ચાર જ્ઞાનના ધારક મુનિના દર્શન પણ થશે.” આ પ્રમાણે વિચાર કરી આ દેવ, દેવલોકના સુખ છોડીને અહીં આવ્યો છે. આ બધી વાત જાણીને મણિપ્રભ વિદ્યાધરને ખૂબ આનંદ થયો. તેણે દેવ યુગબાહુની ક્ષમા માંગી અને તેની નિર્મળ ભાવનાની ખૂબ ખૂબ અનુમોદના કરી. મયણરેહા તે આ દેવ કોણ છે તે જાણતી ન હતી, પણ ગુરૂમુખેથી બધી વાત સાંભળી પોતાના પતિની દેવગતિ થઈ તે જાણીને તેને ખૂબ સંતોષ થયા. યુગબાહને આત્મા પણ કેવો ઉત્તમ કહેવાય ! તેના હૈયાની કેવી વિશાળતા ઉપકારીના ઉપકારને દેવલોકમાં જઈને પણ ભૂલ્યો નહિ. દેવલોકમાં જનાર છે ત્યાં જઈને દેવલોકના દિવ્ય સુખમાં એવા ડૂબી જાય છે કે મનુષ્ય ભવના પોતાના સ્નેહી સ્વજનોને તો ભૂલી જાય પણ પોતાના ઉપકારીને પણ ભૂલી જતા હોય છે. જેણે માનવજન્મમાં સારો પુરૂષાર્થ કર્યો હોય અને મૃત્યુ સમયે પણ સમતા સમાધિ રાખી હોય એવા જ પ્રાયઃ દેવલોકમાં જાય છે. યુગબાહુ દેવે પત્નીને કલ્યાણમિત્ર માની, તેથી, તેના દર્શને આવ્યા. આ જીવનમાં સંબંધ બાંધે તે આવા બાંધે. પત્ની માત્ર પતિની પત્ની જ ન બની રહે, પણ પતિની કલ્યાણ મિત્ર બને. પતિ માત્ર પત્નીને પતિ બને તે પુરતું નથી પણ પત્નીને તે હિતમિત્ર અને મયણરેહા સાથેની યુગબાહુની મૈત્રીને ઉપકારી મૈત્રી કહી શકાય. મારા ઉપકારીના ઉપકારને બદલે ચૂકવું, તેનું ઋણ અદા કરું, આવો વિચાર મૈત્રીભાવનાનો પ્રકાશક છે. હવે આ દેવ મયણરેહાને શું કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૧ ભાદરવા સુદ ૯ સોમવાર તા. ૭- ૮૧ કથીરમાંથી કંચન બનાવનાર, પામરમાંથી પરમ, જનમાંથી જિન, કલ્ચરમાંથી કહીનૂર બનાવનાર એવા અનંત જ્ઞાની પ્રભુએ છોના શ્રેય માટે દ્વાદશાંગીની પ્રરૂપણા કરી. દ્વાદશાંગીમાં ૧૪ પૂર્વેને સમાવેશ થાય છે. આ દ્વાદશાંગી અમાપ અને અગાધ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શારદા રેન જ્ઞાનસાગર છે. સમુદ્રમંથન બધા નથી કરી શકતા, પણ જે સાહસિક હોય છે તે સમુદ્રમાં ડૂબકી મારે છે, અને ઠેઠ તેને તળિયે પહોંચીને ત્યાંથી ર લઈ આવે છે. જ્ઞાનને વિશાળ સાગર છે. એ સાગર લવણ સમુદ્ર નહિ, અરેબિયન સાગર નહિ, પણ એ તે છે ક્ષીરસાગર ! અમૃતને સમંદર ! દ્વાદશાંગી રૂપ જ્ઞાનની-ક્ષીર સાગરની જ્ઞાનમગ્ન આત્માને જે સુખાનુભૂતિ થાય છે તે શબ્દોમાં કહી શકાતી નથી. જ્ઞાનના અભાવે જીવો આ સંસારમાં ભટકી રહ્યા છે. જ્ઞાનના અભાવના કારણે સંસારમાં ત્રાસ અને અશાંતિ દેખાય છે. કર્મના બંધનથી બંધાયેલા અનંતા જીવો આ અનાદિ સંસારની ચાર ગતિમાં ભટકી રહ્યા છે. કર્મોના કારણે જીવમાં મેંહ, અજ્ઞાન, રાગ, દ્વષ, શાતા, અશાતા, સુખ, દુઃખ વગેરે તો સદાય રહે છે તેમાં પણ નરક અને તિર્યંચ ગતિમાં તે મેહ અને અજ્ઞાન, રાગ અને દ્વેષ, પ્રગાઢપણે હોય છે. દુઃખના ઉકળતાં દરિયા સિવાય નરક અને તિર્યંચ ગતિમાં કાંઈ નથી હોતું. નરક ગતિમાં જે જીમાં સમ્યકત્વને દીપક ઝળહળે છે ત્યાં જ્ઞાનને થોડે પ્રકાશ છે, બાકી તે જ્ઞાનને ઝાંખો આછો પ્રકાશ પણ નહિ. માત્ર અજ્ઞાનને ઘોર અંધકાર છે. તિર્યંચ ગતિમાં પણ એકેન્દ્રિયમાં અજ્ઞાનને અંધકાર ઘનઘોર છે. બાકીના કોઈ કઈ જીવોમાં અલ્પજ્ઞાનનો પ્રકાશ હાય પણ મોટા ભાગે તે અજ્ઞાન અંધકાર છવાયેલું છે. દેવગતિમાં જમ્યકત્વ હોય તે ઠીક, એ ન હોય ત્યાં પણ રાગ-દ્વેષનું ભયાનક તાંડવ નૃત્ય ચાલતું - હિાય છે. મેહ–અજ્ઞાનના ત્યાં બેફામ નાચ થતા હોય છે. બાકી રહ્યું હવે માનવ જીવન માનવ ભવમાં જન્મ થયા પછી જીવને સંસ્કારી કુટુંબમાં જન્મ થયો હોય, સદ્દગુરૂને સમાગમ થયેલ હોય તે તે જ્ઞાનનો પ્રકાશ મળી જાય. નહિતર સમ્યજ્ઞાન વિનાનું માનવ જીવન પણ વ્યર્થ જાય. જીવનમાં સમ્યક સંસ્કાર ન હોય, ધર્મનું આચરણ ન હોય, હૈયે માનવતાની મહેંક ન હોય, તો સંસ્કાર હીન, ધર્મહીન એવા માનવ જીવનનું મૂલ્ય શું? આવા માનવો તે નરક અને તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે. વિચાર કરીએ તો જણાશે કે સારો ય સંસાર દુઃખમય છે. ક્યારેક કોઈ ગતિમાં થોડું સુખ દેખાય છે તો તે તેનો સરવાળો દુઃખમાં આવે છે. એક સરખું અને શાશ્વત સુખ સંસારમાં છે જ નહિ, માટે સંસારમાં સુખની શોધ છોડી દેવી જોઈએ. દુઃખથી ભરપુર, વેદનાથી લદબદ અને ત્રાસના ડુંગરોથી લદાયેલા આ સંસારમાં પણ ઉત્તમ આત્માઓ જન્મે છે. આમાં જેમ જેમ કર્મોના બંધનોથી મુક્ત થાય છે તેમ તેમ જ્ઞાનને પ્રકાશ ખુલતો જાય છે. જ્ઞાનના પ્રકાશમાં આત્મા ખુદ પિતાને દેખે છે. કર્મોના બંધનમાં સર્જાયેલી પોતાની દુર્દશા જોઈ તેને અસહ્ય વેદના થાય છે અને કર્મબંધનેને ફગાવી દેવા તે જાગૃત બને છે. જ્ઞાનના પ્રકાશમાં આત્માને કર્મના બંધનોને તોડવાનો ઉપાય દેખાય છે. આપણું મહાન ભાગ્યોદય છે કે કર્મના બંધને તેડવાને ઉપાય બતાવનારા જ્ઞાની ગુરૂ ભગવંતે અને સિદ્ધાંત મળ્યા છે. આવો જ્ઞાની મહાપુરૂષને ઉપકારી માને છે? તમે કહો તે ખરા કે તમે કોને કેને Page #586 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૮૧ ઉપકારી માને છે ? ધન દેનાર ઉપકારી કે ધર્મ દેનાર ઉપકારી? સમૃદ્ધિ દેનાર ઉપકારી કે સદબુદ્ધિ દેનાર ઉપકારી? માન આપનાર ઉપકારી કે જ્ઞાન દેનાર ઉપકારી? ધન, સમૃદ્ધિ અને માન આપનારને ભલે ઉપકારી માને પણ સાથે ધર્મ, જ્ઞાન અને સદ્દબુદ્ધિ દેનારને પણ ઉપકારી માન. માને છે ખરા? જ્ઞાન અને જ્ઞાની પુરૂષો પ્રત્યે તમને શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ છે? અન્યદર્શનમાં પણ જ્ઞાનનું કેટલું બહુમાન છે! અરે! એવો પ્રસંગ આવે તે પ્રાણુનું બલિદાન દે પણ જ્ઞાનના પુસ્તકને સાચવે. એક ઐતિહાસિક નાની વાત છે. વાત નાની પણ સમજવાનું ઘણું છે. ચીનને પ્રવાસી હ્યુએનસંગ ભારતના પ્રવાસે આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠમાં તેણે બૌદ્ધ ધર્મને સારો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે તે પોતાના દેશ તરફ પાછો ફર્યો ત્યારે પોતાની સાથે બૌદ્ધ ધર્મના કેટલાય હસ્તલિખિત ગ્રંથે લઈ ગયે. બંગાળના ઉપસાગરના માગે તે ચીન જવાને હતો. બૌદ્ધ ધર્મના બે વિદ્વાનો-જ્ઞાનગુપ્ત અને ત્યાગરાજ હ્યુએનસંગને વિદાય આપવા તેની સાથે વહાણમાં જઈ રહ્યા હતા. વહાણ ધીમી ગતિએ આગળ જઈ રહ્યું હતું. ત્યાં અચાનક એકદમ આકાશ વાદળોથી ઘેરાઈ ગયું. એવી પ્રચંડ સુધી ઉઠી કે બધાના જીવન જોખમમાં મૂકાઈ ગયા. સૌ પોતપોતાના ભગવાનનું એક ધ્યાને સ્મરણ કરવા - લાગ્યા. આ ધ્યાન કેવું હોય! વહાણના કપ્તાને બધા ખલાસીઓને હુકમ કર્યો કે જે બધાને જીવવું હોય તે જેમની પાસે વજનદાર ભારે સામાન હોય તે સમુદ્રમાં ફેંકી દે. આ હ્યુએનસંગ પાસે બીજું વજન ન હતું પણ ભારતમાંથી જે બૌદ્ધ ધર્મગ્રંથો લીધા હતા તેનું વજન હતું તેને સમુદ્રમાં ફેંકી દેવા તે તૈયાર થયો. આ પ્રસંગ આવે તે તમે શું કરો ? પુસ્તક જ સમુદ્રમાં ફેંકી દો ને ? હ્યુએનસંગને જ્ઞાનગુપ્ત અને ત્યાગરાજે કહ્યું, આ તે જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે. તેને તમે સમુદ્રમાં ફેંકી દેવા તૈયાર થયા? આપ એ ગ્રંથને સમુદ્રમાં ન ફેંકશે, તેના બદલે અમે બંને સમુદ્રમાં કૂદી પડીએ છીએ, કારણ કે આ જીવન નશ્વર છે. જ્ઞાન શાશ્વત છે. આવા મહાન ધર્મ પુસ્તકને ફેંકી ન દો, આ ગ્રંથથી તો હજારો-લાખે-કરોડો લોકોને નિર્વાણનો માર્ગ મળશે, માટે તેને તમારી પાસે રહેવા દે. આમ કહીને એ બંને પંડિતોએ તેફાની સાગરમાં પોતાની કાયા ઝંપલાવી દીધી. જ્ઞાન પ્રત્યે કેટલો બધો પ્રેમ! પોતાના ધર્મગ્રંથ માટે કેવી અદ્દભૂત શ્રદ્ધા! કારણ કે તેમણે જ્ઞાનામૃતને આસ્વાદ કર્યો હતો. તમે કદી જ્ઞાનામૃત ચાખ્યું છે ખરું? ઘોર અજ્ઞાન અને અધર્મના લીધે માણસ આત્માને ભૂલી ગયો છે. મહાત્માઓને પણ ભૂલી ગયો છે. પરમાત્મા તો તેને યાદ નથી આવતા. દિનપ્રતિદિન દુઃખ, ત્રાસ અને વિટંબણાઓની જાળમાં માનવ ફસાતે જાય છે. આવા માણસેને જોઈને કરૂણાવંત મહાપુરૂષનું હૃદય વધુ કરૂણદ્ર બની જાય છે અને તેમને દુઃખથી મુક્ત કરવા તે જ્ઞાનને પ્રકાશ આપે છે. સતીને મહાન ઉપકાર માનતે વિદ્યાધર-જેનામાં આત્મજ્ઞાનને પ્રકાશ થયે ૩૧ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શારદા રત્ન છે એવી સતી મયણરેહાને દેવે પ્રથમ વંદન કેમ કર્યા તે બધી વાત ગુરૂ ભગવંતના મુખેથી સાંભળી મણિપ્રભ વિદ્યાધરને ખૂબ આનંદ થયો. ધન્ય છે સતી તને! તે સતીના ચરણમાં પડીને કહે છે બહેન! હું તારે જેટલો ઉપકાર માનું એટલે ઓછો છે. હું તને ઓળખી ન શકે. તું મને માફી આપ. સતી ! તારા કહેવાથી હું અહીં જ્ઞાની ગુરૂ ભગવંતના દર્શને આવ્યા ન હોત તો તેને બળાત્કારે મારા ઘેર લઈ જાત, તું તો શીલ છેડવાની ન હતી પણ હું તારા પર બળાત્કાર કરવા આવતા અને તે સમયે જે દેવ ત્યાં આવત તે મારા પર કેટલા ગુસ્સે થાત અને મારી શી સ્થિતિ થાત તે હું કલ્પી શકતું નથી, પણ હું આ તારા કથનને માની અહીં આવ્યા અને મુનિના ઉપદેશથી તને પિતાની માતા–બેન સમાન માનવા લાગ્યો તે હું પણ નિર્ભય થઈ ગયે. આ મુનિના દર્શન કરવા આવ્યો તે દેવના કેપથી બચી ગયો છું. હે માતા ! હું તમારી પ્રશંસા કયા શબ્દોમાં કહું ! જે હું વિષયાધીન બની ગયો હોત તો મારા માટે નરક સિવાય બીજી કઈ ગતિ હોય ? મેં તમને ઘણું પ્રભને આપ્યા છતાં તમે શીલવતથી ડગ્યા નહિ, ને દઢ રહ્યા તે તમે મને પણ બચાવી લીધે. હમણ મુનિના મુખે સાંભળ્યું કે યુગબાહુએ મરતી વખતે સારી ભાવના કરી તે દેવ થયો અને મણિરથે ખરાબ ભાવના કરી એટલે તે નરકમાં ગયો છે. મારે પણ પાપભાવનાને કારણે નરકમાં જવું પડત. નેનું આયુષ્ય સરખું હોવા છતાં એક મહાન સુખ ભોગવે છે ને એક નરકના ભયંકર દુખ ભોગવે છે. તમે મને સબંધ આપી મુનિની પાસે લઈ આવ્યા. મુનિના દર્શન અને ઉપદેશથી મારી વિષય વાસના શાંત થઈ ને હું નરકમાં જતાં બચી ગયો. તમે મને નરકમાં જતા ઉગારી લીધું છે. આ તમારા અનંત ઉપકારને કેવી રીતે ભૂલું ? તમે મારી માતાની સમાન રક્ષા કરનાર છે. માતા તે બાળકને જન્મ આપે છે ને રક્ષા કરે છે પણ આપે તે મારા જેવા મોટાને બચાવ્યો છે, ને મારી રક્ષા કરી છે, માટે તમે મારા પરમ માતા છે. હવે મારું મન કોઈ પણ સમયે કઈ પણ ખરાબ કાર્યમાં પ્રવૃત્ત ન થાય એ માટે હું આપની પાસે આશીર્વાદ માગું છું. - વિદ્યાધરને પશ્ચાતાપ-વિદ્યાધરના મનમાં થયું કે આ મયણરેહાનો આત્મા કેટલે ઉંચે ! કેવા ભયંકર કપરા સંગમાં પિતાની મહાવિકટ પરિસ્થિતિ અને સ્વાર્થ ભૂલીને એણે પતિને કેવી ભવ્ય ધર્મ–આરાધના કરાવી ! અને કેવો એને સ્વર્ગમાં ચઢાવી દીધે! કયાં મારી મહમૂઢ ઘેલછા અને કયાં એને જ્ઞાનસમૃદ્ધ વૈરાગ્યમય વિવેક ! ક્યાં મારી કામદેવની શરણાગતિ અને ક્યાં એનું અરિહંત પ્રભુને આત્મસમર્પણ! કયાં હું જડ ચામડાને પૂજારી! જ્યાં એ પ્રકાશમય ચેતન આત્માની ઉપાસિકા ! પશ્ચાતાપથી મણિપ્રભની આંખમાંથી દડદડ પાણી ટપકે છે. હૃદય તીવ્ર સંતાપથી બળી રહ્યું છે. કેટલે હું નરાધમ! ચરણ પૂજવાલાયક એવી આ મહાસતીને કુદષ્ટિથી જેનાર હું કૂતરા જેવો! આ રીતે ખૂબ પશ્ચાતાપ કરતે વિદ્યાધર સતીનો ઉપકાર માની રહ્યો છે, ત્યારે સતી તેને ઉપકાર માની રહી છે. તે કહે છે જ્યારે હું હાથી દ્વારા ઉંચી ફેંકાયેલી હતી ત્યારે Page #588 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જે તમે મને ઝીલી લીધી ન હોત તે મારા આ શરીરનો પત્ત પણ લાગત નહિ. મારી રક્ષા તમે કરી છે. અહીં મુનિના દર્શન કરાવવા માટે તમે મને લાવ્યા છે, આ રીતે તમે મારા સાચા ઉપકારી અને સાચા ભાઈ છે. આશીર્વાદ આપવાને ગ્ય તમે છે, હું નથી. હું તમારી પાસે એ આશીર્વાદ માંગું છું કે મારામાં ધર્મ–ભાવના રહે, તમે ક્ષત્રિય રાજા છે, દેઢ પ્રતિજ્ઞ અને શુભ ભાવનાશીલ છે, માટે તમારા આશીર્વાદ મારા માટે શ્રેષ્ઠ ફળદાયક સિદ્ધ થશે. મણિપ્રભે કહ્યું–માતા ! આપ આ શું કહી રહ્યા છો ? તમારી કૃપાથી આજે ધર્મના મર્મને સમજી શક્યો છું. આ સંસાર તમારા જેવી સતીઓના પ્રભાવે ચાલી રહ્યો છે. આ રીતે વિદ્યારે સતીને ઉપકાર માની તેને વંદન કર્યું, અને પછી તે પોતાના સ્થાને જવા તૈયાર થયો. મયણરેહા અને દેવે તે વિદ્યાધરને પ્રેમપૂર્વક વિદાય આપી. સતી પોતાના મનમાં વિચારવા લાગી કે આ વિદ્યારે જ્યારે મને નીચે પડતા ઝીલી લીધી હતી ત્યારે તેની કેવી ભાવના હતી અને અત્યારે કેવી ભાવના લઈને જઈ રહ્યો છે ! વિદ્યાધર ગયા પછી મહાસતીથી ઉપકૃત બનેલે દેવ પિતાની જાતને ઉપકારના એવા મેરૂ ભાર નીચે દબાયેલે માને છે કે હવે એને એ ભાર કંઈક નીચે ઉતારવાની તમન્ના છે. કૃતજ્ઞતા પ્રદર્શિત કરવા એનું મન તલસાટ અનુભવી રહ્યું છે. કલ્યાણમિત્ર બનેલાને તે કઈ દુન્યવી લાભને બદલો લેવાની લેશમાત્ર ભાવના હોતી નથી, તેથી એને પ્રભાવ ઉપકૃત ઉપર અદ્દભૂત પડેલ હોય છે. દેવને એ પ્રભાવના અંજામણ એવા લાગ્યા છે કે જાણે હું મહાન સતીનું શું ભલું કરી દઉં! તેથી સતીને કહે છે કે મને જે કંઈ પ્રાપ્ત થયું છે તે બધું આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. તારે મારા ઉપર અસીમ ઉપકાર છે માટે આપ મને કંઈક લાભ આપે તે મને સંતોષ થાય ! તારા જેવા પર ઉપકાર કરવાનું તો મારું શું ગજું? છતાં તને જે ઈષ્ટ હોય તે માંગ. હું કંઈક કરીને કૃતાર્થ બનું. દેવ ચરણમાં પડીને સતીને માંગવાનું કહે છે, છતાં જોજો, મયણરેહા શું માંગે છે? પોતે નિરાધાર બની ગઈ છે. એ માંગે તે મોટા સામ્રાજ્ય કે ચમત્કારિક વસ્તુ આપવા દેવ સમર્થ છે, પણ મહાસતી એમાંનું કંઈ માંગતી નથી. એણે તે ઘણાં ભવ– નાટક જોઈ લીધા. એની આંખ સામે ધર્મના પ્રભાવ નાચતા હતા. એમાં ય જયારે પિતાને પતિ દેવના સ્વાંગમાં દેખાય ત્યારે તે એ ધર્મ પર વારી ગઈ. તેનું મન પોકારી ઉઠયું. “આ સંસારથી સર્યું આ સૌંદર્યથી પણ સયું! જ્યાં ભાઈ ભાઈની હત્યા થાય, જેના પાપે શીલ પર આફત પર આફત આવે એવા સંસારને હવે સો ગજના નમસ્કાર ! સતીને જાગેલો આત્મા પ્રકાશ પંથ પર પગલીઓ ભરી રહ્યો હતો. એણે નિર્ણય કરી લીધે-ન જોઈએ હવે મારે સંગ. હવે હું નિઃસંગી બનીશ. મયણરેહાના હૈયામાં સંસાર પ્રત્યે ધિક્કાર છૂટો હતો. તે ત્યાગમાર્ગની આરાધિકા બનવાની આશા સેવી રહી હતી. કેઈ નેહ તાંતણા હવે એને જકડી શકે એમ ન હતા. વળી એ દેવને Page #589 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શારદા રત્ન કહે છે, આમાં મેં કાંઈ ઉપકાર કર્યો નથી. હું આપની પત્ની નહિ, ધર્મપત્ની હતી. આપના મૃત્યુને મહોત્સવમય બનાવી દેવું એ મારી ફરજ હતી. આ ઉપકાર તે ગુરૂદેવને છે. એ ગુરૂદેવે મારામાં ધર્મ સંસ્કાર રેડડ્યા તે હું આપને ધર્મ પમાડી શકી, માટે ઉપકાર મારે નહિ પણ ગુરૂદેવનો છે. મેં સંસારના તમાસા જોઈ લીધા. હવે મારો મક્કમ નિરધાર છે કે મારે સંસાર છોડી સંયમ લે છે. પોતાની સામે દેવ આવ્યા છે. તેની પ્રશંસા કરે છે, છતાં જરા પણ અભિમાન નથી આવતું. સતીની નમ્રતા કેટલી છે ! પોતાને પતિ દેવરૂપ આવ્યો છે, છતાં એને એમ નથી થતું કે હું વાત કરી લઉં! એમને રોકી લઉં ! તેમને નહિ જવા દઉં! એવો વિચાર પણ નથી. આજની સ્ત્રીઓ હોય તો પગ પકડી લે ને કહે, હવે હું આપને નહિ જવા દઉં ! પણ સતીએ તે મોહ છોડી દીધું છે. લોહીના અણુમાં પણ તેના પ્રત્યે રાગ નથી. યુગબાહ દેવ મયણરેહાને કહે છે, દેવી ! તમારી હવે શી ઇરછા છે? તમને જે પ્રિય હોય તે કરવા હું તૈયાર છું. મયણરેહા કહે, મને તો માત્ર મેક્ષ પ્રિય છે. આ સંસાર સારો લાગતો નથી. આ સંસાર મને તારી શકે તેમ નથી, પણ સતીઓની સંગતિ મને તારી શકે ને મારો ઉદ્ધાર કરી શકે એમ છે, માટે આપ મને મિથિલામાં : લઈ જાઓ કે જ્યાં મારો પુત્ર છે. એને જોઈને પછી સાધ્વીજી પાસે લઈ જાઓ કે તેમની પાસે સંયમ લઈ મારો ઉદ્ધાર કરું. માતાને પુત્ર પ્રત્યે કેટલું વાત્સલ્ય છે ! છતાં ઘણાં - પુત્ર મોટા થાય ને સંજોગો બદલાય છે ત્યારે એ પુત્રે મા-બાપના સામું જોતા નથી. માતા-દીકરો–ભાઈ-બેન બધાની સાથે લેણાદેણી હોય તેવો સંબંધ રહે છે. પુણ્ય પાપના ખેલ છે ! પાપનો ઉદય થાય ત્યારે વહાલા વૈરી બની જાય છે. કર્મને ખેલ વિચિત્ર છે. ઘણી વાર જોવા મળે છે કે માબાપ પણ કેઈના સગા થતા નથી. માબાપ, દીકરો અને દીકરી ચાર માણસનું કુટુંબ છે. દીકરે મોટો થયે એટલે મા બાપે તેને પરણાવ્યો. પુત્રવધૂ પરણીને ઘરમાં આવી. સાસુના મનમાં તો ઘણાં કેડ હતા કે વહુ આવશે તે મારા પગ દાબશે. રસોડું સંભાળશે. પછી મારે કાંઈ ચિતા નહિ, પણ સાસુના કોડ મનમાં રહી ગયા. વહુ વીસમી સદીની આવી. તેને સ્વભાવ ઘણે દૂર અને ક્રોધી હતો. તે વિચિત્ર સ્વભાવની હતી. પિતાના બાપને ત્યાં રજવાડા જેવી દોમદોમ સાહ્યબીમાં ઉછરી છે. ત્યાં એને એક હુકમ થતાં એકવીસ નેક ખડા થઈ જાય ને અહીં? સામાન્ય ઘર એટલે કામ તે કરવું પડે. તે વહુજને ગમતું નહિ. કામ કરવું પડે એટલે જેમ તેમ બેલ્યા કરે. ઘર તે ભૂખડી બારસ જેવું ને કેઈ ને આંકડો નીચે નમાવવું નથી. હું કાંઈ તમારી નોકરડી નથી કે ઘરના વૈતરાં કરું ! સ્વભાવ તે મણિધર નાગની ફેણ જેવો છે. દીકરીને માબાપે ખૂબ લાડકોડમાં ઉછેરી હતી, પણ વહુના પગલાં થયા ત્યારથી એ લાડ ધીમા પડી ગયા. નણંદ-ભોજાઈને પણ વારંવાર ઘર્ષણ થયા કરે. - દિકરી મટી થતાં મા-બાપે એને પરણાવીને સાસરે વળાવી. ખૂબ લાડકોડમાં ઉછરી Page #590 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૮૫ છે. માતાએ કેઇ દિવસ કાંઈ કામ કરવા દીધું નથી, પણ આ તે સાસરી એટલે સાસરી. વહેલું ઉઠવું પડે, કામ કરવું પડે. આ છેાકરી ખૂબ ગુણીયલ, સમજુ અને શાણી છે. તેણે તા એકજ વિચાર કર્યો કે જ્યાં જે રીતે રહેવાતુ હાય તે રીતે બધાને અનુકૂળ થઇને રહીએ તા જીવનમાં મઝા રહે. એ રીતે તે ઘરના બધા માણસેાને અનુકૂળ થઈને રહેવા લાગી. કામ બધું કરે છે. એનું આખું જીવન ખદલાઈ ગયું. તેની સાસુ વસમી છે, પણ આ છેકરી તે સાવ રાંક ખનીને રહે છે. ગમે તેવા વચના કહે તે પણ સહન કરે છે. ભાગ્યાયે તેના પતિ સારા છે. રાત્રે તેના સુખદુઃખની વાત સાંભળે. સાસુ, સસરા, નણંદ બધા ગમે તેટલા વસમા હાય પણ છેાકરીનેા પતિ જે પેાતાના પક્ષમાં હોય તે તેનું જીવન નભી શકે. મા–આપને સુધારવા પ્રયત્ન કરે ને ન સુધરે તેા જુદા થઈ જાય. આ છે।કરીને પતિનું સંપૂર્ણ સુખ છે, પણ કર્મરાજા કયાં એ સુખને ભાગવવા દે છે ! બિચારી છેકરીના પાપના ઉદય થયા. છ મહિનાની ટૂંકી માંદગીમાં તેના પતિ દુનિયા છેડીને ચાલ્યા ગયા. છેકરીના દિલમાં કારમા આઘાત લાગ્યા. છાતીફાટ રડે છે. માથા પછાડે છે. આ ઘરમાં તેને માટે સુખદુઃખમાં ભાગીદાર કહે। કે સર્વાંસ્વ કહે। જે કહા તે તેના પતિ હતા. હવે તેા સાસુના હાથમાં લગામ આવી ગઈ. તે તે પહેલેથી વહુને કાઢવા માટે પ્રયત્ન કરતી હતી, પણ છોકરા હતા ત્યાં સુધી પ્રયત્ના બધા નિષ્ફળ ! હવે માજી હાથમાં આવી ગઈ. તેને વહુ જોઈતી જ નથી તેથી આવા યુવાન દીકરાનું મૃત્યુ પણ તેને આઘાતરૂપ ન બન્યું. એ તે એમ માને છે કે છોકરા ગયા તે હવે વહુને અહી થી કઢાશે. જુઓ તમારા સ્વાથી સંસાર ! જમાઈના મૃત્યુના સમાચાર મળતાં પિયરથી મા-દ્વીકરો આવી પહોંચ્યા. માતાને અને ભાઈને જોતાં દીકરી પછાડ ખાઇને પડી. ભાઇએ સમજાવીને ઉભી કરી. બેન! આમ ન કર. તારા એવા ગાઢ કર્મો હશે કે નાની ઉંમરમાં વિધવાપણું આવ્યું. તું ચિતા ન કરીશ. ચાલ મારી સાથે. ભાઈ! હું નહીં આવું. મારા ભાભીના સ્વભાવ તુ' જાણે છે. ભાઈ કહે બેન ! તારા ભાઈ જીવતા છે ત્યાં સુધી તને આંચ નહિ આવવા દે. બેન પિયર આવી. જ્યાં ઘરમાં પગ મૂકે છે ત્યાં તા ભાભી વાઘણની માફક ધડૂકી. ભાઈએ ઘણું સમજાવી. એનને એક શબ્દ પણ કહીશ નહિ. તે બિચારી દુઃખી થઈ તે આપણે ઘેર આવી છે, માટે તેને એલફેલ શબ્દો કહીને તેના દુઃખમાં વધારા ન કરીશ. બેન આખા દિવસ ઘરનું કામકાજ કરે, છતાં ભાભીના ત્રાસ, જુલ્મ અને ભાષામાં વકતા સિવાય કાંઈ નહિ. બેન ગમે તેટલું કામ કરે છતાં કહે. એ... મણુ પેટમાં ભરવું તે કામ ખરાબર ન કરવું એ ન બને. રાંડયા છે એ તેા ખબર છે ને ! એન બિચારી આ ઝેરના ઘુ'ટડા પણ અમૃત ગણીને પી જાય છે. એક નાકરડી ન કરે એટલા કામ કરાવે છતાં આવા ત્રાસ ! આક્ષેપે પણ કેટલા ! એક દિવસ બેનને ખૂબ તાવ આવ્યા તેથી સવારે ઉઠી ન શકી, એટલે ભાભીએ લાત મારીને ઉઠાડી, શું સૂતી છે? ભાભી ! તાવ આવ્યા છે એટલે સૂતી છું. ભાભી Page #591 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શારદા રત્ન કહે–એ હરામજાદીને કામ કરતા કીડીઓ ચટકા ભરે છે, એટલે બહાના કાઢીને સૂઈ રહેવું છે. આ દશ્ય મા-દીકરાએ જોયું. બંને રડી પડ્યા. ધિક્કાર છે. આપણને ! આપણું જીવતાં આ છોકરીની આ દશા ! પણ કઈ કહી શકતું નથી. “ભૂંડાથી ભૂત નાસે.” એને કહેવા જઈએ ને કંઈ નવાજુની કરે તે શું? ભાઈ સમજે છે મારી બેન સુખી નથી, પણ તેને ક્યાં મળું? શું કરું? બેન કઈ વાર કહેતી ભાઈ ! મને કોઈ સતીજીનો સમાગમ કરાવ. મને ઉપાશ્રય મેકલ દીક્ષા લઉં. આ સળગતા સંસારમાં છે શું? બેન ! ધીરજ રાખ. બધું થશે. એક વાર ભાઈ બહારગામ ગયો હશે ને નણંદ-ભેજાઈને બોલવાનું થયું. વાત સામાન્ય હતી, પણ રૂપાંતર એટલું મોટું થઈ ગયું કે ભાભી તો પિયર જવા તૈયાર થઈ. સાસુને કહે છે કે તમારો દીકરો આવે તે કહેજો કે કાં તો એને (બેનને) રાખો, કાં તે પત્નીને રાખે. આગળ કહે છે તમારા દીકરાને કહેજે કે મને તેડવા આવે ત્યારે ગોઝારનું ટાયેલી ભરીને લેહી લેતા આવે..નકર ઈમ આ બાયડી કે રેઢી પડી નથી. એટલું કહીને એ ચાલી ગઈ. એના પિયર ગયા પછી એમને પાપને ઉદય એવો જા કે ધન ગયું. ઘરબાર ગયા. પેઢીઓ ફૂલી ગઈ ને ખાવાના સાંસા પડ્યા. કરેલાં કર્મો તે કોઈને ભગવ્યા વિના છૂટકો થતું નથી. ભાભીને જાણે પોતાના કરેલાં પાપ ૨ ઉદયમાં ન આવ્યા હોય તેમ તે માંદા પડ્યા. સીરીયસ થઈ ગયા. ડેકટરોએ હાથ ખેરી નાખ્યા. ભાઈને સમાચાર આવ્યા. આપ જલદી આવો. ભાઈ જવા તૈયાર થયા. બેન કહે ભાઈ! હું મારા ભાભીની ખબર કાઢવા આવું ? બેન ! તને આવવાનું કેમ મન થાય છે? તને ન કહેવાના વેણ કહ્યા છે. માથે આક્ષેપો મૂક્યા છે. એ બધું મારાથી નથી ભૂલાતું, ને તું શું આવવા તૈયાર થાય છે? ભાઈ! મારે ભાભીનું મુખ જોવું છે. ભાઈબેન ગયા. ડોકટર કહે છે બેનને લેહીની જરૂર છે. ભાઈ કહે મારું લેહી લે, પણ કામ ન આવ્યું. એના માબાપનું લેહી પણ કામ ન આવ્યું. લોહી મળે તે કેસ બચે એમ છે. આ બેન કહે ડોકટર સાહેબ! મારુ લેહી લો. બેન ! તમારું શરીર તે સાવ સુકલું છે. લેહી આપ્યા પછી ઘણી વાર પથારી થઈ જાય છે. ભાઈ કહે–તું તારા ભાભીના શબ્દો ભૂલી ગઈ! હૃદય સળગી ઉઠે એવા કારમાં વેણ કાઢનાર ભાભીને જીવતી કરવા લોહી આપવું છે ? નણંદના મનમાં વિચારોની આંધી ઉઠી, પણ અંદરથી આત્માને અવાજ આવતું હતું. ભૂલી જા એ બધું. ભાભીએ ભૂલ કરી છે એમ માની એને માફી આપ. સહન કરતાં શીખ. ઝેર પીતાં શીખ. કેઈ કાંટા પાથરે તે આપણે ફૂલ વેરીએ, ઝેરને બદલે ઝેર તે અધમ માણસો આપે, પણ ઝેરને બદલે અમૃત આપીએ એમાં આપણું શભા છે. ભૂતકાળને ભૂલી જા. અણીને સમય છે. દિલની વિશાળતા દેખાડવાનો ઉમદા સમય છે, જેને પગથીયું ચૂકતી ! આત્માના અવાજને અંતર્ગત કરી, ડોકટર પાસે જઈને કહ્યું-આપ મારું લેહી લઈ લે. મારા - ભાભીને જલ્દી સારા કરે. બેનનું લેહી અપાયું ને ભાભીને સારું થતું ગયું. ડોકટરે Page #592 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૮૭ કહ્યું, જો તમારી નણંદે લેાહી ન આપ્યુ. હાત તા તમે ખચી શકત નહિ. ભાભીની આંખ ખુલી ગઈ. પેાતાની ભૂલનો પસ્તાવા થવા લાગ્યા, ને નણંદને વળગી પડી. બેન ! મેં તમને બહુ દુઃખ આપ્યુ છતાં તમે લેાહી આપ્યું! મારી ભૂલેાને ભૂલી જઈ ક્ષમા આપેા. તમે ન હોત તે હું ન બચત. નણંદે હસીને કહ્યું-એમાં શું ભાભી ! તમે જ્યારે પિયર આવ્યા ત્યારે કહ્યું હતું ને કે આવા ત્યારે નણંદનુ ટાયલી લેાહી લેતા આવજો. તા પ્રમાણે મે' લાહી આપ્યું. હવે તમને સંતોષ થયા ને ! ભાભી નણંદને ભેટી પડ્યા. બેન ! મેં તમને બહુ દુભાવ્યા. તમારા માથે જુલ્મ ગુજારવામાં બાકી નથી રાખી, છતાં આપે ખધું ભૂલી જઈને અપકાર પર ઉપકાર કર્યાં છે. નણંદનુ પવિત્ર લેાહી તેનામાં ગયુ. તેા છૂપાયેલી માનવતા પ્રગટી ઉઠી. તેમનુ ઘર સ્વર્ગ જેવું બની ગયું. કહેવાનો આશય એ છે કે નજીકની સગાઇ હાય પણ લેણુદેણુ સારી હાય તે સ્નેહ રહે, ર્વાહ તા સ્નેહને બદલે કલેશ ઉભા થાય. મયણરેહાનું માતૃહૃદય છે, એટલે યુગમાહુ દેવને કહ્યું મારે પુત્રનું મુખ જોવુ છે ને પછી સાધ્વીજી પાસે જઈ દીક્ષા લેવી છે, માટે આપ મિથિલામાં લઇ જાવ. મયણુરેહાનો જવાબ કેટલેા બધા પ્રેરણાદાયી છે! તેનુ' આંતરમનમાક્ષની કામના કરે છે. ખાદ્ય મન તેના પુત્રનું મુખ જોવા ચાહે છે, પણ તેના પ્રત્યે માહ નથી. તેના પ્રેમમાં વિષ કે ઝેર નથી પણ માતૃસ્નેહ છે. 66 જે બાળકને હું વનમાં જન્મ આપી વૃક્ષ ઉપર ઝેળીમાં સૂવાડીને આવી હતી. જેને પદ્મરથ રાજા પેાતાને ત્યાં લઈ ગયા છે, બાળકને કોઈ તકલીફ્તા નથી ને? એક વાર મારી આંખે જોઇ લઉ, ખસ પછી સમગ્ર જીવન સંયમ માર્ગ માં...આ ભાવનાથી તે મિથિલા જવા ચાહે છે. જ્ઞાન દષ્ટિ ખુલી ગયા પછી સંસાર પ્રિય લાગે નહિ. સંસારના સુખ પ્રિય લાગે નહિ, એવા આત્માની ઝંખના સતત મુક્તિની હોય.” બંધનમાં રહેવા છતાં ઝંખના મુક્તિની રહે. સતી કેવી ચારિત્રશીલા કે જેણે દેવની પાસે સાંસારિક કોઇ પણ વસ્તુ માંગી નહિ, પણ મને કોઈ સુચારિત્રા સતીઓની પાસે લઇ જાવ; એવી માંગણી કરી. તમારી પાસે કદાચ દેવ આવે ને માંગવાનું કહે તા તમે કેવી ચીજ માંગેા ? મયણહાની વાત સાંભળી દેવ પણ આશ્ચર્ય ચકિત થઈ ને કહેવા લાગ્યા કે આ સતી કેવી છે કે તેણીએ મારી પાસે બીજુ કંઇ માંગ્યું નહિ. દેવાની દુનિયાની નંદીશ્વર દ્વિપની ) વિદાય લઈ ને હવે માનવાની ધરતી પર પાછું ફરવાનું હતું. મયણરેહાએ મહષિ મણિચૂડ ગુરૂભગવંતને વંદન કર્યા. મુનિને વંદન કરી સતી દેવના વિમાનમાં બેઠી. આજે કઈક જીવાને મેાટર મળી જાય તેા તેને એવુ... અભિમાન આવે છે કે હું મેટરમાં બેઠા છું. મારે ત્યાં મેટર છે, પણ અહી સતી તે વૈમાનિક દેવના વિમાનમાં બેઠી છે, છતાં તેને કાઈ પ્રકારનું અભિમાન નથી. તેને દેવનુ વિમાન કે તેમાં જડેલા મેાતી વગેરે જોઈ ને કોઈ પ્રકારના રાગ ન થયા. સતી વિમાનમાં બેઠી છે, પણ ખેલતી નથી કે ઉંચુ' જેતી નથી. યુગમાડુ દેવ કહે છે, Page #593 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શાહૃા રત્ન હે સતી ! તું ઊંચું તે જે. હું નાનો હતો ને મૃત્યુલેકને માનવી હતા ત્યારે સાધુ પાસેથી દેવની, દેવના વિમાનની વાત સાંભળતો ત્યારે અમને બધું જોવાનું મન થઈ જતું હતું. જ્યારે તમે તે પ્રત્યક્ષ દેવના વિમાનમાં બેઠા છે, તો સતી ! તમે દેવના વિમાન તે જુઓ. આ વિમાનમાં મોતી રત્નો બધું જડેલું છે. મોતીના ઝુમ્મરો લટકાવેલા છે. તમને આવું બધું જોવાનું મન થતું નથી ? આ વિમાનમાં જડવામાં આવેલા મોતીએ શું તમને સારા નથી લાગતા કે તમે આ પ્રમાણે મૌન થઈને બેઠા છો અને આ વિમાન તરફ પણ જોતા નથી? સતી મયણરેહા દેવના આ પ્રશ્નને કે સુંદર જવાબ આપશે તે વાત અવસરે. ચરિત્ર -સાગરદત્ત શેઠને વિદ્યારે બે જડીબુટ્ટી બતાવી, તે લઈને શેઠ ઘેર આવ્યા. એ બધી વાત તારામતીને કરી, કે કેવી રીતે જડીબુટ્ટી લાવ્યા. આપણે ગરીબી મટાડવા તે દેવે કહ્યું, ઝાડ નીચે બે જડીબુટ્ટી છે. તે જડીબુટ્ટી શેઠાણને બતાવતા કહે છે, કદી નહિ જોયેલ, કદી નહિ સાંભળેલ, કદી નહિ અનુભવેલ એ આને પ્રભાવ છે. જે ધોળી જડીબુટ્ટી ખાય એના નયનમાંથી ઝરતા અશ્રુબિન્દુઓ ઝગમગાટ મેતીના રૂપને ધારણ કરશે અને જે કાળી જડીબુટ્ટી ખાય તેને પ્રભાવે તે સાત દિવસમાં રાજ્ય મેળવશે. - ગરીબીમાં અમીરી –સ્ત્રી સ્વભાવ છે ને ! તરત તારામતી કહે–દેવે તમને આપી છે, માટે આપણે તેના માલિક. શેઠ કહે, દેવી! નહીં..નહીં....નહીં. તારી ભૂલ થાય છે. જે ભૂમિ પર જેનું શાસન ચાલે છે તે ભૂમિમાં રહેલ ગમે તેવા અમૂલ્ય કે તરછ ધ્ય હોય તે તે દ્રવ્ય પર તેના શાસનકર્તાની માલિકી ગણાય. તેની આજ્ઞા વિના વસ્તુ લેવી મહાપાપ છે. અદત્તાદાન વિરમણ વ્રતનો કચ્ચરઘાણ છે. આપણે વ્રતના-ધર્મના રક્ષણ માટે તે સંસારના કેવા સુખો છોડ્યા. આટલા બધા દુઃખ વેઠ્યા છતાં વ્રતમાં-ધર્મમાં મક્કમ રહ્યા, તે હવે આપણે થોડા માટે શા માટે ત્રતભંગને દોષ લગાડવો જોઈએ? મોતી અને રાજ્ય મેળવવામાં આપણું નિર્બળ ભાગ્ય કયાંથી જેર કરે ? એનું મહાભાગ્ય તે ભૂમિપાળ નરેશના માથે છે. કાલે સવારે હું બંને જડીબુટ્ટી મહારાજાના ચરણે અર્પણ કરી દઈશ. તારામતી કહે–આપની વાત સાચી છે. દીન-દરિદ્ર અવસ્થામાં અલૌકિક જડીબુટ્ટી પ્રાપ્ત થયા પછી સુબુદ્ધિની જાગૃતિ રહેવી મહાદુષ્કર છે ! ગરીબીમાં પણ કેટલી અમીરી ! પિતાની ગરીબાઈ દૂર થઈ જાય એવી વસ્તુ હાથમાં આવી છે છતાં જરા પણ લલચાતા નથી. વ્રતમાં કેટલી અડગતા ! તારામતી કહે. આપની વાત સાચી છે. મારી ભૂલ થઈ છે. મારી ભૂલની ક્ષમા આપો, પણ આ જડીબુટ્ટી રાજાને એમજ આપવી એ શોભાસ્પદ નહિ લાગે. લાકડું માનીને રાજા ક્યાંય ફેંકી દેશે! ' ઔષધિ રૂપ અર્પણ કરવી, તેમ મને યોગ્ય ન લાગે, ઔષધિનું ચૂર્ણ બનાવી, મોદક બનાવી ભેટથું ધો. તારામતીએ કહ્યું, ઔષધિને ખાંડી વાટીને ચૂર્ણ બનાવી તેમાંથી સુંદર સુગંધથી મઘમઘતા લાડવા બનાવીએ, પછી એ લાડવા રાજાને ભેટ આપીએ. આપ બજારમાં જઈને લાડવામાં નાંખવા માટેની બધી ચીજો લઈ આવજે. તેમાં નાંખવા સુગંધી પદાર્થો લાવો. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ શારદા રત્ન બીજે દિવસે શેઠ બજારમાં જઈને લાડવા માટે બધી સામગ્રી લઈ આવ્યા. તારામતીએ આ ઔષધિ ચૂર્ણ નાંખીને માદકને વધુ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા જાતજાતના મસાલા નાંખીને સુગંધથી મઘમઘતા લાડવા બનાવ્યા. તારામતીએ ચાર લાડવા બનાવ્યા. તેને વિચાર થયો કે જે બાળકે મને લાડવા બનાવતા જશે તો તે ખાવા માટે માંગશે. તેમ વિચારી તેણે બંને બાળક માટે બે લાડવા સાદા બનાવી તેને જુદા મૂક્યા, અને બીજા બે લાડવામાં જડીબુટ્ટી નાંખીને સુગંધથી મઘમઘતા લાડવા બનાવ્યા. આજે રાજદરબારમાં જવાનું હોવાથી બાળકે વનમાંથી જલ્દી આવ્યા. શેઠ લાકડાને ભારો વેચવા ગયા. આજે બાળકોને કકડીને ભૂખ અને તરસ લાગી છે. એક તે લાકડા કાપીને આવ્યા હતા તેથી થાકી ગયા હતા અને ભૂખ-તરસ ખૂબ લાગી હતી, તેથી કહે, બા ! અમને ભૂખ લાગી છે, અમારે લાડવો ખાવો છે. માતાના મનમાં થયું કે મેં એમના ગયા પછી લાડવા બનાવ્યા છે ને એમના આવતાં પહેલાં તે બધું ગોઠવીને મૂકી દીધું છે, છતાં એમને ક્યાંથી ખબર પડી ગઈ! રાત્રે માતા-પિતા લાડવાની વાતચીત કરતા હતા ત્યારથી તેમને ખબર હતી કે કાલે લાડવા ખાવા મળશે. તેમનું - મન માદક ખાવા તલસી રહ્યું હતું. કેટલા સમયથી રોટલો અને છાશ સિવાય કંઈ , જ મળ્યું નથી એટલે આજે લાડવો નામ સાંભળતા તેમને મનમયૂર નાચી ઉઠયો છે. ભૂખ્યા બાળકની સુધા જલ્દીથી છીપાવવા તેમના મુખમાંથી બોલાઈ ગયું, બેટા ! રસેઈગૃહમાં શીકા ઉપર બે લાડવા છે તે આપ બંને વહેંચીને ખાઈ લે. હવે લાડવા ખાવા જતાં કેવી રીતે લાડવાની અદલાબદલી થઈ જશે ને શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં-પર ભાદરવા સુદ ૧૦ મંગળવાર . તા. ૮-૯-૮૧ શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીએ મહાન બળવાન કર્મો સામે પણ અજોડ પુરૂષાર્થ ખેડીને કર્મોને જડમૂળમાંથી કાઢયા ત્યારે તેઓ મહા વીર કહેવાયા. સાચા વીર કોણ કહેવાય? આંતર શત્રુના વિજેતા એ સાચા વીર છે. આંતર શત્રુથી દબાયેલા હોય એ તે કાયર ગણાય. વીરના સંતાન શું કાયર હોય ? વીરના સાચા સંતાન તે તે છે કે જે વીર બનવાની કોશિષમાં હોય. જેમ બે મલ લડતા હોય ત્યાં એક મલ્લ બીજા નીચે પાડવાનો કેવો પ્રયત્ન કરે ? એક પડે કે બીજે એના ઉપર ચઢી બેસે છતાં પડેલે મલ ઉઠવાની અને સામાને પાડવાની તૈયારીમાં હોય તેમ સંસારના જીવને અભિમાન, ધ કામ, લેભ, રાગ, દ્વેષ વગેરે જેમ નીચે પાડવા આવે તેમ આપણે મહેનત કરી એને નીચે પાડવાના એટલે એ આંતર શત્રુને દબાવતા જવાનું. વીરના વારસદાર સંતાન બનવું હોય તે આંતરશત્રુને દબાવવા-ભગાડવા પુરૂષાર્થ કરવાને, Page #595 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શારદા રત્ન સંસાર એટલે પાપસ્થાનક સાથે અથડાવાનું ધામઃ-દેવ-ગુરૂ-ધર્મ સિવાય સંસારની કઈ ચીજ એવી નથી કે જે જીવને અઢાર પાપસ્થાનક પૈકીના કેઈને કઈ પાપસ્થાનક સાથે ન અથડાવે. ગુરૂ એટલે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તે સાચા ગુરૂ. બાકી વેશધારી ગુરૂ પાસે જતાં જીવ પાપસ્થાનકથી અથડાઈ જાય. ક્યાથી બળતા દિલને કરવાનું કામ ગુરૂ છે ત્યાં રાગ દ્વેષની બળતરા નિવારી સમતાની ઠંડક મળે. આવા ગુરૂ જીવને પાપસ્થાનકમાં અથડાવે નહિ. જે આત્માને જૈન શાસન પામ્યાની ખુમારી હોય ને તેની કિંમત સમજાઈ હોય તે આત્મામાં એવા શુભ ભાવનાના વેગ આવે કે જગતના સ્થાને મને પછાડવા માંગે પણ હું તેને પછાડું. પાપસ્થાનક મને રળવા માંગે તે હું પાપસ્થાનને હંફાવવા મથું ! જગતની તુરછ ચીજ ખાતર કોઈના ઉપર તે ચઢઉતરી કરી પણ એમાં આત્માનું શું લીલું વળવાનું ! આ રીતે જ આત્મા વિચાર કરે ને પુરૂષાર્થ કરે તે સંસાર પાપસ્થાનક સાથે અથડાવવાનું ધામ બદલાઈ જાય અને કર્મ બંધન તોડવાનું ધામ બની જાય. મહાપુરૂષોએ સંસારને કર્મો તોડવાનું ધામ બનાવી દીધું, અને કર્મોને મૂળમાંથી હંફાવ્યા તે વીર કહેવાયા. વીર પ્રભુને નિત્તમ પણ કહેવાય છે. જિન એટલે વીતરાગ. એમાં ઉત્તમ, અતિશયએ કરીને ચઢીયાતા તે કોણ? તીર્થંકર પ્રભુ એમના ચાર મહાન અતિશયમાં સહેલે અપાયાગમ અતિશય છે. પ્રભુએ દશમા ગુણસ્થાનકની પરાકાષ્ઠાએ [ અંતમાં) મનભૂત અપા-રાગ-દ્વેષાદિને જીતી લીધા, માટે શ્રી વીતરાગ પરમાત્મામાં અપાયાગમ નામને અતિશય પ્રગટ થયો. અપાયના બે અર્થ છે. એક તો અપાય એટલે પ્રભુ જ્યાં વિચરતા હોય તેની આસપાસ ચારે બાજુ ૨૫-૨૫ યેાજન સુધી મારી, મરકી વગેરે સર્વ ઉપદ્રવે તેને અપગમ એટલે કે તે દૂર ભાગી જાય. મૃગાપુત્ર લઢીયા જેવા કેઈક તીવ્ર નિકાચિત પાપકર્મના ઉદયે ઘોર રીતે પીડાતા હોય એ અપવાદ રૂપ. બીજો અર્થ રાગદ્વેષાદિ આંતર દુશ્મને એને દૂર ભગાડી મૂકવા તે અપાયાપગમ. પ્રભુએ પહેલું કામ આ દુશનને દૂર કરવાનું કર્યું તે અપાયાપરમ અતિશય. એની સાથે બીજા ત્રણ અતિશય પ્રગટ્યા. (૨) તેમાં કેવળજ્ઞાનથી સર્વજ્ઞતા-જ્ઞાનાતિશય પ્રગટ્યો (૩) પાંત્રીસ પ્રકારની અજોડ ગુણવાળી સત્યવચન વાણી બની તે વચનાતિશય (૪) ઇન્દ્રોથી લઈને ત્રણે જગતના જી દ્વારા જે પૂજનીય બન્યા તે પૂજાતિશય. આવા તીર્થંકર પ્રભુમાં તે જ્ઞાનને પાર નહિ. જ્ઞાનના જાણે અગાધ સાગર. વચન શક્તિ એટલે ? પાંત્રીસ પ્રકારની સર્વજ્ઞતાપૂર્વકની વાણીથી વશીકરણ કરવાની શક્તિ અપરંપાર ! કંઈકના મિથ્યાત્વ તોડે. સંશય ફેડે, સંસાર મૂકાવે, મહાજ્ઞાની બનાવે. એમનામાં દોષનું નામ નહિ એટલે ગુણને પાર નહિ. પ્રભુને પૂજાતિશય એટલે? પ્રભુને આગળ પગલું ક્યાં માંડવાનું એની ચિંતા કરીને દેવે સુવર્ણકમળ સ્થપાવે, તીર્થકર નામ કર્મના પુણ્યની શક્તિ છે કે દેવો પણ તેમના સેવક બને. કેવળજ્ઞાન પામ્યા ત્યારથી મોક્ષ પામે ત્યાં સુધી કઠોર ધરતી પર પ્રભુને પગ મૂકવાને નહિ. પગ તો માખણ Page #596 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શારદા રત્ન જેવા મુદ્દે સુવર્ણ કમળ પર પડે. પ્રભુની આ સમૃદ્ધિ આગળ બીજી કઈ સમૃદ્ધિ જીવને ગૂંગળાવી ગુમાનને શિખરે ચઢાવી શકે ? જ્યારે અભિમાન આવે ત્યારે એને દૂર કરવા પ્રભુની સમૃદ્ધિની, કીર્તિની અને જ્ઞાનની વિશેષતા વિચારો. તીર્થંકર પ્રભુની સમૃદ્ધિ કેવી ! ઈન્દ્ર જેવા ચામર ઢાળે, માથે છત્ર ધરે, સમવસરણ ઝગમગ શોભતું હોય ! પ્રભુની સમૃદ્ધિ આગળ આપણી સમૃદ્ધિ શી વિસાતમાં? મારા પ્રભુને અહંકાર નહિ ને હું અહીંયા કઈ વાત પર ગુમાન કરું? એ વિચાર આવે એટલે પિતાના અહંકારમાં શરમ આવે, પછી અહંકાર અને અહંભાવના કારણે કેટલાય મફતીયા પાપ કરતા હોય તે અટકી જાય. પ્રભુને દિલના શુદ્ધ ભાવે નમસ્કાર કરીએ તે એનું ફળ એ મળે કે એ આપણા અહંકારને એવો ધકકો મારે કે એ ધકકાની પાછળ અનેકાનેક દુર્ગુણે દૂર ખસવા લાગે અને ગુણેનું વેગબંધ હૃદયમાં આગમન થાય. આપણા ચાલુ અધિકારમાં યુગબાહુ દેવ અને મયણરેહા વિમાનમાં બેસીને જાય છે. ત્યારે દેવ પૂછે છે સતી ! તમે દેવનું વિમાન તે જુઓ. તમને વિમાન જેવાનું મન નથી થતું? સતીની કેટલી નિલેપ દશા કહેવાય કે દેવના વિમાનમાં બેસવા છતાં વિમાન જેવા દષ્ટિ કરતી નથી. મયણરેહાએ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે હું વિમાન જોઉં કે વિમાન કેવી રીતે મળ્યું તે જેઉં ? સેંકડો માણસે દુનિયામાં છે. બધાને કંઈ વિમાન મળતું નથી ને તમને દેવવિમાન મળ્યું તે વિચાર કરો કે આ મળ્યું કેવી રીતે વિજળીને પ્રકાશ ગ્લોબમાંથી આવે છે પણ તેની શક્તિ તે પાવરહાઉસમાંથી આવે છે. પાવરહાઉસ જે ન હોય તે શું બે પ્રકાશ આપી શકે છે? ના. આમ હોવા છતાં લેબ સારો લાગે અને પાવરહાઉસ સારૂં ન લાગે તે તે એક પ્રકારની ભૂલ જ કહેવાય ને ? આ પ્રમાણે સતી પણ દેવને કહી રહી છે કે આપ આ વિમાનને સારું માને છે પણ આ વિમાન આવ્યું કયાંથી? તમે તે દિવસને કેમ યાદ કરતા નથી, કે જે દિવસે તમારા શરીર ઉપર તલવારના ઘા પડ્યો હતો અને તમે મટાભાઈ ઉપર કોધ કરી રહ્યા હતા. તે વખતે મેં જે તમને ઉપદેશ આપ્યો ન હત, ધર્મ પમાડયો ન હતા અને તે ધર્મના પ્રતાપે વૈરનું વિસર્જન કરી સ્નેહનું સર્જન કર્યું ન હોત, તે શું આ વિમાન તમને મળી શક્ત? આપે કષાયની કાલિમા છેડી અને અ૯૫ સમય માટે મારે પણ મેહ છોડ્યો, તો દેવના મહાન સુખો મળ્યા. તે જે ધર્મના પ્રભાવે આ વિમાન મળ્યું છે તે વિમાનના લેભમાં પડી જઈ ધર્મને ભૂલી જવો એ યોગ્ય છે? માટે હું આ વિમાન પર લલચાતી નથી, પણ જે શક્તિના કારણે આ વિમાન મળ્યું છે તેનો વિચાર કરી રહી છું. તમને જે ધર્મભાવનાથી આ વિમાન મળ્યું તે ધર્મભાવનાને જુઓ. તમે પ્રત્યક્ષ ધર્મ કરી શકતા નથી, માત્ર ધર્મભાવનાથી ધર્મ કરી શકો છો. એ ધર્મભાવનાને ભૂલી ન જાઓ. યુગબાહુ દેવ તે સતીની ગૂઢ મર્મભરી વાત સાંભળી સજજડ થઈ ગયે હે સતી ! તારા હું શું ગુણ ગાઉં? ધન્ય છે તને. તારી સામે આવા સુખ હાજર થયા છતાં તું Page #597 -------------------------------------------------------------------------- ________________ १४२ શારદા રત્ન લલચાતી નથી પણ ઉપરથી આત્માનો બોધ ગ્રહણ કરે છે ! આ રીતે વાત કરતાં કરતાં વિમાન મિથિલાની નજીક પહોંચ્યું એટલે દેવે સતીને કહ્યું, આ મિથિલા નગરી કે જે નેમિનાથ પ્રભુ અને મલ્લિનાથ પ્રભુના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકોથી પવિત્ર થયેલી ભૂમિ છે. એ ભૂમિમાં તમારો દીકરો છે, અને સાધ્વીઓ પણ છે. એમાં પહેલા કોની પાસે જવું છે? સતી કહે કે મને અહીં સુધી પહોંચાડનાર ધર્મ છે. ધર્મના પ્રભાવે તમે નરકમાં જતા અટકી ગયા ને દેવલોકમાં ગયા. મારા જીવનમાં વિઘો આવ્યા પણ વિધ્રોમાંથી ઉગારનાર ધર્મ છે. પુત્ર મારા આત્માનું કલ્યાણ કરી શકે નહિ, પણ ધર્મ આત્માનું કલ્યાણ કરાવનાર છે, માટે પહેલા ઉપાશ્રયે સતીજીએ પાસે લઈ જાવ. હવે હું તમને પૂછું છું કે સતીના સ્થાને તમે હો તે પહેલાં કયાં જાવ? તમે નહિ બેલે. દેવ સતીને ધન્યવાદ આપતા વિચારે છે કે સતીની ધર્મજાગૃતિ કેટલી છે ! પુત્ર પ્રત્યે સ્નેહ હોવા છતાં સતીઓ પાસે જવાનું યેાગ્ય માને છે. તેની કેટલી આત્મજાગૃતિ ! જ્યારે આત્મામાં એકાગ્રતા આવે, વિશ્વને-પરને ભૂલી જાય અને સ્વમાં બેવાઈ જાય ત્યારે આત્મા પૂર્ણતાને પામી શકે છે. જેણે ઘણાં પાપ કર્યા હોય કે જે પાપ નરક ગતિમાં લઈ જવાની તૈયારીમાં હોય પણ જે આયુષ્યને બંધ ન પડ્યો હોય તે કષાયથી ભરપુર હોય છતાં આત્મજાગૃતિ પ્રગટી, આત્મસમજણ આવી, તે એ આત્મા પોતે સુક્તિના દ્વાર સુધી પહોંચી શકે છે. જે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા અને ગૌહત્યા કરી નરકનો અધિકારી બનવાનું હતું પણ હૃદયપટાથી આત્મજાગૃતિના બળે આત્મજ્ઞાન પામી મુક્તિને પામનારે બન્યો, એવો હતો દઢપ્રહારી. દઢપ્રહારી એક બ્રાહ્મણને પુત્ર હતા. બાળપણથી ખૂબ તેફાની અને જબરો હતા. માબાપ તેનાથી કંટાળી ગયા. એક દિવસ બાપ દીકરાને લઈને જાય છે. રસ્તામાં ભયંકર વગડો આવ્યો. ત્યાં મૂકી દીધું ને કહ્યું, હવે તને ઘરે નથી લઈ જવો. પિતાજી! હવે હું તેફાન નહિ કરું. ઝઘડા નહિ કરું. આપ મને લઈ જાવ. બાપ કહે–હવે તું જોઈતું નથી. તે બધાને હેરાન-પરેશાન કર્યા છે. બાપ તે દીકરાને વગડામાં મૂકીને રવાના થયો. છોકરે એકલે ઉભો ઉભો રડે છે. તેને ભાન થઈ ગયું કે મારા તોફાનનું ફળ મને મળ્યું છે. અરે ! ખુદ મા–બાપ સગા ન થયા તેં બીજાની તે વાત ક્યાં? દઢ પ્રહારી ત્યાં ઉભો છે. ત્યાં ચેરના સરદાર પહલીપતિએ તેને જે. છોકરાનું મજબૂત બાંધાવાળું સશકત શરીર છે. પલ્લીપતિ પૂછે છે કેમ રડે છે? મારા બાપ મને મૂકીને ચાલ્યા ગયા છે. તે હવે તારું કોણ? ઉંચે આભ અને નીચે ધરતી ! તારે આવવું છે મારી સાથે ? હા, આવીશ. છોકરાને જે સારો સજ્જનને સંગ મળ્યો હોત તે પાપી પુનિત બની જાત પણ આ તે કુસંગ મળ્યો. પહિલપતિને આવા નીડર અને સશકત માણસની જરૂર હતી. દઢ પ્રહારી પત્ની પતિના સાથમાં રહીને લૂંટફાટ, ચોરી, માણસને મારવા, આ બધું શીખી ગયે. તેમને મન તે ચીભડા કાપવા ને માણસ મારવા એ સમાન છે. એને ઘા કદીય નિષ્ફળ જતો નથી, એટલે લેક એને દઢ પ્રહારી Page #598 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૯૩ કહેતા. દિવસો જતાં પલ્લી પતિ મૃત્યુ પામ્યા. આખી ટેળીને નાયક દઢપ્રહારી બન્યો. ખરાબ સંગ મળે તો ખરાબ કામમાં–ચારી લૂંટફાટમાં પાવર બન્ય, માટે જ્ઞાની કહે છે સંગ કરે તો સજજન કરે. સંગ ન મળે તે બેસી રહેજે પણ દુર્જનને સંગ કયારે પણ કરશો નહિ. જીવ આ કુકર્મો કરે છે, પણ એને ખબર નથી કે આ કર્મોના કહુફળ જ્યારે ઉદયમાં આવશે ત્યારે ભોગવતા આંસુ પડશે તે પણ પૂરા નહિ થાય. અ૯૫ જિંદગી માટે આટલા પાપ શા માટે? અહીંથી જઈશ ત્યારે બધું મૂકીને જવાનું છે. ભગવાન કહે છે; संपरायं णियच्छति, अत्तदुक्कडकारिणो । રાળ હોસિયા વાઢા, પાવં સુગંતિ તે વઘુ | સૂય. અ, ૮, ગા. ૮ સ્વયં પાપ કરવાવાળા જ સાંપરાયિક કર્મ બાંધે છે, તથા રાગદ્વેષથી અજ્ઞાની બહુ પાપ કરે છે, અને તેના કડવા ફળ જીવને ભોગવવા પડે છે. એક દિવસ એ પલ્લીપતિ ટળી સાથે ગામમાં ચોરી કરવા ગયો, પણ ચોરીમાં કાંઈ માલ ન મળ્યો. મહેનત કરીને બધા થાક્યા હતા. ભૂખ લાગી હતી. દઢપ્રહારીને પણ ભૂખ ખૂબ લાગી છે. પેટમાં કાળી બળતરા થાય છે. તેણે માણસને કહ્યું, હું ભૂખ્યો રહી શકતું નથી માટે જલ્દી ખાવાનું લઈ આવે. બધા ખાવાનું શોધવા ગયા પણ આવતા વાર લાગી એટલે પોતે ઉભો થયો ને શોધતાં શોધતાં એક બ્રાહ્મણને ઘેર ગયે. આ બ્રાહ્મણ ખૂબ ગરીબ છે. જેમ તેમ માંગી લાવીને દિવસે વીતાવે. બાળકોએ ખૂબ હઠ લીધેલી કે બા ! અમારે ખીર ખાવી છે. મા બિચારી ખીર ક્યાંથી ખવડાવે ! બાળકે ખૂબ રડે છે. આડોશી પાડોશીને દયા આવી એટલે કેઈએ દૂધ, તે કેઈએ ખાંડ તે કેઈએ ચોખા આપ્યા ને આ માતા ખીર બનાવવા બેઠી. બાળકોને ખીર ખાવાને તલસાટ છે. તે ખીર ખાવાની રાહ જોઈને બેઠા છે. બા ! અમને ખીર આપને ! બેટા! ગરમ ગરમ છે એટલે થાળીમાં ઠારીને આપું છું. માતાએ ખીર ઠારવા થાળીમાં નાખી છે, ત્યાં આ દઢપ્રહારી પહોંચી ગયો ને થાળીની બધી ખીર પીવા લાગ્યો. આ જોઈ બાળકો રડારોડ કરવા લાગ્યા. બા... આ અમારી ખીર પી જાય છે. ઘરના કોઈને ખબર નથી કે આ તો મોટો ડાકુ છે, ખૂની છે. છોકરાઓ રડવા લાગ્યા એટલે મા દોડતી આવી ને કરગરતી કહેવા લાગી, ભાઈ! મેં આ માંગીતાગીને છોકરાઓ માટે ખીર બનાવી છે. આપ ન પીશે. આ દઢપ્રહારી ચેર કહે, મારા માર્ગમાં વચ્ચે આવનાર તું કોણ? એમ કહીને બાઈના પેટમાં છો ભેંકી દીધો. બાઈ ગર્ભવંતી હતી. પૂર્ણ માસ થયેલ. છરો વાગતાં બાઈ તમ્મર ખાઈને પડી ગઈ ને બાળક પણ નીચે પડ્યું. ગર્ભનું બાળક ખૂબ તરફડે છે. છોકરાઓ તે રડવા લાગ્યા ને બૂમ પાડવા લાગ્યા. દોડે...દોડો. આ મારી માને મારે છે. બ્રાહ્મણને ખબર પડી એટલે તે બહારથી દરવાજા પર લેખંડનો ભૂંગળ લઈને અંદર આવ્યો. દેઢપ્રહારીએ તેને આવતે જોયે, મારે વિરોધ કરનાર આ કોણ? ક્રોધમાં એને તલવારને Page #599 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શારદા રત્ન ઝાટકા માર્યાં ને બ્રાહ્મણ ત્યાં મરી ગયા. ત્રણ ત્રણ જીવાની ઘાત થઈ ગઈ. ક્રોધ બહુ ભયંકર છે. ક્રોધના આવેશમાં માનવ ન કરવાનું કરી બેસે છે. ક્રોધ નાગ કરતા વધારે ભય'કર છે. કષાયોની વૃદ્ધિમાં દુઃખ છે અને કષાયાની હાનિમાં સુખ છે. જ્યાં દુઃખનો અનુભવ થાય ત્યાં સમજવું કે તેના મૂળમાં કાઈ પણુ કષાય રહેલી છે. કષાયને દૂર કરશેા તા દુઃખ રવાના થશે. દુઃખનું કારણુ કષાયેા છે. તે કષાયાને દાખવાનો પ્રયત્ન કરો. પછી આંતર શાંતિનો અનુભવ થશે. આ દૃઢપ્રહારી ત્રણના ખૂન કરી બહાર નીક્ળ્યા તા આંગણામાં ગાય ઉભી હતી. તેની આંખમાં આંસુ હતા. તે સમજી ગઈ કે આ મારા માલિકને મારનાર છે. તે શી'ગડા ઉછાળીને દૃઢપ્રહારીને મારવા દોડી તે દૃઢપ્રહારીએ તેને પણ તલવારથી મારી નાંખી. ક્રાધના આવેશમાં ચાર ચાર હત્યાએ કરી. ક્રોધ આવે છે ત્યારે ભાનસાન રહેતું નથી. બુદ્ધિ બહેર મારી જાય છે. ન કરવાનાં કામા થાય છે. જ્ઞાનીએ કહ્યું છે, તુ ક્રોધ કર પણ કાના ઉપર ? ક્રોધ ઉપર ક્રોધ કર. ગાયને મારીને પાછુ વાળીને જોયું તેા ગર્ભનું બાળક તરફડતુ ં હતું ને નાના બાળકાનું કરૂણ રૂદન જોયું. આ જોઈ ને તે ધ્રુજવા લાગ્યા ને તેના હાથમાંથી તલવાર પડી ગઇ. ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યા. હાય....હાય....મારાથી આ શું થઇ ગયુ...! એમ વિચારતા ગામ બહાર ઝાડ નીચે જઈને બેઠા. હું આપઘાત શ્રીને મરી જાઉ, બાળકાનું રૂદન અને ગર્ભનું તરફડતુ બાળક તેમનું શું થયું હશે ? ત્યાં એક વૃક્ષ નીચે મુનિને જોયા. મુનિના ચરણમાં પડી આંસુ વહાવતા કહે છે, પ્રભુ ! મને બચાવેા. આ પાપીને ઉગારો. મેં ન કરવાના કામ કર્યા છે. મેં મહાપાપ કર્યું' છે અને એનો પશ્ચાતાપ દિલને રડાવી રહ્યો છે. મને કૃપા કરીને તારા, કોઈ ઉદ્ધારનો રસ્તા બતાવેા. પાતાની બધી કહાની કહી દીધી. મુનિએ જોયું કે પશ્ચાતાપનો અગ્નિ એને ખાળી રહ્યો છે, એને પાપનો સાચા પશ્ચાતાપ છે. એટલે મુનિએ કહ્યુ', જે તારે આ પાપમાંથી છૂટવું હોય તેા સંયમ લઈ લે. પ્રાયશ્ચિત કર. તારું પાપ ધાવાઇ જશે, તારા કાળજામાં ઠંડક વળશે. દૃઢપ્રહારીએ ત્યાં દીક્ષા લીધી. ને પ્રતિજ્ઞા કરી કે જ્યાંસુધી મને મારી હત્યા યાદ રહે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ, ચૌવિહારા ઉપવાસ, ઉપવાસમાં ગામ બહાર જઈ ધ્યાન લગાવીને ઉભા રહ્યા. ગામના લેાકેા એમને જોઇને ખેલે છે, આ તેા ખૂની છે. આ પાપી છે. આ ચાર છે. એમ ગાળા દે છે. કાઈ પથ્થર મારે, લાકડી મારે, એ બધું સહન કરે છે. એનામાં સામા ઘા કરવાની શક્તિ છે, પણ આત્માને શું કહે છે-તે ઘા માર્યા તે। તું ઘા સહી લે. તેં હસતાં હસતાં કર્મો બાંધ્યા છે તેા હસતા હસતા ભાગવી લે. કર્મનું નિકંદન કાઢી લે. આ રીતે એમનો આત્મા અંતરદશામાં રમવા લાગ્યા. શરીર પર ઘા પડે છે પણ તેને આત્મ પ્રતીતિનો આનંદ છે ને એ આનંદમાં પત્થરના, લાકડીના ઘા વેઠતા ઘાતી કર્મી પર ઘા કરીને કેવળજ્ઞાનનો પ્રકાશ મેળવી લીધા. તેના કર્મો તા તેને નરક ગતિમાં લઈ જાત પણ આત્મ સમજણની ચિનગારી મળી ગઈ ને પશ્ચાતાપની ભઠ્ઠી સળગી તે નરક઼ગતિ ગઈ, તીય "ચ ગતિ ગઈ, અને મેાક્ષ ગતિ મેળવી લીધી. Page #600 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૫ જ્યાં સુધી આત્મા જીવનમુક્ત ન બને ત્યાં સુધી જન્મ લેવા પડે છે, દેહ ધારણ કસ્વા પડે છે. આ બધું કસત્તાને લીધે થયા કરે છે. એમ સમજે છે જેમ જેમ આત્માની સાચી જાગૃતિ આવતી જાય તેમ તેમ આત્માના આનંદ, આત્માનું સુખ વધતું જાય છે. આત્મા શાંતિથી સમૃદ્ધ બનતા જાય છે, પછી એને કદાચ સંસારના દુઃખા આવે છતાં નડતા નથી. એ સમજે છે કે આત્માએ જે કર્મબંધન ખાંધ્યા છે તે પૂર્વજન્મના હાય કે આ જન્મના હાય, એ કર્મને આધીન બધા બનાવા બને છે. દૃઢપ્રહારી જેવા નરકના અધિકારી, મહાપાપના આચરણ કરવા છતાં આત્માની સમજણ મળતા શુભ ભાવનાથી કેવું પરિવર્તન થઈ ગયું અને જીવન પૂર્ણ મુક્ત બની ગયું. જેનામાં આત્માની સમજણ છે એવી સતીએ યુગમાહુ દેવને કહ્યું, મને પહેલા સાધ્વીજી પાસે લઈ જાવ, તેથી દેવ મયણુરેહાને સુદર્શના નામની મહાન વિદ્વાન સાધ્વી પાસે લઇ ગયા. મયણરેહાએ સાધ્વીજીને વંદન કર્યા અને કહ્યું, આપ આપની જ્ઞાન પરબનું પાણી અને પીવડાવા. હું ખૂબ તૃષાતુર છું. સુદના સાધ્વીજી મયણુહાના નેણુ અને વેણુ પરથી સમજી ગયા કે આ પાત્ર કેવું છે? તેની જિજ્ઞાસા જોઈ ને સાધ્વીજીએ જ્ઞાનગ’ગાના પ્રવાહ વહાવ્યા. એની આગળ ધર્મ માર્ગના અજવાળા પાથર્યા. સુદના સાધ્વીમાં એવી કાઈ અદ્દભૂત શક્તિ હતી કે જેથી પુત્ર દર્શન માટે તલસતી અને નંદીશ્વર દ્વીપથી છેક મિથિલા આવેલી મયણુહા ત્યાં સ્થિર બની ગઈ. તેના આત્મા વધુ જાગ્રત બન્યા, અને કહેવા લાગી કે કર્મથી કુટાતી, માહથી મુંઝાતી, અને આ એક ભવમાં અનેક ભવ અનુભવનારી આ નારીના હાથ પકડશે ? આ જીવનમાં છેલ્લા દિવસેામાં મેં જે જોયુ...–જાણ્યુ' છે એ જોયા જાણ્યા પછી મારું મન સ`સારમાંથી ઉઠી ગયું છે. હવે મારે સયમનુ` શરણુ સ્વીકારવું છે. મારું જીવન ધન્ય બનાવવું છે અને આત્મકલ્યાણ કરવું છે. સૉંચમ રવીકારવાના વિચાર કરી મયણુરેહા એ નિશ્ચય ઉપર આવી કે મારે સ`પ્રથમ જોઇએ. વળી જો હુ પુત્રના મેહમાં પડી મારું પણ અહિત થશે, કારણ કે જો લેાહી ઉછળ્યા વગર ન રહે, તેથી એ તેના હૃદયમાં પણ ખીજે ભાવ આવી પુત્રના પાલનપેાષણમાં, લાડકોડમાં પણ સચમમાં બાધક જે પુત્રપ્રેમ છે તેને દૂર કરવા જઈ તેને જોવા જઈશ તા તેનું અહિત થશે ને હુ' પુત્રને જોવા જાઉં તા સ્વાભાવિક છે, કે મારું' પુત્ર સ્નેહને જોઈ તેની હાલ જે માતા ખની છે જાય એ સ‘ભવિત છે. તેને ખબર પડી જાય ફરક પડી જાય, પછી પુત્રની સભાળ ખરાબર થાય નહિ. પુત્ર પ્રત્યેના મેાહના કારણે મારા સંયમના ભાવ પણ કદાચ બદલાઈ જાય, માટે હવે પુત્રનું મુખ જોવા જવું નથી. આ જીવે અનંતીવાર સગપણુ ખાંધ્યા છે. કેટલીયે વાર માતા પુત્રના સંબધ ખાંધ્યા હશે ! કાના રે સગપણુ કોની રે માયા જુઠો આ સંસાર....... કેાઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેની સાથે દરેક જીવે દરેક સંબા માંધ્યા ન હાય. સર્યું... એ સંતાનથી. હવે તેા હું પ્રભુના પંચે પગલી ખઢાવીશ, જેની પાંખમાં Page #601 -------------------------------------------------------------------------- ________________ ४६६ શારદા ઉત્ન ત્રિભુવન-વિહારની વિરાટ શક્તિ છે. એ પંખીને હવે મારે પિંજરના બંધનમાં નથી રાખવું. હું હવે શ્રમણી બનીશ ને ત્યાગ માર્ગે આગળ વધીશ. કમળ પત્રની એ કેદ પણ કેરાઈ ગઈ. મયણરેહાને વિરાસ ખૂબ તીવ્ર બન્ય. જન્મ આપ્યા પછી તરત જેનો વિયોગ સહન કરવો પડ્યો હતે, એ પુત્ર નજીકમાં હતા પણ માતાએ મેહના પડળ હવે ભેદી નાંખ્યા હતા, ને જગત આખામાં એને પુત્રનું દર્શન થતું હતું. મયણરેહા પિતાના લાડકવાયાને એક વાર નિહાળી લેવા ન ગઈ. બસ, ત્યાગ કર્યો તો કરી જાણો. સ્નેહના તાંતણું તેડ્યા તે તેડી જાણવા. જૈન સાધીને ભેટ થતાં વિરાગના એ વેગમાં ભરતી આવી અને મયણરેહાએ પોતાને પુત્ર-પ્રેમ ફગાવી દીધે. સંયમ સ્વીકારવાનો નિશ્ચય કરી મયણરેહાએ દેવને કહ્યું કે તમે કહો છે અને મુનિએ પણ કહ્યું કે પુત્ર આનંદમાં છે, માટે હવે હું પુત્રને જોઈ મેહમાં પડવા માંગતી નથી. હવે તો હું આ સતી શિરોમણી પાસે સંયમ લેવા ઈચ્છું છું. અહીં મને કઈ આજ્ઞા આપનાર નથી. તમે સુદર્શના સાધ્વીને કહો કે મને દીક્ષા આપે. મયણરેહાની વાત સાંભળીને દેવ સતીને ધન્યવાદ આપતે કહેવા લાગ્યો કે દીક્ષા લેવી એ શ્રેષ્ઠ કાર્ય છે, પણ હૃદયમાં પુત્ર પ્રેમની ઝંખના ન રહેવી જોઈએ. જે કંઈ પણ વાસને રહી જાય તે પછી સંયમ માર્ગમાં પસ્તાવાને પાર ન રહે! દેવની આ વાત સાંભળી મયણરેહાએ કહ્યું કે હવે મારા મનમાં કઈ વાસના રહી નથી. પહેલા આપના ભાઈ એ ફસાવવા જાળ પાથરી, છતાં હું ડગી નથી. જે મારામાં કોઈ પણ પ્રકારને વિકાર હેત તે એ બે શ્રેણીને વિદ્યાધર મને પટરાણી બનાવવા ચાહતે હતા તે હું એની સાથે ન જાત! મારામાં વિકાર પહેલેથી નષ્ટ થઈ ગયા છે. માત્ર પુત્ર સ્નેહ હતે. આ પુત્ર સ્નેહ પણ હવે સતીના સદુપદેશથી સુકાઈ ગયે છે. વળી પુત્રને જેવા જતાં તેનું અને મારા આત્માનું અહિત થશે, માટે હવે પુત્રમોહમાં ન પડતા આત્મકલ્યાણ માટે સંયમને સ્વીકાર કરવા ઇચ્છું છું. સતી ! ધન્ય છે તમને ! તમારી આ ભાવનાને કારણે અમે દે પણ તમને નમસ્કાર કરીએ છીએ. છેવટે દેવે કહ્યું છે સાધ્વીજી ! આપ આ સતીને દીક્ષા આપો. મયણરેહાએ પણ કહ્યું. વિનંતી કરું છું હું, મને ગુરૂદેવ સ્વીકારી લો. મને દીક્ષા દઈને દાતા ! મારા ભવને સુધારી લે. હું કહું છું પ્રતિજ્ઞાથી, મારે કર્મોને છેવા છે. મુકિતના મધુર દિવસે, મારે જલદીથી જેવા છે. મારા આતુર આત્માને તમે સત્વર ઉગારી લે.. આપ કૃપા કરીને મને દીક્ષા આપે, ને મારા ભવને સુધારી લે. મયણહાને આ સંસાર સેમલ જેવો લાગતો હતો. એ સમલની વચ્ચે અમૃતની ઓથ સિવાય એક ક્ષણ કાઢવી એ પણ એને જીવલેણ લાગતી હતી, તેથી સુદર્શન સાધ્વીજીએ મયણરેહાને દીક્ષાની શિક્ષા આપી. દીક્ષા બાદ તેમનું નામ “સુત્રતા” સાધ્વીજી રાખ્યું. મયણરેહાને Page #602 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સાધુવેશમાં જઈને દેવ ગળગળો થઈ ગયો. શું સતીનો ત્યાગ ! કેટલી નિર્વિકારી ભાવના ! પોતાને પતિ દેવરૂપમાં સામે ખડે છે છતાં દૃષ્ટિ સરખી પણ નહિ. પછી દેવ સુત્રતા સાધ્વીજીને વંદન કરીને પોતાના સ્થાને જવા તૈયાર થયે. જતા જતા કહે છે સતી ! તારી ધર્મભાવનાને ધન્ય છે! આપની ધર્મભાવનાએ મને નરકમાં જતાં બચાવ્યો છે. આ ધર્મભાવના આગળ મારી ઋદ્ધિ-વિમાન બધું તુચ્છ છે. સતીએ કહ્યું, આપ ધર્મભાવનાને ભૂલશો નહિ. દેવ કહે ભલે, હું આપની કૃપાથી ધર્મભાવના જીવનમાં અપનાવી શકીશ. એ મને વિશ્વાસ છે. એટલું કહીને દેવ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. સુત્રતા સાધ્વીજીને હવે ગૌચરીના બહાને જઈને પુત્રનું મુખ જેવું હોય તે જોઈ શકાય છે, પણ...ના....હવે તેને પુત્રનો રાગ સ્પશી શકતો નથી. તે પિતાના ગુરૂણી પાસે જ્ઞાન મેળવે છે ને ઉત્કૃષ્ટભાવે સંયમનું પાલન કરે છે. હવે ચન્દ્રયશનું અને બાળપુત્ર નમિનું શું થયું તે વાત અવસરે લઈશું. ચરિત્ર-છોકરાઓએ કહ્યું બા ! અમારે લાડવા ખાવા છે. પડોશીની સાથે વાતમાં હતી તેથી બાળકોની ભૂખ મટાડવા સહેજ વચન નીકળી ગયું કે રસોઈઘરમાં શીકા ઉપર બે મોદક છે. આપ બંને વહેંચીને એકેક લઈ લેજે. ભલે, શીકું ઉંચું છે તેથી ટેબલ મૂકીને ઉપર ચઢીને લાડવા લીધા. લાડવા સહેજ નાના મોટા હતા. મોટા ભાઈ એ માટે લાડવો ખાધે ને નાના ભાઈ એ નાને લાડ ખાધે. અણુ ઉકેયા ભાવિના પડદા, અણધાર્યા વિપાક ઉદયે આવે, નાની શી ભૂલ મહાન શલ બને, આપત્તિ શીરે આવે. અણ ઉકેલ્યા ભાવિના પડદામાં રહેલ ગૂઢ રહસ્યની કોને ખબર છે? અણધાર્યા વિપાકના અહેવાલે ચૂકવવા પડે ત્યારે સમજાય કે વિસ્કૃતિના પંથમાં કેટલા કાંટા છે. એક નાની શી ભૂલ મહાન આપત્તિમાં બદલાઈ જાય છે. ભાવિમાં બનવાનું હોય ત્યારે ડાહ્યા અને વિદ્વાન માણસો પણ ભાન ભૂલે છે. કર્મરાજાને આટલા દુઃખથી હજુ સંતેષ ન થયે તેમના કાવ્યમાં હજુ દુઃખ પડવાના છે તેથી તારામતીથી વચન બેલાઈ ગયું ને અને આળદેએ લાડવા આધા. સાગરદત્ત શેડ જમ્યા પછી રાજમહેલમાં જવા તૈયાર થયા. બદલવા કપડાં તે બીજા છે નહિ, તેથી એ જ કપડે એક થાળીમાં બંને મેક મૂકી તેના પર કપડું ઢાંકી રાજદરબારમાં જવા ઉપડ્યા. કલ્પનાના ભવ્ય સહચાર સાથે શેઠ રાજદરબારમાં જલ્દી જઈ રહ્યા છે, પણ કર્મરાજા કહે છે, તું દોડ મા. કર્મ તારી ઝપટમાં આવી રહ્યા છે. રાજદરબારે પહોંચી ગયા. દરવાજે પેળીયે ઉભો છે. તેને કહ્યું ભાઈ ! મારે અંદર જવું છે? શા માટે? રાજાને મારી નાની શી ભેટ આપી છે. ફાટલા અને મલીન ઉપડાવાળાને પિળીયાએ અંદર જતો રોક્યો, પણ શેઠની અમીભરી મીઠાશયુક્ત વાણી ३२ Page #603 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સાંભળીને પિળીયે રાજાને કહેવા ગયો. વસ્ત્ર અને દેહ પરથી નિધન દેખાતે એ કઈ માણસ આપને ભેટશું લઈને આપવા આવ્યો છે. રાજા કહે, ભલે આવવા દે. રાજાની પાસે જવાની આજ્ઞા મળતાં શેઠના હૈયાના ગગનમાં આનંદની રેખાઓ પ્રકાશવા લાગી, પણ શેઠને કયાં ખબર હતી કે આનંદની રેખાઓ પણ કર્મરાજાના ઝપાટામાં વિષાદના ઘેરા તિમિરમાં કોઈ વાર વિલીન થઈ જાય છે. રાજા શેઠને આવતા જોઈને આશ્ચર્યમૂઢ બન્યા. ફાટયા તૂટ્યા કપડા જોઈને રાજાના મનમાં થયું કે ગરીબ બિચારો એની ભેટમાં સગાદ શું હશે ! ભલે દેખાવથી પામર દેખાય છે પણ તેના મુખ પર સત્ત્વની રેખાઓ ચમકતી દેખાય છે. શેઠે ધીમે પગલે રાજસિંહાસન સન્મુખ થાળ મૂકો અને ત્રણવાર મસ્તક નમાવ્યું. વંદન કર્યું. સમાજનો આ શેઠને જોઈને હસવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા કે આવો ગરીબ માણસ રાજાને શી ભેટ આપવા આવ્યા હશે ? આવી તે કઈ અમૂલ્ય ભેટ હશે! રાજા વિચાર કરે છે. હવે રાજા થાળી ઉઘાડશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૩ ભાદરવા સુદ ૧૧ બુધવાર તા. ૯-૯-૮૧ અનંત ઉપકારી તીર્થકર ભગવંતોએ વિરાગ્ય રસથી સભર ભવ્ય જીવોને જાગૃત કરતા, આત્મ જાગૃતિને જયનાદ કરાવતે ખૂબ ઉપયોગી અને પ્રેરણાદાયી ઉપદેશ આપ્યો છે કે હે મહાનુભાવોઈ અનંતકાળથી આ જીવો સંસારસાગરમાં ડૂબી રહ્યા હતા, ગોથા ખાઈ રહ્યા હતા. મહાન પુણ્યોદયે આ ઉંચે માનવજન્મ પામ્યા. ધર્મ સામગ્રી પામ્યા એટલે એ ઘોર સંસાર સાગરની સપાટી પર આવી ગયા છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે, - તિort fસ અવં માં, જિં તુળનિતિ તેરમા મિતુર વાર નમિત્ત૬, સમય જોમ મા પાયા | આ. ૦ ગા ૩૪ છે. ગૌતમ! તું અતિ વિસ્તૃત સંસાર સાગરને તરી ગયા છે. હવે કિનારે આવીને શા માટે ઉભે છે? સંસાર સાગરથી પાર જવાને માટે ઉતાવળ કર. આ વિષયમાં સમય માત્રને પ્રમાદ ન કરીશ. તે રીતે વીતરાગ ભગવંતે આપણને કહે છે કે તમે સંસાર સાગરની સપાટી પર આવી ગયા છે, મુક્તિને મિનારે સામે દેખાય છે, હવે ગલત ન થાય, ફરી સંસાર સાગરમાં ડૂબી ન જવાય, પાછા એ સાગરના તળિયે પહોંચી ન જવાય તેની તકેદારી રાખો. અજ્ઞાની અજ્ઞાનના કારણે ઘોર પાપો કરીને સંસારસાગરમાં ડૂબે છે, ગોથા ખાય છે અને સંસાર સાગરની સપાટી પર આવેલા જ્ઞાની જીવ પણ જે પ્રમાદી બની ચારિત્રમાં પુરૂષાર્થ ન કરે તે એ પણ ડૂબે છે. એકલું જ્ઞાન, એકલી ક્રિયા કામ નથી લાગતી. આત્મા પર લાગેલા કુટીલ કર્મોને તથા કુસંસ્કારોના ઝેરને નાબૂદ કરવા ચારિત્રમય, ત્યાગમય અને વૈરાગ્યમય જીવન બનાવવું જોઈએ. Page #604 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૪૯૯ સૌથી પ્રથમ પ્રયત્ન જ્ઞાન મેળવવા માટે કરવો જોઈએ. જ્ઞાન મેળવવાનો ઉદ્દેશ દઢ સમ્યવ પામવાને અને ચારિત્રમય જીવન જીવવાને હોવો જોઈએ. નહિ તો અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન પણ અભિમાન પેદા કરે છે. જ્ઞાન સાથે સમ્યકત્વ આવે તે સેનામાં સુગંધ ભળે અને સમ્યફ ચારિત્ર આવે તે આત્મામાંથી દુર્ગુણે દૂર ભાગે. આત્મા સદ્દગુણથી ઉજ્જવળ બને. સમ્યવ વિનાની કઈ પણ પ્રવૃત્તિ કરીએ તે એનાથી આત્માની કેઈ વિશિષ્ટ પ્રગતિ ન થાય. ચારિત્રપાલન એ પાપોથી મુક્ત થવાની એક સુંદર પ્રક્રિયા છે. સમ્યફજ્ઞાન અને સભ્યશ્રદ્ધાની ત જેના જીવનમાં ઝળહળે છે, એની સામે બહારના ગમે તેવા વિષમ પ્રસંગે આવીને ખડા થાય તે પણ તે તેને આત્માનું કંઈ ન બગાડી શકે, ન રાગમાં ખેંચી શકે, ન ષમાં ઘસડી શકે અને કદી દીનતા પણ ન આવે. આત્માએ રોજ વિચાર કરવો જોઈએ કે હે આત્મા ! તું ક્યારે આ પંથે વિચરીશ? તારામાં કયારે યેગ્યતા આવશે? તું મારા સ્વરૂપને કયારે પામીશ? એ ભાવના રોજ ભાવવી અને મેહનીય, અંતરાય કર્મની દિવાલો તેડવાનો પ્રયત્ન ચાલુ રાખો. શરીરને, વિષયોનો અને બાહ્ય પદાર્થોનો વિચાર એ બહિરાત્મભાવ છે. આ વિચાર તો જીવ યુગયુગાંતરથી કરી રહ્યો છે. એની સામે લાલ આંખ કરવાની જરૂર છે. એના પ્રત્યે નફરત જાગવી જોઈએ. જ્યારે એ વિચાર જેર કરે ત્યારે આત્માએ પિતાના આત્માને ઠપકો આપ અને એ રીતે બહિરાત્મભાવના પાવરને ઓછો કરતા જવું. પછી વિચારવું કે આત્માને કયા બંધને લાગેલા છે? શું કરવાથી એ બંધન તૂટી શકે? મહાપુરૂએ એના માટે કરેલા પરાકોને વિચાર કરો અને પોતાની આંખ સામે એ ભવ્ય ચિતાર ખડે કરો એ અંતરાત્મભાવ કહેવાય. રાગ, દ્વેષ અને મેહ ઘટાડવા શાસ્ત્રોનું વાંચન, મનન, પરિશીલન જોઈએ. આહારના રસોને જેમ બને તેમ ત્યાગ કરવો જોઈએ. બાર પ્રકારની શુભ ભાવનાઓ ભાવવી જોઈએ. મહાપુરૂષે કહે છે, જિનવાણી સાંભળીએ કે વાંચીએ પણ ચિંતન, મનન વગર તેની ઉડી અસર ન થાય. જિનવાણીનું શ્રવણ પાણી જેવું છે. પાણીથી થોડો સમય તૃષા શાંત થાય તેમ થોડો ટાઈમ વિષય-કપાયે ભૂલાય પણ એના સંસ્કાર પાછા તાજા થાય. વિષયેની તરસ લાગે અને બહાર ચોમેર પથરાયેલા, ખડકાયેલા વિષયો તરફ મન દોડે. સાંભળેલા ઉપર મનન કરવું એ દૂધ બરાબર છે. પાણી કરતા દૂધમાં થોડો લાંબો સમય ભૂખ, તરસ છીપાવવાની તાકાત છે એમ મનનપૂર્વક શ્રવણ કરતા વધુ સમય માટે વિષય કષાયની આગ શાંત થાય અને ભગવાનની આજ્ઞાને મર્મ સમજાય તે એ જ્ઞાન અમૃત સમાન બને છે. આ જ્ઞાન અમૃતથી વિષયકષાયની તરસ લાગે નહિ અને સર્વત્ર સૌના હિતની ભાવના પ્રગટે છે. આપણું જ્ઞાન અમૃતસમાન બનાવવાનું છે. ભગવાનની આજ્ઞાન, ભગવાનના કથનનો સાર લક્ષમાં આવ્યા પછી આત્મા સંસારથી અલિપ્ત રહી શકે છે. આત્મા સંસારપ્રફ બની શકે છે, પછી મોહ જાગવાનો કે અંધારપટ છવાઈ જવાનો પ્રશ્ન ન રહે. વયિક સુખભેગના અનુભવ અકારા-અળખામણું લાગે. ભેગો પગ જેટલા ઓછા થશે એટલે Page #605 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શારદા રત્ન રાગ ઘટશે. રાગ ઘટશે એટલે મુક્તિમાર્ગ તરફ્ અસ્ખલિત પ્રયાણ થશે. મુક્તિમાર્ગ તરફ પ્રયાણ કરનારા મુનિ સદા સુખી છે. સ`સ્કૃત શ્લેાકમાં કહ્યું છે કે, सुखिनो विषया तृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके ज्ञान तृप्तो निरंजनः ॥ વિષયેાથી નહિ તૃપ્ત થયેલા ઇન્દ્ર વગેરે પણ સુખી નથી, એ એક મહાન આશ્ચર્ય છે. જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલા સાધુ એક સુખી છે. આ જગતમાં કેાઈ સુખી નથી. વિષયેાના વિષ પ્યાલા પીનારા ઇન્દ્ર કે મહેન્દ્ર સુખી નથી. નિરંતર અતૃપ્તિની આગમાં સળગતા રાજા-મહારાજાએ કે શેઠ-શાહુકારા કેાઈ સુખી નથી. ભલેને બહારથી એ બધાને જોઇને માની લેા કે કેવા સુખી છે. તમારી માન્યતા ભ્રમણા ભરેલી છે. એ તેા તમે એવા કેાઈ સુખી શેઠ શ્રીમંતને જઈને પૂછે અને તેમના હૃદયની વાણી સાંભળેા ત્યારે સમજાય કે એ કેવા સુખી છે! દુનિયાના વર્તમાનમાં વિશ્વના સૌથી માટા ગણાતા શ્રીમંત હેનરી ફાડ કે જે અમેરિકાવાસી હતા. તેની પાછલી અવસ્થામાં એક પત્રકારે તેને પૂછ્યું, આપને બધી જાતનું સુખ છે છતાંય પણ એવી કોઈ વસ્તુ છે ખરી કે જે આપને હજુ મળી ન હોય ! એમ આપ માના છે ? હેનરી ફાડ જાણે અંતરથી ખેલતા હાય એમ કહેવા લાગ્યા તમારી વાત સાચી છે. મારી પાસે ધન છે, કાર છે, લાડી, વાડી છે, કીર્તિ છે, પણુ " હજુ મને માનસિક શાંતિ મળી નથી. એવી શાંતિ આપનાર કોઈ મિત્ર હજુ મને મળ્યા નથી. દુનિયાના શ્રીમંતા, કરોડપતિ, રાજામહારાજાઓ, અને કીર્તિવાને જોઈ “તેઓ સુખી છે” એ વિચારને બહાર ફેકી દો, ભૌતિક પદાર્થાના સયેાગમાં વાસ્તવિક સુખ-શાંતિ છે નહિ. ભલે ઇન્દ્રિયજન્ય સુખ હશે પણ માનસિક અશાંતિ એ સુખને ક્ષણ વારમાં દુઃખરૂપ બનાવી દે છે. તમે જ્યારે એમની આંતરિક અશાંતિનો કરૂણ કલ્પાંત સાંભળશે। ત્યારે તમને એમના બંગલાએ કરતાં તમારી ઝુંપડી વધારે સારી લાગશે. એમની શ્રીમંતાઈ કરતાં તમારી ગરીબાઈ તમને આશીર્વાદ રૂપ લાગશે. શ્રીમંતાઈ અને કીર્તિ ધિક્કારપાત્ર લાગશે. તેા તમને પ્રશ્ન થશે કે જગતમાં કોઈ જ સાચા સુખી નથી ?છે, જરૂર છે. મિક્ષુરેના સુધી સોળે શાસ્ત્રની ભાષામાં કહીએ તા ાંત મુદ્દીમુળી ચીતરાવી.” એક માત્ર ભિક્ષુ, અણુગાર, વીતરાગી મુનિ આ વિશ્વમાં સાચા સુખી છે. શાથી એ સુખી છે? શું એમને કમાવું પડતું નથી માટે સુખી છે ? ના, જે વિષય તૃષ્ણાને પાવા તમારે કમાવુ પડે છે એ વિષયતૃષ્ણા તેમને નથી, માટે સુખી છે. निजित मदमदनानां वाक कायमनो विकार रहितानाम् । विनिवृत्त पराशाना मिहैव मोक्षः सुविहितानाम् ॥ જેણે પ્રચંડ મદ અને મનને મહાત કરી દીધા છે, જેના મનમાં, વચનમાં કે ફાયામાં વિકારનું વિષ નષ્ટ થઈ ગયું છે, જેમણે પર પુગલની આશાઓનો ત્યાગ કરી Page #606 -------------------------------------------------------------------------- ________________ શારદી રત્ન ૫૦૧ દીધો છે તેવા મહાત્માઓને તે અહીં મોક્ષ છે. આવા મહાત્માઓ શબ્દાદિ વિષયોના ઉપભોગનું દારૂણ પરિણામ વિચારી તેની અનિત્યતા અને દુઃખદાયિતાને સમજી સંસારના રાગ દ્રષમય ભયંકર દુખોને ખ્યાલ કરી પોતાના શરીર પર રાગ કરતા નથી. શત્રુ પર રોષ કરતા નથી. રોગથી વ્યથિત થતા નથી. વૃદ્ધાવસ્થાથી અકળાતા નથી, મૃત્યુથી જરાય ડરતા નથી. આવા મુનિઓ નિત્ય સુખી છે. જેણે મુનિપણું અંગીકાર કર્યું છે એવા સુદર્શના સતીજી પાસે મયણરેહાએ ચારિત્ર અંગીકાર કર્યું. મયણરેહાનું દેશાંતર, વેશાંતર અને નામાંતર પણ થયું. મયણરેહાનું નામ “સુત્રતા” સાધ્વીજી પડ્યું. મિથિલાનો માર્ગ એમના માટે જાણે મોક્ષનો માર્ગ બની ગયો. દીક્ષા લઈ ગ્રામાનુગ્રામ વિચરતા અહિંસા, સંયમ અને તપનું એવું સુંદર પાલન કરે છે કે એમાં એને અપૂર્વ જોમ અને જાગૃતિ સાથે વિશ્વ-વાત્સલ્યના પૂર ઉમટે છે. હવે આ બાજુ ચન્દ્રયશ અને નાના બાળ નમિનું શું થયું તે જોઈએ. મયણરેહાએ પોતાના જે નવજાત પુત્રને ઝાડની ડાળીએ સાડલાની ઝોળી કરીને સૂવાડ હતું તેને મિથિલા નગરીને રાજા પદ્મરથ લઈ ગયો હતો. વનવગડામાં તરછોડાયેલું એ એક ફૂલ મિથિલાના રાજભવનમાં ખીલી રહ્યું હતું. બડભાગી એ ફૂલ હતું. જેથી એની પાંખડીઓ ખરી પડે એ પહેલાં એક મમતાળુ માળીએ એને સુરક્ષિત , રાખ્યું. મિથિલાપતિ પદ્યરથ રાજા નિસંતાન હતા. વન નિકુંજમાંથી ભાગ્યયોગે મળેલા એ બાળને પિતાને ગણીને ઉછેરે છે. આખી મિથિલા એને પદ્મરથ-પુષ્પમાળાના સંતાન તરીકે જાણતી થઈ. સચિત્ર સંસારના આ પણ એક વિચિત્ર ખેલ ગણાય ને? આ બાળના સાચા માતાપિતા કોણ? અને જગત એના માતાપિતા તરીકે પિછાણે કેને? ગમે તેમ તે ય એ બાળ પુણ્ય પોતે હતે. મિથિલાના મહેલમાં એના પગલા પડયા ત્યારથી મિથિલા ઋદ્ધિ સિદ્ધિથી વૃદ્ધિ પામતી ગઈ. તેમજ પદ્યરથ રાજાના શત્રુઓએ મિથિલા પતિની શરણાગતિ સ્વીકારી. આ ચમત્કારી વાતની સ્મૃતિ સજીવ રાખવા એ બાળનું નામ “નમિકુમાર” રાખવામાં આવ્યું. જેના આગમન માત્રથી રાજાઓ નમી પડ્યા. નમિકુમાર બીજના ચન્દ્રની જેમ વધે છે. તે રાજા-રાણના પુત્ર સમાન પ્રેમપાત્ર બન્યું હતું. જે રત્ન હોય તે કોનું પ્રેમપાત્ર નથી બનતું? બધાનું પ્રેમપાત્ર બને છે. રાજાની સાથે મિકુમારના પૂર્વના અનેક ભવનો સંબંધ છે, ને પોતાને જબરદસ્ત પુણ્યને ઉદય છે તેથી રાજાને પ્રેમ અપરંપાર છે. રાણીને મન પણ જાણે સાત ખોટને દીકરો ! પ્રેમનું તે પૂછવું જ શું ! એવા ઊંચા સુખમાં રાખી એને ઉછેરે છે કે જાણે સગા માતા-પિતા ને ઉછેરતા હોય છે તેના પાલનપોષણ માટે પાંચ ધાવમાતાઓ રાખવામાં આવી હતી. એક ધાવમાતા દૂધ પીવડાવતી, બીજી રમકડા લઈને રમાડતી, ત્રીજી સ્નાનમંજન કરાવતી, જેથી શરીરે વિલેપન વિગેરે કરતી અને પાંચમી ખોળામાં રમાડતી. આ રીતે પાંચ ધાવમાતાઓ દ્વારા તેનું પાલનપોષણ થવા લાગ્યું. અલગ અલગ દેશની ધાવમાતાઓ એટલા માટે રાખવામાં આવતી કે બાળકને જુદી જુદી ભાષાનું જ્ઞાન થાય. Page #607 -------------------------------------------------------------------------- ________________ પરે શારદા રેહ જે રીતે પર્વતની ગુફાઓમાં ચંપકની વેલ સ્વતન્ત્રતાપૂર્વક વધે છે તે પ્રમાણે નમિકુમાર વધવા લાગ્યા. હવે ત્યાં શું બનશે તે અવસરે વિચારીશું. આજે અમારા તારણહાર, અનંતાનંત ઉપકારી, કથીરને કંચન કરાવનાર, કલ્ચરમાંથી કૈાહીનૂર બનાવનાર, જૈનશાસનના ઝળહળતા સિતારા, સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૩૩ મી પુણ્યતીથિને પવિત્ર દિવસ છે. બ્રૂ. આજે એ મહાન ઉપકારી પૂ. ગુરૂદેવના જીવનમાં રહેલા ગુણાનું આપણે સ્મરણ કરવાનું છે. જ્ઞાનદાનના દેનાર, ભવરૂપમાંથી બહાર કાઢનાર, એ ગુરૂદેવના અમારા પર મહાન ઉપકાર છે. તેમના જેટલા ગુણ ગાઇએ તેટલા ઓછા છે. તેમના ઉપકારના બદલે કયારે પણ વાળી શકાય તેમ નથી. ઠાણાંગ સૂત્રના ત્રીજે ઠાણે ત્રણ પ્રકારના ઋણ બતાવ્યા છે. સૌથી પ્રથમ ઉપકારી માતા–પિતા છે. સંતાન માતા-પિતાની જીવનભર સેવા કરીને તેમને સતાષ પમાડે ને તેમના અંતિમ સમય સુધારે તેા માતા-પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકે. બીજા ઉપકારી શેઠ છે કે જેણે આપણા હાથ પકડયો હાય, જેના પ્રતાપે સુખી થયા હાઈએ, તે શેઠ કમૅચે ગરીબ થઈ જાય તે સમયે તેમને મદદ કરી તેમનું દુઃખ દૂર કરે, તેા નાકર શેઠના ઋણમાંથી મુક્ત થઈ શકે, અને ત્રીજું ઋણ પૂ. ગુરૂદેવાનું છે. જેમણે આપણને પાંચ મહાવ્રત રૂપી અમૂલ્ય રત્ના આપ્યા છે તેવા ગુરૂદેવાના ઋણમાંથી કયારે પણુ મુકત થઈ શકાતું નથી. માતા પિતા અને શેઠ તા માત્ર આ ભવપૂરતા ઉપકારી છે, જયારે પૂ. ગુરૂદેવા તા આપણા આલાક સુધારે ને પરલેાક પણ સુધરાવે, તેથી તે મહાન ઉપકારી છે. તે ગુરૂદેવા કેવા હાય છે ? या जहा अंधकारसि राओ, मग्गंण जाणाइ - अपस्समाणं । સે સૂચિત ક્રુમેળ, માં વિયાળાર્વનિયંત્તિ | સૂય.અ.૧૪ ગા.૧૨ જેમ માદક - પુરૂષ અંધારી રાત્રિમાં અંધકારના કારણે માર્ગ નહી દેખાતા હેાવાથી માર્ગને જાણી શકતા નથી, પણ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાતા માને જાણી લે છે, એવી રીતે વીતરાગદેવના ઉપદેશથી, જ્ઞાનથી જીવ સન્માને જાણી લે છે. અજ્ઞાન રૂપ અંધકારમાં ફસાયેલ આત્માએ જિનમાર્ગને નહી' જાણનારા, ગુરૂદેવેાના ઉપદેશથી સંસારના સ્વરૂપને જાણી સંસારભાવના ત્યાગ કરી પ્રવર્ત્યા ગ્રહણ કર્યા બાદ ગુરૂદેવના સમાગમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થતાં જ્ઞાન રૂપી દીપકના પ્રકાશને પ્રાપ્ત કરી મેાક્ષમાર્ગને કરવાના જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. માટે સદ્ગુરૂના સત્સ`ગની જરૂર છે, ગુરૂદેવ આપણને અજ્ઞાનરૂપ અંધકારમાંથી બહાર કાઢી જ્ઞાનના પ્રકાશ જીવનમાં પાથરે છે. અને સાચા માર્ગદર્શક બની ભવાટવીમાં ભૂલેલા જીવાને સાચા રાહે ચઢાવે છે. એવા પૂ. ઉપકારી ગુરૂદેવની ગુણગાથા ગાવાના આજે પવિત્ર દિવસ છે. પ્રાપ્ત અસંખ્ય વ્યક્તિએ આ પૃથ્વી ઉપરથી વિદાય થઈ ગઈ. તેમના જન્મ મરણથી થાડા મનુષ્યાને ભલે હું કે શેકના અનુભવ થતા હાય પણ પછી સમયના પ્રવાહમાં Page #608 -------------------------------------------------------------------------- ________________ શિરદી રેન્જ પ૦૩ એ સુખદુઃખના સંસ્મરણો ઓસરી જાય છે અને છેવટે તેમના નામે પણ હંમેશને માટે ભૂલાઈ જાય છે. આવા અગણિત માં કઈક વિરલા જ સાચા આદર્શ વિશિષ્ટ માનવ હોય છે, જેઓ મૃત્યુને જીતીને પિતાના કર્તવ્યથી અમર બની ગયા હોય છે. જેમનું સ્મરણ અને અનુકરણ બધા મનુષ્યો વર્ષો સુધી કરે છે. આપણા વડવાઓ, બાપદાદાઓની જન્મતિથિઓ કે મૃત્યુતિથિઓને થોડો સમય જતાં આપણે ભૂલી જઈએ છીએ, પણ પ્રાતઃસ્મરણીય મહાપુરૂષોની જીવનરેખાઓ જિજ્ઞાસુ અનેક આત્માઓના જીવનવિકાસ માટે જાતિર્ધરની માફક માર્ગદર્શક નીવડે છે. તેઓ આપણા પ્રાણોમાં પ્રેરણાને પ્રાણવાયુ ફૂંકે છે. આપણું જીવનમાં જ્ઞાનની ત જગાવે છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. જ્યાં જૈનશાસન ત્યાં વિરલ વિભૂતિઓ ! જ્યાં વિરલ વિભૂતિઓ ત્યાં જૈનશાસન! કેવું સરસ કદ્ધ છે આ બંનેનું ! અહીં પણ હું એક વિરલ વિભૂતિના ગુણાનુવાદ કરી ડાક શ્રદ્ધાંજલી પુષ્પ એ મહાપુરૂષના ચરણોમાં બીછાવું છું. પૂ. ગુરૂદેવની પવિત્ર જન્મભૂમિ સાબરમતી નદીના કિનારે ખંભાત તાલુકામાં આવેલું ગલીયાણા ગામ છે. એ ગામમાં મોટા ભાગની વસ્તી રાજપૂત ગરાસીયાની છે. આ ગામમાં વસતા જેતાભાઈ ક્ષત્રિયને ત્યાં રનકુક્ષી માતા જ્યાકુંવરબેનની કુક્ષીએ પૂ. ગુરૂદેવને જન્મ થયો હતે. પવિત્ર માતાની રત્નકુક્ષીએ જનમેલા રત્નની કિંમત અમૂલ્ય હોય છે. જે માતાની કુંખે પવિત્ર મહાપુરૂષો જન્મે છે તે જીવનમાં મહાન કાર્યો કરે છે. સંવત ૧૯૪૨ની સાલમાં કારતક સુદ ૧૧ ના પવિત્ર દિવસે પૂ. ગુરૂદેવને જન્મ થયો હતો. “પુત્રના લક્ષણ પારણામાં” પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાઈ આવે છે કે આ પુત્ર કે થશે? આ કહેવત અનુસાર બાળકના કપાળની રેખાઓ, તેનું તેજસ્વી લલાટ, ભવિષ્યની હોંશિયારી, પ્રતિભા, વિદ્વતા, સરળતા, નમ્રતા અને વીરતાની આગાહી આપતા હતા. તેમનું નામ રવાભાઈ પાડવામાં આવ્યું હતું. જેમાં નાનકડા ર૦ જેટલા હીરામાં પણ તેજ હોય છે તેમ આ નાનકડા રવાભાઈને લલાટ ઉપર ક્ષત્રિયના તેજ ઝળકતા હતા. “યથા નામ તથા ગુણ” “રવ’ શબ્દનો અર્થ સંસ્કૃતમાં “અવાજ થાય છે. બાળપણથી તેમના આત્માને એક અવાજ હતો કે સુખ ત્યાગમાં છે, ભેગમાં નથી. તેમજ બેને જ્યારે વલેણું કરે ત્યારે વચ્ચે રો ફરતા હોય છે, તે જેમ દહીં અને પાણી જુદા પાડે છે તેમ જેમના જીવનમાં બાળપણથી સંસાર અને સંયમની ભેદરેખા સમજાવાની છે એવો પુત્ર બીજના ચંદ્રની માફક ઉંમરમાં, બુદ્ધિમાં અને ચાતુરીમાં આગળ વધવા લાગ્યો. જે ભૂમિમાં આવા રને જન્મે છે તે ભૂમિ પણ પાવન બની જાય છે. તેઓ બે ભાઈ અને એક બેન હતા. વૈરાગ્યનું વાવેતર વટામણમાં તેમને જમીનજાગીર સારી હતી. રવાભાઈ પાંચ વર્ષના થયા ત્યાં તેમના માતા પિતા ચાલ્યા ગયા. કાકા કાકીની શીળી છાંયડી નીચે રહીને મોટા થવા લાગ્યા. તેમને ધર્મ સ્વામીનારાયણનો હતો. તમારી જેમ વારસાગત જૈનધર્મ મળ્યો ન હતો. પાણીમાં તે વહાણુ સૌ કે ઈ ચલાવે, તેની Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શારદા રત્ન વિશેષતા નથી પણુ જે રેતીમાં વહાણ ચલાવે તેની વિશેષતા છે તેમ રવાભાઈ ને વારસાગત જૈન ધર્મ મળ્યા ન હતા, છતાં જીવનમાં કેવા કાર્ય કરે છે તે વાત આપ આગળ સાંભળશે. રવાભાઈના મુખ્ય ધંધે, ખેતીના હતા. તે નાનપણથી કાકાની સાથે ખેતરમાં જવા લાગ્યા. રવાભાઈના જીવનમાં પહેલેથી વિનય, નમ્રતા, ગંભીરતા વગેરે ગુણેા હતા. એ ગુણ્ણા દ્વારા તે દરેકને પ્રિય થઈ પડ્યા. વિનય એ વૈરીને વશ કરવાના વશીકરણમંત્ર છે. તેઓ કાકા કાકીના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપતા હતા. ખેતીના કા માટે રવાભાઈને ઘણી વાર વટામણુ જવુ` પડતું. વૈરાગ્યનું પ્રથમ વાવેતર વટામણમાં થયું હતું. એક વાર તે કામ પ્રસંગે વટામણ ગયેલા. વટામણમાં જેમને ત્યાં ઉતર્યા હતા તેની બાજુમાં જૈન ઉપાશ્રય હતા. તે સમયે ત્યાં ખંભાત સંપ્રદાયના મહાસતીજી બિરાજમાન હતા. તેઓ ખૂબ વિદ્વાન હતા. પ્રતિક્રમણ પૂરું થયા પછી આધ્યાત્મિક ભાવથી ભરપુર મધુર કંઠે એક સ્તવન ગાયું. તેના સૂર રવાભાઈના કાને અથડાયા. સ્તવનના સૂરીલા સૂરે રવાભાઈના આત્મામાં શૌર્યંતા પ્રગટી. તેણે પૂછ્યું. કાકા ! અત્યારે મધુર સ્વરે આવું મીઠું. મધુરું ભાવવાહી ગીત કાણુ ગાય છે ? કાકાએ કહ્યું, આપણી બાજુમાં જૈન ઉપાશ્રય છે ત્યાં સાધ્વીજી બિરાજે છે. તેઓ આવા સુંદર ગીત ગાય છે. કાકા! આપણાથી ત્યાં ન જવાય ? બેટા ! સૂર્યાસ્ત પછી આપણાથી ત્યાં ન જવાય. સવારે સૂર્યોદય પછી ત્યાં જવાય. ભલે આપણે સવારે ત્યાં જઈશું. રવાભાઈને લાગેલી લગની : રવાભાઈને તૈા સ્તવન સાંભળવાની લગની લાગી. કયારે સવાર પડે ને ઉપાશ્રયે જાઉં. આમ કરતાં રાત પૂરી થઈ ને પ્રભાત પ્રગટયું. ખરેખર રવાભાઈના જીવનમાં પણ અજ્ઞાનના ગાઢ અંધકાર દૂર થવાના હશે ને સત્યજ્ઞાનનું સાનેરી પ્રભાત પ્રગટવાનું હશે તેથી તેમને સ્તવન સાંભળવાનું મન થયું. સવાર થતાં રવાભાઈ ઉપાશ્રયમાં ગયા ને સતીજીને નમન કરીને કહ્યું, આપ રાત્રે જે સ્તવન ખેલતા હતા તે મારે સાંભળવુ' છે. રવાભાઈની ભાવના જોઈ ને સાધ્વીજીએ ભજન ગાયું. સાંભળતા હૈયું નાચી ઉઠયું. તે સતીજીને કહે છે, મને આ ભજનના વિશેષભાવ સમજાવે. સતીજી વિચાર કરવા લાગ્યા કે આ બાલુડા જૈન નથી છતાં જાણવાની જિજ્ઞાસા કેટલી છે ? તેમણે કહ્યું કે ભાઈ ! આ સંસારમાં દરેક જીવાને સુખ ગમે છે. દરેકને જીવવું ગમે છે, મરવું કોઈને ગમતું નથી, માટે તારે કોઈ જીવાને મારવા નહિ. જૈન ધર્મ તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરા અને વનસ્પતિમાં જીવ માને છે. લીલા ઝાડના પાંદડા, ફૂલ વિગેરે તેાડવામાં ઘણું પાપ છે. મહાસતીના ઉપદેશ તેર વર્ષના બાલુડાના દિલમાં કાતરાઈ ગયા. તેમના દિલમાં એક મંથન ચાલ્યું કે સાચા ધર્મ, સાચું સુખ અને સાચી શાંતિ આ ત્યાગી સંતાને છે. મારે પણ એવું સુખ મેળવવુ' છે. સંસારમાં તેા ડગલે ને પગલે પાપ કરવુ' પડે છે. તેમના આત્મા પાપભીરૂ બની ગયા. સતીજીના ઉપદેશે પ્રગટેલા વૈરાગ્યના પ્રકાશ : ખીજે દિવસે તે ઘેર આવ્યા, ને કાકા કાકીને કહે છે, મારે હવે આ પાપમય સંસારમાં રહેવું નથી. આ પાપના Page #610 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૦૫ બંધનમાંથી છૂટવા મારે તો જનની દીક્ષા લેવી છે, ત્યારે કાકા કાકી કહે, આપણે ધર્મ સ્વામીનારાયણનો છે. જે તારે દીક્ષા લેવી હોય તે સ્વામીનારાયણ ધર્મને સાધુ બન અને તે માટે ગઢડા જા. રવાભાઈ તો ગઢડા ગયા. ત્યાં જઈને તેમના મુખ્ય મહંતને મળ્યા ને પગમાં પડીને કહે છે કે મારે તમારા જેવા મહંત બનવું છે. બે ત્રણ દિવસ ત્યાં રહ્યા. મહંતની દષ્ટિ તેના પર ઠરી ગઈ કે આ છોકરો તેજસ્વી છે, એટલે પાસે બેલાવીને પૂછયું કે તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? ને શા માટે મહંત બનવું છે? તમારો ધંધો શેન છે? મિલ્કત કેટલી છે? રવાભાઈએ પોતાની બધી વાત કરી ત્યારે મહત કહે છે કે જે તારે અમારા જેવું થવું હોય તો તારા ભાગની જેટલી મિલ્કત હેય તે બધી અમારી ગાદીના ચરણે અર્પણ કરી દે, તો તને અમારા જેવા સાધુ બનાવીશું. જોજે, તેર વર્ષને કિશોર શો વિચાર કરે છે? લક્ષ્મી હોય ત્યાં સંયમ ન કહેવાય, ગુરૂદેવના મનમાં વિચાર થાય, સંસાર કાર્યમાં પાપ જ હોય, મારાથી પાપ નહિ જ થાય. જ્યાં પૈસાનો ત્યાગ હોય તેના બદલે અહીં તો પૈસાની મમતા છે. પરિગ્રહ ઘટાડવાને બદલે વધારવાની વાત છે ત્યાં આત્મકલ્યાણ ક્યાંથી થઈ શકે ? જ્યાં પરિગ્રહ છે ત્યાં પાપ છે. આ ત્યાગ સાચે ત્યાગ નથી. પેલા સાધ્વીજી તે કહેતા હતા કે સાધુથી પૈસા રખાય નહિ, વાહનમાં બેસાય નહિ, અને આ સાધુઓ તે પૈસા રાખે છે, વાહનમાં બેસે છે, પગમાં પગરખા પહેરે છે. અહીં આત્માનું કલ્યાણ કેવી રીતે થાય? તેર વર્ષના બાલુડાનું કેટલું આત્મમંથન ! ત્યાં તેમનું મન ઠર્યું નહિ, એટલે આવીને કાકા કાકીને કહે છે, મારે સ્વામીનારાયણના સાધુ બનવું નથી. મારે તે જૈનધર્મના સાધુ બનવું છે. એમ કહીને પોતે વટામણ આવ્યા ને મહાસતીજીને કહ્યું મને તમારો શિષ્ય બનાવે. હવે એક ક્ષણ પણ મને સંસારમાં ગમતું નથી. મહાસતીજીએ કહ્યું-ભાઈ! અમે તો સાધ્વીજી છીએ. તમારે અમારી પાસે ન રહેવાય. જે તારે દીક્ષા લેવી છે તે અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાત બિરાજે છે, ત્યાં જાવ. તેથી રવાભાઈ ખંભાત ગયા. ગુરૂ ચરણે પહોંચીને તેઓ નમ્ર ભાવે વિનવવા લાગ્યા કે ગુરૂદેવ ! મને આપનો ચરણ કિંકર બનાવો. મને પરમપાવની જૈન ભાગવતી દીક્ષા આપો. મારે પરમ શાંતિ જોઈએ છે. ગુરૂદેવે કહ્યું-દેવાનુપ્રિય ! આત્મશાંતિ માટે આત્મશ્રદ્ધા જરૂરી છે. તારી પ્રબળ ભાવના હશે તે તે કઈ વખત અવશ્ય સફળ થશે. ગુરૂદેવ ! એ આત્મશ્રદ્ધા માટે હું આપને શરણે આવ્યો છું. સંસારમાં મને કયાંય શાંતિ દેખાતી નથી. એક ઘેરો અંધકાર મારા આત્માને ચારે બાજુથી ઘેરી રહ્યો છે. હું તે અંધકારને દૂર કરવા માટે પ્રકાશ ઝંખું છું. મને દઢ શ્રદ્ધા છે કે એ પ્રકાશ મને આપની પાસેથી મળશે. હે ભાગ્યવાન ! એ પ્રકાશ મેળવવા માટે સંયમ માર્ગ અત્યંત દુષ્કર છે. દીક્ષા લેવી એ નાના બાળકના ખેલ નથી. દીક્ષા એ ખાંડાની ધાર પર ચાલવા જેવી દુષ્કર છે. એ માટે દઢ મનોબળ Page #611 -------------------------------------------------------------------------- ________________ શારંદા રત્ન જોઈશે, ત્યાગ વૈરાગ્ય સાથે પૂર્ણ અર્પણતા પણ જોઈશે. ગુરૂદેવ ! મારી પૂર્ણ તૈયારી છે. હવે એક ક્ષણ પણ આ સંસારમાં મને ગમતું નથી. હવે મારે આપના પાવન ચરણમાં રહેવું છે. પૂ. ગુરૂદેવ ભાવિના છૂપા રત્નને પારખી ગયા કે આ જીવ હળુકમી છે, ને ભવિષ્યમાં મહાન બનશે. માનવીના નેણ અને વેણુ પરથી તે પરખાઈ જાય છે કે આ આત્મા કેવો છે? રવાભાઈ પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં રહીને અભ્યાસ કરવા લાગ્યા. ટૂંકા દિવસમાં તે સામાયિક, પ્રતિકમણ શીખી લીધા. બીજે પણ ઘણે અભ્યાસ કર્યો. પૂ. ગુરૂદેવને વિનંતી કરી કે ગુરૂદેવ ! મને જલ્દી દીક્ષા આપો. તેમણે કાકા-કાકીની આજ્ઞા મેળવી લીધી અને સંવત ૧૫૬ ના મહા સુદ પાંચમના દિવસે ખંભાત શહેરમાં તેમને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. રવાભાઈના ગુણે જોઈને તેમનું સંયમી નામ “બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ રાખવામાં આવ્યું. ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ક્ષત્રિય અને શિષ્ય પણ ક્ષત્રિય મળ્યા. બંને શૂરવીર ને ધીરપુરૂષો ભેગા થયા, પછી શું બાકી રહે? દીક્ષા લીધા પછી પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ, પૂ. ગુરૂદેવને ખૂબ વિનય કરતા અને સેવા ભક્તિમાં ખડે પગે તત્પર રહેતા. પૂ. ગુરૂદેવની છત્રછાયામાં રહીને સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, અને શાસ્ત્રોને ઊંડો અભ્યાસ કર્યો. કેટલાક સૂત્રો પણ લખ્યા છે. વિનય અને ક્ષમાના ગુણ તે તેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલું હતું. તેમજ ગુરૂઆજ્ઞામાં તે એટલા તપ્રેત હતા કે ગુરૂઆશા એ જ મારો પ્રાણુ અને એ જ મારો શ્વાસ. ગુરૂ શિષ્ય - વચ્ચે ક્ષીરનીર જેવો અથાગ પ્રેમ હતે. * સંવત ૧૯૫ ના વૈશાખ વદ દશમના દિવસે તેમના પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, એટલે ગુરૂદેવને ખૂબ આઘાત લાગે. ગુરૂવિયોગ બહુ કઠીન છે. પૂ. ગુરૂદેવના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સૂકાન પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબના હાથમાં આવ્યું. ખંભાત સંઘે જૈન શાસનના શિરતાજ, પ્રખર વ્યાખ્યાતા, બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને આચાર્ય પદવી પ્રદાન કરી. એ વર્ષે પૂ. ગુરૂદેવ સાણંદ ચાતુર્માસ પધાર્યા. વૈરાગ્ય ભરી વાણુને પ્રભાવઃ પૂ. ગુરૂદેવની ઓજસભરી, પ્રભાવશાળી, વાણી સાંભળી અનેક ના દિલમાં તપ-ત્યાગની વીણાના તાર ઝણઝણી ઉડ્યા. ખરેખર પૂ. ગુરૂદેવે દાનવતાની તરફ વહેતી માણસની શક્તિની ધારાને માનવતા તરફ વાળે છે, અને શિષ્યના જીવનમાં મોટું પરિવર્તન લાવે છે. જીવન જીવવાની કળા ગુરૂદેવ શીખવાડે છે. ગુરૂદેવ માટી કે પથ્થરના કલાકાર નથી પણ જીવનના સાચા કલાકાર છે. આ રીતે પૂ. ગુરૂદેવની વૈરાગ્યમય વાણું અને તેમના ચારિત્રની સુગંધે અમારા જીવનમાં વિરતીના ભાવનું ગુંજન કર્યું. અંતરના તાર ઝણઝણી ઉઠયા. એવા તારણહાર પૂ. ગુરૂદેવને મારા પર મહાન ઉપકાર છે. સત્ય દષ્ટા, અધ્યાત્મના કલ્પવૃક્ષ, જ્ઞાનદાતા, સંયમદાતા, પરમ ઉપકારી, ક્ષમાસાગર ગુરૂદેવ ! એમને માટે શું કહું? જે અવ્યક્ત રહેલું છે તે વક્તવ્યમાં Page #612 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૦૭ ગમે તેટલુ લાવું તે ઓછુ છે, કારણ કે પૂ. ગુરૂદેવ એક ઉત્તમ કોટીના મહત્વશીલ કર્તવ્યધારી આત્મા હતા. તેઓ પરમ પુરૂષાર્થ વડે પ્રતિભા પ્રાપ્ત કરી અનેકાના પ્રેરણાશીલ બન્યા હતા. મારા પર એમના મહાન ઉપકાર છે. કષાયની કચરાપેટીમાં અજ્ઞાનના અંધારે અથડાતા આ કુસુમને તેમજ મારા ગુરૂબહેન પૂ. જસુબાઈ મહાસતીજીને ગુરૂજીએ સુંદર આરાપણું કરીને ખીલવ્યા. અને ત્યાગ રૂપ બગીચામાં પ્રફુલ્લિત બનાવી જ્ઞાન રૂપી પાણી સીચી આત્મભાન કરાવી ૧૯૯૬ ના વૈશાખ સુદ ૬ ને સેામવારે આ અવધૂત યાગીએ સાચા જીવનની ઉષાનો પ્રકાશ આપી પાંચ મહાવ્રત રૂપી અમૂલ્ય રત્ના આપ્યા છે તે ઉપકારને કેવી રીતે ભૂલાય ! પૂ. ગુરૂદેવ અમને સંચમ આપીને અમારી જીવન નૈયાના સુકાની બન્યા. સયમ લઈને કેવી રીતે જીવન જીવવુ. જોઈ એ તે પૂર્ણ રીતે શીખવ્યું. પૂ. ગુરૂદેવ લગભગ મધ્યરાત્રીએ ધ્યાનમાં રહેતા. તેમના પ્રભાવશાળી પ્રવચનોથી જૈન, જૈનેતરા ધર્મ પામ્યા છે. અધમી એ ધમી બન્યા છે. તેમના ચારિત્રના પ્રભાવથી, ક્રોધથી ધમધમતા આવેલા માનવી શીતળ પાણી જેવા બની જાય તેવા તે પ્રભાવશાળી હતા. પૂ. ગુરૂદેવ અજમેરના સાધુ સંમેલનમાં તેમના ગુરૂદેવ સાથે ગયા હતા, ને ત્યાં સારો ભાગ લીધા હતા. પૂ. ગુરૂદેવે મુંબઈમાં પણ ચાતુર્માસ કરી જનતાને લાભ આપ્યા છે. મૃત્યુ અગાઉના ગૂઢ સંકેતા : સુરતમાં હદમુનિને દીક્ષા આપી ચાતુર્માસ કર્યું અને ત્યારબાદ સંવત ૨૦૦૪માં પૂ. ગુરૂદેવ ખંભાત આવતા હતા ત્યારે રસ્તામાં કઈ એ પૂછ્યુ કે આપનું આ ચાતુર્માસ કયાં છે ? મારું આ છેલ્લું ચાતુર્માસ ખંભાતમાં છે. આવુ તે વિહારમાં મેલ્યા હતા. મને અમદાવાદ ચાતુર્માસની આજ્ઞા આપી ત્યારે કહ્યું કે હું છેલ્લી આજ્ઞા આપું છું. ગુરૂદેવને તેા પેાતાનુ મૃત્યુ અગાઉથી સુઝી આવવાથી પેાતાની બધી તૈયારી કરી લીધી હતી. પ્રતિક્રમણ બાદ પૂ. ગુરૂદેવને રાતના નવ વાગે શરદીનું મેાજુ ફરી વળ્યુ. હાર્ટ ઉપર અસર થવા લાગી. પૂ. ગુરૂદેવે સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં સ્હેજ પણ દોષ ન લાગવા જોઇએ તેનું ખાસ લક્ષ રાખો, પછી પાતે તા સ્વરૂપ દશાની મેાજને લૂ'ટતા સમાધિભાવમાં સ્થિર થયા. પેાતાના શિષ્યાને કહ્યુ, સ્વાધ્યાય, નવકારમંત્ર વિગેરે બેલા. પૂ. ગુરૂદેવે છેલ્લે સ જીવાની સાથે ક્ષમાપના કરીને ચાર આંગળા ઊંચા કરીને સંકેત કર્યા કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટવાના છે. પૂ. ગુરૂદેવની તબિયત બગડી છે, એ સમાચાર મળતાં ખ‘ભાતની જનતા રાત્રે પૂ. ગુરૂદેવના દર્શન કરવા ઉમટી. પૂ. ગુરૂદેવને જોતાં બધાની આંખેામાં આંસુની ધારા વહેવા લાગી. આત્મભાવના ઝુલણે ઝુલતા અમારા જીવન માગના માળી પૂ. ગુરૂદેવ ભાદરવા સુદ ૧૧ ના પ્રભાતે ચાર વાગે નશ્વર દેહના ત્યાગ કરી સૌને રડતા મૂકીને હસતામુખે આ ફાની દુનિયા છે।ડીને ચાલ્યા ગયા. ગાઝારી કાળમુખી ઘડી આવી ગઈ ને ત્રખાવટીની તિજોરીમાં રહેલું રત્ન ગૂમ થયુ. ખંભાતમાં હાહાકાર મચી ગયેા. સવારના પ્રહરમાં આ કારમા દુઃખદાયી સમાચાર મળતા કાળજું ચીરાઈ ગયું. શુ' ગુરૂદેવ આમ ચાલ્યા ગયા ! દુનિયામાં બધુ મળે છે, પણ Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૮ - શારદા રત્ન માતા-પિતા અને ગુરૂદેવે નથી મળતા. આવા મહાન ગુરૂદેવોની જૈનશાસનમાં તેમજ ખંભાત સંઘમાં ઘણું બેટ પડી છે. પૂ. ગુરૂદેવના જીવનમાં તે ગુણે ઘણા હતા પણ તે વર્ણન કરવાની શક્તિ નથી. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિ નિમિત્તે સૌ સારા સારા વ્રત પ્રત્યાખ્યાન કરશે તે જ સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. “ફૂલ એક ગુલાબનું કરમાઈ ગયું બાગથી, અપી ગયું કેરમ જગતને, ત્યાગના અનુરાગથી. ગુરૂદેવના ચરણમાં કેટી કોટી વંદન છે. વ્યાખ્યાન નં-૫૪ ભાદરવા સુદ ૧૨ ગુરૂવાર તા. ૧૦-૯-૮૧ સુજ્ઞ બંધુઓ ! અનાદિ અનંત જગતમાં જ્યાં નજર કરીશું ત્યાં સર્વ જીવો સુખને માટે પ્રયત્ન કરી રહ્યા છે. માનવ એમ માનતા હોય છે કે સુખ ધનથી મળે છે. એટલે રાત્રિ-દિવસ ભૂખ, તરસ, થાક, ઠંડી, ગરમી બધું ભૂલી જઈ તે મેળવવા તનતોડ મહેનત કરે છે. અરે! ધનની દોટ પાછળ એણે પોતાની માનવતા પણ વેચી દીધી છે. આજે મનુષ્યને મનુષ્ય કરતાં પૈસે વધુ પ્રિય છે. પણ યાદ રાખે, આ દુનિયામાં જેટલા પાપ સો કરાવે છે તેટલા , બીજા કેઈ નથી કરાવતું. પૈસો ભાઈ ભાઈને શત્રુ બનાવે છે ઓરંગઝેબે પોતાના પિતા શાહજહાંને કારાગૃહમાં ધકેલ્યો, ભાઈઓની હત્યા કરી. એને છે. કેઈ પૂછે કે આટલો બધે જુલ્મ શા માટે? શું તેની પાસે ખાવાપીવાનું ઓછું હતું? ના...ના..કદાચ એ હા કહે તે પણ કોઈ એની વાતને સ્વીકાર ન કરે. એ તે શાહજાદો હતો. એને સમસ્ત રાજ સુખ પ્રાપ્ત થયા હતા. ખાવાપીવાની કમીના કયાં હતી ! છતાં એની સ્વાર્થ બુદ્ધિએ વિરામ ન લીધે અને પિતાને કારાવાસમાં પૂર્યા. શૂઝ અને દારા જેવા ભાઈઓને દગો દઈને મરાવી નાંખ્યા. ખરેખર ! સ્વાથી માણસ પોતાના સ્વાર્થ માટે કયો અત્યાચાર નથી કરતો. એક કવિએ કહ્યું છે કે : है स्वार्थ तेरी धृष्टताने बन्धुजन शत्रु किये । है दुष्कर्म हैं वे कौनसे, जो ना किये तेरे लिये ।। तेरी परायनता सचराचर, विश्व में छा रही। उपकार करना स्वार्थ बिन, यह बुद्धि तो जाती रही। આ લેકમાં કવિ વાર્થને ઉપાલંભ આપતા કહે છે સ્વાર્થે-આપણું સ્નેહીસંબંધીજનોમાં વેર અને વિદ્વેષની ખાઈ ઉભી કરી દીધી છે. પહેલા તે તેઓ એકબીજાને જોયા વિના જીવવું અસંભવિત માનતા. હવે તેમાં સ્વાર્થમાં ભંગ પડતા એકબીજાનું મેં જોવામાં પણ પાપ માને છે. આ સંસારના સંબંધ અને સગપણે સ્વાર્થની સાંકળ Page #614 -------------------------------------------------------------------------- ________________ શાહ રત્ન પ૦૯ વડે બંધાયેલા છે. જ્યાં સુધી માણસના સ્વાર્થને પોષણ મળતું રહેશે ત્યાં સુધી એ બીજાની સેવા પણ કરતા રહેશે અને પોતાના આરાધ્ય માની પૂજા પણ કરશે, પણ સ્વાર્થની સમાપ્તિની સાથે એક ક્ષણમાં એટલા દૂર જઈ પડશે કે જાણે કોઈ જાતની આપસમાં ઓળખાણ ન હોય. ગઈકાલે જે પૂજાતે હોય તે આજે ઠેબા ખાતે થઈ જાય છે. ઘરના થાંભલાને જે છે ને ? પહેલાના જુના મકાનમાં થાંભલા હતા, જેના પર આખા મકાનનો ભાર ટકી શકતે, તેથી એ થાંભલાને સુરક્ષિત રાખવા, એની મજબૂતાઈ ટકાવવા માટે એની સાફ–સફાઈ કરે, એને જરા તડ પડે તો તરત વાર્જિસ લગાડે છે, સફેદો લગાડે છે, જેથી મજબૂતાઈ રહે, શા માટે એ થાંભલાને સાચવે છે? તેમાં સ્વાર્થ છે કે જ્યાં સુધી થાંભલે મજબૂત હશે ત્યાં સુધી મકાન સુરક્ષિત રહેવાનું, પણ જ્યારે એ થાંભલો તૂટી જશે, મકાનને ભાર સહન કરી શકશે નહિ ત્યારે એની શી સ્થિતિ થાય છે? પછી એને કોણ તેલ કે વાર્જિસ લગાડે? તેલ, વાનિસના દિવસે તો ગયા પણ એના ટુકડા ટુકડા કરી બળતણમાં ઉપયોગમાં લે છે. અગ્નિની જ્વાળામાં એનું અરિતત્વ ભૂંસાઈ જશે, કારણ કે એની પ્રીતિ પણ સ્વાર્થના દોરા વડે બંધાયેલી હતી. એક માં પણ કહ્યું છે કે– संसारे निवसन् स्वार्थसज्ज कज्जल वश्मनि । लिप्यते निखिलो लोकः ज्ञान सिद्धो न लिप्यते ॥ કાજળના ઘર જેવા સંસારમાં રહેતા સ્વાર્થમાં તત્પર છ કર્મથી લેપાય છે પણ જ્ઞાન વડે પરિપૂર્ણ લેખાતા નથી. સંસાર એટલે કાજળની કોટડી. તેની ભીતે કાજળથી લેપાયેલી છે. તેની છત કાજળથી ભરેલી અને તેનો ભૂમિ ભાગ પણ કાજળથી ખરડાયેલ. જ્યાં સ્પર્શ કરો ત્યાં કાજળ. પગ પણ કાળા થાય ને હાથ પણ કાળા થાય. જ્યાં સુધી એ કોટડીમાં રહે ત્યાં સુધી કાળા થવાનું. કદાચ કોઈ કહે કે કાજળની કોટડીમાં સાવધાનીથી રહે, તે કાળા ન થવાય ને? પણ અમે પૂછીએ છીએ કે કઈ સાવધાનીથી રહેશો? એ કાજળની કેટડીમાં રહેનારા સહુ જીવો પોતપોતાને સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાવધાન છે. સ્વાર્થની સાધનામાં તેને ભાન નથી કે તેઓ કાળાભૂત જેવા બની ગયા છે. સ્વાથી સદા સારા સાથે પ્રેમ કરતો નથી. એ તે સ્વાર્થને પ્રેમ કરે છે. વાર્થની પ્રીતિ અ૫. સમય માટે હેય છે. આજને માનવી આધ્યાત્મની ઊંચી છલાંગ મારે છે, પણ જ્યાં એના નાના શા સ્વાર્થને હાનિ પહોંચે કે એ બળી ઉઠે છે. પોતાના નાનકડા સ્વાર્થના રક્ષણ માટે બીજાના મોટામાં મોટા હિતને કચરી નાંખવા એ તૈયાર થઈ જાય છે. આ માનવજાતની ક્ષુદ્ર બુદ્ધિ છે કે જે એને દેહની દિવાલોથી ઉપર ઉઠવા દેતી નથી. પોતાને માટે હજારો રૂપિયા ખર્ચે છે, પણ બીજા માટે બે રૂપિયા ખર્ચ કરવા માટે એની દેહબુદ્ધિ હા પાડતી નથી, પણ યાદ રાખજો કે પિતાના સ્વાર્થ માટે ખર્ચેલા હજારે. Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શારદા રત્ન રૂપિયા ધૂળ છે જ્યારે ગરીબના દુઃખ દૂર કરવા માટે વાપરેલા બે રૂપિયા ખેતરમાં વાવેલા બીજ સમાન છે, જે તેને અનેક ગણું ફળ આપશે. એક મોટર ડ્રાઈવર છે. મેટરના રક્ષણની જવાબદારી એની છે, પણ એ માત્ર મેટરના રક્ષણની ચિંતા કરે અને સડક પર ચાલનારા જીવોની ચિંતા ન કરે તે શું એની મોટર સુરક્ષિત રહેશે ખરી? કેટલા અકસ્માતે થશે? કેટલાના પ્રાણ ચાલ્યા જશે ? એ રીતે આપણું જીવન રૂપી મોટરની સુરક્ષાની જવાબદારી આપણું ઉપર છે. જીવન મેળવ્યું છે તે એ નષ્ટ કરવા માટે નથી પણ સાથે એ જોવાની જવાબદારી આપણા પર રહે છે કે આપણી આ જીવન રૂપી મોટરના વેગમાં સ્વાર્થના પૈડાઓ નીચે કેઈ કચરાઈ ન જાય. જે પોતાના હિતની ચિંતા કરે છે તે સ્વાથી છે. જે પિતાના હિતની સાથે બીજાના હિતને કાંઈક ખ્યાલ રાખે છે તેને મધ્યમ પ્રકૃતિને માણસ કહી શકાય, પણ બીજા માટે પિતાના હિતનું બલિદાન કરે તે તે મહાપુરૂષ છે. આજે માણસ મોટામાં મોટી હિંસા સ્વાર્થથી પ્રેરાઈને કરે છે. માનવીની સ્વાર્થબુદ્ધિ જ્યારે એનો વિવેક દીપ ઓલવે છે ત્યારે તે એ હિંસા માટે પ્રેરિત થાય છે. સાંભળ્યું છે કે ચીના લોકો કર્મોરેટ નામનું પક્ષી પાળે છે. આ પંખી લગભગ બગલા જેવું હોય છે. એને ઉપગ તેઓ માછલા પકડવા માટે કરે છે, પણ તે પોતે એક માછલું ખાઈ ન જાય એ માટે એને ગળામાં એક ગેળી ફસાવી દે છે. જુઓ, માનવીની કેટલી સ્વાર્થ બુદ્ધિ! તેની પાસેથી બીજે કંઈ કંઈ ન લઈ શકે તે માટે કેટલી સાવધાની રાખે છે! પોતાના સ્વાર્થ માટે માણસે હિંસાની પ્રક્રિયાને કેવું વિશાળ રૂપ આપ્યું છે! ચિકાગોમાં કસાઈખાનું છે. જ્યાં દરરોજ સવારથી લઈને સાંજ સુધી અવિરત પશુઓની કતલ થયા કરે છે. એ પશુઓની કતલથી લેહીની નદીઓ વહી રહી છે. આ એક જ કસાઈખાનામાં અઢારસો મજુરો જ કામ કરે છે. આ તે પરદેશની વાત કરી પણ ભારતમાં આજે શું થઈ રહ્યું છે? જે પવિત્ર ભૂમિમાં ભગવાન મહાવીર સ્વામી, મહાત્મા બુદ્ધ જેવા, અહિંસાના પયગંબરો થઈ ગયા. મહાત્મા ગાંધીજીએ પણ અહિંસાને સંદેશ આપ્યો છે. જેણે અહિંસાથી ભારતને સ્વતંત્ર કર્યું, જે સરકાર આજે અહિંસાની ઉઘેષણ કરે છે તે જ ભારત સરકાર આજે મદ્રાસ, કલકત્તા, દિલ્હી જેવા મોટા શહેરોમાં કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ કતલખાના નિર્માણ કરી રહી છે. - અહિંસાપ્રધાન ભારતદેશમાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. કતલખાના વધી રહ્યા છે. બાપડી અહિંસાદેવી ચૂપચાપ આંસુ વહાવી રહી છે. એના આંસુડા કેણ લુછશે ? આજે ફેશનેબલ વસ્તુઓ માટે પણ ઘણી હિંસા થાય છે. ચીકણું ચમકતા ચામડાના પટા અને બૂટ ઘણી હિંસાથી બને છે. ચામડાની જે વસ્તુ જેટલી વધુ મુલાયમ અને ચમકતી હશે એની બનાવટમાં વધુ હિંસા થઈ હોય છે. એક વાર પેપરમાં વાંચ્યું હતું કે લંડનમાં એકવાર એક વર્ષમાં છ લાખ પશુઓનું ચામડું વેચાયું હતું. એને Page #616 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૧૧ શો ઉપયોગ થયો હતો? ખબર છે? એના વડે ચામડાની બેગ, બૂટ, ચંપલ, વગેરે બનાવવામાં આવ્યા હતા. મનને આનંદ આપનારી વસ્તુઓ માટે છ લાખ પશુઓની ચિત્કારે કેટલી મર્મવેધી કરૂણ હશે! પણ સ્વાર્થી મનુષ્ય પાસે એ કરૂણ ચિત્કારો સાંભળવા કાન નથી. મનોરંજન માટે થઈને અનેક પશુઓના પ્રાણ વિધી દેવામાં આવે છે. ક્યારેક એની પૂછડી કાપી નાંખવામાં આવે છે. અરે, કંઈક ને કાપેલી પૂછડી વાળા પશુ ગમે છે. એટલા માટે ગાય અથવા કૂતરાનું પૂછડું કાપી નાખવામાં આવે છે. પૂછડું કાપતાની સાથે લેહીની ધારા વહે છે. એ સમયે એમને આત્મા કેટલે તરફડતો હશે! પણ એ મૂંગા પશુના તરફડાટને કૅણ જુએ છે ? લોહીની ધારને બંધ કરવા માટે લેઢાને ચીપીઓ ગરમ કરી એ સ્થળે ચટાડી દેવામાં આવે છે. એક તે ઘા અને ઉપરથી પાછો ગરમ ચીપીય, લેહી તે બંધ થઈ જાય પણ એને કેટલી પીડા થતી હશે એની કલ્પના પણ કરી શકાતી નથી. પાછળથી કાપેલા પૂંછડાવાળા પ્રાણીને મચ્છર પણ ઘણે ત્રાસ આપે છે. કારણ કે પૂંછડાને અભાવે મચ્છરોને ઉડાડવામાં તેઓ અસમર્થ બની જાય છે. જીવ પોતાના સ્વાર્થને કારણે કેટલા પાપ કરે છે. એ પાપના ફળ ભોગવવા પડશે ત્યારે રડતા પણ પૂરા નહિ થાય, માટે પાપથી ડરો, પાપભીરૂ બને. પાપભીરૂ બનેલા એવા મયણરેહા તે દીક્ષા લઈને ઉગ્ર સાધના કરી રહ્યા છે. આ બાજુ નમિકુમાર પાંચ પાંચ ધાવમાતાઓથી ઉછરી રહ્યો છે. થોડી મોટી ઉંમરને થતાં નમિકુમારને અઢાર દેશની દાસીઓના સંરક્ષણમાં મૂકવામાં આવ્યો કે જેથી તેને અઢાર દેશની ભાષાઓનું જ્ઞાન થઈ જાય. નેમિકુમાર આઠ વર્ષના થયા ત્યારે તેને ભણવા માટે આચાર્યની પાસે બેસાડવામાં આવ્યા. ભણવામાં ખૂબ હોંશિયાર છે. બુદ્ધિ તીવ્ર છે એટલે ગુરૂના ઈશારામાં બધું સમજી જાય. જાતિવંત ઘોડાને ચાબૂક મારવાનો ન હોય, બતાવવાનો હોય, તેમ મારા મહાવીરના સંતાને કેવા હોય? ચાબૂક બતાવવાનો હોય પણ મારવાનું ન હોય. અમે મહાવીરના સંતાન છીએ. એવું બોલતા તમારી છાતી ગજ ગજ ઉછળવી જોઈએ. નમિકુમાર ૭૨ કલાઓ શીખી ગયા. કલા શીખીને ઘેર આવ્યા. માતાપિતાનું વાત્સલ્ય—હત અપાર છે. તેમને વિચાર પણ નથી આવતો કે આ પુત્ર મારો નથી. પૂર્વને એ કણાનુબંધ સંબંધ છે. નમિકુમાર હવે યૌવનને પગથારે આવી ઉભે. બુદ્ધિમાં એ અજોડ બન્ય. સૌંદર્ય એનું બિનહરીફ બન્યું. તેમના સમાન રૂપ, ગુણ, અને શીલ સંપન્ન ૧૦૦૮ સુંદર કન્યાઓની સાથે મિકુમારના લગ્ન થયા. તે પોતાની રાણીઓ સાથે આનંદ પૂર્વક રહેવા લાગ્યા. ધીમે ધીમે રાજકાજમાં પણ હોંશિયાર થઈ ગયા. પદ્મરથ રાજાએ જોયું કે નમિકુમાર હવે મિથિલાને મુગટ પહેરી શકે એ બડભાગી તૈયાર થઈ ગયા છે, તે હવે મારે મારા આત્મા પર રાજ્ય કરવું જોઈએ. યુદ્ધી તે ઘણું ખેલ્યા, હવે કર્મોની સામે યુદ્ધ ખેલવું જોઈએ. આર્યાવર્તની એ સંસ્કૃતિ હતી કે રાજ્યભારને વહન કરવા પુત્ર સમર્થ બને, પછી પિતા સર્પ જેમ કાંચળીને .. Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શારદા રત્ન ત્યાગીને ચાલતો થાય એમ સંસાર ત્યાગી દે. પારથ રાજા વિચારવા લાગ્યા કે હું રાજ્ય વિષે જે ખામી માનતા હતા તે ખામી નમિરાજે પૂરી કરી દીધી. હવે જે મને કઈ મુનિનો સુયાગ મળી જાય તો હું અમાનું કલ્યાણ કર્યું. આ સંસારના બંધનમાંથી છૂટું. આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા ને મુનિના આગમનની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં એમના સદ્ભાગ્યે આચાર્ય ભગવંત પધાર્યા. આ સમાચાર મળતાં તેમને ખૂબ આનંદ થયો. રાજા પરિવાર સહિત આચાર્ય ભગવંતના દર્શને ગયા. ગુરૂ ભગવંતે તેમની પાસે સુંદર વાણીનું પીરસણું મૂકયું. રાજા મુનિને ઉપદેશ સાંભળી વિરાગ્ય પામ્યા ને ગુરૂ ભગવંતને કહ્યું, હું આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. મુનિ કહે-“મહા સુદં તેવા માં વિંધ છે?દેવાનુપ્રિય, જેમ સુખ ઉપજે તેમ કરે. સારા કામમાં વિલંબ ન કરો. પદ્રરથ રાજાએ ઘેર આવીને મિકુમારને પાસે બોલાવીને કહ્યું-દીકરા ! હવે તમે રાજ્યનું સંચાલન કરો. હું દીક્ષા લેવા ચાહું છું. રાજાની આ વાત સાંભળીને મિકુમાર રડી પડો. પિતાજી ! આપ આ શું કહો છો ? હું તે હજી ખેલ ખેલતો બાળક છું. લાડકોડમાં ઉછર્યો છું. આપ મારા પર રાજ્યને બીજે કયાં નાં છો? રાજ્યનું સંચાલન કેવી રીતે કરી શકું ? હું તો અબુધ અજ્ઞાન છું. આપની કૃપાથી અત્યાર સુધી મોજમઝા માણવામાં રહ્યો છું, માટે આપને દીક્ષાની આજ્ઞા નહિ આપું. નમિકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે પદ્મરથ રાજાએ કહ્યું કે હવે તમે અબુધ નથી, પણ દરેક રીતે યોગ્ય છે, માટે રાજપાટને કારભાર સંભાળી મને સંયમ લેવાની આજ્ઞા આપે. આ સંસારમાં સુખ છે જ નહિ. સાચું સુખ સંયમમાં છે. લક્ષ્મી તણે આવાસ એવી રાજગાદીને તજી, ભાવે થકી ભિક્ષુક થઈ ભાગી ગયા કાં ભરતજી, બહુ આધિ, વ્યાધિ ઉપાધિને, તાપ લાગે આકરે, સુખ છે નહિ સંસારમાં, શાને વૃથા ચિંતા કરો. જે સંસારમાં સુખ હોત તે ચક્રવર્તી ઓ એ સુખને છોડતા નહિ. છ ખંડની અધિ હોવા છતાં ભાવ ચારિત્ર આવતાં કેવળજ્ઞાન પામ્યા, પછી પણ સંસારમાંથી ચાલી નીકળ્યા. નમિકમાર પિતાને રોકવા માટે આગ્રહ કરે છે, હવે શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર -સાગરદત્ત શેઠ રાજાને લાડવા ભેટ આપવા આવ્યા છે. રાજાના મનમાં થયું કે આ માણસ ભલે અત્યારે ગરીબ દેખાય છે પણ તેના લલાટની રેખાઓ ચમકી રહી છે તેવી લાગે છે કે તે પહેલા ગર્ભશ્રીમંત શેઠ હશે અને ભવિષ્યમાં ફરી શ્રીમંત થવાનો હશે. રાજા પૂછે છે, આપ શી ભેટ લાવ્યા છે ? થાળીમાં શું હશે તે જોવા માટે બધાં ઉંચા નીચા થઈ રહ્યા છે. ત્યાં શેઠે થાળ પરનું કપડું દૂર કર્યું, અને કહ્યું મહારાજા ! મારા ઉપર કૃપા કરો અને આ રંકની નાની શી ભેટને સ્વીકાર કરો. થાળની મધ્યે મઘમઘતા બે લાડવા જોઈને રાજાનું મુખ મલકાઈ ગયું. તે બધાની જેમ હાંસી મશ્કરી કરતા ન હતા, પણ ધીરવીર અને ગંભીર હતા. તેમણે પૂછ્યું–મહાશય ! Page #618 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૧૩ આવા લાડવા તો રેજ અમારે ત્યાં બને છે. તેમાં બે લાડવાની શી વિસાત ! બે લાડુમાં કોણ જમે? મારું આટલું મોટું રજવાડું. હું લાડવા કોને આપું ? રાજાના બટક બોલાએ, સાગરની મશકરી કરી, લઈ જાઓ તમારા લાડુ, ભજનમાંથી ઓછા થાશે, રાજાએ તો મીઠાશથી ધીમેથી વાત કરી પણ રાજાના બટકબોલા મશ્કરીયાઓ હતા તેમણે કહ્યું–લઈ જાવ.લઈ જાવ.તમારા લાડવા. તમારા જમવામાંથી ઓછા થશે. આખી સભા હસે છે, મશ્કરી કરે છે, છતાં શેઠના અંતરના ઓરડામાં નહીં ઉકળાટ કે નહિ ગુંગળાટ. એ શાંત સરોવર સમ નિર્મળ પવિત્ર રહ્યા. રાજા કહેતમને તમારા ભાગ્યોદયે આ લાડવા મળ્યા હશે, માટે આપ લઈ જાવ. શેઠ ધર્યતાપૂર્વક કહે છે, સાહેબ! હું રંક છું. ગરીબ છું, અને મારી ભેટ પણ સાવ રંક છે. છતાં તમારા રસોડામાં રોજ મણ મણ જે લાડુ થાય છે તે આ લાડવા જેવા નહિ. આ લાડવા ચૂરમાન છે પણ તે ચમત્કારિક છે. ફળનું આસ્વાદન થાય ત્યારે ફળની મધુરતાની ખબર પડે. દેખાવથી નહિ. શેઠે આ પ્રમાણે કહ્યું, એટલે રાજાના હૈયામાં શ્રદ્ધા થઈ કે ખરેખર આ લાડુ કેઈ કરામતવાળા છે. કહો ત્યારે તમારા લાડવા કેવા છે? તેમાં શું ચમત્કાર છે? મહારાજા ! એક લાડુ ખાવાથી રાજ્યાધિકારી બને, બીજાના ગુણેને સુણે; બીજો લાડુ ખાતા તેની, આંખના આંસુ ખેતી બની જાય. આ લાડવામાં એવી શક્તિ છે કે આ બે લાડવામાંથી એક લાડ ખાતા ખાનાર માણસને આજથી સાતમે દિવસે રાજ્ય મળશે. બીજે લાડવો ખાતા લાડુ ખાનાર જ્યારે કેઈ પ્રસંગે તેની આંખમાંથી આંસુ પડશે, ત્યારે તે સાચા મોતી બની જશે. આ સાંભળી કંઈક ટીખળીયાઓ બોલવા લાગ્યા કે લાડવા ખાવાથી રાજય મળતું હોય ને મોતી મળતા હોય તો તું જ ખાઈ જા ને ! તે તારી ગરીબાઈ ટળી જાય. રાજા તે ધીરજ ધરીને બેઠા છે. તે મનમાં વિચાર કરે છે કે આ બિચારે કેટલા પ્રેમથી અને હોંશથી દેવા આવ્યો છે, તે લાવ, જેઉં તે ખરો કે લાડવાનો કેવો પ્રભાવ છે. હવે શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૫૫ ભાદરવા સુદ ૧૩ ને શુક્રવાર તા. ૧૧-૯-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવતે જીવને સંસારનું સ્વરૂપ સમજાવતા કહે છે કે તમને સંસારનો પંથ લાગે છે સુંવાળે, પણ છે કાંટાળો. જ્યાં ચાલતા માત્ર પગ છોલાય એટલું જ નહિ પણ લોહીની ધારા વહે, ચાલવાની શક્તિ ખૂટે ને પંથ પથિકને લૂંટે. તમને લાગે છે આવું? જંગલની અટવીમાંથી કદાચ પસાર થવાનો સમય આવે ત્યારે ચાલતા ચાલતા કેટલી સાવધાની : પગલું મૂકતાં શંકાથી ૩૩ Page #619 -------------------------------------------------------------------------- ________________ પ૧૪ શારદા ૨ન ચાલે, રખેને સાપ આવીને મને ડંખ દે! રખે ને સિંહ આવીને મને કેળી બનાવે ! રખે ને ભૂખ્યા વરૂ મને ભેજન બનાવે ! ચાલે છે શંકાથી પણ સાવધાની રાખીને. પાસે શો હોય, તલવાર હોય છતાં શંકાથી ચાલે. તે તો એ જ વિચારે કે મારે જાવું છે દૂર સુદૂર, અટવીમાં અટકી ન જાઉં તે માટે સાવધાની રાખે છે. આ જ વાત સંસારની અટવીમાંથી પસાર થતા સાધકને સાવધાનીની સૂઝ આપતી, બંધ દ્વારા બુદ્ધ બનાવતી, જોખમમાંથી જાતને રક્ષતી સિદ્ધાંતની ગાથા સમજાવે છે કે – चरे पयाई परिसकमाणो जं किंचि पासं इह मन्नमाणो । . જામંતરે વાવી વૃદત્તા, છા વરિના માવળંકી | ઉત્ત. અ. ૪. ગા. ૭ સાધક ચારિત્રમાં હંમેશા દોષની તરફ શકિત રહે. લેકને થોડે પરિચય પણ બંધન માની વિહાર કરે, જ્ઞાનાદિને લાભ હેય ત્યાં સુધી જીવનની અપેક્ષા કરે, પછી સગાનપૂર્વક શરીરને ત્યાગ કરે. સાધક પગલે પગલે શંકાતે ચાલે. અહીં કદાચ પ્રશ્ન થાય કે સાધકને વળી શંકા ? જેને વીતરાગના માર્ગમાં અખંડ વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા, અચલ પ્રતીતિ, અખૂટ ધર્મશ્રદ્ધાનો રંગ ભર્યો છે તેને વળી તે માર્ગ પર ચાલતા શંકા કેમ? શંકાતે શા માટે ચાલે? પણ આ વચન છે જ્ઞાનીના ગૂઢ રહસ્યથી ભરેલા, ભાવથી તરતા, તથા અલૌકિક ભાવોને સમજાવતા. * જીવને સંસારમાં ત્યાં સુધી રહેવાનું, જ્યાં સુધી સિદ્ધ ન બનાય. ઈન્દ્રિયના વિષયોથી રંગીન તથા ભૌતિક સમૃદ્ધિથી સંગીન આ સંસાર જેને જોતાં ઝેર ચઢ, જેમાં ચાલતા ચૂત થતાં વાર ન લાગે, જેમાં ભળતા ભાવો મલિન બને, છતાં જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંસારમાં તે રહેવું પડે છે, તે સંસારમાં કેમ રહેવું ? કેમ ચાલવું. ભગવાન કહે છે, સાધક સાવધાનીથી અને શંકાતે ચાલે. શેનાથી શંકાતે ચાલે? પાપથી. સૂયગડાંગ સૂત્રમાં પણ ભગવાન બેલ્યા છે– ___ सीहं जहा खुडमिगा चरता, दूरे चरन्ति परिसंकमाणा। પર્વ તુવી મિત્ર મં, તૂ પર્વ ઉરિવારના સૂ. અ. ૧૦. ગા. ૨૦ જેમ વનમાં વિચરતા નાના મૃગલાઓ મૃત્યુની આશંકાથી, સિંહથી દૂર દૂર વિચરે છે એવી રીતે બુદ્ધિમાન સાધક ધર્મને વિચાર કરીને પાપથી શક્તિ થઈને દૂરથી જ પાપને તિલાંજલી આપી દે. સાધક પાપથી, પાપકર્મોથી, પાપક્રિયાથી અને પાપની અનુમોદનાથી પગલું ભરતા ભરતા અથવા જીવન જીવતા વિચાર કરે. અરે ! મારું જીવન પાપથી મુક્ત થવા માટે છે. ચાલું છું તે રખે ને ધ્યાન બીજે જતાં ઈસમિતિમાં બેધ્યાન બનું ને વીતરાગ આજ્ઞાનો ભંગ થાય. દષ્ટિ બધે ફરે છે પણ તેમાં જે વિષયની આસક્તિ જાગે તે કર્મબંધ થાય. ભેજન લઉં છું, શરીરને નિર્વાહ તથા સંયમની વૃદ્ધિ માટે પણ તેમાં રસાસ્વાદના ભાવો જાગે તે કર્મબંધ. સંયમી જીવન જીવું છું, નિષ્પાપ બનવા માટે અને સંસારથી મુક્ત બનવા માટે. પણ આ બધું બને ક્યારે? પાપભીરતા જાગે ત્યારે Page #620 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૧૫ માટે ભગવાન કહે છે કે સાધક પોતાના માર્ગમાં તે રીતે ચાલે છે જેથી સંયમી જીવન જીવતાં પાપ ન લાગે. કર્મની આવક ન થાય અને આત્માનું અહિત ન થાય. જે પાપને ભય ન જાગે તથા પાપમાં ઉપેક્ષાવૃત્તિ જન્મે તો તેના માટે પાશ તૈયાર છે “પાશ”, એટલે ભવબંધનની શૃંખલા જન્મ-મરણનું અવિરત ચક. તેમાં ફસાવું ન હોય તે સાધક સાવધાનીથી ચાલે, સજાગતાથી જીવે, વિરાગ ભાવમાં વસે, પાપ તેને ડંખે અને તે માત્ર આત્મમુકિતને ઝંખે” મુક્તિ કયારે મળે? દેષને પાશ રૂપ માનીને દોષમુક્ત થવાનો પ્રયત્ન કરે તે ! નિર્દોષ બન્યા વિના સર્વજ્ઞ થવાતું નથી. માટે કહ્યું છે કેઉઠ જાગ જીવડા જાગ, દફનાવ તારા દોષ, સદગુણને છે કેષ, જીવનનું જીવ નિર્દોષ, જે કાંઈ જીવન મળ્યું છે તે દોષને દફનાવવા, ગુણ પ્રગટાવવા, આત્મસંપત્તિને સર કરવા અને સંપૂર્ણ ગુણોની ખીલવટ કરવા માટે. આત્મકલ્યાણ માટે ભેખ લીધેલ સાધક જ્યાં સુધી આ પાર્થિવ શરીરદ્વારા જ્ઞાનાદિકની આરાધનાને લાભ મળી શકે ત્યાં સુધી સંયમી જીવન જીવતે, સંયમની મસ્તી માણતા રહે અને ખબર પડે કે હવે આ શરીર વધારે વખત ટકે તેમ નથી તે તેમાંથી કસ કાઢીને આત્મગુણની પુષ્ટિ માટે અનશન– તપની આરાધના આરાધે. આવા વીર સૈનિકે શરીરની મમતા છોડી આત્માથી બની વીરઆજ્ઞામાં જીવનને સમર્પણ કરી દે છે. તેવા સાધકને માટે સિદ્ધિ દૂર નથી. જ્ઞાની કહે છે છે–સિદ્ધ ગતિને મેળવવી છે તે, સિદ્ધિ ચાહતા હે તે કરે પાપ ત્યાગ, ચાહો ગુણાનુરાગ, જલા જલતે વિરાગ, તમે ખુદ બનશે વીતરાગ. જેમને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પાપ ત્યાગની લગની લાગી છે, એવા પદ્યરથ રાજ દીક્ષા લેવા તૈયાર થયા. નમિરાજ કહે પિતાજી! હું આજ્ઞા નહિ આપું. પણ ઉછળેલું ધાન્ય ક્યાં સુધી રહે? જેને હવે સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યો છે, તે કેઈન રોક્યા રોકાય ખરા? જેને સંસાર વિષના કટોરા જેવા લાગે તે હવે સંસારમાં રહે ખરા? મૃગાપુત્રને વૈરાગ્ય આવ્યો ત્યારે તેમની માતા રોકે છે તે મૃગાપુત્રે શું કહ્યું?” વિહિં કરતે જાન્તો ટૂંકમનિય” હે માતા ! તું મને સંસારમાં રોકાવા માટે કહે છે, પણ મને આ વિષ ભરેલા સંસારમાં જરા પણ આનંદ આવતો નથી. મારે આનંદ ક્યાં છે? મારે આનંદ, હર્ષ, ખુશી, જે કહો તે બધું સંયમમાં છે. તેમ અહીં પારથ રાજા કહે છે, મને આ સંસારમાં જરા પણ આનંદ કે હર્ષ નથી. સંયમમાર્ગમાં મને સાચો આનંદ દેખાય છે. મહાવીરના મારગમાં, સુખ શાંતિ અપરંપાર, સંસાર ત્યાગવાથી, સંયમ સ્વીકારવાથી ભવ દુઃખ દૂર જાયે રે.. પ્રભુના બતાવેલા સંયમ માર્ગમાં સુખ શાંતિ અપરંપાર છે. તેના જેવું સુખ બીજે કયાંય નથી. આ માર્ગમાં કોઈ જાતની ચિંતા નહિ. ચિંતા માત્ર આત્માની, જે Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શારદા રત્ન ચિંતાઓને ચકચૂર કરી છે અને ફીકરની ફાકી કરી છે એનું નામ સાચો સાધક. માટે મહાપુરૂષો કહે છે, તે સાધક ! તું આત્મામાં રમણતા કર. સાચો આનંદ, સાચું સુખ કહે છે તે સંયમમાં છે. દીક્ષા લેતા પહેલાં સાધકે એ દઢ નિર્ણય કરે જોઈએ કે દીક્ષા લીધા પછી ૨૨ પરિષહમાંથી કોઈપણ પરિષહ આવી જાય, અરે કદાચ વધુને પરિષહ આવી જાય તો પણ હું પીછેહઠ નહિ કરું, પણ કર્મો સામે કેશરીયા કરીશ. બંધક મુનિ, મેતારજ મુનિ, બધાને વધના પરિષહ આવી ગયા, છતાં એની સામે અણનમ રહ્યા ને કર્મોને ખપાવી મોક્ષના દ્વારે પહોંચી ગયા. હજુ ઝેર પચાવવા સહેલા છે પણ કોઈનું સારું જોઈને ઈર્ષ્યા ન આવવા દેવી એ ઘણું કઠીન છે. ચાહે સાધુ હોય કે ગુરૂ હોય, તેમની ખ્યાતિ, તેમના ગુણ પણ સહન ન થાય અને તેમના પર પણ ઈર્ષ્યા કરતા જીવો પાછા વળતા નથી. એક વખત એવો હોય કે લેકે જેના બે મોઢે વખાણ કરતા હય, બધા પ્રશંસાના પુષ્પ વેરતા હોય, પણ સમય જતાં વાતાવરણ પલટાતાં જેની વાહ વાહ બોલાતી હોય એની હવા કાઢી નાંખતા પણ જગત વાર નહિ લગાડે. મિણાલકુંડના રાજાને એક વેગવતી નામની કુંવરી હતી. તે વેગવતી ગુણવતી, શીલવતી, સદાચારી અને બુદ્ધિશાળી હતી. તેનામાં લાખો ગુણ હતા, પણ લાખો ગુણને ઢાંકનાર એક માટે ઈષ્યને અવગુણું હતું. તે બીજાના ઉત્કર્ષને સહન કરી શકતી ન હતી. કેઈની પ્રશંસા સાંભળે, કેઈનું સારું બેલાતું સાંભળે તો તે બળીને ખાખ થઈ જતી. પિતાનું ચાલે તે એ વ્યક્તિનો નાશ કરવા સુધી પણ પહોંચી જતી. એક વખત નગરમાં મહાન જ્ઞાની મુનિ સપરિવાર પધાર્યા. તેમાં એક મુનિ ઉગ્ર તપસ્વી છે. તેમને પારણાની કેઈને ખબર ન પડે. કયારેક એક માસખમણ તે કયારેક બે માસખમણ કરી લેતા. આત્મસાધના મુનિનું પ્રથમ લક્ષ્ય છે. મહામુનિ આત્મસ્થિરતા માટે તપ, જપ વગેરેમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. તપ સાથે એમના જીવનમાં ક્ષમાને ગુણ પણ અજબ છે. કંઈક તપ કરે પણ કોધનો વાવટે તે ફરકત હોય. એવા જ તપ દ્વારા શરીરને કૃશ બનાવે છે, પણ કર્મને કૃશ બનાવી શકતા નથી, પણ આ મહામુનિએ તે તપ દ્વારા શરીરને કૃશ કર્યું છે ને સાથે કેમેને પણ કુશ કર્યા છે. આ મહામુનિની લોકે ચોરે ને ચૌટે પ્રશંસા કરી રહ્યા છે. આવા મુનિના વંદન માટે લાખો લોકો જઈ રહ્યા છે. વેગવતીએ સંતને ચઢાવેલ છેટે આરોપ–વેગવતીએ આ મુનિની ' પ્રશંસા સાંભળી. તે આવા પવિત્ર મુનિ પર પણ ઈર્ષ્યા કરતા પાછી ન વળી. એની આંખ તથા અંતરમાંથી ઈર્ષ્યાના અંગારા વરસવા લાગ્યા. એને એક જ નિયમ થઈ ગયો છે. કેઈની પણ પ્રશંસા થતી હોય તે બરાબર એને નીચે પાડો. આ વેગવતી સંતે પર ઈર્ષ્યા કરતા પણ પાછી ન પડી. જે જીવ દુર્ગતિમાં જવાના હોય ને ઘેર કર્મો બાંધવાના હોય તેને મુનિ પ્રત્યે આવે 'ઈર્ષ્યા ભાવ પ્રગટે. વેગવતીએ પોતાની જાળ બિછાવવી શરૂ કરી દીધી. એણે તે વાત વહેતી મૂકી. તમે લોકે જે મુનિની પ્રશંસા કરી રહ્યા છે એ સાચે સાધુ નથી, પણ Page #622 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પ૭ “ સાધુના સ્વાંગમાં રહેલો શયતાન છે. એ ધમી નથી પણ ઢાંગી છે, કપટી છે, માયાવી છે. તમે એને પૂરી રીતે ઓળખતા નથી. દિવસે સાધુ હોવાને દંભ કરે છે અને રાત્રે બહાર ભટકવા જાય છે. તેમજ વ્યભિચારી પણ છે. આ વાત વહેતી થઈ ગઈ. દુનિયા દોરંગી છે. સારાના તોલ કરનારા ઓછા હોય છે. ખેટાના તેલમાં બેસનારા ઝાઝા હોય છે. સાચી વાતની જાહેરાત કરવી હોય તો વાર લાગે. ખોટાની જાહેરાત જલદી થઈ જાય. અહીં પણ એવું બન્યું. વેગવતીની વાતમાં સૌ તણાઈ ગયા. હવામાન પલ્ટાઈ ગયું. જેવી પ્રશંસા થતી હતી એવી જ, અરે! એનાથી પણ વધુ નિંદા થવા લાગી. આ સંત સાધુ નહિ શયતાન, ધ્યાની નહિ પણ ઢોંગી, ત્યાગી નહિ પણ રાગી, યોગી નહિ પણ ભોગી છે. ગઈ કાલે જેના દર્શન કરવા સેંકડો લોકો ઉમટ્યા હતા તેમને આજે લકે તિરસ્કાર કરવા લાગ્યા, ને ગાળો દેવા લાગ્યા. આ વેગવતીએ કેટલા કર્મો બાંધ્યા! કર્મો બાંધતા જીવ વિચાર નથી કરતા પણ ભેગવવાને સમય આવશે ત્યારે પૂરા નહિ થાય. અફવાનું બજાર એકદમ ગરમ લહાય થઈ ગયું. કાલે જેની બોલબાલા હતી એની આજે કેવી બદનામી થઈ. પોતાની “કલંક” કથાના પ્રચારની વાત ઉડતી ઉડતી મુનિના કર્ણપટ પર આવી. તેમના મનમાં થયું કે એકાએક આટલું બધું પરિવર્તન ! ખબર છે પડી કે વેગવતીએ આ બધું ઉભું કર્યું છે. ક્ષમામૂર્તિ મુનિ વિચારે છે કે વેગવતીને દોષ નથી. દોષ મારા કર્મને છે. મેં પૂર્વજન્મમાં કેઈને માથે આળ-આક્ષેપ ચઢાવ્યા હશે તેથી આજે મારા માથે કલંક ચઢયું છે. મને કંઈ માન, સન્માન આપે કે ન આપે, એની મને પડી નથી. હું તે આવેલા કર્મોને સમભાવે ભોગવી લઈશ, પણ મારા નિમિત્તે જૈનશાસનની ફજેતી થઈ રહી છે, મારો જૈન ધર્મ નિંદાય છે કે જૈનના સાધુ ઠગ હોય છે, વ્યભિચારી હોય છે, એમને વિશ્વાસ કરવો નહિ. આ નિંદાને અટકાવવી જોઈએ. તે મુનિએ ત્યાં નિર્ણય કર્યો કે આવી કલંક કથા મારા કપાળમાંથી જ્યાં સુધી ભૂંસાય નહિ અને વેગવતી જાહેરમાં પિતાની ભૂલને કબૂલ ન કરે ત્યાં સુધી મારે અન્ન જળને ત્યાગ, ચૌવિહારા ઉપવાસ કરવા. મુનિએ આકરા તાપ શરૂ કરી દીધા. ઈર્ષ્યાનું ફળ : મુનિ તે અઠ્ઠમ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં બેસી ગયા. ત્રણ દિવસ પૂરા થયા ત્યાં દેવના આસન ડોલ્યા. અવધિજ્ઞાનથી ઉપગ મૂકીને જોયું, અહે! ઉગ્ર તપસ્વી ! સંયમની સાધનામાં મસ્ત, ચારિત્ર સંપન્ન, તદ્દન નિર્દોષ મુનિને માથે બેટું આળ ચઢયું છે, તેથી જૈન શાસન નિંદાને પાત્ર બન્યું છે. આ તો શાસન પર આફત આવી છે, માટે અમારે જવું જોઈએ. શાસનદેવ હાજર થયા. વેગવતીને ભયંકર શિક્ષા કરી. એનું મુખ આખું ફેરવી દીધું, એટલે મારું પાછળ જતું રહ્યું. કેટલી પીડા થાય! તે રાડો પાડવા લાગી. પોકાર કરવા લાગી. રાજાએ વિદ, હકીમ, ડેકટર, બધાને બોલાવ્યા, પણ કઈ રીતે સારું થતું નથી. વેગવતી મનમાં સમજે છે કે મારા કર્મો અહીં ને અહીં ઉદયમાં આવ્યા છે, પણ અભિમાન સાચી વાત સમજવા દેતું નથી, Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શારદ ર કે પિતાની ભૂલ કબૂલ કરવા દેતું નથી. વેગવતી ખૂબ રડે છે, ત્યાં દેવોએ આકાશવાણી કરી કે વેગવતી જ્યાં સુધી બધાની સમક્ષ મુનિની માફી માંગશે નહિ અને પિતે કરેલા ખોટા પ્રચારને જગત સમક્ષ જાહેર નહિ કરે ત્યાં સુધી વેગવતીની સ્થિતિ સુધરશે નહિ. એને સારું થશે નહિ. બધાએ આકાશવાણી સાંભળી એટલે ખબર પડી કે વેગવતીએ મુનિ માટે આવી ખોટી વાતો કરી છે. રાજાને ખબર પડી એટલે વેગવતીને કહેવા લાગ્યા તે મુનિની નિંદા કરીને ખોટા કલંક ચઢાવીને ઘોર કર્મો બાંધ્યા. તે આ ભવે તે ઉદયમાં આવ્યા પણ બીજા ભવમાં પણ તારે ભોગવવા પડશે. વેગવતીની આંખ ખુલી ગઈ. તેની શારીરિક પીડા અસહ્ય હતી. ઈર્ષ્યાથી ન બોલવાનું બેલાઈ ગયું. હવે માફી માંગવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. વેગવતી પોતાના પરિવાર સાથે મુનિ પાસે પહોંચી ગઈ. તેમના ચરણમાં પડી પોતાની ભૂલની માફી માંગી. ગુરૂદેવ ! આપ તે તદ્દન નિર્દોષ, શુદ્ધ બ્રહ્મચારી ને નિર્મળ ચારિત્રશીલ છે, પણ આપની પ્રશંસા મારાથી સહન ન થઈ તેથી મેં આ ધતીંગ ઉભું કર્યું છે. મેં આપને ભયંકર ગુને કર્યો છે. આપ મારી ભૂલની માફી આપો. મુનિને તે તેના પ્રત્યે વૈર હતું નહિ. તેમણે તેને ક્ષમા આપી. મુનિ ઉપર આવેલું કલંક ઉતરી ગયું. વેગવતીનું મુખ હતું કે ત્યાં આવી ગયું. તેની શરીરની પીડા શાંત થઈ ગઈ ને જૈનશાસનને જય જયકાર થયો. છે ઈર્ષ્યાની આગે વેગવતી પાસે કેવું કાળું કામ કરાવ્યું ! વેગવતીને આત્મા બીજા ભવે રામચંદ્રજીની પત્ની સીતાજી બન્યા. વેગવતીના ભવમાં બંધાયેલ એ કર્મ સીતાજીના ભવમાં ઉદયમાં આવ્યું. સીતાજીને રાવણ ઉપાડી ગયો. છ છ મહિના અશેકવાટિકામાં રાખી. સીતાજીએ દષ્ટિ સરખી પણ કરી નથી. પોતે ચારિત્રમાં અડગ રહ્યા, છતાં જ્યારે અધ્યામાં આવ્યા ત્યારે લોકેએ વાત કરી કે સીતાજી છ મહિના રાવણને ત્યાં રહીને આવ્યા. કણ જેવા ગયું છે કે એ ચોખ્ખા છે કે બગડેલા ? આ વાતથી રામે સીતાજીને ફરી વાર જંગલમાં એકલી દીધી. કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો થતો નથી, માટે પાપભીરૂ અને ભવભીરૂ બને. પાપભીરૂ આત્મા પાપથી ડરે અને ભવભીરૂ આત્મા ભવથી ડરે કે મારા ભવ કેમ ઓછા થાય? પાપભીરૂ બનેલા પદ્ધરથ રાજા નિમિકુમારને કહે છે, મારો આત્મા હવે પાપથી ભયભીત બની ગયે છે. સંસારના દુઃખથી ત્રાસી ગયો છે. આત્મદર્શનથી વિલુપ્ત એવા સંસારના જીવ વિલાસની વિમળતામાં, ભૌતિક સુખની ગર્તામાં, તૃષ્ણાના તરાણમાં, કષાયના જવરમાં, વિષયેના વળગાડમાં, લાલસાને તરવરાટમાં, જાણે અજાણે ઘસડાયે જાય છે, પણ એમને હજુ થાક લાગ્યું નથી, પણ મારો આત્મા એ થાક ઉતારવા સંયમ માર્ગે પ્રયાણ કરવા ઇરછે છે. રાજાએ પિતાને આ વિચાર પ્રજામાં વહેતી મૂક્યો. આખી મિથિલા એ સાંભળીને ગમગીન બની ગઈ. પોતાનો આધાર ચાલ્યા જવાનો હોય એવી લાગણી બધાના હૈયામાં ઉભરાઈ રહી. Page #624 -------------------------------------------------------------------------- ________________ - શારદા રત્ન સંસાર છોડયો પવારથ રાજાએ : પદ્યરથ રાજાએ નમિકુમારને સમજાવીને દીક્ષાની હા પડાવી. મિથિલાપતિને વિદાય દિન નજીક આવતું હતું કે લોકલાગણી વધુ ને વધુ ઘેરી બનતી જતી હતી. અંતે એ દિવસ આવી ગયે. નમિકુમારે પિતાને દીક્ષા મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો. સર્ષ પોતાની કાંચળી છોડીને જાય તેમ રાજાએ સંસાર ભાવની કાંચળી ઉતારી દીધી ને એના પર નજર કર્યા વિના એ ચાલતા થયા. મિથિલાપતિ પદ્યરથ અણુગાર બન્યા ને વનવગડાની વાટે એમણે કદમ ભર્યા. એ વિદાય પર સારી મિથિલાની જનતાએ આંસુ સાર્યા. નમિરાજ પણ ખૂબ રડ્યા. પોતાના પર છવાયેલી “પિતૃછાયા” અદશ્ય થતાં એમના હૈયામાં ભારે આંચકો લાગ્યો. વીતરાગની વાટિકામાં વિચરતા સુનિ પદ્મરથ મુનિએ તે અમૃતના ભજન શરૂ કર્યા. હવે કદાચ વચમાં કુસકાના ભજન કરવાનો અવસર આવી જાય એટલે ઉપસર્ગો કે કષ્ટ આવી જાય તે પણ અમીના આસ્વાદ રે ભૂલાય? એ કુસકાના ભજન ફગાવી દઈ અમૃત ભજન પકડી લેતાં વાર શી? પવરથે પૂર્વે ચકવતીના ઘરમાંથી નીકળી ચારિત્ર લીધેલું હતું. ગમે તેવા વૈભવ વિલાસ છતાં સમજ્યા હતા કે ભવની મુસાફરીમાં માનવ જીવન એ તે એક વાવટામથક છે. ત્યાં ચારિત્ર ભૂલી ભાવિ કાળ કાળે કરવાનું શા માટે કરવું ? માટે ચારિત્ર લીધું હતું. ચારિત્ર એટલે ત્રણ સ્થાવર બંને પ્રકારના જીવોને અભયદાન દેનારું જીવન. ચારિત્ર એટલે આરંભ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ આપનાર કેન્દ્ર. સાધુપણું એટલે આરંભ સમારંભના મૂળભૂત પરિગ્રહ અને એની પાછળ થતાં અનેક પ્રકારના રાગ દ્વેષાદિ દોષો અને દુષ્ક વિનાનું જીવન સ્ત્રી પુત્રાદિ અને એની સાથે ઉભા થતા કામ રાગ-સ્નેહ રાગના બંધન વિનાનું જીવન. આવા જીવનને અભ્યાસ એટલે અમૃત ભેજનને આસ્વાદ! નિર્મળ ચિત્તે અને શુદ્ધ હૃદયે એ આસ્વાદ કર્યા પછી તે એ સ્વાદ અંતરમાં લખાઈ ગયા ! એની આગળ પછી મટી ચકવર્તીની કે ઈન્દ્રની પણ ઠકુરાઈ અને ભેગલીલા બે સ્વાદ લાગે, કડવી કસાયેલી લાગે. રાજા પવરથ અવસર આવતાં એ મૂકી દઈ ચારિત્ર જીવનમાં ઝુકી ગયા. રાજ્યધૂરા સંભાળતા નમિરાજ : નમિરાજ હવે નમિરાજા થયા. પ્રજાએ આ નવા રાજાનું સ્વાગત કર્યું. મિથિલાનું રાજ્ય વિસ્તરતું જતું હતું. એને ચાહક વર્ગ પણ દિવસે દિવસે બહેળે થતું જતું હતું. નમિરાજાએ રાજ્યનું સંચાલન એવી રીતે કર્યું, રાજ્ય એવી સુંદર રીતે ન્યાય નીતિથી ચલાવ્યું કે લેકે નમિરાજાની પ્રશંસા કરવા લાગ્યા. મિથિલાને પદ્યરથની બોટ યાદ ન કરવી પડી. નમિરાજે આખી મિથિલાને સ્નેહ સંપાદન કરી લીધું. લોકો કહેવા લાગ્યા કે આ મહારાજા તે પોતાના પિતા કરતા પણ સવાયા થયા. આ બાજુ મણિરથ રાજાના મરણ પછી બધાએ ચંદ્રયને કહ્યું, આપ હવે રાજગાદી સંભાળો. ત્યારે ચંદ્રશે કહ્યું, હું એ રાજગાદી ઉપર કેવી રીતે બેસી શકું? જે રાજગાદી ઉપર બેસવાના કારણે મારા પિતાના મોટાભાઈ એટલે કાકા વિવેકહીન થઈ ગયા અને Page #625 -------------------------------------------------------------------------- ________________ પરઠ શારદા રત્ન પેાતાના જ ભાઈને મારી નાંખ્યા. મને તે આ રાજ્યગાદી ઉપર બેસતાં પણ બીક લાગે છે. આ પ્રમાણે કહી ચંદ્રયશે રાજ્યગાદી ઉપર બેસવાની ના પાડી, ત્યારે સામતાએ તેને સમજાવ્યા કે એમાં રાજ્યગાદીના શે। અપરાધ છે ? ગાદી ઉપર બેસી જે પ્રમાણે ખરાબ ભાવના કરી શકાય છે તે રીતે સારી ભાવના પણ કરી શકાય છે. સત્તાના જેમ દુરૂપયાગ કરી શકાય છે તેમ સદુપયેાગ પણ કરી શકાય છે, માટે આપ રાજસિ’હાસને બિરાજો. રાજા વિના એક દિવસ પણ કામ ચાલી શકતું નથી. દુષ્કાળ પડે તે પ્રજા જેમ તેમ કરીને એક વર્ષ કાઢી શકે છે, પણ જો રાજકીય વ્યવસ્થા એક દિવસને માટે પણ ન હાય તા ગજબ થઈ જાય. આપ વીરતાની વાતા તા માટી માટી કરતા હતા, પણ કવ્ય મજાવવાના સમયે કાયરતા કેમ બતાવી રહ્યા છે ? તમારે રાજ્યગાદી ઉપર બેસવુ` પડશે. ચંદ્રેયશ બુદ્ધિમાન હતા પણ દુઃખના કારણે તે ગાદી ઉપર બેસવાની ના પાડતા હતા. સામતાના સમજાવવાથી તેનું દુઃખ આછું થયું અને તે રાજ્યગાદી ઉપર બેઠા. રાજા બન્યા પછી ચન્દ્રયશ વિચારવા લાગ્યા કે આ રાજમુગટ તે મારા માટે એક સ'કટ સમાન છે. આ રાજમુગટના કારણે મારા માથા ઉપર એક માટી જવાબદારી આવી પડી છે. આ રાજમુગટે પિતાની હત્યા કરાવી છે, માતાના વિયેાગ કરાવ્યા છે. આ રાજમુગટ મારા માટે એવા વિનાશકારક ન નીવડે તેની મારે સાવધાની રાખવી જોઈ એ. પ્રજાને સુખ આપવું એ મારા ઉદ્દેશ હાવા જોઇએ. પ્રજા સુખી તેા રાજા સુખી અને પ્રજા દુઃખી તા રાજા દુઃખી છે, એમ સમજવું જોઇએ. રાજ્યના ભંડારમાં જે ધન આવે છે તે ધનને રાજાએ પેાતાનું ધન ન માનતા પ્રજાનું ધન છે એમ માનવું જોઈ એ. તે ધન પ્રજાનું હાવાથી તે ધનના ઉપયાગ પ્રજાના હિત માટે થવા જોઈ એ. જો હું તે ધનને પ્રજાનું કલ્યાણ કરવામાં ન વાપરું અને મેાજશેાખમાં ઉડાવુ' તા એ મારી હરામખારી ગણાય. હું રાજા છું. રાજમુગટ પહેરું છું, અને રાજસી વસ્રા પહેરું છું. પણ જો હુ. પ્રજાની રક્ષા ન કરુ તા મને એ અધિકાર કેમ છાજે ? રાજ્યગાદીએ બેઠા પછી પહેલું મારું એ વ્ય છે કે મારે મારી માતાના પત્તો મેળવવા જોઈ એ. આ પ્રમાણે વિચાર કરી તેણે માતાની તપાસ કરવા માટે ચારે બાજુ માણસાને માકલ્યા. માણસાએ મયણુરેહાની ખૂબ તપાસ કરી પણ કયાંય પત્તો પડયા નહિ. માતાના પત્તો ન પડવાથી ચદ્રયશને ખૂબ દુઃખ થયું, ત્યારે બધાએ તેને સમજાવીને હિંમત આપી. ચંદ્રયશ ધૈર્ય ધારણ કરી ન્યાયનીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. આ ખાજુ નમિરાજ આનંદથી રાજ્ય ચલાવે છે. હવે ત્યાં કેવું નિમિત્ત મળશે ને શુ થશે તેના ભાવ અવસરે, ચરિત્ર —સાગરદત્ત શેઠના જીવનમાં ગરીબી હાવા છતાં અમીરી કેટલી છે ! એ લાડવા પેાતાના સંતાનાને ન ખવડાવતા રાજાને ભેટ ધરવા ગયા. રાજા પૂછે છે, આપ આ લાડવા કયાંથી લાવ્યા ? આપના કહેવા પ્રમાણે લાડવામાં ચમત્કાર હશે પણુ આપે એ કેવી રીતે પ્રાપ્ત કર્યા ? મહારાજા ! આ લાડુ કરવાની મહેનત અમારી છે, પણ લાડુમાં નાખેલી ઔષધ આપની છે. રાજા કહે, ઔષિધ મારી કેવી રીતે કહેવાય ? મને આ બાબતમાં Page #626 -------------------------------------------------------------------------- ________________ શરો લે ૫૨૧ જરા પણ ખબર નથી. તે તમે જ ઓષધિ રાખી લીધી હતી તે ? ત્યારે શેઠે ઔષધિ કેવી રીતે મળી તે વાત કરી. ગરીબાઈના કારણે જંગલમાં લાકડા કાપવા ગયા. ત્યાં થાક ખાવા ઝાડ નીચે બેઠા હતા. એક ચિત્તે પ્રભુ પ્રાર્થના કરતા હતા. ત્યાં અચાનક વિદ્યાધરનું વિમાન આવ્યું. તેણે કહ્યું, તમારી ધર્મશ્રદ્ધાના કારણે હું પ્રસન્ન થયો છું. તું માંગ....માંગ.... મેં બહુ ના પાડી ત્યારે તેમણે અમને સુખી કરવા કહ્યું. આ ઝાડ નીચે બે જડીબુટ્ટી છે. એક ખાવાથી સાતમા દિવસે રાજ્ય મળશે. ને બીજી ખાવાથી આંખના આંસુ મોતી બનશે. મને વિચાર થયો કે મારે તે અણદીધું લેવું નહિ એવી પ્રતિજ્ઞા છે, આ જમીન તે રાજાની માલિકીની ગણાય, તેથી મારાથી કેવી રીતે લેવાય? આપ પૃથ્વીના પ્રતિપાળ છે. પૃથ્વીના પેટાળમાં કે સીમાડામાં જે કંઈ વસ્તુ-નિધાન રહેલ છે તે આપના હકના કહેવાય. એ દિવ્ય ઔષધિ આપની, આજ્ઞા વિના કેમ ગ્રહણ થાય, ગ્રહણ ન કરું તો અમૂલ્ય વસ્તુ, હાથ કરી ચાલી જાય, એ દિવ્ય ઔષધિ આપની રજા વિના કેમ ગ્રહણ કરાય ? અને જે ન લઉં તે કઈ દુષ્ટ માણસ આવીને લઈ જાય તે અનર્થ થાય. અગર પૃથ્વીના પેટાળમાં એને નાશ થઈ જાય. ભાગ્યની સુપળો જીવનમાં કયારેક આવી મળે છે. કઈ પણ કાળે માલિકની , રજા વિના વસ્તુ ન લેવી એ મારો નિયમ છે, માટે મેં તમને આપવા માટે એ “ ઔષધિ-જડીબુટ્ટી લીધી હતી. તે ઔષધિના ચૂર્ણ વાળા અદ્દભૂત આ મોદકે છે. શેઠની વાત સાંભળીને રાજાના મનમાં થયું કે શું શેઠની પવિત્ર ભાવના છે! આટલી ગરીબાઈમાં પણ પોતાના બાળકને ન ખવડાવતા મને આપવા આવ્યા! તેઓ હૃદયની શુદ્ધ ભાવનાથી આપવા આવ્યા છે તે મારે તેમની વાત પર વિચારવું જોઈએ. રાજા કહે ભાઈ! આપ પ્રેમથી મને ભેટ આપવા આવ્યા છે તે હું તેને સહર્ષ સ્વીકાર કરું છું. ગમે તેવા શ્રીમંત હો પણ બિચારા કઈ ગરીબ માણસ તમને સામાન્ય ભેટ આપે તો અભિમાનમાં ચઢી તેને તિરસ્કાર ન કરતાં પ્રેમથી વધાવી લેજે. રાજા કહે ભાઈ ! આ લાડવા મારા બાળકને ખવડાવું ને તારા કહ્યા પ્રમાણે જે મને ફળ મળશે તે હું પછી તને ન્યાલ કરી દઈશ. આપ આપનું નામ, રહેઠાણ, પુરું ઠેકાણું આપતા જાવ. આમ કહી રાજાએ તેમને ધન્યવાદ આપ્યા ને કહ્યું, પછી હું આપને ઈનામ આપવા બોલાવીશ. મહારાજા ! મારે ઈનામની જરૂર નથી. આપે મારી ભેટ સ્વીકારી એટલે મને આનંદ છે. શેઠ તે રાજાને નમસ્તે કરી ત્યાંથી ચાલ્યા ગયા. પછી રાજા ભૂપાલસિંહે પોતાના બંને કુમારને બોલાવ્યા. મોટે લાડ મોટા કુંવરને આપ્યો. ને નાના નાનાને આપ્યો. કુંવરે કહે બાપુજી! અમને ભૂખ નથી. અમારે નથી ખાવા. જેને રોજ લાડવા ખાવા મળતા હોય તેને લાડવાની કિંમત ન હોય. રાજા કહે બેટા ! આ તો રંક માણસની પ્રસાદી છે. “રંકની સોગાદ મામૂલી દેખાયે, ગુણમાં અમૂલ્ય લાગે.” ગરીબ માણસની ભેટ છે, આપ તેને ખાઈ લે. Page #627 -------------------------------------------------------------------------- ________________ પરર શારદા રત્ન પિતાજીના કહેવાથી બંને કુમારે લાડવા ખાઈ ગયા. હવે રાજાના મનમાં ચટપટી લાગી છે. તેમનું મન અધીરું બન્યું છે. કયારે કુમાર રડે ને આંસુના મોતી બને ? રાજ્ય તે સાત દિવસે મળવાનું પણ આંસુના મોતી કયારે બને ? રડ્યા વિના આંસુ પડે નહિ ને આંસુ વિના મોતી બને નહિ. હવે તે માટે રાજા શું કરશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૫૬ ભાદરવા સુદ ૧૪ ને શનિવાર તા. ૧૨-૯-૮૧ અનંત કરૂણાસાગર, સમતાના સાધક, મમતાના મારક, એવા ભગવાને જીવોને કલ્યાણને માર્ગ બતાવતા સમજાવ્યું કે જીવનના બે માર્ગ છે. એક સંસારી જીવન અને એક સંયમી જીવન. પુણ્યશાળી આત્માઓ સંયમી જીવન જીવી ધન્ય બની જાય છે. તેઓ આ સંસારની માયાજાળ કે કીચડમાં ફસાતા નથી, પણ તેનાથી અલિપ્ત રહે છે. કમળ કાદવમાં જન્મે છે. કાદવને કઈ ઈચ્છતું નથી. તેની સામે કઈ જોતું નથી. ત્યારે કમળને સી ઈરછે છે, કારણ કે કાદવમાં જન્મ લેવા છતાં કમળે એવી કળા પ્રાપ્ત કરી લીધી છે કે એ કાદવથી અલિપ્ત રહી શકે છે. કાદવમાં માત્ર કમળ નથી જન્મતું. કાદવ બેને જન્મ આપે છે. કમળને અને - કીડાને. પણ કીડાઓની એ કમનસીબી હોય છે કે એ કાદવમાં ખદબદતા રહે છે. કમળની જેમ એ કાદવથી બહાર નીકળી શકતા નથી, બહાર નીકળવાની ઈરછા પણ એને થતી નથી, અને એથી કોઈ એને ઈચ્છતું નથી, ઉપરથી એના પ્રત્યે ધૃણા કરે છે. આ સંસાર પણ ભોગવિલાસના કાદવથી ભરેલું એક ખાબોચિયું નહિ તે શું છે? કમળ અને કીડા બંનેને જન્મ કાદવમાં થાય છે. એમ સાધુ અને સંસારી બંનેનો જન્મ સંસારમાં થાય છે, પણ એક સંસારના કાદવથી અલિપ્ત બની સાધુ બની જાય છે તે જગત પૂજ્ય બની જાય છે. એની ચરણરજ જગત પિતાના મસ્તકે ચઢાવે છે, એના પડયા બેલ ઝીલવા જગત તૈયાર રહે છે. ત્યારે સંસારમાં જન્મી જે સંસારમાં રહી જાણે છે, સંસારમાંથી બહાર નીકળવાના સ્વપ્ન પણ જેને જીવનમાં આવતા નથી. જન્મતાં સંસાર જેનું પારણું બને છે ને મરતા સંસાર જેની મૃત્યુ શય્યા બને છે એવા સંસારીઓ ન તે વિશ્વને પૂજનીક બની શકે, ન તે કેઈને પ્રિય બની શકે. સંસાર જેને કાદવ જેવું લાગે એ જ કાદવથી અલિપ્ત બની કમળ જેવું જીવન જીવવાની ઈચ્છા રાખે. સંસારના આકર્ષણ ન એને સ્પશી શકે કે ન આકષી શકે ! પણ સંસાર કાદવ જેવો હૈયામાં લાગવે એ ખૂબ કઠીને કામ છે. સંસારની બહાર પણ સંયમની મસ્તીથી ભરેલી નિર્ભય અને નિજાનંદમય એક દુનિયા છે. એટલી એની દષ્ટિ ખૂલે તે એ બહાર નીકળવાની ઈચ્છા કરે ને? કાદવના કીડાને કાશ્મીરના ખિલખિલાટ હસતા ગુલાબી બગીચાઓને સ્વપ્ન પણ કયાંથી ખ્યાલ હોય કે કાદવને છોડી એ ત્યાં જવાની ઈચ્છા કરે ? કાદવમાં એ કાશ્મીરના બગીચાની કલ્પના કરી રમતે હોય, એને કેણુ કાદવમાંથી ઉગારી શકે? સંસાર જે Page #628 -------------------------------------------------------------------------- ________________ શારદા રસ્ત ૫૨૩ દુ:ખથી ભરેલા છે એમાં સુખની કલ્પના કરી બેઠેલાને આ સ’સાર દુઃખમય છે, છેડવા જેવા છે એ વાત કાણુ સમજાવી શકે? મેળવવા જેવા જેને મેાક્ષ લાગે એને લેવા જેવા સયમ લાગે અને લેવા જેવા સયમ જેને લાગે એને છેાડવા જેવા સસાર લાગે.” એ સંસારમાં સુખે રહી ન શકે. સંસારની કેદના સળિયા તેાડી બહાર આવવા માટે એના રાત દિવસ પ્રયત્ના હાય. જેને જીવનમાં મુક્તિની સાચી ઝંખના જાગી જાય અને એ માટે સયમની તાલાવેલી લાગી જાય એ સંસારમાં ન સુખે ખાઇ શકે, ન સુખે સૂઇ શકે કે ન સુખે રહી શકે. કેદખાનાના કેદી જેમ કેદમાંથી છૂટવાની ખારી શેાધતા હાય એમ એ પણ સંસારમાંથી છટકવાની મારી શેાધતા હાય. શાલિભદ્રનુ નામ તા ઘણી વાર સાંભળ્યુ છે. દોમ દોમ અખૂટ વૈભવની વચ્ચે બેઠેલા શાલિભદ્ર પાસે કયાં સંસારના સુખાની કમી હતી ? અરે ! આખા મગધમાં શાષ્યા ન જડે એવા એના ભવ્ય મનેાહર મહેલ હતા. ખત્રીસ ખત્રીસ નવયૌવનાઓ જેની પત્ની બનવામાં પેાતાનુ સૌભાગ્ય માની, પડયો ખેલ ઝીલવા સદાય તત્પર રહેતી હતી, દેવલાના દેવ જેની સેવામાં દિવસ ઉગે કે નિત નવા નવા વસ્ત્રાલ'કારા અને આભૂષણેાની ભરેલી નવ્વાણુ` પેટી હાજર કરતા હતા, એવા દેવલાક જેવા મહાન સુખમાં આનદ પ્રમાદ કરતા શાલિભદ્રને પણ જે દિવસે છેાડવા જેવા સસાર, મેળવવા જેવા મેક્ષ અને લેવા જેવા સંચમ લાગ્યા એ દિવસે સંસારની કેદના સળિયા તેાડી સસારી બહાર નીકળી જતાં એમને જરા ય વાર ન લાગી. સાત સાત માળના મહેલના પડછાયા ન એમને પીગળાવી શકયા કે બત્રીસ ત્રીસ પત્નીઓની આંખમાંથી દડ દડ વહ્યો જતા અશ્રુ પ્રવાહ ન એમને રાકી શકયા કે સંસારમાં રાખી શકયા. કારણ ? એ કાદવના કીડા નહિ પણ કમળ હતા. કમળ હતા માટે સંસારથી અલિપ્ત બની સૌંચમની મસ્તી માવા વીરના માર્ગે ચાલી નીકળ્યા. તે એમના ચરણામાં આપણા શીર ઝુકી પડે છે. પદ્મરથ રાજા કમળ સમાન હતા. તેથી મેાક્ષ મેળવવા માટે સૌંસારને તિલાંજલી આપી સંયમ માર્ગે ચાલી નીકળ્યા. મિરાજા આનંદથી રાજ્ય ચલાવે છે. પેાતાના સદ્ગુણેાથી નમિરાજાએ પ્રજાના હૃદય સિંહાસન પર સ્થાન જમાવ્યુ` છે. મિથિલાના મિત્રરાજ્યા વધી રહ્યા હતા એમ એના શત્રુ રાજ્યા પણ હજુ હયાત હતા, એ રાજ્યે મિથિલાની વિરૂદ્ધમાં પેાતાની શક્તિ વેડફી રહ્યા હતા. સુદર્શન નગરના રાજા ચન્દ્વયશ મિથિલાપતિના તાબામાં રહેવા માંગતા ન હતા. ચંદ્રયશ નમિરાજની વિરૂદ્ધમાં હતા. મિરાજ નથી જાણતા કે ચંદ્રયશ મારા સગા વડીલ ભાઈ છે તેમ ચદ્રયશ પણ નથી જાણતા કે નિમરાજ એ મારા ભાઈ છે. દિવસેા વીતતા જતા હતા. આ વિરોધ વધુ વેગવાન બનતા જતા હતા. સામસામા લડીને એકબીજાનું અસ્તિત્વ મીટાવી દેવા અને રાજ્યેા મથી રહ્યા હતા. યુદ્ધ એક ચીનગારીની રાહ જોઈ રહ્યું હતું. એક તણખા મળતાં યુદ્ધની મહાવાળાઓ સળગી ઉઠે એમ હતું. ખળમાં મિથિલા અજેય હતી. સુદર્શનનું ખળ મિથિલાના મુકાબલેા કરી શકે એટલું સબળ ન હતું, પણ ઈર્ષ્યા કદી પાતાના Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ શારદા રત્ન બળાબળનો વિચાર નથી કરતી. મિથિલા અને સુદર્શનના વિગ્રહનું ખરું મૂળ ઈર્ષ્યા હતું. નમિરાજ કહેતા કે આવા બળવાન રાજ્ય મિથિલાની ઝંડી નીચે સુદર્શન કેમ ન રહે! ગમે તેમ કરીને યુદ્ધ દ્વારા પણ ચન્દ્રયશને તે નમાવો જોઈએ. ચન્દ્રયશ કહે, નમિરાજ બળવાન હોય ને મિથિલા મોટી હોય એમાં અમારે શું? મિથિલા ભલે નમિને બળવાન ગણે. એ એના ઘરનો બળવાન ! એમાં સુદર્શનને શું લાગે વળગે ! અમારે શા માટે એના હાથ નીચે દબાવું જોઈએ? આમ અરસ પરસ યુદ્ધના સંઘર્ષના સંગ્રામના ભડકા ધુંધવાઈ રહ્યા હતા. એક ચિનગારી ચંપાય એટલી વાર હતી, પછી તે યુદ્ધના લબકારા મારતી જવાળાઓ ફાટી નીકળવાની હતી. નમિરાજા રાજ્ય કરતા હતા એટલામાં એક નવીન ઘટના બની ગઈ જે કઈ અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના બને છે તે ઘટના પાછળ કેઈ ને કોઈ રહસ્ય રહેલું હોય છે. મિથિલાને વેત પટ્ટ હસ્તિ ગાંડે છે. આમાં પણ કેઈ સંકેત હોય તેમ લાગે છે. કુદરતે પુલના બે છેડા જુદા પડી ગયા છે તે સંધાવા માટે જાણે આ નિમિત્ત ઉભું થયું ન હોય ! આ પટ્ટ હસ્તિ પર રાજા સિવાય કઈ બેસી શકે નહિ. જેટલા રાજાના માન તેટલા પટ્ટ હસ્તિના માન. માત્ર નિમિરાજાને નહિ પણ આખી મિથિલાને એ શ્વેત પટ્ટ હસ્તિ પર ખૂબ પ્રેમ હતું. આ શ્વેત હાથી મરમ્ય હતે. ધવલવણું એની કાયા હતી. બે લાંબી દંતશૂળે એની કેઈ અનોખી શોભા હતી. એની ચાલમાં ચાહુ હતું. રાજમાર્ગ પરથી પસાર થતું ત્યારે સૌ એને પ્રેમભરી નજરે જોઈ રહેતા. " આ હાથી મર્દોન્મત્ત બની આલાન સ્તંભ તેડી નાંખીને ભાગ્યે. તેણે ગામમાં ખૂબ તેફાન મચાવ્યું. ભાગે તે એ ભાગ્યે કે કેઈના કબજામાં ન આવી શકે. - મિથિલાના મહાવતે આ હાથીને અંકુશમાં લેવા ખૂબ મથ્યા. એમણે વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવી જોઈ, પણ એ ન પકડાયો તે ન જ પકડાયે. મિથિલાના રાજમાર્ગોના મધ્યમાં થઈને એ શ્વેત હસ્તીએ દોટ મૂકી હતી. એ દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો, એ હાથીની પાછળ નમિરાજે રાજ્યના ગુપ્તચરે નિયુક્ત કર્યા જેથી હાથી કયાં જાય છે ને કે એને અંકુશમાં લે છે એ જાણી શકાય. વિષય કષાયના ઉન્માદે ચઢેલે જીવ પણ આ રીતે સંસારની દુર્ગતિ રૂપી અટવી તરફ દોડી રહ્યો છે. मनो धावति सर्वत्र मदोन्मत्त गजेन्द्रवत् । ज्ञानांकुशे समुत्पन्ने तस्य नो चलते मनः ॥ મદોન્મત્ત હાથીની જેમ મન અહીં તહીં જ્યાં ત્યાં દોડ્યા કરે છે. જ્ઞાન રૂપી અંકુશ દ્વારા એ મન રૂપી મદોન્મત્ત હાથી વશ થાય છે. જ્ઞાનરૂપી અંકુશવાળી વ્યક્તિનું મન કદાપિ ચલિત થતું નથી. આ પટ્ટહસ્તિ તે દેડતો રહ્યો. મિથિલાની સીમાઓ ઓળંગાઈ ગઈ કેટલાય વનવગડા આવ્યા ને ગયા. પર્વત પગ નીચેથી પસાર થઈ ગયા પણ એ વેત હસ્તી ને અટકે. ભૂખ લાગતી ત્યારે એકાદ વનનિકુંજને એ કચ્ચરઘાણ વાળી દેતે. તરસ ,* * * * * * Page #630 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૨૫ લાગતી ત્યારે હિલેળા લેતા શાંત-પ્રશાંત પરિજાતથી ભર્યા–ભાદર્યા સરોવરને એ ડહેલી નાંખતો. વિશ્રામની તે વાત જ ન હતી. મિથિલાની હદ તે કયારની ઓળંગાઈ હતી. વિંધ્ય પર્વતની હારમાળા હવે શરૂ થઈ. મિથિલાથી આ પ્રદેશ ખૂબ દૂર સુદૂર હતા. શ્વેત હાથીની કાયા હવે થાકી ગઈ હતી. વિંધ્યાચળથી સુદર્શન ખૂબ નજીક હતું. સુદર્શન એટલે કયું નગર ? ખબર છે કે આપને ? જ્યાં મણિરથ અને યુગબાહુ રાજ્ય કરતા હતા તે નગર. જ્યાં ચંદ્રયશ રાજા રાજ્ય કરે છે. મિથિલાથી આવેલો એ શ્વેત હસ્તિ, રત્ન વિંધ્યાચલમાં આવીને થંભી ગયો. એ ચદ્રયશના રાજ્યને વિસ્તાર ગણાતો હતો. નમિરાજનો આ હાથી સુદર્શન નગરની સીમામાં પહોંચીને ઉત્પાત કરવા લાગ્યો. ચંદ્રયશ પાસે આવેલી ફરિયાદ -હાથીના ઉત્પાતને કારણે સુદર્શનપુરની પ્રજા ઘણું ત્રાસ પામી ગઈ ત્રાસથી મુક્ત થવા પ્રજા રાજા ચન્દ્રયશની પાસે ગઈ અને પિતાની દુઃખદ કહાની રાજાને કહી. પહેલાના રાજાઓ પ્રજાનો પોકાર સાંભળીને બેસી રહે તેવા ન હતા. તે સમજતા હતા કે પ્રજા સુખી તે હું સુખી ને પ્રજા દુઃખી તે હું દુઃખી. તે પ્રજાને પોતાના સંતાન સમાન માનતા અને પ્રજા રાજાને પિતા સમાન માનતી. આજે તે રાજા પ્રજાનાં શત્રુ અને પ્રજા રાજાના શત્રુ બની ગયા છે. રાજાએ પ્રજાને પોકાર સાંભળ્યો. તે પ્રમાદ કરીને બેસી ન રહ્યા. કોઈને ઓર્ડર ન કર્યો. જાતે ઉભા થયા, મારી હાજરીમાં મારી પ્રજાને કઈ પ્રકારનું દુઃખ થાય તે પછી હું રાજા જ શાનેર પ્રજાને કઈ પ્રકારનું દુઃખ ન થાય એવી વ્યવસ્થા કરવી એ રાજા તરીકેનું મારું કર્તવ્ય છે. ચંદ્રયશ કોના પુત્ર છે એ ખબર છે ને? યુગબાહુ પિતા અને મયણરેહા માતાના પુત્ર છે, જે માતા પિતા સંસ્કારી, સદાચારી, શીલવાન હોય તેના સંતાનો પણ પવિત્ર જ હોય ને ! અરે! મયણરેહાએ તે શીલ સાચવવા કેટલા કષ્ટ વેઠયા પણ શીલ નથી છોડયું, એવી આદર્શ માતાને દીકરો ચંદ્રયશ છે. ચંદ્રયશ રાજાએ કહ્યું, આપ જાવ. હમણું તમારું દુઃખ દૂર કરું છું. ચંદ્રશે સૈનિકોને બોલાવ્યા ને કહ્યું કે મારી પ્રજા હાથીના ત્રાસથી દુઃખી થઈ રહી છે, માટે એ હાથીને જીતવા–વશ કરવા આપ સૈન્ય તૈયાર કરો. ચંદ્રયશ રાજા સિન્ય લઈને જ્યાં હાથી છે ત્યાં જાય છે. હાથીએ દૂરથી ચંદ્રયશને જો કે તે ઠંડા પડી ગયો. તેનું તોફાન બંધ થઈ ગયું. બધાને ખૂબ આશ્ચર્ય થયું કે જે હાથીને વશ કરવા કેટલા અંકુશો માર્યા, તેને વશ કરવા સેંકડો ઉપાયે કર્યા, છતાં કાબૂમાં ન આવ્યું, તે આજે ચંદ્રયશ રાજાને જોઈને ઠંડો પડી ગયો ને સૂઢ નમાવીને જાણે નમસ્તે કરતો હોય તેમ કરવા લાગ્યું. રાજાના મનમાં થયું કે આ હાથી ગાંડપણમાં મિથિલા નગરીને છોડીને છેક અહિં મારી નગરી સુધી આ માટે તેમાં જરૂર કાંઈ સંકેત હશે. ન બનવાનું બન્યું છે માટે ભાવિના ભણકારા એમાં છુપાયેલા હશે. ચંદ્રયશ રાજા હાથી પર બેસીને તેને હાથીખાનામાં લઈ ગયા અને માણસેને કહી દીધું, આ હાથીને તકલીફ ન થાય તે રીતે સાચવજે. હાથી કાંઈ બેલ નથી પણ તેને સંકેત છે કે કેટલાય Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ શારા રત્ન વર્ષોથી છૂટા પડેલા ભાઈને ભેગા કરવા છે, પણ ચંદ્રયશ અને નમિરાજ એકબીજાને ઓળખતા નથી, તેથી પહેલા તે આ શ્વેત હસ્તિના કારણે ખૂનખાર સંગ્રામ ખેલવા તૈયાર થશે. પરિગ્રહના કારણે ભાઈ ભાઈ લડવા તૈયાર થશે. પરિગ્રહ શું અનર્થ નથી કરાવતે ? પરિગ્રહના કારણે રાજ્ય રાજ્ય લડે છે. ભાઈ ભાઈ લડે છે, બાપ દીકરા લડે છે–અરે, કંઈક વાર તે ખૂન કરતા પણ અચકાતા નથી. જેના ઘરમાં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષમી આવી હોય છે ત્યાં સંપ હોય છે. તેને દાન દેવાનું મન થાય. ગરીબોના આંસુ લૂછવાનું મન થાય, દુઃખીને જોઈને તેના દિલમાં કરૂણાને ધોધ વહે. એક શહેરમાં એક મકાન પર લખેલું “શ્રીનિવાસ”. શ્રી એટલે પૈસે અને નિવાસ એટલે રહેઠાણ. પૈસે જ્યાં રહે છે એ જગ્યા. એ મકાનમાં શેઠ વસે છે, એમનું નામ પણ શ્રીનિવાસ, નામ પ્રમાણે ગુણ છે. શેઠને ત્યાં લક્ષમી ઘણી છે. ધંધે સારે છે, શહેરના નામાંકિત ઝવેરી છે, હીરા, મોતી, પન્ના, નીલમ અને માણેક બધું વેચે છે. સાથે શાહુકાર પણ છે. ભારે વ્યાજ લઈને લોકોને પૈસા ધીરે છે. સંપત્તિ ઘણું પણ શેઠ કંજુસ ઘણા, ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા કંજુસીયા. એક વખત એક ગરીબ બ્રાહ્મણ જાણે ગરીબીને સાક્ષાત્ અવતાર ! એ બ્રાહ્મણ ઘેર ઘેર ભીખ માંગી રહ્યો છે. તેની સાથે એક બાળક છે. એને જોઈ આપવી છે. જે કઈ દાતાર મળી જાય ને ખર્ચની સગવડ કરી આપે તે માટે તે ફરતો ફરતો શ્રીનિવાસના બંગલે આવ્યો. તેના મમાં છે કે આ શેઠ બહુ શ્રીમંત છે, તે મારી ટહેલ પૂરી કરશે. તેણે કહ્યું, ટહેલિયા ભગતની ટહેલ છે ને દાતારને મન સહેલ છે. હે દયામૂર્તિ ! અનાથના નાથ! મારા પુત્રને જનોઈ આપવી છે. તે જોઈને ખર્ચ મને આપો ને! . શેઠ તો ભારે કંજુસીયા ! એમણે તે ગુસ્સે થઈને કહ્યું, મહારાજ ! આગળ ચાલતા થઈ જાવ, અહીં કંઈ નહિ મળે. બ્રાહ્મણ કહે-શેઠ! ભગવાને તમને ઘણું આપ્યું છે તો અમારા જેવા ભિક્ષુકને કંઈક આપે. થોડું આપશે તે ભગવાન તમને ઘણું આપશે. શેઠ કહે–ભગવાને તમારા જેવા ભિખારા માટે ધન આપ્યું હશે કેમ? આ ધન કંઈ મફત નથી મળ્યું. શરીરના પાણી ઉતર્યા છે પાણી! મારે ઘન કંઈ ઉડાવી દેવું નથી. બ્રાહ્મણ કહે–ગરીબને દાન દેવાથી તમને અનેક ગણું મળશે. દાન દેવાથી ધન ઘટશે નહિ પણ વધશે. શેઠને તે ભારે ગુસ્સે ચઢય. નેકરને કહે છે, આ ભિખારાને અહીંથી દૂર કર, ન જાય તે લાકડી મર, એને ક્યાં ખબર છે કે મારી સાથે વાત કરવાના પણ પૈસા પડે છે! નોકરે એને ત્યાંથી હઠાવવા પ્રયત્ન કર્યા પણ એ ભારે હઠીલે ! છેવટે લાકડીના માર મળ્યા, ત્યારે ત્યાંથી ખસ્યો. પણ થોડે દૂર જઈને ઉભે રહ્યો. આ શેઠ તે પિતાની દુકાને ગયા. - શેઠાણની ઉદારભાવના –થોડી વાર થઈ એટલે પાછો બ્રાહ્મણ ત્યાં આવીને ઉભો રહ્યો. શેઠાણી ઓટલા પર બેઠા હતા. તેમના મનમાં થયું કે આ બિચારો કયારને કરગરે છે પણ શેઠ તે મખ્ખીચુસ, પૈસા તે ન આપ્યા પણ માર મારીને કાઢી મૂક્યો. Page #632 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૨૭ તેમના દિલમાં દયા આવી. બિચારાના પાપકર્મનો ઉદય હશે ત્યારે તેને ભીખ માંગવાને વખત આવ્યો ને ! આપણી પાસે છે તે માંગે છે. તેને કંઈક આપવાનું મન થયું, પણ પાસે કંઈ હતું નહિ. આ શેઠ તે એવા ભારે લેભયા કે કોઈ દિવસ શેઠાણીને વાપરવા બે પાંચ રૂપિયા પણ આપતા નથી. શેઠાણી વિચારે છે કે શું આપુ? વિચારમાં ને વિચારમાં તેને હાથ નાક પર ગયો ને નાકની નથણી હાથમાં આવી. શેઠાણીએ કાંઈ પણ વિચાર ક્યા વિના બ્રાહ્મણને નથણ દઈ દીધી. ભિક્ષુક કહે બેન ! તમારું ભવભવ કલ્યાણ થજે. એમ આશીર્વાદ આપ્યા. કયાં શેઠની કૃપણ ભાવના ને કયાં શેઠાણીની ઉદાર ભાવના ! બ્રાહ્મણ વિચાર કરે છે, મને જલ્દી અહીંથી જવા દે, જે શેઠ આવી પહોંચશે તે આ આપેલું પણ પાછું લઈ લેશે. એમ વિચારીને તે ત્યાંથી રવાના થયે. નથણી જોતા શેઠને જાગેલે ક્રોધઃ- બ્રાહ્મણ વિચાર કરે છે મારે નથણીની જરૂર નથી. જરૂર છે પૈસાની, તે નથણું વેચીને પૈસા મેળવી લઉં. શહેરમાં તે ઝવેરીની ઘણી દુકાને. કેટલીય દુકાનોમાં ફર્યો. કોઈએ સો રૂપિયા કહ્યા, કેઈએ બસો કહ્યા, તે કેઈએ પાંચ કહ્યા. એક પ્રમાણિક વહેપારી હતા તેણે કહ્યું. આપ પિલી મોટી દુકાને જાઓ. આ તમારી વસ્તુ મૂલ્યવાન છે, હિરે ડાઘ વગરને ચેખો છે, તમને હજાર બે હજાર રૂપિયા મળશે. બ્રાહ્મણ ફરતો ફરતે શહેરના મોટા નામાંક્તિ ઝવેરીની દુકાને આવ્યા. દુકાને મુનીમ બેઠા હતા. તે ઝવેરાત પારખવામાં હોંશિયાર હતો. જ્ઞાની કહે છે આ જીવ ગમે તેટલી ડીગ્રી મેળવે, કિંમતી રત્નોને પારખવામાં હોંશિયાર થઈ જાય પણ જ્યાં સુધી તેણે આત્મા રૂપી રત્નને ઓળખ્યું નથી, તેની પિછાણ કરી નથી, ત્યાં સુધી તે સાચે ઝવેરી નથી. જો કંઈ પણ પ્રાપ્ત કરવા જેવું હોય તે તે તારો આત્મા છે. આત્માને પ્રાપ્ત કરવાના પુરૂષાર્થ સિવાય બીજે કઈ પુરૂષાર્થ કરવા જેવું નથી. આત્મા સિવાય કંઈ પણ મેળવવા જેવું ન લાગે ત્યારે એમના માર્ગો તારા પ્રયાણનો પ્રારંભ થશે. આત્માને મેળવવા માટેના પુરૂષાર્થમાં તું લાગી જઈશ ત્યારે તું યેગી બનીશ. મેગી બન્યા વિના આત્માની પ્રાપ્તિ નહિ થાય. આત્માની પ્રાપ્તિ એટલે કર્મમુક્ત અવસ્થાની પ્રાપ્તિ. - બ્રાહ્મણ ફરતે ફરતે શહેરના પ્રખ્યાત ઝવેરીની દુકાને ગયો. ગાદી પર મુનિમ બેઠા હતે. એણે નથણી જોઈને બે હજાર રૂપિયા કિંમત કરી. બ્રાહ્મણના મનમાં લોભ જાગે કે હજુ મને નથણીના વધારે પૈસા મળશે. એટલે નથણી પાછી માંગી. મુનીમે શેઠને કહ્યું, આ નથણીના બે હજાર આપવાના કહું તે ય આ બ્રાહ્મણ માનતા નથી. શેઠે નથણી જેઈને બ્રાહ્મણને કહ્યું, મહારાજ ! લેવા હોય તો બે હજાર લે, નહિ તો ચાલતી પકડો. બ્રાહ્મણને થયું બસ, હવે કસ આવી ગયો લાગે છે. હવે વધારે નહિ મળે એટલે બે હજાર રૂપિયા લઈને રવાના થયો. નથણી જોઈને શેઠ વિચારમાં પડી ગયા કે આ નાકની નથણી મારી પત્નીની લાગે છે. શું તેણે આ નથણી આ બ્રાહ્મણને દાનમાં દઈ દીધી હશે ! તેમના પેટમાં તો તેલ રેડાયું. જે એક પેસે ન છોડે તેના બદલે પત્નીએ નથણ દઈ દીધી! લાવ ઘેર જઈને તપાસ કરું. Page #633 -------------------------------------------------------------------------- ________________ પર૮ શારદા રત્ન શ્રીનિવાસ શેઠ તે દુકાનેથી ઉડ્યા ને ઉપડ્યા ઘર ભણી. ન તે પાઘડી બાંધી કે તો પગરખા પહેર્યા. ઘરમાં પેસતા શેઠાણીને કહ્યું કે તમારા નાકની નથણી આપે. નાકમાં નથણી કેમ નથી? એ ક્યાં ગઈ? જે પત્ની કહે કે મેં નથણી દાનમાં આપી દીધી છે. તે તે તેનું આવી જ બને. એટલે અસત્ય બોલ્યા કે નથણીને હીરો ઢીલ પડ્યો છે માટે પેટીમાં મૂકી છે. શેઠ કહે જાઓ, અબ ઘડી લઈ આવે. શેઠાણી તે અંદર રૂમમાં ગયા પણ પેટી કેવી ને નથણી કેવી? એ જાણતી હતી કે નથણે તો ગરીબ બ્રાહ્મણને આપી દીધી છે. પણ હવે શું થાય ? પોતે એક દાનધર્મ કરતાં બીજો અધર્મ . શેઠ પાસે અસત્ય બલવું પડ્યું. એક જુઠું સાત જુઠ્ઠાણુને જન્મ આપશે. મારા પતિ જાણશે તે મને મારી નાંખશે. ધિક્કાર છે આ જીવતરને ! આના કરતાં મરી જવું સારું. એના સસરા અફીણ પીતા હતા એ અફીણ બહાર કાઢ્યું. એક વાડકામાં ઘળ્યું ને પીતા પહેલાં પ્રભુને પ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી થઈને વાડકે લઈને પીવા જય છે ત્યાં ટપક કરતું વાડકામાં કંઈક પડ્યું. શેઠાણીએ જોયું, અરે, આ તે નાકની નથણી! એ તે રાજી રાજી થઈ ગઈ. ભગવાને પોતાની લાજ રાખી. તે દેડીને પતિની પાસે ગઈ ને કહ્યું, લો નાકની નથણી! હીરો જરા ઢીલો પડ્યો છે. શ્રીનિવાસે નથણી હાથમાં લઈને જઈ તે બરાબર પોતાની નથણી છે. તે ખિસ્સામાં પડી છે તે નથણી - કોની? શેઠે ખિસ્સામાં હાથ નાંખ્યો. નથણ કાઢી બરાબર એક સરખી. શેઠાણીએ નથણ દાનમાં આપી હતી તે બધી વાત કરી. દાનના પ્રભાવે એ નથણું પાછી બીજી આવી પણ ગઈ. આ જોઈને શેઠની આંખ ખુલી ગઈ. એમણે પત્નીને કહ્યું. તું મારે ગુરૂ! તે મને અંધને દેખતો કર્યો. હવે હું મને જે લક્ષમી મળી છે તેને સદુપયોગ કરીશ. હવે તે શેઠે છૂટા હાથે દાન કરવા માંડયું. દાન કરતા જાય ને પ્રભુના ગીત ગાતા જાય. તેમને હવે દાનનો મહિમા સમજાઈ ગયો. જ્ઞાની કહે, છે તમે ધનના દાસ ન બને, પણ સ્વામી બનો. આજે માનવી ધનમાં સુખ માની એમાં મશગૂલ રહ્યો છે, અને જ્યારે ધન મળે છે ત્યારે ધન પર પોતાને અધિકાર સ્થાપિત કરવાને બદલે એને દાસ બની જાય છે. ધન એને આધીન નથી રહેતું, પણ એ ધનને આધીન બની જાય છે. એ સંસારના સુખો, વિલાસ અને આરામના ભક્તા બનવા ચાહે છે, પણ ભોક્તા બનવાને બદલે એ ભાગ્ય બની રહે છે. ભેગે એને આધીન રહેતા નથી, પણ એ ખુદ ભોગોને આધીન બની જાય છે. માનવીની આ કેવી પરાધીનતા ! એ પરાધીનતામાં પણ સુખનો આભાસ જોઈ રહ્યો છે. જે દાસને બદલે તમે સ્વામી બનવા માંગતા હો તે ધર્મનો આશ્રય લે. ધર્મનું સ્વરૂપ સમજીને એને આશ્રય લે. તે તમે ધન અને વિલાસના દાસ નહિ બને, પણ એના સ્વામી બની શકશે. ધર્મને ન સમજનારો પિતાના ધનનો સદુપયોગ નથી કરી શક્તા. જે પોતાની ઈચ્છાનુસાર શુભ કાર્યોમાં એનો ઉપયોગ નથી કરી શકતે, એ માણસ ધનને દાસ છે. એનાથી ઉલટું જે ધર્મને સમજી લે છે તે પોતાના ધનને તુરછ સમજીને પોતાની ઇચ્છાનુસાર શુભ કાર્યોમાં વાપરી શકે છે, માટે એ ધનને સ્વામી છે. - Page #634 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પર૯ ચંદ્રયશ વિચારે છે કે હાથીને વશ કરવાથી પ્રજાનું દુઃખ દૂર થયું અને મને પણ હાથીનો લાભ થશે. આ હાથી તો જાણે મારે માટે ન આવ્યા હોય! આ બાજુ નમિરાજાના માણસોએ જઈને બધી વાત કરી. મહારાજા ! આપનો પટ્ટહસ્તિ મર્દોન્મત્ત થઈને ભાગી ગયો હતો. અમે તેને વશ કરવા ઘણું પ્રયત્નો કર્યા, પણ તે કંઈનાથી વશ ન થયો, અમારા બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. તે જંગલમાં ભાગી ગયો. આખરે તે હાથી આપણી સીમાને ઓળંગી માલવપતિ ચંદ્રયશ રાજાના રાજ્યની હદમાં દાખલ થઈ ગયો. આપણે તે હાથી મિથિલા નગરીમાં ખૂબ ત્રાસ વર્તાવવા લાગ્યો. પ્રજાને રંજાડવા લાગે. પ્રજાને હેરાન પરેશાન કરી દીધી. તેને વશ કરવા બધાએ ઘણા પ્રયત્નો કર્યા પણ તે વશ ન થયો. છેવટે ન બનવાનું બની ગયું. નમિરાજા કહે શું બન્યું ? ચંદ્રયશ રાજા સૈન્ય લઈને હાથીને વશ કરવા આવ્યા. ન જાણે શું સૂઝયું કે તે હાથી અમને વશ ન થયો, પણ ચંદ્રયશ રાજાને દૂરથી આવતા જોયા કે તે ઠંડોગાર બની ગયો અને તેમને સહજ રીતે વશ થઈ ગયો. હાથીને વશ કરી માલવપતિ જ્યારે તે હાથી ઉપર બિરાજ્યા અને તેની ઉપર ચામર ઢોળાવવા લાગ્યા ત્યારે તે માલવપતિ એવા શોભતા હતા કે જાણે ઈન્દ્ર જોઈ લો. હાથીને તે રાજાના હાથમાં જતે જોઈ અમને બધાને ઘણું દુઃખ થયું પણ અમે ત્યારે શું કરી શકીએ ? આખરે અમે વિવશ થઈને પાછા આવ્યા છીએ અને આપને બનેલી હકીકત કહી રહ્યા છીએ. આ વાત સાંભળીને નમિરાજાને ખૂબ દુખ થયું. સૌને સૌનું સ્વમાન વહાલું હોય છે. મારો પટ્ટહસ્તિ કેમ જવા દેવાય ? તેમના મનમાં ક્રોધ આવ્યું. આંખ લાલાળ થઈ ગઈ. તે કહેવા લાગ્યા કે તમે લોકેએ અત્યાર સુધી મને એ સમાચાર કેમ ન આપ્યા ? મહાવતે કહ્યું, અમને એવો વિશ્વાસ હતું કે અમે હાથીને વશ કરી લઈશું પણ અમારે એ વિશ્વાસ છેટે નીકળ્યો, અને અમે હાથીને વશ કરી શક્યા નહિ. હવે નમિરાજા હાથીને પાછો મેળવવા માટે શું કરશે તેના ભાવ અવસરે ચરિત્ર-બાળકને રડાવવા માટે ઉપાય શોધતા રાજા : રાજાએ બંને લાડવા પિતાના બાળકોને ખવડાવ્યા. રાજાના હૃદયમાં બંને રાજકુમારમાંથી કેણ રાજા બનશે અને તેના અશ્રુબિંદુ મોતી બનશે તે જોવા માટે અધીરાઈ આવી છે. આ બંને બાળકે પુણ્યવંતા છે. એમને રડવાની ખબર નથી. પુણ્યશાળી જીવોના કજીયા ન હોય, રડવાનું ન હોય, તેમજ ભૂખારવા ન હોય. તેમના પેટ ભરેલા હોય. હવે છોકરાઓને રડાવવા કેવી રીતે ? રાજાને રાત્રે ઉંઘ પણ નથી આવતી. રાત્રીના ચાર પ્રહર ચાર વર્ષ જેવા થઈ પડ્યા. જ્યારે સવાર પડે ને એ અદ્દભૂત દશ્ય નિહાળું ! મનમાં વિચારના તરંગે ઉઠે છે. કદાચ આ રંકની સોગાદને ચમત્કાર પ્રકાશ પામે તો એને કઈ રીતે સન્માનવો ? અરે ! રૂદન વિના આંસુના મેતી કઈ રીતે પ્રાપ્ત થાય? એ માટે કુમાર પાસે કેવો પ્રવેગ કરવો ? શું એમને માર મારવો ? ના.ના.. આશા અને અરમાન ભર્યા લાડીલા કુમારોને ફૂલની માફક જાળવ્યા છે. એમને વિના કારણે તાડનને અત્યાચાર કેમ થાય? Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શારદા રત્ન ફૂલની માળા પહાડને ભાર કેમ સહી શકે? શું ત્યારે કઠેર વચન કહેવા? દુનિયામાં વચન પરિષહ દુર્લભ મનાય છે. વચનના તીર્ણ બા અંતરના મર્મસ્થાનેને ભેદી નાંખે છે. એ મર્મસ્થાન ભેદાતા નયન કિનારા આપોઆપ અંતરના આંસુથી ભીંજાયા વિના રહેતા નથી. બાળકે માટે રૂદન એ સ્વાભાવિક પ્રકૃતિ છે, પણ વગર વાંકે કઠોર શબ્દો કહેવાની પિતૃ હૃદયની હામ હતી નહિ. તે હવે કરવું શું? એક બાજુ પિતૃહદય અને બીજી બાજુ આશ્ચર્યદર્શનની અતિ જિજ્ઞાસા. અંતે રાજાએ મનમાં એક નિશ્ચય કર્યો. - રાજા સવારમાં ઉઠયા. વાતાવરણ શાંત હતું, મંદ મંદ શીતળ હવા આવતી હતી, પણ રાજાના મનમાં શાંતિ નથી. તેમનું ચિત્ત આંસુમાંથી ક્યારે મોતી બને એમાં હતું. ત્યાં બારણે અવાજ આવ્યો. બારણું ખોલ્યું તે બંને કુમારોને જોયા કુમારોએ આવીને પિતાને વંદન કર્યા. રાજા મૌન બેસી રહ્યા. કુમારો વિચારમાં પડયા. દરરોજ પ્રેમથી મીઠી ભાષાથી બોલતા પિતાજી આજે કેમ બેલતા નથી, અને આપણને જોતાં આને કેમ બંધ કરી દીધી હશે? રોજ આપણે દર્શન કરવા આવીએ તે આપણને બાથમાં લઈ લેતા ને આજે સામું પણ જોતા નથી. શું આપણુથી કાંઈ અપરાધ થયો હશે ? આપણી કઈ ભૂલ થઈ ગઈ હશે? બંને કુમારોના દિલ આકુળ વ્યાકુળ બની ગયા. - અણધાર્યા વિષમ પ્રસંગેનું અણધાર્યું આક્રમણ ભલભલા વીરોને પણ એક પળ વિચારમાં મૂકી દે છે, તે આ બિચારા નાના ફૂલડા, આ ઝંઝાવાતના ઝપાટાને કેવી રીતે સહન કરી શકે ? બંનેના શરીર ભયથી ધ્રુજવા લાગ્યા. લળી લળીને પગે લાગે છે. | બાપુજી! અમારો શો વાંક ગુને છે કે આજ અમારા સામી મીઠી દૃષ્ટિ પણ કરતા નથી. 'હવે આપણું શું થશે? બીકના માર્યા કુમારોએ ગઈકાલની આખી દિનચર્યા તપાસી. ક્યાંય પણ પિતાજીને ન ગમતું કે તેમની આજ્ઞા વિરૂધ્ધ કંઈ કર્યું નથી ને? સમયના પાના ઉકેલીને ફરી ખૂબ ધ્યાનપૂર્વક તપાસ્યા છતાં ક્યાંય પણ રાજાના ગુસ્સાનું કારણ મળ્યું નહિ. તેઓ આશ્ચર્યમાં પડ્યા. શું હશે ? કયાંય અઘટિત તે કર્યું નથી, તેથી મનમાં શાંતિ થઈ. નાનકુમાર કહે ભાઈ! આપણે જલદી જલદી પિતાજીને નમન કરીને બહાર જતા રહીએ. પિતાજી તે આંખે ખેલતા નથી ને સામું જોતા નથી. મેટેભાઈ કહેપિતાજીના અંતરના આશીર્વાદ ન મળે ત્યાં સુધી નમસ્કાર શા કામના ! તું થોડી ધીરજ રાખ. હમણું પિતાજી આંખ ખેલશે. પાછળ ફરતાં હાથ લાગતા, ફૂલદાનીઓ ફૂટી ગઈ ક્રોધાતુર રાજા ખૂબ બન્યો, બંનેને લાકે માર્યો. આ પ્રમાણે બેલતા કુમાર જરા પાછળ દષ્ટિ કરવા ગયો ત્યાં નહીં જેવા હાથના ધક્કાથી ફૂલદાની ગબડીને નીચે પડી ગઈ ને ફૂટી ગઈ. પહેલાં તે રાજાને મન ફૂલદાનીની કિંમત ન હતી, પણ આજે તે ફૂલદાની તૂટતા રાજાને નિમિત્ત જોઈતું હતું તે મળી ગયું. નિમિત્ત મળતાં તણખાને દાવાનળ બને છે, ફૂલદાની પડવાના અવાજથી રાજાએ આંખો લી., પણ આંખમાં ખુન્નસ ઉભરાયું, મુખ પ્રાધથી લાલચેળ બની ગયું. રાજાએ Page #636 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૩૧ ગુસ્સામાં કુમારોને ન કહેવાના શબ્દો કહ્યા. મુખમાંથી વચનાગ્નિની વર્ષા વરસવા માંડી. આ સાંભળીને કુમારા તે સ્થિર બની ગયા ને વિચાર કરવા લાગ્યા કે આજ દિન સુધીમાં પિતાજીને ગુસ્સા કરતાં જોયા નથી. ને આજે આટલા બધા ગુસ્સા કેમ ? રાજા કહે છે કેમ, આજે શુ* કરવા ધાર્યું. છે ? સમયને ઓળખતા નથી શીખ્યા ? તમારે મન દરેક પ્રસંગેા સરખા જ છે કેમ ? ફૂલદાની તૂટી ગઈ તા ખેર ! પણ મારા ધ્યાનમાં સ્ખલના કરનાર બદમાશે ! નીકળી જાઓ ઘરની બહાર. હવે તમારું મુખ મને બતાવશે નહિ. કાઈ દિવસ એક પણ શબ્દ ન ઉચ્ચારનાર પિતાજીના મુખમાંથી આજે આ શબ્દો નીકળ્યા. તેથી કુમારના મનમાં અનેકાનેક કલ્પનાના ઘેરા વાદળા સડસડાટ ચાલી રહ્યાં. હૈયામાં થડકારા શરૂ થયા, છતાં હિંમત રાખી, રાજાના ચરણમાં મસ્તક નમાવી નમ્રતાથી ખેાલ્યા, પિતાજી ! અપરાધની ક્ષમા યાચીએ છીએ. મહારાજાની આંખેા તા કુંવરની આંખેા સામે જોઈ રહી હતી. કારે એ આંખાના પાણી મેાતીની વર્ષા કરે ? રાજાની ધીરતા ખૂટતી નથી. છેવટે કુમાર જ્યાં મસ્તક નમાવે છે ત્યાં ક્રોધના પારા આસમાને ચઢયો. યુવરાજને જોરથી ત્રણ તમાચા લગાવી દીધા. યુવરાજની આંખમાં આંસુ આવી ગયા. જીવનમાં પહેલી જ વાર આવા માર પડવાથી કુમારોના નયનમાંથી શ્રાવણ-ભાદરવા વરસવા લાગ્યા. રાજાની આંખેા વારાફરતી બંને કુમારાના નીકળતા આંસુએ તરફ હતી કે હમણાં મેાતીના ઢગલા થશે. રાજાની જિજ્ઞાસા વધતી હતી, પણ મેાતીના બદલે અશ્રુ ત અશ્રુ રહ્યા. હનું રાજા મેાતીની લાલસાથી કુમારાને ફરી વાર મારશે ને ત્યાં શુ` બનશે, તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન, ૫૭ ભાદરવા સુદ ૧૫ રવીવાર તા. ૧૩–૯–૮૧ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનેા ! શાસનના શણગાર, અવનીના અણુગાર એવા અનંત જ્ઞાની ભગવંતાએ ભવ્ય જીવોના આત્મઉત્થાન માટે આગમની પ્રરૂપણા કરી. વર્તમાનકાળમાં પચમ આરામાં આગમ એ આત્માની ઉન્નતિ કરાવનાર પથદીપક છે. એવા જિનાગમને મહાપુરૂષોએ ઘણી ઘણી ઉપમાઓ આપી છે. તેમાં મુખ્ય આઠ ઉપમાઓ છે. (૧) સૂર્ય :—સૂર્ય જેમ પાતાના પ્રકાશ વડે ખાદ્ય પદાર્થોને પ્રકાશિત કરે છે, તેમ જિનાગમ પણ તેનું અધ્યયન કરનારને લેાકાલેાકના ભાવને જણાવે છે. (૨) ચંદ્ર :—ચંદ્ર જેમ પેાતાની શીતળતા વડે જગતને આનંદ આપે છે, તેમ શ્રી જિનાગમ પણ જગતને નિજસ્વરૂપ (જ્ઞાન–દન)માં ૨મણુતા રૂપી આનંદને પમાડે છે. (૩) દિપક :—દિપક જેમ અંધકારના નાશ કરે છે, તેમ જિનાગમ પણ આંતર તિમિર-માહાંધકારના નાશ કરે છે. (૪) દૃણુ :—દર્પણુ જેમ તેની અંદર જોનારને પેાતાની આકૃતિ બતાવે છે, તેમ શ્રી જિનાગમ પણ તેનુ અધ્યયન કરનારને પેાતાનું આત્મસ્વરૂપ બતાવે છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શારદા રત્ન (૫) અગ્નિ –અગ્નિ જેમ ઈન્જનને બાળે છે, તેમ જિનાગમ જ્ઞાન રૂપી અગ્નિ, કર્મરૂપી ઈન્જનને બાળવાનું કામ કરે છે. (૬) ઔષધ –ઔષધ જેમ શરીરના રોગોને મટાડે છે, તેમ આગમરૂપી ઔષધ મિથ્યાત્વાદિ આત્માના ભવરોગોને મટાડે છે. (૭) આંખ –આંખ જેમ જોનારને માર્ગ અને ઉન્માર્ગ બતાવે છે, તેમ આગમ પણ તેના ભણનારને સન્માર્ગ-ઉન્માર્ગનું ભાન કરાવે છે. " (૮) હાટ હાટ જેમ અનેક કરિયાણાઓનું સંગ્રહસ્થાન હોય છે, તેમ શ્રી જિનાગમ પણ અનેક શાસ્ત્રો અને તેની વ્યાખ્યાઓનું સંગ્રહસ્થાન છે. જિનવચન સાંભળવાથી શ્રમ દૂર થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના વિવિધ તાપ શમે છે. જડતાને ઉરછેદ થાય છે. સમતાભાવની વૃદ્ધિ થાય છે. તથા ઇન્દ્રિયો રૂપી અશ્વો અને મન રૂપી વાનર વશમાં આવે છે. જિનવચનને શાસ્ત્રમાં નેલની પણ ઉપમા આપી છે. નર્વેલ એક જાતની વનસ્પતિ છે, કે જેને સુંઘવાથી નોળિયાને સર્પદંશથી ચડેલું ઝેર ઉતરી જાય છે, તેવી રીતે જીવને મેહરૂપી ફણિધરના ડસવાથી ચઢેલું રાગરૂપી વિષ નિરંતર જિનવચનનું ભાવપૂર્વક શ્રવણ કરવાથી ઉતરી જાય છે. જિનવચનની શ્રીઠાશ, અમૃત, દ્રાક્ષ, ખાંડ અને ઈક્ષરસની મીઠાશ કરતાં પણ અનંત ગણ અધિક છેઃ જિનવચન ઉત્તમ મંત્ર સમાન અને અપૂર્વ રસાયણ સમાન છે. નિરંતર જિનવચનનું 8 શ્રવણ કરનારને નિત્ય નવીન નવીન સંવેગ, વૈરાગ્ય, વિષય સુખ પ્રત્યે ઉદાસીનતા, મેક્ષાભિલાષા, આત્મરમણતા તથા રાગદ્વેષની મંદતા વગેરે ચઢિયાતા ગુણે પ્રાપ્ત થાય છે. અથવા જિનવચન રૂપી જહાજ જેને પ્રાપ્ત થાય છે તે જીવ આ સંસાર-સાગરને સહેલાઈથી તરી જાય છે. મહાપુરૂષો કહે છે કે જિનવચનરૂપી સૂત્રમાં પરોવાયેલ જીવરૂપી સેય આ ભવચક્રમાં કદી પણ ખવાઈ જતી નથી. ભાવથી પ્રાપ્ત કરેલ જિનઆગમનું એક સૂત્ર પણ આ જીવને સંસાર સાગરથી તારવા માટે સમર્થ બને છે. આવા જિનાગમના પ્રણેતા પરમાત્મા પ્રભુને આપણે સૌથી પ્રથમ નમસ્કાર કરીએ છીએ. પરમાત્માને પ્રણામ કરતા પહેલાં તેમને ઓળખવાની જરૂર છે. આત્મા બે પ્રકારના હોય છે. પરમ અને અપરમ. ઘાતી કર્મને ક્ષય થઈ જવાથી કેવળજ્ઞાનના પ્રકાશમાં જેમણે સમગ્ર બ્રહ્માંડન, લેક અને અલકને જોયા છે. એવા પ્રભુની વાણી સાંભળવાથી બધી શંકાઓ દૂર થઈ જાય છે. તે છે અરિહંત પરમાત્મા, તેમાં કેવળીને પણ સમાવેશ થઈ જાય છે. તેમના સિવાયના બીજા બધા “અપરમ આત્મા છે. આપણે “અપરમ આત્મા છીએ. અપરમ આત્મા પરમ આત્માને પ્રણામ કરે, તેમની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, તેમનું ધ્યાન ધરે, તેમણે બતાવેલ માર્ગ પર પોતાનું જીવન જીવે તે અપરમ પરમ બની જાય છે. આવા પરમાત્મા પ્રભુની વાણી સાંભળવાથી જીવને મહાન લાભ થાય છે. સૂત્રકાર કહે છે – Page #638 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પ૩૩ सवणे णाणे य विन्नाणे, पच्चखाणे य संजमे । अणण्हर तवो દેવ, વોવાળે ગરિયા સિદ્ધિ ।। વીતરાગ વાણીના શ્રવણથી જીવને જ્ઞાન થાય. આ જગતમાં સાંભળવા લાયક શ્રી સજ્ઞભાષિત વચન છે. તે સિવાય બીજું સાંભળવા લાયક નથી. સર્વજ્ઞભાષિત વચના આત્માને વસ્તુ સ્વરૂપના સાચા ખ્યાલ કરાવે છે, તેથી આત્માની બ્રાન્તિ નાશ પામે છે. સ'સારના અનંત દુઃખાને સુખ રૂપ માનવા અને સંસારથી છૂટકારા રૂપ મુક્તિના અનંત સુખાને દુઃખ રૂપ માનવા એ જીવની અનાદિકાળની મિથ્યા ભ્રાન્તિ છે. જિનભાષિત વચનાને વારંવાર સાંભળવાથી, વિચારવાથી, હૈયામાં જચાવવાથી ભ્રાન્તિ નાશ પામે છે, અને સત્યનું યથાર્થ દન થાય છે. ભગવાન દશવૈકાલિક સૂત્રમાં ખેલ્યા છે— सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । સમય વિ. નાળફ સોન્ના, ન સેવત' સમાયરે । અ.૪, ગા. ૧૧ સત્ય શ્રવણથી આત્મા કલ્યાણના માર્ગ કયેા છે ને પાપના માર્ગ કર્યા છે, તે ઓળખી શકે છે. શ્રવણથી વિકાસના રાહુ અને વિનાશનો રાહ જાણી શકાય છે. પ્રગતિનો અને પતનના રાહ પિછાણી શકાય છે. સ'સારના અને સયમના, એક રાગના અને એક ત્યાગના માર્ગ જાણી શકાય છે. શ્રવણુનું કાર્ય માર્ગ બતાવવાનું છે. કયા રસ્તે ચાલવું તેની પસંદગી આત્માએ જાતે કરવાની છે. એ તા માત્ર દૃષ્ટિ આપે છે. ચાલવાનું કામ પગનુ' છે, પણ એક વાત છે કે શ્રવણ ગાંઠ પડી ગયેલી ગૂંચને ઘણી ખૂબી પૂર્વક ઉકેલી આપે છે. જ્યાં મેાટા મેાટા રાજનીતિજ્ઞાની મતિ પણ મૂઝાઈ જાય છે, ત્યાં એક સામાન્ય માનવીની સાધારણ વાત પણ તેની ગૂ*ચ ઉકેલવામાં સહાયભૂત નીવડે છે. મૌર્ય વંશના ઇતિહાસની વાત છે. એક વખત સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણકય ફરવા નીકળ્યા. ચાણકય ઘણા માટો કુશળ, નીતિ નિર્માતા હતા. હજુ નંદરાજાનું સામ્રાજ્ય વી રહ્યું હતું. તે ફરતા ફરતા કાઈ મહત્વ ભરી ચેાજનાની વિચારણા કરી રહ્યા હતા.. ફરતાં ફરતાં તેઓ એક નાના ગામડામાં પહાંચ્યા. ત્યાં એક વૃદ્ધ માતાના ઘેર જઈ પહેાંચ્યા. આ માતા કંઇ શ્રીમંત કે ધનવાન નથી પણ તેની હૃદયની સપત્તિ વિશાળ હતી. અતિથિ માટે તેને પૂજ્યભાવ હતા, એટલે તેણે ચાણકય અને ચંદ્રગુપ્તનુ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. ગામડામાં કેટલીક વખત એવા ભાવિક આત્માએ મળી આવે છે કે અલ્પ સમયના પરિચયમાં તે આપણું મન હરી લે છે અને તેમની પાસે રોટલા છાશ જે કંઇ હાય તે પ્રેમથી આપે છે. તેના લૂખા સૂકા રેાટલામાં સ્નેહની સ્નિગ્ધતા એટલી બધી હાય છે કે શુદ્ધ ઘીની ચીકાશ પણ તેની સામે કંઇ વિસાતમાં નથી. આ વૃદ્ધ માતાનું ઘર તો નાનું હતું, પણ હૃદય ઘણું વિશાળ હતું. એટલા માટે તેણે પ્રેમપૂર્વક એ બંનેને પેાતાના ઘરમાં રહેવા દીધા. આ માતાને એ ખબર પણ ન હતી કે આ બંને ભારતના ભવિષ્યના ભાગ્ય નિર્માતા છે. તે તા તેમને અતિથિ માનતી હતી. અને તેથી એ રીતે તેણે અતિથિ-સત્કાર કર્યાં હતા. પાતાના ઘરમાં જે લખું Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શારદા રત્ન સૂકું હતુ તે તેણે તેમને પ્રેમથી જમાડ્યું. સાંજે તે માતાના છોકરા ખેતરમાં મહેનત મજુરી કરીને આવ્યા. આખા દિવસના થાકથી તેના પગ થાકયા હતા અને ભૂખ કકડીને લાગી છે. જમવાની કેટલી વાર છે ? માણસ અથાગ મહેનત કરે એટલે ભૂખ લાગે એ સ્વાભાવિક છે. આજે મેાટા શહેરેમાં શારીરિક શ્રમનો અભાવ છે. ઘરનું કામકાજ નોકરી પાસે કરાવે એટલે મહેનત કરવાની બહુ ન રહી, તેથી ભૂખ ઓછી લાગે. તેવા જીવાને ભૂખ લાગવા માટે ચૂર્ણ અને દવાઓ લેવી પડે છે, છતાં કહે છે કે ભૂખ લાગતી નથી. માતાએ દીકરાને પ્રેમથી કહ્યું, બેટા ! ક ́ઇ વાર નથી, ખીચડી તૈયાર છે. તું જમવા બેસી જા. હુ' તને પીરસું. છેકરેા જમવા બેઠા અને માતાએ તેના ભાણામાં ખીચડી પીરસી. છેાકરાને કકડીને ભૂખ લાગી હતી, એટલે તે જલ્દીથી વચ્ચેથી ખીચડી લઈ ખાવા માટે તેમાં હાથ નાંખ્યા. તરત તેણે એકદમ ચીસ પાડી, કારણ કે ગરમ ખીચડીને અડતા તેનો હાથ દાઝી ગયેા. તેની માતાએ કહ્યું. તુ પણ પેલા ચાણકય અને ચંદ્રગુપ્ત જેવા મૂખ છે. આ શબ્દો ચાલુકયના કાને અથડાયા. તે ચમકી ઉઠ્યો. એક વૃદ્ધ માતા ભારતના નિર્માતાઓને મૂખ ઠરાવી રહી હતી, આનું કારણ જાણવા માટે તે બંને જણા વૃદ્ધ માતાની પાસે ગયા, અને પૂછ્યું, માતા ! હમણાં તમારા પુત્ર પાસે ચાણકય અને ચ'દ્રગુપ્તને મૂખ ઠરાવી રહ્યા હતા, તેા એ બંનેએ શી મૂર્ખાઈ કરી? આમ તા બને ઘણા બુદ્ધિશાળી દેખાય છે. માતાએ કહ્યું બેટા ! દરેક વસ્તુ ગ્રહણ કરવાની રીત હાય છે તેને તેની રીતે પ્રાપ્ત કરવી જોઈએ. ચાણકય અને ચંદ્રગુપ્ત નંદ રાજાનું રાજ્ય કબજે કરવા માંગે છે, પણ તેમણે માટી ભૂલ કરી છે. આસપાસની સીમાઓને કબજે કર્યા વિના તેમના સૈન્યને વચ્ચે ઉતાર્યુ અને પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું. પરિણામ એ આવ્યું કે ચારે બાજુથી ઘેરાઇ ગયા. આવી મૂર્ખતા મારા દીકરા કરી રહ્યો હતા. આજુબાજુથી ખીચડી લઈ ને ખાધી હાત તેા હાથ દાઝત નહિ પણ તેણે તા એકદમ વચમાં હાથ નાંખ્યા, એટલે હાર્થે દાઝી ગયા. ચંદ્રગુપ્ત અને ચાણકય માતાની વાત સાંભળી એક ખીજાની સામે જોવા લાગ્યા. ગામડાની એક ઘરડી માતાએ તેમને વિજયનું રહસ્ય સમજાવી દીધુ. તેમની ગૂંચવાઈ ગયેલી સમસ્યાના ઉકેલ વૃદ્ધ માતાની વાતમાંથી મળી ગયેા. માનવના વિકાસમાં શ્રવણનુ' જેટલું મહત્ત્વ છે તેટલું આધ્યાત્મિક જીવનમાં પણ છે. વીર વાણીના શ્રવણથી સમ્યક્દ્નાન થાય. હેય, જ્ઞેય અને ઉપાદેયના વિવેક જાગે. શ્રવણથી આત્મજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધે છે. જ્ઞાનથી વિજ્ઞાનને માર્ગે આગળ વધે છે. વિજ્ઞાન એટલે તમારું વિજ્ઞાન ( સાયન્સ ) એ ન સમજશેા. એ વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં તા પીછે હઠ કરી છે. નિશ્ચિતાત્મક જ્ઞાન એ વિજ્ઞાન છે અથવા જે જ્ઞાન તત્ત્વ વિનિશ્ચયના હેતુ હાય તે વિજ્ઞાન છે. જે ભણતરથી ભવ અંત ન થાયે, તે ભણતરને ભણવું શું? જે વિજ્ઞાનથી વિકાર ન છૂટયા, તે વિજ્ઞાન વધ્યાથી શું? Page #640 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પ૩૫ જે ભણતરથી (જ્ઞાન) ભવને અંત ન આવે તે સાચું ભણતર નથી. જે વિજ્ઞાનથી વિકારો ન છૂટે એવું વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે તે શું? એ વિજ્ઞાન વિનાશને નેતરે છે. તત્ત્વ નિશ્ચય પછી આત્મા ત્યાગાભિમુખ થાય છે, કારણ કે જડ અને ચેતન એ બેના ભેદનું વિજ્ઞાન થયા પછી જડ પ્રત્યે અનાસક્ત દશા પ્રાપ્ત થવી અનિવાર્ય છે. પ્રત્યાખ્યાન છે ત્યાં સંયમ છે. સંયમ અને તપ એ નિર્વાણનો હેતુ છે. આ પ્રમાણે સાધનાની ભૂમિકામાં ભગવાન મહાવીરે શ્રવણને મહત્ત્વ આપ્યું છે. શ્રવણની સાથે મનન પણ હોવું જોઈએ. મનન વિના શ્રવણને આનંદ ન આવે. સાંભળવા છતાં જે સમ્યકજ્ઞાન ન આવે તે સમજવું કે સાચું શ્રવણ નથી કર્યું. દાળ, ભાત, રોટલી, શાક જમીએ, છતાં પેટ ન ભરાયું તે કઈ કહેશે કે રોટલા ખાધા કે બીજું કંઈ ખાધું? રોટલા ખાઈએ તે પેટ ભરાવું જોઈએ તેમ શ્રવણની સાથે જ્ઞાન પણ મળવું જોઈએ. રોટલી ખાવા માત્રથી કામ ચાલતું નથી. તેનું એકરસ થઈ શરીરમાં પાચન થવું પણ જરૂરી છે. તેને રસ બને અને શરીરના એક એક અણુએ અણુ સુધી પહોંચે ત્યારે તે ઉપયોગી થાય છે. એ રીતે શ્રવણની સાથે મનન કરે, ચિંતન કરો અને આચરણ કરો, ત્યારે તેને રસ બની જીવનના અણુએ અણુમાં પહોંચશે અને ત્યારે તે શક્તિ આપશે. તમારે બહાર જવું હોય તે પહેલા તમે વાળ ઓળીને તમારું મુખ દર્પણમા જુઓ છે કે કેઈ ડાઘ તે નથી રહી ગયે ને? તેવી રીતે સત્ય શ્રવણ એ જીવનનું દર્પણ છે. તેમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. તેમાં જુઓ કે ખરાબી કયાં છે? જીવનમાં કઈ કાળા ડાઘ તો નથી ને ? દર્પણનું કામ તે માત્ર ડાઘ બતાવવાનું છે. સફાઈ તો જાતે કરવાની છે. દર્પણ કાંઈ સફાઈ કરવા આવવાનું નથી. દર્પણે ડાઘ બતાવ્યો છતાં તેને સાફ ન કરે તે તેમાં દર્પણનું કાંઈ બગડવાનું નથી, પણ દર્પણમાં જોવાને કઈ અર્થ સરશે નહિ. આ રીતે સત્ય શ્રવણની વાત છે. સાંભળ્યું છતાં જીવનમાં પરિવર્તન ન આવ્યું, અસત્યમાંથી સત્ય તરફ ન આવ્યા, સ્વાર્થ અને શ્રેષના કાળા ડાઘ જે સાફ ન કર્યા, તે શ્રવણ નિષ્ફળ જશે. કાનને મીઠું લાગે તેવું નહિ પણ જે જીવનને માટે મીઠું હોય તે સાંભળો. સત્ય શ્રવણથી હૃદય વિવેક જોતિને પામે છે. શ્રવણ કરવાથી જ્ઞાન-વિજ્ઞાન થાય. જ્ઞાન-વિજ્ઞાનથી જાણપણું થાય પણ આવતા કર્મને રોકવા માટે પ્રત્યાખ્યાનની જરૂર છે, અને જુના પુરાણું કર્મોને બાળવા માટે તપની જરૂર છે. આપણે ત્યાં મહાસતીઓએ પુરાણા કર્મો રૂપી ઇંધનને સળગાવવા માટે તપ રૂપી મોટે ભઠ્ઠો સળગાવ્યો છે. તપ કરવો એ સહજ નથી. તપ શા માટે ? અનાદિકાળના કર્મના ગંજ આત્મા પર પડ્યા છે તેને બાળવા માટે તપની જરૂર છે, પણ એટલું યાદ રાખવું કે તપની સાથે તાપ ન થવો જોઈએ. તપ આ લેક કે પરલોકમાં સુખ મળે એ માટે નથી કરવાને, પણ એકાંત નિર્જરાના હેતુથી તપ કરવાનું છે. બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી, બા. બ્ર. ઉવી શાબાઈ મહાસતીજી-આ બંને તપસ્વીઓ તપ કરીને કર્મની ભેખડે તેડી Page #641 -------------------------------------------------------------------------- ________________ પ૬ શારદા રત્ન રહ્યા છે. કર્મો સામે કેશરીયા કરવા તપયજ્ઞમાં જોડાયા છે. આપણા શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી નિયમા મેક્ષે જવાના હતા, છતાં તેમણે કેટલા ઉગ્ર તપ કર્યા. સામાન્ય તપ નથી કર્યા પણ ચોમાસી, છમાસી તપ કર્યા. પાંચ મહિના ને પચીસ દિવસના પણ તપ કર્યા. તેમાં તે ભગવાનને અભિગ્રહ હતે. ભગવાન રોજ ગૌચરી માટે ફરી રહ્યા છે પણ અભિગ્રહ પૂરો થતું નથી. તે અભિગ્રહ ચંદનબાળાના હાથે પૂરો થયે એ વાત તો ઘણી વાર સાંભળી ગયા છો. ચંદનબાળાનું નામ તે વસુમતી હતું. તેના પિતા દધિવાહન રાજા લડાઈમાં માર્યા ગયા તેથી વસુમતી અને તેની માતા ધારિણી દેવી ત્યાંથી રથમાં બેસીને ભાગી છૂટયા. રસ્તામાં સારથીની દષ્ટિ બગડી તેથી ત્યાં ધારિણી દેવીએ જીભ ખેંચીને પ્રાણ છોડ્યા, પણ શીલ ન છોડ્યું, પછી સારથીએ ચંદનબાળાને વેચવા માટે બજારમાં ઉભી રાખી. કયાં એક વખતની રાજકુમારી ને કયાં ચૌટે વેચાવાનું આવ્યું ? ત્યાં એક વેશ્યા એને ખરીદવા આવી, જેના જીવનમાં ધર્મ છે, શીલનું ખમીર છે, એવી ચંદના પૂછે છે બેન ! આવું તો ખરી, પણ તમારે ત્યાં આચાર વિચાર શું છે એ કહે. ગણિકા કહે–રોજ નવાં સ્વાંગ સજવાના ને નવા પુરૂષ રીઝવવાના. ચંદનાને ચિંતા થઈ કે આ ઘરમાં હું મારું શીલ કેવી રીતે સાચવીશ ! દેહ કુરબાન કરીશ પણ ચારિત્ર તે નહિ છોડું. તેણે શાસનના દેવને પોકાર કર્યો. તે શાસનદેવ! આપ મારું રક્ષણ કરજો. જે આપ મારી વહારે નહિ આવે તે લાજ તમારી કરો. તેને ટેલીફેન જોડવો ન પડ્યો કે નંબર લગાડવો ન પડ્યો. તેના અંતરની ભક્તિને ટેલીફેન દેવલેકમાં પહોંચી ગયે. દેવેનું આસન ડેલું, ઉપગ મૂકીને જોયું તે સતીને કષ્ટમાં જોઈ. દેવો વાંદરાનું રૂપ લઈને આવ્યા ને ગણિકાને ચારે બાજુથી હેરાન હેરાન કરી. ગણિકા કહે, આને મારે નથી લઈ જવી. તે ગણિકાના પંજામાંથી છૂટી. ત્યાં એક શેઠ આવ્યા. ચંદનાના ચારિત્રના તેજથી ચમકતું મુખડું જોયું ને સમજી ગયા કે આ કઈ પવિત્ર સતી છે. કર્મોદયે તેને ભર બજારમાં વેચાવાનો વખત આવ્યે છે. શેઠને દયા આવી. તેમને સંતાન હતું નહિ. એટલે ચંદનાને પોતાને ઘેર લઈ ગયા તેને દીકરીની જેમ સાચવે છે, પણ શેઠાણીને ચંદના પ્રત્યે ઈર્ષા આવી. ઈષ્ય ઘણું મેટું પાપ છે. ઈર્ષ્યાથી ઘણાં પાપ પેદા થાય છે, અને તેનાથી માણસનું જીવન બરબાદ થઈ જાય છે. ઈષ્ય પ્રેમનું ઝેર છે. ઈર્ષાથી પ્રેમનું મેત થાય છે. ઈષ્યને દોષ ખૂબ ખત્તરનાક છે. ઈર્ષાને લીધે માણસ પોતાની ચિત્ત શાંતિ અને ચિત્ત પ્રસન્નતા ગુમાવી બેસે છે. ઈર્ષ્યા રેષને જન્મ આપે છે. બીજા જીવોનું સુખ જોઈને, બીજાની આબાદી ને ઉન્નતિ જોઈને જે આનંદ ન થાય, મન ખુશ ન થાય તે સમજવું કે હૈયામાં ઈર્ષ્યા ભરેલી છે. ઈર્ષ્યાથી ભરેલું મન અશાંત અને ઉદાસી રહે છે. આવા મનની તન પર પણ ખરાબ અસર પડે છે. હૈયામાં ઈર્ષ્યા હોય અને ગમે તેટલી ધર્મક્રિયાઓ કરવામાં આવે તે એ ક્રિયાઓમાંથી ધર્મની સુગંધ નહિ આવે. ઈર્ષ્યાથી તે માણસનું પતન થાય છે, પછી તે ગૃહસ્થ હોય કે સાધુ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય ! ઈર્ષ્યાથી માણસનું પતન થવાનું. ઈર્ષ્યા શું નથી કરતી! અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૩૭ માતાને એકનો એક દીકરો હતો. માતાને ખૂબ વહાલો. છોકરો પણ એટલે વિનયી, વિવેકી હતો. માતાની લાગણી ખૂબ. તેની આજ્ઞામાં ઓતપ્રોત કયારે પણ માતાની આજ્ઞા ઉલંઘી નથી. માતાના પગ ધોઈને પીવે. છોકરો યુવાન થયો, એટલે સારી, સુશીલ કન્યા સાથે માતાએ તેને ધામધૂમ અને ઉમંગથી પરણાવ્યો. વહુ પરણીને ઘેર આવી. માતાને પુત્ર પ્રત્યે પ્રેમ ઘણે, પણ સાથે સાથે મનમાં એવા ભાવ હતા કે પુત્ર મારો બનીને રહેવો જોઈએ, પત્નીનો નહિ. છોકરો મા નો વિનયવિવેક સાચવે. સારી રીતે બોલાવે પણ જેને પરણીને લાવ્યા એનું પણ સાંભળવું તે જોઈએ ને ! છોકરો બંનેને સાચવે ને બંનેનું સાંભળે. છોકરો પત્ની સાથે વાતચીત કરે, તેને લઈને ફરવા જાય, તે માતાને ગમતું નથી. માતાથી આ બધું સહન થતું નથી. છોકરા પત્નીને બેલાવે નહિ, વાતચીત કરે નહિ તે તેને પરણને લાવવાનો શું અર્થ? છેવટે માતાએ રમત રમવાનું નક્કી કર્યું. જોજે, ઈર્ષ્યા શું કરે છે? પોતાના દીકરા વહુ છે છતાં તેમને આનંદ પણ સહન કરી શકતી નથી, ને મનમાં ઈર્ષ્યાગ્નિની જવાળામાં બળવા લાગી. તેણે એક બનાવટી પત્ર લખીને વહુની સાડલાની થપ્પીમાં વચ્ચે મૂકી દીધા. બીજે દિવસે ફરવા જવું હતું, એટલે વહુ સાડલે લેવા ગઈ. તેમાંથી આ કાગળ નીચે પડી ગયો. વહુ તે બિચારી કંઈ જાણતી ન હતી. તદ્દન નિર્દોષ છે. જે કાગળ પડ્યો તેવો પત્ની એ કાગળ લેવા જાય તે પહેલાં પતિએ પત્ર લઈ લીધે અસ વાં. પત્ર વાંચતા વાંચતા તેના ચહેરાની રેખાઓ બદલાવા લાગી, કારણ કે કાગળમાં સાસુએ કેટલાય બેટા આક્ષેપો તેના પર મૂક્યા છે, કલંક ચઢાવ્યા છે. જીવ કર્મ બાંધતા વિચાર નથી કરતો કે આ નિર્દોષ વહુ ઉપર બેટા કલંક-આક્ષેપ મૂકીશ તે મારી શી દશા થશે ? પુત્રે કાગળ સાચો માની લીધે. પત્નીને ન સંભળાવવાના શબ્દો સંભળાવ્યા ને કહ્યું, તું આ ઘરમાં ન જોઈએ. પણ છે શું? મારો શું વાંક છે ? મને તારી બધી ખબર પડી ગઈ છે. પની પગમાં પડે છે પણ કાંઈ વાંક ગુને કહેતો નથી. પત્ની સગર્ભા હતી પણ પેલા પત્રે એને એ ભડકાવ્યો હતો કે પત્નીની કઈ વાત તેની શંકાને દૂર ન કરી શકી. તેણે પત્નીનો કંઈ વાંક ગુનો બતાવે નહિ ને પિયર કાઢી મૂકી. પત્નીને પિયર મોકલી, આથી મા ખુશ થઈ ગઈ. તેને થયું કે પુત્ર હવે મારું કહ્યું માનશે. મારો બનીને રહેશે. પત્નીને પિયર ગયા પછી ખબર પડી કે મારા સાસુએ મારા પર ખોટા કલંક ચઢાવીને એ કાગળ મૂક્યો હતો. તે વાંચતા પતિ પલટાઈ ગયે ને મને પિયર કાઢી મૂકી. પની ડાહી ને સમજણી હતી. તે વિચાર કરે છે એમાં સાસુને શો દેષ? મેં પૂર્વ ભવમાં એમના પર કલંક ચઢાવ્યા હશે તે આ ભવમાં તેમણે મારા પર કલંક ચઢાવ્યા. તું હવે તેમની સાથે વેર ન રાખીશ. દુઃખમાં સમતા રાખ. મનમાં દુખ ધરીશ નહિ. આ રીતે કર્મનો ઉદય સમજતી એ પિયરમાં રહે છે. સમય જતાં તેણે પુત્રને જન્મ આપ્યું. તેના સમાચાર મોકલ્યા, છતાં પતિ ન ગયો. પત્નીનું કે પુત્રનું Page #643 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ શારદા રન મુખ પણ ન જોયું. આ રીતે માતાએ ઈર્ષ્યાથી પુત્રી અને પુત્રવધૂની જિંદગી બરબાદ કરી. પોતાના દીકરા વહુનું સુખ મા જોઈ ન શકી અને તેમનું સુખ છીનવી લેવાનો અધમ માર્ગ અપનાવ્યો. આથી વધુ ભયંકર ઈર્ષ્યાનું બીજું કામ શું હોઈ શકે ? પુત્રપરિવારના સુખની ઈર્ષ્યા કરનારા બીજાના સુખની તે ન જાણે કેટલી ઈર્ષ્યા કરતા હશે? સુખી બનવું હોય તે બીજાના સુખની ઈર્ષ્યા કરવાનું છોડી દે. અહીં મૂળા શેઠાણને ચંદના પ્રત્યે ઈર્ષા આવી. તેના મનમાં થયું કે ભવિષ્યમાં આ જ ઘરની શેઠાણી થઈને રહેશે. તેણે ચંદના પર આક્ષેપ મૂકે, તેને વિચાર ન થયે કે કેવી પવિત્ર નિર્મળ ચંદના ! હું તેના પર આક્ષેપ મૂકું છું. સ્ત્રીઓની દૃષ્ટિ બહુ તુચ્છ અને ટૂંકી હોય છે. શેઠને મન તે ચંદના પોતાની દીકરી હતી. શેઠાણીના વર્તનથી તેમને ખૂબ દુઃખ થયું, પણ ઘણી વાર ભાઈઓનું તેમના શ્રીમતીજી પાસે કાંઈ ચાલે નહિ. (હસાહસ) એક વાર શેઠને બહારગામ જવાનું થયું. શેઠાણને બરાબર લાગ મળી ગયો. તેણે ચંદનાના માથેથી વાળ ઉતરાવી નાંખ્યા ને માથે મુંડન કરાવ્યું. છતાં ચંદના એક શબ્દ પણ બેલતી નથી. હાથ પગમાં બેડી નાંખીને ભેંયરામાં પૂરી, છતાં ઊંકાર સર કર્યો નહિ. આપણને એમ થાય કે સતીએ આ કેવી રીતે સહન કર્યું હશે ! સતી ભોંયરામાં “નમ મહાવીરાય” ને એક ચિત્તે જાપ કરતી હતી. મનમાં શેઠાણ પ્રત્યે રોષ નથી, દ્વેષ નથી. એ તે કર્મને દોષ જુએ છે. શેઠાણ તે સતીને હચરામાં પૂરીને પિયર ભેગી થઈ ગઈ. કે શેઠ બહારગામથી આવી ગયા. ઘરમાં ચારે બાજુ જુએ છે. ચંદના....ચંદનાના . પોકારો કરે છે પણ ચંદના કયાંથી મળે? એ તે ભોંયરામાં ભગવાનની ભક્તિમાં લીન છે. ભેંયરામાંથી “નમ મહાવીરાય” ને ઝીણે મધુર સ્વર આવે છે. શેઠના મનમાં થયું કે આવા મીઠા અવાજે કણ બેલે છે? શેઠ ભેંયરામાં ગયા તે ચંદનાને જોઈ. અરે..બેટા ! તારી આ સ્થિતિ કેણે કરી? ચંદનાની આ દશા જોતાં શેઠની આંખમાં આંસુ વહેવા લાગ્યા. જેજે, ચંદના અવળામાંથી સવળું શોધે છે. દુઃખમાં પણ સુખ માને છે. આજે તે માનવી સુખમાં પણ સુખ માનીને રહી શક્તો નથી. સહેજ ઓછું પડે તે તરત ઓછું આવી જાય છે. શેઠ પૂછે છે બેટા ચંદના ! તારો ચાબૂક જેવા એટલે કયાં ગયે ? બાપુજી, હું નમ મહાવીરાયન જાપ કરું છું. જે માથે વાળ હોય તો એને ચેળવામાં ને ઓળવામાં મારે ટાઈમ બગડે. એટલે સમય પ્રભુના ભજન વગરને જાય ને? હું સારી રીતે પ્રભુ ભક્તિ કરી શકે એ માટે માતાએ મારા વાળ ઉતરાવી નાંખ્યા. તેને કેટલે ઉપકાર માનું ! ક્યાં મૂળા શેઠાણની મલીન ભાવના ને કયાં ચંદનાની ચંદન જેવી મહેકતી ભાવના ! બેટા ! તારા હાથ પગમાં બેડી કોણે નાંખી? પિતાજી! જે મારા હાથ પગ છૂટા હોય તે એને દોડવાનું, બહાર ફરવાનું કે જોવાનું મન થાય. આ તે એકજ સ્થાને બેસીને પ્રભુને જાપ થાય. મારી માતાની કેટલે ઉપકાર માનું ! તેણે મારા હાથ પગમાં બેડી નથી નાંખી પણ કર્મની Page #644 -------------------------------------------------------------------------- ________________ શાંરદા રત્ન ૫૩૯ બેડીમાંથી મુક્ત થવા પ્રભુના જાપ કરવાની સગવડ કરી આપી છે. શેઠ પૂછે છે દીકરી ! તેં ખાધુ પણ નહિ હાય, તું ભૂખી હોઈશ ! પિતાજી ! જે ખાવા પીવાની ઝંઝટમાં પડી જાઉ તા પ્રભુના ધ્યાનમાં એક ચિત્ત ન થાય, માટે હુ અહોનિશ પ્રભુના ધ્યાનમાં એકાકાર બની શકું તે માટે માતાએ મને આ અનુકૂળતા કરી આપી છે. આ રીતે ચંદનાએ દુઃખમાં પણ સુખ શેાધવાની કળા શીખી લીધી. શેઠાણીના દોષ ન જોયા, પણ તેમને ઉપકારી માન્યા. મેાક્ષ મેળવવાની આ અનુપમ ચાવી છે. ચંદનબાળાની વાતા સાંભળી શેઠની આંખમાં આંસુ આવી ગયા. અરરર...કાં પવિત્ર ચંદના ને કયાં મૂળા શેઠાણીની દુષ્ટ ભાવના ! આ તે દીકરી છે કે દેવી ? શેઠને થયુ` કે લાવ, ઘરમાં કંઇક હાયતા એને ખાવા માટે આપું, પણ ઘરમાં બધે તાળા છે. માત્ર બાકળા ખાફેલા પડયા હતા. તે શેઠે લીધા અને ચંદનાને સૂપડામાં આપ્યા. બેટા ! આ ખાજે, હુ· ખેડી તાડવા લુહારને ખેાલાવવા જાઉ છું. શેઠ લુહારને મેલાવવા ગયા. ચંદનાના હાથ પગમાં બેડી છે, એટલે તે એક પગ ઉંબરામાં ને એક પગ ઉંબરાની બહાર રાખીને બેઠી છે. ચંદના ત્રણ ત્રણ દિનની ઉપવાસી છે, પણ એ ભાવના ભાવે છે કે જો કોઇ ચેાગી પધારે તેા દાન દઈને હું પારણું કરું. ચંદનાના ભાગ્ય ઉઘડી ગયા. પ્રભુ મહાવીરસ્વામી પાંચ માસ ને પચ્ચીસ દિનથી ભિક્ષા કાજે કરી રહ્યા છે, પણ અભિગ્રહ પૂરા થતા નથી. આકાશમાં દેવા પણ દોડાદોડ કરે છે. તેમને ચિંતા થઈ, અહા ! આપણા શાસનપતિ ભગવાનના પારણાના લાભ કયા પુણ્યશાળીને મળશે ? ભગવાન ફરતા ફરતા ચંદનાના આંગણે આવી ગયા. ભગવાને જોયુ. બધા ખેલ પૂરા છે, માત્ર એક ખેલ અધૂરા છે કે ચંદનાની આંખમાં આંસુ નથી, એટલે ભગવાન પાછા વળી ગયા. આટલા દુ:ખ પડયા છતાં ચંદના કયારેય રડી નથી પણુ ભગવાન પાછા ફર્યા ત્યારે તેનો અશ્રુનો બંધ તૂટી ગયા. હે પ્રભુ ! મારા અંતરના આંગણેથી કેમ પાછા જાવ છે ? ચંદનબાળાથી ત્યારે એવી કારમી ચીસ પડાઈ ગઈ કે પ્રભુજી ! પ્રભુજી રે...આંગણે આવીને આમ પાછા ન જવાય, ચંદના તે વિનવે પ્રભુજીને આજ...(ર) આંસુડ: જોઈ નયનામાં, પ્રભુજી પાછા વળે રે (૨) ઘેલી બની ચંદના ત્યાં બાકુળા વહેારાવે રે (૨) વરસે રે વરસે રે આકાશમાંથી ફુલડાં અપાર....ચંદના તે ચંદના મા-બાપ વગરની થઇ, માથે આવા કષ્ટા પડયાં, છતાં એક ઉંકાર પણુ નથી કર્યાં ને દુઃખ નથી લાગ્યુ. પણ એને દુઃખ કયાં લાગ્યું ? ભગવાન મારા આંગણે આવીને પાછા જાય ! ખલાસ થઈ ગયું, ત્યાં કારમી ચીસ નીકળી ગઈ. તે પ્રભુના અંતર સુધી પહેાંચી ગઈ. પ્રભુજીએ પાછુ વળીને જોયું તેા ચંદનાની આંખમાં આંસુ જોયા. પ્રભુજીને પાછુ' ફરવુ' પડયું. એની ભાવનાનુ` આંદોલન એવુ` ઉપડયુ કે પ્રભુજી પાછા વળ્યા. સતી ચંદના દાન દેવા ઉભી થઈ, ત્યાં તેના હાથ પગની બેડીઓ તૂટી ગઈ. હાથમાં કંકણુ ને Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ શારદા રત્ન પગમાં ઝાંઝર થઈ ગયા, માથે સુંદર વાળ થયા. જુઓ ભગવાનનાં અતિશયનો ને ચારિત્રને પ્રભાવ! સતીની બેડી તૂટી ગઈ. બંધનમાંથી મુક્તિ મેળવી. સતીએ ભગવાનને બાકળા વહરાવ્યા. ત્યાં સાડાબાર ક્રોડ સેનૈયાની વૃષ્ટિ થઈ અને દેવોએ ચંદનબાળાને જયજયકાર બેલા. ગામમાં બધાને ખબર પડી. રાજા-રાણીને ખબર મળતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા. અને કહ્યું –દીકરી ! અમારા ગામમાં તારે આવા કષ્ટો વેઠવા પડ્યાં, તું ત્યાં આવી હતી તે ! મૂળા શેઠાણીને ખબર પડતાં તે આવી પહોંચી ને સેનામહોરો ભેગી કરવા જાય છે, ત્યાં દેવ કહે છે સબૂર કર. આને તારે હાથ અડાડવાનો પણ અધિકાર નથી. આમાં તારી માલિકી નથી, આ બધું ધન ચંદના દીક્ષા લેશે ત્યારે વપરાશે. તારા ઘરમાં નથી લઈ જવાનું. તેના માસી કહે ચાલ ઘેર. તે ચંદના કહે, હવે મારે સંસારમાં રહેવું નથી. ભગવાનના ચરણે જવું છે. ચંદનબાળાએ ભગવાન પાસે દીક્ષા લીધી. ભગવાનના પ્રથમ શિષ્યા અને ૩૬૦૦૦ સાધવીઓના વડેરા બન્યા. આપણે ત્યાં ઉગ્ર તપસ્વી બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને તથા નવદીક્ષિતા ઉગ્ર તપસ્વી બા.બ્ર. ઉર્વિશાબાઈ મહાસતીજીને આજે તેમની તપ-સાધનાને છેલ્લે દિવસ છે. શાસનદેવની સહાયથી અને ગુરૂદેવની કૃપાથી તેમની ભાવના પરિપૂર્ણ થઈ. ઉગ્ર તપસ્વી બા.બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને આજે ૨૩ મે ઉપવાસ છે ને શાતા સારી છે. આગળ વધવાના ભાવ છે. તે હવે થોડી વાર ચાલુ અધિકાર વિચારીએ. નમિરાજાને મહાવતે સમાચાર આપ્યા કે આપણે પટ્ટહતિ ચંદ્રયશ રાજાથી વશ થયા છે ને હવે તેમના દરબારમાં - છે. આ વાત સાંભળીને નમિરાજાને થેડો ગુસ્સો આવ્યો પણ પછી મનમાં થયું કે કંઈ નહિ. હાથીને પત્ત તે પડ છે ને ? તે સુદર્શન નગરમાં છે. ત્યાંના રાજા ચંદ્રયશ મારું નામ સાંભળીને હાથી પાછો આપી દેશે. માટે કઈ ચતુર દૂતને સુદર્શન નગરમાં મોકલે ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી નમિરાજે એક બળવાન અને ચતુર દૂતને બોલાવીને કહ્યું, તમે સુદર્શનપુર જાઓ અને ત્યાંના રાજા ચંદ્રયને કહો કે આ હાથી અમારો છે. માટે અમને પાછો મેંપી દો. હાથીને પાછે સેંપવાથી તમારો અને અમારે પ્રેમ વધશે. જો તમે આ હાથી નહીં સેપે તે નમિરાજાને કેપ સહેવો મુશ્કેલ થઈ જશે. બંધુઓ હાથી પરના મારાપણાની ભાવના કારણે ચંદ્રયશ એ હાથી પાછો ન આપે તે લડાઈ કરવી પણ હાથી મેળવ સાચે. આ દુનિયામાં “અહ” અને મમ”નું સામ્રાજ્ય વ્યાપેલું છે. અહં ઓગળે નહિ ને મમ મરે નહિ, તે મેક્ષ મળે નહિ. એક શ્લોકમાં પણ કહ્યું છે. __ अहं ममेति मंत्रोऽयं, मोहस्य जगदाध्यकृत । अयमेवहि नय पूर्वो, प्रति मंत्रोऽपि मोहजित ॥ આ વિશ્વમાં બે તો એવા પ્રકારના છે કે જેણે પિતાનું વર્ચસ્વ સમસ્ત જગતમાં જમાવ્યું છે. માણસ છતી આંખે આંધળે બની જાય છે. એનું કારણ બે તત્ત્વ છે. એ છે “અહ” અને “મમ” અથવા હું અને મારું માનવી સમજે છે કે જે છે તે હું છું, Page #646 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૪૧ બસ, મારું ચાલે તે સમસ્ત જગતને મારી આજ્ઞાના બંધને બાંધું. હું એટલે સર્વસ્વ. મારી આગળ જગત તુચ્છ છે. સામાન્ય છે. ભલભલા મારી સલાહ લે છે. હું બધાને નચાવી શકું છું. ભલભલાને ભેય ભેગા કરી શકું છું. મારી શક્તિ, બળ અને સામર્થ્ય આગળ સૌ તણખલા સમાન છે. હું આમ કરી શકું છું, તેમ કરી શકું છું. મારા વડે બધું છે. હું બધાને સંચાલક છું. ભલભલા માણસે મને સલામ ભરે છે. મને જોતાં જ નમી પડે છે. જ્યાં જાઉં ત્યાં મારી બલબાલા છે. જ્ઞાની કહે છે, આટલી બધી મમતા અને અભિમાન શા માટે? ઘડીના છટ્ઠા ભાગમાં તારું અભિમાન ગળી જશે અને આ કાયા માટીમાં મળી જશે. રાજા રાવણનું અભિમાન ગળી ગયું, તે પછી તું વળી કોણ? અભિમાનને ઝુલે ગુલી અમૂલ્ય માનવ જીવનને સાર્થક કરવાની તકને શા માટે ગુમાવી દે છે? અહીં નમિરાજ માને છે કે હાથી મારો અને ચંદ્રયશ માને છે કે હાલી ચાલીને આવ્યો છે, મેં એને વશ કર્યો છે, માટે હવે એ હાથી મારે છે. નમિરાજા ચંદ્રયશને હાથી પાછો સેંપવા કહેવડાવશે, પણ ચંદ્રયશ હાથી પાછો નહિ આપે. તેનું પરિણામ કેવું ભયંકર આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા વદ ૧ ને સેમવાર તા. ૧૪-૮-૮૧ બા. , ઉગ્ર તપસ્વી પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બા. વ્ર, ઉગ્ર તપસ્વી પૂ. ઉવીશાબાઈ મહાસતીજીના માસખમણુના પારણુને પ્રસંગ. પૂ. કમળાબાઈ મહાસતીજીએ આપેલ પ્રવચન –આજનો દિવસ અતિ ભવ્ય અને મંગલકારી છે. તે એટલા માટે કે તપસ્વીઓના મનના મનોરથ પરિપૂર્ણ થયા છે. આ પ્રસંગે પૂ. ગુરૂણમૈયાની આજ્ઞા થવાથી બે શબ્દ બેલું છું. ભગવાને ચાર માર્ગ બતાવ્યા છે. સમ્યફ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ ચાર માર્ગ અપનાવવા જેવા છે. એક માર્ગ છોડવા જેવો નથી. આ દરેક માર્ગ પાપને હરનાર છે. સૌથી પ્રથમ જ્ઞાન છે. જ્ઞાનથી વસ્તુના સ્વરૂપને જાણી શકાય છે. જ્ઞાનથી સાચું શું છે અને છેટું શું છે તે ખબર પડે છે. જડ અને ચેતનનું સ્વરૂપ જણાવનાર હોય તે જ્ઞાન છે. જ્ઞાન એ પ્રકાશ છે ને અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાન વિનાનું જીવન વેરાન વન જેવું છે. જીવનને સુંદર અને હરિયાળું બનાવવા માટે જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાનથી દેવ-ગુરૂ-ધર્મની પિછાણ થાય છે. દર્શનથી એના પર શ્રદ્ધા થાય છે. તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યમ્ દર્શનમ ! જીવ અછવાદિ ઉપર યથાર્થ શ્રદ્ધા થવી તેનું નામ સમ્યગ દર્શન છે. પછી નંબર આવે ચારિત્રને. જ્ઞાનથી જાણે, દર્શનથી શ્રદ્ધા કરે, પણ તે સફળ કયારે બને ? સમ્યગું ચારિત્ર આવે ત્યારે. ચારિત્ર એટલે આચરણે. ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કર્મ ખપાવવા આચરણ કરવાનું. ભેજનને થાળ ભરેલો હોય, થાળમાં જાતજાતના પકવાન હોય, ફરસાણ હોય, દાળ, ભાત વગેરેથી થાળ ભરેલું હોય, પણ તેના માત્ર નામ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શારદા રત્ન ગણવાથી કે જેનાથી ભૂખ ભાંગતી નથી, પણ મુખ દ્વારા ખાવામાં આવે, એને ચાવીને ગળામાં ઉતારવામાં આવે તો ભૂખ ભાંગે, તેમ જ્ઞાન મેળવી લીધું, શ્રદ્ધા પણ કરી, પણ આચરણ નહીં હોય તે કર્મો ખપવાના નથી. સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર પછી થે નંબર આવે તપને. ચારિત્ર લીધા પછી તપમાં વિચરણ કરવાનું છે. આવતા કર્મોને રોકવા માટે ચારિત્ર અને પુરાણાં કર્મોને બાળવા માટે તપ છે. સિદ્ધાંતમાં વાત આવે છે ભગવાન તથા ગુરૂભગવંતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા અમૂક ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં છેલ્લે શબ્દ એ આવે છે કે સંજમેળ તવા સત્તા માળે વિહુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરે છે. સંયમ લીધા પછી જેટલું બને તેટલે વિશેષ પ્રકારે તપ કરવાનું છે. તપ દ્વારા કર્મની નિર્જરા થાય છે. આપને ત્યાં પર્યુષણ અગાઉ સુજાતાબાઈને તપ મહોત્સવ ઉજવાયો. તે પછી પર્યુષણમાં ઘણું ભાઈબંનેએ ઉગ્ર તપ સાધના કરી, તે મહોત્સવ ઉજવાયો. ને આજે ત્રીજી વાર આ મંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી, બા. બ્ર. પૂ. નવદીક્ષિતા ઉવીશાબાઈ મહાસતીજી–આ બંને મહાસતીજીની ૩૦ ઉપવાસની તપ -સાધના નિર્વિધનપણે પૂર્ણ થઈ, ને આજે પારણાનો દિવસ આવી ગયા. તેમના મનમાં એ ભાવના છે કે સંયમથી આવતા કર્મો રોકાણું પણ પુરાણું આકરાં કર્મોને ખરા કરવા માટે તપની અવશ્ય જરૂર છે, તેથી આ મહાન ઉગ્ર તપ-સાધના કરી રહ્યા છે. તપને મહિમા ખૂબ છે. અન્ય દર્શનમાં પણ સાધકે વિદ્યા સિદ્ધ કરવા માટે જંગલમાં જઈ તપ કરતા હોય છે. રાવણે વિદ્યા સિદ્ધ કરવા માટે કેટલા વર્ષો સુધી તપ સાધના કરી ત્યારે સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પણ તે તે સંસારનાં સુખ આપનારી, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાની લૌકિક સાધના હતી. ઘણી વાર સત્યાગ્રહ માટે પણ ઉપવાસ ઉપર ઉતરે છે, પણ આ તપ દ્વારા કર્મની નિર્જરા થતી નથી. પણ આત્મલક્ષે કરેલી સાધના જ કર્મોને બાળે છે. તપ રૂપી દાવાનળથી કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય અને આત્મા નિમળ, પવિત્ર બને છે. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિ નિમિત્તે રત્નગુરૂ દશાંગી તપની આરાધના ચાલી રહી છે. મહાન તપસ્વી બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આ દશમું માસખમણ છે. બા. બ્ર. મહાન તપસ્વી ભાવનાબાઈ મહાસતીને આઠમું મા ખમણ છે. બા. બ્ર. મહાન તપસ્વી ઉર્વીશાબાઈ મહાસતીજીને બીજું મા ખમણ છે. આ તપસ્વીઓના તપ નિર્વિકપણે સુખ સમાધિપૂર્વક પરિપૂર્ણ થયા છે, તેમાં મુખ્યત્વે તો અમારા પૂ. ગુરૂણીમૈયાની અસીમ કૃપા છે. તપસ્વીને તપનું એક કિરણ પણ આપણા અંતરમાં પડે તે આત્મા પવિત્ર અને ઉજજવળ બને. ધન્ય છે આ તપસ્વીઓને!! તપસ્વીઓને તપને છે રાગ, તપ તેજે ઝળકી ઉઠ્યો છે આતમબાગ, એમાં ન મળે કેઈને ભાગ, જે ચાહે મુક્તિ તે તપસ્યા કરવા લાગ, Page #648 -------------------------------------------------------------------------- ________________ સોરઠ રત્ન ૫૪૩ આવા તપસ્વીના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. અંતમાં આ તપ સાધકે તેમના જીવનમાં હજુ વિશિષ્ટ તપ કરે, કર્મોને ખપાવે, કર્મ કચરાને સાફ કરી આત્માને દિવ્ય તેજસ્વી બનાવે ને શાશ્વતા સુખને પ્રાપ્ત કરે એ જ અંતરની અભિલાષા સહિત વિરમું છું. બા. બ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજી -આજે મહાન મહોત્સવને દિવસ છે. દુનિયામાં ઘણું પ્રસંગે આવે છે ને જાય છે, પણ જે પ્રસંગે જીવનમાં કંઈક નવીન પ્રેરણા આપી જાય તે સાચા પ્રસંગો છે. આજે રવીવાર નથી, છતાં સૌના મનમાં એ આનંદ છે કે આજે જવું છે વડે, શા માટે? અહીં કેઈ મોટો જમણવાર નથી. હા, પૂ. મહાસતીજીના મુખેથી વહેતે વીતરાગ વાણીને જમણવાર છે. સૌના દિલમાં ગુંજારવ થઈ રહ્યો છે. એનું કારણ તપ મહોત્સવને આનંદ. તપ એ સાચી સંજીવની જડીબુટ્ટી છે. તે આપણા ભવના રોગો નાશ કરે છે. મહાભાગ્યશાળી આત્માઓ ઉગ્ર તપની સાધના કરી રહ્યા છે. તેમની મા ખમણની ભાવના પરિપૂર્ણ થઈ, ને આજે પારણાને પ્રસંગ આવી ગયો. કઈ વાર તપમાં વરચે વિબ આવી જાય ને સાધના અધૂરી રહી જાય, પણ ગુરૂદેવની કૃપાએ આ બંને તપસ્વીઓને તપ નિવિદનપણે પરિપૂર્ણ થયો છે. બા. બ્ર. ઉગ્ર તપસ્વી હર્ષિદાબાઈ મહાસતીજી, બા. બ્ર. ઉગ્રતપસ્વી ઉવશાબાઈ મહાસતીજી જેમના દિલમાં ખટકારો થયો કે આવતા કર્મોને રોકવા સંયમની સાધના તે કરી, પણ પુરાણું કર્મોને બાળવા માટે તપની જરૂર છે. સિદ્ધાંતમાં કેટલાય મહાન પુરૂષના દાખલા આવે છે. જેમણે કર્મો સામે કેસરીયા કરવા તપના હથિયાર લીધા અને કર્મો ઉપર વિજય મેળવ્યો. શ્રેણીક રાજા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા ગયા. વંદન કરીને ભગવાનને પ્રશ્ન કર્યો કે અહો મારા ત્રિલોકીનાથ! આપના શાસનમાં બધા સંતે મોતીની માળા સમાન છે, પણ કર્મની મહાન નિર્જરા કરનાર કેણ સંત છે ? ભગવાને કહ્યું, મારા બધા સંતે મહાન છે, પણ આપે પૂછો છો એટલે કહું છું કે કર્મની મહાન નિર્જરા કરનાર ધન્ના અણગાર છે. તે છઠ્ઠના પારણે આયંબીલ કરે છે. જેણે અનાસકત ભાવ કેળવ્યો છે, વૃત્તિઓ ઉપર વિજય મેળવ્યું છે. વસ્તુને ત્યાગ કરવો સહેલ છે, પણ તેના પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો મુશ્કેલ છે. ધન્ના અણગારે જીવનમાં મહાન તપ સાધના કરી જીવનને ઉજ્જવળ બનાવ્યું. તેમના જીવનમાં એ ખટકારો હતો કે મારા મલીન બનેલા આત્માને પવિત્ર બનાવવો છે. આત્મા પર લાગેલી કાળાશને દૂર કરવી છે. જ્યારે આપણને કાળાશ દૂર કરવાની લગની લાગશે ત્યારે આત્મા જાગૃત બનશે. બહેને ફાનસ સળગાવે ત્યારે ચીમની પરની કાળાશને દૂર કરે ત્યારે તેનો પ્રકાશ કાંઈ અપૂર્વ લાગે છે. ચીમની કાળી હોય તો પ્રકાશ ઢંકાઈ જાય છે, તેમ કષાયની કાળાશ હોય તે અંતરમાં પ્રકાશ ટકી શકવાને નથી, પણ જેમ ચીમનીની કાળાશ દૂર થતાં અલૌકિક પ્રકાશ પ્રાપ્ત થાય છે તેમ કષાયોની કાળાશ દૂર થાય ત્યારે આત્મામાં Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શારદા રત્ન નવીન પ્રકાશ પ્રાપ્ત થાય છે. ભગવાને મોક્ષ જવાના અનેક દરવાજા બતાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ, તપ, ભાવ. સંચિત કરેલાં કર્મોને ખપાવવા માટે તપ એ અમેઘ હથિયાર છે. નાની ઉંમરમાં આ મહાસતીજીએ આવી ઉગ્ર સાધના કરી. ધન્ય છે તેમના જીવનને ! આપણું કટી કોટી ધન્યવાદ! તેઓ તેમના જીવનમાં ફરી ફરીને આવી ઉગ્ર સાધના કરી કર્મોને ખપાવે. જીવન ઉજજવળ બનાવે એજ મનની મનીષા. તેમના જેવા તપ કરવાનું શાસનદેવ અમને બળ આપે, શકિત આપે એ જ ભાવના સહિત વિરમું છું. હવે પૂ. મહાસતીજી વ્યાખ્યાન ફરમાવશે. બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે बिभेषि यदि संसारात् मोक्षप्राप्ति च कांक्षसि । तदेन्द्रिय जयं कर्तु, स्फोरय स्फोरय पौरुषम् ।। હે ચેતન ! આ સંસારથી તને ભય લાગ્યો હોય અને તેનાથી તું મુક્ત થવા માંગતે હોય તે તું તારી ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર. અને તે માટે અવિરત પુરૂષાર્થ કર. જન્મ, જરા અને મૃત્યુની ચકકીમાં અનાદિકાળથી આપણો આત્મા પીસાઈ રહ્યો છે, દુઃખી ખી થઈ રહ્યો છે અને ત્રાહિબા પોકારી રહ્યો છે. આ બધાનું મૂળ અને મુખ્ય કારણ આપણે આત્મા જ જન્મથી ઈન્દ્રિયને ગુલામ બન્યા છે. વાસનાને વશ થયો છે, તેથી - તેની આ દુર્દશા થઈ રહી છે. હવે જે આત્માને આ ઘેર દુઃખેથી બચાવવો હોય, સાચે સુખી અને શત બનાવવો હોય, તે તેણે વાસના ઉપર વિજય મેળવવો પડશે, ઈન્દ્રિયને વશ કરવી પડશે. લાલસાઓ ઉપર કાબૂ મેળવવું પડશે. એકેક ઈન્દ્રિયને વશ બનેલા હાથી પતંગીયું, ભ્રમર, માછલી અને હરણ પોતાના પ્રાણ ગુમાવી દે છે, તે પાંચે ઈન્દ્રિયોમાં આસક્ત બનેલા અને વાસનાના ગુલામ બનેલા માનવીની શી દશા? બંધુઓ ! વિચાર કરો. જે રૂપ પાછળ જીવ ગાંડો થેલે બને છે, અરે, એમાં મગ્ધ અને મશગૂલ બની સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય છે પણ આ રૂપ પાછળ જીવ દષ્ટિ કરે, તે તેને જણાશે કે આ કાયા તે મળમૂત્ર અને વિષ્ટાદિ સાત ધાતુથી ભરેલી કથળી છે. જેમ કેઈ માણસ તમને એક સુંદર અને સોહામણું કેથળી આપવા તૈયાર થાય, પછી ભલે તે મખમલની મુલાયમ અને મેહક કથળી હોય, ચારે બાજુ કસબનું કામ ક" હોય, વચ્ચે મોતી અને નંગ જડેલા હોય, સ્પર્શમાં ખૂબ કોમળ, દેખાવમાં અત્યંત આકર્ષક આનંદદાયક હોય, આંખ અને હાથને ગમે તેવી મનોરમ્ય હોય, પણ ખબર પડે કે એ કેથળી તે વિષ્ટાથી ભરેલી છે, તો કેઈ એને સ્પર્શ કરે ખરા? ના ...ના... આ જ રીતે માનવી તું જરા વિચાર કર કે જે રૂપમાં તું મુગ્ધ બન્યો છે તે કાયા દેખાવમાં ગમે તેટલી ખૂબસુરત હોય, ભલે રૂપમાં રૂપાળી હોય, ઉપરથી સોહામણી લાગતી હોય, તેથી કંઈ રાજી થવાનું નથી, કારણ કે આ ઉપરથી રૂપાળી દેખાતી કાયા Page #650 -------------------------------------------------------------------------- ________________ શારદી રત્ન ૫૪૫ મળ, મૂત્ર, વિષ્ટા, ૫. લોહી, ચરબી, હાડ, ચામ અને માંસ વગેરે સાત ધાતુઓથી ભરેલી છે, દુર્ગધથી ભરેલી આ કાયા પાછળ શાને ગાંઘેલ બને છે? મહાપુરૂષે આ કાયાને ગંદકીના ગાડવા તરીકે ઓળખાવે છે. ખરેખર, આ કાયા ગંદકીના ગાડવા રૂપ છે. અરે આ રૂપના મેહમાં જીવ ચારિત્રને નષ્ટ ભ્રષ્ટ કરી નાંખે છે. મહામૂલા શીલને ભંગ કરે છે. કાયાને અપવિત્ર બનાવે છે. ઈજજત-આબરૂને લીલામ કરે છે. પોતાના હાથે દુર્ગતિની મહેમાનગીરી સ્વીકારી લે છે. અને દુઃખની ભયંકર ગર્તામાં આત્માને ધકેલે છે, જ્યાં એક ક્ષણ પણ ભયંકર દુઃખકર છે, એવા નરકનિગોદના સ્થાનમાં હજાર બે હજાર નહિ, કરોડો-અબજો વર્ષો નહિ, પણ અસંખ્યાત વર્ષો સુધીના ઘોર દુઃખને વહોરી લે છે. આ કાયાની કોથળી કેવી છે? ગમે તેવા સ્વાદિષ્ટ, સુંદર અને સુગંધીદાર માલમિષ્ટાન્ન પણ આ કાયાની કેથળીમાં પડતાની સાથે મલિન અને દુર્ગધમય બની જાય છે. જે વસ્તુને તમે પ્રેમથી જમો છો તે પણ આ કાયાને સંગ થતા તેના કેવા હાલ થાય છે એ કયાં કેઈથી અજાણ્યું છે! રૂપની પાછળ પાગલ બનેલા પતંગીયા દીપકમાં યાહોમ કરીને ઝંપલાવે છે. અંતે પિતાના પ્રાણ એમાં હોમી દે છે. જ્ઞાની તે કહે છે . કે જે તમને તું પ્રેમથી પંપાળે છે, સ્નેહથી સ્નાન કરાવે છે અને સાબુ, સ્ને, પાવડર, લગાવી ઉજળું બનાવે છે એ તનમાંથી અનેક દ્વારો દ્વારા સતત દુર્ગધમય, ધૃણાજનક અનેક પદાર્થો વહી રહ્યા છે. એ કાયાને સ્પશીને તું શાને રાજી થાય છે ? એમાં આનંદ નથી, આનંદ તે આત્મામાં છે. પુદ્ગલમાંથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે તે કાલ્પનિક, ક્ષણિક અને પરિણામે દુઃખદાયી છે. એમાં સુખ અને આનંદ માનવો એ માન્યતા ભૂલભરેલી છે, માટે છે આત્મા ! તારા આત્માને રૂપમાં આસક્ત બની અપવિત્ર ન બનાવ. તારી કાયાને અને તારા વિચારોને તું મલીન ન બનાવ, ત્રણ ખંડનો માલિક રાજા રાવણ પણ રૂપમાં મુગ્ધ બનતાં પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠે અને દુર્ગતિને મહેમાન બન્યો. માટે બાહ્ય રૂપમાં મસ્ત ન બનતા તારા સ્વરૂપને નિહાળ. મીઠા, મધુરા, મોહક અને કર્ણપ્રિય શબ્દો સાંભળતા તું નાચી ઉઠે છે, એમાં એકતાર બને છે, પણ ખબર છે ને કે મધુર શબ્દોની પાછળ હરણીયા મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે, માટે તું પણ મીઠા, મધુરા, કમળ શબ્દોમાં ફસાઈશ નહિ. નહિ તે તારી આ દશા થશે. મીઠા, મધુરા, સ્વાદિષ્ટ, રસવંતા ભોજન જમતા જીવને કેવી મઝા અને ટેસ્ટ આવે છે ! પણ એ રસના લુપી માનવને ખબર નથી કે આ સ્વાદ ક્યાં સુધી? ચાર આંગળની જીભ પર રહે ત્યાં સુધી. એક ક્ષણ પછી તે જેમ કીચડમાં કીચડ મળી જાય તેમ પેટમાં મળી જાય છે. તે વિષ્ટારૂપ અને દુધમય બની જાય છે. એના માટે માણસ અભક્ષ્યનું ભક્ષણ કરવા તૈયાર થાય છે. જીભના પાપે કેટકેટલા પાપ કરે છે! રાતના બાર વાગે પણ ખાવા તૈયાર થાય છે. હજારો સુક્ષમ જીવોની હિંસા થતાં એને અરેરાટી થતી નથી. ભાન ભૂલેલા માણસને ક્યાં ખબર છે કે રાત્રી ભોજન કરવાથી કેટકેટલા સુકમ જીવોની હિંસા થાય છે. સર્ચલાઈટના પ્રકાશમાં પણ ન જોઈ શકાય તેવા અગણિત સુક્ષમ બારીક બિચારા સ્વાહા થઈ જાય છે, જરા જીભના સ્વાદ ૩૫ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શારદા ૨ત્ન ખાતર, સ્વલ્પ આનંદ માટે કેટકેટલા નિર્દોષ જીવોની હિંસા થઈ જાય છે! જે કાયા એક દિવસ રાખને ઢગલે થઈ જવાની છે. માટીમાં માટી મળી જવાની છે. જે કાયાની કોટડીને અહીં મૂકીને રવાના થવાનું છે. જે ભાડાની કેટલી કરતાં ય ભૂંડી છે તેને માટે અભક્ષ્ય આહાર-પીણું પ્રેમથી આરોગે છે. જ્ઞાની કહે છે તે સમજ. આ કાયા એટલે જીવતી ગટર...એના માટે આંખ મીંચીને પાપ કરવા તૈયાર થાય છે. પાપ કરતાં પાછું વાળીને જોતે નથી. સ્વાદમાં લાલુપ બની જ્ઞાની ભગવંતની વાતોની ઠેકડી ઉડાવે છે ને બોલે છે, ક્યાં છે બટાટામાં જીવ! એમ કહી તું ચીકણું કર્મ ઉપાર્જન કરે છે. માટે વાસના પર વિજય મેળવ. ઈન્દ્રિયો પર કાબૂ રાખ, નહિતર એ પાપના પરિણામે કટુ ફળો તારે ભોગવવા પડશે. - વાસના પર વિજય મેળવવા માટે અને ઇન્દ્રિય પર કાબૂ રાખવા માટે જીવનમાં તપની જરૂર છે. આજને મહાન મંગલકારી દિવસ આપણને તપને સંદેશો આપે છે. તપ કેણ કરી શકે? જેણે દેહ પ્રત્યેને રાગ અને મૂચ્છ ઘટાડી હેય તે. આપણે બેલીએ છીએ ને– દેહ છતાં જેની દશા, વતે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, વંદન હૈ અગણિત. જ આપણે વંદન કોને કરીએ છીએ? કઈ વેશ ધારીને, સત્તાધારીને કે મોટા શ્રીમંતને વંદન નથી કરતા પણ જેને દેહ અને આત્માનું ભેદજ્ઞાન થઈ ગયું છે, દેહમાં રહેવા છતાં વિદેહી દશા કેળવી છે. જનકરાજા સંસારમાં રહેવા છતાં બધા તેમને જનક વિદેહી કહેતા હતા, શા માટે? જડ ચેતનનું ભેદજ્ઞાન થઈ ગયું છે. દેહમાં રહેવા છતાં દેહ પ્રત્યે મમત્વ નથી, રાગ નથી, તેથી તેમને જનકવિદેહી કહેતા હતા. શરીર છે ત્યાં 'બધી ઉપાધિ છે. સિદ્ધ ભગવંતને શરીર નથી તે કઈ ઉપાધિ નથી, માટે અશરીરી બનવા માટે આ જન્મમાં તાલીમ લેવાની છે. ૩૨ સિદ્ધાંતમાં એક અંતગડ સૂત્ર છે. અંતગડ એટલે જેઓએ આયુષ્યના અંતિમ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના આપ્યા વિના મુક્તિ પ્રાપ્ત કરી છે એવા મહાપુરૂષોના જીવનનું વર્ણન જે સૂત્રમાં આવે છે તેનું નામ અંતગડ સૂત્ર છે. એ આગમ સમજાવે છે કે દેહ હોવા છતાં જેની દશા દેહાતીત હતી એવા ગજસુકુમાલની વાત તેમાં આવે છે. માતાની ચિંતા દૂર કરતાં કૃષ્ણજી : ગજસુકુમાલ એક રાજકુમાર હતા. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ લાડીલ બંધ હતે. એટલું જ નહિ પણ દેવની પાસે માંગીને લીધેલો પુત્ર હતું. બન્યું છે એવું કે કૃષ્ણ દેવકી માતાને વંદન કરવા મહેલે ગયા ત્યારે માતા રડતી હતી. કૃષ્ણજી પૂછે છે હે મારી વહાલી માતા ! આજે તારી આંખમાં આંસુ કેમ છે? તું ચિંતાતુર કેમ છે? બેટા ! કંઈ નથી. દેવકી માતા ઉપરથી ઘણું હાસ્ય લાવ્યા ને ઉદાસીનતા દબાવવા પ્રયત્ન કર્યા. પણ કૃષ્ણજી ઉદાસીનતા જોઈ ગયા. કૃષ્ણજી વિનયપૂર્વક કહે છે, માતા! તને શું ચિંતા છે? તારું દુઃખ હું જોઈ Page #652 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૪૭, શકતો નથી. ખૂબ કહ્યું ત્યારે દેવકીમાતા કહે છે દીકરા ! તું મારો સાતમે દીકરો છે, સાત સાત દીકરા થયા છતાં મેં એકે દીકરાને ખેાળામાં ખેલાવ્યો નથી કે રમાડ્યો નથી, તેનું મનમાં દુઃખ થાય છે. માતાપિતાના પ્રેમ અલૌકિક હોય છે. દુનિયામાં બધું વેચાતું મળશે પણ માતાપિતાને પ્રેમ નહિ મળે. કહેવત છે કે “મા વિના સુના વા” માતાપિતાને સંતાન પ્રત્યે કેટલો પ્રેમ અને લાગણી હોય છે! દેવકીજી કહે છે મારા બધા કોડ મનમાં રહી ગયા. કૃષ્ણજી તે વાસુદેવ હતા. એમની શક્તિથી નાના બાળકનું રૂપ લઈને માતાના ખેાળામાં સૂઈ ગયા, પણ કૃત્રિમ રૂપથી કંઈ કેડ પૂરા થાય! માતાને સંતોષ ન થયો. માતાની ચિંતા દૂર કરવા ને તેના કેડ પૂરા કરવા કૃષ્ણજી ત્યાંથી સીધા પૌષધશાળામાં ગયા ને અઠ્ઠમ લગાવીને બેસી ગયા. અને દેવને બોલાવ્યો. દેવ આવ્યો. કૃષ્ણજી સમકિતી છે. તે કહે છે કે હે દેવ! મારી માતાના ભાગ્યમાં હવે સંતાન છે કે નહિ ? એક દીકરો છે, પણ એ બાલ્યવયમાં દીક્ષા લઈ લેશે. ભલે દીક્ષા લે, પણ મારી માતાના કેડ તે પૂરા થશે ને ! પછી એ ગજસુકુમાલને જન્મ થયો. દેશનાના દિવ્ય અવનિએ થયેલો વિરાગ્યને રણકાર : આ રીતે માંગીને લીધેલો દીકરો ગજસુકુમાલ છે. જેણે એક વાર ભગવાન નેમનાથની વાણી સાંભળીને વૈરાગ્ય આવી ગયો. તમે કેટલા મહારાજ-મહાસતીજીને સાંભળી લીધા! છતાં વૈરાગ્ય નથી આવતો. કૃષ્ણજીને ગજસુકુમાલ કેટલા વહાલા હતા. ભગવાનના દર્શન કરવા જતા રસ્તામાં સેનાના ગેડીદડે રમતી કન્યાને જોઈ. મનમાં થયું કે આ મારા લઘુબંધવા માટે બરાબર જોડી છે. આ દીકરી કેની છે તે તપાસ કરાવીને ત્યાં ને ત્યાં સગપણ નક્કી કરી લીધું, પણ એ ગજસુકુમાલે તો ભગવાનની એક વાર દેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી ભગવાનને શું કહે છે? સાંભળજે તેમના શબ્દો, ખૂબ વિચારવા જેવા છે. તેમનામાં કેટલે વિનય છે! નમ્રતા છે ! ભગવાનને વંદન, નમસ્કાર કરીને કહે છે હું મારા ત્રિલોકીનાથ, પ્રભુ! “તુમેહ સમજુના તમાળે” તમારી આજ્ઞા થયે બારમી પડિમા વહન કરવાની મારી ઈચ્છા છે. કેટલી ગુરૂઆઝામાં અર્પણતા ! ગુરૂઆજ્ઞાથી એક ઉપવાસ કરનાર તરી જાય અને ગુરૂઆજ્ઞા વિના માસખમવું કરનાર રહી જાય. શાસ્ત્રમાં મુનિની વાત આવે છે. કેઈ બે મુનિ માસમણુને પારણે માસખમણ કરે છે અને કુરગડુ મુનિ એક ઉપવાસ પણ કરી શક્તા નથી. કુરગડુમુનિને સવારમાં દરરોજ એક ઘડો ચોખા ખાવા જોઈએ. તેથી તેનું નામ કુરગડુ પડયું છે. કુર એટલે ચોખા અને ગડુ એટલે ઘડો. બીજું કંઈ ન ખાય, તેમના દિલમાં ખૂબ પશ્ચાતાપ થાય છે કે ધન્ય છે. આ તપસ્વીઓને ! હું એક ઉપવાસ પણ કરી શકતો નથી. મારી કેવી ગાઢ અંતરાય હશે! એટલે એ મુનિ ખાતા ખાતા પણ કર્મ તોડે છે. સંવત્સરી મહાન પર્વને દિવસ આવ્યા. એ દિવસે પણ જેનાથી ઉપવાસ થત નથી, તેથી ચેખા લઈ આવ્યા. લાવીને પિતાના વડીલ તપસ્વી સંતને બતાવે છે. પેલા Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શારદા રને તપસ્વી તપ કરે છે પણ તપની સાથે અહંભાવ આવી ગયો છે. તે કહે છે ભૂખારવા ! આજે પણ તારાથી ઉપવાસ ન થયો! કઈ જાનવરના ભવમાંથી આવે છે કે સુધા વેકી શક્તિ નથી. તપસ્વી સંતે એમ વિચારવું જોઈએ કે એને વર્યા રાય કર્મને ક્ષપશમ નથી, તેથી બિચારો સંવત્સરી જેવા દિવસે પણ ઉપવાસ કરી શકતો નથી. મોટા તપસ્વી સાધુ પાતરામાં થુંકયા. કુરગડુએ થૂક જોઈને વિચાર્યું કે મેં પરઠવવા ચાડ્યું સાધન ન રાખ્યું તેથી આમાં ઘૂંક્યા ને! અરે તે તપસ્વીઓનું થુંક પણ મારા ભાગ્યમાં કયાંથી ? તેમના મનમાં એમ નથી થતું કે આ તપસ્વીઓ આવો ઉગ્ર તપ કરે છે તે તપ તપીને શું ઉકાળશે ? સંવત્સરીના દિવસે હું આવી રીતે તપના ઉલ્લાસમાં નથી આવતે ! ગળી બળદ ચાબખા ખાય તો કંઈક ચાલે. મારા પાતરામાં થૂકયા છતાં આ આત્મા ગળીયા બળદ કરતાં ભૂંડો છે એટલે હજુ તપમાં વીલાસવાળો થતો નથી. ક્ષમાનો પ્રભાવ –કુરગડુ મુનિ ચેખા હલાવીને સમભાવે ખાવા બેસે છે, ત્યાં “તપરથી આવીને હાથ પકડે છે ને ઉભો કરે છે, ત્યારે શું વિચારે છે? મારે આત્મા કે નફટ છે. મને તપશ્ચર્યાને રસ્તે જોડવા માટે આટલી બધી મહેનત કરે છે, છતાં જોડાતે નથી. ઈશારાથી સમજે તે માણસ, ધોકે સમજે તે ઢોર પણ ધોકાથી ય ન સમજે તે ઢોર દ કરતાં પણ ગયો. હું ઈશારાથી ન સમજ્યો તે થંક નાખીને સમજાવ્યું, છતાં ન સમયે તે મારા કલ્યાણ માટે એમને હાથ પકડવાની જરૂર પડી. ખાતા ખાતા પોતાના પાપને પશ્ચાતાપ કરે છે. ખાચ છે ભાત અને દેવે છે પાપ. તે પોતાના આત્માની નિંદા કરે છે, અને આત્મભાવમાં આગળ વધતા વધતા ભાત પૂરો થયો ને કેવળજ્ઞાન પામી ગયા. કેવળજ્ઞાન શરીરથી નહીં મળે. લાગવગથી કે વાચાળતાથી નહીં મળે, પણ આત્માના ગુણથી મળે છે. દેવ કેવળજ્ઞાની કુરગડુ મુનિને વંદન કરવા આવ્યા ત્યારે પેલા તપસ્વી સંત કહે છે, તપસ્વીઓ અહીં બેઠા છે. અમને વંદન કરે. ઘેર તપ તો અમે કરીએ છીએ દેવ કહે છે, તમે તપ કરો છો પણ જીવનમાં તપની સાથે તાપ થઈ ગયો છે. તમે આ રગડ મુનિની નિંદા કરો છો પણ એના જીવનમાં ક્ષમા કેટલી છે ! એ ક્ષમાના પ્રભાવે એમને તે કેવળજ્ઞાન થઈ ગયું, તેથી અમે તેમને પહેલા વંદન કર્યા. પછી તે તપસ્વી મુનિઓએ તેમની ક્ષમા માગી અને આત્મકલ્યાણ કર્યું. કહેવાનો આશય એ છે કે કુરગડુ મુનિથી એક ઉપવાસ થતું ન હતું, પણ જીવનમાં ક્ષમા હતી અને ગુરૂઆશામાં એતપ્રેત હતા તે કલ્યાણ કરી ગયા. - ભયંકર ઉપસર્ગમાં પણ સમભાવ-ગુરૂઆઝામાં જેમણે જીવન ઝુકાવ્યું છે, એવા ગજસુકમાલ મુનિ નેમનાથ ભગવાનને વંદન કરીને કહે છે, હું મારા તારણહાર પ્રભુ! આપની આજ્ઞા હોય તે બારમી પડિમા વહન કરવાની ઈચ્છા રાખું છું. નેમનાથ ભગવાન તે બધું જાણે છે કે આ પડિમા વહન કરતા તેમને કેવો ઉપસર્ગ આવશે. તેમના પરિણામ કેવા રહેશે, બધું જાણે છે, તેથી ભગવાને કહ્યું- હાસુદં રેવાનુષિા Page #654 -------------------------------------------------------------------------- ________________ શારદા મૈત્ન ૫૪૯ મા પવિંદ દા હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં વિલંબ કરશે નહિ. ભગવાનની આજ્ઞા લઈને નવદીક્ષિત ગજસુકુમાર મુનિ સ્મશાનમાં બારમી પડિમા વહન કરવા ગયા. સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા છે. ત્યાં સોમિલ બ્રાહ્મણે આવીને મુનિના માથે માટીની પાળ બાંધી, સળગતા અંગારા લાવીને મૂક્યા. દીક્ષા લીધી એ જ દિવસે આ ભયંકર ઉપસર્ગ, છતાં સમભાવ. સોમલ પ્રત્યે દ્વેષ નહિ. સમજે છે કે દેહમાં વસવા છતાં હું દેહથી ભિન્ન છું. વિદેહી દશા કેળવી છે. જડચેતનનું ભેદજ્ઞાન થયું છે, એવા મુનિ તે એક જ વિચાર કરે છે. દેહ બળે છે, આત્મા નથી મળતો. આત્મા તે અજર અમર છે. આ ભાવનાની ધારાએ ચઢતા ક્ષપક શ્રેણુએ ચઢી કમેં ખપાવી કેવળજ્ઞાનની ત પ્રગટાવી મેક્ષમાં ગયા. આ કાળમાં તે સાધકને આવા પરિષહ નથી આવતા. કઈ કટુ વચન કહે ને સમભાવે સહન કરે તો એના કર્મો ખપી જાય. આજે આપણે ત્યાં કેઈ અનેરો આનંદ ને ઉત્સાહ દેખાય છે, તેનું કારણું સતીજીઓના તપની ઉગ્ર સાધના પરિપૂર્ણ થઈને આજે પારણાને દિવસ છે. બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આ દશમું માસખમણ છે. આટલી નાની ઉંમરમાં દશ દશ મા ખમણુ કરવા એ કંઈ રહેલ વાત નથી. બા. વ્ર ઉવીશાબાઈ મહાસતીજીને બીજું માસખમણ છે. બંને મહાસતીજીઓના તપ સમજણ પૂર્વકના છે. સ્વાધ્યાય-ધ્યાન-વાંચન બધું તેમજ પોતાની ક્રિયા પણ જાતે કરે છે. શાસનદેવ અને ગુરૂદેવની કૃપાએ તેમના મા ખમણની સાધના નિર્વિદનપણે પરિપૂર્ણ થઈ. બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને આજે ૨૪ મે ઉપવાસ છે. તેમને મા ખમણના ભાવ છે. બા. વ્ર ચંદનબાઈ મહાસતીજીને નવમે ઉપવાસ છે. બધા તપસ્વીઓને આપણા કોટી કોટી ધન્યવાદ. આવા મા ખમણ જેવા તપ કરવા એ સહેલ વાત નથી. તેઓએ તે તપ કરીને કર્મની ભેખડો તેડી છે. તેમને તપ એકાંત નિર્જરાના હેતુથી થયેલ છે. તપથી મહાન લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. કર્મોના ગંજને બાળવા માટે તપ એ અગ્નિ સમાન છે. જૈન શાસનમાં આરાધનાના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. તપ એ આરાધનાનું એક વિશિષ્ટ અંગ છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ તપને મહા મંગલકારી કહ્યું છે, કારણ કે બાહ્ય અને આત્યંતર અદ્ધિ સિદ્ધિ તપ વડે પેદા થાય છે. આ લોક અને પરલોકમાં તપના પ્રભાવથી અનેકવિધ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ભવરોગ અને ભાવરોગ રૂ૫ કર્મને જડમૂળથી નાશ કરવામાં તપ એ અપૂર્વ ઔષધરૂપ છે. અસાધ્યમાં અસાધ્ય રોગે પણ તપ વડે નાશ થાય છે. તપના તેજ નિરાળા છે. તપની તાકાત અનેરી છે. તપને મહિમા અચિંત્ય છે. કહ્યું છે કે – अथिर पि थिर, कपि, उज्जु दुल्लह वि तह सुलह । दुरीज्ज्ञपि सुरुज्झ, तवेण . संपज्जए कज्जं ॥ Page #655 -------------------------------------------------------------------------- ________________ પપ શારદા રને તપના પ્રભાવથી અસ્થિર પણ સ્થિર થાય છે. વક્ર પણ સરળ બને છે. દુર્લભ હોય તે સુલભ થાય છે અને જે ઘણુ પ્રયત્ન સાધી શકાય તેવું હોય તે સરળતાથી સાધી શકાય છે. આ રીતે તપ વડે સર્વ પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. પ્રાચીન ઈતિહાસમાં પાનાં ઉકેલતાં તથા સિદ્ધાંતમાં અગણિત તપસ્વી મહાત્માઓના ચરિત્ર આપણી નજરે પડે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આત્માએ તેમના પચીસમાં નંદનમુનિના ભાવમાં ૧૧ લાખ ૮૦ હજાર ૬૪૫ માસખમણુ કર્યા અને તીર્થકર નામકર્મ બાંધ્યું. તીર્થંકર દેવો તપશ્ચર્યા પૂર્વક દીક્ષા અંગીકાર કરે છે અને નિર્વાણ સમયે પણ તપશ્ચર્યા થાય છે. તીર્થંકર દેવને દીક્ષા અંગીકાર કરતાંની સાથે ચેથા મનપર્યવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જન્મથી જ જેઓ, સુરે, અસુરો અને દેવેન્દ્રોથી પૂજય છે અને અવશ્ય એ જ ભવમાં મોક્ષે જવાના હોય છે. છતાં કર્મનું નિકંદન કાઢવા માટે તપશ્ચર્યા આદરે છે અને જગતને એ દ્વારા સુંદર બોધપાઠ આપે છે કે મુક્તિ ત્યાગમાં છે, તપમાં છે, ઈન્દ્રિય દમનમાં છે, પણ ખાવા પીવામાં કે એશઆરામમાં નથી. જે ખાવાપીવામાં મેક્ષ માને છે તે ખરેખર મૂર્ખાઓના સરદારમાં ખપે છે. અનાદિકાળથી આ આત્માએ ઘણું ખાધું, પીધું છતાં તેને તૃપ્તિ નથી થઈ. ગતભવમાં આપણે જેટલું ખાધું પીધું એનું જે માપ કાઢવામાં આવે અને એકત્રિત કરવામાં આવે તે આ જંબુદ્વિપમાં સમાય નહિ. ખાઈ ખાઈને ડ્રએ દુનીકળી ગયો. ચૂસેલાને ફરી • ચૂસ્યું, છતાં ય તૃપ્તિ થઈ નથી માટે હવે ત્યાગ અને તપશ્ચર્યા દ્વારા ઈન્દ્રિયનું દમન કરો. સંયમ દ્વારા આત્મકલ્યાણ સાધે. કારણ કે આ કેઠી કદી ય પૂરાવાની નથી. એ કાણી છે. કાણી કોઠીમાં ગમે તેટલું નાખે તે ય કદી ભરાશે નહિ. એક શરીરને છોડી બીજા શરીરને ધારણ કરતા જીવ જ્યારે વિગ્રહ ગતિએ જાય છે ત્યારે તે ફક્ત અણહારી રહે છે. આપણે અનંતીવાર એવા અણહારી રહ્યા પણ તેથી કાયાણ થયું નહિ, પણ સાચું અણહારી પદ મેળવવા માટે ઈન્દ્રિયોનું દમન, ઈચ્છાનિરાધ, વાસનાનો વિજય, લાલસાને ત્યાગ, રસેન્દ્રિય પરનો કાબૂ અને વિષયોનો વિરાગ કેળવીશું તે તેમાં જરૂર સફળતા મળશે. મહાપુરૂષે આ વાતને સારી રીતે સમજતા હતા, તેથી જ ઘોર તપશ્ચર્યા કરીને કાયાને સૂકવી નાખતા હતા. હાડકા ખખડવા લાગે છતાં ઉત્કૃષ્ટ તપની આરાધનામાં તત્પર રહેતા. દેહનું મમત્વ દૂર કરી, આત્માની અમરતાને પિછાણી આત્મ-સાધનામાં અહર્નિશ જાગૃત રહેતા. તપ રૂપી અગ્નિથી કર્મ રૂપી કાષ્ટોને જલાવી નાખી કૈવલ્ય-જાતિને પ્રગટ કરતા. જૂઓ ઢંઢણુ અણુગાર કે જેમણે છ મહિનાના ઉપવાસના પારણમાં મળેલ આહાર પરઠવતા પરઠવતા કેવળજ્ઞાન મેળવ્યું. તપના પ્રભાવે મહાન લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. એવા તપસ્વીઓના શરીરના મળ, મૂત્ર વગેરે મહાન ઔષધિની ગરજ સારતા હતા. એમના મળ, મૂત્ર, પરૂ વગેરે જે રોગીના શરીરને ચોપડવામાં આવે તે તેની કાયા રોગરહિત બની કંચનવર્ણ બની જાય. એમના દેહને સ્પશેલે પવન બીજા આત્માઓને સ્પશે તે તેમના રોગો દૂર થઈ જાય. Page #656 -------------------------------------------------------------------------- ________________ શિરેદા પપ૧ मलं स्वर्णगतं वह्नि, हंस क्षीर गतं जलम् । यथा प्रथक्क रोत्ये व, जन्तोः कर्म मल तपः॥ જેમ સુવર્ણમાં રહેલ મેલને અગ્નિ દૂર કરે છે, જુદા–પાડે છે અથવા દૂધમાં રહેલ પાણીને હંસ જુદું પાડે છે. તેમ તપ જીવોના કર્મરૂપી મેલને જુદા પાડે છે. ભવના સંચિત કરેલાં કર્મો તપ વડે નાશ થાય છે. તપ એ કલ્પવૃક્ષ સમાન છે, સુરનર વર સંપત્તિ તેનું ફૂલ છે અને મોક્ષ સુખ એ તેનું ફળ છે. સર્વ મંગલમાં પહેલા મંગલ તરીકે તપને ગણવામાં આવ્યું છે. અર્જુનમાળી, દઢ પ્રહારી જેવા મહાહિંસક ક્રૂર આત્માઓએ પણ તે જન્મમાં મુક્તિ મેળવી છે. એ પ્રભાવ તપનો છે. નારકીની અંદર નારક છવ ક્રોડ વર્ષ સુધી દુઃખ સહીને જે પાપકર્મને ખપાવે છે તેટલા પાપકર્મોની નિર્જરા સમ્યફદ્રષ્ટિ આત્મા એક અઠમ તપ કરીને કરે છે. ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમસ્વામી દીક્ષા લીધા પછી યાવતજીવન છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતા હતા. તપ દ્વારા દેહની શુદ્ધિ થાય છે. દેહશુદ્ધિ થતાં મનશુદ્ધિ થાય છે અને મનશુદ્ધિ થતાં વાસનાઓ દૂર થાય છે. મહાન વૈજ્ઞાનિકોએ પણ અખતરા દ્વારા એ સિદ્ધ કરી બતાવ્યું છે કે તપ એ શરીરના મળવિકાર તેમજ અનેક દોષ દૂર કરે છે. તપથી આત્મશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે, અનેક સિદ્ધિઓ, શક્તિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત કરી અંતે અજર અમર બની શકાય છે તપની આવી મહાન શક્તિ રહેલી છે. બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી અને બા. બ્ર. પૂ. વિશાબાઈ મહાસતીજીએ આવા ઉગ્ર તપ કરીને આત્માને ઉજજવળ બનાવ્યો છે. આજે તેમના પારણાને મંગલ દિવસ છે. આપણે તેમને અંતરના એ જ અભિનંદન આપીએ કે આપ તપશ્ચર્યામાં દિનપ્રતિદિન વિશેષ આગળ વધે. અનંત ભવરાશીને ક્ષય કરી અનંતા શાશ્વતા સુખને પામે. ધન્ય છે મહાન તપસ્વીઓને, બંને મહાસતીજીઓને માસખમણની ઉગ્ર સાધના છે. આપ બધા તેમને શાતા પૂછવા આવ્યા છે, તે ૩૦-૩૦ દિવસના બ્રહ્મચર્યવ્રત, ઉપવાસ, આયંબીલ, એકાસણું, રાત્રીજન–ત્યાગ આદિ પચ્ચખાણ લેશે તે સાચી શાતા પૂછી કહેવાય. ટાઈમ થઈ ગયો છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૯ ભાદરવા વદ ૨ મંગળવાર - તા. ૧૫–૯–૮૧ સ્યાદવાદના સર્જક, ભવોભવના ભેદક, પરમપંથના પ્રકાશક ભગવાન કહે છે કે આ જગતના સર્વ જીવો સુખને ચાહે છે અને દુઃખથી ડરે છે તેમજ દુઃખથી છૂટવાનો ઉપાય કરે છે, પણ તે ઉપાય અજ્ઞાનને કારણે વિપરીત હોવાથી સુખ મળવાને બદલે દુખની પરંપરાને વધારનાર બને છે. સાચા અને શાશ્વત સુખની સમજના અભાવે છે દુઃખી થાય છે. સુખ બે પ્રકારનું છે (૧) સ્વાભાવિક (૨) સંગિક. પુણ્યકર્મના Page #657 -------------------------------------------------------------------------- ________________ પપરે શોરો રત્ન નિમિત્તથી જે સુખ મળે તે સયાગિક સુખ છે અને સ્વ-પરના વિવેક વડે પરભાવને રૉકી આત્મસ્વરૂપની રમણુતામાં મસ્ત બની રહેવું તે આત્માનુ સ્વાભાવિક સુખ છે. શરીર, ઘરબાર, કુટુ'બ, લક્ષ્મી, ઇન્દ્રિય સુખ અને તેને અનુકૂળ વિષયેાની પ્રાપ્તિ, યશ, માન, પ્રતિષ્ઠા વગેરે દેખાતું બાહ્ય સુખ તે સંચાગિક સુખ કહેવાય, જે વસ્તુના સચાગ છે તે વસ્તુના વિયેાગ અવશ્ય હોવાથી તે સચાગિક સુખ સ્વાધીન નથી પણ પરાધીન છે. માંગીને લાવેલી વસ્તુ જેવું છે. તે આત્માની પેાતાની ચીજ નથી. કંચન, કામિની, કુટુંબ અને કાયા એ સ સયાગિક એટલે માંગેલી ચીજ જેવા છે. પૂર્વીકૃત કઈક પુણ્યના યેાગે તે સર્વ ખાદ્ય વસ્તુઓના સચાગ થાય છે પતુ તે સૉંચાગ કાયમ ટકી રહેનાર નથી. પુણ્ય ખલાસ થઈ જાય એટલે તે સર્વ સયાગાના વિયેાગ આપો આપ થઈ જાય છે. પછી તે સચાગેાને ક્ષણમાત્ર ટકાવી રાખવાની વિશ્વના કોઈપણ જીવની શકિત નથી. અજ્ઞાની માણસ પાતાની હેાંશિયારીથી કે શૂરવીરતાથી આવી મળેલી વસ્તુનું અભિમાન ભલે રાખે પણ તે દીર્ઘદૃષ્ટિથી વિચારશે તે તેને સમજાશે કે હોંશિયારી અને શૂરવીરતામાં લેશ માત્ર ઘટાડો ન થાય છતાં પુણ્ય ખલાસ થાય એટલે તે સયોગાને કોઈ કાયમી ટકાવી શક્યું નથી. કયારેક અમુક ટાઈમ ટકી રહેનારી આન་દજનક લાગતી વસ્તુ આપત્તિના સમયમાં સંતાપતક લાગે છે. મનુષ્ય જ્યારે નિરાગી હોય, ભૂખથી પીડાતા ન હોય ત્યારે તેને સારના સુખ ગમે છે, પણ કોઈ અતિપ્રિય વસ્તુના વિયેાગે શાકગ્રસ્ત હૈાય અથવા પેટમાં જ્યારે અસહ્ય ભૂખ લાગી હોય ત્યારે તે સુખ તેને ગમતા નથી. ક્ષણમાત્ર શાંતિ આપનાર બાહ્ય સામગ્રીના સયેાગમાં તે સામગ્રીના રક્ષણ માટેનેા અને છેવટે વિયેાગના ભય તા સદાને માટે રહે છે, તેથી તેની પ્રાપ્તિનું સુખ તે ભયની ચિંતામાં ગૌણ ખની જાય છે. આવી રીતે અનુકૂળ માની લીધેલી વસ્તુ કયારેક પ્રતિકૂળ લાગે. અને અનુકૂળતાના ટાઈમમાં પણ તેના વિયેગના ભય જીવને સતત પીડયા કરે છે. તેવી વસ્તુને સુખદાયી માનવી તેમાં શું જીવની અજ્ઞાનતા નથી ? પહેલું દુઃખ ભાગવવા કરતાં સુખ પામીને પછી ભાગવવાનું દુઃખ મુશ્કેલ લાગે છે. એ તેા સૌને અનુભવ સિદ્ધ વાત છે, જે સુખની પ્રાપ્તિમાં પહેલું કે પછી પણ દુઃખ હોય તેને સુખ માની શકાય નહિ. જેથી પુણ્યજનક સુખ સામગ્રી કે પાપજન્ય દુ:ખ સામગ્રી એ બંને ખરી રીતે તા સુખ કહેવાય નહિ, માટે ઇન્દ્રિયજન્ય સુખ કે દુઃખમાં કઈ ભિન્નતા નથી, કારણ કે સુખ ભાગવતા દુઃખ આવી પડે છે. અથવા સુખના કારણે ઇન્દ્રિયાના અનુકૂળ વિષયે ભાગવતાં પાછું દુઃખરૂપ કર્મ બંધાતું હાવાથી જ્ઞાનીઓએ તા સુખદુઃખમાં ભેદ ગણ્યા નથી. સમભાવ સ્વરૂપ આત્માનું સ્વાભાવિક સુખ એ વાસ્તવિક સુખ છે. જેને આત્માનું સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરવાની લગની લાગી છે એવી સતી મયરેહા તા સંયમ લઈને આત્માની મસ્તીમાં ઝૂલી રહ્યા છે. આ બાજુ નિમરાજા અને ચદ્રયશ ખૂબ ન્યાય, નીતિથી રાજ્ય ચલાવી રહ્યા છે. તેમના ગુણ્ણાની ગુણગાથા બધે Page #658 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ શારદી રત્ન ગવાઈ રહી છે. તેમની પવિત્રતાની પરિમલ ચારે બાજુ પ્રસરી રહી છે. સદ્દગુણોની સુવાસ મહેકી ઉઠી છે. રાજવીના રાજ્યો જે ટક્યા હોય તે એમની પવિત્રતાની પરિમલના પીઠબળે અને સત્ના સહારે. સત્ય અને પવિત્રતાને દેશવટે દઈને તલવારની અણીએ મુસ્તાક રહેનારા બળવાન રાષ્ટ્રો ધૂળ ભેગા થઈ ગયા. રાજાશાહીને પાય તે હતે પવિત્રતા ! કયારેક રાજા ભાન ભૂલે પણ તેનામાં પવિત્રતાના અંશ પડ્યા હોય તે તે ભાન ભૂલેલો આત્મા પણ ઠેકાણે આવી જાય છે. પવિત્રતાને વરેલા એક પુણ્ય પુરૂષ રાજવી હતા. ભોગી હોવા છતાં જેમને યોગી જેવું જીવન જીવવાના કોડ હતા. માનવીનું અંતર તે આકાશ જેવું હોય છે. આકાશમાં ક્યારેક પૂર્ણિમાને અનુપમ પ્રકાશ હોય છે તે ક્યારેક અમાસને અંધારા પણ હોય છે, તે રીતે પૂર્ણિમાના પ્રકાશ જેવા તેજસ્વી, નિર્મળ, ઉજજવળ અંતરના આકાશમાં એક વખત વાસનાભર્યા મલીન વિચારની કાળી વાદળી ઘેરાઈ ગઈ. પવિત્રતા ગુમાવી બેઠેલા રાજઃ પ્રસંગ એવો બન્યા કે રાજા ઘડે બેસીને ફરવા નીકળ્યા હતા. રસ્તામાં એક રૂપવંતી સ્ત્રી કંઈક કારણસર પોતાના મકાનમાંથી બહાર નીકળતી હતી. રાજાની દૃષ્ટિ એના પર પડી. રાજાને અંતઃપુરમાં તે ઘણું રાણીઓ હતી, છતાં આ રૂપવંતી સ્ત્રીને જોતાં રાજાની બુદ્ધિ બગડી. રાજા તેના રૂપમાં મુગ્ધ બન્યા. એ સ્ત્રીના દર્શનથી રાજા પોતાની પવિત્રતા ગુમાવી બેઠા. મનમાં થયું કે અહો! મારા અંતરમાં આટલી બધી રાણીઓ છે, પણ આની તેલ કેઈ નહિ. આ સ્ત્રી તે મારા અંતેઉરમાં શોભે. આ રૂપવંતી મને મળે તે મારો જન્મ સફળ થાય. રાજાને ફરવાને આનંદ ઉડી ગયો. સહેલગાહને શેખ મરી ગયો. એમને આનંદ, શોખ, જે કહો તે બધું હવે પેલી રૂપવંતીમાં દેખાવા લાગ્યું. રાજાએ એ સ્ત્રીનું ઘર બરાબર યાદ રાખી લીધું. રાજા ફરવા જવાનું છોડી દઈને મહેલમાં આવ્યા. હવે રાજાને કયાંય ચેન પડતું નથી. એની દૃષ્ટિમાં પેલી રૂપવંતી સ્ત્રી સિવાય બીજું કંઈ દેખાતું નથી. અપવિત્ર આજ્ઞા પાલન માટે સેવકનો પશ્ચાતાપ? રાજાએ પોતાના એક અંગત સેવકને બેલાવ્યો અને તે સ્ત્રીના ઘરનું નિશાન આપીને કહ્યું કે એ સ્ત્રીને તે ગમે તેમ કરીને માર મહેલે લઈ આવ. હું એના વિના જીવી શકું તેમ નથી. સેવક તે બિચારા ચિઠ્ઠિને ચાકર. એ વધુ તે શું બોલે? નાના મઢ મેટી વાત કરવાનું ગજુ નહિ. રાજાને હુકમ સાંભળતા એનું મગજ ભમી ગયું. એના હૈયામાં થડકારે થવા લાગે. તે મનમાં વિચાર કરવા લાગ્યો. હે પ્રભુ! આ પાપી પેટને માટે મારે રાજની આવી અપવિત્ર, અધમ આજ્ઞા માથે ચઢાવવાની! જે અપવિત્ર આજ્ઞા નીચે પગ પણ ન મૂકાય એવી અધમ આજ્ઞાનું મારે પાલન કરવાનું! જગતમાં પોતાની પત્ની સિવાય જેટલી સ્ત્રીઓ છે તે બધી મારે માતા અને બહેન સમાન ગણવી જોઈએ. તેના બદલે તેના શીલને ભંગ કરાવવા માટે તેને અહીં લાવવાની ! અહો પ્રભુ! મેં પૂર્વે કેવા પાપ કર્મો કર્યા હશે કે મારે આવા અધમ કાર્યો કરવા પડે છે ! ધિક્કાર છે મારા જીવનને ! Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શિારદા રત્ન ધિક્કાર છે આ રાજાને ! આટલી બધી રાણીઓ હોવા છતાં એક રૂપના પૂતળામાં પાગલ બન્યા ! અંતરમાં પશ્ચાતાપ કરતા નેકર રાજાએ બતાવેલા સ્થાને ગયો. જઈને રાજાએ કહેલી વાત સંભળાવી. રૂપવંતી સમજી ગઈ કે આ ભગી ભ્રમર મારા રૂપમાં અંજાય છે. એ કઈ પણ રીતે મને મેળવવા માંગે છે. તે સ્ત્રીએ કહ્યું ભલે, રાજાને કહેજે કે હું રાત્રે ખુશીથી તેમના મહેલમાં આવીશ. સ્ત્રીની વાત સાંભળીને સેવક તો આશ્ચર્ય પામી ગયે. અરે . જે ઢાલ જ તલવારનું કામ કરશે તે પછી બચાવશે કેણુ? શીલ સાચવવાની યુક્તિ -આ રૂપવંતીની વાત સાંભળીને તમને કદાચ એમ થાય કે તેણે રાજાના મહેલે જવાની હા પાડી તેથી એ સ્ત્રી શું દુષ્ટા હશે ! આપ ધીરજથી સાંભળો. હમણાં ઉતાવળા થઈ એના માટે ખરાબ વિચાર કરી તમે પાપ ન બાંધશે. આ તે સતીની શીલ સાચવવાની યુક્તિ છે. સેવકે આવીને રાજાને વાત કરી એટલે રાજાના આનંદને તે પાર ન રહ્યો. એણે પોતાના મહેલને ખૂબ શણગાર્યો. રાત પડતાં રાજા કાગડોળે એ સુંદરીની રાહ જોવા લાગ્યો. આપેલા સમય પ્રમાણે એ સૌન્દર્યમૂર્તિએ રૂમઝૂમ ઝાંઝરના ઝણકાર સાથે મહેલમાં પગ મૂક્યો. એના ઝાંઝરના ઝણકારે રાજાનું મન નાચી ઉઠયું. એણે જોયું તે પિતાના હૈયામાં વસેલી સુંદરી જ તેમની સામે ઉભી હતી. એને ભેટવા માટે રાજાએ પોતાના બે હાથ લંબાવ્યા. એટલે સંદરીએ નીડરતાથી કહ્યું મહારાજા ! આપ ધીરજ રાખો. એકદમ ઉતાવળ ન થાવ. હું આપને એક પ્રશ્ન પૂછું તેને જવાબ આપે. રાજા કહે ભલે, જે પ્રશ્ન પૂછવો હોય તે જલ્દી પૂછી લે. રૂપસુંદરીએ મીઠી મધુરી ભાષામાં કહ્યું, મહારાજા ! કમળ જે કાદવથી ખરડાશે તો બીજા ફૂલ કેવી રીતે પવિત્ર રહી શકશે? કમળ હવે કાદવથી નહિ ખરડાય –બંધુઓ ! આ રાજા ભાન ભૂલ્યા હતા પણ પોતે હતા તે પવિત્ર. તેમના જીવનમાં પવિત્રતાની પરિમલ પ્રસરી રહી હતી. તે ખૂબ વિચક્ષણ, પ્રજ્ઞાવંત હતા. સુંદરીને પ્રશ્ન સાંભળીને સમજી ગયા કે આ સ્ત્રી શું કહેવા માંગે છે? તેમને એક ટકર બસ હતી. આ તે તેજીવંત ઘોડા હતા. તેમને ચાબુક મારવાની ન હોય, માત્ર બતાવવાની હોય. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. હું કયાં ભાન ભૂલ્યો ! રક્ષક જ ભક્ષક બન્યો ! વાડ ચીભડા ગળે તે બીજાને શું કહેવું? રાજા વિચાર કરવા લાગ્યા. એહ! આ કમળ તે હું જ! કામવાસનાના કાદવથી હું કાળો બનીશ તે મારું કમળ સમાન શીલવ્રત ખંડિત થશે. કમળ કાદવમાં જમે છે પણ એ કાદવમાં ન લેપાતા તેમાંથી ઉગરી જઈને ઉપર આવે છે. તેમ કાદવ વચ્ચે રહેવા છતાં નિર્મળ રહેવું એમાં જીવનની ધન્યતા છે. સુંદરીને આ પ્રશ્ન ચારિત્રના પ્રાંગણમાં ભૂલેલા રાજા ઠેકાણે આવી ગયા. તેમને પોતાની ભૂલનું ભાન થઈ ગયું, પછી ખૂબ ગંભીરતાથી વિચાર કરીને કહ્યું બહેન ! આ કમળ હવે કાદવથી નહિ ખરડાય. તું મારી શાન ઠેકાણે લાવી છું. અને એક રાજા તરીકેની નહિ પણ એક સામાન્ય માનવ તરીકેની મારી ફરજ તે મને યાદ કરાવી છે. તે બદલ હું તારે જેટલે ઉપકાર Page #660 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ શારદા રદ્ધ માનું એટલે એ છે છે. હું કયારે પણ તમારે ઉપકાર નહિ ભૂલું. એમ કહીને રાજા સુંદરીના પગમાં પડી ગયા અને પિતાની ભૂલની માફી માંગી, પછી કહ્યું બેન ! આ૫ કોણ છે ? મને તમારી ઓળખાણ આપશે? મહારાજા ! મારી ઓળખાણ શી આપું? હું એક આપની દાસી છું. તમે મારા દાસી કેવી રીતે? મહારાજા ! આપે જેમને મને બેલાવી લાવવાની આજ્ઞા કરી હતી, એ મારા પતિદેવ થાય. એમની જે હું દાસી ગણાતી હોઉં તે આપની પણ દાસી કેમ નહિ? આપના દાસની જે દાસી એ આપની પણ દાસી ન કહેવાય! રાજાએ તેને પ્રેમથી વિદાય આપી. સુંદરી આવી ત્યારે રાજાના મનમાં વિકાર વાસના ભરેલી હતી પણ હવે એમની આંખમાં વિકારને બદલે ભાઈ તરીકેનું વાત્સલ્ય નીતરતું હતું. પેલો સેવક પણ કેટલે ગંભીર કહેવાય કે જે સ્ત્રીને રાજા ચાહતા હતા તે પોતાની જ પત્ની છે એમ ન કહ્યું. એ સેવક પોતાની સ્ત્રી મહેલમાં આવી ત્યારે રાજની સાથે કેવા ખેલ ખેલે છે તે ગુપ્ત રીતે જેતે હતે પણ એની પત્નીએ તે કમાલ કરી. ભાન ભૂલેલા રાજાની શાન ઠેકાણે લાવી. આથી તેના પતિના દિલમાં તે આનંદ સમાતો ન હતો. તેની છાતી ગજગજ . ફૂલવા લાગી. તેના મુખમાંથી શબ્દો સરી પડયા. ધન્ય છે સતી તને ધન્ય છે ! " - પાપનો પશ્ચાતાપ કરતા રાજા –પેલી રૂપવંતી તે ચાલી ગઈ, પણ રાજાને પશ્ચાતાપને પાર નથી. ભૂલ કરતા થઈ ગઈ પણ હવે તેમનું અંતર રડી રહ્યું છે. અ! મેં પાપીએ આ શું કર્યું? મને આવી મતિ કયાં સુઝી ? રાજ્યની બધી સ્ત્રીઓ માટે માતા અને બહેન સમાન હોય. તેના બદલે મેં તેમને માટે આ અધમ વિચાર કર્યો? રાજાના અંતરમાંથી વાસનાના વાદળો વિખરાઈ ગયા ને ત્યાં પુનઃ પ્રકાશ પથરાઈ ગયો. પણ પોતે જે પાપ કર્યું તેને મનમાંથી ખટકારો જ નથી. હું કે અધમ! હું કે દુષ્ટ પાપી ! માતા અને બહેન સમાન સ્ત્રી તરફ કુદષ્ટિ કરી, તેને ભેટવા માટે હાથ લંબાવ્યા ! આ હાથ હયાત હતા તે અડકવા ગયા ને! બસ, આ પાપી હાથને તે કડક શિક્ષા થવી જોઈએ, પણ સહુને સજા કરનારા રાજાને સજા કરતા કેને હાથ ચાલે? એક હાથ તે પોતાની જાતે કાપે પણ બીજો હાથ કણ કાપે? અંતે જાતે જ ન્યાયાધીશ અને પોતે જ અપરાધી બની સજા ભોગવવા તૈયાર થયા. હાથ હેય તે શું ને ન હેય તે શું? અપરાધની સજા ભોગવવા પોતે ચેરને સ્વાંગ સજીને મહેલની બહાર નીકળ્યા. પહેરગીર ચકી કરતા હતા. એવા સમયે ચેરના વાઘા સજેલા રાજાએ પોતાના બંને હાથ રાજમહેલની બારી ખેલવા લંબાવ્યા. અંદર ઉભેલે પહેરેગીર સાવધાન બની ગયો. રાજા જ્યાં અંદર જવા જાય ત્યાં પહેરેગીરે ગુસ્સાના આવેશમાં દાંત પીસીને કહ્યું, રાજમહેલમાં ચોરી કરવા આવ્યો છે ને ? જોઈ લે! તારા આ પાપી પગલાને અંજામ કેવો આવે છે ? એમ કહી ચકચક્તી - તલવારને એ ઘા કર્યો કે રાજાના બંને હાથ ધડ દઈને કપાઈ ગયા. એટલે લોહીને કુવારો ઉડવા માંડયો. રાજા ત્યાંથી પાછા હઠી ગયા. મનમાં વિચાર કરવા લાગ્યા કે Page #661 -------------------------------------------------------------------------- ________________ શારદા રહે ૧૫ જે હાથ એક પરાયી સ્ત્રીને ભેટવા લખાય એના સાથ હોય તે શું ને ન હોય તા १ રાજા પેાતાની ભૂલના પશ્ચાતાપ કરતા મહેલના એક ખુણામાં જઈ ને ધ્યાનમાં લીન બની ગયા. સવારે ખબર પડી કે ત્રે ચાર આવ્યા હતા. બધા માણસા ભેગા થઈ ગયા, પણ મહારાજા નથી દેખાતા. રાજાની શેાધ માટે દોડાદોડ મચી ગઈ. તપાસ કરતા મહેલની ખારીમાં રાજાના કપાયેલા હાથ જોયા પણ એમ માન્યુ કે આ હાથ ચારના હશે! ઘણી શેાધને અંતે મહારાજાને એક ખુણામાં ધ્યાનમાં બેઠેલા જોયા. શરીરમાંથી લાહી વહી રહ્યું હતું. પ્રધાના બધા પૂછે છે, આપ અહીં કેમ ? આપના હાથની હત્યા ?કાણુ છે એ હત્યારા ? રાજા કહે, બધા ઉતાવળા ન થાય. મારા હાથના હત્યારા હું પોતે જ છુ. બીજો કાઈ નહિ. વાસનાથી ખરડાયેલા હાથ હોય કે નહાય, બંને-ખરાખર છે. રાજાએ બધાની વચ્ચે પેાતાનું પાપ પ્રગટ કર્યું અને કહ્યું કે પવિત્રતાની પરિમલને જગતમાં પ્રસરાવવાની જેની ફરજ છે એ રાજા જો પેાતાની ભૂલનુ આવુ કડક પ્રાયચ્છિત નહિ કરે તેા જગતમાં પવિત્રતા કેવી રીતે ટકી શકશે ? રાજાની પવિત્રતા અને પશ્ચાતાપથી દેવેા તેમના પર પ્રસન્ન થયા ને ક્રી નવા હાથ બનાવી દીધા. પણ હવે રાજાનું મન સૌંસાર ઉપરથી ઉઠી ગયુ' ને આત્મ સાધના કરવા સન્યાસી બની ગયા. માણસ ભાન ભૂલે છે પણ જ્યારે ભૂલનુ ભાન થાય છે ત્યારે તેની દશા જુદી હાય છે. નમિરાજા અને ચંદ્રયશ રાજા અને આવા પવિત્ર રાજા હતા. નમિરાજાના પટ્ટહસ્તિ Āમશ રાજાના દરબારમાં પહોંચી ગયા. નિમરાજાએ દૂતને ખેલાવીને કહ્યું–આપ ચંદ્રર્યશ રાજા પાસે જઈને કહે! કે આ હાથી અમારા છે, માટે અમને સોંપી દો, તા એકખીજાને પ્રેમ વધશે અને નહિ આપેા ત માટા સગ્રામ થવાના પ્રસ`ગ આવશે, માટે કાં મને હાથી સાંપી દો. કાં યુદ્ધની તારાજી વહાવા તૈયાર રહે!! જો ચંદ્રયશ રાજનીતિના જાણકાર હશે તેા હાથી પાછે આપી દેશે, અને જો નહિ આપે તે તેનુ ફળ તેને ભાગવવુ પડશે, મિરાજાના કહેવાથી દૂત સુદર્શન ભણી રવાના થયા. રાજ્ગ્યા, સીમા ને દેશેાને વટાવતા વટાવતા દૂત સુદન નગરમાં પહેાંચી ગયા. સુદનના રાજદરબારમાં મિથિલાનું ગજરત્ન ઝૂલી રહ્યું હતું. એની ઉપર એક ઉડતી નજર કરીને રાજદૂત સભામાં દાખલ થયા ને રાજા ચંદ્રયશને વધાવ્યા. ચદ્રયશે આ દૂતના સત્કાર સન્માન કરી નમિરાજાના કુશળ સમાચાર પૂછ્યા. તે ક્યુ, નમિરાજા એમ તા પ્રસન્ન છે, પણ તેમને બેસવાના પ્રધાન હાથી ચાલ્યા જવાને કારણે તેમની પ્રસન્નતામાં થોડી ચિંતા આવી ગઈ છે. એ ચિતાને દૂર કરવા માટે હુ' આપની પાસે આવ્યા છું. ચંદ્રયશે કહ્યું કે તમે જે કારણસર અહી આવ્યા છે. તે કારણ પ્રગટ કરો. દૂતે કહ્યું-મિથિલાપતિ નમિરાજે આપને સંદેશા આપતાં કહ્યું છે કે સુદન નરેશ 'દ્રયશ ! આપ જે શ્વેત હસ્તી પકડીને લાવ્યા છે તે મિથિલાના છે, એટલું જ નહિ પણ એ હાથી મિથિલાપતિ નમિરાજના પ્રિયાતિપ્રિય અને પદ્મહસ્તી પણ છે, માટે મિથિલાને એ હાથી આપે માનભેર પાછા સુપ્રત કરી દેવા Page #662 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨પ૭ જોઈએ. એ પણ સારું થયું કે તે હાથી તમારે ત્યાં આવ્યો. નહિ તે જંગલમાં કઈ સિંહ કે વાઘનો શિકાર થઈ જાત. આપના રાજ્યમાં હાથી ભાગીને આવ્યો છે એ તે ઘેર જ આવ્યો છે એટલું જ નહિ પણ આ હાથી અહીં આવીને તમારી અને મિરાજાની વચ્ચે પ્રેમવૃદ્ધિ કરવામાં કારણભૂત બન્યો છે. તમે આ હાથીને નમિરાજને પાછી મેંપી દેશે તે તમારા બંને વચ્ચે મૈત્રી બંધાશે. પ્રેમ સંબંધ બંધાશે. નમિરાજા જેવા મહારાજાની સાથે પ્રીતિસંબંધ બાંધવો એ કાંઈ જેવી તેવી વાત નથી, માટે તેમને હાથી તેમને પાછો સોંપી દો અને એ રીતે તેમનો પ્રેમ સંપાદન કરો. - દૂતની વાત સાંભળી ચંદ્રશે કહ્યું, હું આ હાથી નમિરાજને ત્યાંથી કાંઈ ચેરી કરીને કે જબરદસ્તીથી લાવ્યો નથી, પણ મારા બળથી એ હાથીને મેં વશ કર્યો છે. આ હાથીએ મારા રાજ્યમાં ઘણું નુકશાન કર્યું છે. આવી દશામાં હું આ હાથીને પાછા કેમ આપી શકું? આ સિવાય આ હાથી પણ મારી એવી આજ્ઞા માને છે કે જાણે તે મારે ત્યાં આવવા માટે જ ન આવ્યો હોય ? આ હાથી પણ મારા પ્રતાપ જાણે છે તો શું તમારો રાજા મારો પ્રતાપ નથી જાણતો? તમે તમારા રાજ્યની પ્રશંસા કરે ? છો પણ હું કાયર નથી, એ વાત તમે ભૂલી ન જતા. ક્ષત્રિય યુદ્ધમાં કાળથી પણ ડરતા નથી, માટે તમે પાછા જઈને તમારા રાજાને એમ કહો કે હવે હાથીની આશા રાખે. જો હાથીની આશા નહિ છોડે અને હાથીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો તો તમારી દશા હાથીના જેવી થશે. સુદર્શન નરેશના કાંડામાં બળ છે. મિથિલાને મુકાબલે કરવાની શક્તિ સુદર્શન નરેશની ટચલી આંગળીમાં છે. હા, આપ બીજું આટલું સાંભળતા જાવ. રત્નો પર કોઈના નામ અંકિત હોતા નથી, જેથી એ જ એની ઈજારદારીને દાવો કરે. આ વસુધાને ભોગવવાનો પટ્ટો કઈ જન્મથી લઈને નથી આવતું. એ તો વીર ભેગ્યા વસુંધરા ! જેના બાહુમાં બળ એ જ એ રત્નોને સ્વામી અને એ જ પૃથ્વીને પતિ. હાથી પાછા નહિ મળે, એકવાર નહિ હજારવાર કહું છું કે એ હાથી નહિ મળે. યુદ્ધ ખેલવા સુદર્શન નરેશ તૈયાર છે. નમિરાજના દૂતે ચંદ્રયશને કહ્યું કે આપ ભૂલ કરી રહ્યા છે. એક હાથીના કારણે નમિરાજ જેવા બળવાન રાજા સાથે યુદ્ધ કરવું એ યોગ્ય નથી. નમિરાજા સાધારણ રાજા નથી, પણ બળવાન અને પ્રતાપી રાજા છે, માટે તમે એ બીજે રસ્તો શોધી કાઢે કે જેથી તમારા અને નમિરાજા વચ્ચે યુદ્ધ થાય નહિ. ચંદ્રયશ કહે, તમે જે રાજાની આટલી બધી પ્રશંસા કરે છે તે રાજાનું માન આ હાથીએ ભંગ કરી નાંખ્યું છે. તમારા રાજાને પ્રતાપ કેવો છે, એ વાત આ હાથીને વશ ન કરવાથી પ્રગટ થઈ જાય છે, માટે તમે પાછા જાઓ અને તમારા રાજાને કહો કે હાથી મળવાનો નથી. એટલે તમારે જે કરવું હોય તે કરી શકે છે. વીલે મોટે રાજતે ચલતી પકડી. મિથિલાનું અસહ્ય અપમાન એને ખેંચી રહ્યું હતું. આ અપમાનનો બદલો યુદ્ધ દ્વારા લેવા એ થનગની રહ્યો. નમિરાજા દૂતની રાહ જોઈને બેઠા હતા, ત્યાં દૂત આવી ગયે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શારદા રત્ન દૂત નમિરાજાને બધા સમાચાર આપશે. નમિરાજા ક્રોધમાં આવીને લડાઈ કરવા તૈયાર થશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : રાજાના મનમાં ચટપટી લાગી છે કે કુમાર રડે ને આંખમાંથી પડતાં આંસુ મોતી બને તે માટે રાજાએ ફૂલ જેવા બાળકોને બે–ત્રણ તમાચા ચઢાવી દીધા. એટલે બંને બાળક રડ્યા પણ આંસુ મત ન બન્યા. એટલે ફરી વાર રાજાએ કુમારોને માર માર્યો, છતાં પરિણામમાં આંસુ જ રહ્યા. મતી ન બન્યા. કુમારો તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. રડી રડીને આંખે લાલચોળ થઈ ગઈ. હવે તે રડવા જેટલી શક્તિ રહી નથી. દયાજનક બની ગયા છતાં રાજાના દિલમાં કરૂણ ન આવી. રાજાની જિજ્ઞાસા હતાશામાં વિલીન બની ગઈ. પોતે નજરે દેખે છે કે આંસુમાંથી મેતી ન બન્યું છતાં મન માનતું ન હતું. ભેટ દેનાર માનવીના વાણી-વર્તનમાં કૃત્રિમતા જણાઈ ન હતી. તે આમ શા માટે બન્યું? વળી એને કયે સ્વાર્થ હોય? રાજાની શ્રદ્ધાના ખંડેરો. હવે તૂટતા જતા હતા. રાજાએ કુમારની પાસે જઈને જોયું તે મેતીની સેરને બદલે ખાર ઉસ જેવા ચમકતા અશ્રુબિન્દુઓ ! ખરેખર ! આંસુ તે આંસુ રહ્યા, મતી ન બન્યા. રાજાના દિલમાં બાળક પ્રત્યે વાત્સલ્યની વર્ષા વરસવા લાગી. તેમનું કરૂણાભીનું હૈયું પશ્ચાતાપના તાપથી દાઝવા લાગ્યું! હું કેવો મૂર્ખ ! મારે નિધાનમાં શાની છેટ છે મારે ત્યાં શું લક્ષમીની કમીના છે ! તે હું એક અજાણ્યા માનવીના વચન પર વિશ્વાસુ બની મેતીના દર્શનમાં લેભાયો ! ખરેખર, આંસુના કેઈ દિવસ મોતી બને ખરા ! છે દુનિયામાં કયારે પણ આંસુના મોતી બન્યા હોય એવું સાંભળ્યું નથી. આંસુ તે આંસુ ' જ રહેવાના. હું દિવાને બન્યું અને અનર્થ કર્યો. મેં તે આભના તારલાને હાથમાં લેવા જેવી વાત કરી. માનવના સ્વભાવને ઓળખ્યા વિના, તેના પરિચય વિના તેના વચન પર શ્રદ્ધા અને જિજ્ઞાસા કેમ રખાય ? બાળકે કેવા દયામણું અને પ્લાન થઈ ગયા છે ! થોડીવારે શાંત થયા પછી બંને કુમારે પૂછે છે. પિતાજી! પિતા કદી આપ મારે નહિ, આજે કેમ માર્યા; અહો પુત્રો મારી વાત સુને, ભેટર્ણ માનવી લાવ્યા. આપે અત્યાર સુધીમાં કેઈ દિવસ અમને માર્યા નથી ને આજે શા માટે માર્યા? અમારો છે અપરાધ છે? રાજાનું દિલ વાત્સલ્ય અને પશ્ચાતાપના બંને રાહે રમતું હતું. એકરાર માગતા બાળકના નિર્દોષ વચનોએ હૈયાની અટવીમાં રહેલી વ્યથાને સાચે રાહ બતાવ્યો. બેટા ! તમે બંને મારી આશાના સ્થંભ છે. તમારા પ્રાણમાં અમારા પ્રાણ રેડ્યા છે તે શું તમને હેરાન કરવા ? નહીં...નહીં. પણ માનવ ચમત્કાર પ્રત્યે જલદી નમે છે. આજે હું પણ ચમત્કારની ચુંગાલમાં ફસાયે અને તમને માર મારી તમારી આ હાલત કરી. તમે રડવાથી શક્તિહીન બની ગયા છતાં પરિણામ તે શૂન્ય આવ્યું, મોતી ન બન્યા. આટલું બોલતા રાજાની આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી. Page #664 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૫૯ રાજાના મનમાં શંકા થઈ કે આ માણસે આવું શા માટે કર્યું હશે? તેના વાણી વર્તન પરથી નિસ્પૃહ અને સત્યવાદી લાગતો હતો, છતાં આ કપટલીલાને નટ બન્યો. ખરેખર ! રાજસત્તા માટે જ્યારે સંગ્રામ નથી ખેલાયા? રાજ્યની મહેચ્છાએ કોને કોને નથી લેભાવ્યા? તેણે રાજ્યના લેભે કૃત્રિમતાને સ્વાંગ ધારણ કર્યો હોય તો પણ નવાઈ નથી. અગર કોઈ શત્રુ રાજ્યને જાસૂસી માણસ તો નહીં હોયને! તેણે એ શત્રુ રાજાના વેરનો બદલો વાળવા તે આ કામ નહિ કર્યું હોય ને ? અગર કદાચ કુમારોને મારવા માટે તે આ પેંતરા રચ્યા નહિ હોય ને ? કદાચ લાડવામાં વિષ નહિ નાંખ્યું હોય ને! જડીબુટ્ટીના બહાનાથી વિષમિશ્રિત લાડુ ભેટ તરીકે આપ્યા હોવા જોઈએ. બહારથી ધર્મિષ્ઠ અને પ્રમાણિક તેમજ વાણી વર્તનમાં ચતુર દેખાતે માનવી બધાની આંખમાં ધૂળ નાંખી ગય લાગે છે. નક્કી એ કઈ ઠગ આવ્યો હશે! હવે અત્યારે તેની તપાસ કરાવું. રખેને કયાંય નાસી ન જાય. અરે નાદાન! તેં મારા દાક્ષિણ્ય ગુણને લાભ લઈને મને ઠગ્યો ! સર્ષના રાફડામાં હાથ નાંખવાની તારી સાહસવૃત્તિ ગજબ છે ! રાજાની નસેનસમાં ક્રોધ વ્યાપી ગયો. તેમણે સેવકોને કહ્યું, કાલે અહીં લાડવા આપવા આવેલ માણસને ઘેર હમણાં ને હમણાં જાઓ. લાડુની ભેટ ધરનાર ખરેખર માયાવી છે. તેણે જાણી જોઈને મારા મુખમાં હાથ નાંખ્યો છે, તે જુઓ - હવે તેની ચાલબાજીનું ભયાનક પરિણામ! તેમજ બંને લાડીલાઓને લાડવાની કઈ ખરાબ અસર થઈ છે કે નહિ, તે જોવા માટે વૈદરાજને બેલાવો. સેવકો વૈદરાજને બેલાવવા જશે ને બીજી બાજુ સેવક સાગરદત્ત શેઠને ઘેર જશે. શેઠની ભાવના તે શુદ્ધ હતી ને શુદ્ધ ભાવે લાડવા આપ્યા છે. પણ હવે તેનું પરિણામ કેવું વિપરીત આવશે ને શેઠને માથે વિપત્તિના વાદળાં ઉતરી પડશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૬૦ ભાદરવા વદ ૪ ને ગુરૂવાર તા. ૧૭–૯-૮૧ 1 સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આપણા મહાન પુણ્યોદયે આપણે જિનશાસનમાં જન્મ થયો. જિનશાસન એ જેવું તેવું શાસન નથી પણ વિરાટ અને વિશાળ શાસન છે. કેવું પરમ કલ્યાણકારી અને મહાન મંગલકારી જિનશાસન છે ! વિવિધ વિટંબણુઓમાં ગુંગળાઈ રહેલા, અકળાઈ રહેલા, મનુષ્યોને પરમ આશ્વાસનભૂત પરમ આધારભૂત અને પરમ વિશ્રામરૂપ હોય તે એક જ આ જિનશાસન છે. જિનશાસન એટલે ? એ કઈ પંથનું નામ નથી. એ કઈ સંપ્રદાયનું નામ નથી. કેઈ ગચ્છનું કે સમુદાયનું નામ નથી, પણ જિનશાસન એટલે દ્વાદશાંગી! જિનશાસન એટલે શ્રુતજ્ઞાનની પરમ પાવની ભાગીરથી ! જિનશાસન એટલે સમ્યક જ્ઞાનને મહાસાગર. જિનશાસનને એક જ વાતને રસ છે કે સર્વ જીવોના આશ્રવના દ્વાર બંધ કરી દેવા; કારણ કે એ વિના આંતર સુખને અનુભવ સંભવિત નથી. કરોડ વર્ષનું આયુષ્ય હોય Page #665 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન શારદા રત્ન અને મુખમાં હાર જીભ હાય છતાં સમસ્ત જિનશાસનનુ વર્ણન કરવું તે શકય નથી. એવું ગહન, ગંભીર અને અનંત જિનશાસન છે. જગતમાં ન મળે એવુ જિનશાસનમાં મળેઃ—જગતમાં સુક્ષ્મ અને વિસ્તૃત કસાહિત્યની, ષડદ્રવ્યની, ભેદાભેદની, નિત્યાનિત્યની, સત્ અસત્ની, રૂપી ને અરૂપીની, સ્યાદ્વાદની, સપ્તભંગી અને સપ્તનયની, ચૌદ ગુણસ્થાનકની, ચૌદપૂર્વની, ચૌદ રાજલેાકની આ બધી વાતા જગતમાં જોવા ન મળે. સુક્ષ્મ મહાવ્રતાની સુક્ષ્મ વાર્તામાં જગતની દૃષ્ટિ ન પહેોંચે, સમિતિ અને ગુપ્તિની વાતા જગતને જોવા ન મળે. આ બધી મિલ્કત જૈનશાસન માટે રિઝવ છે. હીરા માણેકના ઢગલા તેા અનાર્યાને મળી શકે પણ જિનશાસન ન મળે. આ બધુ' જેને મળ્યું છે, એવા જૈનાની સંખ્યા કેટલી ? વીસ પચ્ચીસ લાખની, એમાં તમારા નંબર લાગ્યા, જગતમાં મહાકિંમતી મિલ્કતને પ્રાપ્ત કરી લેવા ભાગ્યવાનમાં તમારા નંબર નોંધાયા. જિનશાસન એટલે સર્વજ્ઞ શાસન, સર્વાંગ શાસન એટલે એક સમૃદ્ધનગર. મહાવૈભવશાળીસપત્તિશાળીનગર. એના વૈભવ કેાઈ સામાન્ય સેાના ચાંદીના કે તમારા માનેલા રત્નાના કે હીરાઓના નથી. હા, જરૂર તેમાં રત્ના છે ખરા પણ એ કયા ? જોવા છે એ રત્ના ઓળખવા છે એ રત્ના ? એ રત્નાના નામ છે ગમ, પર્યાય, અર્થ, હેતુ, નય અને શબ્દ આ છ તા એની જાતા છે. બાકીની સંખ્યા તા છે અનંત. જિનશાસનનું આ નગર અનંત અનંત રત્નાથી ખીચાખીચ ભરેલું છે. અત્યંત ગહન છે. આવા નગરમાં પ્રવેશ મળવા એ ખરેખર મહાદુલભ છે. અલ્પજ્ઞ મનુષ્ય એ અનંત રત્નાને કેવી રીતે જાણી શકે? આપણી પાસે તે જ્ઞાનના ક્ષયાપશમ નથી. આપણી પાસે સુક્ષ્મ બુદ્ધિ નથી. તેા કેવી રીતે જિનાગમા ભણી શકીએ ? આમ નિરાશ થઈને જ્ઞાન મેળવવાના પુરૂષાને છાડવાની જરૂર નથી. અનાજ બજારમાં વેરાયેલા દાણાઓને ભેગા કરતા ભિખારીઓને નથી જોયા ? એ રીતે જીવનનિર્વાહ ચલાવતા નથી જોયા ? અરે, જમીન પર વેરાયેલા અન્નના કણાને વીણી વીણીને ખાતા પક્ષીએ નથી જોયા ? તેમ આપણે પણ જિનાગમના વેરાયેલા તત્ત્વાને વીણી વીણીને ભેગા કરીએ તા ? જેમની પાસે શ્રુતવૈભવ છે, બુદ્ધિ વૈભવ છે તેમના ઘરના આંગણે થાડા ઘણા શ્રુતજ્ઞાનના દાણા વેરાયેલા પડચા હાય, તેને નીડરતાથી વીણી લેા. તે વૈભવશાળીએ મહાદયાળુ અને કરૂણા સાગર છે. તે આપણને વીણવા દેશે. સજ્ઞના શાસનને સમજવું, દ્વાદશાંગીના ગહન અર્થાનું જ્ઞાન પ્રાપ્ત કરવું', એ અતિ કઠીન છે. આપણા ચાલુ અધિકારમાં નિમરાજે પેાતાના માનનીય દૂતને ચંદ્રયશના રાજ્યમાં માકલ્યા. દૂતે જઈને ચંદ્રયશ રાજાને વિનય વિવેકપૂર્વક વંદન નમસ્કાર કર્યો. વિનયના ગુણુ એ મહાન ગુણ છે. વિનય વૈરીને વશ કરે છે, દુશ્મનને દોસ્ત બનાવે છે ને શત્રુને મિત્ર બનાવે છે. વિનય વિવેકી આત્મા વેરીના મકાનમાં જશે તે પણ આદરમાન પામશે. વિનયથી શું ફળ મળે છે ? Page #666 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પા विनयफल सुषां गुरूमुश्रूषां फल श्रुतज्ञानम् । ज्ञानस्य फल विरति विरतिफल चाश्रव निरोध: ।। વિનયનું ફળ શ્રવણ, શ્રવણનું ફળ આગમજ્ઞાન, આગમજ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું ફળ સંવર. વિનયનું ફળ શ્રવણ. શ્રવણમાં શું સાંભળવું છે? પરનિંદાના પારાયણે જીવે ઘણાં સાંભળ્યા, હવે એનાથી કંટાળો આવ્યો છે? સ્વ પ્રશંસાની ઘણી પ્રશસ્તિઓ સાંભળી, પ્રશંસા સાંભળતા હવે ધરાઈ ગયા છે. પરપુદ્ગલ, પર પદાર્થો અને પરભાની ઘણ” ઘણું કથા વાર્તાઓ સાંભળી, હવે તૃપ્ત થયા છે ને ? આ બધું સાંભળતા જીવે કેવા કુકર્મોના પોટલા બાંધ્યા એને કદી વિચાર કર્યો છે ખરે ? એ કર્મોના ફળ કેવા ભોગવવા પડશે એનું ચિંતન કર્યું છે? જે હવે કુકર્મોના ગંજ એકઠા કરવા ન હોય તો હવે એ બધું સાંભળવાનું બંધ કરો. હવે તે એ શ્રવણ કરો કે આત્મા તત્વ પ્રકાશથી પ્રકાશિત થાય. અંતરાત્મ દશા પ્રગટે ને અનંત કર્મોની નિર્જરા થાય. આવું તત્વ શ્રવણ કરવું? હોય તો વિનય વિવેકથી ગુરૂદેવને રીઝવવા પડશે. પછી એવા ગુરૂદેવના મુખેથી જ્ઞાનગંગાને પ્રવાહ વહેવા માંડશે. એ જ્ઞાનગંગા દ્વારા ગોચર, અગોચરની વાત સાંભળવા મળશે. સાકર અને શેરડીથી પણ મીઠી એવી ગુરૂદેવની વાણી આપણા હૃદયના વિષય કષાયની! કડવાશને દૂર કરશે. વિનયપૂર્વક ગુરૂદેવ પાસેથી જ્ઞાન લેવાથી અનેક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થશે. એક ચિત્તે જિજ્ઞાસાપૂર્વક દિલના ઉમળકાથી વિનયપૂર્વક જ્ઞાન લેવાથી માત્ર શાસ્ત્રોના શબ્દાર્થનું જ્ઞાન થશે, એટલું નહિ પણ એ આગમના રહસ્યોને પણ જાણી શકાશે. વિનયથી પ્રસન્ન કરેલા ગુરૂના મુખમાંથી એવી અવનવી, ગંભીર અને રહસ્યભૂત વાત સાંભળવા મળશે કે જે સાંભળતાં આપણું હૈયું નાચી ઉઠશે. અવિનીત શિષ્યની સમક્ષ ગુરૂનું હૃદય ખુલતું નથી. શાસ્ત્રની રહસ્યભૂત વાતે હદયમાંથી નીકળતી નથી. માત્ર કર્તવ્યનું પાલન કરવા ગુરૂ જ્ઞાન આપે, ગુરૂ પાસેથી મેળવેલું જ્ઞાન આપણી સુષુપ્ત ચેતનાને ઢંઢોળે છે. માત્ર થથામાંથી સીધું જ્ઞાન માથામાં આવતું નથી, પણ હૃદયની કેમળ ભૂમિમાં એ જ્ઞાન રૂપ પાણી પહોંચે છે, પછી એ ભૂમિમાં પચી જાય છે. શાસ્ત્રજ્ઞાન ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવાની માત્ર ભાવનાથી અટકતું નથી પણ ત્યાગ કરાવીને અટકે છે. સ્વીકાર્યને સ્વીકાર કરવાની ભાવના, ભાવના રૂપે નથી રહેતી, એ ભાવના કાર્ય રૂપે પરિણત થઈ જાય છે. આત્માનું સંકલ્પ બળ જાગૃત થાય છે. પાપોને ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. પ્રતિજ્ઞા કરે છે. આ શ્રેના દ્વાર બંધ કરે છે. - પાપથી વિરામ પામવું તેનું નામ વિરતિ. પાપમાં કેઈ આનંદ નહિ. ખુશી નહિ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન અને પરિગ્રહ આ પાંચ મહાપાપોને મન, વચન, કાયાથી ત્યાગ કરે છે. આ વિરતિધર્મનું ફળ છે. આશ્રવનો નિરોધ–જે કે વિરતિનું સ્વરૂપ આશ્રોના નિરોધ રૂપ છે, પણ અહીં વિરતિના ફળ રૂપે આ ને ૩૬ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ શારદા રત નિરાધ બતાવ્યા છે. વિરતિ ધર્મ સ્વીકાર્યા એટલે અવિરતિના આશ્રવને રાકયા. અવિરતિના આશ્રવ દ્વારા થતા કર્મ બંધ અટકી ગયે.. આશ્રવના દ્વારામાંથી કર્મી આત્મામાં આવે છે. કાંને આત્મામાં પ્રવેશવાના માર્ગો આશ્રવ છે. આશ્રવ એક નથી અનેક છે, પણ મુખ્ય આશ્રવા પાંચ છે. મિથ્યાત્વ. અવિરિતી, પ્રમાદ, ક્યાય અને યાગ. સમ્યક્ત્વની હાજરીમાં મિથ્યાત્વ રહી શકતુ નથી. વિરતિ ધર્મના સ્વીકાર કર્યો એટલે અવિરતિના દરવાજો બંધ થઈ ગયા. વિરતિ ધમ ના પ્રભાવ કષાયાને ક્ષીણ કરે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ શુભ બને છે. અને પ્રમાદના ઉન્માદ ઓગળવા માંડે છે. આ રીતે આશ્રવાના દ્વાર ખંધ થયા અને સંવર થયા એટલે નવાં કર્મીનું આગમન નહિવત્ બની ગયું. આ બધાનો મૂળ પાયેા વિનય છે. વિનય હશે તા આ બધા ગુણા આવશે. વિનયના કસેાટી પથ્થર ઉપર જેમનું જ્ઞાન અને ચારિત્ર શુદ્ધ કરે છે એવા સુવિનીત આત્માઓની દિવ્ય શાભા આગળ મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણાથી અલંકૃત માનવ ફિક્કો લાગે છે. શાભાવિહીન લાગે છે. ભલે મનુષ્ય રાજ નવી નવી ફેશનના કપડાં પહેરીને, નવી ડીઝાઈનના અલકારા સજીને સુંદર દેખાવા પ્રયત્ન કરે, પણ જો તેનામાં વિનય નથી તા એ શેાભતા નથી. જ્યારે સાદા અને સ્વચ્છ કપડાં પહેરનારે ભલે એકે દાગીના ન પહેર્યાં હાય પણ જો તેનામાં વિનય છે તા તે શાભે છે. સુંદર વસ્ત્રાલકારા લેાકેાની આંખાને આકષી શકશે, પણ લેાકેાના મનને તા વિનયાદિ ગુણા આકષી શકશે. વિનીત આત્મા દુઃખમાં પણ સુખને અનુભવ શ્કરી શકે છે. એક માતાના બે સંતાન હતા. માટાનું નામ મહેશ અને નાનાનું નામ ગણેશ હતું. અને ભાઈ માતાપિતાના લાડકોડમાં મોટા થયા, પણ એક બુદ્ધિશાળી અને બીજો 'અભણ હતા. સમય જતાં બંને છોકરા માટા થયા. માબાપે તેમને પરણાવ્યા ને વહુએ ઘરમાં આવી. થાડા સમયમાં માતા પિતા મૃત્યુ પામ્યા. અને ભાઇ સાથે રહે છે. ગણેશ કમાતા નથી તેમજ તેની વહુ બહુ કામ કરતી નથી. તેથી મોટાભાઈને તેની પત્નીએ ભભેર્યાં. ને કહ્યું. એમને જુદા કરેા. પહેલા મોટાભાઇએ ના પાડી, પણ છેવટમાં જુદા થયા. અને માણસ હાથે પગે બહાર નીકળ્યા. જુદા પડતી વખતે ગણેશ જેમ આપના આાળામાં પડે તેમ ભાઈના ખેાળામાં પડથો. ને બાળક રડે તેમ રડવા લાગ્યા. ભાઈ, આપ તા મારા બાપ સમાન છે. મારામાં કમાવાની શક્તિ નથી. હું શું કરીશ ? અમે · અમારું જીવન કેવી રીતે ચલાવીશું ? તેનું કરૂણ રૂદન કલ્પાંત અને ઝૂરાપા એવે હતા કે દુશ્મન દોસ્ત બની જાય પણ આ ભાઈના એવાં કર્મા ઉદય આવ્યાં કે દુશ્મન દોસ્ત મને પણ ભાઈ દોસ્ત ન બન્યા. તેણે તા એક જ વાત કરી કે તમે અમારા ઘરમાં ન જોઇએ, ઘરની પાછળ એક રૂમની નાની ઓરડી હતી તે રહેવા આપી. ચાર પાંચ થાળી વાટકા, તપેલી વિગેરે થાડું આપ્યું ને ચાર પાંચ દિવસ ચાલે એટલુ અનાજ આપ્યું. બંને ઓરડીમાં જઈને પાક મૂકીને રડયા. હવે આપણે શું કરીશું? ખૂબ ઝૂરે છે. હવે આ દુનિયામાં ઉપર આભ ને નીચે ધરતી સિવાય આપણુ* ફોઈ નથી, Page #668 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૬૩ ગણેશની પત્ની કહે નાથ ! રડશે નહિ. આપણે એમ કરીએ. વગડામાં જઈને લાકડા કાપીએ ને તેના ભારા વેચીએ. તેમાંથી જે મળશે તેનાથી જીવન ચલાવીશું. વાણીયાના દીકરા છે. કોઈ દિવસ હાથમાં કુહાડી પકડી નથી પણ કર્મના ખેલ વિચિત્ર છે. બંને માણસે જંગલમાં જાય, લાકડા કાપે ને ભારા વેચે છે. દુનિયા જુએ છે અહે ! કેવા લાડકોડમાં ઉછરેલા ! આજે આ રિથતિ! એક દિવસ ગણેશ તેની પત્નીને કહે છે, હવે મને લાકડા કાપતા આવડી ગયા છે, માટે તું જંગલમાં ન આવીશ. પત્ની ઘરમાં રહી લોકોના કામ કરે છે ને એ રીતે આજીવિકા ચલાવે છે. હવે પત્નીને પસ્તા થાય છે કે મેં સમજીને ભાભીને ઘેર બે કામ વધુ કર્યા હતા અને ભાભીને મોટા તરીકે ગણીને તેમનું માન સાચવ્યું હોત તો આ સ્થિતિ ન આવતને ! વદ રોગીની તપાસ કરે ત્યારે નાડી પર ત્રણ આંગળી મૂકે છે તેથી તેને ખબર પડે છે. વાયુ, પીત્ત અને કફ તેમાં વધારે શું છે? એ રીતે મોટા માણસે ત્રણ રીતે પરખાય છે. ધન, ધર્મ, ઠાઠમાઠ. તેની નાડી પરખીને તે રીતે રહે, તો લીલાલહેર. આ બંને માણસો આવી રીતે જીવન નિભાવે છે ને રોજ પ્રભુને પ્રાર્થના કરે છે, હે પ્રભુ! અમે ક્યારે પણ કેઈનું બૂરું ન કરીએ એવી અમારી ભાવના રાખજે. ભલું થાય તે કરવું પણ કયારે ય કોઈનું ખરાબ નથી કરવું. પત્ની કહે છે, નાથ! આપણે બંનેએ પૂર્વભવમાં ધર્મારાધના કરી નથી તેથી આ ભવમાં દુઃખી છીએ. તમે બધા કહ્યું છે ને કે “ધર્મીને ઘેર ધાડ.” પમી જીવ દુઃખી ન હોય, પણ ગત જન્મમાં કર્યા હોય તે ઉદયમાં આવે એટલે ભોગવવા પડે. આ જીવ અનેક ભવમાં રઝળતે રઝળતે અજ્ઞાનતાને કારણે કર્મ બાંધતો આવ્યો છે, એ કર્મો ઉદયમાં આવે ત્યારે ભગવ્યા વિના છૂટકારો થતો નથી. આ પત્ની કહે છે, ગત જન્મમાં આપણે ધર્મ કર્યો નથી, તેથી અત્યારે દુઃખ ભોગવીએ છીએ. એમ વિચારી બંને, ધર્મમાં મસ્ત રહેવા લાગ્યા. તેઓ વિચારે છે કે આપણે દુષ્કર્મો આપણે ભેગવીએ છીએ. આ ભવમાં જે સાધના કરીશું તે કર્મો ઉભા નહિ રહે. ધર્મશ્રદ્ધાને ચમકાર: ગણેશે એક વાર લાકડા કાપવા કુહાડી મારી, ત્યાં તેને અવાજ આવ્યો, તું લાકડા કાપીશ નહિ. ગણેશ પૂછે છે તમે કોણ છો ? શા માટે મને લાકડા કાપવાની ના પાડો છો ? એમ કહીને ફરી કુહાડી મારવા જાય છે ત્યાં કુહાડી. હાથમાંથી ભેય પડી ગઈ. ગણેશ કહે-આપ ના કહે છે તે હું લાકડા નહિ કાપું, પણ આપ કેણ છે તે મારી દષ્ટિગોચર થાવ. તમે મને શા માટે રોકે છે? હું લાકડા નહિ કાપું તે અમે ખાઈશું શું ? ખાવા તે જોઈને ને? બોલ, તારે શું ખાવું છે? અમારે રોટલી ને દાળ ખાવી છે. એવા મિષ્ટાન્ન ખાવા નથી. તું ઘેર જા. તને મળી જશે. ગણેશ શ્રદ્ધાથી ઘેર ગયે. પત્ની કહે, કેમ પાછા આવ્યા ? રોટલી દાળ તૈયાર છે. ક્યાં છે? ઘરમાં તો દેખાતા નથી. ગણેશે બધી વાત કરી. પછી કહ્યું, તું એક તપેલી પર ઢાંકણું ઢાંકીને મૂક અને રોટલીને લોટ જે કથરોટમાં બાંધે છે તેના પર એક કપડું Page #669 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ શારદા રત્ન ઢાંકી દે. થોડી વારે જોયું તે તપેલી આખી દાળની ભરેલી હતી અને કથરોટમાં રોટલીઓ હતી. રોટલી લખી હતી. બંનેએ પેટ ભરીને ખાધું. લાકડા કાપવા જવાની ના પાડી છે એટલે ગણેશ જ નથી. આ બંનેને તે હવે લીલાલહેર થઈ ગઈ! બંને માણસો ખાંય કેટલું ? એટલે જે વધે તે ગરીબોને–ભિખારાને બધાને આપે. પછી તે તેમણે દાળનું મોટું તપેલું કર્યું. તેમાંથી સાવ સસ્તાભાવે જ ચલાવવાની શરૂ કરી, તેથી પૈસાની આવક થવા લાગી. થોડી મૂડી થતાં એક ઘર લીધું. ઈર્ષાના કટુ ફળ : ઈર્ષ્યા બહુ ભયંકર છે. જેઠાણના મનમાં થયું કે મારા દિયર તે કમાતા નથી ને આ બધું શું? પાંચ વર્ષમાં ભૂખ્યા, તરસ્યા દિયર છે કે શું છે તેની ખબર તે લીધી નથી, પણ હવે દિયરની થેડી સારી સ્થિતિ જોઈને ઈર્ષા આવી. દિયરને ઘેર જઈને દેરાણીને પૂછે છે, મારા દિયર તે કમાતા નથી તે તમે જ કેવી રીતે ચલાવે છે? ભોળી દેરાણીએ બધી સત્ય વાત કહી દીધી. જેઠાણી ઘેર આવીને પતિને કહે છે, તમે લાકડા કાપવા જાવ. મહેશ કહે મારે કયાં પૈસાને તૂટે છે તે હું લાકડા કાપવા જાઉં! પત્નીએ તો ધમધમાટી લાવી દીધી. છેવટે પતિ તેની વાત માનીને લાકડા કાપવા જાય છે. બધા લોકો જુએ અને બેલે, કે આ કેમ જ હશે ! એને કયાં પૈસાની કમીના છે! કયા જંગલમાં અને કયાં આગળ તે બધું પત્ની પૂછી લાવી છે, એટલે તે પ્રમાણે મહેશ ત્યાં ગયે. મહેશ જ્યાં કુહાડીથી લાકડા પર ઘા કરવા ગયે ત્યાં તેના બંને હાથ હટી ગયા. પ્રયત્ન કરે છે છતાં ઉખડતા નથી. જેમ ઉખાડવા મહેનત કરે તેમ વધુ ખેંચાતે જાય છે. તેની નસો ખેંચાવા લાગી. બિચારો પોકાર કરે છે, મને કઈ છેડા. ત્યાં અવાજ આવ્યો. તું નહીં છૂટી શકે. તે તારા ભાઈને દગો દીધે છે, તેના ભાગની મિલક્ત તે પચાવી પાડી છે અને કંઈ પણ આપ્યા વગર એમને રડતા કકળતા ઘરની બહાર કાઢ્યા છે. હવે એ થોડું કમાયા, લૂખી રોટલી ને દાળ ખાય છે. તેમાં તારી પત્નીને ઈર્ષ્યા આવી કે તને લાકડા કાપવા મોકલ્યો. મહેશ કહે, આપ જે હો તે મને માફ કરે ને એમાંથી છોડાવે. તું વચન આપ કે અડધી મિલ્કત ગણેશને આપીશ અને રોટલી ઘી ચોપડીને ખવડાવીશ તે તને છોડું. ભાઈને દેવાની ઈચ્છા ન હોય છતાં અહીં તે હવે સીધા દર. ભાઈ સાહેબને વચન આપવું પડ્યું, પછી ત્યાંથી હાથ ઉખડ્યા. - આ ચમત્કારથી નમસ્કાર ? ભાઈ તે ગયા ઘેર. પત્ની પૂછે છે વચન લઈ આવ્યા? અરે ! વચન લેવા જતાં ત્યાં પૂર થઈ જાત. મહામુશીબતે છૂટીને આવ્યો છું. વચન લેવાને બદલે વચન દઈને આવ્યો છું, બધી વાત કરી. હવે જે ભાઈ કે તેની પત્ની ન આપે તો ફરીને ચૂંટી જવાને ભય એટલે બીજે દિવસે તો જેઠાણી ઘીને લોટ લઈને 'ઉપથી દેરાણીને ઘેર. દેરાણે પૂછે છે એકાએક ઘીને લોટ લઈને કેમ આવ્યા ? જેઠાણ કહે, મારા મનમાં થયું કે મારા દીકરા સમાન એકના એક લાડકા દિયર અને રાણી લૂખી રોટલી ખાય ને હું ચોપડેલી ખાઉં ! આપે આટલા વર્ષમાં તે કઈ દિવસ યાદ કર્યો મથી પણ જે કંઈક ચમત્કાર થયે લાગે છે. ત્યાં મોટેભાઈ પણ નાનાભાઈને Page #670 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ભાગની અડધી મિલ્કત લઈને આપવા આવ્યા. ગણેશ કહે ભાઈ! મારે નથી જોઈતી. તારો પ્રેમ છે તે બસ છે, પણ ભાઈએ આગ્રહ કરીને તેના ભાગની મૂડી આપી દીધી. અમારા કહેવાથી સીધા ન હાલે. અમે કહીએ કે કંદમૂળમાં ઘણું પાપ છે ન ખાશે, તે અમારું ન સાંભળે પણ એ રેગ આવ્યો ને ડોકટર ના પાડે તે સહજ રીતે છોડી દો. કહેવાનો આશય એ છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે, પણ જેનામાં વિનય-વિવેક છે તે દુઃખમાં પણ ધૈર્ય રાખી શકે છે. દુઃખમાં ગભરાતા નથી. ચંદ્રયશ રાજાએ ગર્વમાં આવીને તેની સાથે સમાચાર મલાવી દીધા કે આપને જે કરવું હોય તે કરીલે. હાથી પાછે નહિ આપું. આ બાજુ નમિરાજા દૂતની રાહ જોઈને બેઠા હતા, ત્યાં દૂત આવ્યો. નમિરાજે દૂતને પૂછ્યું, શું થયું ? હાથી પાછા આપ્યો? દૂતે કહ્યું, મહારાજા ! એમના જવાબ તે એવા જડબાતોડ છે કે એ છાતીમાં કેતરાઈ જાય. એ તમને કાયર માને છે. એણે તો કહ્યું કે, તારા રાજમાં દૈવત હોય તો આવી જાય મારી સામે. જે એક હાથીને વશ ન કરી શક્યો તે મને શું જીતી શકવાને છે? મેં હાથીને મારા બળથી વશ કર્યો છે. જે તારા રાજમાં બળ હોય તે તે હાથીને પાછો લઈ જઈ શકે છે, પણ હાથીને પાછો લેવા આવતા પહેલા એ વાતનો તેણે વિચાર કરી લેવું જોઈએ કે તેની પોતાની દશા પણ આ હાથીના જેવી થઈ ને જાય ! નમિરાજા આ સમાચાર સાંભળીને ધમધમી ઉઠયા. એમના રોમેરોમમાં આગ ભભૂકી ઉઠી. એ ત્રાડૂકી ઉઠયા. નમિરાજે તાત્કાલિક મંત્રીઓની સભા બેલાવી અને તેઓને ચંદ્રયશના બધા સમાચાર આપ્યા. ચંદ્રય મને કાયર માની રહ્યો છે, તે મારે તેને બતાવી આપવું જોઈએ કે હું કાયર નહિ પણ વીર છું. હું કાયર બનીને જીવવા ચાહતો નથી. તેમજ હું કેઈનું અપમાન સહેવા પણ તૈયાર નથી, માટે યુદ્ધ કરવા સેનાને સજજ કરે. રણભેરી ફૂકે ને રણઝાલરી બજાવ. સજાવો સેના અને સાબદી કરે સમશેર ! કરો સુદર્શનની સામે યુદ્ધ. એને પણ ખબર પડી જાય કે હાથી લે એ કંઈ સહેલી ચીજ નથી. આખી મિથિલા યુદ્ધની તૈયારી કરવામાં મશગૂલ બની. કેણ સમજાવે નમિરાજાને કે તું આ યુદ્ધ કેની સામે લડવા તૈયાર થયો છે ? હવે રાજા સલાહકારોને બોલાવશે ને કેવી રીતે યુદ્ધ કરવા જશે એ વાત અવસરે. ચરિત્ર : રાજાના બંને કુમારેએ લાડવા ખાધા પણ કેઈની આંખના આંસુ મોતી ન બન્યા, તેથી રાજાના મનમાં થયું કે આ કેઈ દુશ્મન રાજાને માણસ લાડવામાં વિષ નાંખીને તે નહીં લાવ્યા હેય ને! માટે વિદરાજને બેલાવીને બાળકોની તપાસ કરાવીએ કે લાડવાની કઈ ખરાબ અસર તો નથી થઈને? તેથી વૈદરાજને બોલાવ્યા. વિદરાજ ખૂબ નીતિમાન ને પ્રમાણિક હતા. રાજાએ કહ્યું વદરાજ ! આપ બંને કુમારોને બરાબર તપાસી લો કે એ શત્રુરાજાની માયાને ભોગ તે નથી બન્યા ને ? વૈદરાજે બંને બાળકોને નખથી શીખ સુધી તપાસી લીધા ને પછી બંને કુમારને પૂછયું–તમને કંઈ Page #671 -------------------------------------------------------------------------- ________________ 'શારદા રહ્યું થાય છે? ના....અમને કંઈ નથી થતું. અમને કઈ જાતની તકલીફ કે બેચેની નથી. કુમારોએ ના પાડી છતાં વધુ ચિકિત્સા કરવા એક કિંમતી દવા બંને કુમારોને પીવડાવી દીધી, પછી રાજાને કહ્યું, હે રાજન્ ! આ ઉપાય જલદ છે. હમણું થડી વારે ઉલ્ટી થશે, જે ઉલ્ટી કાળી કે લીલી થાય તે સમજજે કે ઝેરી વિષની અસર છે, અને જે સફેદ ઉલ્ટી થાય તે સમજજો કે કંઈ નથી. માત્ર મનને વહેમ છે. ઉલ્ટી થતાં બંને કુમારોના હાથપગ ઠંડા પડી જશે પણ આપ ગભરાશે નહિ. વૈદરાજ આ પ્રમાણે કહીને ગયા, ત્યાં તો બંનેને ઉટી શરૂ થઈ ગઈ. વારંવાર ઉલટી થવાથી છોકરાઓ બેભાન જેવા બની ગયા. આંખે તરવાઈ ગઈ ને સૌ ચિંતામાં મૂકાઈ ગયા. તરત વૈદરાજને પાછા બોલાવ્યા. વૈદે તેનું વારણ કરવાની દવા આપી. બાળકોને ઉલટી થતી જોઈને વૈદરાજે કહ્યું, ઉટી તદ્દન સફેદ છે, માટે કઈ ઝેરી પ્રયોગ થયે નથી. આપ ફિકર ચિંતા કરશે નહિ ને મનમાં કાંઈ વહેમ રાખશે નહિ, છતાં રાજા માનતા નથી, ઉલટું તેમના મનમાં થયું કે લાડુ દેવા આવનાર પાકે ઠગ છે. હવે તેને બરાબર બતાવી દઉં. - સાગરનું મન કામમાં ન લાગે, ડાબા નેત્રનું સ્કૂરણ થાયે, આપત્તિની આગાહી લાગતી, હૈયે ધ્રાસકે પડો. * આ બાજુ સાગરદત્તનું ચિત્ત કયાંય ચુંટતું નથી. લાકડા કાપવા જવાનું મન થતું નથી. દિલમાં અવનવી આપત્તિની આગાહીઓની ભ્રાંતિ થતી હતી, ત્યાં શેઠનું ડાબું - અંગ ફરફયું તેથી હૈયામાં એકદમ ધ્રાસ્કો પડયો. મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. પતિને ઉદાસ જોઈને તારામતી પૂછે છે નાથ ! આજે લાકડા લેવા જવાને માટે વાર કરે છે, તેમજ આપના મુખ પર પણ ઉદાસીનતા જણાય છે તે તેનું શું કારણ છે ? સતી ! આજે મારું ડાબું અંગ ફરકે છે અને આપણું પર દુઃખના વાદળ ઉતરવાના હોય તે મને ભાસ થાય છે. કામ કરવા જવાનું મન થતું નથી. શેઠ આટલું કહે છે ત્યાં તારામતીનું જમણું અંગ ફરકવું. નકકી આપણા પર કેઈ આપત્તિ આવવાના દેખાય છે. બંનેના દિલમાં ધ્રાસ્કો પડ્યો. હજુ નસીબમાં શું દુઃખ બાકી હશે? આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં દૂરથી ચાર ઘોડેસ્વારોને પિતાના ઘર તરફ આવતા જોયા. તેઓ સાગરદત્ત શેઠનું ઘર પૂછતાં પૂછતાં આ બાજુ આવી રહ્યા હતા. તારામતી તે આ જોઈને આભી બની ગઈ. તેના દિલમાં ધ્રાસ્કો પડ્યો. અહો ! રાજાની અપેશાની કે કેપ ! હે વિધાતા ! આટલા દુઃખ ભેગવ્યા છતાં હજુ દુઃખ આપવામાં બાકી છે ? ત્યાં તે ઘોડેસ્વારો સાગરદત્ત શેઠના ઘેર પહોંચી ગયા, કેડે તલવાર બેસેલી છે. હાથમાં શકે છે. આ જોઈને શેઠાણ તે ધ્રુજી ઉઠ્યા, નક્કી રાજાને કેપ લાગે છે. ઘોડેસ્વારોએ કહ્યું, હે સાગરદત્ત! તું કાન ખુલ્લા કરીને સાંભળજે. અમે રાજપુરુષે છીએ. રાજાનું ફરમાન છે કે તારા પુત્રને ઘરની બહાર કાઢ દીકરાનો શું વાંક ગુને? વાંક ગુને કંઈ પૂછશે નહિ. તારા બંને લાડીલા પુત્રોને આજે ફાંસીએ ચઢાવવાનો રાજહુકમ છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પ૬૭ તારા બંને પુત્રો કયાં છે ? જલ્દી બહાર કાઢો. આ સાંભળતા સાગરદત્ત અને તારામતી પર તે જાણે વીજળી તૂટી પડી ! શેઠ તે બેભાન થઈને પડી ગયા. શેઠાણ પણું ભાન ગૂમાવી બેઠા. જરા વારે ભાન આવ્યું. હૈયાફાટ રડે છે. આ અણધારી આફત કંયાંથી અરે પ્રભુ! રે...કર્મ...કર્મ. - રાજદૂતને પડકાર : જે...જય.ધર્મકર્મને માનનારો ધૂર્ત ! અમારા બંને કુમારોની અવદશા ઇચ્છનાર! બંનેને મારી નાંખવા તૈયાર થયેલ તારી તંત્ર દશાને બરાબર ઈલે, જેથી જિંદગીમાં બીજીવાર આવી ચાલબાજી કરવી ભૂલી જાય. આવા અન્યાયી અને દગારોને તે ઉગતા જ દબાવવા જોઈએ. ચાલબાજી માટે તારી નજરમાં રાજકુંવરો આવ્યા. બીજું કઈ ન દેખાયું, તે ઍપ તારા પુત્રોને ! કયાં છે એ બંને તારા લાડીલા! બંને કુમારને બહાર લાવ્યા. વાત જાણતા બંને ધ્રુજવા લાગ્યા. અમને ક્યાં લઈ જશે ? શું કરશે? મા-બાપ રડે છે તે કહે, અમને લઈ જાવ. આ ફૂલ જેવા નિર્દોષ બાળકને ન લઈ જાવ. અમને ફાંસીએ ચઢાવો પણ તેમને બચાવો. અમારે શો વાંક ગુનો! એ અમને ખબર નથી પણ તમે રાજાને દગો દીધો છે, માટે બાળકને ફાંસીએ ચઢાવવાને હુકમ થયે છે. અરેરે...કર્મરાજા! શું તારા ખેલ છે ! હું તે રાજાને સારા માટે લાડવા આપવા ગયા હતા, પણ સારું બેટામાં પરિણમ્યું. સવળું અવળું ; પડી ગયું. બિચારા નિર્દોષ બાળકોને વાંક, ગુને નથી, છતાં ફાંસી! મા બાપ બંને રડે છે. બાળકો હિંમતથી ઉભા છે. આ ઘોડેસ્વારે કુમારને લઈ જશે, ત્યાં શું અઘટિત બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૧ ભાદરવા વદ ૬ શનિવાર તા. ૧૯-૯-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે આંખના પલકારાની જેમ પરિવર્તન પામતું આ પરિવર્તનશીલ જગત જેમાં એક સરખા ભાવ કદી રહેતા નથી. એક સરખા પરિણામ આપનારા પદાર્થો પણ રહેતા નથી. વિવિધતા જેમાં છે તેનું નામ વિશ્વ. કદી કઈ જગ્યાએ દુઃખનો સાગર છલકાય તે કઈ જગ્યાએ માનેલો સુખને સિંધુ લહેરાય, કઈ જગ્યાએ હર્ષના હિલોળા તે વળી કઈ જગ્યાએ શોકની ઘેરી છાયા, કયાંક ભરતી તે ક્યાંક ઓટ ! આવા અજબગજબની દ્વન્દોથી ભરેલું જગત! તો પછી આ દુનિયામાં શરણ કેવું? કેના શરણે જવું ? આજે જેને શરણ માન્યું તે કાલે અશરણ બનવાના આજે જેને તારનારા માન્યા તે કાલે ડૂબાડી દેનારા બનશે, કારણ કે સ્વાથી આ જગત અને સંબંધો પણ સ્વાથી!' હાથ ઝાલીને તને ઉપર ચડાવનારા ક્યારે નીચે પછાડી દેશે તેની કોને ખબર છે! આ સનાતન સત્યને કોઈ નકારી શકે તેમ નથી. કારણ કે અંતે બધું છોડીને જવાનું. બધું અહીં પડયું રહેશે ને પોતે ખલાસ ! છે ?" Page #673 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ત્રણે કાળે શરણું રૂપ ન બનતાં જગતના પદાર્થોને શરણરૂપ માની બેઠેલા અજ્ઞાની માનવને જ્ઞાનના પ્રકાશ આપતા ભગવાન ખેલ્યા છે કે “નેવ તળાય તે તત્ર”, તે તને સરણ-રક્ષણ રૂપ નહિ બને. આ જગતમાં આત્માને માટે અંતે શુ અશરણુ અને શું શરણુ રૂપ છે ? કાણુ જીવનું રક્ષણ કરી શકે તેમ છે ? તેમજ કાણુ તને ત્રાણુ રૂપ નથી તે સમજવું જરૂરી છે. સૂયગડાંગ સૂત્ર ખેલે છે. वित्तं पसवाय नाइओ, तं बाले सरणं ति मन्नइ । પણ મમ તેમુવી ગઢ, ના તાળું સરળ ન વિજ્ઞરૂ ॥ અ. ૨ ઉ. ૩ ગા. ૧૬ અજ્ઞાની જીવા ધન, પશુએ તથા સ્વજનવર્ગ એ સર્વેને પેાતાના રક્ષક માને છે અને દુઃખથી બચાવનાર સમજે છે. એ બધા મારા છે, હું એના સ્વામી છું, એમ સમજે છે, પણ વાસ્તવમાં એ બધા તેને માટે ન ત્રાણુરૂપ છે, ન શરણુરૂપ છે. જે શરીરને માટે ધનોપાર્જનની ઈચ્છા કરાય છે તે શરીર પણ વિનાશી છે. તેમજ સ*પત્તિના સ્વભાવ અતિ ચંચળ છે. આ શરીર રાગ અને જરાનુ' સ્થાન છે. સ્વજના અને ધન મારા છે, આવા પ્રકારના મમત્વથી રહેતા થકા પણ મૃત્યુ સમયે કે રાગ સમયે કોઇ ત્રાણુ-શરણુ રૂપ થવા સમર્થ થતા નથી તથા નરક તિય ચ આદિ ગતિમાં જતાં કાઈ સ્વજના રક્ષા કરવા સમર્થ થતા નથી. પટ પરિગ્રહની જાળમાં ફસાયેલા, ધનથી સૂચ્છિત બનેલા માનવીને પ્રભુના આ સેાનેરી વાચો લાલ ઝંડી બતાવીને કહે છે આ માનવ! તારા હૃદયમાં જે લાભના લાવારસ અરી રહ્યા છે, તૃષ્ણાની આગ પ્રજવલિત ખની છે. લાવા લાવાની માત્ર લેવાની ભાવના પ્રકૃષ્ટ થતી જાય છે, પણ યાદ રાખા. વસ્તુ મર્યાદિત છે જગમાંહી, પણ ઇચ્છાના અંત નાહી, સમજી ઇચ્છાને વશ અને ના, તે સાચા વીતરાગના રાહી. જ્ઞાની કહે છે, કદાચ લેાભી માનવીને માટે આખું જગત તેનું બનાવી દેવામાં આવે, અરે જગતમાં જેટલુ ધન છે તે બધું તેને ચરણે ધરવામાં આવે, તે પણ તેને માટે તે અપર્યાપ્ત છે. ધન કે નાશવંત કોઈ ચીજો જીવને ત્રાણુ–શરણરૂપ નહિ બને, છતાં જીવા ધન મેળવવા માટે રાતદિવસ દોડધામ કરે છે. એક લેખકે કહ્યું છે કે અરે, ધનના અભાવમાં જીવ એટલા તેા આંસુ સારે છે કે જેની સામે એક એક મહાસાગર પણ શરમાઈ જાય. આ અશ્રુપ્રવાહમાં જીવ અનેક વાર તણાઈ ગયા પણ અમૂલ્ય માનવજીવન માટે આખામાંથી આંસુનું એક બુંદ પણ પડયું નહિ. લાખ રૂપિયાની સંપત્તિના માલિક જો એના હિસાબમાં એક પાઈ ઘટશે તેા અને સહન નહિ કરી શકે. એક પાઈના વિચાર કરવામાં ખૂબ સમય વ્યતીત કરશે પણ પેાતાના માનવજીવનના કર્તવ્ય પર વિચાર કરવામાં એને ફુરસદ નહિ મળે. શું માનવજીવનનું મહત્વ એક પાઈ જેટલું પણ નથી ? ખરેખર આજની ધન લાલુપતાએ માનવજીવનના કર્તવ્યની કિમત એક કાડી કરતાં પણ આછી કરી નાંખી છે. પણ વિશ્વના અપાર કેાટી ધનરાશી કરતાં પણ અધિક મૂલ્યવાન પેાતાના જીવનની એક ક્ષણના પણ સદૃપયાગ કરવાના વિચાર કરવાની એને ઇચ્છા થતી Page #674 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૬૯ નથી. ધન કમાવું, એશઆરામ કરે, બસ એ જ વર્તમાન માનવીનું ધ્યેય બની ગયું છે, પણ એ શું નથી જાણતા કે આ ધન મને ત્રાણ-શરણ રૂપ નહિ બને ! અહીં એ પ્રશ્ન થશે કે અધુવ, અશાશ્વત, દુઃખપ્રચુર સંસારમાં જીવતા જીવોને માટે શરણભૂત તથા આધાર આપનાર કેશુ? પર્વત સમા ઉછળતા મોહના તરંગોને જન્મ આપનાર વિશાલકાય ભોદધિમાં ડૂબતા જેને પણ તારનાર અને ડૂબેલાને હાથ ઝાલીને બહાર કાઢનાર એક સત્તા ત્રણેકાળે જીવંત છે ,તે શક્તિવંતી મહાસત્તાનું નામ ધર્મસત્તા, જેને સહારો, જેનું શરણુ, અંતરની શ્રદ્ધા તથા આત્મ સમર્પણ ભાવથી સ્વીકારવામાં આવે તે તાકાત નથી આ જગતમાં કોઈ વ્યક્તિની કે કઈ વિશિષ્ટ શક્તિની, કે જે આત્માના જન્મમરણ વધારી શકે? પણ ભયંકર ભૂલ જીવની છે કે અશરણને શરણ માન્યું. સ્વયં અનાથને નાથ બનાવ્યા ! જાતથી નિરાધારનો આધાર લીધે ! ડૂબતા માણસને હાથ ઝાલવા ગયો અને તણખલા જેવા સર્વભાવને તરણતારણ માન્યા અને તેનાથી જાત બચાવવા માટે વ્યર્થ પ્રયત્ન કર્યો. પરિણામે ન આત્મરક્ષા થઈ કે ન સંસાર ઘટયો. ભગવાન સિદ્ધાંતના નીર છાંટીને જલતા જીવોને બચાવવાના પ્રયત્ન કરે છે. ઉગારવી હેય જે તારી જાત, શાસ્ત્રો કહે છે ખુલ્લી વાત. જે તારે ડૂબતા આત્માને ઉગારવો છે તે શાસ્ત્રો કહે છે, આ એક દશ્ય તારી : સામે સદા રમતું કર “દેવ સીહો વ મિથે હાય ” એક નિર્દોષ ભેળું ખેલતું કૃદન હરણી બીજા મૃગના ટેળા સાથે ભળી જઈ આનંદ લૂંટવા ગયું. જ્યાં વિહરતું હતું ત્યાં તેને એકલાપણું લાગ્યું, એટલે બીજા ટેળામાં ભળ્યું. બધાથી આગળ ચાલે છે. વનમાં ફરતા કુદરતને આનંદ લૂંટે પણ તે આનંદ ક્યાં સુધી ? બિચારા એ નિર્દોષ મૃગને કયાં ખબર હોય કે ઘડી બે ઘડીમાં મારો આનંદ આકંદમાં ફેરવાઈ જશે, હર્ષના હિલેાળા હાહાકાર સર્જી દેશે અને મનગમતી મોજ મૃત્યુમાં ભળી જશે. ફરતો ફરતો એક ભૂખ્યો સિંહ શિકાર શોધવા નીકળ્યો. દષ્ટિ પડી મૃગના ટેળા પર અને દોડીને ઝડપી લીધું પેલા આગળ ચાલતા નિર્દોષ નાના મૃગને, સીધું મોઢામાં લઈ લીધું. દૂર પ્રાણીના તીક્ષ્ણ દાંતમાં ચવાઈ ગયું. થઈ ગયા છે અને કાયા જુદા! મૃત્યુને શરણ બની ગયું. જેને સાથે સહારો હતા તેવા સાથીદારોમાંથી એક પણ મૃગે તેને જરા જેટલી પણ બચાવવાનો પ્રયત્ન ન કર્યો. અરે ! તેની કરણ દશાને નિહાળવાની કે દિલાસો દેવાની ભાવના પણ અંતરમાં ન જાગી, તેથી યે વધારે સ્વાર્થ તે ત્યાં દેખાય કે પોતાના માનેલા બધા તેને છોડીને દૂર સુદૂર સુધી ચાલ્યા ગયા. જે આ દશ્ય નજરે જુએ તેના મુખમાંથી સહજ રીતે ઉદ્દગાર સરી જાય “કે કેનું કેનું શરણ? તે રીતે “ભરવુ ન ને દુ બત્તવા” જીવ રૂપી મૃગ મૃત્યુના મુખમાં પડે ત્યારે તેના કહેવાતા “તરસ માયા જિયા વ માયા #ારિક તમં સવા મતિ” માતા-પિતા, ભાઈ, સ્વજન, આપ્તજન કોણ તેને બચાવે છે? કોણ તેનું શરણુ બને છે? કાળમાંથી કેણ ઉગારે? કઈ જ નહિં. કર્મની કારમી થપાટમાંથી બચાવનાર Page #675 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ શારદા રને જગતમાં એક શરણભૂત ધર્મતત્વ છે. તેનું શરણું સ્વીકારે. ધર્મ એટલે વાસ્તવિકતાનું જ્ઞાન કરાવે, સાત્વિકતાનું દર્શન કરાવે, તાવિકતાનું ભાન કરાવે, નાસ્તિતાનું નિરસન કરાવે, મેહકતાનું મારણ કરાવે, કષાનું કાસળ કાઢ, વિષયતાનું વિસ્તરણ કરે. જેમના જીવનમાં ધર્મ છે એવા નમિરાજા કે જેમના પાલક પિતાએ દીક્ષા લીધી છે, અને સાચી માતા મયણરેહાએ પણ દીક્ષા લીધી. આવા ધર્મિષ્ઠ માતાપિતાના સંતાનમાં ધર્મ હોય એ સ્વાભાવિક છે, પણ અત્યારે ચંદ્રશે નમિરાજાનો પટ્ટહસ્તિ લઈ લીધે છે, તેને મેળવવા નમિરાજ સંગ્રામ ખેલવા તૈયાર થયા છે. સંસારમાં માનવીનું મનધાર્યું ન થાય ત્યારે તેને સામી વ્યક્તિ પ્રત્યે કોઈ આવે. નમિરાજાના મનમાં થયું કે એ ચંદ્રયશ શું સમજે છે? જે એને અભિમાન છે તે હવે બતાવી દઉં ! તેથી સામંતને બેલાવી યુદ્ધની તૈયારી કરી, પછી સલાહકારોને લાવ્યા. જે સલાહકાર સારા હોય તે સારી સલાહ આપે અને ખોટા હોય તે બેટી સલાહ આપે. આ સલાહકારે ખૂબ ગંભીર અને ધીરવીર હતા. નમિરાજે સલાહકારોને કહ્યું–ચંદ્રયશ આપણે પટ્ટહસ્તિ પાછો દેવા તૈયાર નથી. તે માટે તે યુદ્ધ કરવા તૈયાર છે, તે આપણે શું કરીશું? સલાહકારો કહે છે, તમે યુદ્ધની બધી તૈયારી કરી લીધી છે, યુદ્ધના રણશીંગા ફુકાય છે. ભેરી વાગી રહી છે, હવે અમારી શી સલાહ લેવા આવ્યા છે? આપ આ સંબંધમાં પહેલા તે અમારી કાંઈ સલાહ લીધી નથી અને હવે અમારી સલાહ પૂછો છો? યુદ્ધની બધી તૈયારી થઈ ગઈ છે, હવે અમે શી સલાહ આપી શકીએ? ઘણુંને એવી ટેવ હોય છે કે અમે આમ કરીએ ? ભલા, બધી તૈયારી થઈ ગઈ છે, હવે પૂછવાને શો અર્થ ! - સલાહકારે કહે છે ખેર, જે આપ સલાહ લેવા આવ્યા છે તે એટલું કહીએ છીએ કે આપ રણશીંગા ફૂંકાવાના બંધ કરી દો. ભેરી વાગતી બંધ કરો. યુદ્ધની જાહેરાત કરશે નહિ અને છાનામાના લડાઈ લઈને જજે. રાત્રે સુદર્શનપુરને ઘેરી લેજે. નમિરાજાને આ સલાહકારોની સલાહ સાચી લાગી અને સેનાને સજ્જ કરી સુદર્શનપુર ઉપર ચઢાઈ કરી. નમિરાજે એવી ચઢાઈ કરી કે તેની સેના કયાં જઈ રહી છે તેની ખબર પણ પડવા ન દીધી. નમિરાજે સૈનિકોને કહ્યું કે આપણે હાથી જેવી સામાન્ય ચીજ લેવા જઈએ છીએ, પણ નાની ચીજ લાવતા આપણું મેટું વિશાળ રાજ્ય ગુમાવવું ન પડે તેનું ધ્યાન રાખજે, અને આપણે વિજય થાય એ રીતે યુદ્ધ કરજો. નંમિરાજાએ સલાહકારોની સુચના પ્રમાણે રાતોરાત સુદર્શનપુરને ઘેરી લીધું. આમ કરવાથી સુદર્શનપુરના રાજાને બહારની સહાયતા મળે નહિ અને કિલામાં જે સામગ્રી હશે તેના આધારે તે લડે અને સામગ્રી પૂરી થતાં તેઓ કિલ્લાની બહાર જવા નીકળે તેવા નમિસજાના સૈનિકે તેમના ઉપર હલ્લો કરી શકે. અમિરાજાને આવી મતિ કેમ સુઝી ? ચંદ્રયશ પ્રત્યે શત્રુતા કોણે પેદા કરી? અભિમાને. ચંદ્રશે પિતાને કાયર કહ્યો છે, પિતાનું અપમાન કર્યું તે હવે તેને બતાવી દઉં કે હું કાયર છું કે વીર? અભિમાનના શિખરે ચઢેલા છ ક્યાંય તળેટીમાં ફેંકાઈ ગયા છે. માન એક Page #676 -------------------------------------------------------------------------- ________________ વ્હારા ન ૫૧ મહાન પર્વત છે. આ પર્વત-આરાણની એક વિચિત્રતા છે કે જે ચઢે છે તે પતની વજ્રમય શિલાઓ સાથે અફળાઈ પડે છે. અને અળાતા એ જીવમાં અજબગજબ પરિવર્તન થઈ જાય છે. તે પેાતાનુ` આત્મભાન ભૂલી જાય છે. પેાતાના ગુણ્ણા જુએ છે બીજાના દોષા જુએ છે. ખીજાના ચંદ્રની ધવલ ચાંદની જેવા ગુણૢા પણ તે જોતા નથી. ડગલે ને પગલે મહાન આપત્તિઓમાં સપડાય છે. સર્વ સંપત્તિએ લૂંટાઈ જાય છે, વિહ્વળ બનેલેા એ માનના પર્વત પરથી ગબડે છે. નરકની ઘેાર અંધારી ખાઈમાં પટકાઈ પડે છે, ત્યાંથી હલકા ભવામાં ભટકતા થઈ જાય છે. માન કેટલું' નુકશાન કરે છે. श्रुतशील विनय संदूषणस्य, धर्मार्थकाम विघ्नस्य । मानस्य कोऽवकाश, मुहुर्तमपि पण्डितो दद्यात् ॥ શ્રુત, શીલ અને વિનયને દૂષિત કરનાર, ધર્મ, અર્થ અને કામ પુરૂષામાં વિઘ્ન કરનાર એવા માનને કાણુ વિદ્વાન પુરૂષ એક ક્ષણ પણ પેાતાના આત્મામાં સ્થાન આપે ? જ્ઞાની હાય પણ ગવ આવે તેા એવા જ્ઞાની જ્ઞાનને કલકિત કરે છે. સ્વય` કલ`કિત થાય છે. જ્ઞાનનુ મહત્વ ઘટી જાય છે. જ્ઞાનનું જે ફળ મળવુ' જોઈ એ તે મળતુ· ન દેખોય એટલે જ્ઞાનનું મૂલ્યાંકન ઘટી જાય. અભિમાનમાંથી જન્મતા અવિનયશીલને દૂષિત કરે છે. અભિમાની મનુષ્યમાં વિનય હાય નહિ, વિનયરહિત મનુષ્ય સમાજમાં આદર પામી શકતા નથી. તેના જીવનમાં ગની ગરમી સિવાય ખીજું કઈ નથી હાતુ. તેનામાં અકડાઇ આવી જાય છે. તેની જ્ઞાનદૃષ્ટિ ખીડાઈ જાય છે, પાતે ક જેવા મહામૂખ હાવા છતાં રાજેન્દ્રને પણ રાંકડા ગણે છે. માટે અભિમાન ત્યજી દા. ચાહે સન્માન મળે કે અપમાન મળે પણ, અભિમાનને આત્મમદિરમાં પ્રવેશવા ન દો. જેનાથી કેાઈ લાભ નહિ, હિત નહિ, ફાયદો નહિ, તેના સહારા શા માટે લેવા જોઇએ ? અરે, અભિમાને તા જીવને કેવળજ્ઞાન પામતા અટકાવ્યા છે. માન આવે એટલે ક્રોધ આવે. મિરાજાના જીવનમાં અત્યારે માનરૂપી શત્રુ દાખલ થયા છે. તેથી એક હાથી માટે લડાઈ કરવા તૈયાર થયા. ભલે તેઓ જાણતા નથી કે અમે બંને સગાભાઈ છીએ, પણ એટલું વિચાર્યું... હાત કે કંઈ નહિ. હાથી એ ભાગવે તેા ભલે ને હું રાખું તા પણ ભલે, જો એટલેા વિવેક જાગ્યા હાત તા આ સગ્રામ ખેલવા તૈયાર ન થાત. નિમરાજાએ અધારી રાતમાં સુદૅશ્ડનપુરને ઘેરી લીધું છે, એ વાતની ચંદ્રયશ અને તેની પ્રજાને જાણ થઈ ગઈ. કાઈ લેાકેા એમ કહેવા લાગ્યા કે રાજાએ હાથી પા આપી દીધા હાત તા આ યુદ્ધ થવાના પ્રસંગ આવત? રાજાએ જાણીપ્રીછીને યુદ્ધને નાતયુ છે. આ તા જગત છે. જેમ ફાવે તેમ મેલે. જો રાજાને હાથી દઇ દીધા હાત તા એમ કહેત કે આપણા રાજામાં કયાં શૂરાતનપણુ હતુ. હાથી એમ જ પાળ દઈ દ્વીધા ! આ તે। જગત જેની ચાલી ગઈ છે મતિ એવુ' જગત. એવા સ`સાર. આજે સારું ખેલો તા કાલે ખરાબ ખેલશે. આવા સંસારમાં કર્યાં સુખ માનીને બેસી ગયા છે. તમારું સુખ ક્ષણિક છે ને મેાક્ષનું સુખ શાશ્વત છે. જો માક્ષનુ અવ્યાબાધ અનંતુ સુખ Page #677 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શાસ્ટ રને જોઈતું હોય તે સંસારનું સુખ છોડવું પડશે. તમે ડું સુખ છોડશે તે મહાન સુખ મેળવશો. આ માટે જ્ઞાનીએ ન્યાય આપીને સમજાવ્યું. એક રાજા મહાન સંપત્તિશાળી, સાથે દાનની ભાવના પણ એટલી મહાન. એક દિવસ તેમના મનમાં થયું કે મારી પાસે આટલી બધી સંપત્તિ છે તે હું આખું ગામ જમાડું અને મારા જીવનમાં અપૂર્વ આનંદ પ્રાપ્ત કર્યું. રાજાએ ગામમાં જાહેરાત કરાવી કે બધા રાજદરબારમાં જમવા આવજે. ગામના બધા લોકે રાજાને ત્યાં જમવા આવ્યા. રાજાએ બધાને જમવા માટે સેનાની થાળીને સેટ આપે. આજે તે પિત્તળના થાળી વાટકાના પણ ઠેકાણા નથી ને કંઈક ઠેકાણે તો જમવા માટે પતરાળીઓ આવી ગઈ છે. જૈનનો દીકરો કયારે પણ પતરાળીમાં ન ખાય, કારણ કે તેમાં કેટલાય સુલમ કંથવા ઉત્પન્ન થયેલા હોય છે. એમાં કેટલી જીવહિંસા થાય છે! મમતાનું તાંડવ રાજા બધાને પ્રેમથી જમાડી રહ્યા છે. બધા જમે છે ને મન નાચે છે. અહો ! કેવા સરસ થાળી વાડકા ! ત્યાં રાજાએ જાહેર કર્યું કે જેને થાળી વાડકા ઘેર લઈ જવા હોય તે ખુશીથી લઈ જઈ શકે છે. હવે કઈ છેડે ખરા? બેલે, સુખ વધ્યું કે દુખ ! દુઃખ વધ્યું. કેમ? જેણે પોતાના બાળકોને ભેગા જમવા બેસાડયા હોય તેમના મનમાં થયું કે મને આવી ખબર હોત તો બાળકને જુદા જમવા બેસાડત. લેભ સર્વ પાપનો બાપ છે. સર્વ વિનાશનું વિશ્રામસ્થાન લોભ. જેટલા વિનાશકારી તત્ત્વ છે તે બધા ભીના આશ્રય સ્થાનમાં આરામ મેળવે છે. બીજે ક્યાંય એ તને આશ્રય મળતું નથી. લોભના આશ્રય સ્થાનમાં તમને ચાર જડી આવશે. ચેરનું, પરસ્ત્રીલંપટનું અને વૈરની ગાંઠે બાંધનારાઓનું આશ્રયસ્થાન લેભ છે. સર્વ દુર્ગણોને સરદાર લેભ છે. અહીંયા રાજાએ બધા દરવાજા બંધ કરાવ્યા. એક દરવાજો ખુલ્લો રાખે. એ દરવાજે રાજા પોતે બેઠા. જે જાય તે બધાને પાનનું બીડું આપે છે. રાજા કહે, આપ બધા થાળી વાડકા લઈને જાય છે તે મને એક થાળી વાડકો આપો. જે મને એક થાળી વાડકો આપશે તેને મારું આખું રાજ્ય આપી દઈશ. બધા મનમાં શું વિચારે છે કે જે દઈ દીધેલું માંગે છે તે વળી રાજ્ય આપશે કે નહીં? શી ખાત્રી ? બધા તો જવા માટે ભાગાભાગ–ધક્કામુક્કી કરી રહ્યા છે. અહીંથી ઝટ જતા રહીએ. કદાચ રાજા થાળી વાડકા લઈ લે તે! બધા માણસો ગયા પણ કેઈએ રાજાને થાળી આપી નહિ. છેલ્લે એક શાંત ગરીબ માણસ નીકળ્યું. રાજાએ કહ્યું- મને એક થાળી વાડકે આપીશ? આ ગરીબ માણસ કહે, મહારાજા! ખુશીથી આપીશ. આપનું છે કે આપને આપવાનું છે. રાજા કહે-જા, મારી શરત પ્રમાણે હું તને આખું રાજ્ય લખી આપું છું. ગરીબ માણસ કહે મહારાજા ! મારે રાજ્ય નથી જોઈતું, પણ રાજાએ પિતાની શરત પ્રમાણે રાજ્ય આપી દીધું. - આ ન્યાય આપીને ભગવાન આપણને એ સમજાવે છે કે રાજ્ય સમાન મેક્ષના અનંત અવ્યાબાધ સુખ છે. જ્યાં જન્મ નથી, મરણ નથી, રોગ, શોક કે કઈ જાતની ઉપાધિ નથી. અને તમારા સુખો સેનાના એક થાળી વાડકા સમાન છે. રાજ્યના સુખ Page #678 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પ૭૩ આગળ સેનાના એક થાળી વાડકા શી વિસાતમાં ! કંઈ ન કહેવાય. તેમ મેક્ષના સુખે આગળ સંસારના સુખે એક થાળી વાડકા જેવા છે. બેલ, હવે તમારે કેવા સુખ જોઈએ છે? રાજ્ય સમાન મોક્ષના સુખો જોઈએ છે ને? તે આ તમારા સુખ છોડીને સાધુ બની જાવ. છોડો.છોડો.. આ સુખ. આ અલ્પ સુખ છોડશો તે તેના પરિણામે મેક્ષના મહાન સુખ મળશે. ગરીબ માણસે થાળી વાડકાને મોહ છોડ્યો તે રાજય મળ્યું. તેમાં તમારા સુખનો મેહ છોડે, એનો રાગ છેડે તો નશ્વરના ત્યાગે શાશ્વત સુખ મળશે, માટે છોડો...છોડો ને આવી જાવ અમારા ઘરમાં. વિચાર કરજે, મન થાય તે આવી જજે. તૈયાર છે રજોહરણ. (હસાહસ). સંસાર એવો છે કે જેનું આજે સારું બેલશે તેનું બીજા દિવસે વાંકું બેલશે. ચંદ્રય તે નિર્ભય છે. તે તે કહે છે, હાથીને વશ કરી બાંધી લે એ કેઈ અપરાધ નથી. નમિરાજ આ વાત ભૂલી ગયો છે અને ભૂલ કરીને ચઢાઈ લઈને આવ્યો છે. જો તે વીર હતા તે મારી સીમા ઉપર રોકાઈને મને યુદ્ધ કરવાનો સંદેશો મોકલત, પણ તેણે મને અંધારામાં રાખીને રાતોરાત નગરને ઘેરી લીધું છે, માટે એ વીર નથી પણ કાયર છે. સામં તેની સલાહ લેતા રાજા – ચંદ્રશે પોતાના સામંતને બોલાવ્યા ને પૂછ્યું–શત્રુએ અચાનક રાતમાં નગર ઉપર હલો કર્યો છે, હવે આપણે શું કરવું ? તેનામાં લડવાની તાકાત નથી કે તેણે આપણને અંધારામાં રાખીને નગરને ઘેરે નાં. જે શૂરવીર હોય તે સામી છાતીએ ઘા કરે પણ કાયર હોય તે પાછળ ઘા કરે, તેમ શત્રુએ અચાનક ઘેરો નાંખ્યો તે પાછળ ઘા કરવા સમાન છે. સામંતોએ કહ્યું, અમારી બુદ્ધિ પ્રમાણે તે જે રીતે શત્રુઓ ઉપાયથી કામ લઈ રહ્યા છે તેવી રીતે આપણે પણ ઉપાયથી કામ લેવું જોઈએ. શત્રુઓએ આપણને બહારની સહાય અટકાવી છે તે આપણે એ કીમિયો કરવો કે જેથી તેમનું આ કાર્ય નિષ્ફળ થાય. આપણે કિલ્લે બંધ છે અને શત્રુસેના બહાર છે. માટે હવે કિલ્લાના દરવાજા ખોલવા નહિ. આપણે કિલ્લા ઉપરથી લડવું જોઈએ. આ રીતે કરવાથી આપણે થોડા માણસે ઘણું કામ કરશે. ચંદ્રયશને સામંતેની આ સલાહ યોગ્ય લાગી, અને કહ્યું, આ ઉપાય સારે છે. જે શત્રુએ દગો કર્યો છે તો આપણે પણ આ ઉપાયથી યુદ્ધ કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી ચંદ્રશે પોતાની સેનાને તૈયાર કરી અને કિલ્લા ઉપરથી યુદ્ધ કરવાની આજ્ઞા આપી. ચંદ્રયશની આ યુક્તિ જેઈને નમિરાજાના મનમાં થયું કે આ તો વિપરીત થયું. હું તે એમ વિચારતો હતો કે ચંદ્રયશ કિલ્લાનો દરવાજો ખોલી જેવો બહાર આવશે તે હું તેની સેના ઉપર હુમલે કરીશ, પણ આ તે કિટલા ઉપરથી યુદ્ધ કરવા તૈયાર થયો છે. નમિરાજે પોતાના લશ્કરમાં જેમ વધે તે માટે કહ્યું કે ચંદ્રયશ કે કાયર છે કે કિલ્લાની અંદરથી લડે છે. બહાર આવીને લડતો નથી. જે તે શૂરવીર હેત તો કિલ્લાના દરવાજા ખોલીને આપણી સામે લડવા આવતા અને પોતાના પરાક્રમને પચ્ચો બતાવત. Page #679 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ શારદા રન પણ કયા મોઢે સામે લડવા આવે? આપણે હાથી લઈ લીધો છે, માટે આપણી સામે આવે કેવી રીતે? તેનું નગર શત્રુસેનાથી ઘેરાયેલું છે, છતાં બહાર નીકળતો નથી. રાણીવાસમાં સંતાઈને બેઠો છે. એ તે કાયર છે કાયર. જે વીર હોય તે શત્રુ સામે આવે ત્યારે છૂપાઈને બેસી ન જાય. આ સાંભળીને સૈનિકો પણ કહેવા લાગ્યા કે આવા કાયર રાજાને અમે અવશ્ય દંડ આપીશું ને કાલ સુધીમાં આ નગરને કિલ્લો તેડી નાંખી સર કરી લઈશું. સેનાને વધુ જેશ ચઢાવવા નમિરાજા કહે છે, સૈનિકે ! શાબાશ! હું તમારા બધાની મદદથી લડવા આવ્યો છું. મને તમારા બળ ઉપર વિશ્વાસ છે કે તમે જરૂર મને વિજય અપાવશે. હવે નમિરાજા પોતાના લશ્કરને શી શિખામણ આપશે, યુદ્ધ કરવા આવ્યા છે, છતાં તેમનામાં કેટલી અનુકંપા છે તેથી સૈનિકોને શું કહેશે તે વાત અવસરે. ચરિત્ર–રાજાની આજ્ઞા થવાથી બે ઘોડેસ્વારે સાગરદત્ત શેઠને ઘેર આવ્યા ને કહ્યું, બંને બાલુડાને ફાંસીએ ચઢાવવાના છે, માટે અમને સેંપી દો. માતા પિતા ઘણું કરગર્યા પણ તેઓ એકના બે ન થયા. માબાપ તે કાળે કલ્પાંત કરે છે, બેભાન બની જાય છે, પણ આ નિષ્ફર હદયના માનવીને દયા નથી આવતી. બંને પુત્રે રૂમમાંથી બહાર આવ્યા. હજુ પૂછે છે, બાપુજી. અમારું શું કામ છે? ત્યાં એ માણસ એ તેમને પકડી લીધા. શેઠ–શેઠાણ કહે છે, ભાઈ! અમારી મૂડી કહું, અમારું સર્વસ્વ કહું, અમારે શ્વાસ, પ્રાણ જે કહું તે માત્ર આ બે દીકરા છે, આપ ન લઈ જાઓ, પણ એમની વાત કેણ સાંભળે? ઉપરથી કહે છે. અમારા બે કુંવરોને લાડવામાં વિષ આપી મારી નાખવાના કાવત્રા કર્યા ! હવે પાછો શાહ થવા આવે છે. બંને પુત્રોને ઘેડેસવારોએ પકડી લીધા, તેથી સુખના શિખરો કકડભૂસ થઈ તૂટી પડતાં દેખાયા. જિંદગીનું સંગીત બેસુ બન્યું. આંખે અંધારા આવવા લાગ્યા. જીવનની સુરીલી બંસરીના તારમાં ઝણઝણાટી ઉઠી. શરીરનું સત્વ અને હામ હણાઈ ગયું. બોલવાની શક્તિ પણ ન રહી. હાથપગ ધ્રુજવા લાગ્યા. તેમના શરીર કંપવા લાગ્યા. માતા-પિતાને કાળો કપાત –બંને બાલુડા જતાં જતાં એ રાજાના માણસેને કહે છે, અમને જતાં જતાં છેલ્લે છેલ્લે અમારા માબાપને પગે તે લાગવા છે. બંને બાળકે માતાપિતાના પગમાં પડે છે. માબાપ તે કાળા પાણીએ રડે છે. વગર વાંક ગૂને આવી રીતે પોતાના બાળકોને લઈ જાય તે કયા માબાપનું હૈયું હાથમાં રહે? બાળકે તે હિંમતવાન અને શૂરવીર છે. તારામતી હૈયું કઠણ કરીને બેલી. દીકરાઓ! ગભરાશો નહિ. રડશે નહિ. આ તે કર્મના ઝંઝાવાત છે. કર્મ આપણને નાચ નચાવે છે. “કર્મ નચાવે નાચ, કેની પાસે કરવી વાત.” તમારા અણુઅણુમાં, પરમાણુ-પરમાણુમાં અરિહંતને સદા જાપ રાખજો. રટણ કરજે. હજુ સુધી આપણે કયારે પણ કોઈનું ખરાબ કરવાની ભાવના રાખી નથી. રાજા કદાચ તમને પૂછે તે તમે સત્ય હકીકત કહેજે. સત્યને આંચ આવવાની નથી. Page #680 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન - હિત ભાવનાએ માદક ભેજે, પરિણામ બૂરા આયા, ભૂલ કી ભૂલ મેં બન ગઈ ઈસકા ફલ મુજે ભેગના. રાજદરબારમાં તમારા પિતાજીની સાથે લાડવાનું ભૂટણું મેકલ્યું હતું, તે પણ સારી ભાવનાથી, છતાં એનું પરિણામ આજે ઉભું આવ્યું. અરરર...વિદ્યાધરે કહ્યું હતું કે આ ખાવાથી રાજ્ય મળશે ને આંખના આંસુ મોતી બનશે. તો લાડવાની અસર કેમ ન થઈ? તમારું બલિદાન.હા હું તેમાં નિમિત્તભૂત છું. શિક્ષા મને થવી જોઈએ, પણ મારું કોણ સાંભળે ? મારા ફૂલ સમા ફૂલડાઓ ! તમારા વિના અમે એક ક્ષણ પણ કેવી રીતે રહીશું? અમારો આનંદ, અમારું નૂર બધું આપ છે. તમારા વિના કેવી રીતે ગમશે? આનંદ કિલ્લોલ કરતું જીવન શુષ્ક બની જશે. અજા દેશ...સાવ ગરીબાઈ નથી ખેતર... નથી પાદર નથી કેઈન સહારો...એક વાર વચનમાં ભૂલ થઈ જાય પછી બીજી વાર કેણ વિશ્વાસ કરે? કોને કહેવું ? હવે શું કરવું ? એ પ્રભુ !... ઓ પ્રભુ !. કેઈ તે બાલુડાને બચાવે, કોઈ તો સાંભળી મારી કરૂણ કથની ! અરે કર્મરાજા ! શું તારી વિચિત્રતા છે ! તને કેઈની પણ દયા નથી આવતી ? મારા કયા જન્મના અપરાધની મને સજા મળી ? તારામતીનું આ ક૯પાંત તે ખૂબ કરૂણ હતું. તેનું રૂદન જોતાં પાષાણુ જેવા હૈયા પણ પીગળી જાય. અરે...ઘડીભર તો આ નિષ્ફર હૃદય પણ કોમળ બની જાય, પણ થાય શું ? દયા કરવા જાય તે આજીવિકા જાય, તેથી તારામતીને પોકાર પણ ન સાંભળે. ઘેડે સ્વારના હુકમથી બાળકે પગ ઉપાડવા જાય છે ત્યાં બાળકના પગ પકડીને રડતી રડતી તારામતી કહે છે, મારા વહાલસોયા ફૂલડાં ! વધું શું કહું તમને! તમે વીર છો. ધર્મિષ્ઠ માતાપિતાના સંતાન છે. મૃત્યુથી ડરશો નહિ. મૃત્યુથી ડરીને અંતિમ ઘડી બગાડશે નહિ. “ પ્રભુ રટન ભવનું અટન ટાળશે.'' તમારી નસેનસમાં જૈનત્વનું નૂર ચમકે છે. આત્માની અનંત શક્તિને જેણે નિહાળી છે, દેહની નશ્વરતા, કર્મની વિચિત્રતા જેણે પીછાણી તેઓ કદી મૃત્યુથી ડરે ખરા? જૈનધર્મના સંસ્કારોનું સિંચન તમને ગળથૂથીમાંથી મળ્યું છે. બસ વધું શું કહું! નવકારમંત્રને હદયમાં રાખો અને અરિહંત આદિ ચાર શરણાને સ્વીકાર કરજે. હવે તમારે પંથે પધારો. માબાપ હૈયાફાટ રડતા હોય, દિલમાં આઘાત હોય આવી સ્થિતિમાં કોણ બાળકોને કહી શકે કે આપ અરિહંતનું શરણું લેજે. નવકારમંત્રનો જાપ કરજે. જેની રગેરગમાં, જેના શ્વાસે શ્વાસમાં ધર્મ હેય તે જ બેલી શકે છે. બીજા ની બેલી શકે. હવે શું બનશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં-૬૨ ભાદરવા વદ ૮ રવીવાર તા. ૨૦-૯-૮૧ - સુઝ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! ભગવાનના આ મો ભાવ અંધકારમાં જીવતા જેની સામે રત્નને પ્રકાશ ધરે છે. પ્રમાદને પરવશ થયેલા, નિદ્રામાં નિમગ્ન Page #681 -------------------------------------------------------------------------- ________________ પૂર્ ચારણા રત્ન બનેલા તથા આત્મભાન ભૂલેલા માનવીની ઉપર પણ કૃપાળુ દેવાધિદેવ કૃપાનું પાણી છાંટીને તેને જગાડે છે અને કહે છે, હું માનવ! તું હજુ કેમ સૂતા છે ? જાગ, પ્યારા ચેતન જાગ. જેમ માતા પેાતાના સતાનાને વહાલથી જગાડે છે. બેટા! હવે જાગ. તેમ જ્ઞાની ભગવંતા પણ માહનિદ્રામાં સૂતેલા જીવાને જગાડે છે. જાગા... જાગે, સિદ્ધાંત રૂપ સહસ્રરશ્મિના પ્રકાશ તારી સામે છે છતાં હજુ નિદ્રા કેમ ઉડતી નથી ? પણ જીવનની નશ્વરતાને નહી સમજનારા માનવ કહે છે મને સુખે સૂવા દો. શા માટે પરેશાન કરી છે? જ્ઞાનીને ફરીવાર તેના પ્રત્યે ભાવકરૂણા આવે છે. અરે... પણ સૂર્યવંશી માનવેા પણ સૂર્યાંય થતાં ઉઠી જાય છે. તુ' કયા વંશના લાકા પસાર થઈ ગયા છતાં હજુ તારી આંખા ઉઘડતી નથી ? તું જો તા ખરા. છે કે દિવસેા ને મહાપુરૂષ આવા ખાદ્યભાવમાં ઝૂલતા માનવને તેની રીતે સમજાવવા પ્રયત્ન કરે છે. જો ભાઈ ! તારે આરામથી સુખ શય્યામાં સૂવું છે ને ? તા હું તને માત્ર ત્રણ પ્રશ્નો પૂછું તેમાંથી એકના જવાબ પણ હકારમાં આવી જાય તે તને ફાવે તે રીતે જીવન જીવવાની છૂટ ને મન ફાવે ત્યાં સુધી સૂવાની છૂટ. તે ત્રણ પ્રશ્નો કયા? जस्सत्थि मच्चुणा सक्ख, जस्स अत्थि पलायणं । નો ખાળે ન મસ્લિામિ, સૌ ટુ ત્વે મુક્ મિયા // ઉત્ત. અ. ૧૪. ગા, ૨૭ તારે મૃત્યુની સાથે મિત્રતા છે ? મૃત્યુ આવે ત્યારે ભાગી જવાની તારામાં શક્તિ ” શું તું કદીયે મરવાના નથી ? અમર રહેવાના છે? આ ત્રણમાંથી એક પણ પ્રશ્નના જવાબ ‘ હુ' કારમાં આપી શકા તા સોહૈં વે મુસિયા ” તું ભલે નિરાંતે ઊંધી - શકે છે. "" આ જગતમાં કાણુ દેહધારી, કર્મધારી જીવ છે કે જેણે મૃત્યુની સાથે મિત્રતા ખાંધી હાય અથવા મૃત્યુ આવે પલાયન થઈ જવાની શક્તિ હોય અથવા કદી મરે જ નહિ ? સંસારી સર્વ જીવાને માટે મૃત્યુ તેા નિર્માણુ છે. સૂયગડાંગ સૂત્રમાં ભગવાન બાલ્યા છે. ठाणी विविह ठाण।णि, चइ संति ण संसओ । efore अयं वासे, णायए हि सुहीहिय ॥ અ. ૮. ગા. ૧૨ જે ઉચ્ચ પદ પર આજ અધિષ્ઠિત છે તેને સ્થાની કહે છે. દેવલેાકના ઇન્દ્રો તથા સામાનિક દેવા આદિ ઉંચ સ્થાનવાળા દેવા તથા મનુષ્યામાં ઉચ્ચપદ પર રહેલા ચક્રવતી, બળદેવ, વાસુદેવ તથા માંડલીક રાજા આદિ તથા ભાગભૂમિમાં રહેલા યુગલિયાએ તથા સાધારણ મનુષ્યા, તિય ચા વગેરે દરેકને પાતપાતાના સ્થાન એક દિવસ છેડવા પડે છે એટલે મૃત્યુ પામી પરલેાકમાં જવું પડે છે. તેમાં જરા પણ સંશય નથી, માટે મૃત્યુ દરેકને માટે અવશ્ય છે. માટે મેઘાવી પંડિત સાધક કોઈ વસ્તુની મમતા ન રાખે. કાળ ક્યારે આવશે તેની અગાઉથી ચેતવણી મળતી નથી. મળવાની નથી તેા જે સમય છે તેને સાધીને આત્મ તત્ત્વની સભાળ રાખીને આત્મરક્ષા કરી લે, આત્મ સ્વરૂપને ઓળખી લે. Page #682 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૭૭ કષાયની કાલીમાથી આત્મા પોતાના સ્વરૂપને વીસરી જાય છે. જે આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય તે સ્વપ્નમાં પણ કષાય કરવા ન ઈરછે, પણ આત્મસ્વરૂપને ભૂલેલા જીવો તે હજુ ઉધે છે તેને વીતરાગ વાણી પિકારી પિકારીને જગાડે છે. જાગ! જાગ ! આ વિષય કષાય તને કયાં લઈ જશે ? તારી કેવી દુર્દશા કરશે? તારા કેવા બેહાલ થશે ? તને કેવા ઉલટ સુલટ નાચ નચાવશે? તેનાથી તું સાવધાન થા. આ વીતરાગ વાણી તને પથ પર ચાલતા પહેલા દીપક ધરે છે કે તું સ્પર્શાદિ વિષયમાં ભૂલથી પણ ન જતે તથા કષાયનો ત્યાગ કરજે. આ વિષયકષાયથી વિરક્ત બનીને તારા સ્વભાવમાં સ્થિર થવાનું તું શીખી લે. એક વખત તું વહેપારી બનીને નફા નુકશાનનું ખાતું ખેલીને હિસાબ કરી લે. વિષયકષાયને વેપાર કરવાથી તેને કેટલું નુકશાન જાય છે અને ક્ષણિક સુખમાં તને આનંદ કેટલે મળે છે ? તેના પરિણામને વિચાર કરીશ તે તું જરૂર એનાથી અટકીશ, માટે જ્ઞાની કહે છે સાધક! અખંડ આત્મતત્વની સાધના કરવાને ઈરછુક બનેલાને આ વિષયાદિ વિકારો તથા કક્ષાના પ્રજવલિત અંગારા સ્પશી શકતા નથી. આ વિષયકષાય દુર્ગતિના દ્વારને ખેલાવનાર છે. તે આત્મા! આ સર્વસામગ્રી સંપન સમજણવાળા ભવમાં આવીને હવે ભટકવાનું તને ન શોભે, માટે હવે ચેતી જા. તારા આત્માની સલામતી શોધી લે. સંયમભાવમાં સ્થિર બનીશ તો. વિષયકષાયથી વિરક્ત બનશે. સંયમને આદર તથા સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી વિષયના પાશમાં જકડાઈને દુઃખ ભેગવવા સિવાય બીજું કંઈ મળવાનું નથી. જ્યાં સુધી જીવનમાં સંયમની કિંમત અંકાઈ નથી અને સંયમને મધુર આસ્વાદ માણ્યો નથી ત્યાં સુધી વિષયનો કીડો વિષયમાં ડૂબેલે રહે. તે સંયમની સુગંધ કયાંથી માણી શકે ?, જેને માનવ જીવનની કિંમત સમજાણું હોય તે વિષય કષાયથી દૂર રહી શકે ને સંયમીક જીવનને આનંદ માણી શકે. જ્ઞાની કહે છે માનવીને ૭૨ કલા આવડે પણ જીવન જીવવાની કલા આવડતી નથી, તે તેની ૭૨ કલા સુગંધ વિનાના પુષ્પ જેવી છે. આ પૃથ્વીના વિશાળ પટ પર જન્મ લઈ જીવન ધારણ કરનારા છમાંથી જીવન જીવી જનારા તે ઘણું હોય છે, પણ જીવન જીવી જાણનારા બહુ અલપ હોય છે. જીવન જીવી જવું એ જુદી વાત છે ને જીવન જીવી જાણવું એ વાત પણ જુદી છે. જીવન જીવી જવું એમાં કોઈ પ્રયત્ન કે મહેનતની જરૂર નથી. જેમ પર્વતની ટોચ પરથી પથ્થરનો ગોળો નીચે ગબડાવવો હોય તે એમાં કઈ પ્રયત્નની જરૂર નથી. એ તે ટેચ પર મૂકે કે સ્વયં ગબડતે ગબડતે નીચે ઉતરી જવાને છે. પાણીને નીચે લઈ જવું હોય તો એમાં મહેનત પડતી નથી તેમ જીવન જીવી જવું એમાં કઈ પ્રયત્નની, સાહસની, કે મહાન ઉત્સાહની જરૂર રહેતી નથી. એ તે જીવન મળ્યું એટલે આપમેળે છવાઈ જવાનું છે. જીવન તે કીડી, મંકડાને મળ્યું અને માનવને પણ મળ્યું છે. જેમ કીડી, કીડા, મકોડા, મળેલું જીવન જીવીને જગતમાંથી વિદાય લે છે એમ માનવ પણ ગમે તે રીતે જીવન જીવીને ચાલ્યો જાય, જીવનમાં કોઈ ૩૭ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ શારદા ૨ત્ન સાધના કે આરાધના ન કરે તે કીડાના જીવનમાં ને માનવના જીવનમાં બહુ તફાવત ન કહેવાય, છતાં જગતના તમામ જીવન કરતાં માનવના જીવનનું વધુ મૂલ્ય અંકાયું છે. શા માટે? જ્ઞાની કહે છે કે બીજા બધા જીવોને માત્ર જીવન જીવવાને હક્ક મળ્યો છે. જ્યારે માનવને માત્ર જીવન જીવવાને નહિ પણ જીવન જીવી જાણવા મહાન હકક વારસામાં મળ્યો છે, તેથી એનું મૂલ્યાંકન જગતના સર્વ જી કરતાં વધારે અંકાયું છે. જીવન જીવી જાણવું એટલે પર્વતની ટોચ પરથી ગોળો ગબડાવવાનો નહિ પણ તળેટીમાં પડેલા ખરબચડા પત્થરને કળશને આકાર આપી પર્વતની ટોચ ઉપર ચઢાવી ત્યાં ને ત્યાં સ્થિર રાખવા. જીવન જીવી જાણવું એ કંઈ રહેલ વાત નથી. જીવન તે જીવી જાણે કે જેનામાં સાહસ હોય, ઉત્સાહ હોય, પુરૂષાર્થ ને પરાક્રમ હોય. દુનિયામાં જન્મ લેતા મોટા ભાગના માનવનું જીવન ખરબચડા પથરના ગેળા જેવું હોય છે. એમાં પ્રયત્ન અને પુરૂષાર્થના ટાંકણું મારી સદગુણને આકાર આપવામાં જે સફળ બને છે તે જીવન જીવી જાણે છે. તે માનવ માનવ હોવા છતાં મહામાનવ બની વિશ્વ માટે આદર્શરૂપ બની શકે છે. એવા બનવાનું સૌભાગ્ય એક માનવના ફાળે જાય છે. એથી જ માનવના જીવનની સરખામણીમાં બીજું કંઈ જીવન આવી શકતું નથી, છતાં આશ્ચર્ય એ છે કે જેને મહામૂલું ને મેંઘેરું આ માનવ જીવન મળી ગયું છે એવો આજને માનવ જીવન જીવી જાણવાને બદલે જીવન જીવી નાંખતે દેખાય છે. નથી એની પાસે કઈ જીવન જીવી જાણવાની દૃષ્ટિ, નથી કેઈ ચોક્કસ ગણિત કે નથી ગણિતમાં ઉભી થયેલી ગૂંચને ગમે ત્યારે ગમે તે રીતે ઉકેલી આપે એવા જીવનગુરૂ. "અફસોસની વાત છે કે આમ ને આમ એક દિવસ જીવન પૂરું થઈ જશે ને રડતા રડતા જગતમાં આવેલો એ રડતા રડતે જગતમાંથી વિદાય થશે. માત્ર જીવન જીવી જનારા આવે ત્યારે રડતા આવે છે ને જાય ત્યારે રડતા જાય છે. જીવન જીવી જાણનારા જગતમાં આવે ત્યારે ભલે રડતા આવે, પણ જાય ત્યારે હસતા હસતા જાય છે, માટે જીવન કેવું જીવવું જોઈએ. - જિંદગી જીવતા તું વિચારજે, એને સદગુણથી શણગારજે માનવ જીવનના મૂલ્ય ન થાય કે જિંદગી ધમ આરાધના, જીવનની સાધના, માનવ જીવનમાં ન કર વિરાધના, " હે આત્મા...(૨) શ્રદ્ધાથી કરણી સકામ, મેળવજે મુક્તિનું ધામ..કે જિંદગી " આ માનવ દેહને ગમે તેટલા દાગીનાથી શણગારો પણ એ સાચા શણગાર નથી. ૫ણુ સદ્દગુણના શણગાર સજવામાં આવશે તે તારો આત્મા શોભી ઉઠશે. આ જીવનમાં ધર્મ આરાધના કરીને તે મુક્તિનું ધામ મેળવી લે, તે જ જીવન જીવી જાણ્યું કહેવાય. તેને જીવન જીવવાની કલા આવડી છે. - આપણું ચાલુ અધિકારમાં નમિરાજે યુદ્ધની બરાબર તૈયારીઓ કરી ને સુદર્શન Page #684 -------------------------------------------------------------------------- ________________ રાસ્ટા રત્ન ૫૭૯ નગરને ઘેરો નાંખ્યો ને ચંદ્રયશ સાથે લડાઈ કરવા તૈયાર થયો. આ લડાઈ કણે કરાવી? પરિગ્રહે. પરિગ્રહ બે પ્રકારનો. સચેત અને અચેત. માતા, પિતા, નોકર, ચાકર, દાસ, દાસી, હાથી, ઘોડા વિગેરે જેમાં જીવ છે તે સચેત પરિગ્રહ અને સેનું, રૂપુ હીરા, માણેક આદિ અચેત પરિગ્રહ. લડાઈ થવાનું કારણ એક હાથી છે ને ! એક હાથીને માટે બંને રાજા સામસામા લડવા તૈયાર થયા. પરિગ્રહની મમતા અથવા લેભવૃત્તિ માનવીને વિકટ સ્થિતિમાં મૂકી દે છે. વધુ ને વધુ મેળવવાની લાલસાને સંતોષવા માટે માનવી જીવનપર્યત દોડતું રહે છે. જે સામગ્રી મેળવવા આરંભાયેલી એની દોટનો આજ સુધી અંત આવ્યો નથી. દોડતો માનવી એક સેકંડ પણ ઉભું રહી જાય તો એને કહી શકાય કે ભલા, સુખની સામગ્રીમાં સુખ નથી. સુખ તે સંતેષમાં છે. પરિગ્રહની મમતા માનવને મળેલું સુખ પણ ભોગવવા દેતી નથી. પરિગ્રહની મમતા માનવને દુઃખી બનાવે છે. ઈચ્છાઓને વધારે છે. પિતે ઝુંપડીમાં રહેતે હોવા છતાં ફલેટના વિચાર કરે છે અને અસંતાથી રહે છે. અસંતોષી આત્મા હંમેશા દુઃખી હોય છે. તેને ગમે તેટલું મળે છતાં તે અતૃપ્ત રહે છે. એક વખતના પ્રસંગમાં એક રાજા જંગલમાં શિકાર કરવા ગયા. આ રાજાને શિકારને ખૂબ શોખ પણ તેમને ભાન નથી કે મારા શેખને ખાતર કેટલા નિર્દોષ એની ઘાત થાય છે ! આ પાપ બાંધીને હું ક્યાં જઈશ? રાજા શિકાર માટે ઘણે દૂર સુધી ગયા પણ શિકાર મળે નહિ. શિકાર ન મળવાથી નિરાશ થઈ ગયા. ઉનાળાનો સમય હતો. ગરમી ખૂબ પડતી હતી, તેથી રાજા ભૂખ તરસથી આમતેમ ભટકી રહ્યા હતા, પણ પાણી મળતું ન હતું. ફરતાં ફરતાં થોડે દૂર એક આશ્રમ પર રાજાની દષ્ટિ પડી. આશ્રમ જોઈને રાજાના મનમાં થયું કે આ આશ્રમ છે, માટે કઈ સાધુ તેમાં રહેતા હશે. હું ત્યાં જાઉં તો મને પાણી પીવા મળશે. એમ વિચાર કરી રાજા આશ્રમે ગયા. આશ્રમમાં એક સંન્યાસી રહેતા હતા. રાજાએ તેમને વંદન કરીને કહ્યું, મહાત્મા ! હું સવારથી ભૂખ્યો તરસ્યો છું. ગરમીના કારણે તરસથી મારો કંઠ સુકાઈ ગયા છે. આપ મારા પર કૃપા કરો, અને ખાવા માટે કંઈક થોડું આપો ને પીવા માટે પાણી આપ. આ જેનના સંત ન હતા. જૈનના સંતે પિતે લાવેલા ગૌચરી પાણી કઈ અવતીને કે સંસારીને ન આપે. આ તે સંન્યાસી હતા એટલે એમણે કહ્યું, રાજન ! અતિથીની સેવા કરવી એને હું માનવ સેવા માનું છું. આજે તમે મારા અતિથિ બન્યા છે માટે મારે તમને કંઈક ખાવા પીવા આપવું જોઈએ. આ સાંભળીને રાજાને ખૂબ આનંદ થયો. આ સંન્યાસી પાસે હાલમાં બીજું કંઈ હતું નહિ પણ આશ્રમના બગીચામાં ફળફૂલ હતાં તે લઈ આવ્યા ને રાજાને જમવા આપ્યા. પીવા માટે ઠંડું પાણી આપ્યું. રાજાએ ફળાહાર કરીને પિતાની સુધા શાંત કરી અને ઠંડું પાણી પીને તૃષા શાંત કરી. સંન્યાસીનું આ ઉપકારને બદલો વાળવા માટે રાજાએ પોતાની પાસે સોનામહોર Page #685 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શારદા રન હતી તે મહાત્માના ચરણે ધરી. સંન્યાસી કહે, આ સોનામહોરો શા માટે ? રાજા કહે, તમે આજે મારા પર ઘણે ઉપકાર કર્યો છે, તે ઉપકારને બદલે વાળી રહ્યો છું. મારા ઉપર કૃપા કરીને આપ સોનામહોરને સ્વીકાર કરો. મહાત્મા કહે, મને સોનામહેરને જરાયે ખપ નથી. રાજાએ સેનામહોરો લેવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ સંન્યાસીએ સ્વીકાર ન કર્યો, ત્યારે રાજાએ કહ્યું. મારી એક વિનંતીને સ્વીકાર કરશે ? સંન્યાસી કહે, બોલો, રાજા કહે ખરેખર તમે મહાન ઉચ્ચ કેટિના સંત છે. શી તમારી નિર્લોભતા છે ! કેટલી નિસ્પૃહ દશા છે! આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું છે. આપ મારા નગરમાં પધારે તે નગરની જનતા પણ આપના પવિત્ર દર્શન કરે ને જીવન ધન્ય બનાવે. સંન્યાસી કહે, હું નગરમાં આવું તે ખરો પણ શિકારના શોખથી તારું જીવન દુર્ગધમય બની ગયું છે, તે જીવનને સુગંધમય બનાવવા તું શિકારને છોડી દે. અલ્પ શોખ ખાતર કેટલા નિર્દોષ જાની હિંસા! તને મરવું ગમતું નથી તે તે જીવને મરવું ગમતું હશે? દરેક જીવને જીવવું ગમે છે. સંન્યાસીની ટકેરથી રાજાએ શિકારને સદા માટે ત્યાગ કર્યો. થોડા દિવસ પછી સંન્યાસી તે નગરમાં ગયા. પ્રભુ પ્રાર્થના પૈસા માટે : રાજાએ તેમનું પ્રેમથી સ્વાગત કર્યું. હૈયાના ઉમળકાથી ને પ્રેમને પુષ્પોથી તેમના વધામણા કર્યા. રાજાએ પોતાના મહેલમાં સંન્યાસીને ઉતારો આપ્યો. આ રાજા રોજ સવારમાં વહેલા ઉઠીને પ્રભુને પ્રાર્થના કરતા. આ મહાત્માએ રાજાને રોજ પ્રાર્થના કરતા જોયા. રાજા પ્રભુ પાસે શું પ્રાર્થના કરે છે, શિાની માંગણી કરે છે, તે જાણવાની આ મહાત્માને તીવ્ર ઈરછા થઈ. એક દિવસ એક ખૂણામાં સંતાઈ ગયા, ને રાજાની પ્રાર્થના સાંભળવા લાગ્યા. રાજા હાથ જોડી પ્રભુ પાસે શી પ્રાર્થના કરતા હતા ? તમારે જાણવું છે? રાજા હાથ જોડીને બેસે છે, હે પ્રભુ! મારી સંપત્તિમાં વધારો કર. મારા ભંડાર ભરપૂર છલક્તા કરો. તમે તે આવી પ્રાર્થના નથી કરતા ને? સંન્યાસીએ પોતાના સ્થાન પર જઈને તેમનું કમંડળ, દંડ વગેરે લેવા માંડ્યું. આ જોઈને રાજાને ખૂબ આશ્ચર્ય થયું. અહો ! આ મહાત્મા તે મારે ત્યાં વધુ દિવસ રોકાવાના હતા તેના બદલે અત્યારે એકાએક જવાની તૈયારી કેમ કરતા હશે? રાજાને કાંઈ સમજ પડી નહિ. છેવટે રાજાથી ન રહેવાયું એટલે તે મહાત્મા પાસે જઈને તેમના પગમાં પડીને કહે છે, મહાત્મા ! આપ આ શું કરો છો ? આપ તે મારે ત્યાં રોકાવાના હતા ને આ બધી જવાની તૈયારી કેમ? રાજન! આપની વાત સત્ય છે. હું વધુ દિવસ રોકાવાને હતું પણ હવે અહીં મારાથી વધુ રહી શકાશે નહી. મહાત્મા! નહીં રોકાવાનું કારણ શું? કયા કારણથી આપ જવા તૈયાર થયા છે ? શું મારાથી આપની સેવાભક્તિમાં કાંઈ ખામી આવી છે ? | મારી ભક્તિમાં શી ખામી : મહાત્મા કહે રાજન! ના...ના...તે મારી ભક્તિ તે બરાબર કરી છે. સેવામાં જરા પણ ખામી આવવા દીધી નથી. તે મહાત્મા! શું Page #686 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ શારદા રત્ન વાંક ગુને? રાજન! કંઈ વાંક ગુને નહિ, પણું મારાથી ભિખારીને ત્યાં શહી શકાય નહિ કે જમી શકાય નહિ. મહાત્માની ગૂઢ વાત રાજા સમજી શક્યા નહિ. તેમણે પૂછયું-કેણ ભિખારી ? રાજા ! તમે પોતે ભિખારી છે. મહાત્મા ! મારે ત્યાં તે આટલી બધી સંપત્તિ છે, છતાં આપ મને ભિખારી કેમ કહો છો? કેવી વિચિત્ર વાત કરે છે! મહાત્માએ કહ્યું–રાજા ! તમારી પાસે અઢળક સંપત્તિ છે, ભંડારે ભરપૂર ભર્યા છે, છતાં દરરોજ સવારે પ્રભુ પાસે સંપત્તિની ભીખ માંગે છે ? તમારી તૃષ્ણાને કઈ અંત નથી. આટલી સંપત્તિથી સંતોષ ન થયો તે પ્રભુ પાસે ધનની ભીખ માંગો છે? એક ગરીબ ભિખારી જેમ રોટલાની ભીખ માંગે તેમ તું પ્રભુ પાસે પૈસાની ભીખ માંગે છે તે તું ભિખારી નહિ તે શું? મારાથી કઈ ભિખારીને ત્યાં રહેવાય નહિ. એટલું કહીને સંન્યાસી તે મહેલ છોડીને જંગલમાં ચાલ્યા ગયા, પણ જતી વખતે એક નાને ટૂંકે ઉપદેશ આપતા ગયા કે, હે રાજા! આ સંસારમાં તૃષ્ણાવંત માનવી દરિદ્ર ગણાય છે. લાભથી તૃષ્ણ દિનપ્રતિદિન વધતી જાય છે, માટે તૃષ્ણાના ત્યાગમાં શ્રેય રહેલું છે. સંન્યાસીના ઉપદેશથી રાજાની આંખ ઉઘડી ગઈ. પોતાની ભૂલનું ભાન થઈ ગયું ને લકમીનો સદુ વ્યય કરવા લાગ્યા. કહેવાનો આશય એ છે કે આટલી સંપત્તિ હોવા છતાં પરિગ્રહના કારણે વધુ ધન મેળવવાની અશાંતિની આગમાં રાજા જલતે હતો. પરિગ્રહ એ મોટું પાપ છે. નમિરાજા અને ચંદ્રયશ વચ્ચે સંગ્રામ થવાનું કેઈ કારણ હોય તે તે પરિગ્રહ છે. પરિગ્રહ શું નથી કરાવતે? એક હાથી માટે બંને રાજાઓ લડવા તૈયાર થયા. નમિરાજાએ પોતાના લશ્કરને કહ્યું–ચંદ્રયશ કાયર છે. જે તે બળવાન હોય તે સામી છાતીએ લડવા ન આવે કે કિલ્લા પરથી લડવા તૈયાર થાય? તમે બધા શૂર, વીર, ધીર છે, માટે તેમને સામને કરજે પણ મારી એક વાત યાદ રાખજો. યુદ્ધ કરવું તે ન્યાયથી જ -આપણે અપરાધ આ નગરના રાજાએ કર્યો છે, પ્રજાએ નથી કર્યો, તેથી આપણે વર રાજા સાથે છે, પ્રજા સાથે નહિ. તેમની પ્રજા એ આપણી પ્રજા છે. પ્રજાને અપરાધ નથી માટે દંડ પ્રજાને નહિ પણ રાજાને આપવાને છે. પ્રજાને માટે જેમ તે રાજા છે તેમ હું પણ રાજા છું, માટે એમની પ્રજા એ આપણુ પ્રજા છે એમ માનીને તેને કઈ પ્રકારનું દુઃખ આપવું નહિ, રાજા જે યુદ્ધ કરે છે તે પ્રજાની રક્ષા માટે કરે છે, પ્રજા કંઈ યુદ્ધ કરવા માટે કહેતી નથી, છતાં રાજા યુદ્ધ કરવાનું જરૂરી માની યુદ્ધ કરે છે. આ સ્થિતિમાં પ્રજાના પ્રાણની કે ધનની હાનિ કરવી એ એગ્ય નથી, માટે આપ પ્રજાના પ્રાણ કે ધનને કંઈ નુકશાન ન થાય તે ખાસ ધ્યાન રાખજે. તે પ્રજાનું ધન તમારે મન પથ્થર સમાન હોવું જોઈએ, તેમની સુંદરીઓ તમારે મન માતા અને બહેન સમાન ગણવી જોઈએ, માણસાઈથી વિરૂદ્ધ જશે નહિ. તમારે વ્યવહાર જોઈને તે લોકો એમ કહે કે નમિરાજાના સૈનિકે કેવા વીર છે ! સૈનિકોના હૃદયમાં પણ દયા અને નીતિનો વાસ હોઈ શકે છે. આ વાતને તમે આ યુદ્ધમાં સિદ્ધ કરી બતાવજો. તમારી વીરતા અને દયાને પરિચય આપી મારા સૈનિક તરીકે નામના Page #687 -------------------------------------------------------------------------- ________________ પટર "શારદા રત્ન કાઢજે. જ્યારે હું તમારી આવી વીરતાના સમાચાર સાંભળીશ ત્યારે મને આનંદ થશે. લડાઈનું મેદાન હોય, ખૂનખાર જંગ મચાવાના હેય તે સ્થિતિમાં આવી ભાવના થવી એ જેવી તેવી વાત નથી. નમિરાજ સંસારમાં હોવા છતાં નમિરાજર્ષિ કેમ કહેવાયા તે તેમની ભાવનાના પડઘા અત્યારથી પડી રહ્યા છે. જ્ઞાનબળથી અંતરનો પોકાર–સુત્રતા સાધ્વીજીને પોતાના જ્ઞાન અને ધ્યાનના બળે યુદ્ધની જાણ થઈ. સુત્રતા સાધવી એટલે સતી મયણરેહા ચારિત્ર લઈને સુંદર રીતે પાળી રહ્યા છે, સાથે છે બાહ્ય, આત્યંતર તપની જોરદાર આરાધના. આ સુત્રતા સાધ્વીજીએ યુદ્ધની બધી માહિતી મેળવી લીધી. તેમના મુખમાંથી એક નિસાસે પડી ગયા. હાય! શું ભાઈ ભાઈ લડી મરશે? શું મારી ફરજ નથી કે યુદ્ધભૂમિમાં જઈને “યુદ્ધવિરામ” નો સાદ પાડું. આ સુત્રતા સાવજી જાણતા હતા કે બંને સગા ભાઈ છે. પોતાના સંતાને આમ સામસામા સંગ્રામ ખેલવા મેદાનમાં ઉતરે એ એક માતૃહૃદય કેમ સાંખી શકે? એમની આંખમાં આંસુ આવ્યા. એમના હૈયામાં એક કરૂણુ સંવેદન જાગી ઉઠયું. એ હૈયું જાણે પિતાને કહેતું હતું “મા તરીકેની તારી ફરજ તારે ન ભૂલવી જોઈએ.” તને તારા માતૃપદ ઉપર વિશ્વાસ હોય તે યુદ્ધભૂમિમાં જઈને “યુદ્ધવિરામ”ની હાકલ કરતા 'અચકાવું ન જોઈએ. છે અને મનમાં નિર્ણય કરી તે પિતાના ગુરૂણી પાસે ગયા જઈને વંદન નમસ્કાર કરીને કહ્યું, અહો, હે મારા ઉપકારી ગુરૂણીદેવ! હું આપની પાસે કંઈક લેવા આવી છું. કેટલી નમ્રતા ! કેટલે વિનય! વિનમ્રતામાંથી વિનયનું સૌંદર્ય પ્રગટે છે. સુવિનીત બનેલો આત્મા ગુરૂદેવની કૃપાનું પાત્ર બને છે. વિનયને ભાવ સ્વયંભૂ પ્રગટે છે. વિનય એ અવનો જાદુ છે. દુનિયાના કોઈ મોટા જાદુગર આવો ચમત્કાર સર્જી શકતા નથી, કે જે શત્રુને પણ મિત્ર બનાવે, વરીને વહાલા બનાવે. ઉજજડ-વેરાન બની ગયેલી જિંદગીને નવપલ્લવિત કરનાર વિનય છે. તૂટી ગયેલા સંબંધોને સાંધનાર વિનય છે, માટે જીવનમાં વિનયની ખૂબ જરૂર છે. પાણી વિનાની સરિતા શોભતી નથી, સરિતામાં પાણી ન હોય તો હંસે ત્યાં કીડા કરવા આવે નહિ તો એવી ઉજજડ વેરાન નદીની શોભા શી ? તેમ જીવન સરિતામાં વિનયના શાંત શીતળ પાણે ખળખળ વહેતા હોય, એમાં બાલ, તરૂણ, યુવાન, વૃદ્ધ બધા નિર્ભય બનીને હસતા ખીલતા હય, થાકેલા પથિકે એ સરિતાના કાંઠે વિસામો લઈ બે બેબે એનું શીતળ જળ પીતા હોય, તમારી જીવન સરિતાની કીર્તિ પ્રશંસા સાંભળીને હજારો લોકે એના ઘાટે આવતા હોય અને હર્ષિત થઈને પાછા વળતા હોય તો સમજવું કે જીવન સરિતા શોભા અને સૌદર્યથી અલંકૃત છે. | ગમે તેટલા સિદ્ધાંતોનું જ્ઞાન મેળવ્યું હોય પણ જે જીવનમાં વિનય નથી તે તે જ્ઞાની નથી. ભણેલા હોવા છતાં અભણ છે. શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે વિનીત બનવું પડશે. જ્યારે આત્મામાં વિનય ગુણ આવશે ત્યારે પોતે ગુરૂની સેવામાં પ્રવૃત્ત થશે. Page #688 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૮૩ તેઓ શું ઈચ્છા રાખે છે એ એમની મુખાકૃતિ જોઈને સમજી જશે. આવા આત્મા પોતાનું જલદી કલ્યાણ કરી શકે છે. યુદ્ધવિરામ માટે આજ્ઞા–સુવ્રતા સાધ્વીજીએ વિનયપૂર્વક પિતાના ગુરૂણીને પૂછ્યું, અહો હે પૂજ્ય! આપની પાસે કંઈક લેવા આવી છું. ગુરૂણી કહે, કહો, જે હોય તે ખુશીથી કહો. આ રાજ્યમાં લડાઈ થવાને સંભવ છે. જે આપ આજ્ઞા આપે તે સુદર્શનની યુદ્ધભૂમિમાં હું જાઉં ! યુદ્ધવિરામની હાકલ કરું, ભાઈ ભાઈની ઓળખાણ આપુ ને લોહીની વહેનારી નદીઓને અટકાવું. આ સાંભળતા ગુરૂણ ગંભીર બની ગયા. શું યુદ્ધમેદાનમાં ! આપણાથી ન જવાય. સાધકને ભગવાનની મનાઈ છે કે જ્યાં યુદ્ધભૂમિ હોય ત્યાં સાધુથી ન જવાય. - ગુરૂણ કહે, વળી ભૂખ્યા સિંહના મોંમાં રહેલું સસલું હજુ કદાચ છોડાવી શકાય, પણ રણશૂરા રાજવીઓના હાથમાંથી શો છોડાવવા મુશ્કેલ છે. સુત્રતા સાધ્વીજીએ કહ્યું–ગુરૂણીદેવ! આપની વાત સાચી છે. આ બંનેને ખબર નથી કે અમે સગા ભાઈ છીએ, તેથી શત્રુ માનીને લડવા તૈયાર થશે. જે આ લડાઈ થશે તે ભાઈ ભાઈ લડી મરશે, અને લોહીની નદીઓ વહેશે, માટે આપની આજ્ઞા હોય તે ભાઈ ભાઈની ઓળખાણ કરાવું ને યુદ્ધ અટકાવું. ગુરૂણીએ કહ્યું–તમારામાં તાકાત હોય, શક્તિ હોય અને માતૃપદ પર વિશ્વાસ હોય કે હું લડાઈ બંધ કરાવીશ. બંને વચ્ચે સંપ કરાવીશ, તે તમે સુખેથી જાવ. સુત્રતા સાધ્વીને અટલ વિશ્વાસ હતો કે પોતે યુદ્ધવિરામ કરાવી શકશે સુત્રતા સાધ્વીજી મનનાં વિચારે છે. શું બને ભાઈ લડાઈમાં અનેક માણસોને કચ્ચરઘાણ કાઢી નરકમાં જાય ? ના...ના....એમ નહિ બનવા દઉં. ઉત્તમ કુળમાં જન્મવા છતાં બિચારા અજ્ઞાનના કારણે આમ કરી રહ્યા છે. ભૌતિક સામ્રાજ્ય એવું છે કે એની હકૂમતમાં રહેલાને અજ્ઞાન અને મેહમાં ડૂબાડી રાખે ! ઘોર પાપ કરાવે ! માનવ જીવનને ધૂળધાણી કરાવે ને અંતે હાથ ઘસતા નરકમાં ધકેલી દે. તે મારાથી કેમ જોઈ રહેવાય? જાઉં. બંનેને ઓળખાણ કરાવી શાંત પડવા સમજાવું. કોઈના કલ્યાણમિત્ર બનવું એ જાણે એમને જીવનમંત્ર હતું. પહેલા પોતાના જેઠ મણિરથને કલ્યાણમિત્ર તરીકે સલાહ આપી, પછી પોતાના પતિ યુગબાહુની મહાન કલ્યાણમિત્ર બની નરકને બદલે સ્વર્ગમાં ચઢાવનારી બની, પછી સ્વઆત્માની કલ્યાણમિત્ર બની ચારિત્ર લીધું. હવે પુત્રો પ્રત્યે કલ્યાણમિત્ર બનવા તૈયાર થાય છે. કેવું ધન્ય જીવન ! દિલ સરળ અને પવિત્ર હોય, મિત્રી, કરૂણા, પ્રમેહ અને માધ્યસ્થ ભાવથી ઓતપ્રોત હાય, દિલમાંથી સ્વાર્થ અને લાલસા બળીને ખાખ થઈ ગઈ હોય અને પરમાર્થના વ્યસન લાગ્યા હોય તે ધન્ય જીવન જીવી શકાય. પૂર્વે એવા જીવન જીવતા હતા તેથી દેશ આબાદ હતા. પ્રજા આબાદ હતી. આજે તે દુઃખની પિકો પડે છે. ધન્ય જીવન હૃદયને અપૂર્વ શાંતિ અને અપૂર્વ જેમ આપે. નમિરાજ અને મયણરેહાનું સુદર્શનપુરમાં આગમન -મિથિલાપતિ નમિરાજે Page #689 -------------------------------------------------------------------------- ________________ શારદા મ ૧૮૪ જે દિવસે સુદર્શનપુરમાં પગ મૂકયા બરાબર એ જ દિવસે સાધ્વી સુત્રતા પણ સુદન· નગરમાં આવ્યા હતા. યુદ્ધની ખબર પડતાં તેમણે પેાતાના વડીલ ગુરૂણીને આ વાત * જણાવી અને સમજાવવા જવા આજ્ઞા માંગી. ગુરૂણીએ અવસર જોઈને આજ્ઞા આપી, તેથી બે સાધ્વીજી યુદ્ધભૂમિમાં જવા તૈયાર થયા. યુદ્ધભૂમિમાં નમિરાજાની છાવણી હતી તે તરફ આ એ સતી સાધ્વીઓને મિરાજે આવતા જોયા. સાધ્વીઓને રસ`ગ્રામમાં આવતા જોઈ નિમરાજા વિચારવા લાગ્યા કે આ સ*ચમી સાધ્વીજીઓ છે. તેઓ શા માટે યુદ્ધભૂમિમાં આવી રહ્યા હશે ? ભગવાને તેા સતાને યુદ્ધના સ્થાને જવાના, રાજાઓના વિગ્રહમાં પડવા નિષેધ કર્ચી છે. તેા પછી આ સાધ્વીજીએ અહીં શા માટે આવી રહ્યા હશે ? શું તે માર્ગ ભૂલ્યા હશે ? અહીં આવવાનું તેમને કારણ પૂછ્યું' જોઇએ, તેથી સાધ્વીજીઓ નજીક આવતા રાજા વિનયથી ઉભા થઇ ગયા અને તેમના સામે જઈ વઢણા કરી પધારો...પધારા સતીજી !' એમ કહીને સ્વાગત કર્યું. અને સાધ્વીજીએને નમિરાજા હવે કેવા પ્રશ્નો કરશે ને સાધ્વીજીઓ તેના કેવા જવાખ આપશે તે અવસરે, ચરિત્ર:–માતાએ આપેલી શિખામણુ :–રાજાના માણસે શેઠના બંને બાળકોને લઈને ચાલવા જાય છે. બાળકેા જતાં જતાં ઢીલા થઈ ગયા ત્યારે તારામતી કહે ખે ! મેં અસા દૂધ તેરેકા પિલાયા. મેં તને એવું દૂધ પીવડાવ્યું છે કે તમે અવા ઢીલા ન બનો. મેં મારી જિ ંદગીમાં કયારે પણ પરપુરૂષ તરફ ષ્ટિ કરી નથી. મારું જીવન પવિત્ર છે, માટે દીકરાઓ ! ગભરાશેા નહિ. તમારે માટે શૂળી એ શૂળી નહિ રહે. શિક્ષા ગુનાની હાય, ખીન ગુનાની નહી', જે ખીન ગુનેગારને શિક્ષા કરશે તે પસ્તાશે. ચાર શરણા હૃદયમાં રાખજો. રાજાને લાડવા દેવામાં મારાથી કાંઇ ફેરફાર કે ભૂલ થઈ ગઈ લાગે છે, અથવા તારા બાપુજીને લઈ જવામાં ભૂલ થઈ હશે. ગમે તે કંઇક બન્યું છે. મારી નાનકડી ભૂલે રજના મેરૂ બનાવી દીધા ને મારા દીકરાના વિનાશને નાતર્યો. અને ગભરૂ બાળકા ચાકીદારની સાથે જવા તૈયાર થયા. માતા-પિતા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડે છે. આ અને બાળકા કહે છે, હું માતા પિતા ! તમે રડશે નહિ. આ તા સત્ય માટે આંદોલન છે. આપે અમને સકારા આપ્યા છે. કદાચ ફાંસી મળશે તા આ દેહ મરવાના છે, અમારા આત્મા તા અજરઅમર છે. દેહ સરે છે અમે નથી મરતા, અજર અમર પદ અમારું' તમે અમારી પાછળ આ ધ્યાન ન કરશેા. અમે પુણ્યયેાગે જીવીશું તે। આપની સેવામાં હાજર થઈશું, ને જઈશું' તેા ભગવાનના દરબારમાં જઈશું. આપ નાહકની અમારી ચિંતા કરશે નહિ. બચાવે બચાવાના પાકાર કરતા પિતા અને બાળકા ફ્રી ફરીને માતાપિતાને વંદન કરી હસતા મુખે વિદાય લે છે, પણ અત્યાર સુધી મહાપ્રયત્ને જાળવી રાખેલ સમતાલપણું તારામતી ગુમાવી બેઠી. એકદમ એ ભૂમિ પર. પડી ગઇ. આંખામાંથી શ્રાવણ ભાદરવા વહેતા હતા. સાગરદત્ત શેઠે તા જ્યારથી સાંભળ્યુ* કે બાળકાને ફ્રાંસી, Page #690 -------------------------------------------------------------------------- ________________ શારદા સ્વ ૧૮૫ ત્યારથી બેભાન દેશામાં પડ્યો હતા. કચારેક ભાન આવતું ત્યારે મુખમાંથી એક જ શબ્દો નીકળતા. અરે રાજન્ ! આ તે કેવા ન્યાય! મારા ગભરૂ ખાળકાને છેાડી દો. બચાવા, બચાવા. કાઇ તા બચાવા. મારા કોઇ દોષ નથી. હે પ્રભુ ! આ નિરપરાધી ફૂલડા ઉપર દયા કરા હે શાસનદેવ ! તમે અમારી વહારે આવા ને બાળકાની રક્ષા કરેા. રાજા રૂઠ્યા, ભલે રૂચા પણ હે મારા નાથ ! તું ન રૂઠીશ. કદાચ ફાંસી મળે તે એમને આ ધ્યાન, રૌદ્રધ્યાન ન આવે અને એમની મૃત્યુની અંતિમ ઘડી સુધરી જાય એવી એમને મતિ આપજો, જેથી એમના પલાક તા સુધરે. એમના કરૂછુ રૂદનથી પાડાશી ખધા ભેગા થઇ ગયા. બધાને દયા આવે છે, પણ રાજાને સત્ય વાત સમજાવવા કાણુ જાય ? ચાકીયાતા અને બાળકાને લઈ ને જાય છે, ત્યાં શું નવાજુની બનશે ? તે વાત અવસરે. આપણે ત્યાં ઉગ્ર તપસ્વી ખા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને તેમની માસખમણુની તપસાધનાના છેલ્લા દિવસ છે. શાસનદેવની સહાયથી અને ગુરૂદેવની કૃપાએ તેમની ભાવના પરિપૂ થઈ. શાતા સારી છે. આપ બધા તપ સાધનામાં જોડાજો. વિશેષ અવસરે. વ્યાખ્યાન નં-૬૩ ભાદરવા વદ ૯ સામવાર તા. ૨૧–૯–૮૧ આ ા. પૂ. ભાવનાબાઈ મહાસતીજીના ૩૦ ઉપવાસના પારણાના મ'ગલ પ્રસગ અત્રે પધારેલ પૂ. મહાસતીજી, સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેના ! આજે આપણે આંગણે મોંગલ તપ-મહાત્સવ ઉજવાઈ રહ્યો છે. આ સંસારની મહેલાત આહાર આદિ ચાર સંજ્ઞાઓના સ્થંભ ઉપર ખડી થયેલી છે. તેના કારણે જીવા હેરાન પરેશાન થઈ ભયંકર ચાતનાઓના ભાગ અને છે, તેથી તે સંજ્ઞાએ ભયંકર હેાવાથી– તેને હઠાવવા માટે ભગવાને દાન, શીલ, તપ, ભાવ રૂપ ધર્મ ઉપદેશ્યા છે. આ ધર્મ દ્વારા સંસારની અનાદિ કાળની ઉભી રહેલી મહેલાતને આપણે જમીનદોસ્ત કરી શકીએ છીએ. પણ જરૂર છે પુરૂષાની. ભગવાન મહાવીર પ્રભુએ આત્મકલ્યાણ માટે કેવા અનુપમ પુરૂષાર્થ ખેડ્યો હતા. કર્મ શત્રુઓની સામે અવિરત ઝઝૂમ્યા હતા. પ્રભુના જીવનના પ્રસંગેા આપણા નિષ્પ્રાણ જીવનમાં પ્રાણ પૂરી જાય છે. તેઓ પ્રજાને હાલ કરે છે, હે ભાગ્યવાના ! જાગેા–જાગેા, માહનિદ્રાને ત્યાગેા ને આત્મસિદ્ધિના પવિત્ર પથે પગલા માંડા. આ માટે સતત પુરૂષાર્થ કરી. પ્રભુના આત્મામાં જે ખળ, શક્તિ અને સામર્થ્ય હતા તે આપણા આત્મામાં પણ છે. પ્રભુએ કર્મારૂપ કચરાને અહિંસા, સયમ અને તપરૂપ અગ્નિ દ્વરા દૂર કરીને આત્માને સુવર્ણ થી પણ અધિક તેજસ્વી બનાવ્યા. આપણે પણ અહિંસા, સંયમ અને તપ રૂપ અગ્નિ દ્વારા એ ચીકણાં કર્મોને વિખેરી નાંખી શુદ્ધ અને નિર્મળ બનાવી શકીએ Page #691 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શારદા રત્ન છીએ. જરૂર છે માત્ર પુરૂષાની, વીય ફેારવવાની. એ માટે તુચ્છ ભેાગ વિલાસને તિલાંજલી આપવી પડશે. સુખ શય્યાના ત્યાગ કરવા પડશે. એ પવિત્ર માગે પ્રયાણ કરતાં કંટકો, વિશ્નો અને ઉપદ્રવા આવશે. તા એની સામે કટિબદ્ધ થઈ સામી છાતીએ લડવુ પડશે. જુઓ, પછી સિદ્ધિ કાંઈ દૂર નથી. એ માટે સમતા અને ક્ષમાના ભવ્ય આદર્શોને સન્મુખ રાખવા પડશે. ધ્યેયને વળગી રહી અવિરત સાધના કરીશું તે જરૂર શિવ૨મણીને વરી શકીશું”, “મેશને માટે આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બની શાશ્વત સુખના ભાક્તા બનીશું. જેમને આત્મ ઉદ્ધારની માત્ર મેાક્ષની. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીના ખજાના ભરેલા છે. આત્મા પર કર્મના આવરણા આવેલા છે. તેના લીધે એ બધી શક્તિઓ, એ બધું જ્ઞાન ઢંકાઈ ગયું છે. જેમ સૂર્યના પ્રકાશ આડા કાળા વાદળા આવતા એ પ્રકાશ ઢંકાઈ જાય છે અને જોરદાર પવન આવતા વાદળા વિખરાતા સૂર્યના પ્રકાશ ચારે બાજુ પથરાઈ જાય છે તેમ કર્મરૂપ વાદળાએ અહિંસા, સયમ અને તપ રૂપ પવન દ્વારા જો વિખેરી નાંખવામાં આવે તે આપણેા આત્મા પણ પેાતાના સ્વરૂપને પ્રગટાવી શકે છે. ત્રણે લેાકના ત્રણે કાળના સમગ્ર ભાવાને ક્ષણ ક્ષણમાં પલટાતી દુનિયાને જાણવાની અને જોવાની તાકાત આપણા આત્મામાં છે. આવું અપૂર્વ તત્ત્વજ્ઞાન આપી ભગવાન મહાવીર સ્વામીએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમન્ના છે, કલ્યાણની કામના છે, એવા આત્માને ઝંખના છે સાધનાથી સત્ત્વશીલ બનેલા, ભાવનાથી ભીંજાયેલા અંતરમાં એક જ પ્રશ્ન ઉઠે છે. ગુરૂદેવ ! મેાક્ષ જલ્દી કેમ મળે ? મેક્ષ મેળવવાના ટૂંકા માર્ગો કર્યા ? મેાક્ષાભિલાષી દરેક સાધકના આ પ્રશ્ન છે. સાઈન્ટીફીક યુગની અંદર બધું કામ ઝડપી, ઘડિયાળના કાંટે જીવન ! જાણે કે માનવ મટીને તે ચત્ર ન બની ગયા હાય ! તેના જીવનની દરેક કાર્યવાહી જોતાં તે એમ જ લાગે કે ભગવાનનું જે સૂત્ર છે, “ સમય રોયમ મા માચ’ તે ખરાખર–યથાર્થ થાય છે, પણ આ બધુ છે ભૌતિક જીવનમાં. આધ્યાત્મિક જીવન માટે હજુ આ સૂત્ર હૃદયંગમ થયું નથી. અહી... મુક્તિને અનુલક્ષીને થતા પ્રશ્ન આધ્યાત્મિક ક્ષેત્રના છે. અસીમ કરૂણાસાગર ચરમ તીર્થંકર શાસનપતિ ભગવાન મહાવીરસ્વામી આ પ્રશ્નનું સમાધાન કરતા બેાલ્યા છે. “ જીન્હેં નિોહેન વેટ્ટ મોયું " । સચમાકાશમાં ઉડ્ડયન કરતા સાધકને શિક્ષાના સેંકડો શબ્દોની જરૂર નથી હોતી. તેને તા એકાદ વાકચ પણ ખસ...ભગવાનની વાણી અલ્પાક્ષરી તથા અતિ નિગૂઢતમ ભાવાથી ભરેલી છે. મુક્તિના માર્ગ માત્ર બે શબ્દોમાં ખતાન્યા છે. મેાક્ષ”ના અક્ષરા એ અને તેની પ્રાપ્તિના ઉપાયના પદ્ય પણ બે. ભગવાન કહે છે જો તારે તારા આત્માની સ્વતંત્રતાના આસ્વાદ લેવા હાય તેા તારી ઈચ્છાના નિરોધ કર. ઈચ્છાના નિરાય એટલે ઈચ્છાને અટકાવવી ઈચ્છાને કેમ અટકાવી શકાય ? જ્યાંસુધી છદ્મસ્થ દશા છે ત્યાં સુધી કર્મના સચાગ અને કર્માંના કારણે કષાયા છે, તેથી ઇચ્છા Page #692 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૮૭ થવાની. ઈચ્છા ન થાય માત્ર વીતરાગને. આ તપસ્વી મહાસતીજીએ જે તપ કરી રહ્યા છે તેમણે ઈચ્છાઓને રોકી તે તપ કરી શક્યા. જે ઇચ્છાઓને નિરોધ કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જે જે ભગવંત બની ગયા તેમણે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી જિનાજ્ઞામાં જીવન જોયું હતું. જિનાજ્ઞામાં જાતને જોયા વિના કદી જિન બની શકાતું નથી. જિન બનવા માટે બે તત્ત્વથી જીવન ભરી દેવું પડશે. એક છે જિનેધરની આજ્ઞાને સ્વીકાર અને બીજું તત્ત્વ છે તેને અનુસાર જાગૃતિમય જીવન, પછી પુરૂષાર્થની પગદંડીએ ચઢેલો સાધક જિનાજ્ઞાના જોરથી તથા જાગૃતિના જોશથી હોંશથી કર્મ સામે હરીફાઈ કરી આત્મવિજય મેળવે છે. બાકી ઈચ્છાથી જીવન જીવી જવાથી કદી અરિહંત બનાતું નથી. સર્વ ઈચ્છાને જ્યારે નાશ થાય છે ત્યારે તેને સ્વભાવમાં વાસ થાય છે. જેમ સુશિક્ષિત ઘોડા કવચ ધારણ કરીને માલિકની આજ્ઞાને જાણીને તેને અનુસાર જીવે તે સંગ્રામમાં વિજય અપાવે, તેમ સુશિક્ષિત આત્મા ઈચ્છા તથા પ્રમાદનો ત્યાગ કરી જિનાજ્ઞાની આરાધના કરે તો આરાધક બની એક વખત આરાધ્ય પદ પામી શકે. જેમણે ઇચ્છાઓને નિરોધ કર્યો, એવા આત્માઓ આવી મહાન ઉગ્ર સાધના કરી શકે છે. બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીની માસખમણની ભાવના શાસનદેવ અને ગુરૂદેવની અસીમ કૃપાએ પરિપૂર્ણ થઈને આજે પારણનો દિન આવી ગયો. બા. બ્ર ચંદનબાઈ મહાસતીજીને આજે ૧૬ મે ઉપવાસ છે. આ તપસ્વીઓ તપ ક્યારે કરી શકે? માસખમણના તપ કરવા એ સહેલ વાત નથી. દેહ પ્રત્યેને રાગ, મેહ અને મૂચ્છ છોડે તે આવી આરાધના કરી શકે. જે કર્મોની નિર્જરા કરવી છે તો તપોબળ જોઈશે. નિર્જરાનું અસાધારણ કારણ તપશ્ચર્યા છે. બાહ્ય અને આત્યંતર તપથી કર્મોને નાશ થાય છે. વિરાટ પર્વત જેવા કર્મોને અત્યંત તીક્ષણ વજની જેમ તપ ભેદી નાંખે છે, તોડી નાંખે છે. કોઈ આશંસા, કામના, તૃષ્ણા વિના કરેલ તપ આત્મામાં અપૂર્વ પરિવર્તન લાવે છે. એક શ્લોકમાં કહ્યું છે કે – शमयति ताप गमयति पापम् रमयति मानसहंसम् । हरति विमोहं दरारोहम्, तप इति विगताशंसम् ॥ તપથી કર્મોની નિર્જરા થાય છે એટલે વિષય કષાયના આકરા તાપ શમી જાય છે, જીવન નિષ્પાપ બનતું જાય છે, મને હંસ આત્મભાવમાં રમણતા કરે છે, અને મિથ્યા વ્યા દૂર થઈ જાય છે. ભલે આકાશમાં ઘનઘોર વાદળા ચઢયા હોય અને જોરશોરથી ગર્જતા હોય પણ જ્યાં વાયુના પ્રચંડ સૂસવાટા શરૂ થાય છે, ત્યાં ઘનઘોર વાદળાં વિખરાઈ જાય છે, તેમ અનંત અનંત કર્મો ભલેને આત્મા ઉપર છવાઈ ગયા હોય પણ જ્યાં તમે ઘોર તપશ્ચર્યા આદરી કે કર્મોના વાદળ વિખરાઈ જવાના. બસ આનું નામ નિર્જરા. તપના બાર પ્રકાર છે. આ બાર પ્રકારના તપને ટીમ પાવરથી કામે લગાડી દે. તે કર્મોને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેશે. આત્માની નિરંજન, નિરાકાર, અજરઅમર અને અડેલ દશા પ્રાપ્ત કરવાની Page #693 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શારદા રત્ન જેને લગની લાગી છે તેવા આત્માએ આવા ઉચ્ચ પ્રકારના સાત્ત્વિક તપનું શરણુ વાર'વાર શેાધે છે. તપ એકરૂપ કાદવને સૂકવનાર સૂર્ય છે. પારણા કર્મોને ખાળવા માટે તપ એ જડીબુટ્ટી છે, પણ તપ કરનાર સાધકે એ ખાસ ધ્યાન રાખવાનુ કે તપ એ તાપ ન થઈ જાય. તપ કરીને જો ક્રોધ રૂપી ગરમીના પારા ચઢી જાય તેા એ તપ નથી રહેતા, પણ તાપ થઈ જાય છે, માટે તપની સાથે જો જીવનમાં ક્ષમા રહે તે એ જીવન ઉજ્જવળ બને છે. જૈન શાસ્ત્રમાં દશ પ્રકારના જે સાધુ ધર્મનું વર્ણન છે તેમાં ક્ષમાને પ્રથમ સ્થાને મૂકવામાં આવેલ છે. તે ક્ષમાનુ સર્વોચ્ચપણુ સાબિત કરવા માટે છે. પેાતાના અપરાધીને ગુન્હાના બદલેા નહિ દેતાં તેના ઉપર રહેમ રાખવી તેનુ નામ ક્ષમા છે. ક્ષમાના ગુણ સ`થી શ્રેષ્ઠ છે. ક્ષમા એ વીરપુરૂષાનુ ભૂષણ છે. સિદ્ધાંતમાં એવા કઈક વીર રત્ના થઈ ગયા છે કે ઝેર પચાવવાના સમય આવ્યા તા હસતા મુખે ઝેર પચાળ્યા પણ ક્ષમાને છેડી નથી. . ધર્મ ઘાષ મુનિના શિષ્ય ધર્મ રૂચી અણુગાર થઈ ગયા. તેમના કેવા તપ ! માસખમણુને પારણે માસખમણુ ! કેવા અધાર તપ ! કેવી સાધના ! કેવી ક્ષમા ! આપણે તા એટલા પામર છીએ કે એક માસખમણ કરીએ ને કેટલા સમય સુધી ગાજ્યા કરીએ. આત્માએ તેા એ વિચાર કરવાની જરૂર છે કે મારા કર્માં પર્યંત જેટલા ને સાધના રાઈ જેટલી તા કર્મી રૂપી પવ તને કેવી રીતે તાડી શકાશે? તે માટે અઘાર સાધનાની જરૂર છે. આમાના મૂળ સ્વભાવ અણુાહારક છે. ખાવાના નથી. ખાવુ એ તે શુને છે, માટે તપ દ્વારા મૂળ સ્વભાવને પ્રગટ કરવાના છે. ધર્મરૂચી અણુગાર માસખમણને પારણે માસખમણુ કરે છે. પારણાને દિવસે પહેલા પ્રહરે સ્વાધ્યાય, ખીજા પ્રહરે ધ્યાન કરી ત્રીજા પ્રહરે ગૌચરી માટે નીકળ્યા. જેને તપમાં આનંદ છે ને ખાવામાં નિરસતા છે, એવા અધ્યાત્મયાગી ત્રીજા પ્રહરે એટલે બરાબર બપારના સમયે તાપથી ધરતી ધણધણી ઉઠી છે, સૂર્ય ખરાખર માથા પર આવ્યા છે, એવા સમયે ગૌચરી નીકળ્યા. ફરતા ફરતા નાગેશ્રીના મહેાલ્લામાં જઈ ચઢવા. નાગેશ્રીએ જોયુ` કે મુનિ પધાર્યા છે. તે દોડતી દોડતી આવી. પધારો....પધારો.... ગુરૂદેવ ! મને પાવન કરેા. એટલા ભક્તિભાવથી ખેાલાવે છે કે જોનારા વિચારમાં પડી જાય કે આ બહેનની ભક્તિ કેટલી છે ! પ્રેમ કેટલા છે! સાને ઉત્કૃષ્ટભાવે નિર્દોષ સૂઝતા આહાર પાણી વહેારાવવાથી જીવ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે, પણ આ નાગેશ્રી તા દભી છે, કપટી છે, માયાવી છે, તેની ભક્તિ માયાવી છે. અંદર તા હલાહલ વિષ ભર્યું" છે. તેણે મુનિને ઉકરડા માન્યા. ઉકરડા જેમ સારાને પચાવે ને ખાટાને પચાવે તેમ આ મુનિ કાઇને કહેવા નહિ જાય, એમ માનીને કડવી તુંબીનું શાક વહેારાવ્યુ. મુનિ કહે છે બસ કરી બેન 1...ખસ કરી....પણુ કાણુ સાંભળે ? એણે તા બધું વહેારાવી દીધું. જો થાડુ' ઘણું રહી જાય તેા ઉકરડે નાંખવા જવુ પડે ને! લાકા જાણી જાય એના કરતાં આ હાલીચાલીને ઉકરડા મારે ઘેર આવ્યા છે, તે એમને Page #694 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૮૯, વહેરાવી દઉં તે શું છેટું! મુનિએ ઘણી વાર બસ...બસ...કર્યું, પણ તે રોકી રોકાતી નથી. આવી જ વાત–પણ ભાવ શુદ્ધ સહિત શાલીભદ્રના જીવે ભરવાડના ભાવમાં મુનિને ઉત્કૃષ્ટ ભાવે ખીર વહોરાવી. સંત કહે બાબા-બસ કર, બસ કર, પણ તે રોક રોકાતે નથી. નાગેશ્રીની ને આ છોકરાની બંનેની ક્રિયા સરખી છે, પણ બંનેના પરિણામમાં આસમાન જમીન જેટલું અંતર છે. એકની ક્રિયા નરક અપાવનારી બની ને બીજાની ક્રિયા દેવલોક અપાવનારી બની, માટે દાનને મહિમા સમજે. જૈનદર્શન પરિણામે બંધ માને છે. | મુનિને માસખમણનું પારણું છે. ગૌચરી લઈને ગુરૂ પાસે આવ્યા. જે શિષ્ય ગુરૂઆગ્રામાં સમાઈ જાય છે, જેને મન “બાળrણ ઘો, શાળા ” ગુરૂ આજ્ઞા એ જ ધર્મ અને એ જ તપ છે. જે ગુરૂઆશામાં ઓતપ્રેત છે, એ આત્મા તર્યા વગર રહેતું નથી. કદાચ અંતરાય કર્મના ઉદયથી ત૫ ન કરી શકે પણ ગુરૂઆશામાં ઓતપ્રેત છે. જે ગુરૂના ગુણનો ગ્રાહક છે. જેની રગેરગમાં, નસેનસમાં, ગુરૂઆજ્ઞાનું ગુંજન છે, ગુરૂઆશા એ જ શ્વાસ અને પ્રાણ છે એવો શિષ્ય જલદી તરી શકે છે. ધર્મરૂચી મુનિએ ગૌચરીનું પાત્ર બતાવ્યું. આહારની વાસ ઉપરથી ગુરૂ સમજી ગયા કે આ આહાર વિષમય છે. ખાવા જેવો નથી. આવા મા ખમણના તપસ્વી સાધકને આવો આહાર વહોરનાર કેણ નીકળ્યું ? તેણે આ તપસ્વી સાધકની આ દશા કરી ? આહાર જોઈને ગુરૂજીએ કહ્યું–હે મારા સુપાત્ર શિષ્ય ! આત્માથી મોક્ષગામી વિનીત શિષ્ય ! આ આહાર ખાવા જેવો નથી. આ આહાર જીવ અને કાયા જુદા કરનાર છે, માટે આપ કોઈ જીવની હિંસા ન થાય, કેઈ જીવ મરે નહિ એવી નિર્દોષ જગ્યાએ આ આહાર પરઠવજો. ગુરૂની ભાષામાં પણ કેટલો ઉપયોગ છે. શું બોલ્યા ? કઈ જીવની હિંસા ન થાય ત્યાં પરઠવજો. ગુરૂદેવની આ આજ્ઞા શિષ્ય સાંભળી. મા ખમણનું પારણું છે. હજુ ગૌચરી લઈને આવ્યા છે એટલે બરાબર બપોરને સમય છે, છતાં ગુરૂ સામે ન દલીલ, ન અપીલ, ગુરૂઆજ્ઞાને હસતે મુખડે વધાવી શિષ્ય આહાર પરઠવવા ચાલ્યા. ગુરૂજીના શબ્દો સુણીને મુનિ ચાલ્યા તું બી પરઠવવા, એક જ બિંદુ પાડયું જેવા ત્યાં, કીડીઓની થઈ હારમાળા, તાલકૂટ વિષના પ્રતાપે, કીડીઓ ત્યાં પ્રાણ ગુમાવે રે.. તપસ્વી સંત આહાર પરઠવવા જાય છે. જ્યાં કુંભારના નીંભાડા હોય ત્યાં જગ્યા ગરમ હોય એટલે જીવની ઉત્પત્તિ ન હોય એવી જગ્યા જોઈને પહેલાં એક ટીપુ નાંખ્યું. એક ટીપુ પડતાની સાથે ત્યાં સેંકડો કીડીઓ આવી ગઈ અને વિશ્વના કારણે ત્યાં બધી કીડીઓએ પ્રાણુ ગુમાવ્યા. ગુરૂઆજ્ઞામાં સમાયેલા આ શિષ્ય શું વિચાર કરે છે ? મારા ગુરૂની આજ્ઞા છે કે કોઈ જીવની હિંસા થાય ત્યાં ન પરઠવજે. તે આ તે એક ટીપામાં કેટલી બધી કીડીઓ મરી ગઈ! હવે જે આ આહાર પરડવું તે, એક તે ગુરૂની આજ્ઞાને Page #695 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શારદા રત્ન લાપ થાય ને જીવાની હિંસા થાય ! કેટલુ· પાપ થાય ! કેટલા પાપના ભય છે ! કેટલી જીવા પ્રત્યે કરૂણા ! કેટલી અનુક॰પા ! આ કરૂણાસાગર મુનિ એ આહારને હલાવીને હેાંશે હાંશે ઘટક ઘટક પી ગયા. નાગેશ્રી પર જરા પણ ક્રોધ કે રાષ ન કર્યાં. અરે, નાગેશ્રી ! તને કોઈ ન મળ્યું કે તેં મને બધા આહાર વહેારાવી દીધા. ના...ના...હાં... મનમાં વિચાર પણ નથી આવતા. કેટલી ક્ષમા ! જેટલા તપ મહાન ઉગ્ર છે તેટલી ક્ષમા પણ મહાન છે. તપની સાથે ક્ષમા હૈાય તા એ તપના તેજ કેાઈ અલૌકિક પ્રકાશ પાથરે છે. આ વિષયુક્ત આહાર મુનિના શરીરમાં પરિણમવાથી તેમની નસે નસે તૂટવા લાગી, માથાની નસેા ખેચાવા લાગી. શરીર ભાંગવા લાગ્યું, ત્યારે સમતાના સાગરસુતિ આત્માને શું કહે છે ? તારી નસેા નથી તૂટતી પણ તારા કર્માં તૂટી રહ્યા છે. નસા નથી ખેચાતી પણ આત્મપ્રદેશ પરથી કર્માં ખેંચાઈ રહ્યા છે. તારું શરીર નથી ભાંગતુ, પણુ કર્મની ગાંઠા ભાંગે છે. તેમને કાઈ ઉપદેશ નાર નથી. પેાતે સ્વયં ગુરૂ બની ગયા. હું આત્મા ! તને કાંઈ થતું નથી, જે થાય છે તે દેહને થાય છે. આત્મા દેહથી ભિન્ન છે, માટે તું પાડેાશી બનીને નિરીક્ષણ કર. રખે ને તું વિભાવમાં જતા મા. કેવી એ ક્ષમાવીર મુનિની ભાવના ! કેવી અજોડ સાધના ! મુનિએ જાણ્યુ કે હવે આ મારા દેહ ટકવાને નથી, એટલે સર્વે જીવાને ખમાવી, પેાતાના ઉપકારી ગુરૂદેવને યાદ કર્યા, પછી આલેાવી, નિદી, નિશલ થઈને ભૂમિનું, કપડાનું તથા પાતરાનું પ્રતિલેખન કરી જાવજીવન સંથારા કરી લીધે. શુદ્ધ ભાવનાના અપૂર્વબળે અનુત્તર વિમાનમાં ગયા. એકાવતારી અની ગયા. તપસ્વીની શોધમાં મુનિએ : ધ રૂચી અણગારને ગયા ઘણા સમય થયા, છતાં મુનિ ન આવ્યા એટલે ખીજા શિષ્યા કહે, ગુરૂદેવ ! હજી આપણા મહા તપરવી સુનિ કેમ ન આવ્યા ? અમે તપાસ કરવા જઇએ. ગુરૂની આજ્ઞા લઈ શિષ્યા ધર્મ રૂચી મુનિને શેાધવા ગયા. શેાધતા શોધતા જ્યાં ધર્મરૂચી અણુગારનું શબ પડથુ હતુ ત્યાં આવ્યા, તેા મુનિનું શખ જોયું. પાતરું બાજુ પર પડથું હતું. આ જોઇને મુનિએ છૂટી પાકે રડથા. અહાહા... અમારા મહાતપસ્વી ક્ષમાવત મુનિ ચાલ્યા ગયા. દિલમાં ખૂબ આઘાત લાગ્યા. આવા તપસ્વી ચારિત્રસ’પન્ન મુનિના સહકારથી ખીજામાં ચારિત્રમળ વધે છે. સ્વાધ્યાય—ધ્યાન આદિના સહકારથી તેમની પ્રેરણાથી બીજા જીવા એમાં જોડાય છે, તેથી એમના સહકાર ચાલ્યેા જતાં આંખમાં આંસુ આવે છે. શિષ્યા રડતા દિલે ગુરૂ પાસે આવ્યા ને ગુરૂદેવને બધી વાત કરી. ગુરૂદેવ ! આપણા મહાન તપસ્વી શિષ્ય તે કાળધર્મ પામી ગયા. આટલું સાંભળતા ગુરૂના દિલમાં એકદમ આધાત લાગ્યા ને મુખમાંથી કારમી ચીસ પડી ગઈ. શિષ્યના વિયાગથી ગુરૂના મુખમાંથી ચીસ કેમ પડી ? શિષ્યે ગુરૂ ભક્તિથી અને વિનયથી ગુરૂના હૃદય સિંહાસન પર સ્થાન જમાવ્યું હતું. તેથી આવા શિષ્ય ચાલ્યા જાય ત્યારે તેના ગુરૂદેવની આંખમાં આંસુ આવી જાય છે. ગુરૂદેવ ધ વાષ મુનિને કેવળજ્ઞાન, મનઃપવજ્ઞાન કે અવધિજ્ઞાન ન હતું, પણ તેમનુ મતિજ્ઞાન અને Page #696 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૯૧ શ્રુતજ્ઞાન એટલું નિર્મળ હતું કે જ્ઞાનના બળે જાણી લીધું કે આ આહાર કણે વહેરાવ્યો ને મુનિ કાળ કરીને ક્યાં ગયા ? કહેવાને આશય એ છે કે ધર્મરૂચિ મુનિના જીવનમાં તપ તે હતે પણ સાથે ક્ષમા કેટલી હતી કે માસખમણના પારણે આવો વિષમય આહાર મળ્યો છતાં કોઇ ન કર્યો ને ક્ષમા રાખી. તપ એક સંજીવની : તપ જીવનમાં અતિ આવશ્યક છે. તપ દ્વારા શરીરના રોગો પણ મટી જાય છે. તપ એ મહાન ઔષધિ છે. તપ એ અમૂલ્ય સંજીવની છે. મગધ દેશના સમ્રાટ રાજા એક મહાન ધર્મગુરૂના ભક્ત હતા. આ ગુરૂદેવ ૫૦૦ શિષ્યો સાથે વિચરતા હતા. તેઓ જ્યારે પિતાના શહેરમાંથી વિહાર કરવાના હતા ત્યારે રાજાના મનમાં થયું કે હું ગુરૂભક્તિ માટે શું કરું? છેવટે રાજાને એક રસ્તે જડથો, અને તે પોતાના નાડી પરીક્ષક વિદરાજને ગુરૂદેવની સાથે સેવા કરવા મોકલવાનું નકકી કર્યું. આ વિદ જેવો તેવો ન હતો. ગમે તેવા હઠીલા રોગને સહેજમાં મટાડી દેતે. તે ધવંતરીના નામથી પ્રસિદ્ધ હતો. જંગલની દરેક ઔષધિના એ જાણકાર હતા. ગુરૂદેવની સાથે મોકલતા પહેલા રાજાએ વદને ભલામણ કરી. જુઓ, વૈદરાજ ! ગુરૂદેવની સેવા બરાબર કરજે. ગમે તેવી કિંમતી ઔષધિઓ વાપરવી પડે તે વાપરજે પણ જરાય સંકોચ ન રાખશો. બધાને છૂટથી દવાઓ આપજે. વિદે કહે–ભલે, તે વૈદ તે ગુરૂદેવની સાથે પગપાળા વિહાર કરીને ફરે છે. સાથે કિંમતી દવાઓની પેટી પણ ફરે છે. છે. સમય પસાર થતાં મહિનાનો મહિનાઓ ગયા, વર્ષો વીત્યા છતાં કોઈ સાધુ આ વૈદ પાસે દવાનું એક પડીકું લેવા આવતા નથી. વૈદની ધીરજ ખૂટવા લાગી, એ મૂંઝાવા લાગ્યો. તેના મનમાં થયું કે રાજા મને પૂછશે કે તમે શું શું ઉપચાર કર્યા? કેટલી દવાઓ આપી ? તે હું શું જવાબ આપીશ? છતાં વિદે ધીરજ રાખી. ઘણે સમય ગયો છતાં કોઈ સાધુ દવા લેવા ન આવ્યા ત્યારે છેવટે વૈદે ગુરૂદેવને કહ્યું–ગુરૂદેવ ! કંઈક તે - દવા કરો. દવાનો ઉપયોગ નહિ થાય તે મારી નોકરી છૂટી પડશે. મારું કુટુંબ રઝળી પડશે. ગુરૂદેવ કહે-જરૂર તમારી દવા લઈએ, પણ પહેલા એ દવાઓ કેવી છે તે મને બતાવે. ગુરૂદેવ ! ગુરૂપરંપરાથી મળેલી અણમોલ જડીબુટ્ટીઓ મારી પાસે છે. એક એક રેગ ઉપર હજાર હજાર દવાઓ જાણું છું. : હજારે રેગેની એક દવા-ગુરૂદેવ કહે બસ! એટલી જ! વૈદરાજ હું પણ વૈદ છું. મારી પાસે કેવી દવાઓ છે તે જાણે છે? મારી પાસે હજાર હજાર રોગોની એક જ દવા છે. તમારી પાસે રોગ થયા પછી રોગને મટાડનારી દવાઓ છે પણ મારી પાસે તો ભવિષ્યમાં પણ રોગ ન થાય એવી દવા છે. ગુરૂદેવ ! એવી કઈ દવા છે? તે કૃપા કરીને મને કહો. ગુરૂદેવ કહે, મેં મારા શિષ્યોને બાર પ્રકારના તપ કરવાનો હુકમ કર્યો છે. તેઓ રોજ એક વાર ભજન કરે છે. સાદી અને મર્યાદિત રાક લે છે. રેક તિથિએ ઉપવાસ કરે છે, તેથી મારો કોઈ શિષ્ય માંદો પડતો નથી. વૈદરાજ! મારી આ દવા છે. મારા એ શિષ્ય પોતે પોતાના વૈદ્ર બની ગયા છે. આ સાંભળીને વૈદ ગુરૂદેવના Page #697 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ શારદ્ધા રન ચરણમાં નમી પડ્યો. તપ રૂપી આષધનું રહસ્ય જ્ઞાન જાણવાથી તેને ખૂબ હર્ષ થયો. ગુરૂદેવની મંગલ વાણી જીવનના છેલ્લા શ્વાસ સુધી વેદના કાનમાં ગુંજતી રહી. કહેવાને આશય એ છે કે તપ દ્વારા શરીરના રોગ હોય તે પણ ચાલ્યા જાય છે. આ ત૫સંજીવનીથી અનંત અનંત આત્માઓ મુક્તિને પામ્યા છે. વર્તમાનકાળમાં મહાવિદેહની અપેક્ષાએ પામે છે ને ભવિષ્યકાળમાં પામશે. યુદ્ધભૂમિમાં પણ વિક–જેમણે તપ સાધનામાં પિતાનું જીવન ઝુકાવ્યું છે એવા સુત્રતા સાધ્વીજી યુદ્ધવિરામ કરાવવા માટે પિતાને પૂ. ગુરૂણીની આજ્ઞા લઈને યુદ્ધભૂમિમાં આવ્યા. નમિરાજાએ તેમની સામે જઈ વંદન કર્યા અને કહ્યું–પધારો પધારો ! પહેલાના રાજા મહારાજા અને ચક્રવતી જેવા પણ સંત સાધુને ભારે વિનય કરતા, આદરમાન આપતા અને સ્વાગત કરતા. તેઓ સમજતા હતા કે અમે ભેગી ભેગના ગુલામ અને આ ત્યાગી, ભેગના વિજેતા ! હજાર લડાઈ જીતવી સહેલી પણ ભાગ લંપટતા જીતવી દુષ્કર ! માટે એ મહાવીર ! એમને તે ચરણે જ પડાય. એમના તો સેવક બની રહેવું જોઈએ. કયાં છે આજે આ? મેટા પ્રધાનોમાં નહિ પણ સામાન્ય પાંચ કુકાની પુણ્યાઈ મળી ત્યાંય પણ નથી. કેવો વિષમ અને વિનાશક કાળ! તેમજ એ રાજાએ સમજતા હતા કે અમારા કાયદા, કેર્ટ અને પોલિસોથી જનતામાં જે ચેરી, લૂંટફાટ અસત્ય કે અનીતિ નથી અટકી શક્તા એ સાધુ સંતના પવિત્ર જીવન અને ધર્મોપદેશથી અટકે છે. દુરાચાર કે જે દેશનું સત્યાનાશ કાઢે છે, એ અમારાથી નથી અટક્ત, એ આ વિભૂતિઓથી અટકે છે. ચોરને શાહુકાર બનાવનાર, ગુંડાને સદગૃહસ્થ બનાવનાર, ખૂનીને મુનિ બનાવનાર, પાપીને ધર્માત્મા બનાવનાર, આ સંતે છે, અમે નહિ. આવા સંતે તે અમારા રાજ્યના ને સમસ્ત વિશ્વના અલંકાર છે. તેમજ અમે તે પ્રજનું ચર– ડાકુથી રક્ષણ કરીએ અને બાહ્ય થેડી સગવડ કરી આપીએ એટલું જ, ત્યારે સંતે તે પ્રજાને મહાકલ્યાણકારી ધર્મ આપે છે. જગતપિતા પ્રભુના ભક્ત બનાવે છે. દયા દાનના ઉપાસક બનાવે છે. પરોપકારના સુકૃત કરાવે છે. જગતને ત્યાગ, વૈરાગ્ય, સંતેષ સદાચાર સંપ, સહાનુભૂતિ શીખવાડે છે. જગતમાંથી અજ્ઞાનના અંધારા દૂર કરે છે. કેવા એમના ભવ્ય ઉપકાર ! અને ક્યાં અમારી કૂપમંડૂક સ્થિતિ! આ રીતે રાજાએ સાધુ સંતોના આવા સાચા ઉચ્ચ મૂલ્યાંકન કરતા, એમનું ગૌરવ વધારતા ને મહાન સ્વાગત સત્કાર કરતા. નમિરાજાએ સુત્રતા સાધ્વીજીની બીજી કોઈ ઓળખાણ વગર એક માત્ર સંત છે એમ માની એમને સત્કાર કર્યો, પછી ઉંચા આસને બેસાડયા પછી વિનય સહિત પૂછે છે. અજ્ઞાનના અંધારાનું ઓપરેશન –અહે હે સાથીજી! આપને ક્યા કારણસર અહીં પધારવાનું બન્યું છે? જ્યાં એક બીજાના લેહી ઉછળી રહ્યા હોય તે ખૂનખાર જંગ મચાવાના હોય એવી સમરાંગણ ભૂમિમાં આપને આવવું કાપે નહિ છતાં આપ પધાર્યા છો, તે કયા કારણસર પધાર્યા છે? સતીજીએ કહ્યું, તને મેહને નશે ચઢયો છે. અજ્ઞાનને અંધાપે આવ્યો છે, તેનું ઓપરેશન કરવા આવી છું. યુદ્ધના Page #698 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મેદાનમાં આવા શબ્દો કહેવા એ શું સહેલી વાત છે ! હે મહાસતીજી! શું હું અજ્ઞાનઅંધારામાં છું ? જે હોય તે જલ્દી કહો. અત્યારે મને વધુ સાંભળવાનો સમય નથી. આ તે લડાઈનું મેદાન છે. મહાસતી કહે છે નમિરાજ ! અમે અત્યારે તમને વિશેષ ઉપદેશ આપવા આવ્યા નથી પણ માત્ર તમને જ્ઞાનનો પ્રકાશ આપવા આવ્યા છીએ. તમારામાં અજ્ઞાનતા છે માટે તમે યુદ્ધ કરવા તૈયાર થયા છે. જે તમારામાં જ્ઞાન હેત, તે યુદ્ધનું નામ પણ લીધું ને હોત ! હું તને પૂછું છું કે તું આ લડાઈ શા માટે કરે છે? રાજાના મનમાં થયું કે જે હું એમ કહીશ કે હાથી માટે લડાઈ કરું છું તે મને ધિકારશે કે એક હાથી માટે આટલી મોટી લડાઈ ! કેટલા જીવોને સંહાર થશે ? એક હાથીને માટે આટલા બધા મનુષ્યોને યુદ્ધમાં મરાવી નાંખો છે એ શું ક્ષત્રિય ધર્મને શોભે છે? આમ વિચારી નમિરાજાએ સાધીજીને કહ્યું, મહાસતીજી! આ તે સંસારના ઝઘડા છે. સંસારમાં તો આવા ઝઘડા ચાલ્યા કરતા હોય છે. તમારો માર્ગ ને અમારો માર્ગ જુદો છે. માટે આ ખટપટમાં પડવા જેવું નથી. આ૫ સુખપૂર્વક આપના સ્થાને પધારે. નમિરાજાની આ વાત સાંભળી સાધ્વીજીએ કહ્યું–તને યુદ્ધનું કારણ પ્રગટ કરવામાં શરમ આવે છે? શા માટે અસત્ય બેલે છે? તું સત્ય વાત કહી દે ને કે હું હાથી માટે લડાઈ લડવા આવ્યો છું. નમિરાજાના મનમાં થયું કે આ તે બડી જબ્બર સાધવી લાગે છે.. આગળ સાધ્વીજી પૂછે છે કે તું તેની સાથે લડે છે? સાધ્વીજી સીધી વાત કરે તે બરાબર ન સમજાય તેવી વાતને લાંબી ચડી કરે છે. નમિરાજા કહે છે, દીવા જેવી ચેખિી વાત છે. આખું જગત જાણે છે કે મિથિલા અને સુદર્શનની વચ્ચે પેઢી જુના વેર ચાલ્યા આવે છે. જેથી ચંદ્રયશ મારો શત્રુ છે. શું ચંદ્રયશ તારો શત્રુ છે? છે જ તે વળી! એક વાર નહિ હજાર વાર શત્રુ છે. એક તે તેણે મારો શ્વેત હસ્તિ લઈ લીધે છે ને ઉપરથી ચોરી પર શિરજોરી કરવી છે. આ મિથિલાને નરેશ નહિ સાંખી લે. સાધ્વીજીએ કહ્યું, સમજ; ચંદ્રયશ તારે શત્રુ નથી, કેઈ કેઈ ને શત્રુ નથી, ચાર ગતિમાં ફરતા ફરતા દરેક જીવોની સાથે પ્રત્યેક જીવે આ સ્નેહ સંબંધ અનેક વાર બાંધ્યા છે. માટે બધા તારા સ્વજનો છે, માટે તમારી પાસે એમ કહેવા આવ્યા છીએ કે યુદ્ધ કર્યા પછી પસ્તાવું ન પડે. ગુપ્ત વાતને પડદો ખેલતા સુત્રતા સાધ્વીજી મહાસતીજીની વાત સાંભળી નમિરાજે કહ્યું કે આપ કહો છો કે તું અજ્ઞાનમાં પડે છે, તો હું કેવી રીતે અજ્ઞાનમાં પડેલ છું અને આપ કેવી રીતે મને બહાર કાઢવા ચાહો છે ? હે રાજા ! તમે કેવા અજ્ઞાનમાં પડેલા છો એ વાત સાંભળો. તમે અને ચંદ્રયશ બંને સગા ભાઈઓ છે, છતાં તુચ્છ વાતને માટે પરસ્પર એક બીજાને મારી નાંખવા તૈયાર થયા છે, પણ યુદ્ધમાં હજારો નિરપરાધી સૈનિકો માર્યા જશે. કેટલા નિરાધાર બાળકો અને વિધવાઓ ટળવળશે. લેહીની નદીઓ વહેશે. આ બધું તને શોભે છે? હાથી એ કાંઈ મોટી વાત નથી જે મોટાભાઈ એક હાથી લઈ લે, તે કેવલ હાથીને માટે મોટાભાઈ - ૩૮ Page #699 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ શારદા રત્ન સાથે યુદ્ધ કરવું એ યોગ્ય નથી. નમિરાજાએ કહ્યું. આપની વાત બરાબર છે કે હાથીને માટે મટાભાઈ સાથે યુદ્ધ કરવું ન જોઈએ. અને જરૂર પડે ને પ્રાણુ દેવા પડે તે પ્રાણ દઈ દેવા જોઈએ, પણ ચંદ્રયશ મારે માટે ભાઈ છે જ ક્યાં ? જે મારા માટે ભાઈ હોત તે યુદ્ધ કરવાનું કારણ ન રહેત. ભાઈને માટે તે સર્વસ્વનો ત્યાગ કરી શકાય છે. અહીં મારે ચંદ્રયશની સાથે કાંઈ ભાઈ જેવો સંબંધ નથી કે જેથી તેની સાથે ભાઈ જેવો વ્યવહાર કરવામાં આવે. સતીએ કહ્યું, બસ. આ જ તમારું અજ્ઞાન છે. હું હમણાં તમારું અજ્ઞાન દૂર કરું છું. હવે સતી ઓળખાણ આપશે કે ભાઈભાઈના સંબંધ કેવી રીતે છે, અને ત્યાં યુદ્ધ વિરામ કેવી રીતે કરાવશે તે અવસરે. આજે મહા તપસ્વી બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીના પારણાને મંગલ પ્રસંગ છે. તેમણે ઉગ્ર તપ કરીને આત્માને ઉજ્જવલ બનાવ્યો છે. આપણે તેમને અંતરના એ જ અભિનંદન આપીએ કે આપ તપશ્ચર્યામાં દિનપ્રતિદિન વિશેષ આગળ વધે. અનંત ભવરાશીને ક્ષય કરી અનંતા શાશ્વત સુખને પામે. ધન્ય છે, ભાવનાબાઈ મહાસતીજીને કે આવી મા ખમણની ઉગ્ર સાધના કરી અનંત કર્મોને ચકચૂર કર્યા. આપ બધો ૩૦-૩૦ દિવસના બ્રહ્મચર્યવ્રત, ઉપવાસ, આયંબીલ, એકાસણા, રાત્રીભેજન– ત્યાણ આદિ પચ્ચખાણ લેશે. ટાઈમ થઈ ગયો છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૪ ભાદરવા વદ ૧૦ મંગળવાર તા. ૨૨-૯-૮૧ - અનંત જ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે સંસાર એક ભયાનક સાગર છે. “સંસાર બળવો કુત્તો”સંસારને એક વિશાળ સાગર કહ્યો છે. સાગર ભલે હોય પણ એને કયાંક કિનારો તે છે. કિનારે છે તે કિનારે કયારેક પહોંચવાની શક્યતા છે. સાગર ગમે તેટલો ભીષણ હેય પણ એમાં ન કોઈને સ્વતંત્ર તારવાની તાકાત છે કે ન તે સ્વતંત્ર ડૂબાડવાની તાકાત છે, એ સ્વતંત્ર તાકાત જે કોઈની પાસે હોય તો તે માનવની પિતાની પાસે છે. કદાચ માની લે કે જે સાગરને તારવાની કે ડૂબાડવાની તાકાત મળી હોત તો શું થાત? કાં તે એ સહુને તારી દેત, કાં તે સહુને ડૂબાડી દેત, પણ એવું બનતું નથી. સાગરમાં પડનારા કંઈક જીવો પોતાની શક્તિથી તરવાની કળાથી સાગરને પેલે પાર પહોંચી ગયા છે ને કંઈક બિચારા અધવચ્ચે ગોથા ખાઈ મધદરિયે ડૂબી ગયા છે. “ તાંતિ મણિળો” મહર્ષિઓ, મહાન સાધકો આ સાગરને તરી ગયા છે. તમારે કરવું છે કે ડૂબવું છે? એ માનવના પિતાના હાથની વાત છે. માનવ પોતે જે તરવા માંગતા હોય, એનામાં આ સંસાર સાગરને તરવાની તીવ્ર તમન્ના જાગી હોય તે સાગરના ખળભળાટ એને કંઈ નહિ કરી શકે. સાગરના ઉછળતા મોજાંએ સામે બાથ ભીડી એ મજાઓને ચીરીને પણ હાથ હલાવતે હલાવતે એ કોઈ નૌકાને અથવા પાટીયાને સહારો લઈ જી કિનારે પહોંચી જવાને ને મુક્તિની મહેલાતેના Page #700 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૫૯૫ દર્શન એને થઈ જવાના. ભીષણ ભવસાગરને પેલે પાર પહોંચી મુક્તિની મહેલાતોમાં સદાને માટે જેઓએ નિવાસ કર્યો છે એવા મહાન સાધકોના જીવન આપણને સમજાવે છે કે સંસાર એવી કોઈ ચીજ નથી કે જેને સામે કિનારે ન પહોંચી શકાય, માટે તું ગભરાઈશ નહિ, મૂંઝાઈશ નહિ. ભવસાગર ભલે ભીષણ હોય, પણ એની ભીષણતાને પણ ભસ્મીભૂત કરવાની તાકાત તારામાં રહેલી છે. એ સાગરને પાર કરવા સંયમ ધર્મની સ્ટીમરને તું પકડી લે. એ સ્ટીમરના કપ્તાન વિતરાગી ગુરૂ ભગવંત છે. તું સ્વછંદતાને અને આ સંસારને છોડી દે, અને સ્ટીમરમાં ચઢીને ગુરૂની શરણાગતિને સ્વીકારી લે, તે સાગરની પેલે પાર પહોંચીશ ને મુક્તિની મહેલાતમાં તને તારુ સ્થાન મળી જશે. જ્યાં રાગ, દ્વેષ, જન્મ, મરણ, કલેશ, કંકાસ કે કોઈ ઉપાધિ નથી. તે નિજાનંદમય દુનિયા એટલે મુક્તિની દુનિયા. પણ જેને વાતે વાતે વિચારને વાયુ લાગુ પડયો છે એવો વિચારશીલ માનવ હજુ વિચાર કરી રહ્યો છે. તેના મનમાં શંકાકુશંકાઓ થયા કરે છે. હું એ સ્ટીમરમાં બેસું કે ન બેસું? ત્યાં શું હશે ? સુખ કે દુઃખ, સ્વતંત્રતા કે પરતંત્રતા? અને આ વિચાર એના પ્રગતિના પંથ પર પથ્થર રૂપ બની જ્યાં ને ત્યાં આડે આવે છે. જેણે આ વિચાર ન કર્યો ને જીવન સેપી દીધું ગુરૂદેવને ચરણે. એની જીવનનૈયા સહીસલામત સામે કિનારે પહોંચી ગઈ. શાલિભદ્ર જેવો મહાન સુખી એ કયાં વિચાર કરવા રહ્યો હતે સુખ દુઃખને? સંસાર સાગર જે ભયાનક લાગી ગયે, તરવાની તમન્ના હૈયામાં જાગી ગઈ ખલાસ, એ જ પળે હસતે મુખડે સુખને લાત મારી દુઃખને સામી છાતીએ વધાવીને આવકારવા લાગ્યા. સંસાર એમને માટે ખાબોચિયું બની ગયું. જેને પ્રગટે સાચું જ્ઞાન, તેને ન સતાવે શેતાન, જે નિજગુણમાં ગુલતાન, તે દેહ છતાં ભગવાન. જેના જીવનમાં સત્યજ્ઞાનને પ્રકાશ થઈ જાય છે તેના જીવનને સંસારના ભૌતિક પદાર્થો પ્રત્યેની મમતા સતાવી શકતી નથી. જે પિતાના આત્મગુણેમાં ગુલતાન બને છે તે સંસારમાં હોવા છતાં ભગવાન સમાન પૂજાય છે, જેમને ભવસાગર તરવાની તમન્ના જાગે એ સંયમરૂપી સ્ટીમરમાં બેસવાને માટે તૈયાર થઈ જાય છે, પણ પ્રમાદની નિદ્રામાં પડેલા જીવો હજુ નિર્ણય કરી શક્યા નથી કે મારે સંસાર સાગર તર છે ને મોક્ષ મેળવવો છે. જ્યાં સુધી આટલે નિર્ણય ન થાય ત્યાં સુધી સંસાર સાગરને કેવી રીતે પાર કરી શકાય? મા બે છે, કાં તરવું કાં ડુબી જવું, તરવાનો નિર્ણય ન કર્યો કે તરવાને પ્લાન ન ઘડ્યો તે પછી ડૂબવાને કંઈ નિર્ણય કરવાની જરૂર રહેતી નથી. તરવાને નિર્ણય નથી કર્યો તો ડૂબવાનું તે લલાટે લખાયેલું છે. અનાદિ અનંતકાળથી આ સંસાર સાગરમાં ડૂબકી લગાવતાં આવ્યા છીએ અને આ ભવમાં પણ હજુ જે નિર્ણય નહિ કરીએ તો અનંતકાળ સુધી રૂબકીઓ મારવાનું ચાલુ રહેવાનું છે. જીવને જેટલું સંસારનું આકર્ષણ છે તેથી વધારે મોક્ષનું થવું Page #701 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ શારદા જી જોઇએ, મેાક્ષમાં દુઃખના સમ્પૂર્ણ નાશ છે, એટલે જગતનુ કાઇ પણ દુઃખ મેાક્ષમાં બિરાજેલા આત્માને પીડા પાંચાડી શકતું નથી. સિદ્ધના જીવાને ખીજા કાઈ પણુ પદાર્થની આવશ્યક્તા ન હેાવાથી સર્વાંગે તૃપ્તિ છે, તેથી ત્યાં સંપૂર્ણ સુખ અને કયારેય ન તૂટે, ન ખૂટે એવી પરમ શાંતિ છે. જો કે આગમ તે મેક્ષમાં અનંત સુખ કહે છે, પણ જગતમાં તેની ઉપમા અપાય એવું કઈ દૃષ્ટાંત મળતું નથી, તેથી જીવને ખ્યાલ આવવા મુશ્કેલ છે, પણ શ્રદ્ધા તેા જરૂર રાખવી જોઈએ. આપણે પ્રભુ પાસે એટલી જ પ્ર.ના કરીએ કે હે ભગવાન! હવે તા હદ થઈ ગઈ. આ સૌંસારમાં બહુ રખડો, બહુ ભટકયા, હવે સસાર ઝેર જેવા કડવા લાગે અને મેાક્ષ સાકર જેવા મીઠા લાગે, એવું કંઈક કર, તા મારી ગાડી સાધનાના પાટે ચઢી જાય ને મેાક્ષમ`ઝિલ સર થઈ જાય. જેના જીવનમાં મેાક્ષ એ સાકર જેવા મીઠા લાગ્યા છે એવા સુવ્રતા સાધ્વીજી સ`ચમની સ્ટીમરમાં એસી ભવસાગરને પાર થવાના પ્રયત્ન કરી રહ્યા છે એવા સાધ્વીજી-ખીજા એક સાધ્વીઅને સાથે લઈને યુદ્ધ વિરામ કરાવવા સમરાંગણ ભૂમિમાં આવ્યા છે. તેમણે નમિરાજને જન્મ આપ્યા પછી આ પહેલીવાર જોયા છે. બાળપણ તા તેનું જોયું ન હતું. જન્મ આપીને માત્ર સુખ જોયુ હતું. ત્યાર પછી આજે તેને યુવાનીમાં જોયા. જોતાં લાગ્યું કે આ પુત્ર જાણે બીજો યુગમાહુ જ જોઇ લેા. નૅમરાજાને કહ્યુ હે રાજા ! જેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છું, જેને તું શત્રુ માની રહ્યો છે એ બીજો કોઇ નહિ પણ તારા સગા ભાઇ છે, અને હું તમારી બંનેની માતા છું. સતીજી ! હું પદ્મરથ રાજા અને પુષ્પમાલાના એકના એક દીકરો છું. એ મારા માતા પિતા છે. મારે બીજે ભાઈ છે જ નહિ, તા હું કેવી રીતે માનું કે આ મારા માટે ભાઈ છે. રાજન ! એ તારા પાલક માતા પિતા છે. સાંભળ, ચદ્રયશ એ તારા ભાઇ કેવી રીતે છે ? હુ માતા છું તેની સાબિતીઃ-તારા પિતાજીના મૃત્યુ પછી મારું શીલ સાચવવા હું જ ગલમાં ચાલી નીકળી. ત્યાં જંગલમાં તારા જન્મ થયા. ત્યાંથી તને તારા પાલક માતા પિતા લઈ આવ્યા છે. તમે મને મૂકીને કયાં જતા રહ્યા હતા ? પુત્રને છેાડી જનાર માતા યાહીન અને કૃતઘ્ન ન કહેવાય ? આમાં તમારા ધર્મ કયાં રહ્યો? રાજન, હું દયાહીન નથી. તને જન્મ આપીને મારા સાડલા ફાડી તેની ઓળી બનાવી ઝાડની ડાળે ખાંધી તને સૂવાડવો ને પછી શરીર શુદ્ધિ માટે હું સરોવરમાં ગઈ. સ્નાન કરીને બહાર નીકળતી હતી ત્યાં એક મેાટા હાથી મારી પાછળ પડચો. તેણે મને સુંઢમાં પકડી, ઉંચે ઉછાળી ને એક વિદ્યાધરે મને ઝીલી લીધી. વિદ્યાધરના પંજામાંથી છૂટવું કેવી રીતે ? પૂછતાં ખબર પડી કે તે ન ંદીશ્વર દ્વીપે મનઃપવજ્ઞાની મુનિના દર્શન કરવા જાય છે, તેથી મારા મનમાં થયું કે જો હું ત્યાં સાથે જાઉં તે મુનિના દર્શન થાય. અને તેમના ઉપદેશથી વિદ્યાધરની મતિ સુધરી જશે ને મારું શીલ સચવાઈ જશે, એ ઉદ્દેશથી ત્યાં ગઈ. ત્યાં મુનિના ઉપદેશ સાંભળતા વૈરાગ્ય આવ્યા, પણ એક વાર તારુ સુખ જોવાની હુ ઈચ્છા હતી, પણ પછી મનમાં થયું કે હું જો ત્યાં જઈશ તે તેના Page #702 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પ૭ માબાપને ખબર પડી જશે તો તેના પાલન-પોષણમાં વાંધો આવશે, માટે આવી નહિ. પોતે દેવ વિમાનમાં કેવી રીતે આવી ને મહાસતીજી પાસે કેવી રીતે દીક્ષા લીધી તે બધી વાત કહી સંભળાવી. અહીં નગરમાં આવ્યા ત્યારે ખબર પડી કે એક હાથી માટે નમિરાજા અને ચંદ્રયશ વરચે ખૂનખાર લડાઈ થવાની છે, તેથી મનમાં થયું કે અરરર.. ભાઈ ભાઈ લડી મરશે, તેથી મેં પૂ. ગુરૂણુની આજ્ઞા માંગી. તેમણે કહ્યું, તે યુદ્ધ સ્થળ છે, માટે ત્યાં જવું ન જોઈએ. પણ તમારા ગયા વિના તે અજ્ઞાન મટે તેમ નથી. તેઓ બંને સગા ભાઈ છે. એ વાત તે તમે જાણે છે, જો કે શાસ્ત્રમાં સંતને યુદ્ધના સ્થાનમાં જવાનો નિષેધ છે, પણ અપવાદ રૂપે આજ્ઞા આપું છું. તમે ત્યાં જાવ અને તે પ્રજવલિત થતી અગ્નિને શાંત કરે. માટે હું પૂ. ગુરૂદેવની આજ્ઞા લઈને યુદ્ધ અટકાવવા અને શાંતિ સ્થાપવાના ઉદ્દેશથી આવી છું. વિચારના વિમશમાં નમિરાજા અને માતાની વિશેષ ખાત્રીઃ સુત્રતા સાધ્વીજી પાસેથી આ બધી વાત સાંભળતા નમિરાજા વિચારવા લાગ્યા કે સાધ્વીજી કદી અસત્ય ન બેલે, માટે હું તેમની વાત માનું કે તે મારી માતા છે. ને હું તેમને પુત્ર છું. સતીએ નિર્દયતા પૂર્વક મારો ત્યાગ કર્યો નથી, છતાં એકદમ હું કેવી રીતે માની શકું? રાજન, મેં તને ઉછેર્યો નથી. એટલે તું મને ન ઓળખે, પણ વિશેષ ખાત્રી કરવા કહું છું કે, તારા જન્મ વખતે તારી આંગળીએ યુગબાહુના નામની વિટી પહેરાવી હતી. તું પુષ્પમાળાને પૂછીને ખાત્રી કરજે. નમિરાજાને સાદવજીની વાતો પર વિશ્વાસ બેઠે, પણ યુદ્ધ વિરામની વાત નહિ. અભિમાન આડું આવ્યું. તેથી કહેવા લાગ્યા કે હે માતા! ચંદ્રયશ મારા મોટાભાઈ એ બધી વાત સાચી. પણ આજે એ મિથિલાના ગુનેગાર છે; માટે યુદ્ધવિરામ તે નહિ કરી શકું. હું ના ભાઈ છું, પણ ગુનેગાર તે એ છે. જે હું અહીંથી પાછા જાઉં તે જગત કહે કે કાયર છે. જોયું ને ? અભિમાન જીવને કેટલે દબાવે છે? આવા પવિત્ર સાધ્વીજીના નિઃસ્વાર્થ વચન સાંભળ્યા પછી પણ અનુચિત કાર્ય કરવા પ્રેરાય છે. માણસ હજુ પિતાને ગુને હોય તે પાછો ફરે. અભિમાન છોડી દે પણ સામાને ગુને દેખાય અને પિતાનામાં બળ દેખાય ત્યારે અભિમાન છોડવું મુશ્કેલ થઈ પડે છે. માન માનવીને પ્રગતિના શિખરેથી નીચે પછાડે છે. જ્યાં સુધી માન છે ત્યાં સુધી એની સાધના સફળ બનતી નથી. વૈષ્ણવ દર્શનની એક વાત યાદ આવે છે. એક વખત નારદજી ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક ખેતરમાં જઈ ચઢ્યા. ખેતરમાં ખેડૂત ખેતર ખેડતો હતો. તેણે નારદજીને જોયા. પ્રેમથી આદર સત્કાર કરી બેસવા આસન આપ્યું ને પીવા માટે ઠંડુ પાણી આપ્યું. પછી નારદજી જવા તૈયાર થયા ત્યારે ખેડૂત વિનયપૂર્વક કહે છે, આપ વૈકુંઠમાં જાવ ત્યારે મારો આટલે પ્રશ્ન પૂછશે કે ખેડૂતને મેક્ષ કયારે થશે ? નારદજીના મનમાં થયું કે આ ખેડૂતે હજુ ઘરબાર છોડ્યા નથી ને કહે છે કે આટલે પ્રશ્ન પૂછશે કે ખેડૂતને મેક્ષ કયારે થશે ? નારદજી ત્યાંથી આગળ ગયા તે એક ધ્યાનસ્થ મુનિને જોયા Page #703 -------------------------------------------------------------------------- ________________ પ૮ શારદા રન ધમધખતી ગરમીમાં ધ્યાન ધરીને ઉભા છે. તપથી કાયાને સૂકવી નાંખી છે. કેવા અવધૂત યેગી છે? તેમનો તો આ ભવમાં મેક્ષ થઈ જશે, ત્યાં મુનિએ ધ્યાન પાળ્યું. નારદજીને જોયા, મુનિ નારદજીને કહે છે, આપ ભગવાનને પૂછજો કે મારાથી મેક્ષ કેટલે દૂર છે? નારદજી તે પહોંચ્યા ભગવાનના દરબારમાં જઈને કહે છે, ભગવાન ! આજે હું મૃત્યુલેકમાં ગયો હતે ત્યાં મેં બે આત્માઓને જોયા. એક તે અવધૂત ભેગી હતા. શું તેમનું ધ્યાન! શું તેમને તપ! શું તેમની સાધના ! તે આપ કહે કે તે મહાત્માને મક્ષ કયારે થશે? બીજા એક ખેડૂતને જે. તે હજુ સંસારમાં છે તે તેને મોક્ષ કયારે થશે ? ભગવાને પાના ઉથલાવવા માંડ્યા. પછી કહ્યું, ખેડૂતને મેક્ષ વહેલે થશે. તે ભલે સંસારમાં રહ્યો છે પણ તેના જીવનમાં સંતોષ છે. સરળતા અને પ્રમાણિક્તા છે. એટલે એને ત્રીજા ભવે સ્વર્ગ માં વાસ થશે. ગીને મોક્ષ કયારે થશે તે જોવા માટે ભગવાને પાના ઉથલાવવા માંડ્યા. ચેપડા જોઈ લીધા પણ તેમનું કયાંય નામ ઠામ દેખાતું નથી. નારદજી કહે, તમારા દરબારમાં ન્યાય નથી. નારદજી! મેં બધા ચેપડા જોઈ લીધા. એ યેગી ધ્યાન કરે છે, તપ કરે છે, પણ તેમનામાં અભિમાન છે. અન્ય દર્શનીઓ પણ બતાવે છે કે ગમે તેટલી સાધના હોય પણ જે આત્મામાં માનને અંકુર પ્રગટહ્યો છે તો તેને ભગવાનના દરબારમાં સ્થાન મળતું નથી. આજના શાળા અને કોલેજના શિક્ષણે આપણી યુવાન પેઢીને અભિમાનની ભવ્ય ભેટ આપી છે, એમ કહીએ તે કહી શકાય. ભાગ્યે જ કોઈ એવા હશે કે જેને આ ભે ન મળી હોય! આજની શિક્ષણ પદ્ધતિમાં નમ્રતાને સ્થાન નથી. વિનયને દેશવટે અપાયે છે, સરળતાનું નામનિશાન રહ્યું નથી. શીલ સદાચારની ભાવનાનું તે દેવાળું નીકળ્યું છે. અભિમાની માણસ ત્યાગી, વિરાગી અને જ્ઞાનીજનોની અવગણના કરે છે. ભેંસને ભાગવત સંભળાવવું ને અભિમાનીને ઉપદેશ આપવો એ બરાબર છે. આજના યુગમાં નાના મોટા ગરીબ-શ્રીમંતમાં થોડું ઘણું અભિમાન તે જોવા મળશે. એક કુટુંબમાં માતા-પિતાને આઠ નવ વર્ષને દીકરો હતે. ખૂબ લાડકોડમાં ઉછેર્યો હતે. અતિ લાડ સારા નહિ. એ છોકરાની મા છે પજવે તો કયારેક તમાચો મારતી. એ છોકરે જ્યાં સુધી માને સામો તમાચો ન મારે ત્યાં સુધી તેને ચેન પડતું નહિ. એ છોકરાના મનમાં શું હતું? માએ મને માર્યું કેમ? આ અભિમાન નહિ તે બીજું શું? અભિમાનીને સાચી વાત કહે તે ગમતી નથી. તેને તે સ્વપ્રશંસા ગમે છે. ખુશામત ગમે છે. તેની વાતમાં હાજી હા કરે તે જ તેને ગમે છે. ક્ષત્રિયપણુનું અભિમાન : નમિરાજાને સાચી વાત સમજાણ કે ચંદ્રયશ મારે માટેભાઈ છે, પણ અભિમાન આડું આવ્યું. તેમણે કહી દીધું કે જે થવાનું હોય તે થાય, ભલે ભીષણ યુદ્ધ થાય પણ હું મારો હાથી લઈને જંપીશ. હું અહીંથી પાછે તે નહિ જ જાઉં. જો એ સામે આવીને હાથી મને આપી દે, તે મારે યુદ્ધ કરવું નથી. નહિ તે યુદ્ધ સિવાય બીજો માર્ગ નથી. અભિમાન જીવને સાચી વાત સમજવા Page #704 -------------------------------------------------------------------------- ________________ શારદાં રત્ન પ૯૯ દેતું નથી. નમિરાજાએ સુવ્રતા સાવાની વાત ન માની, છતાં તેના પ્રત્યે ગુસ્સો ન કર્યો. મારો પુત્ર થઈને તું તારી સગી માતા તે પણ સંયમી હોવા છતાં–તેનું કહ્યું માનતે નથી? આવા કોઈ કડવા કે આકરા વેણ ન કહ્યા તેની કરૂણા ચિંતવી કે બિચારે કષાયને પરવશ બની ગયો છે, છતાં વિશેષ સમજાવતાં કહે છે, હે નમિ! તે પૂર્વે સુંદર ચારિત્ર પાળીને આવ્યો છે. તારું પેટ તે સાગર જેવું હોય, ગાગર જેવું નહિ. મન મોટા રાખવાના કે છીછરા? મોટા મનની ફરિયાદ શું એવી હોય કે આણે મારી વસ્તુ લઈ લીધી? ના...ના..એની તે ફરિયાદ એવી હોય કે આણે મારી સમાધિ લૂંટી લીધી ! ધન જાય તો ભલે જાય, પણ આમાનું ધન ન જવું જોઈએ. ત્યારે તું આ ફરિયાદ કરે છે ? છેવટે સાધ્વીજીએ કહ્યું કે તું કહે છે કે હું સામા પગલે તે નહિ જાઉં, પણ જે તે સામે આવીને હાથી આપી જાય તે યુદ્ધ કરીશ નહિ ને? તો તું મને અત્યારે વચન આપ કે હમણું બે કલાક યુદ્ધવિરામ કરીશ. હથિયાર ઉપાડીશ નહિ. હું તેને સમજાવવા જાઉં છું. જે ચંદ્રયશ તને મળવા આવે તે તમે તેના પ્રત્યે વૈર નહિ રાખે ને? નમિરાજે કહ્યું–મહાસતીજી! આપની આ વાત સાંભળીને મને એ આનંદ થયો છે કે જાણે અંધ માણસને ચક્ષુ મળી ! જે ચંદ્રય મને મળવા આવે તે હું તેમના પ્રત્યે . વરભાવ શા માટે રાખું? તે મારા મોટાભાઈ છે. તેમને માટે મેં ઘણું કઠોર શબ્દો કહ્યા છે. જેમ ફાવે તેમ બોલ્યો છું. જે એ આવે ને એ સ્થિતિમાં તમે કહો તો હું તેમના પગે પડવા તૈયાર છું, ને ક્ષમા માંગવા પણ તૈયાર છું. પછી તે યુદ્ધવિરામ આપોઆપ થઈ જવાનું છે. મને તમારા વચને ઉપર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તે પછી આપ કહો તે પ્રમાણે કરવામાં મને શું વાંધે છે? - સાધ્વીજી સુદર્શનપુરમાં નમિરાજે યુદ્ધવિરામ ભલે ન સ્વીકાર્યો; પણ એણે ચંદ્રશનો વડીલબંધુ તરીકે સ્વીકાર કર્યો હતો, તેથી સુત્રતા સાધ્વી નિરાશ બન્યા ન હતા. માતૃત્વને પરાજય નહિ પણ અડધે વિજય નમિરાજની આગળ થયે એમએમણે માન્યું, અને સંપૂર્ણ વિજયની આશામાં તેઓ સુદર્શન નગરના દ્વાર ભણી આગળ વધ્યા. એક સ્ત્રી જાતિ છે પણ કેટલી શક્તિ ફેરવી રહી છે. આત્માની શક્તિ તે અનંત છે. સ્ત્રીઓ મોક્ષમાં જવાની અધિકારી છે. સમય આવ્યે પુરૂષે જે કામ ન કરી શકે તે કામ સ્ત્રીઓ કરી શકે છે. સતીજી સુદર્શનપુર નગર તરફ ગયા. નગરના દરવાજા બંધ હતા. સિન્ય દરવાજામાં ઉભું હતું. આ સાધ્વીજીને જોયા પણ મનમાં થયું કે બનાવટી રૂપ લઈને તે કઈ નહિ આવ્યું હોય ને! તેથી પહેલા જતાં રોક્યા, પણ પછી ખબર પડી કે આ સાચા સાધ્વીજીઓ છે, એટલે દ્વારપાળે કહ્યું, આપને માટે અંદર જવામાં વધે ન હોય પણ અત્યારે યુદ્ધને સમય હોવાથી દ્વાર ખેલી શકાશે નહિ, માટે આપ અત્યારે પાછા જાવ. સતીએ કહ્યું, તમે સ્વામીભક્ત છે એ હું જાણું છું. દ્વારપાળે કહ્યું, શું આપ મને Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શારદા રત્ન ઓળખે છે? હા, હું ઓળખું છું. આપ મને કેવી રીતે ઓળખે છે? ત્યાં સતીએ પિતાની ઓળખાણ આપીને કહ્યું:–ભાઈ હું બીજી કોઈ નથી, પણ આપના યુવરાજ યુગબાહુની ધર્મપત્ની અને ચંદ્રયશની માતા છું. અહો ! તે તે આપ રાજમાતા ! જાવ, જઈને ચંદ્રયશને સમાચાર આપો કે આપની રાજમાતા મયણરેહા જે સાધ્વીજી બની ગયા છે તે રાજદરબારમાં આવવા માંગે છે. હું રાજાને સમાચાર આપું છું, પણ આપ આવા યુદ્ધના સમયે અત્યારે અહીં કયાંથી આવ્યા ? ભાઈ ! સંતેનું કામ જ્યાં અશાંતિ હોય ત્યાં શાંતિ સ્થાપિત કરવાનું છે. જેથી હું અત્યારે આ યુદ્ધના સમયે આવી છું. દ્વારપાળને આ વાત સાંભળીને ખૂબ આનંદ થયે ને કહ્યું કે જે તેમ હોય તે આપ અહીં રોકાઈ જાવ. અને હું મહારાજાને ખબર આપું છું. જો કે મુખ્ય દ્વાર બંધ છે પણ એવા અનેક ગુપ્ત દરવાજા છે, તે દ્વારા આપને અંદર લઈ જઈ શકાશે. | મંગલ વધામણીઃ સતીજીને દરવાજે ઉભા રાખીને દ્વારપાળ ચંદ્રયશ પાસે ગયે અને કહ્યું–મહારાજા ! હું એક મંગલ સમાચાર લઈને આવ્યો છું. ચંદ્રયશે કહ્યું કે આવા યુદ્ધના સમયે તું એવા કયા મંગલમય સમાચાર લાવ્યા છે? દ્વારપાળે કહ્યું કે જેમ ખેતર સૂકાઈ રહ્યું હોય ને વરસાદ થાય, જેમ છીપનું મુખ ખુલે અને સ્વાતિ નક્ષત્રનું પાણું પડે તે પ્રમાણે હું મંગલમય સમાચાર લઈને આવ્યો છું. ચંદ્રશે પૂછયું કે શું મંગલમય સમાચાર છે તે તે કહે, નમિરાજ નમી પડ્યા કે શું ? અત્યારે તે તે નમી પડે એ સમાચાર મંગલમય ગણાય પણ મને વિશ્વાસ નથી કે તે નમી પડે. સમુદ્ર કદાચ માઝા મૂકે, સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે, પણ શત્રુની સામે ક્ષત્રિય પુત્રનમ્રતા રાખી શકે એ અસંભવ છે. નમિરાજા પોતે ચઢાઈ કરીને આવ્યા છે તો પછી તે નમે શા માટે? દ્વારપાળે કહ્યું, એ કાંઈ સમાચાર નથી, પણ આપ આપના માતુશ્રી માટે તપાસ કરાવી રહ્યા હતા. જેને માટે આપે પૂબ શોધખોળ કરાવી પણ પત્તો ન પડ્યો તેથી આપ ચિંતાતુર રહેતા હતા તે આપના માતુશ્રી આવ્યા છે. યુદ્ધના કારણે દરવાજા બંધ હોવાથી બહાર ઉભા રહ્યા છે. આ સમાચાર સાંભળતા ચંદ્રયશનું હૈયું થનગનવા લાગ્યું. તેના દિલમાં અપૂર્વ આનંદ થયો. એક લોહીની સગાઈ છે, તેથી લોહી ઉછળી આવ્યું અને કહેવા લાગ્યો કે આજનો દિવસ કેવો આનંદમય છે! કેટલા સમયે મને માતાને મેળાપ થશે, પણ તેમને બહાર કેમ ઉભા રાખ્યા? તેમને માટે દ્વાર બંધ ન હોય. તમે જલ્દી જાવ અને હું પણ આવું છું. હવે ચંદ્રયશ અને માતાનું મધુરું મિલન કેવી રીતે થશે, ચંદ્રયશ અને નમિરાજ વચ્ચે પડેલા પડદા કેવી રીતે દૂર થશે તે વાત અવસરે. આજે મહાન તપસ્વી આત્માથી પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતીથિ છે અને પૂજ્ય તપસ્વી ભાણબાઈ મહાસતીજીની પુણ્યતીથિ છે. પૂ. મહાસતીજીએ આ બંને પવિત્ર આત્માઓના દિવ્ય જીવનનું દર્શન કરાવ્યું હતું. Page #706 -------------------------------------------------------------------------- ________________ શારદા રં ૬ઠ વ્યાખ્યાન નં-૬૫ ભાદરવા વદ ૧૧ બુધવાર તા.૨૩–૯–૮૧ - જ્ઞાનીઓ ફરમાવે છે કે સંસારના પ્રવાહમાં વહેતા અગણિત જીવોએ ભૂતકાળમાં ભૂલો કરીને જે કર્મો બાંધ્યા છે. તે કર્મો ઉદયમાં આવતા તેમાં હાયવોય કરીને નવા કર્મોને બંધ કરે છે. કર્મો ઉદયમાં આવે ત્યારે જીવ પોતાના સ્વભાવને ભૂલી ઉદયમાં ઓતપ્રોત બની ફરી નવા સંસારનું સર્જન કરે છે. આ વિષચક્ર છે કર્મનું! તેનાથી કોણ બકાત રહી શકે ! એક સર્વજ્ઞવીતરાગ ભગવાન સિવાય કઈ બાકાત નથી. આ કર્મના ફરતાં ચક્રમાંથી છટકવાનો અને આત્માને પોતાના સ્વભાવનું સુખ આપવાને ઉપાય વીતરાગનું દર્શન બતાવે છે. જૈનદર્શનનું ગણિત સરળ છે. જેમાં કેઈ આંટીઘુંટી નથી, અને સર્વને સર્વમાન્ય બને તેવી વાત સ્પષ્ટ બતાવે છે. જે વ્યક્તિ કર્મ બાંધે તે ઉદયમાં આવે ત્યારે તેને ભોગવવા પડે. વેદના તેને સહન કરવી પડે. તે વેદનામાં જીવ પોતાના સ્વભાવને ભૂલીને આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરે તે ફરી નવાં કર્મ બાંધે અને ફરી કર્મચક્રમાં ફસાય, પણ જે તે ઉદય વખતે ઉદાસીન બની પોતાના જ્ઞાતા દશ ભાવને ટકાવે એટલે કે સાક્ષીભાવને વેદે તે નવા કર્મબંધથી અટકી જાય. આવું અમૂલ્ય તત્ત્વજ્ઞાન આપણને મળી ગયું છે અને અમૃત રસના ઘુંટડા પીને તાકાતવાન થવાની કલા હસ્તગત થઈ છે. જેનું સંપૂર્ણ પાન કરીએ તો સર્વજ્ઞ બની શકાય. જેનું અંશતઃ (ડું) પાન કરીએ તે ય અમર બનાય. અને જેના એક બિંદુનું આસ્વાદન કરીએ તે ય બિહામણા એવા સંસારમાંથી સરકવાનું હેજે મન થાય, પણ જીવને જેટલું સમજાય છે, જેટલું જાણે છે તેટલું જીવનમાં આચરી શકતો નથી. મહાપુરૂષો આપણને એ સમજાવે છે કે હે આત્મા ! તું આ સંસારમાં વસ્યા છે. ૨૪ કલાક સંસારના, વેપાર ધંધાના આદિ વિચારો આવે છે, પણ એવા વિચાર આવે છે કે આવી અમૂલ્ય માનવ જિંદગી મેળવીને હું કેવા અનુષ્ઠાન કરું ? કેવી આરાધના કરું તે મારા ભવને અંત આવે ! वचनाद्यदनुष्ठानविरु द्वाद्यथोदितम् । मैत्र्यादिभाव, संयुक्त, तद्वम इति कीर्त्य ते ॥ હું આટલા વર્ષોથી પષધ, ઉપવાસ, આયંબીલ, સામાયિક આદિ ધર્માનુષ્ઠાને કરું છું, છતાં હજુ સુધી નથી વિચાર શુદ્ધિ થઈ કે નથી આચાર શુદ્ધિ થઈ. તે હવે હું શું કરું? શું હું અવિધિથી અનુષ્ઠાન કરું છું? ઘર્માનુષ્ઠાન જે પ્રકારે કરવા જોઈએ તે પ્રમાણે શું નથી કરતો ? આત્મામાં પ્રશમભાવ હજી કેમ પ્રગટતો નથી ? હું ક્યાં અટવાઈ ગયો છું? મારી જિંદગી અલ્પ છે. ખબર નથી કે આ જીવનદીપક કયારે બૂઝાઈ જશે? ખબર નથી કે મારો આત્મા પરલેકમાં ક્યાં જશે ? ફરીને પાછા ૮૪ લાખ જીવનિના ચક્કરમાં તે ચકરાવું નહિ પડે ને ? Page #707 -------------------------------------------------------------------------- ________________ ર શારદા રત્ન આવી આત્મચિંતા કલારે પણ થાય છે ખરી ? સંસારના કાર્યોમાં પ્રતિકૂળતા આવે તે ચિંતા, પણ આત્મા માટે કેાઈ ચિંતા નહિ. હું તમને એક ન્યાય આપુ. તમે તમારા મકાનમાં લાઈટ ફીટી'ગ કરાવ્યું. મીટર પણ મૂકાવ્યું. તે માટે જે જે જરૂર હાચ તે બધું કરાવ્યું, સ્વીચ પણ મૂકાવી. રાત પડી, સ્વીચ દબાવી છતાં લાઈટ ન થઈ તા ચિ'તા થશે કે ફીટીંગ તા બધું કરાવ્યું છે, મીટર લગાડવુ' છે, છતાં લાઈટ કેમ થતી નથી ? કથાં વચ્ચે ગરબડ છે. તમે તરત ઇલેકટ્રાશ્યનને ખેલાવશેા. બધુ તેને બતાવા ને પછી પૂછે। કે લાઈટ કેમ થતી નથી ? આપ લાઈટ થાય તેવુ' કરી દો. ઇલેકટ્રીશ્યન ફીટી'ગ બધુ... ખરાખર જોઇને કહેશે કે ભાઈ ! બધુ' બરાબર છે, પણ હજી પાવર હાઉસ સાથે કનેકશન કાં જોડ્યુ છે? પછી લાઈટ કેવી રીતે થાય? કદાચ કનેકશન લીધું છે પણ જો લાઈટ ફીટીંગ ખરાખર નહિ હોય તેા લાઈટના પ્રકાશ નહિ થાય. કાં ગરબડ છે તે શેાધા. બસ આ વાત આત્મા પર વિચારો. વર્ષોથી ધર્મારાધના કરીએ છીએ, છતાં હજુ આત્મામાં લાઈટ-પ્રકાશ કેમ નથી થતા ? આ તમારા બાહ્ય પ્રકાશની વાત નથી, પણ જ્ઞાન પ્રકાશની વાત છે. આપણા જીવન રૂપી મહેલમાં હજુ અંધારુ છે, ત્યારે જીવને ચિંતા થાય છે કે હજુ મારા આત્મઘરમાં અંધારું કેમ છે ? અજ્ઞાનની ઉગી અધેરી નિશા, તેમાં કયાં તને પ્રકાશ મળે! સત્ય સમજણની જો પામે દિશા, તા સભ્ય રત્ન આવી મળે. અજ્ઞાન અંધેરા દૂર હટે તે। જ્ઞાન પ્રકાશ બહાર ખીલે.... આત્મઘરમાં હજુ અજ્ઞાનના અંધકાર પથરાયેલા છે. તેમાં પ્રકાશ કયાંથી મળે ? આ અંધકાર દૂર હટે ને સત્ય સમજણ આવી જાય તે જીવનમાં જ્ઞાનના પ્રકાશ પુરજોશમાં ખીલી ઉઠે ને સમ્યક્ત્વ રત્ન પ્રાપ્ત થઈ જાય. આત્મચિંતા કરી છે ખરી ? આત્મઘરમાં અંધારું હોય તે આત્માને ચિંતા થવી જોઇએ. ક્યારે પણ એવી ચિતા થાય છે ખરી ? આત્મા તરફ કયારેય દૃષ્ટિ કરી છે ખરા ? આ આત્મા આખી દુનિયાને જુએ છે પણ ખુદ પેાતાને નથી જોતા. આવા આત્માને બુદ્ધિશાળી કહેવા કે બુધ્ધે ! અરે વીસ રૂપિયાની નેટ ફાટી જાય તા ચિંતા થાય પણ મૂલ્યવાન આત્માની ચિ'તા થતી નથી. કેટલી બધી લાપરવાહી ! બેદરકારી ! આટલી વાત યાદ રાખજો કે જ્યાં સુધી આત્માને પેાતાની ચિ'તા નહિ થાય ત્યાં સુધી દુનિયાની કાઈપણ વ્યક્તિ ખુદ તીથ કર પણ ઉદ્ધાર નહિ કરી શકે. ખૂબ "ડાણુથી મનનપૂર્વક વિચારે કે આટલી બધી ધર્મક્રિયા કરવા છતાં જીવન-વ્યવહારમાં અને મનના વિચારામાં પ્રકાશ ફેલાયા છે? ના....ના....ત્યાં તે બધે અંધારું....અ ધારું છે. તપાસ કરે કે પરમાત્મા પ્રભુના પાવર હાઉસ સાથે કનેકશન તા સલામત છે ને ? ( શ્રેાતામાંથી અવાજ-અરે, કનેકશન જ લીધું નથી તે સલામતીના પ્રશ્ન કર્યાં ?) જ્યાં સુધી પ્રભુની સાથે ભક્તિનું, શ્રદ્ધાનું કનેકશન નથી રહેશે, માટે ફીટીગ અને કનેકશન અને ખરાખર જોઈ એ. જોયુ ત્યાં સુધી અંધારું" જો બંનેમાંથી એક પણ ન Page #708 -------------------------------------------------------------------------- ________________ શારદા રત હોય તે પ્રકાશ ન આવે. બંને આવશ્યક છે. હું તે તમને કહું છું કે પહેલું કનેકશન જેડી દે, પછી ફીટીંગમાં તે જરાય વાર નહિ લાગે. કનેકશન અને ફીટીંગ બરાબર થશે પછી જ્ઞાનનો પ્રકાશ પથરાઈ જશે. જેમના જીવનમાં જ્ઞાનને પ્રકાશ પથરાઈ ગયો છે એવા સુત્રતા સાધ્વીજી ચંદ્રયશ પાસે આવે છે. ચંદ્રયશને સમાચાર મળતાં તેના સાડાત્રણ કોડ રોમરાય ખડા થઈ ગયા. તેમણે કહ્યું તેમને અંદર આવવા દો, હું પણ તેમના સામે આવું છું. બને રસ્તામાં ભેટી ગયા ને ચંદ્રયશ પોતાના સ્થાને લઈ ગયો. માતાને સાવીના રૂપમાં જોતા સેકન્ડ વાર તે આંખમાં આંસુ આવી ગયા. પછી લળીને વંદન કર્યા. તેમને સ્વાગતસત્કાર કર્યો. પધારો...પધારો..માતા મળવાના આનંદથી હર્ષ–અશ્રુથી તેની બંને આંખોમાં રેલ આવી. માતાજી ! આપના દર્શનથી મને જે આનંદ થયો છે તે આખી દુનિયાનું પ્રમુખપદ મળી જાય તે પણ ન થાય. પણ મનમાં એ ખેદ થાય કે હું માટે થતાં તારી સેવા કરી તારા હુકમ ઉઠાવી તારી આજ્ઞામાં રહી તને દરેક રીતે પ્રસન્ન કરું એ પ્રસંગ આવતા પહેલા તો આપે માતા તરીકે સંબંધ તોડી નાંખ્યો. માતાજી! આપ લડાઈના મેદાનમાં એકાએક કયાંથી? રાજન્ ! લડાઈ બંધ કરાવવા. હે માતા! આજે આપને મળવાથી મને બહુ આનંદ થયો છેજેમ દાવાનળ સળગી ઉઠી હોય એવા સમયે વરસાદ વરસે તો જેવો આનંદ થાય તે આનંદ આ યુદ્ધના વખતે આપને , મેળાપ થવાથી મને થયો છે. આપે આ યુદ્ધ રૂપી આગથી બળી રહેલાને દર્શન આપી શાંતિ આપી છે. અત્યારના આનંદનું હું શું વર્ણન કરું ! જેના દર્શનની કઈ કલ્પના ન હતી એ પોતાની મા એકાએક સામે ખડી થઈ હતી તેથી ચંદ્રયશના આનંદનું તે પૂછવું જ શું? ચંદ્રયશ કહે છે હે માતા! મારા પિતાના અવસાન પછી તારી અમે ઘણી શોધ કરી. વન વન ફર્યા, જંગલ જંગલ ફર્યા, પર્વતેમાં ને ખીણમાં ફર્યા પણ કયાંય તમારો પત્ત ન પડયો. હવે હું આપને એ પૂછવા માંગું છું કે આપે દીક્ષા શા માટે લીધી? શું આપને મારા રાજ્યમાં સ્થાન નહોતું? હું શું એવો નાલાયક હતું કે આપને મારા રાજ્યમાં સ્થાન ન આપત ! આપે આટલો વખત કયાં ને કેવી રીતે પસાર કર્યો? ચંદ્રયશના પ્રશ્નો સાંભળી સતીએ કહ્યું રાજા ! શાંત થાવ. મેં સંયમ શા માટે લીધે એ બધી વાત આપને કહું છું. રાજમાતા મયણરેહા આવ્યા છે એ વાત સાંભળી સારો રાજ્યપરિવાર તેમજ નગરના લોકો પણ તે જગ્યાએ આવી ગયા સતીને જોઈને બધાને ખૂબ આનંદ થયો. સતીએ પિતાની આત્મકથા શરૂ કરી. આત્મકથા કહેતાં સાધ્વીજી –હે રાજન ! તારા મોટાકાકાએ તારા પિતા યુગબાહુનું ખૂન કર્યું પછી મને થયું કે હવે મારું શું થશે? જો હું અહીં રહીશ તે મારા માટે કદાચ ચંદ્રયશનું પણ ખૂન કરશે એમ વિચારી હું શીલની રક્ષા માટે અને ગર્ભના રક્ષણ માટે કઈને કહ્યા વિના ત્યાંથી ભાગી છૂટી અને જંગલમાં ગઈ. હે માતા ! Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શારદા રત્ન તું ભાગી ગઈ ત્યારે ગર્ભાવતી હતી, તે ગર્ભમાં રહેલેા દીકરા કે દીકરી કયાં ગયા ? જુઓ, કેવા બરાબર મેાકેા મળી ગયા! સમય બરાબર પરિપકવ થઈ ગયા. એટલે સ્હેજે સંચાગ આવીને ઉભા રહે. રાજન્ ! જગલમાં મને પુત્રના જન્મ થયેા. મા ! એ મારે નાના ભાઈ કયાં છે ? મને જલ્દી કહે, હું તેને ભેટું. હે ચંદ્રયશ ! તું માનીશ ? જેની સાથે તું યુદ્ધ કરવા સજ્જ થયા છે ને જેણે તારા નગરને ઘેરી લીધું છે એ નિમરાજ જ તારા ભાઈ! એ તારા શત્રુ નથી, વૈરી નથી, તારા સગેા ભાઈ છે. સતીજી! આ વાત મારાથી કેવી રીતે મનાય ? ત્યારે સતીએ પુત્રને ઝાડની ડાળીએ ખાંધ્યા. સરેવરમાં પેાતે અશુચિ સાફ કરવા ગઈ, હાથીએ સૂંઢમાં ઉછાળી, વિદ્યાધરે વિમાનમાં ઝીલી, વિદ્યાધરની દુષ્ટ ભાવનાની માંગણી છતાં પ્રાણાંતે પણ શીલમાં મક્કમતા, વિદ્યાધરની સાથે નંદીશ્વર દ્વીપમાં ગમન, જ્ઞાની મુનિની સુંદર દેશનાનુ શ્રવણ, વિદ્યાધરના હૃદયપલ્ટો અને એની ક્ષમાપના, છેવટે યુગબાહુ મરીને દેવ થયા, તેમનુ સતી પાસે આગમન, અંતિમ સાધના કરાવી નકગતિમાં જતાં અટકાવી દેવગતિના દ્વારે લઇ જનાર સતીના ઉપકારોને યાદ કરતા દેવ, દેવતાઈ સેવા મળવા છતાં જ્વલંત વૈરાગ્ય, દેવ મિથિલામાં લઈ આવ્યા ને પછી દ્વીક્ષા, કંઠાર ચારિત્ર સાધના ! આ બધી વાત કહી સભળાવી. આટલું સાંભળ્યા પછી ચંદ્રયશ પૂછે છે હું સતીજી! આપે જંગલમાં વડની ડાળે ઝોળીમાં બાળકને સૂવાડયો હતા એનું શું થયું? હું સ્નાન કરવા ગઈ. પછી શું બન્યું તે વાત તે સાંભળી, પણ પાછળથી ભાગ્યેાયે મિથિલા નગરીના પદ્મરથ રાજા આવી "પહોંચ્યા. તે નિઃસતાન હતા. તેએ આ બાળકને રાજ્યમાં લઈ ગયા અને પેાતાની રાણી પુષ્પમાળાને સોંપ્યા. તે રાજારાણીએ તે બાળકને પુત્રથી અધિક ગણીને ઉછેર્યાં, તે જ આ મિરાજા | રે ! આ તા ગજબના કમ ખેલ ખેલાઈ ગયા ! આ અજાણ્યું જાણ્યું ન હૈાત તા હુ કેવી થાપ ખાઇ જાત. તું પૂછે કે દીક્ષા શા માટે લીધી ? જો મેં દ્વીક્ષા ન લીધી હાત તેા શું આજે આ યુદ્ધ ખંધ રખાવવા માટે અહી` આવી શકત ? હવે સતીજીને કહેવું પડે કે તું યુદ્ધ ન કરીશ ? ચંદ્રયશે કહ્યું કે ખરી રીતે યુદ્ધનું કારણુ અજ્ઞાનતા છે. નિમરાજા મારા ભાઈ છે એ ખબર ન હતી તેથી એક હાથી માટે યુદ્ધ કરવા તૈયાર થયા. હવે તેા હાથી શું પણ મારું આખું રાજ્ય પણ આપી દેવા તૈયાર છું. અરે! મારું સસ્વ આપવું પડે તે પણ આપવા તૈયાર છું. બંને ભાઇ વચ્ચેના પડદો દૂર થયા. યુદ્ધવિરામ અને માતૃત્વને વિજયઃ—બધી વાત સાંભળતા ચંદ્રયશ રડી પડચો. ભ્રાતૃસ્નેહ એકદમ ઉછાળા મારવા લાગ્યા. ભાઈ ને ભેટી પડવાની અને છાતી સરસે ચાંપવાની ઝ ંખના તીવ્ર બની ને મનામન બેાલી ઉચો : હવે શું નાનાભાઈ સાથે યુદ્ધ હોય ? ના...ના...સંગ્રામ નહિ. હવે તેા સ્નેહ. યુદ્ધ નડુ હવે તે યુદ્ધવિરામ. ચંદ્રયશ કહે, મત્રીશ્વર ! કાટને કાંગરે કાંગરે યુદ્ધવિરામની સફેદ ઝંડીએ લહેરાતી કરી દો, અને નમરાજને ઉત્સાહપૂર્વક મહેાત્સવ સહિત નગરમાં લાવવાની શાનદાર તૈયારીઓ શરૂ કરી. આ અણધારી હૈયાપલટ પર આખુ` સુદર્શન વિચારે ચઢયું, ત્યાં તે ઠેરઠેર સફેદ ઝડીએ Page #710 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન લહેરાતીદેખાઈને આનંદ મંગલના શંખનાદ કુંકાતા સંભળાયા. યુદ્ધવિરામ જાહેર થયે ને માતૃત્વનો વિજય થયો. ચંદ્રશે નગરના દરવાજા ખેલાવી નાંખ્યા. અને સવારી સાથે એ બહાર નીકળે. સવારીની દેખરે યુદ્ધવિરામ સુચક સફેદ ધ્વજાઓ લહેરાઈ રહી હતી. નમિરાજે સામેથી ચંદ્રયશને આવતા જોયા એટલે એણે મેટાભાઈને ભેટી પડવા દોટ મૂકી. નાનાભાઈની દોટ નેતા ચંદ્રશે પણ નાનાભાઈને મળવા દોટ મૂકી. તે વખતને આનંદ તે અનુભવે એ જ જાણે. બંને ભાઈ હાથેહાથ મિલાવી એક બીજાને ભેટી પડ્યા. એ આલિંગનમાં સર્વ ક્રોધ, કલેશ અને શત્રુત્વ ચગદાઈ ગયા. બંને રાજાને આ રીતે ભેટતા મિથિલાની અને સુદર્શનની પ્રજા જોતી રહી. બધાના મુખ પર જાણે ગુલાબના ફૂલ ન ઉગ્યા હોય તેવા ખીલી રહ્યા હતા. એક બીજાએ પરસ્પર પિતાની ભૂલની માફી માંગી. જે એકબીજાના દોષ જોતા હતા તે હવે ગુણગ્રાહક થઈ ગયા. જે ગુણી આત્મા છે તે તે પિતાના શત્રુને પણ સત્ય વાત કહે. જે સત્ય વાતથી કદાચ પોતાને નાશ થાય એ પ્રસંગ હોય છતાં સત્ય વાત કહેતા અચકાતા નથી. મહાભારતને એક પ્રસંગ છે. કુરુક્ષેત્રના મેદાનમાં કોર અને પાંડ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. મહાપરાક્રમી ભીષ્મ પિતામહ સેનાધિપતિ તરીકે કૌરવોના પક્ષમાં રહીને લડતા હતા, પણ હથિયાર ઉપાડતા એમના હાથ ઢીલા પડતા હતા. મન મૂકીને લડતા ન હતા. આ જોઈને કોરના મનમાં વિચાર થયો કે ભીષ્મપિતામહ અમારી તરફેણમાં છે, છતાં પાંડવો ઉપર જોરથી એમના હાથ ઉપડતા નથી. પાંડવોને નાશ કરી શકતા નથી, પણ દુર્યોધન કહી શકે કેવી રીતે ? આ પ્રશ્ન પૂછવો કોને ? છેવટે વિચાર આવ્યો કે હું ધર્મરાજા પાસે જાઉં. તે મારા પ્રશ્નને સત્ય જવાબ આપશે. ધર્મરાજા અને દુર્યોધન સામસામા શત્રુ છે. છતાં દુર્યોધન બીજા કેઈ ને ન પૂછવા જતા ધર્મરાજાને પૂછવા ગયો. આપ વિચાર કરો કે દુર્યોધનને ધર્મરાજા ઉપર કેટલે વિશ્વાસ હશે ! શત્રુ પૂછવા જશે તે પણ સત્ય બેલશે એ તેને સો ટકા ખાત્રી હતી. આજે તમારા ઘરમાં એક બીજા પ્રત્યે આટલો વિશ્વાસ છે? આ સંસાર ચારે બાજુથી સળગી રહ્યો છે. ધર્મરાજાની અપૂર્વ સત્ય નિષ્ઠા ? દુર્યોધને પૂછ્યું ધર્મરાજા! ભીષ્મપિતામહ અમારા પક્ષમાં છે છતાં મન મૂકીને લડતા કેમ નથી? તમારી સેનાને કચ્ચરઘાણ કેમ કરી શકતા નથી? દુર્યોધન! સત્યવાદી પુરૂષ કચ્ચરઘાણ નહિ કરી શકે? કેમ? દુર્યોધન ! તેનું કારણ છે કે તેમના પેટમાં જતે આહાર બિલકુલ પવિત્ર છે, અને એટલા માટે તેઓ અસત્યના પક્ષમાં રહેવા છતાં સત્યના પક્ષમાં રહેલી અમારી સેનાને કચ્ચરઘાણ કાઢતા નથી. દુર્યોધન કહે, પણ એ તો ચાલે કેમ ? તમારો કચ્ચરઘાણ કાઢી નાંખવાનું તેમને મન થાય તેવો કોઈ ઉપાય ખરો ? ધર્મરાજા કહે-હા, ભીષ્મપિતામહના ભેજનમાં જે કોઈ પાપીનું થોડું પણ ભજન તેમના પેટમાં જાય તે તેમની બુદ્ધિ બગડે, પછી તેઓ અમારી ખબર લીધા વિના નહિ રહે. ધર્મરાજાની કેટલી સત્ય નિષ્ઠા! એ જાણે Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ શારદા રત્ન છે કે આ રીતે કહેવાથી પોતાના પક્ષને નાશ થવાનો છે, છતાં સત્ય એટલે સત્ય. આજે તે ડગલે પગલે માનવ અસત્ય બેલત થઈ ગયો છે. | દુર્યોધનની દુષ્ટતા ? દુર્યોધન કહે ધર્મરાજા ! ક્યા પાપીનું અન્ન લઈ આવું? એ પાપી કેણુ છે કે જેના ભેજનથી ભીષ્મપિતામહની પણ બુદ્ધિ બગડે. દુર્યોધન ! તારે ક પાપી શોધવા જેવો છે? તારા જેવો અધમમાં અધમ પાપી, દુષ્ટમાં દુષ્ટ બીજે શેવ્યો જડે તેમ નથી. ભીષ્મ પિતામહ જે દાદા સમાન ગણાય તે, ગુરૂ દ્રોણાચાર્ય, વિદુરજી, ધૃતરાષ્ટ્ર આદિ સેંકડે માણસે બેઠા હતા ને તે કહ્યું, દ્રૌપદી ! આવ, મારી જાંઘ પર બેસ. તારા જેવો કોણ દુષ્ટ હોય! એટલેથી પત્યું નહિ, પણ તે સતી દ્રૌપદીને નગ્ન બનાવવા ચીર ખેંચ્યા. એ તો સતીના સતના પ્રભાવે તેની આબરૂ રહી અને શીલરક્ષક દેવોએ તેના ચીર પૂર્યા. પણ તું તો નગ્ન કરવા ઉઠ્યો હતો ને? તારા આ નિર્લજજ કૃત્ય પાસે બાકીના બધા કૃત્યો પાણી ભરે છે. તારા જેવો અધમ પાપી, બીજે કેણ હોય ? આ જગતમાં મોટામાં મોટે પાપી તું છે. તારા ભેજનને એક કોળિયો પણ ભીષ્મપિતામહની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં બસ છે. દુર્યોધન તે ત્યાંથી ગયે. ખરેખર બીજા દિવસે દુર્યોધને તેને માટે બનાવેલી થેડી રાઈ ચોરી છૂપીથી ભીષ્મપિતામહની રસઈમાં મિકસ કરી દીધી. ભીષ્મપિતામહે તે ચહાર ખાધે. જ્યાં પેટમાં ઉતર્યો ત્યાં તેમની વૃત્તિ બદલાઈ ગઈ. તે દિવસના યુદ્ધમાં ભીમે પાંડવ સેનાને અભૂતપૂર્વ કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. ભેજનની કેટલી જબરજસ્ત + અસર ! આપણે તે આ ન્યાયથી એ સમજવું છે કે ગુણવાન યુધિષ્ઠિર કેટલા સત્યનિર્ણ! પોતાની સેનાને નાશ થશે તે જાણવા છતાં દુર્યોધનને સત્ય વાત કહર્તા અચકાયા નહિ. ચંદ્રયશ અને નમિરાજા બંને પરસ્પર ભેટી પડ્યા. જ્યાં સંગ્રામ ખેલાવાના હતા, તલવાર ઉડવાની હતી ત્યાં પ્રેમના સરોવર ભરાઈ ગયા. સ્નેહની સરવાણી વહેવા લાગી. જે એકબીજાને શત્રુ માનતા હતા તે હવે ભાઈ બની ગયા. બંને ભાઈઓએ આનંદથી એકબીજાના ગળામાં હાથ નાંખી દીધા. લોકો મહારાજા ચંદ્રયશને જય હો, નમિરાજને જય હો, એમ જયજયકાર બોલાવવા લાગ્યા. ત્યારે ચંદ્રયશ કહે–અમારો જયજયકાર બોલાવતા પહેલા સુવ્રતા મહાસતીજીને જયજયકાર બેલા જેના પ્રતાપથી આજે અપૂર્વ આનંદનો પ્રસંગ ઉભે થયો છે. આજનો દિવસ યુદ્ધના કારણે ભયંકર હાહાકારને હતો. જે આ સતાજી આવ્યા હોત તે લેહીની નદીઓ વહી હેત, પણ સતીજીના પ્રતાપે આજે શાંતિ થઈ ગઈ છે. બંને ભાઈની જોડી થઈ ગઈ. બંને રાજાના લશ્કરો અને સુદર્શનની પ્રજા તે જોઈ રહી. શું બંને ભાઈઓના પ્રેમ છે! સ્નેહ છે! બે ભાઈની જેડી કોઈ ના શકે તેડી” બંને ભાઈ આગળ ચાલે છે. ભેરી નાદ વાગી રહ્યા છે. બધાના ઉરમાં ઊર્મિ ઉછળી રહી છે. બંનેના દિલમાં આનંદ છે કે કેટલા વર્ષે માતાનું મુખ જોયું અને Page #712 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ६०७ નમિરાજે તે પોતાની જન્મદાત્રી માતાને અને મોટાભાઈને આજે જ જોયા, તેથી ખૂબ આનંદ છે. ભલે, માતા સાથ્વીવેશમાં છે પણ માતા તે મળી ને ! હવે સુત્રતા સાધવી છે ત્યાં બધા જશે ને શું બનશે તેને ભાવ અવસરે. ચરિત્ર -રક્ષકો બંને બાળકોને લઈને જ્યાં સભા ઠઠ ભણી છે ત્યાં આવે છે. બંને બાલુડા રાજાના ચરણમાં પડ્યા. રાજાને તો ગુસ્સાનો પાર નથી, પણ બાળકના હૈયામાં તે શીતળ ઠંડી હીમની વર્ષા વરસી રહી છે. આ બંને બાલુડાને નથી મૃત્યુની યાતના કે નથી જીવવાની ઝંખના, નથી સુખની તૃષ્ણ કે નથી દુઃખની મુંઝવણ. તેમના મુખ પર નીડરતા અને વીરતાની ચમક ઉઠતી હતી. તેમની નિર્દોષ મુખાકૃતિ જોઈને કંઈક લોકે કહેવા લાગ્યા કે આ બાળકે તદ્દન નિર્દોષ લાગે છે. કોઈ એમ કહે છે કે એના બાપને રાજ્ય લેવું હતું ને તેથી રાજકુંવરને મારવા આવ્યો હતો, પણ સારું થયું કે આપણું કુંવરને કંઈ ન થયું. પણ એને એના કર્મો ભોગવવા પડ્યા. રાજાનો હુકમ થયે કે આ ગુનેગાર બાળકોને ચંડાળને સોંપી દો અને કહો કે ફાંસીએ લટકાવી દો. ગુનેગારને સજા થવી જ જોઈએ. રાજાની આ આજ્ઞા સાંભળતા કેટલાય સભાજને ખળભળી ઉઠયા. આ તે કેવા પ્રકારને ન્યાય ! બાળહત્યા ! રાજાની બુદ્ધિ બગડી છે. ખરેખર રાજ્યમાં કોઈ અનિષ્ટ થવાનું હશે. નહિ તો રાજા આ પ્રમાણે. ન કરે. કરૂણાસાગર, અનાથના નાથ, દયાસાગર, રાજપતિ માર્ગ તે નથી ભૂલ્યા ને? મશરૂ જેવા ગભરુ બાળકોને એ શો અપરાધ હશે કે જેથી ફાંસીએ ચઢવું પડશે ! શું આ બાળકાની બૈર્યતા છે! પ્રતિભા છે. આમ વિચાર કરતા કેટલાક સજજનના, કરૂણાસાગરના નયને કરૂણાથી છલકાઈ ગયા. દિલમાં દયાને સાગર ઉમટશે, તે કોઈ વિચિત્ર સ્વભાવવાળા રાજાને દોષ દેવા લાગ્યા. કોઈ સાગરદત્ત શેઠને, તે કોઈ બાળકોને વૈષ દેવા લાગ્યા. જેમ જેની બુદ્ધિ દોડી તેમ તક ચલાવી બોલવા લાગ્યા, પણ કોઈ એ હિંમતવાન ન નીકળ્યો કે જે રાજાને સાચું સમજાવી શકે. સત્ય વાત કહેતા બધા ડરતા હતા. બધા સમજતા હતા કે સત્તાના અને સિંહના માર્ગમાં આડા આવવું એ યમરાજાના આગમનના ઢોલ-નિશાન છે. મૃત્યુને ભેટવા જતાં બાળકોઃ રાજા કહે છે, આપ જલ્દી કરો. તેમને ગળામાં કણેરની માળા અને નવા કપડાં પહેરાવો. કપાળમાં મેશનું તિલક કરે. બાળકોએ ના પાડી. છતાં તેમને સ્નાન કરાવી કપડાં પહેરાવ્યા. કણેરની માળા પહેરાવી, મેશનું તિલક કર્યું. આગળ શરણાઈ ને ઢોલ વાગે છે ને બંને બાળકો મૃત્યુને ભેટવા હસતા મુખડે જઈ રહ્યા છે. આ બાળકોને જોઈને લોકોની આંખમાં આંસુ આવી ગયા. અરેરે...રક્ષક જ ભક્ષક બને ત્યાં પોકાર કયાં જઈને કરવાનો ? આ બંને બાળકોને તો મૃત્યુનો ભય નથી. તેમનો એક રોમાંચ પણ ફરતો નથી. પગલામાં પામરતા કે મુખ પર દીનતાની છાયા પણ નથી, એવા બાળકોની આંખમાં આંસુ તે દેખાય જ કયાંથી? શૌર્યતાથી મૃત્યુને ભેટવા જતાં બાળકોના પ્રતાપી મુખડાને જોઈને લોકો તે મુખમાં આંગળી નાંખી ગયા, Page #713 -------------------------------------------------------------------------- ________________ १०८ શારદા રત્ન અહો ! આ કોઈ ભાગ્યવાન, હળુકમી, પ્રતાપી આત્માઓ લાગે છે. તેઓ હસતા મુખડે જઈ રહ્યા છે. અહો ! બિચારા આનંદ કિલ્લોલ કરતા પંખીઓ શું મૃત્યુના પિંજરામાં ! જ્યાં વધસ્થાન આવ્યું ત્યાં કઈ ઉભું ન રહ્યું. આપણાથી તે આ નહિ જોવાય. બધા ધ્રુસ્કે રડે છે. કંઈક દયાળુ છો તે બેભાન બની ગયા. લોકે બોલવા લાગ્યા કે લાડવામાં કંઈ ભૂલ થઈ હશે તે માબાપની થઈ હશે છતાં રાજાના કુંવરે મરી ગયા નથી. ફાંસી દેવી હોય તે માબાપને દેવી હતી. આ ફૂલ જેવા નિર્દોષ બાળકોને શા માટે ફાંસી ! આ પ્રજાની વાત પણ કોણ સાંભળે ? અહીંયા ગુણદત્ત અને ગુણચંદ્રને કોણ સહારે છે? ગુણદત્ત ગુણચંદ્રને કહે છે ભાઈ! અહીંયા આપણું કોઈ નથી. એક ભગવાન આપણું છે. મા-બાપ તે બિચારા કાળા પાણીએ ઝૂરતા હશે. આપણે મૃત્યુને ભય રાખીશુંને હાયવોય કરીશું તો આપણે પરલોક બગડી જશે, માટે આપણે મૃત્યુને મહોત્સવ રૂપ બનાવવાનું છે. જન્મ છે તેનું મરણ તે અવશ્ય છે. અજ્ઞાનપણે તો ઘણીવાર મૃત્યુને ભેટ્યા ને બાલમરણે મર્યા, પણ હવે તે આપણે પંડિત મરણે મરવું છે. ભગવાન ! અમે કઈ પાપ કર્યા નથી. તે તારા દરબારમાં અમને જરૂર સ્થાન આપજે. હે અશરણના શરણ! તું અમારું રક્ષણ કરજે. અમારી મતિ શુદ્ધ રખાવજે. અમને સમાધિ મરણ અપાવજે. ચકમકની કટાર હાથમેં લેકર ચાંડાલ આયે, અભી તુમ્હારી જીવનલીલા પલમેં પૂરણું હે જાયે. અંધકારમાં પણ ચમકારા મારે એવી ચકચકતી તલવાર લઈને ચંડાળ બાળકે પાસે આવીને ઉભો. હવે તમારી જીવનલીલા બે પળમાં જ ખતમ! પ્રભુને ભજી લે. બાલકે કહે અમે તો પ્રભુને ભજી રહ્યા છીએ. ચંડાળ કહે, ટટ્ટાર થાવ, તૈયાર થાવ, હવે ફાંસીને માંચડે ચઢવા, મારા હાથ આ કટાર ચલાવવા માટે અધીરા બન્યા છે. બાળ કહે–અરે ભૈયા ! તમે સમય શા માટે ગુમાવો છો ? તમારી તલવાર તરસી રહી છે, શા માટે વિલંબ કરો છો? અમે તે તૈયાર છીએ. ચલાવ તારી કટાર. ગુણદત્તના શબ્દો સાંભળી ચંડાળ પણ થંભી ગયે. શું આ છોકરો બેલે છે ? આ કોઈ દૈવી છોકરા લાગે છે. ચંડાળ પણ વિચાર કરતે થઈ ગયો. તે તલવાર સામે ધરીને ઉભો છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૬ ભાદરવા વદ ૧૩ શુક્રવાર તા. ૨૫-૯-૮૧ | સર્વ પ્રભુની વાણીમાં એક એવો વિલક્ષણ પ્રભાવ છે કે જે વડે મનુષ્ય ધારે તે અવશ્ય પિતાનો પંથ આગળ કાપી શકે. મુંબઈ જનાર માનવીનું દયેય અમદાવાદ ન હોય. વિલાયત જનારનું ધ્યેય મુંબઈ ન હોય, તેમ આપણું યેય નાના નાના સુખે Page #714 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મેળવવાનું કે દેવગતિમાં જવાનું ન હોય પણ આપણું યેય તે પરમ ઉચ્ચપદ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ. જે મોક્ષ મેળવો છે તે દેના સુખ પાછું છોડવા પડશે, કારણ કે એ આપણું દયેય નથી. આપણું ધ્યેય સ્થાન મોક્ષ તે હજુ ૨૪ છે, છતાં તે મેળવવું છે તો કંટાળે કે થાયે આરો આવવાને નથી. વચ્ચે વિસામા જરૂર લઈ શકાય. આપણે જે ભવ કરીએ છીએ તે વિસામા નથી તે શું છે? ત્યાં જરા થાક ખાઈ લે, પછી તાજામાજા થઈ વીતરાગની વાણું રૂપી ભાતું સાથે લઈને પંથે પડે. નિર્ણય મક્કમ છે તે ધ્યેયને આંખ સામે રાખી પ્રભુની વાણીની રોશનીથી અજવાળાયેલા રાજમાર્ગ ઉપર વણથંભી આગેકૂચ કરો. સંસારના નાના મોટા કામ કરતા પ્રભુની વાણી યાદ રાખો, અને એને તમારા અંતરના ઉંડાણમાં સંઘરી રાખે. તમારી મહામૂલી મૂડી હોય તેમ જતનાથી એને જાળવી રાખો. સમરાંગણ બન્યું સ્નેહાંગણ-જેમનું ધ્યેય પરમપદને પામવાનું છે એવા સુત્રતા સાધ્વીજીના પ્રતાપે બંને ભાઈનું મિલન થયું, ને જયજયકાર થઈ ગયો. પછી કહે, ચાલે, હવે આપણે તે મહાસતીજી પાસે જઈએ ને તેમને ઉપકાર માનીએ, આગળ બંને રાજા અને પાછળ પ્રજા. બંનેની સેના એકબીજાને દુશ્મન માનતી હતી તે પણ એકબીજાને મિત્ર રૂ૫ માની આનંદથી સાથે ચાલતી હતી. આ રીતે બધા, સતીજીને અને બંને રાજાઓનો જયજયકાર બોલાવતા સતીજી પાસે પહોંચ્યા. જઈને બધાએ વંદન નમસ્કાર કર્યા ને કહ્યું, હે સતીજી! ધન્ય છે, ધન્ય છે, આપના સાધુપણાને. આજને દિવસ ઘણે અનર્થકારી હતો પણ આપે એકબીજાની અજ્ઞાનતા દૂર કરી. વિષમય વાતાવરણને અમૃતમય બનાવી દીધું. સંગ્રામને સ્થાને સ્નેહની સરવાણી વહાવી દુશ્મનને દોસ્ત બનાવ્યા. શત્રુને મિત્ર બનાવ્યા. વરીને વહાલા બનાવ્યા. જ્યાં લોહીની નદીઓ વહેવાની હતી ત્યાં પ્રેમના સરોવર છલકાઈ ગયા. એમ કહી બધા લળી લળીને પગે લાગે છે. આ સુત્રતા સાધ્વીજી પોતાના યશગાન સાંભળીને ફૂલાઈ જાય તેવા ન હતા. તે ખૂબ ગંભીર, ગુણીયલ સાવી છે. આ સતીજી તો આટલા મહાન છે, પણ કયારેક શિખ્યા ગુરૂ કરતાં ચઢી જાય એવા આગળ વધે તે પણ એ શું કહે ? આ બધા પ્રતાપ મારા ગુરૂણદેવને છે. જ્યાં ત્યાં પોતાના ગુરૂને આગળ કરે. અહીં આ સતીજી કહે છે, આપ મારું બહુમાન ન કરશે. આપ મારા ગુણલા ન ગાશે કે મારી વાહ વાહ ન બોલશે. તમે બંને શત્રુતાને ત્યાગ કરી એકબીજાને મળી ગયા એમાં મારો પ્રતાપ માનો છે, પણ એ પ્રતાપ મારો નથી પણ મારા ગુરૂણીને છે. ગુરૂનું તે ઉપાશ્રયમાં બેઠા છે, છતાં પ્રતાપ ગુરૂણીનો માને છે. તેમણે કહ્યું મારા પૂ. ગુરૂણીએ મને જ્ઞાન આપ્યું. જ્ઞાન મેળવ્યા પછી હું ધ્યાનમાં રહેતી તેથી હું જાણું શકી કે મારા બંને પુત્રો એકબીજાને શત્રુ માની મારી નાંખવા ઈચ્છે છે, તેથી હું પૂજ્ય ગુરૂણીની આજ્ઞા લઈને અહીં આવી છું, અને લડાઈ બંધ કરાવી, માટે પહેલે ઉપકાર મારા ગુરૂણદેવને છે. બીજે ઉપકાર સર્વર ભગવાન મહાવીર પ્રભુના જ્ઞાનને છે. જ્ઞાનના અભાવે યુદ્ધ થઈ રહ્યું હતું. જે જ્ઞાન ન હત, તે આ લડાઈ કેવી રીતે બંધ થઈ શકત? જ્ઞાન આવે ત્યારે દિવ્યરક્ષ મળે છે. ૩૯ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ શારદા રત્ન સુવ્રતા સાધ્વીજી કહી રહ્યા છે તે રાજા ! અજ્ઞાનના કારણે તમે એકબીજાને રિયળખતા ન હતા, અને મારી નાંખવા ઈચ્છતા હતા. એક હાથી માટે આટલું મોટું ૮ ખેલવા તૈયાર થયા હતા. તમારા રાજદરબારમાં ક્યાં હાથીને તૂટે છે? એક હાથીથી ચંદ્રયશ શ્રીમંત બની જવાને નહોતું અને નમિરાજ ગરીબ બની જવાનો નહોતા. એકબીજાને તેથી કાંઈ વધુ ઓછું થઈ જવાનું ન હતું, પણ અજ્ઞાનતાને કારણે નમિરાજ એમ વિચારતા હતા કે ચંદ્રશે મારો હાથી બાંધી દીધું અને મંગાવ્યા છતાં પાછો ન આયે, તે હવે હું એને બતાવી દઉં. ચંદ્રયશ એમ માનતો કે મેં મારી શક્તિથી હાથી પ્રાપ્ત કર્યો છે તે પાછો કેમ આપું? આ રીતે અજ્ઞાનતાને કારણે અભિમાનને વશ થઈ બંને વચ્ચે લડાઈ થઈ રહી હતી. હવે એકબીજાનું અજ્ઞાન જતાં તેઓ કેવી દૃષ્ટિથી જોઈ રહ્યા છે? આથી ખરે ઉપકાર જ્ઞાન છે. જ્ઞાનથી અજ્ઞાન ગયું ને આનંદ આનંદ છવાઈ ગયો. વળી જે હાથીનું ભાગી છૂટવાનું ન બન્યું હોત તે આ પરિણામ ન આવત ! હે ચંદ્રયશ! માત્ર હાથીને વશ કરવાથી મોટા બનાતું નથી, પણ એમ વિચારો કે મેં આ હાથીને વશ કર્યો પણ જે મારા મનરૂપી હાથીને વશ નહિ કરું તે વધારે વર બંધાશે, માટે મનરૂપી હાથીને વશ કરો. મન રૂપી હાથીને વશ ન કરવાના કારણે જીવ દુઃખ ભોગવી રહ્યો છે. મનને વશ કરવું કઠીન છે. - ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશીસ્વામીએ ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે अयं साहसीओ भीमो, दुवस्सो परिधावइ । जंसि गोयम आरुढो, कहतेण न हीरसि ॥५५॥ હે ગૌતમ! આ મહાસાહસિક, ભયંકર અને દુષ્ટ (માલિકને ખાડામાં નાંખી દે તે) ઘેડ ખૂબ દોડી રહ્યો છે. તે ધેડા પર બેઠેલા તમે સીધે મા શી રીતે જઈ શકો છો? તેનાથી ઉન્માર્ગે કેમ ચાલ્યા જતા નથી? આ પ્રશ્નના જવાબમાં ગૌતમ સ્વામીએ કહ્યું, તે ગભર દોડતા ઘડાને શાસ્ત્રરૂપ લગામથી બાંધી રાખું છું. જ્ઞાનરૂપ લગામથી વશ કરેલ તે ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે મને દોરી જાય છે. કેશીસ્વામીએ કહ્યું તે ઘોડો કયો? ગૌતમસ્વામીએ કહ્યું – मणो साहसीओ भीमो, दहस्सो परिधावई । तं सम्मं तु निगिण्हामि, धम्म सिक्खाइ कन्थगं ॥५८॥ મન એ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે. તે સંસારના વિવિધ વિષયો તરફ આમતેમ દોડી રહ્યો છે. ધર્મશિક્ષા રૂપી લગામથી જાતિવંત ઘોડાની જેમ તેને બરાબર નિગ્રહ કરું છું. અહીંયા સુત્રતા સતીજી ચંદ્રયશને તથા પ્રજાજનોને એ કહી રહ્યા છે કે આપ મન રૂપી હાથીને વશ કરો. આ સંસાર દુઃખને દરિયો છે, સ્વાર્થનું સમરાંગણ છે. જ્યાં લોભને લાવારસ ઉછળી રહ્યો છે, એમાં રાચવા જેવું નથી. બે ભાઈ વચ્ચે લડાઈ Page #716 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કરાવનાર કોણ? હાથી પ્રત્યેને લોભ, માટે આ સંસાર છોડવા જેવો છે ને લેવા જેવી દીક્ષા છે. સતીને વૈરાગ્યમય સચોટ ઉપદેશ સાંભળી બંને રાજા પરસ્પર એકબીજાની ક્ષમા માંગવા લાગ્યા. ચંદ્રયશ કહે ભાઈ! તારી નમ્રતા મારા હૃદયને ઉલસીત કરે છે. કયાં પહેલાની ક્રૂરતા અને કયાં અત્યારની નમ્રતા ! સતીજીના ઉપદેશથી કંઈક છે ધર્મ પામ્યા. કંઈકના આત્મપરિણામ બદલાઈ ગયા. બધા કરતાં બેસ્ટમાં બેસ્ટ ચંદ્રયશ ઉભે થઈને કહે છે હે ગુરૂમાતા ! હવે મારે આ સંસાર ન જોઈએ. હવે હું સંયમ લેવા ઈચ્છું છું. હું તારા ગુણ કેટલા ગાઉં ? મને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું છે હવે મારે સંસારમાં રહેવું નથી. તમને કોઈને થાય છે ભાવના ! ઈચ્છા હોય તે કહેજે. (હસાહસ). ન જોઈ એ સુદર્શનનું સિંહાસન – ચંદ્રયશ કહે છે, મારા લઘુ બંધવા ! મારા વ્હાલા વીરા ! આ સુદર્શનનું સિંહાસન હવે તને સેંપી દઉં છું. મને કલ્યાણની કેડીને સાદ સંભળાય છે. વીરા! કેટલું સરસ થયું. જેને પત્તે પડતું ન હતું, સમાચાર ન હતા, એવી માતાના દર્શન થયા. લડાઈ બંધ થઈ. હવે તું રાજપાટ સંભાળ. હું ભગવાનની ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. અરે મોટાભાઈ! આ શું બોલ્યા ? હું તે મિથિલાને મુગટ પણ તમારા શિરે પહેરાવીને તમારા સેવકની જેમ રહેવા માંગું છું. ભલા, હું એકને છોડવા માંગું છું, ત્યાં તું ઉપરથી મને બીજું વળગાડે છે? ત્યાં વળી આપ આવી વાત કયાં કરે છે ? ચંદ્રયની દીક્ષાની વાત સાંભળી નમિરાજ તો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યો. ભાઈ વીરા ! મેં તે જન્મ ધરીને માતાને કે તમને જોયા નથી. જન્મદાત્રી માતાને જોઈ, પણ એ તે સંયમી વેશમાં છે, એટલે તેમને તે હું શું કહી શકું ? પિતા તો દેવ થઈ ગયા છે. અત્યારે પિતા કહ્યું કે ભાઈ કહું તે આપ જ છે. ભલે આપ અહીં હતા પણ આજ સુધી ઓળખાણ ન હતી. આજે ભાઈની ઓળખાણ થઈ અને તરત જ મને છોડીને ચાલ્યા જશો? ના..ના..ભાઈ! હું તમને નહિ જવા દઉં. પિતાના સ્થાને તમે મને મળી ગયા, પછી મારે શા માટે વડીલોની શીતળ છાયા ન ભોગવવી? એવી ગુલાબી છાયામાં જે આનંદ છે તે સ્વતંત્ર રહેવામાં નથી. - ભાઈ! મેં સંસારને ઘણે અનુભવ લીધે. પિતાનું કરપીણ મૃત્યુ થયું. માતા ચાલી ગઈ ત્યારથી મને સંસારનો આનંદ ઉડી ગયો હતો, પણ રાજ્યનો ભાર કેને સોંપવો ? એ વિચારમાં હતું તેમાં ભાઈ ! તું મળી ગયો અને સતીજીના ઉપદેશે મારા અંતરમાં વૈરાગ્ય ગંગાને પ્રવાહ વહાવ્યો, માટે હવે આ રાજ્ય-લક્ષ્મીને સ્વામી તું થા, ને હું સંયમ પંથે પ્રયાણ કર્યું ! હું હવે ભૌતિક સામ્રાજ્યની લીલા સમા સંસારથી ખૂબ થાક છું. ભાઈ વીરા ! મેં તે સંસાર બહુ જોયે. હવે તો આધ્યાત્મિક સામ્રાજ્યવાળે પ્રભુનો માર્ગ જેવો છે. આ ઉચ્ચ મનુષ્યભવ આ જિનશાસન, અને અનંત કલ્યાણપ્રદ સંયમની સાધના ! કેટલે અદ્દભૂત યોગ ! કેવી સુવર્ણ તક! ફરી ફરી આ તક કયાં મળે? વીરા ! હવે તું કલ્યાણમિત્ર બન. તું રાજ્ય સંભાળી લે. હવે મને આત્મારૂપી હીરાની ઓળખાણ થઈ ગઈ છે, તેથી સંસારને છોડવા તૈયાર થયો છું. Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ શારદા રત્ન પ્રજાને વિલાપ - ચંદ્રયશની દીક્ષાની વાતથી નમિરાજા રડે છે ને સુદર્શનપુરની પ્રજા પણ ધ્રુસ્કે રડે છે, અને કહે છે અમે આજનો દિવસ ઘણે આનંદનો માનતા હતા, આ શું થઈ ગયું? અમારા રાજા અમને છોડીને જાય છે ! અમને તો એમ થયું કે અમારે હવે એકને બદલે બે રાજા થયા. બાળકની રક્ષા એકલી માતા પણ કરે ને ક્યારેક એકલા પિતા પણ કરે પણ જેના રક્ષક માબાપ બંને હોય તેની રક્ષા વિશેષ થાય તેમ આજ સુધી અમારા એક રાજા હતા, પણ હવે બે રાજા થયા, એટલે વિશેષ કલ્યાણ થશે, પણ આપ તે હવે જઈ રહ્યા છે. આપ અમને હવે નમિરાજાના હાથમાં સેપો છે પણ અમે નમિરાજાને ઓળખતા નથી. તેઓ અહીં જયા નથી. અહીં રહ્યા નથી. તે અમારા હૃદય શું જાણે? આ સમયે નમિરાજાના સ્થાને બીજા કોઈ હોત તો એમ કહી દેત કે પ્રજા મને ઈચ્છતી નથી તો મારે રાજ્ય શું કરવું છે? પણ આ તે ગંભીર છે. પ્રજા કહે, જે તમારે જવું છે તે થોડા દિવસ રહી નમિરાજાને સર્વ બાબતથી પરિચિત કરી પછી જજે. આ પ્રમાણે સુદર્શનની પ્રજાએ ચંદ્રયશને સંયમ ન લેવા માટે ઘણું કહ્યું, પણ સાચો વૈરાગી કેઈન રોક્યો રોકાતો નથી. આ તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. પતંગીયો રંગ નથી કે તડકે મૂકીને ઉડી જાય, પણ મજીઠીયે રંગ છે. : પ્રજાને ભલામણ કરતા ચંદ્રયશ – ચંદ્રયશ પ્રજાને કહે છે હે પ્રજાજનો ! જે મેં રાજ્ય સારી રીતે ન કર્યું હોત તે આપ બધા એમ કહેત કે ઠીક થયું કે આ રાજા ગયા. તમે મારા માટે રડતા નથી પણ તમારા સ્વાર્થ માટે રડે છે. કદાચ યુદ્ધ થયું હોત ને તેમાં હું ખપી ગયો હોત તે તમારી રક્ષા કેણ કરત? તમે લોકે - પ્રમાણિકતા રાખે તો તમને કોઈ માણસ દુઃખ દેનાર નથી. તમારી ઉન્નતિ તમારી પ્રમાણિકતામાં રહેલી છે. તમને મારી પ્રવજ્ય માટે દુઃખ થાય એ કેટલા ખેદની વાત છે! તમે એ તે વિચારો કે હું નમિરાજ સાથે એક હાથી માટે યુદ્ધ કરી રહ્યો હતો પણ સતીની કૃપાથી હવે આખું રાજ્ય ત્યાગી રહ્યો છું. મારા આ ત્યાગથી ભાવિ પ્રજાને માટે એ આદર્શ અને વિચાર રહેશે કે અમારા રાજા તે એવા હતા કે જેમણે સારાયે રાજ્યને ત્યાગ કર્યો હતો, તે પછી અમે નાની વસ્તુને માટે શા માટે લડીએ? ભલે હું જાઉં છું પણ ત્યાગના આદર્શરૂપે તે હું તમારી પાસે છે, માટે આપ દુઃખ ન લગાડશે. ચંદ્રયશની વાત સાંભળી પ્રજાના મનમાં થયું કે મહારાજાની વાત સત્ય છે. અમે અમારા સ્વાર્થને રહીએ છીએ. નમિરાજ ચંદ્રયશના ભાઈ જ છે ને ! હે પ્રજાજનો ! તમારા રાજા તરફ પૂર્ણ પ્રેમની દૃષ્ટિથી જોજે. જેમ તમે મારી આજ્ઞા પાળો છો તેમ નમિરાજની આજ્ઞાને માન આપજો. નમિરાજ મારા કરતાં સવાયો છે. મને ખાત્રી છે કે નમિરાજ તમને એવી રીતે સાચવશે કે મારી યાદ પણ નહિ આવે. આ રીતે ચંદ્રશે પ્રજાજનોને સમજાવ્યા. હવે નમિરાજને સમજાવશે ને તેમને કેવી ભલામણ કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર : મૃત્યુની અણી પર આત્મ આનંદઃ ગુણદત્ત અને ગુણચંદ્રને ફાંસીના માંચડે ચઢાવવા લઈ ગયા છે, પણ તેમની નિર્ભયતા, નીડરતા, મૃત્યુને હસતે મુખડે Page #718 -------------------------------------------------------------------------- ________________ શારદા રે ૬૧૪ ભેટવાની ભાવના, પ્રભુ પર અડગ શ્રદ્ધા, ઉંમર નાની ને હિંમત ઘણું આ બધું જોઈને ચંડાળાના મનમાં થયું કે આ કેઈ દેવી છોકરા લાગે છે. હું તે આટલા વર્ષોથી આ ધંધે કરું છું. મારી તલવારે કેટલાયે જીના પ્રાણ લીધા, પણ આ બાળક જેવા મેં આજ સુધી કોઈ જોયા નથી. કેટલાક તે આ ભૂમિ પર આવતા જ બેભાન થઈને ઢળી પડતા. કેટલાક તે તલવાર ઉપાડતા ખત્મ થઈ જતા અને કંઈક તે ગુનેગાર હોવા છતાં આ ભૂમિ પર આવતા કેટલી રોકકળ મચાવી મૂકતા, તોફાન કરતા. તેમને અહીં સુધી લાવતા પાણી ઉતરી જતા, જ્યારે આ બાળકો તે નાના હોવા છતાં કેવા નીડર બનીને ઉભા છે. તે તલવારથી ડરતા તે નથી પણ ઉપરથી કહે છે તમારી તલવાર તરસી રહી છે માટે વિલંબ ન કરે. આવો શૂરવીર અને ધૈર્યતાવાળા માનવ મેં કદી જ નથી. તે વિચારોના વમળે ચઢી ગયો. પાપી પેટને ભરવા માટે આવા નિર્દોષના ખૂન કરવાના ! રાજાની આજ્ઞા છે. છેવટે તેણે ચકમકતી તલવાર ઉંચી કરીને કહ્યું-આપ હવે બંને તૈયાર થાઓ. હમણું તલવાર મસ્તક અને ધડ જુદા કરી દેશે. દુઃખના સાગરમાં પણ સાગારી સંથારે ? ગુણદત્ત ગુણચંદ્રને કહે છે ભાઈ ! તલવાર આવી રહી છે. અરિહંતના શરણું લે. ભઈલા ! અહીં આપણે માબાપ નથી. ભગવાન એ આપણું માબાપ છે. ચંડાળ તલવાર હવામાં વિઝી. આ જોતાં ગુણચંદ્ર ડરી ગયો. તેની હિંમત તૂટી ને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. એ ભૈયા............... ગમે તેમ તો ય ખીલતું ફૂલને ! ગુણદત્ત ન ડર્યો પણુ ગુણચંદ્ર ડરી ગયે. તેની આંખમાંથી આંસુ પડી ગયા. ગુણદત્ત કહે ભાઈ ! રડ મા, આર્તધ્યાન કર નહિ. આપણે દેહ મરે છે, આત્મા તે અજર અમર છે. નારકીની વેદના આગળ આ પીડા કાંઈ નથી. આપણે સર્વજ્ઞ ભગવાનના સંતાને છીએ. રોમેરોમમાં જૈનત્વના આદર્શો સીંચાયા છે. તીર્થકર જેવા મહાન આત્માઓએ પણ આવી કપરી ઘડીઓને નીડરતાથી હસતે મુખડે વધાવી છે, તે તારી વાત ક્યાં! તું આખે બંધ કરી દે. જેથી તારે તલવાર જેવી મટી જાય. ગુણદત્તના કહેવાથી ગુણચંદ્ર આંખ બંધ કરી ઘર્મને શરણું લઈ સર્વ જીવોને ખમાવી સાગારી સંથારે કર્યો. ગુણચંદ્રમાં થેડી હિંમત આવી. ચંડાળ જ્યાં ફરીવાર તલવાર ઉગામવા જાય છે ત્યાં ગુણચંદ્ર મોટાભાઈને ચેટી પડયો ને રડવા લાગ્યા. ગુણદત્ત કહે ભાઈ! રડીશ નહિ. તારી આંખમાં આંસુ કેમ? આત્મહિત કરનારને મરણને ડર હોતો નથી. એ દુઃખમાં દયામણો નથી થતો ને સુખમાં હુલામણું બનતે નથી, આત્મા અનંત શક્તિને સ્વામી છે. શું તું એ બધું ભૂલી ગયો ? જે ભાગ્યમાં મરવાનું હશે તો કઈ પાંચમની છઠ્ઠ કરી શકવાનું નથી. જે નસીબમાં મૃત્યુ નથી તે કઈ આંગળી પણ નમાવી શકનાર નથી. આપણે પુય હશે તે કઈ વાળ વાંકે કરનાર નથી. માટે તું હિંમત રાખ. ધીરજ ધર. મૃત્યુનો ડર ન રાખીશ. ત્યાં ચંડાળો આવીને કહે છે, હવે વાત ન કરે. અમારે મોડું થાય છે. આપ એક કપડું રાખીને બધા Page #719 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા રત્ન વસ્ત્રો ઉતારી નાંખા. જલ્દી તૈયાર થઈ જાવ. હું તમારું કાટલું કાઢી નાંખું. બંને ભાઈ એ વસ્ત્રો ઉતારીને તૈયાર થયા, પછી કહે છે ભાઈ! તમે કહેા તેા બેસીએ, ઉભા રહીએ, સૂઈ જઈએ, આપને કેવી રીતે અનુકૂળ પડશે, તે રીતે અમે કરીએ. આ પ્રમાણે કહે છે ત્યાં શું બન્યું ! ગુણદત્ત હા બડા ગુણગ્રાહી, ગુણચંદ્ર હી છેોટો ભાઇ, ગુણચંદ્ર કે આંસુ આયા, મેત્યાં રા ઢેર લગાયા. ગુણચંદ્ર રડથો, તેનાં અશ્રુ મેાતી બની ગયા ને ભેાંય પર પડયા. ગુણદત્તે જોયું કે ગુણચ'દ્રની આંખના આંસુના મેાતી બન્યા હતા, તેણે ભેગા કરીને કપડામાં બાંધી લીધા. તેમણે મા બાપે કરેલી વાત સાંભળી હતી તેથી એકબીજાને કહેવા લાગ્યા કે જે લાડવા કુંવરને ખાવાના હતા તે આપણે ખાઈ ગયા ને આપણે ખાવાના લાડવા હતા તે તેમની પાસે ગયા. કેવી રીતે લાડવા અવારનવાર થઈ ગયા હશે ! પિતાજી એ જડીબુટ્ટી ન રાખતાં રાજાજીને દેવા ગયા. કરવા ગયા સારું ને થઈ ગયું ખરામ. જો તારી આંખના અશ્રુ મેાતી બન્યા તેા બીજો લાડવા મેં ખાધા હતા. મને આજથી સાતમે દિવસે રાજ્ય મળવુ જોઈ એ. હવે શું થાય છે તે જોઇ એ. ગુણદત્ત ચાંડાળને કહે છે ભાઈ ! અમે તૈયાર છીએ. ચલાવ તારી તલવાર. ચાંડાળ છે ભાઈ! તલવાર ચલાવતા અમારા અંગ ધ્રુજે છે, પગ ધ્રુજે છે, આવું ગાઝારું કાર્ય કરવાનું દિલ અમને ના પાડે છે. તમને જોઈ ને મારા હૈયામાં કરૂણાના સ્રોત વહી રહ્યા છે. અમારા વંશપર પરાથી આ ધંધા ચાલ્યા આવ્યા છે. ચીભડા કાપીએ એમ માણસાને અમે કાપી નાંખીએ છીએ. અરે! કોઈ કોઈ વાર આડે પંખી કુજી જાય, છતાં અમારા દિલમાં કયારે ચ પણ કરૂણા આવી નથી. આજે આપને જોઇને કરૂણા આવી છે. અમારું મન આપનું ખૂન કરવાની ના પાડે છે. ગુદત્ત સમજ્યા કે આ ચાંડાળ પીછે હઠ કરી રહ્યો છે. તેમાં શુભ ઘડીના નિશાન છે. તેણે કહ્યુ` ભયા ! તારી ભાવના સારી છે પણ તારા ભવિષ્યના વિચાર કર. અમારા ફક્ત એના જાન જશે પણ તું અમને બચાવીશ તે અમારે ખાતર તારા સારાયે કુટુંબની જીવનરાટી (આજીવિકા) ટળી જશે, તે તું શું કરીશ ? હવે હૈયું કઠણુ કર. અમને જીવતા ન રાખશેા. અરે ચાંડાળા ! જલ્દી તમારું કાર્ય કરી લેા. વિચાર કરવા ન રહેશે. અમારા કારણે કુટુંબના નાશ થાય ને આપની રોટી ટળે એવુ ન કરશેા. ચાંડાળ કહે આજીવિકાને કારણે બાપદાદાના ધંધા કરવા પડે છે. ભાઈ ! તારે આજીવિકા માટે જ સાધનની જરૂર છે ને ? જો તમે અમને જીવતદાન આપે તે આ મેાતી ઘેાડા તને કઈ દઉં. આ એકેક મેાતી ખૂબ કિંમતી છે. આ તે દૈવી મેતી લાગે છે. માતી જોઈને ચાંડાળ આભા બની ગયા. આવા માટા બારબાર જેટલા મેાતી જોઈ ને તેના મનમાં થયું કે આ માતીથી મારું જીવનભરનું દારિદ્ર ટળી જશે. હવે ત્યાં શું થશે તેના ભાવ અવસરે, Page #720 -------------------------------------------------------------------------- ________________ શારદા રેન્જ ૧૫ વ્યાખ્યાન નં. ૬૭ ભાદરવા વદ ૧૪ ને શનિવાર વાત્સલ્યના વહેણ વહાવનાર, ભવ્યજીવોને અમૃતરસના ઘુંટડા પીવડાવનાર, સર્વથા ભયરહિત બનેલા શ્રી વીરવિભુ ઉત્તરાધ્યયન સૂત્રના ૧લ્મ અધ્યયનમાં ફરમાવે છે કે જગતના જીવો ભયથી ગ્રસ્ત બનેલા છે. ચારે બાજુ ભય, ભય અને ભય છે. જ્ઞાનીઓએ સાત પ્રકારના ભય બતાવ્યા છે. સાત ભય કયા ? બેલો, તમને આવડે છે? પ્રતિકમણમાં રેજ બેલે છે. આલેક ભય, પરલોક ભય ઈત્યાદિ સાત પ્રકારના ભય છે. એ સાત ભય કરતા મહાભયનું સ્થાન છે. “મમત્ત વધે ” મમત્વનું બંધન. મમત્વનું બંધન મહાભકારી છે. આજના તર્કવાદી યુગમાં જ્યાં સુધી દષ્ટાંત-દલીલો કે નકકર સત્ય પ્રગટ કરીને ન બતાવીએ ત્યાં સુધી જી સ્વીકારવા તૈયાર ન થાય, પણ આ તો છે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનના વચનો, જેમાં શંકા કરાય નહિ. પરમ સત્યને વરેલા પ્રભુની વાણીમાં પોતાનો વિચાર ભેળવાય નહિ. હું તમને પૂછું કે આ સંસારમાં તમે ભય વિના જીવો છો ? (તામાંથી અવાજઅરે બધે ભય ભય ને ભય છે.) સવારે પથારીમાંથી ઉઠયા ત્યારથી ભયની દુનિયામાં જીવો છે. રાત્રે સુવાના સમયે પણ ભયમુક્ત દશામાં ન જવાય. કેવી છે આજના જીવની કરૂણ દશા ! તેનું વર્ણન કલમ કરે તો ય કેટલું કરે? આ તે અનુભવની ચીજ છે. જીવતા ભયથી જીવે, મરે તો ય ભય અને ફફડાટમાં મરે. એક વહેપારીનું ચિત્ર નજર સમક્ષ રાખો. પૈસો ભેગો કરવા માટે કેટલા ભયમાંથી પસાર થાય! ટેકસ બચાવવા તથા સરકારની નજરમાંથી બચવા કેટલા કાળા ધોળા ? અને કદાચ પકડાય તો કેટલે ભય ! હાથકડી અને જેલના સળીયા પાછળ સબડવાનું! રેડ પડવાની ઓચિંતી ખબર પડે કે ભરેલું ભાણું મૂકીને દોડે, ફોન ઉપર ફેન કરે. કેટલો ભય! અને કંઈક વાર તે ઉંબરામાં ઉભેલા પિતાના માણસમાં પણ ઈન્સપેકટર, ઓફીસરની કલપના કરીને ભયભીત બની જાય. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પરસેવો છૂટે. આ બધું બને છે કેમ? ધનની કારમી આસક્તિ અને પરિગ્રહ પરનો મમત્વભાવ. * આચારંગ સૂત્ર પણ તે જ બતાવે છે કે, “ દુટ્રિપ મુળ વરસ નથિ મા ! જેને મમત્વ નથી તે મોક્ષમાર્ગને જાણવાવાળા મુનિ છે. જેમ કરોળીયો પોતાના મખમાંથી લાળ કાઢીને તેની જાળ બીછાવી તેમાં ફસાઈને અંતે પોતાના હાથે પોતાનું મોત નેતરે છે, પણ તેને કદાચ કોઈ સમજાવવા જાય તે તે ન સમજે, કારણ કે તે અજ્ઞાન છે, પણ તે બુદ્ધિશાળી માનવ! તું તે બુદ્ધિને ભંડાર છે. તારી વિકસિત બુદ્ધિમાં તને એટલી વાત તે સમજી શકાય તેમ છે કે હું આ મમત્વની જાળમાં ફસાયે, આ પરિગ્રહની પાતળી લાળ પણ જે ન છૂટી તો તે મારા માટે “મહામવાવ ઘણું ભયાવહ છે. શેનો ભય? આ મમત્ત્વના બંધન પાછળ ભય છે દુર્ગતિને. જન્મ મરણના દુઃખને. આ ભયમાંથી મુક્ત બનવું હોય તે મહાપુરૂષો કહે છે કે મમત્વના બંધન તોડે. મમત્વના બંધનને તોડી દીક્ષા લેવા તૈયાર થયા છે એવા ચંદ્રયશકુમારને સુદર્શનની Page #721 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જનતા કહે, અમે આપને નહિ જવા દઈએ, ત્યારે ચંદ્રશે પ્રજાને સારી રીતે સમજાવી. પછી નમિરાજને કહ્યું-ભાઈ! અહીંની પ્રજાનું અને મારા ધર્મનું પૂર્ણ રીતે પાલન કરજે. આ સંસા-અનિત્ય છે. તેને જે રીતે હું ત્યાગ કરીને જાઉં છું તે પ્રમાણે તમારે પણ પછી ત્યાગવું પડશે. તમારા દરેક સુખના ભાગે પણ પ્રજાની પારમાર્થિક આબાદી સાધજે. પ્રજાનું પુત્રવત્ પાલન કરજે, તે તેને બદલે તેવો મળશે. મારા વિયેગથી તેમને થતું દુઃખ ભૂલાવી દેજો. પ્રેમને બદલે પ્રેમથી દેજે. આ ઉત્તમ આર્યભૂમિની કીર્તિ તથા તે સાથે તમારી કીર્તિ ઐતિહાસિક કરજે, ઉજજવળ બનાવજે. પ્રભુ તમને સદ્દબુદ્ધિ આપે. ચંદ્રયશના આ વચને રાંભળી નમિરાજે કહ્યું–ભાઈ! જેમ રામે ભરતને સમજાવ્યા હતા તેમ આપે મને સમજાવ્યો છે. રાજ્યને ભાર મારા પર લેવાથી હું ગભરાઉં છું. જે રાજ્યનો ત્યાગ કરી ભાઈએ દીક્ષા લીધી તે રાજ્ય જે હું લઈ લઉં તે લોકે પર સારી અસર નહી થાય. લોકે એમ કહેશે કે ચંદ્રશે ત્યાગેલ રાજ્ય મિરાજે લઈ લીધું, અને પોતે રાજા બની ગયા. વીરા ! તારું કહેવું ઠીક છે, પણ તું એમ માનજે કે મને "ભાઈએ એક કાર્ય સંપ્યું છે. રામના કહેવાથી ભરતે રાજ્ય લીધું ત્યારે તેમણે એમ માન્યું હતું કે હું રાજ્ય ચલાવતો નથી, આ રાજગાદીને હક્કદાર નથી, પણ રામે મને જે કાર્ય સોંપ્યું છે તે કામ ચલાવવાને માટે રાજ્ય શાસન ચલાવીશ. રામ વનનું કામ કરશે ને હું આ રાજ્યનું કામ કરીશ. જેમ ભરતે માન્યું હતું, તેમ તું પણ માનજે કે હું ચંદ્રયશની જેમ અત્યારે દીક્ષા લઈ શકતો નથી, પણ તેમની આજ્ઞા પાળવા તેમનું સોંપેલું કામ કરું છું. વીરા ! આપની આ શિખામણ મારા હૃદયમાં વસી ગઈ 1 છે, અને મારા રોમેરોમમાં ઉતરી ગઈ છે. હું તે કદી ભૂલીશ નહિ. આપ થોડીવારમાં રાજપાટ ત્યાગી દેશો આવો મને ખ્યાલ ન હતો. આપનો આ આદર્શ મહાન છે. આથી હું આપને નમસ્કાર કરું છું. નમિરાજાએ કરેલો રાજ્યનો સ્વીકાર ? બીજી બાજુ પ્રજા નમિરાજને કહે છે, આપે ચંદ્રયશ રાજાનું કહેવું માની રાજગાદી સ્વીકારવા સંમતિ આપી એ અમારું મહાન સદ્ભાગ્ય છે. ચંદ્રયશ રાજા તે દીક્ષા લેશે પણ અમને આપ જેવા રક્ષક મળી ગયા એટલે આનંદ છે. હવે આપ અહીંનું રાજ્ય સંભાળે. અમને છોડીને જશે નહિ. આપ 'પોતે અહીંના છે એમ માનજે, પણ એમ ન માનશો કે હું મિથિલાને રાજા છું, અને અહીં તે માત્ર રાજ્ય ચલાવું છું. હવે તમે અમારા રાજા થયા. અમારા માટે જેમ ચંદ્રયશ હતા તેમ આપ છો. આપ પણ એમ જ માનજે કે મારે મન જેવી મિથિલાની પ્રજા છે તેવી અહીંની પ્રજા છે. અમને મિથિલાની પ્રજાની માફક માનજો. પ્રજાની વાત સાંભળી મિરાજે કહ્યું–હે મારા વહાલા પ્રજાજનો ! મને રાજ્યનો મેહ નથી. હું વડીલ ભાઈની - આજ્ઞાથી રાજસિંહાસને બેસું છું, પણ આપ મારી ભૂલ થાય તો કહેજો. હું રાજસિંહાસને -તે બેસું છું, પણ જ્યારે આપના હૃદય સિંહાસને મારું સ્થાન જમાવીશ ત્યારે મને શાંતિ થશે. રાજા થવાથી મારું એ કર્તવ્ય છે કે હું પ્રજાની રક્ષા કરું અને પ્રજાને Page #722 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૧૭ પ્રાણ સમાન પ્રિય માનું. આ પ્રમાણે નમિરાજ અને પ્રજા વચ્ચે વાતચીત થયા પછી નમિરાજે રાજ્ય સ્વીકાર્યું. ચંદ્રયશે કહ્યું, હું મારા લઘુબંધુ નમિરાજને મારો તાજ પહેરાવું છું, એમ કહીને આશિષ આપીને નમિરાજનો રાજ્યાભિષેક કર્યો. પ્રજાજનેએ ચંદ્રયશ મહારાજની જય અને સાથે નમિરાજ મહારાજાનો જયજયકાર બોલાવ્યો. નમિરાજાનો રાજ્યાભિષેક કરી ચંદ્રયશ દીક્ષા લેવા તૈયાર થયા. ચંદ્રયશને પાંચ પત્નીઓ હતી, તેથી ચંદ્રયશ તેમની પત્નીઓ પાસે ગયા ને કહ્યું–જો તમે પાંચે મારી પ્રિય પત્નીઓ હો તો મને આજ્ઞા આપો. હું સંયમ માર્ગે જઈને મારા આત્માનું કલ્યાણ કરું. પત્નીઓએ પતિ સાથે ઘણી ચર્ચા કરી, પછી છેવટે તેમણે કહ્યું-મહારાજા! આપના વિચાર ઘણું ઉત્તમ છે, પણ આપ અમને એક વચન આપો. ચંદ્રયશના મનમાં થયું કે શું વચન માંગશે? તમે કહો તે ખરા. પત્નીઓએ કહ્યું, હવે અમને રાજસુખને મેહ નથી. અમારા હૈયામાં સત્તા કે સંપત્તિની કઈ ભૂખ નથી. આપ જ્યારે સંસાર ત્યાગીને દીક્ષા લો તે દિવસે અમે પાંચે બહેનો પણ સંસાર ત્યાગ કરીએ એવી ભાવના છે. અમારી આ ભાવનાને સાકાર બનાવો તો આપને અમારી આજ્ઞા છે. પતિની પાછળ પાંચે પત્નીએ દીક્ષા લેવા તૈયાર થઈ. જેને આત્માના આનંદને, આત્માની સમજણને સાચો પારસમણું મળી જાય તે કાચના ટુકડા સમાન સંસારના સુખમાં રાચે ખરા? ના. એક વખત એક અવધૂત યોગી ગામ બહાર નદી કાંઠે પધાર્યા. તે નાની ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. તે ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે કથાઓ કહીને પિતાના કુટુંબનો નિર્વાહ કરતો હતો. આ બ્રાહ્મણ ખૂબ પવિત્ર હતા. સમય પસાર થતાં એક દિવસ એવો આવ્યો કે કુટુંબ નિર્વાહ કેવી રીતે કરે? તેના માથે કેટલુંક દેવું થઈ ગયું હતું. હવે શું કરવું? તે ખૂબ મૂંઝાવા લાગ્યો. છેવટે તેને યાદ આવ્યું કે ગામ બહાર એક અવધૂત યોગી પધાર્યા છે. હું તેમની પાસે જાઉં. બ્રાહ્મણે તે ગી પાસે જઈને વાત કરી. યોગીએ આંખ ખોલીને તેના સામું જોયું ને કહ્યું, ભાઈ! તારી આવી કરૂણ કથની સાંભળીને મને દુઃખ થાય છે, પણ મારી પાસે અત્યારે તરપણી સિવાય કાંઈ નથી. રોજ ૧૨ વાગે ગામમાં ભિક્ષા લેવા જઉં છું. આવીને જમું, પછી બીજે દિવસે જમું છું. અત્યારે તમને કાંઈ મદદ કરી શકું તેમ નથી. નથી મારી પાસે દ્રવ્ય કે નથી મારી પાસે ધન. હું તો સંસારનો ત્યાગ કરીને નીકળી ગયો છું. ગરીબ બ્રાહ્મણ નિરાશ થઈને ચાલ્યો ગયો. નિસ્પૃહી મહાત્મા : યેગીના મનમાં થયું કે બિચારો ત્રણ ત્રણ દિવસનો ભૂખ્યો હતે. તે કંઈક આશાથી મારી પાસે આવ્યો હતો, પણ મારી પાસે કંઈ હતું નહિ, તેથી નિરાશ થઈને તે પાછો ગયો. યોગીની આંખમાં આંસુ આવી ગયા. સામે ખેતરમાં ખેતર ખેડતો ખેડૂત આ બધું દશ્ય જોતે હતો. બ્રાહ્મણ થોડે દૂર ગયે. ત્યાં ભેગીને કંઈક યાદ આવતા તેને બૂમ પાડીને પાછા બોલાવ્યો. શું છે બાપુ ? મારી ભૂલ થઈ ગઈ કે મેં તને કહ્યું કે મારી પાસે કંઈ નથી, પણ તારા ગયા પછી મને યાદ આવ્યું. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ શારદા રત્ન મને થાડા દિવસ પહેલા નદીએ સ્નાન કરવા જતાં પારસમણિ જડચો હતા. મારે તા તેની કોઈ જરૂર ન હતી પણ કાઇક ગરીબ માણસને કાઈક દિવસ કામ લાગશે, એમ વિચારી મેં તેને સામેના ઝાડની ખખાલમાં મૂકી રાખ્યા છે, ચાલ હું તને બતાવું. પારસમણિ શબ્દ સાંભળતા બ્રાહ્મણ તા ચમકયા, અહા ! પારસમણિ તા લેાઢાને સાનુ’ બનાવે. પારસમણિ મળતાં દરિદ્રતાનું દુઃખ લુપ્ત થઈ જશે. બ્રાહ્મણ અને સંત ત્યાં ગયા. સંતે ઝાડની ખખાલમાંથી પારસ કાઢો, અને પેલા બ્રાહ્મણને આપતા કહ્યું-લેા, આ પારસ લઇ જાઓ. આ પારસથી ગરીબાઈ કાયમને માટે ટળી જશે. ખેતરમાં રહેલા ખેડૂતે આ બધું જોયું ને તેમની વાતચીત પણ સાંભળી. બ્રાહ્મણના મનમાં થયું કે આ ચેાગીએ અત્યારે મને પારસ આપ્યા છે, પણ કાલે કદાચ તેની બુદ્ધિ બગડે ને પાછા માંગે તેા ? માટે ઝટ રવાના થવા દે. તેથી બ્રાહ્મણ તે। ત્યાથી વિદાય થયા. ખેડૂત યાગી પાસે આવ્યા ને કહ્યું–બાપજી! આપના શરીર પર કપડાં પણ સારા નથી. ફાટલા છે. તેા આપે પેલા બ્રાહ્મણને પારસમણિ કેમ આપી દ્વીધા ? તે તા અત્યંત કિંમતી વસ્તુ છે. આપની પાસે એવા કયા પારસમણુ છે કે જેની પાસે આપને આ પારસ તુચ્છ લાગે છે અને જેને આટલા સમય એપરવાઈથી વૃક્ષની ખેાલમાં રાખ્યા હતા ! સંતે કહ્યું, તે તે મામૂલી છે. મારી પાસે એથીયે વધુ કિંમતી પારસ છે, એ પારસને તે ચાર-ડાકૂ લૂટી જાય, રાજા પણ લઈ લે, પણ મારી પાસે જે. પારસ છે તે તે મહા મૂલ્યવાન છે. તે પારસ (॰ા રસ) હતા પણ મારી પાસે આખા રસ છે, તેથી તે પારસની કિંમત મને કંઇ જણાતી ન હતી. આખા રસ એ આત્માના આનંદ છે, તે અજોડ છે, તેની સરખામણીમાં જગતનું દરેક સુખ નિરસ અને તુચ્છ લાગે છે. જેને આત્માની ઓળખ થઈ ગઈ છે એને મન પારસની કઈ કિ'મત નથી, યુમડપ બન્યા દીક્ષામડપ – ચંદ્રયશને સાચા પારસમણુ મળી ગયા. તે દીક્ષા લેવા તૈયાર થયા. નિમરાજે તેમના દીક્ષા મહાત્સવ ઉજવ્યા. જ્યાં યુદ્ધમડપ હતા ત્યાં દીક્ષામંડપ ખની ગયા. ચંદ્રયશે. પંચમુષ્ઠિ લેાચ કરી સંયમ માર્ગ સ્વીકાર્યાં. લેાકેા કહેવા લાગ્યા કે આ સંસારમાં આવા પુરૂષો પણ છે, અને મયણુરેહા જેવી રત્નકુક્ષી માતા પણ છે, કે જેણે વાણી દ્વારા યુદ્ધ મટાડી પુત્રનું આ પ્રમાણે કલ્યાણ કર્યું”. સુત્રતા સાધ્વીજી તેમના ચરણમાં પડ્યા, અને કહ્યું, હવે તમે અમારા વંદનીય બન્યા. જો કે તમે મારા પુત્ર છે, પણ શાસ્ત્રમાં સાધ્વી કરતાં સાધુનું પ્રધાન પદ છે. તમે અમારા પૂજનીય છે. ચંદ્રયશ મુનિએ કહ્યું, આપ ભલે મેાટા માના પણ વાસ્તવમાં તા આપ મારા ગુરૂણી છે. મારા પર આપના અનંત ઉપકાર છે. ચંદ્રયશની પત્નીએએ પશુ સુત્રતા સાધ્વીજી પાસે દીક્ષા ગ્રહણ કરી. ચંદ્રયશ મુનિ તા ત્યાંથી વિહાર કરી ગયા. સુદર્શનની પ્રજા પાકે પાકે રડી, રાજવી ચંચશ, રાજર્ષિ ચંદ્રયશ બનીને વગડાની વાટે ચાલી નીકળ્યા. Page #724 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૧૯ સુત્રતા સાધ્વીજી (મયણરેહા) પણ બધાને સંતોષ આપી ત્યાંથી વિહાર કરીને પોતાના ગુરૂણીની પાસે ચાલ્યા ગયા. બંને ભાઈઓ વચ્ચે કલેશ મટાડી, યુદ્ધવિરામ કરાવી, વૈરને સ્થાને વાત્સલ્ય વહાવી, સંગ્રામને સ્થાને સ્નેહ વરસાવી સતી સુત્રતા સાધ્વીજી જ્યારે ગુરૂણી પાસે ગયા હશે ત્યારે સાધ્વી સુવ્રતાના મુખેથી આ બધી વાત સાંભળી ગુરૂણને કેટલો બધો આનંદ થયો હશે! મયણરેહાએ તે પોતાના ગુરૂણીને એટલું જ કહ્યું કે આપની કૃપાથી લડાઈ બંધ થઈ ગઈ અને શાંતિ થઈ ગઈ છે. ગંભીર ગુણીયલ જીવો ક્યારેય પણ પોતાની મહત્તા ન બતાવે. મયણરેહાની સાથે જે બીજા સતીજી હતા તેમણે કહ્યું કે આ સતી કેટલા ભાગ્યશાળી છે! તેમના પુત્ર રાજા છે, છતાં તેઓ કેટલી નમ્રતાથી રહે છે ને સેવા કરે છે! તેમને એ વિચાર પણ નથી આવતો કે હું રાજપતિ રાજાની માતા છું. તેમણે માત્ર વાણુ દ્વારા લડાઈ બંધ કરાવી. પ્રજાના હદય સિંહાસન પર આસન જમાવ્યું નમિરાજે – નમિરાજ હવે મિથિલા અને સુદર્શનના રાજા થયા. પ્રજાને ખૂબ પ્રેમથી રાખે છે. થોડા સમયમાં તે તેમણે પ્રજાના હૃદય સિંહાસને સ્થાન મેળવી લીધું. પ્રજા બોલવા લાગી–ખરેખર નમિરાજ બીજા ચંદ્રયશ છે. નમિરાજ રાજ્ય ચલાવે છે પણ તેમના અંતરમાં એ ખટકારો છે કે સંસારથી ક્યારે મારો છૂટકારો થાય? તમને થાય છે આ ખટકારો? જે ઘડિયાળને.. ખટકારો બંધ થઈ જાય તે તમે તેને રીપેરીંગમાં લઈ જાવ અને એને ચાલુ કરાવી તમારો ખટકારો બંધ થઈ ગયો છે તેને ચાલુ કરાવવા મોટા મોટા ગુરૂવર્યો પાસે તમને લઈ જઈએ તો પણ તમારે ખટકારો ચાલુ થતું નથી. નમિરાજને રાજ્યમાં વસવા છતાં આ ખટકારે છે. પ્રજાની રક્ષા પણ બરાબર કરે છે. જે રાજા સત્યવાદી છે, પ્રજાનું ધન લૂંટતા નથી, તેવા રાજાને પ્રજા ચાહે એમાં કઈ નવાઈ નથી. રામે લક્ષમણને અને સીતાજીને કહ્યું હતું કે તમે મને ગમે તેટલા વહાલા હે પણ જે તમારા કારણે પ્રજાનું અકલ્યાણ થતું હોય તો તમારા બંનેને ત્યાગ કરું, એટલું જ નહિ પણ પ્રજાના હિત માટે મારા પ્રાણ દેવા પડે તે તૈયાર છું. જે રાજાની આવી ભાવના અને પ્રજા પ્રત્યે લાગણી હોય તેવા રાજાને કણ ન ચાહે ? નમિરાજ પણ આવી ભાવનાથી રાજ્ય ચલાવે છે. જેમ સૂર્યમંડળ સર્વ જગાએ ફરે છે, સવારમાં પૂર્વ દિશામાં હોય, બપોરે માથા પર હોય ને સાંજે પશ્ચિમ દિશામાં હોય, તેમ નમિરાજા મિથિલા અને સુદર્શનપુરમાં ફરીને રાજ્ય કરવા લાગ્યા, અને પ્રજાજનોને આનંદ અને સંતોષ આપવા લાગ્યા. હવે ન જોઈએ આ સંસાર –નમિરાજા આનંદથી રાજ્ય ચલાવે છે. સમય જતાં તેમને એક દીકરો થયો. ધીમે ધીમે કુમાર મોટો થવા લાગે. ભણીગણીને તૈયાર થયો અને બરાબર રાજ્ય સંભાળે તે થયો ત્યારે નમિરાજ વિચાર કરવા લાગ્યા. અમારા કુળમાં પરંપરાથી પ્રથા ચાલતી આવી છે કે દીકરે રાજ્ય સંભાળે તે થાય ત્યારે પિતા રાજ્યનો ત્યાગ કરી સંયમ માર્ગે જાય. હું મોટો થયો અને મિથિલાની Page #725 -------------------------------------------------------------------------- ________________ १२० શારદા રેન્જ રાજગાદી મને મળી ત્યારે મારા પાલક પિતા પણ સંસાર છોડી ત્યાગના પંથે ગયા. મારા વડીલ ભાઈ ચંદ્રયશ પણ સંયમ માગે ગયા. તે હવે મારો પુત્ર પણ રાજ્ય સંભાળે તેવો તૈયાર થયા છે. માટે મારે પણ આ સંસાર છોડી આત્મકલ્યાણ કરવું જોઈએ. તમને આ વિચાર આવે છે ખરો ? દીકરાને ઘેર દીકરા થયા તે પણ છોડવાનું મન થતું નથી. છોડો.. છેડછોડવા જેવો છે સંસાર. પુત્ર ઉંમર લાયક થતાં નમિરાજે તેને પરણાવી રાજગાદીએ બેસાડ્યો. હવે આ કાંટાળી વાડમાંથી બહાર નીકળવું છે. તેમને સંસાર કાંટાળી વાડ જેવો લાગ્યો તો છોડવા માટે તૈયાર થયા, પણ તમને તે સંસાર કાંટાળી વાડ નહિ પણ મીઠે સાકર જેવો લાગ્યો છે. નમિરાજ સમજે છે. આ રાજમુગટની શોભા બધી નકામી છે. રાજમુગટ છે શોભા નકામી, માથે છે ભવને ભાર. રાજાને માથે તે ભવના ભાર વધે છે. રાજ્યમાં રહીએ એટલે સારી-બેટી આજ્ઞાઓ કરવી પડે, ને પાપના ભાતા બાંધવાના, માટે હવે ન જોઈએ આ રાજ્ય, ન જોઈએ આ સંસાર, જોઈએ માત્ર સંયમ. છ છ ખંડના અધિપતિ એવા ચક્રવતીઓ પણ રાજસુખ છેડીને નીકળી ગયા છે, માટે મારે પણ તે માર્ગ અપનાવવો જોઈએ. મારે માટે તે દિવસ ધન્ય ગણાશે કે જ્યારે હું પુત્રને રાજ્ય સોંપી સંયમ લઈ આત્માનું કલ્યાણ કરીશ. નમિરાજ આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે, ત્યાં કેવું નિમિત્ત આવીને મળશે તે ભાવ અવસરે. ; ચરિત્ર : ગુણદત્ત અને ગુણચંદ્ર બંને મૃત્યુના મુખમાં ઉભા છે, છતાં તેમની નીડરતા તે જોઈને ચંડાળના હાથ મારવા માટે ના પાડે છે. હે જાનમાલ! તું શું વિચાર કરે છે? લઈ લે આ મોતી અને તારા જીવનની દરિદ્રતા દૂર કર ને પાપને ધંધે છોડી દે. અમે બંને નિર્દોષ છીએ. ભાઈ! જે લાડવા અમારા માતા-પિતાએ રાજકુમારે માટે બનાવ્યા હતા તે અમારાથી ખવાઈ ગયો ને અમારા લાડવા એમની પાસે ગયા. કેવી રીતે અદલ બદલ થઈ ગયા તે ખબર ન પડી, ને પરિણામે આ શિક્ષા આવી પડી. અમારો કોઈ દોષ નથી. તું અમારા પર દયા લાવીને, કરૂણા કરીને અમને જીવતદાન આપ. અમને આ બંધનમાંથી મુક્ત કરે તે તારે ઉપકાર જીવનમાં કયારે પણ નહિ ભૂલીએ. ચાંડાલકે દિલમેં કરૂણું આઈ, નિર્દોષ હૈ દેન ભાઈ, બંધન સૂ મુક્તિ કીની, એક બાત સાફ કહ દીની. ' ' કહેવાય છે કે આખરે સત્યને વિજ્ય થાય તેમ ચાંડાળોના કુર હૃદય કેમળ બની ગયા. હૃદયમાં ભારોભાર કૂરતા ભરી હતી તેના બદલે કરૂણાના ઝરણાં વહેવા લાગ્યાં. મોતી જોઈને તેને મોતી લેવાનું મન થઈ ગયું. મોતી લઈ લીધા ને બંને કુમારોને અભયદાન આપ્યું. તેમના હાથપગમાં બેડીઓ નાંખી હતી તે બંધને તેડી નાંખ્યા. બંને નિર્દોષ પંખીડાઓને બંધન છોડી ઉડાડી દીધા. પછી ચાંડાળ કહે છે, ભાઈઓ! તમને આ પિંજરમાંથી ઉડાડ્યા છે પણ તે પંખીડા ! આપ એટલું ધ્યાન રાખજો કે - * Page #726 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૧ તમે કયારે પણ આ નગર તરફ્ ન જોશે. તેમના માતાપિતા આ નગરમાં છે, પણુ કાણુ તેમને સમાચાર આપે કે તમારા ફૂલ જેવા નિર્દોષ બાળકા મૃત્યુના પંજામાંથી છૂટી ગયા છે. માબાપને તેા ખબર નથી એટલે એ ખિચારા તા કાળા કલ્પાંત કરે છે. જંગલમાં મંગલ – બંને પંખીડા ઉડી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા. ત્રણ દિવસ સુધી ચાલ્યા કર્યું. ચાલતા ચાલતા એક અધાર અટવીમાં પહોંચ્યા. જ્યાં વાઘસિંહની ભયકર ત્રાડા સ`ભળાતી હતી. બંને બાલુડા દિવસે ચાલે ને રાત્રે ઝાડ પર ચઢી જાય. ભૂખ–તરસ ખૂબ લાગી છે. ખાવા માટે સાથે ભાતું પણ નથી. બંને બાળકા પાણીની શોધમાં ફરે છે. ત્યાં જંગલમાં મૉંગલ સમાન એક વૃક્ષની નજીક મહાન વિભૂતિના દર્શન થયા. મુનિને દૂરથી જોતાં તેમનું મસ્તક નમી પડયું. આંખે હસી રહી. હૈયુ ઉછળી રહ્યું, દેહતાપ શમી ગયા. પગમાં જોમ આવ્યુ. મુનિ નિજાનંદમાં મત હતા. તે એકલા અટૂલા ચાલ્યા જતા હતા, નથી મસ્તકે છત્ર કે નથી પગે પગરખા. ઘેાડી વારે આ ભાઈની જોડી ત્યાં પહેાંચી ગઈ. મુનિને જોઇને ‘મથએણું વંદ્યામિ' કહને વંદન નમસ્કાર કરી સુખશાતા પૂછી. મહાત્માએ તે બંનેના અંતરના ભાવ જાણી શ્રુતવાણીની સુંદર કડીઓને હૃદયસ્પશી મનાવી પીરસવા માંડી. સંસારમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ ક્રમ ચાલ્યા જ કરે છે. આપ હિંમત ન હારશે, ગભરાશે। નહિ. આપ દુઃખના માર્યા ભાગ્યા લાગેા છે, આપ ધર્મને છેડશે. નહિ, અરિહંતાદિ ચાર શરણાં સાથે રાખો. દુઃખ પછી સુખ આવશે. અતરના કાર્ડિયે ધર્મને અપનાવા. જરૂર તમારા જીવનમાં પ્રકાશ થશે. જીવનમાં સુંદર આપ લાવનાર અણુગાર ધર્મ તરફ્ પ્રયત્નવત ખનેા. ગુરૂદેવ ! સ ત્યાગ માટે હજુ અમે અસમ છીએ. એમ કહીને બાળકેા ત્યાંથી ચાલ્યા, અને મહામુનિ પણ વિહાર કરી ગયા. મ'ગલમાં અમંગલ બાળકો પાણી માટે ફરતા હતા, ત્યાં દૂરથી એક કૂવા જોચેા. કૂવામાંથી પાણી કાઢવુ` કેવી રીતે ? આજુબાજુ તપાસ કરતા નાનુ દોરડું શેાધી કાઢ્યું. ગુણદત્ત કહે-ભાઈ! તું બેસ. હું આ દોરડાથી પાણી ખેંચુ' છું, એમ કહીને પાણી ખેંચવા જાય છે, ત્યાં દોરડું તૂટી ગયું. દોરડાની સાથે ગુદત્ત પણ કૂવામાં પડી ગયા. આ જોઈ ને ગુણચંદ્ર તેા ખૂબ રડવા લાગ્યા, અરે વિધાતા ! હવે હું એક્લે શુ કરીશ ? તને આ બંને ભાઈની જોડી પણ ન ગમી કે તે તેાડી નાખી ! ક્રૂર વિધાતા ! તને દયા ન આવી કે આ નાના ભાઇ એકલા શુ કરશે ? ગુણચંદ્ર ભાઈ-ભાઈ ના પાકારા કરે છે પણ આ જંગલમાં તેના પાકાર કાણુ સાંભળે ? ભાઈ ! હવે હું શું કરીશ ? ખૂબ રડે છે. અરે! કોઈ તા વહારે આવે ને મારા ભાઈને બચાવેા. છેવટે પેાતે હિમતવાન બન્યા ને તેણે એક યુક્તિ શેાધી કાઢી. ધાતી ઔર સાફા રા ફિર બ્લેડ, કુવા કાંટા છેર બાંધ્યા ગાંઠો દેઈ ને ઉતાર્યો નીચે, ભાઈને ઝટ ખીચે. પેાતાની પાસે જે ધેાતીયું હતુ. તેને ગાંઠ વાળીને દોરડું બનાવ્યું અને તે દોરડું *→ Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ શારદા ૨ત્ન કવામાં નાંખ્યું, પછી કહે ભાઈ ! તું આ દેરડાને છેડો મજબૂત પકડજે ને પકડીને ઉપર આવ. હું તને ખેંચી લઉં છું. મહા મુશ્કેલીએ ભાઈને બહાર કાઢ્યો. કૂવામાં પાણી ઘણું હતું, તેથી પાણીમાં ડૂબવાથી તે ગૂંગળાઈ ગયો હતો, એટલે કંઈ બોલી ન શક્યો. કૂવામાં તે પડ્યો પણ ભાગ્યને બચી ગયો. ભાઈને બહાર કાઢયો ત્યાં બેભાન થઈ ગયે. ઘણે પવન નાંખે, પાણી છાંટ્યું પણ ભાનમાં આવતું નથી. કૂવામાં પડ્યો તેથી પાણી ઘણું પીવાઈ ગયું છે. ગુણચંદ્ર ભાઈને સૂવાડી પંખીઓને ભલામણ કરી, આપ મારા ભાઈને સાચવજે, હું જંગલમાં લાકડા શોધવા જાઉં છું. થોડા લાકડા મળ્યા, અને ચકમકના પથ્થર મળ્યા તે લઈ આવ્યા. ભાઈ પાસે લાકડા મૂકી ચકમકના પથ્થર વડે અગ્નિથી લાકડા સળગાવ્યા ને ભાઈને તાપણી કરાવવા માંડી. થોડી વાર થઈ ત્યાં તેને ભાન આવ્યું, ત્યારે ગુણચંદ્રને જીવમાં જીવ આવ્યો. બસ, હવે સારું થઈ જશે. તેને ખૂબ આનંદ થયો. ગુણદત્ત કહે વીરા ! તું તારી બુદ્ધિથી યુક્તિ શોધીને ધોતીયાનું દોરડું બનાવ્યું, તે હું ઉપર આવ્યો. નહિ તે હું આજે મરી જાત. ધન્ય છે તારી બુદ્ધિને ! પછી કહે ભાઈ! આપણને ભૂખ બહુ લાગી છે. અહીંથી આપણે એક નગરમાં જઈ એ. ત્યાં મહેનત મજુરી કરીશું ને આપણી સુધા મટાડશું. એમ વિચાર કરીને બો ભાઈઓએ ચાલવા માંડયું. જંગલથી હજુ શહેર ઘણું દૂર હતું. પહોંચતા લગભગ અડધી રાત થઈ જાય. સાથે કઈ સથવારો નથી કે શહેરના જાણીતા નથી, એટલે અજાણ્યા પ્રદેશમાં અડધી રાત્રે ક્યાં જાય? એટલે નકકી કર્યું કે આજની રાત આ * જંગલમાં પસાર કરીએ. બંને ભાઈઓ એક મોટા વડની નીચે બેઠા. જંગલ ભયંકર છે. સિંહના ધડુકા સંભળાય છે. બીજા જંગલી પ્રાણીઓની રાડ સંભળાય છે, એટલે ગુણદત્ત કહે ભાઈ! આવા વિષમ સ્થાનમાં બંનેએ સાથે સૂઈ જવું તે બરાબર નથી. આપણે વારાફરતી એકેક જાગીએ. ગુણદત્ત કહે ભાઈ! તું પહેલા સૂઈ જા. હું ચેકી કરું છું. હું બે વાગ્યા સુધી જાગીશ, પછી હું સૂઈ જઈશ ને તું ચકી કરજે. કમની કઠીનાઈ કર્મની વિચિત્રતા હવે સાંભળજે. લલાટે લખ્યા લેખ કેણ ભૂંસી શકે ? બાળકના પાપને ઘેર ઉદય છે. ફાંસીમાંથી છૂટ્યા ત્યાં કૂવામાં પડ્યા. કૂવામાંથી બચ્યા. હવે શું થાય છે તે સાંભળજે. અડધી રાત થઈ ગઈ. નાનો ભાઈ તે ઘસઘસાટ ઉંઘે છે. ગુણદત્તને ઉંઘ આવે છે, પણ તેના મનમાં થયું કે મીઠી નિંદરમાં પોઢતા ભાઈને ક્યાં જગાડું ! ભાવિના ભાવ કેણું મિથ્યા કરી શકે ! હવે ભાઈને જગાડું કે નહિ ? તેનું શરીર પણ ખૂબ થાકી ગયું હતું, એટલે તેને પણ ઉંઘ આવતી હતી. બીજી તરફ નાના ભાઈની નિંદરમાં ખલન કરવા મન માનતું ન હતું. હવે શું કરવું? વન એટલે સેંકડો ની ગુફા ! છેવટે ઈરછા નહિ હોવા છતાં ગુણચંદ્રને જગાડ્યો ને પાતે સૂઈ ગયે. ગુણદત્ત સૂતો છે ને ગુણચંદ્ર ચેક કરે છે. થડે સમય તે જાગે, પણ પછી તે તેને પણ ઉંઘ આવી Page #728 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬ર૩ ગઈ. હવે બંને સૂતા છે, એમાં મેાટાભાઈને માથે કઈ આપત્તિ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૮ ભાદરવા વદ અમાસ રવીવાર તા. ૨૭–૯–૮૧ જ્ઞાની પુરૂષા કહે કે આ જન્મમાં મેળવવા જેવું કાંઈ પણ હાય તા ભાવસાધુપણા રૂપ સચમ છે, અને આવા સંયમ ખૂબ સારી રીતે પાળી છઠ્ઠા ગુણુસ્થાનકની પ્રાપ્તિ કરવી અને સાતમા ગુણસ્થાનકના સ્વાદ મેળવવા. આ સિવાય આ સંસારમાં સુખ માટેની કાઈ પણ સામગ્રી મેળવવા જેવી નથી. તેની ઇચ્છા પણ કરવા ભાગવવાની તા વાત જ કયાં રહી ? જેવી નથી. તો પછી અને આ સસાર આત્મા સાથે જોડાયેલા કર્માથી ચાલે છે. તમામ સસારી જીવા કર્મ સત્તાએ ત્રણે ભુવનમાં બિછાવેલી જાળમાં કારમી રીતે ફસાયેલા છે, તમામના વાસ વિષયેા રૂપી કુટીરમાં છે. તેમાં રાગ, દ્વેષ રૂપી બે મહ્યો છે. અજ્ઞાન જીવા ક્રોધ, માન, માયા, લેાભ રૂપી કષાયાને અને પાંચ ઇન્દ્રિયાના વિષયાને પરવશ છે. તેમના ઉપર મેાહના એટલે વિષયાના પાશ પડેલા છે. વળી આત્મા સ્નેહ રાગમાં ફસાયેલા છે. આ જાળ તાડી નાંખવી જોઇએ, અને વિષયેા રૂપી કુટિરમાંથી બહાર નીકળી જવું . જોઇએ. સમ્યજ્ઞાન મેળવવુ જોઇએ. પાંચે ઇન્દ્રિયેા અને મનના માલિક બનવું જોઇએ. જેથી ઇન્દ્રિચેા તથા મનના સારા ઉપયાગ કરી ચારે કાયાને દબાવી તેને પણ આત્મકલ્યાણમાં સારા ઉપયેગ કરી શકાય. સંસારમાં જીવને અનુકૂળ સયાગા ઉપર ખૂબ રાગ થાય છે, અને પ્રતિકૂળ સયેાગેા ઉપર ખૂબ દ્વેષ થાય છે. તેવા રાગ દ્વેષના પરિણામેા છેાડી દઈ સમભાવ કેળવવા જેવા છે. રાગ-દ્વેષ રૂપી મહોને ખાચીએથી પકડી દૂર ફેકી દેવા જેવા છે. રાગ દ્વેષ હલાહલ ઝેરથી પણ અતિ ખતરનાક ઝેર છે. એ જે જીવાને ચઢયા તે ભાભવ માટે મર્યા સમજી લેા. રાગ દ્વેષના મૂળ આત્મભૂમિના પેટાળમાં પથરાયેલા છે. એવા સુદૃઢ થયેલા આ મૂળ છે કે એને ઉખેડી નાંખવા તે સરળ કામ નથી, જલ્દી પતે તેવું કામ નથી. સ'સાર, જીવને વળગેલા કર્મોથી ચાલે છે, તેથી ભૂતકાળના કરેલાં કમાના ઉદયકાળમાં જે કાંઇ દુઃખા આવે તે તમામ આનંદથી હસતા મુખે વેઠી લેવા જેવા છે, કારણ કે તે દુઃખા આત્માએ કરેલા પાપના ઉદયથી આવે છે, તેથી આનંદથી વેઠી શકાય અને નિર્જરા કરી શકાય. શક્તિ હાય તા એવા દુઃખા તથા આવેલા પરિષહા દૂર કરવા જરા ચે પ્રયત્ન ન કરતા ખૂબ આનંથી સહન કરી લેવા અને શક્તિ ન હાય તા દુઃખા દૂર કરવા અનીતિના ઉપયાગ ન કરવા. સ`સારના સુખેા પૂર્વ સંચિત પુણ્યથી મળે છે, તે પણ ભાગવવા જેવા નથી, પણ છાડવા જેવાં છે. સંસારના તમામ સુખા જેમાં ઘર જમીન-વાહના કુટુંબ-પત્ની ઉપરાંત પેાતાનું કહેવાતુ શરીર તેના પણ Page #729 -------------------------------------------------------------------------- ________________ ६२४ શારદા રત્ન સમાવેશ થાય છે. તે બધું છેડી દઈ ભાવસાધુપણાનું જીવન જીવવા માટે સંયમ લે ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આવું સાધુ જીવન સ્વીકારી ન શકાય ત્યાં સુધી આત્માએ સંસારમાં એવી રીતે જીવવું જોઈએ કે સંસારમાં આવનાર તમામ દુઃખો ખૂબ આનંદપૂર્વક સહન કરી ભોગવી લેવા અને જે સુખને ભોગવટો કર્યા વિના ચાલે તેમ ન હોય તે પણ તે અનાસક્તપણે ભેગવવા. આત્માને અજન્મ બનાવી મોક્ષ પ્રાપ્ત કરવા માટે દરેક આત્માએ સમ્યગદર્શન– સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્ર સંપૂર્ણ પણે પ્રગટ કરવું જોઈએ. એ મોક્ષને મહાન માર્ગ છે. તે માટે સંસારમાં મળતી તમામ સુખની સામગ્રીને લાત મારી, છોડી દઈ વહેલી તકે ભાવસાધુપણું મેળવવું જોઈએ. અંતે ગુણણીએ ચઢી તમામ કર્મોને નાશ કરી વીતરાગ બની કેવળજ્ઞાન પામી એક્ષપદ મેળવવું જોઈએ. દાહ જવરનો પ્રકોપ -આપણા અધિકારના નાયક અમિરાજ સંસારમાં રહેવા છતાં અને રાજ્ય ચલાવવા છતાં અનાસક્ત ભાવે રહેતા હતા. પુત્ર મેટો થયે એટલે તેને રાજ્ય સેપી સંયમ લેવાની ભાવના ભાવી રહ્યા છે. ત્યાં શું બન્યું ! પૂનમની અજવાળી રાત્રી હતી. નમિરાજ મહેલના સાતમા માળે પોતાની સુખ શય્યામાં સૂતા હતા. ગ્રંથકાર લખે છે કે નમિરાજને ૧૦૦૮ રાણીઓ હતી. બધી રાણીઓ પણ ત્યાં સૂતી હતી. નમરાજનું શરીર પણ સ્વસ્થ હતું. પણ કેણ જાણે રાતના અચાનક નમિરાજના મુખમાંથી ચીસ પડી ગઈ. બધી રાણીઓ જાગી ગઈ. રાજાને પૂછે છે, આપને શું થયું ? કેમ ચીસ નીકળી ગઈ? મારા શરીરમાં કાળી બળતરા થાય છે, ને અસહ્ય વેદના થાય છે. આખા દેહમાં જાણે ઠેરઠેર લાવારસ વહેવા માંડ્યો, ને રેમેરોમમાં દાહજવર ભભૂકી ઉઠ્યો. અરે ! શું કહું! તે વેદનાનું વર્ણન કરી શકું તેમ નથી. એવી ભયંકર વેદના થાય છે. નમિરાજ વિચારવા લાગ્યા કે અચાનક આ શું થયું? શરીરમાં દાહને આટલો પ્રકોપ કેમ થયે? શું મારા ખોરાકના કારણે ? ના..ના..આહારમાં તો કઈ જાતની ખામી નથી. અને હું પથ્યથી રહું છું તો પછી અચાનક દાહ ક્યાંથી ? આ દાહજવર અચાનક થયો છે, તેથી મારા પૂર્વકૃત કર્મોનું ફળ હશે. * પીડાના શમન માટે ઉપચારે –પટ્ટરાણી આદિ બધાને ખૂબ ચિંતા થવા લાગી. મોટા મોટા વેદ મહારાજાને રોગ મટાડવા આવ્યા. નમિરાજને ખંડ હવે વૈદેથી ભર્યોભાદર્યો રહેવા લાગ્યો. એક વદ આવ્યો ન આવ્યો ત્યાં બીજે હાજર જ હોય ! એમના રોગની દવા શોધવા કેટકેટલા આયુર્વેદીય ગ્રંથોના પાના પલટાયા, પણ દાહ તે રોજ વધુ ને વધુ ભભૂકવા માંડ્યો. નમિરાજના દેહની રક્ષા કાજે આસપાસ સેંકડે વિદેની ખડી ફોજ ઘૂમવા માંડી, પણ વેદનાને વેગ ઓછો ન થયો તે ન થયો. રાજાની હજાર હજાર પત્નીઓ પથારી પાસે વીંટળાઈને ખડે પગે ઉભી રહીને પડતે બેલ ઝીલ્યા કરતી. ૧મિરાજની વેદનાની કરૂણતા જોતાં એમના દિલ દ્રવી ઉઠતા ને આંખમાંથી આંસુઓ પડતા. મિથિલાના રાજ્ય સિંહાસને બેસનારા નમિરાજને પથારીમાં પડ્યા પડ્યા આંસુ Page #730 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૨૫ સારવાને કરૂણ અવસર આવી ગયો. એક દિવસ, બે દિવસ, એક સપ્તાહ, બે સપ્તાહ ૧ માસ, બે માસ પા૫ના ઉદયનું કામ જોરદાર ચાલ્યું. અપાર પીડા છે. દિવસ-રાત બળું બળું થઈ રહ્યા છે. મખમલની શય્યામાં રાજા આળોટે છે, પણ તેથી દાહ એ છે થતું નથી. એક વખત જે સારું લાગતું હતું તે બધું હવે એકાએક અકારું થઈ પડયું. છ છ મહિના વીતવા આવ્યા છતાં હજુ રાજાને રોગ કેઈ મટાડી શકતા નથી. વિચાર કરીએ તો લાગે છે કે એમના પૂર્વભવો તે સારા હતા. એ આપ સાંભળી ગયા, તે કયાંથી આવા પાપ બહાર ફૂટી નીકળ્યા ? જ્ઞાની કહે છે કે પાપ કર્મ તે અસંખ્ય ભવો પહેલાના ય ઉદયમાં આવે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બોલ્યા છે– अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहा वा। સંસારમાવન પરં પંર તે, વત્પત્તિ વ્યક્તિ જ દુનિયાળ અ. ૭.ગા. ૪. જીવોએ ભૂતકાળમાં બાંધેલા કર્મો કે વર્તમાન ભવમાં બાંધેલા કર્મો પૈકી કઈ કર્મ ચાલુ ભવમાં કર્તાને વિપાક-ફળ આપે છે. કોઈ કર્મ પાસેના બીજા ભવમાં ફળ આપે છે, અને કોઈ કર્મ સેંકડો ભવમાં ફળ આપે છે અને સેંકડો ભવે પણ ભોગવવા પડે છે. કોઈ કર્મ ચાલુ ભવમાં, કોઈ કર્મ બીજા કે ત્રીજા ભવમાં કે સેંકડો ભવે ઉદય આવતાં ભેગવવા પડે છે. જે પ્રમાણે કર્મ બાંધ્યા હોય તે પ્રમાણે ભોગવવા પડે છે, તે કઈ કર્મ અન્યથા પ્રકારે ભોગવવા પડે છે. કોઈ કર્મના ફળ એક વાર ભેગવવા પડે છે. તે કોઈ કર્મના ફળ વિશેષ વાર ભેગવવા પડે છે. કમને બંધ જીવના પરિણામ પ્રમાણે તીવ્ર કે મંદ, દીર્ઘ સ્થિતિ કે અલ્પ સ્થિતિને પડે છે. કુશીલ મનુષ્યો હિંસા કરીને લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. એક કર્મના ફળ ભોગવતા રાગ દ્વેષ કરીને, આર્તધ્યાન કરીને નવા નવા કર્મના બંધ બાંધે છે. આવી રીતે પોતાના કરેલા કર્મોનાં ફળ સૌ કઈ ભગવે છે. ' નમિરાજાને કેટલાય ભવ પહેલાના કર્મો ઉદયમાં આવ્યા છે. ભગવાન મહાવીર પ્રભુને ઠેઠ અષભદેવ પ્રભુના વારામાં પોતે મરિચિના ભવમાં બાંધેલું નીચગેત્રનું કર્મ કેટલા લાંબા સમયે ભગવાન મહાવીર સ્વામીના ભાવમાં ઉદયમાં આવ્યું. સમરાદિત્ય મહર્ષિને ઠેઠ પહેલા ભવથી માંડીને નવે ભવ સુધી ઘોર દુઃખ દેનારા પાપ ઉછળી આવ્યા ને? એવું નમિરાજાને બન્યું, માટે પુણ્યને વિશ્વાસ કરવા જેવો નથી કે એનું અભિમાન કરવા જેવું નથી. કયા ભવના પાપ કયારે ઉદયમાં આવે એની ખબર નથી. આ પણ સંસારની અસારતા છે. કર્મો ઉદયમાં આવે ત્યારે ચમરબંધીની પણ શરમ ધરતા નથી. સનત્ કુમાર ચક્રવતીની મનેહર, રમણીય કાયામાં એકી સાથે સેળ ભયંકર રોગ આવ્યા ને ? પણ એ મહાન આત્માઓ આવું નિમિત્ત મળતાં જાગી ગયા ને સંસાર છોડીને સંયમી બની ગયા. મહાપુરૂષોને રોગ આવે તે પણ સારા માટે. દાહજવરને રોગ છ છ માસથી મોટા રાજા જેવાને નાના બાળકની જેમ વ્યાકૂળ કરી રહ્યો છે. ४० Page #731 -------------------------------------------------------------------------- ________________ ६२६ શારદા રત્ન નમિરાજાની પત્નીઓ બિચારી આવા ગુણસંપન્ન પતિ ઉપર અત્યંત સ્નેહ અને સમર્પણ ધરનારી એમને સંતાપનો પાર નથી. એક વાર રાણીએ નમિરાજને પૂછયું કે આપ પોતે બુદ્ધિમાન છે અને પોતાને માટે પોતે જાણી પણ શકો છો કે આપના શરીરમાં આ કયો રોગ છે ! નમિરાજે કહ્યું–મારા શરીરમાં દાહજવર તો થયો છે, પણ મને લાગે છે કે આ દાહ મને સાવધાન કરવા માટે આવ્યું છે કે આ સંસાર અસાર છે. આ રોગ આવવાથી મને સંસાર અસાર દેખાય છે. તમને ક્યારેક રોગ આવે ત્યારે સંસાર અસાર લાગે છે ખરો? એ વખતે કદાચ લાગતું હશે. રોગ આવવાથી કઈ સાવધાન થાય અથવા ન થાય પણ રેગ આવે છે તે સાવધાન કરવાને માટે. ચંદન ઘસતી રાણુઓના કંકણને કેકારવ લાગે અકારે છેવટે વૈદોએ કહ્યું- મહારાજાના શરીરમાં દાહજવર છે, માટે રાજાના શરીર પર બાવના ચંદનને લેપ કરવો જોઈએ. તેનાથી તેમના શરીરે ઠંડક વળશે. રાજાને સારું થાય તે માટે કામ કરવા કોણ તૈયાર ન હોય ! નમિરાજાની રાણીઓ જાતે ચંદન ઘસવા બેસી ગઈ. રાજ્યમાં તે અનેક દાસ દાસીઓ હોય પણ કેઈને હુકમ ન કરતાં જાતે ઘસવા બેસી ગઈ. એમને પતિ ઉપર ભારે સ્નેહ અને સમર્પણ છે, તેથી જાતે ઘસી ઘસીને લેપ કરે છે. ચોવીસે કલાક પાસે ને પાસે સેવામાં ખડે પગે રહે છે. આ બધી રાણીઓ પોતાના પતિ માટે ચંદન ઘસવા બેઠી છે. એમના હાથમાં રહેલા એવર્ણ કંકણે પરસ્પર અથડાતા ને એમાંથી મમર ધ્વનિ ને સ્વર્ગીય સૂરો ઉતા, પણ મિરાજ આજે એ ધ્વનિને ખમવા પણ અશકત હતા. કંકણના અવાજથી રાજાની નિંદ્રા ઉડી ગઈ. પટરાણી કહે મહારાજા! શું થયું ? આપની નિદ્રા કેમ ઉડી ગઈ! રાજાએ કહ્યું, કે ખ્યાલ પણ કેમ રાખતા નથી કે મિથિલા પતિ આજે માંદગીના બિછાને સૂતા છે? આટલે કર્ણભેદી અવાજ અહીં રાજમહેલમાં કેમ થઈ રહ્યો છે? મારી વેદના આ અવાજ પણ સહન કરી શકતી નથી. રાજાના શરીરમાં આ દાહજવરની વેદના એટલી હદે પહોંચી હતી કે તેઓ કંકણુના કેકારવને (સંગીતને) પણ સાંભળી શકતા ન હતા. આ સૂરોમાં એમને તેમના ગડગડાટ સંભળાતા હતા. એક વાર પ્રિયતમાના જે કંકણને રણકાર મધુર લાગતું હતું, જીવનને આનંદ પમાડતો હતા, એ અત્યારે દુઃખદાયક બન્યો છે. નમિરાજની વ્યાકુળતાને આરો રહ્યો ન હતે. વેદના વધતાં એમણે કહ્યું–આ રાજભવન છે, રણભૂમિ નથી હોં, કે અહીં આટલા બધા ધડાકા થાય છે. . પટરાણીએ કહ્યું-આપના ખંડમાં તે સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે એ માટે કડક પહેરો રાખ્યો છે. આ અવાજ તે સુવર્ણ કંકણને છે. આપના શરીર પર લેપ કરવાને માટે રાજરાણીઓ ચંદન ઘસી રહી છે. એમના હાથમાં રહેલા કકણો અરસપરસ અથડાય છે. એમાંથી આ સંધીત ઊભું થાય છે. શું આપની વેદનાએ આટલે બધે વેગ પકડો છે કે આ દવનિ પણ આપના કાનમાં ફૂલની જેમ ભેંકાય છે! હું હમણાં જ આ અવાજ બંધ કરાવું છું. અમે આપના આનંદને માટે કંકણે પહેરીએ છીએ, પણ જ્યારે એનાથી આપને દુઃખ થાય છે તે હું હમણાં જ કઢાવી નાંખુ છું. Page #732 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૨૭ દરેક રાણીઓ આજે છેલ્લા કેટલાક દિવસથી લેહી રેડીને ચંદન ઘસી રહી હતી. એ એકલું ચંદન નહોતું લટાતું પણ એમાં દિલની લાગણી, પતિનો પ્રેમ અને સમર્પણ પણ લસોટાઈ રહ્યું હતું. પટરાણીએ રાણીઓની પાસે આવીને કહ્યું–આપણે જે કંકણ પહેર્યા છે તે પતિને આનંદ દેવા માટે પહેર્યા છે, પણ પતિને તેના અવાજથી દુઃખ થાય છે, માટે તમે બધા સૌભાગ્યસૂચક એકેક કંકણ હાથમાં રહેવા દઈ બીજા કંકણ હાથમાંથી કાઢી નાખે. આપણે ચંદન ઘસવું છે, પણ પતિને દુઃખ થવા દેવું નથી, માટે એકેક કંકણ રાખવાથી અવાજ થશે નહિ, ને પતિને શાંતિ થશે. પટરાણીના કહેવાથી બધી રાણીઓએ સૌભાગ્યસૂચક એકેક કંકણ રાખી બીજા કંકણ કાઢી નાંખ્યા, તેથી અવાજ બંધ થઈ ગયો. નિરવ શાંતિ પથરાઈ ગઈ. નમિરાજા વિચારવા લાગ્યા કે હમણાં તે ભારે ઘંઘાટ થઈ રહ્યો હતે, ને એકદમ કેમ બંધ થઈ ગયો? શું રાણીઓને છેટું લાગ્યું કે ચંદન ઘસવાનું કામ બંધ કર્યું ? એમણે પટરાણીને પૂછ્યું, ચંદન ઘસવાનું શું બંધ કરાવ્યું? એના આધારે તે હું જીવું છું. વેદનાના વહેણને કંઈક પણ ઓછા કરે એવા ચંદન લેપ પણ શું બંધ કરાવી દેવા છે? ના...ના મહારાજા ! આપને જેમ શાંતિ થાય તેમ કરવું એ અમારું કર્તવ્ય છે. જો કે સંસારમાં સ્વાથી સ્ત્રીઓ હોય છે, પણ અહીં એવી કઈ સ્વાથી સ્ત્રી નથી. ચંદન ઘસવાથી આપને શાંતિ મળે છે, તે ચંદન ઘસવાનું અમે કેમ બંધ કરી શકીએ? અમે અવાજ બંધ કર્યો છે પણ કામ બંધ કર્યું નથી. રાજાએ પૂછયું, અવાજ બંધ અને કામ ચાલુ કેવી રીતે? મહારાજા, જે આપ કહો તે બધી રાણીઓને આપની સમક્ષ લાવીને એ બતાવું કે અવાજ કેવી રીતે બંધ થયો છે ? કંકણ એકથી વધારે હોય ત્યારે અવાજ થાય છે, પણ એક હોય છે ત્યાં અવાજ થતો નથી. રાણીઓએ સૌભાગ્યચિન્હ રૂપી એકેક કંકણ રાખી બધા કંકણે ઉતારી નાંખ્યા છે, જેથી અવાજ બંધ થઈ ગયો છે, પણ ચંદનના કચોળા તે ભરાઈ રહ્યા છે, ને ચંદન ઘસવાનું પણ ચાલુ છે. નમિરાજા રાણીઓના આ વચન પર ગંભીર વિચાર કરવા લાગ્યા. એક શબ્દ પર તે વિચારોનું વૃક્ષ ઉગે છે. આત્મા આધ્યાત્મિકતાની સન્મુખ હોય તે શુભ વિચારોનું વૃક્ષ અને ભૌતિકતાની સન્મુખ હોય તે અશુભ વિચારોનું વૃક્ષ. આત્મભૂમિમાં જેવા વિચારબીજ વાવીશું તેવું જીવનવૃક્ષ એ વિચાર બીજમાંથી વિકસિત થશે. દષ્ટિ કઈ બાજુ છે એના પર આધાર છે. નમિરાજાની દૃષ્ટિ પુદગલના રમકડા તરફ હોત તે રાણીઓના આ મીઠા બેલ પર એમનું આકર્ષણ વધત. અવાજ બંધ કર્યો, એને ધન્યવાદ આપત. એમના મીઠા બોલ પર મહઘેલી અશુભ વિચારણાઓનું વૃક્ષ ઉગાડત, પણ...ના નમિરાજાએ તે આત્મા તરફ દૃષ્ટિ કરી. એ આધ્યાત્મિક તત્વ સન્મુખ દષ્ટિવાળા બન્યા. નમિરાજનું આત્મમંથન-નમિરાજ વિચારવા લાગ્યા. એક ત્યાં શાંતિ. એક ત્યાં મંગળ! અનેક ત્યાં કેલાહલ ! અનેક ત્યાં સંઘર્ષ! વેદનામાં તરફડતું નમિરાજનું મન હવે આંતર જગત ભણી મીટ માંડી રહ્યું હતું, તે વિરાગ ભણી ચાલતું થયું. Page #733 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શારદા રત્ન તેઓ કઈ ઉંડા વિચારમાં સરતા જતા હોય એ ભાવ એમના મુખ પર દેખાય. અહો! અનેક કંકણેમાં સંઘર્ષ થતું હતું અને એકમાં સંઘર્ષ મટી ગયે! તે દુઃખ પણ ગયું. એક કંકણ જરા પણ શોરબકોર કરતું નથી. મારા શરીરને ત્રાસ ઉપજાવનાર કંકણુ નહિ પણ કંકણને સમૂહ હતો, તેમ મારા આત્માને કલેશ ઉપજાવનાર આત્મા સાથેની ઉપાધિ છે. આત્મન ! અનેકત્વને ત્યાગ કર અને એકત્વના આનંદને ભોક્તા બન. આંતર જગતમાં પણ “એક ત્યાં આનંદ” આ સત્યનું સામ્રાજય નથી શું? આ કંકણું પણ એકાકી થતાં શાંત, પ્રશાંત બની ગયા તે આ મારો આતમદેવ પણ જે એક બંને, નિઃસંગતાથી નેહ કરે, સંગના સ્નેહને છેહ દે, તે કેવી આધ્યાત્મિક શાંતિ પથરાય! એક કંકણ રહેવાથી મંગળ થયું છે તે પ્રમાણે આત્માને માટે એકલા હોવાથી મંગળ થઈ શકે છે, માટે હે આત્મા ! તું સાવધાન થઈ જા. સંભવ છે કે આ દાહજવર મને આ જાતની સૂચના આપવા માટે આવેલ હોય ! ધન્ય છે ભાઈને કે જે સંસારનો ત્યાગ કરી ચાલ્યા ગયા, પણ ભાઈને આદર્શ સામે હોવા છતાં હું હજુ સુધી સંસારમાં ફસાઈ રહ્યો છું, જે આ દાહવર ન આવ્યા હતા તે હું હજુસુધી પણ સંસારમાં ફસાઈ રહેત, પણ તેણે મને સાવધાન કરેલ છે, માટે હવે મારે આ સંસારમાંથી નીકળી જવું જોઈએ. જ્યાં સુધી સ્નેહીમંડળથી વીંટળાયેલ રહીશ ત્યાં સુધી ભવ રૂપી ખળભળાટ ચાલ્યા કરશે, અને ત્યાં સુધી ઘડીપણુ વિશ્રાંતિ નહિ મળે. બગડે બે આજ સુધી હું ભ્રમણામાં ભૂલ્યો. “બગડે બેએ તે નાનપણથી શીખો હતો, પણ તેને ખરો અર્થ આજે કંકણે મને શીખવાડ્યો. તમે સમજ્યા? “બગડે બે એટલે શું? એક મટી બે થયા કે બગડવાનું કામ શરૂ થયું. બે ના ચાર અને અનેક થતાં તેટલે દરજજે રાગદ્વેષ વધવા લાગ્યા, અને પુણ્ય પાપની આવક કરીને ચોર્યાશીની ઘટમાળમાં ભમવાનું થયું. નમિરાજની વેદના તે એટલી જ હતી, છતાં ય નમિરાજને વેદનામાંથી વિરાગની વાટ જડી ગઈ. તેઓ એ વાટે આગળ વધી રહ્યા હતા. ખરેખર એક ત્યાં આનંદ, ચિદાનંદ અને અનેક ત્યાં આંસુ ! આકદ! આક્રમણ ! જ્યાં બે છે ત્યાં અવાજ છે. આ જીવ અનાદિથી એકલો છે, છતાં કોઈ સ્નેહીના મરણથી અથવા ધનાદિ ચાલ્યા જવાથી આત્માને દુઃખ થાય છે. પણ જ્ઞાની કહે છે કે જે ચીજો જવાની હતી એ ચાલી ગઈ, પછી તેમાં દુઃખી થવાની શી જરૂર છે? જીવ જેમ જેમ અસંતોષ અને તૃષ્ણ વધારી પરિગ્રહ ભેગો કરતા જાય છે, તેમ તેમ એને દુઃખ અને ચિંતા વધે છે. જીવ જ્યારે જન્મે છે ત્યારે તે એકલો જ આવ્યો છે. અહીં આવીને તેણે બધી ઉપાધિ એકઠી કરી છે. તેમાં મારાપણું માનીને બેસી ગયો છે, પણ જીવ જાય છે ત્યારે એકલે જાય છે. આ રીતે મિરાજા એકતવ ભાવનાનું ચિંતન કરી રહ્યા છે. એ ભાવના ભાવતા તેમના જીવનમાં શું ચમત્કાર થશે તે અવસરે. . ચરિત્રગુણદત્ત અને ગુણચંદ્ર બંને જંગલમાં આવ્યા છે. નાનો ભાઈ ચાકી કરે છે અને મોટા ભાઈ સૂતો છે. પવનની શીતળતામાં નાનાભાઈને પણ ઉંઘ આવી ગઈ. પ્રભાત થતા ગુણચંદ્ર જાગ્યો. તેના મનમાં પસ્તાવો થવા લાગ્યો. હે પ્રભુ! હું કેમ સૂઈ ગયો! Page #734 -------------------------------------------------------------------------- ________________ શચંદા હૃર્ત - ૬૨૯ અરે! આ મારો ભાઈ ગુણદત્ત કેમ જાગે નહિ? મોટાભાઈને જગાડવા પ્રયત્ન કર્યા પણ ભાઈ જાગતો નથી. એટલે કહે છે મોટાભાઈ! મોટાભાઈ ! ઉઠે.ઉઠે...હવે તે દિવસ ઉગી ગયે. ભૈયા ઓ મારા ભેયા ! પણ કેણ બેલે? ગુણચંદ્ર સમજી ગયા કે નકકી કંઈક બન્યું લાગે છે. મારાભાઈની ઉંઘ તે કૂકડા જેવી છે. સહેજ પગનો સંચાર થાય કે તરત જાગી જાય ને આજે કેમ આમ! ખૂબ ઢઢળ્યો છતાં જાગતો નથી, ત્યારે કહે છે ભાઈ! એક વાર તે બેલ, તને શું થયું છે? ત્યાં તે સૂર્યના પ્રકાશનાં કિરણો પડતાં તેણે જોયું કે આખું શરીર લીલું કાચ જેવું થઈ ગયું છે. અરરર.... મારા ભાઈને તે ઝેર ચઢી ગયું છે. તેના હૈયે હાથ પડી ગયે. નાગે ડંસ દીધે લાગે છે. હું સૂઈ ગયો ત્યારે મારા ભાઈની આ દશા થઈ ને ! ખૂબ રડવા લાગે મેં દુષ્ટ આ શું કર્યું? એ મારા બધુ! વનમાં હું એકલે શું કરીશ? હું તમારી રક્ષા ન કરી શક્યો ! ક્યાં માતા ! કયાં પિતા ! કયાં ગામ! કયાં તમે! ક્યાં હું ! કયાં જાઉં! શું કરું ? જ્યાં ભાગ્યદશા રૂઠી ત્યાં એલંભે કોને દેવો ? અરે ! મારો ભાઈ શું મરી ગયો ? ગુણદત્તકે બેહેશ દેખકર, ગુણચંદ્ર કપાત કરે, કૌન ઈસકી બાત સુને, કૌન ઈસકા નાથ! ત્યાં કરૂણ સ્વરે રડે છે. કાળે કલ્પાંત કરે છે, ઝાડ સાથે માથા પછાડે છે. અહીં ગમે તેટલું રડે પણ કેણુ તેને છાને રાખે ? કેણ તેને આશ્વાસન આપે? વનવગડામાં ઉંચે આકાશ ને નીચે ધરતી સિવાય તેનું કોઈ નથી. જેમ જેમ રડતો જાય છે તેમ તેમ આંસુના મોતી બનતા જાય છે. ગુણચંદ્ર બધા મેતી ભેગા કરી એક કપડામાં બાંધી લીધા. મેટાભાઈને ઝેર ચહ્યું છે, પણ તે હજુ મરી ગયો નથી, પણ ગુણચંદ્ર બિચારે નાને તેને શી ખબર પડે ? તેણે માન્યું કે મારે ભાઈ બેલતે ચાલતું નથી માટે મરી ગયો છે. એમ માની પોતાની પાસે કપડું હતું તેમાં શબને બાંધી વૃક્ષ સાથે બાંધી દીધું કે જેથી કાગડા, કૂતરા આદિ કઈ કોચી ન જાય. તેને બાંધીને અગ્નિસંસ્કાર કરવા માટે : જંગલમાં લાકડા શોધવા ગયો, પણ જંગલમાં ક્યાંય ચંદનના લાકડા ન મળ્યા, ત્યારે બાજુમાં ભીમપુર નામનું મોટું શહેર છે તે બાજુ રવાના થયો. પગમાં જોમ નથી. ચાલતા ચાલતા નગરના દરવાજે પહોંચે. જ્યાં મોટી મોટી મહેલાતે છે. ક્રોડાધિપતિ શેઠીયાએ વસે છે. ત્યાં જઈને તે ઉભો રહ્યો. ત્યાં એક લક્ષમીદત્ત નામના શેઠ વસતા હતા.' શેઠની વૃત્તિ નામ પ્રમાણે હતી. ધનના ભંડારને દેખી આનંદ પામતા. ધન હોવા છતાં કંજૂસીયા પૂરા. પરોપકાર કે ધર્મકાર્યમાં કઈ દિવસ રાતી પાઈ પણ વાપરતા નહિ. માનના ગુમાનમાં એમ માને કે હું ગામને અગ્રગણ્ય શ્રેષ્ઠિ છું. આવા લક્ષમીદત્ત શેઠ ) ધનસંચય કરવામાં બહાદુર હતા. લાભ વિના કદીએ કેડી ખરચતા નહિ. આંસુના મોતી જોતાં લલચાયેલ શેઠ : લમીચંદ શેઠ મહેલની બારીએ ઉભા ઉભા દાતણ કરતા હતા. આ કુમાર મહેલની સામે ઉભે છે, ત્યારે શેઠ કહે છે, અહીં Page #735 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨ત્મ શા માટે ઉભે છે? મારી સામે અને મહેલ તરફ ટગર ટગર શું જોઈ રહ્યો છે! અહીંથી ચાલતે થા. હાથ ઉગામીને કહે છે, આંગણામાંથી ખસે છે કે નહિ? નહિતર આ હાથ તૈયાર છે. ધનના નશામાં ચકચૂર બનેલા ધનવાનોને સાચા કાન અને સાચી આંખ હોતી નથી. તિરસ્કાર ભર્યા વચને કહે છે. શેઠજીના આ શબ્દો ગુણચંદ્રને ખૂબ લાગી આવ્યા. હૈયું તે રડી રહ્યું હતું કે આવા વેણ કવેણ સાંભળવાના થયા, તેથી તેની આંખમાંથી ટપટપ આંસુઓ પડતા તે મોતી બન્યા. આ શેઠે જોયું. આ તે કોઈ ચમત્કારિક છોકરે લાગે છે અને તે રડે છે તે મોતી થાય છે. તિરસ્કાર કરનાર શેઠનું મન મોતીમાં લલચાયું. આ તે બહુ સારું, કમાવાની ચિંતા નહિ. હવે તેને પ્રેમથી બોલાવ્યા–દીકરા ! ઘરમાં આવ. તું શા માટે રડે છે ? તારે શું દુઃખ છે? બંધુઓ! કર્મ રૂઠે ત્યારે માણસ ભાન ભૂલી જાય છે. ગુણચંદ્ર પાસે મોતી તો હતા જ. એને ચંદનના લાકડા જોઈતા હતા, તે સીધે લાતીમાં ગયો હતો તે લાકડા મળી જાત, પણ દુખ ભોગવવાનું હોય ત્યારે બુદ્ધિ બુઠી બની જાય છે. ગુણચંદ્ર શેઠને બધી વાત કરી. મારો ભાઈ જંગલમાં પડ્યો છે. સર્પદંશથી મૃત્યુ થયું છે, તેથી અગ્નિસંસ્કાર કરવા ચંદનના લાકડા લેવા આવ્યો છું. તું રડ મા, હું મારાથી બનતું બધું કરીશ, તું હજુ બાળક છે, આમ હિંમત હારી જશે તે રંગીલી દુનિયાના રંગ કેમ માણી શકીશ ? સંસારમાં સુખ દુઃખ આવ્યા કરે છે. ગભરાઈશ નહિ. માનવ માનવને સાથ નહિ આપે તે કોણ આપશે ? એમ કહી વહાલથી મીઠે હાથ ફેરવ્યો. દુ:ખી હૈયાને હંફની જરૂર હોય છે. ગુણચંદ્ર બે હાથ જોડીને શેઠને કંઈક કહેવા જાય છે, ત્યાં તેને કંઠ રૂંધાઈ ગયે. શેઠે કહ્યું દીકરા ! હું તારા બાપ સમાન છું. તું ખુલ્લા હદયે ધાત કર, જેથી હૈયું હળવું બને. શેઠના મીઠા શબ્દો પર ગુણચંદ્ર અંજાઈ ગયે. તે શેઠને પિતાની કરૂણ કથની કહેવા તૈયાર થયો. બધી વાત કરે છે ને આંખમાંથી બાર બાર જેવડા આંસુ પડે છે તે આંસુ મોતી બન્યા. ગુણચંદ્ર શેઠના મીઠા વચને પર અંજાઈ ગયો. એને કયાં ખબર હતી કે આ શેઠજી તે આંખના આંસુથી બનતા મેતીથી લોભાયા છે. છેવટે ગુણચંદ્રે કહ્યું, આપ કૃપાળુ છો. આપની પાસે એક વિનંતી કરું છું કે મારા વડીલ ભાઈના અગ્નિ સંસ્કાર માટે ચંદનના લાકડા આદિ આપોને. શેઠના મનમાં થયું કે જે હું એને લાકડા આદિ આપીશ તે આ મૌક્તિક સારતું પંખી ઉડી જશે. રત્નને ફેંકી દીધા પછી શેાધ ક્યાં કરવી ? વગર મહેનતે મોતીની હેલી કયાંથી હોય? હવે શેઠને ખેતીને લોભ લાગે છે, તેથી ગુણચંદ્રને જવા દેશે નહિ, ને મેતી મેળવવા માટે તેને રડાવવા કેવા કો આપશે ને શું બનશે તે અવસરે. Page #736 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શારદા રે વ્યાખ્યાને નં-૬૯ આસે સુદ ૨ ને મંગળવાર તા. ૨૯-~૮૧ સર્વજ્ઞ સર્વદશી ભગવાને સંસારનું સ્વરૂપ સમજાવ્યું કે આ સંસાર કેવો છે? “અરે નામ, સંસારાિ ” અધ્રુવ છે. એમાં કઈ પણ વસ્તુ સતા સ્થિર રહેવાવાળી નથી, માટે અધુવ છે. અશાશ્વત છે. પર્યાય રૂપથી દરેક વસ્તુ સમયેસમયે ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, માટે તે અશાશ્વત છે. એમાં શારીરિક તથા માનસિક અનેક પ્રકારના દુઃખો ભરેલા છે, તેથી એ દુઃખથી પ્રચુર પણ છે. આવા અધુવ, અશાશ્વત, દુઃખથી ભરપુર, કે જેમાં સુખનું નામ નિશાન નથી એ વિચિત્ર સંસાર! જ્યાં જન્મ, જરા, મૃત્યુના કારમાં દુઃખો ભોગવવાના ! શારીરિક, માનસિક, વ્યાધિઓની જ્યાં પરિસીમા નહિ. કેવી છે સંસારી જીની અસહ્ય યાતના! કેવું છે સંસારનું કરૂણ ચિત્ર! જ્યાં જ્યાં નજર નાંખે ત્યાં આહ, આંસુ, આક્રન્ટ અને વિલાપ, આવા ચતુર્ગતિ રૂપ સંસારમાં કોણ ભમે છે? ભગવાને તેને સુંદર જવાબ આપે છે. ભગવાન બેલ્યા છે કે – મોની મમરૂ સંસારે, અમોની વિવમુફ” ભગી સંસારમાં ભમે છે પણ અભાગી એટલે ભેગી સંસારમાં ભમતું નથી. તે તેનાથી મુક્ત થઈ જાય છે. હવે ભેગી કોને કહેવે અને ગી કેને કહે? જે પાંચ ઈન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં સુખ માનીને તેમાં એંટી જાય છે, અને કર્મોને ઉપચય કરે છે તે ભેગી. ભેગી જ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત બનીને તેને ભેળવવામાં મહામૂલી જિંદગી વેડફી નાંખે છે. એ ભેગી આત્મા સંસારચક્રમાં ભ્રમણ કરે છે. જ્યારે યોગીને આત્મા એ બધાથી નિરાળો છે. પુણ્યોદયે પ્રચુર ભેગ-સામગ્રી મળી હોય, છતાં ભેગોને લાત મારીને આત્મસુખ મેળવવા માટે સાધનામાં લીન બને તે યેગી. આ ત્યાગી સંસારથી મુક્ત થાય છે. સંસારના દુખે ભોગવવાનું માત્ર ભોગીના લલાટે લખાયેલું છે, કારણ કે તેને તનમનને તરફડાટ, અરે, ધનની પાછળ પાગલ બનીને ધન ભેગું કરવાની તીવ્ર લેલુપતા તો કેટલી! પણ તેના ભાગ્યમાં હોય તેટલું મળે છે અને અંતે તે બધું મેળવેલું મૂકીને પાપ ભોગવવા દુર્ગતિમાં ઉતારા કરવા પડે છે. જ્ઞાની પુરૂષએ તે ભાગોને કિંપાગવૃક્ષના ફળની ઉપમા આપી છે. સિદ્ધાંતમાં ભગવાને શું નથી બતાવ્યું? પણ જોવા માટે દૃષ્ટિ તે કરવી પડે ને! કિંપાગવૃક્ષનું ફળ દેખાવમાં મનહર, સ્વાદમાં મીઠું પણ પરિણામે જીવ અને કાયા જુદા કરી છે. ક્રિપાગવૃક્ષના ફળ ખાવાથી એક ભવની સમાપ્તિ થાય છે, જ્યારે ભેગને ભેગવનાર રસ રેડી રેડીને ભોગમાં આનંદ લૂંટનારની કઈ દશા થાય ? કેટલા નવા ભવનું સર્જન! માટે જ્ઞાની પુરુષોએ મમ શબ્દ મૂકીને એ બતાવ્યું છે કે ભગી જીવ સંસારમાં ભમે છે. તેને સંસાર સુકાતે નથી, તે સમાપ્તિ તે થાય ક્યાંથી ? જેના દિલમાં ભગવાન થવાની સાચી ભાવના થશે Page #737 -------------------------------------------------------------------------- ________________ કરે શારદા રત્ન તેની દષ્ટિમાં ભેગને ભોરીંગ સમજીને હેય બુદ્ધિ પ્રગટ થશે. સપને ભય કે ન હોય? તે પ્રશ્ન અસ્થાને છે, પણ આજના યુગમાં એ પ્રશ્ન પૂછવાની ભાગ્યે જ જરૂર રહે છે કે પાપને ભય કોને છે ? સંસારને હેય દૃષ્ટિથી જોવાની કળા જેને મળી તે આત્મા ભેગી મટી યેગી બને. જેને સર્વજ્ઞના વચન પર “વિઘરોમા” સંસાર “વિષફળના સમાન છે” તે અંતરને વિશ્વાસ, શ્રદ્ધા પ્રગટે તે પણ આત્મા કમળની જેમ સંસારના કાદવથી ઉપર રહે. મહાપુરૂષ કહે છે કે આ સંસારમાં ભમવું ન હોય, ઘંટીના પડ વચ્ચે દાણું પીસાઈ જાય તેમ જન્મ, જરા, મૃત્યુના દુઃખમાં પીસાવું ન હોય તે ભેગી મટીને ચૅગી બને. કંકણના કેકારવથી શોધેલી કલ્યાણની કેડી -જેમને આત્મા યોગી બનવા તૈયાર થયા છે એવા નમિરાજર્ષિના શરીરમાં ભયંકર દાહનવર જેવી બળતરા થઈ. જાણે એગ્નિના ભઠ્ઠામાં બેઠા ન હોય એવી અસહ્ય બળતરા થઈ. તેને શાંત કરવા રાણીઓ ચંદન ઘસે છે, પણ તે અવાજ સહન થઈ ન શકવાથી બધી રાણીઓએ એકેક કંકણ રાખી બીજા બધા કાઢી નાંખ્યા. અવાજ બંધ થવાથી પૂછતા ખબર પડી કે રાણીઓએ એકેક કંકણ રાખીને બીજા ઉતારી નાંખ્યા છે. બસ, આ શબ્દોથી મહારાજા વિચારસાગરમાં ડૂબી ગયા. અહો ! જ્યાં એક છે ત્યાં શાંતિ છે, આનંદ છે, અને બે છે ત્યાં ઝઘડે છે, સંઘર્ષ છે. જીવ આવ્યો ત્યારે તે એકલે આવ્યું હતું પણ અસંતેષ અને તૃષ્ણ વધારી પરિગ્રહ ભેગો કરતો ગયો તેમ એને ચિંતા ને દુઃખ વધતા ગયા. કંકણ એને પ્રત્યક્ષ પૂરાવો છે. તંત્ર જેમ મોટું તેમ મનને કલેશ વધારે. બહુમાં સંઘર્ષ વધે તેથી કલેશ વધે. ભ્રમણથી ભલે પહેલા સુખ દેખાય પણ અંતે તે દુઃખને લાવનાર છે. આ મારી પત્નીના કંકણને રણકાર મીઠે છે એવું હું આજ સુધી માનતે હતો પણ તે મારી બેટી ભ્રમણા છે. જે રણકાર મીઠા હતા તે આજે કડવો કેમ લાગે ? જ્યારેકંકણે અનેક હતા ત્યારે પરસ્પર અથડાતા અને મને પણ અથડામણીમાં ઘસડતા અને જ્યારે એક એક થઈ ગયા ત્યારે અથડાતા નથી ને મને પણ દુઃખરૂપ બનતા નથી, તેમ આ માનવ જ્યારે જન્મ લે છે ત્યારે એક દષ્ટિએ એ એકલો હોય છે તેથી બાળપણના જીવનમાં કેવી શાંતિ હોય છે ! પણ યૌવનનું પૂર આવતા પિતાનું એકત્વ એ ફગાવી દે છે ને અશાંતિના પડછાયા શરૂ થઈ જાય છે. પછી એ અનેક બનતો જાય છે અને એનું જીવન અશાંતિના કાળા ભ્રમર અંધારા નીચે આવતું જાય છે, માટે “ આનંદ છે એકત્વમાં, મસ્તી છે આનંદઘનની એકાકી જીવનમાં.' એક હાથે તાળી ન પડાય. એક વાસણ કોની સાથે અથડાય? એકલાને કંઈ નહિ. એકાકી જીવને ઘર્ષણના દુખે ભાગ્યે જ જોવા મળે. સિદ્ધ ભગવાન એકલા છે તે એમને કંઈ દુઃખ નથી. તેમજ એ બીજાને દુઃખરૂપ બનતા નથી. કંકણ એકલા થઈ ગયા તે હવે દુઃખદાયક નથી, તેમ જીવને શરીર સાથે સંગ થાય તેથી બેકલે થાય છે, તે જાતે દુઃખ વહેરે છે ને બીજાને દુઃખી કરે છે. માત્ર શરીર સાથે સંયોગ Page #738 -------------------------------------------------------------------------- ________________ શારદા રસ ૬૩૩ થવાથી સંઘર્ષ વધે છે, દુઃખ વધે છે, તે જગતના બીજા સગા કે બીજી વસ્તુઓના સંબધ થવાથી સઘ વધે એ તા સહજ છે. નિમરાજાને આત્મા કકણનું નિમિત્ત મળતાં જાગૃત બન્યા. મહાપુરૂષોને જાગૃત થવા માટે આવું કઇંક નિમિત્ત મળી જાય છે. એ નિમિત્ત મળતાં એમના આત્મા જાગી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ મા અધ્યયનમાં અનાથી મુનિની વાત આવે છે. તેમની આંખામાં અસહ્ય પીડા થવા લાગી. તે વેદના કેવી હતી? જેવી રીતે ક્રોધના આવેશમાં આવેલા શત્રુ પેાતાના શત્રુને એકાંત સ્થાનમાં લઈ જઈ ને તીક્ષ્ણશો શરીરના મર્મસ્થાનો પર મારે તે જે અતુલ વેદના થાય તેવી વેદના અનાથી મુનિની આંખમાં થઇ. હૃદયમાં, માથામાં, કમ્મરમાં તા જેમ કેાઇ ઇન્દ્રના વજ્રના પ્રહાર પડયા હાય તેવી દાહજવરથી અસહ્ય વેદના થતી હતી. તેમને સારું કરવા માતાપિતાએ વૈદ્યો, હકીમા, ડાકટરો બધાને ખાલાવ્યા ને માંગ્યા તેટલા મૂલ્ય આપ્યા, છતાં તેમની વેદના શાંત ન થઈ. છેવટે રાત્રે નિર્ણય કર્યો કે જો હું આ વેદનામાંથી મુક્ત થાઉ તા. “વન્ત વન્તો નિરંમો, પત્રરૂપ अणगारिय । ક્ષમાવાન, પાંચ ઈન્દ્રિયાના દમણહાર અને સર્વ પ્રકારના આરંભથી રહિત થઈ ને હું અણુગારપણાને ધારણ કરીશ. ખરેખર જ્યારે આવા નિર્ણય કર્યા તા ખીજે દિવસે તેમની બધી વેદના શાંત થઈ ગઈ અને તેમણે બધાની આજ્ઞા લઈને દીક્ષા લીધી. આ રીતે નિમરાજ પણ કકણનું નિમિત્ત મળતાં આત્મભાવમાં ઝુકી ગયા, સસાર ભાવ છૂટી ગયા ને આત્મભાવમાં રમણતા કરવા લાગ્યા. માનવનું મન જો વેદનામાં આંતર જગત તરફ વળે છે તા એ વિરાગ મેળવી શકે છે, અને જો એ બાહ્ય સસાર તરફ ઝૂકે તા એને આગ મળે છે. નિમરાજ તેા એકત્વ ભાવનામાં ઝુલી રહ્યા હતા. એમની મુખમુદ્રા પર પ્રસન્નતા હતી. વેઢના હજુ શાંત થઇ નથી પણ હવે તેમના ઉપયાગ દેહ પરથી છૂટી ગયા ને આત્મામાં આવી ગયા, તેથી બધાને એમ થયું કે તેમની વેદના શાંત થઈ લાગે છે. છ છ મહિનાથી વેદનાની વરાળમાં મિરાજ શેકાઈ રહ્યા હતા પણ આ શુભ ભાવનાએ તેમની વેદનામાં શીતળતા આપી. વેદનામાંથી વિરાગઃ-પુનમના ચંદ્ર પાતાની કળા સાથે સંપૂર્ણ ખીલ્યેા હતા. એના શીતળ પ્રકાશ પૃથ્વીપર વસતા જીવાને શીતળતા આપતા હતા. મિરાજના આંતર આકાશમાં આધ્યાત્મિકતાના ચંદ્ર ખીલ્યેા હતે. નમિરાજ વેદનામાંથી વિરાગ શીખી ગયા હતા. એ રાત્રે તેમણે એક દૃઢ નિશ્ચય કરી લીધા. “ આ વેદનામાંથી જો હું સંપૂર્ણ મુક્તિ મેળવુડ તા કાલે સવારે આ વેદનામાંથી જડેલી વિરાગની વાટે ચાલ્યા જાઉ... ” ને એકત્વની અનુપમ મસ્તી માધ્યું. નમિરાજાએ શું કર્યું.? ભૌતિક સામ્રાજ્યને છેડી આધ્યાત્મિક સામ્રાજ્યના વર્ચસ્વને સ્વીકારવાના નિય કર્યો. ખાહ્યાભ્યંતર ખીજી બધી વસ્તુના વર્ચસ્વ મૂકી દેવા સજાગ બન્યા ને માત્ર આત્માના વર્ચસ્વને રાખવાના નિય કર્યાં, આત્માનું દમન કરવા તૈયાર થયા. આત્માનું દમન એટલે શું? આત્મા ભૌતિક સામ્રાજ્યના આદેશે પાછળ રાંકડા થઈ મજુરી ઉપાડે છે, તેને કબજામાં લેવા Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ શારદા રત્ન અને આધ્યાત્મિક સામ્રાજ્યના કર્તવ્યમાં ઓતપ્રત કરી દેવો, આધ્યાત્મિક ગુણે રૂપી સંપત્તિ મેળવવામાં આત્માને ઉદ્યમશીલ બનાવે. કષા, સંજ્ઞાઓ, શલ્ય વગેરે અશુભ ભાવોમાં પરોવાતા આત્મા પર કડક અંકુશ મૂકી ક્ષમાદિ ભાવ, દાનાદિ ગુણે, નિઃશલ્યતા, શુભ ધ્યાન વગેરે ભાવમાં લયલીન બનવું એ આત્મદમનને માર્ગ છે. નમિરાજાએ દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. સાચે સંકલ્પ સિદ્ધ થયા વિના રહેતું નથી. પૃથ્વીમાં વાવેલા બીજને પાણી, પ્રકાશ અને પવન મળે છતાં અંકુરા ન ફૂટે એવું બને ખરું? ના, કુટે જ. નમિરાજના આ વિરાગની પાછળ વેદના કારણભૂત ન હતી, પણ મનને વળાંક ધર્મ તરફ વળ્યો હતો ને વિરાગ જાગૃત થયો હતે. આ સંકલ્પની પાછળ ભેગ નહિ પણ ત્યાગ હતું. એકત્વના સંકલ્પ સાથે નમિરાજ સૂતા ને ખરેખર આશ્ચર્ય થયું. આ મહિનાઓથી, દિવસથી આંખની પાંપણ જે ઢળી ન હતી તે ઢળી ગઈ. નમિરાજ એ રાત્રે મીઠી નિંદરમાં પોઢી ગયા. શરીરમાં શાંતિ હોય તે ઉંઘ આવે છે. જ્યારે વેદના થાય છે ત્યારે નિદ્રા પણ આવતી નથી. નારકીના છ હમેશા કેમ જાગતા રહે છે, તેનું એક જ કારણ કે તેને જરા પણ શાંતિ નથી અને શાંતિ નહિ હોવાથી ઊંઘ પણ આવતી નથી. નમિરાજને એ રાત્રે ઊંઘ આવી ગઈ. બધાના મનમાં થયું કે વૈદોના ઓસડિયા આખરે ફળ્યા ખરા, પણ એ બધાને ભ્રમ હતે. એક દઢ સંક૯પે આરોગ્યને પાછું લાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. નમિરાજાને ઊંઘ આવવાથી તેમની રાણીઓને તથા કુટુંબમાં બધાને આનંદ થયે નમિરાજા સૂતા છે ત્યારે તેમની આંખોમાં એક સ્વપ્ન રમી રહ્યું હતું. એ સ્વપ્ન મિથિલાનું ન હતું. નમિરાજાને આવેલું મહાન સ્વપ્ન”—નમિરાજે સ્વપ્નમાં પિતાને મેરૂ પર્વતના શિખર ઉપર પંડગવનમાં અષ્ટતા શ્વેત હાથી પર બેઠેલો જોયો. કેવું સુંદર સ્વપ્ન! જે મેરૂ પર્વતના પંડગવનમાં અનંતા તીર્થકર ભગવંતના કલ્યાણકે સુરસુરેન્દ્રોએ ઉજવ્યા. નમિરાજ આ સ્વપ્ન જોતાં વિચાર કરવા લાગ્યા કે હું પણ ભગવંતના કલ્યાણકે ઉજવવા આ મેરૂ પર્વત પર ક્યારેક ગયો હોઈશ. એ વિચારતાં વિચારતાં તેમણે સાતમું દેવલોક જય. દેવલોકમાંથી હું દેવપણે મેરૂ પર્વત પર ભગવાનના કલ્યાણ કે ઉજવવા ગયા હતા. દેવલોકમાં ઉત્પન્ન થયા પછી ભગવાનના જન્મ સમયે તથા સસરણમાં આવીને મહાન લાભ લીધે હતે. તે અને પોતે આગલા જન્મમાં સંયમ પાળવાથી દેવ બન્યો હતે વગેરે બધી પૂર્વભવ સંબંધી હકીકત સ્વપ્નમાં જોઈ. આવું સુંદર સ્વપ્ન પુણ્યશાળીને આવે. નમિરાજાને હવે મહાન ભાગ્યોદય જાગવાને છે. શેને ભાગ્યેાદય ! ચકવતી રાજા બનવાને નહિ, અબજોનું માટીનું ધન મેળવવાને નહિં પણ અનંતા ભવાને નાશ કરનાર ચારિત્રરન મળવાને ભાગ્યોદય ! અજ્ઞાન માણસ દુન્યવી સુખ સંપત્તિ મળે એને ભાગ્યોદય માને છે પણ એ ભૂલવા જેવું નથી કે એ બધા ભગવર્ધક છે. “ભાગ્યોદય તે ગણાય કે જે મળવાથી ભવ કપાય, મોક્ષ નિકટ મળે, કર્મ કચરે ટળે ને ક્ષમાદિ ગુણરત્ન મળે.” નમિરાજાએ સ્વપ્નમાં જે જોયું તેના પર વિચારે ચઢ્યા. અહે! આજે મેં સ્વપ્નામાં Page #740 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨ ૬૩૫ જે કાંઈ જોયું તે બધું મારું પરિચિત દેખાય છે. તેઓ વિચારના ઉંડા જળ-વમળમાં ખૂંપતા ચાલ્યા. થોડી પળો પસાર થઈ. વિચારતા વિચારતા નમિરાજને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થવાથી અને પૂર્વભવ જાણવાથી નમિરાજે એ નિશ્ચય કર્યો કે હવે દીક્ષા લઈને આત્માની શુદ્ધ અવસ્થાને મારે પ્રાપ્ત કરવી. નમિરાજા સવારે જાગ્રત થયા. તેમને તે નિર્ણય એટલે નિર્ણય કરે નહિ. હવે તમને પૂછું કે તમને કઈ એ ભયંકર રોગ આવ્યો ને નમિરાજ, અનાથી મુનિ જેવી ભાવના કરી અને કુદરતે રોગ મટી ગયો તે તમે બીજા દિવસે દીક્ષા લો કે શું કરો ? તમે એમ વિચાર કરો કે દીક્ષા તે લેવી છે, છોકરો મોટો થયો છે તે તેના લગ્ન કરી લઉં ને પછી ધંધે બધું બરાબર સેંપીને પછી દીક્ષા લઈશ. કેમ, આવો જ વિચાર કરો કે તમારો નિર્ણય કયાં રહ્યો! જ્ઞાની કહે છે તું બીજાનું જોવા જાય છે, એના કરતાં તારા આત્માનું જેને! નમિરાજે જાતિસ્મરણ જ્ઞાનમાં સાતમું દેવક, ત્યાંની રિદ્ધિ સિદ્ધિ બધું જોયું. અહો! હું તો દેવલોકમાંથી અહીં આવ્યો છું. દેવલોકની રિદ્ધિ શાશ્વત છે પણ હુ તો શાશ્વત - ન રહી શક્યો ને? મારે એ સ્થાન તે છોડવું પડયું ને? એ રિદ્ધિ બધું પણ મૂકીને આવવું ? પડ્યું ને! ત્યાંની રિદ્ધિ શાશ્વત હતી તો પણ મારે એને છોડીને આવવું પડયું ને? અહીંની રિદ્ધિ તો શાશ્વત નથી. નાશવંત છે, ક્ષણભંગુર છે, છતાં હું તેમાં લપટાઈ ગયો ! બસ હવે ને જોઈ એના જોઈએ. આ સંસાર ના જોઈએ. જાતિસ્મરણાને નમિરાજનો વિરાગમાં વેગ વધાર્યો. કંકણના એ કેકારવમાંથી જન્મેલે વિરાગ હવે ખૂબ વૃદ્ધિ પામી ગો. નમિરાજા સવારે જાગીને જુએ છે દાહજવરની પીડા બધી શાંત થઈ ગઈ. છ છ માસથી જે પીડાનું માપ નહોતું, અપરંપાર પડા હતી તે હવે લેશ માત્ર રહી નથી. ભાવનાને કે ભવ્ય ચમત્કાર !” શુદ્ધ ભાવની જેમ જેમ વૃદ્ધિ તેમ તેમ થાય ભવકટ્ટી.” સૂર્યની ગરમીથી જેમ ભરેલા તળાવના પાણી સૂકાઈ જાય છે તેમ ભાવરૂપ સૂર્યની ઉષ્ણતાથી જન્મ-મરણના તળાવ શુષ્ક થઈ જાય છે. ભવના અંધારા ઓસરવા માંડે છે. ભાવથી આત્મપરિણામમાં નિર્મળતા આવે છે. નિર્વેદ, નિલેપ અને નિરાગ સ્થિતિને પ્રાપ્ત કરી શકાય છે. ભાવથી શક્તિ પ્રગાઢ થઈ જાય છે, ત્યારે ભવની શૃંખલા પણ ક્ષીણ થઈ જાય છે. શુદ્ધ ભાવનાના પ્રતાપે જીવનમાં જાગૃતિનું મંગલ પ્રભાત જોઈ શકાય છે. જાગૃતિના દિનમણને પ્રકાશ રેલાતા આધિ, વ્યાધિ અને ઉપાધિથી પલાયન થઈ જવામાં જીવ પોતાનું શ્રેય સમજે છે, અને પછી પરમ અર્થની અનુભૂતિ થાય છે. નમિરાજના જીવનમાં જાગૃતિને સૂર્ય ઉદયમાન થયા છે, તેથી સંસારથી પલાયન થઈ જવા તૈયાર થયા છે. વૈરાગ્યના ઝુલે ઝુલી રહ્યા છે. પણ રાણીઓના મનમાં થયું કે અમારા સ્વામીને આજે મીઠી ઉંઘ આવી ગઈ છે, માટે આપ કઈ અવાજ કરશે નહિ, શાંતિથી સૂવા દો, હવે શું બનશે તે અવસરે. ચરિત્ર –કર્મની વિચિત્રતા તો જુઓ! એકના પંજામાંથી છૂટે ત્યાં બીજાના પંજામાં Page #741 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૩૬. ફસાય છે અને મહાન કષ્ટ ભાગવે છે. ગુણુચ'દ્ર લક્ષ્મીવ્રુત્તના પંજામાં ફસાઈ ગયા છે. ગુણચંદ્રે કહ્યું-શેઠજી! આપ મારા પર કૃપા કરો, ને મને લાકડા આપા, તેથી મારા ભાઈ ના અગ્નિસ સ્કાર કરું, પણ આ શેઠ હવે જવા દે ખરા ? તેમાં તેમના સ્વાર્થ છે. માતીના લાભ લાગ્યા છે. સ્વતંત્ર ચારો ચરવા જતું આ બિચારું ભાળું પ’ખી પારધીના પજામાં સાઈ ગયું. શેઠ કહે છેાકરા ! તારે સુખડના લાકડા જોઈએ છે ને ? ચાલ, મારા ભાંયરામાં તને બતાવું, એમ કહીને શેઠ તેને ગુપ્ત ભાંયરામાં લઇ ગયા અને તેને ભોંયરામાં પૂરી દીધા. ગુણ'દ્ર વિચાર કરે છે અહા ! સહાયતાને બહાને સ્વાર્થની લાલસાના આવા વર્તન ! પેાતાના સ્વાર્થ સરતા હાય તા માનવ માનવતાને ઓળખી શકતા નથી. સામાના હૈયાની આહ પણ સુણતા નથી. એના દિલમાંથી દયાએ તા દેશવટા લીધે છે ! ભેાંયરામાં પૂરીને ખાવાપીવા પણ આપતા નથી, અને હન્ટરના માર મારે છે. કામળ ફૂલ જેવું બાળક કેટલું' વેઠી શકે? માર તા એટલા બધા મારે છે કે સેાળ ઉઠી જાય. બિચારા ગુણચંદ્ર ત્યાં રડે છે. અહા ! મારા ભગવાન ! જે હું રડચો ન હોત તે મેાતી પડત નહિ ને માતી પડત નહિ તા શેઠ લેાભી-લાલચુ બનત નહિ. મારું સુખનું સાધન મને દુઃખરૂપ બન્યું. મારા માટે તેા જીવનમાં રડવુ' એ પણ પાપ છે. હુ આવ્યા કાષ્ટ લેવા માટે ને પૂરાયેા કાષ્ટના પિંજરામાં ! એક પ્રમાદના કારણે મૃત્યુ જેવી ભયંકરતામાં મારા વહાલા ભાઈને ધકેલનાર આ પાપી એના અગ્નિસંસ્કાર માટે પણ અસમર્થ બન્યા. આ પાપથી હુ કયારે છૂટીશ ? ગુણચંદ્ર સાચમે પડીયા, મેરા દુ:ખકા ભાગ મે અનીયા t અભી તા મુજને રેાના નહિં, રાઉં તેા ન પા" છૂટકારા. ગુણચંદ્રને ભાંયરામાં પૂરી માર મારે છે ને પછી બારણે તાળું વાસી દે છે, જેથી કયાંય ભાગી ન જાય. ગુણુચંદ્ર વિચાર કરે છે કે હવે મને ગમે તેટલું મારે તા પણુ રડવુ' નથી. રડીશ તા આંસુના મેાતી બનશે ને શેઠે મને વધુ મારશે, માટે હવે રડવું નથી. મારા કરેલાં કર્મા મારે ભાગવવાના છે તેમાં દીનતા શા માટે બતાવવી ? હે આત્મા ! દ્વીન બનીશ તા પણ કર્મો તે ભાગવવાના છે. આવેલુ* દુઃખ એમ ચાલ્યું જવાનું નથી. આવા સમયે પંચ પરમેષ્ઠી ભગવાનનું શરણું સાચું છે. હું આત્મા ! તને એકાંત સ્થાન મળ્યું છે. તા પરમેષ્ઠીનુ ધ્યાન ધર. આ શેઠના પરમ કે તને ધર્મ કરવા માટે નિવૃત્તિને સમય આપ્યા. ગમે તેવા વિઘ્ના હાય તા તે પરમેષ્ઠીના ધ્યાનથી ક્ષણમાં પલાયન થઈ જાય છે. વિશ્નોની પરંપરા કસાટી કરવા આવે છે, જો મારા ભાગ્યનો ભાનુ ચમકતા હશે તેા વિપત્તિના વાળા ક્ષણમાં વીખરાઇ જશે. થા...થા...ચેતન, નિર્ભીય થા. એમ વિચારી પરમેષ્ઠીના ધ્યાનમાં લીન બન્યા. ઉપકાર માન ધ્યાનમાં લીન બનેલા ગુણચંદ્રને થાડી ઉંઘ આવી ગઈ. ભૂખ, શ્રમ અને દુઃખના એક સામટા હુમલા થવાથી તેને નિદ્રા આવી ગઈ. ઉંઘમાં તેને એક સ્વપ્ન આવ્યું.સ્વપ્નમાં તેણે શું જોયું,? લક્ષ્મીદત્ત શેઠને મારા પર ખૂબ કરૂણા આવી. ખૂબ સ્નેહભાવથી Page #742 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૩૭ બોલાવ્યા, તેથી તેની આંખના આંસુ સૂકાઈ ગયા. શેઠે પોતાની કરૂણ કથની પૂછી. પોતે કઈ રીતે વડીલ બંધુની સાથે જંગલમાં આવ્યો અને આજ સુધીના દિવસે કેવી રીતે પસાર થયા તે બધી વાત કરી, અને અંતે શેઠ પાસેથી ચંદનના લાકડા આદિની સામગ્રી લઈને પિતે જંગલમાં જ્યાં ભાઈને સૂવાડીને આવ્યો છે ત્યાં પિતે જાય છે. જઈને તપાસ કરે છે. જે ઝાડની ડાળીએ બાંધ્યો હતો ત્યાં જુએ છે, તે પોતાના ભાઈને દેહ દેખાતું નથી. ત્યાં એના પગ ઢીલા થઈ ગયા. ભાઈને ન જોતાં એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. એટલામાં સ્વપ્ન પૂરું થયું. આંખ ખોલીને જુએ છે તે ત્યાં નથી વન કે નથી મૃત કલેવર ! પણ હતું અંધારપટનું ભવન. જ્યાં સૂર્યના એક કિરણને પ્રકાશ પણ ન જઈ શકે, એવો ઘોર અંધકાર હતા. સ્વપ્નમાંથી જાગૃત થયે. પછી વિચારે છે કે હું ક્યાં છું? બરાબર આ સમયે શેઠે બૂમ પાડી. આ શેઠ તેને રોજ ખાવા માટે આપતા નહિ, પણ બે ચાર દિવસે લૂખું સૂકું ખાવાનું આપતા, તે આપવામાં પણ તેમને સ્વાર્થ હતું. તે સમજતા હતા કે જે હું તેને ખાવા પીવા નહિ આપું તે ભૂખ્યા તરસ્ય તે મરી જશે. જે તે મરી જશે તે મને મોતી મળશે નહિ શેઠનો આ સ્વાર્થ હતે ! આ સ્વાર્થના કારણે તેને રડાવવા માટે માર મારીને અધમૂઆ જે કરી નાંખ્યો હતો. શેઠે તાળું ખેલી બારણું ઉઘાડયું. તું ગમે તેટલી બૂમો પાડીશ, કે રડીશ પણ કોઈ સાંભળવાનું નથી, માટે બધા ધમપછાડા મૂકી દે. સ્વપ્નામાં મારાથી ચીસ પડાઈ ગઈ હતી. એ અવાજથી શેઠ ધમધમી રહ્યા છે. હે ગુણચંદ્ર! તું સાંભળ તું મારા બંધનમાં છે. મારા મહેલના ભંયરામાં છે. અહીંથી તું છૂટવા માટે ગમે તેટલા પ્રયત્ન કરીશ તે પણ છૂટી શકવાને નથી. આટલું કહીને તે તે બહાર બારણે તાળું વાસીને ચાલ્યા ગયા. બીજે દિવસે સવારમાં જમવા માટે થોડું ખાવાનું અને બીજા હાથમાં હંટર લઈ ભેંયરામાં ગયા. ગુણચંદ્ર વિનયથી ઉભું થઈ ગયા. શેઠ આટલા વચનના ને મારના પ્રહાર કરે છે છતાં એવા સમયમાં પણ વિનય ચૂત નથી, પણ એ વિનયની કદર કયાં થાય ? જેનામાં માનવતાની મહેક હોય તે કરે. આ શેઠને તો પોતાના સંકલ્પો સિદ્ધ કરવા હતા. એ સિદ્ધ કરવાના પ્રયાસથી પોતે હસે છે પણ બીજા રડે છે. એમને બીજાના દુઃખની ક્યાં પડી છે! દુઃખી જોઈને એમનું અંતર ભીંજાતું નથી. બસ તેમની આખે તે માત્ર મોતીને ઝંખી રહી હતી. આવા દૈવી મેતી હું જલદી મેળવું. એના મનમાં તો ક્રોધને લાવારસ ઉછળી રહ્યો છે, પણ મોતી મેળવવા છે એટલે એ લાલસાએ ક્રોધને દબાવી દીધે, અને કહ્યું-લે ભાઈ! આ નાસ્તો કરી લે. ગુણચંદ્ર વિચાર કરે છે, આ શેઠની પ્રકૃતિ–સ્વભાવ કઈ જાતને છે તે હું સમજી શકતો નથી. શું તેને મારા પ્રત્યે અત્યારે લાગણી ને સ્નેહ ઉભરાય છે કે પછી મીઠું મીઠું બોલીને પાછળ અને માર સર્જાયેલો છે? શેઠના આ મીઠા વચન પાછળ તેને કરૂણ અંજામ કેવો આવશે તેના ભાવ અવસરે. Page #743 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ શારદા રત્ન યાખ્યાન નં-૭૦ આસો સુદ ૩ બુધવાર તા. ૩૦-૯-૮૧ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકાળથી આપણે આત્મા વિભાવદશામાં આળોટતે હેવાથી તેમજ મિથ્યાવમાં રાચતો હોવાથી અને સંસારના મેહમાં અટવાયેલું હોવાથી પૂર્ણતાએ પહોંચી શક્યો નથી. આ મનુષ્ય ભવમાં આવ્યા પછી પણ આપણે પહેલા કરેલી ભૂલો સુધારવાને બદલે ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છીએ, તેથી આપણે સંસાર ઉભે ને ઉભે રહે છે. જીવને મહાન પુણ્યદયે મળેલ ઉત્કૃષ્ટ એ મનુષ્ય જન્મ, આર્યભૂમિ, ઉત્તમ કુળ, સુદેવ, સુગુરૂ, સુધર્મ એવા અમૂલ્ય સાધનની કિંમત સમજાણી નથી, તેથી જ પૈસા પાછળ પાગલ બની કાગડાને ઉડાવવા માટે પારસમણિ ફેંકી દેવામાં આવે તેમ માનવજિંદગી વેડફી નાંખે છે પણ એ જાણતા નથી કે માનવભવનું અંતિમ ધ્યેય મેક્ષને આવિષ્કાર કરે તે છે, અને મોક્ષનો આવિર્ભાવ કરવા માટે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રનું પ્રગટીકરણ કરવું અત્યંત જરૂરી છે. જ્યાં સુધી આ રત્નત્રય પ્રાદુર્ભાવ ન પામે ત્યાં સુધી પૂર્ણતાએ પહોંચી શકાતું નથી, પણ જીવની વર્તમાન સમયની પરિસ્થિતિ એવી છે કે જે પ્રાપ્ત કરવાનું છે તે માટે પુરુષાર્થ કરતા નથી. અને જે નથી કરવા જેવું તેની પાછળ પાગલ બનીને ઘૂમી રહ્યો છે. અને અનંતા કર્મો ઉપનિ કરે છે, કે જે અનંતા ભવો સુધી જીવને નારકી નિગોદમાં ભટકાવે અને હુને ભોગ બનાવે. કે મોક્ષના પ્રાદુર્ભાવ માટે ત્રણ સાધનો ઉપયોગી છે. માનવ એ સાધક છે. મોક્ષ એ આપણું સાધ્ય છે અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ સાધન છે. મિક્ષ રૂપી સાધ્યને સાધવા માટે આ ત્રણ સાધને અત્યંત આવશ્યક છે. આ ત્રણમાંથી એકને પણ છોડી દેવામાં આવે તે મોક્ષ મળો અતિ દુર્લભ છે. વીતરાગ પ્રભુના વિરાટ શાસનમાં જન્મીને જે આપણે કર્મો ઉપાર્જન કરીએ તે આવું ઉત્કૃષ્ટ શાસન પામ્યાને અર્થ શું? પ્રથમ તે આપણે કર્મબંધ શેનાથી અને ક્યાં સુધી થાય છે તે જાણવું જરૂરી છે. શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે આ સંસારમાં દરેક આત્મા જે સમયે આયુષ્ય કર્મ બાંધે ત્યારે આઠ કર્મ બાંધે અને આયુષ્ય કર્મ ન બાંધે તે આયુષ્ય વજીને જીવ સાત કર્મ બાંધે. નવા કર્મો કણ ન બાંધે? ચૌદમા અગી ગુણસ્થાનકવાળા. તે સિવાય બંધ વગરને કોઈ આત્મા અલિપ્ત રહેતું નથી. કેવળીને પણ એક શાતાદનીય કર્મને બંધ હોય છે. મેક્ષમાં જતી વખતે જે ચૌદમું ગુણસ્થાનક આવે છે ત્યાં કર્મને બંધ હોતું નથી. એ ગુણસ્થાનકની સ્થિતિ પાંચ હસ્વ અક્ષર અ, ઈ, ઉ, ત્રા, લ, બેલીએ તેટલી છે. ત્યાંથી આત્મા સીધે મેક્ષમાં જાય છે. ચૌદમાં ગુણસ્થાનકે આત્મા આવે ત્યારે બંધ રોકાય છે, કારણ કે ત્યાં અકંપન દશા છે. ત્યાં મન, વચન, કાયાની કઈ પ્રવૃત્તિ Page #744 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૩૯ નથી. એકથી દશ ગુણસ્થાનક સુધી કષાય અને યોગથી કર્મ બંધ થાય છે, અને અગ્યારથી તેર ગુણસ્થાનક સુધી વેગથી કર્મ બંધ થાય છે. વધુ કર્મો ભગવે અને ઘેડા બાંધે ત્યારે આત્મા ઉંચે ચડે છે. અનાદિથી આત્મા કર્મબંધન કરતે આવ્યો છે. જે આત્મા શારીરિક, માનસિક અને વાચિક દુ:ખને ડર ન રાખતા માત્ર આત્મચિંતનમાં રહે તે કર્મોને ઓછા કરી શકે છે ને નાશ કરી શકે છે. દરેક સમયે જે જે કર્મો ઉપાર્જન કર્યા છે તેમાં શરીર એ મુખ્ય કારણ છે, માટે શરીરને પહેલા લેવામાં આવ્યું છે. મનના પુદ્ગલો ગ્રહણ કરનાર શરીર છે, અને વચનના પુદગલે ગ્રહણ કરનાર પણ શરીર છે. તે તે વર્ગણના મુદ્દગલો ગ્રહણ કર્યા પછી ભાષા અને મન રૂપે પરિણમે છે. આત્મા વિભાવ દશા તથા મિથ્યાત્વમાં અહોનિશ આળોટતે હોવાથી તેનું લક્ષ ચોવીસે કલાક શરીર પર રહ્યા કરે છે, અને તે શરીરને હું (આત્મા) માનવા લાગી જાય છે. અજ્ઞાની બહિરાત્મા જીવ હું રૂપાળો છું, હું બળવાન છું, શક્તિશાળી છું. ઈત્યાદિ શરીરાદિમાં આત્માની અભેદ ક૯૫ના કરી સુખદુઃખ માને છે. જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદ જ્ઞાન હોવાથી તે શરીરની ક્રિયાને આત્માની ક્રિયા માનતું નથી. ભેદ જ્ઞાનના બળે જેમ જેમ વીતરાગતા વધતી જાય છે તેમ તેમ જુના કર્મો પણ ઉદયમાં આવીને નિર્જરી જાય છે. અંતે કર્મોને સંપૂર્ણપણે અભાવ થતાં પરમ વીતરાગપદની પ્રાપ્તિ થાય છે. કંકણનું નિમિત્ત મળતાં જેને આત્મા અને શરીરનું ભેદજ્ઞાન થયું છે એવા નમિરાજાએ સ્વપ્નામાં મેરૂ પર્વત પર પિતાને હાથી પર બેઠેલા જોયા ને એ સ્વપ્નાને વિચાર કરતાં સાતમું દેવલેક જોયું અને પછી વિચારધારાએ ચઢતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાના પૂર્વભવો બધા હસ્તામલકવત્ દેખાવા લાગ્યા. તેનું વર્ણન હવે સૂત્રકાર પહેલી ગોથામાં કરે છે. चहउण देवलेोगाओ, उववन्नो माणुसम्मि लोगाम्म । ऊवसन्त मोहणिज्जो, सरई पोराणिय जाइ। १॥ દશ સાગરની સ્થિતિવાળા સાતમા મહાશુક નામના દેવલોકથી ચ્યવીને મનુષ્યલેકમાં ઉત્પન્ન થયેલા અને મોહનીય કર્મને ઉપશાંત થવાથી તેમને પૂર્વભવોનું સ્મરણ થયું અથવા તે પૂર્વજન્મનું સ્મરણ કરવા લાગ્યા. આ ગાથામાં એક તો એ વાત બતાવી છે કે સિદ્ધગતિ સિવાયના સર્વ સ્થાને જીવને છોડવા પડે છે. ચાહે અનુત્તર વિમાનના દેવ હોય તે પણ આયુષ્ય પૂર્ણ થતાં તેને તે સ્થાન છોડવું પડે છે. બીજી વાત એ છે કે જ્યારે જીવનું દર્શનમેહનીયકર્મ ઉપશાંત થઈ જાય છે ત્યારે તે આત્મા પોતાના પાછલા જન્મને જ્ઞાન દ્વારા જોઈ શકે છે. એટલે કે જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રધાન છે. તેને બે ભેદ છે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. દર્શન મેહનીયના ત્રણ ભેદ, Page #745 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સમ્યક્ત્વ મેહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મેહનીય અને ચારિત્ર મેહનીયના ૨૫ ભેદ તે ૧૬ કષાય અને નવ નેકષાય. જગતમાં મોટામાં મોટો શત્રુ મહ છે. મેહ છે ત્યાં રાગ દ્વેષ છે. ભલભલા તપસ્વીઓને અને સાધુઓને મેહે પછાડ્યા છે. અહીં એ બતાવ્યું કે દર્શન મેહનીયનો ઉપશાંત થવાથી નમિરાજાને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું. જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે. જાતિસ્મરણજ્ઞાનવાળો પોતાના પૂર્વભવોમાં વરચે અસંજ્ઞીને ભવ ન આવે તે લગાતાર ૯૦૦ ભવ સુધી જોઈ શકે. જે જીવને દર્શન મોહનીયનો ઉદય હોય છે તેમને પાછલા જન્મનું તે શું પણ આ જન્મમાં કરેલા કાર્યો પણ ભૂલી જાય છે. આ ગાથામાં એ પણ બતાવ્યું છે કે ઉચ્ચકેટીના દેવો પિતાના દેવકને સ્થાનથી ચવીને મનુષ્ય યોનિમાં જ આવે છે. સૂત્રમાં ભગવાનને પ્રશ્ન કર્યો કે દેવ ચવીને કઈ ગતિમાં જાય? ભગવાને કહ્યું, દેવ મરીને દેવ ન થાય અને દેવ મરીને નારકી પણ ન થાય. હવે રહી બે ગતિ. મનુષ્ય અને તિર્યચ, તેમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, પહેલું–બીજુ દેવલોક અને પહેલે કિલ્લવી એ પાંચ દંડકમાં જાય. પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિર્યંચમાં. ત્રીજા દેવલોકથી આઠમા દેવલેક સુધીના દેવ-મનુષ્ય અને તિર્યંચમાં જાય. નવમા દેવલકથી અનુત્તર વિમાન સુધીના દેવો એક મનુષ્યના દંડકમાં જાય. ઉચ્ચ કેટીના દે તે મનુષ્ય યોનિમાં આવે છે. “પૌરાણિયું જાઈ ” એ શબ્દથી શાસ્ત્રકાર એ બતાવે છે કે જે નાસ્તિક લકે પુણ્ય પાપ અને પરલોકને માનતા નથી તેવા મતવાળાને સમજાવવા કે પરલોક છે, તેથી પૌરાણિયું જાઈ એટલે પૂર્વજન્મનું. જે પરલેક ન હોય તે પૂર્વના ભવનું સ્મરણ કેવી રીતે થાય એ બતાવવા માટે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ રીતે આ ગાથામાં એ નિર્દેશ કર્યો છે કે સાતમા મહાશુક દેવલોકના પુષ્પોત્તર વિમાનથી ચ્યવીને આ મનુષ્યલોકમાં ઉત્પન્ન થયા પછી દર્શન મેહનીય કર્મને ઉપશાંત થવાથી તેમને પોતાના પાછળના ભાનું સ્મરણ થવા લાગ્યું. એ ભાનું સ્મરણ થતાં પૂર્વભવોના દેવલેક જોયા. અને પોતે એના આગલા ભવમાં સુંદર સાધુપણું પાળ્યું છે એ બધું જોયું. હવે એ આત્માને સંસાર ગમે ખરો? અરે, એમને મન તે સંસાર હવે ડાંગરના પેતરા જેવા લાગ્યો.નમિરાજાને નિમિત્ત મળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમ સંસારમાં ઘણા જીવ નિમિત્ત મળતાં જાગી જાય છે. એક વખત એક શેડ માંદા પડ્યા, જેની પાસે કરોડોની મિલકત હતી. શેઠને સારૂં કેમ થાય તે માટે કેટલાય વિદો, હકીમ, ડોકટરો બોલાવ્યા, પણ કેઈની દવા કામ લાગતી નથી. બધા ડેકટરએ હાથ ખંખેરી નાખ્યા કે હવે અમારો એમાં કાંઈ ઉપાય નથી. શેઠ આંસુ સારે છે. મહેતાજી, પત્ની બધા પૂછે છે, આપ રડે છે શા માટે? આપની કંઈ ઈરછા છે? હા. એક આપણા જુના વૈદ છે એનાથી મારું દર્દ મટશે. તો તેમને બોલાવીએ. શેઠ કહે, પણ તે આવે તેમ નથી, કેમ ન આવે? એ જેટલી ફી માગશે તેટલી આપીશું. આપણે ત્યાં ક્યાં ધનને તૂટે છે? એમ નથી તે શું છે? એ વદ અને હું બંને નાનપણમાં Page #746 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સાથે ભણતા હતા. અમે બંને મિત્રો હતા. એ વદ બન્યો ને હું વેપારી બન્ય, પણ છેલ્લા દશ વર્ષથી અમે બેલતા નથી. શેઠાણી કહે, ભલે ન બોલે, આપણે તેમને બોલાવવા જઈશું. નમે તે સૌને ગમે. ગુજરાતીમાં કહેવત છે ને કે “ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે.” અત્યારે આપણે રોગ મટાડવો છે માટે એમને બોલાવવા જોઈએ. મહેતાજી વૈદને બોલાવવા ગયા. જઈને કહે છે કે વૈદરાજ ! અમારા શેઠ બિમાર પડ્યા છે માટે આપ પધારોને. વૈદે જરા પણ આનાકાની ન કરી કે આવવાની નાખુશી ના બતાવી, પણ તરત આવ્યા. વૈદે પગ મૂકતા શેઠને જોયા ને સમજી ગયા કે માંદગી ભયંકર છે. શેઠને ત્યાં પૈસે ઘણે છે, એટલે શેઠની સેવા માટે દવાખાનામાંથી નર્સ લાવ્યા છે. વૈદે શેઠના પલંગ પાસે નર્સ જોઈ પણ શેઠાણીને ન જોયા, એટલે પૂછે છે, શેઠાણી ક્યાં ગયા છે? બેલા શેઠાણીને પાસે ઉભેલી નર્સ કહે છે શેઠાણી થાકી ગયા છે એટલે અંદર સૂઈ ગયા છે. શેઠાણુને બોલાવ્યા. વૈદ કહે છે શેઠાણું! કેમ શેઠને આ સ્થિતિમાં નર્સને સોંપી દીધા ! પત્ની જીવતી જાગતી હોય ને પતિની સેવા નર્સ કરે! આ તમારૂં પતિવ્રતાપણું! બસ, શેઠ સાજા તે અમારા ને માંદા તો કરના, એમ ને? શરમ નથી આવતી આ સ્થિતિમાં શેઠાણીપણું કરતા? અત્યારે તે ચોવીસે કલાક પાસે રહી જાતે સેવા કરવી જોઈએ, એના બદલે આરામ! પત્ની પતિની સેવા નહિ કરે તે કોણ કરશે? નજીકના સ્નેહી દરદીની પાસે બેઠા હોય તો દરદીને મનને કેટલે બધો આરામ લાગે? આ પૈસા, બંગલા, મોટરો શું કામની ? એના કરતાં ગરીબની પત્નીઓ સારી કે પતિના દર્દમાં ખડે પગે સેવા કરી શાંતિ આપે. વૈદે શેઠની નાડી તપાસીને કહ્યું, ફિકર-ચિંતા કરવા જેવું નથી. દવા આપું છું.' સાંજના અડધી રાહત થઈ જશે, પણ એક પડીકીના ૧૫૦૦ રૂપિયા થશે. આપ કહો તે મોકલાવું. બીજી પડીકીના ૧૫૦ રૂપિયા છે, શેઠાણુએ દવા મંગાવી લીધી. સાંજે દર્દમાં અડધી રાહત થઈ ને બીજી પડીકી ખાતા રોગ તદ્દન મટી ગયો, પણ આ રોગના નિમિત્તથી શેઠના આત્મામાં એક ચિનગારી પ્રગટી. આ રોગમાંથી હું બચી શકું તેમ ન હતું. ગમે તેટલી લક્ષમી હોય પણ રોગમાં તે શાંતિ આપી શકતી નથી. અશતાવેદનીયને ઉદય મંદ થયો હશે તે રોગ મટયો, પણ હવે આ કાયાને ભારે રાખવા જેવો નથી. ક્યારે આ કાયા રૂપી ઘડો ફૂટી જશે તે ખબર નથી, માટે આ રોગ આવ્યા તે મને સાવધાન બનાવવા આવ્યા છે. રોગના નિમિત્તથી શેઠનો આત્મા જાગી ગયો ને આત્મસાધનામાં જોડાઈ ગયે. નમિરાજાને જાતિસ્મરણ જ્ઞાન થવાથી વિષયે વિષ જેવા લાગ્યા ને વૈરાગ્ય અમૃત જેવો લાગ્યો. તેમના અંતરમાં વૈરાગ્યના ઝરણાં વહેવા માંડ્યા. શાંતિ દાતા, આધિ, વ્યાધિ ઉપાધિ વિનાશક એવો સંયમ તેમની આંખ આગળ રમવા લાગ્યા. આખું જગત કર્મરૂપી નટથી નાચતા પૂતળાના સમૂહ જેવું દેખાવા લાગ્યું. અતિ ખૂબસૂરત, મનહારિણી, રૂપવાન, શીલવાન, પતિવ્રતા એવી (૧૦૦૮ ગ્રંથકાર અનુસાર) પત્નીઓ કે જેમના હાવભાવમાં તે સર્વ ચિંતાઓ ભૂલી જતા એવી એ આદર્શ પત્નીઓ કેણ જાણે હમણાં તેમના હૃદય પટ પરથી અંતર્ધાન થઈ ગઈ. કોઈ વખત પણ તેમને સહવાસ થયો હોય એવું ભાન ન રહ્યું. કેટલે આત્મ મસ્તીમય વૈરાગ્ય ! ૪૧ Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ શારદા રત્ન આ તે કેવી જાતના ચશમા --નમિરાજને માટે હવે આ મિથિલા, આ રાજમહેલ, આ પ્રિયતમાઓ બધું અકારૂં થઈ પડયું. રાજમહેલે મશાન જેવા લાગ્યા. બધા સગાસંબંધી હાડકાના માળા દેખાયા. મિરાજમાં થયેલી કાન્તિ એટલેથી બસ ન થઈ. તેમની આંખેએ કોઈ ઓર તરેહના ચશ્મા પહેરી લીધા. ખજાનામાં રહેલી સુવર્ણ મહોરે તે બાળકોના રમવાના કૂકા જેવી લાગી. જે નાણું કૂકા ન હતા ને સારા હોત તે મને દર્દમાં રાહત કે શાંતિ ન આપતા ! આભૂષણે બેડીઓ જેવા સમજવા લાગ્યા. મૂલ્યવાન કિંમતી પોશાક ચીથરા જેવા લાગ્યા. સારા સારા સુગંધીદાર પદાર્થોની સુગંધ ગટરના પાણી જેવી લાગી. જે પ્રકાશમાન રાજસિંહાસને બેસીને તે ન્યાય આપતા હતા તે રાજસિંહાસન તેમને ધૂળના ઢગલા જેવું દેખાયું. વધારે તે શું, પણ જબરી દિવાલ, કિલ્લાઓ, પ્રાસાદો અને વાટિકાઓ કાંટાની વાડ સમાન જેવા લાગ્યા. અહાહા....આ તે કેવી જાતના ચમા ! હાથી ઘોડા બધા રમવાના રમકડા જેવા લાગ્યા. રાજશાહી ઠાઠમાઠ–અંગારા જેવો લાગ્યો. કેટલી તેમની આધ્યાત્મિક ભાવનાની ખીલવણી! કેવું અપૂર્વ તત્વમંથન! એમની આંખ આગળ તે કેઈ નવી દુનિયા રમતી થઈ હતી. “યુદ્ધ વિરામ” નો સાદ દેનારી એ પ્રવર્જિતા માતા, વિરાગના રાગી બનેલા ચંદ્રયશ અને સંયમના વેશમાં સજજ બનેલા પિતાને એ પાલક પિતા પરથી નમિરાજની આંતરચક્ષુ આગળ તે આ વિરાગી વિશ્વ ખડું થઈ ગયું હતું. તેમના અંતરમાં એક વાત કેતરાઈ ગઈ કે– આનંદ છે આત્મમસ્તીમાં, મળે જાગૃતિની ક્ષણમાં, સાધના છે સાવધાનીમાં, પતન પ્રમાદની પળમાં, આત્મમસ્તી જેવો કોઈ આનંદ નથી. આત્મ મસ્તી છે જીવન જાગૃતિમાં, સાધના છે પાપથી સાવધાન રહેવામાં, જ્યારે પતન છે પ્રમાદમાં. તેમના મુખ ઉપર દેખાય છે વૈરાગ્યને તરવરાટ! વૈરાગ્યની શીતળતા ! વૈરાગ્યનું અમૃતપાન ! તેમણે વિનાશીની કિંમત ન અકતા અવિનાશી એવા ક્ષમા, સમભાવ, નમ્રતા, ઋજુતા અને વૈરાગ્યથી મઘમઘતા આત્માની કિંમત આંકી. હવે કઈ જડ પદાર્થો એમને આકર્ષી શક્તા નથી. તેમને વૈરાગ્ય આંતરિક વૈરાગ્ય છે. ગમે તેવા સોહામણું અને મધુર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એમના વૈરાગ્યને હચમચાવી શકે તેમ નથી. નમિરાજા કંકણના કેકારવથી કલ્યાણની કેડીએ કદમ ઉઠાવવા તૈયાર થયા. તેમના જન્મથી શત્રુ રાજાઓ તેમના પિતાને ચરણે નમ્યા હતા પણ હવે તે તે નમિરાજ પાંચ ઈન્દ્રિયોને નમાવવા તૈયાર થયા. તેમને હવે કોઈ પ્રત્યે રાગ નથી. રાગ છે માત્ર મેક્ષ પર અને ઉદ્વેગ છે સંસાર પર. આવા વૈરાગ્યના ઝુલણે ઝુલતા નમિરાજા કેવી રીતે દીક્ષા લેશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર -શેઠ નાસ્તે લઈને આવ્યા ને કહે છે ચાલ ભાઈ ચાલ, ખાઈ લે. શેઠના કહેવાથી મેં ધંઈ ખાવા બેઠો પણ કોળિયો મુખમાં મૂકી શકતો નથી, એની Page #748 -------------------------------------------------------------------------- ________________ સારા રત્ન આંખ સામે શેઠ જે માર મારે છે તે બધા પ્રસંગે ખડા થયા. અરે, આ શેઠના શબ્દોમાં શું સમજવું? હૃદય કે રૂદન ? કિસ્મત કે કરામત ? આ તે કરૂણાસાગર કે બાજીગર? ગુણચંદ્ર આ વિચારધારામાં રિથર થયો. શેડને તે આટલો વિલંબ હવે ગમતો નથી, પણ ગાય–ભેંસને ચારો આપ્યા વિના દૂધની આશા કેવી રીતે રખાય ? એ રીતે જમવાનું ન આપું તે મેતીની આશા કેવી ? તેમના મનમાં તે મોતી મેળવવાની આશા થનગની રહી હતી, તેથી કહે છે બેટા ! જદી કર જમી લે. થાળીમાં કેઈ જીવજંતુ કે કચરો પડે તે શરીરને નુકશાન કરે. શરીરને ભાડું આપ્યા વિના ચાલે? હવે બધી વાત ભૂલી જઈને ખાઈ લે, આ સંસારના રંગે કેવા છે તે તું જાણતો નથી? ક્યારેક સંસાર સોહામણે તે ક્યારેક બિહામણે! કુમાર વિચાર કરે છે કે જે શેઠ મને આટલો બધો આગ્રહ કરે છે તે આવેલા અવસરને વધાવી લેવો જોઈએ. મને ભૂખ પણ બહુ લાગી છે, માટે ખાઈ તો લઉં. સામેથી ભેજન મળ્યા છે તો ખાઈ લેવા દે. એમ વિચારીને ગુણચંદ્ર જમી લીધું. ભોજનથી તે ભૂખની શાંતિ થઈ પણ હજી અંતરની આગ બૂઝાતી નથી. મનમાંથી મોટાભાઈની મીઠી યાદ હજુ જતી નથી. તેમનું શું થયું હશે ? પોતે તે જેલના કેદીની માફક બંધનમાં જકડાઈ ગયો છે પણ હવે થાય શું? આંસુએ કરેલ અંજામ –ગુણચંદ્ર જમી લીધું, પછી તે સનનન કરતાં હંટરે ; તેના શરીરે પડવા લાગ્યા, આથી ગુણચંદ્રને આશ્ચર્ય થયું. આ શું? ખરેખર મીઠું મીઠું બોલીને ફસાવાની આ તેમની માયાજાળ છે. આમ વિચારે છે ત્યાં તે એની પીઠ પર હન્ટરો પડવા માંડ્યા. ગુણચંદ્રથી ચીસ પડાઈ ગઈ. ઓ મારા નાથ ! ઓ મારા પ્રભુ! એક પછી એક હન્ટર મારવા માંડ્યા. જેમ ધોબી કપડાને ધેકાથી ધવે તેમ શેઠ બિચારા ગુણચંદ્રને મારી રહ્યો છે. ગુણચંદ્ર વિચારે છે કે અરે, આ તો માનવ છે કે દાનવ ? આવું પિશાચી કર્તવ્ય! આવી નરાધમતા ! હવે તે હદ આવી ગઈ. માર ખાઈ ખાઈને શરીર પર તે લોહી ઉપસી આવ્યા છે. અહીં બિચારાનો પોકાર કેણ સાંભળે? સહન કરવાની શક્તિ ઘટી ગઈ. માર સહન કરવા તેનું શરીર અસમર્થ બન્યું. ઢોર માર માર્યો, તેના હાડકે હાડકા ઢીલા થઈ ગયા. શરીર તે તપેલા લોઢા જેવું લાલ થઈ ગયું ને આંખે પણ લાલ બની ગઈ. તેને રડવું ન હતું, પણ છેવટે અસહાય બનવાથી તેની આંખમાંથી ટપટપ આંસુ પડવા લાગ્યા. જાણે મેઘની ધારા ન વરસતી હોય ! એ આંસુ મોતી બની ગયા. જેમ જેમ ગુણચંદ્રની આંખમાંથી આંસુ પડે છે તેમ તેમ શેઠનું અંતર હર્ષથી ઉભરાઈ રહ્યું છે. હજુ વધુ મોતી મેળવવાની તમન્ના જાગી. દયાદેવી તે નિદ્રામાં પોઢી ગયા હતા. કરૂણુનું સ્થાન કૂરતાએ લીધું છે. શેઠ તો આટલા મારથી અટકયા નહિ. જ્યાં જરા છાને રહે ત્યાં માર પડે. ગુણચંદ્રની કરૂણુ કથાઃ-ગુણચંદ્રને માર મારીને શેઠના હાથ થાક્યા, પણ મન થાકયું ન હતું. શેઠને મન તે બસ મોતી મેળવવાનું એક જ લક્ષ હતું. ગુણચંદ્રનું અ Page #749 -------------------------------------------------------------------------- ________________ શદ્ધિા રત્ન કરૂણ રૂદન હજારોને રડાવી દે એટલું કરૂણામય હતું, છતાં શેડના હદયમાં દયાના ઝરણાં ન વહ્યા. રડી રડીને ગુણચંદ્રની આંખના પાણી ખૂટ્યા પણ શેઠની આંખમાં આંસુ ન આવ્યાં. ગુણચંદ્ર વિચાર કરે છે અરે ! મારા પર આટલો બધો કોપ ! કયા ભવના કર્મો ઉદયમાં ઓવ્યા હશે ! અહા ! કયાં મારો ભાઈ! ક્યાં મારા માતાપિતા! કયાં હું ! ગુણચંદ્રના માથે તે દુઃખના ડુંગરો ઉતરી પડ્યા છે. તે શેઠને ઘણું કરગરે છે. શેઠ! આ નાના બાળનું કંઈક તે વિચારો! પણ દયા કોને ? ગુણચંદ્ર બિચારો ખૂબ ત્રાસ જોગવી રહ્યો છે. એક દિવસ, બે દિવસ, મહિના અને વર્ષો પછી પણ આ કેદખાનામાંથી છૂટવું મુશ્કેલ છે. હવે શું થશે? તે તે ત્યાં દુઃખ ભોગવે છે. હવે આ બાજુ ગુણદત્તનું શું થયું તે વિચારીએ.. ગુણદત્તને જે વડની ડાળીએ બાંધે હતું ત્યાં વિષહર વલ્લીના રસબિંદુઓ ગુણદત્તના મુખમાં પડતા તેના શરીરમાં વ્યાપેલું વિષ ઓછું થવા લાગ્યું. વિષ ઓછું થતાં તે ભાનમાં આવ્યો. આંખો બેલી ચારે બાજુ દષ્ટિ કરી. અહો ! અહીં મને તેણે બાંધ્યો હશે? મારો લઘુબંધુ ગુણચંદ્ર ક્યાં ગયો હશે? આવા ઘોર જંગલમાં મારે ભાઈ મને મૂકીને ક્યાંય જાય નહિ ને આ બધું શું બની ગયું ? હું તો ગાઢ બંધનમાં બંધાયેલ છું, અહીંથી કેવી રીતે છૂટી શકું? મારા બંધન કેણ છોડાવશે? આ સ્થિતિમાં હું શું કરું? વળી મનમાં હિંમત લાવ્યો ને કહેવા લાગ્યો કે હે આત્મા ! તું શા માટે ગભરાય છે? મહાનમંત્ર નવકારમંત્ર એ જીવનનો સાચો બેલી છે, સહાયક છે. ગુણદત્ત નવકારના ધ્યાનમાં લીન બની ગયો. નવકારના સ્મરણથી એને ગભરાટ દૂર થયો, મૂંઝવણ દૂર થઈ. નવકારમંત્રના પ્રભાવે ભલભલાના સર્પોના વિષ ઉતર્યા છે. ગુણદત્તના નવકારના શુદ્ધ સ્મરણના પ્રભાવે ત્યાં શું બન્યું? લે બેલગાડી એક મુસાફીર, ચલકર આયે આજ, વૃક્ષની છાંયમેં વિશ્રામ લિયા,રાહદારીકે દીયા આવાજ. ભીમપુર નગર તરફ જતો એક પ્રવાસી ત્યાંથી નીકળ્યો. ચાલતાં ચાલતાં ખૂબ થાકી ગયેલ હોવાથી ગુણદત્તને જે ઝાડે બાંધ્યો છે, તે ઝાડની નીચે આરામ કરવા બેઠો. ગુણદત્તની આંખે તે ખુલી છે. તેણે વટેમાર્ગને આવે છે એટલે એણે બૂમ પાડી, એ વટેમાર્ગુ ! એ મૈયા! આ અવાજ તે વટેમાર્ગના કાને અથડાયો. તેના કાન ચમક્યા. અરે ! આવા ઘેર જંગલમાં માનવ જેવો અવાજ ક્યાંથી આવ્યો ? અહીં કોણ માનવ હશે? ત્યાં ફરી અવાજ આવ્યો. એ ભાઈ! મારા પર કૃપા કરો. આપ ડાબી બાજુએ વડની ઘટા તરફ પધારો અને મને બંધનમાંથી છોડાવો. ગુણદત્તની વાણીમાં વિનય વિવેકની ગૂથણી થઈ રહેલી છે. વટેમાર્ગુના મનમાં થયું કે તેના બોલ કેવા મીઠા મથુરા છે ! લાવ, હું ત્યાં જાઉં ને તેને દુઃખમાંથી મુક્ત કરૂં! - વટેમાર્ગને એવો વિચાર આવ્યો પણ પાછું મનમાં થયું કે મીઠી વાણી અને મીઠા ભેજનું ક્યારેક આપણને દગો દઈ દે છે, મારે કરવું શું? આ કોઈ ભૂત, પિશાચ તે Page #750 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન નહિ હોય ને! માનવના મનમાં શંકા પેઠી એટલે ખલાસ. શક ભૂત અને મંછા ડાકણ છે. વટેમાર્ગને ગુણદત્ત પાસે જવાનું મન થયું પણ મનમાં શંકા ભરાઈ ગઈ, તેથી તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને મનમાં થયું કે હવે આ વડને છોડીને ભાગી જાઉં. મનને મજબૂત કરી તે દોડવા પ્રયત્ન કરે છે, પણ પગમાં જેમ કયાં છે ! થોડું દોડ્યો ત્યાં ગુણદતે ફરીને બૂમ મારી. અરે, ભાઈ! અહીં આવો. આપ મને બંધનમાંથી છોડાવો ભાઈ.ભાઈ! હું કોઈ ભૂત, ડાકણ નથી પણ મૃત્યુલેકને માનવી છું. આપ મારો પેકાર સાંભળો અને મારી હારે આવે. હું આપનો જીવનભર ઉપકાર નહિ ભૂલું. ગુણદત્તને કરૂણ પોકાર સાંભળી વટેમાર્ગના પગ થંભી ગયા. તેનું હૃદય પીગળી ગયું. તેનામાં માનવતાની જ્યોત ચમકી ઉઠી. દુઃખમાં પડેલા કોઈ આત્માને શું હું સહાય ન કરી શકું? આવા કરૂણામય શબ્દોથી જેમના હૈયા પીગળતા નથી, દયાના તેજ ચમકતા નથી, આંખોમાં આંસુ રેલાતા નથી, તે પાષાણ હૃદય જ કહેવાય ને? તે માનવ નથી પણ દાનવ છે. એવા જીવનની દુનિયામાં કિંમત કેટલી? માનવજીવનમાં પરોપકાર એ જ સાચું જીવનતત્ત્વ છે. પરોપકાર કરતાં પ્રાણ જાય તેય શું! વટેમાર્ગ આમ વિચાર કરે છે ત્યાં ગુણદત્તે ફરી બૂમ પાડી. હે કૃપાળુ! હે દયાળુ ! એકવાર તમે મને બંધનમાંથી મુક્ત કરો. હું આપને ઉપકાર ક્યારે પણ નહિ ભૂલું. વટેમાર્ગુ ગુણદત્તની પાસે ગયે. જઈને પૂછે છે ભાઈ, તમે કેણ છે ? ભાઈ, હું મૃત્યુલોકને માનવી છું. ભૂતપ્રેત નથી. આપ મારાથી ભયભીત થશો નહિ. હવે વટેમાર્ગુ ગુણદત્તને બંધનમાંથી કેવી રીતે છોડાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૭૧ આસો સુદ ૪ ગુરૂવાર તા. ૧-૧૦-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષો ફરમાવે છે કે હે જી ! આ જીવન કેવું છે? સૂયગડાંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે. न य संखयमाहु जीवीयं, तहविय बाल जणो तपगम्भइ। પણને વારિ, જે ય પાનમાજે સુ. અ. ૨ ઉ. ૩ ગા. ૧૦ આ જીવન સંસ્કાર એગ્ય, તૂટેલા દોરાના સમાન, ફરીથી જોડાવાને યોગ્ય નથી, છતાં પણ મૂર્ખ અજ્ઞાની જીવ અઢળક પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. તેઓ કહે છે કે અમારે વર્તમાનકાલીન સુખથી પ્રયોજન છે. પરલોકને જોઈને કોણ આવ્યો છે?', આ જીવન કીડીની કતારની જેમ, એંજીન અને ડબ્બાની જેમ વહી રહ્યું છે. ચારે બાજુ એક જ અવાજ આવે છે, સુખ.સુખ...સુખ. કોઈપણ ભોગે ઇચ્છાની તૃપ્તિ કરવી છે. આજે અંધ અનુકરણ, આંધળી દોટ અને આંધળી પ્રવૃત્તિથી જીવન અનેક આંધીથી સભર બન્યું છે. ઉપાધિઓથી યુક્ત અને વ્યાધિઓથી વ્યાપ્ત બન્યું છે. વિનય વિવેક અને કરૂણાને ભૂલી જવ તૃષ્ણાની પાછળ દોટ મૂકે છે. જીવનનું સાચું ઉડ્ડયન છવ ભૂલી Page #751 -------------------------------------------------------------------------- ________________ ६४६ શારદા રત્ન ગયો છે. ઉર્ધ્વગામી રાડ ચૂકી ગયો છે, આત્માની પિછાણ વિસરાઈ ગઈ છે, ને પોતે પરમ હોવા છતાં પામર બની ગયો છે. તેમાં પણ આજના યુગમાં અનેક આકર્ષણમાં માનવી ભાન ભૂલ્યા છે. પૈસાની ઘેલછામાં ઘેલો બને છે અને વૈભવ વિલાસના સાધનોમાં પાગલ બન્યું છે. આ છે કળિયુગને કરૂણ અંજામ! ખરેખર માનવી માનવ મટી દાનવ બન્યું છે. રક્ષક મટી ભક્ષક બન્યો છે. વિષય વાસનાની ઉંડી ખીણમાં સુખની તૃપ્તિ માણી રહ્યો છે. કાદવથી ખરડાયેલ પગ હોવા છતાં મેંદીના રંગની અનુભૂતિ કરે છે. બંધન અને પિંજરમાં પૂરાયેલ હોવા છતાં આ આત્મારૂપી પિપટ કિલકિલાટ કરે છે. એક પંખી પાંખના સહારે નીલગગનના રવૈર ઉડ્ડયનની મોજ માણે છે. એ જ પાંખ એને કયારેક લેઢાના પિંજર તરફ પણ લઈ જાય છે તેમ મન રૂપી પંખીને ઈજારો તે મુક્ત વિહારનો મળ્યો છે, પણ સંસાર રૂપી સોનાનું પિંજર એને પકડી રાખે છે. પિંજર તે કોઈને ગમતું નથી. પણ મોટી મોટી આશાઓ આ પંખીને પિંજરમાં પૂરી રાખે છે. પિપટને સેનાનું પિંજર મળે, માલિકને પ્રેમ મળે અને લીલા મરચાદિ ખાવા મળે તેથી તે પિંજરની પરાધીનતામાં સુખ માણે છે, તેમ આત્મા પણ ભૌતિક સુખના આકર્ષણથી તેની માયાજાળમાં ફસાય છે. પોતે શાશ્વત સુખનો માલિક છે એ વાત ભૂલી જાય છે, અને ક્ષણિક સુખના આસ્વાદ માટે તે પિંજરમાં પૂરાય છે અને અનંત સુખના મુક્તિ મહેલને તે ઠોકર મારે છે. સંસારના આકર્ષણથી, વિષયવાસનાની લોલુપતાથી અને લોભતૃષ્ણાથી એ બંધનેને મજબૂત બનાવે છે. એને ખબર નથી કે વિષ વિષ કરતાં ભૂંડા છે. વિષ તે એક જીવનનો નાશ કરે છે પણ વિષયો તે પ્રાણીઓને અંધ બનાવી અનેક ભવની કતાર સુધી દુઃખ આપે છે. જંગલમાં જતાં શાહુકારને જેમ અનેક ચરો ઘેરી વળે છે તેમ આત્મગુણને લૂટવા માટે લૂંટારા પાછળ પડયા છે. આ ચોર લૂંટી લે તે પહેલાં સાવધાન બનવાની જરૂર છે. જેમ તાળું એક છે તેને ખેલવા અને બંધ કરવા માટે ચાવી એક છે. એક બાજુ ફેરવવાથી તાળું ખુલી જાય અને બીજી બાજુ ફેરવવાથી બંધ થઈ જાય, તે રીતે સંસારમાં રહેલા જીવને બંધન અને મુક્તિ માટે ચાવી એક છે. તેને ફેરવવાની રીતમાં બંધન-મુક્તિ સમાયેલા છે. સંસારના પિંજરમાં આત્મરૂપ પંખી પૂરાયું છે. તેના પર અજ્ઞાન અને આસક્તિનું તાળું લટકી રહ્યું છે. જે મનને મમત્વ–આસક્તિ તરફ વાળીએ તે સંસાર મજબૂત બને અને અનાસક્તિ તરફ વળાંક આપીએ આત્મા પરથી સંસાર ફેંકાઈ જાય. જેમ દરદી ડોકટરની દવા કરે અને પથ્ય બરાબર પાળે છે તે સાજા થઈ જાય છે તેમ જીવ 'જ્ઞાનીએ બતાવેલા ત્રણ ઔષધનું સેવન કરે તે ભવરોગથી મુક્ત બને. એ ત્રણ ઔષધે કયા? સમ્યકજ્ઞાન, તત્વપ્રીતિ અને તત્વ પર શ્રદ્ધા કરવાથી સમ્યફદર્શન નિર્મળ બને, સુસાધના એટલે સમ્યફ ચારિત્ર. આ ત્રણ દ્વારા આત્મા સર્વાગી વિકાસ સાધી શકે છે. મુક્તિ માર્ગને પથગામી બને છે. મેંઘેરા માનવભવને પામીને જે આત્મા ભૂલ્યા તે સંસાર રૂપી પિંજરમાંથી મુક્ત થઈ શકશે નહિ. એમાંથી મુક્ત થવાની સાધના માનવભવમાં સાધ્ય છે. આ સાધના તે સમ્યફ ચારિત્ર. * , Page #752 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સંસારના પિંજરમાંથી ઉડ્ડયન કરવા માટે જેમનો આત્મા તૈયાર થયા છે એવા નમિરાજાને આત્મા જાતિસ્મરણજ્ઞાન થતાં વીતરાગના વૈરાગ્યભવનમાં સંયમની મજ માણવા તૈયાર થયો. તે હવે શાસ્ત્રકાર ભગવાન ગાથામાં બતાવે છે. जाई सरित्तु भयव, सयंसंबुद्धो अणुत्तरे धम्मे । पुत्तं ठवेत्तु रज्जे, अभिणिक्खमइ नमीराया ॥२॥ જાતિસ્મરણ જ્ઞાન થવાથી સ્વયં બંધને પ્રાપ્ત કરીને પ્રધાન ધર્મમાં બુદ્ધિમાન તે નમિરાજા પુત્રને રાજ્યમાં સ્થાપન કરીને દીક્ષા માટે નીકળે છે. (તૈયાર થાય છે.) જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે પોતે પોતાની જાતે જ બોધ પામ્યા. જે સ્વયં પિતાની જાતે કંઈક નિમિત્ત મળતાં પ્રતિબોધ પામીને દીક્ષા લે તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. જેમ નમિરાજા પ્રત્યેકબુદ્ધ થયા છે તેમ બીજા ત્રણ પ્રત્યેક બુદ્ધ થયા છે. करकण्डु कलिंगेसु, पंचालेसु य दुम्भुहो । નમાવા વિશ્લેવું, અથાણુ ય નાડું ઉત્ત. અ. ૧૮. ગા. ૪૬. . કલિંગ દેશમાં કરકેતુ, પાંચાલ દેશમાં દ્વિમુખ, વિદેહદેશમાં નમિરાજા અને ગંધાર દેશમાં નગ્નતિ નામના રાજા થયા. એ બધા રાજપાટ છોડીને દીક્ષા લઈને સંયમ પાળીને મોક્ષમાં ગયા. કરઠંડુ કલિંગ દેશમાં થયા. કરકંડુ એક વાર વર્ષાઋતુ પૂર્ણ થતાં કેઈ એક ગોકુળમાં ગયા. ત્યાં ગાય, બળદો અને વાછરડા જોયા. તેમાં તેમણે એક ઉજ્જવળ કાંતિવાળો નાને વાછરડો જોયો. તે જાણે હિમાલય પર્વતના શિખર પરથી પડતી ગંગા નદીના પાણીથી નવરાવ્યો હોય તેવો અત્યંત વેત વર્ણવાળો હતો. તેના પર રાજાને ખૂબ પ્રેમ આવવાથી રાજાએ ગોવાળને કહ્યું કે આ વાછરડાને એની માતાનું બધું દૂધ પીવડાવી દેવું. જ્યારે તે માટે થાય ત્યારે બીજી ગાયનું દૂધ તેને પીવડાવવું, પણ બીજું કાંઈ ખવડાવવું નહિ. ગોવાળે રાજાની આજ્ઞા પ્રમાણે કર્યું. સમય જતાં તે વાછરડો યુવાન થયો. તેનું પરાક્રમ અતુલ હતું. તે ખૂબ હુષ્ટપુષ્ટ હતું. તેને જોઈ રાજાને ખૂબ આનંદ થતો. રાજા તે બળદને બીજા બળદો સાથે યુદ્ધ કરાવતું, પણ કોઈ પણ બળદ તેને જીતી શકતો ન હતો. છેડે સમય જતાં રાજા તે જ ગોકુળમાં ગયા, ત્યાં એક વૃદ્ધ બળદ તેમના જેવામાં આવ્યો, ત્યારે રાજાએ ગોવાળને પૂછયું કે પેલો મહાબળવાન બળદ કયાં છે? ગોવાળે કહ્યું, મહારાજા ! આ તે જ બળદ છે પણ વૃદ્ધ થવાથી તે આ થઈ ગયો છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યા કે અહો ! સર્વ પદાર્થોનું અનિત્યપણું કેવું છે? જેના અવાજથી બીજા ગર્વિષ્ઠ અને બળવાન બળદો નાસી જતા હતા તે બળદની આજે આ સ્થિતિ થઈ ગઈ! વૃદ્ધાવસ્થાને કારણે તેનું પરાક્રમ નાશ પામ્યું છે, અને નાના વાછરડાઓના ત્રાસને પણ સહન કરે છે. જેનું રૂપ જોતાં આનંદ થતું હતું, તેનું દર્શન Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ શારદા રત આજે ગમતુ નથી, માટે આ સૌંસારમાં વય, રૂપ, લક્ષ્મી, સત્તા, વૈભવ ખધુ. અનિત્ય છે. એમાં રાચવા જેવું નથી. આ પ્રમાણે વિચાર કરીને રાજપાટ છેાડી દીક્ષા લીધી ને આત્મકલ્યાણ કર્યુ. દ્વિમુખ રાજા પાંચાલ દેશમાં થયા. એક વખત રાજા ઈન્દ્ર મહેાત્સવ ઉજવતા હતા. તે મહાત્સવમાં રાજાએ નગરજનાને ઇન્દ્રધ્વજ સ્થાપન કરવાનું કહ્યું, તેથી નગરજનાએ એક મનેાહર સ્થંભ ઉપર શ્રેષ્ઠ વસ્ર વીંટાળ્યું. તેને છેડે સુંદર વસ્ત્રના ધ્વજ બાંધ્યા. તે સ્તંભને ચારે બાજુ નાની નાની ધ્વજાએ ખાંધી અને ઘુઘરીઓની માળાથી શણગાર્યા. પુષ્પાની માળાએથી તથા રત્નાથીને મેાતીઓની માળાઓથી તેને સુÀાભિત કર્યો અને વાજિંત્રોના નાદપૂર્વક વાજતે ગાજતે શુભ મુહુતૅ તે ધ્વજસ્તભ શહેરના મડપમાં ઉભા કર્યાં, પછી બધા લોકો પુષ્પા આદિથી તેની પૂજા કરવા લાગ્યા. કેટલાક નૃત્ય કરવા લાગ્યા, કેટલાક વાત્રા વગાડવા લાગ્યા. આ રીતે દરાજ મહેાત્સવ કરતાં સાતમે દિવસે પૂર્ણિમાના દિવસ આવ્યા. તે દિવસે દ્વિમુખ રાજાએ પણ તે સ્ત`ભની પૂજા કરી, પછી, ઉત્સવ પૂર્ણુ થયા એટલે તરત બધા નગરજાએ તે રતંભ ઉપરથી પાતપેાતાના વસ્ત્રો, આભૂષણા ખધુ લઈ લીધું અને પછી તે રતભ માત્ર એક લાકડા રૂપે રહ્યો. તેને નીચે પાડી દીધા. ખીજે દિવસે ખાળાએ તેના પર મળમૂત્ર કરી તેને ગંધાતા કરી નાંખ્યા. તે દિવસે દ્વિમુખ રાજા બહાર ફરવા નીકળેલા.તેમણે તે સ્તંભ જોચા, સ્તનની એવી અવસ્થા જોઈ રાજા વિચાર કરવા લાગ્યા કે જેની ગઈકાલે લેાકા પૂજા કરતા હતા તે મહાત'ભની આજે આ દે શા સંસારમાં સર્વ પદાર્થોના વૈભવ ક્ષણિક દેખાય છે, આ વિચાર-સાગરમાં ઝુલતા રાજા વૈરાગ્ય ભાવનામાં ઝુલતા થઈ ગયા અને દીક્ષા લઇ મેાક્ષમાં ગયા. નગતિ રાજા ગાંધાર દેશમાં થયા. એક વખત નગૃતિ રાજા સૈન્ય સહિત કરવા નીકળ્યા. ત્યાં નગર બહાર રસ્તામાં એક મનારમ્ય આમ્રવૃક્ષ જોયું. તેના પર કેરી આવેલી હતી. તે કેરીએ પાકી ગયેલી હાવાથી તે પીળી દેખાતી હતી. રાજાએ તેમાંથી એક કેરી મંગાવી. તે જોઈ ને પાછળ આવતા સૈન્યના લેાકાએ પણ તે કેરીએ લઈ લીધી, તેથી તે વૃક્ષ સાવ ઠુંઠું· બની ગયું. પછી રાજા ફરીને પાછા આવ્યા ત્યારે તે વૃક્ષ નહિ જોવાથી રાજાએ મંત્રીને પૂછ્યુ કે પેલા આંબા કયાં ગયા ? ત્યારે મંત્રીએ તે ઠુંઠું વૃક્ષ બતાવીને કહ્યું કે હે રાજન! આ તે જ આંબાનું ઝાડ છે. રાજાએ કહ્યું, તે આટલી વારમાં આવુ કેમ બની ગયું ? મંત્રીએ કહ્યું. મહારાજા, આપે પહેલા તેની એક કેરી લીધી, તે જોઇને બધા લેાકાએ કેરી વિગેરે લઇ લીધું તેથી તે આંખે આવે થઈ ગયા છે. આ સાંભળતા રાજાને વિચાર થયા કે અહે!! આ મનારમ્ય વૃક્ષ પણ થાડી વારમાં શાભારહિત બની ગયું! પાણીના પરપાટા તથા આકાશમાં થતાં સધ્યાના રંગ સ્થિર નથી તેમ સર્વ સપત્તિ અસ્થિર છે, તા આવી અસ્થિર અને ભવિષ્યમાં દુઃખ આપનારી રાજ્ય સપત્તિના રાગ શા માટે? આ પ્રમાણે વિચાર કરી પ્રતિબેાધ Page #754 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પામી રાજાએ દીક્ષા લીધી. બધા પ્રત્યેક બુદ્ધને દેવોએ સાધુવેશ આપે. સંયમ પાળી મોક્ષમાં ગયા. ચોથા પ્રત્યેક બુદ્ધ આપણું અધિકારના નાયક નમિરાજા, જેમને કંકણનું નિમિત્ત મળતાં અને જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્ય આવ્યો. તેમની રાણીઓને ખબર પડી કે અમારા પતિ હવે દીક્ષા લેવાના છે એટલે પટરાણ પૂછે છે, શું આપને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યો છે ? શું આપનું ચિત્ત સંસારથી અલગ થયું છે? નમિરાજે કહ્યું હા, પણ તેમાં તમને શું નુકશાન છે? રાણીઓએ કહ્યું-અમે તે ઈચ્છતા હતા, કે આપને રોગ મટી જાય, સંપૂર્ણ સ્વસ્થ થઈ જાવ, પછી લાંબા સમય સુધી આનંદ કરીશું. હજુ આપની ઉંમર નાની છે. આપ વાનપ્રસ્થાશ્રમમાં જાવ ત્યારે દીક્ષા લેજે. નમિરાજા કહે–તમે એ ચાહો છે, પણ મને જે વેદના હતી તે મટાડવાને માટે તમે શી સહાયતા કરી ? મહારાજા! આપના દર્દને ચંદનના વિલેપને મટાડી તો દીધું. રાણી ! એવું સમજવું એ તમારી ભૂલ છે. પુદ્ગલોમાં એ શક્તિ નથી કે તે કર્મ દ્વારા થતું દુઃખ મટાડી શકે. આ દર્દ મટાડનારા બીજા છે. મારું દર્દ ચંદને મટાડયું નથી પણ મારી શુદ્ધ ભાવનાએ મટાડયું છે. મને જે ભાવનાથી શાંતિ મળી છે, મારો રેગ શાંત થયો છે, તે ભાવનાનું હું શરણ લઈશ. હવે મારું મન આ સંસારમાં નથી. નમિરાજાની આ વાત સાંભળી પટરાણુ તથા બીજી રાણીઓને ખૂબ દુઃખ થયું. તે રડવા-ઝૂરવા લાગી, કલ્પાંત કરવા લાગી. જ્યાં સુધી જીવ ધર્મ પામ્યો ન હોય ત્યાં સુધી ત્યાગ-વૈરાગ્યની વાતો તેને દુઃખરૂપ લાગે છે. એટલે અધિક મેહ તેટલું દુઃખ વધારે થાય. જેમ એક માણસે સેનાના કડા પહેર્યા છે, બીજાએ લેખંડના કડા પહેર્યા છે અને ત્રીજાએ હીરાના કડા પહેર્યા છે. આ ત્રણે રસ્તામાં ચાલ્યા જાય છે. સામે ચોર ભેટી જાય છે ને ત્રણેના કડા ઉતારી લીધા તે ત્રણમાંથી દુઃખ વધારે કોને થશે? (શ્રોતામાંથી અવાજ-હીરાના કડાવાળાને, કારણ કે તે ઘણાં કિંમતી છે તેથી તેના પર મમત્વ વધારે છે. એથી ઓછું સોનાના કડાવાળાને અને એથી ઓછું જોખંડના કડાવાળાને, કારણ કે તેની કિંમત બહુ અ૫ છે. આ રીતે જેટલો મેહ વધારે તેટલું દુઃખ વધારે. નમિરાજાની દીક્ષાની તૈયારીઓ જોઈને બધી રાણીઓ રડવા લાગી, પણ જેને અંતરંગ વૈરાગ્ય છે તે તો પાછું વાળીને જેતે નથી. તે સમજે છે કે આ બધા મેહના કારણે રડે છે. માબાપ રડે, પત્ની રડે કે ભાઈ બેન રડે પણ દઢ વૈરાગી કેઈના સામું જેવા ન રહે. તમે મારી સામે અત્યારે રંગીલા દેખાવ છો, પણ તમારો વૈરાગ્ય નથી પણ ધૂતારાવેડા છે. (હસાહસ) તેથી બધા બહાના કાઢે છે પણ આ મિરાજાને વૈરાગ્ય તે સો ટચના સોના જેવો છે. જેમકુમાર પરણવા ગયા. રાજુલ તે રાહ જોઈને બેઠી છે. તેમનું મુખ જેવા અધીરી બની છે. બારણાની ઓથે ઊભી રહીને તેમને જોઈ રહી છે. કેટલે નેમકુમાર પ્ર. મેહ હશે. જેમકુમારનું મુખ જોતાં મનમાં થયું કે અહાહા... શું મારા નેમ છે, ભલે, રંગે કાળા છે, પણ તેમનું લલાટ કેટલું તેજસ્વી છે. બહારથી Page #755 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ શારદા રત્ન કાળા પણ અંદરથી રૂપાળા છે. રાજુલને નેમકુમાર પ્રત્યે આટલો મોહ હતે એ જ નેમકુમાર પશુડાઓને પોકાર સુણીને તરણેથી પાછા વળ્યા ત્યારે રાજુલ બેભાન થઈને ધરતી પર ઢળી પડી. શાથી બેભાન થઈ? એક તે નેમકુમાર પ્રત્યે મોહ હતો અને બીજુ તેમની પ્રીતડી આ ભવની ન હતી પણ આઠ આઠ ભવની પ્રીતડી ચાલી આવે છે. સખીઓ બધી ઉપચાર કરીને તેને ભાનમાં લાવી ત્યારે રાજુલ શું બોલે છે ? સ્વામી રે... નવ નવ ભવની પ્રીતડીનું મૂલ્ય નહિ અંકાય માંડવેથી રથને પાછે ના વળાય (૨) રાજુલ નારકરે પોકાર, માંડવેથી રથને પાછા ના વળાય (૨) અંગે અંગે ઉમંગ ભર્યો છે, અંતર પુલકિત થાતું (૨) મન મંદિરમાં તસ્વીર જતાં, મનડું ના ધરાતું (૨) સ્વામી રે મધદરિયે રડતી મૂકીને ચાલ્યા ના જવાય.. માંડવેથી.. હે મારા સ્વામી ! આપણે નવ નવ ભવની પ્રીતડી છે. આજે મારા અંગેઅંગમાં આનંદ છે. આપનું મુખડું જોતાં મારું મનડું તૃપ્ત થતું નથી. આવી રાજુલને આમ રડતી મૂકીને ચાલ્યા ન જવાય ને માંડવેથી રથ પાછો ના વળાય, માટે આપ પાછા પધારે.. પણ શું નેમ પાછા આવ્યા? રાજુલને પોકાર સાંભળ્યો ? ના...ના...તે તે એક સંદેશો દેતા ગયા કે જો તને મારા પ્રત્યે પ્રેમ હોય, લાગણું હોય તે હું જે આગે જાઉં છું તે માર્ગે તું આવ. લગ્નના ક્ષણિક સુખ ખાતર આટલા બધા નિર્દોષ પશુઓની હિંસા થાય એવા લગ્ન મારે ન જોઈએ. હવે તે હું શિવરમણને વરવા જાઉં છું. તું પણ એ માર્ગે આવજે. રાજુલ બેભાન થઈને ઢળી પડી. ખૂબ કલ્પાંત કર્યો, છતાં ઉત્કૃષ્ટ વૈરાગી નેમ પાછા ન વળ્યા તે ન જ વળ્યા. તેમ અહીં નમિરાજની દીક્ષાની વાત સાંભળી રાણીઓ રડવા લાગી. રાણુઓને રડતી જોઈને નમિરાજે કહ્યું કે હું સંયમ માર્ગે જાઉં છું. તે સાંભળી તમે કેમ ગભરાયા ? આટલું બધું રડો છો શા માટે ? હું સંયમ લઉં છું, તેથી તમને શું દુઃખ થયું ! ખરેખર મને ભયંકર રોગમાં શાંતિ આપનાર કેઈ હોય તો સંયમલક્ષ્મી છે. ભંડારમાં કરેડની લક્ષ્મી ભરપૂર ભરી છે પણ તે લક્ષમી મને દર્દમાં શાંતિ આપી શકી નહિ. સંયમ સર્વ દુઃખને દૂર કરી અનાથમાંથી સનાથ બનાવે છે. તમને મારા પ્રત્યે લાગણી ને પ્રેમ છે તેથી દર્દ મટાડવા આપે મારા શરીરે ચંદનનો લેપ કર્યા. એ ચંદન મને ઉપરથી શાંતિ આપતા હતા પણ પૂર્ણ શાંતિ અને શીતળતા તે સંયમની ભાવનાથી થઈ છે. તે ભાવનાએ મારો રોગ મટાળે છે. જે કઈ વદે મારો રોગ મટાડ્યો હોત તે શું હું તેને કાંઈ ઈનામ ન આપત? અરે, તેની જિંદગીનું દરિદ્ર ટળી જાય એવું ઈનામ આપત. તે પછી જે સંયમની ભાવનાએ મારું દર્દ મટાડ્યું છે તેને હું મારું શરીર આપી દઉં એ શું ખોટું છે? આજે આપ મને જે નિરોગી અવસ્થામાં જુઓ છો તે બધો પ્રભાવ સંયમની ભાવનાનો છે. - ત્રીજા ભવમાં હું રાજપુત્ર હતો. તે વખતે પદ્યરથ રાજા અને હું બંને સગા ભાઈ હતા. ત્યાં મુનિને સમાગમ થતાં બંને ભાઈઓએ સંસાર છોડી દીક્ષા લીધી હતી. શુદ્ધ Page #756 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૫૧ ભાવે સંયમનું પાલન કરતાં બંને જણા દેવલોકમાં ગયા. દેવલોકની સુખ સમૃદ્ધિ કેટલી ? કહે છે કે મૃત્યુ લેકની બધી સંપત્તિ ભેગી કરવામાં આવે તે દેવીઓના કપાળમાં રહેલા ચાંદલાની તોલે ન આવે. દેવકમાં કેટલાય સાગર સુધી એ સુખ ભોગવ્યું, છેવટે એ સુખે પણ છોડવા પડ્યા, અને અહીં મારે જન્મ લેવો પડ્યો. દેવલોકમાં તે મારી સેવામાં કેટલી બધી દેવીઓ હતી, છતાં જે શાંતિ સંયમથી મળે છે તે શાંતિ મને ત્યાં નહોતી મળી. દેવલોકમાં અતિ સુખ અને નરકમાં અતિ દુઃખ અતિ સુખ પણ સારું નહિ અને અતિ દુઃખ પણ સારું નહિ. તમે કેરી ખાવ છો તે કેરી અતિ પાકી ગઈ હોય, તે ન ગમે ને અતિ ખાટી હોય તે પણ ન ગમે, પણ અતિ ખાટી નહિ ને અતિ પાકી નહિ એવી કેરી ભાવે, તેમ દેવલોકના સુખ અતિ પાકી કેરી જેવા છે. ત્યાં સુખ ઘણું છે પણ વ્રત પચ્ચખાણ કરી શકતા નથી. નરકના દુખે અતિ ખાટી કેરી જેવા છે. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ. અતિ દુઃખમાં એ કાંઈ કરી શકતા નથી. મનુષ્યભવ એ મીઠી કેરી જેવું છે. તેમાં અતિ સુખ નહિ ને અતિ દુઃખ નહિ, પણ બંને સમાન, તેથી આ ભવમાં ધર્મારાધના થઈ શકે છે, માટે માનવ ભવની દુર્લભતા બતાવી છે. નમિરાજ પત્નીઓને સમજાવી રહ્યા છે. તે કહે છે તમને વધુ શું કહું ! તમે મને, મળ્યા એ પણ સંયમ-લક્ષમીની કૃપાથી. જે મેં સંયમ લીધે ન હેત ને રાજકુળમાં મારે જન્મ થયો ન હોત તે શું તમે મારી સાથે લગ્ન કરત? માટે સંયમની કૃપાથી આ બધું બન્યું છે તે હું કેમ ભૂલી શકું? હવે તમે મારા કાર્યમાં વિન શા માટે કરે છો ? તમે સદ્ગુણ થઈને દુર્જનની માફક કામ કરવા કેમ તૈયાર થયા છો ? હું ચંદ્રયશની સામે લડાઈ કરવા ગયો. તે સમયે લડાઈ થઈ હોત ને લડાઈમાં હું મરાયો હોત, તો તમે શું કરત અને હું સંયમ કેવી રીતે લઈ શકત ? એ તો સારું થયું કે આપણું માતા, સાચી માતા કલ્યાણ મિત્ર બનીને રણસંગ્રામમાં આવી અને ભાઈ ભાઈની ઓળખાણ કરાવી યુદ્ધવિરામ કરાવ્યું, તો બધા જીવતા રહી શક્યા. વળી જ્યારે હું યુદ્ધ કરવા જતો હતો ત્યારે તે તમારામાંથી કઈ એ મને રોક્યો નહિ ને અત્યારે કેમ નારાજ થાવ છે ? તે વખતે તે તમે વીરતા બતાવી હતી. એ તે દ્રવ્ય–સંગ્રામ હતે. એ સંગ્રામ તે આત્માના ગુણોને સંહાર કરાવે, હિંસાના તાંડવ સર્જાવે ને વેરની વણઝાર ઉભી કરે, છતાં તે યુદ્ધમાં જતાં મને ન રોક્યો. ત્યારે તમે મને એમ કહેતા હતા કે તમે ક્ષત્રિય પુત્ર છે, માટે શત્રુની સામે બરાબર ઝઝૂમજે. શત્રુને પીઠ નહિ બતાવતા સામી છાતીએ ઘા ઝીલજો. આપ છાતી પર ઘા ઝીલશે તે અમે આપનું રવાગત કરીશું પણ પીઠ પર ઘા ઝીલશે તે અમે આપને કાયર માનીશું. આ પ્રમાણે દ્રવ્ય સંગ્રામ વખતે કે જ્યાં પાપના પલ્લા ભરાવાના હતા ત્યાં તમે મારો ઉત્સાહ વધે તેમ કહેતા હતા, ત્યારે શૂરવીરતા બતાવતા હતા, અને અત્યારે હું કર્મોની સામે યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છું ત્યારે આપ કાયરતા કેમ બતાવે છે ? જે. Page #757 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સંગ્રામમાં પાપનું નિકંદન છે, એવા યુદ્ધમાં જતી વખતે આપ એવા આશીર્વાદ આપો અને મારો ઉત્સાહ વધારે કે આપ કર્મ સંગ્રામમાં શૂરવીર થઈને કર્મ શત્રુઓ સામે ઝઝૂમ, ક્ષમાના બખ્તર પહેરી, સંયમની ઢાલ લઈ, અહિંસા રૂપી ખગ દ્વારા કર્મ શત્રુઓ ઉપર વિજય મેળવી આત્માનું શાશ્વત રાજ્ય મેળવજે. અમે પણ આપના પગલે પગલે ચાલી આત્માનું રાજ્ય મેળવીએ. આ રીતે આપ મારો ઉત્સાહ વધારી હસતા મુખડે જવાની આજ્ઞા આપે. નમિરાજે આ પ્રમાણે પટરાણીઓને સમજાવી. હવે અમિરાજા કેવી રીતે રાજ્યનો ત્યાગ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર-ગુણદ વટેમાર્ગને બંધનમાંથી છોડાવવા બૂમ મારી તેથી વટેમાર્ગને દયા આવી. તેના હૃદયમાં કરૂણાના ઝરણું વહેવા લાગ્યા. તે ગુણદત્ત પાસે ગયો. ગુણદત્તે કહ્યું ! ભાઈ, હું ભૂત, પ્રેત, ડાકણ કેઈ નથી, માનવ છું. તે વટેમાર્ગુએ ગુણદત્તના હાથે પગે જે બંધન હતાં તે કાપી નાંખ્યાં. તેને ઝાડેથી નીચે ઉતાર્યો. ગુણદત્ત કહે છે ભાઈ! મને ખૂબ તરસ લાગી છે. મને પાણી લાવી આપોને ! વટેમાર્ગુ ગુણદત્તને ઓળખતે પીછાણ નથી પણ તેના દિલમાં દયા છે એટલે તેણે ત્યાં પાણીની તપાસ કરી. ત્યાં પાણું ન મળ્યું તે ઘણે દૂર જઈ પાણી લઈ આવ્યો. આનું નામ માનવતાની મહેક. ગુણદત્તને પાણી પીવડાવી તેની તૃષા શાંત કરી અને પોતાની પાસે ખાવાનું ભાતુ હતું તે તેને આપ્યું. બએ ય જાણે કેટલાય પરિચિત હોય તેમ વાતો કરી. ગુણદત્ત એના ચરણમાં નમીને કહે છે ભાઈ! તમે મારા પર મહાન ઉપકાર કર્યો છે. હું તમારો ઉપકાર ક્યારે પણ નહિ ભૂલું. એમ કહીને બંને છૂટા પડ્યા. સહોદરની શોધમાં'—હવે ગુણદત્ત પોતાના ભાઈ ગુણચંદ્રની શોધ કરે છે. ભાઈની શોધ કરવા જંગલના ખૂણે ખૂણે અને રસ્તે રસ્તે ફરી વળ્યો, પણ કયાંય ભાઈ દેખાતો નથી. અરરર...મારા ભાઈનું શું થયું હશે ? ભાઈ..ભાઈના પોકારે કરતે રડતે ને ઝૂરતે ફરે છે પણ ભાઈ ક્યાંથી દેખાય? બંને ભાઈને પ્રેમ અજોડ છે. જાણે રામ લક્ષમણની જોડી ! ભાઈને ઘણું શેડ્યો પણ ભાઈ જડતું નથી. છેવટે ત્યાંથી આગળ ચાલે છે. ડું ચાલ્યું ત્યાં વચ્ચે બે રસ્તા આવ્યા. તેના મનમાં મૂંઝવણ થઈ કે કયા માર્ગે જવું ? તે રસ્તાને સાવ અજાણ હતા. તેને ખબર નથી કે આ બે રસ્તા કયાં જાય છે. હવે તેને પુણ્યદય જાગવાને છે. દુઃખના વાદળો દૂર થવાના છે. તેણે જંગલમાં મંગલ સમાન દૂરથી મુનિઓને જોયા. મુનિઓને જોતાં તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. અહો! જંગલમાં આવા પરમપવિત્ર ગુરૂદેવના દર્શન થયા. ગુણદત્ત ગુરૂદેવને લળી લળીને વંદન કર્યા ને તેમની સ્તુતિ કરી. ગુરૂદેવ પૂછે છે હે દેવાનુપ્રિય! આપ આવા અઘેર જંગલમાં ક્યાંથી? તમારું ગામ કયું? તમારું કુળ કયું? આપનું મુખ જોતાં લાગે છે કે આપ ઉત્તમ કુળના છે. આપ ક્યાંથી આવ્યા છે ને ક્યાં જઈ રહ્યા છે? સંતને જોઈને ગુણદત્તમાં થોડી હિંમત આવી. તે ભાઈના વિયોગથી રડી રહ્યો હતો. સંતને જોતાં તેના આંસુ ક્યાંય સૂકાઈ ગયા. તેણે પિતાની બધી કથની કહી સંભળાવી. ગુરૂદેવ ! મને Page #758 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૫૩ મારા ભાઈ વિના ચેન પડતું નથી. હું અત્યારે મારા ભાઈની શોધમાં જઈ રહ્યો છું. હે ગુરૂ ભગવંત! હે કૃપાનિધાન ! આપ તે જ્ઞાનના સાગર છો. આપ મારા પર કૃપા કરો ને મને કહો કે મારો ભાઈ અત્યારે ક્યાં છે? આ મુનિને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ઉગ્ર-તપ-જપ, ધ્યાન આદિથી મહાન લબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, એટલે બધી વાત જાણી લીધી ને પછી કહ્યું, ભાઈ! જગતમાં કર્મસત્તા મહા બળવાન છે. રંકને રાજા બનાવે ને રાજાને રંક બનાવે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. તું ગભરાઈશ નહિ. તારો ભાઈ ક્યારે મળશે ને હવે તારું શું થશે તે વાત મારા જ્ઞાનથી જાણીને કહું છું તે સાંભળો. બારહ વર્ષ તક મિલે ન ભાઈ, જતન કરયા નહિ પાવે, પાવે રે પાવે અબ રાજ્ય તું, યહાંસે જહાં જાવે, તારો ભાઈ તને બાર વર્ષ પછી મળશે. તું એને શોધવા માટે ગમે તેટલા પ્રયત્ન કરીશ તે પણ તે તને નહિ મળે. આ શબ્દો સાંભળતા ગુણદત્તને એકદમ આઘાત લાગ્યો. શું ૧૨ વર્ષ સુધી મારો ભાઈ મને નહિ મળે ! સંતે કહ્યું-હવે તું અહીંથી જ્યાં જઈશ તે નગરનું રાજ્ય તને મળશે અને આનંદમંગલ થઈ જશે. તારા માતા પિતા પણ તને ૧૨ વર્ષે મળશે. તું આ રસ્તે સીધે-સીધે ચાલ્યો જઈશ તો ભીમપુર નગર આવશે. તારા ભાગ્યમાં રાજા બનવાનો યોગ છે. આવતી કાલે સાત દિવસ છે. તું ભીમપુરને રાજા બનશે પણ હું તને એટલું કહું છું કે તને રાજ્ય મળી જાય ને તું રાજા બને તે પણ દયા ધર્મને છોડીશ નહિ. જગતમાં જૈન ધર્મ જેવો બીજે સત્ય, સનાતન ધર્મ કેઈ નથી, માટે જૈન ધર્મની શ્રદ્ધા ચૂકીશ નહિ. જિનેશ્વરના માર્ગ પર દઢ શ્રદ્ધા રાખજે. દર પાખીના આયંબીલ કરજે તે તારા બધા સંકટ દૂર થઈ જશે. જેમ સૂર્ય મધ્યાહુને તપે છે તેમ તું રાજ્યમાં ખૂબ પ્રભાવશાળી બનીશ. જ્યારે તને કષ્ટ કે કસોટી આવે ત્યારે તું અઠમ કરજે. આ રીતે ન્યાય નીતિથી તું રાજ્ય ચલાવજે, ધર્મને ભૂલીશ નહિ તે તું પ્રજાને પ્રેમપાત્ર બનીશ. આ રીતે ગુરૂવે ગુણદત્તને બધી ભલામણ કરી. ગુણદત્ત કહેગુરૂદેવ ! આપે મારા પર મહાન ઉપકાર કર્યો છે. આપે મારા આત્મહિતની વાતો કહીને મારા પર ખૂબ કૃપા કરી છે. એટલું કહીને ગુરૂદેવને વંદન કરીને ગુણદત્ત પોતાના માર્ગ તરફ પ્રયાણ કર્યું. ' કુમાર ચાલતો જાય છે. થાકી જવાથી રાતના ગામ બહાર સૂઈ ગયો. સવારે લોકોના ટોળા આવી રહ્યા છે. વાજા, ઢોલ, નગારા વગેરે વાગી રહ્યા છે. ઘણે ઉત્સાહ છે. કુમાર વિચારે છે કે શું હશે? તેથી એક ભાઈને પૂછ્યું કે આજે શું છે? શું તમને સમજણ પડતી નથી ? આ સમાચાર તે હવાની માફક ચારેબાજુ ફેલાઈ ગયા છે. દેશદેશમાં સમાચાર પહોંચી ગયા છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના દરેકના મન આજને ઉત્સવ જેવા તલસી રહ્યા છે. આવતી કાલે કેવી ઉષા પ્રગટશે એ વાત સીના અંતરમાં ગૂંજી રહી છે, Page #759 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ શારદા ન હૈ ભાઈ! અમારા રાજ્યમાં અમારા મહારાજા અચાનક સ્ત્રગવાસ થયા છે. તેમને કેાઈ સ'તાન નથી, તેથી રાજ્યગાદીએ કાણુ બેસશે ? એ વાતથી બધા ચિંતાતુર બની ગયા છે. મહારાજાના મરણ બાદ અનેક દેશના રાજાએ રાજગાદી લેવા માટે આવ્યા, તેથી અંદરોઅંદર એકબીજા ગાદી લેવા માટે ઝઘડવા લાગ્યા. પરિણામે રાજ્યમાં લેશ વધતા ગર્ચા. રાજ્યગાદીના વારસદાર નહિ હાવાથી શત્રુઓના ભય માથે ઝઝૂમી રહ્યો છે. દેશની સ્થિતિ કફેાડી બની ગઇ છે. સ`પત્તિ વૈભવના પાર નથી પણ અઢળક સપત્તિના ભાગવનાર કોઈ વારસદાર નથી. રાજકુળમાં અનેક સઘર્ષો ચાલી રહ્યા છે. મત્રીઓએ સઘર્ષી અટકાવવા ઘણી યુક્તિ કરી પશુ બધી નિષ્ફળ ગઈ. બધાના અંતરમાં ઐકય સાધવા અને પ્રજાના ભાવિ ઉત્થાન માટે ઘણી ભાવના હતી. છેવટે બધાએ એક પચ નીમ્યું તે નક્કી કર્યુ" કે પૉંચ જે ઠરાવ પાસ કરે તે બધાને માન્ય કરવાના. બધા તેમાં એકમત થયા. હવે શુ' બનશે તે અવસરે. વ્યાખ્યાન ન-૭૨ આસા સુદ ૫ શુક્રવાર તા. ૨-૧૦-૮૧ અનંતજ્ઞાની ભગવંતે જગતના જીવાના ઉદ્ધાર માટે, શ્રેય માટે સિદ્ધાંત રૂપ વાણીનુ પ્રકાશન કર્યુ” છે. વિષમકાળમાં માર્ગથી ભૂલા પડેલા, જ્યાં ત્યાં અથડાતાકૂટાતા જીવોને માર્ગદર્શક, દીવાદાંડી રૂપ હોય તે તે આગમ છે. ખરેખર, જો અત્યારે આગમ ન હેાત તા દૂષમકાળના દોષથી દુષિત થયેલા આપણા જેવા જીવાને આધાર કાના ? દુષમકાળના ધાર અંધકારપટમાં ભગવાનનું આગમ જ્ઞાન ભવ્ય જીવાને કલ્યાણકારી છે. હાલમાં નથી કેાઈ દેવાધિદેવની પધરામણી, નથી કોઈ ગણધર–લબ્ધિધરાની વિદ્યમાનતા કે જેમના જ્ઞાન તેજ દ્વારા અજ્ઞાની જીવો તરે, પણ વિદ્યમાન છે તેઓએ ઉપદેશેલા જ્ઞાનમા. કહ્યુ છે કે पापरयौषधं शास्त्र शास्त्र पुन्य निबंधन | चक्षु सर्वगतं शास्त्र, शास्त्र सर्वार्थ साधनम् ॥ આવા કળિયુગમાં ભગવાનનું આગમજ્ઞાન એ પાપનુ નિરવદ્ય ઔષધ છે. જીઞને સદ્ગતિમાં સ્થાપન કરનાર પુણ્યનું અજોડ કારણ છે. જીવને ચારે બાજુથી આત્મ કલ્યાણના માર્ગ બતાવવામાં ચક્ષુભૂત છે, તેટલુ જ નહિ પણ જગતભરના તમામ પદાર્થોને મેળવવામાં યાવતુ મે!ક્ષ સુખ પ્રાપ્ત કરાવવામાં શ્રેષ્ઠ સાધનભૂત હાય તા માત્ર આગમ છે. આગમમાં ભગવાને ખતાવ્યું કે સારી યે સચરાચર અનંત જીવોથી ભરેલી સૃષ્ટિ તરફ્ જ્ઞાન દૃષ્ટિથી જોવામાં આવે તેા માત્ર બે તત્ત્વો જણાય છે. એક છે ચતન્યની અનંત શક્તિના પુંજ તેવું આત્મદ્રવ્ય અને ખીજું છે પુદ્ગલ-જડ દ્રવ્ય. જે કાંઈ દુનિયા રૂખાય છે તે મુખ્યત્વે આ બે તત્ત્વાની બનેલી છે, પણ એ સમજવુ જરૂરી છે કે બેમાંથી Page #760 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કેની શક્તિ વધારે ? જડની કે જીવની? આ પ્રશ્ન આજકાલને નથી પણ યુગના યુગ આ બે શક્તિના ઘર્ષણ વચ્ચે પસાર થઈ ગયા. આ બે શક્તિ વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે. ઘણીવાર સ્થલ દષ્ટિએ વિચારતા એવું લાગે કે પરમાણુની તાકાત કેટલી છે. આજનું વિજ્ઞાન તથા તેના સંશોધકે અણુની અવનવી શોધ જગત સમક્ષ ધરીને ઘડીભર તે જીવને આશ્ચર્ય મુગ્ધ કરી દે છે. વર્ષો પહેલા કેઈએ વાત કરી હોત કે આકાશમાં ઉડી શકાય તે તે વાત હંબગ ગણાત, પણ આજે પૃથ્વીના પેટાળમાં સમુદ્રના તળિયે કે વાદળની સપાટીની પેલે પાર ઉડવું તે સહજ બની ગયું છે. એ જ બતાવે છે કે વિજ્ઞાનની, અણુશક્તિની પ્રચંડ તાકાત આ વિજ્ઞાનનું મહત્વ બતાવતા વૈજ્ઞાનિકની ઘણી ઘણી શોધની પ્રશંસા કરતા બુદ્ધિમાન માનવને પૂછું છું કે વૈજ્ઞાનિકોએ શેાધેલા અણુ તથા જડની તાકાત બતાવતા વર્તમાનના સાધને ભલે અત્યારે ઘરઘરમાં વસેલા હોય પણ તેની શોધ કરી કોણે ? ત્યાં બુદ્ધિ વપરાઈ એક માનવની કે બીજાની? તે વિચારની સ્કૂરણું થઈ એક માનવહૃદયમાંથી કે પથરમાંથી ? ત્યાં શક્તિ વપરાણી ચેતનની કે જડની ? આ બધાને જવાબ તમે આપશે કે એ શક્તિ ચેતનની છે, જડની નહિ. તો હવે શક્તિ કોની વધારે ? ચેતનની. જે ચેતન તત્ત્વ આ વિશ્વમાં ન હોય તે પાછળ શું રહે? કદાચ ન કલ્પી શકાય, ન વિચારી શકાય, અરે, બુદ્ધિમાં પણ વાત ન બેસી શકે તેવા અગમ્ય સાધને બનાવીને આજનું વિજ્ઞાન લોકોને ખુશ ખુશ કરી દેશે. સોનાની લગડીમાંથી મનગમતે હાર કે રત્નજડિત વીંટી ભલે સોની બનાવી આપે પણ આખરે શક્તિ કોની વપરાણી? સેનાને ખબર નથી કે હું સેનું છું, હીરાને ખબર નથી કે મારા મૂલ્ય આટલા બધા છે. તેની કિંમત આંકનાર આખરે તે ચૈતન્ય જ છે ને ? જડની દુનિયામાં અજબગજબનું પરિવર્તન લાવનાર આજે મહાન બુદ્ધિશાળી પ્રજ્ઞાશીલ માનવો મળી રહેશે પણ હૃદયની દુનિયામાં ધરખમ ફેરફાર કરી હૃદયપલ્ટ કરાવનાર જે કોઈ શક્તિ હોય તો તે છે આગમ વચનની. સૂતેલાને જાગતા કરી તેમાં પ્રાણને સંચાર કરનાર, જાગતાને બેઠા કરી તેને ટેકો આપી ઉભા કરનાર, સુસ્તી ટાળીને કુર્તિ લાવનાર, પરને મેળવવા દોડતાને લાલબત્તી ધરીને થંભાવનાર તથા પડતાને પકડીને ટેકો આપીને સ્વભાવમાં સ્થિર કરવાની પ્રચંડ તાકાત ધરાવનાર છે આગમની અદ્દભૂત શક્તિ. થડે સમય મેળવીને આગમના પાના ખોલી અવલોકન કરશે તે તમને જીવન જીવવાની જડીબુટ્ટીનું દાન કરનારા અમૂલ્ય મોતી પ્રાપ્ત થશે. જડમાં પરિવર્તન કરવાની તાકાત ભલે આજના એટમ યુગમાં વિજ્ઞાનની હોય, પણ હૃદયના ભાવોમાં પરિવર્તન કરી પિતાનું ભાન કરાવીને સ્વમાં સ્થિર કરાવવાની ચાવી આગમમાં છે. એવા આગમમાં મૂળ સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રના અમૃતરસના મીઠા મધુરા પીણું આપ રોજ પી રહ્યા છે. આપણે તમિરાજાની વાત ચાલે છે. જેમની નસેનસમાં વૈરાગ્ય રસના ફુવારા ઉડી રહ્યા છે, જે સુવર્ણભૂષણોના શણગાર છેડી રત્નત્રયીના શણગાર સજવા તત્પર બન્યા છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ ૫: શારદા રહ ષસ ભેાજન છેાડીને સાષના ભાજન આરોગવા ઉત્સુક બન્યા છે. વિષય વાંસળીના નાદને છેાડી વૈરાગ્ય રૂપ વીણાના તાર જેણે જીવનમાં જોડવા છે એવા નમિરાજા પ્રવર્યાના પથે પ્રયાણ કરવા તૈયાર થયા છે. તે વાત સાંભળીને બધી રાણીઓને ખૂબ દુ:ખ થયું. પટરાણી તેમની પાસે આવી ત્યારે નમિરાજાએ કહ્યું, પટરાણીજી ! હવે તમે મારાથી દૂર રહેા. મને અડશો નહિ. ત્યારે પટરાણી કહે, તમે આ શુ બેલે છે ? હુ તમારી પત્ની છું, અર્ધાંગના છુ'. તમે સ્વપ્નામાં તેા નથી ખેલતા ? ના, રાણીજી! હવે તમારા ને મારા સ'સારના સંબંધ પૂરા થયા. હવે આ સ`સારના ત્યાગ કરી દીક્ષાના પથે જાઉં છું. રાણીએ ગમે તેટલી રડે કે રાકવાના પ્રયત્નો કરે પશુ નિમરાજાના અડગ નિશ્ચય તે નિશ્ચય. તે હવે તેમાંથી જરા પણ ચલિત થાય તેવા નથી. આ કંઈ કાયર નથી પણ શૂરવીર છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં ખેલ્યા છે. विरया वीरा समुट्ठिया, काह कायरिया पीसणा । વાળે ન ફળતિ સવ્વસે, વાવામો વિયામિનિમ્બુહા । અ. ૨, ઉ. ૧ ગા. ૧૨ જે હિંસા આદિ પાપેાથી દૂર છે, ક્રોધ, માન, માયા, લાભ આદિ કષાયાનું વિદ્યારણ કરવાના કારણે વીર છે તથા સમસ્ત આરંભાને છેડીને મેાક્ષમા માં ચાલવાને માટે સમુસ્થિત થયેલા છે, જે બેઇન્દ્રિયાદિ જીવોને મન-વચન-કાયાથી સથા મારતા નથી, એવા સમસ્ત પાપ કર્મોથી રહિત પુરૂષ મુક્ત જીવેાના સમાન શાંત હાય છે. તેવા આત્માને સાચા વીર કહેવાય છે. ', “ વીર કાને કહેવાય '' ? :–જે યુદ્ધમાં લાખા જીવોના સંહાર કરે છે, જે એક આંખ ફૂંકે ને હજારા માણુસા ધ્રુજવા લાગે છે, જે પેાતાના મેાજશેાખને માટે લાખા નિર્દોષ પ્રાણીઓને મારી નાંખે છે અથવા જે પેાતાના આનંદ–પ્રમાદને માટે પચેન્દ્રિય જીવાનો શિકાર કરે છે, તે ભલે ભૌતિક ક્ષેત્રમાં વીર કહેવાતા હાય, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં તે વીર કહેવાતા નથી, પણ પાપી કહેવાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં વીર તેને કહેવાય કે જે હિંસા આદિ પાપોથી વિરક્ત છે, કર્માંના વિદારણ કરવાના કારણે તે સાહસી વીર છે, ક્રોધાદિ કાયાથી દૂર રહે છે, સર્વથા આરંભને છોડીને સચમી જીવનના ચીર પહેર્યા છે, મન-વચન-કાયાથી કાઈ પણ પ્રાણીના વધ કરતા નથી, પાપાથી સર્વથા નિવૃત્ત થયા છે એવા વીર સાધક વીતરાગી આત્માના સમાન પ્રશાંત છે. ક સંગ્રામમાં યુદ્ધ ખેલવા તૈયાર થયેલા મહાન વીર નિમરાજાએ પટરાણીઓને સમજાવી, પછી તેના દીકરાને કહ્યું પુત્ર! હવે હું આ રાજ્ય તને સાંપુ છું. બાપુજી ! મારે રાજ્ય નથી જોઈતું. આપની ઉંમર હજુ નાની છે. આપ હમણાં રાજગાદી લાગવા, સૌંસારમાં રહેા ને પુખ્ત ઉંમરે આપ દીક્ષા ગ્રહણ કરો. હું હજુ નાના છું. આપ મારા માથે અત્યારથી આ જો ન નાંખેા. નિમરાજાની દીક્ષાની વાત સાંભળી રાજકુમાર રડવા લાગ્યા. પુત્રને રડતા જોઇને નમિરાજાએ કહ્યું હે પુત્ર! તું રડે છે શા માટે? દુઃખી કેમ થાય છે? આ તા આપણા કુળની પરંપરા છે. પુત્રનુ તા એ કર્તવ્ય છે કે તે પોતાના Page #762 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૬૫૭ પિતાને આત્મકલ્યાણ માટે અવસર મેળવી આપે. જે પિતાને પવિત્ર કરે તે સાચા પુત્ર છે, માટે તું રાજપાટની જવાબદારી સભાળી જેમ મેં મારા ભાઈને સહાય કરી હતી તેમ તું મને આત્મકલ્યાણ કરવામાં સહાય કર. પુત્ર કહે પિતાજી! આપની વાત સાચી છે, પણ આપ તા હજુ યુવાન છે, પાછલી ઉંમરે આપ દીક્ષા લેજો. બેટા ! સમય કદી કાઇની રાહ જોતા નથી. ખીલેલું ફૂલ કરમાવાનુ, ઉગેલા ભાનુ અસ્ત થવાના, પણ તે કયારે થશે તેની ખખર નથી. રાત્રી અને દિવસ રૂપી બે મહાચાર આયુષ્ય રૂપી ધનને સતત લૂંટી રહ્યા છે. આવા મહામૂલા માનવજીવનના સમય શું નાશવંત, અહીં રહેનારી, પરલેાકમાં સાથ નહિ દેનારી વસ્તુને ભેગી કરવામાં વ્યતીત કરવાના તા પછી શાશ્વત એવા આત્મા માટે પુરૂષાથ કયારે કરવાના ? આ રાજ્ય ભાગવવામાં, સ'સારમાં રહેવામાં પાપમય કર્મની ભરચક આવક સિવાય છે શું? રાજ્ય ભાગવવામાં તા માથે ભવના ભાર વધે છે. મેં અત્યાર સુધી રાજ્ય ભાગવ્યું. હવે મારે આત્માનુ શાશ્વત રાજ્ય મેળવવું છે. હવે તું ખરાખર તૈયાર થઇ ગયા છે તેા પછી મારે મારી આત્મસાધનામાં “ ર્પનાબો ” શા માટે પ્રમાદ કરવા ? પુત્રે પિતાજીને રોકવા માટે ઘણું કહ્યું પણ ઉછળ્યુ. ધાન્ય કયારે પણ ન ટકે, તેમ જેના ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે તે હવે કદી કેાઈના રોકયા રોકાય ખરા ? છેવટે પુત્રે એમ કહ્યું કે, મારો ધર્મ આપના કાર્ય માં સહાયતા દેવાના છે, માટે આપને જેમ સુખ ઉપજે તેમ કરે. નમિરાજાના પુત્રે એ વિચાર કર્યાં કે પિતાના ઋણુથી મુક્ત થવાને માટે તેમના પર જે બાજો છે તે મારે ઉપાડી લેવા જોઈએ અને તેમને સયમ માર્ગે જવા માટે મુક્ત કરવા જોઈએ, તેથી તેણે રાજ્યગાદી સભાળી લીધી અને પિતાને આજ્ઞા આપી. નિમરાજને ત્યાં કેટલા સુખા હતાં, છતાં તે સુખાને છેડીને અનુત્તરે ધમ્મે” પ્રધાન ધર્મ એટલે ચારિત્ર ધર્મ ને અંગીકાર કરવા તૈયાર થયા. ભગવાને બે પ્રકારના ધર્મ બતાવ્યા છે. આગાર ધર્મ એટલે શ્રાવક ધર્મ, અને ખીજે અણુગાર ધર્મ. શ્રાવક ધમ માં મર્યાદા છે. શ્રાવકા પાંચમા ગુણસ્થાન છે, જ્યારે દેશિવરતિ ધમ છેડીને સર્વવિરતિ ધર્મ અંગીકાર કરે ત્યારે છઠ્ઠા ગુણસ્થાને આવે છે. છઠ્ઠા ગુણસ્થાને પાપના સવથા ત્યાગ છે. અણુત્તર ધ જીવને અણુર એવી મેાક્ષ ગતિ અપાવે છે. એવા અણુત્તર ચારિત્ર ધને અંગીકાર કરવા માટે “અમિનિશ્ર્વમરૂં મિરાય” નમિરાજા અભિનિષ્ક્રમણ એટલે દીક્ષાને માટે નીકળે છે. હવે શાસ્ત્રકાર બતાવે છે. से देवलोगसरिसे, अन्तेउरवरगओ वरे भोए । મુંનિરુ નમીયા, યુદ્દો મોળે ચડું ॥॥ પેાતાની રાણીઓની સાથે દેવસમાન ભાગેાને ભાગવતા થકા તે નમિરાજા પ્રતિાધ પામીને તે ભાગાને છેડી દે છે. મિરાજાને ત્યાં કેવા સુખા હતા ? તે બતાવતા જ્ઞાની ખેલ્યા છે કે તેવા સàિ દેવલાકના સમાન મહાન સુખા હતા. આ નિમરાજા જેવુ' તેવુ' સુખ છેડવા તૈયાર નથી, ૪૨ Page #763 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ શારદા રત્ન થયા. જેમના તેરમાં ૧૦૦૮ રાણીઓ હતી. તે બધી રાણીએ આજ્ઞાંકિત હતી. રાજાની નજર પડે ને એમના પગ ફ્રે. કયારે પણ તેમની આજ્ઞાનું ઉલ્લંધન કરનારી ન હતી. રૂપમાં તે દેવાંગના સમાન હતી. માત્ર રૂપ ન હતુ. પણ રૂપની સાથે ગુણુને ભંડાર હતી. આવી રાણીઓની સાથે મિરાજા સ્વગીય સુખા ભાગવતા હતા. મિરાજ પાસે વૈભવ, સ`પત્તિ અઢળક હતા. વળી તે સુદર્શન અને મિથિલા બે રાજ્યના ધણી હતા. એક રાજ્ય એટલે એક ગામ નહિ પણ આ એક રાજ્યના તાબામાં બીજા કેટલાય નાના ગામા હતા. વિશાળ રાજ્ય હતું. શરીર પણ હવે નિરોગી બની ગયું હતું. પાંચ ઇન્દ્રિયા પણ બરાબર હતી. યુવાન અવસ્થા હતી. માથે એકે ધેાળા વાળ પણ આબ્યા નથી, છતાં સ‘સાર છાડવા તૈયાર થયા અને તમારા માથે તેા વાળ જાણે રૂ નુ ખેતર જોઈ લેા. (હસાહસ) કાને સાંભળવાનું ઓછું થયું તેથી રેડીયા મૂકયા, દાંત પડી ગયા તે બત્રીસી કરાવી, આંખે ચશ્મા આવી ગયા છતાં ઉભા થવાનું મન થતું નથી, નમિરાજાના આત્મા ઉત્તમ છે. તે સમયને આળખીને સાવધાન બની ગયા. ગુજરાતી કહેવત છે કે • સમય વર્તે સાવધાન ” અને જ્ઞાનીપુરૂષોના શબ્દોમાં કહીએ તેા “ વળ જ્ઞાળદ્િવäિ ” । ક્ષણને, તકને જે જાણી લે છે અને જે કરવાનુ છે તે કરી લે છે તે જ પંડિત છે, તે જ ડાહ્યો છે. મનુષ્ય જન્મ અને સર્વ દુઃખથી મુક્ત કરાવનાર સ`જ્ઞકથિત ધર્મ-આ સાનેરી અવસર આપણા મહાન ભાગ્યાયે મળ્યા છે. આ તક નિરંક ન ચાલી જાય તે ખાસ લક્ષ રાખવાનું છે. આત્માને સંપૂર્ણ સુખી બનાવી દે એવી આ પળ છે. એને સદુપયેાગ કરી લેવા એ આપણા હાથની વાત છે. આ અણુમાલ તકને કેવી રીતે સફળ બનાવવી ? એકવાર આત્મામાં દૃઢ પ્રતીતિ થવી જોઇએ કે આપણે પ્રાપ્ત કરવા જેવા એક માત્ર માક્ષ છે. ખીજું કંઈ પ્રાપ્ત કરવા જેવું નથી. માક્ષ સિવાય બીજું કોઈ પણ લક્ષ્ય સ્વપ્નામાં પણ ન હાવું જોઈ એ. જેમણે મેાક્ષને પેાતાનુ લક્ષ્ય બનાવ્યું છે તેમની લક્ષ્યશુદ્ધિ થઈ ગઈ છે. લક્ષ્યશુદ્ધિ વિના જીવ અનતા કાળ રખડપટ્ટી કરે છે. સ તીર્થંકરા, સ કેવળીભગવંતા, સવ આચાર્યો, ઉપાધ્યાયા, સંત સતીજી અને શ્રાવક શ્રાવિકાઓનું લક્ષ માક્ષપ્રાપ્તિનું હોય છે, અને તેઓ મેાક્ષને પ્રાપ્ત કરીને સિદ્ધ ભગવત બનીને કૃતકૃત્ય થાય છે. જેને મેાક્ષ મેળવવાની લગની લાગી છે એવા નિમરાજા સંસારની અસારતા જાણી અને કામભાગના ફળ કટુ છે તેથી તેઓ સંસારના ત્યાગ કરવા તૈયાર થયા છે. તેમને સમજાઈ ગયું કે આ વિષયેા તે એંઠવાડ છે. મારા આત્માએ પૂર્વ ભવામાં ઘણા કામભાગે ભાગવ્યા છે પણ અજ્ઞાન દશામાં એ ભાન ન હતું કે એનું પરિણામ કેવું ભયંકર છે. દેખાવમાં મનાહર દેખાતા કામભાગેા ભાગવતાં પરિણામે દુર્ગતિના દ્વારે લઈ જાય છે, માટે હવે આ કામભેાગા ન જોઈએ. જ્યાં સુધી મનુષ્ય કોઈ પણ પદાર્થના સ્વરૂપને યથા રૂપથી જાણતા નથી ત્યાં સુધી તેને ગ્રહણ કરવાની કે ત્યાગ કરવાની ષ્ટિ આવતી નથી. આ Page #764 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૫૯ ગાથા દ્વારા એ બતાવ્યું છે કે દેવલાકના સમાન કામભાગે પણ સર્વથા દુઃખરૂપ છે, એટલે મિરાજા સુખા મળવા છતાં પણ તેના ત્યાગ કરવા તૈયાર થયા છે. સંસાર ત્યાગી સંયમ સ્વીકારે, જગના અધન છોડીને, પત્ની પરિવારની મમતા ત્યાગી, વૈભવથી સુખ માડીને...... નિમરાજા જગના બંધના છેાડીને સયમ સ્વીકારવા તૈયાર થયા. માયા, મમતા એ માનવીને સંસારમાં જકડી રાખનારા બધના છે. એ બંધના તાડવાની જ્યાં સુધી માનવીમાં તાકાત નથી ત્યાં સુધી તે પરવશપણે માહની ગુલામી કર્યાં કરે છે. જે માનવીના હૃદયમાં ભૌતિક સપત્તિ અને સ'સારના સુખા પર માયા છે તેની દશા કાદવમાં ખદબદતા કીડા જેવી છે. ઝાકળના બિંદુઓ પાણીદારમાતીની માફ્ક ભલે ચમકતા હાય પણ તેની માળા બનાવી ગળામાં પહેરી શકાતી નથી. ગમે તેટલા મિ દુઆ ભેગા કરવામાં આવે છતાં તેનાથી તૃષા છીપતી નથી. તે પ્રમાણે સાંસારિક ચીજોથી મળતાં સુખા ગમે તેટલા લાભાવનારા હોય પણ તેનાથી શાશ્વત આનંદ મળતા નથી, અને અશાશ્વત ચીજના ઉપભાગથી મળતું સુખ અલ્પજીવી છે. સાંસારિક ચીને અનિત્ય છે. અશાશ્વત ચીજ પ્રત્યેના માહ રાખવા એ માનવીની માટામાં મેાટી અજ્ઞાનતા છે. અપ્રાપ્યને પ્રાપ્ય કરવાની ઝંખનામાં જીવનને વ્ય ગુમાવી દેવુ' એ ગાંડપણુ છે. નિમરાજાને જીવનમાં સત્ય સમજાઈ ગયું કે કામલેાગા એ અન`ની ખાણુ છે. જે આત્માઓએ કામભોગને છેડયા ને સંયમના આનંદ મેળવ્યા તે કલ્યાણ કરી ગયા, અને જેણે કામભાગને છાડવા નહિ ને તેમાં મસ્ત રહ્યા તે દુર્ગતિના મહેમાન બની ગયા. આ સત્ય સમજાતાં તે કામભાગેાને છેડી દે છે. નમિરાજા પ્રત્યેક બુદ્ધ છે એટલે પેાતાની જાતે સ્વય દીક્ષા લઈ શકે. નિમરાજ દીક્ષા લેવા તૈયાર થયા છે. કેવી રીતે દીક્ષા લેશે તે વાત અવસરે. ચરિત્ર :-ભીમપુર નગરમાં રાજ્ય મેળવવા માટે પડાપડી થતી હતી, તેથી બધાએ એક પંચ નીમ્યું. પંચે નિય કર્યો કે એક હાથણી શણગારવી અને હાથણી જેના પર કળશ ઢાળે તેને આપણે રાજા બનાવવા. પછી તે રાજપુત્ર હાય, વિકિપુત્ર હાય, ગમે તે હોય પણ તેને રાજા બનાવવા. પંચની આ વાતમાં ખધા સંમત થયા, તેથી રાજકુળમાં અને પ્રજામાં આનંદ આનંદ વર્તાઈ ગયા. જળકળશ અને માળા કેાઈના પર કળશ પછી એક હાથણી શણગારી. એની સૂંઢમાં હાથણી બધે ફરે છે, બધાને સૂધીને જાય છે પણુ બધાના મનમાં એક ઈચ્છા કે અમને રાજ્ય મળે. હાથણી કોના પર કળશ ઢાળશે ને કોણુ ભાગ્યશાળી આ રાજિસ’હાસને બેસશે એ જોવા માટે ચારે બાજુથી માનવ મહેરામણ ઉમટી રહ્યી છે. ઘણા જ દિવસેા થયા છતાં હાથણી કોઈના પર કળશ ઢાળતી નથી. તેથી બધા ચિંતામાં પડ્યા છે કે આ રાજ્યના માલિક કોણ થશે? હાથણી મારા ઉપર્ આપી છે. તે ઢાળતી નથી. Page #765 -------------------------------------------------------------------------- ________________ ६६० શારદા રત્ન કળશ ઢાળશે એમ માની કેટલાક માણસો તેની પાસે જતા પણ તેમને સુંઘીને હાથણી બધાની વચ્ચેથી પોતાનો માર્ગ કરી આગળ ચાલી જતી. હાથણું આગળ ચાલે છે, પાછળ વિરાટ માણસનું ટેળું છે. સૌના મનમાં છે રાજગાદી અમને મળે તો સારું, પણ ભાગ્ય વિના ભાગ્યશાળી ન થવાય. એ તે જેના પુણ્યને ઉદય હોય તેને રાજગાદી મળે. ગુણદત્તના પુણ્યને ઉદય જાગ્યો છે. જડીબુટ્ટી ખાધા પછી આજે સાતમો દિવસ છે. જડીબુટ્ટીને એ પ્રભાવ છે કે જે એને ખાય તેને સાતમે દિવસે રાજ્ય મળે. આજે બરાબર સાતમો દિવસ છે, તેમજ રસ્તામાં જ્ઞાની ગુરૂદેવ મળ્યા હતા, તેમણે પણ કહ્યું છે કે તને કાલે રાજ્ય મળશે. જોઈએ, હવે શું થાય છે? 1 ચમકેલે ભાગ્ય સિતારે -હાથણી નગરના ચોટે ને ચૌટે–ગલીએ ગલીએ ફરતી ફરતી જ્યાં ગુણદત્ત બેઠો છે ત્યાં આવી. આવીને ગુણદત્ત પર કળશ ઢળે, અને તેના ગળામાં પુષ્પમાળા પહેરાવી, પછી હાથણીએ તેને સૂંઢથી ઉપાડીને સાચવીને અંબાડી પર બેસાડી દીધું. ગુણદત્ત વણિકપુત્ર છે, પણ તેનું શુરાતન ક્ષત્રિયપુત્ર જેટલું છે. હાથણીએ તેને સૂંઢમાં ઉપાડ્યો છતાં જરા પણ ડર્યો નહિ, નીડર છે. તેનું મુખ પણ કહી આપે છે કે આ પુણ્યવાન અને પ્રભાવશાળી આત્મા લાગે છે. ગુણદત્ત પર છત્ર ધર્યું ત્યાં બધા રાજમંત્રીઓએ ગુણદત્ત જયજયકાર બોલાવ્યો. કોઈ એમ કહે કે આવા નાના છોકરાને ગાદીએ બેસાડવાને ? આ રીતે જે કંઈ વાંકું બોલે એના પર હાથણી કપાયમાન થતી. ગુણદત્તને હાથણીએ પુષ્પમાળા પહેરાવી તેથી ઢાલ, નિશાન અને શરણાઈને સૂરો વાગવા લાગ્યા. બધાના અંતરની તમન્ના-આતુરતા શમી ગઈ. સૌના દિલ નિર્મળ અને શાંત બન્યા. ગુણદત્તના દેહ પર નથી સારા વસ્ત્ર કે નથી અલંકાર પણ એનું તેજસ્વી મુખડું ઝગારા મારતું હતું. તેનામાં માનવતાની મહેક હેકી રહી છે. એક મિનિટમાં તે તેને જોઈને બધાનું મન ઠરી ગયું. પ્રજાને રંજન કરનાર, દેશને આબાદ કરનાર, શત્રુઓ સામે પડકાર કરનાર, બધાને ગમે તે, અન્યાયને ન પોષે એવો, શિરછત્ર રાજરક્ષક મળી ગયો. એના શરીરની પ્રતિભા રાજ્યની યોગ્યતાને દઢ કરતી હતી. સૌના મને એને જોઈ ડોલી ઉઠવા લાગ્યા, અને બધાના મસ્તક ઝૂકી ગયા. ગુણદત્ત સર્વના દિલને હસાવી પોતે હસી પડત. ક્ષણવારમાં પ્રજાજનોને ગમી ગયે. એમના દિલમાં વસી ગયે. પુણ્યવાન આત્માના તેજ કદી છાના ન રહે. ગુણદત્ત રાજાનો જય હે... વિજય હો! એમ જયનાદના પિકારો સાથે અનેરા ઠાઠથી બધા રાજદરબારમાં આવ્યા. ગુણદત્ત રાજસિંહાસને ગુણદત્તને રનાન કરાવી સારા વસ્ત્રાભૂષણે પહેરાવ્યા. જે સામાન્ય વેશમાં પણ શોભી ઉઠતે હતો તેને હવે રાજ પોષાક અને આભૂષણે પહેરાવે પછી તે શેવામાં બાકી રહે? જાણે રાજકુમાર જોઈ લો. શુભ મુહુર્ત, શુભ દિને અને શુભ ચોઘડિયે તેને રાજ્યાભિષેક કર્યો. પ્રજાજનોને આનંદનો પાર નથી. રાજસિંહાસને બેઠા કે તરત તેમના મુખમાંથી મીઠા ઉદ્દગાર સરી પડ્યા. હે મારા માનનીય વડીલ બંધુઓ તથા પ્રિય પ્રજાજને ! અહીં મારે રાજા તરીકેને હક્ક નથી, Page #766 -------------------------------------------------------------------------- ________________ શારા રત્ન આપ બધા મને રાજા તરીકે સ્વીકારશે એવી તે કલ્પના કયાંથી હોય ! હું તે રસ્તાને એક મુસાફર છું, છતાં બધાના એક સરખા દિલથી અને સૌના ભાવથી મેં રાજ્યને સ્વીકાર કર્યો છે. તો હું આપ બધાને એટલી વિનંતી કરું છું કે આપ બધા જેવા ઉત્સાહી, લાગણીશીલ અને મારા પ્રત્યે શુભ ભાવનાવાળા છે તેવા સદાય રહેજે. હું જ્યારે કંઈ ભૂલ કરું ત્યારે આપ મને વિના સંકોચે મારી ભૂલ કહેજે. જ્યારે મારામાં પદની અગ્યતા અને અવગુણ દેખે ત્યારે પાટુ ન મારતા પદભ્રષ્ટ કરતાં પણ અચકાશો નહિ. રાજાના આ શબ્દો સાંભળતા પ્રજાજનેના દિલમાં ખૂબ સંતોષ થયો ને સાથે આનંદ થયો. બસ, આ રાજાના રાજ્યમાં આપણે સુખી થઈશું. ગુણદત્તના કપાળમાં રાજકુળની એક ગુણીયલ છોકરીએ રાજતિલક કર્યું. મસ્તકે મુગટ પહેરાવ્યો. ગુણદત્તના મસ્તકે મુગટ કઈ અપૂર્વ શભા પામી રહ્યો હતો. બધાએ ગુણદત્ત રાજાનો જય હો, વિજય હો એમ જયનાદ પિકાર્યો. ગુણદત્તના હવે પુણ્યને ઉદય થયે તેથી તેને રાજ્ય મળ્યું. ગુણચંદ્ર બિચારો તે હજુ દુખમાં પડ્યો છે. ભોંયરામાં પૂર્યો છે. કેણુ તેની વહારે જાય? કયાં કઈને ખબર છે કે એની વહારે આવે! તેના હજુ પાપને ઉદય છે ને ગુણદત્તના પુણ્યને ઉદય થયો છે. ગુણદત્ત રાજા બન્યા. બધાએ નવા રાજાને અંતરના ઉમળકાથી વધાવ્યા. ભાટ ચારણેએ બિરૂદાવલી ગાઈ રાજાએ બંદીવાનને મુક્ત કર્યા. અનાથ, અપંગ, ગરીબોને દાન આપીને સંખ્યા, યાચકોને ખુલ્લા હાથે દાન આપ્યું. પશુપંખીઓને ચારો નાંખ્યો. બધા સુભટે, કર્મચારીઓ દાસદાસીઓના પગાર વધાર્યા. બધાના કરવેરા-ટેકસવેરા માફ કર્યા. આ રીતે રાજાની ઉદારતાની ખૂબ ખૂબ પ્રશંસા થવા લાગી. નગરની ગલીએ ગલીએ ને ખૂણે ખૂણે રાજાના યશોગાન ગવાવા લાગ્યા. આ રીતે ગુણદત્ત રાજા ન્યાય નીતિથી રાજ્ય ચલાવે છે. રાજ્યના મહાન સુખમાં પણ ગુણદત્ત ધર્મને ભૂલતો નથી. એના રોમરોમમાં ધર્મની શ્રદ્ધા હતી. એ માનતા હતા કે ધર્મના પ્રભાવે હું આજે રાજસિંહાસને ખૂલી રહ્યો છું. રાજ્ય મળવા છતાં પંચ પરમેષ્ઠિનું સ્થાપન દિલમાંથી ગયું નથી. રાજગાદીએ બેસતા પહેલાં નવકારમંત્રનું સ્મરણ કર્યું. ઉપકારી માતાપિતાને યાદ કર્યા. પોતાનો લઘુબંધ ગુણચંદ્ર કયાં હશે ! ગુણદત્તને તે હવે સુખમાં કંઈ કમીના નથી, પણ માતાપિતા અને ભાઈની યાદ આવતા તેમની પ્રસન્નતા ચાલી ગઈ. તેમને આનંદ ઓસરી ગયે. હવે તે તેમની આંખો સામે ઝળહળતા ઝવેરાતના ઢગલા ઝળકી રહ્યા છે. મનને રંજન કરવા અનેક મનોરંજન સાધન છે. પડતો બોલ ઝીલનાર અનેક દાસદાસીઓ હતા. રાજકુળના માણસોને સહવાસ, લાગણી, સ્વજનેને પણ ભૂલાવી દે તેવા હતા. આવા મહાન સુખ મળવા છતાં ગુણદત્ત પોતાના માતાપિતા અને ગુણચંદ્રને ભૂલ્યો ન હતો. અહા ! એ કયાં હશે? અમારા વિયોગે માબાપ કેવા ગ્રૂરતા હશે! સુખના સિંહાસને બેસવા છતાં પિતાના સ્વજને વિનાનું સુખ અંતરમાં ખટકે છે. માતાપિતા અને ભાઈ વિનાનું જીવન તેને શૂનકાર લાગે છે. મખમલની સુંવાળી શય્યામાં પિઢવા છતાં ઉંઘ આવતી નથી. Page #767 -------------------------------------------------------------------------- ________________ १६३ શારદા રત્ન સુંવાળી શય્યા પણ કંટક સમાન લાગે છે. દાસદાસીઓ, પ્રધાને બધા રાજાને આશ્વાસન આપે છે. રાજાએ પોતાના સેવકોને કહ્યું, આપ જાવ અને મારા ભાઈને અને માતાપિતાને પત્તો મેળવી લાવો. બધા રાજસેવકે ગુણચંદ્રની અને માતાપિતાની શોધ માટે નીકળી ગયા. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૭૩ આ સુદ ૬ શનિવાર તા. ૩–૧૦–૮૧ શાસનપતિ ત્રિલોકનાથ, વિરલ વિભૂતિ ભગવાને જગતના જીવને બંધનનું સ્વરૂપ સમજાવ્યું. બંધન શબ્દ સાંભળતા મનમાં બેદ–નાખુશી થાય છે, કારણ કે જગતના જીવને બંધન ગમતું નથી. આ દુનિયામાં બંધન કેને ગમે છે? પશુઓને? પક્ષીઓને? મનુષ્યોને ? ના...ના..કઈ બંધનને પસંદ કરતું નથી. વનમાં સ્વતંત્ર વિચરતા પશુઓને જ્યારે બંધનમાં નાંખવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ કેટલા બળથી તેમને સામને કરે છે? નીલગગનમાં સ્વતંત્ર ઉર્થન કરતા પક્ષીઓને જ્યારે જાળમાં સપડાવવામાં આવે છે ત્યારે તેઓ કે પ્રતિકાર કરે છે? જો તેમાં સફળ ન થાય તો તેઓ કરૂણ આકંદ કરે છે. માનવીમાં પણ તેને કઈ દોરડાથી કે સાંકળથી બાંધવાને પ્રયત્ન કરે તો તે તેને સહન કરી શકશે નહિ. તે સ્વતંત્ર રહેવા માટે બરાબર ઝઝૂમશે. જે તેનું કાંઈ અહિ ચાલે તો તે બંધનને સાંખી લેશે. સ્વતંત્રતામાં અને જે આનંદ આવે છે તે પરતંત્રતામાં આવતો નથી. મહાન તીર્થકરો પણ આપણને એ જ સમજાવે છે કે આત્માને જે સુખ, મુક્તઅવસ્થામાં મળે છે તે બીજી કઈ અવસ્થામાં મળી શકતું નથી, માટે તેઓ મોક્ષપ્રાપ્તિને ઉપદેશ આપે છે. આઠ કર્મના બંધનમાંથી છૂટા થવું તેને મુક્તિ કે મોક્ષ કહેવામાં આવે છે. આત્મા રવભાવથી અનંતજ્ઞાન અને અનંત શક્તિને ધણી છે, પણ એક પ્રકારના બંધનના કારણે તે મર્યાદિત શક્તિવાળો દેખાય છે. બંધનથી મુક્તિ મેળવવા માટે પહેલા બંધન કોને કહેવાય? તેનાથી કેવી રીતે છૂટાય એ બધું જાણવું જરૂરી છે. બંધનના સ્વરૂપને જાણ્યા સિવાય બંધનથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરો એ તદ્દન નિરર્થક છે. બંધનના સ્વરૂપથી અજાણ એવા સંસારી આત્માઓ અનેક વિશિષ્ટ ગાઢ બંધનેથી બંધાવા છતાં પિતાને બંધનરહિત સમજે છે. આ તેમનું મોટું અજ્ઞાન છે. કંઈક જીવો બંધનથી મુક્ત થવા માટે અનેકવિધ પ્રયત્નો કરે છે. વિવિધ કષ્ટ સહન કરે છે, છતાંય એવા આત્માઓ બંધનથી મુક્ત ન થતાં ઉલ્ટા વધુ ને વધુ દઢ બંધનથી બંધાય છે, માટે બંધનનું સ્વરૂપ જાણવું જરૂરી છે. બંધનના અનેક પ્રકાર છે. જેમ કે પ્રશસ્ત અને અપ્રશસ્ત, સુક્ષમ અને સ્કૂલ વગેરે. બંધન એટલે શું? “વષ્યતે નેન નયા મિરનવા”. જે વડે અથવા જેમાં બંધાય તેનું નામ બંધન. વ્યવહારમાં એવા અનેક બંધને આવશ્યક છે. જેને આપણે વ્યવહારમાં Page #768 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭ પ્રશસ્ત કોટિમાં મૂકી શકીએ. જેમકે ખેતરને જો વાડનુ અધન ન હાય તા તેમાં ગાય, ખળદ વગેરે જનાવરા પેસી જઈ ને પાકને નુકશાન કરે, ખેતરને ઉજ્જડ બનાવી દે, પરિણામે ખેડૂતને રડવાના પ્રસંગ આવે, માટે વાડનુ' બધન જરૂરી છે, ઘેાડાને લગામની જરૂર છે. વાઘ–વરૂ-સિ' જેવા અનેક ક્રૂર પ્રાણીઓને જોતાં માનવના હૃદયમાં ગભરાટ પેદા થાય છે. આ પ્રાણીઓ માણસાને રંજાડે અને તેમને ચમધામમાં પહેાંચાડી દે છે. આવા જંગલી ક્રૂર પ્રાણીઓ માટે મેટા મોટા લે!ખંડી પાંજરાના બંધનની આવશ્યકતા છે. એ જ્યારે પાંજરામાં પૂરાય ત્યારે માનવ જેવા નિ`ળ પ્રાણીએ તેની સામે ક્રૂર રીતે હસી શકે છે. એ પ્રતાપ પાંજરાના બંધનના છે. હાથી જેવા વિશાળકાય પ્રાણીને જો અંકુશમાં રાખવામાં ન આવે તેા એ નિર'કુશ બની ધેાળા દિવસે કંઈક જીવાને કચરી નાંખે તેથી હાથીને સાંકળે બાંધે છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાથી આને માટે શિક્ષકના ધનની જરૂર છે. નદી, તળાવ અથવા સરાવરના કિનારાએ બંધનનું કામ કરે છે, જેથી મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. ગાય-ભેંસ આદિ જાનવરેને દોરડા કે સાંકળનુ બંધન ન હેાય તેા ઉત્પાત મચાવે છે માટે તેને ખીલડે બાંધે છે. સ્નેહ એ પણ જબરજસ્ત બંધન છે. જ્ઞાનીઓએ સ્નેહ (રાગ) ને વાની સાંકળની ઉપમા આપી છે. લાખડની સાંકળને તાડનાર માનવ કાચા સુતરના તાંતણાને તાડી શકે એ કેવી વિચિત્ર વાત! સ્નેહરૂપ વાની સાંકળે બંધાયેલા માણુસ સ્નેહના કારણે પ્રાણ દેવા તૈયાર થાય છે, પણ સ્નેહ છેાડી શકતા નથી. લાકડાને કાતરનાર ભ્રમર ફૂલની પાંખડીને વીંધી શકતા નથી, કારણકે ભ્રમરને તેના પ્રત્યે રાગ છે. આ અપ્રશસ્ત બંધન છે. વ્યવહારમાં ખીજા પણ અનેક બંધના છે. જેમ કે નાકરીનું બંધન, લગ્નનુ` મ`ધન, દુકાનનું બંધન, પતિ-પત્નીનું બંધન, મિત્રોનું બંધન, ખાવાપીવાનું બંધન, આમ ગણ્યા ગણાય નહિ તેટલા ખ'ધનાથી વ્યવહારમાં બધાયેલા છે. જગત એ બંધન છે, સંસાર એ પણ બંધન છે. આ બધા મધનાને તેાડવા માટે ધર્મના બંધના એ શ્રેષ્ઠ ખ ધન છે. જેવા કે તનિયમ, પચ્ચખ્ખાણુ કે પ્રતિજ્ઞા છે. કર્મોના બંધનને તેાડવા માટે આ બંધન અત્યંત જરૂરી છે. હાથ ઉપર કપડાના પાટા બાંધ્યા હોય તા તેને છોડવા માટે ઉલ્ટી ક્રિયા કરવી પડે છે, તેમ આ આત્માએ મિથ્યાત્વ એટલે ખાટી શ્રદ્ધા દ્વારા, અજ્ઞાન દ્વારા, વિષયા દ્વારા, મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓ દ્વારા અને કષાયે દ્વારા કર્માને બાંધ્યા છે, તેા તે કર્માને તેાડવા માટે સાચી શ્રદ્ધા એટલે સમ્યગ્ દર્શન, તથા સભ્યજ્ઞાન અને સમ્યચારિત્રનુ’ પાલન કરવામાં આવે તે તે કર્માં આત્માથી અલગ થઈ શકે છે. ધર્મના અધના દ્વારા આત્મા મુક્ત અવસ્થા મેળવી શકે છે. મુક્ત અવસ્થામાં આત્મા તદ્ન સ્વતંત્ર છે. ત્યાં કેાઈ જાતનું બંધન નથી. જન્મ નથી, મરણુ નથી, રાગ દ્વેષ નથી, શરીર રૂપ કેદ નથી કે કાલ્પનિક સુખ દુઃખ નથી. ત્યાં આત્મા અજર—અમર બની શાશ્વત સુખને માણતા સચ્ચિદાનંદ સ્વરૂપમાં રમણુતા કરે છે. જેમને સ'સાર એ બધનરૂપ લાગ્યા છે અને એ બંધનને તેાડવા જેએ Page #769 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શારદા રત સચમ લેવાને તત્પર બન્યા છે એવા મિરાજાએ દેવલાકના સમાન દિવ્ય કામલેાગાને છેડવા. કામભાગેાને છેાડવા એ ઘણું કઠીન કામ છે. दुपरिच्चया इमे कामा, ना सुजहा अधीर पुरिसेहि । અડ્ સન્તિ મુયા સાદું, ને તરન્તિ અન્તર વળિયા TM II ઉત્ત.અ. ૮ ગા.૬ આ કામભાગ દુસ્યજ્ય છે. અધીરપુરૂષ એ કામલેાગેાને સુખપૂર્ણાંક ત્યાગી શકતા નથી. જે સુવતી સાધુ છે તે વિણકની જેમ આ વિષયરૂપ સમુદ્રને તરી જાય છે. જે રીતે વહેપારી વહાણુદ્વારા સમુદ્રને તરી શકે છે તે રીતે વિષયભાગ રૂપી દુસ્તર સંસારસમુદ્રને પાર કરવા માટે સંયમ એ જહાજ સમાન છે. જે કાયર પુરૂષ છે, અલ્પ સત્ત્વવાળા છે તેમને માટે કામભાગેાના ત્યાગ કરવા કઠીન છે, અને જે મહાસત્ત્વવાળા તથા ધૈર્યાદિ ગુણેાથી યુક્ત છે તેમને માટે કામભેાગેાના ત્યાગ કરવા કઠીન નથી. નમિરાજાએ કામભાગાના ત્યાગ કર્યા. નિમરાજાએ શું શું છેડીને દીક્ષા લીધી તે હવે બતાવે છે. मिलि सपुरजणवयं', बलमोरोह च परियणं सव्व ं । चिच्चा अभिनिक्खन्तो, एगन्तम हिडिओ भयव ॥४॥ મિથિલા નગરી, નગર, દેશ, સેના, અન્તઃપુર, અને પરિજન આદિ બધાને છેાડીને ધૈર્યાદિ ગુણસ‘પન્ન ભગવાન નમિરાજા ઘરથી નીકળીને દીક્ષા લઈ ને મેાક્ષમાર્ગમાં અધિષ્ઠિત થયા. નમિરાજાએ સારી મિથિલા નગરી અને તેના બધા ગામો સહિત નગરીના ત્યાગ કર્યાં. આ મિરાજાએ સારા રાજ્યના, ચાર પ્રકારની સેનાના ત્યાગ કર્યા અને આખા અતેઉરની ૧૦૦૮ રાણીએ તથા બીજા સ્વજના બધાને છેડીને દીક્ષા ગ્રહણ કરી. નમિરાજા પ્રત્યેક યુદ્ધ હતા. પ્રત્યેકમુદ્ધ કાને કહેવાય? જગતની નજરે સાધારણ દેખાતા કાઈ દ્રશ્ય જોતાં જેના આત્મા એકાએક જાગી ઉઠે અને એ પાતાની વતન-વાટ (મેાક્ષ) શેાધવા નીકળી જાય. ઇન્દ્ર ધનુષ્યના પલ્ટાતા રંગા, વિખરાતા વાદળ કે ખીજા ઢાઈ ક્ષણિક્તાના દ્રશ્યા જોતાં જે સૉંચમ સ્વીકારવા સજ્જ બની જાય એમનું નામ પ્રત્યેકબુદ્ધ. નમિરાજે કંકણના કેકારવથી પ્રેરણા મેળવી લીધી અને પ્રેરણાના એ પ્રકાશ પંથે પગલી ભરવા તૈયાર થઇ ગયા. ૧૦૦૮ રાજરમણીઓ, દેશદેશનું આધિપત્ય, આ બધા પ્રલાના નમિરાજને મન સાવ અકારા થઇ પડયા ને મહાભિનિષ્ક્રમણના માગે નીકળી ગયા. દેહ પર પડેલી કામનાની કાંચળીએ મિરાજે એક પછી એક ઉતારવા માંડી. મસ્તક પરથી મુગટ ઉતારી દીધા. મને ભૂજા પરના બાજુબંધ ઉતાર્યા અને કમ્મરેથી સુવર્ણ કંદોરા કાઢી નાંખ્યા ત્યારે એમના મનમાં થયું કે હાશ, હવે હુ' હળવા બની ગયા. નમિરાજા પ્રત્યેકબુદ્ધ હતા તેથી સ્વય દીક્ષા લીધી. દેવાએ આવીને તેમને આધારજોહરણ ને સાધુવેશ આપ્યા. મિરાજ હવે મિરાજષિ બન્યા. પેાતાના પતિને સાધુવેશમાં સજ્જ થયેલા જોતાં જ રાણીઓની આંખમાંથી આંસુધારા છૂટી. તેઓ કર્ણસ્વરે ન કરવા લાગી. પગમાં પડીને કહે છે. Page #770 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન અમને છોડીને ન જાઓ સ્વામી, અમને છેડીને ન જાઓ, સંસાર છોડી ચાલ્યા ત્યાગ પંથે, અમને છોડીને ન જાઓ. સ્વામી! અમને છોડીને ન જાઓ...ન જાઓ....સારો પરિવાર રડે છે, પણ મહાન દઢ વૈરાગી પાછું વાળીને ન જુએ. તયાં વ =ારૂ સે કે રૂતિ સંવાય મુ ન મન્ના સૂય. અ. ૨. ઉ.૨ ગા.૧ જેમ સર્પ કાંચળીને છોડીને જાય પછી પાછું વાળીને જોતા નથી તેમ મેક્ષાભિલાષી સાધક સંસાર છોડીને જાય, પછી પાછું વાળીને જોતા નથી અને અષ્ટવિધ કર્મોને ત્યાગ કરવામાં જેનું તન-મન હોય છે, તેવો સાધક આત્મા પિતાનું શ્રેય કરી શકે છે. જે છોડયું તે છોડી જાણે છે. નમિરાજાની પત્નીઓ કરૂણ સ્વરે વિલાપ કરે છે ને કહે છે, આપ અમને છોડીને ન જાઓ, પણ સાચો વૈરાગી રોકાય નહિ. આચારાંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે. त परिक्कमत परिदेवमाणा मा चयाहि इति ते वदन्ति, छदोवणोया अज्झोववन्ना अक्कदकारी जणगा रुवंति, अतारिसे मुणो ण य ओह तरए जणगा जेण विप्पजढा । सरण तन्थ नो તમે શું નું નામ તત્વ જમરૂ? અ. ૬ ઉ. ૧ જ્યારે વીર પરાક્રમી પુરૂષ ત્યાગ માગે જવાને માટે તૈયાર થાય છે ત્યારે તેની કસોટી થાય છે. તેના માતાપિતા, પત્નીએ આદિ સ્વજને શેક કરતા થકા આકં. કરતા કહે છે, “અમે તારા પર આટલે નેહ રાખીએ છીએ, અમે તારી ઈચ્છાનુસાર ચાલવાવાળા છીએ, માટે તું અમને છોડીશ નહિ. જે માતાપિતાને છોડી દે છે તે આદર્શ મુનિ બની શકતા નથી અને એવા મુનિ સંસારથી પાર થઈ શકતા નથી.” આવા મોહયુક્ત વચનોને સાંભળવા છતાં પરિપક્વ વૈરાગી સાધક તેની વાતને સ્વીકાર કરતા નથી. તે સમજે છે કે આ વચનો મેહ અને સ્વાર્થજન્ય છે. જેવી રીતે ઝાડના પડી જવાથી પક્ષીઓ રહે છે. તેમનું તે રડવું સ્વાર્થ મય છે, એ રીતે સ્વજનેના આ વચન પણ સ્વાર્થ પ્રેરિત છે. સ્વજનોનો આ મેહ છે, વાસ્તવિક પ્રેમ નથી. મોહમાં વિવેક નથી હોતો. પ્રેમમાં વિવેક હોય છે, જાગૃતિ હોય છે. કર્તવ્ય-અકર્તવ્યનું ભાન હોય છે. જે સ્વજનોના હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ છે તે તેઓ મને કલ્યાણના માગે જતા રોકે નહિ પણ તેઓ રોકે છે, તેથી તેમને મેહ છે. માતાપિતા, પતિ-પત્ની આ સંબંધ કર્તવ્ય સંબંધ હોવો જોઈએ, પણ મેહ સંબંધ ન હૈ જોઈએ. મેહસંબંધ પતનનું કારણ છે એમ વિચારીને તે વિરકત આત્મા તેમના વચનેમાં આકર્ષીતે નથી. તે આત્માને ચૈતન્યની ઝાંખી થઈ ગઈ હોય છે, પછી તે જડ ચીજોમાં કેવી રીતે મુગ્ધ થઈ શકે ! જેને ચિંતામણું રત્ન પ્રાપ્ત થઈ ગયું હોય તે કાચના ટુકડામાં કેવી રીતે લોભાય ? તે તે આત્મસ્વરૂપમાં રમતા કરતા, ત્યાગ માર્ગની સમ્યફ આરાધના કરે છે, તેવો સાધક મેહનો વિજેતા બનીને મુક્તિ પ્રાપ્ત કરી લે છે. અહીં નમિરાજાએ સાધુવેશ પહેર્યો. ત્યાં બધી રાણીઓ તમરી ખાઈને ભય પડી. Page #771 -------------------------------------------------------------------------- ________________ દરે શારદા રત્ન ધીમે ધીમે વૈરાગ્ય આવ્યા હોય તે ખબર પણ હોય કે હવે આ દીક્ષા લેશે, પણ આ નમિરાજાને તા . એકાએક વૈરાગ્ય આવ્યા ને વૈરાગ્ય આવ્યા કે તરત દીક્ષા લીધી. મિરાજાએ દીક્ષા લીધી ત્યારનું દૃશ્ય તા એવું કરૂણ હતું કે ભલભલા પાષાણ હૃદયી પણ પીગળી જાય. વળી આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ દેશના માલિક રાજા છે, અને તે જ્યારે દીક્ષા લે પછી શું ખાકી રહે ? તે સમયનુ દૃશ્ય કેવું હતું ને બધાનું કરૂણ રૂદન કેવુ હતું તેનું વર્ણન શાસ્ત્રકાર કરે છે. storesai, आसी महिलाए पव्वयन्तम्मि । तया रायरिसिम्मि, नमिम्मि अभिनिक्खमन्तम्मि || २ || નિમરાજિષના ઘરથી બહાર નીકળવાથી દીક્ષિત થવાથી મિથિલા નગરીમાં સઘળે ઠેકાણે વિલાપ, આક્રંદ તેમજ કોલાહલ મચી ગયેા. મિથિલામાં ભારે કોલાહલ ને કરૂણ વિલાપ —મિરાજિષ દીક્ષા લઈને ઘરની બહાર નીકળ્યા. સારીયે મિથિલા નગરીમાં કાલાહલ મચી ગયા. તેમને સાધુવેશમાં જોતાં બધાની આંખા આંસુભીની બની ગઈ. આજે પશુ કાઈ છેાકરી કે છોકરા દીક્ષા લે ત્યારે બધા શણગાર ઉતારીને સાધુવેશમાં તમારી સામે આવીને ઉભા રહે ત્યારે એક મિનિટ તેા બધાની આંખા આંસુભીની બની જાય છે. નમિરાજનું મસ્તક હવે લુચિત હતું. પગ અડવાણા હતા, આભૂષણાથી ભર્યા ભર્યા ભાસતા ટ્ઠહ હવે એકાદ બે વસ્ત્રોથી ભવેષ્ટિત હતા. મુગટના સ્થાને મુંડન હતું. આ સાધુવેશમાં જોતાં આખી મિથિલા કાલાહલમય અને ગમગીન બની ગઇ. આંખે આંખે આંસુએ ને કંઠે કંઠે સકાએ ઘેરાવા માંડ્યા. દરેક રાજરાણી પેાતાના પતિની આ અણધારી વિદાયને સાંભળતા ક"પી ઉઠી હતી, કરૂણુસ્વરે રડી રહી હતી, વિલાપ કરી રહી હતી. એક હજાર ને આઠ રાણીએ રડતી હાય તે દ્રશ્ય કેવુ" કરૂણ લાગે ! નિમરાજાએ આટલી બધી રાણીઓના મેાહ છેડયા ને તમે તેા એકના પણ માહ છેાડી શકતા નથી. રાણીએ વિલાપ કરતી ખેલે છે નાથ ! અમને છેાડીને કયાં જાવ છે ? મિરાજાના પરિવાર રડે છે, લશ્કર રડે છે, સેના રડે છે. સૈન્યના હૃદય તેા કેવા ક્રૂર હાય કે એને માનવીને સુટ કરતાં વાર નહિ, છતાં એવા કઠાર હૃદયવાળા પણુ રડે છે ને કહે છે ધન્ય છે. ધન્ય છે નમિરાજ તમને ! અમારે તા જીવન નભાવવા સર્વીસ કરવી પડે છે ત્યારે તમે તો મળેલા સુખને લાત મારીને ચાલી નીકળ્યા. તમે ખુદ રાજ્યના માલિક હતા. તમારા પર કરવેરા, ટેકસવેરા કંઇ ન હતુ. રાજ્યના સર્વસ્વ માલિક હતા, છતાં એવા રાજસુખાને પણ છેડયા. બંધુઓ ! તમારું સુખ કેવું છે ? “ એક સાંધા ત્યાં તેર તૂટે” તમારે કેટલા લફરા છે ? ઇન્કમટેક્ષ, સેલટેક્ષ, ચારે બાજુથી વીંધાઈ જાવ, છતાં છેડવાનુ મન થતું નથી. નિમરાજાના સુખમાં કોઇ રોકનાર, ટેકનાર કે અટકાવનાર ન હતું છતાં, છેડીને નીકળી ગયા. નમિરાજનું મહાભિનિષ્ક્રમણ :—પ્રજાજના પાકાર કરે છે ને કહે છે કે, અમારા પિતા સમાન મહારાજા ! આપ અમને છેાડીને કયાં જઈ રહ્યા છે ! હવે આપના જેવા રાજા Page #772 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૬૭ અમને કયાં મળશે. ? હું અનાથના નાથ ! દુઃખીએના બેલી ! આપના વિના સૂનુ· સૂનુ་ લાગશે. અમારા પેાકાર ક્યાં જઈને કરીશું ? આ રીતે રડતા રડતા પાછળ જઈ રહ્યા છે. જેને જેના તરફથી કંઈ સહારા મળતા હાય છે તે તેને વિયેાગ થવા પર અવશ્ય શાકાતુર બને છે, કારણ કે તેમના તરફથી તેમને જે સુખ મળતું હતુ. તે હવે ખંધ થઈ ગયું'. એટલા માટે નમિરાજા પ્રવર્જિત થવાથી પ્રજા પણ રડી રહી છે. રાણીએ રડે, બધા રડે એટલે ખૂબ કાલાહલ મચી ગયા, પણ મિરાજર્ષિ વિરાગી બન્યા હતા. પ્રિયતમાઓના પ્રેમ, મિથિલાની મનેાવેદના ને લેાકેાની લાગણી એમના પગને થંભાવી ન શકી. બધાને રડતા-કકળતા મૂકીને ભગવાન નિમરાજિષ ચાલી નીકળ્યા. હવે તેમની પરીક્ષા કરવા કાણુ આવશે તેના ભાવ અવસરે. ચરિત્ર —ગુણદત્તના કહેવાથી બધા રાજસેવકા ગુણચંદ્રની તથા તેમના માતાપિતાની શેાધ માટે નીકળ્યા છે. હવે ખીજી ખાજુ શું બનાવ બને છે. ધનપુર નગરમાં ધનદ નામે માટા શ્રેષ્ઠી વસે છે. તેમને ત્યાં ધનકુબેર જેવી સ`પત્તિ અને સમૃદ્ધિ હતી. તેમના ભંડારમાં અનેક સ્ફટિક રત્ના અને વારત્ન જેવા રત્ના હતા. જેમને ત્યાં સેાના રૂપાના ગઢ અને કાંગરા હતા. જેના ભંડારની રક્ષા કરવા માટે તેા કેટલાય સેવકા રાખ્યા હતા. તેમના વહેપાર ઘણા મેાટા પાયા પર ચાલતા હતા. દેશાવરમાં તેમની પેઢીએ ચાલતી હતી. આવા મહાન સમૃદ્ધ સુખી શેઠ ધનપુર નગરમાં રહે છે. તેમને પતિવ્રતા શ્રીમતી નામની પત્ની હતી. જેના ગુણ ગુલાબની સૌરભ સારા નગરમાં મ્હેકી રહી હતી. તે શીલવતી, ગુણવતી અને ધર્મવતી હતી. શેઠ–શેઠાણી બંને સાથે ધર્મક્રિયાઓ કરતા. આટલી લક્ષ્મી હેાવા છતાં જીવનમાં ધર્મનું સ્થાન મેખરે હતું. શેઠાણીનું સૌંદર્યાં, રૂપ તા જાણે સ્વર્ગની અપ્સરા જોઇ લેા ! એવા રૂપ–સૌ થી યુક્ત હતા. તેમને શુભમતિ નામની એક દીકરી હતી. જેની મતિ સદાય શુભ જ હતી. એવી શુભમતિ રૂપરૂપના અંબાર, બુદ્ધિમાં ચતુર અને ગુણવાન હતી. તે શુભમતિ સ્ત્રીઓની ૬૪ કળાઓમાં પારંગત હતી. તે યુવાનીના આંગણીયે આવીને ઉભી છે. પહેલા દીકરી વગર કારણે બહાર જતી ન હતી. અરે! પિતાની આડે પણ ઉતરતી ન હતી. શુભમતિ સ*ગીતકળામાં ખૂબ હોંશિયાર છે. એક વખત દાસદાસીએ કહે શેઠજી ! આપની દીકરી સંગીતકળામાં તા એટલી હાંશિયાર છે કે એનુ સ`ગીત સાંભળતા ભલભલા થંભી જાય. આપ અનુ' એક વાર તે સંગીત સાંભળેા. શેઠ કહે ભલે, આપ એને બાલાવા. શુભમતિએ તે પેાતાના સંગીતના જે સૂરા રેલાવ્યા તે સાંભળતા શેઠ સ્થ*ભી ગયા. શું મારી દીકરી છે ! તેના રતવનમાં શબ્દે શબ્દે વૈરાગ્યના ઝરણાં વહી રહ્યા છે. શી તેની સગીતકળા છે ! શુભમતિનું સંગીત સાંભળતા માબાપના હૈયા હર્ષોંથી ખીલી ઉઠયા. તેમના મનમાં થયું કે અહા ! રાત-દિવસ સુખની શય્યામાં રહેનારી, કામળ ફૂલ જેવી મારી દીકરી સાસરાના ભારને કેવી રીતે ઉપાડી શકશે ? વળી સમજતા હતા કે દીકરી પિતૃગૃહના દ્વાર કરતાં શ્વસુર ગૃહના આંગણે શેાભશે. રંગમાં જો મિલનસાર Page #773 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન રંગનું મિશ્રણ થાય તે જ રંગોળીની મઝા, તેમ દીકરીને યોગ્ય વર મળે તે આનંદ. મારી દીકરીમાં તે સર્વ ગુણે છે, પણ તેને યોગ્ય રૂપ, ગુણ, કુળ, વિદ્યા, સમૃદ્ધિ, વય અને કળામાં સમાન પતિ મળી જાય તે વરકન્યાની સંસારયાત્રા સફળ અને આદર્શ બને. ધનદ શ્રેષ્ઠીએ શુભમતિ માટે લક્ષાધિપતિ, સંપત્તિવાનના અનેક કુમારોને જોયા, પણ પિતાનું મન માન્યું નહિ. કોઈમાં કળા દેખાતી તે રૂપ, કુળ વિગેરેની ખામી દેખાતી, રૂપ-કુળમાં ચમકતા હોય તે શીલવિદ્યાની અધૂરાશ લાગતી. આમ બધામાં કોઈ ને કાંઈ ખામી દેખાતી. શુભમતિને યોગ્ય કેઈ કુમાર ન મળતાં ધનદ શ્રેષ્ઠિને પિતાનું કન્યારત્ન કયા પાત્રમાં મૂકવું એની ખૂબ ચિંતા થવા લાગી.. ધનદ શ્રેષ્ઠી કે કુળ કે સાથ મેં, બહુત પુરાની મૈત્રી; આનંદ શ્રેષ્ઠી વહેં પધારે, કિયા પ્રેમસે સત્કાર, ધનદ શ્રેણીના બાળપણથી ગોઠીયામિત્ર આનંદશેઠ ત્યાં પધાર્યા. ધનદ શેઠે તેમને ખૂબ અતિથિ સત્કાર કર્યો. આનંદ શેઠ કહે–મિત્ર ! ઘણાં સમયે આપનું મિલન થયું, પણ આપના મુખ ઉપર ખૂબ ચિંતા હોય એવું દેખાય છે. તમારે શું ચિંતા છે? મિત્ર! નાના...એવી કેઈ ચિંતા નથી. ધનદ શેઠે કહ્યું, બેટા શુભમતિ ! મહેમાન આવ્યા છે તે એમને માટે નાસ્તે લઈ આવ. શેઠના ઘરમાં નોકર ચાકરો ઘણા હતા, પણ દીકરીને બતાવવી હતી, એટલે એ બહાને તેને બેલાવી. પિતાની આજ્ઞા થતાં રૂમઝુમ રુમઝુમ રિતી શુભમતિ નાસ્તા લઈને આવી. વિનય વિવેકપૂર્વક કહ્યું–કાકા ! આપ નાસ્તો લે ને મને પાવન કરે. શુભમતિને વિનય વિવેક, બોલે તે જાણે મુખમાંથી અમી ઝરે. છે. આ બધું જોઈને શેઠના મનમાં થયું કે, આ શું છોકરી છે ! તેમણે શેઠને પૂછયું-રૂપમાં રંભા સમાન અને દેવાંગના સમાન આ છોકરી કોણ છે? ધનદશેઠે કહ્યું, આપને ખબર નથી? આ તે મારી દીકરી છે. શું આ તમારી દીકરી છે ! જાણે દેવી જ જોઈ લો. આનંદ શેઠ કહે, મેં તે તેને સાવ નાની ગોદમાં રમતી જોયેલી, એટલે અત્યારે ઓળખી ન શક્ય. ઘણી મોટી થઈ ગઈ શુભા તે ! તમે એનો સંબંધ જોડ્યો કે નહિ ? મિત્ર! એના વિવાહ કરું તે આપને સમાચાર આપ્યા વિના રહું? મને એની ચિંતા રાતદિવસ સતાવી રહી છે. શુભમતિને માટે કણ ગ્ય છે? એને આપવી કેને? માળવા, ગુજરાત, મહારાષ્ટ્ર બધા દેશોમાં શ્રેષ્ઠીપુત્રની તપાસ કરાવી પણ મારું મન કયાંય ઠરતું નથી. કેઈ ગ્ય કરો આપની નજરમાં હોય તે આપ મને બતાવો. આનંદ શેઠ કહે–હા....મારા ખ્યાલમાં એક છે. ભીમપુર નગરમાં લક્ષ્મીદgશેઠ છે, તેમના વૈભવની તે શી વાત કરું ! લક્ષમીથી છલકતા તેના ભંડાર છે. તેમને એકને એક પુત્ર છે, હજુ સુધી તેના વિવાહ થયા નથી એવું મેં સાંભળ્યું છે. મને એમ લાગે છે કે ખરેખર તમારી દીકરીને માટે એગ્ય છે. આ લક્ષ્મીદત્ત શેઠ કયા, ખબર છેને? જેને ત્યાં અઢળક લીમી હોવા છતાં લેભના કારણે મેતી મેળવવા માટે ગુણચંદ્રને ભેંયરામાં પૂરીને તેને ઢોર માર મારે છે. તેના દિલમાં જરા પણ દયા નથી. તેમના નગરનું નામ Page #774 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ભીમપુર છે. જે નગરમાં ગુણદત્ત રાજા રાજ્ય કરે છે. એક ભાઈ મહાન સુખમાં છે અને એક ભાઈ મહાન દુઃખમાં પીડાય છે. આનંદ શેઠે કહ્યું-મિત્ર ! શુભકામ કરવામાં વિલંબ ન કરવો. જલ્દીથી તું ભીમપુર નગરમાં તપાસ કરાવ. મને શ્રદ્ધા છે કે જરૂર તારું કાર્ય સફળ થશે ને તું ચિંતા મુક્ત થઈશ. મિત્રની વાત શેઠના ગળે ઉતરી ગઈ. જાણે તેને માથેથી અડધો ભાર ઓછો થયો હોય તેમ લાગ્યું. શેઠ શેઠાણીને વાત કરી. શેઠાણને પણ આનંદ થયો. જે દીકરીને સારું, સુખી, સંસ્કારી ઘર મળતું હોય તો માબાપને આનંદ કેમ ન થાય ! તરત જ ધનદ શ્રેષ્ઠી પિતાની દીકરી શુભમતિ માટે મૂરતીયા જેવા ભીમપુર નગરમાં લક્ષમીદત્ત શેઠના ઘેર પોતાના પુત્ર જેવા વહાલા નોકર કુશળને મેકલવાનો નિર્ણય કરે છે, અને કુશળને બોલાવીને કહે છે હે કુશળ ! તું અહીંથી ભીમપુર નગરમાં જા, ત્યાં લહમીદત્ત નામના શેઠ વસે છે. તેમને એક દીકરે છે. તેની સાથે આપણી શુભાની સગાઈ કરવાની છે. તો તું ત્યાં જલ્દી જા અને સત્વર સારી વધામણી લઈને આવ. શેઠે કહ્યું, કુશળ ! ભાઈ તું ખૂબ ધ્યાન રાખજે. છોકરો બતાવે તો જ વાગ્દાન કરજે. છોકરામાં કાંઈ પણ ખામી જણાય તો તું તરત પાછો વળજે. કેઈ બહાના કાઢીને છોકરો ન બતાવે ને મીઠી મીઠી વાત કરે તો એમની મીઠી વાતોમાં લેભાઈશ નહિ શેઠ મીઠું મીઠું બોલે કે વર્તન પણ સારું કરે, છતાં તું એમાં કે એમની સમૃદ્ધિમાં અંજાઈશ નહિ. છોકરે તને બતાવે તે જ વાગ્યાન કરજે. કાર્યની શ્રેષ્ઠતા પરનું લક્ષ્યબિંદુ ચૂકીશ નહિ. માર્ગમાં નિર્ભય બની સજાગ રહેજે. આનંદશેઠે કહ્યું-તું જલ્દી જા અને સમાચાર લઈ જલદી પાછી આવ અને અમે મોઢું મીઠું કરીએ. શેઠની બધી વાતે સાંભળીને કુશળે રવાના થવાની તૈયારી કરી. હવે કુશળ લક્ષ્મીદત્ત શેઠને ત્યાં કેવી રીતે જશે ને ત્યાં શું બનશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૭૪ આસો સુદ ૭ ને રવીવાર તા. ૪-૧૦-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! કરૂણાના કિમિયાગર, જ્ઞાન દિવાકર, આગમરત્નાકર એવા ત્રિલોકીનાથે વીતરાગ પ્રભુ ભવ્ય જીવોને દિવ્ય સંદેશ આપતા ફરમાવે છે કે તમને જે આ મનુષ્યભવ મળ્યો છે તે કેવો છે? મેળામાં જેમ એક દિવસ માટે દુકાન મંડાય છે તેવી રીતે આ ભવ એ મંડાયેલી દુકાન છે. જ્યારે મેળે ભરાવાને હોય ત્યારે ત્યાંની ખુલ્લી જમીનની કિંમત વધી જાય છે, પણ એવો કયે દુકાનદાર હોય કે એક દિવસ માટે ભાડે લીધેલી દુકાનને શણગારવાની પાછળ પચીસ ત્રીસ હજાર રૂપિયાને ધૂમાડો કરી નાખે ? કઈ નહિ, કારણ કે એ સમજે છે કે આ તે એક દિવસ પૂરતી ભાડે લીધેલી છે. મેળાનો આ દિવસ ચાલ્યા જશે, પછી આ જગ્યાની કિંમત ઉપજવાની નથી. બસ, આ ન્યાય આપણે સમજવાનું છે, Page #775 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ શારદા રત્ન આ જીવ અનાદિને છે. આ ભવમાં તેણે પત્ની, પુત્ર, ગાડી, વાડી, બંગલા, નેકર, ચાકર વગેરે મેળવ્યું છે. તે બધી તેણે આ ભવમાં માંડેલી દુકાને છે. કેઈ પણ ડાહ્યા માણસ મેળામાં માંડેલી દુકાન પાછળ પોતે વેચાઈને ખુવાર થઈ જતો નથી. દુર્ભાગી જીવ પિતાના આત્મતત્વની દરકાર કર્યા વિના આ મેળામાં માંડેલી દુકાને રૂ૫ પત્ની, પુત્ર અને ઘરબારને શણગારવાની પાછળ ખુવાર થઈ જાય છે એવા જવજ્ઞાનીઓની દષ્ટિએ મૂર્ખ છે. મેળાની જમીનનું ભાડું માત્ર મેળાના દિવસ પૂરતું મળે છે. મેળાને દિવસ ચાલ્યા ગયા પછી એ જગ્યાની ફૂટી બદામ પણ ઉપજતી નથી અરે, ઉપજવાની વાત તો ઠીક છે, પણ કેઈને મત બોલાવીને એ જગ્યાએ દુકાન માંડીને બેસવાનું કહે, અરે, એક-બે રૂપિયા આપે તો પણ કઈ સારે વહેપારી ત્યાં બેસવા આવતું નથી. મેળાની જમીન અલ્પ કિંમતની હોવા છતાં કોઈ મૂર્ખ વહેપારી ઘરની દુકાન વેચીને એ મેળાની દુકાનને શણગારવામાં લાગી જાય તે તમે એને મૂર્ખ કહેશે કે બીજું કાંઈ? જરૂર તે માણસ ભૂખ છે, પણ આત્મા રૂપ દુકાનદાર પણ લાંબા ટૂંકાને વિચાર ન કરતાં આ એક ભવ રૂપ મેળાની દુકાનને શણગારવામાં તત્પર થાય તો એ પણ મૂખ નહિ તે બીજું શું? આ ભવ પણ એક મેળો છે. તેમાં પહેલાની પલ્યોપમની જિંદગીની અપેક્ષાએ અત્યારે માનવની જિંદગીના સૌ સવાસો વર્ષ એ શા હિસાબમાં ! કાંઈ નહિ, છત મૂર્ખ જીવ એ ક્ષણભંગુર મેળા માટે પોતાની ગાંઠની મુડી ગુમાવી નાંખે છે. " કેઈ સ્થળે મેળો એક દિવસનો હોય છે, કેઈ સ્થળે પાંચ દિવસન તે કોઈ સ્થળે પંદર દિવસને મેળો હોય છે. આ જિંદગી કેટલા દિવસનો મેળે છે તે ખબર છે? અત્યારે માણસની જિંદગી સે વર્ષની ગણીએ તે એક વર્ષના માસ બાર, એ હિસાબે માનવની જિંદગી ૧૨૦૦ માસની થઈ અને મહિનાના દિવસ ૩૦ એ હિસાબે ૧૨૦૦ માસ ૪ ૩૦ = ૩૬૦૦૦ દિવસ થયા. મનુષ્યની જિંદગી એટલે ૩૬૦૦૦ દિવસને મેળે. હવે એની પાછળ આત્મા રૂપી આ દુકાનદાર કેટલે ભોગ આપે છે તેની ગણત્રી કરી જુઓ. આ ગણત્રી કરશે તે ખ્યાલ આવશે કે દુકાનદાર ગાંડો છે કે ડા? મેળામાં વહેપારી દુકાન ભાડે રાખે છે, પણ એ રાખતા પહેલા તેમાં આવક કેટલી થશે તેને અડસટ્ટો બાંધે છે, અને આટલી આવકે આટલું ભાડું આપવું પોસાશે એ હિસાબે તે ભાડુ આપે છે. હવે આ આત્મા રૂપી વહેપારીએ છત્રીસ હજાર દિવસના મેળામાં દુકાનના ભાડા આપીને શું બચાવ્યું તેને વિચાર કરો. કર્મરાજાએ મનુષ્યગતિ, ઔદારિક શરીર, અંગોપાંગ, આયુષ્ય એ બધું ભાડે આપ્યું છે, તો એ ભાડે મળેલી ચીજનું ભાડું ચૂકવી શકાય એટલી કમાણ તે કરવી જોઈએ ને ? માણસ મેળામાં દુકાન ભાડે રાખે, કમાવા માટેના મોટા મોટા મને રથે ઘડે અને પછી જમીન ભાડે રાખીને ભાઈસાહેબ બંધ કરવાને બદલે રખડતા ફરે તે તેને કેવો સમજવો? આપણે પણ છત્રીસ હજાર દિવસવાળા આ મેળાની દુકાન ભાડે રાખી છે. કમાવા માટે માનવ મેટા મોટા મનસૂબા ઘડે છે. આ મેળે જેટલું લાંબું અને જબરો છે, Page #776 -------------------------------------------------------------------------- ________________ ચારના રત્ન ૬૦૧ તેવી તેની શરતા પણ જખરી છે. ખીજે તા તમે વહેપાર ધંધા કરા, કમા, પછી ભાડું ભરા એવા રિવાજ છે, પણ આ મેળા તે એવા જખરા છે કે તેનુ ૩૬ હજાર દિવસેાનું ભાડું આગળથી લઈ લેવામાં આવ્યું છે. આ ભવનું આયુષ્ય, જાતિ, સ્થિતિ, અવગાહના, અનુભાગ એ બધું જીવ આગલા ભવમાંથી નક્કી કરીને આવે છે. જમીન ભાડે રાખા તા દર મહિને ભાડું ભરવાનુ હાય છે. આ છત્રીસ હજારીયા મેળેા એવા છે કે તેમાં છત્રીસ હજાર દિવસેાનું ભાડું એકી સાથે લઈ લેવામાં આવ્યુ છે. આટલું મોટું ભાડું આપીને દુકાન રાખ્યા પછી જો જીવ રઝળતા ફરે તેા શી દશા થાય? છત્રીસ હજાર દિવસનું ભાડું ભરીને આપણે દુકાન ભાડે રાખી છે. એ ભાડે રાખેલી દુકાનમાં કમાણી કેટલી થઇ તેના વિચાર કરવાના છે. તમે મેળામાં દુકાન માંડા, દુકાનમાં ચારે ખાજુ રમકડા ગેાઠવા, દુકાનને ખૂખ શણગારા, આખી દુકાનમાં ઇલેકટ્રીક લાઈટ મૂકો, લોકા તમારી દુકાન જોઈને ખેલે કે શું લાણા શેડની દુકાનની શૈાભા ! યાદ રહી જાય તેવી. કાઈ તમારી દુકાનની આટલી પ્રશ'સા કરે. અરે, તમારા માલ જોઇને લેાકેા તમારા માલને ખૂબ વખાણે પણ એથી કંઈ તમારા કલેજે ઠંડક વળે ખરી ? ના....ના....દુનિયાની પ્રશસા સાંભળીને તમે રાજી થતા નથી. જો તમારા માલ ખપે અને થાડા ઘણા પણ નક઼ા થાય તા તમે રાજી થવાના. આ જ સ્થિતિ આત્માને લાગુ પડે છે. દુનિયા પૈસાવાળાને ત્યાં જન્મેલા જુએ, રંગરાગમાં મ્હાલતા જુએ એને ભાગ્યશાળી ગણી લે એથી આત્માને શે। લાભ ? મેળેા ભરાયા છે એ વાત સાચી, દુકાન સરસ છે એ સાચું, તમારા શેા બધાને પસંદ છે એ કબુલ, પણ જો તમે કમાણી કરી હોય તો તમારી શૈાભા અને કમાણી ન કરી હોય તે તમારી શાભા નથી. તે પ્રમાણે આ ભવમાં પણ તમે સાચી કમાણી કરી હેાય તેા તમારી શાભા છે નહિ તા તમારી શેાભા નથી. જો આ ભવમાં કાંઈ કમાણી ન કરી તા મેળામાંથી હાથ ઘસતા વહેપારી જેવી દશા થશે. જે ભવ્ય આત્માને આવા વિચાર આવે છે તે આત્માને આ ભવનું મહાભય કરપણું સમજાય છે. કર્મ દરેક ભવરૂપી દુકાન મંડાવે છે, પણ તે કાંઈ પણ કમાણી કરાવ્યા વિના એમ ને એમ પાછા કાઢે છે. એ આપણી કરૂણાજનક સ્થિતિ છે. જે આત્મા આ મેળા ઉપર મેહ પામતા નથી અથવા તેા મેળાની દુકાનને શણગારવાની પાછળ પેાતાના આત્મ તત્ત્વ રૂપી મહામૂલ્યવાન ખજાના ગુમાવી દેતા નથી તે આત્મા કમાણી કરીને જાય છે. જેને આત્માની કમાણી કરવાની લગની લાગી છે એવા મિરાષિને આ સંસાર દુઃખના દરિયા લાગ્યા, તેથી રમણીઓના રાગને, પરિવારના પ્રેમને અને સ્વજનાના સ્નેહને છેડીને સંચમ માર્ગે પ્રયાણ કર્યું, ત્યારે રાણીઓના રૂદનથી, પ્રજાજનાના કરુણ વિલાપથી સારી મિથિલા નગરીમાં કાલાહલ મચી ગયા, પણ સાચા સાધક પેાતાના માર્ગથી જરાપણ ચલિત ન થાય. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં ખેલ્યા છે કે, ज कालूणियाणि कासिया, जइ रोयन्ति य पुत्तकारणा । દ્વિય' મિત્રÇ' સમુદ્રિય', નો ભ્રમન્તિ ળ સવિત્તÇ / અ. ૨ ૩, ૧ ગા. ૧૭ Page #777 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ શારદા રત્ન સાધુના માતા-પિતા આદિ સ્વજના તેની પાસે આવીને કરૂણ વચન મેલે અથવા કોઈ કરૂણાજનક કાર્ય કરે અથવા તા તેઓ પેાતાના પુત્રને માટે રડે, વિલાપ કરે તા પણ સાધુ ધર્મનું પાલન કરવામાં તત્પર, મુક્તિગમનને યાગ્ય તે પરિપકવ સાધુને સયમથી ભ્રષ્ટ કરી શકે નહિ તેમજ ફ્રીથી ગૃહસ્થ વેશમાં સ્થાપિત કરી શકે નહિ. આવા અનુકૂળ ઉપસના સમયમાં સયમી સાધુની દૃઢતા અને પરિપકવતાની પરીક્ષા થાય છે. જે પરિપકવ સુદૃઢ શ્રમણ હેાય છે તેમની સામે પત્નીએ આવીને ગમે તેટલુ રડે, કરૂણ વિલાપ કરે, તા પણ વીતરાગની આજ્ઞામાં વિચરનાર સાધક પેાતાની સાધનાથી એક ઇઇંચ પણ ચલિત થાય નહિ. તે સમજે છે કે જેના પ્રત્યે મમત્વ છે. એવા સાંસારિક સજીવ સ્વજનવ રૂપ અને નિર્જીવ ધન, સાનું, ચાંદી આદિ પરિગ્રહ આ લાકમાં દુઃખપ્રદ છે અને પરલેાકમાં પણ અત્યંત દુ:ખપ્રદ છે. માતા, પિતા, ભાઈ, બેન, પત્ની, પુત્ર આદિ જેટલા પણ સ્વજન સખ`ધી છે તેમના પ્રત્યેનું મમત્વ ભયંકર દુઃખદાયક અને છે. મનુષ્ય પેાતાના સ્વજના પાસેથી એ આશા રાખતા હાય છે કે મને રાગ આવશે, દુઃખ આવશે, આપત્તિ આવશે તો આ બધા મને સહાય કરશે, મારી સેવા કરશે, મને મૃત્યુમાંથી બચાવી લેશે, આફતમાંથી ઉગારી લેશે, પણ સમય આવે એ વજ્રના પણ આંખ ફેરવી લે છે. જયાં સુધી ધન હશે ત્યાં સુધી સ્વજના મીઠું મીઠું ખાલશે પણ જ્યાં ધન ખલાસ થઈ ગયું, સ્વાર્થ સરતા બંધ થઈ ગયા, પછી એ સ્વજના તેને છેાડીને ચાલ્યા જાય છે, માટે સ્વજન વર્ગ પ્રત્યેનું મમત્વ લેાકમાં દુઃખદાયક હાય છે. એમના પ્રત્યે મમત્વ રાખવાથી કર્મ બંધ થાય છે અને કર્મના ફળ પરલેાકમાં ભાગવવા પડે છે. તે દુઃખાને ભાગવતી વખતે ફરી નવીન કર્મબંધ કરે છે. આ રીતે દુઃખની પર પરા વધતી જાય છે. આ રીતે ક્ષણભંગુર પરિગ્રહને દુઃખાવહ સમજીને, જાણી બુઝીને કાણુ તેમાં સાય ? આ ગૃહવાસ નથી પણ ગૃહપાશ છે. ગૃહવાસ જેને ગૃહપાશ લાગ્યા હાય એ જ આત્મા સ*સાર છોડી શકે. એવા મિરાજિષ સજીવ અને નિર્જીવ પરિગ્રહ છેડીને ત્યાગી ખની ગયા. આત્માની સપત્તિ આગળ આ બાહ્ય સંપત્તિ તેમને તણખલા સમાન લાગી. અન્યદર્શીનમાં પણ કઈક એવા દાખલા આવે છે કે જે સ`સારમાં રહેવા છતાં પણ સામેથી લક્ષ્મી દેનાર આવે તા પણ તેને લાત મારે છે. એક વખત એક રાજાના જન્મ મહાત્સવ ઉજવવાના હતા. રાજાના જન્મ મહાત્સવ ઉજવાય એમાં શી ખામી હાય ! સારુ· શહેર શણગાયુ` છે. પ્રજાજનાને ખૂબ ઉત્સાહ ને આનંદ છે. એ નગરમાં ત્યાગરાજ નામના એક કવિ હતા, જેવું નામ તેવા ગુણુ હતા. તેમના જીવનમાં ત્યાગ ઘણા હતા. પ્રભુભક્તિમાં એતત્રેાત હતા. પ્રભુભક્તિના ભાવવાહી સુંદર સ્તવના રચતા અને પાતે મધુર કંઠે લલકારતા. એ ગીતા ખેલતા પ્રભુ ભક્તિમાં એકતાર થઈ જતા. તેમની સ્થિતિ ગરીબ હતી પણ જીવનમાં સંતાષ અને નિષ્પરિગ્રહ ભાવના ખૂબ હતી. નાનીશી ઝુપડીમાં રહેતા હતા. ત્યાગરાજની Page #778 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૭૩ ઝુંપડીમાં એક પણ વાસણું સમજું સારુ ન હતું. વિચાર કરે કે કેટલી ગરીબાઈ હશે ! જન્મમહોત્સવે આમંત્રણ :-રાજાના જન્મમહાત્સવ હાવાથી રાજાએ પેાતાના એક અનુચરને ખેલાવીને કહ્યું, તમે આ સાનામહારા લઈને કવિવર ત્યાગરાજ પાસે જાવ. તે સંસારી હાવા છતાં સાધુ જેવું જીવન જીવે છે. સાધુ જેવા ભગવા વસ્ત્ર પહેરે છે. એવા વને તું જઈ ને કહેજે કે આજે રાજાના જન્મમહેાત્સવ ઉજવાઈ રહ્યો છે, માટે તેઓ રાજસભામાં આવે, અને આ પ્રસંગને અનુરૂપ કોઈ સુંદર ગીત તૈયાર કરી લાવે. તેમની કવિત્વ શક્તિ અજોડ છે. આ જન્મ મહેાસવમાં રાજાએ ઘણા રાજાઓને આમંત્રણ આપ્યું છે, તેથી ઘણા દેશના રાજા મહારાજાએ આ પ્રસંગે પધારવાના છે, માટે તેમણે મારુ' એવું કાઈ સુંદર પ્રશસ્તિ ગીત બનાવવું જોઇએ કે જે સાંભળતાં સભા ઘડી ભર સ્થંભી જાય. જો તે કવિ મારા આમંત્રઝુના સહર્ષ સ્વીકાર કરે અને સુંદર ગીત બનાવી લાવે તા આ સેાનામહારા ઉપરાંત રાજા ખીજી સેાનામહોરાપણુ ભેટ આપશે. રાજાની આજ્ઞા થવાથી અનુચર કવિની ઝુંપડીએ ગયા. ઝુ′પડીમાં જઈને અનુચરે ત્યાગરાજને નમસ્કાર કર્યો અને તેમની પાસે સે। સેનામહોરો મૂકીને કહ્યું, મહારાજાને આજે જન્મ મહાત્સવ ઉજવાઈ રહ્યો છે, માટે આ નાનીશી ભેટ માકલી છે. આપ એના સહર્ષ સ્વીકાર કરા. ? જાવ, રાજા ગરીબીમાં નિસ્પૃહી ભાવના —ત્યાગરાજે પૂછ્યું–શા માટે આ સેાનામહે અનુચરે બધી વાત કહી, પછી તેણે કહ્યું-કવિરાજ ! આ તે પાશેરામાં પહેલી પુણી છે. આજે રાજાના જન્મ મહેાત્સવ ઉજવવાના છે. તે આપ રાજાનું એવું સરસ ભાવવાહી ગીત બનાવા કે જે સાંભળતા રાજા પ્રસન્ન થાય, અને આપ ઝુપડીના બદલે બગલામાં આવી ન્યાલ કરશે. ભાઈ! ધનના ઢગલામાં મને શાંતિ નથી. મને પ્રભુના નામસ્મરણમાં જે શાંતિ અને સુખ દેખાય છે તે ધનના ઢગલામાં દેખાતું નથી. તમારી આ લક્ષ્મી હું તે ગ્રહણ કરુ' તેા એને સાચવવાની કેટલી ઉપાધિ ! આ ઉપાધિમાં, ચિંતામાં પ્રભુનામ શુદ્ધ ભાવથી દઈ શકાય નહિ, માટે મારે આ સેાનામહારાની જરૂર નથી. અનુચર તા કવિરાજની વાત સાંભળીને ચકિત થઈ ગયા. અહા ! શું તેમની ભાવના ! આટલી ગરીબાઈ હાવા છતાં સામેથી આવતી લક્ષ્મીના પણ ત્યાગ ! અનુચર તા ત્યાંથી પાછા ગયા. જઇને રાજાને બધી વાત કરી. રાજાના મનમાં થયું કે ગમે તેમ તેય બ્રાહ્મણને અવતાર ને ! બ્રાહ્મણેા લાભીયા બહુ હાય. તેને સેા સે।નામહેારા ઓછી પડી હશે તેથી લીધી નહિ હેાય. તેને વધુ સેાનામહારા જોઈતી હશે. રાજાએ ફરી વાર પ્રધાનને ખેાલાવ્યા. તેને દશ હજાર સેાનામહારા આપીને ત્યાગરાજની ઝુંપડીએ મેાકલ્યા. પ્રધાનજી પહોંચ્યા ત્યાગરાજની ઝુંપડીએ. યાગરાજે પ્રધાનજીને આદર સત્કાર કરી બેસાડયા, પછી પ્રધાનજીએ કહ્યું-કવિરાજ ! આજે દુનિયામાં જ્યાં જુએ ત્યાં પૈસાના માન છે. દુનિયામાં દોલત વિના પૂર્ણ સુખથી જીવી શકાતું નથી. સંસારના સર્વ સુખા પૈસાથી આવે છે. આપની પાસે દોલત નથી, માટે આપ આવી ઝુ ંપડીમાં રહેા છે ને કેટલી ગરીખ અવસ્થા ભાગવા છે ! દોલત અને ૪૩ Page #779 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ શારદા રન એશ્વર્ય માણસની દરિદ્રતાને દૂર કરે છે અને તેના સુખને અધિકતર બહેલાવે છે. આપને માટે રાજાએ આ દશહજાર સોનામહોરો એકલાવી છે. આપ એને સ્વીકાર કરો ને તમારી દરિદ્રતા દૂર કરે. ત્યાગરાજે કહ્યું. પ્રધાનજી ! પ્રભુના નામસ્મરણની પાછળ જતી મારી એકેક પળ સેનામહોરો જેવી છે, માટે આપ આવી વાત કરીને તેમાં નાહકને વિક્ષેપ પાડો નહિ. જેને મન પૈસા કરતાં પ્રભુ નામની કિંમત વધારે છે, ધન કરતાં ધર્મની કિંમત વધારે છે એવા ત્યાગરાજે સોનામહોરો લેવાની ના પાડી તેથી પ્રધાનના મનમાં થયું કે આ ત્યાગરાજ નિસ્પૃહી કે નિર્લોભી નથી પણ ઘમંડી છે. તેમને તેમની વિદ્યાનું અને કવિત્વ શક્તિનું અભિમાન છે. નથી ખાવાના ઠેકાણું, નથી રહેવાના ઠેકાણા, છતાં અભિમાન કેટલું છે! પ્રધાન તે ત્યાંથી રવાના થઈ ગયા. તેમણે રાજા પાસે આવીને કહ્યું-મહારાજા ! કંઈક મોટા શ્રીમંતોને પોતાની લમીનું અભિમાન હોય છે. આ કવિરાજ પાસે ધન નથી પણ તેમનામાં વિદ્યા અને ભક્તિનું અભિમાન છે. આ અભિમાનના કારણે તેમણે આપે મોકલાવેલી સેનામહોરોને સ્વીકાર કર્યો નથી. આ વાત સાંભળીને રાજા તે કંઈ બોલ્યા નહિ ત્યારે પ્રધાને કહ્યું–મહારાજા! ત્યાગરાજના મનમાં એવું અભિમાન હશે કે હું આવો સુવિખ્યાત કવિ, મારી કવિત્વ શક્તિની પ્રશંસા ઠેર ઠેર થઈ રહી છે, એવો કવિ અને પ્રભુને પરમ ભક્ત મને રાજા શા માટે રથ લઈને તેડવા ન આવે? મને શા માટે વાજતેગાજતે રાજસભામાં ન લઈ જાય? તેમના મનમાં આવા અરમાન હશે અને તેથી તેમણે સોનામહોર લીધી નહિ હોય ! ત્યાગરાજના મનમાં તે આવો સંકલ્પ પણ નથી, છતાં પ્રધાને તેમના માટે આવી ઉંધી વાત ખતવી દીધી. પ્રધાનની આ વાત રાજાને સાચી લાગી કે કદાચ આમ હોઈ શકે. તેમના મનમાં આવી આશા હોય ને તેથી તેઓ સેનામહોરો ન લેતા હોય ! તે હું હવે જાતે જ રથ લઈને તેમને તેડવા જાઉં. તેમણે સાત ઘોડાવાળો એક રથ તૈયાર કરાવ્યો અને તે રથમાં બેસીને રાજા ત્યાગરાજને બોલાવવા માટે તેમના ઘેર ગયા. ખુદ રાજાને ત્યાગરાજના ઘેર જતાં જોઈને લોકોને તે ખૂબ આશ્ચર્ય થયું. કંઈક લોકો તે કહેવા લાગ્યા કે ધન્ય છે ત્યાગરાજની કાવ્ય પ્રતિભાને કે ખુદ રાજા તેમને રથ લઈને તેડવા જાય છે. રાજા ત્યાગરાજની ઝુંપડીએ પહોંચી ગયા. રથમાંથી રાજા નીચે ઉતર્યા. ઝુંપડીના બારણે ત્યાગરાજની પત્ની ઉભી હતી. રાજા પોતે રથ લઈને પોતાને ઘેર આવ્યા તેથી તેને આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેના મનમાં થયું કે હું જલદી અંદર જઈને મારા પતિને સમાચાર આપું કે આપણે મહાન ભાગ્યોદયે આજે આપણા રક્ષક મહારાજા પધાર્યા છે. તે અંદર જવા જાય છે, ત્યાં રાજાએ તેને ના પાડી, તેથી કવિપત્ની બારણે ઉભી રહી ગઈ. રાજા ધીમા ધીમા પગલે ઝુંપડીમાં દાખલ થયા અને ત્યાગરાજ જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયા. ત્યાગરાજ તે પ્રભુભક્તિમાં એકાકાર હતા. તેમની આંખે બંધ Page #780 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૭૫ હતી. હાથ જોડેલા હતા અને કંઠમાંથી પ્રભુભક્તિના અમૂલ્ય ભાવવાહી ભક્તિગીતનો સ્રોત વહી રહ્યો હતે. ત્યાગરાજની પ્રભુભક્તિમાં કેટલી એકાકારતા ! કેટલી લીનતા ! જ્યારે આપણામાં પણ આવી લીનતા અને એકાગ્રતા આવે ત્યારે સમજવું કે હવે કલ્યાણની કેડી મારા માટે નજીક છે, પણ આપણે દશા તે કેવી છે? ચાર લેગસ્સનો કાઉસગ્નમાં પણ સ્થિરતા રહેતી નથી. આંખે ચારે બાજુ ફરતી હોય છે, પછી ચિત્તની સ્થિરતા ક્યાંથી થાય ? જ્યારે આધ્યાત્મિક કાર્યોમાં સ્થિરતા આવે છે ત્યારે આત્મા સ્વભાવમાં સ્થિર થઈ શકે છે. રાજા કવિરાજની પાસે જઈને ઉભા રહ્યા છતાં તેમને ખબર પડી નહિ. ડી વાર થઈ અને તેઓ પ્રભુભક્તિમાંથી નિવૃત્ત થયા, ત્યારે પાછળ નજર કરી તે મહારાજા સોનામહોરોને થાળ લઈને ઉભા હતા. રાજાએ ત્યાગરાજને કહ્યું–કવિરાજ ! લે, આપ આ સોનામહોરોના થાળને સ્વીકાર કરે. સોનામહોરોનો થાળ જેને ત્યાગરાજની આંખમાં આંસુ આવ્યા. તમારી સામે કોઈ સેનામહોરોને થાળ લઈને આવે તે આંસુ આવે કે આનંદ આવે? (શ્રોતામાંથી અવાજ–અમને તે આનંદ થાય.) મેહ છે માત્ર મારા પ્રભુ નામનો –ત્યાગરાજ રાજાને શું કહે છે? હે રાજન ! તમે મને શું કંચનમાં કેદ પૂરવા આવ્યા છે? મને નથી ધનને મેહ! નથી - સેના-ચાંદીને મેહ! નથી કેઈ નાશવંત પદાર્થોને મોહ! મને મેહ છે માત્ર મારા પ્રભુના નામને ! ખરેખર એ જ સત્ય છે. તમારી લક્ષમી જીવનમાં જે શાંતિ નથી આપી શકતી એ શાંતિ અને પ્રભુના નામસ્મરણથી મળે છે. જો મારે વિદ્યારત્ન થવું હોત તે કયારને કોઈ રાજદરબારમાં આશ્રય લીધો હોત ! જે મને યશકીર્તિની કામના હતા તે વીર રાજાની વીરતાને કાવ્યમાં ગૂંથી લીધી હોત ! પણ મને એનો મેહ નથી. કવિરાજ ! આ સોનામહોરો હું પ્રભુને નૈવેદ્ય ધરાવલે આપું છું. માટે આપ તેનો રવીકાર કરો. ત્યાગરાજ કહે–સોનામહોરો કરતાં દિલની ભક્તિ વધુ મૂલ્યવાન નૈવેદ્ય છે. જે હું ભક્તિ વેચીને સોનામહોરો ખરીદું તો હું ભક્ત શાને ? જે હું મારી ભક્તિ વેચું તો મારી દરિદ્રતાને કોઈ પાર રહે નહિ. ત્યાગી પાસે ગમે તેટલા પ્રભને આવે, છતાં જેના જીવનમાં ત્યાગ છે, રગેરગમાં પ્રભુની ભક્તિ ભરી છે તેવા ત્યાગીને જોઈને ભેગીઓના ભોગ પણ શાંત થઈ જાય. ત્યાગરાજની વાત સાંભળતા રાજાને સુષુપ્ત ભક્તિભાવ જાગૃત થયો. તેમના મનમાં થયું કે આ ત્યાગરાજ પાસે કાંઈ પરિગ્રહ દેખાતું નથી. ઘરમાં ધન નથી. અરે ! રાઈ કરવા આખું વાસણ પણ નથી, છતાં જીવનમાં કેટલી નિર્લોભતા ! રાજાએ કહ્યું-કવિરાજ ! મને માફ કરો. સોનામહોરોથી હું તમારા દિલને લૂંટવા અ વ્યો હતો, પણ મારી એ ચાલબાજી નિષ્ફળ ગઈ છે. મારે પરાજય થયો છે ને તમારો વિજય થયો છે. ધન્ય છે ધન્ય છે, તમારા ત્યાગી જીવનને! સંતોષી જીવનને ! રાજા કવિરાજને ધન્યવાદ આપતા ત્યાંથી ચાલ્યા ગયા. પ્રધાને પૂછયું–રાજા! શું થયું? તેણે સોનામહોરોના થાળને સ્વીકાર કર્યો ? ના. તે શું સોનામહોર આખો થાળ એ Page #781 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન લોભી બ્રાહાણને ઓછો પડ્યો ! રાજાએ કહ્યું–પ્રધાનજી ! તેમની તે શી વાત કરું ! ગરીબાઈમાં પણ કેટલી અકિંચન દશા ! અરે ! સોનામહોરોને થાળ જ નહિ, પણ એક વખત તેની સામે મારો આખે રાજભંડાર ઠાલવી દઉં તે પણ તેના દિલની દોલત આગળ તે કાંઈ વિસાતમાં નથી. સાચી સમૃદ્ધિ તો એ જ ભોગવે છે. તેના આ માની સંપત્તિ પાસે મારી આ સર્વ સંપત્તિઓ તેના માટે તૃણ સમાન છે. તે હવે તમારું પ્રશસ્તિ ગીત તે નહિ બનાવે ! અરે પ્રધાનજી ! રાજરાજેશ્વરનું, શ્રીકૃષ્ણનું, શ્રીરામનું, કાવ્ય રચવાનું છોડીને મારું કાવ્ય શા માટે ? એમને કયાં પૈસાની પડી છે ? " આ દષ્ટાંતથી એ સમજવાનું છે કે કવિરાજ સંસારમાં રહેવા છતાં કેટલા અનાસક્તભાવે રહે છે ! તે આપણા અધિકારના નાયક અમિરાજાએ તે સારો સંસાર છોડ્યો. તેમને ત્યાગ કે અનુપમ હશે! આ સારા સંસારને છોડીને પાંચ મહાવ્રત ધારણ કરવા એ કંઈ કાયરનું કામ નથી. જે શૂરવીર અને ધીર હોય છે તે જ આ મહાવ્રત રૂપી રન્નેને ગ્રહણ કરી શકે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બેલ્યા છે કે. अग्गं वणिएहिं आहियं, धारन्ति राईणिया इहं। gવં પરમાત્રથા, ગવાયા ૩ સારુંમોચન | અ. ૨. ઉ. ૩ ગા. ૩ આ લોકમાં જેવી રીતે વહેપારીઓ દ્વારા સુંદર પરદેશમાંથી લાવેલા ઉત્તમોત્તમ સે, રત્ન, આભૂષણે, આદિ કિંમતી માલ, રાજા-મહારાજા આદિ મોટા મોટા સત્તાધીશ અથવા એશ્વર્ય સંપન્ન ધનવાન લોકે ખરીદી લે છે, તેવી રીતે આચાર્યો દ્વારા પ્રતિપાદિત પાંચ મહાવ્રત અને છડું રાત્રી ભોજન ત્યાગ એ કિંમતી રને જે ભૌતિક રત્નોથી પણ મહામૂલ્યવાન છે, એવા મહાવ્રતરૂપી રત્નોને ઉચ્ચ સાધક આત્મા ધારણ કરે છે. આવા મહાવ્રત રૂપી રને નમિરાજર્ષિએ ગ્રહણ કર્યા. તમારા રત્ન તે નાશવંત છે, ક્ષણિક છે. જેના ઘરમાં આ રત્ન હોય તેને ચોરની ચિંતા કેટલી ? જ્યારે મહાવ્રત રૂપી રત્નો તે એવા શાશ્વત કિંમતી રત્નો છે કે તે રત્નોના પ્રકાશથી જીવનમાં અજ્ઞાનને અંધકાર દૂર થાય છે ને જ્ઞાનને પ્રકાશ પથરાઈ જાય છે. તમારા રત્નો તે ક્ષણિક સુખ આપે છે પણ આ અમૂલ્ય રત્નો તે મોક્ષના શાશ્વત સુખના અધિકારી બનાવે છે. જેને આ રત્નની ઓળખાણ થઈ હોય તે જ નાશવંત રત્નેને છેડી શકે છે. ભગવંતે સંયમના સ્થાનને સર્વમાં પ્રધાન કહ્યું છે. કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ જેનું શાસ્ત્રમાં સુંદર વર્ણન કર્યું છે, જેનું પાલન કરવાથી કષાયાનિ શાંત થઈ જાય છે અને કેટલાક પંડિત સાધકો સંસારનો અંત પણ કરી લે છે, આવા નમિરાજર્ષિ દીક્ષા લઈને ઘરની બહાર નીકળ્યા. નમિરાજ અત્યારસુધી નમિરાજા હતા, છતાં શાસ્ત્રકારે તેમને નમિરાજર્ષિ કહ્યા છે. તે ભાવિ નૈગમનયની અપેક્ષાથી કહ્યું છે, તેમજ તે રાજ્ય ચલાવતા હતા અને રાજ્યસિંહાસન પર આરૂઢ હતા તે અવસ્થામાં પણ તે કામ ક્રોધાદિ કષાયોને નિગ્રહ કરવામાં મોટા ભાગે તે ઋષિઓની જેમ જીવન જીવ્યા હતા, અને રાજ્યમાં રહેવા છતાં નિરાળા રહેતા Page #782 -------------------------------------------------------------------------- ________________ શરદા રત્ન હતા, તેથી તેમને નમિરાજર્ષિ કહેવામાં આવ્યા છે. જે કામ, ક્રોધ, માન, લોભ, હર્ષ અને મદ આ બધા અંતરંગ શત્રુઓના સંઘર્ષને જે ત્યાગ કરે છે તે હંમેશા સુખી રહે છે. નમિરાજર્ષિએ દીક્ષા લીધી ને પાછળ તેમના વિયોગથી ભારે કોલાહલ મચી ગયો. જાણે યુવાન દીકરાનું મૃત્યુ ન થયું હોય ! તેવું કરૂણ રૂદન મચી ગયું છે. તે સમયે શક્રેન્ડે અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને જોયું તે ખબર પડી કે નમિરાજાએ દીક્ષા લીધી, તેથી ભારે કોલાહલ મચી ગયો છે. આથી પ્રજા તેમના વિયેગથી રડી રહી છે, ગૂરી રહી છે. ખરેખર આશ્ચર્ય છે કે નમિરાજાએ મિથિલા અને સુદર્શન બંને વિશાળ રાજ્ય સમૃદ્ધિને છોડીને દીક્ષા લીધી છે. શક્રેન્દ્રને નમિરાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા કરવાનું મન થયું. દેવ તે મૃત્યુલોકમાં આવે નહિ. તેને મૃત્યુલોકમાં પ૦૦ જન સુધી મનુષ્યની દુર્ગધ આવે છે, પણ નમિરાજાની પરીક્ષા કરવી છે, તેથી તેમને મૃત્યુલેકમાં આવવાનું મન થયું. હવે શક્રેન્દ્ર કયા રૂપે આવશે તેના ભાવ અવસરે. ચરિત્રા-ધનદ શેઠે પોતાની દીકરી શુભમતિનું સગપણ કરવા પિતાના નોકર કુશલને લફર્મદત્ત શેઠને ત્યાં જવા માટે રથ તૈયાર કરાવી આપ્યો. શેઠે તેને રસ્તાની બધી સગવડ આપી. જતાં જતાં કહે કુશળ ! તું ખૂબ ધ્યાન રાખજે. મારી દીકરી ભર્યાભાણે ભૂખી આવે એવી રાંક જેવી છે, માટે તું બરાબર બધી તપાસ કરજે, ભૂલ નહિ કરતો. છોકરાને બરાબર જોઈને શુભમતિનું વાઝાન કરજે. કુશળ કહે શેઠ ! આપ ચિંતા ન કરે. આપ નિશ્ચિત રહો. એમાં કઈ ખામી આવવા નહીં દઉં. કુશળ રથમાં બેસીને જવા રવાના થયો, પછી આનંદ શેઠ કહે મિત્ર! હવે મને જવાની રજા આપે. ધનદ શેઠે કહ્યું-આપ શુભાના શુભ સમાચાર સાંભળીને પછી જજે. ઘણાં સમયે મળ્યા છે, માટે આપ થોડા દિન વધુ રોકાઈ જાવ. આજે તમારા કહેવાથી જાણે મારી અડધી ચિંતા ઓછી થઈ ગઈ છે. આનંદ શેઠ કહે-ધનદ ! શુભા જેવી તારી દીકરી છે તેવી મેં મારી માની છે. આ ઘરનો ખ્યાલ હતું તેથી તમને વાત કરી. જમાઈ માટેની વાત કરીને મેં કાંઈ ઉપકાર કર્યો નથી. મારે જ અત્યારે ભીમપુર જવું જોઈએ, પણ હવે ઘડપણ રહ્યું તેથી નામરજીથી પરાધીનતા વેઠવી પડે છે. મને ઘેરથી નીકળ્યા ઘણા દિવસો થયા. હવે હું રોકાઈ શકું તેમ નથી. મને બહુ આગ્રહ કરશે નહિ. છેવટે આનંદ શેઠ ધનદની રજા લઈને પોતાના ઘર તરફ ગયા. ધનદ શેઠ અને શ્રીમતી શેઠાણ જાણે ચિંતાના ભારથી કંઈક હળવા બન્યા હોય તેમ લાગ્યું. રાત્રે ઉંઘ પણ આવી ગઈ. ચાર પાંચ દિવસ થયા છતાં હજુ કુશળ આવ્યા નહિ, તેથી શેઠ કહે શેડાણ ! કુશળને આવતા ચાર દિવસ વધુ થાય તેની ચિંતા નથી પણ આનંદ શ્રેષ્ઠીના કહેવા પ્રમાણે જે વર અને ઘર સારા હશે તે શુભાનું જીવન સફળ બનશે. આપણું મહેનત સફળ થશે ને ચિંતાને ભાર ઓછો થશે. બધા શુભમતિના સમાચાર લઈને જલ્દી આવે તેની ઉત્સુક્તાથી રાહ જોતા હતા. Page #783 -------------------------------------------------------------------------- ________________ ६७८ શાદા રત્ન આ બાજુ કુશળ ભીમપુર પહોંચ્યા. ભીમપુર નગરનું બહારનું દૃશ્ય અદ્દભુત હતું. તે નગરના મહેલોની તેમજ દરવાજાની કતરણી રમણીય હતી. એકને જુઓ ને બીજાને ભૂલે એવા સુંદર મહેલ હતા. એ નગરમાં બધી સાત માળની હવેલીઓ દેખાતી હતી. કુશળ લહમીદત્ત શેઠ કયાં રહે છે, તેમને મહેલ કયે તે બધી વાતથી અજાણ છે, તેથી રસ્તામાં જતા એક કામદાર પાસેથી થોડી માહિતી મેળવી લીધી. આ નગર ખૂબ સમૃદ્ધ છે અને પ્રજા પણ સમૃદ્ધ છે. બધાને પૂછે છે ભાઈ! લહમીદત્ત શેઠને બંગલે કયો? તે બધા કહે, આપ આગળ જાવ. તે તે અમારા નગરશેઠ છે, હવે કુશળ કેવી રીતે લહમીદત્ત શેઠને ઘેર પહોંચશે તે વાત અવસરે. * વ્યાખ્યાન નં. ૭૫ આસો સુદ ૮ સોમવાર તા. ૫-૧૦-૮૧ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે, इणमेव खग वियाणिया, नो सुलभ बोहि च आहिय। વં દિurટ્ટ પાસપ, ગાદ ગિળ રૂમેવ સેના | સૂય.અ ૨ ૧.૩ ગાથા ૧૯ જ્ઞાનાદિથી સંપન્ન અથવા સ્વહિતચિંતક મુનિ આ પ્રમાણે વિચારે કે મોક્ષ સાધનાને આ ઉત્તમ અવસર છે. સર્વજ્ઞોએ કહ્યું છે કે, બેધ પ્રાપ્ત કરે સુલભ નથી. આ વાતને સાધક આત્મા વિશેષ રૂપથી સમજી લે. આદિ તીર્થકર ઋષભદેવે તેમના પુત્રોને આ ઉપદેશ આપ્યો હતો, અને બાકીના ૨૩ તીર્થકરોએ પણ આ પ્રમાણે કહ્યું છે. - અહીં ક્ષણ શબ્દને અર્થ અવસર કર્યો છે. સાધક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મક્ષ સાધનાને અવસર સમજે. દ્રવ્ય ક્ષણ એટલે શું? -અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને મહાન પુણ્યદયે મનુષ્યભવ મળવો મુશ્કેલ છે તે મળી ગયો. મનુષ્યભવ મળી જાય તેમાં પણ પાંચે ઈન્દ્રિયની પરિપૂર્ણતા મળે, એક ઈન્દ્રિયની પણ જે ખોટ હોય તો ધારેલું કાર્ય ન કરી શકાય. મનુષ્યભવ, પાંચ ઈન્દ્રિયની પરિપૂર્ણતા, શ્રેષ્ઠ કુળ, રૂપ, સૌંદર્ય મળે, જૈન ધર્મ, વીતરાગનું અનુપમ વિરાટ શાસન, દીર્ધાયુષ્ય, અને સુંદર આરોગ્ય વિગેરેની પ્રાપ્તિ થાય તેને દ્રવ્ય ક્ષણ કહેવામાં આવે છે. મનુષ્યભવ તો મળી જાય પણ ઉપરની બધી સામગ્રી સહિત મનુષ્યભવ મળ અતિ દુર્લભ છે. જેમ રોટલી બનાવનાર બહેન ઘણી કુશળ હોય પણ તેને લેટ, પાણી, ઓરસીય, વેલણ, અગ્નિ આદિ બધા સાધનોની જરૂર પડે છે. જે તે સાઘને ન હોય તો બહેન ગમે તેટલી હોંશિયાર હોય તે પણ રોટલી ન બનાવી શકે, તેમ તમને મનુષ્યભવ મળી ગયે. સાથે બધા સાધનોની અનુકૂળતા પણ મળી ગઈ. હવે જે જીવ ધારે તે પુરૂષાર્થના બળે સર્વવિરતી ચારિત્રની ભૂમિકા સુધી પહોંચી શકે. સર્વવિરતી પામવા માટે એક માનવ તેને અધિકારી છે. દેવ અને નારકી સમ્યકત્વ પામી શકે. એથી આગળ વધીને તિર્યચેમાંથી કોઈક Page #784 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન १७८ દેશવિરતપણને પામી શકે છે, પણ સર્વવિરતી ચારિત્ર તે મનુષ્ય જ અંગીકાર કરી શકે છે, તેથી જ મનુષ્યભવની આટલી દુર્લભતા કહી છે. જે માનવ સંસારના પગલિક સુખ પાછળ રાચેલો રહેશે તે આ મળેલી મેંઘેરી મહાકિંમતી દ્રવ્ય ક્ષણ નકામી જશે. બીજી ક્ષેત્ર ક્ષણઃ-જે ક્ષેત્ર ક્ષણ ન મળી હોત તો જીવન ક્યાંય વેડફાઈ જાત. જે ક્ષેત્રમાં ચારિત્ર ઉદયમાં આવે, સંયમ લઈ શકાય તેવા આર્યદેશમાં મનુષ્યભવની પ્રાપ્તિ થાય તેને ક્ષેત્ર ક્ષણ કહેવાય છે. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦મા અધ્યયનમાં બોલ્યા છે. लध्धूण वि माणुसत्तण, आरिअत्तं पुगरवि दुल्लह । बहवे दसुया मिलक्खुया, समय गोयम मा पमायए ॥१६॥ મનુષ્ય જન્મ મળ્યા પછી પણ આર્યદેશ મળવો એ ઘણું કઠિન છે, કારણ કે ઘણું ચોર અને મ્લેચ્છ જાતિના લોકો વસે છે, માટે હે ગૌતમ! સમય માત્ર પ્રમાદ ન કર. ભરતક્ષેત્રમાં ૩૨૦૦૦ દેશ કહેવાય છે. તેમાં આર્યદેશ ફક્ત સાડા પચીસ કહેવાય છે. તે સેતુબંધ રામેશ્વરથી લઈને વિંધ્યાચળ પર્વતની અંદરના દેશ આર્યદેશ કહેવાય છે. તેની બહારના દેશ અનાર્યદેશ કહેવાય છે. ૩૨૦૦૦ દેશોની અપેક્ષાએ સાડા પચ્ચીસ તે બિન્દુ જેટલા કહેવાય, તેવા આર્યદેશમાં મનુષ્યભવ મળ અતિ દુર્લભ છે. આર્યદેશમાં જન્મેલા હોવા છતાં કંઈક માનવી અનાર્ય જેવા છે. જ્યાં જીવદયા, અહિંસાના સંસ્કાર ન હોય, ધર્મ શબ્દ પણ જ્યાં સાંભળવા ન મળત હય, જ્યાં ધર્મ, અધર્મનું, ભક્ષ્યાભયનું જ્ઞાન ન હોય, તે દેશને અનાર્યદેશ કહેવાય છે, અથવા તો જે દેશમાં જન્મેલા લોકો ધર્મ ભાવનાથી ઘણું દૂર હોય. ઘર્મ કોને કહેવાય, ધર્મ શું ચીજ છે, તેની ખબર ન હોય તેને પણ અનાર્યદેશ કહેવાય. આજે તે આર્યદેશમાં જન્મ મળવા છતાં કેટલાય જીવોને ધર્મ ગમતો નથી અને ધર્મભાવનાથી દૂર થતા જાય છે. તે તે પણ આર્યદેશમાં જન્મેલા હોવા છતાં અનાર્ય જેવા છે. આર્યદેશનો માનવી તે મહાન છે, પણ આર્યદેશ મહાન શા માટે? આર્યદેશ પવિત્ર આર્ય સંસ્કૃતિથી મહેકત છે. મહાન તીર્થકરો, ચકવતી એ, બળદેવો આદિ મહાપુરૂષે આર્યદેશમાં થયા છે. જ્યાં ભગવાન મહાવીર સ્વામી આદિ તીર્થકર ભગવંતેની ચરણ રજ પડી હોય, જ્યાં જનગામી ભગવાનની વાણીની વર્ષા થઈ હોય તેવો આર્યદેશ મહાન હાય એમાં શી નવાઈ? આર્યદેશ અને અનાર્ય દેશની પ્રજામાં કેટલો ફરક છે તે આપની સામે સરખામણી રૂપે સમજાવું. બ્રિટનમાં મેરેલીન એકટ્રેસ થઈ ગઈ. તેનું સૌંદર્ય અથાગ હતું. રૂપ પણ ખૂબ હતું. તેને તેના સૌંદર્યનું એટલું બધું અભિમાન હતું કે તે કહેતી હતી કે મારું સૌંદર્ય કોઈ દિવસ કરમાવાનું નથી. ગુલાબનું ફૂલ કરમાય નહિ, તેમ મારું સૌંદર્ય પણ કરમાશે નહિ. આ તેમનું ઘોર અજ્ઞાન હતું. અનાર્ય દેશમાં જન્મેલા આ આત્માઓને ત્યાં કોઈ સત્ય સમજાવનાર નથી કે જે ગુલાબ ખીલે છે તે એક દિવસે કરમાય છે. આ સૌંદર્ય પણ એક દિવસે કરમાઈ જવાનું. મેરેલીનને આ Page #785 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ શારદા રત્ન જ્ઞાન ન હતું. તેણે પોતાના શરીરની સુખાકારી માટે ને દર્ય જાળવવા માટે તેના જીવનમાં ૧ લાખ અને ૯૦ હજાર ડેલરનો ખર્ચો કર્યો. એક ડોલરના આપણું લા રૂપિયા. ક્ષણિક સૌંદર્ય માટે કેટલા પૈસાને ધૂમાડે કર્યો? એક દિવસ આ મેરેલીન મેઈક અપ કરવા ગઈ. તેણે દર્પણ સામે દૃષ્ટિ કરી તે મુખ પર કરચલી પડેલી જોઈ. આ જોતાં તેનું મુખ નિસ્તેજ બની ગયું. તેના મનમાં થયું કે શું મારું સૌન્દર્ય હવે કરમાઈ જશે? તેને તેને એવો આઘાત લાગ્યો કે તે આઘાતમાં રાત્રે પોતે આપઘાત કરીને મરી ગઈ. આર્યદેશને માનવી સરળતાથી સમજી શકે છે કે ગુલાબ ખીલ્યું છે તે કરમાવાનું છે. ધન-દોલત, બંગલા બધું અહીં રહી જશે. જીવ એકલો જવાને છે. તેની સાથે શુભાશુભ કર્મો સિવાય બીજું કાંઈ જવાનું નથી. તે અનાર્ય દેશની પ્રજા સમજી શકતી નથી તેથી મેરેલીન એકટ્રેસે સૌંદર્ય ખાતર આપઘાત કર્યો ને મરી ગઈ. હવે આર્યદેશની નારીની વાત તે તમે સાંભળી ગયા કે મયણરેહાએ પોતાના પતિનું જીવન સુધાર્યું અને પોતાનું જીવન પણ સુધાર્યું. બીજી વાત કરું અનાર્ય દેશના માનવીની. શેકસપિયર એક મેટ નાટ્યકાર થઈ ગયો, પણ તેને આર્યદેશ અને જિનશાસન નહોતું મળ્યું, તે તેની શી સ્થિતિ થઈ? જેને જિનશાસન નથી મળ્યું તેને સુખ દુઃખમાં જીવન જીવવાની કળા આવડતી નથી. બાળક જેટલી પાણીમાં નાંખશે તે તરત માતા કહેશે કે રોટલી આમ ન ખવાય, રોટલી દાળમાં વિશાળીને ખવાય. આજે કેવા કપડાં કોની સાથે મેચીંગ થાય, ફનચરમાં કયા પડદા . મેચીંગ થાય તેના કલાસ ચાલે છે. આ બધી કળા શીખ્યા પણ તે બધી કળામાં સુખને પચાવવું અને દુઃખને જીરવવું તે કળા ખાસ શીખી લેવા જેવી છે. શેકસપિયરની પત્ની એક વાર ઉંબરામાં બેઠી બેઠી દાણા વીણતી હતી. તેને જોતાં શેકસપિયરના મુખમાંથી શબ્દો સરી પડયા, હે સ્ત્રી ! તારા વડે મેં સંસારમાં સ્વર્ગ ઉભું કર્યું છે. તારા કારણે હું મહાસુખી છું. તું મરી જઈશ તે મારું શું ? તારા વિના હું નહિ જીવી શકું. એ વિચાર આવતા તે ચિંતાથી ધ્રુજી રહ્યો છે. તેને એ ખબર નથી કે હું પહેલા જઈશ કે એ પહેલાં જશે? છતાં પત્ની પહેલી જશે એવી કલ્પના કરીને તેના માટે આંસુ સારી રહ્યો છે, ગૂરી રહ્યો છે, આ છે અનાર્ય દેશનો માનવી. હવે આર્ય દેશના માનવીની વાત કરું. નરસિંહ મહેતા જે જૈન ધર્મ પામેલા ન હતા તેમને જૈનશાસન મળ્યું ન હતું પણ માર્ગનુસારીના ગુણ તેમના જીવનમાં હતા. જે આત્મા માર્ગાનુસારીને પગથીયે ચઢે છે તે દુઃખમાં દુઃખી થતું નથી. નરસિંહ મહેતા ચોરે બેસીને ભજન કરતા હતા. મંજીરા બજાવતા ને ભક્તિ કરતા. ત્યાં તેમને સમાચાર મળ્યા કે તેમના પત્ની સ્વર્ગવાસ થયા. આ સમાચાર સાંભળતા તે રડવા ન બેઠા પણ મંજીરા વગાડતા તે શું બેલ્યા ? “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગેપાળ" આ શબ્દો બોલ્યા, તેથી આપ એમ ન માનશે કે તેમની પત્ની તેમને ગમતી ન હતી કે તેમને તેના તરફથી શાંતિ ન હતી. તેમની પત્ની તે આજ્ઞાંકિત, Page #786 -------------------------------------------------------------------------- ________________ શરદો રત્ન ૬૮૧ વિનયવિવેકી, તેમના સુખે સુખી અને તેમના દુઃખે દુઃખી હતી, છતાં નરસિંહ મહેતા શું બોલ્યા ? “ભલું થયું ભાંગી જંજાળ જે માર્ગાનુસારીના ગુણોની સીડીએ ચઢયા છે તેવા આત્માઓ દુઃખમાં ગભરાતા નથી. તેમનામાં જીવન જીવવાની કળા હતી. પ્રભુભક્તિની મસ્તી અનોખી હતી, તેથી આ શબ્દો બોલ્યા. આ કળા અનાર્ય દેશમાં નથી પણ આર્ય દેશના માનવીમાં છે. આપણે વાત એ ચાલતી હતી કે મનુષ્ય જન્મ મળ્યા પછી આર્યદેશ મળવો એ ઘણું કઠીન છે. કેટલાક અનાર્ય દેશમાં જમવા છતાં આર્યતા તરફ વળી રહ્યા છે. ધર્મ શું છે? ઈશ્વર શી વસ્તુ છે? કર્મ શું છે? આવી તત્ત્વજ્ઞાનની કેટલીક ઊંડી વસ્તુઓ જાણવા માટે ઉત્કંઠા ધરાવે છે. અનાર્ય દેશમાં જન્મેલા કંઈક જીવો સત્સંગના પ્રભાવે અથવા પોતાના હળુકર્મી પણાના પ્રભાવે આર્ય બની શકે છે, ધર્મ પામી શકે છે. સિદ્ધાંતમાં આદ્રકુમારનું દૃષ્ટાંત મોજુદ છે. તેમને જન્મ અનાર્ય દેશમાં થવા છતાં અભયકુમાર જેવા મિત્રના સત્સંગના પ્રભાવે આદ્રકુમાર આર્ય તો એવા બન્યા કે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. તમે તો ભાગ્યશાળી છે કે તમને અવારનવાર સંત સમાગમ મળતો રહે છે. એ છે આર્યભૂમિને પ્રભાવ. આનું નામ ક્ષેત્ર ક્ષણ. ત્રીજી કાળ ક્ષણઃ-ધર્મ કરવાને સમય તે કાળ ક્ષણ. એક ઉત્સર્પિણ અને એક અવસર્પિણ એ બે કાળ ભેગા મળીને એક કાળચક થાય. દશ કોડાકોડી સાગરોપમને અવસર્પિણી કાળ અને દશ ક્રોડાકોડી સાગરોપમને ઉત્સર્પિણી કાળ, બંને મળીને ૨૦ ક્રોડાકોડી સાગરોપમ થાય ત્યારે એક કાળચક થાય. એક કાળચક્રમાં ધર્મ કરવાને કાળ કેટલો? અવસર્પિણી કાળમાં એક કોડાકોડી સાગરોપમથી કંઈક અધિક કાળ ધર્મને હાય છે. કયાં દશ કોડાક્રોડી સાગરોપમ અને કયાં એક કોડાકોડી ! અવસર્પિણી કાળમાં પહેલો બીજે આરો અને ત્રીજા આરાનો આગલે કાળ જુગલીયાને છે. ત્રીજા આરાના છેલ્લા ભાગથી ધર્મ શાસનની શરૂઆત થાય છે. ચોથો આરો આખે તેમાં ધર્મશાસન જયવંતુ હોય છે, અને પાંચમા આરામાં પણ ધર્મશાસન હોય છે, તે રીતે ઉત્સર્પિણીકાળમાં પણ ત્રિીજા ચોથા આરામાં ધર્મશાસન હોય છે. વીસ ક્રોડાકોડી સાગરોપમમાં માત્ર બે કોડાકોડી સાગરોપમને કાળ ધર્મ માટે કહેવાય. બાકીને ઘણે ખરે કાળ યુગલિક કાળ હોય છે. અવસર્પિણી કાળની અપેક્ષાએ છઠ્ઠા આરાને કાળ અને ઉત્સર્પિણી કાળની અપેક્ષાએ પહેલા બીજા આરાને કાળ ધર્મ માટે હોતો નથી, માટે વીસ કોડાકોડી સાગરોપમના કાળમાં બે ક્રોડાકોડી સાગરોપમને કાળ ધર્મ માટે અનુકૂળ કહેવાય. તેને કાળક્ષણ કહી શકાય. મહાવિદેહ ક્ષેત્રમાં તે સદા ચેથા આરાને કાળ છે એટલે ત્યાં તે ધર્મ માટે કાળ ક્ષણની ઘણું અનુકૂળતા સમજવી. (૪) ભાવક્ષણ-જે કર્મોના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય રૂપ હોય છે. જેમ જેમ કર્મોને ઉપશમ, ક્ષયપશમ કે ક્ષય થાય છે તેમ તેમ આત્મિક ગુણે પ્રગટે છે. આયુષ્ય વજીને મોહનીયાદિ સાત કર્મોની સ્થિતિ જ્યારે ઘણીખરી એની મેળે જીવના તથા Page #787 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પ્રકારના પુરૂષાર્થ વિના પણ જ્યારે તૂટી જાય છે અને એક ડાકોડી સાગરોપમ સ્થિતિમાંથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ જ્યારે ન્યૂન થઈ ગઈ હોય ત્યારે જીવ ગ્રંથી દેશે આવે છે. ગ્રંથી દેશે આવેલા જેમાંથી પણ કોઈ જીવ અપૂર્વકરણના પરિણામથી રાગ-દ્વેષની નિબિડ ગાંઠને ભેદીને સમ્યક્ત્વના પરિણામને પ્રાપ્ત કરે છે. સમ્યકત્વ પામ્યા પછી જીવને ખરેખર વિકાસ કેમ શરૂ થાય છે, પછી જીવને પુરૂષાર્થ વધતા કર્મોને ખપાવત (૨) જીવ અંતે પોતાના ક્ષાયિકભાવ સુધી પહોંચી જાય છે. આ છે ભાવક્ષણ. જેણે ક્ષણને ઓળખી લીધી છે એવા નમિરાજ દીક્ષા લઈને ઘરની બહાર નીકળી ગયા. તેઓ ઘરની બહાર નીકળીને ઉધાન તરફ જઈ રહ્યા છે. ત્યાં શું બન્યું? अब्भुटियं रायरिसि, पव्वज्जाठाणमुत्तमं । સો માળ હશે, વથi મારી II || ઉત્તમ પ્રવજર્યા, દીક્ષા સ્થાનને માટે ઉઘત થયેલા રાજર્ષિને ઈન્દ્ર બ્રાહ્મણના વેશમાં આવીને આ પ્રમાણે (આગળ ગાયામાં આવશે, તે) વચને કહેવા લાગ્યા. જ્યારે નમિરાજર્ષિ ઉત્તમ પ્રવજ્ય રથાન (એટલે જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ સ્થાન)ને માટે પ્રયત્નશીલ થયેલા અને દીક્ષા લઈને નીકળેલા ત્યારે પહેલા દેવલોકના સ્વામી ઈન્દ્ર હ્મણનું રૂપ બનાવીને તેની પાસે આવ્યા અને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા. ઈન્દ્ર નમિરાજર્ષિને જે કંઈ કહ્યું તેનું વર્ણન હવે આવશે. ઈન્દ્ર જેવા ઈન્દ્ર એક મનુષ્યનું (બ્રાહ્મણનું) રૂપ લઈને આવ્યા તેમાં એક મોટું વિલક્ષણ કારણ છે. ઈન્દ્ર નમિરાજની પરીક્ષા કરવા ઈચ્છે છે કે નમિરાજાને જે વૈરાગ્ય આવ્યા છે, જે કારણથી દીક્ષા ગ્રહણ કરી છે તે અંતરથી લીધી છે કે બાહ્ય દેખાવથી લીધી છે? તેમને વૈરાગ્ય અંતરનો છે. જો કે આ કામ તે તે બીજા કેઈ દેવ દ્વારા પણ કરાવી શકતા હતા, પણ સ્વયં પિતાને જે વાતને અનુભવ થાય તેનું મહત્વ વધુ દેખાય છે. વસ્તુજ્ઞાનની જે સ્પષ્ટતા અનુભવથી થાય છે તે બીજા પાસેથી સાંભળવાથી થતી નથી. એટલા માટે કઈ અનુચરને ન મોકલતા ખુદ ઈન્દ્ર દેવલકથી નીચે મૃત્યુ લેકમાં આવ્યા. અહીં પ્રવજ્ય સ્થાનને ઉત્તમ બતાવ્યું છે. તે એટલા માટે કે વાસ્તવમાં ગુણની ઉત્કૃષ્ટતા દીક્ષામાં રહેલી છે, માટે તેને ઉત્તમ સ્થાન કહ્યું છે. નમિરાજર્ષિ નગરની બહાર જઈ રહ્યા છે, એ વખતે ઇન્દ્ર અવધિજ્ઞાનથી એમના આ અદ્દભૂત પરાક્રમને જોઈને હર્ષિત થાય છે. છ છ માસની દહનવર જેવી બળતરા શાંત પડ્યા પછી હવે નિરાંતે આરામી ભોગવિલાસ કરવાના કે કઠોર કષ્ટમય ચારિત્ર લેવાનું! તે પણ સુદર્શન અને મિથિલા બે મોટા રાજ્ય છેડીને ! તે પણ એકેક કંકણ કેની સાથે અથડાય! માત્ર એટલા વચન પર! ઇન્દ્ર નમિરાજના ત્યાગ પ્રત્યે આકર્ષાઈ જાય છે, છતાં જાણે સ્વયં એમના વધુ પરાક્રમ જેવા પરીક્ષા કરવા આવે છે. અહીં પરીક્ષા કેઈ ઉપદ્રવ આપવાની નથી, પણ મેહના પરિણામ જગાડે એવા એક પછી એક Page #788 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૮૩ અનુક્રમે મુદ્દા રજુ કરવાની છે. આ પ્રશ્નો એવા છે કે જે કાચાપોચાને લલચાવી સંયમથી પતિત કરી નાંખે, પણ અહીં તો નમિરાજર્ષિ એના મહાન યુક્તિ અને તત્તવથી છલકતા જવાબ આપે છે. ઈન્દ્ર અને નમિરાજષિ બંનેનો સંવાદ સાંભળવા જેવો છે, અને વારંવાર મંથન કરવા જેવો છે. ઈન્ડે નમિરાજર્ષિને પહેલો પ્રશ્ન શું પૂછશે તે હવે બતાવે છે. किण्णु भो अज्ज मिहिलाए, कोलाहलगसंकुला। सुव्बन्ति दारुणा सदा, पासाएमु गिहेसु य ।७॥ હે નમિરાજર્ષિ ! આજે મિથિલામાં આટલો બધો કોલાહલ કેમ મચી ગયો છે ! રાજમહેલ તથા સામાન્ય ઘરોમાં આટલા દારૂણ (કરૂણ) શબ્દો કેમ સંભળાય છે? ઈન્દ્ર પૂછે છે હે નમિરાજર્ષિ ! આજે મિલિામાં શું છે? આટલી બધી ધમાલ શાની છે? આખી મિથિલામાં રોકળ કેમ મચી રહી છે? નમિરાજર્ષિએ દીક્ષા લીધી ત્યારે માત્ર રાણીઓ જ નથી રડતી, પણ પરિવાર રડે છે, સૈન્ય રડે છે, પુત્ર રડે છે અને પ્રજા રડે છે. જાણે પિતાના ઘરના દીકરાએ દીક્ષા લીધી ન હોય તેમ નગરમાં રોકકળ મચી રહી છે. બધા રડે કયારે ? જેમણે આખી પ્રજાના દિલ જીતી લીધા હોય ત્યારે ને? પ્રજાને પુત્રની માફક પાળી હોય અને પ્રજાના હૃદય સિંહાસને રથાન જમાવ્યું હોય ત્યારે સૌ એવા રાજાને વિયોગથી રડે. આજે જગત યાદ કેને કરે ? પિતાના બલિદાને પણ જેણે બીજાનું ભલું કર્યું હોય તેને યાદ કરે પણ જેણે સ્વાર્થના કુંડાળામ રહીને કોઈ દિવસ પરમાર્થ કર્યો નથી તેને યાદ કોણ કરે? અળસીયું માટીમાં જન્મ, માટી ખાય ને માટીમાં મરે તેની કંઈ કિંમત ખરી? તેમ માનવ જન્મે છે, ખાય છે ને આયુષ્ય પૂરું થતાં મરે છે તેવા માનવની કોઈ કિંમત નથી, તેને કોઈ યાદ કરતું નથી. નમિરાજાએ ન્યાય, નીતિ, પ્રમાણિકતા આદિ ગુણોથી પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું, તેથી બાળકો, વડીલે, રાણીઓ બધા રડી રહ્યા છે. તેમને એક જ પોકાર છે. તમે ન જાશે ન જાશે. ઈન્દ્ર પૂછે છે હે નમિરાજર્ષિ! આજે રાજમહેલમાં, બંગલામાં, મહેલમાં તથા સામાન્ય ઘરોમાં આટલી બધી રોકકળ કેમ મચી રહી છે? શું છે મિથિલામાં? ઈન્દ્ર તો જાણે છે કે શા માટે મિથિલામાં આકંદ, કરૂણ વિલાપ થઈ રહ્યો છે, પણ એ તો સાવ અજાણ્યા થઈને પૂછે છે કે આજે મિથિલામાં શું છે ? એ તે પરીક્ષા કરવા આવ્યા છે, પણ નમિરાજાનો વૈરાગ્ય સો ટચના સોના જેવો છે. સો ટચના સેનાને ગમે ત્યાં લઈ જાવ તે પણ તેના મૂલ્ય થવાના, તેમ નમિરાજ પણ દઢ વૈરાગી છે. કટી સેનાની થાય છે, પિત્તળની નહિ. નમિરાજાની પરીક્ષા કરવા ઈન્દ્ર કેવા કેવા પ્રશ્નનો કરશે ને નમિરાજા તેને કેવા જવાબ આપશે તે ભાવ અવસરે. ચરિત્ર ધનદ શેઠે મોકલેલે કુશળ નોકર ચાલતા ચાલતા લક્ષમીદત્ત શેઠના મહેલ આગળ આવી પહોંચ્યો. આ શેઠનું ગગનચુંબી ભવન બધા ભવનોથી જુદું તરી આવતું હતું. શેઠના મહેલને જોતાં ઘડીભર તે કુશળ આભો બની ગયો. શું આ શેઠને મહેલ છે ! જાણે સ્વર્ગના ભુવન ! અમારા શેઠની એકની એક દીકરી જે આ શેઠના ઘરે આવે Page #789 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ શારદા રત્ન તે એના ભાગ્ય ઉઘડી જાય. તે તે એ સેનાની ટેકરીઓ બેઠી છે. કુશળે લહમીદત્તના ચૌટામાં રથ ઉભો રાખ્યો. ત્યાં શેઠ બહાર આવ્યા. કુશળ શેઠને પૂછયું–આ ભવન લહમીદત્ત શેઠનું છે? કુશળતું વર્તન અને બોલવાની છટા જોઈને શ્રેષ્ઠીને લાગ્યું કે આ માણસ કેઈ ને કોઈ હેતુથી મારું ઘર પૂછતો આવ્યા લાગે છે. તે કઈ અગત્યના કારણે આવ્યો હશે. પોતાના આંગણે આવેલાનો આદર સત્કાર કરવો એ તે સજજન માણસનું કર્તવ્ય છે. લક્ષમીદત્ત શેઠ નીચે ઉતર્યા અને મહેમાનને કહ્યું–પધારો પધારે. લયમીત્ત શેઠ કુશળને ખૂબ આદર સત્કાર કરી પોતાના મહેલમાં લઈ ગયા. આ શેઠ કેવા છે એ આપ જાણે છો ને? મહાલોભી, કપટી અને માયાવી છે. હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. કુશળે લક્ષ્મીદત્ત શેઠના મહેલમાં પગ મૂક્યો, ત્યાં તે તે આભો બની ગયો. અહાહા.. આ શું સ્વપ્ન છે કે સત્ય ? શ્રેણિક રાજા શાલીભદ્રના મહેલે ગયા. ત્યાં પહેલે માળે પગ મૂકતાં તે સ્થંભી ગયા. પૂછતાં ખબર પડી કે આ તો ને કરચાકરના બંગલા છે. અહો! આવા નોકરચાકરને બંગલા ! બીજે માળે દાસદાસીના બંગલા જોયા. એમ કરતાં છઠ્ઠા માળે ભદ્રામાતા અને સાતમે માળે શાલીભદ્રના બંગલા હતા. આ મહેલના બધા રૂમોની આકર્ષણતા, મનોરમ્યતા, સુંદર સજાવટ આ બધું જોઈને શ્રેણિક રાજા થંભી ગયા, તેમ આ કુશળ પણ લક્ષ્મીદત્તનું ભવન જોતાં થંભી ગયો. આ શેઠને ત્યાં અઢળક લક્ષમી હતી. ૯૯ કોડની મૂડી હતી, છતાં લોભ ઘણે હતો. લોના કારણે ગુણચંદ્રને ભેંયરામાં પૂરીને માર મારે ને ગુણચંદ્રની આંખમાંથી આંસુ પડે તેમાંથી મતી મેળવે. મોતી મેળવવાની લાલચે શેઠ ત્રણ-ચાર દિવસે માર મારતા. હવે તે રડી રડીને ગુણચંદ્રના આંસુ સૂકાઈ ગયા છે. લક્ષ્મીદત્ત શેઠ કુશળવું ખૂબ સત્કાર સન્માન કરી પોતાના મહેલમાં લાવ્યા. તેમને સ્નાન કરવા ગરમ પાણી આપ્યું, પછી નાસ્તા-પાણી કરાવ્યા અને પૂછ્યું-આપ કયાંથી આવો છો ? આપનું નામ શું છે? આપને શા કારણે અહીં આવવાનું બન્યું છે? ધનપુર નગરમેં અગ્રગણ્ય, ધનદ શ્રેષ્ઠી ધર્માનુરાગી; વિપુલ સંપત્તિ હેને પર ભી, રહતે ધર્મમેં સદા મગ્ન. શેઠ! હું ધનપુર નગરથી આવું છું, મારું નામ કુશળદત્ત છે. ધનપુર નગરમાં અગ્રગણ્ય ધનદ નામના શ્રેષ્ઠી છે. તેમને ત્યાં અઢળક સંપત્તિ છે. અબજોપતિ કહીએ તે ચાલે, એવા શ્રીમંત છે. આટલી બધી સંપત્તિના માલિક હોવા છતાં તેમને મન ધર્મ એ જ સાચી સંપત્તિ છે. તેમને ધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ છે. ધનની સાથે ધર્મ પણ તેમના જીવનમાં વસેલો છે. જેને ત્યાં પુણ્યાનુબંધી પુણ્યની લમી આવી હોય ત્યાં જેમ જેમ ધન વધતું જાય તેમ તેમ ધર્મ પણ વધતું જાય છે. કંઈક ઠેકાણે તે જોવા મળે છે કે જેમ ધન વધે તેમ ધર્મ ઘટે, પણ આ શેઠ તે ધનથી અને ધર્મથી બંનેથી સંપત્તિવાન છે. તે શેઠને ધર્મશીલ, સદ્દગુણી શ્રીમતી નામના શેઠાણી છે. તેમને એક શુભમતિ નામે દીકરી છે. શેઠ! તમને શી વાત કરું ! તમે દુનિયામાં ફરો પણ અમારા શેઠ જેવા Page #790 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સંપત્તિશાળી, ધર્મિષ્ઠ, ખાનદાન શેઠ શેઠાણી જેવા નહિ મળે. શેઠ શેઠાણી અમારા નગરની શોભા છે અને તેમની દીકરી શુભમતિ એ ભાના કળશ સમાન છે. તે એટલી ગુણીયલ અને ડાહી છે કે તેના ગુણના કેટલા વખાણ કરું ! રૂપમાં તો જાણે સ્વર્ગની અપ્સરા જોઈ લો. વિનય–વિવેકાદિ ગુણોની પમરાટભરી બીજી કુસુમલત્તા જોઈ લો ! વિદ્યાનું લાલિત્યપણું પણ એવું છે. માતા પિતાના અરમાનની એ નિર્મળ પ્રતિભા છે, એવી શુભમતિનું તમારા દીકરા સાથે વાગ્નાન કરવા માટે મને અહીં મોકલ્યો છે. હું તેમને માનનીય કુશળદર નામને સેવક છું. લહમીદત્ત શેઠની મીઠી મીઠી વાતેથી કુશળદત્ત અંજાઈ ગયો, તેથી તેણે સીધી આવી વાત કરી, નહિ તો પહેલા સીધી આવી વાત ન કરે. પહેલા છોકરાને જુએ. કરો ગમે તે પછી વાત કરે પણ આ તે શેઠની મીઠી વાતોમાં અંજાઈ ગયો ને વાત કરી દીધી. શેઠ તો આ વાત સાંભળતા રાજી રાજી થઈ ગયા. તેમની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ, પણ કહે છે કે ક્યાં તારા શેઠ અને ક્યાં હું! ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ! તારા શેઠની સંપત્તિ આગળ તો હું સાવ રંક જેવો છું. શેઠના મનમાં તે આનંદ છે, પણ સાથે અનેક વિચારોની હારમાળા ગૂંથાવા લાગી. સંસારની શોભા કયારે ? સંપત્તિ, સંતાન, સત્તા, કીર્તિ, શરીરની સ્વસ્થતા અને ગુણીયલ પત્ની હોય ત્યારે શોભે છે, પણ એમાં જે કમીના હોય તો એ રંગ કાચ રંગની જેમ ઉડી જાય છે. રંગને સ્થાને સંસારમાં દુઃખની આગ જલે છે. એ વાળા જીવનને શોષી નાંખે છે. શેઠના મનમાં આવા વિચારો કેમ આવ્યા ? તેમને શું દુઃખ છે? પુષ્પદંત એક લડકા જિસકે જન્મત કઢી જાય નનિહાલમેં ૨કખા શુરુ સે, ભેદ ન કોઈ પાયા છે શેઠને ત્યાં બધું સુખ છે. સંસારમાં આનંદ આપનાર એક સંતાન છે, પણ તે પુત્ર, જન્મથી રક્ત કોઢીયો છે. જેના શરીરમાંથી લેહી પરના ઢગલા થાય છે, જેને જેવા માત્રથી દુર્ગછા થાય છે. જેના શરીરમાંથી દુર્ગધ નીકળે છે. આ છોકરાને જન્મ થતાં જ ભોંયરામાં ગુપ્ત રાખે છે. કોઈને તેની જાણ થવા દીધી નથી, તેથી કોઈને ખબર નથી કે શેઠને આ પુત્ર છે. તેની ઉંમર ૨૦ વર્ષની થઈ છે પણ આવા છોકરાને કોણ પુત્રી આપે ? આ કારણથી શેઠ વિચારમાં પડી ગયા. તેમના મનમાં થયું કે આ બિચારો અજાણે ભીંત ભૂલ્યો લાગે છે. હવે મારે શું કરવું? આવા છોકરા સાથે દીકરી કેમ પરણાવાય ? એક વિચાર એ થાય છે કે આ સેવક બિચારો દૂર દૂરથી મારું નામ પૂછતે આવ્યો છે તે તેને ના કેવી રીતે પડાય ? (ના ન પડાય તો સામાની દીકરીને ભવ બળાય ?) (હસાહસ). જે ના પાડું તે હાથમાં આવેલું આવું કન્યારત્ન મને ફરીને ક્યાં મળશે? જે હા પાડું તે બિચારી આવનારી છોકરીની જિંદગીનું શું ? એક બાજુ ભાવિ વિચારણાથી સુખની છાલક છલકાતી તો બીજી બાજુ એ જ છાલકો દુઃખની નિર્માતા બની જતી. શેઠ મૂંઝવણમાં પડ્યા. હાલી ચાલીને સામેથી કન્યા દેવા Page #791 -------------------------------------------------------------------------- ________________ ९८६ શારદા રત્ન આવ્યા છે તે જવા દેવી નથી. વળી એ વિચાર આવે છે કે સગાઈ તે કરી દઉં પણ છોકરાને પરણવા લઈ જ કેવી રીતે? એ કરે તો એંયરામાં રોગથી રીબાય છે. નોકર એને ખાવા પીવાનું આપવા જાય છે. અમે પણ એનું મુખ જેવા જતા નથી. આ રીતે શેઠ મૂંઝવણમાં પડ્યા છે કે દીકરાની સગાઈ કરવી કે ન કરવી. આ દંભી શેઠ હવે કેવી માયા રચશે ને તેનું પરિણામ શું આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૭૬ આસો સુદ ૯ ને મંગળવાર તા. ૬-૧૦-૮૧ બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીના ૩૦ ઉપવાસના પારણને મંગલ પ્રસંગ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! મહાન પુણ્યોદયે આપણને જૈનશાસનની શીતળ છાયા મળી છે. જૈનશાસનને પામ્યાનું ગૌરવ જેના હૈયામાં હોય તે સંસારથી અલિપ્ત રહે. તેને પાપનો ભય હોય. પરભવને સુધારવાની ભાવના એના ચિત્તમાં ક્ષણે ક્ષણે રમતી હોય. એ આત્મા જે કાંઈ પ્રવૃત્તિ કરે તેમાં મારો આત્મા શું પામ્યો ? કેટલી કમાણી થઈ? એવી વિચારધારા તેની સતત ચાલુ રહે. એવા આત્માઓના કર્મના બંધન શિથિલ થયા વિના ન રહે. તેને નવા કર્મ બંધાય તે પ્રાયઃ શુભ બંધાય, અશુભ તે કારક બંધાય અને તે પણ અહ૫ પ્રમાણમાં બંધાય અને પૂર્વે બાંધેલા કર્મો વેરવિખેર થઈ જતાં વાર ન લાગે. કે જૈનશાસન જગતમાં અજોડ છે. તેની દષ્ટિ અત્યંત વિશાળ છે. તેમાં જીવોનું - સૂકમમાં સૂકમ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, કારણ કે એ શાસનના પ્રરૂપકે શ્રી સર્વજ્ઞ ભગવંતે હતા, તેથી તેઓએ ચરાચર વિશ્વનું, પળે પળે પલ્ટાતી દુનિયાનું તેમજ ભૂત-ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળનું યથાર્થ સ્વરૂપ બતાવી જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. જે આ શાસન આપણને મળ્યું ન હોત તે આપણે અનાથ બનીને વિષય કષાયના અંધકારમાં જ્યાં ત્યાં અથડાતા હોત ને દુર્ગતિઓના આંટા મારતા હોત. કલ્યાણકારી, મંગલકારી, જિનશાસનને ઉપકાર કયાં કયાં નથી પહોંચ્યો ! હરિબળ જેવા માછીમારને ય પહેલી પકડાયેલી માછલી છોડી મૂકવાની પ્રતિજ્ઞા અપાવીને એનું કલ્યાણ કરાવ્યું. રેહણીયા ચોરને એણે બચાવ્યો. ડાકુ દઢપ્રહારીને એ ભવે એણે મોક્ષ અપાવ્યો. નર્તકીના મોહપાશમાં ફસાયેલા શ્રેષ્ઠિપુત્ર ઈલાચીકુમારને બચાવી લઈને વાંસ ઉપર કેવળજ્ઞાનની ભેટ આપી. સુષમાના ખૂની ચિલાતી પુત્રને ઘર પશ્ચાતાપ કરાવીને મુક્તિને પંથ બતાવ્યો. ગર્વથી ધમધમી ઉઠેલા બાહુબલીની મુઠ્ઠી ભરત ઉપરથી ફેરવાવી લઈ પિતાના માથે મૂકાવનાર એ જ શાસન હતું. સમરાંગણને સમતાંગણ બનાવનાર અને આગારમાંથી અણગાર બનાવી દેનાર પણ એ જ શાસન. પુણ્યપનોતા શાસનબળે મહાઘાતકી અને અતિ દૂર પરિણામવાળા દઢ પ્રહારી, અર્જુન માળી, શૂલપાણી જેવા આત્માઓ પણ મહાત્મા બની પિતાના ધૃવનને ધન્ય બનાવી Page #792 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ९८७ ગયા. વર્તમાનમાં દૂર એવા માણસે મહાપુરૂષને સત્સંગ થતાં અનેક ભયંકર પાપથી નિવૃત્ત બનીને પોતાના જીવનને કૃતાર્થ બનાવે છે. ભવિષ્યમાં પણ આ શાસનના બળે તથા સત્સંગના બળથી શાશ્વત સુખના ભાગી બનશે. ભૂતકાળમાં અનેક જીવ શાશ્વત સુખના ભાગી બન્યા છે. કદાચ સીધા મેલે ન ગયા તે પણ મેક્ષમાં જવાનું તે નકકી કરી આપ્યું છે. શાલક જેવા મહાપાપીને પણ મુક્તિની મંગળમાળા નકકી કરી આપનાર એ ધર્મશાસન છે. મયણાસુંદરીને એના પિતાએ કોઢીયા પતિ સાથે પરણાવી તે ય હસતા મુખે એને હાથ પકડી લેવા સજજ બની ગયેલી મયણાની ખુમારી આ જ શાસનની ભેટ છે. કામાંધ જેઠ દ્વાર, તલવારના ઘાથી મરણતેલ રીતે ઘાયલ થયેલા પતિ પાસે રડવાને બદલે કઠણ હૈયું કરીને અંતિમ સમયે ધર્મ પમાડી દુર્ગતિમાં જતા અટકાવી સદ્ગતિમાં મોકલતી મહાસતી મયણરેહા આ જિનશાસનની સંતાન હતી. ઇન્દ્રભૂતિના અરમાનને ઉતારી ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય બનાવનાર આ જૈનશાસન સિવાય બીજું કશું? રામચંદ્રજીએ ગર્ભવતી સીતાજીને એકલી વનમાં મોકલી છતાં ધર્મનું શરણું સ્વીકારીને માત્ર પોતાના દુષ્કર્મોને દોષ દેવાની અને ખી, અદ્દભૂત કળા આ શાસને શીખવાડી હતી. પવનજીએ અંજનાને ૧૦-૧૨ વર્ષો સુધી તજી દીધી છતાં એ સ્થિતિમાં અંજનાને આર્તધ્યાનની ભયંકર આંધીમાંથી ઉગારી લઈને કલ્યાણપંથે ચઢાવનાર આ જ શાસન, છે. અબળાને સબળા બનાવી એ તો ઠીક પણ પશુઓને પણ આ શાસને કલ્યાણ કેડીને માર્ગ બતાવ્યો. ચંડકૌશિક નાગને તિર્યંચમાંથી દેવ બનાવનાર અને શ્રેણિકના પગ નીચે કચરાઈ જતાં દેડકાને દેવ અપાવનાર આ જ જિનશાસન છે. એવા અનુપમ વીતરાગ દેવના શાસનની છાયાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે, માટે જૈનશાસન પ્રત્યે અંતરમાં પ્રેમ વધારીએ તે આત્માને નુકશાન કરનાર જે અંતરંગ શત્રુઓ છે તેનો નાશ કરી આપણે નિરાવરણ બની શુદ્ધ દશાને પામી શકીએ. તીર્થકર દેવનું અદ્દભૂત જૈન શાસન સૌથી જુદું અને સાવ અને ખું છે. આ જેનશાસન માત્ર માનવ માનવને ચાહનારી સ્વાર્થ ભરી વાત ન કરે પણ એ તે જીવ માત્રના હિતની વાત કરે. ભગપંથે કદમ ભરતી કેટલીય યુવતીઓને સંસારને ભેગરસ એકાવી દઈને વિરતિ ધર્મની ગિની બનાવી દીધી. જૈનશાસને ગરીબો અને અમીરોને તાર્યા, કામીઓને અને ધીઓને તાર્યા રાજા અને રંકને તાર્યા. અરે, પાપીઓને ને ઘાતકીઓને પણ તાર્યા. જૈન દર્શન એ કોઈ સંપ્રદાય કે વાડાનું દર્શન નથી પણ વિશ્વદર્શન છે. જૈન (જિન) એટલે રાગ-દ્વેષને જીતે તે જૈન, એટલે વીતરાગ દશાને પામેલા મહાન આત્માથી સર્વોએ પ્રરૂપેલા સિદ્ધાંતો તે જૈનદર્શન, જૈનદર્શનમાં કઈ વ્યક્તિ પૂજાને સ્થાન નથી પણ ગુણની પૂજા છે. જૈનદર્શનને સ્યાદવાદ અગર તે અનેકાંતવાદ એ એક એવો વૈજ્ઞાનિકવાદ છે કે તે કોઈ પણ મતનું એકાંત ખંડન નથી કરતો પણ જે સ્થિતિ હોય તેને એક અપેક્ષાએ સ્વીકાર કરી તેના ઉથાન તરફ નિર્દેશ કરે છે. એક જ વસ્તુનું જુદા જુદા દષ્ટિકોણથી Page #793 -------------------------------------------------------------------------- ________________ ve શારદા રત્ન દરેક પાસાઓનું સંપૂર્ણ ચિત્ર મેળત્રવાની કળા ફક્ત સ્યાદ્વાદના સિદ્ધાંતાથી થઈ શકે છે. જૈનદર્શનમાં પાપી, દુર્ભાગી, ચાર, ડાકુ કે કોઈ પણ અધમ માનવી ઉપર તિરસ્કારને સ્થાન નથી પણ તેની અજ્ઞાનતા પ્રત્યે અનુકપા લાવી તેનું ઉત્થાન કરવાની પ્રેરણા છે. રાહણીયા ચાર, પરદેશી રાજા, કેાશા વેશ્યા, અર્જુનમાળી વિગેરે દષ્ટાંતે તે માટે મેાજૂદ છે. જૈનદનમાં જીવન જીવવાની કળા તા અજોડ બતાવી છે, પણ તેની સાથે મરણની ક્રિયા પણ અજોડ બતાવી છે. સાધક આત્મા આત્મસાધના કરતા કરતા જ્યારે તેમનું શરીર જીણુ અને ક્ષીણ થઈ જાય છે, ત્યારે કાયાના માહ છે।ડી સંથારા કરી મૃત્યુના મહાત્સવ ઉજવે છે. જે આત્માએ મૃત્યુને મહોત્સવ બનાવ્યું છે તેવા આત્મા કાં તા સ ખંધનથી મુક્ત બની સિદ્ધ દશાને પામે છે અને કર્મો બાકી રહ્યા હોય તા ફ્રીને મનુષ્ય દેહ પામી પેાતાની અધૂરી રહેલી સાધનાને પૂરી કરી સર્વ કર્મીને ખપાવી મુક્ત દશાને પામે છે. આ રીતે જૈનદર્શીન સાધકને નીડર૫ણે જીવતાં પણ શીખવે છે અને નીડરપણે મરતા પણ શીખવે છે. જૈનદર્શનની અહિંસા એ કાયર કે નિર્મૂળની અહિંસા નથી પણ ધીર, વીર અને શૂરવીરની અહિંસા છે. જરૂર વખતે અહિંસા ખાતર પેાતાના પ્રાણની આહુતિ આપતા અચકાવુ નહિ. જેમકે મેઘરથ રાજા, જૈનદર્શનમાં સાધુ કેવા હોય, શ્રાવક કેવા ડાય, સમાજ કેવા હોય, ધર્મ કેવા હોય, જીવન કેવી રીતે "જીવવુ., વગેરે વન અને સચાટ માĆદર્શન આપ્યુ છે. જૈનદર્શને જગતને ફક્ત આધ્યાત્મિક ક્ષેત્રે સચાટ માર્ગદર્શન આપ્યુ છે, એટલું જ નહિ પણ સામાજિક અને ખીજા ક્ષેત્રે પણ અનુપમ સમજણ આપી છે. વનસ્પતિમાં, પ્રાણીમાં જીવ છે તે વૈજ્ઞાનિક રીતે અત્યારે સિદ્ધ થયું છે, પણ સેંકડો વર્ષો અગાઉ જૈનદર્શન પેાકારી પેાકારીને કહેતું આવે છે કે વનસ્પતિમાં, પાણીમાં તેા ઠીક પણ પૃથ્વી, અગ્નિ અને વાઉ એ બધામાં જીવ છે. જૈનશાસન ભગવાન મહાવીરની જગતને આપેલ અણુમાલ ભેટ છે. હિંસા અને અહિ...કાનું સંપૂર્ણ સ્વરૂપ જૈનશાસનમાં જેવું મળી આવશે તેવું દુનિયામાં બીજે કયાંય નહિ મળે. આ તા સર્વજ્ઞ પરમાત્માનું શાસન છે. તેની વિશાળતા એટલી બધી છે કે કોઈ આમા આપણું ભૂરું કરે, આપણને સતાવે તે પણ તેનું રક્ષણ કરો, પછી ચાહે તે મનુષ્ય હાય કે પશુ હાય. જે શાસનમાં આટલી બધી ઉચ્ચતા અને આવી લોકકલ્યાણની ભાવના, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણીની પણ રક્ષાના ઉપદેશ અપાયા છે, ખરાબ કરનારની અને ખરાબ ચિંતવનારની પણ રક્ષા કરવી, તેનું ભલું થાએ એ જ એક ઉચ્ચ ભાવના સમાયેલી છે એવા જૈનશાસનને અજોડ અને અદ્વિતીય કહેવામાં શી નવાઈ છે ! આવુ’ અનુપમ જૈનશાસન આજે આપણા મહાન પુણ્યાયે મળ્યું છે. તેની શીતળ છાયામાં બેસવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપ શમી જાય છે. જૈનશાસનના શરણે જનાર આત્મા શીવલક્ષ્મી પદને મેળવે છે. શીવલક્ષ્મી પદને મેળવવા માટે જૈનશાસનમાં ચાર માર્ગો ખતાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને દાન, શીયળ, તપ, ભાવ. ભગવાન ઉત્તરાયન સૂત્રમાં આવ્યા છે કે, Page #794 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૬૮ नाणेण जाणइ भावे, दंसणे णय सह । વૃત્તેિ નિાિર, તનેળ જમુન્ન{ II ઉ. સૂત્ર અ. ૨૮, ગા. ૩૫ જ્ઞાનથી ભાવાને જાણે છે, દર્શીનથી શ્રદ્ધા કરે છે, ચારિત્રથી આવતા કર્મીને રાકે છે અને તપથી પુરાણા કર્મોના ક્ષય થાય છે, માટે તપની પણ વધુ આવશ્યકતા છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની સાથે તપની પણ જરૂર છે. તપના તેજથી તે જૈનશાસનની તવારીખા તેજસ્વી છે ! દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ભવ્ય જણાતા શ્રી જિનશાસનના ધર્મ તપથી તા ધન્યાતિધન્ય જણાય છે. જગતના સર્વોત્કૃષ્ટ ગણાતા નવપદમાં પણુ તપનું એક વિશિષ્ઠ સ્થાન છે. તપે પેાતાના પ્રભાવથી કેટલાય વિક્રમ સર્જક કાર્યો કર્યા છે. ખૂની તરીકે ખત્તા ખાતા દૃઢપ્રહારીને મુનિ તરીકેના માન–સન્માન અપાવનારા આ તપ હતા. હિંસાના પ્રખર હિમાયતી અકબર બાદશાહને અહિંસાના આરાધક બનાવનાર ચ'પાશ્રાવિકાના તપ હતા. સેાળ સાળ મહારાગથી ઘેરાઈ ગયેલી કાયાને કંચનવણી બનાવી શકાય એવી શક્તિ મહામુનિ સનતકુમારની થૂંક જેવી તુચ્છ ચીજમાં આવી હાય તા તે પ્રભાવ તપના છે. દ્વિપાયનઋષિના કાપથી દ્વારકા નગરીની જનતાના બાર બાર વર્ષ સુધી એક વાળ પણ વાંકા ન થયા, એવું રક્ષણ કરનારા તપ જ હતા ને! તપના તાપ વિના આત્માની તેજસ્વીતા પ્રાપ્ત થવી અશકય છે. સાનુ અગ્નિના તાપ સહે છે ત્યારે વધુ તેજસ્વી બને છે. મેલા કપડા ગરમ ગરમ પાણીમાં બાળાય છે ત્યારે શુદ્ધ બને છે. માટીના કાચા ઘડા નીભાડાની અગ્નિ-પરીક્ષામાં પાસ થાય છે અને પાકા બનીને અંતે પનિહારીના માથે શાલે છે. અરે, માનવ જેવા માનવ પણ જ્યારે દુઃખના તાપ વેઠે છે, ત્યારે તે ખડતલ અને છે. સૂર્ય પણ જો તપતા ન હેાત તા શી પરિસ્થિતિ સજા ત એની કલ્પના કરવી મુશ્કેલ છે. આ બધી વાત તા થઈ બાહ્ય સૃષ્ટિની, પણ આંતર સૃષ્ટિમાં તપનુ` મહત્વ જરાય ઓછું નથી. ખાણમાંથી નીકળેલું સેાનું મેલમિશ્રિત હાય છે. કેટલાય વર્ષોથી એ સુવર્ણ સાથે એકમેક થઈ ગયેલા મેલને ભેદવાની તાકાત એક માત્ર અગ્નિમાં છે, તેમ આપણા આત્મા પણ અનંત અનંત કાળથી કના કચરાથી મેલેા બની ગયેલા છે. આ મેલને દૂર કરવાની તાકાત તપમાં છે. તપની ધૂણી ધખાવીએ એટલે ધીમે ધીમે આત્મા નિર્મળ બનતા જાય. તપ એ કના કાળા ડિબાંગ વાદળાને વિખેરી નાંખનાર વાવટાળ છે. અસખ્યાત છે. એકેક પ્રદેશ . પર છે. આપણા દેહમાં આત્મા છે. આત્માના પ્રદેશ અનંતાનંત કાણુ વણાના પુદ્ગલા ચાંટેલા છે. કર્માને ખપાવ્યા વગર મેાક્ષ નથી. તા આટલા બધા કર્મોને એક ભવમાં શી રીતે ખપાવી શકાય ? અનતાન'ત કર્મ પુદ્ગલાને એક માનવભવમાં ખપાવી શકાય એ માટે શ્રી વીતરાગ ભગવતીએ તપનું વિધાન કર્યું" છે. ભગવાન મહાવીર સ્વામીએ પૂ`ભવામાં માહાર્દિને વશ થઇને જે કર્મો ઉપાર્જિત કરેલા એની સખ્યા ૨૩ તીર્થંકરાના કર્મોથી વધી જાય અને સાથે એમનું આયુષ્ય ૨૩ તીર્થંકરાના આયુષ્ય કરતાં આછું હતું. એમનું આયુષ્ય હતું. માત્ર ૭૨ વર્ષ, આટલા ૪૪ Page #795 -------------------------------------------------------------------------- ________________ ६० શારદા રત્ન બધા કર્મોને શ્રી મહાવીર પ્રભુએ માત્ર ૧૨ વર્ષ અને એક પખવાડીયાના ટૂંકા ગાળામાં ખપાવી દીધા. એનું કારણ એક એ જ હતું કે એ તારક પ્રભુએ દીક્ષા લીધા પછી અર સમ્યફ તપનું સેવન કર્યું હતું. આપણુ આત્મા ઉપર અનંતાનંત કર્મવર્ગણાએ ચૂંટેલી છે, પણ એથી ગભરાવાની જરૂર નથી. એને દૂર કરવા માટે પ્રભુએ આપણને રામબાણ ઔષધ બતાવ્યું છે, તે છે તપ. લાખ મણ લાકડાને ગંજ ખડકાયો હોય પણ એને ભસ્મીભૂત બનાવવા માટે અગ્નિને એક કણ સમર્થ બની જાય છે, એ રીતે સમ્યગ દર્શનાદિ રત્નત્રયીપૂર્વક જે સમ્યક તપનું સેવન કરવામાં આવે તે કર્મોના ગંજાવર ઢગને બાળીને આત્મા પરમ પદને પામવા અવશ્ય સમર્થ બની શકે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બેલ્યા છે. सउणी जह पंसुगुंडिया, विहुणिय धंसयइ सियं रयं। પર્વ વિશે વાળવે, નં રહેવા તવરણ માને | અ. ૨. ઉ. ૧. ગા. ૧૫ જેવી રીતે પક્ષિણી પિતાના શરીર પર લાગેલી ધૂળને, પિતાના અંગને અથવા પાંખને ફફડાવીને ખંખેરી નાંખે છે, તેવી રીતે અણસણ આદિ તપ કરવાવાળા અહિંસા પ્રધાન ભવ્ય પુરૂષ કર્મને નષ્ટ કરી દે છે. અહિંસા ધર્મના પાલન માટે સાધકે અહિંસા ભગવતીની બે પાંખો સંયમ અને તપની આરાધના કરવી પડે છે. જેવી રીતે પક્ષિણી પિતાના શરીર પર લાગેલી ધૂળને બી પાંખ ફફડાવીને દૂર કરે છે, તેવી રીતે જ્યારે અહિંસાને સાધક સંયમ અને તપ રૂપી પાંખો ફફડાવશે તે તેના આત્મા પર લાગેલી કર્મરૂપી ધૂળ તે રીતે નાશ થઈ જશે. -તપશ્ચર્યા આત્મશુદ્ધિ માટે આવશ્યક છે. તપ દ્વારા આંતરિક મેલ દૂર થાય છે, અને - આત્મા પવિત્ર બને છે. ચિત્તવૃત્તિઓની મલીનતા આત્મદર્શન માટે ગાઢ આવરણ રૂપ છે. આ આવરણ દૂર કરવાની શક્તિ તપમાં છે. આધ્યાત્મિક રોગની શાંતિને માટે તપ એક અમેઘ રસાયણ છે. તપમાં થોડું કષ્ટ તે લાગે, પણ અલ્પ કષ્ટ વેઠતા આત્મા મહાન સુખને મેળવે છે. એક વાણિયો રત્નને વહેપાર કરવા એક વખત દૂર દૂરના દેશમાં ગયો. ત્યાં એનું ભાગ્ય પુરબહારમાં ખીલી ઉઠયું. જ્યારે પુણ્યને સિતારો પ્રગટે છે ત્યારે લક્ષ્મી પાણીની માફક આવે છે. આ વણિકે ખૂબ રત્નોની સંપત્તિ પ્રાપ્ત કરી, પણ હવે તેના મનમાં એ મૂંઝવણ થઈ કે હવે આ રત્નને દેશમાં લઈ જવા કેવી રીતે? આ રત્નો ઘણું કિંમતી હતા. તેની પાસે એક ડબ્બી હતી. તેમાં રત્નો મૂક્યા, પણ આ મહામૂલ્યવાન રત્નની ડબ્બી લઈને દેશમાં જવું કેવી રીતે? કારણ કે દેશમાં જતાં વચ્ચે રસ્તામાં એક મોટું વન આવતું હતું. તે વનમાં ચાર લૂંટારાને ભય ઘણે હતો, પણ આ તે હતો વાણીયે. એની બુદ્ધિ ઘણી હતી. એણે પિતાની બુદ્ધિથી એક કિમિયો શોધી કાઢો. વાણિયાએ ચમકતા પથ્થરો લાવીને તેની એક પોટલી બનાવી. પોતાના સાચા રત્નને ડબ્બ ત્યાં જમીનમાં ખાડે છેદીને સુરક્ષિત રીતે દાટી દીધે, પછી તે એ Page #796 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન વટબંધ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા એક મેટું ગાઢ ભયંકર વન આવ્યું. વનમાં, દાખલ થઈને મોટેથી બોલવા લાગ્યો કે હું છું રત્નને વહેપારી વાણિયે. મારી પાસે અમૂલ્ય રત્નો છે. આ વણિકે તે મોટેથી બેલવા માંડયું તેથી ત્યાં રહેલા ચેર, લૂંટારા, ધાડપાડુઓએ આ અવાજ સાંભળ્યો ને બધા વણિક પાસે આવ્યા ને કહેવા લાગ્યા. લાવ, કાઢ તારા રત્ન. આ વણિકે તે પેલા ચકમકતા પથ્થરની પોટલી બતાવી. બધા સમજી ગયા કે આ સાચા રત્ન નથી, પણ ખોટા ચકમકતા પથ્થરો છે. ત્યાં ધાડપાડુઓની બીજી ટેળીએ આવીને કહ્યું–તારી પાસે જે હોય તે બતાવી દે, નહિ તે આ તલવાર જોઈ છે ! તેણે ચકમકતા પથ્થરો બતાવ્યા. બધા કહેવા લાગ્યા કે આ તે મૂર્ખ જ નહિ પણ મૂર્ખનો શિરોમણી લાગે છે કે રત્નદ્વીપમાં જઈને પણ સાચા રત્નને બદલે આવા બેટા પથ્થરા ભેગા કરીને લાવ્યો છે. આ પ્રમાણે કહીને ધાડપાડુઓની કેટલીક ટેળી આવીને જતી રહી. આ વાણિયા ભાઈએ એક વાર જંગલ પસાર કર્યું. એમ કરતાં કરતાં તેણે સાત સાતવાર આ જંગલ પસાર કર્યું. વણિકે દરેક વાર આવું નાટક ભજવ્યું, પછી તે તેને બધાએ મૂર્ખ માન્યો એટલે પછી તેને કેાઈ પજવે નહિ ને આરામથી વન પસાર કરતે. છેવટે વણિકના મનમાં થયું કે મને હવે ધાડપાડુઓ કાંઈ પૂછતા નથી કે કાંઈ જતા નથી, માટે હવે સાચા રને ડમ્બે લઈને મારા વતનમાં પહોંચી જવું. ધાડપાડુઓની ટોળકીએ વાણિયાને ખરેખર ગધેડે માની લીધે એટલે આઠમી વખત રત્નને દાબડે " લઈને વન પસાર કરવાની તૈયારી કરી લીધી, જમીનમાં રને દાબડો હતો તે બહાર કાઢો. એની પોટલી બનાવીને માથે મૂકી, પેલો વેપારી જદી જદી વનને પસાર કરવા માટે એકદમ ઉતાવળો ઉતાવળો અદ્ધર થાસે ચાલવા લાગ્યો. આ વખતે કેઈએ એને પકડો નહિ કે ઉભો રાખ્યો નહિ, કારણ કે સહુને એની મૂર્ખતાની પાકી ખાત્રી થઈ ગઈ હતી. વન ઓળંગી ગયે, ઉમંગમાં એકદમ હસી પડ્યો. રત્નોની પોટલી માથે મૂકીને નાચવા લાગ્યો. સખ્ત ગરમીના કારણે ગરમ ગરમ લુ વાતી હતી. વાણિયા તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો હતો. પાણી વિના પ્રાણ નીકળી જાય તેમ લાગતું હતું. પાણી પીવા માટે આજુબાજુ ખૂબ તપાસ કરી. થોડે દૂર ગયો ત્યાં એક તળાવ મળી ગયું. તળાવનું પાણી કાદવથી ખૂબ ડહોળાયેલું હતું, તે પણ પાણી પીધું અને ઘેર પહોંચે. વાણીયાએ કુટુંબીજનોને બધી વાત કરી કે મેં કેવી રીતે વન પસાર કર્યું ને કેવી રીતે રત્નોને સુરક્ષિત રાખીને અહીં આવ્યા. ત્યારે કેઈએ પૂછ્યું કે તમે સાત સાત વાર એ વિકટ વન પસાર કર્યું, પણ એ વન પસાર કરવાનું કષ્ટ કેવું લાગ્યું? અને ગંદુ પાણી પીવાની સજા કેવી થઈ? ત્યારે વાણિયાએ હસતા હસતા કહ્યું, એમાં કષ્ટ કેવું ? કદાચ થોડું દુઃખ માની લઈએ તે પણ રત્નની પોટલી સુરક્ષિત રીતે ઘેર પહોંચાડી શક્યા એના અખૂટ આનંદમાં પેલા દુઃખ શી વિસાતમાં છે? અરે, એને Page #797 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ શારદા રત્ન દુઃખ કહેવાય જ નહિ. એ દુઃખ તેા મારા માટે આશીર્વાદ રૂપ બન્યું કહેવાય. અલ્પ દુઃખ વેઠવા પાછળ મહાન કિંમતી રત્નાનું સુખ તો મળ્યું ને! બસ, આ જ વાત આપણા માટે સમજવાની છે. મહાન ઉગ્ર તપ-સાધના સાધતા સાધક આત્માએ તપ કરતા મુક્તિના અનંત સુખ નજર સામે રમતા જોતા હોય, પછી એમને તપનુ' થાડુ' કષ્ટ કષ્ટ સ્વરૂપે શી રીતે લાગે ? એટલે તપથી શકય થાડી પણ શરીરની પીડા, પીડા રૂપ લાગતી નથી, માટે તપ કરતાં મેાક્ષના અનંત સુખાને સામે રાખા, તા તપ એ કષ્ટ રૂપ લાગશે નહિ, પણ આત્માને મહાન સુખકારી લાગશે. ભવેાભવના પૂરાણા કર્માને ખાળવા અને મુક્તિસુખની મેાજ માણવા માટે તપ અવશ્ય જરૂરી છે. તપ એટલે ઇચ્છાના નિરોધ. અનાદિકાળથી જીવને ખાવાની લત લાગેલી છે. તપ દ્વારા એ ખાવાની લતના નિરોધ કરવાના છે. જો તપ કરવાથી ખાવાની લાલસા ઘટતી જતી હાય અને વધારે તપ કરવાનું મન થતું હાય તા તપનું સાચું ફળ પામ્યા છે. એમ કહી શકાય. અરિહંત પ્રભુએ ખતાવેલા સમ્યક્ તપના ફળ રૂપે તા અવશ્ય ખાવાની લાલસા ઘટે. તપ કરવા છતાં પણુ ખાવાની લાલસા વધતી હાય અને પારણાની ચિંતા રહેતી હાય તા સમજવુ કે એ સાચા તપ નથી. એ પ્રભુએ બતાવેલી તપની વિધિને સમજી શકો નથી. જો વિધિપૂર્વક યથાશક્તિ તપનું આચરણ કરવામાં આવે તા આહારની ઇચ્છા કે લાલસાએ ઉપર અવશ્ય કટ્રોલ આવે. જે આત્માને કર્મબંધનથી મુક્ત થવાની લગની લાગી છે અને સંયમ અને તપના માગે વિચરવા તૈયાર થયા છે એવા નિમરાજિષ દીક્ષા લઈને ઘરની બહાર નીકળી ગયા ત્યારે પ્રજાજનાના ઘરઘરમાં, મહેલ મહેલમાં કરૂણ આક્રંદન અને રૂદનથી ભારે કોલાહલ મચી ગયા, પણુ દૃઢ વૈરાગી રાણીઓના રૂદન અને પ્રજાના વિલાપ સામું ન જીએ. શું એ દયાહીન બની ગયા છે ? ના...ના...એમ નથી હોં. દિલમાં તા યા અને કરૂણાના ઝરણાં વહી રહ્યા છે. એ સમજે છે કે આ બધા મેં દીક્ષા લીધી છે તેથી રડતા નથી પણ મારા પ્રત્યે માહુ છે માટે રડે છે. જ્ઞાની આપણને સમજાવે છે કે દીક્ષા એ કાંઇ ખાવાના ખેલ નથી. જીવન સાટાના ખેલ છે. માનવ જીવનને મુક્તિનું મ...ગલ દ્વાર બતાવનાર અનેક તત્ત્વામાં દ્વીક્ષા એ એક અતિ મહત્વનું તત્ત્વ છે. જીવનુ સત્વ માપી લેવાના આ એક મહાન માપદંડ છે. સંસાર અને સિદ્ધશીલા વચ્ચે ઘૂઘવી રહેલા માહના મહાસાગરનું વિરાટ અંતર કાપવા માટે દીક્ષા એક અતૂટ નાવડી છે. જળ, મળ અને વમળભર્યા સંસારમાં કમળની જેમ નિર્મળ રહેવાની કળા એટલે ીક્ષા. તિતિક્ષામય જીવન જીવવાની તાલીમ એટલે દીક્ષા. મુક્તિની ભિક્ષા અને આત્માની અગન પરીક્ષા એટલે દીક્ષા. - મહાન રાજસુખામાં ઉછરેલા નમિરાજા મિથિલાની મમતા છે।ડી મહાવીરના માગે ચાલી નીકળ્યા. સંયમ એ કાંઈ ખાવાના ખેલ નથી. દ્વીક્ષા લીધી ને વેશ પહેરી લીધા, એટલા માત્રથી ક્લ્યાણુ થવાનું નથી, પણ વેશ બદલતાની સાથે વૃત્તિઓને બદલવી Page #798 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન પડશે. પ્રકૃતિનું પરિવર્તન કરવું પડશે. જેમ માથ્વીને જળમાં રહેવા છતાં જે એ પાણી પીવું હોય તો એની પ્રકૃતિને બદલવી પડે. જે છતી ને છતી પાણું પીવે તે મરી જાય, તેમ દીક્ષા લીધા પછી પ્રકૃતિને બદલવાની જરૂર છે. નમિરાજાએ દીક્ષા લીધી તેથી બધા રડી રહ્યા છે. વિચાર કરજે કે નમિરાજાએ સ્વભાવની કેટલી મીઠાશ કેળવી હશે! મીઠી વાણી ને વર્તનથી પ્રજાના દિલ કેટલા જીત્યા હશે કે સારી મિથિલા તેમની પાછળ આંસુ સારે છે. આપણે કેટલી ખાંડ ખાઈ ગયા, છતાં જીભમાં મીઠાશ આવી, ખરી? અરે બ્લડમાં ને યુરીનમાં સાકર આવી પણ જીભમાં મીઠાશ ન આવી. એક કવિ બાલ્યા છે કે, જીભલડી તારે ઝપાટી ભારી ઠોકર ખાય ખાય ખાય. નમિરાજા પ્રવર્યાના પંથે નીકળ્યા ત્યારે ઈન્દ્ર પરીક્ષા કરવા આવ્યા. તેમને કહે છે હે મહાત્મન્ ! તમે તમારું મહંતપણું કયાં વેચી નાંખ્યું ? હે દયાવંત! સમગ્ર પ્રજાને પ્રેમ છતી તેમને પાળી પિષી દગો દઈને ચાલી નીકળતી વખતે તમારી દયા ક્યાં ગઈ? હે પરદુઃખભંજન ! હજારો જીવોને દુઃખમાં ડૂબાડવાની મતિ તમને કયાંથી સૂઝી? પોતાના સ્વાર્થ માટે આટલા બધા પ્રાણુઓના સ્વાર્થને ડૂબાડનાર હે રાજન ! તમે ક્યા મોટા દેવામાં સપડાયા છે કે જેથી રાજનીતિ ગીરે મૂકવી પડી અને આ દુઃખદ દીક્ષા લેવી પડી? નમિરાજાનું આ મહાભિનિષ્ક્રમણ કટીની એરણે ચડવાનું હતું. ખુદ ઈન્દ્ર મહારાજા જેમની પરીક્ષા કરવા આવ્યા. આ૫ એટલું સમજજો કે કસેટી સોનાની થાય છે. પિત્તળની નહી, તેમ વૈરાગીની ઈન્દ્રમહારાજા કટી કરવા આવ્યા છે. કહ્યું છે કે કસેટી વિના કલ્યાણ નથી.” ઈદ્ર મહારાજાએ જે પ્રશ્ન કર્યો તેને હવે નમિરાજર્ષિ શો જવાબ આપે છે તે સાંભળે. एयम निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसा, देविन्द इणमब्बवी ॥८॥ ઈન્દ્રના કહેલા પ્રશ્નને સાંભળીને તેના દ્વારા હેતુ અને કારણથી પ્રેરિત કરાયેલા નમિરાજર્ષિ ઈન્દ્ર પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યા. હવે શું બનશે તે વાત અવસરે. આજે મહાન તપસ્વી બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજીને માસખમણની ઉગ્ર તપસ્યાના પારણને મંગલ દિવસ છે. તેમણે ઉગ્ર તપ કરીને આત્માને ઉજજવલ બનાવ્યો છે. આપણે તેમને અંતરના એ જ અભિનંદન આપીએ કે આપ તપશ્ચર્યામાં દિનપ્રતિદિન વિશેષ આગળ વધો. અનંત ભવરાશીને ક્ષય કરી અનંતા શાશ્વતા સુખને પામે. ધન્ય છે ચંદનબાઈ મહાસતીજીને કે આવી મા ખમણની ઉગ્ર સાધના કરી અનંત કર્મોને ચકચૂર કર્યો. આપ બધા ૩૦-૩૦ દિવસના બ્રહ્મચર્યવ્રત, ઉપવાસ, આયંબીલ, એકાસણા. રાત્રીભેજન ત્યાગ આદિ પચ્ચખાણ લેશે. ટાઈમ થઈ ગયો છે. વધુ ભાવ અવસરે. Page #799 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ શારદા રત્ન વ્યાખ્યાને નં-૭૭ આ સુદ ૧૦ ને મંગળવાર તા, ૭-૧૦-૮૧ અવનીના અણગાર, શાસનના શણગાર વીતરાગ ભગવંત ફરમાવે છે કે શાશ્વત સુખની પ્રાપ્તિને આધાર ધર્મ છે. સાંસારિક અશાશ્વત સુખ તે પુણ્યથી પ્રાપ્ત થઈ શકે છે. પુણ્ય અલગ ચીજ છે અને ધર્મ અલગ ચીજ છે. નવ તોમાં પુણ્યનું સ્થાન ત્રીજું છે. પહેલે જીવ, બીજો અજીવ, ત્રીજું પુણ્ય અને ચોથું પાપ તત્ત્વ છે. જીવ, અજીવ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ નવ પ્રકારના તમાં ધર્મ તત્ત્વનું નામ નથી પણ સંવર નામના તત્વમાં ધર્મને સમાવેશ થઈ જાય છે. સંવર તત્વના ૨૦ ભેદ છે. તે ૨૦ ભેદમાં એક ભેદ વ્રત–પચ્ચખાણ પણ છે. વ્રત કહેવાથી પણ સંવરને બંધ થઈ જાય છે. વ્રતને અભાવ તે આશ્રવ કહેવાય છે. આશ્રવ અને સંવર બંને વિરોધી તત્વ છે. જેવી રીતે દિવસની વિરોધી રાત, અંધારાને વિરોધી પ્રકાશ, ચોરને વિરોધી શાહકાર છે અને રોગને વિરોધી ઔષધ છે, એ રીતે આશ્રવ તત્ત્વનું વિરોધી સંવર તત્ત્વ છે. આશ્રવ કેને કહેવાય? ચારે બાજુથી કર્મ પ્રવાહનું આવવું તેનું નામ આશ્રવ છે. પનડુબ્બી નામના વહાણનું નામ તે આપે સાંભળ્યું હશે. પનડુબ્બી ચારે બાજુથી - બંધ હોય છે. તેને આકાર માછલી જેવો છે. તે સમુદ્રની અંદર પાણીમાં ચાલે છે. અને સમુદ્રના તળિયામાં પણ ચાલે છે. મોટા ભાગે તેને ઉપગ યુદ્ધના સમયે કરવામાં આવે છે. તેમાં અનેક માણસો બેઠા હોય છે. તેમની પાસે શ્વાસ લેવાને માટે એક્સીજન પણ હોય છે. તે પનડુબ્બી વહાણનું કામ સમુદ્રના ઉપરના ભાગ પર ચાલવાવાળા શત્રુઓના વહાણને નાશ કરવાનું હોય છે. તે પનડુબ્બી જહાજમાં જે છિદ્ર પડી જાય તે ચાળણીની જેમ છિદ્રો દ્વારા તેમાં પાણી અંદર આવવાથી તે ડૂબી જાય છે. આપણે આત્મા પનડુબ્બી જહાજના સમાન છે. આ સંસાર સમુદ્ર સમાન છે. આ સંસાર રૂપી સમુદ્રમાં જન્મ-જરા-મરણ-રોગ આદિનું પાણી ભરેલું છે. કર્મ વર્ગના સમૂહને કર્મ વર્ગનું કહેવામાં આવે છે. એકેક કર્મ વર્ગણામાં અનંતાનંત પરમાણું છે. કર્મ વર્ગણાઓ આત્માની સાથે ચૂંટી જાય છે. કેઈ એક સ્થાન પર વધુ કર્મવર્ગણાઓ બંધાય છે અને બીજું સ્થાન ખાલી રહી જાય છે એવી વાત નથી. આ સંસાર સમુદ્ર ઘણું વિશાળ છે. એને હિસાબ અથવા તેનું વિવરણ સાંભળતા ચકકર આવી જાય છે. ૩ કરોડ ૮૧ લાખ ૧૨ હજાર ૯૭૦ મણ વજનના એક લોખંડના ગોળાને ઊંચેથી ફેંકવામાં આવે અને તે ૬ માસ, ૬ દિન, ૬ પ્રહર, ૬િ ઘડી અને ૬ પળમાં જેટલું ક્ષેત્ર સ્પશે તેને એક રાજુ કહેવાય. આ લેક ઉપરથી નીચે સુધી ચૌદ રાજુ પ્રમાણ છે. લોકની પહોળાઈ બધી તરફથી એક સરખી નથી. આ લકને નીચો ભાગ એટલે અધલક ૭ રાજુ ઝાઝેરા જાડ૫ણે છે. તેમાં એકેક રાજુની જાડી એવી ૭ નરક છે. તે જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ સંકુચિત થઈ જાય છે. Page #800 -------------------------------------------------------------------------- ________________ શારદા રે નીચેના ભાગથી એકેક આકાશ પ્રદેશ ઓછો થતો જાય છે. આ રીતે અસંખ્ય આકાશપ્રદેશને ઉપરનો ગોળાકાર ભાગ સાત રાજુથી જૂન અસંખ્ય પ્રદેશવાળ થઈ જાય છે. આકાશ પ્રદેશ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. એ ક્ષેત્રનું સૂમમાં સૂમિ માપ બતાવે છે. આ રીતે એકેક આકાશ પ્રદેશ ઓછા થતા જ્યાં આપણે બેઠા છીએ ત્યાં અર્થાત્ મધ્યકમાં એક રાજુ પ્રમાણ ગોળાકાર રહે છે. સાત રાજુથી કંઈક અધિકભાગ આપણુથી નીચે છે. લોકનો આકાર એક પુરૂષના સમાન બતાવ્યો છે. કમર પર હાથ રાખીને પગ પહોળા કરીને ઉભેલા મનુષ્યના સમાન આ લોકને આકાર છે. નાભીની જગ્યાએ મધ્યલોક છે. ૪૫ લાખ જનના ક્ષેત્રમાં મનુષ્ય રહે છે. એમાં અઢીદ્વીપ છે. તે જંબુદ્વીપ, ઘાતકીખંડદ્વીપ અને અર્ધપુષ્કરદ્વીપ. એક રાજુના આ ક્ષેત્રમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. સાત રાજુથી કંઈક એ છે ઉપરનો ભાગ છે. જેમાં સર્વ પ્રથમ જ્યોતિષ ચક છે. જે સૂર્ય, ચન્દ્ર અને તારાના રૂપમાં વિદ્યમાન છે. ત્યાર પછી ૧૨ દેવક, ૯ કૈવેયક અને ૫ અનુત્તર વિમાન છે. પછી સિદ્ધશીલા છે. જ્યાં મુક્ત આત્માઓ વસે છે. મનુષ્ય લેકને ઉપરનો ભાગ ધીમે ધીમે વિસ્તૃત થતો જાય છે. પાંચમા દેવલોકથી ઉપરને ભાગ ફરી સંકુચિત થતું જાય છે. લેકના સર્વોપરિ ભાગને ? ગેળાકાર એક રાજુ પ્રમાણ માનવામાં આવે છે. એ લોકાગ્ર ભાગમાં સિદ્ધશીલા છે. આ લાંબા પહોળા સંસાર સમુદ્રમાં અનંતાનંત કામણ વર્ગણાઓ છે. કેઈ પણ આત્મા સારા અથવા ખરાબ કામ કરે છે ત્યારે તે પ્રમાણે કામણ વર્ગણાઓ તેની સાથે ચૂંટી જાય છે. એ કામણુ વગણા પાણી સમાન છે. આત્મા પનડુબ્બી જહાજના સમાન છે. આ પનડુબ્બીમાં એક બે છિદ્ર નહિ પણ ચાળણીની જેમ અનેક છિદ્રો પડેલા છે. આ છિદ્રોથી કર્મ વર્ગણુઓ પાણીની જેમ આવતી રહે છે. તેનું નામ આશ્રવ છે. અથવા કર્મોના પ્રવેશનો માર્ગ તે આશ્રવ. આ આશ્રવના સ્થૂલ રૂપથી ૨૦ ભેદ બતાવ્યા છે. એમાં અવ્રત નામને પણ એક આશ્રવ છે. જે આપણા જીવનમાં કઈ વ્રતપચ્ચખાણ નથી તે અત્રતથી આત્મામાં અનેક કર્મવર્ગણાઓને સંચય થાય છે. વ્રતપચ્ચખાણના અભાવમાં આશ્રવના દ્વાર ખુલ્લા રહેવાના કારણે કર્મો કર્યા વિના આપણને ક્રિયા લાગી જાય છે. તેનું ફળ જીવને ભેગવવું પડે છે. સર્વએ આ વિષય પર ઘણું ચિંતન કર્યા પછી એ નિર્ણય કર્યો કે પાપના દુષ્પરિણામથી બચવાને માટે મનુષ્ય વ્રતપચ્ચખાણ આદિનો આશ્રય અવશ્ય લેવા જોઈએ. આત્માને કર્મથી ભારે બનાવનાર આવતા કર્મોને રોકવા માટે સર્વજ્ઞ ભગવંતે એ વ્રત પ્રત્યાખ્યાન આદિના રૂપમાં વિજયી દિવાલોથી યુક્ત એવો દુર્ગ–કિલ્લે બનાવ્યું છે કે જેના સંરક્ષણમાં આત્મા કર્મવર્ગણાઓથી બચી શકે છે. જેમણે અવતની દિવાલે તેડી સંયમ રૂ૫ કિલામાં પ્રવેશ કર્યો છે એવા નમિરાજર્ષિની પરીક્ષા લેવા ખુદ ઈન્દ્રને મૃત્યુલોકમાં આવવું પડયું. તેમણે આવીને એ પ્રશ્ન કર્યો કે હે નમિરાજર્ષિ ! તારી મિથિલા નગરીમાં આટલો બધે ફેલાહલ કેમ Page #801 -------------------------------------------------------------------------- ________________ શરદ ર મચી રહ્યો છે? ઘરઘરમાં અને મહેલ મહેલમાં આવા ભયંકર કરણ રૂદન કેમ સંભળાય છે? ઈન્દ્રના આ પ્રશ્નને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ તેમને આ પ્રમાણે કહ્યું, આ ગાથામાં હતું અને કારણથી પ્રેરિત થયેલા એમ જે કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જે પ્રશ્ન હેતુ અને કારણુગર્ભિત હોય છે તે વિચારણીય છે અને તેને જવાબ આપવામાં યોગ્ય ગણાય છે. અહીં ઈન્દ્રને જે પ્રશ્ન છે તે હેતુ અને કારણગર્ભિત છે. એટલા માટે તેને જવાબ આપે એ નમિરાજર્ષિ માટે પરમ આવશ્યક હતું. એનાથી વિપરીત ઈ જે હેતુ અને કારણથી શૂન્ય મૂર્ખતાભર્યો પ્રશ્ન કર્યો હોત તે નમિ રાજર્ષિ તેને ઉત્તર ન આપત, કારણ કે ન્યાયશાસ્ત્રમાં હેતુ અને કારણને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. પરાર્થનુમાનના પાંચે અવયવમાં હેતુનું સ્થાન બીજું છે. તે પાંચ અવયવે આ પ્રમાણે છે. (૧) પ્રતિજ્ઞા (૨) હેતુ (૩) દષ્ટાંત (૪) ઉપનય (૫) નિગમન. આ પ્રતિજ્ઞા :- તું ધર્માત્મા છે એટલા માટે નગરી અને કુટુંબ આદિ પરિવારને ત્યાગ કરીને દીક્ષા લેવી યોગ્ય નથી. હેતુ - કારણ કે સારો પરિજન તથા પ્રજાજન મર્મભેદી આકંદ કરી રહ્યા છે, કોલાહલ મચાવી રહ્યા છે. : દૃષ્ટાંત – જ્યાં આ પ્રકારનું આકંદ અથવા કોલાહલ થાય છે ત્યાં ધર્માત્મા પર નિમિત્ત ભૂત હેતા નથી. જેમ કે હિંસાદિ કર્મમાં તેમની પ્રવૃત્તિ હોતી નથી. : ઉપનય - તેથી પૂર્વોક્ત કારણોથી તમારું ઘરથી નીકળવું ચગ્ય નથી. { નિગમન :- તમે દીક્ષા લઈને ઘરની બહાર નીકળ્યા તેથી કોલાહલ મચી ગયો, માટે તમારું ઘરથી નીકળવું યોગ્ય નથી. મતલબ કે તમે દીક્ષા લીધી એ યોગ્ય કર્યું નથી. જો તમે દીક્ષા લીધી ન હોત તે આ ભયાનક શબ્દો ન સંભળાત. - ઇન્દ્રના હેતુ અને કારણ ગર્ભિત પ્રશ્નને સાંભળીને તેને અનુરૂપ ઉત્તર આપતા થકા મિરાજર્ષિએ ઈન્દ્ર પ્રત્યે જે કહ્યું તેનું વર્ણન હવે સૂત્રકાર કરે છે. मिहिलाए चेइए वच्छे, सीयच्छाए मणोरमे ।। पत्तपुप्फ फलोवेए, बहणं बहु गुणे सया ॥९॥ મિથિલા નગરીના ચય-ઉદ્યાનમાં મનોરમ નામનું એક ઘટાદાર વૃક્ષ છે. જે પાંદડા, પુષ્પ અને ફળોથી લલચ છે. તે અનેક જાતના પક્ષીઓને હંમેશા આશ્રય આપનાર છે. - મિથિલા નગરીના ઉદ્યાનમાં મનને અતિ આનંદ આપનાર મનોરમ નામનું એક ઘટાદાર વૃક્ષ છે. વૃક્ષની શોભા ફળફૂલથી છે, જે તેના પર ફળફૂલ ન હોય તે તેની નીચે આવીને કેઈ બેસતું નથી. આ વૃક્ષ તે કેવું છે? જેના પર અનેક પક્ષીઓ આવીને આશ્રય મેળવે છે તેમજ થાકેલા મુસાફર તડકામાંથી આવતા હોય તે તેને શીતળ છાયા આપે છે. જે મેટુ-વિશાળ વૃક્ષ ફળ-ફૂલ-પાનથી યુક્ત હોય તે બીજાને Page #802 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન વિસામે આપી શકે છે, પણ જે નાના છોડવા છે તેની નીચે જઈને કોઈ બેસે તે શીતળતા મળતી નથી. વૃક્ષ, સૂર્ય, નદી બધા કઈ પણ જાતના મૂલ્ય લીધા વિના લોકોને ઉપકારી બને છે. વૃક્ષ પોતે તડકો વેઠીને બીજાને શીતળ છાયા આપે છે. અરે, પત્થરના ઘા કરનારને પણ મીઠા ફળ આપે છે. નદી પોતે ગંદા પદાર્થોને પચાવીને બીજાને મીઠું જળ આપે છે. સૂર્ય કઈ જાતનું મૂલ્ય લીધા વિના દુનિયાના જીવને પ્રકાશ આપે છે. નમિરાજર્ષિએ જ્યારે વૃક્ષની વાત કરી ત્યારે બ્રાહ્મણના રૂપમાં આવેલા ઈન્દ્ર કહે છે હે નમિરાજ ! હું તમને બગીચાની વાત પૂછવા માંગતા નથી. તે બગીચા અને વૃક્ષ સાથે મારા પ્રશ્નને શો સંબંધ છે? શું આપના જેવા પુરૂષો પણ આ રીતે પ્રશ્નને ઉડાવી દેવાની રીત ગ્રહણ કરશે? હું તો તમને એમ પૂછું છું કે તમારી આ મિથિલાનગરીની આખી પ્રજા, અંતરિ, લશ્કર, સૈન્ય બધું રડે છે શા માટે? નમિરાજર્ષિ કહે છે હે વિપ્ર ! હું તમારા પ્રશ્નને સીધે જવાબ આપું છું. આપ મારા પ્રશ્નને આ જવાબ સાંભળો. તે મનેરમ નામનું સુંદર ઘટાદાર વૃક્ષ છે તેનું શું બન્યું ? वारण हीरमाणम्मि, चेइयम्मि मणोरमे । दुहिया असरणा अत्ता, एए कन्दन्ति भो ! खगा ॥ १० ॥ એક દિવસ તે મનરમ વૃક્ષ પવનના ઝપાટાથી ભય પડી ગયું. હે વિપ્ર ! તે ઝાડ પડી જવાથી અસહાય, દુઃખી અને આર્તનાદ કરતા એ પક્ષીઓ આ પ્રકારનું આકંદન કરે છે. નમિરાજર્ષિ કહે છે, હે વિપ્ર ! મિથિલા નગરીની નજીકમાં એક રમણીય ઉદ્યાનમાં મનહર એક મોટું અને સુંદર વિશાળ વૃક્ષ હતું. એની શીતળ છાયા નીચે હજારો જીવોને વિશ્રામ મળતો હતે. અનેકવિધ પક્ષીઓ પણ ત્યાં રહેતા હતા. એના સુગંધિત પુષ્પ અને સ્વાદિષ્ટ ફળોથી અનેક જીવોને પોષણ મળતું હતું. અરે, વધુ શું કહું ! એ વૃક્ષ દ્વારા અનેક અસહાય જીવન નિર્વાહ થતો હતો. તેના ફળ ફૂલ વેચીને ગરીબ માણસે આજીવિકા ચલાવતા હતા, પણ દૈવયોગે તે વૃક્ષની તે સ્થિતિ ન રહી. એક વાર એ પ્રચંડ પવન આવ્યો, જોરદાર વંટોળ ચઢ્યો, તેથી તે વૃક્ષ મૂળમાંથી ભય પડી ગયું. હવે તે વૃક્ષ ફળ આપવામાં સમર્થ ન રહ્યું કે કેઈને શીતળ છાયા આપવામાં પણ અસમર્થ બન્યું. આ રીતે વૃક્ષના પડી જવાથી તેના આશ્રમમાં રહેવાવાળા એ પક્ષીઓ નિરાશ્રિત થઈ ગયા. જ્યારે ઝાડને લાંબુ થઈને સૂતેલું જોયું ત્યારે માણસે નિસાસા નાંખવા લાગ્યા અને પક્ષીઓ આનંદ કરવા લાગ્યા. હવે કયાં જવું? ક્યાં આશ્રય લેવો ? એમ વિલાપ કરવા લાગ્યા ને પેલા વૃક્ષને ગાળો દેવા લાગ્યા કે હે મૂર્ખ ! અમને નિરાધાર કરીને તું શું સુખે સૂવે છે? કારણ કે આધાર પર આધેયની સ્થિતિ છે. નમિરાજના આ શબ્દો સાંભળીને ઈન્દ્ર હસી પડ્યો. અરે, એ વટેમાર્ગુઓ અને પક્ષીઓ ખરેખર મૂર્ખ કહેવાય. એમાં તે વૃક્ષને શે દોષ કે તેને તેઓ ઉપાલંભ આપે છે ! પિતાના દુઃખને માટે જે તે વૃક્ષને ઉપાલંભ આપે તે એ એની ભૂલ છે. કારણ કે Page #803 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ શિારદા રેન એમાં વૃક્ષને કેઈ દોષ નથી. તે છે વિપ્ર ! તે પક્ષીઓ કોને રડે છે? શું ઝાડને રડે છે? ના...ના...જે ઝાડ માટે રડતા હોય તે ઝાડ તો પડેલું છે. જ્યાં સુધી તે વૃક્ષ હર્યુંભર્યું રહ્યું ત્યાં સુધી તેણે તે બધા પક્ષીઓને ઉદારતાપૂર્વક આશ્રય આપે, પણ હવે તેમનો આધાર તૂટી ગયે. તેમનું બેસવાનું ટળી ગયું તેથી પિતાના સ્વાર્થને રડે છે. ઝાડ બિચારાનું શું થશે એની ચિંતા કેઈને થતી નથી. સૌ પિતાના સ્વાર્થને રડે છે. પોતાની સ્વાર્થ ભાવનાથી દુઃખિત થાય છે. પિતાનું સુખ ચાલ્યું ગયું તેથી રડે છે. એમાં વૃક્ષને કેઈ દોષ નથી. નમિરાજર્ષિ આ વૃક્ષને ને પંખીનો ન્યાય આપીને એ સમજાવે છે કે હે વિપ્ર! આ સંસાર સ્વાર્થની બાજી છે. જ્યાં સ્વાર્થનું સમરાંગણ સર્જાયેલું છે. તમે કહો છો કે તમે દીક્ષા લીધી માટે પરિવાર રડે છે, રાણુઓ રડે છે, સન્ય રડે છે ને સારા નગરની પ્રજા રડે છે, પણ આ બધા મને કઈ રડતા નથી. પોતાના સ્વાર્થને રડે છે. (અહીંયા પૂ. મહાસતીજીએ સંસાર કે સ્વાર્થી છે. એ વિષે સુંદર દૃષ્ટાંત આપ્યું હતું.) વૈરાગ્યનો જોરદાર પવન આવતા મારું સંસાર રૂપી વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું. આજ સુધી એ બધાને હું સુખ આપતા હતા. મારા તરફથી મળતું તે સુખ બંધ થઈ ગયું. હવે હું તેનું ભરણપોષણ કરનાર ન રહ્યો, એટલા માટે નિરાશ્રિત થયેલા પક્ષીઓ રૂપી સંબંધીજને પિતાના પૂર્વના સુખને યાદ કરીને રડી રહ્યા છે. એ બધા પિતાના સ્વાર્થને રડે છે. એમાં મારો કેઈ દોષ નથી. વિરાટ વડલો જેમ ધરાશાયી બની જાય ને પંખીઓ પોતાના સ્વાર્થને રડે, પિતાને આધાર ચાલ્યો ગયે એ પર આંસુઓ સારે, એમ મિથિલા પિતાને સ્વાર્થ સરી જતા રોકકળ કરી રહી છે, નહિ કે મારી પ્રવર્યાથી. નમિરાજર્ષિના આત્મજ્ઞાનથી ભરપૂર, વૈરાગ્યરસથી છલકતા જવાબ સાંભળવા જેવા છે. મેહનીય કર્મને ઉપશાંત થતા જાતિસ્મરણજ્ઞાન થતા આત્માને ઉઘાડ થયો છે, તે આત્મા ઈન્દ્ર સામે આવા જડબાતોડ જવાબ આપી શકે. હજુ નમિરાજ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર – લક્ષમીદત્ત શેઠે વિચાર કર્યો કે હાલી ચાલીને આવા શ્રીમંત ઘરની કન્યા દેવા આવ્યા છે તે મારે શા માટે ના પાડવી ? કહ્યું છે કે “અપુત્રશ્ય જતિ નતિ.” પુત્ર ન હોય તેની સદગતિ થતી નથી, તે રીતે સંતાનના સંતાને જોયા વિના મરનાર પિતાની સદ્દગતિ કઈ રીતે થાય ? વળી જે હું મારા પુત્રને ન પરણાવું તે ભવિષ્યમાં મારા ધનને વારસે કેણ સાચવે? માટે રેગથી પીડાતે ભલે હોય પણ એ પુત્રનું કઈ પણ હિસાબે એ કન્યા સાથે વાઝાન કરવું. જ્યારે લગ્ન લઈશું ને પરણાવવા લઈ જવાને થશે ત્યારે જોયું જશે, પણ અત્યારે તે સગાઈ નકકી કરી લેવી. વણમાંગ્યા વણશોધ્યા રત્ન સામેથી આવ્યા છે એ એ જ બતાવે છે કે અમારા ભાગ્યેાદયે એમને અહીં દર્યા લાગે છે. વેવાઈ સુખી, શ્રીમંત છે. કન્યાને ફેટ જોતા લાગે છે કે કન્યા ખૂબ સુંદર છે, માટે સંબંધ જ કરો યેગ્ય નથી. જે આવેલા સુંદર અવસરને જતો કરું તે મારા જેવો મૂર્ખ કેશુ? માનવી પોતાના સ્વાર્થને વિચાર કરે છે પણ Page #804 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન આવનારી બિચારી કન્યાનું શું થશે? તેની જિંદગી આવા કેઢીયા પુત્રની સાથે કેવી રીતે જશે? તેને વિચાર કરતા નથી. માયા કપટ અંતરમેં રખકર, મધુર વચન બોલને લગાડે શ્રેષ્ઠી વિચારતંત્રામેં જાગૃત, ફેનેકા શબ્દ સુનાયા છે લહમીદત્ત શેઠ પુત્રને બતાવી શકે તેમ નથી ને સગાઈ કરવી છે તેથી માયાકપટ કરવા લાગ્યા. મીઠી મીઠી વાણીથી કહેવા લાગ્યા કે ભાઈ! આપ જે સામેથી આપની દીકરીને દેવા આવ્યા છે તો મારાથી ના કેવી રીતે પડાય? પણ મારો દીકરે તમારી કન્યા પાસ કરશે કે નહિ? તેથી સગાઈ કેવી રીતે કરવી? આમ મીઠું મીઠું બેલ્યા, પછી શેઠ જાણે ઊંડા વિચાર સાગરમાં ડૂબી ગયા હોય તેમ દેખાયું, તેથી કુશળદત્ત પૂછે છે શેઠ! એકાએક શા વિચારમાં પડયા ? શું કાંઈ ચિંતા છે? કુશળ ! ના..... ના... હું એ વિચારું છું કે તમે આટલે દૂરથી આવ્યા. તમારા શેઠની ભાવના જાણું પણ હું તમારી ભાવનાને વધાવી શકીશ કે કેમ? કુશળદત્ત પૂછે છે, આપ એમ કેમ કહો છો ? શેઠ કહે, મારો દીકરો હમણાં અભ્યાસ કરે છે. શેઠજી! અભ્યાસ સાથે વાઝાનને શું સંબંધ? કુશળ! મારો દીકરો ભણવામાં ખૂબ હોંશિયાર છે. કાયમ એ ફર્સ્ટ કલાસ ફર્સ્ટ નંબરે આવે છે. (હસાહસ) જે અત્યારે ભણવાના સમયે હું એના વિવાહ કરું તે એને અભ્યાસ બગડે છે. નારી સંસારનું સૌંદર્ય છે. નારી કઈ વાર ભલભલા યોગીઓને પણ પછાડી દે છે. સંયમી જીવનની સાધના અને રિથરતાને પણ ક્ષણમાં પલ્ટાવી દે છે, તે પછી એ સ્ત્રીનું સૌંદર્ય, યૌવન, મારા અભ્યાસ કરતા કિશોરના દિલને હચમચાવી નાંખે એમાં કાંઈ નવાઈ નથી. તેમાં પણ યુવાનીના પમરાટને પવન, એનો રંગ લાગ્યા વિના રહે ખરો? એ રંગ લાગે એટલે અભ્યાસને રંગ ચૂક્યા વિના ન રહે. તેના ભણતરની બધી મહેનત પાણીમાં જાય અને તેને અભ્યાસ અધૂરો રહે. આ કારણથી હાલમાં હું મારા દીકરાની સગાઈ કરવા ઇચ્છતા નથી. કુશળદત્ત કહે, શેઠજી! આ અવસર ફરી ફરીને નહિ મળે. આવી સુંદર રૂપકન્યા હાથથી જતી રહેશે માટે વધાવી લો આ શ્રીફળ અને રૂપિ! હવે સાંભળજે શેડનું માયા-કપટ ! દંભી અને કપટીની ભાષા તે જુએ. શેઠે કુશળદત્તને શું કહ્યું તે સાંભળે. હે કુશળ! મેનકા અને રતિ જેવી સુંદર કન્યાઓ માટે કેટકેટલા શ્રેષ્ઠીના કહેણ આવી ગયા. મારા દીકરા માટે લગભગ હજાર છોકરીઓના કહેણ આવ્યા હશે. (હસાહસ) છતાં તેને મેં વધાવ્યા નથી. હું મારા નિર્ણયમાં અડગ રહ્યો છું. આ સંસારમાં રંગરાગની છાયા આકર્ષક છે. તેમાં રૂપ અને યૌવન મુખ્ય ભાગ ભજવે છે મારે કિશોર પણ ભરયૌવનના પગથારે ઉભે છે. તમારી વાત સત્ય છે, પણ કુશળ કહે શેડ! આપ બોલતા શા માટે અટકી ગયા ? આપણે એવો કઈ રસ્તો શોધી કાઢીએ જેથી મારી અને તમારી બંનેની ઇચ્છા ફળીભૂત થાય. લક્ષમીદત્ત શેઠને તે Page #805 -------------------------------------------------------------------------- ________________ શારદા રેન્દ્ર આ જોઈતું જ હતું. એની વાતે બધી બનાવટી છે. અંદરથી તે એ જ ભાવ છે કે અમારા ભાગ્ય ગે આ ભૂલો પડ્યો છે, તો હાથમાં આવેલ આ કન્યાને અસ્વીકાર શા માટે કરવો ? તેમની તે એવી જ ઈચ્છા હતી કે મારું વચન રહે, માન સચવાય અને કાર્ય જલ્દીથી થઈ જાય એટલે બોલતા બોલતા અટકી ગયા. કુશળ કહે, શેઠ ! આપના દીકરાને અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી અમે અમારી દીકરીને અમારે ઘેર રાખીશું. આપ આ વાત તો સ્વીકારશોને! ભાઈ! તારી વાત સાચી છે, પણ મારા દીકરાની અને મારી ઈચ્છા એવી છે કે હમણાં પાંચ વર્ષ ખેંચી કાઢવા. અભ્યાસ પૂરો થાય પછી સગાઈ કરવી. શેઠ! આપ પાંચ વર્ષ પછી પણ આપના દીકરાને પરણાવવાના તો છે ને ! આ૫ આજને આવતીકાલ માની લે ને અમારી માંગણીને સહર્ષ સ્વીકાર કરે. કુશળ ! એમ કેવી રીતે સ્વીકારાય ! શેઠના દિલમાં ભાવના કેવી છે ને ઉપરથી દેખાવ કેવો કરે છે ! કુશળ કહે શેઠ ! સારા કાર્યમાં વિલંબ કરો એ ઠીક નથી. મને તે આશા હતી કે મારી આશા જરૂર સફળ થશે, પણ હવે એ આશા શું મારી નિરાશામાં ફેરવાઈ જશે ? આપના કિશોર અભ્યાસ કરે છે એ વાત સિવાય બીજું કઈ વાંધે છે ? શું અમારી છોકરીમાં કંઈ ખામી દેખાય છે ? શેઠે પાથરેલી માયાજાળ :- કુશળ ! તું એ શું બોલે છે? શું છોકરીમાં વાંધો? ના... ના... રૂપ સૌંદર્યમાં તે જાણે સાક્ષાત્ દેવાંગના લાગે છે. આપ આપના કિશોરને બોલાવે. હું એમને સમજાવું. સમજાવવાનું કામ મારું છે. જે એ કિશોર મારી વાત સ્વીકારે તે તમે માન્ય કરશે ને? પણ અત્યારે કિર અહીં નથી. તે મારી ઈચ્છા પૂર્ણ નહિ થાય? આપ નિરાશ ન થાવ. આશા અમર રાખે. ઉત્સાહ એ જીવનનું મંગલ છે. કુશળ ! તમારો આગ્રહ ખૂબ છે માટે તમારી ઈચ્છાને સાકાર બનાવવા પ્રયત્ન કરીશ પણ એક શરતે. હવે કઈ શરત મૂકશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં. ૭૮ આ સુદ ૧૧ ને ગુરૂવાર તા. ૮-૧૦-૮૧ અનંતજ્ઞાની કહે છે કે જગતમાં જીવને માટે કોઈ શરણભૂત કહો કે સાચે સખા કહે તે તે ધર્મ છે. સમસ્ત સંસારમાં સુખ અને શાંતિની ગંગોત્રી માત્ર ધર્મ છે, છતાં એ ધર્મ પ્રત્યે લાપરવાહી બતાવી છે. જેટલા ધનના સત્કાર સન્માન થાય છે તેટલા ધર્મના થતા નથી. સંસારમાં હંમેશા પાપના વાજા વાગતા રહે છે. સંસારમાં જે દુઃખ, ત્રાસ, સંતાપ, પરિતાપ, વેદના અને વિટંબણાઓ જોવા મળે છે તે પાપોનું ઉત્પાદન નહિ તે બીજું શું? હું તે તમને એ જ કહું છું કે તમે સર્વ પ્રથમ ધર્મ તત્ત્વના સાચા સ્વરૂપને સમજો. ધર્મનું આચરણ કેટલું કરવું એ તમારા મન ઉપર આધાર છે, પણ એટલું નકકી સમજજો કે ધર્મતત્ત્વની વાત સાંભળશે, એનું વાંચન કરશે તે જરૂરી તમારા હૈયામાં ધર્મ પ્રત્યે પ્રેમ જાગશે, જે ધર્મ ગમશે તે એક દિવસ એ ધર્મતત્ત્વ તમારા જીવનમાં જીવંત બની જશે. તમારા જીવન Page #806 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૦૧ રૂપી શરીર પર ધર્મના અલંકારો ઝગમગી ઉઠશે. તમારા મન-વચન અને કાયા પર ધર્મની શોભા પથરાઈ જશે. તમારા વિચારમાં ધર્મની સુગંધ હશે, તમારી વાણીમાં ધર્મતત્વનો મંજુલ નાદ હશે, તમારા દરેક આચારમાં, જીવનના તમામ વ્યવહારમાં ધર્મ રૂપી પુષ્પનું સૌંદર્ય છલકશે. તેનાથી તમને અપૂર્વ શાંતિ અને અનુપમ આનંદને અનુભવ થશે. પૂર્વ જન્મના પુર્યોદય ઓછા હોય તે બાહ્ય ભૌતિક સુખ સગવડ ઓછી મળશે, પણ જે જીવનમાં ધર્મતત્ત્વને સ્થાન આપશો તો હૈયામાં શાંતિને સૂર્ય ઉગશે. અનોખા આનંદ સાગર ઘૂઘવશે. જેટલી શાંતિ મહત્ત્વપૂર્ણ છે એટલું સુખ મહત્વપૂર્ણ નથી. જેના હૈયાના હિંડોળે શાંતિ અને આનંદ છે, તેની આગળ અખિલ બ્રહ્માંડના સુખ પણ તેને સલામ ભરે છે. ભૌતિક સુખની પાછળ પાગલ બની ભટકનારાએ આત્માનંદનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકે ? આત્માનંદ અને શાંતિ મેળવવા માટે જીવનમાં ધર્મને સ્થાન આપવું જરૂરી છે. જેમના જીવનમાં આત્માનંદની અલૌકિક મસ્તી ખીલી રહી છે એવા આપણું નમિરાજર્ષિ કે જેમને ત્યાં અઢળક ભૌતિક સુખ સગવડો હોવા છતાં એનો ત્યાગ કરી સર્વવિરતિ ધર્મને જીવનમાં સ્થાન આપ્યું. એમનું જીવન ક્ષમા–સમતા-સરળતા રૂપી અલંકારોથી ઝગમગી ઉઠયું. ઈન્દ્ર તેમની પરીક્ષા કરવા આવ્યા. પ્રજાજનેનું કરૂણ આકંદન જોઈને કહે છે હે નમિરાજર્ષિ ! આ બધાને જોઈને તમને અનુકંપા નથી આવતી? દયા નથી આવતી? તમારો અનુકંપા ધર્મ કયાં ગયા? દયા વગરને શું ધર્મ કહેવાય ખરો? તમે અનુકંપા ધર્મ છોડીને દીક્ષા લીધી છે ? “દયા ધર્મ કા મૂલ હૈ” તમારી દયા ક્યાં ગઈ? શું તમે દયાને દેશવટો દીધો છે? તમારી પત્નીઓ રડે છે, પુત્ર પરિવાર રહે છે. જે પ્રજા તમારા માટે પ્રાણ દેવા તૈયાર હતી, આપ પણ પ્રજાને પોતાના સંતાન સમાન ગણતા હતા, તે પ્રજા પોકાર કરે છે. કરૂણ સ્વરે વિલાપ કરી રહી છે, છતાં તમે તેમના સામું જોતા નથી ! ત્યારે નમિરાજર્ષિએ કહ્યું–હે વિપ્ર ! જેમ ઝાડ પડી જવાથી પંખીઓ રડે છે, તે ઝાડને નથી રડતા પણ પિતાને બેસવાનું ટળી ગયું, આશ્રય મળતું બંધ થયે તેથી પોતાના સ્વાર્થને રડે છે, તેમ એ બધાને પણ મારા તરફથી મળતું સુખ બંધ થઈ ગયું તેથી રડે છે. મારો અનુકંપા ધર્મ ચાલ્યો ગયે નથી. હું દયાહીન નથી. આ બધા મને રડતા નથી પણ તેમના સ્વાર્થને રડે છે. - જ્ઞાની પુરૂષએ બે વાત બતાવી છે. એક સ્વાર્થ અને બીજે પરમાર્થ. સ્વાર્થ અંધકાર છે ને પરમાર્થ પ્રકાશ છે. જીવનમાં પ્રકાશ આપવાની તાકાત સ્વાર્થમાં નહિ પણ પરમાર્થમાં છે. માનવ જ્યાં સુધી પરમાર્થ તરફ પગલું માંડતો નથી ત્યાં સુધી સ્વાર્થની બદબૂ એના જીવનની આસપાસ ઝેરી હવામાન ફેલાવે છે. સ્વાર્થ માણસને ઝેરી બનાવે છે. સ્વાર્થ ખાતર માનવી સગાભાઈનું, સગા બાપનું કે પત્ની પિતાના પતિનું ખૂન Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ કારહા રત્ન કરતાં પણ અચકાતી નથી. પરદેશી રાજા તરફ દષ્ટિ કરે. પરદેશી રાજા સૂરિકતા રાણી પાછળ પાગલ હતા. તે રાણીના મન માંગ્યા સુખ પૂરા પાડતા હતા ત્યાં સુધી તે વાંધે ન હતું, પણ જ્યારે પરદેશી રાજાને કેશી સ્વામીનો ભેટે થયો ત્યારે તેમના આત્મામાં જાગૃતિ આવી, અને જીવનમાં રત્નત્રયીની શ્રદ્ધાનો રણકાર થે, તેથી અનાસકત જીવન જીવવા લાગ્યા. પરિણામે સૂરિકતા રાણીને સંસારના સુખ મળતાં બંધ થઈ ગયા, ત્યારે દીકરાને કહે છે, તારો બાપ હવે કંઈ કામનો નથી. એ તે જોગીડો બનીને બેસી ગયે છે, માટે એનું કાસળ કાઢી નાંખું ને તને રાજગાદીએ બેસાડું. છેવટે સૂરિકતાએ ઝેર આપીને પરદેશી રાજાને મારી નાંખ્યા. આ સ્વાર્થ નહિ તે બીજું શું ? આનું નામ સંસાર. સ્વાથી માણસનું જીવન-લક્ષ્ય એક જ હોય છે કે બીજાનું ગમે તે થાય, પણ મારે સુખી થવું છે. કેટલી હલકી મને વૃત્તિ કહેવાય! સ્વાર્થ માનવને અંધ બનાવે છે. બીજાના સુખ-દુઃખ જેવાની દષ્ટિ ખૂંચવી લે છે. પરમાર્થ માનવને પ્રફુલ્લિત બનાવે છે. પરમાર્થથી માનવની આંખે ખુલી જાય છે. પિતાના સુખ-દુઃખ કરતાં પણ બીજાના દુખ પ્રત્યે વધુ સહાનુભૂતિવાળું વલણ એ દાખવી શકે છે. જગતના જીવોની મનોવૃત્તિનું વિશ્લેષણ કરવું હોય તે ત્રણ રીતે કરી શકાય. “હું સુખી થાઉં” એ મનોવૃત્તિ સ્વાર્થના ઘરની છે. મારી જેમ બીજા પણ સુખી થાય” એ મનવૃત્તિ પરમાર્થના ઘરની છે. “હું ભલે દુઃખી થાઉ પણ બીજા તે સુખી થાવ' આ મનોવૃત્તિ ઉત્કૃષ્ટ પરમાર્થના ઘરની છે. પિતાના દુન્યવી સુખની ચિંતા એ સ્વાર્થ છે. સ્વાર્થવૃત્તિ જેવું આ વિશ્વમાં બીજું કિંઈ પાપ નથી. એ વાત જે જીવનમાં સમજાઈ જાય તે માનવના જીવનમાં પલ્ટો આવ્યા વિના રહે નહિ. એક કવિએ કહ્યું છે કે, “સ્વાથના સહુ સગા.” આ પંક્તિમાં મેટે ભેદ છૂપાયેલો છે. સ્વાર્થના સહુ સગા છે, પણ સ્વાથીનું કોઈ સગું નથી. કેવી આ અજબની અજાયબી છે ! જે વાર્થ આપણને ગમતો હોય તે સ્વાથી, પણ આપણને ગમવા જઈએ પણ ગમતા નથી. સ્વાથી માણસથી તે આપણે દૂર ભાગીએ છીએ. એને પડછાયે લેવાની પણ ભૂલ કરતા નથી. આ અજાયબી જ છે ને! આ અજાયબી બતાવે છે કે સ્વાર્થ આપણને ગમે ભલે, પણ સ્વાર્થ એ સારી ચીજ નથી. તમારે સ્વાર્થ કેઈ વાર તમને દગો દેશે ને તમને જોખમમાં મૂકશે. ઈતિહાસ પણ એ બતાવે છે કે સ્વાર્થની મેલી રમત દ્વારા બીજાની ગરદન કપાવી નાંખનારા રાજાઓની ગરદન કપાઈ હોય તે એ સ્વાર્થની મેલી રમત દ્વારા કપાઈ છે. આવા સ્વાર્થની પાછળ આંધળા બની જઈ જીવન જીવવા કરતાં પરમાર્થ ખાતર પ્રાણ દેનાર મહાન વિભૂતિઓને આંખ સામે આદર્શ રૂપે રાખી જીવનને સાચો આનંદ લૂંટવા પ્રયત્ન કરવો જોઈએ. - પરમાર્થ ખાતર જેણે પોતાનું જીવન સંયમ માર્ગમાં ઝંપલાવ્યું છે, જેમના દિલમાં સ્વ–પર કલ્યાણની ભાવના છે, એવા નમિરાજર્ષિએ ઈન્દ્રને કહ્યું કે, આ બધા રડે છે. એ સૌ સ્વાર્થને રડે છે. આ જગત આખું સ્વાર્થનું ભરેલું છે. બધાને મારા મારા માને છે, પણ સમય આવ્યે ખબર પડે કે કેણ કેવું છે ? એક દૃષ્ટાંત આપું. એક વખત Page #808 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૦૩ એક નગરમાં મહાન અવધૂત ચેાગી-સન્યાસી મહાત્મા પધાર્યા. તેમના આત્મા ખૂબ પવિત્ર હતા. રાજાને આ વાતની ખબર પડી. આ રાજાને કેાઈ વાતનું દુઃખ ન હતુ. તેની રાણી, સતાના બધા આજ્ઞાંકિત ને ગુણીયલ હતા. તેમની સુવાસ ગુલાખના ફૂલની માફ્ક ચારે બાજુ પ્રસરી ગઈ છે. રાજા ન્યાય નીતિથી રાજ્ય ચલાવે છે. રાજા સાધુ સતાના ખાસ ભક્ત હતા. રાજાને ખબર પડી કે ગામ બહાર મહાત્મા પધાર્યા છે એટલે તરત ત્યાં ગયા. ત્યાં જઈ ને તેમને વંદન નમસ્કાર કરીને કહ્યું, ગુરુદેવ! આપ મહેલમાં પગલા કરો. આ જૈનના સત ન હતા પણ સંન્યાસી સંત હતા. રાજાએ ખૂબ આજીજી કરી. સંત રાજાના મહેલમાં ગયા. મહાન પુરુષા ખૂબ દીર્ઘદૃષ્ટિવાળા હાય છે. એ વિચાર કરે કે રાજમહેલમાં મારા જવાથી કંઈક લાભ થશે તેા જાય. ભગવાને કહ્યુ છે કે મારા સાધક પૂર્વે છેાડીને આવેલા સુખાને, એ સ્થિતિને કાઈ દિવસ યાદ ન કરે કે હું રાજાના દીકરા હતા કે શેઠના દીકરા હતા. મારે ત્યાં આવા વૈભવ હતા, આવું સુખ હતું, એ કદી યાદ ન કરે પણ અનાથી મુનિએ પેાતાની પૂર્વાવસ્થા શ્રેણીક રાજાને કહી. તેમાં અનાથી મુનિને લાગ્યુ કે શ્રેણીક રાજાનું શ્રેય થવાનું છે તેથી તેમણે પૂર્વાવસ્થાનું વર્ણન કર્યું, તેમ અહી સન્યાસીને થયું કે હું રાજમહેલમાં જઈશ તા કઈક લાભ થવાના છે, તેથી તેઓ રાજમહેલમાં ગયા. રાજાએ ખૂબ માન સન્માનથી સંતને મહેલમાં રાખ્યા. ખૂબ સેવાભક્તિ કરી. ત્રણ ચાર દિવસ રહ્યા પછી સંત કહે રાજન્ ! હવે હું જાઉં છું. મહાત્મા ! આપ રહેાને, શુ' મારી સેવા ભક્તિમાં ખામી છે? ના, રાજન્ ! એવું નથી. જ્યાં માહનું સામ્રાજ્ય હાય, માહના દૃશ્ય હાય, એવા સ્થાનમાં રહેવા કરતાં ગુફામાં રહેવું સારું, માટે હું હવે જા" છું. જતાં જતાં સંત કહે છે રાજન્ ! તેં મારી ખૂબ સેવા ભક્તિ કરી છે, તારી નિઃસ્વાર્થ સેવાથી હું તારા પર પ્રસન્ન થયા છું, માટે કંઈક માંગ. જે માંગશે તે મળશે. રાજા કહે મારે કંઇ નથી જોઈતું. આપ જેવા સતાની કૃપાથી મને બધું જ મળ્યું છે, મારે કોઈ ઉણપ નથી. મારે ત્યાં સુંદર ગુણીયલ સ્ત્રીઓ છે, સેકડા સૈનિકે છે, મને સાષ થાય એવા મારા સંતાનેા છે, સંપત્તિ છે, સામ્રાજ્ય છે, સરસ અને સુદૃઢ શરીર છે. અરે, શું નથી મારી પાસે કે હું તમારી પાસે માશુ? રાજાની આ વાત સાંભળી સંતને હસવું આવી ગયું, આથી રાજાને આશ્ચય થયું કે કેમ સ ંત હસ્યા ? રાજાએ કહ્યુ, ગુરુદેવ ! આપ કેમ હસ્યા ? શું મારી કંઈ ભૂલ થઈ છે? રાજાની દૃષ્ટિ ખાલાવતાં સત:-સ ંતે કહ્યુ, રાજા, એ વાત જવા દે. વધુ જાણવા-સમજવામાં કંઈ મઝા નથી. જો હું તને બધું કહીશ તા તારુ. અત્યારનું બધું સુખ લુપ્ત થઈ જશે. એ કરતાં ન પૂછ એ વધુ કલ્યાણકારી છે. સ ંતે આમ કહ્યુ' એટલે રાજાની જિજ્ઞાસા વધતી ગઈ, પછી તેા પૂછવું જ શું ? સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ. રાજાએ હઠ મૂકી નહિ. સંતે કહ્યું શા માટે હાથે કરીને દુઃખ વહારી લે છે? અંતે રાજા ન માન્યા ત્યારે સ ંતે તેને એક દપણું આપ્યુ. રાજા કહે મારે ત્યાં દર્પણના પાર્ Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ શારદા રત્ન નથી. રાજન્ ! આ દર્પણુ સામાન્ય દર્પણ જેવું નથી. આ દર્પણમાં તને નગ્ન સત્ય ન્ટિંગાચર થશે. આ દર્પણુ તને સૌના દિલ બતાવશે. તારી પત્ની, તારા સંતાના, તારા સૈનિકા, સગાવહાલા એ બધાના તારા પ્રત્યે કેવા પ્રેમ છે તે તને સત્ય સમજાશે. આ દર્પણુ હાથમાં લઈ બે મિનિટ પ્રભુનું ધ્યાન ધરીને પૂછ્યું કે, મારી રાણીઓના મારા પ્રત્યે સાચા પ્રેમ છે કે મેાહ છે ? જે રાણીઓના અંતરના સાચા પ્રેમ હશે તે ઘણુ આકાશ જેવુ' સ્વચ્છ દેખાશે. અને જો ખાટો પ્રેમ હશે તેા દર્પણ પર ઘનધાર કાળા વાદળા જેવા ધાબા દેખાશે, અને દર્પણ પર યાગ્ય લખાણ પણ આપે!આપ લખાઇ જશે. અહા ! આ તા અદ્ભુત કહેવાય. આવી વસ્તુ મળે એટલે જોવાનુ` મન જલ્દી થઈ જાય. તમને પણ આવી વસ્તુ મળે તા તરત જ ઉપયાગ કરવાનું મન થાય ને ? રાજાએ દર્પણુ સામે ઉભા રહી બે મિનિટ પ્રભુનું ધ્યાન કરીને પૂછ્યું કે મારી રાણીઓના મારા પ્રત્યે પ્રેમ કેવા છે ? ત્યાં તા દર્પણુ કાળુ ધમ થઈ ગયું. રાજા તા આ દૃશ્ય જોઈ રહ્યા. આમાં મારે શું સમજવું? તેમના આશ્ચયના પાર ન રહ્યો. તેમણે દર્પણને કહ્યું—શું મારી રાણીએ મારા પર સાચા સ્નેહ નથી રાખતી ? શુ તે પ્રેમના નાટક કરે છે ? જે હાય તે સ્પષ્ટ લખાઈને આવે. તરત દર્પણુ પર લખાઈ ગયું કે તારી રાણીઓ જ્યાં સુધી તારી પાસે ધનના ભંડાર છે, તારા તરફથી મનમાન્યા સુખા મળે છે ત્યાં સુધી તારી છે. તારી રાણીએ તને નથી પરણી પણ સંપત્તિને પરણી છે. રાજાને કલ્પના પણ ન હતી કે મારી રાણીએ આટલી સ્વાથી હશે ! પછી બીજો પ્રશ્ન પૂછ્યા—હૈ દિલ દેખાડનાર દર્પણું! મારા પુત્ર પરિવાર મને કેવા ચાહે છે ? તેમના પ્રેમ તા સાચા છે ને ? તેઓ તે મને જરૂર શુદ્ધ નિષ્ઠાથી ચાહતા હશે. દર્પણુ તા અષાડ માસના કાળા વાદળાઓથી ઘેરાયેલા આકાશ જેવુ થઈ ગયુ. આ જોઇને રાજાના હૈયે ડૂમા ભરાઈ ગયા ને રડવા લાગ્યા. શું મારા સંતાના પણ મને નથી ચાહતા ? શું તે હાથીના દાંત જેવા છે ? ત્યાં તે દર્પણમાં લખાઈ ને આવ્યું કે તારા સતાના તા તારા મૃત્યુને ઝંખે છે. રાત-દિવસ તે એ જ પ્રાર્થના કરે છે કે કયારે આ બુઢ્ઢા બાપા મરે ને કયારે આ રાજગાદી અમને મળે ? આ વાંચતા રાજાના દુ:ખના તા પાર ન રહ્યા. અરરર... જે બાળકાના પડચો માલ ઝીલું છું, પાણી માંગતા દૂધ હાજર કરું છું, એ સતાના મારુ' આવું ઇચ્છે છે ! હું જેમને માટે દીર્ઘાયુ અને એવી પ્રભુ પાસે પ્રાર્થના કરુ છુ, તેએ જ મારા મૃત્યુની ઈચ્છા રાખે છે ? આથી વધુ દુઃખની વાત કઈ હેાઈ શકે? રાજાને તે ચિંતાના પાર ન રહ્યો. કયા પિતાને આવી વાતથી દુઃખ ન થાય ? રાજાએ ત્રીજી વાર ઘણુને પૂછ્યુ—મારા સૈનિકેા, મારુ. લશ્કર-જે મારું લૂછુ ખાય છે તે તા મને જરૂર ચાહતા હશે ? પણ તા કાળું ધમ થઈ ગયું. રાજાએ પૂછ્યું, આમ કેમ ? ત્યાં તે દર્પણમાં લખાઈ ગયું. રાજા ! વિચાર તા કર, ખુદ તારા સતાના તને નથી ચાહતા ત્યાં તારા લશ્કરની વાત કયાં કરવી ? જ્યાં સુધી Page #810 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૦૫ એમને પગાર મળે છે ત્યાં સુધી તારા. જ્યારે પગાર મળતું બંધ થઈ જશે ત્યારે તને શૂટ કરતા પણ અચકાશે નહિ. આ વાંચી રાજાને બહુ દુઃખ થયું. અરેરે... કોઈને મારા પ્રત્યે સાચે સ્નેહ નથી ! શું બધા સંપત્તિના સગા છે? રાજા આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યાં રાજાને ખાસ અંગરક્ષક જેવો કૂતરો ત્યાં આવ્યો ને રાજા સાથે ગેલ કરવા લાગ્યો. રાજાના મનમાં થયું કે લાવ, જેઉં તે ખરો કે આ કૂતરાને મારા પ્રત્યે પ્રેમ કેવો છે? રાજાએ દર્પણ સામે ધરીને પૂછયું હે દર્પણ! તું મને એ બતાવ કે આ કૂતરાને મારા પ્રત્યે પ્રેમ કેવો છે? દર્પણ પાણી જેવું સ્વરછ બની ગયું. પહેલા તે રાજાના મનમાં થયું કે શું આ સત્ય હશે ? શું એક કૂતરા જેવું પ્રાણી મને દિલથી ચાહે છે? મારી રાણીઓ, સંતાને મને નથી ચાહતા, ત્યાં એક મૂંગું જાનવર મને ચાહે છે? ત્યાં દર્પણમાં શબ્દો પડ્યા, હે રાજા! આ કૂતરો તને પ્રાણથી અધિક પ્રેમ કરે છે, તારા પર કોઈ શત્રુએ આક્રમણ તે નથી કર્યું ને? તને કોઈ દુઃખ કે હાનિ તો પહોંચી નથી ને? તે રાત-દિવસ એ ચિંતા કરે છે કે જેનો રોટલો મારા પિટમાં પડ્યો છે એને બદલે પ્રાણના ભોગે પણ વાળી આપવો જોઈએ. મારા પ્રાણના ભોગે પણ તેનું રક્ષણ કરીશ. આ મારો માલિક છે, પાલણહાર છે. આ વાંચી રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પોતાની રાણીઓ, સ્વજને બધા ભલે મને ન ચાહે પણ આ પ્રાણી તે ચાહે છે ને ? રાજાને એટલો સંતોષ થયો. તેણે વહાલથી કૂતરાને માથે હાથ ફેરવતા કહ્યું–મારા વહાલા અને વફાદાર સાથીદાર ! મારે ખરો ચાહક તું જ છે. તે માનવ કરતાં આજે શ્રેષ્ઠ પૂરવાર થયો. મારી રાણી, પુત્રો કોઈને સાચો પ્રેમ નથી. જ્યારે તું જે એક પશુ હોવા છતાં મને ચાહે છે. માત્ર એટલું જ નહિ, પણ વખત આવ્યે પ્રાણનું બલિદાન દેવા તૈયાર છે. ધન્ય છે તારી વફાદારીને ! અને ધિક્કાર છે એ સ્વાથી આપ્તજનોને કે જેઓ મારા મૃત્યુની રાહ જુવે છે, તેઓ એકાંત સ્વાર્થલા છે. આ બનાવ બન્યા પછી હવે રાજા આ સંસારમાં રહે ખરા? તેમને સંસાર પરથી મોહ ઉઠી ગયે અને રાજ્યને બધે કારભાર પુત્રોને સોંપી સંન્યાસી બની ગયા. નમિરાજર્ષિએ પણ વિપ્રને એ જ વાત કરી કે આ બધા રડે છે તે સૌ પોતાના સ્વાર્થને રડે છે. આ પ્રમાણે વાતચીત કરતા હતા, ત્યાં શું બન્યું? ___एस अग्गी य वाऊ य, एयं डज्झइ मंदिरं । भयवं अन्तेउर तेणं, कोस णं नावपेक्खह ॥१२॥ ' હે ભગવાન! આ અગ્નિ અને વાયુ ( પવન) દ્વારા રાજમંદિર (રાજમહેલ) બળી રહ્યા છે, તથા આપનું અંતઃપુર પણ બળી રહ્યું છે, છતાં આપ તેની સામે દૃષ્ટિ પણ કરતા નથી, તો એનું શું કારણ છે? આ પ્રમાણે ઈન્ડે નિમિરાજર્ષિને પ્રશ્ન પૂછ્યો, હવે નમિરાજા તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર-કિશોરને જોવાની કુશળની તમન્ના : કુશળદત્તના ખૂબ આગ્રહથી શેઠે કહ્યું, હું તમારી આશા પૂર્ણ કરીશ, પણ એક શરતે. કઈ શરત? આપ કહો છે તે ૪૫ Page #811 -------------------------------------------------------------------------- ________________ ७०६ શારદા રત્ન પ્રમાણે કિશોરને અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી લગ્ન નહિ કરવાના. બેલે હવે તે આપની આશા સફળ બનશે ને ? શેઠે એકદમ સીધી આ રીતે વાત કરી, તેથી કુશળ ચમક્યો. કુશળ ખૂબ બુદ્ધિશાળી હતા. તેણે ગંભીરભાવે કહ્યું તમારી વાતથી તે આનંદ જ હોય ને ! પણ આપ એકવાર આપના કિશોરને બોલાવો તે તેની સાથે બધી વાતચીત કરવાથી આપણું કાર્ય સુંદર બને. માત્ર વિચારના સુમેળથી કાર્ય કરવાથી કયારેક ભવિષ્યમાં વિપત્તિ ઉભી થાય છે. શેઠ સમજી ગયા કે કુશળદત્તની ઇરછા કિશોરને જોવાની છે અને જોયા પછી એ સગાઈ કરવા ઈચ્છે છે. સાથે એ વાત પણ સત્ય છે કે જે એ મારા કિશોરને જોશે તે વાગ્દાન કરશે નહિ, તેથી માયાવી વાત ઉભી કરીને કહ્યું, મારો દીકરો તે અહીંથી હજારો માઈલ દૂર તેના મોસાળમાં રહે છે ને અભ્યાસ કરે છે. કુશળની કુશળતા પણ ઓછી નથી. તેણે કહ્યું-હું બે ચાર દિવસ રોકાઈ જઈશ. આપ આપના માણસને તેડવા મેકલે. શેઠના મનમાં થયું કે હવે બાજી પલટાઈ ગઈ. તેમણે કહ્યું–મારે દીકરો હજારો માઈલથી આવે ને જાય તેમાં તેને કેટલા સમય બગડે? અભ્યાસ કેટલે બગડે? આપણે અરસપરસ વિચાર કરીને નક્કી કરીએ. મને શ્રદ્ધા છે કે મારો કિશોર કયારે પણ મારું વચન નહિ ઉથાપે. શેઠજી! આ તો આખી જિંદગીને પ્રશ્ન છે. બાહ્ય આડંબર જોઈને ઉતાવળ કરી પગલું ભરવાથી પછી તેના જીવનમાં હોળી પ્રગટે તે શું થાય? માટે મારી ભાવના એવી ખરી કે એનું મુખડું કેવું છે એ તે જેવું જ જોઈએ. સાથે તેની ચતુરાઈ, બુદ્ધિ, હોંશિયારી, ચાલ, બોલવું વગેરે પણ જોવું જોઈએ. વળી મારા શેઠે પણ સાત વાર ભલામણ કરી છે કે તે છોકરો બરાબર જેજે, એ બહેરો–બબડો તે નથી ને ? એને પાસે બેલાવીને જોજે, ચલાવી છે. જેથી ખ્યાલ આવે કે પગમાં કાંઈ ખેડ તો નથી ને! બુદ્ધિમાં બરાબર પાવર તેજસ્વી છે ને! બધી રીતે બરાબર તપાસ કરીને પછી છોકરીનું વાગ્દાન કરજે. જોયા વગર કરીશ નહિ. છોકરાને જોયા વગર કરવાથી કયારેક પસ્તાવાને વખત આવે છે ને છોકરી દુઃખી થાય છે. જો હું છોકરે જોયા વગર કરું તે મેં મારા શેઠનો વિશ્વાસઘાત કર્યો કહેવાય, માટે આપ આપના કિશોરને તેડાવો. તેને જોયા પછી અમારી શુભમતિનું વાઝાન કરીશ. ઈસ કાયમેં ચિંતા મત કીજીએ, ગુણ, બુદ્ધિ, ચાતુર્યકા સાગર, રૂ૫ લાવણ્યકા સીકારત, હમસે કહા ન જાવે. શેઠ કહે–આ કાર્યમાં તમે ચિંતા ન કરે. તેના રૂપ, લાવણ્ય અને બુદ્ધિનું તે પૂછવું જ શું? રૂપમાં તે મને જુઓ અને કિશોરને જુઓ. ભલે મારે એક જ પુત્ર છે, પણ મારા કરતાં ચઢિયાતો છે, જાણે દેવસ્વરૂપ જોઈ લો. (હસાહસ). મારા કરતાં પણ સવાયો છે. હું પણ એમ માનું છું કે આવા કાર્ય કરતા પહેલાં પાત્ર, કૂળ, સ્થળ વગેરે જેવું તે જોઈએ જ, પણ શું થાય? કિશોરનું મોસાળ ઘણું દૂર છે. આપ મારા પર શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે. શેઠજી ! અવિશ્વાસ જેવી કઈ વાત નથી. આપના પર મને શ્રદ્ધા છે, પણ મારું અને મારા શેઠનું વચન રહે એ માટે કિશોરને બેલા. છોકરો Page #812 -------------------------------------------------------------------------- ________________ ૭૦૭ શારદા રત્ન જોવા માટે કુશળનો આગ્રહ વધતું જાય છે, પણ છોકરો છે જ નહિ, તે બતાવવો કયાંથી? છોકરે તે ભોંયરામાં રક્તકઢના રોગથી ભારે પીડા ભોગવે છે. એની ભારે દુર્ગધ આવે છે. ખુદ મા-બાપ પણ પંદર દિવસ સુધી જતા નથી, પછી બીજાની તે વાત જ કયાં કરવી ! શેઠની માયાની મરામત : ચતુર શેઠે હવે છેલ્લે પાસો ફેંક્યો અને ધીમેથી બેલ્યા, કુશળદત્ત ! મેં મારો આગ્રહ અને કિશોરના વચનને બાજુએ મૂકી તમારી ભાવના વધાવવાની વાત કરી ત્યારે તમે છોકરાને જોવા માટે આગ્રહ કરો છો. આપની ઈચ્છા હોય તે ખુશીથી કરો વાગ્યાન ! નહિતર મારે ઉતાવળ નથી. મારો કિશોર તે હજુ ભણે છે. કુશળદત્ત કહે–શેઠજી! તમારે ઉતાવળ ન હોય, પણ દીકરીના મા-બાપને તે ઉતાવળ હેય ને ! હું આટલે દૂરથી આવ્યો તો શું ખાલી હાથે પાછો જાઉં? નહીં. આપ મારું આટલું વચન રાખે ને કિશોરને બોલાવે, અને તેની સાથે અમારી શુભમતિનું સગપણ કરીને અમને આનંદિત કરે. કુશળ! ભલે, ઈશું. શેઠે જોઈશ કહ્યું, એટલે કુશળને આશા બંધાણી કે હવે કામ સફળ થશે. આશાની પાછળ ઘેર કાલિમા છે. એને , કયાં ખબર છે? શ્રેણીની વાત સ્વાર્થ સાધક છે. એની ગંધ પણ કયાંથી આવે ? કુશળને ? આશા બંધાણી તેથી તે ત્યાં રોકાયો. આ માયાવી શેઠ તે પિતાને છોકરો બતાવવો પડે નહિ તે માટે ઉપરથી કેવી બાજી રમે છે કે જેથી કુશળ તેમાં અંજાઈ જાય. કુશળનો ખૂબ સત્કાર સન્માન કરે છે, પણ આ સત્કારની પાછળ શ્રેષ્ઠીનું ષડયંત્ર ચાલું હતું. ચાંદીના બાજોઠ પર સેનાની થાળીમાં કુશળને જમવા બેસાડ્યો. જમી રહ્યા પછી સારા સારા સુગંધી પદાર્થોના વિલેપન કરાવ્યા. સ્નાન કરાવ્યું. સૂવા માટે રત્નજડિત પલંગમાં મખમલની સુંવાળી શય્યામાં કુશળને સૂવાડયો. કુશળ એક સેવક હોવા છતાં તેની સરભરા કરવા શેઠ પોતે જાતે ઉભા રહ્યાજાણે શું બોલ્યા ને શું બોલશે ! એક શેઠની જે સરભરા ન થાય તે એક સેવકની થઈ રહી છે. આ રીતે સત્કાર–સન્માનમાં ત્રણ દિવસ પૂરા થયા. કુશળતું મન વ્યગ્ર બની ગયું. તેણે શેઠને પૂછયું, તમારો કિશોર કયારે આવશે? શેઠ કહે-કુશળ! હું લાચાર છું. મારો કિશોર આવી શકશે નહિ. શું નહિ આવે? ના. આ માણસ સમાચાર લાવ્યા છે કે હમણાં તેની પરીક્ષાને સમય છે, માટે નહિ આવે. આપ થડા દિવસ વધુ રોકાઈ જાવ. કેટલા દિવસ રાહ જોવાય? ઘેર મારા શેઠ રાહ જોતા હશે. આટલા દિવસ રહીને જે હું કાર્ય અધૂરું રાખીને જાઉં તે સારું ન કહેવાય. હવે શું થશે તે અવસરે. Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ શારદા રત્ન વ્યાખ્યાન ન.-૭૯ આસા સુદ ૧૨ શુક્રવાર તા. ૯-૧૦-૮૧ જે તીર્થંકર પરમાત્માએ પરમ શાશ્વત સુખ પામવાના પંથ બતાવ્યા, માક્ષમાના પ્રેરક ઉપદેશ આપ્યા એ તીથ કર પ્રભુ પ્રત્યે આપણા અંતરમાં અમાપ મમતા અને અપાર સ્નેહ હોવા જોઇએ. તીથ કર પ્રભુના ગુણ ગાવાથી, તેમના જીવન અને ઉપદેશનું ચિંતન, મનન, સ્મરણ કરવાથી તેમના પ્રત્યે પ્રેમ જાગૃત થશે. તેમના જ્ઞાનગુણુ, દર્શનગુણુ, વીતરાગતા અને અન"તવીર્ય આ ચાર અક્ષય ગુણેાના વિચાર કરવામાં આવે તેા પણ તેમના માટે હૈયામાં પ્રેમ ઉછળશે. જેમને કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી, જેમને કોઈ ચીજના મેાહ નથી, અને જે અનંત જ્ઞાની છે તેમના સુખની તા વાત જ શી કરવી ? તેમનુ' સુખ અક્ષય, અખંડ અને શાશ્વત છે. તેમનુ સુખ શબ્દાતીત અને અવર્ણનીય હાય છે. દુનિયાએ રાગમાં સુખ માન્યું છે. આથી વીતરાગતાથી મળતા સુખની તેને કલ્પના નથી. રાગીના સુખ કરતાં વીતરાગીનું સુખ અનંતગણું વધારે હાય છે. કહ્યું છે કે 9 यत्सर्व' विषयकाक्षोद्भवं सुख ं प्राप्यते सरागिणा । तदन्तकोटिगुणित, मुधैव लभते विगतरागः । રાગીના સુખથી વીતરાગીનું સુખ અનંતગણું વધુ હાય છે. વીતરાગી સન્દેહ પણ હાય છે અને વિદેહ પણ હાય છે. તીથંકર અને ખીજા કેવળજ્ઞાની સદેહ વીતરાગી હાય છે અને મેાક્ષમાં ગયેલા વિદેહ વીતરાગી હેાય છે. સદેહ વીતરાગી અને વિદેહ વીતરાગી બનેનુ સુખ સમાન હોય છે. આવા પરમ સુખી સદાને માટે શાશ્વત સુખી વીતરાગી પ્રભુ પ્રત્યે આપણા હૈયામાં લેાછલ અને ભારાભાર પ્રેમ હોવા જોઈ એ. ગુણાની દૃષ્ટિથી પણ તેમના પ્રત્યે અપરપાર પ્રમાદભાવ હૈયે ઉભરાવા જોઈએ. તેમના શ્રેષ્ઠ પુણ્ય પ્રકથી દુનિયાના કરોડા લેાકેા તેમના પ્રત્યે આકર્ષાય છે. તેમના ગુણ વૈભવથી પ્રભાવિત થાય છે. આવા પ્રભુ પ્રત્યે પ્રેમ જગાડવાના છે. જેમ જેમ પ્રભુ સાથે પ્રેમ ગાઢ અને ઘનિષ્ઠ બનતા જશે તેમ તેમ સ'સારના તુચ્છ, અસાર અને ક્ષણિક સુખા પરથી મન ઉઠતું જશે. રાગી, દ્વેષી જીવા સાથેના પ્રેમબંધન છૂટતા જશે. મન પ્રસન્નતાથી ભરાઈ જશે. પ્રભુના ગુણાની વિચારણાથી જીવનમાં ગુણસમૃદ્ધિ વધતી જશે. બીજાના ગુણા જોઈને જેમને હર્ષ થાય છે તેમની મતિ હમેશા સમતા સાગરમાં નિમગ્ન રહે છે. તેમના મનઃપ્રાસાદ શોભાયમાન થાય છે. આવા સગુણસ પત્ન વીતરાગ ભગવાનની વાણી તેનું નામ સિદ્ધાંત. આપણા અધિકારમાં નમિરાજિષ અને ઈન્દ્ર વચ્ચે ચર્ચા ચાલે છે. ઈન્દ્ર પહેલા પ્રશ્ન એ કર્યાં કે તમારી નગરીમાં આટલા બધા કોલાહલ કેમ મચી રહ્યો છે ? ત્યારે મિરાજિષ એ જે જવાબ આપ્યા તે સાંભળીને ઇન્દ્ર તેા છ થઈ ગયા. એમને તા ગમે તે રીતે આ વૈરાગીની પરીક્ષા કરવી હતી, તેથી એમના જવાબ સાંભળીને બેસી રહ્યા નહિ પણ ત્યાં એમણે ખીજુ દૃશ્ય ઉભું કર્યું”! એમણે ખૂબ આશ્ચય અને દુઃખ સાથે કહ્યું. રાજર્ષિ ! રે! રે! આ શું? મિથિલા ભડકે બળી રહી છે. પવનના Page #814 -------------------------------------------------------------------------- ________________ શારદા રત સૂસવાટા આગના ભડકાને વધારી રહ્યા છે ને આપ અહીં‘ ઉભા છે ? ૨! રે! જુઓ, જુઓ—આગની આ જીવલેણ ઝાળા છેક આપના રાજભવન સુધી પહેાંચી. અરે! હમણાં અંતેઉરને પણ આ આગ ઝડપી લેશે. વકરેલા અગ્નિ માટા માટા પ્રાસાદો, રાજમહેલા અને દિવાલાના કાળીયા કરી જતા દેખાય છે. હમણાં જ આ આખી મિથિલા રાખ બની કે ખનશે એવી જીવલેણ આગ છે. આ જીવલેણ આગમાં આખી પ્રજા હોમાઈ છે. ચારે બાજુથી ‘ બળીએ છીએ’ ‘ મળીએ છીએ ’ અને ‘બચાવા ખચાવા ’ના હૃદયભેદક પેાકારા થઈ રહ્યા છે. પ્રજાની કાળી ચીચીયારીઓ સ'ભળાય છે. આપના અંતેઉરમાં રાણીએ પણ રાકકળ મચાવી રહી છે ને બચાવા, બચાવાની બૂમા પાડે છે. પ્રજાની ચીસા ને એના ચિત્કારો શું આપના દિલને પીગળાવતા નથી ! શુ' વાત્સલ્યનું એ વહેણુ આજે સૂકાઈ ગયું છે ? શું તમને તમારી રાણીઓ, અંતેર બધું. અગ્નિમાં બળતું જોઈને દયા નથી આવતી ? તમારી ભાગવતી દીક્ષામાં શું દયાને સ્થાન નથી ? આ તમારી પ્રજા મળી રહી છે. ઘણી મહેનતે બનાવેલા પ્રાસાદો ભસ્મીભૂત થાય છે. આ ખિચારા નિર્દોષ પ્રાણીએ આગમાં તરડે છે. અરે રાજિષ ! તમારી ૧૦૦૮ રાણીઓ તમારી મદદ ઈચ્છે છે. બચાવેા...બચાવે...ની બૂમા પાડે છે. બિચારી તમારા જેવા શૂરવીરને પરણવા છતાં અનાથ છે. મિથિલા ભડકે બળી રહી હાય ત્યારે તેના રાજવી જ*ગલમાં ઉભા રહે એ કેમ પાલવે? આપ જરા એ બાજુ દૃષ્ટિ કરીને જુએ તા ખરા ? ઈન્દ્રના આ પ્રશ્નના આશય એ છે કે જેવી રીતે તમે તમારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયની રક્ષામાં પ્રવૃત્ત થયા છે. તેવી રીતે તમારે તમારી દરેક વસ્તુની રક્ષા કરવી જોઇએ. જે આપ દયાળુ અને પહેલા દરજ્જાના નીતિજ્ઞ છે તે આપનું એ વ્ય છે કે આપની બળી રહેલી રાજધાની મિથિલાને બચાવવાના પ્રયત્ન કરવા જોઈએ, પણ એ વાત તરફ તા બિલકુલ ધ્યાન આપતા નથી કે તેના સામે દૃષ્ટિ પણ કરતા નથી. આખી મિથિલાને, એના મહેલે મહેલને એક ભયંકર આગ ઘેરી વળી હાય, આવુ ભય'કર દેશ્ય ઈન્દ્ર રાજિષની પરીક્ષા માટે ઉભું કર્યું. હતું, પણ આ દૃઢ વૈરાગી એમ ડગે એવા ન હતા! ઇન્દ્રે આ બે પ્રશ્નો જે કર્યાં તે માત્ર સ્નેહ દૃષ્ટિને લઈને કર્યા છે, અર્થાત્ નિમરાજિષ ને પેાતાની નગરી પ્રત્યે, રાણીઓ પ્રત્યે, પરિવાર પ્રત્યે માહ છે કે નહિ, તેની પરીક્ષા કરવા આવા દૃશ્યા ખડા કર્યાં હતા, પણ આ રાજિષ એવા માહના પ્રલાભનેામાં સાય તેવા નથી. જેને એક વાર સત્ય સમજાઈ ગયુ, જેને સ્વાનુભૂતિ થઈ ગઈ હોય, તે પરપુદ્ગલની માયામાં ન ફસાય, તે તે। આત્માનંદની અલૌકિક મસ્તી માણતા હોય. કહ્યુ` છે કે જે આત્માને જુએ છે તે મુનિના મળતુ' નથી. ية यः पश्येत् नित्यमात्मानमनित्यं परसंगमम् । छलं लब्धुं न शक्नोति, तस्य मोहमलिम्लु चः ॥ સદા અવિનાશી જુએ છે અને પર વસ્તુના સ`ખંધને વિનશ્વર આત્મપ્રદેશમાં પ્રવેશ કરવા માટે મેહ રૂપી ચારને કાઈ છિદ્ર Page #815 -------------------------------------------------------------------------- ________________ 6૧૩ શરિદા રત્ન આત્માનું અવિનાશી સ્વરૂપે દર્શન કરવાનું છે. તે માત્ર એક બે કલાક માટે નહિ, પણ જ્યારે આમા તરફ દષ્ટિ જાય ત્યારે એમ વિચારવું જોઈએ કે મારો આત્મા અવિનાશી છે. જ્યારે સમજાય કે મારો આત્મા અવિનાશી છે, શાશ્વત છે, ત્યારે વિનાશી શરીર, પરપુગલ અને ભૌતિક સંપત્તિના દર્શનમાં નિરસતા આવે. અવિનાશી આત્માની પ્રીતિ થઈ ગયા પછી પરપુદગલના સંગે અનિત્ય લાગે. જે અનિત્ય છે તેના સંગથી શું? એ સંગ વિયોગ રૂપ બની જાય છે. દરેક પરપુગલમાં અનિત્યતાને ભાસ થાય ત્યારે પર સંગમાં કે પર સોગના વિયેગમાં નથી થતો આનંદ કે અમેદ કે નથી થતે વિષાદ ! જીવ પર-પુદ્દગલના સંગમાં ફસાયો એટલે મહારાજાને આત્મભૂમિમાં પ્રવેશ કરવાનો માર્ગ મળી જાય છે. જ્યાં જીવે પરવસ્તુમાં સુખની કલ્પના કરી કે મેહ આત્મભૂમિમાં પ્રવેશી ગયે. આ મહિને દૂર કરવા માટે પરસંગ અનિત્ય છે એવી દષ્ટિ ખોલવાની જરૂર છે. અનાદિકાળથી જીવે પરમાં સુખ માન્યું છે, પણ આત્મામાં સુખનું દર્શન કર્યું નથી. આત્મામાં સુખનું દર્શન થાય માટે આત્મા નિત્ય છે, અવિનાશી છે, શાશ્વત છે એવી તત્ત્વદૃષ્ટિ આપવામાં આવી છે. જ્યાં સુધી આ દષ્ટિ ખુલતી નથી ત્યાં સુધી મોહ આમભૂમિમાં પ્રવેશી જાય છે અને ભયંકર બરબાદી કરી જાય છે. નમિરાજર્ષિની તત્વકષ્ટિ ખુલી ગઈ છે. જેને એક વાર સ્વાનુભૂતિ થઈ જાય તે આત્મા પરપુદ્ગલની માયામાં લપટાય નહિ. પુણિયા શ્રાવકનું નામ તે આપે ઘણીવાર સાંભળ્યું હશે. આ પુણિયા શ્રાવક રોજ સામાયિક કરતા. ૧૨ વ્રતમાં સામાયિકના વતન નંબર કેટલામો છે? નવમે. સામાયિક એ કોઈ સામાન્ય ચીજ નથી. સામાયિક ક્યારે લઈ શકાય? આગળના પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ આઠ વ્રતનું પાલન કર્યા પછી નવમા સામાયિક વ્રતમાં આવી શકે છે. સામાયિક એટલે આત્મ સ્વભાવમાં સ્થિર થવાની ચાવી. સમતાભાવમાં રમણતા એનું નામ સામાયિક. એનો રસ એક વાર ચાખ્યો હોય તે તે રસ દાઢમાં રહી જાય. જેમ ભીલના બે છેકરાઓએ ક્યારે પણ કેરી જોઈ ન હતી, ચાખી પણ ન હતી. એ રસ્તેથી કેઈ દયાળુ માણસ નીકળ્યો. તેણે આ ભીલના છોકરાઓને કેરી આપી. તે છોકરાઓએ કેરી ખાધી. કેરી ખૂબ મીઠી લાગી. તે છોકરાઓ ઘેર જઈને તેમના માબાપને કહે છે, કે બાપુજી! બાપુજી! આજે અમે કંઈક ખાધું છે. બેટા ! શું ખાધું? અમને નામ નથી આવડતું. તે છોકરાઓએ કેરી ખાધી તેને સ્વાદ તેમની દાઢમાં રહી ગયો. તમે કઈ વાર જમવા જાવ ત્યાં રસોઈ બહુ ટેસ્ટફુલ હેય, બલ્બ ફરસાણ હોય ને મસાલાથી ભરપુર હોય ત્યારે તમે કહો છો કે આજનું જમણ દાઢમાં રહી ગયું છે, પણ કોઈ દિવસ કહો છો ખરા કે આજે મેં ભગવાનની વાણું સાંભળી તેને સ્વાદ મારા અંતરમાં રહી ગયો ? Page #816 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૧૧ પુણિયા શ્રાવકની સામાયિક એટલે સામાયિક. જેના પ્રેમમમાં સમતારસ ભરેલ છે. જેમની સામાયિક એ માત્ર દેહની સામાયિક નથી પણ આત્માના ગુણોની સામાયિક છે. એનું મૂલ્ય જગતમાં કઈ પણ વસ્તુથી આંકી શકાય એમ નથી. આવા પુણિયા શ્રાવક એક દિવસ સામાયિક લઈને બેઠા છે, પણ તેમનું ચિત્ત સ્થિર રહેતું નથી. ચિત્તને એકાગ્ર કરવા ઘણુ મહેનત કરી પણ તેમનું ચિત્ત સ્થિર થયું નહિ. સામાયિક પૂર્ણ થયા બાદ તેમણે પોતાની ધર્મપત્નીને પૂછયું, શું આજે આપણુથી કંઈ ભૂલ થઈ ગઈ છે? આજે આપણા ઘરમાં અનીતિનું, અણહક્કનું કાંઈ પણ આવ્યું છે ખરું? પત્નીએ કહ્યું, ના. પુણિયા શ્રાવકે કહ્યું, આજે સામાયિકમાં મારું ચિત્ત એકાગ્ર રહી શકયું નથી, માટે મને આવી શંકા પડે છે. એવું કાંઈ બન્યા વિના મારા ચિત્તની પ્રસન્નતા નંદવાય નહિ, માટે તું શાંતિથી વિચારીને મને જવાબ આપ. ડીવાર વિચાર કરતાં તેને કંઈક યાદ આવ્યું હોય તેમ પતિને કહ્યું, આજે સાંજે હું આવી ત્યારે ખૂબ ઉતાવળ હતી તેથી પાડોશીને ઘેરથી આપણું છાણ લાવતા કદાચ એકાદ છાણું પાડોશીનું આવી ગયું હોય તેમ લાગે છે. બસ... હવે સમજાઈ ગયું. એ તારી ભૂલ છે. તે ધણીની આજ્ઞા વગર લીધું, માટે જા, જઈને પાછું આપી આવ.' આ એને ગૂનો કે ભૂલ કહેવાય? છતાં એટલી ભૂલને ભૂલ ગણું. આપણે તો કેટલી ભૂલે કરતા હઈશું. ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ, છતાં આપણને એ ભૂલ ભૂલ મે દેખાતી નથી. પુણિયા શ્રાવકે સામાયિકને કેટલે મીઠો મધુરો રસ પીધે હશે ! પત્નની આટલી સામાન્ય ભૂલે સામાયિકમાં મનની સ્થિરતા ન રહી! કયાં એમની સામાયિક ને ક્યાં આપણી સામાયિક ! એવી એક સામાયિકના મૂલ્ય કેટલા ? ખુદ ભગવાને શ્રેણુક રાજાને કહ્યું, જે પુણિયા શ્રાવકની એક સામાયિકનું ફળ મળે તે તારી નરક અટકી જાય. વિચાર કરો કે સામાયિકનું મૂલ્ય કેટલું? પુણિયા શ્રાવકે પત્નીને કહ્યું, જા, પાછું આપી આવ. નીતિના દુઃખ સારા પણ અનીતિના પાપ ભંડા. એ તે ઘર બગાડે ને આપણું ભવભવ બરબાદ કરી નાંખે. પોતાના પતિની આટલી સજાગ દશા જોઈ ધર્મપત્નીનું જીવન પતિના પવિત્ર ચરણમાં મૂકી ગયું. સંસારમાં વસવા છતાં સંસાર જેને સ્પર્શી શકતું નથી એવા પુણિયાના જીવનમાં સંતોષનો સાગર કેટલે છલકાઈ રહ્યો છે? માત્ર એક ટંક ખાવાનું મળે એટલી કમાણી કરવાની, બીજા દિવસની ચિંતા નહિ અને તમે ? ધનના ઢેર નીચે ખડકાઈ જાવ એટલું ધન મળે તો પણ જીવનમાં સંતોષ નહિ. આ પુણિયે શ્રાવક પહેલેથી ગરીબ ન હતો. ખૂબ ધનાઢય હતો. તેનું નામ પૂનમચંદ શેઠ હતું, પણ એકવાર ભગવાનની વાણી સાંભળી. ભગવાનની વાણીની મૂશળધારાએ તેમના હૃદયના પરિગ્રહવૃત્તિના પડદા ભેદી નાંખ્યા ને પરિગ્રહની મર્યાદા કરી અને સંતોષથી જીવન ચલાવવા લાગ્યા ને આત્મસાધના કરવા લાગ્યા. ભાઈ, ભગિની, પત્ની, પુત્ર, નોકરચાકર આદિ સચેત પરિગ્રહ અને સોનું, ચાંદી Page #817 -------------------------------------------------------------------------- ________________ કરે શિારદા રત્ન આદિ અચેત પરિગ્રહનો ત્યાગ કર્યો, એવા નમિરાજર્ષિને ઈન્ડે કહ્યું કે તારી મિથિલા ભડકે બળી રહી છે, તારી રાણીઓ બચા-બચાવોની બૂમો પાડે છે. પ્રજાજને બધાની કાળી ચીચીયારાઓ સંભળાય છે, છતાં તમે તેના સામું પણ જોતા કેમ નથી ? આ પ્રમાણે ઇન્દ્ર પ્રશ્ન કર્યો. एयमटुं निसामित्ता, हेऊकारण चोइओ। तओ नमिरायरिसि, देविन्दं इणमब्बवी ॥१३॥ દેવેનને આ પ્રશ્નને સાંભળીને તેના દ્વારા હેતુ અને કારણથી પ્રેરિત કરાયેલા નમિરાજષિએ ઈન્દ્રને આ પ્રમાણે કહ્યું. હવે નમિરાજર્ષિ ઈન્દ્રને કહેશે કે હું કેવી રીતે જીવું છું, કેવી રીતે વસું છું વગેરે તેના પ્રશ્નોને કેવો સુંદર જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર –લક્ષમીદત્ત શેઠે બનાવટી વાતે ઉભી કરી છે. કુશળ તેમના ઘરમાં ત્રણચાર દિવસ રહ્યો છતાં તેને એટલી ગંધ સરખી પણ ન આવી કે શેઠનો દીકરો કેઢી છે ને ભેંયરામાં પૂરેલો છે. શેઠે કહ્યું-કુશળ! મારો દીકરે તે હમણું આવી શકે એમ નથી. જે તમારી ઈચ્છા કુમારને જોઈને સગપણ કરવાની હોય તે આ ગામમાં અબજોપતિ અને કુબેરપતિના સારા સારા પુત્રો છે. બ્રહ્મદત્ત, નાગદત્ત વગેરે બધી રીતે રૂપમાં, ગુણમાં, ઝાબમાં સુંદર છે. જે આપ કહો તે બતાવું. શેઠના આ વાકયો સાંભળીને કુશળના મીમાં થયું કે આ શેઠને વાઝાન માટે કાંઈ પડી નથી. તેમને તે એક નહિ ને બીજી અનેક કન્યા આવશે માટે છોકરો તે સારો હશે. શ્રેણીની માતબર સંપત્તિ પર કેણુ ન મૂકે? એક જ તે બીજે. જે હું કદાગ્રહ રાખીશ તે આવી મબલખ ઉદ્ધવાળું એકેય - ઘર કે વર નહિ મળે. કદાહથી કામ બગડે છે ને પાછળથી પરતાવાનો વખત આવે છે. શી શ્રેણીની આતિથ્ય કરવાની કળા ! આવી ઠકુરાઈ ભાગ્યશાળીને મળે છે. સંપત્તિ અને સૌંદર્યનો સમાગમ હોવા છતાં કેટલી નમ્રતા ! કેટલો વિનય! જેનામાં આવા ઉત્તમ સદ્દગુણે હોય તે તેના સંતાનમાં ગુણ કેમ ન હોય! દીપકમાંથી ત પ્રગટે છે તેમ સદ્ગુણી પિતાના સંતાને સદ્ગુણી જ હોય ને! હવે તેના હાર્દ અને લોહીનો એક ધબકારો હતે, એક જ અવાજ હતું કે બાપ કરતા બેટા સવાયા ! સંબંધ કરી લે! તન, મન અને નયનના એકરારે તેને ભૂલાવ્યા. વિચાર પલ્ટાયાઘરની અને શેઠની મહત્તા જોઈને છોકરાનું અનુમાન બાંધી લીધું. છોકરે જોયા વિના કન્યાનું વાગ્દાન કરવું નહિ એ વાત મનમાંથી કાઢી નાંખી ને કહ્યું, શેઠજી! તમારી ઉદારતા જોઈને મારે તે શુભમતિનું વાગ્યાન તમારા કિશોરદત્ત સાથે કરવાનું છે. આપ સ્વીકારો એટલીવાર પોતાનું કાર્ય હવે પાર પડશે એમ જાણી શેઠ મન રહ્યા. કુશળ કહ્યું શેઠજી! આપની ખુશીમાં અમારી ખુશી. મારા શેઠની કન્યા તમારા પુત્રને આપું છું. લે આ શ્રીફળ અને રૂપિયા. શુભમતિનું સગપણ થઈ ગયું. કુશળને શેઠની કેટલી ભલામણ હતી કે તું છોકરો જોયા વગર શુભમતિનું Page #818 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૧૩ સગપણ કરીશ નહિ, છતાં શેઠના મીઠા વચનામાં અંજાઈ ગયા. ાકરાને જોયા નહિ ને સગપણ કરી લીધું. શેઠ પર વિશ્વાસઘાત કરી કરીનુ વાગ્નાન કર્યું. શેઠના તા રામામમાં આનદ છે. શેઠે પાતાના સ્વજનાને ઘેર બાલાવી જમાડયા. કાઢીયા પુત્રનુ નસીબ ગણા કે પિતાનું કિસ્મત ગણા, પણ શેઠ આજે અહેાભાગ્ય માનતા હતા. બધી વિધી પતાવીને કુશળદત્ત જવાની રજા માંગી. શેઠે કુશળને સારા ઉત્તમ વસ્ત્રાભૂષણ્ણા આપીને વિદાય આપી. આઠ દિન બીત ગયે તભી, શેઠ શેઢાનીકા ચિતા હાવે, અભી કયાં ન આયા, અલી કાં ન આયા, હમારા પ્યારા કુશલ. કુશળદત્તના હૈયામાં આનંદનો પાર નથી. કયારે મારા શેઠ પાસે જાઉ ને શુભ વધામણી આપુ. બીજી બાજુ કુશળના ગયા પછી ગામમાં બે ત્રણ છેાકરાની સગાઈ શુભમતિ સાથે કરવા કહેણુ આવ્યા. માળાપના મનમાં થયું કે છેકરા સારા છે. આપણા જાણીતા ને જોયેલા, પણ કુશળ સમાચાર લઈને ન આવે ત્યાં સુધી શું થાય ? જે ન કરીએ તેા વાત હાથથી ન્તય એવી છે, પણ શું થાય ? જો કિશારદત્ત સાથે શુભમતિનું સગપણ ન થયું હોય તેા અહીં થઈ જાય ! દીકરીના માબાપ સતાનના સુખ માટે કેટલી ચિંતા કરતા હોય છે! ધનદ શેઠ અને શ્રીમતી શેઠાણી ખૂબ ચિંતા કરે છે. કુશળને ગયા આઠ આઠ દિવસ થયા છતાં હજુ આબ્યા નથી, શું થયું હશે ? હજી કેમ નથી આવ્યા ? શેઠ શેઠાણી રાહ જોતા હતા ત્યાં રણુઅણુ કરતા રથ આવ્યા. શેઠ શેઠાણી બહાર નીકળ્યા. કુશળની આંખેામાં સંતાષની છાયા, હસતું મુખડું અને કાય સમાપ્તિના આનંદ જોતાં શેઠ શેઠાણીના મનમાં ઉછળતા તર`ગેા શાંત થઇ ગયા. કુશળે શેઠ શેઠાણીને પ્રણામ કર્યા, પછી બધા સાથે અંદર ગયા. શેઠાણી કહે કુશળ ! કેટલેા વિલંબ ! કુશળ ! તારી કુશળતા ! તેં તે અમને ચિંતામાં મૂકી દીધા. શેઠાણી ! વિલંબ તા ઘણા થયા. મહામુશીબતે વેવાઇની પરાણાગતેથી છૂટી શકયો છું. શું તેમના આતિથ્ય સત્કાર ! શુ તેમની મહેમાનગતિ ! તેના બહુમૂલ્ય વસ્ત્રાભૂષણેાથી કરેલા સત્કાર ! એ બધી વાત કરી. પછી કહે છે, શું તેમના મહેલ છે ! જાણે સ્વર્ગ નીચે ઉતર્યુ”ન હાય ! શું તેમના વૈભવ ! તેમના નાકર ચાકરના બંગલા છે એવા આપણા બંગલા પણ નથી. કુશળે તા ખૂબ વખાણ કર્યા. શેઠાણી કહે કુશળ! જો તારે આટલા દિવસ રોકાવાનું થયું તેા સંદેશે મેાકલાવ્યા હૈાત તે ? શેઠાણી ! સાચી વાત છે. શેઠ કહે શેઠાણી ! કુશળ બિચારા લાંખી મુસાફરી કરીને આવ્યા છે તેા એના સુખ સમાચાર પૂછવાને બદલે પ્રશ્નોની ઝડી વરસાવા છે ? તેને જમવાની સગવડ કરશે. તે જમી લે પછી આપણે તેને બધી હકીકત પૂછીએ. બધાનું મન શુભ સમાચાર જાણવા ઉત્સુક બન્યું હતું. કુશળે લક્ષ્મીત્ત શેઠના મહેલનું', તેના આતિથ્ય સત્કારનું જે વર્ણન કર્યું. તે સમાચાર સાંભળતા ધનદ શ્રેષ્ઠીના મુખ પર જરા પણ આનંદ દેખાતા નથી. કુશળના મુખ પર અનેાખું હાસ્ય હતું. જમીને કુશળ અને શેઠ-શેઠાણી બધા બેઠા, પછી કુશળ કહે સ્વામી! આપણી Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ શારદા રત્ન શુભમતિના પુણ્યને સિતારો ચમક્યો છે. શું કહું તેના શ્વસુરગૃહની ઋદ્ધિ, સંપત્તિ! તેમને સ્વભાવ સવાલાખ રૂપિયા છે. શી એમની મમતા! તેમની કારકીર્દિ અને ધાર્મિક ભાવના પણ સારી છે. જેવા શેઠ છે તે જ તેમનો પરિવાર છે. શેઠના એક વચન પર પાંચને બદલે પચીસ દાસ-દાસીઓ હાજર થાય છે. ભીમપુર નગરમાં વસતા સર્વ ધનપતિઓમાં લક્ષમીદત્ત શેઠનું સ્થાન મેખરે છે. શ્રેષ્ઠીનો વૈભવ અજોડ છે. રાજદરબારી ઠાઠથી રહે છે. શેઠે શુભમતિબેનનું સગપણ કર્યું ત્યારે પાણીની માફક લક્ષમી વેરી હતી. આપણી દીકરી બધી રીતે સુખી થશે. કુશળની બધી વાતે શેઠે સાંભળી, પણ તેમના મુખ પર આનંદ નથી. તેમણે કહ્યું, કુશળ ! મસ્તક વિનાના શરીરનું વર્ણન શું કામનું ? તે અત્યાર સુધી બધી વાત કરી. તેને શ્વસુરપક્ષ બધી રીતે સુંદર અને સુખી છે, પણ એ તે કહે કે જમાઈરાજ કેવા છે? બંગલા બધું જોયું પણ જમાઈ જોયો છે કે નહિ? વરમાંથી ઘર થાય પણ ઘરમાંથી વર ન થાય, માટે જમાઈરાજ કેવા છે એ વાત કર, હવે કુશળ શું કહેશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં-૮૦ આસો સુદ ૧૩ને શનિવાર તા. ૧૦-૧૦-૮૧ : અનંતજ્ઞાની મહાપુરુષોએ ચાર પુરૂષાર્થ બતાવ્યા છે. અર્થ, કામ, ધર્મ અને મોક્ષ. એ ચારમાં અર્થ અને કામ એ બે હેય છે, સંસારને વધારનાર અને દુર્ગતિમાં લઈ જનાર છે. ધર્મ અને મેક્ષ એ બે ઉપાદેય છે. એ સંસારને ઘટાડનાર અને મોક્ષના સુખને આપનાર છે. જેના હૈયામાં મોક્ષનું લક્ષ હોય તેના હૈયામાં ધર્મને વાસ હોય છે. મોક્ષાથી જીવ ધર્મને પ્રધાન માને, અર્થ-કામને ગૌણ માને. સંસારી સમ્યગૂદષ્ટિ જીવે અર્થ અને કામને સુખ ભોગવતા હોય છે, છતાં તેઓ તે ભેગસુખને એકદમ હેય માનતા હોય છે. ભેગસુખને ઉપાદેય માનવાથી જખમ ને દુઃખનો પાર નથી. જે ગૃહસ્થ જીવનમાં અર્થ અને કામની જરૂર જણાતી હોય તે તેનું સુખ મેળવવા શું કરવું? સંસારના વૈભવ-વિલાસ મેળવવા માટે ધનની જરૂર ગણાય પણ તેમાંથી સુખ મેળવવા માટે તે નીતિની જરૂર છે. ધનથી વૈભવ મળે અને નીતિથી સુખ મળે એટલે ન્યાયનીતિસંપન્ન વૈભવથી ભોગસુખ મળે. આ જગતમાં એવો કોઈ માનવ નહિ હોય કે જે માત્ર વૈભવને ઈચ્છા હોય અને તેનાથી મળતાં સુખ શાંતિને ન ઈચ્છતે હોય. હું તમને પૂછું કે તમને માત્ર અખુટ વૈભવ મળી જાય, પણ જીવનમાં, કુટુંબમાં શાંતિ ન મળે તે ચાલે ખરું? શરીરની નિરોગીતાસ્વસ્થતા ન મળે તે ચાલે ખરું? ના. વૈભવ ગમે તેટલું હોય, પણ શરીર નિરોગી ન હોય તો એ વૈભવ શા કામના ! માટે અપેક્ષાથી વિચાર કરીએ તે લાગશે કે વૈભવ કરતા પણ સુખ શાંતિનું મહત્વ વધારે છે. જેને આ સુખ-શાંતિ મેળવવા હોય તેણે ન્યાયનીતિથી ધન ઉપાર્જન કરવું જોઈએ. એવા નીતિસંપન્ન ધનથી જે વૈભવો મળે તેમાં સુખ-શાંતિ પણ સાથે મળે. Page #820 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શારદા રહ મારી આ વાતથી આપ રખેને એવું ન સમજતા કે મહાસતીજી ગૃહસ્થાને વૈભવ મેળવવાની વાત કરે છે. અમે તે ગૃહસ્થાને વૈભવના ત્યાગ કરવાના ઉપદેશ આપીએ. તમારા વૈભવના, સુખશાંતિના વિચાર અમે ન કરીએ. અમારી દૃષ્ટિની તે આખી વાત જુદી છે. અમારી તેા શાસ્ત્રદૃષ્ટિ છે. જે શાસ્ત્રકાર ભગવા કહે છે તે અમે કહીએ છીએ. તેમાં એક કાના માત્ર આધાપાછે થઈ જાય તા અમારા દિલ મળી જાય, કારણ કે કાના, માત્ર આઘાપાછે થવાથી અર્થના અનર્થ થઈ જાય છે. જ્ઞાનીમહર્ષિ આ તા કહે છે કે નીતિની પણ ધનકમાણી એ પરિગ્રહ છે. તે પણ છેાડવા જેવા છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં મેલ્યા છે. चित्तमंदमचित्त वा परिगिज्झ किसामवि । બન્ને વ અનુજ્ઞાળારૂ, વં દુવા ળ મુજ્જફ | અ. ૧. ઉ. ૧. ગા. ૨ જે માણસ દ્વિપદ એટલે બે પગા મનુષ્ય અને ચતુષ્પદ એટલે ચાર પગવાળા પશુઓ આદિ સચેત પરિગ્રહ અથવા સાનું, ચાંદી, ધન-ધાન્ય આદિ અચેત પરિગ્રહ અથવા તૃણાદિ તુચ્છ પદાર્થોને અલ્પમાત્રામાં પણ પરિગ્રહના રૂપમાં સ્વય' રાખે છે અને ખીજાને પરિગ્રહ રાખવાની અનુમતિ આપે છે તે દુઃખથી મુક્ત થતા નથી. પરિગ્રહના નંબર પાંચમા પાપમાં છે. પરિગ્રહના કારણે જીવ, હિંસાદિ અનેક પાપા કરે છે. સંસારના બધા સમારભ રૂપ કાર્ય માં હું અને મારું આ પ્રકારના સ્વાર્થ, માહ આસક્તિ, મમત્ત્વ અને તૃષ્ણાની બુદ્ધિ હેાય છે. કાઈ વસ્તુને દ્રવ્ય અને ભાવ રૂપી બધી રીતે ગ્રહણ કરવી ને તેમાં મમત્ત્વબુદ્ધિ રાખવી એ પરિગ્રહ છે. જેની રગરગમાં મૂર્છા ભરી છે તેને માટે તુચ્છમાં તુચ્છ વસ્તુ પણ પરિગ્રહ છે, અને જેની બુદ્ધિમાં ખાદ્ય વસ્તુ તા શું પેાતાના શરીર પ્રત્યે પણ મૂર્છા નથી તેને માટે સાત માળનું ભવન અને અબજોની સપત્તિ એ પણ પરિગ્રહ નથી. સેાના ચાંદી આદિ બહુમૂલ્ય વસ્તુએ પણ તેના માટે ધૂળ સમાન છે. ગમે તેટલી લલચાવનારી વસ્તુએ હેાવા છતાં પણ તેના પ્રત્યે મમત્વભાવ નહિ હેાવાથી તે પરિગ્રહ નથી. મહાપુરૂષા ખેલ્યા છે— ન પરિગ્રહ તે કીધો, જ્ઞાતપુત્ર મહષિ એ, તે પરિગ્રહ મૂર્છામાં, માને છે લાકના પ્રભુ. જેની પાસે ધન, માલ, મિલ્કત, અપાર સપત્તિ હેાવા છતાં તેના પ્રત્યે મૂર્છા નથી તેા તે પરિગ્રહવાન નથી, પણ તેના પ્રત્યે જો મૂર્છા છે તે તેને મહાપુરૂષાએ પરિગ્રહ કહ્યો છે. મૂર્છાથી જેની બુદ્ધિ ગ્રસ્ત થઈ ચૂકી છે, તેને માટે સારું જગત પરિગ્રહ રૂપ છે. જેને મૂર્છા નથી તેને માટે સારું જગત અપરિગ્રહ રૂપ છે. માનવી ગમે તેટલે પરિગ્રહ ભેગા કરે, પણ ઘણીવાર એવું બને છે કે અબજોપતિ હાવા છતાં, મૃત્યુ સમયે એની કાળજી રાખનાર કે ખબર લેનાર કેાઈ હાતું નથી. પરદેશમાં એક અબજોપતિ હતા. સપત્તિ અને સુખના સાગર તેના આંગણે છલકતા હતા. તે રાજના વીસહજાર ડાલરના ભાડાની હાટલમાં એકવીસમા માળે એકલા રહેતા Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ શારદા રે હતે. આટલી મોટી શ્રીમંત પાટી તેથી તેના દુશ્મને પણ ઘણા હતા. તેને કઈ મળવા આવે તે તે પહેલા બધી બરાબર તપાસ કરાવતો ને પછી પોતાના મહેલમાં આવવા દેતે. એવા મોટા માણસોને પળે પળે શત્રુઓને ભય કંપાવતો હોય છે, એટલે એને પળે પળે સજાગ રહેવું પડે. તેણે જીવનમાં પાંચ પત્નીઓ સાથે લગ્ન કર્યા હતા, પણ આ અબજોપતિ અબજોની મિલકત હોવા છતાં સુખે ખાય નહિ ને કોઈને ખાવા દે પણ નહિ. એના જીવનનું ધ્યેય એક જ હતું, માત્ર પૈસા કમાવાનું! તેના આવા મમ્મીચુસ સ્વભાવથી તેની પત્નીઓ કંટાળી ગઈ. અહો! આપણે ત્યાં આટલી સંપત્તિ છતાં સુખે રોટલે પણ ખાવા મળતું નથી, તેથી એક પછી એક પાંચે પત્નીએ તેને છોડીને ચાલી ગઈ. પાંચ પત્નીઓમાંથી એકે પત્નીને સંતાન તે થયા ન હતા, તેથી પત્નીઓ ચાલી જતાં પોતે સાવ એકલો બની ગયો. આ અબજોપતિ માનવ આટલે સુખી હોવા છતાં ન મળે ઘરમાં કેઈ નેકર ચાકર કે ન મળે દાસ-દાસી, તેથી હવે તે સાવ એકલો રહ્યો. માનવીના પાસે કરોડોની કે અબજોની સંપત્તિ હોય છતાં એકવાર મૃત્યુ આવવાનું છે તે નકકી છે, અને મૃત્યુ આવશે ત્યારે આ અબજોની સંપત્તિ તેને મૃત્યુના મુખમાંથી બચાવી શકતી નથી. એક રાત્રે તે સૂતે હતા. અચાનક હાર્ટના હુમલાથી તેનું એકાએક અવસાન થયું. સવાર થતાં આજુબાજુમાં ખબર પડતાં ડોકટરને બોલાવ્યા. ડોકટરે તેને તપાસીને કહ્યું કે આ માણસની જે થોડી પણ સારવાર થઈ હોત તે તે બચી જાત. હાય ! વીસ અબજના માલિકની કોળજી પણ રાખનાર કેઈ ન હોય એવું બને ખરું? અબજની સંપત્તિ શી કામની ? ન કેઈ દિવસ દાન પુણ્ય કર્યા કે ન તો પોતાના માટે કાળજી રાખી ! પરિણામે અબજોની સંપત્તિ અહીં રહી ગઈ ને એકલા આ દુનિયામાંથી વિદાય લેવી પડી. એના મૃત્યુના સમાચાર મળતાં પાંચ પત્નીઓ ત્યાં આવી. શા માટે આવી? ખબર છે ને! મિલકતને ભાગ લેવા. જુઓ આ તમારે સ્વાથી સંસાર ! એ પાંચે પત્નીએાએ અબોની સંપત્તિના હક્કની માંગણી કરવા કેર્ટના બારણા ખખડાવ્યા, પણ એ બિચારો વિલ પણ કરી ગયે નથી. કયાંથી મળે? ધન પાછળ જેણે પોતાનું જીવન ધૂળ કરી નાંખ્યું ને અંતે મરીને દુર્ગતિના બારણું ખખડાવવા ચાલ્યો ગયો, માટે ધન પ્રત્યેની મૂછ–મમત્વ જીવને દુઃખના ઊંડા સાગરમાં ધકેલી દે છે, માટે ભગવાને પરિગ્રહને પાપ કહ્યું છે. - ધનની મૂછોવાળા સંસારી છે જ્યારે વૈભવો મેળવવા માંગે છે અને તે માટે ધનની કમાણી કરવા ઈચ્છે છે, ત્યારે અમારે એટલું તે કહેવું પડે છે કે ભાઈ! ધન કમાવું ને પરિગ્રહ ભેગો કરે તે પાપ છે, છતાં તું ધન મેળવવા ઈચ્છે છે તો તું જે ધન કમાય તે નીતિથી કમાજે. અનીતિથી તો કદાપિ ધન કમાઈશ નહિ. એક તે ધનકમાણીનું પાપ કરે છે તે હવે બીજું અનીતિનું પાપ તો ન જ કરીશ. જૈન દર્શનને ટૂંક સાર “ qવત્તા વિત્તા કર્મોને ક્ત આત્મા છે ને ભેગવનાર પણ આત્મા છે, માટે ભગવાન કહે છે કે “જી ને જીવવા દો” તમે છે અને બીજાને Page #822 -------------------------------------------------------------------------- ________________ શારદી રત્ન ૭૧૭ જીવવા દો. તમને જે ગમે છે તે બીજાને આપે. તમને ન ગમતું હોય તે બીજાને ન આપ જે ધન મેળવવામાં અન્યાય, અનીતિ કરવામાં આવે તો તે અનીતિ ગમે તે રીતે બીજાને દુઃખ આપનારી બને. ધનકમાણીમાં જે છેતરપીંડી, વિશ્વાસઘાત, ભેળસેળ, દગાપ્રપંચ વગેરે અનીતિ કરાય તેના કારણે બીજાને પણ દુઃખ આપવાનું બને છે. જે બીજાને દુઃખ આપે તે માણસ કદાચ પૂર્વકર્મના જોરદાર પાપાનુબંધી પુણ્યોદયથી અનીતિ કરવામાં ફાવી જાય તે પણ તે વૈભવથી મળતા સુખમાં સુખી ન થાય. અનીતિની ઘનકમાણના ફળ અતિ કડવા હોય છે. એક માતાના બે દીકરા. બંને ભાઈઓ મોટા થયા ત્યારે ભેગા મળીને બંધ શરૂ કર્યો. ધંધામાં કમાણી સારી થઈ. તેમાં નાનાભાઈની દૃષ્ટિ બગડી મારો મોટોભાઈ તો અડધા ભાગે મિલકત આપે છે, પણ વધુ તો મને ન જ મળે ને ? તેની દાનત બગડવાથી ધંધામાં વિશ્વાસઘાત કરીને રોજ ગલ્લામાંથી મોટાભાઈથી છૂપી રીતે થોડા થોડા પૈસા લેવા માંડ્યા. રોજ રોજ થોડા થોડા પૈસા લેતા લેતા રૂપિયા આઠ હજારની રકમ ભેગી થઈ. મોટાભાઈને તો નાનાભાઈ પર પૂરો વિશ્વાસ એટલે આવી કલ્પના પણ કયાંથી આવે ? નાનાભાઈએ આ આઠ હજાર રૂપિયા દુકાનની જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા. એક વખત નાનાભાઈને કારણસર બહારગામ જવાનું થયું અને આ બાજુ દેશમ હિન્દુ-મુસ્લિમનું હુલ્લડ ફાટી નીકળ્યું. આ ભાઈઓની દુકાન મુરલીમ વિભાગમાં હોવાથી જાનની સલામતી સાચવવી પણ મુશ્કેલ થઈ પડી, તેથી મેટેભાઈ માલસામાન સાથે તાત્કાલિક દુકાન વેચીને પોતાના વતન ભેગો થઈ ગયો. મોટાભાઈને ખબર નથી કે નાનાભાઈએ દુકાનની જમીનમાં રૂા. આઠ હજાર દાટયા છે, તેથી તેણે દુકાન વેચી નાંખી. આ બાજુ નાનાભાઈને ખબર પડી કે અમારી દુકાન વેચાઈ ગઈ છે તેથી તેને તો ભયંકર આઘાત લાગ્યો. શાથી? આઠ હજાર રૂપિયા દાટ્યા હતા તેથી. તે તે પાગલ જેવો બની ગયું. તેણે તે એક જ લવારો શરૂ કર્યો. હાય, મારા આઠ હજાર ! હાય, મારા આઠ હજાર ! જુઓ, વિશ્વાસઘાત કરીને ધન ભેગું કર્યું તેનું પરિણામ કેવું આવ્યું ? રૂપિયા તે ગયા પણ વિશ્વાસઘાતથી કરેલા પાપને બે તે વધે ને? બિચારાની જિંદગી પાયમાલ થઈ ગઈ. આવા છે અનીતિની ધનકમાણીના કડવા ફળ. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે અનતિનું ધન ઘરમાં આવ્યું હોય તે દશ વર્ષથી વધુ ટકે નહિ, અને જે ટકી જાય તો નીતિનું ધન પણ ખેંચી જાય અને જીવન સુખી સંસાર સળગાવી નાંખે. જેમ અનીતિનું ધન હોય છે તેમ અનીતિના ધનનું ભોજન પણ હોય છે. અનીતિના ધનનું ભજન કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મહાભારતમાં વાત આવે છે. જ્યારે દુષ્ટ દુર્યોધને ભરી સભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા ત્યારે સામે ભીષ્મપિતા બેઠા હતા, છતાં દુર્યોધનને કંઈ કહી શક્યા નહિ, અને મૌન રહ્યા. એમ શાથી બન્યું? આ પ્રશ્ન જ્યારે ભીષ્મપિતા શર શય્યા ઉપર સૂતા હતા, ત્યારે દ્રૌપદીએ પ્રશ્ન પૂછ્યો. તેમણે જવાબ આપતા કહ્યું કે હે દ્રૌપદી! તે દિવસે મેં Page #823 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ શારદા રત્ન દુષ્ટ એવા દુર્યોધનનું ભજન કર્યું હતું, તેથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, માટે અનીતિનું ભોજન પણ નુકશાનકારી છે. જે જીવનની જરૂરિયાત ઘટાડી નાંખો તે વધુ ધન કમાવાની જરૂર ન રહે, અને અનીતિ કરવી ન પડે. કોઈ માણસ ન છૂટકે સંજોગવશાત અનીતિથી ધન કમાય છે પણ તેને તે ખૂબ ડખે છે. ઘણીવાર તેને આમ રડી પડે છે. અહો હે ભગવાન! ધન કમાવું એ પાપ છે. એમાં વળી હું બીજું અનીતિનું પાપ કરું છું. હું કે નાલાયક છું! કે પાપી છું ! સંસારમાં રહું છું તે આ પાપ કરવા પડે છે ને ? એમ રાત-દિવસ તેને એ પાપ ડંખ્યા કરે છે. બીજે માણસ નીતિથી ખૂબ ધન કમાય છે અને તે ધનની કમાણીને ઉપાદેય માને છે. તે આ બેમાં શ્રેષ્ઠ કોને ગણુ ? જેના જીવનમાં અનીતિ નથી પણ આસક્તિ છે, તેના કરતા જેના જીવનમાં અનીતિ છે પણ આસકિત નથી તે શ્રેષ્ઠ કહી શકાય, કારણ કે અનીતિ કરતા આસકિતનું પાપ મોટું છે. ન છૂટકે કરવા પડતા અનીતિના પાપને અનાસકિત નામને માટે ધર્મ ધોઈ નાંખે છે, પણ આસકિતના પાપને નીતિ નામનો નાને શો ધર્મ જોઈ શકતો નથી. મમ્મણ શેઠ નીતિથી, જાતમહેનતની કમાણી કરીને કરોડોપતિ બન્યું હતું, પણ ધન ઉપરની અત્યંત આસક્તિના કારણે સાતમી નરકે ચાલ્યા ગયા, માટે અનાસક્ત ભાવ કેળવવાની જરૂર છે. - જેમના જીવનમાંથી સંસારના તમામ પદાર્થો તથા પોતાના સ્વજનો, પ્રજાજનો પ્રત્યેથી આસક્તિ ઉઠી ગઈ છે, એવા નમિરાજર્ષિની પરીક્ષા કરવા ઈન્દ્ર આવ્યા. સાચાની કસોટી થાય છે, ખાટાની થતી નથી. (અહીંયા પૂ. મહાસતીજીએ વસુદેવના આગલા * ભવની વાત ખૂબ સુંદર રીતે રજુ કરી હતી પણ અહીં તેને ટૂંક સાર લખે છે.) વસુદેવના આગલા ભવમાં તેમનું રૂપ કુરૂપ હોવાથી તેમને કોઈ સ્ત્રી ઇચ્છતી ન હતી, તેથી કંટાળીને આપઘાત કરવા ગયા, ત્યાં સાધુને ભેટો થયો. સંતની પાસે દીક્ષા લીધી. મા ખમણના પારણે માસખમણની જબ્બર ઉગ્ર સાધના કરવા લાગ્યા. તપની સાથે વિયાવચ્ચ પણ તેટલી. તેમની દેવસભામાં પ્રશંસા થતાં દેવ તેમની પરીક્ષા કરવા આવ્યા, પણ મુનિ ડગ્યા નહિ. છેવટે દેવની હાર થઈ અને મુનિની જીત થઈ, પણ મુનિના મનમાંથી ડંખ ન ગયો કે મને કેઈ સ્ત્રીએ ન ઈચ્છો ! તેથી ત્યાં નિયાણું કર્યું કે મારા તપ સંયમનું ફળ હોય તે હું સ્ત્રીવલ્લભ બનું. જમ્બર સાધના ક્ષણિક સુખ માટે વેચી નાંખી ને બીજા ભવમાં વસુદેવ બન્યા. અહીં ઈન્દ્ર પણ નમિરાજની પરીક્ષા કરવા આવ્યા છે અને પ્રશ્ન કર્યો છે કે આ આખી મિથિલા, રાજમહેલ, ઘર બધું બળી રહ્યું છે છતાં આપ શા માટે સામું જોતા નથી? હવે અમિરાજર્ષિ શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર -કુશળ ધનદશેઠને બધી વાત કરી કે લક્ષ્મીદત્ત શેઠ આવા છે. તેમને વૈભવ આવે છે. તેની બધી વાત સાંભળ્યા પછી શેઠે કહ્યું, કુશળ! બંગલા, રિદ્ધિ, વૈભવ, બધું તે આપણે ત્યાં છે, પણ તું એ તે કહે કે જમાઈરાજ કેવા છે? બોલવામાં ભાષા મીઠી છે ને? બુદ્ધિશાળી ભણેલા ગણેલા છે ને? રૂપમાં-સૌંદર્યમાં, ગુણમાં કેવા Page #824 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૧૯ છે? ગામમાં તેમની પ્રતિષ્ઠા કેવી છે? આ બધું કહે ને? શેઠની વાત સાંભળીને કુશળ તે ચમક્યો. બિચારે શું કહે? તેણે ધીમેથી કહ્યું -શેઠજી! હું ત્રણ દિવસ ભીમપુર રહ્યો, પણ મેં જમાઈરાજને ક્યાંય જોયા નથી. તે જમાઈરાજને જોયા વિના શુભમતિનું વાગ્દાન કર્યું? મેં તને કેટલી વાર ભલામણ કરી હતી કે છોકરો જોયા વિના તું સગપણ કરીશ નહિ. શેઠજી! જમાઈને જોવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ શેઠ કહે કે ચાર પાંચ સંતાને ગુજરી ગયા પછી આ એક ઉછેર્યો છે. તેને મોસાળમાં રાખ્યો છે. ગામની પ્રજાએ પણ તેને જે નથી. તે મોસાળમાં ભણે છે. મેં કહ્યું-આપ માણસને તેડવા મોકલો. શેઠ માણસને મેકલ્યો ખરો પણ તે પાછો આવ્યો કે તેની પરીક્ષા છે, એટલે આવી શકશે નહિ. તેને ભણવાની એટલી બધી લગની છે. તેમણે મને કહ્યું કે જે તમારે છોકરાને જોયા વિના સગપણ ન કરવું હોય તે ગામમાં બીજા બે ત્રણ મારા જેવા શ્રીમંત શેઠીયાના ઘર છે, તેથી મને થયું કે શેઠને તે છેકરાની સગાઈ કરવાની ઉતાવળ નથી. જે હવે વધુ વિલંબ કરીશ તે કદાચ હાથ ઘસતા રહી જઈએ એવો સમય હતો. લહમીદત્ત શેઠ સ્વભાવમાં, વ્યવહારમાં બધી રીતે યોગ્ય જણાતા હતા. રાજકુંવર સા હૈ વે બાલક, શેઠ બહુત સમજાવે, રૂપ, લાવણ્ય ઔર બુદ્ધિ, હમસે કહી ન જાવે. શેઠે કહ્યું–મારો દીકરો રાજકુંવર જેવો છે. તેના રૂપ, લાવણ્ય અને બુદ્ધિની તે વાત જ શી કરવી? તે તે મારા કરતાં સવાયો છે. આપ એમાં નિઃશંક રહો. ઘણું વાર બાપ કરતાં બેટા સવાયા હોય છે. મારા મનમાં થયું કે જેના પિતા આવા સમર્થ છે તેના સંતાનમાં શી ખામી હશે! એમ માનીને સગપણ કર્યું. શેઠજી ! આપ વિશ્વાસ રાખે. જેવા શ્રેષ્ઠી તેવા જ કુમાર હશે એમાં કોઈ સંશય નથી. કુશળની વાત સાંભળતા માતા-પિતાના હૈયામાં ફાળ પડી. ખરેખર કુશળ આજે ભીંત ભૂલ્યા છે. તે જમાનો આજના જમાના જેવું ન હતું. તે જમાનામાં તે સગાઈ તડવી એટલે ઘણું કઠીન કામ ગણાતું હતું. આજે તે સગાઈ તડવી કઠીન નથી. પશ્ચિમની સંસ્કૃતિએ તો સત્યાનાશ વાળી દીધું છે. ધનદશેઠના દિલમાં તે ભારે ધ્રાસ્ક પડ્યો. તે રડવા લાગ્યા. શેઠાણી કહે, રડશે નહિ. કુશળ તે ખૂબ ડાહ્યો છે, માટે બધું સારું કર્યું હશે. શેઠ કહે--કુશળ જેવું કહ્યું કે મેં જમાઈને જોયા નથી, ત્યાં મને ધ્રાસ્કો પડ્યો છે, તેથી લાગે છે કે મારી દીકરી સુખી થવાની નથી, એ દુઃખી થશે. જીવનમાં જે કાંઈ બને છે એની પાછળ ભાગ્યનું મહાન નિર્માણ છે. આવી પડેલા શુભાશુભ પૂર્વકૃત્યના કર્મને નિરર્થક કેણ કરી શક્યું છે? કદાચ શુભમતિના ભાવિએ કુશળની બુદ્ધિને કુંઠિત કરી દીધી ન હોય! ધર્મ અને કર્મને માનનારા શ્રેષ્ઠીએ કુશળને ઠપકો આપ્યો નહિ કે એના પર ગરમ પણ થયા નહિ. કહેવા જેવા શિખામણના બે શબ્દો કહ્યા. શિખામણ જિંદગીના દુર્બળ પાસાને હટાવી દે છે, અને કેઈક વાર અવસરે ઉત્કર્ષ તરફ પણ પ્રેરે છે. માર્ગ Page #825 -------------------------------------------------------------------------- ________________ ७२० શારદા રત્ન ભૂલનારને માર્ગ ચીંધવા એ ખરી માનવતા છે. શેઠે કહ્યું-ભાઈ કુશળ ! માલિકની આજ્ઞા શિરે ચઢાવવી એ ઉત્તમ સેવનુ કર્તવ્ય છે. જ્યારે ઉત્તમતાનું બિરૂદ લઈને સેવક સ્વયં બુદ્ધિના રાહે આગળ વધી સ્વચ્છંદી ખની કાર્ય કરે તે વર્ષોની સાધનાથી મેળવેલા અમૂલ્ય શ્રદ્ધા, વિશ્વાસ, કીર્તિ, સ્નેહ અને સમર્પણને ક્ષણમાં ગુમાવી દે છે. જો શુભાનું ભાગ્ય સારું હશે તેા આપત્તિની વર્ષા પણ સુંદર પાક રેલાવશે. તને મારી પહેલેથી ભલામણુ હતી કે કુશળ ! ઘર કરતા વર જોઇને સંબંધ કરજે, છતાં તે ભૂલ કરી અને શુભાનુ સગપણુ કરી દીધું. તે ઝાકળના હિંદુને માતી માની લીધા. સંધ્યાના લાલી ભર્યા પ્રકાશને તેં ઉષાના અજવાળા માની લીધા. હે કુશળ ! એટલુ તા ચેાક્કસ કહુ છું કે તેં આ જે કર્યું" છે તે ખરાખર નથી કર્યું. થઈ ગયા પછી શાક કરવાથી શું ? છતાં જવાબદાર કોણ ? અણુઉકેલ્યા રહસ્યમય પડદા સૌંસારના પ્રવાહમાં આવે છે ને જાય છે. કેટલાક પડદા પ્રવાહને સ્ખલિત કરે છે, અને કેટલાક પ્રવાહને એકધારા રાખે છે. કુશળને પેાતાની ભૂલ સમજાઈ. ખરેખર મે માટી ભૂલ કરી છે. શેઠે મને જતા જતા કેટલી વાર ભલામણ કરી હતી, છતાં હું ભાન ભૂલ્યા. કુશળે શેઠના ચરણમાં પડી પેાતાની ભૂલના એકરાર કર્યા ને રડતા હૈયે શેઠ પાસે ક્ષમા માંગી. શેઠજી ! સેવક ભાન ભૂલ્યા પણ હવેથી ધ્યાન રાખશે. મને માફ કરો. શેઠે કુશળને માફી આપી પણ મા-બાપના દિલમાં શાંતિ નથી, કારણ કે ઘણીવાર છે।કરા જોયા વિના સગાઈ કરવાથી છેકરી દુઃખના સાગરમાં ડૂમી જાય છે. મા-બાપ તા હ'મેશા એ જ ઈચ્છતા હાય છે કે મારા સંતાના કેમ સુખી થાય ! સંતાના તેમના અરમાનાની વેલડી છે, ભાવિ જીવનની લાકડી છે, કુળની ઝળહળતી જ્યેાતિ છે. સંતાનાની ઉન્નતિ, પ્રગતિ, એ માતાપિતાની જ ઉન્નતિ છે. સંતાનોના સુખ માટે મા-બાપને ચિંતા કેમ ન હાય ? તેમ શુભમતિનું સગપણ છેકરાને જોયા વગર થયુ. તેથી માબાપને ખૂબ ચિંતા થવા લાગી, પણ હવે શું થાય ? ભાગ્યના ભરાસે રહેવાનું એમ વિચારી શેઠે લગ્નનું મુહુર્ત પૂછાવવા જોષીને ખેલાવ્યા. જોષીને મુહુત જોતાં લાગ્યું કે આ દીકરી દુઃખી થશે, પણ કહેવાય શી રીતે ? તેણે વૈશાખ સુદ ૧૧ ના દિવસ કાઢી આપ્યા. સૌએ વધાવી લીધા. તે જમાનામાં એવા રિવાજ હતા કે મુહુર્તના કાગળ લઈને જોષી વેવાઈ ને ઘેર જાય. જોષા તા મુહુર્તના કાગળ લઈ ને લક્ષ્મીદત્ત શેઠને ઘેર ગયા. શેઠે તેની ખૂબ આગતા-સ્વાગતા કરી, પછી જોષીએ મુહુર્ત પત્ર તેમના હાથમાં આપ્યો. પત્ર વાંચતા શેઠનુ દિલ નાચી ઉઠયું. તેમના નયના પ્રફુલ્લિત બન્યા. પત્ર વાંચ્યા પછી જોષીએ કહ્યુ-શેઠજી! અમારી દીકરી શુભમતિનું સગપણ આપના દીકરા સાથે કર્યું છે. તેના લગ્નનો શુભ દિવસ વૈશાખ સુદ ૧૧ ના આવ્યા છે. આપને આ મુહુ માન્ય છે એવા પત્ર મને લખી આપેા. મારે જલ્દી પાછા જવુ છે. શેઠના મનમાં તે એ ભાવ છે કે જલ્દીથી લગ્ન થઈ જાય તે સારું, પણ ઉપરથી કહે છે મે' તા વાગ્નાન વખતે શરત કરી હતી કે પાંચ વર્ષ સુધી લગ્ન નહિ કરવાના ને આટલી બધી ઉતાવળ શા માટે કરી ? શેજી ! દીકરી પિયરમાં રહે ત્યાં Page #826 -------------------------------------------------------------------------- ________________ ચાર રત્ન ૭૨૧ સુધી માબાપને ચિંતા ! એક વાર લગ્ન થઈ જાય ને છોકરી સાસરે જાય, પછી માતાપિતા ચિંતામાંથી મુક્ત થાય. દીકરીના માબાપને ચિંતા અને દીકરાના મા બાપને શું ચિંતા નહિ? શેઠને ચિંતા તે થાય ને! દીકરાને તે ભયરામાં પૂરેલો છે. જાન જોડીને જવું કેવી રીતે ? (હસાહસ) શેઠ કહે ઠીક. તમારી વાત સાચી પણ કિશોરના વર્ષોના અભ્યાસની મહેનત ધૂળમાં જાય તો ? એક ચિંતા દૂર કરવા જતાં બીજી ચિંતાનું વાળ ઉપજે છે તેનું શું? અરે, શેઠજી! તમને એમ નથી થતું કે આવેલા પ્રસંગને વધાવી લેવો. જો એમ હોય તે લગ્ન પછી કન્યાને પિયર રાખવી એટલે આપ ચિંતાથી મુક્ત. મેલા દિલના માનવી પોતાની મેલાશ રાખીને મીઠા બનવાનો પ્રયાસ કરતા હોય છે. શેઠે ઉપરથી આનંદ બતાવતા કહ્યું, ભલે આપની વાત માન્ય. એ તે જાણે છે કે ક્યાં છોકરો ભણવા ગયો છે, એ તો ભોંયરામાં પડ્યો છે. જોષીએ કહ્યું, આપે અમારી વાત માન્ય કરી તેથી મને ખૂબ આનંદ થયો છે. અરે ! આપ તે ઘણું ભાગ્યવાન છે કે આવું કન્યારત્ન તમારા હાથમાં આવ્યું છે. હવે એ રત્નને પ્રાપ્ત કરવા સ્વજન-પરિવારના ઠાઠથી જાન સજ્જ કરી આપ જલ્દી ધનપુર પધારજે. વ્યવસ્થા માટે આપ કાંઈ ચિંતા કરશે નહિ. અમારા શેઠ સર્વ પ્રકારની સગવડ તૈયાર રાખશે. અમારા શેઠ ક્યારે પણ ધનની ચિંતા કરતા નથી ધન કરતાં તેમને ધર્મ, સ્વજને, પરોપકાર અને સ્નેહ વધારે વહાલા છે. આપના સત્કાર માટે તેઓ ખૂબ ઉસુક છે. આપ જલદી પધારજો. લહમીદત્ત શ્રેષ્ઠીએ સંમતિદર્શક પત્ર લખી આપે. જોષીને આદર સત્કાર કરી સારી ભેટ આપીને વિદાય કર્યો. જોષીએ આવીને ધનદ શેઠને બધા સમાચાર કહ્યા અને સંમતિદર્શક પત્ર આપ્યો. ધનદ શેઠે વેવાઈના સત્કાર સન્માન માટે ગામમાં ઠેર ઠેર સર્વોચ્ચ પ્રકારની સાનુકૂળતા કરી દીધી. જે જોતાં બધાના દિલ ઠરી જાય. ધનદ શેઠે આખું ગામ શણગાર્યું છે. શેઠને એક જ દીકરી છે, ધન ઘણું છે, પછી શી ખામી રાખે? શુભમતિને પણ આનંદનો પાર નથી. ધનદ શ્રેષ્ઠીને ત્યાં તે લગ્નની પૂરજોશ તૈયારીઓ થઈ રહી છે. આ બાજુ લક્ષ્મીદત્ત શેઠે લગ્ન માટે હા તો પાડી દીધી પણ હવે ચિંતાનું વાદળ ઘેરાઈ ગયું. સગાઈ તે કરી પણ જાન સજાવી કુષ્ઠીપુત્ર સાથે વેવાઈને ઘેર જવું કેવી રીતે? હવે તે ઈજજત અને વચન બેનો પ્રશ્ન ઉભો થયો. લક્ષ્મીદત્ત સેચમેં પડા, કિસ તરહ જાન લે જાય, પુત્ર કે બિના જાન સી, બડી ચિંતા મેં ગભરાય. લહમીદત્ત તો વિચારમાં પડી ગયા. પુત્ર વિના જાન લઈને જવું કેવી રીતે? પુત્રને લઈ જવાય એમ નથી અને કદાચ જે લઈ જાય તો એવા કેઢીને છોકરી કોણ પરણાવે ? અને પુત્રને ન લઈ જઈએ તે કન્યા કેણ આપે ? માયા પ્રપંચ કરીને વાઝાન કર્યું પણ હવે મૂંઝવણનો પાર નથી. ગભરામણ થવા લાગી. શું કરું ? માનવીને એક જૂઠાણું પાછળ અનેક જુઠાણુ ઉભા કરવા પડે છે. શેઠના મનમાં એક જાતની બળતરા Page #827 -------------------------------------------------------------------------- ________________ ७२२ શારદા રતન ચાલુ હતી. જ્યાં સુધી પુત્રને પરણાવીને પોતાના મહેલમાં ન લાવે ત્યાં સુધી માથે એક મેટો ભાર છે. આવેલા પ્રસંગને જતો કરે છે તે મૂર્ખ જ ગણાયને? પુત્રવધૂને ઘેર લાવવા માટે શેઠે તો ખૂબ લક્ષમી વેરવા માંડી અને જવા માટેની બધી તૈયારીઓ કરવા લાગ્યા. બહારથી તૈયારીઓ થઈ રહી છે, પણ અંદર તે ચિંતા કોરી ખાય છે. આ શેઠને ત્યાં એક બે દિવસ નહિ, મહિનાઓ નહિ, પણ વર્ષોથી બિચારા ગુણચંદ્રને ભેંયરામાં પૂરી રાખ્યો છે. ગુણચંદ્ર માત્ર શેઠ સિવાય કેઈનું મુખ જોયું નથી. આ શેઠ ગમે ત્યારે આવતા અને તેને હન્ટરના માર મારતા. માનવની સહનશક્તિની પણ હદ હોય છે. આ ગુણચંદ્ર તે બિચારે હજુ કયાં મોટી ઉંમરને છે. તે કેટલું સહન કરે, હવે તે તેની કાયા પણ માર સહન કરવા અસમર્થ બની ગઈ છે. માર પડતા તેના મુખમાંથી ચીસ પડી જાય છે, અને આંખમાંથી તે શ્રાવણ ભાદરવો વહે છે. ગુણચંદ્રની આંખમાંથી આંસુ પડતા ત્યારે શેઠના દિલમાં આનંદની અને ભંડારમાં મુક્તાફળની ભરતી થતી હતી. દરરોજ માર ખા અને રડવું એ એને નિત્યક્રમ બની ગયો હતે. એ બિચારો ભોંયરામાં દુઃખના સાગરમાં ઝોલાં ખાઈ રહ્યો છે. આ બાજુ શેઠને માથે મોટી ચિંતા આવી પડી છે કે શું કરું? હવે શેઠ તે માટે કર્યો ઉપાય શોધશે ને કેવી રીતે શેઠ જાન લઈને જશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૮૧ આસો સુદ ૧૪ રવીવાર તા. ૧૧-૧૦-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને ! જગતના દરેક જીવ સુખના ઇરછુક છે, અને સુખ મેળવવા માટે રાત દિવસ તેના પ્રયત્નો હોય છે, પણ જ્ઞાની પુરૂષો કહે છે કે પિગલિક સુખ ગમે તેટલું હોય તો પણ તે કેવળ કલ્પનાનું સુખ છે. વાસ્તવિક સુખ નથી. એવા સુખ તે આત્માએ અનંતીવાર પ્રાપ્ત કર્યા, પણ એથી આત્મામાં કંઈ પ્રકાશ થયો નથી. અને કર્મરાજાની ગુલામીએ સજેલે અંધકાર ગયો નથી. માનવીએ એવા સુખને ચાહવું જોઈએ કે જે અચળ હોય. જે કેઈથી ઝૂંટવી કે લૂંટી શકાય નહિ. જેને કદાપિ નાશ થાય નહિ, આવું શાશ્વત સુખ બીજાને આધીન નથી પણ આપણા પિતાને સ્વાધીન છે. વળી તે સુખની પ્રાપ્તિ કઈ પણ જાતનો પૈસાને ય ખર્ચ કર્યા વિના મફત મેળવી શકાય છે. આત્મિક સુખના અનુભવી સંતપુરૂષ ફરમાવે છે કે સંસારી જીવોની સુખદુઃખની કલ્પના તદ્દન ખોટી છે. વાસ્તવમાં તે સુખ નથી. ફક્ત મનમાન્યા સુખને તે પડછાયો છે. તેનું પરિણામ આખરે દુઃખરૂપ છે, પણ કમળાના રોગીને જેમ ધળી વસ્તુ પીળી લાગે તેમ અજ્ઞાનદશાથી ટળવળતા ઘેલછાભર્યા જીવોને સત્ય સુખનું સ્વરૂપ મિથ્યાત્વરૂપ કમળાવાળી અવસ્થામાં ન સમજાય એ સ્વાભાવિક છે. જડ વસ્તુઓથી સુખ મેળવવું, એ મળે તે એમાં આનંદ માન, અને ન મળે તે લાચાર, એશિયાળા થવું. શરીર, ઇન્દ્રિય અને મનને જે પ્યારું હોય તે યેનકેન Page #828 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૨૩ પ્રકારે મેળવવુ' અને જે અણુગમતું હેાય તેને તુચ્છકારી ધુત્કારી કાઢવું એ અજ્ઞાન દશા છે. અનાદિકાળથી જીવના સ્વરૂપ સાથે વણાઈ ગયેલ: મિથ્યાત્વદશામાં ચકચૂર બનેલ આત્માએ દુઃખની ખાણને સુખના ઈલાજ સમજી સુખશાંતિ મેળવવા વલખાં મારે છે અને એ રીતે આશામાં ને આશામાં મરી ફીટે છે, તા પણ તેનુ દરિદ્ર જરા પણુ ટળતુ નથી. જેમ બિચારું ભાળું હરણીયું પેાતાની નાભીમાં ખુબાદાર સુગંધી કસ્તુરી હાવા છતાં તેથી અજાણુ હાઈ તે કસ્તુરી મેળવવા ચારે બાજુ રઝળી રખડીને દુઃખ પામે છે, તેવી રીતે મિથ્યાત્વ અંધકારમાં અટવાયેલ મનુષ્યને સાચું સુખ પાતાના આત્મામાં રહેલું હાવાના ખ્યાલ નહિ હાવાથી તે બહાર દોડધામ કરે છે, પણ તેથી તેા તે સુખ મળવાને બદલે દુઃખની ગર્તામાં ગમડે છે. ઇન્દ્રિયાના વિષયમાં માહિત બનેલ માનવી સભ્યજ્ઞાનરૂપી અક્ષય ખજાનાને સમજી શકતા નથી. તેવા અજ્ઞાન માનવી જ્ઞાનામૃતના ત્યાગ કરીને ઇન્દ્રિયાના સુખમાં રાગાતુર બને છે. ઇન્દ્રિયાના વિષયાની આસક્તિ તેના વિવેકના નાશ કરે છે. ભૌતિક દૃષ્ટિના કારણે તે આત્મિક સુખના અજાણ અને અશ્રદ્ધાવાન હેાય છે, જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિ ખુલે ત્યારે માનવ આત્મિક સુખને સત્ય અને શાશ્વત રૂપે સમજી શકે છે. ભૌતિક દૃષ્ટિવાળા આત્મા ઇન્દ્રિયેા માટે સ્વતંત્રતા માગે છે ત્યારે અધ્યાત્મ દૃષ્ટિવાળા આત્મા વિષયેામાંથી સ્વતંત્ર થવા ઈચ્છે છે. એકના પ્રયત્ન સ્થૂલ અને ક્ષણિક માટેના છે, જ્યારે બીજાના ઝૂકાવ સૂક્ષ્મ અને શાશ્વત માટે છે. જગતના સર્વ જીવાના આત્મા સુખ, સમૃદ્ધિ, સામર્થ્ય અને જ્ઞાનના નિરંતર વહેતા નિર્મળ અરેા છે. આ આત્માને ગમે તે નામથી સ`ખાધન કરેા. તેને આત્મા કહે કે ઈશ્વર કહા, પણ તેના અનંત ચતુષ્ક એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવી ની પ્રાપ્તિ એ નિઃશ્રેયસની સિદ્ધિ છે. આપણા વીતરાગ ભગવતાએ એ સિદ્ધિને માટે અનેક માર્ગો બતાવ્યા છે. જીવ આ માર્ગને અનુસાર જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેનામાં કાઈ અલૌકિક આન'ની કળા જાગૃત થતી જાય છે. આજે વિજ્ઞાનના પ્રભાવથી લેાકેા સર્વ શક્તિમાન આત્મસત્તાની ઉપેક્ષા કરી રહ્યા છે, પણ એના સિવાય બીજે કયાંયથી પ્રકાશ મળી શકે તેમ નથી. તે માટે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જો આત્માને પેાતાની આત્મશક્તિનું ભાન થાય તેા તે જીવા આ લેાકમાં સુખી બને છે અને ક્રમે ક્રમે શાશ્વત સુખને મેળવે છે. આજે જગતમાં બાહ્ય પૌદ્ગલિક સુખ માટે દોડધામ મચી રહી છે, અને તે માટે કઈક વાર દેશ, જાતિ તથા કુળને નહિ છાજતા વના થઈ રહ્યા છે. આધ્યાત્મિક દૃષ્ટિ ચૂકી જઈને ખાદ્ય પદાર્થો દ્વારા થતાં કાલ્પનિક સુખમાં ફસાઈ ગયા છે. આજે એવા સુખની પ્રાપ્તિ માટે દરેક દેશોમાં હાડ લાગી છે પણ એ સુખને સાચું માનવાની ભ્રમણા ભાંગી જાય અને બધાને એમ થાય કે મારે તે માટે થતી મારા આત્મામાં રહેલું સુખ પ્રગટ કરવુ' છે, તેા જ, કેટકેટલી તકરારોના અંત આવી જાય. જમીન અને જોરૂ Page #829 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ શારદા ૨ન આત્મિક સુખ મેળવવા માટે જે પિતાની શક્તિ હોય તે સંસારના સુખના સાધનેને ત્યાગ કરી સર્વવિરતિપણું અંગીકાર કરે. જેનામાં એટલી શક્તિ ન હોય તેઓ પીગલિક સુખના સાધનમાં રાગી ન બની જવાય એની કાળજી રાખે અને ઉદાસીન ભાવે સંસારમાં રહીને પણ આત્મિક વિકાસ માટે પ્રયત્ન કરે, પણ આત્મિકસુખથી અજાણ અને વિજ્ઞાનની સિદ્ધિઓમાં અંજાઈ જતા માનવીના જીવનમાંથી સંતોષ, શાંતિ અને સદાચારે તે વિદાય લીધી છે. સુખ અને શાંતિ તેના જીવનમાંથી કેટલાય દૂર દૂર વસ્યા છે, કારણ કે આધુનિક વૈજ્ઞાનિક સાધન સગવડોને ગુલામ બનાવવાના બદલે પોતે એને ગુલામ બની ગયો છે. શાંતિ અને સુખની પ્રાપ્તિ માટે વીતરાગી સંતેના શરણ છેડી દઈ આધુનિક વિજ્ઞાનની વિચારધારાને શરણે ગયો છે, પણ એને ખબર નથી કે તેની એ આશા ઝાંઝવાના જળ જેવી અને પાણી વલોવી માખણ પ્રાપ્ત કરવા જેવી છે. સાચી શાંતિ અને સુખ તે સંયમના ઘરમાં છે. કદાચ આપ બધા સંયમ ન લઈ શકો ને સંસારમાં રહે તે પણ નૈતિક જીવન છે. જીવનમાંથી ન્યાય, નીતિ અને પ્રમાણિકતાની સુગંધ તે ન જવી જોઈએ. મેં ગઈ કાલે આપને કહ્યું હતું કે નીતિથી અને પ્રમાણિકતાથી મેળવેલું ધન જીવનમાં બીજા ગુણેને ખેંચી લાવે છે, અને અનીતિથી મેળવેલું ધન જે હોય તેને પણ ખેંચી જાય છે. નીતિથી મેળવેલે એક રૂપિયે સારે, પણ અનીતિથી મેળવેલા હજારો રૂપિયા સારા નહિ. ભગવાનના શ્રાવકે કેવા હોય ! ન્યાયનીતિ સંપન્ન 'હાય, આપ બધા દીક્ષા ન લઈ શકે તે ખેર, પણ આપનું જીવન ન્યાયનીતિ યુક્ત હોવું જોઈએ. નીતિથી મેળવેલું ધન અને અનીતિથી મેળવેલું ધન જીવનમાં શું કામ કરે છે. આપને એક ન્યાય આપું. એક રાજાને ત્યાં બે નોકર હતા. એક નોકર સેવાભાવી, કાર્યદક્ષ અને પ્રમાણિક હતે. બીજે નેકર ખટપટી, સ્વાથ, લાંચીયે અને મહાદંભી હતે.રાજા બંનેને બરાબર ઓળખતા હતા. પણ કાંઈ બોલે નહિ. તે આંખ આડા કાન કરે. એક વખત બંને નેકરને ત્યાં દીકરીના લગ્ન હતા. તેમણે રાજાને કહ્યું, સાહેબ! અમારે ત્યાં દીકરીના લગ્ન છે, માટે અમને ૧૫-૨૦ દિવસની રજા આપે. રાજા કહે-ભલે, પહેલો નેકર જે સ્વાથ, મીઠાબેલ અને દંભી હતું તેને રાજાએ ખૂબ ધન આપ્યું અને સાથે એક ઘડે આપ્યો, આ રીતે રાજાએ તેની સેવાની ખૂબ કદર કરી. બીજે દિવસે પેલે પ્રમાણિક નેકર જવા માટે રજા લેવા આવ્યું ત્યારે રાજાએ એને માત્ર સવા રૂપિયો આપ્યો. આ નોકર ખૂબ સજજન હતું, તેના મનમાં થોડી વાર તે દુઃખ થયું. અહો! આજે જગતમાં સત્યની પૂજા થતી નથી, પણ અસત્યની પૂજા થાય છે. રાજાએ મારી સેવાની કદર પણ ન કરી! જગતમાં પ્રમાણિકતાની કિંમત નથી. રાજાએ પેલા ધૂર્ત ખટપટીને પુષ્કળ ધન આપ્યું અને મને માત્ર સવા રૂપિયો ! પાછો મનમાં વિચાર કરવા લાગ્યો કે રાજાને શે દેષ! મારું ભાગ્ય મંદ હોય ત્યાં કેઈને શું દોષ ! નીતિનું ધન શું કરે છે ? –પ્રમાણિક નેકર રસ્તામાં ચાલ્યા જાય છે. તેને Page #830 -------------------------------------------------------------------------- ________________ શારદા રત ઉપ મનમાં થયું કે હું ઘેર જઈશ એટલે બધા મને પૂછશે કે શું લાવ્યા ? તમે પણ બહારગામ જઈને આવા ત્યારે તમારી પત્ની અને ખાળકે પૂછેને કે અમારા માટે શું લાવ્યા ? આ નાકરને થયું કે, મને બધા કહેશે શુ' લાવ્યા ! પણુ સવા રૂપિયામાં હું શું લઈ જાઉં ? તે નિરાશ થઈ ગયા. ત્યાં રસ્તામાં એક દાડમ વેચનાર મળ્યા. તેણે કહ્યું-ભાઈ ! દાડમ લેશે। ? આખા ટોપલા માત્ર એક રૂપિયામાં આપીશ. નાકરના મનમાં થયું કે સવા રૂપિયામાં ખીજું કઈ આવવાનું નથી તેા લાવ ને રૂપિયાના દાડમ લેતા જાઉં. છેાકરાઓ ખાઇને ખુશી થશે. તેણે રૂપિયે। આપીને દાડમના ટાપલા ખરીદી લીધા. ટોપલેા માથે મૂકીને ચાલ્યા જાય છે, ત્યાં રસ્તામાં બે ઘેાડેસ્વારો મળ્યા. તે બૂમ પાડીને ખેલતા હતા કે દાડમ છે દાડમ કેાઈની પાસે આ નાકરે પૂછ્યું–ભાઈ! દાડમનું શું કામ પડ્યું છે ? આપ કેમ દાડમ શોધવા નીકળ્યા છે ? આ રીતે મારતે ઘેાડે અને ખરા બપારે ઘેાડેસ્વારોએ કહ્યુ-ભાઈ! અમારા રાજાને એકના એક પુત્ર છે. ભવિષ્યમાં રાજગાદી સ`ભાળે એવા હાંશિયાર અને વિચક્ષણ છે. તે ભયંકર માંદગીના બિછાને પડ્યો છે. કેસ જોખમમાં છે. વૈદે દવા આપી છે, પણ એ દવા જો દાડમના રસમાં પીવડાવવામાં આવે તે ફાયદો થાય એવું છે, તેથી અમે દાડમ શોધવા નીકળ્યા છીએ. જો ૨૪ કલાક સુધીમાં દાડમ ન મળે તેા કુમારની જિંદગી જોખમમાં છે. પેલા પ્રમાણિક નાકરે કહ્યું—ભાઈ ! મારી પાસે દાડમના આખા ટાપલા ભરેલા છે. ચાલા, હું આપની સાથે આવું છું. એ ટોપલા આખા રાજાને ભેટ ધરીશ. નાકર તા ત્યાં પહોંચી ગયા ને રાજાને દાડમ ભેટ ધર્યા. રાજાને ખૂબ આનંદ થયા. બસ, હવે મારા દીકરાને સારું થઈ જશે. રાજાએ તેના ખૂબ આદરસત્કાર કર્યો ને પેાતાના મહેલમાં રાખ્યા. દાડમના રસમાં ત્રણ પડીકા કુંવરને ખવડાવ્યા ને તેને સારું થતું ગયું. ચાર દિવસે તા સાવ નિરેાગી બની ગયા. દાડમના દાણા જેટલા કિ`મતી રત્નાની ભેટ :-રાજાએ પ્રમાણિકનાકરને કહ્યું-ભાઈ ! તે મારા કુમારને જીવતદાન આપ્યું છે. તું દાડમની શી કિંમત લેવા માંગે છે ? મહારાજા ! આપના કુમારને જીવતદાન મળ્યુ, એ બચી ગયા એ જ મારેા બદલે ! મે' તા તે દાડમ આપને ભેટ આપ્યા છે. ભેટના તે કાંઈ મૂલ્ય લેવાના હાય ! રાજા નાકરની નિભિતા, પ્રમાણિકતા જોઈને તેના પર પ્રસન્ન થયા. તેમણે મંત્રીજીને ખાલાવીને કહ્યુ–એક દાડમ ભાંગા અને તેના દાણા ગણેા. જેટલા દાણા હાય એટલા કિ`મતી રત્ના આ માણસને ભેટ આપેા. નાકર કહે મહારાજા ! એટલું બધું ન હેાય. ભાઇ ! તે તા આજે મારા દીકરાને જીવાડચો છે. તને જેટલું આપુ તેટલુ એછું છે. રાજા અે-આ નાકરને દાડમના દાણા જેટલા રત્ના ભેટ આપેા, પછી એને ઘેાડે બેસાડી સહીસલામત એના ગામમાં પહેાંચાડી આવેા, કારણ કે, રસ્તામાં ચાર લૂટારાનેા ભય ઘણા છે. ત્રણ ચાર દિવસે રાજાના માણસા નાકરને સહીસલામત તેના ગામમાં પહેાંચાડી આવ્યા. આ નાકરને તા હવે ઘણાં રત્ના મળી ગયા. તેને થાડાક રત્ના વેચ્યા અને દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી ઉજવ્યા. દીકરીને કરિયાવર પણ ઘણા કર્યાં. લગ્નના દિવસે તેણે આખુ Page #831 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ શારદા રત્ન ગામ જમાડ્યું. ગામમાં એની અને રાજાની વાહવાહ બોલાવા લાગી. નોકરના તે હવે માનપાન ખૂબ વધ્યા. શું લક્ષમી તારી તે બલિહારી છે ! પૈસા ન હોય તે કઈ સામું ન જુએ અને જે લક્ષ્મી વધે તે બધા એને બેલા, માનપાન આપે. ગામના લોકોએ તે નોકરને નગરશેઠની પદવી આપી. પુણ્યનો ઉદય થાય ત્યારે રંક રાજા બને છે ને નોકર નગરશેઠ બને છે. નોકર હવે નગરશેઠ બની ગયા. તેણે પોતાનું નાનું મકાન તોડીને માટે બંગલો બંધાવ્યો. પૈસા પાસે હોય તે માણસ સ્વર્ગ ખડું કરી શકે છે. આ કરે ગામમાં ધર્મશાળા, કૂવા વગેરે બંધાવ્યું. આ બધું કાર્ય પૂર્ણ કરતાં છ મહિના ગયા. બધું કામ પતાવીને એ નોકર પાછા રાજસભામાં હાજર થઈ ગયા. પેલે અપ્રમાણિક નોકર પણ પાછો આવી ગયે હતે. રાજાએ બંને નોકરને પાસે બોલાવ્યા અને પહેલા અપ્રમાણિક નેકરને પૂછ્યુંકેમ ભાઈ! મેં તો તને પુષ્કળ ધન આપ્યું હતું. તારા પ્રસંગો ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયા ને? મહારાજા ! શું કહું! બાકી આપે તો મારા પર કૃપા કરીને મને ઘણું ધન આપ્યું, પણ મારા ભાગ્યમાં નહિ હોય એટલે રસ્તામાં લૂંટારાઓ મળ્યા. તેમણે મારું બધું ધન લૂંટી લીધું. તે તારો પ્રસંગ અધૂરો રહ્યો કે પૂરો કર્યો ? મહારાજા ! ઘરબાર બધું વેચીને માંડમાંડ બધું પતાવ્યું. પછી રાજાએ પેલા પ્રમાણિક માણસને પૂછયુંભાઈ! તને તે બહુ કષ્ટ પડ્યું હશે ! કોણ જાણે તારા નસીબ વાંકા હશે કે મને પણ કિઈ વિચાર ન આવ્યો અને તારે ત્યાં પ્રસંગ હતો, છતાં ફકત સવા રૂપિયે આપે. : મહારાજા ! આપે મને સવા રૂપિયો આપ્યો ત્યારે મનમાં ગુસ્સો આવ્યો હતે. આપને છેકંજુસ કહ્યા ને મનમાં બે ચાર ગાળો પણ દીધી, પણ ભાવિના લેખ તે આપ વાંચી શકે છે. એની તો મને એ વખતે કલ્પના ન આવી. રાજાએ પૂછ્યું, એવું તે શું થયું? નોકરે રાજ્યમાંથી નીકળ્યા પછી જે જે હકીકત રસ્તામાં બની અને છેવટે દાડમ તેટલા રત્નો મળ્યા. તે બધી વાત કરી. રહસ્યને પડદે લતા રાજા :-ત્યારે રાજાએ કહ્યું-ભાઈ! એ સવા રૂપિયે મારી જાતમહેનતને, મારી પ્રમાણિક કમાણીને હતો. મેં એક સરસ રૂમાલ ગૂંચ્યો. એને બનાવવામાં જે ખર્ચ થયે એટલી કિંમતે મેં તે રૂમાલ વેચ્યો. એ રૂમાલ પાછળ મારી કેટલીય શુભ ભાવનાઓ ગુંથાઈ હતી. એ હું બરાબર સમજતો હતો. તારા ગયા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી હતી કે આ સવા રૂપિયે એને સવા લાખ રૂપિયાનું ફળ આપજો. પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી ને સવા રૂપિયાના સવા લાખ કરી આપ્યા. આ નેકરને મેં ઘણું ધન આપ્યું. એ ચોર છે, ધૂર્ત છે, કપટી છે, એ બધું હું જાણતો હતો. એ ઘણીવાર ભંડારમાંથી ચોરી કરતે. ચોરી કરીને જે ધન ભેગું કર્યું હતું, તે ઘન મારી પાસે જમા કરાવી જતો. એ રીતે એનું ભેગું કરેલું ધન જ મેં એને આપ્યું હતું. ચોરી કરીને મેળવેલું ધન રે લૂંટી ગયા. હું સારી રીતે સમજતું હતું કે પાપની લક્ષમી મેળવતાં ઘણું મીઠી લાગે છે. પણ ધૂળ લીંપણ થઈ જાય એમ જ્યારે જવા Page #832 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ઉરહ એસે છે ત્યારે એ કેાઈની શરમ નથી રાખતી. પાપીઓ જાણે કે હું પાપ કરું છું, તે કાઈ જોતુ નથી, પણ એને કયાં ખબર છે કે કદાચ માનવ મને જોતા ન હોય પણ અનંતા સિદ્ધો અને કેવળીભગવંતા તા મને ઈંખે છે ને ! નાકરને મે' એનુ ભેગુ કરેલુ ધન આપ્યું. એ ધન લેતાં એ હરખાયા ને તુ નિરાશ થયા, પણ એને વધુ ધન આપતા હું હરખાયા નહાતા અને તને ઓછું આપતા હું જરા પણ દિલગીર થયા ન હતા. મને શ્રદ્ધા હતી કે એને સવામાંથી સવા લાખ મળશે જ. પ્રમાણિક નાકરની પ્રમાણિકતા અને પ્રમાણિકતાનું ફળ સાંભળી અપ્રમાણિક નાકર પેાતાના પાપના ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને હવે જીવનમાં કયારે પણુ અપ્રમાણિકતા કરવી નહિ ને પ્રમાણિકતાથી જીવન જીવવું' એવી પ્રતિજ્ઞા કરી. નગરશેઠ થઈ ને આવેલ પ્રમાણિક માણસને રાજખજાનાના ઉપરી બનાવ્યા. આ દૃષ્ટાંતથી એ સમજવાનું છે કે પ્રમાણિકતાથી, નીતિથી મેળવેલું ધન અનેક ગણા લાભ આપે છે અને અનીતિથી મેળવેલુ' ધન અનેક ગણું લઈ ને ચાલ્યું જાય છે, માટે સંસારમાં રહેવું પડે અને રહે। તા ન્યાય નીતિથી જીવન જીવતાં શીખેા. આપણા અધિકારમાં મિરાજના વૈરાગ્યની કસેાટી કરવા ઈન્દ્ર વિપ્રનુ રૂપ લઈ ને આવ્યા છે. તેમણે મિરાજને કહ્યું, હું રાજેશ્રી ! આપ તા રાજ્ય છેાડીને સાધુ મનીને ચાલી નીકળ્યા, પણ પાછું વાળીને જુએ તેા ખરા કે નગરમાં કેવી ભયંકર આગ લાગી છે! આખી મિથિલા, રાજમહેલ, ઘરબાર બધું મળી રહ્યું છે, છતાં આપ તેના સામુ` કેમ જોતા નથી ? ઇન્દ્રે રાજનિી પરીક્ષા માટે આવું ભયંકર દૃશ્ય ખડુ કર્યું" હતું, પણ ભયંકર અગ્નિએ નમિરાજના મનમાં જરા પણ ઉદ્વેગ પેદા કર્યો નહિ. જીવાના પાકાર, ચીચીયારીઓએ તેમના હૃયમાં જરાપણ ઉલ્કાપાત મચાવ્યા નહિ. રાણીઓની બૂમરાટે તેના તરફ તેમને જરાપણ ઉશ્કેર્યા નહિ. એવા તે આત્મસંતુષ્ટ મહાત્માએ શાંત વને કહ્યું-કદાચ તમે કહેા છે તેવા અગ્નિ સને ભસ્મીભૂત કરતા અત્રે દોડચા આવતા હેાય તે પણ તેથી મારે તેમાં બહાવરા બનવા જેવું છે શું ? મારી પાસે કઈ ચીજ ખળે તેવી નથી. હું વિપ્ર ! તું મારી વાત સાંભળ. सुह वसामो जीवामो, जेसि मो नत्थि किंचण महिलाए डझमाणीए न मे डज्झइ किंचणं ॥ १४ ॥ હુ' સુખપૂર્વક વસ" છું, સુખપૂર્વક જીવું છું. આ નગરીમાં મારૂં કાંઈ પણ નથી. મિથિલા ખળવા છતાં મારૂ કાંઈપણ ખળતું નથી. અગ્નિના પ્રકાપથી જલતા મિથિલાના રાજમહેલાના સબંધમાં કરાયેલા ઈન્દ્રના પ્રશ્નના ઉત્તર આપતા નિમ રાજિષ કહે છે કે હે વિપ્ર ! હું તેા જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં સુખપૂર્વક વસું છું અને જીવું છું. આ મિથિલાનગરીમાં વસ્તુતઃ મારૂ કાંઈ નથી, એટલા માટે મિથિલા ખળવા છતાં મારી કોઈ પણ વસ્તુ ખળતી નથી. મારી પાસે કાઈ ચીજ મળે તેવી નથી. જે મારી વસ્તુ અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ આત્માના Page #833 -------------------------------------------------------------------------- ________________ ૭૨૯ શારદા રતન સ્વાભાવિક ધર્મ છે, તેમને કઈ બાળી શકતું નથી. જે કાંઈ જલી રહ્યું છે. એ બધી પર વસ્તુ છે, અર્થાત્ મારી નથી. પોતાની વસ્તુના રક્ષણમાં સાવધાન રહેવાનું મારું કર્તવ્ય છે. પર વસ્તુ સાથે મારો કોઈ સંબંધ નથી. માટે મિથિલા બળવા છતાં એની સાથે મારે કેઈ સંબંધ નથી, જે એ વસ્તુઓ પર મારું કઈ પણ પ્રકારનું મમત્વ કે સ્નેહ હોય તે તે તરફ મારું લય જાય પણ હવે મને કોઈ પ્રત્યે મમત્વ નથી. દુઃખ કોને થાય ? જેના પ્રત્યે મારાપણું હોય ત્યાં દુઃખ થાય છે. જ્યાં મારાપણું નથી ત્યાં દુઃખ થતું નથી. જ્ઞાની કહે છે કે હું અને મારું, અહંકાર અને મમકારના ભાવ માત્ર આ વર્તમાન જીવનના નથી. અનંતા જન્મોથી તે આત્મા સાથે ચાલતા આવ્યા છે. કેવળજ્ઞાની ભગવંતએ તેને મહામહ કહ્યો છે અને આ મહામહને સંસાર પરિભ્રમણનું કારણ કર્યું છે. મહામહને દૂર કરવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. મહામહથી જીવનમાં કેઈ આનંદ નથી પણ રાગ-ષથી પેદા થતી ઘેર ભયંકર વેદના છે. અહંકાર અને મમકાર સાથે તિરસ્કારની દોસ્તી થઈ જાય છે. પછી આ ત્રિપુટી માનવનું પતન કરાવે છે. જમાલિ મુનિ ભગવાન મહાવીર સ્વામીના સંસાર પક્ષે જમાઈ હતા. તેમણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમનું એ જ્ઞાન માત્ર શ્રુતજ્ઞાન હતું પણ એ શ્રુતજ્ઞાન તેમને આત્મસાત્ બન્યું ન હતું. જ્યાં સુધી શાસ્ત્રજ્ઞાન આત્મસાત્ ન બને ત્યાં સુધી અહંકાર, મમકાર અને તિરસ્કાર એ ત્રિપુટીનો ભય ઉભે છે. જમાલિના હૃદયમાં આ ત્રિપુટીએ અડ્ડો જમાવ્યો હતો. નિમિત્ત મળી ગયું અને ત્રિપુટીએ મુનિ પર હલ્લો કર્યો. '; જમાલિ મુનિ એક વાર બિમાર પડ્યા. શિષ્યો તેમની પથારી કરતા હતા. જમાલિ “મુનિએ પૂછ્યું, શિષ્ય ! પથારી પાથરી દીધી ? શિષ્યોએ કહ્યું, હા ગુરૂદેવ ! પથારી થઈ ગઈ છે. તે સાંભળી જમાલિ અણગાર ઉભા થયા. ત્યારે પથારીની ચાદરને છેડે બોસવાનું બાકી હતો. જમાલિએ જોયું તે હજુ પથારી પથરાતી હતી. જમાલિ બિમાર હતા. તેમને ઉભુ રહેવું પડયું તેથી ગુસ્સો આવ્યો ને કહ્યું, તમે અસત્ય બેલે છે. અસત્ય બોલીને બીજા મહાવ્રતમાં દોષ લગાડે છે. શિષ્ય શાંતિથી બધું સહન કર્યું. પછી કહ્યું, અમે અસત્ય નથી બોલ્યા. આપણું ત્રિલોકીનાથ મહાવીર સ્વામીએ કહ્યું છે કે “કડેમણે કડતિ” જે કાર્ય થઈ રહ્યું હોય તે થઈ ગયું એમ વ્યવહારમાં બોલી શકાય છે. શિષ્યની આ વાત સાંભળી જમાલિ મુનિનો અહંકાર ઉછળી પડે ને કહેવા લાગ્યા કે ભગવાન મહાવીરને સિદ્ધાંત છેટે છે. જે કામ હજુ પૂરું થયું ન હોય છતાં તેને પૂરું થઈ ગયું એમ કહેવું એ શું સત્ય છે? કામ પૂરું થઈ જાય પછી કાર્ય થઈ ગયું એમ કહી શકાય. બંધુઓ ! માનકષાય એ પણ મોટે શત્રુ છે. જીવમાં અભિમાન આવે ત્યારે પિતાનું છેટું હોવા છતાં સાચું માને છે. હું કહું તે સાચું. તે પકડેલું મૂકતું નથી. જમાલિ માનમાં તણાઈ ગયા. ભગવાનની વાત સાચી હોવા છતાં ખેટી માની. એમણે કહ્યું, Page #834 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૨૯ 66 66 ૮ કડૅમાણે કરે” નહિ પણ કડેમાણે અકડે ” એમ ખેલવુ' જોઈએ. શિષ્યાએ જઈને ભગવાનને વાત કરી. ભગવાને જમાલિ મુનિને પાતાની પાસે ખેલાવીને “ કડેમાણે કડે ” ના સિદ્ધાંત સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા, પણ જમાલિ તે અહંકાર અને મમકારના દોરડે બંધાઈ ગયા હતા. તેમના મનમાં હું કહું છું તે સાચું એ વાતનું... મમત્વ અંધાઇ ગયું હતું. બધા સાધુ સાધ્વીઓને આ વાતની જાણ થઈ ગઈ કે જમાલિ મુનિના મનમાં ‘ કડેમાણે કડે ’ ને બદલે ‘કડેમાણે અકડે’ એવું સિદ્ધાંત પ્રત્યે મમત્વ ખંધાઇ ગયુ છે. તે કહે છે કે ભગવાનના સિદ્ધાંત ખાટા છે ને મારા સિદ્ધાંત સાચેા છે. ભગવાન મહાવીરપ્રભુએ જમાલિક મુનિને સમજાવવાના અનેક પ્રયત્ના કર્યા, પણ તે ન સમજયા તે ન જ સમજ્યા. પેાતાના હઠાગ્રહ ન છેડયેા. જમાલિના મનમાં અહંકાર અને મમકાર તા હતા, હવે પ્રભુ પ્રત્યે તિરસ્કારના ભાવ પણ આવ્યા. અહંકાર, મમકાર અને તિરસ્કાર એ ત્રિપુટીએ જમાલિ મુનિનું ધાર પતન કર્યું" અને કિષિીમાં ફેંકાઈ ગયા. આવા ઉચ્ચ વૈરાગી સાધક શું કિવિષીમાં જાય ? ન જાય, પણ કેવળજ્ઞાની તીર્થંકર ભગવાનના વચનનું ઉલ્લંઘન કર્યું" ને અહંકારમાં તણાઇને ખાટી પ્રરૂપણા કરી. મમકારથી એ સાચું માની લીધુ' ને પ્રભુ પ્રત્યે તિરસ્કાર થયા. આ કારણથી કિક્વિીમાં ગયા, માટે ભગવાન કહે છે કે હું આત્મન્ ! તું અહંકાર અને મમકારને છેડ. આ જીવ રાત દિવસ રૂમ 7 અસ્થિમ ૬ નહિ” આ ધનધાન્ય, સ્વજને મારા છે ને આ મારા નથી. મારા-તારાના તાફાનમાં આ જીવ અટવાઈ ગયેા છે. અહંકાર છે ત્યાં અથડાવાપણું છે. મમત્વ છે ત્યાં માત છે. અહંકાર જાય તા અરિહત મનાય ને મમત્વ જાયતા મેાક્ષ મળે. મિરાજને સર્વ સ્વજના, સવ વસ્તુઓ પરથી મમત્વ ઉઠી ગયું છે, તેથી કહી રહ્યા છે કે મિથિલા બળવા છતાં મારુ કાંઈ ખળતું નથી. હનુ નમિાજ વિપ્રને શું કહેશે તેના ભાવ અવસરે ચરિત્રઃ-લક્ષ્મીદત્ત શેઠે દીકરાના લગ્ન લીધા છે, પણ મૂ`ઝવણુના પાર નથી. આવા કાઢીયા છેાકરાને પરણાવવા લઇ જવા કેવી રીતે ? ગમે તેમ તેા ય વીસા વાણિયા હતા ને! (હસાહસ) વણિકને બુદ્ધિ તા વરી ચૂકી છે. વળી શેઠ છે પણ બુદ્ધિશાળી, એમણે એક ઉપાય શેાધી કાઢ્યા. સવારમાં ફાનસ લઈ ને શેઠ ભેાંયરામાં ગયા ને મેલ્યા, બેટા ગુણુચંદ્ર ! બેટા શબ્દ સાંભળતા ગુણચંદ્ર ચમકયેા. કેટલાય મહિને આજે બેટા શબ્દ સાંભળવા મળ્યા. તેના મનમાં થયું કે રાજ માર મારનારા શેઠ આજે કેમ આટલા બધો પ્રેમ બતાવે છે! કેટલાય સમયથી અધકારમાં રહેલા ગુણચંદ્ર પ્રકાશ જોતાં આનંદમાં આવ્યા, તેની આંખા ચંચળ બની ગઈ. શેઠ બે ત્રણ વાર આવ્યા ને ગયા, એટલે ગુણુચ'દ્ર ચમકયો. આજે શેઠ ત્રણ ત્રણ વાર કેમ આવ્યા ને ગયા. જાલ રચાવે આજ દેખા, લક્ષ્મીદત્ત શેઠજી, ગુણચંદ્રકે પાસ જાકર, બુદ્ધિબલસે સમજાવે. શેઠ પેાતાની માયાજાળ રચીને બે ત્રણ વાર ગુણચંદ્ર પાસે આવ્યા ગયા, તેથી Page #835 -------------------------------------------------------------------------- ________________ ૭ ૩૦ શારદા રત્ન ગુણચંદ્રનું શરીર ધ્રુજવા લાગ્યું. શેઠ કહે બેટા! તું મને જોઈને પુજશ નહિ. મારાથી ભય પામીશ નહિ. આજે તને એક વાત કરવા આવ્યો છું. મારા માથે એક ભય છે. આવા પ્રસંગમાં મારી સામે એક સિતારો ચમકે છે. મને આશા છે, મને શ્રદ્ધા છે કે હું જરૂર એના સહારાથી ભયથી મુક્ત થઈ શકીશ. શેઠના આવા શબ્દો સાંભળતા ગુણચંદ્રના મનમાં થયું કે આજે શેઠના બોલવામાં કંઈક જુદું રહસ્ય દેખાય છે. આ દુનિયામાં રવાથી પરમાથીના રાહ જુદા છે. પરમાથી પરકલ્યાણ માટે સર્વસ્વને હમી દે છે. જ્યારે સ્વાથી આત્માઓ પોતાનું કામ કઈ પણ ભોગે કરવા માંગે છે. સ્વાર્થના અંજનથી અંજાયેલી આંખમાં કરૂણાના ભાવ નથી દેખાતા. પિતાના સ્વાર્થમાં અંધ બની બીજાને અધિકાર છીનવી લેતાં સહેજ પણ અચકાતા નથી. દયાને તે દેશવટે દઈ દીધો હોય છે. સ્વાથી માણસ મીઠા બોલા હોય છે. શેઠે કહ્યું, ગુણચંદ્ર! આજે મારા વર્તનથી ને આગમનથી તું ચમકી ઉઠયો ! એ આગમનમાં કદાચ તારા ભાગ્યને સિતારે ચમકવાને હોય એમ મને લાગે છે. જીવનમાં એક સરખી સુખની ઘડીઓ રહેતી નથી કે એક સરખી દુઃખની ઘડીઓ રહેતી નથી. - શેઠની મર્મભરી વાત ગુણચંદ્ર સમજી ન શક્યો. તેણે કહ્યું, શેઠ! આપ શું કહે છે? એ હું સમજી શકતા નથી. એક બાજુ તમે ભયની વાત કરે છે ને બીજી બાજુ - મારા ભાગ્યની વાત કરો છો. આ શી ગડમથલ છે! આપ મને બધી વાત સ્પષ્ટ સંમજાવે. બેટા ગુણચંદ્ર! સાંભળ, મારા પુણ્યોદયે મારી પાસે સંપત્તિ અઢળક છે, પત્ની સ્વજને સારા છે. સંપત્તિને વારસદાર પુત્ર પણ છે. દુઃખ માત્ર એટલું છે કે તે શરીરે રોગી છે. કઢના રોગથી પીડિત છે. તેને માટે અનેક પ્રયાસે, ઉપચાર કર્યા પણ તેને રોગ શાંત થતો નથી. મારી બધી આશાઓ ધૂળમાં મળી ગઈ છે. કેઈ સત્કાર્યના પ્રકાશથી, મારા કુળની ખ્યાતિથી કે ભાગ્યોદયથી કિશોરનું સગપણ થયું. તેની યુવાની ખીલી ઉઠી. કન્યાના લગ્ન માટે કિશોરના સાસરા પક્ષવાળા ઉતાવળ કરી રહ્યા છે. વિશાખ સુદ ૧૫ ને દિવસ લગ્ન મહોત્સવ માટે નક્કી કરાય છે. મહોત્સવની ધામધૂમ માટે બંને પક્ષ તરફથી તૈયારીઓ થઈ રહી છે. શેઠની બધી વાત સાંભળ્યા પછી ગુણચંદ્ર એકદમ બેલી ઉઠયો, શેઠજી ! તે લગ્ન કરી લે ને ! ભાઈ! આ લગ્ન કરવામાં કુળની આબરૂને સવાલ છે. એ બધાને આધાર તારા પર છે. માટે તારી પાસેથી આશા સેવી રહ્યો, છું. માનવ જીવન રાહ આશાના તંતુના સહારે ચાલી રહ્યો હોય છે. સંસારમાં જીવન તે બધા જીવે છે, પણ જીવનમાં જે ઈમાનદારીનું દેવાળું કાઢ્યું હોય તો તેવા જીવનની શી કિંમત ? મારે માથે આ લગ્નને માટે ભાર છે. કિશોરને પરણાવવા લઈ જવાય કેવી રીતે? તેના શરીરમાં તે એટલી બધી દુર્ગધ છે કે તેને જે બહાર કાઢીએ તે તેની ગંધ આખા ગામમાં પ્રસરી જાય. માટે તેને બહાર કઢાય તેમ નથી. તે જાન જોડીને જવું કેવી રીતે? તે શેઠ શું કરશે ? ભાડેકા બનકે વ્યાહ કરેગે, જાહીર નો હેવે બાત, ફિર તુમકે છોડ દેગા, એસી લાલચ દે જાય. Page #836 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૩૧ કિશોરને બદલે ભાડૂતી વરરાજા તરીકે તારે આવવાનું. આ વાતને તું બહાર ન પાડીશ. પછી હું તને બંધનમાંથી મુક્ત કરીશ. તું આવીશ તે જ મારી ઈજજત જળવાય એવી છે. જે કિશોર આ રોગી છે એ ખબર પડી જાય તે છોકરી લગ્ન કેવી રીતે કરે ? એ લગ્ન ન કરે તે મારી આબરૂ ધૂળમાં મળી જાય. અત્યારે મારી આશાને દર તું દેખાય છે. મને તારા પર શ્રદ્ધા છે કે તું મારું વચન જરૂર સ્વીકારીશ અને મને દુઃખમાંથી બચાવી લઈશ. શેઠની વાત સાંભળતા ગુણચંદ્ર તે ધ્રુજી ઉઠયો. અરે ! આ અન્યાય ! આ તે માનવ કે દાનવ? આના કરતાં ઘોર પાપી સારે. પોતાને સ્વાર્થ સાધવા બધાને અંધારામાં રાખી સગપણ કર્યું પણ પેલી કન્યાનું શું? માનવ જ્યારે દાનવીવૃત્તિને આદરીને વિજયી બનવા માંગે ત્યારે એમાં માનવતાના દર્શન ક્યાંથી થાય? છતાં આજે શેઠમાં જે નમ્રતા દેખાઈ રહી છે તે સ્વાર્થના કારણે છે. દુર્જનની નમ્રતા કેવી હોય ? ગુણચંદ્ર આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં શેઠ કહે છે બેટા ! તું મારી સાથે જાનમાં ચાલ. શુભમતિ સાથે લગ્ન કરીને એકવાર તેને મારા ઘરમાં લાવી દે, પછી હું અને કિશોર બધું સંભાળી લઈશું. તારે ફક્ત મંડપમાં જઈને આ પ્રસંગ શોભાવવાને. કિશોર તરીકે સ્વાંગ સજવાને ને કન્યાને પરણીને ઘેર લઈ આવવાની. આ પ્રસંગ પૂરો થયા પછી તે જે મારી આબરૂ જાળવી તે બદલ હું તને સારી ભેટ આપીશ. ગુણચંદ્ર વિચારે છે કે સંસારમાં સ્વાથી લંપટ જેવા બીજા કેઈ દરિદ્રી નથી. સ્વાથી માણસ બીજાના દુઃખ દેવામાં આંધળા અને બહેરા બની જાય છે. પોતાના સ્વાર્થ ખાતર શું સામી છોકરીને ભવ બાળવાને! ના..ના...એવું કામ મારે કરવું નથી. આ રીતે વિચારની ધારાએ ચહ્યો છે. હવે શું બનશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં–૮૨ આસો સુદ ૧૫ સેમવાર તા. ૧૨–૧૦–૮૧ પરમ પંથના પથદર્શક, ભવભવના ભેદક, અનંત અનંત ગુણના ધારક એવા વીતરાગ ભગવાન ફરમાવે છે કે ભવ અને ભેગ પરને ભાવ ભગવાન જિનેશ્વર દેવ અને તેમના વચન પર ભાવ આવવા દેતો નથી. જે ભવ અને ભોગ પરથી આત્માને ભાવ ઉતરી જાય તે ભગવાન અને ભગવાનના વચન પર ભાવ વધે. જ્યારે જીવને ભવની અને ભેગેની ભયંકરતાને ખ્યાલ આવે ત્યારે ભવ અને ભોગો પરને ભાવ ઉતરી જાય અને ભગવાન અને ભગવાનના વચનની ભદ્રંકરતાને સાચો ખ્યાલ આવે. તેમના પ્રત્યે બહુમાન વધે. ભવ ભયંકર છે અને ભગવાન ભદ્રંકર છે એવો ખ્યાલ બહુ ઓછા જીવોને હોય છે, તેથી મહાપુરૂષે જીવોને ભવેની ભયંકરતાનું ભાન કરાવવા પ્રયત્ન કરે છે. ભગવાન પર ભાવ લાવવા મહેનત કરવી પડે છે, જ્યારે ભવ અને ભેગો પર ભાવ પરાણે લાવવા પડતા નથી. એ તો અનાદિકાળથી હૈયામાં બેઠેલા છે. જે ભગવાને આપણને ભવ અને Page #837 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ શાસ્ત્રો રત ભાગ છેડવાના ઉપદેશ આપ્યા છે તેવા ભગવાનના ભક્ત ભવના અને ભાગાના ભક્ત ન હાય, પણ દુશ્મન હાય. જિનેશ્વર ભગવાનના ભક્ત ભાગના ભિખારી ન હોય. તે તે ત્યાગના પૂજારી હાય. જિનેશ્વર દેવના માગ ત્યાગના છે. જેટલેા વિષય કષાયના ત્યાગ વધારે તેટલા ભગવાન પ્રત્યે ભાવ વધારે. “ ભવ અને ભાગા પરના ભાવ ઘટયા વિના તેા ભવના ભાગાકાર થવા મુકેલ છે.” ભવની મ`જિલ કપાવી કઠીન છે. અશુભ ભાવાથી સંસાર અને શુભ ભાવાથી મેાક્ષ ભાવને ભલા કર્યા વિના આત્માનું ભલું કેવી રીતે થાય ? સાચી બહાદુરી તે છે કે ભાવને બગડવા ન દે, “ ભાવ જેના ભલા તેનુ' જલ્દી ભર્યું થાય.”, માટે ભાવના ઉત્કર્ષ સાધવા પ્રયત્નશીલ બનવુ. દેવગુરુધર્મ પર જેટલા ભાવ વધારે તેટલી કનિર્જરા વધારે. જ્યાં ભાવની પરાકાષ્ઠા ત્યાં પરમાત્મપદની પ્રાપ્તિ” ભાવ વિના ભવની ભાવઠ ભાંગે નહિ, માટે ભવ અને ભાગા પરના ભાવ દૂર કરી ભગવાન અને ભગવાનના વચન પર ભાવ લાવે. આ જેણે ભવ અને ભાગા પરના ભાવ દૂર કર્યા છે એવા નિમરાજિષ એ ઈન્દ્રના પ્રશ્નના જવાખમાં કહ્યું કે હે વિપ્ર ! બધું જે બળી રહ્યું છે તેમાં મારું કાંઈ નથી. एकोऽहं न च मे कश्चित् स्वः परोवा ऽ पि विद्यते । यदेको जाय ते जन्तुः, म्रियते चैक एव हि ॥ , હુ એકલા છું. મારું અહી કાઈ નથી. આ મારું છે ને આ બીજાનું છે એટલે કે મારું નથી. આ બધી મેાહાધીન જીવની કલ્પના છે. જીવ અહી એકલા જન્મે છે ને એકલા મરે છે. જ્યારે એ સ્થિતિ છે તો હું વિપ્ર ! તમે બતાવા કે અહી. મારું કાણુ ? હા, જે ચીજ મારી છે તે તા મારી પાસે છે અને તે જ્ઞાન-દર્શીન છે. એના સિવાય સેાયની અણી જેટલી પણ પૌદ્ગલિક વસ્તુ મારી નથી. જે પોતાનું હાય છે તેનુ અગ્નિ, જળ વગેરેના ઉપદ્રવથી રક્ષણ કરવામાં આવે છે, પણ જે મારું નથી તેને માટે કયા જીવ " एगो ऽहं नात्थ मे कोइ नाह मन्नस्स कस्सइ । દુઃખી થાય ? આ જગતમાં મારું’ કાઈ નથી. હું કાઈ ના નથી. સર્વ પદાર્થો નાશ'ત છે. ખુદ મારું શરીર પણ મારુ` નથી. જગતના સર્વાં સંબંધ અનિત્ય છે. શાશ્વત કાઈ હાય તા માત્ર મારા આત્મા છે. एगो मे सासओ अप्पा, नाण दंसण संजुओ । सव्व संजोगलक्खणा ॥ ,, सेसा मे बाहिराभावः, જ્ઞાન દર્શનથી યુક્ત એવા એક મારા આત્મા શાશ્વત છે, બાકી તેા બધા બાહ્ય ભાવા છે. એ સ સચાગના લક્ષણા છે. મિરાજિષ ઈન્દ્રને કહે છે હું વિપ્ર ! શાશ્વત એક મારા આત્મા છે. તે અગ્નિથી ખળતા નથી, શસ્ત્રાથી ભેઢાતા નથી, પાણીમાં ડૂબતા નથી. તે અજર અમર રહેવાવાળા છે. તમે મારા સબંધી અને આશ્રિતજનાના દુઃખની વાતા કરા છે, પણ મારા સંબંધી હું Ø અને આશ્રિત પણ હું છું, અને તે તે દુઃખ વગરના છે. તમારી વાત મારે કેવી રીતે માનવી તે સમજાતું નથી. આગાર રહિત સાધુને એટલે અંતરાત્મા મુનિને Page #838 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન 1933 ઘર કે કુટુંબ જે કહા તે તેની પાસે છે. તેને કાઈ ઈજા કરી શકતું નથી. ભૌતિક સામ્રાજ્ય અને દુઃખદ એવા જગતના પદાર્થો ઉપર સ્થિરપણાની, સ્વકીયપણાની અને સુખાકારીપણાની દૃષ્ટિ ઘણી કરી અને એની પાછળ સરવાળે નિષ્ફળ એવી દોડધામ પણ બહુ કરી, પણ એમાંથી કઈ સુધર્યું" નહિ, કઈ કલ્યાણુ થયુ નહિ, તે હવે એવી ભ્રમ ભરેલી પાતાપણાની દૃષ્ટિ અને દોડધામ શા માટે? ભ્રમણાના માર્ગ કલ્યાણ કથાંથી થાય ? તેથી મિરાજ કહે છે કે મિથિલા ખળે એમાં મારું કાંઈ ખળતું નથી, પછી શા માટે એની ચિંતા કરું ? ચિંતા કાને થાય? દુઃખ કાને થાય ? જ્યાં મારાપણું માન્યું છે ત્યાં દુઃખ છે અને મારાપણું છૂટી જાય ત્યાં દુઃખ રહેતું નથી. ભગવાન આચારાંગ સૂત્રમાં બાલ્યા છે " जे ममाइग्रमइ' जहाइ से चयइ ममाइय से हु दिहे मुणी जस्त नत्थि ममाइयौं । જે મમત્વભુદ્ધિના ત્યાગ કરી શકે છે તે મમત્વને ાડી શકે છે. જેને મમત્વ નથી તે મેાક્ષ માને જાણવાવાળા મુનિ છે. આ સૂત્રમાં ભગવાને મમતાને ત્યાગ કરવાનું કહ્યું છે. મમતાના જન્મ મમત્ત્વ બુદ્ધિથી થાય છે. તેથી જ્યાં સુધી મમત્વ બુદ્ધિ રહે છે ત્યાં સુધી પદાર્થોના ત્યાગ અંતરના ભાવથી થઈ શકતા નથી. વસ્તુના સચાગ ન હેાય છતાં, પણ જો મનમાં તે પદાર્થો પ્રત્યે મમત્વબુદ્ધિ છે, તેા પદાર્થોના અભાવમાં પણ મમતાના દોષ લાગે છે. એનાથી વિપરીત બાહ્યદૃષ્ટિથી કાઈ માણસ પરિગ્રહવાન દેખાતા હાય પણ તે પદાર્થો પ્રત્યે મમત્વ બુદ્ધિ ન હાય તા તે પરિગ્રહ ત્યાગી કહી શકાય છે. ܕܕ એક વખત ભગવાન ચરમ તી કર પ્રભુ શ્રી મહાવીર સ્વામી સમવસરણમાં અમૃત વાણીના ધેાધ વહાવી રહ્યા હતા. ત્યાં અખૂટ સપત્તિના માલિક એક મહાન સમ્રાટ ભગવાનના સમવસરણમાં દાખલ થયા. એ જ સમયે એક ગરીબ ભિખારી પણ સમવસરણમાં દાખલ થયેા. બરાબર એ બંને બનાવાને અનુલક્ષીને ઈન્દ્રભૂતિ ગણુધરે ભગવાનને પૂછ્યું, હે પ્રભુ! આ બંનેમાંથી કાને પરિગ્રહના વળગાડ વધારે હશે ? ભગવાને કહ્યું, હે ગૌતમ ! ભિખારીને. આ વાત સાંભળીને ગૌતમસ્વામીને તે ખૂબ આશ્ચય થયું. તેમણે ફરી પેાતાના મનનું સમાધાન કરવા પૂછ્યું, હે ભગવાન ! પરિગ્રહની અખૂટ સામગ્રી જેની પાસે છે તેને નિષ્પરિગ્રહી કહેા છે અને જેની પાસે ભીખ માંગવા એક રામપાત્ર નથી તેને પરિગ્રહવાન કહેવા (?) એ કેવી રીતે ? પ્રભુએ શંકાનું સમાધાન કરતાં કહ્યું, હું ગૌતમ ! પરિગ્રહ અંતર સાથે સંકળાયેલેા છે, એને બાહ્ય સ્થિતિ સાથે સબંધ નથી. આ રાજા પાસે આટલી સંપત્તિ હોવા છતાં એમને એ પ્રત્યે માહ–મમતા કે આસક્તિ નથી. એટલું જ નહિ પણ તે તેમાંથી છૂટવા માટે હુંમેશા પ્રયત્ન કરે છે. જ્યારે આ ભિખારીની પાસે કાંઈ નથી, છતાં એટલી બધી તીવ્ર મમતા છે કે કદાચિત્ એની સામે સાનાના ઢેરના ઢેર ખડકવામાં આવે તે પણ એને સંતાષ થવાના નથી. તેની ચિત્તવૃત્તિ પરથી હજુ મમતા ઘટી નથી. પદાર્થાના અભાવમાં પણ તેના મનમાં એ લાલસા છે કે જો મને પદાર્થો મળી જાય તો તેના ઉપભેાગ કરું. આ મમત્વ Page #839 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ શારદા રત્ન ભાવનાના કારણથી તેને ત્યાગી માની શકાતું નથી. જ્યારે ભરત ચક્રવતીને વૈભવને પાર ન હતું, તે પણ મમત્વના અભાવને કારણે તેમને ત્યાગી માનવામાં આવ્યા. દ્રવ્ય ચારિત્રના અભાવમાં પણ ભાવ ચારિત્રના કારણથી અરિસાભવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દશવૈકાલિક સૂત્રમાં ત્યાગીની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે जे य कंते पिए भोए, लद्धे विपिट्ठी कुव्वइ । साहीणे चयइ भोए, से हु चाइत्ति वुच्चइ ।। જે આત્મા વસ્ત્ર, ગંધ, આભૂષણ, સ્ત્રીઓ, શયનાસન આદિ બાહ્ય પદાર્થો પરાધીન હોવાથી ભેગવતા નથી તે ત્યાગી કહેવાતું નથી, પણ જે ઈષ્ટ, કાંત, પ્રિય અને મને જ્ઞ ભોગોને પ્રાપ્ત કરીને પણ જે તેનાથી વિમુખ બની જાય છે, એટલે સ્વેચ્છાપૂર્વક તેને ત્યાગ કરે છે તેને ત્યાગી માનવામાં આવે છે. આ કહેવાનું તાત્પર્ય એ છે કે જેની મમવબુદ્ધિ ચાલી ગઈ છે તે ત્યાગી છે. મમત્વબુદ્ધિનો ત્યાગ કરવાથી મમતાને ત્યાગ થઈ શકે છે. અહીં સૂત્રકારે મમત્વબુદ્ધિના ત્યાગથી ભાવપરિગ્રહ અને મમતાના ત્યાગથી દ્રવ્યપરિગ્રહના ત્યાગની વાત કરી છે, તેથી જે મમત્વ ભાવનાને ત્યાગ કરે છે તે મમતાને ત્યાગ કરે છે અને જેને મમત્વ નથી તે મુનિ મેક્ષમાર્ગના સ્વરૂપને જાણવાવાળા છે. નમિરાજર્ષિને બધા પરથી મમવ ઉઠી ગયું છે, એટલે કહ્યું કે આ મિથિલામાં મારું કંઈ છે નહિ. મિથિલા બળવા છતાં મારું કંઈ બળતું નથી. સમ્યકજ્ઞાનદર્શન ચારિત્ર મારા છે તે બળતા નથી. હજુ આગળ નમિરાજ શું કહે છે, चत्तपुत्त कलत्तस्स, निव्वावारस्स भिक्खुणो । पियं ण विज्जइ किंचि, अप्पियंपि ण विज्जइ ॥१५॥ જે સાધુએ પોતાના પુત્ર તથા કલત્રાદિને સંબંધ છોડી દીધો છે તથા જેમણે સાવવા વ્યાપારનો સર્વથા પરિત્યાગ કર્યો છે એવા ભિક્ષુને સંસારના કેઈ પણ પદાર્થો પ્રિય અથવા અપ્રિય નથી. જે સાધુએ પોતાના પુત્ર, પત્ની, પરિવાર આદિનો સંબંધ છોડી દીધો છે અથવા તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નથી તથા જેમણે અસિ, મસિ અને કૃષિ, વાણિજ્ય આદિ સાવદ્ય વ્યાપારને ત્યાગ કર્યો છે, તેનાથી વિરક્ત બની ગયા છે એવા સાધુને સંસારના કોઈ પણ પદાર્થો પ્રત્યે પ્રીતિ અથવા અપ્રીતિ નથી. કહેવાનો આશય એ છે કે તેમને ન તે કોઈ વસ્તુમાં રાગ હોય છે, ન તો કોઈ પદાર્થો પ્રત્યે દ્વેષ હોય છે. સંસારની અંદર સુખ અથવા દુઃખની ઉત્પત્તિનું કારણ મમત્વ છે. સંસાર સુખદુઃખને ભરેલું છે. દુનિયામાં કોઈની એક સ્થિતિ કાયમ રહેતી નથી. ઘડીકમાં ચડતી તે ઘડીકમાં પડતી. બીજનું ઝાડ થાય છે, ઝાડને પાન આવે છે, પછી તેને ફૂલ-ફળ થાય છે અને પાછું તે નાશ પામે છે, તેમ માનવ જન્મે છે, માટે થાય છે, તેને છોકરાઓ થાય છે, પછી તે વૃદ્ધ થાય છે ને અંતે મરણ પામે છે. ચંદ્રની કળામાં પણ વધઘટ થાય છે. સમુદ્રમાં ભરતી-ઓટ આવ્યા કરે છે. દરેક વસ્તુની ચડતી પડતી થયા કરે છે, Page #840 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૩૫ પણ તે સ્થિતિમાં જે માણસ સમતા રાખી શકે છે, ધીરજ ધરી શકે છે તે પિતાના જીવનને સફળ બનાવી શકે છે. શાસ્ત્રવાણી સાંભળવાનું અને સત્સંગ કરવાનું ફળ તે વખતે કામ આવે છે. સુખમાં કુલાઈ ન જવું અને દુખમાં ગભરાઈ ન જવું એ જીવનની સાર્થકતા છે. એક વખત ધર્મરાજાની જન્મજયંતિ દિવસ હતે. તે દિવસ બધાએ ખૂબ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું. તમને બધાને પણ જન્મજયંતિ વહાલી છે ને? તે દિવસે તમને એમ થાય કે ગામમાં સંત-સતીજી બિરાજે છે તો માંગલિક સાંભળવા જઈએ. ધર્મરાજાની જન્મજયંતિ નિમિત્તે દેશદેશના રાજાઓ તેમને ભેટ ધરવાને માટે આવેલા હતા. કેઈ દશ હજાર, તે કઈ પચ્ચીસ હજાર, કઈ સવા લાખ, તો કઈ પાંચ લાખની કિંમતી રત્નજડિત ભેટે લઈને આવ્યા હતા. તે વખતે રાજાઓની એટલી બધી ભીડ હતી અને ભેટ આપવાની રકમે પણ એટલી બધી મેટી હતી કે ધર્મરાજાને એવો ઠરાવ કરે પડ્યો કે જેણે ધર્મરાજાને સવા લાખ રૂપિયા કરતાં વધારે ભેટ આપવી હોય તે ધર્મરાજાને હાથોહાથ આપી શકશે. બાકીના બીજા માણસોએ પિતાની ભેટ મોટા અમલદારોને આપવી. બિચારા ગરીબ માણસે સામાન્ય ભેટ લઈને આવ્યા હતા. આવી મોટી મોટી ભેટ જોઈને તેમના મનમાં થયું કે લાખ બે લાખ પાંચ લાખની ભેટ , આગળ આપણી કિંમત કયાં ? - સવા લાખથી નીચેની રકમની ભેટે લાવેલાઓ અમલદારોને પિતાની ભેટ આપવા લાગ્યા. સભામાં જુદી જુદી જાતની અને એક કરતા એક ચડે એવી ભેટો આવવા લાગી. કૃષ્ણજી પણ ધર્મરાજાને ભેટ આપવા આવ્યા હતા. બધાની ભેટો આવી રહી ત્યારે કૃષ્ણજીએ ઉભા થઈને એક નાની વીંટી ધર્મરાજાને ભેટ આપી. આ જોઈને બધા રાજાઓ આશ્ચર્ય પામી ગયા કે નાના નાના રાજાઓએ મોટી ભેટ આપી અને ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવે આટલી નાની વીંટી ભેટ આપી ! સભામાં ખળભળાટ મચી ગયો. ધર્મરાજા રાજ્યાસન ઉપરથી ઉભા થઈ ગયા ને કહ્યું, હે રાજાઓ! શાંત થાવ. કુણુજીએ મને વીંટી આપી તે જોઈ ને આપ બધા અજાયબ થયા છે ને તમારા મનમાં એવો વિચાર આવ્યો હેય એમ મને લાગે છે કે નાના રાજાઓ મોટી મોટી ભેટ લાવ્યા, અને શ્રી કૃષ્ણ જીએ આટલી નાની વીંટી જ કેમ આપી? પણ હે રાજાઓ ! તમે બધાએ મને જે ભેટ આપી છે તેના કરતાં આ વીંટીની કિંમત કરોડે ગણી છે. ખરું કહું તે તેની કિંમત અમૂલ્ય છે. - ધર્મરાજાની વાત સાંભળતા બધાના મનમાં થયું કે આ વીંટીમાં એવું કંઈ દેખાતું નથી, ને ધર્મરાજા કહે છે કે તેની કિંમત કરોડથી પણ ચૂકવાય એવી નથી, તે વીંટીમાં એવું શું હશે? શું તે જાદુઈ વીંટી હશે?ધર્મરાજા કહે છે રાજાઓ ! આ વીંટી નાની છે પણ તે વીંટી ઉપરના જે અક્ષરો છે તે ઘણું કિંમતી છે. એકેક અક્ષરની કિંમત કરોડો રૂપિયાની છે. જુઓ, તે વીંટી ઉપર લખેલું છે કે “એ દિન ભી જાયગા” અહી જુઓ, તે વાક્યમાં કે સરસ બોધ છે ! કેવી સરસ સેનેરી શિખામણ છે ! આવો સરસ ખુશાલીને મંગલ Page #841 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ શારદા રત્ન દિવસ છે તે પણ ચાલ્યો જશે. તે તે માટે શા સારુ અભિમાન કરવું જોઈએ? તેમજ આથી ઉલ્ટો એટલે કે પડતીને દિવસ આવે તે પણ શા માટે શેક કરવો જોઈએ? આ સંસારમાં સુખ-દુઃખ, સંપત્તિ–આપત્તિ, સંગ વિયેગ ચાલ્યા કરે છે. સુખ-સંયોગના દિવસે પણ એક દિન જશે ને દુઃખના દિવસે પણ એક દિન જવાના છે, માટે સુખમાં મલકાવું નહિ ને દુઃખમાં ગભરાવું નહિ. હું તમને પણ કહું છું કે આ સૂત્ર તમે ગોખી રાખે તે સારા પ્રસંગમાં અભિમાન નહિ આવે ને દુઃખમાં ગભરાટ નહિ થાય. અરે, અશાતા વેદનીયના ઉદયથી રોગ આવે ત્યારે પણ જે આ સૂત્ર મનમાં રમતું હશે તે એમ થશે કે આ રોગને પણ એક દિવસ અંત આવવાને છે, તે પછી મારે શા માટે હાયવોય કરવી જોઈએ? ધર્મરાજા ખરેખર તે વીંટીની શિખામણથી બહુ ધીરજ રાખી શકયા હતા. તેમને વનવાસ મળે, તેમના કાકાના દીકરાઓ કૌરવો તેમને પજવ્યા ત્યારે તેમણે પોતાની ધીરજ ગુમાવી નહિ. બાર બાર વર્ષ વનવાસના ભયંકર દુઃખે વેડ્યાં છતાં પણ સમતા, વૈર્યતા છોડી નહિ. આપણે પણ “એ દિન ભી જાયેગા” એ નાનકડું સૂત્ર ગોખી રાખીએ તે ચડતી પડતીમાં અને સુખ–દુઃખમાં ધીરજ રાખી શકીએ. નમિરાજર્ષિ ઈન્દ્રને એ કહી રહ્યા છે કે હે વિપ્ર ! આ સંસારમાં સુખ અથવા ખની ઉત્પત્તિનું કારણ મમત્વ છે. મમત્વથી સંસારમાં સુખ-દુઃખની ભાવના ઉત્પન્ન થાય છે અને મમત્વ દૂર થાય છે ત્યારે સંસારની સુખ દુઃખમયી સારી કે ખરાબ ભાવનાઓ સમતાના સમુદ્રમાં નાશ થઈ જાય છે. એટલા માટે સાંસારિક પદાર્થો પરથી મમત્વ હટાવી લેનારા જીવોની દૃષ્ટિમાં કોઈ પણ પદાર્થ પ્રિય અથવા અપ્રિય રહેતા નથી. તેથી ઈષ્ટ–મનગમતી વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિથી શેક થતું નથી. તથા અપ્રિય વસ્તુના સંગથી અને પ્રિય વસ્તુના વિયોગથી કોઈ પ્રકારને બેદ થતે નથી. આ કુટુંબનું સગપણ, રાણીઓ તેમજ પુત્રને સંબંધ આ ભવ પૂરતો છે. જીવ જે ગતિમાં જાય ત્યાં આવા અનેક સંબંધો બાંધે છે ને છોડીને આવે છે. આ સંસાર એક પંખીને મેળા જેવું છે. વૃક્ષની ડાળે સાંજે પંખીઓ આવે, ભેગા થાય. ને સવાર થતાં ઉડી જાય છે તેમ આ સંસાર–વૃક્ષની ડાળે કઈ માતાપણે, પિતા, પુત્રપણે, પરિવાર રૂપે બધા ભેગા થાય છે. આયુષ્ય પૂર્ણ થતાં એ માળો વિખરાઈ જાય છે અને આ જીવરૂપ પંખી ઉડી જાય છે, માટે સંબંધને અનિત્ય જાણીને મેં છોડ્યા છે. હવે મને કઈ પ્રિય નથી કે અપ્રિય નથી. નમિરાજર્ષિએ ઈન્દ્રને આ પ્રમાણે સુંદર, સટ જવાબ આપ્યો. હજુ આગળ નમિરાજ શું કહેશે તેના ભાવ અવસરે. આજે આયંબીલની ઓળીને છેલ્લો દિવસ છે. આયંબિલ તપ એ મહાન તપ છે. તેમાં ખાવા છતાં રસને ત્યાગ કરવાનું છે. સરસ રસને ત્યાગ કર્યા વિના ધર્મમાં જોઈએ તે રસ નહિ આવે. આપણું જૈનદર્શનમાં રસ-ત્યાગ નામને તપ બતાવ્યો છે. આ રસત્યાગ નામને તપ વિષય-રસનો નાશ કરી શકશે. આ તપમાં બધા વિગયને Page #842 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ત્યાગ કરવાનો છે. વિયેા ખાવાથી ઇન્દ્રિયા અને મન નિવિકાર બની શકતા નથી. ઉત્તમ ભાવનાઓ આવતી નથી, માટે આત્મકલ્યાણના ઈચ્છુક આત્માઓએ તેનાથી દૂર રહેવું જોઈ એ. ખધા તાની આધારશીલા બ્રહ્મચર્ય વ્રત છે. આ વ્રતને સુરક્ષિત રાખવાની ઈચ્છાવાળાએ વિગય વિનાનો લુખ્ખા નિરસ આહાર પસંદ કરવા. ઘી દૂધથી લચપચતા આહાર જીવનમાં વાસના-વિકારાનું મહાન તાફાન મચાવે છે. આયંબીલનું લેાજન એ પવિત્ર જીવન જીવવા માટે સરસ ઉપાય છે. તેનાથી જીવન ટકે, સાધના થાય, ઉત્તમ વિચારો આવે, ઇન્દ્રિયા નિવિકાર રહે, વાસના–વિકારોના નાશ કરવા માટે વિગયત્યાગ એ સારામાં સારું સાધન છે. વિષયવૃત્તિનો નાશ કરવા રસત્યાગના શરણે જવાની ખાસ જરૂર છે. સ્વાદવૃત્તિને છેડયા સિવાય સ`યમનો કે ધર્મનો સાચા સ્વાદ નહિ આવે. આપણે ત્યાં ઘણાં ભાઇ બહેનોએ આયખીલ તપની આરાધના કરી છે. આયખીલ તપથી તા ભલભલાના રાગ મટી જાય છે. ( અહિંયા પૂ. મહાસતીજીએ શ્રીપાળ રાજા અને મયણાસુંદરીનું દૃષ્ટાંત સુંદર રીતે સમજાવ્યું હતું. શ્રીપાળ રાજાને આયંબીલ તપથી કાઢના રાગ કેવી રીતે મથ્યો તે વાત વિસ્તારથી રજુ કરી હતી) ७३७ ચરિત્ર : ગુણચદ્રને માથે સંકટ આવ્યું છે. આ શેઠ કેવુ' અઘટિત કાર્ય કરવા તૈયાર થયા છે. ગુણચંદ્ર તેા ન્યાય, નીતિ, સદાચાર, પ્રમાણિકતા અને સજ્જનતાના . સદ્દગુણાથી સભર છે. તેણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ ! હુ ભેાંયરામાં રહેવાનુ પસંદ કરીશ, હેન્ડલના માર સહન કરીશ, પણ પ્રભુ ! તું મને આ પાપમાં ન નાંખીશ. આવા પાપમય કાર્ય કરીને મારે છે।કરીને દુઃખી નથી કરવી. હે પ્રભુ! તું મારી મતિ શુદ્ધ રખાવજે, પછી શેઠને હું શેઠજી ! તમારી આશાને મૂર્તિમંત બનાવવા માટે હું સમ નથી. શેઠ કહે ગુણચંદ્ર ! તને ખબર છે ને કે તું મારા દીવાન છે. તું મારા હાથ નીચે છે. તન ભેાંયરામાં પૂર્યા છે. તે કેટલા સમયથી સૂર્ય પણ જોયા નથી, ને મારા સિવાય કેાઈનું મુખ વર્ષોથી જોયું નથી. તને પેટ ભરીને ખાવા દીધું નથી. છતાં હું ઉદાર દિલના છું, તારા પર દયા કરું છું અને તને પરણવાના લ્હાવા લેવરાવું છું. તું મારું કહ્યું માનીશ તા તને સારું સારું ખાવાનુ` આપીશ. સારા સારા કપડા પહેરવા આપીશ. તને ભાંયરામાંથી બહાર કાઢી પુત્રની જેમ પાલન કરીશ. શેઠની વાત સાંભળતા ગુણુચંદ્ર દિગ્મૂઢ ખની ગયા. અરે ! આશાભરી, કાડભરી કન્યાના મનારથના ચૂરેચૂરા કરવામાં મારા ભાગ્યનેા સિતાર ! એના સાનેરી સેાલાને વિષમતાની ખાઈમાં કેમ હામાય ? દગાપ્રપચ કરી મેાજમઝા લૂંટવામાં શે। આનંદ ! ના...ના... એ નહિ બને. આવા નિજ વર્તાવ માટે મારી પાસે માંગણી કરતાં શેઠને શરમ નથી આવતી ! કુમળી કળીના લિદાન માટે તેમનું હૈયું કેટલું અધીરું બન્યું છે ! હેન્ડલના પ્રહાર શ્રેષ્ઠ, પણ આવું પિશાચી કર્તવ્ય મારાથી બનશે નહિ. શેઠજી, તમારી ઉદારતા તમારી પાસે, મારે નથી જોઈતી. પ્રલાલનાની પ્રાપ્તિમાં પણ પાપુમાં નહિ પડવાની મક્કમતાઃ-લક્ષ્મીદત્ત ४७ Page #843 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ શારદા રત્ન શેઠને પિતાની આબરૂને મોટો પ્રશ્ન ઉભો થયો છે, તેથી ગુણચંદ્ર પાસે જઈ તેને ભાડૂતી વરરાજા તરીકે લઈ જવા માટે સમજાવે છે ને અનેક પ્રલોભનો આપે છે, પણ ગુણચંદ્ર આવું અઘટિત કાર્ય કરવા તૈયાર થતું નથી. તેણે શેઠને સ્પષ્ટ કહી દીધું શેઠ! તમારી સહાનુભૂતિ તમારી પાસે, મારે ન જોઈએ. મારું જીવન ભંયરામાં રહીને તમારા માર ખાઈને દુઃખમાં જાય છે, તેવું ભલે જાય. તમારા સારા સારા વચ્ચે અને આભૂષણો મારે નથી જોઈતા, અને નથી જોઈતા તમારા સ્વાદિષ્ટ ભજનો. આપ મને મન-ઈચ્છિત સુખ આપવાની વાત કરે છે, એ બધું કંઈ મારે નથી જોઈતું. મારે તે એક જોઈએ છે સતીની જીવનરક્ષા તેનું જીવન દુઃખના ઊંડા સાગરમાં ધકેલાઈ ન જાય. મને એવા ખોટા દંભ, માયા, પ્રપંચ ગમતા નથી. પાપના ફંદામાં પડી અધમ કાર્ય કરવાની મારામાં હિંમત નથી. હું એવા વિશ્વાસઘાતના ઘેર પાપમાં નહિ પડે. એ કાર્ય મારાથી નહિ બને. ગુણદત્તની વાતો સાંભળતા શેઠના મનમાં તે ગુસ્સો આવ્યો. ધના આવેશમાં આવીને કહે છે અરે મૂર્ખ ! આટલી લાગણીથી કહું છું છતાં મારી માંગણીને અસ્વીકાર કરે છે ? મારી અવગણના કરે છે ? તું ધર્મ–અધર્મની મોટી મોટી વાતો કરે છે. મને પણ ધર્મ-અધર્મને બરાબર ખ્યાલ છે. તારે સમજાવવાની જરૂર નથી. કઈ પ્રકારની મુશ્કેલીમાંથી ઉગરવા પ્રયત્ન કરવો એ ધર્મ નથી? પિતાની ઈરછાને કેઈપણ પ્રકારે પૂરી કરવી એ ધર્મ છે. આશાને નિરાશામાં ફેરવવી એ અધર્મ છે. જુઓ શેઠે—ધર્મ અધર્મની વ્યાખ્યા કેવી કરી ? પિતાને સ્વાર્થ સાધવા માનવી કેટલું અસત્ય બેલે છે ! શેઠ કહે ગુણચંદ્ર! તું એ વાત ન ભૂલતે કે હું શેઠના કબજામાં છું. હજુ હું તને ટાઈમ આપું છું. તું થોડો વિચાર કર. શેઠજી! વિચાર શેને કરવાનો? અરમાનેની માળ ગૂંથતી કેડભરી કન્યાની સાથે કપટબાજી કરવાને? એક નિર્દોષ બાળા પર ઠંડો સીતમ ગુજારવાને ? વિશ્વાસઘાત કરી તમારી આશા પૂરી કરવી એ શું ધર્મ છે? જ્ઞાનીઓએ પિકારી પોકારીને કહ્યું છે કે વિશ્વાસઘાત એ મહાપાપ છે. જ્ઞાનીએ આઠ મહાપાપી કહ્યા છે. તેમાં વિશ્વાસઘાતીને મહાપાપી કહ્યો છે. આ પાપ દુર્ગતિને બાપ છે. એ પાપ મારાથી નહિ બને, નહિ જ બને. આ વાતથી તે ગુણચંદ્રનું લેહી ઉકળી ગયું છે. શેઠને લાગ્યું કે હવે બાજી હાથમાંથી જવા બેઠી છે. ગુણચંદ્ર તે વધુ ને વધુ મકકમ બનતો જાય છે. જે ગુણચંદ્ર મારી વાત સ્વીકારે તે સારું, નહિ તે દુનિયામાં મુખ બતાવવું ભારે પડશે. ગુણચંદ્ર તે મકકમતાથી કહ્યું કે મારાથી ભાડૂતી વરરાજા બનાશે નહિ. હવે તે શેઠને મિજાજ ગયો, આંખે લાલઘૂમ બની ગઈ અને ગુસ્સાથી તાડૂકતા કહેવા લાગ્યા. અકકલ વિનાના, હજુ તું સાંભળતું નથી ? તે જોઈ લે હવે. લક્ષ્મીદત્ત ગુસ્સામે આ કર, ચમકતી કટાર નિકાલી, મેરા વચનકા કર સ્વીકાર, તે મિલે જીવતદાન. શેઠે ગુસ્સામાં આવીને મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢી અને બેલ્યા, જઈ લે આ Page #844 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૩૯ મારી તલવાર, તું મારા વચનને સ્વીકાર કર, નહિતર આ તલવારને જીવનદાન કરવા તૈયાર થા. એટલે મૃત્યુને ભેટવા તૈયાર થા. તલવાર જોઈ ને ગુણચંદ્ર ધ્રુજવા લાગ્યો. માનવીના અંતરમાં જ્યારે ભયની લાગણી પેદા થાય છે ત્યારે ભીરૂ માનવી તેની જાળમાં ફસાય છે. ગુણચંદ્ર ભયથી કાંઈ પણ બેલી શક્યો નહિ. શેઠ તે રાડ પાડીને કહે છે કે તું પુણ્ય-પાપની વાત કરે છે તે જે આ પુણ્ય-પાપને પરચે ! તને પુણ્ય બચાવશેને? કરકરપુણ્યની આરાધના. આવા કટાક્ષ વચને કહીને તલવાર મારવા તૈયાર થયો. ગુણચંદ્ર વિચારે છે કે કોઈ છોકરીને દુઃખમાં નાંખવી, એની જિંદગી બગાડવી એના કરતાં મરી જવું સારું, પણ આ શેઠ કંઈ મારે એમ ન હતા, કારણ કે પોતાની આબરૂ સાચવવા માટે અત્યારે તેના સિવાય કંઈ ન હતું. ભાવિને ભાણ જેવા કરેલ નિર્ણય–ગુણચંદ્રના મનમાં અનેક વિચારે આવવા લાગ્યા. હું શું કરું? કયાં જાઉં? કેવી રીતે પ્રાણ બચાવું ! સત્ય માટે પ્રાણનું બલિદાન દેનારા મહાપુરૂષોને ધન્યવાદ છે. ધન્ય છે એમની વીરતા ને ! દઢતાને ! શ્રદ્ધાને ! હું તે તલવાર દંખીને ધ્રુજું છું. જે મારે જીવવું છે તો શેઠનું વચન સ્વીકાર્યા વગર છૂટકો નથી. આજે હું પરાધીન છું, પરવશ છું. મારી પાસે કેઈ શસ્ત્ર નથી, મને કેઈ સહાયક નથી, ચારે બાજુથી અસહાય છું. એટલે શેઠ આટલું બધું જોર કરે છે. શું સંસારની લીલા આવી વિચિત્ર છે ! બીજી ક્ષણે ગુણચંદ્રના વિચારે પટે લીધે. અરે, મારો આત્મા અનંત શક્તિને જ છે. શા માટે મારે કાયાપણુના વિચાર કરવા? સત્ય માટે પ્રાણ પાથરવા એ મરણ નથી પણ એ જીવનની સફળતા છે. તેની દુર્બળતાએ સામનો કર્યો. આ પૃથવી પર જન્મ લઈને મેં હજુ શું કર્યું છે? કાંઈ પણ સુકૃત્યો કર્યા વિના મરું, તે એ જીવનની કેાઈ કિંમત નથી. આકાશમાં તારા ઉગે ને આથમે, એની શી ગણના? મારાથી આ રીતે મૃત્યુને ભેટાશે નહિ. આવી રીતે મારે મરવું નથી, મરાશે નહિ ને આવા ઘોર પાપને સ્વીકાર પણ થશે નહિ. અત્યારે તે શેઠનું વચન માન્ય કરી એકવાર આ ભેંયરામાંથી બહાર નીકળવા દે, પછી આગળ બધું જોઈ લેવાશે. મૃત્યુના મુખમાંથી બચવા એક વાર શેઠનું વચન માની, આ ભોંયરામાંથી બહાર નીકળી જાઉં. અત્યારે તે તેમનું વચન સ્વીકારવું એ જ એક હથિયાર છે. હથિયાર હાથમાં આવ્યા પછી તેને ઉપયોગ કેવી રીતે કરવો એ મારા હાથની વાત છે. અત્યારે તે એક વાર ભેંયરામાંથી બહાર નીકળી જવું એમાં ડહાપણ રહેલું છે. એમ વિચાર કરી તેણે કહ્યું શેઠજી! મારા પર કૃપા કરે, મને બચાવો. હું આપના વચને માન્ય કરું છું. મને ભોંયરામાંથી એક વાર બહાર કાઢો. હું તમારું કાર્ય કરીશ. આ શબ્દો સાંભળતા શેઠને ગુસ્સો શાંત થઈ ગયો અને ગુણચંદ્રને ભેંયરામાંથી બહાર કાઢો. હવે કિશોર બહારગામથી કેવી રીતે ભણીને આવ્યો છે તે માટે કેવી બનાવટ કરશે તેના ભાવ અવસરે. આજે અમારા જીવનનૈયાના નાવિક, સંયમ રથના સારથી, પરમ ઉપકારી પૂ. ગુરૂણીદેવ પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતીથિને પવિત્ર દિવસ છે. શિષ્યના જીવનમાં Page #845 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦, શારદા રત્ન ગુરૂ-ગુરૂણીને મહાન ઉપકાર છે. તેમના ઉપકારનો બદલો વાળવા માટે શિષ્યા ગમે તેટલું કરે તે પણ તેને ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી. તેઓ ખૂબ ભદ્રિક અને સરળ સ્વભાવી હતી. કેન્સર જેવું દર્દ થવા છતાં તેમની સમતા અજબની હતી. એવા શુદ્ધ ચારિત્રના બળે જેમણે પોતાને અંતિમ સમય જાણી લીધો હતો, અને સંથારો કરી પંડિત મરણે કાળધર્મ પામ્યા છે. તેમની પુણ્યતીથિના દિવસે બને તેટલી વધુ આરાધના કરશે તે જ સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાય. (પૂ. મહાસતીજીએ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના જ્ઞાન, દર્શન, ચારિત્રની સુવાસથી ઝગમગતા જીવન પર સુંદર પ્રકાશ પાડયો હતો. જે સાંભળતા શ્રેતાઓની આંખો અશ્રુભીની બની હતી. ) વ્યાખ્યાન ન–૮૩ આ વદ એકમ ને મંગળવાર તા. ૧૩-૧૦-૮૧ શાસનપતિ ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવોને આત્માનું સ્વરૂપ સમજાવ્યું. મહાન ભાગ્યોદયે જૈન સિદ્ધાંતે, જૈન ધર્મ આપણને મળે છે કે જે આત્માનું સ્વરૂપ સમજાવે. જૈન ધર્મ એ આત્માનો ધર્મ છે. અહિંસા સાથે એની પરિપાટી છે. આત્માને જાણવો, એને ઓળખવો ને એના માટે પ્રયત્ન કરવો એ જેનસિદ્ધાંતનું મૂળ છે. દેહ અને દહીં એટલા બધા એકમેક થઈને રહેલા છે કે ઘણીવાર દહને મહત્વ આપવામાં આવે છે. દેહના સુખ માટે માનવી રાત-દિવસ પ્રયત્ન કરે છે. જૈન દર્શન કહે છે કે દેહ અને આત્મા એક નથી. દેહ જુદો છે ને આત્મા પણ જુદો છે. આ શરીર તે આત્મ સાધના માટે એક સાધન છે. સાગર તરવા માટે જેમ હેડી સાધન છે તેમ સંસાર સાગર તરવા માટે દેહ એ હડી છે. “સરીર માદુ નાવત્તિ” આ શરીરને નૌકાની ઉપમા આપી છે. આ નૌકા દ્વારા જીવ સંસાર સાગરને તરી શકે છે. સાગર પાર કર્યા પછી જેમ કેઈ હડીને ગળે વળગાડી રાખતું નથી, એમ સંસાર કરવા માટે દેહ સાધન છે, એટલા માટે એનું મહત્ત્વ છે. દેહના રખોપામાં દહીને ભૂલી ન જવો જોઈએ. આ દેહ આત્મ સાધનામાં સહાયક બને માટે એને સાચવવો, પણ એની ખૂબ આળપંપાળ ન કરવી. આત્માને ઓળખવા માટે માણસે જીવનમાં અભય, અહિંસા ને પ્રેમ કેળવવાના છે. મહાન ગુરૂદેવના મુખેથી વહેતી વીતરાગ વાણી સાંભળી, પણ શ્રદ્ધાથી જીવનમાં કેટલી ઉતારી ! એને રંગ જીવનના પિતા પર કાચ લાગ્યો કે પાકે તે વિચારવાની જરૂર છે. - જૈન ધર્મ એ કઈ કેમ કે નાતન ધર્મ નથી. એ વિશ્વ ધર્મ છે. અંતરની શક્તિ કેળવવા પર ભાર આપનાર અને આત્માને ઓળખવા સતત પ્રયત્ન કરતે ધર્મ છે. સાચે જૈન કદી પરાજય અનુભવે નહિ. હારમાં પણ તે જીત જુએ, કારણ કે દરેક હાર એને માટે પ્રગતિનું પગથીયું છે. સાચે જૈન કદી હારે નહિ, કારણ કે Page #846 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન 6૪૧ વિનય, વિવેક અને વીરતાના ત્રણ અમેઘ શો એના ભાથામાં હોય છે. વિવેકથી એ સાર-અસારને જાણે છે, વિનયથી એ સહુ સાથે તાદામ્ય સાધે છે અને વીરતાથી અધર્મને હટાવીને ધર્મનો મહિમા વધારે છે. વિનય, વિવેક અને વીરતાના શસ્ત્રો લઈને જે કર્મશત્રુઓને જીતવા માટે કર્મસંગ્રામમાં ઉતર્યા છે એવા નમિ રાજર્ષિ સંસાર છોડીને સંયમી બની ગયા. તેમને સંસાર ખટ, તો તેમાંથી છૂટકારો મેળવ્યો. જ્ઞાની પુરૂષ સંસારનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે આ સંસારનું ચિત્ર એક ભયંકર આગનું ચિત્ર છે. કયાંક યુદ્ધની આગ છે, ક્યાંક ભૂખની આગ છે, કયાંક મોટાઈની ને સત્તાની આગ છે. આજે કઈ દેશ કે માનવી ગમે તેટલે આગળ વધ્યું હોય તે પણ શીતળતાને અનુભવ કરતું નથી. દરેક સ્થળે ત્રાહિમામ ત્રાહિમામ સંભળાય છે. એ તમામ હાયકારમાંથી છૂટવાને ઉપાય છે સંયમ માર્ગ. આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સળગી રહ્યો છે. કયાંય સુખનું નામ નિશાન છે નહિ. જે સંસારમાં સુખ હોત તે નિશ્ચયથી મેક્ષમાં જનારા તીર્થકર ભગવંતે પણ સંસાર ન છોડત. નમિ રાજર્ષિ કહે છે, આ સંસારના સુખો તો જીવે અનંતી વાર ભગવ્યા, છતાં હજુ તૃપ્તિ થઈ નથી. ભૂતકાળના અનંતકાળમાં આ જીવે શું નથી ખાધું? શું નથી ભગવ્યું? શું નથી જોયું? શું નથી સાંભળ્યું ? શાસ્ત્રકારો તે ત્યાં સુધી કહે છે કે આ જીવે અત્યાર સુધીમાં પીધેલા માતાના દૂધનું જે માપ કાઢવામાં આવે તે સ્વયંભૂ રમણ સમુદ્રના પાણી પણ તેની આગળ કાંઈ વિસાતમાં ન આવે અને ખાધેલા અનાજના દાણાઓને જે ઢગલો કરવામાં આવે તે લાખ જનને મેરૂ પર્વત પણ શરમાઈ જાય. ઓહ! આટઆટલું ખાધું-પીધું, તેય હજી એ ખાવાપીવાની લત ! તેમાં ય પાછી કોઈ મર્યાદા નહિ. અનંતાનંત તીર્થકરોએ જે ચીજોને અભય કહી, જેને અનંતાનંત જીવોના સમુહ રૂપ હોવાથી અનંતકાય કહી, તેને જીભના સ્વાદ ખાતર પેટમાં પધરાવી દેવાની ! અનંતકાયના જીવોના ભક્ષણ દ્વારા પોતાના પેટને કબ્રસ્તાન બનાવવાનું ! માટે સમજે અને છોડો. નમિરાજ કહે છે, આ જીવે ઘણું ભોગવ્યું, ઘણું સંબંધ બાંધ્યા ને છેડ્યા. હવે મને કઈ પ્રત્યે મમતા કે મેહ નથી, તેથી હું પાછું વાળીને જેતે નથી. હવે આગળ નમિરાજર્ષિ શું કહે છે. વ , મુfrળ માં, વારસ મિgો . सव्वओ विष्पमुक्कस्स, एगंतमणुपस्सओः॥१६॥ આત્માને જેવાવાળા, એકત્વ ભાવના ભાવતા રહે છે એવા મુનિને નિશ્ચયથી સુખ છે. જે અણગાર-ભિક્ષુ બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી સર્વથા વિશેષ પ્રકારે મૂકાયેલા છે તેમને હંમેશા સુખ રહે છે. નમિરાજર્ષિ ઈન્દ્રને કહે છે, હે વિપ્ર ! જે મુનિ બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી વિશેષ પ્રકારે મૂકાયેલા છે. બાહ્ય અને આત્યંતર પરિગ્રહ કર્યો તે આપને ખબર છે ? Page #847 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન બાહ્ય પરિગ્રહ નવ પ્રકાર છે. ક્ષેત્ર, વસ્તુ, સોનું, ચાંદી, ધન-ધાન્ય, દ્વિપદ અને ચતુષ્પદ પ્રાણીઓ અને કુવિય એટલે ઘરવખરી-એ નવ પ્રકારને પરિગ્રહ બાહ્ય કહેવાય છે. આત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. તે અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, આવેદ, પુરુષવેદ, નપુંસકવેદ અને મિથ્યાત્વ મેહનીય એ ૧૪ પ્રકારને આત્યંતર પરિગ્રહ છે. આ બંને પ્રકારના પરિગ્રહથી જે મુક્ત થઈ ગયા છે એવા મુનિને નિશ્ચયથી સુખ છે. તે હમેશા એકત્વભાવનામાં રમણતા કરે છે. હું એકલો આવ્યો છું ને એક જવાન છું. આવ્યા ત્યારે શું લઈને આવ્યો છું ને શું લઈને જવાને છું? શુભ પુણ્ય હોય તે સારું કુળ, સારું ઘર મળે ને પાપને ઉદય હોય ત્યારે તદ્દન હલકું ઘર મળે. છ એકાંતમાં બેસીને સતત વિચાર કરવાની જરૂર છે કે હું કયાંથી આવ્યો છું ? હું કોણ છું? અહીંથી ક્યાં જવાનો છું? તમારા જીવનની ઘડિયાળ હંમેશા ચાલુ રાખે ને ધ્યેય તરફ લય કરે. એક યુવાન ભાઈએ સંતને પૂછયું-ગુરૂદેવ! જીવ પાપથી પાછો કેવી રીતે વળે? ગુરુ કોને માનવા ? સંતે કહ્યું-જે આપણને સાચો રાહ બતાવે, પાપથી પાછા વાળે અને ભવસમુદ્રમાં ડૂબતા રોકે તેનું નામ ગુરૂ. એ ભાઈએ કહ્યું-ગુરૂદેવ ! મારા હૈયાની એક વાત કરું. ધર્મ કરવામાં કયારે કેણ નિમિત્ત બની જાય છે તેની ખબર પડતી નથી. ગુરૂદેવે પૂછયું-કેમ, આમ કહે છે ?જુઓ, ગુરૂદેવ! મારા માતા-પિતાના સુંદર સંસ્કારોના કારણે હું રોજ નવકારશી કરું છું, રાત્રીનો ત્યાગ કરું છું. આ રીતે અનેક પ્રકારની ધર્મક્રિયાઓ કરવા છતાં કોલેજમાં ભણતી વખતે કુસંગના કારણે કંદમૂળ ખાતે થઈ ગયો. હું રોજ ઉપાશ્રયે જતો. ગુરૂદેવ કંદમૂળ છોડવાનો સતત ઉપદેશ આપે કે અનંતકાય જનું ભોજન કરી પેટમાં કબ્રરતાને શા માટે કરો છો ? ગુરૂદેવને સતત ઉપદેશ છતાં હું કંદમૂળ છોડી શક્યો નહિ. એકવાર નેકરી માટે ઇન્ટરવ્યુ આપવા એક કંપનીમાં ગયે. ઈન્ટરવ્યુ લેનાર માટી મીલનો મેનેજર મુસ્લીમ હતો. તેણે મારો આદર સત્કાર કર્યો, પછી પૂછવુંભાઈ! તમે જૈન છે? મેં કહ્યું-હા, પછી બીજો પ્રશ્ન પૂછ્યો-તમે બટેટા, કાંદા, ડુંગળી, લસણ આદિ કંદમૂળ ખાવ છો ? આ કોણ પૂછે છે? તમને ખબર છે ને? (શ્રોતામાંથી અવાજ-મુસલમાન મેનેજર) યુવક ગુરૂદેવને વાત કરી રહ્યો છે. ગુરૂદેવ ! મુસલમાન મેનેજરને આ પ્રશ્ન સાંભળી હું તે લજજા પામી ગયો. મનમાં થયું કે કદાચ હું કહું કે નથી ખાતે ને નોકરી ન આપે તો ? કંઈ નહિ. સત્ય વાત કહેવા દો. હું સાચું બોલી ગયો. સાહેબ! હું કંદમૂળ ખાઉં છું. આ સાંભળી મેનેજર કહે, જે માણસ પોતાના ધર્મને વફાદાર ન હોય તે માણસ કંપનીને વફાદાર રહે તે વાતમાં માલ નથી. તમારા ધર્મગુરૂઓ પોકારીપિકારીને કહે છે કે જૈનધર્મના અનુયાયીઓએ કંદમૂળ ખવાય નહિ, છતાં તમે મઝાથી કંદમૂળ ખાઓ છો. એ બતાવે છે કે તમને તમારા ધર્મ તરફ શ્રદ્ધા નથી. હું મુસ્લિમ છું છતાં અમારા ધર્મગ્રંથ કુરાનને નજર સામે રાખીને મારું જીવન જીવું છું, એટલે આ Page #848 -------------------------------------------------------------------------- ________________ શારદી રં ૭૪૩ કંપનીમાં કામ કરતા તમામ માણસે માટે મારો સતત એવો આગ્રહ રહે છે કે સહુ પોતપોતાના ધર્મને વફાદાર તે હોવા જોઈએ, એટલે તમે મને માફ કરજો. તમે ગુરૂને, ધર્મ, સંસ્કૃતિનો સદાચાર પાળી શકતા નથી. ધર્મગુરૂની, તમારો ઉદ્ધાર કરનાર ગુરૂની આજ્ઞા માનતા નથી, એમની આજ્ઞા પાળી શક્તા નથી, તો ઓફિસમાં મારી આજ્ઞા શું માનવાના છે ? ગમે તેટલા સારા માર્ક પાસ થવા છતાં તમે આ કંપનીમાં નોકરી કરવા માટે લાયક નથી તેમ હું માનું છું. હું તે મેનેજરને જવાબ સાંભળીને સજજડ થઈ ગયે. વર્ષોથી વ્યાખ્યાન સાંભળવા છતાં મારી નાલાયકાતીના કારણે જે કંદમૂળ ખાવાનું નહોતે છેડી શક્યો તે મેનેજરના વચનથી ચેટ લાગવાથી કંદમૂળ ખાવાનું કાયમ માટે મેં છોડી દીધું. યુવાનની વાત સાંભળી ગુરૂદેવે કહ્યું–તને હવે લાગે છે કે હું સુધર્યો, પણ તું તે આર્થિક રીતથી સુધર્યો કે હું કંદમૂળ ખાવાનું છોડી દઉં તો મને નોકરી મળે. તને લાગે છે કે મેં ખોટું કર્યું? તે હવે ધર્મની દષ્ટિએ કંદમૂળમાં પાપ સમજીને જો છોડી દઈશ તે આ લોકમાં સુખી ને પરલોકમાં પણ સુખી થઈશ. ગુરૂના ઉપદેશથી તે યુવાનની શ્રદ્ધા ખૂબ વધી ગઈ. અનંતાનંતકાળે પ્રબળ પુણ્યદયે ૧૪ રાજમાં રહેલા સમસ્ત જીની વાસ્તવિક ઓળખાણ કરાવનાર પરમ કલ્યાણકારી જિનશાસનની આવા વિષમકાળમાં આપણને પ્રાપ્તિ થઈ છે, એ જીની રક્ષાના સંપૂર્ણ ઉપાયે પણ શાસ્ત્રકાર ભગવંતે એ. આપણને બતાવ્યા છે. આ બધું નજર સામે મેજુદ હોવા છતાં જે માત્ર ઈન્દ્રિયની તૃપ્તિ ખાતર, મનને મસ્ત રાખવા માટે જિનેશ્વર ભગવંતોએ નિષેધ કરેલા અભક્ષ્ય, અનંતકાયને જે નિઃસંકેચપણે ખાતા હે, તે અનંતકાળે પણ આ જિનશાસનની પ્રાપ્તિ થશે કે કેમ એ પ્રશ્ન છે. કર્મરાજાને કાયદો છે કે જે ચીજને સદુપયોગ કરતા ન આવડે તે ચીજની પ્રાપ્તિ માટે જીવને તે નાલાયક બનાવી દે. જેમ કે પિતાએ પુત્રને વહેપાર કરવા માટે એક લાખ રૂપિયા આપ્યા. દીકરાએ લાખ રૂપિયામાંથી પાંચ લાખ બનાવવાને બદલે લાખ રૂપિયા પણ ગુમાવી દીધા. હવે ફરી વાર દીકરો રૂપિયા માંગવા જાય તે બાપ આપે ? ન જ આપે. એ રીતે જિનશાસનની આજ્ઞા છે અનંતાનંત જીવોને અભયદાન આપવાની. હવે આપણી શક્તિ, સામર્થ્ય હોવા છતાં જે જિનશાસનની આજ્ઞા ન માનીએ ને તેની ઉપેક્ષા કરીએ તે બીજા ભવમાં કઈ મુડી પર જિનશાસન મળે? આ વાતને સતત આપણા ધ્યાન સામે રાખી અનંતકાયનો ત્યાગ કરવો એ સર્વ શ્રેષ્ઠ છે. - જિનશાસનની આજ્ઞામાં ખૂલનારા એવા મિરાજર્ષિ ઈન્દ્રને કહે છે કે હે વિપ્ર ! જે મુનિ આત્મામાં રમણતા કરે છે, તેને નિશ્ચયથી સુખ હોય છે, કારણ કે પુત્ર, કલત્રાદિ સાંસારિક પદાર્થોને બંધન રૂપ જાણને બંધનને તેડીને આત્મદર્શનમાં મસ્ત રહેનાર અણગારને જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખનો આનંદ અવર્ણનીય છે. મને જે સુખ મારી રાણીઓમાં, મારા અંતેઉરમાં, મારા સુદર્શન અને મિથિલાનગરીના રાજ્યમાં હતું, Page #849 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ શારદા રત્ન તેના કરતાં અનંતગણું સુખ ત્યાગમાગમાં, સયમી જીવનમાં દેખાય છે. ભગવાનના સંતા જે સુખનો અનુભવ કરે છે તેવું સુખ ખીજે કાંચ નથી. નિમરાજિષનો આ જવાબ સાંભળીને ઇન્દ્રના મનમાં થયું કે શું એમનો વૈરાગ્ય છે ! પણ હજુ તેમની પરીક્ષા કરવી છે, એટલે આંખ બંધ કરેા ને ખાલા એટલી વારમાં તે અગ્નિ શાંત થઈ ગઈ. હવે ઈન્દ્ર રાજર્ષિ સામે બીજો પ્રશ્ન કરે છે. पागार कारइत्ताणं, गोपुरहालगायि । उसूलग रुयग्घीओ, तओ गच्छसि खत्तिया ॥ १८ ॥ હું ક્ષત્રિય ! પ્રથમ કિલ્લા બનાવીને ગાપુર, અટ્ઠાલિકા, કિલ્લાની ખાઈ તથા બંદુકા અને તાપે। આદિ બનાવીને પછી તમે જો. અહી ઇન્દ્ર નમિરાજષિને ત્રીજો પ્રશ્ન કરે છે કે હું મિરાજ ! તમે તમારા દીકરાને રાજગાદી આપીને દીક્ષા લઈને ચાલી નીકળ્યા, પણ હજી આપના દીકરા નાના છે. તમે તમારા નાના દીકરાને રાજ્ય આપીને શત્રુઓને દુશ્મનાને જગાડયા છે. શુ' તમને એટલી ખબર નથી કે આવા ઋદ્ધિવંત નગરને એક બાળકના હાથમાં આવેલુ જોઈ ને શત્રુઓ તેના ઉપર હલ્લા કરવા તૈયાર નહિ થાય ? અરે, તું ક્ષત્રિય નામ ધરાવે છે અને આવા સુંદર મહેલા અને અદેખાઈ ઉત્પન્ન કરે એવું સમૃદ્ધિવાળું નગર નાના પુત્રના હાથમાં સાંપીને નીકળતા તને કાંઇ શરમ નથી આવતી ? માટે તું રાજ્ય તરફ ધ્યાન આપ. જ્યારે તારા પુત્ર યેાગ્ય ઉંમરના થાય ને રાજ્યને ખરાબર ચાગ્ય થાય ત્યારે તું દીક્ષા લેજે. નાના દીકરાને રાજ સિંહાસને બેઠેલા જોઇને દુશ્મન રાજા જલ્દી લડાઈ લઈને આવશે અને તેને સહેલાઈથી જીતી શકશે. મકરીને પકડવી એ તે સહજ છે પણ સિંહને પડવા એ ઘણું કઠીન કામ છે, તેમ સિ'હુ સમાન તું રાજગાદી છાડીને નીકળી ગયેા. તારા દીકરા હજુ બકરી જેવા કામળ છે, એટલે એ શત્રુરાજાના પુજામાં જલ્દી સપડાઇ જશે. તારા પુત્ર તારા જેવા બળવાન થાય પછી દીક્ષા લેજે, જેથી કાંઈ વાંધા ન આવે. “ શું તમારા જૈન ધર્મ માં અનુક’પા—દયા ધર્મ નથી ? તે' જે સંયમ લીધેા છે તે તારા દીકરાનું અહિત કર્યું" છે, પણ દીકરાનું હિત કર્યું નથી.” ખરેખર દેશની ખુવારી થવાની હાય ત્યારે પહેલા રાજાઓ અકર્તવ્યપરાયણ થવા લાગે અને ધર્મની ખુવારી થવાની હૈાય ત્યારે ઉપદેશકો પ્રથમ કાયર અને અભ્યાસના શત્રુ બને છે. ખરી વાત છે કે “ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ” નમિરાજ કહે છે, હુ' ધારતા નથી કે મારી બુદ્ધિ વિપરીત હાય. ઇન્દ્ર કહે, બુદ્ધિ વિપરીત નથી તેથી રાજ્ય રક્ષણના બંદોબસ્ત કરવાને બદલે નાસતા ફરે છે ? કાના રાજ્યનું રક્ષણ ? પેાતાના કચા સાધનાથી ? ઇન્દ્ર કહે છે. મિરાજ! મારી સલાહ પૂછવાની સત્બુદ્ધિ તને ઉત્પન્ન થઈ એટલું. પણ હું રાજ્યનું સદ્ભાગ્ય માનુ` છું. જરા સંતાષ પામેલા વિષે શાંત અવાજે કહ્યુ, જો ક બ્રાહ્મણુ છુ, ક્ષત્રિયાના ધર્મગુરૂ છું. મારી સલાહ સ્વસ્થ ચિત્તે તું સાંભળ. Page #850 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૪૫ હે રાજર્ષિ! જે તમારે દીક્ષા માટેને દઢ આગ્રહ છે તે આટલું કામ કરીને પછી દીક્ષા લે. આપની મિથિલા નગરીના આ કેટ કિલા કેટલા જીર્ણશીર્ણ બની ગયા છે ! જાણે કાગળના કેટ-કિલા ન હોય! મિથિલાની રક્ષા માટે મજબૂત કિલો બનાવીને પછી દીક્ષા લેવાની શું આપની ફરજ નથી ? શુ આપ આપની ફરજ પણ ભૂલી ગયા? આપ આપના પુત્રનું હિત સમજીને આટલું કરતા જાવ. આ તે ઈન્દ્ર પરીક્ષા કરી રહ્યા છે, બાકી સંસારમાં માતા પિતા પોતાના સંતાનનું સદા હિત ઇચ્છતા હોય છે. કદાચ પુત્રો મા-બાપને ભૂલે, પણ માતા પિતા સંતાનોને ભૂલતા નથી. કંઈક વાર સંતાને ભૂલે પણ સદ્દગુરૂને સમાગમ થતાં એ સુધરી જાય છે. સત્સંગથી અજબ પરિવર્તન - એક વખત મિત્રોએ પાટી ગોઠવી. આજે મિત્રો ની પાટી ગોઠવે છે ? સિનેમા જેવા જવાની, માથેરાન, મહાબળેશ્વર, કાશ્મીર વગેરે સ્થળે ફરવા જવાની, પણ કઈ દિવસ અમારી પાસે આવવાની પાટ ગોઠવી છે? આ મિત્રોએ વિચાર કર્યો કે આપણે માથેરાન, મહાબળેશ્વર તે ઘણીવાર ગયા, પણ આ વખતે સત્સંગ કરવા જઈએ. સંતે પાસે આઠ દિવસ રહીએ તે આપણને કંઈક નવું જાણવાસાંભળવા મળે. બધા મિત્રોએ આ વાતને સહર્ષ વધાવી લીધી. બધા સંત સમાગમ કરવા સંતેની પાસે ગયા. ત્યાં આઠ દિવસ રહી સંતને સુંદર લાભ લીધે, પછી, કહે છે ગુરૂદેવ ! આપ અમને કંઈક નિયમ આપો. સંતે કહ્યું કે તમારે રોજ સવારી માતા-પિતાને વંદન કરવા. આ નિયમ લઈને મિત્રો ઘેર ગયા. વંદનને ચમત્કાર-બીજે દિવસે એક છોકરાએ સવારમાં ઉઠીને માતા પિતાને વંદન કર્યા. પિતા તે વિચારમાં પડી ગયા કે આજ મારો દીકરો મને વંદન કરે છે. જે દીકરો કેઈ દિવસ પિતાની આજ્ઞા માનતો ન હતો, તે કહે તેનાથી ઉલટું વર્તન કરતે હતો તે દીકરો પિતાના ચરણમાં પડે એટલે એમને આશ્ચર્ય થાય એમાં નવાઈ નથી. પિતા પૂછે છે કેમ, આજે તારી વર્ષગાંઠ છે કે શું? ના, પિતાજી ! એવું કંઈ નથી. હું ઉપાશ્રયે ગયો ત્યારે ગુરૂદેવ પાસેથી નિયમ લીધો છે કે માતાપિતાને રોજ વંદન કરવા. ગુરૂદેવના સમાગમથી રાક્ષસ જેવો પુત્ર માનવ બન્યો છે, દાનવમાંથી આજે માનવ બન્યો છું. મારામાં નવા પ્રાણ પૂરીને મને જીવતો રાખ્યો છે. હવે તમને ક્યારે પણ દુઃખ નહિ પડે. પુત્રની આ વાત સાંભળતા પિતા સજજડ થઈ ગયા. અહાહા! કેટલું પરિવર્તન! પુત્ર પિતાને વંદન કરે છે ત્યારે બાપે કહ્યું કે હું તમારા વંદન લેવાને લાયક નથી. મારામાં એટલી બધી લાયકાત નથી, હું એટલી લાયકાત કેળવું પછી તમારા વંદનને માટે યોગ્ય ગણાઉં. આટલું કહીને પિતા ભોંયરામાં ગયા. આ બાપે પોતાના પિતાને છેલલા કેટલાય વર્ષોથી ભયરામાં પૂરી રાખ્યા હતા. નેકર એમની બધી સંભાળ રાખતે, તેમની સ્થિતિ તે એવી કડી થઈ ગઈ હતી કે વાત પૂછો મા. આ દીકરાને તો ખબર નથી કે મારા દાદાને ભોંયરામાં પૂર્યા છે. બાપ એના બાપને ઉંચકીને બહાર લઈ આવ્યા. Page #851 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ શારદા રત્ન દીકરે પૂછે છે બાપુજી! આ કેણ? દીકરા ! તું એ વાત પૂછીશ નહિ. હું દુષ્ટ છું, અધમ છું. દીકરો બનીને ન છાજે એવા મેં કાર્ય કર્યા છે. આ ઉપકારી બાપને મેં સેંયરામાં પૂર્યા છે, કઈ દિવસ ખબર લીધી નથી. મારા જેવો પાપી બીજે કેણ હશે! આજે તું મને વંદન કરવા આવ્યો ત્યારે મારા હૃદયે પટ્ટો લીધો. અહ! મારો દીકરો મને વંદન કરે ને હું દીકરો બનીને બાપને કેવા દુઃખ આપું છું ! આજે મારી આંખ ઉઘડી ગઈ છે. તે પિતા તેમના ચરણમાં પડ્યા પછી બાપે પોતાના પુત્રને વંદન કરવા દીધા. ઈન્ડે કહ્યું-નમિરાજ ! તમે તમારા પુત્રનું હિત તે જુઓ. જે પુત્રોનું હિત ઇચ્છે છે તે સાચા મા-બાપ છે. પુત્રના રાજ્યના રક્ષણ માટે, શત્રુઓથી બચવા માટે જીર્ણ બની ગયેલા કિલ્લાઓને મજબૂત બનાવીને પછી દીક્ષા લો. હજુ ઈન્દ્ર નમિરાજને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર –ક૫ટબાજી કરવામાં શેઠની કુશળતા –મૃત્યુના ભયના કારણે ગુણચંદ્ર શેઠની વાત સ્વીકારી અને કહ્યું-આપ મને બચાવો... હું આપની આજ્ઞા માનીશ, તેથી શેઠે તેને ભેંયરામાંથી બહાર કાઢો. બિચારા ગુણચંદ્ર તો કેટલાય સમયથી પ્રકાશ જે નથી, તેને તે જાણે એમ લાગ્યું કે હું કઈ નવી દુનિયામાં આવ્યો છું. ગુણચંદ્રનું શરીર માર ખાઈ ખાઈને, અને ભૂખ-તરસથી કૃશ થઈ ગયું છે. શેઠે જ તેને માર માર્યો છે, પણ અત્યારે પિતાને ગરજ હોવાથી ગુણચંદ્રના શરીર સારા સારા તેલ ચોળીને રિનાન કરાવ્યું. સુગંધી પદાર્થોને વિલેપન કર્યા, ભારે ભારે દાગીના, કપડાં પહેરાવ્યા. આ રીતે તૈયાર કરીને પાછલી રાત્રે ગાડી લઈને શેઠ ઘરની બહાર નીકળ્યા. ઘણું ઘણું દૂર ગયા, પછી એક વૃક્ષ નીચે બેઠા. આ બધું શા માટે કર્યું? સમજાયું ? શેઠની કપટબાજી છે. તેમણે બધાને કહ્યું છે કે મારો દીકરો તેના મોસાળમાં ભણે છે તે પુત્ર મોસાળથી આવ્યો તેવો દેખાવ કરે જોઈએ ને ? ગામના લોકોએ કેઈએ પુત્રને જે નથી અને આ પુત્ર ભણને આવ્યા એવી કપટબાજી છે તેથી આ પ્રમાણે કર્યું. ગુણચંદ્રને કિશોરનો પોશાક પહેરાવ્યો. શેઠ રાત્રે ગયા તે નેકરને પણ સાથે લઈ ગયા નથી, કારણ કે બધી વાત ખુલ્લી થઈ જાય. થોડી વાર થઈ પછી શેઠ ગુણચંદ્રને કહે, તું અહીં બેસજે. હું સવારમાં ગામમાં બધે સમાચાર આપી દઈશ કે મારે કિશોર ભણીને આવ્યા છે માટે વાજતે ગાજતે સામૈયું કરવાનું છે, તેને કઈ પૂછે કે, તું કિશેર છે? તે કહેજે હા, હું મોસાળથી આવ્યો છું. આ રીતે બધું શીખવાડીને શેઠ ઘેર ગયા. ચિંતાનો ચિરાગને સામૈયાનો સ્વાંગ -ગુણચંદ્ર એક બેઠે બેઠે મનમાં વિચાર કરે છે કે અહો હે પ્રભુ! મારે ઘેર પાપમાં પડવાનું? શેઠ મને તલવાર મારવા આવ્યા હતા ત્યારે હું મરી ગયો હોત તો આ પાપ તે મારે ન કરવું પડતને ! બંધુઓ ! ભાવિમાં જે લેખ લખ્યા હોય તે મિથ્યા ન થાય. ગુણચંદ્ર ઝાડ નીચે એકલો બેઠે છે, તે સમયે જે ભાગી ગયો હોત તે કેણ એને રોકનાર હતું ! પણ કર્મો ઉદયમાં આવે ત્યારે Page #852 -------------------------------------------------------------------------- ________________ શારદા રંત ૭૪૭ બુદ્ધિ પણ મુઠ્ઠી ખની જાય છે. ગુણચંદ્રના મનમાં પાપનો ડંખ છે કે અરે ! એક નિષિ માળાને વિશ્વાસઘાત કરી પરણીને ભવિષ્યમાં તેની જિંદગી બગાડવાની ! હું શું કરું ? તે તે વિચાર કરતા બેઠા છે. શેઠે ઘેર આવીને સવારમાં બધે સમાચાર માકલાવી દીધા કે મારા દીકરા કિશોર જે મેસાળમાં ભણતા હતા અને જેના લગ્ન લીધા છે તે આન્યા છે. તેનુ ઠાઠમાઠથી સામૈયું કરવાનું છે, માટે બધા આવો. ધનવાનનું આમંત્રણ હાય ત્યાં બધા દોડે. ઘણાં કહે શેઠ! અમને તે ખબર ન હતી કે આપને દીકરા છે. ભાઈ ! મારા બે ત્રણ દીકરા મરી ગયા એટલે આ દશ દિવસના હતા ને માસાળમાં માકલી દીધા છે. તે મેાસાળમાં માટે થયા. ભણ્યા-ગણ્યા ને હવે તેના લગ્ન લીધા છે, માટે ખેલાવ્યા છે. શેઠને ત્યાં તે માનવ મહેરામણ ઉમટી પડચો છે, શેઠે સામૈયામાં હાથી-ઘેાડા ઢોલ, નગારા, શરણાઈ એ બધુ' રાખ્યુ છે. માણસેાની તા ભીડાભીડ થઈ ગઈ. શેઠ તા ઠાઠમાઠથી માનવમેદની સાથે સામૈયુ કરવા ચાલ્યા. ચાલતાં ચાલતાં જે ઝાડ નીચે ગુણચદ્રને બેસાડયો છે ત્યાં નજીકમાં પહોંચી ગયા. ગુણચંદ્ર દૂરથી માનવમેદનીને આવતી જોઈ. માનવાના સમૂહમાં સૌથી આગળ લક્ષ્મીદત્ત શેઠ ચાલતા હતા. શુદ્રે તેમને ઓળખી લીધા. વાજીત્રાના ઠાઠ સાથે બધા ગુણચંદ્રની નજીક પહોંચી ગયા. ગુણચ`દ્રને શ્વેતાં બધા અદરાઅંદર ખેલવા લાગ્યા, શું આ શેઠના પુત્ર છે ! જાણે સાક્ષાત્ કામદેવ ! શું તેનું રૂપ છે ! શેઠ પહેલા ભલામણ કરીને ગયા હતા તે પ્રમાણે તેમણે ગુણચંદ્રને ઈશારા કર્યા. શેઠના ઈશારાથી ગુણુચંદ્ર સમજી ગયા ને આવીને લક્ષ્મીત્ત શેઠના ચરણમાં પડચો. શેઠે તેને ઉભા કર્યાં ને ભેટી પડયા, પછી પૂછ્યુ−બેટા ! તુ કુશળ છે ને? શેઠને પેાતાના સ્વાર્થ સાધવા કેવી કપટબાજી રમવી પડી ! કેટલુ* અસત્ય બેલવું પડ્યુ? એક પાપ અઢાર પાપને લાવે. માણસ સ્વાર્થમાં અંધ અને છે ત્યારે આગળ પાછળના વિચાર કરતા નથી. ગુણુચ'દ્રના મનમાં તા એ વિચાર આવ્યા કરે છે કે અરે ! આ શેઠ પેાતાનો સ્વાર્થ સાધવા મને આવા ઘાર પાપમાં નાંખવા તૈયાર થયા ! આટલા સમયથી ભેાંયરામાં પૂરીને હન્ટરના માર માર્યા, ત્યારે જરા પણ યા નથી આવી. તે સમયે તા જાણે એક પિશાચ જોઇ લે, છતાં એ માર વેઠવા સારા પણ આ ઘાર પાપમાં પડવું નહિ સારું ! કોડભરી કન્યા મનમાં કેવા મનારથા ઘડી રહી હશે! એ બધા તેના અરમાના ભાંગીને ભુક્કો થઈ જવાના ને ? એ બિચારી નિર્દોષ ખાળાની જિંદગીનું શું ? આવા વિચાર આવતા તેના શરીરે એકદમ પરસેવા વળી ગયેા. લક્ષ્મીત્ત શેઠના કુલગારે ગુણચંદ્રને કપાળમાં તિલક કર્યું. હાથમાં શ્રીફળ અને તાંબુલ આપ્યું ને આશીર્વાદ આપ્યા “ સુખી ભવ, લક્ષ્મીવાન ભવ.” શેઠે પણ આશીર્વાદ આપ્યા. “દીકરા સુખી થા.” જુએ શેઠની કપટમાયા ! હૃદયમાં વિષ ને હેાઠે સાકર. ખરેખર શેઠને જીભના ડાયાબીટીશ થયા છે! (હસાહસ) ઉપરથી આશીર્વાદ આપે છે દેખાવ કરવા, પણ અંદર શું ભર્યુ છે તે તા Page #853 -------------------------------------------------------------------------- ________________ [૭૪૮ શારદા ને બિચારો ગુણચંદ્ર જાણે છે. લક્ષમીદત શેઠે આશીર્વાદ આપ્યા, ને પછી કહ્યું, કિશોર ! હવે તું આગળ આવ. એમ કહી તેને હાથ પકડી આગળ કર્યો. હવે બધાની ઓળખાણ કરાવવી હોય ને! શેઠે માયાજાળ રચી છે. માયાજાળમાં બિચારી અબળા કેવી રીતે ફસાશે ને કેવા દુઃખ પડશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૪ આ વદ ત્રીજ ને ગુરૂવાર તા. ૧૫-૧૦-૮૧ સુજ્ઞ બંધુઓ ! મહાપુરૂષોએ જીવનની સાધનાના એવા અપૂર્વ માર્ગો બતાવ્યા છે કે જેને જીવનમાં અપનાવીને કોઈ પણ આત્મા લઘુમાંથી મહાન અને શુદ્રમાંથી વિરાટ બની શકે છે. તે સાધનાના સૂત્રો એટલા વ્યાપક છે કે સ્ત્રી હોય કે પુરૂષ હોય, જૈન હોય કે અજૈન હોય, માનવ માત્ર તે માર્ગનું આચરણ કરી શકે છે. આ ધર્મ એવો સરળ છે કે એનું આચરણ કરતાં માનવ માનવમાંથી મહામાનવ બની શકે છે, પણ એ વાત જાણવી જોઈએ કે ધર્મના અધિકારી કોણ છે? કઈ પણ વસ્તુને પ્રાપ્ત કરતાં પહેલા તે વસ્તુને યોગ્ય બનવું અતિ આવશ્યક છે. વસ્તુને ધારણ કરવાની યોગ્યતા ન હોય અને પરાણે તેને ધારણ કરવા જાય તે પરિણામે બંનેનું અનિષ્ટ થાય છે. જેમ કે કાચા ઘડામાં જે અમૃત ભરવામાં આવે તે ઘડો નાશ થાય ને અમૃત પણ નાશ થાય. સિંહણનું દૂધ ભરવું હોય તે સોનાનું પાત્ર જોઈએ. કહેવાનો આશય એ છે કે વસ્તુ . અને પાત્ર બંને શ્રેષ્ઠ હોવા જોઈએ. • કઈ હોંશિયાર ચિત્રકારને કોઈ કહે કે ભાઈ! આ ગારાની દિવાલ ઉપર તમારી કળાને ચમત્કાર બતાવો. તે શું ગારાની દિવાલ ઉપર ચિત્ર દોરી શકાય ખરું ? ચિત્રકાર શું કહેશે? ભાઈ! પહેલા તમારી દિવાલને સુંદર, રવચ્છ અને સુંવાળી બનાવો. સ્વરછ અને સુંવાળી દિવાલ ઉપર સુંદર ચિત્ર આલેખી શકાય છે. ખેડૂત ખેતી કરે ત્યારે સારામાં સારું, ઊંચામાં ઊંચું બીજ હોય તે તે સીધું ખેતરમાં નથી નાંખતે. હોંશિયાર ખેડૂત સૌ પહેલા જમીનને ખેડીને તૈયાર કરે છે, અને જ્યારે એ જમીન બીજ વાવવા ગ્ય બને ત્યારે તેમાં બીજ નાંખે છે. અહીં મહાપુરૂષ આપણને એ સમજાવે છે કે સુંદર એગ્ય ખેડેલી ભૂમિમાં બી નાંખવાથી હજારો મણ પાક ઉત્પન્ન થાય છે. તે હવે એ વિચારે કે ધર્મને ધારણ કરવા માટે કેવી ગ્યતા મેળવવી જોઈએ? માનવી ધર્મને અધિકારી ક્યારે અને કેવી રીતે બને છે? ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રશ્નને જવાબ સુંદર આપ્યો છે. “સોહી ઉકૂલમૂવર, વો મુદ્ર નિદ્રામાં ધર્મ શુદ્ધ અને સરળ હૃદયમાં રહે છે. પદ નાનકડું છે પણ તેને વિસ્તાર કરીએ તે હજારે પદ્યમાં થઈ શકે છે. જિન પ્રવચનને સાર આ એક પદમાં સમાઈ જાય છે. જ્યાં સુધી હૃદય પવિત્ર ન થાય ત્યાં સુધી જીવનમાં પવિત્રતા કેવી રીતે આવી શકે ? Page #854 -------------------------------------------------------------------------- ________________ ७४ શારદા રત્ન જ્યાં સુધી જીવનમાં પવિત્રતા ન આવે ત્યાં સુધી ધર્મનું આચરણ કેવી રીતે થઈ શકે? મલિન અને અપવિત્ર હૃદયથી કરાયેલી આરાધના રાખમાં ઘી નાંખવા જેવી છે. માને કે કઈ ઘરમાં એક ખૂણામાં ગંદકીને ઢગલે પડ્યો હોય ને તેમાંથી દુર્ગધ નીકળતી હોય ત્યાં કદાચ અગરબત્તી સળગાવો તો પણ સુગંધ આવતી નથી અને દુર્ગધ છાની રહેતી નથી. જો મનમાં તથા જીવનમાં મલિનતા અને અપવિત્રતા છે તો જીવનમાં ધર્મને સ્પર્શ થઈ શકતો નથી. જીવનની ભૂમિને ધર્મને યેાગ્ય બનાવનાર સદ્દગુણે છે. સદગુણોના આચરણથી મન અને જીવન પવિત્ર તથા વિશુદ્ધ બને છે. ગુણના અભાવમાં ધર્મનું અસ્તિત્વ ટકી શકતું નથી, જીવનમાં ગુણેને વિકાસ થયા વિના ધર્મને વિકાસ થઈ શકતો નથી. ગુણે જીવનની ભૂમિને ખેડીને ફળદ્રુપ બનાવે છે. જે ભૂમિ ખેડીને તૈયાર થઈ જાય તે ધર્મની ફૂલવાડી સહેલાઈથી ખીલી ઉઠશે ને જીવન સદ્દગુણની સૌરભથી હેકી ઉઠશે. જેમનું જીવન સદગુણોની સૌરભથી મહેકી રહ્યું છે એવા નમિરાજર્ષિને ઈન્દ્ર કહે છે હે નમિરાજ ! તારે દીક્ષા લેવી હોય તે લેજે, પણ હજુ તારે પુત્ર નાનો છે. તેની સામે દુશ્મન રાજા આવે તે તેના રક્ષણ માટે તો તું કંઈક કર. તારી નગરીના કિલ્લા સાવ જીર્ણ બની ગયા છે. તે તું કિલાને મજબૂત બનાવ. ઓહ! આ કિલ્લાઓ ! આ કાંગરાઓ ! આ દરવાજાઓ! અને કિલ્લા પરની આ નજીવી યુદ્ધ સામગ્રી ! આવી અસહાયતા વચ્ચે રહેલી મિથિલા શું શત્રુઓથી રક્ષણ પામી શકશે ખરી ? ખંડિયેરમાં પલટાઈ ગયેલી મિથિલા દેવરાજે પરીક્ષા માટે બતાવી છે, જેની ઈટ ઈંટ પડી રહી છે, જેમાંથી ધૂળના ઢગલાઓ મેઘની ધારાની જેમ ખરી રહ્યા હતા. આવી નગરીને તું શું કર? તે માટે ઈન્દ્ર કહે છે હે નમિરાજ! તમારે દીક્ષા માટે દઢ નિર્ણય છે તે ભલે દીક્ષા લેજે પણ આટલું કામ કરીને પછી દીક્ષા ગ્રહણ કરો. પહેલા તે મિથિલાના રક્ષણ માટે એક મજબૂત કિલે બનાવો. એ કિલ્લાને લોખંડી દરવાજા મૂકો, જે ખૂબ મજબૂત અને સાંકળોથી સજ્જ હોય. કેટની ઉપર અટ્ટાલિકાઓને તૈયાર કરાવો, એટલે અસશસ્ત્રો ગોઠવવાની સગવડ કર. જે યુદ્ધના સમયે કામ આવે તથા શત્રુઓને રેકવા માટે કિલ્લાની ચારે બાજુ એક ઊંડી ખાઈ દાવો. ખાઈને ફરતી કંટક વૃક્ષની ઝાડી રોપાવો અને શત્રુઓને હરાવવા માટે બંદુક, તપ આદિ શસ્ત્રોને તૈયાર કરાવો. એ તોપ એવી બનાવો કે જે એકવાર ચલાવવાથી સેંકડે મનુષ્યોને નાશ કરે. આટલું તે શત્રુઓને નગર પ્રવેશ કરતા અટકાવવા માટે કરવું જરૂરનું છે. આ બધી સામગ્રી તૈયાર થઈ જાય પછી આ૫ ખુશીથી સંયમ માર્ગે જઈ શકે છે. ઈન્દ્ર કહે છે કે આ વાત હું આપને એટલા માટે કહું છું કે તમે ક્ષત્રિય . ક્ષત્રિયોને મુખ્ય ધર્મ પ્રજાનું પાલન કરવું અને ભયથી તેની રક્ષા કરવી. જે ભયથી રક્ષા કરે તે ક્ષત્રિય કહેવાય છે, માટે આ નગરીને સુરક્ષિત અને ભયથી રહિત કરીને આપે જવું જોઈએ. તો તમારી દીક્ષા લાભદાયી છે. ઈનમિરાજર્ષિને તેમના વિરાગ્યની Page #855 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ શારદા રત્ન કસોટી કરવા આ પ્રમાણે કહ્યું, પણ નમિરાજાને વૈરાગ્ય મહગર્ભિત કે દુખગર્ભિત નથી પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. જેના અણુ અણુમાં વૈરાગ્ય રસના ફુવારા ઉડી રહ્યા છે એવો સાધક આત્મા શું એક કદમ પણ ડગે ખરો? ના. ઈન્દ્રના આ પ્રશ્નને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું. सद्ध नगर किच्चा, तव संवरमग्गल। खन्ति निउणपागार, तिगुतं दुप्पध सय ॥२०॥ હે વિપ્ર ! કર્મરૂપ શત્રુઓથી મારા આત્માને સુરક્ષિત રાખવા માટે શ્રદ્ધા રૂપ નગર, તપ સંવરરૂપ અર્ગલા, ક્ષમારૂપ પ્રાકાર–કોટ, મનગુપ્તિરૂપી ખાઈ, વચનગુપ્તિરૂ૫ અટ્ટાલક અને કાયગુપ્તિરૂપ શતદની ઈત્યાદિ બધું મેં પહેલેથી તૈયાર કર્યું છે. નમિરાજ કહે છે હે વિપ્ર! મેં અગાઉથી બધું કરી લીધું છે. મારું નગર કયું છે? અર્ગલા, કેટ, ખાઈ, દરવાજા એ કયા છે તે તમે જાણતા નથી. હું તો એ બધું મજબૂત કરીને નીકળ્યો છું. નમિરાજને ભેદજ્ઞાન થઈ ગયું છે. તેમની વિભાવવૃત્તિ છૂટી ગઈ છે અને હવે સ્વભાવના સરોવરમાં ઝૂલી રહ્યા છે. તેમની બાહ્યદષ્ટિ છૂટી ગઈ છે ને આત્મદષ્ટિ ખુલી છે. તેમની મિથિલા હવે કંઈ ઈટ ચૂનાની ન હતી, પણ અલૌકિક હતી. એ મિથિલા બળે એવી ન હતી અને ખંડિયેરમાં પલ્ટાય એવી ન હતી, તેથી રાજર્ષિ : કહે છે કે મારી મિથિલા તે અજર અમર છે. ન જળ એને ખેંચી શકે, ન જવાળા એને બાળી શકે. એના કિલ્લા અભેદ્ય છે ને એના દરવાજા અડેલ છે. મારી મિથિલા આવી અજેય હોય પછી મારે ચિંતા શા માટે કરવી? | તત્વની રૂચિ-શ્રદ્ધારૂપ નગર બનાવ્યું છે. ગમે તેવા પ્રસંગ આવે તે પણ હે શ્રદ્ધાથી ફરવાનો નથી. “તવાર્થ શ્રદ્ધાની સંખ્યાન” તત્ત્વ પર યથાર્થ શ્રદ્ધા થવી તેનું નામ સમ્યગદર્શન. શ્રદ્ધા એ સમસ્ત ગુણોને આધાર છે. અહીં શ્રદ્ધાને નગરની ઉપમા આપી છે. એનો અર્થ એ છે કે સૌથી પહેલું શ્રદ્ધામાં વસવું જોઈએ. શ્રદ્ધામાં વસીને પછી બધી સાધના-આરાધના કરવામાં આવે તે તે સફળ થાય છે. શ્રદ્ધાની બહાર નીકળી જઈને બીજી ગમે તેટલી સાધના કરે તે એની કઈ કિંમત નથી. શ્રદ્ધા વિના કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. આત્મશ્રદ્ધાપૂર્વક જે પુરૂષાર્થ કરે છે તેને અવશ્ય સફળતા મળે છે. શ્રદ્ધા એ પ્રત્યેક કાર્યને પ્રાણું છે. શ્રદ્ધા એ આત્માને ભવરોગ નાબૂદ કરવા માટેની અમૂલ્ય સંજીવની છે. આત્મ શ્રદ્ધા ઉપર મને એક વાત યાદ આવે છે. યુરોપમાં સ્ટિવન નામનો એક સત્યવાદી, ધર્મિષ્ઠ અને આત્મ શક્તિ ઉપર દઢ શ્રદ્ધા રાખનાર એક સજજન માણસ વસતો હતો. જ્યાં સજજન હોય ત્યાં દુર્જન હોય છે, અને ધમની સામે અધમી પણ હોય છે. તે રીતે સ્ટિવનની ધર્મ શ્રદ્ધા જોઈને તેના પર ઈર્ષ્યા કરનારા ઘણુ હતા. એ બધા સ્ટિવનના દુશ્મન બની ગયા હતા. એક વખત સ્ટિવનના મિત્રોએ કહ્યું-તું ધર્મના રંગે ખૂબ રંગાઈ ગયો છે, તારી ધર્મ Page #856 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૫૧ શ્રદ્ધા ઘણી છે તેથી અનેક ધર્મદ્રોહી મનુષ્ય તારા પર ઈર્ષ્યા કરે છે અને તે તારા શત્રુ બની ગયા છે. કદાચ તે શત્રુઓ ક્યારેક તારા પર હુમલે કરશે ને તને મારી નાંખશે, માટે તું ધર્મને છોડી દે. ત્યારે સ્ટિવને ગભરાયા વિના, ભય રાખ્યા વિના શાંતિથી તેને કહ્યું–હે મિત્રે ! “મારા માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તેઓ મારા પર હુમલો કરવા આવશે તે મેં એક લેખંડી કિલ્લો તૈયાર કરી રાખ્યો છે તેમાં પેસી જઈશ. ત્યાં મને કોઈ મારી શકે તેમ નથી. સ્ટિવનનો આ જવાબ સાંભળી તેના મિત્રોના મનમાં થયું કે આપણે તેના હિત માટે કહેવા આવ્યા ત્યારે તેને તે અભિમાનનો પાર નથી. મિત્રો પણ એને દ્વેષી બની ગયા. તેમણે સ્ટિવનનું અભિમાન ઉતારવાનો નિશ્ચય કર્યો. જે ધર્મમાં દઢ બને છે તેને કસોટી આવે છે પણ તે કસોટીમાં જે દઢ રહે છે, ડગતા નથી તે તેમાંથી પાર ઉતરી જાય છે. આત્મશ્રદ્ધારૂપ કિલે – એક વખત સ્ટિવન કઈ કામે એક બહાર જઈ રહ્યો હતો. રસ્તામાં ધર્મ થી દુશ્મને તેને મળ્યા ને સ્ટિવનને ચારે બાજુથી ઘેરી લીધે ને તેને મારવા તૈયાર થયા, પણ સ્ટિવન ડર્યો નહિ. તેના દિલમાં જરાપણ ગભરાટ થયો નહિ. તેને નીડર ઉભેલો જોઈને દ્વેષીઓ કહે છે સ્ટિવન ! હવે તું શું કરીશ? ક્યાં જઈશ? કેવી રીતે છૂટીશ ? તું કહે છે ને કે મેં કિલે તૈયાર કર્યો છે તો તે . તારો મજબૂત લોખંડી કિલો કયાં છે? સ્ટિવને નીડરતાપૂર્વક હિંમતથી કહ્યું કે ભાઈએ, મારો કિલ્લો મારા હૃદયમાં છે. બહાર નથી. તેનું નામ છે ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા. જ્યાં સુધી હું આત્મશ્રદ્ધા રૂપી કિલામાં રહેલો છું ત્યાં સુધી તમે મારું સહેજ પણ અનિષ્ટ કરવા શક્તિમાન નથી. કદાચ તમે મને મારી નાંખશે તે આ દેહને મારી શકશે પણ મારા આત્માને મારી શકવાના નથી. મરણ શરીરનું છે, આત્માનું નહિ. આ શરીર તો વહેલું કે મોડું એક દિવસે છૂટવાનું છે, તે આજે છૂટી જશે તે શે. વધે ? એમ કહીને હસતા મુખે ઉભા રહ્યા. સ્ટિવનની ધર્મશ્રદ્ધાને પ્રભાવ શત્રુઓ ઉપર અજબ પડો. સ્ટિવનનો જવાબ સાંભળી ધર્મદ્રોહીઓ ઠંડાગાર બની ગયા ને તેમના ચરણમાં પડી ગયા અને બધા ધર્મમાં દઢ શ્રદ્ધાવાન બન્યા. આ છે ધર્મશ્રદ્ધાનો અદ્દભૂત પ્રભાવ. નમિરાજર્ષિ વિપ્રના રૂપમાં રહેલા ઈન્દ્રને એ જ કહે છે કે મેં શ્રદ્ધારૂપી નગર વસાવ્યું છે. એ નગરને વિશેષ રૂપથી સુરક્ષિત રાખવાને માટે તેની ચારે બાજુ ક્ષમાને મજબૂત કોટ બનાવ્યું છે. કોઈ પણ શત્રુ એને તોડી શકવા સમર્થ નથી. મોક્ષ માર્ગની સાધનાનું સંરક્ષણ ક્ષમાના કિલ્લાથી થાય છે. જે એ કિલે સલામત નહિ હોય તે ક્રોધ, વૈર વિરોધ, અસમાધિ વગેરે લૂંટારાઓને પિસતા વાર નહિ લાગે અને એમની હાજરીમાં બીજી લાખ રૂપિયાની સાધના લૂંટાઈ જાય છે. કહ્યું છે કે “કો કોડપૂર્વ તણું સંયમ ફળ જાય ? માણસ સમતા, ક્ષમા ગુમાવીને કોધના કારણે હિંસા કરી બેસે છે, અસત્ય બોલે છે, કલેશ કરે છે, ઉપકારી પ્રત્યે કૃતઘ્ન બનવા પ્રેરાય છે, Page #857 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ શારદા રત્ન ગુણીની નિંદા કરે છે. આ રીતે કેટલાય પાપ ઉભા કરે છે, માટે ક્ષમાના કિલ્લા મજબૂત રાખવા જોઇએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ્” ક્ષમા એ વીર પુરૂષનુ ભૂષણુ છે. નિમરાજિષ કહે છે, ક્ષમાની સાથે નિર્લોભતા, ઋજુતા, મૃદુતા, લઘુત્વ, સત્ય, સંયમ, તપ, જ્ઞાનાભ્યાસ અને બ્રહ્મચર્ય રૂપી ખીજા ગઢ બનાવ્યા છે. તેમાં પાંચ સુંદર દરવાજા પણ કર્યા છે. જેના સમ, સવેગ, નિવેદ, અનુકપા અને આસ્થા એવા નામ પાડયા છે. એ દરવાજાને બાહ્ય તપ અને આભ્યંતર તપ રૂપ અને પ`વિધ આશ્રવના નિરોધ કરવાવાળા સવર રૂપ મજબૂત કમાડ-અગલાઓ પણ છે, જેથી શ્રદ્ધાના નગરમાં મિથ્યાત્વ આદિ દુષ્ટો પ્રવેશ કરી શકે નહિ. એ માટે તપ સંવરની જરૂર છે. શ્રદ્ધા એટલે દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે રૂચી. જો બાહ્ય-આભ્યંતર તપ, વિનય, જ્ઞાન, ધ્યાન, શુદ્ધિ વગેરે જીવનમાં ઝગમગતા રહે, તેા એ રૂચી ખરેખરી ટકે અને વધે. શ્રદ્ધા હૃદયની વસ્તુ છે. શ્રદ્ધા રૂપ નગરને મનેાપ્તિ રૂપ અટ્ટાલક છે. ગઢને ફરતી શુભ વચનયાગ રૂપી ઊંડી ખાઇ ખાદેલી છે કે જેમાં જ્ઞાન રૂપી જળ ભર્યુ છે. કાયગુપ્તિ રૂપી શતન્ની તથા ખીજા શસ્રો આદિ છે. નગરનું રક્ષણ કરવા કોટવાળ જોઇએ, મન–વચન કાયગુપ્તિ રૂપ કાટવાળ છે. જે ખરાખર ચાકી કરે છે. કાઇ કર્મ શત્રુને છાનામાના પણ પેસવા ન દે. ગુપ્તિ એટલે અશુભના નિરોધ, અને શુભમાં પ્રવૃત્તિ. હે ઈન્દ્ર ! આ ગેાઠવણને લીધે હવે આ નગરીમાં મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભયાગ રૂપી શત્રુઓના હુમલાના કેાઇ ભય નથી. જો કેાઈ દુશ્મન આક્રમણ કરશે તા હું મારા શસ્ત્રાદ્વારા અવશ્ય તેનુ રક્ષણ કરીશ. કર્મી રૂપી શત્રુઓને નાશ કરવા કચા અને કેવા શસ્રો જોઈએ તે બતાવતાં કહ્યું છે કે संयमास्त्र' विवेकेन शाणेनेात्ते नितं मुनेः । धृति धारावणं कर्म शत्रुच्छेदक्षमं भवेत् ॥ વિવેક રૂપ સરાણ વડે અત્યંત તીક્ષ્ણ કરેલું સંતાષ રૂપ ધાર વડે ઉગ્ર, મુનિનું સંયમ રૂપ શસ્ત્ર, કર્મ રૂપ શત્રુઓના નાશ કરવામાં સમર્થ થાય. કર્મ શત્રુઓના નાશ કરવા માટે શસ્ત્ર તા જોઇએ ને ? તે શસ્ત્ર બુઠ્ઠી ધારવાળું ન ચાલે. તેની ધાર તીક્ષ્ણ જોઈએ. શસ્ત્રની ધાર તીક્ષ્ણ કરવા માટે સરાણ પણ જોઇએ. આ શ્લેાકમાં શસ્ત્ર અને સરાણ કયા છે તે બતાવ્યુ છે. સયમના શસ્રની સતાષ રૂપ ધારને વિવેક રૂપી સરાણ દ્વારા તીક્ષ્ણ બનાવા. તીક્ષ્ણ ધારવાળા એ શસ્ત્રને લઈ શત્રુ પર તૂટી પડશું તેા કર્મી રૂપી શત્રુઓનો નાશ કરી વિજય મેળવી શકીશું. કર્મોના નાશ માટે ત્રણ વાતા અહી' બતાવી છે. સયમ, સંતોષ અને વિવેક. સંયમના શસ્રને ભેદજ્ઞાનથી તીક્ષ્ણ કરવામાં આવે તેા કર્મ શત્રુઓના વિનાશ કરવામાં તે શસ્ત્ર સમથ અને. સચમી મહાત્મા ખુ°ધક મુનિના શરીરની ચામડી ઉતારવાના પ્રસંગ આવ્યા. ખ'ધક મુનિએ સયમ શસ્રની ધાર વિવેક રૂપ સરાણ પર ચઢાવી સૂક્ષ્મ તીક્ષ્ણ બનાવી દ્વીધી. રાજાના સેવકા મુનિની ચામડી ઉતારવા લાગ્યા ત્યારે ક્ષમાસાગર મુનિ સયમના શસ્ત્રથી Page #858 -------------------------------------------------------------------------- ________________ ૭૫૩ શારદા રત્ન કર્માની ખાલ ઉતારવા લાગ્યા, શરીર અને આત્માના ભેદજ્ઞાનની દૃઢ પરિણતિએ મરણાંત ઉપસમાં ધૈર્યતાને ટકાવી રાખી સયમને અભગ રાખ્યું. સયમના તીક્ષ્ણ શસ્ત્રો વડે અને ક્ષમાની ઢાલ વડે કર્મો રૂપી શત્રુઓના ચૂરેચૂરા કરી નાંખ્યા. શરીરની ચામડી ચડચડ ઉતરતી હાય, લેાહીના ફુવારા ઉડતા હાય, એ વખતે જરાય ખેદ કે દુઃખ ન થાય, અસંયમના વિચાર પણ ન આવે, તે કેવી રીતે બનતું હશે! એની પાછળ કયું રહસ્ય છૂપાયેલું હશે ! એ પ્રશ્નના જવાબ છે ભેદજ્ઞાન. શરીર અને આત્માની ભિન્નતા સમજાઈ જવી જોઇએ. એ ભેદજ્ઞાન એવુ... જોઇએ કે શરીરની વેદના, પીડા, રાગ આપણી ધૈ તાને હચમચાવી ન શકે. આપણા સયમને જરા પણ ડગમગાવી ન શકે. કોઈ શરીર પર ખંજરના પ્રહાર કરે, ચાહે કાઈ અગ્નિથી ખાળે, કાઈ રાઈલની ગોળીથી શરીરને વીધી નાખે તેા પણ જેને ભેદ જ્ઞાન થઈ ગયું છે તે જરા પણ ખેઢ અનુભવશે નહિ. ખંધક મુનિના પાંચસે। શિષ્યા ઘાણીમાં પીલાયા, ગજસુકુમાલ મુનિના માથે ખેરના અંગારા ભરવામાં આવ્યા, અવતી સુકુમાલ મુનિના શરીરને શીયાળણીએ ફાડી ખાધું, એ સમયે એ બધા મહાન આત્માઓએ સંયમ રૂપી શસ્રથી કર્માને ભગાડયા, ધર્મ ધ્યાન, શુકલધ્યાન યાયા મહાન હૈ, ક્ષમા, અપ્રમત્તતા ટકાવી મેાક્ષમાં અને દેવલાકમાં પહેાંચી ગયા. એ બધી ઘટનાની પાછળ સફળતાની કાઈ ચાવી હાય તેા ભેદજ્ઞાન. જીવનમાં હંમેશા ભેજ્ઞાનના અભ્યાસ, ચિંતન અને નાના નાના પ્રસંગેામાં તેને અનુભવ ચાલુ હાય તા મરણાંત કષ્ટના પ્રસંગે ભેદજ્ઞાન આપણી રક્ષા કરે, ભેદજ્ઞાન માત્ર વાણીમાં રાખવાનુ નથી, પણ ચિંતન અને ધ્યાનદ્વારા તેને આત્મસાત્ કરવાનુ છે. મિરાજને ભેદજ્ઞાન થઈ ગયુ છે, તેથી ઇન્દ્ર દ્રવ્ય નગરની વાત કરે છે ત્યારે નમિરાજએિ આભ્યંતર નગરની વાત કરી. જે મુનિ ખને છે, સંસારને સથા છેાડીને સચમ લે છે તેવા મુનિ શ્રદ્ધારૂપી નગરને સજે છે. બાહ્ય આભ્યંતર તપ અને મહાવ્રતાદિ સંવરના દરવાજા તથા ભુંગળા બનાવે છે. ક્ષમાના મજબૂત કિલ્લાં બનાવે છે કે જેથી કોઈ દુશ્મનનું આક્રમણ ચાલી શકે નહિ. સત્યની ઢાલ, તપના ભાલેા અને સયમના અખ્તર સજે છે, પછી એવા મુનિને બાહ્ય સ’ગ્રામ ખેલવાના રહેતા નથી. એ તે આંતરસ...ગ્રામ ખેલી પરમ વિજયવંતા ખની સંસારના બંધનમાંથી સદાને માટે છૂટી જાય છે. નિમરાજિષના આ જવાબ સયમી સાધક માટે ખૂબ માદક છે. સયમશીલ મુનિએ આત્મસંરક્ષણ માટે કેવા પ્રકારના આધ્યાત્મિક કિલ્લા કરવા અને રાગ-દ્વેષ-કષાય રૂપી શત્રુએ!ના આક્રમણથી પેાતાને બચાવવા કેવી રીતે પ્રયત્ન કરવા જોઇએ તે સમજવા મળે છે. હજી આગળ મિરાજષ ઇન્દ્રને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર :—કિશારનું પાત્ર ભજવતા ગુણચદ્ર :—લક્ષ્મીદત્ત શેઠ પોતાના સ્વાર્થ સાધવા કેવું નાટક ભજવી રહ્યા છે! ગુણચન્દ્રનુ સામૈયું કરવા વાજતે ગાજતે ગયા છે. શેઠે ગુણચદ્રને કહ્યું, કિશાર! તું આગળ આવ. તને જોવા માટે બધા તલસી ૪૮ Page #859 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ શારદા રત્ન રહ્યા છે. શેઠે કિશોરને હાથ પકડી આગળ કર્યો. ગુણચંદ્રને જોતાં બધા આશ્ચર્ય પામી ગયા. શું શેઠને દિકરો છે! લક્ષમીદત્ત શેઠના વર્તન પરથી નગરજનેએ ગુણચંદ્રને શ્રેષ્ઠીપુત્ર કિશોર માની લીધે. કોઈને જરા પણ ખ્યાલ ન આવ્યો કે આ શેઠનો પુત્ર નથી. બધાને આનંદ છે, હર્ષ છે, પણ નથી આનંદ ગુણચંદ્રને તેના મનમાં તે એ વાત ખટક્યા કરે છે હે ભગવાન! હું આવા પાપ કરીને કયાં જઈશ? કોડ ભરી કન્યાની શી દશા થશે? ઘડીકમાં તેના મનમાં થાય કે હું કયાં કિશોર છું? શા માટે મારે આવા પાપ કરવા જોઈએ? હું કહી દઉં કે હું કિશોર નથી. છુપી બાત પ્રગટ છે તે, જીવ જોખમમેં આયે, શેકી કીતિકે કલંક લગે, મન હેકર કાર્ય કરના. જે હું રહસ્યને પડદે ખુલ્લે કરું તે તેઓ કદાચ આપઘાત કરી બેસે તે? બીજી તરફ શેઠની કીતિને કલંક લાગે. દરેક જીવને બે મન હોય છે. દ્રવ્ય મન અને ભાવમન એક મન કહે છે કે મારે બધી વાત સ્પષ્ટ કહી દેવી જોઈએ. આવી માયાજાળમાં મારે શા માટે સપડાવું જોઈએ ! બીજું મન ના પાડે છે. એમ કરવાથી શેઠ કદાચ કંઈક કરી બેસે તે! છેવટે નિર્ણય કર્યો કે અત્યારે તે મૌન રહીને કાર્ય કરવું પડશે. તે મનમાં જ બેલવા લાગ્યો કે અરે ! ભાગ્ય તારી કરામત ! શી તારી વિચિત્રતા! શેઠની કેવી માયાજાળ! ગુણચંદ્ર બધાના મનથી તે કિશોર બની ચૂકે હતો પણ હવે પોતે કિશોર છે એ સ્વાંગ સજવો પડે. બેન્ડવાજા અને વાજિંત્રના ઠાઠમાઠથી ગુણચંદ્રને આગળ કરી બધા ચાલી રહ્યા છે. ગુણચંદ્રની પ્રશંસા – ગામમાં બધાને ખબર પડી ગઈ હતી કે લહમીદત્ત શેઠનો પુત્ર કિશોર તેના મોસાળમાં રહેતો હતો ને ભણતો હતો તે ઘણાં વર્ષ અભ્યાસ કરી લગ્ન માટે આવ્યો છે, એટલે બધાનું મન એને જેવા તલસી રહ્યું હતું. ચોરે ને ચીટે, શેરીએ ને અટારીએ, બારણે ને પ્રાંગણે, કઈ ધાબે તો કોઈ ઓટલે, તો કોઈ રસ્તામાં બધા ટેળેટોળા વળીને ઉભા હતા. બધાના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો હતું કે શેઠને દીકરે આટલે મેટે થયો છતાં આપણે તેને કયારે પણ જોયો જ નહિ? શું એનું રૂપ છે ! શું એની મુખાકૃતિ છે ! રૂપ અને કળામાં સુધાંશુની ચમક જાણે જોઈ લો. રૂપ તે ઘણાંને મળે છે પણ જે વર્ણ ન હોય તે તે રૂ૫ શોભતું નથી. વિધાતા નવરી હશે ત્યારે આનું રૂપ ઘડયું હશે ! ગુણચંદ્રને જોઈ કઈ શેઠના તો કોઈ પુત્રના ભાગ્યની પ્રશંસા કરી રહ્યા હતા. કેટલાક લોકો એની ક્ષેમકુશળતાના સમાચાર પૂછતા, તે ગુણચંદ્ર બધાની સાથે વિનય–વિવેક સાચવીને જવાબ આપતો. એની ભાષામાં મીઠાશ હતી. તે એવું મીઠું બેલે છે કે જાણે તેના મુખમાંથી અમી ન કરતી હોય! ગુણચંદ્ર બધાને હાથ જોડી વંદન કરે. તેનામાં જરા પણ અભિમાન નથી. ચાલતાં ચાલતાં શેઠ ગુણચંદ્રને બધાને પરિચય કરાવતા હતા. આ પ્રેમચંદ શેઠ, તે ગામમાં બહુ પ્રખ્યાત છે. આ ઝવેરી, આ તારા કાકા, આ તારા ફૂઆ-ફઈબા વગેરે બધાની Page #860 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૫૫ ઓળખાણ કરાવે છે. બધાની સાથે ગુણચંદ્ર પ્રેમથી બોલે છે. તે બધા સગાસંબંધી અને સ્વજનની સાથે દૂધ સાકરની જેમ ભળી ગયો. તેના સગાવહાલા અને પરિમંડળ બધા કિશોરની નમ્રતા, બોલવાની મીઠાશ, તેને વિનય જોઈને ખૂબ આનંદિત થયા. શું આપણે કિશોર છે! શેઠને શાંતિનો શ્વાસ – ખૂબ ઠાઠમાઠથી ગુણચંદ્રને નગરમાં પ્રવેશ કરાવ્યો. હવે ગુણચંદ્ર બરાબર કિશોરના રૂપમાં આવી ગયો છે. હવે તેને આપણે કિશોરના નામથી ઓળખવાને છે. લક્ષમદત્ત શેઠના મનમાં બળતરા હતી કે મેં કપટથી દીકરાની સગાઈ તે કરી, પણ એવા રક્તકેઢિયા પુત્રને લગ્નમાં લઈ જવો કેવી રીતે? તેમની મેટી ઈજ્જતને પ્રશ્ન હતો, પણ ગુણચંદ્ર તેમનું વચન માન્ય રાખ્યું ને ભાડે પરણવા તૈયાર થયો, તેથી તેમની બળતરા થોડી શાંત થઈ. ચિંતા ઓછી થઈ ને તેમાં કિશોર બધાની સાથે એકદમ ભળી ગયે. તેની બોલવાની મધુરતા વગેરે જેઈને શેઠના મનમાં શ્રદ્ધા થઈ કે હવે આ ગુણચંદ્ર કિશોરનું પાત્ર બરાબર ભજવશે અને પોતાની ગુપ્ત વાત કેઈને કરશે નહિ, આથી તેમના શરીરમાં જેમ પ્રગટયું. તેમના મુખ પર આનંદની ઊર્મિઓ ઉછળવા લાગી, અને વિચારોની તે હારમાળા ચાલી રહી હતી. જે દીકરાનું સામૈયું આટલું ઠાઠમાઠથી કર્યું તેના લગ્નમાં હવે શેઠ શી કમીને રાખે ! હવે શેઠ દીકરાના લગ્ન કેવા ઠાઠમાઠથી ઉજવાશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૫ આસો વદ ૫ ને શનિવાર તા. ૧૭–૧૦–૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષો ભવ્ય જીવોના ઉદ્ધાર માટે પ્રતિબોધ આપતાં કહે છે કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી સુખની આશાએ રખડી રહ્યો છે. કોઈ પણ ભવમાં એને દુઃખની ઇચ્છા થઈ નથી. જે કાંઈ પ્રયત્નો કર્યા છે તે પિતાના સુખને માટે કર્યા છે, છતાં હજુ સફળતા મળી નથી. રશિયાની લડાઈમાં હાર થઈ છતાં તેનું કારણ શેધવા કરોડો રૂપિયા ખર્ચી ને હારનું શું કારણ છે એ જાણીને દૂર કર્યું, તે જાપાન સાથે ત્રણ વર્ષ સુધી ટકી શકાયું. આ જીવ જન્મોજન્મમાં ભવોભવમાં સુખ મેળવવાની મહેનત કરે છતાં એ સુખ મેળવી શકતો નથી. એનું કારણ શોધવાનું મન થાય છે? પોતાની મહેનત બધી નકામી શાથી જાય છે? જન્મથી મરણ સુધી શરીર, માલ મિલ્કત, કુટુંબ, પ્રતિષ્ઠા આ બધું જ સુખ માટે વધારે છે, છતાં એને પલકારામાં મૂકીને ચાલતો થઈ જાય છે. વળી બીજા જન્મમાં ફરી એકઠું કરે છે ને ઘડીના પલકારામાં છોડી દે છે. આ રીતે જીવે બે પાંચ હજાર વાર નહિ પણ અનંતી વખત આવી સામગ્રી એકઠી કરી અને મૂકીને આવે, છતાં જીવને આ સંબંધી કેમ કાંઈ વિચાર આવતો નથી ? ભવોભવમાં મહેનત કરવી, મેળવવું અને મૂકી દેવું, એને છેડે કયારે આવશે? Page #861 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ શારદા રત્ન આ વિચાર હજુ જીવને આવતા નથી. એનું કારણ શું? ઘણીવાર રાતમાં ઉંદર માણસને કરડી જાય છતાં તે જાગતા નથી. ઉંદર માંસમાં કરડે છે, છતાં માણસ જાગતા નથી, તેનું કારણ એકજ છે કે ઉંદર ફૂંકી ફૂંકીને કરડે છે, તેથી માનવીતે જાગવાના વખત આવતા નથી, તેવી રીતે આ જીવે અનાદિથી મહેનત કરી, સામગ્રી મેળવી અને બધી છોડી દીધી. બધા ભવના પ્રયત્નો નિષ્ફળ ગયા. આર’ભ-પરિગ્રહ અને વિષય કષાયથી પાપ બાંધી, પરિણામે દુર્ગતિમાં રખડયા પણ એને મેહરૂપી ઉત્તરે મમત્વની એવી ફૂંક મારી કે એને જાગૃતિ આવવા દીધી નથી, પરિણામે જીવ ચતુતિમાં રખડી રહ્યો છે. જ્ઞાનીઓ આપણને પાકાર કરીને સમજાવે છે કે હે આત્માએ! તમારે ભવભીરૂ બનવું છે તેા પહેલા પાપભીરૂ અનેા. ડગલે ને પગલે પાપના ભય રાખા. એક નાનકડા કાંટા વાગ્યા હાય તા કાંટા કઢાવવા માટે સ્થિરતા લાવવી પડે છે, તા ૧૮ પાપના અનતા કાંટા આપણા આત્મામાં ખૂંચી રહ્યા છે અસહ્ય ત્રાસ–વેદના આપી રહ્યા છે, તેને દૂર કરવા આત્માએ આત્મભાવમાં સ્થિર થવું જોઇએ. જડ જે જડના ભાવમાં સ્થિર છે તા ચૈતન્ય પેાતાના ભાવમાં સ્થિર ન રહે! આ માટે સહન કરવાની ટેવ આવકારદાયક છે. આત્મા રૂ જેવા છે. જ્યારે રૂ દખાઈ વણાઈને વાટ અને છે ત્યારે તે વાટ પ્રકાશ આપી શકે છે. રૂને સળગાવવાથી પ્રકાશ કદાપિ ન મળી શકે. આ રીતે આત્મા જે સહન કરશે તે પ્રકાશ પાથરી શકશે. દૂધમાં પાણી ભળે તે પાણીના રંગ બદલાઈ જાય છે તેમ દેહ સાથે આત્મા રહેવાથી આત્મા દેહમય બની ગયા છે. “ જેવા સંગ તેવા રંગ” એવુ આત્માનું બન્યુ છે. આત્માને સારા નિમિત્ત મળે તે આત્મા ગુણની શ્રેણીમાં આગળ વધે છે અને ખરાબ નિમિત્ત મળે તેા આત્મા પતનના પંથે જાય છે, માટે આત્માએ સારા નિમિત્તો મેળવવા જોઈ એ. તેલ રીફાઈનરીથી સારુ' થાય છે તેમ આત્મા પણુ સહન કરવાથી રીફાઈન થાય છે. રીફાઈન થયેલ આત્મામાં અમૃત ભરેલ છે. તે અમૃત વિષય-કષાયના કૂપમાં હિમળે, સ'સારી જીવા કામ–ક્રોધ વગેરે કષાયા રૂપી લાળથી કરાળિયાની માફક જાળ બનાવી પેાતાના વિનાશ નેાતરી રહ્યા છે. ચીમની કાળી થઈ ગઈ હાય તા તેને ઘસવાથી સાક થાય અને અંદરના પ્રકાશ ઝળહળી ઉઠે, તેમ દેહ રૂપી ચીમની ઉપર અનંત કાળથી વિષયકષાયની કાળાશ લાગેલી છે. તે કાળાશ દૂર થાય તેા આત્માના પ્રકાશ ઝળહળી ઉંઠે. જેમના જીવનમાંથી વિષય કષાયની કાળાશ દૂર થઇ ગઈ છે ને આત્માને પ્રકાશ ઝળહળી ઉઠયા છે એવા નમિરાજષિ ઈન્દ્રના પ્રશ્નના કેવા બેધડક સુંદર જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે શ્રદ્ધા એ મારુ નગર છે. તપ-સૌંયમરૂપી દરવાજા છે, ક્ષમાના મજબૂત કાટ છે, સત્ય—શીલના શસ્ત્રો છે. જેણે આવુ... મજબૂત નગર વસાવી દીધુ' છે તેને શત્રુઓના ભય કયાંથી હાય ! કદાચ ક્રોધાદિ શત્રુ આક્રમણ કરે તે પણ તેને ભગાડવાની પૂરી તૈયારી છે. આપણે બાહ્ય નગરની વાત કરીએ પણ આ રાજિષ તા આભ્યંતર નગરની વાત કરી રહ્યા છે, જેના લેાહીના અણુઅણુમાં, નસેનસમાં ચારિત્રના Page #862 -------------------------------------------------------------------------- ________________ ૭૫૭ શારદા રત્ન ચમકાર હાય, ત્યાગનેા તરવરાટ હાય, વીર આજ્ઞાના ગુંજારવ હાય, તે આવા વૈરાગ્યભર્યા જવાબ આપી શકે. તેમના જવાબથી ઈન્દ્ર પણ સ્થંભી ગયા. શુ' એમના વૈરાગ્ય છે! તેમના સૌંયમ સુવર્ણ જેવા ઉજ્જવળ છે. વીતરાગની આજ્ઞામાં વિચરતા સાચા સાધુ ગમે તેવા અનુકૂળ, પ્રતિકૂળ ઉપસર્ગો આવે તા હસતા મુખે તેને વધાવી લે, પણ સયમ માર્ગથી વિચલિત ન થાય. સાધુ એટલે પવિત્રતાનું પુનિત સરેાવર. તેમને જોતાં શાંતિના ઝરણાં ઝરે. તેમના સમાગમથી જીવનજ્યાતમાં પ્રાણુ સંચરે, તેમને પગલે પ્રમેાદનું વાતાવરણુ જામે અને જેમના પરિચયથી અંતરની આગ બૂઝાય તેનું નામ સાધુ. નિમરાજની સામે ઇન્દ્ર કસેાટી કરવા આવ્યા, છતાં મિરાજ તેા ડગ્યા નહિ. તેમણે આભ્યંતર નગરની વાત કરી. હવે ક શત્રુઓને ભેદવા કયા કયા હથિયારો લીધા છે તે બતાવે છે. धणु परकमं किच्चा, जीव च इरियं सया । धिः च केयण किच्चा, सच्चेण पलिमन्थए ॥ २१ ॥ પરાક્રમરૂપી ધનુષ્યમાં ઈર્યાસમિતિ રૂપ જીવા દોરીને સ્થાપન કરીને હંમેશા ધૈર્યનું કેતન કરીને પછી તે ધનુષ્યને સત્યથી ખાંધ્યું. આ ગાથામાં ધનુષ્યની દ્રવ્યથી અને ભાવથી ઉપપત્તિ કરી છે. દ્રવ્ય ધનુષ્ય તે લડાઈના મેદાનમાં જાય ત્યારે લઈ જાય છે પણ અહી તેા ભાવ ધનુષ્યની વાત બતાવી છે. દ્રવ્ય ધનુષ્ય તા સંયમશીલ સાધકને ખાંધવાને ચેાગ્ય નથી. એ ધનુષ્યથી જીવાની હિંસા થાય છે. મુનિએ તેવું ધનુષ્ય રાખતા નથી. તે તેા ભાવ ધનુષ્યને પેાતાની પાસે રાખે છે. તે ધનુષ્ય કર્યું! પરાક્રમ રૂપી ધનુષ્ય છે. તેમાં ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આયાણુભ‘ડમત્તનિખેવાસમિતિ, ઉચ્ચારપાસવણુખેલજલસંધાણુ પારિઠાવણીયાસમિતિ આદિ પાંચ સમિતિ રૂપ જીવા દોરી છે. તથા ધર્માંમાં નિરંતર થવા વાળી ધૈર્યતાનું કેતન બનાવે. ( ધનુષ્યના મધ્ય ભાગમાં તેને પકડવા માટે જે લાકડાની મુષ્ટિ લાગેલી હાય છે તેને કેતન કહે છે. ) તથા તે ધનુષ્યને સત્ય દ્વારા ખાંધવું જોઈએ. સાધક આત્માનું આ ભાવ-ધનુષ્ય છે. જેનાથી તે પેાતાના આત્માની રક્ષા કરતા થકા રાગ-દ્વેષાદિ રૂપ શત્રુએ સાથે યુદ્ધ કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા-સમતા—તપસવર અને ગુપ્તિ સુસ્થિત રાખ્યા પછી પરાક્રમ, સી વગેરે શસ્રોથી કર્માની સામે જંગ ખેલે છે. એ જગમાં કર્માને ભાગે જ છૂટકા. શ્રદ્ધાદિ બધુ હાવા છતાં પરાક્રમ, પુરુષાર્થના વેગ અને થૈ તા વગેરે જો ન હોય તેા કર્મને હટાવવા મુશ્કેલ છે. આ ભાવ ધનુષ્યથી સયમી આત્મા શું કરે છે તે હવે બતાવ્યું છે. तव नाराय जुत्तेण, भित्तूण कम्म कंचु । मुणी विगय संगामो भवाओ परिमुच्चए ॥२२॥ તપરૂપી બાણથી યુક્ત થઈને તે ધનુષ્યના દ્વારા કર્મ કંચુકનું ભેદન કરીને પછી તે મુનિ સગ્રામથી રહિત થઈ ને આ સસારથી સર્વથા છૂટી જાય છે. Page #863 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ શારદા રત્ન નમિરાજ કહે છે હે વિપ્ર! પરાક્રમ રૂપ મારું ધનુષ્ય છે. તેને ઈસમિતિ આદિ સમિતિ રૂપ જીવા બાંધી છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, રાત્રીભજનના ત્યાગ રૂપ મહાવ્રતોથી તે ધનુષ્યને બાંધ્યું છે. તપ રૂપ બાણથી યુક્ત થયેલું તે ધનુષ્ય કર્મ કંચુકને ભેદવામાં સમર્થ બને છે. તપ બે પ્રકારના બતાવ્યા છે. બાહ્ય અને આત્યંતર. ઉપવાસ આદિ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય આદિ આત્યંતર તપ છે. પૂર્વ ભવના સંચિત કર્મોનો નાશ કરવા માટે તપ એ અમોઘ હથિયાર છે. નમિરાજ ઈન્દ્રને કહી રહ્યા છે કે મેં મારું નગર, કોટ બધું મજબૂત બનાવ્યું છે, અને કર્મરૂપી શત્રુઓ સામે ઝઝૂમવા માટે મેં બધા હથિયાર તૈયાર રાખ્યા છે. મારે હવે બાહ્ય સંગ્રામ ખેલવાનો રહેતું નથી. નમિરાજે કેવા સુંદર આધ્યાત્મિક સામ્રાજ્યની વાત કરી! તેમના જવાબથી ઈન્દ્ર પણ થંભી ગયા. શું એમને વૈરાગ્ય છે! શું એમના જવાબ છે! શું તેમની ચારિત્રની લગની છે ! કેટલી નિર્મોહી દશા છે! ખરેખર ત્યાગમાં જેવું સુખ છે એવું સુખ બીજા કેઈને નથી. नैवास्ति राजराजस्य, तत्सुख नैव देवराजस्य । यत्सुख मिहेव साधो, लोक व्यापार रहितस्य ॥ જેણે આ જગતને તૃણની જેમ છોડી દીધું છે, એને જે સુખ અને આનંદ છે એવું સુખ અને આનંદ ચક્રવતિને પણ નથી, માટે કહ્યું છે કે જે ત્યાગમાં જે આનંદ ' છે એ કયાંય નથી,” ચક્રવતિ છ છ ખંડનો વહીવટ કરે છે પણ જ્યારે વૈરાગ્ય આવે છે ત્યારે ક્ષણવારમાં બધું છોડીને ચાલ્યા જાય છે. એ જ્યારે બધું છોડીને દીક્ષા લે ત્યારે શું કહેશે? આ મિશ્નઃ હું ભિક્ષુ છું એમ કહેશે પણ અ વતી હું ચક્રવાત રાજા છું એમ નહિ કહે. એ શું બતાવે છે ? ત્યાગમાં જે આનંદ છે એ ભેગમાં નથી. એમને ભિક્ષુ કહેવડાવવામાં જે આનંદ આવે છે એવો આનંદ ચક્રવતિ કહેવડાવવામાં નથી. એ ત્યાગી પણ કેવા હોવા જોઈએ? લોકોના વ્યવહારથી રહિત હોય, કુટુંબ અને સંસારના વ્યવહારમાં એનું મન ન રહેવું જોઈએ. આવા જે ત્યાગી સંત છે, એમને જે સુખ છે એવું બીજા કેઈને નથી. એક મુનિ વિચરતા વિચરતા કેઈ ગામમાં ગયા. સાંજ પડી ગઈ છે એટલે મુનિ વિચારે છે કે મારાથી રાત્રે તે ચલાય નહિ, માટે રાતે કયાંક રોકાઈ જવું પડશે, પણ આ ગામ અજાણ્યું છે. કેને ત્યાં રહેવું? એ વિચાર કરતા તેઓ ગામમાં આગળ જતા હતા. ત્યાં રસ્તામાં કંદોઈની દુકાન આવી. કંઈ દુકાન [બંધ કરતે હતે. એ જેઈને મુનિએ પૂછ્યું-ભાઈ! જે તારે ત્યાં થેડી જગ્યા હોય ને તું રાજીખુશીથી હા પાડે તે માટે આજની એક રાત અહીં સૂઈ રહેવું છે. સંતની વાત સાંભળી કંઈના મનમાં થયું કે મારી દુકાનમાં ચોવીસે કલાક અઢાર પાપસ્થાનક સેવનારા લોકો આવે છે. એમાં મહાત્માના પગલાં કયાંથી હોય? ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે મારે ત્યાં સંતના પવિત્ર પગલાં થશે. કંદોઈએ તરત કહ્યું-ગુરૂદેવ ! પધારે, ગુરૂદેવ પધારે! મારી આજ્ઞા છે. આપ ખુશીથી મારે ત્યાં રહે. મહાત્મા તે કંદોઈને ત્યાં રહ્યા. Page #864 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૫૯ જોવી ન ગમે એવી આ કંદોઇની દુકાનની ખરાખર સામે રાજાના મહેલ હતા. કંદોઇની દુકાનમાં એક તરફ ચુલા છે, એક તરફ્ કોલસા છે, રાખ પડી છે. આંખને ચીકણી, ગંધાતી કંદોઈની દુકાન છે. કોઈની દુકાનમાં બીજું શું હોય ? એ દુકાનની સામે મહેલ છે. તેમાં ખારીએ રાજા બેઠા છે. તેમનું ધ્યાન મુનિ તરફ છે. સંતનું તા કયાંય ધ્યાન નથી. ધ્યાન માત્ર આત્મ રમણતામાં છે. મુનિ તે સમય થતાં પ્રતિક્રમણ કરવા બેસી ગયા. રાત્રે બાર વાગ્યા સુધી પેાતાની આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય, ધ્યાન વગેરે કરી થાડી વાર સૂઈ ગયા. ઘેાડીવારમાં જાગીને પાછા ધ્યાનમાં બેસી ગયા. સામે મહેલમાં રાજા બેઠા છે એ આ બધુ જુએ છે. એમના મનમાં થયું કે દુનિયામાં આવા કેટલાય લેાકેા હશે કે જેમને રહેવાની ને સૂવાની પણ જગ્યા નથી. એ લાકો કઈ રીતે જીવન ચલાવતા હશે ? હું સવારમાં મહાત્માને ખાલાવીને પૂછીશ. રાજા સવારમાં ઉઠયા. તેમણે પેાતાના એક સૈનિકને મુનિ પાસે મેક્લ્યા. સૈનિકે આવીને કહ્યું-મહાત્માજી ! આપને અમારા મહારાજા ખેાલાવે છે. આપ અમારા મહેલમાં પધારા. સંત કહે- હું તા ત્યાગી છું. રાજાને વળી મારુ. શું કામ હાય ? રાજાના સૈનિક કહે–અમારા મહારાજાની આજ્ઞા છે માટે આપને આવવું પડશે. મુનિ કહે—ભલે, ચાલ ભાઇ ! હું આવું છું. મુનિને જવામાં શું વાંધા હતા? એ તા એમ વિચાર કરવા લાગ્યા કે મારા જવાથી જો કેાઈકનું હિત થતુ હોય તે મને જવામાં વાંધા નથી. મને કાઇ દુઃખ તા પડવાનું નથી. આપણે તે ત્યાગી છીએ. મુનિ તેા રાજા પાસે ગયા. રાજાએ સત્કાર સન્માન કરીને બેસાડયા ને પછી એક પ્રશ્ન કર્યાં. હું મહાત્મન્ ! “ કહા, રાત કેસી બીતી ?' રાજાનાં મનમાં એમ હતું કે એમને આખી રાત ઉંઘ આવી નથી ને રાત દુઃખમાં પસાર થઈ છે. એ સંત કહેશે કે હું તેા હેરાન હેરાન થઈ ગયા પણ એમને કયાં ખબર છે કે આ તા જૈનના મહાન અવધૂત યાગી છે. એમને વળી દુઃખ કેવુ* હેાય ? વીતરાગી સંતા જેવા તા કાઇ સુખી નથી. રાજાના પ્રશ્ન સાંભળીને મુનિને લાગ્યું કે આ રાજાને અભિમાન છે. એ એમ સમજે છે કે જગતમાં હું સુખી છું. ખીજા બધા દુઃખી છે. મારા જેવુ' સુખ કાઇને નથી, માટે મારે એના ઉપકાર માટે પણ યથાર્થ જવાબ તો આપવા જોઇએ, એટલે એ કહે છે કે રાજન્ ! “ આધી તેરે જૈસી ઔર આધી તેરે સે ભી અચ્છી”, મારી અધી રાત તારા જેવી વીતી છે ને અધી` રાત તારા કરતા પણ સારી વીતી છે. સુનિના જવાબ સાંભળીને રાજાને ગુસ્સે આવ્યા. એમને થયું કે આ સંતનું સૂવાનું ઠેકાણું નથી, રહેવાનું ઠેકાણું નથી ને ઉપરથી કહે છે કે તમારા કરતા સારુ રાજાના તા પાવર ગયા ને ક્રોધના આવેશમાં કહે છે મહાત્મા ! કંઇ ભાન છે કે નહિ ? તમારુ' મગજ ઠેકાણે છે કે નહિ ? આપ આ શું કહેા છે ? રાજા ગુસ્સામાં ખાલી રહ્યા છે. એમને ગુસ્સા આવવાનું કારણ એમની પાસે ચાર વસ્તુ છે. એ ચારમાંથી એક હાય તા પણ અનથ કરાવે છે, તેા રાજા પાસે તા એ ચારે ય છે એટલે એ ગુસ્સા કરે એમાં નવાઈ શી ? એ ચાર વસ્તુ કઈ? Page #865 -------------------------------------------------------------------------- ________________ ७६० શારદા રત્ન यौवन धनसंपत्तिः, प्रभुत्वमविवेकता । एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ॥ ', એક ચૌત્રન, બીજી ધનસપત્તિ, ત્રીજો અધિકાર અને ચાથે અવિવેક. યુવાની દિવાની છે. યૌવન મહા અનથ કરાવનાર છે. ધનની સાથે ધર્મ મળ્યા ન હેાય તા ધન મહાઅનથ કરાવે છે. ત્રીજો અધિકાર (સત્તા)-સત્તાના નિશામાં માનવી ભાન ભૂલે તાપણુ માટો અનથ થાય છે. સેા રૂપિયાના પગારદાર પેાલીસ હાય તેા પણ એ એમ કહે કે અહી કેમ બેઠા છે ? તે ખીજાને તતડાવી જાય. ચેાથેા અવિવેક, સેા ગુણ હોય પણ વિવેક ન હેાય તેા સે। ગુણા એકડા વિનાના મીંડા જેવા છે. વિવેકને તેા દશમે નિધિ કહ્યો છે. રાજામાં આ ચારે ય વાના હતા. અવિવેક મુનિની સામે જેમ તેમ ખેલાવે છે. ગુસ્સા કરાવે છે પણ મુનિ તા સમતાના સાગર હતા. એમણે રાજાની સામે ક્રોધ ન કર્યાં. એમને તેા રાજાને કંઈક સત્ય સમજાવવુ' હતું, બેધ આપવા હતા. એ સમજતા હતા કે આપણે કોઇની ઉપર ઉપકાર કરવા હાય તા સહિષ્ણુતા કેળવવી પડે. એમણે રાજાને કહ્યું-તમારે મારી વાત સમજવી હાય તા સાંભળેા. ગુસ્સા કરવાની જરૂર નથી. ન સમજવું હાય તે! મારે સમજાવવાની જરૂર નથી. રાજા કહે, આપ મને સમજાવે. મુનિએ રાજાને પૂછ્યું, તમે રાત્રે કેટલા વાગે સૂતા? રાજા કહે માર વાગે. હું પણ માર વાગે સૂàા હતા. સૂતા પછી પલંગ હાય કે પથારી હાય કે ધૂળ હાય, અર્ધું: મારે સરખું છે. સૂતા પછી કાંઈ ખખર પડતી નથી. તમને તેા રાતના ખાર વાગ્યા સુધી શાંતિ ન હતી. રાજ્યની, રાણીની, પ્રજાની ખધી ચિંતામાં ખાર વાગી ગયા ને પછી સૂઈ ગયા. તેા ઊંઘમાં સ્વપ્ના પણ આવ્યા હશે! મારે તેા કોઇ ચિંતા નથી. તા ખાર વાગ્યા સુધી પ્રભુના ધ્યાનમાં રહ્યો ને પછી સૂઇ ગયો. હું તેા પડથો એવા તરત ઊંઘી ગયો. મને તા કાઈ સ્વપ્ના પણ નથી આવ્યા. તમને તેા ઉઠયા પછી એ જ હાયવાય ને એ જ ચિતા, નાકરને ખેલાવેા. આ કામ કરે ને તે કામ કરો. મારે તે એ કાંઇ જ નથી, માટે કહુ છું કે “આધી તેરે જૈસી ઔર આધી તેરે સે ભી અચ્છી” તમે સૂતા ને હું સૂતા એટલી રાત સમાન ગઈ પણ અડધી રાતમાં તમારે તા ચિંતા ઘણી હાય છે. એટલે મનને શાંતિ નહિ. જ્યારે મારી અડધી રાત તા પ્રભુના ધ્યાનમાં પસાર થઈ, માટે હે રાજન્ ! ત્યાગ માર્ગીમાં જે સુખ છે તેવું તમારા રાજશાહી વૈભવમાં કે ઠાઠમાઠમાં નથી. રાજાને સત્ય વાત સમજાઈ ગઈ કે સાચા સુખી તે વીતરાગી સંતા છે, તેથી કહ્યું છે કે સાચી શાંતિ કોને મળે ? જે સર્વ કામ-તૃષ્ણાને છેડી દે છે અને નિશ્ચલ થઈ ને જગતમાં વિચરે છે. આ જગતમાં મારુ' કાઈ નથી, એવા નિ મત્વભાવ જેને હાય એવા આત્માને સાચી શાંતિ અને સાચા આનંદ છે. નમિરાજે વિપ્રને કહ્યું, મેં મારું નગર, દરવાજા બધું બરાબર તૈયાર કરી લીધું છે, તેથી મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભયાગ આદિ શત્રુઓના મને ડર નથી. છતાં કદાચ કોઈ શત્રુ હુમલા કરવાનું સાહસ ખેડે તેા પરાક્રમ રૂપી ધનુષ્યથી તેમને હું Page #866 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૬૧ ભગાડી શકું છું. શુદ્ધ કાયયેાગ નામે શતની શસ્ત્ર હમેશા સજ્જ રાખું છું. વળી મારું તપ નામે લેાખડી બાણુ તા ભલભલા શત્રુઓના પણ નાશ કરે એવુ છે. આગળ શું કહે છે ? હે વિપ્રરાજ ! તમે એમ ન માનતા કે મારા મહામૂલી રાજ્યના રક્ષણની બાબતમાં જરા પણ બેપરવાહ રહું, મારા ક્ષત્રિય ધર્મ હું ખરાખર જાણું છું. માત્ર જાણું છુ એટવુ કહેવા કરતા કાર્યોથી સાબિત કરવા સદા ઉત્સાહી રહું છું. વિપ્રના રૂપમાં આવેલ ઈન્દ્ર તેા નમિરાજના જવાખથી સજ્જડ થઈ ગયા. એમની આગળ મારું પશુ ચાલે તેમ નથી. જેમણે બાહ્ય શત્રુએને બદલે તેથી વિશેષ બળવાન આંતર શત્રુને ભાવસંગ્રામમાં હણવા માટે બધી સામગ્રી તૈયાર કરી છે તેવા મુનિને મેં કાયર એ તા કાયર નથી પણ મહા વીર છે. કહ્યા ! ઇન્દ્રને હવે ભાન થયું કે ક્ષત્રિયનું કબ્ધ અને જૈનનુ કર્તવ્ય એક છે. ફરક માત્ર એટલે છે કે ક્ષત્રિય દ્રવ્ય સંગ્રામમાં વીય ફારવે અને જૈન ભાત્ર સગ્રામમાં વીય ફારવે છે. જે બહારના શત્રુએને હણી બહારનુ રક્ષણ કરે છે તે ક્ષત્રી અને અંતરના શત્રુએના હણી આત્મરક્ષણ કરે છે તે જૈની કહેવાય છે. ક્ષત્રી બહારના વિજય કરે છે, અને જૈની આંતરિક વિજ્રય કરે છે. દાન–શીયળ–તપ અને ભાવ, જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ એ ચારે બાબતમાં જેમનુ* શૂરાતન ઝળહળી ઉઠે અને અંતરના દુશ્મનાને જીતે તે સાચા જૈન છે. મિરાજની અડેાલતા, દઢતા ોઇને દેવરાજ ઈન્દ્ર રાષિ પર પ્રસન્ન થયા, પણ હજુ એક રંગ લાગ્યા છે પરીક્ષા કરવાના, તેથી તેમણે હજુ જીતવાની આશાના ત્યાગ કર્યા ન હતા. હજુ ઇન્દ્ર કેવા પ્રશ્નો કરશે ને મિરાજ શું જવાબ આપશે તેના ભાવ અવસરે ચરિત્ર : ચિંતાની ઘેરી છાયાથી વિમાસણમાં પડેલા લેાકેાઃ-લક્ષ્મીદત્ત શેઠે ગુણચંદ્રને ઠાઠમાઠથી, ભારે સામૈયું કરીને નગર-પ્રવેશ કરાવ્યા. એમાં શેઠની રવા બુદ્ધિ છે. મનમાં પરમા બુદ્ધિ નથી. શેઠે હવે ઠાઠમાઠથી લગ્નમહેાત્સવ ઉજવવાને શરૂ કર્યા. શેડના મનમાં એમ છે કે નગરજનાના વર્ષોના વર્ષો જાય તેા પણ યાદ રહી જાય ને લેાકેા તેની પ્રશંસા કરે એવા લગ્ન મહેાત્સવ ઉજવુ. શેઠને આંગણે તે લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી. શેઠના સગાસંબંધી બધા આવી ગયા. શેઠના મહેલમાં તા આનન્દ્વની છેાળા ઉછળી રહી. સૌ કોઈ ને આનંદ છે. એક ગુણચદ્રને આનંદ નથી. એનું હૈયું હરખાતું નથી. પ્રભુ! હું આવા ઘાર પાપમાં કયાં પડચો ? કંઇક ચાલાક અને બુદ્ધિશાળી માણસા કહે છે કે છેકરે બધી રીતે સરસ છે, તે હરખાય છે પણ પાછે ઝાંખા પડી જાય છે. ઉંડે ઉંડે કાઈ ચિંતા હોય એવુ' લાગે છે. જાણે બનાવટી ન હેાય એવું લાગે છે. બીજા એમ કહે, ના....ના...હાં, એમ નથી. આ શેડનેા દીકરા છે. તે મેાસાળમાં રહેતા હતા. અત્યારે લગ્ન કરવા માટે આવ્યા છે. કોઇક કિશારને પૂછે, તને મેાસાળમાં બહુ ગમતું હતું ? ત્યારે કિશાર કહેતા કે ત્યાં મને મા-બાપ પણ તા લગ્ન લીધા છે એટલે ભણવાનુ છેાડીને અહી આવ્યા છું. યાદ આવતા નહિ. આ કઇક લેાકા એમ કહે છે Page #867 -------------------------------------------------------------------------- ________________ ७६२ શારદા રત્ન કે આ છોકરે હસે છે, બેલે છે, પણ તેનું મોટું ઝાંખું પડી જાય છે, માટે દાળમાં કંઈક કાળું લાગે છે, તે એના જવાબમાં કઈક એમ કહે કે શેઠે સગાઈ કરી છે તે કન્યાને હજુ છોકરાએ જોઈ નથી તેથી તેને ગમતી હોય કે ન ગમતી હોય એવું કંઈક હશે. કંઈક બેલે છે આ પુત્ર તે તેમને કેટલી બાધા આખડીઓ રાખ્યા પછી થયો છે ને તેથી મોસાળમાં મોક્લી દીધો હતો. ખરેખર પુત્ર કુળદીપક છે. શેઠને ત્યાં લગ્નની તૈયારીઓ પુરજોશથી ચાલી રહી છે. મંગલગીત ગાના શુરૂ હે ગયા, તેરણ ગુમ્મર રોશની ચમકે, હર્ષ કે જે ઉછલ રહે હૈ, ઇતને મેં બ્લાહક દિન આયા દિવસો જતાં લગ્નના દિવસ નજીક આવી ગયો. શેઠને ત્યાં આનંદની છોળો ઉછળવા લાગી, મંગલ ચોઘડીયા શરૂ થઈ ગયા. શેઠને આ મહેલ રોશનીથી ઝળહળી ઉઠ્યો, મહેલના આંગણે તારણે લટકાવ્યા. અત્યારે તે ગુણચંદ્ર જાણે પોતાનો જ દીકરો ન હેય એ સ્નેહ રાખતા હતા. શેઠે ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા. અત્યારે શેડને લોભ નથી. નિત્ય નવા ભજન અને વસ્ત્રાલંકારોને ઢગલો થતા, ગુણચંદ્ર એકવાર તે પિતાને પણ ભૂલી જાય કે હું ગુણચંદ્ર છું કે કિશોર છું. બધા સ્વજનોને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતે. બધા તેને ખમ્મા ખમ્મા કરતા હતા. શેઠ બધાની આગતા-સ્વાગતા પણ સારી રીતે કરતા હતા. લેક બેલવા લાગ્યા કે શું શેઠની આગતા-સ્વાગતા છે! શું તેમણે પકવાન બનાવ્યા છે? લગ્ન તે ઘણું જોયા, પણ આ શેઠના જેવા નહિ. બધા તૈમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. | દિલ બન્યું દાવાનળ- કિશોરને આટલી ખમ્મા ખમ્મા કરે છે, પણ આ બધું તેના જીવનને દઝાડનારું હતું. તેનું દિલ તે અગ્નિની જવાળાની જેમ બળી રહ્યું હતું. દિલની દિવાલમાં માટે દાવાનળ પ્રગટયો હતે. કંઈક વાર તે છાનુંછાનું રડી લેતે. જે કઈ વાર શેઠ જોઈ જાય તે તેની સામે આંખ કાઢતા કે જોજે, મારું બધું ખુલ્લું ન કરતો, એટલે ભયનો માર્યો પાછો સ્વસ્થ બની જતો. બધાને આનંદ છે પણ તેનું દિલ બળી રહ્યું છે. ધિક્કાર છે મને! મેં આ શું કર્યું? ઓ હભાગી ! તું જીવતે શા માટે રહ્યો ? હે પ્રભુ હે પ્રભુ તું મારા દેહમાંથી આત્માને લઈ લે. અરરર જીવડા! શેઠ તને તલવારથી મારવા આવ્યા ત્યારે તારે ડોક ધરવી હતી ને! ત્યારે શા માટે જીવન વહાલું કર્યું? અરે! શેઠ મને ઝાડ નીચે એકલે મૂકીને ગયા ત્યારે હું ભાગી ગયો હોત તો? સત્યને વળગી રહ્યો નહિ એ મેં ભૂલ કરી ! મારા માતા પિતા કેણ? જે માતા પિતાએ ધર્મને માટે પોતાનું સર્વસ્વ જતું કર્યું ને મજુરીના કામ કર્યા. એવા ખાનદાન મા-બાપને દીકરો શું મને આવું કરવું છાજે? ફાંસીને માંચડે લઈ ગયા તે પણ સત્ય છોડ્યું નથી. અરે! ભેંયરામાં આટલા વર્ષોથી દુઃખ વેઠયા, રોજ હન્ટરના માર ખાધા, એ બધું દુઃખ સહન કર્યું, છતાં ધર્મને, સત્યને છોડ્યું નથી ને અત્યારે હું કયાં આ પાપ કરવા તૈયાર થયો? હે મારા પ્રાણદેવ, Page #868 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ७६७ તમે ચાલ્યા જાવ. મારે આ પાપકૃત્ય કરવું નથી. બિચારી કોડભરી કન્યા પહેલા મને જોઈને કેવી હરખાશે ! ને જ્યારે લગ્ન કરીને આવીશ ને આ કોઢીયાને સેંપવાની થશે ત્યારે તેની કેવી સ્થિતિ થશે તે હું કલ્પી શકતો નથી, તેને કેવા દુઃખ પડશે? આટલા વર્ષે જે ભોંયરામાંથી બહાર નીકળ્યો હોય તેને કેટલે આનંદ હોય, પણ ગુણચંદ્રને આનંદ નથી. ન છૂટકે પરણવા જવાનું છે. ભાડે પરણવા જતો ગુણચંદ્રઃ– કિશોરને ખૂબ સારી રીતે તૈયાર કર્યો અને હવે પરણવા માટે જાય છે. જાન વિદાય થઈ. શેઠના પગમાં જેમ છે ને દિલમાં આનંદ છે, કારણ કે એમને વાર્થ બરાબર સધાઈ ગયે. ગુણચંદ્ર કિશોરનું રૂપ લઈ કિશોરના નામે ભાડે પરણવા જઈ રહ્યો છે. જાન ધનપુરના સીમાડે પહોંચી ગઈ. જાનૈયા અને જાનડીએના અંતર હર્ષથી ૯હેરે ચઢયા છે. મધુર ગીતોની રમઝટ વાગતી હતી. આ બાજુ ધનદ શેઠના મનમાં ચિંતા હતી કે કુશળ જમાઈને જોયા વગર સગાઈ કરીને આવ્યો છે તે જમાઈ કેવા હશે? ટાઈમસર જાન આવી ગઈ તેથી ધનદ શેઠને હર્ષને પાર નથી. ગામમાં અવાજ સંભળાયા, આવી જાન..આવીરે સૂતા જાગે.નિંદ ત્યાગો. શેઠે સામૈયા માટે અપૂર્વ તૈયારીઓ કરેલી હતી. સ્વજને, પરિજને, સ્નેહીઓ બધા શેઠની સાથે જાનના સામૈયામાં જોડાયા. લક્ષ્મીદત્ત શેઠના અંગેઅંગમાં આનંદ હતે. પુત્ર પરણાવવાની હોંશમાં પગમાં જેર ને જેમ હતું. શરીર પર શ્રમ કે થાક દેખા, નહોતે. સામૈયું સજજ બની નગર તરફ આવી રહ્યું. નગરજને બધાને જમાઈ જવાની કેડ હતા. અમારા શેઠની દીકરી શુભમતિ તે દેવાંગના જેવી છે, પણ જમાઈ કેવા હશે? કિશોરને જોઈને બધાને આનંદ થયો. અદ્દભૂત રૂપ કિૉરકા દેખી, સબ લોક મુખસે બોલે, વર કન્યાકી સુંદર જોડી, કેઈ ન શકે કભી તેડી. કિશોરનું અદ્દભૂત રૂપલાવણ્ય જોઈને બધાના મુખમાંથી એક જ શબ્દો સરી પડયા કે શું કિશોરનું રૂપ છે ! જેવી આપણું શુભમતિ છે તેવા જ જમાઈ છે. બંનેને કેવો સુંદર સુમેળ છે ! વર કન્યાની સુંદર જોડી કેઈ ન શકે તોડી ! વિધાતાએ કેવો સુંદર સુગ કરી આપ્યો! કિશોરનું રૂપ છે, ગુણ છે, ચતુરાઈ છે, કપાળ પર બુદ્ધિ તરવરે છે, કિશોરકુમારના સુંદર રૂપની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. આ વાત શુભમતિએ સાંભળી. તેને ખૂબ જ આનંદ થયો. તેની આંખે દર્શન માટે અધીરી બની. વાતે ગમે તેટલી સાંભળું પણ નયનથી નિહાળું નહિ ત્યાં સુધી મને સંતોષ ન થાય. હવે તેને જોવા માટે શું કિમિયો કરશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૮૬ આસે વદ ૬ રવિવાર તા. ૧૮-૧૦-૮૧ સુત બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! સર્વજ્ઞ પ્રભુના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. અનેક વિચિત્રતાઓ અને વિષમતાઓથી ભરેલા આ સંસારનું Page #869 -------------------------------------------------------------------------- ________________ ७६४ શારદા રત્ન વાસ્તવિક સ્વરૂપ સમજાવી, મૃગજળ સમાન સંસારના સુખ તથા બિહામણું ડુંગરા સમાન સંસારના દુઃખેના ભયમાંથી સદાકાળ મુક્ત બનાવી, શાશ્વત સુખના ધામરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે યથાર્થ માર્ગદર્શન અને સચોટ ઉપાય બતાવનાર આ જગતમાં લ્યાણમિત્ર સમાન એક માત્ર જિનવાણું છે. અહો ભગવાન ! શું તારી દુઃખહરણી, સુખકરણી, હિતાનુસારિણી વાણી ! તે ભાવોને વાંચતા, વિચારતા નિત નિત નવલું નવનીત નીતર્યા વિના રહે નહિ. પ્રભુ! તારી વાણુને કોની સાથે સરખાવું ? તેને ઉપમા અપાય એવી કોઈ વસ્તુ આ પૃથ્વીના પટ પર નથી. વીતરાગની વાણીમાં ભરેલો પ્રશમ રસ જેને આસ્વાદ માણવા જેવું છે. ચૈતન્યતાથી ભરેલા ભીતરને ભીંજાવી દે તેવા અસીમ, અગાધ ભાવો તેમાં ભરેલા છે. વીતરાગી પદને પામવાનો તેમાં અભૂત અને ગુપ્ત વલપાવર પડેલ છે. વીતરાગ ભગવંતની વાણી આપણને શું સમજાવે છે ? આવું મહાન કિંમતી માનવ જીવન મેળવીને ધન મેળવવાની પાછળ ગુમાવીશ નહિ. હું તમને પૂછું કે પૈસા ખાતર જીવન કે જીવન ખાતર પૈસા? પૈસાથી શું મળે? તો એનો ટૂંકે જવાબ એટલો છે કે રોટી, કપડા અને મકાન, પણ એથી આગળ વધીને વિચારીએ તે પૈસાની શક્તિ એટલી કે પુણ્ય હોય તો પૈસે માનવને ખાવા રોટી આપી શકે. પહેરવા સારા કપડા આપી શકે, રહેવા આલિશાન ઈમારત આપી શકે. હરવા ફરવા “મસીડીઝ” કાર આપી શકે. ફરવા લીલોછમ બગીચે આપી શકે. સાંસારિક સુખ ભોગવવા કઈ સર્વાગ સુંદર સુંદરી આપી શકે. ઘરનું આંગણું હસતું રાખવા દેવકુમાર જેવા દીકરા આપી શકે પણ એથી શું ? પૈસાની તાકાત નથી કે એ પ્રભુ અપાવી શકે, ધર્મ અપાવી શકે. જીવનમાં જેની ખૂબ જરૂરીયાત છે એવી મનની શાંતિ અને ચિત્તની સમાધિ આપી શકે ? ના...ના... જે પૈસે પ્રભુને ભેટે ન કરાવી શકે, ધર્મની પ્રાપ્તિ ન કરાવી શકે, મનની અશાંતિ ન ટાળી શકે તે એ પૈસાને જીવનનું લક્ષ્ય શી રીતે બનાવી શકાય? આજના માનવ સામે દૃષ્ટિ કરશું તે દેખાય છે કે માનવ સવારથી સાંજ સુધી પ્રવૃત્તિ કરે છે. એના જીવનનું ચરમ ને પરમ લક્ષ્ય એક જ છે પૈસો. શું પૈસા જેવી ચીજ પહેલા હતી નહિ કે જેથી પૈસા પાછળ આજનો માનવ પોતાના જીવનની તમામ પળોને ખચી નાંખે છે. પહેલાને માનવ જીવનની તમામ પળે ખચી ન દેતાં, જીવનનું તમામ સર્વ નિચોવી ન દેતાં આત્મા માટે પણ ઘડી બે ઘડીને સમય કાઢી એના સહવાસમાં રહેવાનું પસંદ કરતે ને એને પોતાના જીવનની ઉજજવળ ઘડી માનતે. પૈસા તે પૂર્વકાળમાં હતા ને આજે પણ છે. માનવ પણ પૂર્વકાળમાં હતો ને આજે પણ છે. બંને ચીજ આજની નહિ-પૂરાણી છે. બે વચ્ચે કોઈ તફાવત નથી પડે. તફાવત પડ્યો છે એ બે વચ્ચેના દષ્ટિબિંદુમાં. પહેલાને માનવ “જીવન ખાતર પૈસા' એ સૂત્ર સ્વીકારતું હતું, જ્યારે આજને માનવ “પૈસા ખાતર જીવન” એ સૂત્ર સ્વીકારે છે. Page #870 -------------------------------------------------------------------------- ________________ સારા રત્ન ૭૬૫ પરિસ્થિતિ આખી પલટાઈ ગઈ છે, અને એથી જ રોજના બે દેકડા કમાનાર રાજગૃહીને પૂર્વકાળને પુણિ જેટલે સુખી હતા એટલે સુખી આજને પાંચ મીલોને માલિક ગણુતે કોઈ કરોડપતિ હશે કે કેમ એ શંકા છે. મૃત્યુ સમયે પ્રાણ છેડતી વખતે એ પુણિયાને જેટલી શાંતિ ને સમાધિ હશે એટલી શાંતિ અમેરિકાના રાષ્ટ્રપતિને કે ભારતના વડાપ્રધાનને હશે કે કેમ? એ પ્રશ્ન છે. કારણ કે પુણિયાનું જીવનસૂત્ર જીવન ખાતર પૈસા” હતું અને આજના લખપતિ કે કરોડપતિ વહેપારીનું જીવનસૂત્ર “પૈસા ખાતર જીવન” બની ગયું છે. દરેક માનવ પોતે પોતાના જીવન પૂરતો તે જરૂર વિચાર કરી શકે કે મારે માટે કયું સૂત્ર ઉપયોગી છે. જીવન ખાતર પૈસા કે પૈસા ખાતર જીવન ? પૈસાથી જીવનને તોલવું એ તે માત્ર મૂર્ખાઈનું કામ છે. પૈસો તે એક દિવસ અહીં મૂકીને ચાલ્યા જવાનું છે. સાથે એક પાઈ પણ આવવાની નથી. ભગવાન પણ બોલ્યા છે કે चिच्या दुपयं च चउप्पय च, खेत्त गिह धणधन्न च सव्व। સTwીકો અવસાયારૂ, પરં ભવં તાવ વા | ઉ. અ. ૧૩ ગા.૨૪ આ જીવ દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન અને ધાન્ય તથા અન્ય સર્વ વસ્તુને છોડીને કર્માનુસાર પલેકમાં સ્વર્ગ અથવા નરકગતિને પ્રાપ્ત કરે છે. માનવી ગમે તેટલું ધન મેળવે પણ પૈસા તો એક દિવસ અહીં મૂકીને ચાલ્યા જવાનું છે, એનાથી નવું જીવન ખરીદી શકાય એમ નથી, ત્યારે જીવન એક એવી ચીજ છે કે એનાથી નવું જીવન ખરીદી શકાય. મહાન પુદયે મળેલું અમૂલ્ય જીવન જે પૈસાને શરણે સોંપવાને બદલે માનવ ધર્મના શરણે સેપી દે તે આ જીવન દ્વારા આગામી ભવનું આથી પણ વધુ સારું જીવન એ ખરીદી શકે અને તેથી મહાપુરૂષોએ જીવનનું લક્ષ્ય બતાવતા પૈસા તરફ નહિ પણ ધર્મ તરફ આંગળી ચીંધી છે. પૈસા છે તે બધું છે, એ ભ્રમણાને બદલે “ધર્મ છે તો બધું છે ” એ વાત જ્યાં સુધી દિલની દિવાલમાં નહિ લખાય ત્યાં સુધી સુખી બનવાનો રાજમાર્ગ હાથમાં આવવાને નથી અને મુક્તિના માર્ગ તરફ ગતિ થવાની નથી. બાગ બગીચા કે બંગલા આ બધી સુખની સામગ્રી છે. સુખની સામગ્રી મળવા દતાં સુખ મળવું કે ન મળવું એ તે પુણ્યને આધીન છે. પુણ્ય હોય તે સુખની સામગ્રી વિના માનવ સુખી હોઈ શકે. પુણ્ય ન હોય તો મળેલા બાગ, બગીચા, કે બંગલા એના જીવનની સુખશાંતિ હરી લેનારા બની શકે, માટે સુખ એ પુણ્યાધીન છે, ને પુણ્ય એ ધર્મને આધીન છે. જગતના દરેક જીવો સુખની ઝંખના કરે છે. રસ્તે ચાલતા એક ભિખારીને પૂછો કે પાર્લામેન્ટની, પ્રાઈમ મીનીસ્ટરની ખુરશી પર બેઠેલાને પૂછો કે તારે શું જોઈએ છે? તે એક જ જવાબ મળશે કે સુખ. હવે સુખ જ જ્યારે આ જગતની એકની એક માંગ છે ત્યારે સુખ મેળવવા મથતા માનવીની એ વાત કેમ ભૂલી જવાય કે સુખ એ પુણ્યને આધીન છે ને પુણ્ય એ ધર્મને આધીન છે, માટે જીવનનું લક્ષ્ય એક ધર્મ સિવાય બીજું કઈ હોઈ ન શકે. Page #871 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન જેમણે જીવનનું લક્ષ્ય એક ધમ બનાવ્યું છે એવા મિરાજિષના વૈરાગ્યની પરીક્ષા કરવા ઇન્દ્ર વિપ્રનુ રૂપ લઈને આ પૃથ્વી પર આવ્યા છે. તેમના વૈરાગ્ય કેવા છે તે માટે તેમણે ત્રણ ચાર પ્રશ્નો કર્યા, પણ નમરાજ એ જરાપણ ગભરાયા વગર શાંતિથી તેના સુંદર જવાબ આપ્યા, પણ નિમરાજના વચનામૃતાથી તે તૃપ્ત થયા નહિ અને વધારે ને વધારે વચનામૃત પીવા આતુર થઈ નવા નવા પ્રશ્નો કરવા લાગ્યા. નમરાજ ક્ષત્રિયાનુ કન્ય તે સારી રીતે જાણે છે એવી ખાત્રી થવાથી તેમણે હવે વિચાર્યું કે નમિરાજ ક્ષત્રિય છે. ક્ષત્રિય તરીકે તેમને ભવ્ય મહેલા અને ગ્રીષ્મગૃહે તથા ઉદ્યાનાના સારા શે।ખ હોવા જોઇએ અને કદાચ તે સંબધી સૂચના તે સ્વીકારશે. આ વિચાર આવવાથી જાણે કે કોઇ મહાભારત ન જીત્યું હાય તેમ ઈન્દ્રના મુખ ઉપર શેરડા પડી ગયા અને કહેવા લાગ્યા કે હે રાજર્ષિ ! તમારે દીક્ષા લઈને જવું હોય તેા ખુશીથી જાવ, પણ મારી એક વાત સાંભળતા જાવ. મારી આટલી રજુઆત જીવનમાં અપનાવતા જાવ, પછી ભલે આપ ખુશીથી જાવ. નિમરાજ કહેબાલેા, આપની શી ઇચ્છા છે ? ત્યારે ઈન્દ્ર કહે છે. ૭૬ पासाए कारइत्ताणं, वद्धमाणगिहाणि य । वालग्ग पाइयाओ य, तओ गच्छसि खत्तिया ॥ २४ ॥ હે ક્ષત્રિય ! પ્રાસાદા મહેલા બનાવીને તથા વર્ધમાન, સામાન્ય અને વલ્લભીઘર બનાવીને પછી તમે જજો. હું ક્ષત્રિય ! હું માનું છું કે તમારા જેવા બુદ્ધિમાન અને શાખીન ક્ષત્રિય રમણીય આવાસાના શેખ ધરાવતા હૈાવા જોઈ એ મનેાહર ઉદ્યાન અને ભવ્યમહેલ એ તે રાજ્યનું નાક છે. ખંધાવનારની ચાલાકી, શાખ તથા ઉદારવૃત્તિનું પ્રમાણપત્ર છે. પ્રજાને રાજા તરફથી અપાયેલા વંશપર પરાના વારસા છે. વધારે શું કહું ! તે ભવિષ્યની પ્રજા માટે ભૂતકાળના દૃશ્યમાન ઇતિહાસ છે. ઈન્દ્રની વાત સાંભળી નમરાજે કહ્યું-મહેલેા માટે તમે મને જે કહ્યું તે વિરૂદ્ધ મારે કાંઈ કહેવાનું નથી તેમજ રાજાઆને તે શાખ હાય એ વાત પણ સત્ય છે અને હું પણ તેમાંના જ એક છું. આ સાંભળી ઈન્દ્રે કહ્યું-મિથિલા નગરીમાં એવા એક પણ મહેલ મારી નજરે પડતા નથી કે જે જોતાં મારું મન ઠરે. ન મળે સરોવરની લહરીએથી શીતળ બની રહેલા એકદંડીયા મહેલ કે ન મળે બગીચાથી ઘેરાયેલા વિશાળ રાજગઢ, નથી પુષ્પાની સૌરભ કે નથી વૃક્ષોની ઘટા, નથી ફુવારા કે નથી સુખદાયક બેડકા, માટે આપ જતાં પહેલાં આ નગરમાં તમારુ સ્મરણુ રહે, કાયમની યાદી રહે, એવા મહેલ બનાવા અને પછી વસ્તુ શાસ્ત્રના અનુસાર અનેક પ્રકારના સામાન્ય અને વમાન ઘરાનું નિર્માણ કરાવા તથા વલ્લભીઘર બનાવા કે જે મહેલમાં રહેવાથી છ એ ઋતુઓનું ઋતુ પ્રમાણે સુખ મળે. ઠંડીમાં ગરમી મળે અને ગરમીમાં ઠંડક મળે એવું વલ્લભીઘર તૈયાર કરાવા તથા પાણીમાં પણ એક એવું સ્થાન બનાવવું જોઈએ કે તે જોનારાને ખૂબ આનંદપ્રદ લાગે. Page #872 -------------------------------------------------------------------------- ________________ શારડા રત્ન બહારના રાજાઓ કે બીજા કેઈ પણ મિથિલા નગરીમાં આવે તે એ પ્રાસાદે, વલ્લભઘરને જોતાં બોલે કે શું મિથિલાના મહેલો છે! આજ સુધી કેઈએ બાંધ્યા ન હોય એવા સુંદર આલિશાન ભવને બનાવે, ઘરો બનાવો. જેને જોતાં લેકે પ્રસન્ન થઈ જાય ને આપની પ્રશંસા કરે કે, શી મહેલની શોભા છે ! આવા સુંદર મહેલ ને રાજભવને છોડીને નમિરાજાએ દીક્ષા લીધી! નગરીનું સૌંદર્ય વધારવું એ આપના હાથની વાત છે. આ૫ જેવું ઈચ્છો તેવું કરી શકો છો. આ કામ આપને માટે અવશ્ય કરવા યોગ્ય છે. એમ વાત કરતાં રાજર્ષિ અને ઈન્દ્રની બંનેની આંખ એકમેક થઈ ગઈ, પછી નમિરાજે કહ્યું, હે વિપ્ર ! આ પ્રાસાદ, વલ્લભીઘરો બધું અનિત્ય છે. કયારેક જોરદાર પવન ફૂંકાય, ભયંકર વાવાઝોડું થાય તે પડી જવાને સંભવ છે. કયારેક અગ્નિમાં બળી જાય ને કયારેક નદીના પાણીના વેગમાં ધરાશાયી થઈ જાય. આપે હમણું મને કહ્યું હતું કે આ૫ જુઓ તે ખરા કે મિથિલા ભડકે બળી રહી છે, આપનું અંતરિ, રાજભવન, અને સારી નગરી બળી રહી છે, માટે આપ આ ઓલવતા જાવ. આવું થવા છતાં આપ મને હજુ કહો છો કે પ્રાસાદ-ઘર બાંધતા જાવ! એવા અનિત્ય પ્રાસાદો બાંધવાની હવે શી જરૂર ? નગરીમાં સુંદર, દર્શનીય, આનંદદાયક મહેલે કદાચ નહિ હોય તેથી શું ? હે નમિરાજ! તે ભવિષ્યની પ્રજા એમ જાણશે, કે અમારા પહેલાના રાજા ખૂબ લોભી હતા, તેથી નગરીમાં જોવાલાયક બગીચા, કીડાંગણ કે મહેલો બંધાવ્યા નથી. પૈસા ખરયા સિવાય એવા કામ થાય ખરા? સંસારમાં માનવીને ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે. જે પૈસા હોય તો સ્વર્ગીય સુખને આનંદ માણી શકે, પણ તેમાં પૈસાનો વ્યય તો કરવો પડે ને? કાંકરાની જેમ પૈસા વાપર્યા વગર શું નામના કે ખ્યાતિ થાય ખરા ? અરે, આજે તો દુનિયામાં પૈસા માટે જેટલા પાપ ન થાય એટલા ઓછા છે. પૈસા માટે પરમેશ્વરને ભૂલી જાય છે. જ્ઞાની કહે છે કે હજુ જીવને પા૫ ખટક્યું નથી, પાપ ખટકે તે એ આત્મા ન્યાય-નીતિથી જેટલા પૈસા મળશે એટલામાં સંતોષ માનશે. માનવ માત્ર ભૂલને પાત્ર છે. એ પાપ કરી બેસે પણ કેઈ ડાહ્યો માણસ એની ભૂલ સુધારનાર મળી જાય, તે એ પિતાની ભૂલને સુધારી લે છે. પવિત્રતાની પાળને તોડતા મહારાજા –ઉદયપુરના મહારાજાના અંતેઉરમાં રૂપ રૂપના અંબાર સમી અનેક રાજરાણીઓ હતી, પણ એક વખત રાજા ભાન ભૂલ્યા ને એક હલકી જાતની તુચ્છ, રખાત કહેવાય એવી સ્ત્રીને રાખીને બેઠા. ખુદ રાજા બગડે તે પ્રજાનું શું? વાડ ચીભડા ગળે તે ફરિયાદ કેને કરવી? સંતાને પિતા પાસે ફરિયાદ કરે, પિતા નગરશેઠને ફરિયાદ કરે અને નગરશેઠ રાજાને ફરિયાદ કરે, પણ ખુદ રાજા બગડયા તો ફરિયાદ કયાં જઈને કરવી ? એક વખત આ માસનું અજવાળીયું પખવાડિયું હતું અને દશેરાનો દિવસ હતું. આ વિજયાદશમીના દિવસે રાજાની સવારી નીકળી. રાજા હાથીના હોદ્દે બેડા. પોતાના અંતેઉરમાં આટલી રાણીઓ હોવા છતાં પોતાની રખાત Page #873 -------------------------------------------------------------------------- ________________ શારા ૨ન સ્ત્રીને બાજુમાં બેસાડીજેણે લાજ મર્યાદા છેડી એને શું? ગુજરાતી કહેવત છે, કે જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ' સવારી ફરતી ફરતી નગરશેડની દુકાન પાસે આવી. નગરશેઠને ખબર પડી કે અમારા નરેશે આજે લાજ મર્યાદા નેવે મૂકી છે. પિોતાની રખાત સ્ત્રીને બાજુમાં બેસાડીને એ હાથીના હોદ્દે બેઠા છે. આ ખબર મળતાં શેઠના દિલમાં દુઃખ થયું. રાજા જેવા રાજા રખાત રાખે એ જેટલું ખરાબ હતું એથી વધુ ખરાબ એ હતું કે રાજા આ રીતે ઉઘાડે છેગે એ રખાતની સાથે સવારીમાં બેસે. આજે સવારીમાં સાથે બેસતી રખાત કાલે સિંહાસનની પટરાણીપદે પણ શું ન બેસે ? પહેલાના માણસે ખેટામાં હાજી હા નહોતા કરતા, પણ સામાને સત્ય વાત કહેતા પાછા પડતા નહિ. આ નગર શેઠે રાજાને કેપ વહોરવો પડે તે કોપ વહોરીને પણ કર્તવ્ય અદા કરવાનું નકકી કર્યું. તૂટેલી સદાચારની સાંધને સાંધવા શેઠને કિમિ – રાજાની સવારી ફરતી ફરતી નગર શેઠની દુકાન પાસે આવી. રાજાના મનમાં એમ છે કે નગરશેઠ મારું બહુમાન કરશે એટલે સવારી ત્યાં ઉભી રખાવી, પણ આ શેઠ તો નીચું જોઈને નામું લખતા હતા. તેમણે તે રાજા સામે ઉંચી દૃષ્ટિ પણ ન કરી કે તેમના સત્કારસન્માન પણ ન કર્યા. છેવટે સવારી આગળ વધી. રાજાને પોતાનું આ અપમાન ઠંખ્યા વિના ન રહ્યું. અહો ! નગરશેઠને એટલી બધી ખુમારી આવી ગઈ છે કે તેમણે મારું બહમાન તે ન કર્યું, પણ મારા સામે દૃષ્ટિ પણ ન કરી ! આ રાજા સવારીમાં ફરે છે. પણ તેમના મનમાં નગરશેઠને અસભ્ય વર્તન માટેની વિચારધારા આગળ વધતી ગઈ. હજારોના સન્માન મળ્યાં છતાં નગરશેઠ તરફથી ન મળેલા સત્કારે આખી સવારીને સ્વાદ મારી નાંખ્યો. રાજાના દિલમાં આજને આ પ્રસંગ પડઘા પાડી રહ્યો હતો, સવારી રાજમહેલમાં પહોંચી ગઈ. શેઠની નીડરતા – રાજાએ વટહુકમ છોડ્યો કે જાવ નગરશેઠને બોલાવી આવો. શેઠને રાજાના તેડા આવ્યા. શેઠ સમજી ગયા કે રાજા મને શા કારણે બોલાવે છે, નીડરતા અને નિર્ભયતાની મૂર્તિ સમા નગરશેઠ રાજા પાસે પહોંચી ગયા. રાજાને વંદન કરીને કહ્યું–આપે આ સેવકને યાદ કર્યો તે બદલ મને આનંદ છે. ફરમાવે શી ફરજ અદા કરવાની છે? આપનો શો હુકમ છે ? શેઠ ! ગઈકાલે મારી સવારી નીકળી હતી તે ખબર છે? હા, મહારાજા. તમારી દુકાન આગળ ઉભી રાખી હતી તે ખબર છે? હા, તો પછી ચોપડામાં નામું લખતાં ઊંચું કેમ ન જોયું ? સ કાર કેમ ન કર્યો ? સામાન્ય શિષ્ટાચાર જાળવવાનું ય તમે ભૂલી ગયા ? શેઠે નીડરતાપૂર્વક કહ્યું–મહારાજા ! હું ભૂલી ગયો નહોતો. મેં જાણી જોઈને ચોપડામાં નામું લખવાને દેખાવ કર્યો હતો. રાજા કહે એટલે ? સત્તાની જરા પણ શરમ ધર્યા વિના શેઠે કહ્યું-મહારાજા ! ત્યારે આપનામાં એવા ગુણ કે લાયકાત દેખાઈ નહિ. અરે, આપ ત્યારે જોવા લાયક પણ ન હતા. બંધુઓ ! આટલું નગ્ન સત્ય કોણ કહી શકે ? જેને મરણ વહાલું છે પણ અસત્ય વહાલું નથી તે Page #874 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૬. કહી શકે. રાજા કહે, શું હું જોવા લાયક પણ ન હતા ? શેઠ સમજીને ખેાલો છે કે ખસ, પછી જે મુખમાં આવ્યું તે ભસી નાંખા છે ? આપ સાબિત કરી આપે। કે હું દર્શનીય કેમ ન હતા? રાજાની શાન ઠેકાણે લાવતા શેઠ :– શેઠે જીસ્સાથી હ્યુ-એક રખડતી રખાતને રાખી અને એને જ હાથીના હોદ્દે બેસાડી છતાં આપ મને પૂછે છે કે હું જોવા લાયક કેમ નહિ ? આપ તે પ્રજાના પાલક છે. આપ પવિત્રતાની પાળ તાડી રહ્યા છે, ત્યારે મહાજનના એક આગેવાન તરીકે મારી ફરજ છે કે એ પાળના પ્રહરી બનવું. સત્તા અને સિ`હાસનની શરમમાં આવી જઈને આપને પવિત્રતાની પાળના પ્રહરી બનવાની ટકોર ન કરું તે હું પણ પાપના ભાગીદાર બનું.. મહારાજા તા નીચું જોઈને સાંભળી રહ્યા છે. શેઠ આગળ કહે છે હું મહારાજા ! પ્રજાની પવિત્રતાના પુણ્યના આપ ભાગીદાર છે. આપે તે પવિત્રતાની પાળને મજબૂત બનાવવા ખડા પગે એના પ્રહરી બનવાનું છે. મહારાજા! અવિનય થતા હાય તે આપની માફી ચાહું છું. બાકી હું આપનું સત્કાર સન્માન કર્યા વગર રહુ.? હું શિષ્ટાચારને નેવે મૂકું ખરા ? રાજાને પેાતાની ભૂલ સમજાઈ ગઈ. જે દોષને દોષ ન ગણે, ભૂલને ભૂલ ન ગણે એનું જીવન કી નિર્દોષ ન ખની શકે. જે દોષને દોષ માને, ભૂલને ભૂલ ગણે, એનું જીવન નિર્દોષ બન્યા વિના રહે નહિ. માનવ માત્રનેા સ્વભાવ છે કે એ બીજાના નાના દોષને માટા ગણે ને પેાતાના મોટા દોષને નાના ગણે. જગતમાં મહાપુરૂષ તે બની શકે છે જે પેાતાના નાનામાં નાના દોષને પણ પેાતાના મોટામાં મોટા અપરાધ માને છે. રાજાને પેાતાની ભૂલનું ભાન થઈ ગયું. જેમ અંકુશથી હાથી વશ થાય છે તેમ શેઠના વચનરૂપી અંકુશથી રાજાની શાન ઠેકાણે આવી. પેાતાની ભૂલના પશ્ચાતાપ થવા લાગ્યા. રાજામાં ઉંડે ઉંડે પણ સાત્વિકતાના ગુણુ હતા, તા પોતાની ભૂલ સુધારી દીધી. જે ભૂલ કરે તે માનવ. ભૂલને કબૂલ કરે તે સજ્જન અને ફરીથી તે પેાતાના જીવનમાં કયારે પણ ભૂલ થવા ન દે તે મહામાનવ. રાજાએ કહ્યું –શેઠ! મને કાલિદાસના પેલો હિતબાધ યાદ આવે છે. એ કુમત્રી છે કે જે રાજાને સાચી વાત કહેતા નથી અને એ કુરાજા છે કે જે સાચી વાતના સ્વીકાર કરતા નથી. તમારા જેવા સુમંત્રી મને મળ્યા હું મારા ભાગ્યેાય સમજું છું. ઇન્દ્ર કહે છે નમિરાજ! આપના નગરમાં કોઈ જોવાલાયક બગીચા, પ્રાસાદ નહિ હાય તેા આપની ખતવણી લેાભીમાં થશે, માટે આપ કાંકરાની જેમ પૈસા વાપરીને પ્રાસાદો, મહેલો, બગીચા, છએ ઋતુમાં અનુકૂળ રહે એવું વલ્લભીઘર બનાવા કે જેને જોઈને લોકો તમને યાદ કરે. વર્ષોના વર્ષો વીતે પણ તમારી સ્મૃતિ કાયમ રહે ને લોકોના મુખે તમારું નામ બાલાય. આપને દીક્ષા લેવી હેાય તેા ખુશીથી લો, પણ આપ આટલુ' કરીને પછી દીક્ષા લો. નિમરાજ હવે તેમના પ્રશ્નના શૈા જવાબ આપશે તેના ભાવ અવસરે ૪૯ Page #875 -------------------------------------------------------------------------- ________________ ७७० શારદા રત્ન ન ચરિત્ર – શુભમતી પોતાને પરણવા આવેલ પ્રિયતમને જેવા ઝંખી રહી છે. બધાના મુખેથી તેની પ્રશંસા સાંભળી તેના દિલને તલસાટ વિશેષ વળે. મરાય પ્રકૃલિત બન્યા. શુભમતિ પતિને જોવા માટે ગેલેરીમાં ગઈ. તેણે દૂર સુધી નજર કરી પણ માણસોને સમૂહ ઘણો હોવાથી જેને જેવો છે તે બરાબર જોઈ ન શકી. તે માટે તેણે ગેલેરીમાં એક માટે અરિસે રાખ્યો. જે વચ્ચે કંઈ અટકાયત ન આવે તે ઘણે દૂર સુધીનું પ્રતિબિંબ તેમાં પડે. તેણે અરિસામાં જોયું. આટલી મોટી માનવમેદનીમાં કિશોરકુમાર જુદો તરી આવતું હતું. તેના મનમાં થયું, કે અલોકિક છોકરો છે.! પણ તેના નયને નીચા ઢળેલા છે. આથી એક ક્ષણ તેના દિલમાં કમકમાટી આવી ગઈ. તે સમજી ગઈ કે કુમાર બધી રીતે ડાહ્યા છે, ગુણીયલ છે, પણ તેમના મનમાં કોઈ ચિંતા લાગે છે. તેના દિલમાં આનંદ નથી. તે ઉમળકો બતાવવા પુતે બતાવે છે, પણ તેને મનમાં ચિંતા છે. ચતુર છકરી અરિસામાં મુખ જોઈને સમજી ગઈ કે એમનામાં બીજી કોઈ બેટ નથી, પણ જે કહો તે મનમાં ચિંતા છે. કિશોરકુમારના સ્વરૂપનું દર્શન કરતાં શુભમતિનું હૈયું ધરાતું ન હતું. અહા! શું તેમનું રૂપ છે! શું તેમનું સૌંદર્ય છે ! અહાહા....કે સુગ! સામૈયું જાનીવાસ પાસે આવી ગયું. શેઠના ઠાઠમાઠ, વૈભવ, સંપત્તિ તથા સુંદર સજાવટ બધું જોઈને કુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે જેને ત્યાં આટલા ઠાઠમાઠ છે. એમની કન્યા કેવી હશે ! શું હું એનું ભવિષ્ય બગાડવા આવ્યો છુંએક ક્ષણવાર મનમાં થઈ જાય કે હું વાતને પ્રગટ કરી દઉં કે હું સાચે મુરતી નથી પણ ભાડે પરણવા આવ્યો છું. બીજી ક્ષણે વિચાર થાય છે કે ના..ના....જે હું કહી દઉં તે શેઠનું મત થઈ જાય. પંચેન્દ્રિય હત્યાનું મને પાપ લાગે અને મેં વિશ્વાસઘાત કર્યો કહેવાય. જે શેઠ પોતે સત્ય વાત કહી દે કે મારો દીકરો કોઢીયે છે, પણ આ છોકરાને મેં દીકરો ગણીને રાખ્યો છે તે બધી વાત પતી જાય ને તેમની ઈજ્જત રહી જાય ને સામાની દિકરી સુખી થાય પણ એવું તે બને તેમ નથી. ભાવિમાં જેમ લખ્યું હશે તેમ થશે. અશ્વ પર સે ઉતરે નીચે, કિશોરકુમાર વરરાજા, શુભમતીકા દાહિણુ ફરકને લગા, મન અસ્થિર બન જાય. વિચારમાં ને વિચારમાં કિશોરકુમાર ઘોડેથી નીચે ઉતર્યો, પણ એવા વિચારોમાં અટવાઈ ગયું છે કે સાસુજી પખવા આવ્યા તેનું પણ ધ્યાન ન રહ્યું. સાસુજી સમજી ગયા કે ગમે તે હોય પણ જમાઈના દિલમાં આનંદ નથી. તેઓ બધી રીતે સરસ છે. મન કરે છે પણ મુખ પર હર્ષ કે ઉમંગ નથી. શી ચિંતા હશે ! રંગમાં કેમ ભંગ હશે! તે પરણવા આવ્યા છે પણ ચિંતા તેને કોરી રહી છે. શું તેમને મારી દીકરી નહિ ગમતી હાય ! શુભમતિએ ઉપરથી આ બધું જોયું. તેનું દિલ વિઠ્ઠવલ બની ગયું. અંતરપટમાં આતાપના જતી રહી. હું આ શું દેખું છું ! આનંદના પ્રકાશમાં ઉદાસીનતાનું વિરાટ દર્શન! અરે, સંસાર ! તારા ચિત્રો જ્યારે તું ખડા કરી રંગમાં ભંગ પાડે છે. તને શું કરૂણ નથી આવતી ? Page #876 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૭૧ આ બાજુ વરરાજાના પંખણા થઈ ગયા. ધનદ શેઠના મહેલ સામેના મહેલમાં જાનીવાસ હતો. મહેલના સાતમા માળે વરરાજાનો ઉતારો હતો. શુભમતિ બરાબર સાતમે માળેથી કિશોરકુમારને જોઈ શકે તે રીતે ઉતારો હતો. શુભમતિના દિલમાં તલસાટ જાગે છે કે હું ત્યાં જાઉં ને તેમની ઉદાસીનતાનું કારણ પૂછું, પણ પહેલાના સમયમાં કુળમર્યાદા ખૂબ હતી, પણ તેણે વિચાર કર્યો કે કુળમર્યાદા તૂટે તે ભલે તૂટે, પણ જે હું સમજુ છોકરી છું તે મારે ત્યાં જઈને તેમની ઉદાસીનતાનું કારણ પૂછવું જોઈએ. મારાથી કદાચ અધિક સુંદર છોકરી તેમણે જોઈ હોય ને તેમનું મન ત્યાં ઠર્યું હોય ને વચન આપી ચૂક્યા હોય અને હું તેમને ન ગમતી હોઉં તે મારે તેમનું ભવિષ્ય શા માટે બગાડવું જોઈએ? શુભમતિ બિચારીને કયાં ખબર છે કે એ મારા માટે ચિંતા કરે છે. શુભા વિચારે છે કે ગમે તેમ કરીને ચોરીમાં બેસતા પહેલાં મારે ત્યાં જવું જોઈએ. લગ્નની વાર હોવાથી સહુ કઈ વિખરાઈ ગયા. કોઈ સગાને ત્યાં, તે કઈ સંબંધીને ત્યાં, કોઈ આરામમાં, જેને જ્યાં જવું હતું ત્યાં બધા પહોંચી ગયા. લક્ષમીદત્ત શેઠ અને શેઠાણી બધા લગ્નની સામગ્રી એકઠી કરવામાં ગૂંથાયા હતા. શુભમતિએ નજર કરી તે જોયું કે અત્યારે કિશોરકુમાર સિવાય કોઈ ન હતું. શાંત વાતાવરણ અને . એકાંત સ્થળ તેણીના હૈયામાં જાગેલા તોફાનને શમાવવા માટે અનુકૂળ હતાં, છતાં પોતે છે વિચાર વમળમાં થોડી અટવાતી હતી. કિશોરનું મુખ જોતાં તે તેના રોમેરોમ વિકસિત થયા હતા, પણ મુખ પર ઉદાસીનતાનું કલંક જતાં તે કંપી ઉઠી. ખીલેલી યુવાનીના મનોરથમાં જ્યારે મનગમતા હૈયાના સમર્પણ ભળે છે ત્યારે બરાબર રંગ જામે છે. એક બીજાના દિલમાં ઉર્મિઓ ઉઠે છે, પણ અહીં તે કિશોરકુમારના મુખ પર અને સારી રોમરાજી પર ઘેરી ચિંતાના થર જણાય છે. વાતનો ખુલાસો કરવા માટે વિચાર કરતી શુભમતિ-આટલી બધી સુખસંપત્તિ, મનહર રૂપ, ગુણ, કલા અને પિતાના સ્વજનો આટલે સહકાર, છતાં આવી શ્યામતા ! તેમના મુખ પર દેખાઈ આવે છે કે જાણે તે કઈ દર્દથી પીડાતા ન હોય આવા વિષાદભર્યા હયે લગ્નવેદિકા પર પગ મૂકવો એ અશુભ છે. જેમ જેમ તે વિચાર કરે છે તેમ તેમ તેણીનું મન કુમારના દિલને જાણવા વધુ અધીરું બન્યું. તે વિચાર કરે છે કે જ્યારથી મારું સગપણ થયું ત્યારથી તે મારા પતિ કહેવાઈ ગયા. સ્ત્રીઓના દિલમાં પતિનું સ્થાન પરમેશ્વર જેટલું હોય છે. કિશોરનું દુઃખ તે મારું દુઃખ છે. હું તેમના જીવનની છાયા છે. પતિ સુખી તે હું સુખી ને પતિ દુઃખી તે હું દુખી છું, માટે એનું નિરાકરણ કરવું જોઈએ. એ એક અગત્યનું કામ છે. મારા ભાવિમાં જે નિર્માણ થયું હશે તે બનવાનું છે, પણ છોકરો જ્યારે હોંશભેર પરણવા આવે ત્યારે તો તેના દિલમાં કંઈક અરમાન ભર્યા હોય, તેમના મુખ ઉપર આનંદ આનંદ હોય, પણ ત્યારે તેમનું મુખ ઉદાસ ન હોય, ગમગીન કે ચિંતાતુર ન હોય, પણ આજે તે તેમના મુખ Page #877 -------------------------------------------------------------------------- ________________ ७७२ શારદા રત્ન ઉપર નથી આનંદ કે નથી ઉર્મિઓ; માટે તેની અંદર કાઈ ભેઢી રહસ્ય હાવું જોઇએ, માટે એક વાર તે મહેલમાં સાતમે માળે મારે જવું જોઈ એ. એ નિશ્ચય પર આવતા વિચારમાળાને તાડી તેણી સાતમે માળેથી સડસડાટ સીડી ઉતરી ગઈ. હિંમત કરીને તે કન્યા હવે કિશેાર પાસે કેવી રીતે જશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન−૮૭ આસો વદ ૭ ને સામવાર તા. ૧૯-૧૦-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષો ક્રમાવે છે કે શાશ્વત સુખાનું મૂળ ધર્મ છે. ધર્મની આરાધના બે પ્રકારથી થઈ શકે છે. એક તા સાધુ ધર્મ દ્વારા અને બીજી શ્રાવક ધર્મ-દ્વારા. સાધુના ધર્મ સવિરતિરૂપ છે અને શ્રાવકના ધર્માં દેશવિરતિરૂપ છે. સર્વ એટલે સ`પૂર્ણ અને દેશ એટલે થાડુ, સપૂર્ણ રૂપથી વિરક્ત થઈ જવું અથવા વિરમણુ કરવું એ સ`વિરતિ છે. વિરમણુ એટલે વિ+રમણુ. વિરમણુ શબ્દનું નિર્માણુ વિ ઉપસર્ગ અને રમણુ શબ્દથી થયું છે. રમણના અથ તા સ્પષ્ટ ‘ રમવું ’ છે. જેવી રીતે સમાન સ્વભાવ અને સમાન વિચારવાળા એ બાળકે એટલા હળીમળીને રમે છે કે તેમની ક્રિયામાં કાંઈ અંતર દેખાતું નથી. તેમનું ખાવું-પીવુ–બેસવુ. ઉઠવું બધું એક સાથે કરે છે. એને ગુજરાતી ભાષામાં રમવુ' કહેવાય છે. એ વ્યક્તિઓ વચ્ચે એકદમ ગાઢ "મિત્રતા જોઈ ને લેાકેા કહે છે કે આ એ મિત્રાના સબંધ તા એવા છે કે જેમ દૂધમાં પાણી. દૂધ અને પાણી છૂટા થઈ શકતા નથી, એવી રીતે આ મિત્રાના સ્નેહ કયારે અલગ થઇ શકે એમ નથી. સજ્જન મિત્રો માટે આવી ઉપમા અપાય છે અને દુન મિત્રો માટે કહેવાય છે કે જેમ જીત્તામાં તેલ, તેવી રીતે રમણ’ના બે ભેદ છે. ઉચિત રમણુ અને અનુચિત રમણુ. આત્મા પાપમાં રમણતા કરે છે અને પાપની સાથે એકમેક થઈ જાય છે. આ રીતે રમવુ' એ આત્મા માટે સારું નથી. આ આત્મા થાડા સમયથી નહિ પણ અનંત કાળથી પાપમાં રમતા આવ્યા છે, અને પાપમાં રમવુ' તેને પ્રિય લાગે છે. કહ્યું છે કે પાપ બાંધતા સાહિલા, ઔર ભાગવતા દાહિલા, પુણ્ય બાંધતા દૌહિલા, ઔર ભાગવતા સાહિલા, પાપ સહેલાઈથી ખંધાઈ જાય છે, પણ એના કટુ ફળ ભાગવતા જીવને દુઃખ થાય છે. પુણ્ય ખાંધવું મુશ્કેલ છે પણ ભાગવતા સુખરૂપ છે. જીવ કુમતિ સાથે ખેલ ખેલે છે અને પાપમાં રમણતા કરે છે. પાપ કેટલા પ્રકારના છે? અઢાર પ્રકારના, તેમાં મુખ્ય પાંચ છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. એ પાંચ મુખ્ય પાપ છે. તે સિવાયના બીજા પાપા પણ છે. પ્રાણાતિપાત આદિ પાંચ પાપાથી સથા વિરમણુ થવુ' એટલે મુક્ત થવું તેને મહાવ્રત કહેવાય છે અને અંશતઃ મુક્ત થવુ... એ અણુવ્રતા કહેવાય છે. આ પાંચ પ્રકારના પાપા સાથે જો રમવું છેાડી ઈ એ તા તેનાથી Page #878 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨ હ૭૩ મુક્ત બની શકીએ. પાપોની સાથે એકમેકપણું અને હળીમળીને રહેવું એ વ્યવહાર જ્યારે મટી જાય છે ત્યારે પાપનો ત્યાગ થઈ શકે છે. પાપોની સાથે રમણતા કરવી એ ખરાબ છે પણ પાપોથી વિરમણ સારું છે. તત્વાર્થ, સૂત્રમાં પણ કહ્યું છે કે हिंसानृतस्तेयाब्रह्म परिग्रहेभ्यो विरतिव्रतम् હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એનાથી વિરક્ત થવું એને વ્રત કહેવાય છે. જેવી રીતે જુત્તામાં તેલ એકમેક થઈને રહે છે તેવી રીતે આપણે આત્મા અનંત કાળથી પાપોની સાથે એકમેક થઈને રહ્યો છે. દૂધ અને પાણીની સાથે આત્માની ઉપમા બરાબર ઘટી શકતી નથી, કારણ કે દૂધ અને પાણી બંનેનું જીવનમાં મહત્ત્વ છે. જે આત્માને દૂધ માનીશું તે પાપને પાણી નહિ માની શકાય, કારણ કે પાણી એ તે પ્રાણીઓનું જીવન છે, તેથી આ ઉપમા બરાબર નથી. જુત્તા (ચામડા) અને તેલની ઉપમા બરાબર ઘટી શકે છે. જેમને આત્મા પ્રાણાતિપાત આદિ પાપથી સર્વથા મુક્ત થઈ ગયો છે, એવા નમિરાજર્ષિને ઈન્દ્ર કહી રહ્યા છે કે હે ક્ષત્રિય ! આપ એવા પ્રાસાદ, બગીચા બધું બનાવો કે દુનિયાના લોકો જોવા માટે આવે ને કહે કે શું નમિરાજે મહેલ બાંધ્યા છે ! લોકે આપના બે મોઢે વખાણ કરે. નમિરાજ કહે છે વિપ્ર ! થોડા સમય પહેલા તમારી સામે અગ્નિમાં બળતા મહેલો મેં જ બંધાવ્યા હતા. તમે નજરે જોયું કે તે ક્ષણવારમાં કેવા બળી ગયા ! અરે, વર્ષોની કારીગરી કેટલી થેડી પળમાં નાશ પામી! રાજર્ષિ ! તેથી શું થઈ ગયું ! તમને નવા નવા અને મજબૂત તથા સુંદર મહેલ બનાવવાનું કારણ મળ્યું. ઈન્દ્રની વાત સાંભળીને રાજર્ષિનું મુખ મલકી ગયું. તેઓ બેલ્યા, તારી સલાહ તદ્દન સાચી છે ! હું તે ઉપકાર સહિત સ્વીકારું છું અને તેમ કરવા નિર્ણય કરું છું. તમે મારી વાત સાંભળીને આશ્ચર્ય પામશે અને વર્ણન પણ નહિ કરી શકશો એવા ભવ્ય મહેલ બાંધવાની તજવીજમાં છું કે જે મહેલને અગ્નિ બાળી શકે નહિ, પાણી ખેંચી શકે નહિ કે ગમે તેવા જબ્બર વંટોળ આવે તે પડે તે નહિ પણ એની એક કાંકરી પણ ખરે નહિ. રાજર્ષિની વાત સાંભળીને વિપ્રના રૂપમાં રહેલા ઈન્દ્ર કહે છે- મહારાજ ! માફ કરો, મારી મશ્કરી કરો નહિ. ઈન્દ્રને નમિરાજની વાત માનવામાં ન આવી, તેથી કહ્યું, કાં તે તમારા બોલવાને અર્થે હું સમજતું નથી અગર તે એ મહેલને તમે કોઈ જુદો બનાવવા ઇરછતા હશો ? આપ કૃપા કરીને સમજાવો કે આપ શું કહેવા માંગો છે? હે વિપ્ર ! આપ વિચાર કરો કે જે મહેલ એક વાર બળી ગયા તેવા મહેલ ફરીથી બાંધું તે માત્ર નાશ થવા માટે કે બીજું કઈ? અગ્નિ કે જળનો કેપ ન થાય તે પણ કાળ પ્રત્યેક ક્ષણે મજબૂત દિવાલને કીડા રૂપે કોતર્યા કરે છે. કાં તો એ મહેલ છોડીને આપણે જવું પડશે, કાં તે એ મહેલને નાશ થતાં આપણને છોડી દેશે. એવા નાશવંત મહેલ પાછળ એટલી બધી શક્તિ, સમય અને બુદ્ધિને વ્યય કર, એ જ્યા સુર Page #879 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ શારદા રત્ન માણસને પસંદ હોય ? કઈ મુસાફર રસ્તામાં ચાલતા થાક લાગે તે તે સ્થળે શું તે સુંદર મકાન બાંધવા રોકાશે ખરો ? રસ્તામાં ઘર કેણુ બાંધે? संसयं खलु सो कुणई, जो मग्गे कुणइ घरं ।। जत्थेव गन्तुमिच्छेज्जा, तत्थ कुम्वेज्न सासयं ॥ २६ ॥ જે પુરૂષ સંશયયુક્ત હોય છે તે માર્ગમાં ઘર બનાવે છે, તેથી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં પોતાના આશ્રય માટે ઘર બનાવે. નમિરાજ કહે છે કે માર્ગમાં ઘર કેણ કરે? જેને શંકા છે, સંશય છે કે મારે અહીંથી જવાનું છે કે નથી જવાનું? તે પુરૂષ માર્ગમાં ઘર બનાવે, પણ હું તે જાણું છું કે એક દિવસ મારે અવશ્ય જવાનું છે, તે પછી મારે આ માર્ગમાં ઘર બનાવવાની શી જરૂર છે? એવી મહેનત તે માથે પડે, કેમ કે ગમે તેમ તે ય માર્ગ એટલે ઉઠીને આગળ ચાલવું પડે, પછી બાંધેલું ઘર થોડું સાથે આવે ? આ સ્થળ મારી મુસાફરીને થોડા સમયને વિસામે છે. મારે જે સ્થાન પર જવું છે ત્યાં હું મારું ઘર બનાવીશ કે જે ઘર શાશ્વત હોય, ત્યાંથી કોઈ મને કાઢી ન શકે કે જાકારો ન આપી શકે. આત્માને જ્યાં સુધી મેક્ષ મળતો નથી ત્યાં સુધી બધે માર્ગ સંસાર છે. એમાં પ્રવાસ કર્યો જ જેવો પડે છે. મેક્ષ સિવાય બધા સ્થાન જીવને છોડવા પડે છે. જીવ અનુત્તર વિમાનમાં જાય ત્યાં દેવની મહાન સાહ્યબી ભેગવે, છતાં એક દિવસ તે તેને છેડવું પડે છે. મનુષ્યને પણ ગમે તેવા વૈભવ અને રાજભુવન હોય છતાં છોડવાં પડે છે. તિર્ય-પંખીઓ પોતાને રહેવા માળા બાંધે છે તે માળા પણ છોડવા પડે છે અને નારકી જીવોને પણ નરકના સ્થાન છોડવાના છે. કહ્યું છે કે, શાશ્વતાનિ થાનાનિ, સા વિવિ વેદ ૨ / देवासुर मनुष्याणमृद्रयश्व सुखानि च ॥ આ લોકમાં જેટલા સ્થાને છે તે બધા અશાશ્વત છે. માનવ આદિની ઋદ્ધિઓ પણ અનિત્ય છે, માટે એના પર ગર્વ કે મમત્વ ન કરવો જોઈએ. એ સિવાય જ્ઞાતિજન, બંધુજન, મિત્ર તથા પરિચિત બધાની સાથે નિવાસ પણ અનિત્ય છે. જ્યારે એની સાથે સંબંધ તૂટી જશે એ નિશ્ચિત નથી. નમિરાજ કહે છે કે મારે તે મેક્ષમાં જવું છે એટલે ત્યાં નવીન ઘર બનાવવાની ભાવના છે. તમારે બધાને કયાં ઘર બાંધવું છે? ત્યાં પ્લોટ લખાવવો છે? (હસાહસ) નમિરાજાના જવાબ કેટલા સચોટ છે. તેમને વૈરાગ્ય કેટલો દઢ છે. આવા દઢ વૈરાગીની ગમે તેવી કસોટી થાય પણ જેની દિલની દિવાલ દેઢ હોય છે તે પોતાના માર્ગથી ચુત થતા નથી. એક રાજાને ત્યાં એક દીકરાને જન્મ થયો. પૂર્વના કોઈ જબ્બર અશાતા વેદનીય કર્મના કારણે તે જન્મતાંની સાથે રોગ લઈને આવ્યો. આજે પણ સાંભળવા મળે છે કે કંઈક જીવોને કર્મોના ઉદયથી જન્મતાની સાથે જ મતિયો હોય છે, ડાયાબીટીશ Page #880 -------------------------------------------------------------------------- ________________ શારદા રહ્ન ૭૭૫ હાય છે, ગ્લુકાસના બાટલા ચઢાવવા પડે છે. આ ાકરી પણ રાગને સાથે લઈ ને જન્મ્યા છે. રાજાએ ઘણાં ઘણાં વૈદ્યોને, હકીમાને તેડાવ્યા. ઘણી જાતની ઔષિધઓ આપી. રાજા છે તેથી શીખામી હાય ? ઘણાં વૈદ્યો, હકીમા, ડોકટરો આવીને ગયા પણ અશાતા યવેદ્મનીના જબ્બર ઉય છે તેથી કેાઈ દવાથી બાળકના રાગ ન મટયેા. જીવ અશાતા વેદનીય કમ ૧૨ પ્રકારે ખાંધે છે. (૧) પર દુ:ખણિયાએ ( બીજાને દુઃખ આપવું ) (ર) પર સાયણિયાએ (પરને શેાક કરાવવા) (૩) પર ઝુરણિયાએ (પરને ઝુરણા કરાવવાથી) (૪) પર ટીપ્પણિયાએ (બીજાને આંસુ પડાવવા (૫) પર પીટ્ટણિયાએ (પરને પીટાવવું) (૬) પર પરિતાણિયાએ બીજાને પરિતાપના આપવી. (૭) બહુણું, પાણાણું, ભૂયાણું, જીવાણું, સત્તાણું, દુઃખણિયાએ બહુ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વાને દુઃખ આપવું. (૮) સાયણિયાએ—Àાક કરાવવા (૯) ઝુરણિયાએ–ઝુરણા કરાવવી (૧૦) ટીપ્પણિયાએ–ટપક ટપક આંસુ પડાવવા. (૧૧) પીટ્ટણિયાએ–પીટવુ. (૧૨) પરિતાણિયાએ—પરિતાપના કરવી. આ ખાર પ્રકારે જીવ અશાતા વેદનીય કમ બાંધે છે. આ છે।કરાના રાગ કોઈ મટાડી ન શકયુ તેથી બધાએ તેનું નામ રાગીકુમાર પાડ્યું, રાજા રાણીને દીકરાની ખૂબ થિંતા થવા લાગી, તેની ચિ'તામાં તેમની ભૂખ અને ઉંધ ઉડી ગઈ. રાત્રે સૂતી વખતે આકાશના એકેક તારા ગણવાની અગમ્ય ઉત્કંઠા જાણે ન હાય એમ ખુલ્લી આંખેા રાખીને આકાશ સામે જોઇને પડી રહેતા. આમ કરતાં કરતાં છેક ૧૫ વર્ષના થયા, ત્યાં ગામમાં એક સત પધાર્યા. રાજાને ખબર પડતાં રાજા પેાતાના રાગી દીકરાને સાથે લઇને સંતની પાસે ગયા. રાજા મનમાં માને છે કે જૈનસાધુ મહાન પ્રભાવશાળી ને શક્તિધારી હોય છે. તેમના આશીર્વાદથી મારા પુત્રના રોગ મટી જશે. કારણ કે ઘણીવાર એવુ' બને છે કે વેદો અને હકીમેાની દવા જે કામ ન કરે તે કામ સંતના દિલની દુઆ કરતી હૈાય છે. રાજાએ સંતના ચરણમાં પડીને કહ્યું–ગુરૂદેવ ! મારા કુમાર રાગી છે. ઘણી ઘણી દવાઓ કરી છતાં સારું થતું નથી. આપ એવા કેાઈ ઉપાય બતાવા કે જેથી મારા દીકરાને સારુ થાય. સત કહે–ભાઈ! સાચા સંત જંતરમંતર કરે નહિ, તે જે કરે તે સાધુ નહિ. સંત કહે–રાજન ! પાપથી દુઃખ થાય છે અને દુઃખને દૂર કરવા માટે ધર્મ કરવા જોઈએ. કારણ કે ધર્મથી પાપ દૂર થાય છે અને પાપ ન હોય તા દુઃખ કયાંથી આવે ? માટે તું ધર્મ કર. આ ભવ અને પરભવને સુધારવા માટે તારે ધમ કરવા જોઈએ. આ રીતે ઉપદેશ આપીને તેમને ધર્મ માં સ્થિર કર્યા, પછી કહ્યું કે હું કહુ' તેટલી પ્રતિજ્ઞા કર. (૧) દારૂ પીવા નહિ. (૨) પરમાટી ખાવી નહિ. (૩) જલચર જીવાનું માંસ ભક્ષણ કરવું નહિ, અને મધ ખાવું નહિ. (૪) રાત્રીભાજન કરવું નહિ. (૫) દેશ તીથિના ઉપવાસ કરવા. ગમે તેવી પીડા થાય તા પણ દેશ તીથિના ઉપવાસ છે।ડવા નહિ. તપ કરવાથી પૂર્વસંચિત કર્મો મળી જાય છે. કર્માં દૂર થશે એમ રાગ શાંત થશે. રાજકુમારે આટલી પ્રતિજ્ઞા લીધી ને પછી ઘેર ગયા. તે દશ તીથિના ઉપવાસ કરે છે. ભયંકર Page #881 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ શારદા રત્ન વેદના થતી હોવા છતાં દઢતાપૂર્વક સમભાવે સહન કરે છે, પણ અશુદ્ધ ઉપચાર કરતે નથી ને ઉપવાસ છોડતો નથી. આ રીતે કરતાં ધર્મને પ્રભાવે એક વર્ષમાં તેને અડધો રેગ શાંત થઈ ગયો તેથી તેની શ્રદ્ધા ખૂબ વધી. બે વર્ષમાં તે તેને ૧૪ આની રોગ મટી ગયો. તેની કાયા કંચન જેવી બની ગઈ. સામાન્ય રોગ રહ્યો. શ્રદ્ધાપૂર્વક જે કાર્ય કરવામાં આવે છે તેમાં જરૂર સફળતા મળે છે. - કુમારની પરીક્ષા કરતા દેવ –રાજકુમારની ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની પ્રશંસા દેવસભામાં થઈ. આ બાળાની શ્રદ્ધા એટલી બધી છે કે દેવ ડગાવવા જાય તે પણ ડગે નહિ. એક દેવથી આ પ્રશંસા સહન ન થઈ એટલે એ વૈદનું રૂપ લઈને મૃત્યુલેકમાં આવ્યા. કુમારના શરીરમાં કાળી બળતરા મૂકી, પછી તે કુમાર પાસે ગયો. જઈને તેને કહ્યું કે તારો રોગ શાંત થયે છે પણ હજુ જે છેડે રોગ રહ્યો છે તે ફરીને હુમલો કરવાની શક્યતા છે, માટે તું અમારું કહેવું માન. હું બહુ કુશળ જાણકાર વૈદ છું. તારી નાડી જોઈને બધું કહી દઈશ. તું જન્મથી રોગ લઈને આવ્યો છે. તે આવા આવા ઉપચાસે કર્યા છે. આવી વાત કરે એટલે બધાને વિશ્વાસ બેસી જાય કે આ સાચો છે. આ તે દેવ છે એટલે બધું જાણે છે તેથી કહી શકે એમાં નવાઈ નથી. આ વૈદ કહે, તું અમારા કહ્યા પ્રમાણે ઉપચાર કર તે અમે તારા રોગને મટાડી શકીએ. રાજા કહે–ભલે, શું કરવાનું છે? | વેદ કહે, પહેલા પ્રહરે મધ ચાટવાનું, બીજા પ્રહરે થોડે દારૂ પીવાને અને રાત્રે હિમાખણ તથા જલચર જીવેનું માંસ ભક્ષણ કરવું; આ છે મારા ઔષધ. આટલું જે આ બાળક કરશે તે સાત દિવસમાં તેને રોગ સંપૂણ મટી જશે. આ સિવાય તેનો રોગ મટે તેમ નથી. આ સાંભળીને કુમારે કહ્યું, આમાંથી એકપણ ઉપચાર મારાથી થઈ શકે તેમ નથી. પ્રાણ જાય તે ભલે જાય, પણ હું મારી પ્રતિજ્ઞા તોડીશ નહિ. રાજા કહે, મેં વચન આપ્યું છે. પિતાજી! તમારું વચન તમારી પાસે, મારે કંઈ સંબંધ નથી. સ્વજને બધાએ ઘણું સમજાવ્યા, ભાઈ! તું હમણાં ઉપચાર કરી લે, પછી સાજો થઈને તું પ્રાયશ્ચિત લઈ લેજે, પણ કઈ રીતે કુમાર ન સમજે. નિયમના ભાગે તેને નિરોગી થવાનું મન ન હતું. એ તે સહુને એક જ વાત કહેતે કે પ્રતિજ્ઞા ભંગ કરીને જીવાય તે એવું જીવન મને પસંદ નથી. કુમારના ચરણમાં દેવ –જ્યારે કુમાર પોતાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યો અને એક અશુદ્ધ ઉપચાર ન કર્યો ત્યારે દેવે પિતાનું મૂળરૂપ ધારણ કર્યું અને તેની ખૂબ પ્રશંસા કરી અને તેને રોગ હવે તે બધો દૂર કર્યો. આથી રાજા-રાણ-સ્વજને બધાને ખૂબ આનંદ થયે, પછી એ રાજકુમાર ગુરૂને શોધતો શોધતો ગુરૂ પાસે પહોંચી ગયો. ચરણમાં પડીને કહે છે ગુરૂદેવ ! આપે બતાવેલા માર્ગે ચાલ્ય, કસોટી આવી છતાં પ્રતિજ્ઞામાં રહ્યા તે મારો રોગ બધે નાબૂદ થઈ ગયા. હવે હું શું કરું? ગુરૂદેવે કહ્યું, તું પૂર્વના પાપની આલોચના કર, જેથી દર્દ ફરીને આવે નહિ. પૂર્વ જન્મના કર્મોને બાળવા તપ Page #882 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૭૭ કર અને નવા કર્મોને રોકવા દીક્ષા લે. જેથી દ્રવ્ય રોગની સાથે જન્મ મરણના ભાવ-રોગ પણ દૂર થઈ જાય. રાજકુમારે તે ગુરૂની પાસે દીક્ષા લઈ લીધી. તમારે આ પ્રસંગ બને ને રોગ મટી જાય તે શું કરો ? દીક્ષા લે કે લગ્નની વાત કરો? (હસાહસ) બંધુઓ ! જે પોતાની પ્રતિજ્ઞામાં દઢ રહે છે તેના ચરણમાં દેવો પણ નમન કરે છે. આપે સાંભળ્યુંને કે રાજકુમાર દઢ રહ્યો તે આખરે દેવોને નમવું પડ્યું. દિલની દઢતા એ દિવ્ય માર્ગની ચાવી છે. દિલની દિવાલ દઢ હોય તે ગમે તેવા પ્રલોભન આવે કે ઉપસર્ગો આવે તે પણ એ દિલને ભેદી શકે નહિ. નમિરાજર્ષિએ દિલની દિવાલ કેટલી દઢ બનાવી છે! ઈન્દ્ર મહારાજાએ કેવા કેવા દો ખડા કર્યા કે સામાન્ય માનવી તે એ જોઈને પીગળી જાય, પણ આ તો દઢ વૈરાગી છે. તેમણે ઈન્દ્રની સામે જરા પણ ભય રાખ્યા વિના નીડરતાથી બેધડક જવાબ આપી દીધા. એના જવાબ સાંભળીને ઘડીભર તે ઈન્દ્રના મનમાં થયું કે એ તે સંયમ માર્ગને ભડવીર યોદ્ધો છે, તે હાર પામશે નહિ. છતાં રંગમાં આવીને નવા નવા પ્રશ્નો કરે છે. ઈન્દ્રના પ્રશ્નના જવાબમાં નમિરાજે કહ્યું કે હે વિપ્ર ! હું તે એવું ઘર બાંધવા ઈચ્છું છું કે જે ઘર શાશ્વત હોય અને તેમાં નિવાસ પણ શાશ્વત હોય. તમે કહો છો તે ઘર તે અશાશ્વત છે, વળી તે બનાવવામાં છકાય જીવોની હિંસા થાય છે, માટે એવા ઘર મારે બાંધવા નથી. લોકે પ્રશંસા કરે, કે ન કરે એમાં મને કંઈ નથી. ઘર તો જ્યાં સ્થિર મુકામ કરે છે ત્યાં બનાવવું જોઈએ અને તે માટેનો મારો પ્રયત્ન ચાલુ છે. હજુ નમિરાજર્ષિ ઈન્દ્રને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-શી હશે ચિંતા રૂપમાં આભો બનેલો કિશોર કિશોરકુમારનું મુખ ઉદાસ, ચિંતાતુર જોઈને શુભમતિ હિંમત કરીને પોતાના મહેલથી નીચે ઉતરી ગુપ્ત રીતે જલ્દીથી ત્યાં પહોંચી ગઈ. શુભમતિએ જોયું તે પતિ તો ખૂબ ચિંતાતુર બેઠા છે. એ તે લજજાથી નતમસ્તકે કર જોડીને ઉભી રહી. કિશોરનું રૂપ જોતાં તેના મનમાં થયું કે શું તેમનું દિવ્ય રૂ૫ છે! શું અલૌકિક તેમની આકૃતિ છે! શું સૌમ્ય પ્રતિમા છે! એ તે રૂપ જોતાં ધરાતી નથી. અહો ! આવા બધી રીતે ગુણાલંકૃત–તેમને શી ચિંતા હશે! આવા દીકરા માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારે પણ કરે નહિ. તેમનું મુખ જોતાં લાગે છે કે તે ચારિત્રહીન નથી. આવા ચારિત્રસંપન્ન કુમાર ક્યારે પણ બીજાના પ્રેમમાં હોય કે બીજાને વચન આપ્યું હોય એમ લાગતું નથી. શુભમતિ થેલીવાર ઉભી રહી છતાં કિશોરનું ધ્યાન નથી એટલે તેણે કહ્યું–નાથ ! ઊંચું તો જુઓ, જરા ઊંચી દષ્ટિ તે કરો! પણ કિશોર તે એટલી ચિંતામાં છે કે તેને આ શબ્દો સંભળાતા નથી. બે ત્રણ વાર શુભમતિ બેલી, ત્યારે ઊંચું જોયું, પણ તેણે નાથ શબ્દ સાંભળ્યો નથી એટલે તેને જોતા કહે છે કે અરે આ કેઈ દેવકન્યા છે કે નાગકન્યા ! શું તેનું અનુપમ સૌંદર્ય ! કેવી તેજલ પ્રતિભા! કેવું તેનું ઝળહળતું લાવણ્ય! કિશોરને ખબર નથી કે હું જેને પરણવા આવ્યો છું તે જ આ કન્યા છે, તેથી તેણે આશ્ચર્યથી પૂછયું–અરે, રૂપસુંદરી ! Page #883 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ શારદા ૨ન આપ કેણ છે? આકાશની પરી છે કે ઈન્દ્રાણી છે? કેઈ દેવાંગના છે કે કિન્નરી? અરે, વનસુંદરી કે વસંતરાણી ! કિશોરના પ્રશ્નનો જવાબ આપતા શુભમતિએ કહ્યું – નહીં...નહીં કઈ પરી નથી કે કિન્નરી નથી, દેવાંગના નથી કે પાતાળ સુંદરી નથી, નથી વનસુંદરી કે નથી વસંતરાણ, પણ હું કોણ છું તે સાંભળો. અને સ્વામી મેરી બાતકે, મેં હું મનુષ્યાણી આપકી હેનેવાલી સહચારિણું, મેરા ભાગ્ય સવાયા. હે સ્વામી ! મારી વાત સાંભળે. હું તે એક મનુષ્યાણી છું, આપના ચરણની રજ છું. હું છું આપની થનારી જીવન સહચારિણી શુભમતિ. આ શબ્દો સાંભળતા કિશોરના હૈયામાં ભારે આઘાત લાગે. જાણે આભ તૂટી પડી ન હોય! અરરર...મેં આ શું કર્યું? આવી સુંદર કન્યાને ભવ બાળવા ઉર્યો. મારા નિમિત્તથી આ અબળાનું શું થશે? મારા કારણે નિરાશાની ભઠ્ઠીમાં ઝંપલાવશે? આપત્તિના પહાડ તેના પર તૂટી પડશે? શું કેઢીની નાગચૂડમાં એ સપડાશે ? હે ભગવાન! મને આ શું સૂઝયું? આ કન્યા કુળમર્યાદા છોડી મને એકલે જે મળવા આવી. આવી કેડ ભરી કન્યાની આશાએ કેટલી હોય? પણ જ્યારે પરણને જઈશ ને હું બદલાઈ જઈશ અને તે કઢીના હાથમાં જશે ત્યારે તેના જીવનની શી સ્થિતિ થશે તે હું કલ્પી શકતું નથી. હે પ્રભુ! હે પ્રભુ! હું રાહ ભૂલ્યો, માર્ગ ચૂક્યો, કયાં જાઉં? કોને કહું દિલની વરાળ! અરર...આવા પાપ કરીને હું કયાં જઈશ? સત્ય વાત કોને કહું? કે આ બધી ભવિષ્યની વિચારણાથી તેનું હૈયું ગદગદ બની ગયું. અત્યંત દુઃખના ભારથી તેની ધીરજ ખૂટી ગઈ અને તેની આંખમાંથી આંસુને સાગર છલકવા માંડયો. કિશોરકુમારને રડતા જોઈ ભમતિના પગ પાણી પાણી થઈ ગયા. મારા પતિ કેમ રડતા હશે ? તેમને એવી શી ચિંતા હશે? તેમને માતાપિતા છે એટલે રડવાનું કઈ કારણ દેખાતું નથી. લગ્નને દિવસ એ તે આનંદને દિવસ કહેવાય, છતાં એમને આનંદ કેમ નથી? કિશોરકુમારની આંખમાંથી જે આંસુ પડયા તે આંસુઓ મોતી બની ગયા. મોતી જોઈને કન્યાના દિલમાં આશ્ચર્ય થયું. આશું? આ આત્મા પુણ્યવાન અને ભાગ્યશાળી લાગે છે આ કેઈ હળુકમ જીવ હશે ! મારા મહાન ભાગ્યેાદયે આવા હળુકમી પતિ મને મળ્યા. મારું કલ્યાણ થશે. તેમનામાં આ મહાન વિશેષતા છે કે તેમની આંખમાંથી આંસુ પડ્યા તે મેતી બન્યા. દુનિયામાં સેંકડો માણસ જન્મે છે ને મરે છે પણ હજુ સુધી કયારે પણ જોયું નથી કે સાંભળ્યું નથી કે, કેઈની આંખના આંસુ મોતી બને. તેને ખૂબ આનંદ થયે. ભૂતકાળના સીંચાયેલ સદાચારરૂપી બીજના મહાન પુણ્યના ઉદયે આજે ફળ મળતાં હોય તેમ લાગે છે. મારા જીવનની સુભાગી પળ જાગી લાગે છે. કુમારના કલ્પાંતથી હર્ષ ઓસર્યો -કિશોરકુમારને જોતાં શુભમતિનું દિલ નાચવા લાગ્યું, પણ એ આનંદ ક્ષણજીવી નીવડ્યો. તેને પતિ હૈયાફાટ રડતું હતું. તેના કલ્પાંતથી કન્યાનું હૈયું હાથથી સરકવા લાગ્યું. શુભમતિ પણ હૈયાફાટ રડવા લાગી. Page #884 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૭૯ છોકરીની સગાઈ થઈ પછી તેના માટે પતિ એ જ સર્વસ્વ છે. પતિ સુખી તો હું સુખી ને તે દુઃખી તે હું દુઃખી. પતિને રડતા જોઈને તેનું હૈયું તૂટી ગયું. તે પતિને પૂછવા જય છે કે આપને શી ચિંતા છે? પણ બોલી શકતી નથી. તેના મનમાં થાય છે કે હું તેમને કહ્યું કે આપને જે દુઃખ હોય તે કહો. હું આપની સુખદુઃખની ભાગીદાર છું, પણ બેલી શકાતું નથી. છેવટે ઘણી હિંમત કરીને મહાપ્રયત્ન બલીહે દવામી ! આપના માતા-પિતાને આનંદ છે. તમે માબાપને એક દીકરા છો ને હું માબાપની એક દીકરી છું. કઈ જાતનું દુઃખ નથી. જેવા તમે છો તેવી હું છું. મારામાં કાંઈ ખોડખાંપણ નથી છતાં આનંદના સમયે આજે તમારા નયનમાંથી આંસુની સરિતા કેમ વહી રહી છે ? તમારા મુખ પર આનંદ કેમ દેખાતો નથી ? આપના મુખ પર દીનતા! હૈયામાં ઉદ્વિગ્નતા ! દેહ પર શ્રમની રેખાઓ ! હું આ શું જોઈ રહી છું ? આપની અર્ધગન છું. આપ જે હોય તે મને વિના સંકોચે કહો. શુભમતિ પોતાના પતિને આ રીતે પૂછી રહી છે. હવે કિશોરકુમાર કેવી રીતે વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં.-૮૮ આસો વદ ૮ મંગળવાર તા. ૨૦-૧૦-૮૧ આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમાં અધ્યયનનો અધિકાર ચાલી રહ્યો છે. નમિરાજષિ સંસારના બંધનમાંથી છૂટી સંયમના માર્ગે કદમ ઉઠાવી રહ્યા છે. તેમના આત્માને લાગ્યું કે હું સંસારની સોનેરી જાળમાં ફસાઈ ગયો છું. તે એ જાળ તેડીને મુક્ત જીવન જીવવા તૈયાર થયા. જેમ ગહન જાળમાં ફસાયેલે હંસલે અને મજબૂત લોખંડી પિંજરામાં પૂરાયેલા કેસરીસિંહને એવું જ્ઞાન નથી થતું કે હું નિબંધન છું. અનંત નીલાકાશમાં કડવા સમર્થ છું. એ જ મારું જીવન છે, એમાં સાચે આનંદ છે. હું જંગલને રાજા છું. જંગલે, પહાડો અને ગુફાઓમાં મારું સ્થાન છે. મારો આનંદ, મારી મસ્તી બધું ત્યાં છે. અહીં આ પિંજરામાં નહિ. તે જ્ઞાન નથી ત્યાં સુધી એને જાળમાં ગમે છે, એને પિંજરામાં ફાવે છે. - આપણે પણ એક ભયંકર જાળમાં છીએ. આપણે એટલે હું અને તમે જ નહિ પણ આપણે એટલે સંસારના અનંત અનંત જીવે છે. મુક્ત જીવન જીવનારા પણ અનંત (૨) જીવે છે. તેમણે જાળમાંથી છૂટકારો મેળવ્યો. જાળ છેદીને નીકળી ગયા. એમને કોઈ કાળનું, કોઈ ક્ષેત્રનું, કોઈ દ્રવ્યનું કે કોઈ ભાવનું બંધન નથી. એમનું જીવન છે સંપૂર્ણ મુક્ત જીવન. એ મુક્ત જીવન મેળવવા તમને મન થાય છે ? આ ગહન અને વિકટ કર્મોની જાળમાં મન અકળાય છે ખરું? અરે, એટલું સમજાયું છે કે હું રાગદ્વેષ આદિ અનંત દેશમાં અને એ દોષમાંથી જન્મેલા અનંત અનંત કર્મોની જાળમાં ફસાયો છું? જે આટલી સમજણ આવ્યા પછી પણ જે આત્મા નિરાશ થઈ જાય કે આ તે કેવી મજબૂત અને ગહન જાળ છે. આપણુથી આ જાળ ન તૂટે. જાળમાં Page #885 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન તા જાળમાં જીવીશું. અહી ખાવાનું, પીવાનું, ફરવાનું, રહેવાનું આ બધું તેા મળે છે. આ રીતે જો આત્મા જાળમાં પણ જીવવાનું પસંદ કરે તેા એ જાળને ભેદવાના ઉપાય નહિ શેાધી શકે. જાળને કયાંથી કાપુ, જાળમાંથી છૂટવા શું પ્રયત્ન કરું, એવી યાજના પણ એ વિચારશે નહિ, પછી પુરૂષાની તા વાત કચાં રહી? ف હું અનંત કર્મોની જાળમાં જકડાયેલે! છું આ વિચાર કાને આવે ? જે આત્મા પ્રશમ ભાવમાં ઠરેલા હાય, એના અંતરંગ દોષો ક્રેાધ, માન, માયા, લેાભ શાંત બેઠા હાય, ઇન્દ્રિયાની વિષયેા તરફની દોડધામ મટી ગઇ હોય, નિદ્રા, આળસ, વિષયભાગ અને અર્થહીન વાર્તાથી મન, વચન, કાયાના યેાગેા થાડા સમય માટે પણ નિવૃત્ત થયા હાય તેને વિચાર આવે કે હુ જાળમાં ફસાયા છું, પછી તે જાળને તેાડવાની અને તેમાંથી મુક્ત બનવાની યાજનાએ ઘડી કાઢે. ચેાજના ઘડીને એ પાતાના પુરૂષાર્થ શરૂ કરી દે, જાળને તેાડવા પહેલા જાળને ઓળખવી પડે કે એ જાળ શાની અનેલી છે ? કેવી રીતે ગૂંથાયેલી છે? કઈ જગ્યાએથી એને છેદી શકાય છે ? જો આત્મા જાળને ખરાબર ન ઓળખી શકે તેા જાળને ઓળખનારા ગુરૂવર્યાંના, ઉત્તમ પુરૂષોના સહકાર લે, એનુ' માદન લે, જેમ ઘર ખાંધવું છે પણ કેવુ' ખાંધવું', કાં બાંધવુ, કેટલું ખાંધવુ વગેરેની જેમને ખબર નથી હેાતી તે એંજીનિયર પાસે જાય છે, આર્કિટેકટ પાસે જાય છે. એમને પૈસા આપીને ઘરના પ્લાન મેળવે છે તેમ કર્મીની જાળને, એની રચનાને વગેરે સમજાવનારા જ્ઞાની અને બુદ્ધિમાન પુરુષો આપણી પાસે છે. તે તેમની પાસેથી જાળને તેાડવાનું માર્ગદર્શન મેળવી લેવાનું જાળને એ મનુષ્ય તેાડી શકે છે, ભેી શકે છે કે જે મનુષ્ય મનમાં કે તનમાં પ્રમાદને સ્થાન આપતા નથી. મહાજાળને વિચ્છેદ કરવાના ધર્મ-પુરુષાર્થમાં આવનારા વિધ્રોથી ડરી જતા નથી, ઉત્સાહથી થનગનતા એ મહામાનવ કાઈ પ્રમાદી કે આળસુ માણસેની વાતા કાને ધરતા નથી. ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં વિચરી રહ્યા હતા ત્યારે ગામ લોકોએ તેમને નહાતું કહ્યું કે મહાત્મા ! આ રસ્તે ન જશે. આ રસ્તે ગયેલું કાઈ પાછું આવ્યું નથી. આ રસ્તે એક ભયંકર સાપ છે. જેની સામે એ દૃષ્ટિ ફેકે છે તેના પ્રાણ ચાલ્યા જાય છે. શું મહાવીરે એમની વાત કાને ધરી હતી ? ના. પ્રભુ તેા એ જ રસ્તે ગયા. સાપ મળ્યા અને ડંખ પણ દીધા, છતાં એ મહાવીરના પ્રાણ ન લઇ શકયા. મહાવીરે એના રાષની રાખ કરી નાખી. કહેવાના આશય એ છે કે કર્મીની જાળને તેાડવા તૈયાર થયેલા આત્મા પ્રમાદી કે એવા કેાઈ પણ માણસેના વચનથી પીછે હઠ કરે નહિ. એ તે એની સાધનામાં આગળ ધપે જાય. જેણે સ`સારની જાળને તાડી નાંખી છે એવા મિરાજ ઇન્દ્રને કહે છે કે ઘર કયાં કરાય ? શું પ્રવાસમાં અધવચ ઘર બંધાય ? એમ ઘર કરવા જાય તા એ ભૂલા પડે. સંસારના પ્રવાસમાં કયાંય સ્થિર ટકવાનું નથી, પછી વચમાં કરેલું ઘર શા કામનું? ઘર તા ત્યાં કરાય કે જ્યાં જઈને શાશ્વત રહેવાનુ હેાય. મેાક્ષ એ મારું વતન છે. ત્યાં Page #886 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૮૧ હું જે કરું તે પાલવે. સુંદર મહેલ હું ત્યાં ખાંધીશ. જાદુઈ રમણીય બગીચાઓ હું ત્યાં બનાવીશ. ત્યાં કાળની ગતિ નથી. ત્યાં જન્મ, જરા અને મૃત્યુ પ્રવેશ પામી શકતા નથી. મારા ખાંધવા શરૂ કરેલા ભવ્ય મહેલે ત્યાં અમર રહેશે. તેના ઉપર કેાઈ શત્રુનું જોર ચાલી શકવાનું નથી. ત્યાં અગ્નિનો કે જળનો ભય નથી. મુસાફરીના અંતે હું ત્યાં તે જ ભવ્ય મહેલમાં રહીશ કે જ્યાંથી પાછા આ ચીંથરેહાલ ઝુંપડા જોવા નહિ આવું. કેવી ચાક્કસ અને સજ્ઞાનતા ભરી ગ્યિ સૃષ્ટિ ! કેવું સુંદર માર્ગદર્શન ! ખરેખર વાત સાચી છે કે વચગાળા માટેની જીવનભર મહેનત કરે છતાં પરિણામમાં મીંડુ! છતાં અજ્ઞાની જીવા માર્ગોંમાં ઘર ખાંધવાની મહેનત કરે છે, અને શાશ્વત સ્થાન માટે કાઈ વિચારણા કે મહેનત નહિ ! જીવની કેટલી બધી મૂર્ખાઈ છે! મીરાંબાઈ માલ્યા હતા ને કે પરણવું તે એને પરણવું કે રડાવું ન પડે, તેમ મિરાજે ઇન્દ્રને પણ એમ જ કહ્યું કે “ વસવુ. તા પેલા મેાક્ષના મહેલમાં જ વસવું કે જે ઘર કયારે ખાલી ન કરવું પડે.” જ્યાંથી પાછા કાઢવા માટે કાઈ અકસ્માત કે કોઈ રાજા સમ નથી. બહેતર છે કે તે મહેલ ન બંધાય ત્યાં સુધી વનમાં પડ્યા રહેવું અર્થાત્ અકિંચન સાધુ થઈ તે મહેલ બાંધવા માટે જોઈતી મૂડીની કમાણી કરી લેવી કે જેથી ત્યાં સહેલાઈથી ઘર બાંધી શકાય. નિમરાજના જવાબથી ઇન્દ્ર મહારાજાના મનમાં થયું કે શું એમની આત્મજાગૃતિ છે! શું તેમના ચૈતન્યના ચળકાટ ! શું એમના આત્માના એજસ ! તેમના જવાખથી ઇન્દ્રને આનંદ આવે છે, મઝા આવે છે. પ્રશ્ન પૂછનારને મઝા ક્યારે આવે ? સામે જવાખ દેનારા એટલા તૈયાર હાય ત્યારે. ઇન્દ્ર નમિરાજની જવાબ દેવાની અદ્દભૂત શક્તિ જોઈને દિગ્મૂઢ થયા. તેમને હવે ખાત્રી થઈ કે નિમરાજને જે જે કામેા કરવાની પોતે સૂચના કરી તેની તેમને કાંઈ જરૂર નહાતી, પણ હવે તેમને બીજી નવીન સૂચના મનમાં સ્ફુરી આવી અને તે સૂચના નમિરાજ અવશ્ય સ્વીકાર કરશે એમ તેમનું અંતર તેમને ખાત્રી આપતું હોય એવું તેમના હર્ષિત ચહેરા પરથી દેખાયું. નિમરાજના સુંદર જવાબ સાંભળ્યા પછી ઇન્દ્રે મિરાજિષને શું કહ્યું ? आमोसे लोमहारे य, गंठिभेए य तकरे । નક્ષ તેમ જાળ, તમો પøત્તિ વ્રુત્તિયા ॥૨૮॥ હું ક્ષત્રિય ! ચારી કરવાવાળા, પ્રાણના નાશ કરવાવાળા, ખિસ્સાકાતરુ અને પ્રત્યક્ષ ચારી કરવાવાળા આવા દુષ્ટ માણસેાથી નગરને સુરક્ષિત કરીને આપ પછી જો. આ ગાથામાં ઇન્દ્ર નમિરાષિને ક્ષત્રિયેાચિત કતવ્યનુ પાલન કરવા માટે આદેશ કર્યા છે. ઈન્દ્રે કહ્યુ હે નમિરાજ ! મિથિલા નગરીમાં ચાર ડાના ભય ઘણા છે. આ નગરીમાં લૂંટારાએ પ્રજાને લૂંટી રહ્યા છે ને હેરાન પરેશાન કરે છે. ડાકૂ ને ગૂડાએ તા કંઈક જીવાને મારી નાંખે છે, ખૂન કરે છે અને ખિસ્સાકાતરુ લાકા પ્રજાના ખિસ્સા કાપી નાંખે છે. આ રીતે નગરીમાં ચાર, ડા, ગૂડા, ખિસ્સાકાતરુઓના ત્રાસથી Page #887 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ શારદા રા પ્રજાને શાંતિ નથી. પ્રજા સદા ભયભીત રહે છે માટે આપ ચાર ડાકૂ બધાને કાબૂમાં લઈને તેમને સજા કરી નગરીને દરેક રીતે સુરક્ષિત કરીને પછી દીક્ષા લેા. આપ દીક્ષા લા એમાં અમારા વિરાધ નથી. આપના વૈરાગ્ય આત્મપશી ઉચ્ચકાટીના છે. અમને ખાત્રી છે કે આપ કોઈના વાર્યા વળવાના નથી પણુ આપ પ્રજાને આ દુષ્ટ લેાકેાના ત્રાસથી નિય બનાવીને પછી જાવ. જેથી લાકે શાંતિથી રહી શકે, પછી તે ઘરના દરવાજા ખુલ્લા મૂકીને સૂવે તો પણ ભય રહે નહિ, શાંતિથી જીવી શકે. તમારે દીક્ષા લેવી હોય તો ભલે લેા, પણ આટલું કરીને પછી તમે જજો. બંધુઓ ! ચાર ડાકૂ તમારું ધન તૂટી જશે તો તે ધન નાશવંત છે. કયારેક ચાર પકડાઈ જાય તેા એ ધન તે પાછું પણ આવે છે. આ નાશવંત ધન મેળવવા માટે જીવ કેટલુ* કષ્ટ સહન કરે છે? જેના દિલમાં લાભરૂપી રાક્ષસ પેઠા એ માણસ ન કરવાના કામ કરે છે. એક વખત શેઠે કાળાધેાળા કરીને ઘણું ધન ભેગું કર્યું. તે સમયે રાજ્યમાં ચારીની બૂમા ઘણી સંભળાતી એટલે શેઠને ચિંતા થવા લાગી કે ધન તા ઘણું ભેગુ કર્યું' છે પણ હવે મૂકવા કયાં જવું ? તે સમયે એક ન હતી, કે એકમાં જઈને મૂકી આવે. જેને ત્યાં અતિ ધન છે તેને કેટલા ભય રહે ? આચાર’ગસૂત્ર ખાલે છે. एगया दायाया वा विभयन्ति, अदत्तहारो वा से अवहरति, रायाणो वा से વિન્ડ્રુતિ, ળસતિ યા સે વિપક્ષતિ યા તે ગાયવાદેળ વાસે દારૂ અ. ૨. ૩. ૩. કાઈ સમયે તેના સ્વજના ભાગ પડાવે છે અથવા ચાર ચારી જાય છે અથવા રાજા લૂટી લે છે અથવા વહેપાર આદિમાં ખેાટ જવાથી નાશ થઈ જાય છે અથવા ઘરમાં આગ લાગવાથી મળી જાય છે. આ રીતે અનેક માર્ગોથી તે સપત્તિ ચાલી જાય છે. શેઠને ચિંતા થઈ કે ધન મૂકવુ* કયાં ? વિચાર કરતાં એક ઉપાય સૂઝયો. શેઠે દીકરાને ખેલાવીને કહ્યું–ઢીકરા ! હમણાં ચારના ઘણા ભય છે. દરરાજ ચારી થયાના સમાચાર સાંભળવા મળે છે. આપણી પાસે ઘણું ધન છે તે આપણે ગામ બહાર દૂર જઈને એક જગ્યાએ દાટી આવીએ. આપણે રાત્રે જઈશું તેથી કાઈ જાણુશે નહિ. દીકરા કહે ભલે પિતાજી! શેઠે તા કિ`મતી દાગીનાની એક પેટી ભરી. તે લઈને બાપ-દીકરા રાત્રે ૧૨ વાગે ઘેરથી નીકળ્યા. તે જમાનામાં લાઈટા ન હતી. કેવી ઘનધાર રાત દેખાય ! ખીક લાગે પણ માણસને પેાતાના સ્વાર્થ સાધવા હાય ત્યારે બીક, ભય બધું ચાલ્યું જાય છે. આ બાપ દીકરાની વાત ભીંતના આથે ઉભેલા એક ચારે સાંભળી. તેને થયું કે ઠીક, આજે સારા લાગ મળી જશે. તે પણ શેઠની પાછળ ગયા. શેઠ ખાડા ખેાદવા જાય છે ત્યારે આ ચાર ઝડની એથે છૂપાઈને બેસી ગયા. ઘનઘાર અ‘ધારામાં કોઈ કોઈને જોઈ શકતું નથી. શેઠ બુદ્ધિશાળી છે. તેમણે ખાડો ખાદ્યો પછી પેટી દાટવા જાય છે ત્યારે છેાકરાને કહે છે દીકરા ! તું આટલામાં તપાસ કર કે કોઈ ચાર, લૂંટારા, ગૂડા કયાંય છૂપાયા તા નથી ને? પિતાજી ! ધાળા દિવસે પણ આવતા ખીક લાગે એવું ભયકર જંગલ છે. અત્યારે અડધી રાત્રે અહીં કાણુ આવવા નવરું હાય ? દીકરા ! Page #888 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૮૩ આડી અવળી વાતા કર્યા વિના ઉભા થા ને તપાસ કર. આખી જિંૠગી કાળી મજુરી કરી કાળા ધેાળા કરીને ભેગું કર્યું. છે. એમ વિશ્વાસે ન રહેવાય. નશ્વરન નેહ માટે દેહે સહન કરેલુ. કષ્ટ :–ચારે શેઠની વાત સાંભળી. તેના મનમાં થયું કે મને જોઈ જશે તેા હાથમાં આવેલા દાવ ચાલ્યેા જશે. પેટી નહિ મળે તેથી તે મડદાની જેમ લાંષા થઈને સૂઈ ગયા. શેઠના દીકરા તપાસ કરે છે, તપાસ કરતા કરતા ચારને સૂતેલા જોયા. તેને ઢઢાળ્યા તા પણુ હાલ્યે નહિ કે જાગ્યા નાહ. તેણે શેઠને કહ્યું–પિતાજી! અહીં કેાઈ માણસ સૂત છે પણ તે ઉંધી ગયે લાગે છે. દીકરા ! તું જે તેા ખરા કે તે જીવતા છે કે મરેલા ? દીકરા તા તેના પેટ પર ખૂંદ્યો તા પણ હાલ્યા નહિ. પિતાજી ! હુ તેના પેટ પર ખૂદ્યો તા પણ હાલતો ચાલતો ની તેથી મરી ગયેલા લાગે છે. દીકરા! મડદું નહિ, કોઈ હરામખાર હશે. ઇલ્લેા લેવા માટે મડદાના ઢાંગ કરીને પડયો હશે. લે, આ છરી લઈ જા ને તેનો એક કાન કાપી આવ. એટલે જીવતા છે કે મરેલા એ નક્કી થઈ જાય. દીકરા તા છરી લઇને ગયા ને તેના એક કાન કાપી નાંખ્યો, છતાં એક કારા સરખા પણુ તે માણસે ન કર્યા. ધન માટે જીવ કેટલુ‘ દુઃખ વેઠે છે! કાન કાપ્યા તા કેટલી પીડા થઈ હશે, છતાં સહન કર્યુ ને શ્વાસ રોકીને મક્કમ મનથી ત્યાં પડયો રહ્યો, દીકરાએ કાપેલા કાન બતાવીને કહ્યું જુએ ખાપુજી ! કાન કાપ્યા તા પણ અવાજ નથી કર્યાં. દીકરા કાન કાપ્યા ને લેાહી નીકળ્યુ તેથી મરેલો નથી પણ જીવતા છે! દીકરા ! ફ્રીથી જા અને તેનું નાક કાપી આવ. દીકરા નાક કાપવા ગયા. ચાર પણ નિશ્ચય કરીને બેઠા છે કે કાન નાક કપાય તા ભલે કપાય પણ દલ્લા મેળવવા એ સાચા. આ દીકરાએ તા ચારનું નાક કાપ્યું, છતાં જરાપણ ન હાલ્યા. દીકરાએ પિતાજીને વાત કરી, પિતા ! હવે શકા ન રાખેા. એ હમણા મરી ગયા હશે એટલે લેાહી નીકળે. બાકી જો જીવતા હાય તો નાક, કાન કાપુ' તા જરા પણ હાલે નહિ ? છતાં શેઠને વિશ્વાસ ન બેઠો ને કહ્યું જા, તેની એક આંખ કાઢી લાવ. છેાકરાએ છતાં જરા ન હાલ્યા. અહાહાહા! ધન માટે કેટલું વેઠયુ ! છેાકર શંકા ન રાખેા. તે જીવતા છે જ નહિ. જીવતા હાય તેા કાન, નાક, આંખ કાઢવા દેં ? જઈ ને તેમ કર્યુ* કહે--પિતાજી ! હવે શેઠે ખાડા ખાદીને પેટી દાટી દીધી, પછી જમીન સરખી કરી નિશાની કરીને ખાપ દીકરા ઘેર ગયા. શેઠને ગયા અડધા કલાક થયા ત્યાં આ ચાર ઉઠ્યો ને પેલી દાગીનાની પેટી ખાડામાંથી બહાર કાઢી. કાન, નાક, આંખ ગયા છતાં ધન મળ્યાના આનંદ છે. તે તા પેટી ઉપાડીને ઘેર પહોંચી ગયા. આ બાજુ શેઠ ઘેર ગયા પણ ઉંઘ આવતી ન હતી. તેમના મનમાં એમ થાય છે કે પેલે! માણસ જીવતા તા નહિ હાય ને! જીવતા હશે તે મારી બધી મિલ્કત લઇ જશે. શેઠે દીકરાને પરાઢિયે ઉઠાડયા. દીકરા ! ધન દાયુ' છે પણ મન માનતું નથી. ચાલ, આપણે જોઈ આવીએ કે ધન છે કે નહિ ? બાપદીકરા તા ત્યાં પહોંચી ગયા. જઈને ખાડા ખાીને જોયું તે પેટી ગુમ. તેમના મનમાં Page #889 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ શારદા રત્ન થયું કે નક્કી પેલે માણસ લઈ ગયે. શેઠ તે લમણે હાથ દઈને રડવા લાગ્યા, પણ હવે શું થાય? દીકરા ! હું કહેતો હતો કે એ મડદું નથી પણ દલો લેવા માટે ઢાંગ કરીને સૂતો છે. શેઠની ફરિયાદ – શેઠે બીજે દિવસે રાજાને ફરિયાદ કરી. રાજા પૂછે છે કે, એ ચેરના કંઈ નિશાન છે? હા. તેના નાક, કાન કપાયેલા લાગતા હતા. રાજાએ ચિરની તપાસ કરાવી. ચોર પકડાઈ ગયો. રાજા પૂછે છે તે ચોરી કરી છે ને શેઠની માલ મિલ્કત લીધી છે? હા, મહારાજા. તે એમની મિલ્કત એમને સેંપી દે. રાજાસાહેબ ! મેં એ મિલ્કત એમ ને એમ નથી લીધી. આ શેઠ તે મહાપાપી છે. તેમણે મારા કાન, નાક કાપી લીધા છે ને એક આંખ કાઢી લીધી છે, તે બધું મને પાછું આપે, મને હતું તેવું કરી આપે તે હું તેમનું ધન પાછું આપું. હવે શેઠ ચેરના કાન, નાક, આંખ કયાંથી પાછા લાવી આપે ! શેઠની મિલકત ગઈ ને રડતા રહી ગયા. અતિ ભી મનુષ્યનું ધન ધૂતારા લઈ જાય, ડોકટર લઈ જાય, સરકાર લઈ જાય. કેઈ ને કઈ રીતે જતું રહે. શેઠે ધનની રક્ષા માટે ચેરના કાનનાક કાપ્યા અને આંખ કાઢી લીધી, ત્યારે શેઠને દયા ન આવી અને ચારે ધન મેળવવાં કેટલું કષ્ટ વેઠયું! લાભ બહુ ભયંકર છે. નાશવંત લક્ષમી લૂંટાઈ જવાના અનેક ભય છે. ઈન્દ્ર નમિરાજને કહે છે તે રાજર્ષિ ! તમે તમારી પ્રજાને નિર્ભય બનાવીને પછી જાવ. હવે નમિરાજ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ અંતરની આહને શાંત કરવા મથતી શુભમતિ - શુભમતિએ પૂછયું નાથ ! આપ શા માટે રડો છો? ઘણું કહ્યું ત્યારે કુમાર કહે છે, તું ગભરાઈશ નહિ, મૂંઝાઈશ નહિ. મને કાંઈ નથી. તે આપ આટલું બધું રડે છે શા માટે?. હે દેવી! કર્મની કુટિલતા! હે દુર્ભાગી આત્મા ! તને આ કેમ ગમ્યું? આ દોષ, આ ભૂલ મારી છે. શુભમતિ કહે છે. આપ સ્પષ્ટ વાત કહો કે આપના અંતરમાં શું દુઃખ છે? શી ચિંતા છે? હૃદયની આહ બહાર કાઢ્યા વિના અંતરનો દાહ શમતે નથી. દુઃખના ઝંઝાવાતમાં ધૈર્યનું આલંબન હુંફ લે છે. સંઘર્ષણ, અશાંતિ અને આપત્તિ એ દુ:ખદાયી સંસારનું વિષમ વિષ છે. એ વિષ જે પચાવી શકાય તે સંસારના સોનેરી સ્વપ્નાની સુંદરતા મેળવી શકાય. આપના શબ્દો પરથી જણાઈ આવે છે કે આપ પરણવા આવ્યા છે એમાં કંઈ ભેદ છે. આપ સુજ્ઞ ને ડાહ્યા છે. આમ ધીરજને શા માટે ગૂમાવો છો ? આપ એકલા એકલા શા માટે મૂંઝાવ છે? આ૫ જે હોય તે મને જલદી કહે. દેહમાં પ્રાણ હોય તો દેહની કિંમત છે, તેમ આપ મારા પ્રાણ સમાન સર્વસ્વ છે. આ બિચારી કન્યાનું દિલ પણ રડી રહ્યું છે. શું હશે? એને એ વિચાર તે આવે જ ક્યાંથી કે ભાડે પરણવા આવ્યા છે ને મારા માટે જ રડી રહ્યા છે. આટલું આટલું શુભમતિએ કહ્યું છતાં કુમાર કાંઈ બોલતા નથી. કન્યા થોડી વાર મૌન રહી પછી ફરી તે કહેવા લાગી. Page #890 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૮૫ તુમ્હારા દઈ વાહ મેરા દઈ, તુમહે દેખ દિલ જલ રહા મેરા, મેં હું આપકી અર્ધાગિની, દિલકા દદ મુજે સુનાઓ. સ્વામી ! આપ વણિક પુત્ર હોવા છતાં આપનું ભાલ ક્ષત્રિયના તેજથી ઝળકી રહ્યું છે. આપ શા માટે હિંમત ગુમાવો છો ? આપનું દઈ તે મારું દઈ છે. આપ દુઃખી તે હું દુઃખી છું. આપનો કલ્પાંત જોઈને મારું દિલ બળી રહ્યું છે. હું આપની અર્ધાગના છું. આપના હૃદયને ભાર મને નહિ કહો તે કોને કહેશે? હમણા સમય થઈ જશે માટે મને જલ્દી કહે. સ્ત્રી અને પુરૂષ એ સંસાર રથના બે ચક્રો છે. તે બંનેમાં દિલોજાન ઐક્યતા હોય. એક ચાલે તે બીજાને ચાલવું પડે એવી સમર્પિત ભાવના હોવી આવશ્યક છે. હજુ લગ્ન થયા નથી એટલે આપ મને શું પારકી માને છે ? મારી સગાઈ આપની સાથે થઈ ત્યારથી મારું સર્વસ્વ આપને દઈ ચૂકી છું. હું આપની છું ને આપની રહેવાની છું. હે પ્રાણનાથ ! આપના દિલની દિવાલમાં કયું દર્દ છૂપાયું છે? કયું દુઃખ આપના દિલની દિવાલને ભેદી રહ્યું છે તે આપ મને જદી કહો. શુભમતિના એકેક વચને કિશોરકુમારના હૈયામાં ઝણઝણાટી પેદા કરતા હતા. તેના આટલા શબ્દો સાંભળતા ફરીથી આંખમાંથી અશ્રુની ધારા વરસી; જાણે અષાઢ માસની હેલી ન હોય ! કુમાર એટલું રડે અને જે આંસુ પડ્યા તે મેતી બની ગયા પોતાના પતિનો આટલો કપાત જોઈને તે પણ ઢીલી થઈ ગઈ. એને કલ્પનામાં પણ નથી આવતું કે મારા પતિને શું દુઃખ હશે! શુભમતિની વિનવણ -શુભમતિ ફરી ફરીને વિનંતી કરવા લાગી, હે નાથ! મારું જીવન આપના ચરણે છે. આપની આ દાસી પાલવ પાથરીને એક અરજ કરે છે. આપના હૃદયના દ્વાર ખેલો. આપના અંતરના મને દર્શન કરવા દો. શું આપને મારા પ્રત્યે વિશ્વાસ નથી? શ્રદ્ધા નથી ? શુભમતિ આટલું આટલું કરગરે છે છતાં કિશોર કાંઈ બોલતે નથી. તેને કહેવાનું મન થાય છે પણ તે કહી શકતો નથી. તેના મનમાં એ મૂંઝવણ થાય છે કે જો હું સત્ય વાત કહી દઉં ને કન્યાને આઘાત લાગી જાય ને કંઈક થાય તે હું શું કરું! આ વિચારથી તે બોલી શકતો નથી. શુભમતિ કહે છે, શું આપના હૃદયમાં મારા માટે સ્થાન નથી ? અરે હે પ્રિયા ! તું આ શું બોલે છે? બસ, કિશોર આટલા શબ્દો બોલીને પાછો મૌન રહ્યો. હે નાથ ! આપ મારા ને તમારા વચ્ચે અંતરના અંતર શા માટે રાખો છો ? સાચા નેહીઓ વચ્ચે અંતર ન હોય. આપ મારા પર શ્રદ્ધા રાખે. સ્નેહ, શ્રદ્ધા અને સ્વાર્પણના જળથી સીંચાયેલ સંસાર સ્વર્ગ બને છે, નંદનવન બને છે. ખરેખર તમારા હૈયામાં કેઈ દહેશત વંચાય છે. તમારા વચનને આ હૃદય સાગર મોજાંઓની માફક ફેંકી દેશે નહિ, પણ દિલની દિવાલમાં સાચવી રાખશે. પાપ પ્રગટ કરવાની ભાવના –શુભમતિની સરળતા, અર્પણતા જોઈને કિશેરમા મનમાં વધુ દુઃખ થવા લાગ્યું. શું આ છોકરી છે ! તેનામાં ગુણોનો ખજાનો ભર્યો છે. ૫૦. Page #891 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન આવી છોકરીને હું શું સમજાવું? જે એને સત્ય વાત કહું તે ખૂબ આઘાત લાગે અને જે નહિ કહું તો એનું જીવન-પુષ્પ કરમાઈ જશે, માટે મારે કઠણ બનીને પણ બધી વાત કહેવી પડશે. મેં મરણ વહાલું ન કર્યું અને જીવનને પ્યારું ગયું. શેઠ મને મારવા આવ્યા ત્યારે મરી ગયો હોત તે આમ ન કરવું પડત, પણ એક જીવનની તુરછ ભાવના ખાતર મેં આ પાપ કર્યું છે. એ મેં મોટો અપરાધ કર્યો છે, મારી મોટી ભૂલ થઈ છે. હવે એ પાપને છૂપાવી, આવી કોડભરી કુમળી કન્યાને એ પાપ લીલાને છૂપાવી અંધકારમાં રાખવી એ એક ભયંકર અપરાધ છે. હે ભગવાન! હું તે ખરેખર શિક્ષાને પાત્ર છું. આ પાપ કરીને હું કયા ભવમાં છૂટીશ ? ખરેખર પાપ તે મોટું કર્યું છે, પણ હવે તેની પાસે પાપને એકરાર કરે એ મારા પાપનું પ્રાયશ્ચિત છે. જે હું તેની સામે મારું પાપ પ્રગટ કરી દઈશ તે મારા દિલનું દર્દ ઓછું થશે. મારું હૈયું હળવું ફૂલ અને પવિત્ર બની જશે. જો હું તેને આ વાત નહિ કરું તે હું પાપથી અને ચિંતાથી વધુ ભારે થતે જઈશ. આ રીતે કિશોરના હૃદયમાં મંથન ચાલી રહ્યું છે. કિશોરકુમારનું આવું ચિંતાતુર અને વિષાદથી છવાયેલ મુખ જોતાં શુભમતિ હવે પિતાની સમતુલા ગુમાવી બેઠી. તેનું હૈયું તૂટી પડયું અને આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શુભમતિના રૂદનથી ગુણચંદ્ર ખુલ્લો કરેલો પડદે -કિશોરકુમારે જરા ઉંચી દષ્ટિ કરીને શુભમતિ સામે જોયું. તેની આંખમાં આંસુ જોતાં હૈયામાં દુઃખ થયું. શુભમતિ અત્યાર સુધી કેટલી કરગરી, કેટલી વિનંતી કરી, છતાં કિશોરકુમાર મૌન રહ્યો, પણ તેની - આખમાં આંસુ જઈ તેનું હદય પીગળી ગયું. અરે... શુભમતિની આંખમાં આંસુ ! શુભમતિ કયારની પૂછતી હતી છતાં કિશોર બોલી શકતું ન હતું. તે આ આંસુ જોતાં - સ્થંભી ગયો. આંસુના બે ટીપા કેટલું કામ કરે છે ! તે રડતો બંધ થઈ ગયો. તેના આંસુ સૂકાઈ ગયા. અત્યાર સુધી મૌન રહેલા કિશોરનું મન પિગળ્યું નહોતું, પણ હવે શુભમતિની આંખમાં આંસુ જોઈને તેનું મન પીગળી ગયું. તેનું મૌન છૂટી ગયું. તે બે, હે શુભમતિ! શુભમતિ શબ્દ સાંભળતા તેણી રવસ્થ થઈ ગઈ અને પોતાના પતિ શું બેલે છે તે સાંભળવા અધીરી બની. કિશોરકુમાર કહે છે દેવી ! હું તારું રૂદન જોઈ શકતું નથી. હું તને શું કહું ! મારાથી બેલાય તેમ નથી. હું ગુલાબના ફૂલને ખત્મ કરવા, એને ચગદી નાંખવા આવ્યો છું. સ્નેહ અને સ્વાર્પણના પાઠો મારા જીવનમાં ઉતારવા ઘણા મુશ્કેલ છે. તું જે શબ્દો કહી રહી છું તે મારા માટે યોગ્ય નથી. તારી નવરંગી આશાઓને પૂર્ણ કરવા હું શક્તિમાન નથી. તારી આશાની બેનમૂન ઈમારતને જમીનદોસ્ત કરવા માટે હું પ્રચંડ સમીર બન્યો છું. હું તે સાવ અભાગી છું, પાપી છું. તારી ખીલતી જીવનવાડીને વિખેરવા આવ્યો છું. તું મને પુનિત માને છે પણ હું પુનિત નથી, મહા પાપી છું. શુભમતિ કહે-નાથ ! આપની આંખડી અને મુખ જોતાં એમ લાગે છે કે આપ પાપી નથી પણ કેઈ પુણ્યાત્મા છે. આપ ભલે તમને પોતાને પાપી માનતા છે, પણ હું આપને પાપી માનવા તૈયાર નથી. માણસ પાપી હોય તે તેની આંખ પરથી દેખાઈ આવે પણ આપનામાં તે કઈ દેખાતું નથી. Page #892 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ७८७ કિશારકુમાર કહે-સતી! મને માફ કર. મારા આ પાપ કયા ભવમાં જઇને ભાગવીશ. કુમાર બધી ગાળ ગેાળ વાત કરે છે. બિચારી સતી શું સમજે! કુમાર કહે છે, મેં ધાર પાપ કર્યા છે તેમાં આ ત્રીજું પાપ છે. તે ત્રણ પાપ કેાને માને છે ? એક પાપ પેાતાના ભાઈ ને ઝાડની ડાળે ખાંધીને આવ્યા છે, પછી તેનુ શુ થયુ તે ખખર લેવા પણ જઈ શકયેા નથી. ખીજુ` પાપ શેઠના કહેવાથી મૃત્યુના ભયથી તને પરણવા આવ્યા તેથી વિશ્વાસઘાત કર્યાં અને આ ત્રીજું પાપ તારી જિંદગી બગાડવા ઉઠયા છું. સતી કહે—આપ આવું ન બેલેા. આપ કદાચ મારી પરીક્ષા કરતા હૈ। તા ભલે કરો, પણ હું ડગનાર નથી. મારા નિર્ણય તા અફર અને અચલ રહેનાર છે. હું તેા મારા છું. તે જ મારા પતિ છે ને રહેવાના મનથી મારી સામે બેઠેલા કિશારને વરી ચૂકી છે, તેમાં હવે જરા પણ ફેરફાર થવાના નથી. મેરી દૃષ્ટિમે ઔર જીવનસૃષ્ટિમે', તુમ્હી એક મેરે નાથ, આપ મેરે પ્રાણ પ્યારે હા, મેરા તન મન માલિક આપ. મારી દૃષ્ટિમાં અને જીવન સૃષ્ટિમાં આપ એક જ મારા નાથ છે. મારુ સ`સ્વ આપ છે. આપ મારા જીવનના માલિક છે. શુભમતિ, હું તને એ જ વાત કહેવા માગું છું. તું જેને કિશાર માની તારા પતિ તરીકે સ્વીકારી જીવન અર્પણ કરવા તૈયાર થઈ છું, તે કિશેાર હું નથી. હું તારા પતિ નથી. હું લક્ષ્મીદત્ત શેઠના પુત્ર નથી. મારા પિતા તા બીજા છે. આ શબ્દો સાંભળતા શુભમતિ સ્તબ્ધ બની ગઈ. તેણીએ આશ્ચય થી પૂછ્યું-આપ કાણુ છે ? હું તા ભાડે પરણવા આવ્યા છું. પરણવાનુ તા કોઈ દિવસ ભાડે સાંભળ્યું નથી. વાસણ–ગાદલા બધું ભાડે હાય પણ પરણવા કેાઈ ભાડે આવ્યું હાય એવું હજુ સુધી સાંભળ્યું નથી. હું તેા વસતપુર નગરના સાગરદત્ત શેઠના પુત્ર છું, પણ મારી આંખમાંથી આંસુ પડતાં, આંસુના મેાતી બનતાં લક્ષ્મીદત્ત શેઠે જોયા. આ આંસુના મેાતીએ જ મને ભયંકર દુઃખમાં નાંખ્યો છે. હે સતી ! જીવનમાં રડવું એ મારા માટે દુઃખનું કારણ છે. એ જ મને આપત્તિમાં નાંખનાર બન્યું છે. માતા, પિતા, ભાઈ તથા જન્મભૂમિના વિયાગ વેઠયા. ભાઈના માટે ચંદનના લાકડા લેવા આવ્યા હતા, હું રડતા હતા, અને શેઠે આંસુમાંથી મેાતી બનતા જોયા. શેઠ લેાભમાં પડચા. મેાતી માટે મને બંદીવાન બનાવ્યા. તારી જેની સાથે સગાઈ કરી છે એ તા રક્તકાઢીયેા છે. એને બહાર કાઢ તા કયાંય સુધી એની દુર્ગંધ ઉડે છે. તેનું નામ કિશાર છે ને મારું નામ ગુણચંદ્ર છે. આ શેઠ ભોંયરામાં પૂરીને મને રાજ ચાબૂકના માર મારે. આ માર મારવાનું કારણ મને રડાવીને આંસુમાંથી મેાતી મેળવવાનુ` હતું. એ ભેયરુ' એટલે અંધારી કાટડી. સૂર્યનું કિરણ પણ જોવા ન મળે. રાજ માર ખાવાના પણું પુરું ખાવાનું પણ મળે નહિ. આ રીતે કેટલાય વર્ષોથી હું મહાન દુઃખા ભાગવી રહ્યો છું. સમય જતાં તારી સગાઈનું કહેણ આવ્યું. શેઠનેા દીકરા રક્તકે,ઢિયા છે, એ વાત જાહેર કરી નહિ ને બધી માયાવી Page #893 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ શારદા રત્ન બનાવટ ઉભી કરીને કહ્યું–મારો દીકરો તે મોસાળમાં ભણે છે, તેથી આવશે નહિ. છોકરાને બતાવ્યો નહિ. હવે સગાઈ તે કરી, પણ લગ્ન કેવી રીતે કરવા ? તે માટે તેણે એક યુક્તિ કરી. આ રીતે બધી વાત શુભમતિને કહે છે. હવે આગળ શી વાત કરશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૯ આસો વદ ૯ બુધવાર તા. ૨૧-૧૦-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે માનવભવની મહત્તા વિવેકમાં છે. હેત વિનાનું હૈયું નકામું છે તેમ વિવેક વિનાનું માનવજીવન નકામું છે. પશુમાં તથા માનવીમાં ચાર સંજ્ઞા છે, પણ પશુ કરતાં માનવજીવનની મહત્તા વધારે છે, કારણ કે ત્યાં વિવેક છે. વિવેકની સાથે ચિંતન છે, છતાં માનવ ઊંડાણથી વિચાર કરી શકતો નથી, કે ચિંતન કરી શકતું નથી. કારણ કે તે અશાંત છે, અસ્વસ્થ છે. માનવ અણબેબ, હાઈડ્રોજન બોંબ બનાવી રહ્યો છે, ચંદ્રક પર જવાનું વિચારી રહ્યો છે. તેણે તમારા ભૌતિક સુખ, વૈભવ-વિલાસના અનેક સાધનો બનાવ્યાં છે. આ બધું સુખ મેળવવા છતાં શાંતિ નથી, તે માનવને સુખ-શાંતિ મળે તે માટે હવે શું જોઈએ છે? આજે માનવે જ્યાં ને ત્યાં વિક્રમ સર્જવા માંડ્યા છે. તે વિક્રમ વિનાશ માટે છે કે સર્જન માટે ? તે વિચારવાની જરૂર છે. તેના અંગે ચિંતન કરવાનું માનવ ભૂલી ગયા છે અને તેથી તે સારાસારને વિવેક વિસરી ગયું છે. આજે નજર કરીશું તો દેખાય છે કે ધાર્મિક અનુષ્ઠાને વધ્યા છે. માસખમણ, અઠ્ઠાઈ વગેરેની તપશ્ચર્યાઓ ખૂબ થાય છે. આ ખૂબ આનંદની વાત છે, પણ આ બધામાં હૈયું જે રીતે ઓતપ્રોત થવું જોઈએ તે નથી થતું, તેથી ધાર્યું પરિણામ આવી શકતું નથી. આ દ્રવ્ય ક્રિયાઓ જરૂર ભાવને લાવનારી છે પણ આપણું ધ્યેય ફક્ત દ્રવ્ય ક્રિયા પર રહેશે તે ભાવ આવશે નહિ. મા ખમણ જેવી મહાન તપશ્ચર્યા કરનારે જિંદગીભર રાત્રિભેજનને અને અભક્ષ્યને ત્યાગ કરવો જોઈએ. વીતરાગને સમર્પણ ભાવવાળી થેડી ક્રિયા પણ ફળ આપશે અને સમર્પણ ભાવ વિનાની તાડ જેટલી મોટી કિયા ફળ નહિ આપી શકે. સમુદ્રની અને નદીની સપાટી બહારથી સરખી દેખાય છતાં ઊંડાણમાં ફરક છે, તે પ્રમાણે કઈ પણ ક્રિયા કે અનુષ્ઠાનમાં બાહ્ય સપાટી ન જોતાં તેનું ઊંડાણ જુઓ, અને તેનાથી કેટલું પરિવર્તન આવ્યું છે તે વિચારો. કર્મનિર્જરા માટે કઈ શુભ પ્રવૃત્તિ કરી છે તે જોવાની જરૂર છે. આ બધા માટે વિવેક ને ચિંતનની જરૂર છે. જેમના જીવનમાં વિવેક પ્રાપ્ત થયા છે એવા નમિરાજને ઈન્ડે કહ્યું- હે ઋષિશ્વર ! મિથિલા નગરીને નિર્ભય બનાવીને પછી આપ જજે, ત્યારે નમિરાજ શું કહે છે. તે વિપ્ર! મને ન્યાય ઘણો પ્રિય છે. આ બધા દુષ્ટાને સજા કરી, એમને દૂર કરી હું નિષ્કટક કરવા ઉત્સુક છું. એ કામ માટે મેં જુદી જુદી અદાલતે સ્થાપી હતી, અને એક સર્વોપરી અદાલત સ્થાપીને મેટા પગારવાળા ન્યાયાધીશની પણ નિમણુંક કરી હતી, પણ મને Page #894 -------------------------------------------------------------------------- ________________ શારદા રે ૭૮૯ લાગ્યું કે ત્રણ ત્રણ નીચી અદાલતે અને માટી અદાલતમાં રજુ કરાયેલા મુકદમા ઘણી વખત સત્યને સતાવવામાં પરિણમ્યા હતા. ગુના ગુપ્ત રીતે થાય તેને માટે સાક્ષી ક્યાંથી લાવવા? અને સાક્ષી હોય તે ગુના થાય કેવી રીતે? વળી સાક્ષી વિના ગુન્હાની સાબિતી પણ શી રીતે થાય ? ત્યારે મને એમ લાગ્યું કે આપણા સર્વ પ્રયત્ન પાણી વલોવવા જેવા છે. ન્યાયની કલા મન-વચન અને કાયાની શુદ્ધિ વિના સંપાદન થઈ શકતી નથી. એમ વિચારીને મેં ત્રિકરણ શુદ્ધિને આ સંયમમાર્ગ અંગીકાર કર્યો છે. એ માર્ગે જતા હવે મારા વિચાર કરી ગયા છે. તમે મને કહો છો કે ચોર, લૂંટારાઓ આદિને કબજે કરીને જજે, પણ હે વિપ્ર ! મારી વાત સાંભળો. ____ असई तु मणुस्सेहिं, मिच्छादंडो पजुञ्जई । अकारिणोऽत्थ बज्झन्ति, मुच्चई कारओ जणो ॥३०॥ મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ થાય છે. જેવી રીતે ચોરી ન કરવાવાળા પકડાઈ જાય છે અને ચોરી કરવાવાળા છૂટી જાય છે. નમિરાજ વિપ્રને કહે છે કે લેકમાં દંડના સંબંધમાં ઘણું વિપરીત થતું જોવામાં આવે છે. અજ્ઞાની જીદ્વારા મિથ્યાદંડને પ્રયોગ વધુ થાય છે. મોટા ભાગે એવું જોવામાં આવે છે કે જે લોકે નિરપરાધી છે, ચોરી કરી નથી તેમને કડક શિક્ષા આપવામાં આવે છે અને જેમણે અપરાધ કર્યો છે તેઓ છૂટી જાય છે. જ્ઞાતાજી સૂત્રમાં એક ન્યાય આપ્યો છે. એક મહાન સુખી શ્રીમંત શેઠ હતા. ધનને તે પાર ન હતું, પણ તેમને એકે સંતાન ન હતું. શેઠે દશ વર્ષની ઉંમરના એક છોકરાને નાનપણથી પિતાને ઘેર નોકર તરીકે રાખ્યો હતો. આજે પણ મોટા ઘરોમાં કંઈકવાર જોવા મળે છે કે નાના છોકરાને નોકર તરીકે રાખે છે. એ શેઠને ઘેર રહે ને કામકાજ કરે, પછી મોટે થતાં શેઠનો એટલે વિશ્વાસપાત્ર બની જાય છે કે શેઠ એને દીકરા સમાન ગણે છે. આ શેઠે છોકરાને નોકર તરીકે રાખ્યો. સમય જતાં તે મોટો થતાં શેઠે તેના લગ્ન કરી આપ્યા ને ઘરબાર બધું વસાવી આપ્યું. શેઠ પોતાનું ભર્યું ભાદર્યું ઘર તે નેકરના વિશ્વાસે મૂકીને જાય. નોકર ખૂબ પ્રમાણિક હતો. ક્યારેક શેઠની પથારી નીચે નોટના બંડલ પડયા રહે તે પણ તે આપી દેતે. આ નોકર ૩૦ વર્ષને થયો ત્યારે શેઠને ત્યાં એક દીકરો છે. ઘણાં વર્ષે શેઠશેઠાણીએ દીકરાનું મુખ જોયું એટલે દીકરો બધાને ખૂબ વહાલો હતે. શેઠ પોતાનો દીકરો બીજા કેઈ નોકરના હાથમાં ન આપે. એક આ નોકરના હાથમાં આપે. શેઠે તે નોકરને કહ્યું. હવે તારું કામકાજ બીજા નેકરે કરશે. તું આ બાબાને ખૂબ સાચવજે. સમય જતાં બાબા રા વર્ષને થયો. માબાપને ઘણીવાર બહુ ોંશ હોય છે કે મારે એકનો એક દીકરો છે, માટે સારા સારા દાગીના પહેરાવું, તેમ અહીં શેઠાણીએ પોતાના પુત્રને રત્નજડિત હીરાની પિચી, ચેઈન વગેરે પહેરાવ્યું, પછી નોકરને કહ્યું કે તું આ બાબાને Page #895 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન રમવા લઈ જા. નોકર તે છોકરાને લઈને બગીચામાં ગયા. છેકરાના હાથ પર હીરાની પિચી અને ગળામાં ચેઈન જેઈને તેની દૃષ્ટિ બગડી. જે હું આ પચી અને ચેઈન લઈ લઉ તે ન્યાલ થઈ જવાય, પણ માત્ર દાગીના લઈ લઉં તે શેઠ જાણી જાય, માટે છોકરાને મારી નાંખું ને પછી દાગીના લઈ લઉં. નેકરના મનમાં ધન લેવાની ભાવના થઈ. તેને એટલે વિચાર ન આવ્યો કે શેઠના એકના એક દીકરાને મારી નાંખીશ તે શેઠ શેઠાણીનું શું થશે? ધનને લોભ જેટલા પાપ ન કરાવે એટલા ઓછા. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભગવાન બાલ્યા છે કે – “ નથિ પરિકો પાણો પરિવંશ નથિ' જગતમાં આ પરિગ્રહ જેવી જાળ અને પ્રતિબંધ બીજું કોઈ નથી. अणाइय अणवदग्गंदीहमद्धं चाउरत संसारकंतारं अणुपरिवति । जीवा लोहवस संनिविट्ठ एसा सो परिगग्गहस्स फलविवागो । પ્રશ્નવ્યાકરણ સુત્ર! લેભને વશ થઈને પરિગ્રહ સંચયમાં આસક્ત જીવ આ અનાદિ અનંત ચતુર્ગતિ રૂપ સંસાર-જંગલમાં ઘણું લાંબા સમય સુધી પરિભ્રમણ કરે છે. આ પરિગ્રહના ફળ-વિપાક છે. માયાદિ શલ્ય, દંડ, ગારવ, કષાય, સંજ્ઞા શબ્દાદિ ગુણરૂપ આશ્રવ, અસંવૃત્ત ઈન્દ્રિય, અને અપ્રશસ્ત લેશ્યાઓ-આ બધું પરિગ્રહ હોવા પર અવશ્ય હોય છે. છે. પરિગ્રહ કરાવેલું પાપ –આ નેકર પરિગ્રહની લાલસાથી અઢી વર્ષના ફૂલ કે જેવા બાળકને મારી નાંખવા તૈયાર થયે. જ્યારે માણસમાં લેભવૃત્તિ જાગે છે ત્યારે પંચેન્દ્રિયની હત્યા કરતા પણ તે પાછો પડતો નથી. પરિગ્રહ ભાઈ ભાઈના પ્રેમમાં તડ પડાવે છે. આજે વકીલો, કોર્ટ બધું શા કારણે થાય છે? પરિગ્રહના કારણે જ ને? કરે નાના બાળકને ગળે ટૂંપો દઈને મારી નાંખ્યો ને પછી કૂવામાં ફેંકી દીધે. શેઠાણીને લગ્ન પછી ૩૦ વર્ષો બાબો આવ્યો હતો, છતાં નોકરે મારી નાંખતા વિચાર ન કર્યો. શેઠના વિશ્વાસુ નોકરે વિશ્વાસઘાતી બનીને આ પાપ કર્યું ને પોતે દાગીના લઈને રવાના થઈ ગયે. બે ત્રણ કલાક થયા છતાં નોકર બાબાને લઈને ન આવ્યો, એટલે શેઠે પિતાના માણસને બગીચામાં તપાસ કરવા મોકલ્યા. ત્યાં નથી નોકર કે નથી બાબ. શેઠે બધે તપાસ કરાવી પણ કયાંય પત્તે ન પડે, એટલે શેઠે માન્યું કે કેઈએ નોકર અને બાળક બંનેને મારી નાંખ્યા હશે. પછી શેઠને ખબર પડી કે નોકરે જ બાળકનું ખૂન કર્યું છે. આ સાંભળતા તે શેઠ શેઠાણના આઘાતનું પૂછવું શું? જેમણે લગ્ન પછી ૩૦ વર્ષે દીકરાનું મુખ જોયું હોય તે મા-બાપને કે આઘાત લાગે? શેઠ શેઠાણી તે બેભાન થઈ ગયા. છેવટે નોકર પકડાઈ ગયો અને જેલમાં પૂરાયો. આપણે વાત ચાલતી હતી કે ઘણીવાર એવું બને છે કે ગુનેગાર ઘણીવાર છૂટી જાય ને બિનગુનેગાર પકડાઈ જાય. અહીં નોકર તે પકડાઈ ગયો શેઠ તો સાવ નિર્દોષ હતા, પણ ઈર્ષ્યાળુ માણસોએ રાજાને ખાટી ભંભેરણું કરી, તેથી શેઠને જેલમાં પૂર્યા. જેલ તે મળી પણ જેણે પોતાના દીકરાનું ખૂન કર્યું છે Page #896 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન એ નોકરને જ્યાં પૂર્યા છે ત્યાં શેઠ પૂરાયા ને એડીમાં એક પગ શેઠનો ને એક પગ નોકરનો. શેઠ નોકરને દેખે ને પેાતાનો દીકરા યાદ આવે. ق પરાધીનતાના પડછાયા ઃ— • શેઠને જમવા માટે ટીફીન આવ્યું. શેઠ જમવા બેઠા. નોકર કહે મને થાડુ' ખાવાનું આપેા. શેઠ કહે, મેં તને ૨૦-૨૦ વર્ષ દીકરાની જેમ રાખ્યા છતાં તને મારા એકના એક વહાલસેાયા દીકરાનું ખૂન કરતાં વિચાર ન આવ્યા ! જા હું તને ખાવાનું નહિ આપું, નોકર કહે ભલે ન આપશેા. તેનો બદલા ખરાખર લઇશ. શેઠ જમ્યા એટલે પછી સ`ડાસ જવાનું થાય. આહાર છે ત્યાં નિહાર છે, પણ બંનેના પગ એક એડીમાં છે. જવાય કેવી રીતે ? નોકરને કહે-ભાઈ! ચાલને મારી સાથે, હવે ગયા વિના છૂટકા નથી. નોકર કહે ના, હું નહિ આવું. શેઠ ઘણું કરગર્યા પણુ નાકર માનતા નથી. છેવટે શેઠે કહ્યુ-કાલે મારૂ' ટીફીન આવશે તેમાંથી અડધું ખાવાનું તને આપીશ. શેઠે ખાવાનુ` આપવાનુ નક્કી કર્યુ ત્યારે નોકર સાથે ગયા. બીજે દિવસે ટીફીન આવ્યું, તેમાંથી શેઠે નાકરને અડધું જમવાનું આપ્યું. ટીફીન આપવા નાકર આવ્યા હતા. તેણે જઈ ને શેડાણીને વાત કરી કે આપણા શેઠે આપના દીકરાનું ખૂન કરનાર નાકરને અડધું જમવાનું આપ્યું. આ સાંભળી શેઠાણીને ખૂબ ગુસ્સા આવ્યા. શેઠે આપણા દુશ્મનને ખાવાનું આપ્યું! શેઠાણી શેઠ પાસે આવ્યા. શે વાત કરી કે મે' નાકરને કયા સયાગામાં, કેવી મુશ્કેલીમાં ખાવાનુ' આપ્યુ છે તે તું જો. હું જમું એટલે સંડાસ તે જવું પડે. અમારા બંનેના પગ એક બેડીમાં છે. એ ન આવે તેા હું કેવી રીતે જાઉ...? મે એને હાંશથી જમવાનું નથી આપ્યું. શેઠાણી સમજી ગયા. છેવટે સત્યના જય થાય તેમ શેઠ નિર્દોષ છૂટી ગયા. શેઠ બીનગુનેગાર હતા, છતાં પકડાઈ ગયા. આ ન્યાય આપીને જ્ઞાની પુરૂષા આપણને શું સમજાવે છે ? આત્મા શેઠ છે અને શરીર એ નોકર છે. જેમ શેઠને નોકરને ખાવાનું... આપવું ન હતું પણ એની સહાયની જરૂર હતી તેથી ન છૂટકે આપવું પડયું, પણ તેમાં રાજી ન હતા, તેમ શરીરને સાચવવું પડે છે પણ તે કઈ દૃષ્ટિથી ? એ શરીર આત્મ-સાધનામાં સહાયક અને તે માટે સાચવવાનું, પણ તેના પર રાગ નહિ રાખવાનો. મેાક્ષમાં લઈ જવા માટે આ શરીર ઉપયાગી છે, માટે સાચવવું, પણ તેના પ્રત્યે મમત્વ નહિ રાખવાનું. આપણા અધિકારમાં મિરાજાએ શરીરને મેાક્ષ સાધનામાં સાધન માન્યું. તેમને હવે શરીર પ્રત્યે રાગ નથી કે માહ નથી. અનત અનંત દોષાનો ઉચ્છેદ (નાશ) કરવા કટિબદ્ધ બનેલા, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં અજબ પુરૂષાર્થ કરનારા, હિ‘સાદિ પાપાથી વિરક્ત થયેલા, જિન વચન ઉપર અખંડ શ્રદ્ધાને સ્થાપિત કરનારા, ચૌદ રાજલેાકના સ્વરૂપને સમજેલા, અઢાર હજાર શીલાંગ રથમાં આરૂઢ થનારા અને શુદ્ધ અધ્યવસાયાથી પવિત્ર મનવાળા એવા નમિરાષિની વિચારધારા કેવી ઉદાત્ત છે! એ વિચારધારા એમના મહાવ્રત પાલનની દૃઢતા કરનારી અને વૈરાગ્યને પરિપુષ્ટ કરનારી છે. તેમના એકેક જવાબાનુ જો આત્મા મથન કરે તેા વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. તેમના Page #897 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ શારદા ત્મિ જીવનમાં નથી રાગને કેાઈ વલવલાટ, નથી રાગની કઈ અગનઝાળ કે નથી રાગને કઈ આલાપ કે વિલાપ, માત્ર છે વૈરાગ્યને તરવરાટ, વૈરાગ્યની શીતળતા, વૈરાગ્યનું અમૃતપાન. મુનિ જીવનને પ્રાણ એટલે વૈરાગ્ય. મુનિ એ પ્રાણના જતન કમર કસીને કરે. | ગમે તેવા રાગના કે મહિના પ્રબળ નિમિત્તે એમની સામે આવે પણ વૈરાગી મુનિને એ નિમિત્તેની કોઈ અસર ન થાય. કમળના પાંદડા ઉપર ઝાકળનું બિન્દુ જેમ ન ટકે તેમ મુનિ ઉપર રાગ ન ટકે. કેઈ જડ પદાર્થો એને આકષી ન શકે. સેહામણું અને મધુર શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એના વૈરાગ્યને હચમચાવી ન શકે. વૈરાગ્યના માર્ગ ઉપરથી નીચે ઉતરવાનું નહિ. ઉતરે પણ શા માટે? વૈરાગ્ય માર્ગ ઉપર એ સાધક આત્માને એવી તૃપ્તિ હોય છે, ઈચ્છાઓને એ અભાવ હોય છે કે રાગના આગ જેવા માર્ગ ઉપર એ જાય નહિ. એવા નમિ રાજર્ષિની સામે ઈન્દ્ર મહારાજાએ કેવા કેવા દશ્ય ખડા કર્યા ! મિથિલા બળતી દેખાડી, રાણીઓનું, પરિવારનું કરૂણ રૂદનનું દશ્ય બતાવ્યું, છતાં આ દઢ વૈરાગી રાજર્ષિ એમાં જરા પણ લેભાયા નહિ પણ તેના જવાબ કેવા આત્મસ્પર્શી આપ્યા કે જે સાંભળતા ઈન્દ્ર પણ આશ્ચર્ય પામી ગયે. નમિરાજે કહ્યું, હું રાજ્યનું, તથા પ્રજાનું સુખ ઇચ્છું છું તેથી ચાર ડાઓને નાશ કરવા ઈચ્છું છું કે જે ફરીને ઊભા થાય નહિ. તે ચોર ડાકૂ કયા છે તે નમિરાજ ઈન્દ્રને સમજાવશે ને શું કહેશે તેના ભાવ. અવસરે. ન ચરિત્ર-કરૂણ કથની કહેતે કિશોર- કિશોર પોતાની બધી વાત શુભમતિને કરી રહ્યો છે. હું કિશોર નથી પણ ગુણચંદ્ર છું. કિશોરનું નામ ધરાવી ભાડે પરણવા આવ્યો છું. એક દિવસ રાત્રીએ શેઠ મારી પાસે આવ્યા ને મને બધી વાત કરી. ભાડૂતી વર” બની લગ્ન પ્રસંગની શોભા રાખી પિતાની આબરૂ-ઈજ્જત જાળવવાને આદેશ કર્યો. મેં ચકખી ના પાડી. હું આવા પાપના કામ નહિ કરું. આવા વિશ્વાસઘાતના પાપ કરી હું કયા ભવે છૂટીશ? મને ઘણું કહ્યું છતાં હું માન્યો નહિ, ત્યારે બેબી કપડા ધોવે એટલે માર માર્યો. અત્યારે એ મોટી મોટી વાત કરે છે. મેટા દાનવીર દેખાય છે, ધર્મિષ્ઠ દેખાય છે, પણ એ ધમી નથી, એ તો મહાપાપી છે. અત્યારે તેમને સ્વાર્થ સાધવો છે એટલે છૂટા હાથે પૈસા વાપરે છે. બાકી પૂરો મમ્મીચૂસ છે. સાવ દયાહીન છે. એની દૃષ્ટિમાં બીજો કોઈ નહિ ને હું જ આવ્યા. આટલે માર માર્યો છતાં મેં કહ્યું, હું સામી છોકરીને ભવ નહિ બાળું, એવું કામ હું નહિ કરૂં, ત્યારે છેવટે તેણે જાણ્યું કે આ માનશે નહિ તેથી શું કર્યું? મેરે જીવનકો અંત કરને, પાપી શેઠ તૈયાર હુઆ, જીવન જીનેકી તૃષ્ણાસે, ફલકા વિચાર ન કિયા. શેઠે છેલ્લો ઉપાય અજમાવ્યો. મારી જીવનલીલાનો અંત કરવા માટે નગ્ન તલવાર લઈને મારી પાસે આવ્યા. તલવાર જોઈ ને મરણના ભયથી હું ધ્રુજી ગયો. હાય ! હવે મને મારી નાંખશે! તેથી હું ગભરાઈ ગયો. મારે અડગ નિર્ણય હચમચી ગયો, Page #898 -------------------------------------------------------------------------- ________________ શારદાં રત્ન ૭૯૩ કારમાં દુઃખેથી હું અકળાઈ ગયે. મને જીવન વહાલું લાગ્યું, તેથી મેં હા પાડી દીધી. શુભમતિ! હું મહાપાપી છું. મારે મરણ વહાલુ કરવું જોઈએ, પણ કેઈની જિંદગી બગાડવી ન જોઈએ. છેવટે શેઠનું વચન માન્યું. ભાડૂતી વરરાજા તરીકે લગ્ન પ્રસંગ દીપાવો. લગ્ન થયા બાદ ઘેર આવ્યા પછી નવવધૂ પર મારો કઈ પણ પ્રકારને હક્ક રહેશે નહિ. એવા કરાર કરાવી મને ભોંયરામાંથી બહાર કાઢો, છતાં મનમાં પાપ ડંખ્યા કરતું હતું. પરણવા આવવાની મારી જરા પણ ઈચ્છા ન હતી. ભોંયરામાંથી બહાર કાઢ્યા પછી હન્ટરના માર વિનાના મારા બે મહિના ગયા છે. ભોંયરામાંથી બહાર કાઢ્યા પછી તેમને પોતાનું કાર્ય પાર પાડવું હતું, એટલે બે મહિનાથી મને સારું ખાવાપીવાનું આપે છે. પહેરવા સારા કપડાં આપે છે, નહિ તે મારા માટે અંધારી કોટડી ને હેન્ડલના માર સિવાય બીજું કાંઈ નહોતું. શેઠ મને રેજ માર એટલા માટે મારતા કે હું રડું ને આંસુ પડે તો તેને મોતી મળે ને! આ શેઠે તો એટલા મોતી ભેગા કર્યા છે કે અબજો રૂપિયા તે મોતીના જ મળે. એટલા આ મેતી કિંમતી ને મૂલ્યવાન છે, પણ આ તે એવા કંજુસ છે કે “ચમડી તૂટે પણ દમડી ન છૂટે આ તે એમની વાહ વાહ બેલાય માટે પૈસા વાપરે છે. ઉંઘમાં પણ મારાથી આ વાત હજુ ભૂલાતી નથી કે મેં આ શું કર્યું? મને આશા હતી કે લગ્ન આવશે ત્યાં સુધીમાં હું કઈ ઉપાય શોધી કાઢીશ પણ આપણા કર્મની કઠીનતાથી એને યેગ હજુ સુધી મળ્યો નથી. આજે હું તારી સામે વરરાજા તરીકે આવીને ઉભો છું. હજુ મને મનમાં થાય છે કે હું બહાર કહી દઉં, પણ મનમાં થયું, જે એમ કહી દઉં તો શેઠને વિશ્વાસઘાત કર્યો કહેવાય. - હંટરનાં માર કરતાં આ પાપ ભયંકર- મારા મનમાં એ જ દુઃખ છે કે લક્ષમીદત્ત શેઠની કપલીલાને સાથ આપી તારા જેવી ઉગતી કુસુમની કળીને દુઃખમાં નાંખવા હું નિમિત્ત બન્યા. ઘોર અંધકારવાળા ભૈયરામાં હંટરના મારનું જે દુઃખ થતું હતું, તેનાથી વધુ દુઃખ તારા જીવનને ધૂળધાણી કરવા ઉઠો છું તેનું થાય છે. એથી જ હું રડું છું. આવા પ્રકારનો અગ્નિ દિલમાં જલતો હોય ત્યાં હાસ્ય કયાંથી હોય? લગ્નને ઉમંગ કયાંથી હોય? તારા ભાવિ જીવનનો વિચાર આવતાં મારા દિલમાં ધ્રુજારી ઉઠે છે. અહીંથી પરણને ગયા પછી તે પાછું મારા નસીબમાં ભેંયરું અને માર સર્જાયેલા છે. મારું હભાગી હૈયું આ અકૃત્ય કરવા તૈયાર થયું છે. તને છેતરવા સાહસિક બન્યું. સુખની આશાના તંતુઓ પર કાતર ફેરવવા ઉત્સુક થયું. શું કહું મારા અધમ કૃત્યની કહાણું! શુભમતિ ! તને શું કહું! આ લગ્ન પ્રસંગમાં પંચની સાક્ષીએ હું તને પરણીશ ત્યાં સુધી તારો, પછી તારો પતિ લક્ષમીદત્ત શેઠને દીકરો થશે. આ કેવી રીતે? પંચની સાક્ષીએ લગ્ન કર્યા તે મારો પતિ નહિ ને બીજે! આ વાત તે સતીઓ માટે કલંક રૂપ કહેવાય. સતીઓના સતીત્વનું મૂલ્યાંકન અગ્નિની એરણ પર મૃત્યુના મુખમાં થાય છે. તે હસતા મુખે મૃત્યુને ભેટે, પણ બીજાને પોતાના દેહ અને દિલ કદી Page #899 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ " શારદા રત્ન અર્પણ કરતી નથી. દિલના દાન એકને હોય. સર્વને નહિ. આપ આવી અસંગત વાત કેમ બેલો છે? આ વાત સાંભળતા મારા દિલમાં આઘાત લાગે છે, આવી વાત કહીને મને શા માટે દુઃખી કરે છે ! સતી! દુનિયાના પ્રાંગણમાં જ્યારે અસંગત વાત પણ સાચી હકીકત રૂપે હોય છે ત્યારે આવો કોયડો ઉભું થાય છે. હું તને સત્ય કહું છું. આ વાત ખૂબ ગંભીર છે. મારી નબળાઈને કારણે, ભૂલના કારણે આ બધું બની રહ્યું છે. આ ભૂલ મારી છે. કિશોરે તે આ બધી વાત કરી દીધી. હવે કન્યાને વિચાર કરવાને રહ્યો કે મારે શું કરવું? શુભમતિ તો કિશોરના મુખેથી બધી વાત સાંભળીને આશ્ચર્ય પામી ગઈ. દુનિયામાં સ્વાથી માણસે કયાં જઈને અટકે છે? પૃથ્વીના પટ પર માનવી માનવતાને અપનાવે તે કલ્યાણનું સર્જન કરી શકે છે અને દાનવતાને અપનાવે તે અનેકના હૈયાની આહ વહેરીને ભયંકર સંહારક બની શકે છે. શુભમતિ ખૂબ ડાહી, ગંભીર અને ચતુર છોકરી છે. તેણે વિચાર કર્યો છે કે છોકરે કેટલો દુઃખી છે ને તે મારા માટે જ. તેણે તે મારી પાસે બધી વાત રજુ કરી દીધી. હવે મારે શક્તિ કેળવવાની રહી. અંતે નિર્ણય કર્યો કે મારા ભાગ્યમાં લખ્યું હશે તે થશે, પણ તોરણે આવેલા વરને વધાવી લેવો. એટલામાં તેણે દૂરથી જાનૈયાઓને આવતા જોયા. જે તેઓ જોઈ જાય તે સારું ન લાગે, માટે હવે અહીંથી મારે જલ્દી જવું જોઈએ. એમ વિચાર કરીને કહે છે. અબ મનકી ચિંતા દૂર કરકે, શુભ અવસરો વધાઓ, સુગ મિલતે સભી શુભ હેગા, મેરે વચન પર શ્રદ્ધા રફ હે પ્રાણેશ! હે મારા જીવન સાથી ! અત્યારે આ મળેલા શુભ અવસરને વધાવી લે. આપ લગ્નમંડપમાં ચોરીમાં પધારજે ને મને પરણજો. આપ હવે મનની મૂંઝવણ દૂર કરો. બધી ચિંતા છોડી દે. સુયોગ મળતાં બધું સારું થશે. આપ મારા પર શ્રદ્ધા રાખો. આપ જ મારા પતિ રહેવાના છે. તમે તમારા દિલની દિવાલમાં કતરી રાખજો કે, શુભમતિને પતિ કિશોર નહિ પણ ગુણચંદ્ર છે. લક્ષમીદત્ત શેઠને દીકરો નહિ, પણ સાગરદત્ત શેઠને દીકરો એ મારે પતિ છે. એમાં બે મત નહિ થાય. સત્તાધારીઓ કેઈના જીવનધન પર સત્તા અજમાવી શકે છે પણ કેઈના પ્રારબ્ધ પર સત્તા અજમાવી શકતા નથી. આપ નિશ્ચિત રહેજે. મારે મન તો તમે પ્રાણ છો, સર્વસ્વ છે, તમે મારા છો અને જીવનના અંત સુધી મારા રહેશે. હું તમારી છું. મારા પર લક્ષમીદત્ત શેઠના દિકરાને કે કોઈને અધિકાર નથી. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી મને કઈ આંગળી અડાડી શકશે નહિ. જે કુદરત વિપરીત હશે તે મારો દેહ હસતા મુખે મૃત્યુને ભેટશે પણ બીજાના હાથમાં તે નહિ જ જાય, માટે આપ બધી ચિંતા છોડી દો. પરણીને ગયા પછી બધું જોયું જશે. આપ હસતા મુખે લગ્ન કરી લે. હવે જાનૈયાઓનું આગમન જલદી થઈ રહ્યું છે. આપની બધી પરિસ્થિતિ મને સમજાઈ ગઈ છે. Page #900 -------------------------------------------------------------------------- ________________ શારદા રે મોતીથી ભાવિની મહેલાત ચણાશે -આપ ભાવિની વિચારણું મારા પર છોડી દે. હું હવે જાઉં છું. એમ કહેતી શુભમતિ તે ત્યાંથી ચાલતી થઈ. જતાં જતાં ગુણચંદ્રના આંસુના મોતી બન્યા હતા તે પિોટલી બાંધીને લેતી ગઈ. એને ત્યાં કાંઈ સંપત્તિનો તૂટો નથી, એને મોતીને મેહ ન હતું, પણ આ મેતી ભવિષ્યમાં કામ આવશે, તે જુબાની રૂપ બનશે એમ માનીને લેતી ગઈ. શુભમતિ અને ગુણચંદ્ર વચ્ચે તે કે દિવાલ હતી નહિ. દિવાલ રૂપ બીજા હતા. ગુણચંદ્ર તેને જતી જોઈ રહ્યો અને શુભમતિ પણ તેને જોતી જતી ચાલી ગઈ. ગુણચંદ્રના મનમાં થયું કે આ બાળા ખૂબ ડાહી, ચકાર અને ગુણીયલ છે. ધન્ય છે એની વિચક્ષણ વૃત્તિને ! દિલની દિવાલ ખુલતા હળવું બનેલ હૈિયું -કિશોરે શુભમતિને બધી વાત કહી દીધી તેથી તેનું દિલ હવે નિર્મળ અને હલકું બની ગયું. તેને એમ લાગ્યું કે હવે મારા માથેથી બે ઉતરી ગયો. આજ દિન સુધી હૈયામાં ચૂંટાતા વિષને દૂર કરનાર એણે નાગમણિનું કામ કર્યું. તેના મુખ પર હવે લગ્નને આનંદ દેખાવા લાગ્યા. હવે બંને પક્ષ તરફથી લગ્નની ધામધૂમ થઈ રહી છે. હવે કન્યાના માથે ચિંતાને બેજ વધ્યો. ધનદ શેઠના આંગણે તે જાણે ભવ્ય મહોત્સવ મંડાણે છે. તેમણે મંડપની શોભા એટલી મનેહર, આકર્ષક કરી છે કે જેને જોતાં માણસે આશ્ચર્ય પામી જાય શેઠ શેઠાણના રોમરોમમાં આનંદ અને ઉલ્લાસ હતા. બધા જે અણમોલી ઘડીની રાહ જતા હતા તે વૈશાખ સુદ ૧૧ને દિવસ આવી ગયા. ખૂબ ધામધૂમ મંડાણ છે. શુભમતિને અને તેની સખીઓને પણ આનંદનો પાર નથી. હવે કેવી રીતે લગ્ન થશે ને લગ્ન પછી કેવા વિપત્તિના વાદળા ઉતરી પડશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૯૦ આસો વદ ૧૧ ને શુક્રવાર તા. ૨૩-૧૦-૮૧ અનંત ઉપકારી સર્વજ્ઞ ભગવાન ફરમાવે છે કે હે આત્માઓ ! મોહ-નિદ્રામાંથી જાગૃત બને. દ્રવ્ય નિદ્રામાંથી માતા-પિતા, વડીલો જગાડે છે પણ મોહની ઘોર નિદ્રામાંથી ગુરૂદેવ જગાડે છે. તે ઓ જાગૃત બન્યા છે ને બીજાને જગાડી રહ્યા છે. આચારંગ સૂત્ર બોલે છે “કુત્તા અમુળી સવા મુળિળો કાન ! ” અજ્ઞાની માણસ દ્રવ્ય નિદ્રાથી રહિત હોવા છતાં સૂતેલા છે અને જ્ઞાની આત્મા દ્રવ્યથી સૂતેલા હોવા છતાં જાગૃત છે. ગીતામાં પણ કહ્યું છે કે या निशाया सर्वभूतानां, तस्यां जागति संयमी । यस्यां जाग्रति भूत नि, सा निशा पश्यतो मुनेः॥ સર્વ લેકોને માટે જે રાત છે તેમાં સંયમી-સાધક આત્મા જાગે છે અને જ્યારે બધા પ્રાણી જાગતા રહે છે ત્યારે જ્ઞાનવાન પુરૂષને રાત દેખાય છે, એટલે કે સર્વ પ્રાણીઓની રાત છે તે સંયમીનું પ્રભાત છે. સંસારી છે જ્યારે ઉંઘતા હોય છે Page #901 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ શારદા રેને ત્યારે સંયમી જાગતા હોય છે. આ અર્થ બાહ્ય દૃષ્ટિથી વિચારશું તે બુદ્ધિમાં બેસતે નથી, કારણ કે અનુભવ એવો છે કે સંસારી જ્યારે સૂતા હોય છે ત્યારે સંયમી પણ સૂતા હોય છે. સંસારીની રાત ભેગીનું પ્રભાત હોય અને ગીનું પ્રભાત સંસારીની રાત હેય, તે તે આ વિશ્વમાં સૂર્યની ગેરહાજરી જોવા ન મળે. હંમેશા પ્રકાશનું સામ્રાજ્ય તપતું રહે ને રાત-દિવસના ભેદ ભૂંસાઈ જાય, પણ આમ બનતું નથી. ઉષા સમયે આવતે અને સંધ્યા સમયે વિદાય લેતે સૂર્ય આપણે રોજ જોઈ એ છીએ. સહ કઈ રાત્રે આરામથી સૂઈ જાય છે. એમાંથી સંયમીની બાદબાકી કરવાની નથી હોતી. સંયમીને પણ સૂવાને સમય આ જ હોય છે. આ સૂત્ર અને સુભાષિત આપણને રાત-પ્રભાતની કઈ નવી સૃષ્ટિમાં લઈ જાય છે, તેથી એમ લાગે છે કે ચર્મચક્ષુથી નહિ પણ આંતરચક્ષુથી જોઈ શકાય એવી રાત-પ્રભાતની વાત હશે. સૂર્યના ઉદયાતથી સતા પ્રકાશ–અંધારાને સહુ કઈ માને છે, પણ આ રાત-દિવસ જુદા છે. “જાગૃતિ એ દિવસ” ભલે તે વખતે અમાસને અંધકાર છવાઈ ગયો હોય અને “સુષુપ્તિ એ રાત” ભલે તે વખતે મધ્યાહ્નને સૂર્ય બરાબર તપતો હોય. સંયમીને દિવસ એ સંસારીની રાત કઈ રીતે ? એ સમજવું હવે સહેલું થઈ જશે. સંયમી અને સંસારીની વૃત્તિ અને પ્રવૃત્તિઓ તરફ નજર કરીશું તે દીવા જેવી સ્પષ્ટ વાત જણાશે કે જ્યાં જોગી જાગ્રત છે ત્યાં સંસારી સુષુપ્ત છે અને જ્યાં સંસારી જાગૃત છે ત્યાં જોગી સુષુપ્ત છે. * કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીર્તિ આ પાંચ કકાની કૃપા મેળવવા માટે સંસારી દિવસે તે જાગે છે પણ રાત્રે ય સુખે સૂતા નથી. જ્યારે સંયમી જાણે આ પાંચ કકકા સાથે આંખની ઓળખાણ ન હોય એ રીતે બેફિકર બનીને ઉંઘતે હોય છે. સંસારની જાગૃતિ એ સુષુપ્તિનું સેહામણું નામ છે. અક્રોધી, અમાની, અમારી અને અલોભીના અનંત ઐશ્વર્યને પામવા સંયમી દિવસ-રાત જાગૃત હોય છે. સંયમીની જાગૃતિની જેડ જગતભરમાં જડવી મુશ્કેલ છે. સંસારી પાપ અને સ્વાર્થમાં ખૂબ જાગૃત છે, પરમાર્થને એ રાત ગણે છે. સંયમી આત્મા પરમાર્થ અને પુણ્યમાં જાગૃત રહે છે. સંયમીની જાગૃતિ એવી અદભૂત છે કે એ અજવાળામાંથી વધુ ને વધુ અજવાળા તરફ આગળ વધતા રહે છે. સંસારીની સુષુપ્તિ તે એવી ગોઝારી છે કે અંધારામાંથી વધુ ને વધુ અંધારામાં અથડાવા લઈ જાય છે. જાગૃત બનેલા એવા આપણા અધિકારના નાયક નમિ રાજર્ષિને ઈન્ડે કહ્યું કે તમે ચાર-ડાકૂએ, ગુંડાઓ બધાને વશમાં કરીને જાવ, ત્યારે નમિરાજે કહ્યું છે વિપ્ર! તે ચોર-ડાઓ કયા છે તે સાંભળો, “મિથ્યાત્વાદિ એ ખરા ચેર ડાકુઓ છે.” મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગ એ ખરા ચાર ડાકૂઓ છે. બહારના ચેર ડાકૃઓ બિચારા આત્માનું કંઈ લૂંટી શકતા નથી. આત્માના ગુણને લૂંટનારા તે મિથ્યાત્વ આદિ છે, મન-વચન-કાયાના દંડ છે, એટલે કે માનસિક કુવિચારે, અસત્ય વાણી અને કાયિક પાપ પ્રવૃત્તિ છે. એ ગુણ સંપત્તિને લૂટે છે, ધર્મ વૈભવને લૂટે છે. Page #902 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૯૭ રાત્રિ સમયમે નિર્જન વનમેં, નિઃસહાય જનકે હી ધન, હર લેતે હૈ અહે ચાર ગણુ, રહતે હૈ ભયપૂરિત મન. પર યહ દુરિત કષાય ચાર ગણુ, હા નિર્ભય હેકર નિશદિન, અશુભ કર્મ શયો કે બલસે, હરતે જ્ઞાન-ચરણ શુભ ધન. કેઈ મુસાફર જંગલમાં ચાલે જતો હોય, તેની પાસે મુડી ઘણું હોય, પણ સાથે કઈ સથવારો ન હોય તે રાત્રીમાં ચેરને ભય રહે છે ને ઘણી વાર લૂંટાઈ જાય છે, તેવી રીતે મિથ્યાત્વ, કષાય આદિ ચોરે આત્માના જ્ઞાન-દર્શન રૂપી ધનને લૂંટી લે છે. એમાં તે બિચારો આત્મા દરિદ્ર બની જઈ ઘોર દુર્ગતિઓમાં જકડાય છે ને અનંતા દુઃખ પામે છે, માટે હું તો એવા ચોર ડાકુઓને વશ કરવા ઈચ્છું છું. બહારના ચેર ડાકૃઓની શી કિંમત છે? જે જીવો સમ્યગદર્શનાદિ મોક્ષ માર્ગની સાધના કરતા નથી, તે બંધાય છે અને જે સાધના કરે છે તે દ્રવ્ય અને ભાવ, બાહ્ય અને આત્યંતર સર્વ પ્રકારના ચોર ડાકૃના ભયથી સર્વથા છૂટે છે. આધ્યાત્મિક સામ્રાજ્યની આ દૃષ્ટિ ખૂબ વિચારપૂર્ણ છે. માનવી બહારના લૂંટારાને જુએ છે પણ અંદરના લૂંટારાને જેતે નથી, એટલે એને હાથે કરીને પગભર કરે છે, પોષે છે પછી એ આત્માનું નિકંદન કાઢે એમાં શી નવાઈ! નમિરાજના જવાબ સાંભળી ઈન્દ્રના મનમાં થઈ ગયું કે આ રાજર્ષિની સામે મહક, કરૂણ દશ્યો ખડા ક્ય, છતાં તે તે જરાપણ ડગતા નથી. એમની સામે મારી જીત મુશ્કેલ છે, છતાં હવે તેમને ભયની વાત સમજાવું કે જેથી તે પાછા પડે. ઈન્દ્રને તે કોટી કરવી છે, એટલે એક પછી એક પ્રશ્નો પૂછે છે. તે પ્રશ્ન પૂછવાનું છોડતા નથી, કારણ કે એમને તો નમિરાજને હરાવવા છે, પણ ઘણી વાર સંસારમાં એવું જોવા મળે છે કે અજ્ઞાનના કારણે માનવી લીધેલી વાતને છોડતો નથી. એક શેઠને એક દીકરો હતે. શેઠને કરિયાણાની દુકાન છે. ધંધે ધમધોકાર ચાલે છે. શેઠ બધું રોકડેથી વેચે. એક વાર શેઠને ઘેર બહારગામથી મહેમાન આવેલા એટલે શેઠને બપોરે ઘેર જવાનું થયું. શેઠ લોભી ઘણુ હતા એટલે તેમણે પિતાના દીકરાને બોલાવીને કહ્યું–બેટા ! મહેમાન આવ્યા છે તે હું ઘેર જાઉં છું. જે દુકાન બંધ કરીએ તે ઘરાક પાછા ચાલ્યા જાય, માટે તું દુકાને બેસ. હું મહેમાનોને જમાડીને આવું છું. ત્યાં સુધી તું દુકાને બેસજે. જે ઘરાક આવે તે પહેલા કેઈ વસ્તુના ભાવ કહીશ નહિ. પહેલા તેમને જેટલું લેવું હોય તેટલું લેવા દેજે, પછી તેને હિસાબ કરી બીલ બનાવી પૈસા માંગજે. શેઠ તે ભલામણ કરીને ઘેર ગયા. છોકરામાં થોડું મીઠું ઓછું હતું. છોકરો દુકાને બેઠો છે. તેના મનમાં થાય છે કે કેઈ ઘરાક આવે તે સારું, તે હું બાપુજીના કહ્યા પ્રમાણે કરું. થોડી વારે એક ગધેડો આવ્યો. દુકાનના ઓટલા પર દશ શેર જારનું ભરેલુ છાબડું (તબડકુ) હતું. ગધેડાએ આવીને તેમાં મેટું નાંખ્યું. છેક વિચાર કરે છે કે મારા બાપાએ કહ્યું છે કે ઘરાક આવે Page #903 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ શારદા રત્ન તે પહેલા જેટલું જોઈએ તેટલું લેવા દેજે. ગધેડું તે જાર ખાવા લાગ્યું, પણ મૂખને ખબર નથી કે ગધેડું તે કંઈ ઘરાક કહેવાય ? (હસાહસ) તેણે તે નિરાંતે ગધેડાને જાર ખાવા દીધી. ગધેડાને તો મઝા પડી. તેને થયું કે કોઈ દિવસ નિરાંતે આવું ખાવા મળ્યું નથી. લાકડીના ડંડા પડતા નથી ને ટેસ્ટથી ખાવા મળ્યું છે. તે તે પાંચ શેર જાર ખાઈ ગયો. તેનું પેટ ભરાઈ ગયું, એટલે બાકીની જાર પડી રહી ને એ તે ચાલતું થયું. પેલો છોકરો કહે, એય ઉભો રહે. જે તારે હિસાબ આ છે. તારું બીલ લેતે જા ને પૈસા આપતે જા. છાબડામાં પાંચ કિલે જાર હતી. તેના રૂ. ૧૫ થાય, તે ૧૫ રૂપિયા આપતે જા. છોકરો તે બૂમ માર્યા કરે. એય! મારી જારના પૈસા આપતે જા. (હસાહસ) આ તે કંઈ માણસ હતો કે બૂમ સાંભળીને ઉભો રહે. છોકરે તે ગધેડાની પાછળ દોડવા લાગ્યો. આગળ ગધેડો ને પાછળ છોકરો. દોડતા દોડતા ગધેડાને પકડ્યું. તેને કહે છે હું આટલી બૂમો પાડું છું તે સાંભળતું નથી ? તે જાર ખાધી છે તેનું બીલ આટલું છે તે પૈસા આપતો જા. ગધેડે બીલ લેવાનો હતો ને પૈસા આપવાનો હતો? તેણે તે ગધેડાનું પૂછડું પકડયું. ઠીક, હવે હાથમાં આવ્યા છે. પૈસા આપ તો છોડીશ. ગધેડાએ તે છોકરાને લાત મારી. છોકરાને પેટમાં વાગ્યું, છતાં પૂંછડું છોડતું નથી. રસ્તે જનારા લેકે હસવા લાગ્યા કે આ શું કરે છે? ત્યાં તે રસ્તામાં જમીને આવતા પિતા સા મળ્યા. અરે, દીકરા! આ તું શું કરે છે ! પૂછડું છોડી દે, નહિ તે તને મારશે. પિતાજી! છ સાત લાતે તે ખાધી પણ આ બીલ લેતો નથી ને પૈસા આપતું નથી ! બીલ શું ને પૈસા શું ! તે આપણી દુકાનેથી પાંચ શેર જાર ખાઈ ગયો છે તેના પૈસા - આપતે નથી. તેને કેવી રીતે છોડું ! અરે મૂર્ખ ! આ ગધેડો કઈ તને પૈસા આપવાને છે? તું છોડી દે. બાપે પૂંછડું છોડાવ્યું. આ વાતનો સાર એ છે કે આ છોકરાની જેમ ઘણું માણસો જે વાત પકડી તે મૂકે નહિ. અહીં ઈન્દ્ર તે પરીક્ષા કરવા આવ્યા છે, તેથી પ્રશ્ન પૂછતા થાકતા નથી. ઈન્દ્ર પ્રશ્ન કરે ને તેની સામે રાજર્ષિ એવા સુંદર જવાબ આપે છે, છતાં મનમાં થાય છે કે હજુ બીજા પ્રશ્નો પૂછું ને તે કદાચ વરાગ્યથી ચલિત થાય, પણ નમિરાજની તે જ્ઞાનદષ્ટિ ખુલી ગઈ છે. ઈન્દ્ર એક પછી એકેક પ્રશ્ન કરતાં શું પ્રશ્ન કરે છે ? जे केइ पत्थिवा तुझं, नानमन्ति नराहिवा । बसे ते ठावइत्ताणं, तओ गच्छ.से खत्तिया ॥३॥ હે ક્ષત્રિય ! જે કઈ રાજાઓ આપને નમતા નથી તેમને વશમાં કરીને આપ દીક્ષા લેજે. ઈન્દ્ર શું કહે છે, હે ક્ષત્રિય! હે મિથિલાનરેશ! આ મિથિલા અને સુદર્શનનગર પર આપનું સામ્રાજ્ય ચાલે છે. કેટલાક ખંડિયા રાજાઓ આપની ધૂંસરીમાંથી છૂટવા Page #904 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૭૯૯ તૈયાર થઈને રહ્યા છે. આપની ચુપકી જે વધારે લંબાશે તે તેઓ બધા ભેગા થઈને આપના રાજ્યને ગબડાવી પાડવામાં ફાવી જશે. એ વાત આપના લક્ષ બહાર જણાય છે. જે રાજાઓ આપની આજ્ઞામાં નથી રહેતા, જે તમારા તાબામાં નથી એવા રાજાઓને તમારી શક્તિથી, શૌર્યથી, બળ-પરાક્રમથી વશ નહિ કરે તે તમને પિતાને ભય રહેશે. તમારી કીર્તિ નહિ વધે, માટે એમની સાથે સંગ્રામ ખેલી એમના પર વિજય મેળવીને જાઓ કે જેથી એ રાજાઓ માથું ઊંચું ન કરી શકે અને તમારા દીકરાને સતાવે નહિ કે રાજ્ય પડાવી લે નહિ. આ રીતે કરવાથી તમારી કીર્તિ વધશે અને કેઈ એમ નહિ કહે કે જીતવાની શક્તિ નહોતી એટલે સાધુ થયા. નમિરાજે કહ્યું, હે વિપ્ર ! આપ જે કહો છો તે બધી વાત મારા ધ્યાનમાં છે પણ આપને ખ્યાલ નથી કે રાજેશ્રી એ નરકેશ્રી. રાજાઓ જર, જમીન અને જેરૂ પ્રત્યેની પિતાની તૃષ્ણા છીપાવવા માટે હજારે, લા મનુષ્યોને સંહાર કરે, કરાવે તે શું વીર કહેવાય ? વળી યુદ્ધમાં રાજા પોતે તે એક નાટકના પ્રેક્ષકની માફક દૂર રહીને જોયા કરે છે. એને પોતાને શૂરાતન ઓછું બતાવવાનું હોય છે. ખરો વીર, ખરો યોદ્ધો તે તે છે કે જે પોતાના આત્માને જીતે છે. આત્માને જીતનારે પોતાનું બળ ફેરવવું પડે છે. તેમાં મિત્ર, વડીલે, સૈનિકે કે નેકરે કઈ મદદગાર થઈ શકતા નથી. તું કહે છે તેમ હું યુદ્ધ કરવા તે ઈચ્છું છું. શત્રુઓને જીતવા માટે તે નીકળ્યો છું. તે શત્રુઓ કયા છે? આ પ્રશ્નથી ઈ નમિરાજર્ષિના આત્માની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો છે, અર્થાત્ તેમનામાં દ્વેષ અને માનની માત્રા છે કે નહિ? અથવા છે તે કેટલા પ્રમાણમાં છે, એની પરીક્ષા કરવા માટે તેમણે આ પ્રશ્ન કર્યો છે, કારણ કે જે માનવીના દિલમાં દ્વેષની અગ્નિ સળગી રહી હોય તેની સામે કેઈ શત્રુની પ્રશંસા કરવામાં આવે તે તેની હૈષની જવાળા એકદમ ભભૂકી ઉઠે છે, અને તેની અંદર રહેલું માન તે વાળાને વધુ પ્રદિપ્ત કરવાને માટે પવનનું કામ કરે છે. એટલા માટે ઈન્દ્ર નમિરાજને કહે છે કે હે મિથિલાનરેશ! જે રાજાઓ આપને નમતા નથી, આપની આજ્ઞામાં રહેતા નથી તેમને તમારા શૌર્યથી, પરાક્રમથી, વીર્યથી તમારા વશમાં કરે, તમારી આજ્ઞા નીચે લા, પછી આપ દીક્ષા લેજે. જેથી આપના ગયા બાદ કેઈ આપના રાજ્યને છિન્નભિન્ન કરીને તમારા પુત્રનું રાજ્ય લઈ શકે નહિ. તે રાજાઓને પરાજિત કરી તમારી આણ વર્તાવી દે, પછી કોઈ પ્રકારને ભય ન રહે. પરીક્ષા કરનાર વીર છે, જવાબ દેનાર વીર છે. નમિરાજર્ષિ ઈન્દ્રના આ પ્રશ્નના જવાબમાં શું કહે છે? जो सहस्स सहस्साण, संगामे दुज्जए जिए। एग जिएज्ज अप्पाण, एस से परमो जो ॥३४॥ Page #905 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટને જીતવાવાળાની અપેક્ષાએ એક આત્માને જીતનાર વધુ બળવાન છે તથા તેમને આ વિજય સર્વોત્કૃષ્ટ વિજ્ય છે. નમિરાજ કહે છે ભલા માણસ! તને ખરા પરાક્રમની ખબર નથી એટલે આમ બેલે છે. જે માણસ બહારના યુદ્ધમાં પોતાની એક ભુજાથી દશ લાખ સુભટને જીતે, જેને બીજી ભુજાને સહારો પણ લે ન પડે એ શૂરવીર હોય પણ જેણે વિભાવમાં ગયેલા એવા દુષ્ટ આત્માને જ નથી તે જીતેલો નથી પણ છતાયેલું છે. સુભટોને જીતવાની અપેક્ષાએ આત્મા પર વિજય પ્રાપ્ત કરવાવાળો અધિક પરાક્રમી અને બળવાન છે, કારણ કે લાખ સુભટની સાથે યુદ્ધ કરવાવાળા અને તેને પરાજિત કરવાવાળા શૂરવીર પણ આત્મનિગ્રહમાં કષાયો પર વિજય પ્રાપ્ત કરવામાં અસફળ રહે છે. તેનું શારીરિક બળ આત્મનિગ્રહ કરવામાં અસમર્થ બને છે, એટલે કષા પર વિજય પ્રાપ્ત કરવાને બદલે તે તેનાથી પરાજિત થઈ જાય છે, માટે વિષય કષાયને જીતવામાં સાચો વિજય છે. એને જીતનાર સાચો સુભટ અને સાચો વિજેતા છે. જે પિતાના આત્માને જીત્યો નથી તો બહારના હજારો, લાખાને જીતવામાં શું વળ્યું? અનાદિ અનંતકાળથી આત્મા પરમાં લેભાઈને, લંપટ બનીને ઉછુંખલ થઈ ગયો છે અને અનેક પ્રકારના ઈદ્રિના ઉધમાત, વિષય-તૃષ્ણ અને ક્રોધાદિ કષાયો વગેરેના ઉધમાત કરી રહ્યો છે. વિજય તે એનો કરવાનો છે. એની સામે જંગ ખેલીને એને વશ કરી એના એ ઉધમાત મટાડવાના " છે અને આત્મા પર વિજય મેળવવાનો છે. આચારાંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે “ નામે તું નામે, ને હું નમે છે નામે ” જે એકને નમાવે છે તે અનેકને નમાવે છે, અને જે અનેકને નમાવે છે તે એકને નમાવે છે. આ સૂત્રમાં ભગવાને આત્મ વિજય તથા કષાય વિજયને ઉપદેશ આપ્યો છે. જેણે એકને જીતી લીધે તેણે સારા સંસારને જીતી લીધે. એનું તાત્પર્ય એ છે કે જેણે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે તેણે સારા સંસાર પર વિજયપતાકા ફરકાવી છે. જેણે જેટલો બાહ્ય સંસારને જીત્યા છે તેટલા અંશમાં તેણે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે. બાહ્ય સંસારને જીતવો એટલે મમતામય સંયોગોને ત્યાગ કરે. આ ત્યાગ આત્મ વિજયનું મહાન સાધન છે. આમિક અને ભૌતિક સંગ્રામની સરખામણ – જેવી રીતે સંસારમાં રાજા–મહારાજાઓ વચ્ચે ભૌતિક સંગ્રામ થાય છે તે રીતે આત્માની ઉભાવિક અને સ્વાભાવિક શક્તિઓ વચ્ચે હંમેશા યુદ્ધ થયા કરે છે. ભૌતિક સંગ્રામ હંમેશા થતું નથી. તે તે ક્યારેક થાય છે પણ આ આધ્યાત્મિક સંગ્રામ તો પળે પળે ચાલુ રહે છે. ભૌતિક સંગ્રામ થાય ત્યારે બે પક્ષમાંથી કોઈ એક પક્ષ પરાજય પામે ત્યારે તે યુદ્ધને અંત આવે છે, તે રીતે આધ્યાત્મિક યુદ્ધમાં પણ જ્યારે સ્વાભાવિક કે ભાવિક શક્તિમાંથી કઈ એકને પરાજય થાય ત્યારે યુદ્ધની પૂર્ણાહૂતિ થાય છે. જે સ્વાભાવિક શક્તિની હાર થાય અને વૈભવિક શક્તિનો વિજય થાય તો આત્માને નરક નિગોદમાં જવું પડે Page #906 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૧ છે ને મહાન દુઃખ વેઠવા પડે છે. જે સ્વાભાવિક શક્તિનો વિજય થાય તે મેક્ષનું અનંત અવ્યાબાધ સુખવાળું અખંડ, અવિનાશી રાજ્ય પ્રાપ્ત થાય છે. ભૌતિક સંગ્રામમાં બંને પક્ષ તરફ યોદ્ધાઓ હોય છે, તેમ આત્માના સંગ્રામમાં પણ યોદ્ધાઓ હોય છે. તે દ્ધાઓ કયા ? ખબર છે? આ યુદ્ધમાં એક તરફ ચૈતન્ય રાજા છે. તેમને સમ્યકત્વ, દશવિધ યતિ ધર્મ, પંચ સમિતિ, ત્રણ ગુતિ, રત્નત્રય આદિ સુભટો છે. બીજી બાજુ કામરાજા છે. તેના મિથ્યાત્વ, મોહ, પ્રમાદ, કષાય આદિ સુભટો છે. આ યુદ્ધ આપણી ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી. એને જોવા માટે અંતરદષ્ટિની જરૂર છે. આત્માથી–મોક્ષાથી સાધકે આ યુદ્ધને જોઈ શકે છે, અને તેમાં ભાગ લે છે તો તેઓ પોતાના શત્રુઓને મૂળમાંથી નાશ કરી દે છે. ભૌતિક સંગ્રામ તે સ્થૂલ છે. સ્કૂલ સંગ્રામમાં જીત મેળવવા સ્થલ સાધનતલવાર, બાણ, ભાલા વિગેરે સાધનોની સહાયતા લેવી પડે છે. જ્યારે આધ્યાત્મિક સંગ્રામ તે અતિ સૂક્ષમ છે. સૂમ સંગ્રામને જીતવા સૂયમ સાધનની આવશ્યકતા રહે છે. તે યુદ્ધમાં ક્ષમા-દયા-ત્યાગરાગ્ય–સરળતા, નિર્લોભતા આદિ સાધનની સહાય લેવી પડે છે. આંતરિક શત્રુઓ સૂક્ષમ છે, તેથી તેમને જીતવા માટે સૂમ સાધન અને આત્મબળની અપેક્ષા રહે છે, માટે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આત્મ વિજય કરો. ભૌતિક યુદ્ધમાં રાજા વિજય મેળવે તે અમુક રાજ્યને, ધનને લાભ થાય છે, પણ “ જેણે આધ્યાત્મિક વિજય મેળવ્યો છે તે ત્રણે લેકનું રાજ્ય મેળવે છે. એ વિજેતા ત્રણ લેક પર પોતાનું શાસન કરે છે. તેમને રાજા-મહારાજાઓ તે શું, દેના અધિપતિ ઈન્દ્ર પણ તેમની સેવા કરવામાં સૌભાગ્ય માને છે. ભૌતિક વિજ્ય તે કયારેક પરાજ્યમાં પરિણત થઈ જાય છે. ઘણીવાર મોટા મોટા સમ્રાટને પણ હાર ખાવી પડે છે, પણ જેણે એક વાર આધ્યાત્મિક યુદ્ધમાં વિજય મેળવ્યો તેને તો ક્યારે પણ હાર ખાવી પડતી નથી. એ શાશ્વત વિજય છે. ભૌતિક વિજેતા સત્તાના નશામાં ભાન ભૂલી દુનિયાના જીવ પર ત્રાસ વર્તાવે છે જ્યારે આત્મિક વિજેતા તે આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત બનેલી દુનિયા પર કયાણનું પાણી સીંચે છે. આધ્યામિક વિજય એ પરમ અને ચરમ વિજય છે. નમિરાજ કહે છે, હે વિપ્ર ! તમે કહો છો કે તમે યુદ્ધ કરીને શત્રુઓને નમાવીને જાવ, પણ હે વિપ્ર ! તમે જે યુદ્ધની વાત કરે છે એ બાહ્ય યુદ્ધ-શાસ્ત્ર શીખવું કાંઈ મુશ્કેલ નથી. જે તમને વિસ્મરણ ન થયું હોય તો એક પુરૂષ માતાના ગર્ભમાં રહ્યો રહ્યો છે કોઠાનું યુદ્ધ શીખ્યો હતો. એ કણ? અભિમન્યુ. એ કાંઈ માટી કે અઘરી વાત નથી, પણ આ આમિક યુદ્ધનું શાસ્ત્ર શીખવું ઘણું મુશ્કેલ છે. યોદ્ધાઓ તેમાં પ્રવેશ કરી શકતા નથી. વિદ્વાને તેમાં ચાંચ કૂબાવી શક્તા નથી, પણ માત્ર આત્મકલ્યાણના જીજ્ઞાસુઓ–પછી તે ગમે તેવા મેલાઘેલા હોય, હોશકોશ વગરના હોય, ભલેને વ્યાકરણ અને ભાષાના અલંકારોથી અજાણ હોય, પણ તે જિજ્ઞાસુઓ માત્ર શીખી શકે છે. ૫૧ Page #907 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સારા રન રાષિની વાત ઇન્દ્રે એક ચિત્તે સાંભળી લીધી, પછી એ આધ્યાત્મિક શાસ્ત્ર શીખવા ઉત્સુક બન્યા પણ ખુલ્લી રીતે માંગણી કરતાં તેમની હિંમત ચાલી નહિ, તેથી એમણે પ્રશ્નો પૂછીને અનુભવ મેળવવાનું નક્કી કર્યું. હવે ઈન્દ્ર પૂછશે કે એવા યુદ્ધ કયા ક્ષેત્રમાં થાય ? કોની કોની વચ્ચે થાય ? તેના મિરાજ જવાબ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ-લગ્નની ધામધૂમઃ- લગ્નના દિવસ આવી ગયા. મને પક્ષમાં ધામધૂમ થઈ રહી છે. વાજીંત્રા ને શરણાઈ એના સૂર સભળાઈ રહ્યા છે. સૌ લગ્નની ધમાલમાં પડી ગયા છે. શુભમતિની સખી તેની મજાક ઉડાવે છે. સખી ! તને કિશેારકુમાર જેવા પતિ મળ્યા છે. નામ તેવા તેમનામાં ગુણુ છે. પિયરમાં પણ લક્ષ્મીના પાર નથી અને સાસરીયે તે અમારા સાંભળવા પ્રમાણે સાનાના હિડાળા છે. આવા સુખવૈભવમાં તુ અમને યાદ પણ નહિ કરે. સખી ! તું આ શું બોલે છે ? વર્ષોની પ્રીત શું હું ક્ષણમાં ભૂલી જઇશ ? આપણી પ્રીતમાં કયારે પડદો નથી. જે પડદો રાખીને પ્રીત કરે તે વેરીની રીત છે. તું ગાંડી થઇ છે કે શું ? મારા હૈયાના સિહાસન પર સ્થાન પામેલ સખીપ્રેમને કોઈ પણ ભૂલાવનાર નથી. સમજી ? આ રીતે સખી મજાક કરી રહી છે. ચારીમાં જવાની તૈયારીએ થવા લાગી. લગ્નજીવનના પ્રયાણમાં કેટલી વિષમતા છે! આજ દિન સુધી માતા પિતાએ પ્રેમ અને સ્નેહનું સિચન કરી ઉછેરીને મોટી કરી તેને ખીજા ઘેર માકલવાની. એક બાજુ માતાપિતાના વિયેાગ ને બીજી બાજુ પતિના સચેાગ. એક તરફ હ ને બીજી તરફ શેા. જનક, જનની અને જન્મભૂમિના પ્રેમ વિસારી સ્વજન, સ્નેહીઓ અને સખીએની વિદાય લઈ ને પરાયા ઘરને પાતાનું બનાવવું પડે છે. સાસુને માતા, સસરાને પિતા, દિયરને ભાઇ અને નણંદને બેન માનવાના હાય છે અને સાસુ પણ વહુને દીકરી સમાન માને તે તેમના સ`સાર સ્વર્ગ સમાન અને છે, કરીને એક અજાણી વ્યક્તિના હાથમાં પરમ શ્રદ્ધાથી જીવન અર્પણ કરવું પડે આવી દુષ્કરતા હેાવા છતાં લગ્ન સમયે છોકરીના દિલમાં કેટલેા થનગનાટ હોયછે! જે લગ્નજીવનમાં માત્ર સૌંસારની વૃદ્ધિ છે, રાગના ખધન છે, માહના ઘેન છે, માયાના પાશ છે, વિષયેાના પાન છે, આત્માનું પતન છે, તે લગ્નજીવન પેાતાને સુખી કઈ રીતે કરી શકે ? આ શુભમતિ તા આદર્શ નારી છે. માનવ જીવનને દીપાવવા ઉચ્ચ જીવન જીવનારી છે. પેાતે પાતાના ભવિષ્યની વાત જાણતી હતી પણ અત્યારે તે માંડ માંડ બધુ ભૂલીને ઉપરથી આનંદ મનાવે છે. તે તેા અરમાનેાના પ્રવાહમાં તણાતી હતી. લગ્ન જીવન એટલે એકબીજાના સુખદુઃખમાં એતપ્રાત બનવાની સાચી દૃષ્ટિ. ધર્મઆરાધના કે કર્તવ્ય પંથમાં એકખીજાની હુઠ્ઠું છે, માĆદર્શન છે. એ દાંપત્ય જીવન જો વિલાસની ભાવનાથી પાષાય તા જીવન શુષ્ક બને પણ અન્યાન્યના ઉદ્ધારની ચિંતા જાગૃત રહે તેા નંદનવન પણુ બની જાય. પેાતાના પાકળને પ્રગટ ન કરવાની ચિતામાં શેઠ :-લગ્ન મહેાત્સવ ઉજવાઈ Page #908 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૦૩ રહ્યો છે. લક્ષ્મીત્ત શેઠને આનંદના પાર નથી. કારણ કે તેમના પાસા સળા પડી રહ્યા છે. બસ, હવે ચાર ફેરા ફરી લે ને જાન ઘેર પહોંચી જાય એટલે ખસ. ત્યાં સુધી હજુ ોખમ છે. જાનૈયા આનંદ કિલ્લેાલ કરી રહ્યા છે. અમારા શેઠને કુળવધૂ કેવી સરસ મળી ! શેઠનુ` કુળ દીપાવશે. કિશેારકુમાર ચોરીમાં આવ્યા ને શુભ મુહુતૅ શુભમતિ અને કિશરકુમારના લગ્ન થયા. જમાઈને જોતા ધનદ શેઠ અને શ્રીમતી શેઠાણીના હૈયામાં ઠંડક વળી. કેવી સરસ જોડી છે! કાઈ કહે કે શુભમતિ ભાગ્યશાળી કે તેને આવા પતિ મળ્યેા. તા કાઈ કહે કે છેકરા ભાગ્યશાળી કે તેને આવી સુંદર કન્યા મળી. શેઠે દીકરીને કરિયાવર તા એટલેા કર્યાં છે કે પાછુ' વાળીને જોયુ નથી. એકની એક દીકરી છે. એક જુએ ને એક ભૂલા એવા સુંદર કરિયાવર કર્યાં છે. " ધનદ શેઠે વેવાઇઓને સારી એવી પહેરામણી આપી. શુભમતિને સારી સારી હિતશિખામણા આપી શ્વસુર ગૃહે વળાવી અને બધાએ નવદંપતિને સુખી થા 'ના અંતરથી આશીર્વાદ આપ્યા. લક્ષ્મીદત્ત શેઠના મનમાં તે કઈ જુદું' મંથન ચાલતું હતું. લગ્ન તા થઈ ગયા, પણ હવે જલ્દી ઘેર પહેાંચવુ. છે. હાથમાં આવેલેા અવસર તા ઠાઠમાઠથી પૂર્ણ થઈ ગયા પણ હવે? તેથી લક્ષ્મીદત્ત શેડ ધનદ શેઠને કહે છે શેઠજી ! હવે અમને જલ્દી વિદાય આપેા. ધનદ શેઠ કહે છે શેઠજી ! આપને શી ઉતાવળ છે ? મારે તે। જાનને બે ત્રણ દિવસ રાકવી છે. જાન બે ત્રણ દિવસ રહે ને લહેર કરે. શેઠજી ! અમારે ઉતાવળ કાંઈ નથી, પણ આ મારા એકના એક દીકરા છે. તેને જોઈ ને બધા એમ ખેલે છે કે વિધાતા નવરી હશે ત્યારે આ છેકરા ઘડયા હશે ! લેાકેા બધા ચૂંટી ખાય છે. ન કરે નારાયણ ને કંઇ મને તા! માટે જલ્દી જવાની ઉતાવળ છે. પેટમાં કપટ છે એટલે બનાવટી વાતા ઉભી કરે છે. રડતી આંખે વિદાય :–શેઠના કહેવાથી ધનઃ શેઠે જાનને વિદાય આપી. શેઠને દીકરી એક જ છે. તેને સાસરે વળાવવાના સમય થયે!. તેની માતા તે ચૈાધારા આંસુએ રડે છે, પિતા રડે છે, સ્વજના, સખીએ બધા રડે છે. શુભમતિ પણ માતાને વળગી પડીને ખૂબ રડી. એકદમ કરૂણ વાતાવરણુ બની ગયું, પણ અંતે તેા વિદ્યાય આપવી પડે ને! દીકરી તો પારકા ઘરની વસ્તી ! સખીએ પણ વિદાય આપતા કહે છે સખી ! કિશારકુમાર મળતાં અમને ભૂલી ન જતી. અમને કયારેક કયારેક યાદ કરજે. અંતે બધાએ રડતી આંખે વિદાય આપી. જાન ત્યાંથી વિદાય થઈ, અને ભીમપુર પહેાંચી. માયાજાળ કેવી રીતે રચવી તેને વિચાર કરતા શેઠ :-લક્ષ્મીત્ત શેઠના મનમાં આનંદ છે કે લગ્ન મહેાત્સવ કેવા સુંદર ઉજવાઈ ગયા ! મેં કેવા લગ્ન કર્યાં ને સુંદર કન્યાને મારે ઘેર લાવ્યા. બધાએ ઉત્સાહપૂર્વક ધામધૂમથી જાનને વધાવી અને નવપતિને ઘરમાં મ"ગલ પ્રવેલ કરાવ્યેા. તેમને જોવા તે આખું ગામ હિલેાળે ચઢયું. આવા પ્રસંગમાં તે બધાને ભેગા થતાં વાર નહિ. અહી બોલાવવા હોય તે અમારે તમને કહેવુ પડે. બધા નવદંપતીને જોઈ ને પ્રશંસાના પુષ્પા વેરતા, અને ખૂબ વખાણુ Page #909 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કરતા. લગ્ન પત્યા ત્યારથી શેઠને ચિંતા થવા લાગી કે નવવધૂને પરણીને લઈ ગયા પછી શું કરવું ? કિશાર રક્ત કોઢીયો છે. એને સોંપવી કેવી રીતે ? એમ અનેક વિચારો મનમાં ઘોળાયા કરે છે. દિવસ તે પૂરો થઈ ગયે. રાત્રી પડી. ઘરના બધા માગુસો લગ્નના કામકાજથી થાકી ગયેલા, તેથી મીઠી નિંદ્રામાં પોઢી ગયા. લક્ષમીદત્ત શેડ સૂતા પણ નિદ્રા આવતી નથી. મનમાં એક પ્રશ્ન ગૂંથાયા કરે છે કે કિશોરનું અને શુભમતિનું મિલન કેવી રીતે થાય ? તે ચિંતામાં નિદ્રા દેરીના દર્શન ક્યાંથી થાય? હવે શું બનશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૧ આસો વદ ૧૦ ને શનિવાર તા. ૨૪-૧૦-૮૧ સર્વજ્ઞ, સર્વદશી ભગવાન ફરમાવે છે કે જગતના દરેક જીવ સુખની આશા રાખે છે. સુખ મેળવવા માટે દોડધામ કરે છે, પણ સાચું અને શાશ્વત સુખ કોને કહેવાય તેનું તેને જ્ઞાન નથી. મુક્તિ એ શાશ્વત સુખની જનની છે. જ્યાં સુધી આત્મા બંધનમાં છે ત્યાં સુધી સુખની આશા તેને માટે વ્યર્થ છે. સુખ પ્રાપ્તિ માટે બંધનથી મુક્ત થવું પરમ આવશ્યક છે, અને બંધનથી મુક્તિ માટે ધર્મની આરાધના જરૂરી છે. ધર્મની આરાધના માટે સર્વ પ્રથમ આવશ્યકતા સમ્યકત્વની છે. સમ્યકત્વમાં શુદ્ધ શ્રદ્ધાની ઝલક હોય છે. જે માણસ કોઈ પ્રલોભનમાં પ્રભાવિત થઈને અથવા ગમે તેવા કપરા પ્રસંગમાં પણ શ્રદ્ધાનો ત્યાગ કરતા નથી તે માણસની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રશંસનીય છે. ક્રિયાત્મક રૂપમાં તે માણસે ભલે કોઈ વસ્તુનો ત્યાગ ન કર્યો હોય, છોડવા લાયક વસ્તુઓને થોડા પ્રમાણમાં પણ છેડી ન હોય અને આદરવા ગ્ય વસ્તુઓને આંશિક માત્ર આદર ન કર્યો હોય પણ તેમની શ્રદ્ધા જે દઢ છે તે દેવ અથવા સંસારની કોઈ પણ શક્તિ તેને શ્રદ્ધાથી વિચલિત નથી કરી શકતી, એને સમ્યકત્વ કહેવાય છે. એનું બીજું નામ છે સાચી શ્રદ્ધા. જે અવિરતિ સમ્યફદષ્ટિ છે તે વ્રત પરચખાણ કરી શકતા નથી પણ તેમના મનમાં તે સતત એ જ ભાવના હોય છે કે ત્યાગવા યોગ્ય વસ્તુનો ત્યાગ કર્યા વિના અને આદરવા ગ્યને આદર્યા વિના સુખની પ્રાપ્તિ થવાની નથી. તે દિવસ મારા માટે પરમ કલ્યાણકારી હશે કે જે દિવસે ત્યાગવા લાયકનો ત્યાગ કરીશ અને આદરવા ચોગ્યને આદરીશ. શ્રદ્ધાની દરતા અને દૃષ્ટિની નિર્મળતા (સમ્યફવ) એ પ્રથમ પ્રકારના ધર્મની આરાધના છે. બીજા પ્રકારમાં સામાન્ય રૂપમાં (વેડા પ્રમાણમાં) છેડવા લાયકને છોડે છે અને આદરવા ચોથને ગ્રહણ કરે છે. શ્રાવકે ત્યાગવા ગ્ય સમુદ્રમાંથી કેવલ બિંદુ એટલે ત્યાગ કર્યો અને ગ્રહણ કરવા ગ્યમાંથી તેણે બિન્દુ જેટલું ગ્રહણ કર્યું. આ અલ્પ ગ્રહણ અને અલ્પ ત્યાગના કારણે શ્રાવકને દેશવિરતિ કહે છે. આ ધર્મની આરાધનાનો - બીજે પ્રકાર છે. ધર્મની આરાધનાને ત્રીજો પ્રકાર છે સર્વવિરતિ. આ ધર્મમાં ત્યાગવા Page #910 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૦૫ ગ્ય બધાને ત્યાગ કરે છે ને આદરવા યોગ્ય બધાને આરે છે. એટલું કર્યા પછી પણ સાધકને પ્રમાદના કારણથી, અસાવધાનીના કારણથી, અને મન–વચન અને કાયાના યોગની ચંચળતાને કારણે થોડો ઘણે દોષ લાગી જાય છે. અપ્રમત્ત અવસ્થા તે થોડા સમયને માટે આવે છે. તેની સ્થિતિ અંતર્મુહુર્તની હોય છે. જ્યારે પ્રમાદ અવસ્થા લાંબા કાળ સુધી રહે છે. ધર્મની આરાધનાનો આ ત્રીજે પ્રકાર છે. જેમણે સર્વવિરતિ ધર્મની આરાધના કરી છે એવા આપણું નમિ રાજર્ષિ તેમની શ્રદ્ધા કેટલી દઢ છે. તેમની પરીક્ષા કરવા દેવલોકના સિંહાસન છોડી ખુદ ઈન્દ્ર પોતે વિપ્રના રૂપમાં આવ્યા છે ને કેવા કેવા પ્રશ્નો કરે છે, છતાં નમિરાજ તેમની સામે નડરતાપૂર્વક જવાબ આપે છે. તેમના એકેક જવાબ પરથી જણાઈ આવે છે કે તેમની શ્રદ્ધા કેટલી દઢ છે ! ઈન્ટે કહ્યું કે આપ આપના દુમન રાજાઓને વશ કરીને પછી દિક્ષા લેજે, ત્યારે નમિરાજે કહ્યું કે શૂરવીર, મહાપરાક્રમી ક્ષત્રિય પુરૂષ પોતાની એક ભુજાથી દશ લાખ દ્ધાઓને જીતતો હોય પણ જે તેણે આત્માને જ નથી તે તે જીતેલો નથી પણ છતાયેલું છે. આ સાંભળીને ઈન્દ્રના મનમાં થયું કે આ તે કઈ જુદા યુદ્ધની વાત કરતા લાગે છે, એટલે તેણે પૂછ્યું–વીર ! એવા યુદ્ધ કયા ક્ષેત્રમાં થતા હશે ? ત્યારે નમિરાજ કહે છે, अप्पाण मेव जुज्झाहि, कि ते जुज्झेण बज्झओ । अप्पाणमेवमप्पाण, जइत्ता सुहमेहए ॥ ३५ ॥ તું આત્મા સાથે યુદ્ધ કર. તારે બહારના યુદ્ધનું શું કામ છે? કારણ કે આત્માને આત્માથી જીતીને સુખ મેળવી શકાય છે. નમિરાજ કહે છે તે વિપ્ર ! તું આત્મા સાથે યુદ્ધ કર. બહારના યુદ્ધથી તારું કઈ પણ પ્રયજન સિદ્ધ થવાનું નથી. અર્થાત્ બહારના શત્રુઓ સાથે લડીને શું મળવાનું છે? એમાં તે ક્ષણિક કીતિ અને ક્ષણિક સંપત્તિ મળ્યા, પણ ફરીથી દુશમન ઉભા નહિ થાય એની શી ખાત્રી? એ ભોગવવા શરીર સારું રહેશે કે કેમ? એને શે ભરોસે? શરીર સારું રહેશે તે છેવટે મૃત્યુ તે નિશ્ચિત છે. મોટા સંગ્રામ જીતનારને પણ મૃત્યુ વખતે કર્મરાજ બકરીની જેમ ઉપાડીને ચાલતો થઈ જાય છે, અને કયાંય નરક તિર્યંચગતિમાં ફેરપણે રીબાત કરી મૂકે છે. એમાં બાહ્ય સંગ્રામ છત્યાના શા અરમાન રહ્યા ! માટે જ્ઞાનીની આ સોનેરી સલાહ છે કે લડો સૌ આત્મસંગ્રામે, બીજ સંગ્રામ શા કરો, શુદ્ધાત્માથી દુરાત્માને, જીતીને સુખ મેળવો. નમિરાજની વાત સાંભળીને ઈન્દ્ર પૂછે છે હે વીર ! એવા યુદ્ધ ક્યા ક્ષેત્રમાં થતા હશે? નમિરાજે કહ્યું: આત્મક્ષેત્રમાં. તે યુદ્ધ કેની કેની વચ્ચે થતા હશે? શુદ્ધાત્મા અને દુરાત્મા વચ્ચે. તેમાં કેણ છતતું હશે ? શુદ્ધાત્મા. તેમાં જીતનારને શું મળતું હશે ? આત્મભાવ. દરેક જવાબમાં આત્મા–આત્મા અને આત્માનું નામ સાંભળવાથી Page #911 -------------------------------------------------------------------------- ________________ ८०३ શારદા રત્ન ઈન્દ્ર ગભરાય. તે કાંઈ સમજી શક્યો નહિ, પણ આત્મજ્ઞાનના પારગામી નમિરાજે તેને મૂંઝવણમાંથી મુક્ત કર્યો. નમિરાજ કહે છે કે હે વિપ્ર! એ આત્મિક યુદ્ધશાસ્ત્રમાં ત્રણ પ્રકારના આત્મા કહ્યા છે. બહિરામા, અંતરાત્મા અને શુદ્ધાત્મા અથવા પરમાત્મા. બહિરાત્મા એટલે મેહ રાગ, એહ રાગ અને દષ્ટિરાગ. એ ત્રણ પ્રકારના રાગ અને દ્વેષથી પર પુદ્ગલેને મારા તારા માનવાને સ્વભાવ, અંતરાત્મા એટલે રાગ-દ્વેષની પરિણતિ અટકાવી એકત્વ ભાવમાં પ્રવર્તાના સ્વભાવ અને શુદ્ધાત્મા એટલે શરીર અને કર્માદિની ગેરહાજરીના કારણે દ્રવ્ય અને ભાવ કર્મથી રહિત પરમ શુદ્ધ, નિવિકલ્પ, આનંદમય અને અનંત જ્ઞાનદર્શન સુખ તથા વીર્યરૂપ લક્ષ્મી સહિત જે સ્થિતિ તે શુદ્ધાત્મા. બહિરાત્માનું હથિયાર મન છે. તેને ધ–માન-માયા-લોભ એ ચાર ધારે છે, શુદ્ધાત્માની પ્રાપ્તિમાં અંતરાત્મા એ ચાર ધારવાળા હથિયાર સહિત આડા આવતા બહિરાત્માને હરાવવા યુદ્ધ કરે છે. એ યુદ્ધ ઘણું જોખમભર્યું છે. ઈન્દ્ર કહે-કેવી રીતે જોખમભર્યું છે? ઘણી વખતે હાથમાં આવેલો વિજય હારમાં પદટાઈ જાય છે. ઘણીવાર શત્રુનો છૂપો હુમલો સહન કરવો પડે છે, ઘણીવાર દુશ્મનની છાવણીની ચર્યા ગુપચુપ જોઈને તેને હઠાવવાના ઈલાજ શોધવા પડે છે. ઈન્દ્ર કહે નમિરાજ ! આ રૂપકમાં હું કાંઈ સમજી શકતો નથી. નમિરાજ કહે, તમને ન સમજાતું હોય તે હું સમજાવવા તૈયાર છું, હે વિપ્ર! આપે જોયુંને આ શાસ્ત્ર કેવું મુશ્કેલ છે ? જે શાસ્ત્ર શીખવું મુશ્કેલ છે તે અમલમાં મૂકવું કેટલું મુશ્કેલ હોવું જોઈએ! ખરેખર આ યુદ્ધ દૈવી હોવું જોઈએ. હવે આપ મારી વાત સાંભળે. મેં આપને કહ્યું કે ઘણી વખત હાથમાં આવેલી જીત ખોવાઈ જાય છે. તેને અર્થ એ છે કે આત્મા કર્મશત્રુ સામે લડવાને સજજ થાય અર્થાત્ મુનિપણું અંગીકાર કરે તે અડધી છત મળ્યા બરાબર ગણાય, કારણ કે એક કહેવત છે કે “પહેલો ઘા તે અડધી જીત.? સંસારના સમસ્ત સુખ અને સંબંધોને તજવા એ કાંઈ નાની સૂની વાત નથી, માટે એ એક અડધી જીત કહેવાય, પણ જે સંયમ લીધા પછી પોતાના મૂળ ધ્યેયને ભૂલી જાય, સંસારી સંબંધમાં ફસાય, ગુપ્ત રીતે નાણાં રાખે, સ્ત્રીઓનો પરિચય કરે, જ્ઞાન ન હોય છતાં જ્ઞાનીને ડોળ કરે, વૈરાગ્ય ન હોય છતાં મહારાગીને ફાકે રાખે, સ્વાધ્યાય ભૂલીને ચાર કથામાં સમય વીતાવે તે એવા સાધક માટે એમ કહેવાય કે તેમણે હાથમાં આવેલી છત ઈ, એટલું જ નહિ પણ જેમ વહેપારી નફા માટે વહેપાર કરે, પણ જો ડહાપણથી ન વર્તે તો ઉલ્ટી ખોટ જાય છે, તેમ આ સાધક પણ ઉલ્ટા ખેટમાં પડે છે. ઘણા બિચારા આવા યોદ્ધાઓએ ઘણી વાર સંયમ લીધે પણ આખરે ઘાંચીના બળદની માફક ત્યાં ને ત્યાં રહ્યા. નમિરાજની વાત સાંભળીને વિપ્રને વધુ જાણવાની ઇતેજારી લાગી. તે કહે છે, તે પ્રભો! એવા લોકો માટે શું સુધરવું અશક્ય છે? શું તેઓ પોતાની ભૂલ ન સુધારી શકે? હે વિપ્ર ! એવું નથી. જ્યારે તે સુધરવાને દઢ નિર્ણય કરે ત્યારે સુધરવું શક્ય Page #912 -------------------------------------------------------------------------- ________________ શરદા રત્ન ૮૦૭ બને છે. એવા ઘણા દાખલા છે. નંદીષેણ મુનિ ગણિકાના ઘેર રહ્યા અને પછી ઠેકાણે આવ્યા છે. આ યુદ્ધની વિશેષતા એ છે કે હારને જીતમાં બદલાઈ જતાં વાર લાગતી નથી. જે પક્ષ હારમાં દેખાય તે ઘડીકમાં જીતી પણ જાય અને દેખાવમાં જીત દેખાતી હોય તે ઘડીમાં હાર પણ પામે. અરે, કંઈક વાર કઈ મોટા યોદ્ધા માટે આપણને દેખાતું પણ ન હોય કે એ મહાત્માના લલાટમાં નરક લખાયેલી હશે અને નરકમાં જનાર આત્મા દેવલોકના મહાન સુખો ભેગવવા ચાલ્યા જાય. જેમ કે યુગબાહુ ઈન્દ્ર કહેઆપે ઘણી સુંદર રીતે સમજાવ્યું. હવે આપ એ સમજાવો કે ઘણી વખતે દુશ્મનની છાવણીની ચર્ચા ગુપચુપ જોઈને તેમને હઠાવવાના ઈલાજ શોધવા પડે છે એ કેવી રીતે? હે વિપ્ર ! સાંભળો, રાગ કયા કારણથી ઉત્પન્ન થાય છે ? કેવા સંયોગોમાં વૃદ્ધિ પામે છે? કઈ ભૂમિમાં તેનું બી બળી જાય છે ? કયા ક્ષાર નાંખવાથી બી ઉગી શકતું નથી ? ષ શાથી ઉત્પન્ન થાય છે ? તે કયા કયા રૂપ ધારણ કરે છે? કયા સમયે તે શાંત થઈ જાય છે? કયા વખતે તે ભભૂકી ઉઠે છે ? તેને કેવું ખાતર અનુકૂળ છે? એ સર્વ છૂપી રીતે તપાસવું, એ કામ શું શત્રુની ચર્યા જોવા જેવું નથી? આ વાત સાંભળી ઇન્દ્ર હસી પડયો. મને માફ કરો મહારાજ. તમારી વાત તે દરિયાપારની લાગે છે. મેં તે આવા વિચાર કરનારા સાધુ ઓછા જોયા છે. નમિરાજના જવાબથી ઈન્દ્રને ખૂબ સંતેષ ને આનંદ થયો. શી તમારી અધ્યાત્મ ભાવભરી વાત ! શી તમારી સંમનિષ્ઠા ! ખરેખર આપની દલીલે, આપના જવાબ એવા જડબાતોડ છે કે તે વિરુદ્ધ હું કાંઈ બોલી શકતો નથી. હવે તે હું આપના અધ્યાત્મ સંગ્રામની વાત બરાબર સમજે. નમિરાજના વૈરાગ્યભર્યા જવાબ સાંભળીને વિરાગ્ય આવ્યા વિના રહે નહિ. એવા એમના આત્મસ્પશી જવાબ છે. નમિરાજ તે સારો સંસાર છોડીને નીકળી ગયા. સારા રાજવૈભવનો ત્યાગ કર્યો. તમે એટલું ન કરી શકે તે શ્રાવકના બાર વ્રત તે ગ્રહણ કરે. બારે વ્રત અંગીકાર ન કરી શકો તે એક વ્રત તે ગ્રહણ કરે, તે પણ કલ્યાણ થશે. બાર વ્રતમાં નવમું વ્રત સામાયિકનું છે. તમે એક સામાયિક કરે એટલે ચૌદ રાજલકના જીવોને અભયદાન મળ્યું. સામાયિક વ્રત જીવનમાં સમતાને લાવે ને મમતાને કાપે. ભગવતેએ આ સામાયિકને અપાર મહિમા ડગલે ને પગલે ગાય છે. બે ઘડી માટે દુનિયાના સર્વ અને અભયદાન આપવાની તાકાત ધરાવતા આ સામાયિકના આનંદનું અને લાભનું પૂછવું શું ! પન્નવણ સૂત્રના પંદરમા પદમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરીને પૂછયું, હે પ્રભુ! એક મુહર્ત શુદ્ધ સમતિ સહિત સામાયિક કરે તે તેને શું લાભ થાય ? ત્યારે પ્રભુએ કહ્યું- હે ગૌતમ! ૯૨ ક્રોડ, ૫૯ લાખ, ૨૫ હજાર ૯૨૫ પલ્યોપમ અને એક પલ્યોપમના સાત ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ ઝાઝેરા શુભ દેવતાનું આયુષ્ય બાંધે. સામાયિકો કેટલે મહાન લાભ ! મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા. તેમણે એક વાર Page #913 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન કયાં જઈશ ? ભગવાન ભગવાને કહ્યુ−શ્રેણિક ! મરીને નરકમાં જઈશ ? ભગવાનને પૂછ્યું–હે મારા તારણહાર પ્રભુ! હુ અહીથી મરીને કેાઈની શરમ ન ધરે. એ તેા જે હેાય તે સત્ય વાત કહી દે તું મરીને નરકમાં જઈશ. પ્રભુ ! હું આપના પરમભક્ત, શું હું એ સાંભળી હું ધ્રુજી ઉઠયો છું. મારાથી શી રીતે સહન થશે એ નરક ગતિના ત્રાસા ! દુઃખા ! ભગવાન કૃપા કરીને મને એવા કાઈ ઉપાય બતાવા કે જેથી નરકમાં જવાનું અટકી જાય. જેમ બાળક માતા પાસે રડે તેમ શ્રેણિક રાજા ભગવાન પાસે રડયા. ભગવાન કહે શ્રેણિક ! આ કાયદો મારા ઘરના નથી, પણ કમરાજાના કાયદો છે. જેવા કર્મો કર્યા હાય તે પ્રમાણે ગતિ મળે. ભગવાન જાણે છે કે એના આયુષ્યના બંધ પડી ગયા છે તે હવે ફરવાના નથી, છતાં સંતાષ આપવા કહ્યું, હું શ્રેણિક ! આ જ રાજગૃહી નગરીમાં રહેતા પુણિયા શ્રાવક જો તને પેાતાની એક સામાયિકનું પણ ફળ આપે તે તારે નરકમાં જવાનું અટકી જાય. આ સાંભળી મગધ સમ્રાટ શ્રેણિક રાજા પુણિયાને ત્યાં ગયા. પુણિયા શ્રાવકે પેાતાની સ્થિતિ અનુસાર રાજાના આદર સત્કાર કર્યાં, પછી પૂછ્યુંમહારાજા ! આપનું આગમન આ ગરીબની ઝુંપડીએ કયા કારણસર થયુ. ? પુણિયા ! ભગવાન મહાવીર પ્રભુ કહે છે કે જો પુણિયા એક સામાયિકનું ફળ તને આપે તેા તારી નરકગતિ અટકી જાય. તું કહે તેટલી સ*પત્તિ આપવા તૈયાર છું. અરે, તું માગે તા મગધનું રાજ્ય તને આપી દઉં પણ તારી એક સામાયિકનું ફળ મને આપ. જોજો, હવે પુણિયા શુ' જવાબ આપે છે ? ૦૮ શુદ્ધ સામાયિકનું મૂલ્ય ઃ-હે મહારાજા ! આપ મને ખરીી શકેા છે. પણ મારી સામાયિકને ખરીદવાની આપની કેાઈ તાકાત નથી. હું આપના પ્રજાજન છું, આપની આજ્ઞા નીચે રહું છું. આપ મારા દેહના માલિક છે, તેથી આપ આજ્ઞા કરીને રાજમહેલમાં લઈ જઈ શકે છે, જેલમાં પૂરી શકે છે અને ફ્રાંસીએ પણ ચઢાવી શકે છે. આપની ઇચ્છા પ્રમાણેના કામ મારી પાસે બળજખરીથી કરાવી શકેા છે. તમે દેહના માલિક છે પણ મારા આત્માના માલિક નથી. સામાયિક એ આત્માના ગુણ છે. એ વેચાતી આપી શકાતી નથી. મારા અંતરમાં ઉછળતા શુભ ભાવાને ખરીદવાની આપની શી શક્તિ છે ! હું જ્યારે સામાયિકમાં બેઠા હોઉં છું ત્યારે તમારું રાજ્ય તે શું, ત્રણે જગતની ઋદ્ધિ મને ઘાસના તણખલા જેવી લાગે છે. એ વખતની મારા ચિત્તની પ્રસન્નતાનું, આનંદનુ વર્ણન થઈ શકે તેમ નથી. હું મહારાજા! મને તે એમ લાગે છે કે પ્રભુએ નરકગતિ તેાડવા માટે તમને ‘સામાયિકનું ફળ ખરીઢી આવ,' એવું કહીને ખરેખર તા આખા મગધના રાજ્યને ભાગવવાના આનંદ કરતા માત્ર બે ઘડીની સામાયિકના આનંદ કેટલેા બધા હાય છે તે આપને સમજાવવા માટે અહી મેાકલ્યા લાગે છે અને સામાયિક એ કાંઇ સામ્રાજ્યથી ખરીદી શકાય તેવી મામૂલી ચીજ નથી. એ સત્યની પ્રતીતિ કરાવવા માટે પ્રભુએ આપને માલ્યા લાગે છે. આપ સામાયિકનું ફળ લેવા આવ્યા છે પણ હું તે આપી શકું તેમ નથી. પુણિયાની વાત સાંભળી શ્રેણિક રાજા શુ એટલે ? મગધના સમ્રાટ જેવા સમ્રાટ Page #914 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૦૯ શ્રેણિક રાજાને પણ ગરીબ એવા પુણિયા શ્રાવક પાસે જે સામાયિકના ફળની ભીખ માંગવી પડી તે સામાયિકની કિંમત કેટલી હશે? તે સામાયિક આજે આપણુ પાસે પણ વિદ્યમાન છે, પણ એની કિંમત સમજાઈ નથી. સાચી સમજપૂર્વકની, સમતા રસથી ભરપૂર સામાયિક કરવામાં આવે તો બેડો પાર થઈ જાય, પછી શા માટે આડાઅવળા ફાંફાં મારવા? રોજ ઓછામાં ઓછી એક સામાયિક તો કરો. સામાયિક એ બે ઘડીનું ચારિત્ર છે, માટે સંપૂર્ણ ચારિત્ર ન લઈ શકે તે આટલું તે કરે. નમિરાજ તો જાવજીવનું ચારિત્ર લઈને ઘરની બહાર નીકળી ગયા. ચારિત્ર માર્ગથી ડગાવવા ખુદ ઈન્દ્ર આવ્યા પણ કર્મ સંગ્રામમાં ઝઝુમવા નીકળેલો સાધક કોઈથી પાછો પડે નહિ. જેણે આત્માની શક્તિ મેળવી છે એવો સાધક તે કર્મ સંગ્રામમાં વિજય મેળવીને જંપે. કહેવાય છે કે સવા બે તોલા જેટલું પિોલીટર નામનું દ્રાવણ સારાય વિશ્વને સમુદ્રમાં ડૂબાડી દેવાની તાકાત ધરાવે છે. જે જડ પરમાણુની આટલી અગાધ શક્તિ હોય તે પછી આત્મામાં તો અનંત બળ છે. ચેતનની પ્રચંડ શક્તિ છે. અનંત બળવાળા તે આત્મામાં અંતર્મુહુર્તમાં અનંત અનંત કર્મોને ભૂકકા બોલાવી દે તેવી અક તાકાત છે. ક્ષપકશ્રેણીના આત્માના ધ્યાન બળની અનુપમ તાકાત છે. આ પરિગ્રહ, પરિવાર વગેરે એક જાતની મોહ રાજાની ભેટ છે. એમ આત્મા સમજે તે આત્માનો કર્મ પર વિજય હાથવેંતમાં છે. મેહ રાજાએ કાયાના અણુએ અણુમાં આત્માના અસંખ્યાત પ્રદેશ પર અને ચૌદ રાજલેકના અણુએ અણુમાં કાતિલ યંત્ર એવા ગોઠવેલા છે તે ત્યારે ભૂક્કો થઈ શકે કે જ્યારે સંસારના ભેજને અંદર પ્રવેશવા ન દે અને પ્રત્યેક સમયે આત્મા જાગૃત બને તે મહ રાજાપર વિજય મેળવી શકાય છે. આપણે પણ મોહ રાજા પર વિજય મેળવી મોક્ષના સુખ પામીએ એ આશા સહિત વિરમું છું. ચરિત્ર : પતિની પતિક્ષા કરતી શુભા – દંભી, માયાવી અને કપટી લમીદત્ત શેઠે માયા કરીને ગુણચંદ્રને પરણાવ્યા. ગામમાં ઢોલ, નગારા વગાડી જાહેરાત કરી એટલે ગામના લોકો ઝાઝા જેવા આવે. શેઠને શું બતાવવું છે ? છોકરો કે સારો, શૌર્યવાન અને રૂપાળે છે, પછી જુબાની રહે ને ! શેઠે નવદંપતિનો શયનરમ ખૂબ શણગાર્યો છે. ઝાકમઝોળ બનાવ્યો છે. સુગંધિત તેલ છાંટીને હેકતે બનાવ્યો છે. શેઠ તો અબજોપતિ છે એટલે શી ખામી રાખે! શુભમતિએ શયનરૂમમાં પગ મૂક્યો. રૂમ જોઈને શુભમતિ વિચારવા લાગી કે શું આ રૂમ છે ! કેટલી રિદ્ધિના સ્વામી હશે! શુભમતિ પોતાના શયનરૂમમાં જઈને પોતાના પતિની રાહ જોતી પલંગ પર બેઠી. પિતાને પતિ ન આવ્યો એટલે મહેલની ચારે બાજુ તપાસ કરી. મનમાં વિચાર કરવા લાગી કે શું તેઓ સંતાઈ ગયા હશે ? શું તેઓ મારી પરીક્ષા કરતા હશે? ના ના.... તે હજુ સુધી કેમ આવ્યા નહિ હોય ! તે આખો મહેલ ફરી વળી. પણ કયાંય પતિની છાયા દેખાઈ નહિ. માતાપિતાના, સગાસ્નેહીઓના સ્નેહ અને પ્રેમને છોડીને છોકરીએ જેને પોતાનું આખું જીવન અર્પણ કર્યું તે પતિ પરણ્યાની પ્રથમ રાત્રે હજુ સુધી આવ્યા નહિ, તેથી તેનું હૈયું હવે અધીરું બની ગયું. Page #915 -------------------------------------------------------------------------- ________________ શરદો ૨ se અભી તક કર્યો ન આયે સ્વામી, અંતર બહુત ગભરાયા, અભી આયેગા, અભી આયેગા, ઈસી તરહ સમય બતાયા. તેનું અંતર અકળાવા લાગ્યું, ગભરાવા લાગ્યું. તેની આતુરતા વધવા લાગી. અંતે પલંગ પર સૂતી. તેના મનમાં વિચાર આવવા લાગ્યા. શું હું પતિને નહિ ગમતી હાઉં? શું તે બીજાના પ્રેમમાં હશે ! ઘણીવાર વેરી ન ચિંતવે એવું વહાલા ચિંતવે. પાછો વિચાર આવ્યો. એ તે કદી બને નહિ. મેં આ શા વિચાર કર્યા? મારા પતિ કઈ કામમાં હશે. હમણાં આવશે. કાર્ય પૂર્ણ થતાં આ અબળાને (પત્નીને) સંતોષવા ઉરના ઉમળકા સાથે પધારશે. હું અંતરના ઉમળકા સાથે અંતરના વધામણે તેમને વધાવીશ, મારી આતુરતા શમશે, દિલની વિવળતા ઓસરી જશે ને સ્વર્ગીય આનંદનો અનુભવ કરીશ. આશાના સહારે ધૈર્ય મેળવ્યું. છતાં દિલનું એકલપણું એને બાળતું હતું. મનમાં હજારો કલ્પનાઓ ઘડી હતી પણ કલ્પનાનું સ્વપ્ન સાકાર ન બન્યું. પતિના બદલે દાસીનું ભેટવું–શુભમતિ ખૂબ બુદ્ધિમાન, ડાહી ને ગુણીયલ કરી હતી. તે પતિની રાહ જોતી બારણા સામું જોઈ હી. મનમાં ખૂબ ચિંતા થાય છે, છતાં મનમાં શ્રદ્ધા રાખીને બેઠી છે, એટલામાં બારણું ખખડયું. તેના મનમાં હર્ષ થયો કે નકકી મારા પતિ આવ્યા હશે. એટલે જલદી જલદી બારણું ખેલવા ગઈ. હૈયું તે સુત્રતા દાસી હતી. દાસીને જોતાં તે શરમિંદી બની ગઈ. શુભમતિને બેઠેલી * જોઈને દાસીએ પૂછ્યું, સ્વામિની! હજુ સુધી તમે સૂઈ ગયા નથી ! અડધી રાત થઈ ગઈ છે. હવે આ૫ નિરાંતે પોઢી જાઓ. દાસી સુત્રતા ! શું સૂવું! ઉંધું! પહેલી રાત્રે ઉપાધિ આવી પડી. શી ઉપાધિ ! શુભમતિના મુખમાંથી તો અંતે વેદના પૂર્ણ શબ્દો સરી પડ્યા, પણ... એટલા શબ્દોમાં સુત્રતા સમજી ગઈ કે શેઠજી હજુ સુધી આવ્યા નથી. તે કારણે તે વ્યથિત બની ગઈ છે, અને નિદ્રાદેવીએ રીસામણું લીધા છે. પૂર્વે સાંભળેલી વાત પ્રત્યક્ષ સત્ય બનતી ઘટના –સમય પસાર કરવા માટે સુવ્રતાએ શુભમતિ સાથે છેડી અલકમલકની વાત કરી, પછી થયું કે હમણાં શેઠ આવશે એ જોઈ જાય તે શરમ આવે તેથી તે બારણું બંધ કરી ચાલી ગઈ. સતી તે ઉદાસ થઈ ગઈ છે. ત્યાં બરાબર બારના ટકોરા પડ્યા. ત્યાં તેને યાદ આવી ગયું કે અહો ! મારા પતિએ મને પરણ્યા પહેલા કહ્યું હતું કે સતી ! હું તારો સાચો વર નથી. હું તે ભાડે પરણવા આવ્યો છું. તને પરણીને ઘેર જઈશ એટલે શેઠ મને બંધનમાં જકડી દેશે અને તારી સામે કેઢીયો પતિ હાજર કરી દેશે. ખરેખર એમ જ બન્યું લાગે છે. ગુણચંદ્ર કરેલ વાતને ખુલાસો તેની નજર સામે તરવા લાગ્યો, તેને પરણ્યાને આનંદ-પ્રસન્નતા બધું ઓસરી જવા લાગ્યું. શું હવે મારા પતિ નહિ આવે? ખરેખર તેમણે કહ્યું હતું તે પ્રમાણે બન્યું લાગે છે, નહિ તે પરણ્યાની પ્રથમ રાત્રે અત્યાર સુધી આવ્યા વિના રહે ? તેની તે પગ ભાંગી ગયા. તેની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. પતિની પ્રતિક્ષા ભરેલી મધુર રાત્રિમાં તેને હવે ભય દેખાવા લાગ્યો. Page #916 -------------------------------------------------------------------------- ________________ ૮૧૧ શારદા રત્ન તે રડવા ને શૂરવા લાગી. પલંગમાં બેઠી બેઠી રડે છે. તેમણે મને કહ્યું હતું કે તને દુઃખ પડશે માટે સમજીને લગ્ન કર. છતાં હું માની નહિ. શુભમતિ ભાવિ જીવનની દુઃખદ આગાહીમાં–શુભા પિતાના પતિની પ્રતિક્ષા કરી રહી છે. તેમાં તેને ભયના વાદળાં ઉતરી પડયા હોય તેવું લાગ્યું. તેમાં પિતાના જીવનની સલામતી ન દેખાઈ. હવે જીવનની સલામતી માટે શું કરવું તે વિચારવા લાગી. ભય અને બીજા સલામતીના ભૂલતા ઝૂલા વચ્ચે તે આવી ઉભી હતી. ડી રાત્રિ જતાં પવનના ઝપાટાથી દીપક બુઝાવાની તૈયારીમાં હતા. તેના શયનરૂમમાં અંધકાર છવાઈ ગયે. ક્ષણવાર શુભમતિના મનમાં થયું કે મારા જીવનમાં પણ આજે અંધકાર વ્યાપી ગયેલ છે. ગમે તેમ તોય સતી સ્ત્રી છે. બીજી ક્ષણે મનની નબળાઈને દૂર કરી. આ અંધકાર મારા શીલ પર આક્રમણ ન કરે એ માટે તે સજાગ બની ગઈ. આ પ્રમાણે વિચારો આવવાથી તેના શરીરની શક્તિ જાણે હણાઈ ગઈ. તેના મુખ ઉપરનું નૂર ઉડી ગયું છતાં મુખ પર સતીત્વના તેજ ચમકી રહ્યા હતા. તેનામાં નારીત્વનું ખમીર હતું, શીલનું ગૌરવ હતું કે દેહ છૂટે તે ભલે છૂટે, પ્રાણ જાય તે ભલે જાય, પણ મારું આ શરીર બીજા કેઈને તાબે નહિ થાય તે નહિ જ થાય. શુભમતિ આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં કેઈએ બારણું ખોલ્યું. બારણું ખેલવાના અવાજથી તે પલંગ પરથી એકદમ ઉભી થઈ ગઈ. શું મારા પતિ આવ્યા હશે? દીપકને આછા પ્રકાશમાં આવનાર વ્યક્તિનું મુખ બરાબર દેખાતું ન હતું, પણ તેની વિચિત્ર ચાલ દેખાઈ આવી. તેણે જોયું કે તે માણસ ધીમે ધીમે પોતાના તરફ આવી રહ્યો છે. જેમ જેમ એ નજીક આવતે ગયે તેમ તેનું મુખ સ્પષ્ટ દેખાવા લાગ્યું. શુભમતિ સમજી ગઈ કે ભલે પિશાક ગુણચંદ્રને છે પણ પોશાકમાં રહેલે આત્મા ગુણચંદ્રને નથી. હવે સતી તેને શું કહેશે તે અવસરે. વ્યાખ્યાન નં-૦૨ આસે વદ ૧૩ને રવીવાર તા. ૨૫-૧૦-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વિશ્વવિજેતા, કૈલેય પ્રકાશક, અનંત જ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે, માનવ જીવનમાં જ્યારે ધર્મ, સદ્દગુણ અને સદાચાર રોમેરોમમાં વ્યાપી જાય છે, ધર્મનું ખમીર એના લેહીમાં ધબકતું થાય છે, હૈયું એના વિચારોમાં ખવાઈ જાય છે ત્યારે એ ધર્મ, સદ્ગુણેની સાચવણી અને સદાચારની જાળવણીમાં સહાયક બને છે. આત્મવિકાસમાં એને અપૂર્વ ઉલ્લાસ થાય છે. સગુણના નાશની આગાહીમાં એ આત્માને જેટલી ચિંતા થાય છે એટલી ભૌતિક સંપત્તિની રક્ષામાં કે નાશની આગાહીમાં થતી નથી. જ્યાં અજ્ઞાન છે, ત્યાં ધર્મનું શરણ નથી. ધર્મ વિનાને માનવ વૃદ્ધ થઈ જાય છતાં તેનું મન તે એવું ને એવું ચંચળ રહે છે. સંસાર સુખના રસીયા લોકો પોતાનું યૌવન વિદાય લઈ રહ્યું હોય છતાંય દેવાયેલી યુવાનીને શોધવા પાછળ સમય અને શક્તિનો દુરુપયોગ કરતા હોય છે. સુખ અને Page #917 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ શારદા રત્ન સમૃદ્ધિ હોય છતાં ય ધર્મપ્રેમ ન હોય તો એ સુખ-સંપત્તિ તુચ્છ ગણાય છે. બધા સુખ હોય છતાં સંસાર એ છે કે જ્યાં દુઃખ, વેદના, ચિંતા અને વ્યથા હોય છે. જ્ઞાનીઓએ સંસાર ત્યાગમાં સાચું સુખ કહ્યું છે. સંસારની દોડ સાથે ચાલનારાઓ ખરી રીતે તે પિતાની આશાના સ્થાન બનીને દોડતા હોય છે અને સંસારનો ત્યાગ કરનારા સંતે દોડતા સંસારની સામે છાતી કાઢીને ચાલતા હોય છે. સંસારનું કોઈ પણ આક્રમણ એને સ્પશી શકતું નથી. અજ્ઞાની માણસ અસાર એવા વિષય કષાયમાં લુબ્ધ બને છે ત્યારે જીવનધનનો જુગાર ખેલતો હોય છે. ક્ષણિક સુખમાં દીર્ઘકાળના જંગી દુકાને નોતરવા માટે પ્રયત્ન કરે છે. ધર્મ ઉપર રૂચિ ન હોય ત્યાં વિશ્વાસ અને ત્યાગ રૂપી બળ સ્થિર થઈ શકતા નથી. ત્યાં ભાવના, આદર્શ અને પ્રેમના કેઈ વાર દર્શન થઈ શકે પણ જીવનમાં પંચશીલની મઝા માણી શકાતી નથી. ભાવના, આદર્શ અને પ્રેમ એ માનવ જીવનના સૌરભવંતા તાવે છે. એ તત્વવિહોણા જીવન લોકોની દૃષ્ટિએ સમૃદ્ધ હોય તેમ લાગે, લોકોની દષ્ટિએ આકર્ષક બની શકે પણ જીવનની મઝા કલ્પિત સુખોની ગુલાબી મસ્તીમાં કદી નથી મળી શકતી. ધર્મપ્રાણ જ્યારે હૃદયમાં ધબક થશે ત્યારે માનવ સાચા અનંત સુખના માર્ગે આગળ વધી શકશે. ધર્મ વિનાની ભૌતિક સામગ્રી આનંદના બદલે શેકના મહાસાગરમાં ડૂબાડી દેશે. જેટલો સમય ધર્મની આરાધનામી ગયો તે સફળ, બાકી બધે સમય નિષ્ફળ જાણો. ભૌતિક સામગ્રીના ઢગ ખડકાઈ જાય છતાં માનવ પગ વાળીને બેસતો નથી. ભૌતિક સામગ્રીના બોજા નીચે દબાયેલો માનવ પોતાના જીવનને પણ બરબાદ કરી દે છે. ધર્મ જીવને સંસાર સાગરથી તારનાર છે. જે અર્થ અને કામને અનર્થભૂત માને તે ધર્મ અને મોક્ષની આરાધના કરી શકે. ધર્મને મિત્ર બનાવવા માટે અર્થ-કામની મિત્રી તજવી જોઈએ. મુક્તિ એ જે આરોગ્ય છે તે ધર્મ એનું ઔષધ છે, અને અર્થ-કામ કુપથ્ય છે. જે અર્થ અને કામ કુપથ્ય લાગે તે પછી ખાવું પડે તોય એના પ્રત્યે રાગ ન થાય. મુક્તિ રૂપી રાજધાનીને પમાડનાર ધર્મ છે અને ત્યાં જતા રોકનાર અર્થ અને કામ છે. આજના દિવસનું નામ છે ધનતેરસ. આજે તમે બધા ધનની પૂજા કરશે, ધનને ધશે પણ ધનને ધવાથી ધન નહિ મળે. તમારા દિલના દ્વાર ખુલ્લા કરીને કંઈક ગરીબોના આંસુ લૂછો. ધન વાપરવાથી ધન મળે છે. આ દિવસમાં સુખી શ્રીમંતેના ઘેર મીઠાઈઓ, દહીંથરા આદિ બનશે, જ્યારે કંઈક ગરીબના ઘરમાં ઘી તો શું તેલના પણ સાંસા હોય છે. તે આવા દિવસોમાં આવા ગરીબના આંસુ લૂછી તમારા ધનની સાર્થકતા કરે. આંગણામાં રંગોળી પૂર્યા કરતાં આત્મામાં દાન-શીયળ–તપ-ભાવની રંગોળી પૂરે, તે દિવાળી ઉજવી સાર્થક ગણાશે. આજના દિવસનું ખરું નામ છે ઘણુતેરસ. આ નામ પડવા પાછળ કંઈક રહસ્ય સમાયેલું છે, તેથી તેને મહિમા છે. ધનતેરસનો દિવસ શા માટે આજે ધનતેરસનો દિવસ શા માટે મનાવવામાં આવે છે? જ્યારે ભગવાન મહાવીર સ્વામી ઉપર ગોશાલકે તેજલેગ્યા છોડી ત્યારે Page #918 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૧૩ ભગવાનના મુખમાંથી શબ્દ સરી પડ્યા કે હે ગોશાલક ! તારી તેજલેશ્યા અને બાળી શકશે નહિ. હું આ પૃથ્વી ઉપર હજુ સોળ વર્ષ સુધી ગંધ હસ્તિની જેમ વિચરવાને છું, પણ આજથી સાતમા દિવસે તારું મૃત્યુ છે. આ શબ્દો ત્યાં જે હાજર હતા તે બધાએ યાદ રાખી લીધા, કારણ કે ભગવાન તે કેવળજ્ઞાની હતા. એમના વચન ક્યારે પણ અસત્ય હોય નહિ. જ્યારે પાવાપુરીમાં ભગવાનનું છેલ્લું ચાતુર્માસ થયું ત્યારે નવ મલ્લી અને નવલછી એ અઢાર દેશના રાજાઓ રાજવૈભવ છોડીને પોતાના પરિવાર સહિત ચૌદશ, અમાસના પૌષધ કરવા પાવાપુરીમાં આવ્યા. આ બધા રાજાઓ કંઈ એકબીજાના સગા કે સ્નેહીઓ ન હતા પણ ભગવાનના ભક્ત હતા. તેમણે એકબીજાને સમાચાર આપીને એ રીતે નક્કી કર્યું કે આપણે બધાએ પાવાપુરીના દરવાજે જઈને ઉભા રહેવું પણ પ્રવેશ તો બધાએ સાથે કરવો. તેમનામાં કેટલું સંગઠન ને ઐક્ય હશે! પ્રસંગ આવે એક બીજા પ્રાણ દેવા પડે તો દેવા તૈયાર હતા. આજે તે વધમીની સેવા ઘટી ગઈ છે ને ધનની સેવા વધી ગઈ છે. આ અઢારદેશના રાજાઓ એમના પરિવાર સાથે હાથી, ઘોડા બધું લઈને આવે . એટલે માણસો તે ઘણું હોય, અને અવાજ પણ ઘણો થાય. અઢાર દેશના રાજાઓ, પાવાપુરીમાં આવ્યા તે વખતે ગાયોના ધણ (ટોળાં) વગડામાં ચરવા ગયા હતા તે ચરીને તે સમયે પાછા જઈ રહ્યા હતા. ગામમાં આટલા બધા માણસોને આવતા જોઈને ગયાં ડરી ગઈ અને ભાગાભાગ કરવા લાગી, તેથી આ દિવસનું નામ ઘણુતેરસ પડયું છે. પણ તમને બધાને તો ધન બહુ વહાલું છે એટલે પણ તેરસના દિવસને ધનતેરસ બનાવી દીધે. આજની તેરસને ધનતેરસ કહેવાય છે. જ્ઞાનીઓ કહે છે કે ખરું ધન તો સંસારનો છેદ કરનાર ધર્મ છે. પૂજા ધર્મની કરે. વીતરાગને શ્રાવક કોને પૂજક હોય ? ધર્મનો કે ધનને ! ધનની સેવા શ્રાવકના ઘરમાં શોભે ? શ્રાવક ધનનો પૂજારી હોય? ધનની સેવા સમ્યફ દષ્ટિને ન શોભે. ધનથી ગરીબ શ્રાવક તો એમ કહેશે કે મારું ખરું ધન તે ધર્મ છે. અર્થ, કામ એ મારા નથી. એ હું છોડી ન શકું તે મારી પામરતા છે. ધનના પૂજક ન બનતા ધર્મના પૂજક બનો. ધનને માટે ધર્મની સેવા કરનારા ન બનો પણ મોક્ષના માટે ધર્મના સેવક બનો. ભગવાન કહે છે કે માર્ગે ચઢેલો પાંગળો માણસ પણ જેમ ક્રમે ક્રમે કરીને દૂર રહેલા સ્થાનને પામે છે તેમ ઘન કર્મવાળે આત્મા પણ જે ધર્મમાં સ્થિર બની જાય તે કમે કમે મેક્ષને પામે છે. જે આમા એક વાર ધર્મમાં સ્થિર થઈ જાય તે નિયમ મેક્ષને મેળવે છે, માટે ધર્મને પામે અને ધર્મમાં સ્થિર બનો, તે ધનતેરસની સાચી ઉજવણું કરી કહેવાય. ધર્મમાં સ્થિર બનેલા નમિરાજર્ષિને ઈન્દ્ર કહી રહ્યા છે કે હે રાજર્ષિ ! તમારે જવું હોય તો સુખેથી સંયમ માર્ગે જઈ શકો છો પણ એક વાર મિથિલાના આ સમ- રાજ્યોને જીતી લે, અને એ બધાને મિથિલાની આણ નીચે લાવી દે, પછી તમે ભલા ને તમારો ત્યાગ ભલો. એક સામાન્ય રાજા હોય તે પણ શત્રુઓને વશ કરીને રાજ્યને નિર્ભય Page #919 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ શારા ૨૮ બનાવે છે, તે આપ તે મહાન સમર્થ શક્તિધારી વીર પુરુષ છે. આપ પણ શત્રુરાજાઓને નમાવીને પછી ખુશીથી દીક્ષા લેજો., ત્યારે રાજર્ષિએ કહ્યું કે હે વિપ્ર! આ જગતમાં શત્રુ કેણ છે? પિતાને આમા શત્રુ અને આત્મા મિત્ર છે. દુષ્ટ આત્માને તે આખું જગત જિતાઈ ગયું અને આત્માથી હાર્યો તે બધેથી હાર્યો. આચારાંગ સૂત્રમાં કહ્યું છે. “પુરના માળમેવ મિગિરિ પર્વ ટુવાવાયમુન્નતિ ” હે આત્મા ! પિતાના આત્માને નિગ્રહ કરે. એવું કરવાથી તું દુઃખથી મુક્ત થઈશ. શુદ્ધાત્માથી એટલે જ્ઞાન આત્માથી દુરાત્મા પર વિજય મેળવો. કેના કેના પર વિજય મેળવવાને છે તે હવે બતાવે છે. पंचिन्दियाणि कोह, माण माय तहेव लोह च। સુજ્ઞ જેવાઈ, સવં નિg fકાં ને રૂદ્ II પાંચ ઈન્દ્રિય, ક્રોધ-માન-માયા-લોભ આદિને જીત તથા દુર્જય આત્મા તથા મનને જીત, કારણ કે એક આત્માને અને મનને જીતી લેવાથી બીજા બધા જીતાઈ જાય છે. તાત્પર્ય એ છે કે આત્માને જીતો સૌથી વધારે કઠીન છે. ઈન્ડે નિમિરાજને સાંસારિક ક્ષાત્ર ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો છે, પણ નમિરાજષિએ તેમના પ્રશ્નનો જવાબ આપતા ત્યાગ પ્રધાન ક્ષાત્ર ધર્મના જે રહસ્યમય સ્વરૂપનું વર્ણન કર્યું છે તે ખરેખર તેમની બુદ્ધિને ચમત્કાર છે. ત્યાગ માર્ગમાં દાખલ થયેલા એક સાત ક્ષત્રિયે (સાધકે ) કયા પ્રકારનું યુદ્ધ કરવું જોઈએ, કયા પ્રકારના રણસંગ્રામમાં તરવું જોઈએ, અને કેવી રીતે વિજય પ્રાપ્ત થાય એ બધી વાતનું સુંદર વર્ણન આ ગાથાઓમાં કર્યું છે અને ઈન્દ્રના પ્રશ્નને ઉત્તર પણ યથાર્થ રૂપથી આપ્યો છે. - નમિરાજ ઈન્દ્રને કહે છે હે વિપ્ર આત્મા દુર્જય છે. “ના રેવ મેયરવો, પા. દુ હજુ સુદ્રમો . ” વિપરીત માર્ગમાં જવાવાળા આત્માનું દમન કરવું જોઈએ, કારણ કે આત્મદમન ઘણું કઠીન છે. આત્માનું દમન કરવાવાળા આ લેક તથા પરલોકમાં સુખી થાય છે. આત્મા દુર્જય છે અર્થાત્ મનને નિગ્રહ કરવો અતિ કઠીન છે. જેણે દુર્જય આત્માને જીત્યો છે તેણે બધું જીત્યું છે. માનવીને કદાચ રાજસત્તા મળી જાય, વડાપ્રધાનની પદવી મળી જાય, પણ જેણે મન જીત્યું નથી તે બધાથી છતાયેલું છે. પાંચ ઇન્દ્રિયોના ઘોડા બેફામ રીતે દોડી રહ્યા છે તેને વશમાં લાવવા અને કષાયો પર વિજય મેળવવો એ સાચે વિજય છે. આત્મા અને ઈન્દ્રિયો વચ્ચે મનને મહારથી કેટલા કાળથી સંગ્રામ ખેલને આવ્યો છે. આ યુદ્ધથી વિરામ મેળવવો ને આત્માને યુદ્ધ-વિરામ જાહેર કરે એ સાચું યુદ્ધ છે. આત્મા અનંત શક્તિને સ્વામી છે. મેટા ચક્રવતી કે ઈન્દ્ર' કરતા પણ મહદ્ધિક છે. પાંચ ઈન્દ્રિય એના નેકર છે ને મન એ મહેતાજી છે. આત્મા જે હુકમ છેડે તે એમને ઉઠાવવા પડે પણ આત્માની દશા એવી થઈ છે કે પોતે પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને પુદ્ગલની પૂજામાં ને પરની પંચાતમાં પડી ગયો છે. પોતાની શક્તિનું ભાન ભૂલીને Page #920 -------------------------------------------------------------------------- ________________ શાહ રસ્ત પ્રમાદમાં પડી ગયો એટલે પાંચ ઈન્દ્રિય રૂપી કાર અને મન મહેતાજી એકમેક થઈ ગયા ને એમણે સત્તાની લગામ હાથમાં લઈ લીધી. દુકાનમાં નેકરો અને મહેતાજી એક થઈ જાય ને શેઠ જે પ્રમાદી હેય તે શેઠને ભવિષ્યમાં રડવાને પ્રસંગ આવે ને? તેમ ઈન્દ્રિયો અને મને એકમેક થઈને બધી સત્તા હાથમાં લઈ લીધી છે એટલે આત્મા પોતે સત્તાધીશ, ચકવતિને ચક્રવર્તિ, ઈન્દ્રને ઈન્દ્ર હોવા છતાં ઈન્દ્રિયેની આજ્ઞા પ્રમાણે ચાલે છે. એમની મહેરબાની હોય તે ચેતન રાજા પિતાની ઈચ્છા મુજબ કરી શકે છે. આત્માને વિચાર થયો કે મારે ચૌદશ પાખીને છઠ્ઠ કરે છે, પણ રસેન્દ્રિય કહે-ના, ના. છઠ્ઠ નથી કરો. આ ઘુઘરા, ઘારી, મગજ, દહીંથરા બધું દિવાળીમાં ખાવાની મઝા આવે છે. દિવાળી કયાં વારે વારે આવે છે? માટે છઠ્ઠ નથી કરવો. રસેન્દ્રિયનો હુકમ થતાં ચેતન રાજા છઠ્ઠ, અઠ્ઠમ કરતા અટકી ગયા. ચેતન દેવને થયું કે આજે મારે વ્યાખ્યાન સાંભળવા જવું છે, પણ કાનની કૃપા ન હોય તો ન જવાય. રેડિયો પર સારા સારા ગીતે આવ્યા છે તે સાંભળવા છે. ઉપાશ્રયે નથી જવું. આત્મા કહે, ગામમાં મહાસતીજી બિરાજે છે તે તેમના દર્શન કરી મારી આંખે પવિત્ર બનાવું, પણ આંખો કહેશે ના.. દર્શન કરવા નથી જવું. આજે તે ટી. વી. પર સરસ પિકચર આવવાનું છે. તે જેવું છે. આ રીતે દરેક ઈન્દ્રિયો આત્મા ઉપર હકુમત ચલાવે છે. આત્માની અનંત શક્તિ હોવા છતાં સત્તા ખરી? ના....કારણ કે એણે માલીકીપણું ગુમાવી દીધું છે. પોતાની શક્તિને પોતે સારા કાર્યમાં સદુપગ ન કરી શકે. કેટલી બધી પરાધીનતા ! આત્મા પોતે તે સ્વતંત્ર છે પણ કર્મના બંધનમાં પડી પિતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે. તે ઈન્દ્રિયો અને મનને ગુલામ બની ગયો છે. ઈન્દ્રિયો અને મન આત્માને પોતાના વિષયો તરફ ખેંચે છે, તેથી આત્મા પોતાની સ્વતંત્રતા ગુમાવી બેઠે છે. ઈન્દ્રિય સુખની અનુકૂળતાઓ આત્માને ભેગલંપટ બનાવી શરીરની ખાનાખરાબી કરી મૂકે છે. અરે, તાંબા જેવી ખડતલ, સશક્ત કાયાવાળાની પણ કેવી બેહાલ દશા કરી નાંખે છે! એક રાજા વારંવાર બિમાર પડતા. એમને જ શરીરની કઈ ને કઈ ફરિયાદ તે હાય. રાજા છે એટલે વેદો, ડોકટરની તે ખામી ન હોય. નાડી પરીક્ષક વદો તો રોજ રાજા પાસે હાજર રહેતા. રાજાને ઉંચામાં ઉંચી ને શ્રેષ્ઠ દવાઓ આપતા. જમવાનું પણ સારું સારું આપતા, છતાં રાજાનું શરીર નિરોગી બનતું નથી. એક વાર રાજા કહેપ્રધાનજી! હું તુને અનુકૂળ કપડાં પહેરું છું. સારા પૌષ્ટિક ભેજને જમું છું, ટાઢ તડકે કાંઈ વેઠતો નથી છતાં મને વારંવાર કંઈ ને કંઈ કેમ થતું હશે ? એક દિવસ શરદી થાય, બીજે દિવસે તાવ આવે, એમ કંઈ ને કંઈ થયા કરે છે. પ્રધાનજી કહે–મહારાજા ! હું સત્ય વાત કહું, પણ આપ ગુસે તે નહિ થાવને ? અગર કોઈ કડક શિક્ષા તે નહિ કરો ને? આપ મને અભય આપો તો સત્ય વાત કહું. રાજા કહે પ્રધાનજી! તમને અભય છે. આપ નીડરપણે જે હોય તે કહો. પ્રધાને કહ્યું. મનગમતું સારું સારું ખાવું, મનગમતા વસ્ત્રો પહેરવા, સૂવા-બેસવાની, ઔષધની, સેવા શુશ્રુસાની વધુ પડતી સગવડે આપના Page #921 -------------------------------------------------------------------------- ________________ શારડા રત્ન રેગનું મૂળ કારણ છે. આ૫ તબિયતની બહુ કાળજી રાખે છે તેથી તબિયત સારી રહેતી નથી. હું સમય આવ્યે આપને બરાબર બતાવી આપીશ કે સાદું ખાવા છતાં, ટાઢ-તડકો વેઠવા છતાં, તપ-ત્યાગ કરવા છતાં શરીર કેવું નિરોગી અને અલમસ્ત રહે છે. ભેગથી રોગનો ભય –એક વાર રાજા અને પ્રધાન નગરની બહાર ઉદ્યાનમાં વનક્રીડા કરવા માટે નીકળ્યા. ચાલતા ચાલતા રસ્તામાં ખેતરમાં ઉભેલા એક રબારીને જે. તે રબારી (ભરવાડ) ઢોર ચરાવતો હતો. તેના હાથમાં મોટી ડાંગ હતી. તે નીડરતાથી ફરતો હતો. પ્રધાને કહ્યું-રાજાજી જુઓ, આ રબારીનું શરીર કેવું તંદુરસ્ત અને ખડતલ દેખાય છે. રાજા કહેતાંબા જેવું લાલ ચળ અલમસ્ત છે. પ્રધાને કહ્યુંમહારાજા ! એ શું ખાય છે તે જાણે છે? ના, એ રોજ તમારા જેવા પકવાને અને સ્વાદિષ્ટ ભેજને નથી ખાતે, પણ બાજરાને જાડો રોટલો, છાશ ને મરચું ખાય છે, જંગલમાં ટાઢ તડકો વેઠે છે, ને નાનાશા ઝુંપડામાં પડ્યો રહે છે. પોતાના શરીરનો વિચાર કરવાને એને ટાઈમ નથી, તેથી એ તંદુરસ્ત અને નિરોગી છે. રાજા કહે–પ્રધાનજી! મને આ વાત સાચી લાગતી નથી. એનું શરીર કુદરતી રીતે મજબૂત છે એટલે તે તંદુરસ્ત હોય એમાં શી નવાઈ! તે ચાલ, આપણે તેને મહેલમાં લઈ જઈએ ને ખાત્રી કરીએ. તેને ખાવાપીવાની, પહેરવા ઓઢવાની બધી સગવડો આપીએ ને તેના આરેગ્યને કરીએ, તથા આપના રોગનું મૂળ પણ શોધીએ. રાજા તે રબારીને રાજમહેલમાં લઈ ગયા. સારાસારા માલમલીહા, પૌષ્ટિક જમણ તેને જમવા આપ્યા. પહેરવા માટે સારા સારા હતુ તુને અનુકૂળ કિંમતી વસ્ત્રો આપ્યા અને તેને જે રૂમ સૂવા માટે આપ્યો તેમાં ચારે બાજુ ગુલાબ જળ તથા સુગંધી તેલને છંટકાવ કરી રૂમને સુવાસથી મહેકતો કરી દીધે. સૂવા માટે મખમલની સુંવાળી શય્યા આપી. તેની સેવામાં દાસ-દાસીઓ આપ્યા. આ રીતે તે રબારી સુખ શયામાં રહે છે. સમય જતાં એક મહિનો થયે ત્યારે રાજાને વિચાર આવ્યો કે પેલા રબારીને સારુ સારું ખાવાપીવાનું, પહેરવાનું તથા બધી સગવડ આપી છે એટલે એનું શરીર વધુ સારું થયું હશે. રાજાએ પ્રધાનને બોલાવીને કહ્યું. પ્રધાનજી ! પેલા રબારીને એક મહિનાથી આપણે ખાવાપીવા વગેરેની, ખૂબ સગવડ આપી છે, તે હવે જોઈએ તો ખરા કે તેનું શરીર કેવું થયું છે? રાજાના કહેવાથી પ્રધાને રબારીને બોલાવ્યો. સારા સારા પૌષ્ટિક પદાર્થો ખાવાથી તેના શરીરમાં ચરબી વધી ગઈ હતી, તેથી તે હુષ્ટપુષ્ટ દેખાય. રાજા તે જોઈને હરખાયા ને પ્રધાનને કહે છે, જુઓ પ્રધાનજી, સુકો રોટલો સારો કે ઘેબર સારા ? પ્રધાન સમજે છે કે, એના શરીરમાં ચરબી વધી ગઈ છે તેથી કંઈ બોલ્યા નહિ. રાજા કહે કેમ મધ નજી! કંઈ બોલતા નથી ? પ્રધાન કહે, થોડા દિવસ પછી આપને જવાબ આપીશ. રાજાને તો ચટપટી લાગી છે. થોડા દિવસ થયા એટલે પ્રધાનને ફરીને બોલાવવા મોકલ્યો. રબારીને તે ભારે ખોરાક પચ્ચે નહિ તેથી ઝાડા ઉલ્ટી થઈ ગયા હતા અને ઠંડકમાં રહેવાથી શરદી, તાવ વગેરે રહેતું હતું. પ્રધાને કહ્યું, મહારાજા ! એને તો ઝાડા, ઉલ્ટી, શરદી-તાવ વગેરે થઈ ગયું છે, તેથી અહીં આવી શકે તેમ નથી, આ સાંભળતા ' ના , Page #922 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૧૭ રાજાને સત્ય સમજાઈ ગયું કે, રબારીનું સાદું જીવન આરોગ્ય માટે બરાબર હતું. મહાપુરૂએ જીવનચર્યામાં જે તપ-ત્યાગ, ઈન્દ્રિયદમન આદિ નિયમ ગોઠવ્યા છે એ ખરેખર આત્મકલ્યાણ તો કરાવે પણ સાથે સાથે શરીરનું આરોગ્ય પણ જાળવી રાખે. તે દિવસથી રાજા સાદું જીવન જીવતા શીખી ગયા. ભેગ અને ઈન્દ્રિયોના વિષયોથી રાજા પાછા વળ્યા અને તપ ત્યાગમાં પોતાનું જીવન ઝુકાવી દીધું મક્ષ રૂપ સાચા આરોગ્યને પ્રાપ્ત કરવા સારા સંસારને છેડી સંયમ લીધો અને ઇન્દ્રિય વિજેતા બની આત્મવિજેતા બની ગયા. આ ન્યાય પરથી આપણને એ સમજવા મળે છે કે આત્મા એટલે ઈન્દ્રિયોના સુખને આધીન બને છે તેટલો આત્મવિજય કરી શકતા નથી. આ ગીથામાં આપણને એ જ સમજાવે છે કે પાંચ ઈન્દ્રિયો અને મન પર વિજય મેળવ, અને ક્રોધ-માન-માયા-લોભ આદિ ચાર કષાયોને તે દૂર કર. દશવૈકાલિક સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે “વમે વારિ રે ૩ રૂછતો હિચમ ” જે તું તારા આત્માનું હિત–શ્રેય ઈચ્છતે હોય તે આ ચાર દોષને વમી દે. કષાય તે જીવને કેટલું નુકશાન કરે છે! અગિયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલો આત્મા પણ સૂક્ષમ લાભને ઉદય થાય તે દશમે જઈ ગબડતે ગબડતો મિથ્યાત્વના ઘર સુધી પહોંચી જાય છે, માટે કષાયો બહુ ખરાબ છે. દુર્ગતિના માર્ગનું પ્રવર્તન કરનાર અને દુર્ગતિના દ્વારે પહોંચાડનાર પણ કષાય છે. ક્રોધે સાધુને શું તિર્યંચગતિમાં નથી પહોંચાડ્યા ? માન કષાયે રાવણને યુદ્ધના મેદાનમાં ઉતાર્યો ને સીધો નરક ગતિમાં પહોંચાડયો માયાએ લક્ષમણ સાધ્વીને કેટલી વીસી સુધી રખડાવી? લેભે મમ્મણ શેઠને કૃપણુતાના પાઠ નહતા ભણાવ્યા ? તેને રૌદ્રધ્યાન શીખવાડી સાતમી નરકમાં નથી વળાવ્યો? ક્રોધના આદેશે, અભિમાનની પ્રેરણાઓ, માયાની શિખામણ અને લેભની લાલચમાં ફસાયેલા જીવ હિંસા, જુડ, ચેરી આદિ દુષ્ટ આચરણના ભયાનક માર્ગ પર ચાલે છે અને નરક, તિર્યંચગતિના ભીષણ સંસારમાં ફેંકાઈ જાય છે. અનંત દુઃખ સહન કરતા જીવો પ્રત્યે એ ક્રોધાદિ ચાર ગુંડાઓને જરા પણુ દયા નથી આવતી, માટે કષાય વિજેતા બનવાની જરૂર છે. જેણે પાંચ ઈન્દ્રિયો અને તેને વિષય પર, ક્રોધાદિ કષા પર અથવા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને વેગ ઈત્યાદિ પર આત્મનિગ્રહ દ્વારા વિજય પ્રાપ્ત કરી લીધે તેણે બધું જીતી લીધું. તેણે પછી ભલે કોઈ રાષ્ટ્રો પર કે દેશ પર વિજય મેળવ્યું ન હોય, છતાં એને વિજય એ સર્વશ્રેષ્ઠ વિજય છે. સિકંદર લડાઈ કરવા જતા હતા, ત્યારે તેના ગુરૂ એરિસ્ટોટેલે કહ્યું કે તું લડાઈમાંથી પાછો વળે ત્યારે તું એક જૈન મુનિને લેતે આવજે. સિકંદર લડાઈમાંથી પાછા વળતા સેવકે પાસે જૈન મુનિની તપાસ કરાવે છે. તપાસ કરતા જૈન મુનિ મળી ગયા. સેવકેએ મુનિને કહ્યું, અમારા બાદશાહ તમને બોલાવે છે. મુનિએ કહ્યું-હું નહિ આવું. જરૂર હોય તો બેલાવ તારા બાદશાહને. સિકંદર ત્યાં આવ્યો. મુનિએ તેમને સમજાવ્યું કે તે ભલે ગમે તેટલા દેશ પર વિજય મેળવ્યો પણ જે પાંચ ઈન્દ્રિય અને મન પર વિજય નથી મેળવ્યો તે તું જીતેલે નથી પણ છતાયેલો છે. ૫૨ Page #923 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ શાહ રત્ન સુખ-દુખની કલ્પના, સારા-ખેટાના વિચાર, ઉર્ધ્વગતિ કે અધોગતિ, ઉચ્ચતા કે નીચતા વગેરે મનની પરિસ્થિતિ પર અવલંબે છે. માનવીને આનંદ પદાર્થ સાથે સંબંધ નથી રાખતો પણ મન સાથે સંબંધ રાખે છે. એક ખેડૂત એક વર્ષમાં ત્રણ ફજલ પાક મેળવતો હોય પણ તેના મનની લાલસા ઘણી વધેલી છે તે તે ખેડૂત દુઃખી છે અને જેના મનમાં સંતોષ છે એવો ખેડૂત એક ફજલ પાક મેળવતા હોય તે પણ તે સુખી છે. માણસ પ્રસન્ન હોય તે તેને બધું પ્રસન્નતામય લાગે. ગામડાને માણસ શહેરમાં જાય ત્યાં જે સગવડતા જુએ તેને અભાવ પોતાના ગામડામાં જુએ તે તેને દુઃખ થશે. આ રીતે સુખ–દુઃખ, પ્રસન્નતા વગેરે મનના કારણો છે. એક ગાય લીલું ઘાસ ખાતી ને સારું દૂધ આપતી પણ ઉનાળો આવતાં લીલું ઘાસ ખાવા ટેવાયેલી સૂકું ઘાસ ખાતી નથી. ભરવાડે ગાયને લીલા રંગના ચશ્મા ચઢાવ્યા તેથી ગાય સૂકો ઘાસને લીલું ઘાસ સમજી ખાવા લાગી ને પહેલાની માફક દૂધ આપવા લાગી. આ સંસારને આનંદ ઉદ્વેગ બધું મનને આધીન છે. જેણે મન જીત્યું તેણે બધું જીત્યું છે. ઈન્દ્રિયો અને મનને વિજેતા અહીં મહાસુખી ને પરલોકમાં મહાસુખી. કષાયનો વિજેતા અહીં મહાસ્વસ્થ અને પરલોકમાં પણ મહાસ્વસ્થ. માનવ જીવનમાં ખરી મહેનત આ કરવા જેવી છે. નમિરાજ ઈન્દ્રને કહી રહ્યા છે કે પાંચ ઈન્દ્રિયે, કષાયો, મન અને દુર્જય આત્માને જીતવા હું જઈ રહ્યો છું. હજુ તે બાબતમાં આગળ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર -ગુણચંદ્રના પિશાકમાં કિશેર -શુભમતિ પિતાના શયનરૂમમાં અનેક વિચારોના તરંગમાં ગૂંથાઈ હતી. ત્યાં એક માણસને આવતે જે. તેના પતિએ લગ્ન વખતે જે પોશાક પહેર્યો હતો તે પોશાક તેણે પહેર્યો હતો. ચતુર શુભમતી સમજી ગઈ કે પિશાક પહેરનાર ગુણચંદ્ર નથી પણ બીજો કેઈ છે. ખરેખર જે મારા પતિ ગુણચંદ્ર હોય તો મારા રોમરોમમાં આનંદ ઉછળ્યા વિના રહે નહિ, પણ આ વ્યક્તિના આવવાથી મારા હૈયામાં કોઈ અકપ્ય થડકાર થાય છે. આ માનવી મારા પતિ નથી. તે માણસ જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ તેના શરીરની દુર્ગધ એકદમ ઉછળવા લાગી. શરીરને સુંદર વસ્ત્રાભૂષણથી શણગાયું, પણ દુર્ગધ કંઈ છાની રહે? સતીએ હિંમતથી કહ્યું–આ૫ મારાથી દૂર રહેજે, છતાં એ માણસ વધુ નજીક આવતે ગયે તેમ આખે શયનરૂમ દુર્ગધથી ભરાઈ ગયો. સહન ન થઈ શકે એવી દુર્ગધ આવવા લાગી શુભમતિએ સાડલાને છેડો નાક પર ઢાંકી દીધો. માનવી ઘમંડથી ભલે પોતાને કેઈ ન ઓળખી જાય તે માટે અનેક પ્રયાસો કરે, બીજાનો વેશ ધારણ કરી સર્વને ભ્રમમાં મૂકવા માંગે પણ દોષ ઢંકાયેલા રહેતા નથી. અસહ્ય દુર્ગધથી નજીક આવેલા માણસને તે બરાબર ઓળખી ગઈ ને સ્વસ્થ બની ભયના આક્રમણથી છૂટવાનો માર્ગ શોધવા લાગી. આ બાજુ આવનાર માનવ શુભમતિનું ઝગારા મારતું રૂપ જોઈને તેના રૂપમાં ઘેલો બન્યો અને એ રૂપસુંદરી તરફ જલદીથી જવા લાગ્યા, Page #924 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૧૯ હરનીકી તરહ વ્યાકુલ વહ બન ગઈ જોર જોરસે ચિલાઈ મેરે પાસ મત આઓ તુમ, વહી હી :ઠહર જાઓ. ત્યાં સતીએ હરણીની માફક ચંચળ બનીને જોરથી કહ્યું–ખબરદાર ! જે અહીં આવ્યા તે ! ત્યાં જ ઉભા રહે. કિશોર તેને અવાજ સાંભળીને ધ્રુજી ગયો. એક પળ તે તે સ્તબ્ધ બની ગયે, પછી કહ્યું-સાંભળ, હું કોણ છું? હું તારે પતિ કિશોર છું. મર્યાદા છોડીને ભાષા બોલવા લાગ્યોશુભમતિએ કાનમાં આંગળી નાંખી દીધી અને બેલી, તારા શબ્દો મારે સાંભળવા નથી. તારા શબ્દો મારા કાનને ગમતા નથી. હું તમને બરાબર ઓળખું છું. તમે તમારી જાતને ભૂલ્યા છે. શુભમતિ! તું મને ધિક્કાર આપે છે, પણ તારા પર મારે હકક છે. તું મારો સ્વીકાર નહિ કરે તો પણ પરાણે કરવો પડશે. તું મને શા માટે સતાવે છે? કિશોરને એના બાપે બધું શીખવાડ્યું હતું તે પ્રમાણે બેલે છે. તે આગળ કરૂણ સ્વરે કહે છે, તું મારા હૈયાને શું જાણે ? શું તારા દિલમાં દયા નથી ? તું શા માટે મારાથી દૂર ભાગે છે? પત્નીને મન પતિ તે દેવ સમાન ગણાય. પતિની આજ્ઞા તે પત્નીને દેવવચન સમાન છે. તારા જેવી કુળવધૂ શું પતિની આજ્ઞા ઉલશે? એમ કહીને તે શુભમતિ તરફ આગળ વધ્યો. શુભમતિ બે ત્રણ કદમ દૂર ખસી ગઈ ને મનમાં નવકારમંત્રનું સ્મરણ કરવા લાગી. અરર...હવે મારું શું થશે? - કિશોર શુભમતિની ચુંદડીનો પાલવ પકડવા ગયો, ત્યારે શુભમતિના મુખમાંથી સહજ આતની ચીસ નીકળી ગઈ. શુભમતિની ચીસથી કિશોર ત્યાં સ્થંભી ગયે. શુભમતિ મનમાં નવકારમંત્રનું સ્મરણ કરતી તે રૂમમાંથી બહાર નીકળી ગઈ ને ઓટલા પર જઈને બેઠી. શુભમતિનું હૈયું ભરાઈ આવ્યું. તે રડવા લાગી. મેં ધાર્યું ન હતું કે આવું થશે! લગ્ન પહેલાં મને પતિ બે બધી વાત કરી હતી પણ મારા મનમાં એમ હતું કે ભલે મને કહે પણ આવો હે શિયાર છોકરો શેઠના પંજામાં નહિ સપડાય. કોઈ પણ માર્ગ કરી તે રસ્તો શોધી કાઢશે પણ આ તે કહ્યું હતું તેમ બન્યું. અરર..હવે મારું શું થશે? મારા શીલને કેવી રીતે સાચવીશ? શુભમતિની ચીસથી આજુબાજુના બધા માણસો જાગી ગયા. બધા ત્યાં પહોંચી ગયા. શું થયું? શું થયું? એકબીજાને પૂછવા લાગ્યા પણ કેઈ શુભમતિને પૂછવાની હિંમત કરતું નથી. છેવટે એક દાસીએ હિંમત કરીને શુભમતિને પૂછયું–બેન ! આપ અંધારી રાતે શયનરૂમમાંથી કેમ બહાર નીકળી ગયા ? આપે ચીસ કેમ પાડી ? શુભમતિ કાંઈ બેલી નહિ ત્યારે ફરીવાર પૂછયું, શું તમારા શેઠ નથી આવ્યા? તમને એકલવાયું લાગ્યું ? શું તમને બીક લાગી? શું ખરાબ સ્વપ્ન આવ્યું ? શું થયું? હજુ સુધી શેઠ ન આવે એવું ન બને. દાસીએ આટલું કહ્યું છતાં શુભમતિએ ઉંચું ન જોયું ને કંઈ બોલી નહિ, ત્યારે દાસી કહે છે, આપને આપના રૂપનું અભિમાન આવી ગયું લાગે છે. આ તે શેઠની દાસી છે. એટલે જેવા શેઠ એવા એમના માણસ હોય ને ? દાસીએ કહ્યું-હું Page #925 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ શારદા રન આટલા પ્રશ્નો કરું છું, છતાં મારા સામુ જૈતાં નથી કે જવાખ આપતા નથી. તમને રૂપનું અભિમાન છે, તમે શુ` રૂપાળા છે ? તમારા કરતાં અમારા શેઠ દશ ગણા રૂપાળા છે. આટલુ ખેલવા છતાં શુભમતિ એક અક્ષર બે'લતી નથી. શુ' ખેલવા જેવું છે ? તે મારા પતિ નથી :–દાસી પૂછે છે શું શેઠ આવ્યા નથી ? તે બહુ બાલવા લાગી ત્યારે શુભમતિ કહે છે તને તારા શેઠના રૂપનું અભિમાન છે તેા તું તારા શેઠનુ રૂપ જેવા જા, મારે નથી જવું. તું જા, તને ખબર પડે. શુભમતિ કહે, શેડની મેજડી પડી છે માટે તે આવી ગયા લાગે છે સુત્રતા ! નહીં .. નહી.... કાઈ કુષ્ટિ મારા શયનરૂમમાં દાખલ થઈ ગયા છે. કુષ્ટિની દુર્ગંધથી તેા આખા રૂમ દુર્ગંધમય બની ગયા છે. અસહ્ય દુ°ધ મારાથી સહન ન થઈ એટલે હું બહાર નીકળી ગઈ છું, ખરેખર જેની સાથે લગ્ન થયા છે તે મારા પતિ નથી આવ્યા પણ બીજું કોઇ અંદર આવ્યું છે. આ નારી પતિવ્રતા સ્ત્રી પાતાના પતિ સિવાય બીજા પુરૂષના પડછાયા પણ ઈચ્છે નહિ. મારા રૂમમાં મારા પતિ નથી આવ્યા ને કુષ્ટિ કેાઈ આવ્યા છે તેથી હું બહાર નીકળી ગઈ છું. દાસી કહે આપ સત્ય કહેા છે ? બેન! જીવનમાં અસત્ય બાલવા કરતાં હું મૃત્યુને વધારે શ્રેષ્ઠ માનું છું. તું જાતે જઈને જોઈ આવ. એટલે તને વિશ્વાસ બેસે. દાસી શયનરૂમ પાસે ગઇ. જોયું તેા ત્યાં અત્યંત દુર્ગંધ ઉછળી રહી છે. રૂમમાં નજર કરતાં કુષ્ટિને જોતાં તેનાથી પશુ ચીસ પડાઈ ગઈ. દાગીના પોશાક બધું કિશારનુ` હતુ` પણ સુખ તેનું ન હતું. અરે...આ હું શું જોઉં છું ? મારા શેઠનુ રૂપ ક્યાં ગયું ? આ બાજુ શેઠ તા જાગતા હતા. ઉંધ કાને આવે ? જેના પેટમાં પાપ હોય તેને કયાંથી ઉંધ આવે ? તેને તે મનમાં ફફડાટ હતા. ? શેઠ શેઠાણીએ ભજવેલુ' નાટકઃ-શુભમતિની ચીસથી શેઠ-શેઠાણી પણ એકદમ દોડી આવ્યા. પેાતાને ખાટી બનાવટ કરવી છે તેથી શુભમતિને કહે છે વહુ બેટા ! તમને રાત્રે ચીસ પાડતા શરમ નથી આવતી ? શા માટે ચીસ પાડી ? શુભમતિ તા કાંઈ બેલી નહિ. તે તા નીચું જોઈ ને બેઠી બેઠી રડે છે. શેઠ તેા રૂમમાં ગયા. કિશોરનું મુખ જોઈ ને માટે માટે અવાજે બાલવા લાગ્યા ને પાક મૂકીને રડવા લાગ્યા. દોડો..ડા... આ મારા કિશોરને શું થઈ ગયું ? શેઠાણીએ પણ પાક મૂકી. તેમણે તે બરાબર નાટક ભજવ્યુ. એટા કિશોર ! તને આ શું થઇ ગયું ? તારી કંચન જેવી કાયાની આવી દશા કેવી રીતે થઈ? આ તારું મુખ તે કેવુ' કદરૂપુ બની ગયુ છે? આ તારા હાથ...પગ ...અરર કેવા કુરૂપ બની ગયા ! અરે ! તારા શરીરમાંથી તેા કેટલી દુર્ગં ધ વહી રહી છે! તને એકાએક આ શું થઈ ગયું ? હાય, હવે શું કરીએ ? દુઃખની વાત કાને કરીએ ? દુŚહિંથી શેઠનુ ભારે રૂદનઃ-આ રીતે ખેલતા બેાલતા શેઠ શેઠાણી ખૂબ રડવા લાગ્યા. કરૂણસ્વરે રૂદન કરતાં કરતાં છાતી-માથુ' કુટવા લાગ્યા. તેમના રડવાના અવાજ સાંભળી તેમની આજુબાજુના બધા માણસા દોડી આવ્યા. બધાને જોઈને શેઠ તા વધુ મોટા અવાજે રડવા લાગ્યા. બધાને થયુ` કે શે આટલું' બધું કેમ રડતા હશે ? કોઇ Page #926 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૨૧ પૂછવાની હિંમત કરતું નથી. છેવટે શેઠના એક મિત્રે કહ્યું શેઠજી ! જરા શાંત થાવ. શાંતિથી વાત કરો. એકાએક શું થયું તે મને કહો. બધા જેમ પૂછે છે તેમ શેઠ શેઠાણ વધુ હેયાફાટ રડે છે. દુર્બદ્ધિથી ઘેરાયેલો આત્મા પોતાના દુર્ભાગ્યને ટોપલો બીજાને માથે મૂકતા અચકાતો નથી. મારા કર્મને દેષ છે એ વાત તે સાવ ભૂલી જાય છે. શેઠે પોતાની કમનસીબીને ઢાંકી શુભમતિ પર કલંક ચઢાવવાનો પ્રયત્ન કર્યો. શેઠનું રૂદન જેઈને ઘણું અંદરોઅંદર કહેવા લાગ્યા કે શેઠે કેટલા ઉત્સાહથી કિશોરકુમારના લગ્ન કર્યા. કેટલા ઠાઠમાઠથી નવદંપતિનો મંગલ પ્રવેશ કરાવ્યું, અને આજે આ શું? શેઠને માથે કેઈ મોટું દુઃખ આવી પડ્યું લાગે છે. તેમની આંખમાં આજે પહેલી વાર અશ્રુની ધાર જોઈ છે. કેઈ મોટી આફત આવી હશે, નહિતર શેઠ આટલું બધું રડે નહિ. બધાએ ખૂબ પૂછ્યું ત્યારે શેઠે કહ્યું. બેટો આપ મૂક્વાની બનાવટ –ભાઈ! તમને હું શી વાત કહું ! મારા જીવનનું નૂર હણાઈ ગયું. મારી આશાઓ ભાંગીને ભૂક્કો થઈ ગઈ. એમ બોલતા બોલતા શેઠ રડવા લાગ્યા. શેઠના આ શબ્દો સાંભળતા બધાના મનમાં થયું કે શેઠના જીવનમાં મોટું દુખ આવી પડ્યું લાગે છે. અણુકલ્પી ઘટના બની લાગે છે, પણ ગોળ ગોળ વાત કરવાથી બધાને શી ખબર પડે? શેઠના મિત્ર કહે-શેઠ! આપ મનની વાત કરો તે તમારું દુખ ઓછું થશે. આ૫ ખુલા દિલે જે હોય તે કહે, તો કંઈક ઉપાય થાય શેઠ કહે મિત્ર! મારા મનમાં તે એટલી હોંશ હતી કે દીકરો પરણીને આવશે, પછી સ્વામીવાત્સલ્ય કરીશ, પણ મારી આશા મારા મનમાં રહી ગઈ. પુત્રવધૂને જોતાં મને એમ થતું હતું કે આ મારી કુળદીપિકા છે. મારા કુળને ઉજજવળ કરનાર છે, પણ મારી ધારણું ધૂળમાં મળી ગઈ. મારા દીકરાનું ભાગ્ય તેજસ્વી છે. એમ માનતો હતે પણ આજે એ પુત્રને જોતાં મારા દિલમાં દાવાનળ ભભૂકી ઉઠયો છે. બિચારો કિશોર જેનું જીવન દર્દની પીડામાં ધકેલાઈ ગયું છે. દેખે બે ગજબ હે ગયા, સબકે કહે બુલાઈ લડકી દેખતે હી કિશોરચંદ્ર, કૌઢી હે ગયે ભાઈ શેઠ કહે, આપ બધા જુઓ. ગજબ થઈ ગયે ગજબ. આપે બધાએ કાલે મારા કિશોરને જોયો હતે ને કે રૂપાળો ને રંગીલે હતું, પણ કોણ જાણે આ કન્યાને જોતાં શું થઈ ગયું કે તેની કાયા કઢના રંગમાં સપડાઈ ગઈ. તેમના રૂમમાં તે બે સિવાય ત્રીજું કઈ હતું નહિ. આપ જુઓ તે ખરા, તેનું રૂપ અને સૌંદર્ય કેવું થઈ ગયું છે ! તેની કાયામાંથી તે લોહી-પરૂ વહી રહ્યા છે, અને અસહ્ય દુર્ગધ ઉછળી રહી છે. એની આ સ્થિતિ મારા હૈયાને રડાવી રહી છે. હું અકળાઈ ગયે. હવે મારે શું કરવું? એમ કહીને શેઠે બધાને કિશોર બતાવ્યો. લોકોને કયાં ખબર છે કે પરણીને આવનાર જુદો છે ને આ જુદો છે, તેથી કિશોરને જોતાં બધાને અરેરાટી થઈ ગઈ. અરરર....કેવું સુંદર રૂપ હતું, તેની આવી દશા! શેઠે પિતાના પાપ ઢાંકવા કે પ્રપંચ Page #927 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ શારા ૨૯ ઉભો કર્યો ! એક નિર્દોષ સતી જેવી બાળા પર કલંક ચઢાવવા તૈયાર થયા. બધા પાસે એક વાત કરી કે તે કન્યાએ ગમે તેમ કર્યું, પણ મારા દીકરાને આવું થયું, એ તે સાચું. હવે શું બનશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૩ આસે વદ ૧૪ ને સોમવાર કાળીચૌદશ તા. ૨૬-૧૦-૮૧ તીર્થકર ભગવંતે આત્માનું સ્વરૂપ સમજાવતા કહે છે કે આત્મા મૂળ સ્વભાવે સર્વ દોષથી રહિત, સ્ફટિક જેવો સ્વચ્છ, અને સચ્ચિદાનંદમય છે. એના આ મૂળભૂત સ્વભાવને પ્રગટ કરવાને પુરૂષાર્થ માનવદેહ દ્વારા થઈ શકે છે. એટલા માટે માનવજીવનને શ્રેષ્ઠતાની મહોર મારવામાં આવી છે. આત્માના સ્વરૂપને પ્રગટ કરવાની ભવ્ય પ્રક્રિયા છે જે આત્મસાધક વીરાએ પોતાના અનુભવના બળે શોધી તેને તેઓએ ધર્મ નામ આપ્યું. ધર્મ-પુરૂષાર્થને અર્થ પણ એ છે કે જ્યારે આ પુરૂષાર્થ આત્મભાવને પ્રગટ કરવાની દિશામાં આગળ વધે છે ત્યારે એ મોક્ષ પુરૂષાર્થ તરીકેનું વિશેષ ગૌરવ પામે છે. આત્માના પોતાના સ્વભાવને પ્રગટ કરવામાં જે સહાય કરે એનું નામ ધર્મ. તપત્યાગ-વૈરાગ્ય–સંયમ એ એનો પ્રાણ છે. માનવી આવા ત્યાગમય ધર્મને મહિમા સમજીને એના મંગલકારી માર્ગનું પિતાની શક્તિ અનુસાર પાલન કરી શકે એટલા માટે આપણા મહાપુરૂષોએ અનેક ઉપાયો બતાવ્યા છે. આત્મા જેટલા પ્રમાણમાં એ ઉપાયને અમલ કરવાનો પ્રયત્ન કરે છે તેને એટલો અવશ્ય લાભ થાય છે. આત્મા ભૂલો ક્યાં પડે છે તે મૂળ શોધવાની જરૂર છે. જ્ઞાની પુરૂષે કહે છે, આત્મા પરદ્રવ્યમાં અર્થાત્ જડ પુદ્ગલના રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દાદિ ગુણમાં, વિષયમાં વિકારી બનેલો, સ્વના સ્વરૂપને ભૂલી ગયો છે. જડના સંયોગોમાં અને એની મેહમાયામાં વધુ મૂઢ બની પરિણામે તે શારીરિક અને માનસિક હિસાબ વિનાની પીડા અનુભવે છે. રાગ-દ્વેષી, વિષયાસક્ત, કષાયી બનેલે આત્મા શુદ્ધ ચૈતન્યના ગુણોને વધુ ને વધુ કર્મના આવરણથી આવરિત કરે છે, જેથી કર્મની કેદમાં જકડાયેલે આત્મા જાણે કાયર ન બની ગયો હોય! જે આત્માને પોતાનામાં છુપાયેલી અનંત શક્તિનું ભાન થાય અને આત્મશક્તિ વડે કર્મની સામે વિજય મેળવવા સાધનાની ભૂખ લાગે તો આત્મા પોતાના સ્વરૂપને પામી શકે. આપણે આંતરગુણ સમૃદ્ધિને, અનંત શક્તિને વાર ભૂલી ગયા છીએ. આપણી આંતરિક ભવ્યતાનું આપણને સ્મરણ રહ્યું નથી, તેથી બકરાના ટોળામાં ભળેલા સિંહના બચ્ચાની માફક વતી રહ્યા છીએ. જ્ઞાની પુરૂષે આત્માની શક્તિને સાચો પરિચય કરાવે છે. ચેતન દ્રવ્ય એ છ દ્રવ્યમાંથી સ્વતંત્ર અને સૌથી જુદા ગુણધર્મવાળું દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશી અને જ્ઞાનાદિ ચેતના સંવેદનવાળું, સુખદુઃખના અનુભવને જાણનાર આત્મદ્રવ્ય છે. તે શરીર નથી, ઈન્દ્રિય નથી, મન નથી, પણ એ બધાને નિયંત્રણમાં રાખનાર અને એ જંજાળથી મુક્ત બનનાર જ્ઞાનાદિસંપન્ન આત્મા છે. Page #928 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૨૩ આત્માથીને અંતરની શુદ્ધિ માટે દઢ સંકલ્પની જરૂર છે ને ગુરૂકૃપાની આવશ્યકતા છે. આત્મપ્રદેશે વ્યાપી ગયેલી કર્મની અશુદ્ધિને દૂર કરવા આત્મશક્તિનો ઉપયોગ કરવાની કળા આવડી જાય તે ઘરપાપી અર્જુન માળીની જેમ આત્મદ્રવ્યને શુદ્ધ થતાં શી વાર લાગે? ક્રોધાવેશમાં રોજના સાત સાત જીવોની ઘાત કરનારા અર્જુન માળીને કેપ. સુદર્શન શેઠની સાત્વિકતા અને ધર્મના પ્રભાવે શાંત થયો. ભગવાન મહાવીરસવામીની તત્વ વાણી સાંભળવા મળી. આત્માની શક્તિઓને હિંસાદિ અઢાર પાપોની પાછળ જરી પણ ખર્ચવા જેવી નથી, કારણ કે પાપમાં ખર્ચેલી શક્તિઓ આત્માને દુઃખ આપનાર બને છે, અને નીચી કક્ષામાં દીર્ઘકાળ સુધી એકેન્દ્રિયમાં મૂકી દે છે. જ્યાં આત્માને વિકાસ તદ્દન અટકી જાય છે. આત્માની શક્તિને અહિંસા, સંયમ અને તપના માર્ગે જોડવામાં આવે તે આત્માની પૂર્ણતયા શુદ્ધિ થાય છે ને આત્મા અજર અમર બની જાય છે. ભગવાનની આ વાણી સાંભળી અર્જુનમાળીએ પાપનું પ્રાયશ્ચિત કર્યું અને પ્રભુના બતાવેલા માર્ગને અનુગામી બન્યા. ધીર, વીર પરાક્રમી બની કર્મની સામે સમતા અને તપ વડે આત્માનો વિજેતા બની હારેલી જિંદગીને જીતી ગયે. આત્મવિજય પ્રાપ્ત કરવા નીકળેલા નમિરાજર્ષિ ઈન્દ્રને કહે છે. પાંચ ઈન્દ્રિય, મન અને ચાર કષાય પર જે વિજય મેળવે છે તે આત્મવિજયી બની શકે છે. મન શરીરની અપેક્ષાએ શેઠ છે અને આત્માની અપેક્ષાએ નોકર છે. જેમ કેઈ રાજા મરણ પામ્યા હોય અને તેમના દીકરા નાના હોય, તેમને રાજકારભાર ચલાવતા ન આવડતું હોય ત્યારે જેમ પ્રધાન બધી સત્તા પોતાના હાથમાં લે છે તેમ આત્માની અજ્ઞાનદશામાં મન રૂપી પ્રધાને આખા શરીરરૂપી રાજ્યતંત્રની લગામ પોતાના હાથમાં લઈ લીધી છે. સત્તાના મદમાં મહાલતું મન આત્મા ઉપર કેવી કેવી સત્તા ચલાવે છે તે આત્મનિરીક્ષણથી, સરળપણે તપાસ કરવાથી દેખાઈ આવશે. સરમુખત્યાર રાજા તે કાંઈ હિસાબમાં ન હોય તેવી સાર્વભૌમ સત્તા મન ચલાવી રહ્યું છે, પણ જેમ રાજકુમાર મોટો થતાં પ્રધાન પાસેથી રાજસત્તા માંગી લે છે અને તે વખતે પ્રધાન તે આપવા માટે આનાકાની કરે છે, તે પ્રમાણે આ મનરૂપી પ્રધાને શરીરની લગામ હાથમાં લીધી હતી. જ્યારે આત્મારૂપી રાજા પોતાના હાથમાં સત્તા લેવા માગે છે ત્યારે તે પણ એટલી આનાકાની કરે છે, પણ તેથી ગભરાવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપી રાજાને પિતાના સામર્થ્યનું ભાન થયું છે. મનરૂપી પ્રધાને ભલે ગમે તેટલા લાંબા સમય સુધી સત્તા ભોગવી હોય છતાં આખરે તો તે આત્માનો નેકર છે. આત્માને ભાન થયું, જ્ઞાન થયું. હે આત્મન ! તું હવે જાગૃત થા. તે ઘણીવાર સૂઈ રહીને સમય ગુમાવ્યો પણ હવે પ્રમાદ ન કર. આ મનરૂપી પ્રધાન પાસેથી તારી સત્તા લઈ લે. તારો દિવ્ય હક્ક છે. તે જરૂર તને વશ થશે. તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. થડે સમય કદાચ તે બબડે તો ભલે પણ ફિકર નહિ. તારી આત્મજ્ઞાનની શક્તિથી મનને વશ કર. મનના મુકાબલામાં તું જરૂર વિજયી બનીશ અને પરમ સુખ પામીશ. કેઈ કામ વારંવાર કરવાથી અને કરવાને મહાવરો Page #929 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ શારદા રત પાડવાથી આપણને તે કામ કરવાની ટેવ પડે છે. તે રીતે જો મનને કાબૂમાં રાખવાને અભ્યાસ પાડીશું તે તે કામ પણ આપણે કરી શકીશું. મનને વશ કેવી રીતે કરાય ? તે બતાવતા ભગવાન ખેલ્યા છે કે, मण साहसओ भीमो, दुस्सो परिधावई । તું સળં તુ નિાિમિ, ધમ્મ શિવલારૂ હ્રન્થનું॥ ઉત્ત, અ. ૨૩, ગાથા ૫૮ આ મન સાહસિક અને દુષ્ટ અશ્વ છે. જે ચારે તરફ ભાગાભાગ અને દોડાદોડ કરે છે. હું તેને જાતિવંત અશ્વની માફક ધશિક્ષારૂપ લગામથી વશ કરૂં છું. ફાનસની આસપાસની ચીમની મેલી હાય, ડાઘાવાળી હેાય કે કાળી હાય તા દીવાના પ્રકાશ ચીમની દ્વારા સ્પષ્ટ બહાર આવી શકતા નથી. સૂર્ય ગમે તેવા ગાળ હાય, છતાં ડહેાળાયેલા પાણીવાળા સરેાવરમાં તેનું પ્રતિબિંબ ગાળ પડી શકતું નથી, પણ સૂર્યના અનેક કકડા પડચા હૈાય તેવું પ્રતિબિંબ પડે છે. આ સૂર્યના પ્રકાશ અથવા દ્વીપકની જ્યાત જેવી આત્માની સ્થિતિ છે. સરાવર શાંત, સ્વચ્છ અને તરંગા રહિત હોય તે સૂર્યનું તેજ ખરાખર તેના પર પડે છે, તેમ મન શાંત અને વિવિધ વિકારાથી રહિત થાય ત્યારે આત્મજ્યેાતિ તેના પર પ્રગટે છે, માટે આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મબળ પ્રગટ કરવા માટે મનના સંયમ તથા મનની પવિત્રતા ઘણી અગત્યની વાત છે. પાંચ ઇન્દ્રિયા તથા મન પર વિજય મેળવવા જરૂરી છે. આ પાંચ ઇન્દ્રિયા રૂપી પાંચ ટ્રસ્ટીઓ છે. ઘણી વખત માણસ પેાતાની મિલ્કતનુ ટ્રસ્ટ બનાવે છે. માની લે કે કેાઈ માણસ પાસે ૨૫-૩૦ લાખ રૂપિયા છે. તેનુ ટ્રસ્ટ બનાવ્યું. પાંચ ટ્રસ્ટી નીમ્યા. પેાતે જીવે ત્યાં ં સુધી પેાતાની અને મરી જાય તેા પત્નીની. આ રીતે મિલ્કત ટ્રસ્ટીને સાંપી. મિલ્કત પેાતાની હાવા છતાં પૈસા લેવા હેાય ત્યારે ટ્રસ્ટીની સહી જોઈએ. એ મિલ્કતના માલિક ગયા, પછી મિલ્કતની માલિકી પત્નિની ખરી કે નહિ ? હા. માલિક ગયા પછી ટ્રસ્ટીઓની દાનત બગડી એટલે પાતે માલિક બનીને બેસી ગયા. હવે પેલી સ્ત્રીને પૈસાની જરૂર હાય ત્યારે ટ્રસ્ટીઓ પાસે જઇને પૈસાની માંગણી કરે છે, પણ પૈસા મળતા નથી. એવું પણ બની જાય ને ? ટ્રસ્ટીએ સારા હેાય તે વાંધા નહિ, પણ ખાઉધરા નીકળ્યા તા તે પત્નીની કેવી ખરાબ દશા થાય છે ? છતાં પૈસે ભીખ માંગવાના વખત આવે છે. પતિની કમાણી છે, માલિકી પેાતાની છે, છતાં પોતે ભીખ માંગે છે ને ટ્રસ્ટીએ મેાજમઝા કરે છે, તેમ પાંચ ઇન્દ્રિયા રૂપી પાંચ ટ્રસ્ટીએ આત્માની અનંત શક્તિના માલિક બનીને મેાજમઝા કરે છે, માલમલીદા ઉડાવી રહ્યા છે અને અનંતશક્તિના સ્વામી, શહેનશાહના શહેનશાહ એવા આત્મા ભૌતિક સુખના ટુકડાની ભીખ માંગી રહ્યો છે. અન’તકાળથી ઇન્દ્રિયેાના ગુલામ બની ગયેલા ચેતનદેવને હવે જાગૃત કરી ને ગુલામીમાંથી મુક્ત કરો. ચેતનદેવને ગુલામીમાંથી મુક્ત કરવા કટિબદ્ધ બના. આત્માને જાગૃત કરવાના આ સેાનેરી સમય છે. જો આત્મા સજાગ નહિ બને તે કમ રૂપી લશ્કર એને ઘેરી લેશે, માટે આત્માએ સજાગ બનવાની જરૂર છે, અને તેના પર વિજય મેળવવાની જરૂર Page #930 -------------------------------------------------------------------------- ________________ ૮૨૫ શારદા રત્ન નહિ છતાયેલે આત્મા શત્રુરૂપ છે, કારણ કે સર્વ પ્રકારના અનર્થ એનાથી ઉત્પન્ન થાય છે, માટે અવશીભૂત આત્મા અર્થાત્ મન સૌથી મોટો શત્રુ છે. જ્યારે આત્મા વશીભૂત થયો ન હોય ત્યારે કેધ-માન-માયા-લોભ એ ચાર શત્રુઓ પણ યુદ્ધને માટે ઉપસ્થિત થઈ જાય છે. જ્યારે એ પાંચ શત્રુ બની ગયા ત્યારે ઈન્દ્રિયો પણ શત્રુરૂપ બની ગઈ આ રીતે જ્યારે દશ શત્રુ ઉત્પન્ન થઈ ગયા ત્યારે નોકષાય આદિ ઉત્તરોત્તર બીજા ઘણું શત્રુઓ તૈયાર થઈ ગયા. આ પ્રમાણે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે સૌથી પ્રથમ મનને તથા દુષ્ટ આત્માને જીતવાની જરૂર છે. મન વશ થઈ ગયું પછી ચારે કષાયો પણ છતાઈ જાય છે અને કષાયો જીતી લીધી એટલે પાંચે ઈન્દ્રિયે વશ થઈ ગઈ. એ બધા વશ થઈ જાય એટલે બીજા નેકષાય આદિ શત્રુઓ પણ છવાઈ જાય છે. આ રીતે, “g fas, નિયા વંજ, વંa ના, યા ત” એકને જીતવાથી ચાર જીતાઈ જાય. એ પાંચને જીતી લીધા એટલે દશ જીતાઈ ગયા અને દેશના જીતવાથી બાકીના શત્રુઓ પણ પરાજય પામી ગયા. ગીતામાં પણ કહ્યું છે કે, बंधुरात्मनात्मनस्तस्य, येनात्मैवात्मना जितः । अनात्मनस्तु शत्रुत्वै, वर्ततात्मैव शत्रुवत् ॥ જેણે આત્માને અર્થાત્ મન તથા ઈન્દ્રિયોને આત્મસંયમ દ્વારા જીતીને વશ કર્યો છે તે આત્માને માટે પોતાને આત્મા ભાઈ છે. જેણે મન તથા ઈન્દ્રિયોને વશ નથી કર્યા તેને માટે તેને આત્મા શત્રુ છે. નમિરાજર્ષિ ઈન્દ્રને એ જ કહી રહ્યા છે કે હું પણ યુદ્ધ કરવા નીકળ્યો છું. મારા શત્રુઓ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાય અને માને છે. તેમને જીતવા માટે જઈ રહ્યો છું. નમિરાજના વૈરાગ્યભર્યા જવાબથી ઈન્દ્રને ખૂબ સંતોષ થયો. ઈદ્ર બધી બાહ્ય વાત કરે છે ને બાહ્ય સુખ માટેના પ્રશ્ન કરે છે ત્યારે નમિરાજ એ પ્રશ્નોને આત્મા સાથે ઘટાવી અસ્મિક જવાબ આપે છે, એટલે ઈન્દ્રને ખૂબ આનંદ થયો. હજુ ઈન્દ્ર તેમના મુખાવિંદથી થોડો ગ્રહણીય ઉપદેશ શ્રવણ કરવાનું ઈચ્છે છે. તેમને વધુ જાણવાની લગની લાગી છે, તેથી પ્રશ્નોની પરંપરા બંધ ન કરી, તેમણે નવા પ્રશ્નો કરવાનું ચાલું રાખ્યું. તે કહે છે રાજર્ષિ! તમારે ચારિત્ર લેવું હોય તે ભલે ખુશીથી લે, પણ અધૂરા કામ પૂરા કરીને પછી જાવ. હવે કયું કામ કરવાનું કહે છે તે આ ગાથામાં બતાવે છે. जइत्ता विउले जन्ने, भोइत्ता समणमाहणे । दत्ता भोच्चा य जिट्ठा य, तओ गच्छसि खत्तिया ॥३८॥ મોટા મોટા યજ્ઞો કરીને, શ્રમ અને બ્રાહ્મણોને જમાડીને, તેમને સેનામહોરોનું દાન કરીને, શબ્દાદિ વિષયો ભેગવીને તથા સ્વયં યજ્ઞ કરીને હે ક્ષત્રિય! પછી તમે જજે. નમિરાજમાં રાગ-દ્વેષની માત્રા ક્યાં સુધી છે એની પરીક્ષા કર્યા પછી ઈન્ડે હવે તેમની તત્વની શ્રદ્ધા, વીતરાગ માર્ગની શ્રદ્ધા કેવી છે તેની કસોટી કરવા માટે આ પ્રશ્ન કર્યો. નમિરાજાએ પહેલા કહ્યું હતું કે “રાજેશ્રી એ નરકેશ્રી: એવું જે વાક્ય કહ્યું હતું Page #931 -------------------------------------------------------------------------- ________________ ८२६ શારદા રત્ન તે ઈન્દ્ર પકડી રાખ્યું અને એ વાક્ય ઉપર હવે પ્રશ્ન પૂછવા તૈયાર થયા. ઈન્ડે કહ્યું રાજેશ્રી તે નરકેશ્રી થાય છે એ આપનો સિદ્ધાંત મને માન્ય છે. અમારા ગુરૂઓએ તે સિદ્ધાંત માન્ય રાખ્યો છે, એટલું જ નહિ પણ તે ઉપરથી એક અગત્યના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. નમિરાજે કહ્યું તમારી વાત સત્ય છે. મહાપુરૂષ, ધર્મગુરૂઓ કદી નિરુપયોગી વચને બોલતા નથી. તેમના વચનમાં કાંઈ ને કાંઈ ઊંડું રહસ્ય હોય છે. ઈન્દ્રના મનમાં થયું કે હવે નમિરાજની સામે મારી જીત થશે. મારી વાતમાં તે સંમત થયા, તેથી તેમના મુખ પર આનંદની રેખા પ્રગટી ઉઠી અને પ્રફુલ્લિત વદને કહ્યુંમહાપુરૂષના વચન તરફ આપને આટલો બધે ભક્તિભાવ છે, તે આપ એ મહાપુરૂષને સિદ્ધાંત પણ માન્ય રાખશો કે “ રાજાઓને નરકમાં જતા કર્મોને નિષ્ફળ કરવા માટે દાન અને યજ્ઞ આવશ્યક છે. * નમિરાજે કહ્યું. સોળ આનાને રૂપિયો કહે, સો પૈસાને રૂપિયો કહે અને તમારી વાતને સ્વીકાર કરવો એ બે એકસરખા કામ છે. નમિરાજ તે આત્મિક દૃષ્ટિએ તેમની આ વાતને રવીકાર કરે છે પણ ઈન્દ્રના મનમાં થયું કે રાજર્ષિએ મારી વાતને સ્વીકાર કર્યો. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫મા અધ્યયનમાં જયઘોષ અને વિજ્યષ મુનિની વાત આવે છે. તે અધ્યયનનું નામ છે. “નરૂ ” એટલે યજ્ઞીયં. તેમાં જયઘોષ મુનિ તે એક નિમિત્ત મળતાં પિરાગ્ય પામીને સર્વવિરતિ અણગાર બની ગયા, પણ વિજયાષ તેમને સગો ભાઈ છે. તે બંને બ્રાહ્મણના પુત્ર છે. વિજયાષ ચાર વેદના જાણકાર છે. તેમણે મોટો યજ્ઞ શરૂ કર્યો છે. વિજયષને ખબર નથી કે મારા ભાઈએ દીક્ષા લીધી છે, કારણ કે તેમાં બન્યું હતું એવું કે બંને ભાઈઓ ગંગા નદીના કિનારે સ્નાન કરવા ગયા. તેમાં જ્યારે એક ઘટના જોઈ કે સાપે દેડકાને પકડળે. વનના મેટા બિલાડાએ સર્ષને પકડ્યો. આ દશ્ય જોતાં સંસારની વિચિત્રતાનું ભાન થતાં જંગલમાં જઈ એક મુનિ પાસે દીક્ષા લીધી, તે વિજયષને ખબર ન પડી, પણ જ્યારે ભાઈ ગંગા નદીએથી પાછો ન આવ્યો ને આજુબાજુ શોધવા છતાં ન મળ્યો ત્યારે તેણે માન્યું કે મારો ભાઈ ગંગા નદીના પ્રવાહમાં તણાઈ ગયો ને મૃત્યુ પામી ગયે, તેથી તેની બધી ક્રિયા કરી. તે વાતને ચાર વર્ષ થઈ ગયા ત્યારે વિજયઘોષે પોતાના ભાઈનું ચાતુર્વાર્ષિક શ્રાદ્ધ કરવા માટે મોટો યજ્ઞ આરંભ્યો હતો. એવી વાત પરંપરાથી સાંભળતા આવ્યા છીએ. . જે નગરમાં વિજયષે માટે યજ્ઞ શરૂ કર્યો છે તે જ નગરની બહાર ઉદ્યાનમાં જયઘોષમુનિ પધાર્યા છે. તેમને માસખમણનું પારણું હોવાથી તે ફરતા ફરતા વિજયઘોષના યજ્ઞમાં આવી ચઢયા, ત્યારે વિજયઘોષે તેમને કહ્યું કે હે ભિક્ષુ ! હું તમને ભિક્ષા નહિ આપું. તમે બીજે કયાંય જઈને ભિક્ષા લો. એક તો જયઘોષ મુનિનો સંયમી વેશ અને ઉગ્ર તપશ્ચર્યાના કારણે દૂબળું થઈ ગયેલું શરીર એટલે તે પોતાના ભાઈને ઓળખી શક્યા નહિ અને કહ્યું-જે વેદના, જ્યોતિષના પારગામી છે, સ્વ પર કલ્યાણ કરવામાં સમર્થ છે, જે ય કરે છે એવા ભિક્ષુકોને માટે આ રસોઈ તૈયાર છે, તમારા Page #932 -------------------------------------------------------------------------- ________________ ચારકા રો ૮૨૭ માટે નહિ. મુનિ તેા સમતાના સાધક હતા. ગૌચરી ન વહેારાવી તા પણ તેમના ઉપર રાષ ન કર્યો. તેમને તેા પેાતાના ભાઈને સત્ય વાત સમજાવવી હતી એટલે ઉભા રહીને કહેવા લાગ્યા કે વિપ્ર ! તમે વેને, નક્ષત્રને કે યજ્ઞના મુખને જાણતા નથી, તમને ધર્મનું જ્ઞાન નથી. જે સ્વ પર ઉદ્ધારક છે તેને પણ તમે નથી જાણતા. જો જાણતા હા તા કહેા. વિજયાષ જયઘોષ મુનિના પ્રશ્નના જવાબ ન આપી શકયા ને મુનિને કહ્યું, આપ અમને તે વાત સમજાવા, ત્યારે મુનિએ કહ્યું, मुहा वेया, जन्नट्टी वेयसा मुहं । ↑ નવાળ' મુદ્દે વો, ઘુમ્ન ળ વ્યાસવો મુદ્દ॥૬॥ ઉત્ત. અ. ૨૫ વેદોનુ મુખ અગ્નિહેાત્ર છે. યજ્ઞ દ્વારા કર્મોના ક્ષય કરવા એ યજ્ઞનું મુખ છે. ચંદ્રમાં નક્ષત્રનુ મુખ છે, અને ધનુ' સુખ ભગવાન ઋષભદેવ પ્રભુ છે. જે ઈન્દ્રાદિક દેવાથી પૂજનીય છે. જેમ અગ્નિ દ્વારા શુદ્ધ કરાયેલ સાનુ તેજસ્વી અને નિર્મળ થઈ જાય છે, તેમ રાગ-દ્વેષ અને ભયથી જે રહિત છે તેમને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. આ યજ્ઞ પાપકર્મના હેતુ છે, અને એ પાપકર્મોના કારણે તે દ્રુતિમાં જાય છે. માત્ર માથું મુંડાવવાથી શ્રમણ બની શકાતુ નથી પણ સમતાથી શ્રમણ થવાય છે. માત્ર આંકાર બાલવાથી બ્રાહ્મણ નથી ખની શકાતુ પણ જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તે સાચા બ્રાહ્મણ છે. જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી થવાય છે. ઉત્તમ પ્રકારના ગુણાથી યુક્ત આત્મ બ્રાહ્મણેામાં શ્રેષ્ઠ છે. તે સ્વ-પર કલ્યાણ કરવામાં સમર્થ બની શકે છે. આ રીતે જયદ્યાષ મુનિએ વિજયધેાષને બધી સત્ય વાત સમજાવી. યજ્ઞમાં કેટલી હિં'સા છે, કેટલુ પાપ છે ને તે માટે કયા યજ્ઞ કરવા જોઈએ તે બધું સુંદર રીતે સમજાણ્યું, તેથી ત્યાં વિજયઘાષ મુનિએ દીક્ષા લઈ લીધી. અને બંને ભાઈ એ તપસંયમ દ્વારા કર્માં ખપાવી મેક્ષમાં ગયા. આ રીતે નમિરાજષિ એ મનથી ભાવયજ્ઞ કરવાની હા પાડી, પણ હજી ઈન્દ્ર તેમને શું કહેશે તેના ભાવ અવસરે. આજે કાળી ચૌદશના દિવસ છે. ભગવાન મહાવીરસ્વામી મેાક્ષ પહેાંચવાના બે દિવસ બાકી રહ્યા એટલે ૧૮ દેશના રાજાએ પાવાપુરીમાં આવીને છઠ્ઠ પૌષધ કરીને બેસી ગયા. બધાને ખબર હતી કે ભગવાન માક્ષે પધારવાના છે, એટલે હવે આપણને ભરતક્ષેત્રમાં અરિહંત ભગવાનના વિયેાગ પડવાના છે. બધાના વિયેાગ કરતાં તીર્થંકર ભગવાનના વિયાગ ઘણા અસહ્ય છે. બધાના મનમાં દુઃખ છે, આધાત છે. હવે આ ભગવાનની વાણી સાંભળવા કયાં મળશે ? તેથી ખાવાપીવાનું છેડી છઠ્ઠ પૌષધ કરીને બેસી ગયા. જ્યાં ખાવાનું છે ત્યાં ખટપટ છે. ભગવાનની એકધારી દેશના સાંભળવા મળે તેથી કરીને બેસી ગયા. ભગવાને ૧૬ પ્રહર સુધી દેશનાના અખંડ ધાધ વહાવ્યા. ૧૮ દેશના રાજાએ પ્રભુની દેશના ચાતક પક્ષીની માફક ઝીલી રહ્યા છે. બધાના દિલમાં આઘાત છે કે શું આપણા પ્રભુ ચાલ્યા જરો ! હવે આવા મીઠા અમૃત ઘુંટડા કાણુ પાશે ? આપણા સંશયનું સમાધાન કોણ કરશે? આપણેા ઉદ્ધાર કેણુ કરશે? Page #933 -------------------------------------------------------------------------- ________________ ८२८ શારદા ન બધાના દિલ રડી રહ્યા છે. ભગવાન મહાવીર પ્રભુ ૧૬ પ્રહર સુધી દેશના વહાવી છઠ્ઠની તપશ્ચર્યા સહિત આસો વદ અમાસની પાછલી રાત્રે નિર્વાણ પદને પામ્યા ને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. આપ બધા પણ જ્ઞાનના દીવડા પ્રગટાવજે, તે તમારો આત્મા ઉજજવળ બનશે. ગમે તેટલા પવનના ઝંઝાવાતો આવશે પણ તે દીવડા બૂઝાશે નહિ. તેલ ખૂટશે નહિ ને અંતર રૂપી આધ્યાત્મિક કેડિયું ફૂટશે નહિ. આધ્યાત્મિક દીપક પ્રગટાવવા માટે વિનય–વિવેકની વાટ, તપ-ત્યાગના તેલ અને જ્ઞાનની જ્યોતિ પ્રગટાવો. આવો દીપક તમને પ્રકાશ આપશે ને બીજાને પણ પ્રકાશ આપશે. દીવાળીના દિવસે તમે બધા ચોપડા ચોખા કરી નફા છેટાનું સરવૈયું કાઢશે, પણ સાથે એ વિચારજે કે મેં મારા આત્માનું સરવૈયું કાઢયું છે? એક વર્ષ દરમ્યાન જીવનમાં મેં કેટલા સત્કાર્યો કર્યા અને દુર્ગણને દફનાવી સદ્દગુણો કેટલા અપનાવ્યા? મારે આત્મા કેટલા પવિત્ર બન્યા? આત્માને પવિત્ર બનાવવા માટે આ કાળમાં અત્યારે ભગવાનની વાણી આધારભૂત છે. ભગવાનની અંતિમ વાણીને અમૃત ઘૂંટડાનું પાન કરી ભગવાનની જેમ આપણે આત્માને પવિત્ર અને શુદ્ધ બનાવીએ. વધુ ભાવ અવસરે. ચરિત્ર –પિતાના પાપ ઢાંક્યા કરેલા પ્રપંચના કારણે લોકોમાં ચર્ચાને વિષય – શેઠની વાત સાંભળીને લેકે જાતજાતની વાત કરવા લાગ્યા. કોઈ એમ કહે કે, દેવકેપ કે ઋષિશાપ વિના આવી વજ જેવી નિરોગી કાયા રેગથી ભરાઈ જાય નહિ અને તે મેલી વિદ્યાને પ્રયોગ લાગે છે. કેઈ કહે, આવા તેજસ્વી, પુણ્યશાળી અને કે પ્રભાવશાળી પર આ પ્રયોગ કોણ કરે? કોઈ ન કરે, છતાં તેને અશુભ કર્મના ઉદયથી કેઈએ દ્રષબુદ્ધિથી આ કાર્ય કર્યું હોય. કેઈ કહે, કંઈ કામણુટુમણ કર્યા હશે. બધા શેઠના પક્ષમાં બેસે છે. આજે દુનિયામાં ધનના માન સન્માન થાય છે. શેઠ પાસે લકમી લખલૂટ છે, એટલે સૌ એના પક્ષનું બોલે. બિચારી શુભમતિનું અહીં કે શું? આટલા બધામાં કોઈ સમજુ, ડાહ્યા માણસો એમ કહે કે શુભમતિમાં તે નામ એવા ગુણ દેખાય છે. એના લલાટે સતીત્વનું તેજ ઝળકે છે. એની આંખમાંથી અમી વરસે છે. આવી સતી શું આવું અઘટિત કાર્ય કરે ? કદી ન કરે. ગમે તેવા વિપત્તિના વાદળો આવે, સંકટ આવે તે પણ પત્ની પોતાના પતિને દોષ ન આપે. અરે, તેના મનમાં પણ તે પતિનું અનિષ્ટ કે અહિત ન ઈછે, તે પછી તેનું અનિષ્ટ કરે ખરી? પતિને વશ કરવા શું પરણ્યાની પ્રથમ રાત્રે મંત્ર, જંતર-મંતર કે કામણટુમણ કરે? તે કયા સ્વાર્થથી પોતાના પતિ પર આવા રાક્ષસી કાર્યની અજમાયશ કરે? ક્યા હેતુથી આ અત્યાચાર કરે? પણ આ સત્યને પક્ષ લેનારા કેટલા ? શેઠ શેઠાણી તે બેફાટ બેલે છે. હું માનતો હતો કે કુળદેવી આવી પણ આ તે દેવી નથી પણ રાક્ષસણ છે, પિશાચણ છે, કુળખ પણ છે. નહિ તે મારા છોકરાને આવું થાય જ ક્યાંથી ? શેઠ તે આ રીતે કહીને શુભમતિના માથે આક્ષેપોની ઝડી વરસાવે છે, કલંક ચઢાવે છે. સાસુ સસરા બેલે, લેકો પણ તેમના પક્ષમાં ભળી Page #934 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન Re જઈ ને ખલે, પણ શુભમતિ એક અક્ષર પણ ખેાલતી નથી. તે તેા નીચુ' જોઈ ને રડે છે, જો તે અત્યારે કહે કે મને જે પરણવા આવ્યા હતા તે આ નથી, તે તા ખીજા છે, તે તેની વાત કાણુ સાચી માને? કારણ કે કાલે બધાએ સગી આંખે છેાકરાને જોયા હતા, એટલે કેાણુ તેની વાત સાંભળે ? જ્યારે કર્મો રૂઠે ત્યારે સાચી વાત પણ કોઈ સાંભળે નહિ. અજના સતીને કર્માં ઉદયમાં આવ્યા ત્યારે સગા માબાપ કે સા સા ભાઈએ ભાભીએ કેાઈ તેનુ' સગુ` થયુ` ? આક્ષેપાની ઝડી આવું કાર્ય શા શુભમતિના માથે આક્ષેપેાની અડી—શુભમતિના માથે તેા વરસી રહી છે. લક્ષ્મીદત્ત શેઠના મિત્રે કહ્યુ-નવવધૂ આજ ને આજ માટે કરે? ત્યારે શેઠે કહ્યું, તને એ ન સમજાય. કોઇ ક્ષુદ્ર નારી જ્યારે પેાતાની આશાઓને સાકાર ન મનાવી શકે ત્યારે જેની પાસે મેટા અરમાનેાની આશા રાખી હતી તેના પ્રત્યે રાષ કરે છે ને ઝેરીલી નાગણની જેમ °સે છે અને તેના જીવનને ના કરી નાંખતા અચકાતી નથી. જો જીવનના નાશ ન કરે તો મંત્રતંત્રથી પુરૂષને પરાધીન બનાવી દે. અગર કાઇ પ્રયાગથી આવા ભયંકર રોગ મૂકી તેને દર્દના ભેાગ બનાવે. આ વાતની નગરમાં ચારે ખાજુ જાણુ થઈ ગઈ, તેથી તેમના આંગણે તા લેાકેાની ઠંડ જામી છે. મેાટા મોટા શેઠ-શાહુકાર બધા આવ્યા છે. જે સગાઇ કરવા આવ્યા હતા તે નગરશેઠ પણ આવ્યા છે, તેમણે શેઠને કહ્યું–શેઠજી ! આપના કિશોરની કાયા આવી કુરૂપ અને રાગી બની ગઈ તેમાં જરૂર કોઈ કારણ હશે ! લક્ષ્મીદત્ત શેઠ કહે–મને પણ સમજાતું નથી કે એકાએક આમ કેમ ખની ગયું? અરે ! કલાક પહેલા કિશોર મને મળીને તેના શયનરૂમમાં ગયા ત્યાં સુધી તે તેની કાયા કેવી સૌંદર્યવાન હતી ! અત્યારે તેનું રૂપ જોતા મારૂ' દિલ ખળે છે. મને તેા લાગે છે કે આ નવવધૂના સ્પર્શથી તેની કાયા આવી બની ગઈ છે. Ο શુભમતિનું નામ સાંભળતા, આવેલા શેઠના મુખમાંથી જાણે ચીસ પડી ગઈ. હૃદયમાં આંચકા લાગ્યા. શેઠજી ! આપ આ શું બેલે છે ? શુભમતિ તા શુભમતિ જ છે, એ કદી આવું પાપ કરે નહિ. આપ ગમે તે કહેતા હૈ। પણ આ છેાકરી ખૂબ ખાનદાન કુળની છે. તેના જીવનમાં કેટલા સ`સ્કાર, લજ્જા, સ્વભાવની મધુરતા છે! ખરેખર આ તા ઉભયકુળને દીપાવે એવી છે. મેં તેા નાનપણથી જોઈ છે. કેવી સદગૃણી, ડાહી ને ગુણીયલ છે।કરી છે. તેના માતાપિતા તે મારા બાળપણના ગેાઠીયા છે. તેમની છેાકરી કદી આવી હાય નહિ. આ શેઠે ઘણી ટક્કર ઝીલી, પણ તેના કાઇ વાતના પૂરાવેા નથી. અત્યારે તે બધા કાઢી છેાકરાને જુએ છે, એટલે વાત સાચી માનવી પડે છે. લક્ષ્મીદત્ત શેઠ કહે છે, આપ કહેા છે તે વાત સત્ય હશે પશુ આપ નજરે જુએ છે ને કે કાલે મારે છેકરા કેવા હતા ને આજે કેવા બની ગયા ! હું પણ માનતા હતા કે સંસ્કારી, લજજાળુ કુળવધૂ મારા કુળની છાયા બની જશે, પણ એ તે મહા માયાવી નીકળી. શુભમતિને જોતાં કાઈ ને એના પર શંકા નહિ થાય કે આવી રૂપાળી છેાકરીનું Page #935 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ શારી રત્ન શું આવું ભયકર કૃત્ય હાઇ શકે ? પણ કિશોર પાસે તેના સિવાય કોઈ હતું જ નહિ જો તે સાચી હાય તે શું એક શબ્દ પણ ન ખેાલે ? તે તેા મૌન બેઠી છે. લક્ષ્મીદત્ત શેઠે કહ્યું, આપને શ્રદ્ધા ન હેાય તા નજરે જોઈ લેા. હું તે સૂઇ ગયા હતા. હજુ ઉઘ્યા ન હોતા. ત્યાં થે।ડીવારમાં નવવધૂની ચીસ સંભળાઈ. અમે બધા ઢાડીને ગયા ત્યારે કિશોરની આ સ્થિતિ જોઇ. કિશોરની આ દશા જોઈને નવવધૂ મહાર નીકળી ગઈ. શું કહું! અમારા ને એના ભાગ્યના દોષ! આવુ` આપત્તિનું વાદળુ' આવી પડે પછી શું દુઃખ ન થાય ? કશેારનેા કરૂણ પેાકાર પણ જોઇ આવે. શેઠે બતાવ્યા પ્રમાણે કિશો૨ નાટક કર્યા કરે છે. માટા ભાગના માણસાને વાત સાચી લાગે છે, તા કાઈને વાત ખાટી લાગે છે. આ ખાજુ શુભતિ તે મનમાં નવકારમંત્રનું સ્મરણ કરે છે. દિલમાં આઘાત છે. અપરપાર દુઃખ છે. તેને થયું કે મારા પિયર સમાચાર માકલાવું? આ વાત મારા ખાપુજી જાણતા નથી, પણ મારી ખાતે જાણે છે. જ્યારે હું જાનીવાસે ગઈ ત્યારે મારી ખા મને જોઈ ગઇ હતી. હું આવી ત્યારે તે મને વઢી હતી કે કુવારી છેાકડીએ આવી રીતે જાનીવાસે જવાય નહિ. તે આપણી કુળ મર્યાદા તેાડી છે. આવી રીતે જવાથી સારું ન દેખાય. મારી ખા મને એમ વઢી હતી પણ ત્યારે ચારીમાં જવા સઈમ હતા એટલે મેં વાત ન કરી પણ લગ્ન પછી મેં મારી બાને બધી વાત કરી હતી. ખાત તે હવે સ। કહે ભાઈ, વાર્તા સારી સાફ સુનાઈ, બિન્દુ પરણાયા ભાડે લાઈ, શેડ કે સુતા કૌઢયે! માનજી. હૈ ખા! મારી વાત સાંભળ. અત્યારે તારી સૃષ્ટિમાં જે જમાઈ દેખાય છે તે ભાડે પરણવા આવ્યા છે. એ શેઠે બધી માયા-કપટ રચી છે. તેમના દિકરા તો કાઢીચેા છે. પણ માયાજાળથી છેાકરા ખતાવ્યા વિના સગાઈ કરી. તેને તેા કેવી રીતે પરણાવવા લાવે ? તેથી કિશોર નામ ધરાવીને ભાડે પરણવા લાવ્યા છે. અહીંથી લગ્ન કરીને ગયા પછી તે જ રાત્રે એ દૂર થશે ને કાઢીયેા મારી પાસે આવશે. આ વાત સાંભળતા માા તા બેભાન થઈ ગઈ હતી. તેણે કહ્યું-દીકરી! તું શી વાત કરે છે! તેં લગ્ન પહેલાં વાત કરી હાત તેા લગ્ન કરત જ નહિ. હવે શું થાય ? તેમનમાં વાત રાખી, બા ! નસીખમાં લખ્યું હોય તેમ થાય. મારા ભાગ્ય સારા હશે તેા છે।કરા નહિ બદલાય, પણ કદાચ તેમણે કહ્યું છે તેમ અને તે। મારી વ્હારે આવજો, પણ શુભમતિ અત્યારે તેા વિચાર કરે છે કે મારા કર્મ ઉદયમાં આવ્યા છે તે! મારે ભેાગવી લેવા છે. પિયર સમાચાર માકલીને માબાપને શા માટે દુઃખી કરવા ? મારા જખ્ખર પાપના ઉદય હાય તા મારા માબાપ પણ મારી સત્ય વાત માનવા તૈયાર ન થાય. ગમે તેમ થશે પણ હું મારા શરીરને પરપુરૂષની આંગળી તેા નહિ જ અડવા દઉં. શીલ ખાતર મરી ફીટીશ પણુ શીલ તેા પ્રાણના ભાગે પણ સાચવીશ. આ રીતે મક્કમ મન કરીને બેઠી છે. હવે શું બનશે તે અવસરે, Page #936 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૩૧ નોંધઃ-દિવાળીના દિવસે પૂ. મહાસતીજીએ ભગવાનના નિર્વાણુ ઉપર સુંદર પ્રવચન ક્રમાવ્યું હતું, પણ તે વાત અગાઉના પુસ્તકામાં આવી ગઇ હાવાથી તે વ્યાખ્યાન ચાલુ વર્ષે લેવામાં આવ્યુ· નથી, વ્યાખ્યાન ન-૯૪ તા. ૨૯-૧૦-૮૧ કારતક સુદ ૨ ને ગુરૂવાર અનંતજ્ઞાની પુરૂષાએ આ સંસારને મહા ભયંકર અટવીની ઉપમા આપી છે. અટવીમાં જીવને ચારે બાજુ વાઘ, સિંહું આદિના ભય હાય છે, તેમ સંસારમાં આત્માને ચારે બાજુ ભય રહેલા છે. ક્રોધાદિ કષાયા અને કામાદિ વિકારા આત્માને નુકશાન કરવા માટે સદાય તૈયાર છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી ભય રહેલા છે. સ`પૂર્ણ પણે નિયતા તા મેાક્ષમાં પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે ત્યાં ભયને ઉત્પન્ન કરનાર કર્મ નથી, કમ નથી ત્યાં દેહ નથી. દેહ નથી ત્યાં રાગ નથી, શૈાક નથી કે કાઈ પ્રકારની પીડા પણ નથી. મેાક્ષમાં આત્મા સંપૂર્ણ પણે નિર્ભીય હાય છે. એક બાજુ સ*સારની ભયંકરતા અને બીજી બાજુ આત્માની ઘેાર અજ્ઞાનતા ! એક માજી સિંહ અને બીજી ખાજી ભયંકર નદી. આ સંસારમાં પણ જીવેાની દશા એવી છે... એમાંથી ઉગરવા માટે કેાઈ સમર્થ શક્તિશાળીના આશ્રય જોઈ એ કે જેના બળે સ`કટમાંથી પાર થઈ જવાય. આવી પરિસ્થિતિમાંથી ઉગરવા માટે પરમેષ્ટિ ભગવંતા આપણેા હાથ ઝાલે છે. તેમની આપણા પર અસીમ કૃપા રહેલી છે. તેઓ સદા આપણને શરણુ આપવા તૈયાર છે. જે કાંઈ કમનસીબી હોય તે આપણી છે કે શરણુ આપનાર તૈયાર હોવા છતાં હજી શરણ લેવા માટે આપણે તૈયાર થયા નથી. તેમનું શરણુ પ્રાપ્ત કરવા માટે આપણા હૈયામાં એ પરમેષ્ડિ ભગવંતા પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરવા જોઇએ. જેટલો પ્રેમ આ દેહ પ્રત્યે છે તેટલે પરમેષ્ઠિ પ્રત્યે પેદા કરવાના છે. જીવને વધુ પ્રેમ શરીર પર છે. બધા કરતા ધનથી વધારે પ્રેમ માનવને પેાતાના કુટુંબ પ્રત્યે હોય છે. પુત્ર કે પત્નીના રક્ષણ માટે એ બધુ... કરશે, દુઃખ સહન કરશે અને ધનને પાણીની જેમ વાપરશે, છતાંય આ કુટુંબ કરતા માણસને વધુ રાગ અને પ્રેમ પેાતાની કાયા ઉપર હેાય છે. પેાતાની કાયા માટે એ બધું છે।ડવા તૈયાર થઈ જાય છે. માંદગીના બિછાને સૂતેલે માણસ જ્યારે ડેાકટર આવે છે ત્યારે રાજી રાજી થઈ જાય છે, કારણ કે ત્યાં કાયાની મમતા છે કે ડૉકટર આવ્યા, હવે મને સારું થઇ જશે. જ્ઞાનીઓ કહે છે કે ધનના માહ છે।ડવા સહેલા છે, કુટુંબ પરિવારને છેાડવા સહેલ છે, પણ કાયાના રાગ છેડવા સૌથી વધારે મુશ્કેલ છે. શા માટે ? આ પ્રશ્નના જવાબ એ છે કે આ અનંત સસારમાં આત્માએ અનતા શરીશ ધારણ કર્યા છે, અને અજ્ઞાન તેમજ મિથ્યાત્વના કારણે આત્મા પેાતાના દેહને જ આત્મા Page #937 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ શારદા રત્ન માનીને બેસી ગયો છે. બહિરાત્મદશાના કારણે દેહના નાશમાં પિતાના સર્વસ્વનો નાશ માને છે. દેહ એ જ મારું સર્વસ્વ, આ જાતના અનાદિના સંસ્કારના કારણે દેહ ઉપરથી મમત્વ ઉતરવુ બહું મુશ્કેલ છે. જે ભવમાં જે કાયા મળતી રહી છે, મળી છે, એ ભવમાં એ કાયા ઉપર ગાઢ પ્રેમ રહેલું હોય છે. કીડીના ભવમાં નાની અને હાથીના ભવમાં મટી કાયા મળી તે પણ દેહનું મમત્વ એનું એ રહ્યું. આ રીતે જીવ દેહ પર સ્નેહ કરતો આવ્યો છે. જે પ્રેમ શરીર ઉપર છે એ પ્રેમ આત્મા ઉપર પ્રગટાવવાનો છે. આત્મા ઉપર પ્રેમ પ્રગટાવવા માટે પરમેષ્ઠિ પ્રત્યે હૈયામાં પ્રેમ પેદા કરવાને. ભય રૂપ આ સંસારમાં નિર્ભય બનવા માટે પરમેષ્ટિ ભગવંતનું શરણ અનિવાર્ય છે. એ શરણ પ્રાપ્ત કરવા માટે પરમેષ્ઠિ પ્રત્યે ભક્તિ જરૂરી છે. એ ભક્તિ પ્રગટાવવા માટે ધન, કુટુંબ અને કાયા કરતાં પણ પરમેષ્ઠિ પ્રત્યે વધારે પ્રેમ જગાડવો જરૂરી છે, કારણ કે એ વધુ મૂલ્યવાન છે. એમની આજ્ઞાનું શરણ જેમણે સ્વીકાર્યું એ અભય બની ગયા, પછી એમને મરણને ભય રહેતો નથી. જેઓ પરમેષ્ઠિ ભગવંતનું શરણ સ્વીકારી આજ્ઞામાં ઓતપ્રોત બન્યા છે એવા નમિરાજને ઈન્કે કહ્યું કે રાજાઓને નરકે લઈ જતાં કર્મોને દૂર કરવા માટે યજ્ઞ અને દાનની જરૂર છે. નમિરાજે કહ્યું, તારી વાત સેળસેળ આની સત્ય છે. હું પણ યજ્ઞ કરવા પરીકળ્યો છું. આ સાંભળી ઈન્દ્રને આનંદ થયો. તે બે . આપ ખરેખર સત્યમૂર્તિ દેખાવ છે. દાન અને યજ્ઞ એ રાજાનું મુખ્ય કર્તવ્ય છે. એ વાત આપે સ્વીકારી છે તે હવે શા માટે આપે વખત ગુમાવે જોઈએ? શા માટે દાનશાળાઓ શરૂ કરતા વિલંબ કરવો જોઈએ ? અને અશ્વમેઘ આદિ યોને હુકમ આપતા શા માટે વિચાર કરવો જોઈએ. ? આ સાંભળીને નમિરાજે કહ્યું. તે સંબંધમાં હું તમારી સલાહ પૂછું છું કે દાન કેવી રીતે આપું? ઈન્દ્ર કહે બ્રાહ્મણને જમાડે, અનાથ, અપંગ લોકોને અન્ન-વસ્ત્ર આપીને સંતેષ પમાડો. ઈન્દ્ર! આપ મને કહો તો ખરા કે શ્રમણ, બ્રાહ્મણોને જમાડવાથી અને દક્ષિણ આપવાથી શું લાભ? રાજર્ષિ ! તેઓ તમને આશીર્વાદ આપશે, તેથી તમારું કલ્યાણ થશે. અહીંયા શ્રમણ શબ્દથી બૌદ્ધ ભિક્ષુ અથવા અન્ય સંન્યાસીઓ સમજવા. જૈન સાધુઓ નહિં સમજતા, કારણ કે જૈન સાધુ આ રીતે નિમંત્રણ દ્વારા કેઈના ઘરમાં બેસીને ભિક્ષા ન કરે. નમિરાજ કહે છે, જે વચનથી કલ્યાણ થઈ શકતું હોય તે વચનથી પૈસે પણ મળી શકે. કલ્યાણમાં સર્વ સુખનો સમાવેશ થાય છે. નમિરાજ ! એમ નથી. બ્રાહ્મણે શાસ્ત્રના અભ્યાસી તથા શાસ્ત્રોના ઉપદેશક, તેમજ સ્વદેશ દાઝ, વીરત્વ શીખવનારા છે. એવા ઉપકારી મનુષ્યોને દાન દેવું એ શું રાજા-પ્રજા બંનેની ફરજ નથી? જે આવી ફરજો બજાવે તેને સંસારી જનને ઉપકારી ગણવામાં કોઈ વાંધો નથી, પણ જે પોતાની ફરજ બજાવતાં નથી એવાને દાન આપવાથી શું કલ્યાણ થવાનું છે? તે પછી જેઓ પોતાના કર્તવ્યો બજાવે છે, તેમને તે દાન દેવાનું સ્વીકારશોને? નમિરાજે કહ્યું-જ્યારે એવા કર્તવ્ય પરાયણ બ્રાહ્મણોથી મને લાભ Page #938 -------------------------------------------------------------------------- ________________ શારા રત્ન ૮૩૩ થતા હતે। ત્યારે તેમને દાન દેતા હતા અથવા જ્યારે હુ· સ’સાર સુખના રાગી હતા ત્યારે સંસારને ચલાવવા બ્રાહ્મણેાની મદદ ઈચ્છતા અને તેમની મહેનતના બદલેા આપતા. હવે મને એ સુખની ઇચ્છા નથી, તેા પછી એ સુખના સાધના સાથે મારે શું પ્રયેાજન છે ? ઈન્દ્ર. કહે– રાજર્ષિ ! તમે ભૂલે છે. બ્રાહ્મણા પાસે યજ્ઞ કરાવવાથી તે તમને અક્ષય સુખ અપાવી શકશે. હે વિપ! આપ સત્ય કહેા છે. હવે આપ કહેા કે યજ્ઞ કેવી રીતે કરાવુ ? યજ્ઞના આદેશ કરતાં ઈન્દ્ર :—રાજર્ષિ ! સાંભળેા. એક સારા લક્ષણવંત, તેજીવંત, શ્વેત ઘેાડા મંગાવેા. તેને શણગારા ને પછી છૂટા મૂકેા. જે બળવાન રાજા તેને કબજે કરી પેાતાની અન્ધશાળામાં બાંધે તે રાજા સાથે યુદ્ધ કરેા, અને લડાઈ કરીને ઘેાડા પાછા મેળવેા. પછી એક વર્ષ ચાલે એવા મોટા યજ્ઞ કરાવા અને યજ્ઞ પૂરો થાય તે દિવસે વિધિપૂર્વક તે ઘેાડાને યજ્ઞકુંડમાં હામેા એટલે તમારું કલ્યાણ થશે. ઈન્દ્રની આ વાત સાંભળી નિમરાજને ખૂબ હસવું આવ્યું. અરે, બુઢામાપા (ઇન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણુનુ રૂપ લઈને આવ્યા છે તેથી) ક...લ્યા...ગુ...તમે બ્રાહ્મણા જેમાં તેમાં કલ્યાણ આપવા ઉભા થા છે. તેા તમારા ઘરમાં કલ્યાણના ભંડાર ભર્યાં લાગે છે. તમારી તેા બુદ્ધિ બગડી ગઈ લાગે છે. તમે તા કેવી વાત કરી છે. ? ઘેાડાને લાવી છૂટા મૂકવાના. જે રાજા એને વશ કરે તેની સાથે યુદ્ધ કરીને અશ્વને પાછા મેળવવાના ને પાછા યજ્ઞમાં હેામવાના. તેમાં પાછું કલ્યાણુ માના. આ તે કેવી ધાર અજ્ઞાનતા ! યજ્ઞમાં તે કલ્યાણુ હાય ? કાઇ મહેન વિધવા થાય. તેને પતિની ચેહમાં ખાળી મૂકવાની ને કહેવાય કે સતી! તેમાં કલ્યાણુ, બ્રાહ્મણાને જમાડવામાં ને દાન દેવામાં કલ્યાણ ! અરે, છેવટે બ્રાહ્મણેાને ચપટી લેાટ આપે તે પણ કલ્યાણુ, કેવુ' સસ્તુ' કલ્યાણ ! ભવિષ્યમાં જે પ્રજા થશે તેમના ધર્માધ્યક્ષા રાજાઓને લાખ, દશ લાખ રૂપિયે અને સામાન્ય મનુષ્યાને સેંકડે કલ્યાણ વેચશે, પણ તમે તે। બદામ સાટે કલ્યાણ આપવા ઉભા થયા છે. આ સાંભળીને ઇન્દ્ર કહે, રાષિ! તમે તેા નાસ્તિક છે. નમિરાજે કહ્યું, હું તા ચુસ્ત આસ્તિક છું. તમે ઇશ્વરને માનતા નથી તેા તેમના ભક્ત બ્રાહ્મણેાને કેમ માનેા છે ? હું વિપ્ર ! હુ· તા આસ્તિક છું. હું ઈશ્વરને તથા પરલેાકને માનું છું. પુણ્ય, પાપ બંધ, મેાક્ષને માનું છું, હવે આપ કહે। કે હું નાસ્તિક કેવી રીતે ? હું ઇશ્વરને માનું છું પણ ઈશ્વર મને કાંઈ આપવા શક્તિમાન નથી. તેમની હયાતિ અને ગુણેને હું માનું છું. મારા ઉપર તેમના કાઈ ઉપકાર હાય તા તે એટલેા છે કે તેમના ગુણાનું સ્મરણ મને અવલંબન રૂપ થઇ પડે છે. એ દોરડું પકડીને હુ મેાક્ષ મંઝીલે પહેાંચવાની હિંમત કરી શકું છું હાથમાં આવેલી બાજી બગડી જતી જોઈ ઇન્દ્ર ખેત પામ્યા. તેણે ઊંડા નિઃશ્વાસ સાથે કહ્યું કે, તે શું અમારા કરેલા યજ્ઞા પણ નિષ્ફળ ? વિપ્ર! મારાથી નિષ્ફળ કેમ કહેવાય ? નિષ્ફળ કાંઈ નથી. કાઈ કાર્યનું સારુ ફળ મળે છે ને કાઈનું ખરાબ ફળ મળે છે. તમારા યજ્ઞથી પ્રત્યક્ષ લાભ એ, ખાર માસ સુધી સેંકડા ભિખારીઓને અન્ન મળે. હવા સ્વચ્છ અને જંતુઓના ઉપદ્રવ વિનાની થાય, પણ એ યજ્ઞથી જે અનંત જીવાના ૫૩ Page #939 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ શારદા રત્ન નાશ થાય એ પરોક્ષ ગેરલાભ તમને દેખાતું નથી ? લાભ અને ગેરલાભને ત્રાજવાના બે પલામાં મૂકીને જોખી જુઓ. કહો, કયું પલ્લું નીચે નમે છે.? બ્રાહ્મણે કલ્પનાના આકાશમાં ત્રાજવા માંડયા. લાભાલાભને બે જુદા જુદા પલ્લામાં મૂકયા, પણ ત્રાજવામાં ગેરલાભનું પલ્લું નીચું નમ્યું, પણ તે કહેવાની તેમની હિંમત ચાલી નહિ, ત્યારે નમિરાજે કહ્યું, તમારા યજ્ઞમાં તે મહાપાપ છે. એમાં જવ આદિ હોમ એટલે એકેન્દ્રિય જીની હિંસા થાય. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય છે પણ ઘણુ મરે અને ઘોડા આદિને હમો તેથી પંચેન્દ્રિય જીવોની હિંસા થાય, માટે એવા યજ્ઞથી કયારે પણ કલ્યાણ થાય નહિ. જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. જ્યાં અહિંસા છે ત્યાં ધર્મ છે, મારે હિંસક યા કરવા નથી. તું સાંભળ, આ સંયમ માર્ગ કેટલો ઊંચે ને મહાન છે. जो सरस्सं सहस्साण, मासे मासे गव दए । तस्सवि सजमो सेओ, अदिन्तस्सऽवि किंचण ॥४०॥ જે પુરૂષ એક એક મહિને દશ દશ લાખ ગાયનું દાન કરે છે તેના કરતા જે કંઈ પણ નથી આપતા તેવા સંયમી સાધકને સંયમ શ્રેષ્ઠ છે. જેની રગરગમાં વૈરાગ્યનો રણકાર છે, જે ચારિત્ર માર્ગમાં તરબળ છે, જેના જીવનમાં સંયમની લગની છે એવા નમિરાજના જવાબ કેવા જડબડ છે! ઈન્ટે તેમની સામે ચારિત્ર વિરૂદ્ધ વાત કરી પણ નમિરાજે તેને કેવો સુંદર જવાબ આપ્યો. તેમણે કહ્યું છે વિપ્ર ! કઈ માણસ મહિને મહિને દશ લાખ ગાયનું દાન કરે એના કરતાં પણ સંયમ વધુ શ્રેષ્ઠ છે. પછી ભલે તેમાં રાતી પાઈનું દાન આપવામાં આવતું ન હોય. તે ગમે તેટલું દાન કરે પણ સંયમની તેલ કેઈન આવે. જેણે દેશ વિરતિને ત્યાગ કર્યો છે ને સંયમ માર્ગ સ્વીકાર્યો છે તેમને કઈ પાપ કરવાનું નથી હોતું. સાધક આત્મા જ્યારે દીક્ષા લે છે ત્યારે સર્વથા સાવગના પચ્ચખાણ થઈ જાય છે, એટલે છકાયના જીને અભયદાન મળે છે. સંયમમાં પહેલું મહાવ્રત અહિંસાનું. તેમાં અનંતાનંત જીવને પિતાના તરફથી અભયદાન મળે. એની સામે ગાયના દાન શી વિસાતમાં! સાજાળ રેઢું મચાવવા ” દાનમાં શ્રેષ્ઠ દાન અભયદાન છે. વીરના સંત કેવા હોય? છકાય રક્ષણહારા, એવા ગુરૂજી અમારા ભગવાનના સંતે છકાય જીવની દયા પાળનાર હોય છે. એવા સાધુ ભલે કેઈને કંઈ આપતા ન હોય છતાં તેમને સંયમ શ્રેષ્ઠ છે. તમે તડકેથી આવ્યા હોય, તરસથી આકુળવ્યાકુળ થયા હોય છતાં સંતે તમને ટીપું પાણી પણ ન આપી શકે. તે અવતીની સેવા કરે નહિ ને સેવા લે નહિ. તે સર્વથા અહિંસાના પાળનાર હોય. છકાયના જી પ્રત્યે તેમને કરૂણા હોય છે. તે છકાય જીવોની હિંસા કરે નહિ, કરાવે નહિ ને કરતાને અનમેદન આપે નહિ. ચાહે તે “ જાને ત્રા, નારે ના, ને રા” ગામમાં હોય, નગરમાં હોય કે રણમાં હોય, તે એમ ન વિચારે કે હું પાપ કરીશ તે અહીં મને કેણ જેવાવાળું છે? કેઈ ન જેવાવાળું હોય તે પિતાને આત્મા તે જુએ છે ને? સિદ્ધ ભગવંતે તથા કેવળી ભગવતે તે જુએ છે ને ? Page #940 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન એક ગુરૂને એ શિષ્યા હતા. ગુરૂને એકવાર સ્વપ્ન આવ્યુ` કે તારા એ શિષ્યામાં એક ભવી છે ને એક અભવી છે. ગુરૂના મનમાં થયું કે કાણુ ભવી હશે ? કાણુ તરવાના હશે ? લાવ, પરીક્ષા કરું, તેથી તેમણે માટીના બે પક્ષીએ બનાવ્યા ને તે ખ"ને શિષ્યાને આપ્યા ને કહ્યું-આપ, આ પક્ષીને લઈ જાવ અને કાઈ દેખે નહિ તેવી જગ્યાએ જઈને તેમના શીરચ્છેદ કરજો. બંને શિષ્યા જુદી જુદી દિશામાં ઘણે દૂર દૂર સુધી ગયા. એક શિષ્યને એવું રથાન મળી ગયું. તેને થયું કે અહી મને કેાઈ જોતું નથી, તેથી તેણે પંખીને શીરચ્છેદ કરી નાંખ્યા, પછી તે ગુરૂ પાસે આવ્યા. ખીજા શિષ્ય તે પાખી લઈને પાછા આવ્યા. ગુરૂએ પૂછ્યુ' ત્યારે પહેલ શિષ્યે કહ્યું-મેં આપની આજ્ઞા પ્રમાણે કોઈ દેખે નહિ ત્યાં જઈ પંખીના શીરચ્છેદ કર્યો છે. બીજો શિષ્ય કહે–ગુરૂદેવ ! હુ' તા પાછુ' લઈને આવ્યા છું. કેમ ? હું ઘણે દૂર દૂર સુધી ગયા. ઘણું ઘણું ફર્યા. વન–વન, પર્યંત–પવ ત, જંગલ-જંગલ ફર્યા પણ મને કોઈ સ્થાન એવું ન મળ્યું કે જ્યાં મને કેાઈ જોતું ન હાય. ગુરૂ કહે–તને કાણુ શ્વેતુ હતુ ? ગુરૂદેવ ! જઘન્ય ૨૦ તીથ કર, ઉ. ૧૭૦ તીથ કર, ? જ. એ ક્રોડ કેવળી અને ઉ. નવ ક્રોડ કેવળી અને વનસ્પતિના દંડક વજીને ૨૩ દડક કરતા અનંતા સિદ્ધો છે, તે બધા મને દેખે છે. તેઓ તેા મન મનની અને ઘટઘટની વાર્તા જાણે છે. પાતાળમાં કે ભેાંયરામાં જઈ પાપ કરીએ તા પણ એ તા જોવાના છે. તે સિવાય હુ પાતે તા જોતા હતા ને? એનું શું ? આપે કહ્યું હતું કે કાઈ ન દેખે ત્યાં શીરચ્છેદ કરજે, પણ આ બધા મને જોવાવાળા હતા. ગુરૂ સમજી ગયા કે આ ભવી છે. ૮૩૫ આત્મા કોઈ પણ ખરાબ કાર્ય કરવા તૈયાર થાય ત્યારે એણે આત્માને પૂછવું કે તુ' તને તા દેખે છે ને ? બીજા રૃખે કે ન દેખે, પણ પેાતાને આત્મા તથા કેવળી ભગવતા, સિદ્ધ ભગવંતા બધા તા દેખે છે ને? તે તે આત્મા પાપ કરતાં પાછે। પડશે. વીતરાગી સતા ક્યારે પણ પાપ કરે નહિ. તેમને મન તેા સ` જીવા સમાન છે. એવા સંતા ભલે કાંઇ ન આપતા હાય છતાં તેમના સચમ શ્રેષ્ઠ છે. તેમના અભયદાનની તાલે ખીજું કાઈ દાન આવતું નથી. હજી મિરાજ આગળ શું સમજાવશે તેના ભાવ અવસરે. ચરિત્ર :- શુભમતિના માથે તે આભ તૂટી પડે એવા દુઃખ આવ્યા છે. નિર્દોષ સતીને માથે કલકા ચઢી રહ્યા છે. વચનેાના પ્રહાર થઈ રહ્યા છે. કેટલાક માણસેા શુભમતિનું રૂપ જોઈને કહે છે કે બ્રહ્માએ શું આ કન્યા ઘડી છે! અનુપમ સૌંદર્યાં. સાથે એક મોટા દોષ મૂકી સૌને કલંકિત બનાવ્યું. શુભમતિને જોતાં કાઈ એના રૂપને તા કાઈ એના કાર્ય ને, તેા કેાઇ એના જીવનને ધિક્કારવા લાગ્યા. કાઇ નાગણી, પિશાચી, શાપિની, કુકમાં અને દુષ્ટા એવા અનેક અપમાનજનક શબ્દોથી એના તિરસ્કાર કરવા લાગ્યા. કેટલાક કિશારને કમભાગી માનવા લાગ્યા. કાઇ કહે કિશાર બિચાશ આવી સ્ત્રીના પંજામાં કસાયા. બિચારા કિશારનું જીવન પાંખ વિનાના પ`ખી જેવુ... નિરસ બની ગયું. સાસુ સસરા નગરજના સમ, ધિક્કાર ધિક્કાર કરને લગે તિરસ્કારકી દૃષ્ટિસે, દેખતે લા ભયસે દૂર ભાગે, Page #941 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સાસુ-સસરા તથા તમામ માણસો બધા એને તિરસ્કારથી જોવા લાગ્યા. બધાના મનમાં થયું કે એ મંત્રજંત્ર કામણુટુમણ કરે છે. તેની નજર જે આપણા પર પડશે તે આપણને પણ કંઈક થઈ જશે. બધાના દિલમાં તેના તરફ ઠેષભાવ જાગ્યો. શુભમતિને રડતી છાની રાખનાર કેઈ નથી. બધા વહેતી વાતમાં સાક્ષી પુરવા લાગ્યા. સત્ય વાત શું છે એ કે વિચારે? ખના ડુંગરે પણ શુદ્ધ ભાવના : શુભમતિ તે એ જ વિચારે છે કે અત્યારે નવકારમંત્ર સિવાય બીજો કોઈ મારે બેલી નથી. તે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! દુનિયા ભલે બગડી પણ મારા પ્રભુ તું મારા પર ન રૂઠીશ. તું મારી લાજ રાખજે ને સત્યનો જય કરજે. મેં પૂર્વ જન્મમાં તેના પર કલંક ચઢાવ્યા હશે તે આ ભવમાં મારા પર કલંક ચઢયા છે. તે આવેલા દુઃખમાં હિંમત ન હારતા નવકારમંત્રનું સ્મરણ એ જ મારા માટે રક્ષણર્તા છે. શુભમતિ કર્મના સિદ્ધાંતને બરાબર સમજે છે. કરેલા કર્મો ભોગવ્યા સિવાય છૂટકો નથી, તેથી નવકારમંત્રનું સ્મરણ કરતી કર્મના સ્વરૂપને વિચારી રહી છે. મારા સસરાએ ખોટા પ્રપંચ રચી મને કલંક્તિ કરી, બધા વચ્ચે અપમાનિત કરી, તેનું મને જરા પણ દુઃખ નથી. મને એટલો આનંદ છે કે નવકાર મંત્રના પ્રભાવે હું આપત્તિમાં પણ હિંમત રાખી શકી છું ને મારા શીલને બરાબર સાચવી શકી છું. નવકારમંત્રના પ્રભાવે ગમે ત્યારે સત્ય પ્રગટ થયા વિના રહેવાનું નથી. ૫-૧૦ -વર્ષે મારું કલંક ઉતરશે ને સત્યને જય થશે પણ આ બધા મારા નિમિત્તે જેમ તેમ બલીને કેટલા કર્મો બાંધી રહ્યા છે ! એ બધાનું શું થશે? શેઠ શેઠાણી જાણે છે કે પિતાને છોકરો કેઢી છે. તેને ભોંયરામાં પૂરી રાખ્યું હતું, છતાં જાણી જોઈને છાતીમાથા કૂટે છે ને રોકકળ કરી દુઃખ ભોગવે છે ને કર્મો બાંધે છે. એમનું શું થશે? હું તો એ જ ઈચ્છું છું કે મારા પર આળ ચઢાવનારનું પણ ભલું થાઓ. એમને હૈયામાં સદ્દભાવના જાગે. સતી સ્ત્રીઓ પોતાને દુઃખ આપનારનું પણ ભલું ચાહે છે. કષ્ટના કલંકમાં પણ સાચી સમજ - મહાન સતીઓના માથે કેવા કલંકો ચઢયા છે ને કેવા મહાન દુઃખ ભોગવ્યા છે. તેમના દુઃખ આગળ મારું દુઃખ શા વિસાતમાં છે! માનવીના બૈર્યની, ક્ષમા, સમતાની પરીક્ષા આપત્તિમાં થાય છે. હંમેશા કસોટી સત્યની થાય છે, અસત્યની નથી થતી. આખરે તે સત્યનો જય થાય છે. સત્યના સોનેરી પ્રકાશ આગળ અસત્યનો અંધકાર ટકી શકતો નથી. સમયે સત્ય પ્રગટ થશે. આજે બધા શેઠના પક્ષ તરફ જે ઝુકી રહ્યા છે તે શેઠ કરતાં તેમની સંપત્તિના કારણે બધા એક તરફેણમાં છે. ત્યાં મારા જેવી અબળાને પોકાર કોણ સાંભળે ? એમાં એ બધાને પણ શો દોષ ! દુનિયા જે આંખે દેખે તેને સાચું માને. સાચી વાત તે જ્ઞાની વિના કોણ જાણી શકે? જે દુખ આવ્યું છે તે સમતાથી સહન કરી લેવામાં સાર છે. મારે કોઈને દોષ જેવાની જરૂર નથી. મારા જીવનમાં એક સોનેરી દિવસ આવશે. દુખ જશે ને સુખ આવશે. અત્યારે જેટલું દુઃખ વધારે વેઠીશ તેટલું વધારે સુખ Page #942 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મળવાનું છે. હીરો સરાણે ચઢે ત્યારે તેની કિંમત થાય છે, તેમ અત્યારે મારી કટી છે. કસોટી વિના કલ્યાણ નથી. થોડા દિવસમાં દુઃખ જશે ને સુખ આવશે. એ સુખ પછી એવું આવશે કે કયારેય દુઃખ નહિ પડે. ન જાણે આ કલંકની વિષમતામાં મારા ભાવિ જીવનનું સુંદર નિર્માણ કેમ છૂપાયેલું ન હોય! આ દુઃખદ પ્રસંગ મારા સુખની ખાતર ધીરજ ધરી હસતા મુખે વધાવી લેવામાં શાણપણ છે. અત્યારે બધાએ આળ ચઢાવ્યું છે પણ મને શ્રદ્ધા છે કે એક દિવસ બધાની દૃષ્ટિ ખુલશે ને સૌને સત્ય વાત સમજાશે. હમણું તે વચનના પ્રહારો સહન કરીને રહેવાનું છે. એમ વિચારી સમભાવે કર્મોને ભેગવે છે. લડકી કે બદનામ કિયા, ઔર અપની બાત છિપાઈ, કુંવરીને પરવાહ નહી કીની, રહે મહલ કે માંઈ શેઠે તે પોતાની વાત બરાબર છૂપાવી દીધી અને નિર્દોષ શુભમતિને સારા ગામમાં બદનામ કરી, છતાં શુભમતિ એ બધાને ગણકાર્યા વિના નવકારમંત્રનું સ્મરણ કરતી, ત્યાં દિવસે વીતાવે છે કે મહેલમાં રહે છે. શુભમતિએ કિશોરકુમાર ભાડે પરણવા આવ્યા છે એ બધી વાત માતાને કરી હતી પણ માતા પિતાના પતિને વાત કહેવી ભૂલી ગઈ અને લગ્ન થયા. બે ત્રણ મહિના થયા પણ શુભમતિના કેઈ સમાચાર એવા મળ્યા નથી તેથી માબાપ સમજ્યા કે દીકરી સુખમાં છે. હવે આ બાજુ શું બન્યું? ભીમપુર ગામના નધણિયાતા રાજ્યને અનુપમ શ્રેષ્ઠ રાજા મળી ગયા, તેથી પ્રજાને ખૂબ સંતોષ હતો. ગુણદત્ત મહારાજા પ્રજાને પિતાના પુત્રની જેમ પાળે છે. રાજ્ય જેવું રાજ્ય મળ્યું છતાં જરા પણ અભિમાન નથી. ગુણદત્ત પણ સમજે છે કે પ્રજાને પ્રેમ પ્રાપ્ત કરવા પ્રજાનું કલ્યાણ લક્ષમાં રાખીને મારે કર્તવ્ય બજાવવું જોઈએ. રાજાની અમી ભરી આંખડીથી ન્યાય, નીતિ અને પ્રમાણિક્તાથી પ્રજાના હૃદય સિંહાસને રાજાએ સ્થાન મેળવી લીધું. દેશ ધન, ધાન્ય, સંપત્તિથી સમૃદ્ધ બન્યો. દશે દિશામાં રાજાના યશોગાન ગવાવા લાગ્યા. રાજ્યમાં સુખશાંતિને સમીર વહેવા લાગ્યા. આ રીતે રાજા અને પ્રજા સુખમાં દિવસો વિતાવે છે. નૃત્યમંડળીનું ગામમાં આગમન -એકવાર પ્રજાએ નવા રાજાના સન્માનમાં કૌમુદી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. બધા કૌમુદી મહોત્સવની તૈયારી કરવા લાગ્યા. પહેલા કયારે પણ ઉજવાયો ન હોય એ મહત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવને વધુ દેદીપ્યમાન, તેજસ્વી બનાવવા દેશ-વિદેશથી ઘણું પ્રસિદ્ધિ પામેલા નાટયકારે, કલાકાર, સંગીતકારો, બધાને આમંત્રણ આપીને બોલાવ્યા છે. નગરના દરવાજાઓ, રસ્તાઓ બધું ખૂબ શણગાર્યું છે. જેમાં પણ લોકો સ્થંભી જાય. આ પ્રસંગમાં ભાગ લેવા એક મશહૂર નૃત્યમંડળી રાજાના યશોગાન સાંભળીને ત્યાં આવી છે. તે નૃત્યમંડળી પોતાના દેશ તરફની છે એ વાત જાણતાં રાજાના મનમાં કેઈ અવનવા આશાના તેજ ચમકવા લાગ્યા. રાજાની પ્રશંસાના પુષ્પોની સુગંધ ચારે બાજુ મહેકી રહી હતી, તેથી સૌ મોટી મોટી Page #943 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ શારદા ને આશાઓથી ત્યાં આવ્યા છે. આવીને મહારાજાને ભેટશું ધર્યું. મહારાજા! આપ અમારી નાનીશી ભેટ સ્વીકારે. ગુણદત્ત રાજાએ પ્રેમથી તેમની ભેટને સ્વીકાર કર્યો, પછી પૂછયું, આપને પ્રવાસમાં તે કુશળતા છે ને? આપ આપની ઓળખાણ આપો. આ૫ કયા ગામથી આવ્યા છે ? કયા કયા ગામે આપે નાટયકળા બતાવી છે? આ સાંભળીને નાટ્યકારોએ કહ્યું, અમે ઘણા ગામમાં નાટક ભજવ્યા છે. તેમાં પોતાની નગરીનું નામ સાંભળતા ગુણદત્તને પોતાના સ્વજને યાદ આવ્યા. તેમની આંખ જરા અશ્રુભીની બની ગઈ વિનીત પુત્ર મા-બાપને કેમ વીસરે ? ભાઈને કેમ ભૂલે? ગુણદત્ત રાજસિંહાસને બેઠો છે, પણ માતાપિતા અને ભાઈને ભૂલ્યા નથી. કેઈક એ દુર્ભાગી પુત્ર નીકળે કે ઉપકારી મા-બાપને ભૂલી જાય ! અને જે ભૂલે તેના જેવો દુર્ભાગી કેઈ નથી. નાટયકારોએ સુંદર નાટક ભજવ્યું. નાટક જતાં લોકો છક થઈ ગયા. તેમણે નાટકથી સૌના દિલ અને મન રંજન કરી દીધા, પછી રાજાએ કહ્યું કે આપની મંડળી માટેની બધી વ્યવસ્થા થઈ છે. આ૫ ખાવ, પી, થાક ઉતારો ને આનંદ કરો. મહારાજા ! અમે આટલું બધું ફર્યા પણ આપના જેવા પ્રેમાળ રાજવી બીજે કયાંય જોયા નથી. અમારા ભાગ્યોદયે આપ જેવા પવિત્ર રાજાના દર્શન થયા. આપના દર્શન થતાં અમારી ભૂખ-તરસ પણ ભૂલાઈ ગઈ છે( પછી પ્રધાને પૂછ્યું. અમારું આમંત્રણ આપને કયારે મળ્યું હતું ? મહામંત્રીજી! અમને આપનું આમંત્રણ મળ્યું નથી, આપનું આમંત્રણ આવતાં પહેલાં અમે આપના મહારાજાનીય શગાથા ખૂબ સાંભળી તેથી અમે આ બાજુ આવવા માટે પ્રયાણ કર્યું, ભદ્રપુરીને સીમાડો છોડી માલવ દેશની વિખ્યાત, જગમશહૂર ઉજૈનીમાં નાટક બતાવી, આ બાજુ આવતા હતા ત્યાં રસ્તામાં આપના ભાવભર્યા આમંત્રણના સમાચાર મળ્યા. આપે આમંત્રણ ન આપ્યું હોત તો પણ અમે તે આપની સેવામાં હાજર થવાના હતા. આમંત્રણ મળતાં વહેલા આવી ગયા. ઉજજૈની નામ સાંભળતા ગુણદત્તના કાન ચમક્યાં. ત્યાંની બધી વાત યાદ આવી ગઈ. માબાપ યાદ આવ્યા. ગુણદત્ત પૂછે છે મહાનુભાવે ! આપ મુસાફરી કરતા કરતા આવ્યા છે તો રસ્તામાં તમારા કઈ અનુભવે, કોઈ કૌતુક કે આશ્ચર્ય જોયું હોય તો કહે. આ૫ ઉજૈનીથી આવે છે તે ઉજજૈનીમાં કઈ કરુણ બનાવ બન્યો છે? કઈ નવાજુની બની છે? હવે નાટયકારે શી વાત કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫ કારતક સુદ ૩ને શુક્રવાર તા. ૩૦–૧૦–૮૧ વીતરાગ શાસનને પામેલા ભાગ્યવાન ને અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવતે પડકાર કરીને જાગૃત કરતા કહે છે તે છે! ઘણું માર્ગ વીતાવીને, બહાર બહુ ભટકીને પિતાના ઘરની લગભગ નજીક આવવાની તૈયારીમાં છે. હવે ઘરને બરાબર ઓળખે તે Page #944 -------------------------------------------------------------------------- ________________ શારદા ર , ૮૩૯ ઘરમાં પ્રવેશ થાય. સાચા કુટુંબીને મેળાપ થાય, સાચી દ્ધિનું દર્શન થાય, અને સાચે આનંદ અનુભવાય. સંસારની વસ્તુઓ કૃત્રિમ છે, ખોટા સુખને દેખાવ કરનારી છે. એનાથી કોઈ પણ જીવ કેઈ કાળમાં સુખી થયે નથી, થતું નથી અને થશે નહિ, માટે સંસારના કેઈ પણ સાધનમાં સુખ આપવાની શક્તિ નથી. એ માન્યતા જેટલી બને તેટલી દઢ બનાવીને આમિક સુખ તરફ લક્ષ્ય વધારવા માટે પ્રયત્ન કરવા જેવો છે. જ્યારે આત્મા પ્રભુભક્તિમાં એક તાર બને છે, ત્યારે સંસારી સુખ એને દુઃખદાયક લાગે છે. તેનામાં વિરાગ્યભાવ જાગૃત થાય છે. વૈરાગ્ય જીવને ઈન્દ્રિયેના સુખમાં ડૂબવા ન દે. વિષયની ધમાલથી બચાવે અને જીતેન્દ્રિય બનાવે. પ્રભુભક્તિમાં લીન બનતા તેમના ગુણ ધીરે ધીરે ઓળખાતા જાય તેથી અંતરમાં ખૂબ પ્રકાશ થાય, પછી પોતાના આત્મગુણે વિચારવાને અવકાશ મળે. પ્રભુને આત્મા અને મારો આત્મા સરખે છે એવી સમજણ આવે. જે શુદ્ધ નિરંજન પ્રભુનો આત્મા છે તેવો મારે છે, પણ એમના ગુણે પ્રગટ થયા છે ને મારા ગુણ કર્મોથી ઢંકાયેલા છે. પ્રભુના આત્માએ વીતરાગ શાસનની છાયા મેળવીને આત્માને લાગેલા કર્મો દૂર કર્યા અને ગુણઠાણની શ્રેણીમાં આગળ વધી અંતરાત્મપણાની ટોચે ચઢી પરમાત્મા બન્યા. પ્રભુના જેવો વિકાસ માટે કરે છે. આવી ભાવના ભાવતા આત્મસ્વરૂપમાં લીન થતા, બાહ્ય આત્યંતર સર્વ પરિગ્રહની જંજાળ છેડી, પંચ મહાવ્રતધારી શુદ્ધ સંયમી મુનિ બને. તે પછી અપ્રમત્ત ભાવમાં આવે. આગળ વધતા ક્ષપક શ્રેણી, શુકલધ્યાન, અદીપણું અને ક્રમે ક્રમે પરમાત્મ ભાવને પ્રગટ કરે છે અને આયુષ્ય પૂરું થતાં સિદ્ધ ગતિને પામે છે. ત્યાં સાદિ અનંતકાળ સુધી પૂર્ણ આનંદમાં રહે છે. સાચે યજ્ઞ ક્યો –એવા મોક્ષના સુખને મેળવવાની જેને લગની લાગી છે એવા નમિરાજર્ષિએ ઈન્દ્રને કહ્યું–હે વિપ્ર ! કોઈ માણસ મહિને દશ લાખ ગાયનું દાન કરે અને સંયમી સાધક ભલે કાંઈ ન આપે, છતાં તેમને સંયમ શ્રેષ્ઠ છે. તમે મને યજ્ઞ કરવાનું અને દાન આપવાનું કહે છે પણ તમારા ધર્મમાં પણ કહ્યું છે કે सर्वे वेदास्तु तैतिः सर्वे यज्ञाश्च भारत । सर्वे तीर्थाभिषेकाच, कृता यै प्राणिनां दया ॥ સઘળા વેદ તેણે જાણ્યા, સઘળા યજ્ઞો તેણે કર્યા, સઘળા તીર્થ સ્નાન તેણે કર્યા કે જેણે પ્રાણીઓની દયા પાળી. વળી દાન દેવા સંબંધી તમારા શાસ્ત્રોમાં કહ્યું છે કે એક તરફ મેરૂ પર્વત જેટલું સોનું કેઈને દાનમાં આપવામાં આવે અને બીજી તરફ એક જીવને અભયદાન આપવામાં આવે તે એ બંનેમાં અભયદાન ચઢી જાય છે. એ વાત પર તમે ખાસ લક્ષ આપતા નથી. હું પોતે અશ્વમેઘ, ગજમેઘ અને નરમેઘ યજ્ઞો કરું છું, છતાં અભયદાનને ભૂલીને કરતું નથી. જુઓ, મનરૂપી ચંચળ ઘડો જે ઘડીભર સ્થિર રહેતો નથી, તે ચારે બાજુ ભટક્યા કરે છે, તેને જ્ઞાનરૂપી અગ્નિમાં હોમી હું અશ્વમેઘ યજ્ઞ કરું છું. અભિમાનરૂપી મદેન્મત્ત હાથી કે જેણે ભલભલાને ઊંચે ચઢાવી નીચે Page #945 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ શારદા રત્ન પટકાવ્યા છે તેને તપરૂપી અગ્નિમાં હેામીને ગજમેધ યજ્ઞ કરુ છું, અને કર્માંસ‘ચય કરનાર ધ્યાનની અગ્નિમાં હામી નરમેઘ યજ્ઞ પણ કરુ છું. મારા આત્માને જ્ઞાન ધ્યાનનું ભાજન પણ કરાવુક છું. સંચમ એક એવા માર્ગ છે કે જેમાં સર્વ જીવાને અભયદાન મળે છે. સચમની શક્તિ અજબગજબની છે. સ'યમની શક્તિ :–સયમ શબ્દ તદ્દન નાના છે, નાજુક છે, છતાં વિરાટ તાકાત, સામર્થ્ય, શક્તિ અને ખળ ધરાવે છે. હીરાકણી નાની હાવા છતાં કરાડાનું મૂલ્ય ધરાવે છે. જેને તે મળી જાય તેનું દારિદ્ર દૂર થઈ જાય છે, તેમ સંયમની નાનકડી હીરાકણી જન્માજન્મની ભાગવૃત્તિની દરિદ્રતાને દૂર કરી સનાતન સંપત્તિના સ્વામી બનાવે છે. વડનું ખીજ નાનું હાવા છતાં વિરાટ વડલા વિકસાવી શકે છે. વિશ્રાંતિનું વટવૃક્ષ બની જઈ લાખા પથિકાને શીતળતા આપી શકે છે. વિ રાહુના નાનકડા રશ્મિ ( સૂર્ય^ ) રાત્રીના ગાઢ અધકારને ભેદી ચારે ખાજુ પ્રકાશની પ્રભા વેરી શકે છે. એ રીતે સંયમનુ બીજ, સયમના રશ્મિ અને સચમની હીરાકણી અદ્ભૂત શક્તિસ`પન્ન છે. જે સાધકના હૃદયમાં સયમના રશ્મિ પ્રગટે છે તેના આત્મામાં પથરાયેલા યુગયુગના અજ્ઞાનના અંધકારને ટાળી સજ્ઞાન, સત્ સમજણુ અને સદાચારના પ્રકાશ પથરાય છે. નાનકડું સંયમનુ બીજ જેની આત્મભૂમિમાં વવાયુ હેાય તે ભાવિમાં અનંત શાશ્વતસુખના વિશાળ વડલેા પેદા કરે છે. અજોડ ને સૂક્ષ્મ પ્રચંડ બળ સચમમાં છે. તે વાસનાના વિષમ વાવાઝાડાને ઘડીવારમાં વેરવિખેર કરે છે. વૃત્તિઓના તાકાનાને, તરંગાને શાંત કરે છે. યુગયુગથી અંધારી અટવીમાં અથડાયેલી આલમને સયમ એ પ્રદ્વીપ બની પ્રકાશ વેરે છે, પથદર્શક બને છે. સયમ એ માહ ભરી ચક્કીમાં મૂઞયેલા માનવીને મશાલ બની મુક્તિના માગે વાળે છે. ઇચ્છાની ઈન્દ્રજાળમાં ઘેરાયેલાને એ આહ્લાદપણે મુક્ત કરે છે. આ અજોડ પરિબળ સચમમાં છે. જન્મ-જન્મની વાસનાની જાળમાં જકડાયેલાને સયમ મુક્તિની ભેટ આપે છે. આધ્યાત્મિક દુનિયામાં સાધનાની સરહદે ભટકતા ક્રોધ-માન-માયા-લાભ-ઇર્ષ્યા આદિ જાસૂસેાથી પળે પળે લૂંટાતી અધ્યાત્મ સૉંપત્તિની સુરક્ષામાં સયમ એ વીર સૈનિકનું કામ કરે છે અને ઇચ્છાના બંધનમાં પડેલા જીવાને સરળતાથી મુક્તિ અપાવે છે. ઇચ્છા અને આસક્તિના પૂરજોશમાં વહેતા ઘેાડાપુરમાં તણાતા નિશ્ચેતન જેવા બનતા માનવ– હૃદયને બચાવવામાં સંયમ એ કુશળ તરવૈયાનું કામ કરે છે. ભાગવિલાસ, ઇચ્છા અને ઈર્ષ્યાની પાછળ હતાશ બનેલા જીવાને સયમ નવુ કૌતક, નવી કલા અને નવી તાજગી આપે છે. જે દેશમાં, સમાજમાં, રાષ્ટ્રમાં, કુટુંબમાં સંચમને મુખ્ય સ્થાન આપવામાં આવે છે તે દેશ, વ્યક્તિ, રાષ્ટ્ર, સમાજ હંમેશા આખાદ, ઉજ્જવળ ને આશિષરૂપ છે, ત્યાં પ્રગતિ ને ઉન્નતિ છે. જ્યાં સંયમના પ્રાણ નથી, સચમના શ્વાસ નથી ત્યાં અંધકાર, રૂદન, અંધાધૂધી ને અથડામણુ છે. નદીના રક્ષણ માટે કિનારાનું બંધન જરૂરી છે. વૃક્ષની સલામતી માટે મૂળીયાનું બંધન જરૂરી છે. નગરના રક્ષણ માટે કિલ્લાનું ધન જરૂરી છે, કણુની કુશળતા માટે Page #946 -------------------------------------------------------------------------- ________________ શારદા - વાડની જરૂર છે તેમ જીવનની સંપત્તિની અને સંસ્કૃતિની સલામતી માટે સંચમની જરૂર છે. આપણા શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ સંયમને વિશ્વશાંતિનું રચનાત્મક આયોજન કરી સંયમ, અહિંસા અને તપને મેખરે સ્થાન આપ્યું છે. સમગ્ર વિશ્વના હૃદયમાં સંયમ, તપ અને અહિંસાનું બળ જ્યારે પ્રબળ વેગ પકડશે ત્યારે માનવ અંતર– જગતમાં સુખનું સ્વર્ગ ઉતારી શકશે, માટે ભગવાને કહ્યું છે કે જ્યાં અહિંસા, સંયમ અને તપનો ત્રિવેણી સંગમ છે ત્યાં દેવે પણ તેના ચરણમાં મૂકે છે. માનવ એક સમસ્યાનો ઉકેલ શોધે છે ત્યાં બીજી નવી નવી સમસ્યાઓ એની સામે ખડી થાય છે. સંયમી જીવન એ સંસારની તમામ સમસ્યાઓને સાચો ઉકેલ છે. સમસ્યાઓને નાશ કરી સદાને માટે સમસ્યા રહિત નિશ્ચિત જીવન જીવવું એનું નામ સંયમ. સંયમની મહત્તા બતાવતા ભગવાન બેલ્યા છે કે. अणुत्तरे य ठाणे से, कासवेण पवेइए । વં દિવા નિષ્ણુતા પશે, નિકું પાવંત પંથ | સૂય. અ. ૧૫ ગાથા ૨૧ કાશ્યપગંત્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ છે કે સર્વ કર્મોને ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ પ્રધાનસ્થાન સંયમ છે. પંડિત પુરૂષ સંયમનું પાલન કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. સંસારના જન્મ મરણ રૂપી ચકનો અંત “ કરે છે. સમ્યક્દર્શન હોય, સમ્યકજ્ઞાન હોય પણ સમ્મચારિત્ર ન હોય તો મેક્ષના શિખરે પહોંચી શકાતું નથી. એક વખત એક શ્રાવક બે ઊંચા વાંસ લઈને ઉપાશ્રયના ઉપલા માળે ચઢવાને પ્રયત્ન કરી રહ્યો હતો. તેને ઉપર ચઢતો જોઈને એક સંતે પૂછ્યું-દેવાનુપ્રિય! તમે આ શું કરી રહ્યા છો ? શ્રાવકે કહ્યું, ગુરૂદેવ ! મારી પાસે સમ્યકજ્ઞાન અને સમ્યક્દર્શનના બે ઊંચા વાંસ છે. તેની મદદથી હું ઉપર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સંત સમજી ગયા કે આ શ્રાવકને પુરૂષાર્થ આધ્યાત્મિકતાના શિખરને સર કરવાને છે. તેમણે કહ્યું-- મહાનુભાવ! સમ્યફ જ્ઞાન અને સમ્યફદર્શનના બે વાંસથી તમારે જ્યાં પહોંચવું છે ત્યાં નહિ પહોંચી શકે. આ બંને વાંસ તમને ઊંચે લઈ જશે પણ તમારું જે લક્ષ્ય છે ત્યાં નહિ પહોંચાડે. શ્રાવક કહે અહો, મારા પરમ ઉપકારી ગુરૂદેવ ! મેં કેટલી સાધના, પુરૂષાર્થ કરીને આ બંને મેળવ્યા છે તે શું મારી સાધના નિષ્ફળ જશે? - સંત કહે શ્રાવકજી! તમારી સાધના નિષ્ફળ નથી. તમે પુરૂષાર્થ કરીને આ બે મેળવ્યા છે તે તમને સાચા માર્ગે લઈ જશે, પણ હવે માત્ર એટલું કરવાનું બાકી છે. ગુરૂદેવ ! શું કરું? સમ્યફજ્ઞાન અને સમ્યક્દર્શનના જે બે વાંસ ઉભા કર્યા છે તે બે વાંસની વચ્ચે સમ્યફચારિત્રના સંયમના આડા પગથિયા બાંધી દે, પછી સમ્મચારિત્રના એક પછી એક પગથિયા ચઢતા જાવ તે તમે જરૂર તેના સહારાથી મુક્તિની સર્વોચ્ચ ઊંચાઈએ ચઢી જશે. જેઓ સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન અને સમ્યફચારિત્રની સીડી પર ચઢે છે તેઓ અવશ્ય મુક્તિના મેરૂ શિખરે પહોંચી શકે છે. કહેવાનો આશય એ છે કે સંયમ એ Page #947 -------------------------------------------------------------------------- ________________ ૯૪ર શારદા રત્ન સર્વશ્રેષ્ઠ છે. સંયમ વિના સિદ્ધિ નથી. સંયમમાં તે કુટુંબ, પરિગ્રહ વગેરે બધા ઉપરના રાગનો ત્યાગ, એની પાછળના અનેક દ્વેષાદિ દોષને ત્યાગ, એની આગળ રાગ પાદિથી ભરેલા ગૃહસ્થ જીવનની કિંમત કેટલી ! ભલે મહિને દશ દશ લાખ ગાયના દાન કરાતા હોય તેથી શું ? નમિરાજના આ જવાબમાં દેખાઈ આવે છે કે તેમની તત્ત્વ ઉપર, સંયમ પ્રત્યે શ્રદ્ધા કેટલી છે? ઈન્દ્ર ચારિત્રને વિરોધને પ્રશ્ન કર્યો પણ રાજર્ષિએ કે સુંદર જવાબ આપ્યો ! જેના અણુઅણુમાં વૈરાગ્ય રસના ઝરણું વહી રહ્યા હોય તે આવા જવાબ આપી શકે. નમિરાજને જીતવા માટે ફેંકેલા સર્વ વાગ્માણે નિરર્થક જતાં જેઈ ઈન્દ્ર વિચારમાં પડી ગયે. હું તેમને જીતવા આવ્યો છું પણ ખરેખર હાર ખાઈ રહ્યો છું, પણ હજુ તેની પાસે વાગ્માણ બાકી રહ્યા હતા તે અજમાવવાને નિશ્ચય કર્યો. ઈન્દ્ર કહ્યું–હે અષીશ્વર ! તમારી દલીલ આગળ, જવાબ આપવાની સચોટ શકિત આગળ હું લાચાર છું, પણ મારી આટલી એક વાત સાંભળતા જાવ. તે હવે કઈ વાત કહે છે ! घोरासमं चइताणं, अन्नं पत्थेसि आसमं । इहेव पोसहरओ, भवाहि मणुयाहिवा ॥४२॥ : હે મનુજાધિપ! આપ ઘેરાશ્રમ-ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને બીજા આશ્રમની પ્રાર્થના કરી રહ્યા છે એ ઠીક નથી. આપ અહીં રહીને પૌષધવતનું આચરણ કરે. શાસ્ત્રોમાં ચાર પ્રકારના આશ્રમોનો ઉલેખ આવે છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ સૌથી વધારે ભારવાહી હોવાથી તે ઘર કહેવાય છે, કારણ કે બીજા ત્રણ આશ્રમના ભરણપોષણને ભાર આ ગૃહસ્થાશ્રમ પર છે, તથા આ ગૃહસ્થાશ્રમનું યથાવિધિ પાલન કરવું એ ધીર–વીર, ગંભીર અને સરવશાળી પુરૂષનું કામ છે. આ અભિપ્રાયથી દેવેન્દ્ર નમિરાજર્ષિને કહી રહ્યા છે કે હે રાજર્ષિ ! સંયમ કેણ લે? જે ગૃહસ્થાશ્રમ ચલાવવામાં કાયર હોય તે આ સંસારની ધૂંસરી કે ખેંચી શકે? જે બળવાન, પરાક્રમી અને વીર હોય તે સંસારને નભાવી શકે. આ૫ તે ને ત્યાગ કરીને બીજા આશ્રમમાં જાવ છો તે શું આપ ઘર સંસાર ચલાવવામાં સમર્થ નથી? આપ તે ક્ષત્રિય છો. ગૃહસ્થાશ્રમ પણ શૂરવીરને ધારણ કરવા યોગ્ય છે. તથા તે આશ્રમ બધાથી શ્રેષ્ઠ છે. એમાં પરાક્રમી પુરૂષ દાખલ થઈ શકે છે. કાયરોને તેમાં રહેવું મુશ્કેલ લાગે છે. શું તમે કાયર છે? તમારામાં સત્ત્વ, તાકાત, બળ કે બુદ્ધિ નથી? આપ અહીં રહીને સંસાર ચલાવે ને દશ તિથિના પૌષધ તથા બીજા વ્રત-નિયમનું પાલન કરે, તેથી ત્યાગ પ્રધાન સાધુ કર્તવ્યની આંશિક પૂતિ થશે ને ગૃહસ્થાશ્રમનું પાલન થશે. આપ શૂરવીર પ્રજ્ઞા સંપન્ન છે, માટે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને સંયમને વિચાર હમણું છોડી દો. વળી સંસારમાં રચ્યાપચ્યા રહેનારાઓ જેમ એક તરફથી ભૂલ કરે છે તેમ સંસારને છેડનારા પણ બીજી તરફની ભૂલ કરે છે, તેથી બંને દોષિત છે. Page #948 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન સદ્દગુણને હદ ઉપરાંત લઈ જવાથી તે દુર્ગાનું રૂપ પકડે છે. આ સાંભળીને નમિરાજે કહ્યું–તમે કહો છો કે સદ્ગુણને હદ ઉપરાંત લઈ જવાથી તે દુ ગુણનું રૂપ પકડે છે પણ તમે જાણતા નથી કે “અમૃતને ઘરે હોય નહિ” અર્થાત્ અમૃત ગમે તેટલું પીએ તે પણ ધરાઈએ નહિ, સંસાર કે જેમાં કઈ સાર નથી એવા સંસારનું સ્વરૂપ એક વાર પ્રત્યક્ષ જાણ્યા પછી તેનાથી વિરક્ત થવું એ કઈ રીતે સદગુણની હદ ઓળંગી ન કહેવાય, પણ દુર્ગુણથી દૂર ભાગ્યા કહેવાય. દુર્ગુણથી જેટલા દૂર ભગાય તેટલા વધારે સહીસલામત થવાય. જે શક્તિનો ઉપયોગ આત્મ સાધનામાં કરી શકાય તે શક્તિ જે રળવામાં, ખર્ચવામાં, સંસાર વ્યવહાર જાળવવામાં તથા અનેક ફરજો અદા કરવામાં વપરાય તે તે શક્તિને સદુપયોગ કર્યો ન કહેવાય. આત્મ સાધના માટે થોડી શક્તિ તો બચાવી શકાય ને ? માટે સંસારી કરતાં ત્યાગીપણું વધારે શ્રેષ્ઠ છે. વળી આપ કહે છે કે જે કાયર હોય તે દીક્ષા લે, પણ હે વિપ્ર ! આ સંયમ માર્ગ કાયર નથી. કાયરનું આ માર્ગમાં કામ નથી. આ તો શૂરાના સંગ્રામ છે. માથા સાટે માલ મેળવવાને છે. સંસારની ધુંસરીએ તે સારી દુનિયા જોડાઈ છે પણ ત્યાગ માર્ગમાં વિરલ આત્મા જોડાઈ શકે છે. વિપ્રના મનમાં થયું કે આ રાજર્ષિને હું આ પ્રમાણે કહીશ તે કદાચ તે મારી વાતને સ્વીકાર કરશે પણ નમિરાજના મુખ પર તો કોઈ અસર દેખાઈ નહિ, તે તે શાંત જ હતા, તેથી તેમને ઉશ્કેરવા માટે વિઝે ફરીથી કહ્યું. __ मुदुर्वह परिज्ञाय घोर, गार्हस्थ्यमाश्रय । मुड नग्न जटावेषाः, कल्पीताः कुक्षीपूर्तये । ગૃહસ્થાશ્રમ મુશ્કેલ અને ઉપાડવો દુષ્કર જાણીને પેટને ખાડો પૂરવાની આશાથી મુંડ તથા નગ્નપણું અને જટાધારીપણું લોકે સ્વીકારે છે. આ સાંભળીને નમિરાજનું લેહી ઉછળી આવ્યું. સંયમ પ્રત્યે ઝનૂન છે, ખમીર છે, તેથી તેની વિરુદ્ધ બોલે એટલે સ્વાભાવિક લેહી ઉછળે. નમિરાજ કહે છે તે વિપ્ર ! ત્યાગી આત્મા તો અન્નને માત્ર પેટનું ભાડું માને છે. ગમે તેવો નિરસ આહાર થોડા પ્રમાણમાં ભ્રમરની જેમ કે, એટલે ગૃહસ્થને ભારે ન પડે. એ ખાવા માટે જીવતો નથી પણ જીવવા માટે ખાય છે. તેમનો જીવવાનો શ્રેય એક છે કે આ દેહથી થતાં શુભ કાર્યો કરી લેવા. સંયમ માર્ગમાં અનેક પરિષહ, ઉપસર્ગો આવે છતાં હસતા મુખે સહન કરે છે, પણ રણસંગ્રામમાં ગયેલા શૂરવીર સૈનિકની જેમ તે કદી પાછી પાની કરતો નથી સંયમમાં અને ગૃહસ્થધર્મમાં કેટલું અંતર છે તે હવે નમિરાજ કહેશે તે વાત અવસરે. ચરિત્ર -દિલની દિવાલ કેતરતો કરૂણ પ્રસંગ - ગુણદત્તને લગની લાગી છે કે, આ મારા ગામના નાટયકારો છે તે મને બધી વાત જાણવા મળે, તેથી પૂછયું કે કેઈ કરૂણ બનાવ બન્યું છે? નાટયકારે કહ્યું, મહારાજા ! હમણું કઈ બનાવ બન્યો નથી પણ થોડા વર્ષો પહેલા એક પ્રસંગ બન્યો હતો. જેનું વર્ણન કહી શકાય તેમ નથી. એ પ્રસંગ તે મારા દિલની દિવાલમાં કોતરાઈ ગયો છે. હું એને યાદ કરું તે Page #949 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ શારદા નં મારું હૈયું ભરાઈ જાય છે. એટલું બોલતાં તેની આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. જે દયાળુ માણસ હોય છે તે કેઈનું દુઃખ જોઈ શકતા નથી. તેણે કહ્યું, મહારાજા ! સાંભળે સંભળાય નહિ ને કો ન જાય એ કરૂણ પ્રસંગ બને છે. બે માસુમ નિર્દોષ બાળક પર ઘેર અન્યાય થયો છે. તેમને કડક શિક્ષા મળી છે. આટલી વાત સાંભળતા બધાની અધીરાઈ વધી કે એવું શું બન્યું હશે! ગુણદત્તના મનમાં થયું, આ વાત જાણે અમારી હોય તેવી લાગે છે, તેથી તેના મનમાં એ જાણવાની ઉત્સુકતા વધી કે મારા મા-બાપ અને ભાઈનું શું થયું હશે? તે જાણવાને તલસાટ વો. હવે તેમના સમાચાર મળશે એવી આશા બંધાઈ. રાજાએ પૂછ્યું, તે બાળકોને શિક્ષા શા માટે કરી ? નગરીમાં સાગરદત્ત નામે મહાસુખી શ્રીમંત શેઠ હતા. તે શેઠ ખૂબ ધીર-વીર અને સાગર જેવા ગંભીર હતા. અમારા સાંભળવા પ્રમાણે તે તેમને ત્યાં સોનાના થાળી - વાટકા હતા. અરે, તેમને સ્નાન કરવાને બાજોઠ પણ સેનાને હતા. તે ધર્મમાં ખૂબ દઢ શ્રદ્ધાવાન હતા, પણ પાપના ઉદયે લક્ષ્મી બધી જવા લાગી ને શેઠ ફના ફના થઈ ગયા. તેમણે ગામ છોડી દીધું. ફરતા ફરતાં તેઓ ઉજજૈની નગરીમાં આવ્યા. ઉજજૈનીમાં - લાકડાના ભારા વેચીને પોતાનું જીવન નિભાવતા. આટલી ગરીબ સ્થિતિ થઈ ગઈ, છતાં કેઈ તેમને આપે તે કંઈ લેતા નહિ. જે મળે તેમાં સંતોષથી, આનંદથી રહેતા હતા. એક દિવસ તે સાગરદત્ત શેઠ રાજાને લાડવાની ભેટ ધરવા આવ્યા. અમે તે સમયે આજની જેમ સભામાં હાજર હતા. શું સુંદર તે લાડવા હતા ! દૈવી દ્રવ્યથી જાણે બનાવ્યા ન હોય! એવા સૌરભથી હેતા હતા. તેમના કપડા જુના ફાટેલા તૂટેલા હતા, એટલે રાજા તથા સભા બધા તેમની મશ્કરી કરવા લાગ્યા. શેઠે કહ્યું-આ લાડવાને પ્રભાવ અજબ છે. જે મેટો લાડવો ખાશે તેને સાત દિવસમાં રાજ્ય મળે ને નાનો લાડવો ખાય તેની આંખના આંસુ મોતી બને. આવા અદ્દભૂત લાડવાથી રાજાને ખૂબ આનંદ થયો. રાજાએ પિતાના બંને બાળકોને તે લાડવા ખવડાવ્યા, પણ શેઠના પાપના ઉદયથી ગમે તે ભૂલ થઈ ગઈ હોય કે લાડવા લાવવામાં અદલાબદલી થઈ હોય પણ એ લાડુથી રાજાને ચમત્કાર દેખાય નહિ. રાજ્ય તે સાત દિવસે મળે પણ આંસુના મોતી બને છે કે નહિ તે માટે રાજાએ પોતાના પુત્રને રડાવવાના પ્રયત્નો કર્યા ને રડે પણ ખરે, પણ તે આંસુના મોતી બન્યા નહિ, તેથી રાજા કે પાયમાન થયા ને શેઠના બંને ફૂલ જેવા બાળકોને ફાંસીની શિક્ષા ફરમાવી. આ બધી વાત તે ઠીક. એ બંને બાળકને ફાંસી દેવા માટે તેમને વિચિત્ર, પિશાક અને કરણની માળા પહેરાવી, મૃત્યુના મુખમાં જઈ રહ્યા હતા છતાં હસતા ચહેરે તેઓ મા–બાપને કહે છે તે માતા પિતા ! આપ રડશો નહિ. આ દેહ મરે છે, આ મા તે અજર અમર છે. અમને ફાંસી શું કરી શકવાની છે ! મરણનું નામ પડતાં આપણે પુજી જઈએ છીએ, પણ તે બાળકોના મુખ પર જરો ભય કે વ્યગ્રતા દેખાતી ન હતી. તેમના Page #950 -------------------------------------------------------------------------- ________________ રાારા રત્ન ૮૪૫ મુખ પર ગંભીરતા, ધીરતા, શૌર્યતા અને નીડરતાના તેજ ચમકી રહ્યા હતા. એ બાળકની સ્મૃતિ હજુ પણ અમારી આંખ આગળથી ખસતી નથી. ધન્ય છે તેમના માતા-પિતાને કે જેણે જીવનમાં આવા શૂરવીર રત્નને જન્મ આપીને મૃત્યુની સામે અચલ રહેવાના સંસ્કાર આપ્યા. શું તેમનું હૈય! શું તેમની શૂરવીરતા! તેમની આંખમાંથી આંસુનું ટીપું પણ પડયું નહિ, એ જ અજબ આશ્ચર્ય છે. ઢોલ નગારા વગાડતા ઠેઠ ફાંસીના સ્થાને આવ્યા છતાં રડયા નહિ. તેના મા બાપ ને પછાડ ખાઈને પડયા. તે કાળા પાણીએ રડતા હતા. અમે બધા પણ ફાંસી સુધી ગયા હતા પણ પછી અમે તે દશ્ય જોઈ શક્યા નહિ એટલે પાછા વળ્યા. એ બાલરત્નો જે આજે પૃથ્વી પર હયાત હોત તે ભવિષ્યના નરરત્ન બને તેવા હતા. એમાં જરાય શંકા નથી. અમને તે રાજાની ભૂલ દેખાતી હતી. સત્તાને મદ ક્યારેક આવી ભૂલ કરાવી બેસે છે. બિચારા કમળ પુષ્પો સત્તાની કાંટાળી ભૂમિ પર કરમાઈ ગયા. આ સાંભળતા બધાની આંખમાં આંસુ આવી ગયા. ગુણદત્ત કહે, તે બાળકના માબાપનું શું થયું? મહારાજા ! બગીચાને લીલાછમ રાખનાર માળીનો નાશ થાય તે શું પરિણામ આવે? સાગરદત્ત શેઠ અને તેમની પત્ની બંને બાળકના આઘાતથી આપઘાત કરે એવી સ્થિતિ હતી, પણ તેઓ ધર્મ-કર્મને સમજનારા હતા. છતાં માબાપનું દિલ છે ને ! એક નહિ ને બબે પુત્રોની સાથે ખુવારી! , એમ વિચાર કરતા ખૂબ કલ્પાંત કરતા હતા. તેમને એ વાત ખટકતી હતી કે મારા બાળકની હત્યામાં અમે નિમિત્તરૂપ છીએ. રાજા કહે, એ શેઠશેઠાણી કયાં છે? હવે શું જવાબ આપશે તે વાત અવસરે. વ્યાખ્યાન ન -૯૬ કારતક સુદ ૫ ને રવીવાર તા. ૧-૧૧-૮૧ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! આ વિશ્વમાં અનંતાનંત જીવો છે, પણ સર્વ જીવોમાં માનવની વિશિષ્ટતા છે. એનું કારણ એ છે કે એની પાસે મન-વચન અને કાયાની પ્રબળ શક્તિઓ રહેલી છે. માત્ર કાયબળ તો સિંહ અને હાથી વગેરે પ્રાણીએમાં કયાં ઓછું છે! જંગલી પ્રાણીઓના કાયિક બળની આગળ તે આપણું કાયબળ કેટલું ઓછું છે ! વસંત ઋતુમાં કેયલના જે ટહુકાર સંભળાય છે એની આગળ માનવીના કંઠની મધુરતા કેટલી બધી ફિક્કી લાગે છે ! કાયાની વિશાળતા, શક્તિ અને વાણીની મધુરતા માનવ કરતાં અમુક પ્રાણીઓમાં સારા પ્રમાણમાં છે, છતાં સમસ્ત જીવોમાં માનવની જે મહત્તા છે એ એની માનસિક-શક્તિ મોબળને આભારી છે. મેટા વિશાળ વડલાને પણ મૂળમાંથી ઉખેડીને ફેંકી દેનાર હાથીને પણ જ્યારે આપણે એક જગલી માણસની ગુલામી કરતે જોઈએ છીએ અથવા વનરાજના બિરુદને ધારણ કરનાર સિંહને પણ જ્યારે પિંજરાના કેઈ પંખીની જેમ પિંજરમાં પૂરાયેલે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વિશાળકાય હાથી અને સિંહને પણ Page #951 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ શારદા રત્ન ગુલામ બનાવવાની કરામત માનવીના મનેાખળમાં રહેલી છે. કહેવાના આશય એ છે કે માનવી પેાતાના મન-વચન-કાયાના ખળથી બધું કરવા સમર્થ છે, માટે મહર્ષિ આએ પણ કહ્યું છે કે મન ત્ર મનુષ્ચાળાં કારન વન્ય મોક્ષયોઃ ।” માનવીનું મન મુખ્યત્વે એના બંધ અને મેાક્ષનુ' કારણ છે. માનવી જ્યારે પેાતાના મનને પ્રભુના ધ્યાનમાં તદાકાર બનાવી દે છે ત્યારે માનવ શુક્લધ્યાનને ધ્યાતા આત્મામાંથી પરમાત્મા પદને પામી ત્રણ ભુવનનુ રાજ્ય પ્રાપ્ત કરી શકે છે, એ જ મન જ્યારે આ ધ્યાન અને રૌદ્રધ્યાનને વશ થયેલુ‘ હાય છે ત્યારે એ મન માનવને વનમાં ( માનવ શખ્સને ઉલ્ટાવવાથી વનમાં શબ્દ થાય છે. ) માકલી દે છે. અર્થાત્ તિહુઁચ અને નરક ગતિમાં ધકેલી દે છે. સદ્ગતિ અને દુર્ગતિનુ કારણ માનવીનું મન છે. મનની શક્તિ જેમ વધારે છે તેમ એની જવાબદારી પણ ઘણી વધારે છે. મન-વચન અને કાયા ઉપર પણ શાસન કરી શકે એવી એક વસ્તુ છે અને તે છે આત્મા, જ્યારે માનવીના મન, વચન અને કાયાની ત્રિપુટી આત્માને વશ હાય છે એટલે પરમાત્માની આજ્ઞાને વશ હાય છે ત્યારે એ માનવીના ઉત્થાનનું કારણ બને છે અને પ્રભુની આજ્ઞાને વશ ન હેાય ત્યારે એ ત્રિપુટી આત્માના પતનનું કારણ બને છે. વિચાર મનમાં પેદા થાય છે, વાણી વચનમાં પેદા થાય છે અને વન કાયાથી થાય છે. વિચાર, વાણી અને વર્તન એ કાર્ય રૂપ છે, અને મન-વચન તથા કાયા એના કાર રૂપ છે. મન-વચન અને કાયાને વીતરાગની આજ્ઞાને આધીન બનાવવા માટે તીર્થંકર ભગવંતાએ સર્વોત્તમ માર્ગ બતાવ્યા છે. તે માગ કયા ! “ સમ્યક્ દન જ્ઞાન ચારિત્રાણ મેાક્ષમાર્ગી : ' સમ્યગ્ દર્શન એટલે જિનેશ્વર પ્રરૂપિત વચન ઉપર અખૂટ શ્રદ્ધા. શ્રદ્ધાનું ઉત્પત્તિસ્થાન મન છે. બીજી છે સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન વાણી અર્થાત્ વચનમાં પેદા થાય છે અને ત્રીજી છે સમ્યક્ચારિત્ર. ચારિત્રનું પાલન કાયાથી થાય છે. તીર્થંકર ભગવંતાએ આ મેાક્ષના માર્ગ બતાવ્યા છે. આ સૂત્ર પર ખૂબ ઉંડાણુથી વિચાર કરીશું તેા જોવા મળશે કે એ સૂત્રમાં બે પદ્ય છે. (૧) સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ (૨) મેાક્ષમા પહેલા પદમાં દર્શીન, જ્ઞાન, ચારિત્ર ત્રણ હેાવાથી પદને અંતે બહુવચનના પ્રયાગ થયા છે, અને ખીજા પદમાં એક વચન મૂકવામાં આવ્યુ` છે. મેાક્ષમાર્ગ : આનું કારણ શું ? સમજાય છે આપને! આનું કારણ એ જ છે કે સમ્યગ્ દર્શન, જ્ઞાન ચારિત્ર આ ત્રણે ય ભેગા મળીને માક્ષમાગ બને છે પણ ત્રણેય સ્વતંત્ર રીતે મેાક્ષમાગ નથી, અર્થાત્ માક્ષની સાધના માટે ત્રણેય જરૂરી છે. આ ત્રણમાં એકેયની ઉપેક્ષા ન કરાય. માક્ષની સાધના માટે ત્રણેની એકતા જોઇએ. સમ્યક્ દન, જ્ઞાન, ચારિત્રની સાધના એટલે જાણે મન, વચન–કાયાની એકતા, આવી એકતા માટે મનમાં સવિચાર, વચનમાં સત્યપ્રિયતા અને હિતકારી વાણી અને કાયામાં સન જોઈ એ. કૈાઇ એમ કહે કે અમારું મન શુદ્ધ છે, પછી જેમ ખાઈ એ, પીઈ એ, તેા પણ શુ નુકશાન છે! જ્ઞાની કહે છે એ વાત ખરાખર નથી, માત્ર મનશુદ્ધિની વાતા કરનારા અને કાયાથી જેમ તેમ વર્તનારા મેાક્ષની Page #952 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨ત્ન ८४७ સાધના કયારે પણ કરી શકતા નથી. એવી રીતે કાયાથી બધી ક્રિયાઓ કરવા છતાં ઈર્ષ્યા કે રાગ-દ્વેષથી કલુષિત મનવાળા પણ મોક્ષની સાધના કરી શકે નહિ. મોક્ષની સાધના માટે આ ત્રણે ય જોઈએ, કારણ કે ત્રણે પરસ્પર સાપેક્ષ છે. જે મોક્ષમાર્ગ મેળવવો હોય તે સર્વ પ્રથમ પોતાના જીવન ઉપર અંકુશ લાવવો પડશે, પછી સત્સંગ સહિત મન, વચન, કાયાને સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધનામાં એકતાર બનાવશું તે મોક્ષના સુખને મેળવી શકીશું. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનામાં એક તાર બનેલા નમિરાજર્ષિને ઈન્ડે કહ્યું કે તમે સંયમ માર્ગે જાવ છો, તે માગ કોણ લે? જે ગૃહસ્થાવાસ ચલાવવામાં કાયર હોય તે દીક્ષા લે. તમે તે શૂરવીર ને ધીર છે, માટે આપ ગૃહસ્થ ધર્મનું પાલન કરો. દીક્ષા લેવાને વિચાર હમણાં છોડી દે, ત્યારે નમિરાજ કહે છે કે ગૃહસ્થ ગમે તેવા પવિત્ર હોય, અમુક અંશે વ્રત–નિયમ કરતા હોય પણ તેઓ સર્વથા પાપથી મુક્ત થયા નથી, તેથી અનેક દિશાનું પાપ રૂપી પાણી તેનામાં પ્રવેશ કર્યા કરે છે. ગૃહસ્થ ધર્મ કરતાં સંયમ ધર્મ અનેકગણો શ્રેષ્ઠ છે. આપ સાંભળે. मासे मासे तु जो बालो, कुसग्गेण तु मुंजए । न सो सुयक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसी ॥४४॥ કેઈ બાલ અજ્ઞાની જીવ મા ખમણને પારણે મા ખમણ કરે અને પારણામાં કુશના અગ્રભાગ પર રહે એટલે આહાર કરે તે પણ તે તીર્થકર દેવના કહેલા સર્વવિરતિરૂપ ચારિત્ર ધર્મની સોળમી કળાને પણ પ્રાપ્ત કરી શક્તા નથી. અર્થાત્ સંસારમાં રહેલા બાલજીવોની આટલી મોટી ઉગ્ર તપશ્ચર્યા પણ સર્વ વિરતિ રૂપ ધર્મ આગળ કાંઈ કિંમતમાં નથી. આ ગાથામાં ચારિત્ર ધર્મની શ્રેષ્ઠતા બતાવી છે. ચારિત્ર માર્ગ એ કેટલો શ્રેષ્ઠ માર્ગ છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા અજ્ઞાની મિથ્યાત્વી જવ બાર મહિને એક બે નહિ પણ મા ખમણને પારણે મા ખમણ કરે અને પારણામાં ડાભની અણી ઉપર રહે એટલું ભોજન કરે, એવી આકરી તપશ્ચર્યાઓ જીવનપર્યત કરે છતાં જિનપ્રણીત સૂત્ર તથા સમકિતપૂર્વક શુદ્ધ નિર્મળ ચારિત્ર ધર્મની સોળમી કળાના તોલે પણ ન આવે કારણ કે બાલ જીવોની તપશ્ચર્યા કર્મનિર્જરાના હેતુરૂ ૫ નથી. તેની તપશ્ચર્યા તે દેવકના ભૌતિક સુખે મળે એવા આશયથી થતી હોય છે, તેથી અજ્ઞાન દશામાં કરેલી તપશ્ચર્યા સર્વવિરતિ ધર્મની અપેક્ષાએ કાંઈ કિંમતની નથી. સર્વવિરતિ ધર્મ તે કર્મ નિર્જરા દ્વારા મોક્ષને હેતુ છે. બાલ તપનું વધુમાં વધુ ફળ દેવગતિની પ્રાપ્તિ છે, તેથી ગૃહસ્થાશ્રમમાં સાવધ પ્રવૃત્તિઓ વધુ હોવાથી તે મુમુક્ષુઓ માટે આદરણીય નથી, અને સંયમ માર્ગમાં સાવદ્ય વ્યાપારનો સર્વથા અભાવ હોવાથી તે બધાને માટે ઉપાદેય છે, તેથી હું ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને ચારિત્ર માગે જવા કટિબદ્ધ થયો છું. ગૃહસ્થાશ્રમમાં દેશવિરતિ ધર્મનું પાલન થઈ શકે છે પણ તે સર્વથા નિર્દોષ નથી, કારણ કે તેમાં કેટલીક રીતે અમુક છુટ રાખવામાં આવે છે, માટે સંયમ માર્ગ એ શ્રેષ્ઠ Page #953 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ શારદા રત્ન માર્ગ છે. આગમમાં કહેલા પાંચ મહાવ્રતવાળા ચારિત્ર ધર્મરૂપ ચંદ્રની સેળ કળાની એક કળા જેટલી કિંમત પણ બાલ તપ નથી ધરાવતે. કપરા છે એ મહાવ્રત. કપરો તે સંસારત્યાગ છે. મન-વચન-કાયાથી સંસારથી અલિપ્ત થઈને આત્મામાં સ્થિર રહેવું તે કપરું છે. મહાકિંમતી છે. ચારિત્રની ઉત્તમતા જાણનારા વીરલા છે. ચારિત્ર એક એવો હરે છે કે જે બીજા બધા પાષાણ ખંડને કાપી નાંખે છે. સંયમની વિશેષતા બતાવતા કહ્યું છે अपवित्रः पवित्रः स्याद् दासो विश्वेशतां भजेत् । __मूखों लभते ज्ञानानि, मडक्षु दीक्षा प्रसादतः ॥ દીક્ષાના (સંયમના) પ્રભાવથી અપવિત્ર વ્યક્તિ પવિત્ર બની જાય છે. દાસ વિશ્વવંદનીય બને છે અને મૂખ જલદીથી જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, ચારિત્રને આટલે મહાન મહિમા છે. તેની તેલે કઈ આવી શકે નહિ. ચારિત્ર કેટલું ઊંચું છે! લેવાનું મન થાય છે? જિંદગી તે પાણીના પૂરની જેમ ચાલી જાય છે જેટલી જિંદગી બાકી છે તેમાં સાધના કરી લે. આત્માની ઓળખાણ કરી લો. જેણે આત્માને જાણ્યું નથી તેણે કંઈ જાણ્યું નથી. આરબ દેશને એક સોદાગર સુંદર ઘોડો લઈને રજવાડામાં વેચવા માટે આવ્યો. રાજાને ઘોડે ખૂબ ગમી ગયો. રાજાએ કહ્યું તેની કિંમત કેટલી ! દશ હજાર રૂપિયા. ભાઈ! તારા ઘોડામાં એવું તે શું છે કે તું આટલી બધી કિંમત માંગે છે ? સદાગરે કહ્યું, આ ઘડાને એક વાર લગામ ફેરવી દિશા બતાવી દો, પછી એ દોડ્યા કરે, અટકે જ નહિ. રાજા કહે ભાઈ! એવું હોય તે મારું તે આવી જ બને, કારણ કે મારું રાજ્ય પાંચ માઈલના વિસ્તારનું છે, પછી જે ઘડે પાછો ન વળે, ને આગળ દોડે જાય તે પછી હું ક્યાં જાઉં? બીજા રાજ્યના રાજાને ખબર પડે તો મને મારી નાંખે, માટે મારે ઘડે જેઈને નથી. સોદાગર ત્યાંથી બીજા રાજા પાસે ગયો. તેમને ઘડો ખૂબ ગમી ગયે. કિંમત પૂછી તે દશ હજાર રૂપિયા કહી. સેદાગરે ઘડાની ખાસિયત કહી બતાવી. તે રાજાએ કહ્યું, મારા રાજ્યની હદ ૧૦૦૦ માઈલ સુધી છે. હું એવો ઘેડ રાખું તે મારું આખું રાજ્ય ચાલ્યા જવાનો પ્રસંગ આવે, માટે મારે ઘોડે નથી જોઈતો. છેવટે તે સોદાગર ચક્રવર્તિ રાજા પાસે ગયો. જઈને ઘડાની બધી વાત કરી. ચક્રવતિએ તે ઘોડો રાખી લીધે, 'રણ કે તે તે છ ખંડનું અધિપતિપણું ભગવે છે, એટલે ઘોડો દોડી દોડીને દોડે તે પણ કેટલું દોડવાનો ? તેથી ચકવતિએ તે ઘડો ખરીદી લીધો. આ ન્યાય આપીને મહાપુરૂષો આપણને એ સમજાવે છે કે મન એ ઘડે છે. એને જે તરફ વાળો તે તરફ વળે. રાજા જેવા સામાન્ય આત્માઓ તેને કાબૂમાં રાખી શકતા નથી પણ આત્મ-સ્વરૂપને પામેલા ચકવતી સમાન આત્માઓ તેને કાબુમાં રાખી શકે છે, કારણ કે ચક્રવર્તિ રાજાની જેમ તે જાણે છે કે જ્યાં જ્યાં મન જશે ત્યાં મારું સામ્રાજ્ય છે, એટલે મન એના કાબૂમાં રહે છે, માટે જ્ઞાની પુરૂષ કહે છે કે આત્માની પીછાણ કરી લો અને સાધના કરી લે. આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. આજે જ્ઞાનની આરાધના કરવાની છે. જ્ઞાન એ Page #954 -------------------------------------------------------------------------- ________________ ચારણા રત્ન ૪૯ પ્રકાશ છે અને અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાન એ દિવસ છે અને અજ્ઞાન એ રાત છે. જ્ઞાન દિવ્ય પ્રકાશ રૂપ છે. શબ્દોના અર્થ અને ભાવાથી ખૂબ આગળ ખૂબ ઊંડાણુમાં જઈને એના પરમાને જ્યારે આત્મા પામે છે ત્યારે એ અપૂર્વ જ્ઞાનાનંદ અનુભવે છે. સ્વદર્શન એટલે જૈન દર્શન અને પર દર્શનના સિદ્ધાંતેાની તારતમ્યતા અને ગુણવત્તા એને સ્પષ્ટ સમજાય છે. અનુભવીઓએ જ્ઞાનના ત્રણ ભેદ બતાવ્યા. શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન, અને ભાવનાજ્ઞાન. આગમસૂત્રેા અને તેના અર્થ ગ્રહણ કરવા અને તેને અંતરમાં સ્મૃતિના ભંડારમાં ભરવા તેનું નામ શ્રુતજ્ઞાન. સ્મૃતિના ભંડારમાં ભરેલા સિદ્ધાંતાના જ્ઞાનને નય–પ્રમાણથી કસીને બુદ્ધિગમ્ય કરવા તે ચિન્તાજ્ઞાન અને બુદ્ધિગમ્ય કરેલા સિદ્ધાંતાને આત્મસાત્ કરી એના પરમાના પ્રકાશ પામવા તે ભાવનાજ્ઞાન. જ્ઞાનની સાચી મસ્તી ભાવના જ્ઞાની માણી શકે છે. સાચું જ્ઞાન કર્યું ? :—જેમ વિજ્ઞાનમાં બતાવવામાં આવ્યું છે કે અમુક જાતના ખારાકમાંથી અમુક વિટામીન મળે છે. એ. બી. સી. ડી. ઇ. આદિ વિટામીનના ભેદ છે. તેમ આધ્યાત્મિક દૃષ્ટિએ વિટામીન E એટલે Eucafion એજયુકેશન એટલે જ્ઞાન. જ્ઞાનના એ પ્રકાર છે. એક ભૌતિક જ્ઞાન અને બીજી આત્મિક જ્ઞાન. આજે ભૌતિક જ્ઞાન ખૂબ વધ્યું પણ ભણતર સાથે ગણતર જોઇએ ને ચડુતર જોઇએ. એ નથી આવ્યું. વિદ્યાર્થી જ્ઞાન મેળવશે ને માત્ર ડીગ્રીના બેજો મગજમાં વધારશે, પણ તેની વર્તુણુંક નહિ સુધારે તા એ સાચુ' જ્ઞાન નથી. જ્ઞાન સાચુ ત્યારે કહેવાય કે જયારે જીવનની અંદર ઉતરે. એ જ્ઞાન આત્માની અનુભૂતિ કરાવે. એક વાર સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, તેા જડ– ચેતનનું ભેદ વિજ્ઞાન થઈ જાય. જ્ઞાન એ અમૃત છે. સમુદ્રનું મથન કરવાથી અમૃત નીકળ્યુ. પણ જ્ઞાન તે। સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત છે. આ જ્ઞાન મૃત્યુજય બનાવવાની શક્તિ ધરાવે છે. આત્માની સ્વસ્થતા ઉભી કરે છે. આ અમૃતનું પાન કરનાર અમર બની જાય છે. જ્ઞાન એ અમૂલ્ય રસાયણ છે. અનેક ઔષધાનુ' મિશ્રણ કરીએ ત્યારે રસાયણ અને છે, પણ જ્ઞ'ન રસાયણ ઔષધિ વિનાનુ` રસાયણ છે. પેલુ' રસાયણ કોઈ રાગનેા નાશ કરે કે ન કરે પણ આ રસાયણને જીવનમાં ઉતારશે। તા ભવરાગના નાશ થશે. જ્ઞાનનું રસાયણ પીવાથી કાયરમાંથી વીર અને વીરમાંથી મહાવીર બનશેા. જ્ઞાનનુ' એવુ અશ્વય છે કે જેને કેઈ અપેક્ષા નથી. જ્ઞાનીઓને કાઈના ભય રહેતા નથી. જ્ઞાનને ચાર ભૂરા લૂંટી શકતા નથી. જ્ઞાન તે જેમ વાપરા તેમ વધતુ જાય છે. જ્ઞાન જીવનમાં પ્રકાશ આપનાર છે. જ્ઞાન અને ધનની સરખામણી :——ધન વારસામાં મળે છે પણ જ્ઞાન વારસામાં નથી મળતું. એની તે પેાતાને સાધના કરવી પડે છે. ધનને સાચવવુ' પડે છે. ત્યારે જ્ઞાન જ્ઞાનીને સાચવે છે. તેની રક્ષા કરે છે. ધન પાપના ઉદય થતાં કયારેક ખલાસ થઈ જાય છે ત્યારે જ્ઞાન કદી ખૂટતું નથી. ધન દુશ્મના ઉભા કરે છે, જ્યારે જ્ઞાન મિત્રો ઉભા કરે છે. ધન મર્યાદિત છે, જ્ઞાન અમર્યાદિત છે. ધનમાં ઘેન છે, જ્ઞાનમાં સતત જાગૃતિ છે. ધનમાં પ્રમાદ છે, જ્ઞાનમાં અપ્રમાદ છે. આત્મિક જ્ઞાન પાસે ભૌતિક જ્ઞાનની કાઈ કિંમત નથી. આત્મજ્ઞાન ૫૪ Page #955 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન એટલે આત્માના અનંત માધુર્યનું જ્ઞાન, અનંત સામર્થ્યનું જ્ઞાન. આ જ્ઞાન રૂપ વિટામીન જે અપનાવે છે તેના જીવનને વિકાસ થાય છે. જ્ઞાનની જે અશાતના કરે છે તે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. પરિણામે જીવને બહેરાપણું, મૂંગાપણું, બોબડાપણું, અંધાપો આદિ દુખ ભોગવવા પડે છે. માટે બને તે જ્ઞાન ભણનારને સહાય કરજે, મદદ આપજે, તે ન બને તે ખેર, પણ જ્ઞાનની અશાતના ક્યારે પણ કરશે નહિ. (અહીં પૂ. મહાસતીજીએ જ્ઞાનની અશાતના કરવાથી જીવને કેવા કર્મો ભોગવવા પડે છે તે તેમજ જ્ઞાનપંચમીની શરૂઆત ક્યારથી થઈ તે વાત વિસ્તારપૂર્વક દષ્ટાંત આપીને સમજાવી હતી.) નમિરાજની શાનદષ્ટિ ખુલી ગઈ છે, રવ–પરનું ભેદજ્ઞાન થઈ ગયું છે, તેથી ઈન્દ્રની સામે વૈરાગ્યરસથી સભર જવાબ આપી રહ્યા છે. તેમને ઈન્દ્ર મહારાજે કહ્યું કે આપ દીક્ષા શા માટે લે છે? આપ ગૃહસ્થાવાસમાં રહીને દશ તિથિના પૌષધ આદિ કરજે. પહેલાના શ્રાવકે પૌષધ કરતા હતા. તેમના પૌષધ કેવા? અમારી બહેનો પણ પષધ કરે છે પણ હજુ પૌષધના રહસ્યને સમજ્યા નથી. પૌષધ એટલે આત્માને પોષ. પાષધમાં આત્માના ગુણોની ખીલવણ થાય. આ પૌષધમાં સર્વથા આહારને ત્યાગ તથા શરીર સત્કારને સર્વથા ત્યાગ, બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન અને સંસાર વ્યાપારને ત્યાગ કરવાનો હોય છે. સંયમી જીવનને કંઈક આસ્વાદ કરાવનાર આ પૌષધ શ્રાવક જીવનનું સુંદર આભૂષણ છે. આરંભ સમારંભથી સર્વથા નિવૃત્તિ લેવાની અને અનંતા જીને અભયદાન આપનાર પિષધની આરાધના કરવાની જ્યારે તક મળે ત્યારે ઝડપી લેવી. ક માનવજીવન એટલે સમતાનું ધામ, જ્યાં અશાંતિ હશે, કકળાટ હશે ત્યાં શાંતિ કે સમતા સંભવિત નથી. જેને સમતા અને શાંતિની ચાહના છે તેણે સાંસારિક કકળાટથી દૂર રહેવું જોઈએ. આશ્ચર્યની વાત તો એ છે કે આજને મનુષ્ય ઈચ્છે છે તે શાંતિ, પણ એનું વર્તન અશાંત છે. મનુષ્ય અશાંતિની માયાજાળ એટલી તે વધારી છે કે એમાંથી છૂટવું ઘણું મુશ્કેલ બની ગયું છે. એને ઘણીવાર મનમાં થાય છે કે પોતે જે કાંઈ કરે છે એ ખોટું છે. એમાંથી ગમે તે રીતે છૂટવું જોઈએ, પણ એ છોડી શકતે નથી. પોતે સર્જેલી માયાજાળમાંથી શી રીતે છૂટવું એ સમસ્યા એને મૂંઝવે છે. આવા મૂંઝાયેલા મનુષ્યો માટે આચાર્યોએ એક સરસ માર્ગ બતાવ્યો છે. એ માગ છે પૌષધ. પષધ એટલે શું? ધર્મને પુષ્ટ કરે તે પૌષધ. જ્ઞાન ધ્યાનથી આત્માને પોષે તે પૌષધ. માયાજાળમાં ડૂબેલા, મૂંઝાતા મનુષ્યને એની મૂંઝવણમાં પૌષધ રાહત કરી આપે છે. એનું ચિત્ત શાંતિ અનુભવે છે. સંસારની માયાજાળમાંથી મુક્ત થવું તેનું નામ પૌષધ. જે પૌષધ કરે છે તેના જીવનની અંદર સુખને રસાસ્વાદ ચૂંટાય છે. પૌષધનું મહાસ્ય :-મહારાજા ઉદાયન એક મોટા રાજવી હતા, છતાં ધર્મિષ્ઠ ઘણુ હતા. ભગવાન મહાવીરના શબ્દોનું તેમની રગેરગમાં ગુંજન હતું. તેઓ એક આદર્શ Page #956 -------------------------------------------------------------------------- ________________ ૮૫૧ શારદા રત્ન જીવન જીવતા હતા. એક વખત તેમની સુંદર દાસીને ચંડ પ્રવાત રાજા ઉઠાવી ગયા, તેથી ઉદાયન તેમના પર કોધથી ધમધમી ઉઠયા. યુદ્ધમાં હારેલા અને કેદ પકડાયેલા ચંડપ્રદ્યોતના કપાળ પર અગ્નિમાં તપાવેલા સળિયા દ્વારા ઉદાયને લખાવ્યું કે “આ મારી દાસીને પતિ” છે. ઉદાયન રાજા સૈન્ય સાથે પોતાના નગરમાં પાછા ફરતા હતા. રસ્તામાં ચાતુર્માસ બેસી ગયું. શ્રાવક ચાતુર્માસમાં જવા આવવાની પ્રવૃત્તિ ન કરે. દયા ધર્મ પાળે. એમાં રસ્તામાં પર્યુષણ પર્વ આવ્યા, ઉદાયન રાજા રસ્તામાં રોકાઈ ગયા. સંવત્સરીના દિવસે ઉપવાસ કરી પૌષધ લઈને બેસી ગયા. ચંડપ્રોત સાથે હતા. તે કેદી હોવા છતાં ઉદાયન રાજા તેમને સન્માન આપતા. ઉદાયન રાજાને રઈ ચંડપ્રદ્યોતને પૂછવા ગયો. રાજન ! આજે આપના માટે શું રસોઈ બનાવું? ચંડપ્રોતના મનમાં આશ્ચર્ય થયું કે રોજ નહિ ને રસોઈયે આજે કેમ પૂછવા આવ્યા હશે ? ચંડપ્રોતે કહ્યું-તું આજે મને શા માટે પૂછવા આવ્યો છે? રસોઈયો કહે–આજે મહાન સંવત્સરી પર્વ છે. અમારા રાજાને આજે પૌષધ વ્રત છે, એટલે આપના પૂરતી રસોઈ બનાવવાની છે. ચંડપ્રોત કહે-આજે મહાન પર્વ છે તે હું પણ નહિ જમું. સારું થયું કે તે મને યાદ કરાવી દીધું. આજે તો હું પણ ઉપવાસ કરીશ. રાજા ઉદાયનને આ વાતની ખબર પડી ત્યારે તેમને થયું કે જે ચંડપ્રદ્યોતે ઉપવાસ કર્યો તો તે મારે સ્વામી ભાઈ થયે. હવે જે હું તેને કેદમાં પૂરી રાખું તે આ મહાન પર્વની સાધના કેવી રીતે થાય? ભાવની સાથે વચનની વિશુદ્ધિ હોય તે પર્યુષણની સાચી આરાધના થઈ શકે. આ વિચાર આવતા પર્વના મહત્વને સમજેલા ઉદાયને મનમાં જરાપણ ડંખ રાખ્યા વિના ચંડપ્રદ્યોતને છૂટા કરી દીધો ને સાચી ક્ષમાપના કરી. ચાતુર્માસ પૂર્ણ થયા પછી એકવાર ઉદાયન રાજા પૌષધ લઈને બેઠા છે, ત્યારે તેમના મનમાં એવા ભાવ થયા કે જેમણે જગત ઉદ્ધારક ભગવાન મહાવીરસ્વામીની દેશના સાંભળી વ્રત અંગીકાર કર્યા છે તેમને ધન્ય છે ! તે પ્રભુ મને દીક્ષા આપવા ન આવે? તે પ્રભુ જે અહીં પધારે તે હું સંસાર છોડી દીક્ષા લઉં. કેવળજ્ઞાની પ્રભુ મહાવીર સ્વામી ઉદાયન રાજાના ભાવ જાણીને તેમની નગરીમાં પધાર્યા, ત્યારે ઉદાયનરાજાએ પ્રભુ પાસે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. ધન્ય જીવનને સહ ચાહે છે પણ મનની વિશુદ્ધ ભાવના અને વિશુદ્ધ કરણી વિના એ અશકય છે. આજનો માનવી કરે છે ખરો પણ એની સાધના અને શાંતિ કે શાતા આપતા નથી. આજના માનવીના વર્તનમાં અને વિચારમાં વિરાટ અંતર છે. એ અંતર ઘટાડ્યા સિવાય શાંતિની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એ વ્યર્થ આશાને સાર્થક બનાવવી હોય અને વર્તન અને વિચાર વચ્ચેના અંતરને ઘટાડવું હોય તો તે માટેનો સચોટ ઉપાય છે પિષધ. પિષધ એ એક વિશિષ્ટ સાધના છે. પૌષધ મનના ભાવેને પુષ્ટ કરે છે. જ્ઞાનધ્યાનથી આત્માને પિષે છે. પૌષધને પરબની ઉપમા આપી છે. તૃષાતુર બનેલા માણસને Page #957 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨. શારદા રત્ન પરમ પાણી પાય છે તેમ પૌષધ વ્યાકુળ મનના માનવીને શાંતિના અમૃત પીવડાવે છે, સૌંસારની માયા જાળમાંથી મુકત થવાય છે. એવા માનવી પરમાનંદને પ્રાપ્ત કરે છે. પૌષધ જીવનમાં કેટલું કામ કરી જાય છે એક પૌષધના લાભ કેટલે!? તે ખબર છે ? પન્નવા સૂત્રમાં શિષ્યે ભગવાનને પ્રશ્ન કર્યા કે હૈ પ્રભુ ! એક દિવસ શુદ્ધ સમકિત સહિત, રાગ-દ્વેષ રહિત, ક્ષમા-યા સહિત પૌષધ કરે તેા શુ લાભ થાય ? પ્રભુએ કહ્યું–સત્તાવીસે સિત્તોત્તરક્રોડ, સિત્તેર લાખ, સિત્તોત્તેર હજાર, ૭૭૦ પલ્યેાપમ અને એક પડ્યેાપમના નવ ભાગ કરીએ તેમાંથી આઠ ભાગ ઝાઝેરા શુભદેવનું આયુષ્ય બાંધે. કેટલે! મહાન લાભ પૌષધમાં રહેલા છે ! પૌષધના પ્રભાવ :—એક વખત એક શેઠ પાખીનેા પૌષધ લઇને બેઠા હતા. શેઠ પૌષધમાં રાત્રે ધર્મચિંતન કરતા હતા. જેમના પૌષધ એકાંત કર્મ નિરા માટે છે એવા શેઠ રાત્રે ધર્મ જાત્રિકા કરતા હતા. બરાબર તે રાત્રે ચારા તેમના ઘેર ચેારી કરવા માટે આવ્યા. શેઠ તા આત્મચિંતનમાં મસ્ત હતા. તેમને કંઈ ખબર નથી પણ ધમ ના-પૌષધના પ્રભાવ તા જુએ ! ચારા મેાટી આશાએ ચારી કરવા આવ્યા હતા પણ શેઠના પૌષધના પ્રભાવે ચારી કરી શકયા નહિ ને ત્યાં રથંભી ગયા. છેવટે ચારા પકડાઈ ગયા ને તેમને રાજાની સામે ઉભા કર્યા. રાજાએ તે ચારાને ફ્રાંસીનેા હુકમ આપી દીધા. સવારમાં શેઠે પૌષધ પાળ્યા ત્યારે તેમને સમાચાર મળ્યા કે તેમને ઘેર ચેારા આવ્યા હતા પણ તે પકડાઈ ગયા અને રાજાએ તેમને ફાંસીની શિક્ષા કરી છે. શેઠના મનમાં થયું કે મારે તેમને બચાવી લેવા જોઈ એ. એમ વિચારી શેઠ હીરા, માણેક, મેાતી આદિથી ભરેલા થાળ લઇને રાજા પાસે ગયા. તે થાળ રાજાના ચરણે ધરી તેમના પગમાં પડીને વિન'તી કરી કે મહારાજા ! આપ આટલી મારી નાની ભેટ સ્વીકારો ને મારી વિનંતી સાંભળે. શું છે વિનંતી ? ગઈ કાલે રાત્રે મારા ઘરમાં ચારી કરવા આવેલા ચારા પકડાઈ ગયા છે ને તેમને આપે ફાંસીની શિક્ષા ફરમાવી છે, તા આપ તેમને છેડી મૂકે। ને અભયદાન આપેા, પછી હું ઉપવાસનુ’ પારણું કરીશ. રાજા તે। આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. અહા! શું આ શેડ છે! ખીજા કાઈ માણસ તે પાતાને ઘેર ચાર આવ્યા હાય તે તેને પકડાવવા ઇચ્છતા હેાય, જ્યારે આ શેઠ પકડાયેલાને છૂટા કરાવવા ઈચ્છે છે! કેટલી અહિંસક કરુણ-ભાવના ! રાજાને ચારાને છોડવાની ઈચ્છા ન હતી, પણ શેઠની ખૂબ વિનવણીથી રાજાએ ચોરાને છેડી મૂકયા. ફ્રાંસીની શિક્ષામાંથી ખયાવી જે અભયદાન આપે. તેના જેવા આનંદ ચોરેને ખીજે કયા હાઈ શકે ? સર્વ જીવાને જીવવુ ગમે છે. મરણ કેાઈને ગમતુ નથી. સૌ કાઇ સુખ ચાહે છે, દુઃખ કોઈને ગમતુ નથી. શેઠે ચોરાને અભયદાન આપ્યુ. એટલે ચોરા તરત વિશાળ દિલના ઉદાર શેઠના ચરણમાં આળેાટી પડયા. શેઠજી ! માક્ કરી. આપે અમને મૃત્યુના મુખમાંથી ખચાવ્યા છે. હવે જિંદગીમાં આવા ધધા નહિ કરીએ. શેઠે તેમને ધંધા કરવા પૈસા આપ્યા ને ઉપરથી કહ્યું કે ભવિષ્યમાં કયારે પણ જરૂર પડે Page #958 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૫૩ તે મારી પાસે આવજે, પણ ચોરીના ધંધા ન કરશો. ચોરોએ શેઠની વાત માની ને કાયમ માટે ચોરીનો ઘધે છોડી દીધું. સાંભળ્યું ને પૌષધનો પ્રભાવ કે હોય છે. આવી ઉદાર મનવૃત્તિ પેદા કરવામાં ભારે ઉપકારી બનતા પૌષધ વ્રતને જીવનમાં આચરતા થઈ જાઓ. ઈ નમિરાજને કહ્યું કે તમે ગૃહસ્થાશ્રમમાં રહીને દશ તિથિના પૌષધ આદિ કરજે પણ સંયમ ન લે. જે ગૃહસ્થાશ્રમ ચલાવવામાં કાયર હોય તે સંયમ લે. ત્યારે નમિરાજે કહ્યું કે હે વિપ્ર ! કેઈ ગૃહસ્થ મા ખમણને પારણે મા ખમણ કરતો હોય ને પારણામાં કુશના અગ્ર ભાગ પર રહે એટલું ભજન કરતો હોય તે પણ તે તપસ્વી ચારિત્ર માર્ગની સોળમી કળાની તેલે પણ આવતો નથી, માટે ગૃહસ્થ ધર્મ કરતાં ચારિત્ર ધર્મ અનેક ગણે શ્રેષ્ઠ છે. ઈન્દ્ર આવ્યો છે નમિરાજને હરાવવા પણ પોતાની હાર થઈ રહી છે. તેના મનમાં થયું કે હું દેવ છું ને આ તે મનુષ્ય છે, છતાં શું હું એની પાસે હારી જઈશ? તેથી તેને મુખ ઉપર ખિન્નતા દેખાઈ, છતાં હજુ મનમાં થયું કે બે બાણ મારી પાસે છે. એમ યાદ આવવાથી મુખ પર આનંદ દેખાયે. આશા અમર છે. કહેવત છે કે “હાર્યો જુગારી બમણું રમે.” લાખ રૂપિયા ગુમાવ્યા પછી વધેલા છેલ્લા રૂપિયાને દાવ રમતી * વખતે જુગારી એકના એક ઝાડ કરવાની મીઠી આશાથી તે રમતો જાય છે. ધર્મરાજા જુગાર રમવા બેસતા ન હતા. બેઠા પછી શરૂઆતમાં જીત થતી ગઈ તેથી વધુ ચસ્કો લાગ્યો. પછી તે ઉપરાઉપરી હાર થવા લાગી. રાજ્ય, લક્ષ્મીને ભંડારો બધું હેડમાં મૂકી દીધું. છેલ્લા એક દાવ બાકી છે. ધર્મરાજા માને છે કે છેલ્લા દાવમાં હું બધું જીતી લઈશ પણ જીતી શક્યા નહિ ને પરિણામે દ્રૌપદીને હોડમાં મૂકવાનો સમય આવ્યે. કહેવાનો આશય એ છે કે, હાર્યો જુગારી આશામાં બમણું રમે. ખરેખર આશા અમર છે. આશા જીવનને ખોરાક છે. બીજી બાજુથી જોઈએ તે. આશા જીવને દુઃખનું કારણ પણ છે. દિવસ છે ત્યાં રાત છે. તેમ જ્યાં આશા છે ત્યાં નિરાશા છે, અને નિરાશાનું દુઃખ કડવું છે. આશાના એક કિરણે વિપ્રને સતેજ બનાવ્યો. ખોવાયેલી બાજીને હજુ હું બીજા દાવથી જીતી શકીશ એવા ભાવથી મનના ઉમંગ સાથે કહેવા લાગ્યો. હે મહારાજા! આપની વાત સત્ય છે. મારે કબૂલ કરવું પડશે કે આપ ચારિત્ર માર્ગની શ્રેષ્ઠતા બતાવવામાં સફળ બન્યા છે. એક ઉત્તમ સંસ્કારી, મહાતપસ્વી, મહાદાનેશ્વરી કરતાં એક ત્યાગી ઘણું દરજજે શ્રેષ્ઠ છે એમ હું માનું છું, પણ હજુ મારી વાત સાંભળતા જાવ. હવે ઈન્દ્ર કર્યો પ્રશ્ન પૂછશે તેના ભાવ અવસરે. ચરિત્ર : ગુણદત્ત રાજા ઈન્તજારીથી નાટ્યકારોને પૂછે છે કે સાગરદત્ત શેઠ અને શેઠાણી અત્યારે ઉજજૈનીમાં છે? ત્યારે નાટ્યકારો કહે છે–મહારાજા! અમે તેમને જોયા નથી. કઈ કહેતું હતું કે આ નગરીમાં પુત્રવધની યાદી ખૂબ આવે તેથી તેઓ આ નગરી છોડીને ચાલ્યા ગયા છે. પોતાના માતા પિતા જીવતા છે એ વાતથી તેમને સંતોષ થયે. હવે Page #959 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ શારદા રત્ન માતાપિતાનો તથા ભાઈના પત્તા કેવી રીતે મળશે ? તેના વિચારમાં રાજાના પગ ધ્રુજવા લાગ્યા. મુખ પર ઉદાસીનતા આવી ગઇ પણ તેમણે કાઇને વાત જણાવી નથી તેથી પરાણે મુખડું હસતું કર્યું, ત્યાં માતા પિતા ભાઈને શેાધવા ગયેલા સુભટા પાછા આવ્યા. બધે શેાધ કરાવી પણ ન માતા પિતા મળ્યા કે ન ભાઈ મળ્યા. તેના મનની આશા ભાંગીને ભૂક્કો થઇ ગઈ. મહારાજા ગુણુદત્તે નાટચકારા સર્વનો યાગ્ય સત્કાર કરી, અનેક જાતના ઈનામ આપી ઉત્સાહિત બનાવ્યા, તેમજ પ્રજાજનાએ પણ સારી ભેટ આપી. દરેક કલાકારાનાં મનમાં ગુણદત્ત રાજા વસી ગયા. તેએ જ્યાં જ્યાં જાય ત્યાં ગુણદત્ત રાજાની ભૂભૂિરિ પ્રશંસા કરવા લાગ્યા. માને રમત રમવાના આદેશ આપતા શેઠ :–આ બાજુ શુભમતિને માથે તા કલંક ચઢવુ` છે તેથી તે દુઃખી બની ગઈ છે. કેાઈ તેને આશ્વાસન દેનાર નથી. દિવસ તા ઘરના કામકાજમાં પસાર થઈ જાય, પણ રાત્રે એકલી પડે ત્યારે ખૂબ રડે છે. અરરર.... મે કેવાં પાપકર્મો કર્યો હશે કે મારા માથે ખાટા આળ ચઢયા. આ રીતે પેાતાના કર્મોને દોષ દેતી મનને મનાવે છે. હવે લક્ષ્મીદત્ત શેઠે ઘરની મુખ્ય દાસી રમાને મેલાવીને કહ્યું-૨મા ! તું શુભમતિની પાસે જઈને તેને સમજાવ. જે થવાનું હતું તે થઈ ગયું. હવે તું સમજી જા. બગડેલી ખાજી સુધારવી એ તેા તારા હાથની વાત છે. જે તુ આટલું કામ કરીશ તા હું તને સારું ઈનામ આપીશ. તું ગમે તે રીતે સમજાવ, પણ કિશારને ખેલાવે ને એની સાથે પ્રેમ કરે એમ તુ કર. આ તા દાસી હતી. એ બધા તે પૈસાના લાલચુ હાય તેથી પૈસાની લાલચથી તેણે આ કામ માથે લીધું. તે શુભમતિ પાસે અવારનવાર આવવા લાગી. તેણે શુભમતિ સાથે બહેનપણા કરી લીધા. શુભમતિ દિવસે કામ કરે, બધું કરે, પણ મનનું દુઃખ કઈ ભૂલાય ખરું ? બિચારી દુઃખીયારી શુભમતિ રાત્રે રડે ને નીસાસા નાંખે. હું આ બંધનમાંથી મુક્ત કયારે થઈશ ? મારા પૂર્વના કર્મો ઉદયમાં આવ્યા છે. દુનિયામાં કયારે પણ સાંભળ્યુ નથી કે કોઈ છોકરા ભાડે પરણવા ગયેા હાય ને મને ભાડે પરણવા આવ્યા એ મારા કર્મો નહિ તેા ખીજુ શું ? કાઈને નથી બન્યું એવું મારે બન્યું છે. અમૃતકે સભી ભી લેવે, વિષ હૈ બહુત કઠીન, શુભમતિને અપની શુભમતિસે, વિષક અમૃત બનાયા. જગતમાં અમૃત તા ખધા પચાવે પણ વિષ પચાવવું કઠીન છે. શુભમતિએ તત્ત્વજ્ઞાનથી વિષના ઘૂંટડા ગળી જવાની શક્તિ મેળવી લીધી. એટલામાં રમાદાસી ત્યાં આવી પહોંચી. શુભમતિની આંખમાં આંસુ જોઈ રમા પૂછે છે ભાભી! જરા ઉંચુ. તા જુઓ. કેમ રડા છે. ? રમાને તેા પેાતાનું કામ કઢાવવું છે એટલે શુભાની સાથે આડીઅવળી વાતા કરવા લાગી. પછી કહ્યું-ભાભી ! તમે કેમ કંઈ ખેલતા નથી ? અમારા શેઠને ત્યાં તે અઢળક સપત્તિ-ધનવૈભવ છે. તમને શું દુઃખ છે તે ખેલતા નથી ને મૌન રહેા છે ? સસારના આંગણે કદમ ભર્યા પછી મૌન ન Àાલે. મૌન તા મુનિ મહાત્મા, સતાને શાલે. તમે મૌન છેાડો. બધાની સાથે હળીમળી વાતા કરા, હસેા તે બધાને Page #960 -------------------------------------------------------------------------- ________________ શાદા રત્ન ૮૫૫ ગમશે, ને બધાના દિલ જીતી શકશો. જે ચઢેલું મોટું રાખશે ને બેલશો નહિ, તે કોઈને ગમશે નહિ, ને એક ખુણામાં બેસી રહેવું પડશે. હું તમારા હિતની વાત કરું છું. મને લાગે છે કે આપ ખૂબ વિચારમાં છે, તેથી કંઈ બોલતા નથી. શું અમે બધા તમને નથી ગમતા ? રમા આટલું બધું બેલી ત્યારે શુભમતિ કહે છે રમા ! તું આ શું બોલે છે? તારા આવવાથી તે મને આનંદ છે. પણ આ ગામ, ઘર, સ્વજને, સેવકે બધા અપરિચિત અને નવીન તેથી સ્વાભાવિક રીતે થેડી શરમ અને સંકોચ આવે. ધીમે ધીમે બધું પરિચિત બની જશે. હું નાનપણમાં શીખી હતી કે “ન બેલવામાં નવ ગુણ” જે તમે નહિ બેલે તે બધાને પરિચય ક્યાંથી થશે? શુભમતિના મીઠા-મધુરા વચનથી રમાને ખૂબ આનંદ થયો. આ નારીને વચનમાં કેટલી કમળતા અને મધુરતા છે. તેના મુખ પર કેટલી ગંભીરતા દેખાય છે ! કેવી ધીરતા છે ! શુભા કહે રમા! તારી વાત સાચી છે. મારે થોડું બોલવું જોઈએ, પણ શું બોલું? મને બોલવું ગમતું નથી. પરણીને શ્વસુર ગૃહે પગ મૂક્યો ત્યાં મારા માથે કલંકન ફટકો લાગ્યો છે તેથી મને બોલવાનું મન થતું નથી. સમય થતાં તે રમા ચાલી ગઈ. આ બાજુ શુભમતિ સવારમાં સામાયિક, પ્રતિક્રમણ આદિ કર્યા પછી ઘરકામમાં જોડાઈ ગઈ. થોડા દિવસમાં તે ઘરનો બધો કારભાર તેણે સંભાળી લીધો. પ્રેમથી અને સ્નેહથી નોકર ચાકર બધાના મન જીતી લીધા. રઈ પણ તે જ બનાવવા લાગી. તે સિવાયના બીજા સમયમાં સારા સાહિત્યનું વાંચન કરતી, સામાયિક કરતી. થોડા દિવસમાં તે લક્ષ્મીદત્ત શેઠના ઘરની રોનક ફરી ગઈ. ઘરના બધા શુભમતિ તરફ બહુમાનની નજરે જોવા લાગ્યા. સાસુસસરાને માતા-પિતા ગણી તેમની સેવા કરતી. આ રીતે શુભમતિના દિવસે તે પસાર થઈ જતા પણ રાત્રીએ ખૂબ વિષમ અને લાંબી લાગતી. રાત્રે વિચારમાં ને વિચારમાં તે સાવ શૂન્ય બની જતી. ક્યારેક પિતાના કર્મ વિપાકના ફળને વિચારતી, તે ક્યારેક ગુણચંદ્રની દુઃખદ સ્થિતિ પર વિચાર કરતી, ત્યારે આંસુ સરી પડતા. તેમને બંધન મુક્ત ક્યારે કરીશ! આવી અનેક ચિંતાઓથી તેની ઉંઘ ઉડી જતી. પાણી વિના માછલી તરફડે તેમ પતિ વિના તે તરફડતી હતી. તે સમજતી હતી કે સંસારના પગથારે પગ મૂક્યો છે પણ ત્યાં કાંટા ભરપૂર છે. એમ સમજી તે ડગલે પગલે સાવધ રહેતી. પિતાનું દરેક કાર્ય સંભાળીને કરતી, પણ કેઈ કાર્યમાં તેને રસ ન હતે. ક્યારેક અંતરના છૂપા ભાવે મુખ પર દેખાઈ આવતા ને મુખમાંથી નિસાસો નીકળી જ. પતિ વિના બધી પ્રવૃત્તિ નિરસ લાગતી હતી. રમાએ હવે શુભમતિ સાથે બરાબર બેનપણી કરી લીધી. જ્યારે તે કામ કરીને નિવૃત્ત થતી ત્યારે શુભમતિ પાસે આવીને બેસતી. એક દિવસ માં આવી ત્યારે એણે શુભાને નિસાસે સાંભળ્યો. તેનું મુખ જોઇને સમજી ગઈ કે શુભા દુઃખી છે. રમા અત્યારે તું ક્યાંથી ? તમારા દુઃખની વરાળને શાંત કરવા આવી છું. મેં તમને છાને છાના રડતા ઘણીવાર જોયા છે. આજે મારે એ જાણવું છે કે આપ સંપત્તિના ઢગલે બેઠા છે. Page #961 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ શારદા રત્ન દાસદાસીઓ તમારી સેવામાં ખડે પગે હાજર છે. મીઠા મનગમતા ભોજને, કપડાં, દાગીના બધું હાજર છે, છતાં તમારા દિલમાં શું દુઃખ છે ! રમા ! હું તે સંપૂર્ણ સુખી છું. ૨મા કહે-ભલે તમે મને જુદી સમજી વાત છૂપાવતા હોય પણ તમારી આંખો કહી આપે છે. તમારું મુખ કઈ પણ દુઃખના કારણે ઉદાસ રહેલું છે. પતિ તુમ્હારા કુષ્ઠિ હે ગયા, ઇસસે બને ચિંતાતુર, આયનારીકા ભૂષણ હૈ, પતિ કે દુઃખ સે દુઃખી છે. મને લાગે છે તમારા પતિ કુષ્ટિ બની ગયા માટે આપ ખૂબ ચિંતાતુર અને દુઃખિત છે. ખરેખર પતિવ્રતા નારીએ પતિના દુઃખે દુખી અને સુખે સુખી હોય છે. તમે તે કર્મના સિદ્ધાંતને સારી રીતે સમજેલા છે. કર્મો કઈને છોડતા નથી. આજને કરોડપતિ, કાલે રોડપતિ, આજનો ચમરબંધી કાલે ચીંથરેહાલ બની જાય છે. દુઃખમાં પીડાતે નિધન માણસ અખુટ સંપત્તિને માલિક બની જાય છે. સૌંદર્યવાન માનવી ક્ષણમાં આંખને ન ગમે એવો કુરૂપ બની જાય છે. તમારા માથે આવી પડેલું દુઃખ રડવાથી દૂર થશે નહિ. એથી તમારું કે નાના શેઠનું દુઃખ જરા પણ ઓછું નહિ થાય, તમારા સોનેરી સ્વપ્ન સાકાર નહિ બને. જ્યાં સુધી તમે ચિંતા છોડીને તમારા પતિના શરીરની સુંદરતા ન લાવી શકે ત્યાં સુધી તમારું જીવન આવું અંધકારમય રહેશે. આ શબ્દો સાંભળતા શુભા ચમકી. અરરર ! આ શું બોલે છે! હજુ રમા તેનું કેવું ડહાપણ ડહોળશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૯૭ કારતક સુદ ને સેમવાર તા. ૨–૧૧-૮૧ અનંતજ્ઞાની કરૂણાસાગર ભગવંતે ફરમાવે છે કે આ વિશ્વમાં સુખનું આકર્ષણ એવું છે કે એનાથી આકર્ષાયેલે માનવી નાના મોટા અનેક દુઃખોને સહર્ષ વેઠતે હોય છે. જો કણભર સુખ મળવાની આશા હોય તે મણ જેટલા દુઃખો વેઠવા માનવી તૈયાર થઈ જાય છે. એની નજરમાં સુખ તરફ સ્નેહ હોય છે. એથી ગમે ત્યાંથી સુખ મેળવવા માટે એ ધમપછાડા કરતો હોય છે, અને એનું મનગમતું સુખ મળતા રાજીના રેડ થઈ જાય છે, પણ એને એ રાજી ખૂબ ક્ષણજીવી નીવડતું હોય છે. સંસારી છે જેને સુખ કહીને વળગી પડે છે એ ચીજ માત્ર દુઃખને અભાવ છે, અને એ અભાવ બહુ થોડા સમય સુધી ટકે છે. જેમ એક મજુરને માથે મણને બેજે છે. આ બેને ઉપાડીને ચાર માઈલને રસ્તે કાપવાનો છે. જે આટલો બોજો ઉપાડીને ત્રણ ચાર માઈલ ચાલે તે થાકી જાય, લોથપોથ થઈ જાય પણ થંડી વાર ચાલ્યા પછી કઈ વૃક્ષની છાયામાં એ બોજો ઉતારીને આરામ લેવા બેસે ત્યારે એ “હાશ” કહીને સુખને અનુભવ કરે છે. આ આરામની પળોમાં મજુર પાસે સુખ નામની કઈ નવી વસ્તુ આવી નથી. માત્ર બે ઉપાડવાનું જે દુખ હતું એને અભાવ થયો. આ અભાવને મજુર “સુખ Page #962 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૫૭ તરીકે માને છે. આ સુખ ઝાઝા સમયનું નથી. કારણ કે થોડીવાર પછી એ બોજો પાછો મજુરના માથે પડવાને છે. ખાવાપીવાની વાત કરીએ. જે ખાવાપીવાથી સુખ મળતું હોત તો ફરી આપણને ભૂખ-તરસનું દુઃખ અનુભવવું ન પડત, પણ એવું બનતું નથી. થોડો સમય સુખ પછી પેલા મજુરની જેમ આ ભૂખ-તરસ આપણને પીડવાના છે. એ સુખની ક્ષણે વીતી જતાં ફરી દુઃખનો અનુભવ થાય છે અને ફરી પાછા સુખ માટે વલખા મારે છે. માટે જ્ઞાનીઓ કહે છે કે સંસારનું સુખ એટલે દુઃખને અભાવ. જેમણે સંસારનું સુખ છોડીને દીક્ષા લીધી છે એવા નમિરાજર્ષિને ઈન્દ્ર કહે છે, આપે ચારિત્ર માટે જે વાત કરી તે મને હવે સત્ય સમજાઈ છે. ઉત્તમ સંસારી કરતાં ત્યાગી હજાર દરજજે શ્રેષ્ઠ છે, એમ હું માનું છું, પણ હવે આપ આટલું કરીને પછી દીક્ષાના પંથે જાવ. હવે ઈન્દ્ર શું કરવાનું કહે છે? हिरण्ण सुवण्ण मणिमुत्त, कंस दूसच वाहण कोस च वट्टावइत्ताण, तओ गच्छसि खत्तिया ॥४॥ હે ક્ષત્રિય ! હિરણ્ય, સુવર્ણ, મણિ, માણેક, મુક્તાફળ (મોતી) તથા કાંસુ, વસ્ત્ર અને વાહનાદિથી ભંડારને ભરપૂર ભરીને પછી આપ જાવ. ઈન્દ્ર કહે છે કે હે ક્ષત્રિય ! આપને ચારિત્ર માર્ગે જવું હોય તો ખુશીથી જાવ, પણ તે પહેલા આટલું કરતા જાવ. સોનું, ચાંદી, હીરા, માણેક, મણિ, મેતી આદિ જેને મૂલ્ય ઘણાં અને વજન ઓછું એવા સોના, ચાંદી, હીરા આદિથી ભંડાર છલકાવી નાંખો. કાંસાના વાસણ ખૂબ વસાવે. પહેલાના જમાનામાં કાંસાની મહત્તા ખૂબ હતી. લોકે કાંસાની થાળીમાં જમતા હતા, તેથી કહે છે કે કાંસાના વાસણે ખૂબ વસાવો. સારા સારા કિંમતી વસ્ત્રાભૂષણો વસાવા તેમજ રથ, ઘોડા આદિથી રાજભંડાર ભરપૂર ભરે, પછી આપ દીક્ષા લેજે, જેથી આપને પરિવાર સુખશાંતિથી રહી શકે. ભાવિની પ્રજા એમ કહે કે શું નમિરાજના ભંડાર હતા! આવા છલકતા ભંડાર હોવા છતાં એમણે તેનો ત્યાગ કર્યો. ઈન્દ્ર આ પ્રશ્નથી એ કહેવા માંગે છે કે રાજાએ ભંડાર વધારવાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પંડિત અને રાજાઓને કોશ (ખજાનો) એ સર્વસ્વ છે. જેમ પંડિત હોય તેને શબ્દકોશ આવડવો જોઈએ. શબ્દકોશના જ્ઞાનથી રહિત પંડિત શબ્દબોધના જ્ઞાનથી અપરિચિત હોય છે તે રીતે કેશ (ખજાના) રહિત રાજા પણ લાંબા સમય સુધી સ્થિર રહી શકતા નથી. જેમ પંડિતને શબ્દકેશના જ્ઞાનની આવશ્યકતા છે તે રીતે રાજ્યને સ્થિર અને તેજસ્વી રાખવાને માટે રાજાને સુવ્યવસ્થિત ધનકેશની આવશ્યકતા છે, માટે હે મહારાજા ! આપ પહેલા આપના ભંડાર ભરપૂર કરે, પછી આપ દીક્ષા લેજે. ઈન્દ્રની વાત સાંભળીને નમિરાજ કહે છે હે વિપ્ર! તું જે ખજાનાની વાત કરે છે તેવા ખજાના તે જીવે ઘણીવાર મેળવ્યા ને ભગવ્યા, પણ હજુ તેને તૃપ્તિ થઈ નથી. હું તો એવો શાશ્વત ખજાનો ભરવા માંગું છું કે જે કયારે પણ કઈ લૂંટી ન જાય, Page #963 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન 242 ચાર ચારી ન જાય. ઇંગ્લેન્ડમાં એક પ્રસિદ્ધ સાહિત્યકાર થઈ ગયા. જેમનુ' નામ જેરેમી હતું. એક દિવસ રાત્રે તેમના ઘરમાં ચારીએ ચારી કરી, તેમની બધી માલ મિલ્કત લૂટી લીધી. તેમનું બધું લૂંટાઈ ગયું છતાં જેરેમીના મુખ પર જરા પણ ખેદ કે ઉદાસીનતા નહિ. તેમના જીવનમાં પહેલા જે આનંદ હતા એ જ આનંદ, એ જ પ્રસન્નતા તથા એટલી તૈય તા તેના મુખ પર ચમકી રહ્યા હતા. લોકોને ખબર પડતા બધા તેમને આશ્વાસન આપવા ગયા. બધા તેમને પૂછતા કે આપે જીવનમાં અત્યાર સુધી અથાગ પરિશ્રમ કરી, મહેનત કરી, રાત દિવસ જોયા વગર પુરૂષાર્થ કરી જે મૂડી ભેગી કરી તે બધી આમ અચાનક લૂંટાઈ જાય છતાં તમને મનમાં કઈ થતું નથી ? જેરેમીએ ખૂખ ધૈયતાથી પ્રસન્નચિત્તે જવા આપ્યા કે ચારેાએ મારુ કાંઈ ચાર્યું નથી. મારી સ્વસ્થતા, મારી પ્રસન્નતા, ધૈર્ય તથા સમતા જે મારી માંઘી મૂડી છે તે તે મારી પાસે હજી પડી છે. એમાંથી ચોરેએ મારું કાંઈ ચોયુ" નથી. જે મારૂ હતું નહિ અને ગમે ત્યારે જવાનું હતું, જે મારી પાસે રહેવાનું ન હતુ. તે મારા જીવનમાં આકસ્મિક રીતે આવ્યું ને આમ આકરિમક રીતે ચાલ્યું ગયુ, તેમાં મારે ખેદ, ઉદ્વેગ કે દુઃખ લગાડવાની જરૂર શી ? ખાકી જીવન જીવવા માટે પાણી, પ્રકાશ અને પવન એ તા હજુ ચે મને મળ્યા કરે છે, માટે મારે ખેદ શા માટે કરવા ? મારા શાશ્વત ખજાના જે મારી પેાતાની માલિકીના છે તે મારા હૃદયમાં ભર્યાં છે. એના મને સતાષ છે. જેરેમીના ઘરમાં ચોરી થઇ છે ને તેનું બધુ' લૂંટાઈ ગયુ છે. તે સાંભળી તેને આશ્વાસન આપવા આવનારા લેાકેા તેની આ પ્રસન્નતા, સ્વસ્થતા અને તેના ધૈ ને જોઈ ને અને તેના મુખેથી બધી વાતા સાંભળીને બધા આશ્ચય ચકિત બની ગયા ને તેને ધન્યવાદ આપવા લાગ્યા. આ ન્યાય ઉપરથી એ સમજવાનુ` છે કે બહારથી દેખાતા માલ મિલ્કત એ આત્માની સાચી મૂડી નથી. એનામાં આત્માને શાંતિ, સ્વસ્થતા કે ગમે તેવી આપત્તિમાં પ્રસન્નતા આપવાની તાકાત નથી. આત્માની સાચી મૂડી તેા આ પ્રકારની સમજણુ અને આ બધાયથી સર્વથા નિરપેક્ષ રહેવાની આધ્યાત્મિક ખુમારી છે. નમિરાજ પણ ઈન્દ્રને એ કહી રહ્યા છે, કે તું મને જે ભંડાર ભરવાની વાત કરે છે તે ભંડારાને તા લૂંટાવાનો, ચોરાવાના ભય છે, પણ હું તો આત્મગુણુના એવા ખજાના મેળવવા નીકળ્યા છુ જેને ચોર ચોરી ન શકે, લૂંટારા લૂટી ન શકે, અગ્નિ ખાળી ન શકે. વળી તુ' કહે છે તે પ્રમાણે ભડાર ભરપૂર ભરી દઉં, પણ જીવની તૃષ્ણા તેા શાંત થતી નથી. તેની તૃષ્ણાના અંત આવતા નથી. હું તમને પૂછું કે તમે દેશમાંથી અમદાવાદ આવ્યા ત્યારે તમારી ઈચ્છા કેટલી હતી ? અને આજે કેટલી વધી ગઈ છે ? તૃષ્ણાવંત મનુષ્ય માટે ભગવાન બાલ્યા છે કે— सुवण्ण रूप्पस्स उ पव्त्रया भवे, सिया हु केलास समा असंखया । नरस्स लुद्धस्स न तेहिं किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ॥ ४८ ॥ Page #964 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૫૯ કૈલાસ-સુમેરૂ પર્વતના સમાન સોના ચાંદીના કદાચિત્ અસંખ્ય પર્વત હોય તે પણ તે લભી મનુષ્યની આગળ કાંઈ નથી. અર્થાત્ એનાથી પણ લેભી માણસની ઈચ્છા પૂર્ણ થઈ શકતી નથી, કારણ કે તૃષ્ણા આકાશની જેમ અનંત છે, એની પૂર્તિ થઈ શકતી નથી. ઈન્ડે નિમિરાજને ખજાના ભરવાની વાત કરી ત્યારે નમિરાજ કહે છે કે સોનાચાંદીને સંગ્રહ એ તે નિપ્રોજન છે, કારણ કે એનાથી આત્મશાંતિ મળતી નથી. ધનને સંગ્રહ તે કંઈ ને કંઈ વિદને ઉભા કરે છે. ધનના સંગ્રહથી શાંતિ મળવી મુશ્કેલ છે. લોભી મનુષ્યની આગળ કેલાસ પર્વત જેવડા એક બે નહિ પણ અસંખ્યાત સોના ચાંદીના ઢગલા કરવામાં આવે તે પણ એને તૃપ્તિ થતી નથી. પણ તેની ઈચ્છા અધિક ને અધિક વધતી જાય છે. તૃષ્ણ આકાશ જેટલી અનંત છે. વિજ્ઞાને દરિયાની લંબાઈ, પહોળાઈ ને ઊંડાઈનું માપ કાઢયું પણ કોઈ આકાશની લંબાઈ, પહોળાઈનું માપ કાઢી શક્યા નહિ, તેમ તૃષ્ણાનું માપ નીકળી શકે તેમ નથી. આનંદઘનજી મહારાજ વ્યા છે કે ધરતી જેટલી કરું ખાટલી અને આકાશ જેટલી ક' ચાદર, એમાં જે સંપત્તિ સમાય તેટલી ભી મનુષ્યને આપવામાં આવે તે પણ એની તૃષ્ણ શાંત થતી નથી. જગતના પદાર્થને એક વાર કિંમતી માન્યા, જરૂરી માન્યા અને એના પર રાગ થયો પછી એની ઈચ્છાની પાતાળ સેર ફૂટે છે. એ ઈચ્છાના વહેણ સતત ચાલુ ને ચાલુ રહે છે. ઈચ્છાના મૂળમાં જડની આસક્તિ, આકર્ષણ પેદા થયા તે વધુ ને વધુ મેળવવાની ઈચ્છાને પગભર રાખે છે. એ ઈચ્છા છે ત્યારે માટે કે પદાર્થ પ્રત્યેની આસક્તિને નાશ કરવામાં આવે. આસક્તિ જાય પછી ઈચ્છા રહે ક્યાંથી? એવા ઈરછાના અનંત સાગરમાં તણાઈ ન જવા માટે બાહ્ય તણખલાની પણ કિંમત અને ઈચ્છા નહિ કરવાની. - જ્ઞાની પુરૂષ તે કહે છે કે “ તુ મવતિ રિટ્રી વૃાા વિરાટા” દરિદ્ર એ છે કે જેની તૃષ્ણ વિરાટ છે. કેઈ પ્રશ્ન કરે કે આ દુનિયામાં મોટામાં મોટો દરિદ્ર કોણ? તે તમે તરત કહેશે કે જેની પાસે ઓછામાં ઓછું ધન છે એ સૌથી મોટો દરિદ્ર. તમે બધા પણ લગભગ એ જ જવાબ આપશે. આ જવાબ તમારી દૃષ્ટિએ કદાચ સાચો હશે પણ મહાપુરૂષની દૃષ્ટિએ એ જવાબ તદ્દન વિપરીત છે. તેઓ તો દરિદ્રની ઓળખાણ આપતા કહે છે કે જેની તૃષ્ણ મોટામાં મોટી છે એ મોટામાં મોટો દરિદ્ર. કોડપતિને જે અબ પતિ થવાની તૃષ્ણા હોય તો એ ક્રોડપતિ મોટામાં મોટો દરિદ્રી ગણાય. કેવું ગહન ગણિત! આ વાત તમને જરા વિચિત્ર લાગશે. તમારી દૃષ્ટિએ દરિદ્રતા ઘનના ઓછા વધતા પ્રમાણમાં છે પણ જ્ઞાનીની દૃષ્ટિએ દરિદ્રતાની પારાશીશી તૃષ્ણા છે. જેની તૃષ્ણા રૂપિયાથી સંતેષાઈ જાય એવી હોય એ નાનામાં નાનો દરિદ્રી અને જેની તૃષ્ણાને વિશ્વને ય વૈભવ સંતેષી ન શકે એ અબજોપતિ હોય તે ય મોટામાં મોટો દરિદ્રી. તૃષ્ણાના સરવાળે વધતી જતી દરિદ્રતાનું આ ગણિત ગહન હોવા છતાં સમજવા જેવું છે. દરિદ્રી એ છે કે જે તૃષ્ણાથી ઘેરાયેલું છે અને એથી જેને કંઈ ને કંઈ મેળવવાની ઝંખના છે. તૃષ્ણાથી પ્રેરાઈને જે કંઈ પણ મેળવવા મથે છે એ દરિદ્રી છે. જેનામાં વધુ ને વધુ મેળવવાની તૃષ્ણા હોય એ માટે દરિદ્રી ગણાય. Page #965 -------------------------------------------------------------------------- ________________ ટ૬૦ શારદા રત્ન એક ગરીબ દુખી માણસ ચાલ્યો જતો હતો, ત્યાં દેવનું વિમાન નીકળ્યું. આ ગરીબ માણસને જોઈને દેવીને દયા આવી. દયાળુ દેવી દેવને કહે છે, આ માણસ બિચારો બહુ દુઃખી છે. તમે એના પર કૃપા કરી ને એને સુખી કરે. તમારી દષ્ટિ એના પર પડે તે ય કામ થઈ જાય. દેવ કહે હું એને ગમે તેટલું આપીશ તે પણ એની તૃષ્ણ પૂરી થવાની નથી. દેવી કહે તમે આપો તો ખરા ! દેવ કહે ભલે. દેવ માણસના રૂપમાં તેની પાસે આવ્યો ને કહ્યું, તું દુઃખી છે, હું તને સુખી કરવા આવ્યો છું. તું તારી ઝોળી ધર. તેમાં હું સોનામહોરો નાંખું છું. તારી ઝોળી તેનાથી ભરી આપીશ પણ જે તેમાંથી ભય પર પડશે તે તે બધી ધૂળ થઈ જશે. દેવે તો ગરીબ માણસની ઝોળીમાં સોનામહોરો નાંખવા માંડી. તેની ઝોળી તે સાવ જીર્ણ કપડાની છે. દેવ તેમાં નાંખે જાય છે. ઝેળી ભરાવા આવી તે પણ બસ કહેતો નથી. તેના મનમાં થાય છે કે હજુ થોડી વધુ મળે તો સારું, તેથી દેવને નાંખવા દે છે, તેની ઝોળી જુની હતી, સોનામહોરોનું વજન પડતાં ઝોળી ફાટી ગઈ. ને સોનામહોરી નીચે પડતાં તે બધી ધૂળ થઈ ગઈ, પછી તેના મનમાં પસ્તાવો થવા લાગ્યો કે મેં બસ કહ્યું હોત તો સારું હતું. મારા લોભનું પરિણામ છે. પછી તે ખૂબ પસ્તાવો થયે, પણ પાછળને પસ્તાવો શા કામને? માનવીને જેમ જેમ લાભ મળતો જાય તેમ તેમ લોભ વધતું જાય છે. “ના ચાર તા હો રાફી સોદો પારૂઢ ” જેમ મળતું જાય તેમ તેની તૃષ્ણ વધતી જાય છે, માટે જ્ઞાની કહે છે કે જેની તૃષ્ણા નાની હોય એ નાનો દરિદ્રી એને મોટી તૃષ્ણા હોય એ માટે દરિદ્રી. - જેની પાસે પૈસા ઓછા હોય એને દરિદ્રીમાં ન ગણી શકાય, અને જે સંપત્તિના સાગર પર તરત હોય એને ધનવાન ન માની શકાય. જેને તૃષ્ણાને છેડો ફાડી નાંખે છે તે ધનવાનનું બિરૂદ પામવાને યોગ્ય ગણાય. અને જેનામાં તૃષ્ણાની માત્રા વધુ ને વધુ હોય એને મોટામાં મોટા દરિદ્રી તરીકે કલ્પી શકાય. તૃષ્ણાની વિરાટતા દરિદ્રતાને ય વિરાટ બનાવી જાય છે. દરિદ્રતાની માપક લક્ષ્મી નહિ પણ લાલસા છે. માનવ જીવન અનેકવિધ દરિદ્રતાઓના દરિયાઈ વમળો વરચે ઘેરાયેલું છે. તૃષ્ણને સંતે સંતેષીને તે એવો સંતોષ લઈ રહ્યો છે કે મારી દરિદ્રતા ઓછી થઈ રહી છે પણ સંતોષાતી તૃષ્ણા વધુ ને વધુ વિરાટ બનીને માનવને વધુ ને વધુ દરિદ્ર બનાવી રહી છે. આ દરિદ્રતાને દૂર કરવાનો એક ઉપાય છે તે તૃપ્તિ, સંતેષ જાતજાતની ને તરહ તરહની દરિદ્રતાના દરિયાની અધવચ્ચે અટવાયેલા આપણું જીવન રૂપી જહાજને ઉગારવું હોય તે એનું સુકાન સંતેષના હાથમાં સંપી દઈને જહાજને તૃપ્તિના કિનારા તરફ વાળવું જોઈએ. જેની પાસે એકાદ ફૂટી કોડી પણ ન હોય પણ જો એ સંતેવી છે તે એ ધનવાન હોઈ શકે છે, અને જેની પાસે દુનિયાની બધી લત આવીને ઠલવાઈ ગઈ હોય પણ જે એની તૃષ્ણાના તરવરાટ શમ્યા ન હોય તે એ દરિદ્રમાં દરિદ્ર હોઈ શકે છે. તૃષ્ણની એક અવળચંડાઈ એવી છે કે એને સંતોષવા Page #966 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૬૧ મથીએ એમ એનું સ્વરૂપ પ્રચંડ ખનતુ જાય છે અને પ્રચંડ બનતી તૃષ્ણાના સરવાળે એ મેાટી દરિદ્રતા છે. સંસાર સુખના અથી જીવાને ધનની એછાશમાં દરિદ્રતા અને વૃદ્ધિમાં શ્રીમંતાઈ દેખાય છે. આ ભૂલને સુધારવા માટે જ્ઞાનીના સંદેશો છે કે જેની તૃષ્ણા વિશાળ અને વિરાટ છે એ જ મેાટા દરિદ્ર છે. નીતિકારાએ કહ્યું છે કે— न सहस्त्राद भवे तुष्टि न लक्षान्न च कोटिभिः । न राज्यान्ने च देववन्नेन्द्र त्वादपि देहिनाम् ॥ આ તૃષ્ણા હજારા, લાખા, કરાડા અને અબજોની સ`પત્તિથી તે શુ' ! પણ તેને સારીયે પૃથ્વીનું રાજ્ય મળી જાય, અરે દેવલેાકના દિવ્ય અપાર વૈમવા મળી જાય અને ઈન્દ્રનુ પદ્મ મળી જાય તે પણ સંતુષ્ટ નથી થતા. તૃષ્ણાની પૂર્તિ થવી અત્યંત કઠીન છે. નિમરાજ ઇન્દ્રને કહે છે, તમે કહેા છો કે સેાના, ચઢી, હીરા, માણેક, મેાતી, વસ્ત્રા આદિથી ભંડાર ભરપૂર કરતા જાવ, પણ તૃષ્ણા આકાશ જેટલી અનંત છે, જેમ મેળવતા જઈ એ તેમ વધુ ને વધુ ઈચ્છા થતી જાય છે. આવા ભંડાર ભરવાના શે। અર્થ ? હજુ આ ખાખતમાં નમિરાજ ઇન્દ્રને શું કહેશે તે શું ખનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :—શુમમતિને સમજાવવા રમા દાસી અવારનવાર આવે છે ને બધી વાતા કરે છે. વાત કરતાં તેણે કન્નુ, તમે આ બધી ચિંતા છોડીને જ્યાં સુધી તમારા પતિના દેહની સુંદરતા ન લાવી શકો ત્યાં સુધી તમારું જીવન દુઃખના અંધકારમાં ઘેરાયેલું રહેશ આ શબ્દો સાંભળતા મા ચમકી ગઇ. તે એકદમ ગભીર બની ગઇ, તેના મનમાં વિચારાના તરંગેા ઉઠવા લાગ્યા. બિચારી ૨મા મારી વાત શું જાણે ? ખરેખર મારી દભરી વાત હું કાની પાસે જઈને કરુ ? બિચારા ગુગુચંદ્ર પશુ કેવી રીતે દિવસે પસાર કરતા હશે ! માયા કપટથી સર્જાયેલા આ કિમિયાના ઉપાય જલ્દીથી થાય તેા પતિ ખંધનમાંથી છૂટે. રમા તા શુભમતિને આશ્વાસન આપીને વિદાય થઈ ગઈ પણ શુભમતિના મનમાં તા અનેક વિચાર આવવા લાગ્યા. શુભમતિ અનેક વિચારના મ‘થનમાં :--લક્ષ્મીદત્ત શેઠનું મન જુદા વિચારામાં રમતું હતું. તેમને કાઢી છોકરાને પરણાવવાના કેડ પૂરા થયા. શીલ અને સૌંદય ની પ્રતિમા સમી પુત્રવધૂ ઘર આંગણે આવી ગઈ. છતાં અંતરમાં શાંતિ થઇ નહિ. શેઠની દશા તે સહેવાય નહિ ને કહેવાય નહિ એવી બની ગઈ છે, તેથી ૨મા દાસીને બોલાવીને કહ્યું, રમા ! હજુ સુધી તેં મારું કાર્ય સફળ કર્યું... નથી. બબ્બે મહિના થયા હતાં તારા જેવી ચતુર કાંઈ ન કરી શકે ? તારી બુદ્ધિ અને મધુર ભાષા શું તેને ન સમજાવી શકી ! તે ઘરનુ બધુ કામકાજ કરે છે, બધાની સાથે હળીમળીને રહે છે; તે માત્ર દિશેાર સામુ જોતી નથી. ૨મા કહે શેઠજી ! મેં તેને ઘણી સમજાવી પણ તેણે આ વાતની મચક આપી નથી. ફે લા પાસા બધા અવળા પડથા છે! તે! શું તું કામ નહિ કરી શકે! જિસકા મૈં નિમક ખાતી હું', નિમકે હાલ બનકર કા` કરૂ'ગી, જલ્દીસે કાર્ય સિધ્ધ ન હાગા, અબ હ્રદયમે ધયધરના Page #967 -------------------------------------------------------------------------- ________________ ८९२ શારદા રત્ન શેઠજી! જે કામ માટે મેં બાહેધરી લીધી છે તે હું પૂર્ણ કરીશ એવી મને દઢ શ્રદ્ધા છે. જેનું લુણ હું ખાઉં છું તેને હું કયારે પણ બેવફા નહિ બનું. આપ ગભરાશે નહિ. ભલે આજે શુભમતિ કિશોરભાઈને ન સ્વીકારે પણ સમય જતાં જરૂર સ્વીકારશે. માતાપિતાની મમતાને છોડી સાસરે આવનારી સ્ત્રી પતિ વિના કેટલા દિવસ સુધી રહી શકશે? શેઠ કહે-૨મા ! એના દિલમાં નથી દેખાતી પતિભક્તિ કે નથી દેખાતી વ્યવહારુ બુદ્ધિ. આટલી ચતુર, ગુણ અને સંસ્કારી હોવા છતાં એ આર્યનારી આવું વર્તન કેમ કરતી હશે? દર્દથી પીડાતા પોતાના પતિની સેવા કરવી કે આશ્વાસનના બે શબ્દો તો કહેવાના દર રહ્યા, પણ તેને જોતાં તે દૂર ભાગે છે. ઘરડે ઘડપણમાં દીકરાનું આ દુખ મારાથી જોયું જતું નથી. અરેરે....પ્રભુ! આ દુઃખ કયાં સુધી સહન કરવાનું છે. એના કરતાં મૃત્યુ જલ્દી આવે તે સારું. શેઠજી! આપ આવું ન બોલે. જીવનમાં સુખ-દુઃખ મળવા એ તો શુભાશુભ કર્મોને આધીન છે. રમા ! તું કહેશે તે તને એક બે સેનામહોરો કરતાં હું તને વધારે આપીશ, પણ શુભમતિ કોઈ પણ ઉપાયે કિશોરને પ્રેમ આપે એમ કર. લે હમણા બે સોનામહોર આપું છું. જે કાર્ય સફળ થશે તો તને વધુ ઈનામ આપીશ. “દેખે પીળું ને મન થાય શીળું ” દાસી તો ધનના લોભમાં લલચાઈ ગઈ. તે કહે ભલે શેઠ! આપ ચિંતા ન કરે. જુઓ હમણાં શુભમતિનું વર્તન બધાની સાથે કેવું સુંદર છે ! મહેલના બધા માણસે એનું વચન પાળવા તૈયાર છે. એણે પ્રેમથી બધાના મન જીતી લીધા છે. આખા ઘરને ભાર તેણે ઉપાડી લીધે છે, તેથી આપના ઘરની રોનક કેટલી વધી ગઈ છે! 'અરે! રસોઈનું કામ પણ તે કરે છે. ધીમે ધીમે એ કિશોર સાથે હળીમળી જશે. શેઠ કહે-શુભમતિમાં ચતુરાઈ બુદ્ધિ, કાર્યદક્ષતા, મિલનસાર સ્વભાવ બધું છે, પણ તેથી કિશોરને શું લાભ? લાભ જરૂર છે. થોડા સમય પૈર્ય રાખવાની જરૂર છે. રમા ! ધીરજની પણ હદ હોય છે. શુભમતિ કિશોરને સ્વીકારતી નથી એ વાત જે બહાર પડી જશે તે મારી આબરૂના કાંકરા થઈ જશે. શેઠજી! મેં એટલે તો તેને ઘરને બધે ભાર સેપ્યો, છતાં તેણી એક શબ્દ પણ બોલતી નથી. તેના મનના ભાવ જાણવા ખૂબ મુશ્કેલ છે. ઘણીવાર સ્ત્રીઓને સત્તા, સંપત્તિ, સારા વસ્ત્રાભૂષણો મળતાં તેનું મન પીગળી જાય છે, પણ આનું મન તો કઈ રીતે પલળ્યું નથી. કિશોર પ્રત્યેનું વર્તન જરા પણ સુધર્યું નથી. આ એક મોટું આશ્ચર્ય છે. શેઠ કહે રમા! અત્યારસુધી મેં તેને દુઃખ લાગે એવા ભયથી કંઈ કહ્યું નથી પણ હવે તેને એકવાર સ્પષ્ટ વાત કરી દઉં શુભમતિ ! તું અમારા ઘરની કુળ દેવી છે. મેં તને પુત્રી સમાન ગણ ઘરનો બધો કારભાર સોંપ્યો છે. તું અમને પણ માતાપિતા જેવા ગણે છે, તેથી અમને સંતોષ છે, તું તો અમારા ઘરની સાક્ષાત્ લક્ષ્મી છે, ઘરની સૌરભ છે. જ્યાં સૌરભ હોય છે ત્યાં દુર્ગધ હોતી નથી. બસ હવે તું કિશોરના જીવનની છાયા બની તેનું દુઃખ દૂર કર ને એના જીવનને રમણીય બનાવ. પત્ની જ્યારે Page #968 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૬૩ પોતાના પતિના દુખને પિતાનું દુખ ગણી તેને અર્પણ થઈ જાય છે ત્યારે નારી નારાયણી બની જાય છે. શેઠજી! આપને આ પ્રયાસ જરૂર કારગત નીવડશે. રમ! તું એમ કહીને છૂટી જવા માંગે છે પણ છૂટી શકીશ નહિ ના....એમ નહિ. હું મારાથી બનતા પ્રયત્ન જરૂર કરીશ. શુભમતિ મનમેં અસા એચે, મેરે સ્વામી બંદીવાન; લક્ષ્મીદત્ત દુષ્ટ લેભી હૈ, ઉસ પર કૈસા જુલમ ગુજારે. શુભમતિને દિવસ તે કામમાં પસાર થઈ જાય છે પણ રાત્રી ખૂબ વિકરાળ લાગે છે. તેના મનમાં થાય કે મારા પતિને તો આ દુષ્ટ શેઠે ભેચરામાં પૂરી દીધું હશે. તે મને કહેતા હતા કે એ શેઠ મેતીની લાલચે મને એટલે જુલ્મ માર મારે છે કે લેહી નીતરે છે. તે આ શેઠ શું તેમને હેન્ડલના માર તો નહિ મારતા હોય ને! હવે એમને વાર્થ સધાઈ ગયે તેથી શું તેમને મારી તે નહિ નાખે ને ! મારું હૃદય બળ્યા કરે છે. શુભમતિ તો આ વિચારમાં હતી ત્યાં રમાં આવી પહોંચી. શુભમતિને ચિંતામાં ડૂબેલી જોઈને કહે છે. ભાભી! હમણાં તે તમે ખૂબ ચિંતાતુર દેખાવ છો. હાસ્યનું નૂર તે જાણે મુખ ઉપરથી ઉડી ગયું લાગે છે. મુખ કેવું કરમાઈ ગયું છે! બેન રમા ! જીવનમાં વિષાદ અને હાસ્ય રહેલાં છે. રમા કહે છે. કિશોરભાઈને દુઃખી જોઈ તમારા દિલમાં કરૂણ નથી આવતી ? શું તમારું હૃદય દયાહીન છે ! લગ્ન કર્યા? બાદ પછી તે પુરૂષ રોગી હોય કે નિરોગી હોય, નિર્ધન હોય કે ધનવાન હોય, ગમે તે સ્થિતિમાં હોય પણ તેની જીવનભર સેવા કરવી એ પતિવ્રતા સતી સ્ત્રીની ફરજ છે. રમાની વાક ચાતુરીની જાળઃ-શુભમતિ! હું સમજું છું કે તમે દુઃખના સાગરમાં ડૂબી રહ્યા છે પણ ભાગ્યમાં જે લેખ લખાયા હોય તે મિથ્યા થતા નથી, પણ આપ યાદ રાખો કે સ્ત્રીનું સુખ, સ્ત્રીનું સૌંદર્ય અને ગૌરવ તેના પતિની હાજરીમાં છે. પણ તમે કિશોરભાઈ સામે દૃષ્ટિ કરતા નથી કે તેમની સેવા કરતા નથી, તેમાં કેઈ રહસ્ય જરૂર લાગે છે. આપ આપના મનમાં જે વાત હોય તે સ્પષ્ટ કહો. આપને કહેતાં મારું જીગર હામ ધરતું નથી. મને ભય છે કે હું આપને કહીશ તો દુઃખ નહિ લાગે ને ! રમા! દુઃખ શા માટે? ગઈકાલે તે મને જે શબ્દો કહ્યા હતા તે મને સે સો વીંછી ડંખ મારે એવા દિલમાં લાગ્યા હતા, છતાં હું બેટું લગાડતી નથી. બરાબર તે સમયે કિશોર સતીના રૂમ પાસેથી નીકળ્યો. એ તે શુભમતિને જોવા તાકી રહ્યો હતો, પણ શુભભતિએ તે નજર પડતા તરત દષ્ટિ ત્યાંથી ઉઠાવી લીધી. આ દશ્ય રમાએ જોયું. રમાએ કહ્યું દેવી! તમારા પતિની આ સ્થિતિ તમે સહન કરી શકો છો? આ જવાબદારી તમારી છે. તમારા પતિ પ્રત્યે આટલી ઉપેક્ષા કરવામાં તમારી શેભા નથી. ઉત્તમ નારી તે પોતાના પરિણિત પતિને છાયાની જેમ વળગી રહે. તમે કિશોરભાઈને સ્વીકારતા નથી એ વાત જે બહાર પડી જશે તે શું તમને કલંક નહીં લાગે? તમને કલંકને ભય પણ નથી લાગતું ? શુભમતિની સહનશક્તિની હદ આવી ગઈ. તેની પૈર્યતા Page #969 -------------------------------------------------------------------------- ________________ ८९४ રારા ૨૯ ખૂટવા લાગી. તેના મનમાં થયું કે હવે સત્ય વાત કહી દઉં. ઘણું સહન કર્યું. તે એકદમ આવેશમાં આવી ગઈ ને બેલી-રમા ! તું મને શું કહેવા માંગે છે? તારા શેઠ દંભી છે. માયાવી છે, લુચ્ચા છે, અરે મહાકપટી છે. રમા ! મારા નામને કલંક લાગે તે ભલે લાગે પણ મારા ચારિત્રને તે હું કલંક નહિ લાગવા દઉં. મારા જીવન કરતા મને શીલની કિંમત વધુ છે. હું પરણીને આવી તે દિવસથી મારા માથે કલંક લાગ્યું છે. સમાજ મને કલંકિની સમજે છે પણ આજ સુધી મારે શીલધર્મ અખંડિત સાચવ્યો છે. રમાએ કહ્યું- શું એ કલંકમાં તમે નિમિત્ત કારણ નથી ? મને તે એ દિવસ બરાબર યાદ છે. તમારા એકવારના સ્પર્શથી અમારા દેવરૂપ જેવા કિશોરકુમારની સેનલવણ કાયા રોગીષ્ટ બની ગઈ. લગ્નના આનંદ સાથે એમનું જીવન ઝેર બની ગયું. કેટલી મોટી આશાઓથી લગ્ન કર્યા પણ હવે એ આશાઓ ભાંગીને ભૂકકો બની ગઈ, છતાં તમને એમ નથી થતું કે મારા કારણે મારા પતિ ભયંકર રોગમાં ઝડપાઈ ગયા, તે હવે તેમને સુખી કરવા માગું સ વરવ અર્પણ કરી તેમને સુખી બનાવું. જો તમે કિશોરભાઈને લાવશે તે ઘરમાં બધાને આનંદ થશે. કિશોરભાઈને કેટલી શાંતિ થશે ? તમે ભૂતકાળની વાતને ભૂલી જાઓ, ને કિશોરભાઈને શુદ્ધભાવે અપનાવો. આ બધી વાતો સાંભળીને શુભમતિના મનમાં વધારે ગુસ્સો આવ્યો. હવે તે રમાને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૯૮ કારતક સુદ ૮ બુધવાર તા. ૪-૧૧-૮૧ આગમના આખ્યાતા, વિશ્વમાં વિખ્યાતા, મોક્ષમાર્ગના પ્રણેતા ભગવાન ફરમાવે છે કે હે જીવ! જે તમને પાપને ખટકારો થયો હોય ને એમાંથી છૂટકારો મેળવો હોય તે વિરતિના ઘરમાં આવે. અવિરતિ એ કર્મબંધનનું કારણ છે, વિરતિ એ કમર બંધનને તેડનાર છે. વિજ્ઞાનની રાઉન્ડ-ટેબલ કોન્ફરન્સ કહે છે કે આમાં ખૂબ શક્તિ છે ત્યારે જૈનદર્શન કહે છે કે વિરતિમાં અજબ-ગજબની તાકાત છે. જ્યાં સુધી એક વિરતિ ઘર આત્મા પૃથ્વી પર વિદ્યમાન રહેશે ત્યાં સુધી પાંચમાં આરામાં અગ્નિનો વરસાદ નહિ થાય. આ તાકાત વિરતિની છે. હજારો રોગોની દવા જેમ પેટશુદ્ધિ છે તેમ હજારો અશાંતિ સામે એક દવા વિરતિની છે. વિરતિ એટલે પાપોથી વિરામ પામવું. જ્યાં પાપ છે ત્યાં ભય છે, કલુષિતતા છે ને ઉકળાટ છે. તે સમુદ્રમાં એક નાનો કાંકરો નાખશું તે તેની અસર સમુદ્રમાં થાય છે, તેવી રીતે નાનામાં નાની વિરતિ, એક નવકારશી જેટલું પચ્ચખાણ નરકના સે વર્ષોના દુઃખને કાપી શકે છે. અરે, અસંખ્યાતા, કોડાઝેડ જોજન દૂર રહેલા ઈન્દ્ર મહારાજા પણ વિરતિધરને વંદન કરે છે. ત્રણે જગતની સમસ્ત સમૃદ્ધિ વિરતિના વૈભવની તેલે આવતી નથી. ત્રણે જગતના ધૂળ અને ઢેફાં ભેગા કરો તે એકાદ રત્નની તુલનામાં આવી શકે Page #970 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૬૫ ખરા? ના... ના. અરે, એનાથી શેર અનાજ પણ નહિ મળે, પાશેર શાક કે પાશેર દૂધ પણ નહિ મળે તેમ વિરતિ ધર્મવાળે કહે છે કે, એક સમયની વિરતિ પણ વેચાતી ન અપાય, કારણ કે એકેક સમયની વિરતિની કિંમત અમૂલ્ય છે. એક સમય પણ અવિરતિમાં ન ગુમાવાય, માટે ભગવાને કહ્યું છે કે સમય માત્રને પ્રમાદ કરશો નહિ. અમૂલ્ય વસ્તુ મૂલ્યમાં વેચવી એ નાદાની છે. મહારાજા શ્રેણિકે સમસ્ત સંપત્તિ પુણિયા શ્રાવકના ચરણમાં મૂકી આખું રાજ્ય આપવાનું કહ્યું છતાં પુણિયાએ સામાયિક વેચાતી ન આપી, કારણ કે સામાયિકના મૂલ્ય અમૂલ્ય છે. ઓરડામાં બેવાયેલે હીરો બહાર દીવો લઈને શોધવા જાય મળે નહિ, તેમ સમતા આત્મામાં છે, સમતા એ સામાયિકનો ગુણ છે. એ બહાર વેચાતે મળતું નથી. જેમ સમસ્ત સંપત્તિ આપે તે પણ મા-બાપ વેચાતા મળતા નથી તેમ સમસ્ત સંપત્તિ આપે તે પણ સામાયિક વેચાતી મળતી નથી. સામાયિક વેચવી એ આત્માનું ઘર અપમાન છે. સામાયિક ભગવાનની આજ્ઞા સ્વરૂપ હોવાથી એ વેચવામાં પ્રભુનું પણ અપમાન છે. જેમ દેશને રાષ્ટ્રધ્વજ કેઈ ફાડી નાખે તે સમસ્ત જગતમાં હાહાકાર મચી જાય છે, ત્યાં રાષ્ટ્રધ્વજની કિંમત બજારના રૂપિયા આના પાઈમાં મપાતી નથી. રાષ્ટ્રધ્વજનું અપમાન થયું તે બે રૂપિયાને રાષ્ટ્ર દવજ નવો લઈ આવજો તેમ કહેવાતું નથી, એવી રીતે સામાયિક વેચી વેચાતી નથી. વિરતિધર મનુષ્યને પાપ પ્રત્યે તિરસ્કાર હોય છે, એના હાથમાં આવેલી પુણ્યની સામગ્રી અહિતકર નથી બનતી. આણુવિસ્ફટ કરતાં જૈન શાસને બતાવેલી વિરતિની તાકાત પ્રચંડ છે. વિજ્ઞાનના અણુફેટમાં અનેક જીવોને કચરઘાણ છે. જ્યારે જૈનશાસનના વિસ્ફોટમાં અનેક જીવને શાંતિ મળે છે. અવિરતિની આંધી અને અંધાધૂંધીથી અટવાયેલા આ વિશ્વમાં વિરતિધર જેવો ધન્યતાને પાત્ર છે. સર્વવિરતિપણને અંગીકાર કરેલા નમિરાજર્ષિ ઈન્દ્રની સામે વિરાગ્યભર્યા કેવા સચોટ જવાબ આપે છે. તેમણે કહ્યું કે હે રાજર્ષિ ! તમે મને ભંડાર ભરપૂર ભરવાના કહે છે પણ માનવીની ઈચ્છા અનંતી છે. માનવી ગમે તેટલું ભેગું કરે તે પણ તેની તૃષ્ણ તે વધતી રહે છે. ઈતિહાસકારો લખે છે કે શાહજહાંની પાસે ૭૦૦ મણ સોનું, ૧૪૦૦ મણ ચાંદી, ૮૦ રતલ હીરા, ૧૦૦ રતલ માણેક અને ૬૦૦ રતલ મેતી હતા. એક કોડ રૂપિયાના કપડા અને ૨૫ લાખથી વધારે માટીના વાસણ હતા. તેની પાસે ૭ ફૂટ લાંબું અને ૫ ફૂટ પહોળું તેને સ્નાન કરવા માટે રત્નજડિત ટબ હતું. જેની કિંમત આજે ૧૦ અબજ રૂપિયા થાય. હૈદ્રાબાદના રાજાની સંપત્તિ એક અબજ ડોલર હતી. આગાખાં એક અબજ ૧૭ ક્રોડના સ્વામી હતા. હેનરી ફર્ડ ૪૮ કોડ પડના માલિક છે. આ બધાએ આટલી આટલી સંપત્તિ મેળવી છતાં શું તેમની તૃષ્ણાને અંત આવ્યો? અરે. તૃષ્ણાનો અંત તે ન આવ્યું પણ જીવનને અંત આવી ગયે ને એક દિવસ બધું છોડીને જવું પડ્યું. નમિરાજ તૃષ્ણાની બાબતમાં સમજાવતા કહે છે કે पुढवी साली जवा चेव, हिरण्ण पसुभिस्सह । पडिपुण्ण नालमेगस्स, इ. विज्जा तवं चरे ॥४९॥ ૫૫ Page #971 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ભૂમિ, શાલી, યવ, હિરણ્ય અને પશુ આદિ પદાર્થોથી પરિપૂર્ણ આ સારી પૃથ્વી પણ એક જીવની ઈચ્છા પૂર્ણ કરવામાં સમર્થ થઈ શકતી નથી. એમ જાણીને વિદ્વાન પુરૂષ તપનું આચરણ કરે. નમિરાજ કહે છે હે વિપ્ર ! આ સંસારના પદાર્થોમાં તૃષ્ણાની પૂર્તિ કરવાનું સામર્થ્ય નથી. જેવી રીતે અગ્નિની જવાળામાં ઘી નાંખવાથી અગ્નિ શાંત થવાને બદલે વધતી જાય છે, તે રીતે સંસારના પદાર્થોથી પણ તૃષ્ણા ઘટવાને બદલે વધતી રહે છે, તેથી કઈ લેભી માણસને ધન-ધાન્ય, સેના, ચાંદી, હાથી, ઘોડા, આદિથી પરિપૂર્ણ ભરેલ આ પૃથ્વી કઈ તૃષ્ણાવંત મનુષ્યને આપવામાં આવે તે પણ એની તૃષ્ણ શાંત થતી નથી, કારણ કે લેભ બહુ બૂરી ચીજ છે. “પાપને બાપ લાભ” લેભી મનુષ્ય જેટલા પાપ ન કરે એટલા ઓછા. લેભી મનુષ્ય ધન મેળવવા કેટલું કષ્ટ વેઠે છે. તે કાળ અકાળને વિચાર નથી કરતા. | મમ્મણ શેઠની પાસે કરડેનું ધન હતું. સમુદ્રથી બહારના દેશોમાં તેને વહેપાર ચાલતું હતું. તેની યુવાની પણ પસાર થઈ ગઈ હતી, પણ લોભની માત્રા ખૂબ હતી, તેથી ઘનઘેર રાત્રીમાં મૂશળધાર વરસાદમાં પણ એકવાર દરિયામાં ચંદનના લાકડા તણાઈને આવતા હતા તે લેવા ગયો. ચલણરાણીને મહેલ દરિયા કિનારે હતો. તેણે રાત્રે આ માણસને આવી રીતે કામ કરતે જે. તેના મનમાં થયું કે કણ એટલે બધે દુઃખી હશે કે આવા મૂશળધાર વરસાદમાં પણ આવી મજુરી કરે છે ! શું રાજાએ તેના પર દયા નહીં કરી હોય! બીજે દિવસે ચેલણાએ શ્રેણિક રાજાને ફરિયાદ કરી. મહારાજા ! હું દુખી છું. કેમ દુઃખી છો ? મારી પ્રજા દુઃખી તે હું દુખી અને પ્રજા સુખી તે હું સુખી. પણ છે શું ! આપ ગરીબ માણસ પર દયા નહિ કરતા હો તેથી આવા તેફાનમાં વરસાદમાં બિચારો લાકડા લેવા આવે છે. તેને કંઠી નહિ લાગતી હોય! આપ તેના પર દયા કરો. રાજા કહે મને ખબર નથી. હું તપાસ કરાવીશ. બીજે દિવસે શ્રેણિક રાજાએ તેને તે માણસને બોલાવવા મોકલ્યો. માણસે તેને રાજા પાસે લઈ આવ્યા. શ્રેણિક રાજા કહે-શું તું બહુ દુખી છે ? ભીષણ ઠંડીમાં, વરસાદમાં મરી જવાય એવા સમયે તું લાકડા ખેંચે છે? તારે શું જોઈએ છે? માંગ... માંગ તે આપું. મહારાજા ! મારા બળદને એક શીંગડું છે. બીજું શીંગડું જોઈએ છે. મમ્મણની વાત સાંભળીને રાજા હસી પડયા. શું તારે એક શીંગડું જોઈએ છે? તું કહે એટલા તને બળદ આપું. ચાલ મારી બળદશાળામાં. ખેતી કરવામાં હોંશિયાર ને અલમસ્ત બળદે છે. તારે જે જોઈએ તે લઈ જા. મહારાજા ! મારે આવા બળદ નથી જોઈતા. તે કેવા જોઈએ છે? આપ મારા બળદ જુઓ. તે તે રાજાને પોતાને ઘેર લઈ ગયાં. મમ્મણને બળદ બળદશાળામાં રહે તેવા ન હતા. એ તે શ્રેણિક રાજાને પિતાના મકાનમાં લઈ ગયા. જે રૂમમાં બળદ રાખ્યા હતા ત્યાં ગયા. તે રૂમને ચાંદીનું તાળું વાસેલું હતું. રાજાના મનમાં થયું કે જેને ત્યાં ચાંદીના તાળા હેય એ શું ગરીબ Page #972 -------------------------------------------------------------------------- ________________ શાશ્તા રત્ન હોય! ચાંદીનું તાળું ખોલીને રૂમમાં બળદ બતાવ્યા. રાજા તે એના બળદ જોઈને આશ્ચર્ય પામી ગયા. અહો ! મા સમસ્ત રાજપાટ દઈ દઉં તે પણ હું આ બળદ ખરીદી શકું તેમ નથી. રાજા કહે છે તારી પાસે આટલી બધી લક્ષમી છે છતાં આટલી મહેનત શા માટે કરે છે ને આવા દુઃખો શા માટે વેઠે છે ? તું ખાય છે શું? તેલ ને ચાળા. શ્રેણિક રાજા સમજી ગયા કે મમ્મણ શેઠમાં લોભરૂપી પિશાચે અડ્ડો જમાવ્યો છે, તેથી વધુ મેળવવાની તૃષ્ણામાં આવી મહેનત કરે છે, પણ લેભી માણસની તૃષ્ણ ક્યારે પણ પૂરી થતી નથી. ભગવાન બેલ્યા છે કે कसिण पि जो इम लोय, पडिपुण्ण दलेज्ज इक्कस्स । તેભાવિ તે ન સંતુર, રૂતુપૂરણ રૂપે ગાયા | ઉત્ત. અ. ૮ ગા. ૧૬ ધન ધાન્યથી ભરેલો સંપૂર્ણ લોક પણ જે કેઈ, કેઈને આપી દે તે એનાથી પણ લેભી જીવને સંતોષ પ્રાપ્ત થતો નથી. એટલા માટે આ આત્મા દુપુર છે અર્થાત એની તૃપ્તિ થવી અત્યંત કઠિન છે. આ ગાથામાં પણ ભગવાને એ બતાવ્યું છે કે જે કઈ મહાસમૃદ્ધશાળી દેવ કઈ પુરૂષને પ્રસન્ન કરવા માટે સારા વિશ્વની વિભૂતી આપી દે તે પણ લેભી આત્માને સંતેષ થતું નથી. આત્માને લાગેલ આ તૃષ્ણાને રોગ આ પદાર્થો રૂ૫ ઔષધ દ્વારા કયારે પણ શાંત થતો નથી. એનું ઔષધ તે એક માત્ર સંતેષ છે. સાચું સુખ સંતેષમ છે. “સંતોષ તો દિ કવરું જ સૌથૈ” સંતોષ એ જ પરમ સુખ છે. જે હૃદયમાં સંતેષ ન હોય તે આખો દિવસ હાયવોય ને અસંતોષ હોય. એક મહાત્માએ ત્રણ વાર પ્રશ્ન કર્યો કે મુવી ? # સુવી? : મુવી? આ જગતમાં કોણ સુખી છે? કે સુખી છે? કેણ સુખી છે? ત્યારે તેના જવાબમાં કહ્યું કે “સંતોષવાન મુવીજેના હૃદયમાં સંતોષ છે, કેઈ જાતની હાયવોય કે સ્પૃહા નથી તે સાચું સુખી છે. સંસારના સુખમાં જીવને સંતોષ નથી. એ જેમ મળતાં જાય તેમ તૃષ્ણ વધતી જાય પણ મોક્ષનું સુખ એવું છે કે જે મળ્યા પછી જતું રહેતું નથી અને મળ્યા પછી કઈ જાતની આશા, તૃષ્ણા કે સ્પૃહા થતી નથી. અભિલાષા ક્યારે થાય ? અસંતોષ હોય તે, અને અસંતોષથી જીવને દુઃખ પ્રાપ્ત થાય છે. ગીતામાં પણ કહ્યું છે કે જીવને શું કરવાથી શાંતિ મળે ? विहाय कामान् यः सर्वान् पुमाँश्चरति निःस्पृहः । निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ આ બધાને જ્યારે જીવ તિલાંજલી આપી દેશે. મારે કેઈની આશા નથી, મારે કઈ સ્વાર્થ નથી, કોઈની સ્પૃહા નથી, આ બધું મારે કોને માટે જોઈએ ? ધન, દોલત, કુટુંબ એ કઈ મારા માટે નથી ને મારી સાથે આવવાના નથી. જીવને જ્યારે નિસ્પૃહ ભાવ, નિર્મમત્વભાવ અને નિરહંકાર આવી જાય ત્યારે એ શાંતિ મેળવી શકે છે. તૃષ્ણા છે ત્યાં દુખ છે ને તૃપ્તિ છે ત્યાં સુખ અને શાંતિ છે, Page #973 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન નમિરાજે ઈન્દ્રને કહ્યું કે હું ગમે તેવા ભંડાર ભરીને જઈશ પણ માણસની તૃષ્ણાને કેઈ છેડે નથી. નંદ રાજાને ત્યાં સેનાની નવ ટેકરીઓ હતી. અત્યારે એકે દેખાય છે? ના. જીવ કેલાસ પર્વત જેટલા ધનના મેટા ટેકરા કરે, પણ જેના હૃદયમાં તૃષ્ણ આકાશ જેવી વિશાળ છે તેને સુખ હોય નહિ. નમિરાજર્ષિના સચોટ વાગ્યરસથી ભરપૂર જવાબ સાંભળીને ઘડી ભર તે ઈન્દ્રના મનમાં થઈ ગયું કે હું શું કરીશ? હું તે જેમ પ્રશ્ન પૂછતે ગમે તેમ રાજર્ષિ તે જીત મેળવતા ગયા ને હું હારતે જાઉં છું. ઈન્દ્ર જેવા ઇન્દ્ર એક મનુષ્ય આગળ હારીને જાય એ એને શરમજનક લાગ્યું. મારે હારીને તે જવું નથી, તેથી બુદ્ધિને કસવા તૈયાર થયા ને હવે છેલ્લો દાવ ફેંકવા તૈયાર થયો. છેલ્લે પ્રશ્ન શું કરે છે? अच्छेरगमभुदए, भोए चयसि पत्थिवा । असन्ते कामे पत्थेसि, संकप्पेण विहम्मसि ॥५॥ હે પાર્થિવ ! હે રાજન્ ! આશ્ચર્ય છે કે આપ અદ્દભુત પ્રાપ્ત થયેલા ભોગોને ત્યાગ કરે છે અને અસ-અવિદ્યમાન, અપ્રાપ્ત કામગેની પ્રાર્થના કરે છે તથા સંકલ્પ દ્વારા પીડિત થઈ રહ્યા છે. ઈન્કે હવે છેલે દાવ ફેંકયો. તેને આ પ્રશ્ન જોરદાર છે. ઈન્દ્ર અત્યાર સુધી જે પ્રશ્નો કર્યા તે બધા પ્રશ્નોમાં આ છેલ્લે પ્રશ્ન સામાન્ય માનવીને તે ડગાવી નાખે એવો છે જે ત્યાગને માર્ગે જઈ રહ્યા છે તેની સામે ભેગની વાત કરવી એ તદ્દન અનુચિત છે. ભેગી અને ત્યાગીને ક્યારે ય ન બને. ઉંદર-બિલાડીને બને નહિ, છતાં કદાચ બને, પણ ભેગી અને ત્યાગીને તે બંને જ નહિ. ત્યાગી જેને વિષ માને તેને ભોગી અમૃત માને. ત્યાગી જેમાં દુઃખ માને તેમાં ભેગી આનંદ માને. ભોગી અને ત્યાગીનો મેળ કયારે ય ન બેસે. એક મહારાજાને ખબર પડી કે ગામ બહાર જંગલમાં સંત પધાર્યા છે. મહારાજા સંતના દર્શને ગયા ને પિતાને ઘેર આવવા માટે આમંત્રણ આપ્યું. આ જૈનના સંત ન હતાં. સંન્યાસી સંત હતા. સંતે ગામમાં આવવાની ના પાડી તેથી રાજાએ નોકર સાથે દક્ષિણા મેકલી. નોકરે લાવેલી વસ્તુ બતાવી, સંન્યાસી કહે–ભાઈ! આ તું અહીંથી દૂર લઈ જા, મને એની ગંધ આવે છે. નેકર પાછો આવ્યો ને બધી વાત કરી. પ્રધાન બધા કહે છે એ લોભીયા હશે. તેમને આટલું ધન ઓછું પડ્યું હશે તેથી કહ્યું હશે કે મારે નથી જોઈતું. આ૫ વધારે મોકલે. રાજાએ થાળી ભરીને નેકર સાથે ધન મેકલાવ્યું. ત્યારે પણ એમ જ કહ્યું કે મને ગંધ આવે છે. પાછું લઈ જા. નેકર પાછો આવ્યું. રાજાના મનમાં થયું કે મેં નેકર મારફત મે કહ્યું તે સંન્યાસીને ગમ્યું નહિ હોય, માટે મંત્રીજી આપ પોતે જાવ. મંત્રીજી થાળી ભરીને ભેટ લઈને ગયા. સંત કહે મંત્રીજી! મેં બબે જણાને ના પાડી છતાં આપે આવવાની તસ્દી શા માટે લીધી? મારે સંસારની માયા નથી જોઈતી. મંત્રીજી પાછા ગયા. તેમને થયું કે અમે બધા નાના Page #974 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શારદા રત્ન લાગ્યા હાઈશું તેથી સત દક્ષિણા લેતા નહિ હાય. તેમને અભિમાન આવી ગયું લાગે છે! હવે મહારાજા આપ પાતે જ જાવ. મહારાજા તેા કિંમતી ક ́મતી વસ્તુઓના થાળ ભરીને સંત પાસે ગયા, જઈને સંતને નમસ્કાર કરી તેમના ચરણમાં દક્ષિણાની થાળી મૂકી દીધી. સંત કહે હે રાજન્! અમે તે કંચન, કામિની, કાયા અને કુટુંબને ત્યાગ કર્યાં છે. એને એંઠે સમજીને છેડી નીકળ્યા છીએ, તેથી મને તેની ગંધ આવે છે. જે આ ચાર કક્કાના ત્યાગ કરે એ જ ત્યાગના ઝુલણે ઝુલી શકે. કાયાના ત્યાગ એટલે દેહ પ્રત્યેની મમતાના ત્યાગ. રાજન્ ! હું રસ્તે રખડતા ઢાર નથી કે એંઠવાડમાં હું માઢું નાંખું...! તમને કુકાના માહ છૂટતા નથી એટલે મને આમંત્રણ દેવા આવ્યા છે ! વૈરાગીને મન તે તમારા પૈસા કુકા સમાન દેખાય છે. સ્ત્રીએ બધી હાડકાના માળા દેખાય છે અને ઘર તા ઈંટ-ચૂનાનુ ખાખુ લાગે છે. જ્યાં સુધી દેહ દૃષ્ટિ ત્યાં સુધી મેાક્ષ મળવાના નથી. દેહ અને આત્મા ભિન્ન છે એ વાતા તે આપણે બધા ઘણી કરીએ છીએ, પણ હજુ આચરણમાં કેટલુ આવ્યુ. તે જોવાનુ બાકી છે. ' રાજાએ આવીને મંત્રીને કહ્યું-એ સંત તેા રત્ન છે રત્ન, પણ એ રત્નને તમે ઓળખ્યુ નથી. તેમને ધન, સત્તા કે કુટુંબ કેાઈની પડી નથી. એવા એ અદ્ભૂત યેણી છે. સ'તની ટકારથી રાજાની દૃષ્ટિ ખુલી ગઈ, તેમ અહી હવે મિરાજના જવાબથી ઈન્દ્રની દૃષ્ટિ ખુલી ગઈ, છતાં છેલ્લે છેલ્લે એક પ્રશ્ન પૂછ્યા કહે છે હું ઋષીશ્વર! મને તા એક મેટું આશ્ચય દેખાય છે કે આપ જેવા બુદ્ધિમાન રાજાને અદ્ભૂત ભાગા પ્રાપ્ત થયા છે. આપ સુદર્શન અને મિથિલા બંને રાજ્યાના રાજા છે. લશ્કર ઘણું માટુ' છે. વૈભવા વિશાળ છે. ૧૦૦૮ રાણીઓ છે. પાંચે ઇન્દ્રિયાના સંપૂર્ણ સુખેતા તમને મળ્યા છે, છતાં આવા સુખાને લાત મારીને આપ સાધુપણું લેવા જાવ છે, અને જે અવિદ્યમાન છે, ખીજા ભવમાં મળશે કે નહિ એવા સુખાની ઈચ્છા કરેા છે. તા તમારા જેવા ખીને મૂર્ખ કાણુ ? જે સુખા મળ્યા છે એને ભાગવી લે. લહેર કરી લેા, પછી દીક્ષા લેજો. હજુ ઈન્દ્ર નમિરાજને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ—રમાએ કહ્યુ, શુભમતિ । નાના શેઠના દિવસ રાત તા આ દર્દીની ભય'કર પીડામાં ને તમારા વિરહમાં કેવા કારમા બની જતાં હશે ? આવી ભય'કર પીડામાં જો આપના સ્નેહ અને સાંત્વન મળે તેા દુઃખીનું અડધું દુઃખ દૂર થઈ જાય. હું તેા એટલું જ કહું છું કે ભૂતકાળને ભૂલીને કિશારભાઈના હૈયાની વેરાન ભૂમિને સ્નેહ અને સુશ્રુષાના જળથી શીતળ બનાવા અને તેમને શુદ્ધ ભાવે અપનાવા. બિચારા કિશારભાઈ એ પરણીને શું સુખ જોયુ છે ? પતિ જ નથી તેા કાને અપનાવું ? :–દાસીની વાત સાંભળતા શુભાને ગુસ્સા આવી ગયા. રમા ! તું મને કાને અપનાવવાનુ કહે છે! મારા પતિ હાય તેને અપનાવુ‘ ને ? પતિ જ નથી તેા કાને અપનાવું ? ખધાને જે કહેવું હેાય તે ભલે કહે. છપ્પરપગી, Page #975 -------------------------------------------------------------------------- ________________ ه فان શારદા રત્ન રાક્ષસણી, ડાકણી જે કહેવું હોય તે કહેજો, પણ હું મારા શીલને નહિ છેતું. જે મારા પતિ ન હોય તેની સાથે સ`સાર સંબંધ કેવી રીતે જોડુ ! આ સાંભળતા રમાને ખૂબ આશ્ચય થયું. તેણે કહ્યું—દેવી ! આજે આપના શરીરનું નિદાન કરાવીએ. રમા ! હું તા સ્વસ્થ છું. મારી તબિયત તા સારી છે. મારા શરીરનું શું નિદાન કરાવવું છે ? મને મારા દેહ પર સપૂર્ણ વિશ્વાસ છે. મારા સંસર્ગથી કાઈ ને કાંઈ થયું હાય એ વાત તદ્ન ખાટી છે. મારા શરીરની ચિકિત્સા કરાવવા કરતાં તારા કિશારભાઈનું નિદાન કરાવ કે આ રાગ જુના છે કે હમણાં થયેલેા છે ? દેવી ! બધાને ખબર છે કે તમારા લગ્ન પછી તમારા સ્પર્શથી થયા છે. જો રાગ જુના હાય તા તમે કિશારભાઇને સ્વીકારે ખરા ? દેવાને પણ આંખા પાડે એવા કિશારભાઈની સેાનલવણી કાયા તમારા સ્પર્શથી રાગી બની ગઈ એ તા સૌ કાઈ જાણે છે. તેના મિ ભર્યા સ`સાર ઝેર જેવા ખની ગયા છે. રમાની વાતા સાંભળ્યા પછી શુભમતિ કહે છે રમા! મારે તને સત્ય વાત કરવી ન હતી, પણ તું મને આટલુ બધુ કહે છે તેથી મારે હવે સત્ય વાત તને કહેવી પડે છે. કિશાર નહી હૈ મેરે સ્વામી, બ્યાહ હુઆ મેરા ગુણચંદ્ર સંગ, શેઠને માયાજાળ રચી કારમી, કહતે આગ લગી અગેઅંગ. રમા ! તને શું કહું? તારા શેઠે તેા એવા કામ કર્યા છે કે મને ફ્રાંસામાં નાંખી કલકિત કરી છે, પણ હું તને સત્ય સ્પષ્ટ કહું છું કે મેં કિશાર સાથે લગ્ન કર્યા નથી. કિશાર મારા પતિ નથી. મારા પતિ તે ગુણચંદ્ર છે. મે લગ્ન ગુણચદ્ર સાથે કર્યાં છે. તારા શેઠની માયાજાળને તું શું સમજે ? આ શબ્દો સાંભળતા રમા તેા આશ્ચય પામી ગઈ. તેણે કહ્યું દેવી! આપ આ શું બેલેા છે ? પંચની સાક્ષીએ તમારા લગ્ન થયા છે ને તમે કહેા છે કે કિશાર મારા પતિ નથી એ હું કેવી રીતે માની શકું? આ વાત તા દુનિયા પણ ન માને. રમા! આજે નહિ તા કાલે પણ એક દિવસ તારે માનવું પડશે. સત્ય વાત પછી તને સમજાશે. તારા શેઠની કરામત તને અત્યારે નહિ સમજાય. તું શેઠના કહેવાથી ધનની લાલચથી મને સમજાવવા પ્રયાસ કરી રહી છે, પણ હવે તારા પ્રયત્ના મારી આગળ નકામા છે. આજે તને ચાક્ખા શબ્દોમાં કહુ` ' કે મારી પાસે પરપુરૂષ કિશારભાઇની વાત કયારે પણ ઉચ્ચારીશ નહિ. હું નગ્ન સત્ય કહું છું કે હું કિારની પત્ની નથી. મને હવે કઢી ભાભી કહીશ નહિ. સમજીને રમા ? મારામાં માનવતા છે, દયા છે, કરૂણા છે, હું એક માનવી તરીકે કિશારભાઈની સેવા કરી શકું છુ, પણ તેને પતિ માનીને હું કયારે પણ તેની સેવા નહિ કરું. મારા પ્રાણ જાય તે કુરખાન, પણ હું તેને પતિ તરીકે સ્વીકારવાની નથી...નથી....ને નથી જ. તારી મીઠી મધુરી ભાષામાં હું આકર્ષાવાની નથી. તારા શેઠને જઇને કહી દેજે કે તમારા પુત્ર એ મારા પતિ નથી જ. હું જીવનમાં કયારે પણ આપના પુત્રને પતિ તરીકે નહિ સ્વીકારું. રમા તા શુભમતિના આવેશ ભર્યા, Page #976 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૭૧ શૌર્ય ભર્યા વચન સાંભળીને છઠ્ઠ થઈ ગઈ. રમાના મનમાં થયું કે હું મારા કાર્યમાં સફળતા નહિ મેળવી શકું. આ છોકરી ઘણી જબરી અને બુદ્ધિશાળે લાગે છે. તેના બોલવામાં કેટલી નીડરતા છે ! ખરેખર જે સત્ય વાત હોય તો જ તે આટલી નીડરતાથી બોલી શકે. નકકી આમાં કંઈક ભેદ લાગે છે. રમા તે ત્યાંથી ચાલી ગઈ. પછી કુમુદ પાણી લઈને આવી. પાણી આપતા કહે છે દેવી! આજે તમને ઠીક નથી લાગતું? માથું દુખે છે? હા. શરદી થઈ છે તેથી માથું દુખે છે. લા બામ લગાવી દઉં ? કુમુદ! આ બામ લગાવીને શું કરું? મારા દુઃખને અંત આવે એવો બામ લગાવી દે તો સારું. કુમુદ આ શબ્દો સાંભળતા ચમકી. શુભાના કહેવાથી માથે ઠંડા પાણીનું કપડું મૂકયું. હાથ અડતાં તેનું શરીર ગરમ ગરમ લાગ્યું. એટલે કહ્યું-આપને ઘણે તાવ આવ્યો છે. શેઠને કહીને દવા મંગાવી આપું. મારે દવાની જરૂર નથી. જા તું તારું કામ કર. કુમુદ ત્યાંથી ચાલી ગઈ. વિચારના વમળમાં શુભા -શુભાનું મન તે વિચારના ચગડોળે ચડ્યું. તે પ્રભુ ! હે ભગવાન! હું શરીરનું દુઃખ સહન કરી શકીશ, પણ હવે મનનું દુઃખ સહન થતું નથી. આ બંધનમાંથી કયારે મુક્તિ મળશે ? મારા પતિને દુઃખમાંથી કયારે છોડાવી શકે હું બંધનમાંથી છૂટવા માટે પ્રયત્ન કરું છું તે બીજા તે બંધનને મજબૂત કરવા પ્રયાસ કરે છે. પતિ વિનાનું જીવન કેવી રીતે જીવાય? પાણી વિનાની માછલીના જેવી સ્થિતિ મારી છે. શું કરું? દિલની વાત કોને કહું! દાસી ગમે તેવી તે ય છીછરા પેટની હોય, તેને બધી વાત શી રીતે કરાય? છતાં આજે રમાની વાતથી શેઠ સમજી જશે કે શુભમતિ અંધારામાં નથી. એ જેવી તેવી સ્ત્રી નથી, પણ એક સબળ છે. એ કેઈની વાણીથી કે પ્રલોભનોથી આકર્ષાય તેવી નથી. એક વાર તે મારો પરચો બતાવી દઉં પણ અનુકૂળતા વિના એ પ્રયત્નો નિષ્ફળ બને છે. હું જોઉં તે ખરી કે શેઠ હજુ કેવા પ્રપંચ રચે છે! કેવી માયાજાળ બિછાવે છે ! શુભમતિ અબજોપતિની દીકરી છે. પિયરમાં એકની એક લાડકી દીકરી હતી. કોઈ દિવસ કંઈ કામ કર્યું નથી છતાં અહીં બધું જ કામકાજ કરે છે, પણ આજે શુભા રસોડામાં આવી નહિ એટલે રમાએ કહ્યું-કુમુદ! આપણું શુભમતિબેન હજુ કેમ દેખાતા નથી. શું તેઓ ઘરમાં નથી ? રમા ! કાલે તો તેમને ખૂબ તાવ આવ્યો હતો, પણ દવા લેવાની ના પાડે છે. જા ! તું ખબર લઈ આવ. આટલા દિવસમાં કયારે પણ તેમને આ રીતે સૂતેલા જોયા નથી. રમા કહે-હું ત્યાં નહિ જાઉં. ત્યાં જતાં મને બીક લાગે છે. હૈયામાં થડકારો થાય છે. શુભમતિએ સાચી વાત કરી ત્યારથી રમા સાવ નિર્બળ બની ગઈ છે. શુભાની વાત તેને સત્ય લાગી હતી. તેના માથે કલંક ચઢયા છે, છતાં કયારે એક શબ્દ પણ બેલી નથી. તેના જીવનમાં દુખને સાગર છલકાઈ રહ્યો છે, છતાં જ્યારે પણ મુખ પર શોકની છાયા પણ આવવા દેતી નથી. હવે હું આ કામ નહિ કરી શકું -સાંજ પડતાં શેઠ ઘેર જમવા આવ્યા. Page #977 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ શારદા નં તે સમયે કુમુદ ત્યાં હાજર હતી. શેઠે કુમુદને પૂછયું-આજે રમા કેમ દેખાતી નથી? જા–તું જલદી રમાને બોલાવી આવ. રમાએ શુભમતિ પાસે જઈને શું કર્યું તે સમાચાર જાણવા શેઠનું મન અધીરું બની ગયું હતું. શેઠ જગ્યા નહિ ને રમાને જલ્દી બોલાવી. શેઠની આજ્ઞા થતાં રમા આવી. શેઠ કહે રમા ! તારું કાર્ય કયાં સુધી ઓવ્યું? સફળતા મળશે કે નહિ? મને જલદી સમાચાર આપ. હવે તે મારી ધીરજ ખૂટી ગઈ છે. રમાને બોલતા હિંમત ચાલતી નથી. તેણે ધીમે ધીમે કહ્યું–શેઠજી! મને માફ કરજે. મારી બધી મહેનત ધૂળધાણી. હવે હું આ કામ નહિ કરી શકું. રમા ! તું જેનું ખાય છે એનું દવા તૈયાર થઈ છે ! કંઈક તે વિચાર કર. ત્રણ-ચાર દિવસ પહેલાં તે તું કહેતી હતી કે નાવડી કિનારે આવી છે કે આજે આમ બેલે છે. મારે સાચું શું સમજવું ! શેઠજી ! એ તે એટલી મક્કમતાથી બોલે છે કે આપણે ત્યાં ઉભા રહી શકીએ નહિ. તે એવી સચોટ વાત કરે છે કે સાંભળતા મારું હૃદય હચમચી ગયું છે. શેઠજી! હું આપને કહી શકતી નથી. હું કહું ને કદાચ આપ ક્રોધના આવેશમાં આવી મને છૂટી કરો ? એટલામાં કુમુદ ત્યાં આવી. શેઠે પૂછયું–શી વાત છે? મને તે વાતની કંઈ ખબર નથી. એ બધી ખટપટ રમા કરે છે. રમા કહે શેઠજી! એ સમાચાર સાંભળતા જાણે વીજળી પડી હોય એવું થશે, એવા ભયાનક સમાચાર છે. શેઠ કહે શુભમતિએ જે કહ્યું હોય તે તું જલદી કહે. હવે શું કહેશે તે અવસરે. વ્યાખ્યાન નં-૯૯ કારતક સુદ ૯ ને ગુરૂવાર તા. ૫-૧૧-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષે કહે છે કે આ દુનિયામાં દરેક જીવો સુખને ઝંખે છે, સુખની પાછળ દોડાદોડ કરે છે, પણ સુખ મળતું નથી. જ્યાં સુખ ન મળતું હોય ત્યાં માનવીએ દિશા બદલવી જોઈએ, પણ માણસ દિશા બદલતા નથી, અને ઝાંઝવાના નીર પાછળ દોડે છે. કેઈ માણસે ઘધે શરૂ કર્યો. તે ધંધામાં તેને આવક ન થાય અને ઉપરથી મજુરી માથે પડે તે માણસ ધંધે બદલી નાંખે છે. સંસારના વિષયે, ભોગવિલાસથી કોઈ ફાયદો થત નથી, છતાં તે બાજુ છવની આંધળી દોટ ચાલુ છે. માનવીએ જેમાં સુખ માન્યું તેમાં સુખ નથી પણ સુખ તે બીજે છે. માનવીને અહંભાવ જીવને ઊંધી દિશાએ લઈ જાય છે, તેથી સુખ અનુભવવા મળતું નથી, માટે અહંભાવને છેડીને સેહમાં જવું જોઈએ. સુખ મેળવવા પ્રયત્ન કરે છે પણ સુખ મળતું નથી, છતાં તેને માટે કઈ સંશાધન નથી, ખેજ નથી, તેનું કારણ શોધવા લક્ય નથી. સુખ મેળવવાને સારો ઉપાય બીજાના ગુણ જેવા અને પોતાના દોષ જેવા. બીજાના ગુણે જોઈશું તે પોતાના દુર્ગણે દેખાશે. સ્વના દર્શનથી સાચું આત્માના સ્વરૂપનું દર્શન થાય છે. સ્વરૂપ-દર્શન થતાં વિશ્વ દર્શન થાય છે. આંખ બધાને જોઈ શકે છે, પણ પિતાને જોઈ શકતી નથી, તેમ છવ બીજાના દોષો જુએ છે, પણ પિતાના દોષ જેઈ શકતે Page #978 -------------------------------------------------------------------------- ________________ ૮૭૩ શારદા રે નથી. માનવામાં કંઈ ને કંઈ ગુણ તે ભરેલા છે. ગુણ વગર માનવભવ મળી શકતો નથી. જે ગુણ વગર માનવભવ મળતો હોત તે કેઈ તિર્યંચ ન હોત. શરીરમાં આંખ, કાન, નાક, જીભ વગેરે ભલે જુદા જુદા દેખાય પણ આખા શરીરમાં હૃદય તે એક છે, તેવી રીતે સુખ–પ્રાપ્તિના અનુષ્ઠાને અનેક છે. તે બધાનું હાર્દ બીજાના ગુણે જેવા અને સ્વદોષનું દર્શન કરવું તે છે. જે આટલું જીવનમાં આવી જાય તે બેડે પાર થઈ જાય. સરોવરમાં એક નાનકડું પાણીનું ટીપું પડે તે આખા સરોવરમાં વર્તુળાકાર રૂપે મેજું પેદા કરે છે તેમ બીજાના ગુણે ગ્રહણ કરવાથી જીવનમાં ગુણો છવાઈ જાય છે, નાનકડે ઝેરી સર્પ કરડે તો મોટે માણસ પણ મરણને શરણ થઈ જાય છે તેમ દોષ રૂપી નાનકડો સર્ષ આત્માના બધા ગુણોને ખલાસ કરે છે. જેવી જેની દષ્ટિ હોય તેવું દેખાય છે. ગુણગ્રાહકને અગ્નિમાં જેત દેખાય છે તો દોષગ્રાહકને અગ્નિમાં ધુમાડે દેખાય છે. ગુણગ્રાહક એવા નમિરાજને ઈન્દ્ર કહે છે, અહ હે રાજર્ષિ! મને તે આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે છે, કૌતક લાગે છે કે તમને આટલા વૈભવ, સુખ, અઢળક સંપત્તિ, સત્તા બધું મળ્યું છે, છતાં તેને ત્યાગ કરીને અવિદ્યમાન–જે અત્યારે નથી પણ પરભવમાં સુખ મળશે એવી આકાંક્ષાથી આપ દીક્ષા લો છો તો તમારા જેવો અજ્ઞાન બીજે કેણુ? ઈન્દ્ર કેવો પ્રશ્ન કર્યો? જે ત્યાગીને નીકળ્યા તેની સામે ભેગની વાત કરવી તે ત્યાગીને ગમે ખરી? કારણ કે ભોગ અને ત્યાગને કદી બને નહિ. ઈન્દ્ર કહે છે કે આપને જે સુખ મળ્યા છે તે ભોગવીને પછી ત્યાગી બને તે વધુ સારું કે જેથી આપના મનમાં કઈ ઓરતે ન રહી જાય કે મારે આટલું સુખ ભેગવવાનું બાકી રહી ગયું. સંપૂર્ણ સુખ ભોગવ્યા સિવાય સુખને તજનારનું મન તેમાં ભટક્યા કરે છે. પરિણામે તે કાંઈ પરમાર્થ સાધી શકતો નથી. એવા મનુષ્યો પછી ઘરના કે ઘાટના રહેતા નથી, માટે મહારાજા ! આપ જેવા રાજનીતિ નિપુણ પુરૂષને પાછળથી પસ્તાવું પડે તે સારું કહેવાય નહિ. મેતીને ચારો કેણુ ચરે? –નમિરાજ ગની દુનિયામાં વિચરી રહ્યા છે ત્યારે ઇન્દ્ર ભેગની દુનિયામાં વિચારવાનું કહી રહ્યા છે. ભેગ અને વેગ કેવા છે. તે એક ન્યાય આપીને સમજાવું. નદી કાંઠે એક બગલે રહેતો હતો. એકવાર એક હંસ ત્યાં આવી ચઢ. બગલાએ હંસને જોયો તે તે પોતાના જેવો રૂડો રૂપાળે દેખાયે. બગલાને થયું કે આ કોણ હશે? એને બોલાવીને પૂછયું–ભાઈ! તારું શરીર અને મારું શરીર રંગમાં તે એક સરખું મળતું આવે છે, પણ તારી ચાંચ અને પગ લાલ છે. અત્યાર સુધી મેં તારા જેવું પ્રાણી જોયું નથી. તું કોણ છે? તારો દેશ કયો છે? હંસે કહ્યું - હું હંસ છું. માનસરોવરના કાંઠે રહું છું. ત્યાંથી અહીં આવું છું. બગલાએ તે કદી માનસરોવરનું નામ સાંભળેલું નહિ. તેણે પૂછયું-ત્યાં શું ચીજ મળે છે? ત્યાં ખાવાનું શું હોય છે ? હસે કહ્યું–ત્યાં તે બધું અદભૂત છે. ત્યાંની કઈ વાત થાય એમ નથી, છતાં થોડું તને કહું. ત્યાં પવન ચંદનના ઝાડોની સુગંધીને બે ચી લાવી Page #979 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪ શારદં રત્ન શરીરને દિવસ-રાત ખુમય બનાવતો હોય છે. ચારે બાજુ પાણીથી છલોછલ ભરેલાં સરોવરે, એમાં ઉગેલા કમળો ને હરિયાળો લીલાછમ ત્યાં પ્રદેશ તું જુએ તે ખુશ ખુશ થઈ જાય. ત્યાં કઈ વસ્તુ એવી નથી કે જે સુંદર ન હોય અને ખાવાનું તે પૂછવાનું શું? અમે એકલે મોતીને ચારો ચરીએ છીએ. મોતી તે માનસરોવરના કાંઠે જ્યાં જુઓ ત્યાં પથરાયેલા પડ્યા હોય. બગલાએ તે કઈ દિવસ મોતીનું નામ સાંભળ્યું ન હતું કે મેતીનો સ્વાદ ચાખે ન હતો. બગલાએ પૂછ્યું-ત્યાં માછલા મળે કે નહિ ? હંસે કહ્યું-ના..ના. “ના” શબ્દ સાંભળતા બગલાનું મુખ બગડી ગયું. તેણે કહ્યું-જ્યાં માછલા ન મળે ત્યાં સ્વર્ગ હોય તે ય નકામું. એવા સ્વર્ગની શી કિંમત? માછલાને સ્વાદ કેવો હોય છે એની તને કયાં ખબર છે ? જા ભાઈ! તારું માનસરોવર તને મુબારક ! મારે નથી આવવું. માછલા ખાવા ટેવાયેલ બિચારો બગલે હંસના મોતીના ચારાને માછલાના સ્વાદ સાથે સરખામણી કરવા જાય છે. એને કોણ સમજાવે? ક્યાં માછલા અને ક્યાં મોતી! ક્યાં કથીર અને કયાં કંચન ! સાચા સુખની મોજ કેણુ માણું શકે? આ દુનિયામાં ઘણાં માનવસે અને ઘણું માનવબગલાઓ વસે છે. સંયમને શોભાવનાર મહામુનિઓ એ આ જગતના - હંસ છે, અને સ્વપ્નમાં પણ સંસારને ન છોડનારા, તેમાં રચ્યાપચ્યા રહેનારા સંસારીઓ આ જગતને બગલા સમાન છે. ઘણી વાર એ બંનેને ભેટે થઈ જાય છે. મહામુનિઓને ઈચ્છા પણ થાય કે સંસારના તુચ્છ વિષયસુખમાં મહાન સુખ માણનારા આ બિચારા સંસારી જીવોને સંયમની સોનેરી દુનિયાના દર્શન કરાવું. આ પૃથ્વી પર સંતે હંમેશા વિચરતા રહે છે. માનવને સત્યના રાહે ચઢાવવા માટે દિવસ રાત એમને પ્રયત્ન હોય છે, છતાં હજુ માનવને અસતને અંધકાર દૂર થતો નથી ને હસતા મુખે અંધારા ફવામાં ઊંડે ને ઊંડો ઉતરતે જાય છે. માનવી ભેગના સુખ માણવામાં એટલે પાગલ બની ગયો છે કે કેગના સુખ એને સ્વપ્નમાં પણ નથી આવતા. એની કલ્પના ય એને માટે દુઃખર બની જાય છે. ભૂલેચૂકે એની આગળ કઈ યેગની વાત કરવા જાય તે કાં એ વાત કરનારને ભગાડી મૂકે છે, કાં તે પોતે ભાગી છૂટવા મથે છે. જે શરીર ગ સાધનાનું સાધન છે એને માનવે ભોગાયતન બનાવી દીધું છે. શરીરથી આત્માની ભિન્નતાનું ભાન માનવને ભોગની દોડમાંથી કરીને ઠામ બેસાડે છે. મહાપુરૂષો એને ટકેર કરે છે કે સંસારમાં વસતા ઓ માનવ! કેઈક વાર તે સંયમની સહાગી દુનિયામાં સહેલવાના સ્વપ્નને જો. ત્યાં તે તને સુખ-સુખ ને સુખ મળશે. નમિરાજ સંયમની સોહાગી દુનિયામાં સહેલ કરી રહ્યા છે. તેમાંથી પીછેહઠ કરાવવા ઈન્દ્ર પરીક્ષા કરવા માટે તેમને કહી રહ્યા છે કે આ મળેલા કામોને શા માટે છોડે છે ? “સ્થાના રૂપે કામા, ગાયા” | પ્રત્યક્ષ કામગો અત્યારે તમારે સ્વાધીન છે, પણ ભવિષ્યમાં જે આગામી જન્મમાં Page #980 -------------------------------------------------------------------------- ________________ શારદા રન ૨૭૫ મળનારા છે તે સશયવાળા છે. મળે અથવા ન મળે. પ્રાપ્ત થયેલાને છેડીને અપ્રાપ્તની આશા કરવી એ બુદ્ધિમાન માણસાનું કલ્પ્ય નથી. અહીં ઈન્દ્ર કહી રહ્યા છે કે તમે અવિદ્યમાન એટલે પરલેાકના સુખ માટે સંયમ લેા છે, તે આપણે એવું નહિ સમજવાનું કે નિમરાજે બીજા ભવમાં સુખ મળે એ માટે દીક્ષા લીધી છે. એવા ભાવથી કાઈ પણ ક્રિયા કરે તા ભગવાને તેને ખાલ તપસ્વી કહ્યો છે. એવા ભાવથી પાળેલા ચારિત્રથી કની નિર્જા થતી નથી પણ પુણ્ય બંધાય છે. * ભગવતી સૂત્રમાં તામલી તાપસની વાત આવે છે. તામલી ગાથાપતિને ત્યાં અઢળક સમૃદ્ધિ હતી. તેમને ત્યાં સેાનું કાટલે તેાળાતુ હતુ. વિપુલ વૈભવ હતા. એક દિવસ રાત્રે સૂતા સૂતા તેમને વિચાર થયા કે અહા ! મેં પૂર્વ જન્મમાં કંઈક સુકૃત કર્યા હશે તે આ ભવમાં મને ઘણી સપત્તિ, સુખ મળ્યા છે, પણ આ ભવમાં જો હું તે ભાગવવામાં રહી જઈશ તે છેાડીશ નહિ, તે। પછી બીજા ભવમાં શું? માટે હું મળેલા સુખાને છેાડીને સાધુપણું લઉં તેા આવતા ભવમાં મને સુખ મળે. તામલી ગાથાપતિએ ખીજા ભવમાં સુખ મળે એ માટે છતાં સુખને લાત મારી સન્યાસી બન્યા. સન્યાસી બન્યા પછી રાજ જમવાનું નહિ પણ છઠ્ઠ છઠ્ઠના પારણા કરવાના. પારણાના દિવસે પણ કાઈ રવાદ નહિ. માત્ર રાંધેલા ચાખા લાવવાના, અને તેને ૨૧ વાર ધાઇને પી જવાન, રાંધેલા ચાખા લાવી ૨૧ વાર ધાવે પછી તેમાં કાંઈ સ્વાદ રહે ખરા ? પારણાને દિવસે ગામમાં ગૌચરી જવાનુ અને રાંધેલા ચેાખા લાવી ૨૧ વાર ધાઇને પારણું કરવાનું. કેટલી કઠીન તપશ્ચર્યા ! કંપની સાથે સૂર્ય જેમ ફરે તેમ ફરવાનું ને આતાપના લેવાની. આટલી અઘાર સાધના કરે, છતાં ઊંડે ઊંડે ભાવના શું છે ? · મને ખીજા ભવમાં સુખ મળે, આ તપ કામ તપ કહેવાય. આવા તપથી કની નિર્જરા ન થાય, પુણ્ય ખંધાય. જો તામલી તાપસના તપ સમજપૂર્વકના એકાંત કર્મની નિર્જરાના હેતુથી થયા હેાત તા એ ભવમાં કદાચ કલ્યાણ થઈ જાત, પણ ખાલતપ હાવાથી મેાક્ષ મળ્યા નહિ. તામલીતાપસે ૬૦ હજાર વર્ષો સુધી આવા ઉગ્ર તપ કર્યા, પરિણામે દેવલાકના સુખા મળ્યા. " નિમરાજ કેટલા ધીર છે ! ગંભીર છે ! ઈન્દ્રની વાત સાંભળ્યા પછી તેમણે કહ્યુ' કે તું મને કહે છે કે પરલેાકના સુખ માટે તમે દીક્ષા લેવા નીકળ્યા છેા, પણ ભાગસુખા હું કેવા માનુ છું ? એ ઇન્દ્રિયજનિત સુખેા કેવા છે તે તમે સાંભળેા : सलकामा विसं कामा, काम आसीविसोवमा । कामे भए पत्थमाणा, अकामा जन्ति दोग्गई ॥ ५३ ॥ આ કામભાગ શલ્ય રૂપ છે, વિષરૂપ છે તથા આસીવિષ સર્પના સમાન છે. આ કામભાગનું સેવન કરવું તેા દૂર રહ્યું, પણ એની પ્રાર્થના કરવાથી પણ જીવ દુર્ગતિમાં જાય છે. પ્રશ્ન પૂછનાર હોંશિયાર છે. એવા જવાબ દેનારા પણ હાંશિયાર છે. તે પાછા પડે તેમ નથી. વનમાં સિ'હનું તરત જન્મેલું બચ્ચું હાય, તેની સામે હજારા હાથીઓ ગર્જના Page #981 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ . શારદા રત્ન કરતા આવે, છતે પાછી પાની ન કરે, તેમ નમિરાજ સિંહ જેવા શૂરવીર ને ધીર છે. ખુદ ઈન્દ્ર પરીક્ષા કરવા આવ્યા છતાં તેનાથી જરાપણ પીછેહઠ કરતા નથી, પણ બેધડક જવાબ આપે છે. તેમણે કહ્યું–તમે મારા હિતેચ્છુ થઈ હું સુખી થાઉં એ હેતુથી જે સલાહ આપે છે તે માટે મારે તમારો આભાર માનવો જોઈએ, પણ મારે એ જોવાનું છે કે જે સલાહ તમે મને સુખકર માનીને આપે છે તે પરિણામે સુખકર નીવડશે કે દુઃખકર નીવડશે? તમને જે આનંદ આપતું હોય તે મને દુઃખ પણ આપતું હોય એવું બને છે. આ સાંભળીને ઈદ્ર કહે છે કે તમારા જેવા તત્વજ્ઞાનીઓની આવી ભાષા અમને તે ફારસી જેવી લાગે છે. ત્યારે નમિરાજે હસતા હસતા કહ્યું. સાંભળો, હું તમને સમજાવું. કામિની અને કંચન વિષ સમાન છે. મદિરા મીઠી લાગવા છતાં પીનારને પાછળથી શું મૂર્ખ, બેઆબરૂ બનાવતી નથી ? કંચન અને કામિની તે વધારે તેજવાળી મદિરા છે. હે વિપ્ર ! ઈનિદ્રાના મનગમતા વિષયના ભેગો શલ્ય સમાન છે. જેવી રીતે શરીરના કોઈ અંગમાં પ્રવેશેલું શલ્ય ( બાણની આગળને તીક્ષણ અંશ ભાગ) માંસની સાથે ભળી જઈને શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે, તેવી રીતે કામ લેગ માણસને શલ્યની જેમ રાત દિવસ પીડિત કરે છે. ભોગોની આસક્તિ હૃદયમાં પ્રવેશી ગઈ, પછી તે એ એવી વધે છે કે ભેગના સાધન ખૂટે, આયુષ્ય ખૂટે પણ ભેગની આસક્તિ ઓછી થતી નથી. ભોગની ભૂખ કારમી વધે છે, પછી એને આત્માને વિચાર પણ નથી આવતો, તેમજ આસક્તિ હોવા છતાં કાયમ ભેગ મળ્યા કરે એવું નથી એટલે મળવાનું કંઈ નહિ ને ભૂખ ભયંકર. આવી સ્થિતિમાં આત્માની દશા કેવી દુઃખભરી બને! આગળ રાજર્ષિ કહે છે કે આ કામગ વિષ સમાન છે. મધમિશ્રિત વિષ ખાવામાં મધુર અને પરિણામમાં અતિ દારૂણ દુઃખ આપનાર છે, તે રીતે કોમભોગો પણ શરૂઆતમાં પ્રિય લાગે છે પણ તેનું પરિણામ વિષથી પણ ભયંકર છે. દુનિયામાં ઝેર સારું કે એનાથી એક વાર મૃત્યુ થાય પણ ભેગરૂપી ઝેર તે મૃત્યુ એક વાર નહિ પણ અનેકવાર આપે. દુર્ગતિના જન્મ મરણને પ્રવાહ ચલાવે છે એટલે કે જન્મ મરણની પરંપરા વધારે છે. ભોગો આસીવિષ સર્પ જેવા અત્યંત ભયંકર છે. જેવી રીતે તે સર્પ ફેણ ઊંચી કરીને નાચતે હોય તે પ્રિય લાગે છે પણ તેનો સ્પર્શ થતાં પ્રાણના નાશ કરનાર બને છે, તેવી રીતે કામગ દેખાવમાં અત્યંત રમણીય લાગે છે પણ એને સ્પર્શ આત્માને નુકશાનકારક છે. ઝેરી સર્પના ડંશથી માણસને પીડાનો પાર રહેતા નથી અને મૃત્યુના પંજામાં સપડાય છે. ઈનિદ્રના વિષય સુખોમાં લુબ્ધ થનારની પણ એવી દશા થાય છે. અરે, એથીયે મહા ભયંકર દશા થાય છે. ઝેરી સર્પ સારા કે માત્ર એક જ જીવન બગાડે પણ ભોગરૂપ ઝેર તે ભવોભવ બગાડે. ભોગો ભોગવવાથી તે દુર્ગતિ થાય છે, પણ જે જીવ આ કામગોનું માત્ર સ્મરણ કરે અથવા ભોગોની પ્રાર્થના કરે તેઓ પણ દુર્ગતિમાં જાય છે. આ છે કરૂણ કથની ભોગેની. Page #982 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૭૭ ઈન્દ્ર વર્તમાન ભેગોને આશ્ચર્યકારી અર્થાત્ ખૂબ ઊંચી કોટિના અને મહાસુખદાયી કહે છે તે આવા ઝેરના લાડુ જેવા છે. શલ્યરૂપ છે. ઝેરી કાંટાનું શલ્ય જે શરીરમાં રહી જાય તે તે કેહવાઈ જાય છે, પાકે છે ને મહાન દુઃખ ઉભું કરે છે, એમ ભેગો પણ ચિત્તમાં એવા ખેંચી જાય છે કે એની કુવાસના ઊંડી જામી જાય છે, અને તેના કારણે જીવને જન્મજન્મ દુઃખે ભોગવવા પડે છે. આવા શલ્ય જેવા અને ઝેર જેવા કામગમાં શું સારાપણું જેવું? માટે મુમુક્ષુ મેક્ષાથી જીવે આ કામગનું સેવન તે શું તેનું સ્મરણ પણ ન કરવું જોઈએ, માટે ઐહિક અને પારલૌકિક બંને પ્રકારના કામો સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. વળી તું કહે છે કે તમે અસત્ ભાગોની વાંછા કરો છો પણ મને તે કઈ એવી ઈચ્છા નથી, પછી સંકલ્પ વિકલ્પથી દુઃખી થવાની વાત જ ક્યાં રહી? આ પ્રમાણે ઈન્દ્ર રાજર્ષિને કહી રહ્યા છે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર : શેઠ આતુરતાથી રમા પાસે શુભમતિની વાત સાંભળવા રાહ જોઈ રહ્યા છે. રમા કહે શેઠ! શુભમતિ કોઈ પણ સંજોગોમાં કિશોરભાઈને અપનાવી શકશે નહિ. આજ સુધી આશામાં ને આશામાં મેં મારી શક્તિ અને સમયને વ્યય કર્યો પણ મારી બધી આશાઓ ધૂળમાં મળી ગઈ. આ સાંભળતા શેઠને ગુસ્સો આવ્યો. રમા ! તું તારા વચનને યાદ કર. શેઠજી ! બેવફા નહિ બનું, પણ આજે મારી બધી સફળતા નિષ્ફળતામાં ફેરવાઈ ગઈ. મને તે એવી ફીટકારી નાંખી કે તે સમયે મને એમ થઈ ગયું કે જાણે કે ધરતી જગ્યા આપે તે સમાઈ જાઉં. આપણું હૈયાને હચમચાવી નાખે એવા શબ્દો સાંભળવા પડ્યા. તેણે શું કહ્યું, મને જલ્દી કહે. કિશોરકુમાર તો હૈ કુછ રેગી, ગુણચંદ્ર દેવકુમાર, મીઠા બેલા મોર જેસા માયાવી, ધુલમેં પડા અવતાર. શેઠજી! નાના શેઠાણી કહે છે તારા શેઠને કહી દેજે કે કિશોરકુમાર મારા પતિ નથી. ગુણચંદ્ર મારા પતિ છે ને હું તેમની પત્ની છું. કિશોર તે કુષ્ઠ રોગી છે ને ગુણચંદ્ર તે જાણે દેવને અવતાર જોઈ લો. રમા ! એ તદ્દન અસત્ય બોલે છે. એની વાત કેવી રીતે મનાય ? તેણે આગળ મને કહ્યું કે પ્રભની, પૈસાની લાલચમાં ફસાઈને તું તારા શેઠના કર્તવ્યને બજાવવા આવી છું પણ શેડનું કર્તવ્ય ઉપરથી સુંદર લાગે છે પણ રાંકના જીવન પર કાતીલ શમશેરનું કામ કરે છે. તેમના દિલમાંથી કરૂણાએ તો દેશવટે લીધે લાગે છે. તારા શેઠ મીઠું મીઠું બોલી મારા શીલ-સૌંદર્યને નાશ કરવાની બાજી રમી રહ્યા છે, પણ એ કદી બનવાનું નથી. તું તારા શેઠને કહી દેજે કે, મારો દેહ કુરબાન કરીશ પણ ગુણચંદ્ર સિવાય બીજા કોઈને શુભમતિના દિલમાં સ્થાન મળવાન નથી. તારા શેઠે માયાજાળ રચી જાળમાં માછલું ફસાય તેમ મને ફસાવી છે, પણ હ એ પયંત્રમાં જોડાવાની નથી. શુભાએ કહેલી સત્ય વાતને પ્રગટ કરતી રમા : તમે ગુણચંદ્રને ભાડે પરણવા લઈને આવ્યા હતા એ બધું હું જાણું છું. તમારા ષડૂયંત્રની ગંધ તે મને આવી Page #983 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ શારત રત્ન ગઈ હતી, છતાં શું થાય છે એ જોવા માટે હું શાંત બેસી રહી હતી. મેં સમતા રાખી છે. તમે બધા એમ માનતા હશો કે સમય જશે એમ શુભા સંપત્તિના મેહમાં એના પતિને ભૂલી જશે ને અમારા કિશોરને પ્રેમથી સ્વીકારશે, પણ એ વાત ત્રણ કાળમાં બનવાની નથી. આપ મારી એ આશા રાખતા હો તો ભૂલી જજે. હવે ક્યારે પણ મારું નામ દેવા કે આવી વાત કરવા આવશે નહિ. શેઠને પણ કહેજે કે આટલેથી અટકી જાય. નહિ તે તેનું પરિણામ સારું નહિ આવે. શુભમતિએ આવા જડબાતોડ જવાબ દઈ દીધા. રમા! શું કહે છે ! શુભમતિ તે ગંભીર, ઓછું બોલનારી, સુશીલ, કુલીન બાળા છે, છતાં આટલું બધું બેલી? જે પોતાના પતિને સ્વીકાર કરવાની ના પાડે છે અને ગુણચંદ્ર જેને કઈ પિછાણતું-ઓળખતું નથી કે જેને કઈ દિવસ જે નથી તેને પતિ માને છે ! આ કેમ બની શકે ? એક તે મારા પુત્રનું જીવન બગાડયું ને ઉપરથી અમારા પર કલંક ચઢાવે છે ! શેઠજી ! એ તે એમ કહેતા હતા કે લગ્નની પ્રથમ રાત્રીએ શેઠે મારા માથે કલંક મૂકયું કે હું વિષકન્યા છું. મેલી વિદ્યાવાળી છું. મંત્રતંત્રની જાણકાર છું, એટલે તેના સ્પર્શથી મારો પુત્ર કઢી બની ગયો, પણ તે વાત હડહડતી જુઠી છે. હું સાચું કહું તે કોણ માને ? મારી વાત કેણ સાંભળે ? મારા લગ્ન થયા ત્યારથી હું અખંડ બ્રહ્મચારી છું. મેં તમારા કિશોરભાઈને સ્પર્શ પણ કર્યો નથી. મારી સત્ય વાત કોણ સાંભળે ? એક તે નવા જીવનની શરૂઆત એટલે બધું નવું નવું, તેથી મારે બીતા બીતા રહેવું પડે. કયાંય ભૂલ થાય તે માતાપિતાએ આપેલા સંસ્કારમાં ડાઘ લાગે અને લજજા તે હોય જ. અહીં મારા કેણ સ્વજને કે મારી સાચી વાત સાંભળે. હું નિઃસહાય હતી. એકલી હતી. મારે મારું શીલ તે સાચવવાનું હતું એટલે સમયને આધીન બનવામાં મેં શ્રેય માન્યું. દુનિયા ભલે દોષિત ઠહરાવે, છૂપાયા કભી ભી પાપ ન છીપે, સમય પર સત્ય પ્રગટ હેગા, જય જયકાર જગતમેં થાયે, ભલે આજે દુનિયા મને દોષિત માને, કલંકિત માને, પણ આત્માના ગુણ દોષ તે આત્મા પોતે જાણે છે. શેઠ ભલે અત્યારે પ્રપચો રચે, માયા રચે ને ખોટા કલંક ચઢાવે પણ તેમનું પાપ કદી છાનું રહેવાનું નથી. આખરે તે સત્યને વિજય થવાને છે. શેઠ ભલે અત્યારે ગમે તેમ બેલે પણ એક દિવસ પસ્તાવું પડશે. શેઠજી ! હું કઈ રીતે એમને સમજાવી શકું? આજ સુધી એણે મારી બધી વાત સાંભળી હતી પણ આજે તે મારી ધારણ ધૂળમાં મળી ગઈ. શેઠાણીની વાત પરથી તે મને એમ લાગે છે કે એમાં કોઈ ગુપ્ત ભેદ હશે. શેઠજી! આ બધી વાત સત્ય છે? મને સમજણ પડતી નથી. “હૃદયમાં લાગેલે આઘાત ”:-આ બધી વાત સાંભળતા શેઠના મનમાં ધ્રાસ્કો પડશે. હદયમાં તે કાર ઘા વાગ્યો. શું આ બધી વાત જાણતી હશે? એને વાતની જાણ થઈ ગઈ લાગે છે. ગુણચંદ્ર પરણવા ગયો ત્યાં કદાચ વાત કરી હશે ! મનમાં તે Page #984 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ८७८ થયું કે વાત બધી સત્ય છે પણ પાપને ઢાંકવું છે એટલે મન પર જરા પણ એવા ભાવ આવવા દીધા નહિ. મનમાં તો ભય છે કે રહસ્યને પડદો ખુલ્લો થઈ જાય તો? હૃદય ધડકી રહ્યું છે પણ દીપક બૂઝાવાને હોય ત્યારે વધુ પ્રકાશ કરે તેમ પાપ છૂપાવવા શેઠ ડબલ જોરથી બોલવા લાગ્યા કે રમા ! તું તે સાવ નમાલી રહી. શેઠાણીએ કહ્યું તે તે સત્ય માની લીધું, પણ એ બધું સત્ય નથી પણ અસત્ય છે. સત્ય માટે તે વિશ્વમાં યુદ્ધો ખેલાય છે. જે શુભમતિ નિર્દોષ હોય તે આ રીતે આપણા ઘરમાં રહે નહિ, તે કયારની ય પિયર ચાલી ગઈ હોત. તેના સ્પર્શથી કિશોર કુષ્ઠ રોગી બન્યો છે એ વાત તે સૌ જાણે છે. જે મારો કિશોર પહેલેથી કોઢીયે હેત તે એ એની સાથે લગ્ન કરે જ નહિ પણ આ તે પિતાને માથે કલંક ચહ્યું છે તે ઢાંકવા ફાંફા મારે છે. આવી. વાતે તારે હવે કાને સાંભળવી નહિ. આજે જ હું એ વાતને ફેંસલો લાવું છું. રમા ! આવી પાયા વગરની વાતે કદી કઈને કહીશ નહિ. કહીશ તે તું મૂખ ગણાઈશ. અરે, આ વાતને તે વિચાર પણ કરીશ નહિ. ગુપ્ત વાતને ગુપ્ત રાખવા શેઠે આપેલી લાલચ” :-શેઠનું કાર્ય સફળ ન થયું. તેમના મનમાં થયું કે શુભાની વાતોથી રમાના મનમાં હવે શંકા થઈ કે શું સત્ય હશે ? કરો તે વસવાયાની જાત કહેવાય. તેમના પેટમાં વાત રહે નહિ. શુભમતિએ જે બધી વાત કરી તે કદાચ પાંચ માણસેમાં કહી દે છે તેનું પરિણામ શું આવે? માટે એને બેલતી બંધ કરી દેવી જોઈએ. અંતે વિચાર કર્યો કે તેને કોઈ સારી કિંમતી વસ્તુની ભેટ આપું ને તેની પાસેથી વચન માંગી લઉં. શેઠે તેને લાલચ આપવા માંડી. રમા દબાઈ જાય ને બોલતી બંધ થઈ જાય તેથી શેઠે પિતાના કંઠની કિંમતી સેનાની કંઠી રમાને આપી. રમા કહે છે, શેઠજી ! આપ મને ભેટ આપો છો એ હું નહિ લઉં. મારે જોઈતી નથી. તેના મનમાં થયું કે હવે આ કંઠી લેવા જેવી નથી. એ કંઠી તે મારો કાટ કાઢી નાંખશે. શુભા બેધડક બેલે છે, એની વાત સત્ય લાગે છે. જે વાત બેટી હોય તે આટલું બેધડક બેલી શકે નહિ. તે પ્રાણ દેવા તૈયાર છે, પણ કિશોરને અપનાવવા તૈયાર નથી. આટલી હદે માણસ કયારે બેલે? વાત સો ટકા સાચી હોય ત્યારે ને? રમાએ કહ્યું-શેઠ! હું આપનું કાર્ય સફળ કરી શકી નથી તેથી મારે કંઠી નથી જોઈતી. કાર્યની સફળતા થઈ હોય ત્યારે ભેટ હોય. વગર હક્કનું લેવાય નહિ, સફળતા મળે પણ કેવી રીતે? ગોરસીમાં દહીં હોય તે માખણ મળે, પણ પાણી ભર્યું હોય ત્યાં માખણ કેવી રીતે મળે? આ બધી વાત ગોરસીમાં પાણી ભરી માખણ મેળવવા જેવી છે. શેઠ કહે-રમા! ભલે તને સફળતા ન મળી, પણ મહેનત તે ઘણું કરી છે, તેથી નિરાશ થવાની જરૂર નથી. એમ કહીને તેના પર કંઠી ફેંકી. શેઠજી ! થશે તો હું મહેનત કરીશ પણ કંઠી તે નહિ લઉં. મને બદલાની આશા નથી. કંઠી આપીને મારા માથે ભાર વધારે છે. આનું કાર્ય કરવું એ તે મારી ફરજ છે. તેમાં બદલે ન હોય. વાત Page #985 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ શારદા રત્ન બહાર ન જાય એ માટે એક પાપને ઢાંકવા બીજા કેટલા પાપ કરવા પડે છે ! શેઠે બેટા દંભ કરી માયા કરી બનાવટ ઉભી કરી છે, તેથી બધા પ્રપંચે રચવા પડે છે. શેઠ કહે તું આ કંઠી લઈ લે. તને બદલામાં નથી આપતે, પણ ભેટ આપું છું. શેઠ સમજે છે કે જે હું હાથ માટે રાખીશ ને કંઈક આપીશ તે વાત બહાર નહિ જાય, છેવટે રમાને કંઠી લઈ લેવી પડી. તે તે કંઠી લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. આ બાજુ શુભમતિ જમવા માટે શેઠની રાહ જોઈને બેઠી હતી. રોજ કરતાં શેઠ આજે ઘણા મોડા આવ્યા. તેમના મનમાં બધી વાત ગૂંથાયા કરતી હતી. મન પર ખૂબ ચિંતા હોય એવું લાગતું હતું. શુભા તે લજજાથી ઘૂંઘટ તાણ એક બાજુ ઉભી હતી. દૂરથી શેઠનું મુખ જોતા તે સમજી ગઈ કે રમાએ બધી વાત કરી હશે. શેઠ જમવા બેઠા. કુમુદને પીરસતી જોઈને શેઠ કહે કે આજે રસોડામાં તું કેમ છે? શેઠ ! શુભમતી બેનને આજે તાવ આવ્યો છે એટલે રસોઈની તૈયારી મેં કરી. ત્યાં તો તે આવી પહોંચ્યા. મેં કહ્યું–આજે આપને ઠીક નથી માટે આપ સૂઈ જાવ પણ તે તે બેઠા બેઠા મદદ કરાવી રહ્યા છે. આજ સુધી શેઠ કેઈ દિવસ શુભા સાથે બેલ્યા નથી. તે બોલવા માટે તક શોધી રહ્યા હતા. તે તક અત્યારે મળી ગઈ. હવે તક જોઈને શેઠ શુભાને શું કહેશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૦ કારતક સુદ ૧૦ ને શુક્રવાર તા. ૬-૧૧-૮૧ અનંત કરૂણાસાગર, ત્રિલકીનાથ ભગવાને જગતનાં જીવન શ્રેય માટે, આત્મકલ્યાણ માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી. સાગરને પાર કરવા માટે સ્ટીમર કે હોડીના સહારાની જરૂર છે. તેના દ્વારા તે સાગરના સામા કિનારે પહોંચી શકે છે. કેઈક વાર એવો અકસ્માત બને કે હેડી ડૂબી જાય, પણ જે ભગવાનની વાણનો સહારો લે છે તે તે કયારે પણ ડૂબતે નથી. તે તો અવશ્ય ભવસાગને તરી શકે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બેલ્યા છે કે – अणुपुव्वेण महाघोरं, कासवेण पवेश्य। બનાવાર સુત્રો પુવૅ, સમુદ્ર વવદ્યારિ II અ. ૧૧ ગાથા ૫ સુધર્મા સ્વામી પોતાના પ્યારા શિષ્ય જંબુસ્વામી આદિ શિષ્યને કહે છે કે કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહેલા મેક્ષમાર્ગને હું તમને અનુક્રમથી બતાવું છું તે તમે સાંભળો. જેમ વેપાર કરનાર વહેપારીઓ વહાણ અથવા હોડી દ્વારા સમદ્રને તરીને પિતાના ધારેલા સ્થળે પહોંચી શકે છે તે રીતે તીર્થકર ભગવંતોએ બતાવેલ મોક્ષમાર્ગને સહારો લઈને ભૂતકાળમાં ઘણું જીવોએ સંસાર સાગરને પાર કરેલ છે અને મેક્ષ ગતિને પામ્યાં છે. “સfiણ તાંતે, તસ્લેિર કળાના વર્તમાન કાળે મહાવિદેહ ક્ષેત્રમાં સંસાર સમુદ્રને તરી મિક્ષ ગતિને પ્રાપ્ત કરે છે અને ભવિષ્ય Page #986 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૮૧ કાળમાં પણ અનંતા છો આ માર્ગને સહારો-લઈ મોક્ષગતિને પ્રાપ્ત કરશે. એ માર્ગ કો ? સમ્યક જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ મેક્ષમાર્ગની આરાધના કરી રહ્યા છે એવા નમિરાજર્ષિ જેમને મોક્ષમાર્ગ વહાલ લાગ્યો અને સંસારને માર્ગ કાંટાળો લાગે તે સંસારને મોહ છોડીને સંયમ પથે ચાલી નીકળ્યા. તેમને સંસારના કામો શલ્ય જેવા અને વિષ જેવા લાગ્યા. કામ કિપાક વૃક્ષના ફળની જેમ દેખાવમાં, રૂપમાં, સ્વાદમાં સુંદર લાગે છે, પણ તે ખાવાથી પરિણામે જીવ અને કાયા જુદા થાય છે, તેમ ભોગે ભેળવવામાં ભલે સારા દેખાતા હોય પણ તેનું પરિણામ સારું નથી આવતું. સંસ્કૃત સુભાષિતકાર કહે છે કે – वृद्धर-तृष्णा जलापूर्णशलचालेः किलेन्द्रियैः ।। मुर्छामतुच्छा यच्छन्ति, विकार विषादपाः ॥ તૃષ્ણા (લાલસા) રૂપ જળ વડે ભરેલા, ઈન્દ્રિ રૂપ કયારાઓ વડે વૃદ્ધિ પામેલા વિકાર રૂપ વિષવૃક્ષો ખરેખર તીવ્ર મહ-મૂર્છા આપે છે. " ઈન્દ્રિયે એ કયારા છે. તેમાં વિષય પૃહાનું પાણી ભરવામાં આવે છે. કયારામાં બીજ રૂપે પડેલા વિકારો વિકાસ પામે છે. તે મોટા વૃક્ષ રૂપ બની જાય છે. વિકારના એ વિષવૃક્ષની છાયામાં જે કોઈ જીવ જાય છે તે મેહથી મૂર્શિત થઈ જાય છે. કયારામાં બીજ પડેલું હોય પણ જે તેને પાણી સીંચવામાં ન આવે તે તે બીજમાંથી વૃક્ષ બની શકતું નથી. જેમ જેમ મનુષ્ય માટે થતો જાય છે તેમ તેમ ઈન્દ્રિયના કયારામાં વિકારોના છોડ મોટા મોટા થતા જાય છે અને યૌવન આવતા આવતા તે મોટા ઘટાદાર વૃક્ષ બની જાય છે. મનુષ્ય એ વિકારોના વિષવૃક્ષ નીચે પડ્યો પાથર્યો રહે છે. મેહની ગાઢ મૂર્છા તેના પર સવાર થઈ જાય છે. તેનું મન બેહોશ બનતું જાય છે. જીવ જેમ જેમ ઈનિદ્રાને મનગમતા વિષયે આપીને પોષે છે તેમ તેમ આત્મામાં દુષ્ટ વિકારો પુષ્ટ થતા જાય છે. જેમ વિકાર પુષ્ટ થતા જાય તેમ જીવ પર મેહની પકડ દઢ થતી જાય છે, તેના મન-વચન અને કાયા વિવેકભ્રષ્ટ બનતા જાય છે. પરિણામે તે અનેક પ્રકારના દુખ અને અશાંતિને ભાગ બની જાય છે. એ દુઃખ દૂર કરવા ફરીથી ઈન્દ્રિયોને વિષયો પૂરા પાડવાની ચેષ્ટા કરે છે તેથી દુઃખ, અશાંતિ ઘટવાને બદલે વધી જાય છે, અને નરકાદિ દુર્ગતિઓમાં ભટકતે થઈ જાય છે. વિકારોના વિષવૃક્ષથી બચવું હોય તો વિષય લાલસાનું પાણી સિંચવાનું બંધ કરી દેવું જોઈએ અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રનું પાણી સિંચવું જોઈએ. • નમિરાજ ઈન્દ્રને કહે છે હે વિપ્ર કામગ જીવને દુર્ગતિના મહેમાન બનાવે છે. જ્યાં કામગનું સેવન અથવા ચિંતન છે ત્યાં ઓછા વધતા પ્રમાણમાં કષાય તે હોય છે. સંસાર ચાર કષાયથી ભરપૂર ભરેલ છે. કષાય = કષ + આ = જેનાથી સંસારને લાભ થાય, સંસાર વધે તેનું નામ કષાય. કષાયે જીવને કેટલું નુકશાન કરે છે તે બતાવતા કહે છે કે, Page #987 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨ अहे वयन्ति कोहेणं, माणेणं अहमागइ । माया गई पडिग्घाओ, लोभाओ दुहओ भयं ॥ ५४॥ ક્રોધથી છવ નરક ગતિમાં જાય છે. માનથી અધમ ગતિ થાય છે, માયાથી સારી ગતિનો નાશ થાય છે અને લોભથી બને લોકમાં ભય થાય છે, માટે કામગનું સેવન અને સંકલ્પ બંને મહાન અનિષ્ટ કરનારા છે. કષાયનું મહાતાંડવ તે અનાદિકાળથી ચાલતું રહ્યું છે. કષાએ કાળજાને કાળું બનાવ્યું છે અને આત્માના ઓજસને ખતમ કર્યું છે. કષાએ માણસને જેટલા હેરાન કર્યા છે એટલી હદે જગતમાં બીજા કેઈએ હેરાન નહિ કર્યા હોય. શાકાએ કષાયને અનેક ઉપમાઓ આપી છે, કષાયને ઝેરની ઉપમા આપી છે. મીઠા અને શાંત પાણીમાં કઈ ઝેર નાખી દે તે એ પાણી ઝેરમય બની જાય છે. જે માણસ એ પાણી પીવે છે તે મૃત્યુને શરણ થઈ જાય છે, તેમ શાંત અને સ્થિર જીવન રૂપી જળને લુષિત બનાવી દેનાર કષાયો છે. કષાય જીવન રૂપી જળને ઝેરમય બનાવી દે છે. ઝેર તે એક ભવ બગાડે પણ કષાયો તે જીવના ભવોભવ બગાડે છે. અનેક વર્ષોની સાધનાને કેધ રૂપી અગ્નિ બાળી નાંખે છે. ચારે કષાય ભેગી હોય ત્યારે તે જીવના ગુણને સત્યાનાશ વાળે છે, પણ એક માત્ર ક્રોધ આવે તો પણ આત્માના ગુણેને નાશ કરે છે. ક્રોધ આવે એટલે ક્ષમાને નાશ થાય. જ્યારે જીવને ક્રોધ આવે છે ત્યારે તેની સામે મા–બાપ, "ગુરૂ કે બીજા કેઈ વડીલે કેણુ ઉભા છે, તેનું તેને ભાન રહેતું નથી. તે ઉપકારીઓના ઉપકારને પણ ભૂલી જાય છે. મહાન ચારિત્રની સાધના કરનાર સાધકને પણ ક્રોધે પછાડી દીધા ને તિર્યંચ ગતિમાં ફેંકી દીધા. ક્રોધ એ દારૂણ દાવાનળ છે. તે દાવાનળ પર પાણીનો ધોધ વરસાવ તે પણ બૂઝાય નહિ. બીજા દાવાનળ કરતા આ દાવાનળ જુદી જાતને છે. એની નજીકમાં જેને પગ પડ તેના વિવેકચક્ષુ ડૂલ થઈ જાય છે. એ દાવાનળને સ્પર્શ થતાં ચારિત્ર પણ ભસ્મીભૂત થઈ જાય છે. એ દાવાનળમાંથી જે પ્રચંડ ધુમાડો નીકળે છે તેને સ્પર્શ થતાં ઉજજવળ અને પવિત્ર યશ પણ ખતમ થઈ જાય છે. ક્યારેક માનવી પિતાના પ્રાણ ગુમાવી બેસે છે. એટલું જ નહિ પણ એવા વર બાંધે છે કે જે ભવોભવ સુધી એને પીડે. કષાયો કાળા નાગ જેવા છે. સર્ષની પૂંછડી સહેજ દબાતાની સાથે કાળ ભરીંગ નાગ ફૂંફાડા મારી ગમે તેવા ભડવીરને પણ ભરખી જાય છે, તેમ માનવીના માનની પૂંછડી સહેજ દબાઈ કે એ ભયંકર ક્રોધ ફૂંફાડા મારે કે ન પૂછો વાત, આ સમયે કઈ એની સામે જવાની હિંમત કરે નહિ. જે કઈ જાય તે એને પણ ઝપાટામાં લઈ લે. અગ્નિ તે લાકડાની અંદર નાંખે તે આગળ વધે પણ કષાયને તે લાકડાની જરૂર પડતી નથી. અણગમતા શબ્દનું થોડું ઘાસલેટ હેમાઈ ગયું કે ખેલ ખતમ. કષાય તે અગ્નિ કરતા પણ ભયંકર છે. કષાયોને રાક્ષસની ઉપમા પણ આપી છે. જેમ રાક્ષસ બધાને ભરખી જાય છે તેમ કષાય રૂપી રાક્ષસ આત્માના ગુણને ભરખી જાય છે. ક્રોધને Page #988 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૮૩ કાળોતરો નાગ તે જોવામાં અને સ્પર્શવામાં બંને રીતે ભયંકર છે. કાળજાના કરંડિયામાં જે એને પ્રવેશ સ્થાન મળે તે પહેલા કુંફાડામાં ક્ષમા રૂપી પ્રાણ લેતા એને શરમ આવતી નથી. સામાને તે એ કરડે ત્યારે કરડે પણ એના પહેલા ડંખનું જીવલેણ નિશાન તે આપણે પોતે થવાના, માટે આવા નાગને આશ્રય આપતા પહેલાં ખૂબ વિચાર કરવાની જરૂર છે. એક ખૂબ સુખી શ્રીમંત શેઠ હતા. લક્ષમીને તે પાર ન હતો. શેઠની પાસે ધન ઘણું હતું પણ જીવનમાં ધર્મ ન હતું, તેમજ લેભી ઘણુ હતા. કરોડોની મિલ્કત હેવા છતાં કઈ દિવસ સંસ્થામાં બે પૈસા પણ આપવા ગમતા નહિ. શેઠાણી ખૂબ ગુણીયલ, સંસ્કારી, ડાહ્યા અને ધર્મશ્રદ્ધાવાન હતા. કુટુંબમાં એક માણસ જે સમજુ અને ડાહ્યો હોય તે બીજાના જીવન સુધારે ને કુટુંબને ઉજજવળ કરે. શેઠાણને મનમાં ખૂબ ચિંતા થતી કે સંસારી બધું સુખ હોવા છતાં મારા પુણ્યમાં ખામી છે કે મારા પતિને ધર્મ ગમતો નથી. ધન ગમે તેટલું હોય પણ જે જીવનમાં ધર્મ ન હોય તે તે જીવનની કઈ કિંમત નથી. શેઠાણું એક દિવસ કહેશેઠ ! આપના તરફથી બધું સુખ છે પણ એક વાતનું મને દુઃખ છે. શેઠાણી! શું દુઃખ છે? શેઠજી! આપ કોઈ દિવસ ઉપાશ્રયે, આવતા નથી, વીરવાણી સાંભળતા નથી, સત્સંગ કરતા નથી, ધર્મ જેવી કેઈ ચીજને માનતા નથી. આપ એક દિવસ તે ઉપાશ્રયે આવો! આપની પાસે મારી આ એક ઈચ્છા છે. આજે આવી પત્નીઓ બહુ ઓછી હોય. આજે પતિ પરદેશ જતું હોય તે શું કહે ? મારા માટે સાડી લાવજે, આ લાવજે, તે લાવજો, પણ આ શેઠાણી તેવા ન હતા. તે તે એમ સમજતા હતા કે હું જેને પરણીને આવી છું તે પતિ નરકમાં તે ન જ જવા જોઈએ. શેઠાણીએ ખૂબ કહ્યું ત્યારે શેઠે કહ્યું-તારા વચન ખાતર હું ઉપાશ્રયે આવીશ પણ તારા ગુરૂને કહી દેજે કે મને કોઈ બાધા લેવાની કંઈ ટકેર ન કરે. શેઠાણી કહે-મારા ગુરૂ કયાં નવરા બેઠા છે? તે તમને કંઈ નહિ કહે, પણ એક વાર ઉપાશ્રયે તે આવો. બંને જણા ઉપાશ્રયે ગયા. તે દિવસે ગુરૂદેવે સહજ રીતે ક્રોધ ઉપર વ્યાખ્યાન આપ્યું. હે મુમુક્ષુ છે ! તમારાથી ત૫ ન બને તે તપ ન કરશો પણ ક્રોધ ઉપર વિજય મેળવો. ધના કટુફળ જીવને કેવા ભોગવવા પડે છે ! સંયમી જીવનમાં સાધકની સાધના ગમે તેટલી હોય પણ જે કૈધ ઉપર વિજય મેળવ્યું નથી તે કોધની ચિનગારી બધી સાધનાને બાળી નાંખે છે. વશિષ્ઠ ઋષિએ ૬૦ હજાર વર્ષો સુધી તપ કર્યો પણ ક્રોધને જીતી શક્યા નહિ તે કલ્યાણ થયું નહિ. ક્રોધથી જીવ નરક ગતિમાં જાય છે. ક્રોધાદિ કષાયો કાળી ડિબાંગ (ઘનઘોર) રાત્રી જેવા છે. પૃથ્વી પર અમાસના અંધારા છવાઈ ગયા હોય ત્યારે છતી આંખે સારું જગત અંધકારમય દેખાય છે, તેવી રીતે ક્રોધીને માટે કાયમ કાળી અંધારી રાત હોય છે. કષાની પરવશતાથી ભાન ગુમાવી બેઠેલે એ માનવી અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. કર્તવ્યાકર્તવ્યને વિવેક પણ લુપ્ત થઈ જાય છે. Cડો Page #989 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ શારદા રત્ન જેમ પાગલ માણસને બેલવા ચાલવાનું, ખાવાપીવાનું કે બેસવા ઉઠવાનું ભાન રહેતું નથી, તેમ કષાયો પણ માનવીને પાગલ જેવા બનાવી દે છે. તે પાગલની જેમ બધી ચેષ્ટાઓ કરતા રહે છે. પાગલ તો હજુ કદાચ સુધરી શકે, પણ કષાયની પાગલતા જેના ઉપર સવાર થઈને બેસે છે એને માટે તે જીવનનું નવપ્રભાત ઉગવાનો સમય આવતો નથી. કષાયો સાગરના ભયંકર આવર્ત જેવા છે. સમુદ્રના આવર્તમાં ફસાઈ ગયેલ નીકા, નાવિકે કે અંદર બેસનાર ભાવિકો આ બધા મરણને શરણ થાય છે. તેમાંથી કેઈ બચી શકતું નથી, તેમ સંસારરૂપ સમુદ્રમાં કષાયના આવર્તમાં ફસાયેલા સંસારી કે સાધુ, ધમી કે અધમી, જ્ઞાની કે યાની કોઈ સહીસલામત બહાર નીકળી શકતું નથી. એક વખત એમાં ફસાયે એટલે સદ્દગુણોની બાદબાકી એમના માટે બાકી રહે છે. સંતે ક્રોધ ઉપર એવો સચોટ ઉપદેશ આપ્યો કે શેઠના હદયનું પરિવર્તન થયું. જ્યારે જીવની ભવ્યતા જાગે અને હળુકમી બનવાનું હોય ત્યારે સંતને ઉપદેશ ગમે. સંતને ઉપદેશ સાંભળીને શેઠ વિચાર કરવા લાગ્યા કે મારું જીવન તો ક્રોધના તરંગમાં તણાઈ રહ્યું છે. અરરર...શું મારી અર્ધગતિ થશે? ના..ના... હવે શા માટે અર્ધગતિ? શેઠે તરત ત્યાં ઉભા થઈને ગુરૂદેવને કહ્યું–ગુરૂદેવ ! આહાર વિના શરીર નભી શકે, પણ ધ વિના નભતું નથી, પણ આપના આત્મસ્પશી સચોટ ઉપદેશે મારા જીવનમાં અજબ , પલ્ટ આવ્યું છે. આપ મને પ્રતિજ્ઞા કરી કે સાત દિવસ સુધી મારે કોધ ન કરવો. ૬ શેઠે પ્રતિજ્ઞા લીધી. બધાના મનમાં થયું કે આ શેઠ બાધા અહીં મૂકીને જશે, કારણ કે બધા સમજતા હતા કે તીખા મરચા સારા પણ શેઠનું નામ દેવું એ સારું નહિ. શેઠ એટલા બધા ક્રોધી હતા. શેઠ તે બાધા લઈને ઘેર આવ્યા. શેઠાણીના મનમાં થયું કે શેઠ ઉપાશ્રયે આવ્યા તે કેટલું લાભ થયે? તેમને કહેવું પણ ન પડયું કે તમે બાધા લે. રોજ તે શેઠ જમવા બેસે ત્યારે એમને ટાઇફે એટલો બધે હોય કે તે જમવા આવે ત્યારે ઘરના બધા ધુજી જાય, પણ આજે તે શેઠ કાંઈ બોલતા નથી. શેઠ જમીને ઓફીસે ગયા. તેમના ભત્રીજાને ખબર પડી કે મારા કાકાએ ક્રોધની બાધા કરી છે, એટલે તેમની પરીક્ષા કરવાનું ભત્રીજાને મન થયું. પાંચ પાંચ પરીક્ષાએ પણ શેઠની સમતા :-શેઠે ભત્રીજાને કહ્યું કે તું ઉઘરાણી જઈ આવ, ત્યારે ભત્રીજાએ કાકાનું અપમાન કર્યું. તેમને કહ્યું-ડોસા ! આપની બુદ્ધિ બુઠ્ઠી બની ગઈ લાગે છે. આટલી મોટી ઉંમર થઈ છતાં મતિ સુધરી નહિ. મને હવે, કયારે જશે અહીંથી? ભત્રીજાએ આવા શબ્દો કહ્યા, અપમાન કર્યું, છતાં શેઠ કાંઈ બેલ્યા નહિ કે આંખ પણ લાલ થઈ નહિ. એકવાર શેઠના વહેપારીઓ આવેલા. એ બધાની વચ્ચે ભત્રીજાએ શેઠનું હડહડતું અપમાન કર્યું, અને કહ્યું-ઘરડા થયા છે, મરવા જેવા થયા છે છતાં હજુ મેહ છૂટતે નથી. ગાદીએથી ઉઠતા નથી. શેઠ કહે છે બેટા ! તારી વાત સાચી છે. અત્યારે ભગવાનનું નામ લેવાનો સમય છે, છતાં નામ Page #990 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૮૫ દઈ શકતું નથી. ખરેખર, મારા જેવો મૂર્ખ કોણ હશે? ભત્રીજો તે શેઠની ક્ષમા જોઈને સ્થંભી ગયો. આવી રીતે શેઠની પાંચ પાંચ વાર પરીક્ષાઓ કરી છતાં શેઠને કષાય તે ન આવી, પણ આંખનો ખૂણે પણ લાલ ન થયો. જીવનમાં સત્સંગ કેવું કામ કરે છે ! ઉપાશ્રયના પગથીયે નહિ ચઢનાર શેઠ એક દિવસના સંતના સંગથી કેટલા સુધરી ગયા! માટે જ્ઞાની ભગવંતે કહે છે કે કષાયને જીતે. કષાય વિજેતા બને. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં છેલ્યા છે કે पलिउंचणं च भयणं च, थंडिल्लुस्सयणाणि य । પૂજાવાળારૂં ચોસ, તે વિષે પરિણાળિયા અ. ૯ ગાથા ૧૧ માયા, કપટ, લાભ, ક્રોધ, માન એ સર્વ કષાયો લેકમાં કર્મબંધનના કારણ જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે. ક્રોધથી જ્ઞાનની હાની થાય છે, માન આત્માને અધમ ગતિમાં લઈ જાય છે, સર્વ ધાર્મિક ક્રિયાઓને માયા કપટ નિષ્ફળ બનાવે છે અને લાભ આત્માને વિવેકશૂન્ય બનાવે છે. એમ જાણ કષાયને દૂર કરવા. કષાયથી સંસારની વૃદ્ધિ થાય છે. નમિરાજ ઈન્દ્રને કહે છે કે હે વિપ્ર ! તું મને એમ કહેવા માંગે છે કે તમે બીજા ભવમાં સુખ મળે એ માટે છતાં સુખને લાત મારીને દીક્ષા લો છો, પણ હું બીજા ભવન સુખ માટે દીક્ષા લેતા નથી. એ સુખ મેળવવા માટે જીવ કષાયને આધીન બને છે. કષાય તે જીવને ભવભવમાં ભમાવે છે. કષાયો એ સંસારરૂપી વૃક્ષનું મૂળીયું છે, એ મૂળીયું સચેતન છે ત્યાં સુધી સંસાર નવપલ્લવિત રહેવાને છે, માટે કષાયનો ત્યાગ કરો. “વમે ચત્તાર રોલ ૩ રૂછન્તો હિચમuળો | ” જે આત્માનું હિત, શ્રેય, કલ્યાણ ઇચ્છતા હોય તેણે આ ચાર દેનું વમન કરી દેવું જોઈએ. આ રીતે નમિરાજે વિપ્રને કહ્યું. વિપ્રે નમિરાજને હરાવવા માટે અનેક વાચબાના પ્રહાર કર્યા પણ હવે તેમને ખજાને ખૂટી ગયો. હવે તે હારી ગયા. કહેવાય છે ને કે ચાલનારો થાકે, ઉભો રહેનાર થાકે પણ બેસનારો કોઈ દિવસ ન થાકે, તેમ ઈ નમિરાજને હરાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ તે પ્રશ્નોના જવાબ તે સુંદર મળી ગયા. હવે ઈન્દ્ર શું કરશે તે વાત અવસરે. ચરિત્ર –શેઠ શુભાને લાવવાની તક શોધી રહ્યા હતા. તે તક મળી ગઈ. શેઠે કહ્યું–બેટા શુભમતિ ! જેમ બાપ દીકરીને બોલાવે તેમ શેઠ શુભાને લાવે છે ને કહે છે, તમને ઠીક નથી ? કુમુદ અને રમા કહેતા હતા કે ભાભીને ખૂબ તાવ આવ્યો છે. તમને ઠીક નથી છતાં કેટલી જહેમત ઉઠાવી રહ્યા છે ? ઘરકામ તે હંમેશ માટે છે પણ પહેલા શરીરનું ધ્યાન તે રાખવું પડે ને? કઈ દવા લેવી હતીને? તમે દુઃખી છે, મારે દીકરો દુઃખી છે. તમે કામકાજ ઘણું સારું કરો છે, પણ તબિયત સામું તે જુઓ. શેઠ આટલું બોલે છે છતાં શુભા ઊંચું જેતી નથી. એક કાને સાંભળે ને બીજા કાને કાઢી નાંખે છે. કાંઈ જવાબ આપતી નથી. શેઠે કુમુદને કહ્યું–શુભમતિને તાવ આવે છે, માટે જલ્દી તું વદને બોલાવી લાવ. વદને બેલાવી ચિકિત્સા કરાવી દવા કરીએ. અત્યાર સુધી Page #991 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ શારદા રત્ન મૌન રહેલી શુભમતિએ મીઠી ભાષામાં કહ્યું-પિતાજી! મારે વૈદની જરૂર નથી. આ તે શરદી થઈ ગઈ છે તેથી તાવ આવી ગયો. થોડી વાર આરામ કરીશ એટલે સારુ થઈ જશે. આપ મારી ચિંતા કરશો નહિ, છતાં શેઠે કુમુદને દવા લેવા મોકલી. હવે રસોડામાં શુભમતિ સિવાય બીજુ કાઈ ન હતું. શુભાને પિતાની બનાવવા તરકીબ ઘડતા શેઠ-શુભાને એકલી જોઈને શેઠ કહે છે શુભા! આપણું ઘરમાં ધનના ભંડાર ભરપૂર ભર્યા છે. નોકરચાકરો બધા ખડાપગે રહે છે, છતાં તમારું શરીર દિવસે દિવસે કેમ દુર્બળ બનતું જાય છે? તમને શી ચિંતા છે? આપણે ત્યાં ખાનપાનમાં કંઈ ન્યૂનતા નથી. તમને તમારા માતા પિતા યાદ આવ્યા હોય તો થોડા દિવસ પિયર જઈ આવો, તેથી મન પ્રકુલિત બને. ચિંતા બહુ ખરાબ છે. તે જીવનના ઉપવનને વેરાન બનાવી દે છે. ચિંતાયુક્ત માનવી જીવતો છતાં મરણ તુલ્ય છે, અને તે લાગે છે કે કિશોર તારા સ્પર્શથી રોગી બની ગયો, તેથી તારા પર કલંક ચઢયું છે. એ વાતની ચિંતા તને સતાવી રહી હશે? શેઠ આટલું બોલે છે છતાં શુભા એક શબ્દ ઉચ્ચારતી નથી કે ઉંચું જોતી નથી. શેઠ કહે હું એટલું કહું છું છતાં તું જવાબ આપતી નથી ને મૌન બેસી રહી છે. તું તે મારી દીકરી સમાન છે. તું તારા મનની વાતે કહીને તારા મનને ભાર ઓછો કર. પુત્રી જે પિતાને વાત નહિ કહે તે બીજા કોને કહેશે? તું કયાં સુધી સંકોચ રાખીશ ? તને અમારા તરફથી કઈ દુઃખ કે અગવડ તો નથી ને ? શેઠના આ શબ્દો સાંભળી શુભાના મનમાં થયું કે અરે, વાહ શે. વાહ ! સ્વાર્થની ખાતર તે અમારા જીવન દુ:ખમાં નાંખ્યા છે. મારા જીવન પર 63 સીતમ ગુજારી રહ્યા છે. મારા અંતરને દુઃખની અગ્નિમાં જલાવી રહ્યા છો. છતાં પૂછો છો કે તને શું દુખ છે ! “ આ કેવા પ્રકારની કપટબાજી!” મનમાં થયું કે હું 'સત્ય વાત કહી દઉં પણ થયું.નાના, હમણું બેલવામાં સાર નથી. શુભા ! કેટલી ગંભીર છે! શેઠ ગમે તેટલું બેલે છે પણ શુભા બોલવામાં ઉતાવળી થતી નથી. કહ્યું છે કે જે ઉતાવળા સે બાવરા, ધીરા સે ગંભીર ” કઈ પણ કાર્યમાં ઉતાવળું પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી. પાછળથી પસ્તાવાનો સમય આવે છે. એમ માનીને તે તે મૌન રહીને બધું સાંભળે છે. શુભમતિને મનથી શેઠનું હૃદય વધુ દુઃખી બન્યું. શેઠ કહે છે દીકરી ! માતાપિતા સંતાનના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. માતા પિતા સંતાને માટે જે કાંઈ કરે છે તેમાં તેમની શુભ હિતની લાગણી હોય છે, છતાં જે કાંઈ દુઃખ આવે તે પછી પિતાના કર્મને દોષ, અમને ખબર હોત કે લગ્ન પછી તારા અને કિશોરના જીવનમાં આવી દુઃખદ ઘટના બનશે તો તારી સાથે કિશોરને પરણાવત નહિ. હવે મને ઘણો પસ્તાવો થાય છે. પણ હવે શું થાય? લગ્ન પછી તમે બંને દુઃખી છો. તું કિશોરથી ભાગતી ફરે છે, પણ કિશોરને તે તું જ ગમે છે. તેરે સ્પર્શશે કિશોરકુમારકા, ગાયબ હૈ ગયા રૂપ, અસહ્ય પીડા હેને પર ભી, તુજે ભૂલે નહિ ક્ષણ વાર, Page #992 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન قان | મારો રાજકુમાર જેવો દેવને પણ ઝખ પાડે એ દીકરો તારા સ્પર્શથી કેઢી બની ગયો. મારો દીકરો તને કેટલો ચાહે છે; તારા સિવાય કેઈની પાસે સેવા કરાવવાની પણ ના પાડે છે. અરે શું કહું! એ તે એટલે સુધી કહે છે કે મારા પ્રાણ જાય તે ભલે જાય પણ શુભા સિવાય કેઈની પાસે સેવા નહિ કરાવું. તારી યાદમાં એનું અંતર બળી રહ્યું છે, છતાં તમે એના સામું પણ જોતા નથી. તમે તમારી દીકરીને પ્રેમથી ટૂંકા નામથી બેલા છે તેમ શેઠ પણ પ્રેમ બતાવવા શુભમતિને શુભા કહીને બેલાવે છે. શુભા! અમને તે અમારા જીવનમાં નવદંપતીને આનંદ કિલ્લોલ કરતા જોવાની આશા હતી, પણ અમારી આશા ઠગારી નીવડી. ચિંતાથી તમારું શરીર સૂકાય છે. હું પણ ચિંતામાં ખાતોપીતો નથી, છતાં તમને ચિંતાથી મુક્ત થવા મન થતું નથી ? તું તારા પતિ કિશોરના સામું જે અને તેને બેલાવ તે બધાની ચિંતા દૂર થાય. હું તે રાત દિવસ પ્રભુને એ જ પ્રાર્થના કરું છું કે આપ બંનેના મન એક થઈ જાય. તું એને પ્રેમથી સ્વીકાર કર. કિશોરની બાબતમાં આટલી બધી બેદરકાર રહેવાનું શું કારણ? તે તું મને કહે. કિશોર ભયંકર દર્દથી પીડાય છે, છતાં તારા દિલમાં જરાપણું અનુકંપા કે કરૂણા નથી ! સ્ત્રીનું હદય તે પુષ્પ જેવું કેમળ હોય છે. કિશોરની પીડાથી તારૂં હૈયું કમળ કેમ બનતું નથી ! સંસારને સુખી કરવા માટે વ્યવહારને શુદ્ધ રાખવા જોઈએ. કદાચ તને કિશોરની સેવા કરતાં દુર્ગધ આવતી હોય, કે દુર્ભાવ થતું હોય પણ આ ભાવ તારા દિલમાં ન આવ જોઈએ. કિશોરનો તું સ્વીકાર કરતી નથી, એની સેવા કરતી નથી, આ વાત જ્યારે ગામમાં ફેલાઈ જશે ત્યારે દુનિયા તને શું કહેશે? બધાને ખબર છે કે તારા સ્પર્શથી મારો દીકરો કેઢિયા બન્યો છે એ વાત બરાબર મજબૂત થશે અને લોકે તારા તરફ વધુ શંકાશીલ બનશે. તારા માથે જે કલંક ચઢયું છે તે ઉતરશે નહિ પણ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. શુભા! હજુ હું તને કહું છું કે તું ભૂતકાળને ભૂલી જા અને વર્તમાનકાળને ઉજજવળ કરવા બધી શુભ પ્રવૃત્તિઓ કર. દુખના વિષમ ઘૂંટડાને પી જઇને શેિરને અપનાવ-કિશોર એના કર્મોથી રાગી બને છે. તું તે નિમિત્ત માત્ર છે. અશુભ કર્મને ઉદય શુભમાં ફેરવાઈ જશે ત્યારે કિશોરની કાયા કંચનવર્ણ બની જશે. તારી કિશોર પ્રત્યે અડગ નિષ્ઠા અને સેવા હશે તે રોગી કાયા પણ નિરોગી બની જશે અને તારૂં કલંક દૂર થઈ જશે. મહાન સતીઓના માથે કલંક ચડ્યા પણ પિતાના પતિ પ્રત્યેને સમર્પણ ભાવ જરા ઓછો થયા નથી. ત્યારે તેમના નામ ઈતિહાસના પાને અમર થયા છે. અરે પતિના વિયોગમાં પણુ શીલના સૌંદર્યને ઝાંખું પડવા દીધું નથી. તેના રોમેરોમમાં પતિનું રટણ હોય છે. સતીનું જીવન પતિના વિયોગમાં શુષ્ક બની જાય છે. તેનું જીવન ઝેર બની જાય છે, છતાં તે સ્વપ્નમાં પણ પરપુરૂષને ઈચ્છતી નથી. આપત્તિઓના અગ્નિકુંડમાં પડવા છતાં કયારે પણ શીલથી ડગી નથી. એ શીલના પ્રભાવે દેવો પણ તેમની વહારે આવ્યા છે, ને Page #993 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ શાશ્તા રે સતીઓના કલંક ઉતરી ગયા છે, અને તેમના જીવન, રસ્તાની માફક વધુ પ્રકાશિત બન્યા છે. શુભા, તારા મા-આપના કુળ સામું તે જે. ઉત્તમ કુળની કન્યા અને ઉત્તમ કુળની પુત્રવધૂ છે. તું ધર્મ કર્મ બધું જાણે છે. આદર્શ માતા પિતાના આદર્શ સંસ્કાર તારામાં છે. તેને વધુ શું કહું ! મને આજ સુધી આશા હતી કે તું અમારી વાતને માનીશ. તું સીધા રાહે આવી જઈશ. શરૂઆતમાં તે બધું નવું નવું લાગે એટલે તને લજા આવે, પણ તમારા લગ્ન થયાને મહિનાઓ થયા, છતાં તારા અને કિશોર વચ્ચે જે અડીખમ દિવાલ પડી છે તેને તેડવા માટે તે જરાપણ મહેનત કરી નથી. તને કાંઈ થતું નહિ હોય, પણ આ પિતાનું હૃદય તે રાત-દિવસ બળી રહ્યું છે. હવે મારાથી આ દુઃખ સહન થતું નથી, તેથી મેં મારા હૈયાની વરાળ તારી પાસે કાઢી છે. હવે તારે સમજવું જોઈએ. દુ:ખના વિષમ ઘૂંટડાને પી જઈને તું કિશોરને અપનાવી લે. મારો દીકરે જે ખાનદાન કુળને ન હોત તે તારો કયારને ત્યાગ કરી દીધું હતું, તારું નામ પણ સાંભળતા નહિ. તું કિશોરને પ્રેમથી સ્વીકાર કરીશ, તેની પાસે જતી રહીશ તે તેને અડધે રોગ મટી જશે. હજુ શેઠ શુભાને કેવી રીતે સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં -૧૦૧ કારતક સુદ ૧૧ ને શનિવાર તા. ૭-૧૧-૮૧ અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતેએ ભવ્ય અને તરવા માટે સિદ્ધાંત રૂ૫ વાણીની પ્રરૂપણુ કરી. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનનો અધિકાર ચાલે છે. નમિરાજર્ષિ અને વિપ્રના રૂપમાં આવેલા ઈન્દ્ર વચ્ચે પ્રશ્નોની છણાવટ થઈ રહી છે. ઈન્દ્ર પ્રશ્નો પૂછયા અને વૈરાગ્ય રંગમાં રમતા રાજર્ષિએ જવાબ પણ વિરાગ્યમય આપ્યા. છેલ્લે નમિરાજે કહ્યું કે હે વિપ્ર! જ્યાં સંસાર છે ત્યાં કષાય છે. કષાયોના શમન વિના, અને ઈન્દ્રિયના દમન વિના આત્માની શાંતિ, ચિત્તની પ્રસન્નતા અને આત્માની પવિત્રતા પ્રાપ્ત થતી નથી. ધર્મારાધનામાં સ્થિરતા આવતી નથી. કષાયમાં ક્રોધ એ તે આત્માને ભયંકર શત્રુ છે. ક્રોધ એ કાતિલ કરવત છે. તે દ્વારા પોતે જ મરે છે ને બીજાને મારે છે. આત્માને દુર્ગતિના દ્વારે ધકેલી દે છે, જીવનને દુઃખી કરે છે, મનને કલુષિત કરે છે ને શરીરની બરબાદી કરે છે. વર્ષોની તપશ્ચર્યા અને સંયમને પણ ક્રોધ નાશ કરે છે. એક ચિત્રકારે બાર બાર વર્ષની મહેનત પછી આબેહૂબ સાક્ષાત્ જીવંત હોય તેવું ચિત્ર બનાવ્યું. તે ચિત્ર પર કેઈ શાહીને ભરેલો ખડિયો ઢોળી નાંખે તે તે ચિત્ર ક્ષણવારમાં નાશ પામે છે તેવી રીતે થોડા સમયને ક્રોધ કેડ વર્ષના સંયમને નાશ કરે છે. " ક્રોધ પછી બીજો નંબર માનને આવે છે. ગુજરાતી બારાખડીમાં હું જે કઈ વાંકે શબ્દ નથી. હું જ્યાં ને ત્યાં વંકાય છે. જે ઝાડ તાડ કે નાળિયેરી જેવાં ઊંચા હોય છે તેની કેઈને છાયા મળતી નથી. નાના અને નમેલા વૃક્ષોની શીતળ છાયા મળે છે, Page #994 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૮૯ તે પ્રમાણે આપણે પણ માને છેડીને નમ્રતાને ગુણ લાવવાની જરૂર છે. સિગ્નલ નીચું નમે તે આગગાડી પસાર થાય છે. કૂવામાં ઘડે નમે ત્યારે તેમાં પાણી ભરાય છે, તેમ જીવને મેક્ષમાં જવું હોય તે નમ્રતાની જરૂર છે. નમનથી માનનું શમન થાય છે. આત્મા નમે તે ઘડાની માફક જ્ઞાન રૂપી પાણી મેળવી શકે. જેનામાં નમનનો ગુણ છે તે કર્મોનું શમન કરી શકે છે. બાહુબલીછમાંથી અહંભાવ ગયો અને જેવા પોતાના નાના ભાઈઓને નમવા દોડ્યા કે ત્યાં કેવળજ્ઞાનનો પ્રકાશ મળે, માટે માન પર વિજય મેળવવાની જરૂર છે. માન પછી માયાને નંબર છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બોલ્યા છે કે जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया. મિથુન ર્દિ પુરિઝા, તિવું તે જોઈ વિઝા | અ. ૨ ગાથા-૭ માયામય અનુષ્ઠાનેમાં આસક્ત પુરૂષ ચાહે બહુશ્રુત હોય, ધાર્મિક હોય, બ્રાહ્મણ હોય કે ચાહે ભિક્ષુક હોય પણ માયાકૃત અનુષ્ઠાનથી અશુભ કર્મોનું બંધન થાય છે, અને તે અશુભ કર્મોના વિપાકો દ્વારા ઘણું દુઃખને પામે છે. અરે, કઈ સાધક ચાહે નગ્ન રહે, શરીરને કૃશ કરીને વિચરે અથવા માખમણના પારણે માસખમણ કરે પણ જે તે માયા કરે છે તો તેને અનંતકાળ સુધી ગર્ભમાં આવવું પડે છે, માટે માયાથી સર્વથા દૂર રહેવું જોઈએ. ચાર કષાયમાં છેલ્લે નંબર છે લોભ, લોભને સરદારની ઉપમા આપી છે. માનવી પાસે ધન વધુ હોય કે ઓછું હોય તેની કિંમત નથી પણ જેણે લેભ ઉપર, તૃષ્ણ ઉપર વિજય મેળવ્યો છે તે સાચે ધનાઢય છે, તે સાચે શ્રીમંત છે. કંઈક માણસો ધનવાન હોવા છતાં તેને જીવનમાં સંતોષ નથી હતો અને કંઈક વાર જોવા મળે છે કે સાવ ગરીબ હોવા છતાં તેના જીવનમાં સંતેષ હોય છે. તેને આજીવિકા પૂરતું મળી જાય પછી કઈ વધુ આપે તે પણ લેતા નથી. પવિત્ર ભારત ભૂમિનો ઈતિહાસ એમ કહે છે કે આ દેશને ભિખારી પણ કંગાળ કે લૂંટારું ન હોય, તે પછી શ્રીમંત માણસોની વાત જ ક્યાં કરવી! એક ગરીબ ભિખારી હતો. પિતાની આજીવિકા નભાવવા લાચારી વશ ભીખ માંગવાનો ધંધો શરૂ કર્યો. કુદરતે એને ભલે બીજું કંઈ નહોતું આપ્યું પણ કંઠ મધુર આપ્યું હતું. ગરીબ માણસમાં કંઠકળા મીઠી-મધુર હોય છે. આ ભિખારી રેલ્વે સ્ટેશને જ્યાં ટ્રેઈને દોડાદોડ કરતી હોય છે, ત્યાં જાય, ટ્રેઈનની અંદર આ ભિખારી ડબ્બે ડખે ફરે ને ત્યાં જઈને ભીખ માંગે. એક વખતે એ શ્રીમંત યુવાનને એક ડમ્બે હતો ત્યાં ગયો. ત્યાં જઈને તેણે મધુર કંઠે ખૂબ સુંદર ભાવવાહી ગીત લલકાર્યું. સાંભળતા ક્ષણ વાર તે વૈરાગ્ય આવી જાય, પછી ભક્ત સુરદાસનું એક ગીત લલકાર્યું પણ યુવાનોને આ ગીત ગમ્યું નહિ. તેમણે કહ્યું, અમે તારા કંઠની મધુરતાને માહ્યા પણ ગીતને મેહ્યા નથી. એ ડબ્બામાં યુવાનોનું ટેળું હતું. તે પિચરના ગીતના રસીયા અને Page #995 -------------------------------------------------------------------------- ________________ ૯૯૦ શારકા રત્ન હલકા ગીતના સાંભળનાર હતા. આજે પણ એ જ દશા છે. પિક્સરના ગીતે આવે તે તેમનું માથું ધુણવા માંડે અને વૈરાગ્યરસમય ગીત આવે તે કા ખાવા લાગે. પિશ્ચરના ગીતના રસીયા યુવાનોએ એ ભિખારીને કહ્યું, ભાઈ! અહીં આવાં ભજન નહિ ચાલે. તને પિકચરના ગીત આવડે છે કે નહિ? તું એવા મસ્ત ગીત ગા કે બધા ખુશ ખુશ થઈ જાય. પેટની પરાધીનતાએ તેને ફિલ્મી ગીતો શીખવાની પણ ફરજ પડી હતી, તેથી એણે ફિલ્મી ગીતે ગાયા. એ ગીત સાંભળતા બધાના મસ્તક ડેલવા લાગ્યા. બધા તેના ગીતમાં તન્મય બની ગયા, પછી બધાએ ભિખારીને કંઈક આપવા માટે રૂમાલની ઝોળી બનાવીને બધા વચ્ચે ફેરવવા માંડી. કેઈએ પાંચ રૂપિયા, કેઈએ બે રૂપિયા, કેઈએ એક રૂપિયો એમ આપીને રૂમાલની ગેળી છલકાવી દીધી. બધાએ એ ભિખારીને કહ્યું કે તું આ ઓળીના પૈસા લઈ લે. બધાએ તને પ્રેમથી આપ્યા છે. ભિખારી કહે, મારે આટલા બધા પૈસા નથી જોઈતા. હું આટલા બધા પૈસા નહિ લઉં. ભાઈ! તારા માટે તે આ પૈસા ભેગા કર્યા છે. એમાંથી તારે જેટલા જોઈએ તેટલા પૈસા લે. બધાએ ખૂબ કહ્યું. ત્યારે તે ભિખારીએ તેમાંથી શોધીને માત્ર એક પાવલી લીધી. માત્ર પચીસ પૈસા લીધા. જેની સ્થિતિ સાવ ગરીબ છે, જે ભીખ માંગીને પોતાની આજીવિકા ચલાવે છે તેની સામે આટલા બધા પૈસા આવ્યા છતાં, તેમાં લલચાય નહિ ને માત્ર એક પાવલી લીધી. ગરીબીમાં પણ કેટલી નિર્લોભ દશા ! જ્યારે ભિખારીએ પાવલી લીધી ત્યારે પેલા યુવાને કહે છે કે અલ્યા ગાંડા! અમે તને આટલું બધું આપવા તૈયાર છીએ, છતાં તું એક પાવલી જ કેમ લે છે? તે સમયે પેલા ભિખારીએ શે જવાબ આપે? તેને જવાબ સાંભળવા જે ને યાદ રાખવા જેવો છે. ભિખારીએ કહ્યું-ભાઈઓ! “મેં મારતઆ મિલા હું નહિ” હું ભિખારી છું, લૂંટારું નથી. મેં આપને ત્રણ ગીત સંભળાવ્યા છે. આ દિવસ રાત સંભળાવ્યું નથી. ત્રણ ગીત ગાતા મને વીસથી પચીસ મિનિટ થઈ છે, તેથી મને પાવલી બરાબર છે. એ મહેનતના બદલામાં હું ૨૫ પૈસાથી વધુ લઉં તે મેં લૂંટ ચલાવી કહેવાય. વગર હક્કનું ને વગર મહેનતનું ને વગર જરૂરિયાતનું લઈને હું કદાચ ભેગું કરતો હોઉં તે હું મારા આત્માને છેતરી રહ્યો છું. એક વાત જરૂર છે કે પાપના ઉદયે હું ભિખારી જરૂર છું પણ લૂંટારું નથી. આટલી ગરીબીમાં પણ કેટલી સંતોષવૃત્તિ! મહેનતની કમાણીનું લેવાની જ ભાવના પણ તેથી વધુ મળવા છતાં નહિ લેવાની કેટલી શુદ્ધ ભાવના ! અત્યારે કેઈ આવું કહેનાર છે ખરું? ભિખારીએ કેટલો લાભ જ કહેવાય! બેલો, આ ભિખારીને ગરીબ કહેવો કે ધનવાન કહેવો ? નમિરાજાએ ઈન્દ્રની સામે ચાર કષાયનું સ્વરૂપ સમજાવ્યું. તેમના જવાબ સાંભબીને ઈન્દ્ર તે છક થઈ ગયા. નમિરાજર્ષિએ આપેલા ઈન્દ્રના અનેક પ્રશ્નના ઉત્તર તત્વરસથી ખૂબ ભરપૂર અને હૃદયમાં કેતરી રાખવા લાયક છે. મહર્ષિની ઊંચી જ્ઞાન Page #996 -------------------------------------------------------------------------- ________________ શારદા રહે ૮૯૧ ષ્ટિ અને નિમરાજના આત્મભાવ ઉપર ઈન્દ્ર આશ્ચર્યચકિત થઇ ગયા. નિમરાજિષ એ ચારિત્રમાં કેટલી અડીખમતા બતાવી ! હવે ઈન્દ્રરાજ થાકયા. અરે, આટલા બધા વિરાગ ! વિરાગની એ ચિરાગના અજવાળા કેટલા બધા સ્થિર કે એ ઝૂઝવવા મેં ભયકર વા–વટાળ વિકુર્ગા, તા ય એ વધુ પ્રકાશિત બનતા ગયા. વાવટાળ અડીએને ઓલવી શકે, દાવાનળને નહિ. વાવટાળ જેમ વધતા જાય તેમ દાવાનળ વધતા જાય અને તેનો વિસ્તાર પણ વિશાળ બનતા જાય. ઈન્દ્રના મનમાં થયું કે સુવર્ણમાં જે સેાનું નહિ પણ માત્ર પીળા રંગ જુએ. હીરા-માણેકમાં ફ્કત એનુ ચિત્ર નિહાળે, સૌ નીતરતી નારમાં જેને બેડાળ વૃક્ષના દન થાય, સ્વીચ મહેલામાં જેને ઈંટ, માટી અને ચુનાનું મિશ્રણ ઢેખાય એવા રાજર્ષિના વિરાગની પરીક્ષા કરનાર હુ વળી કાણુ ? ખરેખર એમની જીત થઈ ને મારી હાર થઈ. તેમના મનમાં આટલું વિચાર્યું", પછી શુ કર્યું તે હવે બતાવે છે. अवउज्झिउण माहणरूव विउव्विउण इन्दत्तं । વૅવફ ઝમિથુન્તો, રૂમાહિ મદુરાદિ ખા ત્યાર પછી ઈન્દ્ર બ્રાહ્મણના રૂપના ત્યાગ કરીને ઉત્તર વૈક્રિય રૂપની લબ્ધિ દ્વારા પેાતાનુ ચથા ઈન્દ્ર સ્વરૂપ બનાવીને આ મધુર વચનાથી સ્તુતિ કરતા થકા મિરાજષિ ને વંદન કરે છે. આ ગાથામાં શાસ્ત્રકાર એ ભાવ ખતાવે છે કે જે ધર્માંમાં દૃઢ શ્રદ્ધાવાળા છે તેવા આત્માઓને દેવા પણ વન કરે છે. “ તેવા ત્રિતો નર્તનમ્સ ધર્મો સા મળેા ।” જેનું મન હંમેશા ધર્મોમાં લીન છે, જે સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઓતપ્રોત છે, અહિંસા, સયમ, તપ રૂપ ધર્મમાં જેની સતત રમતા છે તેના ચરણામાં દેવો પણ નમસ્કાર કરે છે. નમસ્કાર શાથી કરે છે. જે સભ્યષ્ટિ દેવો છે તેમને અવિરતીનુ બંધન ખટકે છે. ગમે તેટલા વૈભવ હાય, શક્તિ હાય, બુદ્ધિ હાય પણ તે એક નવકારશી પ્રત્યાખ્યાન પણ કરી શકતા નથી. તે તાકાત, શક્તિ મનુષ્યમાં છે તેથી દેવો તેમના ચરણેામાં વંદન નમસ્કાર કરે છે. અનુત્તર વિમાનથી મેાક્ષ કેટલું નજીક છે છતાં દેવા ત્યાંથી સીધા મેાક્ષમાં જઈ શકતા નથી. વિચાર કરીએ તે દેવાની એટલી શક્તિ છે કે એક ચપટી વગાડીએ એટલા સમયમાં દેવ જબુદ્વિપને ફરતા સાત આંટા મારી આવે, છતાં તે સીધા જઈ શકતા નથી. મેાક્ષમાં જવા માટે તે તેમને મનુષ્યલાકમાં માતાના ગર્ભામાં આવવું પડે, ને દુઃખે, વેઠવા પડે, પછી ચારિત્ર લેવું પડે ત્યારે જીવ મેાક્ષમાં જઈ શકે. વિરતી વિના વીતરાગ દશા પ્રાપ્ત થાય નહિ, તેથી સમકિતી દેવેાને અવિરતી ખટકતી હોય છે, એટલે તે વિરતીધરને દેખે છેત્યાં તેમનું માથું ઝૂકી જાય છે. જ્યારે ઇન્દ્ર કાઈ પણ પ્રકારથી નમિરાજષિને તેમના વિશુદ્ધ ભાવાથી, ચારિત્રમાથી રતિભાર પણુ ચળાવી ન શકયા ત્યારે તેમણે ઉત્તર વૈક્રિયરૂપ લબ્ધિ દ્વારા પેાતાના નકલી બ્રાહ્મણ રૂપના ત્યાગ કરીને મૂળ રૂપ ઈન્દ્રનુ ધારણ કર્યુ... અને તેમના ચરણામાં Page #997 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ શારદા રત્ન લળી લળીને વંદન કરવા લાગ્યા અને મધુર વચનોથી સ્તુતિ કરતા કહે છે, અહો મહાત્મા! હે દયાસિંધુ ! હે ક્ષમાસાગર ! ધન્ય છે ધન્ય છે તમને! ધન્ય છે તમારી માતાને! સંતાને સારા નીકળે તો માતા-પિતાને પણ ધન્યવાદ અપાય. ઈન્દ્ર કહે છે કે હે સંયમીસાધક ! હે કૃપાસિંધુ ! આપે તે સંસાર છોડ્યો તો બરાબર છોડી જાય. આપને શ્રદ્ધાથી ડગાવવા મેં ઘણું પ્રયત્નો કર્યા પણ આપ શ્રદ્ધાથી જરાપણ ચલિત ન થયા. આપ મારે અપરાધ ખમજો. નમિરાજર્ષિના પવિત્ર દર્શનથી જાણે અમૃતની ધારા પડતી હેય તેમ એકી નજરે તેમના તરફ જોઈ રહ્યા, અને ફરી વાગ્ધારા છૂટી. અત્યાર સુધી જે વાગ્ધારા છૂટી હતી તે રાજર્ષિને ચલિત કરવા અને તેમને હરાવવા માટે હતી, પણ હવે તે મુનિને ધન્યવાદ આપી ક્ષમા માંગતી વાગ્ધારા છૂટી. હે પ્રભે ! હવે મારી સઘળી દલીલો ખૂટી ગઈ. મારો અવિનય–અપરાધ થયો હોય તે મને ક્ષમા આપજે. હે અદ્દભૂત શક્તિના ધણી ! મારો અપરાધ ખમજે. આપ તે બધું જાણે છે એટલે હવે મારે વધુ કહેવાની જરૂર નથી. હું આપના સંયમની કસોટી માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો હતો. બીજા લોકો કરતાં બ્રાહ્મણ અને તે પણ વૃદ્ધ અને શાસ્ત્ર બ્રાહ્મણની દલીલ સાંભળવાથી કદાચ મારી વાત મંજુર કરાવી શકીશ, એમ સમજીને હું આવ્યો હતો. વિદ્વાને વિદ્વતાવાળી દલીલથી ઠગાય છે. આપ લક્ષ્મીની લાલસાથી કે સ્ત્રીઓના હાવભાવથી અને પત્નીઓના તથા પરિવારના કરૂણ રૂદનથી ભીંજાયા નહિ પણ વિદ્વાનની વાકચાતુરીથી ડગી જશે એમ સમજીને મેં ઘણી ચાલાકી ચલાવી. રાજર્ષિ ! મેં મિથિલા બળતી બતાવી એ કાલ્પનિક હતી. મેં જેને બળતી બતાવી, ખરતી બતાવી, જેના કટ-કિલા ખંડેર થતાં બતાવ્યા અને અંતેઉર કરૂણ સ્વરે ના જાશે...ના જાશો-ના પોકાર કરતું રડતું સંભળાવ્યું. આપના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે મેં આ બધા ધમપછાડા કર્યા પણ ક્યાં આપનું વિશાળ જ્ઞાન-દર્શનચારિત્ર અને ક્યાં મારી શુષ્ક, અજ્ઞાન દલીલ ! ક્યાં આપનું સંપૂર્ણ આત્મિક વીર્ય અને કયાં મારી તુચ્છ દૈવી શક્તિ ! ખરેખર આત્મિક શક્તિ આગળ બધી શક્તિઓ તુચ્છ ને શુષ્ક છે! હું હાર્યો ને આપને વિરાગ વિજેતા બન્યા. ભગવાન નમિ ! મને ક્ષમા કરે! મને માફ કરો ! આ પ્રમાણે ઈન્દ્ર રાજર્ષિની સ્તુતિ કરી. હજુ સ્તુતિ કરતા આગળ શું કહેશે તેને ભાવ અવસરે. ચરિત્ર: લક્ષમીદત્ત શેઠ શુભાને કહે છે શુભ ! તું કિશોરને સ્વીકાર કર, મીઠા શબ્દોથી તેની સાથે વાત કર, તે તેને અડધો રોગ મટી જશે. સાચું કહું તો તેને દવા કરતા પ્રેમની વધુ જરૂર છે. તું એને બોલાવીશ તે એ દવા પણ કરશે. તારા સતીતવના પ્રભાવે એને જરૂર સારું થઈ જશે. તને આ વાતને કાંઈ ખ્યાલ નથી. તે દીર્ઘદૃષ્ટિથી વિચાર નથી કરતી પણ એકાંતમાં બેસીને વિચાર કરજે કે તું કિશોરની પાસે, જતી નથી, એને બોલાવતી નથી તેથી કેટલે અનર્થ થાય છે! તું વિચાર કરીશ તો તને તારા કર્તવ્યનું ને તારી ફરજનું ભાન થશે. તું ઉત્તમ કુળની, સંસ્કારી મા-બાપની Page #998 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૯૩ દીકરી છે. આ નારી એક પતિને છેાડીને ખીજા પતિના કયારે પણ સ્વીકાર કરતી નથી. પેાતાના પ્રાણનું બલિદાન દઈ દે પણ સ્વપ્નમાં ય પરપુરૂષની ઈચ્છા ન કરે. પાઁચની સાક્ષીએ તે લગ્ન કર્યા છે એટલે કિશારની પત્ની તેા કહેવાઈ ગઈ. હવે કિશાર તારા જીવનસાથી છે અને તું કિશારની અર્ધાંગના છે. શેઠ આટલું બધું બોલ્યા છતાં શુભમતિ મૌન રહી છે. તે ઉતાવળી થતી નથી. 66 શુભમતિની ધૈયતા * : -આ બધી વાત સાંભળતા તમારા મનમાં પણ થઇ જાય કે શેઠ આટલું બધું બેલે છે તે શુભાએ એકવાર ધડાકા કર્યા હોત તે શુ ખાટું ? પણ શુભા તેા વિચાર કરે છે કે મારા પતિ તા બંધનમાં પડચા છે. ઉતાવળ કરવા જતાં શેઠ જો પેાતાના (મારા) ભાવ જાણી જાય તે આજ સુધી કરેલા પ્રયત્ના અને મારી બધી આશાએ વ્યથ જાય. ઉતાવળું પગલુ ભરવા જતાં કદાચ ગુણચંદ્રને મારી નાંખે તે પછી પેાતાની જિંદગીનુ શુ ? જ્યારે મારા કર્મના ઉદય પૂરા થશે ત્યારે સત્ય વાત આપે।આપ પ્રગટ થવાની છે. શ્રેણીક રાજાને કાણિકે જેલમાં પૂર્યા છતાં ચલ્લણા કહી ન શકી. એ સમજતી હતી કે સમય આવે સાગઠી મારીએ તે કામ થાય. પ્રસંગ આવતાં કહ્યું કે તને તારા દીકરા જેટલા વહાલા છે એથી અધિક તું તારા પિતાને વહાલા હતા. તેમ આ સતી એજ વિચારે છે કે અત્યારે ઉતાવળ કરવાની જરૂર નથી, છતાં શેઠે આટલું બધું કહ્યું ત્યારે તેણે વિનયથી એટલું કહ્યુ -બાપુજી !આપની શિખામણ બધી સાચી અને હિતકારી છે. તે શિખામણના હું જરૂર વિચાર કરીશ પણ જે પેાતાના પતિ હૈાય તેને માટે, નહિ કે ખીજાને માટે. આટલા શબ્દો ખાલીને શુભા અટકી ગઈ પણ શેઠે કઈ સમજી શકયા નહિ, પણ એમના મનમાં આશા ખંધાઈ કે હવે શુભા માનશે, છતાં કહે છે કે તમે આ જે વર્તન કરી રહ્યા છે તે અમારા કુળને કલંક લગાડા છે. હું તે સારો છું કે વાત બહાર પાડતા નથી, નહિ તા આ ધરતી પર ઉભા રહેવું ભારે પડી જાય ને ઝેર પીવાના પ્રસંગ આવે. શેઠ મનમાં તા સમજે છે કે મે ખાટી બનાવટ ઉભી કરી છે તેથી મારો વિજય થવાના નથી, છતાં એમ સમજતા હતા કે સંપત્તિ, સત્તા અને વૈભવામાં તેને સાવીશ તે ફસાઈ જશે પણ શુભા તા સપત્તિમાં કે સત્તામાં કાઈમાં ફસાય તેમ નથી. શુભાના શરીરની ચિકિત્સા કરાવતા શેઠ : ત્યાં વૈદરાજ આવ્યા એટલે શેઠે શુભમતિને બૂમ મારી. શુભા ! તું જલ્દી આવ, વૈદ્યરાજ આવ્યા છે, તારી નાડી બતાવી દઈ એ કે તને કયા રોગ લાગુ પડયા છે ? તેના મનમાં થયું કે કપાળ...મને તા કાઈ રોગ નથી. તમારા દીકરો એવા છે ને કે મારા ભવ બગાડયા. ( હસાહસ) શેઠ કહેજલ્દી આવ. પિતાજી ! આવું છું. એમ કહીને બહાર ગઈ. વૈદ્યરાજને શુભમતિની એળખાણુ આપતા શેઠે કહ્યું, આ શુભમતિ, એ આપણા કિશારની પત્ની. કિશારની પત્ની'' આ શબ્દ સાંભળતા તા તેના મનમાં ધ્રાસ્કા પડચેા. એક ક્ષણ માટે તેને થયું કે હું. અહીં થી ચાલી જાઉ. આ રીતની ઓળખાણ મારા માટે કલ`ક રૂપ છે. Page #999 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ શારદા ૨ત્ન આ વિચારથી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં પણ તે સમજતી હતી કે કાર્ય સફળ ન થાય ત્યાં સુધી બૈર્ય ગુમાવ્યા વિના આવેલા સંયોગોને વધાવી લેવા. વૈદરાજે શુભાની નાડી તપાસીને કહ્યું. શેઠ! એના શરીરમાં બીજે કઈ રોગ દેખાતું નથી. શરદી થઈ ગઈ છે. શેડો તાવ છે, તેની દવા આપું છું. સારું થઈ જશે. શુભમતિ તે દવા લઈને ચાલી ગઈ, પછી વેદે શેઠને કહ્યું. તમારી વહુને કઈ રોગ નથી પણ એને ઊંડી ચિંતા હોય એવું લાગે છે. તે કોઈને કહી શકતી નથી ને સહી શકતી નથી. ચિંતાને કીડો એને કેરી ખાય છે, તેથી એના શરીર પર ફિકાશ આવી ગઈ છે. મુખ કરમાઈ ગયું છે ને શરીર ગળતું જાય છે. શેઠ કહે વૈદરાજ ! અમારે ત્યાં બધું સુખ છે. તેને શી ચિંતા હોય? તે અમને કંઈ કહે તે ખબર પડે. તેના મનની વાત અમે કેવી રીતે જાણી શકીએ? મારા કિશોરને દેહનો રોગ છે ને એને મનને રોગ છે. હું શું કરી શકું? આ શબ્દો સાંભળતા વિદને જરા આશ્ચર્ય થયું કે શેઠ આવા હતાશા ભર્યા શબ્દ કેમ બોલે છે? શેઠ કહે, શું કહું! કહેતા જીભ ઉપડતી નથી. એક મોટી ગૂંચવણ ઉભી થઈ છે. તે ઉકેલવા ઘણું પ્રયત્નો કર્યા પણ તે બધા નિષ્ફળ ગયા. છેવટે કહ્યું કે કિશોરના લગ્ન પછી પહેલી રાત્રે શુભાના સંસર્ગથી કિશોરને દેહ કઢી બની ગયો. તેનું સૌંદર્ય બળીને ખાખ થઈ ગયું. બંને વચ્ચે પ્રેમની આડી દિવાલ ચણાઈ ગઈ. શુભા તેને બોલાવતી નથી કે તેના સામું દૃષ્ટિ પણ કરતી નથી. આટલું કહેતા શેઠ રડવા લાગ્યા. 'શેઠ ! ધેય રાખે, આપણે શુભમતિના શરીરની તપાસ કરીએ કે કયા કારણથી કિશોરને દેહ ખરાબ બની ગયો હશે? શું તે વિષકન્યા હશે? શેઠ તે જાણે છે કે શુભાને તે કઈ રોગ છે જ નહિ. જે તપાસ કરાવીએ ને કહે કે તેના સ્પર્શથી રોગ થયે નથી, તો અત્યાર સુધી ઢંકાયેલ અસત્ય બહાર આવ્યા વિના રહે નહિ ને મારે જીવવું ભારે થઈ પડે, એટલે કહ્યું કે શું શુભાનું નિદાન કરાવવું છે? બધા જાણે છે કે તેના સ્પર્શથી રોગ થયો છે. શેઠે તે એવી વાત કરી કે વૈદરાજે બધું સાચું માની લીધું, અને શુભાને લાવીને કહ્યું–મારે વડીલ તરીકે તમને બે શબ્દો કહેવા પડે છે. આપ ખરાબ લગાડશો નહિ. કાકા ! વડીલેની સૂચના હું જીવનનું અમૃત માનું છું. શુભા ! તમારા સ્પર્શથી કિશોર કઢી બન્યો છે, છતાં તમે તેને બોલાવતા નથી, સેવા કરતાં નથી એ કેવી વિચિત્ર ઘટના! આપ તેને સ્વીકાર કરો. સત્ય બાત મેં કહ રહી હું, અભૂત ઘટના બની મેરે જીવનમેં, ઈસલિયે આપકે આશ્ચર્ય હેતા, સમયે રહસ્ય સમજાયેગા, કાકા! એ વાતને સ્વીકાર કરવો મુશ્કેલ છે. શુભા ! તમે આ શું બોલો છો ? કાકા ! સત્ય કહું છું, ન બનવું જોઈએ તે બન્યું છે એટલે તમને આશ્ચર્ય થાય. તે તેનું શું કારણ! એ બધા પ્રશ્નો અણઉકેલ્યા સારા છે. સમયે ખુલાસો કરીશ. ત્યાં કોઈ વૈદને બોલવવા આવ્યા તેથી તે ચાલ્યા ગયા. શેઠને તે ચેન પડતું નથી. તે વારંવાર શુભા પાસે જાય છે ને સમજાવવા પ્રયત્ન કરે છે, છતાં તેમાં સફળતા મળતી નથી. ઘણું Page #1000 -------------------------------------------------------------------------- ________________ શાહા રત્ન કહે છે ત્યારે શુભાએ એકવાર કહ્યું પિતાજી! હું આપને કહું છું કે કિશોર મારે, પતિ નથી. મને પરણનાર કોણ છે એ બધું હું જાણું છું, સમય આવ્યે સત્ય પ્રગટ થશે. સતી આ પ્રમાણે કહે છે, છતાં શેઠ તે માને છે કે આ વાત હું, શેઠાણું અને ગુણચંદ્ર સિવાય કઈ જાણતું નથી, તેથી છોકરી સત્ય વાત કહી શકવાની નથી. શેઠ તે ગયા. થોડી વાર થઈ ત્યાં શેઠ પાછા આવ્યા ને કહે છે શુભા ! માતા-પિતા સંતાનના દુઃખને જોઈ શકતા નથી. મારા બળતા અંતરને ઠારવું એ તારું કામ છે. તું જે એ કાર્ય નહિ કરે તે કદાચ હું પ્રાણ ગુમાવી દઈશ એમ મને થાય છે. શુભમતિએ આપેલો સ્પષ્ટ જવાબ” -શુભમતિને થયું કે સત્ય વાત કહી દઉં. તેનું અંતરમન કહે છે કે જેજે, શેઠની લાગણીમાં તણાઈશ તે બાજી બગડી જશે, તેથી શુભાએ કહ્યું–તમે અમારા માટે દુઃખી થાઓ છો એ અમારા માટે કલંકરૂપ છે, પણ અશુભ કર્મના ઉદયથી આ બધું બન્યા કરે છે. શુભા! અશુભ કર્મનો ઉદય ટાળવો કે ન ટાળવો એ તારા હાથની વાત છે. હું તને એ પૂછું છું કે તું કિશોરને પતિ તરીકે અપનાવીશ કે નહિ? તારા હૃદયમાં કોતરી રાખજે કે પતિના ચરણે જીવન અર્પણ કર્યા વિના પત્ની પોતાની જીવનને ધન્ય બનાવી શકતી નથી. શુભમતિ કહે, પિતાજી! વડીલો વારંવાર એકની એક વાત કરે તે તેની કિંમત રહેતી નથી. હું કુળ મર્યાદામાં રહીને મારું કર્તવ્ય બજાવી રહી છું. આપના ઘરમાં મેં ક્યાંય જુદાઈ રાખી નથી. હંમેશા આપને વિનય વિવેક જાળવ્યો છે, છતાં દુખ થયું હોય તે ક્ષમા યાચું છું. હવે હું તમને તમારા પ્રશ્નને જવાબ સ્પષ્ટ આપી દઉં છું, જેથી તમારી કાયમની ચિંતા દૂર થાય. શેઠના મનમાં થયું કે હવે મારું તાકેલું તીર સફળ થશે. શુભમતિએ મક્કમતાથી કહ્યું. તમને વાત કરતાં મારું મન અચકાય છે, પણ લાચાર છું કે હવે સત્ય વાત કરવી પડે છે. હું કઈ પણ સંગોમાં તમારા પુત્રને મારા જીવનમાં પતિ તરીકે સ્વીકારવાની નથી. શેઠના મનમાં તે મોટી આશા હતી કે ગમે તે રીતે કિશોરની પત્ની તો લાવ્યા. હવે જે એને સંતાન થાય તે મારા વારસદાર રહે પણ બધી આશાઓ નિષ્ફળ ગઈ. શેઠ કહે, શુભા! શું કિશોર પરાયે પુરૂષ છે? તારો પતિ નથી? તમને રૂપનું અભિમાન આવી ગયું છે, તે અભિમાન ઓછું કરે. શુભા કહે, પિતાજી! જે સત્ય છે તે કહું છું. સત્ય કદી છાનું રહેવાનું નથી. મને પરણવા આવનાર કિશોર નથી પણ બીજે છે. શુભાના આ શબ્દો સાંભળતા શેઠનું હૈયું તૂટી પડ્યું. શું મારા દાવ નિષ્ફળ જશે ? તેમની આંખમાંથી અનરાધાર આંસુની વર્ષા વરસી. જાણે મોતીની માળા તૂટી ન હોય ! શુભાના મનમાં થયું કે દગાખોર કેટલું રડે છે ! અહીં રડવું આવે છે ત્યારે ભોંયરામાં જેને પૂર્યો છે તેને કેટલે માર મારે છે ત્યાં રડવું આવતું નથી ? શેઠના મનમાં થયું કે આજ દિન સુધી શુભા કેઈ દિવસ મારા સામું બેલી નથી અને બેલી તે એવું બોલી કે છાતીમાં ઘા વાગે. હું તમારા પુત્રને કઈ પણ સંયોગમાં સ્વીકારવાની નથી એવું બેલતાં બીક પણ ન લાગી. શેઠે કહ્યું કે તું કહે છે કે કિશોર Page #1001 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ શારા રત્ન મારે પતિ નથી એ વાત શું દુનિયા માનશે ખરી? આ શબ્દો તું કયા હૈયામાંથી બોલી રહી છે. તે કાંઈ લાંબે વિચાર કર્યા વિના આ વચને કાયા છે. સુસંસ્કારી સ્ત્રીના મુખમાં શું આવા વચને શોભે ખરા ? તે બોલવામાં બહુ ઉતાવળ કરી છે. હવે શુભા તેની મક્કમતા બતાવતા કેવા વચને કહેશે તેના ભાવ અવસરે વ્યાખ્યાન નં-૧૦૨ કારતક સુદ ૧૦ ને રવીવાર તા. ૮-૧૧-૮૧ સુઝ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવંતે ફરમાવે છે કે આત્માને જન્મ મરણના દુઃખથી મુક્ત કરાવનાર કેઈ હાય તો ધર્મ છે. ધર્મના બે પ્રકાર છે. દેશવિરતિ અને સર્વવિરતિ. સર્વવિરતિ એટલે ચારિત્ર માર્ગ. ચારિત્ર માર્ગ ઘણે દુષ્કર છે. તલવારની ધાર ઉપર ચાલવું એ બહુ મોટી વાત નથી, કહેવું સહેલું છે પણ ચારિત્રધર્મનું પાલન કરવું ઘણું દુષ્કર છે. અનંત પુદ્ગલપરાવર્ત કાળથી સંસારમાં ભમતા છોને આજે દેવોને દુર્લભ એવું આ ચારિત્ર આપણને મળી ગયું છે. માનવની સાચી અને શ્રેષ્ઠ મુડી ચારિત્ર છે. ભૌતિક મુડી વિનાને માનવી પણ જે તેનામાં ચારિત્ર હોય તે દેવને વંદનીય બને છે. ચારિત્ર વિના આત્માનું ઉધ્ધકરણ થતું નથી, અને આત્મા ખમય ભવસાગરને તરી શકતું નથી. ચારિત્રનું કામ અનાદિકાળથી મલીન બનેલા આત્માને ચાખે શુદ્ધ કરવાનું છે. “ચારિત્ર વિણુ નહિ મુક્તિ.” ચારિત્ર વિના મુક્તિ નથી. મક્ષ મેળવવા માટે સંસારની મેહમાયાને ત્યાગ કરી ચારિત્ર લઈને વીતરાગની આજ્ઞા અનુસાર નિર્મળ ચારિત્રનું પાલન કરવું પડે. ચારિત્ર એટલે કર્મરોગની સ્પેશ્યલ રામબાણ દવા. આ દવા જે લે તેને કર્મ રોગી જરૂર નાશ થાય. ચારિત્ર એટલે મહારાજાની રાજધાની સમા આ પાપમય સંસારને તારાજ કરનાર અણુબેબ. ચારિત્ર એટલે એક અંતર્મુહુર્તમાં મેક્ષના એરોડ્રામ ઉપર આત્માને સીધો ઉતારનારું જેટ વિમાન. ચારિત્ર એટલે ઈન્દ્રિયેના તેફાનને બંધ કરનારી તે પ. અનંત ગુણકારી ચારિત્રની પ્રાપ્તિ આ માનવભવમાં થાય છે. માનવ જન્મ સિવાય બીજા કોઈ પણ જન્મમાં ચારિત્ર ન મળે, તેથી સમ્યગદષ્ટિ દેવ અને ઈન્દ્રો પણ આ ઉત્તમ ચારિત્ર મેળવવા માનવજન્મની ઝંખના કરે છે. ચારિત્ર વિનાનું ઈન્દ્ર પર પણ ઈન્દ્રને પોકળ લાગે છે. ચારિત્ર વિના વિષયકષાયના ઉકળાટ શમે નહિ, સમતા, સમાધિ અને શાંતિની પ્રાપ્તિ થાય નહિ. ચારિત્રથી જીવનમાં તત્ત્વરમણતા, આત્મરમણતા કરવા મળે, ગુરૂની શીતળ છત્રછાયા મળે, ઉત્તમ આધ્યાત્મિક તત્ત્વનું જ્ઞાન મળે. “ચારિત્ર વિના ચેતન ચેખે ન થાય, ચારિત્ર વિના ચેતના ન ચમકે.” જેમના ચારિત્રની પરીક્ષા કરવા ખુદ ઈન્દ્ર આવ્યા એવા મિરાજ પોતાના ચારિત્રમાં કેટલા દઢ રહ્યા! તેમના વૈરાગ્ય રસ ભરેલા સટ જવાબથી છેવટે ઈન્દ્ર તેમના ચરણમાં ઝૂકી પડ્યા. વારંવાર વંદન કરી પોતાના અપરાધની ક્ષમા માંગી અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતાં તે શું બોલે છે? Page #1002 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૭ अहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ। अहो निरकिया माया, अहो लोभो वसीकओ ॥ ५६ ॥ હે ઋષીશ્વર ! આપે કોધને જીતી લીધે, માનને પરાજિત કર્યું, માયા-કપટને દૂર કર્યા અને લોભને વશ કરી લીધે એ મોટું આશ્ચર્ય છે. ઈન્દ્ર સ્તુતિ કરતાં કહે છે અહો મહાત્મન ! આપે કેવો સરસ ક્રોધને જી ! માન ઉપર કેવો સુંદર વિજય મેળવ્યા! માયાને કેવી દૂર ભગાડી મૂકી ! લેભને કેટલે સરસ વશ કર્યો ! જેમ શ્રેણિક રાજાએ અનાથી મુનિને કહ્યું હતું કે હે મુનિ ! શું તમારો વર્ણ છે ! શું તમારું રૂપ છે ! શું તમારી સૌમ્યતા છે! શું તમારી ક્ષમા-નિર્લોભતા છે! શું તમારી ભેગોથી અસંગત દશા છે ! શું તમારો વૈરાગ્ય છે ! શું તમારા ચારિત્રના તેજ છે ! આ રીતે અહીં ઈન્દ્ર નમિરાજર્ષિની સ્તુતિ કરી રહ્યા છે. ધન્ય ધન્ય છે નમિરાજ, તમને ધન્ય છે ! તમે ક્રોધમાન-માયા-લોભને જીતી લીધા છે. આત્માના સૌથી વધારે બળવાન શત્રુ ક્રોધાદિ કષાય છે. તે પ્રતિક્ષણ આત્માને ઉન્માર્ગ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. એને વશીભૂત થયેલ આત્મા સન્માર્ગમાં પ્રવૃત્ત થતો નથી. કષાયે જેટલી ખરાબ છે તેટલી બળવાન છે. એને જીતવી એ સહજ કામ નથી. મહાબળવાન અને બુદ્ધિમાન પુરૂષો પણ એની સામે ટકી શકતા નથી. કેઈ વિરલ વીર આત્માઓ એને પરાજિત કરી શકે છે, એટલા માટે આ દુર્જય કષાયો પર જેણે વિજય પ્રાપ્ત કરી લીધો તે સાચો વિજેતા અને વર આત્મા છે. છે. તેવા આત્માઓ મનુષ્યો અને દેવો બધાને માટે પૂજનીય ને વંદનીય છે. નમિરાજર્ષિ તેવા વીર આત્મા છે. જેમણે કષા પર વિજય પ્રાપ્ત કર્યો છે. અહીં ઈ નમિરાજર્ષિને જેટલા પ્રશ્નો કર્યા છે તે બધામાં કષાયોની ભાવના ઓતપ્રેત છે. તેમણે પહેલા તે અંતેઉર અને સારો પરિવાર રોકકળ કરી રહ્યો છે તે અને પછી મિથિલા બળતી બતાવીને કહ્યું છે કે તમે દીક્ષા લે છે પણ તમારામાં દયા ધર્મ છે કે નહિ? આ રીતે કહેવાથી કોલ આવી જાય પણ તેમણે ક્રોધ કર્યો નહિ, પછી કહ્યુંતારી નગરીના કેટ, ગઢ, કાંગરા બધું તૂટી પડયું છે તો તમે શત્રુથી રક્ષણ માટે એ બધું બાંધીને જાવ જેથી તમારા કઈ દુશ્મનો ન રહે, અને ભવિષ્યની પ્રજા તમને યાદ કરે. આ વાતથી માન આવી જાય પણ રાજર્ષિને માન આવ્યું નહિ. એ રીતે માયા અને લોભને જીત્યા છે. ઈન્ડે મહર્ષિ નિમિરાજના આત્માને ડગાવવાના પ્રયત્નો કર્યા પણ તે બધા પ્રયાસ નિષ્ફળ ગયા. મહાત્મા નમિરાજના આત્મામાં કઈ પ્રકારની ખામી નજરમાં ન આવી. તેમણે રાજર્ષિના આત્માને અગ્નિમાં નાંખેલા શુદ્ધ સુવર્ણની જેમ સર્વથા નિર્મળ અને દેદિપ્યમાન , તેથી ઈન્દ્રની દરેક પ્રકારની કસોટીમાંથી તેઓ સર્વથા પાર ઉતરી ગયા, એટલે ઈન્દ્ર તેમના ચરણમાં ઝુકી ગયા. જે કષાયના વિજેતા બને છે એના ચરણમાં દેવ ઝુકી જાય છે, પણ કષાયવિજેતા બનવું બહુ મુશ્કેલ છે. ચાર કષાયમાં લેભ જીવને અતિ નુકશાનકારક છે. તેમાં જે દેવી લક્ષમી ઘરમાં આવી હશે તે સંપ, સદાચાર, ધર્મ, પરદુઃખભંજનની ભાવના ૫૭ Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ શાહૃા રત્ન વધશે પણ જે આસુરી લમી આવી હશે તે ઘરમાંથી ઐકયતા, મિત્રતા, સંપ, સદાચાર બધું ચાલ્યું જશે. ભારતીય આર્ય સંસ્કૃતિમાં શ્રીમતે જરૂર હતા પણ શ્રીમંતે કયારે પણ લોકોની આંખે ચઢતા ન હતા, કારણ કે દેશમાં જ્યારે જ્યારે કુદરતી આફતો આવે, દુષ્કાળ આવે ત્યારે એ શ્રીમંત ગરીબની વહારે જતા ને એમના આંસુ લુછતા, તેથી એ સમયે ગરીબ શ્રીમંતોને અમી ભરી આંખે જોતાં હતા. આજે તે પૈસા વધતા ફેશન અને વ્યસન વધે છે. એ ફેશનમાં સંસ્કાર અને સદાચાર લૂંટાતા જાય છે. જીવનમાં જેટલી સાદાઈ, સદાચાર અને સંસ્કાર છે તે આત્મા સુખને અનુભવ કરે છે. પહેલા ભારતીય પ્રજાનું જીવન ઉંચું ગણાતું, પરદેશમાં તેના ગુણ ગવાતા. રવિન્દ્રનાથ ટાગોર અમેરિકા ગયા ત્યારે ત્યાંની જનતાએ તેમના ખૂબ સરકાર સન્માન કર્યા. તે લોકે ત્યારે ભારતના માનવને ભગવાન સમાન ગણતા. આજે તો એ ભારતમાં ગુણેનું નિકદન થઈ રહ્યું છે. શ્રીમંતે જ્યારથી શ્રીમંતાઈના અભિમાનમાં અને સ્વાર્થની રમતમાં અટવાયા, કર્તવ્યપરાયણતા અને સમર્પણનો ધર્મ ભૂલ્યા ત્યારથી એમની શ્રીમંતાઈ અનેકની આંખમાં ખેંચનારી બની. ભારતને ઈતિહાસ એમ કહે છે કે જ્યારે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડયો ત્યારે જગડુશાહે આ દેશને જીવત રાખ્યો હતો. બન્યું એવું કે ભયંકર દુષ્કાળ પડે, ચારે બાજુ હાહાકાર થઈ ગયો. બીજે વર્ષે ને ત્રીજે વર્ષે પણ એ દુષ્કાળ લંબાયો. અન્ન પાણી વિના જીવવું શી રીતે ? લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. ક્યાંયથી અનાજનો દાણે ન મળે. લોકો ભૂખથી ટળવળવા લાગ્યા. જગડુશાહે પોતાના ધન-ધાન્યના ભંડાર ખુલ્લા મૂકી દીધા. ગાડાના ગાડા ભરીને અનાજ ચારે દિશામાં મોકલી દીધું. ગુજરાતના રાજા વિશળદેવને જ્યારે જરૂર પડી ત્યારે તેમણે જગડુશાહને કહ્યું–અમારે થોડું અનાજ જોઈએ છે તે આપ ને! જગડુશાહે કહ્યું-રાજન્ ! એ અનાજ મારું નથી. એ ધાન્યના ભંડારો મારા નથી. એ તો સમાજના છે. રાજાએ પૂછ્યું-અનાજ તે તમારી માલિકીનું છે. એને સમાજનું શી રીતે કહી શકાય? રાજન્ ! અનાજના ભંડારો મારી પાસે છે એ વાત ખરી, પણ તે મારા નથી. એના પર માલિકી સમાજની છે. બંધુઓ ! આપણા પૂર્વજો પણ સંગ્રહ તે કરતા હતા, પણ એમને સંગ્રહ કેને લૂંટવા માટે નહિ પણ પિતાની જાતને લૂંટાવી દેવા માટેનો હતો. આજનો વહેપારીસમાજ પણ સંગ્રહ તે કરે છે પણ તે પોતાની જાતને લૂંટાવી દેવા નહિ પણ અવસર આવ્યે બીજાને વધુ ને વધુ લૂંટી શકાય તે માટે કરે છે. જગડુશાહે રાજાને કહ્યું કે અનાજના ભંડારો મારા નથી. એની માલિકી તો સમાજની છે. આપને ખાત્રી ન હોય તે એ ધાન્ય ભંડારોની અંદર જઈને આ૫ ખાત્રી કરી શકો છો. રાજાએ ધાન્ય ભંડારોમાં જઈને જોયું તે અનાજની એકેક કેડીઓ ઉપર અને ધાન્યના મોટા મોટા ભંડારોમાં તાડપત્ર–લેખ મૂકેલા હતા. તેમાં લખ્યું હતું કે આ અનાજ સમાજમાં વાપરવા માટે છે. રાજા આ વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા Page #1004 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૮૯૯ વીશળદેવ જગડુશાહના આ સમર્પણુને ભાવથી વંદી રહ્યા. જગડુશાહે નમ્રતાથી ક્લુ, રાજન્ ! ગુજરાતની જનતા માટે આપ જોઈ એ તેટલુ અનાજ ખુશીથી લઈ જાવ. આ આપનું છે, પ્રજાનું છે. મારું' કાંઈ નથી. જગડુશાહે હજાર મૂડા એટલે એક મૂડા=૧૦૦ મણુ, ૮ હજાર મૂડા એટલે ૮ લાખ મણ અનાજ વીશળદેવને સાંપતા કહ્યુ-મહારાજા ! આ દુકાળમાં ભૂખથી કેાઈના પણ પ્રાણ જશે તે એનુ' પાપ મને લાગશે. ગુજરાતના ઇતિહાસ એમ કહે છે કે આ દુકાળમાં જગડુશાહે સિધ દેશના હમીર રાજાને બાર હજાર મૂડા, માઈનિને ૨૧ હજાર મૂડા, કાચીના પ્રતાપસિંહને ૩૨ હજાર મૂડા, રાજા સ્ક ંદિલને ખાર હજાર મૂડા અનાજ આપ્યું હતું. એ સિવાય ૧૧૨ દાનશાળાઓ એમણે ખુલ્લી મૂકી હતી. કેાઈની પાસે હાથ લાંખા ન કરી શકે એવી કુલીન કુટુંબની કરાડા વ્યક્તિઓને ગુપ્તદાન આપ્યું હતું. આ દુષ્કાળમાં જગડુશાહે ૯ લાખ ૯૯ હજાર મૂડા અન્ન અને ૧૮ ક્રોડ દ્રમ ( ચાર આનાની કિ`મતના ચાંદીના સિક્કા ) વહેચ્યા હતા. જગડુશાહે સારી જિંગી ધન દાન અને પાપકારના કાર્યો કર્યાં. ઘડપણમાં જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે એમના મૃત્યુના સમાચાર સાંભળીને દિલ્હીના સુલતાનને એટલા બધા આઘાત લાગ્યા હતા કે એમણે પેાતાના તાજ ઉતારીને ફેંકી દીધા. ગુજરાતના રાજા અર્જુનદેવ ચેાધાર આંસુએ રડયા, અને સિધ દેશના રાજાએ બે વ સુધી અન્નના દાણા ખાધા ન હતા. વિક્રમની ચૌદમી શતાબ્દીમાં દુષ્કાળના એ વર્ષોમાં હજારો, લાખા ને કરાડા માણસાને જીવતા રાખવાનું મહાન પુણ્યકાર્ય એક જગડુશાહે કર્યું” છે. એ સમજતા હતા કે મારી પાસે જે શ્રીમંતાઈ છે, જે પૈસા છે એ સમાજને આધારે છે. સમાજ પાસેથી હું અઢળક કમાયા છું તેા પછી જ્યારે સમાજની સેવામાં વાપરવાના સમય આવે ત્યારે સમાજ પાસેથી મેળવેલા પૈસા વાપરવામાં જે હું કરકસર કરું તે મારા અર્પણુ ધર્મ ચૂકચા ગણુાં. આ અર્પણ ધર્મને જગડુશાએ, પેથડશાએ, પ્રેમાદેદરાણી અને ભામાશાએ દીપાવ્યા ને ગુજરાતની ગાદી પર થઇ ગયેટા સદ્ધરાજના વારસદાર કુમારપાળે પણ દીપાળ્યેા. મહારાજા કુમારપાળે પણ આ દેશને માટે, સમાજને માટે લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણુ બધુ કર્યું છે. એ સમજતા હતા કે હું રાજા છું તેા પ્રજાના માટે છું. હું સત્તાની અંદર રાચવા માટે રાજા નથી થયા, સૌંપત્તિ અને વિલાસની અંદર ડૂબવા માટે રાજા થયા નથી પણ પ્રજાની સેવા માટે રાજા થયેા છેં. અચેાધ્યાના રાજા રામચંદ્ર રાવણને હરાવી લકા પર વિજય મેળવીને સીતાજીને સાથે લઈ પરિવાર સહિત અયેાધ્યામાં પહોંચ્યા ને એમના રાજ્યાભિષેક થયા ત્યારે પેાતાના વનવાસ દરમ્યાન જેમણે જેમણે પેાતાની ચિંતા કરી હતી, સહકાર આપ્યા હતા એ બધાને એક પછી એક યાદ કરીને એમણે ભેટો આપી હતી ને ઇનામા આપ્યા હતા ને બધાના ઉપકારાને યાદ કર્યા હતા. આ રીતે રામચંદ્રજીએ પણ આપણને અપણુતાના સંદેશ આપ્યા છે. અણુ ભાવના આવે કયારે? લાભ કષાય પર વિજય Page #1005 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મેળવે ત્યારે. જે જગડુશામાં, રામચંદ્રજીમાં લોભ કષાય પડી હોત તો તેઓ શું આટલું બધું દાન દઈ શકત? ના. તેમણે લેભ પર વિજય મેળવ્યો હતો ને જીવનમાં સંતોષ આવ્યો હતો. હિન્દી ભાષામાં એક સુભાષિત છે. જેને અર્થ આ પ્રમાણે થાય છે. ગાય, હાથી, ઘોડા, સેન્ચાંદી અને રત્નની સંપત્તિ પણ સંતોષની સંપત્તિ આગળ ધૂળ સમાન છે. જેના જીવનમાં સંતોષ છે તે સદા સુખી છે, અને જેના જીવનમાં સંતોષ નથી તે ઘણું મળવા છતાં દુઃખી છે. અહીં મને એક વાત યાદ આવે છે. - ચીન દેશમાં કેટલાક સૈનિકો પર્યટન માટે નીકળ્યા હતા. ચાલતા ચાલતા રાત પડી ગઈ. રાત પસાર કરવા માટે તેઓ પાણી વગરના એક નાળા પાસે પહોંચ્યા. રાત્રે સૂતા હતા ત્યાં અર્ધનિંદ્રામાં કેઈને અવાજ તેમને સંભળાયો. “નાળા પાસે જે પથ્થરો પડયા છે તેમાંથી દરેક સૈનિક એક મુઠ્ઠી ભરીને ઉપાડી લે.” અવાજ પ્રમાણે સૈનિકોએ એક મુઠ્ઠી પથ્થર લઈ લીધા. સવાર પડતા તેઓ આગળ ચાલવા લાગ્યા. બપોરે જમવા માટે તેઓ એક જગ્યાએ રોકાયા. પ્રકાશમાં બધાએ જોયું તે એમની પાસેના બધા પથ્થરો મૂલ્યવાન હીરા બની ગયા હતા. આ જોઈને સૈનિકોને ખૂબ આનંદ થયો, પણ બીજી ક્ષણે તેમના મનમાં ખૂબ દુઃખ થયું.” તેઓ બોલવા લાગ્યા કે અમે કેટલા બધા કમનસીબ ! તેમના મનમાં કેમ દુઃખ થયું. આપ સમજ્યા ? તેમને એમ થયું કે અરે ! અમે માત્ર એક મુઠ્ઠી જ પથ્થર લીધા ! જેમને સંતોષ નથી હોતે તેમને ગમે તેટલું ભૌતિક સુખ મળે છે છતાં તેઓ સુખી થતા નથી. પોતાની પાસે અમુક વસ્તુ નથી અથવા ઓછી છે કે એના વિચારે તેઓ દુઃખી થાય છે. પરિણામે જે છે તેમાંથી આનંદ પામવાને બદલે જે નથી એની ચિંતામાં દુઃખી થાય છે, માટે જે છે એમાં સંતોષ માનશે તે સુખી થશે. નમિરાજના જીવનમાં સંતોષ આવ્યો હતો. તેમણે કોધ-માન-માયા-લેભ એ ચારે કષાય પર વિજય મેળવ્યો, તેથી ઈન્દ્રની પરીક્ષામાં પાસ થયા ત્યારે ઇન્દ્ર તેમના પ્રત્યે તેમનું જે કર્તવ્ય હતું તેનું પાલન કરતા થકા તેમના ચરણમાં વંદન કર્યા ને સ્તુતિ કરતા આગળ શું બોલે છે ? अहो ते अज्जवसाहु, अहो ते साहु महव। अहो ते उत्तमा खन्ती, अहो ते मुत्ति उत्तमा ॥ ५७ ॥ હે ઋષિ ! આપની સરળતા, કમળતા, ક્ષમા અને નિર્લોભતા સૌથી શ્રેષ્ઠ, સુંદર અને ઉત્તમ છે. આ ઘણું આશ્ચર્ય અને હર્ષની વાત છે. ઈન્દ્ર કહે છે હે નમિરાજ ! શું આપની સરળતા છે! શું આપની ક્ષમા છે! શું આપની નિર્લોભતા છે! જેવી રીતે ક્રોધાદિ ચાર દુર્ગુણો આત્માના નજીકના બળવાન શત્રુ છે તે રીતે આર્જવાદિ સદગુણે આ આત્માના હિતકારી મિત્ર છે. ક્રોધને જીતવાથી ક્ષમા આવે છે, માનને જીતવાથી સરળતા પ્રાપ્ત થાય છે, માયાને જીતવાથી કમળતા અને લેભને જીતવાથી નિર્લોભતા પ્રાપ્ત થાય છે. ચાર કષા પર વિજય મેળવીને આપે આ મહાન ગુણની પ્રાપ્તિ કરી છે. ધન્ય ધન્ય છે આપને ! ક્ષમા, સરળતા, કમળતા, Page #1006 -------------------------------------------------------------------------- ________________ શારદા રે નિર્લોભતા એ ચારે આત્માના હિતકારી, નિઃસ્વાર્થી મિત્ર છે. આવા મિત્ર ભાગ્યશાળી, લઘુકમી જીવને મળે છે, માટે આપ વંદનીય અને પૂજનીય છે. પ્રતિવાદી પ્રશ્નો કરે ત્યારે તેના પ્રશ્નોમાં કયારેક કઠોરતા અને ધૃષ્ટતા આવી જાય છે તે અહીં ઈન્દ્રના કોઈ કઈ પ્રશ્નમાં જોવા મળે છે, પણ ઈન્દ્ર જેટલા પ્રશ્નો કર્યા તે બધાના ઉત્તર આપતા નમિરાજે પોતાની સરળતા, કોમળતા, ક્ષમા અને નિર્લોભતા આદિ ગુણેનો વિશિષ્ટ પરિચય કરાવ્યો છે. આ કારણથી ઈન્દ્ર તેના પર મુગ્ધ બની ગયા ને કહેવા લાગ્યા. હે મુનિ ! આપની સરળતા, કોમળતા, ક્ષમા અને નિર્લોભતા સર્વશ્રેષ્ઠ, સર્વસુંદર અને સર્વોત્તમ છે, કારણ કે મારા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે આપનામાં જરા પણ કષાય આવી નથી. કષાય આવે તેવા બધા દો ખડા કર્યા, છતાં તે કષાય વિજેતા ! આપે આપના સદ્દગુણેને સાચવી રાખ્યા છે. આપે ક્રોધ-માન-માયા-લોભને જીત્યા છે. જે કષાયો પર વિજય મેળવે છે તેને શું લાભ થાય છે, તેનું ફળ શું મળે છે તે નમિરાજ હવે બતાવશે ને શું કહેશે તેના ભાવ અવસરે ચરિત્રઃ શુભાની વાતો સાંભળીને શેઠ કહે છે શુભા ! તું જે શબ્દો બોલી રહી છે તે તારા મુખમાં શોભે છે ખરા ? શુભા કહે, પિતાજી! હું જે બોલું છું તે બધું વિચારીને સત્ય બોલું છું અને સત્ય રહેવાનું છે. આપે મને જે શિખામણ આપવી હોય તે આપ, પણ આપના પુત્રને સ્વીકારવાની વાત ભૂલી જાવ. એ વાત ત્રણ કાળમાં, બનવાની નથી. શેઠ તે ત્યાંથી ગયા. થોડીવારમાં પાછા આવ્યા ને કહે છે, શુભા ! તું ગમે તેમ બોલે છે. “સ્ત્રીની બુદ્ધિ તે પગની પાનીએ” હું મૂર્ખ નથી કે તું કહે કે હું તમારા દીકરાની વહુ નથી એ વાત સાચી માની લઉં. જ્યાં કિશોરની વહુ “શબ્દ” બેલે ત્યાં શુભા બે કાનમાં આંગળી નાંખી દે. શુભાને એ શબ્દ સાંભળવો પણ ગમતો નથી. શેઠ કહે શુભમતિ ! તે તારા માતા પિતાને વિચાર કર્યો છે? તારા મા-બાપ કણ? તારું કુળ કોણ? હું સારો છું કે તારા માબાપને કહેવડાવતું નથી. તેઓ જાણે તો તેમને પણ એમ થાય કે શું મારી દીકરી આવી કુળબંપણ, કુળકલંકિની નીકળી ! હજુ તને કહું છું કે તું સમજી જા, તો તારા પિયરની ને સાસરાની આબરૂ, ઈજ્જત જળવાઈ રહે. તારું વચન આર્ય સંસ્કૃતિનું ખૂન કરનાર છે. યાદ રાખજે, દુનિયા એટલી બધી ઉદાર નથી કે તારી વાતને માની લે. મેરી બાતકે સચ્ચ ન માને, કિસીકી પરવાહ નહિ, મુઝે કિંમત હૈ મેરે વચનકી, વચન અણુમેલ રત્ન શુભા કહે છે દુનિયા મારી વાતને માને કે ન માને તેની મને પરવા નથી, મને મારા વચનની કિંમત છે. હું મારા વચનને સતીના વચનની જેમ પાળીશ. શેઠ સમજે છે કે આકાશ-પાતાળ એક થશે તે પણ શુભા ફરવાની નથી, છતાં કહે છે શુભા! મેં તને મારી પુત્રી સમાન માની છે. હજુ તું કાંઈક વિચાર કર. કિશોરનું જીવન તારા હાથમાં છે. વારંવાર એકની એક વાત સાંભળતા શુભાનું દિલ રડી ઉઠયું. અહા ભગવા ની Page #1007 -------------------------------------------------------------------------- ________________ શારા રેત્રે હું કેવી કમભાગી છું ! જ્યાં જાઉં ત્યાં દુઃખના ડુંગરો તૂટી પડે છે. મેં કેવા પાપ કર્યા હશે ! શુભા એમ વિચારી રહી છે ત્યાં જમવાને સમય થયો એટલે શુભા કહે, પિતાજી! આપ જમવા માટે પધારો. શુભા તે કેઈના પર રોષ રાખતી નથી. શેઠ કહે તું કિશોરને પતિ તરીકે સ્વીકાર તો હું જમીશ, નહિ તો મારે જમવું નથી. ન જમવું હોય તે સંથારો કરો, (હસાહસ) પણ હું કિશોરને પતિ તરીકે સ્વીકારવાની નથી. જે મારા પતિ છે જ નહિ તેને પતિ કહું જ કેવી રીતે ? તમે કહો કે કિશોર તારે ભાઈ છે તે હું ભાઈ ગણીને બધી સેવા કરવા તૈયાર છું. તેની બધી સેવા કરીશ પણ પતિ તરીકે તે નહિ જ. શેઠના મનમાં થયું કે હવે એને તે ધમકી આપવા જેવી છે. કઈ પણ હિસાબે શુભાને કિશોરને પતિ મનાવીને છૂટક કરીશ. શુભમતિએ શેાધેલા સુંદર ઉપાય -શેઠ જમવા બેઠા. એક કેળિયે મેમાં મૂળે ત્યાં તેઓ રડવા લાગ્યા. શુભા તે આ શેઠનું કૃત્રિમ નાટક જોયા કરે છે. શુભા કહે, પિતાજી ! આપ શોક કરે છોડી દો. ભાગ્યની રમત પૂરી થતાં દુઃખ પણ સુખમાં ફેરવાઈ જશે. શુભા ! તું એ કોઈ ઉપાય બતાવ કે જેથી ઘરમાં સારું વાતાવરણ આનંદમય બની જાય. જ્યાં સુધી એ ન બને ત્યાં સુધી મારું હૈયું કરીને બેસી શકશે નહિ. શુભા કહે, બધાને દુઃખથી મુક્ત કરવા માટે મને એક ઉપાય સૂઝ છે. કો - ઉપાય ? શેઠને ઉપાય જાણવાની આતુરતા વધી. શુભમતિએ કહ્યું, ઉપાય છે પણ ભારે નહિ પડે ને ? તેની સાથે એક શરત છે. શુભા ! જે બધાના દુઃખ દૂર થતા હોય અને સુખને સાગર લહેરાતા હોય તો એક શરત નહિ પણ તું જે કહેશે તે કરવા તૈયાર છું. તું હવે મને ઉપાય જલદી કહે. હવે મને અધીરો ન બનાવ. પિતાજી ! મારી શરત સ્વીકારશે તે ખરાને ? જે તે કિશોરને સ્વીકારવા તૈયાર હોય તે મારે એક નહિ, અનેક શરત માન્ય છે. પિતાજી ! તમે આપણા મહારાજાને બોલાવો. તેઓ જે નક્કી કરશે તેમ કરવા હું તૈયાર છું, એ શરત તમને માન્ય છે ને ? શુભમતિ! તે સારે. ઉપાય શો. હું કાલે રાજાને આમંત્રણ આપવા જઈશ. શેઠના મનમાં એક વાત ગૂંથાયા કરે છે કે આ શરતમાં કોણ જીતશે ? છતાં મનમાં સંતોષ થયો. રાજાને થયેલું અદભૂત આશ્ચર્ય –બીજે દિવસે લક્ષમીદત્ત શેઠ રાજ્યમાં જવા તૈયાર થયા. કચેરી ઠઠ ભરાણી છે, ત્યારે તે રૂમાલથી ઢાંકેલો થાળ લઈને ગયા. શેઠને જોતાં બધાને આશ્ચર્ય થયું કે આ કોણ હશે? જે કઈ દિવસ સભામાં આવતા નથી, તેથી બધાને નવાઈ લાગી. અરે....આ તે લહમીદત્ત શેઠ છે. એ તે ખૂબ લેભીયા ને કંજુસ છે. એવા શેઠ આજે ચાંદીના થાળમાં રાજાને શું આપવા આવ્યા હશે ? શું તેમની મતિ સુધરી ગઈ? ગુણદત્ત રાજાએ રૂમાલ ખોલીને થાળ જે, તે થાળમાં ઉત્તમ પ્રકારના મોતી છે. મોતી જોતાં રાજા નવાઈ પામ્યા. અહો ! આ તે કેવા ઉત્તમ અને સુંદર મોતી !આ મોતી કઈ રજવાડાનાકે શેઠના ઘરના નથી. મારા ખજાનામાં પણ આવા મેતી નથી. આ તે કઈ દૈવી મેતી લાગે છે. આવા મતી મેં ક્યાંય જોયા છે ખરા. Page #1008 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨ મોતી હે ગુણચંદ્રકા જૈસા, એસા ગુણદત્ત સેચે, જરૂર મિલેગા મેરા ભાઈમનમેં હર્ષ અપાર. વિચાર કરતાં યાદ આવ્યું કે અમને ફાંસીના માંચડે લઈ ગયા ત્યારે મારે નાને ભાઈ રડે હતો અને તેના આંસુના જે મેતી બન્યા હતા તેવા જ આ મોતી લાગે છે. મારા ભાઈને શોધવા મેં આકાશ પાતાળ એક કર્યા, છતાં ગુણચંદ્ર જ નહિ, તેનું નામનિશાન પણ મળ્યું નહિ, પણ આ મોતી મારા દિલમાં એક આશ્વાસન આપે છે કે મારો ભાઈ જીવતો છે. મોતી મળ્યા છે તે મારો ભાઈ પણ મળશે ખરો. ગુણદત્તને રાજ્ય મળ્યું છતાં રાજસુખમાં ભાઈને કે માતા પિતાને ભૂલ્યા નથી. હજુ લગ્ન પણ કર્યા નથી. મારા ભાઈનું મુખ જોઈશ પછી લગ્ન કરીશ. રાજસભામાં બે સિંહાસનમાં મોટા સિંહાસને પણ બેસતો નથી. મારો ભાઈ મળશે પછી સિંહાસને બેસીશ. કેટલો ભાઈ પ્રત્યે પ્રેમ ! આજે આવા ભાઈ જેવા મળે ખરા ? અરે એક ભાઈ સુખી હોય તે બીજા ભાઈને ધંધાની લાઈન પણ ન બતાવે. મોતી જોઈને રાજાને ચમક લાગી છે. મનમાં આશા બંધાણી છે કે મારો ભાઈ હવે મને મળશે, પણ અત્યારે બોલવામાં મઝા નથી, જે હું અત્યારે કંઇ કહીશ તો વાત બગડી જશે તેથી રાજા કંઈ બોલ્યા નહિ. રાજા શેઠને પૂછે છે અત્યારે આપને આ ભેટ લાવવાનું શું પ્રજન? પ્રજન વિના કેઈ કરોડની મિલ્કત ભેટ ધરવા આવે નહિ. આપ શા કારણે અહીં આવ્યા. છે? શેઠ તે પાકા વાણીયા હતા. વીસા નહિ પણ વીસમાં દશ ઉમેરે તો તીસા વાણીયા હતા. શેઠે કહ્યું મારે કંઈ કામ નથી. હું મારો સ્વાર્થ સાધવા કે કઈ આશાથી નથી આવ્યો પણ મારા દીકરાના લગ્ન થયા. એની ખુશાલીમાં ભેટ ધરવા આવ્યો છું. આપની મારા પર અમીદ્રષ્ટિ છે એટલે પૈસે તો ઘણું છે. મેં મારા દીકરાના લગ્નમાં રૂપિયા ૧૦ લાખ ખર્ચા છે તે મહારાજાને કેમ ભૂલાય? “શેઠનું મહારાજાને આમંત્રણ”- આ રાજા કંઈ બુદધુ ન હતા, તે પણ વિસા વાણીયા હતા. તે સમજી ગયા કે આ શેઠ ખોટી વાત કરતા લાગે છે. શેઠના દીકરાના લગ્ન કાલે થયા નથી તેથી રાજાએ કહ્યું-શેઠ, લગ્ન થયા તો ઘણો સમય થયો છે. ભેટ લગ્ન સમયે હોય અથવા જાન લઈને જાય કે કરે પરણીને આવે ત્યારે હોય, પણ આટલે બધો સમય વીતી ગયા પછી હેય? માટે આપ કઈ પણ કારણ છૂપાવ્યા વિના વિના સંકેચે જે વાત હોય તે કહે. મહારાજા ! મારી એક નમ્ર અરજ છે કે આપ મારા મહેલમાં જલ્દી પધારો ને આપની પવિત્ર ચરણરજથી મારા મહેલને પવિત્ર બનાવો. આપના પુનિત પગલાં મારા આંગણે થાય તો હું ભાગ્યશાળી ગણાઉં. રાજા કહેશેઠજી! તમારે ઘેર લગ્ન મહોત્સવ તે કેટલાય મહિનાથી ઉજવાઈ ગો છે. હવે વગર કારણે તમારા મહેલે આવવાનું શું પ્રયોજન છે ! મહારાજા ! આપ મારા ઉપર કૃપા કરી જરૂર પધારો. હું બહુ દુઃખી છું. મારો દીકરો દુઃખી છે, ને પુત્રવધૂ પણ દુઃખી છે. શેઠજી! આપ તે મહાસુખી છે, છતાં આપ કેમ કહો છો કે હું બહુ દુઃખી Page #1009 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ શાદી રત્ન છું? હે નરાધિપ ! આપની કૃપાથી મારા પુત્રના લગ્નનું કાર્ય તે ખૂબ આનંદથી પતી ગયું છે, પણ હવે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. હવે શેઠ કેવી રીતે રાજા પાસે પોતાની વાત રજુ કરશે ને રાજી કેવી રીતે તે દુઃખ દૂર કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૦૩ કારતક સુદ ૧૩ ને સેમવાર તા. ૮-૧૧-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આ સંસારમાં દરેક જી પ્રગતિ ઈરછે છે. માનવ માત્ર ઉન્નતિ, પ્રગતિ, ક્રાંતિ અને વિકાસને માટે પ્રયત્ન કરે છે. આજે બધા બોલે છે કે અમે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. રેકેટ, પ્લેને આદિ વાહનોથી માનવ આકાશમાં ઉડવાને પ્રયત્ન કરે છે પણ છેવટે શું? એ સુખ આપનારા સાધને ઘણીવાર ભયંકર વિનાશ સર્જી દે છે. - જ્ઞાની ભગવંતો કહે છે કે સુખના બે પ્રકાર છે. એક અંતરાત્માનું સુખ અને બીજું પુણ્યથી મળતું સુખ. અંતરાત્માનું સુખ એવા પ્રકારનું છે કે જેને મેળવવા આત્માને ભગીરથ પુરૂષાર્થ કરે પડે છે. તે સુખ મળ્યા પછી કયારેય જતું નથી. પુણ્યથી મળતું સુખ એવા પ્રકારનું છે કે જે થોડી મહેનતે મળે છે. એને મેળવવા માટે વધુ પુરુષાર્થની જરૂર પડતી નથી. એ સુખ ભેળવવામાં સારા લાગતા હોય પણ અંતે દગો દેનાર છે. એ સુખ કયારે ચાલ્યું જશે તેને ભરોસો નથી. એક વાત તે નક્કી છે કે સુખ તે શાશ્વત હોવું જોઈએ. એક વખત મલ્યા પછી જેને અંત નહિ. આત્માનું અખંડ અને નિત્યસુખ મેળવવા માટે જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા છે. સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ. આ ઉપાયોને જે માનવી હાથ ધરે તે જરૂર અખંડ શાશ્વત આત્માનું સુખ મેળવી શકે. જેમને આત્માનું સુખ મેળવવાની લગની લાગી છે એવા નમિરાજર્ષિ ઈન્દ્રની પરીક્ષામાં પાસ થયા તેથી ઈન્દ્ર તેમના ચરણમાં મૂકી પડયા. સોનું અગ્નિમાં પડે ત્યારે તેનું મૂલ્ય થાય છે, હીરો સરાણે ચઢે ત્યારે તેને મૂલ્ય અંકાય છે. નમિરાજ ઈન્દ્રની પરીક્ષાની સરાણે ચઢ્યા ત્યારે તેમના મૂલ્ય થયો, અને ઈન્દ્ર તેના ચરણમાં નમી પડયો. આજે માનવીને મૂલ્ય કરાવવું, બહુમાન કરાવવું ગમે છે પણ કસોટીની સરાણે ચઢવું ગમતું નથી. માટીને ઘડે બનતા પહેલા ઘડાએ કેટલા કષ્ટ વેઠયા, ઘડો બની ગયો પણ જ્યાં સુધી તે અગ્નિમાં પરિપક્વ થતું નથી ત્યાં સુધી ઘડાના મૂલ્ય અંકાતા નથી, જ્યારે અગ્નિ પરીક્ષામાંથી બહાર આવે ત્યારે તેના મૂલ્ય અંકાય છે. આ માનવજન્મ આર્યભૂમિ, આર્યકુળ, જૈનધર્મ અને જિનશાસન બધું મળ્યા પછી જીવન જે રંગરાગમાં, પાપની પ્રવૃત્તિમાં ગુમાવો તે તે જીવનના મૂલ્ય નહિ થાય. આ જીવન દ્વારા કર્મો ખપાવી મેક્ષ મેળવવા પુરૂષાર્થ કરીએ અને તે માટે જે કષ્ટ સહન કરવું પડે તે કરીએ, Page #1010 -------------------------------------------------------------------------- ________________ શારદ રત્ન ૯૦૫ તો જીવનનું સાચું મૂલ્ય સમજ્ય કહેવાય. જ્યારે ભારત દે .ઝાદ થયો ત્યારે વીર સૈનિકોનું કેટલું શૂરાતન હતું કે ભલે અમે ખપી જઈ એ પણ અમારે દેશ તે સ્વતંત્ર થવો જોઈએ. માથું મૂક્યા વિના માલ ન મળે. નમિરાજે કર્મ સંગ્રામમાં માથું મૂકી દીધું, છેવટે ઈન્દ્રનો પરાજ્ય થયો તેથી રાજર્ષિના ચરણમાં પડી તેમની સ્તુતિ કરે છે. ધન્ય છે ધન્ય છે તમને ! તમારો વિજય થયો. સત્યને સત્ય કહેવું પડે. માનવી કદાચ માન-માયાને વશ થઈને અસત્ય બોલે પણ છેવટે નમ્યા વિના છૂટકે થતો નથી, તેમ ઈન્દ્ર નમી પડયા ને આશીર્વાદ આપતા બેલ્યા. इह सि उत्तमो भन्ते, पच्छा हाहिसि उत्तमो। लोगुत्तमुत्तम ठाण, सिद्धिगच्छसि नीरओ ॥५८॥ હે ભગવાન ! આપ આ લેકમાં ઉત્તમ છે ને પરલોકમાં પણ ઉત્તમ થશો તથા કર્મ રૂપી રજથી રહિત થઈને લોકમાં પરમ ઉત્તમ જે મોક્ષ સ્થાન છે તેને તમે પ્રાપ્ત કરશો. ઈન્દ્ર કહે છે હે ભન્ત ! આપ આ લેકમાં તે ઉત્તમ ગુણોવાળા છે ને પરલોકમાં પણ ઉત્તમ બનવાના છો. આ જ ઈન્દ્ર પહેલા નમિરાજને શું કહેતા હતા ? હે નસિરાજ! તમે તે કાયર છો. દીક્ષા કોણ લે ? જે સંસાર ચલાવવામાં કાયર હોય તે દીક્ષા લે. હવે ઈન્દ્ર શું કહે છે? હે ભગવાન ! મને ખાત્રી છે, વિશ્વાસ છે કે આપ મોક્ષમાં જવાના છો. રાજર્ષિની વિશુદ્ધ ઉત્કૃષ્ટ પરિણામધારાથી તે મોક્ષમાં જશે એમ નિશ્ચય થતાં તે રાજર્ષિને ભગવાન શબ્દથી સંબોધન કરે છે. તે કહે છે કે આપ આલેકમાં તે ઉત્તમ છે અને પરલેકમાં પણ ઉત્તમ થશે એટલે સિદ્ધ ગતિને પામશો. દેવલોકમાં જાય તે ત્યાંથી પાછું આવવું પડે પણ આપ એવા સ્થાનને પામશો કે જ્યાંથી પાછું આવવું ન પડે. આ ઉત્તમ સ્થાન ક્યાં આવ્યું ? આપને ખબર છે? ઉત્તમસ્થાન એટલે મોક્ષ. તે લોકને છેડે અને અલોકને માથે છે. જ્યાં છે દ્રવ્યોની અસ્તિ છે તેને લોક કહેવાય અને જ્યાં છ દ્રવ્યો નથી પણ માત્ર એક આકાશ છે તેને અલોક કહેવાય. લેકમાં ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય આપણને ચાલવામાં સહાય કરે છે. અધર્માસ્તિકાય ઉભા રહેવામાં, આકાશાસ્તિકાય જગ્યા આપવામાં સહાય કરે છે. કાળ દ્રવ્ય સમયનું માપ બતાવે છે. તે અઢીદ્વીપમાં સૂર્ય–ચંદ્રના ફરવાના સમયથી લઈને પલ્યોપમ, સાગરોપમ આદિના પ્રમાણનો નિશ્ચય થાય છે, તેથી અઢીદ્વીપને સમયક્ષેત્ર પણ કહે છે. જ્ઞાન-દર્શન ચારિત્ર-તપ-સુખ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સડન–પડન એ બધા પુદ્દગલના લક્ષણ છે. આ છ દ્રવ્ય લોકમાં છે. જીવ જ્યારે સર્વ કર્મોથી રહિત બને છે ત્યારે લેકના છેડે જઈને રોકાઈ જાય છે, કારણ કે જીવ ધર્માસ્તિકાયના આધારે ગતિ કરે છે અને ધર્માસ્તિકાયની સત્તા લોકથી આગળ નથી, તેથી, મુક્ત જીવ લેકને છેડે જઈને અટકી જાય છે. એવા ઉત્તમ સ્થાન સિદ્ધ ગતિને તમે પામશા. જ્યાં અનંત અવ્યાબાધ શાશ્વત સુખ છે. આપને મારા કોટી કોટીવાર વંદન હો. Page #1011 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ના एवं अभित्थुगन्तो, रायरिसिं उत्तमाइ सद्धाए। पयाहिणं करेन्तो, पुणो पुणो वन्दइ सको ॥ ५९॥ આ પ્રકારે ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની સ્તુતિ અને પ્રદક્ષિણ કરતા થકા ઈન્દ્ર તેમને વારંવાર વંદન કરે છે. નમિરાજની દઢ શ્રદ્ધા, તેમનું ઉત્તમ ચારિત્ર જોઈને ઈન્દ્ર વારંવાર વંદન કરવા લાગ્યા. જ્યાં ત્યાગ છે, સંયમ છે, વરાગ્યની ઝલક છે, ગુણોનું સૌંદર્ય છે ત્યાં કેઈ ને કહેવું પડતું નથી કે તમે એને નમો. એ તે પિતાની જાતે જ નમી પડવાના. એવા ચારિત્ર સંપન્ન સાધકને જતાં તેના બધા અંગે નમી જશે. ગુણો દ્વારા મનુષ્ય સર્વત્ર બધાનો પૂજનીય, માનનીય બને છે. સદ્દગુણ ધર્મિષ્ટ આત્માઓનો સાધારણ મનુષ્ય તે શું દેવો પણ આદર કરે છે, વંદન કરે છે. ગુણાનુરાગ બધા ગુણામાં એક વિશિષ્ટ ગુણ છે. ગુણ તે ઘણું હોઈ શકે પણ ગુણાનુરાગી એાછા જોવા મળે છે. મિરાજના ગુણે જઈને ઈન્દ્ર તેમના ચરણમાં ઝુકી ગયો. આ તે મહાન પુરૂષ હતા, મેક્ષાથી જીવ હતા તેથી તેમને બધા નામે પણ સંસારી આત્માઓમાં જે પવિત્રતા હોય તો તે પાપીને પુનિત બનાવી શકે છે. એક સત્યવાદી, પ્રમાણિક, નીતિવાન ડોકટર હતા. તે કોઈને અનીતિને પૈસે લેતા નહિ. એક વાર તેમને કેઈને ત્યાં વિઝીટ જવાનું થયું. વિઝીટ ખમી હતી. માણસોની હત્યા કરનાર એક ખૂની બહારવટીયેા હતો. એના ઘેર વિઝીટ જવાનું થયું. તે બહારવટીયાને દીકરો બિમાર પડ્યો હતો, તેથી તે અડધી રાત્રે ડોકટર પાસે આવ્યો ને કહ્યું, આપ અત્યારે ને અત્યારે મારે ત્યાં પધારે ને મારા દિકરાને બચાવે. તે બહારવટીયાનું નામ તે નરસિંહ હતું. નામ તે સરસ હતું પણ ગુણ તેવા ન હતા. નરસિંહ આત્માને સિંહ ન બન્યો અને મને ને સંસારની માયાને સિંહ બને. ડેકટર ઓળખી ગયા કે આ તો મહા ગૂડે છે. બહારવટીયે છે, પણ વિચાર કર્યો કે હું ડેકટરનું ભણ્યો છું તે મારું ભણતર જે રોગથી પીડાતા દરદીઓને સહાયક ન બને તે એ ભણતર શા કામનું ? મારી ફરજ છે કે આજે મારે જવું જોઈએ. તેની પત્નીએ ઘણી ના પાડી પણ ડોકટર તે ઉઠ્યા. પોતે ગાડીમાં બેઠા ને નરસિંહને પણ સાથે ગાડીમાં બેસાડ્યો. પાપને પૈસે મારે ન જોઈએ. ડોકટરે નરસિંહના ઘેર જઈ તેના દીકરાને બરાબર તપાસ્યા. ત્રણ ઈંજેકશન આપ્યા, દવા આપી, પછી કહ્યું કે આપ ચાર દિવસ બરાબર દવા લેવા આવજે. હું અહીં અત્યારે અડધો કલાક બેઠો છું. મને શ્રદ્ધા છે કે તમારા દીકરાને જરૂર સારુ થઈ જશે. થોડીવાર થઈ એટલે ડેાકટરે જવાની તૈયારી કરી ત્યારે નરસિંહ કહે છે ડોકટર સાહેબ ! આપ ફી લેતા જાવ. નરસિંહે દશ દશ રૂપિયાની પાંચ કડકડતી નવી નોટે ડોકટરના સામે ધરી. ડોકટરે કહ્યું, હું પૈસા નહિ લઉં. સાહેબ, પૈસા કેમ નહિ ? આપની ફી વધુ થતી હોય તે વધુ આપું. ભાઈ! ફી તું આપે છે તેના કરતાં વધુ છે, પણ મારે તારે પૈસે લેવો નથી. આ પૈસો નીતિનો નથી પણ પાપનો Page #1012 -------------------------------------------------------------------------- ________________ શરદી રત્ન ૯૦૭ પૈસો છે. કેટલાયના લેહી અને આસને પૈસે છે, માટે એ પૈસા મારે ન જોઈએ. ખૂનીના ઘરમાં ઉભા રહીને તેને ખૂની કહેવો ને સ્પષ્ટ વાત કરવી એ સહેલ વાત નથી. છે તમારામાં આટલી તાકાત! નરસિંહ કહે-ડોકટર સાહેબ! મારા બાપદાદાથી આ ધંધો ચાલ્યો આવે છે. આપને આપવા માટે અમારી પાસે બીજી કોઈ કમાણી નથી. જે છે તે આ પાપની કમાણી છે. ડોકટરે કહ્યું. મારી પત્નીએ મને અહીં સુધી આવવાની ના પાડી છતાં હું ડોકટર તરીકેની મારી ફરજ બજાવવા આવ્યો. તારા છોકરાને દવા, ઇજેકશન આપ્યા, અઠવાડીયામાં તેને સારું થઈ જશે, છતાં જરૂર પડે તે મારે ત્યાં આવજે, મને જરૂર લાગશે તે હું પણ આવી જઈશ, દવા પણ આપીશ, પણ આ પાપની કમાણી લેવાને મને આગ્રહ ન કરશો. હું એવા અનીતિના, પાપના પૈસા નહિ લઉં. અધમીની એક પાઈ પણ મારા ઘરમાં લેતો નથી. નરસિંહ તે આ સાંભળીને અવાફ થઈ ગયો. એની નોટો એના હાથમાં રહી ગઈ તેના મનમાં એક વિચાર આવ્યો એટલે કહ્યું, ડેકટર સાહેબ ! આ નોટો પર પાપની કમાણી સિક્કો ક્યાં માર્યો છે? દરેક નેટે ટંકશાળમાંથી આવે છે, ત્યાં નીતિ-અનીતિને ભેદ કયાં રહ્યો ? નરસિંહ! નેટે તે બધે એકની એક ફરે છે પણ એક નેટ જાતમહેનતથી, પ્રમાણિકતાથી મેળવી હોય એ એની નીતિની કમાણી છે, પણ એ જ નોટ એની પાસેથી કઈ છીનવી લે છે ત્યારે તે પાપની કમાણી બને છે. પાપની કમાણી જ્યાં જાય ત્યાં અનર્થો ઉભા કરે છે. તમારે પાપના પૈસા આપીને શું મારા કુટુંબને હેરાન પરેશાન કરવું છે? મારો આત્મા મને કહે છે કે જે દિવસે પાપની, અનીતિની કમાણી લઈશ તે દિવસે તારે પુષ્પ જેવો પરિવાર તારા હાથે કચરાઈ જશે. પોતે ડાકના ઘરમાં ઉભો છે છતાં ભય રાખ્યા વગર કેટલું બેધડક કહે છે ! સત્યને સત્ય કહેનારા માનવી દુનિયામાં બહુ ઓછા જોવા મળે છે. નરસિંહ ડેકટરની આ વાત સમજી શક્યો નહિ. જે ધન માટે માણસ અનેક પાપ કરે છે એના બદલે પૈસાને હાથ લગાડતા આ ડોકટરને આટલી બધી ઘણા-નફરત કેમ થાય છે? છેલે કહે છે ડોકટર સાહેબ! દવાના તે પૈસા લે. ડોકટર કહેઅત્યારે નહિ. જે દિવસે જાત મહેનત કરી તું નીતિથી પૈસા લાવીશ ત્યારે જરૂર લઈશ. એટલું કહીને ડોકટર તે પોતાને ઘેર આવ્યા. અઠવાડિયામાં તે નરસિંહના દીકરાને સારું થઈ ગયું, પછી તે કેટલાય મહિનાઓ સુધી દેખાય નહિ. ડોકટરના મનમાં થયું કે હવે છોકરાને સારું થઈ ગયું હશે એટલે આવતો નથી. આ બાજુ ડોકટરના ગયા પછી ડેકટરના શબ્દો નરસિંહના કાનમાં ગુંજવા લાગ્યા. “જાત મહેનત કરી નીતિનો પૈસે લાવીશ ત્યારે હું લઈશ.” આ શબ્દોથી નરસિંહના દિલમાં ચોટ લાગી. ગમે તે રીતે મહેનત કરી પૈસા મેળવી ડોકટરના પૈસા તો ચૂકવવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરી બાપ–દીકરો જંગલમાં ગયા. લાકડા કાપીને લાકડાને ભારે બાંધ્યો. ભારો લઈને ડોકટરને ત્યાં આવ્યા. ડોકટરના મનમાં થયું કે મેં તે લાકડા મંગાવ્યા નથી ને આ કોણ ભારો આપવા આવ્યું હશે ? ડોકટર બહાર આવ્યા. બે માણસોને જોતાં ઓળખી ગયા કે આ તે નરસિંહ ચેર અને એને યુવાન પુત્ર છે. Page #1013 -------------------------------------------------------------------------- ________________ ८०८ શારદા રે ડોકટરને જોતાં નરસિંહે કહ્યું, ડેકટર સાહેબ! આ અમે જાતમહેનત કરીને, પરસે પાડીને નીતિથી મેળવેલી કમાણી છે. આપ લઈ લે ને મને ઋણમાંથી મુક્ત કરે. બેલો, ક્યાં મૂકું ? આ જોતાં ડોકટરના રોમેરોમમાં આનંદ થયો. તેમનું હૈયું નાચી ઉઠયું. તેમણે બંનેના માથા પરથી લાકડાને ભારો ઉતરાવ્યું. લાકડા સીસમના ને સારા હતા. ડેકટરે કહ્યું, નરસિંહ! આ ભારાની કિંમત મારી વિઝીટ ફી અને દવા કરતાં પણ થોડી વધારે છે. મારું મન કહે છે કે આપના દિકરાની જિંદગી જે બચી હોય તે માત્ર મારી દવાથી નહિ પણ મારા મનના દઢ સંકલ્પ બચાવી છે. નરસિંહ કહે, ડેકટર સાહેબ ! મેં અત્યાર સુધી તમારા જેવા નીતિવાન, પ્રમાણિક ડોકટર ક્યાંય જોયા નથી. નરસિંહ ! તેં તારો પાપમય ધંધે એક દિવસ માટે છોડયો છે કે કાયમ માટે? જો તું તારો પાપનો ધંધો છોડી દે તો તને મારા દવાખાનામાં પટાવાળા તરીકે રાખીશ અને તારા દીકરાને કેસ કાઢવા બેસાડીશ ને આગળ જતાં એને કંપાઉન્ડર બનાવીશ. પાપનો પૈસો ઘરમાં ન આવે એની આ ડોકટરની કેટલી તકેદારી ! આજે આવા ડોકટર જોવા મળે છે ખરા? આ ડેકટરના દઢ નિશ્ચયે ઘોર પાપીનું પણ કેવું પરિવર્તન કર્યું ! ચરમાંથી શાહુકાર બનાવ્યો. કંઈક વાર સારો સંગ મળતાં ખૂની મુનિ બની જાય છે. જેવા કે અર્જુન માળી, દઢપ્રહારી વગેરે. ડેકટરને ત્યાં જે દવા લેવા આવે તે બધા કહે છે કે આ તે ડાકુ હતો તે છે. નીતિના ધનમાં કેટલી શક્તિ છે! ડોકટરની નીતિનું ધન લેવાની દઢ ભાવનાએ પાપી પાવન બની ગયે. ચોર મટી માનવ બની ગયો. ક પરંપરાથી ચાલ્યો આવતે પાપને ધંધે ચેરના ઘરમાં બંધ થઈ ગયે. નમિરાજના સંયમના પ્રભાવથી, ચારિત્રના ચમકારથી ઈન્દ્રને હદય પલ્સે થઈ ગયા, તેથી રાજર્ષિની સ્તુતિ અને પ્રદક્ષિણા કરતા થકા લળીલળીને વારંવાર વંદન કરવા લાગ્યા. વંદન કરતાં તેમને તૃપ્તિ નથી. અરે, વંદન કરવામાં પણ મહાન લાભ છે. ઉત્કૃષ્ટ ભાવે વંદન કરતાં જીવ નીચ નેત્ર કમને ખપાવે છે ને ઉંચ ગોત્ર કર્મ બાંધે છે. ઈન્દ્ર તે નમિરાજર્ષિને વારંવાર વંદન કરે છે. કોઈ પણ પક્ષપાત વિના ગુણવાની પ્રશંસા કરવી, તેમનો આદર-સત્કાર કર, યથાશક્તિ સેવા કરવી અને તેમના પ્રત્યે નિર્મળ શ્રદ્ધાભાવ પ્રદર્શિત કરવો એ ગુણાનુરાગીનું સૌથી પ્રથમ કર્તવ્ય છે. આ ભાવથી પ્રેરિત થઈને ઈન્દ્ર નમિરાજર્ષિને વારંવાર વંદન કર્યા. વંદન કરીને હવે જવાની તૈયારી કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:- દુઃખ દૂર કરવા આમંત્રણને સ્વીકાર :-શુભમતિના કહેવાથી શેઠ રાજાને આમંત્રણ દેવા ગયા. મોટા માણસને બોલાવવા હોય ત્યારે પહેલા તેમને રાજી તે કરવા પડે ને? તેથી કિંમતી અમૂલ્ય મોતી રાજાને ભેટ ધર્યા ને પછી પિતાને ઘેર પધારવાનું આમંત્રણ આપ્યું. રાજાએ કહ્યું, વગર કારણે અત્યારે આવવાનું શું પ્રજન? ત્યારે શેઠે કહ્યું, મહારાજા ! હું શી વાત કરું ! મારા દુઃખની કથની કેને કહું? મારે એકનો એક દીકરો છે. મારો દીકરો પરણીને આવ્યા ત્યારે આ સભામાં Page #1014 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૦૯ બેઠેલા સૌ કાઇએ જોયા છે. કેવા દેવરૂપ જેવા દીકરા હતા, પણ પરણીને આવ્યા પછી પુત્રવધૂના સ્પર્શ માત્ર થયેા ત્યાં મારા વહાલ સાયા દીકરા રક્તકાઢીચેા બની ગયા. તેના શરીરમાંથી લેાહી પરૂના ઢગલા થાય છે. એની દુર્ગંધ એટલી મારે છે કે તમે એની પાસે ઉભા રહી ન શકેા. મારી પુત્રવધૂ દેખાવમાં તા ઘણી સુંદર છે, પણુ કાણુ જાણે એના સ્પર્શ માત્રથી મારા દીકરાની આ સ્થિતિ થઈ છે, છતાં પુત્રવધૂ અને ખેલાવતી નથી કે એના સાસુ દૃષ્ટિ પણ કરતી નથી. મારી આ સ્થિતિ થઈ છે. વહુને વગેાવવા કરતા કર્મોને વગેાવવા સારા. મારા દીકરાના કર્મો એવા હશે કે વહુ તેમાં નિમિત્ત બની. સાહેબ ! વહુ કિશોરની છાયા પણ લેતી નથી. તેને સમજાવવા ઘણાં પ્રયત્ના કર્યા પણ તે કિશોરને સ્વીકારવા તૈયાર નથી. હવે આપ જલ્દી મારા ઘેર પધારા ને મારું દુઃખ દૂર કરો. આપ પરમ દિવસે જરૂર પધારો. રાજા કહે, શેઠજી! મેં હજી સુધી આવી વાત સાંભળી નથી કે કેાઈના સ્પર્શથી કાઈ ને કાઢના રાગ થાય. હા, જેને આવા રોગ થયેા હાય એના ચેપ કદાચ લાગી જાય પણ જેનું શરીર નિરોગી છે, કાયા સારી છે તેના સ્પર્શથી ખીજાને રાગ થાય એ નવાઇની વાત છે, છતાં આપ કહેા છે તે આપના દુઃખને દૂર કરવું તે મારી ફરજ છે, માટે આપના આમંત્રણને માન આપી હું જરૂર આપના મહેલે આવીશ ને આપનું દુઃખ દૂર કરીશ. સાથી શબ્દ સજેલી ભાઈની સ્મૃતિ ગુણદત્ત રાજા ન્યાય નીતિથી સુંદર રીતે રાજ્ય ચલાવી રહ્યા છે. તેમના યશ ચારે દિશામાં ફેલાયા છે. તેમના ગુણેાની પ્રશ સાની પરિમલ દૂર દૂર સુધી ફેલાઈ રહી છે. તેમનુ રાજ્ય એટલે જાણે રામરાજ્ય ન હાય ! એક દિવસ મત્રીજીએ રાજસભામાં કહ્યું, મહારાજા ! આપના રાજ્યમાં પ્રજા સંપૂર્ણ સુખી છે. પ્રજા આપને માટે એક આશા રાખે છે. મંત્રીજી! શી આશા છે ? મહારાજા ! આપની બાજુનું સિંહાસન ખાલી છે. હવે આપની ઉંમર વધતી જાય છે, માટે હવે આપ જલ્દી લગ્ન કરે.. સાથી વિના રાજમહેલ શૂનકાર દેખાય છે. સાથી શબ્દ સાંભળતા રાજાને પેાતાના ભાઈ યાદ આવી ગયા. અરે, કરાજા ! તેં અમને બંને ભાઈ ને કયાં વિખૂટા પડાવ્યા ! હુ તા રાજસુખમાં લહેર કરું છું, પણ મારા ભાઈ કેવા દુ:ખમાં હશે, એમ વિચાર કરતા તેમનું હૃદય ભરાઈ આવ્યું. આંખમાંથી આંસુની ધારા થઇ. મંત્રીજી પૂછે છે મહારાજા ! આપની આંખમાં આંસુ કેમ ? મંત્રીજી! મારે એક સગેા નાના ભાઈ છે. આપની વાત સાંભળતા મને મારા ભાઈ યાદ આવ્યા. કાં હશે એ મારા ભાઇ ? સુખમાં હશે કે દુઃખમાં ? તેના વગર બધા સુખ મને ફિક્કા લાગે છે. આપ ગમે ત્યાંથી એના પત્તો મેળવા, પછી હુ· લગ્ન કરીશ. મંત્રીજી! મારા મનમાં એક યુક્તિ સૂઝી આવી છે. આપ દેશોદેશમાં ઢંઢેરો પીટાવા. સાગરદત્ત ચરિત્ર સુણાવે, ગુણચંદ્ર હાલ બતાયે । જો કથા યા સાંચી હસી, રાજાજી આધા રાજ્ય દેસી ૫ જે કાઈ મને સાગરદત્ત શેઠનુ ચરિત્ર સંભળાવશે અને ગુણચંદ્રના પત્તો મેળવી આપશે તેને રાજા અડધું રાજ્ય ઈ દશે. દેશોદેશમાં રાજાના ઢંઢેરા પીટાઇ રહ્યો છે, Page #1015 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન આ બાજુ લક્ષ્મીદત્ત શેઠે ગુણદત્ત મહારાજાના સ્વાગતની તૈયારીઓ કરવા માંડી. એમના મનમાં તો આનંદ સમાતો નથી. હવે મારું કાર્ય સિદ્ધ થશે. રાજા શુભાને દમદાટી દેશે, ધમકી આપશે અને નહિ માને તે જેલમાં પૂરશે, ત્યારે તે પગે લાગીને કિશોરને સ્વીકાર કરશે ને? શેઠે નોકરોને ઓર્ડર આપી દીધું. આપ મહેલને સુંદર શણગારો, રંગોળી પૂરો, મહેલમાં રેશની કરો ને મહેલ ઝાકઝમાળ બનાવી દો. શેઠને ઓર્ડર થતાં મહેલ શણગારાઈ ગયો. રાજાને બેસવાના સ્થાને ગુણચંદ્રને માર મારીને રડાવીને મેળવેલા આંસુના મેતીના ઝુમ્મર બનાવીને લટકાવ્યા. શુભાને ખબર પડી કે મહારાજા પધારવાના છે તેથી તે પણ મહેલ શણગારવા લાગી. શેઠ સમજે છે કે રાજા આવશે એટલે શુભાને પાવર ઉતરી જશે. શુભા સમજે છે કે હવે મારા જીવનમાં નવો પ્રકાશ આવશે. હું અને મારા પતિ ગુણચંદ્ર બંને શેઠના કારાવાસમાંથી મુક્ત બનીશું. એને એ આનંદ છે. શુભાને સમજાવવા રાજાનું આગમન”:-નકકી કરેલા દિવસે મહારાજા પરિવાર સહિત શેઠને ત્યાં પધાર્યા. શેઠે તેમનું ખૂબ સત્કાર–સન્માન કર્યું. થોડી વાર પછી શેઠે રાજાને જમવા બેસાડયા. શેઠ શુભા પ્રત્યેનો પ્રેમ બતાવવા શુભાશુભાકરે છે. બેટા શુભા! બહાર આવ. તેં રસોઈ બનાવી છે તે તું પીરસવા આવ. શુભા મર્યાદા સાચવીને ઘૂંઘટ કાઢી પીરસવા આવી. રાજા ખૂબ બુદ્ધિશાળી છે. શુભાને જોઈ ને તેમના મનમાં થયું કે શું એની ચાલ છે! શું એની બલવાની મીઠાશ છે! એનું કામકાજ પણ કેવું ગુણભર્યું દેખાય છે આ છોકરી શું એવી હોય ! રાજા જમીને સિંહાસને બેઠા., પછી પૂછયું, શેઠ ! કહો, શું દુઃખ છે? શી મૂંઝવણ છે? ઓ દીનાનાથ ! નૅધારાના આધાર ! અનાથના નાથ ! આપને પગે પડીને કરજેડીને કહું છું કે આપ મારી શુભાને સમજાવે. શેઠજી! પણ પહેલા આપને પુત્ર તો બતાવે. મહારાજા ! એ બતાવાય એ નથી. કેમ એમ ? તેના કાન, નાક ખરી ગયા છે, તેના લેહી પરૂની દુર્ગધ ઉડે છે. આપ તે દુર્ગધ સહી શકશે નહિ. રાજા કહે, હું બધું સહન કરીશ, પણ આપ દીકરાને અહીં તો લાવો. શેઠે કિશોરને બોલાવ્યો. રોજાને વિચાર થયો કે તેના સામું જોવાતું નથી, પછી આ શુભા એને કેવી રીતે ચાલે? ના..ના.ગમે તેમ હોય પણ પતિની સેવા તે કરવી જોઈએ ને ? રાજા કહે છે શેઠજી! આપ સત્ય વાત કહો છો કે પુત્રવધૂના સ્પર્શથી તેને આ રોગ થયો છે? હા, મહારાજા ! પરણ્યાની પ્રથમ રાત્રે તેને સ્પર્શ થતાં મારો દેવરૂપ જેવો છોકરો આવો થઈ ગયો. રાજા કહે, આપ શુભાને બોલાવે. શુભમતિ આવીને રાજાના ચરણમાં નમીને ઉભી રહી. શુભાને જોતાં રાજા કહે છે શેઠ! તમારી પુત્રવધૂ તે કુળદેવી જેવી લાગે છે. છતાં શુભાને કહે છે કે તમારી લાજ મર્યાદા દૂર કરે. હું તમારો બાપ છું ને તું મારી દીકરી છે. હું કયારે પણ પરસ્ત્રીને સામું જોતો નથી, માટે તું મારો ભય ન રાખીશ. Page #1016 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૧૧ દીકરી ! સાંભળ, તું જૈન ધર્મને સમજેલી છે. ખાનદાન કુળની દીકરી છે. એ દીકરીના ધર્મ છે કે તેના પતિ રાગી હાય, કાઢી હાય, આંધળા હાય કે અપંગ હાય, તેા પણુ તેની સેવા કરવી જોઇએ. તુ તારા પતિવ્રતા ધર્મ કેમ ચૂકી ગઈ છે ? પરણેલી કન્યાના અધિપતિ તેના પરિણિત પતિ હાવા જોઇએ. આ વાત તમારા માટે કલંક રૂપ છે. તમારું આ વર્તન કુળને, જાતિને શાલે તેવું છે ? રાજા કરડી આંખે કહે છે શુભમતિ ! તમારું નામ તેા શુભમતિ છે પણ તમારી મતિ શુભ નથી રહી. તમે ખીજા કેાઈના પ્રેમમાં હશેા એટલે તમે પિરણિત પતિને અપનાવતા નથી. મારા પતિ દેવરૂપ છે ને રહેશે :– શુભાએ રાજાની વાત બધી પડેલાં સાંભળી, પછી તે નીચુ' જોઈ ને નીડરતાથી ખેાલી, મહારાજા ! આપની વાત સત્ય છે. પરણેલી કન્યાના માલિક તેના પરિણિત સ્વામી હાય, પણ જેને તમે મારા પતિ માના છે તે મારા પતિ જ નથી. દીકરી, તારા લગ્નની પ્રથમ રાત્રે તારા સ્પર્શથી તેને રાત્ર થયા છે ને તું એની ના પાડે છે? એ જ તારા પતિ છે. મહારાજા ! નહિ...નહિ... આ કુષ્ટ રાગી મારા પતિ નથી. મારા પતિ તા દેવરૂપ જેવા છે. તે જ મારા પતિ છે. ને રહેશે, માટે ત્રણ કાળમાં શુભા આ વાત સ્વીકારી શકવાની નથી. શુભા ખેાલી રહી છે. એના મુખપર ચારિત્રનું તેજ ઝળકી રહ્યું છે. તેના ખાલવામાં નિશ્ચયતા, અડગતા, વિનય, વિવેક તરવરતા હતા. રાજા કહે દીકરી ! આપ ધીરજ રાખેા. જ્યારે રાગનુ આક્રમણ થાય ત્યારે દેવ જેવું રૂપ પણ ચાલ્યું જાય માટે આ જ તમારા પતિ છે. જો આ કુષ્ટી તમારા પતિ નથી ને બીજો કોઇ પતિ છે તે આપ તેના કાઈ પુરાવા ખતાવશે ને ? શુભમતિ કહે–રાજાજી ! આ શેઠના પુત્રના રોગ જીનામાં જુના છે, તેથી એના શરીરમાંથી આટલા લાહી પરૂના ઢગલા થાય છે ને દુર્ગંધ મારે છે. આપ વૈદ્યને મેલાવીને તેનું નિદાન કરાવા એટલે સત્ય વાતની ખખર પડશે. હું સોગંદપૂર્વક કહું છું કે આ શ્રેષ્ઠિપુત્ર મારા પતિ નથી. આ શેઠે પાતાના કુષ્ઠિપુત્રને પરણાવવા માટે બધા પ્રપંચ અને માયાજાળ રચી છે. એમના વશ ઉભા રાખવા આ કપટજાળ બિછાવી છે. તેમણે મને ઠગવામાં બાકી રાખી નથી. મહારાજા ! હવે હું તમારા શરણે આવી છું. આપ મારુ' રક્ષણ કરી ને આ માયાજાળમાંથી મને મુક્ત કરી. આ શેઠના પજામાંથી ઉગરવાના મને કોઈ રસ્તા ન જડથી ત્યારે મે આપના સહારા લીધેા છે. મેં જ શેઠને આપને ખેલાવવા માટે કહ્યુ છે. હવે હાર કે જીત તમારા હાથમાં છે. શુભાની વાત સાંભળતા શેઠના પેટમાં તેલ રેડાયું. પાપ કર્યું... હાય તેને ભય લાગે પણ પાપ કર્યું નથી તેને કેાના ભય હાય ! શેઠે પાપ કર્યું છે તે પાપ હવે પ્રગટ થઇ જશે તેમ તેમને દેખાયુ, તેથી હવે પાપને ઢાંકવા હજી રાજા પાસે શું કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે. Page #1017 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ શારદા રત્ન વ્યાખ્યાન નં-૧૦૪ કારતક સુદ ૧૪ને મંગળવાર તા. ૯-૧૧-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! મહાપુરૂષો ફરમાવે છે કે અનાદિકાળથી આત્મા નિજઘરને છોડીને પરઘરમાં ભટકે છે. આત્મા પર-વસ્તુઓ ઉપર મમત્વ કરી વિભાવ દશા વધારે જાય છે, પણ વસ્તુઓ પરનું મમત્વ અંતે આત્માને ભારે પડવાનું છે. બીજાના બંગલા જોઈ તેમાં ગમે તેટલું મમત્વ કરો પણ તેમાં મહાલવા ન મળે. તેને તમે પણ માને છે ને? તેમ જે બાગ બગીચા કે બંગલાને પોતાના માન્યા છે તેને પણ પર માનવા જેવા છે. બીજાના બંગલા જેમ તમારા નથી, તેમ જેને તમે તમારા માન્યા છે તે પણ તાત્વિક દૃષ્ટિએ તમારા નથી. તાત્ત્વિક દષ્ટિએ જ્યાં શરીર પણ આપણી માલિકીનું નથી ત્યાં કંચન, કામિની, ઘર વગેરે તે આપણું હોય જ કયાંથી? પુષ્પોમાં જે સુગંધ છે તે તેના ઘરની છે ત્યારે તમે માથાના વાળમાં જે નાંખો છો એ પરઘરની છે. એ સુગંધ પરઘરની હોવાથી સ્નાન કરે કે તરત જતી રહે છે. સુગંધી તેલ, અત્તર નાંખવાથી વાળ સુવાસિત બને પણ એ સુવાસ વાળના ઘરની નથી. ઘરની હોય તે જાય નહિ. આખા શરીરે ભલે અત્તર ચોપડે તે તે બે ઘડી સુગંધ આપશે, પણ અંતે તે શરીરમાંથી દુર્ગંધ છૂટે છે, કારણ કે દુર્ગધ એ શરીરના ઘરની વસ્તુ છે, ત્યારે સુગંધ એ પરઘરની ઉછીની વસ્તુ છે. આ શરીર તો એવું દુર્ગધમય છે કે સુગંધમય વસ્તુઓને પણ દુર્ગધમય બનાવી દે. એના ઉપર ગમે તેટલા વિલેપન કરો તે કે પણ એ પોતાને સ્વભાવ ન છોડે. આ ન્યાય પરથી સમજાય છે કે ઘરનું હોય એ જાય નહિ ને પરઘરનું હોય તે રહે નહિ. જેટલું પરઘરનું છે તેના ઉપરનું મમત્વ તદ્દન ખોટું છે. જે વસ્તુ માલિકીની હોય તેના પરનું મમત્વ હજુ ઠીક ગણાય, પણ ઉછીની વસ્તુઓ પરનું મમત્વ અંતે મારનારું છે. આત્માને શુદ્ધ સ્વભાવ એ આત્માના ઘરનો છે. એક વાર જો પ્રગટી જાય એ પ્રગટ્યા પછી કઈ કાળે પાછા ન દબાઈ જાય. આત્મામાં રાગ દ્વેષાદિ જે દેખાય છે તે બધા કર્મ - ગના નિમિત્તે આત્મામાં જન્મતા વિકારી ભાવે છે. કર્મ સંગે દૂર થતાં તે દૂર થઈ જાય છે. પાણી અને સાબુને ગ્રેગ થતાં વસ્ત્રને મેલ નીકળી જાય છે ને વસ્ત્ર વસ્ત્રના સ્વરૂપમાં આવી જાય છે. મેલ એ ઘરની વસ્તુ ન હતી તે નીકળી ગયો તેમ આત્મામાં જે રાગ-દ્વેષાદિ છે તે આત્માના ઘરના નથી પણ કર્મના ઘરના છે, તેથી નીકળી જાય છે અને આત્મા શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરે છે. જેમને આત્માની સ્વભાવ દશાનું ભાન થઈ ગયું છે એવા નમિરાજર્ષિએ બધી પર વસ્તુઓ ઉપરથી મમત્વ હઠાવી લીધું અને આત્માની અખંડ જ્યોત પ્રાપ્ત કરવા સંયમ માર્ગે પ્રયાણ કર્યું. જ્યાં મમત્વ છે ત્યાં દુઃખ છે અને સમત્વ છે ત્યાં સુખ છે. ઈન્ડે મિથિલા બળતી બતાવી, પોતાના પરિવારનું કરૂણ રૂદન વગેરે દયે બતાવ્યાં કે જે જોતાં સાંભળતાં દુઃખ થાય, પણ નમિરાજને કઈ વસ્તુ પ્રત્યે મમત્વ હતું નહિ, તેથી Page #1018 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૧૩ દુઃખ કયાંથી થાય? તેથી તે ઈન્દ્રની સામે પણ દઢ રહી શક્યા. નમિરાજની દઢતા જોઈ ઈદ્ધે છેવટે તેમના ચરણોમાં વંદન કર્યા. તેમના ગુણગ્રામ ગાયા. તેમની સ્તુતિ–ભક્તિ કરી. આજે તે ઘણી વાર જોવા મળે છે કે માનવીમાં કંઈ હોય નહિ ને બહારથી તેના ગુણ ગાતા હોય. આજે જ્યાં જુઓ ત્યાં ધનવાનના માન સન્માન થાય છે, તેમની પૂજા થાય છે. જેટલા ધનવાના માન છે તેટલા ધર્મિષ્ઠના માન નથી. કેઈ માણસ ધર્મિષ્ઠ, સદાચારી, સાધુ જેવું આદર્શ જીવન જીવતા હોય પણ જે ગરીબ હોય તે તેની કાંઈ કિંમત નહિ અને ધનવાન માણસ વ્યસની હોય છતાં એ પૂજાય છે. નમિરાજમાં તો જેવું આચરણ એવી વાત છે. તે કેવું ઉત્તમ જીવન જીવ્યા હશે કે ઈન્ટે તેમની સ્તુતિ કરી, ગુણગ્રામ ગાયા. તેમને સમજાઈ ગયું કે ચારિત્ર એ મહાન છે. ધન્ય છે ધન્ય છે નમિરાજ તમને કે આટલા ભૌતિક સુખ મળવા છતાં તમે તેને ઠોકર મારીને ચાલી નીકળ્યા. આપે ચારિત્રને શ્રેષ્ઠ ગણ્યું. આ રીતે બન્ને રાજર્ષિની સ્તુતિ કરી, વંદન કર્યા, પછી શું કર્યું તે હવે બતાવે છે. ___ तो वन्दिउण पाए, चकं कुसलक्खणे मुणिवरस्स । ___ आगासेणुप्पइओ, ललियचवल कुंडल तिरीडी ॥६०॥ ત્યાર પછી ચક અને અંકુશના ચિહ્નોથી યુક્ત મુનિના બંને ચરણોમાં વંદન કરીને અતિચંચળ, સુંદર કુંડલ અને મુકુટને ધારણ કરેલા ઈન્દ્ર આકાશમાર્ગથી પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા. જે મહાપુરૂષ હોય છે તેમના પગના તળીયે ધ્વજ, અંકુશ, ચક અને પદ્મ આદિના ઉત્તમ ચિહ્નો હોય છે, તથા આ ઉત્તમ લક્ષણોવાળા મહાપુરૂષની સેવાભક્તિ પણ ઉચ્ચ કોટીના ભવ્ય જેને પ્રાપ્ત થાય છે. ઈન્દ્ર નમિરાજની અંતરના પ્રેમથી, ઉરના ઉમળકાથી ભક્તિ કરી રહ્યા છે. મહાપુરૂષની ભક્તિ આપણા મહાન ભાગ્યદયે મળે છે. મહારાજા કુમારપાળના ગુરૂ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ હતા. કુમારપાળ રાજાની ગુરૂભક્તિ અજોડ હતી. શુદ્ધભાવે સંયમ પાળતા આયુષ્ય પૂર્ણ થતા હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા. આવા મહાન શાસનસમ્રાટ, ધર્મધુરંધર ગુરૂદેવની બેટ જૈન સમાજને બહુ વસમી લાગે છે. તેમના કાળધર્મના સમાચાર સાંભળતા સૌની આંખમાં આંસુ આવી ગયા. અરરર...શાસનના રત્ન, મહાનજ્ઞાની આચાર્ય ગુરૂદેવ શું ચાલ્યા ગયા? નાના મોટા સૌના દિલમાં આઘાત હતો. જે આદર્શ જીવન જીવી જાય છે ને જનતાને કલ્યાણની કેડીએ ચઢાવે છે, જેમણે માર્ગ ભૂલેલા જીને સાચો માર્ગ બતાવ્યો છે એવા આત્મા જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમની પાછળ દુનિયા આંસુ સારે છે. તે આત્મા તે હસતે હસતે જાય છે પણ તેમના ગુણ બધાને રડાવે છે. ' હેમચંદ્ર આચાર્યની જ્યારે પાલખી નીકળી ત્યારે તેમની મશાનયાત્રામાં હજારોની માનવમેદની ઉમટી હતી. બધામાં મોખરે ગુરૂભક્ત મહારાજા કુમારપાળ હતા. કુમારપાળ રાજા અઢાર દેશના માલિક હતા. પહેલા તેઓ જૈનધર્મ પામ્યા ન હતા. હેમચંદ્ર આચાર્યના સમાગમથી, તેમના સદુપદેશથી તેમણે જૈનધર્મ સ્વીકાર્યો અને સાચા જૈનધમી Page #1019 -------------------------------------------------------------------------- ________________ શારદા ૨૯ બન્યા. ધર્મ પ્રત્યેની તેમની શ્રદ્ધા એટલી દઢ હતી કે તેમની ધર્મશ્રદ્ધાની પરીક્ષા કરવા દેવી આવી અને કુમારપાળ રાજાના શરીરમાં અસહ્ય વેદના ને રોગ મૂક્યો, છતાં જરાપણું ડગ્યા નહિ કે ધર્મથી ચલિત ન થયા. હેમચંદ્રાચાર્ય ગુરૂદેવ પાસેથી તેઓ ધર્મના સ્વરૂપને સમજ્યા અને ધર્મ પામ્યા તેથી તેમને તે મહાન ઉપકાર માનતા ને સેવાભક્તિ કરતા. હેમચંદ્રાચાર્યની પાલખી નીકળી ત્યારે તે સૌથી આગળ હતા. ચંદનના લાકડાથી આચાર્યશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. આચાર્યશ્રીના નશ્વર દેહને ભસ્મીભૂત થતે જોઈને કુમારપાળ રાજા નાના બાળકની જેમ પોક મૂકીને રડ્યા. હીબકા ભરીને રડવા લાગ્યા. તેમની પાસે ઉભેલા મંત્રીઓ, મહાજને, નગરજને આ જોઈને રતબ્ધ બની ગયા. બધાને આશ્ચર્ય થયું. અહ... આપણા મહારાજા આટલું બધું કેમ રડે છે? કયારે પણ તેમની આંખમાં આંસુ જોયા નથી ને આ શું? અઢાર દેશના માલિક કેમ આટલું બધું રડતા હશે ? તેમણે તે ગુરૂદેવ પાસેથી નશ્વરતાની ઘણી વાત સાંભળી છે, જન્મ છે તેનું મૃત્યુ તો નિર્માણ થયેલું છે. જે ખીલે છે તે કરમાવાનું છે. જગતના સર્વ પદાર્થો નશ્વર છે. શાશ્વત એક આત્મા છે. આવું જાણવા છતાં આટલું બધું કેમ રડતા હશે? મહારાજા બધાના મનના ભાવ સમજી ગયા. તેમણે બધાને શાંત પાડીને કહ્યું- મારા પરમ ઉપકારી ગુરૂદેવ કાળધર્મ પામ્યા તેથી મારા દિલમાં આઘાત છે, દુઃખ જરૂર છે પણ તેથી હું રહેતું નથી. એ ગુરૂદેવ તે સમની મહાન સાધનાથી સદગતિને પામ્યા છે. હું સમજું છું કે જન્મ છે તેનું મૃત્યુ તે અવશ્ય છે, પણ હું મારી જીવનભરની અક્ષમ્ય બેવકુફી ઉપર રડી રહ્યો છું. કે મહારાજા ! આપની એવી શું ભૂલ છે? રાજાએ કહ્યું-મને ખબર છે કે ગુરૂદેવને રાજપિંડ આહાર ખપતું નથી. ભગવાને દશવૈકાલિક સૂત્રમાં બાવન અનાચાર દોષ બતાવ્યા છે. જેનું સાધુ કયારે પણ આચરણ કરે નહિ ને કરે તે અનાચાર દોષ લાગે. તેમાં આ પણ એક બેલ છે. “ ” (રાજપિંડ) વીતરાગી સંત જે રાજપિંડ આહાર લે તે તેને અનાચાર દેષ લાગે. કુમારપાળ રાજા કહે છે કે હું જાણું છું કે મારા ગુરૂદેવને રાજપિંડ આહાર ન ખપે, છતાં હું રાજા તરીકે રહ્યો. મેં રાજાનું પદ ન છેડયું. મેં રાજસત્તા વહાલી કરી પણ ગુરૂભક્તિ વહાલી ન કરી. મને રાજ્યને મોહન છૂટયો ત્યારે ને ? મને ખબર ન હોત તો આટલું દુઃખ ન થાત, પણ હું જાણું છું છતાં મેં આવું કર્યું? અરે, રંક બનીને હું કઈ ઝુંપડાને રહેવાસી બન્યું હોત તે મારા અન્નપાણુ તે એ ઉપકારી ગુરૂદેવને વહરાવી શકત ને ! મારા આંગણે એ પરમ ઉપકારી ગુરૂદેવના પુનિત પગલા થાત ને! મને દાન દેવાને અમૂલ્ય લાભ મળતો ને ! મારા પર જેમને અનંત ઉપકાર છે, માર્ગ ભૂલેલાને માર્ગે ચઢાવી જેમણે મારા પર અસીમ કૃપા કરી છે એવા ગુરૂદેવને આહાર–પાણી વહેરાવવાના લાભથી પણ વંચિત રહી ગયે ને! હું કે કમભાગી ! કેવો કમનસીબ ! કેવો અભાગી ! રાજ્યના લેભે આ મહાન લાભ પણ ગુમાવી દીધા. હું એટલી પણ સેવા ન કરી શક્યો? મારી આ Page #1020 -------------------------------------------------------------------------- ________________ ચારદા રત્ન ૯૧૫ ભૂલ મારા દિલમાં મને ખટકે છે, તેથી પશ્ચાતાપના આંસુ આંખમાંથી વહી રહ્યા છે. કુમારપાળ રાજાની કેવી અનેડ ગુરૂભક્તિ ! અહી ઈન્દ્રે નમિરાજની ખૂબ ભક્તિ કરી, પછી ઈન્દ્રે પેાતાનું મૂળ દેવરૂપ ધારણ કર્યું”. બ્રાહ્મણનું રૂપ બદલીને ઈન્દ્રનું દેવરૂપ લીધું, એટલે તેમના કાનમાં કુંડલ પહેરેલા છે, માથે મુગટ પહેરેલા છે, હાથે બાનુબંધ પહેરેલા છે, દેવના બધા શણગાર સજેલાં છે. તે દેવ રાષિને વંદન કરે છે ત્યારે તેમના કુંડલ ઝુલે છે. તેમના કુંડલમાં અને મુગટમાં જે રત્ના જડેલા છે તેના પ્રકાશ એટલા બધા છે કે સૂર્ય-ચંદ્રના પ્રકાશ પણ આંખા લાગે. આવા ઈન્દ્ર મહારાજાએ ત્યાગી રાજિષના ચરણમાં વંદન કર્યા. યાદ રાખો, ઢવા કાને નમે છે ? કરોડપતિ કે મહાન ધનાઢ્ય હાય, અરે, ભારતના વડાપ્રધાન હાય તેને નમતા નથી પણ જેના જીવનમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અચૌર્ય, સંયમ, તપ અપરિગ્રહ ભાવના અને માનવતાની મ્હેંક હાય તેના ચરણમાં દેવા નમે છે. મિરાજના ત્યાગ બાહ્ય ન હતા પણ અંતરના ત્યાગ હતા. ખાદ્ય ત્યાગ તા જીવે ઘણી વાર કર્યા પણ અંતરના ત્યાગ વિના ભવ ભ્રમણ ટળ્યું નહિ. અંતરના ત્યાગ વગર બહારના ત્યાગ એ સાચા ત્યાગ નથી. સર્પ ઉપરથી કાંચળી છેાડી દે એટલાથી ત્યાગ નહિ કહેવાય, પણ અંદરની ઝેરની કોથળી ત્યાગે ત્યારે ત્યાગ કર્યો કહેવાય. ઉપરની કાંચળીમાં ઝેર હોતું નથી. ઝેર તા એની અંદરની કાથળીમાં હોય છે, એવી રીતે આત્મા ખાદ્ય—આભ્યંતર બંને પ્રકારના પરિગ્રહના ત્યાગ કરે ત્યારે ત્યાગી હેવાય. સાનુ –રૂપુ -ઘર આદિ બાહ્ય પરિગ્રહ છે, અને રાગ-દ્વેષ, કષાય, મૂર્છા વગેરે આભ્યંતર પરિગ્રહ છે. નમિરાજે બાહ્ય, આભ્યતર અને પ્રકારના પરિગ્રહના ત્યાગ કર્યા, તેથી ઈન્દ્ર તેમના ચરણમાં નમ્યા. દેવા ત્યાગને નમે છે પણ ભાગને નથી નમતા, પણ આજે તે। દુનિયામાં માટા ભાગે બહુમાન ધનવાનાના થાય છે. આપ યાદ રાખો કે પૈસા તેા આજ છે ને કાલ નથી. એ તેા પુણ્ય પાપના ખેલ છે. આજે ધન મેળવવા માટે જીવાની કેટલી ઢોડાદોડી છે ! કેટલે તલસાટ છે! પણ આ સ`સાર સ્વપ્નાની સુખડી જેવા છે. (અહીયા પૂ. મહાસતીજીએ સ્વપ્નાની સુખડી પર સુંદર રસપ્રદ દૃષ્ટાંત રજુ કર્યું. હતું.) સ્વપ્નાની ખુબ ખુલ્લે ” ની નેકી શકે નહિ તેમ સ`સારા સુક્ષેાર્થી જીવને કયારે પણ શાંતિ મળે નહિ. નમિરાજ પર પ્રસન્ન થયેલા ઇન્દ્ર શ્રદ્ધાપૃવક રાજને વંદન, નમસ્કાર કરીને આનંદપૂર્વક આકાશમાર્ગેથી પેાતાના સ્થાનમાં એટલે દેવલાકમાં ચાલ્યા ગયા અને અદૃશ્ય થતાં પહેલાં દિવ્ય ધ્વનિથી જયદ્યાષ કર્યાં કે “ જય હૈ, વિજય હા ! મહાત્મા નમિરાજના વિજય હા ! '' ઇન્દ્ર દેવલેાકમાં ગયા પછી નિમરાજિષ એ શુ કર્યું' તે આ ગાથામાં શાસ્ત્રકાર ભગવાન મતાવે છે. नमी नमेइ अाणं, सक्ख सक्केण चोइओ । સફળ તે ૨ વેવેદી, સામને વ્રુદ્ગિગો ॥૬॥ ઈન્દ્ર દેવલાકમાં ગયા પછી સાક્ષાત્ ઈન્દ્રના દ્વારા પ્રેરિત થયેલા અથવા નમસ્કાર Page #1021 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ શારદા રત્ન કરાયેલા મિરાજર્ષિ પિતાના આત્માને નમાવતા થકા ઘર અને વિદેહ દેશનું રાજ્ય છોડીને સંયમમાં પ્રતિષ્ઠિત થાય છે અર્થાત્ સંયમમાં દીક્ષિત થાય છે. ઈન્દ્ર જેવા ઈન્દ્ર પિતાને વંદન કરે છે છતાં મનમાં જરા પણ અભિમાન આવતું નથી. આજે તે માનવીને થોડું માન મળે ત્યાં “શેરી સાંકડી ને હું પહોળો” એવી દશા થાય છે. તમને ખબર પડી કે આજે ઈન્દીરા ગાંધી આવવાના છે ને તેમની બાજુમાં તમારી ખુરશી પડવાની છે, તે હજારોની માનવમેદનીમાં ધક્કામુક્કી કરીને પણ આગળ જશો. કદાચ કઈ કંઈક કહે છે કે રાખીને બેસશો કે મારે કાર્ડ આવ્યું છે ને ઈન્દીરા ગાંધીની બાજુમાં મારી ખુરશી પડવાની છે. ત્યાં માન આવી જાય કે હું કંઈક છું. જ્યારે અહીં તે રાજર્ષિને ઈદ્ર નમ્યા, તેમના ગુણગાન ગાયા, છતાં જરા પણ માન નથી આવતું. સાચા આત્માથી મહાન સાધકે કેઈ મોટા પુરૂષોની પ્રશંસાથી અભિમાનમાં તણાતા નથી પણ વધુ નમ્ર બનતા જાય છે. એ નમ્રતા તેમના ઉત્તરોત્તર વિકાસનો હેતુ છે. નમિરાજર્ષિએ પોતાના આત્માને નમાવ્યો. પાંચ ઈન્દ્રિયો અને મન પર વિજય મેળવ્યો ને કષાયોને પણ ઉપશાંત કરી. હવે તેમના જીવનમાં માત્ર એક મેક્ષની અભિલાષા છે. એવા નમિરાજે પોતાના મહેલને ત્યાગ કર્યો. વિદેહ દેશને-મિથિલા અને સુદર્શન નગરને ત્યાગ કર્યો અને સંયમ માર્ગમાં પ્રવૃત્ત થયા. નમિરાજર્ષિનું સંયમી જીવન સાધના પથમાં આગળ વધી રહ્યું. વિશુદ્ધ, નિર્મળ ચારિત્રનું પાલન કરતા થકા તે વિચારવા લાગ્યા. હવે છેલ્લી ગાથામાં શાસ્ત્રકારે બધાને શી શિખામણ આપી છે તે વાત અવસરે આ ચરિત્ર –લહમીદત્ત શેઠના મનમાં થયું કે શુભમતિ તે ધીરે ધીરે રાજાને બધું કહી રહી છે. જે સત્ય વાત કહી દેશે તે મારું પોકળ ખુલ્લું પડી જશે એટલે, રાજાને કહે છે, રાજાજી ! વહનું મગજ ચસ્કી ગયું લાગે છે. તે પાગલ જેવી બની ગઈ છે. પંચની સાક્ષીએ લગ્ન કર્યા એ વાત શું ખોટી હોય ? એની વાતને વિશ્વાસ કરશો નહિ. આપ બધી વાતને સંકેલી લે એટલે એનું મગજ શાંત થઈ જશે. શુભા કહે–પિતાજી! હું પાગલ નથી. મારું મગજ ઠેકાણે છે. શેઠને કહો કે તમે તમારું સંભાળો. હવે મારા ખે વધુ ન બોલાવે. રાજા કહે દીકરી ! સત્ય હોય તે તું કહી દે. પ્રપંચને પ્રગટ થયેલો પડદો –પિતાજી! સત્ય કહું છું કે પંચની સાક્ષીએ જેની સાથે મારા લગ્ન થયા છે તે મારા પતિ તે બંધનમાં પડ્યા છે. એ તે ખરેખર ઉત્તમ પુરૂષ છે. એમને તે દૈવી વરદાન છે. શુભા ! તે તું તારા પતિને ઓળખવાના કેઈ પૂરાવા આપે છે? હા, મહારાજા ! એ રડે છે ત્યારે એમના જે આંસુ પડે છે તેના મોતી બને છે. શુભા ! તું કેવી રીતે જાણે છે ? પિતાજી ! તેઓ જ્યારે પરણવા આવ્યા ત્યારે ખૂબ ઉદાસ હતા. તેમને ઉદાસ જોઈને મારા મનમાં થયું કે પરણવા આવનારના દિલમાં તે અપૂર્વ આનંદ હોય છે, પણ આ કેમ આટલા બધા ગમગીન દેખાય છે? શું હું તેમને નહિ ગમતી હોઉં ? તેમની ઉદાસીનતાનું કારણ જાણવા જાનીવાસે તેમને એકલા જોઈને હું તેમની પાસે ગઈ, અને ઉદાસીનતાનું કારણ પૂછયું, ઘણું પૂછયું ત્યારે Page #1022 -------------------------------------------------------------------------- ________________ શિારદા રત્ન ૯૭ તેમણે કહ્યું કે, હું તારી જીવન લીલાને સમાપ્ત કરવા આવ્યો છું. સતી ! હું અધમ-પાપી છું. આ પાપના ફળ હું ક્યાં જઈને ભોગવીશ? સતી! મને માફ કર. ત્યારે મેં કહ્યું, આપ એમ શા માટે બોલે છે ? ઘણું પૂછ્યું ત્યારે કહ્યું કે દેવી ! હું કિશોર નથી. હું લક્ષ્મદત્ત શેઠને પુત્ર નથી પણ હું તે તેમને બંદીવાન છું. તેઓ મને ભાડે પરણવા લાવ્યા છે. આ શેઠને એક પુત્ર છે તે કુષ્ઠ રોગી છે. માયાકપટ રચી તેની સગાઈ તે કરી પણ લગ્ન કરવા કેવી રીતે લઈ જવો? એટલે મને ભાડે પરણવા લાવ્યા છે. અહીંથી લઈ જઈને શેઠ મને ભેંયરામાં પૂરશે ને તારી સામે તેમનો કુષ્ઠી પુત્ર હાજર કરશે. મોતીથી મટેલી મનની મૂંઝવણું -દેવી! મારા જેવો વિશ્વાસઘાતી બીજે કેણ હોય? હું તે આ પાપ કરવા તૈયાર ન હતો, પણ મૃત્યુના ભયથી હા પાડવી પડી. અરે ભગવાન ! મેં મૃત્યુને વહાલું કેમ ન કર્યું? તે આ પાપ મારે કરવું ન પડત ને ? આટલું બોલતા તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. તે રડયા ત્યારે જે આંસુ પડયા તે મોતી બની ગયા, એ મોતીની મેં પિોટલી બાંધી છે. આ મોતી મને ભવિષ્યમાં પૂરાવા રૂપ બનશે એમ માનીને તે મતી હું સાથે લઈ આવી છું. શુભાએ તે પોટલી લાવીને રાજાને બતાવી. મોતી જેમાં રાજા ચમક્યા. આ મેતી બીજા કેઈના નહિ પણ ! મારા લાડીલા લઘુ બાંધવ ગુણચંદ્રના છે. જેનો પત્તો મેળવવા દેશોદેશમાં મારો રે : ફરી રહ્યો છે. બોલ, બેલ શુભા! તે કયાં છે ? તું મને જલ્દી કહે આ પાપી શેકે એને કયાં સંતાડ્યો છે? ગુણચંદ્ર અબ કહાં બતાઓ, શેઠજી એ પૂછે ચૂં બોલે છે શેઠને હી ઉન કે કેડે મેં ડાલા, શેઠને ખૂબ કમાયે મોતી | મહારાજા! આ શેઠની તો શી વાત કરું ? આ શેઠે એમને ભોંયરામાં પૂર્યા છે. તેના આંસુના મોતી મેળવવા માટે તેમને શેઠ હન્ટરના માર મારીને રડાવે છે ને તેના આંસુના મતી મેળવે છે. આ શેઠે તે ઘણું મોતી મેળવ્યા છે, પણ કઈ દિવસ પેટ ભરીને ખાવા આપ્યું નથી. રાજાજી! જોઈ લો, આપના ઉપર બાંધેલા આ મોતીના ઝુમ્મર. આ સાંભળતા રાજાને એકદમ ગુસ્સો આવી ગયો ને કહ્યું–આ દુષ્ટ શેઠને પકડે. ભોંયરું ખેલા ને ગુણચંદ્રને બહાર કાઢો. ગુણચંદ્ર તે બિચારો કેટલાય સમયથી ભોંયરામાં પડ્યો છે. જ્યાં ઘનઘોર અંધારૂં છે. સૂર્યને પ્રકાશ પણ જ્યાં જોવા ન મળે. રાજાની આજ્ઞા થતાં ભેંયરું ને ગુણચંદ્રને બહાર કાઢયો. બે ભાઈનું મધુરં મિલન ? –ગુણચંદ્રને જોતાં જ ગુણદત્ત રાજા જલ્દી જઈને હર્ષભેર ભેટી પડ્યા. રામચંદ્રજી બાર વર્ષ વનવાસ ભોગવીને આવ્યા ને તેમને જતાં ભરત તેમને ભેટી પડ્યો ને જેવો આનંદ થયે તેવો આનંદ ગુણદત્ત અને ગુણચંદ્રને થ. બંને ભાઈ બાર વર્ષે મળ્યા. બંનેની આંખમાંથી હર્ષના આંસુ પડ્યા. ગુણદત્ત જે ભાઈ માટે હજુ લગ્ન કર્યા નથી, તેની પાછળ કેટલાં ગૂરતા હતા, તેમને પોતાને ભાઈ મળે પછી શું બાકી રહે ? ગુણચંદ્ર તે મેટાભાઈને વળગી પડ્યો. તેનું શરીર તે ખૂબ Page #1023 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ શારદા રત્ન સૂકાઈ ગયું છે. તેને જોતાં ગુણદત્તની આંખમાં આંસુ આવી ગયા. વીરા ! તે કેટલા દુઃખ વેઠયા ! હું આ જ ગામમાં રાજા હોવા છતાં તારે આટલા દુઃખ ભોગવવા પડ્યા ! હું તને બંધનમાંથી મુક્ત ન કરાવી શક્યો ને! એક જ ગામમાં એક ભાઈ રાજસુખ ભેગવે ને બીજો ભાઈ મહાન દુખ ભેગ. કર્મની કેવી વિચિત્રતા! શૂળીને બદલે નગરશેઠની પદવી :-લક્ષમીદત્ત શેઠ તે બિચારા ધ્રુજવા લાગ્યા. ગભરાવા લાગ્યા. હવે મારું આવી બનશે. મને શી ખબર કે ગુણચંદ્ર આ રાજાને ભાઈ હશે ! ગુણદત્ત રાજા કહે--અરે દુશ્મન ! હું તારા ગામનો રાજા છું. મારા ગામમાં મારા ભાઈને આટલું બધું દુઃખ પડયું ! મારા ભાઈની દશા તે જે. અરે, દુષ્ટ શેઠ ! જે આ મોતીની નિશાની ન હોત તે હું એને ઓળખી શકત પણ નહિ. રાજાને તે ખૂબ ગુસ્સો આવ્યો. તેમને વટહુકમ છૂટો કે અહીં કોણ હાજર છે? જાવ, જઈને શેઠને પરિવાર સહિત પકડીને ફાંસીએ લઈ જાવ. તેમના મહેલ, ભંડારો બધું જપ્ત કરે. રાજાની આજ્ઞા થતાં બધે સીલ મરાઈ ગયા. રાજાના માણસ શેઠને લઈને જવાની તૈયારી કરે છે. શેઠ બધા રડે છે. બચાવો...બચાવોના પોકાર કરે છે. આ જોઈને ગુણચંદ્ર ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો. ગુણદત્ત પૂછે છે, ભાઈ ! હવે તું શા માટે રડે છે? ગુણચંદ્ર કહે, ધિક્કાર છે મારા જીવનને ! મારા જીવનમાં ધૂળ પડી. મારા એક માટે આટલા બધાને . ફાંસી! મારે જીવવું નથી. અપરાધ તે માત્ર શેઠનો છે, પણ તેના સ્વજનેને ફાંસીની શિક્ષા શા માટે? એ બધા નિરપરાધી છે, એમને છોડી દે. ભાઈ ! શેઠે તને આટલું દુઃખ આપ્યું છતાં કોઈ સમજાવવા કેમ ન આવ્યા ? મોટાભાઈ! શેઠ સિવાય કઈ આ વાત જાણતું નથી. શેઠ પણ મારા પરમ ઉપકારી છે. ભલે મને ભોંયરામાં પૂરી રાખ્યો. માર માર્યો છતાં મરાવી નાંખ્યો નથી. મને ખાવાપીવાનું આપી મારું રક્ષણ કર્યું છે. મને ભાડે પરણાવવા તે લઈ ગયા ને? મને પરણાવ્યા તે સારી કન્યા ઘરમાં આવી. એ ચારિત્રવાન કન્યાના પ્રતાપે આજે હું બંધનમાંથી છૂટયે, માટે એમને મારા પર મહાન ઉપકાર છે. તેમજ બાર બાર વર્ષે બંને ભાઈનું મિલન થયું છે તેની ખુશાલીમાં બધાની શિક્ષા માફ કરી દો. અન્ન ખાયા ઈસકા મને. આજ મિલનકી ખુશી અતિ ઈસ ખુશીમેં ઇસકે છોડો, દયા ઉર લાયે હે પ્રજાપતિ ભ્રાતૃ-મિલનના આનંદમાં બધાને છોડી મૂકો. તેમને લૂંટવાનું છોડી દે. સીલ માર્યા છે તે તોડી નાંખો. હે મહારાજા ! આપ બધા પર કરૂણું કરો અને શેઠને નગરશેઠની પદવી આપે. રાજાના મનમાં થયું કે શું મારા ભાઈની ભાવના છે! માર મરાવનારને પણ માફી આપી. શૂળીને બદલે નગરશેઠની પદવી અપાવી. ગુણદત્ત રાજાએ ગુણચંદ્ર કહ્યું તે પ્રમાણે બધાની શિક્ષા માફ કરી અને શેઠને નગર શેઠની પદવી આપી. લક્ષમીદત્ત શેઠ ગુણચંદ્રના ચરણમાં પડી ગયા ને પિતાના પાપની સાચા દિલે માફી માંગી. ભાઈ! મેં તને આટલું દુઃખ આપ્યું, છતાં તે મને બચાવ્યા. તે ઉપરાંત નગરશેઠની Page #1024 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૧૯ પદવી અપાવી, પછી શુભમતિને કહે છે શુભા! મેં તને બહુ દુઃખ આપ્યું છે. તારા પર બેટા કલંક ચઢાવ્યા છે. મારા અપરાધની મને ક્ષમા આપ. શુભા કહે, પિતાજી ! આપને દોષ નથી. દેષ મારા કર્મને છે. મારે આપને માફી આપવાની ન હોય. કે અજબ ભ્રાતૃપ્રેમ – ગુણદત્ત રાજાને ભાઈ મળે અને શુભાને પિતાને પતિ મળ્યો તેથી બધાને આનંદ આનંદ છે. ગુણદત્ત ગુણચંદ્રને હાથીના હોદ્દે બેસાડીને વાજતે ગાજતે રાજદરબારમાં લઈ ગયા. રાજાએ ભાઈ મળ્યાની ખુશાલીમાં અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્ય, તેથી ગામમાં બધાને ખબર પડી ગઈ કે આપણા મહારાજા તેમના ભાઈની શોધ કરતા હતા તે ભાઈ મળી ગયા. તેની આંખના આંસુ પડે તે મોતી બને છે. જેના માટે આપણા રાજાએ અત્યાર સુધી લગ્ન કર્યા ન હતા તે ભાઈ મળી ગયો. કેવો અજબ ભ્રાતૃપ્રેમ ! બંને ભાઈઓ ભેગા થયા પછી એકબીજાને તેમની કહાની છે છે. ગુણચંદ્ર કહે-ભાઈ હું તને ઝાડની ડાળીએ બાંધીને ગયા હતા તે પછી શું થયું ને તમે રાજ્ય કેવી રીતે મેળવ્યું ? ગુણદત્ત જે વાત બની હતી તે બધી કહી સંભળાવી. ગુણદત્તે ગુણચંદ્રને પૂછ્યું, વીરા ! આપણે રાત્રે જંગલમાં સૂતા હતા પછી શું બન્યું તેની મને ખબર નથી. તું કેવી રીતે આ શેઠના પંજામાં સપડાઈ ગયો? ગુણચંદ્ર પિતાની દુઃખદ કહાની કહી સંભળાવી. બંને ભાઈઓ સારી રીતે રાજ્ય ચલાવે છે. જાણે રામ-લક્ષમણની જેડી! ભાઈ મળ્યા પછી ગુણદત્ત સારી સુશીલ સંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યા. બંને ભાઈઓ અને તેમની પત્નીઓ બધા આનંદથી રહે છે. બંને ભાઈ તે મળી ગયા પણ માતા પિતાનું શું થયું ? હવે માતા-પિતાને પત્તે કેવી રીતે મેળવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૫ કારતક સુદ પુનમ ને બુધવાર તા. ૧૦-૧૧-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાસાગર ભગવતે જગતના છિના શ્રેય માટે આગમની પ્રરૂપણ કરી. આગમને સાર છે તપ અને જ૫. જેના જીવનમાં તપ નથી, જપ નથી તેનું જીવન એ જીવન નથી. તપને અર્થ છે આત્માને તપાવ અને જપને અર્થ છે આત્મસ્વરૂપની ઓળખાણ કરવી. પહેલા તપ અને પછી સ્વરૂપને પ્રાપ્ત કરો. ભગવાન મહાવીર પ્રભુએ પહેલા તપથી આત્માને તપાવ્યો ને પછી તેમણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું. ભક્તમાંથી ભગવાન એ રીતે બનાય છે. તપથી જીવન પવિત્ર થાય છે અને જપથી જીવન બળવાન બને છે. તનથી તપ કરો. અને મનથી જપ કરે. તપ અને જપ દ્વારા જીવન પૂર્ણ વિકાસને પામે છે. મેલા અને સ્વચ્છ કરવા સાબુ-પાણી બનેની જરૂર છે. એકલા પાણીથી કપડા સાફ નથી થતા કે એકલા સાબુથી પણ સાફ થતા નથી. બંનેના સાગથી વિશ્વની શુદ્ધિ થાય છે. આત્મા અનાદિકાળથી ક્રોધ, માન, માયા, લેભ અને કર્મના સંયોગથી મલીન બની ગયો છે, અપવિત્ર અને અશુદ્ધ બની ગયો છે. તેને Page #1025 -------------------------------------------------------------------------- ________________ ८२० શારદા રત્ન પવિત્ર અને શુદ્ધ કરે એ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. આત્માની વિશુદ્ધિને આધાર તપ અને જપ છે. તપ એ પાણી છે ને જપ એ સાબુ છે. તપ અને જપના સંયોગથી આત્મા પવિત્ર અને નિર્મળ બને છે. દુનિયાના સર્વ જીવોમાં મનુષ્ય મહાન છે, કારણ કે તે તમને અને મનને સવામી છે ને પોતાના આત્માને રાજા છે. જે આત્મા ઇન્દ્રિયને દાસ અને મનને ગુલામ બનીને રહે છે તે તપ-જપ શું કરી શકવાને છે અને આત્માની ઓળખાણ પણ કેવી રીતે કરી શકે? એવા માણસ પોતાના જીવનના રાજા નથી બનતા પણ ભિખારી બનીને રહે છે. એક ન્યાય આપીને સમજાવું. એક ગરીબ ભિખારીને પિતાના મહાન ભાગેાદયે રાજા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાજા બન્યા પછી તો ક્યા સુખની કમીને હોય? તેણે તો પિતાના શરીરને સારા મૂલ્યવાન રાજપોશાક અને કિંમતી આભૂષણથી સુંદર શણગાર્યું, અને સેનાના રાજસિંહાસને બેઠા. પહેલા જમવા માટે પાસે પિત્તળની થાળી વાડકે ન હતા. શકોરામાં ભીખ માગીને ખાતો હતો. પુણ્યોદય જાગતા આજે જમવા માટે સોનાના થાળી વાડકા ને ગ્લાસ મળ્યા. સારા સારા મિષ્ટાન્ન જમવા મળ્યા. જેની સેવામાં હજાર સેવકો હાજર હતા. તે ક્યાંય બહાર જાય તે છત્ર અને ચામર ઢોળાય છે. રહેવા માટે ઝુંપડીના સાંસા હતા તેને બદલે આયેશાન ભવન મળ્યું. સૂવા માટે મખમલની ગાદી મળી. તેના જીવનમાં હવે શું સુખની ખામી હતી ? ના. ચારે બાજુ છડીદારો તેને જયજયકાર બોલાવતા હતા, પણ આશ્ચર્યની વાત એ બની કે રાજ્યના મંત્રી, શેઠ, સેનાપતિ, શાહુકાર જે આવે છે તેમને બધાને જોઈને તે ધ્રુજે છે. જે શેઠ, શાહુકારોના બારણે તે ભિક્ષાપાત્ર હાથમાં લઈને ઘર ઘર ભટકતો હતો તે શેઠ, શાહુકાર બધા આજે તેની સામે હાથ જોડીને ઉભા છે, છતાં તે બધાથી ડરતે હતે. એનું કારણ શું? આપને સમજાય છે ? તે તનને રાજા જરૂર હતો પણ મનને તો ભિખારી હતું. રાજસિંહાસને બેસવા છતાં તે પિતાને હજુ ભિખારી માનતે હતે. તનને રાજા હોવા છતાં મનને ભિખારી હતે. આવા પ્રકારના ભિખારી રાજાઓ તે સમાજમાં ઘણું છે. હજારો મનુષ્ય તનના ગુલામ છે, મનના દાસ છે. સંપત્તિ, સત્તા અને કીર્તિના દાસ છે. જેના ઘરમાં ધનના ઢગલા તિજોરીમાં પડ્યા છે તે ધનના દાસ બન્યા છે પણ માલિક નથી બન્યા. ધન મળ્યું તેથી શું? જે ધન કેઈના દુઃખ મટાડવામાં ઉપયોગી ન બને તે ધન ધૂળ સમાન છે. ધૂળની કિંમત નથી તેમ તેના ઘનની કિંમત નથી. શક્તિ, સત્તા મળી જાય પણ તેનાથી પોતે સુખી બનવાને પ્રયત્ન કરે ને બીજાને કચડવાના, દુઃખી કરવાના પ્રયત્ન કરે તે તેવી શક્તિ અને સત્તાથી શું? તેવી રીતે જ્ઞાન મળ્યું પણ જ્ઞાનથી બીજાની સાથે વિવાદ કરે, જનતાનું અજ્ઞાન દૂર ન કરી શકે ને સન્માર્ગ પણ બતાવી શકે નહિ, તો Page #1026 -------------------------------------------------------------------------- ________________ શારદા રને ૯૨૧ તેવું જ્ઞાન મળ્યાથી શું? તે જ્ઞાનના ગુલામ છે. આ જીવન એક વિશાળ રાજ્ય છે. જે આપણી સત્તા, પ્રભુત્વ તન પર કે મન પર ચાલે તો રાજા કેવી રીતે કહેવાય ? જે માનવી તન અને મનને ગુલામ બને તે તે જીવનને રાજા નથી પણ ભિખારી છે. જેમના જીવનમાં તપ અને જપનો સંગ છે એવા નમિરાજર્ષિના જીવનમાં ચારિત્રની ઝલક છે. એમની કસોટી કરવા દેવ આવ્યા, છતાં જરા પણ ચલિત ન થયા. જેમ મીણને ગોળો, લાકડાને ગોળો અને લોખંડનો ગેળો અગ્નિનો સંગ થતાં પીગળી જાય પણ માટીને ગળે અગ્નિમાં પડવાથી વધુ મજબૂત બને તેમ જેમ જેમ નમિરાજના વૈરાગ્યની પરીક્ષા થતી ગઈ તેમ તે વધુ ને વધુ દઢ બનતા ગયા. સોનાની જેમ વધુ તેજસ્વી બનતા ગયા. તમારી કઈ પરીક્ષા કરે તો તમારો નંબર કયા ગેળામાં આવે ? (તામાંથી અવાજ -માટીના ગાળામાં) તો ઘરમાં ઉભા રહો ખરા ? તમારી કસોટી થાય તે મીણના ગાળાની જેમ દૂરથી ભાગવા માંડે. કદાચ એટલેથી ન ડગો તે લાકડાના ગેળાની માફક તે પીગળી જાવ. મારા મહાવીરના સુપુત્ર કેવા હોય ? નબળા ન હોય પણ શૂરવીર ને ધીર હોય. તમે વીર રત્ન છે, શ્રમણોપાસક દોગમે તેવી કસેટી આવે તે પણ ધર્મ ચૂકે નહિ, એવા શ્રદ્ધાવાન આત્માઓને દેવો નમે છે. જેના ઘરમાં નીતિ છે, ધર્મ છે, સદાચાર છે એવા જીવોને રોટલો ને છાશ ખાવાને પ્રસંગ આવશે તે વધાવી લેશે પણ નીતિને છોડશે નહિ. નીતિ એ જીવન છે, નીતિ એ પ્રાણ છે. અભણ ગણાતાં માનમાં પણ નીતિ અને પ્રમાણિક્તાના દર્શન થાય છે. મેવાડમાં બનેલે પ્રસંગ છે. મેગલનું રાજ્ય ચાલતું હતું, ત્યારની આ વાત છે. અકબરનો પુત્ર સલીમ એક વાર મેવાડની ધરતી પર યુદ્ધ કરવા ગયો. સલિમ સૈન્ય લઈને યુદ્ધ કરવા મેવાડ તરફ જઈ રહ્યો છે. બરાબર બપોરનો સમય થયે. ઉનાળાની ભીષણ ગરમી હતી. બધા ઝાડ નીચે આરામ લેવા બેઠા. સલીમે સૈન્યને કહ્યું, આપણું ઘોડાઓને ખાવા માટે લીલા ચણું લઈ આવો. સેનાપતિની આજ્ઞા થઈ એટલે જવું જ પડે. થોડા માણસે ધમધખતા તાપમાં લીલા ચણા શાધવા ગયા. કંઈક ઠેકાણે હરિયાળા ખેત દેખાતા હતા, તે કંઈક જગ્યાએ વેરાન વન દેખાતું હતું, પણ લીલા ચણાનું ખેતર દેખાતું ન હતું. સૈનિકના મનમાં થયું કે જે આટલામાં કઈક માણસ મળી જાય તે એ અમને લીલા ચણાનું ખેતર બતાવે. તપાસ કરતાં તેમની નજર દૂર રહેલા ઝુંપડા પર પડી. સૈનિકે એ ત્યાં જઈને બારણું ખખડાવ્યું. અવાજ સાંભળતા ઝુંપડીમાં રહેલા વૃદ્ધ ખેડૂતે પૂછયું, ભાઈ ! આપને શું કામ પડ્યું ? બાપા ! અમે બાદશાહ સલીમના સૈનિકે છીએ. અમારા સૈન્યના ઘોડાઓને ખાવા માટે લીલા ચણું જોઈએ છે. અમે લીલા ચણાની ઘણી તપાસ કરી પણ અમને ચણું મળતા નથી. આપને ખબર હોય તે અમને લીલા ચણાના ખેતર બતાવશે ? ખેડૂત મનમાં વિચાર કરે છે કે આ તે તલવાર સાથે કામ કરવાનું છે. શું કરવું? આ તે રાજાના માણસો એટલે બતાવ્યા વિના છૂટકે નહિ, તેથી ખેડૂત બતાવવા ગયો. ચાલતા ચાલતા રસ્તામાં ચણાના પાકથી Page #1027 -------------------------------------------------------------------------- ________________ ६२२ શારદા રત્ન લચી પડેલું મોટું ખેતર આવ્યું. સૈનિકે કહે, આ ખેતર ઘણું મોટું છે. પાક ભરપૂર છે. હવે આગળ જવાની જરૂર નથી. અહીંથી જેટલા જોઈએ તેટલા ચણા લઈ લે. આ ખેતર આ ખેડૂતનું નહિ! :-ખેડૂત કહે-ભાઈએ ! આપ આ ખેતરમાં ન જશે. આ ખેતર કરતા વધુ સુંદર મોટું ખેતર બતાવું. જેમાં આ ખેતર કરતા દોઢ બે ગણે પાક વધુ થયો છે. સૈનિકે કહે–આવું સરસ મઝાનું ખેતર મૂકીને અમને આગળ શા માટે લઈ જાવ છો? શું અમને હેરાન કરવા છે? તમે તમારા રસ્તે ચાલ્યા જાવ. હવે અમારે તમારી જરૂર નથી. ખેડૂતે કહ્યું–ભાઈ! આ ધરતી મેવાડની છે. રાણું પ્રતાપની પવિત્ર ભૂમિ છે. આ દેશને કોઈ માનવી એવો નહિ હોય કે આંગણે આવેલ કદાચ દુશ્મન હોય તે પણ અતિથિનો સત્કાર કર્યા વિના રહે. તમે આગળ ચાલે, સરસ ખેતર બતાવીશ. ઘોડે દૂર ગયા ત્યાં બીજું ખેતર આવ્યું. ખેડૂત તે આગળ ને આગળ લઈ ગયો. ત્યાં લીલા ચણાના પાકથી લચી પડેલું મોટું ખેતર આવ્યું. ખેડૂત કહે-જુઓ, આ સરસ મઝાનું ખેતર છે. તમારે ઘોડાને ખવડાવવા જોઈએ તેટલું લઈ જાવ. તમારા માટે જોઈએ તે પણ લઈ જાવ. સૈનિકે તે પૂળા કાપવા મંડી પડ્યા. ડીવારમાં તે લીલુંછમ ખેતર ઉજ્જડ વાટ જેવું બની ગયું. આ બધું જોતાં થોડીવાર તે ખેડૂત ગળગળો થઈ ગયે પણ કાંઈ બે નહિ. સૈનિકોએ તે ખેતરમાં ચણાનો દાણો પણ રહેવા ન દીધે, છતાં ખેડૂતના મુખ ઉપર ગ્લાની કે ખેદ નથી. સૈનિકના મનમાં થયું કે આ ખેતર આ ખેડૂતનું નહિ હોય. સ્વાર્થ આ ભવનો નહિ પણ પરભવન" :-છેવટે સૈનિકે એ ખેડૂતને પૂછયું–બાપા ! આપણે આવ્યા ત્યારે આગળ સુંદર મઝાના બે ખેતર હતા. જ્યાં ચણાને પાક લલચ હતું, છતાં અમને ત્યાંથી ચણું કેમ લેવા ન દીધા ને અહીં લાવ્યા? એની પાછળ તમારો કોઈ સ્વાર્થ ખરો? ખેડૂત કહે-હું આપને સત્ય વાત કહું. સ્વાર્થ તો ખરો પણ આ સ્વાર્થ આ ભવને નહિ, પણ પરભવને સ્વાર્થ છે. દેહનો નહિ પણ આત્માને સ્વાર્થ છે. સ્વાર્થ વગર કઈ માણસ પ્રવૃત્તિ કરતા નથી. પહેલા તમે જે ખેતર જયાં તે મારા ન હતા પણ બીજાના હતા. તમે જે ખેતરને બધો પાક લઈને ખેતરને ઉજજડ બનાવ્યું તે ખેતર મારું છે. જેના પર મારા જીવનની આજીવિકા છે, મારું જીવન છે. આજે મેવાડની ભૂમિમાં યુદ્ધ થવાનું છે. યુદ્ધમાં કેટલાય જીવોનો કચ્ચરઘાણ થશે, લેહીની નદીઓ વહેશે, સંપત્તિ લૂંટાઈ જશે. આવું યુદ્ધ કરવા તમે મેવાડની ભૂમિમાં આવ્યા છે, તે હું બીજાનું ખેતર શી રીતે લૂંટાવી શકું? ભાઈ! આ તે બાદશાહને હુકમ હતું એટલે ગમે તેના ખેતરમાંથી ચણ લેત, તે પણ કઈ બોલી શકવાના નથી, તે પછી તમે જાતે જ તમારું ખેતર શા માટે લૂંટાવા દીધું? મારી જાતને લુંટાવી છે પણ નીતિને લુંટાવી નથી” –ભાઈઓ ! પાસે ઉભા રહીને જે બીજાનું ખેતર લૂંટાવી દઉં તે મારે નીતિ ધર્મ કયાં રહ્યો ? ભારતની સંસ્કૃતિ છે કે, પોતાનું બધું જાય તે ભલે જાય પણ નીતિ તે નજ જવી જોઈએ. Page #1028 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન મેં જીવનમાં મારી જાતને લૂંટાવી છે પણ નીતિને લૂંટાવા દીધી નથી. નીતિમય જીવન જીવતાં મારું જીવન ધન્ય બનશે ને મારુ મૃત્યુ પણ મંગલમય બનશે. મારે બીજું કાંઈ જોઈતું ન હતું. મારો સ્વાર્થ આટલે હતા. લૂંટ, જુઠ અને અનીતિથી મળતું જીવન મઝાનું સરસ હોય તે પણ અમને મંજુર નથી. લેભ, લાલચ, લૂંટ અને લાચારી સાથે મળતું જીવન મજશેખભર્યું અને સુખસગવડથી છલકતું હોય તે પણ અમને ખપતું નથી. ભારતની આર્ય સંસ્કૃતિ આવી હતી, અને આજે? પરધન પથ્થર સમાન કે ઘર સમાન ? કયાં ભારતની પહેલાની સંસ્કૃતિ અને કયાં આજની વિકૃતિ ! આ ખેડૂત ઝુંપડીમાં રહે છે છતાં તેની નીતિ કેટલી ચેખી છે. તે કહે છે, તમે જે ખેતરને લૂંટવાની માંગણી કરી એ ખેતર મારું ન હતું, પાડોશીનું હતું. હું પાસે રહીને પાડોશીના ખેતરને લૂંટાવવાનું કામ શી રીતે કરી શકું? તેને આ વાતની ખબર પડે ને પિતાનું લીલુંછમ ખેતર સાવ ઉજજડ દેખે તો એને કેટલો આઘાત લાગે? અરે, આઘાતમાં પ્રાણ ચાલ્યા જાય, માટે હું તમને અહીં લઈ આવ્યો છું. અને ખી અર્પણુતા –ખેડૂતની વાત સાંભળી સૈનિકના મનમાં થયું કે શું ખેડૂતનું નૈતિક–પ્રમાણિક જીવન છે. જે ધરતીને ખેડૂત આટલો બધો નીતિવાન, પ્રમાણિક અને અર્પણુતા યુક્ત હોય એ ધરતીને કેવી રીતે જીતી શકાય? આ ધરતીનું સત્ શું એના રાજાને લુંટાવા દેશે? સૈનિકોએ આવીને બાદશાહને વાત કરી. અમે મનુષ્ય છીએ ને એ ખેડૂત પણ મનુષ્ય છે, પણ એ બધાથી સાવ જુદો છે. તેના ખેતરમાં તેની આજીવિકા પૂરતા ચણ હતા છતાં બધા ચણું અમને લઈ લેવા દીધા પણ બીજાનું ખેતર લૂંટવા ન લીધું. તેના બધા ચણું અમે લઈ લીધા છતાં તેના મુખ પર નામ માત્ર ખેદ નહિ આપ રાજપાટ ભેગો છો, કેટલા રાજ્યના ધણી છો, કેટલા રાજ્ય પર તમારી સત્તા ચાલે છે, આપને ત્યાં સેનાના ગંજ પડયા છે, હીરા-માણેક આદિ ઝવેરાતથી ભંડાર ભરપૂર ભર્યા છે, તમારી સાત પેઢી ખાય, એટલી મિલ્કત આપને ત્યાં છે, છતાં બીજા રાજ્ય મેળવવા માટે લૂંટ ચલાવવા જાવ છો ? ખેડૂતનું ઘર તે નાની શી ઝુંપડી છે, છતાં પ્રમાણિકતા, અર્પણતા કેટલી છે ! આપણે આર્ય સંસ્કૃતિ લેવાની નથી પણ દેવાની છે. નમિરાજાને ત્યાં કેટલો વૈભવ હતે. તમારા સંસારના જેટલા સુખે કહે તે બધા તેમની પાસે હતા, છતાં લાત મારીને નીકળી ગયા, અને તમને બધા ભમરા વળગી પડ્યા છે. કેમ ખરું ને? (હસાહસ) છતાં બહાર નીકળવાનું કે છોડવાનું મન થતું નથી. નમિરાજની દેહદૃષ્ટિ છૂટી ગઈ છે ને આત્મદષ્ટિ ખુલી ગઈ છે. પરીક્ષામાં વિદ્યાથી પરીક્ષા આપતો હોય છે, તે પેપર લખતો હોય છે. સુપરવાઈઝર તે ત્યારે ઉભા ઉભા જોયા કરે છે, કેઈ ચેરી ન કરે તેનું ધ્યાન રાખે છે, તેમ આત્મા સુપરવાઈઝર છે અને શરીર એ વિદ્યાર્થી છે. આત્માએ તે સુપરવાઈઝરની માફક શરીર તરફ જોયા કરવાનું પણ એના પ્રત્યે રાગ કે મેહ રાખી તેમાં ફસાવાનું નહિ. ચણ લેવા ગયેલા સૈનિકે એ રાજાને આવીને વાત કરી કે શી ખેડૂતની પ્રમાણિકતા છે! શી તેની દેવાની ભાવના છે! પોતાનું Page #1029 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ શારદા રંત શું થશે તે વિચાર ન કર્યાં, અને આખા ખેતરના પાક દઈ દીધા. ભારતની સંસ્કૃતિ લેવાની નથી પણ દેવાની છે. ઉપનિષદમાં કહ્યું છે કે ‘ તેન ચહ્ન મુલીયાઃ ” હે માનવ ! તું ત્યાગને ભાગવ. ભાગના આનંદ તા આખી દુનિયા માણે છે, પણ તુ ત્યાગના (લૂટાવાના) આનંદ માણુ. લૂંટવાના આનંદ તા ઘણાં માતા હાય છે જ્યારે લૂંટાવાના આનદ તા કાઈ બડભાગી માણી શકતા હોય છે. ભેગુ કરવાના આનંદ તે પશુ પણુ માણી શકે છે, જ્યારે ત્યાગ કરવાના આનંદ માણવાની બુદ્ધિ કાઇકને મળે છે. ત્યાગની મસ્તી માણી રહેલા નિમરાજને વંદન કરી ઈન્દ્ર તેા દેવલાકમાં ગયા અને રાજષિ,પેાતાના આત્માને નમાવતાથકા વિચરે છે. છેલ્લી ગાથામાં આપણને બધાને સયમમાગે જવા માટે પ્રેરણા આપે છે. આજે સિદ્ધાંત ખાલવાની અસજ્ઝાય છે એટલે ગાથા ખેાલવાની નથી. છેલ્લી ગાથામાં એ બતાવ્યું છે કે નરિાજની જેમ બીજા તત્ત્વવેત્તા, પતિ અને વિચક્ષણ લેાકેા પણ ભાગથી નિવૃત્ત થઈ ને દીક્ષા ગ્રહણ કરતા થકા પરમ નિર્વાણુ પદને મેળવે છે. જે રીતે નમિરાજર્ષિએ કર્યું છે તે પ્રમાણે બધા કરે. આ પ્રમાણે હું કહુ છું. જેણે તત્ત્વાનું યથાર્થ રૂપથી જ્ઞાન પ્રાપ્ત કર્યું” છે તેને તત્ત્વવેત્તા કહે છે. આત્મા અને અનાત્માના યથાર્થ નિર્ણય કરવાવાળાને વિચક્ષણ કહે છે. સ–અસદ્ વસ્તુના જે વિવેકી છે. તે પ`ડિત કહેવાય છે. જેણે મેાક્ષમાર્ગ જલ્દી મેળવવા છે તેણે વિષય ભાગાના ત્યાગ કરી ધાર્મિક ક્રિયાઓના યથાવિધિ અનુષ્ઠાનમાં દૃઢતાપૂર્વક પ્રયત્ન કરવા જોઈએ. જેની આવી દૃઢ પ્રવૃત્તિ હૈાય તેને સામાન્ય માનવી તા શું દેવા પણ ડાલાવી શકતા નથી. જેવી રીતે મિરા`િને શ્રદ્ધાથી ડગાવવા માટે ઇન્દ્ર પ્રયત્ના કર્યા પણ તેમાં નિષ્ફળ ગયા અને રાજષિ પાતાના નિશ્ચયમાં પૂર્ણ દૃઢ રહ્યા. આ રીતે જે પુરૂષ સયમ ગ્રહણ કરીને આધ્યાત્મિક વિચારાથી તદનુસાર આચરણ કરે છે તે નિશ્ચયથી મેાક્ષને મેળવે છે. આપણુ. ચાતુર્માસ પૂર્ણ થયું ને અધિકાર પણ પૂર્ણ થયા. આ અધિકારમાંથી ઘણું ઘણું જાણુવા અને સમજવા મળે છે. એક ઉત્તમ, આદર્શ ગૃહસ્થ અને પછીથી ઉત્તમ મહાત્માનું ચિત્ર પૂરું થાય છે. આ ખરેખર બનેલા બનાવનુ' ચરિત્ર હાવાથી લેાકેાને વધારે અસરકારક નીવડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. આ ચરિત્ર એક ગૃહસ્થને પેાતાના કર્તવ્યનું ભાન કરાવવામાં જેટલું ઉપયેાગી થઇ પડે તેવુ' છે તેટલુ' એક ત્યાગીને પણ તેના કર્તવ્યનું ભાન કરાવવામાં ઉપયાગી છે. અધિકારના અમૂલ્ય અક` :— (૧) વિષયાંધ બનેલા માનવી કાં સુધી પાપ કરતાં અચકાતા નથી ! મણિરથે પુત્રી તુલ્ય ભાઈની પત્ની મયણુરેહા તરફ કુષ્ટિ કરી અને તે દૃષ્ટ કાર્ય પાર પાડવા કેવા પ્રયત્ના કર્યા, છતાં તેમાં સફળતા ન મળી ત્યારે પેાતાના સગા ભાઈનું ખૂન કરતાં પણ અચકાયા નહિ. ધિક્કાર છે આ વિષયવાસનાને! એના સંગથી દૂર રહેા. (ર) પત્ની પેાતાના પતિની સેવાભક્તિ કરે, તેમની આજ્ઞામાં રહે, એ તે પતિવ્રતા Page #1030 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૨૫ પત્નીની પવિત્ર ફરજ છે, પણ મયણરેહાને ઈતિહાસ એનાથી આગળ વધીને પત્નીનું વિશેષ કર્તવ્ય સમજાવે છે. તે કર્તવ્ય એ છે કે ધર્મપત્ની બની પતિનું કલ્યાણ કેમ થાય, ધર્મધ્યાનમાં વધુ જોડાય એવી શુભ ભાવના રાખી તેમને તે રીતે સહાય કરવી અને કદાચ પોતાની હયાતિમાં પતિનું મૃત્યુ થાય તે તેમનું મૃત્યુ, મહોત્સવ રૂપ બનાવવું, એ પતિવ્રતા સ્ત્રીની પવિત્ર ફરજ છે. (૩) સત્સંગ જીવનમાં શું કામ કરે છે? મયણરેહાને જોતાં મણિપ્રભ વિદ્યાધરની કુદષ્ટિ થઈ પણ મહાત્મા મણિચુડના દર્શનથી અને તેમની હૃદયવેધક વાણીથી તેની દષ્ટિ સુધરી ગઈ અને મણિપ્રભ મયણરેહાને બહેન કહીને તેના ચરણમાં પડયે ને પોતાની ભૂલની માફી માંગી, તેમજ સતી મયણરેહા સાધ્વીજીના પ્રભાવે જે બે સગા ભાઈ હોવા છતાં એકબીજાને ઓળખતા ન હતા અને તેથી એક હાથીના કારણે લડાઈ કરવા તૈયાર થયા હતા તે પડદો ખુલી ગયે. બે ભાઈ એક બીજાને ભેટી પડયા. ખૂનખાર લડાઈ થતી અટકી ગઈ એટલું જ નહિ પણ ચન્દ્રયશે નમિકુમારને રાજ્ય સેંપી દીક્ષા લીધી. સત્સંગને કે અજબ ગજબને પ્રભાવ છે ! (૪) સતી મયણરેહાની શીલમાં કેટલી દઢતા! તે મણિરથના પંજામાં તે ફસાઈ : નહિ. પિતાના પતિનું હજુ શબ ઉપડવું નથી, છતાં શીલ સાચવવા ત્યાંથી ભાગી છૂટી. અધાર વનવગડામાં એકલી છતાં તેની પૈર્યતા, ક્ષમા કેટલી ! હાથીએ સૂંઢમાં પકડ્ડને ઊંચે ઉછાળી છતાં મનમાં નવકાર મંત્રનું સ્મરણ ભૂલી નહિ, પછી મણિપ્રભ વિદ્યાધરના પંજામાં ફસાણી. તે સતીએ વિધાધરને નંદીશ્વર દ્વીપે દર્શનના નિમિત્તે ગુરુદેવને સત્સંગ કરાવી તેની વિષયવાસના દૂર કરાવી. શીલ સાચવવા માટે કેટલી મક્કમતા! અરે, તેની નિર્વિકાર ભાવના તે કેટલી બધી કે પિતાના પતિ દેવ થયા છે તે પોતાની પાસે આવીને તેના ચરણમાં વંદન કરી પ્રશંસા કરે છે, અને છેવટે સતીના કહેવાથી દેવ પિતાના વિમાનમાં બેસાડી મિથિલા લઈ જાય છે, છતાં ઉંચી દષ્ટિ પણ કરતી નથી કે વિમાન સામું પણ જતી નથી. ધન્ય છે ધન્ય છે એ સતીને! (૫) માણસનું પુણ્ય હેય તે પથરો ફેંકે તે ફૂલ થઈ જાય. નમિરાજનો જન્મ જંગલમાં થયે, તેને ઝાડની ડાળીએ બાંધીને મયણરેહા સ્નાન કરવા ગઈ, ત્યાં હાથીએ સૂઢમાં પકડીને ઉછાળી પણ પાછળથી પદ્મરથ રાજા આવ્યા ને નમિને લઈ ગયા અને પિતાના પુત્ર સમાન ગણીને લાડકોડથી પાલન પોષણ કર્યું. . (૬) સારા અથવા ખરાબ કામને બદલો મળ્યા સિવાય રહેતો નથી. જેને અપરાધ કર્યો હોય તે કદાચ દયાળુ હોય તે કંઈ ન કરે, પણ કર્મ તો તેને બદલે અપાવ્યા વિના રહેતું નથી. મણિરથ યુગબાહુને મારીને છાની-છૂપી રીતે ભાગવા જાય છે પણ રસ્તામાં તે પકડાઈ ગયે અને સર્ષડંશ થવાથી તેનું મૃત્યુ થયું. (૭) ઘણું લેકેને એક દિવસ, એક કલાક, એક મિનિટની કિંમત હતી નથી પણ ભયંકર યુદ્ધમાં ઉતરવા તૈયાર થયેલા નમિરાજ અને ચંદ્રયશ વચ્ચે પ્રેમનું આલિંગન Page #1031 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ શારત રત્ન માત્ર એક મિનિટમાં થયું. વિચારમાં ચઢેલા નમિરાજને એક મિનિટમાં જાતિસ્મરણ જ્ઞાન થયું, માટે સમય ઘણે કિંમતી ખજાને છે. (૮) પરિગ્રહ કેટલે અનર્થકારી છે! માનના કારણે એક હાથી મેળવવા બંને રાજા ખૂનખાર જંગ મચાવવા તૈયાર થયા. (૯) કંકણને પ્રસંગ તે આપણને એકત્વ ભાવનાને સારો ઉપદેશ આપે છે. એકલા આત્માને બીજી વળગણું વળગી એટલે બાજી બગડે. જ્યાં એક છે ત્યાં આનંદ છે. અને અનેક છે ત્યાં સંઘર્ષ છે. જેમ માણસને વળગણું વધે તેમ આત્મકલેશ વધે. એ નમિરાજના પ્રસંગથી સ્પષ્ટ દેખાઈ આવે છે. કંકણના નિમિત્તે એકત્વ ભાવના ભાવતા જાતિસ્મરણ જ્ઞાન થતાં દીક્ષા લીધી. જેના વૈરાગ્યની કસોટી કરવા ખુદ ઈન્દ્ર વિપ્રનું રૂપ લઈને આવ્યા. કેટલા પ્રલોભને આપ્યા, કેવા કરૂણ દયો બતાવ્યા, શ્રદ્ધાથી ચલિત કરવાની વાતો કરી, ભંડારો ભરપૂર ભરવાની વાત કરી, છતાં નમિરાજ ડગ્યા નહિ, પણ તેમના વૈરાગ્ય રસથી ભરપૂર જવાબ સાંભળીને છેવટે ઈન્દ્રને હાર કબૂલ કરવી પડી ને તેમને નમવું પડયું. નમિરાજનું પાત્ર સંયમી સાધકને સંયમમાં મજબૂત બનાવે છે. તેમના આપેલા જવાબ માર્ગ ભૂલેલાને ઠેકાણે લાવે છે. કથાનો આ ઉત્તરાર્ધ તત્વજ્ઞાન ભંડાર છે. ત્યાગીઓએ કેવી નિસ્પૃહી જિંદગી ગુજારવી, લાલચથી કેમ દૂર રહેવું, જેનો ત્યાગ કર્યો તેને ફરીને ઇરછવું નહિ, એ બધું એમાંથી જાણવા મળે છે. આ અધિકાર સાંભળીને આપ બધા નમિરાજના કર્તવ્યપરાયણ ગૃહસ્થાશ્રમનું અનુકરણ કરતા શીખે અને સર્વત્યાગી સંયમી સાધકે મહામુનિ નિમિરાજ જેવા બને એ જ ભાવના. ચરિત્ર : ચાતુર્માસ પૂર્ણ થયું પણ હજુ આપણું ચરિત્ર ઘણું બાકી છે. તે આપને હવે ટૂંકમાં કહીશ. ગુણદત્ત રાજા, ગુણચંદ્ર અને બંને ભાઈની પત્નીઓ બધા આનંદથી રહે છે. ત્યાં શું બન્યું? મહલમેં ગુણદત્ત જબ સે રહા, સ્વપ્ન દેખા પિતાના દર્શન હે રહા, કરતા મજદુરી વ દુઃખ ૫ રહા, ભીમપુરક મારગ આ રહા. એક વખત ગુણદત્ત રાજા સુખશય્યામાં સૂતા હતા, ત્યારે રાત્રે તેમને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શું જોયું? સ્વપ્નમાં પિતાના દર્શન થયા. પિતાનું શરીર તે ઘણું સૂકાઈ ગયું છે. પિતા ખૂબ મહેનત મજુરી કરે છે ને દુઃખ ભોગવે છે. પિતાની આ સ્થિતિ જોતાં તેનું હૈયું ભરાઈ આવ્યું ને આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. પિતા પિતાના નગર ભીમપુર તરફ આવી રહ્યા છે એ જોતાં પોતે મહેલમાંથી ઉઠીને પિતાના સામું દોડ્યો ત્યાં તેની આંખ ઉઘડી ગઈ ને જોયું તો પોતે રાજભવનમાં સૂવે છે. આ સ્વપ્નથી પણ રાજાને ખૂબ આનંદ થયો કે હવે જરૂર મને મારા પિતા મળશે. પુણ્યવાન જીના સ્વપ્ન સાકાર બને છે. ગુણદત્તના મનમાં થયું કે પિતા મળશે જરૂર પણ તેમને પત્તો મેળવે કેવી રીતે? તેમના મનમાં ખૂબ વિચાર આવવા લાગ્યા કે Page #1032 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૨૭ માતા પિતાનો પત્તો કેવી રીતે મેળવું ! વિચાર કરતાં કરતાં તેને એક ઉપાય જડ્યો. રાજાએ મંત્રીને બેલાવીને કહ્યું, મંત્રીજી! આપ એક તળાવ ખેદાવવાનું શરૂ કરે. એમાં ગામના કે બહારના જે કંઈ કામ માટે આવે તે બધાને કામ માટે રાખશો, કેઈને ના પાડશો નહિ અને જે આવે તે બધાના નામનું લીસ્ટ બનાવજે કે રોજ સાંજે તે લીસ્ટ મને બતાવી છે. આ કાર્ય કરાવવા પાછળ રાજાને મુખ્ય હેતુ પિતાને પત્તા મેળવવો છે. હવે સાગરદત્ત શેઠનું શું થયું તે આપણે વિચારીએ. સાગરદત્ત શેઠે રાજાને લાડવા આપ્યા. તે લાડવા રાજાએ પિતાના બંને બાળકોને બોલાવીને ખવડાવ્યા. એક પુત્રને રડાવ્ય ખરો પણ તેના આંસુના મોતી બન્યા નહિ, તેથી રાજા તેમના પર કેપિત થઈ ગયા. શેઠને ધક્કો મારીને કાઢી મૂક્યા ને પછી શેઠના બંને પુત્રોને ફાંસીની શિક્ષા ફરમાવી. જ્યારે પુત્રોને ફાંસીના સ્થાને લઈ જાય છે ત્યારે શેઠ તેમની પાછળ જાય છે પણ તે ફસીનું સ્થાન પોતે જોઈ શકશે નહિ એમ માની પાછા વળ્યા. શેઠ ઘર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં દેવ શેઠની પરીક્ષા કરવા આવ્યું. તે શેઠને કહે છે જુઓ, તમારા કેવા હાલ થઈ ગયા ! તમારા દીકરાને તો હમણાં ફાંસીની શિક્ષા થશે ને મરી જશે, માટે હજુ તને કહું છું કે તું કહી દે કે જૈન ધર્મ બેટ છે. શેઠ કહે છે તમને બોલતા શરમ નથી આવતી ? મૂર્ખ હું છું કે તું?, અરે, ખુદ ઈન્દ્રના ઈન્દ્ર આવે તે પણ મને ડગાવી શકશે નહિ. ધર્મશ્રદ્ધા કેટલી અડગ! શેઠની વાત સાંભળી દેવને ગુસ્સો આવ્યો ને પોતાની શક્તિથી દેવે શેઠને ઉપાડીને જંગલમાં મૂકી દીધા. ક્યાં પત્ની ! કયાં બાળકો અને ક્યાં શેઠ! બધા અલગ અલગ થઈ ગયા. શેઠ તો જંગલમાં સાવ એકલા છે. ત્યાં કેણુ તેમનું છે? શેઠ તે એ જ વિચારે છે કે દુઃખમાં નવકારમંત્રનું શરણું એ જ સાચું સુખદાયી છે. નવકારમંત્રના પ્રભાવે ગમે તેવા લખ પણ ચાલ્યા જાય છે એમ વિચારી તેમણે નવકારનું સ્મરણ કર્યું. પુત્રોને પિતા મળતાં થયેલો આનંદ -નવકારમંત્રના પ્રભાવે શેઠને એક મહાન તપસ્વી સંત મહાત્મા મળી ગયા. શેઠ તેમની પાસે રહીને ધર્મધ્યાન કરવા લાગ્યા. જંગલમાં જે વનફળ મળે તે ખાઈને પોતાનું જીવન નભાવતા. આવા જંગલમાં પણ શેઠ તે એ વિચાર કરે છે કે મારા પાપના ઉદયમાં પણ થોડું પુણ્ય હશે એટલે જંગલમાં પણ મને સંત મળ્યા. તે તે ત્યાં પ્રસન્ન ચિત્તે આનંદથી દિવસો વીતાવવા લાગ્યા. આ રીતે શેઠે જંગલમાં બાર વર્ષ વીતાવ્યા. ત્યાં અચાનક સંત કાળધર્મ પામી ગયા, તેથી શેઠને આઘાત લાગે, એટલે શેઠે તે જંગલ છોડી દીધું ને પછી પોતાની આજીવિકા માટે કામ શોધવા ફરવા લાગ્યા. ફરતા ફરતા શેઠ તે ભીમપુર નગરમાં આવ્યા. કહેવાય છે કે શુદ્ધ હૃદયથી, શુદ્ધ ભાવથી જેને યાદ કરીએ તે કદાચ હજારો માઈલ દૂર હોય તે પણ ત્યાં આવી જાય છે, તેમ અહીંયા પણ ગુણદત્ત રાજાને સ્વપ્ન આવ્યું. પિતાને મળવાની લગની લાગી ને પિતા ત્યાં આવી ચડ્યા. આ સાગરદત્ત શેઠ અહીંયા કામ માટે શોધ કરે છે ત્યાં કેઈએ કહ્યું, અમારા મહારાજા એક તળાવ ખેદાવે છે, તેમાં Page #1033 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ શારદા રત્ન ગામના ને બહારગામના જે માણસ આવે તે બધાને કામ આપે છે. આ સાંભળીને શેઠ ત્યાં આવ્યા ને નેકરી કરવા લાગ્યા. રાજાના કાયદા પ્રમાણે રાજાના માણસોએ તેમનું લીસ્ટમાં નામ લખી દીધું. સાંજે તે લીસ્ટ રાજાને બતાવ્યું. લીસ્ટમાં સાગરદત્ત નામ વાંચતા રાજાને આશ્ચર્ય થયું. નક્કી આ મારા પિતા હશે! સવાર પડતા રાજા અને ગુણચંદ્ર બંને ભાઈઓ ત્યાં પહોંચી ગયા. પિતાને જોતાં બંને ભાઈ પિતાના ચરણમાં પડ્યા. પિતા પુત્રનું મિલન થતાં આનંદની ઉર્મિઓ ઉછળવા લાગી. ખૂબ ઠાઠમાઠથી પિતાને રાજમહેલમાં લઈ આવ્યા. બંને ભાઈને પિતા તો મળી ગયા, પણ માતાનું શું બન્યું તે આપ સાંભળો. બકો રાજાને મરાયા, શેઠ ગયા વાપિસ નહીં આયા ! શેઠાણી (ફર રૂદન મચાવે, દૌડ પડોસી સબ ટ આપે છે ગુણદત્ત અને ગુણચંદ્રને તે રાજાએ ફાંસીની શિક્ષા ફરમાવી. ત્યાંથી પાછા આવતા શેઠને રસ્તામાંથી દેવ ઉપાડી ગયો તેથી શેઠ ઘેર આવ્યા નહિ. રાત પડી છતાં શેઠ આવ્યા નહિ એટલે શેઠાણીને ખૂબ ચિંતા થવા લાગી. બે-ત્રણ દિવસ થયા છતાં શેઠ ઘેર આવ્યા નહિ એટલે શેઠાણી તો કાળા પાણીએ રડે છે. તેના રૂદનને અવાજ સાંભળીને પાડેશીઓ ભેગા થઈ ગયા. બધા તેને આશ્વાસન દેવા લાગ્યા. બેન ! આપ રડશો નહિ, ગભરાશો નહિ. અમે બધા આપના છીએ. જે પુણ્યને ઉદય હશે તે કોઈને વાળ વાંકે જ થવાનું નથી. બધા ક્ષેમકુશળ તમને મળી જશે. આપ ધર્મધ્યાનમાં સમય વીતાવ. શેઠાણી કહે–બહેને ! આ નગરીમાં રાજાને કેપ છે, માટે મારે આ નગરીમાં રહેવું નથી. તારામતી શેઠાણી આમ વાત કરે છે ત્યાં એક ભાઈ આવ્યો. તેણે કહ્યું-હું તેજપુર નગરમાં જવાનું છું. જે આપને મારી સાથે આવવું હોય તો ચાલે. હું ત્યાં તમને કેઈ કામ અપાવીશ, જેથી તમારી આજીવિકા ચાલી રહેશે. શેઠાણીએ વિચાર કર્યો કે આ મોક સરસ છે. અહીંથી હું આ ભાઈની સાથે જાઉં. શેઠાણ તે તે ભાઈની સાથે તેજપુર નગરમાં આવ્યા. તેજપુર નગરમાં એક શેઠને ત્યાં મોટો લગ્ન મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. ત્યાં શેઠાણીને કામ અપાવ્યું. આ તારામતી બધાની સાથે હળીમળીને કામ કરવા લાગી, રસેઈ પણ સરસ બનાવતી હતી. કામકાજથી, મિલનસાર સ્વભાવથી તેણે બધાના દિલ જીતી લીધા ને તેમણે કાયમ માટે રસોઈયણ તરીકે રાખી લીધી. કર્મના ખેલ તે જુઓ ! કયાં શેઠાણી અને કયાં કર્મો બનાવી રઈયાણી ! જેમને ત્યાં રસેઈ કરવા ઘરમાં રસોઈયા હતા તે જ શેઠાણીને આજે રઈયાણું બનવાનો પ્રસંગ આવ્યો. શેઠાણીની રસોઈ બધાને ખૂબ અનુકૂળ આવી ગઈ. તેણે બુદ્ધિ, ચતુરાઈ અને મહેનતથી સૌને પ્રેમ સંપાદન કર્યો. શેઠ શેઠાણું તેને મનગમતા વસ્ત્રો બધું આપતા. તારામતી અને આ શેઠાણ બંનેને તે સગી બેન જેવો સ્નેહ થઈ ગયો, તેથી શેઠાણી જ્યાં જાય ત્યાં તારામતીને સાથે લઈને જાય. શીલ પર સંકટ –એક વાર તારામતીને શેઠાણીની સાથે કયાંક બહાર જવાનું Page #1034 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ८२६ હતું, તેથી સ્નાન કરીને તૈયાર થઈને બહાર નીકળી. ત્યાં શેઠ ઘેર આવ્યા. તારામતીનું રૂપ–લાવણ્ય જોઈ ને શેઠની મતિ બગડી. તારામતીને જોતાં શેઠ બધું ભૂલી ગયા. હવે તેમની દષ્ટિમાં તારામતી સિવાય કોઈ દેખાતું ન હતું. પોતાની મેલી મુરાદ પાર પાડવા શેઠ અડધી રાત્રે ઉડ્યા ને તારામતી પાસે આવ્યા. તારામતી સમજી ગઈ કે શેઠની દાનત બગડી લાગે છે. નહિ તે અડધી રાત્રે તે શા માટે આવે? તેના મનમાં થયું કે અરે ભગવાન! આ તે મેટું દુઃખ આવી પડ્યું. હવે હું શું કરીશ? શેઠ પોતાની દુષ્ટ ભાવના પ્રદર્શિત કરતા કહે છે હે પ્રિયા ! હું મારું સર્વ વ તારા ચરણોમાં ધરું છું. તું મારી વાતને સ્વીકાર કર, તે તારે આ મજુરી પણ નહિ કરવી પડે. તું મને આધીન થઈશ તે તને મમતા સર્વ સુખ મળશે. શેઠની આ અધમ વાત સાંભળતા તારામતી એકદમ ગભરાઈ ગઈ. તેના મનમાં થયું કે અત્યારે જે હું બૂમાબૂમ કરીશ કે કેઈ ને બોલાવીશ તે કઈ મારી વાત માનશે નહિ, કારણ કે અહીં મારું કઈ નથી, તેથી તેણે મનમાં એક યુક્તિ વિચારી. શીલ સાચવવા કરેલી યુક્તિ –તારામતીએ કહ્યું, શેઠ, મારા મહાન ભાદયે મને આપ જેવા શેઠનું સુખી ઘર મળ્યું છે. આપ મારા પર કૃપા કરી ને અહીં પધારી મારા નીરસ જીવનને હર્યુંભર્યું બનાવો. મેં અત્યાર સુધી ઘણું દુઃખ સહન કર્યું છે. આપ મને વચન આપો કે હું તને જિંદગીભર નભાવીશ તે તમારી વાતને સ્વીકાર કરું. શેઠ કહે-અરે, તને રાજરાણી જેવા સુખે આપીશ. શેઠના આ વચન સાંભળીને તારામતી કહે છે કે આપ હમણાં અહીં બેસે. એ બધું હું સંભાળી લઈશ. એમ કહીને તે રાત્રે ત્યાંથી ભાગી છૂટી. તે ગામ છોડીને ઘણે દૂર નીકળી ગઈ. ચાલતા ચાલતા એક શહેરની બહાર મંદિર હતું ત્યાં જઈને રહી. આ બાજુ તારામતીને ગય ઘણીવાર થઈ છતાં તે ન આવી એટલે શેઠ રાહ જોવા લાગ્યા. હમણું આવશે (૨) પણ તારામતી તો ન આવી. તારામતી મનમાં વિચાર કરે છે કે હું એક અબળા જાતિ છું. મારે શીલ સાચવવું છે. કેઈ પણ સ્થિતિમાં હું શીલને છોડવાની નથી, પણ આ પાપી પેટને ભરવા માટે કંઈક મહેનત તે કરવી પડશે. - સંકટમાં સતીજીઓને સથવારે શેઠાણી તારામતી આ રીતે વિચાર કરતી મંદિરમાં બેઠી છે. પુણ્યને ઉદય જાગે ત્યારે માણસને કઈને કઈ સથવારો મળી જાય છે. તારામતી મંદિરમાં બેઠા બેઠા નવકાર મંત્રનું સ્મરણ કરે છે. એટલામાં સાધ્વીજીઓને એક સમુદાય નીકળ્યો. સાધ્વીજીઓને જોતાં શેઠાણુને ખૂબ આનંદ થયો. તે તે લળીલળીને વંદન કરવા લાગ્યા. તારામતીને એકલી જતાં સાધ્વીજી પૂછે છે–બહેન ! આપ જંગલમાં એકલા કેમ છો ? તમારું નામ શું છે? આપ ક્યાંથી આવો છો! તારામતીએ કહ્યું–સતીજી! હું આપની શ્રાવિકા છું, મારું નામ તારામતી છે. હું મારા પતિથી વિખૂટી પડી ગઈ છે અને આજીવિકા ચલાવવા કઈ કામની શોધમાં ફરું છું. સાધ્વીજીએ વિચાર કરીને કહ્યું કે આપ અમારી સાથે ચાલે. શેઠાણી તે સાધ્વીજીઓની સાથે પ૯ Page #1035 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ શારદા રત્ન ઉપાશ્રયમાં ગઈ. સતીજીએ તે ગામના શ્રાવકેને તારામતીની બધી વાત કહી, તેથી શ્રાવકેએ તેને ઉપાશ્રયના કામ માટે રાખી લીધી. તારામતીએ પોતાના સારા સ્વભાવ, સરળતા અને કામથી બધાને પ્રેમ સંપાદન કર્યો. આ રીતે તેણે ૧૨ વર્ષે ત્યાં વીતાવ્યા. આજે સમય ઘણો થઈ ગયો છે. હવે ગુણદત્ત અને ગુણચંદ્રને તેમની માતાનું મિલન કેવી રીતે થશે તેમજ સાગરદત્ત શેઠની ગયેલી લમી કેવી રીતે પાછી આવશે તે સાંભળવાની આપ બધાની તીવ્ર ઝંખના હોવાથી આવતી કાલે ટૂંકમાં ચરિત્ર પૂરું કરીશ. આજે લોકશાહ જયંતિને દિવસ છે. લોકશાહે જૈન સમાજમાં મહાન કાર્યો કર્યા છે. સમાજમાં સાધુઓમાં શિથિલાચાર વધી ગયો હતો તેને તેમણે દૂર કર્યો. તેમણે કેટલા જૈનેને સાધુ બનાવ્યા. તેમણે જૈન સમાજમાં અદભૂત કાંતિ કરી છે. જૈન સમાજ પર તેમનો મહાન ઉપકાર છે. (પૂ. મહાસતીજીએ લોકાશાહના જીવન ઉપર સુંદર પ્રકાશ પાડ્યો હતે.) સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના ઉપાશ્રયે ૧૪ મહાસતીજી ચાતુર્માસ કરવા પધાર્યા છે. શ્રી સંઘની લાગણી, ભક્તિભાવના, ધર્મારાધનાથી અમને ખૂબ સંતોષ થયો છે. આપને સમજાવવાની બુદ્ધિથી વ્યાખ્યાનમાં કયારેક કઠોર ભાષા બેલાઈ હોય અગર કંઈ પણ કારણસર શ્રી સંઘના કાર્યકર્તાઓનું તથા ભાઈ-બહેનનું મન દુભાણું હોય તે ચૌદ મહાસતીજી વતી અંતઃકરણ પૂર્વક સૌની ક્ષમા યાચું છું. (પૂ. મહાસતીજીએ ક્ષમાપના કરી ત્યારે શ્રી સંઘની આંખે આંસુથી છલકાઈ ગઈ હતી.) અંતમાં આપ બધા જીવનમાં બને તેટલી વધુ ઘર્મારાધના કરી દાન, શીયળ, તપ, ભાવ, ક્ષમા, સરળતા, પ્રમાણિક્તા, આદિ સદગુણના સુમને ખીલવીને જીવનબાગને વધુ હરિયાળે બનાવો અને માનવજીવનને ઉજ્જવળ બનાવે એ જ આશા સહિત વિરમું છું. ચાતુર્માસ પૂર્ણાહૂતિને છેલ્લો દિવસ છે, તેથી સંઘના કાર્યકર્તાભાઈઓને થોડું બોલવું છે, માટે હવે તેમને સમય આપું છું. ચાતુર્માસની પૂર્ણાહૂતિના દિવસે પ્રમુખ શ્રી હસમુખભાઈ શાહે રજુ કરેલ વાય. ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ, સિદ્ધાંત મહોદધિ, જૈનશાસનના તેજસ્વી સિતારા સ્વ. બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા શાસનરત્ના, પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ શરદ મંડળ, ભાઈઓ અને બહેને ! આપણું શ્રી સંઘના મહાન પુણ્યોદયે આપણી આગ્રહભરી વિનંતીને માન આપી આપણું શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કરી પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ ઠાણ ૧૪ ચાતુર્માસ પધાર્યા, તે માટે આપણે તેમના ખૂબ ઋણી છીએ. પૂ મહાસતીજીના ચાતુર્માસ મંગલ પ્રવેશથી જ સંઘના સૌ ભાઈ–બહેનના આત્મા મંદિરમાં અનેરો આનંદ, ઉત્સાહ જોવા મળે છે. પૂ. મહાસતીજીમાં ઘણી વિદ્વતા અને સરળતા છે. સાથે સાથે સવી જીવ શાસનરસીક કર જાની તેમની ઉત્તમ ભાવના આપણે Page #1036 -------------------------------------------------------------------------- ________________ શારદા રેને ૯૩૧ સૌએ પ્રત્યક્ષ નિહાળી છે. તેઓ જ્યારે વીરવાણી ફરમાવે છે ત્યારે શ્રોતાજને ઉપર જાદુઈ અસર થાય છે. તેમણે સિદ્ધાંતના તથા વ્યાવહારિક અનેક હૃદયસ્પર્શી દષ્ટાંતે આપી આપણું શ્રી સંઘના ભાઈ–બહેને તેમજ જૈનેતર ઉપર સુંદર પ્રભાવ પાડ્યો છે. કંઈક ભાઈ બહેનો કદી ઉપાશ્રયે આવતા ન હતા તેવા યુવાન યુવકને ધર્મને મર્મ સમજાવી જૈન ધર્મમાં દઢ શ્રદ્ધાળુ બનાવી ઉપાશ્રયે આવતા કર્યા છે. પૂ. મહાસતીજીએ ચાતુર્માસમાં ફરમાવેલ વ્યાખ્યાનનું પુસ્તક બહાર પડે તે અનેક જૈન જૈનેતરોને લાભ મળે તેમજ અનેક દેરાવાસી ભાઈ-બહેનની પણ મૂક માંગણી હતી, તેથી શ્રી સંઘને વ્યાખ્યાન સંગ્રહ બહાર પાડવાની ભાવના જાગૃત બની, પરંતુ પૂ. મહાસતીજી સાહેબે પ્રત્યુત્તર આપ્યો કે પ્રભુની વાણી-વીરવાણીના અનેક પુસ્તક છપાઈ ચૂક્યા છે. હવે મારી જરાપણ ઈચ્છા નથી, પણ આપણું સંઘની નમ્ર વિનંતી ચાલુ રહી અને એમની સરળતા, ઊંડી સમજણના કારણે મૂક સંમતિ મળી. પૂ. મહાસતીજીના સાનિધ્યમાં ચાર ચાર મહિના કયાં વ્યતીત થયા તેની ખબર પડી નહિ. તેમણે ચાતુર્માસ દરમ્યાન નમિરાજર્ષિ અધિકાર અને સાગરદત્ત ચરિત્ર તેમજ માનવ જીવનની સાર્થકતા શેમાં છે? શું શ્રેયકારી છે? શું પ્રેયકારી છે? તેવી મીઠી, શિખામણના મધુરતા ભરેલા, લાગણી ભરેલા શબ્દો કાનમાં ગુંજ્યા કરે છે. ચાતુર્માસ દરમ્યાન ઘાર્મિક અનુષ્ઠાન, અપૂર્વ તપશ્ચર્યા વગેરેના સ્મરણે ભૂલ્યા ભૂલાય તેમ નથી. ચાતુર્માસ પૂર્ણ થતાં પૂ. મહાસતીજી શ્રી સૌરાષ્ટ્ર સંઘ (નગરશેઠનો વંડ) છોડી પ્રભુની આજ્ઞા મુજબ વિહાર કરશે. તેમને વિદાય આપતા હૈયું કામ કરતું નથી. ભક્તિભાવથી ભાઈ-બહેનોએ પણ પૂ. મહાસતીજીના ઉપદેશને જીવનમાં વધાવી અનેરો ઉત્સાહ વધાર્યો છે. પૂ. મહાસતીજીએ શ્રી સંઘની સમક્ષ ક્ષમાપના કરી તે તેમની ઉદારતા, સરળતાના પ્રત્યક્ષ દર્શન કરાવે છે. હું પણ આપણું શ્રી સંઘ વતી પૂ. મહાસતીજીની તેમજ સતીવૃંદની ક્ષમા માંગું છું. અમારી સેવામાં, ભાવભક્તિમાં ખામી હોય અને રહે એ સ્વાભાવિક છે, પણ આપ ઉદાર ભાવનાવાળા અને સરળ સ્વભાવના છે તો અમારી ક્ષતિઓને ક્ષમ્ય કરશે. ઘણાં ભાઈ–બહેનની આંખમાં આજે અશ્રુ જોવા મળે છે તે અશ્રુ રાગના નહિ પણ તેમના ગુણના છે. તેમણે ચાતુર્માસમાં સૌની સાથે સરળતાથી, પ્રેમથી ધર્મના મર્મને સરળ ભાષામાં સમજાવી પરમ ઉપકાર કર્યો છે તે માટે મુમુક્ષુની આ અશ્રુભીની બને તે સ્વાભાવિક છે. અંતમાં પૂ. મહાસતીજી સાહેબને ખૂબ ખૂબ આભાર અને ફરી ફરી અમારા ક્ષેત્રને લાભ આપવા નમ્ર વિનંતી. આપને વિહાર નિર્વિઘપણે થાય અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં વૃદ્ધિ કરે, કરા એ જ શુભ ભાવના સહિત વિરમું છું. જાદવજીભાઈ શાહ –જેમના વેણમાં અને નેણમાં અમી છે, જેમની વાણીમાં અપૂર્વ તેજસ્વીતા જોવા મળે છે, એવા વીતરાગ શાસનની ઝળહળતી જોત જગાવનાર પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી તેમજ સતીવૃંદ અને શ્રી સંઘના ભાઈ–બહેને! Page #1037 -------------------------------------------------------------------------- ________________ ૯૩૨ શારદા રત્ન પૂ. મહાસતીજી સાહેબે આપણે ત્યાં ચાતુર્માસ પધારી આપણું શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. પૂ. મહાસતીજીના વિદ્વતા ભરેલા વ્યાખ્યાનોથી ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા. આખું ચાતુર્માસ ધર્મારાધનાથી ગાજતું ને ગુંજતું રહ્યું. પૂ. મહાસતીજી સાહેબે સાણંદ, ગીરધરનગર, જીવરાજપાર્ક ચાતુર્માસ આપ્યા અને કૃષ્ણનગર (સૈજપુર બોઘા)ને પણ લાભ આપ્યો તે તેમની ઉદારતા અને સરળતા છે, અને તે બધા મહાસતીજીઓના દર્શનને અવારનવાર આપણું શ્રી સંઘને લાભ મળે છે. પૂ. મહાસતીજી સાહેબે આપણી પાસે ક્ષમાપના માંગી એ તેમની સરળતા છે. તેમણે આપણી ક્ષમાપના માંગવાની હેય જ નહિ. આપણે તેમને અવિનય અશાતના કરી હશે તે માટે આપણે તેમની નમ્રતાપૂર્વક ક્ષમાપના માંગીએ છીએ. આ ચાતુર્માસમાં દાન, શિયળ, તપ ઉપર વ્યાખ્યાનની સચોટ અસર જોવા મળી છે. ભાગ્યવાનોએ દાનને પ્રવાહ પણ ખૂબ વહાવ્યો છે. તે માટે પૂ. મહાસતીજીને તથા શ્રી સંઘના ભાઈ બહેનોને ખૂબ ખૂબ આભાર માનું છું. પૂ. મહાસતીજીની એક જ ભાવના છે કે ચતુર્વિધ સંઘની કેમ ઉન્નતિ થાય, જૈન શાસનને જય થાય ને વિશેષ ઉન્નત બને. અંતમાં પૂ. મહાસતીજી ચતુર્વિધ સંઘની વિશેષ ઉન્નતિ કરે અને તેમનું સ્વાથ્ય સારું રહે એ જ શુભ ભાવના. આપે નાની ઉંમરમાં સંસારને છોડી, વરના પરમ પવિત્ર માર્ગને અપનાવી ગુરૂવર્ય રત્ન ગુરૂદેવના નામને અમર બનાવ્યું છે. તે માટે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ. પૂ. મહાસતીજી સાહેબ વિહારમાં ખૂબ ખૂબ શાતા પામે અને નાના મોટા દરેક ક્ષેત્રમાં પુનિત પગલા કરતા કરતા ફરી વહેલા વહેલા આપણું શ્રી સંઘના આંગણે પધારે એ જ શુભ ભાવના સહિત વિરમું છું. અમૃતલાલ ટી. અજમેરા -પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી, અન્ય સતીવૃંદ તથા ભાઈ ઓ ને બહેન ! આપણુ શ્રી સંઘના મહાન પુણ્યોદયે બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી ઠાણા ૧૪ ચાતુર્માસ પધાર્યા. તે ચાતુર્માસ હવે પૂર્ણ થયું. પૂ. મહાસતીજી શુકવારે આપણને સૌને એકલા અટુલા મૂકીને વિહાર કરશે. ચાતુર્માસમાં ધમધમતે વંડો હવે સૂનકાર બની જશે. પૂ. શારદાબાઈ મહાસતીજીએ વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનને નમિરાજર્ષિને અધિકાર અને સાગરદત્ત ચરિત્ર તેમની લાક્ષણિક શૈલીમાં આત્મસ્પશી ભાવથી ખૂબ સુંદર રીતે ફરમાવ્યા છે કે જેનો રસ જનતામાં એટલે જાગ્યો કે તે સાંભળવા દૂર દૂરથી દોડીને બધા સમયસર હાજર થઈ જતા. પૂ. મહાસતીજીની વાણીમાં એ જાદુ છે કે જે શ્રોતાઓ તેમને એક વાર સાંભળે તેને બીજે દિવસે જરૂર હાજરી આપવી પડે. વ્યાખ્યાનમાં દરરોજ મોટી સંખ્યામાં માનવમેદની ઉભરાણ છે. પૂ. મહાસતીજીને દાન, શીલ, તપ, ભાવ પરના સચોટ વ્યાખ્યાનેએ લોકોમાં એવું આકર્ષણ પેદા કર્યું કે પર્યુષણ પર્વમાં તપની જોરદાર ભરતી આવી. ઉત્સાહી ભાઈ બહેનેએ ૪૫–૪૨ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી. જે સૌરાષ્ટ્ર સંઘમાં Page #1038 -------------------------------------------------------------------------- ________________ શોરઠ રમ ૯૩૩ પ્રથમવાર થઈ છે. તેમજ બીજી તપશ્ચર્યાઓ પણ અભૂતપૂર્વ થઈ છે, તે આપ બધા પર્યુષણમાં જોઈ શક્યા છે. તેમાં ચાતુર્માસના પ્રારંભથી મહાસતીજીએ મંગલ તપની આરાધના કરી બધાની ભાવનામાં ઉત્સાહની ભરતી લાવ્યા. ચાતુર્માસની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી અમારો લંડ તપ-ત્યાગ અને ધર્મકરણીથી ગાજતો રહ્યો છે. આ બધો પ્રભાવ પૂ. શારદાબાઈ મહાસતીજીનો છે. પુસ્તકના પ્રકાશનમાં પૂ. મહાસતીજીને વિરોધ હતો. તેમની ઈચ્છા પુસ્તક છપાવવાની જરાપણ ન હતી, પણ સંઘના અતિ આગ્રહથી તે કાર્ય કરવાનું શ્રી સંઘે નક્કી કર્યું, અને શ્રેતાઓએ પર્યુષણ આવતા પહેલાં તે દાનને પ્રવાહ વહાવી અમારી ઝોળી છલકાવી દીધી. પૂ. મહાસતીજી ચાર ચાર મહિનાના સંપર્ક બાદ વિહાર કરશે ત્યારે ભાઈ બેનોને કેટલું દુઃખ થશે તે અમે કલ્પી શકતા નથી. ધર્મકરણી કરવાનું, કડક નિયમોનું પાલન કરવાનું સૂચન અમને કોણ કરશે? ચાતુર્માસ તે જોતજોતામાં પૂર્ણ થઈ ગયું. પૂ. મહાસતીજીના અમારા શ્રી સંઘ પર મહાન ઉપકારો છે. આ ચાતુર્માસ સુંદર રીતે જાહોજલાલીપૂર્વક પૂર્ણ થયું, તેથી બધા આનંદ સાથે ગૌરવ અનુભવીએ, છીએ. ચાતુર્માસમાં અમારા થી સંઘના કાર્યકર્તાઓ તરફથી પૂમહાસતીજીની સેવા બજાવવામાં ઉણપ રહી ગઈ હોય તે સર્વ કાર્યકર્તા ભાઈ એ તરફથી તથા શ્રી સંઘના ભાઈ બહેન તરફથી અવિનય અશાતના થઈ હોય, કેઈ મહાસતીજીનું મન દુભાયું હોય તે અંતઃકરણપૂર્વક ખમાવીએ છીએ. અંતમાં આપને ફરી ફરીને વિનંતિ કરું છું કે જ્યારે જ્યારે સંઘના ભાઈ બહેન ચાતુર્માસ લેવા આવે ત્યારે આપ અમારું લક્ષ જરૂર રાખશે. એ આશા સહિત વિરમું છું. DEEEEEEEEETITI ITI III HiniiiiiiiiiiiiiE # શારદા રત્ન ભાગ ૧-૨-૩ સમાપ્ત H તા. ક–પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન ચાર મહિના દરરોજ ફરમાવ્યા છે, પણ પુસ્તક ઘણું મોટું થઈ જવાથી ક્યાંક બબ્બે વ્યાખ્યાનને સાર ભેગો કરી એકેક વ્યાખ્યાનમાં લખે છે. શારદા રત્ન પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણ દોષ છે, તો આ માટે વાચકોને વિનંતિ કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુદ્ધિપત્રકમાં જોશો, છતાં કઈ ભૂલ દેખાય તે સુધારીને વાંચવા વાચકોને નમ્ર વિનંતિ છે. Page #1039 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શારદા રેને કારતક વદ ૧ ને ગુરુવાર તા. ૧૧-૧૧-૮૧ અધુરું રહેલું ચરિત્ર શેઠાણી તારામતીના કેવા કર્મને ઉદય થયો કે જેની સેવામાં અનેક કરચાકરે હાજર હતા તેને આજે ઉપાશ્રયમાં નોકરી કરવાને પ્રસંગ આવ્યો, છતાં ધર્મને સમજેલા શેઠાણી દુઃખમાં પણ સુખ માનીને રહેવા લાગ્યા. એ રીતે ૧૨ વર્ષો ત્યાં વિતાવ્યા. ૧૨ વર્ષોમાં તે ત્યાં બધાની સાથે ખૂબ હળીમળી ગઈ. હવે ત્યાં શું બન્યું ? એકવાર તે ગામમાં જે સાધ્વીજીઓનું ચાતુર્માસ હતું તે સતીજીના ગુરૂદેવ મહામુનિ ધર્મવીર અણગારનું ચાતુર્માસ ભીમપુરમાં હતું. તેથી પર્યુષણ પછી શ્રી સંઘ ગુરૂદેવના દર્શન માટે ભીમપુર જવા નીકળે. તારામતી પર બધા ભાઈ બહેનોને સ્નેહ, લાગણી ખૂબ હતી તેથી તેને પણ સંઘમાં સાથે લઈ ગયા. આ બાજુ સાગરદત્ત શેઠ, ગુણદત્ત અને ગુણચંદ્ર બધા રાજ્યના મહાન સુખે ભેગવે છે પણ ધર્મને ભૂલ્યા નથી. રોજ એક સામાયિક કર્યા વિના રાજદરબારમાં જતાં નથી. રોજ સવારમાં ઉઠીને સંતના દર્શન કરવા જાય, તેમના મુખેથી વીતરાગ વાણી સાંભળે અને જીવનને પવિત્ર બનાવે. એક દિવસ જ્ઞાનપંચમીને માટે ઉત્સવ હતે. સાગરદત્ત શેઠ, ગુણદત્ત અને ગુણચંદ્ર તથા તેમની પત્નીઓ બધા વ્યાખ્યાનમાં ગયા. આ બાજુ શેઠાણું પણ શ્રી સંઘની સાથે વ્યાખ્યાનમાં આવ્યા. તારામતીને ખબર નથી કે મારે દીકરો આ ગામને રાજા છે. મારા પતિ અહીંયા છે. તે તે પોતાના સંઘની સાથે વ્યાખ્યાનમાં બેઠી છે. ગુરૂદેવે પોતાની પ્રવચન ધારા શરૂ કરી. વ્યાખ્યાન પૂરું થયા બાદ શ્રોતાઓ વિખરાઈ ગયા. ગુણદત્ત રાજાને ખબર પડી કે ગુરૂદેવ ચાર જ્ઞાનના ધારક છે તે હું તેમને પ્રશ્ન પૂછું. ગુરૂદેવને વંદન કરીને રાજાએ પૂછયું, ગુરૂદેવ ! આપ કૃપા કરીને મને કહો કે મારી માતા અત્યારે કયાં છે? તે સુખમાં છે કે દુઃખમાં ? તેણે કેવા દુઃખ વેઠયા? તે હવે મને કયારે મળશે? ગુરૂદેવ કહે રાજન્ , કર્મોકી માર હૈ માતા તેરી બેઠી, ઇસ સભાકે મંજાર હૈ ગુરૂદેવે કહ્યું–રાજન ! તારી માતાએ ઘણું દુઃખ વેઠયા છે. તેણે કર્મોને માર ઘણું સહ્યા છે. એ તારી માતા તને હવે બહુ અલ્પ સમયમાં મળશે. ગુરૂદેવ! માતાને મળવા હવે મારું મન અધીરું બન્યું છે. મને એ માતાની યાદ ખૂબ સતાવી રહી છે. આપ જલ્દી કહો કે એ કયારે અને કયા સ્થાને મને મળશે ? ગુરુદેવે કહ્યું-તું અધીરો ન બન. એ તારી માતા તને આજે ને અત્યારે મળશે. શું કહે છે ગુરૂદેવ! મને અત્યારે જ મળશે ? હા, તે તે અત્યારે કયાં છે? રાજન ! તારે કયાંય શોધવા જવાની જરૂર નથી. તે આ સભામાં જ બેઠી છે. ગુરુદેવ! શું આપ સત્ય કહે છે ! હા. મહારાજા. આજે જે સંઘ દર્શન કરવા આવ્યું છે તે સંઘમાં તે ઉપાશ્રયમાં કામ કરે છે, તેથી સંઘની સાથે દર્શન કરવા આવી છે. આ વાત સાંભળતા પુત્રોના રોમેરોમમાં Page #1040 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૩૫. આનંદ થયો. રાજાએ સભામાં દષ્ટિ કરી. દુઃખના કારણે તારામતીનું શરીર સાવ નિર્બળ બની ગયું છે. તેના મુખના તેજ ફીકકા પડી ગયા છે, તેથી તે ઓળખાય તેવી ન હતી પણ ધારી ધારીને જોતાં તેઓ માતાને ઓળખી ગયા. માતાને જોતાં બંને ભાઈઓ માતાના ચરણમાં પડી ગયા. તેને ભેટી પડયા. બધાની આંખમાં પ્રેમના-હર્ષના આંસુ આવ્યા. બાર બાર વર્ષે દીકરાઓને માતા મળી અને માતાને દીકરા મળ્યા. એ સમયને આનંદ તે અનુભવે તેને ખ્યાલ આવે. તેમાં પણ તારામતીને તે ખબર ન હતી કે મારા દીકરા જીવતા છે. તે તે માનતી હતી કે તેમને ફાંસી મળી છે કે તેઓ મૃત્યુ પામ્યા છે. જે દીકરાઓની આશા જ ન હતી તે દીકરાઓ મળે ત્યારે માતાને કેવો આનંદ થાય ! દુઃખને અંત ને મધુર મિલન –શેઠને શેઠાણી મળ્યા, શેઠાણીને પતિ મળ્યા ને પુત્ર મળ્યા. બધાના દિલમાં આનંદ આનંદ થઈ ગયો. બધા સાથે રાજમહેલમાં ગયા. બધાએ એકબીજાને ક્ષેમકુશળના સમાચાર પૂછયા. બધાએ એકબીજાને પિતાની દુઃખદ કહાની કહી સંભળાવી. માતાની વાત સાંભળતા ગુણદત્ત કહેવા લાગે, હે માતા ! તારો દીકરો રાજા બન્યો છતાં તારે રસોઈયાણી ને કરાણીના કામ કરવા પડયા! દીકરા ! આ બધા કર્મના ખેલ છે. કર્મોએ આપણને વિખૂટા પડાવ્યા ને ભેગ પણ કરાવ્યા. બધા આનંદથી રહે છે. બધા ભેગા થઈને સવાર સાંજ પ્રભુની પ્રાર્થના કરે છે. રાજસુખ મળવા છતાં કઈ ધર્મને ભૂલ્યા નથી. ગુણદત્ત રાજ્ય કરે છે, પણ દેવ–ગુરૂ-ધર્મની શ્રદ્ધા જેવી હતી તેનાથી વધુ ને વધુ દઢ બનતી હતી. રાજ્યમાં રહેવા છતાં તે રાજ્યમાં લેપાતા નથી. રાજસંપત્તિને તે કાચું સોમલ માનતા હતા. તે પોતાની સંપત્તિનો ધર્મકાર્ય અને પરમાર્થના કાર્યોમાં ઉપયોગ કરતા. તેમનો યશ ચારે દિશામાં પ્રસર્યો હતો. દૈવી પરીક્ષાથી દઢ બનેલે શ્રદ્ધાને શઢ –ગુણદત્તની શ્રદ્ધાની પ્રશંસા દેવલોકમાં થઈ. મિથ્યાત્વી દેવથી આ પ્રશંસા સહન ન થઈ, તેથી દેવ તેની પરીક્ષા કરવા આવ્યા. આનંદના સાગરમાં ઝુલતા રાજાને કોઈએ સમાચાર આપ્યા કે ગુણચંદ્રને સર્પદંશ થયે છે, તેથી તે મૂછિત બની ધરતી પર ઢળી પડે છે. ગુણદત્તને આ સમાચાર સાંભળતા દુઃખ થયું. ગુણદત્તે ભાઈની પાસે જઈને નવકારમંત્ર સંભળાવ્યા. ભાઈનું વિષ ઉતારવા ઘણા ઉપચાર કરે છે ત્યાં સમાચાર મળ્યા કે માતાપિતા એકાએક કાળના પંજામાં જકડાઈ ગયા. ગુણદત્તને ખૂબ આઘાત લાગ્યો કે આ શું? હજુ ભાઈ તે શુદ્ધિમાં આવ્યો નથી ત્યાં માતા-પિતાને સ્વર્ગવાસ ! તે ભાઈને છોડી માતા પિતા પાસે ગયો. તે હજુ તેમની ચરણરજ લેવા જાય છે ત્યાં બીજા દુઃખદ સમાચાર આવ્યા કે પટરાણીઓને સર્પદંશ થયો છે. એક સાથે આવા દુઃખદ સમાચાર સાંભળવા મળે તે કેનું હૈયું હાથ રહે ! અરે..માથા પછાડે, છાતી ફાટ રડે, પણ ગુણદત્ત તે જેમ સમાચાર સાંભળતે ગમે તેમ તેને જીવનની નશ્વરતાના પડછાયા સામે દેખાયા. જેમજેમ સ્નેહીઓના દુઃખદ સમાચાર સાંભળતે ગયે તેમ તેમ તેની શ્રદ્ધા વધુ દઢ બનતી ગઈ, Page #1041 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ગુણદત્તે રાજદે, હકીમો આદિ ઘણાને લાવ્યા, પણ કેઈને ઉપાય કામયાબ ન નીવડયો. છેવટે એક ગારૂડિક આવ્યો. તેણે કહ્યું મહારાજા ! આ જે કંઈ બન્યું છે તે એક દૈવી પ્રકોપ લાગે છે, અથવા કેઈ અભિશાપ ઉતર્યો લાગે છે. તમારું રાજભવન તે નિર્જન વન જેવું બની ગયું છે. તમારા મુખ પર તે વેદનાના સિંધુ ભર્યા દેખાય છે. મારાથી આ જેવાતું નથી. મારી પાસે એક ઉપાય છે. ગુણદત્ત કહે, તારા ઉપાયથી જે મારૂં કુટુંબ મૃત્યુના મુખમાંથી બચી જશે તે હું તને સારી ભેટ આપીશ. ગારૂડિકે મંત્રતંત્રાદિ પ્રયોગો ઘણા કર્યો, પણ તે બધા નિષ્ફળ ગયા. છેવટે કરંડિયામાંથી સપને બહાર કાઢી મંત્રોથી તથા સારા રાગરાગિણીઓના સૂરથી સપને ખુશ કર્યો ને પછી કહ્યું–હે નાગદેવ! આ યુવરાજ અને રાજમાતા વગેરેના વિષનું પાન કરી તેમને વિષમુક્ત કરો. નાગદેવે ના કહી. તેમને વાચા પ્રગટી અને કહ્યું કે રાજાને કહો કે તમારા કુટુંબને સજીવન કરવું હોય તે નાગપંચમીના દિવસે વ્રત કરી મારી પૂજા કરે, તે હું બધાને વિષમુક્ત બનાવીશ. ગારૂડિકે રાજાને વાત કહી. ગુણદત્તની શ્રદ્ધાથી ચરણમાં નમેલે દેવ -રાજા કહે-નિર્દોષ પ્રયત્નથી મારે પરિવાર મૃત્યુમાંથી બચતો હોય ઠીક, બાકી કોઈ પ્રયત્ન મારાથી થશે નહિ. મને મારા જિનેશ્વર દેવ પર અને તેમના ધર્મ પર અતૂટ શ્રદ્ધા છે. તેમણે મને દુઃખમાંથી બચાવ્યું છે. હવે એમને મૂકીને હું બીજાની પૂજા કરું એ કયારેય પણ બનશે નહિ. ગારૂડિકે તેને ઘણું સમજાવ્યો પણ ગુણદત્ત સમયે નહિ. છેવટે નાગદેવ તેને કરડવા ગયે તે પણ તે ગભરાયે નહિ કે શ્રદ્ધાથી ચલિત ન થયો, ત્યારે ગારૂડિકના વેશમાં રહેલ દેવ સાક્ષાત્ પ્રગટ થયે, અને ગુણદત્તના ચરણમાં પડ્યો. ત્યાં પંચવણ પુષ્પોની વૃષ્ટિ કરી, અને ગુણદત્તના કંઠમાં દેવી હાર અને કાનમાં કુંડલ પહેરાવ્યા. પોતાના અપરાધની ક્ષમા માંગી અને બધાને સજીવન કર્યા ને પોતાના સ્થાને ચાલ્યો ગયો. દુખની ઝડી વરસાવનાર દેવની હાર -સાગરદત્ત શેઠ, શેઠાણી, બંને પુત્ર તથા પુત્રવધૂઓ બધા ભેગા મળી એક ચિત્તે પ્રભુને પ્રાર્થના કરે છે. તેમની ધર્મની શ્રદ્ધાથી દેવનું સિંહાસન ડોલ્યું. ઉપગ મૂકીને જોતાં ખબર પડી કે આ ધર્મિષ્ઠ છની દઢ શ્રદ્ધાને કારણે સિંહાસન ડોલ્યું છે. દેવ તરત ત્યાંથી ઉઠો અને આવીને શેઠના ચરણમાં પડી માફી માંગી. શેઠ ! મેં આપને ખૂબ કષ્ટ આપ્યું છે. આપની બેહાલ દશા કરનાર હું છું. આપને ધર્મશ્રદ્ધાથી ડગાવવા આટલા દુઃખો આપ્યા, છતાં આપે ધર્મ છોડ્યો નથી. કરોડોનું ધન જતું કર્યું પણ ધર્મ જતો કર્યો નથી, તેથી તમારો વિજય થયો છે ને મારી હાર થઈ છે. તમને કોટી કોટી ધન્યવાદ! લાખ લાખ વંદન ! હવે આપ આપના ગામમાં પાછા જાઓ. આપની જે સંપત્તિ ગઈ છે તે બધી પાછી મળી જશે. ગઈ સંપદા સભી મિલેગી, અધિક ભરૂં ભંડાર, ઔર જે ચાહિયે તે તુમ માંગે, મેં હરદમ તૈયાર, દેવ શેડને કહે છે આપ વસંતપુર નગરમાં સુખેથી પધારો. આપની જેટલી લક્ષ્મી ગઈ Page #1042 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૩૭ છે તેથી અધિક આપના ભંડારમાં ભરી દઈશ. હું આપના પર પ્રસન્ન થયો છું, આપ કંઈક માંગે. જે જોઈએ તે માંગે. દેવે ઘણી વાર માંગવાનું કહ્યું છતાં શેઠ કહે છે, મારે કોઈ નથી જોઈતું. આજે કેઈના પર દેવ પ્રસન્ન થાય ને માંગવાનું કહે તો? (શ્રોતામાંથી અવાજ : અરે, કાંઈ બાકી ન રાખીએ.) અહીં શેઠ કહે છે મારે કાંઈ નથી જોઈતું. મારે તે જોઈએ છે માત્ર ભવોભવ ધર્મનું શરણ. દેવ તો ત્યાંથી ચાલ્યા ગયે. પછી શેઠે પુત્રને કહ્યું હવે આપણે આપણી જન્મભૂમિમાં જઈએ. મને જન્મભૂમિની યાદ ખૂબ આવે છે. પુત્રો કહે–ભલે પિતાજી ! ગુણદત્ત તે મંત્રીને રાજ્ય સેપ્યું ને પછી મેટા રસાલા સાથે હાથી, ઘોડા, સૈન્ય બધું લઈને ભીમપુરથી પ્રયાણ કર્યું. સાગરદત્ત શેઠ પરિવાર સાથે જઈ રહ્યા છે. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં રાજાએ બંને ભાઈને ફાંસીની શિક્ષા ફરમાવી હતી તે ગામમાં આવ્યા. જેમણે ફાંસીની શિક્ષામાંથી બચાવ્યા હતા તે ચાંડાલના ઉપકારને યાદ કરી પહેલા તેમને બોલાવ્યા. તેમને સત્કાર, સન્માન કરી તેમને સારી રકમ ભેટ આપી. પછી પિતાના તને મોકલીને રાજાને સમાચાર મેકલાવ્યા કે લાડવાના કારણે જે બંને બાળકોને ફાંસીની શિક્ષા કરી હતી તે આપના નગરમાં આવ્યા છે ને આ ભેટાણું મોકલ્યું છે. આ સાંભળતા રાજાને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ ફાંસીમાંથી કેવી રીતે બચી ગયા હશે ? રાજા તેમને મળવા માટે આવ્યા. ગુણદત્ત રાજાને રાજશાહી ઠાઠમાઠ જઈને રાજા તે શરમાઈ ગયા. તેમણે પોતાની ભૂલની માફી માંગી. ગુણદત્તની ચતુરાઈ, શુભ ભાવના, ઉદારતા આદિ ગુણોથી આકર્ષાઈને રાજાએ પિતાની દીકરીને ઠાઠમાઠથી ગુણદત્ત સાથે પરણાવી, પછી ત્યાંથી ચાલતા ચાલતા ઉદયચંદ શેઠના ગામમાં આવ્યા. જે શેઠે સાગરદત્ત શેઠને લાડવામાં સોનામહોરો નાંખીને લાડવા આપ્યા હતા, તેમને બોલાવીને શેઠે તથા ગુણદત્ત રાજાએ તેમને ખૂબ ઉપકાર માન્ય. તેમની ખૂબ મહેમાનગતિ કરીને પછી વિદાય આપી. શેઠનું રાજા અને પ્રજાએ કરેલ ભવ્ય સ્વાગત –ત્યાંથી ચાલતા ચાલતા પોતાના વસંતપુર ગામમાં આવીને નગર બહાર બગીચામાં પડાવ નાખ્યો ને દૂત દ્વારા રાજાને સમાચાર મોકલાવ્યા. આખા ગામમાં ખબર પડી ગઈ કે આપણુ દીનદુઃખીના બેલી નગરશેઠ આવ્યા છે, તેથી ઘરઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. આ શેઠ ગરીબેના બેલી, નિરાધારના આધારભૂત હતા. નગરની સારી જનતાને પુત્ર સમાન ગણતા હતા. તે શેઠ પધાર્યાની વધામણી મળતાં ગામના લોકો દોડી આવ્યા. ચાલે, આપણે તેમને વધાવવા જઈએ. ગામમાં પણ શેઠના સ્વાગત માટે ઘેર ઘેર તેરણે બંધાયા, ધ્વજાપતાકાઓ બંધાઈ અને આખું ગામ શણગાયું. જેણે દશ હજાર રૂપિયા માટે શેઠની હવેલી લઈ લીધી હતી તેને રોશનીથી ઝગમગ કરી દીધી. પછી શેઠને કહ્યું, આપ આપની હવેલીમાં (મહેલમાં) ખુશીથી પધારે. ખુદ રાજા પણ શેઠનું સ્વાગત કરવા હાથી, ઘોડા, ઢોલ નગારા, બેન્ડ વાજા લઈને બગીચામાં ગયા. રાજા કહે, પધારે શેઠજી પધારો ! તમે તે અમારા ગામના રત્ન છો. રાજાએ શેઠને હાથીની અંબાડીએ બેસાડયા. શુભ મુહને વાજતે ગાજતે જયજયકારના બુલંદ નાદ સાથે બજારના મધ્ય ભાગમાં Page #1043 -------------------------------------------------------------------------- ________________ ચારવા રત્ન ૯૩૮ થઈને શેઠને ગામમાં પ્રવેશ કરાવ્યા. જ્યાં શેઠના મહેલ આળ્યે ત્યાં હાથી પરથી શેઢ ઉતરી ગયા ને પેાતાના મહેલમાં ગયા. શેઠ મહેલમાં જઈને જુએ છે તા અનાજના અને ધનના ભંડાર ભરપૂર ભરેલા પડયા છે. સ્વણુ થાલિયાં પડી પાંચસૌ, નહાનેકી સિલા સાનકી, એરડામાં સાનાની પાંચસા થાળીએ તેમજ સ્નાન કરવા માટે સાનાના બાજોઠ, તેમજ સેનાની શિલ્લા પડી છે. શેઠને ત્યાં પહેલા જે લક્ષ્મી હતી તેથી અધિક લક્ષ્મી શેઠને ત્યાં વધી ગઈ હતી. પહેલા દેવે શેઠની ધ માટે પરીક્ષા કરી ને ઘણા દુ:ખા વેઠવા પડચા, પણ શેઠ-શેઠાણી દુઃખમાં પણુ ધર્મને ભૂલ્યા નહિ, તા એ દેવ તેના પર પ્રસન્ન થયા ને શેઠની બધી લક્ષ્મી પાછી આપી દ્વીધી. ધર્મશ્રદ્ધાના કેટલા અજબ પ્રભાવ! ગુણદત્ત અને ગુણચંદ્રને જોઇને બધા ખૂબ હરખાય છે. શેઠના દીકરા કેવા ગુણવાન છે ! બધા આનંદથી ધર્મધ્યાન કરતા રહે છે. જયાં કી ત્યાં ઈસ વાર, ઔર સાનેકા પાટ ગુરૂ ભગવંત પાસે પૂ`ભવની પૃચ્છા :–થાડા સમય બાદ એક મિત્રે આવીને શેઠને સમાચાર આપ્યા કે, આપણા ઉદ્યાનમાં ધર્માવીર નામના મહાન આચાય પધાર્યાં છે. તે સમાચાર મળતાં શેઠને તથા બધાને ખૂબ આનદ થયા. શેઠ પેાતાના પરિવાર સાથે ગુરૂદેવના વ્યાખ્યાનમાં ગયા. વ્યાખ્યાનમાં ગુરૂદેવે પુણ્ય પાપનું સુંદર સ્વરૂપ સમજાવ્યું. ગુરૂદેવ ચાર જ્ઞાનના ધારક હતા, એટલે શેઠના મનમાં થયું, કે જ્ઞાની ગુરૂદેવ પાસે મારા પૂર્વ ભવ જાણી લઉ. શેઠ ગુરૂદેવને વંદન કરીને પૂછે છે ગુરૂદેવ ! પૂર્વભવમાં મે' એવા શુ પાપ કર્યો કે મારે બાર વર્ષે દુઃખ લેાગવવુ' પડયું ? લક્ષ્મીદેવીના અમારા પર કાપ થયા ને ચારે જણાને જંગલમાં ભટકવુ' પડ્યું! ગુરૂદેવ કહે છે, કરેલાં કર્મી જીવને અવશ્ય ભેાગવવાં પડે છે. સાગરદત્ત સાંભળા, આપના પૂર્વભવ. તૂ થા વણિક પૂર્વભવ માંઈ, તેરે થા એક ટા ભાઈ; સારી સંપત્તિ ગયા તુ ખાઈ, ઘર ગાંવ ભી દિયા ઘુડાઇ. પૂર્વભવમાં તું એક વણિક હતા. તમે એ ભાઈ હતા. તુ માટેાભાઈ હતા, તે‘નાનાભાઈની બંધી સપત્તિ લઈ લીધી. તેને ઘરબાર વિનાના કરી નાખ્યા. અરે, એટલે સુધી જુલમ ગુજાર્યો કે તેને ગામમાં પણ રહેવા ન દીધા. તેના હાર્ટ, હવેલી, ઝવેરાત, ધન મધુ લૂંટી લીધું અને તેના બાળકાને પણ જંગલમાં માકલી દીધા. જેઠાણી દેરાણી પર જુલ્મ ઘણા ગુજારતી હતી. તેના માથે ખાટા આળ ચઢાવતી હતી. નાનો ભાઈ તા ગામ છોડીને ચાલ્યા ગયા. ચાલતાં ચાલતાં તે એક નગરમાં આવ્યા. તેને જોઈને એક દયાળુ શેઠને કરૂણા આવી તેથી તેને પેાતાને ત્યાં નોકરી રાખ્યા. શેઠ તેને દીકરાની જેમ રાખતા હતા. તેને ધર્મ-કર્મનુ' સ્વરૂપ સમજાવતા. શેઠના સત્સ`ગથી તારા ભાઈ નો આત્મા જાગૃત બન્યા. તેણે શ્રાવકના ૧૨ વ્રત ધારણ કર્યાં, આયુષ્ય પૂર્ણ થતાં તે મરીને દેવલાકમાં દેવ થયા. એક દિવસ તું અપેારે જમવા માટે ઘેર આવ્યા. તે દિવસે કઈક પ્રસંગ હાવાથી Page #1044 -------------------------------------------------------------------------- ________________ શારદા રત્ન ૯૩૯ તારે ઘેર રસવતી રસેાઇ બનાવી હતી. જમવા બેસતા પહેલાં તારા મનમાં થયું કે ો, ક્રોઈ સંત પધારે તે તેમને વહેારાવીને પછી હું જમું તારા શુદ્ધ દિલની ભાવના ફળી. ને તારા આંગણે માસખમણુના તપસ્વી મુનિ પધાર્યા, તેં મુનિને ઉત્કૃષ્ટભાવે સુપાત્ર દાન દીધું. મુનિએ તને દાનના મહિમા સમજાવ્યા. પછી તેં તારી લક્ષ્મીનો દાનમાં સપયેાગ કર્યાં. તેથી તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. ત્યાંથી મરીને તું સાગરદત્ત તરીકે જન્મ્યા. તે પૂર્વભવમાં દાન ખૂબ દીધું હતુ. તેથી તને અઢળક લક્ષ્મી મળી. ધનની સાથે તમારી ધર્મ ભાવના પણ ઘણી હતી. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ હતી. એક વાર તમારી ધમભાવનાની દેવલાકમાં પ્રશસા થઈ. તમારા ભાઈ જે ધ્રુવ અન્યા છે તેણે તારી પ્રશંસા સાંભળી. પૂર્વભવના વૈરના કારણે તેને તારા પર ઇષ્યા આવી, તેથી તારૂ' બધું ધન ફૅના કરી નાંખ્યુ અને તારે ગામ ને ઘરખાર મધું છેાડીને જવાના પ્રસ་ગ આવ્યા તારી બધી લક્ષ્મી ઉર્જાયચંદ શેઠને ત્યાં ગઈ. તારા ભાઈને જે શેઠે નોકરી રાખ્યા હતા અને ધનથી ને ધર્માંથી બધી રીતે સુખી કર્યા તેથી તે મારા પરમ ઉપકારી છે એમ માનીને દેવ બનેલા તારા ભાઈ તારી બધી લક્ષ્મી તે શેઠને ઘેર આપી આવ્યો. તે' નાનાભાઈને તેના છેકરાઓનો વિયેાગ પડાવ્યા હતા તેથી તને ખાર વર્ષ સુધી તારા છેકરાઓના વિચાગ પડયેા. પૂર્વજન્મના આ કર્મીના કારણે તારે આ દુઃખા ભાગવત્રા પડચા છે, પણ સુપાત્ર દાન દઇને ખૂબ પુણ્ય બાંધ્યું હતું તે પુણ્યના કારણે પુત્રો, પત્ની મધુ' મળી ગયું ને પહેલા કરતાં અધિક સુખમળ્યું. આ તમારા પૂર્વભવનો બધા વૃત્તાંત કહ્યો. પૂર્વભવ સુણી વિરતીની વાટે —પેાતાનો પૂર્વ ભવ સાંભળી શેઠ–શેઠાણીને વૈરાગ્ય આન્યા. ગુણદત્ત અને ગુણચન્દ્રે ખૂબ ઠાઠમાઠથી માતાપિતાનો દીક્ષા મહાત્સવ ઉજવ્યા. શેઠે ખૂણા દાન દીધું. આવા છલકતા વૈભવાને છેડીને નગરશેઠને સંયમ લેતા જોઈને બધાની આંખે આંસુથી છલકાઈ ગઈ. શેઠ શેઠાણીએ દીક્ષા લીધી અને બંને પુત્રોએ ખાર વ્રત ધારણ કર્યાં! સાગરદત્ત અણુગાર સયમની સુંદર સાધના કરી, અંતિમ સમયે સથાશ કરી દૈવલેાકમાં ગયા. દેવલાકની ભવસ્થિતિ પૂર્ણ કરી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સચમ લઈને કર્માં ખપાવીને મેાક્ષમાં જશે. છેવટે ગુણદત્ત અને ગુણચંદ્ર પણ સ`સાર છેડી દીક્ષા લેશે. સાગરદત્ત ચરિત્ર હવે પૂર્ણ થયું. આ ચરિત્રમાંથી ઘણું સમજવાનુ` મળે છે. જો આત્માધર્મ પર શ્રદ્ધા રાખે તેા કદાચ કસેાટી આવે, પણ તેમાં જો ડગે નહિ તે આખરે તેના વિજય થાય છે. સાગરદત્ત શેઠને તથા બધાને આટલા કષ્ટ પડથાં પણ દુઃખમાં ધર્મને ભૂલ્યા નહિ, તા છેવટે તેમનો વિજય થયા ને જે સુખ હતુ' તેનાથી અધિક સુખ મેળવ્યુ. ધર્મીમાં દૃઢ રહેનારને દેવા પણ તેમના ચરણમાં નમે છે. બીજું, કરેલાં કર્મો જીવને અવશ્ય ભાગવવા પડે છે. કર્મો જીવને હસાવે છે ને કર્યાં રડાવે છે. માટે કર્મ બાંધતા પહેલા ખૂબ વિચાર કરવો. આ ચરિત્ર સાંભળીને આપ પણ ધર્મની શ્રદ્ધામાં દૃઢ બનો ને દાન, શીયળ, તપ, ભાવના અને સયમની આરાધનામાં જોડાશો. એ જ આશા સહિત વિરમું છું. ( પુસ્તકમાં પાના વધી જવાથી વ્યાખ્યાનની નોંધ લીધી નથી. ) Page #1045 -------------------------------------------------------------------------- ________________ ર ? “શારદારત્ન’ પુસ્તકના અગાઉથી ગ્રાહકે થનારની નામાવલી પુસ્તકની સંખ્યા નામ પુસ્તકની સંખ્યા નામ અમદાવાદ. પં શ્રી દલીચંદ રવિલાલ તલસાણીયા ૨૫૧ શ્રી નારણપુરા સ્થા. જૈન સંઘ ૫ , પ્રીતમલાલ કાનજીભાઈ શાહ ૧૦૧ , દેલખાના છ કેટ સ્થા. જૈનસંધ સારંગપુર ૫ , પ્રેમચંદ ગુલાબચંદ શાહ ૫૧ , વિનયચંદ હેમચંદ વોરા ૫ શ્રી ઉમેદચંદ ઠાકરશી ગોપાણી : , મણીનગર સ્થા. જૈન સંધ ૫ ) અમૃતલાલ જગજીવનદાસ દોશી ૨૫ ,, હસમુખલાલ જીવણલાલ શાહ ૫ , મણીલાલ ઓઘડભાઈ શાહ ૨૫ , જાદવજીભાઈ મોહનલાલ શાહ ૫ દલપતભાઈ પાનાચંદ લાઠીયા , મહાસુખભાઈ શાંતિલાલ શેઠ ૫ ,, ત્રીકમલાલ છગનલાલ સંઘવી ખીમચંદ છગનલાલ દોશી - હસ્તે ગીરધરભાઈ ૨૫ , શાંતીલાલ ટી. અજમેરા ૫ , નગીનદાસ મણીલાલ દેશી ૨૫ ,, કિરીટકુમાર શાંતિલાલ અજમેરા ૫ , ચંદ્રકાંત વીરચંદ બાળીયા ૨૫ , જયંતિલાલ ચંદુલાલ સંઘવી જીવણલાલ ચુનીલાલ (ડેરીવાળા) સંઘવી ૫ શ્રી કાંતીલાલ પોપટલાલ ઘીવાળા ૨૫ ,, કાંતીલાલ કામદાર (જુના ઝવેરી) ૫ , મનુભાઈ છોટાલાલ શાહ ૨૫ , હસમુખલાલ કસ્તુરચંદ ૫ , કાંતીલાલ દયાળજી શાહ, ' “૫. રજનીકાંત કસ્તુરચંદ ૫ , ભાઈલાલભાઈ દેવશીભાઈ શાહ ૨૫ , મંગુબેન ચંદુલાલ ૫ ,, ચીમનલાલ જેતશીભાઈ ૨૫, શ્રીમતી ઉષાબેન હસમુખલાલ ૫ ,, રમણીકલાલ પાનાચંદ ડેલીવાળા ૨૫ શ્રી ખોડીદાસ કસ્તુરચંદ વસાણી ૫ શ્રી ન્યાલચંદ ચત્રભુજ ૧૫ , જયંતિલાલ જાદવજી શેઠ ૧૫ , પન્નાલાલ નગીનદાસ ૫ શ્રીમતી સવિતાબેન જગજીવનદાસ સંઘવી , પ્રવિણચંદ્ર કસ્તુરચંદ ૫ શ્રી દિલીપકુમાર કે. શાહ ૧૧ , શાંતિલાલ વર્ધમાન બનાણું ૫ ,, ચંદ્રકાંત નરોત્તમદાસ ૧૧ . નગીનભાઈ શીવલાલ તલસાણીયા ૫ , નરોત્તમદાસ કેશવલાલ ૧૧ નટવરલાલ ગોકળદાસ ,, શાંતિલાલ અમૃતલાલ વોરા શંકરલાલ તેજમલ જૈન , મંગળદાસ વાઘજીભાઈ ૫ , બુટાલાલ ઉજમશી ૧૦ , જીવણલાલ છગનલાલ સંઘવી ૫ ,, નગીનદાસ ઉજમશી ,, મનસુખલાલ શીવલાલ શાહ ૫ , રમણલાલ શાંતિલાલ ગેસળીયા - ,, મનસુખલાલ નાગરદાસ ૫ , નંદલાલ લક્ષ્મીચંદ વોરા ૭ , પન્નાલાલ જીવરાજ ,, પરસેતમભાઈ રઘુભાઈ શાહ ૫ ) કિરીટકુમાર આર. શાહ છે , મુગટલાલ ભવાનજીભાઈ માથકીયા ૫ , મનહરલાલ ભીખાભાઈ ૫ ,, નંદલાલ દેવચંદ અજમેરા ૫ , ઉત્તમલાલ મણીલાલ Page #1046 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની સખ્યા મુંબઇ ૪૦૧ શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી વાંકાનેરવાળા ૩૦૦ મણીલાલ શામજીભાઈ વીરાણી ૨૦૧ વમાન સ્થા. જૈન સધ, કાંદીવલી ગીરજાશકર ખીમચંદ શેઠ ૧૦૧ ૧૦૧ છગનલાલ શામજીભાઈ વીરાણી ૧૦૧ ચુનીલાલ મુળજીભાઈ મોઢાણી ૧૦૧ ૬ ૬૦૧ રવિચંદ સુખલાલ શાહ ૧૦૦ નટવરલાલ તલકચંદ શાહ મલાડ ૧૦૦ વધમાન સ્થા. જૈન શ્રાવક સધ વાલકેશ્વર ૫૧, રમેશભાઈ વાડીલાલ શાહ ૫૧ વિનયચંદ્ર મોહનલાલ દેશાઈ ચી'ચોકલી ૫૧ સુભદ્રાએન રસીકલાલ ઝવેરી પાલનપુરવાળા ૫૧, સુભદ્રાબેન દલપતભાઈ ઝવેરી ૫૧ ૬ કૃષ્ણકાંત મફતલાલ ઝવેરી ખભાતવાળા 1 39 "" ,, ,, "2 ,, "" 29 "" 29 ૫૦ ધીરજલાલ તલકચંદ શાહુ મલાડ ૫૦ શ્રી રસીકલાલ ચીમનલાલ ચૌધરી ૨૫ પ્રેમચ'દ ઉજમશીભાઈ ૨૫, થાણા સ્થા, જૈન સધ ૨૫ ૬ પાનાચ’૬ ડુંગરશી તુરખીયા ૨૫ ધીરજલાલ વૃજલાલ મહેતા ,, નામ ,, તેમચંદ નાનચંદ શાહુ નવસારીવાળા ૨૫, ઠાકોરલાલ અંબાલાલ શાહ ખંભાતવાળા ૨૫ ૩ ૨૫ ચીમનલાલ છેટાલાલ શાહ ખંભાતવાળા વાડીલાલ ફુલાભાઈ પટેલ ખંભાતવાળા ” સુમનલાલ જેમલભાઈ શેઠ માટુંગા २० કાંતીલાલ એલ મેાદી ૨૦ ', ૧૫ માટુંગા પ્રાર્થનાવાળા ભાઈએ હું. પ્રાણલાલ લાલચંદ વારા ૧૧ શ્રી વ`માન સ્થા. જૈન સંઘ મુલુન્ડ 29 "" ૧૧ શાંતીલાલ ચુનીલાલ પટેલ ખંભાતવાળા ૧૧, કલ્યાણજી કપુરચંદ શાહ ૧૧ પુષ્પાબેન તારાચંદ અવલાણી માટુંગા ૧૧ મગળામેન અમુલખભાઈ ૧૧ કમળાબેન બાલચંદ શાહે સાણું વાળા હેશે ,, ૧૧ શ્રી નટવરલાલ હરખચંદ્ર શાહે માટુંગા ૧૧ બાનુબેન કીર્તિભાઈ ભણશાળીવાલકેશ્વર ७ નંદલાલ ચત્રભુજ શાહે માટુંગા "" પુસ્તકની સખ્યા નામ ૫ શ્રી લલિતાબેન ભુપતભાઈ શાહે ૫ શાન્તાબેન જેશીગભાઈ દડિયા ,, મ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૧૧ ૧૧ ७ 19 ૫ પ્ પ્ ૫ ૫ ૫ ૫ સુરત ૧૦૦ શ્રી વે. સગરામપુરા સ્થા. જૈન છ કોટી સંધ ૫૧ બાપુભાઈ પુનમચંદ વલાણી ૫૦ બાબુભાઈ પુનમચંદ ગાંધી નાનચંદભાઈ રણછેાડદાસ ચોકસી ૧૫ અ. સૌ. લીલાએન સૌભાગ્ય' ૨૫ ૫ ,, ૫ "" ૧ ૫ "" 29 ૧૧ શ્રી ફુલચંદભાઈ જૈન ઉધના ૧૧ ,, મેસ વછરાજ ભેરૂમલ એન્ડ કુાં. ૧૧ દેવચંદ ફાજાલાલ શાહ ૧૧ ૧૧ ,, ,, ,, "" 1] ,, 39 ,, ,, ,, "" "" ,, "" .. در ,, ,, ,, "" ,, 29 જય‘તિલાલ' તારાચંદ કીસનલાલ સી. મહેતા સાયન રસીકલાલ માણેકલાલ મનસુખલાલ અમૃતલાલ સંઘવી ગાંગજીભાઈ વીરપાળ લાલજીભાઈ પ્રેમજીભાઈ અમૃતલાલ હંસરાજ રંજનબેન ચંદુલાલ લક્ષ્મીચંદ માટુંગા ચંચળબેન ધરમસીભાઈ ઝોબાળીયા , "" કિશોરચંદ્ર ગીરધરલાલ શાહ ચ`દ્રકાંત અમૃતલાલ વલાણી કાંતીલાલ રામભાઈ શાહ હ. ડાહ્યાભાઈ બચુભાઈ વીરચંદ શાહુ આન'દલાલ ફાલાલ કોઠારી કીરીટકુમાર જયંતિલાલ વાડીલાલ ત્રિભોવનદાસ મદનબેન મનહરલાલ ચીમનલાલ ધેાળાભાઇ કલ્યાણચંદ માણેકચંદ ઝવેરી દલપતભાઈ મેકમચંદ મહેતા ચંદ્રકાંત નગીનદાસ ભાવસાર મફતલાલ ભીખાલાલ ગાંધી મનહરલાલ જેઠાભાઈ શાહ ભૂપેન્દ્ર નટવરલાલ ભામેાવાળા ડાલાલ એચ. મહેતા કાંતીલાલ મુળજીભાઈ Page #1047 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ પુસ્તકની સંખ્યા નામ ૫ શ્રી શાંતિલાલ મગનલાલ ખાટડીયા ૫ , ધરમચંદ મગનલાલ ખાટડીયા ૫ , ચંપકલાલ ફુલચંદ રંગાટીયા ૫ , વૃજલાલ મણીલાલ કામદાર ૫ શ્રીમતી ચંદ્રાવતી છબીલદાસ મહેતા ૫ શ્રી રોશનલાલ ચંપકલાલ શાહ ૫ શ્રી અનંતરાય ઉમેદચંદ શેઠ ૫ , તારાચંદ મગનલાલ દશાડીયા ૫ ) મનોજકુમાર લાલચંદ શાહ - નરોતમદાસ હીમચંદ શાહ ૫ ,, જયંતિલાલ મણીલાલ કઠારી " માણેકલાલ ભીખાલાલ ગાંધી ૫ , કમલકાન્ત સુખલાલ શાહ ૫ , બાબુલાલ પરસેતમદાસ શાહ સાણંદ ૩૧ શ્રી મફતલાલ જીવાભાઈ પટેલ જ ૨૫ , બાબુલાલ મફતલાલ પટેલ , વાડીભાઈ છગનલાલ શાહ નટવરલાલ વાડીલાલ શાહ ૨૫ ,, પ્રાણલાલ વાડીલાલ શાહ ૨૫ , ચીમનલાલ હીરાચંદ શાહ ૧૫ શ્રીમતી તારાબેન ચીમનલાલ શાહ ૧૧ શ્રી સાકરચંદ કાનજીભાઈ શાહ ૫ લાલચંદ લક્ષ્મીચંદ શાહ ૫અંબાલાલ ત્રીકમલાલ સંઘવી ૫ , ભીખાલાલ નાગરદાસ શાહ ૫ , કાંતીલાલ શીવલાલ ગાંધી હૈદ્રાબાદવાળા ઇ નારણદાસ ધરમશીભાઈ સંઘવી ૫ , રતીલાલ હરજીવનદાસ કોઠારી ૫ , જીવણલાલ માણેકચંદ ગાંધી પુસ્તકની સંખ્યા નામ ૫ શ્રી જેઠાલાલ ત્રીભોવનદાસ શાહ ૫ ખીમચંદભાઈ નરસિંહદાસ શાહ ૫', વસંતલાલ ભેગીલાલ શાહ ૫ , જયંતિલાલ પી. શેઠ અન્ય છૂટક ગામ ૨૦૧ શ્રી ખંભાત સ્થા. જૈન સંઘ ૫૫ , ખેડા સ્થા. જૈન સંઘ ૫૧ , કૃષ્ણનગર સ્થા. જૈન સંસાયટી, ભાવનગર ૩૧ , સ્થા. જૈન સંધ, નાર ૨૫ ,, સ્થા. જૈન સંધ, કઠોર ૨૫ ) જોરાવરનગર સ્થા. જૈન સંધ - સુશીલાબેન રમણલાલ પાલનપુર ૨૫ , ભાનુચંદ્ર કેશવલાલ પાલનપુર ૨૫ છે સ્થા. જૈન સંઘ ભાવનગર મેતાશેરી ૨૧ શ્રી સવાઇલિાલ મોહનલાલ પાણશીણ ૨૦ ,, જૈન શ્વે. સ્થા. સંઘ ઝરીયા ૨૦ , બાવળા સ્થા. જૈન સંધ ૧૬ , બેટાદ સ્થા. જૈન સંઘ ૧૫ , દામનગર સ્થા. જૈન સંઘ ૧૧ , સંધવી બ્રધર્સ, ઈન્દર ૧૧ , વસંતલાલ કેશવલાલ પટેલ ખંભાત ૧૧ ) વીરમગામ છ કેટી સ્થા જૈન સંધ ૧૧ , Dા જૈન સંઘ નડિયાદ ૫ શ્રી રમણલાલ નાગરદાસ કેલેલ ૫ પાટડી સ્થા. જૈન સંધ. ,, કાંતીલાલ નાગરદાસ વઢવાણ , કાંતીલાલ ગીરધરલાલ સુરેન્દ્રનગર ૫ ) સ્થા. જૈન સંધ ગાંધીનગર ૫ ) જગજીવનદાસ રતનશી બગડીયા દામનગર ૫ , મેહનલાલજી ડાગા પાલી રાજસ્થાન ૫ પરા હીરાલાલભાઈ જૈન પાલી (રાજસ્થાન) Page #1048 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શુદ્ધિ પત્રક વ્યા. નં. પૃષ્ઠ ૨ ૧૬ ૩ ૬૦ ૪ ૩૪ ૪૯ કેવી ૫ગ એ ૨૧ અર્થ જ ૩૯ જ ૧૦ હોય કહીને બ ૧૭ એમાં ૩૭૬ ૬ ૧૫ ૧૪૨ 6 ૧૪૫ - સેના ૪૨ ૧૬૦ ૧૮૪ ૩૮૪ ૨૦૩ ૨ ૬. ત્યાં ૩૮૪ કષ્ટ લીટી અશુદ્ધિ શુદ્ધિ વ્યા. નં. પૃષ્ઠ ૩૩ | ન | ૩૬ ૩૩૬ ૧૫ મિથ્યાવ્ય મિથ્યાત્વ | ૩૬ ૩૩૯ ૨૧ ગય ગયા ૩૫૦ ત્રસ ત્રાસ ૩૮ ૩૫૨ ૨૯ નગરીમાં નગરીમાં ૩૬૧ આ માને આત્માને ૩૬૨ એ લું એટલું ૪૦ ૩૭૨ ૩૭૬ એમ ૪૧ અચરંગ આચારાંગ ૩૭૯ છેડવ્યા છેડયા ૪૧ ૩૮૦ સેની ૩૮૨ વિચારે વિચાર ४२ ૩૮૩ મિક્ષ મિકેડો ૧૪ તાશ્રિત પ્રાયશ્ચિત ૩૮૪ ૨૦ અભિમન અભિમાન ૪૨ ૨૫ વર્તમાનકાળમ વર્તમાનકાળમાં ૪૩ ૩૯૨ ૨૯ જેમન જેમના ૩૯૯ ૧૩ કબ્રસ્તન કબ્રસ્તાન ૪૦૩ ૧૯ આંખનીપા પણ આંખની પાંપણ ४०४ ४०७ ૨૯ નણદ નણંદ ४०८ કાલૂદી કાકલૂદી ૪૧૨ ૨૦ પાવતી પદ્માવતી ૪૧૬ આમત્વ આત્મત્ત્વ દીકરીએ દીકરી એ ૪૬ ૪૨૫ અથડાવ અથડાવા ૪ર૭ ૧૬ તે કાલિક તાત્કાલિક ૪૬ ૪૨૯ ૨૦ બ. લેટ ૪૩૩ થડકા ! થડકારે ४३४ ૨૧ અહા ૪૫ ૨૨ બતાવવા બતાવતા ૧૪ મ મારો ૪૫૫ ૧ રહ્યા રહ્યો ૨૪ આરાધતા આરાધના ४७८ ૨ હાય ૪૮૦ ૬ અને અનેકી પર ૪૯૬ લીટી અશુદ્ધિ ૧૨ ૫ પા અથે હેય હાય કણને સમજી સમજી હાય હાય ઘતકને ઘાતકને રહ્યા રહ્યો ૫ડવા પડવાથી ૨૫ અંડી આવી યર્થ વ્યર્થ ત્યાગ ૩૪ સુગબાહુનું યુગબાહુનું ૩૨ કાક તેફાત તેફાન રહ્યા રાજ્યનો રાજ્યને ૨૪ નિથ નિગ્રંથ હાય ૨૧ ૨૭ બગડ્યા ૩૩ ભવભેગથી ભવરોગથી ૦૫ ૫૦ ૧૯ બજારમાં બજારમાં - રીત રીતે ૬ શરૂઆતમાં શરૂઆતમાં ૨૭ સાંભળનાં સાંભળતાં ૨૮ ધર્મસ,ધનનાની ધર્મસાધનાની ૨૬ મત્રી ૩૩ ક્રોધ ૧૩ અમાગ અમારા २०७ ૨૧૪ ૨૧૪ ૨૩૬ ૨૪૧ ૨૫૬ ર૭૪ २८१ ૧૯ રહ્યો ૩૨. * ૨૯૦ બગડ્યો ૨૯૫ ૩૧ ૩૧ બલે ૨ અહી: ૩૦૧ ૩૦૧ ૩૦૩ ૩૦૫ ૩૦૬ ૩૨૧ ૩૨૨ ૩૩૨ ૩૩૩ ૩૩૬ મૈત્રી ૩૧ ૩૩ ૩૪ ૩૫ ૬ ૩૬ ૩૬ . ४६४ હાય જ ૫૬ દુષ વિરાસ વિકાસ Page #1049 -------------------------------------------------------------------------- ________________ હ૪૪ વ્યા. નં. પૃષ્ઠ લીટી અશુદ્ધિ શુદ્ધિ | વ્યા. ન. પૃષ્ઠ લીટી અશુદ્ધિ શુદ્ધિ ૧૧ દીકરાની દીકરાને ૨૮ સાકાર સત્કાર ૪ યુવેદનીને વેદનીયન ૧૩ આત આવી હીવને જીવન ૩૨ રહ્યા * * જ ૬૧૦ દુને is = ૩૯૫ ૩૧ દુષ્ટાને કરવા 3. भूतानि मूतानि ૨૯ પ્રથજી પ્રધાનજી ૨૩ ધાદિ ક્રોધાદિ ૨૨ હે શિયાર હોંશિયાર ૩ હયાફાટ હૈયાફાટ ४ साहस्सेओ साहस्सिओ ૧૫ જવાતે જવાને ૨૮ શાસ્ત્રાન શાસ્ત્રના એના એવા અધ છે विदेहेसु આ - ૬૪૯ ૯૩. ૮૩૦ કર્મોની - 6 A વિઝ ૫૪ ૫૧૨ ૩ જાય જાય | ૮૩ ૭૪૪ ૫૪ ૫૧૨ ૧૮ સુ સુખ| ૮૬ ૭૬૮ ૫૬ પ૨૫ ૭ ચદ્રોશ ચંદ્રયશ ૭૭૫ ૫૯ ૫૫૯ ૧૬ લાવાની લાડવાની ७७६ ૫૯૨ આષધનું ઔષધનું | ૭૭૬ ૬૪ ૫૬ ૬ પ્રર્થના પ્રાર્થના ૭૭૬ १४ १०७ કરા ૭૮૫ સુથા ણથી ૭૮૮ ૬૨૩ - ૩૨ મિરાજની નમિરાજની ૭૮૮ ૫ તથા તેથી ૬૩૦ ૬ શેઠ ૮૧૬ ૮૧૭ ૬૪૪ મથુરા મધુરા ૮૧૯ ૬૪૫ ૨૧ અંધ ૮૨૧ ૬૪૭ ૧૨ વિદg ८२४ ૩૨ પ્રત્યે ૬૫૧ ૩૩ કર્મોન | ૯૪ ૮૩૨ જ ૭૧ ૬૫૩ ૨૨ અઠમ અઠ્ઠમ "૭૪ ૬૭૫ ૩૦ અત્રે આવ્યા ૮૩૩ ૪ આમાની આત્માની ૮૩૫ ૬૮૭ ૨૪ તે ૮૩૫ ૬૮૭ ૨૬ અને ૮૩૮ १८८ १दसणे जय दसणेण य ૮૪૨ १८८ २ परिसुधार परिसुज्झइ ૯૫ ८४३ ૬૯૦ ૧૧ આ ઘઉં વહાર્વ ८४४ ૬૯૩ ૨ છતી છતી ચત્તી ને ચત્તી ८४७ १८३ २२ रायरिसा रायरिसी ૮૪૯ ૮૫૦ ૭૦૩ ૩૦ સંતે સંતે ૮૫૧ ७०४ - ૨૫ રહ્યા ૭૦૯ ૧૫/૨૩ હાય હોય ૯૭ ૭૧૨ ૧૬ વાકયા વાક | ૭૨ ૦ ૨૫ જોવા જોષી | ૮૭૨ ૭૨૧ ૬ વ ળ ૮૭૫ ૧૦૧ ૮૯૦ ૮૧ ૭૨૮ ૧૧ રાગ-દ્વેષથી રાગ-દ્વેષથી ૧૦૨ ૮૯૯ ૭૨૮ ૧૬ અહીં ૯૦૫ ૮૧ ૭૩૦ ૨૧ ભાગ્યોદયથી ભાગ્યોદયથી ૧૦૩ ૯૦૫ ૮૨ ૭૩૭ ૨૧ તન તને ૧૦૩ ૯૦૭ * વાત ૭ ૦ ૪ ૩ ૪ ૪ ૪ ૪ ૩ ૪૪૪૪ કે ક ક ડ ડ ઢ = = = = $ $ ૪૪ દદ ફસાયો અને - ક ર ટ = = = = = = * * * * * ૨ - ૨૪૬ ૨૯ કુકમાં ૩૧ ફખા ૧૭ મનરાજાનીય શગાથા ૨૪ તે ને ૨ ૩ ગુણનું ૩૨ આ મા. ૨૫ કિરણ મહારાજાની યશગાથા તે તે દુર્ગુણનું આત્મા કારણું જ્ઞાન પૌષધમાં ૯૬ હાય રહ્યો ૮૫૨ પાષધમાં ૩૦ હાય ૨૮ શિક્ષામાંપી મન સર્વસ્વ શિક્ષામાંથી મન સર્વસ્વ ૮૬૪ વમળ ૯૯ २७ काम રહ્યા ૨૩ સદ્ધરાજને ૩૩ પામશા ૩૩ હા. ૧૧ હાશમાં कामा રહ્યો સિદ્ધરાજના પામશે અહે ૧૦૩ હાથમાં Page #1050 -------------------------------------------------------------------------- ________________ 666 * હિe (DD) બાં, બ્રે. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીની દીક્ષાજયંતિ પ્રસ ગે ગવાયેલ ગીત (રાગ : કેઈ ન ઉચું કઈ ન નીચું) શાસન રત્ના શરદ ગુરૂણીની, દીક્ષાજયંતિ આજરે સૌ ઉજવે જૈન સમાજ રે (૨) ઉજજવલ સતીના ચારિત્ર તેજનો, પ્રભાવ અપરંપાર...સૌ... ગરવી ગુજરાતમાં સાણંદ શહેર, ચમક તેજ સિતારો, વાડીભાઈ કુળને મિનારે, રત્નકુક્ષી સકરીબહેન માત રે......૧ રત્ન ગુરૂજી મહાપ્રતાપી, આ-મકલ્યાણને પ્રગ બતાવે, ૧૬ વર્ષની કુમળી વયમાં, સયા સંયમના સાજ રે....... ૨ શાસન મળ્યાની આપને ખુમારી, ગુરૂ આજ્ઞામાં બન્યા મસ્તાની, વીર રાસનનો નાદ ગજાવી, કતા સૌને પડકાર રે.....૩ જૈન શાસનના છો રખવાળા, કેહીનુરથી પણ તેજ સવાયા, કજને હઠાવી દેવા, સયા સૈનિકના સાજ રે......૪ ક્ષમા સૌમ્યતાની અજોડ મૂર્તિ, આપ છો ગુણ ભંડારી, ગુરૂ આજ્ઞામાં અર્પણ થઈ, મેળવ્યા ગુરૂ આશીર્વાદ રે......૫ સિંહ ગર્જના સમ વાણી સુણવા, માનવ મહેરામણ ઉભરાય, સુરીલી, જોશીલી વાણું સુણી, વૈરાગ્ય ભાવ આવી જાય રે....... ૬ શારદા સુધા, સંજીવની, માધુરી, પરિમલ સૌરભ સરિતા ત, સાગર, શિખરદર્શન સુવાસ, સિદ્ધિ રત્નના તેજ અપાર રે..........૭ પૂર્વ પુણ્યના શુભયોગથી, ઓજસ્વી ગુરૂણી મળ્યા, શિષ્યાઓના ભાગ્ય સવાયા, સૌ સાથે મળી ગુણ ગાય રે.......૮ મહાન વૈરાગી કાંતિઋષિજીને, દીક્ષાને પાઠ ભણાવ્યો, ખંભાત સંપ્રદાયને રોશન કર્યું, આપનો રૂડો પ્રતાપ રે.......૯ રત્ન ગુરૂના શુભ આશિષથી, શાસનની શોભા વધારી, શરદ મંડળ ગુરૂ ચરણમાં, લળીલળી વંદન કરે આજ રે........૧૦ S G Page #1051 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનો ક્લાકે નવકારમંત્રનું સ્મરણ કરી, વર્ધમાન સ્વામીને ચરણે પડી, સાર વિનાના સંસારથી તરવા, ગુરૂ ગુણ ગુંજને મુક્તિને વરવા (૧) સરસ્વતી દેવી જીભ પર બેસજે, શઠ અમારી મતિ રે કરજે. સ્વીકારું શરણું તમારું આજ, અકથ્ય ગુણોને કહેવાને કાજ. (૨) દેજે અક્ષર જ્ઞાન અનંતુ, ગુરૂદેવનું ચારિત્ર હતું બળવંતુ, દિવ્ય પ્રસાદી આપજો મુજને, વંદન કરું છું ભાવથી તુજને. (૩) રત્ન ગુરૂજીને કહું છું ગ્લૅકે, એક ચિત્તે તમે સાંભળજે લેકે, બુદ્ધિવંત પાસે મારી શી બુદ્ધિ, ઈન્દુ પાસે જેવી તારાની રિદ્ધિ. (૪) કહીનુર પાસે શું કાચની શક્તિ, આપની હું શું કરું ભક્તિ, ભક્તિની શક્તિ આપજે અતિ, મારામાં છે અલ્પ રે મતિ. (૫) સાબરકાંઠે ગલિયાણા ગામે, ગુરૂજી જગ્યા એ જ ગામે, સંવત ૧૯૪૨ સાલે, કારતક સુદ ૧૧ દિને. (૬) ક્ષત્રિયકુળમાં કોહીનુર પ્રગટયે, જેતાભાઈને ઘેર ચમક્યો, માતા જયાબેનનો હીરે, સંયમ લેવામાં બને છે શૂરે. (૭) - સૂર્યના કિરણે ફેલાતા જાય, તેમ તેમ ગુરૂદેવ મેટા રે થાય, પુત્રના શુભ લક્ષણો જોયા, તેથી રવાભાઈ નામ દેવાય. (૮) રના કાલા વીણાવા કાજે, ગુરૂજી જાયે વટામણ ગામે, સતીજીનું સ્તવન સુણી, અંતરમાં વૈરાગ્યની વીણા વાગી. (૯) સ્વામીનારાયણ પંથના ગુરજી, ગઢડા શહેરમાં આવીને રહ્યા, તે પંથના મહંતે એમ રે કહ્યું, તમારે ભાગ લઈને આવે. (૧૦) લક્ષ્મી હોય ત્યાં સંયમ ન કહેવાય, ગુરૂજીના મનમાં વિચાર થાય, સંસાર કાર્યમાં પાપ જ હોય, મારાથી પાપ નહિ જ થાય. (૧૧) પરમ પ્રતાપી વિરલ વિભૂતિ. છગન ગુરૂજી ક્ષત્રિય જાતિ, ગુરૂજી પાસે આવીને રહ્યા, વૈરાગ્યના તેજ સવાયા થયા. (૧૨) કુટુંબીજનોની આજ્ઞા લઈને, ગુરૂજી આવે ખંભાત ગામે, મહા સુદી પાંચમ દિને, ખંભાતમાં દીક્ષા ઓચ્છવ થાય. (૧૩) ગુરૂજીએ પાડયું ઉત્તમ નામ, રત્નચંદ્રજી છે શુભ નામ, દયા, સરળતા ગુરૂજીને વર્યા, અભ્યાસ કરીને પંડિત બન્યા. (૧૪) અર્પણતાને અજબ નમૂને, જેથી મેળવ્ય જ્ઞાન ખજાને, ક્ષમાની અજોડ મૂર્તિ ગુરજી, દેશદેશમાં પામ્યા રે ખ્યાતિ. (૧૫) શાસ્ત્રોનું અનુપમ જ્ઞાન મેળવી, લખ્યા સિદ્ધાંત આપે બહુ ભારી, અજમેરમાં સાધુ સંમેલન થયું, જઈને ગુરૂજીએ પદ શોભાવ્યું. (૧૬) શાસનમાં આવા કેહીનુર હીરા, જેના ન મળે જગમાં જેટા, કરૂણા કિમિયાગર ગુરૂજી મારા, વીર આશાના અણનમ યોદ્ધા. (૧૭) Page #1052 -------------------------------------------------------------------------- ________________ (૧૮) धरता સંવત ૧૯૯૫ સાલે, વૈશાખ વદ દશમ દિને, છગન ગુરૂજી સ્વર્ગે સિધાવે, ગુરૂજીના દિલમાં આઘાત લાગે. (૧૮) આચાર્ય પદવીએ ગુરૂજી આવે, સાણંદ શહેર ચેમાસુ પધારે, અમીરસ વાણી ગુરૂછ વરસાવે, મને દીક્ષાના ભાવ જાગે. રત્ન જેવા રત્નગુરૂજી મળ્યા, જીવન બાગના માળી બન્યા, મને આપ્યું સંયમ રત્ન, હું કરું? ગુરૂદેવને કેટી વંદન. (૨૦) આપના શિષ્ય ખડાજી સ્વામી, ફુલચંદ્રજી સ્વામી ને હર્ષદમુનિ, પાર્વતીબાઈ સ્વામીને પરસનબાઈસ્વામી,જશુબાઈસ્વામીની શેભતી જોડી, (૨૧) ધ્યાન ગુરૂજી અનેરું ધરતા, ધરતીથી એ અદ્ધર થાતા, ચારિત્રનું નૂર અનેરું હતું, મૃત્યુને આપે ભાંખી રે લીધું. (૨૨) ગુરૂછ માસું આવતા પહેલાં, આપને કેઈ પૂછવા આવતા, છેલ્લું ચોમાસુ ખંભાત ગામે, ગુરૂજી પધાર્યા ખંભાત ગામે. (૨૩) સકામ અકામ મરણના ભાવે, ગુરૂજી વ્યાખ્યાન માંહે ફરમાવે, ભાદરવા સુદ પાંચમ દિને શરદીનું ખૂબ જોર થાયે, (૨૪) તપસ્વી ફુલચંદ્રજી સ્વામીને આપે, ભાદરવા સુદ દશમ દિને, ખંભાત સંઘમાં લાભ આપીને, સુખરૂપ તેમનું પારણું કરાવે. (૨૫) ભાદરવા સુદ દશમ દિને, મૃત્યુની આપે કરી તૈયારી, બાર વાગે શરદીનું જોર વધ્યું, ચાર આંગળા બતાવી કહી દીધું. (૨૬) અંતિમ સમાધિ અનેરી ઝળકે, પરમશાંતિના શબ્દો ઉચ્ચરે, સ્વરૂપ દશાની મેજને લૂંટે, સમાધિ ભાવે દેહ જ છૂટે. (૨૭) સંવત બે હજાર ચારની સાથે, ભાદરવા સુદ ૧૧ સોમવારે, શૂન્ય દિશાઓ ખંભાતની દિશ, દિપક બૂઝા ચાર જ વાગે. (૨૮) મૃત્યુને આપે મહોત્સવ માની, પંડિત ભરણે ગયા છે પામી, મુખની કાંતિ અનેરી ઝળકે, આશ્ચર્ય સાથે અથુઓ વરસે. (૨૯) ૪૮ વર્ષ સંયમ પાળી, આચાર્ય પદવી નવ વર્ષ દીપાવી, શાસનની સેવા બજાવી આપે, જૈન ધર્મના ગૌરવ કાજે. (૩૦) ખંભાતમાં હાહાકાર છવાય, આઘાત સૌના દિલમાં લાગે, ધર્મ મિનારે ધરતીએ ઢળે, સંપ્રદાયને મોભ તે પડે. (૩૧) સમાજને જ્ઞાન સ્થંભ ડગમગ્યે, ખંભાતને સૂર્ય આજે આથમે, ગુજરાતને સાચે સિંહ જ સૂતે, શિષ્ય શિષ્યાઓને આભ તૂટ. (૩૨) શાસનનું ઉત્તમ જવાહર જાતા, અંતિમ દર્શને લેકે ઉભરાતા, જય જય નંદા જય જય ભદ્દા બોલાવે, પાલખીની શોભા અનેરી દીસે. ઝળહળતું રત્ન આજે રોળાયું, ગુરૂદેવ જાતા તિમિર છવાયું, ગુરૂદેવની બેટ હદયમાં ખટકે, નાવિક વિનાની નૈયા અટકે. (૩૪) જૈન શાસનનું સાચું કહીનુર, પાપ ઉદયથી થયું છે દૂર ગુરૂદેવ મારા ચાલ્યા રે ગયા, હવે ક્યાં શોધું રત્નગુરૂજી મારા. (૩૫) સ્વર્ગમાં ગુરૂજી આપ બિરાજે, આશિષ અમને ઉરની દેજો, મહેચ્છા મનની પૂરી કરજે, વહેલા વહેલા દર્શન દેજે. (૩૬) સતી શારદા ગુરૂ ગુણ ગાવે, અશ્રુભીની આંખે અંજલિ અર્પે. (૨) : દ Page #1053 -------------------------------------------------------------------------- ________________ પરિરરરર SIStecheress ° ° ૨૦૧૮ ૨૦૨૨ ખંભાત સંપ્રદાયમાં વિદ્યમાન શાસન રત્નો–મહાન સંતેની નામાવલી નામ દીક્ષા સંવત ૧ મહાન વૈરાગી પૂજ્ય શ્રી કાંતી ઋષિજી મહારાજ સાહેબ ૨૦૧૭ ૨ બા.બ્ર. પૂજ્ય શ્રી સૂર્યમુનિ મહારાજ સાહેબ ૨૦૧૭ ૩ બા.બ્ર. પૂજ્ય શ્રી અરવિંદ મુનિ મહારાજ સાહેબ ૨૦૧૭ ૪ બા. બ્ર. પૂજ્ય શ્રી નવીન ઋષિજી મહારાજ સાહેબ બા.બ્ર. પૂજ્ય શ્રી કમલેશ મુનિ મહારાજ સાહેબ -૬ બા.બ્ર. પૂજ્ય શ્રી પ્રકાશ મુનિ મહારાજ સાહેબ ૭ બા.બ્ર. પૂજ્ય શ્રી ચેતન મુનિ મહારાજ સાહેબ ૮ બા.બ્ર. પૂજ્ય શ્રી મહેન્દ્ર મુનિ મહારાજ સાહેબ ૯ સેવાભાવી પૂજય શ્રી દર્શન મુનિ મહારાજ સાહેબ ૧૦ બા.બ્ર. પૂજ્ય શ્રી ધર્મેન્દ્ર મુનિ મહારાજ સાહેબ બા. બ્ર. પૂજ્ય શ્રી મૃગેન્દ્ર મુનિ મહારાજ સાહેબ બા.બ્ર. પૂજ્ય શ્રી મનહર મુનિ મહારાજ સાહેબ २०३६ ૧૩ બા.બ્ર. પૂજય શ્રી જ્યોતિન્દ્ર મુનિ મહારાજ સાહેબ ૨૦૩૭ o e ૨૦૨૩ ૨૦૨ ખ o 0 ૨૦૩) 5 30 * સાહબ ૨૦ x e 30* 35 Page #1054 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના સ્વ. પૂજ્ય ગચ્છાધિપતિ ૧૦૦૮ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્યા મંડળની નામાવલી મહાસતીજીનું નામ જન્મ સ્થળ દીક્ષા માસ તિથિ વાર અને દીક્ષા સ્થળ સંવત ૧. બા. બ. વિદુષી પૂ. - શારદાબાઈ મહાસતીજી સાણંદ ૧૯૯૬ વૈશાખ સુદ ૬ સે મવાર ૨. પૂ. સુભદ્રાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૦૮ ચૈત્ર સુદ ૧૦ શુક્રવાર ૩. પૂ. ઈન્દુબાઈ મહાસતીજી સુરત દીક્ષા સ્થળ નાર ૨૦૧૧ અષાડ સુદ ૫ ગુરૂવાર ૪. બા.બ્ર. વસુમતિબાઈ મહાસતીજી વિરમગામ ૨૦૧૩ માગશર સુદ ૫ શુક્રવાર ૫. બા.બ્ર. કાન્તાબાઈ મહાસતીજી સાણંદ ૨૦૧૩ માગશર સુદ ૧૦ ગુરૂવાર ૬. પૂ. સદ્દગુણાબાઈ મહાસતીજી લખતર ૨૦૧૩ મહા સુદ બુધવાર ૭. બા.બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજી સુરત ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર ૮. પૂ. શાન્તાબાઈ મહાસતીજી મોડાસર દીક્ષા સ્થળ નાર ૨૦૧૪ મહા વદ ૭ સે મવાર ૯. પૂ. કમળાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૧૪ વૈશાખ સુદ ૬ . શુક્રવાર ૧૦. સ્વ. પૂ. તારાબાઈ મહાસતીજી અમદાવાદ દીક્ષાસ્થળ સાબરમતી ૨૦૧૪ અષાડ સુદ ૨ ગુરૂવાર ૧૧. બા બ્ર. ચંદનબાઈ મહાસતીજી લખતર ૨૦૧૭ માગશર સુદ ૬ ગુરૂવાર ૧૨. બા.બ્ર. રંજનબાઈ મહાસતીજી સાબરમતી દીક્ષાસ્થળ-દાદર ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧૩. બા.બ્ર. નિર્મળાબાઈ મહાસતીજી ખંભાત દીક્ષાસ્થળ-દાદર ૨૦૨૧ મહા સુદ ૧૪. બા.બ્ર. શોભનાબાઈ મહાસતીજી લીંબડી દીક્ષાસ્થળ-મલાડ ૨૦૨૨ વૈશાખ સુદ ૧૧ રવિવાર ૧૫. પૂ. મંદાકિનીબાઈ મહાસતીજી મુંબઈ માટુંગા ૨૦૨૩ મહા સુદ ૮ ૧૬. બા.બ્ર. સંગીતાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૩ વૈશાખ સુદ ૫ રવિવાર ૧૭. બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી ઘાટકો પર દીક્ષાસ્થળ-ભાવનગર ૨૦૨૬ વૈશાખ વદ ૧૧ રવિવાર ૧૮. બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૯ માગશર સુદ ૨ ગુરૂવાર ૧૯. બા.બ્ર. ભાવનાબાઈ મહાસતીજી માટુંગા મુંબઈ ૨૦૨૯ વૈશાખ સુદ ૫ સોમવાર ૨૦. બા.બ્ર. પ્રફલાબાઈ મહાસતીજી વીરમગામ દીક્ષાસ્થળ-મલાડ ૨૦૩૩ માગશર સુદ ૬ શુક્રવાર ૨૧ બા. બ્ર. સુજાતાબાઈ મહાસતીજી દાદર-મુંબઈ ૨૦૩૩ વૈશાખ સુદ ૧૩ રવિવાર ૨૨ બા, બ્ર. પૂવ શાબાઈ મહાસતીજી માટુંગા દીક્ષા સ્થળ–સાણંદ ૨૦૩૭ ફાગણ વદ ૨ - રર્તિ ૨૩ બા. બ્ર. મનીષાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૩૭ વૈશાખ સુદ ૨૪ બા, બં, ઉવીશાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૩૭ વૈશાખે સંદેશ રવિવાર શનિવાર Page #1055 -------------------------------------------------------------------------- ________________ મહાવિદુષી, પ્રખર વ્યાખ્યાતા બા. વ્ય. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહ નામ સ્થળ સંવત પ્રત ૧ “શારદા સુધા” ભાગ ૧-૨ માટુંગા-મુંબઈ ૨૦૧૯ ૮૫૦૦ ૨ “શારદા સંજીવની” ભાગ ૧-૨-૩ દાદર-મુંબઈ ૨૦૨૦ ૬૦૦૦ ૩ “શારદા માધુરી” ભાગ ૧-૨-૩ ઘાટકોપર-મુંબઈ ર૦૯૨ ૬૦૦૦ ૪ “શારદા પરિમલ” ભાગ ૧-૨-૩ સંયુક્ત રાજકેટ ૨૦૨૬ ૨૦૦૦ ૫ “શારદા સૌરભ” ભાગ ૧-૨-૩ અમદાવાદ ૨૦૨૮ ૬૦૦૦ ૬ “શારદા સરિતા કાંદાવાડી-મુંબઈ ૨૦૨૯ ૨૫૦૦ ૭ “શારદા જોત” માટુંગા-મુંબઈ ૨૦૩૦ ૩૦૦૦ ૮ “શારદા સાગર” વાલકેશ્વર-મુંબઈ ૨૦૩૧ ૭૦૦૦ ૯ “શારદા શિખર ઘાટકેપર-મુંબઈ ૨૦૩૨ ૧૦૦૦૦ ૧૦ શારદા દર્શન બોરીવલી–મુંબઈ ૨૦૩૩ ૮૦૦૦ ૧૧ “શારદા સુવાસ મલાડ-મુંબઈ ૨૦૩૪ ૮૦૦૦ ૧૨ “શારદા સિદ્ધિ” સુરત ૨૦૩૫ ૮૦૦૦ ૧૩ “શારદા રત્ન” અમદાવાદ ૨૦૩૭ ૬૦૦૦ Page #1056 -------------------------------------------------------------------------- ________________ પૂ નિઝર ઘાટકોપર , છવા બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના ચાતુર્માસની યાદી સંવત ગામ સંવત ગામ ૧૯૯૬ અમદાવાદ ૨૦૧૭ ખંભાત ૧૯૯૭ ખંભાત ૨૦૧૮ કાંદાવાડી-મુંબઈ ૧૯૯૮ ખેડા ૨૦૧૯ માટુંગા ૧૯૯૯ સાણંદ ૨૦૨૦ દાદર ૨૦૦૦ ખંભાત ૨૦૨૧ વિલેપાર્લા ૨૦૦૧ સાણંદ ૨૦૨૨ ૨૦૦૨ અમદાવાદ ૨૦૨૩ ખંભાત २००३ સાણંદ ૨૦૨૪ - અમદાવાદ ૨૦૦૪ અમદાવાદ ૨૦૨૫ ભાવનગર ૨૦૦૫ સાણંદ ૨૦૨૬ રાજકોટ ૨૦૦૬ ખંભાત २०२७ ૨૦૦૭ સુરત ૨૦૨૮ અમદાવાદ (નગરશેઠને વડ) ૨૦૦૮ અમદાવાદ ૨૦૨૯ કાંદાવાડી-મુંબઈ ૨૦૦૯ જોરાવરનગર ૨૦૩૦ માટુંગા , ૨૦૧૦ લખતર ૨૦૩૧ વાલકેશ્વર ૨૦૧૧ ખંભાત ૨૦૩૨ ઘાટકોપર , ૨૦૧૨ સાણંદ ૨૦૩૩ બેરીવલી , ૨૦૧૩ ૨૦૩૪ મલાડ છે ૨૦૧૪ અમદાવાદ ૨૦૩૫ સુરત ૨૦૧૫ વીરમગામ २०७४ સાણંદ ૨૦૧૬ સાબરમતી ૨૦૧૭ અમદાવાદ (નગરશેઠને વડે) તા. ક. પૂ. મહાસતીજીની તબિયતના કારણે સાણંદમાં ચાતુર્માસ ઉપરાઉપરી થયા છે. ધ્રાંગધ્રા કરનાર Page #1057 -------------------------------------------------------------------------- ________________ * પ્રેરણાદાયી સ્તવના * કાઈ ન ઉંંચું કાઈ ન નીચું, મહાવીરા શાનમાં... પ્રભુ મહાવીરના .... એક જ સરખું સ્થાન સહુનુ, ધર્મ તણાં આંગણમાં... પ્રભુ મહાવીરના... પાળે એને ધર્મ અહીં છે, નાત જાતના ભેદ નહીં રે, ષ્ટિ ભેદ્ય નથી જ્ઞાનીને, હરિજન કે બ્રાહ્મણમાં....પ્રભુ મહાવીના ૧ ગૌતમ જન્મ્યા બ્રાહ્મણ કુળમાં, અભયકુમાર તા ક્ષત્રિય કુળમાં, જજીસ્વામી વૈશ્ય થયા તેા, હરિકેશી હરિજનમાં... પ્રભુ મહાવીરના ૨ માણસ મેટા ધર્મો થકી છે, કુળ નહિ પણ કમ થકી છે, મત્સ્યેા છે. અધિકાર જવાના, સૌને મુક્તિનગરમાં... પ્રભુ મહાવીરના .. ૩ અમે દાન પુણ્ય કાંઈ કર્યું નહીં ને, સાધી ના કાઈ સિદ્ધિ, તે ચે તારી પાસ માંગીએ, શાલીભદ્રની રિદ્ધિ. (૨) શાલીભદ્ર હતા બડભાગી, રાત ને દિવસ રંગમાં રાગી, પૂર્વ પુણ્યે જાહેાજલાલી, મળી હતી વણમાંગી, કિન્તુ એક દિન બધું તજીને, એણે દીક્ષા લીધી...તા યે તારી....૧ મેાક્ષ મેાક્ષની રણા કરીએ, કિન્તુ અવળી દિશા પકડીએ, ધન વૈભવ ને મેાજશાખમાં, એના થઈ ને ભટકીએ, રિદ્ધિ પામવા જેવી કાઈ અમે ન કરણી કીધી....તા ચે તારી...૨ દેવ અમારા છે વીતરાગી, શુરૂ અમારા છે પણ ત્યાગી, ત્યાગના મહીમા ગાનારા અમે, રંગરાગમાં રાગી, એના ત્યાગી જીવનમાંથી નથી પ્રેરણા લીધી...તા યે તારી....૩ શારદા પૂજન કરતાં માંગીએ, શાલીભદ્રની રિદ્ધિ, શાલીભદ્રના ત્યાગ ખપે ના, વાત ન દિલમાં ઉતારી, એના ત્યાગી જીવનમાંથી, 卐 નથી પ્રેરણા લીધી...તા કે તારી... ૪ Page #1058 -------------------------------------------------------------------------- ________________ || સ્વ. આચાર્ય રત્નચંદ્રજી ગુરૂદેવાય નમ: II ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ, ગુરૂદેવ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનો જય હો જે ગુરૂ વિરહ સ્તવન : (રાગ : કોઇ ન 62 કોઇ ન ની). જૈન શાસનના દિવ્ય દિવાકર, રત્નગુરૂજી મારા, કરૂં વંદન વાર હજારા, ગુણીયલ ગુરૂના ગુણલા ગાતા, નાચે હંયા અમારા, કરૂં કેટી કેટી વંદના. આ અવનીમાં જન્મ રે લીધે, ક્ષત્રિયકુળમાં ચમક સિતારો, માતા જયાબેન પિતા જેતાભાઈ, જેનું પાડયું રવાભાઈ નામ રે. કરૂ વંદન... છગન ગુરૂજી મહા પ્રતાપી, જ્ઞાનામૃતની લગની લાગી, વિનય વિવેકી ક્ષમાની મૂર્તિ, અદ્દભૂત હતા ગુરૂરાજ રે, કરૂં” વંદન... મુખ પર વહેતી ત્યાગની આભા, ઝળકતી સૌમ્ય પ્રતિભા, જિન આજ્ઞામાં મસ્ત રે રહેતા, શાસનમાં હતા વફાદાર રે, કરૂ વંદન... જીવન નૈયાના ગુરૂજી તરવૈયા, સંપ્રદાયના સાચા ખવૈયા, સિદ્ધાંત મહોદધિ શાસન સિતારા, હતા શિષ્યના રખવાળ રે. કરૂં વંદન.. - અજ્ઞાન દશામાં હું રમતી તી, ભવાટવીમાં હું ભમતી તી, તપ ત્યાગની દિવ્ય તિથી, કરાવ્યે જાગૃતિનો ઝણકાર રે. કરૂ વંદન... હૃદયે કરૂણાનું ઝરણું વહેતું', વાત્સલ્ય ભાવ નયને ઝરતું, મુજ જીવનમાં અમૃત પાયુ’, જગાડયા વિરતિના ભાવ રે. કરૂ વંદન.. . બે હજારને ચારની સાથે, ભાદરવા સુદ એકાદશીએ, દીપક બૂઝાયા ખભાત શહેરે, હાહાકાર છવાય રે, અંતર વીણાના તાર જ તૂટ્યા, છોડી ગયા શિરછત્ર અમારા, અધુરા રહ્યા અરમાને અમારા, વિરહના દુઃખ અપાર રે. કરૂ વંદન... કળીકાલના કોહીનૂર હીરા, કાળ ગેઝારાએ ઝડપી લીધા, શિષ્ય શિષ્યાઓ રડતા રહ્યા, મૂકી ગયા નિરાધાર રે, કરૂ વંદન... કયાં ગ યા આ તા 2 ણ હા રા, શા સ ન ના લા ડ કેવાયા, “સતી શારદ્વા” કરે પુકારા, મને દર્શન દેજે એકવાર રે, કરૂ” વંદન... 樂默默默默默默默聚聚聚聚絮絮絮 આવરણ * દીપક પ્રિન્ટરી : અમદાવાદ