________________
સ્વ છગનલાલ શામજીભાઈ વિરાણી
જેમના દાન વડે જન તથા જૈનેત્તર સમાજની જનકલ્યાણની અને માનવતાની અનેકવિધ પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે. તેઓ શ્રી રાજકોટની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ઉપાશ્રય, વિરાણી હાઈર-કુલ, વિરાણી કન્યા વિદ્યાલય, બહેરા-મુંગાની શાળા જેવી અનેક સંસ્થાઓમાં મોટું દાન આપ્યું છે. પોતે ઘણા દયાળુ ધાર્મિકવૃતિવાળા અને પ્રેમાળ હતા.
લી. આ પનો પરિવાર