________________
સ્વ. શ્રી મહાસુખભાઈ ભાઈલાલભાઈ સખીદાસ
[ જન્મ : તા. ૧૫-૧-૨૨ ]
[ સ્વર્ગવાસ : તા. ૪-૧૧-૮૧ ]
વહેતા જળ નિર્મળા ભલા, અને ધન-દોલત દંત ભલા ?
આ ઉક્તિ મુજબ આપ દેવ, ગુરુ; ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી માનવ જન્મને સાર્થક કરી રહ્યા છે. આપને મળેલી લક્ષ્મીનો સદુપયેગ કરી રહ્યા છો. આપ ધંધાના ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. એ જન સમાજ માટે ગૌરવરૂપ છે.
આપના સુપુત્ર અને પુત્રવધુઓ નરેન્દ્ર જીતેન્દ્ર, અશ્વીન, મીના, કોકીલા.