SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૫ જ્યાં સુધી આત્મા જીવનમુક્ત ન બને ત્યાં સુધી જન્મ લેવા પડે છે, દેહ ધારણ કસ્વા પડે છે. આ બધું કસત્તાને લીધે થયા કરે છે. એમ સમજે છે જેમ જેમ આત્માની સાચી જાગૃતિ આવતી જાય તેમ તેમ આત્માના આનંદ, આત્માનું સુખ વધતું જાય છે. આત્મા શાંતિથી સમૃદ્ધ બનતા જાય છે, પછી એને કદાચ સંસારના દુઃખા આવે છતાં નડતા નથી. એ સમજે છે કે આત્માએ જે કર્મબંધન ખાંધ્યા છે તે પૂર્વજન્મના હાય કે આ જન્મના હાય, એ કર્મને આધીન બધા બનાવા બને છે. દૃઢપ્રહારી જેવા નરકના અધિકારી, મહાપાપના આચરણ કરવા છતાં આત્માની સમજણ મળતા શુભ ભાવનાથી કેવું પરિવર્તન થઈ ગયું અને જીવન પૂર્ણ મુક્ત બની ગયું. જેનામાં આત્માની સમજણ છે એવી સતીએ યુગમાહુ દેવને કહ્યું, મને પહેલા સાધ્વીજી પાસે લઈ જાવ, તેથી દેવ મયણુરેહાને સુદર્શના નામની મહાન વિદ્વાન સાધ્વી પાસે લઇ ગયા. મયણરેહાએ સાધ્વીજીને વંદન કર્યા અને કહ્યું, આપ આપની જ્ઞાન પરબનું પાણી અને પીવડાવા. હું ખૂબ તૃષાતુર છું. સુદના સાધ્વીજી મયણુહાના નેણુ અને વેણુ પરથી સમજી ગયા કે આ પાત્ર કેવું છે? તેની જિજ્ઞાસા જોઈ ને સાધ્વીજીએ જ્ઞાનગ’ગાના પ્રવાહ વહાવ્યા. એની આગળ ધર્મ માર્ગના અજવાળા પાથર્યા. સુદના સાધ્વીમાં એવી કાઈ અદ્દભૂત શક્તિ હતી કે જેથી પુત્ર દર્શન માટે તલસતી અને નંદીશ્વર દ્વીપથી છેક મિથિલા આવેલી મયણુહા ત્યાં સ્થિર બની ગઈ. તેના આત્મા વધુ જાગ્રત બન્યા, અને કહેવા લાગી કે કર્મથી કુટાતી, માહથી મુંઝાતી, અને આ એક ભવમાં અનેક ભવ અનુભવનારી આ નારીના હાથ પકડશે ? આ જીવનમાં છેલ્લા દિવસેામાં મેં જે જોયુ...–જાણ્યુ' છે એ જોયા જાણ્યા પછી મારું મન સ`સારમાંથી ઉઠી ગયું છે. હવે મારે સયમનુ` શરણુ સ્વીકારવું છે. મારું જીવન ધન્ય બનાવવું છે અને આત્મકલ્યાણ કરવું છે. સૉંચમ રવીકારવાના વિચાર કરી મયણુરેહા એ નિશ્ચય ઉપર આવી કે મારે સ`પ્રથમ જોઇએ. વળી જો હુ પુત્રના મેહમાં પડી મારું પણ અહિત થશે, કારણ કે જો લેાહી ઉછળ્યા વગર ન રહે, તેથી એ તેના હૃદયમાં પણ ખીજે ભાવ આવી પુત્રના પાલનપેાષણમાં, લાડકોડમાં પણ સચમમાં બાધક જે પુત્રપ્રેમ છે તેને દૂર કરવા જઈ તેને જોવા જઈશ તા તેનું અહિત થશે ને હુ' પુત્રને જોવા જાઉં તા સ્વાભાવિક છે, કે મારું' પુત્ર સ્નેહને જોઈ તેની હાલ જે માતા ખની છે જાય એ સ‘ભવિત છે. તેને ખબર પડી જાય ફરક પડી જાય, પછી પુત્રની સભાળ ખરાબર થાય નહિ. પુત્ર પ્રત્યેના મેાહના કારણે મારા સંયમના ભાવ પણ કદાચ બદલાઈ જાય, માટે હવે પુત્રનું મુખ જોવા જવું નથી. આ જીવે અનંતીવાર સગપણુ ખાંધ્યા છે. કેટલીયે વાર માતા પુત્રના સંબધ ખાંધ્યા હશે ! કાના રે સગપણુ કોની રે માયા જુઠો આ સંસાર....... કેાઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેની સાથે દરેક જીવે દરેક સંબા માંધ્યા ન હાય. સર્યું... એ સંતાનથી. હવે તેા હું પ્રભુના પંચે પગલી ખઢાવીશ, જેની પાંખમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy