Page #1
--------------------------------------------------------------------------
________________
DOBRODODE
GOOOORDADO
થ6666
Shehsaasbott
JRDOODOODDOR
26666666b6ebbles
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ભાગ ચેાથે (પૂર્ણાહુતિ)
Page #2
--------------------------------------------------------------------------
________________
શાસનપતિ શ્રી મહાવીરસ્વામિને નમઃ
નમ નમઃ શ્રી પ્રભુધર્મસૂરયે
ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ભાગ ચોથો : શતક ર૧-૪૧ ( આ ભાગમાં ભગવતી સૂવની સમાપ્તિ છે)
: લેખક :
સ્વ. શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિર
ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ
(કુમાર શ્રમણ)
TV
AA%A3
જી
#જ
-
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : શ્રી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ C/o વિદ્યાવિજયજી મારક ગ્રંથમાળા Po. સાઠંબા ( સાબરકાંઠા) વાયા : ધનસુરા, A. P. Rly,
પ્રથમવૃતિ : ૨૦૦૦ નકશા વીર સં. ૨૫૦૭ વિક્રમ સં. ૨૦૩૭ ઈ. સ. ૧૯૮૧ ધર્મ સં. ૫૯ -
મૂલ્ય : રૂા. ૧૦=૦૦
મુદ્રક : શાહ ગિરધરલાલ ફુલચંદ સાધના મુદ્રણાલય દાણાપીઠ પાછળ • ભાવનગર ૩૬૪૦૦૧,
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્રપ્રભ મધ કે મરીચિનિયે જલા; ત , મૂર્તિમ્ તસિતાનના મતેવ ચિચે સુવઃ.
ડી.
*
પીછે
*
ક
કે
છે
કોઈ
મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામી કે શ્રી ચન્દ્ર ભ જૈન દેરાસર
ધેરી (વેસ્ટ), મુંબઈ જેરા ૫૪
કસર
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
AAMAN
~huhe..thisuall
"नावाणी स्तुति"
जीयाज्जीयात् सदा जीयाज्जैनीवाणी जगत्त्रये । संसारतापदग्धानां जीवानां सौख्यदायिनी ।।१।। महाधीरा च गम्भीरा त्रिलोकीद्रव्यसाधिका । वाणी तीथंकृतां मान्या देवदानवमानवैः ॥२।। अहंद्वक्त्रप्रसूता या कमौंद्यदाहने क्षमा । मोहक्रोघशमे मुख्या मोक्षमार्ग विधायिका ॥३॥ मन्मतिज्ञानलाभार्थे भाषानुवादगुम्फिता । ब्याख्याप्रज्ञप्ति पूज्या सो पूर्णानन्द' ददातु मे ॥४॥ जैनीवाणी प्रथयतु सुखं मादृशेभ्यो जनेभ्यः, 'पूर्णानन्दा' जिनवरमुखे शोभमाना सदैव पापासक्तैविनयरहितः क्रोधमायासुबद्धः, सेव्या पूज्या नहि भवति या दुर्जनैः सा सतीव ।।५।। પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી
(भार श्रभार)
RE
DISTTA
KairiyRANA
VALE
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री विजयधर्मसूरि गुरुवन्दना
ख्याता ये वसुधातले यतिगुणैः सत्संयमाराधकाः, विद्वद्वन्दसुपूजितांघ्रिकमलाः भावेन वै सर्वदा । कृत्वाऽहनिशमुद्यम जिनवृषं येऽस्थापयन् सर्वतस्ते पूज्या गुरुवर्यधर्मविजयाः कुर्वन्तु वो मङ्गलम् ।। संस्थाप्य काश्यां शुभज्ञानशाला
__ मध्यापयन् शिष्यगणान् सुविद्याः । परोपकाराय यदीयजीवितं,
___ तद् घम पादाब्जयुगं स्मरामः ।।
-लेखक
TUMum
..
.
a
MruttiRIA
Page #8
--------------------------------------------------------------------------
________________
જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. શ્રી
શ્રીમદ્વિજય ધમસૂરીશ્વરજી મ. સા.
( A. M. A. s. B. H. M , A. S.J. M G. O. s ). આ જમ : સ. ૧૯૨૪ દીક્ષા : સ. ૧૯૪૩ સ્વર્ગગમન : સં. ૧૯૭૮ આ મહુવા (સૌરાષ્ટ્ર) ભાવનગર : શિવપુરી (મ. પ્ર.).
/
/
/
/
/
//
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
લેખકના ગુરૂવચ્ચે
શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી ૧૦૦૮
શ્રીમદ વિદ્યાવિજયજી મહારાજ સાહેબ સ્વગગમન : સં. ૨૦૧૧ માગશર વદિ ૧૨, શિવપુરી (મ. પ્ર.)
Page #12
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂવર્ય ૧૦૦૮ શ્રી વિદ્યાવિજ્યજી મ.ને
સ...મ...પં...ણ સંસારની ચોરાશી લાખ શેરીઓમાં રખડનાર, મોહરાજાના સૈનિકોની ઝપટમાં ઝપટાયેલ, માટે જ સર્વથા અનાથ બનેલે એવે,
હું શિક્ષિત થવા માટે આપશ્રીનાં ચરણોમાં દીક્ષિત થયે. અને શિપીના હાથે પડેલે પત્થર ટાંકણુ તથા હડાને માર ખાઈને,
પૂજ્યતમ આકારને પામે તેમ હું પણ કાંઈક બનવા પામ્યો છું,
તેથી આપશ્રીના અનંત ઉપકારને લાભ મેળવીને
કૃતકૃત્ય થયેલે એ હું ભગવતી સૂત્ર સાર સંગ્રહને
આગમીય ગ્રંથ આપશ્રીના કરકમળમાં અર્પણ કરીને ધન્ય બનું છું,
ભવદીય પં. પૂર્ણાનંદવિજયજી
(કુમાર શ્રમણ)
I
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન વિ. સં. ૨૦૨૦ને ચાતુર્માસ દહેગામ મુકામે પૂર્ણ કરીને, પૂ. પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મ. (કુમારશ્રમણ) આદિ ઠાણું અમારા સંઘના સ્વાગત સાથે સાઠંબા પધાર્યા હતાં. તેમના ઉપદેશથી “જૈન સાહિત્યની યથાશક્તિ સેવા કરવી,” તેવા આશયથી અમારા સંઘે “શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા” નામની સંસ્થાની સ્થાપના કરી હતી તે સમયે અમારી હરણફાળ આટલી લાંબી થશે તેને ખ્યાલ અમને કદી પણ નહીં આવે કે અમારા નાનકડા ગામના સાવ નાના સંઘને દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્રની સેવા કરવાનો પણ અવસર મળશે. આજે અમે ચેથા ભાગમાં તે મહાન આગમની પૂર્ણાહુતિ સુધી પહોંચી પણ ગયા છીએ. તેને આનદ યે સર્વથા સ્વાભાવિક છે. - આપણું સંઘમાં જ્યારે પુણ્યદય પ્રવર્તે છે ત્યારે પૂ. પદવીરોના શ્રીમુખે ચાતુર્માસ દરમ્યાન ભગવતી સૂત્ર સાંભ ળવાને અવસર આવે છે. તે સમયે ગજરાજની અંબાડીએ બિરાજમાન કરેલા તે સૂત્રને વાજતે ગાજતે ગુરૂદેને વહરાવીને તથા પ્રત્યેક પ્રશ્નને સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે દ્રવ્ય મૂકે છે. સંગ્રામ સનીએ પ્રત્યેક અને સેનામહોર મૂકીને આ સૂત્રનું શ્રવણ કર્યું હતું અને સંઘને પણ શ્રવણ કરાવીને ઉત્તમત્તમ લાભ મેળવ્યો હતે.
આજની રાજકીય પરિસ્થિતિ અવળચંડી હોવાને કારણે આપણે વ્યાપાર નીતિને જીવલેણ ફટકો લાગે છે. તથા રાક્ષસી મોંઘવારીના અભિશાપે ઘરના ખર્ચા પૂર્ણ કરવા માટે આપણે અહોરાતને ઘણે લાબા સમય તેમાં ખર્ચાઈ જઈ રહ્યો છે. આ કારણે શ્રદ્ધા હોવા છતાં પણ પૂ. ગુરૂદેવના વ્યાખ્યાનો સમય આપણી પાસે હોતા નથી. તેવા વિકટ
Page #14
--------------------------------------------------------------------------
________________
સમયે ઘર બેઠા ભગવાન મહાવીર સ્વામીનું પુણ્ય-પાપ-આશ્રવ -સંવર આદિનું તત્ત્વજ્ઞાન મેળવી શકીએ તે માટે ૩૬,૦૦૦ પ્રશ્નોત્તરથી સભર ભગવતીસૂત્ર જે આગમ ગ્રંથ સૌને માટે ઉપાદેય અને સંગ્રાહ્ય બને તેમાં આશ્ચર્ય નથી.
મૂળ સૂત્રે તથા ટીકાના ગ્રંથે પણ વાંચવાની લાયકાત આપણ ન હોવાના કારણે પૂ. પંન્યાસશ્રીજીએ સીધી સાદી અને વ્યવહારુ ગુજરાતી ભાષામાં તે આગમને ભાવાનુવાદ ઉતારીને આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે, જે ભૂલી શકાય તેમ નથી. અમે અમારી જાણકારી પૂર્વક કહી શકીએ છીએ કે, અરિહંત પરમાત્માની વાણીને આવી રીતને અનુવાદ ભાવાનુવાદ થાય તે વધારે આદરણીય બનવાથી સૌ કેઈને માટે લાભ લેવાને સુલભ બનશે, કેમકે આજના ભૌતિકવાદના પ્રચાર સામે, જૈન તત્વજ્ઞાનના આગમીય ગ્રંથે જ સૌ કેઈને પાપમાર્ગથી બચાવનાર બને છે. માટે અમે પૂ. પં શ્રીને વિનવીએ છીએ કે હવે પછી પણ બીજે આગમ તૈયાર કરીને અમને સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરાવે.
ત્રિરંગી બ્લેક દેવા માટે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મ.ને ઉપકાર માનીએ છીએ. સાધના પ્રેસના માલિકને પણ અમે ધન્યવાદ આપીએ છીએ.
અંધેરી જૈન સંઘના ટ્રસ્ટીઓને અમે અત્યંત આભાર માનીએ કે આ ગ્રંથનો સંપૂર્ણ ખર્ચ તેમના જ્ઞાનખાતામાંથી થયે છે. છેવટે ચારે ભાગમાં તે તે સંઘ, ટ્રસ્ટીઓ અને બીજા પણ સદ્દગૃહસ્થને અમે આભાર માનીને વિરમીએ છીએ. સં. ૨૦૩૭ લિ. સંઘવી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ
મું, સાઠંબા (સાબરકાંઠા) તા. ૨૪-૨-૮૧ વાયા : ધનસુરા (A. P. Rly).
મહા વદ ૫
Page #15
--------------------------------------------------------------------------
________________
છે હોં અહં નમઃ લેખકીય પુરવચન સાદડી રાજસ્થાનના મૂળનાયક દેવાધિદેવ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની તથા સ્વર્ગસ્થ દાદાગુરૂ ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) અને શાસનદીપક મારા ગુરૂવર્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સાહેબની અસીમ કૃપાથી જ શ્રુતજ્ઞાનના સાગરસમા શ્રી ભગવતી સૂત્ર ઉપર પ્રારંભેલું વિવેચન કાર્ય આજે ચેથા ભાગમાં નિવિંદને પૂર્ણ થયું છે.
બીજા ભાગની પ્રસ્તાવનાના લેખક, પૂજ્ય જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજય કીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શબ્દોમાં કહીએ તે “દ્રવ્યાનુયેગના જટિલ, કઠિણ અને કપરા વિષયનું વિષદ વર્ણન કરવું તથા પ્રત્યેક વિષય પર પ્રકાશ પાડ એ ત્યારે જ બને કે-લેખકને ઉંડે અનુભવ હોય, બુદ્ધિ કુશાગ્ર હોય, શાસ્ત્રોનું તલસ્પર્શી જ્ઞાન હોય, સતત-અવિરત પરિશ્રમ હેય, હૈયામાં હિતબુદ્ધિ હાય, માતા શારદાની કૃપા (મીઠી નજર) હોય અને ગુરૂકૃપા (આશીર્વાદ) હોય ત્યારે જ લેખક સફળ બને છે.” આ પ્રમાણેના આશીર્વાદપૂર્વક ઉચ્ચારેલા શબ્દો મારા માટે આજે સત્યસ્વરૂપે સિદ્ધ થયા છે.
વિ. સં. ૧૯૯૭ના મંજલરેલડીઆ કચ્છના ચાતુર્માસમાં પૂજ્ય ગુરૂદેવે ભગવતી સૂત્રના છ શતક સુધીનું નેટ બુકના ૧૨૫ પાના જેટલું જ મૂળ સૂત્રાનુસારે વિવરણ લખ્યું હતું. તે કેપી મારી પાસે ઘણુ વર્ષો સુધી રહી હતી. પૂના ગેડીજી ટેમ્પલ ટ્રસ્ટના ઉપાશ્રયે ચાતુર્માસમાં ભગવતી સૂત્રના વાંચન દરમ્યાન તે લખાણને સંસ્કાર દેવાની કલ્પના ઉદ્ભવેલી અને કાર્યને પ્રારંભ થયે. પાંચ શતક સુધીને પહેલે ભાગ તૈયાર થ, પ્રેસમાં ગયે અને બેરીવલી મુંબઈના જાંબલી ગલીના
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રયે પ્રકાશિત થયા અને મારા આનંદમાં ચાર ચાંદ લાગ્યા. પછી તેા કલમ આગળ ચાલતી રહી ને આજે ચેથા ભાગમાં ભગવતી સૂત્રના ૪૧ શતકની પૂર્ણાહુતિ થઈ રહી છે.
મારા જેવા સથા નિઃસહાય સાધક મુનિને માટે ન કલ્પી શકાય તેવું આ દુઃસાહસ હતું, પણ શુભ ભાવના. શુદ્ધ પ્રવૃત્તિશીલતા, કાર્યને બધી રીતે સુ ંદર બનાવવાની તમન્ના આદિના કારણે તે દુ:સાહસ પણ આજે સુસાહસ બનવા પામ્યું છે. ધ્યેયની ઉચ્ચતા, લક્ષ્ય સિદ્ધિ માટે નિઃસ્વાથ લગન તથા સર્જનાત્મક જીવન માટેની પવિત્ર પ્રવૃત્તિમાં શાસનદેવની સહાયતા તથા ગુરૂદેવાના આશીર્વાદ વિના માંગ્યે પણ મળ્યા વિના રહેતા નથી. મારા માટે તે ઉપર પ્રમાણેનું જ મનવા પામ્યું છે તેમાં શંકા રાખવા જેવુ નથી.
કાયની સિદ્ધિ ગમે તે રીતે અને ગમે તેની સહાયતાથી થઈ હાય, મારા માટે તે ખધાય નિમિત્તો આનંદદાયક બનવા પામ્યા છે, તેથી તે તે મહાપુરૂષા, આચાર્ય ભગવંતા, સઘના આગેવાનો, ઊપાશ્રયના ટ્રસ્ટીએ તથા જુદા જુદા લેખકે વગેરે બધાય અભિવ૬નીય અને અભિનંદનીય છે.
વિ.સ’. ૨૦૧૦ના શિવપુરી મધ્ય પ્રદેશના ચાતુર્માસમાં ગુરૂદેવની હૈયાતી દરમ્યાન ચાતુર્માંસના વ્યાખ્યાનમાં મે કગ્રંથનું તથા સં. ૨૦૧૧ના ચાતુર્માસમાં ભગવતી સૂત્રનુ વાંચન ચતુર્વિધ સંઘમાં કરેલું, જે મારા માટે સર્વ પ્રથમ જ હતું. આજે પણ તે ચાતુર્માસ યાદ આવે છે ત્યારે ગુરુદેવની અસીમ કૃપા સ્મરણીય બન્યા વિના રહેતી નથી. અસેાસ કેવળ એટલે જ છે કે, તે મને ચાતુર્માસના જ્ઞાનગર્ભિત વ્યાખ્યાનાને હું પુસ્તકારૂઢ કરાવવા જેટલી સમતાવાળા ન હતા. ત્યાર પછી તેા લગભગ પ્રતિ ચાતુર્માંસે ભગવતીસૂત્ર જ મારા માટે
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૦
આદરણીય બન્યું છે. સ. ૨૦૨૭ના મુબઈ વિજયવલ્લભ ચાક (પાયની)ના નિમનાથના ઉપાશ્રયે, પરમપૂજ્ય, શાંતસ્વભાવી, પુણ્યાત્મા, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તથા વિજય સુબાધસૂરીશ્વરજી મ. (તે સમયે પન્યાસજી)ની કૃપાદૃષ્ટિ માટે હું પાત્ર બન્યા અને ભગવતી સૂત્રના ચોગા હનના પ્રારંભ, આનંદ તથા ઉત્સાહ પૂર્વક થયા. તથા સ. ૨૦૨૮ના માગસર સુદિ ૩ના દિવસે આદીશ્વર ધર્મશાળામાં મને ગણિપદ પ્રાપ્ત થયું. તથા માગસર સુદિ ૬ બુધવાર તા. ૨૪ નવેંબર ૧૯૭૧ના મગળ દિવસે પન્યાસપદના હકદાર બન્યા. પરંતુ “છામે હોમો વર્ઘતે” આ ન્યાયાનુસારે ચેાગેાદ્વહન થયા પછી તે આગમની સેવાથી વ`ચિત રહેવા ન પાપુ' તે માટે આજે મારા હાથે યથાક્ષચેપમે તે સૂત્રની સેવા કરવા બદલ મને આનદ શા માટે ન થાય ?
66
22
સાથેાસાથ પૂર્વભવની કાંઈક વિરાધના પણ હશે, જેથી આ ભવમાં આદેયનામકમ'ના અભાવ તથા અંતરાય કની ભરમાર મારા ભાગ્યે લખાઈ ગયેલી હાવાથી કદાચ વ માન કાળમાં મારા હાથે વિવેચન કરાયેલા. આ પુસ્તકો બહુ પ્રશ’· સાને ન પણ પામે. અથવા નાના માઢ મેાટી વાત જેવું પણ લાગે. તે પણ ભવિષ્યકાળમાં કઈક માઈના લાલ જન્મશે અને મારા પ્રયત્ન પ્રશસનીય બનવા પામશે. તેમ છતાં પ્રારંભથી જ મારા પ્રયત્નની અનુમાદના કરનારા આચાર્યાદિ સગવતાના જે અભિપ્રાય સાંપડ્યાં છે તેનાથી જ અનુમાન થાય છે કે મારે પ્રયત્ન સાવ નિષ્ફળ તે નથી જ ગયા. આ ચારે ભાગોમાં મૂળસૂત્રનેા એકેય અક્ષર નથી માટે સગૃહસ્થા પણ અરિહંત પરમાત્માની વાણીના લાભ મેળવીને ભાગ્યશાળી બની શકશે.
Page #18
--------------------------------------------------------------------------
________________
લેખક, ચિંતક તથા સૌને સીધી, સરળ અને સત્ય સલાહ દેવામાં ખ્યાતનામ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા મારી સંયમયાત્રા માટે ધ્રુવના તારા જેવા હતાં. નમિનાથના ઉપાશ્રય એક દિવસે સલાહ આપતાં તેમણે કહ્યું કે, “તમારા પઠનપાઠનને લાભ લેખન કાર્યમાં ઉતરે તે સમાજને ઘણે જ ફાયદો થશે.” તેવી રીતે છેટી સાદડી મેવાડના શેઠશ્રી ચંદન મલજી નાગરીએ ટકોર કરતાં એક કાગળમાં લખેલું કે
નાની નાની પુસ્તિકાઓ ઉપર બાળચેષ્ટા કરવા કરતાં કંઈક વજનદાર સાહિત્યનું નિર્માણ થાય તે વધારે સારું રહેશે.” મારા માટે આ બનને આદરણીય સદ્દગૃહસ્થની સલાહ આદર કરવા ગ્ય હતી. કેમ કે આ બન્નેને આધ્યાત્મિક ઉપકાર મારા ઉપર નાને સૂને ન હતો. તેથી શુભ સંક૯પ અને ગુરૂદેવના સ્મરણપૂર્વક સર્વથા આકર, ગહન તથા ઘણાં સ્થળે મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્રની) સેવા કરવાનો દઢ નિશ્ચય કર્યો અને પ્રારંભેલું કાર્ય પૂર્ણ થયું. દુ:ખ હોય તે એટલું જ છે કે તે બંને ઉપકારી ગૃહસ્થ આજે સવર્ગસ્થ છે.
આદર્યા કાર્યો પણ અધુરા રહે તેવી મેહમયી મુંબઈની ઉત્તેજક હવા, ધમાલીયું જીવન, ચેમાસાની જવાબદારી, અવિરત વ્યાખ્યાનની પ્રવૃત્તિ, અસહાય જીવન છતાં પણ આ ભગીરથ કાર્ય હું પૂર્ણ કરી શક્યો છું તેમાં હિતેચ્છુઓના આશીર્વાદ સિવાય બીજું કયુ કારણ હોઈ શકે? ભવિષ્યમાં પણ મારા શુભેચ્છઓ પાસેથી આના સિવાય બીજી માંગણી નથી.
- લેખન કાર્યમાં મૂળ સૂત્ર તથા ટીકાકાર પૂજ્ય શ્રી અભયદેવસૂરિજીને શત-પ્રતિશત આશ્રય લેવામાં આવ્યું છે. આત્માની ખૂબ જ જાગૃતિપૂર્વક ભગવાન મહાવીરસ્વામીની
Page #19
--------------------------------------------------------------------------
________________
આગમીય વાણીને બાળજી પણ સમજી શકે અને પોતાના સ્વાધ્યાયમાં સ્થાન આપી શકે તેવી સાદી-સીધી અને ઘણું સ્થળે થડા કે વધારે વિવેચનવાળી ભાષા જ પસંદ કરી છે. વિવેચન કરવાનો આશય તે એટલે જ છે કે–ચાર જ્ઞાનન. માલિક શ્રી ગૌતમસ્વામીજીએ પૂછેલા પ્રશ્નોને આશય તથા પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીએ આપેલા જવાનું રહસ્ય સૌને હૃદયંગમ થઈ શકે તેટલા પૂરતું જ છે. તેમ છતાં પણ મતિજ્ઞાનાવરણીય કે શ્રુતજ્ઞાનાવરણીય કર્મોના કારણે કયાંય ભૂલચૂક થઈ હોય તે હું ક્ષમાને પાત્ર છું.
છ શતક સુધી તે મારા ગુરૂદેવનું જે લખાણ હતું તેને જ વિસ્તૃત કર્યું છે, પછીથી સાતનાં શતકથી પૂર્ણાહૂતિ સુધી કેવળ મારૂ મતિજ્ઞાન જ કામે આવ્યું છે. તેમાં એકેય પ્રશ્ન છોડ્યો નથી, તેમ મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રશ્નોના કમનું ઉલ્લંઘન પણ કર્યું નથી. અમુક સ્થળે માનવીય દષ્ટિકોણથી જ વિવેચન કરાયું છે, જેથી તે તે વિષયે સરળ અને સુગમ બની શકે. ઘણા શતકે કે ઉદ્દેશાઓને પ્રારંભ અને અંત ઉપક્રમ, પ્રારંભ, પ્રારમ્ભતે કે નોંધ આદિ દ્વારા કર્યો છે. જેથી તે શતકના સરળાર્થને સમજવામાં કઠિણતા નડવા પામે નહીં તથા કેઈક સ્થળે મૂળ અને ટીકાને અવલંબીને કે તેના ભાવ જાણુને પ્રશ્નોત્તરે ખેલ્યા છે, વધાર્યા છે, સંસ્કાર્યા છે. જેને ખ્યાલ વાંચવાથી જ આવી શકશે.
આ પ્રસ્તુત ગ્રંથમાં પચ્ચીસમાં શતકને વિસ્તૃત કરતાં મને ઘણે જ આત્માનુભવ થયે છે, જે મારા માટે આશીર્વાદ સમાન બન્યું છે, તેમજ ૩૬૦ પ્રતિપક્ષી (પાખંડી)ઓ સાથે પણ બહુ જ મળી ગયું છું તેમ વાંચકોને લાગ્યા વિના નહીં રહે. મારે આત્મા કહે છે કે પ્રતિપક્ષી–પ્રતિવાદીને સમજ્યા
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
વિના સ્વતત્ત્વ સમજવું સરળ નથી હતું. ત્યારે જ તા મહાપુરૂષા પણ કહી ગયા છે, ‘ હે પ્રભુ ! તમારા યથાથવાદને સમજવા માટે પૂર્વભૂમિકા રૂપે ઇશ્વરવાદ, ક્ષણિકવાદ, નાસ્તિકવાદ, મિથ્યાવાદ, જગત્કર્તૃત્વવાદ આદિવાદોની પરપરા જ સહાયક મનવા પામી છે અન્યથા યથાથ વાદને સમજવા હરહાલતમાં પણ બચ્ચાઓના ખેલ નથી. પરમદયાળુ તીથંકર દેવાના અતિશયાનું વર્ણન કરતાં મને અનહદ આનંદ થયે છે. કોઈ પણ વિષયને મેાધમ, સદિગ્ધ કે અધુરા રાખવાના સ્વભાવ મારે। ન હેાવાથી અમુક અપવાદ છેડીને બધાય વિષયે યથામતિએ સ્પષ્ટ કરાયા છે. પુલકાઢિ નિશ્ર થાને તથા તપના મૂળ અને અવાંતર ભેદોને ખૂબ જ વિસ્તારથી વર્ણવ્યા છે. ઇત્યાદિ પ્રસંગેાના વનમાં હું સČથા એતપ્રેત જ પામ્યા છું. તેના આશય એટલે જ છે કે, આવનારા ભવામાં પણ હું નાની ઉંમરમાં દીક્ષિત બનીને મારા આત્માને જ્ઞાનગંગામાં પવિત્ર કરી શકું.
મનવા
સંઘના અત્યાગ્રહથી વિ. સં. ૨૦૩૫, ૨૦૩૬ના એ ચાતુર્માંસા અધેરી મુકામે ખૂબ જ ઉલ્લાસથી પૂર્ણ થયા. ટ્રસ્ટીએ તથા ઉપાશ્રય સાનુકુળ હાવાથી આ પ્રસ્તુત ગ્રંથના લખાણના પ્રારભ અને અંત તથા બીજા ભાગનું હિન્દી પ્રકાશન પણ અહીં જ થયું છે. આ બંને ચામાસા મારા માટે કર્મ ભૂમિ તરીકે હંમેશાના માટે મને ચિરસ્મરણીય રહેવા પામશે. સંઘના ટ્રસ્ટીએની ઉદારતાથી આ ભાગના તમામ ખચ અધેરીના જ્ઞાનખાતામાંથી થયેા છે તે માટે સંઘના નાના મોટા ભાઈ–મહેનાને મારા ધન્યવાદ સાથે ધર્મલાભ છે.
ત્રિર’ગી સમવસરણના બ્લોક પૂજ્યપાદ જૈનાચાય ૧૦૦૮ દુલ ભસાગરસૂરીશ્વરજી મ. સા. તરફથી પ્રાપ્ત થતાં પુસ્તકના
Page #21
--------------------------------------------------------------------------
________________
બાહ્યભાગ પણ સુંદરતમ બનવા પામ્યું છે.
પ્રેસના માલિક શ્રી ગીરધરલાલ શેઠને તથા સમયે સમયે બીજા પ્રસંગે સહાયક થનાર મહાનુભાવેને શી. રીતે ભૂલાય?
મારૂં નિવેદન પૂર્ણ કરૂં તે પહેલા પરમદયાળુ પરમાત્માને મારી એક જ પ્રાર્થના છે કે –
एकेन्द्रियादिसंसारः प्राप्तो मयाऽप्यनेकशः । अघुना प्रार्थये देव ! न देयं तत्र जन्म मे ॥ १ ॥ हासो भवतु मोहस्य मायायाः घातन तथा। अनेक जन्म संस्काराः नश्यन्तु त्वत्प्रभावत: ।। २ ॥ प्राप्नुयां शासनं जैन वाणी भागवतीं पुनः ।
चरणं देवदेवस्य भवान्तरेऽपि नैकशः ।। ३ ।। અંધેરી સાંતાવાડી જૈન ઉપાશ્રય
પં. પૂર્ણાનંદવિજય સં. ૨૦૩૭ મહા વદ ૩
(કુમારશ્રમણ) શનીવાર
(નાપાક
Page #22
--------------------------------------------------------------------------
________________
• ગ્રન્થ લેખક : ન્યા. વ્યા. કા. તીર્થ પંન્યાસશ્રી •
Taણી)
બીમત્ પૂર્ણાનવિજયજી મ. (કુમાર શ્રમણ ) દીક્ષા : વિ. સં. ૧૯૪ માગશર શુદિ ૧૦, કરાંચી (સિંધ)
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
ભગવતીસૂત્ર સાર-સંગ્રહ : ભાગ ૨થાની
- શતક ૨૧, ૨૨, ૨૩ પૂર્વભૂમિકા શાલિ આદિના મૂળમાં છે કયાંથી આવે છે? શતક ૨૪ પૂર્વભૂમિકા નરકગતિના છ માટેની વિચારણું : અસુરકુમારાદિ દેવામાં જન્મ લેનાર કોણ? પૃથ્વીકાયમાં જન્મ લેનારા કેણ? અપકાયમાં ઉત્પાદ તેજસ્કાયમાં ઉત્પાદ વાયુકાયમાં ઉત્પાદ વનસ્પતિકાયમાં ઉત્પાદ એકેન્દ્રિય અને ઉત્પાદ પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં ઉત્પાદ મનુષ્યમાં ઉત્પાદ શતક ૨૫ ઉપક્રમ (શ્રેણિક રાજાની અને આજના સ્વતંત્ર ભારતની
રાજનીતિની વિચારણ) યજ્ઞ કેને કહેવાય?
૩૨
Page #25
--------------------------------------------------------------------------
________________
આ
જ
જ
४८
૫૨
૫૩
પY
૫૪
લેશ્યાઓ માટેની વક્તવ્યતા જીના ભેદે કેટલા? જીમાં યેગનું અલપબદ્ધત્વ કઈ રીતે છે? જૈન શાસનમાં જીવનું લક્ષણ
૪૫ એક સમયમાં ઉત્પન્ન થયેલા નારકે શું સમયોગી છે? ४७ થાગ કેટલા પ્રકારે છે? દ્રવ્ય કેટલા છે? અને તેના ભેદે કેટલા? જીવ દ્રવ્યના ભેગમાં અજી શું શીધ્ર આવે છે? અસંખ્યાત કાકાશમાં અનંત દ્રવ્ય રહી શકે છે ? ઔદારિક શરીરરૂપે સ્થિત કે અસ્થિતપુદ્ગલે ગ્રહણ થાય છે? સંસ્થાને કેટલા પ્રકારે છે? શ્રેણિઓના પ્રકાર કેટલા છે? ગણિપિટક કેટલા પ્રકારે કહેવાયું છે ? જીવનું અ૫બહત્વ યુમે કેટલા છે? જીવ અને અજીવન પર્યાયે કેટલા છે? આવલિકામાં સમયની મર્યાદા કેટલી છે? નિગદ કેટલા પ્રકારે છે? નિગ્રંથે કે? અને કેટલા પ્રકારે ? ચારિત્ર મેહનીય કર્મની ભયાનકતા ચારિત્ર મેહનીયની નાટક લીલા પ્રજ્ઞાપના દ્વાર અને તેમની વક્તવ્યતા (પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ તથા સ્નાતક મુનિઓના દ્વારે વડે વિસ્તૃત વિચારણા) ૭૬થી૧૦૬
પ૮
19
૭૨
७२
9૪
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭
૧૦૮ ૧૦૮
૧૧૧
૧૧૧
૧૧૨
૧૧૨
૧૨૦
૧૨૨
૧૨૨
શતક ૨૫-ઉદેશે ૭. ઉપક્રમ સામાયિક સંયત આત્માને ધર્મ કર્યો? છેદપ સ્થાપનીય ચારિત્ર પરિહારવિશુદ્ધ ચારિત્ર સૂક્ષ્મ સંપરાય ચારિત્ર યથાખ્યાત ચારિત્ર
(૩૬ દ્વારે વડે સંયતેની વ્યાખ્યા છે.) સંયતાની પ્રતિસેવનાદિ પ્રતિસેવનાના પ્રકારે કેટલા કહ્યાં છે ? દર્પની જુદી જુદી વ્યાખ્યાઓ આલેચના સમયે સેવાતા દશ દેશે ખરી આલેચના કોણ કરી શકે? આચના આપનાર ગુરૂ કેવા હોવા જોઈએ. સાધુ સમાચારી કેટલા પ્રકારે કહી છે? પ્રાયશ્ચિત કેટલા પ્રકારે કહેવાયું છે ? તપના મૂળ તથા અવાંતર ભેદો કેટલા? (બારે પ્રકારના તપનું વિસ્તૃત વ્યાખ્યાન પછી ધ્યાનના ભેદે નીચે પ્રમાણે જાણવા) ધ્યાન આત્યંતર તપ આધ્યાન રૌદ્રધ્યાન માનવાવતારમાં રાક્ષસ હોતા હશે ? રાવણ કેણ હતું ? ત્યારે રાક્ષસ કે?
૧૨૮ ૧૩૦થી૧૪૩
૧૪૩
૧૪૫ ૧૪૮ થી ૧૫૭ ૧૫૮ થી ૨૨૯
૧૮૦
૧૮૦ ૧૮૫ ૧૮૯
૧૯૦
૧૯૧
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૯૩
૧૯૭ ૨૦૧
૨૦૭
વેદને જેને શા માટે નથી માનતા રૌદ્રધ્યાન કેવી રીતે ઓળખાય? ધર્મધ્યાન શરીરની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ કેમ નથી ધર્મધ્યાનના લક્ષણે કેટલા છે? અને કયાં છે? ધર્મધ્યાનનું આલંબન શું છે? ધર્મની અનુપ્રેક્ષા કેટલી છે? ત્રણે ધ્યાનના માલિક કેણું કરું? આર્તધ્યાનના માલિક કેણ? રૌદ્રધ્યાનના માલિક કે? ધર્મધ્યાનના માલિક કોણ? શુક્લધ્યાનની દુર્લભતા શા માટે? કુલધ્યાનના ભેદો કેટલા? બુત્સર્ગ નામે આત્યંતર તપ એટલે શું? ભાવવ્યુત્સગ કેટલા પ્રકારે છે ? નારકે નરક ગતિમાં કેવી રીતે ઉત્પન્ન થાય ?
નું ગત્યંતર શી રીતે થાય?
૨૧૨ ૨૧૩ ૨૧૫ ૨૧૭ ૨૧૮
२२०
૨૨૦ ૨૨૧ ૨૨૮ ૨૨૯ ૨૩ ૦
૨૩૧
૨૩૬
શતક ૨૬ પ્રારભ્યતે શું જ્ઞાનાવરણીયાદિ કર્મો વર્તમાનમાં બંધાય છે?
(વિવેચન ખૂબ જ સુંદર છે ) અનંતરો૫૫૫ન્નક છ માટે પરંપરપન્નક માટે અનંતરાવગાઢ અને પરંપરાગાઢ જીવે માટે અનંતર આહારક અને પરંપર આહારક માટે
૨ ૩૭ ૨૪૨ ૨૪૩ ૨૪૩ ૨૪૬
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૯
અનતર પર્યાપ્તક અને પરપર પર્યાપ્તક માટે ચરમ અને અચરમ જીવા માટે
શતક ૨૮
જીવાએ કઈ ગતિમાં પાપકર્મોને ઉપાર્જન કર્યાં હતાં ? ૨૫૦
શતક ૨૯
પ્રશ્નોત્તરની પૂર્વભૂમિકા
પ્રશ્નોના આશય
અન તરાપપન્નક નારક એ પ્રકારના છે
શતક ૩૦
શતકના ઉપક્રમ
(૩૬૩ વાદીઓની ખૂબ વિસ્તારથી ચર્ચા ) ક્રિયાવાદીએના મુખ્ય પ્રવત`કા અને અખાડાએ અક્રિયાવાદી
ક્રિયાવાદી એટલે શું?
તેમના ૧૮૦ ભેદ શી રીતે પડ્યાં ? ’
જીવાદિ તત્ત્વે કાળકૃત છે જીવાદિ તત્ત્વા નિયતિકૃત છે જીવાઢિ તવા સ્વભાવકૃત છે
ઇશ્વરકૃત
પેજ
૨૪૬
૨૪૭
આત્મકૃત અજ્ઞાનવાદીએ એટલે શુ ? યિક એટલે શુ?
જીવે શું ક્રિયાવાદીને માનનારા છે?
૨૫૪
૨૫૬
૨૬૦
૨૬૧ થી ૩૧૨
૨૬૩
૨૬૫
૨૬૭
૨૬૯
૨૭૨
૨૭૩
૨૭૪
૨૭૪
૨૭૫
૨૦૮
૨૭૯
૨૮૨
Page #29
--------------------------------------------------------------------------
________________
પેજ
૩૦૭
ચારે ગતિના જ કઈ ગતિનું આયુષ્ય બાંધશે? ૨૮૩ પ્રસ્તુત પ્રશ્નોની પશ્ચાદ્ભૂમિકા (મહાવીરસ્વામી અને તેમને સ્યાદ્વાદ)
૨૮૭ એકાંત નિત્યમાં રહેલા દૂષણ
૨૯૫ જૈન શાસનની દૃષ્ટિએ દ્રવ્યોની વક્તવ્યતા
૨૯૬ એકાંત અનિત્યમાં દૂષણે
૩૦૨ દેવાધિદેવનું છેલ્લું ઉદ્દબોધન શતક ૩૧ સુદ્રકૃત યુગ્માદિ પ્રકારે નારકનું વર્ણન
૩૧૩ સૂદ્રકૃત યુગ્મ નારકે કયાંથી આવીને ઉત્પન્ન થાય ? ૩૧૫ તિર્યંચે અને મનુષ્ય જ નરકમાં શા માટે ઉત્પન્ન થાય છે? ૩૧૫ જીવેને માટે નરકભૂમિએ નિયત કેમ?
૩૧૭ પરિણામે જ કર્મબંધનમાં વેચિસ્ય લાવનાર છે.
૩૧૯ તે પછી સ્ત્રીને મોક્ષ કેવી રીતે મળશે? રાતક ૩૩ ઉપકમ
(જૈન મુનિઓ જ પૂર્ણ અહિંસક છે. તેની વ્યાખ્યાઓ) ૩૩૦ એકેન્દ્રિય જીના ભેદાનભેદો
૩૩૪ જીવને જાણવા માટેના પ્રકારે (નિક્ષે પાદિ નવ દ્વારોથી ચર્ચા)
૩૪૦ થી ૩૫૫ અપૂકાય માટેની વક્તવ્યતા
૩૪૯ તેજસ્કાય માટેની વક્તવ્યતા
૩૫૧ વાયુકાય માટેની વક્તવ્યતા
૩૫૧ વનસ્પિતિકાય માટેની વક્તવ્યતા
૩૫૨ ત્યારે વનસ્પતિને ઉપગ શી રીતે કરીશું? ૩૫૫
૩૨૪
Page #30
--------------------------------------------------------------------------
________________
પેજ
३६४
उ७७ ૩૭૯
૩૮૧
૩૮૨
શતક ૩૪ ઉપક્રમ
૩૬૦ થી ૩૬૧ છઘસ્થ એટલે શું?
૩૬૧ અતિશય એટલે શું?
(૩૪ અતિશયેનું વિશદવર્ણન) ચાર અતિશય મૂળના
૩૬૫ એગણેશ દેવના કીધ
३९७ જીનું સ્થળાંતર કેવી રીતે થશે? પૃથ્વીકાયિકેની વક્તવ્યતા અપ્રકાયિકો માટેની વક્તવ્યતા
૩૮૦ અગ્નિકાયિક માટેની વક્તવ્યતા વનસ્પતિકાયિકની વક્તવ્યતા પૃથ્વીકાયિક જીના સ્થાને કયાં છે ?
૩૮૯ અપૂકાયિક જીના સ્વસ્થાને
૩૯૦ અગ્નિ-વાયુ અને વનસ્પતિના સ્વાસ્થાને
૩૯૩ એકેન્દ્રિયોને કર્મ પ્રવૃતિઓ કેટલી હોય છે? ૩૯૪ આ જી કેટલી કમ પ્રકૃતિઓને બાંધે ?
૩૯૪ સંયમ અને અસંયમ એટલે શું? પૃથ્વીકાયિક જીવે કેટલી પ્રકૃતિના વેદક છે? ૩૯૯ કઈ કઈ ગતિના જીવે એકેન્દ્રિયત્વ પ્રાપ્ત કરે છે? ૪૦૩ તેમને સમુદઘાતે કેટલા?
४०४ એકેન્દ્રિયોને કર્મબંધનની વિશેષ વક્તવ્યતા
४०४ અનંતપન્નક એકેન્દ્રિની વક્તવ્યતા પરંપરાપન્નક એકેન્દ્રિયની વક્તવ્યતા શતક ૩૫ કૃતમાદિ રાશિ રૂપે એકેન્દ્રિયની વક્તવ્યતા ૪૧૨
૩૯૫
४०६
૪૦૮
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
นิ๙
આ જ કઈ ગતિમાંથી આવે છે ? અનંતરો પપન્નક એકેન્દ્રિયની વક્તવ્યતા
૪૧૪
૪૧૭
શતક ૩૬ એકેન્દ્રિય જીની રાશિરૂપે વક્તવ્યતા તેન્દ્રિય જીવોની વક્તવ્યતા
૪૨૨ ૪૨૫
શતક ૩૯ અસંજ્ઞી પંચેન્દ્રિય માટેની વક્તવ્યતા
(તેમની હિંસા તથા અહિંસાની ચર્ચા) ભારતદેશની સ્વતંત્રતાના બેહાલ (જેમાં હુંડીઆમણના પાપે શું નથી થયું?
તેની ચર્ચા છે ) અસંજ્ઞી એટલે શું ?
૪૩૪
૪૩૯
૪૪૪
શતક ૪૦ કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયેના વક્તવ્યતા દીર્ઘકાલિકી સંજ્ઞા
૪૪૫ દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞા
४४६ પંચેન્દ્રિય જીવે શું કર્મોના બંધક છે?
४४७ મેહકમની તીવ્રતા કેટલી ?
૪૫૦ થી ૪૬૨ મિથ્યાત્વ-મિથ્યાત્વી
૪૬૨ વ્યત્વ મિથ્યાત્વ ચાર પ્રકારે છે? અમ્યકત્વ અને સમ્યકત્વી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્ઞાની છે ? અજ્ઞાની છે? ૪૬૫ આત્માને કુટુંબ પરિવાર ક્યો?
४६७
૪૩ ४६४
Page #32
--------------------------------------------------------------------------
________________
પેજ ૪૬૮
૪૭૧
४७४
૪૭૮ ४७
૪૮૧
૪૮૪ ४८८ ૪૯૩ ૪૯૯
સમ્યગદષ્ટિ આત્માને પરિવાર મિથ્યાત્વી આત્માનું કુટુંબ આ જીને ગ કેટલા પ્રકારે કહ્યો છે? સંજ્ઞી પંચેન્દ્રિય જી વિરત,
અવિરત, વિરતાવિરત છે? આ જ આહારદિ સંજ્ઞાના ઉપગવાળા છે? પુરૂષદ કર્મ બાંધવાનું કર્મ
વેદ કર્મ બાંધવાના લક્ષણો નપુંસકવેદ કર્મ બાંધવાના લક્ષણે સમ્યકત્વને જબરદસ્ત પ્રભાવ શતકને ઉપક્રમ શશિ યુમેની ચર્ચા કૃતયુગ્મ નારકે નરકમાં ક્યાંથી આવે છે? કેટલી સંખ્યામાં જ નરકમાં જાય? ઉત્પત્તિમાં અવિરત શા માટે? અવિરત જ લેશ્યાવાળા હોય છે? શતકની પશ્ચાદ્ભૂમિકા અને
ગૌતમસ્વામીનું અંતેવાસિત્ય ભગવતી સૂત્રમાં શતકની સંખ્યા કેટલી? પ્રસ્તુત ગ્રંથમાં પદની સંખ્યા કેટલી? સંઘ સમુદ્રને જય હો ગૌતમાદિ ગણધરને વન્દના ગૌતમસ્વામીજી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી)ને વંદના વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે?
૫૦૬ ૫૦૬
૫૦૭
૫૦૯
૫૧૪
પ૨૬
૫૨૭
૫૩૦
૫૩૧ ૫૩૨
૫૩૭
૫૪૦
Page #33
--------------------------------------------------------------------------
________________
Y
૫૪૩
૫૫૧
દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર મૃતદેવી માર મતિઅજ્ઞાનને નાશ કરનાર થાઓ ૫૪૮ જ્ઞાનાવરણીય કર્મને નાશ કરનાર કેણ? પુસ્તકમાં લખેલા અક્ષરો શું જડ ન કહેવાય ? ૫૫૨
ગદ્વહન માટે અન્તવાસિત્વ જરૂરી છે પ્રશસ્તિ
૫૬૧ અભિપ્રાય
૫૬૨ થી પ૭૨
૫૫૭.
"
Inn"T"
Page #34
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ પત્રક
અશુદ્ધ સંસારને
૩ ૩ ૪૯ ૫૦ ૫૮ ૬૩ 13 ૬૭
લાઈન ૨૪ ૨૫ ૧૬ ૧૩
૫ ૨૨ २३ ૧૯
આત્મામાં જ સપૂર્ણ કેવળજ્ઞાન कदी ऽय પ્રમાણે લખ્યા અસંખ્યાત વાળો પાંચ ભે વળ વીર
સંસારના
દ્રવ્યને આત્મામાં જે
સત્યપૂર્ણ કેવળજ્ઞાની
कदा
ऽयम् લખ્યા પ્રમાણે સંખ્યાત
વાળા પાંચ ભેદો
પરંતુ વીત ટકયું
ધર્મ સોપશમ સંપ૬ ખ્યાત કહ્યો
૧૩
૭૭ ૮૦
૧૬
૧૮ ૧૯
૭
૮૪ ૧૦૧ ૧૧૧ ૧૧૩ ૧૧૭ ૧૨૦ ૧૨૨ ૧૨૩
ધમ ક્ષય સંપદ્ર
ખ્યાતને કહ્યાં દેહદત પિતાની તેવા પિતાથી
૧૩૧
માતાની
તેવી
૧૧ ૧૩૧
૬
૬
માતાથી
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
પેજ
લાઈન
-
૧૩૧ ૧૦૧ ૧૩૧ ૧૩૧ ૧ ૩૩
૧૫ ૧૩ ૧૫ ૧૫
-
૧૪૫
સાવી
૧૫૦
૧૫૪
૧૫૪
૧૮
૧૪
અશુદ્ધ
શુદ્ધ uidill Hidi(Mother) üldine Bucu(Father) પતિવ્રત
પત્નીવ્રત તેવી માતાની કુક્ષિથી તેવા પિતાના ઘરે જાતિ
"કુળ
જાતિ અંધકારરૂપી
અજ્ઞાનરૂપી
સાવી ૨૪
રજ ૨હ્ય પદોના
પદના બાદ
આદિ સાધુ
વ્યાધિ જેમકે અતરય
અંતરાય હાથ
હાય સ્વાદને
સ્વાના
રાદ મહાદિ હતો જ
હતા, જે માલાય ધર્મમાં
ધર્મ પરમાત્માની
પરમાત્માઓના સામાન્ય
તીર્થકર દ્રવ્યનયની
દ્રવ્યત્વની અને
તેમ
૧૭૬ ૧૮૪ ૧૮૪ ૧૮૪ ૧૮૫
૧૭ ૨૫ ૧૩
વિદ્ર
મહાહિ
મેક્ષાય
૧૯૮ ૧૯૯
૯
૨૨૬ ૨૩૮ ૨૪૦
૪ ૧૩
આ
Page #36
--------------------------------------------------------------------------
________________
G
પેજ લાઈન
૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૬૫ २१७
૨૪ ૨૪
ઢાંકર
ટ્ટ પ્રશ્નોને
૧૨ ફરનારા
તે, તે મઠાધીશ
૧૯
૧૫
૨૮૮ ૨૯૨ ૩૦૨ ૩૧ ૩
૧૫ ૨૪
અશુદ્ધ શકર હણ પ્રશ્નોના ૧૧ કરનારા તે તે મહાઘીશે સંવાદ ક્ષિણવનરવ કજ स्वर्गवीश्वनं वो ક્ષુદ્રધાર કપ મેસુબ બાર બીજાને જીવે ચોથ ગતિમાં તિર્યંચગતિમાં શક્ય
ક્ષણવિનવર
કાજ स्वर्ग वा श्वभ वा
સુદ્ધાપર
ક
૩૧૭
૩૧૭
૩૫૭
ઘેવર
૩૭૫
૧૭
૪૦૪
૧૧
૪૦૬ ૪૧૪ ૪૧૪ ૪૧૪
૬ ૧૯
અપર્યાપ્ત બીજાના
જીવે ચોથા
ગતિમાંથી તિર્યંચગતિમાંથી
શક્ય વિના કુદરત अनंतान સંજીવન:
૪૧૫
૧૪
વિના
૧
૦
૪૩૪ ૪૫ર ૪૫ર
૯ - ૧૦
કુદરતા अनतान् बधिनः
Page #37
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ
અશુદ્ધ સંચિત ઉદય
સંયમિત
ઉદિત
દુતે
પેજ લાઈન Y૫૪ ૪૫૪ ૧૯ ૪૫૮ ૧૦ ૪૭૭ ૨૪ ૪૭૪ ૪૭૮ પ૨૧ ૫૨ ૫૨૪ ૫૨૪ ૧૮ પ૨૫ પર૫ ૧૩ પ૨૫ ૧૫
-
કુદત દારિક
ધાતુને अभिवादनम्
प्रहवस्वे આત્માને તો
આપશ્રીને ઋણાનુબંધને
V
= = = . 2 દ ઃ - - ૨ ૨ ૨ ૪ ૬,
આદારિક ધાતુના अभिवाद प्रखत्वे આત્માને તે આપશ્રીજી ઋણાનુબંધને આપશ્રી આપશ્રી સંસારના અંતેવાસી હતાશ લેવી ગેલી કર્મ બને સમીહિતે પાંચમ
આપશ્રીની સંસારની અંતેવાસી હતાશા
૫૩૧
૫૩૩
૨૫
૫૫૭
લેવા
૫૫૮
૧૭
એ પર
માનકર્મ
બનીને સમીહિત
ચોથે
૫૬૧
૭૨
૨૧ ૯
. . *
'I
dhink:
છે
* * * **qimliા
.
"
Page #38
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનલક્ષ્મનિધાન શ્રી ગૌતમસ્વામીને નમઃ googsponsoooooo-oooocon
નમે નમઃ શ્રી પ્રભુ ધર્મસૂરયે ! BoooooooooooooooooooooB
શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહ
ભાગપૂર્વ ભૂમિકા
- દેવેની અલકાપુરી કે અમરાવતી સાથે સ્પર્ધા કરનારી મગધ દેશના રાજધાનીપદને શેભાવનારી ઇતિહાસ પ્રસિદ્ધ રાજગૃહી” નામની નગરી હતી. ગ્રામાનુગ્રામ વિહાર કરતા અને પોતાના ચરણકમળથી પૃથ્વીતલને પાવન કરનારા, દેવાધિદેવ, ચરમ તીર્થકર, મહાવીરસ્વામી તે નગરીમાં પધાર્યા અને દેવેએ સમવસરણની રચના કરી, પૂર્વાભિમુખ ભગવંતના ચરણમાં બાર પર્ષદા બેઠી છે. જેમાં મગધ દેશાધિપતિ, આવનારી વીસીમાં તીર્થકર થવાની લાયકાત ધરાવનારા શ્રેણિક મહારાજા બેઠા હતાં. અનેક ભાગ્યશાલિઓને જૈન શાસનના દ્વાર દેખાડનાર મગધદેશના મહામંત્રી શ્રી અભયકુમાર પણ વિનયાવનત થઈ ગ્ય સ્થાને બેસી ગયા હતાં. સતીત્વ ધર્મ મૂદ્ધન્યા, અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ જેનશાસનના રંગે રંગાયેલી ચેલ રાણી બેઠા હતાં ત્યારે ગણધર પર્ષદામાં ભાવદયાના ભરેલા અને સૌ કોઈને સમગજ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે પરમાત્માને જૂદા જૂદા પ્રશ્નો પૂછનારા ૪૮ લબ્ધિએના માલિક શ્રી ગૌતમસ્વામીજી આદિ ગણધર બિરાજમાન
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હતાં ત્યારે તે બાજુ લક્ષમીદેવીના લાડકવાયા શ્રી ધન્નાજી, શાલીભદ્રજી તથા પતિતકૂળમાં જન્મેલા, પંચ મહાવ્રતાથી દેદીપ્યમાન મેતારજમુનિ અને દલિતકૂળમાં જન્મ લેનારા શ્રી હરિકેશી મુનિરાજ મુનિધર્મમાં પૂર્ણરૂપે મસ્ત બનીને સમવસરણમાં શોભી રહ્યાં હતાં.
તે કાળે તે સમયે સમવસરણમાં બિરાજમાન થયેલા ભગવત મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે, હે ભાગ્યશાલિએ ! તમે સૌ તમારા જીવનમાં નવા નવા તત્વજ્ઞાનની પ્રાપ્તિ અર્થે હંમેશા જાગૃત રહેશે. કારણ કે સમ્યજ્ઞાન જ આત્માની અમેધશક્તિ હોવાથી અનાદિકાળથી સ્થાન જમાવીને બેઠેલા કામ, ક્રોધ, મદ, માયા, લેભ અને રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓની શક્તિ કમજોર પડશે અને તમારે આત્મા પિતાની અનંત શક્તિઓને વિકાસ સાધતે આગળ ને આગળ વધશે. સાચે આત્મજ્ઞાની પ્રત્યેક દ્રવ્ય, ગુણે અને પર્યાનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે પ્રયત્ન કરે છે, કેમ કે, એકેય દ્રવ્ય, ગુણ તથા પર્યાય વિનાનો નથી તેમ ગુણ અને પર્યાય દ્રવ્યથી અતિરિક્ત બીજે ક્યાંય રહી શકતા નથી. ગુણે દ્રવ્યના સહભાવી અને પર્યાયે કેમ ભાવી હોવાથી તારતમ્ય ભાવે ગુણે ઓછાવતા થઈ શકે છે જ્યારે પર્યાને રૂપાંતર થતાં તે તે પર્યાના નામે દ્રવ્ય સંધાય છે, જેમ કે વનસ્પતિ દ્રવ્ય છે માટે લીમડા, આંબા, બાવળીયા, કમળ, ભાજીપાલા, શેવાળ આદિના પર્યાને છોડી બીજે કયાંય રહેતું નથી.
સુવર્ણ પણ બંગડી, વીંટી, કંદોરે, લગડી આદિ બીજા અસંખ્ય પર્યામાં વિદ્યમાન હોય છે.
ખેતરમાં થતું રૂ” પણ છેતી, ખમીસ, રૂમાલ, પેન્ટ, ગંજીફરાક આદિ પર્યાને લઈ તેની ઉપયોગિતા છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
(
પૂર્વ ભૂમિકા
આકાશ જડ દ્રવ્ય હોવા છતાં પણ ઘટાકાશ, પટાકાશ આદિના પર્યાયેથી જ જાણી શકાય છે.
અને પરમાત્મા જે પરમાત્મા પણ સાકાર, નિરાકાર, સગુણ, નિર્ગુણ આદિ ગુણ પર્યાને કારણે સૌને માટે પૂજનીય, વંદનીય અને દર્શનીય બનવા પામે છે.
તેવી રીતે માનવ, બાળ, યુવા, વૃદ્ધ, દેવ, દેવી, ગાય, હાથી, બળદ, કબૂતર, કીડી, ઈયળ, માખી, મચ્છર, સર્પ, વિષ્ણુ આદિ અનંતાનંત શરીર પર્યાને જાણ્યા વિના એકલા
છવદ્રવ્યને તમે શેતતાં જોતાં અનંત ભ કરીને થાકી જશે તે પણ કયાંય જોઈ શકે તેમ નથી. આ કારણે જ કોઈપણ દ્રવ્ય, તત્વ કે પદાર્થ માત્રનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે તેના ગુણ પર્યાનું સર્વાગીણ જ્ઞાન મૌલિક કારણ છે, તે વિના કેઈનું પણ વિપરીત જ્ઞાન-સંશયજ્ઞાન કે અજ્ઞાન મટવાનું નથી.
હે ગૌતમ! અનંત સંસારમાં દ્રવ્યે, સ્કંધ, પરમાણુઓ, જીવાત્માઓ તેમના કર્મો અને શુભાશુભ કર્મોના ભેગવટાઓ પણ અનંત છે. જેને ચર્મચક્ષુને માલિક છવસ્થ કેઈ કાળે જાણી શકવાને નથી, કેમ કે આત્માની અનંતજ્ઞાન તથા દર્શન નની શક્તિને અવરોધનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મેહનીય કર્મોરપી ઘાતક આત્માના એક એક પ્રદેશમાં પિતાની સત્તા જમાવીને બેઠા છે. કેવળજ્ઞાનની ભૂમિકાને પ્રાપ્ત કરેલ મહામાનવ જ યથાખ્યાત ચારિત્રવડે તે કર્મોને નિર્મૂળ કરે છે અને કેવળજ્ઞાનને માલિક બને છે. જે આત્માને મૂળ ખજાને છે તે વડે જ સંસારને પ્રત્યેક દ્રવ્ય પોતાના મૂળ સ્વભાવે યથાર્થ જાણું અને બીજાને
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જણાવી શકાય છે. માટે તેનાથી અતિરિક્ત બીજું એકેય જ્ઞાન શુદ્ધ પૂર્ણ અને ચિરસ્થાયી નથી, માટે અનંતરેય પદાર્થોને પ્રત્યક્ષ કરનારા કેવલી ભગવંતે જ દેવાદિદેવ છે, તીર્થકર છે અને સર્વજ્ઞ છે. તેથી તેમના નિગ્રન્થ પ્રવચન પર શ્રદ્ધા રાખવી શ્રેયસ્કર છે.
બધાય શાસ્ત્રોને અભ્યાસ કર્યા પછી નિષ્પક્ષ દૃષ્ટિએ કહેવું પડશે કે અરિહંતેના શ્રીમુખે પ્રકાશિત દ્વાદશાંગી જ સર્વશ્રેષ્ઠ આગમ છે. જેમાં સ્વર્ગ, નરક, તેમના આવાસે, વિમાને, નિગોદથી લઈ ઈન્દ્ર સુધીના અનંત છે, તેમના કર્મો, ગતિએ, આગતિઓ, સંસારનું પરિભ્રમણ ઉપરાંત પૃથ્વીકાયિક, અપ્રકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિકે અને ત્રસકાયિકોનું સ્પષ્ટ–વિશદ અને સાંગોપાંગ જ્ઞાન જોવા મળે છે. વનસ્પતિના મૂળમાં, સ્કંધમાં, છાલમાં, પુષ્પમાં અને ફળમાં કે જીવ કયાંથી આવે છે? કયાં જશે? કેટલી સંખ્યામાં છે ત્યાં વિદ્યમાન છે? આ બધાયનું જ્ઞાન દ્વાદશાંગીમાં સ્પષ્ટ આલેખાયેલ છે. કદાચ કઈ કહે કે-નરકના કીડા કે દેવલેકના વિમાનેનું જ્ઞાન જરૂરી ન હોવાથી તેની જાણકારીની શી આવશ્યક્તા છે? કેવળ જરૂર પૂરતું જ જ્ઞાન થાય તે જરૂરી છે. પરંતુ તેમનું કહેવું યથાર્થ નથી કેમકે આપણે જીવ પૂર્વભવમાં અનંત ભ કરી ચૂક્યો છે. જ્યાં બીજા અનંત છે સાથે રાગાત્મક કે દ્વેષાત્મક સંબંધેથી જોડાયેલું હોવાથી ક્યો જીવ ક્યારે સ્મૃતિમાં આવશે? અથવા તેની સાથે બાંધેલા શુભાશુભ કર્મો ક્યા સ્થાને, સમયે તથા કેવી સ્થિતિમાં ભેગવવાના રહેશે? તે પોતે જ જાણતું ન હોય તે બીજાને જણાવવામાં શી રીતે સમર્થ બનશે?
આ કારણે કેવળીના પ્રરૂપેલા આગમ જ શ્રુતજ્ઞાન છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ભૂમિકા તેમાં ભગવતી સૂત્ર બધાય સૂત્રમાં બૃહત્કાય, દેવઅધિષ્ઠિત હોવાથી પૂજ્યતમ છે. દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણકરણનુગ અને કથાનગના જ્ઞાનને સાગર છે. ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીજી પ્રશ્ન પૂછનારા છે અને કેવળજ્ઞાનના માલિક ભગવંત મહાવીરસ્વામી ઉત્તરદાતા છે.
શતક: ૨૧-૨૨-૨૩ આ ત્રણે શતકને વિષય તુલ્ય હોવાથી તેમને સમિ લિત કર્યા છે. આમાં શાલિ, વ્રીહિ, ઘંઉ આદિના ક્રમશઃ આઠ, છ અને પાંચ વગ છે અને પ્રત્યેક વર્ગના મૂળ, કંદ, સ્કધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ અને બીજ નામે દશ દશ ઉદ્દેશા છે, તેથી ૨૧મા શતકના ૮૦ ઉદ્દેશા, ૨૨મા શતકના ૬૦ ઉદ્દેશ અને ૨૩મા શતકના પ૦ ઉદ્દેશ છે. - આ બધામાં ૧૧મા શતકના પહેલા ઉદેશામાં વર્ણન વાયેલા “ઉત્પલ”ની જેમ ઉત્પાદ, અપહાર, અવગાહના, કર્મબંધક, વેદક, ઉદય, ઉદીરક, લેશ્યા દષ્ટિ, જ્ઞાન, વેગ, ઉપગ, ગંધાદિવર્ણ, ઉચ્છવાસ, આહારક, અનાહારક, વિરતાવિરત, ક્રિયા, બંધ, સંજ્ઞા, કષાય, વેદ, વેદ બંધકત્વ, સંજ્ઞીઅસંસી, ઈન્દ્રિય, સ્થિતિ, ગમનાગમન, આહાર, સ્થિતિ, સમુદ્ધાત, સમવહત્વ ઉદ્દવર્તન, અનેક કે અનંતવાર જન્મવું, આ પ્રમાણે ૨૩ પ્રકારે વિચાર કરવાનું છે. જે પ્રજ્ઞાપના સૂત્રમાં વ્યુત્ક્રાંતિ પદમાં સવિશેષ હોવાથી તેમજ આ પુસ્તકના બીજા ભાગમાં ૧૧મા શતકના પહેલા ઉદ્દેશામાં વિસ્તારથી ચર્ચાયેલ વિષય હોવાથી ત્યાંથી જ જાણી લેવા ભલામણ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
શતક ર૧ : ઉદેશે-૧
શાલિ આદિના મૂળમાં જીવે ક્યાંથી આવે છે?
હે પ્રભે! શાલિગ્રહિ-ઘંઉ અને જવધાન્ય વિશેષની વનસ્પિતિના મૂળમાં ઉત્પન્ન થનારે જીવ કઈ ગતિમાંથી આવે છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ ! તેના મૂળમાં આવનારે જીવ તિર્યંચ અને મનુષ્ય ગતિમાંથી આવીને જમે છે. યદ્યપિ દેવલેકના ભંગ વિલાસમાં ચકનાચૂર બનેલા દેને પણ વનસ્પતિકાયમાં જન્મ લેવાનું ભાગ્યમાં લખાયેલું છે. તે પણ તેઓ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ (કુંપલ) અને પાંદડારૂપ વનસ્પતિના જઘન્ય સ્થાનમાં જન્મતા નથી અને પુષ્પ, ફળ તથા બીજરૂપે જન્મ ધારણ કરે છે. સારાંશ કે તિર્યંચ અને મનુષ્ય ગતિના જીવને વનસ્પતિકાયના દશે સ્થાનમાં જન્મ લેવા માટે દ્વાર ઉઘાડા છે.
જઘન્યથી એક-બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા જીવો એક સમયે મૂળરૂપે જન્મે છે. ત્યાં એટલા બધા જીવે છે કે તેમને અપહાર અસંખ્ય ઉત્સર્પિણ કે અવસર્પિણી સુધી પ્રતિસમય અસંખ્યાત-સંખ્યામાં કરવામાં આવે તે પણ બધાય જીવે ત્યાંથી બહાર કાઢી શકાતા નથી. તેઓની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી બેથી નવ ધનુષ્યની છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોના બાંધનારા, વેદનારા અને ઉદી કરનારા છેસારાંશ કે તેઓને
Page #44
--------------------------------------------------------------------------
________________
શતક ૨૧મું : ઉદ્દેશક-૧ ચારે સંજ્ઞા હોવાથી પ્રતિસમયે નવા કર્મોને બાંધે છે, જૂના કર્મોને ભેગવે છે અને મિથ્યાત્વી હોવાથી તેઓની ઉદીર્ણ પણ કરે છે. મિથ્યાત્વની હાજરીમાં કષાય, અવિરતિ તથા પ્રમાદ હોવાથી કર્મોના બંધક, વેદક અને ઉદીરક છે. કૃષ્ણ લેયા, નીલ લેશ્યા અને કાપત લેશ્યા હોવાથી એક વચનની અપેક્ષાએ અસંયેગીરૂપે ત્રણ ભાંગા અને બહુવચનની અપેક્ષાએ બધાયે જીવે કાં તે કૃષ્ણ લેશ્યાવાળા કાં તે નીલ વેશ્યાવાળા અને કાપત લેશ્યાવાળા હોય છે. જ્યારે ત્રિક સને ૧૨ ભાંગા આ પ્રમાણે છે: એક જીવ કૃષ્ણ લેશ્યાને, બીજે નીલ લેશ્યાને, એક કૃષ્ણ અને બીજા જી નીલ લેફ્સાના, ઘણું જી નીલના એક કૃષ્ણને, બધાય નલના અને સામેવાળા પણ નીલના. આ પદ્ધતિએ બીજી વેશ્યાથી પણ ભાંગાની પના કરવી.
ત્રિક સંગે આઠ પ્રકારે જાણવા ૧-૧-૧, ૧-૧-૩, ૧-૩–૧, ૧-૩-૩, ૩-૧-૧, ૩-૧-૩, ૩-૩-૧, ૩-૩-૩, તાત્પર્ય આ છે. એક જીવ કૃષ્ણને, બીજે નીલને અને ત્રીજો કાપતને જાણ. બીજામાં કૃષ્ણ નીલમાં એક એક અને કાપતમાં ઘણું જ જાણવા. આ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ ભાંગા પણ કલ્પી લેવા.
મૂળના છ મિથ્યાષ્ટિ, અજ્ઞાની, કાયયેગી તથા બને ઉપગના હોય છે.
જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે.
ગમનાગમન એટલે શાલિ- ત્રીહિને ત્યાગ કરી બીજે
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
સ્થળે જઇ પાછે પેાતાના મૂળ સ્થાને આવે તે ગમનાગમન જઘન્યથી એ ભવ અને ઉત્કૃષ્ટથી અસ ંખ્યાત ભવ સુધી જાવુ. શેષ આહાર, સમુદ્ધાત, ઉતના આદિ દ્વારા બીજા ભાગમાંથી જાણી લેવા. વિશેષમાં સર્વે જીવા, પ્રાણા, ભૂતા પૂ કાળમાં અનેક કે અનંતવાર શાલિ આદિના મૂળરૂપે ઉત્પન્ન થયા છે.
.
પહેલા વગના ૧લા ઉદ્દેશા પૂર્ણ
...
આ પ્રમાણે કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડાના એક એક ઉદ્દેશ મૂળની માફક જાણવું. કેવળ પુષ્પમાં દેવગતિના જીવ અવતાર લે છે તથા કૃષ્ણ-નીલ-કાપાત અને તેજોલેશ્યા હાય છે. અવગાહના અંગુલના અસખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી ૨ થી ૯ અ'ગુલ જાણવી. ફળ અને બીજના ઉદ્દેશે। પુષ્પની જેમ જાણવા.
છે. મૂળાદિ ૧૦ ઉદ્દેશા સાથે પહેલા વ પૂર્ણ માં
ખીજા વગ માં–કલાય (વટાણા) મસુર, તલ, મગ, અડદ, વાલ (ઝાલર) કલથી આલિસક (ધાન્ય વિશેષ) સહિત અને પલિમથક (કાળા ચણા) ઇત્યાદિકના મૂળાદિ ૧૦ ઉદ્દેશાઓ પહેલા વર્ગની જેમ જાણવા.
ત્રીજા વર્ગોમાં-અલસી, કુસુંબ, કેદ્રવ, કાંગ, રાલ, તુવેર, કેદુસ, અણુ, સરસવ, મૂળક બીજ ઇત્યાદિના મૂળાદિ ૧૦ ઉદ્દેશા પહેલાની જેમ જાણવા.
Page #46
--------------------------------------------------------------------------
________________
શતક ૨૧મું :
ચોથા વર્ગમાં-વાંસ, વેણુ, કનક, કર્કવંશ, ચારૂવંશ, દંડા કુડા, વિમા, ચંડા, વેણુકા અને કલ્યાણીના દશ ઉદ્દેશ પહેલાની જેમ જાણવા. વિશેષમાં આ વનસ્પતિઓમાં કઈ સ્થળે પણ દેવોને ઉત્પાદ નથી અને વેશ્યા ત્રણ હોય છે. - પાંચમા વર્ગમાં શેલડી ઇક્ષુવાટિકા, વીરણ, ઈક્કડ, ભમાસ સુંડ, શર, નેતર, તિમિર, સતારગ અને નડ આદિ વનસ્પતિએમાં મૂળાદિ ૧૦ ઉદ્દેશા ચોથા વર્ગની જેમ જાણવા. વિશેષમાં સ્કંધાદેશકમાં દેવને ઉત્પાદ માન્ય હેવાથી વેશ્યા ચાર છે.
છઠ્ઠા વર્ગમાં સેડિય, ભડિય, દર્ભ, તિય, દકુશ, પર્વક, પઈદઈલ, અર્જુન, અષાઢક, હિતક, સમુ. વખીર, ભુસ, એરંડક, કુરૂકુંદ, કરકર, સુંઠ, વિલંગ, મધુવયણ, થુરગ, શિયક આદિ વનસ્પતિઓમાં મૂળાદિ ૧૦ ઉદેશ ચેથા વર્ગની જેમ જાણવા.
સાતમા વર્ગમાં અભ્રરૂહ, વાયણ, હરિતક, તાંદલજે, તૃણ, વત્થલ, પિરક, માનરિક, ચિલી, પાલક, દગપિપ્પલી, દગ્વીદવ, સ્વસ્તિક શાકમંડુકી, મૂલક, સરસવ, અંબિલશાક અને જિયંતગ આદિના દશ ઉદ્દેશા ચોથા વર્ગની જેમ કહ્યાં છે.
આઠમા વર્ગમાં તુલસી, કૃષ્ણ, દરાલ, ફણે જજા, અજજા, ચૂતણુ, ચેરા છરા, દમણ, મરૂયા, ઈદીવર, શતપુ૫ આદિ વનસ્પતિઓના ૧૦ ઉદ્દેશા ચોથાની તુલ્ય જાણવા.
શતક ૨૧મું સમાપ્ત કર
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
*
સમાપ્તિ વચનમ
નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, ભગવાન મહાવીરસ્વામીની ૭૪મી પાટે બિરાજમાન થઈને જૈન શાસન, જૈન સમાજ, તીર્થસ્થાને, વિદ્યાક્ષેત્રે આદિની અભૂતપૂર્વ સેવા કરી પોતાનું નામ ઈતિહાસના પાને અમર કરી ગયા છે. તેમના પટ્ટપ્રભાવક, શાસન દીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદ વિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે ભવાંતરમાં પણ શ્રુતજ્ઞાનની પ્રાત્યર્થે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા પ્રાપ્તિભગવતીસૂત્રના ૨૧મા શતકનું વિવેચન યથામતિએ કર્યું છે.
“શુભં ભૂયાત્ સર્વેષાં જીવાનામ્ ” સ જવા સ્વતત્વ જાતંતુનરામ્”
Page #48
--------------------------------------------------------------------------
________________
શતક-ર મું
દસ ઉદ્દેશાને પહેલા વર્ગ
આમાં તાલ, તમાલ, કેળા, કંદળી, તક્કલી, તેતેલી, સાલ, દેવદાર, સારંગલ, કેવડે, ચર્મવૃક્ષ, ગુંદરવૃક્ષ, હિંગુ વૃક્ષ, લવંગ, એપારી, ખજુરી અને નાળીયેર આદિના વૃક્ષના મૂળાદિ દસ ઉદ્દેશા શાલિવર્ગના તુલ્ય છે. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. શેષ પાંચ ઉદ્દેશા કૃપલ, પાંદડા, પુષ્પ, ફળ અને બીજમાં દેવેને ઉત્પાદ હવાથી ચાર લે જાણવી. અવગાહના મૂળ અને કંદની ૨ થી ૯ ધનુષ્ય. પુષ્પની ૨ થી ૯ હાથની, બીજની ૨ થી ૯ અંગુલની છે, જ્યારે જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાત ભાગે જાણવી.
બીજે વર્ગ:-જેમાં એક બીજ હોય તે લીમડે, આંબે, જાંબુ, કેશ બ, સાલ, અકેલ, પીલુ, સેલ, સલકી મેથકી, માલુક, બકુલ, પલાશ, કરજ, પુત્રજીવક, અરિહા, બહેડા, હરડે, ભિલામા, ઉલેભરિકા, ક્ષીરિણી, ધાવડી, ચારેલી, પૂતિબિંબ, સેહય, પાસિય, સીસમ, બતસી, નાગકેસર, નાગવૃક્ષ, સેવન અને અશેક આદિના દસ ઉદ્દેશા તાડવૃક્ષની જેમ જાણવા. - ત્રીજે વર્ગ :–જેમાં અગસ્તિક, તિંદુક, બેર, કેઠી, અંબાડગ, બીજોરું, બિલ્વ આમલક, ફણસ, દાડમ, પીપલે, ઉંબરે, નડ, ન્યગ્રોધ, નંદિવૃક્ષ, પીપર, સતર, લક્ષ, કાકેદુબરી, કુતુંભરી, દેવદાલી, તિલક, લકુચ, છત્રૌધ, શિરિષ, સપ્તપર્ણ, દધિપણું, લેધક, ધવ, ચંદન, અર્જુન, નીપ,
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કુટજ અને કદંબ આદિના મૂળાદિ દસ ઉદ્દેશા તાડવર્ગની જેમ સમજવા,
ચોથા વર્ગ:- જેમાં વેંગણ, અલઈ પેડઈ, ગંજ, પાટલા વાસી, એકેલ આદિના દસ ઉદ્દેશા વંશવર્ગની જેમ જાણવા.
પાંચમો વગે–જેમાં સિરિયક, નવમાલિકા, કોટક, બંધુજીવન, મણે જજા, નલિની, કુંદ, મહાજાતિના દસ ઉદ્દેશા શાલિવગની જેમ જાણવા.
છઠ્ઠો વ:–જેમાં પૂસફલિકા, કાલિંગી, તુંબડી, ચીભડી એલ વાલુંકી, દધિ લઈ, કાકલી, લેકલી, અર્કદી, આદિના દસ ઉદ્દેશા તાડવૃક્ષની જેમ જાણવા. વિશેષમાં તેના ફળાદેશકમાં ફળની જઘન્ય અવગાહના પૂર્વવત્ અને ઉત્કૃષ્ટ અવગાહના ૨ થી ૯ વર્ષની છે.
ક શતક રમું સમાપ્ત .
Page #50
--------------------------------------------------------------------------
________________
શતક ૨૨મું : ઉદ્દેશક-૧
સમાપ્તિ વચનમ" શાંત, દાંત અને ગંભીર જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વર મહારાજના અંતેવાસીઓ જેમાં ઇતિહાસ તત્ત્વ મહોદધિ જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, તપનિધિ, સલ્કિયાભિરુચિ જૈનાચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી, ન્યાય વ્યાકરણ સાહિત્યના અઠંગ અભ્યાસી ઉપાધ્યાય શ્રી મંગળવિજયજી મ, અખંડ વ્યાખ્યાતૃ શક્તિધારક, શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ, કલિકાલમાં હેમચન્દ્રસૂરિ જેવા ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ, સંયમ અને ધર્મથી દેદીપ્યમાન, શાંતમૂતિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ આદિ શિષ્ય હતાં તેમાંથી મુનિશ્રી વિદ્યાવિજયજીના શિષ્ય વ્યાકરણદિ પઠનપાઠનશીલ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજય કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ અર્થે ભગવતી સૂત્રનું વિવેચન યથામતિએ કર્યું છે જેમાંનું આ ૨૨મું શતક પૂર્ણ થાય છે.
શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્ ” જૈનત્વ પ્રાનુયુઃ સર્વે જીવા”
Page #51
--------------------------------------------------------------------------
________________
શતક- ૨૩મું
પહેલા વર્ગમાં સાધારણ વનસ્પતિમાં ગણાતી આલુ બટાટા મૂળા, આદું, હળદર, કંડરિક, જીરું, ક્ષીરવિરાલી, કિટ્ટી, કંદુ, કડસુ, મધુ, પાયલઈ, મધુસિંગી, નિરૂણ, સર્પ સુગંધા, છિન્ન રહા અને બીજરૂહા આદિ વૃક્ષેના મૂળાદિ દસ ઉદ્દેશ વંશવર્ગની જેમ જાણવા. વિશેષમાં તેમનું પરિમાણ જઘન્યથી એક સમયે એક-બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત જી આવીને ઉપજે છે. અપહાર માટે જાણવાનું કે યદિ તે અનંત જ સમયે સમયે બહાર કાઢીએ તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે પણ બહાર કાઢી શકાતા નથી. આયુસ્થિતિ બંને પ્રકારે અંતર્મુહૂર્તની જાણવી.
બીજા વર્ગમાં -લેહી, નીહ, થી, થિભગા, સિંહકણું, સીઉંઢી અને મુસું ઢીના દસ ઉદ્દેશા ચાલુ વર્ગની જેમ પરંતુ અવગાહના તાડવર્ગની જેમ જાણવી.
ત્રીજા વર્ગમાં -આય-કાય-કુડુણા, કુદરૂક, ઉષેતલિયા, સફ સેજજા, છત્રા, વંશાનિકા અને કુમારી આદિ ચાલુ વગની જેમ જાણવી.
ચોથા વર્ગમાં -પાઠા, મૃગવાલુંકી, મધુરસા, રાજવલી; પદ્મા, મેહરી, દંતી અને ચંડી આદિ વનસ્પતિઓ ચાલુ વર્ગની જેમ જાણવી.
પાંચમા વર્ગમાં:-મુદુગપણ, જીવક, સરસવ, કરેણુક, કાકેલી, ક્ષીર, કાકેલી, ભંગી, ણહી, કૃમિરાશિ, ભદ્રમુસ્તા,
Page #52
--------------------------------------------------------------------------
________________
-
૧૫
શતક ૨૩મું : લાંગલી, પદ, હરેણુકા, કિશુ પાઉલય અને હઢ આદિને વર્ગ ચાલુ વર્ગની જેમ છે.
કન શતક-૨૩મું સમાપ્ત કર
“ સમાપ્તિ વચનમ્ " શાસ વિશારદ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વર (કાશીવાળા) મહારાજના પટ્ટપ્રભાવક, શાસનદીપક તથા ઐતિહાસિક સામાજિક ભગવતી સૂત્ર જેવા તાત્વિક અને આગમિક અને ધાર્મિક ગ્રંથના મૌલિક સર્જક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાથે ભવભવાંતરમાં પણ સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે ભગવતી સૂત્રનું ૨૩મું શતક પૂર્ણ કર્યું છે.
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્ ” અહિંસા સમારાધનીયા સ ”
Page #53
--------------------------------------------------------------------------
________________
શતક-ર૪મું
પૂર્વભૂમિકા?
ચક્ષુગેચર સ્થૂળ પદાર્થોનું વિવેચન અને ભાષણ સૌ કોઈને માટે સુગમ હેઈ શકે છે. પરંતુ જીવ માત્રની ગતિ, (કઈ ગતિમાંથી આવે છે) આગતિ (આ ભવ પૂર્ણ કરી કઈ ગતિમાં જશે) છદ્મસ્થાને માટે સર્વથા પરોક્ષ હેવાથી તેનું વર્ણન તેમને માટે અશક્ય છે. તેમ છતાં પણ આ એક સત્ય હકિકત છે કે “સતત સતતં જતીતિ સામા” આ ન્યાયને અનુસારે જીવાત્મા ક્યાંય પણ એક સ્થાને સ્થિર રહી શક્ત નથી. ચાહે તે ૩૩ સાગરોપમને દેવ હય, નારક હોય, તિર્યંચ હોય, માનવ હોય, ત્રણ પલ્યોપમને યુગલિક હોય કે આકાશમાં ઉડનારા વિદ્યારે હય, જંઘાચારણ મુનિએ હોય, ચતુર્દશ પૂર્વના જ્ઞાતા કે ઉપશમ શ્રેણિને પ્રાપ્ત થયેલા મુનિઓ હેય, સૌને એક સ્થાનથી બીજા સ્થાને ગયા વિના ચાલે તેમ નથી. ચેરના હાથમાં હાથકડી પડ્યા પછી સૈનિકે તેને ગમે તે માર્ગે લઈ જઈ શકે છે, ત્યાં તે ચેરની ઈચ્છા મુદ્દલ કામે આવતી નથી, તેવી રીતે કામણ શરીર (સૂક્ષ્મ શરીર)ના સહવાસી આત્માને કર્મરાજા ગમે ત્યાંથી ઉપાડીને બીજે ગમે ત્યાંય પટકી શકે છે. તે સમયે કઈ પણ જીવની શક્તિ, બુદ્ધિ-વાચાલતા, હોશિયારી કે ભૌતિકવાદનું એક પણ સાધન કંઈ પણ કામે આવવાનું નથી. આ કારણે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ જીવાત્માને ગવંતર કર્યા વિના છુટકો નથી.
જે ક્ષેત્રમાં, જે કાળમાં જે સાથે જેવા પ્રકારના શુભાશુભ કર્મોને ભેગવવાના હેય છે ત્યારે નખમાં પણ રેગ
Page #54
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪મું ; પૂર્વભૂમિકા
- ૧૭ ન હોય તે ય આંખના પલકારે માનવ મૃત્યુને પામે છે અને
જ્યાં વેરઝેરની કે પ્રેમભાવની લેવડ–દેવડ કરવાની હોય ત્યાં તેને જવાની ફરજ પડે છે અને અનિચ્છાએ પણ જાય છે. ગત્યંતર કરતા જીવ પોતાના આ ભવના શણગારેલા તથા પોષેલા સ્થૂળ શરીરને તથા ઈન્દ્રિયોને તેમજ આ ભવની સંપૂર્ણ માયાને છોડી દે છે અને સૂક્ષ્મ શરીરના માધ્યમથી બીજા ભવને સ્વીકાર કરે છે. એક ભવમાંથી બીજા ભવમાં જવાને માટે જૈન શાસનમાં આયુષ્ય કર્મ, નામ કર્મ અને આનુપૂર્વી નામકર્મની મર્યાદા છે, જેમકે મનુષ્યભવને પામેલે જ્યારે દુબુદ્ધિ, મિથ્યાચરણ, અસભ્ય વ્યવહાર કે અજ્ઞાનપૂર્વક પાપનું સેવન મર્યાદાતીત કરે છે ત્યારે નરકગતિનું આયુષ્યકમ બાંધવાનું અનિવાર્ય હોય છે, ત્યારપછી તેની વેશ્યાઓમાંકૃષ્ણત્વ, નલત્વ અને કાપતત્વની વૃદ્ધિ થતાં તે માનવ કૃષ્ણ લેશ્યા અને કાપત લેસ્થાન માલિક બને છે ત્યારે તેને મન, વચન અને કાયામાં વક્રતા અસંવાદિતા ઉપરાંત પોતાની જાતની બડાઈ અને પારકા ગુણિયલની પણ નિંદામાં તે જીવ પાપ ભાવનાને કરતે નરકગતિ નામકર્મની ઉપાર્જના કરવી તેના ભાગ્યમાં શેષ રહે છે અને તે જ સમયે નરકાનુપૂર્વી કર્મ પણ બંધાય છે. આ પ્રમાણે આવતા ભવને માટે નરકગતિમાં જવાની પૂર્ણ તૈયારી કરીને બેઠેલે તે પાપકર્મી આત્મા જ્યારે મરણ પથારીએ પડ્યો હોય છે ત્યારે તેને જીવનમાં કરેલા પાપકર્મો –આરંભે અને દુષ્ટાચરણેની યાદ આવે છે અને ભયગ્રસ્ત બને છે, તેથી અતિશય અને અનિવાર્ય મુંઝવણમાં સપડાઈ જતા મરણ સમયે સીધે સિદ્ધશિલા તરફ ભાગવા માંડે છે, પરન્તુ સર્વશક્તિસમ્પન્ન કર્મસત્તા હોવાથી તે જ સમયે પૂર્વોપાર્જિત આનુપૂથ્વી નામકર્મને ઉદય થાય છે અને ચેર જેમ સિપાઈના હાથે સપડાય તેમ તે ભાઈસાબ
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ નરકાનુપૂર્વીના સકંજામાં પડે છે અને નરકભૂમિ તરફ પ્રસ્થાન કરવાની ફરજ પડે છે. આ જ પદ્ધતિએ ચાર ગતિના મેદાન(પ્લે ગ્રાઉન્ડ)માં કર્મની બેડીમાં સપડાયેલું હોવાથી પરિભ્રમણ કરી રહ્યો છે અને જ્યાં સુધી કામણ શરીરની સત્તામાં નજરબંધ છે ત્યાં સુધી તે જીવ કેઈ કાળે પરમાત્મપદને પ્રાપ્ત કરી શકવાને નથી.
માન્યું કે જીવને શુદ્ધ સ્વભાવ નિરંજન-નિરાકાર છે પરન્તુ ખાણમાંથી નીકળેલા હીરાના પત્થરની જેમ-અનંતાનંત કર્મોની જાળમાં સપડાયેલ હોવાથી તેનું શુદ્ધ સ્વરૂપ હીરાની જેમ સત્તામાં પડેલે હોવા છતાં પણ અત્યારે અકિંચિકર છે માટે ચારે ગતિનું પરિભ્રમણ કેઈનાથી પણ ટાળી શકાય તેમ નથી.
આત્મિક જ્ઞાન મેળવવા માટેની સિફારિશ-હિમાયત ભલામણ સૌ સૂત્રકારેએ પિતાપિતાની મતિ અનુસાર કરી છે. પરંતુ આપણે જાણતા હોઈએ છીએ કે કેઈની સિફારિશથી પણ કેઈને આત્મજ્ઞાન થયું હોય તેવું એકેય કથાનક આપણ જાણવામાં નથી. જીવમાત્રને અનંત સાથે, અનંતાનંત જ સાથે, જુગલ સ્કંધ કે પરમાણુ સાથેની માયા જબરદસ્ત વળગેલી છે. આવી પરિસ્થિતિમાં પરદ્રવ્યની જાણકારી લીધા વિના સ્વદ્રવ્યની જાણકારી અપવાદ સિવાય સૌને માટે અશક્ય રહી છે. તે માટે સંસારનું યથાર્થ સ્વરૂપ, જેના કર્મો, તેમની ગતિએને જાણવાની આવશ્યકતા નકારી શકાતી નથી.
ભગવતી સૂત્રના ૨૪મા શતકમાં જ્ઞાનને સાગર ઠલવાયે છે. જે વિષય ઇન્દ્રિયાતીત છે તેને અતીન્દ્રિય જ્ઞાની વિના બીજે કઈ જાણી શકતું નથી તેથી ચારે ગતિમાં પરિભ્રમણ
Page #56
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪મું : પૂર્વભૂમિકા
- ૧૯ કરનારાઓનું આટલું સૂક્ષમ જ્ઞાન બીજે ક્યાંય જોવા મળે તેમ નથી. આ કારણે જ સાચું તત્વજ્ઞાન જ ઉપાદેય છે, પિતાના ઉપાદાનને શુદ્ધ કરવા માટેનું અમેઘ સાધન છે.
આ પ્રસ્તુત શતકમાં ઉદ્દેશા ૨૪ છે અને દંડકે પણ ૨૪ છે, જેમાં અનંતાનંત જી ગત્યંતર કરી રહ્યાં છે. તે સૌની સત્તા વિદ્યમાનતા “gaો સત્તા” આ સૂત્રાનુસારે સર્વથા પૃથક પૃથક છે. ચાહે પછી કર્મોની બેડીમાં ફસાયેલા હેવાથી કેઈક સમયે એક જ પૌદ્ગલિક શરીરમાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત જીવે એકત્ર થયા હોય અથવા એક શરીરમાં એક જ જીવ આરામથી રહેતું હોય કે “મોજાયતન શરીર” આ ન્યાયથી એક મકાનમાં કુટુંબી તરીકે મળેલા ૪-૫-૧૦-૨૦ માણસે ભેગા થઈને રહેતા હોય, પરંતુ જેન શાસનના અનુસારે સૌ જીવોને પિતપોતાના કર્મો સર્વથા નિરાળા હોવાથી તે કર્મોને ભેગવવા પૂરતા જ તે તે સ્થાનમાં (શરીરમાં) રહે છે અને તે ભગવાઈ ગયા પછી સી જીવે પતપિતાને રસ્તે પડે છે. એક જીવને બીજા જીવ સાથે કેવળ રાગાત્મક કે શ્રેષાત્મક નિયાણું( નિદાન ના સંબંધે પૂર્ણ કર્યા સિવાય બીજો એકેય સંબંધ હોતા નથી. ત્યારે જ પૃથ્વીકાયમાં અનેક જી એક જ સ્થાનમાં જન્મેલા હોવા છતાં કર્મો સૌના જૂદા જૂદા હોવાથી કેદાળી મારનારો માનવ પૃથ્વીના એક ભાગમાં જ કેદાળી મારે છે અને ત્યાંના જીવે મરી જાય છે, ત્યારે જાણવાનું સરળ રહે છે કે, મારકને પૃથ્વીકાયના જે જીવે સાથે વૈરબંધન હતું તેટલા સ્થાનમાં જ તે કેદાળી મારે છે અને જીવ મરે છે. ત્યારે બીજી બાજુના જીવે સુરક્ષિત રહે છે. આંબાના ઝાડના એક બાજુમાં બાવળનું ઝાડ હોવાથી પવનના કારણે પાંદડાં વિંધાય છે. હવે કેઈએમ
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કહે કે આ માવળનું ઝાડ આ બાજુ ઉભુ છે તેના કરતાં બીજી ખાજુ હાત તે વધારે સારૂ દેખાત, પરન્તુ ક`સત્તા એમ કહે છે કે ખાવળના કાંટાના જીવા સાથે આંબાના જે બાજીના પાંદડા વૈરભાવવાળા હાય છે, તેથી તે જીવાને હનન, તાડન, પીડન કરવા માટે બાવળનું ઝાડ પણ કોઇના પરિશ્રમ કે આશય વિના ત્યાં જ જમ્મુ, માટું થયું અને હવાના ઝુકેરે આંબાના પાંદડાના જીવાને વિંધતા વધતા પેાતાના વૈરને બદલે લઇ રહ્યો છે, અને કોઇની પણ દયા વિનાના આંબાના પાંદડા પણ બૈરનું ઋણાનુબંધન ચૂકાવી રહ્યાં છે ઈત્યાદિક પ્રસ`ગાને જોઇએ તા જીવા ઉપર રહેલી ક સત્તાનુ' જોર કેટલુ બધુ વ્યાપક છે તે સાફ સાફ જણાઇ આવે છે. પ્રત્યક્ષ દેખાતા સંસારના યથાર્થ સ્વરૂપને જોયા પછી જૈન શાસન કહે છે કે પ્રત્યેક જીવાને પોતાતાના કર્માં જૂદા હાવાથી સૌને કર્મીના નાચ નાચ્યા વિના છુટકે નથી, માટે સૌ જીવા પાતપેાતાની સત્તામાં સથા જાદા છે. જેમની સંખ્યા અને તાન'ત છે. પ્લે ગ્રાઉન્ડ ”ના ફૂટબેલની જેમ ક રાજાની ઠોકર ખાઇને ચાર ગતિના ચોગાનમાં રખડપટ્ટી કરી રહ્યાં છે.
,,
જે કેવળજ્ઞાનમાં એક પણ કર્માંણુ શેષ રહેતા નથી, જેની ઉત્પત્તિમાં સૌથી પહેલા સમસ્તાવરણ સહિત મેહકના મૂળીયા બળીને ખાખ થાય છે, ત્યારપછી આંખ પર આંધેલા પાટા જેવુ જ્ઞાનાવરણીય કર્મ તથા દશનાવરણીય અને અંતરાય કર્યાં ક્ષય થતાં આત્માની અનંત શક્તિઓ પ્રકાશિત થાય છે અને પૂરા સંસાર, અનંત ચૈા, તેના પર્યાયે પ્રત્યક્ષ થાય છે. તેવા કેવળજ્ઞાનના માલિક ભગવાન મહાવીર સ્વામી, ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપી રહ્યાં છે, જેનુ
Page #58
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪મું : પૂર્વભૂમિકા
- ૨૧ આપણે સૂત્રાનુક્રમે વિચાર કરીએ, જેમાં પ્રજ્ઞાપના સૂત્રનું વ્યુત્ક્રાંતિ પદ પૂર્ણરૂપે અવતરિત છે.
એક એક દંડકને એક એક ઉદેશે આ શતકમાં હોવાથી નીચે લખ્યા પ્રમાણે વિશ દ્વારથી નિર્ણય કરવાને છે. તે દ્વાર આ પ્રમાણે છે –
(૧) ઉ૫પાત –નરકમાં ઉત્પન્ન થનારા છે કઈ ગતિમાંથી આવે છે?
(૨) પરિમાણ –નરકાદિમાં ઉત્પન્ન થનારા જ કેટલા ઉત્પન્ન થાય છે?
(૩) સંહનન:-નારકાદિનું સંઘયણ કયું?
(૪) તેમની ઉંચાઈ (૫) સંસ્થાન-આકાર, (૬) લેગ્યા (૭) દષ્ટિજ્ઞાન, અજ્ઞાન, વેગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુદ્દઘાત, વેદના, વેદ, આયુષ્ય, અધ્યવસાય, અનુબંધ (વિવક્ષિત પર્યાનું સાતત્ય) કાય સંબંધ-(અમુક કાયથી અન્ય કાયમાં અથવા તેની સમાન કાયામાં જઈને પુનઃ આવવું) આ પ્રમાણે પ્રત્યેકને નિર્ણય કરવાને છે.
કાશતક ૨૪માની પૂર્વભૂમિકા સમાપ્ત
Page #59
--------------------------------------------------------------------------
________________
શતક ર૪ : ઉદ્દેશેા-૧
નરક ગતિના વા માટેની વિચારણા :
હે પ્રભુ ! નરક ગતિમાં ઉત્પન્ન થનારા જીવા કઈ ગતિમાંથી નીકળીને નરકભૂમિમાં જન્મ લે છે ?
જવામમાં ભગવંતે કહ્યું કે–નરકગતિ અને દેવગતિને છેડી તિર્યંચ તથા મનુષ્ય ગતિમાંથી નીકળીને જીવા નરકમાં જન્મ લે છે. તિ ચ જીવામાંથી પણ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તીન ઇન્દ્રિય અને ચઉઇન્દ્રિયના જીવા નરકમાં ઉત્પન્ન થતાં નથી, પણ પંચેન્દ્રિય તિય ચના જીવા નરકમાં જન્મે છે. તે તિયા સંજ્ઞી હાય કે અસંજ્ઞી જલચર (પાણીમાં રહેનારા) સ્થળચર (પૃથ્વી પર ચાલનારા) ખેચર (આકાશમાં ઉડનારા) હાથેથી ચાલનારા નાળીયા, છાતીથી ચાલનારા સર્પો હાય સાથેાસાથ પર્યાપ્તા ઢાય તે નરકમાં જન્મ લેનારા છે. પર્યાપ્ત અસની તિય ચ ચેાનિક રત્નપ્રભા એટલે પહેલી નરકભૂમિમાં જ જન્મ લેવાની ચેાગ્યતાવાળા છે. આગળની ભૂમિએમાં જવાની તાકાત તેમનામાં નથી. જઘન્યથી દશ હજાર અને ઉત્કૃષ્ટથી એક હજાર યાજનની શરીર અવગાહના છે. આદિની ત્રણ લેશ્યા, મિથ્યાદૃષ્ટિ, મતિશ્રુત અજ્ઞાન, વચન તથા કાયયેાગી, સાકાર નિરાકાર ઉપયાગી, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાવાળા, ચારે કષાય, પાંચે ઇન્દ્રિય, વેદના, મારણાંતિક સમુદ્ઘાત, સુખદુ:ખના અનુભવી, નપુ'સકવેદી, અસ ખ્યાત અધ્યવસાય જે પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારના પંચેન્દ્રિય તિય ચ પર્યાયમાં જઘન્યથી અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી પૂવ કોટિ સુધી રહેનારા, ભવની અપેક્ષાએ એ ભવ અને કાળની અપેક્ષાએ
Page #60
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪મું ઃ ઉદ્દેશક-૧
૨૩ જઘન્યથી અન્તર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટથી પૂર્વકેટ અધિક પલ્યોપમને અસંખ્યાતમે ભાગ જાણ. જેમકે તે જીવ પહેલાં અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ હો, પછી રત્નપ્રભા નરકમાં ગયે, ત્યાંથી નીકળીને પાછે અસંજ્ઞી નહીં પણ સંજ્ઞિત્વને મેળવે છે તેથી ભવની અપેક્ષાએ બે ભવનો કાય સંબંધ જાણ અને કાળથી જઘન્ય કાયસંવેધ (સંબંધ) અન્તર્મુહૂર્ત આયુષ્યસહિત નરકની દશ હજાર વર્ષની સ્થિતિ અને ઉત્કૃષ્ટથી અસંજ્ઞીના પૂર્વ કેટિવર્ષ પ્રમાણુ ઉત્કૃષ્ટ આયુષ્ય સહિત રત્નપ્રભામાં પાપમનો અસંખ્યાતમે ભાગ જાણો.
આ પદ્ધતિના પ્રશ્નો ખૂબ વિસ્તારથી મૂળ પાઠમાંથી જાણી લેવા.
સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી પ્રશ્નને અને ઉત્તરે અસંસીની જેમ જાણવા. જેમકે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સાતે પૃથ્વીઓમાં જન્મે છે. તેમાં પહેલી નરકમાં જે ઉત્પન્ન થનારા છે તેમનું આયુષ્ય જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી સાગરોપમની મર્યાદા છે છ સંઘયણ અને શરીર પ્રમાણ જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી હજાર યોજન છે. છ સંસ્થાન, છ વેશ્યા, ત્રણ દષ્ટિ, ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન, ત્રણ યોગ, પાંચ સમુદુઘાત આદિ પૂર્વની માફક જાણવું.
મનુષ્યાવતારમાંથી જે નરકમાં જવાવાળા હોય છે તે સંજ્ઞી મનુષ્ય, સંખ્યાતા વર્ષાયુવાળા, પર્યાપ્તા તથા સાતે નરકેના દ્વારા તેમના માટે ઉઘાડા છે. જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા મનુષ્ય નરકમાં ઉત્પન્ન થાય છે. છ સંઘયણ, શરીર પ્રમાણ જઘન્ય અંગુલ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પાંચસે ધનુષ્ય પ્રમાણ તથા જે જી અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને આહારક શરીર પ્રાપ્ત કરી ત્યાંથી પડે છે અને નરકમાં જાય છે તેમને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ જાણવા (ચૂર્ણિકાર) શેષ બધી બાબતે પ્રથમની જેમ જાણવી. સાતમી નરકે જનારા પ્રથમ સંઘયણવાળા જ હોય છે તથા સ્ત્રીદવાળા સાતમીએ નથી જતા.
શતક ચોવીસમાને ઉદ્દેશ ૧ સમાપ્ત
શતક ૨૪ : ઉદ્દેશો-ર અસુરકુમારાદિ દેવામાં જન્મ લેનારા કોણ?
હે ગૌતમ! ચારે ગતિઓમાંથી કેવળ મનુષ્ય અને તિય અસુરકુમાર દેવલેકમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિય જે સંમૂચ્છિમ છે તેમની ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદા પૂર્વ કેટિ વર્ષની હોવાથી દેવાયુષ્ય તેટલી સંખ્યામાં જ બાંધે છે. તે કારણે જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમાં ભાગ (પૂર્વ કેટિ વર્ષ ) ની સ્થિતિવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે. તે * જ જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત સંખ્યામાં જન્મે છે. યદિ જઘન્યકાળની સ્થિતિવાળા હોય તે તેમના અધ્યવસાય શુભ હોય છે. સંખ્યાત કે અસંખ્યાત વર્ષની મર્યાદાવાળા સંજ્ઞી છે અસુરકુમારમાં
Page #62
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪મું : ઉદ્દેશક-૨ જમે છે તેમાંથી અસંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિયો જ્યારે અસુરકુમાર થાય છે ત્યારે જઘન્યથી દશહજાર અને ઉત્કૃષ્ટથી ત્રણ પાપમની સ્થિતિવાળા હોય છે. આ વાત ભેગભૂમિ(યુગલિકભૂમિ)ના તિર્ય માટે જાણવી અને અસંખ્યાત નહી પણ સંખ્યાત છને ઉત્પાદ જાણ. વજા. રાષભનારા સંઘયણવાળા શરીર અવગાહના જઘન્યથી ધનઃ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી છ ગાઉનું જાણવું. સમચતુરન્સ સંસ્થાન આદિની ચાર લેશ્યા, મિથ્યાદષ્ટિવાળા, ત્રણ યેગ, બે અજ્ઞાન, બે ઉપગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય વેદના, મારણાંતિક સમુદ્દઘાતબે વેદના. પુરૂષ અને સ્ત્રીવેદ આદિ યથાગ્ય જાણવા. સંખેય અને અસંખ્યય વર્ષાયુવાળા મનુષ્ય અસુરકુમારમાં અવતરે છે. શેષ વિગત મૂળસૂત્રથી જાણવી.
જ શતક એવી સમાન ઉદેશે બીજે સમાપ્ત .
આ રીતે ભવનપતિના આઠ ભેદોના આઠ ઉદ્દેશા ઉપર પ્રમાણે જાણવા જે એક એક ઉદ્દેશે એક એક ભેદે પૂર્ણ થાય છે.
છે૩ થી ૧૧ ઉદ્દેશ સમાપ્ત .
Page #63
--------------------------------------------------------------------------
________________
શતક ર૪ : ઉદ્દેશે ૧૨ પૃથ્વીકાયમાં જન્મ લેનારા કેણ?
હે પ્રભો! જે જીવે આવનારા ભવે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવાની યેગ્યતાવાળા છે, તે કઈ ગતિમાંથી આવનાર છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, કેવળ નરકગતિને જીવે પૃથ્વીકાયમાં અવતાર લેતા નથી, શેષ ત્રણે ગતિઓના જીવે પૃથ્વીકાયમાં જન્મ લે છે. યદિ તિર્યંચ ગતિમાંથી નીકળીને પૃથ્વીકાયમાં જન્મ લેતા હોય તે શું એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાંથી આવે છે? એકેન્દ્રિયમાં પણ શું પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય કે વનસ્પતિકાયમાંથી આવે છે? પૃથ્વીકાયમાં પણ શું સૂક્ષમ કે બાદરમાંથી આવે છે? બાદરમાં પણ પર્યાપ્ત કે અપર્યાપ્ત છે પૃથ્વીકાયમાં જન્મતા હશે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! એ કેન્દ્રિય જીવે થાવત્ વનસ્પતિકાયના જી સુધી જાણવું. સૂક્ષ્મ, બાદર, પ્રર્યાપ્તા અને અપર્યાપ્તા એકેન્દ્રિયે પૃથ્વીકાયત્વને પામી શકે છે. તેમનું જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાવીશ હજાર વર્ષનું આયુષ્ય છે. એક સમયમાં નદીના પ્રવાહની જેમ નિરંતર અસંખ્યાત જી જન્મે છે. છેલ્લું સંઘયણ આદિની ચાર લેશ્યા, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની (મતિ અને શ્રત અજ્ઞાન) કેવળ કાયયેગી, બંને ઉપયેગી, આહારાદિ ચારે સંજ્ઞા, કેવળ સ્પર્શેન્દ્રિય, કષાય, મારણાંતિક સમુઘાત, સાતા અસાતા વેદના, નપુંસક વેદ, શુભાશુભ અધ્યવસાય, યદ્યપિ અધ્યવસાયે મનને અધીન હોય છે અને એકેન્દ્રિયને મન હેતું નથી. છતાં
Page #64
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪મું : ઉદ્દેશક-૧૨
२७
કેવળી વચન છે કે તેમને અધ્યવસાય હાય છે. ભવની અપેક્ષાએ જઘન્યથી એ ભવ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી પૃથ્વીકાયત્વમાં રહેવાનુ છે. અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટથી આગળના અસંખ્યાતમા ભાગ જેટલી મસૂરકે ચંદ્ર જેવુ' તેમનુ` સંસ્થાન છે. શેષ મૂળસૂત્રથી જાણવું.
શતક ચાવીસમાના ઉદ્દેશા ૧૨મે સમાપ્ત
*
શતક ૨૪ : ઉદ્દેશા-૧૩ મા
»
અકાયમાં ઉત્પાદ :
નારકાને છેડી બીજી ત્રણે ગતિએના જીવા અકાયમાં જન્મ લે છે. ખાદર પર્યાપ્તા કે અપર્યાપ્તા પૃથ્વીકાયિકો પણ જન્મે છે. તેઓ જઘન્યથી એક અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી સાત હજારની સ્થિતિવાળા છે. શેષ પૃથ્વીકાયિકાની જેમ.
* શતક ચાવીસમાના ઉદ્દેશો તેરમા સમાપ્ત
શતક ૨૪ : ઉદ્દેશા-૧૪મા તેજસ્કાયમાં ઉત્પાદ
દેવગતિના કોઈપણ દેવ તેજસ્કાય( અગ્નિકાય )માં જન્મતા નથી. આયુષ્ય મર્યાદા (સ્થિતિ) ત્રણ અહા રાત્રની છે. શેષ પૃથ્વીકાયિકાની જેમ,
- શતક ચાવીસમાના ઉદ્દેશો ચૌદમા સમાપ્ત
Page #65
--------------------------------------------------------------------------
________________
શતક ર૪ : ઉદેશે ૧૫ મે વાયુકાયમાં ઉત્પાદન
ચારે નિકાયને એકેય દેવ વાયુકાયિક બનતું નથી. - શતક વીશમાન ઉદેશે ૧૫ મે સમાપ્ત ••••••••••••••••••••••••••••••••••••••••••••••
શતક ર૪ : ઉદેશે ૧૬ મો. વનસ્પતિમાં ઉત્પાદન
- પૃથ્વીકાયની જેમ જાણવાની ભલામણ કરી છે. દેવેન પ્રતિસમયે અનંત સંખ્યામાં વનસ્પતિકાયમાં અવતાર જન્મ લે છે. સારાંશ કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયના જી વનસ્પતિકાયમાં અસંખ્યાતની સંખ્યામાં જન્મે છે અને વનસ્પતિના જીવે ફરીથી વનસ્પતિમાં જન્મવાના હેય તે અનંતની સંખ્યામાં જન્મે છે, કેમકે શેષ ચાર કાયના જી અસંખ્યાત છે જ્યારે વનસ્પતિ અનંત છે. ભવ અને કાળની ઉત્કૃષ્ટતાથી અનંતભવ અને અનંતકાળ જાણવું. આટલા લાંબા કાળ સુધી વનસ્પતિના છ વનસ્પતિમાં રહે છે અને ગરમાગમ કરે છે. શેષ પૂર્વવત્
નોંધ –મન, વચન અને કાયાથી મિથુન, વિષય વિલાસ, દુરાચાર તથા વ્યભિચારમાં આસક્તિ, અસંખ્યાત જીવોની હત્યા ઉપરાંત મહામિથ્યાત્વ તથા માયાચારની અતિરિક્તાના કારણે સમ્યકત્વ પામ્યા વિના કે તેનું વમન કર્યા પછી તે જી વનસ્પતિકાયના અંધકાર પૂર્ણ સ્થાનમાં જન્મે છે. જ્યાંથી તીર્થંકર પરમાત્માઓની અનંતવીસી પૂર્ણ થયે છૂટકારે થાય છે.
વધારાને ખૂલાસે પહેલાના ભાગથી જાણ. - શતક વીશમાંને ઉદેશે ૧૬ મો સમાપ્ત છે
Page #66
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪ : ઉદેશે ૧૭–૧૮–૧૯ બેઈન્દ્રિય જીવોને ઉત્પાદક
હે ગૌતમ ! નારક અને દેવેને છોડીને તિર્યંચ તથા મનુષ્ય પિતાને ભવ પૂર્ણ કરી બેઈન્દ્રિય અવતારને પામે છે; એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવે, એકેન્દ્રિયમાં સૂમબાદર–પર્યાપ્તા અને અપર્યાપ્ત જન્મે છે, જઘન્યથી એક અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષની સ્થિતિવાળા છે. આ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય છે માટે પણ જાણવું.. શતક ચોવીશમાના ઉદ્દેશા ૧૭-૧૮-૧૯ સમાપ્ત
શતક ૨૪ : ઉદ્દેશ-૨ ૦મો પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં ઉત્પાદક
ગૌતમસ્વામીને પ્રશ્નને જવાબ ફરમાવતાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ચારે ગતિએના જીને આવવાનું આ સ્થાન છે. મતલબ કે નરક, દેવ, મનુષ્ય અને તિયચ ગતિના છ આયુષ્ય પૂર્ણ કરીને તિર્યંચ અવતારને પામે છે. સાતે નરક ભૂમિઓના નારકને ઉત્પાદ થાય છે. પહેલી નરક ભૂમિના નારકેની સ્થિતિ જઘન્યથી એક અખ્ત મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિની જાણવી. જઘન્યથી એક–એ–ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત જન્મે છે; એકેન્દ્રિયના સૂક્ષ્મ-બાદર પર્યાપ્તા-અપર્યાપ્તા ને ઉત્પાદ અહીં છે.
દેવલેકમાં બીજા દેવલેક સુધીના દેવેને જ ઉત્પાદ જાણુ. શેષ મૂળ સૂત્રથી જાણવું જે ખૂબ જ વિસ્તારથી વર્ણવાયો છે.
શતક ચોવીસમાન ઉદ્દેશો ૨૦મે સમાપ્ત
Page #67
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪: ઉદ્દેશા ૨૧-૨૨-૨૩-૨૪ મનુષ્યમાં ઉત્પાદક
હે પ્રભે! કઈ ગતિના જે મનુષ્ય ગતિમાં આવીને જન્મ ધારે છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે ચારે ગતિઓના છે માટે આ સ્થાન છે. નરકગતિની વક્તવ્યતામાં કેવળ સાતમી નરક ભૂમિના જ મનુષ્ય ગતિમાં આવતા નથી. “હે સંત પુરિ રાતિ ળ વવવ ક્ષતિ”
જ્યારે તત્ત્વાર્થ સૂત્રના ૩-૬ સૂત્રના ભાગ્યમાં “સરઢવ સભ્યોડવીf” અર્થાત્ સાતમી નરકના નારક મનુષ્ય જન્મને ધારે છે અને સમ્યગ્દર્શનને મેળવી શકે છે. આ પ્રમાણે આ બને પાઠાનું રહસ્ય કેવળી ભગવંત જાણે.
રત્નપ્રભાના નારકે જઘન્યથી માસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટિની સ્થિતિવાળા છે જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા છ મનુષ્યમાં જન્મે છે, કારણ કે નારક છ સંમૂચ્છિક મનુષ્યમાં જન્મતા નથી તથા ગર્ભ જ મનુષ્ય સંખ્યા જ હોય છે. કેવળ વાયુકાય અને અગ્નિ કાયના જીવોને છોડી શેષ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવે મનુષ્ય ભવ પામે છે. ચારે નિકાયના દેવોને ઉત્પાદ પણ મનુષ્યમાં જાણ. ૨૨મે ઉદ્દેશ વાણવ્યંતર માટે, ૨૩મે
તિષ દેવે અને ૨૪મો ઉદ્દેશ વૈમાનિક માટેનું મૂળ સૂત્રથી જાણવું.
ચોવીશ ઉદ્દેશા સાથેનું વીશમું શતક જે કેવળજ્ઞાની સિવાયના બીજા જ્ઞાનીઓ માટે સર્વથા અપ્રત્યક્ષ છે. ચારે ગતિએના જીવની ગતિ અને આગતિથી પરિપૂર્ણ છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
શતક ૨૪મું : ઉદ્દેશક ૨૧-૨૨-૨૩-૨૪
૩૧ જેનું જ્ઞાન જૈન શાસનથી બહાર બીજે ક્યાંય જોવા મળી શકે તેમ નથી આ કારણે જ.
દ્વાદશાંગી, દેવ, દાનવ-માનવ અને તેમના અધિપતિએથી વંદનીય, નમસ્કરણીય, સત્કરણીય અને પૂજનીય છે. તથા સમ્યગ્રજ્ઞાનના અભિલાષ માટે મનનીય, પઠનીય અને પરાવર્તનીય છે.
••••••••• શતક જેવીશમાને ઉદ્દેશો વીશમો સમાપ્ત
સમાપ્તિ વચનમ” વિદ્વન્માન્ય, અનેક જીવને સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રદાતા, ઉપરિયાલા આદિ તીર્થોના ઉદ્ધારક, દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવના જ્ઞાતા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય અનેક ગ્રંથના લેખક, વક્તા, શાસન દીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્યરત્ન ન્યાયવ્યાકરણ કાવ્યતીર્થ, પંન્યાસપદ વિભૂષિત. મુનિશ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણે) પોતાના સ્વાધ્યાયની રક્ષાને માટે મતિજ્ઞાનના વિકાસ માટે તથા ભવાંતરમાં પણ શ્રતજ્ઞાનની પ્રાપ્તિ સુલભ બને તે માટે ભગવતી સૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)ના ૨૪ ઉદ્દેશા સાથેનું ૨૪મું શતક વિકમ સંવત ૨૦૩૫ના ભાદરવા વદ ૧૪ના દિવસે અંધેરીના ઉપાશ્રયે
પૂર્ણ કરેલ છે.
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ
સર્વે જીવાજીવાદિજ્ઞાન પ્રાપ્તયુ” શતક ૨૪મું સમાપ્ત કર
Page #69
--------------------------------------------------------------------------
________________
તક ૨૫ ઉપક્રમ - બાર ઉદ્દેશાઓથી પૂર્ણ પચીસમું આ પ્રસ્તુત શતક રાજગૃહી નગરીમાં ચર્ચાયું છે, જ્યાં દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીના ચૌદ ચોમાસા થયા છે અને શેષ કાળમાં પણ ઘણીવાર પધારીને આખાય મગધદેશની રાજધાની રાજગૃહી નગરીને, વ્રત-નિયમ અને જુદા જુદા અભિગ્રહપૂર્વકના પચ્ચકખાણ વડે માનવ સમાજ ઉપર અમિત ઉપકાર કર્યો છે. આ દેશના રાજાધિરાજ અખંડ પ્રતાપી શ્રેણિક (બિબીસાર) નામે રાજા હતા. રાજાની-રાજનીતિના સંપૂર્ણ ગુણોથી દીપતે તે રાજા સંધિ અને વિગ્રહમાં ભારે કાબેલ હતે તથા દેશની રક્ષા કરવામાં, પ્રજાને ન્યાયનીતિ અને સદાચાર સંપન્ન બનાવવામાં, દુષ્ટોને દંડ તથા સજજન-સાધુ સંત અને ધાર્મિક પંડિતેનું રક્ષણ કરવામાં રાજાએ કઈ દિવસ પ્રમાદ કર્યો નથી. ' જે દેશની રાજનીતિ, (કાનુન કાયદાઓ) પ્રજાના રક્ષણ માટે સ્થાપિત થયેલા ન્યાયાલયે, શિક્ષણાલ અને સૈનિકમાં કઈ જાતે ઢીલાશ, પ્રમાદ કે કર્તવ્યભ્રષ્ટતાને પ્રવેશ કરવા દેતી નથી, તે દેશ જ સદૈવ ઉન્નતિના રોપાન સર કરે છે. કેમકે ન્યાયાલયેની પવિત્રતાથી દેશની આંતરિક શક્તિ બીજના ચન્દ્રની જેમ વધે છે અને પ્રજામાં સત્ય તથા સદાચારની મર્યાદાનું પાલન થાય છે. અન્યથા દેશમાં અંધાધુંધી, કર્તવ્યભ્રષ્ટતા, વૈર-વિરોધ રાજ્યના કર્મચારીઓમાં આપસી મનમુટાવ ઉપરાંત રાજાઓમાં, કર્મચારીઓમાં દેશને બરબાદ કરનારા સેંકડે દુર્ગ છે અને દુર્વ્યસનને પ્રવેશ સુલભ રહેશે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૩
શતક ૨૫મું : ઉપક્રમ
શિક્ષણાલયેની અણિશુદ્ધ પવિત્રતાથી પ્રજાનું જનમાનસ તથા બાલક-બાલિકાઓનું યૌવન જીવન ઘડાય છે અને ભાવી નાગરિકોમાં પ્રજામાં તથા રાજ્ય સંચાલકમાં પણ દેશની વફાદારીનું વર્ધન થાય છે, અન્યથા મશીન, ઉદ્યોગ, કારખાનાઓ દ્વારા વધેલા ભૌતિક પદાર્થોના ઉત્પાદનથી દેશની આઝાદી ટકી શકે તેમ નથી. કાળા સર્પના મુખમાંથી જેમ અમૃત નીકળતું નથી તેમ ભૌતિક સાધનનું ઉત્પાદન ચાહે કરે રૂપીયાઓનું થાય-કે દેશની તીજોરી હુંડિયામણથી ભરાઈ જાય તે પણ દેશના શ્રીમતમાં, રાજનૈતિકના જીવનમાં કઈ કાળે પણ અમૃતતત્ત્વ અર્થાત્ દેવી સંપત્તિને વાસ થતું નથી, પરિણામે એક રાજનૈતિક બીજા રાજનૈતિકને હાડવૈરી થશે, એક મીનીસ્ટર બીજા મીનીસ્ટરને ગળામાર શત્રુ થશે અને પરિણામે શ્રીમંત વધારે શ્રીમંત બનીને દેશમાં વૈષમ્યવાદને રાક્ષસ ઉભે કરશે.
અને સંરક્ષણાલની પવિત્રતાથી, દુષ્ટ કાર્યો કરવામાં, દુર્જનતાને વ્યવહાર આચરવામાં અને હિંસા, જૂઠ, ચેરી, બદમાશીના માર્ગે જતી પ્રજામાં દંડને ભય ઉત્પન્ન થતાં દેશની આઝાદીનું રક્ષણ થાય છે. જે દેશમાં સૈનિકોનું ગૌરવ સચવાય છે, તે દેશમાં વિગ્રહવાદ ભડકતો નથી. પરિણામે બેન બેટીઓનું, સજજન નાગરિકેનું અને પ્રજાની રક્ષા માટે સ્થાપન થયેલા તમામ કાર્યાલયનું રક્ષણ થતાં તે રાજ્યતંત્ર વ્યવસ્થિત બનીને દેશની આબાદીનું કારણ બને છે.
પિતાના દેશનું વિધાન (કાનુન કાયદાઓ) પારકા દેશની સમાન બનાવવું તે ઘણીવાર અસંગત બને છે, તેમ સમજીને શ્રેણિક રાજાએ પોતાના દેશને, પ્રજાને તથા પ્રજાના રીતરિવાજોને અનુકૂળ બને તે પ્રમાણે બનાવ્યું અને તેને પળાવવામાં જ
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પિતાને ધર્મ માન્ય હતે; જેના કારણે મંત્રીઓ, સરસેનાપતિઓ, સૈનિક, વ્યાપારીઓ વિદ્યાર્થિઓ, શિક્ષક અને રાજ્ય કર્મચારીઓમાં ક્યાંય પણ મતભેદ કે મનભેદ થતું ન હતું, થતું હોય તે ટકતું ન હતું, માટે જ સૌ પિતાને દેશના સેવક માનીને ધાર્મિક વફાદારીપૂર્વક રાજાની તથા પ્રજાની જાહોજલાલીમાં ભાગીદાર બનતાં હતાં. શ્રેણિક રાજા પોતે દેશની આબાદીના રક્ષણમાં પૂર્ણ જાગૃત હોવાથી શાસનની ધુરા ક્યાંય શિથિલ પડવા ન પામે તેનું ધ્યાન રાખતા હતાં. આ કારણે જ શિક્ષણાલયે સરસ્વતી માતાને ધામ જેવા હોવાથી પ્રત્યેક વિદ્યાર્થી વિદ્યાધ્યયન સિવાય બીજી એકેય પંચાતમાં પડતું ન હતું. કારણ કે વિદ્યાર્થી જીવન જ આધ્યાત્મિક ઉન્નતિનું, સદાચારની પ્રગતિનું અને ગૃહસ્થાશ્રમ જીવનમાં દિવાળીના દીવા પ્રગટ કરાવવાનું મૌલિક કારણ છે, તેમ સમજીને પોતાના વિદ્યાગુરુઓના બહુમાનપૂર્વકના વિનયને જ સરસ્વતી માતાની કૃપાદૃષ્ટિનું ફળ માનનારા હતાં. ગણિતશાસ્ત્રમાં જોડ, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર હોય છે અને સૌથી પહેલાં શિક્ષકે જોડવાનું શિક્ષણ આપે છે. તેવી રીતે વિદ્યાર્થી જીવન જ જેડ જેવું છે. એટલે કે જીવનના સગુણેનું તથા વીર્યધનનું વર્ધન થાય તેવી રીતે તે જીવનને પવિત્ર બનાવવાનું ધ્યેય વિદ્યાથી જીવનને જ અનુકૂળ છે તેમ સમજીને મગધ દેશના શિક્ષણાલ દેશના ઘડતરમાં મુખ્ય કારણરૂપ હતાં.
સૈનિકે અને સેનાપતિઓ એકમત થઈને દેશને ગુંડા તાથી કેમ બચાવ? તે માટે જાગૃત હતાં. સામે દેખાતે કે અનુભવાતે ગુંડે, બદમાશ, ચેર, વ્યભિચારી, આદિને દંડ દેવામાં જ રાજધર્મ રહે છે. તે માટે રાજા તરફથી સૈનિકને આજ્ઞા હતી કે, દુષ્ટ માનવને સખત સજા કરવી અને સજજન તથા સ્ત્રીનું પૂર્ણ રક્ષણ કરવું.
Page #72
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉપક્રમ
૩૫
ન્યાયાલયે ઇશ્વરના ધામ જેવા હોવાથી પ્રજા પૂર્ણ રૂપે આબાદ હતી અને રાજનીતિ દેશને આબાદ કરવામાં સહાયક હતી. લાંચરૂશ્વત દ્વારા પ્રજાને હેરાન કરે તેવા કાયદાએ ન હોવાના કારણે પ્રજા પૂર્ણ સુખી અને સતેષી હતી, વ્યાપારનીતિમાં કોઈ વ્યાપારી ખરીદનારને હેરાન ન કરે તથા અનાજને, કાપડના, તેલ-ગોળ આદિ કોઈ પણ વસ્તુના અભાવ ન દેખાડે તે માટે રાજા પોતે પેાતાની સુખશાંતિને તિલાંજલી આપી ગુપ્તચરો પાસેથી જાણકારી મેળવનાર હતા. સારાંશ કે પ્રજા પાસેથી ઘેાડું લઇને ઘણું ઘણું પ્રતિદાન કરનાર શ્રેણિક મહારાજાની બુદ્ધિ, પ્રતિભા, શૂરવીરતા તથા રાજનીતિપરાયણતા પ્રશસાને પાત્ર હતી.
તે કાળે તે સમયે ભગવાન મહાવીરસ્વામીના અનન્ય ઉપાસક, વૈશાલી ગણતંત્રના અધિનાયક ચેટક (ચેડા) રાજાને જૈનત્વની પરમેાપાસિકા, અહિં'સા, સંયમ અને તપાધર્મના રંગે રંગાયેલી સાત પુત્રીએ હતી. તેમાંથી એક ‘ચેલ્લણા’ જે શ્રેણિક રાજાની ધર્મ પત્ની હતી, પોતાની કુશાગ્ર અને ધાર્મિક બુદ્ધિની સમજાવટથી તે શ્રેણિક રાજાને પણ મહાવીરસ્વામીના ચરણામાં લાવવા માટે સમ બનવા પામી અને રાજા પણ જૈનત્વપૂર્ણ જૈનધમ ના રાગી બન્યા. તે રાજાના પાંચસે મંત્રીઓમાં અભયકુમાર પ્રધાનમંત્રી હતેા, સદ્ગુદ્ધિ અને સવિવેક સમ્પન્ન તે મંત્રીએ મગધ દેશમાંથી અનિષ્ટ તત્ત્વોને નાબૂદ કરીને ધાર્મિક મર્યાદાએની સ્થાપના કરી હતી.
તે કાળે તે સમયે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ ૧૪ ચાતુર્માસા આ ભૂમિ પર કરેલા હેાવાથી, સત્ર અહિંસા ધર્મના ધ્વનિ, સયમ ધર્મના જય જયકાર અને તપેાધમની ભેરી વાજતી ગાજતી રહેતી હતી. ફળ સ્વરૂપે શ્રીમતાઇના
Page #73
--------------------------------------------------------------------------
________________
૩
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નશામાં જીવનયાપન કરનારા શ્રીમતે, સત્તાના ઘમ'ડમાં મદમસ્ત બનેલા સત્તાધારીએ, તથા કામદેવના ઝૂલણે ઝૂલતી રાજરાણીએ શ્રીમંત પત્નીએ, તેમની પુત્રીએ, કુળવધુએ, સંસારવાસના ત્યાગ કરીને સયમ પથના મુસાફર અન્યા હતાં. આ પ્રમાણે વિશાળ મુનિ સ ંઘ, સાધ્વી સ ંઘ, અને અસંખ્યાત દેવ-દેવી, ઈન્દ્ર તથા ઇન્દ્રાણીએની સેવાથી સેવિત ભગવાન મહાવીરસ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યાં છે,
યજ્ઞ કાને કહેવાય ?
મનુષ્યાવતારમાં સદ્ગુદ્ધિ તથા સદ્વિવેકના માધ્યમથી પુણ્ય પવિત્ર જીવનને સમાપ્ત કરી દેવલાકના સ્વામી બનેલા દેવા, દેવીએ, ઇન્દ્રો અને ઇન્દ્રાણીએ એ પુણ્ય કમ પ્રમાણે આર્થિક અને કામિક સ’બધી પાગલિક લબ્ધિઓ, ઋદ્ધિઓ, શક્તિએ અને મહાશક્તિએ ઉપરાંત ઘણાં ઘણાં સુખસાધના મેળવેલા હોવા છતાં પણ તેઓ વિવેકબુદ્ધિવાળા હોવાના કારણે સમજતા હતાં કે ‘ ક્ષિળપુષ્યે ' મર્ત્યોર્જ વિજ્ઞપ્તિ '' આ ન્યાયે એક દિવસ અમારા માટે એવે પણ આવશે જેનાં કારણે ‘ આ અમારી અત્તરની વાવડીએ દેવલેાકના સુખા, દેવીઓના ભાગવિલાસ, ઉપરાંત કપુરની ગેાટી જેવા અમારા શરીરા ફરીથી માતાની કુક્ષિરૂપી ગંદી કોટડીમાં ઉંધે માથે નવ મહિના સુધી કારાવાસને ભોગવનારા બનવા પામશે. જ્યાં મળ-મૂત્ર લેાહી, ચરબી, કફ, પિત્ત, આદિ ગ'દા પદાર્થોં સિવાય ખીન્નુ કંઇ પણ નથી. માટે અરિતાના પ'ચ કલ્યાણકમાં, નદીશ્વર જેવા મહાતીર્થોમાં તેમજ મુનિધ` કે સાધ્વીધ ની રક્ષા કરવામાં તેએ પાતાના ધમ સમજતા હેાવાથી · પુણ્યકર્મ ના વૈભવ
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૭
શતક ૨૫મું : ઉપકમ વિલાસને ભાડુતી સુખ માનનારા હોય છે. તેથી તેઓ દેવાધિદેવ અરિહંત પરમાત્માઓની સેવામાં હાજર રહેતાં હોય છે. હાજરી પણ કેરીધાકોર જેવી નહીં પરંતુ તીર્થંકર પરમાત્માઓ જે જે રસ્તે પધારતા ત્યાંથી રસ્તામાં વિખરાયેલા કાંટા, કાંકરા પત્થરે આદિને દૂર કરી સુગંધી પાણીનું છટકાવ કરતા હતાં અને તે પરમાત્માના ચરણ કમળ સુવર્ણ કમળ પર રહે તેવા કમળની રચના કરતા. પિતાનું જીવન જે રીતે પવિત્ર બને તે રીતે કરવામાં ક્યાંય પણ આળસ, પ્રમાદને કરનારા ન હતાં; માટે જ પોતાની દેવદુંદુભીના નાદ વડે પ્રમાદમાં પહેલા માનવ સમાજને જાગૃત કરતા કહેતાં હતાં કે, હે માન! તમે પ્રમાદ અને નિદ્રાને ત્યાગ અને મેક્ષનગરીના સાથે વાહ સમા દેવાધિદેવના સમવસરણમાં આવે અને સાચા ધર્મને, યજ્ઞને, ઓળખાવનારા તેમના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળે. એ યાદ રાખજો કે ઃ પત્થર ઉપર સિંદુર મારી પના કે બીજા દ્રવ્યો વડે પૂજાયેલા કે પૂજેલાને દેવ માનીને તમે તમારી જીભ ઇંદ્રિયના ગુલામ બની ગમે તેટલા બકરા, ઘેટાં, કુકડા, પાડા અને બત્રીસ લક્ષણા માનને બલિદાનની વેદી પર ચડાવશે તેવા ય એકવાર નહીં પણ હજારવાર જુઠા છે, પાપ છે, મહા પાપ છે. તમે પ્રત્યક્ષ જુએ છે કે તમારા તીણ શસ્ત્ર દ્વારા કપાયેલા જાનવરના રતિમાત્ર માંસને ખાવા માટે કઈ પણ દેવતા આવતું નથી, માટે સમજવું સરળ છે કે કેવળ ઇન્દ્રિયેના ગુલામો વડે, માંસાહારના પક્ષાંધો વડે રાજસત્તા કે શ્રીમતેના ગુલામ બનેલા પિથા પંડિત વડે આવા પ્રકારના કુત્સિત, નિંદનીય, હિંસક અને દુરાચારવર્ધક યાની પ્રથાને પ્રારંભ થયો છે. માટે હે માનવ ! તમે સદુબુદ્ધિના વારસદાર બને, વિવેકને દીપક તમારા હૈયામાં પ્રગટ, અને સમજે કે આવા હિંસક અને પાપને ફેલાવો
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કરે તેવા ય તમને કોઈ કાળે મનુષ્ય શરીરમાં પણ દેવ બનાવી શકે તેમ નથી, તો પછી મર્યા પછી તમે દેવ શી રીતે બનશે? અને આ ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત કર્યા પછી યદિ તમે દૈવી સંપત્તિ ન મેળવી શક્યા તે ગીતા પણ તમને શી રીતે દેવ બનાવશે? પરિણામે તમારું મહાભારત કહે છે તેમ મરનારા પશુના શરીરમાં જેટલા રૂવાંટા છે તેટલા વર્ષો સુધી નરકના ખાડામાં પડીને યમદૂતને મારા જ તમારા ભાગ્યમાં રહેશે.
યજ્ઞ શબ્દ “યજુ' ધાતુથી બનેલું છે અને તેને અર્થ દેવપૂજા, સંગતિકરણ અને દાન દેવામાં થાય છે. દેવપૂજા એટલે આપણું જીવનમાં હિંસા, હિંસકતા, બીજાઓનું મારણ, તાડન, તર્જન, પીડન આદિ હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિ સમાપ્ત થાય અને દયા, અહિંસા આદિ દૈવી સંપતિના ગુણ વિકાસ પામે, વૃદ્ધિ પામે તે દેવપૂજા છે. સંગતિકરણ એટલે ૮૪ લાખ છવાયેનિના જ સાથે મૈત્રી અને ધર્મભાવનાપૂર્વકનો વ્યવહાર કરે. પરસ્પર આદાનપ્રદાન કરીને માનવ-પશુ-પક્ષી આદિ નાનામોટા જાનવરના મિત્ર બનીને સૌનું રક્ષણ કરે તે મિત્ર કહેવાય છે, તથા “દાનને અર્થ છે કે તમારી પાસે જે કંઈ હોય તે બીજાને આપવું, જેથી માનવ સમાજમાં વિષમ્યવાદની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા ન પામે, કારણ કે વૈષ
મ્યવાદ હિંસકનું લક્ષણ છે અને સામ્યવાદ અહિંસક છે. એક માનવ બીજા માનવને આપે અને બીજો ત્રીજાને આપે તે હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહના પાપ પિતાની મેળે જ કમજોર થતાં માનવ, બીજા માનવને મિત્ર બનશે. તીર્થંકર પરમાત્માઓએ કહ્યું કે આ યજ્ઞ જ શ્રેષ્ઠ યજ્ઞ છે.
ગૌતમત્ર જેવા પવિત્ર ગેત્રમાં જન્મેલા, સાત હાથના
Page #76
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ′ ઃ ઉપક્રમ
૩૯
ઉંચા શરીરવાળા, ચૌદ વિદ્યાના પાર’ગત, ઇન્દ્રભૂતિ નામે પ્રથમ ગણધર હતાં, જે પેાતાના મન:પર્યવજ્ઞાન વડે સમવસરણમાં એઠેલાએના મનના પર્યંચાને જાણીને ભગવાન મહાવીરસ્વામીને પ્રશ્નો કરતાં હતાં.
આ શતકમાં ખાર ઉદ્દેશા નીચે પ્રમાણે છે.
(૧) પહેલા ઉદ્દેશામાં લેશ્યા સ'ખ'ધી વિચાર છે.
(૨) ખીજામાં દ્રબ્યાની વક્તવ્યતા છે.
(૩) ત્રીજામાં સંસ્થાનાની વાત છે,
(૪) ચેાથા ઉદ્દેશામાં કૃતયુગ્માદિ પદાર્થાંનું વિવરણ છે. (૫) પાંચમામાં પર્યાયેા માટેતુ' કથન છે. (૬) પુલાક આદિ પાંચે નિગ્રન્થા સબ ધી વિચાર કર્યા છે. (૭) સામાયિકાદિ સયતાની વિચારણા છે. (૮) નારકાદિનું વક્તવ્ય છે.
(૯-૧૦) ભવ્ય અને અભન્યના ઉદ્દેશા છે. (૧૧) સમ્યગ્દષ્ટિ નારકો માટે વિચાર કરાયા છે. (૧૨) મિથ્યાર્દષ્ટિ માટે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫ : ઉદેશે–૧
લેશ્યાઓ માટેની વક્તવ્યતા :
હે પ્રભુ! લેશ્યાઓ કેટલી કહી છે?
જવાબમાં ભગવંતે છે વેશ્યા ફરમાવી છે. તે આ પ્રમાણે કૃષ્ણલેશ્યા, નીલલેસ્યા, કાપતલેશ્યા, તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુફલલેશ્યા. આ પ્રકરણને પ્રજ્ઞાપના સૂત્રના ૧૭મા લેશ્યા પદના બીજા ઉદ્દેશા દ્વારા જાણી લેવાની ભલામણ કરી છે. અલપ બહુત્વ પણ ત્યાંથી જાણવું. દેવે તથા દેવીઓને પરસ્પર કઈ લેશ્યા કોનાથી અપ અને બહુ છે, ત્યાં સુધી આ પ્રકરણ
જાણવું.
નૈરયિકેને (નરકના જીને) પહેલાની ત્રણ લેશ્યા, તિયને છ વેશ્યા, એકેન્દ્રિયને ચાર લેશ્યા, પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાયિકને ચાર લેશ્યા, જ્યારે અગ્નિકાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવને નારકની જેમ જાણવા સંમૂછિમ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને છ લેશ્યા દેવને છ વેશ્યા, દેવીઓને ચાર વેશ્યા, વિમાનિકને તેજલેશ્યા, પશ્ચલેશ્યા અને ગુફલલેસ્થા નામે ત્રણ લેશ્યા છે.
શફલલેશ્યાના સ્વામીઓ સૌથી છેડા છે. તેનાથી પદ્ય લેશ્યાવાળા સંખ્યાત ગુણ છે. તેનાથી તે વેશ્યાવાળા સંખ્યાત ગુણ છે. તેનાથી વેશ્યા વિનાના સિદ્ધ જી અનંત ગુણ છે. તેનાથી કાપત લેશ્યાવાળા અનંત ગુણ નીલ લેફ્સાવાળા વિશેષાધિક જાણવા અને કૃષ્ણ લેશ્યાના માલિકે તેનાથી પણ વિશેષાધિક છે. શેષ વર્ણન પહેલા ભાગમાં વિસ્તારથી ચર્ચાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૧
૪૧ ભગવતી સૂત્રના પહેલા શતકમાં લેશ્યાઓ કહેવાઈ છે. તે અહીં ફરીથી શા માટે? જવાબમાં જાણવાનું કે આગળના પ્રશ્નમાં સંસારવર્તી છના ૧૪ પ્રકારમાં તેમનામાં રહેલા
ગનું અલ્પબહેવ કહેવાશે. તેથી તેના સંબંધને લઈ લેશ્યાએનું અ૫બહુત કહેવાયું છે.
છના ભેદે કેટલા?
હે પ્રભે! જીવે કેટલા પ્રકારે કહ્યાં છે?
હે ગૌતમ! ૧૪ રાજલક પ્રમાણ આ સંસારમાં રહેલા અનંતાનંત જીવે ૧૪ પ્રકારના છે. એટલે કે ૧૪ ભેદમાં અનંતાનંત જીને સમાવેશ થાય છે. તે આ પ્રમાણે :(૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય (૨) સૂમ પર્યાપ્ત એકેન્દ્રિય (૩) બાદર અપર્યાપ્તક એકેન્દ્રિય (૪) બાદર પર્યાપ્તક, (૫) બેઈન્દ્રિય અપર્યાપ્તક, (૬) બેઈન્દ્રિય પર્યાપ્તક, આ પ્રમાણે તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તથા સંશી પંચેન્દ્રિયના પર્યાપ્તક અને અપર્યાપ્તક ભેદે ૧૪ ભેદ થાય છે. જે નવતત્વની ચેથી ગાથામાં પણ વર્ણિત છે.
अगेदिय सुहमियरा, सन्नियर पणिदिया य सबितिचउ । સાતા વન્નતી, મેળ ર૩રર નિયáાળા |
જીવ માત્રને શરીરાદિ પ્રાપ્ત કરવા માટે જૈન શાસનમાં નામકર્મની મર્યાદા છે. તે શુભ અને અશુભ બે પ્રકારે છે. ગત ભવેમાં મહાભયંકર પાપકર્મોના કારણે ઉપાર્જિત સૂક્ષમ નામકર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે જીવને સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય છે. અહીં સૂક્ષ્મ આપેક્ષિક નહીં પરંતુ સ્વાભાવિક સમજવું. જેથી ઘણુ જીવેના ઘણુ શરીરે ભેગા થયે છતે પણ
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કોઈને દેખવામાં આવતા નથી, સ્પર્શમાં આવતા નથી, તેમજ તેમને ઘાત શસ્ત્રાદિ વડે પણ થતું નથી તેમજ તેઓથી પણ કોઈને ઘાત થતું નથી. ૧૪ રાજલક સંસારમાં સૂક્ષ્મ નામકર્મવાળા જી કાજલની ડબીમાં રહેલા કાજલની જેમ વ્યાપ્ત બનીને રહેલા છે. લેકાકાશમાં ચાહે પછી રાજાને રાજમહેલ હોય, શ્રીમંતને રંગમહેલ હોય, સાધુ મહારાજને ઉપાશ્રય હોય કે, ગૃહસ્થને બાથરૂમ કે રસેઈઘર હોય, દુકાનહાટ-હવેલી હોય, સારાંશ કે કઈપણ જગ્યા એવી નથી કે
જ્યાં સૂક્ષ્મ જી ઠાંસી ઠાંસીને ભરેલા ન હોય. તેમ છતાં પણ તેઓ કોઈને દેખાતા નથી, સ્પર્શતા નથી અને બળતા અગ્નિમાંથી પણ તેઓ સુખે પસાર થઈ શકે છે. આ જીની હત્યા કેવળ માનસિક અશુભ અધ્યવસાયને જ આધીન છે. પૃથ્વી, અપૂ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચે એકેન્દ્રિય જીને જ સૂકમ શરીરની પ્રાપ્તિ થાય છે. છદ્મસ્થની ચક્ષઓથી સર્વથા અદશ્ય જીવરાશિઓ જે અનંત સંખ્યામાં છે તે કેવળ જ્ઞાનીઓના કેવળજ્ઞાનમાં જ દશ્ય બને છે. માટે શ્રદ્ધાગમ્ય તત્ત્વને શ્રદ્ધાથી જ માનવું શ્રેયસ્કર છે.
બાદર છવરાશિ બાદર નામકર્મને આધીન હોવા છતાં પણ કેટલાય બાદર જીવે સામાન્યતઃ ચક્ષુચર હોતા નથી કેવળ સ્પર્શ માત્રથી જ તેઓ કલ્પી શકાતા હોય છે. સૂક્ષ્મ નામ. કર્મમાં પ્રબળ પાપકર્મની પ્રધાનતા છે અને બાદર નામકર્મમાં તરતમ જેગે પુણ્યકર્મની પ્રધાનતા છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના છ બાદર નામ કર્મના કારણે બાદર પણ હોય છે, તથા વિકસેન્દ્રિયે (બે-ત્રણ–ચાર ઇન્દ્રિયવાળા) પણ બાદર છે. જે ચૌદ રાજલકમાં વ્યાપ્ત નથી પણ અમુક નિયત ભાગમાં જ તેમની વિધમાનતા છે. તેમનું છેદન, ભેદન,
Page #80
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૧
૪૩ મારણ-તાડન, તર્જન, હનન આદિ મન-વચન અને કાયાથી થઈ શકે છે. આ કારણે જ અરિહંતનું કથિત સંયમસ્થાન સર્વોત્કૃષ્ટ હોવાથી અહિંસા ધર્મની પૂર્ણ આરાધના કરવામાં શ્રેષ્ઠ અને અદ્વિતીય છે.
જીમાં વેગનું અલ્પમહત્વ કઈ રીતે છે?
હે પ્રભો! ઉપર બતાવેલા ૧૪ પ્રકારના જીવમાં વેગ વિષયક અલ્પ બહુત્વની વ્યવસ્થા શી છે?
જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી ક્યા જીવમાં કેનાથી યોગનું અલ્પત્વ છે અને બહુવ છે તે આ પ્રમાણે જાણવું. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તક એકેન્દ્રિય જીવેમાં ભેગનું અ૫ત્વ
જઘન્યથી સૌથી ડું છે. (૨) બાદર અપર્યાપ્તક જીવમાં એગ તેનાથી અસંખ્યય
ગુણ છે. (૩) બેઈન્દ્રિય અપર્યાપ્તક જીવેમાં તેનાથી અસંખ્યય ગુણ છે. (૪) તેઈન્દ્રિય જેમાં તેનાથી અસંખ્યય ગુણ જાણવું. (૫) ચતુરિન્દ્રિય જેમાં તેનાથી અસંખ્યય ગુણ જાણવું. (૬) તેનાથી અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તક અસંખ્યય
ગુણ જાણવું. (૭) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકનું તેનાથી અસંખ્ય
ગુણ જાણવું.
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
(૮) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તકના જઘન્ય ચાગ અસ ંખ્યેય ગુણુ છે.
( ૯ ) ખાદર પર્યાપ્તક એકેન્દ્રિયનેા તેનાથી અસભ્યેય ગુણા છે. (૧૦) સુક્ષ્મ અપર્યાપ્તક એકેન્દ્રિયના ઉત્કૃષ્ટયોગ અસભ્યેય ગુણા જાણવા.
(૧૧) તેનાથી ખાદર અપર્યાપ્તક એકેન્દ્રિયના ઉત્કૃષ્ટથી અસભ્યેય ગુણા છે.
(૧૨) સૂક્ષ્મ પર્યાપ્તક એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યાગ અસભ્યેય ગુણા છે.
(૧૩) ખાદર પર્યાપ્તક એકેન્દ્રિયના ઉત્કૃષ્ટયેાગથી અસ ધ્યેય ગુણા છે.
૧૪) એઇન્દ્રિય પર્યાપ્તકના જઘન્ય યાગ તેનાથી અસ ધ્યેય ગુણા છે.
(૧૫) તૈઇન્દ્રિય પર્યાપ્તકના જઘન્ય યાગ તેનાથી અસ ંખ્યેય ગુણા છે.
(૧૬) ચઉરીન્દ્રિય પર્યાપ્તકના જઘન્યયેાગ અસંખ્યેય ગુણા છે. (૧૭) અસ'ની પ’ચેન્દ્રિય પર્યાપ્તક જઘન્યથી અસ ધ્યેય ચણા છે.
(૧૮) સ'ની પ'ચેન્દ્રિય પર્યાપ્તકના જઘન્ય યાગ તેનાથી અસંખ્યેય ગુણા છે.
(૧૯) એઇન્દ્રિય પર્યંતક ઉત્કૃષ્ટથી અસભ્યેય ગુણા છે. (૨૦) તેઇન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસ ધ્યેય ગુણા છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૧
(૨૧) ચઉરિન્દ્રિય અપર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસ'ધ્યેય ગુણા. (૨૨) અસ’જ્ઞી ૫'ચેન્દ્રિય અપર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસભ્યેય ગુણા. (૨૩) સંજ્ઞી ૫'ચેન્દ્રિય અપર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસ’ધ્યેય ગુણા. (૨૪) એઇન્દ્રિય પર્યંમ્તક ઉત્કૃષ્ટથી અસ’ધ્યેય ગુણા છે. (૨૫) તૈઇન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસભ્યેય ગુણા છે. (૨૬) ચરિન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસ ધ્યેય ગુણા. (૨૭) અસ'ની પૉંચેન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસંખ્યેય ગુણા. (૨૮) સંની પચેન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસંય ગુણા,
ઉપર પ્રમાણે ક્રમશઃ એક એકથી અસ ધ્યેય જાણવા. જઘન્યથી સર્વથા અલ્પ ચાગ એકેન્દ્રિયના છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ યોગ પર્યાપ્તકાનું જાણવું.
૪૫
ગુણા વધારે સૂક્ષ્મ અપર્યાપ્તક સગી પચેન્દ્રિય
જૈન શાસનમાં જીવનું લક્ષણ :
પ્રસ્તુત પ્રશ્ન વીયના નિણૅય માટે હાવાથી અને વીય (પરાક્રમ ) જીવતું જ લક્ષણ હેાવાથી જીવાત્માને છેડી વીય બીજે કયાંય રહેતું નથી. “યત્ર યંત્ર જીવ: તંત્ર તંત્ર વીયમ્” જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં વીય હાય જ છે, અને વીની ચેષ્ટા જ્યાં દેખાય તે જીવ જ છે. કેમકે લક્ષણુ પેાતાના લક્ષ્યને છેડીને ખીજે સ્થળે રહેતું નથી, માટે વીર્ય તેનુ લક્ષણ છે. તેથી જીવના નિ ય વીય'ના લક્ષણથી જ થાય છે. પ્રાણ વિનાના મડદામાં વીય જોવાતુ નથી અને પ્રયત્ન વિશેષથી પણ મડદા આફ્રિ જડ પદાર્થાંમાં વીય દાખલ કરાતું નથી.
Page #83
--------------------------------------------------------------------------
________________
४६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આત્મામાં ચાલવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું, ઊઠવાનું, બેસવાનું અને સુવાનું આદિ જે પરિસ્પદ દેખાય છે તે વીર્ય—એટલે વીર્યંતરાયના કર્મના ક્ષપશમને આભારી છે, જે આત્માનું સ્વતત્વ-સ્વભાવ છે. તેમ છતાં આ વિર્ય કોઈ પણ જીવમાં એક સમાન હેતું નથી, માટે જ સૌ જીવોમાં સૌ કરતાં વિશેષ કે અ૫ ફેરફાર સ્પષ્ટ દેખાઈ આવે છે, જે પૂર્વમાં ઉપાર્જિત વીર્યાન્તરાય કર્મને આભારી છે. વીર્ય આત્માની શક્તિ વિશેષ છે તે તેને અવરોધક વીર્યા રાય કર્મ છે. જેનાથી હજારો મનસુબા કરનાર જીવને એકેય કાર્યમાં સફળતા મળતી નથી. કર્મોના વાદળાઓ આવે છે, વૃદ્ધિ પામે છે અને ખસી પણ જાય છે. તેથી કંઈ જીવમાં વીર્ય (પરાક્રમ) એક પૈસા જેટલું હોય તે વીર્યંતરાય કર્મ ૯ પૈસા જેટલું પણ દેખાય છે. જ્યારે બીજા જીવમાં ૯૯ પૈસા જેટલું વીર્ય છે તે એક પૈસા જેટલું વીતરાય કર્મ પણ દેખાય છે. સમયે સમયે આ બંને તત્ત્વની હાનિ વૃદ્ધિ થતી હોય છે. આજનો મડદાલ, આળસુ અને લમણે હાથ દઈ બેસનારે આવતી કાલે પુરુષાથી, ચાલાક અને બળવાન બનીને કોઈનાથી ગાંયે જ નથી. ઇત્યાદિક કાર્ય માં વિર્યા રાય કર્મ અને તેને ક્ષયે પશમ જ મુખ્ય કારણ છે. સૂક્ષ્મ અપર્યાપ્તક એકેન્દ્રિય જીવને મહાપાપને ઉદય વર્તાતે હોવાથી પાપજન્ય સૂક્ષમ નામકર્મ, અપર્યાપ્તક નામકર્મ અને એકેન્દ્રિય જાતિ નામકર્મને ઉદય વધારે પડતું હોવાથી તેમનામાં વિર્યાતરાય કર્મને પણ તીવોદય વર્તતે હોય છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક ભાગ્યશાળી જીવ યદિ સદ્ગુરુ સેવી છે, ઈન્દ્રિય તથા મનને સ્વાધીન કરનાર છે, તે તેમને વીતરાય કર્મને પશમ ૯૯ પૈસા જેટલે ઉદયમાં વર્તતે હોય છે અને સંભવ છે કે
Page #84
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૧
४७ વીયતરાય કર્મને સર્વથા ક્ષય કરવા માટે પણ સમર્થ બની શકે છે.
તે કર્મને સર્વથા ક્ષય થયા પછી સિદ્ધના જીવે વીર્ય વિનાના થઈ જતા હશે? તેની શંકા કેઈએ કરવી નહી; કેમકે અનંતવીર્ય(અનંત શક્તિ)ને અવરોધ કર્મ જે વર્યાતરાય હતે તેને સમૂળ નાશ જ્યારે થાય ત્યારે તે આત્મા અનંત વીયને માલિક બને છે. એક સમયમાં ઉત્પન્ન થયેલા નારક શું સમગી છે?
હે પ્રભે! જુગતિથી કે વિગ્રહગતિથી એક સમયમાં ઉત્પન્ન થયેલા બે નારકે (નારક છે) શું સમાન ગવાળા અથવા વિષમ યેગવાળા થાય છે?
જવાબમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ! નરકગતિમાં ઉત્પન્ન થનારા નારક આહારક અને અનાહારક બે જાતના હોય છે. જગતિથી ઉત્પન્ન થયેલા હોવાથી તે આહારક છે અને વકગતિવાળા એકાદ સમયને માટે પણ અનાહારક છે. તે અનાહારક નારક કરતાં આહારક નારક અધિક પેગવાળે છે અને બંને યદિ અજુ ગતિવાળા છે કે વક્ર ગતિવાળા છે તે તેઓ સમાનગી છે. અહીં પણ યુગને અર્થ વિર્યાન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતું આત્માનું પરિસ્પંદન, કંપન સમજવું. આહારક નારકના પુદ્ગલેને ઉપચય થયું હોવાથી અને અનાહારકને ન થયા હોવાથી બંનેની ચેષ્ટામાં હીનત્વ કે અધિકત્વ અનુભવાય છે, વ્યવહારમાં પણ અનુભવાય છે કે આપણુ પેટમાં ચા, નાસ્તા, પુરી, પકોડી, મિષ્ટાન્નની સાથેસાથ ભાવનગરી ફાફડા, પાપડી, ચવાણું, ગાંઠીયા વગેરે પદાર્થો
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પડ્યાં હોય અને ત્યાર પછી ચપાટી કે કાંકરીયા તળાવની સફર કરવા નીકળ્યા હોય તે ચાલવામાં, બેસવામાં, સમુદ્રની મરતી જોવાની કે મંડળી સાથે ગપ્પા મારવામાં આનંદનો વધારે થશે, જે ભૂખ્યા પેટે કે દીવેલ પીધા મેઢે ફરનારા કરતાં ઘણું વધારે હોય છે, કેમકે સર્વત્ર આહાર પાણીની જ માયા છે. બે ચાર કલાક સુધી ભૂખ્યા પેટે આહાર ન પડ્યો હોય ત્યારે આપણા હાથપગ પણ નિષ્કિય જેવા થઈ જાય છે. આંખે અંધારા આવે છે, કાનમાં બહેરાશ આવે છે, ત્યારે જ કહેવું પડયું છે ને,
“ભૂખ રાંડ ભૂંડી, આંખ જાય ઊંડી;
પગ થાય પાણી અને આસું આવે તાણું.”
આમ છતાં પણ જે ભાગ્યશાળીઓએ સંયમની આરાધના કરી છે, આત્માના વિજેતા બન્યા છે, તેઓને આહાર સંજ્ઞા નામની જીવતી ડાકણ કાંઈ પણ કરી શકતી નથી. તેમના પેટમાં આહાર હોય કે ન હોય અથવા છતે સાધને જ્ઞાનપૂર્વક ઉપવાસ, એકાસણ કે આયંબીલ કરનારા સંયમી જીવે બે બે કલાક સુધી ઊભા રહીને ધ્યાન કરી શકે છે અને સૌની સાથે મિઠાશભર્યો વ્યવહાર આચરી શકે છે.
નારકે માટે પ્રશ્ન હોવા છતાં ભગવતી સૂત્રકાર પોતે જ વીસ દંડકના જીવમાં આહારક અને અનાહારકના કારણે ગોમાં હીનતા, અધિક્તા કે સમાનતા સમજી લેવા માટે ભલામણ કરે છે. યેગ કેટલા પ્રકારે છે?
હે પ્રભો! આપશ્રીના શાસનમાં ગો કેટલા કહેવાયા છે?
Page #86
--------------------------------------------------------------------------
________________
શતક રપમું : ઉદ્દેશક-૧
હે ગૌતમ! મારાથી પૂર્વવત તીર્થકરોએ અને હું પણ યોગને પંદર પ્રકારે કહું છું, તે નીચે પ્રમાણે છે:
મનેગ-૪ (૧) સત્ય મોગ
(૩) સત્યા મૃષાગ (૨) અસત્ય મને યોગ (૪) અસત્યા મૃષાયેગ
વચનગ-૪ (૫) સત્ય વચનગ (૭) સત્યા મૃષા વચનાગ (૬) અસત્ય વચનગ (૮) અસત્યા મૃષા વચનયોગ
કાયાગ ૭ (૨) ઔદારિક શરીર વેગ (૧૩) આહારક કાય વેગ (૧૦) ઔદારિક મિશ્ર શરીર વેગ (૧૪) આહારક મિશ્ર કાય (૧૧) ક્રિય કાય વેગ
યોગ (૧૨) વૈકિય મિશ્ર કાય વેગ (૧૫) કામણ શરીર વેગ
આ સૂત્રમાં અને આનાથી પહેલાના બને સૂત્રમાં ગને અર્થ મન-વચન-કાયા કરવાનું નથી, પણ વીતરાય કર્મના ક્ષપશમને લઈ આત્મામાં જ સૂક્ષ્મ (ન કલ્પી શકાય તેવા) કે બાદર (કલ્પી શકાય તેવા) પરિસ્પદ, સ્કૂરણ, કંપન, હલન કે ચલન આદિ જે વિવિધ પ્રકારની ચેષ્ટાઓ થાય છે તે અર્થમાં ગ શબ્દ વ્યવહત થયેલ છે. સંસારી આત્મા પિતાના મન વડે, વચન વડે અને શરીર વડે જ વ્યવહાર કરવા સમર્થ બને છે. આ કારણે મનના ચાર ગ, વચનને ચાર ગ અને કાયાના સાત વેગ કહેવાયા છે. સંગ્રહ નયના અનુસારે “ગયા” હોવા છતાં
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વ્યવહારનયાનુસારે આત્મા અનંતાનંત છે અને પ્રત્યેક આત્મા પિતપોતાના કર્મોના કારણે પરાધીન હોવાથી કેઈની પણ માનસિક, વાચિક કે કાયિક ચેષ્ટાઓ બીજા કેઈથી મેળ ખાતી હેતી નથી, કેમકે સૌ જીવેમાં રહેલા જ્ઞાનાવરણીયાદિ કર્મોની અનંત વગણ અપેક્ષાકૃત બીજા જીવથી સંખ્યાત-અસંખ્યાત ભાગે હીન પણ હોય છે જ્યારે સંખ્યાતા કે અસંખ્યાત ગુણ વધારે પણ હોય છે, તેવી સ્થિતિમાં જ્ઞાનાવરણીય કમીને ભારી આમા આંખે બાંધેલા પાટાવાળા મનુષ્યની જેમ ખાવા, પીવા, ઊઠવા, બેસવા કે બેલવા આદિની ક્રિયાઓમાં અજ્ઞાનપૂર્વક, મિથ્યાજ્ઞાનપૂર્વક કે સંશયપૂર્વક વર્તતે હોવાથી તેની બધીય ચેષ્ટાઓ અસભ્ય, નિંદનીય અને અવિશ્વસનીય બનવા પામે છે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમના માલિકની માનસિક, વાચિક અને કાયિક ચેષ્ટાઓ સપૂર્ણ, દયામય, સભ્ય, અહિંસામક અને વૈરવિરોધ વિનાની હોય છે. મેહકર્મના ભારી આત્માઓ મદિરાપાનના નશાની જેમ મેહકમના નશામાં બેભાન, બેધ્યાન, બેરહિમ, બેઈમાન, બેઈજજત અને બેશરમ બનીને ક્રોધાંધ, ગવધ, માયાધ, લેભાંધ અને કામાંધ બને છે અને પૂરા સંસારને બગાડવા માટેના પ્રયત્નમાં મસ્ત હોય છે. જ્યારે સંયમ દ્વારા પ્રાપ્ત થયેલી મેક્ષ પુરુષાર્થની શક્તિના સ્વામિએ સંસારને અમૃતમય બનાવવાની ચેષ્ટાઓ કરી રહ્યાં છે. આ પ્રમાણે કર્મોને કારણે જીની ચેષ્ટાઓ કેઈની પણ એક સમાન નથી. પ્રસ્તુત પ્રશ્નને સરળાર્થ આ છે કે : પન્દર
ગેમાંથી ક ગ કેનાથી અ૫ છે, વધારે છે, અને સમાન છે, જે મૂળ સૂત્રમાં જ સ્પષ્ટ હોવાથી તેની વિગત નીચે પ્રમાણે છે. (૧) સૌથી જઘન્ય ગ કાર્મણ શરીર કાગને છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૧
૫૧
( ૨ ) તેનાથી ઔદારિક મિશ્ર કાયયેાગ અસંખ્યેય ગુણા વધારે છે.
( ૩ ) તેનાથી વૈક્રિય મિશ્ર કાયયેાગ અસભ્યેય ગુણા છે. (૪) આનાથી ઔદારિક શરીર કાયયેાગ અસ`ખ્યેય ગુણા છે. ( ૫ ) આનાથી વૈષ્ક્રિય કાયયેાગ જઘન્યથી અસભ્યેય ગુણા છે. ( ૬ ) તેનાથી કાર્માંણુ શરીરના ઉત્કૃષ્ટ યેગ અસ’ધ્યેય ગુણા છે. ( ૭ ) તેનાથી આહારક મિશ્ર જઘન્ય અસ ધ્યેય ગુણા છે. ( ૮ ) તેનાથી આહારક મિશ્ર ઉત્કૃષ્ટથી અસ ંખ્યેય ગુણા છે. (૯) ઔદ્વારિક અને વૈક્રિય મિશ્ર ઉત્કૃષ્ટથી અસંખ્યેય ગુણા અને તુલ્ય છે.
(૧૦) તેનાથી અસહ્યામૃષા અને મનાયેાગ જઘન્યથી અસ ધ્યેય ગુણા છે.
(૧૧) આહારક શરીર જઘન્યથી અસ ધ્યેય ગુણા છે. (૧૨) શેષ ત્રણે મનાયેાગ, ચારે વચનયેાગ જઘન્યથી અસભ્યેય ગુણા અને તુલ્ય છે.
(૧૩) આહારક શરીરના ઉત્કૃષ્ટ યેાગ અસભ્યેય ગુણા છે. (૧૪) ઔદારિક, વૈક્રિય, ચારે મનેયાગ, ચારે વચનયેગ ઉત્કૃષ્ટથી અસ ંખ્યેય ગુણા અને પરસ્પર સમાન છે. આ પાંદર ચેાગેાની વ્યાખ્યા પહેલાના ભાગામાં ચર્ચાઈ ગઇ છે અથવા દંડક પ્રકરણથી જાણી લેવી.
香
શતક પચીસમાના ઉદ્દેશા ૧લા સમાપ્ત
2
Page #89
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫ : ઉદેશે–ર
દ્રવ્ય કેટલા છે? અને તેના ભેદે કેટલા છે?
હે પ્રભે! જૈન શાસનમાં દ્રવ્ય કેટલા પ્રકારના કહેવાયા છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! મારા શાસનમાં દ્રવ્યો બે જાતના છેઃ (૧) જીવ દ્રવ્ય (૨) અજીવ દ્રવ્ય. અજીવદ્રવ્ય રૂપી અને અરૂપીના ભેદે બે પ્રકારના છે. તેમાં જે અરૂપી અજીવ દ્રવ્ય છે તે નીચે લખ્યા અનુસારે દશ પ્રકારે છે. (૧) ધર્માસ્તિકાય, (૨) તેને દેશ (૩) અને પ્રદેશ. આ પ્રમાણે અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયના ત્રણ ત્રણ ભેદ જાણવા. એટલે નવ ભેદ થયા અને કાળ નામે દશમે ભેદ જાણે. રૂપી દ્રવ્ય સ્કંધ, સ્કધદેશ, આંધ્ર પ્રદેશ અને પરમાણુરૂપે ચાર પ્રકારના છે. તે દ્રવ્ય, સંખ્યાત અસંખ્યાત નથી પણ અનંત છે, યાવત્ દશ પ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક સ્ક ધ પણ અનંતા છે, માટે મારા શાસનમાં પુદ્ગલે અનંત હોવાથી અજીવ દ્રવ્ય પણ અનંતા કહેવાય છે. જીવદ્રવ્યો પણ અનંત છે, કેમકે સંસારમાં રહેલા પૃથ્વીકાયિક, અપકાયિક, અગ્નિકાયિક અને વાયુકાયિકે અસંખ્યાત પ્રમાણમાં છે. જ્યારે વનસ્પતિકાયિક જીવે અનંત છે, માટે જીવ દ્રવ્યો પણ અનંતા કહેવાયા છે.
નોંધ:-સંસારમાં જીવ અને અજીવ રૂપે દ્રવ્ય બે જ છે, શેષ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મેક્ષ આદિ સાતે તને સમાવેશ જીવ અને અજીવમાં થઈ જતે હોવાથી બે તત્વ જ મુખ્ય છે. અનાદિકાળથી બંનેનું
Page #90
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૨ મિશ્રણ જ સંસાર છે. બૌદ્ધ દર્શનના ચાર તત્વે, નાયિકના ૧૬ દ્રવ્ય, સાંખ્યના ૨૫ ત, વૈશેષિકના છ ત, મિમાં સકના બે તત્વે અને ચાર્વાકના પાંચ તત્વને સમાવેશ જીવ તથા અજીવ તત્વમાં થઈ જાય છે. આ કારણે જૈન શાસન માન્ય જીવ અને અજીવ દ્રવ્યે જ દ્રવ્યરૂપે કહેવાય છે.
દ્રવ્ય એટલે શું? તેનું લક્ષણ શું? ગુણ પર્યાયે શું? આદિનું વર્ણન પહેલા તથા બીજા ભાગમાં ક્યાંય સંક્ષેપથી ક્યાંય વિસ્તારથી કરાઈ ગયું છે. જીવ દ્રવ્યના પરિભેગમાં મક્કમ) શું શીઘ આવે છે?
હે પ્રભે ! જીવ માત્રના પરિણાગ કપાળ) અજીજ દ્રવ્ય શું શીઘ્રતાથી આવે છે? તે અજી -વાત ભેગમાં જીવ દ્રવ્યો શું શીધ્ર આવે છે
જવાબમાં દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે હે ગૌતમ! જીવ દ્રવ્યના પરિભેગમાં અજીવ દ્રવ્ય શીઘ્ર આવે છે, પરંતુ અજીવ દ્રવ્યના પરિભેગમાં જીવ દ્રવ્ય શીઘ્રતાથી આવતા નથી, કારણમાં કહેવાયું છે કે જીવ દ્રવ્યે સર્વતંત્ર સ્વતંત્ર, કર્યા અને જોક્તા હોવાથી પોતાની જ કર્તૃત્વશક્તિ વડે પિતાને ઉપયોગમાં આવે તેવા અજીવ દ્રવ્યને શીઘ્રતાથી સ્વીકારે છે, ગ્રહણ કરે છે. અને તૈજસ નામે સૂક્ષ્મ શરીર વડે તેને પચાવે છે. ત્યાર પછી સારસાર પગલેથી ઔદારિક વૈકિય અને આહારક શરીરની રચના કરે છે એટલે તે અજીવ દ્રવ્યને પિતાના શુભાશુભ કર્મોને ભેગને મેગ્ય શરીરની રચના માટે ગ્રહણ કરે છે
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યાર પછી સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, શ્રેગ્નેન્દ્રિય, મનોગ, વચનગ, કાયેગ, શ્વાસોશ્વાસ આદિનું નિર્માણ કરે છે, કેમકે પૂર્વભવીય કર્મોને ભેગવવાને માટે શરીર અને ઈન્દ્રિયે જ મુખ્ય નિમિત કારણ છે, માટે હું કહું છું કે જીવે અ ને ગ્રહણ કરે છે. ગૌતમ ! તેમ છતાં જીવના ભેગને સહાયક બનેલા અજી ક્યારેય પણ
જીવ સ્વરૂપે બનતા નથી. તેમ છેનું ભકતૃત્વ અને અજીનું ભેગ્યત્વ પણ પરિવર્તિત થતું નથી. - નરકમાં રહેલનારક છે પણ અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને વૈક્રિય, તજ અને કામણ શરીર યાવત્ પાંચે ઈન્દ્રિયેની રચના કરે છે. આ પ્રમાણે વૈમાનિક દેવ સુધી બધાય દંડકે માટે જાણી લેવું. કેવળ જે અને જેટલી ઇન્દ્રિયે હોય તેટલી કહેવી. અસંખ્યાત લેકાકાશમાં અનંત-દ્રવ્ય રહી શકે છે?
હે પ્રભ! અસંખેય પ્રદેશાત્મક લેકાકાશમાં અનંત અને પુદ્ગલનું અવસ્થાન (રહેવાપણું) શું ઉચિત છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે ષટ્રદ્રવ્યાત્મક કાકાશ અસંખ્યાત પ્રદેશવાળ હોવા છતાં પણ એક કમરામાં સેંકડો દીવાઓને પ્રકાશ જેમાં સમાઈ જાય છે તેમ આકાશમાં અનંત છે અને પુદ્ગલે સમાઈ શકે છે. કાકાશના એક પ્રદેશમાં અનંત દ્રવ્યનો ચય અને ઉપચય માન્ય હોવાથી રૂકાવટ ન હોય તે છ એ દિશામાંથી દ્રવ્યે આવીને ભેગા થાય છે અને રૂકાવટ હોય તે ત્રણ, ચાર કે પાંચ દિશાએથી આવે છે અને પાછા છૂટા પડે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૨
ઔદારિક શરીર રૂપે સ્થિત કે અસ્થિત પુદ્દગલા શું ગ્રહણ થાય છે ?
૫૫
હે પ્રભા ! પેાતાનુ ઔદારિક શરીર ગ્રહણ કરવા માટે જીવ શું સ્થિત પુદ્ગલાને ગ્રહણ કરે છે કે અસ્થિતને ?
જવાબમાં ભગવતે ફરમાવ્યુ` કે હે ગૌતમ ! ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરાતાં પુદ્ગલા સ્થિત પણુ હાય છે અને અસ્થિત પણ હોય છે. જીવ જે આકાશ પ્રદેશમાં રહેલા હાય તેટલા ક્ષેત્રમાં રહેલા પુદ્ગલા સ્થિત કહેવાય છે અને બહારના ક્ષેત્રમાં રહેલા અસ્થિત જાણવા. આત્મા ઔદારિક શરીરને યાગ્ય તે પુદ્ગલાને પેાતાની આત્મશક્તિ વિશેષ વડે ખે'ચીને ગ્રહણ કરે છે, અથવા ગતિ વિના દ્રવ્યે સ્થિત છે અને શેષ અસ્થિત છે. દ્રવ્યથી અનંત પ્રદેશવાળા, ક્ષેત્રથી લાકના અસંખ્યાત પ્રદેશમાં પુદ્ગલાને રૂકાવટ ન આવે તે છ એ દિશામાંથી આવેલા અને રૂકાવટ આવે ચાર કે પાંચ દિશામાંથી આવેલા પુદ્ગલાને ગ્રહણ કરે છે.
વૈક્રિય શરીર માટે વિશેષ જાણવાનુ કે પચેન્દ્રિય મનુષ્યે ઉપયેગપૂર્વક વૈક્રિય શરીરને રચનારા છે. તેએ ત્રસ નાડીની વચ્ચે જ સ્થિત છે અતઃ છએ દિશાએથી આવેલા પુદ્ગલાને ગ્રહણ કરનાર છે. શેષ વર્ણન મૂળસૂત્રથી જાણવું.
શતક પચીસમાના ઉદ્દેશો રજ સમાપ્ત
&
Page #93
--------------------------------------------------------------------------
________________
શતક ર૫ : ઉદ્દેશ-૩ સંસ્થાને કેટલા પ્રકારે છે?
હે પ્રભે! પુદ્ગલેના આકાર વિશેષ સંસ્થાને કેટલા પ્રકારે કહેવાયા છે?
જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે હે ગૌતમ! પુદ્ગલ માત્ર આકાર વિશેષથી જ વિશેષિત હોય છે, માટે મેં તે સંસ્થાનેને છ પ્રકારે કહ્યાં છે.
(૧) પરિમંડળ સંસ્થાન–વચમાં પિલાણવાળે ગળ આકાર, જેમ બંગડીમાં હોય તેવા આકાર-સંસ્થાનને પરિ મંડળ કહે છે.
(૨) વૃત કુંભારના ચાકડાની જેમ એટલે કે અંદરમાં પિલાણ વિનાના ગોળાકાર સંસ્થાનને વૃત કહેવાય છે.
(૩) વ્યસ–શિંઘાડાના જેવા ત્રણ ખુણીઆ પુદ્ગલ સ્ક વ્યય છે.
(૪) ચતુરસ–પાટ પાટલાની જેમ ચારે ખુણ બરાબર હોય છે.
(૫) આયત–દંડાની જેમ લાંબા સંસ્થાનને આયત કહેવાય છે.
(૬) અનિત્થ–ઉપરના પાંચ આકારથી રહિત જે હોય તે અનિત્ય છે.
ઉપર પ્રમાણેના છ એ સંસ્થાને વિચાર દ્રવ્યરૂપ અર્થને આશ્રય કરીને કરવાનું છે, પરમાત્માએ કહ્યું કે આ
Page #94
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૩
૫૭
બધાય સંસ્થાના અનંત છે. આ જ રીતે પ્રદેશા રૂપે કે ઉભય રૂપે પણ અનંત છે.
અલ્પમહત્વના જવાબમાં કહેવાયું કે પરિમ`ડળ સસ્થાન જઘન્યથી વીશ પ્રદેશમાં અવગાહનાવાળું હાવાથી અને બીજા સંસ્થાના કરતાં ઘણા પ્રદેશેામાં અવગાહનાવાળુ હાવાથી આ સંસ્થાન સૌથી અલ્પ છે. અને વૃત, ચતુરસ, વ્યસ્ર તથા આયત સસ્થાન ક્રમશઃ પાંચ, ચાર, ત્રણ અને એ પ્રદેશાવગાહી હાવાથી બહુતર છે, માટે સખ્યાત ગણા છે. આજ પદ્ધતિએ રત્નપ્રભાથી લઈને વૈમાનિક તથા સિદ્ધશિલા સુધીની હકીકત પૂર્વવત્ જાણવી.
છ એ દ્રબ્યામાં પુદ્ગલરૂપી હેાવાના કારણે તે જુદા જુદા આકારથી વિશેષત જ હાય છે. મતલબ કે આકાર વિનાનું પુદ્ગલ હેતુ નથી, તે આકાશ પણ શુભ કે અશુભ એ પ્રકા રના ડાય છે. પછી ચાહે તે આકાશના વાદળા હાય, ભીતનું ચિત્રામણ હાય કે મૂર્તિવિશેષ હોય તેને તમારી આંખથી જોશેા તા જુદા જુદા આકારો ચાક્કસ દેખાઇ આવશે. તેમાં પણ સારા આકારા, જેવા કે હાથી, ઘેાડા, દેવ, માનવ, શણુગારેલી શ્રી આદિના આકાર દેખાય તે તે સારા ફળ આપનારા છે અને બીભત્સ, ભયાનક કે ધૃણિત, રાક્ષસ, ભૂત, પિશાચ આદિના આકારે માનવને અશુભ ફળ આપે છે. માટે જે રૂમમાં કે દુકાનની ગાદી પર બેઠા હોય અને સામે કોઈ ખરાખ આકાર દેખાય તે સૌથી પહેલા તે આકારને બદલાવી નખાવજો જેથી તમે અશુભ ફળમાંથી ઉગરી જવા ભાગ્યશાળી બનવા પામશેા. બીહામણા સ્વપ્ના જેમ અશુભ ફળ આપ્યા વિના રહેતા નથી તેમ પુદ્ગલેાના શ્રીહામણા આકારો પણ અશુભ ફળ જરૂર આપશે. આ કારણે જ જ્યાં આપણી બેઠક
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્ર છે. તેની સામે જ સારા ચિત્ર રાખવા તે સારા તથા શુભને માટે થશે. શ્રેણિઓના પ્રકાર કેટલા છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! ચરાચર સંસારને જાણવાને માટે કેવળજ્ઞાન સિવાય બીજો એકેય જ્ઞાની સમર્થ બની શકતું નથી. કેમકે પ્રત્યક્ષ દેખાતા પદાર્થોમાં પણ પંડિતે મહા પંડિતનું એકમાત્ય નથી, ત્યારે જ સંસારની એકેય ચર્ચાને અંત આવતું નથી, વિવાદ મટતે નથી, વિરે ઘટતું નથી, કષાય કલેશ તૂટતા નથી, દ્વેષ છુટતું નથી, માયા બ ધન છેડાતું નથી, તે પછી પક્ષ પદાર્થોનું જ્ઞાન મેળવવાને માટે શી રીતે સમર્થ બની શકશે?
આજના કપી લીધેલા સંસારનું ક્ષેત્રફળ ભલે આપણે માપીને બેઠા હોઈએ કે મનુષ્યની સંખ્યાના આંકડા ગણી લીધા હોય તેથી કરીને તે પૂર્ણ જ્ઞાની છે તેમ માનવાની ભૂલ ક્યારે પણ કરશે નહીં. કારણ કે કેવળજ્ઞાનીઓના કેવળજ્ઞાનમાં અસંખ્યાત દ્વીપે, અસંખ્યાત સમુદ્રો, અનંત પુદ્ગલ સ્ક અને અનંત જીવરાશિઓ પ્રત્યક્ષ દેખાઈ રહ્યાં છે. એક સમય તે હતે પંડિતેને જે સંસાર પ્રત્યક્ષ છે તેના પ્રત્યે લેકે શ્રદ્ધાન્વિત હતા. પરન્તુ શિવરાજ રાષિને મર્યાદિત અવધિજ્ઞાન થયું અને સાત દ્વીપ અને સાત સમુદ્રો પ્રત્યક્ષ થયા ત્યારે તેમના જ્ઞાનથી મેહિત બનેલી જનતા તે બાબતમાં શ્રદ્ધાપૂર્ણ બની પરન્તુ ભગવાન મહાવીરસ્વામીના શાસનને પામ્યા પછી તે જ શિવરાજ ઋષિને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો દેખાયા અને તે ત્રાષિએ પોતાના શ્રી મુખેથી જ્યારે કહ્યું કે મને સાત દ્વીપ અને સમુદ્રનું જ્ઞાન થયું
Page #96
--------------------------------------------------------------------------
________________
૫૯
શતક ૨૫મું : ઉદ્દેશક-૩ હતું તે મિથ્યા હતા, પરંતુ હવે મને અસંખ્ય દ્વીપ અને સમુદ્રો સર્વથા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. સારાંશ કે અસંખ્યાત સમુદ્રોમાંથી હજી એક સમુદ્રને પણ આજના વૈજ્ઞાનિકો પાર કરી શક્યા નથી. એક દ્વીપમાંથી બીજા દ્વિીપમાં જઈ શક્યા નથી ભરતક્ષેત્રમાં જ રહેલા વૈતાઢ્ય પર્વતને પણ શોધી શક્યા નથી તે કેટલાય ક્ષેત્રે અને પર્વતે પછીથી આવનારા મેરુ પર્વતને શી રીતે જોઈ શકશે? મતલબ કે છદ્મસ્થાની શક્તિની બહારના પદાર્થો પણ અસંખ્યાતા છે. આવી સ્થિતિમાં જીવની ગતિ, આગતિ જે છઘને માટે સર્વથા અપ્રત્યક્ષ છે. તેનું જ્ઞાન મેળવવું તે શક્ય શી રીતે બનશે? માટે સંસારના ઘણું પદાર્થો જાણવાને માટે કેવળજ્ઞાનીના કેવળજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા રાખ્યા વિના બીજે માર્ગ નથી.
છે એ દ્રામાં છે અને પુદ્ગલે જ ગતિશીલ પદાર્થો છે. તેમાંથી છની ગતિ સ્વાભાવિકી હોવા છતાં પણ કર્મ પ્રેરિત છે. અને પુદ્ગલેની ગતિ પરપ્રેરિત જ હોય છે. કારણ કે તે જડ છે. અહીં ગતિને અર્થ એક સ્થાનથી બીજા સ્થાનમાં અને એક ભવમાંથી બીજા ભવમાં જવું તે છે. મર્યા પછી તે જીવ ક્યાં ગયે? કેવી રીતે ગયો? કયા સાધનથી ગયો? આ બધાય પ્રશ્નોમાં બીજા દર્શને પ્રાયઃ મૌન રહ્યાં છે અથવા ન પ્રષ્ટચું ન પ્રષ્ટવ્ય કહીને વેગળા રહ્યાં છે ત્યારે જૈનશાસને બધાય પ્રશ્નોને શંકારહિત કર્યા છે. માટે જ “દાશાળી વિશા' બધાય શોમાં દ્વાદશાંગી શાસ્ત્ર જ વિશાલ, સ્પષ્ટ અને સર્વગ્રાહ્યા છે.
ઉપરના પ્રશ્નોના જવાબ આપતાં ભગવાન મહાવીરસ્વામી એ ફરમાવ્યું કે હે ગૌતમ! તે છે જ્યારે ભવાંતર કરે છે ત્યારે તેમને આકાશની શ્રેણિઓનું અવલંબન સર્વથા અનિવાર્ય
Page #97
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
હાવાથી તે દ્વારા ગતિ કરે છે, જે શ્રેણિએ સાતની સંખ્યામાં છે.
( ૧ ) જવાયાતા—ઋજુ એટલે સરળ અને આયાત એટલે દી. આ શ્રેણિના આશ્રય કરીને જીવ ઉલાકમાંથી અધેલાકમાં અને અધેાલાકમાંથી ઉવલાકમાં સરળતાથી પ્રયાણ કરી શકે છે. નકશામાં જેમ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ સુધીની રેખાંશની રેખાઓ હોય છે તેમ આકાશમાં પણ રેખાએ છે. જેના અવલ એ જ જીવની ગતિ-આગતિ થાય છે.
જ
(૨) એક ખાજુ વાંકી—જીવ માત્ર પહેલા સરળ ગતિથી ગમન કરે છે, પરંતુ ગન્તવ્ય સ્થાન તે શ્રેણિમાં ન આવતુ હોય તે આગળ જઈને વક્ર (વળાંક) લેવાનુ` સથા અનિવાય છે. અને જીવ કમસત્તાને આધીન હાવાથી તે પ્રમાણે વળાંક લે છે.
(૩) એ બાજુ વક્ર—આના કારણે જીવને એ વળાંક લેવાના હાય છે એટલે કે ગન્તવ્ય સ્થળે પહેાંચવાને માટે બે વાર વક્રગતિ કરે છે. આ શ્રેણિના માલિક ઉર્ધ્વલેાકની અગ્નિદિશાથી અધેાલાકની વાયવી દિશામાં ઉત્પન્ન થનારાને હાય છે. પ્રથમ સમયે આગ્નેયી દિશાથી તિચ્છેĒ નૈઋતિ દિશામાં જાય છે, ત્યાંથી મીજા સમયે તિચ્છેર્ચ્યા વાયવી દિશામાં જાય છે. આ ત્રણ સમયની ગતિ ત્રસ નાડીમાં અથવા તેનાથી બહારના ભાગમાં ડાય છે.
(૪) એકતઃખા-ત્રસ નાડીના વામપાįદિ ભાગથી ત્રસ નાડીમાં પ્રવેશ કરે અને ફરીથી ત્રસ નાડી દ્વારા જઇને તેના વામ ભાગમાં ઉત્પન્ન થાય છે, તે એકતઃખા શ્રેણિ કહેવાય છે. કેમકે તેની એક ખાજુ લેાક નાડી સિવાયના આકાશ આવેલા છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૩
(૫) બને બાજુખા-જે જે શ્રેણિથી ત્રસ નાડીની બહાર તેના વામપાર્ધાદિ ભાગથી પ્રવેશ કરીને તથા એ જ ત્રસ નાડીથી જઈને તેને જ દક્ષિણ પાર્થ વગેરે સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
(૬) ચકવાલ –જેનાથી પરમાણું વગેરે ગેળ ગળ ભ્રમણ કરી ઉત્પન્ન થાય છે. (૭) અર્ધ ચક્રવાલ શ્રેણિ-આધી ગેળ હોય તે. આ બધી વાતે ૨૪ દંડક માટે જાણવી. શેષ મૂળ સૂત્ર અને ટીકાથી જાણી લેવી.
યદ્યપિ કર્મથી પ્રેરિત થઈને જીવ પિતાની શક્તિથી જ ગતિશીલ હોય છે. આકાશ કે તેની શ્રેણિઓ જીવને ગતિ કરાવી શકતી નથી પરંતુ કેવળ સહાયકરૂપે જ બને છે. પાણીમાં માછલાની ગતિમાં માછલા પોતે જ ગતિ કરનારા છે. પાણી કેવળ સહાયક છે. તેવી રીતે એક ભવથી બીજા ભવમાં જવા માટે આકાશની શ્રેણિઓ સહાયક જ છે. હે પ્રભે! ગણિપિટક કેટલા પ્રકારે કહેવાયું છે?
જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે, હે ગૌતમ! મારા શાસનમાં ગણિપિટક બાર પ્રકારે કહેવાયું છે. આને જ દ્વાદશાંગી કહે છે. આમાં ગણને અર્થ આચાર્ય અને પિટક એટલે પેટી (મંજૂષા) જે આચારાંગ સૂત્રથી લઈ દષ્ટિવાદ સુધીના બારની સંખ્યામાં બધાય આગમ જાણવા. આચારાંગ સૂત્રના વિષય માટે ફરમાવતાં કહ્યું કે નવા શિષ્યને સૌથી પહેલા મૂળ સૂત્રે પછી તેના અર્થે કરાવવા, પછી નિયું ક્તિ મિશ્ર અર્થ કહે અને ત્યાર પછી સૂત્રનું સંપૂર્ણ
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રહસ્ય સમજાવવું જેથી શિષ્ય સ્થિર થાય છે. કારણ કે અનુ કમથી કરાયેલા અભ્યાસને શિષ્ય ગ્રહણ કરે છે.
નોંધ -મનુષ્યના શરીરમાં મસ્તક, મુખ, બાહુ, સાથળ, વક્ષસ્થળ, ઉદર આદિ બાર અંગે છે. તેમ દ્વાદશાંગીમાં પણ બાર અંગ છે. જે તીર્થકરની પ્રરૂપિત છે અને ગણધર ભગવંતે જ તેની રચના કરે છે અને આગલી રેખા-નખ આદિ ઉપાંગ છે જેની રચના બહુશ્રુતે કરે છે. ઘાતી કર્મોને સમૂળ નાશ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તીર્થકર નામકર્મને ઉદય થતાં જ દેવે દ્વારા સ્થાપિત સમવસરણમાં બિરાજમાન થાય છે. પુણ્યકર્મની ચરમ સીમા ત્યાં પૂર્ણ થાય છે. અને તેના કારણે ચાર મૂળ અતિશયે, ઓગણીશ દેવાના કરેલા અને કર્મક્ષય પછી અગ્યાર અતિશયે આમ બધાય ૩૪ અતિશયથી આકૃષ્ટ થઈને અગણિત માનવ સમુદાય સમવસરણમાં આવે છે. અને સૌથી પહેલા ગણધરોની સ્થાપના કરે છે. ત્યાર પછી સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તે સમયે ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાયાત્મક અને ધ્રૌવ્યરૂપ દ્રવ્યાત્મકની આ પેલી દેશનાને ગણધર ભગવંતે પિતાની લબ્ધિ વિશેષથી દ્વાદશાંગીમાં શબ્દરૂપે ગૂંથે છે.
અત્યાર સુધી સાધારણ માનવ કે પંડિત વિશેષના કાનમાં જે તત્વજ્ઞાન કોઈ કાળે આવ્યું નથી તે ત, ચર્ચાઓ, હેતુઓ, તર્કો, ઉદાહરણથી પરિપૂર્ણ દ્વાદશાંગી છે.
જીવ જ શિવ છે, નર જ નારાયણ છે, અને આત્મા જ પરમાત્મા છે, આ શબ્દો બોલવામાં તે નાને બાલુડે, તથા અઢાર વિદ્યાના જ્ઞાતા, અષ્ટાંગ નિમિતના જાણનારા, મંત્ર
Page #100
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૩ જંત્રથી આકાશના દેવ દેવીઓને પણ ભૂમિ પર ઉતારનારા પંડિત-મહાપંડિતે પણ ચપટી વગાડતા બેસી જાય છે. પણ.... પણ જીવમાં શિવ, નરમાંથી નારાયણ કે આત્મામાંથી પરમાત્મા થવામાં દ્વાદશાંગીના પ્રથમ અંગ આચારાંગ સૂત્રનું ક્રિયાત્મક જ્ઞાન જીવનમાં ઉતાર્યા વિના શિવ નારાયણ કે પરમાત્મા શી રીતે થવાશે ? દોરા-ધાગા-મંત્ર-જંત્ર–ટીલા–ટપકા પીતાંબરે પહેરવાથી શિવ થવાનું સર્વથા અશક્ય છે. આવી પરિસ્થિતિમાં નવા પાપના દ્વાર બંધ કરી જૂના પાપને ખંખેરવા માટે અને તેના વિધિ વિધાને જાણવાને માટે દ્વાદશાંગી સિવાય બીજુ એકેય સાધન નથી. આવી શુદ્ધ, નિષ્પક્ષ અને રામબાણ જેવી આર્થિક પ્રરૂપણ અરિહંત વિના બીજે કઈ કરી શકો નથી, કેમકે જૂઠ, પ્રપંચ આદિનું મૂળ કારણ મેહકર્મ છે. તેને સર્વથા નિમૅલ કર્યા વિના જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષય થતું નથી. અરિહંત શબ્દનો અર્થ જ બતાવી આપે છે કે ભાવશત્રુરૂપ કામ-ક્રોધાદિ જેમનાં ક્ષય થયા હોય તે અરિહંત છે. આવા અરિહંત ભગવાન મહાવીરસ્વામી જ છે. તેમનાં શ્રી મુખે પ્રસારિત વાણની પ્રશંસા દેએ પણ કરી છે. તે આ પ્રમાણે " अहंद्वक्त्रप्रसूता गणधररचिता द्वादशांगी विशाला। चित्रा बहवर्थयुक्ता मुनिगणवृषभैर्धारिता बुद्धिमद्भिः ।। मोक्षानद्वारभूता व्रत चरण फला ज्ञेयभावप्रदीपा । सेव्या पूज्या च चिन्त्या नहि भवतिकदी मोहमायासुबद्धः "
( વિતતોડામા )
Page #101
--------------------------------------------------------------------------
________________
૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ
જીવોનું અલ્પમહુવ
બધાય જીવામાં મનુષ્યના જીવા સૌથી થેાડા છે, તેનાથી અસંખ્યાત ગુણા નારક છે, દેવા તેનાથી અસંખ્યાત ગુણા છે. સિદ્ધના જીવા તેનાથી અનંત ગુણા છે અને તિર્યંચના જીવા તેમનાથી પણ અનંત ગુણા વધારે છે.
શતક ૨૫ ઉદ્દેશો ૩ સમાપ્ત
Page #102
--------------------------------------------------------------------------
________________
શતક રપ : ઉદ્દેશ ૪
ચમે કેટલા છે? ' જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અઢારમા શતકના ચોથા ઉદેશામાં કહ્યા પ્રમાણે કૃતયુમ, યુગ્મ, દ્વાપરયુગમ અને કજિયુમ નામે ચાર યુગ્મ જાણવા. અહીં યુમ એ સંખ્યાવાચક શબ્દ છે. જે સંખ્યામાંથી ચાર ભાગ દેતા શેષ ચાર રહે તે કૃત યુગ્મ રાશિ કહેવાય છે. જેમ આઠ, બાર, સોળ ને ચારે ભાંગતા શેષ ચાર રહેવા પામે છે. આ પ્રમાણે ચારે ભાંગતા ત્રણ શેષ રહે તે જ રાશિ છે. જેમ સાત ને ચારે ભાંગતા શેષ ત્રણ રહે છે, તથા ચારે ભાંગતા શેષ બે રહે તે દ્વાપર યુગ્મ કહેવાય છે. જેમ છની સંખ્યાને ચારે ભાંગતા શેષ બે જ રહે છે. તથા ચારે ભાંગતા શેષ એક રહે તે કપેજ યુગ્મ કહેવાય છે. જેમાં પાંચમાંથી ચારને બાદ કરતાં શેષ એક રહે છે.
આ ચારે યુએમાંથી નારક કયા યુગ્મમાં છે?
જવાબમાં કહેવાયું છે કે તે નરકગતિના નારક છે. ચારે યુગ્મવાળા હોય છે. યાવત્ પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિય પણ ચારે યુગ્મવાળા છે. વનસ્પતિમાં બીજી ગતિમાંથી આવીને એક—બે કે ત્રણ
ને ઉત્પાત મનાય છે તેથી કેઈક સમયે વનસ્પતિકાયિક કૃતયુગ્મ છે. યાવત્ કાજ યુગ્મવાળા પણ છે. બેઈન્દ્રિય જીથી યાવત્ વૈમાનિક દેવ સુધીમાં ચારે યુમ જાણવા. સિદ્ધના છ વનસ્પતિકાયિકની જેમ કે ઈક સમયે કૃતયુગ્મ થાવત્ કાજ યુગ્મવાળા પણ જાણવા.
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દ્રવ્ય છ પ્રકારના છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ. આદિના ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક હોવાથી તે કલેજ યુગ્મ છે. જીવાસ્તિકાયિકે અનંત હોવાથી કૃતયુગ્મ છે. જ્યારે પુદ્ગલાસ્તિકાયમાં સમયે સમયે સંઘાત અને ભેદ થવાના કારણે ચારે યુગ્મ છે. કાળદ્રવ્ય અનંત હોવાથી કૃતયુગ્મ છે. છ એ દ્રા પિતાના પ્રદેશોને લઈને કૃતયુગ્મ છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયદ્રવ્યરૂપે એક સમાન હોવા છતાં છવદ્રવ્યની અપેક્ષાએ અલ્પ છે. આ ત્રણેથી જીવાસ્તિકાય અનંતગણું વધારે છે. તથા પુગલાસ્તિકાય અને કાળદ્રવ્ય ઉત્તરોત્તર અનંતગુણ વધારે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશવાળ હોવાથી આકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે. કાકાશ અસંખ્યાત પ્રદેશ છે. સાતે નરક ભૂમિએ પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ જાણવી. યાવત્ સિદ્ધશિલા પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. આ પદ્ધતિના પ્રશ્નો અને ઉત્તરે ચર્ચા છે. પરમાણુઓ માટે પણ ખૂબ જ વિસ્તારથી ચર્ચા છે, જે મૂળ સૂત્રથી અને ટીકાથી જાણી લેવી.
શતક પચીસમાન ઉદેશે ૪ સમાપ્ત છે
Page #104
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫ : ઉદેશ-૫
જીવ અને અજીવના પર્યાયે કેટલા છે?
હે પ્રભે! પર્યાની સંખ્યા કેટલી કહેવાય છે?
જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! જીવ પર્યાય અને અજીવ પર્યાય રૂપે, પર્યાયે પર્ય, ગુણ, ધમેં બે પ્રકારના છે. જીવના જે ધર્મો છે તે જીવ પર્યાય છે, કેમકે પર્યવપર્યાય-ગુણ તથા ધર્મ એક જ અર્થને બતાવનારા છે. શેષ વિગત પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમું પદ જેવા માટેની ભલામણ છે. ત્યાં આ પ્રમાણે કહેવાયું છે કે વનસ્પતિ તથા સિદ્ધના જી અનંત હોવાથી જીવ પર્યાયે અનંત છે અને શેષ બધીય જીવ રાશી અસંખ્યાત-અસંખ્યાત પ્રમાણમાં છે. નારક જીના પ્રશ્નમાં યદ્યપિ નારક અસંખ્યાતા જ છે, તે પણ તેના પર્યાયે અનંત છે. 1. પર્યાના સ્વામી નારક જ્યાં અસંખ્યાતા જ હોય તે તેના પર્યાયે અનંત શી રીતે થશે? જવાબમાં કહેવાયું કે દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે નારક જીવે તુલ્ય છે, કેમકે એક નારક બીજા નારક સાથે દ્રવ્યથી તુલ્ય છે અને પ્રદેશ સૌને અસંખ્યાત હોવાથી તે રૂપે પણ તુલ્ય છે. જ્યારે અવગાહના (શરીરની હીનાધિકતા)ની અપેક્ષાએ જ નારકના પર્યાયે નીચે પ્રમાણે લખ્યા અનંત રહેશે. જેમકે એક નારક બીજા નારકની અપેક્ષાએ કદાચ(સ્થાત્ )હીન હોય, કદાચ અધિક હોય અને કદાચ તુલ્ય હોય, રત્નપ્રભાના નારકના ભવધારણીય(સ્વાભાવિક) શરીરની અવગાહના જઘન્યથી અંગુલનાં અસંખ્યાતમા ભાગે છે અને ઉત્કૃષ્ટથી સાત ધનુષ્ય, ત્રણ હાથ અને છ અંગુલની છે. હવે
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આગળ આગળ બમણું(ડબલ) કરતાં સાતમી નરકના નારકની અવગાહના જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ છે અને ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્યની કહી છે. આવી સ્થિતિમાં એક નારક બીજા નારકથી શરીરમાં હીન હોય તે અસંખ્યાતમાં ભાગે કે સંખ્યાતમા ભાગે હીન હોય, અસંખ્યાત ગુણ હીન હોય કે સંખ્યાત ગુણ હીન હોય. અને કદાચ અધિક હેય તે અસંખ્યાતમે, સંખ્યાતમે ભાગે અસંખ્યાત ગુણે કે સંખ્યાત ગુણે અધિક હોય છે. ઉદાહરણ તરીકે એક નારકની ઉંચાઈ બરાબર પાંચસે ધનુષ્યની છે, જ્યારે બીજાની અંગુલના અસંખ્યાતમા ભાગ હીન પાંચસે ધનુષ્યની છે. અંગુલને અસંખ્યાત ભાગ પાંચસે ધનુષ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. તેથી એક નારક બીજા નારકથી અસંખ્યાત ભાગ હીન થયે અને બીજો અસંખ્યાત ભાગ અધિક થયે. પાંચ ધનુષ્યની ઉંચાઈવાળા નારકથી બીજે નારક બે, ત્રણ, ચાર, પાંચ ધનુષ્યની ઓછી ઉંચાઈવાળો હોય છે ત્યારે તે નારક બીજાથી સંખ્યાત ભાગ હીન અને બીજો સંખ્યાતમે ભાગ અધિક થશે. એક નારક ૧૨૫ ધનુષ્યની ઉંચાઈવાળે છે અને બીજે પાંચસે ધનુષ્યવાળે છે, તે પહેલાથી બીજે ચાર ગુણે વધારે થયેલ હોવાથી સંખ્યાત ગુણ અધિક થયે અને પહેલો સંખ્યાત ગુણ હીન થયે. અપર્યાપ્ત અવસ્થામાં અંગુલના અસંખ્યાત ભાગની અવગાહનાવાળે નારક પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા કરતાં અસંખ્યાત ગુણ હીન થયે અને બીજે અસંખ્યાત ગુણ અધિક છે. આ પદ્ધતિએ આયુષ્ય મર્યાદા, વર્ણાદિની મર્યાદા વગેરેમાં અનુમાન લગાવીને નિર્ણય કરે.
Page #106
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૫ હે પ્રભે! આવલિકામાં સમયની મર્યાદા કેટલી કહી છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! એક આવલિકામાં અસંખ્યાત સમય જાણ, નહી કે અસંખ્યાત કે અનંત સમય, તથા ૪૪૪૬૬૬ આવલિકાવાળે એક શ્વાસોશ્વાસમાં પણ સમયેની સંખ્યા અસંખ્યાતની જાણવી. સાત પ્રાણના સ્તકમાં પણ અસંખ્યાત સમય તથા લવ, મુહૂર્ત, અહેરાત્ર, પક્ષ માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, સે હજાર લાખ વર્ષ તથા પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ ઉત્પલ, પધ્રાંગ, પા, નલિનાંગ, નલિન, અચ્છ નિપૂરાંગ, અચ્છ નિપૂર, અપૂતાંગ, અપૂત, યુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, જે ઉત્તરોત્તર વધારે છે. પૂર્વ સુધીનું કોષ્ટક પહેલા અને બીજા ભાગથી જાણવું. આગળનું કેષ્ટક નીચે પ્રમાણે.
૮૪ લાખ વર્ષ પ્રમાણને=૧ પૂર્વાગ જાણવે. આગળ પણ આ પ્રમાણે જ
૮૪ લાખ પૂર્વાગ પ્રમાણને પૂર્વ (વર્ષ સંખ્યા ૭૦,૫૬,૦૦૦૦૦૦૦૦૦૦, આટલી સંખ્યા પ્રમાણને ૧ પૂર્વ થાય છે). રાષભદેવ ભગવંતને આવા ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. ૮૪ લાખ પૂર્વ= ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગ=૧ ત્રુટિત. ૮૪ લાખ ત્રુટિ=૧ અટટાંગ, ૮૪ લાખ અટાંગ=1 અટટ. ૮૪ લાખ અટટ=૧ અવવાંગ, ૮૪ લાખ અવવાંગ=૧ અવવ. ૮૪ લાખ અવવ=હૂહૂકાંગ, ૮૪ લાખ હૂહૂકાંગ=૧ હૂહૂક
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૮૪ લાખ હૂહૂક=૧ ઉત્પલાંગ, ૮૪ લાખ ઉ૫લાંગ=૧ ઉત્પલ. ૮૪ લાખ ઉત્પલ=૧ પાંગ, ૮૪ લાખ પડ્યાંગ=૧ પ. ૮૪ લાખ પત્ર=૧ નલિનતાંગ, ૮૪ લાખ નલિનતાંગ=૧ નલિન. ૮૪ લાખ નલિન–૧ અર્થનિપૂરાંગ,
૮૪ લાખ અર્થનિપૂરાંગ=૧ અર્થનિપૂર. ૮૪ લાખ અર્થનિપૂર= અયુતાંગ,
૮૪ લાખ અયુતાંગ=૧ અયુત. ૮૪ લાખ અયુત=૧ નયુતાંગ, ૮૪ લાખ નયુતાંગ=૧ નયુત. ૮૪ લાખ નયુત=૧ પ્રયુતાંગ, ૮૪ લાખ પ્રયુતાગ=૧ પ્રયુત. ૮૪ લાખ પ્રયુત= ચૂલિતાંગ, ૮૪ લાખ ચૂલિતાગ=૧ ચૂલિતા. ૮૪ લાખ ચૂલિતા-૧ શીર્ષ પ્રહેલિકાંગ,
૮૪ લાખ પ્રહેલિકાંગ=૧ શીર્ષ પ્રહેલિકા. અહીં સુધી આંકડાની ગણી શકાય તે સંખેય કાળ છે. તે પછીને કાળ અસંખ્યાત છે જે ગણી શકાતું નથી.
જૈન શાસન કહે છે કે આ સંખ્યાત કાળમાં સમયનું પ્રમાણ અસંખ્યાત જે સમજવું, અનંતનું નહીં. સારાંશ કે એક આવલિકામાં અસંખ્યાત સમય જ જાણ. હવે આપણને થશે કે આ અસંખ્યાત સમય કે? તે જાણવા માટે લેકપ્રકાશ અને કર્મગ્રન્થને અભ્યાસ કરે જરૂરી છે. પત્યેપમ, સાગરેપમ, ઉત્સર્પિણ અને અવસર્પિણ જેવા લાંબા અને ઉપમેય કાળ માટે પણ અનંત નહીં કિન્તુ અસંખ્યાત સમય જ જાણવા. જ્યારે પુદ્ગલ પરાવર્તનમાં અનંત સમયની ભાવના જાણવી.
Page #108
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૫
૭૧ આપણુ જીવાત્માએ આ પ્રમાણેના કેટલાક પુદ્ગલ પરાવર્તને ભૂતકાળમાં પૂર્ણ કર્યા છે. એટલે કે ન ગણાય તેટલા પુદ્ગલ પરાવર્તનેના લાંબા કાળ સુધી આપણે રખડપટ્ટી કરી ચૂકયાં છીએ. પરંતુ જૈન શાસનને પામી શક્યા નથી અને પામ્યા હોઈશું તે આરાધી શક્યા નથી તથા હજી પણ એટલે કે આ વર્તમાન મનુષ્યભવમાં જે જૈનશાસનને ઓળખી શક્યા નથી તે ભવિષ્યકાળમાં ક્યાં સુધી રખડીશું તે ભગવાન જાણે કેમકે સ્થાવર નિમાંથી ત્રસનીને પ્રાપ્ત કર્યા પછી તેની મર્યાદા (૨૦૦૦) બે હજાર સાગરોપમની છે. આ કાળ દરમ્યાન યદિ આ જીવ મુક્ત ન બન્યું તે ફરીથી સ્થાવર યોનિને મેળવ્યા વિના છૂટકો નથી. ત્યાં કેટલાય કાળચક્ર પૂર્ણ થયે પણ બહાર નીકળવાનું શક્ય નથી.
બહુવચનને આશ્રય કરીને બધીય આવલિકાઓમાં કઈક સમયે અસંખ્યાત સમય અને કેઈક સમયે અનંત સમયની ભજન જાણવી. નિગદ કેટલા પ્રકારે છે?
હે પ્રભ! નિગોદના કેટલા પ્રકારે કહ્યાં છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નિગેદ અને નિગદ જી રૂપે નિગોદના બે પ્રકાર છે તે સૂક્ષમ અને બાદર પણ હોય છે. પહેલા ભાગમાં તેનું વર્ણન કરાઈ ગયું છે. તથા સૂત્રકારે પોતે જીવાભિગમની પ્રથમ પ્રતિપતિના બીજા ઉદ્દેશાથી જાણવાની ભલામણ કરી છે. આ પ્રમાણે ભાવેનું વર્ણન પણ પહેલા અને બીજા ભાગથી જાણવું.
ધ શતક પચીસમાને ઉદ્દેશો ૫ મો સમાપ્ત .
Page #109
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫ : ઉદેશે-૬
નિગ્રંથ કોણ? અને કેટલા પ્રકારે ?
હે પ્રભ! જૈન શાસનમાં નિચેના ભેદો કેટલા છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! [૧] પુલાક, [૨] બકુશ, [3] કુશીલ, [૪] નિર્ગથ અને [૫] સ્નાતકના ભેદે મારા મુનિઓ પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. ચારિત્ર મેહનીય કર્મની ભયાનક્તા
અનાદિકાળથી પ્રવાહ રૂપે ૭૦ કડાકડી સાગરોપમની સ્થિતિવાળું મેહકમ –મદિરાના પાન જેવું હવાથી આત્માના અસ્તિત્વનું તથા શુદ્ધિકરણનું સમ્યગજ્ઞાન થવા દેતું નથી. તેના બે ભેદ છે. (૧) મિથ્યાત્વ મેહકર્મ, (૨) ચારિત્ર મેહકર્મ. આમાંથી પહેલા કર્મના કારણે પિતાના આત્માના અસ્તિત્વનું જ ભાન થતું નથી અને જ્યાં સુધી કોઈને પણ પોતાના અસ્તિત્વનું જ ભાન ન થાય ત્યાં સુધી “આંધળી દળે અને કૂતરું ચાટી જાય” તેવી સ્થિતિ તે જીવાત્માની થાય છે. સમ્યગદર્શન નહી થવા દેવામાં અનંતાનુબંધી ચારે કષાયે અને મિથ્યાત્વની ત્રણે પ્રકૃતિએ મૂળ કારણ છે. સંસારની રખડપટ્ટી કરતા જ્યારે ત્યારે આત્મામાં અનિવૃત પુરુષાર્થ બળની પ્રાપ્તિ થાય છે ત્યારે સાતે કર્મ પ્રકૃતિઓના વાદળા ખસવા માંડે છે અને જ્યારે ખસી જાય ત્યારે જીવાત્માને સર્વથા અદ્વિતીય ભૂખ્યા માણસને ઘેવરની, તરસ્યા માણસને ઠંડા પાણીની, નગ્ન માણસને ગરમ કપડાની ઉપમાને ધારણ કરતું સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. સાથે સાથ મારે આત્મા છે, અનંતશક્તિને માલિક છે, પરમાત્મા છે,
Page #110
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૧
પુણ્ય-પાપ છે, આશ્રવ ખંધ છે, સવર નિરા છે અને સંપૂર્ણ કર્માંનો ક્ષય થયા પછી મેક્ષ છે. કર્માંના બંધનથી આત્મા પોતે જ બંધાય છે અને પોતે જ કપિ ંજરથી મુક્ત થાય છે આવુ સમ્યજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
93
એકલુ જ્ઞાન થવું તે જૂદી વાત છે અને તે જ્ઞાનને જીવનના અણુઅણુમાં ઉતારીને આત્માને લાગેલા માહક ને મારી ભગાડવું કે તેને શક્તિહીન કરી દેવુ. તે ખીજી વાત છે, માટે સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થયે છતે પણ ચારિત્રમેાહનીય કમ ના કારણે પેાતાના આત્માને શુદ્ધ-શુદ્ધતર અને શુદ્ધતમ બનાવવા માટે તે મેધ્યાન જ રહે છે. પરંતુ કદાચ કોઇક સમયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમયે પાછા મિથ્યાત્વ તરફ ન જાય અને આગળ વધવા માટેની ભાવનામાં વધારા થાય તા શેષ રહેલા અ'તઃકોડાકોડી કર્માંમાંથી કેટલાય પલ્યાપમના પચ્ચે પમ જેટલા કર્માંના વાદળાઓને શિથિલ કરતા અને મોક્ષાભિલાષણી પુરુષા શક્તિ વડે ખસેડી દેતા તે જીવાત્મા સંપૂર્ણ જીવહિંસાના ત્યાગ કરતા, કરાવતા તથા મૃષાવાદ, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહના ત્યાગ ત્રિવિધે કરતા તે ભાગ્યશાળી ચારિત્ર, દીક્ષા, સયમ-સČવિરતિધર્મ ના સ્વીકાર કરે છે. તે સમયે ગુરુદેવના ચરણેામાં મન, વચન તથા કાયાનું સમર્પણ કરતા, ત્યાગ, તપ અને સ્વાધ્યાયમાં આગળ ને આગળ વધવામાં તેને આનંદ થાય છે. પરન્તુ ભૂલવું ન જોઇએ કે ચારિત્રના ઉદ્દયકાળમાં કે તેની આરાધનાકાળમાં તે સાધક ગમે તેવા તપસ્વી, મહાતપસ્વી, જ્ઞાની, મહુાજ્ઞાની, પરિષહેાના વિજેતા કે સમતાપ્રધાન બન્યા હાય તે પણ સત્તાસ્થાને બેઠેલુ', એસાડેલુ, પાષાયેલું અને નિકાચિત કે અનિકાચિત રૂપે સ્થાન પામેલું ચારિત્ર માહનીય કમ નાગના ફૂંફાડાની જેમ પેાતાની
Page #111
--------------------------------------------------------------------------
________________
७४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંપૂર્ણ તાકાત લગાડીને ચારિત્રધારીને એકાગ્ર થવા દેતે નથી, સ્થિરતા લાવવા દેતું નથી અને પોતાના લંગોટિયા મિત્ર જેવા જ્ઞાનાવરણીય(મતિ જ્ઞાનાવરણીય)ને સાથે મેળવીને ચારિત્રધારીને સારી રીતે ચલાયમાન કરી દે છે. આ પ્રમાણે આત્મામાં ચારિત્રદય અને ચારિત્ર મેહનીય કર્મના ધિંગાણું જોરદાર ચાલે છે અને આત્માના આ રણમેદાનમાં કેઈક સમયે ચારિત્રદય જીતે છે ત્યારે સાધક તપસ્વી, મૌની તથા જિતેન્દ્રિય બને છે. પણ બીજી ક્ષણે ચારિત્ર મેહનીય હુમલે જોરદાર થતાં તે તપસ્વી પારણના મેહમાં, મૌન તોડવામાં અને ઇન્દ્રિયને પિષવાના ખ્યાલમાં ફસાઈ જતે તે મેટામાં મોટી ભૂલ ખાઈ જાય છે.
આ બધી બાબતેને ખ્યાલ રાખીને જ કેવળજ્ઞાની પરમાત્માએ મુનિરાજેના પાંચ ભેદ પાડ્યા છે. કેમકે “મામેકં શરણ ત્રા” આ સિદ્ધાન્ત જૈન શાસનને સ્વીકાર્ય નથી, કારણ કે આત્મા પિતાની મેળે જ કર્મોથી બંધાય છે અને પોતાની મેળે જ મુક્ત થાય છે. બીજા કેઈની પણ શક્તિ, ચક્રવતીનું સૈન્ય કે ઈન્દ્ર મહારાજની એકેય મંત્રશક્તિ પણ રતિમાત્ર કામે લાગતી નથી, પરન્તુ સાધક પાતે મા ખમણ કે નવકારશીને પ્રત્યાખ્યાનમાં, ગુરુવૈયાવચ્ચમાં, કે સ્વાધ્યાયમાં ચારિત્રેાદયી બનશે તે ચોક્કસ કલ્યાણને માર્ગ પામશે, અન્યથા આન્તર જીવનમાં ચારિત્ર મેહનીય કર્મ ગીલ્લી દડાની રમત રમતે હશે તે સાધકને પતનાભિમુખી બન્યા વિના બીજે માર્ગ નથી. ચારિત્રમેહની નાટકલીલા ?
સમ્યજ્ઞાનની શિક્ષા ગ્રહણ કરી શિક્ષિત થયા પછી કેવળજ્ઞાનના માલિક બનવાની ભાવનાથી દીક્ષિત થનારા બધાય
Page #112
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬
૭૫ મુનિરાજે એક સમાન હોવા છતાં પ્રમાદવશ વિચિત્ર અને વિવિધ પ્રકારની ખલનાના કારણે જ ચારિત્ર પાલનમાં ફરક પડી જાય છે. મુસાફરી કરતાં આપણે સૌ જાણીએ છીએ કે બધાઓની ચાલ એક સમાન હોતી નથી. કેટલીકવાર દુબળાપાતળા માણસ પાછળ રહી જાય છે અને જાડીયારામે ચાલ વામાં સારી સ્કૂર્તિવાળા હોય છે. જ્યારે ક્યાંક તેનાથી વિપરીત દેખાય છે, મોજીલા માનની ચાલ જેવા જેવી હોય છે. આ પ્રમાણે ચારિત્ર મેહનીય કર્મને ઉદયકાળ પણ વિચિત્ર હોવાથી ઘણાઓની ખેલના પ્રત્યક્ષ દેખાય છે. બીજાઓની હજાર પ્રયત્ન કર્યો પણ નથી દેખાતી. કેટલાક ઉત્તર ગુણના પાકા હિમાયતી પણ મૂળગુણના પાક વિરાધક, જ્યારે બીજાઓ મૂળગુણની શ્રદ્ધાવાળા પણ ઉત્તરગુણના પાલનમાં આંખ મિંચામણ કરનારા, કેઈક બહારના વ્યવહાર પૂરતા પાકા અને નિશ્ચયનયે જ્ઞાનથી ઢીલા તથા ચારિત્ર અને દર્શનથી પણ ઢીલા હોય છે. ઇત્યાદિ પ્રસંગમાં ચારિત્ર મેહનીય નામે છદ્મવેષી નટરાજને જ પ્રત્યક્ષ ચમત્કાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જ્યારે નટરાજનું નાટક સાધકના ખાનગી જીવનમાં ખેલાય છે, ત્યારે એક બાજુ જ્ઞાનાવરણીય, બીજી બાજુ દર્શનાવરણીય, ત્રીજી બાજુ અશાતાવેદનીય, ચોથી તરફ વીતરાય અને પાંચમી તરફ તે નટરજના ચેલાચાપટ જેવા પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય રતિ, ભય, શેક, આદિ પણ બેફામ રીતે નાટકમાં ભાગ લઈને સાધકને ક્યાંય પણ રહેવા દેતું નથી. આ નાટક મંડળી ભાવસંયમ, ભાવલિંગ, ભાવસાધુતાના કટ્ટર વરી હોય છે. આવી સ્થિતિમાં સાધક પાસે વૈરાગ્ય-રાજાને એકેય સૈનિક ન હોય તે તે સંયમધારીની કઈ દશા થશે? કેવા બેહાલ થશે? અને ભયંકરમાં ભયંકર પાપકર્મોની ઉપાર્જન તથા અસતાવેદનીય કર્મના ખજાના ભર્યા વિના બીજો માર્ગ
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્યો ? જ્યારે સાધક ગુરુકુળવાસી હોય, તપસ્વી હોય, વાધ્યાયી હોય અને ગુરુદેવની આંખો સામે જ રહેનારો હેય ત્યારે તે મંડળીની અસર ઉપર પ્રમાણે નથી થતી અને સાધક બીજના ચંદ્રની જેમ પોતાની જ્ઞાનશક્તિ વડે ચારિત્રની શુદ્ધ આરાધનામાં આગળ ને આગળ વધતું જાય છે. આ કારણે જ મુનિ ધર્મના સાધકના પાંચ ભેદ આરાધના અને વિરાધનાની અપેક્ષાએ પાડ્યા છે.
આ પ્રસ્તુત પ્રશ્નમાં પાંચ પ્રકારના મુનિઓની ૩૬ પ્રકારે વિચારણા ખૂબ જ વિસ્તારથી કરવામાં આવી છે. તે આ પ્રમાણે (૧) પ્રજ્ઞાપના દ્વાર, (૨) વેદદ્વાર, (૩) રાગ, (૪) કલ૫, (૫) ચારિત્ર, (૬) પ્રતિસેવના, (૭) જ્ઞાનદ્વાર, (૮) તીર્થદ્વાર, (૯) લિંગદ્વાર, (૧૦) શરીરદ્વાર, (૧૧) ક્ષેત્રદ્વાર, (૧૨) કાળદ્વાર, (૧૩) ગતિદ્વાર, (૧૪) સંયમદ્વાર. (૧૫) સંનિકર્ષ દ્વાર, (૧૬)
ગદ્વાર, (૧૭) ઉપગ, (૧૮) કષાય, (૧૯) લેશ્યા, (૨૦) પરિણામ, (૨૧) બંધ, (૨૨) વેદકર્મનું વેદન, (૨૩) ઉદીરણા, (૨૪) ઉપસંપદા, (૨૫) સંજ્ઞા, (૨૬) આહાર, (૨૭) ભવ, (૨૮) આકર્ષક, (૨૯) કાળમાન, (૩૦) અંતર, (૩૧) સમુદ્રઘાત, (૩૨) ક્ષેત્રદ્વાર, (૩૩) સ્પર્શનાદ્વાર, (૩૪) ભારદ્વાર, (૩૫) પરિમાણુદ્વાર અને (૩૬) અલ્પબહુવૈદ્ધાર
ઉપર પ્રમાણેના છત્રીસ દ્વારે વડે પાંચ પ્રકારના નિરોને નિર્ણય કરવાનું છે. જે ખાસ જાણવા લાયક હોવાથી સૂત્ર અને ટીકાના આધારે તેને વિચારીશું.
(૧) પ્રજ્ઞાપના દ્વાર અને તેમની વક્તવ્યતા:-હે પ્રભો! પુલાક મુનિના કેટલા ભેદ છે?
જવાબમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ! તેમને
Page #114
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૬
પાંચ ભેદે વર્ષાંગ્યા છે, તે આ પ્રમાણે (૧) જ્ઞાન પુલાક, (૨) દર્શન પુલાક, (૩) ચારિત્ર પુલાક, (૪) લિંગ પુલાક, અને (૫) યથાસૂમ પુલાક છે. પુલાક એટલે નિસ્સાર ધાન્યના કણુ જે ધાન્યના દાણા ઉપર ઉપરથી સારા દેખાય પણ અંદરથી સાર વિનાના હોય છે, તેવી રીતે પુલાક મુનિ પણ જાણવા. ચારિત્રધારી હોવા છતાં સયમના જે દૃષણા છે, તે વડે ભાવસયમને જેએ અસાર બનાવી દે છે.
७७
પુલાક સંયમી એ ભેદે છે. (૧) લબ્ધિપુલાક, (૨) પ્રતિસેવના પુલાક, ચતુવિધ સ ંઘની સેવા માટે કે તેના ઉપર આવેલી આપત્તિને ટાળવાને માટે ચક્રવર્તીના સૈન્યને તથા ચક્રવર્તીને પણ નાશ કરવાની શક્તિ વિશેષ લબ્ધિપુલાક મુનિને વરેલી હાય છે. જ્યારે પ્રતિસેવના મુનિને આશ્રય કરી, ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નના જવાબમાં તે મુનિના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે
—
(૧) જ્ઞાનપુલાકઃ—સારા જ્ઞાનવાન મુનિ પણ ચારિત્ર મોહનીય કાઁથી ઉત્પન્ન થયેલા માડુ તથા દનાવરણીય કર્મીના કારણે પ્રાપ્ત થયેલી નિદ્રા આર્દિને લઈ પ્રમાદવશ બને છે અને પેાતાના પૂર્વભવના પુણ્યદયે મેળવેલા ક્ષયેાપશમને મિલન, દૂષિત તથા સ્ખલિત કરે છે.
(૨) દન પુલાકઃ——સ્વાધ્યાયના પ્રમાદી સાધક ધીમેધીમે મિથ્યાત્વ મેાહનીય તરફ પ્રસ્થાન કરી સમ્યગ્દર્શનને, ભક્તિનેઉપાસનાને તથા શ્રદ્ધાને પણ દૂષિત કરે છે.
(૩) ચારિત્ર પુલાકઃ—દન તથા જ્ઞાન પ્રત્યે સ્ખલિત થયા પછી પેાતાની આરાધનાને તથા ક્રિયાકાંડને પણ દૂષિત કરનારા હાય છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
७८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) લિંગ પુલાક એટલે કારણ વિના પણ અન્ય લિંગ (વેષ)ને ધારણ કરે છે.
(૫) યથા સૂક્ષ્મ પુલાકા-ધીમે ધીમે મનથી અકલ્પિત અર્થાત જેનું સેવન ચારિત્રને માટે અગ્ય છે, તેના પ્રત્યે આકર્ષાઈને ગુપ્ત રીતે તેનું સેવન કરે છે.
બકુશ નિર્ચન્ય
અશુદ્ધ અને અશુભ અધ્યવસાયના કારણે પોતાના ચારિત્રને જે ચિત્ર વિચિત્ર કરે છે, તે બકુશ કહેવાય છે. જે ઉપકરણ બકુશ અને શરીર બકુશ ભેદે બે પ્રકારના છે.
(૧) નવા પાપોને રોકવા માટે અને નિર્જરા તત્વેની આરાધના માટે જે ઉપકરણે સ્વીકાર્યા હતાં, ચારિત્ર મેહનીય કર્મના ઉદયે સાધક પિતાના સંયમની શુદ્ધિને ખ્યાલ ન રાખતાં તે ઉપકરણેને જ સુંદર ઉજળા અને ઝગમગતા રાખવામાં તન્મય બને છે તે ઉપકરણ બકુશ છે.
(૨) શરીરને તથા હાથ, પગ, મુખ, નખ આદિ અવયવેને સાફસુફ રાખવાની કાળજીવાળો શરીર બકુશ કહેવાય છે.
યદ્યપિ આત્મકલ્યાણની ઉત્કટ ભાવના છે, મોક્ષનું રટણ છે, સીમંધરસ્વામીનું ધ્યાન છે તેમ છતાં પણ સાધકની જ્ઞાનેપાસના કમજોર હોવાથી ચારિત્ર મેહનીયને ઉપશમિત કરવા પ્રત્યે પ્રયત્ન કરી શકાયો નથી. આ કારણે જ બકુશમુનિના પણ પાંચ ભેદ પડે છે.
[૧ આગ બકુશ -આ ભેદમાં રહેલે સાધક મુનિ સમજે છે કે “૩ાત્રિાયતે સંયમ ન સ ૩૫રળ” આ પરિ
Page #116
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬
૭૯ ભાષાએ સંયમને શુદ્ધ કરવા માટે જ ઉપકરણે છે. તેમ છતાં મહવશ ઉપકરણે શેભે તેવા ઉજળા રાખવામાં ધ્યાન પરસ્ત છે.
[૨] અનાજોગ બકુશ :-મુનિ દીક્ષિત થયા પછી પણ સમજતો નથી કે એ, ડંડાસન, પંજણી વગેરેને ઉપયોગ શા માટે કરવાને? તેથી દોષેનું સેવન કરે, વર્ધન કરે તે અનેભગ બકુશ છે.
[૩] સંવૃત બકુશ –મુનિ પિતાના ચારિત્ર પાલન માટે દશ પ્રકારના પ્રત્યાખ્યાન સ્વરૂપ ઉતર ગુણેથી યુક્ત હેવા છતાં પણ કોઈને ખબર પડવા ન દે તેવી રીતે ગુપ્ત રહીને દેષોનું સેવન કર્યા કરે છે.
[૪] ત્રીજા નંબરથી વિપરીત જાણ.
[૫] યથા સૂક્ષ્મ બકુશ મુનિ શરીરના અવયને વિના કારણે પણ સાફ રાખવામાં મસ્ત રહે છે. કુશીલ નિગ્રંથ સિતં શરું ઘર
: જેમનું ચારિત્ર કે તેની આરાધના કુત્સિત એટલે સમ્યક પ્રકારે ન હોય તે કુશીલ કહેવાય છે. તેમના બે ભેદ છે, (૧) પ્રતિસેવના કુશીલ, (૨) કષાયકુશીલ.
પહેલામાં ઉત્તર ગુણેની વિરાધના સમજવી એટલે કે મૂળ ગુણેની રક્ષા માટે જ ઉત્તરગુણની આરાધના અનિવાર્ય હોવા છતાં જે સાધક તે ગુણને વિરાધ્યા કરે છે તે પ્રતિસેવના કુશીલ છે અને બીજામાં સંવલ કષાની ઉદીર્ણ કરવાથી દોષ લાગે છે તે કષાય કુશીલ કહેવાય છે. પ્રતિસેવના
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કુશીલ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે [૧] જ્ઞાન પ્રતિસેવના કુશીલ, [૨] દશન પ્રતિસેવના કુશીલ, [૩] ચારિત્ર પ્રતિસેવના કુશીલ, [૪] લિંગ પ્રતિસેવના કુશીલ, [૫] યથાસૂક્ષ્મ પ્રતિ સેવના કુશીલ.
(૧) જેએ પ્રમાદી મેાહી અને સંસાર તથા સંસારીએની ખટપટમાં પડીને નવું ભણવાનુ` છેડી દે છે અને જીનુ સંભારે નહી, પોતાના સ્વાર્થ કે અહુ' પોષણ માટે તથા જીવિકાની લાલસાએ મેળવેલા સમ્યજ્ઞાનને વાક્છટા દ્વારા દૂષિત કરે તે પ્રતિસેવના કુશીલ.
(૨) સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રત્યે બેદરકાર રહીને આત્માને મલિન કરવામાં પ્રયત્નશીલ રહે તે દશન પ્રતિસેવના કુશીલ જાણવા.
(૩) જેનાથી ચારિત્રની આરાધના શિથિલ અને તે ચારિત્ર પ્રતિસેવના કુશીલ જાણવા.
(૪) જૈનત્વ સાધક મુનિ લિંગથી અતિરિક્ત લિંગા પ્રત્યે રાગ રાખવા તે લિંગ પ્રતિસેવના કુશીલ છે.
(૫) બીજાઓ દ્વારા કરાતી પેાતાની પ્રશંસાને સાંભળવામાં અથવા પેાતાની પ્રશંસા થાય તે પ્રમાણે ઉદ્ભીર્ણી કરવી તે યથા સૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ છે.
કષાય કુશીલ પણ ઉપર પ્રમાણે જ પાંચ ભેદે સપન્ન છે. કેવળ વિશેષતા એટલી જ કે, જે સાધક પેાતાને પ્રાપ્ત થયેલા જ્ઞાન-દન તથા લિંગ(વેષ)ના કષાય પ્રવૃતિમાં ઉપયાગ કરે તે દર્શન-જ્ઞાન અને લિંગ કષાય જાણવા. તથા કષાયાધીન થઇને ખીજાઓને શાપ આપે તે ચારિત્ર કષાય કુશીલ છે. તથા માનસિક જીવનમાં કષાયેાની વૃતિ તથા પ્રવૃતિને મર્યાદિત ન કરવી તે યથાસૂક્ષ્મ કષાય કુશિલ કહેવાય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
T
શતક ૨૫મું : ઉદ્દેશક-૬ નિગ્રંથ મુનિ
જે સાધક મહનીય કર્મથી રહિત હય, કર્મોની દ્રષ્ટિ એ જેમણે લગભગ શિથિલ કરી દીધી છે, કર્મપિંજરમાંથી છુટવાની ચરમ સીમા જેમણે પ્રાપ્ત કરી છે. અથવા બાહા અને આત્યંતર પરિગ્રહની ગ્રથિઓને જેમણે તેડી નાખી છે તે નિગ્રંથ મુનિ કહેવાય છે, જેમના પાંચ ભેદ છે. - પ્રથમ સમયવતી, અપ્રથમ સમયવતી, ચરમ સમયવતી, અચરમ સમયવર્તી અને યથાસૂક્ષ્મ નિર્ચથ.
ઉપશાંત મેહ નામના ૧૧ મે ગુણસ્થાનકે તથા ક્ષીણમેહ નામે ૧૨ મે ગુણસ્થાનકે વર્તમાન મુનિ નિન્થ બને છે. તેમાં ૧૧ મે ગુણસ્થાને કષાને ઉપશમ થતું હોવાથી તે મુનિ નિગ્રન્થ છે. કષાયને ઉપશાંત કરવાને વિધિ તથા કમ આ પ્રમાણે છે. સાધક સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભને ઉપશાંત કરે, ત્યાર પછી કમશઃ ત્રણ મિથ્યાત્વ પ્રકૃતિ, નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્યાદિષક, પુરુષ વેદ, અપ્રત્યાખ્યાનો, તથા પ્રત્યાખ્યાની ક્રોધ, સંજવલન ક્રોધ, અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન માયા, સંજવલન માયા, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન લેભ છેવટે સંજવલન લેભ. આ અનુક્રમે મેહ કર્મને સંપૂર્ણ ઉપશમ કરવામાં આવે છે. ત્યારપછી ચરમ શરીરી હોય તે આગળ વધીને ૧૨મા ગુણસ્થાનકે મોહકર્મને સમૂળ નાશ થયા પછી આ સ્થાનકના અંતિમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મોને સર્વથા ક્ષય થવાના સમયે તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે જે કેવળીનું છે.
૧૧-૧૨ મા ગુણસ્થાનકે રહેતા સાધકો વીતરાગ ખરા
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ છઘસ્થ વીતરાગ કહેવાય છે, જે અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણ છે. તેના પ્રથમ સમયમાં વર્તમાન હોય તે પ્રથમ સમય નિર્ચન્થ કહેવાય છે. બાકીના સમયમાં વર્તમાન હોય તે અપ્રથમ સમય નિન્ય છે, તેવી રીતે ઉપશાંત અને ક્ષીણમેહના ચરમ સમયમાં વર્તમાન હોય તે ચરમસમય નિન્ય, બાકીના સમયમાં વર્તમાન હોય તે અચરમ નિગ્રંથ છે અને સમયની વિવક્ષા વિનાને યથાસૂમ નિર્ચન્થ જાણ.
સ્નાતક મુનિ
જે પુણ્યશાલિઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તે નાતક છે, તેમના પાંચ ભેદ છે. (૧) અચ્છવી-જે કાયયેગ રહિત હેય. (૨) અશબલ-દોષ રહિત વિશુદ્ધ ચારિત્રવાન હોય. (૩) અકમશ-ઘાતકર્મ રહિત હોય. (૪) સંશુદ્ધ-કેવળી હોય. (૫) અપરિસાવી-કર્મબંધન તૂટી ગયા હોય.
લગભગ સૌને અર્થ એક જ છે. માટે શક–પુરંદર શબ્દની જેમ કેવળ શબ્દ નથી કરેલા ભેદ જાણવા.
(૨) વેદ દ્વાર :-પુલાક મુનિએ શું સવેદક હોય છે? કે અવેદક હોય છે? જવાબમાં કહેવાયું કે પુલાક મુનિઓ સવેદક જ હોય છે, વેદ કર્મના ઉદય વિનાના હોતા નથી. આ પ્રમાણે બકુશ મુનિ અને પ્રતિસેવના કુશીલ મુનિઓને માટે પણ જાણવું. કેમકે આ ત્રણે મુનિઓ ઉપશમ શ્રેણી
Page #120
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૬
૮૩
કે ક્ષપક શ્રેણી માંડવાની યાગ્યતા વિનાના હાય છે. પુલાક મુનિને પુરુષવેદ અથવા નપુસકના જ ઉદય હોય છે. કેમકે સ્ત્રીને પુલાક લબ્ધિ હાતી નથી તેથી સ્રીવેદ પુલાકને નથી, નપુંસક વેદમાં પણ જે કૃત્રિમ એટલે શસ્ત્રાદિના ઘાતથી કે કોઈના શાપથી, પુરુષલિંગ કપાઈ. છેદાઈ ગયું હાય તે નપુંસકાનું અહીં ગ્રહણ છે. પરન્તુ પૂર્વભવના મહાપાપી જીવનમાં ઉપાર્જન કરેલા અને આ ભવમાં ઉદ્દયમાં આવેલા નપુંસક વેદના માલિકોને ગ્રહણ કર્યાં નથી, કેમકે તેવા નપુંસકાને દીક્ષા પણ દેવાતી નથી એટલે કે સંયમ પાળવામાં તેમની પાસે યેાગ્યતા ન હેાવાને કારણે દીક્ષાને પણ યાગ્ય નથી તેા પુલાક લબ્ધિની વાત જ કયાં રહી ? બકુશ મુનિ અને પ્રતિસેવના કુશીલ મુનિ ત્રણે વેદ કર્માંના ઉદયવાળા હાઈ શકે છે. એટલે કે આ બન્ને મુનિએ પુરુષ હશે તેા પુરુષ વેદવાળા, સ્ત્રી હશે તા સ્ત્રી વેઠવાળા અને કૃત્રિમ નપુ'સકે હશે તે નપુંસક વેદ કર્મના ઉદયવાળા પણુ જાણવા.
કષાય કુશીલ મુનિ સવેદક અને અવેઢક પણ હોય છે. સવેદક હાય-ત્યારે છઠ્ઠું પ્રમત ગુણસ્થાનકે, સાતમે અપ્રમત ગુરુસ્થાનકે અને આઠમે અપૂવ કરણ ગુણસ્થાનકે વેદાદય જાણવા, ત્યાર પછી નવમે અનિવૃત્તિમાદર ગુણસ્થાનકે, દશમે સૂક્ષ્મ સ'પરાય ગુણસ્થાનકે વેદ માહનીય ક` ઉપશાંત કે ક્ષીણુ થાય ત્યારે તે મુનિએ વૈદકમના ઉદયવાળા ન હેાવાના કારણે તેઓને આવેદક કહ્યાં છે. સવેદક હાય તે ત્રણે વેદ જાણવા અને નિગ્રંથ મુનિએ તથા સ્નાતક મુનિએ નિશ્ચયે અવેક જ હાય છે.
કૃત્રિમ-અકૃત્રિમ નપુ સકેાનુ. વન પહેલા ભાગથી જાણવું અને ત્રણે વેદોનું વર્ણન ખીજા ભાગથી જાણવું.
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સત્તામાં રહેલું વેદ માડુનીયક જ્યારે ઉયમાં આવવાતુ હાય છે ત્યારે પુરુષને સ્ત્રી તથા સ્ત્રીને પુરૂષ અને નપુર ૩ સકને પુરૂષ તથા સ્ત્રીના શરીરોની પ્રાપ્તિ, સહવાસ, તેમની સાથે વાર્તાલાપ, હાસ્ય, આદાન પ્રદાન, સંકેત; આદિની અનુકુળતા મળતા મુનિ ચલાયમાન થયા વિના રહેતા નથી. કેમકે તે કને દબાવી દેવા માટેનુ સ્વાધ્યાય ખળ, તપશ્ચર્યા ખળ કે ગુરુ સાનિધ્યનુ બળ આંતરિક જીવનમાંથી પલાયન થઇ ગયુ હોય છે. વેદના તીવ્રોદયે કે ઉદ્દીણું કરીને ઉદયમાં લાવેલું તે કમ પ્રચ્છન્નપણે મુનિને સતાવ્યા વિના રહેતું નથી. તેથી ઉત્તમ નિમિત્તો પણ તે મુનિને માટે કેવળ વ્યવહાર રૂપે જ રહેવા પામે છે. આ કારણે જ મને શ્રેણિએ માંડવા માટે અને તે દ્વારા કેવળજ્ઞાનના દ્વાર સુધી પહોંચવા માટેની ચેાગ્યતા તેમના ભાગ્યમાં રહેતી નથી.
૮૪
( ૨ ) રાગદ્વાર :-પુલાક બકુશ અને કુશીલ મુનિએ રાગવાળા હોય છે, પરંતુ રાગ વનાના (વિશેષેનત :- તઃ રાગ: યસ્માત્ સ વૌત્તરાનઃ) વીતરાગ હેાતા નથી. જ્યારે નિગ્રંથ અને સ્નાતક મુનિએ વીતરાગ હાય છે. ૧૧-૧૨મે ગુણસ્થાનકે રહેલા છદ્મસ્થ વીતરાગા હાય છે, જ્યારે કેવળજ્ઞાન થયા પછી ક્ષીણુ કષાય વીતરાગ અવસ્થાના માલિક બને છે.
સંસારવી. જીવમાત્રને પેાતાના સજામાં લેનાર આ રાગ મેાડુરાજાને મેટામાં મેટો સૈનિક છે. ત્યારે જ તે દશમા ગુરુસ્થાનક સુધી પહોંચેલા મહાતપસ્વી, જ્ઞાની, ધ્યાની મુનિએ પણુ રાગને આધીન થતા વાર લાગતી નથી, અગ્યારમા ગુણસ્થાનકે રહેલા મુનિએ ભલે વીતરાગ કહેવાય પણ એકાદ સમયના પ્રમાદને કારણે પાછા નીચે ઉતરવાના પ્રારંભ કર્યાં વિના રહેતા નથી. માટે જ ઉપશમ શ્રેણિમાં સત્તામાં પડેલી
Page #122
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક
૮૫ પ્રકૃતિએને વિશ્વાસ કરવા લાયક નથી, જ્યારે ક્ષપક શ્રેણિમાં સ્થિત મુનિને રાગને ભય મુદ્દલ રહેતું નથી. ૧૧-૧૨ મે ગુણઠ્ઠાણે રહેલા મુનિઓ યદ્યપિ વીતરાગ છે, તે પણ તેમનામાં છઘસ્થપણું રહેલું હોવાથી તે છવસ્થ વીતરાગ કહેવાય છે : તથા કર્મોની કુટિલતાના કારણે અગ્યારમા ગુણઠ્ઠાણાના માલિકનું પ્રસ્થાન પણ કદાચ સંસાર તરફ થઈ શકે છે. જ્યારે બારમા ગુણઠ્ઠાણના માલિકનું પ્રસ્થાન કેવળજ્ઞાન તરફ હોય છે.
(૪) ક૫દ્વાર :-કલ્પસૂત્રમાં આવતા આચેલક્યાદિ દશ જાતના કપ(આચાર)માં પ્રથમ અને ચરમ તીર્થકરના મુનિઓને કલપની મર્યાદા નિશ્ચિત હોવાથી તે કલપસ્થિત કહેવાય છે. મધ્યના બાવીશ તીર્થકરના મુનિઓ કદાચ કપમાં હોય, કદાચ ન પણ હોય. આમાં પણ પુલાક મુનિઓ હોય છે. યાવત્ સ્નાતકે પણ હોય છે.
પુલાક મુનિ સ્થવિર કલ્પી છે.
બકુશ અને પ્રતિસેવન કુશીલ છત કલ્પી અને સ્થવિર કલ્પી છે, પણ કપાતીત નથી.
કષાય કુશીલ મુનિ, છત કલ્પ-સ્થવિર કલ્પી અને કલ્પાતીત પણ જાણવા. કેમકે છઘસ્થ તીર્થકર સકષાયી હોવા છતાં કપાતીત પણ છે.
નિર્ગથ અને સ્નાતકે કલ્પાતીત હોય છે.
(૫) ચારિત્રદ્વાર -પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ મુનિઓ કેવળ સામાયિક અને છેદો પસ્થાપનીય ચારિત્રમાં હોય છે. પણ પરિવાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય કે યથાખ્યાત ચારિત્ર તેમના ભાગ્યમાં હેતું નથી.
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કષાય કુશીલ મુનિ યથાખ્યાત ચારિત્રમાં હોતા નથી માટે પહેલાના ચાર ચારિત્રના તેઓ માલિક હોય છે, નિગ્રંથ અને સ્નાતક મુનિઓને યથાખ્યાત ચારિત્ર જ હોય છે.
(૬) પ્રતિસેવના દ્વાર – સંજ્વલન કષાયના ઉદયથી સંયમની વિરાધના કરનારને પ્રતિસેવક કહેવાય છે. પુલાક મુનિ પ્રતિસેવક હોય છે અને મૂળ ગુણ ઉત્તર ગુણની વિરાધના કરે છે. મૂળ ગુણમાં એકાદ આશ્રવને તથા ઉત્તરગુણ-દશવિધ પ્રત્યાખ્યાનમાંથી એકાદને વિરાધક જાણે પ્રતિસેવન કુશીલને ઉપર પ્રમાણે જાણ બકુશમુનિ ઉત્તરગુણને વિરાધક હોય છે, જ્યારે કષાયકુશીલ, નિર્ગથ અને સ્નાતક મુનિઓ વિરાધક નથી પણ આરાધક હોય છે.
(૭) જ્ઞાનદ્વાર -પુલાક-બકુશ અને પ્રતિસેવન કુશીલ બે કે ત્રણ જ્ઞાનના માલિક હોય છે. બે હોય તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ત્રણ જ્ઞાનમાં અવધિજ્ઞાન વધારે જાણવું. કષાય કુશીલ મુનિને, મતિજ્ઞાન, શ્રતજ્ઞાન. મતિ શ્રત અને અવધિજ્ઞાન, મતિ શ્રત અને મન:પર્યવ તથા ચાર જ્ઞાન હોય તે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ જાણવા. નિગ્રંથને પણ ઉપર પ્રમાણે જાણવા. જ્યારે સ્નાતકને આદિના ચાર જ્ઞાન હોતા નથી પણ કેવળજ્ઞાન એક જ હોય છે.
(૮ શ્રદ્વાર - પુલોકમુનિ જઘન્યથી નવમ પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી ભણે છે. અને ઉત્કૃષ્ટથી નવપૂર્વ સંપૂર્ણ
બકુશ જઘન્યથી અષ્ટપ્રવચન માતા સુધી અને ઉત્કૃષ્ટથી દશપૂર્વ સુધીનો અભ્યાસ કરે છે. પ્રતિસેવના કુશીલ પણ આ પ્રમાણે જાણ. (ચારિત્રના પાલનમાં પાંચ સમિતિ, ત્રણ
Page #124
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઉદ્દેશક-૬ ગુપ્તિ મુખ્ય હોવાથી અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન જરૂરી છે. ) કષાય કુશીલ અને નિગ્રંથ જઘન્યથી અષ્ટ પ્રવચન માતા સુધી તથા ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વ જ્ઞાતા જાણ. જ્યારે સ્નાતક અરિહંત પરમાત્મા શ્રત રહિત છે, કેમકે કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં પહેલાના શાપથમિક જ્ઞાનની સમાપ્તિ થાય છે. એટલે કે તેમની આવશ્યકતા રહેતી નથી.
(૯) તીર્થ દ્વાર :-પુલાક–બકુશ અને પ્રતિસેવન કુશીલ મુનિઓ તીર્થની વિદ્યમાનતામાં જ હોય છે. જ્યારે કષાય કુશીલ મુનિ તીર્થમાં અને અતીર્થમાં પણ હોય છે. અહિં અતીર્થના બે અર્થ જાણવા.
(૧) કષાય કુશીલ તીર્થકર છવસ્થ અવસ્થામાં રહે ત્યારે તે અપેક્ષાથી અતીર્થ.
(૨) તીર્થના વિચ્છેદ થયા પછી અન્ય ચારિત્રવાન જે કષાય કુશીલ હોય. આ પ્રમાણે નિર્ગસ્થ અને સ્નાતકને પણ જાણવા. જેમ મરૂદેવી માતા અતીર્થ સ્નાતક હતાં. રાષભદેવની તીર્થ સ્થાપના પહેલા અતીર્થ કાળ હતું અને મરૂદેવી માતાએ કેવળજ્ઞાન મેળવ્યું છે. જ્યારે જબુસ્વામી તીર્થકાળમાં કેવળજ્ઞાની બન્યા છે. કેમકે તેમના કેવળજ્ઞાનના સમયે ભગવાન મહાવીરસ્વામીનું શાસન હતું, આજે પણ છે અને પાંચમા આરાના અંત સુધી રહેશે.
(૧૦) લિંગદ્વાર :-પુલાકથી લઈ સ્નાતક સુધીના મુનિઓ, કલિંગથી, સ્વલિંગ, અન્ય લિંગ કે ગૃહસ્થ લિંગમાં પણ હોય છે તથા ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં જ હોય છે. ગૃહસ્થ કે અન્ય લિંગે નથી હોતા. અહિં લિંગ એટલે વેષ જાણવું.
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે દ્રવ્ય અને ભાવને આશ્રયી બે પ્રકારનું છે. તેમાં જ્ઞાનાદિ ભાવલિંગ છે, જે અરિહંતેને હોવાથી સ્વલિંગ છે.
દ્રવ્યલિંગ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. તેમાં રજોહરણાદિનું દ્રવ્યથી સ્વલિગ જાણવું. જ્યારે પરલિંગના બે ભેદ છેઃ કુતીર્થિક લિંગ અને ગૃહસ્થલિંગ. પુલાક મુનિને ત્રણે પ્રકારનું દ્રવ્યલિંગ હોય છે, કેમકે ચારિત્રના પરિણામને દ્રવ્ય લિંગની અપેક્ષા નથી હોતી.
(૧૧) શરીરદ્વાર -પુલાક મુનિ ઔદારિક-કાર્પણ અને તેજસૂ શરીરમાં હોય છે. નિર્ગસ્થ અને સ્નાતક પણ આ પ્રમાણે જાણવા. બકુશ અને પ્રતિસેવના કુશીલ ત્રણ તથા આહારક શરીર છોડીને ચાર શરીરમાં પણ જાણવા. કષાય કુશીલ ત્રણ, ચાર અને પાંચ શરીરમાં પણ હોય છે.
(૧૨) ક્ષેત્રદ્વાર -પુલાક મુનિ જન્મ અને સદ્ભાવને અપેક્ષી કર્મભૂમિમાં હેય છે, અકર્મભૂમિમાં નથી હોતા. કેમકે જન્મ એટલે ઉત્પત્તિ અને સદૂભાવ એટલે ચારિત્ર કર્મ ભૂમિમાં જ હોય છે, અકર્મભૂમિ એટલે ભેગભૂમિમાં જન્મે. લાઓને ભાગ્યમાં ચારિત્ર હોતું નથી, તેવી રીતે પુલાક લબ્ધિસમ્પન્ન મુનિનું સંહરણ થતું નથી.
શેષ મુનિઓ જન્મ તથા સદ્દભાવની અપેક્ષાએ કર્મભૂમિ તથા અકર્મભૂમિમાં પણ યથાશક્ય હોઈ શકે છે.
(૧૩) કાળદ્વાર -પુલાક મુનિ ઉત્સર્પિણી, અવસર્પિણ તથા ઉત્સર્પિણી અને અવસર્પિણ આ ત્રણે કાળમાં હોય છે. ભરત તથા ઐરાવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ છે, જ્યારે મહાવિદેહ ક્ષેત્ર અને હૈમવતાદિ ક્ષેત્રમાં ને અવસર્પિણી
Page #126
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬ અને નોઉત્સર્પિણી કાળ છે. તે પુલાક મુનિ અવસર્પિણ કાળમાં સુષમા સુષમા કાળે (પ્રથમ આરામાં) તથા સુષમા નામે બીજા આરામાં જન્મતે નથી, પણ ત્રીજા અને ચેથા આરામાં જન્મે છે. પણ પાંચમા આરામાં જન્મતે નથી. જ્યારે ચારિત્રની અપેક્ષાએ ત્રીજા, ચેથા અને પાંચમા આરામાં હોય છે. જેથી આરામાં જન્મેલે હોય તો પાંચમા આરામાં ચારિત્ર હોય છે.
ઉત્સર્પિણી કાળમાં બીજા, ત્રીજા અને ચોથા આરામાં જન્મ્યા હોય, તેમાં બીજા આરાના અંતમાં જન્મ્યા હોય અને ત્રીજામાં ચારિત્ર સ્વીકાર કરે. ત્રીજા અને ચોથા આરામાં જન્મ અને ચારિત્ર અને હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ તથા ચારિત્રની અપેક્ષાએ બન્નેને સદ્ભાવ જાણવે. અહીં સુષમા સુષમા (પ્રથમ આરે) જે કાળ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા દેવકુફ તથા ઉત્તરકુરૂમાં હોય છે. બીજા આરા જે કાળ (સુષમાં) હરિવર્ષ અને રમ્યકક્ષેત્રમાં હોય છે. ત્રીજા આરા જે કાળ હિમવત અને હૈરણ્યવત ક્ષેત્રમાં અને દુષમ સુષમા એટલે ચેથા આરા જે સમય મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે.
બકુશ મુનિ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળે હોય છે, અવસર્પિણીમાં હોય તે ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં જાણવા અને ઉત્સર્પિણીમાં હેય તે જન્મની અપેક્ષા પુલાવત્ અને ચારિત્રની અપેક્ષાએ પાંચમે, છટ્ટે આરે નથી દેતા. શેષ પુલાવત્ સંહરણની અપેક્ષાએ કઈ પણ કાળમાં હોય.
(૧૪) ગતિદ્વાર મૃત્યુ પામીને પુલોકમુનિ જઘન્યથી સૌધર્મ દેવલેક અને ઉત્કૃષ્ટથી સહસાર દેવલેકમાં જન્મે છે. બકુશ ઉત્કૃષ્ટથી અશ્રુત કલ્પમાં જન્મે છે, પ્રતિસેવન કુશીલ પણ આ પ્રમાણે જ જાણવા. કષાયકુશીલની ગતિ પુલાકની જેમ
Page #127
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
જાણવી, પરંતુ ભવનપતિ, વ્યંતર અને જ્યાતિષમાં તેમને ઉત્પાદ નથી. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાનમાં જન્મે છે, જ્યારે સ્નાતકો સિદ્ધશિલામાં મિરાજમાન થાય છે.
પુલાક મુનિ યદિ સંયમની વિરાધના ન કરે તે ઈન્દ્ર, સામાનિક દેવ કે ત્રાયસ્ત્રિશ દેવ થાય છે. લાકપાલરૂપે પણ જન્મે છે પણ અહમિન્દ્રરૂપે જન્મતા નથી અને સયમની વિરા ધના કરી હોય તે વૈમાનિક દેવ બનતા નથી પણ ભવનપતિ, વ્યતર કે જ્યાતિષ બનવા પામે છે, અકુશ અને પ્રતિસેવના કુશીલ માટે પણ જાણવું, કષાય કુશીલ મુનિ વિરાધક હોય તા પૂર્વવત્ જાણવું. નિથા લેાકપાલ રૂપે બનતા નથી. દેવલાકને પામતા પુલાક જઘન્યથી બે થી નવ પલ્યાપમ અને ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમની તથા બકુશની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સાગરાપમ, કષાયકુશીલ ૩૩ સાગારાપમ જ્યારે નિગ્રંથ જધન્ય અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ સ્થિતિવાળા જાણવા.
(૧૫) સંયમદ્વાર :-પુલાક-ખકુશ-પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલને સંયમસ્થાને અસખ્યાત છે. નિ ંથ અને સ્નાતકને કેવળ એક જ સયમ સ્થાન છે. આ કારણે જ સૌથી થૈડા સંયમ સ્થાને નિગ્રંથ અને સ્નાતકને છે. સ્નાતક કેવળી હાવાના કારણે મેાહુકમ સથા નિર્મૂળ થઇ ગયેલા છે, તેથી તેએ સયમમાં સથા અને સદા સ્થિર જ છે. નિત્ર થા યદ્યપિ ઉપશમિત છે તેા પણ મેહ નામના કાળા નાગને લગભગ નિર્વિષ કરી દીધેલા હેાવાથી શુદ્ધ સ્ફટિક જેવા તેમના સયમ હાય છે. માટે જ તેમને ચડતર કરવાની રહેતી નથી. જ્યારે શેષ મુનિઓના માહુકમ ક્ષયાપશમ વિશેષણથી વિશેષિત હાય છે અથવા ક્ષાયિક સમ્યક્ત્વી હાય તા પણ ચારિત્રની ક્ષાયિક અવસ્થા તેમને પ્રાપ્ત કરેલી ન હેાવાથી એક સમયે સંયમની
Page #128
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક
૯૧
સાધક પ્રકૃતિએ ઉદયમાં હાય છે, જ્યારે બીજા સમયે તેની બાધક પ્રકૃતિના ઉદય પણ નકારી શકાતા નથી. આત્માના પ્રદેશ પર જ્યારે ચારિત્રાદય અને ચારિત્ર મેહનીના ઉદય પરસ્પર રણમેદાને ચડ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે એકની અલ્પાંશે પણ જીત અને બીજાની પીછે હઠ થાય છે. આ પ્રમાણે નાના દય અને જ્ઞાનાવરણીયાદય આદિ કર્માંની સાધક બાધક પ્રકૃતિએ જાણી લેવી. આ પરિસ્થિતિને ખ્યાલમાં રાખ્યા પછી સયમના ઉપકરણે। અને બાહ્યાનુષ્ઠાના સૌ મુનિએના એક સમાન હોવા છતાં પણ આન્તરિક અધ્યવસાયે કર્માંના કારણે કોઇના પણ સમાન હાઇ શકતા નથી, માટે જ શુદ્ધિ કે અશુદ્ધ એછી વતી હાય તે ખનવાજોગ છે. આનું જ નામ સયમસ્થાન છે. જે અસંખ્યાત છે, જેમ કે એક સાધકમાં સંયમની અશુદ્ધિ એક પૈસા જેટલી હાય, બીજામાં એ પૈસા જેટલી, ત્રીજામાં ત્રણ પૈસા જેટલી, જ્યારે કોઇકમાં જ્ઞાનાવરણીયાદિ કર્માંના તીવ્રોદયે ૯૯ પૈસા જેટલી પણુ અશુદ્ધિ હોઇ શકે છે. તે જ પ્રમાણે એકમાં સંયમની શુદ્ધિ એક પૈસા જેટલી, કોઇકમાં ૯૯ પૈસા જેટલી કે ૧૦૦ પૈસા જેટલી પણ હેાઇ શકે છે. આજે એક સાધકમાં ૯૯ પૈસા જેટલી અશુદ્ધિ હોય તે આવતી કાલે અશુદ્ધિના સ્થાને ૯૯ પૈસા જેટલી શુદ્ધિની સંભાવના છે. અને એક સમય એવા પણ આવે છે કે આજના ચાર ટાઇમ ખાનારે, પ્રમાદી-મૈાહી આળસુ આવતી કાલે નિન્હેં પણ બને અને કેવળજ્ઞાન મેળવીને સ્નાતક પણ બની શકે છે, જ્યારે બીજો સાધક અગ્યારમે ગુણસ્થાનકે ચડતા ચડી જાય છે. ચૌદ પૂર્વના જ્ઞાતા પણ બની શકે છે પરંતુ ચારિત્રમાહનીય કર્માંના કારણે એક એક પૈસા જેટલા નાચે પડતાં ઠેઠ પહેલા પગથિયે પણ પધરામણી કરી બેસે છે. આ બધાઆમાં સાધક અને બાધક પ્રકૃતિના ચમત્કાર સૌને પ્રત્યક્ષ
-
Page #129
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનુભવાય છે. આ કારણે કોઈ પણ મુનિની કે કઈ પણ સંઘાડાની ભત્સના, હીલના, અપમાન કે તિરસ્કાર કરે તે નિંદનીય કર્મ છે. વ્યવહાર નયે કદાચ સારા દેખાતા સાધકે પણ આન્તર જીવનમાં કષાય કલેશના ગીલી દંડા જ રમતા હોય છે. જ્ઞાન સાધનાને બદલે દ્રવ્ય સાધના, સંયમના બહાને પિતાના માન મરતબાની આરાધના કરતા હોય છે, ત્યારે જાણવું જોઈએ કે સંયમ સ્થાને કેવળ આત્મા સાથે જ સંબંધ છે. નિર્ગસ્થ અને સ્નાતકના સંયમ સ્થાને સૌથી છેડા છે. તેનાથી પુલાકને અસંખ્યાત ગુણ છે. બકુશને તેનાથી પણ અસંખ્યાત ગુણા છે. તેનાથી પ્રતિસેવનાને અસંખ્યાત ગુણા અને સૌથી વધારે સંયમસ્થાને કષાય કુશીલના હોય છે.
(૧૬) સંનિકર્ષ દ્વારઃ-પુલાક મુનિને સ્વસ્થાન સંનિકર્ષ પિતાના જાતિય ચારિત્ર પર્યાયે એટલે કે એક પુલાક, બીજા પુલાકના ચારિત્ર પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક પણ હોઈ શકે છે. હીન હોય તે અનંત ભાગે હીન, અસંખ્યાત ભાગે હીન, સંખ્યાત ભાગે હીન, સંખ્યાતગુણ હીન, અસંખ્યાત ગુણે હીન હોય છે. યદિ અધિક હોય અનંત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અને અનંત ગુણું અધિક હોય છે. સ્વ એટલે પિતાના સજાતીય સ્થાન એટલે પર્યાને આશ્રય. સારાંશ કે પુલાકાદિને પુલાકાદિનું સંનિકર્ષ–સજન તે સ્વસ્થાન સંનિકર્ષ કહેવાય છે. જે પુલાક મુનિના આત્મિક અધ્યવસાયના કારણે સંયમસ્થાને વિશુદ્ધ નથી હતા, તે શુદ્ધ પર્યાયવાળા બીજા મુનિથી હીન કહેવાય છે તથા પર્યાય હીન હોવાના કારણે મુનિ પણ
Page #130
--------------------------------------------------------------------------
________________
૯૩
શતક ૨૫મું : ઉદ્દેશક-૬ હિન કહેવાશે. જેમનાં પર્યાયે સમાન હોય છે તે પરસ્પર તુલ્ય બને છે. અને હીનથી શુદ્ધ પર્યાયવાળે મુનિ અધિક કહેવાય છે.
બાદા વેષ અને ક્રિયાકાંડ સૌના એક સમાન હોવા છતાં, આતરિક જીવનની શુદ્ધતા, શુદ્ધતરતા કે હીનતા તથા હીનતરતા બીજાઓને માટે સર્વથા અલક્ષ્ય ભલે રહેતી હોય તે પણ ચારિત્રમેહનીય કર્મને ઉદય સૌ ને ભિન્ન ભિન્ન હોવાથી સમયે સમયે બદલાતા અધ્યવસાયના કારણે જ ભાવલિંગી મુનિ પણ શુદ્ધ અને અશુદ્ધ બને છે. તે અશુદ્ધતા કેઈ મુનિની બીજાની અપેક્ષાએ અનંતમા ભાગ જેટલી, કોઈની અસંખ્યાતમા ભાગ જેટલી, કોઈની સંખ્યાતમા ભાગ જેટલી હીન હોય, જ્યારે કેની બીજા મુનિની અપેક્ષાએ અનંતગુણ, કેઈની અસંખ્યાત ગુણા, જ્યારે કેઈની સંખ્યાત ગુણા જેટલી હીન હોય ત્યારે તે મુનિ ષટ્રસ્થાનક પતિત કહેવાય છે, એટલે અનંત ભાગ, અસંખ્યાત ભાગ, સંખ્યાત ભાગ, અનંત ગુણ, અસંખ્યાત ગુણ અને સંખ્યાત ગુણ હીન જાણુ.
પુલાક મુનિ પિતાના ચારિત્ર પર્યાયે વડે બકુશ મુનિના પરસ્થાન સંનિકર્ષ એટલે વિજાતીય ચારિત્ર પર્યાની અપેક્ષાએ અનંતગુણહીન હોય છે. આ પ્રમાણે પ્રતિસેવન કુશીલ અને કષાય કુશીલ માટે પણ જાણવું. તે જેમ સજાતીય પર્યાયની અપેક્ષાએ ષટ્રસ્થાનક પતિત જ જાણે. પુલાક બીજા પુલાકને સજાતીય છે અને બકુશને વિજાતીય છે તેમ સર્વત્ર જાણવું.
પુલાક અને કષાય કુશીલ મુનિના સર્વ જઘન્ય સંયમસ્થાન સૌથી નીચા છે. ત્યાંથી તે બંને સાથે સાથે અસંખ્ય સંયમ સ્થાન સુધી જાય છે. કેમ કે બન્નેના અધ્યવસાયે ત્યાં સુધી તુલ્ય હોય છે. પરંતુ તે બન્નેમાંથી પુલાક મુનિ હીન
Page #131
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરિણમી હોવાથી આગળના સંયમસ્થાનમાં તે જઈ શક્ત નથી. આ કારણે તે ત્યાં જ અટકી જાય છે. ત્યાર પછી એકલે પડેલે કષાય કુશીલ અસંખ્ય સંયમસ્થાન સુધી જાય છે. અને પ્રતિસેવના કુશીલ તથા બકુશ મુનિને સથવારે મળતાં તે ત્રણે અસંખ્ય સંયમ સ્થાન સુધી જાય છે. પણ બકુશ મુનિ આગળ ચાલવા માટે સમર્થ બની શકતું નથી માટે અટકી પડે છે. અને પ્રતિસેવના કુશીલ તથા ચારિત્ર કુશીલ મુનિ બંને સાથે મળીને આગળ વધે છે અને અસંખ્ય સ્થાન સુધી ગયા પછી દીવામાંથી તેલ ખૂટતા જેમ દીવ વિશ્રામ લે છે તેમ પ્રતિસેવના કુશીલ તે સ્થાને અટકી જાય છે. તે પણ કષાય કુશીલ શેડી ઘણી હિંમત કરીને એકલે જ આગળ વધે છે અને અસંખ્યાત સંયમ સ્થાન સુધી ગયા પછી તેની હિંમત પણ હાથતાળી દઈને ખતમ થાય છે. એટલે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલને હરાવીને જે સ્થાને આવ્યા હતાં ત્યાંથી આગળ વધવા માટે તે ભાઈને પિતાના ઉત્પન્ન કરેલા, વધારેલા, પિષેલા, પંપાળેલા કષાયે જ તેના દુશ્મન બનીને આગળ વધવા દેતા નથી ત્યારે આ બધાઓના ખેલ તમાસા જોયા પછી નિગ્રંથ અને સ્નાતક કમર કસીને તૈયાર થાય છે અને “મુટ્રિમોનિ વાળા ” આ મંત્રને જાપ કરી નિર્ભયપણે આગળને આગળ વધતાં તે બન્ને એક જ સંયમસ્થાનને પ્રાપ્ત કરીને અનાદિકાળની રખડપટ્ટી કરતાં લાગેલા થાકને તેવી રીતે ઉતારી દે છે કે ફરીથી તે બિચારો થાક જ થાકી જાય છે અને હંમેશાને માટે છુટો પડે છે.
આ કારણે નિગ્રંથ મુનિના સંયમ સ્થાનથી પુલાક અનંતગુણ હીન છે. બકુશ મુનિ પુલાકના ચારિત્ર પર્યાથી અનંત
Page #132
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૬
૯૫
ગુણા અધિક છે. જ્યારે પુલાક, ખકુશથી હીન-તુલ્ય અને અધિક છે. પ્રતિસેવના અને કષાયકુશીલથી અકુશ હીન છે. બકુશ, બીજા બકુશના સજાતીય પર્યાયથી હીન-તુલ્ય અને અધિક પણ હોય છે. હીનમાં ષસ્થાનક પતિત જાણવા.
નિગ્રન્થ અને સ્નાતકથી ખકુશ અનંતગુણા હીન છે. નિગ્રન્થ બીજા નિગ્રન્થના સજાતીય પર્યાયે તુલ્ય છે.
પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચારિત્રપર્યાય અન તગુણા છે, તેનાથી બકુશ અને પ્રતિસેવના કુશીલના જઘન્ય પર્યાય તુલ્ય અને અનંતગુણા છે, તેનાથી બકુશના ઉત્કૃષ્ટ પાંચા અનંતગુણા છે, તેનાથી પ્રતિસેવના કુશીલ અન’તગુણા, તેનાથી કષાય કુશીલના ચારિત્રપર્યાયે અનંતગુણા અને નિગ્રન્થ તથા સ્નાતકના પર્યાયે અનંતાગુણા જાણવા.
(૧૭) ચાગદ્વાર :-બધાય મુનિએ મનેયાગી, વચનચેગી અને કાયયેાગી હેાય છે. સ્નાતક યદ્ઘિ સયેગી અવસ્થામાં છેતેા ત્રણે યાગ જાણવા, તેવી રીતે ઉપયેગ પણ મને જાણવા.
(૧૮) કષાયદ્વાર :–કષાય કર્માંના ઉપશમ કે થયેાપશમ નહિ કરેલા હાવાથી પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલને ક્રોધ, માન, માયા અને લેાસરૂપી ચારે કષાયેા હેાય છે. કષાયકુશીલને સંજવલન કષાય ચારે હાય છે. કદાચ ત્રણ હોય તે માન-માયા અને લાભ, બે હાય તા માયા અને લાભ અને કદાચ એક જ કષાય હાય તા લાભ જાણવા. ઉપશમ કે ક્ષપક શ્રેણમાં સંજવલન ક્રોધના ઉપશમ કે ક્ષય થાય ત્યારે ત્રણ કષાયા માન કષાયના ઉપશમ કે ક્ષય થતાં માયા અને લેાભ શેષ રહે છે. અને સૂક્ષ્મ સ ́પરાય ગુણુસ્થાનકે કેવળ લાભ જ
Page #133
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
શેષ રહે છે. નિગ્રન્થ ઉપશાંત કષાયી પણ હાય અને ક્ષીણ કષાયી પણ હાય છે. જ્યારે સ્નાતક ક્ષીણુ કષાયી જ હાય છે. આનાથી આપણે જાણી શકીએ છીએ કષાયેા કેટલા ભયંકર અને કેવળજ્ઞાનના માધક હોય છે. જેનું વિવરણ ત્રીજા ભાગથી જાણવું.
(૧૯) લેશ્યાદ્વાર :-પુલાક, અકુશ અને પ્રતિસેવના કુશીલ મુનિઓને તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેસ્યા હાય છે. કષાય કુશીલને છએ લેશ્યા જાણવી. નિગ્રન્થને શુકલલેશ્યા તથા સ્નાતકને પરમ શુદ્ધ લેશ્યા જાણવી.
( ૨૦ ) પરિણામ દ્વાર: ચારિત્ર પર્યાયાના પરિણામ ઘટે છે? વધે છે? સ્થિર રહે છે?
જવાબમાં ભગવતે કહ્યું કે ગૌતમ ! પુલાક-અકુશ-પ્રતિ સેવના કુશીલ અને કષાય કુશીલ મુનિઓના પરિણામે વધે પણ છે, ઘટે પણ છે અને સ્થિર પણ રહે છે. કેમકે ચારિત્રમોહનીય કર્માંના ઉદયકાળની ખૂબ જ વિચિત્રતા હેાવાના કારણે સાધકને નિમિત્તો, સહવાસા અને સહુવાસિએના કારણે કષાયજન્ય અશુભ પરિસ્થિતિનું સર્જન થતાં સાધકના ચારિત્રપર્યાયે ઘટતાં જાય છે તે પ્રમાણે સારા નિમિત્તો અને સહવાસાની પ્રાપ્તિ થતાં પર્યાય વધે પણ છે અને કોઈક સમયે પાંચે ઘટતાં પણ નથી, વધતાં પણ નથી પણ સ્થિર રહેવા પામે છે, જ્યારે નિગ્રન્થ મુનિના પરિણામેા વધતા રહે છે અથવા સ્થિર પણ રહે છે પરન્તુ ઘટતા નથી. કેમ કે તે પુણ્યશાલિએએ પેાતાના પુરુષાર્થ દ્વારા માહને, કષાયને તથા કષાયાના નિમિત્તોને પણ તેવી રીતે ઉપમિત કે ક્ષય કર્યાં હોય છે. જે કારણે તેમના પિરણામા પડતા નથી. કદાચ મેાહુકના પ્રમલ ઉદયથી તેમના પિરણામેાની હાનિ થાય એટલે કે પરિણામેાથી પડે તે
Page #134
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૬
તે મુનિ નિગ્રન્થપદથી પતિત થઈને કષાયકુશીલ કહેવાશે. સ્નાતક મુનિને હીયમાન પરિણામેાની નિમિત્તતા સÖથા ક્ષીણ થઇ ગયેલી હાવાથી તેમના પરિણામા હીન થતા નથી.
609
પુલાક–ભકુશ અને કુશીલ મુનિ દ્ઘિ પિરણામેામાં વધે તા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુ` હત` સુધી વધતા પિરણામવાળા હેાય છે. કેમકે ચારિત્રની આરાધનામાં જ્યારે મસ્તી આવે છે ત્યારે પરિણામેની ધારા વધતી હાય છે. પરન્તુ ચારિત્રમેહનીય કર્યું અને તેના ચુનંદા સૈનિકો પ્રતિસમયે શસ્ત્ર સામગ્રી તૈયાર કરીને જ બેઠેલા હાય છે, જ્યાં સાધકને સમય જેટલેા પ્રમાદ થયા કે કષાયે જોરદાર હુમલા કરે છે. અને સાધકને પાછો પાતાની છાવણીમાં લાવી મૂકે છે. સારાંશ કે કષાયેાના ખાધ થતા એક સમય કહેવાયે છે અને કષાયના ખાધ ન નડે તે ઉત્કૃષ્ટથી અન્તમ હત સુધીના ચડતા પરિણામેાના અનુભવ થાય છે. તથા સ્થિર પરિણામ જઘન્યથી એક સમય કહેવાયા છે અને ઉત્કૃષ્ટથી સાત સમય જાણવા. નિગ્રન્થને જઘન્યથી અન્ત તૂત અને ઉત્કૃષ્ટથી પણ તેટલા જ સમય વધતા પરિણામના જાણવા, તથા સ્થિર પરિણામના જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતસુહૃત સુધીના કહ્યો છે.
કેવળી સ્નાતકને જધન્ય અને ઉત્કૃષ્ટથી વધતા પરિણામ અન્તર્મુહૂતના કહ્યાં છે, કેમ કે શૈલેશી અવસ્થામાં વધમાન પરિણામ અન્તર્મુહૂતના પ્રમાણના જ હોય છે કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી અન્તર્મુહૂત સુધી અવસ્થિત પરિણામવાળા થઈને શૈલેશી સ્વીકારે તે અપેક્ષાએ તેમને અવસ્થિત કાળ જઘન્યથી અન્તર્મુહૂત પ્રમાણ કહ્યો છે. જ્યારે ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન પૂર્વ કાઢિ કાળ હોય છે, કેમ કે પૂર્વ કટિવાળા પુરુષને
Page #135
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જન્મથી નવ વર્ષ થયા પછી કેવળજ્ઞાન ઉપજે છે, તેની નવ વર્ષોં ન્યૂન પૂકોટિવ પર્યંત અવસ્થિત પરિણામવાળા થઇને શૈલેશી અવસ્થા સુધી વિહરે છે. શૈલેશીમાં વધુ માન પરિણામવાળા હોય છે.
(૨૧) અધદ્વાર :-પુલાક મુનિને કેવળ આયુષ્યકમ ના બ ંધનની ચેાગ્યતા નહી હાવાથી શેષ સાતે કર્માંની પ્રકૃતિનુ ખંધન કરે છે. બકુશ મુનિ કદાચ આયુષ્યનુ બંધન કરે તે આઠે કર્માંનું અન્યથા સાતે કર્માનું બ ંધન કરે છે. પ્રતિસેવના કુશીલ માટે પણ બકુશની જેમ જાણવું. કષાયકુશીલ મુનિ સાત આઠ કે છ કર્માનુ મંધન કરે છે, સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનકે આયુષ્ય ધાતું નથી. કેમ કે તેનું બંધન અપ્રમત ગુણસ્થાનક સુધી જ હોય છે; માટે આયુષ્ય વિના સાત કર્માંને ખાંધે છે. સૂક્ષ્મસ પરાયે ખાદર કષાયનું બ ંધન નથી માટે આયુષ્ય અને મેહ સિવાય છ કર્મો ખાધે છે. અન્યથા આઠે કર્માને પણ ખાધે છે. નિગ્રંથ મુનિ યેાગના કારણે જ કેવળ વેદનીય કર્મીને બાંધે છે, જ્યારે સ્નાતક અયેાગી ગુણ સ્થાનકે ખ'ધ હેતુઓના અભાવ હાવાથી અખધક છે, અને સયેાગી હાય તે કેવળ સાતા વેદનીય કર્મોને બાંધે છે.
(૨૨) વેદદ્વાર :-પુલાક, અકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ આ ચારે જાતના મુનિએને આઠે કર્મના ઉદય વતતા હાવાથી તે કર્મોના રસાનુભવ રૂપ કવિપાકના ઉદયને ભાગવનારા છે. નિગ્રંથ મુનિને માહુના ઉપશમ થવાથી સાતે કમેને વેદનારા છે. જ્યારે સ્નાતકને ચાર અઘાતી કર્યાં જ વેદનાના છે.
(૨૩) ઉદીરણાદ્વાર :-પુલાક મુનિ આયુષ્ય અને વેદનીય વિનાની છ કર્માંની પ્રકૃતિને ઉદીરે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
શતક ર૫મું ઉદ્દેશક-૬
બકુશ તથા પ્રતિસેવન કુશીલ સાત-આઠ તથા આયુષ્ય અને વેદનીય વિનાની છ પ્રકૃતિએને ઉદીરે છે.
કષાયકુશીલ મુનિ સાત-આઠ-છ તથા આયુષ્ય, વેદનીય અને મેહ વિનાની પાંચ કર્મોની ઉદીરણા કરે છે.
નિર્ચન્થ આયુષ્યર્વેદનીય અને મોહ વિનાની પાંચ તથા નામ અને ગોત્રને ઉદરતે બે પ્રકૃતિને ઉદીક જાણવો.
સ્નાતક પણ કદાચ ઉદીરક હોય તે નામ તથા શેત્રને જાણ.
(૨૪) ઉપસંહાનદ્વાર -જે પ્રાપ્ત થયું હતું તેને ત્યાગ કરે તે ઉપસંહાન કહેવાય છે. ગૃહસ્થાશ્રમમાંથી નીકળીને મુનિષ મળે તે ભાગ્યની વાત છે અને ટકાવી રાખવું તે મહાભાગ્યની વાત છે. અન્યથા પ્રાપ્ત થયેલું દેવાઈ પણ જાય છે. પુલાક મુનિ યદિ પુલાકત્વનો ત્યાગ કરે તે કષાયકુશીલતા અને અસંયતત્વને પ્રાપ્ત કરે છે. બકુશ યદિ બકુશવને છોડે તે પ્રતિસેવના કુશીલત્વ, કષાય કુશીલત્વ, અસંયમત્વ અથવા દેશવિરતિત્વને પામે છે, તે આ પમાણે છેઃ અધ્યવસાયમાં આગળ વધે તે કુશીલપણું પામે, મરણ પામે તે દેવ બને છે, જ્યાં અસંયમ છે અને નીચે પડે તે દેશ વિરતિ શ્રાવક બને છે. તાત્પર્ય કે તે દ્રવ્યલિંગે સાધુ છે અને ચર્મચક્ષુના માલિકને માટે છઠ્ઠા ગુણઠાણને માલિક છે.
જ્યારે ભાવલિંગે તે શ્રાવકત્વને પામતે હોવાથી પાંચમા ગુણ ઠાણને માલિક બને છે. કષાયકુશીલ પિતાના સ્થાનને છોડે અને અધ્યવસાયથી નીચે ઉતરે તે બકુશત્વ કે પુલકિત્વને પામે છે. મરણ પામે તે દેવત્વ અથવા શ્રાવકત્વ અને ઉપર ચડે તે નિગ્રંથ અવસ્થાને પણ પામે છે. નિર્ચથને માટે
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જાણવાનું કે ઉપશમ શ્રેણિથી નીચે પટકાય તે કષાય કુશીલતા, મરણ પામે તે દેવત્વ જ્યાં દેશવિરતિ નથી; શ્રેણિથી પડ્યા પછી તત્કાળ દેશવિરતિ ન પામે પણ કષાયકુશીલ બન્યા પછી દેશવિરતિ બને છે.
જ્યારે સ્નાતક સિદ્ધિગતિને પામે છે.
(૨૫) સંજ્ઞાદ્વાર -આહાર, ભય, મિથુન અને પરિ. ગ્રહાદિમાં જેમને આસક્તિ રહેલી હોય તે સોપયુક્ત કહેવાય છે, અને જે અનાસક્ત હોય તે સંપયુક્ત છે. અસાતા. વેદનીયની શાંતિ માટે આહાર લે જરૂરી હોવા છતાં તેમાં રહેલી આસક્તિને માલિક સંપયુક્ત છે, તથા આહાર કર્યો છતે પણ જેને આસક્તિ નથી તે સંપયુક્ત કહેવાશે. પુલાક મુનિ-સ્નાતક મુનિ અને નિગ્રંથ મુનિ સંપયુક્ત છે. માન્યું કે નિન્ય અને સ્નાતક વીતરાગ હોવાથી આહારાદિમાં આસક્તિ વિનાના હોય તે સ્વાભાવિક છે. પરન્તુ પુલાક મુનિ સરાગ હોવાથી આસક્તિ વિનાને શી રીતે હોઈ શકે? શંકાના નિવારણાર્થે કહેવાયું છે કે સરાગ અવસ્થામાં પણ અનાસક્તપણું નકારી શકાતું નથી, માટે પુલાક મુનિ પણ જ્ઞાનપ્રધાન ઉપગવાળા હોવાથી ને સંપયુક્ત છે, આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ રહિત એટલે કે આસક્તિ વિનાના જાણવા.
બકુશ-પ્રતિસેવન કુશીલ અને કષાયકુશીલ મુનિઓ આહારાદિમાં આસક્તિવાળા અને અનાસક્તિવાળા પણ હોય છે.
(૨૬) આહારદ્વાર -વિગ્રહ ગતિના કારણે અનાહારકત્વ સમજવાનું છે. આ કારણે પુલાક અને નિર્ગસ્થ મુનિને વિગ્રહ ગતિના કારણને અભાવ હોવાથી તેઓ આહારક એટલે આહાર કરવાવાળા હોય છે, પણ અનાહારક નથી હોતા. જ્યારે સ્નાતક
Page #138
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬
૧૦૧ કેવળીને સમુદ્દઘાતના ત્રીજા, ચેથા અને પાંચમા સમયમાં તથા અગિ અવસ્થામાં અનાહારકત્વ હોય છે. શેષ સમયમાં કેવળીઓ પણ આહારક છે; કેમકે તે જ્ઞાન થયા પછી પણ શેષ રહેલા ચાર અઘાતી કર્મમાં વેદનીય કર્મ પણ શેષ રહેલું છે. માન્યું કે તે તાકાત વિનાને છે તે પણ કર્મ તે કર્મ છે માટે તે કર્મના ઉદયે કેવળીઓને પણ આહાર લેવે અનિવાર્ય છે. આહાર કેવળજ્ઞાનને બાધક હોઈ શકે નહિ કેમકે આપણે સૌ પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે આહાર લીધા પછી જ ભણવાને, આવૃત્તિ કરવાને બોલવાને, લખવાને, વિચારવાને કે કેઈપણ પ્રવૃત્તિ કરવાને ઉત્સાહ વધે છે પણ ઘટતો નથી. ઉલટું આહારના અભાવમાં શરીર અને તેનું આખુય તંત્ર શિથિલ, મડદાલ અને નિષ્ક્રિય પણ બને છે. માન્યું કે કેવળજ્ઞાનીને શરીર અને ઇંદ્રિયે અકિંચિકર છે તે પણ જ્યાં સુધી તે શરીરધારી છે ત્યાં સુધી શરીરનું કામ શરીર જ કરશે, જે અઘાતી કર્મને આધીન છે. કેવળજ્ઞાનને પણ તે કર્મો જ્યારે વિધમાન હોય તે વેદનીય કર્મને શાંત કરવા માટે આહાર ગ્રહણ કરે તે કોઈપણ જાતને બાધ દેખાતે નથી. કેવળજ્ઞાનીઓનું શરીર કેવળજ્ઞાનના આધારે ટ યું નથી. પણ તેમાં રહેલા લેહીના આધારે કર્યું છે અને લેડી આહારના આધારે છે. ત્યારે જ તે મહાવીર સ્વામીને પહેલા નંબરના શિષ્યાભાસ શાળાની તેજેલેશ્યાના કારણે ઉષ્ણતા વધી છે અને છ છ મહિના સુધી ઝાડામાં લેહી પડવાના કારણે શરીર સાવ છેવાઈ જતાં રેવતી શ્રાવિકાએ વહોરાવેલા બીજોરાપાકના આહારથી શરીર પાછું તેજસ્વી બની ગયું હતું, માટે જ કહેવાયું છે કે આહારને અને કેવળજ્ઞાનને બારમે ચંદ્રમા નથી. આ વાત સાચી છે કે તેમને આહાર કેવળ નામ માત્રને છે કેમકે ઉંચ ગતિએ અને નીચ ગતિએ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જનારાના આહારમાં આજે પણ આકાશ પાતાળ એટલે તફાવત છે. તે પછી કેવળજ્ઞાનીને આહાર સંજ્ઞા સર્વથા નાબુદ થઈ જવાના કારણે આહાર લેવામાં તેમને મેહકર્મના ઉદયની કે ઉદીર્ણ કરવાની કલ્પના પણ સર્વથા હાસ્યાસ્પદ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે કે સંપ્રદાયના વૈરના કારણે છે. છદ્મસ્થાવસ્થામાં પણ મહાવીરસ્વામીએ નિજલ ઉપવાસ છ મહિના સુધીના
ક્યાં નથી કર્યા? તે પછી કેવળજ્ઞાન થયા પછી આહાર પ્રતિદિવસ કેમ નહીં કરતા હોય? આ શંકા પણ નિરર્થક છે, કેમકે આહારની અભિલાષા મેહકમને આધીન છે જ નહી પણ વેદનીય કર્મને આધીન છે, અને તે કર્મ કેવળજ્ઞાનીને પણ છે જ. જે આપણને સૌને માન્ય છે. પ્રત્યેક પ્રવૃત્તિ મેહજન્ય જ હોય છે, એવું માની લેવાની ભૂલમાં અજ્ઞાનતા સ્પષ્ટ દેખાઈ રહી છે, કેમકે આજે પણ ઘણું પુણ્યશાલીઓની પ્રવૃત્તિ વૈરાગ્યમય દેખાઈ રહી છે અને સફળતા કે નિષ્ફળતામાં ઉદાસીન છે.
વેતાંબર મુનિના વસ્ત્ર પરિધાનમાં મોહ કે તજજન્ય મૂચ્છના કલ્પના કરવી તે પણ સમુચિત નથી. કેમકે દિગંબરમુનિ નગ્ન રહેવા છતાં પણ પિતાને સંપ્રદાયને કદાગ્રહી હોય કે દિગંબર ધર્મને જ પક્ષપાતી હોય તે આ કદાગ્રહ કે પક્ષપાત શું આત્યંતર પરિગ્રહ નથી? અને નગ્નવાસી હોવા છતાં આત્યંતર પરિગ્રહને માલિક શું કેવળજ્ઞાન મેળવી શકશે?
અરિહંતેના શાસન રંગમાં રંગાયેલા ભાગ્યશાળી ગૃહસ્થ પણ પિતાના ઘરમાં ઘી, તેલ, ગેળ, સાકર આદિ પદાર્થો અખૂટ ભરેલા હોવા છતાં પણ મહિનાઓ ઉપર મહિનાએના આયંબીલ કરી રહ્યાં છે અને આયંબીલમાં ચાર-પાંચ કે સાત દ્રવ્યથી વધારે લેવાવાળા પણ નથી. પત્ની, મેવા, મિષ્ટાન્ન ઉપરાંત પિતાનું શરીર સશક્ત હોવા છતાં અખંડ
Page #140
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬
૧૦૩ શિયળ પાળી રહ્યાં છે, અથવા મહિનામાં બે-ત્રણ રાત્રિ છોડી ૨૭-૨૮ રાત્રિના બ્રહ્મચર્ય પાળી રહ્યાં છે. ઘરમાં લાખે રૂપીયા છે પણ મુનિધર્મને અનુકરણરૂપ પિતાના પગમાં ચંપલ-બુટ વગેરે કંઈ પણ પહેરતા નથી ઇત્યાદિ પ્રસંગોમાં
જ્યારે ગૃહસ્થ પણ આટલા બધા વૈરાગી દેખાતા હોય તે મુનિઓના વૈરાગ્ય–ત્યાગ કે તપની વાત શી કરવાની હોય? અને કેવળજ્ઞાની તે સર્વથા નિર્મોહી હેવાથી આહાર કર્યો છતે પણ તેમનું કેવળજ્ઞાન સર્વથા સુરક્ષિત જ રહેવાનું છે ઈત્યતં વિસ્તરણ.
(૨૭) ભવદ્વારઃ-પુલાક મુનિ જઘન્યથી એક ભવમાં પુલાક થઈ કષાયકુશીલતાદિ અન્ય કેઈ સંયતપણને એક કે અનેકવાર તે ભવમાં, બીજા ભવમાં પામીને સિદ્ધ થાય છે, અને ઉત્કૃષ્ટથી દેવાદિભવવડે અન્તરિત ત્રણ ભવ સુધી પુલાકત્વને પામે છે. | બકુશ-પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલને જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ થાય છે. નિર્ચન્ય મુનિને પુલાકવત્ જાણવા. ખાસ સમજવાનું કે એક ભવમાં બકુશત્વ પામીને ભવિષ્યમાં બકુશપણું પામ્યા વિના સિદ્ધ થાય છે. તે કારણથી બકુશને જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ કહ્યાં છે. કેમકે ઉત્કૃષ્ટપણે આઠ ભવ સુધી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં કેઈક આઠ ભ બકુશપણાવડે અને તેમાં છેલ્લે ભવ સકષાયાદિ બકુશવથી પૂરે કરે છે, જ્યારે બીજે મુનિ પ્રતિસેવના કુશીલત્વાદિ યુક્ત બકુશપણથી પૂર્ણ કરે છે.
સ્નાતકને એક ભવ ગ્રહણ થાય છે.
(૨૮) આકર્ષદ્વાર –આકર્ષને અર્થ ચારિત્રના પરિણામ સમજવા,
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પુલાકને જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ત્રણ આકર્ષ જાણવા. બકુશને જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ૨૦૦ થી ૯૦૦ સુધી, નિર્ગસ્થને જ ઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી યદિ બે વાર ઉપશમશ્રેણિ કરે તે બે આકર્ષ, સ્નાતકને એક આકર્ષ જાણ.
(૨૯) કાળદ્વાર -પુલાક જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તમેં ડૂત સુધી રહે છે. કેમકે તે મુનિ અન્તર્મુહૂર્ત પૂર્ણ થયા પહેલા મરતું નથી અને પડતે પણ નથી. બકુશ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ મુનિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કાઈક ન્યૂન પૂર્વકેટિ વર્ષ સુધી રહે છે, કેમકે બકુશને ચારિત્રાન્તર તરત જ મૃત્યુ સંભવે છે, માટે એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વ કેટિ વર્ષને આયુષ્યવાળે આઠ વર્ષ પછી ચારિત્ર લે છે, તેથી આઠ વર્ષ ઓછા પૂર્વકેટિ વર્ષ કહેવાયા છે.
નિર્ચન્થ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત. સ્નાતક મુનિ બન્ને રીતે કાંઈક ન્યૂન પૂર્વકેટિ વર્ષ સુધી રહે છે.
(૩૦) અન્તરદ્વાર -પુલાક મુનિને જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર જાણવું. કાળથી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી, તથા ક્ષેત્રથી કાંઈક ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્તનું અંતર જાણવું. યાવત્ નિર્ગસ્થ સુધી.
(૩૧) સમુદ્રઘાત દ્વાર;-પુલાકને વેદના, કષાય અને મારણાન્તિક સમુદ્દઘાને કહ્યાં છે, સંજવલન કષાયને ઉદય હોવાથી કષાય સમુદ્દઘાત હોઈ શકે છે અને મરણ સમુદ્રઘાતથી નિવૃત્ત થયા પછી પુલાકને કષાયકુશીલત્વાદિરૂપ પરિણામ થતાં મૃત્યુ પામે છે. | બકુશ અને પ્રતિસેવના કુશીલને વેદનાથી તૈજસ્ સુધીના પાંચ સમુદ્ઘતે જાણવા.
Page #142
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ ઉદ્દેશકઃ-૬
કષાયકુશીલને છ સમુદ્દાત માનવા.
નિગ્રન્થને સમુદ્દાત નથી.
કેવળી સ્નાતકને એક જ કેવળી સમુદ્ઘાત છે.
૧૦૫
( ૩૨ ) ક્ષેત્રદ્વાર :–પુલાકથી નિગ્રન્થ સુધીના મુનિએ લાકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. સ્નાતકો પણ શરીરથી લાકના અસખ્યાત ભાગમાં જાણવા અને સમુદ્દાત સમયે સ’પૂર્ણ લેાકમાં જાણવા.
(૩૩) સ્પેનદ્વારને-અવગાહનાની જેમ જાવું.
કષાયકુશીલ
સુધી
નિગ્રન્થે ઔપશમિક અથવા ક્ષાયિક ભાવમાં જાણવાં. સ્નાતકા કેવળ ક્ષાયિક ભાવમાં જ હાય છે.
(૩૪) ભાવદ્વાર :-પુલાકથી ક્ષાયેાપશમિક ભાવ કહ્યો છે.
જે
(૩૫) પરિણામઢાર :-પ્રતિપદ્યમાન ( તત્કાળ પુલાક થયા હાય ) જઘન્યથી એક, બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટથી ૨૦૦ થી ૯૦૦ સુધી જાણવા.
પૂર્વ પ્રતિયન્ન જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી બે હજાર થી નવ હજાર સુધી જાણવા.
(૩૬) અલ્પ મહુત્વ દ્વાર :-નિગ્રન્થા સૌથી ઘેાડા. પુલાક તેનાથી સખ્યાત ગુણા.
સ્નાતકો તેનાથી સખ્યાત ગુણા.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બકુશને પણ સ્નાતકે કરતા સંખ્યાત ગુણ જાણવા. પ્રતિસેવન કુશીલે તેનાથી સંખ્યાત ગુણ. અને કષાય કુશલે તેનાથી પણ સંખ્યાત ગુણ કહ્યાં છે.
આ પ્રમાણે સૌના હૃદયને પવિત્ર કરાવનારૂં, ચારિત્રમાં શુદ્ધિ અપાવનારું અને મંગળ પ્રભાતે મંગળ દેનારું આ પચીસમું શતક અને તેને છઠ્ઠો ઉદ્દેશ પૂર્ણ કર્યો છે.
જે શતક પચીસમાન ઉદ્દેશો ૬ સમાપ્ત .
શતક ૨૫ : ઉદ્દેશ-૭
ઉપકમ :
પચીસમા શતકને પ્રસ્તુત સાતમે ઉદ્દેશ સંયતેને માટે છે, જે “સમ્” ઉપસર્ગપૂર્વક “યમ” ધાતુને ભૂતકૃદંતને “ક્ત પ્રત્યય લગાડવાથી સંયત શબ્દ બન્યો છે, જેનો અર્થ સમ્યગુ. જ્ઞાન દ્વારા જેમણે પાપ વ્યાપારને છોડી દીધા છે, મન તથા ઈન્દ્રિયેના વેગને ઠંડે કર્યો છે, કષાયવૃત્તિ અને પ્રવૃત્તિને કાબૂમાં લીધી છે. સંસારમાર્ગથી નિવૃત્ત થયા છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં લયલીન બનીને અહિંસા-સંયમ અને તપધર્મમય જૈનત્વની સુંદર આરાધના કરે છે તે સંયતમુનિ–સાધુ અને નિર્ચન્થ આદિ શબ્દોથી સંબોધાય છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
શતક ર૫મું : ઉદ્દેશક-૭
- ૧૦૭ યદ્યપિ સંસારભરના બધાય સમાજે ઉપર ધાર્મિક નિયંત્રણ કરનાર સાધુસંસ્થા વિદ્યમાન હોય છે. પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ અનુસાર આજે પણ જૈન મુનિઓ દ્રવ્ય અને ભાવથી સંયમિત છે, ત્યાગી છે, નિર્મોહી અને મર્યાદિત છે, ગૃહસ્થની માયાજાળથી સર્વથા પર છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ઉપરાંત બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોની હત્યાથી મન-વચન અને કાયાપૂર્વક કરણ-કરાવણ તથા અનુ. મેદનથી પણ સર્વથા દૂર છે, ત્યારે પ્રકારના કષાયથી તથા પાંચે ઈન્દ્રિયેના ત્રેવશ વિષયથી વિમુક્ત છે. જે માનસિક અશુભ અધ્યવસાયાત્મક પ્રવૃત્તિથી દંડાય તે મનદંડ, વચનની માયામૃષાવાદાત્મક પ્રવૃત્તિથી દંડાય તે વચનદંડ અને હિંસાત્મક પ્રવૃત્તિથી દંડાય તે શરીરદંડ. આ પ્રમાણેને ત્રણે દંડથી જે સર્વથા વિરક્ત છે તે જૈન મુનિ છે, શ્રમણ છે, સંયત છે. આવા મુનિઓ મનથી પવિત્ર હોવાના કારણે તેમને નદી, તળાવ કે નળ નીચે બેસીને સ્નાન કરવાનું નથી, મેટું કે હાથપગ ધોવાના નથી. ફળફૂલ કે બીજી એકેય વનસ્પતિને સ્પર્શ પણ કરવાનું નથી. સંપૂર્ણ ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા હેવાથી ચૂલા-ચકા-રઈ કે ભેજના પાણીને પોતાના હાથે કરવાનું કંઈ પણ પ્રયજન નથી. ભિક્ષા માંગતા પણ કેઈને ય ભારભૂત ન બનવું તે જ તેમને મુદ્રાલેખ છે, ચાહે માવડી હોય, બહેન હોય કે ગૃહસ્થાશ્રમની ભૂતપૂર્વની ગૃહિણી (સી) હોય તેને સ્પર્શ પણ જૈન મુનિને ત્યાજ્ય છે, આત્મધ્યાની હોવાથી પંખે તથા પ્રકાશને ઉપગ પણ કરતા નથી.
આવી પરિસ્થિતિમાં પણ ભૂતપૂર્વના અનેક ભવના પ્રારબ્ધ કર્મો તેમના આત્મપ્રદેશમાં રહેલા હોવાથી જ્યારે જ્યારે કર્મોને ઉદય આવતું હોય ત્યારે આત્મશુદ્ધિ જે
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રમાણમાં જોઈએ તે થતી નથી, માટે જ સંયત અવસ્થા સમાન હોવા છતાં પણ તેને પાલનમાં ભિન્નતા હોવાના કારણે તેમના ભેદ પડે છે. આ પ્રસ્તુત ઉદેશે કેવળ સંય તેની વિચારણા માટે જ છે. આનાથી પહેલાના ઉદેશામાં જેમ પુલાકાદિ મુનિએની ૩૬ પ્રકારે વિચારણા કરી છે તેમ સામાયિકાદિ પાંચ પ્રકારના સંયમમાં રહેનારા સંયમધારીઓની પણ ૩૬ પ્રકારે વિચારણા કરીશું તે નીચે મુજબ.
(૧) પ્રજ્ઞાપના દ્વારઃ- હે પ્રભો ! સંયમની આરાધના કરનારા સંયતે કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! [૧] સામાયિક સંયત, [૨] છેદો પસ્થાપનીય સંયત, [૩] પરિહાર વિશુદ્ધ સંયત, [૪] સૂક્ષ્મસં૫રાય સંયત, [૫] યથાખ્યાત સંયત રૂપે સંયતે, સંયમધારીઓ, મુનિઓ સમિતિ ગુપ્તિ ધર્મના પાલકના પાંચ ભેદ આરાધના વિશેષના કારણે કહ્યા છે. હવે ક્રમશઃ તેમને અર્થ અને ભેદાનભેદ કહે વાય છે. સૌથી પ્રથમ સંયતેને ભાવાર્થ જાણી લઈએ. સામાયિક સંયત | સામાયિકની આરાધના કરનારા મુનિને સામાયિક સંયત જાણવા, યદ્યપિ અણુવ્રતધારી શ્રાવકનાં બાર વ્રતમાં નવમું વ્રત સામાયિકનું છે. તે અહિ લેવાનું નથી. પરંતુ સર્વવિરતિરૂપ સામાયિક ચારિત્ર જે મુનિઓનું ખાસ આદરણીય અને જાવજજીવનું છે તે લેવાનું છે. આત્માને ધર્મ ક્યો?
ઉતરાધ્યયન સૂત્રમાં “વધુ જણાવો ઘમ” એટલે કે વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે, તે આત્માને ધર્મ છે ?
Page #146
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૦૯
જવાબમાં જાણવાનું કે જેની સેવના કરતાં એટલે કે જે ક્રિયાઓ કરતાં આત્માની સ્વાભાવિકતામાં વકત્તા, લુચ્ચાઈ, માયામૃષાવાદિતા આદિ દુગુ ણા( દુન્ત્યાજ્ય ક્રૂષણા )ને પ્રવેશ થવા ન પામે તે જ આત્માના ધમ હાઇ શકે છે અને તે સમતા, સમ, શમ, તિતિક્ષા આદિ જ આત્માના ધર્મને અનુકૂળ તત્ત્વા છે. કેમકે તેમની આરાધના ( સેવના ) માટે આત્માને કંઈપણ પ્રયત્ન કરવાના રહેતા નથી, તથા તેની પાછળ આત્માને હાનિ, દુઃખ, શેાક, સંતાપ, આધિ, વ્યાધિ કે ઉપાધિ આદિ માડુરાજાના સૈનિકોના રતિમાત્ર ભય રહેતા નથી, જ્યારે હિંસા, જાઇ, ચૌય કમ, મૈથુન અને પરિગ્રહ જે આત્માના ધમાં છે જ નહી ત્યારે જ તેા તે પાપાના સેવન માટે પ્રયત્ન, પરિશ્રમ, વ્યૂહ રચના, ક્રૂરતા, નિર્દયતા અને કષાય, કલેશ આદિ શારીરિક, વાચિક, કે માનસિક વ્યાપાર કરવા જ પડે છે અને છેવટે આત્માનું અધઃપતન કરાવીને ચેારાશીના ચક્રમાં કે નવાણુ ના ફેરામાં પટકી પાડે છે. આ કારણે હિંસાની, ાની, દુરાચારની કે પરિગ્રહની પ્રવૃત્તિએ આત્માના ધમ હાઇ શકે તેમ નથી, જ્યારે સમતાની આરાધનામાં આત્મા બિલકુલ સ્વસ્થ જ રહે છે અને ઉર્ધ્વગતિના માલિક બને છે.
'
આ કારણથી ‘ સમ’ એ આત્માના ધમ છે, તેના ‘આય’ એટલે લાભ કરાવે અથવા પ્રયત્ન વિશેષ વડે આત્મા સમતાપ્રધાન બને તે ‘ સમાય ’ અને સ્વાથિંક ‘ કિણ ’ પ્રત્યય લગા ડવાથી સામાયિક કહેવાય છે. અનાદિકાળથી કે અનાદિકાળના સસારમાં જીવાત્માને પેાતાના મૌલિક ધમ સમતા’ની સેવના કરવી હતી, પરન્તુ મેહમાયાના જબરદસ્ત કુસંસ્કારોના કારણે સમતાની વિરુદ્ધ ‘ તામસ ’ની ઉપાસનામાં અનેકાનેક મનુષ્યા વતારા ખરખાદ કર્યાં છે. તેમજ · GOD · અર્થાત્ પરમાત્માને
6
.
Page #147
--------------------------------------------------------------------------
________________
*
૧૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આરાધવા હતાં તેના કરતાં તેનાથી વિરુદ્ધ ‘ DOG એટલે પાશવિક જીવન જીવીને જીવનધનનુ' સČથા દેવાળુ કાઢ્યુ' છે. અનાદિ કાળના સ'સારમાં માનવ અવતાર અનતીવાર પ્રાપ્ત કર્યાં છે, પણ તે બધાય અવતારોમાં “ દીવા લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે ” આ ન્યાયે એકાર ગયા છે.
આ ચાલુ ભવમાં તેમ ન થાય તે માટે પ્રબલ પુરુષા વડે સત્બુદ્ધિ અને સદ્વિવેકના માલિક બનેલા તે જીવાત્મા પેાતાના જીવનમાં સદ્ગુરુએની ઉપાસના કરશે. હજાર કામ છેડીને પણ તેમના વ્યાખ્યાને સાંભળશે. ઘરમાં પણ જેના વાંચનથી આચાર-વિચાર અને ઉચ્ચાર શુદ્ધ થાય તેવા પુસ્તકોનું વાંચન કરશે અને તે દ્વારા થયેલા જ્ઞાન વડે કરવા, કરાવવા અને અનુમેદના રૂપે પાપમાર્ગાને છેડી દે છે. મસ ! આનું જ નામ સામાયિકત્રત છે જે ઉત્કૃષ્ટતમ ધર્મ છે, કેમકે અનંત ભવાની માયાથી છુટકારો મેળવવાને માટે બે માર્ગ છે તેમાંથી એક માગ છે નવા પાપાના દ્વાર બંધ કરવા અને
લાગતા
જૂના પાપાને તપશ્ચર્યાંથી ધોઇ નાખવા. કપડા પર મેલ વાર લાગતી નથી પણ તેને ધાવામાં વાર લાગે છે અને પરિ શ્રમ પણ ઠીક ઠીક લેવા પડે છે, તેવી રીતે હિંસા-જાડચેરી-બદમાશીનું સેવન કરતાં વાર લાગતી નથી પણ તેના સ ંસ્કારાને નેસ્તનાબૂદ કરવા માટે આત્મિક જીવનમાં જબરદસ્ત પુરુષાર્થ કરવા પડે છે. આમાંથી એક પુરુષાર્થી તે છે જે બધાય પાપેાના દ્વાર એક સાથે અથવા થાડા વર્ષાની સાધના કર્યાં પછી બંધ કરે છે, જે સામયિક સયત કહેવાય છે, જેના બે ભેદ છે.
(૧) ઈરિક (ઘેાડા સમય માટે) (૨) યાવત્કથિક (જીવન પંત) ચારિત્ર ગ્રહણ કર્યાં પછી ભવિષ્યમાં જેમને ઇંદો પસ્યાપનીય ગ્રહણ કરવાનુ છે તે ઇવરિક સયત છે અને સામાયિક
Page #148
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૧૧ ચારિત્ર લીધા પછી જેમને છેદો પસ્થાપનીય લેવાની આવશ્યકતા નથી તે યાવત્રુથિક છે જે વચલા બાવીશ તીર્થકરેના શાસનમાં હોય છે.
છેદેપસ્થાપનીય ચારિત્ર :
સાતિચાર અને નિરતિચાર રૂપે બે ભેદે જાણવા.
છેલ્લા અને પહેલા તીર્થકરના મુનિઓને સંયમ સાતિચાર હોવાથી કાચી દીક્ષા દરમ્યાન લાગેલા અતિચારેની શુદ્ધિ કરીને પાંચ મહાવ્રત સ્વીકાર કરવા માટે છેદપસ્થાપનીય એટલે વડી દીક્ષા લેવામાં આવે છે. જ્યારે બાવીશ તીર્થકરોના મુનિઓને સંયમ નિરતિચાર હોય છે. અથવા પાર્શ્વનાથ પરમાત્માના મુનિઓને નિરતિચાર હોવાના કારણે મહાવીર શાસનમાં આવતા કેવળ પાંચ મહાવ્રત ઉચ્ચારવાના હોય છે.
વડી દીક્ષા લીધા પછી પણ યદિ મૂળવતે અતિચરિત બને અને ખ્યાલ આવે છે તે પુણ્યશાલી સાધક પિતાનો દીક્ષા પર્યાયે છેદ કરાવીને ગુરુ પાસે વ્રતની આલોચના કરી શુદ્ધ થાય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્રઃ
નિર્વિશમાનક અને નિર્વાિષ્ટકાયિક રૂપે બે ભેદ છે.
જે મુનિ પાંચ મહાવ્રત રૂપ તથા ઉત્તમોત્તમ ધમ ને મન, વચન તથા કાયાથી પાળતે અમુક પ્રકારનો તપ વિશેષ કરે તે આ સંયત છે, તેને વિધિ નીચે પ્રમાણે જાણ:
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પોતાના ગુરુની આજ્ઞા લઈને સ્થવિરકલ્પી ગચ્છમાંથી નવની સંખ્યામાં મુનિએ ગચ્છ બહાર નીકળી કેવળી પાસે, ગણધર પાસે કે પહેલા જેમણે આ તપ કર્યું છે તેમની પાસે જઈને આ કલ્પ અંગીકાર કરે છે. તેમાં નવ સાધુએમાંથી ચાર સાધુ છ માસ સુધી તપ કરે, બીજા ચાર મુનિએ તેમની સેવા ( વૈયાવચ્ચ ) કરે અને એક મુનિ વાચનાચાય અને, છ મહિને તપ પૂર્ણ થયે, વૈયાવચ્ચ કરનારા મુનિએ તપ કરે અને તપ પૂર્ણ કરેલા મુનિએ તેમની વૈયાવચ્ચ કરે, ત્યારપછી વાચનાચાય તપ કરે અને બીજા વૈયાવચ્ચ કરે, આ પ્રમાણે ૧૮ માસે રિહાર કલ્પના તપ પૂર્ણ કરી પાછા ગુરુ પાસે આવે. આ તપ કરનારા નિર્વિંશમાનક કહેવાય છે અને તપશ્ચર્યા પૂર્ણ થયા પછી તે નિર્વિષ્ટકાયિક રૂપે આલેખાય છે.
( નવતત્ત્વ મહેસાણા ૩૨ મી ગાથા)
૧૧૨
સૂક્ષ્મ સંપરાય ચારિત્ર :
આના પણ એ ભેદ નીચે પ્રમાણે જાણવા.
( ૧ ) સંશ્યિમાનક–એટલે ઉપશમ શ્રેણિથી પડતા મુનિ
( ૨ ) વિશુદ્ધયમાનક–એટલે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પર આગળ વધતા મુનિ.
યથાખ્યાત ચારિત્ર :
છાસ્થ અને કેવળી રૂપે એ પ્રકારે છે મેહ કમને ઉપશાંત કે ક્ષીણુ કરતા મુનિ છદ્મસ્થ કે જિન હેાય તે યથાખ્યાત સયત કહેવાય છે. પ્રરૂપણાદ્વાર પૂર્ણ.
Page #150
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૧૩
( ૨ ) વેદાર :-સામાયિક અને છેદેપસ્થાપનીય, કષાયકુશીલની જેમ વેદવાળા અને વેદ વિનાના પણ ડાય છે. પરિહારવિશુદ્ધક મુનિને પુલાકની જેમ જાણ્યા.
સૂક્ષ્મ સ’પરાય અને યથાપ્યાત સયતને નિગ્રન્થની તુલ્ય જાણવે.
સામાયિક સયત નવમા ગુણસ્થાનક સુધી હાય છે અને વેદ માહનીય કર્મીના ઉપશમ કે ક્ષય પણ નવમે ગુણસ્થાનકે થાય છે. આ કારણે સામાયિક સંયત નવમે ગુણઠાણે સવેદક જાણવા. સવેદ હાય તે ત્રણે વેદની સભાવના છે અને અવેદ હાય તે। ઉપશાંત કે ક્ષીણ વેદના સ્વામી જાવે. પિરહાર વિશુદ્ધક સંયત પુરુષ કે નપુંસક વેદવાળા જાણવા કેમકે સ્ત્રી (સાધ્વી) પરિહાર વિશુદ્ધક હાતી નથી.
(૩) રાગદ્વાર :—યથાખ્યાત સયતે વીતરાગી જાણવા, શેષ સરાગી.
(૪) કલ્પદ્વાર :—સામાયિકસ્થ મુનિએ, સ્થિત અને અસ્થિત કલ્પમાં હોય છે. દેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધકને માટે સ્થિત કલ્પ છે, શેષ પ્રથમવત્ સામાયિક સયત કષાય કુશીલની જેમ તથા છેદેોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધક બકુશની જેમ જાણવા.
સામાયિક તથા છેદેપસ્થાપનીય સયત, પુલાક, અકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ હાય છે, પરંતુ નિગ્રન્થ અને સ્નાતક હાતા નથી.
પરિહારવિશુદ્ધક તથા સૂક્ષ્મસ પરાયસ યતે। કષાય કુશીલ હાય છે પણ પુલાક, મકુશ, પ્રતિસેવન, નિગ્રન્થ કે સ્નાતક હાતા નથી.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યથાખ્યાતસંયત નિર્ચન્થ કે સ્નાતક તુલ્ય છે.
(૫) પ્રતિસેવનાદ્વાર :-સામાયિક અને છેદપસ્થાપનીય, પ્રતિસેવક (વિરાધક) અને અપ્રતિસેવક પણ હોય છે, શેષ પુલાવતું
પરિહાર સંવત યાવત્ યથાખ્યાત સંયત અપ્રતિસેવક જાણવા.
(૬) જ્ઞાનદ્વાર–યથાખ્યાત સંયતને ભજનાએ પાંચ જ્ઞાન, શેષ સંયતને બે, ત્રણ, કે ચાર જ્ઞાન જાણવા.
(૭) શ્રતદ્વાર–સામાયિક અને છેદો પસ્થાપનીય જઘન્યથી અષ્ટ પ્રવચનમાતા સુધી ભણે છે, શેષ કષાયકુશીલની જેમ જાણવા.
પરિહાર વિશુદ્ધક, જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટથી અપૂર્ણ દશ પૂર્વ સુધી, સૂક્ષમ સંપરાય મુનિને સામાયિક મુનિની જેમ જાણવા.
યથાખ્યાત સંયત જઘન્યથી અષ્ટ પ્રવચન માતા સુધી અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વ સુધી ભણે, અથવા કેવળી પણ હોય છે.
(૮) તીર્થદ્વાર - સામાયિકસંયત કષાયકુશીલવત, છેદે સ્થાપનીય અને પરિહારવિશુદ્ધ પુલાવત.
(૯) લિંગદ્વાર –સામાયિક અને છેદે સ્થાપનીય સંય
મુલાકની જેમ જાણવા. પરિહારવિશુદ્ધક, દ્રવ્ય અને ભાવલિંગને આશ્રયી સ્વલિંગમાં હોય છે, અન્ય લિંગમાં હતા નથી.
Page #152
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૧૫ (૧૦) શરીરદ્વાર -સામાયિક તથા પસ્થાપનીય સંયતોને ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે. શેષ પુલાવ
(૧૧) ક્ષેત્રદ્વાર :-સામાયિક અને છેદપસ્થાપનીય જન્મ અને સદુભાવની અપેક્ષાએ બકુશની જેમ અકર્મભૂમિમાં થતા નથી.
પરિહારવિશુદ્ધક પુલાવત, શેષ સામાયિકવતુ. (૧૨) કાળદ્વાર પહેલા અને બીજા સંય બકુશવત્.
(૧૩) ગતિદ્વાર –પહેલા અને બીજા સયતે કષાયકુશીલની પેઠે વૈમાનિક દેવ થાય છે, પરિહારવિશુદ્ધક પુલાવત્ અને સૂક્ષ્મ સં૫રાય સંયત નિર્ગસ્થની જેમ જાણવા.
(૧૪) સંયમસ્થાન દ્વારા યથાખ્યાત સંયતેને છેડી શેષ સંયતના સંયમ સ્થાને અસંખ્ય હોય છે.
સૂક્ષ્મ સંપાયના સંયમસ્થાને અસંખ્ય અને સ્થિતિ અન્તર્મુહૂર્તની છે.
યથાખ્યાત સંયમીનું સંયમ સ્થાન એક જ જાણવું, માટે સૌથી અલભ્ય છે. તેનાથી સૂક્ષ્મ સંપરાયના અન્તર્મુહૂર્ત પર્યત રહેનારા હોવાથી અસંખ્યાત ગુણ છે, તેનાથી પરિવાર વિશુદ્ધક અસંખ્યગુણ અને આનાથી પહેલા અને બીજા સયતના સંયમસ્થાને અસંખ્યગુણ છે અને પરસ્પર તુલ્ય છે.
(૧૫) સંનિકર્ષદ્વાર-પાંચ પ્રકારના સંયતેના ચારિત્ર પર્યાયે અનંત છે.
સામાયિક સંયત, બીજા સામાયિક સંયતના સજાતીય પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, તુલ્ય હોય કે અધિક હોય,
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હીનાધિકમાં સ્થાનક પતિત જાણવા.
સામાયિક સંયત, છેદેપસ્થાપનીય સંયતના વિજાતીય . ચારિત્ર પર્યાયના સંબંધની અપેક્ષાએ છ સ્થાન પતિત હીનાધિક જાણવા.
સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાયના ચારિત્ર પર્યાયેથી અનંતગુણ હીન હોય છે. યથાખ્યાત માટે પણ જાણી લેવું.
(૧૬) ગદ્વાર–સૂકમ સં૫રાય સુધીના સંય પુલાકની જેમ સારી હોય છે, યથાખ્યાતને સનાતકવત્ જાણવા.
(૧૭) ઉપગ દ્વાર –બધાય સંયને સાકાર અને નિરાકાર ઉપગવાળા હોય છે, કેવળ સૂક્ષ્મ સંપરાય સંયતે તથા સ્વભાવને લઈ અનાકાર ઉપયોગવાળા દેતા નથી.
(૧૮) કષાયદ્વાર :-સામાયિક સંયત સકષાયી હોય છે. પરિહાર વિશુદ્ધક પુલાકની જેમ ચારે કષાયને માલિક જાણ. સૂક્ષ્મ સંપરાય સંયતને કેવળ લેભ જ શેષ રહ્યો હોય છે.
(૧૯) લેશ્યાદ્વાર -સંય લેશ્યાવાળા જ હોય છે.
(૨૦) પરિણામ દ્વાર:-પરિહાર વિશુદ્ધક સુધીના સંયતે પરિણામની અપેક્ષાએ પુલાકની જેમ જાણવા. સૂક્ષ્મ સંપરાયી શ્રેણિએ ચડે ત્યારે વર્ધમાન પરિણામવાળા જાણવા અને ઉતરે ત્યારે હીન પરિણામ હોય છે, સ્થિર પરિણમી નથી.
(૨૧) બંધદ્વાર –આદિના ત્રણે સંય બકુશની પેઠે સાત કે આઠ કર્મ પકૃતિઓને બાંધે છે. સૂક્ષ્મ સં૫રાય સંયત આયુષ્ય અને મેહ વિનાની છ પ્રકૃતિઓ અને યથાખ્યાતને સ્નાતક તુલ્ય જાણ.
Page #154
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ | (૨૨) વેદનદ્વાર –આદિના ચારે સંય આઠે કર્મોના વિપાકને વેદનારા હોય છે. યથાખ્યાત સંયત છદ્મસ્થ હોય તે મેહ વિનાની સાત પ્રકૃતિને વેદે છે અને વીતરાગ હોય તે ચાર અઘાતી કર્મોને વેદે છે.
(૨૩) ઉદીરદ્વાર –આદિના ચારે સંયતે સાત પ્રકૃતિઓને ઉદીરે છે. યથાખ્યાત સંયત પાંચ કે બેને ઉદીરક અથવા અનુદીરક હોય છે.
પાંચની ઉદી કરે તે આયુષ્ય–વેદનીય અને મેહ વિનાની શેષ જાણવી, બાકી વિગત નિર્ગસ્થની જેમ જાણવી.
સૂમ સંપાયક આયુષ્ય અને વેદનીય વિનાની છ પ્રકૃતિઓ તથા આયુષ્ય, વેદનીય અને મેહનીય વિનાની પાંચ પ્રકૃતિઓ, આ પ્રમાણે પાંચ કે છ ઉદીરક છે.
(૨૪) ઉપસંપદ્રહાન દ્વાર–સામાયિક સંયતે યદિ સામાન્ય યિકત્વને ત્યાગ કરી દે, અને આગળ વધે તે છેદો પસ્થાપનીય કે સૂક્ષ્મસંપાયને પ્રાપ્ત કરે છે અને નીચે પડે તે અસંયમ કે દેશવિરતિને મેળવે છે. સામાયિશ્ચારિત્રમાં મરણ પામે તે દેવલેક જ્યાં અસંયમ જ હોય છે. માટે જ કહેવાયું છે કે એક દિવસને માટે પણ ચારિત્રને ઉદય થાય તે દેવગતિને પ્રાપ્ત કરાવે છે.
તથા અસ્વાધ્યાય, પરહિતતા, ગુરૂકુળને ત્યાગ આદિ નીચા સ્થાને જાય તે છઠ્ઠા ગુણઠાણથી પડીને અસંયમ એટલે કે ચેથે કે પહેલે પણ જાય છે.
પરિહાર વિશદ્ધક જે પિતાના સંયમને ત્યાગી દે અને ગચ્છમાં પ્રવેશ કરે તે છેદપસ્થાપનીય સંયતત્વને પ્રાપ્ત કરે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ છે અને દેવગતિમાં જાય તે અસંયમત્વ જ તેના ભાગ્યમાં રહે છે.
સૂક્ષ્મ સં૫રાય સંયત શ્રેણિથી પડતા પિતાના સંયમને ત્યાગ કરે તે તે પહેલા યદિ તે સામાયિક સંયત હશે તે તેને અને છેદે પસ્થાપનીય હોય તે તેને પ્રાપ્ત કરે છે અને ઉપર ચડે તે યથાખ્યાત સંયત પણ બને છે.
યાખ્યાત સંયત પિતાના સંયમને ત્યાગ કરે તે, સૂક્ષમ સંપરાય, અસંયમ કે સિદ્ધ ગતિને મેળવી શકે છે.
(૨૫) સંજ્ઞા દ્વાર –આહારાદિમાં આસક્ત હોય તે સંજ્ઞોપયુક્ત અને અનાસક્ત હોય તે સંપયુક્ત જાણવા. આદિના ત્રણ સંયને બકુશની જેમ અને શેષ બન્નેને પુલાવત્.
(૨૬) આહારક દ્વાર :-આદિના ચારને પુલાકની જેમ અને યથાખ્યાતને સ્નાતકની જેમ જાણવા.
(૨૭) ભવદ્વાર –પહેલા અને બીજા ચારિત્રીઓ જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ કરે છે.
પરિહાર વિશુદ્ધક જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ કરે છે, યથાખ્યાત સુધી જાણવું.
(૨૮) આકર્ષદ્વાર :સામાયિક સંયત એક ભવમાં જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી બસે થી નવસે સુધી સામાયિક સંયત તત્વને પ્રાપ્ત કરે છે. શેષ બકુશવત્ છેદપસ્થાપનીય સંયત જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી બે થી નવ સુધી.
પરિહાર વિશુદ્ધક જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી ત્રણવાર
સૂમ સં૫રાય સંયત જઘન્યથી એક તથા ઉત્કૃષ્ટથી એક ભવમાં ઉપશમ શ્રેણિને બે વાર સંભવ હોવાથી અને પ્રત્યેકમાં
Page #156
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૧૯ સંકલિશ્યમાન તથા વિશુદ્ધયમાન એમ બે બે ભેદે ચાર આકર્ષ જાણવા.
યથાખ્યાત સંયત જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ઉપશમ શ્રેણિ બે વાર હોઈ શકે, તે કારણે બે આકર્ષ જાણવા.
(૨૯) કાળદ્વાર : સામાયિક સંયતને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન (નવ વર્ષ ઓછા) પૂર્વ કેટિ સુધીને કાળ સમજ. છેદે પસ્થાપનીય માટે પણ તેમ જ જાણવું.
પરિહાર વિશુદ્ધકને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન એગણત્રીશ (૨૯) વર્ષ ઓછા પૂર્વ કેટિ કાળ હોય છે.
યથા ખ્યાતને સામાયિક સંયતની જેમ જાણવા.
નોંધ:-સામાયિક સંયમ સ્વીકાર્યા પછી તરત જ મરણ પામે તે અપેક્ષાએ જઘન્યથી એક સમયની સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટ જે નવ વર્ષ ન્યૂન કહ્યાં છે તે ગર્ભમાં આવ્યાના સમયથી ગણવા અને જન્મદિવસથી ગણીએ તે આઠ વર્ષ ઓછા જાણવા.
પરિહાર વિશુદ્ધકને મરણની અપેક્ષાએ એક સમય અને ઉત્કૃષ્ટથી ઓગણત્રીશ વર્ષ ઓછા કહ્યાં છે તે પૂર્વકેટિ આયુષ્ય. વાળા કાંઈક ઓછા નવ વર્ષે દીક્ષા લે છે અને દીક્ષા પર્યાયના વિશ વર્ષ પૂરા થયે દષ્ટિવાદના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત થયે, પરિહાર વિશુદ્ધ ચારિત્રને સ્વીકાર કરે છે, તેનું પ્રમાણ ૧૮ મહિનાનું છે અને તે જ પરિણામે આ જીવન પર્યત તેનું પાલન કરે તે અપેક્ષાએ એગણત્રીશ વર્ષ જૂનકેટ વર્ષ સુધીનું પરિહાર વિશુદ્ધક સંયમ જાણ.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યથાખ્યાતને સંયતને ઉપશમ અવસ્થામાં મરણની અપેક્ષાએ જઘન્યથી એક સમય જાણ.
(૩૦) અન્તરદ્વાર :-(૩૧-૩૫) સામાયિક સંયતને અંતર સંબંધી પુલાકની જેમ જાણ.
સમુદ્દઘાત કષાય કુશીલવત્, ક્ષેત્રદ્વાર પૂર્વવ, સ્પર્શનાદ્વારને અવગાહના પ્રમાણે, યથાખ્યાતને ઔપશમિક કે ક્ષાયિક, ભાવ. શેષને કેવળ ક્ષાપશમિક ભાવ જાણું. પરિણામકાર મૂળસૂત્રથી જાણવું.
(૩૬) અ૫ મહત્વ -સૂક્ષ્મ સંપરાય સંય સૌથી છેડા છે કેમકે તેમને સમય થડે છે. પરિહાર વિશુદ્ધક સંખ્યાત ગુણ છે. યથાખ્યાત સંય તેમનાથી પણ સંખ્યાત ગુણા જાણવા. છેદપસ્થાપનીય તેનાથી સંખ્યાતગુણા અને સામયિકે તેનાથી સંખ્યાતગુણ જાણવા. સંય તેની પ્રતિસેવનાદિ
(૧) સંયમધારીઓની પ્રતિસેવના . (૨) આલોચના દોષે (૩) દોની આલેચન (૪) આલેચના આપવા લાયક ગુરુ (૫) સમાચારી (૬) પ્રાયશ્ચિત (૭) તપ
Page #158
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૨૧ આ પ્રમાણે પ્રસ્તુત શતકના સાતમા ઉદ્દેશામાં ઉપરના સાત વિષયે માટેની વિશેષ માહિતી આપવામાં આવી છે. - છઠ્ઠા ઉદ્દેશામાં પુલાકાદિ મુનિઓને વર્ણવ્યા પછી અને સાતમા ઉદ્દેશામાં સામાયિકાદિ ભેદે તેમનું વિસ્તૃત વર્ણન કર્યા પછી હવે જાણવાનું રહે છે કે મુનિ વેષને સ્વીકાર્યા પછી તેઓ શું મેક્ષગમન કરી શકશે ?
જવાબમાં મનાઈ ફરમાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે મુનિધર્મને આત્મા સાથે સંબંધ હોવાથી જ્યાં સુધી દ્રવ્ય વેષમાં કરાતા અનુષ્ઠાને આત્માની શુદ્ધિના ખ્યાલા વિનાના હોય છે ત્યાં સુધી નવા પાપોના દ્વાર બંધ થતા નથી અને જૂના પાપે ખંખેરાતા નથી. વ્યવહારનયમાં ખૂબ જ મસ્તાન અને કદાગ્રહી રહ્યા અને નિશ્ચયનયની જાણકારી કે આરાધના તરફ આંખ મિંચામણા કે સર્વથા ઉદાસીન રહ્યા. ફળ સ્વરૂપે આત્માની પરિણતિમાં મુદ્દલ ફરક પડ્યો નથી અને
જ્યાં સુધી આત્માના અનાદિકાળના હિંસક સ્વભાવમાં, જૂની આદતમાં, પાપ ચેષ્ટાઓમાં ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી ગુણઠ્ઠાણાઓ ભાગ્યમાં રહેતા નથી. આ કારણે જ સંયમસ્થાનો એટલે સંયમધારીના અધ્યવસાયે અસંખ્યાતા કહેલા હોવાથી કોઈક સમયે શુદ્ધ અને શુભ પરિણમે આવતા હોય છે, પણ ટકી શકતા નથી. ટકાળે છતે સ્થિર પણ રહેતા નથી. આ પ્રમાણે આત્મિક સ્થાનથી પતન પામતે મુનિ દ્રવ્યવેષમાં રહેવા છતાં પણ પિતાની જૂની આદતમાં, પાપ ચેષ્ટાઓમાં ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી ગુણઠાણાઓમાં આગળ વધતું નથી, તેવી પરિસ્થિતિમાં કચવેષ શી રીતે કલ્યાણ કરાવનાર બની શકશે? આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે આપણે મૂળ સૂત્રાનુસાર તથા ટીકાનુસારે પ્રતિસેવના અર્થાત સંયમની વિરાધના કઈ રીતે થાય છે તે જોઈ લઈએ.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રતિસેવનાના પ્રકારે કેટલા કહ્યાં છે?
હે પ્રભ! ગ્રહણ કરેલા સંયમની વિરાધના (પ્રતિસેવા) કેટલા પ્રકારે કહેવામાં આવી છે?
જવાબમાં ભગવંતે તેને દશ ભેદો કહ્યાં છે તે આ પ્રમાણે (૧) દર્પ પ્રતિસેવા. (૨) પ્રમાદ પ્રતિસેવા, (૩) અનાગ પ્રતિસેવા, (૪) આતુર પ્રતિસેવા, (૫) આપ~તિસેવા, (૬) સંકીર્ણતા પ્રતિસેવા, (૭) આકસ્મિક પ્રતિસેવા, (૮) ભય પ્રતિસેવા અને (૯) ક્રોધ પ્રતિસેવા, (૧૦) વિમર્શ પ્રતિસેવા. ઉપર પ્રમાણેની દશ પ્રતિસેવાને જરા વિસ્તારથી જાણી લઈએ.
(૧) દપ પ્રતિસેવા-દર્પ એટલે અભિમાન, ગર્વ, મદ, માન, અહંકાર આદિને કારણે સંયમની વિરાધના થાય છે. આત્મા સાથે અનાદિ કાળથી સંબંધિત દર્પ આત્માને દોષ છે, અને સંયમ ગુણ છે જે બન્ને પરસ્પર હાર્ડવેરી હેવાથી દર્પને ઉપાસક સંયમને આરાધી શકતા નથી અને સંયમના ખપી જીવને અભિમાન કે અહંકાર હેત નથી. કદાચ સંજ્વલ માન ઉદિત થાય તે સમ્યજ્ઞાનથી તેને પરાસ્ત કરી દેવામાં આવે છે. અન્યથા અનાદિ કાળને સહચારી દર્પ જેને શાસ્ત્રકાએ આઠ ફણાને નાગ કહ્યો છે તેને સ્વાધીન કરવામાં ભલભલાઓએ હાર પણ ખાધી છે. દર્પની વ્યાખ્યાઓ મનશ્વિની માનનો પર્વ : ( ઉતરા-૪૨૦)
પ્રશસ્ત મનના સ્વામિઓને માનને ખંડિત કરવાના કારણે
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૩
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ માનવના મનમાં અહંકાર-ગર્વને જન્મ થાય છે, જેનાથી તેનું આખ્તરમન વારંવાર ગણગણતું હોય છે કે “મેં બીજાને કેવા હરાવી દીધા? તેમને ઉખેડી ફેકવાની તાકાત મારા સિવાય બીજા કોની? બે પાંચ વર્ષમાં વીશ લાખ રૂપિયાની માયા ભેગી કરનાર છે કોઈ મારા જે? મારૂં રૂપ, વિજ્ઞાન, તેજ, ઓજ, યશજ એવા છે કે ભલભલાને પણ પાણી પીતા કરી દે છે. ઇત્યાદિ અસંખ્ય-પ્રસંગમાં ફળને ફાળ અભિમાની સંયમને શી રીતે આરાધી શકવાને હતો? દેવતતા, સૌમાથાદ્યમિકાન, મદ્રાળsષ્ટમંનામ (પ્રશ્ન ૬૬ )
પૂર્વભવમાં આરાધન કરેલું શુભ શરીર નામ કર્મ, વર્ણ નામ કર્મ, શુભ અંગે પાંગ નામ કમ તથા વીઆંતરાય કર્મના ક્ષે પશમથી ઉત્પન્ન થયેલી સ્કૂતિના કારણે મેળવેલું મદમાતુ, રંગીલું શરીર, ચક્ષુદર્શનના કારણે મેળવેલી આંખની સુંદરતા આદિના કારણે ઉત્પન્ન થયેલા માનથી પિતાના શરીરને પંપાળવામાં, તેને સુંદર બનાવવામાં, ઈન્દ્રિયોને પષ્ટ કરવામાં, ઉજળા વરાથી શરીરને શણગારવામાં પોતાનું અહં” કામ કરી રહ્યો છે.
લાભાંતરાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય કર્મના થોપશમથી પ્રાપ્ત થયેલા સૌભાગ્યાદિમાં અભિમાન પ્રત્યક્ષ જેવાઈ રહ્યું છે.
અબ્રા(મૈથુન)ના જે ભેદો કહ્યાં છે. તેમના આઠમા ભેદમાં અભિમાનને પણ ગણુવ્યું છે, કેમકે મૈથુનના કુસંસ્કાર રોને યદિ મર્યાદામાં લેવામાં ન આવે તે તેના કારણે પોતાની મૈથુનશક્તિ પર માનવને અભિમાન બન્યુ રહે છે. માટે જ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અભિમાન, મૈથુનને જનક છે, કેમકે અભિમાની માનવનેમિથુનના સંસ્કારે ઉદીરિત થવામાં વાર લાગતી નથી અથવા મૈથુનમાં મસ્ત બનેલાને અભિમાની બનવામાં કેટલી વાર? માટે જ મૈથુન કર્મના સંસ્કારો નેસ્તનાબૂદ થઈ શકતા નથી. આ ત્રણે કારણે પિષાયેલું અભિમાન સંયમની વિરાધના કરાવ્યા વિના રહેતું નથી. fq થા રામતરે પ્રતિસેવા કરે સા (વ્યવહાર સૂ. ૪૭)
શરીર સારું હોય, જ્ઞાનબળ સારું હોય, તેમ છતાં પણ આતરિક જીવનની અમુક ખરાબીઓને લઈને અથવા જીવનમાં પિવાયેલી નબળી કડીઓના કારણે વિરાધનાનું કારણ ન હોય તે પણ તેવા સાધકની ગતિ વિરાધના તરફ જ હોય છે.
(૨) પ્રમાદ પ્રતિસેવા-જેનાથી આત્મા પોતાનું કર્તવ્ય ચૂકે તે પ્રમાદ છે, જે આત્માને કટ્ટર વૈરી છે. વ્રતધારી, નિયમધારી, પ્રતિજ્ઞાબદ્ધ અને સત્યનિષ્ઠો પણ પિતાના વ્રત નિયમ–પ્રતિજ્ઞા અને સત્યને છોડે છે. તેમાં પ્રચ્છન્નરૂપે પ્રમાદને જ ચમત્કાર છે, આ કારણે જ દેવાધિદેવ ભગવાન મહાવીર. સ્વામીએ ગૌતમને કહ્યું કે, “હે ગૌતમ ! એક સમય માટે પણ પ્રમાદી બનીશ નહીં.”
શરાબપાન, અફીણ, ગાંજો, ભાંગ ઉપરાંત વધારે પડતું આહાર કરવાથી નશે આવે છે જે પ્રમાદ છે.
પાંચે ઈન્દ્રિયના ૨૩ વિષયની ચર્ચામાં મસ્ત બનેલે આત્મા વિષયી કહેવાય છે. કષાયોને વશ થયેલ આત્મા જ્યારે કિંકર્તવ્યમૂઢ બને છે, ત્યારે સામે ગુરુદેવ ઊભા હોય કે તપસ્વી હોય કે બહુમાનનીય વ્યક્તિ હોય, તેના પર ક્રોધ કર્યા વિના
Page #162
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૨૫ તેમની જ્ઞાનસાધનામાં, તપસ્યામાં અહંકારવશ કંઈક પિતાને સવા બતાવ્યા વિના રહી શકતે નથી જે પ્રમાદ છે.
જેનાથી આત્માની ઘણી શક્તિઓ પ્રભાવહીન બને છે તે નિદ્રાને પણ પ્રમાદ કહ્યો છે એટલે કે તેના કારણે આત્મા ઘણું વાતેથી, ધ્યાનથી, સ્વાધ્યાયથી કે ગુરુદેવ દ્વારા દેવાતી વાંચ નાથી પણ વંચિત રહેવા પામે છે. આહાર કરવાથી કે આહાર -વિહાર અને નિહારની મર્યાદાતીત અવસ્થાથી દર્શનાવરણીય કર્મના કારણે નિદ્રા આવે છે અને વધારે પડતે આહાર કરી વાથી કે આહાર-વિહાર અને નિહારની મર્યાદાતીત અવસ્થાથી દર્શનાવરણીય કર્મની ઉદીરણું થાય છે, જેના કારણે સામાન્ય નિદ્રા પણ વધતા વધતા નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલામાં ફેરવાઈ જતાં આત્માની હાર્ડવેરણ બને છે, જે પ્રમાદ છે.
વિકથા એટલે પિતાના આત્માની ચર્ચા વિચારણા કર્યા વિના પરદ્રવ્યની વિભાવદશાની કે પરધર્મની ચર્ચામાં આત્મા
જ્યારે મસ્ત બને છે ત્યારે રાજકથા (રાજનૈતિક ચર્ચા), દેશકથા, જૂદા જૂદા ભેજન પાણીની કથા કે જૂદા જૂદા દેશની, રંગની કે યુવાનવયની સ્ત્રીઓની કથા સિવાય બીજી બધી વાતે તેના માટે ગૌણ બને છે.
ઉપર્યુક્ત પાંચે પ્રમાદના કારણે આત્મ પિતાના સંયમની વિરાધના કર્યા વિના રહી શક્તા નથી.
(૩) અનાજોગ પ્રતિ સેવના :-એટલે કે આત્મામાં સ્થાન જમાવીને બેઠેલા કુસંસ્કારો તથા ગંદુ સાહિત્ય, ચિત્ર કથા કે કાથી વધારેલા જ્ઞાનને જ અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અજ્ઞાન એટલે “કુત્સિત દુરાચારપૂ મોટુંકાવાવ જ્ઞાનમજ્ઞાન” સ્વભાવમાંથી પરભાવમાં, સ્વધર્મમાંથી પરધર્મમાં
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સાંગ્રહ
અને સ્વદશામાંથી વિજાતીય દશામાં લઈ જનારૂ જ્ઞાન તે અજ્ઞાન જ છે. સમ્યજ્ઞાનમાં યદ્ઘિ અનંત શક્તિ છે તેા મિથ્યા જ્ઞાનમાં પણ અનંત શક્તિ રહેલી જ છે. પેાતાના પૂર્વભવના ઉપાર્જિત જ્ઞાનાવરણીય ક્રમના ઉદય જ્યારે તીવ્રરૂપે થાય છે ત્યારે આત્મામાં અજ્ઞાન-વિપરીત જ્ઞાન–મિથ્યા જ્ઞાન અને સ ંશય જ્ઞાનની હાજરી નકારી શકાતી નથી. તેમાં પણ યુવાનીની મદમાતી અવસ્થા, વિષયભાગેાની લાલસા, કષાયેની અનુરાગિતા, શરીરની માયા આદિ મેાહુકના સહવાસ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ જ્ઞાનાવરણીય કમ ની ઉદીરણા થતાં તે કમને ઉદય તીવ્રતમ થઈ જાય છે. ફળસ્વરૂપે ૨૦-૨૦ ગાથાઓને ગેાખવાની તાકાત ધરાવનારા પણ એકેય ગાથા નવી કરી શકતા નથી તથા ક્ષયાપશમના કારણે ગેાખેલી ગાથાઓને પણ દિવસે દિવસે ભૂલતા જાય છે. તેથી અનાભોગ એટલે અજ્ઞાનવશે પડેલા ઉપયેાગ વિનાના આત્મા સંયમની વિરાધના કરનારા બનવા પામે છે.
(૪) આતુર પ્રતિસેવા :–એટલે કે ગ્લાન-બીમાર તથા અશક્ત અવસ્થાના પરિણામે સંયમની જે વિરાધના થાય તે આતુર પ્રતિસેવા કહેવાય છે. પૂર્વ ભવમાં સયમ વ્રત-નિયમપ્રત્યાખ્યાન ( પચ્ચક્ખાણ ) આદિની કરેલી વિરાધનાના કારણે ઉપાર્જન કરેલું અસાતાવેદનીય કમ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે માનવ ( સાધક ) બીમાર-અશક્ત તથા ગ્લાન બને છે, તેમાં વળી જ્ઞાન સંજ્ઞા મજબુત ન હોય તે મેાહનીય કના તોફાનાને લઈ આહારાદિ સંજ્ઞા મર્યાદાથી બહાર થતાં ખાનપાન રહેણીકરણી આદિના વિવેકદીપક બુઝાઈ જવાના કે ઝાંખેા પડી જવાના કારણે અશાતાવેદનીય કર્મીની ઉદીરણા થતાં જ તે કર્મીને ઉદય પણ તીવ્રતમ બને છે. ફળસ્વરૂપે માણસ કોઇક
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૨૭
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ સમયે શરીરથી અશક્ત, બીજા સમયે માનસિક બિમારી, ત્રીજા સમયે વ્યાધિ અને ચોથા સમયે ઉપાધિઓના કારણે તે સાધકનું શરીરતંત્ર સર્વથા મડદાલ બને છે અને સંયમની વિરાધના તરફ આગળ ને આગળ વધતું જાય છે. માટે આતુર માણસ સંયમને વિરાધક છે.
(૫) આપપ્રતિસેવા-આપત્તિત્રસ્ત મુનિ પણ સંયમને વિરાધક બને છે, તેના નીચે મુજબ ચાર પ્રકાર છે? (૧) દ્રવ્યાપત્તિ-મુનિને કપે તે પ્રાસુક આહારપાણી ન મળે
ત્યારે તેનું મન ચલચિત્ત થયા વિના રહેતું નથી અને
ચલાયમાન સ્થિતિને સંયમ સાથે દોસ્તી હોતી નથી. (૨) ક્ષેત્રાપત્તિ-વનવગડામાં અટવાઈ જવાના કે રસ્તે ભૂલી
જવાના કારણે ચલચિત્તતા થાય તે ક્ષેત્રાપત્તિ કહેવાય છે. (૩) કાળાપત્તિ-દુષ્કાળાદિના સમયે જે આપત્તિ વેઠવી પડે તે. (૪) ભાવાપત્તિ-આધિ-વ્યાધિ અને ઉપાધિઓને રાફડે
ફાટ્યો હોય તે ભાવાપત્તિ કહેવાય છે.
(૬) સંકીર્ણતા પ્રતિસેવા-સ્વપક્ષ કે પરપક્ષના મુનિએનું કેઈક ટૂંકા સ્થાનમાં જ્યારે ભેગા થવાનું થાય છે ત્યારે અકળામણને લઈ માનસિક જીવન આધ્યાનમય બને છે, જે સંયમ વિરાધના છે.
(૭) આકસ્મિક પ્રતિસેવા -ઈચ્છા નથી છતાં અકસ્માત ક્રિયા થઈ જાય છે. જેમકે અત્યારે ગુરુજી દેખતા નથી માટે શિષ્ય પિતાના પગ લાંબા કર્યા અને પછીથી ગુરુજી જોવામાં આવ્યા તે પણ પિતાના પગને સંકુચિત કરી શકતું નથી તે આકસ્મિક પ્રતિસેવા છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૮) ભય પ્રતિસેવા:-હિંસા વગેરે સેવાઈ ગઈ અને શિષ્ય ભયગ્રસ્ત બન્ય. આ અવસ્થા જ સંયમની વિરાધક છે.
(૯) ક્રોધ પ્રતિસેવના :-એક મ્યાનમાં જેમ બે તલવાર રહી શકતી નથી તેમ સંયમ અને કોઈ પણ એકત્ર રહી શકતા નથી.
(૧૦) વિમર્શ પ્રતિસેવના :-શિષ્યની પરીક્ષા કરવા જતાં ગુરુદ્વારા જે વિરાધના થાય તે વિમર્શ પ્રતિસેવા કહેવાય છે. આલોચના સમયે સેવાતા દસ દેશે ?
સમ્યગજ્ઞાનથી પરિપુષ્ટ નહિ થયેલા અધ્યવસાયમાં બાહ્ય નિમિત્તાં પણ ફેરફાર કરી શકવાને માટે સમર્થ બને છે, માટે જ ગવાયું છે કે યોગ્ય સામગ્રી અભાવથી હીયમાન પરિણામ, અધ અધ પૂરવ યેગથી એહવે મનને કામ” ત્યારે જ તે એક સમયના શુદ્ધ અધ્યવસાયે પણ બીજી ક્ષણે હીન-હીનતર અને હીનતમ બનવા પામે છે અને અત્યારના હીનઅયવસાયે પણ સારા નિમિત્તો મળતાં શુદ્ધ શુદ્ધતર અને શુદ્ધતમ બનવામાં વાર લાગતી નથી. જ્યારે અધ્યવસાયે અશુદ્ધ બને છે ત્યારે શુભાનુકાનમાં કે શુદ્ધાનુષ્ઠાનમાં આત્માની પરિણતિ લક્ષ્યને સિદ્ધ કરાવવા માટે લાયક રહેતી નથી. પાપની, અતિચારોની આલેચના કરવી શુદ્ધતમ ક્રિયા છે પણ કઈક સમયે સ્વાધ્યાય બળ કમજોર હોવાના કારણે આલેચનાના સમયે જ આત્માની પરિણતિ પણ કમજોર થવા પામે છે. એટલે કે આલેચના કરવી જ જોઈએ તેવી જ્ઞાનસંજ્ઞા સારામાં સારી હોવા છતાં પણ સમચાસ્ત્રિની આરાધના કમજોર હોવાથી આલેચનાના સમયે મનજીભાઈ હરામખેરી કર્યા વિના રહી શકે તેમ નથી ત્યારે આત્માની શુદ્ધિ માટે કરાતી
Page #166
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૨૯
આલાચના પણ કમજોર હાવાથી વધ્ય રહે છે. ભગવતી સૂત્રકાર આલોચનાના દસ-દોષો નીચે પ્રમાણે ખતલાવે છે.
(૧) અક'પ્ય દોષ ઃ–ગુરુદેવની સેવા તેવી રીતે કરૂ' જેથી પ્રસન્ન થયેલા ગુરુજી મને થાડુ પ્રાયશ્ચિત આપશે તે એક પ્ય નામે આલેાચનાના દેષ છે.
(૨) અનુમાન દેષ :-મારા અપરાધા ઘણા હેાઇ શકે છે પણ તે બધાય જો ગુરુજીને કહેવામાં આવે તે પ્રાયશ્ચિત વધારે આપશે તેમ સમજીને ઘેાડા અપરાધેા જ જાહેર કરે, જેથી પ્રાયશ્ચિત થાડુ મળશે, તેવી રીતનુ' અનુમાન સમજીને પાતે પોતાના જ અપરાધાની આલેચના કરી લે છે અને ગુરુજી પાસે થેડુ પ્રાયશ્ચિત મેળવીને ગુરુજીને રાજી પણ કરી લે છે.
(૩) દૃષ્ટ દોષ :–જે અપરાધાને ગુરુજીએ જોઇ લીધા હાય તેની જ આલેાચના કરી પ્રાયશ્ચિત સ્વીકારે. બાકીના જે દોષો ગુરુને ખ્યાલમાં નથી તેનુ પ્રકાશન મોટા દંડના ભયથી કરતા નથી.
(૪) ખાદર દોષ :-મોટા અતિચારા લાગ્યા હાય અને જેનુ' પ્રાયશ્ચિત થોડુ' આવે તેની જ આલેાચના કરે. શેષ ગુપ્ત રાખે.
(૫) સૂક્ષ્મ દોષ :–નાની નાની વાર્તા, અતિચારે, ભૂલે વારેવારે ગુરુને કરે, જેથી ગુરુના મનમાં તેમ થાય કે શિષ્ય જયારે પેાતાની નાની વાત પણ કરે છે ત્યારે મોટી ભૂલને શા માટે છુપાવે ? તેમ સમજીને ગુરુને અંધારામાં રાખીને તેટલાની આલેચના કરે અને પ્રાયશ્ચિત સ્વીકારી રાજી થાય.
(૬) ગુપ્ત દોષ :-આલેાચના લેવી છે પણ પાસે બેઠેલે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કઈ સાંભળી ન જાય તેવી રીતે ગુરુની પાસે શરમથી ધીમું ધીમું બેલે અને પ્રાયશ્ચિત સ્વીકારે છે.
(૭) મોટા શબ્દો:-સૌ સાંભળે તે પ્રમાણે પિતાના અતિચારો કહે અને પ્રાયશ્ચિત સ્વીકાર કરે.
(૮) બહુજન -આદતથી લાચાર બનેલા ળેિ એક જ અતિચારની આલેચના જૂદા જૂદા આચાર્યો પાસે કરે છે.
(૯) અવ્રત:-દંડ દેવા જેટલી લાયકાત ન ધરાવતા હોય તેમની પાસે અતિચારેની આચના કરે.
(૧૦) તત્સવી -જે અતિચારેનું પ્રાયશ્ચિત લેવાનું છે તે શિષ્ય તેવા આચાર્ય પાસે પ્રાયશ્ચિત લેવા જશે, જે પિતાના જેવા જ અતિચારે તે આચાર્ય કરતે હોય.
નોંધ –ઉપર પ્રમાણેની આલેચના લેનારનું મન પ્રાયશ્ચિતમય નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ કારણે જ આલેચનાના દોષે કહેવાયા છે.
ખરી આલોચના કોણ કરી શકે?
હે પ્રભે! ઉપરના સૂત્રમાં આવેચનાના દેશે બતાવ્યા છે તે પછી સાચી આલોચના કરનાર કોણ? તેનામાં ક્યા ગુણ હોવા જોઈએ?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! નીચેના દસ પ્રકારના ભાગ્યશાળી જ સમ્યક્ પ્રકારે આલેચના-પ્રાયશ્ચિત કરવા માટે સમર્થ બને છે. કેમકે -આલેચના આત્યંતર તપ હોવાથી જે પુણ્યશાળી ગુરુકુળવાસી હોય, સ્વાધ્યાય પ્રેમી
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૧
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ હોય, પાપભીરતાવાળું હોય, તેઓ જ સાચા અર્થમાં આલેચના કરે છે, તે આ પ્રમાણે –
(૧) ઉત્તમ જાતિ -જન્મ લેનાર સંતાનના પિતાની પરંપરામાં સત્ય, સદાચાર, બ્રહ્મચર્ય, ન્યાયપરાયણતા અને સાત્વિકતા આદિ ગુણે સર્જાશે કે અપાશે પણ રહ્યા હોય તેવા શુદ્ધ પિતાથી ઉત્પન્ન થયેલે બાળક ઉત્તમ જાતિને કહેવાય છે. જે ગૃહસ્થવેષમાં રહ્યો હોય ત્યારે પણ અસત્કાર્યો, દુરાચારાદિ કરતે નથી તે પછી તેમના સંયમી જીવનમાં અપકૃત્યની સંભાવના રહેતી નથી તેમ છતાં પણ ચારિત્રમેહનીય કર્મના કારણે અતિચાની સંભાવના કદાચ દેખાય ત્યારે તે ઉત્તમ જાતિ સમ્પન્ન મુનિએ પોતાના ગુરુને શુદ્ધ ભાવે તે તે અપરાધે-અતિચારે કહેશે અને ગુરુએ આપેલું પ્રાયશ્ચિત સ્વીકારીને રાજી થશે.
(૨) કુલ સમ્પન્ન :-પિતાની માતા (Mother ) અને તેમની પરંપરામાં એક પતિવ્રત, બ્રહ્મચર્ય સંસ્કાર, સત્યવાદિતા, હિત મિતાહાર અને મિતમિષ્ટભાષિતા આદિ ખાનદાનીજનક સંસ્કારે સચવાતા હોય તેવી માતાની કુક્ષિથી જન્મ લેનારે જાતક કુલસ પન્ન કહેવાય છે. પિતાની પરંપરા ને જાતિ તથા માતાની પરંપરાને કુલ કહેવાય છે. આવા ભાગ્યશાળીઓ સ્વભાવથી જ લજજાશીલ, વિનયી, વિવેકી અને વડિલેની આજ્ઞાને માનનારા હોય છે. તથા દીક્ષિત-સંયમધારી થયા પછી તે ગુરુચરણના પૂર્ણ રૂપે દાસ બનીને અતિચારેનું પ્રકાશન-પ્રાયશ્ચિત અને ફરીથી તે દોષને ન કરવાનું સ્વીકારી પિતાના સંયમ જીવનને પ્રતિસમય શુદ્ધ કરનારા હોય છે.
(૩) વિનય સમ્પન્ન –જે સાધક વિનય ધર્મથી સમ્પન્ન
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કરે છતે પેાતાના સયમ
૧૩૨
હાય તે સમ્યક્ રીત્યા આલેચના સ્થાનાને પવિત્ર કરનારા હાય છે.
1,
""
""
વિશેષન-વિશિષ્ટ મોક્ષ પુરુષાર્થ વહેન નયતિ-પૂરી રોત્તિઅવનતિ-અવિધ મગન્ય સારાનું કૃતિ વિનય:” એટલે કે પેાતાના પુરુષા વિશેષથી આઠે કમેૉંથી ઉત્પન્ન થયેલા કુસંસ્કારાને પેાતાના આત્મપ્રદેશેાથી દૂર કરે તે વિનય કહેવાય છે, જે સ શ્રેષ્ઠ ધર્મ છે. આવા વિનયધમ “ વિનયો ગુરુનુશ્રવા (આવ. ૪૧૫) અર્થાત્ પંચ મહાવ્રતધારી, અષ્ટ પ્રવચનમાતાના પાલક, અને ષડૂજીવનિકાયના રક્ષક ગુરુદેવની બહુમાનપૂર્વકની સેવા કરનાર સાધક જ પ્રાપ્ત કરી શકે છે અને આરાધી શકે છે. ધર્મની માતા धम्मस्स जणणी दया દયા છે તે ધમ્મસ નળબો વિનયો” ધર્મ ના પિતા વિનય છે. દયા અને વિનયની આરાધનાથી સાધક પેાતાની સાધનાને સફળ કરે છે. આવા શિષ્યને ન’દીસૂત્રની શાસ્ત્રીય પરિભાષામાં ‘વિનય' કહ્યો છે. “ ગુરોનિવેવિતાસ્મા યો ગુમાવાનુવન: મુલ્યનૢ ચેતે सो विनेयः (પ્રજ્ઞા. ૧૬૩) સમય સમય પર લાગતા અતિચારાને સમ્બુદ્ધિથી પેાતાના ગુરુને નિવેદન કરે તે વિનેય છે. પોતાના ગુરુની આજ્ઞાને જ પરમાત્માની આજ્ઞા માની પેાતાનુ જીવન અરિહંત પરમાત્માના શાસનને ચેાગ્ય બનાવે તે વિનેય છે, શિષ્ય છે. અને અરિતાનું શાસન એટલે જ કર્માંની નિર્જરા માટેનું સર્વશ્રેષ્ઠ શાસન.
("
(૪) જ્ઞાન સમ્પન્ન :-સભ્યજ્ઞાનયુક્ત સાધક ચાહે અષ્ટપ્રવચન માતાનેા જ જ્ઞાની હશે તે પણ પોતાના અતિચારાની આલેાચના શુદ્ધ ભાવે કરી આત્માને મુક્ત બનાવે છે. ઠાણાંગ સૂત્રમાં સમ્યજ્ઞાનને જ જ્ઞાન કહ્યું છે. જેનાથી પેાતાના આત્માને યથાર્થરૂપે જાણે તે જ્ઞાન છે. જે જ્ઞાનમાં સમ્યક્ત્વ, યથાત્વ,
Page #170
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ સ્વ-પર પ્રકાશિતત્વ ન હોય તે નવ પૂર્વના જ્ઞાતાને કે લાખે કરેડો લેકેના રચયિતાને પણ અજ્ઞાની કહ્યો છે. કેમકે અજ્ઞાનાવસ્થામાં રહેનારે માનવ પિતાની બુદ્ધિને મને, ઈન્દ્રિયને કે શરીરને આત્મસાત્ અર્થાત્ આત્માને આધીન કરવામાં સમર્થ બની શકતું નથી; તેથી જ જૈનાગમમાં જ્ઞાનને શક્તિ કહી છે. જેના કારણે આત્મા એજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી અને તપસ્વી બનવા પામે છે, માટે જ :– અંધકારરૂપી અંધકારને નાશ કરનારું, સત્ય અને સદાચારની મર્યાદામાં રાખનારું, મેહ માયાદિ કર્મોની જાળને છેદનારું, ઇંદ્રિોથી અને સુરાસુર ગણેથી લેવાયેલું, જન્મ, જરા, મૃત્યુ, શેક, સંતાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી માનવ માત્રને મુક્ત કરાવનારું તથા આત્માને સુખ શાંતિ અને સમાધિ અપાવનારૂં સમ્યજ્ઞાન જ છે.
આત્માના ઘણા ગુણમાં સમ્યજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે અને પ્રધાન ગુણ છે, કેમકે :-સર્વે સદનુષ્ઠાનના મૂળમાં સમ્યક શ્રદ્ધા હોય તે જ તે અનુષ્કાને ફળદાયક બને છે અને તે શ્રદ્ધા-સમ્યકત્વ કે સમ્યગદર્શનના મૂળમાં પણ સમ્યગુજ્ઞાન જ બિરાજમાન હોવાથી સમ્યગદર્શન પ્રતિસમયે શુદ્ધ બને છે, તેવી રીતે સમ્યક્રચારિત્રના મૂળમાં પણ જ્ઞાન જ પ્રકાશિત થઈને રહેલ છે.
આમ તે અક્ષરના અનંતમા ભાગનું ઉદ્ઘાટન તે નિગદવતી જીવને પણ હોય છે પણ જેમ જેમ તે આત્મા અકામ નિરાના બળે હળવે બનતું જાય છે તેમ તેમજ્ઞાનની વૃદ્ધિ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ થતી હોવાથી અસ્પષ્ટરૂપે પણ અભક્ષ્ય, અપેયાદિ દુરા ચારેને હેય સમજે છે અને ભક્ષ્યાદિ પદાર્થોને વિવેક થતાં ઘણા કર્મો તૂટવાની અણી પર આવતાં જીવાત્માને સમ્યગદર્શનની ઉત્પત્તિ થાય છે, જે અરિહંત પરમાત્માના પ્રરૂપેલા જીવઅજીવ-પુણ્યપાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા અને મોક્ષની શ્રદ્ધામય છે. પરંતુ ભૂલવું ન જોઈએ કે, “જેમને અષ્ટ પ્રવચન માતા જેટલું પણ સમ્યજ્ઞાન ન હોય તે સમસ્યગુદર્શનના દીપકને બુઝાતા વાર લાગતી નથી તે પછી સમ્યફચારિત્ર કેવી રીતે ટકશે? કેમકે ચારિત્રની માતા જ અષ્ટ પ્રવચન છે. માતાની ગેરહાજરીમાં પ્રથમ તે પુત્રની ઉત્પત્તિ થતી જ નથી.
મરીચિના જીવનમાં સમ્યજ્ઞાનને દીપક જેમ જેમ બુઝાતે ગમે તેમ તેમ ચારિત્રમેહનીય કર્મનું જોર વધતું ગયું અને પતન અવસ્થા ભાગ્યમાં શેષ રહી. આવી સ્થિતિમાં મિથ્યાદર્શન મેહે પણ જોરદાર હુમલે કર્યો અને ભગવાન મહાવીર સ્વામીનાં ત્રીજા ભવને આત્મા મરીચિ સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયો. ત્યાર પછી તે ૧૨ ભ સુધી તેને ફરીથી પ્રાપ્ત કરી શકાયું નથી. આ કારણે જ સમ્યગુદર્શન અને ચારિત્રની વચ્ચે જ્ઞાન રહેલું છે જે આત્માની અભૂતપૂર્વ શક્તિ છે. માટે જ્ઞાનસમ્પન્ન મુનિ પિતાના ગુરુ ચરણેમાં મનવચન તથા કાયાનું સમર્પણ કરતે અતિચારેની આલોચના સમ્યક પ્રકારે કરવા સમર્થ બને છે.
| ( ૫ ) દર્શન સંપન્ન-દર્શન એટલે સમ્યગુદર્શનથી પરિશદ્ધ થયેલે સાધક પોતાના એકેય અપરાધને છુપાવ્યા વિના ગુરુને નિવેદન કરશે અને તેમનાથી મેળવેલું પ્રાયશ્ચિત પ્રસન્નચિત્તે પૂર્ણ કરશે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧ ૩૫
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
મેહનીય કર્મની મહાભયંકર સાતે પ્રકૃતિએ ઉપશમ, ઉપશમ કે ક્ષય થયા પછી જ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. તે પ્રકૃતિઓ આત્માની હાડવેરણ હોવાથી અને જ્યાં સુધી તેનું જોર હોય છે ત્યાં સુધી સાધક ભદ્ર, સરળ, ઉદાર અને પરગજુ પણ બની શકતું નથી. કેમકે -આમાં અનંતાનુબંધી એટલે અનંત ભને બગાડી મારે તેવા કષા અને આત્માની ઓળખાણ યથાર્થરૂપે ન થવા દે તેવું મિથ્યાત્વ મેહનીય અત્યંત તેફાને ચડેલે હોવાથી તેના માલિકના હાથ, પગ, આંખ, કાન, જીભ, મન, બુદ્ધિ અને જ્ઞાન પણ હિંસક, મહા હિંસક, અસત્યવાદ પૂર્ણ, ચૌર્યકમ પ્રધાન, મર્યાદાતીત મૈથુનકમ અને પરિગ્રહ નામના મહાગ્રહથી ગ્રસિત હોય છે, પરિણામે સંખ્યાત, અસ ખ્યાત અને અનંત છે સાથે વેર-ઝેર-કષાય અને સ્વાર્થ સાધનાના વ્યવહારોને વધારતે તે સાધક સંસારને વૈરી બનવા પામે છે.
જ્યારે સમ્યગદર્શનની પ્રાપ્તિ થતાં જ મહાભયંકર ચિકણા કર્મો અને હડહડતું વૈરમય જીવન નાશ પામે છે અને આત્મામાં અભૂતપૂર્વ ને પ્રકાશ પથરાય છે. જેનાથી આત્માનું યથાર્થ સ્વરૂપ તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોમાં રહેલી ભયંકરતા નાશ થતાં કે દબાઈ જતાં આત્મામાં રહેલું અનાદિકાળનું અજ્ઞાન અદશ્ય થાય છે ત્યારે સમ્યગુજ્ઞાનને દીપક પ્રગટતાં કાષાયિક અને વૈષયિક જીવન જે મર્યાદાતીત હતું તે મર્યાદિત બને છે, તથા પરપદાર્થોની, પરધર્મોની કે વિભાવ દશાની નાબૂદી થાય છે.
સડક ઉપર ઊભા રહેલા માનવને પ્રત્યેક બિલ્ડીંગ કે ઝાડ ઉંચા-નીચા દેખાય છે, પણ તે જ માનવ બિલ્ડીંગના નવમે, દશમે માળે ચડીને ગામ તરફ નજર કરે છે, ત્યારે આખુંય ગામ અને ઝાડે એક સમાન દેખાવા લાગે છે. તેવી રીતે
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ ંગ્રહ
જીવનમાં અનતાનુ ધી કષાયાનુ' જોર હાય છે ત્યારે સ`સારસૃષ્ટિમાં વિષમતાનુ ભાન થાય છે અને સમ્યક્ત્વના પ્રકાશ મળતાં જ પ્રત્યેક માનવમાં કઇને કંઇ ગુણાનુ જ અવલે કન થાય છે. અનંતાનુબંધી કષાયાનું કાતીલ ઝેર નાશ પામતાં માણસના જીવનમાં સમત્વ, ઉદારત્વ, ધીરત્વ, દાન-ચિત્વ, મૈત્રીભાવ અને કારૂણ્યભાષના પ્રાદુર્ભાવ થાય છે તથા કર્મોના કારણે પાપી, નિન, કષાયી, વિષયી માનવા પ્રત્યે ઉપેક્ષાભાવ જન્મ લે છે. સમ્યક્ત્વનું તેજ યગ્નિ જીવનમાં હાય તા માનવ પેાતાના ઉદિત કામ ક્રોધાદિને શમન કરે છે. સંસારના ભાગવિલાસેને ભાગવવા છતાં ઉદાસીન રહે છે, વૈરાગ્યપૂર્ણ જીવન જીવે છે તથા દીન-દુ:ખી અને અનાથા પ્રત્યે દ્રવ્ય તથા ભાવ દયાળુ બને છે, જીવાદિ તત્ત્વા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાળુ બનીને આશ્રવ તથા મધના માર્ગાને છેડી સંવર તથા નિરાના માગ સ્વીકારે છે અથવા તેની ટ્રેઇનિંગ લે છે. આવી રીતે દર્શોન સમ્પન્ન મુનિને એકેય પાપ અતિચાર, અપરાધ આદિ ગુરુથી છુપાવવાનુ` હતુ` નથી.
( ૬ ) ચારિત્ર સમ્પન્ન ઃ -સમ્યક્ચારિત્રમય મુનિરાજ કરેલા, કરાવેલા અને અનુમોદેલા પાપાનું આલેાચન શુદ્ધ રીતે કરીને પેાતાને ભારથી મુક્ત બનાવે છે. જ્ઞાનની જેમ ચારિત્ર પણ આત્માના ગુણ હોવાથી નિગોદના જીવાને પણ ચારિત્ર નકારી શકાતુ નથી; માટે અકામ નિર્જરાના ચૈાગે આત્મા જેમ જેમ હળવા થાય છે તેમ તેમ તેને ચારિત્ર ગુણ વધતા જાય છે. સામાન્ય રીતે અમુક કરવું અને અમુક ન કરવુ' તેટલા પ્રમાણમાં જ ચારિત્રના અથ લેવાય છે, પરંતુ સમ્યગ્દર્શનથી પરિશુદ્ધ થયેલું જ્ઞાન જેમ જેમ વધે છે તેમ તેમ ચારિત્રને યથાવ ખ્યાલમાં આવે છે અને પૂર્વ ભવના આરાધક આત્મા
Page #174
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૩૭
અથવા આ ભવને પા। નિશ્ચયખળી આત્મા સવિરતિ ચારિત્રના સ્વીકાર કરીને પેાતાને નિમળ મનાવે છે....
ર
“ ચય તે આઠ કના સચયરિક્ત કરે જે તેહ,. ચારિત્ર નામ નિરૂક્તે ભાખ્યુ. તે વંદુ ગુણગેડુ રે...ભવિયા ”
સુન્નત એટલે કે ભવભવાંતરમાં મેહ માયાને વશ બનીને ઉપાર્જન કરેલા કર્માને આત્મપ્રદેશથી ખ'ખેરી ન ખાય તે ચારિત્ર કહેવાય છે, અથવા ચારિત્ર ક્રિયા છે. જે ક્રિયાવડે આત્મા નવા પાપાને રાકે અને જૂના પાપોને ધોઈ નાખે તે ચારિત્ર છે.
આત્મકલ્યાણુ, મુક્તિની પ્રાપ્તિ, કેવળજ્ઞાનની સિદ્ધિ કે ક પિંજરથી સવ થા મુક્ત થવામાં એ તત્ત્વની જ પરમાવશ્યકતા સૌને સ્વીકાય છે. નવા પાપાના દ્વાર બંધ કરવા અને જૂના પાપાને નિજરિત કરવા તે માટે દશ નજ્ઞાનની આરાધના નવા પાપાના દ્વાર બંધ કરાવે છે. જ્યારે ચારિત્રધર્મની આરાધના જૂના પાપાને ધાવડાવી નાખીને આત્માને પેાતાનું પરમ લક્ષ્ય ( મેાક્ષ ) પ્રાપ્ત કરાવવામાં પૂર્ણ સમથ અને છે. માટે જ કહેવાયું છે કે-સમ્યગ્દર્શનરૂપી ઢાલ, જ્ઞાનરૂપી તલવાર અને ચારિત્રરૂપી કવચ ( ખખતર) જેની પાસે હોય તેને પોતાનુ અતિમ ઈષ્ટ સિદ્ધ કરવામાં કેટલી વાર ?
અનુભવસિદ્ધ શાસ્ત્રવચન છે કે “પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યુ, જ્ઞાનને વ ંદા જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખીયું રે....ભવિકા” સારાંશ કે ચરાચર સ'સારમાં અન ંતાનત જીવા, તેના પ્રદેશ, ગુણા તથા પર્યાચાનુ જ્ઞાન પ્રથમ થવુ જોઇએ. ત્યાર પછી તે જ્ઞાન શ્રદ્ધામાં ઉતારવું અને આચરણમાં લાવવું તેનું નામ આત્મકલ્યાણ છે. જૈન
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શાસને જીવની ઉત્પતિનું સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન સંસારને આપ્યું છે, માટે કેઈપણ જીવની હત્યા ન થવા પામે તે જ ચારિત્ર છે, જેના બે પ્રકાર છે.
(૧) સર્વવિરતિ ચારિત્ર, (૨) દેશવિરતિ ચારિત્ર. જેનું સંક્ષેપ અને વિસ્તારથી વર્ણન ૧-૨-૩ ભાગમાં કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પ્રશ્નમાં સર્વવિરતિ ચારિત્રની વાત હોવાથી તે મેક્ષેચ્છુ મુનિ થયેલા અપરાધને, અતિચારેને, ભૂલેને પિતાના ગુરુ પાસે શા માટે છુપાવશે ? આલેચના કરવામાં અને પ્રાયશ્ચિત લેવામાં શિથિલ પણ શી રીતે બનશે? સારાંશ કે શરમ કે સંકોચ રાખ્યા વિના તે પુણ્યશાલી મુનિરાજે પ્રાયશ્ચિત લેવાવાળા હોય છે.
નેધ :–રાજા મહારાજા યાવતું ભરત, સગર, સનતકુમાર જેવા ચક્રવતીએ સમગજ્ઞાનપૂર્વક છ ખંડનું રાજપાટ, તથા ૬૪ હજાર સ્ત્રીઓની માયાને લાત મારીને પણ ચારિત્ર ગ્રહણ કરે છે. શાલીભદ્ર જેવા, અતૂટ લક્ષમી વૈભવને તથા ૩૨ પદ્મિની સ્ત્રીઓને ઠોકર મારી ચારિત્ર લે છે અને પિતાનું કલ્યાણ સાધે છે. વિજયશેઠ અને વિજયાશેઠાણી જે શ્રીમંત પુત્ર હતાં, શારીરિક શક્તિસંપન્ન હતાં, ઘરમાં મેવા, મિષ્ટાન્ન ખાનારા હતાં છતાં આજીવન એટલે પરણ્યા પછીની પહેલી રાતથી જ અખંડ નૈષ્ટિક અને સર્વથા અદ્વિતીય બ્રહ્મચર્યધર્મ (ચારિત્રધર્મ)ને પાળવા માટે સમર્થ બની શક્યા છે.
રાજીમતી-ચંદનબાળા જેવી રાજકુમારિકાઓ કામદેવના સંપૂર્ણ નશાને ઉતારીને દીક્ષિત થઈ છે. સારાંશ કે જ્ઞાનમાત્રાપૂર્વક વૈરાગ્યમય બનીને દીક્ષા સ્વીકારનારા રંકથી રાજા સુધીના અસંખ્ય કથાનકે શાસ્ત્રમાં સંગ્રહાયેલા છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૩૯ (૭) ક્ષમાધર્મસમ્પન્ન ક્ષમાપ્રધાન મુનિઓ જ પાપના આલેચક હોવાથી આત્મકલ્યાણના માલિક બને છે. ક્રોધ કષાય આત્માને કટ્ટર વૈરી છે અને ક્ષમા એ મુનિરાજને પરમધર્મ છે. જ્યારે દર્શન–જ્ઞાન અને ચારિત્રની આરાધના જીવનના રોમેરોમમાં થાય છે, ત્યારે અનાદિકાળના કષાને વેગ ધીમે પડે છે, બહુ જ ધીમે પડે છે, અથવા ક્ષય પામવા જેવી સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે મુનિ ક્ષમામય બને છે. વીરા મૂTTE” એટલે કે આત્માથી વીર બનેલા ભાગ્યશાલીનું ભૂષણ ક્ષમા છે, ત્યારે જ તે પાપ શિરેમણિ પાલક મંત્રી દ્વારા ઘાણીમાં પલાતા મુનિઓ, સમિલ દ્વિજે તત્કાળ લેચ કરેલા માથા પર માટીની બાંધેલી પાળમાં ભરેલા ખેરના લાકડાના અંગારાથી ગજસુકુમાલ મુનિ, સેના વડે માથા પર પાણીમાં ભીંજાયેલી ચામડાની દેરડી વડે ઘેરાતિઘોર પરિષહ સહન કરનારા મેતારજ મુનિ, સંગમદેવ અને ચંડકૌશિક આદિના જીવલેણ હુમલાને આત્મ સંયમ વડે સહન કરનારા દયાના સાગર મહાવીરસ્વામી, તેવી રીતે સર્વથા એકાન્ત સ્થાનમાં ભેગવિલાસની માંગણી કરનારાની સામે પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યધર્મથી માનસિક દષ્ટિએ પણ ચલાયમાન ન થનારા રાજમતિ સાધ્વીજી મહારાજ તથા જે રંગમહેલમાં બાર વર્ષ સુધી સ્વૈચ્છિક ભેગવિલાસે ભેગવ્યા હતાં તેવા એકાંત સ્થાનમાં, વિજળીના ચમકારા જેવી કેશા વેશ્યા સર્વથા અનુકુળ હોવા છતાં પણ પોતાના સંયમસ્થાનથી પતિત ન થનારા સ્થૂલિભદ્ર મુનિજી આદિના દષ્ટતે હંમેશાને માટે આદરણીય અને સ્મરણીય છે. આ બધાં કારણોને લઈને, અહિંસાદિ ધર્મની આરાધના કરવાથી ઉત્પન્ન થયેલી વીરતા જ ક્ષમાધર્મની જનેતા છે. આ ક્ષમાધર્મ જેમને પ્રાપ્ત થયું હોય તે કદાપિ વૈરને બદલે વિરથી, ક્રોધને બદલે ક્રોધથી, પ્રપંચને
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બદલે પ્રપંચથી અને શેતાનને બદલે શેતાનીથી લેનારા કે દેનારા હતા નથી.
એક રાતમાં વિશની સંખ્યામાં જીવલેણ હુમલા અને છ છ મહિના સુધી આહાર પાણીમાં અન્તરાય ભેગવનારા ભગવાન મહાવીરસ્વામીને પરિષહ સમય દરમ્યાન રતિ માત્ર ખેદ થયે નથી પરંતુ જ્યારે સંગમના ઉપસર્ગો શાંત થયા ત્યારે દયાની ચરમસીમાએ પહોંચેલા પરમાત્મા મહાવીરસ્વામીની આંખે દયાથી છલકાઈ ગઈ હતી.
આ બિચારો “મારા નિમિત્તે અગામી થશે તેના અધઃપતનમાં હું કારણ બને આવી ભાવદયા ભગવાન મહાવીરસ્વામીને છેડી બીજે ક્યાંય રહેતી હશે? તેનું એકેય કથાનક ક્યાંય પણ વાંચ્યું નથી, સાંભળ્યું નથી. પર્વતની એકાંત ગુફામાં વિષય વાસનાની માંગણી કરતા રહનેમિથી હતપ્રભ થયા વિના દયાની મૂર્તિ જૈન સાધ્વી કહે છે કે
દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજે”...માટે જ ભગવતી સૂત્રકારે કહ્યું કે વિવેકધર્મની પુત્રી ક્ષમા સાથે પાણિગ્રહણ કરનાર જૈન મુનિ જ પાપની આચના કરી ઉત્તરોત્તર કલ્યાણને સાધે છે.
(૮) દાન:-પાંચે ઈન્દ્રિયેને દમન કર્યા પછી આત્મા ધીન થયેલે મુનિ જ પોતાના પાપને આલોચક બને છે. એટલે કે પાપોની રજૂઆત ગુરુઓ પાસે કરીને પ્રાયશ્ચિત મેળવી શકે છે. અનુભવીઓ કહે છે કે-ગમે તેવી અને તેટલી પૌગલિક વસ્તુઓ મેળવવા, બીજાઓને માટે અશક્ય તેવા રણમેદાન રમવા, વૈષયિક સુખ માણવા, કષાયેના રંગરાગ ખેલવા, અને હજારો લાખે માનને મેતના ઘાટ ઉતારવા સરળ છે, પણ આત્મદમન કરવું અત્યન્ત કષ્ટસાધ્ય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૧૪૧ સંસારને વિજેતા તેની હયાતી સુધી જ મરણીય રહેશે જ્યારે આત્મવિજેતાઓ મર્યા પછી પણ સ્મરણીય, વન્દનીય અને પૂજનીય રહ્યાં છે.
સામેવાળા ઉપર ક્રોધ કરવાની ભૂમિકા તૈયાર છે છતાં ક્રોધ ન કરે, અભિમાન આવે તેવા પૌગલિક સાધનેની વચ્ચે રહેવા છતાં માન, અભિમાન (ગર્વ-ઘમંડ) ન કરવું, લાખો માનની આંખમાં ધૂળ નાખવાની શક્તિ છે છતાં માયા પ્રપંચ ન સેવવા અને લાભાંતરાય કર્મને પશમ છે તે પણ લેભ અને પરિગ્રહ સંજ્ઞાને ભડકવા ન દેવી તે બચ્ચાઓને ખેલ નથી. વારંવાર તમને કોઈ આવતું હોય, અહંકારની માત્રા વધતી હોય, માયાવશ બનવાના સંગે મળતા માયાધીન થવાતું હોય અને લેભ રાક્ષસના મુખમાં ફસાઈ ગયા છે તે સમજી લેજે કે આત્મસંયમથી તમે હજારો માઈલ દૂર છે અને અનંત સંસાર તરફ પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે. સંસારને ટૂંકે કરવામાં ઘણું ઘણા સદનુણાને શાસ્ત્રોમાં સંગ્રહાયેલા છે પરંતુ સર્વશ્રેષ્ઠ સાધન તે ઇન્દ્રિયનું દમન જ કહેવાયું છે, ગવાયું છે અને અધ્યાત્મગીઓએ માન્ય રાખ્યું છે. માટે આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનું, મેળવેલાને પચાવવાનું તથા મૈત્રીભાવ અને પ્રમેદભાવને વિકસાવવાનું મૌલિક કારણ ઇન્દ્રિયદમન જ છે.
શરીરરૂપી રથની સાથે ઘડાઓની ઉપમાને ધારણ કરતી પાંચે ઈન્દ્રિયે લાગેલી છે. તેમના મોઢામાં જો તમે સમ્માનની લગામ ન નાખી શક્યા તે તે ઈન્દ્રિયે ગમે ત્યારે પણ તેફાન કરીને તમને, તમારી બુદ્ધિને, જ્ઞાનને, મનને અને શરીરને પણ ઉધે રસ્તે લઈ જશે તેની ખબર તમને પડશે કે કેમ? તે પરમાત્મા જાણે.
Page #179
--------------------------------------------------------------------------
________________
१४२
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અત્યારે તમે સંજવલન કષાના માલિક હશે તે પણ ઈન્દ્રિયાધીન રહ્યાં તે ગમે ત્યારે પણ તે સંજ્વલન કષાયે અનંતાનુબંધીમાં પરિવર્તિત થશે તેની ખબર પણ રહેશે નહીં. માટે મહાન પુણ્યદયે અને આત્માની અદમ્ય પુરૂષાર્થ શક્તિવડે જ્યારે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયેને દબાવી દીધા છે અને સંજ્વલન કષાયે શેષ રહ્યાં છે તે શેષ રહેલા કષાયને પણ પાતળા કરવા માટે ઈન્દ્રિયદમન સિવાય બીજો એકેય મંત્ર, તંત્ર કામે આવી શકશે નહીં. આવી સ્થિતિમાં તે સાધક ભાગ્યશાળી છે જેમને ઇન્દ્રિયેના દમનને જ સંયમશુદ્ધિનું કારણ માન્યું હશે.
(૯) અમાયાવી :-કષામાં પણ “માયા કષાય ને નાગણની ઉપમા દેવામાં આવી છે. ક્રોધ-લેબ અને ગર્વ નર હેવાથી કદાચ સુસાધ્ય બને પણ વકરેલી, ભડકેલી, ભડકાવેલી માયાને વશ કરવી તે ભલભલા ગિઓ અને તપસ્વિને માટે પણ કઠિન છે, તેમાં પણ મૃષાવાદનું મિશ્રણ કરી દેવામાં આવે તે માયા મૃષાવાદ ભયંકરમાં ભયંકર પાપસ્થાનક બનશે જેને વશ કરવામાં કાચી માટીને બનેલે માનવ નિષ્ફળ નિવડ્યો છે.
મોક્ષમાર્ગ મેળવવાને માટેનું આદિ કારણ “અમાયાવિવં” હોવાથી સૌ કેઈ તેની આરાધના કરે તે “શ્રેયસ છે. બાકી બધું પ્રેયસ છે જેની આરાધના અનંત ભમાં કરી છે. પરંતુ શ્રેયસની આરાધનામાં આ જીવ અત્યાર સુધી કાયર જ રહ્યો છે માટે જીવનને અમાયાવી બનાવવું હિતાવહ છે અને આ સાધક જ ખરે આલેચક બનીને સેવાયેલાં પાપનું પ્રાયશ્ચિત કરે છે, વર્તમાનકાળને સંવરે છે અને ભવિષ્યને માટે જાગૃત રહે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
( ૧૪૩ (૧૦) અપશ્ચાદનુતાપી –એટલે ગુરુમહારાજે ગમે તેટલે પ્રાયશ્ચિત કે દંડ આપે હોય તેમાં રતિમાત્ર પણ પશ્ચાતાપ ન કરે તે જ ખરે સાધક છે.
આલેચના આપનાર ગુરુ કેવા હોવા જોઈએ?
આલેચના (પ્રાયશ્ચિત) લેનાર શિષ્ય કેવું હોવું જોઈએ? તે વાત કહ્યાં પછી સૂત્રકાર સુધમાં સ્વામીજી પોતે જ આલેચના આપનાર ગુરુ કેવા હોવા જોઈએ? તેનું વિવેચન કરતાં કહે છે કે બધાય શિષ્ય, શિષ્યાઓ, શ્રાવકે અને શ્રાવિકાઓને આલેચના આપનાર ગુરુમાં આઠ ગુણ હોવા સર્વથા અનિવાર્ય છે, તે આ પ્રમાણે –
(૧) આચારવાન :-પ્રાયશ્ચિત આપનાર ગુરુ પિતે પાંચ આચારેને બરાબર પાળનારા હેવા જોઈએ કેમકે ગુરુ શબ્દમાં રહેલે “ગુ’ને અર્થ અંધકાર થાય છે અને “રુ” શબ્દનો અર્થ અંધકારમાંથી બહાર કાઢનાર થાય છે. गू शब्दस्त्वंधकारः स्यात्, रु शब्दस्तनिवारक: अक्षरद्वय संयोगेन गुरुरभिधीयते.
એટલે કે શિષ્યને અંધકારમાંથી બહાર લાવે તે ગુરુ છે. શિષ્ય ગમે તે હોય તે પણ ગુરુને માટે તે પુત્ર તુલ્ય છે, તે ભૂલેને પાત્ર છે, છગ્રસ્થ છે, દોષમય છે, કર્મોથી ભારી છે, માટે તેવા શિષ્યોને આત્મકલ્યાણુભિમુખી કરવા તે ગુરુદેવેની પરમ ફરજ છે.
બગડેલા શાક કે દાળને સુધારવા માટે અથવા તેને વધારે સ્વાદિષ્ટ બનાવવાને માટે કેરી-લીંબુ કે મરીને આચાર(અથાણુ)જ કામ આવે છે, તે પ્રમાણે અનાદિકાળથી બગડેલા આત્માને
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સુધારવાને માટે પાંચ પ્રકારના આચારની યેાજના કરી છે. જેના સેવનથી આત્મા સુંદર, પવિત્ર અને સ્વચ્છ બને છે.
(૧) જ્ઞાનાચારઃ-સમ્યજ્ઞાનમય જીવન બનાવવું. (૨) દનાચારઃ-શુદ્ધ શ્રદ્ધામય અવસ્થા પ્રાપ્ત કરવી. (૩) ચારિત્રાચાર:-આચાર-વિચાર અને ઉચ્ચાર પવિત્ર
મનાવવા.
(૪) તપાચાર:–શુદ્ધ તપશ્ચર્યામય જીવન રાખવુ. (૫) વીર્યાચારઃ-શુદ્ધાનુષ્ઠાનામાં પણ સ્ફુર્તિ રાખવી. (૧) ઉપર પ્રમાણેના આચારવંત ગુરુએ જ પેાતાના શિષ્યાને પણ આચારામાં સ્થિર કરનારા થાય છે.
(ર) આધારવાન્ :–આલેચના ગ્રાહક શિષ્યની બધી વાતા સાંભળે અને તેનુ અવધારણ કરી યાગ્ય પ્રાયશ્ચિતને નિર્ણય કરે.
(૩) વ્યવહારવત :-આગમશ્રુત આદિ પાંચ પ્રકારના વ્યવહારના જાણકાર ગુરુ કયા અપરાધનુ' પ્રાયશ્ચિત કેવુ' અને કેટલુ આપવું? તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પ્રમાણે નિય કરે કેમકે એક સમાન અપરાધ કરનારને બધા સમયે એક સરખું' પ્રાયશ્ચિત દેવાનું ન હોય.
(૪) અપત્રીડક :–આલેચક કદાચ લજ્જાના માર્યાં પેાતાના અપરાધા કહેતા શરમાય તે તેને મીઠા વચનેાથી સમજાવી બુઝાવીને તેની શરમ તેડાવે અને પ્રાયશ્ચિત આપે.
(૫) પ્રકૃÖક :-શિષ્યાને અપરાધનુ' પ્રાયશ્ચિત આપીને તેમનું ચારિત્ર શુદ્ધ કરાવવામાં સમ હોય.
Page #182
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું 1 ઉદ્દેશક-૭
૧૪૫ (૬) અપરિસાત્રી -પિતાના શિષ્યના કે એક શિષ્યના અપરાધને ગુપ્ત રાખવાની તાકાતવાળો હોય, અર્થાત એક બીજાના અતિચારે, ભૂલે-અપરાધને બીજા સામે પ્રકટ કરનાર ન હોય, કેમકે પેટના ગંભીર હોય, સાગર જેવા ગંભીર હોય તે ગુરુ કહેવાય છે. | (૭) નિર્યાપકઃ-પ્રાયશ્ચિત લેવામાં અને પૂર્ણ કરવામાં અશક્ત શિષ્યને તેની શક્તિ પ્રમાણે જ પ્રાયશ્ચિત આપે.
(૮) અપાયદશ :-શિષ્યોને પરમ હિતબુદ્ધિથી સંયમના દૂષણે બતાવવા, નરકાદિને ભય બતાવે, જેથી તેઓ પ્રાયશ્ચિત લેવા તૈયાર થાય.
ઉપર પ્રમાણે પ્રાયશ્ચિત આપનાર ગુરુના આઠ ગુણે બતાવ્યા છે. સાધુ સમાચારી કેટલા પ્રકારે કહી છે ?
હે પ્રભે! સમાચારીના કેટલા ભેદો છે? જવાબમાં ભગવતે દસ ભેદ કહ્યાં છે તે આ પ્રમાણે –
(૧) ઈચ્છાકાર સમાચાર –પોતાનું કાર્ય હોય કે બીજા મુનિનું કાર્ય અને તે પિતાને કરવાનું હોય ત્યારે ભાષા પ્રાગમાં “ઈચ્છાકાર” શબ્દને પ્રવેગ કરે, જેને સરળાર્થ, બળાત્કાર, બળજબરી કે દબાણ નથી પણ નમ્રતાને ભાવ છે, જેમકે કૃપા કરી આપશ્રી મારૂં આટલું કાર્ય કરી આપે. અથવા આપશ્રીનું આ પડિલેહનાદિ કાર્ય કરવાની મને આજ્ઞા આપે. આ પ્રમાણે વૈયાવચ્ચની ભાવના રાખી નમ્રતાપૂર્વક ભાષા પ્રયોગ કરે તે ઈચ્છાકાર કહેવાય છે. જૈન શાસનની પ્રતિક્રમણદિક પાપમેચક અને દેવવંદનાદિક પ્રસાદપ્રાપક ક્રિયાઓને પ્રારંભ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈચ્છાકારથી કરવામાં આવે છે. સાધકને જ્યારે પાપભીરતાની પ્રાપ્તિ થાય છે ત્યારે તે સાધક પિતાના કરેલા, કરાવેલા કે અનુદેલા પાપના વિમોચન માટે કોઈની પણ બળજબરી વિના પોતે જ તૈયાર થાય છે અને ગુરુને કહે છે કે હે પ્રભો ! હું આપશ્રીને વંદન કરવા ઈચ્છું છું, હું પ્રતિક્રમણ કરવાની ઈચ્છશવાળ છુ. આપશ્રી મને આજ્ઞા આપ (સંદિસહ) અને હું મારા પાપનું પ્રતિક્રમણ કરૂં અને ભવભવાંતરમાં પણ મને જૈન શાસનની પ્રાપ્તિ થાય, મારૂં સમ્યક્ત્વ શુદ્ધ બને, તે માટે અરિહંત પરમાત્માઓને હં વન્દન કરવા ઈચ્છું છું; માટે આપશ્રી આજ્ઞા આપે અને હું દેવવન્દનાદિક પવિત્ર અનુષ્ઠાન કરનારે બનું. સંસારના પ્રત્યેક માનવને સ્વનું કે પરનું કાર્ય ચક્કસ કરવાનું જ હોય છે. પછી ચાહે ફરજીયાત કરો કે મરજીયાત કરે. આપણે અનુભવીએ છીએ કે ફરજીયાત કાર્યો કરવામાં પણ કોઈકવાર દ્રવ્ય, ઈજજત કે માનમરતબાદિની પ્રાપ્તિ થાય છે. તે મરજીયાત કાર્યો કરવામાં આ ભવને અને પરભવનો પણ લાભ કેમ ન થાય? પિતાના પુત્રાદિના ભરણપોષણ માટે જ્યારે માનવ મરજીયાત પરસે ઉતારે છે તે કરાયેલા પાપોનું નિકંદન કાઢવા માટે શા માટે પરસે ન ઉતારે? સારાંશ કે ધાર્મિક કાર્યોને પણ મરજીયાત કરવા જેથી તે અનુષ્કાને આપણને ફાયદાકારક બનશે, આત્માની શુદ્ધિ થશે. ગુરુઓને આશીર્વાદ મળશે અને પરમાત્મા શ્રી અરિહંતદેવની, તથા તેમના શાસનની ભભવમાં પ્રાપ્તિ થશે, જે ઉત્તમમાં ઉત્તમ લાભ છે. અન્યથા તે અનુષ્કાને ફરજીયાત કરવા ગયા તે પ્રતિકમણમાં ઉંઘ આવશે, માળા હાથમાંથી પડી જશે, ભણવામાં બગાસા આવશે, સ્વાધ્યાયને પ્રેમ મટી જશે અને પરિણામે ગુરુઓના આશીર્વાદથી હજારો માઈલ દૂર રહેવાનું ભાગ્યમાં લખાશે.
Page #184
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઃ ઉદ્દેશક-૭
૧૪૭ . (૨) મિથ્યાકાર સમાચારી :-સ્વનું કે પરનું કાર્ય કરતાં કદાચ કંઈ ભૂલ થઈ ગઈ હોય તે હાથ જોડીને કહેવું કે.... આ મારી ભૂલ છે અથવા આમ થવામાં હું નિમિત્ત બન્ય છું, માટે મને માફ કરે. આ પ્રમાણે મિચ્છામિ દુક્કડં દેવાની આદત રાખવી, પરંતુ ગુઓની કે નાના મેટા મુનિઓની સામે ઉલંઠ ઉદ્ધત, ઉછુંખલ કે અસભ્ય ભાષા પૂર્વક પિતાની ભૂલને છુપાવવાને માટે અપશબ્દો બોલવા ન જોઈએ. ગુરુમહારાજ સાથે કે બીજા કેઈ સાધક સાથે વારંવાર મિથ્યા મે દુષ્કૃતમ્' શબ્દનો પ્રયોગ કરે એ અત્યંત હિતાવહ માર્ગ છે. ગુરુમહારાજ પણ છદ્મસ્થ હોવાથી કેઈક સમયે ઉતાવળથી અથવા બીજા કામમાં વ્યસ્ત હોવાના કારણે ગેરસમજુતિથી પણ કંઈક કહે છે તે સમયે શિષ્ય ઉતાવળથી કે ક્રોધથી ગુરુમહારાજને ઉતારી પાડવાનું મહાપાપ (અપ્રતિ કરણીય પા૫) કોઈ કાળે ન કરવું પણ માફી માંગવી, જ્યારે ગુરુજી શાંત પડે ત્યારે વસ્તુની યથાર્થતા કહેવી.
(૩) તથાકાર સમાચારી -વાચના કે સ્વાધ્યાય કરાવતાં ગુરુને તથાકાર ભાષામાં કહેવું કે આપશ્રી ફરમાવે છે તે તેમજ છે તથાકાર–તથતિ–તહત્તિને અર્થ એક જ છે.
(૪) આવશ્યકી સમાચારીઃ-ગમે તે કારણે ઉપાશ્રયથી બહાર જવું હોય ત્યારે આવશ્યકી (આવસ્સહિ) ત્રણ વાર બેલવી અને ત્યારપછી ઉપાશ્રય છોડે.
(૫) નૈધિકી સમાચાર -ગોચરી આદિનું બહારનું કામ પતાવીને પાછા ઉપાશ્રયમાં આવીએ ત્યારે નૈધિકી (નિસ્ટ્રિહિ) ત્રણવાર બેલવી પછી ઉપાશ્રયમાં પ્રવેશ કરે.
(૬) આપૃચ્છના સમાચારી:-“આ કામ હું કરૂં”
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રમાણે કઈ પણ કામ કરતાં પહેલાં ગુરુને, આચાર્યને અથવા બંનેની હાજરી ન હોય ત્યારે બીજા વડીલ મુનિને પૂછીને કામ કરવું.
(૭) પ્રતિપુચ્છના સમાચારી -અમુક કાર્યને માટે ગુરુએ પહેલા મનાઈ ફરમાવી, પરંતુ અગત્યનું કામ હોય ત્યારે ફરીથી ગુરુજીને પૂછવું અને તેમની રજા મેળવ્યા પછી કાર્યને પ્રારંભ કર. મતલબ કે ગુરુને પૂછયા વિના કંઈપણ ન કરવું.
(૮) છેદના સમાચાર –ગોચરી આપણે લઈ આવ્યા હેય, તેના માટે બીજા મુનિરાજોને આમંત્રણ આપવું અને આગ્રહપૂર્વક કહેવું કે “આપશ્રી અમને લાભ આપે.”
(૯) નિમંત્રણ સમાચાર -ગોચરી જતા પહેલા બીજા મુનિઓને પૂછવું કે “આપશ્રીને માટે ગોચરી લાવું?”
(૧૦) ઉપસંપર્ સમાચારી –પિતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ માટે, વૃદ્ધિ માટે અને શુદ્ધિ માટે બીજા આચાર્ય પાસે રહેવું પડે તે રહેવું અને તેમની આજ્ઞા માનવી તે ઉપસંપત્-ઉપસંપદા સમાચારી છે. પ્રાયશ્ચિત કેટલા પ્રકારે કહેવાયું છે ?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! મારા શાસનમાં પ્રાયશ્ચિત દશ પ્રકારનું છે. થયેલા પાપકર્મોને નાશ કરે, કમમેલથી મલિન આત્માને પવિત્ર કરે, કરાયેલા અપરાધોની શુદ્ધિ કરાવે તે પ્રાયશ્ચિત કહેવાય છે. જે આત્માને પવિત્રતમ કરાવનાર આત્યંતર તપને પહેલે ભેદ છે. આત્મામાં જ્યારે અનિવૃત્તિકરણ રૂપ સર્વથા અભૂતપૂર્વ શક્તિ આવે છે, ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને વિજળીનું બટન દબાવતા
Page #186
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૪૯ જેમ અંધકારના તામસ પગલે તૈજસ-પ્રકાશ કરનારા બની જાય છે, તેવી રીતે આત્મામાં રહેલું મિથ્યાજ્ઞાન પણ આંખના પલકારે સમ્યગુજ્ઞાનમાં પરિણત થાય છે. તે સમયે યદિ આસન્ન ભવ્યતાને પરિપાક થઈ ગયેલું હશે તે કરેલા કે કરાવેલા પાપથી ખિન્ન થયેલે જીવાત્મા તે પાપની શુદ્ધિને માટે તૈયાર થશે અને જેશ જેમ ગુરુ સમક્ષ પાપનું પ્રકાશન થતું જશે તેમ તેમ, મેરના અવાજથી જેમ નાગરાજ પણ ફણાને સંકેચીને
સ્થાન છોડવા માટે તૈયાર થાય છે, તેમ પાપની વગણએ પણ આત્મપ્રદેશથી છુટવા માંડશે; કેમકે -પુણ્ય કર્મોનું પ્રકાશન તે અભય પુરુષને પણ સુકર છે જ્યારે પાપનું પ્રકાશન અને આલેચન કરવું આસન્ન ભવ્યને છોડીને બીજાને માટે લગભગ સુકર બનતું નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી ચારિત્રો-મુખી આત્માના પાપમના પલ્યોપમ જેટલા કર્મો જ્યારે તૂટે છે ત્યારે યાવત્ સર્વ વિરતિ (સમિતિ-ગુપ્તિ ધર્મ) ને સ્વીકાર કરે છે, તેવી પરિસ્થિતિમાં તેને આત્મા પાપની આલેચના માટે તૈયાર થાય તે સુસંગત છે. - અત્યંત દુરભવી તથા પાપકમી આત્માને કરેલા કે કરાવેલા પાપે જ્યારે પાપરૂપે લાગતા જ નથી તે પછી તેમનું આલેચન કે પ્રાયશ્ચિત તેમના માટે સુકર શી રીતે બનશે? પાપકર્મ (હિંસા-જૂઠ-ચૌર્ય-મૈથુન અને પરિગ્રહ)માં પૂર્ણ રૂપે મસ્ત બનેલા કેટલાય માનવને સમ્યજ્ઞાનની એકેય પ્રવૃત્તિ કે સમ્યફચારિત્ર સમ્પન્ન મુનિને સહવાસ પણ ગમે અશક્ય બને છે, કારણ કે તેઓ પાપકર્મોની માયામાં એટલા બધા ગધેડુબ થયેલા છે, જેમાંથી પાછું હટવું તેમના માટે હરહાલતમાં પણ સુકર નથી.
હવે આપણે પ્રાયશ્ચિતના ભેદો જાણીએ.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) આલેચનાતું પ્રાયશ્ચિત –પ્રશસ્ત પુરૂષાર્થ વડે પ્રાણાતિપાતાદિ પાપની સર્વવિરતિ સ્વીકાર કરેલા સાધકના આત્મપ્રદેશમાં કર્મોની ૨૪ સત્તા સ્થાને પડેલી હોવાના કારણે, ગુરુકુળવાસી સાધકને પણ કઈક સમયે જ્ઞાનાવરણીય કર્મને હુમલે થતાં જૂદી જૂદી રીતે ઘણું પ્રસંગમાં ભૂલે થવાની શક્યતા રહેલી છે. મેહનીય કર્મના હુમલામાં આંખના પલકારા જેટલે પણ ક્રોધ-માન-માયા અને લેભ નકારી શકાતું નથી. તેમ અંતરાયકર્મના કારણે ચલ-વિચલ અવસ્થા પણ અવશ્ય ભાવિની છે. યદ્યપિ તે સાધકનો આત્મા સમ્યગદર્શન અને જ્ઞાનને પ્રકાશ મેળવેલું છે, માટે પોતાના લીધેલા વ્રતમાં કંઈક અને ક્યાંયથી પણ લાગેલા અતિચારેને ગુરુ સમક્ષ નિવેદન કરશે અને ફરીથી તેમનું સપર્શન ન થાય તેવી રીતે આત્માનું સંયમન કરશે તેથી આ પ્રાયશ્ચિત કેવળ આલેચના પૂરતું જ હેવાથી આલેચનાઈ કહેવાય છે.
(૨) પ્રતિકમણાતું પ્રાયશ્ચિત કેટલાક અતિચારો તેવા પણ હોય છે કે જેમનું પ્રતિક્રમણ કરવાનું સર્વથા અનિવાર્ય છે. પ્રતિકમણ એટલે પ્રમાદ અને કષાય વશ બનીને સ્વભાવથી પરભાવમાં ગયેલે આત્મા અતિચારેનું “મિથ્યાદુષ્કૃત” આપીને તથા ફરીથી “ria Twજવવામ” ભવિષ્યમાં ન થાય તે રીતે દઢ નિશ્ચયી બનીને પાપનું પ્રતિક્રમણ કરશે.
પ્રતિકમણ અર્થાત્ સર્વથા અદ્વિતીય, વિશિષ્ટતમ અમૃતાનુષ્ઠાન છે. જેમાં યમ-નિયમ–આસન-પ્રાણાયામ-પ્રત્યાહારધ્યાન-ધારણ અને સમાધિ આદિ આઠે ભેગોને એકી સાથે સમાવેશ થઈ જાય છે, કેમકે તે તે ગાને આરાધવાવાળા ભાગ્યશાળીના જીવનમાં જે પ્રારબ્ધ કર્મો પડ્યાં છે તેમનું નિરાસન કર્યા વિના ગની સાધના સર્વથા વાંઝણી રહેવા
Page #188
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૧૫૧ પામશે. જેમકે ગમે તેવા યમે સ્વીકાર્યા પછી પણ પ્રારબ્ધકર્મોના કારણે અતિચારોની સંભાવના અનિવાર્ય છે. તેવી પરિસ્થિતિમાં જે અતિચારનું પ્રતિકમણું ન હોય તે યમની ફળશ્રુતિ કેટલી? નિયમને અર્થ કેટલે? ગમે તેટલા પૂરક કુંભક કે રેચક રૂપ પ્રાણાયામની સફળતા કઈ? ગુપ્ત અને સૂક્ષ્મ મનથી સેવાયેલા કે સ્મૃતિમાં લાવેલા પાપનું પ્રતિક્રમણ ન હેય તે બાહ્ય પ્રકારે ઇંદ્રિયના દમનને અર્થ ક્યો? એકાદ વિષયમાં ચિતને સ્થિર ભલે કરે પરંતુ જ્યારે ગુપ્ત મન વાંદરાની જેમ કૂદકા મારશે ત્યારે તમારી ધારણું પુત્રવતી રહેશે? કે વાંઝણી? આંખેને બંધ કરીને બેઠા પછી પણ તમારૂં સૂક્ષ્મ મન ભેગવેલા ભેગેની સમૃતિમાં સરકી ગયું તે બિચારું ધ્યાન તમને યેગી શી રીતે બનાવશે ? અને ધ્યેયને કંઈક પ્રકાશ મેળવ્યા પછી પણ તમારું મન બીજા વિષયેના અંધકારમાં ફસાઈ ગયું તે તમારી સમાધિ પણ તમને માયામૃષાવાદી ન બનાવે તેની શું ખાતરી ? આ કારણે જ કેવળજ્ઞાનના માલિકોએ પ્રતિક્રમણની યોજના સાર્થક કરી છે. આ પવિત્રગ જેને મળી ગયું હોય તેને કુંડલીનીની જાગૃતિ કરવાની માથાકૂટ શા માટે કરવાની? પાપનું પ્રતિક્રમણ ન હોય તે કદાચિત જાગૃત થયેલી કુંડલિની તમને અવળે રસ્તે ન લઈ જાય તેની ખાતરી કોણ આપશે? માટે પ્રતિક્રમણને છેડી બીજે કઈ સાર્થક
ગ નથી. સારાંશ કે પ્રતિક્રમણ જ વેગ છે, ધ્યાન છે, સમાધિ છે, પ્રત્યાહાર છે, યમ તથા નિયમ છે. છેવટે આત્માને પરમાત્મા, જીવને શિવ તથા નરને નારાયણ બનાવનાર પ્રતિકમણ જ છે. જે કાંટા-કાંકરા-રેતી કે મોટા પત્થર વિનાને સીધે અને સરળ માર્ગ છે. કેટલાક અતિચારેનું નિરાસન પ્રતિક્રમણથી થાય છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નેધ -ચેરી કે બદમાશી પકડાઈ જવાના કારણે જેલ (કારાવાસ)માં રહેલે માણસ બંધનમાં કહેવાશે અને જ્યારે તેની મુદત પૂર્ણ થશે કે જમાદારોને ખુશ કરશે તે કદાચ સમય પહેલા પણ મુક્ત થઈ શકશે. તે પ્રમાણે અનાદિકાળથી જીવાત્મા કર્મોની બેડીમાં જકડાયેલ હોવાથી કારાવાસ કરતાં પણ ભયંકર સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. કેટલીક વાર અગણિત નવા કર્મોને બાંધે છે અને ચેડા કર્મોને નિજરે છે. જ્યારે બીજા સમયે વધારે કર્મોને નિજેરે છે અને થોડા જ કર્મોને બાંધે છે. પરંતુ તે નિર્જરા સર્વથા કરી શકતું નથી અને જ્યાં સુધી કર્મ બેડી તૂટે નહીં ત્યાં સુધી મેક્ષ, મુક્તિ, કૈવલ્યધામ, આદિ અનંત સુખના ધામને તે મેળવી શક્ત નથી. તે કારણે સંસારના દુઃખે, રેગે, શોક, સંતાપ આદિથી પરેશાન થયેલે જીવ મોક્ષ મેળવવાની ઝંખના કરે તે સ્વાભાવિક છે, પરંતુ તેના માર્ગની ખબર ન હોય તે ઈષ્ટ સ્થાન મળે કેવી રીતે?
તળાવમાં પાણી ગંદુ થઈ ગયું હોય અને તેને ખાલી કરવું કે કરાવવું હોય તે બે સિવાય ત્રીજો માર્ગ નથી જ. એક તે જે નાળામાંથી નવું પાણી આવતું હોય તેને બંધ કરો અને જૂના ગંદા પાણીને તળાવની બહાર કાઢી નાખવા માટે મશીનનો ઉપયોગ કરો, જેથી ઈષ્ટ સિદ્ધિ થતાં વાર લાગતી નથી. મશીન ગમે તેવું કિંમતી હોય પણ નવા પાણીને રોકવામાં ન આવે તે મશીન શું કરવાનું? તેવી રીતે આત્માનું કલ્યાણ કરવાનું જ હોય તે સૌથી પહેલા નવા પાપોને સમજવા અને ત્યાગવાને માટે જ પ્રયત્ન કરે સર્વથા અનિવાર્ય છે, ત્યાર પછી દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણથી જૂના પાપને એક પછી એક દૂર કરતા જાઓ તે મેશને માર્ગ ટૂંક થતાં
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ આજે કાલે કે પરમ દહાડે પણ તેની પ્રાપ્તિમાં ૩૩ કરોડ દેવે પણ વિન કરી શકવા માટે સમર્થ બનવાના નથી.
(૩) તદુભયાઈ પ્રાયશ્ચિત –જીવનના ગુપ્ત ભાગમાં કેટલાક અતિચાર–પાપ-પાપ ભાવનાએ સત્તા સ્થાન જમાવીને બેઠેલા હોય છે, જેને નાબૂદ કરવા કે કરાવવાને માટે એકલા પ્રતિક્રમણથી કે આલેચનાથી પણ ચાલવાનું નથી, પરંતુ તે બનેની આવશ્યકતા રહેલી છે એટલે કે સૌથી પહેલા પાપની આલેચના ગુરુ પાસે કરે, પોતાની ભૂલને મન-વચન અને કાયાથી ગુરુ પાસે એકરાર કરે અને પ્રતિક્રમણ કરતી વખતે જે સ્થાને તે પાપનું “મિથ્યાદુષ્કૃતમ્” આપવાનું હોય ત્યાં આપીને પાપોથી હળવે થાય તે શ્રેષ્ઠ માર્ગ છે.
(૪) વિવેકાણું પ્રાયશ્ચિત -વિવેક એટલે ત્યાગ કરે. ગેચરી પાણીએ જતાં ભૂલથી પણ કદાચ આધાકર્માદિ આહાર આવી ગયા હોય તે તેને ત્યાગ કરવાથી આત્માને સંયમ સચવાશે અને પાપ પ્રવૃત્તિને અવરોધ થશે તથા મેળવેલા આહારપાણીને ત્યાગ કરવાથી આહારાદિ સંજ્ઞાઓ મર્યાદામાં આવતાં ત્યાગધર્મમાં પણ ઉત્કૃષ્ટતા આવશે જે સ્વીકરણીય પ્રાયશ્ચિત છે.
(૫) વ્યુત્સર્ગાતું પ્રાયશ્ચિત : ઉપરના પ્રાયશ્ચિતમાં તે કેવળ મેળવેલા પૌગલિક આહારને જ ત્યાગ હતું જે સુકર છે; જ્યારે આમાં કાયા તથા મનની ચંચળતાને ત્યાગ કરવાને છે, જે જરા કષ્ટસાધ્ય છે. જેમકે અન્નત્યં સૂત્ર દ્વારા સાધકે પ્રતિજ્ઞા તે કરી, “ગાવ સરિતા માવંતા રમૂવારે न पारेमि तावकाय ठाणेण मोणेण झाणेणं अप्पाणं वासिरामि.
અર્થાત્ કાર્યોત્સર્ગ દ્વારા પાપની આલેચના કે પરમાત્માનું
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ધ્યાન શુદ્ધ થાય તે માટે લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે જ્યાં સુધી ‘નમો સિાળં’ શબ્દને એવુ નહિ ત્યાં સુધી જાય' એટલે મારા શરીરને ‘ઢાળેળ` ' જ્યાં ઊભો છુ કે એઠો છું તે સ્થાન વડે ‘મોજે ’ઇન્દ્રિયાને તથા મનને મૌન કરવા વડે તથા જ્ઞાન ’ શુભ ધ્યાન વડે અથવા પાપેાની આલેચના સિવાય બીજી કોઈપણ વાતને ધ્યાનમાં નહીં લાવવા વડે ‘ અવાળ’ આત્માને તથા તેના વડે પ્રતિષ્ઠિત શરીરને, તેની માયાને વાસિરાવું છું. આ પ્રમાણેની પ્રતિજ્ઞા સારી રીતે ત્યારે જ પાળી શકાશે. જ્યારે કાર્યાત્સગને માટે સ્થિર રહ્ય પછી ‘હોગસ ’ સૂત્ર વડે ચાવીસ તીથંકરાનું તથા નવકાર વડે પંચ પરમેષ્ઠિનું' ધ્યાન ખૂબ જ ઉપયેગપૂર્ણાંક કરવાનુ રહેશે; ત્યારે જ આત્માના દોષાનું પરિમાર્જન થતાં આપણા આત્મા શુદ્ધિના માગે પ્રસ્થાન માટે કટિબદ્ધ થશે. પરંતુ ધ્યાનથી યદિ ચલાયમાન થયા એટલે કે કાચેત્સગ લીધા પછી આંખેાના ડાળા ચારે બાજુ ફેરવતા ગયા તથા ‘કર ઉપર તેા માળા ફીરે, જીવ ફરે વનમાંહી, ચિતડુ તા ચિત્તિસિએ ડાળે તિણે ભજને સિદ્ધિનાંહી....'ની ઉક્તિ ચરિતાર્થ થયા વિના રહેવાની નથી, માટે ધ્યેયપટ્ટોના ધ્યાનમાં ઉપયાગ રાખવે તે આ પ્રાયશ્ચિતને આભારી છે.
( ૬ ) તપશ્ચર્યાં પ્રાયશ્ચિત :–સ ખ્યાતા ભવાના કરેલા કર્મો આત્માના એક એક પ્રદેશ પર દૂધ અને સાકરની જેમ એતપ્રેત થયેલા છે. જેએ એટલા બધા લાંખા કાળ સુધી આત્માની સાથે રહેનારા છે અને જીવેાના કેટલાય ભવા પૂર્ણ થયે તે કનિા ઉદય થયા વિના રહેતા નથી. વચ્ચે પલ્યાપમના પલ્યેાપમ કે સાગરોપમના સાગરોપમ પૂરા થઇ જાય તે પણ તે કર્યાં જીવને છેાડતા નથી. ઇન્દ્રિયાને, કષાયાને વશ બનીને
Page #192
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૫૫
રાગદ્વેષપૂર્વક જેની સાથે વૈર વધાયુ... હાય, મારકુટ કરી હાય, કોઈને કલંક કે આળ આપ્યુ. હાય, કોઇના ખાળ બચ્ચાઓને ભૂખ્યા મારીને તેમના શ્રાપ માથા પર લીધા હોય, સ્વાવશ કોઈના ઘર ભાંગ્યા હાય, પતિ-પત્નીને, સાસુ-વહુને, માપબેટાને, આડેશી-પાડોશીને તથા છેવટે ગુરુ-શિષ્યાને પણ લડાવ્યા હાય કે વિયેાગ કરાવ્યેા હાય, મૈથુનાસક્ત બનીને કુંવારી–વિધવા કે આપણા પ્રત્યે ધ સ્નેહ રાખનારી સ્ત્રીઓને ફેસલાવીને તેમના શિયળ લૂટ્યા હાય કે ઘરવાળીને રાવડાવીને પરસ્ત્રીગામી બન્યા હોય, અથવા વ્યાજવટાના લેાભમાં બિચારા ગરીમાના ખેતર-મકાન પડાવી લીધા હોય ઇત્યાદિ પાપાની સેવના નિકાચિતરૂપે કરનારને આજના બાંધેલા કર્યાં ૭૦ કોડાકોડ સાગરોપમ સુધીના ગમે તે કાળમાં કે ગમે તે ભવમાં ઉદય આવશે. મહાવીરસ્વામીને કાનમાં ખીલા ઠોકાવ્યાનુ ક ૮૦ સાગરોપમ ઉપર કેટલાય વર્ષો વીત્યા પછી ઉદ્દયમાં આવ્યું છે. અગ્નિશર્માની વૈર બેડીમાં ફસાયેલા ગુણુસેન રાજાને કેટલાય સાગરાપમ વીતી ગયા પછી તેની જાળમાંથી મુક્ત થયા છે, અને મુક્ત થયા પછી જ કેવળજ્ઞાનના માલીક બન્યા છે નંદન મુનિના ભવમાં કેટલાય (૧૧,૮૦,૬૪૫) માસખમણે કર્યાં પછી અને સત્યાવીશમા ભવમાં મહાવીરસ્વામીરૂપે સાડા બાર વર્ષોંની ઘેારાતિઘાર તપશ્ચર્યાં કર્યા પછી જ્યારે ગાવાળીયાએ કાનમાં ખીલા ઠોકયા ત્યારે તેના વૈરની એડીમાંથી છુટેલા મહાવીરસ્વામી કેવળજ્ઞાન મેળવવા માટે હકદાર બન્યા છે. કમઠની વૈર ખેડીમાંથી પાર્શ્વનાથ ભગવાન કેટલાય સાગરોપમ પછી છુટવા પામ્યા છે ? સારાંશ કે રાગદ્વેષમાં મસ્ત બનીને આંધેલા વૈરઝેર તમને કેટલીય તીર્થંકર પરમાત્માની ચૌવીશીએ પૂરી થયા વિના કેવળજ્ઞાનના માલીક બનવા દે તેમ નથી.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અત્યંત બલિષ્ટ આ કર્મ સત્તાને હાડવૈરી શત્રુ કઈ હોય તે તે તપશ્ચર્યા ધર્મ છે. અન્યથા ગમે તેટલા મંત્ર, જ ત્રે, અનુષ્ઠાને, દેરાધાગઓ, એકાક્ષી નાળિયેરે, જમણ શંખે , ઉપરાંત કામધેનુ કે ચિંતામણી રત્ન પણ તમને કર્મોની જાળ માંથી મુક્ત કરાવવા માટે સમર્થ બનવાના નથી. ખૂબ યાદ રાખજે કે પૈસાથી કદાચ પુણ્યના પોટલા બાંધીને બીજા ભાવોમાં દેવકના સુખે જ મેળવી શકશે પરન્ત કરેલા, કરાયેલા પાપને નિર્મૂળ કરવા માટે પૈસો કામે ન આવે પણ તપશ્ચર્યા જ કામે આવશે. કેટલાય અપરાધના પ્રાયશ્ચિત તપશ્ચર્યાની અપેક્ષા રાખે છે. આ કારણે બાહ્યતપ તથા આત્યંતર તપ કરનાર સાધક મનાય છે. તેથી તેવા આહાર પાણી તથા ભાષા વ્યવહાર પણ સાધકે ન કરવા જોઈએ જેથી કર્મોની ઉદીરણા થવાને પ્રસંગ આવે. યદ્યપિ આહાર લેવે અનિવાર્ય હોવા છતાં પણ “નિર્વિકૃતિક” અર્થાત્ જેના સેવનથી ઇન્દ્રિ અને મન સશક્ત બનવા પામે તે “છ વિગઈ'વાળે આહાર વારંવાર કે વધારેવાર ન લેવું જોઈએ. ઘી, દૂધ, મલાઈ દહિં, ગેળ, સાકરથી મિશ્રિત ખોરાક, તળેલે ગરિષ્ઠ આહાર, મરચા, ખટાઈ અને જીભ ઈન્દ્રિય સંતુષ્ટ બને તે આહાર લે કે તેને ભાવ રાખવે તે જાણી બુઝીને સૂતેલા અજગર જેવા કર્મોને પુનઃ ભડકાવવા જેવું થશે, અને ભડકાવી દીધેલી ઈન્દ્રિય તથા મનને પુનઃ સંયમિત કરવામાં એકડાથી ઘુંટાવા જેવી પરિસ્થિતિ સર્જાતાં વાર લાગવાની નથી, માટે વધારે પડતે, નિર્વિકૃતિક એટલે વિગઈ વગરના આહારને પણ પ્રાયશ્ચિત કહ્યો છે જે ઉપેક્ષણીય નથી.
(૭) છેદ પ્રાયશ્ચિત :–ચારિત્ર મેહનીય યાવત્ પુરુષને પુરુષવેદ તથા સ્ત્રીને સ્ત્રીવેદના જોરદાર હુમલાના સમયે સાધકની
Page #194
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૫૭ જ્ઞાન સાધનાની ભૂહરચના કમજોર હોય અને ચારિત્રમાં શૈથિલ્ય કે તેના મૂળવતમાં કંઈક ખામી આવી ગઈ હોય ત્યારે તેના દિક્ષાના અમુક પર્યાને છેદ કરવાથી તે સાધક પાછો આરાધનાની સન્મુખ થઈ જાય છે. કેમકે પ્રત્યેક તંત્રને શક્તિશાળી રાખવાને માટે દંડનીતિ જ સબળ સાધન છે, માટે મેક્ષાભિલાષી સાધક ગુરુથી દેવાયેલા દંડને પણ સારા માટે ગણશે અને ફરીથી તેવી ભૂલે ન થાય તે માટે “સમુદિમોનિ કારgિg” એમ કહીને મન મારીને આરાધના તરફ આગળ વધતે સાધક કલ્યાણ પામશે.
(૮) મૂળાહે પ્રાયશ્ચિત-ઉપરના પ્રાયશ્ચિત કરતાં આમાં વિશેષતા આટલી જ છે કે સાધકના પહેલાના મહાવ્રતના પર્યાને સમૂળ છેદ કરીને ફરીથી મહાવ્રતારે પણ કરાય છે.
(૯) અનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત વિશિષ્ટ પ્રકારનું અમુક તપ જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી મહાવ્રતામાં કે સુનિવેષમાં તેમને ફરીથી સ્થાપી શકાતા નથી માટે અનવસ્થાને
ગ્ય હોવાથી અનવસ્થાપ્યાહું પ્રાયશ્ચિત કહેવાય છે.
(૧૦) પારચિંતક પ્રાયશ્ચિત -રાજાની રાણી, મહારાણી કે શિયળવતી સાધ્વીનું શિયળભંગ કરાઈ ગયે હોય ત્યારે સ્વગણને ત્યાગ કરી જિનકલ્પીની જેમ મહાતપ કરવું તે આ પ્રાયશ્ચિત છે. જે મહાસત્વશાલી આચાર્યને છ મહિનાથી બાર વર્ષ પર્યત કરવાનું હોય છે.
ઉપર પ્રમાણેના દશે પ્રાયશ્ચિતેમાંથી ઉપાધ્યાયને પ્રારંભથી નવ સંખ્યા સુધીના જ પ્રાયશ્ચિત કહેવાયા છે જ્યારે મુનિને મૂળાઈ સુધી જ જાણવા.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તપના મૂળ તથા અવાંતર ભેદે કેટલા?
હે પ્રભે! આપશ્રીના શાસનમાં તપ કેટલા પ્રકારે કહેવાયું છે? અને તેના ભેદ–અવાંતર ભેદ કેટલા છે? ' જવાબમાં દેવાધિદેવ ભગવંતે જે કહ્યું તે મૂળ સૂત્રાનુસારે જ આ પ્રમાણે જાણવું. બાહ્ય અને આત્યંતર રૂપે તપના બે ભેદ છે, જે શરીરને તપાવે તે બાહ્યતા અને આત્માને, કાર્પણ શરીરને, મનને, ઈન્દ્રિયને અને બુદ્ધિ આદિને તપાવે તે આત્યંતર તપ છે, જે સમ્યગદષ્ટિ સંપન્ન જ આરાધી શકે છે, તે બંનેના છ છ ભેદો નીચે પ્રમાણે છે :બાહ્ય તપ
આત્યંતર તપ (૧) અનશન
પ્રાયશ્ચિત (૨) ઉદરી (૩) ભિક્ષા ચર્યા
વૈયાવચ્ચે (૪) રસત્યાગ
સ્વાધ્યાય (૫) કાયફલેશ
ધ્યાન (૬) પ્રતિસલીનતા હવે તેને વિસ્તાર અને ભેદાનભેદ નીચે પ્રમાણે જાણવા.
(૧) અનશન –ઈસ્વર અને યાત્મથિક રૂપે અનશનના બે ભેદ છે.
અમુક સમય પૂરતા ચતુર્થ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, ચતુર્દશ, અર્ધમાસિક, માસિક, બે માસિક, ત્રણ માસિક, થાવત્ છ મહિના સુધી તપ કરવું તે ઈવર અનશન છે. જેમાં ચાર ટાઈમને આહાર છોડી દેવામાં આવે તે ચતુર્થ ભક્ત છે અને છ ટાઈમનું ભેજન છેડાય તે છઠ્ઠ છે. આ પ્રમાણે આગળ માટે પણ જાણવું.
વિનય
વ્યુત્સર્ગ
Page #196
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૫૯ જીવન પર્યત આહાર છોડાય તે યાવત્રુથિક અનશન છે. તેના (૧) પાદપગમ (૨) ભક્ત પ્રત્યાખ્યાન બે ભેદ છે. પાદપેગમના પણ (૧) નિહરિમ (૨) અનિહરિમ નામે બે ભેદ છે.
(૧) નિરિમ પાદપોગમ અનશન એટલે ઉપાશ્રયની અંદર રહીને જે અનશન(ઉપવાસ) કરવામાં આવે અને મર્યા પછી શરીરને અગ્નિ સંસ્કાર થાય તે નિરિમ કહેવાય છે.
જ્યારે વનવગડામાં કે ગુફામાં અનશન કરવામાં આવે તથા જેને અગ્નિ સંસ્કાર ન થાય તે અનિરિમ છે. આ બન્ને ભેદ સેવા આદિ પ્રતિક્રિયા વિનાના છે. એટલે કે સમ્યગુજ્ઞાન અને દર્શનથી પૂર્ણ થઈને ઝાડની માફક જ ઊભા ઊભા જીવનપર્યત રહેવું તે પાદપગમન કહેવાય છે.
ભક્ત પ્રત્યાખ્યાનના પણ ઉપર પ્રમાણે જ બે ભેદ જાણવા. વિશેષમાં આ તપ સેવા પ્રતિક્રિયામય છે.
(૨) ઉણોદરી (અવમેદરિકા):-જે દ્રવ્ય ઉણોદરી અને ભાવ ઉદરી રૂપે બે ભેદે છે. દ્રવ્ય ઉદરીને ઉપકરણદ્રવ્યઉણદરી અને ભક્ત પાનઉણેદરી નામના બે ભેદ છે. પહેલામાં કેવળ એક જ વસ્ત્ર, એક જ પાત્ર અને બીજાઓ દ્વારા ત્યક્ત વા પાત્ર સારાંશ કે ધર્મોપકરણને પણ ઓછા પ્રમાણમાં અને ઉપયોગમાં આવે તેટલા જ રાખવા. જ્યારે ભક્ત પાન ઉણોદરી તપમાં આઠ કોળિયા સુધી જ આહાર લે તે અલ્પાહાર ઉદરી, બાર કેળિયા સુધી મધ્યમ ઉણદરી. સારાંશ કે જ્ઞાનપૂર્વક પેટને ખાલી રાખવું તે દ્રવ્ય ઉદરી છે, ભાવ ઉદરીમાં કષાયે ઓછા કરવા, થાય તે વધારે ટકવા ન દેવા, બેલાની ભાષા મિત-હિત અને પથ્ય વિશેષણવાળી
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રાખવી. ઉંચા સાદે ન બોલવું તથા ક્રોધ કે ઈષ્યમાં આવીને ન બેલવું તે ભાવઉદરી છે.
(૩) ભિક્ષાચર્યા –અનેક પ્રકારે છે, જેને આપપાતિક સૂત્રથી જાણવાની ભલામણ કરવામાં આવી છે. દ્રવ્યાભિગ્રહ જે લેપવિષયક હોય છે અને એક વાર પાત્રમાં નખાય તેને દતિ કહે છે. સંખ્યાથી પણ દતિનું ગ્રહણ કરાય છે. આ અભિગ્રહમાં અમુક ચીજો અને અમુક ક્ષેત્રને અભિગ્રહ કરાય છે. સારાંશ કે શુદ્ધ આહાર પાણી માટે અભિગ્રહ તથા દતિની સંખ્યાને નિયમ રાખે. અન્યત્ર વૃત્તિ સંક્ષેપ નામે કહેવાયું છે જેને અર્થ થાય છે ખાવાની, પીવાની, હરવા ફરવાની, ઓઢવા પહેરવાની બધીય પ્રવૃત્તિઓનું નિયમન કરવું તે વૃત્તિ સંક્ષેપ છે.
(૪) રસત્યાગ:-ઔપપાતિક સૂત્રાનુસારે વિકૃતિજનક આહાર પાડ્યું આદિને ત્યાગ કરે, વધારે પડતે કે વારંવાર સ્નિગ્ધ ભજન ન કરવું અથવા તેને નિયમ કર.
(૫) કાયફલેશ એટલે કે કાયાને કલેશ દે તે કાયફલેશ કહેવાય છે.
અનાદિકાળથી આજ સુધીની કાયાની માયા જીવાત્માને રહેલી છે, જેનાં કારણે આપણે વિકાસ આપણે સાધી શક્યા નથી. સાધવા ગયા હોઈશું તે સફળતા મેળવી શક્યા નથી. આ કારણે બાહ્યતપમાં કાયફલેશ તપને સરળાર્થ એટલે જ છે કે શરીરને ફલેશ દે. તેને તેફાનને મર્યાદામાં લેવા માટે ઔપપાતિક સૂત્રમાં બતાવેલા ઉત્કટાસન, વીરાસન, પદ્માસન, અર્ધ પદ્માસન આદિ આસનમાં બેસવું, અથવા પગના પંજા ઉપર બેસવું જ્યાં બન્ને નિતંબે એડીથી અધર રહે એટલે કે પંજા અધર રાખીને એડી પર બેસવાનું રાખવું સારાંશ કે
Page #198
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૬૧ અનાદિકાળથી શરીરના ગુલામ બનેલા આ જીવાત્માએ શરીરને જેમ સુખ ઉપજે, મુલાયમ રહે, તેના દ્વારા પૌગલિક સુખોની માયા ભેગવવામાં રસ પડે તે માટે તેવા આસને ઉપયોગ કર્યો છે અને આદતે પણ એવી પાડી છે, વધારી છે કે તે છોડી શકાતી નથી, પરંતુ આત્મકલ્યાણને માટે તેને ત્યાગ કરવો અનિવાર્ય છે, માટે શરીરને ફલેશ પડે તેવા વીરાસનાદિમાં બેસવાને પ્રયત્ન કરે. ધીમે ધીમે તે પ્રમાણે બેસવાથી જુની આદતે છૂટી જશે. લિંગ(જનનેન્દ્રિય)ની નીચે અને ગુદાની ઉપર જે નાડી (નસ) રહેલી છે તે વીર્યનાડી છે જે અત્યંત મુલાયમ છે. યદિ કમર ઝૂકાવીને સુખાસને બેસવાની આદત ન છેડી શક્યા અથવા તેને માટે પ્રયત્ન પણ ન કરી શક્યા તે તે નાડીને વારંવાર આસન કે જમીન સાથે સ્પર્શ થતાં ઉત્પન્ન થયેલી ઉશ્કેરણીને રોકી શકાશે નહીં, જેના અભિશાપે ભેગવેલા ભેગેની મીઠી મધુરી સ્મૃતિઓને તમે રેકી શકશે નહી અને પરિણામે ગુરુકુળવાસમાં રહીને મનને સ્વાધીન કરવાને થોડો ઘણો પ્રયત્ન કર્યો હતે તેના પર પાણી ફરશે અને મનની ચંચળતા વધતા “લેને ગઈ પૂત ઔર બે આઈ ખસમ” જેવી દશા થશે. માટે મુનિરાજોના સાહચર્થ્યથી કે અરિહંતના પૂજન પછી થયેલી સાત્વિક ભાવનાથી આત્મ કલ્યાણ માટે જીવ જ્યારે તૈયાર થઈ ગયા છે તે માળા ગણવાના સમયે, ધ્યાન ધરવાના સમયે કાર્યોત્સર્ગ સમયે કે સ્વાધ્યાય સમયે કમરને ઝૂકવા ન દેવી પણ ઊંચી રાખીને એટલે કે મેરૂદંડ જેમાં ઉચે રહે તે પદ્માસનમાં બેસવું જેથી વીર્યનાડીને સંઘર્ષ આસન સાથે થશે નહિ, ફળસ્વરૂપે મનજી ભાઈને સ્થિર થયા વિના છુટકે નથી, તે સિવાય મનને વશ કરવા માટે એકેય ઉપાય કોઈની પાસે છે જ નહીં. પરમાત્મા વીતરાગદેવની મૂર્તિ જે આસનમાં બિરાજમાન છે. સાધક
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ્યશાળીએ પણ તેવી રીતે બેસવાની મહેનત કરવી જેથી શરીરનું તથા મનનું ચાંચલ્ય ઘટશે, સ્વૈર્ય વધશે, પૈયે તમારે મદદગાર બનશે અને કાયાની માયા (જે જીવતી ડાકણ કરતાં ભૂડી છે) ઘટશે અને આત્મા પિતાના વિકાસ માટે આગળ ને આગળ વધશે જે આદરણીય માર્ગ છે.
(૬) પ્રતિસંલીનતા બાહ્ય તપ :-આને અર્થ પવવું, છુપાવવું થાય છે. અનાદિકાળથી આ જીવાત્માએ શાના પાનાઓ જોયા છે, ગેખ્યા છે અને તેની ચર્ચામાં કેટલાય ભો પૂર્ણ ક્ય છે, પરંતુ આત્મકલ્યાણને પવિત્ર માર્ગ તે એકેય શાસ્ત્રમાંથી મેળવી શક્યો નથી. આ કારણે જ અજ્ઞાન અને બ્રાંત મૃગ પોતાની નાભીમાં કસ્તુરી છે પણ તે જોઈ શકતો નથી, મેળવી શકતા નથી અને બહાર ભાગો ભાગતો ફરે છે તેવી રીતે આ જીવ હજુ સુધી પોતાની જાતને સમજી શક્યો નથી. જૈન શાસન સમજુતી આપતા ફરમાવે છે કે સંસારની ભૌતિક વસ્તુઓને ગેરવવી, છુપાવવી તે ઠીક નથી પણ જેનાથી તારો આત્મા ભારી થાય, દુર્ગતિને જોક્તા થાય અને અનંત સંસારમાં વધારે ને વધારે ડુબતે જાય તેવા પ્રયત્ન છોડીને પ્રતિસલીનતા નામના બાહ્ય તપને સ્વીકાર કર તેના ચાર ભેદ નીચે પ્રમાણે છે
(૧) ઈન્દ્રિય પ્રતિસંલીનતા :-જીવાત્માને સૂક્ષ્મ શરીર અને ઇંદ્રિયેનું સાહચર્ય અનાદિકાળનું છે અને જ્યાં તે બને હોય ત્યાં સ્થૂળ શરીર અને ઇન્દ્રિયની હાજરીને રેકી શકાતી નથી. તે બંને ઉપર પિતાનું આધિપત્ય જમાવટ નાર દ્રવ્ય અને ભાવમનની નજરકેદમાં આપણે આત્મા ફસાયેલે છે મન પૌગલિક હેવાના કારણે સંસારના પૌગલિક પદાર્થો પ્રત્યે આત્માને આકર્ષિત કરે છે અને અહિંસા
Page #200
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઃ ઉદ્દેશક-૭
૧૬૩ સંયમ તથા તપાધર્મના રંગથી રંગાયા વિનાને આત્મા અનાદિકાળથી મન, ઇન્દ્રિય અને શરીરને ગુલામ બનેલે હોવાથી તેમના તાબે થવામાં વાર લાગતી નથી. આવી સ્થિતિમાં સબુદ્ધિ અને સદ્વિવેકના પ્રકાશમાં આત્મા જે એકવાર આવી જાય તે તેને સત્ય જ્ઞાન થશે અને પિતાના પુરુષાર્થબળને ઉપયોગ કરીને પિતાના મનમાંથી વૈષયિક, કાષાયિક અને વૈકારિક ભાવનાઓને તિલાંજલી દેવા માટે દઢપ્રતિજ્ઞ થશે. પરિણામે શરીર રૂપી રથ સાથે જોડાયેલા ઈન્દ્રિયે રૂપી પાંચે ઘેડાઓના મુખમાં સમ્યગજ્ઞાનની લગામ નાખીને ઈન્દ્રિયેના તેફાનેને શાંત કરવા ભાગ્યશાળી બનવા પામશે. સંસીનતા તપના પહેલા ભેદને આશય એટલે જ છે કે ઈન્દ્રિયેને બેકાબૂ થવા ન દેવી, ગંદા માર્ગે જવા ન દેવી, તેમ થતાં અનાદિકાળથી ઈન્દ્રિયની ગુલામી છુટવા પામશે, દેવાધિદેવ અરિહંત પરમાત્માને પ્રસન્ન કરવા માટે હજાર નિમિત્તો હશે પણ તે સૌમાં ઈન્દ્રિયની ગુલામીને ત્યાગ મોખરે છે.
(૨) કષાય પ્રતિસંલીનતા -એટલે કે કષાયને, કષાય ભાવેને છેવટે જેનાથી કષાયે ભડકે તેવી પ્રવૃત્તિઓને મર્યાદામાં લેવી તે આ તપને આશય છે. કષાની ઉત્પત્તિમાં પ્રગટ કે ગુપ્ત રીતે ઇન્દ્રિોની ગુલામી જ કામ કરતી હોય છે. પૂર્વના પુણ્ય તથા પાપના કારણે ઇન્દ્રિયેના તેવીશ વિષયની પ્રાપ્તિમાં અભિમાન કષાય અને અપ્રાપ્તિમાં ક્રોધ કવાય તમારા ઉપર સવાર થવા માટે તૈયાર બેઠો છે, તથા
જ્યાં તે બને હોય ત્યાં માયા અને લેભ તમારા પુણ્યકર્મોને, સત્કર્મોને તથા ખાનદાનીધર્મને ખતમ કરવા માટે તૈયાર છે. માટે આ બાહા તપના બીજા ભેદને આશય એટલે જ છે કે
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કષયે। ભડકે તેવી પ્રવૃત્તિ કરવી નહિ. કષાયેાના મૂળમાં પાંચ ઇન્દ્રિયા રહેલી છે અને તેમના મૂળમાં આહાર સંજ્ઞા, મૈથુન સ ́જ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને ભય સંજ્ઞા કામ કરી રહી હૈાય છે. પરન્તુ અરિહંત પરમાત્માની આજ્ઞાના પવિત્ર પ્રકાશમાં જ્યારે સભ્યજ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત થાય છે ત્યારે ઉપરની ચારે સત્તા કાબૂમા આવે છે અને તેમ થતાં ઇન્દ્રિયાને સ્વાધીન કરવી સુગમ રહેશે, ત્યારપછી કષાય વિજેતા બનવામાં કેટલી વાર ?
( ૩ ) ચાગ પ્રતિસ’લીનતા :–ઇન્દ્રિયાના બધાય વ્યાપાર મન, વચન અને કાયાને અધીન છે, જે ચેાગના નામે એળખાય છે. માણસ માત્ર યેગી થવાના, શક્તિએના ખજાનેા વધારવાના, આકાશમાં ઉડવાના કે ખીજા જીવનું ભલું ભૂંડું કરવાના મનસુબા કરે છે, તે માટે સ્મશાનની રાખ ચાળે છે, જપમાળા ફેરવે છે, તપ કરે છે અને મંત્ર જંત્રના સહારા પણ મેળવે છે, પરંતુ મન-વચન અને કાયાના વ્યાપારાને મર્યાદામાં લીધા વિના યાગી શી રીતે થવાશે ? માટે જ જૈન શાસને કહ્યું કે એમર્યાદ બનેલા પોતાના મનને, બેકાબૂ બનેલી જીભને, તથા પાપેાના માર્ગે પ્રયાણ કરી ચૂકેલા શરીરને મર્યાદામાં લીધા વિના તમારી એકેય પ્રવૃત્તિ તમને ઉર્ધ્વગામી બનાવી શકે તેમ નથી.
માનસિક જીવનમાં ગંદા ભાવા, ઇર્ષ્યાપૂર્ણ અધ્યવસાય, સ્વાર્થ –લાભ કે મેહવશ બનીને હિંસક ભાવેાની વિદ્યમાનતાને મનને અશુભ યોગ કહેવાય છે. અને પવિત્ર તથા સરળ વિચારા, સૌ જીવે. પ્રત્યેની મૈત્રીભાવના, સ્વાર્થા(દનું બલિદાન દઈને સૌનું ભલું કરવાના ભાવને મનના શુભયેાગ કહેવાયા છે.
આ પ્રમાણે હિંસક ભાષા, ઇર્ષ્યાળુ વચન, સ્વાથી ભાવનાપૂર્વક માયામૃષાવાદને વ્યવહાર અશુભ વચનયેાગ છે અને મૌડી
Page #202
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૬૫ હિતકારી તથા પરિમિત ભાષાને વ્યવહાર શુભ વચનગ છે. શરીરની ગંદી પ્રવૃત્તિઓ, કામુકી ચેષ્ટાઓ, ઉઠવા-બેસવા, સુવા અને ચાલવામાં જીવ હિંસા આદિ વ્યાપાર શરીરના અશુભયેગના કારણે બને છે. જ્યારે શરીર દ્વારા પરોપકારના કાર્યો પ્રશંસનીય તથા મહાપુરૂષને શેભે તેવા કાર્યો તથા અહિંસા ધર્મ પ્રત્યેની સાવધાનીને શુભ કાયાગ કહ્યો છે. આમાંથી અશુભ યોગોને વેગ પ્રતિસલીનતા નામના તપ વડે અવરોધવા અને મન-વચન તથા કાયાને શુભ કાર્યો પ્રત્યે જોડવા તે આ તપને આશય છે.
(૪) વિવિક્ત શયનાસન પ્રતિસલીનતા -જે સ્થાનમાં પશુ-પંખી તથા નપુંસકે રહેતા હોય ત્યાં આસન રાખવું નહીં, બેસવું નહીં, ઉભા રહેવું નહીં, કેમકે પશુ-પંખીઓ અવિવેકી છે અને નપુંસકે અજ્ઞાન અને મેહકર્મથી ભારી બનેલા જીવે છે. તેમની ગમે તે સમયે અશુભ પ્રવૃત્તિ હાઈ શકે છે માટે તપાધર્મની આરાધના કરનારાઓએ પોતાનું મન ચલિત થાય તેવા સ્થાને ન બેસવું તે આ તપને આશય છે. ઉપર પ્રમાણે ચાર ભેદે પ્રતિસલીનતા તપ કહેવાયું છે જે બાહ્ય તપ છે.
આત્યંતર તપ:-આના નીચે પ્રમાણે છે ભેદ છે.
(૧) પ્રાયશ્ચિત –એટલે કે પાપનું પ્રાયશ્ચિત કરવું, જેનું વર્ણન પહેલા કરાઈ ગયું છે.
(૨) વિનય તપઃ-જૈન શાસનમાં વિનય તપ સાત પ્રકારે કહેવાયું છે.
(1) જ્ઞાન વિનય --એટલે મહાપુણ્યદયે પ્રાપ્ત થયેલા અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વધારવા માટે પ્રયત્ન કરે, તેનું
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બહુમાન કરવું, સમ્યગુજ્ઞાનની તથા જ્ઞાનીની પ્રશંસા, ભક્તિ, વૈયાવચ્ચ કરવા, જૈન તના મર્મને જાણવા તથા ક્ષયપશમની પ્રાપ્તિમાં આત્માનો પુરૂષાર્થ કામ કરે છે માટે મેળવેલી જ્ઞાન માત્રાને ટકાવી રાખવી જોઈએ.
(2) દર્શન વિનય –અરિહંત પરમાત્મા, તેમની મૂર્તિઓ, પંચ મહાવ્રતધારી સાધુ, સાધ્વી, તપસ્વી તથા જ્ઞાનીના સહવાસથી સમ્યગદર્શનની ઉત્પત્તિ થાય છે નિષ્કષાય જીવન, વૈકારિક ભાવની અનુત્પતિ તથા વૈર-ઝેર તથા ઈષ્યથી પૂર્ણ માનના સહવાસનો ત્યાગ કરવાથી દર્શનની વૃદ્ધિ થાય છે અને નમુત્થણું–લેગસ્સાદિ સૂત્રને ભાવપૂર્વક વારંવાર બોલવાથી સમ્યગ્ગદર્શનની શુદ્ધિ થાય છે.
આત્મિક શ્રદ્ધાપૂર્વક નવું ભણવાથી, ભણેલાને ન ભૂલવાથી, ગુરુઓના વ્યાખ્યાને સાંભળવાથી તથા નવતત્ત્વને પુષ્ટ કરે તેવા પુસ્તકોને સ્વાધ્યાય કરવાથી સમગજ્ઞાન વધે છે, જેથી સમ્યગદર્શનની વિશેષ પ્રકારે શુદ્ધિ થાય છે. તેના કારણે વૃદ્ધિ પામતાં કે પામેલા શ્રુતજ્ઞાનથી જીવ માત્રને પાપના ત્યાગની ભાવના રૂપ સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય છે અને કર્મ કલેશેથી પરિપૂર્ણ સંસારને માર્ગ ટૂકે થાય છે તથા મુક્તિનો માર્ગ હસ્તગત થાય છે. માટે એકાગ્ર ચિત્તવાળા થઈને અરિહંતનું દ્રવ્ય તથા ભાવપૂજન કરવું, દેવવંદનાદિ શુદ્ધાનુષ્ઠાનમાં મન-વચન તથા કાયાને જોડી દેવા જેથી પર. માત્માઓના ગુણાનુવાદ કરતાં તમે પોતે જ ગુણ બનશે, સેવ્ય અને પૂજ્ય બનશે અને “નમો અરિહંતાણું” પદને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા થશે.
(૩) ચારિત્ર વિનય -નવા પાપોને, પાપ ભાવનાઓને,
Page #204
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૧૬૭ આર્તધ્યાન-રૌદ્રધ્યાનને રેકાવી દેનાર સમચારિત્ર છે. જે સર્વવિરતિ અને દેશવિરતિ રૂપે બે પ્રકારનું છે. મહાપુર્વેદ જે જબરદસ્ત પુરૂષાર્થ બળે મેળવેલા ચારિત્રને શુદ્ધ કરવાના ભાવ રાખવા, કદાચ અતિચાર લાગી જાય તે પ્રતિક્રમણથી તેમને શુદ્ધ કરવાં તે ચારિત્રવિનય છે. તથા શ્રાવકનાં ૨૭ ગુણે, માર્ગાનુસારીના ૩૫ ગુણે, બાર વ્રતો કે મહાવ્રતને સ્વીકારવા માટે તૈયાર રહેવું અને યથાશક્ય તેને પાળવામાં આગ્રહી થવું તે કલ્યાણમાર્ગ છે.
(4) મનોવિનય :-આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને મન પૌગલિક એટલે પુદ્ગલેનું બનેલું અને તેમાં પિવાયેલું હેવાથી કર્મોના પુદ્ગલો ૧૮ પાપસ્થાનકેના પુરાલ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પુદ્ગલે તરફ તેનું આકર્ષણ રહે, તેમાં રાચ્ચું માર્યું રહે તે સ્વાભાવિક છે. જે કર્મકલેશેને વધારે છે અને જીવાત્માને દુઃખના ડુંગરાઓ વચ્ચે પટકી પાડે છે. પરંતુ સમ્પ્રદર્શનની પ્રાપ્તિ થયા પછી પૌગલિક ભાવેનું જે કમજોર પડે છે અને સાધક મનની ગુલામીને ત્યાગ કરી પિતાના આત્મભાવમાં સ્થિર બને છે ત્યારે જ માનસિક જીવનમાં અરિહંતેનું શાસન ઉદ્ભવે છે અને જેમ જેમ શાસન પ્રત્યે રાગ વધે છે તેમ તેમ મનના તેફાને શાંત બને છે, માટે મનને શુદ્ધ કરવા માટે અનિત્યાદિ બાર ભાવના તથા મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને ઉપેક્ષા રૂપી ચાર ભાવનાએ નું વારંવાર ચિંતવન કરવું અને જ્યારે મન કંઈક તૂફાન કરે અથવા કષાય કલેશનું વાતાવરણ થાય ત્યારે અરિહંત પરમાત્માની મૂર્તિ સામે શાંત થઈને બેસી જવું અથવા ગુરુદેવના ચરણોમાં કલાક બે કલાક બેસવું જેથી મન સ્વસ્થ બનવા પામશે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
(5) વચનવિનય -૮૪ લાખ જીવાનીમાં પર લાખ જીવાયેનિનાં જીવેને જીભ ઈન્દ્રિય હતી જ નથી માટે તેમને ભાષાના વ્યવહારને પ્રસંગ રહેતું નથી. કેવળ ૩૨ લાખ જીવનીના જીવને જીભ ઇન્દ્રિય મળેલી હોય છે. તેમાં પણ બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવે જે ૧૦ લાખ જીવાનીમાં જન્મે છે, તેમને મળેલી જીભ પણ શા કામની ? ગાય, ભેંસ, હાથી, સિંહ, વાઘ આદિ જે ગમે તેવા તાકાતવાળા હશે પણ ભાષાને વ્યવહાર તેમના ભાગ્યમાં છે જ નહિ. શેષ ૨૨ લાખ જવાનીમાંથી ૪ લાખ દેવતા અને ચાર લાખ નારકોને મળેલી જીભને ઉપગ આપણું મૃત્યુલેકના સંસાર માટે શા કામનો ? ત્યારે કેવળ ૧૪ લાખ મનુષ્યોને મળેલી જીભ ઈન્દ્રિય દ્વારા સંસારને નરકના કુંડ જે પણ બનાવી શકાય છે અને અમૃતકુ ડનું પણ સર્જન કરી શકાય છે. આ બધે નિર્ણય માનવાવતારને મેળવેલા ભાગ્યશાળીએ કરવાનો છે કેમકે આખાય સંસારમાં વૈરઝેરને આગ લગાડવાને માટે સ્પર્શેન્દ્રિય, નાકઇન્દ્રિય, આંખ ઈન્દ્રિય કે કાન ઇન્દ્રિય સર્વથા અકિંચિત્કર છે. માટે જ સંસારનું સર્જન અને નાશ કેવળ જીભ ઈન્દ્રિય ઉપર જ નિર્ભર છે. તેથી સ્પર્શ, કાન અને નાક ઇન્દ્રિય પડદા વિનાની છે. આંખ ઇન્દ્રિય ઉપર કેવળ પાંપણને એક જ પડદો છે, જ્યારે જીભ ઈન્દ્રિયને માટે દાંતની બત્રીસી અને બે હોઠની બે જેલ (કારાવાસ) છે. કુદરત પણ કેવી ફાટાબાઝ છે જેથી જીભ ઈન્દ્રિયને જેલ વિનાની રહેવા દીધી નથી, માટે દેવદુર્લભ મનુષ્યાવતાર મેળવ્યા પછી પોતાની જીભ દ્વારા કરાતે ભાષાવ્યવહાર જૈન શાસનના, અહિંસા ધર્મના, સંયમના, સંયમીના પ્રસરમાં કર, તેમના માટે સારી ભાષા વાપરવી અને છેડે
Page #206
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭ આત્મસંયમ કરીને પણ જનતાને દેવ-ગુરુ અને ધર્મના રાગી બનાવવા.
( 6) કાયવિનય -અહે રાત્રિના ૨૪ કલાકમાંથી બે કલાકને ટાઈમ પણ ધર્મની આરાધનામાં, સંયમની સેવનામાં, બ્રહ્મચર્યના પાલનમાં અને તેના પ્રચારમાં તથા સમાજ તથા સંઘની સેવામાં પસાર કર તેમજ ધર્માનુષ્ઠાને પ્રમાદ વિનાના કરવા તે કાયવિનય છે. આનાથી પાપથી ભરેલું, પિવાયેલું શરીર મર્યાદિત, સંયમિત થશે.
(7) લોકપચાર વિનય -વ્યવહારની સાચવણીમાં વફાદારી, સભ્યતા અને સત્યતા જળવાઈ રહે તે માટે વડિલેનું બહુમાન, માતાપિતાનું સન્માન, આડોશી-પાડોશી સાથે ભદ્ર અને અહિંસક વ્યવહાર તથા સગા સ્નેહીઓ સાથે માયા વિનાને પવિત્ર વ્યવહાર રાખવો તે લેકોપચાર વિનય છે.
ઉપર પ્રમાણેના સાતે પ્રકારના વિનય માટે ભગવતી સૂત્રકાર સ્વયં શું કહે છે તે જાણી લેવું અત્યંત હિતાવહ છે.
સૂત્રાનુસારે સાત પ્રકારને વિનય -
(૧) જ્ઞાન વિનય -મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનેનું બહુમાનપૂર્વક વિનય કરે. જ્ઞાન એ ગુણ છે, માટે જ અમૂર્ત છે, અરૂપી છે. એટલે કે શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ વિનાને છે, માટે તેની મૂતિ આકાર બની શકવાની નથી તે પછી તેને વિનય શી રીતે કરે? જવાબમાં કહેવાયું કે આત્માના કલ્યાણને માટે, તેના વિકાસને માટે સમ્યજ્ઞાન મેળવવાના પ્રયત્ન કરવા અને જ્યાંથી પણ તેની પ્રાપ્તિ થાય તે માટે પ્રમાદ કે પૂર્વગ્રહ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિના લાભ લે. આપણી શક્તિ કે પરિસ્થિતિ તેવા પ્રકારની હોય તે ભાષાના સ્તવને, સન્માયે અને સ્તુતિઓ યાદ કરવી તથા સામાયિક દરમિયાન સ્વાધ્યાય કરે તે જ્ઞાન વિનય છે.
(૨) દર્શન વિનય – બે પ્રકારે છે. (૧) શુશ્રષણ વિનય, (૨) અનન્યાશાતના વિનય. પહેલે વિનય અનેક પ્રકારનો છે. જેમ કે :
સવારેટુ :-જ્ઞાનીઓને સત્કાર કરે, બહુમાન કરવું, તેમની સેવા કરવી.
સન્માળ :–શુદ્ધ આહાર–પાણી–વસ્ત્ર અને ઔષધ આદિથી ગુરુઓનું સન્માન કરવું. ઇત્યાદિક વિષય ત્રીજા ભાગમાં ચર્ચાઈ ગયે છે.
બીજે ભેદ અનત્યાશાતના છે, જેના ૪૫ ભેદ છે. જે કર્મમાં આશાતના નથી તેને અનન્યાશાતના કહેવાય છે.
અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર મુનિ, એક આચાર્યને સમુદાયરૂપ કુળ, પરસ્પર સાપેક્ષ અનેક સાધુઓને સમૂહ, ચર્તુવિધ સંઘ, જેનાથી આત્માની તથા પરમાત્માની સાધના થાય તે સલ્કિયાની, એક સમાચારીવાળા સાધુની. મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનની, અરિહંતે પ્રરૂપેલા ધર્મની, આ પ્રમાણે ઉપરના ૧૫ પદોની મન-વચન તથા કાયાથી આશાતના થવા દેવી નહીં. કદાચ એવું બને કે કઈ ભાગ્યશાળી પિતાના ઘરમાં કે દુકાનમાં બેસીને કહે કે-ઉપરના ૧૫ ભેદોને હું શ્રદ્ધાથી માનું છું એટલે કે તેઓ પ્રત્યે મને શ્રદ્ધા છે. પરંતુ ભગવતી સૂત્ર કહે છે કે એકલી શ્રદ્ધા રાખે કામ ચાલતું નથી, પરંતુ તેમની બહુમાનપૂર્વક ભક્તિ કરવી, ઉપાસના કરવી
Page #208
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
- ૧૭૧ અર્થાત્ અરિહતેના ચમાં જવું, દર્શન-વંદન પૂજાદિ કરવા, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિરાદિ મુનિઓના ચરણોમાં જવું, તેમની દ્રવ્યથી અને ભાવથી ભક્તિ કરવી, ધર્મને પ્રચાર જે રીતે થાય તે પ્રમાણે દ્રવ્યાદિને વ્યય કરે, મતિજ્ઞાનાદિ જ્ઞાનેને વધારવા માટે પ્રયત્ન કરવારૂપ ભક્તિના બીજા ૧૫ ભેદ થયા અને તેમની ભક્તિ કરી લીધા પછી તેમાં ઈતિશ્રી માનશે નહીં. પરંતુ મંદિરથી કે ઉપાશ્રયથી બહાર આવે ત્યારે અરિહંતની, ગુઓની તથા પ્રવચન આદિની પ્રશંસા, ગુણગાન કરતાં કરતાં સમય પસાર કરે, એટલે કે દુકાન પર બેઠા હોઈએ તે સમયે પણ અરિહંતના ધર્મની પ્રશંસા કરવી, તેમના માટે સારા શબ્દો બોલવા અને દુકાન સામેથી પરમાત્માને વરઘેડે કે ગુરુ મહારાજનું સામૈયું થતું હોય તે ૧૦-૧૫ પગલા સુધી પણ તેમાં સમ્મિલિત થવું તે ૧૫ ભેદ થયા. આ પ્રમાણે ૧૫+૧૫+૧૩=૪૫ ભેદે અનત્યાશાતના નામને વિનય જાણ.
(૩) ચારિત્ર વિનય –સામાયિકાદિ પાંચે સમ્યફચારિત્ર પ્રત્યે સદ્દભાવ રાખવે. આપણું જીવન પવિત્ર, સરળ, સમતાપ્રધાન અને દયાદાનમય બનવા પામે તે માટે પ્રયત્ન કરે. કષાયને ત્યાગ કરી સમતાભાવને અભ્યાસ કરે અને વધારે તે ચારિત્ર વિનય છે.
(૪-૫-૬) મનોવિનય–વચેવિનય અને કાયવિનય –
પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપે મનેવિનય બે પ્રકારને કહ્યો છે. તેમાં પ્રશસ્તના સાત ભેદ નીચે લખ્યા પ્રમાણે જાણવા.
(૨) અપાવણ -મનને પાપરહિત બનાવવું, પાપ ભાવનાથી મનને બચાવવું, ભેગવવા માટે ઉપસ્થિત થયેલા કે ભગવાઈ ગયેલા પાપની સ્મૃતિ ન કરવી..
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨) અસાવજો -સાવજ એટલે પાપસહિત અને અસાવજ એટલે પાપ જેમાં નથી. પહેલા ભેદમાં પાપરહિત મન કહેવાઈ ગયું છે માટે અહીં પાપને સામાન્ય અર્થ ન કરતાં વિશેષ પ્રકારના પાપથી રહિત થવું તે છે, એટલે કે સાવદ્ય વૃત્તિ, પ્રવૃત્તિ, આરંભ સમારંભ આદિ કાર્યોને આત્મસંયમ કે સ્વાધ્યાય બળ વડે મર્યાદામાં લેવા તે અસાવજ કહેવાય છે.
(૩) વિર શરીર આદિથી કરાતી ક્રિયાઓમાં અનાસક્ત રહેવાની ભાવના રાખવી.
(૪) નિશgવસે -માનસિક જીવનમાં શેક-સંતાપ ન થાય તેવું મન બનાવવું. કદાચ કઈ કારણે શક-સંતાપ થઈ જાય તે સમજદારીપૂર્વક તેમનું નિરાસન કરવું એટલે કે, નિમિત્ત કારણોને લઈને શેક-સંતાપાદિ થાય તે તેને ટકવા ન દેવા.
() સાઇબ્રુવારે -પ્રાણાતિપાતાદિ આશ્રોથી રહિત રહેવું. જેથી મનની અપવિત્રતા ઘટશે અને પવિત્રતા ધીમે ધીમે વધશે.
(૬) વારે :-સ્વ તથા પરને પીડાકારક જીવન ન બનાવવું, જેથી આર્તધ્યાન વિનાનું જીવન બનતાં મન, વચન અને કાયા પવિત્ર બનશે.
(૭) કમ્યાન બંને –ભયરહિત જીવન જીવવું, એટલે કે કઈ પણ ક્રિયાથી પિતાને ભય લાગે તેમજ આપણાથી બીજે માનવ ભયગ્રસ્ત બનવા પામે તેવા વ્યવહાર, વ્યાપાર, ભાષા આદિને ત્યાગ કરે. જેથી મનની પ્રસન્નતા વધશે,
Page #210
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૭૩ ટકશે અને ધર્મધ્યાનની પ્રાપ્તિ થતાં મન પવિત્ર બનશે. ઉપર્યુક્ત સાતે પ્રકારના પ્રશસ્ત વિનયથી વિપરીત અપ્રશસ્ત મન પણ સાત પ્રકારે છે.
(૬) વાવણ:-મનમાં પાપ, અસદાચાર તથા દુરાચારપૂર્ણ ગંદા ભાવે રાખવા અને વધારવા જેથી મન હમેશાં પાપમય બનવા પામશે, તેવી સ્થિતિમાં દુનિયાભરને એકેય જાદુગર, મંત્રવાદી, તંત્રવાદી કે મેસમેરીઝમને કરનાર પણ તમારા મનને કેઈ કાળે પવિત્ર કરી શકશે નહીં. મનની અપવિત્રતાના કારણે ઇન્દ્રિયના ઘડા હમેશાને માટે બેકાબૂ (કટેલ ઓફ ધી વે) બનશે ત્યારે કષાયને જીતવા તમારા માટે સાત આસમાનનું રાજ્ય લેવા જેટલું કઠણ બનશે. પરિણામે મર્યા પછી દુર્ગતિ, પરમાધામી, યમદૂતના ડંડા જ ભાગ્યમાં રહેશે.
(૨) સાવજો -જે વ્યાપારમાં ઢગલાબંધ જીવનું હનન થાય, તાડન થાય, મારણ થાય, સંતાપન કે પીડન થાય તેવા સંરંભે, સમારંભે અને આરંભે કરવા જેથી મનને ગમે તેવા સમયે પણ પાપરહિત થવાને અવસર જ પ્રાપ્ત ન થાય. કેમકે જ્યાં પરિગ્રહ વધારવાની ભાવના થઈ ત્યાં અનિચ્છાએ પણ પ્રતિસમયે પાપોની રાશિ પણ વધવા પામશે અને તેનાથી ભારી બનેલા આત્મામાં ચંચળતા, વકતા, સ્વાર્થોધતા, માયાવિતા, માયામૃષાવાદિતા (પલીટિકલ) વધશે, જેનાથી માનસિક જીવનમાં ધર્મની, સદાચારની ભાવના પણ અલવિદા લેશે અને માની લે કે તમારું પુણ્ય તમારે સાથીદાર બને અને તમે લાખ કરોડની માયા ભેગી કરશે તે પૂજા-પાઠ, પ્રતિક્રમણ આદિ સદનુષ્ઠાને તમારાથી રીસાઈ જશે. કદાચ વ્યવહારને સુંદર
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બનાવવા માટે પૂજા-પાઠ કરશે તે પણ તમારા મનજીભાઈ તે તમારા વ્યાપારમાં, ઉઘરાણીમાં, વ્યાપાર વધારવામાં લાગેલા હશે, તેવી સ્થિતિમાં તમે પરમાત્મા સાથે એકતાન કઈ રીતે થશે? તમને એકતાન કરનારે પણ કોણ હશે? ઓટલા પર આવેલા મુનિરાજને શરમે ધરમે એકાદ જેટલી વહોરાવવાથી અતિરિક્ત તમે ગુરુઓ પાસે કેવી રીતે બેસશે? ન બેસી શક્યાં તે તમારા પાપની પ્યાલાત કરાવનારા કેણ? અને તેમ થતાં મરણસન્ન અવસ્થામાં તમારો જોડીદાર કેણ? બેલી કેણ? તે સમયે લાખ કરોડની માયા જ તમને ડુબાવનારી બનશે? તે તમારે ખાનદાન વંશ, ઉત્તમ જાતિમાં જન્મ, દેવગુરુની પ્રાપ્તિ આદિ મળેલા સાધનોનું દેવાળું નીકળતાં આવતા ભવમાં તિર્યંચ ની મેળવી લીધી તે આ ભવની તમારી હોશીયારી જ તમને માર ખવડાવનારી બનશે તેનું શું ?
(૩) કરીy:-પાપ અને સાવદ્ય ક્રિયાઓમાં મસ્ત બનેલાની શારીરિક ક્રિયાઓ જ જીવહત્યાને કરાવનારી બનવા પામે છે. કેમકે ધાર્મિક જીવન બનાવ્યા વિના શરીરાદિની ક્રિયાઓમાં અનાસક્તત્વ પ્રાપ્ત થતું જ નથી. તેવી સ્થિતિમાં તમારૂં ભેજનપાણી, ઊઠવું બેસવું, ચાલવું ફરવું આ દ ક્રિયાઓમાંથી જૈન શાસનના પ્રાણ સમે ઉપયોગ તત્ત્વ સર્વથા સમાપ્ત થશે.
(૪) સ૩વવો? -પાપ, સાવદ્ય અને આરંભ સમારંભ આદિ પાપ ક્રિયાઓ દ્વારા ઉપાર્જન કરેલા પાપના ભારા જેના માથા પર હોય તે કોઈ કાળે પણ કલેશ, કંકાસ, આધિ વ્યા છે કે ઉપાધિથી મુક્ત હોતું નથી. આવી સ્થિતિમાં તેની પાસે સમ્યગજ્ઞાનની એક પણ માત્રા નહીં હશે તે ફરી ફરી તે જીવ
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭૫
શતક ૨૫મું ઉદ્દેશક-૭ કષાયની માયામાં ફસાશે અને પિતાના મનને ગંદુ બનાવશે, પરિણામે પૂર્વના પાપોથી જીવ કષાય ફલેશ મેળવે છે અને કષાયથી જીવ પાછો આરંભ સમારંભ કરે છે.
(૧) સમ્રવરે -ક્રોધાંધ, મદાંધ, માયાંધ અને લેભાંધ માણસ પ્રાણાતિપાતાદિ આશ્રવ માર્ગમાં સપડાયા વિના રહે તે નથી, અને “ગાવો મવહેતુઃ સ્થા” આશ્રવ સંસારના બીજેને મજબુત કરાવનાર, વધારનાર અને પરંપરાએ પણ દુઃખ દારિદ્રય શોક સંતાપ આદિની બક્ષીસ દેનાર બને છે.
(૬) વિરે -આશ્રવમાર્ગને ઉપાસક સદૈવ સ્વ તથા પરને પીડાકારક, હનનકારક, તાડનકારક અને સંસારને વર્ધક હોય છે. પરહત્યા જેમ પાપ છે તેમ સ્વહત્યા એટલે વિષય કષાયમાં ફસાઈને પિતાના આત્માને વજનદાર બનાવનાર પિતાના આત્માની હત્યા કરનારે હોવાથી આત્મઘાતક બને છે. અને પરઘાતક કરતા સ્વઘાતક વધારે જોખમદાર છે. કેમકે પરઘાતક કદાચ વ્રતધારી પણ હોઈ શકે માટે કેવળ અતિચારેને જ માલિક બને છે, જ્યારે આત્મઘાતક તે અનાચારી હેવાથી પાપોનું મિથ્યાકકૃત દેવા જેટલી તૈયારી પણ તેમાં પ્રાયઃ હોતી નથી. પરિણામે તેનું મન અશુદ્ધ, હિંસક અને પાપાચરણમાં જ આસક્ત હોય છે.
(૭) મૂયામણા:-આત્મઘાતક અને પરઘાતક પિતાના આત્માને તથા પારકાના આત્માને માટે હમેશાં ભત્પાદક જ હોય છે. ફળસ્વરૂપે પિતાની સત્તામાં પડેલી ભયસ જ્ઞામાં બે ગુણી, ચાર ગુણી, હજાર ગુણી વૃદ્ધિ થતાં તે જીવાત્માને ચારે બાજુ ભયની ભૂતાવળ જ દેખાતી હોય છે. તે કારણે તેઓ સુખેથી બેસી શક્તા નથી, ખાઈ શકતા નથી, ઉંઘી શકતા
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નથી, તે પછી પરમાત્માના પૂજનમાં, માળાના જાપમાં, સામાયિકાદિ અનુષ્ઠાને માંભય રહિતતા કેવી રીતે મેળવી શકવાના હતાં?
ઉપર પ્રમાણે જેમ મને વિનયના પ્રશસ્ત અને અપ્રશસ્ત સાત સાત ભેદ કહ્યાં છે. જેમકે-પ્રશસ્તકાય વિનયી આત્મા ઉપગપૂર્વક ગમનાગમન કરશે, બેસશે, પડખા બદલશે, બારણા આદિનું ઉલ્લંઘન કરશે, મેટા કે નાના ખાડાને ઉલંઘશે અને ઈન્દ્રિયને સારા પવિત્ર વિષયમાં પ્રવર્તાવશે, જે પ્રશસ્તકાય વિનય છે. જ્યારે અપ્રશસ્તકાય વિનયવાળો માણસ તે બધીય ક્રિયાઓમાં ઉપયોગ વિનાને રહેશે.
ભગવતી સૂત્રના આ પ્રસ્તુત સૂત્રને ખ્યાલમાં રાખીને દશવૈકાલિક સૂત્રની આ ગાથા બની છે.
" जयं चरे जयं चिट्टे जयमासे जयं सये,
जय भुजतो भांसनो पावकम्मं न बंध इ." ગુરુ પિતાના શિષ્યને કહે છે કે ઉપગપૂર્વક ચાલવું, ઉભા રહેવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું, જેથી પાપકર્મ બંધાતું નથી.
ચારિત્ર મેહનીય કર્મના ઉદયના કારણે કે ઉદીરણા કરવાના કારણે સાધક ઉપયોગ વિનાને થઈને ક્રિયાઓ કરશે, પરિણામે તેનું ચારિત્ર પ્રતિસમયે અતિચારવાળો બનીને ધીમે ધીમે સમ્યગ્દર્શનને પણ મલિન કરનારે રહેશે. આ કારણે જ સમ્યગ્દર્શની આત્મા પોતાના સમ્યકત્વને અતિચારોથી મુક્ત રાખવાને માટે વારંવાર
" आगमणे निग्गमणे, ठाणे चंकमणे अ अणाभोगे अभियोगे अनिओगे पडिक्कमे देसि सव्वं."
Page #214
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
৭০৩
આ ગાથા દ્વારા ઉપયોગ ન હોવાના કારણે, રાજા આદિના દબાણના કારણે, અથવા પરાધીનતાના કારણે મિથ્યાત્વપષક સ્થાનમાં જવાથી, રહેવાથી, ફરવાથી આદિ ક્રિયાઓ દ્વારા સમ્યગ્દર્શનમાં જે દૂષણે લાગ્યા હોય તેને મિથ્યાદુકૃત આપું છું. એટલે કે તે સ્થાનેથી પાછો ફરું છું.
(૭) લોકપચાર વિનય -નીચે લખ્યાનુસારે આના પણ સાત ભેદ છે.
(1) ગુરુ આદિ મહાપુરૂષોની પાસે જ રહેવું-બેસવું. (2) ગુરુ ભગવંતેની ઈચ્છા પ્રમાણે જ જીવન બનાવવું.
(3) જ્ઞાનાદિ ટકી રહે તે નિમિત્તે જ આહાર પાણીને ઉપયોગ કરે.
(4) દર્શન-જ્ઞાન અને ચારિત્રદાતાને ઉપકાર ભૂલવો નહીં.
(5) ગુરુદેવને પિતાના જીવનનું સમર્પણ કરવું, જેથી ભવિષ્યમાં પણ નવું જ્ઞાન મળતું રહે. જૂનાનું પરિવર્તન થાય.
(6) ગાદિથી પીડિત-દુઃખિત સાધમિક મુનિશને ઔષધ આદિ ઉપચરિત કરવા.
(7) જે સમયે જે અવસર આવી પડે તે પ્રમાણેની પ્રવૃત્તિમાં દતચિત્ત રહેવું અને આરાધ્ય ગુરુદેવના સઘળા કાર્યો અવસર પ્રમાણે કરવા.
વૈયાવચ્ચ આત્યંતર ત૫ –બહુમાનપૂર્વકની સેવાને વૈયાવચ્ચ કહેવામાં આવે છે, જે દસ પ્રકારે છે: આચાર્ય, ઉપાધ્યાય, (પંન્યાસ) સ્થવિર, તપસ્વી, પ્લાન મુનિ, નૂતન મુનિ, સ્વગણને મુનિ, પરસ્પર સાપેક્ષ અનેક સમુદાયના મુનિએ,
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સર્જંગ્રહ
ચતુર્વિધ સ`ઘ, સમાન સમાચારી. આ પ્રમાણે દસે પ્રકારના મુનિઓની સેવા કરવી. વૈયાવચ્ચને બીજો અર્થ છે તેમના ઉપર કોઇક સમયે રાગાદિની, શત્રુ તરફથી, મિથ્યાત્વી તરફની આપત્તિ આવી પડે ત્યારે સપૂર્ણ શક્તિ લગાડીને તેમને આપત્તિ મુક્ત કરવા તે વૈયાવચ્ચ છે. આચાર્યં સમાહિત હશે તે સંઘનું સ ંચાલન સારી રીતે કરી શકશે. ઉપાધ્યાયે ચિંતામુક્ત હશે તે સંઘને તથા મુનિઓને ઉત્તમ સ્વાધ્યાયના લાભ મળશે. સ્થવિરા ય િ સારી રીતે ઉપરિત હશે તે નૂતન મુનિ સ્થિર રહેવા પામશે તેમ જ આરાધકાને પેાતાની આરાધનામાં એકાગ્રતા સધાશે. તપસ્વીએ દિ ખુશમિજાજમાં હશે તે તપશ્ચર્યાં ધમવડે પેાતાના આત્માની સાધના કરતાં સંધમાં પણ તપશ્ચર્યાના રંગ લગાડશે. ગ્લાન મુનિની આરાધનાથી તેઓ આ ધ્યાન વિનાના થઈને પેાતાના સયમધમ માં સ્થિર રહેશે.
A
નૂતન મુનિની ગોચરી-પાણી આદિ વૈયાવચ્ચથી તેએ સુસમાહિત થશે અને દીક્ષામાં આની બનવા પામશે જેથી સયમમાં સ્થય વધશે.
પોતાના ટોળાના મુનિઓની વૈયાવચ્ચ કરવાથી પરસ્પર સપ વધશે અને એકબીજાના સહાયક બનશે.
અનેક સમુદાયાના મુનિએની સેવા, ભક્તિ અને વન્દન વ્યવહાર કરવાથી આ મારા સાધર્મિક છે, અમે બધાય એક જ મહાવીરના સંતાના છીએ તેવા ખ્યાલ આવતાં જ મૈત્રીભાવનાના વિકાસ થશે.
ગુણીયલ મુનિઓની પ્રશ'સા કરવાના આનદ આવશે. શરીરના કમજોર મુનિએ પ્રત્યેની કરૂણુતાથી તમારા સમ્યક્ત્વ
Page #216
--------------------------------------------------------------------------
________________
સતક ર૫મુંઃ ઉદ્દેશક-૭
૧૭૯ ભાવ શુદ્ધ બનશે તથા એકાદ ભારે કમી મુનિને જેઈ ઉપેક્ષાભાવથી તમે ઘણુ કપાય ફલેશોથી બચી જશે.
સંઘની સેવા કરવી એટલે અઢીદ્વિીપમાં રહેલા મુનિઓ સાથે મૈત્રીભાવ રાખવે. સાધ્વીઓ પણ આપણી જેમ પંચ મહાવ્રત પાળવાવાળી છે તેમ સમજીને તેમનું બહુમાન કરવું પણ તે સ્ત્રી છે તેમ સમજીને તેને તિરસ્કાર, અપમાન કે કેઈક સમયે પણ તેમને ઉતારી પાડવા ન જોઈએ. શ્રાવકે પણ અરિહંત ધર્મના ઓછેવત્તે અંશે પણ આરાધક છે, માટે તેમનું વૈયાવચ્ચ એટલે ગૃહસ્થ છે તેમ સમજીને તેમને ઉતારી પાડવાથી મહાવીરસ્વામીનું શાસન કમજોર પડશે. “સંઘ માંહે ગુણવંત તણી અનુબૃહણ કરી” એટલે કે ગુણીયલ શ્રાવકેનું અપમાન-તિરસ્કાર તેમના પ્રત્યે અસમાન ભાવ રાખનાર મુનિને અતિચાર લાગે છે. અને શ્રાવિકાનું પણ બહુમાન કરવું એટલે કે આ શ્રાવિકા પિતાની શકિત પ્રમાણે વ્રત, નિયમ, પચ્ચફખાણ કરે છે, સાધુ સાધ્વીઓની ભક્તિ કરે છે. આ પ્રમાણે ચતુર્વિધ સંઘનું વૈયાવચ્ચ ઉત્તમ ધર્મ છે. તથા સમાન સમાચારી મુનિરાજેને જોઈને ખુશ થવું અને યદિ શક્ય હોય તે તેમને ગોચરી–પાણી લાવી આપવા અને ગૌચરીના સમયે તેમને પણ સાદર આમંત્રણ આપવું.
ઉપર પ્રમાણે દસે પ્રકારના વૈયાવચ્ચની આરાધના મુક્તિને દેનાર છે. સ્વાધ્યાય આત્યંતર તપ :
(૧) ગુરુ મુખે શાસ્ત્ર ભણવા તે વાચના સ્વાધ્યાય.
(૨) વિસ્કૃત વિષયને વારંવાર પૂછે તે પ્રતિપૃચ્છના સ્વાધ્યાય
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૩) વારંવાર થયેલા પાઠની આવૃતિ કરવી તે પુનરાવર્તન સ્વાધ્યાય.
(૪) શાના અર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય
(૫) ધર્મની કથા કરવી તે ધર્મકથા સ્વાધ્યાય છે. ધ્યાન આત્યંતર તપઃ
આત્યંતર તપને આ છેલ્લે ભેદ છે. મન, બુદ્ધિ યદિ અશુદ્ધ કે અશુભ રહ્યાં તે જીવનમાં દુર્ગાના (આર્તધ્યાન અને રૌદ્રધ્યાન) અને તે યદિ પવિત્ર ભાવનાઓથી ભાવિત, તપ ત્યાગથી પરિપૂત, નિષ્કષાય, નિઃશલ્ય રહ્યા તે આત્મા સદ્ધ્યાન(ધર્મ અને શુકલ)ને માલીક બનશે. આ કારણે ધ્યાનના ચાર ભેદ છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન, (૪) શુકલધ્યાન. હવે આ ચારે ધ્યાનને ક્રમશઃ વિસ્તારથી જાણી લઈએ, જે અત્યંત ઉપાદેય વિષય છે.
આર્તધ્યાન:-આના નીચે પ્રમાણે ચાર ભેદ છે.
(૧) પૂર્વભવના પુણ્યકર્મો ઓછા હોય ત્યારે માનવ માત્રને અણગમતા શબ્દો ગધે-ર અને સ્પર્શેની પ્રાપ્તિ થતાં માનવના મનમાં અકળામણ થાય છે, મૂંઝવણ થાય છે. ત્યારે તેમાંથી છુટકારો મેળવવાને માટે તેઓ ગમે તેવા પ્રયત્ન મનથી-વચનથી અને કાયાથી કરે છે, તે આર્તધ્યાન છે. કેમકે અણગમતા પદાર્થોની હાજરીમાં પૂર્વભવનું પાપકર્મ કામ કરી રહ્યું છે અને જ્યાં સુધી તે કર્મોનું જોર છે ત્યાં સુધી ગમે તેવા ધમપછાડા કરીએ તે પણ તેનાથી મુક્ત થવાતું નથી.
(૨) કદાચ પુણ્ય કર્મો સારા હોય અને મનગમતા શબ્દ, ગંધ, રસ અને સ્પર્શેની પ્રાપ્તિ થઈ જાય ત્યારે
Page #218
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૮૧ પ્રસન્ન થયેલા માણસે મળેલા તે વિષને જીદગી એટલે કે, અણગમતી ભેગ્ય તથા ઉપગ્ય વસ્તુઓને સંગ તથા મનગમતી વસ્તુઓને વિયેગ કેઈને ગમતું નથી તેથી અણગમતા પદાર્થોને સંગ દૂર કરવા માટે અને મન ગમતી વસ્તુઓને અભાવ ન થાય તે માટે હજારે પ્રકારના પ્રયત્ન કરતાં જીદગી પૂર્ણ કરે છે. આવા આર્તધ્યાની માનવોને ગુરુઓના વ્યાખ્યામાં આવવાને રસ નથી. તીર્થંકર પરમાત્માઓની આંખ સાથે આંખ મેળવવા જેટલે સમય નથી. ઘરમાં ધર્મના પુસ્તકે રાખીને ઘડી બેઘડી સ્વાધ્યાય કરવામાં તેઓ માનતા નથી. જપમાળામાં તેમને આનંદ આવતું નથી. પ્રભુભક્તિના સંગીતમાં બેસવા માટે તેઓ તૈયાર નથી. દાન પુણ્યને તેઓ ધતિંગ માને છે. પણ..... સાંભળવામાં આવે કે અમુક સ્થળે વાસક્ષેપ ક્ષેપક બિરાજમાન છે તે બધુય છોડીને માથું ઝૂકાવીને તથા સ બસે રૂપીયા ચરણમાં મૂકીને પણ વાસક્ષેપ નખાવવા માટે તૈયાર છે. નાકેડાના ભેરૂજીને, વાલકેશ્વર કે નરેડાની પદ્માવતીને નાળીયેરની માળા બાંધવા માટે તેમના ગજવામાં પૈસા છે, દુનિયાભરના દેવીઓ દેવેને ધૂપ-દીપ કરવા માટે પણ તેઓ તૈયાર છે. આ બધાય આર્તધ્યાનના લક્ષણો છે કેમકે તેઓ કદિ સમજી શકવાના પણ નથી કે મનગમતી વસ્તુઓ મળવાના મૂળમાં પૂર્વભવનું પુણ્ય અને અણગમતી વસ્તુઓ મળવાના મૂળમાં પૂર્વભવનું પાપ કામ કરી રહ્યું છે. માટે તે પુણ્યને વધારવા માટે દેવગુરુ ધર્મનું આરાધન અને પાપથી મુક્ત થવામાં તપ, જપ, ધ્યાન, દાન પુણ્ય આદિ સત્કર્મને કરવા સિવાય પુણ્ય સ્થિર રહેતું નથી અને પાપને નાશ થતું નથી, પરંતુ અજ્ઞાનવશ બનેલા આત્માઓ અવળે રસ્તે ચઢીને ફાંફાં મારશે અને આર્તધ્યાનમાં જીવન પૂર્ણ કરશે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૩) રેગાદિની પ્રાપ્તિ થતાં તેને નાશ કે વિયેગની ઈચ્છા કરતે માણસ સારા નરસા, હિંસક ઉપાયની તપાસ કરવામાં જ દત્તચિત હોય છે. પરિગ્રહ વધારવાના રસિયા માનવે વ્યાપાર રોજગારમાં બધીય જાતના જૂઠ, પ્રપંચ, બનાવટી તેલ-માપ, વ્યાજના ગોટાળા, માલમાં ભેળસેળ આદિ પાપને કરી પૈસા ભેગે કરે છે અને રોગિષ્ટ બને છે. તે રેગેને નાબૂદ કરવા માટે રસે-રસાયણ, વાજીકરણ, પંચેન્દ્રિય છના કલેજા અને ચરબીથી બનેલી વિટામિન ગળીઓનું ભક્ષણ કરશે અને આ પ્રમાણે પાપના પૈસાને ફરીથી પાપમાં નાખી કુદરતને બેવડે માર ખાવા માટે તૈયાર રહેશે; પરંતુ નિર્દોષ-સર્વથા નિર્દોષ અને વ્યાપારમાં કરેલા પાપને બેવડાવવા માટે પૂર્ણ સમર્થ ઉપવાસ, ઉદરી આદિ તપેધમની આરાધના કરવા તેઓ ક્યારે પણ તૈયાર થઈ શકે તેમ નથી. ફળ સ્વરૂપે “હાથના કીધા હૈયે વાગ્યા” એ ન્યાયે હાથે કરીને ઉપાર્જિત કરેલા રોગ-શેક, વ્યાધિ-ઉપાધિ આદિને ભેગવનારા બનશે અને તેમની નાબૂદી કરવા માટે સર્વથા અવળા રસ્તા સ્વીકારીને જીવનને ધૂળધાણી કરશે, સત્કર્મોને ખાખ કરશે, ફળ સ્વરૂપે તેમના ભાગ્યમાં આર્તધ્યાનને આ ત્રીજે ભેદ જ શેષ રહેશે, જે તિર્યંચ ગતિ સિવાય બીજી સદ્ગતિને આપી શકે તેમ નથી. કેન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, હાર્ટએટેકમાં રીબાતા માનવેને અથવા હોસ્પીટલના ખાટલે મૃત્યુના ભયને પામી સમાતીત મસ્ત બનેલાઓને તમે કદી જોયા છે? જેવા પ્રયત્ન કર્યો છે? દુઃખથી રીબાતા તેમના શબ્દો તમે સાંભળી શક્યા છે? રતા રતા અને પડખા ફેરવતા ફેરવતાં તેઓ કહે છે કે અમારા પાપે, વ્યભિચારે, દુરાચારેએ અમને સર્વથા બરબાદ કર્યા છે, ગંદા મિત્રે, ગંદુ સાહિત્ય, નાટક સિનેમાઓ જોઈ જોઈ અમે
Page #220
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ અમારા વીર્ય રાજાને નાશ કર્યો, સર્વથા નાશ કર્યો અને આ ભયંકર અસાધ્ય રોગોમાં અમે જાણી બુઝીને ઘેરાઈ ગયા છીએ. હવે અમારું શું થશે? અમને કેણ બચાવશે? ડોકટરને કાલાવાલા કરે છે પણ વીર્યશક્તિથી ખતમ થયેલા માનને ડેકટરે બિચારા શી રીતે બચાવશે? આ પ્રમાણે ભયંકર આર્તધ્યાનમાં મરીને તથા મનુષ્ય જન્મની બાજી હારીને દુર્ગતિના શિકાર બને છે ?
(૪) ભરજુવાનીની ગદ્ધા પચ્ચીસીની ઉમરમાં પાપપુણ્યને ખ્યાલક્યા વિના, નાચનારીઓના, વારાંગનાઓના, અભિનેત્રી એના સાંભળેલા સંગીતે, ગાયને, તેમના પાયલ( ઝાંઝર)ના ઝણકાર ભરેલા શબ્દો, ટેસ્ટપૂર્વક ચાખેલા, ખાધેલા અને પેટ ભરીને આગેલા જૂદી જૂદી જાતની રસવતીઓના રસાસ્વાદ, તે રાકને પચાવવા માટે હજાર રૂપિયા ખર્ચીને સેવેલા રસ, રસાયણે, તથા જીભને મજા આવે તેવા આઈસક્રીમ, દ્રાક્ષાસ, શરાબની બેટલે, હીનાના, ગુલાબના ને કેવડાના સૂ ઘેલા અત્તરે, હજારો લાખ રૂપિયાની પરવા કર્યા વિના માણેલા મનગમતી સ્ત્રીઓના સ્પર્શના ભેગ વિલાસને વિગ થવા ન પામે, પિતાના સુખો આંખથી ઓઝલ થવા ન પામે, તે માટે જ પરમાત્માને, દેવદેવીઓને તથા સાધુસંતોને પ્રાર્થના કરતા કહેશે કે હે દેવ! હે ગુરો! મારા સુખને કાયમ રાખજે, મારી શ્રીમંતાઈ આબાદ રાખજે, મને રેગરહિત બનાવજે. આ પ્રમાણે તેમના કાલાવાલા કરતે તે માનવ પિતાના સુખને, સુખેના સાધનને રતિમાત્ર વધે ન આવે તે માટે જ પ્રયત્નશીલ રહેશે અને આર્તધ્યાનમાં જીવન યાપન કરશે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આતંદયાનના ચાર લક્ષણે –ભગવતી સૂત્રકારે આર્તધ્યાનથી ગ્રસ્ત બનેલા માનવને ઓળખવા માટે ચારની સંખ્યામાં લક્ષણો પણ બતાવી આપ્યા છે, તે આ પ્રમાણે -
(૧) કર્મ સંગે ઈશ્વ વસ્તી વિગ, અનિષ્ટને સંગ અને પિતે મેહમાયામાં મસ્ત બનીને ભેગવેલા, ભેગવાતા ભેગવિલાસને ભેગવવા માટે તૈયાર કરેલી વ્યક્તિને અતર ય જ્યારે નડે છે ત્યારે તે ભાઈના દેદાર જેવા જેવા થઈ જાય છે. તેઓ જોર જોરથી રડે છે. ખાવા-પીવા અને બોલવામાં ચલચિત્ત હોય છે. વારંવાર નિસાસા નાખતા મને મન બોલતા હેય છે અથવા વિયેગાવસ્થા જ્યારે બેમર્યાદ બને છે ત્યારે જોર જોરથી પણ બોલતા કહે છે કે હે પ્રભે ! મને સુખી બનાવજે. મારા અંતરાને હટાવી લેજે. મારું ધન અને કામ કાયમ રહે તે માટે મારા પર દયા કરજે અથવા મારી જુવાની કાયમ રાખજે ઈત્યાદિ માટે વારંવાર આકંદન અને રેવાનું થાય તે સમજી લેજો કે આર્તધ્યાનનું લક્ષણ છે.
(૨) પિતાના દુઃખને માટે વારંવાર શેક સંતાપ કરે, ગ્લાનિગ્લાનિને અનુભવ કરે, હાથપીટ કરવી, બરાડા પાડીને વાતે કરવી ઈત્યાદિ લક્ષણે આર્તધ્યાનના સમજવા.
(૩) વાતે વાતે આંખમાંથી આંસુ ટપકાવવા, લમણે હાથ દઈને મડદાલ થઈને બેસવાનાં, તે આર્તધ્યાનનું ત્રીજું લક્ષણ છે.
(૪) અને વારંવાર, એકલા પડે ત્યારે કે પોતાના મિત્ર પાસે પિતાનાથી ભગવાયેલાના, લેગવેલી મધુર રજનીઓના, માણેલી મીઠી મધુરી રાત્રિઓના, જીભને વશ થઈ હોટલેના રસાસ્વાદને, પૈસાની ગરમીમાં ભક્ષ્યાભને ખ્યાલ કર્યા
Page #222
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૮૫
વિના રાત્રે ખાર વાગ્યે ખાધેલા પાંઉભાજી, રસ્તા ઉપર ઉભા ઉભા ખાધેલા ખટાકા વડા, દહીંવડા, પાણી અતાસા, અને ભેળસેળ આદિના સ્વાદાના વિયાગ થતા રડે છે, નિસાસા નાખે છે; ત્યારે થર્મોમિટર લગાવી લેજો કે આ માનવ આતધ્યાનના છેલ્લા પગથિયા પર આવી ચડ્યો છે અને તિર્યંચ અવતારને પામવાની તૈયારી કરી રહ્યો છે.
રોદ્રધ્યાન :-આ ધ્યાનમાં મૃત્યુ પામતા માનવને નરક ગતિમાં જતાં રોકવાની તાકાત કેઇની પાસે નથી; કેમકે આ ધ્યાનના પરિણામે બીજા હજારો-લાખા જીવાત્મા સાથે વૈર બંધાયા વિના રહેતું નથી અને નિકાચિતરૂપે બંધાયેલા વૈર વિરાધને ભાગવવાને માટે નરકગતિ સિવાય બીજો કચો માત્ર ? શાસ્ત્રાધારે આ ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે :(१) रोद्रयतीति रौद्रं रिपुजन महारण्यान्धकारादि तदर्शनाઘુમવો યિતા વ્યવસાયો સોવિ રૌદ્રઃ અનુ. ૧૩૫)
પ્રત્યેક પ્રસંગે જે મીજાને રાવડાવે તેને રૌદ્રધ્યાન કહેવાય છે. શત્રુઓની વચ્ચે રહેતા, વનવગડામાં ભટકતાં કે અંધકારાદિમાં ફસાઈ જતાં માનવના મન વિકૃત મને, બિહામણા બને, તથા અત્યંત ભયગ્રસ્ત બનીને ચહેરા ઉપર રુદ્રતા આવે તે રૌદ્રધ્યાન છે.
(२) रोदयति- अतिदारुण तथा अश्रूणि मोचयतीति रौद्रम् ( અનુ. ૧૩૫) માનસિક, બૌદ્ધિક, વાચિક અને કાયિક વ્યાપારોમાં દુષ્ટઅસદાચારી તથા ગંદું તત્ત્વ હોવાના કારણે ચારે બાજુથી ભયભીત બનેલા જીવાત્મા અત્યંત દારુણુરૂપે રાવે છે, બીજાઆને રાવડાવે છે અને વારવાર આંસુ ટપકાવે છે. તે રૌદ્રધ્યાનના કારણે અને છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
૧૮૬
( ૨ ) રૌદ્રમતિ^રાઘ્યવસાય: (શ. ચૂ. ૧૪)
હિંસા, જૂઠ, ચેરી, બદમાશી અને દ્રબ્યાપાનમાં ગળેડુખ હાવાના કારણે માણસના અધ્યવસાયે સદૈવ ક્રૂર, અભદ્ર અને પાપીષ્ઠ બને છે તે રૌદ્રધ્યાનને આભારી છે.
( ૪ ) સીપળાજારતા રૌદ્ર (નાતા. ૯૭)
સંસારની માહમાયામાં હુદ વિનાના મસ્તાન બનીને કામદેવની તથા પરિગ્રહની ઉપાસના જ જેને પ્યારી છે, તે માનવના મન, બુદ્ધિ, ઇન્દ્રિયા, ખાનપાન, રહેણીકરણી અને ભાષા વ્યવહાર અતીવ ભીષણ બનવા પામે છે એટલે કે ખીજાએ ને ભયકર લાગે તેવી તેની પ્રવૃત્તિ બને છે તે રૌદ્રધ્યાન છે. હવે ભગવતી સૂત્રાનુસારે રૌદ્રધ્યાન કાને કહેવાય તે જોઇએ. જેના ચાર ભેદ છે.
(૧) હિંસાનુખશ્રી :-જે હિંસાત્મક ક્રિયાથી આત્મા પાપ કમાંથી બંધાય તે હિંસાનુખ ધી છે. ભવભવાંતરના ક્રૂર અધ્યવસાયેા વડે હજારો-લાખા અને કરોડો જીવા સાથે વૈરપૂર્વકનુ ઋણાનુખ ધન જ્યારે આ ભવમાં ઉદયમાં આવે છે ત્યારે માનવનું જીવન ખીજા જીવાના ઘાતન, તાડન, મારણ, પીડન આદિની વૃત્તિઓ તથા પ્રવૃત્તિઓના સસ્કારોથી વિકૃત બને છે અને સૌની સાથે વેરઝેર વધારે છે, મારફાડ આદિ પણ કરે છે. સારાંશ કે આવા માણસા પરદ્રોહાત્મક હાવાના કારણે પ્રત્યેક પ્રસ’ગમાં પોતાના સ્વાર્થ સિવાય પીજી ગણિત તેમની પાસે હેતું નથી સ્વાથી જીવન જ હિંસક હાવાથી રૌદ્રધ્યાનમાં મગ્ન બનીને નરક ગતિના અતિથિ બને છે. આ ધ્યાનના માલીકે જ્યારે મૃત્યુશય્યા પર પડ્યાં હોય છે ત્યારે તેમની ભાષા તમે કોઈ દિવસે સાંભળી છે ? તેઓને બકવાસ
Page #224
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૮૭
આ પ્રમાણે હોય છે. દેખ બેટા ! ' તૂ' મારા સુપાત્ર પુત્ર હાય તે। મહાવીરસ્વામીના સમવસરણમાં પગ મૂકીશ નહીં, તેમની વાણી સાંભળીશ નહીં. કેમકે મહાવીર એટલે આપણી ખાનદાનીને પાકો દુશ્મન.
""
“ અરે કાન્તિ ! છેલ્લી મારી વાત સાંભળી લે, મારા મર્યા પછી બીજો વકીલ કરજે અને તારા કાકાને કારાવાસ ભેગા કરીને જંપશે. તેના ઘરનું પાણી પણ પીવાનું રાખીશ નહી.
22
“ મરીને નરકમાં જાઉં તે ભલે જાઉં નરક મને કબુલ, કબુલ, કબુલ સાતવાર કબુલ પણ તારા તેા ટાંટીયા કાપ્યા વિના નહીં રહે ૐ...” ઈત્યાદિ આપણા જીવનના અસખ્ય પ્રસ ંગાથી આપણે જાણી શકીએ છીએ કે રૌદ્રધ્યાન કેટલું ભયકર છે.
( ૨ ) મૃષાનુબંધી :–મૃષા–હિંસક, ઘાતક ઇર્ષ્યામય, દ્વેષપૂર્ણ , કઠોર, અનુયાત્મક, દ્રોહુમયી—ભાષાવ્યવહારવડે પેાતાના આત્માને નરકગતિ સાથે અનુબંધ કરાવે તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. મૃષા એટલે જૂઠાણું. નરકમાં જવાની લાયકાતવાળાએના જીવન, ખાનપાન, વ્યાપાર, વ્યવહાર તથા લેવડદેવડ આદિ મૃષાવાદપૂર્ણ જ હાય છે, માટે કહેવાયુ' છે કેઃ
66
જૂઠ હી લેના, જાઇ હી દેના, જૂઠ હી ભેજન જાઠ ચલેના; એલ હી મધુર વચન જિમ મારા, ખાઇ મહાદિ હૃદય કઠોરા. ” ( તુલસીદાસ ) મૃષાવદીઓના જીવન મયૂર જેવા હાય છે, જે બહારથી મીઠા સુંદર લાગે તેવા અને પ્રસંગ આવે કાતીલ ઝેર જેવા હાય છે. શકુન શાસ્ત્રી કહે છે કે નાચતા માર સામે મળે ત લક્ષ્મી, સુખ, શાંતિને આપનાર બને છે. પણુ....પણ....ભૂલવું
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ન જોઈએ કે તે સુંદરકાર મયૂર (ર) જ્યારે કઈ મહાસર્પને પોતાની ચાંચમાં પકડીને તેને ચીરતે હોય છે, ચૂંથતું હોય અને ખાતે હોય છે ત્યારે આ દશ્ય જોયા પછી તમને લાગશે સંસારમાં મેર જે કઠણ હૃદયવાળ બીજે કેણુ? તેવી રીતે મૃષાનુબંધી માનવે પણ જાણવા, જે બહારના સુંદર અને હૈયાના કેરા ધાકેર. | (૩) તેયાનુંબંધી –સ્તેય એટલે ચેરી. આ કર્મને કરનારે સ્તયાનુબંધી કહેવાય છે. નરકમાં જવાવાળા જીવનું આ ત્રીજું લક્ષણ છે. પૂર્વભવની ઉપાર્જિત કરેલી ચૌર્યકર્મની આદત મટવી કે મટાડવી તે બચ્ચાઓના ખેલ નથી. તેમના અધ્યવસાયે, હાથની ચાલાકી, બલવાની કળા એટલે વાચાતુરી, અને તેલવા-માપવાની કળા ધ્યાનથી જોવા જેવી હેય છે, તેઓ ધર્મના સૂફમ સિદ્ધાંતને, અહિંસાદિ તેને તથા અતિચારને, સિદ્ધશિલાના માપને, મહાવિદેહ ક્ષેત્રની સીતા તથા સીતાદા નદીના ઊંડાણને, ઉત્સધાંગુલ અને પ્રમાણગુલના અંતરને છેવટે સ્યાદ્વાદનય અને નિક્ષેપાના ભેદાનભેદને સરળતાથી સમજી શકે છે, બીજાઓને સમજાવી શકે છે. સાથે કર્મોની પ્રકૃતિઓને, તેમની સત્તા–ઉદય-ઉદીને આંગળીના ટેરવે ગણું શકાવે છે, પરંતુ પિતાના જીવનમાંથી ચૌર્યકર્મની આદતને હરહાલતમાં સુધારી શકતા નથી. તેમાં પણ ક્રૂરતાપૂર્વકની ચેરી મહાભયંકર હોવાથી રૌદ્રધ્યાનને ઉત્પન્ન કરાવનારી છે.
(૪) સંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાન મળેલા કે મેળવેલા અર્થ અને કામના સાધનેને સુરક્ષિત રાખવામાં, તેમની વૃદ્ધિ કરવામાં, કામદેવ ભડકે બળે તેવા જુદા જુદા ઔષધ, ખાનપાન રસાયણ ગોતવામાં, તેમજ પરિગ્રહની માયાને ચારે બાજુથી વધારવામાં રાતદિવસ જેઓ રચાં પડ્યાં છે, તે સંરક્ષણાનુંબંધી
Page #226
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૮૯
રૌદ્રધ્યાનનુ પરિણામ છે. આ ચારે પ્રકારના માનવા પેાતાના માનવાવતારમાં માનવતા કે દૈવી તત્ત્વને આજીવન મેળવી શકતા નથી.
ઉત્તરાધ્યયન સૂત્રાનુસારે માનવતા-શ્રુતિ-શ્રદ્ધા અને પાપાના પરિહારરૂપ સંયમમાં વીયતા દુલ ભતમ છે. આ ચારે કારણેામાં પૂર્વ પૂર્વની હાજરીમાં જ ઉતરતત્ત્વની પ્રાપ્તિની સંભાવના છે. જેમકે પાપમાર્ગાના ત્યાગપૂર્વકની માનવતા યદિ પ્રાપ્ત ન થઇ હોય તેા ધમ શ્રવણ તેના ભાગ્યમાં કયાંથી આવશે ? તે વિના ધમ તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા કયાંથી લાવવાના? અને તે વિના આત્મ જીવનમાં સંયમ માટેની પરાક્રમિતા બુદ્ધદેવના શૂન્યવાદ જેવી જ રહેશેને ? તેથી માનવતા પ્રાપ્ત કરવા માટે પાપ માર્ગોના પરિહાર સથા અનિવાય છે. અન્યથા દાનવતા જ ભાગ્યમાં રહેશે.
માનવાવતારમાં રાક્ષસ હાતા હશે ?
ઇતિહાસ, પુરાણ, લેાકવાર્તાઓ કે કાવ્યેામાં પણ આપણે સૌ વાંચતા સાંભળતા આવ્યા છીએ કે કાળાર`ગના, સિંઘડાવાળા, અઘારી જેવા વાળ, દાંત, નખ, પગ અને હાથવાળા, અત્યન્ત ક્રૂર, નિર્દયી અને ભયાનકમાં ભયાનક રાક્ષસો સ’સારમાં હાય છે. રામાયણ, મહાભારતકાળમાં રાક્ષસા હતાં, રામચન્દ્રજીની ધર્મ પત્ની સીતાને રાક્ષસ ઉપાડી ગયા. ભીમ એક રાક્ષસની છોકરીને પરણ્યા અને તેનાથી ઘટોત્કચ નામે પુત્ર થયા ઇત્યાદિ વાતામાંથી રાક્ષસેાની વિદ્યમાનતામાં સૌ કોઇનું મન હકારાત્મક રૂપે સાક્ષી આપે છે. ત્યારે સસારના યથાર્થ સ્વરૂપને પ્રરૂપિત કરનાર જૈન શાસન કહે છે કે રાક્ષસ માનવયેની નથી પણ દેવયાની છે. દેવ અને મનુષ્ય સાથે રહેતા નથી, પરણતા
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
નથી. કેમકે દેવયાનિનુ` શરીર માનવ શરીરને સવથા પ્રતિકૂળ હાય છે તેમજ માનવ કરતાં દેવનુ' પુણ્યક્રમ ઘણું હાવાથી બન્નેનુ' પરિણય ( લગ્ન ) ખની શકતું નથી. બેશક ! પૂર્વભવની સયમ આરાધનાના કારણે જખદસ્ત પુણ્યકને ઉપાર્જિત કરેલા મુનિઓ, મહામુનિઓ, તપસ્વીઓ, ચક્રવર્તી એ, વાસુદેવે કે બીજા કોઈ ભાગ્યશાળીની સેવામાં રાક્ષસ, કિન્નર, ભૂતપ્રેત આદિ યાનિના દેવા રહેતા હાય છે, તે મનવા જોગ છે. અથવા પૂર્વભવના અત્યધિક વૈરાનુબંધથી પ્રેરાઇને કોઇ રાક્ષસદેવ મનુષ્યને હેરાન પરેશાન કરે તે પણ શકય છે.
રાવણ કાણ હતા ?
**
જૈન શાસનના અનુસારે રાવણ વિદ્યાધર હતા જ, રૂપરૂપના અવતાર હતા, હજારે પ્રકારની વિદ્યાએને સાધક હાવાથી તે વિધાધર કહેવાયા છે અને શ્રાવકધી પરમાત જૈન હાવાથી અહિંસા ધર્મના મહાન પ્રચારક હતા. પેાતાની રાજ્યસત્તા દરમ્યાન સેકડા, હજારા યજ્ઞકુંડાને શાન્ત કરાવ્યાં હતાં કેમકે તે સમયે “ વૈવિત્ત્તિા સિા હિંસા ને મતિ ’એટલે કે વેદોના મંત્રાચ્ચારપૂર્ણાંક દેવદેવીઓની સામે સેકડો, હજારોની સંખ્યામાં ઘેટા, અકરા, પાડા, ગાય, ખળદ, કુકડા, આદિ મૂક પ્રાણીઓને તથા ખત્રીસ લક્ષણવાળા ખાળકોને બલિની વેઠ્ઠી પર ચડાવવામાં અને ક્રૂર રીતે મારી નાખવામાં આવતાં હતાં. તેમના માંસથી રાંધેલેા આહાર જેમને પીરસવામાં આવતા હતા તેઓ આરામથી તેમનુ' ભજન કરી મસ્ત બનતાં હતાં. ભવભૂતિના ઉત્તર રામચરિત્રમાં રામચંદ્રજીના પુત્ર લવ તથા કુશને જનાઈ દેવાના અવસર હતા ત્યારે વાલ્મીકી ઋષિને ત્યાં એ રસાડા હતાં જેમાં એક માંસાહારના હતા, અને બીજો શાકાહારનો. હજારોની સખ્યામાં ઋષિ, મહર્ષિઓ, તેમના
Page #228
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૯૧ પુત્રે ઉપરાંત બીજા માણસે પણ હતાં. વસિષ્ઠ આદિ મહર્ષિએ માંસાહારના રડાના તથા જનક રાજર્ષિ જેવા શાકાહાર રસોડાના અતિથિ હતાં. આનાથી આપણે બરાબર જાણું શકીએ છીએ કે આ બધા મૂક પ્રાણીઓ યજ્ઞકુંડમાં મરાતા હતાં, તે હિંસક યજ્ઞકું ને સમજુતિપૂર્વક, તથા બળપૂર્વક રાજા રાવણે બંધ કરાવ્યા છે, માટે આવા અહિંસક રાવણ રાજાને રાક્ષસ શી રીતે કહેવાય? તથાપિ રામાયણમાં તથા પુરાણમાં રાવણનું ચિત્રણ રાક્ષસરૂપે કરાયું છે.
ભારત દેશના ક્રમશઃ થયેલા નૈતિક અધઃપતનમાં આ સંપ્રદાયવાદ, ધર્મવાદો કે ક્રિયાકાંડવાદે પણ મૌલિક કારણ બન્યા છે, તે એક કટુ સત્ય હકીકત છે. આ પ્રમાણે ધર્મના નામે, ક્રિયાકાંડેના નામે લડતી-ઝઘડતી ભારત દેશની પ્રજા કોઈ કાળે દેશના હિતને માટે પણ ભેગી થઈ શકી નથી, થઈ હોય તે મહા પંડિતેના વિરોધના અભિશાપે સંગઠિત થઈ નથી. આમ લડતી–લડાવતી, ઝઘડતી-ઝઘડાવતી દેશના ચારે આશ્રમે તથા ચારે વણેની જનતા સર્વથા કમજોર થતી ગઈ. ફળ સ્વરૂપે ભારતની પ્રજા સુરા (શરાબ) સુંદરી (પરસ્ત્રી) અને શિકાર જેવા મહાભયંકર વ્યસનેમાં સપડાતી ગઈ અને પિતાના હાથે પિતાનું હીર-નૂર–તેજ-વર્ચસ્વ, યશ અને આજના હાસ કરતી ગઈ.
ત્યારે રાક્ષસ કેણ?
આ તથ્યને યથાર્થ નિર્ણય જૈન ધર્મનુયાયીઓની જેમ અહિંસાધર્મના પ્રેમી, દયાપૂર્ણ, મહાસંત તુલસીદાસજીએ પણ પોતાની રામાયણમાં કર્યો છે. તે આ પ્રમાણે –
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯ર *
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
“ પર દ્રોહી પર દાર રત, પર ધન પર અપવાદ
તે નર પામર પાપમય, દેહ ધરે મનુજાદ.”
એટલે કે મનુષ્યાવતાર જેવા પવિત્ર જન્મને પામીને પાપ અને મેહબુદ્ધિથી પારકાને દ્રોહ કરનાર, પરસ્ત્રીનું હરણ કરનાર, પરધન(પારકાના દ્રવ્ય ઉપર)ને પચાવી જનાર, કે પારકાની નિંદા કરનાર સિવાય બીજો રાક્ષસ કેણ? તુલસીદાસજી કહે છે કે પાપકમી આત્માઓ જ રાક્ષસ તુલ્ય કે રાક્ષસ જ છે. વકરેલે વાઘ, દીપડો, કાળે નાગ કે શિકારી પશુ માનવ સમાજનું જે નુકશાન કરે છે તેનાથી હજારે ગુણા નુકશાન કરનાર પાપકમી આત્મા છે જે આજે પણ આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યાં છીએ; માટે મનુષ્ય સૃષ્ટિમાં પાપી તથા ગુરુ વિનાને આગુર રાક્ષસ છે. તેમાં પણ અગુર (નગુર) વધારે ખતરનાક હેવાથી જ કહેવાયું છે કે –
“નગુર કઈ મત મિલે, પાપી મલે હજાર;
એક નગુરવા કારણે પાપી બને હજાર.”
અર્થાત્ જેના માથા ઉપર ગુરુ ન હોય તે નગર, પંડિત હય, મહાપંડિત હોય, સંન્યાસી હેય, રાજનૈતિક હોય, રાજ્ય સંચાલક હોય, શેઠ હેય કે શ્રીમંત હોય તે બધાય પોતાના વ્યક્તિત્વને માટે, કુટુંબને માટે, ગામને માટે, ધર્મને માટે, કે દેશને માટે પણ ઘણા જ ખતરનાક નીવડયાં છે, કેમકે તેમના આત્મા ઉપર કંટ્રોલ કરનાર કેઈન હેવાથી તેમને રૌદ્રધ્યાનમાં પ્રવેશ કરતાં વાર લાગતી નથી અને રૌદ્રધ્યાનને માલિક જૂઠો છે, ચેર છે, દુરાચારી છે અને આખાય સંસારને ભૂખે મારી પતે શ્રીમંત બનવાની ભાવનાવાળે હવાથી બેશરમ છે માટે રાક્ષસ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭.
૧૯૩ - જ્યારે દેવી સંપત્તિ સમ્પન્ન, વ્રતધારી હોવાથી અહિંસક, સત્યધમ, ચૌર્યકર્મ રહિત, પરસ્ત્રી ત્યાગી અને પરિગ્રહને પણ મર્યાદિત કરનાર હોવાથી સંસારને મિત્ર છે, માટે દેવ છે. વેદને જેનો શા માટે નથી માનતા?
આ સંસારમાં આદિ માનવ ઋષભદેવ થયા છે, જે ત્રણ જ્ઞાનથી યુક્ત, મહા તેજસ્વી, ઓજસ્વી અને અદ્વિતીય પરાક્રમી હોવાના કારણે માનવધર્મને પ્રચાર અને તે સમયના બધાય યુગલિકને માનવધર્મના ઝંડા નીચે લાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેમને બધીય જાતની શિલ્પકળાઓ, ન્યાયનીતિઓ અને રાજધર્મ તથા પ્રજા ધર્મનું શિક્ષણ આપ્યું હતું માટે સૌને પિતામહ જેવા હતાં. ભરત ચક્રવતી અને બાહુબલી, બ્રાહ્મી તથા સુંદરી આદી સંતાન હતાં. સમય જતાં તે સંતાનને અમુક અમુક દેશનું રાજ્ય આપી ભરત ચક્રવર્તીને અયોધ્યાનું રાજ્ય આપ્યું અને પોતે રાજપાટ, ધનવૈભવ, પુત્ર પુત્રીઓ આદિ પરિવારને જ્ઞાનપૂર્વક અને સમજદારી. પૂર્વક સ્વેચ્છાએ ત્યાગ કર્યો અને આ દુનિયાના આદિ મુનિ થયા, ઘેર તપશ્ચર્યા કરીને કેવળજ્ઞાનના માલીક બન્યા તેથી આદિ તીર્થકર, આદીશ્વર અને આદિનાથના નામે પ્રસિદ્ધ થયાં. સમવસરણમાં બિરાજમાન થઈને દેવ-દેવેન્દ્ર દેવીઓ, ઈન્દ્રાણીઓ તથા રાજા-મહારાજાઓને જે ઉપદેશ આપે તેને ભરતરાજાએ શબ્દોમાં ગૂંચે જે વેદના નામે પ્રસિદ્ધ થયે.
જ્યાં સુધી તેમાં અહિંસાદિના મંત્ર હતાં ત્યાં સુધી તે વેદ સૌને માટે માન્ય રહ્યાં. સંસારમાં અહિંસાધર્મ અને તીર્થ. કરે જેમ અનાદિકાળથી છે, તેમ હિંસાકર્મ તથા તેના પ્રચારકે પણ અનાદિકાળના છે. જ્યારે જ્યારે તે હિંસક વર્ગનું જેર વધે છે ત્યારે સર્વત્ર હિંસાનું તાંડવ નૃત્ય દેખા દે છે અને
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વેદમાં પણ હિંસાના મંત્રે પ્રવેશ કરે છે. કેમકે નિરામિષ ભેજન કરવાવાળા કરતાં માંસાહાર કરવાવાળાઓની સંખ્યા હમેશા વધારે જ હોય છે. ત્યારે જ તે વેદોને આશ્રય કરી કલિપત દેવદેવીઓની આગળ બિચારા, નિરપરાધી મુંગા પ્રાણીઓની હત્યા વધવા પામી છે, જેમાં ઘેટાં-બકરાં–પાડા અને બળદોની હજારે લાખોની સંખ્યામાં ચીભડાની જેમ કાપી દેવામાં આવતાં હતાં, જે માંસાહારીઓને ઈષ્ટ હતું. ત્યાર પછી તે ધીમે ધીમે દેશના ખુણે ખુણે દેવ-દેવીઓને બિરાજમાન કરવામાં આવ્યા અને તેમની સામે તડફડતા, બેં બેં કરતા પશુઓને નિર્દય રીતે મારી નાખવામાં આવતાં.
દેશમાં આવી તંગ પરિસ્થિતિ હોવા છતાં પણ પંડિતેના જોર જુલમના કારણે કેઈને અવાજ કરવા જેવું પણ રહ્યું ન હતું. ત્યારે જૈનશાસને વેદને માનવા ઈન્કાર કર્યો. આજે પણ દયાનંદ સરસ્વતીના અનુયાયીઓ તથા વૈષ્ણ પણ વેદને માનવા છતાં તેમાં રહેલાં હિંસક મંત્રને માનતા નથી, આવી સ્થિતિમાં પણ તેઓ નાસ્તિક નથી કહેવાતા તે જૈનાનુયાયીએને નાસ્તિક માનવામાં વૈદિકે એ ભયંકર ભૂલ ખાધી છે, પરિણામે આખાય દેશ બે સંસ્કૃતિમાં વિભાજિત થયે જેના કડવા ફળ દેશે સારી રીતે ભેગવ્યાં છે. ધર્મના નામે બચારા મુંગા પ્રાણીઓને બે મેતે મારી નાખવા તે ધર્મ શી રીતે હેઈ શકે ? દેવીઓની સામે બલિ ચડાવેલા પશુઓ દેવલોકમાં જાય છે. આ માન્યતામાં ભયંકર અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. માળવાના મહારાજા ભર્તુહરિએ ઠીક કહ્યું છે કે “યજ્ઞના કુંડમાં મરાતા પશુઓ યદિ સ્વર્ગ મેળવતા હોય તે સૌથી પહેલા પોતાના પરિજનેને જ હેમી દેવા જોઈએ.”
એકસીડન્ટમાં આવેલા જાનવરને જ્યારે સડક પર તરફડતા
Page #232
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૫ જોઈએ છીએ ત્યારે ભલભલાઓને પણ અરેરાટી થયા વિના રહેતી નથી તે પછી દયાદેવીના પૂજારીઓને જીવહિંસા પ્રત્યે નફરત ન આવે તે બને શી રીતે?
માનવના જીવનમાં જ્યારે દોષ આવે છે અને વધે છે ત્યારે તે એટલે બધે હઠાગ્રહી બની જાય છે, જેના પરિણામે દેશનું રક્ષણ કરનારી, તથા જેના શરીરમાં ૩૩ કરોડ દેવેની
સ્થાપના છે, તેવી માન્યતાને માનનારી સંસ્કૃતિએ ગાયના માંસનું વજન પણ કર્યું નથી. બ્રાહ્મણ સૂત્રે અને ખાસ કરી ભવભૂતિના ઉત્તર રામચરિત્રમાં ચે કે પાંચમો અધ્યાય જેવાથી ખબર પડશે કે દશરથ રાજાના કુળગુરુ વસિષ્ઠ જેવા મહા સંતે પણ ગાયના વાછરડાને “મૂળા ની જેમ આરે છે.
આજથી ૨૫૦૦ વર્ષ પહેલાના ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ જેવા અકાટ્ય વિદ્વાનોને ભગવાન મહાવીરસ્વામીએ વેદમંત્રને આશ્રય લઈને જ તેમને શંકા વિનાના કર્યા છે. પરિણામે હિંસાના તાંડવનૃત્યથી ધ્રુજી ગયેલા હજારે, લાખે માનોએ
જીવહત્યા, માંસાહાર, શરાબપાન, વેશ્યાગમન તથા પરસ્ત્રીગમનને સર્વથા ત્યાગ કરીને અહિંસાધર્મના પૂર્ણ આરાધક બન્યા છે અને બીજા ભાગ્યશાળીએ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ માંસાહાર આદિને ત્યાગ કરી “શ્રેયસૂ” ધર્મના આરાધક બન્યા છે. રૌદ્રધ્યાન કેવી રીતે ઓળખાય?
આ ધ્યાનને નિર્ણય કરવા માટે તેને પણ ચાર લક્ષણે બતાવવામાં આવ્યાં છે. - (૧) એસન્ન દેષ -રૌદ્રધ્યાન થવાના ચાર કારણો
Page #233
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપર જે બતાવ્યા છે તેમાંથી એકાદમાં મન પરોવી રાખવું તે આ ધ્યાનનું પહેલું લક્ષણ છે. જેમકે કઈ જીવ હિંસાનુબંધી કાર્યોમાં તેના ચિંતવનમાં જીવન પૂર્ણ કરે છે, બીજે મૃષાનુ બંધીમાં વ્યસ્ત બનીને જૂઠ-પ્રપંચ-કાવાદાવા, જૂઠી સાક્ષી, જૂઠા સેગન લેવા દેવામાં જીવનધનને બરબાદ કરે છે, ત્રીજો સ્તેયાનુબંધીમાં રચ્યા પચ્ચે, ચેરની દોસ્તી, તેને સહાયતા, માલમાં ભેળસેળ, ખાટા વ્યાજ, જૂઠા તેલમાપ અને બીજા બધા પ્રકારના ચૌર્યકર્મમાં અહોરાત ગળેહુબ રહીને મનુષ્યાવતારથી ભ્રષ્ટ બને છે, ત્યારે કઈ માણસ હિંસાનુબંધી, તેયાનુબંધી અને મૃષાનુબંધી પ્રત્યે બેદરકાર રહીને પોતાની ઈન્દ્રિયને ગુલામ બનીને વૃદ્ધાવસ્થા પર્યત પણ સ્પર્શેન્દ્રિયના સુંવાળા મનગમતા, તથા મનગમતી સ્ત્રીને સ્પર્શીને છેડવા માટે સમર્થ બનતા નથી. જીભ ઇન્દ્રિયના ગુલામ બનીને ખારા મીઠા, ચટપટા, તીખા તમતમતા ભેજન તથા પાનના સ્વાદો છેડવાની ભાવનાવાળે નથી હોતા. આંખ ઇન્દ્રિયની ગુલામીના કારણે અમુકને જોયા વિના કે સાંભળ્યા વિના તેને બીજે ક્યાંય આનંદ મળતા નથી. આ પ્રમાણે વિષયવાસનાને પૂર્ણ ગુલામ હોય, રાત-દિવસ મૈથુનકર્મની વાસનામાં રચે પચ્ચે હોય, તેના જ વિચાર આવતા હોય કે ઉદીર્ણ કરીને વિષયવાસનાના જૂદા જૂદા પ્રકારમાં કે ભગવાયેલા ભેગોની
સ્મૃતિમાં વિષયના કીડાની જેમ એકરસ થઈને જીવન પસાર કરતે માનવ એસન્ન દોષવાળે છે.
(૨) બહુલ દેષ :-હિંસાનુબંધી આદિ ચારે દેશમાં અત્યંત પ્રવૃત્તિવંત હોય એટલે કે હિંસા-જૂઠ ચોરી કે વિષયરક્ષણની પ્રવૃત્તિ સિવાય બીજે ક્યાંય તેનું મનવચન-કાયા સારા કામમાં પ્રવૃત્તિવાળા હોતા નથી. એટલા, કલબ,
Page #234
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૯૭
સિનેમા, મેાજશાખ માટે ભમવુ'−રખડવું' કે કયાંય લડાઈઝઘડા કે ભાંજગડ હાય અથવા પરસ્ત્રીઓની ચર્ચા વિચારણા કે તેમના સહવાસની જગ્યા હાય તેવા સ્થળે તેમના પગ અને મન સદૈવ તૈયાર હાય છે, પર`તુ સમાજની સેવા હાય, દીન દુઃખી માટે ફંડફાળા કરવા થોડા સમય દેવા પડે કે વિધવા બહેનેાના સંરક્ષણ માટે ગજવામાંથી કઈક આપવું પડે તેવી એકેય પ્રવૃત્તિમાં તેમને રસ નથી, મુનિરાજોની સેવા, તેમના હાથ-પગ દબાવવા કે ખામ ચાળવા હાય તા તેમાં આ ભાઈને જરાય રસ નથી. પરંતુ પચાની જાજમ ઉપર મુનિરાજોની ચર્ચા, તેમના માટે કાયદા કાનુનાની દલીલા કરવી હોય તેમાં ઘરના ધંધા છોડીને પણ પાંચાત કરવામાં પૂરેપૂરો રસીયા હાય છે.
(૩) અજ્ઞાન દોષ :–તમામ શાસ્ત્રકારોએ અજ્ઞાનને મહાપાપ કહ્યું છે, કેમકે અઢારે પાપસ્થાનકોની પ્રવૃત્તિ કરાવનાર અજ્ઞાન છે. આમાં એટલી બધી શક્તિ છે કે માનવ કદાગ્રહી, મૂઢાગ્રહી અને પાકા જીદ્દી બનીને સમાજમાં કલેશ-ક કાસ ઉભા કરાવીને સત્ર એક બીજાને વૈરવાળા કરી દે છે.
(૪) આમરણાંત દોષ :-મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી પણ અમુક માનવા પાપના ધંધા, ખાટા વ્યાપારા, કોટ કચેરીના કાવા દાવા, પરસ્ત્રીએના સહવાસ આદિ કાર્યાં છેડી શકતા નથી, ખીજાએને પણ છોડવા દેતા નથી. રૌદ્ર ધ્યાન સમાપ્ત.
( ૩ ) ધમ ધ્યાન –પ્રતિદિવસ ધાવાતાં વસ્ત્રાને ઉજળા કરવામાં વધારે પરિશ્રમ પડતા નથી, પરન્તુ હલવાઇ, ઘાંચી આદિના મેલાદાટ વાને ઉજળા કરવા અત્ય'ત કષ્ટસાધ્ય છે, તેવી રીતે આત્મ વસ્ત્ર પર, લાખા, કરાડી કે સખ્યાત ભવેથી
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લાગેલી પાપકર્મની ધૂળને ખંખેરવા માટે દેવ-ગુરુ અને ધર્મની આરાધના સિવાય બીજો એકેય માર્ગ નથી. લૌકિક અને લેકેત્તર રૂપે દેવના બે ભેદ છે. નાગકુમાર, બ્રહ્મદેવ, અસુર, રાક્ષસ, ગન્ધર્વ, કિન્નર, ભૂત, વ્યંતર, સૂર્ય, ચન્દ્ર, ગૃહ, નક્ષત્ર, તારા, ઘંટાકર્ણ મણિભદ્ર અને ભેરૂજી આદિ અસંખ્યાત દેવ તથા પદ્માવતી, ચકેશ્વરી, અંબા, ચામુંડા, કાળી, મહાકાળી, કાલિકા, સીતલા, બહુચરા, ભવાની આદિ દેવીઓ લૌકીક દેવદેવીઓ છે. સ્ત્રો મવાઃ શ્રીf : આ ન્યાયે તેમને પણ જન્મમરણના ચોરાશી ફેરા છે, ભવભવાંતરમાં રખડ પટ્ટી છે, આ દેવે કઈ પણ માનવના પાપોને, નાશ કરવા માટે અસમર્થ છે. માટે આત્મકલ્યાણને માટે આ દેવે આપણું ઉદ્ધારક બની શકતા નથી. જ્યારે લોકોત્તર દેવે તનયાવાત માય એટલે કે કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, માયા આદિ જીવનના અંતરંગ શત્રુઓને સર્વથા નિર્મૂળ કરેલા હેઈને કેવળજ્ઞાનના માલિક બનીને સિદ્ધશિલાને પ્રાપ્ત થયેલા છે. આ કારણે જ લકત્તર અરિહંત પરમાત્માએ જ માનવને પિતપતાની યેગ્યતા પ્રમાણે કર્મપિંજરામાંથી મુક્ત કરાવી શકે છે.
પંચ મહાવ્રતના પાલક, એકેન્દ્રિયાદિ જીવ માત્રના રક્ષક, મન-વચન તથા કાયાથી સંસારની પ્રપંચલીલાને સંયમિત કરનાર, સમિતિ ગુપ્તિ ધર્મને ધારક, મુનિરાજે જીવને ધર્મ સમજાવી શકે છે અને પલાળી શકે છે. તેમજ દયાથી પરિપૂર્ણ–અહિંસા-સંયમ અને તપમય જૈન ધર્મ જ વિષય કષાયને મર્યાદિત કરાવવામાં આરાધક માત્રને કર્મોથી છુટકાર આપવામાં સમર્થ છે. આ કારણે ઉપર પ્રમાણેના દેવ, ગુરુ અને ધર્મની સેવના જ માનવને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનથી
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૯
શતક ૨૫મું ઉદ્દેશક-૭ બચાવીને ધર્મધ્યાનમાં તલ્લીન કરવા માટે પૂર્ણ સમર્થ છે. જેનાં નીચે પ્રમાણે ચાર ભેદ છે.
(૧) આજ્ઞા વિચય -કર્માણુઓથી સર્વથા મુક્ત થઈ કેવળજ્ઞાનના માલીક સગી, તીર્થંકર પરમાત્માઓની આજ્ઞાનું વિચય એટલે પર્યાલચન-આલેચન કરવું તે આજ્ઞાવિચય નામે ધર્મધ્યાનને પહેલે ભેદ છે. માનવ માત્ર મનઃકરણ, વચઃકરણ, કાયકરણ અને કર્મકરણને માલીક હોવાથી તેના મન, વચન અને કાયા પ્રતિસમયે પ્રવૃત્તિવાળા જ હોય છે, પરંતુ ધાર્મિકતા (ધર્મમાં ચરતીતિ ધાર્મિક ) પ્રાપ્ત થયા પછી થડે વિચાર કરવામાં આવે તે તેની પ્રવૃત્તિમાંથી ગંદાપણું– વૈકારિક, તામસિક અને પૌગલિક ભાવનો ત્યાગ થઈ શકે છે; કેમકે જ્યાં સુધી જીવ, શુદ્ધ-સ્વરૂપી -નિરંજન-નિરાકાર અવસ્થાને પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી સદ્બુદ્ધિ તથા સદ્વિવેકપૂર્વક પોતાની પ્રવૃત્તિને તથા વૃત્તિને શુદ્ધ અને શુભ બનાવે તે સંસારના સંચાલનમાં પણ વાંધો આવતો નથી અને ઘણું નિરર્થક પાપોમાંથી બચાવ પણ થઈ જાય છે, માટે પ્રતિક્ષણે વિચાર કરવા પ્રયાસ કરે કે મારૂં ખાનપાન, રહેણીકરણી, વ્યાપાર-વ્યવહાર આદિ પ્રવૃત્તિ તીર્થકરોની આજ્ઞા પ્રમાણે છે? અથવા નથી ? યદિ નથી તે પ્રયત્નપૂર્વક દેવાધિદેવ તીર્થકર ભગવંતની આજ્ઞા સમજવી અને જીવનમાં ઉતારવા માટે જ પ્રયત્ન કરવા આનું નામ જ “શ્રેય”ની સાધના છે કેમકે જૈનત્વ પ્રાપ્ત થાય તેનાથી બીજું શ્રેય કયું ?
સંસારભરના ગમે તેટલા અને તેવા પવિત્ર સદનુષ્ઠાને હોય તે યદિ તીર્થંકર પરમાત્માની આજ્ઞાથી મુદ્રિત થયેલા હશે તે તે અનુષ્ઠાનમાં પાપતત્વને પ્રવેશ અટકશે અને
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
' ,,
સવરત્ન આરાધિત થશે. આ કારણે જ શ્રાવકને ચેાગ્ય બધાય કબ્યામાં સૌથી પહેલા “ મનિળાળમાાં " જિનેશ્વરદેવની આજ્ઞા સૌ પહેલા સૌ કાર્યોંમાં માનવાની રહેશે. કદાચ કેઇ ભાઈ કેવળ સ્નેાત્રપાઠી જ હાય એટલે કે સ્તાત્રા ખેલવાપૂર્વક કર્માને નિરિત કરવા માંગતા હોય તેને શિક્ષા આપતા આચાર્યં ભગવતે કહ્યું કે તેાત્ર પાઠ કરતાં પણુ આજ્ઞા સર્વશ્રેષ્ઠ છે.
.
" जइ इच्छह परमपयं, अहवा कीर्ति सुवित्थड भुवणे । ता तेल्लुक्कुद्धरणे जिणवयणे आयर હૈં ।। તારે યદિ પરમપદ-મેાક્ષ-મુક્તિ-કેવળજ્ઞાન કે સીમ ધરસ્વામીની આવશ્યકતા હાય, કીર્તિ અને યશ મેળવવા હેાય તે જીવ માત્રનું કલ્યાણ કરાવનાર તીર્થંકર પરમાત્માએની આજ્ઞાને માનવાના આગ્રહ રાખજે.
“જો શિવસુંદરી વરવા હાંશ કરો, તે જિન આણા શિરે ધરે.”
તમને યદિ શિવસુ ંદરીની ચાહના હોય તે સર્વ પ્રથમ મન–વચન અને કાયાથી કરાતા બધાય કાર્યાંમાં જિનેશ્વર દેવની આજ્ઞાને મસ્તક પર ધારણ કરજો.
તીર્થંકર પરમાત્માએની ધમની ચરમ સીમા ત્યાગ અને તપની સર્વાં ́શે કે અલ્પાંશે કરેલી આરાધનામાં સમાયેલી છે, કેમકે તપોધની આરાધનાથી શરીર, મન, ઇન્દ્રિયા, બુદ્ધિ અને છેવટે આત્માની પણ શુદ્ધિ થાય છે. તે શુદ્ધિને ટકાવી રાખવા માટે તથા આત્માને સ્વભાવમાં, સ્વધર્મ માં કે આધ્યાત્મિક જ્ઞાનની ચરમ સીમાએ પહેાંચાડવામાં બાહ્ય અને આભ્ય'તર પરિગ્રહના ત્યાગધ થી અતિરિક્ત બીજો એકેય ધર્મ પૂ.
Page #238
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૦૧ રૂપે સમર્થ નથી. કારણમાં કહેવાયું છે કે–જે જે માર્ગથી નવા પાપ આવે તે માર્ગોને ત્યાગ કર સર્વથા અનિવાર્ય હોવાથી તેના ત્યાગથી આત્માની શુદ્ધિ થશે, ટકશે, વધશે અને પરમાત્મપદ મેળવવાને અધિકારી બનશે. શરીરની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ કેમ નથી?
કદાચ કોઈ કહે કે પવિત્રતમ ગંગા-યમુના-બાળબ્રહ્મ ચારિણી સરસ્વતી આદિ બીજી કઈ નદીમાં શરીરનું સ્નાન કરી લેવાથી તેની શુદ્ધિ થતાં આત્માની પણ શુદ્ધિ થઈ જશે અર્થાત થઈ જાય છે, પણ આ માન્યતા સર્વથા ભૂલ ભરેલી છે. કેમકે શરીર પૌગલિક હોવાથી જડ છે અને આત્મા ચૈતન્ય છે. આ બન્ને દ્રવ્યની દિશા જૂદી જૂદી હેવાના કારણે શરીરની શુદ્ધિ સાથે આત્માની શુદ્ધિની સંભાવના રહેતી જ નથી તથા ગંગામાં ગમે તેટલી વાર ડુબકી મારી લઈએ તે પણ શરીરનું ગંદાપણું કોઈ કાળે મટયું નથી અને મટવાનું નથી, કેમકે શરીરનું મળદ્વાર ગમે તેટલા પ્રયત્ન કર્યો છતે પણ પવિત્ર થવાનું નથી. દૂધ અને સાકરની જેમ આત્મા અને શરીર કર્મોના કારણે ભલે એકાકાર દેખાતા હોય તે પણ લેખંડના ગેળા અને અગ્નિ જેમ સર્વથા જૂદા છે તેમ આત્મા અને શરીર પણ સર્વથા જૂદા છે. માટે શરીરની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ થતી નથી, કદાચ ચર્મચક્ષુથી કે પૂર્વગ્રહથી દેખાય તે યે તે શુદ્ધિ નથી પણ આભાસ છે. માટે શરીરનું સ્નાન આત્માની શુદ્ધિનું કારણ બનતું નથી. તે કારણે વ્યાસજી રચિત મહાભારતમાં કહેવાયું છે કે :
“પાણી વડે કરાયેલું સ્નાન સ્નાન નથી, પરંતુ જે ભાગ્યશાળી પિતાની ઇન્દ્રિયેને સ્વાધીન કરે છે તે શુદ્ધ છે.”
Page #239
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
મનને
“ પાંચે ઇન્દ્રિયાના વિષયમાં અત્યાસક્તિ જ મેલ કહેવાય છે. માટે મેલ વિનાના થવાના પ્રયત્ન કરવા તે મનની શુદ્ધિ છે. તેથી ધ્યાનથી પવિત્ર થયેલા જ્ઞાનરૂપી જળમાં જે સ્નાન કરશે તે પરમ ગતિ મેળવે છે. સ્મૃતિએ પણ કહે છે કે “ બ્રહ્મચારી સવા શુદ્ધિઃ
99
૨૦૨
ભાત્માની શુદ્ધિ માટે શરીરશુદ્ધિ મૌલિક કારણુ ન હોવા છતાં પણ ગૃહસ્થાશ્રમીને સ્નાન કર્યાં વિના ચાલતુ નથી; માટે સ્નાન કર્યાં પછી અરિહંતાનુ પૂજન તથા ધ્યાન કરવું જોઇએ જેથી સ્નાન સમયે પાણીના જીવાની થયેલી વિરાધના નાશ પામશે અને માનવતાને અહિંસા ધર્મોને રગ લાગશે.
(૨) વિપાક વિચય ધર્મધ્યાનઃ-જ્યાં સુધી જીવાત્મા, શરીરથી સબધિત છે ત્યાં સુધી પૂર્વભવમાં કરેલા પાપાચાર, અભદ્ર વ્યવહાર, માયાચાર તથા મિથ્યાચારના માધ્યમથી રાગદ્વેષાત્મક ઋણાનુબંધન જે જે જીવે સાથે બાંધેલા છે તેમના વિષાક–ફળાદેશ અર્થાત્ કરેલા કર્મોના ભોગવટા કર્યાં વિના છુટકો નથી. વિયેગ-દુઃખ-દારિદ્રય-શાક-સ તાપ આદિ, કરેલા પાપકમાંના વિપાક છે; માટે ભોગવ્યા વિના ખીન્ને મા નથી. આવી પરિસ્થિતિમાં જ્યારે કર્મોના ફળ ભાગવવાના જ છે તે પછી સમ્યગજ્ઞાનપૂર્વક, સમજદારી અને સહનશીલતા કેળવીને ભાગવવામાં જ આત્માનું કલ્યાણ છે અને ભાગવાતા દુઃ ખા હળવા થશે, અન્યથા રાતા રાતા, રીખાતા રીખાતા તથા ક્રોધ સામે ક્રોધ, વૈર સામે વૈર, ભૂંડાઈની સામે ભૂંડાઈ આદિના અવળે રસ્તે ચડ્યાં તે જે જીવા આપણા શત્રુ બનીને આવ્યા છે તેમને ઋણાનુબંધ તૂટશે નહી પણુ વધશે, જે આવતા ભવામાં પણ માર ખવડાવ્યા વિના રહેવાના નથી.
Page #240
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૦૩ ડીવાર માટે સમજે કે આ ભવ યદિ કોધ કષાયમાં પૂર્ણ કર્યો અને ફળસ્વરૂપે નરકગતિ તિર્યંચ ગતિના હિંસક પશુપક્ષીના અવતારમાં ગયા તે પાપ કર્મોની માયા એટલી બધી વધી જશે જેથી તે જીવનાં હજારો-લાખે અવતાર બગડવા પામશે અને મનુષ્યાવતાર દુર્લભતમ બનશે. | સર્વે મહાપુરુષોએ, યોગીઓએ તથા શાસ્ત્રોએ મનુષ્ય જન્મને શ્રેષ્ઠ કહ્યો છે, જેમાં બુદ્ધિ અને સદ્વિવેકની પ્રાપ્તિ સુલભ બનવા પામે છે. એકાંતમાં બેસી થોડે જ વિચાર કરી લેવામાં આવે તે માનવ હજારે વિને, દુઃખ અને વિશેમાંથી પોતાની સ્વસ્થતા કેળવીને ધર્મધ્યાનના રસ્તે પિતાના મનને, વાળી શકવા માટે સમર્થ બની શકે છે. આ કારણે જ ધર્મધ્યાનને બીજે ભેદ પ્રત્યેક જીવને સમ્યજ્ઞાન આપતા કહે છે કે -
એ માનવ! આવી પડેલા દુઃખમાં ધીરજ રાખજે. વિયેગાવસ્થાને પરમાત્માને આશીર્વાદ માનજે. રેગ અને વ્યાધિમાં આત્માનું ઉત્થાન તથા વિકાસ માનજે.
બીજાના કરાયેલા અપમાનમાં તારી સહનશક્તિને વધારે માનજે.
કૌટુંબિક અને પારસ્પરિક અસ્વસ્થતામાં સહિષ્ણુ બનવામાં સમ્યગજ્ઞાનની વૃદ્ધિ માનજે. ઉપર પ્રમાણે નિર્ણય કરીને જીવનનું ઘડતર કરવું શ્રેયસ્કર છે, જે વિપાક વિચયની ભાવનાને આધીન છે. - (૩) અપાય વિચય –જીવન જીવવામાં જે અપાય
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિરોધ કે વિદને આવે છે, તેમાં રાગદ્વેષ, મોહ, માયા, કલેશ, કંકાસ આદિ મૂળ કારણ છે, તેમ સમજીને રાગદ્વેષાત્મક જીવનને બદલવાની ભાવના રાખવી અને પ્રત્યેક પ્રસંગને રાગદ્વેષમાં લઈ જવા કરતાં સરળ અને પવિત્ર માર્ગે લઈ જવા, જેથી મન અને બુદ્ધિનું સમાધાન થશે, જીવન સ્વસ્થ બનશે, ખરાબ પ્રસંગોમાં તમને વધારે હાનિ થશે નહિ અને તમારા જીવનમાં સરળતા અને કમળતા હશે તે સંસારની ગમે તેવી વિકટ સમસ્યાઓથી તમે આબાદ બચી જશે. અન્યથા ગમે તેવા ધમપછાડા પણ તમને મદદ કરી શકશે નહિ, માટે સ્વાથી બનવા કરતાં પરમાથી બનવું, ક્રોધી બનવા કરતાં આનંદી બનવું જેથી તમે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકશે. ધર્મધ્યાનને આ ત્રીજો ભેદ આપણને સમજણ આપે છે કે :માનવ! ગમે તેવા અને ગમે તેટલા વિદનો આવે તેને ધર્મબુદ્ધિથી સમાધિત કરજે જેથી તારા વિરોધીઓ અને સંસારની માયા પણ સરળ બનશે. જેની પાસે કંઈક શક્તિ વિદ્યા કે સુંદરતા હશે તેને જ વિરેધ કરનારા પગલે પગલે મળી આવશે. પણ રસ્તે ચાલતા ભીખ મંગા, અનાથ કે રેગિષ્ટને વિરોધ કરનારા કેઈ દેતા નથી. તેમ સમજીને તારૂં જીવન આનંદી, સરળ અને પવિત્ર હશે તે સંસારની વિકટ સમસ્યાઓ પણ સુસાધ્ય બનશે. સારાંશ કે તારી પવિત્રતા અને સિદ્ધાંતનિષ્ઠતા ઘણઓને સારા માર્ગે લાવનારી બનશે. અન્યથા વિરોધની સામે વિરોધ કરવાથી તમારું જીવન કલુષિત બનશે જેથી તમારી બુદ્ધિ, જ્ઞાન અને વિજ્ઞાન પણ મલિન બનશે.
(૪) સંસ્થાના વિચય સંસારમાં રહેલા અસંખ્ય દ્વીપ, સમુદ્રો અને પર્વતે આદિને વિચાર કરે, જેથી સંસારની અનિત્યતા, અગાધતા, તથા અપાયતાને ખ્યાલ આવશે અને
Page #242
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૦૫ જીવનની એમર્યાદ, આગમભ્રષ્ટ વિચારણામાં સમ્યકત્વને પ્રવેશ થતાં ઘણા પ્રશ્નો સમાધિત થશે, જે તેફાને ચડેલા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને મર્યાદિત કર્યા વિના નહીં રહે. - જ્ઞાનાવરણીય કર્મના કારણે જ્ઞાન માત્રામાં વિપરીતતા, મિથ્યાત્વિતા કે સંચયિતા રહેલી જ હોય છે, જેનાથી પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓને નિર્ણય પણ યથાર્થ થઈ શક્યું નથી, તે પછી પક્ષ પદાર્થને નિર્ણય શી રીતે થશે? તેથી પ્રત્યેક પ્રસંગને નિર્ણત કરવા માટે કૃતિ(શાસ્ત્ર), યુક્તિ(તક) અને અનુભૂતિ(અનુભવજ્ઞાન) આ ત્રણ માગે છે. તે આ પ્રમાણે
(૧) શ્રુતિ એટલે આગમશાસ્ત્રોમાં જે લખાયેલું છે, તેને તેવી રીતે જ માનવું તે શ્રુતિ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહના ત્યાગની અણિશુદ્ધ પ્રરૂપણું કરે તથા ધર્મ, સંપ્રદાય આદિના નામે પણ તે પાપની સેવા કરવા માટે આજ્ઞા ન આપે તે જિનાગમ-જૈનશાસ્ત્ર કહેવાય છે, જેમાં નકભૂમિ, નારક છે, દેવભૂમિ, દેવ તથા મનુષ્ય અને તિર્યથી પૂર્ણ તથા હીપ-સમુદ્ર, પર્વત, નદી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિથી વ્યાપ્ત તિર્જીકનું યથાર્થ વર્ણન છે, જેમાં પ્રરૂપિત સ્યાદ્વાદ, નયવાદ અને નિક્ષેપાવાદ માનવ માત્રને રાગદ્વેષ રહિત બનાવવા માટે પૂર્ણ સમર્થ છે, જેમાં ધર્મ, સમાજ, દેવ-દેવી પોતાની જીભ લાલસાના કારણે માંસાહાર, શરાબપાન, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, શિકાર તથા ચૌર્યકર્મના આચરણ માટે કેઈને એટલે વ્યક્તિ વિશેષને માટે પણ અપવાદ નથી. તે જેનાગમ કેવળી, તીર્થંકર પરમાત્માના પ્રરૂપક હોવાથી તેમાં વર્ણવેલી હકીકતેને સત્યરૂપે માનવી અને જે ન સમજાય તેમાં પિતાના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનની કમજોરી સમજવી.
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જૈનાગમથી વ્યતિરિક્ત જેમાં યજ્ઞકમ ના માધ્યમથી દેવીદેવાની સામે કલ્પિત મંત્રાચ્ચારણપૂર્વક એક, બે, સેકડા, હુજારા, ખકરા, પાડા, ભેંસા, ભૂંડ, મુરઘા આદિ મૂક પ્રાણીઓના ઘાત થાય, તેમનું બલિદાન લેવામાં આવે, તેમના લેાહી અને માંસથી દેવી દેવાનુ ત`ણુ થાય, આ પ્રમાણે હિંસક કને કથનારા શાસ્ત્રોને શી રીતે મનાય ? તેવા મંત્રથી આત્માનુ કલ્યાણુ કેવી રીતે થશે ? માટે તે મિથ્યા શાસ્ત્રો છે, મા જૂઠા છે, અને દેવદેવીએની કલ્પના માયામૃષાવાદપૂર્ણ છે, કેમકે જીવત્યા પાપ જ છે તે કોઇ કાળે ધમ હાઇ શકે નહીં. આના અનુસ ંધાનમાં કદાચ કોઇ પડિત ત કરે કે જૈનાગમ યદિ શાસ્ત્ર હાય તે અમારા શાસ્ત્રોને શાસ્ત્ર તરીકે કેમ ન માનવા ? જવાબમાં સમજાય કે ગમે તે નિમિત્તે પણ માનવની માનવતા પરવારી જાય, દયાદેવીની ક્રૂર મશ્કરી થાય તેવી ક્રૂરતાપૂર્ણાંકની હત્યાનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો માનવનું કલ્યાણ શી રીતે કરશે ? જે દેવદેવીઓના નામે હત્યા થાય છે, તેનું માંસ તે દેવા રતિમાત્ર પણ ખાતા નથી, જ્યારે તેનુ ભક્ષણ કરનારા ઇન્દ્રિયાસક્ત, મૈથુનકમાંનુસક્ત અને પાપાસક્ત માનવા જ તે માંસને આરોગે છે. તે માટે જીવત્યા, દેવદેવીઓની ભક્તિ નથી પણ તેમની ક્રૂર મશ્કરી છે. જેનાથી આત્માનુ મનન થાય, અને આત્મા માટે શુદ્ધ આલંબન અને તે મંત્ર કહેવાય છે; પરંતુ આત્માને જીવહત્યાના પાપથી ભારે તથા મન અને ઇન્દ્રિયાને ભાગાસક્ત બનાવીને દુર્ગતિમાં ધકેલી મારે તે મત્ર શા કામના ?
૨૬
પ્રત્યક્ષ પદાર્થો પણ એવા છે જેમાં તર્ક લગાડવાથી કંઈ પણુ અથ સરતા નથી તેા પછી કેવળીગમ્ય પરાક્ષ તત્ત્વને તર્ક – અનુમાનથી શી રીતે સિદ્ધ કરાશે ? માટે જ
Page #244
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૦૭ “તwsઝતિfsઠા:” કહેવાયું છે, કેમકે જે તર્કોથી વિતંડાવાદ વધે તથા સત્ય પ્રતિષ્ઠિત આત્માને અનુભવ મિથ્થારૂપે કરાવે તેવા તકે અપ્રતિષ્ઠિત હોવાથી અમાન્ય છે. જેનાગમમાં વર્ણિત પર્વતે, સમુદ્રો અને દ્વીપ જે કેવળીગમ્ય જ છે, જ્યાં માનવ એકેય સાધનથી પણ જઈ શકવા માટે સમર્થ બનતું નથી. આજનું વિજ્ઞાન પણ મર્યાદિત અને અધુરું છે, જે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું ઉલ્લંઘન કરી ઉત્તરાર્ધ ભારતમાં જઈ શક્યો નથી, જવા માટે સમર્થ બની શક્યો નથી, તે પછી ભરતક્ષેત્રથી બહાર તે કઈ રીતે જઈ શકશે? બે લાખ જન લવણ સમુદ્રને બધાય વૈજ્ઞાનિકે ભેગા મળીને તથા દુનિયાભરની સંપત્તિને હોમીને પણ જઈ શકવાના નથી. માટે સંસાર અગાધ છે, અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોથી પરિપૂર્ણ છે. ધર્મધ્યાન આ ચે ભેદ સંસારના સંસ્થાનનું સ્વરુપ વિચારવા માટે આમંત્રણ આપતા ફરમાવે છે કે માનવ! તું યથાર્થ જ્ઞાન મેળવ અને સંસારના સ્વરુપને યથાર્થરૂપે જાણ જેથી તેને કેવળી ભગવંતના જ્ઞાન પ્રત્યે પૂર્ણ વિશ્વાસ થશે. ધર્મધ્યાનના લક્ષણે કેટલા છે? અને ક્યા છે?
જવાબમાં ભગવંતે ધર્મધ્યાનના ચાર લક્ષણે ફરમાવ્યા છે. કોઈપણ લક્ષ્યની સિદ્ધિ લક્ષણ વડે જ થાય છે. અહીં ધર્મ ધ્યાન એ લક્ષ્ય છે, કેમકે અમુક વ્યક્તિમાં કે આપણું જીવનમાં ધર્મધ્યાન છે કે નહીં તે જાણવાને માટે લક્ષણની પ્રરૂપણા કરવી જ જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અને તેના લક્ષણે તે અનાદિકાળથી જીવમાત્રમાં વિદ્યમાન જ છે. જે સૌને પ્રત્યક્ષ જણાઈ આવે છે, જ્યારે સંસારના પરિભ્રમણમાં ધર્મધ્યાન
Page #245
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
૨૦૮
અત્ય'ત દુ ́ભ છે, તે કારણે સૂત્રકારે લક્ષણા સૂચવ્યા છે તે આ પ્રમાણે છે.
( ૧ ) આજ્ઞારુચિ :-જે ભાગ્યશાળીઓને સ્વાભાવિક રીતે કે ગુરુના ઉપદેશ વડે કે સ્વાધ્યાય વડે અરિહંત પરમાત્માએ ની આજ્ઞાને માનવામાં અને તે પ્રમાણે જીવનનું ઘડતર કરવામાં રુચિ-પ્રેમ આસકિત અને શ્રદ્ધા હોય તે ધમ ધ્યાનનુ પહેલું લક્ષણ છે.
( ૨ ) નિસગ'રુચિ :-નિસગ એટલે સ્વભાવ, પેાતાના આત્મસ્વભાવથી પાપકર્માંને મર્યાદિત કરવા માટે શ્રાવકના ખાર ત્રતા અથવા તેમના સપૂર્ણ ત્યાગ કરવા માટે પાંચ મહાવ્રત સ્વીકાર કરીને સંસારની માહ-માયામાંથી પેાતાના આત્માને અચાવવાની ભાવના થાય, અથવા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, ખંધ, નિર્જરા અને મેાક્ષ આ નવ તત્ત્વા છે તેવી શ્રદ્ધાને નિસ રુચિ કહેવાય છે.
શરીરરૂપી ભાડાના મકાનમાં જીવ છે, જે ચૈતન્ય સ્વરૂપી, અજર, અમર છે તથા તેને કોઈ જાત નથી, ભાત નથી એટલે કે જીવ આસવાળ નથી, પારવાલ નથી, વીસા કે દશાશ્રીમાળી નથી. કાળેા નથી, ધાળા નથી, ઠીંગણા નથી કે લાંબા નથી, પુરુષ કે સ્ત્રી નથી, તે અનંત શક્તિના માલિક જીવાત્મા કહેવાય છે.
આત્મા જેમાં રહેલા છે તે શરીર અજીવ હાવાથી જડ છે. પુદ્ગલાનું બનેલું હેાવાથી પૌદ્ગલિક છે, માટે આસવાલ, પેારવાલ, મારવાડી, ગુજરાતી આદિના વિશેષણા શરીરના છે. શરીર માતાની કુક્ષિમાં બંધાય છે માટે જન્મે છે અને મરે છે; માટે શરીરને મરણ છે. શરીર સાથે લાગેલી પાંચ ઇન્દ્રિયા
Page #246
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-છ
૨૦૯
પણ જડ છે, માટે તેમાં ડાસ અને વૃદ્ધિ થાય છે. તેવી રીતે મન પણ જડ છે.
સારા
પુણ્ય તત્ત્વ પણ જડ છે, આત્મામાં જ્યારે સટ્ટબુદ્ધિ આવે છે અને સદ્વિવેકને ીવડો પ્રકાશિત થાય છે ત્યારે આત્મા પોતે જ પુણ્યના કામે કરે છે અને તે કર્માં આત્માના પ્રદેશે સાથે એકરસ થઇને, તેના ઉયકાળમાં જીવ એટલે મનગમતા શબ્દો, રૂપો, ગધા અને સ્પર્ધાને મેળવે છે. તેમજ હાટ હવેલી, પુત્ર પરિવાર તેને સારા મળે છે. જે કાર્યો કરવાથી જીવને આનંદ થાય, પ્રસન્નતા થાય, તેને પુછ્ય કાર્યો કહેવાય છે.
પાપ તત્ત્વ પણ જડ છે. આત્મા જ્યારે દુર્બુદ્ધિના માલીક બને છે ત્યારે વિવેકના દીવડા બુઝાઈ જતાં, હિંસાજૂઠ-ચારી, પરસ્ત્રીગમન- શરાબપાન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ-દ્વેષ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ અતિ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વના નશામાં બેભાન બનીને પાપકાર્યાં કરે છે અને તે કર્માના જ્યારે ઉદયકાળ આવે છે ત્યારે નીચ જાતિમાં, ગદા ખાનદાનમાં જન્મે છે અને અણુગમતા શબ્દો, રૂપા, રસા અને બાને મેળવીને દુઃખ-શાકસ’તાપ, આક્રંદન, પરિતાપ આદિને ભગવે છે. જે કાર્યા કરવાથી માણસને દુ:ખ થાય, પસ્તાવુ પડે, રાવાનુ થાય તે પાપ કાર્યોં છે. મતલબ કે આત્મા પાતે જ પાપકર્માં કરે છે અને ભાગવે છે.
શ
આશ્રવ એટલે પુણ્ય અને પાપ કા વડે આત્મા જે કર્માને બાંધે છે તે આશ્રવ છે. પાંચ ઇન્દ્રિય, ચાર કષાયે, ત્રણ ચેાગા વડે જીવ આશ્રવના માલીક બને છે અને અશુભ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કર્મોથી ભારે બને છે, તથા પુણ્ય કાર્યો વડે શુભ કાર્યોથી ભારે બને છે. શુભ કર્મો સેનાની બેડી અને અશુભ કર્મો જોખંડની બેડી જેવા છે. જેમાં જકડાયેલા આત્માઓ ક્યારેક દેવગતિમાં અને કયારેક નરકગતિમાં, ક્યારેક રૂપના અંબાર જેવા રાજા -મહારાજા–શ્રીમંત શાહુકારના રૂપમાં તે બીજા સમયે ગરીબ, દીન, અનાથના અવતારે દુઃખી બને છે. જીવાત્મા જ્યારે સદ્દબુદ્ધિ કે દુબુદ્ધિના વશમાં રહે છે ત્યારે ચારે તરફથી કર્મોની ભરતી થાય છે અને જીવ તેમાં લપટાઈ જાય છે. અશુભ કર્મોને ભેગવટો કરતે આત્મા યદિ સદ્બુદ્ધિવાળો હશે તે અશુભ કર્મોના ભેગવટામાં પણ શુભ કર્મોનું ઉપાર્જન કરશે અને શુભ કર્મોના ભેગવટામાં યદિ તે આત્મા દુબુદ્ધિવશ હશે તે શુભ કર્મોનું દેવાળું કાઢીને ફરીથી પાપકર્મોની ઉપાર્જન કરનારે બનશે.
સંવરધર્મની પ્રાપ્તિ થયે તે જીવાત્માને શુભાશુભ કર્મો અટકી જાય છે. દરવાજો બંધ હોય તે કઈને પ્રવેશ સુલભ નથી બનતે, તેમ સંવર એટલું ઢાકણું, તેની હાજરીમાં અંદરને પદાર્થ બહાર અને બહારને પદાર્થ અંદર આવતું નથી. તેવી રીતે મહાવ્રત, આણુવ્રત-અષ્ટ પ્રવચન માતા, બાર ભાવના આદિથી અશુભ કર્મોને અવરોધ થતાં નવા પાપકર્મો બંધાતા નથી.
બંધઃ -આશ્રવ માત્ર શુભાશુભ કર્મોને ઉપાર્જન કરાવી આપશે, પણ તે કર્મોને આત્મા સાથે દૂધ અને સાકરની જેમ એકાકાર કરવાનું કામ બંધ તત્વનું છે. ઉપાર્જન કરેલા કર્મો જ્યારે ઉદયમાં આવશે ત્યારે ક્યા સ્વભાવે આવશે? કેટલી મર્યાદામાં આવશે? ઉદયકાળમાં તીવ્રતા હશે કે મંદતા ? કર્મોને જચ્ચે કેટલે હશે? એક કીલે ઘાસ પૃથ્વીના વધારે
Page #248
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-છ
૨૧૧
પ્રદેશે! શકશે જ્યારે તેટલા જ વજનનુ' સોનુ થાડા પ્રદેશામાં સમાઈ જશે અને પારા તેના કરતાં પણ ઓછા પ્રદેશામાં સમાઈ જશે. વજન બધાએનુ એક સમાન હાવા છતાં સૌના પ્રદેશા જુદા જુદા છે, તેવી રીતે કર્માંના પ્રદેશે પણ જાણવા.
નિશ એટલે આત્મપ્રદેશ સાથે મિશ્રિત થયેલા શુભાશુભ કર્મોને બાળી નાખે, ખસેડી નાખે તેને નિર્જરા કહેવાય છે. સ'વર તત્વ કેવળ તે તે કર્માંના માને જ અવ રાધે છે. જ્યારે નિર્જરા સત્તામાં પડેલા કર્મને સાફ્ કરવાનુ કામ કરે છે. ખાળવાનુ કામ અગ્નિનુ' છે, પાણીનું નથી. તેવી રીતે ખાર પ્રકારની તપશ્ચર્યાને અગ્નિની ઉપમા અપાય છે જે કર્મને બાળીને ખાખ કરે છે.
માક્ષ :-નિર્જરા તત્વથી જ્યારે પુણ્ય અને પાપના સ’પૂર્ણ કર્મો ધાવાઇ જાય અને તેમને એક પણ પરમાણુ આત્મા સાથે ન રહે ત્યારે જીવાત્મા સંસારથી મુક્ત થઇને માક્ષને મેળવનારો બને છે, ઉપર પ્રમાણેના નવે તત્ત્વાને શ્રદ્ધાથી માને તથા પાપ, આશ્રવ, મધ અને અજીવના ત્યાગ કરી પુણ્ય તથા સંવર નિરાના સ્વીકાર નિસગ રુચિને આભારી છે. કરવાની રૂચિને નિસ રૂચી કહેવાય છે.
(
(૩) સૂત્રરુચિ :-પર જીવાની દયા :-પર જીવાની દયા પાળવા, તેમને અભયદાન દેવાં, પરોપકારાદિ તત્ત્વાને આત્મસાત્ કરવાં તેમજ પેાતાના આત્માને વિકાસ થાય તે માટે જૈન સૂત્રમાં કયો વિધિ છે? જે સૂત્રથી આત્માના સત્ય, સદાચાર અને સયમ ધમ સચવાય તેવા જૈનાગમના સૂત્રને જાણવાની, ભણવાની, ભણેલા કે જાણેલાને જીવનમાં ઉતારવાની રૂચિને સૂત્રરુચિ કહેવાય છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) અવગાહરુચિ -દ્વાદશાંગીમાં સવિસ્તર અવગાહન ( પ્રવેશ) કરીને જે તને પ્રાપ્ત કરવાની રુચિ થાય અથવા પંચ મહાવ્રતધારી મુનિએનું સામીપ્ય સાન્નિધ્ય કે તેમની નિશ્રા સ્વીકારીને તેમની પાસેથી સૂત્ર, અર્થો અને તેને વિધિ આદિની જાણકારી લેવી તે અવગાહરુચિ કહેવાય છે. ધર્મધ્યાનનું આલંબન શું છે?
આલંબન એટલે કે, જેનાથી પ્રાપ્ત થયેલું ધર્મધ્યાન આત્મામાં સ્થિર રહે તે આલંબન છે. સંસારના પ્રત્યેક કાર્યમાં સથવારાની એટલે બીજાના આલંબનની આવશ્યતા નકારી શકાતી નથી. તે પછી ગુણસ્થાનકે એક પછી એક સર કરવા હોય અને પ્રાપ્ત થયેલા ધર્મધ્યાનને ટકાવી રાખવું હોય તે માટે આલંબનની આવશ્યકતા નથી તે શી રીતે કહેવાય? ભગવતે ચાર પ્રકારના આલંબન કહ્યાં છે.
(૧) વાચના-આત્માની પ્રબળ પુરુષાર્થ શક્તિ વડે ક્ષપશમની પ્રાપ્તિ થાય છે અને જેમ જેમ તેની વૃદ્ધિ થાય છે તેમ તેમ ધર્મધ્યાન તરફ આત્માનું પ્રસ્થાન આગળ વધે છે, પરતુ ભૂલવું ન જોઈએ કે તે શોપશમ આત્માની માલીકીનું ન હોવાના કારણે ઉપશમિત થયેલી કર્મપ્રકૃતિએ ફરીથી પિતાને ચમત્કાર બતાવી દેવા માટે ગમે ત્યારે પણ સમર્થ છે. તે માટે સાધક મહાપુરુષે વારંવાર આગમશાસ્ત્રોનું પરિશીલન એટલે સ્વાધ્યાય કરે, તેના અર્થોનું મનન કરવું, નિદિધ્યાસન કરવું; કેમકે સાધકને પિતાની સાધના માટે સ્વાધ્યાય જ શ્રેયસ્કર માર્ગ છે.
(૨) પરિવર્તના –કંઠસ્થ થયેલા આગમાદિશાસ્ત્રો, પ્રકરણાદિ ગ્રંથ, મંગળકારક તેત્રે અને પ્રાયશ્ચિત્ત માટે
Page #250
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૧૩ મળેલી ગાથાઓની પુનઃ પુનઃ આવૃતિ કરવી જેથી તેની વિસ્મૃતિ થવા ન પામે. આત્માની શક્તિ વડે પ્રાપ્ત કરેલા ક્ષયપશમ દ્વારા જે શ્રુતજ્ઞાન મેળવેલું હોય તેની પ્રમાદવશ વિકૃતિ કરવી તે જ્ઞાનાવરણીય કર્મબંધનનું જબરદસ્ત કારણ છે. માટે પ્રમાદને ત્યાગ કરી ગોખેલી ગાથાઓનું પુનરાવર્તન કરવું.
(૩) પ્રતિપૃચ્છના :–આવૃતિ કરતાં આગમોના અર્થ ચિંતવનમાં ભૂલ જેવું દેખાય તે તેમના જ્ઞાતાઓને ફરીફરીથી પૂછવું જેથી અર્થની સંગતિ બની રહેવા પામે.
(૪) ધર્મકથા –અજ્ઞાનમાં અથડાયેલા, મિથ્યાત્વથી ઘેરાયેલા, કષાયથી પીડાયેલા, વિષય-વાસનામાં ફસાયેલા, શરીરની માયામાં ભાન ભૂલેલા, અર્થોપાર્જન તથા તેના રક્ષણમાં અવળે રસ્તે ચડી ગયેલા માનને જૈનત્વનું, જીવાદિ તત્તનું, વૈરાગ્યના માહાભ્યનું તથા સંસારની અસારતાનું રહસ્ય સમજાવવું તે ધર્મકથા છે. ધર્મની અનુપ્રેક્ષા કેટલી છે?
આત્માની અપૂર્વ શક્તિ વડે મેળવેલા ધર્મધ્યાનનું પુનઃ પુનઃ પર્યાલચન કરવું એટલે કે જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં ચાર પ્રકારની ભાવના ભાવવી તેને અનુપ્રેક્ષા કહેવાય છે. સારી રીતે ધવાયેલાં વસાને પણ ટીનેપાલ, નીલરંગ અને ઈસ્ત્રીની આવશ્યકતા રહેલી છે. બજારમાંથી ખરીદીને લાવેલા શાકમાંથી ચપુ વડે અભક્ષ્ય તવને દૂર કરીને ઘી–મસાલા આદિને સંસ્કાર કર આવશ્યક છે, તેવી રીતે મહાપુણ્યદયે મેળવેલા ધર્મધ્યાનને ટકાવી રાખવા અને વધારે દેદીપ્યમાન કરવા માટે ચાર ભાવનાઓને જીવનના અણુઅણુમાં ઉતારવી અત્યુત્તમ છે. તે આ પ્રમાણે છે :
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
(૧) એકત્વાનુપ્રેક્ષા :–વારવાર આત્માનુ' એકત્વ' એટલે કે “હુ” એકલા છુ, મારૂ કોઇ નથી “શોરૢ થિ મે જો” આ ભાવનાને ગુરુમંત્રની માફક ભાવવી, જેથી ચેતન કે અચેતન પરપાર્થાં પ્રત્યે રહેલી માયાને છેડવા માટે ખાતાં-પીતાં, ઊઠતાં–બેસતાં પેાતાનામાં એકત્વની ભાવના સ્થિર થવા પામશે.
૨૧૪
( ૨ ) અનિત્યાનુપ્રેક્ષા : કાયા આદિ પદાર્થોની માયા મને અનાદિકાળથી વળગેલી છે, પરન્તુ તે પદાર્થા જ જ્યારે અનિત્ય, નાશવંત અને એક દિવસે આંખોથી અદૃશ્ય થવાવાળા હેવાથી તેમના પ્રત્યે રાખેલી, વધારેલી, પેાયેલી, માયા મારા માટે શા કામની ? આત્મા અજર-અમર છે અને શરીર રોગ આદિનું ઘર છે તથા મૃત્યુના મુખમાં પ્રવેશ કરેલ છે. માટે ભાડાના મકાન જેવુ શરીર જ્યારે મારૂં નથી, તેા તેના કારણે લાગેલી બીજા જીવોની માહ-માયા, મેહવાસના, કે શરીરાદિને શણગારવા માટે ભેગી કરેલી માયા પણ શા માટે કાયમ રહેશે ? કણુ કાયમ રાખશે ? તેત્રીશ કરોડ દેવ દેવીઓનુ શરીર પણ નાશવંત છે તે મારા શરીરના શે। વિશ્વાસ ? તેમ સમજીને આંખે દેખાલા પદાર્થોમાં અનિત્યતાની ભાવના કરવી.
(૩) અશરણાનુપ્રેક્ષા :-ખીલાડીના મુખમાં પ્રવેશ કરેલા કબૂતરને, વાંદરાના હાથમાં સપડાઈ ગયેલા સપને, વાઘના પંજામાં ફસાયેલા સસલા આદિને મૃત્યુના મુખમાંથી કાણુ બચાવી શકશે ? તેવી રીતે યમરાજથી મને મચાવનાર પણ કોઈ નથી, માટે હુ અશરણુ છું. આવા પ્રકારની ભાવના પ્રતિસમય ભાવવાથી સ ંસારના મેહ ઘટશે. યમરાજને અતિથિ કહેવાના આશય એટલે જ છે કે બીજા મહેમાના તા આપણા આમંત્રણથી આપણે ત્યાં આવે છે, જ્યારે યમરાજ તા આમંત્રણ દીધા વિના જ નક્ષત્ર, યાગ, તિથિ, કરણ,
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૫
શતક ૨૫મુંઃ ઉદ્દેશક-૭ અમૃતસિદ્ધિ યોગ, રવિ એગ કે મૃત્યુ-યમઘંટ યોગ આદિની પરવા કર્યા વિના જ ગમે ત્યારે પધારી શકવા માટે પૂર્ણ સમર્થ છે. પછી ચાહે તમે સ્ત્રીના સહવાસમાં હે, નેટોના બંડલની વચ્ચે બેઠેલા હે, હીરા-મોતીના ડાબલાઓ બનેબાજુ પડ્યા હોય, મિત્રની સાથે ગપામાં બેઠેલા હે કે બીજાઓની ભાંજગડમાં રચ્યા પચ્યા હો તે પણ યમરાજની સવારીને રોકવા માટે કઈ પણ સમર્થ નથી. . (૪) સંસારાનુપ્રેક્ષા –સંસારની ચારે ગતિઓમાં વારંવાર પરિભ્રમણ કરવાનું કારણ શું? મનુષ્યભવના આંટા બેકાર શા કારણે જાય છે? આ વિચાર કરવાથી સંસારની અગાધતા, ભયંકરતા, ચારે ગતિઓના દુઃખો આદિનું કારણ ખ્યાલમાં આવશે, જેનાથી સંસારની ત્યાજ્યતા સમજાશે અને આત્મા-મન-બુદ્ધિ જૈનત્વને મેળવવાની ઝંખના કરશે. ત્રણે ધ્યાનના માલિક કોણ કોણ?
ધ્યાન શબ્દની ઉત્પત્તિ “ચ્ચે ચિન્તાયામ્' ધાતુથી થઈ હોવાથી ધ્યાન એટલે વિચારધારા-માનસિક વિચાર જે સંસી જેને સ્પષ્ટ તથા અસંસી જીવેને અસ્પષ્ટ હોય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેતાં અનંતાનંત જીવાત્માઓને સત્તામાં રહેલા અનંતાનંત કર્મોની વર્ગણામાં અનંતાનુબંધી કષા તથા મિથ્યાત્વ મેહનીય કર્મને ઉપશમ કે ક્ષયપશમ કેઈ કાળે થયેલ હેતે નથી, તે કારણે તેમના માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોમાં દુષ્યનની માત્રા વધારે પડતી હોવાથી તેમની પાસે તે દુષ્યનને કંટ્રોલમાં લાવવાની શક્તિ હતી નથી તથા તેમને ધ્યાનની વ્યુત્પત્તિ કે સમજણ સમ્યફ ન હોવાના કારણે તેમનું પ્રાણાયામાદિ ધ્યાન પાપોથી મુક્ત પણ કરાવી
Page #253
--------------------------------------------------------------------------
________________
ર૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શકતું નથી અને નવા આવનારા પાપોને અવરોધ પણ કરી શકતા નથી. માટે પ્રસ્ત આત્યંતર તપના પ્રકરણમાં તે ધ્યાન માટેની ચિંતા ન કરતાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછીથી જે ધ્યાન થાય છે તેની આ વાત છે. - મિથ્યાત્વીની સત્તામાં પડેલા દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય કર્મો કરતાં સમ્યકત્વ સમ્પન્ન આત્મામાં રહેલા તે કર્મોની વણું થડી હોય છે, કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જ કર્મોની ઘણી મોટી સત્તા સમાપ્ત થાય છે અને કેવળ કડાકોડી સાગરોપમ જેટલી જ શેષ રહે છે. યદ્યપિ દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ થવાના કારણે તેની તાકાત મિથ્યાત્વીની પાસે રહેલા કર્મો કરતાં ઓછી હશે તે પણ દબાયેલે કે દબાઈ ગયેલે કાળો નાગ અવસરે ડંખ માર્યા વિના રહેતું નથી, તેવી રીતે ઉપશમિત તે કર્મો પણ સમ્યફચારિત્રની શુદ્ધ નદીના પાણીને ડોળાવી મારવા માટે સમર્થ હોવાથી સમ્યફચારિત્ર સમ્પન્ન મુનિને પણ કેઈક સમયે દુર્ગાની અને બીજા સમયે સદ્ધ્યાની બનાવવા માટે પૂર્ણ સમર્થ હોય છે.
જે સંયમી પાસે સ્વાધ્યાયબળ, તબળ કે ભાવનાબળ મજબુત નહીં હશે, તેમને ભેગવેલા ભેગોની, ભેગ માટે ઉપસ્થિત ભગ્યની, પરિગ્રહની, માયાની, સત્તા અને પ્રતિષ્ઠાના મિથ્યા ખ્યાલની તથા વિષય-કષાય અને વિકથા આદિની માયા કેઈ કાળે ઓછી થવાની નથી. માટે તેમનું ધ્યાન સ્થિર રહેતું નથી, એકાગ્રતા સધાતી નથી, માયા મરતી નથી, સમતા સધાતી નથી, વિષય કષાય પ્રત્યેનું વૈરાગ્ય જામતું નથી અને ઇંદ્રિયોની ગુલામી મટતી નથી. આ કારણે જ ધ્યાનના માલીકે પણ જુદા જુદા હોય છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
२१७
-૭
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ આર્તધ્યાનના માલિક કોણ?
જવાબમાં કહેવાયું છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી પણ જેઓ વ્રત વિનાના હોય તે, અવિરત, વ્રત સ્વીકારેલા દેશ વિરતિધર, મહાવ્રત સ્વીકારેલા પ્રમત સંયમી અર્થાત્ ચેથે, પાંચમે અને છડે ગુણસ્થાનકે રહેલા સાધકે આર્તધ્યાનના માલીકે બની શકે છે તથા સમ્યકત્વ અને વ્રત વિનાના જીવાત્માઓ આર્તધ્યાની જ છે.
સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અનંતાનુબંધી કષાયે ભલે ઉપશમિત, ક્ષયપશમિત કે પિત થઈ ગયા હોય તે પણ તેને નાનો ભાઈ અપ્રત્યાખ્યાન કષાય જેના જીવનમાં જોરદાર પડ્યો હોય તે સાધક જાણવા છતાં પણ નિરર્થક પાપને ત્યાગ કરવા માટે સમર્થ બનતું નથી. તેવી સ્થિતિમાં તે કષાયના ઉદયકાળે તે સાધકને મનેજ્ઞ પદાર્થોની પ્રાપ્તિની ઈચ્છા, અમનેઝ પદાર્થોના વિયાગની ઈચ્છા, અસાત વેદના નાશની ઈચ્છા કે નિદાનગ્રસ્ત થવાની ઈચ્છારૂપ આર્તધ્યાન કાયમ રહે તે સ્વાભાવિક છે. પરંતુ સમ્યક્ત્વના કારણે કેઈક સમયે તે સાધકને શ્રદ્ધા, સંવેગ, નિર્વેદ આદિની વૃદ્ધિ થાય છે. ત્યારે શેષ રહેલા કેડા કેડી સાગરેપમને કર્મોમાંથી પામ જેટલા કર્મોની હાનિ (નાશ) થતાં અપ્રત્યાખ્યાન નામને કષાય ઉપશમિત કે ક્ષપશમિત થાય છે, ત્યારે સાધકને નિરર્થક પાપોની નિવૃતિ રૂ૫ દેશવિરતિ ધર્મને ઉદય થાય છે અને શ્રાવકધર્મને બાર વ્રત
સ્વીકારે છે. તે પણ ત્રીજા નંબરને પ્રત્યાખ્યાન નામના કષા. યને ઉદય તે ભાગ્યમાં રહેલું હોવાથી આધ્યાન થતું રહે છે. આવી સ્થિતિમાં પણ કેઈક સમયે ડગમગતે અને કોઈક સમયે સ્વાધ્યાયમાં આગળ વધતે સાધક ગૃહસ્થાશ્રમની સંપૂર્ણ માયાને
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
છોડીને મહાવ્રત સ્વીકારી લે છે, પણ માયા જીવતી ડાકણ કરતાં વધારે ભૂંડી હેાવાથી, યદ્યપિ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયાને ભલે તાકાત વિનાના કરી દીધા હાય તે પણ હજુ જીવતા જાગતાં સજ્વલન કષાય તે સાધકના જીવનની કસોટી પૂરેપૂરી કરી રહ્યાં હેાય છે. તેથી તેમને પણ વળગેલી આ ધ્યાનની માયા નકારી શકાતી નથી. એટલે કે છઠે ગુણ સ્થાનકે બિરાજમાન હોવા છતાં કોઇક સમયે પાતળી મલમલ, જીણા ચાલપટ્ટા, કાશ્મીરી પક્ષ્મીના, સેાનાની ફ્રેમના ચશ્મા અને ચાવી દેવામાં હાથને પણ પરિશ્રમ દેવા ન પડે તેવા ઘડિયાળા આદિ દ્રવ્ય પ્રત્યે માયાની ઉદીરણા કરવા વડે તે મહાપુરુષો પણુ આ ધ્યાનના માલીક બને છે કે તેમાં મૃત્યુ પામે તે સ્વાભાવિક છે. વિશેષમાં એટલું જાણવાનુ કે યદિ તે સાધક ભાવ સંયમી હશે તે તેમને નિદાન એટલે નિયાણા બાંધવાનુ આ ધ્યાન હેાતુ નથી, કેમકે નિદાનગ્રસ્તના અને મહાવ્રતિતાને ખારમે કે આઠમે ચંદ્ર છે, તેવી રીતે મહાવ્રત અને રૌદ્રધ્યાન પણ પરસ્પર વિરોધી હોવાથી મહાવ્રતીને રૌદ્રધ્યાન હેતુ નથી.
રૌદ્રધ્યાનના માલિક કાણું ?
જવાબમાં ભગવતે ફરમાવ્યુ. કે પહેલા કહેલા ચારે પ્રકારના રૌદ્રધ્યાન વિરતિ વિનાના સમ્યક્ત્વીને તથા વ્રતધારી શ્રાવક( ગૃહસ્થ સાધક )ને હાય છે, કેમકે રાધાવેધની સમાન કોઇક સમયે આત્મામાં અપૂર્વ કરણ અને અનિવૃત કરણ( શક્તિ વિશેષ )ના સ‘ચાર થાય છે અને સાતે કમ પ્રકૃતિના ક્ષય થતાં ક્ષાયિક-સમ્યક્ત્ત્ત, ઉપશમ થતાં ઔપશમિક સમ્યક્ત્વ, અને ક્ષયે પશમ થતાં ક્ષાયેાપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી તે સાધકને આત્મશક્તિના વિકાસ સાધવામાં કાં તે ગુરુગમ
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૧૯
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ બરાબર ન મળ્યો હોય અથવા પિતાની તૈયારી આગળ વધવા માટેની ન હોય ત્યારે સાધક ત્યાં ને ત્યાં પડ્યો રહે છે. તેમ છતાં દેવ, ગુરુ, ધર્મને માને છે, પૂજે છે, તેમને સત્કાર પણ કરે છે, તે પણ દેવ, ગુરુની સમાન થવા માટેના તેવા વ્રતે સ્વીકારવામાં તેને થોડો પણ ઉત્સાહ રહેતું નથી, માટે વ્રત વિનાના જીવનમાં પાપના માર્ગો બંધ ન થવાથી ગમે ત્યારે પણ હિંસા, જૂઠ, ચેરી અને બદમાશીને પાપે, બેમર્યાદ વિષયવાસના, તથા ક્રોધાદિ કષાયની વાસનામાં મસ્ત બનીને રૌદ્ર ધ્યાનને માલીક બનવા માટે તેની પાસે અવકાશ રહેલ છે. માટે વ્રત વિનાને માનવ પાપભીરુતા રહિત હોવાથી પાપવાસનામાં રચ્યા પચ્ચે રહેતા ગમે ત્યારે પણ રૌદ્રધ્યાનને સ્પર્શ થતાં વાર લાગતી નથી.
સમ્યક્ત્વપૂર્વક બાર વ્રત લીધા પછી પણ તેના પાલનમાં જેવી જોઈએ તેવી જાગૃતિ ન હોવાથી આન્તરિક જીવનમાં પ્રમાદ, બેદરકારી વધે છે. ફળ સ્વરૂપે પિતાના લીધેલા વતની મર્યાદા, તેને અતિચારોના સેવનમાં બેધ્યાન અને સેવાઈ ગયેલા અતિચારેનું મિચ્છામિ દુક્કડં દેવા જેવી લાયકાત ન રહી હોય ત્યારે તે સાધક, અનંતાનુબંધી કષાયના ઉપશમ પછી સમ્યક્ત્વ અને અપ્રત્યાખ્યાની કવાયના ઉપશમથી વ્રતધારી બન્યા હતે. તે પુનઃ કષા તરફ આકર્ષાય છે અને તેવી વેશ્યાઓનું નિમિત મળતાં જ પાછો કૃષ્ણ વેશ્યા, નલલેશ્યા તથા કાપિત લેશ્યાને માલીક બને છે. ત્યારે શૈદ્રધ્યાનને માલીક બનવા કેણ રેકી શકવાને હતે? પરંતુ એટલું વિશેષ સમજવાનું કે વ્રત વિનાના માનવનું રૌદ્રધ્યાન નરકપ્રદ થશે જ્યારે તેમાં રહેલાનું રૌદ્રધ્યાન નરક દેવાવાળું બનતું નથી.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ધર્મધ્યાનના માલીક કોણ કોણ?
સાત, આઠ, નવ, દશ, અગ્યાર અને બારમે ગુણસ્થાનકે રહેનારા મુનિ વિશેષે જ ધર્મધ્યાનના અધિકારી બનવા પામે છે; કેમકે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનની મર્યાદા છઠ્ઠા ગુણસ્થાનકે સમાપ્ત થાય છે, માટે સાતમે અપ્રમત ગુણસ્થાનકે ધર્મધ્યાનની પ્રાપ્તિ સુલભ બને છે; તથા જ્યાં મોહ તથા કષાય સંપૂર્ણ ઉપશાંત થાય તે અગ્યારમે સંપૂર્ણ ક્ષય થાય તે બારમે ગુણસ્થાનકે પણ ધર્મધ્યાનની વિદ્યમાનતા છે કેમકે અગ્યારમે અને બારમે ગુણઠ્ઠાણે રહેનારા પુણ્ય પવિત્ર સાધક યદ્યપિ કેવળજ્ઞાનની મર્યાદામાં આવી ચૂક્યા છે તે પણ હજુ છદ્મસ્થ છે.
વિશેષમાં જાણવાનું કે એથે પાંચમે અને છડું ગુણસ્થાનકે રહેનાર સાધકે યદિ કષાયવૃત્તિ-પ્રવૃત્તિ અને તેને પ્રકારને સંયમિત કરે તો તેમને પણ ધર્મધ્યાનની પ્રાપ્તિ થવામાં વાંધે આવતું નથી અર્થાત્ તે ભાગ્યશાળીઓ પણ ધર્મધ્યાની બની શકે છે. મેહકમને ઉપશમ પણ જૈનશાસનને માન્ય હોવાથી સાધક યદિ મેક્ષાભિલાષિણ પુરુષાર્થ શક્તિને વિકાસ સાધે અને સમ્યગૂજ્ઞાનપૂર્વકના કષાયેના સહવાસથી દૂર રહે તે ધર્મધ્યાનના માલીક બનવામાં તેમને ક્યાંયથી પણ અંતરાય નડતે નથી, માટે જ અરિહંત પરમાત્માઓનું શાસન પુરૂષાર્થને આધીન છે.
શુકલધ્યાનની દુર્લભતા શા માટે ?
સાધકની સાધના જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત કરવાની ભૂમિકામાં પહોંચતી નથી ત્યાં સુધી ગુફલધ્યાનની પ્રાપ્તિ
Page #258
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૨૨૧ શક્ય નથી. કષાયની તાકાત વિદ્યમાન હોય અથવા ગમે ત્યારે પણ સાધક કષાયાધીન બની શક્તિ હોય ત્યારે આ ધ્યાનની ભૂમિકા શી રીતે પ્રાપ્ત થશે? દશમે ગુણસ્થાનકે કષાયને અણુ પ્રમાણ જેટલે જ ભાગ વિદ્યમાન હોય તે પણ સાધકને ગમે ત્યારે ખતરો ઉત્પન્ન કરી શકે છે, તે પછી જ્યાં કષાયાની પ્રચૂરતા હોય, ઉદીર્ણ હોય, કષાયી આત્માને સહવાસ ગમત હોય ત્યાં ધર્મધ્યાન પણ દુર્લભ બને છે, તે શુકલધ્યાનની વાત ક્યાં કરવાની ? આ બધા કારણોને લઈ જેઓ ચરમભવી હોય અને ૧૧-૧૨-૧૩-૧૪ આ અંતિમ ગુણસ્થાનકે પહોંચી ગયા હોય તે પુણ્યશાલીઓને જ આ ધ્યાન સુલભ બને છે. અગ્યારમા અને બારમા ગુણસ્થાનકને માલિક યદ્યપિ વીતરાગ કહેવાય છે, તે પણ તે છદ્મસ્થ છે, તેમ છતાં કષાયે તેમના નિરસ અને અપકાલીન સમયની મર્યાદાવાળા હોવાથી, સર્વથા તાકાત વિનાના હોય છે, માટે તે સાધકે જ આ ધ્યાનને સ્વાધીન કરવા માટે પૂર્ણ સમર્થ છે.
અત્યારે મહાવિદેહ ક્ષેત્રને છેડી ભરત–અરાવતના એકેય સાધકને આ ધ્યાનની પ્રાપ્તિ છે જ નહીં, તેથી મેક્ષના દ્વાર પણ તેમના માટે બંધ છે. કેમકે કેવળજ્ઞાન થયા વિના મોક્ષની પ્રાપ્તિ સર્વથા અશક્ય છે અને શુકલધ્યાનમાં પ્રવેશ કર્યા વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ વ્યક્તિ વિશેષને માટે પણ હરહાલતમાં અશક્ય છે. આ સ્થાનને પદ્માસન, ઉત્કટાસન, વીરાસન કે શીર્ષાસનાદિ તથા હીરા-મેતી તથા રૂદ્રાક્ષની માળા કે સર્પવાઘ-સિંહાદિથી ભયંકરતમ બનેલા વનવગડાને સીધે સંબંધ નથી, માટે આ ધ્યાન દુલર્ભતમ બને છે. શુકલધ્યાનના ભેદે કેટલા?
ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! આ ધ્યાન ચાર પ્રકારનું છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
१२२
| શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) પૃથફવિતક વિચાર, (૩) સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ, (૨) એકત્વ વિતર્ક, (૪) ચુપરત કિયા નિવૃતિ. - શુદ્ધ અને સર્વથા સફેદ સ્ફટિક પાસે લાલ-ગુલાબી કે શ્યામ પદાર્થો ભલે પડ્યાં હોય તે ય તેમના સહવાસથી તે સ્ફટિક કેઈ કાળે લાલ-ગુલાબી કે શ્યામ બનતું નથી અને લાખ દેવાના પ્રયત્ન પછી પણ તેની સ્વચ્છતા કે શુદ્ધતામાં ફેર પડતું નથી. તેવી રીતે શ્રેણીસમ્પન્ન આત્મા કે ચૌદ પૂર્વને પૂર્ણ જ્ઞાતા પણ તેવા પ્રકારની સ્ટેજ(ભૂમિકા)માં પહોંચી ગયે હોય છે, જ્યાં સંસારના અનંત દ્રવ્યાની તેમના પર્યાની એકેય માયા તેમને સ્પર્શતી નથી. કષાય મેહના એક એક પરમાણુને સર્વથા નષ્ટ ભ્રષ્ટ કરવાની પૂર્ણ શક્તિ પ્રાપ્ત થયેલી હોવાથી, જેઓએ યથાખ્યાત નામના ચારિત્ર વડે શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકમ્પાની ચરમ સીમા પ્રાપ્ત કરી લીધી હોય છે. પવનના સ્પર્શ વિનાને દીપક જેમ પૂર્ણ સ્થિર રહે છે, તેવી રીતે પિતાના આત્માની અનંત શક્તિ વડે જેઓ આત્મામાં પૂર્ણ સ્થિર થઈ ચૂક્યા હોય છે, તથા કાયાની સ્કૂલ કે સૂક્ષ્મ માયા સર્વથા નાશ પામી ગયા પછી, મન અને વચનની માયા પણ નેસ્ત નાબૂદ થઈ ગઈ હોય, તેવા મહાપુણ્ય-પવિત્ર, પરમારાધ્ય ભાગ્યશાળી જીવે જ શુકલધ્યાનમાં પ્રવેશ કરી શકે છે અને જીવનનું છેલું અને પવિત્ર લક્ષ્ય જે કેવળજ્ઞાન છે તેને મેળવી મુક્તિના ભક્તા બનવાના અધિકારી બને છે. ઉપરના ચાર ભેદમાંથી પહેલાના બે ભેદ કેવળજ્ઞાન માટે અને પછીના બે ભેદ મુક્તિને મેળવી આપનાર છે.
ચારે ભેદેને તાત્પર્યાર્થ.
Page #260
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૨૩
(૧) પૃથક્” વિતર્ક વિચાર:–મન, વચન અને કાયાના ત્રણે ચેગેાના માલીક જે અગ્યારમે ગુણસ્થાનકે બિરાજ માન હેાય તેમને જ આ ધ્યાન હેાય છે. પરન્તુ તે ગુણસ્થાનક અચરમ શરીરી ઉપશમ શ્રેણીવાળાને માટે પતનસ્વભાવી પણ હાય છે, જેથી જેએ આ ભવે જ મેક્ષ મેળવવાને પૂર્ણ લાયકાતવાળા હાય છે તેએ યદ્યપિ પ્રારંભમાં ઉપશમ પદ્ધતિએ આગળ વધ્યા અને અગ્યારમા ગુણસ્થાનકથી પડ્યાં. પણ હાથીના ગડસ્થળને ભેદવા માટે પૂર્ણ સમથ તે મહાપુરુષા આમે ગુણસ્થાનકે પહેાંચી પાછા કમર કસીને કમ રૂપી હાથીના ગડસ્થળને ભેદવાને માટે ક્ષપકશ્રેણીએ આગળ વધે છે અને જ્યાં સુધી આ ત્રણે ચેાગેાની વિદ્યમાનતા છે ત્યાં સુધી તેએ શુક્લધ્યાનના પ્રથમ ભેદે જ રહે છે, કેમકે આગળ વધી શકવાને માટે હજી પૂર્ણ તૈયારી કરવા જેટલી સમતા મેળવી શકચા નથી. પિ કામ ણુ શરીરના સશક્ત વિકારો લગભગ સમાપ્ત થઈ ગયા હોવાથી ત્રણે યાગમાં રહેલી અને પાષાયેલી પાપાત્પાદકતા સથા નષ્ટ થઇ ચૂકી હેાય છે. તાપણુ ગુ માણસ કોઈ કાળે સજ્જન કે મહાજન બની શકતા નથી. માટે જ તેઓ વિતક અને વિચાર સહિત હાવાથી અથ ન્ય.. જન અને યેાગમાં પૂર્ણરૂપે નિસ્જદન રહી શકતા નથી.
( ૧ ) અ -એટલે ધ્યાનના વિષયભૂત જે ધ્યેય હોય છે તે અથ કહેવાય છે, અને તે વ્યાત્મક તથા પર્યાયાત્મક જ હાય છે. કર્મોના સમૂળ નાશ કરવા માટે તથા કેત્રળજ્ઞાનને પ્રાપ્ત કરવાની ચરમ સીમાએ પહેાંચી જવા માટે પૂર્ણરૂપે સમથ અનેલા હોવા છતાં પણ નિષ્કપનતાના અભાવે એક દ્રવ્યના ધ્યાનમાંથી બીજા દ્રવ્યના ધ્યાનમાં અને એક પર્યાયના ચિંતવનમાંથી મીા પર્યાયના ચિંતવનમાં પલટાઈ જતાં વાર લાગતી નથી, તેને અ સંક્રાંતિ કહેવાય છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
(૨) વ્યંજન એટલે શ્રુતજ્ઞાન છે, જેનાથી અથ વિશેષની અભિવ્યક્તિ થાય, તેવા એક શ્રુતવાકયમાંથી ખીજામાં અને ખીજામાંથી ત્રીજામાં જેએ પલટાઇ જાય તેને વ્યંજન સંક્રાંતિ કહેવાય છે.
(૩) યાગ એટલે મન-વચન અને કાયાના ત્રણે યાગમાં જે પલટાતા રહે તે યાગની સંક્રાંતિના કારણે ખને છે.
ઉપર્યુક્ત ત્રણે કારણેાથી સપૃથક્ક્ત્વ, વિતક ત્ત્વ (શ્રુતજ્ઞાન) અને વિચારત્વ (સ’ક્રાંતિ-પરિવતના). આ ત્રણે વિષયનું' ધ્યાન તે પહેલુ ધ્યાન છે, જે ચૌદ પૂના જ્ઞાતાને જ હાય છે, નહીં કે આચારાંગાદિના જ્ઞાતાને ચૌદ પૂર્ણાંના અભાવમાં શુક્લધ્યાન નથી અને તેના અભાવમાં કેવળજ્ઞાન નથી. આ શાસ્ત્રપ્રમાણ સિદ્ધ વસ્તુ હાવા છતાં પણ મરૂદેવી માતા કે મારૂષમાતુષ ( માતુષ મુનિ ) આદિ મહામાનવા કેવળજ્ઞાનને મેળવી શકયા છે. તેઓ શુક્લધ્યાનના આધારે નહીં પણ ધમ ધ્યાનની ઉત્કૃષ્ટતમ મારાધનાના આધારે સમજવુ', કેમકે તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા હતાંજ નહીં.
(મરૂદેવી માતા ગૃહસ્થ હોવાના કારણે ચૌદ પૂર્વના જ્ઞાનના પ્રશ્ન રહેતો નથી અને માતુષ મુનિને અક્ષરજ્ઞાન પણ આવડતું ન હતુ. તે દીવા જેવુ સ્પષ્ટ છે.)
(૨) એકવ વિતક :-મેહુકમ ક્ષીણ થઈ જવાથી ખારમે ગુણસ્થાનકે વતતા ક્ષપકશ્રેણીએ આરૂઢ થયેલા મુનિને આ ધ્યાન હાય છે અને તે પણ ત્રણ ચેગમાંથી કેવળ એક જ યેાગમાં વતં તા હૈાય ત્યારે. આ ધ્યાનમાં નિસ્પંદનતા ( સ્થિરતા ) વધી ગયેલી હાવાથી અર્થ વ્યંજન અને ચેાગની સંક્રાંતિના સભવ નથી, તથા ખારમા ગુરુસ્થાનકના અંતે માહનીય કમ
Page #262
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૨૫
સય થયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયરૂપ ઘાતી કર્મો સર્વથા નાબુદ થતાં તેરમા ગુણસ્થાનકે પદાર્પણ કરતા તે સાધક કેવળજ્ઞાનને માલીક બને છે, જે બધાય જ્ઞાનમાં સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. કર્મોના સમૂળ નાશ થયા પછી પ્રાપ્ત થયેલું હોવાથી તે જ્ઞાનને એક પણ પ્રદેશ કોઈ કાળે પણ પ્રતિષાતિ બનતું નથી, કે કેઈની શક્તિ વિશેષથી પણ તે જ્ઞાન પર ફરીથી આવરણ આવતું નથી. આ કારણે જ ત્રણે લેકના દ્રવ્ય અને પ્રત્યેક દ્રવ્યના અનંત પર્યાને પ્રત્યક્ષ કરે છે, સર્વથા શુદ્ધ ક્ષાયિકભાવ, ક્ષાયિક દર્શન, અને ક્ષાયિક ચારિત્ર આદિ અનંત ભાગે પ્રાપ્ત થાય છે. આવું જ્ઞાન સમારવત ચક્રવર્તી, વાસુદેવ, ઈન્દ્ર કે બ્રહ્મદેવને પણ હતું નથી. માટે દ્રવ્ય અને ભાવદયાને સાગર જેમના આન્તર રહૃદયમાં ઉછાળા મારતું હોય તેવા ભાગ્યશાળીઓ પૂર્વભવના ત્રીજા ભવે તીર્થંકર પાત્ર બાંધ્યું હશે તે કેવળજ્ઞાન થયા પછી તીર્થકર નામકર્મનો ઉદય થતાં તે તીર્થકર કેવળી કહેવાશે. ત્યાર પછી તે સર્વે અતિશયોથી યુક્ત બને છે અને દેવદેવેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ આદિ નરરત્નને પણ પૂજ્ય, ઉપાસ્ય, ધ્યેય, આદરણીય, વદનીય અને સદૈવ સ્મરણીય બને છે અને સમવસરણમાં બિરાજમાન થઈને ચતુવિધ (તીર્થ) સંઘની સ્થાપના કરે છે. સંસારવતી જીવેને સમ્યગૃજ્ઞાનને ઉપદેશ કરે છે જેનાથી તે જ પાપથી, દુખેથી, અપરાધેથી મુક્ત બને છે.
જે સામાન્ય કેવળી છે, તે પિતાના આયુષ્યમાં આઠ વર્ષ ઓછા યાવત્ પૂર્વકૅટી વર્ષ પર્યત કેવળી પર્યાયમાં વિહરમાન થઈ ભવ્ય અને પ્રતિબંધ કરે છે, અને તીર્થકર પરમાત્માઓ મધ્યમ આયુષ્યવાળા હેવાથી કેવળજ્ઞાનમાં કંઈક
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઓછા એક લાખ પૂર્વ સુધી જ વિહેરે છે. ૮૪ લાખને ૮૪ લાખ વડે ગુણકાર કરતાં જે સંખ્યા આવે તેને ફરીથી એક કડથી ગુણતાં જે આંક આવે તે પૂર્વકેટિ કહેવાય છે. અને
એક લાખથી ગુણતા એક લાખ પૂર્વવર્ષ કહેવાય છે. સારાંશ કે સામાન્ય કેવળીઓની કેવળજ્ઞાનની સ્થિતિ લાખ પૂર્વની જ હેય છે, ત્યારે જ તે અષભદેવ પરમાત્મા ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાશ્રમમાં રહ્યાં અને આયુષ્યના એક લાખ પૂર્વ શેષ રહ્યા ત્યારે સંયમ સ્વીકાર્યો છે. આ પ્રમાણે સીમંધરસ્વામી માટે જાણવું.
અતિશયેનું વર્ણન આગળ કરાશે.
(૩) સુક્ષ્મ કિયા અપ્રતિપાતી શુકુલ દયાન :-- તેરમે ગુણઠાણે કેવળી ભગવંતેને માટે જ નિયત છે. જ્યારે આયુષ્યકર્મ અન્તર્મુહર્ત શેષ રહે અને કેવી સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ ચૂક્યા હોય ત્યારે મન, વચન અને કાયાની સ્થળ ક્રિયાઓને અવરોધ કરવા માટે આ ધ્યાનની પરમાવશ્યકતા છે, કારણ કે ત્રણે ગેને આત્મા સાથે અનાદિકાળને સંબંધ રહેલે છે, તેને ધ્યાન વિશેષની પ્રક્રિયા વડે તેડ્યા વિના મુક્તિની પ્રાપ્તિ સુલભ બનતી નથી અને તે આધ્યાત્મિક વિકાસની ચરમ સીમા પ્રાપ્ત થયા વિના કેઈ કાળે તૂટે તેમ નથી. કેવળજ્ઞાનને મેળવવા માટે જેમ ઘાતી કમેને ક્ષય અનિવાર્ય છે, તેમ મુક્તિના મહેલમાં જવા માટે મન, વચન તથા કાયાની સૂફમ કે સ્થૂળ ક્રિયાઓને અવરોધ તેરમા ગુરુસ્થાકના અંતે થાય છે. તેની પ્રક્રિયા નીચે પ્રમાણે જાણવી.
કેવળી ભગવંત સહુ પહેલા પોતાના સૂત્મકાય વેગમાં સ્થિર થઈને સૌથી પહેલા મન અને વચનની સ્થૂળતાને નિષેધ
Page #264
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૨૨૭ એટલે તેમની બાદરતાને સમાપ્ત કરી સૂક્ષમ બનાવવાની ક્રિયા કરે છે, અર્થાત્ મન, વચનના સૂમ વેગમાં પોતે વિશેષ પ્રકારે સ્થિર થઈને કાયાના સ્થબ યેમને નામશેષ કરી તેને સૂક્ષ્મ કરે છે અને પછી કાયાની સૂક્ષ્મતાના આધારે મન, વચનની સૂમતા એટલે તેમના સૂક્ષમ યેગને દેશવટો આપીને મુક્તિદ્વારમાં આવવા માટેની પૂર્ણ લાયકાત મેળવવાને ભાગ્યશાળી બને છે.
નોંધ :-કેવળી ભગવંત કેવળી પર્યામાં દેશના પૂર્વ કેટિ પ્રમાણ રહે છે અને આયુષ્યના ચરમ ચરણ એટલે અન્તર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય શેષ રહે ત્યારે ત્રીજા શુક્લધ્યાનને પ્રારંભ કરે છે. આની વચ્ચેના કાળને ધ્યાનાન્તરિક કાળ કહેવાય છે, એટલે ધ્યાન વિનાને કાળ તે ધ્યાનાન્તરિકા છે. યદ્યપિ તેમનાં યે અત્યંત વિશુદ્ધ–વિશુદ્ધતમ જ હોય છે. તે પણ મુક્તિમાં જવા માટેનું ત્રીજું ધ્યાન તેમને માટે શેષ રહે છે. આયુષ્યકર્મની બેડી તેડવા માટે ધ્યાન કામે આવતું નથી, માટે તેટલે સમય ગસ્થ રહેવાની ફરજ પડે છે. આયુષ્ય કર્મના ભેગવટા સાથે ઉત્કૃષ્ટતમ પુણ્યકર્મના યોગે પ્રાપ્ત થયેલા તીર્થકર નામકર્મને પણ નિર્જરિત કરવાનું રહે છે. સાથે સાથે ભાષાવર્ગને ખપાવ્યા વિના કે શાતવેદનીય તથા યશેનામકર્મને પણ ભેગવ્યા વિના શી રીતે ચાલશે? કેમકે કર્મસત્તા સર્વતંત્ર સ્વતંત્ર છે. આ કારણે જ તીર્થકર દેવાધિદેવને ત્રિકરણગ શુદ્ધ માગે પ્રવર્તમાન થઈને લાખો કરેમાનવને મિથ્યાત્વથી દૂર કરી સમ્યકત્વના પ્રકાશમાં લાવે છે, સંસારગર્તમાંથી બહાર લાવીને નિર્વાણપદના અનંત સુખ સાથે ભાઈબંધી કરાવે છે. જગત ઉપર આ ઉપકાર કેઈનાથી પણ શી રીતે ભૂલાય? આ પ્રમાણે જગત કલ્યાણના
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કામે કરી લીધા પછી જ્યારે આયુષ્યકર્મને અંત નજીક આવે છે ત્યારે મર્દોન્મત હાથીના દંતશૂળવડે આકુળ-વ્યાકુળ. બની સારી રીતે ઉશ્કેરાયેલે સિંહ કુદકા મારીને હાથીનું ગંડસ્થળ જે રીતે ચીરી નાખે છે તેવી રીતે અનંતકાળથી કર્મરૂપી હાથીથી સંસારના ચકરાવે ચડેલે માનવ જ્યારે તેના સકંજામાંથી છુટવા માગે છે ત્યારે શરીરના સ્થળ અને તથા મન-વચનના સ્થળ અને સૂક્ષમ રોગને સર્વથા સમાપ્ત કરે છે.
(૪) ભુપતક્રિયા નિવૃત્તિ -તેરમા ગુણસ્થાનકના અંતે થનારા છેલલા ચૌદમા ગુણસ્થાનકની મર્યાદા કેવળ પાંચ હિQ અક્ષરે બેલાય તેટલી જ છે. તેટલા સમયમાં જ શેષ રહેલા સૂક્ષ્મ કાયયેગને પણ અન્ન કરવા માટે પૂર્ણ તૈયારી કરી ચૂકેલા મહાપુરુષે પિતાના આત્માની સ્થિતિને “શૈલેશ’ એટલે મેરૂ પર્વત જેવી સ્થિર અને નિશ્ચલ બનાવે છે. મેટા મોટા વાવાઝેડાથી કદાચ નાના ભુલક પર્વતને વધે આવતું હશે પણ “ઉ મરાઃ રિવરં ત્રિરં ” મેરૂ પર્વતને ચલાયમાન થતાં કેઈએ સાંભળ્યું છે? તેવી રીતે આત્મા શૈલેશીકરણ એટલે મેરૂ પર્વતના જેવી સ્થિરતાનું અનુકરણ કરતા પાંચ હસ્વાક્ષર બેલાય તેટલા સમયમાં જ સૂક્ષ્મ કાયને વિચછેદ કરી અગી ગુણસ્થાનક પ્રાપ્ત કરી સિદ્ધશિલામાં વાસ કરે છે, એટલે કે અઘાતી કર્મોને છેદ કરીને શરીરમુક્ત બને છે. આ પ્રમાણે આત્યંતર તપને ધ્યાનભેદ પૂર્ણ કર્યો. વ્યુત્સર્ગ નામે આવ્યંતર તપ એટલે શું?
જવાબમાં ભગવંતે કહ્યું કે વ્યુત્સર્ગ એટલે ત્યાગ, અનાદિકાળથી ભગ્ય પદાર્થો પ્રત્યે જે મેહ-માયા બંધાયેલી છે તેને ત્યાગ કરે, એટલે કે તેના ભેગવટાની આસક્તિ કે
Page #266
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૨૯ અત્યાસક્તિને છેડવી, છેડવા માટે પ્રયત્ન કર, યથા સમય એક એક છેડતા જવું તે વ્યુત્સર્ગ તપ છે. જેના દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગ નામે બે ભેદ છે. દ્રવ્યના નીચે લખ્યા પ્રમાણે ચાર ભેદ જાણવા.
(૧) ગણવ્યુત્સર્ગ:-આધ્યાત્મિકતાના પગથિયા એક પછી એક સ્વાધીન કરવા અર્થે પરિહાર વિશુદ્ધિ કે જિન કલ૫ની આચરણ માટે ગણુ સમુદાયને ત્યાગ કર.
(૨) શરીરસુત્સર્ગ-શરીર પ્રત્યેની આસક્તિને ત્યાગવી.
(૩) ઉપધિવ્યુત્સર્ગ -અહિંસા, સંયમ અને તપધર્મની આરાધના માટેના વસ્ત્ર, કામળી, પાત્ર, તરણું, રહરણ આદિ સાધન પ્રત્યેની મેહ માયા છોડવી.
(૪) ભજન પાણી વ્યુત્સર્ગ-સર્વથા અનિવાર્ય રૂપે ભજન પાણી સ્વીકાર્યું હોવા છતાં પણ જીભ ઇન્દ્રિયની વાસનાને ઓછી કરવી. ભાવવ્યુત્સર્ગ કેટલા પ્રકારે છે?
ભગવંતે નીચે લખ્યા પ્રમાણે ત્રણ પ્રકારે કહ્યાં છે.
(૧) કષાય વ્યુત્સર્ગ –સંસારની વૃદ્ધિ કરાવનારા ઇન્દ્રિય રૂપી ઘેડાઓને તેફાને ચડાવનાર કોધ, માન, માયા, લેભ કષાયને મર્યાદિત કરે.
(૨) સંસાર વ્યુત્સર્ગ –પાણી લેવીને માખણની આશા રાખવા જેવી સંસારની માયાને ધીમે ધીમે સંકેલતા જવું.
(૩) કર્મ વ્યુત્સર્ગ-કર્મોને આવવાના માર્ગો બંધ કરવા. •••••••••••••••••••••••••••••••••••••••• શતક પચીસમાન ઉદેશ ૭ મો સમાપ્ત .
Page #267
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫ : ઉદ્દેશ-૮ નારકે નરકગતિમાં કેવી રીતે ઉત્પન્ન થાય?
હે પ્રભે ! નરકગતિમાં જવાવાળા જીવ તે ગતિમાં કેવી રીતે જાય ?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! જેમ કેઈ કૂદકે મારનારે માણસ જ્યાંથી કૂદકે મારવાનું છે તેના એક કિનારા પર આવીને કૂદવા માટે પ્રયત્ન વિશેષ કરી જ્યારે કૂદકે મારવાને ઉત્સાહ પ્રગટે છે, ત્યારે કૂદકે મારીને સામે કિનારે પહોંચી જાય છે, તેવી રીતે મનુષ્ય કે તિર્યંચ ગતિમાંથી નરકમાં જવા માટે આયુષ્યકર્મ બાંધેલા જીવાત્મા પિતાના માનસિક જીવનમાં “હું નરકમાં જાઉ છું, હું નરકમાં જાઉ છું ? તેવા અધ્યવસાય વિશેષ ઉત્પન્ન કરીને કૂદનારાની જેમ નરકમાં પહોંચી જાય છે. જવાની ગતિ એટલી બધી ઝડપવાળી હોય છે કે છેવટે ત્રણ સમયમાં ત્યાં તે ચાલ્યા જાય છે.
નરક ભૂમિમાં જવાની લાયકાતવાળાને પિતાના ચાલુ અવ તારમાં તેવા જ સહચારીઓ, મિત્ર, સગાઓ, કુટુંબીઓ, આડેશપાડોશીઓ કે ભણતર-ગણતર, રહેણી-કરણી, વ્યાપારરોજગાર કે પુત્ર-પુત્રીએ, માતા-પિતા, ભાઈ-ભાભીએ પણ તેવા જ મળશે, જેના કારણે નરકને યોગ્ય જ વાતાવરણ ઉભું થાય છે. કયાય કલેશમાં ૨૪ કલાક પૂરા થાય છે, આર્તધ્યાનરૌદ્રધ્યાન ભાગ્યમાં શેષ રહે છે, ઈત્યાદિ કારણે જીવાત્માનાઅધ્યવસાયે કબણ લેશ્યા, નીલ લેસ્યા અને કાપિત લેશ્યાવાળા થઈને રૌદ્ર ધ્યાનમાં પ્રવેશ થતાં વાર લાગતી નથી અને તેમાં મૃત્યુને પામતે માણસ નરકને અતિથિ બને છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુ' : ઉદ્દેશક-ટ
વાનું ગત્યન્તર શી રીતે થાય છે ?
હે પ્રભુ ! આ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને એક ભવમાંથી બીજા ભવમાં કયા કારણે જવાનું થાય છે?
ર૩૧
જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! અનાદિકાળથી પ્રવાહુબદ્ધ ચાલ્યા આવતાં જૈન શાસનમાં મારાથી પૂર્વ ઘણી ઘણી ચાવીસીએ થઈ ગઈઁ છે. આવા જૈન શાસનમાં, રિશ્વત, લાંચ કે વ્યક્તિ વિશેષની શરમને અભાવ હેાવાથી ભવાંતર કરવામાં કઈ પણ ઈશ્વરની, અવત્તારીની કે કેાઈના શાપ કે આશીર્વાદની આવશ્યકતા મુદ્દલ રહેતી નથી; કેમકે નિરંજન– નિરાકાર શુદ્ધ સ્વરૂપી, ઇશ્વર, પરમાત્માને સ ંસારના સ ંચાલનમાં દખર કરવા દેવી કે ઇશ્વર પેાતે દખલગિરિ કરતા હાય તેમ માનવું તે ઇશ્વરીય તત્ત્વનું ઘેરાતિ ઘેર અપમાન છે, ક્રૂર મશ્કરી છે. અને તેમ થતાં ઇશ્વરીય તત્ત્વની ક્રૂર મશ્કરીના કારણે સંસારમાં માંસાહાર, શરાબપાન, ભાંગ, ગાંજો, અફીણ આદિના પાપા-દુČસના ઇશ્વરના નામે, કે તેમના કથિત શાસ્ત્રોને નામે પ્રચલિત થયા છે–વધ્યા છે, વિષ્ણુની રાસલીલાના અનુકરણ રૂપે, ધર્મના નામે ર ંગરાગ અને સ્રીએ સાથે નાચવાનું, કૂદવાનું તથા રાસડા−ગરખાં ગાવાનુ' વધ્યુ અને શંકરના નામે ભાંગ-ગાંજો, ચલમ કે હાકા ાદિના અનિવર્તિત વ્યસના વધ્યા, અને માનવ સમાજના પિડિતાએ તેના પર ધની મહેાર ( છાપ ) મારી દીધી, પછી તેા ભગવાન નામે ચડાવી દીધેલા શાસ્ત્રોમાં શિકારકમ, જાગારકમ, વેશ્યાગમન, માંસલેશન જેવા માનવતાને બગાડનારા પાપકર્મો વધ્યા અને માનવ સમાજે ધર્મના નામે તેના સ્વીકાર કર્યાં છે. આ બધા કયે। નિર ંજન-નિરાકાર ઇશ્વરના શી રીતે હેાઇ શકે ? ઉપર પ્રમાણેની પરિસ્થિતિમાં એક ભવને ત્યાગ કરી
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજા ભવમાં જવા માટે જૈનશાસનનું મંતવ્ય શું છે? તે જાણી લેવું શ્રેયસ્કર છે. કેમકે તત્ત્વદશી, યથાર્થવાદી અને સંસારના પ્રત્યેક ભાવને પ્રત્યક્ષ કરનારા કેવળી ભગવંતની વાણી જ સત્યદર્શિની હોવાથી માનવના યથાર્થ જ્ઞાનમાં વધારે કરનારી છે.
સંસારનું સંચાલન ઇશ્વરાધીન નથી પણ કર્માધીન છે. કેમકે જીવની જેમ કર્મમાં પણ અનંત શકિત રહેલી છે, જેની સંખ્યા આઠની છે. તેમાં વિદ્યમાન આયુષ્ય કર્મને બેડી(હાથકડી)ની ઉપમા આપવામાં આવી છે. ચેર, બદમાસ કે જારકર્મ કરનારાના હાથમાં સિપાઈએ બેડી નાખે છે અને તેને એક છેડે પકડીને સિપાઈ તેને બીજી ચેકીમાં લઈ જાય છે, ત્યાં તે ચેકીની બેડી હાથમાં પડ્યાં પછી જ પહેલાની ચોકીની બેડી હાથમાંથી નીકળે છે. તેવી રીતે જીવને ચાલુભવની બેડી તૂટ્યા વિના કેઈ કાળે પણ બીજા ભવમાં જવાની તાકાત તેમાં નથી કે ૩૩ કરોડ દેવે પણ તે જીવને ત્યાંથી ખસેડવા માટે સમર્થ બનતાં નથી. સારાંશ કે આગામી ભવની આયુષ્યકર્મની બેડી બંધાયા વિના જીવને ચાલુ ભવ છુટી શકે તેમ નથી. આ કારણે જ સાતમા માળાથી પડેલાઓને, દરિયામાં પડી ચૂકેલાએને જીવતાં રહ્યાં હોય તે પ્રમાણે આપણે જાણીએ છીએ, માટે જી પિતાની શક્તિ વિશેષથી જ ગત્યન્તર કરે છે, પણ પારકાની શક્તિથી ગત્યન્તર કરતાં નથી. વૈમાનિક સુધીના બધાય છે માટે ઉપર પ્રમાણે જ પ્રક્રિયા છે. ત્રણ સમય અને એ કેન્દ્રિય જીવની ચાર સમયની વિગ્રહ ગતિ જાણવી.
- શતક પચીસમાન ઉદેશો ૮ સમાપ્ત .
Page #270
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫: ઉદ્દેશા ૯-૧૦-૧૧-૧૨
આ ચારે ઉદ્દેશામાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવે જ્યારે નરક ગતિમાં જાય છે ત્યારે ઉપર પ્રમાણે બતાવેલા ક્રમાનુસારે જ નરકમાં જાય છે.
(૧) ભવસિદ્ધિક –મોક્ષમાં જવાની યોગ્યતાવાળા હેવા છતાં અથવા ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્રીજા ભવે મોક્ષ મેળવવાની લાયકાતવાળા છતાં પણ નિકાચિત કરેલા નરક ગતિના કર્મોને કારણે તેમને પણ નરકમાં ગયા વિના બીજો માર્ગ નથી. દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને આત્મા પિતાના સતાવીશ ભના અન્તવતી અઢારમા ભવે ત્રણ ખંડના રાજા વાસુદેવના અવતારમાંથી સાતમી નરકે ગયા છે. બ્રહ્મ દત્ત અને સુલુમ ચક્રવર્તીઓ પણ નરકે ગયા છે. રાવણ જેવા પ્રતિવાસુદેવે પણ નરકે ગયા છે. અને રાવણરાજાના હાડકા ભાંગી નાખનારા લક્ષ્મણ જેવા વાસુદેવે પણ નરકે ગયા છે. મતલબ કે રાજ્ય ખટપટ, તીવ્ર વિષય વાસનાઓ, પરિગ્રહની અતીવ મૂચ્છ આદિના કારણે નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયા પછી નરકમાં જવાનું જ રહે છે. કેમકે કમસત્તા બળવાન છે. આઠે કર્મોમાંથી સાત કર્મો પ્રતિ સમયે બંધાય છે અને
આયુષ્ય કર્મ જીંદગીમાં એક જ વાર બંધાય છે. જે ભગવ્યા વિના છુટકે નથી. ભવસિદ્ધિ મેક્ષમાં જ જવાવાળા હેય છે. પણ મેક્ષમાં જવાના અનુષ્ઠાને વિના મેક્ષગતિ પ્રાપ્ત નથી થતી અતિનિકાચિત નિયાણામાં ફસાયેલા જીવેને સમ્ય. કુત્વને લાભ પણ પ્રાયઃ કરી મળતું નથી, તે ચારિત્રના અણુ શુદ્ધ અનુષ્ઠાને તેના ભાગ્યમાં ક્યાંથી હોય !
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨) અભાવસિદ્ધિક –સંસારમાં ઘણું પદાર્થોને સ્વભાવ દુરતિક્રમ હોવાના કારણે જેમ કે રડુ મગ ગમે તેટલા પ્રયત્ન પછી પણ ખાવા લાયક બનતા નથી, સૂર્યની હાજરીમાં પણ ઘુવડ પંખી આંધળો જ રહે છે, જ્યારે વરસાદ ગમે તેટલે પડે અને બધીય વનસ્પતિઓ લીલીછમ બને પણ કેરના ઝાડને પાંદડા ન ફૂટે કે બીત્વને ચોથું પાંદડું ન જ આવે તે સૂર્ય કે વરસાદનો દોષ શી રીતે માની શકાય? ત્યારે તેમના સ્વભાવને જ દોષ સ્પષ્ટ દેખાય છે. તેવી રીતે અભવસિદ્ધિકે પણ મોક્ષ મેળવવાની ગ્યતા મેળવી શકતા નથી. કદાચ દીક્ષા લઈને દેવલોકમાં જઈ શકે છે પણ દીક્ષિત થયા પછી શિક્ષિત થઈ શકતા ન હોવાથી ચારિત્રની આરાધનામાં કેરાધાકર જ રહે છે, તેથી તેમને વારંવાર નરકમાં જવાનું શક્ય બને છે.
(૩) સમ્યગદષ્ટિસમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલા મેહ મિથ્યાત્વના કારણે નરકાયુષ્ય બંધાઈ ગયું હોય, અથવા સમ્પર્ક ચારિત્રની આરાધના શક્ય ન બની હોય, અથવા ચારિત્રધારી બન્યા પછી પણ ચારિત્ર પાલનમાં શિથિલતા રહી હોય, ત્યારે નરકાયુષ્ય જ શેષ રહે છે.
મિથ્યાદષ્ટિ :-જેમનાં જીવનમાં સમ્યકત્વ, સદ્બુદ્ધિ અને સદ્વિવેકને પ્રકાશ થયેલ ન હોવાથી હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહમાં જીવન યાપન કરનારા આ જીવાત્માઓને વેરને બદલે લેવા માટે કે વેરની ભરપાઈ કરવા માટે નરકમાં જવાનું સુલભ બને છે.
શતક પચીસમાન ઉદેશે ૧૨ સમાપ્ત
be
=
"
Page #272
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મુંઃ ઉદ્દેશક-૯થી ૧૨
૨૩૫ સમાપ્તિ વચનમઃ અમરપતિ મહિત ચરમ જિનપતિ ચરણ યુગલ મધુકર, મદનમદશમન કુશલ, જિનવચનયમિત કર-ચરણ–નયન–રસનહૃદયધર, અમિત મન-વચન બળ સહિત, વ્રત ચરણું ફલિત મતિયુત, કરણ વિજય સમવહત અધરહિત, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વીસમી શતાબ્દીના પ્રખર ચારિત્ર સમ્પન્ન, આન્તર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાપુરુષ હતાં. તેમનાં ઘણાં શિષ્યમાં શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. વિદ્યાવ્યસંગી અને બ્રહ્મવ્રતસંગી હોવાથી અહિંસા તથા સંયમના નિડર પ્રચારક હતાં. તેમના શિષ્ય ન્યાય, વ્યાકરણ કાવ્યતીર્થ પંન્યાસ પૂર્ણાનન્દવિજય (કુમાર શ્રમણે) પરમ પવિત્ર ભગવતી સૂત્ર સાર સંગ્રહના ચોથા ભાગમાં ૨૫ મા શતકને પિતાની યથામતિ તથા યથાક્ષપશમ વિચિત કર્યું છે. .
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્.' નૈન્થસારતત્ત્વ સર્વે જીવાઃ પ્રાનુયુઃ ”
ક શતક ર૫મું સમાપ્ત કર
Page #273
--------------------------------------------------------------------------
________________
શતક ૨૬ : ઉદ્દેશા
પ્રારભ્યતે
આ શતકના પ્રારંભમાં ચતુર્દશ પુની લબ્ધિના ધારક, ચાર જ્ઞાનથી દેીપ્યમાન, દ્વાદશાંગીના રચયિતા તથા દેવાધિદેવ, ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના સ્થાપન કરેલા ચતુર્વિધ સંઘના અધિપટ્ટપ્રભાવક, ગણધર શ્રી સુધર્માંસ્વામી પેાતે જ આ શતકના પ્રારંભમાં શ્રી શ્રત દેવતાને નમસ્કાર કરે છે, કેમકે ભાવશ્રુત વંદનીય છે. તેમ તેને પ્રાપ્ત કરાવનાર દ્રજીત પણ અવશ્યમેવ વન્દેનીય-નમસ્કરણીય અને આદરણીય છે. તેથી દ્રષ્યશ્રુત અને તેની અધિષ્ઠાત્રી દેવી પણ સત્કરણીય છે, તેથી સારા કાર્યોંમાં વિજ્ઞો આવતા નથી.
આ શતકમાં અગ્યાર ઉદ્દેશા છે અને સામાન્ય તથા નારક આઢિ ચેાવીશ દંડકને આશ્રય કરી નીચે જણાવેલા અગ્યાર દ્વારા વડે વિચારણા કરવામાં આવી છે, તે દ્વારા આ પ્રમાણે છે.
( ૧ ) જીવા, (૨ ) લેશ્યાએ, (૩) શુક્લ અને કૃષ્ણ પાક્ષિકા, (૪) દૃષ્ટિ, (૫) અજ્ઞાન, ( ૬ ) જ્ઞાન, ( ૭ ) સંજ્ઞા ( ૮ ) વેદ, ( ૯ ) કષાય, (૧૦) ચેગ, (૧૧) ઉપયાગ,
સ'સારવી અનંતાનંત જીવાના ચાર પ્રકાર હાવાથી ગૌતમસ્વામીજી તત્સંબધી જ પ્રશ્ન પૂછે છે કે, હે પ્રભો !
(૧) જીવાએ ભૂતકાળમાં પાપકમ અને જ્ઞાનાવરણીયાદિ કમેમાં શું ખાંધ્યા છે? વતમાનકાળમાં બાંધી રહ્યા છે? અને ભવિષ્યકાળમાં પણ ખાંધશે ?
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૩૭
શતક ૨૬મું ઉદ્દેશક-૧
(૨) કેટલાક જીવેએ શું ભૂતકાળમાં પાપ બાંધ્યું છે? વર્તમાનકાળમાં બાંધી રહ્યાં છે? તે શું તે છે ભવિષ્ય કાળમાં પણ પાપ બાંધશે?
(૩) ભૂતકાળમાં પાપ બાંધ્યું હોય પણ વર્તમાનકાળમાં બાંધતા નથી તે શું ભવિષ્યકાળમાં તેઓ પાપકર્મ બાંધશે?
(૪) કેટલાક એ ભૂતકાળમાં પાપ બાંધ્યું છે પણ વર્તમાનકાળમાં બાંધતા નથી, તેવી રીતે શું ભવિષ્યકાળમાં પણ નહીં બાંધે?
ઉપર પ્રમાણેના પ્રશ્નોથી જાણવાનું સરળ રહે છે કે આ જીવાત્માએ અનંતીવાર શરીર ધારણ કર્યું છે અને અનંતીવાર તે શરીરને મૂક્યું છે. આ રીતે અનંતીવારની આ ક્રિયામાં આત્મા એક જ છે ત્યારે જ તે સૌને પણ આવી શંકા થઈ શકે છે. ભૂતકાળમાં જે આત્માએ પાપકર્મો બાંધ્યા હોય તે વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં પાપકર્મોને બાંધે પણ છે અને બાંધતે નથી.
આ ફેરફાર અને તફાવત શા માટે? બધાય છે જ્યારે એક સમાન છે, તે પછી પાપકર્મોને બાંધવાની પ્રક્રિ. યામાં તેમના ભેદે શા માટે પડે છે? અને આ ભેદ પાડનારે કે? જવાબમાં અનંતજ્ઞાની ભગવાન મહાવીરસ્વામીએ ફરમાગ્યું કે, ગૌતમ! સંસારના કેઈપણ પ્રસંગ કે ઉપસ્થિત થતા પ્રશ્નને કેવળ સંગ્રહનયથી જ નિર્ણય કરવા જોઈએ તે માનવ પિતાના જ્ઞાનને વિકાસ કદિ પણ સાધી શકતું નથી અને તે વિના સંસારને જવાની કે જોયેલા સંસારને યથાર્થ નિર્ણય કરવાની રાગદ્વેષ વિનાની કે કલેશ કંકાસ વિનાની કળા તેને હસ્તગત થવાની નથી, માટે સંગ્રહનયની વાત
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ગમે તેટલી સાચી હોય તે પણ વ્યવહાર, નૈગમ કે એવંભૂત નયે તે વાત સાચી રહેતી નથી, કેમકે કઈ પણ વાત ઉપર બીજા નયને અંગૂઠો બતાવીને કેવળ સંગ્રહનયની છાપ બીજાને શા માટે માન્ય રહેશે? તેથી કેવળ દ્રવ્યનયની અપેક્ષા રાખીને બેલવાવાળો સંગ્રહનય તેમાં રહેલા પર્યાય તરફ બેધ્યાન રહેશે તે સંગ્રહનય પિતે જ અપ્રમાણિક કે નયાભાસરૂપે સિદ્ધ થશે
પતિ તથા અપઠિત સૌને માટે પ્રત્યક્ષ આ સંસારમાં, છે, શરીરે, તેમના કર્મો, સ્વભાવે પણ એક બીજાથી અલ્પશે કે સવશે સર્વથા જૂદા જૂદા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. આ બધી જૂદાઈમાં ઈશ્વરની લીલાની કલ્પના કરવી તે તે ઈશ્વરના ઈશ્વરતત્વને ભરબજારમાં લીલામ કરવા જેવું સિદ્ધ થશે, જે કેઈને પણ માન્ય નથી, માટે જૂદાઈનું કારણ તપાસવું તે ભણતર-ગણતરનું ફળ છે, કેમકે સાચુ ભણતર સંસારને સંવાદની બક્ષીસ અને મિથ્યા ભણતર વિવાદની બક્ષીસ આપનાર છે. આપણે સૌ અનાદિકાળથી વાતે વાતે વિવાદના કીડા બનીને ન કલ્પી શકાય તેટલા લડ્યા ઝઘડ્યા છીએ જેના કારણે સંસારને વિષમય બનાવવાના કારણભૂત થયાં છીએ. આ ભવે આવું ન થાય તે માટે સમ્યજ્ઞાનને મેળવવાનું અને મેળવેલાને વધારવાનું જ શ્રેયસ્કર છે.
પાણીની ભરેલી ડેલમાં રાખેડી નાખીએ અને કલાક પછી પાણીને નીતારી લઈ ચાર માટલામાં ભરીએ તે પણ એક માટલાનું પાણું વધારે સ્વચ્છ, બીજાનું ડું, ત્રીજાનું સાવ ડું અને ચોથા માટલામાં રાખડીવાળું જ પાણી રહેશે. તે પ્રમાણે પાપકર્મો રાખડી જેવા છે અને આત્મા પાણી જે છે. અનાદિકાળથી તે બને ભેગા છે અને સંસારની
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૩૯
શતક ૨૬મું : ઉદ્દેશક-૧ નાટકશાળામાં જૂદા જૂદા નાટકને કરતાં ભવભ્રમણ કરી રહ્યાં છે; માટે કમમેલના તારતમ્યના કારણે જીવે પણ ચાર ભાગમાં વહેંચાઈ ગયા છે. પ્રશ્નોના જવાબ ફરમાવતાં ભગવંતે કહ્યું કે
(૧) ઉપરના ચાર ભાંગામાંથી પહેલા ભાંગામાં અભવ્ય જીને સમાવેશ થાય છે. કેમકે તેમના આત્મપ્રદેશમાં રહેલા મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી કષાયે કેઈ કાળે પણ ક્ષય પામતા નથી, દબાઈ જવાના નથી કે ઓછા થવાના નથી માટે તેઓએ ભૂતકાળમાં કર્મો બાંધ્યા છે, વર્તમાનકાળમાં બાંધી રહ્યાં છે અને ભવિષ્યકાળમાં પણ બાંધતા રહેશે.
(૨) બીજા ભાગમાં ક્ષપક અવસ્થાને પ્રાપ્ત થયેલા છે છે, જેઓએ સમ્યકત્વપૂર્વક, સગુરૂ અને સશાસ્ત્રના માધ્યમથી પિતાની અદમ્ય પુરૂષાર્થ શક્તિ વડે ભૂત અને વર્તમાનકાળમાં પાપ બાંધેલા હોવા છતાં પણ ભવિષ્યમાં તેઓ પાપકર્મોને અવરોધ કરવા માટે સમર્થ બને છે. આત્મામાં જ્યારે ક્ષક શક્તિને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે અનંતાનંત પાપકર્મોને ઉત્પાદક અને વર્ધક મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી આદિ કષાને સમૂળ નાશ થતાં ભવિષ્યમાં પાપબંધન કરવાની યેગ્યતા તેમની સમાપ્ત થાય છે.
(૩) ઉપશમક જીવેને ત્રીજો ભાગે જાણ. કેમકે સવિચારણ અને સમ્યજ્ઞાન પૂર્વકની શક્તિ તેમને પ્રાપ્ત થયેલી હોવાથી જેટલા કાળ પ્રમાણમાં ઉપશમની પ્રાપ્તિ થઈ હોય છે તેટલા સમયમાં તેઓના પાપકર્મો અટકી જાય છે. ભવિષ્યમાં યદ્યપિ પાપકર્મોને રોકવાની શક્તિ તેમની પાસે નથી તે પણ વર્તમાનકાળમાં પા૫ રેકવાની શક્તિ તેમને પ્રાપ્ત થયેલી હોવાથી પાપોને અવરોધ શક્ય બને છે. માનવ થોડો
Page #277
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જાગૃત અને તે જે જે માર્ગાથી પાપકમાં આવતા હાય છે તે તે માર્ગોને થોડા થોડા કાળ માટે પણ રોકવાની ઇચ્છા કરે તે જીવનમાં કંઈ પણ વાંધા આવતા નથી. જૈનધર્મીમાં સવર અને સામાયિક ધર્માંની આચરણા એટલા માટે જ છે, જેથી ઘડી-બેઘડી પણ માનવ પેાતાના મન-ચક્ષુ-જીભ અને કાનને સયમિત કરે તે પાપમા`થી તેટલા સમય માટે બચી શકે છે.
૨૪૦
(૪) ચેાથા ભાંગામાં ક્ષીણુ માઠુકી આત્માએ છે. જેઓએ શક્તિસમ્પન્ન મેાહક ને પણ પેાતાની અનંત શક્તિવડે સમૂળ નાશ કર્યાં હોવાથી ભૂતકાળમાં પાપકમાં બાંધ્યા હાય પણ વર્તમાનકાળમાં તથા ભવિષ્યકાળમાં તેએના પાપમાર્ગો સ થા મધ થાય છે.
(ર) લેસ્યાદ્વાર :-લેશ્યાવાળા જીવાને ચારે ભાંગા જાણવા. કૃષ્ણ, નીલ, કાપેાત, તેજ અને પદ્મ અને પાંચ લેશ્યાઓના માલિકાને પહેલાના બે ભાંગા કહ્યાં છે, કેમકે તેઓ ઉપશમ કે ક્ષયભાવ મેળવી શકવા માટે સમર્થ હેાતા નથી. જ્યારે શુક્લલેશ્યાગત જીવને ચારે ભાંગા શકય બને છે, કેમકે તેમને ઉપશમ કે ક્ષયભાવની પ્રાપ્તિ સુલભ છે. લેશ્યારહિત માનવ વ માનકાળમાં પાપકમ ખાંધતા નથી અને ભવિષ્યમાં માંધશે નહીં.
(૩) પાક્ષિકદ્વાર :-૩૦ દિવસના મહિનામાં કૃષ્ણ અને શુલ નામના બે પક્ષેા (પખવાડીઆ) હાય છે.ચ'દ્રમાની કળાએ ઘટતી જાય અને રાત્રિ અંધકારમય અને તે કૃષ્ણપક્ષ છે અને જેમાં ચંદ્રની કળાએ ખીલતી જાય તે શુક્લપક્ષ છે, જેમાં રાત્રિ ઉજળી અને પ્રકાશવતી બનવા પામે છે. તેવી રીતે જીવાત્માઓમાં કેટલાક કૃષ્ણપાક્ષિક અને કેટલાક શુલપાક્ષિક હાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલા એટલે કે સંસાર
Page #278
--------------------------------------------------------------------------
________________
સતક રમું : ઉદ્દેશક-૧
૨૪૧ પરિમિત ન બનતાં જેઓ હજી અર્ધ પગલપરાવર્ત (ચરમાવર્ત)માં પ્રવેશી શક્યા નથી તે જીવે કૃષ્ણ પાક્ષિક કહેવાય છે અને સમ્યકત્વના પ્રકાશમાં આવનારા ઇવેને સંસાર કેવળ અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલે જ શેષ રહેવાથી તેમના ઘણ પાપ, પાપ પ્રકારે, તેની વૃત્તિઓ તથા પ્રવૃત્તિઓ મર્યાદામાં આવી જવાથી ભાવલબ્ધિ અને કાળલબ્ધિને સમય પરિપાક થયે તે ભાગ્યશાળીને ઉપશમ કે ક્ષપક શ્રેણીની સહાયતા મળે મુક્તિનગરમાં જવા માટેની લાયકાત પ્રાપ્ત થાય છે. તે શુકલ પાક્ષિક કહેવાય છે. કૃષ્ણ પાક્ષિક જેને પ્રથમના બે ભાંગ અને શુકલ પાક્ષિકને ચારે ભાંમા જાણવા.
(૪) દષ્ટિદ્વાર -મિથ્યા અને મિઝદષ્ટિને પ્રથમના બે ભાંગા જાણવા અને સમ્યગદષ્ટિને ચારે ભાંગા જાણવા. કેમકે મિથ્યાત્વને અંધકાર એટલે બધે ઘેરતિઘેર હોય છે જેમાં અટવાયેલા છે મેહકર્મને ઉદય, ઉપશમ કે ક્ષય કરવા જેટલા સમર્થ બની શક્તા નથી, માટે તેમને પાછળના બે ભાંગ નથી.
(૫) જ્ઞાન-અજ્ઞાનદ્વાર પહેલાના ક્ષાપશમિક જ્ઞાનીને ચારે ભાંગા જાણવા. અજ્ઞાનીને પહેલાના બે ભાંગા અને કેવળજ્ઞાનીને છેલ્લે એક જ ભાગે કહ્યો છે. અજ્ઞાનીનું અજ્ઞાન જ મેહને ઉપશમ કે ક્ષય થવા દેતું નથી, માટે તેમને પહેલાના બે ભાગ છે.
(૬) સંજ્ઞાદ્વાર :-અહીં આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંજ્ઞાને સંગ્રહ હેવાથી જે જીવાત્માઓ આ ચારે સંજ્ઞામાં અત્યંત આસક્ત હોય તેમના ભાગ્યમાં મેહને ઉપશમ કે ક્ષય ન હોવાથી આદિના બે ભાંગા જાણવા.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૭) વેદદ્વારઃ-વેદને ઉદયકાળ જેટલા કાળ સુધી રહે ત્યાં સુધી તે જીવને મેહકમ ભડકે બળતું હોવાથી મેહકમને ઉપશમ કે ક્ષય સંભવિત બનતું નથી, તેથી તેમને પ્રથમના બે ભાંગા જાણવા. દશમે ગુણસ્થાનકે વેદ શાંત થવાથી ચારે ભાંગા હોય છે. કદાચ દશમાંથી પડે તે પાપબંધન કરનાર થાય છે. વેદ ત્રણ છે. પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. જે બીજા ભાંગામાં ચર્ચાઈ ગયે છે.
(૮) કષાયદ્વાર :-કષાયાત્માને તથા લેભ કવાયીને ચારે ભાંગા જાણવા. ક્રોધ, માન અને માયાના માલિકને અબધૂકત્વ અવસ્થા ન હોવાના કારણે પાપ કર્મોનું બંધન ચાલુ છે.
(૯-૧૦ ) ગ-ઉપગદ્વાર:-મન, વચન અને કાયાના યોગીને તથા સાકાર કે નિરાકાર ઉપગીને ચારે ભાંગા હોય છે, જ્યારે વેગ વિનાના અગીને છેલ્લે ભાગે જ જાણે. સગી એટલે ગવાળાઓ અભવ્ય-ભવ્ય વિશેષ, ઉપશમ કે ક્ષેપક હોવાથી ચારે ભાંગ અનિવાર્ય છે.
નારકને ઉપશમ કે ક્ષેપક શ્રેણી ન હોવાથી તેમના બે ભાંગા જાણવા, તથા કૃષ્ણ, નીલ, કાપત લેશ્યા, કૃષ્ણ કે શુકૂલપાક્ષિક, ત્રણે દષ્ટિ, ત્રણે જ્ઞાન, અજ્ઞાની, ચારે સંજ્ઞા, નપુંસક વેદ, કષાય, સગી આદિમાં વર્તતા નારકે પહેલા અને બીજા ભાંગામાં સમાવિષ્ટ છે. અસુરકુમારે, તે જેતેશ્યા, પુરુષ સ્ત્રીવેદ વાળાઓને પણ બે ભાંગા, પૃથ્વીકાયિકે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ મેનિકોને પણ બે ભાગ હોય છે. જ્ઞાનવરણય માટે જાણવાનું કે કષાયના ઉદયકાળમાં જીવ અબન્ધક ન હોવાથી તેમને બે ભાંગા નિરધાર્યા છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
શતક ૨૬મું ઉદ્દેશક-૧
૨૪૩ વેદનીય કર્મ માટે જાણવાનું કે અભયને માટે પહેલે ભાંગે એટલે કે તેઓએ પહેલા વેદનીય બાંધ્યું હતું, હવે બાંધે છે અને ભવિષ્યમાં પણ બાંધશે, ભવ્ય નિર્વાણ પામશે માટે બીજો ભાંગે તેરમે ગુણસ્થાનકે પણ વેદનીયને બંધ છે, માટે ત્રીજા ભાંગાને સંભવ નથી, જ્યારે અગી કેવળીને ચોથે ભાગે જાણ. લેશ્યાની વિદ્યમાનતામાં ત્રીજો ભાંગે નથી, વેશ્યારહિત અગીને ચે ભાંગે, તેરમે શુફલલેશ્યા હેવાથી શાતવેદનીયને બંધ છે -
“શાતા બાંધે કેવળ રે મિતા, તેરમે પણ ગુણઠ્ઠાણે.”
આદિની પાંચ લેશ્યાવાળાઓને અયોગી અવસ્થા પ્રાપ્ત થતી નથી, માટે વેદનીય કર્મના અબંધક ન હોવાથી તેમને આદિના બે ભાંગા જાણવા. વેશ્યા રહિત જીવ શૈલેશી ગત કે સિદ્ધ હોય તે ચે ભાગે જાણ. આ પ્રમાણે આહારાદિ સંજ્ઞામાં આસક્તિ વિનાને સંસી, વેદ રહિત, અકષાયી તથા બને ઉપગવાળાઓને ત્રીજો ભાગ છેડી શેષ બીજા ત્રણ જાણવા.
અગીને છેલ્લે અને બીજા ને પહેલે તથા બીજે ભાંગે જાણ.
posite
શતક છવીસમાન ઉદેશે ૧લો સમાપ્ત
Page #281
--------------------------------------------------------------------------
________________
શતક ર ૬ : ઉદેશેઅનંતરે પપન્નક જીવે માટે
હે ગૌતમ! અનંતરો૫૫ન્નક નારક, નરભૂમિમાં તત્કાલ જ ઉપન્ન થયે હેય તે અનંતપપન્નક કહેવાય છે. તેમને પહેલાના બે ભાંગા જાણવા. આ નારકો અપર્યાપ્ત હેવાથી મિશ્રદષ્ટિ, મગ અને વચનગવાળા હોતા નથી. અસુરકુમારથી લઈ સ્વનિત દેવેની પણ અપર્યાપ્ત અવસ્થામાં જે પ્રથમ સમયમાં જ હોય છે તેમને પણ બે ભાંગા કહ્યાં છે. વિકલેન્દ્રિયાને વચનગને અભાવ છે. પંચેન્દ્રિય, તિર્યંચ, અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રદષ્ટિ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન મનેયેગ અને વચનગ આ પાંચ પદે હોતા નથી. તેમજ અનંતરે પપત્રક મનુષ્યને વેશ્યા, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, સંપગ, અવેદક, અકષાયી, મનેગ, વચન અને અગિવ પદે હોતા નથી. નારકની જેમ વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેને મિશ્રદષ્ટિ, મનેયેગ તથા વચનગ હોતા નથી. એકેન્દ્રિય જીને બધાય પદમાં બે ભાંગ જાણવા.
જ રાતક છવીસમાન ઉદેશો જે સમાપ્ત કે
Page #282
--------------------------------------------------------------------------
________________
શતક ર૬ : ઉદેશે-૩ પરંપરે પપન્નક જી માટે :
હે ગૌતમ! નરકગતિમાં ઉત્પન્ન થયે બે સમય અથવા તેનાથી વધારે સમયવાળાને પરંપરા૫ન્નક નારક જાણવા તથા તેઓ બે ભાંગામાં હોય છે. કેમકે કેટલાક નારકેએ ભૂતકાળમાં પાપકર્મ તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધ્યા હતાં, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યકાળમાં પણ બાંધશે, જ્યારે કેટલાક ભવિષ્યકાળમાં નથી બાંધતા. શેષ પહેલા ઉદ્દેશાની જેમ જાણવા.
હમ શતક ૨૬ ઉદેશો ૩જે સમાપ્ત કે
શતક ૨૬ : ઉદ્દેશા ૪-૫ અનંતરાવગાઢ અને પરંપરાવગાઢ જી માટે :
હે ગૌતમ! અનંતરાવગાઢ નારક એટલે એકેય સમયને અંતર કર્યા વિના જ ઉત્પત્તિસ્થાને પહોંચી નરકભૂમિમાં અવસ્થિત અર્થાત્ સ્થિર રહે તેને અનંતરાવગઢ જાણવા અને એક સમય પછીના સમયમાં અવસ્થિત થનારા નારકે જેમને ઉત્પત્તિસ્થાને બે થી વધારે સમય થઈ ગયા હોય તે પરંપરાવગાઢ કહેવાય છે.
સૂત્રક્રમાનુસારે તે બંને નારકે પહેલાના બે ભાંગામાં કહ્યાં છે.
શતક છવીસમાના ઉદેશે ૪-૫ સમાપ્ત માકે
Page #283
--------------------------------------------------------------------------
________________
શતક ર૬ : ઉદ્દેશા ૬–૭ અનંતરઆહારક અને પરંપરઆહારક જીવે માટે –
હે ગૌતમ! જે નારી નરકમિમાં ઉત્પત્તિના સમયે જ આહાર કરે છે, તે અનંતરાહારક અને પછીના સમયમાં આહાર કરે તે પરંપરાહારક જણવા. ઉપર્યુક્ત પ્રમાણે આ બનેને પ્રથમના બે ભાગમાં જાણવા
મા શતક છવીશમાના ઉદશા ૬-૭ સમાત જ
શતક ૨૬ : ઉદ્દેશા ૮-૯ અનંતરપર્યાપ્તક અને પરંપરપર્યાપ્તક માટે :
હે ગૌતમ પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત થયા પહેલાના સમયમાં જે નારક હોય તે અનંતરપર્યાપ્તક કહેવાય છે અને તે સિવાયના બીજા નારકે પરંપરપર્યાપ્તક છે. તે બન્નેને પહેલાના બે ભાંગા જાણવા.
શતક છવીશમાના ઉદ્દેશા ૮-૯ સમાપ્ત
Page #284
--------------------------------------------------------------------------
________________
શતક ૨૬ : ઉદ્દેશા ૧૦-૧૧ ચરમ અને અચરમ છ માટે -
હે ગૌતમ! ચરમ એટલે છે. જે ભાગ્યશાળીઓને આ નરક ગતિમાંથી નીકળીને ફરીથી નરક ભૂમિમાં જવાનું નથી તે ચરમ નારક છે. તેનાથી વિપરીત એટલે કે મેક્ષમાં જતા પહેલા ફરીથી એકાદવાર નરકભૂમિની યાત્રા કરી આવે તે અચરમ. જેમકે મહાવીરસ્વામીને આત્મા અઢાર વાસુ દેવને અવતાર પૂર્ણ કરી સાતમી નરકે ગયા તે અચરમ એટલા માટે હતું કે હજી ફરીથી એકવાર તેમના નિકાચિત કર્મોના દુર્ભાગ્યે એકવીશમા ભવે જેથી નરકે જવાનું હતું, અને એથી નરકની સફર કરીને આવ્યા પછી ભગવાન મહાવીરસ્વામીને તે નરક ચરમ હતી; કેમકે અકુશલાનુબંધી પાપકર્મો બાંધવાની લાયકાત સર્વથા નાશ પામેલી હેવાથી ફરીથી તેમને નરકમાં જવાનું રહ્યું ન હતું. આ પ્રમાણે બને નાર માટે બે ભાંગ જ નિર્ધાર્યા છે.
જ્યારે અચરમ મનુષ્યને આદિના ત્રણ ભાગ જાણવા. કેમકે, ચે ભાગે વર્તમાનમાં પાપ ન બાંધે અને ભવિષ્યમાં પણ ન બાંધે તેને સંભવ નથી, માટે ત્રણ ભાગ છે. સલેશ્ય અચરમ મનુષ્ય તથા શુકલ પાક્ષિક, સમ્યગદષ્ટિ, જ્ઞાની, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, સંપયુક્ત, વેદ, કષાય, લેભ કષાય, સગી ઉપયેગીને માટે પણ પૂર્વના ત્રણ ભાંગા જ માનવા, જ્યારે કેવળજ્ઞાની અને અગી અચરમ હેતા નથી. જ્ઞાનાવરણીયાદિ કર્મો માટે પણ પહેલાના બે ભાંગા.
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પૃથ્વી, અસ્ અને વનસ્પતિકાયિકાને કેવળ ત્રીજો ભાંગે તે સમયે જ જાણવા. જ્યારે દેવના જીવ અને અપર્યાપ્ત હાય, કેમકે તે સમયે સદ્ભાવ છે.
૨૪૮
આ ત્રણેમાં અવતરે તેમને તેજલેશ્યાના
..................
રાતકે છવીશમાના ઉદ્દેશો ૧૦-૧૧ સમાપ્ત
333
શતક ર૭મું
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! આગળના શતકમાં જેમ કહ્યું તે પ્રમાણે આ શતક માટે પણ જાણવુ', એટલે કે જીવાને ચારે ભાંગા હોય છે. સારાંશ કે આગળના શતકમાં પાપ બાંધવાનુ અને આ શતકમાં પાપ કરવાનુ` કહ્યું છે. જીવ જે કઇ કર્યાંનું બંધન કરે છે તે સ્વયં કૃત એટલે કે જીવકૃત જ છે, નહીં કે ઈશ્વર. કાળ, પ્રકૃતિ અને સ્વભાવ કૃત છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
શતક ર૭મું )
૧૪૯
- સમાપ્તિ વચનમ્”
પિતાની અદ્વિતીય પ્રતિભા વડે પત્ય અને પશ્ચિમાય મહાપંડિતેને સ્યાદ્વાદ, નયવાદ, પ્રમાણુવાદ, નિક્ષેપાવાદને અભ્યાસ કરાવનાર શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનને શુકના તારાની જેમ ઉજજવલિત કરવા માટે યશસ્વી બન્યા હતાં. તેમના શિષ્ય, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજના શિષ્ય પઠન-પાઠનશીલ ન્યા. વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસ માટે, ભવભવાંતરમાં જૈન શાસનના સંસ્કાર પુનઃ પ્રાપ્ત થાય તે માટે ભગવતી સૂત્ર જેવા આગમીય ગ્રંથને પિતાની યથામતિએ ગુજરાતી ભાષામાં વિચિત કર્યો છે.
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્.”
ક શતક ૨૭મું સમાપ્ત ક
Page #287
--------------------------------------------------------------------------
________________
શતક ર૮ : ઉદેશક ૧ થી ૧૧ જીએ કઈ ગતિમાં પાપકર્મોને ઉપાર્જન કર્યા હતાં ?'
જ્ઞાતવ્ય દ્રવ્ય, તત્ત, જેના કમે, તથા તે કર્મોના ભગવટાના સ્થાને પણ અનેકાનેક છે. જીવનમાં યદિ જિજ્ઞાસા હોય તે જ પદાર્થોનું યથાર્થવ જાણી શકાય છે. કેમકે જ્ઞાન અનંત છે તે તેના વિષયભૂત દ્રવ્ય પણ અનંત છે, તેથી સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્ત થયેલાને વધારવા માટે, વધેલાને ટકાવવા માટે અને ટકાવેલાને સ્થિર કરવા માટે એટલે કે ધારણમાં પ્રવેશ કરાવવા માટે મૌલિક કારણ જિજ્ઞાસા છે. જે ભાગ્યશાળીઓને જિજ્ઞાસા જ ન હોય તેમનું શ્રુતજ્ઞાન શી રીતે વધશે? અને મતિજ્ઞાનને વિકાસ પણ શી રીતે સધાશે ? આ કારણે જ જિજ્ઞાસાને જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના માલીક છે, કૃતકૃત્ય છે, લેકના અને સ્થિત છે, તેમ છતાં પણ તેમને એક એક રેમ, લેહીનું એક એક બિન્દુ ભાવદયાથી ભરેલું હોવાથી સમવસરણમાં આવેલા સૌ જીવોને સમજવામાં આવે અને સમજેલી વાતને જીવનમાં ઉતારી શકે તેવા પવિત્રતમ આશયથી, વિનય અને વિવેકથી પરિપૂર્ણ બનીને પરમાત્માને પ્રદક્ષિણા કર્યા પછી પૂછે છે કે, હે દેવાધિદેવ! ચાર ગતિરૂપ સંસારની કઈ ગતિમાં જીએ પાપકર્મો ઉપાર્જિત કર્યા હશે? અને તે કર્મોના હેતુભૂત પાકિયાઓનું આચરણ કર્યું હશે?
Page #288
--------------------------------------------------------------------------
________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૧ થી ૧૧
૨૫૧ જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! જીએ નીચે બતાવેલા આઠ સ્થાનમાં પાપકર્મો બાંધ્યા છે તે આ પ્રમાણે (૧) બધાય છે તિર્યંચ નીમાં હતાં ત્યારે પાપકર્મો
બાંધ્યા છે. (૨) તિર્યંચગતિમાં કે દેવગતિમાં બાંધ્યા હતાં. (૩) તિર્યંચ અને નરકગતિમાં પાપકર્મ બાંધ્યા હતાં. (૪) તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પાપકર્મો બાંધ્યા હતાં. (૫) તિર્યંચ ગતિ, નરકગતિ કે મનુષ્યગતિમાં બાંધ્યા હતાં. (૬) તિર્યંચ ગતિ, નરકગતિ કે દેવગતિમાં બાંધ્યા હતાં. (૭) તિર્યંચ ગતિ, મનુષ્યગતિ કે દેવગતિમાં બાંધ્યા હતાં. (૮) અથવા ચારે ગતિઓમાં પાપકર્મો બાંધ્યા હતાં.
બધાય ને પાપકર્મોને ઉપાર્જન કરવા માટે ઉપર્યુક્ત આઠ સ્થાને કહ્યાં છે. તિર્યંચથી કેવળ બે કે ચાર પગવાળા પશુપંખીઓ જ લેવાના નથી, પરંતુ અનંત સંસારમાં રહેલા બધાય પૃવીકાયિક, અપકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પિતિકાયિક, સૂક્ષ્મ નિગદ, બાદર નિગેદ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, જમીન પર ચાલનારા ગાય ભેંસ આદિ, આકાશમાં ઉડનારા કબૂતર, ચકલા વગેરે, છાતીથી ચાલનારા સપ વગેરે, હાથ પર ચાલનારા નેળીયા આદિ જ તિર્યંચ ગતિવાળા હોવાથી તિર્યંચ કહેવાય છે. આ ગતિ જીવમાત્રની માતા સમાન એટલા માટે છે કે સૌ કોઈનું મૂળ સ્થાન જ તિર્થ"ચ ની છે, કારણ કે અનંત સુખના ભક્તા, સિધ્ધશિલાના છ પણ સૌથી પહેલા તિર્યંચ હતાં. તેઓ સૂમ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નિગેદમાં અનંતકાળચક્ર પૂર્ણ કરી બાદર નિગદમાં આવ્યા પછી અનુક્રમે કઈક સમયે આગળ વધતાં અને કંઈક સમયે પાછા પડતાં અને પુરૂષાર્થ વડે ફરીથી આગળ વધતાં તેઓએ સંસારને અત કર્યો છે.
બીજી બધી ગતિઓના જીવાત્માઓ કરતાં તિર્યંચ ગતિના છે અનંતાનંત છે. તેમને ઉંચે-નીચે જવામાં બે માર્ગ છે. ઉત્ક્રાંતિ અને અપક્રાંતિ. આંબે, રાયણ, બેર, જામફળ, દાડમ, નારંગી કે ભાજીપાલાના જ કુહાડા, દાતરડા, છરી કે પત્થર આદીને માર ખાશે, કપાશે, છેદાશે, બફાશે તે પણ તેઓ પ્રતિકાર કર્યા વિના બધુંય સહન કરે છે. તેમાં યદિ ભવિતવ્યતાને યેગ સાંપડ્યો તે ઉત્ક્રાંતિ કરીને મરૂદેવી માતાની જેમ મનુષ્યભવ મેળવીને મોક્ષ પણ મેળવી શકે છે. અને મનુષ્ય અવતાર મેળવ્યા પછી પણ રાગ-દ્વેષ, મેહ-માયા, લેભ-પ્રપંચ કે પરિગ્રહાદિની માયા યદિ વળગશે તે અપક્રાંતિ કરીને પાછા નીચા સ્થાનમાં યાવત્ એકેન્દ્રિયાવતારને પણ મેળવી શકશે.
લેશ્યાવાળા, લેયારહિત કાવત્ અનાકાર ઉપગવંતા જીએ ઉપરના આઠ સ્થાને પાપકર્મ બાંધ્યું હતું, જ્ઞાનાવરણીયાદિ કર્મોને ઉપાર્જવા માટે પણ આ જ સ્થાને છે.
૨૪ દંડકના જી માટે પણ જાણવું. અનંતરપપન્નક, પરંપરપપન્નક, અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, તથા ચરમ કે અચરમ આદિ છે પણ ઉપર પ્રમાણે જાણવા. તથા જે જીવને જેટલી ગ્યતા હોય તેટલું જાણવું. જેમકે અનંતરે પપન્નક નારકને મિશ્રદષ્ટિ, મને યોગ અને વચનગ નથી. આ પ્રમાણે અન્યત્ર પણ ઘટાવી લેવું.
Page #290
--------------------------------------------------------------------------
________________
શતક ૨૮મુ : ઉદ્શક-૧ થી ૧૧
આઠે ભાંગાની સમજણુ :
બધાય જીવા પહેલા તિય ચ ચૈાનિમાં હતાં ભૂતકાળમાં પાપકમની ઉપાર્જના કરી હતી. કેમકે છેડ્યા વિના નરકાદિની પ્રાપ્તિ થતી નથી.
મધાય જીવે તિર્યંચમાં કે નરકમાં પાપકર્મની ઉપાર્જના કરી મનુષ્ય અને વિપાકે ભગવી રહ્યાં છે.
૨૫૩
ત્યારે ત્યાં આ ચેાનિને
""
હતાં ત્યારે ત્યાં દેવયેનિમાં તેના
બધાય જીવા તિર્યંચમાં કે મનુષ્યમાં હતાં અને પાપ ઉપાયા છે.
બધાય જીવા તિય ચ કે દેવમાં હતાં અને પાપકર્માની ઉપાર્જના કરીને વિવક્ષિત ચેાનિમાં કર્યાં ભાગવી રહ્યાં છે. બધાય જીવા તિય ચ નરક કે દેવમાં હતાં ત્યારે.... અથવા બધાય જીવા ચારે ગતિમાં હતાં ત્યારે....
શતક ૨૮માના ઉદ્દેશા ૧ થી ૧૧ સમાપ્ત
* સમાપ્તિ વચનમ્ ”
શાસ્ત્ર વિશારદ, જૈનાચાય ૧૦૦૮ શ્રીમદ્ વિજયધર્મ - સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, ન્યાય-વ્યાકરણ-કાવ્યતી, પંન્યાસપદ વિભૂષિત, શ્રી પૂર્ણાનંદવિજય (કુમાર શ્રમણ) ગણીયે પેાતાના મતિજ્ઞાનના વિકાસાર્થે તથા ભવાંતરમાં પણ શ્રુતજ્ઞાનની સુલભતા રહે તે માટે દ્વાદશાંગીમાં સશ્રેષ્ઠ ભગવતી સૂત્રસાર સંગ્રહનુ... ૨૮મું શતક વિવેચિત કર્યુ છે. “ શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્. ા શતક ૨૮મું સમાપ્ત
..
Page #291
--------------------------------------------------------------------------
________________
શતક ર૯ : ઉદેશે-૧ પ્રશ્નોત્તરની પૂર્વભૂમિકા :
(૧) સંસાર અનાદિ છે, કેમકે કેઈ કાળે જેની ઉત્પત્તિ થતી નથી તે અનાદિ કહેવાય છે, અને જેની ઉત્પત્તિ હોય તેની આદિ છે. “સંસાર પહેલા હતું જ નહી, પછીથી કોઈએ બના” આવી માન્યતા શાસ્ત્ર, તર્ક અને અનુભવથી માનવા લાયક ન હોવાથી અસત્ય બને છે, માટે સંસાર અનાદિ છે.
(૨) સંસાર અનંત છે કેમકે તેને અંત કેઈ કાળે કેઈની શક્તિ વિશેષથી પણ થઈ શકે તેમ નથી. બેશક ! કેઈને પણ સ્થાનાંતર થવા માત્રથી તેને નાશ થઈ જવાની કલ્પના કરવી તે સર્વથા અજ્ઞાનને આભારી છે. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે સ્થાન પર ગઈ કાલે સમુદ્ર લહેરાત હતું અને તેફાન મચાવતું હતું ત્યાં આજે મેટી મટી ઈમારતે ઉભી છે અને હજારે મોટરો દોડધામ કરી રહી છે, તેટલા માત્રથી સમુદ્રના નાશની કલ્પના શી રીતે કરાય? કાળચક્રના પ્રભાવથી આજે ભારત અને ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર પરમાત્મા કે કેવળી ભગવંતે નથી, માટે સંસારભરમાં તેમની હયાતીને અભાવ માનવા જઈએ તે કેવી દશા થાય? કેમકે મહાવિદેહ ક્ષેત્રમાં આજે પણ હજારે, લાખે અને કરડેની સંખ્યામાં કેવળજ્ઞાનીઓ છે અને વીશની સંખ્યામાં તીર્થકર પરમાત્માઓ પણ વિદ્યમાન છે. તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના કારણે દ્રવ્ય તથા પર્યાના સ્થાનાંતર થવા માત્રથી શ કરના ડમરૂવાદે સંસારને નાશ કર્યો તેમ માનવું સ્પષ્ટ રીતે ભૂલભરેલું છે. માટે ૩૩ કરોડ દેવે ભેગા મળીને
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫૫
શતક ૨૯મું : ઉદ્દેશક-૧ પણ સંસારને અંત (નાશ) કરી શકવાના ન હોવાથી સંસારને અનંત કહ્યો છે.
(૩) ચૌદ રાજલેક પ્રમાણ બ્રહ્માંડમાં દ્રવ્ય (પદાર્થો) એક-બે કે ત્રણ નથી પડ્યું અનંત દ્રવ્ય છે અને એકેક દ્રવ્યના પર્યાય પણ અનંત છે જે પહેલા અને બીજા ભાગમાં વિસ્તારથી ચર્ચાઈ ગયા છે. આમ અનંતાનંત પર્યાયે અને ગુણેથી પૂર્ણ અનંત દ્રવ્ય સંસારમાં કઈ કાળે નાશ થવાના નથી તેમ તેનાથી સંસાર રિક્ત પણ થવાને નથી. તેમના પર્યાયાન્તર કે સ્થાનાંતર તે જૈન શાસનને પણ માન્ય છે આજને માનવ આવતી કાલે હાથી, દેડકે, કાગડે કે નરક ભૂમિને કીડે પણ બની શકે છે. તેમ આજને નારક જીવ આવતી કાલે તીર્થંકર પરમાત્મા, કેવળી, મહાવ્રતધારી કે રાજાધિરાજ પણ બની શકે છે. તેથી માનવ સમાજ નાશ થઈ ગયે તેમ માનવું બેહદ અજ્ઞાન છે. એક સમયે માનવનું શરીર પાંચસે ધનુષ્ય. પ્રમાણ હતું, આજે આપણે સાતવંતીયા છીએ અને છઠ્ઠા આરાના માનવો વેંતીયા શરીરમાં પહાડ, નદી કે નાળાના બીલમાં રહેશે, તેથી માનવેના પર્યાને ના કહી શકીએ પણ માનવજાતને નાશ થયે કહેવામાં ભૂલ છે. આજને અકાઢ્ય વિદ્વાન-પંડિત-મહાપ ડિત મસ્તિષ્કની કમજોરીને કારણે સાવ બુધુ બની શકે છે અને આજને બુધુ કે નિરક્ષર આવતી કાલે સાક્ષર બની શકે, માટે તેના ગુણાનું પરિવર્તન માનવામાં વધે નથી. ગઈ કાલે માંડવગઢ, પાટણ તથા કૃષ્ણની દ્વારકા અને રાવણની લંકા જોઈને દેવેની અમરાવતી પણ લજાળું થતી હતી. આજે તે શહેશે હદપટ્ટણ થઈ ગયા છે અને ગઈ કાલે જ્યાં સમુદ્ર અને ખાડીઓ હતી ત્યાં માનવ માત્રને આકર્ષણ કરનારી મુંબઈનગરી સૌને પોતાની સુંદરતાથી
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લલકાર કરી રહી છે. આ અને આના જેવા પ્રત્યક્ષ દેખાતા કે અનુભવાતા ચિત્રામણથી સંસારને યથાર્થ નિર્ણય કરવામાં વાર લાગતી નથી.
(૪) સંસારમાં પરિભ્રમણ કરનારે જીવ જ્યારે અનાદિકાળને છે તે પછી તે પરિભ્રમણમાં મૂળ કારણરૂપ કર્મો પણ અનાદિકાળના કેમ ન હોઈ શકે? એટલે કે જીવને અસંખ્ય પ્રદેશમાં રહેલા કર્મો પણ અનાદિના છે અને શક્તિસમ્પન્ન છે. તેમ છતાં જીવાત્મા ચેતન હોવાથી અનાદિ છે અને તેને વળગેલા કર્મો જડ હોવાથી અને જીવ દ્વારા ઉપાર્જન કરેલા હેવાથી અંતવાળા છે, પણ પિતાપિતાની સ્થિતિ (મર્યાદા) પૂર્ણ થયે તે કર્મો આભાના પ્રદેશોથી છૂટા થાય છે અને ફરીથી નવા નવા કર્મો જીવને ચુંટતા જાય છે. આ કારણે પ્રવાહને લઈને કર્મોને પણ અનાદિકાળના કહ્યા છે. આઠ રૂચક પ્રદેશને છેડી આત્માના શેષ પ્રદેશે અને તેમાં પણ એક એક પ્રદેશે અનંત અનંત કર્મોની વર્ગણ (રાશિ) લાગેલી હોવાથી આત્મા પણ સ્વભાવે હળવે (અગુરૂ લઘુ) હેવા છતાં પણ કર્મોના ભારથી ખૂબ જ વજનદાર બને છે.
પૂર્વોપાર્જિત કર્મોના ઉદયકાળમાં જીવને સ્વભાવ ઘણા પ્રકારે વિચિત્ર બનતે હોવાથી ફરીથી નવા બંધાતા કર્મો પણ વિચિત્ર હોય છે, જેનાં કારણે જીવને સ્વભાવ (અધ્યવસાયપરિણામ-લેશ્યા) પણ સમયાંતરે બદલાયા વિના રહેતું નથી. આ પ્રમાણે તે કર્મોને ઉદયકાળ પણ સૌ જીવેને એક્સમાન રહેતું નથી. પ્રશ્નોના આશય :
(૧) પિતાપિતાને કરેલા કર્મોને ભેગવવાને માટે ઘણું જીને પ્રારંભ અને અંતકાળ શું એક હોય છે !
Page #294
--------------------------------------------------------------------------
________________
શતક ૨૯મુ ઉદ્દેશક-૧
૨૫૭
(૨) કનિ ભોગવવાને માટે પ્રારંભ એક કાળે કરે અને તેમના અંત થ્રુ ભિન્ન કાળે કરે છે ?
(૩) કનિ ભોગવવાને માટે સમય જાદા જાદા હાય તેમના અંત શુ' એક કાળે કરે ?
પણ
(૪) કર્માંને ભોગવવાને માટે પ્રાર'ભ પણ ભિન્નકાળે કરે અને અંત પણ ભિન્નકાળે કરે ?
ઉપર પ્રમાણે પૂછાયેલા પ્રશ્નોના સારાંશ એ છે કે ૧૪ રાજલેાકમાં ગમે તે ક્ષેત્રમાં કે જુદા જુદા ક્ષેત્રમાં રહેલા જીવેાને કરેલા કર્માંના ભોગવટા કરવા સવ થા અનિવાર્ય છે, માટે કર્માંના વિપાક( રસાનુભવ )ના પ્રાર'ભ કર્યાં પછી જ તે કર્યાં કુળ દેવાવાળા બને છે. અને તે વેઢાયા પછી તેમના અંત થાય છે. અર્થાત્ આત્મપ્રદેશાથી નિર્જરિત થાય છે. કદાચ અનિકાચિત કે સાધારણ નિકાચિત કરેલા કર્મો તપશ્ચર્યાં રૂપી અગ્નિમાં પેાતાના રસાનુભવના ચમત્કાર જીવાત્માને બતાવ્યા વિના પણ નિર્જરિત થઈ શકે છે તે પણ તે કર્મોના પ્રદેશાનુભવ તા કર્યાં વિના છુટકો નથી જ.
પ્રશ્નોત્તરના હાર્દ આ છે કે ઘણા જીવા પાતપેાતાના કર્માને ભાગવવાને માટેના પ્રારભ એક સમયે જ કરતા હાય છે અને તે કર્યાં ભગવાયા પછી તેનેા અંત ( નિર્જરા ) પણ એક સમયે જ કરે છે, જેમકે મહાવિદેહ ક્ષેત્રના એક ગામમાં એક સ્ત્રીએ એક સમયે પુત્રને જન્મ આપ્યા અને તેનાથી ખીજા સમયે તે સ્ત્રી પ્રસૂતિ વેદનાથી મુક્ત થઈ, જ્યારે જમ્મૂદ્દીપના ભરતક્ષેત્રમાં ખંભાતનગરના
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે
એક ખેતરમાં એક ભેંસે પાડાને જન્મ દીધેા અને બીજા સમયે પ્રકૃતિની વેદનાથી તે નિવૃત્ત થઈ છે. આ પ્રમાણે જજૂદા જૂદા ક્ષેત્રમાં આ બન્ને જીવા એટલે કે મહાવિદેહ ક્ષેત્રની સ્ત્રી અને ખંભાતની ભેંસે એક જ સમયમાં પ્રસૂતિની વેદના ભગવી છે અને બીજા સમયે વેદનીય કના અંત કર્યાં છે. આ પ્રમાણે બીજા વિકલ્પે। કલ્પી લેવા અને ઘટાવી લેવા. ત્રણે લેાક અને ત્રણે કાળના જીવા, તેના કર્માં તથા વેદનાઓને સાક્ષાત્કાર કરનાર કેવળજ્ઞાનના માલીક ભગવાન મહાવી૨સ્વામીએ કહ્યું કે કેટલાક જીવાના :–
(૧) ક`ભાગ અને નિરાના સમય એક હાય છે. ( ૨ ) કાગના સમય એક અને નિરાના સમય જૂદા છે.
(૩) ભાગ સમય જૂદા અને નિરાના સમય એક છે. (૪) મન્ને જાદા જૂદા હાય છે.
આ બધા તફાવતામાં કારણ ફરમાવતાં ભગવંતે કહ્યું કે ઃ
-:
( ૧ ) કેટલાક જીવા આયુષ્ય કમ ના બંધ અને ભવાંતરની પ્રાપ્તિ એક સમયે જ કરે છે, માટે કર્માને ભાગવવાના પ્રારંભ અને અંત એક સમાન કહ્યો છે.
( ૨ ) આયુષ્ય કર્માંના બંધ એક સમયે અને ભવાંતર પ્રાપ્તિના સમય જૂદો હેાય ત્યારે કભાગના પ્રારંભ એક સમયે અને અંત જૂદા કાળે હાઈ શકે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
શતક રલ્ટ્સ' : ઉદ્દેશક-૧
૨૫૯
(૩) આયુષ્ય બંધના કાળ જૂદો અને ભવાંતરની પ્રાપ્તિ એક સાથે હાય છે ત્યારે કર્માને ભાગવવાના પ્રારંભ જૂદા જુદા સમયે થશે અને કર્માંની નિર્જરા એક કાળે કરશે.
(૪) બન્ને જૂદા જૂદા હોય ત્યારે પ્રારંભ અને અંત જૂદા જૂદા હોય છે. આ રીતે લેશ્યાવાળા જીવને યાવત્ નારકથી લઈ વૈમાનિક દડક સુધીના જીવાને જાણી લેવા. ક ભાગ શુભ અને અશુભ એ પ્રકારના જાણુવા.
.......
શતક રમાને ઉદ્દેશે. ૧લે સમાપ્ત
...........
................
....
Page #297
--------------------------------------------------------------------------
________________
શતક ર૯ : ઉદેશે-ર અનંતરે પપન્નક નારક બે પ્રકારના છે -
(૧) સમકાળે આયુષ્ય બાંધે અને સમકાળે ઉત્પન્ન થાય છે; માટે ભેગ અને નિર્જરાને સમય પણ એક જ જાણ.
(૨) બંધને સમય એક અને નરકમાં ઉત્પત્તિ બીજા સમયે હોય ત્યારે પ્રારંભ અને અંતમાં પણ જુદાઈ જાણવી.
આ શતક ૨૯માના ઉદેશ ૨જે સમાપ્ત છે
*
આ પ્રમાણે શેષ રહેલા પરંપરોપપન્નક, પરંપરાગાઢ, અનંતરાવગાઢ, પરંપરાહારક, અનંતરાહારક, ચરમ અને અચરમ આદિ પદોના એક એક ઉદ્દેશાને વિષય ઉપર પ્રમાણે જાણ.
s
..........•••••••
o
e
• •
-
- શતક ર૯ભાના ઉદ્દેશા ૩ થી ૧૧ સમાપ્ત છે
સમાપ્તિ વચનામ ' નવયુગ પ્રવર્તક, સમ્યગજ્ઞાન પ્રચારક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયે (કુમારશ્રમણ) ભગવતી સૂત્રનું ૨મું શતક પૂર્ણ કર્યું છે.
“ભદ્ર ભૂયાત્ સર્વેષાં જીવાનામ” કર શતક ૨૯મું સમાપ્ત કર
Page #298
--------------------------------------------------------------------------
________________
-
શતક ૩૦મું
શતકને ઉપક્રમઃ
આ સંપૂર્ણ શતકમાં કિયાવાદી, અકિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી માટેની સવિસ્તર ચર્ચા છે, જે ખાસ જાણવા જેવી હોવાથી અને ભારતદેશની ધર્માન્યતાને ભૂતકાલીન ઇતિહાસ બતાવનાર હોવાથી આપણે પણ વિસ્તારપૂર્વક તેની ચર્ચા કરીશું.
“ક્રિયા છે તેમ બેલનાર કિયાવાદી.” “ક્રિયા નથી તેમ બોલનાર અક્રિયાવાદી.”
જ્ઞાન વિનાના જીવનું અસ્તિત્વ માનનારે અને તે પ્રમાણે બેલનારે અજ્ઞાનવાદી.”
નિશ્ચયાત્મક રૂપે વિનયથી જ મોક્ષને માનનારો તે વિનયવાદી છે.” - શુકના તારાની જેમ ચમકનારા અને સૂર્યની જેમ મહા તેજસ્વી એવા કેવળજ્ઞાનના માલીક, દેવાધિદેવ, પતિતપાવન, ભગવાન મહાવીર સ્વામી પિતાના ચતુર્વિધ સંઘ સાથે જ્યારે [જે કાળે અને જે સમયે ભારતભૂમિને પવિત્ર કરી રહ્યાં હતાં તેવા સમયે જ કમનસીબ ભારતભૂમિ નાનાં મોટાં પંડિતેની વાગજાળમાં તથા તેમની જોહુકમી ભરેલી પંડિતાઈમાં વહેંચાઈ : ગઈ હતી. પરિણામે “દિત: વંદિત, બ્રાહ્મણો દ્વાણા, સાધુ સાધુ ફુટવા જાવ, પૂરાયતે” એટલે કે કલિકાળમાં એક પંડિત બીજા પંડિતને જોઈને, જનેઈ અને ટલાટપકાને
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈતિશ્રી માનનારે, એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને જોઈને, તેમજ એક સંપ્રદાયના સાધુ બીજા સંપ્રદાયના કે પિતાના પક્ષમાં પિતાની સંપર્ધા કરનાર બીજા સાધુને જોઈને પરસ્પર કૂતરાની જેમ ભસનારા હતાં, ઘૂરકનારા હતાં.
વફાદાર કૂતરામાં પોતાની જાત પ્રત્યે જ અસહિષ્ણુતાને મોટામાં મોટો દેષ હેવાથી એક ગલીનું કૂતરું બીજી ગલીના કૂતરાને વૈરી છે, અને જ્યારે તેઓ પરસ્પર ભસાભસ કરે છે ત્યારે તે ગલીમાં રહેનારા માણસોની નિંદ પણ હરામ થઈ જાય છે, શાંતિ જોખમાઈ જાય છે. તેવી રીતે કમનસીબ દેશના જે પંડિતે, બ્રાહ્મણે અને સાધુઓ પરસ્પર એક બીજાના શત્રુ હોય, વૈરી હોય, અને આંખ, કલમ કે દંડાથી લડનારા હોય તથા અધ્યાત્મના નામ, શાના નામે અને તેની એક એક પંક્તિના નામે, ક્રિયાકાંડના નામે કૂતરાની જેમ એક બીજા પર હિંસાત્મક, ઈર્ષ્યાત્મક, શ્રેષાત્મક, દાવપેચ રમનારા હોય, સાથેસાથ રાજા મહારાજાઓની રાજ્યસત્તા અને શ્રીમંતની શ્રીમંતાઈ પણ તેમાં સાથ પૂરે ત્યારે તે દેશ અને સમાજને ભાવ-અધ્યાત્મની પ્રાપ્તિ દ્વારા ઉન્નત કેણ બનાવશે? કેવી રીતે બનાવશે ? ફળસ્વરૂપે હિંસાત્મક જીવનધારીની ભાષા પણ હિંસાત્મક બનવા પામે છે. તેથી પંડિતેની ભાષામાં કે ચર્ચામાં કયાંય પણ અપેક્ષાવાદ એટલે કે સામેવાળાની અપેક્ષા સમજીને પ્રત્યુત્તર આપવાની પદ્ધતિ લગભગ બુદ્ધદેવના શુન્યવાદની સમાન બની ચૂકી હતી. આવી પરિસ્થિતિમાં ધર્મના નામે, દેવ-દેવીના નામે, સંપ્રદાયના પ્રવર્તકેના નામે, ટીલાટપકા જેવા ક્રિયાકાંડેના નામે, ભારતદેશની ગલી ગલીએ વાયુદ્ધો, જાહેર સભાઓ, એક બીજાને પરાસ્ત કરવાના દાવપ અને ન્યૂહરચનાઓ ઉપરાંત અવસર આવ્યું ઠંડા-ઠંડી
Page #300
--------------------------------------------------------------------------
________________
२१3
શતક ૩૦મું : ઉપક્રમ પણ થઈ જતી હોય તેને રોકનારે કેઈ ન હતે. કેમકે દેશના રાજાઓ અને શ્રીમંતે પણ જુદા જુદા અખાડાના ભગતરામે બનીને પોતપોતાના ગળામાં જુદી જુદી કંઠી પહેરી ચૂક્યાં હતાં. આવી વિષમ પરિસ્થિતિમાં ચોમાસાના દેડકાઓની જેમ એક ટોળામાંથી બીજું ટોળું, એક સંઘાડામાંથી બીજે સંઘાડે, એક સંપ્રદાયમાંથી બીજે સંપ્રદાય ફૂટી નીકળે અથવા ધર્મના નામે કે ક્રિયાકાંડના અભિશાપે પક્ષપલટાઓ થાય કે સંપ્રદાયના પાટીઆના રંગરોગાન બદલાય તેવી સ્વાભાવિક હકીકત નકારી શકાય તેમ નથી.
દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતીસૂત્ર, આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગ સૂત્રની સાક્ષીએ તે સમયે એક બીજાથી સર્વથા જુદા પડેલા અને એક બીજાને એક બીજા માટે રતિમાત્ર સ્નાનસૂતક પણ ન હતું તેવા કેવળ કિયાવાદીઓના જ ૧૮૦ની સંખ્યામાં જુદા જુદા અખાડા હતા. તે એક એક અખાડાના પંડિતે, સાધુઓ, આચાર્યો બીજા અખાડાના પંડિતે, સાધુઓ અને આચાર્યો સામે ન્યૂહાત્મક રૂપે ડંડાડી કે વાગ્યુદ્ધ માટે પૂર્ણરૂપે તૈયાર થઈને જ બેઠા હતાં. કેવળ પરમ તારક ગુરુદેવના આદેશની રાહ જોવાઈ રહી હતી.
કિયાવાદીઓના મુખ્ય પ્રવર્તકે અને અખાડાઓ
સંભવત: નીચે પ્રમાણેના ચાર પ્રવર્તકે મુખ્ય હતાં?
(૧) ત્રિદંડી અખાડે, (૨) કપિલ મુનિને અખાડ, (૩) ઉલૂક મુનિને અખાડે અને (૪) ગાગ્ય ષિને અખાડે. આ ચારે ક્રિયાવાદી હતાં. પરંતુ કાળકમે ચારમાંથી ૧૮૦ અખાડા થયાં.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) મહાવીરસ્વામીને આત્મા પિતાના સત્તાવીશ ભવની અપેક્ષાએ ત્રીજા ભવમાં સંયમધર્મની ઉત્કૃષ્ટતમ આરાધનામાં અશક્ત હોવાના કારણે ત્રિદંડી ધર્મની પ્રરૂપણ અને સ્થાપના કરી હતી, તે ત્રિદંડીને અખાડે.
(૨) કપિલ મુનિને અખાડે, કપિલ મુનિ ક્યા? કદાચ સાંખ્યકારિકાનાં કર્તા હોય અથવા મરીચિ મુનિના શિષ્ય કપિલ મુનિ હોય ?
(૩) ઉલૂક મુનિ જે જૈન મુનિના વેષમાં મિથ્યાભિમાની બનીને કેવળ બીજાઓની સભાને કુતકે વડે જીતવાના આશયથી, જીવ-અજીવ અને જીવની સ્થાપના કરી હતી.
(૪) ગાર્મેષિને અખાડે -આ પ્રમાણે ભારત ભૂમિની ઘણું કરૂણતાઓમાં દેશને બગાડનારી ખતરનાક કરૂણતા એ છે કે ધર્મના નામે, સિદ્ધાંતના નામે તથા પરોક્ષ તના નામે લડાઈ ઝઘડા થતાં વાર લાગતી નથી. ઘણીવાર એવું પણ બને છે કે લડાવનારની જીભે મોક્ષની વાત હોય છે અને તેમના ટાંટીયા નરક તરફ હોય છે. આવા વિસંવાદી જીવનનાં માલીકને ધર્મને નામે ઝેરના પ્યાલા પીવડાવવાની આવડત સારામાં સારી મળી ગઈ હોવાથી તેમના માટે સમાજના ભાગલા પાડવાનું કાર્ય “It is very easy - ઘણું જ સરળ બની જાય છે. પરંતુ ધર્મના નામે પડેલા ઝઘડાઓ મટાડવા અને સોને એક જાજમ (યુનીયન) કે ઝંડા નીચે લાવવામાં સાગરોપમના સાગરોપમ એટલે સમય હોમાઈ જાય તે પણ ધર્મના ઝઘડા મટી જતા નથી. મતને સ્થાપક ભલે આજે કાલે કે બીજા ભવે પણ બદલાઈ જાય કે સિદ્ધશિલાને વાસી બને તે પણ સ્થાપિત
Page #302
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૬૫ મત તે વજ્રલેપ જેવા થઈ જાય છે. ત્રિ'ડી અને મહાવીરસ્વામીનેા આત્મા એક જ છે. પરંતુ વચ્ચે કેટલે લાંબા સમય પસાર થઇ ચૂકયો છે ? ડિસામ જોડયો છે? સાંભળે ત્યારે ત્રીજા આરાના ચરમ ચરણમાં મરીચિ થયા પછી ચેાથે આરા જે ૪૨ હજાર ન્યૂન એક કાડાકોડી સાગરોપમના હતા, એટલે કે એક કરોડ સાગરાપમને એક કરોડ સાગરે પમથી ગુણાકાર કરા તે કોડાકોડી સાગરોપમ કહેવાય છે. વચ્ચે ૨૩ તી કરા, ૧૧ ચક્રવતી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બલદેવા થયા. મરીચિમુનિ પોતે ચાવીશમા તીર્થંકર બની ગયા અને મેક્ષમાં ગયા તાયે ત્રિૠડીનેા મત આજે પણ ચાલુ જ છે.
C
અક્રિયાવાદી :-જે સમયે ક્રિયાવાદીઓના ૧૮૦ અખાડા હતાં તે જ સમયે અક્રિયાવાદીઓના પણ ૮૪ની સંખ્યામાં અખાડા વિદ્યમાન હતાં જેમાં કાંઠે વિદ્ધિ, કૌશિક અને કોકલ મુનિના અખાડા જોરદાર હતાં. પક્ષ અને પ્રતિપક્ષ, માનવના કુત્સિત મસ્તિષ્કની ઉપજ છે. તેથી પક્ષાંતરા થયા વિના રહેતા નથી. ક્રિયાવાદીએ હાય તા અક્રિયાવાદીએ જન્મ્યા વિના રહી શકવાના છે? એક માનવ કહે છે કે જીવ છે, તરત બીજો કહેશે કે જીવ નથી જ. યવિષે આવા પક્ષાંતરા પડવામાં ઇર્ષ્યા, હઠાગ્રહ કે વિરોધની ભાવના જ કામ કરે છે; પરંતુ ભૂલવું ન જોઇએ કે આ બધામાં મૌલિક કારણ અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. સમ્યગજ્ઞાનની પક્કડ વિનાના માનવને માટે મજ્ઞાન એ ભયંકરમાં ભયકર દુશ્મનનુ કામ કરે છે. વિપરીતતા, સયિતા, અનધ્યયવસિતા; આ ત્રણે અજ્ઞાનના જ પુત્રા છે. આમાંથી માહરાજા ભડકે છે અને માનવ, બીજા માનવની સાથે નહી, પણ સામે બેસવાના આગ્રહ કરે છે. ત્યારે સૌના
Page #303
--------------------------------------------------------------------------
________________
२६६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અખાડા જુદા પડે તે સ્વાભાવિક છે. વર્તમાનકાળના ભારત દેશમાં પણ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ કે બાપ ની ટોપી પહેરે છે, બેટે લાલ ટોપી, ભાઈ પીળી ટોપી પહેરીને બતાવી આપે છે કે તમારા-મારા વિચારો જુદા છે.
એક ભાઈ પંડિત નહેરૂને પૂજે છે. બીજો ભાઈ ઈન્દિરા ગાંધીની આરતી ઉતારે છે. ત્રીજો ભાઈ ચરણસિંહને ગુલામ, આ પાંચે માન ભલે સ્થૂલ મનથી તે તે વ્યક્તિઓના પૂજક રહ્યા પરંતુ તેમના સુક્ષમ મન બીજી દિશામાં જ વિચારતા હોય છે. તેઓ ખાનગીમાં કહે પણ છે કે બગલાની પાંખ જેવી ખાદીના પહેરનારા કરતા તે બ્રિટિશરે લાખ વાર સારા હતાં. આમ છતાં પણ ઘણીવાર સૂક્ષ્મ મન કરતાં સ્થળ મન બાજી જીતી જાય છે અને પોતપોતાના અખાડા ચલાવવામાં જીવન પુરૂં કરે છે. આ અકિયાવાદીએ પણ કિયાવાદીઓને પૂર્ણ વૈરી, વિધી અને અવસર મળે મારામારી કરવામાં પૂરેપૂરા સાવધાન હતાં. સામેવાળે મરી જાય તેની પરવા કોઈને પણ ન હતી. પણ મારા સિદ્ધાંતની વિરૂદ્ધ બોલનારને બરાબર મેથીપાક ખવડાવે એ જ તેમને મુખ્ય ધર્મ હતે.
અજ્ઞાનવાદીઓના ૬૭ ની સંખ્યામાં અખાડાઓ કામ કરી રહ્યા હતાં, જેમાં જૈમિની, વસુ, બાદરાયણ, ચારાયણ પિપલાદ આદિ હતાં.
જ્યારે વિશિષ્ટ, પારાશર, જાનુકણું. વાલ્મીકી, રેમ, હર્ષ, વ્યાસ અને ઈલાપુત્ર આદિ વિનયવાદીઓના અખાડા ૩૨ ની સંખ્યામાં હતાં. આ ઉપરાંત ઈશ્વરવાદ, નિયતિવાદ, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ આદિના જૂદા જૂદા અખાડાઓ તે ગલીએ ગલીએ
Page #304
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૬૭
અને એટલે. એટલે જોરશેારથી હારજીતની પ્રતિજ્ઞા લઇને કરનારા હતાં.
આ ચારે પ્રકારના મત મતાંતામાં તે સમયના ભારત દેશ પૂર્ણ રૂપે ગળેહુબ હતા. રાજા, મહારાજાએ પડિતાની વાાલમાં ફસાયેલા હતાં અથવા પોતાના અથ અને કામદેવની ઉપાસનામાં જેમને અખાડા અનુકુળ હાય તેમાં પેાતાની મેમ્બરશીપ નોંધાવીને તેમની કઢી ગળામાં ધારી લેતા હતાં. શ્રીમતા પણ અથ અને કામના સેવક હાવાથી જેના પક્ષમાં લાડવા તે અમારા ધર્માં “ જિસકે તમે લહુ ઉસકે તડમે હમ ” આ પ્રમાણે પંડિતા, રાજાએ અને શ્રીમતાના એકીકરણમાં પતિતા અને દલિતાને કયાંય પણ ખેલવાના કે મત દેવાના અધિકાર હતા જ નહિં, જ્યારે જગદંબા સ્વરૂપ શ્રીને તા પુરુષની દાસી બનીને રહ્યા વિના બીજે માગ રહ્યો ન હતા. ગમે ત્યારે તેનુ લીલામ થઈ જવાની શકયતા અને ગુલામડી બનીને ઢોરમાર સહન કરવાના હતા, જેથી તે જગદંબા તે સમયે સથા લાચાર બનીને જીવન યાપન કરનારી હતી. શિકાર, જુગાર, શરાબ, માંસાહાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન અને ચૌય કમ આદિના પાપે સથા અમર્યાદિત હતાં. ત્યારે જ તે ત સમયનું સત્યસ્વરૂપ એક કવિએ આ પ્રમાણે આપ્યુ છે.
अन्तशक्ता बहिर्शेवाः सभामध्ये च वैष्णवाः । नाना रूपधराः कौला: विचरन्ति महीतले ।।
ક્રિયાવાદી એટલે શુ ?
[૧] ક્રિયામાત્ર કર્યાં વિના બનતી નથી અને તે કર્તા આત્મા સિવાય બીજો કોઇ નથી. બેશક ! ક્રિયાની નિષ્પત્તિમાં ક્રમ, કરણ, હેતુ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપે
Page #305
--------------------------------------------------------------------------
________________
(૨૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કેઈને કેઈ નિમિત્ત બનતા હોવા છતાં પણ ક્રિયાને કારક છે આત્મા પોતે જ હોય છે, માટે આત્માના અસ્તિત્વને માનનારા આ કિયાવાદીઓ છે.
[ ] ક્રિયા જ પ્રધાન છે, તેથી કિયાના પ્રાધાન્યને માનનારા કિયાવાદી કહેવાય છે.
[૩] અથવા જીવાદિ નવે તાના અસ્તિત્વને સ્વીકાર કરનારા ક્રિયાવાદી છે. ઉપર પ્રમાણેના ક્રિયાવાદીઓ જીવાદિ નવે તને માને છે, પરંતુ કદાગ્રહી હોવાથી સત્યસ્વરૂપ તે તમાં પણ વિસંવાદિતા થયા વિના રહેતી નથી, અથવા નવતત્ત્વને પાઠક [ માસ્ટર પંડિત ] પોતે જ તે તનું યથાર્થ્ય સમજેલે ન હોય, અર્ધદગ્ધ હોય તે તેમની પાસેના વિદ્યાર્થીએ પણ વિસંવાદી અને હઠાગ્રહી બન્યા વિના રહેતા નથી. ફળસ્વરૂપે મૂળ ટોળામાંથી વિસંવાદિતાના કારણે એક પછી એક જુદા પડતા ગયા. પછી તે જુદા થવાની પણ પરંપરા ચાલે છે, ત્યારે જ એક મતમાંથી ૧૮૦ મતે, ટોળાઓ, પથે, મંડળે પડ્યા છે, જે બધાય મહાવીરસ્વામીના સમયે પણ હાજર હતાં અને " जीवाजीवा पुण्णं पावासव संवरोय निझरणा।
વધો મુલાય તા નવતરા કુંતિ નાયકવા ”
આ ગાથા સૌને કંઠસ્થ કરવી સર્વથા અનિવાર્ય હતી. ચાલતા ફરતા કે કામકાજ કરતાં પણ ગાથાના ત તેમની જીભ પર સદૈવ રટાતા રહેતા હતાં.
ઉપર પ્રમાણેના નવે ત પ્રત્યે શ્રદ્ધાળુ હોવા છતાં પણ તે તના સત્ય સ્વરૂપને જાણવામાં સર્વથા એકાંતવાદી બને. લાઓને બીજાઓ સાથે વાતે વાતે વિરોધ કર્યા વિના ચાલતે
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૬૯
શતક ૩૦મું : ઉપક્રમ નથી. આ ન્યાયથી તેઓ ક્યાં ક્યાં અને કઈ રીતે જુદા પડતા ગયા તેને વિસ્તારથી જાણવાને યથામતિએ પ્રયાસ કરીએ. આ કિયાવાદીઓ નવ તત્વને માનનારા હોવાથી પ્રાયઃ કરીને તેઓ સમ્યકત્વ સમ્પન્ન હોઈ શકે છે.
તેમનાં ૧૮૦ ભેદ શી રીતે પડયાં?
મુળ તત્ત્વ નવ છે. તે આ પ્રમાણે – જીવતત્વ, અજીવતત્વ, પુણ્યતત્વ, પાપતત્વ, આવતત્વ, બંધતત્વ, સંવરતત્વ, નિર્જરાતત્વ અને મેક્ષતત્વ.
ઉપરના ૧૮૦ કિયાવાદીઓને આ નવે તવે માન્ય છે. શ્રદ્ધેય છે. માટે જ પ્રારંભકાળમાં કંઈને કંઈ પણ કહેવાપણું ન હેવાથી સૌને ગુરુ એક જ હતે. મઠ એક જ હતું. પરંતુ હુંડા અવસર્પિણીના અભિશાપે શંકાઓ થતી ગઈ, સમાધાન થયા નહી અને રાગદ્વેષના ચકાવે અટવાઈ જઈને કેઈએ આ નવે તને સ્વતઃ સિદ્ધ માન્યા જ્યારે બીજાએ પરતઃ સિદ્ધ માન્યા. અને માન્યતામાં કદાગ્રહ પ્રવેશતે ગયે. પરિણામે ૯૪૨=૧૮ ભેદ પડી ગયા. બાવળનું બીજ બાવળને જ ઉત્પન્ન કરે તેમ કેઈએ આ ૧૮ ભેદોને નિત્ય માન્યા છે, જ્યારે બીજાએ અનિત્ય માન્યા. આ પ્રમાણે અમરવેલ જ્યારે વધવા માંડે છે ત્યારે આખાયે વૃક્ષને વ્યાપ્ત કરતાં વાર લાગતી નથી. તેવી રીતે ઉપરના ૩૬ ભેદેને માટે પણ કલહ વધ્યાં. ઝઘડા થયા, મારા મારી થઈ અને તે ૩૬ ભેદ શું ? કાલકૃત છે? નિયતિકૃત છે? સ્વભાવકૃત છે? ઈશ્વરકૃત છે? અથવા આત્મકૃત છે? આ પ્રમાણે પાંચ વિકને જન્મ થયો. તેના પર હઠાગ્રહ વધતે ગ પછી તે પોતપોતાના મંતવ્ય પ્રમાણે પ્રવર્તકે જુદા થયા, આચાર્યો જુદા થયા, મુનિએ જૂદા થયા અને તેમના
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પક્ષાંધ બનીને ગૃહસ્થ પણે જુદા જુદા ટોળામાં ફસાઈ ગયા અને ૩૬ ૪૫ = ૧૮૦ ભેદ જોતજોતામાં પ્રવર્તિત થઈ ગયા.
દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી પણ આ ૧૮૦ પાખંડીઓ ધર્મના નામે, સમ્યક્ત્વના નામે, જીવાદિ તત્ત્વોના સ્વરૂપને માટે લડતાં હતાં, ઝઘડતા હતાં અને ભારત દેશને “ત્રાહિ માં–ત્રાહિ માં” જેવી અવસ્થામાં લાવી મૂક્યો હતે.
સ્વતઃ પરતઃ નિત્ય, અનિત્ય, કાળ, ક્ષણિક, નિયતિ ઈશ્વર, આત્મા આદિ શબ્દના અર્થ જોઈ લઈએ. નવે તોની વિશદ વ્યાખ્યાઓ પહેલાના ભાગમાં ચર્ચાઈ ગઈ છે, તેમ છતાં પણ તે નવ તત્વને તત્વાર્થ સૂત્ર, આéદર્શન-દીપિકા આદિ ગ્રંથેથી જાણું લેવું.
સ્વતઃ એટલે આત્મા પિતાના સ્વરૂપને લઈને વિદ્યમાન છે. પરંતુ હસ્વત્વને જેમ દીર્ઘવની અને દીર્ઘત્વને હસ્વત્વની અપેક્ષા રહેલી છે તેવી એકેય અપેક્ષા આત્માને માટે ઘટતી નથી, કેમકે આત્મા સ્વતઃ સિદ્ધ છે. પુણ્ય પાપને ફળો ભેગવવાને માટે સર્વતંત્ર સ્વતંત્ર છે. જન્મ મરણમાં પણ કેઈની અપેક્ષા આત્માને માન્ય નથી.
નિત્ય એટલે આત્મા પોતે કોઈનાથી પણ ઉત્પન્ન થત નથી, નાશ પામતું નથી. રૂપાંતર અર્થાત્ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય કે પુદ્ગલાસ્તિકાય આદિમાં ચારે નિકાયના દેવે યદિ પરિશ્રમ કરીને પિતાના સાગરેપમના સાગરેપમ આયુષ્યને સમાપ્ત કરી લે તે પણ પરિવર્તિત કરી શકે તેમ નથી, માટે આત્મા ભૂતકાળમાં પણ હતું,
Page #308
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૭૧ વર્તમાનકાળમાં પણ છે અને ભાવિકાળમાં રહેશે, તેથી તેની નિત્યતા અને શાશ્વતતા અબાધ છે.
અનિત્ય આત્માને અનિત્ય માનનારા ક્ષણિકવાદીઓના અખાડાના સાધકે નિત્યવાદીઓને પડકાર ફેકતા કહેતાં હતાં કે આત્મા કેઈ કાળે નિત્ય હતા જ નહીં. તમારે આ નિત્યવાદ એકવાર નહીં પણ હજારવાર જૂઠે છે. કેમકે સંસારમાં જે પદાર્થો આંખેથી દેખાય છે તે બધાય દીવાની જ્યોતની જેમ પ્રતિસમયે નશ્વર છે, ક્ષણિક છે, માટે આત્મા અનિત્ય છે. મિથ્યાત્વના જોરદાર હુમલાના કારણે તે સમયે દ્રવ્યમાત્રને એકાંતે નિત્ય અને એકાંતે અનિત્ય માનનારાઓના બે પક્ષેના જ રેજના લડાઈ ઝઘડા તથા વૈર વિરોધના અભિશાપે ભારત દેશના નાના મોટા સૌ કઈ કિં કર્તવ્યમૂઢ હતાં. સાધારણ જનતા ત્રસ્ત હતી તેથી સમયે સમયે પોતાના હૈયાની વરાળ કાઢતી હતી કે જે ધર્મસિદ્ધાંત દેશને, સમાજને, શ્રીમંતને, સત્તાધારીઓને વેરઝેરના ચક્રાવે ચડાવીને બરબાદ કરે, ખુનાખરાબી કરાવે, માનવતાને સત્યાનાશ કરાવીને દાનવતા અપાવે, દેવતત્વના બદલે અસુરત્વ તરફ લઈ જાય, તે ધર્મ કેઈના માટે શા કામને? પણ પંડિતેની પાંડિત્ય ગર્વિષ્ઠતા એટલી હદ સુધી પહોંચી ચૂકી હતી જેને રોકવા માટે કોઈનું પણ ભેજ અકિંચિત્કર હતું.
પરતઃ આના પક્ષનું કહેવું છે કે આત્માદિ તત્ત્વ સ્વતઃ સિદ્ધ નથી એટલે કે જીવની સિદ્ધિ પિતાને આધીન નથી જ, પણ પરતઃ એટલે કે પારકાને આધીન છે. આવી રીતે પરતઃ સિદ્ધિવાદીઓ ડંકાની ચેટ સાથે કહેતા હતાં કે આત્માદિ તની સિદ્ધિ પરતઃ જ હોઈ શકે છે. જેમ મોસંબીથી બેર નાનું છે અને બેરથી મોસંબીનું દીર્ઘત્વ બેરની હસ્વતાને
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લઈને છે, તથા ઘટપટ મકાન આદિ પદાર્થો જડ છે. તે તે જડથી સર્વથા વિપરીત ચેતન સ્વરૂપે આત્મા હો જોઈએ. સારાંશ કે સંસારના પદાર્થોનો અનુભવ કર્યા પછી જ આત્મા તરફ લક્ષ્ય જાય છે. તેથી આત્માની સિદ્ધિ માટે જડ પદાર્થોની અપેક્ષા રહેલી જ છે. માટે આત્મા પરતઃ સિદ્ધ છે. આવી સ્થિતિમાં પણ કેટલાક પરવાદીઓ આત્માને નિત્ય તથા કેટલાક અનિત્ય માને છે. આ પ્રમાણે :
(૧) આત્મા સ્વતઃ નિત્ય જ છે. (૨) આત્મા સ્વતઃ અનિત્ય જ છે. (૩) આત્મા પરતઃ નિત્ય જ છે. (૪) આત્મા પરતઃ અનિત્ય જ છે.
એકલા જીવતવના આ ચાર મતાંતરો થયા. તેવી રીતે અજીવતત્વના સ્વતઃ, પરતઃ, નિત્ય અને અનિત્યરૂપે ચાર ભેદ જાણવા. યાવત્ મોક્ષ સુધી ૪૯=૩૬.
જીવાદિ ત કાળક્ત છે '
કાળવાદીઓનું મંતવ્ય છે કે જીવાદિ બધાય ત કાળકૃત છે એટલે કે જીવાદિત છે. તેમના વ્યાપારને અનુભવ કાળને લઈને જ થાય છે માટે તે કાળકૃત છે. દ્રવ્યમાત્રની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયમાં કાળને જ પ્રત્યક્ષ પ્રભાવ છે. જીવનું જન્મ-મરણ પણ કાળને આધીન છે. પ્રસૂતિના સમય પહેલાં ડેકટરોના કે નર્સોના હજાર પ્રયત્ન હોવા છતાં કેઈને પણ પ્રસૂતિ થતી નથી, થઈ નથી, થશે પણ નહીં. તેવી રીતે મરણ પણ ઈશ્વરાદિને આધીન નથી પણ કાળને આધીન છે. આંખેથી દશ્ય–અદશ્ય છતાં પણ એકસાથે ચિરકાળે કે તત્કાળમાં
Page #310
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉપક્રમ
ર૭૩ પિતપતાના ઠંડી, ગરમી અને વર્ષાઋતુમાં કયાંય ઈશ્વરાદિને ચમત્કાર જેવા છે? અને જેવાતે હોય તે પિોષ મહિને સખત ગરમી અને વૈશાખ મહિને સખત ઠંડી કેમ પડતી નથી? તથા દિવસ, માસ, વર્ષ, યુગ, પૂર્વ, પલ્યોપમ, સાગરેપમ, ઉત્સર્પિણી તથા અવસર્પિણી આદિમાં કાળને પ્રત્યક્ષ પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. સ્ત્રીને ઋતુકાળ આવ્યા વિના કેઈની તાકાત વિશેષથી પણ ગભધાન થયેલું સાંભળ્યું છે? પુરૂષ પ્રયત્નથી ઋતુકાળ લાવી શકાતું હોય તે બે વર્ષની બાલિકાને પણ ઋતુ કેમ નથી આવતું? માટે કાળની પ્રધાનતાને નકારી શકાય તેમ નથી. જીવાદિ તત્વે નિયતિકૃત છે
જીવાદિ તને સ્વ-પર-નિત્ય અને અનિત્યરૂપે માનવા છતાં પણ ક્રિયાવાદીઓમાંથી જુદા પડેલા નિયતિવાદીઓ જેરશેરથી પ્રતિજ્ઞાપૂર્વક કહે છે કે કઈ પણ તત્વ કાળકૃત હતું જ નથી પરંતુ નિયતિને આધીન છે. પદાર્થો સર્વથા સ્વતંત્રરૂપે જે જે રૂપાંતમાં પરિવર્તિત થવાના હોય છે તેમાં પ્રાજકરૂપે જે કામ કરે તેને નિયતિ કહેવાય છે. આને આશ્રય કર્યા વિના શુભ કે અશુભ પ્રાપ્તવ્ય અર્થ કેઈને પણ પ્રાપ્ત થયે નથી, તે નથી અને થશે નહીં. જે થવાનું નથી તે હરહાલતમાં પણ થતું નથી, જેમ ગધેડાને શીંગ, અને જે થવાનું હોય તેને નાશ કઈ કરી શકતું નથી. ઋતુસ્નાતા સ્ત્રીને ગર્ભધારણ કરવાને કાળ છે, પુરુષને પુરુષાર્થ પણ વિદ્યમાન છે, છતાં પણ ગર્ભધારણ ન થવા દેવામાં આ નિયતિ સિવાય બીજું એકેય કારણ કેઈને દેખાતું હોય તે કહો. સારાંશ કે ૧૮૦ ભેદમાંથી નિયતિને કારણે માનનારાઓના ટોળા જૂદા
Page #311
--------------------------------------------------------------------------
________________
ર૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હતાં, તેમના મઠ જતા હતાં, ગુરુએ જૂદા હતાં તે પછી ભગતડાઓ જુદા હોય તેમાં શું નવાઈ? જીવાદિ તત્વે સ્વભાવત છે -
સ્વભાવથી જ એટલે કે પદાર્થો પિતાની મેળે જ તથા તથા પરિણામમાં પરિણત થઈ જાય છે, તેથી કાળને કે નિયતિને માનવાની આવશ્યક્તા નથી, પણ સંસારનું સંચાલન જ સ્વભાવગત છે. અન્યથા બાવળના કાંટાઓ તી શી રીતે થાય? મૃગ અને પક્ષીઓનાં રંગરૂપ જૂદા જુદા વિચિત્ર સ્વરૂપે કોણે બનાવ્યા? કમળના પાંદડાઓમાં સુન્દરતા ક્યાંથી આવી? હરિણીઓની આંખમાં આટલું સૌન્દર્ય કેણે મૂક્યું ? મયૂરની પાંખે આટલી બધી રંગર ગીલી કેમ? ખાનદાન માનવને વિનય વિવેકના પાઠ ક્યાંથી આવડ્યાં? ઈત્યાદિ પ્રસંગમાં સ્વભાવ સિવાય બીજું કારણ કર્યું? પુરુષ હજાર પ્રયત્ન કરે તે પણ ઉપર્યુક્ત વસ્તુઓ સુંદર ન જ બનાવી શકે. ગર્ભધારણ કરવાને સમય છે, પુરુષાર્થની અનુકૂળતા છે, નિયતિ પણ પ્રતિકૂળ નથી છતાં વાંઝણ સ્ત્રીને ગર્ભધારણ થવાનું છે જ નહીં માટે દુનિયાભરના મંત્રે, જગે, ઉપાસના, વાસનિક્ષેપ કે કોઈને આશીર્વાદે પણ એકવાર નહિ પણ હજારેવાર નિષ્ફળ જાય છે. આ કારણે જ જીવાદિ ત કાળકૃત નથી, નિયતિકૃત નથી પણ સ્વભાવકૃત છે. ઈશ્વ રકૃતિ :
એક મતમાંથી બીજા મતે ફૂટવાના હેય છે ત્યારે સૌની બુદ્ધિમાં -
સામ્યભાવ મટે છે અને વૈષમ્યભાવ આવે છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦ : ઉપક્રમ
ર૭૫ હિતબુદ્ધિ ઘટતી જાય છે અને સ્વાર્થવૃત્તિ વધતી જાય છે.
સહનશક્તિ વિદાય લે છે અને રાગદ્વેષની માત્રા વધવા લાગે છે.
અપેક્ષા બુદ્ધિ અલવિદા લે છે અને એકાંત બુદ્ધિની પધરામણું થાય છે.
સમતા પ્રધાનતાના રીસામણું થાય છે અને તામસ પ્રધાનતાને પ્રવેશ થાય છે.
હૃદય મંદિરમાંથી ઈશ્વર જાય છે અને અસુરદેવની પ્રતિષ્ઠા થાય છે.
ઈત્યાદિ કારણે જીવાદિ ત સ્વતઃ પરતઃ નિત્ય કે અનિત્ય ભલે રહ્યાં પણ તેમાં બધાયમાં ઈશ્વરને હસ્તક્ષેપ અનિવાર્ય હોવાથી જીવની બધીય ક્રિયાઓ ઈશ્વરાધીન છે. એટલે જડ અને ચેતનમાં ઈશ્વરીય લીલાને નિર્વિવાદ માન્યા વિના ચાલે તેમ નથી. નાનું મોટું મકાન પણ કારીગર વિના બનતું નથી તે પછી આવડે મોટો સંસાર અને તેનું સંચાલન ઈશ્વર વિના થઈ શકે જ નહીં. તેઓ કહે છે કે “જીવ અજ્ઞાન છે, પિતાના સુખ દુઃખ માટે પણ સમર્થ નથી ત્યારે જ ઈશ્વર તેને સ્વર્ગમાં કે નરકમાં ધકેલી મારે છે? એટલે કે ઈશ્વરની આજ્ઞા વિના પીપળાનું પાંદડું પણ ચાલતું નથી.
આ ત્મ કૃતઃ
છવાદિ તત્વે, કાળ, નિયતિ સ્વભાવ કે ઈશ્વરને અધીન નથી પણ આત્મકૃત છે. આ આત્મકૃતવાદીઓનું મન્તવ્ય છે
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કે પૂરા સંસારમાં કેવળ એક આત્મા સિવાય બીજા એકેય પદાર્થની કલ્પના કરવી નરી અજ્ઞાનતા છે. ઉદાહરણ આપતા તેઓ કહે છે કે “આકાશમાં ચન્દ્ર એકની જ સંખ્યામાં છે, પરન્તુ જુદા જુદા પાણીથી ભરેલા પાત્રમાં તે જુદે જુદો દેખાય છે, તેવી રીતે સૌમાં આત્મા એક જ છે જે નવા નવા રૂપ ધારણ કરતે રહે છે.
ઉપર પ્રમાણે કિયાવાદીઓના ૧૮૦ની સંસ્થાના અખાડાઓ આપણે જોઈ ગયા, જાણી ગયા, જે સૌ એકબીજાના સર્વથા વિરેધીવૈરી અને વાતે વાતે લડતા ઝઘડતા ભારતભૂમિના માનને માટે અભિશાપરૂપે હતાં. જે દેશમાં, સમાજમાં ધર્મના નામે પાખંડ ચલાવનારાઓના ફલેશ કંકાસ થતાં રહેતા હોય ત્યાં માનવ સમાજને શાંતિ અને સમાધિ આપનારે કેશુ? અયિાવાદીઓ એટલે શું?
હવે આપણે અક્રિયાવાદીઓને સમજવાનો પ્રયત્ન કરીએ, જે ૮૪ની સંખ્યામાં છે. આ બધાય અખાડાના અખાડાબાજે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજર અને મેક્ષ આ સાતેય તને નાસ્તિત્વ રૂપે માનનારા છે. તે સ્વતઃ નથી કે પરતઃ નથી માટે ૭૪૨=૧૪ ભેદ થયા.
કાળ, યદ્દચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મકૃત આ છ પ્રકારે ૧૪૪૯=૮૪ ભેદ થયાં.
આ વાદીઓનું કહેવું છે કે જીવ નથી, અજીવ નથી, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ નામે સાતેય ત છે જ નહી. તે સ્વતઃ નથી અને પરતઃ નથી તથા કાળકૃત, યદચ્છાકૃત, નિયતિ કૃત, સ્વભાવકૃત, ઈશ્વરકૃત તથા આત્મકૃત
Page #314
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૭૭ પણ નથી. આ કારણે જ જીવાજીવાદિના નાસ્તિત્વને માનનારા હોવાથી આ ૮૪ ટોળાના પ્રવર્તકે, અને તેમના મેમ્બરો નાસ્તિક અને મિથ્યાત્વી છે. આથી જીવાદિના નાસ્તિત્વને માનનારા તેઓ કહે છે કે જીવાદિ નથી કેમકે તેને સિદ્ધ કરવા માટે તેનું એકેય લક્ષણ નથી જેના કારણે તેના અસ્તિત્વને માનવાની ફરજ પડે. તેથી લક્ષણ વિનાની લક્ષ્યની સિદ્ધિ કેવી રીતે કરી શકાશે? તથા જીવનું એકેય કાર્ય નિર્ણત નથી કેમકે આણુથી પર્વતની સિદ્ધિ જેમ શક્ય નથી તેમ જેનું કાર્ય દષ્ટિગોચર થતું નથી તે જીવાદિ તને માનવાની આવશ્યકતા રહેતી નથી. માટે આકાશ કુસુમની જેમ જેની સિદ્ધિ સ્વતાથી ન થાય તેની પરત:થી સિદ્ધિ માનવાનું કંઈ પણ કારણ નથી. કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મકૃતની વ્યાખ્યા કરાઈ ગઈ છે. કેવળ યચ્છાની વ્યાખ્યા જાણી લઈએ.
યુચ્છા :–જેમાં ઈચ્છા વિના અર્થની પ્રાપ્તિ થાય તેને યચ્છા કહે છે. આ વાદીઓનું કહેવું છે કે માનવેને સુખ દુઃખ આદિની જૂદા જૂદા પ્રકારની પ્રાપ્તિ સર્વથા અતર્કિત છે, કલપના વિનાની છે. જેમકે ઝાડની ડાળે કાગડે બેઠે હેય અને અકસ્માત ડાળ પડે તે સમયે કાગડાને ખબર નથી કે મારા બેસવાથી ડાળ પડી રહી છે, કે ડાળને પણ ખબર નથી કે હું કાગડા પર પડી રહી છું. આવા પ્રકારના યદચ્છાપૂર્વક થતાં કામમાં જનમાનસ કહે છે કે “કાગડા ને બેસવું ને ડાળનું પડવું થયું” તેવી રીતે “અમે પિશાચો છીએ, વનમાં રહીએ છીએ, ઢોલ નગારાને અમે સ્પર્શ પણ કરતાં નથી છતાં પણ સંસારને માનવ કહે છે કે વનવગડામાં પિશાચે ભેરી વગાડી રહ્યાં છે. આ પ્રમાણે જન્મવું-મરવું આદિ કાર્યો
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૮૯
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
યદાપૂર્વક જ થાય છે તેમાં કોઈની બુદ્ધિના ખળની
આવશ્યકતા નથી.
આ રીતે અક્રિયાવાદીઓના ૮૪ ભેદા થયાં.
અજ્ઞાનવાદીએ એટલે શું?
આ મતવાઢીએ જીવાદિ નવ તત્ત્વાને તથા ઉત્પત્તિ નામે દશમા તત્ત્વને સદ્ગુરૂપે, અસપે, સદસદરૂપે, અવક્તવ્યરૂપે, સદવક્તવ્યરૂપે, અસદવક્તવ્યરૂપે તથા સદસદવક્તવ્યરૂપે માન નારા હાતા નથી. તેએ કહે છે કે જીવ સરૂપે દેખાતા નથી, અસદૃરૂપે દેખાતા નથી, તેમ બીજા કોઇ પ્રકારે દેખાતા કે અનુભવાતા નથી, અથવા જીવાદિની જાણકારીનુ પ્રત્યેાજન પણ શુ છે? જીવ છે તેની જાણકારીનું ફળ પણ શું છે? જીવ છે તેની જાણકારી કોઇએ કરી નથી અથવા જીવ તત્ત્વ જાણી લીધું તેથી શું થઈ જવાનુ છે ? તેવી રીતે જીવ નથી, આ વાતને કોઇએ જાણી નથી અથવા નહીં જાણવા માત્રથી તેને હાનિ પણ શું થઈ ગઈ ? અને ભાવેાની ઉત્પત્તિ થાય છે તે કોઇએ જાણી નથી અથવા જાણી લીધી હોય તે પણ શું? જીવ અતીન્દ્રિય હોવાથી કોઈની પાસે તેવું જ્ઞાન નથી, જેથી આત્માને જાણી શકાય. અથવા આત્માને સગત, મૂત જ્ઞાનાદિ ગુણાપેત સ્વરૂપે કે તેનાથી રહિત હૈઈએ જાણી લીધે હાય તો પણ જાણનારને કથો ફાયદો? માટે પ્રત્યેક પ્રસગનું અજ્ઞાન જ સર્વ શ્રેયસ્કર છે. આત્માને નિત્ય માનનારા અનિત્યવાદીઓના હાર્ડવેરી છે, અને અનિત્યવાદી નિત્ય વાદીએના દુશ્મન છે. બન્નેના અખાડાઓમાં રાજ રાજ લડાઇએ થાય, મારામારી થાય અને મધ્યમ વર્ગ બિચારા શૂન્યમનસ્ક થઇને પેાતાનુ જીવન દ્વિધામાં પસાર કરી રહ્યો છે. આ કારણે જ અજ્ઞાન સર્વ શ્રેયસ્કર છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૭૯ કઈ પણ જાતની ઈચ્છા વિના કરેલા કાર્યોમાં અપરાધ તુલ્ય હોય તે પણ તેને દેષ છેડે જ મનાવે છે, જ્યારે તે જ કાર્યને મુનિ, પંન્યાસ, ઉપાધ્યાય કે આચાર્ય કરે તે તે કાર્યથી થતે દેષ પણ ઉત્તરોત્તર વધારે મનાય છે એટલે કે મુનિની ભૂલ કરતાં પંન્યાસની ભૂલ વધારે મહત્વની હોવાથી મુનિ કરતાં પંન્યાસ વધારે દંડનીય છે. તેના કરતાં ઉપાધ્યાયજી મહારાજ વધારે દંડને પાત્ર છે અને આચાર્ય દેવેની ભૂલ સર્વથા અક્ષમ્ય હેવાથી વધારે દંડનીય બને છે. તથા તુલ્ય અપરાધમાં મુનિને જે પ્રાયશ્ચિત આવે તેના કરતાં પંન્યાસને વધારે, ઉપાધ્યાયને તેના કરતાં પણ વધારે છે અને આચાર્ય દેવેને જબરદસ્ત પ્રાયશ્ચિત આવે છે. આ ન્યાયે જીવાદિ તને જાણી લીધા પછી જે પાપ કરે તેના કરતાં અમારૂં અજ્ઞાન લાખ વાર સારું છે. આ પ્રમાણે જીવાદિ નવ તત્વ ૯૪૭ સદ્ આદિરૂપે સાત પ્રકારે ગણતાં ૬૩ ભેદ થયાં; અને ભાસ્પતિ, સતી, અસતી, સતી અને અવક્તવ્યા ચાર પ્રકારે હોવાથી ૬૩+૪=૬૭ ભેદ અજ્ઞાનીઓના થયાં.
નયિક એટલે શું?
ભારતભૂમિ પર જ્યારે કિયાવાદી, અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી જીવાદિ તત્વને માટે જુદા જુદા પ્રકારે લડી રહ્યાં હતાં ત્યારે આ વનયિકવાદીઓ પણ ડંકાની ચેટ સાથે ભારતભૂમિના માનને સંબોધન કરતાં કહી રહ્યાં હતાં કે હે માન! હે પંડિતે ! હે મહાપંડિતે ! થેલીવારને માટે તમે તમારી આંખ બંધ કરીને તથા છાતી ઉપર હાથ મૂકીને વિચારે તે ખરા કે, જીવાદિ તને તમે જે રીતે માની રહ્યાં છે અને જે રૂપે નથી માનતા ઇત્યાદિ પ્રસંગમાં લડાઈ ઝઘડા કરી
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તમે તમારે નાશ શા માટે કરી રહ્યાં છે. ઉડ્યાં ત્યારથી
જીવાદિ પરોક્ષ તત્ત્વની ચર્ચા, મારામારી આદિ કરીને તમારા દિવસે અને રાતે પસાર થઈ રહી છે, માટે અમારે વિનયધર્મ જેમાં કઈ જાતને વિખવાદ નથી, ચર્ચા નથી, મારામારી નથી લાખ વાર સારે છે. આ પ્રમાણે આ વાદીઓ કેવળ વિનયવડે જ મેક્ષને માનનારા હોવાથી વૈયિક કહેવાય છે.
પિતાના અખાડાના ધર્મ પ્રમાણે તેઓ સામે આવતા કે મળતાં દેવ, રાજા, મુનિ, માતા, પિતા કે જાનવરને મનવચન તથા કાયાદિ વડે નમસ્કાર કરતાં હતાં. આસનાદિ આપતાં હતાં, તેઓ માનતા હતાં કે વિનયથી જ જ્ઞાન-દર્શન, ચારિત્ર અને મેક્ષની પ્રાપ્તિ સુલભ બને છે. તેમ છતાં પણ તેમના ૩૨ ભેદો પડ્યાં હતાં. દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા અને પિતા ૮ પ્રકારના વ્યક્તિઓને, મનથી, વચનથી, કાયાથી અને દાનાદિ વડે વિનય કરે. આ પ્રમાણે ૮૪૪=૩૨ ભેદમાં વૈનાયિકે એક બીજાથી જુદા હતાં. ઉપર પ્રમાણે કિયાવાદીઓના ૧૮૦ ભેદ
અકિયાવાદીઓના ૮૪ ભેદ અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદ અને નચિકેના ૩ર ભેદ
૩૬૩ ભેદ થયા. ભગવાન મહાવીર સ્વામીના છદ્યસ્થ કાળમાં અને કેવળી કાળમાં પણ આ પાખંડીઓ હતાં. આ ઉપરાંત બીજા મતવાદિઓ પણ હતાં. પંડિતેની પરસ્પરની વાદવિવાદની ચર્ચા એથી ભારતભૂમિ પૂર્ણરૂપે ત્રસ્ત હતી, કેમકે જીવાદિ તને
Page #318
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉપકમ
૨૮૧ નહીં માનનારા અક્રિયાવાદીઓ અને તેમના અભિશાપે સાર્વત્રિક ફેલાયેલા અજ્ઞાનવાદીઓના કારણે માંસાહાર, શરાબપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, શિકાર આદિ મહાવ્યસને દેશના પ્રત્યેક સ્થાને વ્યાપક બની ચૂક્યાં હતાં, ત્યારે જ તે કાલ સૌકરિક આદિ કસાઈઓના કસાઈખાનામાં હજારોની સંખ્યામાં પાડાએ, ગાય, બકરાઓ, ઘંટાઓ અને મરઘાઓની કુર હત્યાએ દેશની આબાદીને જોખમમાં મૂકી દીધી હતી.
આવી પરિસ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામીએ સ્યાદ્વાદ, અનેકાંતવાદને આશ્રય કરીને પાંડિત્ય ગર્વિષ્ઠ પંડિતેને, મિથ્યાભિમાની મહાપંડિતેને, રાજનીતિના ઘમંડી રાજાઓને, સુરાપાનના ચક્રાવે ચડેલા શ્રીમતેને પવિત્ર રસ્તે લાવી મૂક્યાં હતાં.
આટલી પૂર્વ ભૂમિકા પછી હવે આપણે મૂળસૂત્રના આધારે વિચાર કરીએ.
Page #319
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦ : ઉદ્દેશ–૧ છો શું ક્રિયા આદિને માનનારા છે?
હે પ્રભે! સમવસરણ (જેમાં અનેક પ્રકારના પરિણામવાળા જી બેસે તે) એટલે મત મતાંતરે કેટલા કહ્યાં છે?.
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! સમવસરણ (મત મતાંતરે) નીચે પ્રમાણે ચાર પ્રકારે કહ્યાં છે.
( ૧ ) ક્રિયાવાદી, (૨) અક્રિયાવાદી, (૩) અજ્ઞાનવાદી અને વૈનાયિકવાદી. જીમાં બહુવચનને આશ્રય કરી ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! અનંતાનંત જેમાંથી કેટલાક કિયાવાદી છે, કેટલાક અકિયાવાદી છે અને કેટલાક અજ્ઞાનવાદી છે અને કેટલાક વૈનાયિકવાદી પણ છે. આ પ્રમાણે
કૃષ્ણદિ છ લેશ્યાના માલીકેના માટે પણ જાણવું. જ્યારે લેશ્યા વિનાના અયોગી (૧૪માં ગુણસ્થાનકે રહેલા) અને સિદ્ધ ભગવંતેને કેવળ કિયાવાદી જ જાણવા.
કૃષ્ણપાક્ષિક જેને સંસાર ઘણે લાંબે હોવાથી તેઓ ક્રિયાવાદી હેતા નથી પણ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી હોય છે.
શુકૂલપાક્ષિક જ પરિમિત સંસારી હોવાથી કેટલાક ક્રિયાવાદી પણ છે યાવત્ ચારે પ્રકારે છે.
સમ્યગુદષ્ટિ જી કેવળ કિયાવાદી જ છે, જ્યારે મિથ્યાદષ્ટિ જી કૃષ્ણપાક્ષિકની જેમ જાણવા.
Page #320
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું ઉદ્દેશક-૧
૨૮૩ મિશ્રદષ્ટિ (સમ્યગૃમિથ્યાદષ્ટિ ) અજ્ઞાનવાદી અને વિનય વાદી જાણવા.
પચે પ્રકારના સમ્યગ્રાની કેવળ કિયાવાદી જ જાણવા. જ્યારે ત્રણ પ્રકારના અજ્ઞાની જ કૃષ્ણપાક્ષિકની જેવા છે.
આહારાદિ ચારે સંજ્ઞામાં આસક્ત જીવે ચારે પ્રકારના છે અને અનાસક્ત (ને સંપયુક્ત) કેવળ ક્રિયાવાદી જ હોય છે, કેમકે બધીય ક્રિયાઓમાં અનાસક્તત્વ સમ્યગદર્શન વિના શક્ય હેતું નથી. - ત્રણે વેદના માલીકે ચારે પ્રકારના છે અને વેદ રહિત પહેલા ભેદમાં જાણવા. આ પ્રમાણે સકષાયી અને અકષાયી, યેગી અને અગી તથા સાકાર અને અનાકાર ઉપયોગવાળાઓના ભેદ જાણવા. કાપત લેશ્યા સુધીના નારકે ચારે પ્રકારના જાણવા. શેષ ઉપર પ્રમાણે યથાયોગ્ય જાણી લેવું.
પૃથ્વીકાયિક મિથ્યાદષ્ટિ હોવાથી અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી જ હોય છે. વિનયવાદને ગ્ય પરિણામ ન હોવાથી તેઓ વિનયવાદી હોતા નથી. વચનને અભાવ હોય છે તે પણ વાદના પરિણામેથી તેઓ મુક્ત નથી. આ પ્રમાણે યાવત્ ચાર ઇન્દ્રિય વાળા જી સુધી જાણવું.
પંચેન્દ્રિય તિર્યથી લઈ વૈમાનિક દેવે સુધી ચારે પ્રકારના કલ્પી લેવા ચારે પ્રકારના છે કઈ ગતિનું અયુષ્ય બાંધશે?
હે પ્રભે! જે ક્રિયાવાદી છે એટલે જીવાદિ નવ તને જાણકાર છે તે કઈ ગતિનું આયુષ્ય બાંધશે?
Page #321
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જવાબમાં ભગવતે ફરમાવ્યુ` કે હે ગૌતમ ! જે નવ તત્ત્વાના સાતા છે તે ક્રિયાવાદીઓના ૧૮૦ પાખ’ડીએમાંથી ગમે તે ટોળાના હશે તે પણ દેવગતિ અને મનુષ્યગતિનુ આયુષ્ય બાંધશે. પરમાત્મા દેવાધિદેવની સ્પષ્ટ વાણીથી આપણે જાણી શકીએ છીએ કે કેવળ શ્રદ્ધાની જ કેટલી બધી જખરદસ્ત તાકાત છે, જે કારણે તે જીવ નરકગતિમાં કે તિયચ ગતિમાં જઈ શકતા નથી. ટોચ ( બેટરી)માં જે શેલ હાય છે તે ગમે તેટલા સુંદર હેાય યદિ તેમાં પાવર ખતમ થઇ ગયા હશે તે તેને ફેંકવા સિવાય બીજો કયો માગ? અને પાવર હશે તેા શેલ પરના કાગળ પણ ફાટી ગયા હશે તે તે સંગ્રહવા લાયક બનશે, એ જ પ્રમાણે શ્રદ્ધાની તાકાતને (Power) કહેવામાં આવ્યા છે, જેની વિદ્યમાનતામાં માનવના દુતિના દ્વાર બંધ થાય છે. આવી પરિસ્થિતિમાં સમ્યગજ્ઞાન અને ચારિત્રનુ મિશ્રણ કરી લેવામાં આવે તે મુક્તિના દ્વારે પહોંચતા કેટલી વાર ?
૨૮૪
અજ્ઞાનવાદી, અક્રિયાવાદી અને વિનયવાઢીને માટે ચારે ગતિએના દ્વાર ખુલ્લા છે, એટલે કે તેઓ દુગતિમાં પણ જવાની સામગ્રી ઉપાજી શકે છે, કેમકે અક્રિયાવાદિ આત્માદી તત્ત્વોને જાણી શકતા નથી અને જે પેાતાના આત્માને જ જાણી શકતા નથી તે પાપેાને તથા પાપના દ્વારાને શી રીતે જાણશે ? ખાડાને ન જાણનારા આંધળા જેમ કૂવામાં પડી શકે છે તેવી રીતે નવ તત્ત્વના અજ્ઞાન આત્મા પોતાની અજ્ઞાન દશામાં જે પાપાચરણા કરે છે તે એટલા બધા ભયંકર હાય છે જેનાથી એક પાપમાંથી બીજી અને ખીજામાંથી ત્રીજું પાપ તેને વળગ્યા વિના રહેતું નથી.
અજ્ઞાનવાદીને આત્મા જ તેમના શત્રુ હાવાના કારણે
Page #322
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૧
૨૮૫ તેમના માટે ધર્મ-કર્મને કંઈ પણ અર્થ છે જ નહીં. કારણ કે જેઓ પોતાના આત્માના જ શત્રુ બનીને બેઠા હોય તે પરમાત્માના પણ શત્રુ ન બને તેમાં શું નવાઈ? પૂરે સંસાર સૌને માટે પ્રત્યક્ષ જ છે.
વિનયવાદમાં પણ જ્યાં સુધી સમ્યજ્ઞાન અને ચારિત્રનું મિશ્રણ ન થાય ત્યાં સુધી રાધાકેર જે વિનય આત્માનું ઉત્થાન શી રીતે કરાવશે, માટે જ આ ત્રણેને માટે ચારે ગતિ ઉઘાડી છે.
કૃષ્ણલેશ્યાને માલિક યદિ ક્રિયાવાદી છે તે કેવળ આતિક્યના બળે તે મનુષ્યગતિનું આયુષ્ય બાંધશે, કેમકે કૃષ્ણલેશ્યા દેવગતિને આપતી નથી અને તે યદિ કિયાવાદી નથી તે ચારે ગતિનું આયુષ્ય તે બાંધશે.
નીલ અને કાપિત લેગ્યા માટે પણ પૂર્વવત્ જાણવું.
તેજલેશ્યાવાળે જીવ મનુષ્ય અને દેવ અને દેવમાં પણ વૈમાનિક દેવ બનશે, જ્યારે લેશ્યરહિત છે અગી હોવાથી તેમના માટે ચાર ગતિઓના દ્વાર બંધ છે.
તેલેશ્યાવાળા છે યદિ અકિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી હશે તે નરકને છોડી બીજી ગતિઓનું આયુષ્ય બાંધશે. આ પ્રમાણે પર્વ અને સુફલલેશ્યાવાળાઓને માટે પણ જાણવું કેમકે આ ત્રણે લેશ્યાઓમાં મરનારે જીવ નરક ગતિમાં જતે નથી.
કૃષ્ણપાક્ષિક, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી ચારે ગતિનું આયુષ્ય બાંધે છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમ્યગ્દષ્ટિ, યિાવાદી, જ્ઞાની, મતિજ્ઞાની, મૃત અને અવધિજ્ઞાની જીવે દેવ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. મન:પર્યવજ્ઞાની વૈમાનિક દેવનું આયુષ્ય બાંધનારે છે.
અજ્ઞાની, વિર્ભાગજ્ઞાનીને કૃષ્ણપાક્ષિકની જેમ જાણવા.
નરકગતિના છે યદિ ક્રિયાવાદી હશે તે મનુષ્યનું આયુષ્ય બાંધશે અને તે યદિ અકિયાવાદી, વિનયવાદી કે અજ્ઞાનવાદી હશે તે તિર્યંચ તથા મનુષ્યગતિની ઉપાર્જન કરશે.
પૃથ્વીકાયિકે યદિ અકિયાવાદી કે અજ્ઞાનવાદી હશે તે તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધશે. તે જી ઇન્દ્રિયપ્રાપ્તિ પૂર્ણ થયા પહેલા જ તેજલેશ્યાવાળા હોય તે સમયે આયુષ્ય બાંધતા નથી પણ ઇન્દ્રિય પ્રાપ્તિ પૂર્ણ થયે આયુષ્ય બાંધે છે.
ક્રિયાવાદી જીવે ભવસિદ્ધિક છે પણ અભવસિદ્ધિક નથી, જ્યારે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી ભવસિદ્ધિક પણ હોય અને અભવસિદ્ધિક પણ હોય છે.
સલેશ્ય છે માટે પણ ઉપર પ્રમાણે જાણવું.
•
જ
- શતક ૩૦માને ઉદેશે ૧લે સમાપ્ત છે
મતક માને વઢી સમાપ્ત છે
Page #324
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦ : ઉદેશે-ર
તત્કાળ ઉત્પન્ન થયેલા નારકો ચારે પ્રકારના વાદી છે તથા કિયાવાદી અનંતરો પપન્નક નારકે ભવસિદ્ધિક છે.
આ જ પ્રમાણે શેષ ત્રણ થી અગ્યાર ઉદ્દેશા મૂળ સૂત્રથી જાણવા.
આ શતકને પૂર્ણ કરીએ તે પહેલા ઉપર બતાવેલા ૩૬૩ મતમતાંતરના વિષયમાં જૈન શાસન શું કહેવા માંગે છે? અને સ્યાદ્વાદ વિચાર દ્વારા તે સમયના કેલાહલને કઈ રીતે શાંત કરે છે તે જાણવું અગત્યનું હેવાથી હવે આપણે જીવ, નિત્ય, અનિય, સ્યાદ્વાદ આદિના વિષયને જૈન શાસન પ્રમાણે ચચ લઈએ. પ્રસ્તુત પ્રશ્નોત્તરની પશ્ચાદ્દ ભૂમિકા?
ઉપર પ્રમાણે તે સમયના ૩૩ પાખંડીઓના મન્તને આપણે જાણી શક્યા છીએ.
ક્રિયાવાદીઓ કહે છે કે જીવ છે, અજીવ છે, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ છે. આ જ વાતને અક્રિયાવાદીઓ કહે છે જીવ નથી, અજીવ નથી, યાવત્ મોક્ષ પણ નથી. જ્યારે પદાર્થના યથાર્થને જાણવા જેટલી ક્ષમતા હોતી નથી અથવા પૂર્વગ્રહના કારણે પણ જે સત્યાર્થી સમજી શકાતું નથી, તેના માટે વાતે વાતે, પંક્તિ પંક્તિએ વિવાદ જમે છે, વધે છે અને તેમાંથી “પૂરે પૂરે અતિfમન્ના” આ ન્યાયથી એક પંથમાંથી બીજે અને બીજામાંથી ત્રીજા
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પંથને જન્મ થાય છે, જે મૂળ મતથી સર્વથા જૂદ પડે છે. જીવ અજીવના અસ્તિત્વ કે નાસ્તિત્વમાંથી અજ્ઞાનવાદને જન્મ લેતા કેટલી વાર? કારણ કે સંસારના શ્રીમંતને, રાજાઓને, રાણીઓને, શેઠાઓને કે તેમના પુત્ર પુત્રીઓને ધર્મની મર્યાદા તથા સદ્વિચાર અને સદાચારની મર્યાદાએ ગમતી ન હોવાના કારણે સ્વૈચ્છિક ખાનપાન, રહેણીકરણી આદિની અનુકૂળતા કરી આપે તેવા ટેળા કે ધર્મ પ્રત્યે તેમનું આકર્ષણ થાય તે સ્વાભાવિક છે.
અનાદિકાળને જીવાત્મા, મેહ મિથ્યાત્વના નશામાં બેભાન, બેહાલ, એમર્યાદ, બેશરમ, બેરહિમ, બેકરાર અને બેઈમાન બનેલું હોવાથી ધર્મની એકેય મર્યાદાને તે ન સમજી શકે, ન પાળી શકે તે માનવામાં આવે તેવી બેધડક સત્ય હકીકત છે. આવી પરિસ્થિતિમાં રાજા-મહારાજા તથા શ્રીમંત આદિને પિતાના ટોળામાં દાખલ કરવા માટે “સ્વયં નષ્ટઃ પરાનું નાશયતિ” આ ન્યાયે તે મહાધીશે કહેતા હોય છે કે જીવ અજીવ નથી, પુણ્ય પાપ નથી, સ્વર્ગ નરક નથી માટે ખાઓ, પીઓ અને લહેર કરે. આખેય સંસાર તમારા માટે ભેગ્ય છે અને તમે ભક્તા છે. આ પ્રમાણે કિયાવાદી તથા અકિયાવાદીના અભિશાપે અજ્ઞાનવાદનું જોર વધીને તે ફલેલે તે બનવાજોગ છે. ફળસ્વરૂપે સંસારને જુગાર, શિકાર, શરાબપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન જેવા અનિષ્ટ તત્ત્વની બક્ષીસ મળી, વધી અને ઘેર ઘેર વ્યાપક બની.
તે મહા પંડિતેને પિતાના પંથને પંપાળી પંપાળીને સ્થિર કરવાની ધૂનમાં એટલું પણ ધ્યાનમાં ન રહ્યું કે માનવની માનવતા જ યદિ પરિ સમાપ્ત થશે તે સંસારમાં એક બીજો
Page #326
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૨૮૯ એક બીજાને શત્રુ બનશે અને માનવજાતને કદરૂપી બનાવવાનું પાપ આપણું મસ્તકે ચૂંટશે.
માનવ જ્યારે વિતંડાવાદ, વિવાદ કે રાગદ્વેષમય બને છે ત્યારે તેનું મતિજ્ઞાન અવિકસિત જ રહેવા પામે છે, તથા “જીવ છે આ સત્ય હકીકત હોવા છતાં પણ “તે કે હશે ? તેનું સ્વરૂપ શું? તે પરિણામી છે કે નિત્ય છે? તેનું અત્યંતર થશે તે કેવી રીતે થશે? આ બધીય બાબતેની યથાર્થતા સુધી વિચાર કરવાને અવસર તેમને રહેતે જ નથી, અથવા તે કદરૂપ મલીન મતિજ્ઞાનના ફળ જ હઠાગ્રહ છે, કદાગ્રહ છે, વિતંડાવાદ છે, અને રાગાંધતા કે દ્વેષાંધતા છે. આ પ્રમાણે ૩૬૩ મતાના પ્રવર્તકે, તેમના આચાર્યો, મુનિઓ, અને તે તે મતના ભગતડાએ પાસે બીજા મતને હરાવવા સિવાય કે તેમને નિમ્ન કરવા સિવાય બીજી એકેય વાત તેમના ધ્યાનમાં રહી નથી.
તેમ છતાં પણ પરસ્પર લડીને-ઝઘડીને, મારી, મરીને અને માથા ફેક્યા કે ફેડાવ્યા પછી તેઓ લગભગ શક્તિહીન બની ગયા હતાં. પારકી રૂપાળી કન્યાઓને કે સ્ત્રીઓને પિતાના ઘરમાં ગુલામ બનાવતાં શ્રીમતે કે રાજાઓ જરૂર ખુશ થયા હશે, પરંતુ કડવી ઝૂંબડીના બીમાંથી કડવા તુંબડા જ જન્મે છે. તેવી રીતે પુરુષના ખાનગી દુરાચારના અભિશાપે પિતાની જ બેન બેટીઓમાં ગુપ્ત વ્યભિચાર જેવા હશે ત્યારે પિતાના ગુપ્ત દુરાચાર માટે તેઓ પસ્તાવો કરવા લાગી ચૂક્યા હતાં. દધિવાહન રાજાને શતાનીક રાજાએ હરાવ્યું તે તેને માલવાના રાજા ચંડપ્રદ્યોતે હરાવ્યું. જ્યારે કેણીકે પિતાની પ્રચંડ શક્તિ વડે તે વખતના બધાય રાજા મહારાજાઓના હાડકા ખોખરા કરી દીધા હતાં, ફળસ્વરૂપે. વ્રતધારી-તપસ્વી
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર્ સંગ્રહ
ચેડા મહારાજા( ભગવાન મહાવીરસ્વામીના મામા અને ગણુતંત્રના અધિનાયક )ને પણ કિંક મૂઢ જેવી અવસ્થામાં પહાંચાડી દીધા હતાં. ઇતિહાસની સાક્ષીએ આપણે કહી શકીએ છીએ કે તે સમયે સૌ કોઈ એક બીજાના દુશ્મન હતાં માટે મત્સ્ય ગળાગળ ના ન્યાય તાંડવનૃત્ય કરી
રહ્યો હતા.
ܕ
તેવા સમયે જ ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની ત્રિશલા રાણીએ જોયેલા ૧૪ સ્વપ્નાઓની વાત જ્યારે બહાર આવી ત્યારે સૌ પોતપોતાના મનમાં આશ્વાસિત થયા કે આ સ્વપ્નાથી સૂચિત તીર્થંકર કે ચક્રવર્તી જ હાય છે પણ ચક્રવર્તીની ૧૨ની સખ્યા પૂર્ણ થઈ ગયેલી હાવાથી સૌને થયુ` કે ત્રિશલારાણીના પુત્ર ૨૪મા તીર્થંકર થશે, કેમકે પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણુ પછી ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામી થશે તે વાત સૌના ખ્યાલમાં હતી. ચૈત્ર સુદિ ૧૩ના દિવસે રાણીજીએ પુત્રને જન્મ દીધા હતા અને ૬૪ ઇન્દ્રો તથા કરોડ કરાડ દેવદેવીએ તત્કાળના જન્મેલા પ્રભુને મેરૂપર્વત પર લઈ જઈને અભિષિક્ત કર્યાં ત્યારે સૌને પૂર્ણ વિશ્વાસ એસી ગયા હતા કે આ બાળક આપણા સૌને માટે તિજ્ઞાણું તારયાણું ’ અને ‘ મુત્તાણુ' માઅગાણુ ’ બનવા પામશે. પુત્રનુ નામ વર્ધમાનકુમાર રાખવામાં આવ્યું જે આગળ જઈને પેાતાની દિવ્યશક્તિ તથા ચાર મૂળાતિશયેાવડે કેવળજ્ઞાન મેળવશે અને દેવાધિદેવ તીર્થંકર, સન, ભગવાન મહાવીરસ્વામી તરીકે પ્રસિદ્ધિને મેળવશે. ૩૦ વષઁની ભરજુવાનીમાં સ’સારની તથા સ’સારીઓની કફોડી અવસ્થા જોઇને વ માનકુમારે દીક્ષા લીધી અને ૧૨૫ વર્ષ સુધી અખડ, ઘારાતિઘેર, સર્વથા અદ્વિતીય, સમ્યક્ તપશ્ચર્યારૂપી અગ્નિમાં ક કલેશને
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૯૧
શતક ૩૦મું : ઉદ્દેશક-૨ બાળી નાખ્યા પછી કેવળજ્ઞાનના માલિક બન્યા અને સ્યાદ્વાદને આશ્રય લઈને પદાર્થોની પ્રરૂપણ કરી છે.
તીર્થંકર પરમાત્માઓના ધર્મના પ્રાણ સમા અહિંસા, સંયમ અને તપ આ ત્રણે ધર્મો આકાશમાં રહેલા સૂર્ય અને ચન્દ્રની જેમ અનાદિકાળના અને અનંતકાળ સુધી રહેવાના હોવાથી શાશ્વત છે. અહિંસા ધર્મની સુરક્ષાને માટે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહને સર્વાશે કે અપાશે ત્યાગ કરે આવશ્યક છે. સંયમ ધર્મની આરાધના માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તથા તપધર્મની સેવના માટે સમ્યકૂચારિત્રાન્તર્ગત બાર પ્રકારે સમ્યક્તપશ્ચર્યાનું વિધાન છે. આ ત્રણે ધર્મોમાં દુનિયાભરના બધાય ધર્મોને સમાવેશ થઈ જાય છે. આનાથી વિપરીત અધર્મ છે.
જ્યારે સ્યાદ્વાદ ધર્મ નથી પણ એક બીજાની અપેક્ષા રાખીને કરાતે વચન વ્યવહાર સ્યાદ્વાદ છે. “અનંત ધર્માત્મ કે વસ્તુની સાપેક્ષ રીત્યા યે વચન વ્યવહારઃ સઃ સ્યાદ્વાદઃ” એટલે કે દ્રવ્ય માત્રમાં અનંત ધર્મો પ્રત્યક્ષગોચર હોવાથી બીજા કેઈપણ ધર્મને (પર્યાના) અ૫લાપ કર્યા વિના ભાષા વ્યવહાર કરે તે સ્યાદ્વાદ છે. આમાં બે પદ છે. “સ્થાત્ અને વાદ” સ્યાત્ અત્રય હોવાથી તેને અર્થે અમુક અપેક્ષાએ થાય છે અને વાદ એટલે બોલવું. ભાષા વ્યવહાર કરતી વખતે બેલવાવાળાને, લખનારનો કે બીજા કોઈને આશય સમજ્યા પછી ઉત્તર જવાબ આપવો જોઈએ; કેમકે દ્રવ્ય માત્રમાં સ્વઅપેક્ષાએ (અસ્તિત્વરૂપે) અને પર અપેક્ષાએ (નાસ્તિત્વ સ્વરૂપે ) અનંત ધર્મો (પર્યાયે) વિદ્યમાન છે. આપણું મતિજ્ઞાન ટૂંકુ હોવાથી અથવા મતિજ્ઞાનાવરણીય કર્મોનું
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જે હેવાથી કદાચ આપણી બુદ્ધિમાં અનંત ધર્મોનું પ્રત્યક્ષીકરણ ન થાય તેથી તે દ્રવ્યના ગુણે અને પર્યાને નિષેધ કર તથા ભાષા વ્યવહાર બગાડે તે જાણી બુઝીને કર્મ કલેશેમાં ફસાવા જેવું છે. મધના વાટકામાં પડ્યા પછી અને લપટાયા પછી માખીને મર્યા વિના બહાર નીકળવું તે શક્ય જ નથી. તેવી જ રીતે કર્મ કલેશમાં ફસાઈ ગયા પછી તેના પ્રત્યેની મિથ્યા પ્રતિષ્ઠાની માયામાં ફસાઈ જવા જેવું થશે.
જ્યાંથી બહાર નીકળવું સર્વથા અશક્ય છે, કેમકે અનાદીકાળના કુસંસ્કારના કારણે અપવાદ સિવાય માનવ માત્રને સત્યપ્રતિષ્ઠા કરતાં પણ મિથ્યાપ્રતિષ્ઠાની માયા જબરદસ્ત હોય છે. ત્યારે જ પિતાના મતાનુયાયીઓને આશીર્વાદ અને નિર્દકોને શાપ દેવા માટે અવતારીઓને પણ જ્યારે મિથ્યાપ્રતિષ્ઠાની માયા નડતી હેય છે, ત્યારે આપણા જેવાઓની વાત કરવાને કંઈપણ અર્થ નથી. માટે જ અધ્યાત્મમૂર્ધન્ય શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું કે માનવવાદ, વિવાદ, સંવાદ, વિતંડાવાદ તથા છલ આદિને ત્યાગ કરીને સંવાદને ગ્રહણ કરવાનું રાખજે. જેથી સંસારને પણ તારાથી અહિંસા અને સંયમની સારામાં સારી બક્ષીસ મળવા પામશે.
દર્શનશાસ્ત્ર કે તર્કશાસ્ત્રના ગ્રન્થ પ્રત્યક્ષ દેખાતા સંસારની સાથે યદિ સુસંગતિ સાધી શક્તા નથી તે તે તકે અને દર્શનશાસ્ત્રો પણ અપ્રતિષ્ટ હોવાના કારણે તેમાં ઉપાદિષ્ટ તત્વે કેવળ બુદ્ધિની કસરત સિવાય બીજા શા કામે આવવાના છે? અને ધર્મશાસ્ત્રોને અભરાઈએ મૂકીને કેવળ તર્કવાદના જેરે કંડાર્ડડી અને પરસ્પર વાગબાણે ફેંકીને એક બીજાના હાડવેરી બનવાથી શું ફાયદો?
Page #330
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉદેશક-૨
૨૯૩ યદ્યપિ સંસારમાં દશ્યમાન અને અદશ્યમાન બને પદાર્થો વિદ્યમાન છે. અદશ્યમાન પદાર્થ ભલે આપણી ચર્મચક્ષુએ જેવામાં ન આવે તે પણ તેને કાર્યો તે પ્રત્યક્ષ દેખાઈ રહ્યાં છે; માટે પૂર્વગ્રહને વચ્ચે લાવ્યા વિના તે પદાર્થોને યથાર્થ નિર્ણય કરવામાં જ મનુષ્ય અવતારની સફળતા છે. તમામ ધર્મશાસ્ત્રોએ માનવાવતારને દેવદુર્લભ કહ્યો છે, કારણ કે દેવ અવતાર કેવળ ભેગી જ હોય છે, યેગી નથી હોતા, માટે ભેગાસક્ત દેવે કરતાં પણ માનવઅવતાર દુર્લભતમ છે. - મનુષ્ય બુદ્ધિશાળી છે અને બુદ્ધિ ઉભયગ્રાહિણી હેવાથી મિથ્યાત્વને તથા સભ્યતત્ત્વને પણ ગ્રહણ કરવા સમર્થ બને છે. આંખ બંધ કરીને હું વિચારવામાં આવે તે મિથ્યાત્વના ગ્રહણ કરતાં પણ સભ્યતત્ત્વનું ગ્રહણ આત્માને વધારે લાભદાયી છે અને તે પણ પિતતાના શાસ્ત્રોના આધારે નિર્ણય કરવા કરતાં પિતાની સમ્યગુબુદ્ધિના આધારે કરવામાં આવે તે કંઇપણ નુકશાન નથી; કેમકે સંસારના દશ્યમાન અને અદશ્યમાન દ્રવ્યના કાર્યો માનવ માત્રને પ્રત્યક્ષ અનુભૂય માન છે. આત્મા પોતે ભલે અદશ્યમાન રહ્યો અને આપણી છદ્મઅવસ્થા દરમ્યાન ભલે અદશ્ય જ રહેવા પામે તેની ચિંતા ર્યો કરવા કરતાં તેના કાર્યો જે પ્રત્યક્ષ છે તેને નિર્ણય યથાર્થ કરવું જોઈએ.
જડ અને ચેતનનું મિશ્રણ આ સંસાર, જેવા રૂપે છે તે રૂપે સૌને માટે પ્રત્યક્ષ છે, મતલબ કે સંસારમાં એકલા જડ પદાર્થો જ નથી કે એકલા ચેતન પદાર્થો પણ નથી, પણ ચૈતન્યસ્વરૂપ જીવને જન્મ લેવાનું સ્થાન જ જડ છે, માટે સંસારભરના નાના-મોટા જે જડ પદાર્થો છે તે બધાય જીવાશ્રિત છે અથવા જીવથી મૂકાયેલા છે અને સિદ્ધાત્માને
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ છેડીને જે જીવ છે તે નિયમા જડ વિનાને નથી એટલે કે જડથી મિશ્રિત છે, માટે સંસારને, જીને, તેના કર્મોને તથા કર્મોના જૂદા જૂદા ફળાદેશેને જોયા પછી જ યદિ તત્વને નિર્ણય કરવામાં આવે તે તે નિર્ણય સત્ય સ્વરૂપવાળે હેવાથી પરસ્પર વેરઝેર-કુલેશ કે વિરોધ જે મિથ્યાજ્ઞાનના ફળે છે તેને અવકાશ રહેતું નથી.
તે જડ અને ચેતન ચાહે દશ્યમાન હોય કે ન હોય તે પણ તેમને ગુણ છે અને પય પણ છે. મતલબ કે કોઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય વિનાને નથી. તેમ એકાંત નિત્ય નથી, અનિત્ય નથી પણ નિયાનિત્ય છે. હવે જ્યારે આત્મામાં રહેલા નિત્યત્વ કે અનિત્યત્વનો નિર્ણય કરવાનું હોય છે ત્યારે એકાંતબુદ્ધિથી નિર્ણય કરવામાં કેટલું જોખમ રહેલું છે, તે વાતે વાતે થતાં લડાઈ-ઝઘડાઓથી જ સ્પષ્ટ થાય છે. માટે સ્યાદ્વાદઅનેકાંત અને અપેક્ષા બુદ્ધિથી યાદિ નિર્ણયમાન તત્વને જોઈએ તે પ્રત્યેક દ્રવ્યમાં ગુણ અને પર્યાય સર્વથા સાફ સાફ દેખાઈ રહ્યાં છે, તેથી પર્યાય તરફ આંખમિંચામણ કરવાથી કેવળ દ્રવ્ય તત્ત્વને નિર્ણય પણ અધુરે રહેવા પામશે; કેમકે જે દ્રવ્યને નિર્ણય કરવાનું છે તે પર્યાય વિનાને છે જ નહીં તેથી આત્મા નિત્ય છે પણ તે એકાંતે નિત્ય નથી. તેવી રીતે પર્યાયે તરફ દષ્ટિ કરીએ તે આત્મા અનિત્ય છે કારણ કે પર્યાયે અસ્થાયી છે. તેમ છતાં પણ તે એકાંતે અનિત્ય નથી, માટે પર્યાયાસ્તિક નયના અનુસાર આત્માને અનિત્ય કહેવામાં તથા દ્રવ્યાસ્તિકને નિત્ય કહેવામાં વાંધો નથી એટલે કે આ બંને ધર્મો ત્યાં વિદ્યમાન જ છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૨૯૫ એકાંત નિત્યમાં રહેલા દુષણે
આત્મામાં સર્વથા એટલે કોઈનાથી, ક્યારેય પણ રતિ માત્ર ફેરફાર ન થાય તેવી રીતે નિત્ય માનવામાં આવે “અપ્રશ્યતાનરપશુ દવ નિત્ય” આ ન્યાયસૂત્રથી તમારા સિદ્ધાંત પ્રમાણે આત્મામાં કોઈ પણ જાતને રૂપાંતર બની શકે તેમ નથી. પરંતુ આવા પ્રકારનો એકાંતે નિત્ય પદાર્થ સંસારમાં કોઈએ જે નથી, જેવા નથી અને હજાર પ્રયત્ન કર્યા પછી પણ જેવાશે નહીં. તેવી રીતે એકેય પદાર્થ સર્વથા અનિત્ય પણ નથી, કેમકે આંખેથી દેખાયેલા પદાર્થને નાશ કે અદશ્ય થયા પછી બીજરૂપે કે તે રૂપે પણ ન દેખાય તે અનિત્ય છે. પરન્તુ આવું કેઇ દિવસે બન્યું નથી અને ૩૩ કરોડ દેવ દેવીઓના પરિશ્રમથી પણ બનવાનું નથી. આ
આવી પરિસ્થિતિમાં કઈપણ દ્રવ્યને યથાર્થ નિર્ણય કરવું હોય ત્યારે તેમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયની બે દષ્ટિઓને ઉપયોગ કરે તે જ સમ્યગજ્ઞાન છે, જે સંસાર ભરના બધાય કર્મકલેશેને ઉપશમિત કરવા માટે પૂર્ણ સમર્થ છે. દ્રવ્યમાત્રમાં આ બંને દષ્ટિએ વિદ્યમાન હોવા છતાં કેવળ અધુરા કે ભ્રમિત જ્ઞાનના કારણે પદાર્થને એક જ દષ્ટિથી જોવામાં પરસ્પરના વિરોધે કેઇકાળે મટવાના નથી, જેના કડવા ફળ માનવ સમાજ જોગવી રહ્યો છે. એકાંત નિત્યવાદીઓના કટ્ટર દુમને અનિત્યવાદી છે અને એકાંતે અનિત્ય માનવાવાળા વાદીઓના હાડવેરી નિત્યવાદી છે. જ્યારે પદાર્થમાત્ર એકાંતે નિત્ય પણું નથી અને અનિત્ય પણ નથી.
કેવળજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીરસ્વામી સમવસરણમાં બિરાજમાન થઈને ચારે બાજુ બેઠેલી અન્ય મતાવલંબીઓની
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરિપર્ષદાને સંબોધીને કહ્યું કે હે પંડિતે! તમે તમારા કપિત અને મન ઘડંત સિદ્ધાંતના જોરે કષાયકલેશિત થઈને જેટલા પ્રમાણમાં કદરૂપા થયા છે તેના કરતાં માનવ સમાજને વધારે કદરૂપી અને મલીન બનાવવામાં તથા આખાય ભારત દેશને મન કલ્પિત સિદ્ધાંતના તાંડવ નૃત્યમાં ફસાવવામાં દેશને દ્રોહ જ કર્યો છે, માટે તમે તમારા હૈયાને ઉપયોગ કરે અને પદાર્થમાં રહેલા અસલી તત્ત્વને સમજે. જૈન શાસનની દષ્ટિએ દ્રવ્યની વક્તવ્યતા?
ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય આ છ દ્રવ્યથી વ્યાપ્ત સંસાર છે. તેમાંથી જીવ ચેતન છે અને શેષ પાંચે દ્રવ્યે જડ છે, તેમજ પુદ્ગલને છેડી બાકી બધા અરૂપી છે. આ છએ દ્રવ્યો પિતપતાના સ્વભાવમાં સર્વથા નિયત છે અર્થાત નિત્ય અને અવસ્થિત છે. આની ચર્ચા પહેલા ભાગમાં કરાઈ ગઈ છે. અહીં તે કેવળ જવાસ્તિકાય અને પગલાસ્તિકાયની જ વાતે કરવાની છે, કેમકે જીવ અને પુદ્ગલને સંબંધ અનાદિકાળને છે. જે કેવળજ્ઞાન થયા પછી સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં છૂટી શકશે. આ દ્રવ્યને “સત” કહેવાય છે. માટે જાણવાનું જરૂરી છે કે તે “સત્ ” એટલે દ્રવ્યનું લક્ષણ શું છે? કારણ કે જેનું લક્ષણ લક્ષ્ય સાથે સંગત ન હોય તે તેનું લક્ષણ કેઈ કાળે બનતું નથી અને યથાર્થ લક્ષણ વિના સની સિદ્ધિ થતી નથી.
જૈન શાસનમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (સ્થિરતા) આ ત્રણે દ્રવ્ય માત્રનું લક્ષણ છે અર્થાત્ તૃણથી લઈ આત્મા, આકાશ કે સિદ્ધશિલામાં બિરાજમાન પરમાત્માઓમાં પણ આ ત્રણે લક્ષણે વિદ્યમાન છે. અદશ્યમાન આકાશને પણ ઘટાકાશ,
Page #334
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મુંઃ ઉદ્દેશક-૨
૨૯૭ પટાકાશરૂપે ઉત્પાદ અને વ્યય નકારી શકાતું નથી. તેવી રીતે એક દેવ પિતાના ચાલ દેવકને છોડી મનુષ્યાવતારમાં આવ્યા અને ફરી પાછો તે જ જીવ મનુષ્યાવતારને છેડી નારક બન્યા. ઈત્યાદિ નૂતન ભવગ્રહણમાં ઉત્પાદ અને પહેલાના ભવને ત્યાગ કરવામાં વ્યય (વિનાશ) આ પ્રમાણે આ ત્રણે અને પરંપરાએ અનંત ભવેના ઉત્પાદ અને વિનાશમાં આત્માની ધ્રુવતા સર્વથા પ્રત્યક્ષ દેખાઈ રહી છે. જીવને થતાં અનુભવજ્ઞાન અને સ્મરણ જ્ઞાન જ તેની સાક્ષી આપે છે, કે આ જીવાત્મા આ ભવ પહેલાના તે તે ભામાં રહી આવ્યું છે. આ પ્રમાણે દેવત્વાદિ ભવના પર્યાને છેડતે તથા મનુષ્યત્વાદિ ભવેના પર્યાને સ્વીકારતે આત્મા પહેલાના પર્યાયેના વ્યયમાં અને પછીના પર્યાના ઉત્પાદમાં બન્ને અવસરે દ્રવ્યરૂપે સ્થિર (ધ્રૌવ્યો છે. જેમ સુવર્ણની કંઠીને ગળાવીને કંદરે બનાવ્યો એટલે કંઠીને વ્યય અને કંદરાના ઉત્પાદમાં સુવર્ણત્વ પિતાના મૂળ દ્રવ્યમાં રંગથી અને વજનથી પણ કાયમ છે. આ પ્રમાણે બધાય દ્રવ્યમાં ધ્રૌવ્ય, ઉત્પાદ અને વ્યયનું પ્રત્યક્ષીકરણ આબાલ ગોપાલને એક સમાન જ છે, માટે આત્મા આદિ પદાર્થોમાં ધ્રૌવ્ય અવસ્થાની જેમ ઉત્પાદ અને વ્યય અવસ્થા સ્વીકારવી જ જોઈએ; કેમકે આત્મામાં ધ્રૌવ્ય સ્વીકારવામાં આવે તે જ ઉત્પાદ તથા વ્યય સુસંગત રહેશે અને પ્રતિક્ષણે થતાં ઉત્પાદ અને વ્યયરૂપી કાર્યોથી જ આત્મા આદિ પદાર્થોની ધ્રુવતા સ્વીકાર્ય બનશે. અન્યથા પ્રૌવ્ય વિનાના ઉત્પાદ અને વ્યય ગધેડાના સિંગની જેમ સાબીત થશે.
ગુણપર્યાય વિનાનું દ્રવ્ય કોઈ કાળે હેતું નથી તેમજ સંસારના વ્યવહારને માટે તે સર્વથા અકિંચિતકર હોવાથી વ્યવહારની ભાષા માટે ઉપયુક્ત બની શકે તેમ નથી, સંસારી
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કે સિદ્ધશિલાના પરમાત્મા પણ પોતપોતાના ગુણ પર્યાય વિનાના જૈન આગમને માન્ય નથી. આકાશને પણ. જીવ તથા પુદ્ગલને અવકાશ દેવાના ગુણ છે અને ઘટાકાશ, પટાકાશ પર્યાય છે, યાવત્ કાળદ્રવ્યને ભૂત, ભવિષ્ય અને વર્તમાનના વિશેષણેા લગાડ્યા વિના છૂટકો નથી. ઉદાહરણરૂપે જેમ કોઇએ કહ્યું કે, ઘડો છે, કંઠી છે, ખમીસ છે, મકાન છે અને મનુષ્ય આદિ છે. આવા શબ્દોના પ્રયાગમાં આપણું પૂર્વાંગ્રહ વિનાનું શુદ્ધ જ્ઞાન સમજણ આપે છે કે માટી, સુવણુ, તાંબુ, પીત્તળ આદિ દ્રવ્યનુ બનેલુ' અને પાણી આદિ ભરવા માટે કામે આવે તેવા આકાર વિશેષને ઘડી કહેવાય છે. માટીના ઘડામાં માટી દ્રવ્ય સાક્ષાત્ છે કેમકે, કોઈપણ જાતના આકારને પામ્યા વિનાની માટીમાં પાણી ભરાતું નથી અને પીવાતું નથી, જ્યારે તે માટી કુંભારના હાથમાં આવે છે ત્યારે માટીને પ્રયાગ વિશેષથી ઘડાના આકારમાં લાવે છે, જે પાણી ભરવા અને પીવા માટે સૌને એટલે વાદીએને, પ્રતિવાદીઓને, ક્ષણુિંકવાદી તથા નિત્યવાદીએ ઉપરાંત ‘ જગન્મિથ્યા ’ માનનારાઓને પણ કામે આવે છે. આ પ્રમાણે માટી દ્રવ્ય, ઘડાના આકારને પામીને ‘ ઘડા ’ શબ્દ વ્યવહત થાય છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થોમાં દ્રવ્ય અને પર્યાંય આ બન્ને રહેલા ડાવાથી તે તે ભાષામાં ઉતારતી વખતે પણ ઘડા નિત્ય છે અને અનિત્ય પણ છે. નિત્ય એટલા માટે કે પર્યાયેા બદલવા છતાં માટી આદિ દ્રવ્યા નાશ પામતા નથી અને અનિત્ય એટલા માટે કે ઘડા ( માટી દ્રવ્યના આકાર વિશેષ ) કાયમ રહેવાને નથી. સ્યાદ્વાદની ભાષામાં દ્રવ્યાસ્તિક નયે ઘડો નિત્ય છે અને પર્યાયાસ્તિક નયે ઘડો અનિત્ય છે. આ પ્રમાણે બીજા પણુ આકાર જેમકે સુવણ ના કડી આકાર, રૂતુ' ખમીસ આકાર, પત્થર ચૂનાના મકાન આકાર, જીવાત્માનેા મનુષ્ય આકાર બદલાઇને ભવિષ્યમાં
Page #336
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૨૯૯ જે જે આકાર લેશે ત્યારે ઘડાના બદલામાં ઠીકરી, ખમીસના બદલે રૂમાલ, કઠીના બદલે કંદોરે, અને મનુષ્યના બદલે દેવ કહેવાશે. આ પ્રમાણે હજારો પર્યામાં દ્રવ્ય ફરતું રહેશે તે પણ તેની ધ્રુવતાને વાંધો આવવાને નથી અને પર્યાય સ્થિર નથી, તે કારણે ઉત્પાદ અને વ્યયયુક્ત ધ્રૌવ્યનો સિદ્ધાંત જ સંસારવતી પદાર્થ માત્રને યથાર્થ નિર્ણય કરાવવા માટે પૂર્ણ સમર્થ છે, કેમકે આ કેઈ ધ્રૌવ્ય પદાર્થ છે જ નહીં જેને ઉત્પાદ અને વ્યય થયે ન હોય, તે ન હેય. જેમકે તમને માન્ય અવતારી પુરૂષ પહેલા રામાવતારને પામ્યા અને રામ” તરીકે પોતાનું કાર્ય પતાવીને ફરીથી જ્યારે સંસારને અવતારીની જરૂરત પડી ત્યારે રામે પોતે જ કૃષ્ણાવતાર ધારણ કર્યો. આ પ્રમાણે કુર્માવતાર, શેષાવતાર, મલ્યાવતાર આદિમાં જન્મ લેવા છતાં પણ અવતારીને આત્મા તમારા મત પ્રમાણે એક જ છે. સારાંશ કે અવતારીને આત્માની ધ્રુવતા કાયમ રહી અને સમયે પર્યાયે (અવતારે) બદલાતા ગયા. આ બધીય વસ્તુ શાસ્ત્રમાન્ય તથા પ્રત્યક્ષગમ્ય હોવા છતાં કઈ પણ પદાર્થ કૂટસ્થ નિત્ય શી રીતે માની શકાય ? અને તમારા ન્યાયસૂત્રમાં તેની પરિભાષા પ્રતિનિયતવાવાળ્યુતિ પર્વ કૌટા આ પ્રમાણે કરવામાં આવી છે. એટલે કે પ્રતિનિયત અર્થાત નિર્ણત કરેલા સ્વરૂપનું સર્વથા એટલે તેમાં કોઈપણ જાતને ફેરફાર થયા વિના કાયમ રહેવું તે કૌટશ્ય કહેવાય છે. પરંતુ સંસારના વ્યવહારને જોયા પછી આવું કૌટટ્ય કઈ પણ પદાર્થમાં હોઈ શકે જ નહીં માટે દ્રવ્યમાત્રનું શુદ્ધ લક્ષણ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય છે.
આત્માને એકાંત ધ્રૌવ્ય માનવાથી તે આત્માને સ્વભાવ પણ નિર્ણત કરેલા સ્વરૂપથી ફેરફાર ન થવાના કારણે
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આત્માના અવસ્થાભેદ અર્થાત્ સ્વગ-મક્ષરૂપ-ગત્યંતર કાઇ કાળે બનવા પામશે નહીં. મતલખ કે દેવના જીવ દેવના અવતારમાં, મનુષ્યાના જીવ મનુષ્યાવતારમાં અને નારકીય ક્રીડા નરકાવતારમાં અનંતકાળ સુધી રહેવા પામશે, જે તમારા કથાનકોથી જ સર્વથા વિરૂદ્ધ હકીકત છે. જેમકે તમારા મતે જ બ્રહ્મા જેવા બ્રહ્મા પણ યુગે યુગે બદલાય છે, ઇન્દ્રપદે રહેલા ઈન્દ્રો પણ લાખા અને કરોડોની સંખ્યામાં જન્મ્યા અને ચલિત થયા, નારકીય કીડા પણુ નારદ જેવા બાળબ્રહ્મચારીના દનથી નરકમાંથી નીકળીને પોપટનુ બચ્ચું થયું ત્યાં પણ સંત દનથી ગાયના વાછરડા રૂપે થયા અને ત્યાંથી રાજાના કુવરત્વને પામ્યા છે, ઇત્યાદિ ષ્ટાંતાથી બ્રહ્મા જેવા બ્રહ્મા પણ ફૂટસ્થ નિત્ય રહ્યો નથી. ઇન્દ્રો પણ રહ્યાં નથી અને કીડાના કેટલાય અવતાર થયા, ત્યારે શુ તમે જ તમારા સિદ્ધાંતને ખાટા કરશે ? ઉપરની વાતને કલ્પિત અર્થાત્ સ્વગ નરકના ભેદે કલ્પિત છે તેવું માનવા જતાં આત્માને સ્વભાવ જ અસ્વીકાર્ય રહેતા આત્મા જેવા આત્મા જેના પર્યાય શબ્દો સંસારભરની બધીય ડિક્શનરીએ( કોષો )માં આપેલા છે તે બધાય હુંખક જ સિદ્ધ થશે, જેમકે સ્વભાવ વિનાનેા પદાર્થ કોઈ કાળે હાતા નથી અને બધાય દ્રબ્યા પાતપેાતાના સ્વભાવ સહિત દેખાય છે, અનુભવાય છે અને શાસ્ત્રોમાં ચર્ચાય છે. તેની લાખા કરાડીના શ્લેાકોમાં વ્યાખ્યાઓ થાય છે તે બધી વાતા સવથા બેકાર થશે. આવી સ્થિતિમાં તમે કદાચ આટલી બધી ઉતાવળ ન કરશે! અને આત્માના સ્વભાવને જ સ્વીકારશે! તે તેના ઉત્પાદ અને વ્યયને માન્યા વિના છૂટકો જ નથી અને તેમ થતાં તમારા એકાંત ધ્રૌવ્યત્વના સિદ્ધાંત જ હવામાં ઉડી જશે; કેમકે આત્મા પાતે જ પોતપાતાના કરેલા કર્મોના કારણે ગ ત્યન્તર કરનારા છે માટે ગતિમાં ફરતાં અથડાતાં, આત્માની
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૦૧
શતક ૩૦મું ઉદ્દેશક-૨ ઉપલબ્ધિ સ્વતઃ સિદ્ધ છે; એટલે કે અરૂપી આત્મા પણ તે તે સ્વભાવના કારણે જુદા જુદા કાર્યો દ્વારા પ્રત્યક્ષ છે.
કદાચ હઠાગ્રહ-પૂર્વગ્રહ તથા મિથ્યાત્વવાસિત બુદ્ધિના કારણે ઉપરની બધી વાતને તમે બ્રાંત માનશે તે તેમાં પ્રમાણ શું આપશે? કેમકે કાર્યથી પ્રત્યક્ષ દેખાતા સંસારના અનંત જી, જૂદા જૂદા શરીરેમાં, જૂદા જૂદા આકારમાં, જૂદા જૂદા એકબીજાથી સર્વથા નિરાલા સુખ દુઃખને ભેગવતા, કઈ રીબાતા, કે હસતાં, કેઈ પંડિત, કઈ મૂર્ખ, કેઈ જઈધારી, કેઈ જઈ વિનાના, કેઈ બ્રાહ્મણ, કેઈસંડાસને સાફ કરનારા, કઈ ગાયને બચાવનારા, કેઈ મારનારા, કેઈ માંસાહારી, કેઈ શાકાહારી, કેઈ વેદવેદાંતને માનનારા, કે તેને હંબક કહેનારા, કેઈક જનક, કેઈ જનેતા આદિ બધા આકારમાં પ્રત્યક્ષ દેખાતા આત્માને ભ્રાંત કહેવામાં તમારી પાસે પ્રમાણ છે જ નહીં. આનાથી હતાશ થઈને એટલે કે આત્માને ભ્રાંત માનવામાં પ્રમાણ વિનાના તમે હતાશ થઈને કદાચ યેગીઓના જ્ઞાનને અભ્રાંત કહેશે, તે હે પંડિત રાજાઓ! જરા કાન દઈને સાંભળી લેજો કે તપશ્ચર્યા અને શુદ્ધ બ્રહ્મચર્ય વડે શુદ્ધ જ્ઞાની બનેલા યેગીએ શું કહે છે? તેઓએ ડંકાની ચેટ સાથે કહ્યું કે- જીવ છે, પુણ્ય છે, પાપ છે, કર્મ બંધન છે, મેક્ષ છે, પુણ્યાત્મા સ્વર્ગે જાય છે, પાપકર્મી નરકે જાય છે, જે એક કાળે સ્વર્ગમાં હતું તે જ ત્યાંથી વીને મનુષ્ય બને છે અને ત્યાં બેટા કાર્યો કરીને નરકમાં જાય છે. જે આત્મા દેવલેકમાં કપુરની ગેટી જેવી દેવીઓ સાથે રમણ કરતું હતું, અત્તરની વાવડીઓમાં સ્નાન કરતું હતું અને અમૃતનું ભજન કરતા હતા, તે જ દેવ ત્યાંથી નીકળીને નરક ગતિમાં યમદૂતના ડંડા ખાય છે, ગટરના પાણી જેવું પાણી
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પીએ છે, વારંવાર પેદાય છે, ભેદાય છે અને કર્મોના ફળને ભગવતે સમય પસાર કરે છે. આ જ કારણને લઈ તમારા માન્ય, પૂજ્ય પતંજલી જેવા મહર્ષિએ પણ “હંસા સાતેય વયવહાર મા:”
“शौचसतोषतपःस्वाध्यायेश्वर प्रणिधानानि नियमाः" આ બને સૂત્ર તમને આપી ગયા છે, જેને ભાવાર્થ આ છેઃ
અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે, જેની આરાધના કરવાથી જીવાત્મા સદ્ગતિને પામે છે અને તેનાથી વિપરીત હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહના પાપોથી ભારી બનેલે આત્મા દુર્ગતિને પામે છે. શૌચ એટલે આત્માને પવિત્ર રાખવે, સંતેષ એટલે જેટલું મળ્યું છે તેમાં નિર્લોભભાવ રાખવે, તપ એટલે મન, વચન અને કાયાને પવિત્ર રાખવા, સ્વાધ્યાય એટલે આત્માનું ચિંતવન કરવું, અને પ્રણિધાન એટલે આત્માને જ પરમાત્માં બનાવવાને માટે ઈશ્વરની અષ્ટ પ્રકારે દ્રવ્ય અને ભાવપૂજા કરવી, આ નિયમે છે જેનાથી યમ સુરક્ષિત રહે છે, આ બધી વાતે આત્માને દ્રવ્યાસ્તિક નયે નિત્ય અને પર્યાયાસ્તિક નયે અનિત્ય માનવાથી જ સત્ય બનશે. , , , , એકાંત અનિત્યમાં દૂષણે - આત્માને એકાન્ત અર્થવ માને તે પણ ઠીક નથી, કેમકે સંસારને કેઈપણ પદાર્થ એકાન્ત (સર્વથા) ક્ષણિક હોય તેવું જ્ઞાન તથા અનુભવ પણ કોઈને થયે નથી, ત્યારે જ તે પાંચ પચ્ચીસ વર્ષ પહેલા કરેલી લેવડદેવડ, સુકૃત્ય અને દુષ્કૃત્યે આદિ આપણને યાદ રહેવા પામે છે. ક્ષિણવનશવ ૨
Page #340
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૩૦૩ આત્માને માનવા જતાં સંસારના બધાય વ્યવહારેમાં ગડબડ થયા વિના રહેવાની નથી અને ગડબડ કઈ કાળે ગમે તેવા મૂછ પર લીબું રાખનારાઓના મરવાથી પણ થઈ નથી તથા સંસારના દશ્યમાન પદાર્થો સર્વથા અદશ્ય થઈ ગયા હોય તેવું કેઈએ અનુભવ્યું નથી અને અનંતકાળ સુધી આ અનુભવ કેઈને પણ થવાને નથી, માટે સંસારને પ્રત્યક્ષ જોયા પછી તાર્કિક બન્યા હોઈએ તે આપણું અને સંસારનું ભલું થવામાં વાર લાગતી નથી. પરંતુ ભારત દેશની મોટામાં મોટી કમજોરી અને કરૂણતા છે કે આ દેશના ગરીબ, અનપઢે, શુદ્રોનું સંગઠ્ઠન સધાય છે પણ પંડિત, મહાપંડિત, યેગી, મહાયોગી, શ્રીમંત અને સત્તાધારીઓનું એકીકરણ લગભગ અસંભવિત રહ્યું છે. અને આમ થવામાં વિપરીતજ્ઞાન, મિથ્યાજ્ઞાન, મિથ્યાપ્રતિષ્ઠા, જાતિમદ, કુલમદ, જ્ઞાનમઃ, ઐશ્વર્યમદ, બળમદ અને તમિદ જ મુખ્ય કારણરૂપે બન્યા છે.
આત્મા આદિ પદાર્થોને એકાંતે અધ્રૌવ્ય માનવાથી ઉત્પાદ અને વ્યય કોના થશે ? એટલે કે દ્રવ્ય વિનાના તે બન્ને ક્યા આધારે થશે? કારણ કે હેતુ વિના કોઈને પણ ઉત્પાદ થત નથી તેમ વ્યય પણ થતું નથી અને સંસારમાં વ્યય અને ઉત્પાદ તે થાય જ છે. ત્યારે ક્ષણિકવાદમાં જ્યારે દ્રવ્ય પોતે જ ક્ષણ વિનશ્વર હોય ત્યારે ઉત્પાદ અને વ્યય કેવી રીતે થશે? કેમકે દ્રવ્ય વિના ઉત્પાદ અને વ્યય છે જ નહીં. સારાંશ કે દ્રવ્ય વિના ઉત્પાદ અને વ્યય સ્વીકારતાં આત્માની એક અવસ્થામાંથી બીજી અવસ્થા નિહેતુક માનવી પડશે અથવા તે અવસ્થાએ નિર્દેતુક સિદ્ધ થશે. પરિણામે હેતુ વિના જ ઉત્પાદ અને વ્યય યદિ માનવા ગયા તો સને અભાવ અને અસત્ની પણ ઉત્પત્તિ થવાને પ્રસંગ આવશે અથવા આત્માની હંમેશા
Page #341
--------------------------------------------------------------------------
________________
३०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સદુભાવ અથવા અભાવની સ્થિતિ ઉભી થશે. કેમકે જેમ સત્ની ઉત્પતિમાં નિર્દેતતા છે તેમ અસતની ઉત્પતિમાં પણ નિર્દેતુક્તા સમાન જ છે. ( આ પ્રમાણે ધ્રૌવ્ય દ્રવ્યના અભાવમાં ઉત્પાદ અને વ્યય નિહેતુક માનતાં સંસારને બધેય વ્યવહાર લુપ્ત થવાને પ્રસંગ આવશે અને જે સૂત્રેથી, તકે અને અનુમાનેથી સંસારને કેવળ લડાઈ-ઝઘડા–વૈર-વિરોધની બક્ષીસ મળશે તે આગમશાસ્ત્રોની શાંતિ-સમાધિ આદિની વ્યાખ્યાઓને અર્થ છે?
ઉપરની દલીલથી તમે ઉત્પાદ અને વ્યયને સહેતુક માનવા જશે તે એટલે કે ધ્રૌવ્યની વિદ્યમાનતામાં ઉત્પાદ અને વ્યય પણ સુસંગત છે તે તમારા હાથે જ તમારે એકાંત અધ્રૌવ્ય (ક્ષણિકવાદ) સિદ્ધાંત મૃત્યુને પામ્યા વિના રહેવાને નથી. કેમકે એક પછી એક બીજા ભાવની ઉત્પતિ માનતાં તે બંને પર્યાયે અર્થાત્ ઉત્પાદ અને વ્યયમાં અન્વયી અર્થાત્ બંનેનું અનુસંધાન કરનાર આત્માને પણ ધ્રૌવ્ય માન્યા વિના છૂટકે નથી; કેમકે અન્વયી આત્મા જ પિતાના એક પર્યાયને મૂકે છે અને બીજો પર્યાય સ્વીકાર કરે છે. આનાથી ઉત્પાદ અને વ્યયની એક સાથે જ સિદ્ધિ થાય છે, એટલે કે જે સમયે ઉત્પાદ થાય છે તે જ સમયે બીજા પર્યાયને ઉત્પાદ થાય છે, જેમકે ત્રાજવાની દાંડી જે તરફ ઊંચી જશે તે જ સમયે બીજી તરફથી દાંડી નીચી થશે અને જે સમયે એક બાજુની દાંડી નીચી થશે તે જ સમયે બીજી તરફની દાંડી ઊંચી થશે. દાંડી એક બાજુથી ઊંચી થાય બીજી તરફ નીચી ન થાય તેવું કઈ કાળે બનવાનું નથી, માટે આ બંનેને સમય
Page #342
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૩૦૫ એક જ છે. તેવી રીતે ઘવ્ય દ્રવ્યમાં ઉત્પાદ થાય અને વ્યય ન થાય, અથવા વ્યય હેતુ છે તે ઉત્પાદ ફળ છે, કારણ મળતાં કાર્ય (ફળ) થયા વિના રહેતું નથી.
હેતુથી ફળ અથવા સતથી તેની અવસ્થાએ સર્વથા ભિન્ન છે? કે અભિન્ન છે? આ તર્ક જાળમાં ફસાવીને તમે વાત કરવા માંગતા હે તે તમારી સામે અનેક દેશે આવશે જેમાંથી તમારે છુટકારો થવે સરળ નથી. જેમકે હેતુથી ફળ સર્વથા ભિન્ન માનવામાં કણ કેનું કારણ બનશે? કેમકે હેતુ અને ફળ તમે ભિન્ન માની રહ્યા છે! તેવી અવસ્થામાં ઉત્પાદ વ્યયનું કારણ બનશે કે વ્યય ઉત્પાદનું કારણ બનશે? તમારી પાસે એ કેય જવાબ નથી. કદાચ તે બન્નેને અભિન્ન માનવા ગયા તે તે બન્ને એક જ સિદ્ધ થશે અર્થાત્ જે હેતુ છે તે જ ફળ છે અને જે ફળ છે તે જ હેતુ છે. આ સિવાય બીજા દૂષણોથી પણ છુટવું મુશ્કેલ છે. તથા દેવત્વાદિથી મનુષ્યત્વાદિમાં પણ વધે આવશે અને તેમ થતાં શાસ્ત્રોમાં બતાવેલા યમ. નિયમ, તપ, પ્રાણાયામ આદિ સત્કાર્યોથી કયું ફળ મળશે ? તેવી રીતે તમારા મત પ્રમાણે સમ્યગ્દષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યગ્વાગૂ આદિ તમારા બૌદ્ધ શાસનના સૂત્રે પણ નિરર્થક રહેશે અથવા વાણી વિલાસ પૂરતા જ સાબિત થશે; માટે એકાંત ધ્રૌવ્યમાં જે દૂષણે હતાં તે જ એકાન્ત અધ્રૌવ્યમાં આવ્યા વિના રહેવાના નથી.
તેથી સત્ માત્ર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત જ માનવું વધારે સત્ય છે અને સંસારમાં આ બધાય પ્રત્યક્ષ અનુભવાય છે. જેમકે પાપકમી આત્મા નરકમાં ગયે અને આમામાં ધ્રૌવ્યત્વ હોવાથી મનુષ્ય અવતારમાં કરેલા પાપ નરકમાં તે જ આત્મા ભેગવી શકશે અને પ્રૌવ્ય છે તે ઉત્પાદ અને વ્યય
Page #343
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સાઁબ્રહ સિદ્ધાંત અને સૂત્રે તેવા વ્યવહાર સાથે કાય કારણને કયાંય અસંગતિ પ્રવેશ
૩૦૬.
તે આખાલ-ગપાલ પ્રત્યક્ષ છે. હાવા જોઇએ જે સંસારના પ્રત્યેક નિણૅય કરી શકે અને વ્યવહારમાં કરવા ન પામે,
ઉપર પ્રમાણે આત્માને સથા નિત્ય અને સા અનિત્ય માનવાવાળાઓને દયાના સાગર અરિહંત પરમાત્માએ કહ્યું કે, ત જૂદી વસ્તુ છે, અને જે સસારમાં આપણે સૌ પૂર્વ જન્મના કરેલા પાપ અને પુણ્યાને ભોગવી રહ્યાં છીએ તે સંસાર જૂદી વસ્તુ છે. તર્ક સૂત્રેા કે સિદ્ધાંત સૂત્રેા જ્યારે સ'સારની યથાતા સાથે સ ંબંધિત થતા નથી ત્યારે જ સંસારની એડ઼ાલ અવસ્થા ઉભી થાય છે. તર્કોના પાપે મહાપડંતામાંથી નાના પડિતાનુ જોર વધે છે અને તેમાંથી માસાના દેડકાની જેમ પડિતાની સંખ્યામાં વધારા થાય છે.
સૌના વાજા જાદા, મા જાદા, શાસ્ત્રો જાદા, ચેલા ચાપટ જૂદા અને ભગતરામે પણ જૂદા. પરિણામે તમારા જેવા શાસ્ત્રાની દુહાઇ દેવાવાળા પાંડિતાની સામે લાખા કરોડો મૂંગા પ્રાણીએને મારવામાં આવે તેમનુ માંસ તમે આરામથી ખાઓ, તેને પચાવવા માટે શરાબ પાનની સહાયતા સ્વીકારા, ત્યારે વેશ્યાગમન, વ્યભિચાર, દુરાચાર, પાપાચરણની એલએલા વધે તેમાં શું આશ્ચય ? અને એક પડિત ખીન્ન પડિતના, એક આચાર્ય ખીજા આચાય ના, એક રાજા બીજા રાજાના હાડબૈરી બનીને પેાતાના વ્યક્તિત્વને, સમાજના અને દેશને પણ દુશ્મન બનવા પામે છે. તમે ગમે તેવા અકાટય, ત†, અનુમાને, છલ, પ્રપ ́ચ ઉભા કરશે તે પણ સંસારનું ચક્ર કોઈ કાળે બદલાવી શકાય તેમ નથી. માટે હઠાગ્રહ, કદાગ્રહ, મિથ્યા પ્રતિષ્ઠા તથા સંસારમાં વિજેતા બનવાની મિથ્યા લાલસાને તીલાંજલી
Page #344
--------------------------------------------------------------------------
________________
શાક ૩૦મું : ઉદ્દેશક-૨
૩૭ આપશે તે આંતર જીવનમાં સમ્યગુજ્ઞાન યથાર્થ જ્ઞાન અને સ્વપરપ્રકાશ જ્ઞાનને ભવ્ય પ્રકાશ મેળવવાની તક ઉભી થશે. અનાદિકાળથી મિથ્યાજ્ઞાન, અયથાર્થ જ્ઞાન અને સ્વપર નાશક જ્ઞાન તે મેળવતા જ આવ્યા છીએ, પરંતુ તે જ્ઞાન કુસિત જ્ઞાન હોવાથી કેઈને પણ અને ખાસ કરી સમ્યદષ્ટાઓને કોઈ કાળે પણ માન્ય બનતું નથી માટે તમે યાદ્વાદને સમજે, અપેક્ષા વાદને સમજે અને સંસારના પ્રત્યેક પદાર્થમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયેની વિદ્યમાનતાને સમજે. જેથી તમારે ભાષાવ્યવહાર પણ સુંદર બનશે અને સંસારને અમૃત મળશે. દેવાધિદેવનું છેલ્લું ઉદ્દબેધન !
આંખેથી દેખાતા કે ન દેખાતા પદાર્થો પર્યાયાત્મક હોવાના કારણે એક સમાન રહેતા નથી, માટે તેમાં ક્ષણે ક્ષણે અન્યત્વભિન્નત્વ થયા કરે છે. (અન્યત્વને અર્થે સર્વથા નાશ નહીં પરંતુ રૂપાન્તર સમજવું) કેમકે ચિતિ (વૃદ્ધિ) અપિચિતિ ( હાસ) અથવા ઉત્પાદ અને વ્યય બન્નેને હમેશાં સદ્ભાવ રહેવાથી તે પદાર્થોમાં આકૃતિ એટલે આકાર વિશેષ રૂ૫ વ્યક્તિ અને જાતિ એટલે સામાન્ય નામના બને ધર્મોને સદૈવ ત્યાં વાસ રહે છે એટલે કે જે સમયે ઉત્પાદ થાય છે ત્યારે તે પદાર્થમાં સામાન્યત્વ અને વિશેષત્વની સ્થિતિ હોય છે, તે પ્રમાણે વ્યયમાં સમજવું; જેમકે સફેદ ટોપીને લાલ કરી એટલે સફેદ પયયને વ્યય અને લાલ પર્યાયને ઉત્પાદ થયે અને વસ્ત્રની ધ્રુવતા કાયમ રહી, છતાં પણ નામ-જાતિ આદિના વિશેષણ લગાડ્યા વિના જે શબ્દ વ્યવહાર કરાય છે તે સામાન્ય છે, અને અમુક નામ, અમુક જાતિ, અમુક આકાર, આદિ વિશેષણપૂર્વક જે ભાષા વ્યવહાર થાય છે તે વિશેષ કહેવાય છે. સારાંશ કે પદાર્થ માત્રમાં તે બન્ને ધર્મો દૂધ અને સાકરની જેમ
Page #345
--------------------------------------------------------------------------
________________
३०८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સ્વતઃ રહેલા જ છે માટે સમવાય સંબંધથી પદાર્થમાં સામાન્ય અને વિશેષની કલ્પના કરવી સર્વથા નિરર્થક અને નિષ્ફળ છે. સ્વતઃ સિદ્ધ વસ્તુમાં તર્ક લગાડવાને અર્થ એટલો જ છે કે જાણું બુઝીને સંસારના કાવાદાવામાં ફસાઈને જીવન બરબાદ કરવાનું છે. ઘટમાં ઘટવ આ સામાન્ય સ્વતઃ સિદ્ધ હોઈને બિચારા-દયાપાત્ર તે સમવાયને વચ્ચે ઘસડીને લાવવાથી ક્યો ફાયદો છે? તે પ્રમાણે માટીને ઘડે આ વિશેષ છે. મનુષ્યત્વ આ સામાન્ય છે અને ક્ષત્રિય તે વિશેષ છે. ખમીસમાં વસ્ત્રાવ સામાન્ય છે અને લાલ ખમીસ વિશેષ છે. કંદરામાં સુવર્ણવ સામાન્ય છે અને આકારવિશેષ છે ઈત્યાદિ તૃણથી લઈને ઈન્દ્ર મહારાજ સુધીના બધાય પદાર્થોમાં સામાન્ય વિશેષ રહેલા જ છે. ઘડે તૂટ્યો અને ઠીકરા થયા તેમાં પણ માટીતત્વ સામાન્ય છે અને ઠીકરા વિશેષ છે.
આ પ્રમાણે પદાર્થ માત્રમાં સ્વભાવાનુસાર નરકાદિ ગતિએના ભેદ અને સંસાર મેક્ષના ભેદ પણ સ્વતઃ સિદ્ધ છે. હિંસા આરંભ બહુ પરિગ્રહ આદિ નરકાદિ ગતિએનું કારણ છે અને સમ્યકત્વાદિ મોક્ષનું કારણ છે. મનુષ્ય ગતિમાં રહેલે માનવ દુર્બુદ્ધિ વશ હિંસાદિ કાર્યોમાં જીવન પૂર્ણ કરશે તે ચાલુ પર્યાયને ત્યાગ કરીને નરક તરફ પ્રસ્થાન કરવાનું ભાગ્યમાં રહેશે અને સમ્યકત્વાદિની આરાધના કરશે તે સિદ્ધશિલા તરફ પ્રસ્થાન કરવાનું રહેશે.
આ બધી વાતે તૃણથી લઈ ઈન્દ્રપદ સુધીના પદાર્થોમાં ઉત્પાદ-વ્યય અને પ્રોગ્ય આ ત્રણેને માનવાથી જ સિદ્ધ થશે, કેમકે-ઉત્પાદાદરહિત વસ્તુને માનવાથી વસ્તુને અભાવ જ સિદ્ધ રહેશે અને તેમ થતાં ગતિઓના ભેદ અને તેના કારણે જે તમારા શાસ્ત્રોમાં વર્ણવેલા છે તે નિરર્થક સાબીત થશે.
Page #346
--------------------------------------------------------------------------
________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૩૦૯ ઉપાદાનને માન્યા વિના કેઈ પણ પદાર્થમાં ઉત્પાદ અને વ્યય ઘટી શકવાના નથી. આંખથી દેખાતા પ્રત્યેક પદાર્થમાં ઉપાદાનને માનવું સર્વથા અનિવાર્ય છે, જેમકે માનવ શરીરમાં આત્મા એ ઉપાદાન છે, ઘટાદમાં માટી ઉપાદાન છે, વનસ્પતિ આદિ કીડાઓમાં તે તે જ ઉપાદાન છે. સંસાર સંચાલનના આ મૌલિક તત્વને જ યદિ માનવામાં ન આવે અથવા તેને એકાંત ધ્રૌવ્ય અને ક્ષણિક માનવામાં આવે તે આંખે દેખાતે અને આપણે જેને અનુભવ પ્રતિસમય કરી રહ્યાં છીએ તે સંસાર કે દયનીય બનવા પામશે? માટે જે રીતે સંસાર દેખાય છે અને અનુભવાય છે તેમાં પ્રોવ્ય–ઉત્પાદ અને વ્યયને માન્યા વિના બીજે ક્યો માર્ગ?
મેક્ષ મેળવનારા જીવને સિદ્ધ પર્યાયને ઉત્પાદ અને મનુષ્ય પર્યાયને વ્યય તથા બન્નેમાં જીવની ધ્રુવતા માનવી જ રહી, માટે કેવળ ઉત્પાદ કે વ્યય જ નથી પણ તેમાં અન્વય તરીકે ધ્રૌવ્ય પણ સિદ્ધ છે અને આ ત્રણેને સમાહિ તત્ત્વસહચારિત્વ પણ સમજી લેવું છે.
માટે જ આત્મા એકાંતે નિત્ય નથી, અનિત્ય નથી, પણ નિત્યાનિત્ય છે.
દ્રવ્ય પિતે સ્વઅપેક્ષાએ સત છે અને પર અપેક્ષાએ અસત્ છે.
ચેતન હેવાના કારણે આત્મા જડ શરીરથી ભિન્ન છે અને કર્મોપાધિના કારણે અભિન્ન હોવાથી આત્મામાં ભિન્નભિન્નત્વ પણ છે.
ઉપર પ્રમાણેની વક્તવ્યતાના કારણે સમવસરણમાં બેઠેલા ઘણા માનએ ધર્મની યથાર્થતા સમજીને પિતાની જાતને,
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મિથ્યાત્વને તથા વેષને પણ ત્યાગી દીધું અને દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીના ચરણોમાં સમ્યકત્વી, મહાવ્રતધારી અને દેશવિરતિધારી બન્યા. મતમતાંતરોમાંથી ઘણાય ભાગ્યશાળીઓ જૈન શાસન સ્વીકારીને ધન્ય બન્યા છે.
અક્રિયાવાદી, અજ્ઞાનવાદી તથા વૈનાયિકવાદીના મતને માનીને માંસાહાર, શરાબપાન તથા પરસ્ત્રીગમનમાં મસ્ત બનેલા ઘણા રાજાઓ, રાજપુત્ર, રાજરાણીઓ, તેમની પુત્રીઓ, શ્રીમંતે, શેઠાણીઓ અને તેમના પુત્ર-પુત્રીઓએ સંસારને ત્યાગ કર્યો અને મહાવીર પ્રભુના અન્તવાસી બન્યા.
ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઘણા રાજાઓએ તથા તેમના પરિ વાએ માંસાહારાદિને ત્યાગ કર્યો અને શુદ્ધ વ્રતધારી બન્યા.
યજ્ઞોના કુંડે ઠંડા પડ્યાં, ગુલામી પ્રથાના માધ્યમથી વ્યભિચાર, દુરાચાર તથા કુકર્મોને અંત આવ્યો.
ગલી ગલીના વાયુદ્ધો અને મહાધીશની કંડાર્ડડી સમાપ્ત થઈ
પંડિત તથા મહાપંડિતેનું જોર સર્વથા કમજોર પડયું.
શ્રીમંતનું વિલાસી જીવન વૈરાગ્યમાં પરિણમ્યું. તેમની પત્નીઓ તથા પુત્રીઓએ કામદેવની નિશાળનો ત્યાગ કર્યો અને ચંદનબાળાની અન્તવાસિનીઓ બનીને જીવનને કૃતાર્થ કર્યું.
જાતિમદ અને કુળમદના મદાંધે તારજ મુનિ તથા હરિ કેશી મુનિના ચરણે પાસક બન્યા અને મદાંધતા શિથિલ બની. | સર્વસ્વ ત્યાગને અપનાવેલી મૃગાવતી રાણીએ, કામદેવના નશામાં આંધળા બનેલા માલવાધિપતિ ચંડપ્રદ્યોત રાજાને
Page #348
--------------------------------------------------------------------------
________________
શતક ૩મું ઉદ્દેશક-૨
૩૧૧ મહાવીરસ્વામીના ચરણમાં ભાવ-શ્રાવક બનાવીને સંસારને રણમેદાનના ખપ્પરમાંથી બચાવી લેવાને યશ મેળવવા માટે ભાગ્યશાલિની બન્યા.
- ત્રણ દિવસની ભૂખ અને તરસથી ઉત્પન્ન થયેલી અસહ્ય વેદનાના રેષને સદ્વિવેક દ્વારા પિતામાં સમાવી લેનારી, ચંપા નગરીના દધિવાહન રાજાની પુત્રી ચંદનબાળા ગુલામી પ્રથાના પાપે શ્રીમંતેમાં તથા રાજાઓમાં મેલેરીયાના કીટાણુઓની જેમ ફેલાયેલા ગુપ્ત વ્યભિચારને સમાપ્ત કરાવવામાં મૌલિક કારણ બન્યા.
ધન્ના અને શાલીભદ્ર જેવા લક્ષમીને લાડકવાયાએ શ્રીમંતાઈના નશામાંથી મુક્ત થઈને સંયમધમી બન્યા."
ઉદાયી રાજા, પ્રસન્નચંદ્ર રાજા અને અનાથી મુનિ જેવા રાજાએ પોતાના રાજવૈભવને લાત મારીને વૈરાગ્યને પોષનાર મહાવીરસ્વામીના સંયમી વેષને સ્વીકાર કરી કૃતકૃત્ય બન્યા છે.
ચાર બુદ્ધિના સ્વામી, પાંચસે મંત્રીઓના અધિનાયક અભયકુમાર જેવા જૈન શાસનના રક્ષક બન્યા.
ઇત્યાદિ અગણિત વ્યક્તિએ અહિંસા-સંયમ અને તધર્મ સ્વરૂપ જૈન શાસનને સ્વીકારવા માટે ભાગ્યશાળી બની છે.
•••••••••••••••••••••••••••••••••••• શતક ૩૦માન ઉદેશે બીજે સમાપ્ત .
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સમાપ્તિ વચનમઃ ચરમ તીર્થકર દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામીની ૭મી પાટને દ્રવ્ય તથા ભાવથી શોભાવનારા, સ્યાદ્વાદષ્ટિ સમ્પન્ન, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય ન્યાય વ્યાકરણ કાવ્યતીર્થ, પન્યાસપદ વિભૂષિત ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણ ભગવતી સૂત્રના ૩૦મા શતકને યથામતિએ વિચિત કર્યું છે તે સૌ કેઈના મતિજ્ઞાનના વિકાસ માટે થાએ તેવી શુભેચ્છાપૂર્વક વિસમાં પામું છું.
5 શતક ૩૦મું સમાપ્ત કર
Page #350
--------------------------------------------------------------------------
________________
શતક ૩૧ : ઉદેશે–૧ શુદ્રક્તયુગ્માદિ પ્રકારે નારકનું વર્ણન
હે પ્રભે! સુદ્યુમે કેટલા કહેવાય છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! શુદ્રધુમે ચાર પ્રકારના છે.
(૧) સુદ્રકૃતયુગ્મ. (૩) શુદ્રદ્વાપરયુગ્ય. (૨) ક્ષુદ્રત્યેજયુમ. (૪) શુદ્રકલ્પજયુમ.
રાજગૃહી નગરીમાં ચતુર્વિધ સંઘ સાથે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે. સમવસરણમાં બિરાજિત થયેલા પ્રભુને ગૌતમસ્વામીજીએ નમ્રતાપૂર્વક વંદન કરીને ઉપરના પ્રશ્નો પૂછળ્યા છે અને પરમાત્માએ જવાબ આપ્યા છે. અહીં સુમને અર્થ સંખ્યાવાચક છે અને ક્ષુદ્રથી નાની સંખ્યા સમજવાની છે.
કલ્પેલી સંખ્યાને ચારથી ભાગ દેતા શેષ ચાર રહે તેને કૃતયુમ કહેવાય છે, જેમકે ચાર, આઠ, બાર, સેળ.
ચારથી ભાગ દેતા શેષ ત્રણ રહે તે જ સંખ્યા છે, જેમકે સાત, અગ્યાર, પંદર.
શેષ બે રહે તેને દ્વાપર સંખ્યા જાણવી, જેમકે છે, દસ. - અને શેષ એક રહે તે કલ્પજ કહેવાશે, જેમકે પાંચ, નવ, તેર આદિ.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્ષુદ્રતયુગ્મ નારકે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે?
હે પ્રભો! મુદ્રકૃતયુગ્મ સંખ્યા સમ્પન્ન નારકે નરકભૂમિમાં ક્યાંથી એટલે કઈ ગતિને ત્યાગ કરી નરકમાં જન્મે છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! તેઓ પંચેન્દ્રિય તિર્યંચ નિ અને ગર્ભજ મનુષ્યની નિમાંથી મરીને નરકભૂમિમાં આવે છે. એટલે કે દેવગતિ કે નરકગતિને એકેય જીવ નરકભૂમિમાં આવતા નથી. કેમકે નરકગતિમાં રહેલા જીવને ફરીથી તત્કાળ નરકગતિનું આયુષ્ય બાંધવાનું કારણ હોતું નથી અને દેવગતિના દેને પણ નરક પ્રાપ્ય પાપકર્મો હોતા નથી, માટે નરકને જીવ ચાલુ ભવથી સીધે બીજા જ ભાવે પુનઃ નારક થતું નથી અને દેવલેકને દેવ પણ સીધેસીધે નરકમાં જન્મતે નથી. તિર્યંચે અને મનુષ્ય જ નરકમાં શા માટે ઉત્પન્ન થાય છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે પૂર્વ ભવના કરેલા પાપ કર્મોને લઈને મેળવેલા તિર્યંચાવતારમાં પ્રાયઃ કરીને અવિવેક, ખાનપાનાદિની પરાધીનતા તેમજ વિશિષ્ટ સમ્યમ્ બુદ્ધિને અભાવ હોવાથી ભૂત-ભવિષ્યની વિચારણા તેમનામાં હોતી નથી. આ કારણે તે તિર્યંચે ગમે ત્યારે પણ પાપ કર્મોનું સેવન કરી નરકગતિને વેગ્ય કર્મો બાંધી શકે છે. કેટલાક હિંસક પચેન્દ્રિય અવતારને પામેલા સિંહ, વાઘ, દીપડા, નાગ, નેળીયા, બીલાડી, કાગડા, ગીધ આદિ જાનવરોની હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિ સહજ હોવાથી તેમને પરજીની હત્યા પણ સ્વાભાવિકી બને છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
શતક ૩૧મુ' : ઉદ્દેશક-૧
૩૧૫
જીવ હત્યા ચાહે પેટ ભરવા માટે હાય કે મશ્કરી માટે હાય, હત્યા એ હત્યા જ રહે છે.
જ્યારે ૮૪ લાખ જીવાયેાનિમાં શ્રેષ્ઠતમ મનુષ્યાવતાર ઢાવાથી તેમની શુભ કે અશુભ બધીય ક્રિયાએ બુદ્ધિપૂર્વક જ હાય છે. જેના દુબુદ્ધિ અને સત્બુદ્ધિરૂપે બે પ્રકાર છે. માનવના જીવનમાં મિથ્યાત્વના અને માહુના જબરદસ્ત હુમલે જ્યારે થાય છે ત્યારે તે કુબુદ્ધિના માલિક બનીને હિંસા, જોર્ડ, ચેરી, મૈથુન અને પરિગ્રહના પાપેા પ્રત્યે પૂણ આસક્ત મની અવસર આવ્યે તે તે પાપાને નિષ્વસ એટલે કર પરિણામપૂર્વક આચરે છે. બેશક વ્યવહાર પૂરતા જ તેએ ધર્માંના સ્વાંગ, ધાર્મિકતાના ડોળ અને ભાષાના પ્રયાગ સુંદર કરતા હાય છે; પરંતુ આન્તરિક જીવનમાં તે સ્વાર્થા ધ, લેાભાંધ, કામાંધ અને મદાંધ હાવાથી પેાતાના સ્વાર્થ સિવાય બીજા એકેય સત્કાર્ટીંમાં કે દીન, દુઃખી, અનાથ, ખિમાર અને દરિદ્રોની સેવા, કે તેમના બાળબચ્ચાઓને વ્યાવહારિક શિક્ષણ દેવાના કાર્યાંમાં તેને રસ હાતા નથી. પેાતાના અનેા કે કામના સ્વાર્થ સધાતા હોય ત્યાં દાન, શિયળ, તપ કે ભાવને ઉપયેગ કરવામાં પાવરધા હાય છે અને તેની સાધના થયા પછી પાછા જેવા હતા તેવા ને તેવા કઠોર કટુભાષી બની જાય છે; કેમકે તેમના આત્મા ઉપર કુબુદ્ધિના પડછાયા જોરદાર પડેલા છે. ફળસ્વરૂપે તેમની ભાષા, વ્યવહાર, વ્યાપાર, તાલ, માપ આદિમાં હિંસકવૃત્તિ હાવાથી નરકગતિને ચગ્ય કર્માંનું બંધન તેમને હાય છે. માટે જ તીર્થંકર પરમાત્માએ કહ્યું કે તિય ચા અને મનુષ્યે નરકમાં જવાની ચેાગ્યતાવાળા હોય છે.
સુલભ
ક્ષુદ્રકૃત યુગ્મ નારકો ચાર, આઠે, ખાર, અથવા સંખ્યાત, અસ ખ્યાતની સંખ્યામાં નરકમાં ઉત્પન્ન થાય છે. કૂદનાર
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માણસ જેમ કૂદકો મારી ગત્યંતર કરે છે, તેવી રીતે પિતાને પૂર્વભવ છેડી નારકો નરકભૂમિમાં આવે છે. પિતાના જ પ્રગથી ગતિ કરનારા છે.
“ર રિતો છે ઢવીશ્વખ્રવી' આ ઉક્તિનું ખંડન ભગવતી સૂત્રથી થઈ જાય છે, જેમકે છેવટે ત્રણ સમયમાં જ નરકમાં જવાવાળે જીવ પિતાના જ પ્રગથી નરકમાં જાય છે.
નરક ભૂમિમાં જવા માટે ઈશ્વર કેઈને પાપબુદ્ધિ આપતે નથી પરંતુ માનવ પોતે જ પિતાના અશુભ અને અશુદ્ધ અધ્યવસાયે, દુષ્ટબુદ્ધિ, કુકર્મ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, શરાબપાન, માંસાહાર, ચેરી, જુગાર આદિના કારણે હજારો લાખ જીવજંતુઓ સાથે વૈરની ગાંઠમાં બંધાય છે અને નરકમાં જાય છે. તામસ ગળો જરિત આ સૂત્રે તામસિક અને રાજસિક સ્વભાવના માન નરકભૂમિને પ્રાપ્ત કરે છે. તે ભૂમિમાં જતા પહેલાં ચાલુ ભવનું આયુષ્ય ક્ષીણ થવાથી તરત જ નરકાયુષ્ય ઉદયમાં આવે છે અને નરકાનુપૂથ્વી નામ કર્મની બેડી જીવાત્માના હાથમાં પડે છે. આ ચાલુ મનુષ્યભવમાં મેહમાયાથી પ્રેરિત થઈને શણગારેલ બંગલા, ફનચર, મચ્છરદાની, પલંગ, સેફા, અને હીરામોતીની બગડીઓથી સુશોભિત કરેલી પ્રાણપ્યારી, લાડકવાયા પુત્રપુત્રીઓ, સગા –હાલાઓ, વેવાઈએ, વેવાઈ તથા વેવાણો, કાકા-કાકીઓ, મામા-મામીઓ, ભાઈ-ભાભીઓ, બહેન-બનેવીઓ, સાળા તથા સાળીઓ અને છેવટે માતા-પિતાઓને પણ રોવડાવીને જીવાત્મા એકલે જ નરક તરફ પ્રસ્થાન કરે છે. ઉપર પ્રમાણેનું કથન રત્નપ્રભા આદિ નરકમાં ઉત્પન્ન થવાવાળાઓને માટે પણ જાણવું. વિશેષમાં જે છ જેટલી નરક ભૂમિમાં જવાની યેગ્યતાવાળા હોય તેમને તે તે નરક કહેવી; જેમકે અસંસી જીવેને માટે
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૧૭
શતક ૩૧મું : ઉદ્દેશક–૧ પહેલી નરક જ માન્ય છે. સરીસૃપોને બીજી નરક, પક્ષીઓને ત્રીજી નરક, સિંહોને ચેથી નરક, કાળા નાગને પાંચમી નરક, સ્ત્રીઓને છઠ્ઠી અને મૂછો ઉપર વટ મારનારા પુરૂષ અને માછલાઓને માટે સાતમી નરકના દ્વાર પણ ઉઘાડા છે.
શુદ્ર જ રાશિ પ્રમાણ નારકે એક સમયે ૩-૭-૧૧૧૫ કે સંખ્યાત અસંખ્યાત પ્રમાણમાં નરકે જાય છે.
ક્ષુદ્રદ્વાર પર રાશિપ્રમાણના નારકે ૨-૬-૧૦ કે સંખ્યાત -અસંખ્યાત પ્રમાણમાં નરકે જાય છે.
શુદ્ર કપેજ રાશિ પ્રમાણને નારકે ૧-૫-૯-૧૩ સંખ્યાત અસંખ્યાત રાશિમાં નરકે જાય છે.
ને માટે નરકભૂમિએ નિયત કેમ?
જીવાત્માએ બધાય એક સમાન હોવા છતાં અને પ્રાણ વધમાં નાના કે મેટા પ્રાણીઓ તથા તેમના પ્રાણે એક સમાન હોવા છતાં પણ અમુક જેને માટે અમુક જ નરકની વ્યવસ્થા કરવાનો આશય ક્યો છે? એકેન્દ્રિય કે પંચેન્દ્રિય જીવ મૃત્યુને ઈચ્છતે નથી છતાં પ્રાણહત્યા કરનારે અશુભ આશયથી કરી રહ્યો હોય ત્યારે નરકગતિમાં ફેરફાર કેમ? કાળે નાગ, સિંહ, વાઘ કે દીપડે માનવને મૃત્યુના કારણ બને છે અને મરનારે માનવ ઈચ્છતા નથી કે મને નાગ કરડે કે વાઘ-સિંહ મારૂં ભક્ષણ કરે, તેમ છતાં પણ કાળે નાગ કરડે છે અને માણસ * મરે છે, વાઘ સિંહ માણસનું લેહી માંસ ખાઈ જાય છે અને માણસ મરે છે. બન્ને સ્થિતિમાં વાઘ અને નાગ (સર્પ) મારક છે, તેમ છતાં સિંડાદિને માટે ચેથી નરકભૂમિ નિયત કેમ? અને સર્ષ પાંચમી નરકમાં શા કારણે જાય છે?
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ પુરૂષ અને સ્ત્રી બંને મિથુનકર્મમાં પૂર્ણ મસ્ત બનીને કામક્રીડા કરે છે તે સમયે પુરૂષને મિથુનભાવ એ છે હેય અને સ્ત્રીને વધારે હોય કે સ્ત્રીને એ હોય અને પુરૂષને વધારે હોય તે કહેવું બરાબર નથી. બેથી નવ લાખ જીવોનું હનન કરવાનું પાપ પુરૂષને વધારે લાગતું હોય કે સ્ત્રીના અવાઓ સ્થાનમાં તે જીનું ઉત્પાદન થાય છે પરંતુ તેમને મારક તે પુરૂષ છે તેથી સ્ત્રીને પાપ ઓછું લાગતું હશે ? તેવી કલપના કરવી સર્વથા અજ્ઞાન છે; કેમકે જે ઉત્પાદક હોય તેને પણ જીવહત્યા લાગ્યા વિના રહેતી નથી, અથવા સ્ત્રીને કામની ઉત્પત્તિ આઠગણી વધારે અને પુરૂષને કામ એ છે હોય છે તેથી પુરૂષને પાપ ઓછું લાગે તેવી માન્યતા જ મહા અજ્ઞાનને સૂચિત કરે છે, કેમકે સ્ત્રીના ગંદા સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીને મારવાની ક્રિયામાં પુરૂષ અને તેની શક્તિ વિશેષ જ મુખ્ય કારણ બને છે, કારણ કે પુરૂષ ભક્તા છે અને સ્ત્રીમાત્ર ભાગ્યે જ છે. તેમ છતાં પણ કેવળ ભક્તાને જ વધારે પાપ લાગે તેવી કલ્પના પણ અસ્થાને છે. આવી પરિસ્થિતિ હોવા છતાં સ્ત્રી અને પુરૂષને નરકગતિની મર્યાદા જૂદી જૂદી કેમ ? વ્યવહારદષ્ટિને લઈ સ્ત્રીને કામ આઠગણે છે તેમ કહેનારા ભલે કહે પણ સત્યતા શું છે? શું પુરૂષને કામ હેતે નથી? કે પુરૂષ પ્રધાનતાની મિથ્યા કલ્પનાએ પુરૂષને નિર્દોષ અને છે ગુનેગાર સિદ્ધ કરવાને આ પ્રયાસ છે? સ્ત્રીને યદિ કામ આઠગુણે વધારે હોય તે તેને પાપ પણ વધારે લાગવું જોઈએ. તેમ થતાં સ્ત્રીને સાતમી અને પુરૂષને છઠ્ઠી નરક કહેવી જોઈએ. પણ ભગવતી સૂત્ર પુરૂષને જ સાતમી નરક કહે છે અને સ્ત્રીને છઠ્ઠી નરક.
આ બધી વિગતેમાં અસલી તત્વ શું છે તે જાણવાને પ્રયાસ કરીએ.
Page #356
--------------------------------------------------------------------------
________________
શતક ૩૧મું : ઉદ્દેશક-૧
૩૧૯ પરિણામે જ કર્મબંધનમાં વૈચિત્ર્ય લાવનાર છે.
૮૪ લાખ છવાયેનિના અનંતાનંત જીવેની આત્મિક, માનસિક અને બૌદ્ધિક વિચારધારાઓ એક સમાન ન હોવાના કારણે કર્મોના બંધનમાં વૈચિત્ર્ય હોય તે બનવા જોગ છે અને જ્યારે બંધનમાં જ વિચિત્રતા હોય ત્યારે તે કર્મોના ફળો અને ફરીથી બંધાતા કર્મો પણ એક સમાન ક્યાંથી હોય?
તળાવ કે વાવડીમાં પાણી છે, પરંતુ તેને ઘેર ઘેર પહોંચતું કરવામાં નળની આવશ્યકતાને શી રીતે નકારાય? પરંતુ તેમાં યદિ કાટ કે ગંદકીના કારણે ખરાબી હશે તે સ્વચ્છ પાણું પણ ગંદુ, રેગિષ્ટ અને પીનારને હાનિકારક બનવા પામશે. તથા તે યદિ સ્વચ્છ હશે તે પાણી પણ શુદ્ધ, સ્વચ્છ અને સ્વાદુ રહેવા પામશે, તેવી રીતે સંસારમાં રહેલી આઠે કર્મોની વર્ગણના પુદ્ગલે એક સમાન હોવા છતાં યદિ માનવનું મન, વચન અને કાયારૂપી ત્રણે નળ પાપપૂર્ણ હશે તે નવી બંધાતી કર્મોની વર્ગણામાં પણ અશુભત્વને અને તે દિ ધર્મમય હશે તે શુભત્વને પ્રવેશ સુલભ રહેશે અર્થાત્ કર્મોને શુભાશુભ બંધનમાં માનવના મન, વચન અને કાયાના શુભાશુભ પરિણામે જ મુખ્ય કારણભૂત બને છે.
હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહના માધ્યમથી બંધાતા પાપામાં બીજા બધાય પાપને સમાવેશ થઈ જાય છે. તે સમયે કષાયભાવની તીવ્રતા હય, ઇન્દ્રિયેના તફાનના કારણે આત્મા પરવશ બનેલે હેય. મન, વચન અને કાયામાં વક્રતા, વિસંવાદિતા અને નાપાક ચેષ્ટા હોય, ત્યારે આત્માની એકેય ક્રિયા શુભ રહેવા પામતી નથી, મતલબ કે તેની બધી
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્રિયાઓમાં કષાની તથા વિષથેની તીવ્રતા જ મુખ્ય કામ કરતી હોય છે. કષાય ભાવેને ઉદય કે ઉદીણું સૌની એક સમાન હોતી નથી તેવી રીતે ઇન્દ્રિયેના તેફાને પણ એક સમાન હેતા નથી માટે ઘણું જીવેની બાહ્ય ક્રિયા એક સમાન હવા છતાં પણ નવા બંધાતા કર્મોમાં વૈવિધ્ય આવ્યા વિના રહેતું નથી. તે આ પ્રમાણે –
(૧) એક માણસ પાસે તલવાર, ધારીયું તથા બંદુક છે, સામેવાળાને મારવાને ઈરાદો છે, શરીર તથા શસ્ત્રોને ઉપગ કરવામાં સશક્ત છે, તે પણ તેના માનસિક વિચારોમાં જેવી જોઈએ તેવી ઉગ્રતા નથી, ઉશ્કેરાટ નથી તથા સામેવાળાને મારી નાખવે તેવી તીવ્ર ભાવના પણ નથી. આવી સ્થિતિમાં કદાચ શરીર અને શસ્ત્રને ઉપયોગ કરી પણ લેશે તે એ કર્મનું બંધન મંદ રહેવા પામશે.
(૨) બીજા માણસ પાસે શસાદિ નથી, કલમ નથી, પણ પરહત્યા, પરસ્ત્રીગમન, પાપાચરણ, માયાચરણ આદિના માનસિક વિચારોની અયુગ્રતા છે માટે તેમનું કમબંધન તીવ્ર તર રસવાળું, લાંબી મર્યાદાવાળું અને નિકાચિત થવા પામશે.
(૩) એક વ્યક્તિ સામાવાળાને જાણીબુઝીને પિતાના મૂહમાં ફસાવીને મારે છે, જ્યારે બીજી વ્યક્તિ સામાવાળાને મારવા ઈચ્છતી નથી છતાં પણ અજ્ઞાતભાવે સામેવાળો મરી જાય છે. આ બન્નેમાં પહેલી વ્યક્તિનું કર્મબંધ જોરદાર રહેશે અને બીજીનું શિથિલ, જે માફી માગવા માત્રથી પણ તૂટી જાય તેવું રહેશે.
(૪) એક વ્યક્તિ મન-વચન અને કાયાથી શક્ત છે, તેની પાસે શસ્ત્રો પણ સારા છે તથા જાણીબુઝીને ઈરાદાપૂર્વક
Page #358
--------------------------------------------------------------------------
________________
શતક ૩૧ મું : ઉદ્દેશક-૧
૩૨૧ સામેવાળા ઉપર ઘાત કરે છે, જ્યારે બીજી વ્યક્તિના મનવચન અને કાયા મડદાલ છે, શક્તિહીન છે અને શસ્ત્રો પણ જોઈએ તેવા ઘાતક નથી અને સામેવાળાને મારવાના ભાવ પણ છે. આવી સ્થિતિમાં પહેલી વ્યક્તિના ભાગ્યમાં ભયંકર ચિકણ કર્યાનું બંધન રહેશે અને બીજી વ્યક્તિને કર્મબંધન ઢીલા રહેશે. આ પ્રમાણે ઉપરના બધાય કારણેને લઈ તેના ફળાદેશમાં વિચિત્રતા આવે તે સહજ સમજાય તેવી વાત છે.
ગત ભવમાં બાંધેલા જોરદાર મિથ્યાત્વ, પાપાસક્તિ અને દુરાચારમાં જીવન પૂર્ણ કરનારે માણસ ચાલુ ભવમાં તિય ચ કે સંમૂછિમના અવતારને પામે છે, જ્યાં મનને અભાવ હોવાથી તેમના દ્વારા સેવાતા પાપોમાં તથા પ્રકારની તીવ્રતા ન હોવાના કારણે જ તેઓ પહેલી નરકભૂમિથી આગળ જઈ શકતા નથી. કેમકે કૃષ્ણ લેફ્સાવાળા કરતાં નીલ લેસ્થામાં અને તેના કરતાં કાપત લેશ્યામાં ઉગ્રતા કમશઃ ઓછી હોય છે. તેમ છતાં કરાયેલા કે કરાતા પાપમાં પાપની ભાવના હોવાથી તથા તેમની વિરતિને અભાવ આદિ હોવાથી તેઓ પહેલી નરકભૂમિના જ માલિક બનવા પામે છે.
સરીસૃપ આદિ કીડાઓ પણ બીજાને ડંખે છે પણ તેમના ડંખમાં જેવી જોઈએ તેવી ઘાતકતા હોતી નથી, માટે બીજી નરકભૂમિથી આગળ જઈ શકતા નથી.
પક્ષીઓ હિંસક હોય છે પરંતુ તેમની હિંસકવૃત્તિ પ્રાકૃતિક હોવાથી બીજા છાનું હનનપૂર્વક ભક્ષણ કરવા છતાં પણ ત્રીજી નરકથી આગળ વધી શકતા નથી.
સિંહ-વાઘ પણ પિતાના પેટને માટે બીજા નાના-મોટા પંચેન્દ્રિય અને મારે છે, તેમને ચૂંથે છે અને ટેસ્ટપૂર્વક
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેમનું માંસ અને લેહીનું પાન કરે છે. આમાં પણ પિતાની ભૂખ સંતોષવાનું જ કારણ છે. અથવા ભયગ્રસ્તતા પ્રાપ્ત થયા પછી પણ તેઓ હુમલે કરે છે તે પણ ચેથી નરકભૂમિથી આગળ જઈ શકતા નથી. જ્યારે તાકાતમાં સિંહ કરતાં સર્પ હીન હોય છે, પરંતુ તે બંનેમાં ફરક હોય છે એટલે જ કે સર્પના જીવનમાં કૂરપણું વધારે હોય છે. ડ ખ મારેલા માણસનું લેહી કે માંસ સર્ષના મુખમાં આવતું નથી તેમ છતાં તે જેને જેને ડંખ મારે છે તેમાં કેવળ ક્રૂરતા સિવાય બીજું કારણ નથી, માટે જ કહેવાયું છે કે ક્રોધી માણસ કરતાં ક્રૂર માનવ હજારવાર ભયંકર છે. સિંહ (વનરાજા) તે પેટની ભૂખ સંતોષાઈ ગયા પછી બાર કલાક સુધી નિરાતે ઉંઘી જાય છે. જ્યારે ક્રૂર સ્વભાવવાળે સર્પ તે નથી હોતે, માટે જ પિતાના પૂર્વભવના વરીને કે આ ભવના વૈરીને ગેતી તી પિતાની દાઢમાં ફસાવે છે અને ડંખ મારી ભાગી જાય છે, અથવા તે બીજાના હાથે પકડાઈને વિના મતે મરે છે; ગતભવમાં ક્રૂરતાપૂર્વકનું જીવન હોવાથી હજારોને વેરી બનેલે સર્ષ પિતાના ચાલુ ભવમાં કેટલાય જીવથી પિતાનું જીવન બચાવીને રહે છે તે તમે જાણે છે ? મયૂર (મેર) સર્ષને જોઈ તેની પૂંછને પિતાની ચાંચમાં દબાવી આકાશમાં ઉડે છે અને ઘણા ઉંચેથી સર્પને પત્થર પર ફેંકે . કદાચ જીવતે રહે તે બીજીવાર પકડીને ઉંચેથી પટકે છે અને મર્યા પછી તેને ચીરચીરીને ખાઈ જાય છે. વાંદરે (Monkey) સપને તેવી હશી આરીથી પકડે છે અને તે દૂર રહીને સર્પના મોઢાને પત્થર સાથે છુંદી મારે છે અને સર્પ એ મેતે મરે છે. નળીયા અને સર્પની લડાઈને તમે જોઈ છે? યદ્યપિ પોતાની પુરી તાકાત લગાડીને સર્પ નોળીયાને મારવા પ્રયત્ન કરે છે, તે પણ નળીયાથી સર્ષને ચીરાઈ ગયા વિના છૂટકો નથી, અને છેવટે
Page #360
--------------------------------------------------------------------------
________________
શતક ૩૧મું : ઉદ્દેશક-૧
૩૨૩ માણસે તે તેના વૈરી ખરા જ. તેફાન કરતાં સપને પાંચપચ્ચીસ માણસે ઘેરી લે છે અને ડંડેડે તેના ટૂકડે ટૂકડા ન થાય ત્યાં સુધી ડંડા ફટકારતા જ હોય છે. આનાથી માલુમ પડે છે કે સર્ષને અવતાર મર્યાદાતીત ક્રૂરતાને પરિપાક છે અથવા ક્રોધી માણસ કારણે કે વિના કારણે હજારો માન સાથે ક્રોધ કરે છે અને તે ક્રોધ જ્યારે ક્રૂરતામાં બદલાય છે ત્યારે તેવી લેશ્યાના અભિલાષે સર્પને અવતાર જ ભાગ્યમાં શેષ રહે છે. ત્યાં પૂર્વભવથી પ્રાપ્ત થયેલી ક્રૂરતાના કારણે અસંખ્ય જીવેનું મુરતાપૂર્વક હનન કરવાના કારણે જ સપને માટે પાંચમી નરકભૂમિ ભાગ્યમાં લખાયેલી છે.
હવે આપણે દેવદુર્લભ મનુષ્યાવતારને પામેલાની ચર્ચા કરી લઈએઃ જેમાં પુરૂષ અને સ્ત્રીના બે ભેદ છે. તેમની સત્તામાં પુરૂષને પુરૂષદ અને સ્ત્રીને સ્ત્રીવેદ કર્મ રહેલા છે, તથા તે વેદકર્મને ભેગવવાને માટે પુરૂષને પુરૂષલિંગ (પુરૂષચિહ્ન) તથા સ્ત્રીને સ્ત્રીલિંગ મળેલું હોય છે તે બન્નેના માધ્યમથી સેવાતા મૈથુનકર્મ કરતાં પણ પુરૂષ કે સ્ત્રીના આંતરિક જીવનમાં પુરૂષવેદને અને સ્ત્રીવેદને તીવોદય અથવા તે કર્મની ઉદીરણ જ મહાભયંકર પાપકર્મને બાંધવા માટેનું મુખ્ય કારણ છે. મૈથુનકર્મને તે કેવળ શરીર સાથે જ સંબંધ છે
જ્યારે વેદેદય કે તેની ઉદીરણને દ્રવ્ય તથા ભાવ મન સાથે સીધેસીધે સંબંધ હોવાથી નવા કર્મોને બાંધવાનું કારણ બને છે. યદ્યપિ ઉદયમાં આવેલા કે ઉદીરણ દ્વારા ઉદયમાં લેવાયેલા વેદેદયમાં રદય પુરૂષ અને સ્ત્રીને એક સમાન હોવા છતાં બંનેની શક્તિમાં આકાશ-પાતાળ એટલે ફરક હોવાથી પુણ્યકર્મના અભાવે સ્ત્રી હરહાલતમાં પણ જોગ્ય જ રહેવા પામે છે, તેથી તે પોતાના દેદયને શાંત કરવામાં સર્વથા
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરવશ છે. જ્યારે પુરૂષ પુણ્યકમી હેવાથી બંનેના વેદોદયને શાંત કરવાની શક્તિ ધરાવે છે, માટે પુરૂષ જોક્તા છે. પ્રસ્તુત પ્રકરણ નરકનું હોવાથી પાપાનુબંધી પુણ્યને ભક્તા પણ મૈથુનકર્મના સમયે નિર્વસ, નિર્દયી અને પાપબુદ્ધિપૂર્ણ હોવાથી તેની મૈથુનકમિંતામાં પાશવિકતા રહેવા પામશે. જેથી પિતાની મૈથુનેચ્છાઓને પૂર્ણ કરવાની ભાવનાવાળે પુરૂષ પિતાની સીની, ગર્ભની, ગર્ભગત જીવની અને છેવટે પિતાના પુણ્યકર્મોની પણ પરવા કરી શકવા જેટલે સમર્થ હેતે નથી, માટે પુરુષને સાતમી નરક પણ ભાગ્યમાં રહે છે અને સ્ત્રીને પરિણામે પુરૂષ જેટલા કિલષ્ટ ન હોવાથી તથા મૈથુનના સાધન તથા અધિકરણને અભાવ હોવાથી સ્ત્રીને છઠ્ઠી નરકની મર્યાદા કહી છે. તે પછી સ્ત્રીને મેક્ષ કેવી રીતે મળશે?
મોક્ષ મેળવવા માટે સ્ત્રીને સ્ત્રી શરીર કે પુરુષને પુરુષ શરીર બાધક બનતું નથી, પરંતુ નર્મક્ષયો રી મોક્ષ: આ સૂત્રાનું સારે માનવ શરીરને ધારણ કરી પિતાના પ્રબલ પુરૂષાર્થ વડે સંપૂર્ણ કર્મોને ક્ષય કરનાર ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય કે નપુંસક હોય મેક્ષ મેળવવાને લાયક બનશે. મોક્ષને સમર્થ બાધક કોઈ હોય તે પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકદ જ મુખ્ય કારણભૂત છે.
આગને ભડકાવવા માટે કેરોસીન કે પટેલની જેમ કષાયરૂપી કાળા નાગને તેફાને ચડાવવા માટે “પોષાને જૈન શાસને સહેતુક સ્વીકાર કર્યો જ છે, તેમાં પણ વેદોદયની તાકાત અજબગજબની હોવાથી સાધકની સાધકતાને મોટામાં મોટો ખતરે હોય તે તે વેદેદયને જ છે. જેની વિશદ ચર્ચા
Page #362
--------------------------------------------------------------------------
________________
શતક ૩૧મુ : ઉદ્દેશક-૧
૩૨૫
ખીજા ભાગમાં કરાયેલી છે. આ કારણે જ પુરૂષના પુરૂષવેદ, સ્ત્રીના સ્રીવેદ, કે નપુ ંસકના નપુંસકવેદ જ મેાક્ષને બાધક છે, પણ પુરૂષલિંગ, લિંગ, કે નપુ સકલિંગ હરહાલતમાં પણ માધક નથી જ.
પુરૂષ કે સ્ત્રીને જ્યારે આધ્યાત્મિકતા પૂર્વકની તપશ્ચર્યાં, ત્યાગ, સયમ તથા સવરધની પ્રાપ્તિ થાય છે અને ઉત્તરાત્તર તેની સાધના આગળ વધે છે ત્યારે વેદાયના નશે। શનૈઃ શનૈઃ ધીમા પડે છે અને નવમે ગુણુઠ્ઠાણે ચઢયા પછી તે વેદોદય ઠંડા પડે છે અને તેનું જોર લગભગ ખતમ થવાની અણી પર આવે છે અને કેવળજ્ઞાનના દ્વાર ઉઘડવાની તૈયારી થાય છે. માટે સ્ત્રી ભલે તે ભવથી સાતમી નરકે ન જઈ શકતી હાય પણ કર્માના ક્ષય કરીને મેાક્ષ મેળવી શકે છે.
તા
ઉપર પ્રમાણેના વક્તવ્યથી જાણી શકીએ છીએ કે અરિ હંત પરમાત્માએની વાણીનુ એક પણ સૂત્ર સ્ત્રીને કેવળજ્ઞાન થતું અટકાવી શકે તે જોવામાં આવતું નથી. કેમકે કર્માંનુ બંધન મિથ્યાત્વના કારણે છે, તેના અવરોધ સવરને અધીન છે જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ નિજ રા તત્ત્વને આભારી છે. મનુષ્ય કે સ્ત્રીને માટે નાગમ એક જ છે, સૂત્રા એક જ છે તેથી તે અંનેને જેમ કર્માનુ બંધન નિશ્ચિત છે તેમ કર્મોના ક્ષય પણ નિશ્ચિત જ છે.
કદાચ તમે કહી શકશેા કે સ્ત્રીનુ' શરીર ગંદુ હાય છે તેમ સ્વાભાવિક રીતે ઇર્ષ્યા, અદેખાઇ, કલેશ તથા કંકાસ પણ તેમને વધારે હાવાથી સ્ત્રીને મોક્ષ મળવા સરળ શી રીતે બનવા પામશે ? પરંતુ ભૂલી જવાનુ નથી કે જે દોષો સ્ત્રીને માટે સહજ છે તે પુરુષને માટે પણુ તેમજ છે. પુરુષાના
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ મલદ્વાર, મુખ, નાક, કાન અને પરસેવે સ્ત્રીની જેમ ગંદા જ છે. તથા ઈર્ષા અદેખાઈ અને છેવટે અનંતાનુબંધી કષા વગેરે પુરુષને માટે કેવી રીતે નકારી શકાશે? સારાંશ કે દાની કલ્પના બંનેમાં સમાન છે. આવી સ્થિતિમાં પુરુષ મેક્ષને અધિકારી બને અને સ્ત્રી ન બને, તેવા પ્રકારને પક્ષપાત તીર્થંકરના શાસનમાં હોઈ શકતા નથી, માટે જન્મ જાત દોષને પુરુષની જેમ સ્ત્રી પણ હટાવી શકે છે. મરૂદેવી માતા, ચન્દનબાળા, જીમતી, દેવાનંદા, મલ્લીનાથ તીર્થંકર આદિ અગણિત સ્ત્રીઓ સ્ત્રીલિંગે જ મેક્ષ ગયા છે. બેશક ! વેદોદયમાં જેમ સ્ત્રીને મેક્ષ નથી તેમ તે વેદેદયમાં પુરુષ ચાહે જેસલમેરના રેગિસ્તાનમાં આતાપના સ્વીકારે કે હિમાલયમાં દેહ ગાળી નાખે તે પણ આ ભવમાં મેક્ષ મેળવી શકવાને નથી.
one
શતક ૩૧માને ઉદેશે પહેલે સમાપ્ત છે
Page #364
--------------------------------------------------------------------------
________________
શતક ૩૧ : ઉદ્દેશા ર–૩–૪–૫-૬
ક્ષુદ્રકૃત યુગ્મ રાશિ પ્રમાણ કૃષ્ણ લેશ્યાના માલિકે આદિ સાતે નરકભૂમિ સુધીના નારકે માટે પણ પૂર્વવત્ જાણવું, સ્વપ્રયાગથી નરકે જવાય છે. ઉપ૨ાત માટે પ્રજ્ઞાપનાસૂત્રથી જાણવું.
ક્ષુદ્રાજ રાશિ પ્રમાણ કૃષ્ણ લેશ્યાના નારકો તથા દ્વાપર અને કાજ રાશિ પ્રમાણના નારકેને પૂર્વવત્ જાણવા. ભવસિદ્ધિક નારકે તથા કૃષ્ણ લેશ્યાવાળા ભવસિદ્ધિને માટે પણ પૂર્વવત્ જાણવું.
- શતક ૩૧માના ઉદ્દેશા ૨-૩-૪-૫-૬ સમાપ્ત .
શતક ૩૧ : ઉદેશા–૭ થી ૨૮ નીલ ગ્લેશ્યાના ભવસિદ્ધિકે ચારે યુગ્મમાં નીલેશ્યાની જેમ. ' કાપિત લેશ્યાના ચારે યુગ્મોના નારકે સામાન્ય રીતે કાત લેશ્યાવત્
અભવસિદ્ધિકના ઉદ્દેશા ભવસિદ્ધિકવત્,
સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિકના ઉદ્દેશ પણ પૂર્વવત્ જાણવા.
શેષ વર્ણન મૂળ સૂત્રથી જાણવું. •••••••••••••••••••••••••••••••••••••••••••••••••• જ શતક ૩૧માના ઉદ્દેશા ૭ થી ૨૮ સમાપ્ત છે
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સમાપ્તિ વચનમ્” નૈષ્ઠિક બ્રહ્મચર્યની સાધનાથી, સર્વગ્રાહી સમ્યજ્ઞાનના પ્રભાવથી, સ્યાદ્વાદ નયપ્રમાણ અને નિક્ષેપાઓ દ્વારા દીર્ધદષ્ટિ સમ્પન્ન થયેલા હોવાથી, અહિંસા ધર્મને આત્મસાત્ કરવા દ્વારા સમન્વયદષ્ટિને પ્રાપ્ત કરેલ હોવાથી પશ્ચિમત્ય, પૌત્ય પંડિત, મહાપંડિતેને પિતાના ચરણમાં બેસાડીને સમ્યગ દર્શન-જ્ઞાન તથા ચારિત્રનું પાન કરાવનારા, શાવિશારદ, જૈનાચાર્ય, સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય ન્યાય-વ્યાકરણ–કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજય (કુમાર શ્રમણ) મહારાજે પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે, ભવાંતરમાં પણ જૈન શાસનની પ્રત્યર્થે ભગવતીસૂત્ર જેવા આગમસૂત્રનું ૩૧મું શતક પૂર્ણ કર્યું છે.
શુભ ભૂયાત્ સર્વેમાં જીવાનામ્ . શુભ ભૂયાત, શિવં ભૂયાત, કલ્યાણું સ્યાત પુનઃ પુનઃ .. શ્રમણાનાં ગૃહસ્થાનાં, તુષ્ટિ પુષ્ટિ હિત તથા I
કન શતક ૩૧મું સમાપ્ત કર
Page #366
--------------------------------------------------------------------------
________________
શતક ૩ર : ઉદ્દેશા ૧ થી ૨૮
આ શતકને વિષય આનાથી પહેલાના શતક સમાન જ જાણ.
હે ગૌતમ! શુદ્રકૃતયુગ્મ રાશિવાળા નારકે, નરકગતિમાંથી બહાર નીકળીને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત મનુષ્ય અને તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે. તેઓ એક સમયમાં ચાર, આઠ, બાર, સોલ ઉપરાંત સંખ્યાતા અસંખ્યાતા રાશિના જીવે ત્યાંથી સ્વપ્રયાગથી ઉદ્વર્તે છે.
શેષ ઉદ્વર્તન સાતે નારકની જે પ્રમાણે કહી છે તે પ્રમાણે જાણવી તથા એજયુમ્મ, દ્વાપરયુગ્મ અને સુદ્ર કપજયુગ્મ નું પણ જાણવું
કૃષ્ણલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્માશિવાળા નારકે પણ પૂર્વવતુ.
આ શતક ૩રના ઉદેશા ૧ થી ૨૮ સમાપ્ત છે.
* સમાપ્તિ વચનમ7 શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ઉપરિયાલાદિ તિર્થોદ્ધારક સ્વ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયે (કુમાર શ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતજ્ઞાનની વૃદ્ધયથે, તથા ભવપરંપરામાં પણ તે સમ્યજ્ઞાનના સંસ્કાર પ્રાપ્ત થાય તે માટે પિતાની યથામતિએ શતક ૩૨મું વિચિત કર્યું છે.
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્ |
સર્વે જીવાઃ સમ્યજ્ઞાન પ્રાનુયુઃ” કા શતક ૩૨મું સમાપ્ત કર
Page #367
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩ : ઉદ્દેશ–૧
પહેલું એકેન્દ્રિય શતક ઉપક્રમ . - પ્રત્યેક ધર્મસંપ્રદાયે જૂદા જૂદા નામે પણ જીવતત્વને તથા દયાધર્મને માનનારા છે, પરંતુ જ્યાં સુધી જીના ભેદાનભેદો, તેના પ્રકારે, તથા ઉત્પત્તિએને જાણવામાં ન આવે ત્યાં સુધી તે જીની હત્યાથી શી રીતે બચાશે ? દયાધર્મ શી રીતે પળાશે ? એક જીવને બચાવવાને ભાવ થયે અને બીજા જીને ન બચાવી શક્યા તે જીવદયાની પૂર્ણતા ક્યાં રહી? દયાધર્મ યદિ સાચે જ હોય છે જે જીવે ઉપર દયા કરવાની છે તે જેને જાણ્યા વિના બીજો માર્ગ ક્યો? બેશક ! પૂર્ણ દયા પાળવી કદાચ શક્ય ન હોય તે પણ જેની જાણકારી હશે તે કેઈક અવસ્થા વિશેષમાં પણ જીવહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા જેટલી ભાવના થશે અને એક દિવસે તેટલી -હત્યામાંથી બચવાને માટે પણ પ્રયત્ન કરશે. સારાંશ કે જેના
ભેદ જાણવા અત્યંત આવશ્યક છે. કેમકે – આ બધાય જીવેના આકારે એકસરખા નથી. કર્મ વિશેષને લઈને કેઈક મનુષ્પાકારે છે, બીજો પશુના આકારે, ત્રીજો વળી કીડાના આકારે તે એથે જુદી જુદી જાતની વનસપતિ કે પૃથ્વી–પાણીના આકારે છે. આ પ્રમાણે સૌના શરીરે જુદા છે, આકારે જુદા છે, પુણ્ય-પાપ જુદા અને કર્મોના ભેગવટા. પણ જુદા જુદાં છે. સાથોસાથ વિષ્ટાના કીડાથી લઈ ઈન્દ્રલેકના ઈન્દ્રને પણ પોતપોતાનું જીવન સમાતીત પ્યારું છે માટે કઈ પણું જીવને બેમોતે મરવાની ઈચ્છા નથી.
Page #368
--------------------------------------------------------------------------
________________
થતક ૩૩મુ' : ઉદ્દેશક-૧
૩૩૧
ઉપર્યુ ક્ત પ્રમાણે જ્યારે નાના કે મોટા, પૃથ્વીના કે પાણીના, બકરાના કે ઘેટાના, વનસ્પતિના કે ફળ-ફૂલાના જીવા જીવવાની ઇચ્છા રાખનારા છે ત્યારે તેને મારનાર, કાપનાર, છુંદનાર, પીસનાર, ખાનાર અને છેવટે મરેલા કે મારેલા જાનવરોને ખાનારને પણ જીવહત્યાનું પાપ લાગ્યા વિના રહે. વાતુ નથી, અને એક પાપ બીજા પાપને આમંત્રણ આપનારૂ હાવાથી ઇન્દ્રિયગુલામને બીજા જીવની હત્યાના કોઈક સમયે ખ્યાલ રહે છે અને કોઈક સમયે ખ્યાલ રહેતા પણ નથી; પરિણામે પાપકર્માંના ભાર વધે છે અને આજના માનવ, પંડિત, મહાપંડિત પણ આવતી કાલના પૃથ્વીકાયક જીવના અવતારને પામનારો બને છે, જળકાયિક બને છે. આ પ્રમાણે ચેારાણીના ફેરામાં કે નવાણુના ચક્રમાં ફસાઈ જવુ પડે છે; જ્યાંથી લાખા કરાડો અવતાર પછી પણ ફરીથી મનુષ્યાવતાર મેળવી શકાતા નથી.
વૈદિક ધર્મ બકરા, ઘેટા, પાડા, યાવત્ ખત્રીશ લક્ષણા બાળકને પણ મંત્રાચ્ચારપૂર્વક મારવાનું વિધાન કર્યું ત્યારે દયાત્મા બુદ્ધદેવે મોટા-મોટા પ્રાણીઓને બચાવવાને માટે રાજપાટના ત્યાગ કર્યો, ઉગ્રતપનું સેવન કર્યુ અને શક્તિ વિશેષ પ્રાપ્ત કર્યાં પછી તે જ્ઞાનના ઉપયાગ કર્યાં અને ઘણા યજ્ઞકુંડા બધ કરાવીને હજારા, લાખા અને કરોડોની સખ્યામાં મૂંગા પ્રાણીઓને બચાવ્યા છે. તેટલા પ્રમાણમાં બુદ્ધદેવનુ કાય પ્રશસનીય હાવા છતાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવરાશિ સુધી બૌદ્ધધમ પહેાંચી શકવા માટે સમર્થ અન્યા નથી, ત્યારે જ તે ગૃહસ્થને ત્યાં રાંધેલા માંસને યુદ્ધદેવે પોતે પોતાના પાત્રમાં સ્વીકારી શકયા છે, પરિણામે આજે પણ બૌદ્ધધર્મ માં માંસા હારને ભિક્ષામાં લેવાના નિષેધ મનાયેા નથી,
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માન્યું કે બકરા, ઘેટા, કુકડા કે ભૂંડ આદિને આપણે પિોતે માર્યા નથી તે પણ બીજા પાસે મરાવ્યા તે હશે જ? અથવા માંસના ઉત્પાદનમાં સ્પષ્ટ રૂપે અનુમતિ ન હોય તે ગુપ્ત રૂપે પણ અનુમતિ વિના માંસનું ઉત્પાદન શી રીતે શક્ય બનશે? માટે જીવહત્યા કરવી, બીજા પાસે કરાવવી અથવા સ્પષ્ટ રૂપે કરતા, કરાવતા ન હેઈએ પણ જીવ હત્યાથી ઉત્પાદિત થયેલા માંસમાં કે ચામડા આદિથી બનાવેલા બીજા પદાર્થોના ભેગવટામાં હત્યાની અમેદના શી રીતે નકારી શકાશે? આ બધા કારણેને લઈ જીવ હત્યા પાપ જ છે.
આ બધા કારણેને લઈ માનવ સમાજ ત્રણ ભાગોમાં વહેંચાઈ ગયું છે. જે આ પ્રમાણે – (૧) સમ્યજ્ઞાનપૂર્વક સંપૂર્ણ જીવહત્યાને મન, વચન અને
કાયાથી જેમણે છેડી દીધી છે તે મહામુનિએ. (૨) જીવહત્યાદિ પાપેને સર્વથા ન છેડનારો પણ અમુક
નિરર્થક પાપને છેડે છે અને અમુક નથી છેડી શકો માટે અહિંસા, ધર્મ અને દયા પ્રત્યે કાર્યાન્વિત પ્રેમ રાખનારે ગૃહસ્થ બીજા નંબરમાં આવે છે. અભવ્ય, દુર્ભવ્ય તથા મિથ્યાત્વયુક્ત મેહવાસના આદિના માલિકે, સાર્થક કે નિરર્થક એકેય પાપને છેડવાની ભાવનાવાળા દેતા નથી. ઉલટું રાતદિવસ પાપની સેવનામાં, માંસાહારાદિ અભક્ષ્ય પદાર્થોના ભેજનમાં, શરાબપાનમાં, વેશ્યા કે પરસ્ત્રીના વિલાસમાં, એમર્યાદ આસક્ત બનીને તે તે પાપને ઉત્સાહપૂર્વક કરે છે, બીજાઓ પાસે કરાવે છે અને તેવા માણસોને જ સહવાસ કરે છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મું ઉદ્દેશક-૧
૩૩૩ ઉપર પ્રમાણેના ત્રણે પ્રકારેમાં આપણે આજે પણ જોઈ શકીએ છીએ કે મહાવીર સ્વામીના શાસનને માનનારા સાધુસાવીઓની કરણી અહિંસક છે, તેમને ખોરાક અહિંસક છે, ભાષા અને વ્યવહાર અહિંસક છે. યદિ સંપૂર્ણરૂપે અહિંસા ન પાળી શકાતી હોય તે હડહડતા કલિયુગમાં તથા ભૌતિક વાદના સુંવાળા જમાનામાં પણ જૈન સાધુઓ તેવી સૂક્ષ્મ અહિંસાને શી રીતે પાળતા હશે? તેમના અનુયાયિર લક્ષાધિપતિ અને કરેડાધિપતિ હોવા છતાં પણ – (૧) જૈન સાધુ કોઈ દિવસે પણ મટર, સાઈકલ, રેલગાડી,
વિમાન, બળદગાડી આદિ વાહનમાં બેસતા નથી. ચામડાના બુટ-ચંપલ પહેરતા નથી અને પાદવિહાર
કરી દેશના ખૂણે ખૂણે વિચરી રહ્યાં છે. (૨) લાખ કરોડના દાનપુણ્યને કરાવનાર જૈન મુનિઓ
મસ્તક, દાઢી, મૂછ પર ઉગેલા વાળનું પિતાના હાથે
લુચન કરે છે. (૩) બાગબગીચાઓમાં હરવા ફરવા છતાં પણ ત્યાં રહેલી
એકેય નાની મોટી વનસ્પતિ, ફળ ફૂલ આદિને સ્પર્શ પણ જૈન મુનિઓ કરતા નથી. ગેહુ-ચણ આદિ ધાન્યના દાણપર કે ઝાડના પાંદડા, ડાળી આદિ પર પિતાને
પગ હરહાલતમાં પણ મૂક્તા નથી. (૪) ગરમ કર્યા વિનાના વાવડી, કુવા, નળ આદિના પાણીથી
પગ ધાતા નથી, સ્નાન કરતા નથી, વસ્ત્રપ્રક્ષાલન કરતા
નથી, કેમકે કાચાપાણીને સ્પર્શ સર્વથા ત્યાજ્ય છે. (૫) કેઈ પણ જાતના ફૂલની માળા, કે અપવાદ પ્રાપ્ત
થયે છતે પણ સીવેલા વનું પરિધાન કરતા નથી.
ગત
રે
છે.
છે અને
૬ *
*
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૬) પિતાના હાથે ચૂલા ચેક કરી રઈ પાણી કરતા નથી. (૭) નાની કે મોટી કઈપણ બાલિકા, વિધવા આદિ સ્ત્રીને - પોતાના પાદને સ્પર્શ કરવા દેતા નથી. (૮) ભાંગ, ગાંજો, ચરસ આદિનું સેવન સર્વથા ત્યાજ્ય છે. - આ કારણે જ અહિંસાધર્મની આરાધના કષ્ટ સાધ્ય છતાં પણ સુલભ છે.
આ બધી બાબતે જાણ્યા કે સમજ્યા પછી જેના ભેદો જાણવા કેટલા જરૂરી છે? તે સહજ સમજી શકાય તેવી વાત છે. હવે આપણે ભગવતી સૂત્રાનુસારે તે તે જેને જાણીએ અને યથાશક્ય તે જીની હત્યામાંથી આપણે બચવા પામીએ તે જ ઈષ્ટ છે. એકેન્દ્રિય ના ભેદાનભેદે...
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે, હે ગૌતમ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપે જીના પાંચ ભેદ છે. ષકાયના રૂપે જીવે છે પ્રકારના છે. ચારગતિરૂપે તે જીવે ચાર પ્રકારે છે, ત્રણ વેદની કલ્પનાએ જીવે ત્રણ પ્રકારના છે અને જીવવાની અપેક્ષાએ જીવ એક જ ભેદવાળા છે. અને સ્થાવરત્રસરૂપે તે બે ભેદે પણ છે. પરંતુ અહીં એકેન્દ્રિયની વાત હોવાથી તેના ભેદાનભેદ જાણુએ જેના ૨૦ ભેદ છે, તે આ પ્રમાણે - (૧) સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાય. (૨) સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાય.
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૩૫
*
શતક ૩૩મું ઃ ઉદ્દેશક-૧ (૩) બાદર અપર્યાપ્ત પૃથ્વીકાય. (૪) બાદર પર્યાપ્ત પૃથ્વીકાય.
પૃથ્વીરૂપે ઉત્પન્ન થનારા પૃથ્વીકાયના જીના આ ચાર ભેદ છે.
આજ પ્રમાણે પાણીકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના પણ ચાર ચાર ભેદે જાણવા. બધાય મળીને ૨૦ ભેદ થયા.
સૂક્ષમનામકર્મને લઈને તેઓ સૂક્ષમ છે. બાદરનામકર્મને લઈને તેઓ બાદર છે. અપર્યાપ્ત નામકર્મને કારણે તેઓ અપર્યાપ્ત છે. અને પર્યાપ્ત નામકર્મને કારણે તેઓ પર્યાપ્ત છે.
આ એકેન્દ્રિય છે ચાહે ઉત્ક્રાતિ એટલે કે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને એકેન્દ્રિયાવતારે જમ્યા હોય કે અપક્રાન્તિ એટલે યાવત્ મનુષ્ય, રાજા, મહારાજા, રાણી, શેઠાણી તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ કે પહેલા અને બીજા દેવકના દેવ વિષયવાસનાના પાપે, ક્રોધાદિ કષાયના અભિશાપે અથવા પરિગ્રહ અને આરંભના કારણે પિતાના પુણ્યને તથા સત્કર્મોનું દેવાળું કાઢીને અપકાંતિ દ્વારા એકેન્દ્રિયાવતારે જમ્યા હોય તે બધાય જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોની બેડીમાં બંધાયેલા છે. એટલે કે સૂક્ષમ અપર્યાપ્તક જોથી લઈને ચોવીસે દંડકના છે જેમાં વૈમાનિકદેવે, અહમિન્દ્રદે, બ્રહ્મલોકના બ્રહ્મદેવે પણ આઠે કર્મોની હાથકડીમાં જકડાયેલા છે. .
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ગેહુ-ચણ આદિમાં જ્યાં સુધી બીજતરવ” હોય છે ત્યાં સુધી પૃથ્વી, પાણી, વાયુ અને તેજ આદિની સહાયતા મળતા જ તેમાંથી ફરીથી અંકુત્પત્તિ થાય છે તેવી રીતે
વીસે દંડકના જીમાં કર્મબીજ વિદ્યમાન હોવાના કારણે મેહ-માયા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મનદંડ, વચનદંડ તથા કાયદંડના નિમિત્તો મળતા જ ફરી ફરી આ ચારે ગતિના છ પ્રતિસમયે આઠે કર્મોને કે સાતે કર્મોને બાંધનારા હોય છે, મતલબ કે તેમને જેમ જૂના કર્મો છે તેમ નવા કર્મો પણ બંધાતા હોય છે.
તેમને જ્યારે કર્મે છે અને નવા કર્મો પણ બાંધે છે તે તેઓ પૃથ્વીકાયના વિદ્યમાનભવમાં કેટલા કર્મો ભોગવતા હશે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! તેઓ પ્રતિસમયે નીચે લખ્યા પ્રમાણે ૧૪ કર્મોને ભેગવે છે –
(૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મેહનીય કર્મ, (૫) નામ કર્મ, (૬) ગેત્ર કર્મ, (૭) આયુષ્ય કર્મ, (૮) અંતરાય કર્મ, (૯) શ્રેત્રેન્દ્રિયા વરણીય કર્મ, (૧૦) ચક્ષુરિન્દ્રિયાવરણય કર્મ, (૧૧) ધ્રાણેન્દ્રિયાવરણીય કર્મ, (૧૨) રસનેન્દ્રિયાવરણીય કર્મ, (૧૩) સ્ત્રીવેદ-આવરણીયકર્મ, (૧૪) પુરૂષવેદ-આવરણીય કર્મ. - શ્રેન્દ્રિયાવરણાદિ કર્મોના કારણે પૃથ્વીકાયિક જીવેને દ્રવ્યેન્દ્રિયરૂપે કાન, નાક, આંખ અને જીભ આ ચારે ઇન્દ્રિયને સદંતર અભાવ હોવાથી તેમને જીવનવ્યવહાર કેવળ સ્પશે. ન્દ્રિય દ્વારા જ પૂર્ણ થાય છે.
તેમને કાન ન હોવાથી, કેઈનું સંગીત, ગાયન કે કોઈના ઝાંઝરને ઝણકાર સાંભળવાને આનંદ તેમના ભાગ્યમાં નથી.
Page #374
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મું : ઉદ્દેશક-૧
૩૩૭ આંખનો અભાવ હોવાથી કંઈ પણ જોવાની મજા તેમને હોતી નથી.
નાકના અભાવમાં કંઈ પણ સૂંઘવાને ટેસ્ટ તે શી રીતે માણવાના હતા અને જીભ ન હોવાથી તે એકેન્દ્રિય જીવે અસંખ્યાત અથવા અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણું સુધી, ભાવનગરની બદામ પુરી, સુરતની ઘારી, ખંભાતની સુતરફેણી, આબુની રાબડી, ખંભાતને હલ, ગાંઠીયા, પાપડી, આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ચેવડ, ઓસામણ આદિ ફરસાણ કે મિષ્ટાન્ન તેમના ભાગ્યમાં છે જ નહી. તેવી રીતે પુરુષદને સર્વથા અભાવ હોવાથી ઉપર બતાવ્યા પ્રમાણેના લાંબા કાળ સુધી કોઈપણ સ્ત્રીને સહવાસ, મિઠી મશ્કરીએ, આંખના ઇસારા કે ગંદી ચેષ્ટાઓ પણ તેમને નથી, કેવળ તેમના ભાગ્યમાં નપુંસકદ જ હોવાથી સંસારની રતિ માત્ર મજા તેમને નથી.
- શતક ૩૩માને ઉદ્દેશે પહેલે સમાપ્ત જ
Page #375
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩ : ઉદ્દેશા-૨ થી ૧૧
૩૩મા શતકના પ્રથમ એકેન્દ્રિય શતકના પહેલા ઉદ્દેશ પ્રમાણે જ નીચેના ઉદ્દેશા જાણવા.
( ૨ ) અન’તરાપપન્નક એકેન્દ્રિયના બીજો ઉદ્દેશે. જાણવા. (૩) પર’પરાપપન્નક એકેન્દ્રિયા માટેના ત્રીજો ઉદ્દેશે જાણવા. (૪) અન‘તરાવગાઢ એકેન્દ્રિયાના ચાથા ઉદ્દેશા પૂ. ( ૫ ) પર’પરાવગાઢ એકેન્દ્રિયાના પાંચમા ઉદ્દેશે પૂ . (૬) અનંતરાહારક એકેન્દ્રિયા માટે છઠ્ઠો ઉદ્દેશે. (૭) પર પરાહારક એકેન્દ્રિયાના સાતમા ઉદ્દેશે પૂર્ણ. (૮) અને તરપર્યાપ્તક એકેન્દ્રિયાના આઠમા ઉદ્દેશે. ( ૯ ) પર’પરપર્યાપ્તક એકેન્દ્રિયાના નવમે ઉદ્દેશે. (૧૦) ચરમ એકેન્દ્રિયાની વિગતના દશમા ઉદ્દેશે. (૧૧) અચરમ એકેન્દ્રિયાના અગ્યારમા ઉદ્દેશે.
શતક ૩૩માના ઉદ્દેશા ૨ થી ૧૧ સમાપ્ત
.............
....
Page #376
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩ : ઉદ્દેશા-૧૨
એકેન્દ્રિય શતક સંખ્યા ૨ થી ૮
કૃષ્ણ લેશ્યાના માલિક એકેન્દ્રિય જીવા માટે બીજી` શતક. નીલ લેશ્યાવાળા એકેન્દ્રિયેશ માટે ત્રીજું શતક. કાપાત લેશ્યાના સ્વામી એકેન્દ્રિયાનું' ચાલ્યું શતક, ભવસિદ્ધિક એકેન્દ્રિયા માટેનું પાંચમું શતક. કૃષ્ણ લેસ્યાવાળા ભત્રસિદ્ધિ માટે છઠ્ઠું શતક. કાપેાત લેસ્યાના ભવસિદ્ધિક માટે સાતમું શતક, નીલ લેશ્યાના ભવસિદ્ધિનું આઠમું શતક. આ આઠે શતકાની વક્તવ્યતા પહેલા ઉદ્દેશાની જેમ જાણવી.
એકેન્દ્રિય શતક સંખ્યા ૯ થી ૧૨
અભયસિદ્ધિ માટે નવસુ' શત્તક.
કૃષ્ણ વૈશ્યાના અલસિદ્ધિકે માટે દાસુ' શતક. નીલ લેફ્સાના અભયસિદ્ધિ માટે અગ્યારસુ' શતક. કાપેાત લેસ્યાના અભયસિદ્ધિ માટે ખારમું શતક, આ ચારે શતકો માટે પૂર્વવત્ જાણવુ.
આ પ્રસ્તુત ૭૩મા શતકના અન્તગત ૧૨ શતકાના ક્રમ રાખ્યા છે અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશા પહેલાની જેમ સમજી લેવા.
Page #377
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આ શતકમાં કરાયેલા પૃથ્વીકાયક જીવાના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી જ જેમનુ શરીર છે તે પૃથ્વીકાયના જીવા છે, તેમની સત્તા છે, સૂક્ષ્મ અને બાદરરૂપે તથા પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપે પણ છે, તેમને આઠે કર્યાં છે, પ્રતિક્ષણે નવા કર્માં ખાંધે પણ છે અને ભગવે પણ છે. આ પ્રકરણમાં ચૌદ પ્રકારે કર્માંનું વેદન કહ્યું છે તે મોટા પ્રકારે જાણવું .
૩૪૦
અરિહંત પ્રરૂપિત આગમશાસ્ત્રથી જીવાની સિદ્ધિ શ્રદ્ધા ગમ્ય હાવાથી માનવાલાયક છે. તે પણ આચારાંગ સૂત્રની નિયુ*ક્તિ પ્રમાણે ઘેાડીક ચર્ચા વધારે કરી લઇએ.
જીવાને જાણવા માટેના પ્રકારે
કોઈ પણ પદાર્થોંને સર્વાંગીણ જાણવા માટે અનેક પ્રકારે વિચાર કરવા પડે છે તથા જે ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી, આવે હઠાગ્રહ રાખવા પણ ઠીક નથી. કેમકે આપણા જ શરીરમાં લેાહી, માંસ, હાડકા, ચરખી, મજજા, મેદ અને શુક્ર વગેરે ધાતુએ રહેલા જ છે, છતાં કેઇને પણ પ્રત્યક્ષ નથી તેાયે તેના અનેક પ્રકારે થતાં કાર્યાં દ્વારા તે પરાક્ષ ધાતુઓને સત્યસ્વરૂપે માનવા જ પડે છે. પ્રત્યક્ષ દેખાતા સ`સારમાં ઘણા પદાર્થોં એવા પણ છે જે સર્વથા પ્રત્યક્ષ ને હાવા છતાં તેની વિદ્ય માનતામાં કેઇને પણ શકા રહેતી નથી. કેટલીકવાર આંખે ભલે ન દેખાય તે પણ તેના કાને લઈને કારણેાની સચ્ચાઈ પર વિશ્વાસ કર્યાં વિના છૂટકો નથી. આ કારણે જ પદાર્થ માત્રના નિષ્ણુયમાં જૈન શાસને કયાંય પણ પેાતાની ઉદારતાને વાંધા આવવા દીધા નથી; કેમકે જૈન શાસન કેવળીભાષિત છે અને કેવળજ્ઞાન જ સર્વાંત્કૃષ્ટ જ્ઞાન હોવાથી તેમાં સંસારનું એકેય જ્ઞેયતત્ત્વ અપ્રત્યક્ષ રહી શકયુ નથી. શિષ્ય, સાધક કે
Page #378
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મુ : ઉદ્દેશક-૧૨
૩૪૧
ભાવુક જે રીતે સમજે તે રીતે જૈનશાસન તેમને સમજાવવા તૈયાર છે. ‘ છંદ` ન વ્યાકરણીયં, ન વ્યાકરણીય ’ એમ કહીને જૈન શાસને કયાંય પણ હાથ ઝાટકી દીધા નથી, પરંતુ પ્રત્યેક ક્ષેત્રમાં ઉંચુ માથુ રાખીને જૈન શાસને નિર્ણય લીધા છે અને સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વજ્ઞાનની ભેટ સંસારને આપી છે; માટે જૈન શાસન અજોડ છે.
પૃથ્વીકાયિક જીવેાના નિય કરવા માટે નવ પ્રકાર અતાવવામાં આવ્યા છે.
ચાર નિશ્ચેષા દ્વારા પદાથ ના નિર્ણય કરવા
પૃથ્વીકાયની પ્રરૂપણા કરવી.
લક્ષ્યને સિદ્ધ કરી આપે તે લક્ષણ કહેવું. પરિમાણુ-પૃથ્વીકાયિક છે તે તેનું પરિમાણ કેટલું ? ઉપભાગ–તે જીવા બીજાઓને માટે કઈ રીતે ઉપભેાગમાં
આવશે ?
શસ્ત્ર-તેમના નાશને માટે શસ્ત્ર કયું?
વેદના-કર્માની વેદના,
વધ-તેમના વધ શી રીતે થાય ?
ષધનિવૃત્તિ તેમના વધની નિવૃત્તિ પણ થઇ શકતી હશે ? ઉપર કહ્યા પ્રમાણે નવે પ્રકારાને સંક્ષેપ કે વિસ્તારથી જાણીએ.
( ૧ ) નિક્ષેપઢાર :-નામ, સ્થાપના, દ્રષ્ય અને ભાવરૂપે નિક્ષેપાના ચાર ભેદ છે. કોઈપણ ચેતન કે અચેતન પદાના નિર્ણય માટે ભિન્ન ભિન્ન પ્રકારે પ્રશ્નો કરવા અને તેના ઉત્તર
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દેવા તે નિક્ષેપ (અનુગ) કહેવાય છે. ગુણેની અપેક્ષા રાખ્યા વિના કેવળ “પૃથ્વીરાજના નામની વ્યક્તિમાં પૃથ્વીના કે રાજાના ગુણ નથી, તે પણ નામનિક્ષેપથી તેને પૃથ્વીરાજ કહેવામાં અને નામે વ્યવહાર કરવામાં કેઈને પણ વધે આવતા નથી.
આ તસ્વીર પૃથ્વીરાજની છે. આમાં પણ ગુણેની અપેક્ષા નથી તે પણ સંસારમાં આને વ્યવહાર રોકી શકાય તેમ નથી. આ બંનેમાં સ્થાપના નિક્ષેપની મહત્તા એટલી જ છે કે નામોચ્ચારમાં જે આનન્દની પ્રાપ્તિ થાય છે તેના કરતાં સ્થાપનામાં વિશેષ આનન્દ રહ્યો છે.
દ્રવ્યનિક્ષેપના બે ભેદ છે -(૧) આગમથી દ્રવ્યપૃથ્વીકાય,
(૨) ને આગમથી દ્રવ્યપૃથ્વીકાય.
પૃથ્વીતત્વને જ્ઞાતા હોવા છતાં તેમાં તે ઉપગવંત ન હોવાના કારણે તેનું જ્ઞાતૃત્વ ભાવશૂન્ય હોવાથી તે જ્ઞાતાદ્રવ્યથી પૃથ્વીકાયને જ્ઞાતા છે. જ્યારે “મૃતમુનિ ”ને શરીરને જોઈને આપણે સૌ કહીએ છીએ કે આ મુનિ દ્રવ્યાનુયેગને, આચારસંહિતાને, કર્મગ્રન્થાદિ પ્રકરણને તથા પૃથ્વીકાયાદિના ભેદાનભેદને સારો જ્ઞાતા હતે. યદ્યપિ અત્યારે આ મુનિ જીવરહિત છે, પણ ભૂતકાળમાં જ્ઞાતૃત્વધર્મમય હતે; માટે વ્યાવહારિક ભાષા જુઠી હોતી નથી, તેથી તે આગમથી દ્રવ્યપૃથ્વીકાય કહેવાય છે અને ભાવનિક્ષેપ એટલે જે સમયે જે પદાર્થ બેલાય છે તે સમયે તે શબ્દને યથાર્થભાવ તેમાં હવે જોઈએ; જેમકે “ભૂમિપતિ ભૂમિનું રક્ષણ કરવાના સમયે ભૂમિપતિ અને અલંકારોથી શોભિત થઈને સિંહાસન પર બેઠેલે હોય ત્યારે રાજા શબ્દથી સંબધિત થાય છે, તેવી રીતે અત્યારે
Page #380
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મુ : ઉદ્દેશક-૧૨
૩૪૩
જે જીવાત્મા પૃથ્વીના શરીરને ધારણ કરીને પોતાના ઉપાર્જિત કરેલા ‘ પૃથ્વીજાતિ નામકમ ’ને ભોગવી રહ્યા હાય ત્યારે તે ભાવનિશ્ચેષાએ ભાવપૃથ્વીકાય તરીકે સંબેધાશે
( ૨ ) પ્રરૂપણાદ્વાર :-પદાર્થ માત્રના નિર્ણયમાં તેની પ્રરૂપણા તથા તેના પ્રકારે ( ભેદ ) પણ કહેવાના રહે છે, તા જ શિષ્યને પદાર્થ'ની જાણકારી સુગમ રહે છે. જેમકે નૂતન શિષ્ય ગુરુને પૂછે છે કે હું ગુરુદેવ ! પૃથ્વીરૂપ શરીરને આશ્રય કરી, શુ' પૃથ્વીકાયના જીવેા છે ? શિષ્યને જેમ પ્રશ્ન પૂછવાને અધિકાર છે, તેમ ગુરુ મહારાજને જવાખ આપવાના પણ પૂર્ણ અધિકાર હેાવાથી, જવાબમાં ગુરુ મહારાજ ફરમાવે છે કે “સંતિ વાળા વુઢો સિયા ” એટલે કે પૃથ્વીના આશ્રય કરી 'ગૂલના અસંખ્યાત્તમા ભાગની અવગાહનાવાળા પૃથ્વીકાયના જીવ છે અને તે બધાય જીવા પૃથક્ પૃથક્ છે, સચેતન છે તથા અનેક જીવેાના આધારભૂત છે. ફરીથી શિષ્ય પૂછે છે, પૃથ્વી છે' તે તેના ભેદ કેટલા છે? જવાખમાં કહેવાયું કેदुविहाय पुढबि जीवा, सुहुमा तह बायरा लोगमि । सुहुमा य सब्वलोए, दो चेव य बायर विहाणा ।। ( ११ )
6
અર્થાત્ પૃથ્વીજાતિ નામક ના કારણે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલા જીવા સૂક્ષ્મ અને બાદર ભેદે એ પ્રકારના છે. અહીં સૂક્ષ્મ નામકમના ઉદયથી પ્રાપ્ત થયેલું સૂક્ષ્મદ્લ અને માદર નામકર્મના ઉદયથી ખદત્ત્વ જાણવુ'. જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક
જીવે છે તે કાજલની ડખીમાં ભરેલા કાજલની જેમ ચૌદ રાજલેાક પ્રમાણ સંસારમાં એટલે સસારના એકેય પ્રદેશને છાડ્યા વિના પૂર્ણ રૂપે વ્યાપીને રહ્યાં છે. જ્યારે ખાદર જવાના મૂળ એ ભેદ છે ( ૧ ) શ્લક્ષ્ાપૃથ્વી, ( ૨ ) ખરપૃથ્વી.
.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેમાં લક્ષણપૃથ્વી પાંચ પ્રકારે છે અથવા સાત પ્રકારે છે. કાળી માટી, ભૂરી માટી, રાતી માટી, પીળી માટી, સફેદ માટી, ધૂળ જેવી માટી અને નદીમાં પૂર આવ્યા પછી કિનારા પર જે કાદવ હોય તે પનક માટી કહેવાય છે. - ખપૃથ્વીના નીચે પ્રમાણે ૩૬ કે ૪૦ ભેદ જાણવા.
શુદ્ધ પૃથ્વી, શર્કરા પૃથ્વી, વાલુકા (રેતી), ઉપલ (પત્થર), શિલા (દેવકુલપીઠાદિ બનાવવામાં ઉપયોગી પત્થર), લવણ (જેમાંથી મીઠું નમક આદિ નીકળે), ઉષ (ખારી જમીન), લખંડ, તાંબુ, કલાઈ સીસુ, રૂપું, સેનું, હીરા, હરિતાલ, હિંગલેક, મન:શીલા, પાર, અંજન (સુરમાને પત્થર), પરવાલ, અબરખ, તન્મિશ્રિત માટી, ગમેધક, રૂચક, અંક, સ્ફટિક, લેહિતાક્ષ, મરક્ત, મસારગલ, ભુજમેચક, ઇન્દ્રનીલ, ચંદન, ગેરૂ, હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, ચન્દ્રકાંત, વૈર્ય, જલકાંત અને સૂર્યકાંત.
આ બધા ખરપૃથ્વીને ભેદ છે, જેમાં અમુક ખારે છે, રને છે, સારા અને સામાન્ય પત્થરે છે. તે બધાય પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે.
પૃથ્વીકાયના જીવેને ઉત્પન્ન થવાના સાત લાખ સ્થાન (સાત લાખ નિ) છે. આને અર્થ એ નથી કે આ જીની સંખ્યા સાત લાખની જ છે તેમ માનવાની ભૂલ કદાપિ ન કરવી, કારણ કે પૃથ્વીકાયના જીની સંખ્યા અસંખ્યાત છે, પરંતુ તેમને ઉત્પન્ન થવાના સ્થાને(નિઓ)ની સંખ્યા સાત લાખની સમજવી. તે શી રીતે? જવાબમાં જાણવાનું કે ઉત્પન્ન થવાનું સ્થાન પૌગલિક હોવાથી તેમાં વર્ણ-ગંધરસ અને સ્પર્શ હોય જ છે. વર્ણના પાંચ ભેદ, રસના પાંચ
Page #382
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મું : ઉદ્દેશક-૧૨
૩૪૫ ભેદ, ગંધના બે ભેદ અને સ્પર્શને ભેદ આઠ જાણવા. આ ચારેનું મિશ્રણ જ નિ કહેવાય છે; દાખલા તરીકે કૃષ્ણ વર્ણની વાત કરીએ તે તરતમ જોગે તે કેટલાય ભેદવાળું છે. ભ્રમર, અંગાર (કેલ) કેયલ, જંગલી પાડે અને કાજલ આદિ કાળા વર્ણના છે, પરંતુ પરસ્પર એક બીજાથી કેટલાક કૃષ્ણવણે હીન છે અને બીજા અધિક છે, હીન છે તે કઈક સામેવાળાથી એક પૈસે હીન, બે પૈસે હીન અને કોઈ વળી ૯૯ પૈસે હીન છે. આનાથી વિરુદ્ધ અધિક જાણવા. પાંચે વર્ષો માટે પણ આ પ્રમાણે જાણવું. પાંચ વર્ણોના મિશ્રણમાં ગુલાબી ઘૂસર (કંઈક સફેદ પડતું) ઈત્યાદિ વણે થાય છે. વર્ણની જેમ રસ-ગંધ અને સ્પર્શ માટે પણ કલ્પી લેવું. હવે આપણે જાણીએ કે ઉત્પત્તિનું સ્થાન વર્ણાદિ ભેદને લઈ સંખ્યાત થશે. તે બધી સંવૃત યુનિ કહેવાશે. સચિત, અચિત કે મિશ્ર, શીતઉષ્ણ કે મિશ્ર બનશે. આમ એક બીજાનું એક બીજામાં તરતમ જગે મિશ્રણ થતાં બધાયની સંખ્યા સાત લાખની થવા પામશે.
પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે પણ પૃથ્વીકાયિકે બે પ્રકારના છે, તેમાં જે બાદર પૃથ્વીકાયિકેના ભેદો કહ્યાં છે તેમાં પર્યાપ્ત અને અપર્યાપ્તક બંને પ્રકારના જાણવા. સાત લાખ યોનિ પણ બરાબર જાણવી. પૃથ્વીકાયિકના એક પર્યાપ્તક જીવના આશ્રયે અપર્યાપ્તક જીવે અસંખ્યાત જાણવા. સૂક્ષ્મ જીવે પણ પર્યાપ્તક અને અપર્યાપ્તક બને છે. વિશેષમાં અપર્યાપ્તકની નિશ્રામાં પર્યાપ્તકે અસંખ્યાત જાણવા.
વનસ્પતિનું જ્ઞાન જેમ વૃક્ષાદિથી થાય છે તેમ પૃથ્વી કાયિકેની વિદ્યમાનતામાં પણ શ્રદ્ધા રાખવી. ગાય અને ઘેડામાં જીવાત્મા છે માટે તેઓ ચાલે છે, ફરે છે, ખાય છે, જીવે છે અને મરે છે. તેવી રીતે પૃથ્વીકાયિક માટે પણ જાણવું.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આજ સુધી પૃથ્વીના પેટાળમાંથી ઢગલાબંધ પત્થરાઓ, શિલાઓ, માટી, હીરા, ગેરું, હિંગલેક, અભ્રક, લેખંડ, સીસું આદિ બહાર આવ્યા છે, તે પણ તેની ખાણમાંથી તે તે પદાર્થો ખુટ્યા નથી. કેમકે અશ (મસા) જેમ માસના અંકુરાઓને ઉત્પન્ન કરે છે, તેવી રીતે ખાણમાં રહેલા પત્થરો પણ સચેતન હોવાથી તેમને વધારે પિતાની મેળે થતે જ રહે છે. દુનિયાભરની તીજોરીમાં ન તેલી શકાય. ન ગણી શકાય તેટલું સોનું-ચાંદી હીરા વગેરે રને પડ્યા છે, જેનું ઉત્પાદન પૃથ્વીના પેટાળમાંથી થયું છે, છતાં પણ તેની ખાણોમાંથી હજુ પણ અઢળક સેનું, ચાંદી અને હીરા વગેરે નીકળતા જ રહે છે. આંખેને પણ ચક્કર ખવડાવે તેવી બિલ્ડીંગમાં કેટલુય સીમેંટ વપરાયું છે તે પણ સીમેંટના પત્થરાઓ ખૂટ્યા નથી, કેલસા ખૂટ્યા નથી, લાખ કરોડ ટન લેખંડ-પોલાદની બનેલી રેલ ગાડીઓ, જહાજે, મોટરે, મેટી મોટી ફેકટરીઓને આપણે જોઈએ છીએ તે પણ જમીનમાં લેખંડ નીકળતું બંધ થયું નથી. નર્મદા સાબરમતી તથા દરિયાના પેટાળમાંથી કરોડોની સંખ્યામાં ટ્રકે ભરાય તેટલી રેત બહાર આવી છે તે પણ તે તે નદીઓમાં અને દરિયામાંથી રેત ઓછી થઈ નથી. ઇત્યાદિ પ્રત્યક્ષ ઉદાહરણોથી પૃથ્વીકાયના અસ્તિત્વને નકારી શકાય તેમ નથી.
(૩) લક્ષણ દ્વાર -લક્ષ્યમાત્રની સિદ્ધિ લક્ષણાધીન હેવાથી પૃથ્વીકાયિક છે, તે તેનું લક્ષણ શું? એટલે કે પૃથ્વીમાં જીવ છે તેને જાણવા શી રીતે? જવાબમાં “યુવાવયં વીવહ્ય ક્ષણ' કહેવાયું છે, કારણ કે ઉપગની વિદ્યમાનતા અજીવ(જડ)માં કઈ કાળે હેતી નથી, અન્યથા રેલગાડીના એજનને આગળના પાટા ઉખડી ગયેલાની માહિતી કેમ ન પડે? માટે “યત્ર યત્ર જીવસ્તત્રતત્ર ઉપગઃ ” આ ન્યાયથી
Page #384
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મું : ઉદ્દેશક-૧૨
૩૪૭ ચૈતન્ય સ્વરૂપ પૃથ્વીકાયિકને ઓળખવા માટે તેમનામાં ચૈતન્યાદિ ગુણો હોવા જોઈએ, ઓછાવત્તા હોય તે વાત જુદી છે. આ જીવેમાં રહેલા લક્ષણે નીચે મુજબ છે.
ઉપગ, ગ, અધ્યવસાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, આઠે કર્મોને ઉદય, લેશ્યા, શ્વાસે શ્વાસ, કષાય, અવ્યક્ત જ્ઞાન દર્શન ઉપગ, ઔદારિક-તમિશ્ર અને કામણરૂપ કેવળ શરીરોગ, વૃદ્ધ માણસને લાકડી જેમ આલંબન માટે છે તેવી રીતે તે અને કાયયેગ સહાયક છે, અધ્યવસાય એટલે આત્માના સૂક્ષમ પરિણામે જાણવા, જે અલક્ષ્ય હોય છે. સાકાર અને નિરાકાર ઉપગના અન્તર્ગત રહેલા મતિઅજ્ઞાન અને મૃતઅજ્ઞાન પણ તેમને હોય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મો તેમને છે, કૃષ્ણ, નીલ અને કાપતા લેશ્યાવાળા છે. દસ પ્રકારની સંજ્ઞાથી સંન્નિત છે. શ્વાસોશ્વાસ અને કષાય સૂક્ષ્મ હોય છે. આ બધા લક્ષણે મનુષ્યની જેમ તે પૃથ્વીકાયિકમાં પણ જાણવા.
પૃથ્વી સચિત્ત છે, યદ્યપિ વનસ્પતિનું ચૈતન્ય સ્પષ્ટ છે. જ્યારે પૃથ્વીકાયને અસ્પષ્ટ હોય છે. મનુષ્યના શરીરમાં હાડકા કઠણ હોવા છતાં સચિત્ત છે, તેમ હીરા પ્રવાલ આદિ પૃથ્વીકાયિક જીવોના હાડકા છે. કેમકે શસ્ત્રાદિથી તેમાં રહેલા છે મૃત્યુ પામેલા હોવાથી શેષ હાડકા જ રહે છે.
(૪) પરિમાણકાર:- પરિમાણ એટલે કેણ કેનાથી ઓછાવત્તા ચારે પ્રકારના પૃથ્વીકાયિકમાં, બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિક છેડા છે.
તેનાથી બાદર અપર્યાપ્ત છે અસંખ્યાતગુણ વધારે છે.
સૂક્ષમ અપર્યાપ્ત છે તેનાથી અસંખ્યાતગુણ અને સૂક્ષ્મપર્યાપ્ત પૃથ્વીકાયિકે તેનાથી અસંખ્યાતગુણ વધારે છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૫) અવગાહનાદ્વાર -બાદરપર્યાપ્ત પૃથ્વીકાયિક જીવે જે આકાશખંડમાં અવગાહિત છે, ત્યાં બીજા બાદર પર્યાપ્તક પૃથ્વીકાયિકે પણ અવગાહિત હોય છે. શેષ અપર્યાપ્તકા, પર્યાપ્તક નિશ્રામાં ઉત્પન્ન થયેલા હોવાથી પર્યાપ્ત સાથે તેઓ પણ અવગાહિત છે. જ્યારે સૂક્ષ્મ જી પૂરા લેકમાં અવગાહિત છે.
(૬) ઉપગ દ્વારઃ-એક જીવ ઉપગ દ્વારા બીજા જીવને ઉપગ્રહ કરનારો હોય છે તેથી પૃથ્વીકાયના જીવે મનુષે માટે કઈરીતે ઉપભેગમાં આવશે? જવાબમાં કહેવાયું કે મનુષ્યાદિને ચાલવા માટે, ઉભા રહેવા માટે, બેસવા માટે પૃથ્વી જ કામે આવે છે. માટીના પુતળા, માટલા, મકાન, ઈંટ બનાવવા માટે પૃથ્વીને ઉપયોગ થાય છે. પત્થર, ચૂનાના બંગલા, હવેલીઓ આદિના નિર્માણમાં પૃથ્વીકાયિકે જ છે. લઘુનીતિ, બડીનીતિ, કફ, થુંકને ફેંકવા માટે, ખેતી તથા તમારા ભેગ ઉપભેગના બધાય સાધનને રાખવા માટે પૃથ્વી કાયને ઉપભેગા થાય છે.
(૭) શદ્વાર :-જીવાત્માને જન્મ છે તે મૃત્યુ પણ અવશ્ય છે, પછી ચાહે તે પિતાની મેળે હય, સ્વજાતિથી હોય કે પરજાતિથી હેય. મર્યા વિના બીજે માર્ગ કેઈને માટે પણ નથી જ. પ્રસ્તુત પ્રશ્નના જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! પૃથ્વીકાયિકના હનન માટે દ્રવ્ય તથા ભાવરૂપે બે પ્રકારના શસ્ત્ર છે. તેમાં પણ દ્રવ્ય શસ્ત્ર, સ્વ અને પરભેદે બે પ્રકારનું છે. સવ એટલે પિતાની જાત જ પિતાના હનન માટે ઘાતક બને તે સ્વીકાયશસ્ત્ર કહેવાય છે. જેમકે – કાળી માટીમાં જન્મેલા પૃથ્વીકાયિકે પીળી, પેળી કે ભૂરી માટીમાં જન્મેલા જીના ઘાતક બને છે. આ પ્રમાણે પીળી માટીને પૃથ્વીકાયિકે પણ કાળી માટીના જીના ઘાતક છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મુ' : ઉદ્દેશક-૧૨
૩૪૯
આ કારણને લઇ ગ્રામાન્તર કે દેશાન્તર કરતા જૈન મુનિને માટે ડંડાસનથી પગ સાફ કરવાનું વિધાન છે અને મુનિએ કે સાધ્વીજીએ આજે પણ પેાતાના પગને ડંડાસનથી સા કર્યાં પછી બીજા ગામમાં પ્રવેશ કરે છે. પરકાયશસ્ત્ર એટલે પેાતાની જાતથી અતિરિક્ત બીજા દ્વારા હનન થાય. જેમકે પાણી, કાદવ, કોદાળી, પાવડા, વિષ, જાનવર આદિનુ ચાલવું, ગંદું ફેકવુ. આદિ પરશસ્ત્ર છે અને વિરતિ વિનાના અસયમી ગમે ત્યારે પણ પૃથ્વીકાયિકાના ઘાતક બની શકે છે તે ભાવશ છે.
(૮) વેદનાકાર-હાથ-પગ આદિ કાપવાથી મનુષ્યને જેમ વેદના થાય છે તેમ પૃથ્વીકાયના જીવાનું સ્વપરશસ્ર વડે હનન કરવાથી તેમને પણ વેદના ચાક્કસ થાય છે અને પરજીવાને વેદના કરવી તે હિંસા છે.
(૯) વધદ્વાર–‘ પૃથ્વી જીવવાળી છે' આવું જ્ઞાન જેમને નથી તેવા અજ્ઞાનીઓ માહવશ બનીને હાથ-પગ-શરીર આદિ ધાવા વડે પૃથ્વીકાયના તથા પૃથ્વીને આશ્રય કરી રહેલા બીજા ત્રસ જીવાને પણ મારનારા મને છે.
(૧૦) વિરતિદ્વાર-સમિતિગુપ્તિના ધારક, પાંચ મહાવ્રતધારી મુનિરાજો જ પૃથ્વીકાયના જીવાના વધના ત્યાગ કરવા માટે સમર્થ બનવા પામે છે.
અકાય માટેની વક્તવ્યતા :
સૂક્ષ્મ-ખાદર-પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે અાયિકા ચાર પ્રકાર છે. તેમાંથી ખાદરના ભેદો આ પ્રમાણે છે.
શુદ્ધોદક-તળાવ, વાવડી, નદી અને સમુદ્ર આદિનુ પાણી,
Page #387
--------------------------------------------------------------------------
________________
૩પ૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અવશ્યાય-રાત્રિના સમયમાં સ્નેહરૂપ જે પાછું પડે છે તે ઝાકલ.
હિમ-ઠંડી મોસમમાં હવાના કારણે જે પાણી કઠણ બને છે.
ધૂમિકાપાત-વાદળાઓના ગર્ભ સમયે સાંજે સવારે જે ધૂમસ પડે છે તે.
હરતનુ-વષ કે શરદુતુમાં લીલી વનસ્પતિના પાંદડા પર જે બુંદ દેખાય છે તે.
આ ઉપરાંત કર, ઉષ્ણ પાણી (ગરમ પાણીના કુંડ), ખારું પાણી, લવણ-ક્ષીરસમુદ્રાદિનું પાણી.
બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત કરતાં બાદર અપકાયિક પર્યાપ્તા છ અસંખ્યાતગુણું વધારે છે.
બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત કરતાં બાદર અપકાય પર્યાપ્ત અસંખ્યાતગુણા છે.
સૂમ પૃથ્વીકાયિક અપર્યાપ્તથી સૂકમ અપૂકાય અપર્યાપ્ત છ વિશેષ અધિક છે.
સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્તથી સૂક્ષમ અપકાય પર્યાપ્ત જી વિશેષ છે.
અપકાયને ઉપગ, સ્નાન, પાન, ધેવાનું તથા રઈ આદિ કાર્યોમાં પાણીને ઉપભેગા થાય છે. શસ્ત્ર બે જાતના છે. સ્વકાય શસ્ત્ર અને પરકાય શસ્ત્ર. | નદીના પાણી માટે બીજી નદી તથા તળાવ આદિનું તથા એક કુવાના પાણી માટે બીજા કુવાનું પાણી સ્વાય શસ્ત્ર છે. જ્યારે ગરમ કરવું, તેમાં કેઇનું મિશ્રણ કરવું વગેરે પરકાય શસ્ત્ર છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મું : ઉદ્દેશક-૧૨
૩૫૧ તેજસ્કાય માટેની વક્તવ્યતા ?
સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક રૂપે ચાર ભેદ છે. બાદર અગ્નિકાયના ભેદ જીવ વિચાર પ્રકરણથી જાણ લેવા.
યદિ કાળને વ્યાઘાત ન હોય તે અઢીદ્વિીપમાં રહે છે અને વ્યાઘાત હોય તે કેવળ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં રહે છે. જેમ અયોધ્યાનગરી પર ત્રીજા આરાના ચરમ ચરણે ઋષભદેવ રાજા હતાં ત્યારે અગ્નિની ઉત્પત્તિ થાય છે અને પાંચમા આરાના અંત સુધી રહેશે. ત્યારપછી ભારત અને ઐરાવત ક્ષેત્રમાંથી અગ્નિને અભાવ થશે અને મહાવિદેહ ક્ષેત્રમાં થે આરે જ હોવાથી ત્યાં બાદર અગ્નિકાયને અભાવ ક્યારેય પણ નથી સૂક્ષમ અગ્નિકાય સર્વ લેકવ્યાપી છે.
અગ્નિમાં રહેલા પ્રકાશ અને ગરમીના માધ્યમથી તેમાં જીવેની સિદ્ધિ થાય છે, જેમકે –શરીરમાં જીવાત્માની વિદ્ય માનતા હોય ત્યારે જ તાવની ગરમીને અનુભવ થાય છે. મડદામાં ગરમી હોતી નથી. તે પ્રમાણે અગ્નિમાં રહેલે પ્રકાશ અને ગરમી જ જીવની સિદ્ધિ બતલાવી આપે છે અને જીવની વિદ્યમાનતામાં જ અંગારા ગરમ અને પ્રકાશ આપનારા રહેશે; અન્યથા રાખમાં પ્રકાશ કેઈએ જે નથી..
વાયુકાય માટેની વક્તવ્યતા:
સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા રૂપે ચાર ભેદ છે. બાદર વાયુકાય નીચે પ્રમાણે છે. (1) ઉકલિકાવાયુ-તરંગોની જેમ જે રહી રહીને વાય તે
આ વાયુ છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (2) મંડલિકાવાયુ-ટલીયા રૂપે જે વાય તે. (3) ગુંજાવાયુ-અવાજ કરતે જે વાય. (4) ઘનવાતવાયુ-બરફની શિલાની જેમ અત્યંત ઘનરૂપે હોય
છે જે પૃથ્વી આદિના આધારરૂપે છે. (5) મંદસ્વિમિતવાયુ-શતકાળ આદિને શુદ્ધ વાયુ.
આપણા શરીરે સ્પર્શ થતાં જેની જાણકારી અસંભવ નથી તે બાદરવાયુ છે. જેમ દેવેનું શરીર ચક્ષુગમ્ય નથી છતાં તેની વિદ્યમાનતા અને સચેતનતા સૌને માન્ય છે તેમ વાયુ પણ ભલે પ્રત્યક્ષ ન દેખાય તે પણ સ્પર્શથી અનુમનાય છે માટે સચેતન છે. શેષ પૃથ્વીકાયિકેની જેમ જાણવી. વનસ્પતિકાયિક માટે વક્તવ્યતા :
સૂમ-બદર-પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપે ચાર ભેદ છે. બાદર વનસ્પતિ સાધારણ અને પ્રત્યેકરૂપે બે પ્રકારની છે.
જેના એક શરીરમાં અનંત જ રહે તે સાધારણ, સૂક્ષ્મ વનસ્પતિકાય, અનંતકાય અને સૂક્ષ્મ નિમેદ કહેવાય છે.
અને એક શરીરમાં એક જીવ રહે તે પ્રત્યેક વનસ્પતિ છે. જેના બાર ભેદ છે-વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેળ, પર્વ, ઘાસ, વલય, હરિતકી, ધાન્ય, જલરૂ અને ભૂમિફેટ. અથવા અબીજ, મૂળબીજ, કંધબીજ, પર્વ બીજ, બીજરૂહ અને તૃણ આદિ છે ભેદે પણ પ્રત્યેક વનસ્પતિ છે. માનવ શરીરને ખેરાક-પાણ ઉપરાંત ક્રોધ, માન, લજજા, જીવન અને મરણ છે. તેમ વનસ્પતિ સચેતન હોવાથી કુવા, વરસાદ આદિનું પાણી તથા જાંબુડા, આંબા, લીમડા, રાયણ આદિ વનસ્પતિઓ
Page #390
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મુ : ઉદ્દેશક-૧૨
૩૫૩
ભરઉનાળામાં પણ પૃથ્વીના પેટાળમાંથી પાણીનું ગ્રહણ કરનારી છે. તેવી રીતે કોઈને ક્રોધ, કેઈને માન અને કોઈને લજ્જા પ્રત્યક્ષ દેખાય છે માટે જેમને આહાર-ભય-મૈથુન અને પરિ ગ્રાદિ સંજ્ઞા હોય તે જીવ જ હાય છે.
પાંચે સ્થાવર ચેાનિક જીવાના મનુષ્ય જાતિ પર ઉપકાર– પાંચે સ્થાવર જીવા માનવ જાતિને માટે કેટલા બધા ઉપયાગી અને ઉપકારક છે. તેને સ્પષ્ટ ખ્યાલ આપણુને આવ્યા વિના રહેતા નથી. જેમકે-મકાનના નિર્માણમાં ઇંટ, ચૂના, પત્થર, સીમેન્ટ અને માટીને ઉપકાર છે. હીરા, પુખરાજ, સુવર્ણ, ચાંદી, તાંબુ, પીત્તળ આદિના વ્યાપારા વડે માનવ સમાજ શ્રીમંત બનીને અથ અને કામના ભેાગવટા કરી રહ્યો છે. તેમના આભૂષણેાથી માનવ પેાતાનુ શરીર શણગારી રહ્યો છે. આમાં બધાયમાં પૃથ્વીકાયના ઉપકાર શી રીતે ભૂલી શકાશે ?
સ્નાન કરી શરીરને શણગારવા માટે, ઠ'ડા પીણા પીઇને હૈયું ઠંંડુ કરવા માટે, કપડાંઓને બગલાંની પાંખ જેવા કરવા માટે, મનગમતા લેાજનીયા, મિષ્ટાન્નો અને ફરસાણના ટેસ્ટ લેવા માટે પાણી વિના શું કરશે ?
રસોઈ ખનાવવામાં, ઠંડીથી બચવામાં અને ભયજનક અંધકારથી બચવાને માટે અગ્નિકાયના ઉપયાગ કર્યા વિના ખીજો માગ કોઇની પાસે છે?
ગરમી, પરસેવા અને થાક ઉતારવાને માટે ઠં’ડી હવા, પંખાની હવા વિના તમે એકેય મિનિટ ચલાવી શકશે ? આડાને, પેશાબને, તથા સ્ત્રીની કુક્ષિમાં રહેલા તમારા લાડકવાયા સ'તાનને સંસારના સ્ટેજ પર લાવવાને માટે અપાનવાયુની સેવાને કઈ રીતે ભૂલશે ?
Page #391
--------------------------------------------------------------------------
________________
૩પ૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રતિક્ષણે લેવાતા અને મૂકાતા શ્વાસોશ્વાસ વડે આપણું જીવન સુખપૂર્ણ પસાર થઈ રહ્યું છે તેમાં મૌલિક કારણ પ્રાણ વાયું છે તે તમે નથી જાણતાં વધારે પડતી ગરમીથી આપણે
જ્યારે મુંઝાઈ જઈએ છીએ ત્યારે તીજોરીમાં રહેલા હીરા – મતીના આભૂષણે કે કિંમતી ગરમ કપડાઓ, મિષ્ટાન્નો વગેરે કામ નથી આવતા પરંતુ કુદરતી ઠંડી હવા અથવા તે હવા ભાગ્યમાં ન હોય તે પંખાની હવા વિના શી રીતે જીવતા રહેવાશે? અને છેવટે મૃત્યુના સમયે ઓકસીજનની પણ આવશ્યકતા શી રીતે નકારી શકાશે?
ઈત્યાદી પ્રસંગમાં વાયુકાયને અનહદ ઉપકાર પ્રત્યક્ષ દેખાય છે.
હવે વનસ્પતિકાયના અનહદ ઉપકારને જોઈ લઈએ,
મકાનના બારી-બારણા, પલંગ, સોફા, ટેબલ, ખુરસી, પાટ, પાટલા તથા જે વાથી તમારા શરીરનું રક્ષણ થઈ રહ્યું છે તે સુતરાઉ વમાં વનસ્પતિને ઉપકાર તે કઈ પણ માણસ નકારી શકે તેમ છે?
શરીરને ટકાવવા માટે જવ, ઘઉં, શાલી, વ્રીહિ, સાઠી, ચેખા, કેદરા, મણી ચણા, કાંગ, પાલક, તલ, મગ, અડદ, અલસી, કાળા ચણા, ત્રિપુટક, વાલ, મઠ, ચેળા, બરફ્રિકા, મસૂર, તુવેર, કળથી, ધાણું અને ગોળ વટાણું રૂપે ચાવીસ પ્રકારના ધાન્ય છે જે વનસ્પતિની પેદાશ છે અને ઉપયોગ પણ સર્વથા અનિવાર્ય છે તે શું તમે નથી જાણતાં?
શરીરને પુષ્ટ કરવા માટે બદામ, પીસ્તા, ચારોલી, ખજૂર, ખારેક, અંજીર, ખસખસ, કાજુ આદિના ઉત્પાદન
Page #392
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મું ઉદ્દેશક-૧૨
૩૫૫ માટે વનસ્પતિને આભાર માન્યા વિના આપણી પાસે બીજે માર્ગ છે?
તમારા લેહીને સશક્ત રાખવા માટે નાળિયેર, જાંબૂ, આંબા, જામફળ, દાડમ, સીતાફળ, આમલા, ફનસ, નારંગી, મોસંબી, લીંબુ, પપૈયે, ટામેટા ઉપરાંત ભાજીપાલ, શાક, મરચા આદિના ઉપયોગમાં તમારા મનજીભાઈ રાજી થતાં નથી ?
અને પેટ ભરીને ભેજનીયા કર્યા પછી લવીંગ, સોપારી, એલચી, તજ, વરિયાલી આદિ પદાર્થો તમે વનસ્પતિ વિના
ક્યાંથી મેળવી શકશો? અને છેવટે હરડે, ઈસબગોલ, એરડિયું આદિ પદાર્થો વધારે ખાવાની તમારી ભૂલને સૂધરાવીને પેટને તથા શરીરને સ્વસ્થ કરવા દ્વારા તમારી સેવા કરવા માટે તૈયાર છે અને છેવટે મર્યા પછી શરીરને ખાખ કરવા માટે વનસ્પતિના લાકડા વિના શું કરશે? ત્યારે વનસ્પતિને ઉપભેગ શી રીતે કરીશું?
પંચ મહાવ્રતને સ્વીકારનારા અને પાળનારા સાધુ-ભગ વંતે અને સાધ્વીજી મહારાજે જ્યારથી સંયમિત દીક્ષિત થાય છે ત્યારથી પાપ કરવાનું, કરાવવાનું અને અનુમેરવાનું પણ મન-વચન અને કાયાથી છોડી દીધેલું હોવાથી તેમને માટે કઈ પ્રશ્ન રહેતું નથી. પરંતુ જેઓ હજુ ગૃહસ્થાશ્રમના વેષમાં છે અને ધર્મપત્ની તથા પુત્ર પરિવારને પરિગ્રહ લઈને બેઠા છે, તેમને માટે પાંચે સ્થાવર જીવેને ઉપગ-ઉપભેગ કર્યો વિના બીજો માર્ગ નથી. તેમ છતાં પણ સમ્યક્ત્વના પ્રકાશમાં
જ્યારે આત્માને પુણ્ય–પાપને ખ્યાલ આવે છે ત્યારે આરંભસમારંભ કરવા પણ નથી અને ક્યાં વિના ચાલતું પણ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નથી, માટે માનસિક જીવનમાં હજારે પ્રકારના વિચારો આવતા હોય છે અને જતા હોય છે, પરંતુ ઉપાશ્રયમાં આવીને ગુરુ દેના વ્યાખ્યાનનું, અહિંસાધર્મનું કે દ્રવ્ય તથા ભાવદયા ધર્મનું શ્રવણ જેમ જેમ થતું જાય છે અને તેમાં રમણતા આવતી જાય છે, તેમ તેમ સમ્યગાનને વિકાસ પણ થત જાય છે. જેના કારણે પાપભીરતા, દયાલતા અને પરોપકારિતાની વૃદ્ધિ થતાં, સર્વથા અનિવાર્યને છોડી શેષ ભેગ્ય કે ઉપગ્ય વસ્તુઓનો ત્યાગ કરશે, તે ત્યાગને અભ્યાસ કરશે અને જેમ બને તેમ તેને મર્યાદામાં મૂકશે. એટલે કે દિનપ્રતિદિન વાપરવામાં આવતા પદાર્થોની પણ મર્યાદા કરશે; કેમકે જે પદાર્થોને ઉપભેગમાં લેવાથી માણસનું શરીર, લેહી-માંસ, બુદ્ધિ અને ઉપભેગમાં લેવાથી માણસનું શરીર, લેહી. માંસ વીર્ય, બળ-બુદ્ધિ અને આધ્યાત્મિક જીવન બગડવા પામે તેવા પદાર્થોને ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. બગડેલા શરીરમાં મન પણ બગડેલું રહેશે અને તેના મનમાં આત્મા પણ અશક્ત મડદાલ અને કિંકર્તવ્યમૂઢ રહેશે. ફળસ્વરૂપે અરિહંત પર. માત્માની ઓળખાણ તમે ક્યારે પણ કરી શકવાના નથી.
સંસારને પ્રત્યેક માનવ આરોગ્યને જ ઈચ્છતા હોવાથી તેનામાં જેટલી સાચી કે ખોટી જાણકારી હશે તે પ્રમાણે આરોગ્ય( શરીરની તંદુરસ્તી )ને માટે પ્રયત્ન કરતે હોય છે. તથાપિ તે માનવ જ્યારે આહારસંજ્ઞામય બનીને ઈન્દ્રિયોને ગુલામ બને છે ત્યારે તેના ખાનપાનમાં ફેરફાર થયા વિના રહેતું નથી અને ખાધેલા ખોરાકમાંથી વાયુ, પિત્ત અને કફનું નિર્માણ થાય છે જે શરીરના સંચાલનમાં અતીવ ઉપગી ત હોવાથી તે યદિ સરખાભાવે હોય તે ઈચ્છનીય છે, કેમકે શરીરનું સ્વાચ્ય આ ત્રણેની સમાનતામાં જ રહેલું છે. અન્યથા ત્રણેમાં વિષમતા (ઓછાવત્તાપણું) થતાં વ્યાધિઓને
Page #394
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મું : ઉદ્દેશક–૧૨
૩૫૭ ચક્ર કેઈ કાળે મટશે નહીં. માટે જ્ઞાનની સમજણપૂર્વક તે ત્રણે ધાતુઓ સરખા ભાવે રહે તેવા અને તેટલા પદાર્થોને પણ ઉપગ મર્યાદામાં કર અને પ્રકૃતિને પ્રતિકૂળ પદાર્થો ગમે તેવા સારા હોય તે પણ અવશ્ય છેડી દેવા કે છોડવા માટે પ્રયત્ન કરે. જેમકે -
શરીરમાં વાયુપ્રકૃતિ હોય કે ખાનપાનની મર્યાદાતીતતાને લઈ વાયુને ભડકાવી દીધું હોય તેવા સમયે જે વનસ્પતિ તીખી, કડવી, તુરી હોય તે છોડી દેવી જોઈએ. વધારે પડતી ચિંતા, ઉજાગરે, કોઇ, બકવાસ, વધારે પરિશ્રમ, મર્યાદાતીત સ્ત્રીસંગ ઉપરાંત ચણા, મઠ, વટાણું અને ઠંડે આહાર પણ છેડી દેવું જોઈએ. - જેમની પિત્તપ્રકૃતિ હોય અથવા પિત્તપ્રકેપ વધારે હોય તેઓએ વધારે પડતા ગરમ પદાર્થો, લાલ મરચા, વધારે પડતું ગેળ કે તેની વાનગીઓ, અડદ, કલથી, રીંગણ, લસણ તથા બાજરો છેડી દેવું જોઈએ. તે ઉપરાંત રેમેરમ ઉભા થાય તે કોધ, તમાકુ (છીંકણી, બીડી, સીગારેટ), તડકામાં કે અગ્નિ પાસે બેસવું, અનહદ પ્રાકૃતિક કે અપ્રાકૃતિક વીર્યને કે રજને ક્ષય કર, ગરમ પાણીથી સ્નાન કે માથા પર ગરમ પાણી નાખવું ઇત્યાદિ પ્રસંગને ત્યાગ કરે તથા વાલ, અડદ, ખીચડી, મૂળા, કાકડી, ચીભડા, સરસુ તેલ, નમક અને હિંગ આદિ પદાર્થોને ઉપયોગ અલ્પ માત્રામાં કરે, જેથી પિત્તની ઉત્પત્તિ વધારે થશે નહીં.
કફનો ભરાવે જેમને વારંવાર થતો હોય તેઓએ અડદ, તલ, શેરડી, શેરડીને રસ, ગોળ, અલસી, મિષ્ટાન, માંસ, માછલી, લાંબા સમયના રાખેલા ભાત, ખાટા રસના પદાર્થો, તળેલા પદાર્થો, ઘી-તેલના ભરેલા શીર-લાપસી, મેસુબ આદિ,
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બાસુંદી, પંડા, ગુલાબ જંબુ, રસગુલ્લા આદિ પદાર્થો ઉપરાંત બરફના ઠંડા પીણા, બરફ, આઈસ્ક્રીમ, વધારે પડતી ચાકોણી આદિ પદાર્થોને ત્યાગ કર શરીરની સુખાકારી માટે શ્રેયસ્કર છે.
વારંવાર અજીર્ણ, ખેરાકને અપચે, ઝાડા, વમન, ઓડકાર, બગાસા ઉપરાંત જ્યારે ત્યારે આંખમાં નિદ્રાદેવીને વાસ દેખાય તે સમજી લેજો કે તમારા શરીરમાં વાયુ-પિત્ત અને કફની વૃદ્ધિ થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં અજીર્ણને ટાળવાના પ્રયને સૌથી પહેલા કરવાના રહેશે. બે જેટલી ખાવાવાળાને પણ અજીર્ણની શક્યતા નકારી શકાય તેમ નથી. અથવા જમવા ટાણે એક જ રેટી ખાનારા ઘણા શ્રીમંતેને બીજી સાઈડમાં ૨૫-૩૦ બદામ, ૩-૪ કેળા, મુઠ્ઠી ભરીને શીંગદાણા કે ચણા જેરગરમ, ઉપરાંત પાંઉભાજી અને શેર બજાર, સેના-ચાંદી કે હીરા બજારના નાકે ઉભા ઉભા દહીંવડા, બટેટાવડા, કચેરી, પાણીપુરીથી પેટ ભરીને સેફા ઉપર બિરાજમાન થનારાઓને અજીર્ણ શી રીતે મટશે? અને ન મટે તે જુલાબ, વમન, છીંક અને બગાસામાં તેમને કેણ મુક્ત કરશે? કેમકે “મની કમવારોના ” રેગમાત્ર અજીર્ણમાંથી ઉત્પન્ન થાય છે.
ઉપરના બધાય પ્રસંગેની જાણકારી મેળવ્યા પછી આહારસંજ્ઞાને ધીમે ધીમે ઓછી કરવી, તેની લાલસા છેડી દેવી અને જેનાથી સ્વાથ્ય બગડે તેવા ખેરાકને મર્યાદામાં કરી લેવા, જેથી શરીર સ્વસ્થતા વધશે, મનજીભાઈ તાકાતવાળા થશે અને આત્મા નિર્મળ બનશે. માટે...
Page #396
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩મું ઃ ઉદ્દેશક-૧૨
૩પ૯ (૧) મનમાં પવિત્રભાવ રાખીને ભૂખ કરતાં ઓછું ખાવું
જેથી પાચનશક્તિ સ્વસ્થ રહેશે. (૨) ધર્મ પણ સચવાશે કેમકે જાણીબુઝીને ઇચ્છાઓને
અવરોધ કરવાથી સમ્યક્તપની આરાધના સુલભ થશે. (૩) પરિગ્રસંશા મર્યાદિત થતાં તે તે ખાવા પીવાના પદાર્થો
બીજાઓને સુલભ બનતા તમારામાં ભાવદયાની ઉત્પત્તિ થશે કેમકે નાના મોટા સૌને પેટ ભરવાને હક છે.
* શતક ૩૩ મું સમાપ્ત .
S
Page #397
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪ : ઉદેશે–૧ ઉપક્રમ :
આ શતકમાં એ કેન્દ્રિય જ એક સ્થાનથી બીજે સ્થાને જાય ત્યારે તેમને કેટલે સમય લાગે? તે વિષયક પ્રશ્નો અને ઉત્તરે છે, જે સૂક્ષ્માતિસૂક્ષ્મ સેય તત્વ હોવાથી કેવળી ભગવંતે સિવાય બીજા કેઈપણ જાણવાને કે જેવાને માટે સમર્થ બનતા નથી.
ચક્ષુદર્શનના કારણે પ્રાપ્ત થયેલી આંખે ચાહે ગમે તેવા દૂરસ્થ પદાર્થોને પણ જોઈ શકતી હશે, પરંતુ ચક્ષજ્ઞાનાવરણીય કમને લઈ મર્યાદાથી બહાર રહેલા પદાર્થોને જોવા માટે કેઈની પણ આંખ કામ આવી નથી, તે પછી ક્ષેત્રાંતમાં રહેલા જી, તેમની ગતિઓ, આગતિઓ, તેમના કર્મો, કર્મોના ભુગતાને તથા તે જે સ્થળાંતર કેવી રીતે, કેટલા સમયમાં કરે છે? આ રેય તત્વ ચક્ષુના વિષયથી બહારનું હોવાથી ગમે તે જ્ઞાની હોય તે પણ તે છદ્મસ્થ હોવાના કારણે કેઈકાલે જાણે શકવા માટે સમર્થ બનતું નથી. અથવા કોઈ પણ પદાર્થને જાણવાની ક્ષમતા હોવા છતાં પણ ચક્ષુરિન્દ્રિયની ક્ષેત્ર મર્યાદામાં યદિ તે પદાર્થ ન હોય તે તેને કોઈપણું કઈ રીતે જાણ શકશે? ભીંતની પાછળના પદાર્થો પણ જ્યાં સુધી ભીંતનું વ્યવધા ન હોય ત્યાં સુધી તે પદાર્થો અદશ્ય જ હોય છે. ચક્ષુરિન્દ્રિયમાં જે તેજ છે તેની પણ મર્યાદા છે, અન્યથા રેલગાડીના એજીનના જોરદાર પ્રકાશમાં તે આંખ અકિંચિત્કર શી રીતે બનતી હશે? જ્યારે ઓછા તેજમાં પ્રત્યેક માનવ
Page #398
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૬૧ બરાબર જોઈ શકે છે, પરંતુ અંધકારમાં એકેય પદાર્થ ચક્ષુગેચર હેતું નથી અને હિંસક પ્રાણીઓ રાતમાં આબાદ જોઈ શકે છે. પણ તે હિંસક જાનવરે કરતાં વધારે પુણ્ય ધરાવનારે માનવ જોઈ શકતું નથી. જે પદાર્થને જોવાની ક્ષમતા આંખમાં છે તે પદાર્થો જ આંખથી જેવાશે. આ બધી વાતેથી જાણવાનું સરળ બને છે કે આંખને પણ પિતાના વિષયને ગ્રહણ કરવામાં મર્યાદા રહેલી છે. અને તે મર્યાદા ચક્ષુદર્શનાવરણીય અને ચક્ષુજ્ઞાનાવરણીય કર્મથી અતિરિક્ત બીજી શી હોઈ શકે ?
છઘસ્થ પાસે ચક્ષુદશનાવરણીય અને ચક્ષુજ્ઞાનાવરણીય કર્મની સત્તા વિદ્યમાન હોય છે. છદ્મસ્થ કેણ? તે શાસ્ત્રીય પદ્ધતિએ જોઈએ.
છદ્મસ્થ એટલે શું?
અત્યાર સુધીના ભગવતીસૂત્રમાં કેટલીયવાર “છસ્થ” શબ્દનો પ્રયોગ થયો છે, પણ તેને અર્થ છે? તે જાણ વાનું બાકી છે. આમાં છ% અને સ્થ બે શબ્દનો સમાસ છે. (1) ઇ- (આવ૦ ૧૩૪)
આવશ્યક સૂત્રમાં છવને અર્થ જ કર્મ છે. જેની સંખ્યા આઠની છે અને વિસ્તૃત વર્ણન પહેલા ભાગમાં અપાઈ ગયું છે. (2) -સાવરણમ્ (ભાગ ૭)
ભગવતી સૂત્રના સાતમા સૂત્રમાં છઘને અર્થ આવરણ કરાવે છે. આવરણ એટલે બીજાને ઢાંકી દેવું. પ્રસ્તુતમાં આત્માની અનંત જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ, વીર્યશક્તિ અને અચ બાધ સુખશક્તિનું જેનાથી આવરણ થાય, તે શક્તિઓ જેનાથી દબાઈ જાય, હણાઈ જાય, કમજોર થાય તે આવરણ છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ "आत्मनोऽनन्तचतुष्टयम वारयति-आवारयति छादयतीति સાવરણ” જ્યારે આચારાંગ સૂત્રમાં ઘાતી કર્મોને જ છઘ કહેવામાં આવ્યું છે.
આવે છઘભાવ જેની પાસે હોય તે છવાસ્થ છે. (1) છોડવવિજ્ઞાનતઃ (ભગ ૬૬) (2) વિષ્ટિાડવઘાવિત્ર: (પ્રજ્ઞા) ૩૦૩).
જ્યાં સુધી જીવાત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેનું જ્ઞાન અજ્ઞાન જ રહેવા પામે છે અને જે સમયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે તે જ સમયે તેનું બધુંય અજ્ઞાન સમ્યજ્ઞાનમાં પરિવર્તિત થાય છે. તેના ક્ષાયિક અને ક્ષાપશમિક રૂપે બે ભેદ છે. મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ક્ષાપશમિક છે. ઈન્દ્રિય અને મનની અપેક્ષા રાખતું મતિ અને શ્રુતજ્ઞાન પક્ષ છે તથા પાંચે ઈન્દ્રિ અને છઠ્ઠા મનની અપેક્ષા રાખ્યા વિના જ આત્માને જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. જેના અવધિ અને મન:પર્યવ બે ભેદ છે.
અવધિને અર્થ જ મર્યાદા થાય છે તથા ક્ષપશમને આધીન હેવાથી.
કોઈને અવધિજ્ઞાન, પિતે જે ક્ષેત્રમાં રહેલું હોય તેટલી જ મર્યાદામાં રહેલા છે અને અજીને જાણી શકે છે.
કેઈને વધારે મર્યાદાવાળું થયું હોય તે સમુદ્રના પેટાળને કે દેવલેકના વિમાનેને કે નરકના નારક જીને પણ જાણી શકે છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મુ* : ઉદ્દેશક-૧
૩૬૩
કોઈને તત્કાળ જવાવાળુ થયુ હોય તે આંખના પલકારે
નાશ પામે છે.
કોઈને લાંબા કાળ સુધી રહેવાવાળુ હાય તા વધારે રહે છે.
કોઈને દેવ—નારક, દ્વીપ-સમુદ્ર આદિને પ્રત્યક્ષ કરનારૂ અવિધજ્ઞાન થયું પણ પરિણામેાની વિચિત્રતાને લઇને તે જ્ઞાન ઘટતુ પણ જાય છે.
જ્યારે કોઇને અધિજ્ઞાન ટુંકા ક્ષેત્રની મર્યાદાવાળું થયું હાય અને વધતાં વધતાં ખૂબ જ વિસ્તૃત થઈ જાય છે.
સારાંશ કે આ જ્ઞાન ક્ષાયેાપશમિક હાવાથી કોઇને પણ કેવળજ્ઞાન અપાવી શકે તેમ નથી.
મન:પર્યાવજ્ઞાન દ્વારા અઢીદ્વીપના માનવાના મનપરિણામને જાણી શકાય છે. તે પણ તે જ્ઞાન ક્ષાયેાપશમિક હાવાથી ભાડુતી છે, માટે વિજળીના ચમકારાની જેમ આવતા પણ વાર લાગતી નથી અને જતા પણ વાર નથી. આ કારણે જ આ બંને જ્ઞાનાના માલિકને છદ્મસ્થ કહેવાયા છે.
આ પ્રસ્તુત સૂત્રમાં અવધિજ્ઞાન વિનાના છદ્મસ્થ છે, જ્યારે છદ્મસ્થ હોવા છતાં તીથંકરને અવધિજ્ઞાન ડાય છે અને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાનની વિદ્યમાનતા પણ હોય છે. દેવાને તથા નારકોને પણ અવધિજ્ઞાન છે, તથા છદ્મસ્થ પણ છે, ત્યારે અહીં અવધિજ્ઞાનથી પરમાધિજ્ઞાન લેવાનુ` છે, કેમકે પરમાધિ વિનાના અવધિજ્ઞાનના વિશ્વાસ રાખી શકાય તેમ નથી, જ્યારે પરમાવધિજ્ઞાન, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવ્યા વિના જતું નથી.
Page #401
--------------------------------------------------------------------------
________________
३६४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દેવાધિદેવ, ભગવાન મહાવીર સ્વામી જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હતાં અને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું, પણ ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય તે પણ કેવળજ્ઞાનની મર્યાદામાં આવવાનું શક્ય બનતું નથી, કારણ કે તે ક્ષાપ. શમિક જ્ઞાન છે. સંયમ માર્ગ સ્વીકાર્યા પછી ઘેરાતિઘેર તપશ્ચર્યા કરતાં ઘણું વર્ષે વ્યતીત થયા ત્યારે એક સમયે કડકડતી માહ મહિનાની ઠંડીમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ પરમાત્માને, તેમના પૂર્વભવની કઈ વરણ યંતરી વિકરાળરૂપ ધારણ કરીને પિતાની જટાજુટમાં બરફ જેવું ઠંડુ પાણી ભરીને મહાવીર પ્રભુના શરીર ઉપર છાંટયું છે. કલ્પસૂત્ર કહે છે કે શીતે પસર્ગ એટલે બધે ભયંકર હતા કે તીર્થકર જેવા તીર્થકરને પણ કંઈક કઠિન લાગે, પણ ધીર, વીર, ગંભીર તે પરમાત્માએ પિતાની અદમ્ય શક્તિ વડે સહન કર્યો અને પરમાવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કેવળજ્ઞાનની પૂર્ણ ભૂમિકા રૂપ છે, માટે જ છવાસ્થને અર્થ કરતાં આચાર્ય ભગવંતોએ કહ્યું કે જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે સાધક છદ્મસ્થ છે. ” (3) છ છરિ થિત: છઠ્ઠોડનનિશાથી (નિ.યૂ.પ્ર. ૧૫૨) (4) છ ફુટ નિતિશય ઘa se: (ઠાણા ૫૦૬)
સમ્યગજ્ઞાન બે પ્રકારે છે.
(૧) સાતિશયજ્ઞાન, (૨) નિરતિશયજ્ઞાન. આમાંથી પહેલું જ્ઞાન કેવળીને અને બીજું જ્ઞાન છદ્મસ્થાને હોય છે. અતિશય એટલે?
“વિશેતે ગાયનેતિ ગતિરાયઃ (અભિધાન કેશ) એટલે કે ઘાતકર્મો સમૂળ નાશ થયા પછી આત્માની જે અનંત
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૬૫
શતક ૩૪મું ઃ ઉદ્દેશક-૧ શક્તિઓને પ્રાદુર્ભાવ થાય છે, તેનાથી તે મહાપુરૂષને અન્યત્ર જોવા સાંભળવા કે વાંચવા પણ ન મળે તેવા અતિશયોની પ્રાપ્તિ થાય છે, જેના કારણે કરોડ કરોડ દેવ, દેવીઓ, ઈન્દ્રો, ઈન્દ્રાણિઓ તેમની સેવામાં પ્રતિસમય હાજર જ હોય છે. તે પછી મત્સ્યલેકના રાજાઓ, મહારાજાઓ, તેમની રાણીએ, પુત્રીઓ, શેઠ, શેઠાણીએ પણ તીર્થકરોના અતિશામાં પિતાનું સર્વસ્વ અર્પણ કરી પિતાના આત્માનું કલ્યાણ સાધે, મહાવ્રત સ્વીકારે, શ્રાવક બને તેમાં શું આશ્ચર્ય ? સારાંશ કે તીર્થકરો જમે ત્યારથી જ ચાર અતિશના માલિક હોય છે તે આ પ્રમાણે –
ચાર અતિશય મૂળના - (૧) રાજા-મહારાજા-બલદેવ, ચક્રવર્તી, નાગકુમાર, વૈમાનિક
દેવ, ઈન્દ્ર તથા ગણધર કરતાં ચડિયાતું શરીર તીર્થંકર પરમાત્માનું હોય છે, જે સર્વથા સ્વાભાવિક તથા પુણ્યકર્મની ચરમ સીમાનું ફળ છે, દ્રવ્ય તથા ભાવનેગ રહિત, પરસેવા વિનાનું તથા ચામડી આદિના મળ
વિનાનું હોય છે. (૨) શ્વાસ આદિમાં કમળ જેવી સુંગંધ હોય છે. (૩) લેહી ગાયના દૂધ જેવું અને માંસ દુધ વિનાનું
જાણવું. (૪) આહાર એટલે ખાવાનું તથા નીહાર (લઘુશંકા તથા
બડીશંકા) ચર્મચક્ષુવાળાઓને માટે અદશ્ય હોય છે. કેવળ અવધિજ્ઞાનીઓને દશ્ય છે. આ ચારે અતિશય જન્મતાં જ સાથે હોય છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ • કર્મ ખખ્યાથી અગ્યાર –
ઘાતી કર્મોની વિદ્યમાનતામાં જે અતિશયે અત્યાર સુધી સત્તામાં હોવા છતાં પણ અદશ્ય હતાં તે કર્મોને સમૂળ નાશ થયા પછી ચરાચર સંસારને માટે દશ્ય બનવા પામે છે, તે આ પ્રમાણે. (૧) જન પ્રમાણે જમીન ઉપર રચાયેલા સમવસરણમાં
પણ કરેડ કરેડ સંખ્યા પ્રમાણુના દેવે, તિર્યંચે અને મનુષ્યોને સમાવેશ કેઈને પણ બાધા પહોંચાડ્યા
વિના થાય છે. (૨) જન પ્રમાણુ સુધી પહોંચી શકે તે અર્ધમાગધી
ભાષાને, દે, જુદા જુદા ભાષાભાષી મનુષ્ય તથા
તિર્યંચે પણ સુખ રૂપે સમજી શકે છે. (૩) ભગવાનના મસ્તકની પાછળ સૂર્યના જેવું તેજસ્વી
ભામંડળ હોય છે, જેમાં પ્રતિબિંબિત પ્રભુના મુખને
કરડે દેવે અને માને જોઈ શકે છે. (૪) પ્રત્યેક દિશામાં સવાસો સવાસે જન પ્રમાણ સુધીમાં
જવરાદિ રોગ ઉત્પન્ન થતા નથી. (૫) પારસ્પરિક વૈર-વિરોધનું શમન થાય છે. (૬) ધાન્યને હાનિ કરે તેવી ઇતિ (ઉંદરે, તીડ, પંખી
આદિ) થતાં નથી. (૭) મારી આદિ ઉપદ્રવે એટલે વ્યાપક રૂપે મરણાદિ
થતાં નથી. (૮) અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિને ઉપદ્રવ બે મર્યાદ
થતું નથી.
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૬૭
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ (૯) વૃષ્ટિને અભાવ અર્થાત્ દુષ્કાળ વગેરે થતું નથી. (૧૦) દુર્મિક્ષ એટલે ભીક્ષાને અભાવ વર્તાતે નથી. (૧૧) દેશશી કે પરદેશથી ભયને ઉત્પાત થતું નથી.
ઉપર પ્રમાણેના અગ્યાર અતિશના કારણે, જનમાનસ તીર્થંકર પરમાત્માના ચરણે નતમસ્તક બને છે, એટલે કે તેમના પુણ્યાતિશયમાં માનવ માત્ર પોતાની જાત, પાત, પંડિતાઈ, હશીઆરીને દેશવટો આપે છે અને પરમાત્માના ચરણેમાં બેસીને અનાદિકાળના સંસારમાં કેઈ કાળે ન જોયેલી, સાંભળેલી, અનુભવેલી કે વિચારેલી અદ્ભુત પરિસ્થિતિને અનુભવ કરે છે તથા સમ્યગદર્શનની પ્રાપ્તિ થયા પછી જ્ઞાન અને ચારિત્રના પૂર્ણ રાગી બનીને કેવળજ્ઞાન મેળવવા માટે નશીબદાર બને છે.
ઓગણીશ દેવના કીધ.
સમ્યકત્વી હોય કે મિથ્યાત્વી હોય, મનુષ્ય હોય કે દેવ હોય તે બધાય, અપાયા પગમાતિશાયી, વચનાતિશાયી, પૂજાતિશાયી અને જ્ઞાનાતિશાયી કેવળી ભગવંતેને પિતાના અવધિ જ્ઞાનવડે કે પ્રત્યક્ષરૂપે જ્યારે જુએ છે ત્યારે દેવોને તથા ઈન્દ્રોને પણ પોતાની દેવમાયા સર્વથા અસાર લાગે છે.
કપૂરની ગોટી જેવા રૂડા-રૂપાળા શરીરે પણ રોગગ્રસ્ત જેવા લાગે છે.
અત્તરની વાવડીએ પણ વિજલીના ચમકારા જેવી અસ્થિર અને એક દિવસે છોડવી પડશે તેવું લાગે છે.
અને પૂનમના ચાંદા જેવી, સુગંધના ખજાના જેવી, પરસેવાથી રહિત, સર્વથા સ્વાધીન તેવી દેવીએ અને તેની સાથેના ભેગવિલાસે પણ અધ:પતન કરાવનારા લાગે છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ઉપર પ્રમાણે તે દેવા સ'સારના અસલી સ્વરૂપના જ્યારે નિર્ણય કરે છે ત્યારે તેમને લાગે છે કે સંસારને અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય અને સતાષ આદિ તત્ત્વાની જ આવશ્યકતા છે. તે માટે તેએ દેવમાયાના મેાડુ છેડીને પણ અહિંસાના પૂર્ણ અવતારી, સત્ય સ્વરૂપ, બ્રહ્મનિષ્ઠ અને પરિ ગ્રહના પૂર્ણ ત્યાગી દેવાધિદેવ પરમાત્માએની સેવા કરવાના બહાને તથા મેહુઘેલા માનવ સમાજને મિથ્યાત્વમાંથી, અસત્યમાંથી, હિંસામાંથી, દુરાચારમાંથી બહાર લાવવા માટે જ જાણે અહિંસા-સંયમ તથા તપેાધમના પ્રચારક ન હેાય ! તે પ્રમાણે તે તીર્થંકર પરમાત્માઓને મહિમા વધારવા માટે, પેાતાની વૈક્રિય લબ્ધિ વડે ઓગણીશ પ્રકારના અતિશયા કરે છે. જેથી માનવસમાજ જાગૃત બને, સમવસરણુ તરફ આવવાનુ આકર્ષણ થવા પામે અને વધવા પામે.
૩૬૮
સંસાર દુ:ખી છે, રાગી છે, મહારેાગી છે, તેથી દયાવાસી અનેલા દેવા માનવસમાજની સેવા કરવા માટે જ જાણે તીર્થંકર પરમાત્માની સેવા કરતા હાય છે.કેમકે સ'સારને ઉદ્ધાર કરવા માટે એકેય રાજા, મહારાજા, ચક્રવતી, વાસુદેવ, ખલદેવનુ સૈન્ય પણ કોઈ દિવસે કામ આવ્યું નથી તથા શ્રીમતાની શ્રીમંતાઈ, રૂપાળા માનવાનુ રૂપાળુ શરીર અને સત્તાધારીઓની રાજસત્તા પણ માનવ સમાજને સુખી બનાવી શકી નથી. કેમકે સત્તાએ કેવળ ભૌતિકવાદ સાથે જ મિત્રતા બાંધીને બેઠી હાય છે. તેવી સત્તા સંસારના માનવાને અધ્યાત્મનું શાસન શી રીતે આપી શકવાની હતી ? આ કારણે જ સ'સારને સુખ-શાંતિ અને સમાધિ આપવા માટે અધ્યાત્મ ચેાગીએ જ પૂ` સફળ અને છે. આવા યેગી કેવળજ્ઞાની સિવાય બીજા કોઈ હાતા નથી. કેમકે :
-:
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૬૯
શતક ૩૪મું : ઉદેશક-૧
નામ અધ્યાત્મી, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મી કેવળ લખલુટ પૈસે અપાવી શકશે, માન મરતબ વધારી શકશે, સંસારનું થોડું ભાડુતી ભલું કરાવી આપશે, કારણ કે તેઓ પોતે જ સુખ-શાંતિ તથા સમાધિથી અધુરા છે, સાવ અધુરા છે. તેથી ભાવઅધ્યાત્મની પ્રાપ્તિવાળા કેવળજ્ઞાનીની સેવા જ ખરી સેવા છે, તેમ સમજીને અરિહંત પરમાત્માને મહિમા જન માનસમાં સ્થિત અને સ્થિર બનાવવાને માટે દેવે પ્રતિસમય પરમાત્માના ચરણમાં સેવક-ભાવસેવક બનીને ઉભે પગે તૈયાર જ હોય છે. તથા અહિંસા-સંયમ તથા તધર્મના પ્રચારને જ આધ્યાત્મિક પ્રચાર માનીને પિતાની સંપૂર્ણ શક્તિ વડે અરિહંતની સેવા કરે છે.
- કેઈની પણ રાજ્યસત્તાને અધીન બન્યા વિના, લાલસા " વિના, કે ઈન્દ્ર મહારાજને ખુશ કરવાના આશય વિના જ તીર્થંકર પરમાત્માઓના સેવક બને છે અને
સંસારમાં રમાતા હિંસાના તાંડવ નૃત્યને જોઈને, વિષ્ટાના કીડાની જેમ, દુરાચારમાં ખદબદતા માનવને ઈને
તથા ઈન્દ્રિયની ભેગલાલસામાં જાનવર કરતાં પણ નીચે ઉતરેલા માનવસમાજને જોઈને
ત્રસ્ત બનેલા તે દેવે, સંસારના તે તે ભાવોમાંથી માનવ સમાજને મુક્ત કરાવવાની પવિત્ર ભાવનાને વશ બની તથા અહિંસા, સંયમ અને તપેધર્મમાં પૂર્ણતાને પ્રાપ્ત કરેલા અરિહંતદેવના ઉપાસક બની તથા માનવ સમાજને પણ ઉપાસક બનાવવાના સારા ઈરાદાથી તે દેવે નીચે લખ્યા મુજબના અતિશ કરે છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) બે ધર્મચક્ર –બારે પ્રકારના સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ દેનારા, લાખો ફૂલ લાઈટોને શરમાવનારા અને કરેડની સંખ્યાના હીરાઓના પ્રકાશને પણ નિસ્તેજ કરાવનારા
ધર્મચક્ર”ની વિદુર્વણું કરે છે. તે ચક જાણે પ્રમાદની ઘેર નિદ્રામાં પહેલી માનવજાતને સંબોધન કરતાં કહી રહ્યું છે કે-હે માનવો! આજ સુધી તમે જોહુકમી રાજ્યસત્તાના ચક્રને માનતા આવ્યા છે જે પરાધીનતાની બેડીનું લક્ષણ છે, માટે આત્માની સાચી સ્વતંત્રતા મેળવવી હોય અને ભવ રોગને નાબૂદ કરવા હોય તે અરિહંત પરમાત્માના ધર્મચકને માન્ય કરીને સમવસરણમાં આવે.
(૨) બે ચામર પૂર્ણ વિવેકથી આકાશમાં ચામર વિજાઈ રહ્યાં છે, જેમની દાંડી સુવર્ણની છે અને સ્વયં અતિ ઉજજવળ છે જાણે મેહના નશામાં બેભાન બની બેહાલ થયેલા માનને સંબોધી રહ્યાં છે કે-હે માન! અમે ઠેઠ નીચે સુધી તીર્થંકર પરમાત્માના ચરણોમાં ઝુકીને તેમના જ પ્રતાપે પાછા ઉર્ધ્વગતિવાળા બનવા પામીએ છીએ. તેવી રીતે અમારી જેમ જે ભાગ્યશાળીઓ આ પરમાત્માના ચરણે પિતાનું મસ્તક ઝુકાવશે, તેઓ ચક્કસ સંસારની માયાબેડીમાંથી મુક્ત બનશે અને નિકટના ભવિષ્યમાં ઉર્ધ્વગતિ મેળવનારા બનશે. ખૂબ સમજી લેજે કે સંસારની સેવના દુર્ગતિદાયક છે અને અરિહંતેની દ્રવ્ય તથા ભાવપૂર્વકની આરાધના ઉર્ધ્વગતિને આપનારી છે.
(૩) બે સપાદપીઠ સિંહાસનઃ સ્ફટિક કરતાં વધારે ઉજજવલ પાદપીઠ સાથેનું સિંહાસન રચીને તે દેવે અબુદ્ધ માનવસૃષ્ટિને કહી રહ્યાં છે કે હે માન ! તમે દ્રવ્ય અને ભાવનિદ્રાને છોડો અને જુદા જુદા મણુઓથી દેદીપ્યમાન બનેલી કાંતિવડે
Page #408
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૭૧ ચિત્ર વિચિત્ર બનેલા સિંહાસન પર બિરાજમાન થયેલા, માટે ઉદયાચલ પર ઉદય પામતા તેજસ્વી સૂર્યની જેમ ચમકતા તીર્થંકર પરમાત્માને તમે જુઓ તે તમને ખબર પડશે કે આવા અદ્વિતીય મહિમાને ધારણ કરનાર તીર્થકર, અરિહંત પરમાત્મા સિવાય બીજો કોઈ માનવ, દેવ કે દેવેન્દ્ર પણ નથી.
(૪) એ છત્રત્રય -આકાશમાં ત્રણ છગેની વિમુર્વણ કરીને દેવે જાણે કહી રહ્યાં છે કે, હે ભાગ્યશાળીઓ! ચન્દ્રની જેમ ઉજજવલ અને સૂર્યના પ્રતાપ(તેજ)ને પણ અવરોધ કરનાર આ ત્રણે છાની નીચે બિરાજમાન પરમાત્મા અરિહંતમાં જ જાણે ત્રણ જગતનું આધિપત્ય સમાયેલું છે, તેમ જાણીને તે પ્રભુની સેવા કરવાના બહાને તારાઓની સાથે ચન્દ્રમાં પિતે મેતીઓનું રૂપ ધારણ કરીને કહી રહ્યો છે કે “હે જગતના માન ! તમે નિશ્ચયથી જાણી લેજો કે દ્રવ્ય તથા ભાવ અંધકારને નાશ કરવામાં અરિહંત પરમાત્મા સિવાય બીજો કોઈ પણ માનવ સમર્થ બની શકે તેમ નથી.
(૫) ખે રત્નમયવિજ –આકાશમાં રત્નમય ધ્વજ જે ઈન્દ્રધ્વજના નામે સંબોધાય છે, જેમાં જુદા જુદા રંગની ધ્વજ લહેરાઈ રહી છે. ખાસ કરીને પંચ પરમેષ્ઠીની સ્મૃતિ કરાવનારા પાંચ રંગેની ધ્વજાઓ મુખ્ય છે. (૧) અરિહંતદેવને સૂચિત કરાવનારી સફેદ વજાઓ છે. (૨) સિદ્ધાત્માને સૂચિત કરાવનારી લાલ રંગની દવાઓ છે. (૩) આચાર્ય ભગવંતને સૂચિત કરાવનારી પીળા રંગની
વિજાઓ. (૪) ઉપાધ્યાયજીની સૂચક નીલા રંગની ધ્વજાઓ.
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૫) અને મુનિરાજનું સ્મરણ કરાવે તેવી કાળા રંગની
ધ્વજાઓ છે. અથવા જૈનશાસને રુચિને સમ્યગદર્શન તરીકે ઓળખાવી છે અને સાહિત્યકારેએ તે રૂચિને પીળા વર્ણની કહી છે. હરો રંગ સમ્યફ ચારિત્રને સૂચિત કરે છે, કારણ કે–ચારિત્રની આરાધનાથી જ માનવનું જીવન હર્યુંભર્યું છે, એટલે કે આનન્દ મંગળને દેનાર ચારિત્ર છે અને સફેદ રંગથી સમ્યગજ્ઞાન સૂચિત થાય છે, કેમકે જ્ઞાન એ ઉજળું છે. આવી રીતે ઈન્દ્રવજામાં રહેલી રંગબેરંગી ધજાઓ પંચપરમેષ્ઠી તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રને સૂચવનારી છે.
(૬) સુવર્ણ કમળ –તીર્થંકર પરમાત્માએ જ્યાં વિહરતા હોય છે, ત્યાં દેવે સુવર્ણન નવ કમળને મૂકે છે, તેમાંથી બે કમળ પર પરમાત્માના ચરણે પડે છે અને જે પાછળ રહેલા કમળે છે તેને દેવે આગળ આગળ લાવીને મૂક્તા જાય છે.
(૭) સમવસરણમાં ત્રણ ગઢ –ત્રણે લેકમાં વ્યાપ્ત થયેલા પરમાત્માના કાંતિ, પ્રતાપ અને યશને જાણે એકત્ર કરતાં હોય તેમ સમવસરણમાં દેવે ત્રણ ગઢની રચના કરે છે. તેમાં પહેલે ગઢ રને ને, બીજે સુવર્ણને, અને ત્રીજે રૂપાનો હોય છે. કાંતિને રંગ લાલ રંગ જેવો, પ્રતાપને રંગ અગ્નિ જે અને યશને રંગ સફેદ હોય છે, માટે ગઢ પણે માણિક્ય, સુવર્ણ અને ચાંદીના હોય છે.
(૮) ચતુર્મુખ –સમવસરણમાં બેઠેલી પર્ષદાને પિત. પિતાની સન્મુખ ભગવાન દેખાય તે માટે પૂર્વ દિશામાં પરમાત્મા સ્વયં બિરાજમાન હોય છે અને ત્રણે દિશાઓમાં, દેવે પરમાત્માના શરીર સદશ બીજા પ્રતિબિંબ મૂકે છે. ત્રણ
Page #410
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૭૩
છત્ર પ્રત્યેક દિશાઓમાં હોય છે અને પ્રભુ જાણે ચારે મુખે દેશના આપે છે તેવી રીતના અનુભવ શ્રેાતાને થાય છે.
(૯) અશેક વૃક્ષ :-ચૈત્ય નામે અશાકવૃક્ષ, જે પ્રભુના શરીરથી ખારગણું માટુ હોય છે, જેમાં છત્ર, ઘંટા, અને પતાકાઓ પણ હોય છે. સમવસરણની રચના સમયે દેવતાઓ આ વૃક્ષની રચના કરે છે. જેના નીચે પરમાત્મા અRsિ'ત દેવા બેસે છે અને ધર્મોપદેશ આપે છે. તે સમયે દેવે તેમાં રહેલી ઘંટડીઓના જોરદાર નાદ વડે, જાણે કહી રહ્યાં હાય છે કેહે માનવ! તમે જે સ'સારમાં રચ્યાપચ્યા છે તે કોઈકને આદિમાં, કોઇકને મધ્યમાં, અને કાઈકને છેવટે પણ આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શેાક, સંતાપથી પરિપૂર્ણ છે; આ સત્ય કિકતને તમે સમજો અને પરમાત્માના ચરણાનું શરણ સ્વીકારા જેથી સ’સારના દુઃખા નાશ પામશે. જેવી રીતે આ એકેન્દ્રિયવૃક્ષ પ્રભુ શરણ સ્વીકાર કરીને અશેક અર્થાત્ શેક વિનાના મનવા પામ્યા છે. આકાશમાં સૂર્યના ઉદય થાય ત્યારે વૃક્ષે પણ વિકાસને પામતા હાય છે, તેા પછી કેવળજ્ઞાનીઓની જ્ઞાન જ્યાતિ પ્રાપ્ત થતાં માનવાના વિકાસ થાય તેમાં શું આશ્ચય ?
(૧૦) અધેામુખી કાંટા ઃ-જે સ્થળે કેવળી પરમાત્માએ વિચરતા હાય છે ત્યાં રસ્તામાં રહેલા કાંટાઓ પણ નીચા મુખવાળા થઇને કોઇને પણ ઈજા કરતા નથી.
(૧૧) વૃક્ષે પણ નમ્ર બને છે ઃ–જે જે સ્થળે પરમાત્મા વિચરતા હૈાય ત્યાંના વૃક્ષો પણ નમ્રતા ધારણ કરી જાણે પરમાત્માને નમ્રભાવે કહેતા હાય છે કે-હ પ્રભુ ! ગતભવામાં તમારા શાસનની વિરાધના કરવાના કારણે જ અમે ૫'ચેન્દ્રિયથી ભ્રષ્ટ થઇને એકેન્દ્રિયત્વને પામ્યા છીએ. માટે આ અવતારમાં
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ અમે આપશ્રીને મન, વચન અને કાયાથી એકાગ્ર થઈને ભાવપૂર્વક વન્દન-નમન કરીએ છીએ.
(૧૨) દુંદુભિનાદ –સમવસરણમાં બિરાજમાન થઈ પરમાત્મા જ્યારે નવતત્વમયી દેશના આપે છે ત્યારે દેવે પિતાના ઇંદુભિ નાદથી જગતના જીને જાણે નમ્રભાવે કહી રહ્યા છે કે-“હે ભાગ્યશાળીઓ! તમે પ્રમાદને વશ બનીને અનંત ભવેને બગાડી ચૂક્યા છે, માટે આ ભવમાં પ્રમાદને ત્યાગ કરીને સમવસરણ તરફ પધારો અને પરમાત્માની દેશના એકાગ્રચિત્તે સાંભળે. યાદ રાખજો કે–આ ભવને પણ યદિ પ્રમાદવશ બગાડી દીધા તે ફરીથી આ સમવસરણ-દેવાધિદેવ, તેમની સંસાર તારિણી દેશના, તેમનું પાપનાશક મુખકમળ
ક્યા ભવમાં જોવા મળશે તે કહેવું અત્યંત મુશ્કેલ છે, માટે મળેલી બાજીને હારશે નહી. અન્યથા “દીવો લઈને કુવામાં પડવા જેવું થશે.”
(૧૩) અનુકૂળ પવનજન સુધી વાયુ પણ અનુકૂળ શાંત, સુગંધી અને શીતળ થઈને પ્રભુની સેવા કરે છે.
(૧૪) પક્ષીઓ પણ પ્રભુને પ્રદક્ષિણા આપે છે. (૧૫) પંચવણ પુષ્પોની વૃષ્ટિ થાય છે.
(૧૬) સુગંધી જળની વૃષ્ટિ થતાં રસ્તાની ધૂળ વગેરે કેઈને પણ પ્રતિકૂળ રહેતી નથી.
(૧૭) સંયમ સ્વીકાર્યા પછી દાઢી આદિના વાળ પુનઃ ઉગતા નથી.
(૧૮) જઘન્યથી ક્રોડ દેવે સેવામાં હાજર હોય છે. (૧૯) છએ ઋતુઓ પ્રભુને અનુકૂળ હેય છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૭૫
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ ઉપર પ્રમાણે –
૪ અતિશય જન્મથી ઉદ્ભવેલા. ૧૧ કર્મ ક્ષય પછી ઉદ્ભવે છે અને ૧૯ દેવે કરે છે.
આ પ્રમાણે કેવળી તીર્થકર સાતિશય હોવાથી દેવાધિદેવ પરમાત્મા છે. જ્યારે છદ્મસ્થને જ્ઞાનાવરણીયાદિ કર્મોના કારણે અતિશયે આવૃત હેવાથી સંસારના બધાય પદાર્થો અને એકેક દ્રવ્યના અનંત પર્યાને જાણી શકવાને સમર્થ બનતા નથી. અને સાતિશયી, કેવળી, સર્વજ્ઞ, તીર્થંકર પરમાત્મા જ સંસારના યથાર્થ સ્વરૂપને જાણી શકે છે અને તે જ પ્રમાણે ઉપદેશી શકે છે.
જૈન શાસનમાં અને ખાસ કરી આ પ્રસ્તુત શતકમાં એકેન્દ્રિય જીની ચર્ચા છે, તેના ભેદો આ પ્રમાણે છે.
પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે એકેન્દ્રિય જીવના મૂળ પાંચ ભેદ છે. તેમાં એકેકના સૂક્ષ્મ અને બાદર આ બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત મતલબ કે સૂક્ષમ છે પર્યાપ્ત પણ હોય છે અને બાદર પણ હોય છે. તેવી રીતે બાદર પણ જાણવા. આ પ્રમાણે ૫ ૪૪ = ૨૦ ભેદ જાણવા. (૧) અપર્યાપ્તસૂક્ષમ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય,
વનસ્પતિકાય. (૨) પર્યાપ્તસૂમપૃથ્વી,અપુ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય. (૩) અપર્યાપ્તબાદર પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને
વનસ્પતિકાય.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) પર્યાપ્તબાદર પૃથ્વી, અપૂ, અગ્નિ, વાયુ અને
વનસ્પતિકાય.
આમાંથી સૂક્ષ્મ જીને કેવળી પરમાત્મા જ જ્ઞાન વડે જોઈ શકે છે. જ્યારે બાદર નામ કમને લઈને બાદરત્વને પ્રાપ્ત થયેલા હોવા છતાં, તેમાંથી પણ કેટલાક બાદર જીવે એટલા બધા સૂક્ષ્મ હોય છે જે ચર્મચક્ષુગમ્ય હોતા નથી પણ તેઓ જ્યારે સંખ્યાતા ભેગા મળે છે ત્યારે કદાચ તેમની વિદ્યમાનતાને ખ્યાલ આવે છે અને જે ચક્ષુગમ્ય બાદર જીવે છે તે સૌને માટે પ્રત્યક્ષ જ છે.
સૂક્ષ્મ નામકર્મના કારણે પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના છ ચૌદ રાજલેકમાં પૂર્ણરૂપે વ્યાપ્ત હોવાથી સાતમી નરકના એક ખુણામાં પણ તેમની સત્તા હોઈ શકે છે અને દેવકના દેવવિમાનમાં પણ રહેલા હોય છે.
કાજલની ડબ્બીમાં રહેલું કાજલ જેમ ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે, તેવી રીતે આ સૂક્ષ્મ જી પૂરા બ્રહ્માંડમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. જીવ અરૂપી અને તેમનું શરીર સૂક્ષ્મ હોવાથી તેઓ અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય અર્થાત્ કેઈનાથી છેદાતા નથી, ભેદાતા નથી અને બાળ્યા બળતા નથી, પરંતુ તેમની હત્યા કેવળ માનવના માનસિક વિચારેને જ અધીન છે; કેમકે અસંયમિત એટલે વિરતિ વિનાને પ્રત્યાખ્યાન વિનાને જીવાત્મા હિંસક જ હોય છે. તથા આ સૂક્ષમ છે પણ વિરતિ વિનાના હોવાથી પ્રતિસમયે સાત કે આઠ કર્મોને બાંધનારા છે.
છે ચાહે સૂક્ષમ હોય કે બાદર હોય તે પણ તેમને જન્મ અને મરણ પણ છે. માન્યું કે તેમનું આયુષ્યકર્મ બહુ જ ટૂંકુ હોવાથી આંખના પલકારે જન્મે છે અને મરે છે જેને છદ્મસ્થ માણસ જાણી શકતા નથી.
Page #414
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૭૭ આ શતકમાં રહેલા પ્રશ્નો અને ઉત્તરોને ભાવ એ છે કે જન્મ લીધા પછી મરનારો જીવ મારણતિક સમુઘાત વડે મરે છે અને એકથી ચાર સમય સુધીની મર્યાદામાં બીજા સ્થળે જન્મ ધારે છે, તે –
(૧) ત્યાં કઈ રીતે જો હશે? (૨) તેમની ગતિ કેવી ?
(૩) અને કઈ ગતિથી કેટલા સમયમાં બીજા સ્થળે જન્મે છે.
ઉપરની બધી વાતે જ્ઞાનાવરણીયાદિ ચારે ઘાતકર્મોમાં રહેનાર છસ્થ શી રીતે જાણી શકવાને હતે? માટે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના સ્વામી મહાવીરસ્વામી પિતે જ કહી રહ્યાં છે કે-હે ગૌતમ! મેં શ્રેણિઓને સાતની સંખ્યામાં કહી છે, એટલે કે મારા વડે આકાશમાં રહેલી સાત શ્રેણિઓનું પ્રતિપાદન કરાયું છે. આ સૂત્રમાં “મેં કહ્યું છે, મારાથી કહેવાયું છે” આને સરળાર્થ એ છે કે ચર્મચક્ષને સર્વથા અદશ્ય આ શ્રેણિઓ હોવાથી તેને કેવળી સિવાય બીજે કઈ જાણી શકે નહી તે પછી તેનું પ્રતિપાદન કરવાની વાત જ ક્યાં રહી?
જીનું સ્થળાંતર કેવી રીતે થશે ?
એક ભવને ત્યાગ કરી મરણ પામતા જીવાત્માને આંખના પલકારે જ એક સ્થાનથી બીજા સ્થાને, એક ભવથી બીજા ભવે જવાનું સર્વથા અનિવાર્ય હોવાથી “સતત સતત જીતત સામા” આ વ્યાખ્યાનુસાર એક સ્થળે જ જીવાત્માને કદી પણ રહેવાનું હેતું નથી.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે સ્થાનથી જીવ મર્યો, પાછે તે જ જીવ ત્યાં જ ઉત્પન્ન થત હશે? અથવા વારંવાર જન્મીને મરીને ફરીફરીથી જીવ ત્યાં જ જન્મતે હશે? આવા પ્રકારનું વિધાન જૈન શાસનને માન્ય નથી. આંબાના ઝાડનું પાંદડુ પાનખર માસમમાં ખરી પડે છે. પછી ઝાડને નવી કુંપળ આવે છે તેનું પાંદડું બને છે, તેમાં નવા પાંદડાને પહેલાના ખરી ગયેલા પાંદડાનો જીવ પણ હોઈ શકે છે અથવા બીજે જીવ પણ હોઈ શકે છે, તથા ખરી ગયેલા પાંદડાને જીવ સે ગાઉ દૂરના આંબાના ઝાડે, પાંદડા રૂપે પણ ઉત્પન્ન થઈ શકે છે અથવા આંબલીના ઝાડે, પાંદડે, થડે, શાખાએ કે આંબલીના “બી” રૂપે પણ જન્મી શકે છે. એતદ્વિષયમાં કારણ ફરમાવતાં ભગવંતે કહ્યું કે, “જીવાત્માને અનંત કર્મોની વર્ગણ વળગેલી હોવાથી હજાર, લાખે અને કરડે એની સાથે “ઋણાનુબંધ” એટલે કે જુદા જુદા જીની સાથે કરેલી મારકાટ, વૈરવિધ, છેદન, ભેદન આદિ કર્મોની માયાને ભેગવવાની હોવાથી જે સમયે, મિનિટે કે સેકડે જેની સાથે ઋણાનુબંધ ચૂકાવવાનું હશે, તેને ત્યાં જ જમ્યા વિના બીજો માર્ગ નથી.
આવી પરિસ્થિતિમાં પ્રશ્ન થશે કે નરકને જીવ પિતાની મેળે ફરીથી નરક ભૂમિમાં કે ત્યાં કોઈક સ્થાને એકેન્દ્રિય રૂપે બનવા માંગતા નથી. પરંતુ સમજવાનું કે જન્મ-મરણમાં જીવાત્માની ઈચ્છા ક્યાંય પણ કામે આવતી નથી. પરંતુ તે તે ગતિના આનુપુવી નામકર્મ જે યમરાજનું કામ કરે છે, તે, જીવાત્માને પિતાના કબજામાં લઈને જીવની અનિચ્છા હોવા છતાં પણ જીવને ત્યાં પટકી પાડે છે, એટલે કે જીવને ત્યાં પટકાઈ ગયા વિના છુટકો નથી.
આવી પરિસ્થિતિમાં જૈન શાસને જ આકાશમાં શ્રેણિઓની
Page #416
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૭૯ કલ્પના સાર્થક કરી છે, કેમકે કઈક જીવને જન્મ અને મરણ એક જ સમયમાં હોય છે, બીજાને બે સમયમાં, ત્રીજાને ત્રણ સમયમાં, ત્યારે અમુક સ્થાને જવા માટે છેવટે ચાર સમય પણ લાગે છે, કારણ કે ગન્તવ્યસ્થાન યદિ આકાશની સમ શ્રેણિમાં હોય તે એક સ્થાનથી મરવાનું અને બીજા સ્થાને જન્મવાનું એક જ સમયમાં પતી જાય છે. પરંતુ ગન્તવ્યસ્થાને જવામાં એક વળાંક લેવો પડતો હોય તે એટલે કે આકાશની જે શ્રેણિમાં જીવ મરે અને ગન્તવ્યસ્થાન કદાચ તે શ્રેણિમાં ન હોય તે વળાંક લેવા સિવાય બીજો માર્ગ નથી, અને કઈ સમયે બે વળાંક પણ લેવા પડે છે. માટે સમશ્રેણિએ જતાં
જીવને એક સમય, એક વળાંકે બે સમય અને બે વળાંકે ત્રણ સમય લે છે. શ્રેણિઓનું વર્ણન પહેલા કરાઈ ગયું છે.
પૃથ્વીકાયિકાની વક્તવ્યતા
અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક જીવ જે અત્યારે રત્નપ્રભા નામની પહેલી નરક ભૂમિના પૂર્વ દિશાના અંતિમ ભાગે રહેલે છે, તે મારણાંતિક સમુઘાત કરીને, તે પૃથ્વીના પશ્ચિમ દિશાના અંતિમ ભાગમાં સૂક્ષ્મ પર્યાપ્તક પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવાની યેગ્યતાવાળે છે. તેની સમય મર્યાદા એક સમયથી ત્રણ સમય સુધીની જાણવી.
અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક જીવ રત્નપ્રભાના પૂર્વ દિશાના અંતિમ ભાગમાંથી મરીને પહેલી પૃથ્વીના પશ્ચિમ દિશાના છેલ્લા સ્થાને અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવામાં સમયપ્રમાણ પૂર્વવતુ.
અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક રત્નપ્રભાના પૂર્વ દિશાના
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અન્તિમભાગે મરીને તે પૃથ્વીના પશ્ચિમ દિશાના છેલ્લા સ્થાને પર્યાપ્તક બાદર પૃથ્વીકાયમાં જન્મવા માટે સમયની મર્યાદા પૂર્વવતુ.
અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક પહેલી નરકના પૂર્વ દિશામાં મરીને ફરીથી પશ્ચિમ દિશાના છેલ્લા સ્થાને અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયમાં જન્મે ત્યારે સમયમર્યાદા. પૂર્વવત્,
આ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયિકેના ચાર આલાપક કહ્યાં. અપકાયિકો માટેની વક્તવ્યતા
અપર્યાપ્તક સૂક્ષ્મ અપકાયિક જી રત્નપ્રભાના પૂર્વ દિશાના છેલલા ભાગમાં મરણ સમુઘાતથી મરીને તે નરકના પશ્ચિમ દિશાના છેલા ભાગે અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાયિક રૂપે જન્મવાને ગ્ય છે યાવત્ ત્રણ સમયે ગન્તવ્યસ્થાને આવી જાય છે.
અપર્યાપ્તક સૂક્ષમ અપકાયિક જી રત્નપ્રભાના પૂર્વ દિશાના છેલ્લા ભાગથી રત્નપ્રભાના પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવાવાળા પર્યાપ્તક સૂક્ષમ અપકાયિકોને પણ પ્રથમથી યાવત્ ત્રણ સમય લાગશે.
અપર્યાપ્તક સૂક્ષમ અપૂકાયિકે પહેલી પૃથ્વીના પૂર્વ દિશામાંથી મરીને તે પૃથ્વીના જ પશ્ચિમ દિશાના અંતિમ ભાગે ઉત્પન્ન થનારા અપર્યાપ્ત બાદર અપ્રકાયિકે તથા પર્યાપ્ત બાદર અપુકાયિકે પણ યાવત્ ત્રણ સમયમાં ગન્તવ્યસ્થાને પહોંચી જાય છે.
(અપ્રકાયિકના ચાર આલાપકો થયા )
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૮૧
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ અગ્નિકાયિકની વક્તવ્યતા ?
અપર્યાપ્ત સૂમ તેજસ્કાયિક જીવે પહેલી નરકના પૂર્વ દિશામાં મરણ પામીને તે પૃથ્વીના પશ્ચિમ દિશામાં અપર્યાપ્ત સૂક્ષમતેજસ્કાયના અવતારે જમે ત્યારે યાવત્ ત્રણ સમય જાણવા.
અપર્યાપ્તક સૂમ તેજસ્કાયિકે પહેલી નરકમાં પૂર્વ દિશામાં મરીને તે પૃથ્વીના પશ્ચિમ દિશામાં જન્મ લેનારા પર્યાપ્ત તેજસ્કાયિકને પણ યાવત્ ત્રણ સમય જાણવા.
આ બે આલાપકે સૂક્ષ્મ અગ્નિના કહ્યા; કારણ કે બાદર અગ્નિ નરકભૂમિમાં હેતે નથી પરંતુ મનુષ્યલેકમાં તેની વિદ્યમાનતા હોવાથી
અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક રત્નપ્રભાના પૂર્વ દિશામાં મરીને મનુષ્યલકમાં અપર્યાપ્ત બાદર અગ્નિકાય તરીકે જન્મ ત્યારે યાવત્ ત્રણ સમય જાણવા.
અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકે રત્નપ્રભાની પૂર્વ દિશામાં મરીને મનુષ્યલેકમાં પર્યાપ્ત બાદર અગ્નિકાયમાં જન્મવામાં થાવત્ ત્રણ સમય જાણવા.
( આ પ્રમાણે અગ્નિકાયિકના ચાર આલાપ થયા.)
વાયુકાયિકની વક્તવ્યતા
અપર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિક જીવે રત્નપ્રભાની પૂર્વ દિશાના ચરમાંતે મારણાંતિક સમુદુઘાત કરી, પશ્ચિમ દિશાના ચરમાંતે અપર્યાપ્તક સૂક્ષ્મ વાયુયિક રૂપે જન્મે ત્યારે યાવત ત્રણ સમયની મર્યાદા કહી છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અપર્યાપ્તક સૂમ વાયુકાયિક પહેલી પૃથ્વીના પૂર્વભાગમાં મરીને પશ્ચિમ ભાગે પર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિક તરીકે જન્મે ત્યારે સમય મર્યાદા પૂર્વવત્
આ પ્રમાણે અપર્યાપ્ત બાદર કે પર્યાપ્ત બાદર વાયુકાયિક તરીકે જન્મવામાં પણ યાવત્ ત્રણ સમયની મર્યાદા જાણવી.
વનસ્પતિકાયિક માટેની વક્તવ્યતા:
અપર્યાપ્તક સૂમ વનસ્પતિકાયિક છ રત્નપ્રભા નારકીની પૂર્વ દિશામાં મારણાંતિક સમુદુઘાત કરીને મરણ પામે અને રત્નપ્રભાની પશ્ચિમ દિશાના ચરમાંતે –
અપર્યાપ્તક સૂમ વનસ્પતિકાયિક રૂપે. પર્યાપ્તક સૂમ વનસ્પતિકાયિક રૂપે. અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક રૂપે. પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક રૂપે. જન્મ લેવામાં એક-બે કે ત્રણ સમયની મર્યાદા જાણવી.
ઉપર પમાણે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય આદિ પાંચે સ્થાવરેના સૂમ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે ૨૦ સ્થાનકે થયા.
ઉપરના વિવેચનમાં અપર્યાપ્ત પાંચે સ્થાવરની વક્તવ્યતા કહી છે, એટલે કે રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિની પૂર્વ દિશાના ચરમ વિભાગમાંથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયને જીવ યદી તે નરકના પશ્ચિમ દિશાના ચરમાંતે સૂક્ષ્મરૂપે, બાદરરૂપે, પર્યાપ્તરૂપે, કે અપર્યાપ્તરૂપે જન્મે તેનાં ચાર સ્થાન અને પાંચ સ્થાવરેના ૪૪ ૫=૨૦ સ્થાન થયા.
Page #420
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૮૩ આ જ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, અપ્રકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક છ રત્નપ્રભાના પૂર્વ દિશાના ચરમાંતથી નીકળીને તે જ પૃથ્વીના પશ્ચિમ દિશાના ચરમત જન્મે તેને પણ પહેલાની જેમ ૨૦ ભેદ જાણવા. ૨૦+૨=૪૦.
અપર્યાપ્ત બાદર પૃવીકાયિક, અપકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના ઉપર પ્રમાણે ૨૦ ભેદ મેળવતાં ૪૦+૨૦=૬૦.
પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકાદિ રત્નપ્રભાના પૂર્વદિશાના ચરમાંતથી નીકળીને પશ્ચિમ દિશાના ચરમાંતે જન્મતા ૬૦+ ૨૦=૯૦ સ્થાને જાણવા.
ઉપરની પદ્ધતિ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકે પણ પહેલી નરકના પૂર્વ ભાગમાં માંથી સમુદુઘાત કરીને પશ્ચિમના અંત ભાગમાં જન્મવાના હોય તે માટે પણ યાવત્ ત્રણ સમયની મર્યાદા જાણવી. પછી ચાહે તે સૂમ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત અપૂકાયમાં, વાયુકાર્યમાં કે વનસ્પતિકાયમાં જન્મ, મનુષ્યલકમાં બાદર પર્યાપ્ત કે અપર્યાપ્ત અગ્નિકાયે જન્મ, અથવા નરકાદિમાં સૂક્ષ્મરૂપે જમે સૌને માટે યાવત્ ત્રણ સમયની મર્યાદા છે. આ ચારે પ્રકારના અપ્રકાયિકે, બે પ્રકારના તેજસ્કાયિક, ચારે પ્રકારના વાયુકાયિકે કે વનસ્પતિકાયિકે ગમે ત્યાં ચારે પ્રકારે જન્મ ધારણ કરે તે પણ યાવત્ ત્રણ સમયની મર્યાદા જાણવી.
રત્નપ્રભાના પૂર્વ ભાગમાં મારણાંતિક સમુદ્દઘાત કરી શર્કરપ્રભાના પશ્ચિમમાં કે શરામભાથી મરીને રત્નપ્રભામાં જન્મે તે પણ પૂર્વવતુ.
Page #421
--------------------------------------------------------------------------
________________
३८४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમયક્ષેત્ર એટલે મનુષ્યલેકમાં રહેલા પર્યાપ્ત કે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જી મરણ સમુદુઘાત કરીને મર્યા પછી સાતે નરક ભૂમિમાં, ચારે પ્રકારના પૃથ્વીકાયમાં, બે પ્રકારના અગ્નિકાયમાં, ચારે પ્રકારના વાયુકાયમાં, અને વનસ્પતિકાયમાં જમે તે મર્યાદા ત્રણ સમયની છે.
જ્યારે અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિક જીવે અધલેકની ત્રસનાડીથી બહાર રહીને મરણ સમુઘાતથી મરે અને અપર્યાપ્ત સૂમ, પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને તેજસ્કાયિક રૂપે ઉદ્ઘલેકની ત્રસનાડીથી બહાર જન્મે તે યાવત્ ચાર સમયે પણ કહ્યાં છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકો અધલેકની ત્રસ નાડીથી બહારના ક્ષેત્રમાં મારણાંતિક સમુદ્રઘાતથી મરી મનુષ્યલોકમાં અપર્યાપ્ત બાદર કે પર્યાપ્ત બાદર અગ્નિકાય રૂપે જન્મે તે યાવત્ ત્રણ સમય.
અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકે મનુષ્યક્ષેત્રમાં મરણ સમુદુઘાત કરી ઉર્વલેક ક્ષેત્રની ત્રસ નાડીથી બહાર અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક રૂપે જન્મવામાં પણ યાવત્ ત્રણ સમય જાણવા.
પર્યાપ્ત બાદર તેજસ્કાયિક માટે પણ પૂર્વવત.
અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિકે લેકના પૂર્વ ચરમતમાં મરીને લેકના પૂર્વ ચરમતમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક તરીકે જન્મવામાં યાવત્ ત્રણ સમય.
વિશેષમાં ઉત્તરના ચરમતે મરણ પામીને પશ્ચિમ ચરમાંતમાં જન્મ લેવાવાળાઓને માટે એક સમયની ગતિ નથી. | નેધ -એકેન્દ્રિય જીના ઉત્પાદમાં કેટલા સમય લાગે? તે માટેની જ વક્તવ્યતા હોવાથી આપણે જોઈ શક્યા છીએ
Page #422
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૮૫ કે કોઈનું પણ જન્મવું તેના પિતાના જ જે સમયે જે જીવ સાથે સંબંધ જોગવવાને હોય છે અને તે સામેવાળે જીવ અત્યારે જે સ્થળે જ મેલે હોય છે ત્યાં (તે સ્થાને જ) જન્મ લેવા સિવાય બીજો માર્ગ નથી. ૭૦ કેડાછેડી સાગરોપમને પ્રવાહબદ્ધ મેહકર્મ છે, જેના કારણે જીવાત્માના આંતર જીવનમાં બીજા છ સાથે બંધાયેલા વૈર-વિરોધ-ઈષ્ય-હાસ્ય -મશ્કરી-મારપીટ-લેણદારી-દેવાદારી આદિના સંસ્કાર સ્થાયી થઈને રહેલા છે અને જ્યારે તેનો ઉદયકાળ આવે છે ત્યારે ત્યારે ત્યાં ત્યાં જન્મ લે સર્વથા અનિવાર્ય છે. જેમકે માણસ તરસ્યા છે, નદી ખૂબ જોરથી વહી રહી છે. તે ભાઈને પાણી પીવું છે અને પીવા માટે નદીના કિનારે બે-ત્રણ કે ચાર પાંચ સ્થળે ઉઠબેઠ કરે છે. પણ તરસ હોવા છતાં પણ પાણી પીધું નથી. પરંતુ જે સમયે પાણીકાયના જે જ પિતાના ભેગમાં આવવાના છે, તે પાણીને જોતાં જ લેટે ભરશે અને પાણી સાથે પાણીકાયના જીવેથી તૃપ્તિ માણશે. આવું પણ બની શકે છે કે-જે જળકાયના જીથી અત્યારે તે ભાઈ તૃપ્તિ માણે છે, તે જ જીવ થેડા સમય પહેલા પૃથ્વીકાયાદરૂપે રહેલા હશે અને ત્યાંથી મરણ પામીને અપૂકાયિકરૂપે અવતરીને પિતાનું વૈર ચૂકવવાને માટે જ્યારે સમય પાકી ગયે હેય છે ત્યારે નદી, નાળા, નળ, કુવા, વાવડી કે વરસાદ આદિમાં અપ્રકાયિકરૂપે જન્મશે અને પિતાનું ઋણ પૂર્ણ કરશે. માટે જ એકેન્દ્રિય જીવેનું રૂપાંતર થતું રહે છે. આમાં કર્મ સત્તા જ બળવાન છે.
હિજારોની સંખ્યામાં આંબાના ફળે પડ્યાં છે, પણ ખરીદી કરનારને અમુક જ આંબા પસંદ કેમ પડ્યાં? બીજા ફળ ખરાબ છે એમ તે કહી શકાય નહીં. ત્યારે જ માનવું જ રહ્યું
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
કે, જે આંખાના જીવા જે સમયે જે ભેાક્તાના ભાગ્ય હશે, તે આંખા તેના જ હાથે પડશે. અને ભેાક્તા ( ખાનાર ) પણ પહેલા તે આંબાની સુવાસથી હરખાઈને રાજી રાજી થશે. પછી તે રાગ જ્યારે દ્વેષમાં પરિણત થશે ત્યારે ઠંડા પાણીની ડોલમાં તેમને નાંખશે, ઘેાડીવાર પછી તે ડાલમાંથી એક એકને બહાર કાઢીને મુલાયમ હાથે અને જોરદાર હાથે તે આંબાઓને મસળી મસળીને નરમ કરશે. તેની રગેરગમાંથી રસ કાઢશે. અને હરખાતા હરખાતા તે રસને તે અત્યાસક્તિપૂર્વક આરોગવા બેસશે અને પોતાનું ઋણ તે જીવા સાથેનું પૂર્ણ કરશે. જ્યારે આંબાના વા પેાતાનુ' વૈરનુ ઋણ ચૂકવીને છુટા પડશે અને પેાતાના ભવ પૂર્ણ કરીને બીજા નવા અવતારને ગ્રહણ કરશે.
એક થાળીમાં ૮-૧૦ આંબાના ટૂકડા પડ્યાં છે, પણ તમારા નશીબમાં તે તેટલા જ ટૂકડા આવશે કે જેના તમે આજના દિવસ માટે ભાક્તા છે ! માટે જ વૃદ્ધ પુરુષા કહે છે ‘ગેહું ના દાણા દાણા પર ખાનારનું નામ લખાઈ ગયેલુ હાવાથી તમારા ભાણામાં આવેલી એ રાટલી જેના તમે અત્યાર સમય પૂરતા ભક્તા છે અને એ રોટલી પ્રમાણુના ગેહુંના દાણા તમારા માટે ભાગ્ય છે તેથી પચાસ રોટલીના થેાકડામાંથી તમારા નશીબની જ એ રેટલી તમને મળશે અને તે દિવસ પૂરતી તમારી ભૂખ મટી જશે. આ કારણે પૃથ્વીકાયિક કે અપ્રિયક જીવા મનુષ્યલેકમાં અગ્નિકાયરૂપે બનશે અને વાયુકાયિક જીવાનુ` ભક્ષણુરૂપ કાર્ય પૂર્ણ કરી તથા પેાતાની તૈજસ ગરમીમાં બીજાએનું હનન કરશે અને રસેાઇના પાક દ્વારા ખીજાઓને તૃપ્ત કરશે.
સારાંશ કે આ સૃષ્ટિના સંચાલનમાં પેાતપેાતાના કરેલા કર્માં જ કામ કરી રહ્યાં છે, માટે જ એક જીવ ભાક્તા છે
Page #424
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
3८७ અને બીજો ભાગ્ય બને છે. એક ઘાતક અને બીજા ઘાત્ય છે. એક માર મારે છે, ગાળો ભાંડે છે, અને બીજો સહનશીલ અને છે. આ પ્રમાણે સંસારના અનંત જીવે તમારી આંખને પ્રત્યક્ષ છે, જેમાં સૌના કર્મો જૂદા, ફળે જુદા, રૂપ અને સ્વભાવ જુદા, સંસ્કાર અને સ્વભાવે જુદા, આંખના રંગે, જીભની કડવાશ, અને હૈયાના ભાવે જુદા, કેઈન જેવા પૂરતા સારા, બીજાના ખરાબ, કેઈ જીવ આપણી આંખને ગમે છે, બીજે નથી ગમતે, કોઈની સાથે રહેવામાં, બેસવામાં ગમે છે, જ્યારે બીજાની સાથે ફલેશ થતા વાર લાગતી નથી. એકના હૈયામાંથી અમૃત નીકળશે જ્યારે બીજાના હૈયામાંથી ઝેરનું વમન થશે, એક આપીને, બીજે લઈને, ત્રીજે ઠગીને, ચોથે ઠગાવીને રાજી થશે. કેટલાક જીવે બીજાના પગે ચગદાઈને મરે છે, કેઈક મોટરગાડી નીચે આવીને મરે છે. કેઈક માખી, મચ્છર, માંકણ, ઉંદરા આદિ વિષયુક્ત દવાથી મારે છે. જ્યારે બીજો ભાવદયાથી સૌને બચાવે છે. એક દૂધને વાટકે પીવડાવે છે, બીજે પીવે છે, જ્યારે ત્રીજો ઝેરને વાટકો પીવડાવે છે.
સાકરટેટી, કારેલા, કંકડા, પપૈયા અને આંબાના જીની છાલને એક માણસ ઉતારે છે, ટૂકડા કરે છે અને બીજે સ્વાદપૂર્વક ખાય છે. એકના હાથે એકને એકસીડંટ થાય છે, બીજે તેને હોસ્પીટલમાં લઈ જાય છે અને ડેકટર જીવિતદાન આપે છે. આ પ્રમાણે અને આના જેવા બીજા પ્રકારે આખાય સંસાર આપણું સામે છે. આમ થવાનું કારણ શું? તેને શોધવું જ સમ્યજ્ઞાન કહેવાય છે, બાકી બધુંય મિથ્યાજ્ઞાન છે. આપણે સમ્યજ્ઞાન મેળવીને પરમાત્મપદના આરાધક બનીએ, ત્યારે જ આપણને એક બીજા નાના મોટા ને બચાવવાના ભાવ ઉત્પન્ન થશે અને જીવમાત્રના મિત્ર બનતા વાર લાગશે નહીં.
Page #425
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
શાસ્ત્રકારોએ કહ્યું કે પૂરૂ બ્રહ્માંડ નિશાળરૂપે છે. તમારી આંખમાં યદિ નિશાળીયાપણુ હશે તે તમને અભૂતપૂર્વ અનુભવજ્ઞાન મળશે, જેનાથી તૃપ્ત થઇને અનતાન'ત જીવે સાથે તમારે મૈત્રી થશે, વધશે અને સમાધિની પ્રાપ્તિ થશે.
૩૮૮
પૃથ્વીકાયિક આદિ જીવાના સ્થાના કર્યાં છે ?
હે દેવાધિદેવ ભગવંત! ખાદર પૃથ્વીકાયિક જીવેાના સ્વસ્થાના કયાં કયાં છે ? એટલે કે તે જીવા સ્વસ્થાનની અપેક્ષાએ કયાં કયાં રહે છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ ! ખાદર પર્યાપ્તક પૃથ્વીકાયિક જીવા રત્નપ્રભા પહેલી નરકથી લઈ તેમસ્તમા આદિ સાતે નરક પૃથ્વીમાં અને ઇષત્પ્રાક્ભારા ( સિદ્ધશિલા ) પૃથ્વીમાં આમ આઠે પૃથ્વીઓમાં તેમના સ્થાનેા છે. રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંશી હજાર યેાજનની જાડાઈવાળી છે, તેમાં માદર પૃથ્વીકાયિકા છે યાવત્ સિદ્ધશિલામાં પણ તે જીવા છે. તે ઉપરાંત અધેાલેાકમાં નીચે પ્રમાણે જાણવા.
(1) પાતાલ કળશા :-મેરૂપર્યંતની ચારે દિશામાં જમ્મૂદ્રીપની વેદિકાથી લવણુસમુદ્રમાં ૯૫૦૦૦ ચેાજન અંદર ગયા પછી ચારે દિશામાં ચાર પાતાલકળશા છે. તેમની ઠીકરી જ ૧૦૦૦ ચેાજનની જાડાઇવાળી છે અને મુખના ભાગ ૧૦૦૦૦ ચેાજન છે. ચારે દિશાના ચારે કળશાનું વચલુ વચલુ અન્તર, એક લાખ સત્તાવીશ હજાર એક સે। સીતેર (૧૨૭૧૭૦) ચેાજનનુ છે. આ કળશાએનું નામ વડવામુખ, કેયૂપ, યૂપ અને ઈશ્વર છે. તેમના અધિપતિ પલ્યાપમના આયુષ્યવાળા,
Page #426
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૮૯ કાળ, મહાકાળ, વેલંબ અને પ્રભંજન નામે અનુક્રમે દેવે છે. એક એક કળશના ત્રણ ભાગ કરતાં પહેલા ૩૩૩૩૩ યાજન તૃતીયાંશમાં કેવળ વાયુકાયિકે અર્થાત્ વાયુ જ છે, વચલા તૃતીયાંશમાં વાયુકાયિ અને અપકાયિકે છે, એટલે પાણી અને હવા સાથે છે, જ્યારે ઉપરના તૃતીયાંશમાં કેવળ પાછું જ છે. અહોરાતને ૨૪ કલાક દરમ્યાન બે વાર પ્રાકૃતિક રીતે વાયુકાય ઉછાળા મારે છે અને પાતાલ કળશાઓનું પાણી લવણસમુદ્રમાં ઠલવાય છે તેને ભરતી કહેવાય છે. દિવસમાં બે વાર ભરતી આવે છે. ઠલવાતા પાણીની પાછળ વાયુને જબરજસ્ત ધક્કો લાગવાથી સમુદ્રની ભરતી ભારે તોફાનવાળી છે. તેવા સમયે ૧૭૪૦૦૦ નાગકુમાર દેવે બંને હાથ પહોળા કરીને ધસમસતા ભરતીના પાણીને રેકી રાખવાનો પ્રયત્ન કરે માટે ભરતી મર્યાદા બહાર જતી નથી. દિવસમાં બબ્બેવાર લાખોની સંખ્યામાં દેવે શા માટે આટલે પ્રયત્ન કરે છે? જવાબમાં કહેવાયું છે કે –ભારતદેશ અને ઐરાવતદેશમાં અહિંસા, સંયમ અને ધર્મની આરાધના કરનારા, મહાવ્રતધારી, દેશવિરતિધરે, સાધ્વીજી મહારાજે, શિયળસમ્પન્ન પુણ્યાત્માઓ, તપસ્વીઓ, તીર્થસ્થાને આદિના પુણ્યપ્રભાવે જ દેવે સમુદ્રને મર્યાદામાં રાખે છે. આ પાતાળકળશાઓ પોતે પૃથ્વીકાયિકે છે.
(2) ભવનઃ–પહેલી નરકભૂમિની જાડાઈમાંથી ઉપર નીચે એક એક હજાર જન છેડી શેષભૂમિમાં ભવનપતિ દેના ભવને છે, જે પૃથ્વીકાયિકે છે.
. (3) ભવનપ્રસ્તર-ભવનપતિ દેના ભવને વચ્ચેની જમીનને ભવન પ્રસ્તર કહેવાય છે, જેમાં પૃથ્વીકાયિક જન્મે છે. - A (4) નરક –એટલે છુટા છુટા નેરકાવાસે.
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ 5 (5) નરકપ્રસ્તર-નરકાવાસીઓની વચ્ચેની જમીન.
(6) નરકાવલી:-પંક્તિબદ્ધ નરકાવાસે.
(7) ઉદ્ઘલેકમાં સૌધર્મકથી અશ્રુત નામના બાર દેવલેકમાં, વિમાન એટલે છુટાછટા ચૈવેયક વિમાનમાં, વિમાન પંક્તિઓમાં, તેના વચ્ચેની જમીનમાં પૃથ્વીકાયિક છે.
(8) તિરછાલેકમાં –કમાં, સિદ્ધાયતનાદિ કૂટોમાં, શિખરવાળા અને શિખર વિનાના પર્વતેમાં, કચ્છ આદિ વિજમાં, વિઘપ્રભા આદિ વૃક્ષસ્કાર પર્વતેમાં, ભરત આદિ ક્ષેત્રમાં, હિમવાન આદિ પર્વતમાં, વેળાઓમાં એટલે સમુદ્ર આદિના પાણીની રમણભૂમિમાં, ભરતી સમયે પાણીની ભૂમિમાં, જબૂદીપની જગતી આદિ વેદિકાઓમાં, વિજયાદિ દ્વારમાં, તારણમાં, તેમજ બધાય દ્વીપ તથા સમુદ્રમાં બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિક જીના સ્વસ્થાન છે. એટલે કે ઉપરના સ્થાનમાં પૃથ્વીકાયના જીવે છે. તેમ છતાં પણ તે જીને લેકના અસંખ્યાતમાં ભાગમાં જ જાણવા. ઉપપાત અને સમુદ્રઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાત ભાગે જ બાદરપૃથ્વીકાયિક છે. જ્યારે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકે ઉપપાત અને સમુદ્ઘાતને લઈ સર્વલેકમાં છે, પણ સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં જાણવા.
સૂમ પર્યાપ્ત કે અપર્યાપ્ત પૃથ્વીકાયિકે ઉપપાત, સમુદ્દઘાત અને સ્વસ્થાનથી લેકવ્યાપી છે. અપ્રકાયિક જીના સ્વસ્થાને
હે ગૌતમ! બાદર પર્યાપ્ત અપકાયિક(પાણીને છે). વસ્થાને લઈ સાત ઘોદધિમાં, સાત ઘનેદધિ વલમાં, અધે. લેકમાં, પાતાલકળશમાં, ભવનમાં, ભવનપ્રસ્તરમાં,ઉર્વીલેકમાં,
Page #428
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૨૯૧ કલ્પમાં, વિમાનમાં, વિમાનાવલિકાઓમાં, વિમાનપ્રસ્તરમાં, તળાવ, નદી, હદ, વાવડી, પુષ્કરિણી, દીધિંકા, ગુંજાલિકા, સરોવર, સવરપંક્તિ, સરાસર પંક્તિ, બિલ, બિલપંક્તિ, ઝરણા, છિલ્લર, પલવલ, વપ્ર, દ્વીપ, સમુદ્ર, જળાશય આદિમાં પાણીના છ કહ્યાં છે. જે ઉપપાત સમુદ્યાત અને સ્વસ્થાનથી લેકના અસંખ્યાતમા ભાગે છે.
એક લાખ એંશી હજાર જન (૧૮૦૦૦૦) પ્રમાણુવાળી નરકની પહેલી ભૂમિ સમાપ્ત થયા પછી, અર્થાત્ પૃથ્વી શેષનાગ કે કાચબા સ્થિત નથી પણ ઘને દધિ વલયે પર આધારિત છે, યાવત્ સાતમી પૃથ્વીના નીચે પણ ઘને દધિ વલ છે, તેમાં અપૂકાયિક જીવે છે.
પાતાલ કળશા-લાખ જનની ઉંચાઈવાળા છે. તેના બીજા તૃતીયાંશમાં દેશથી અને ત્રીજા તૃતીયાંશમાં અર્થાત્ ૩૩૩૩૩ એજન પ્રમાણુના પેટવાળા ત્રીજા ભાગમાં આવાં ચાર કળશા મોટા અને નાના કળશે જૂદા તેમાં અપકાયિકે છે.
ભવન, કલ્પ અને વિમાનમાં પાણીની વાવડીઓ છે. સૂત્રમાં વિમાન શબ્દ છે માટે રૈવેયક આદિમાં વાવડીઓ નથી. કુવા, તલાવ ગામડે ગામડે છે. ગંગા, સિંધુ આદિ મેટી અને તે ઉપરાંત બીજી નદીઓ જાણવી. પદ્મહદ આદિ દ્રા, વાવડીઓ ચાર ખુણાની હોય છે, તથા ત્રણ ખુણાની પુષ્કરિણું જાણવી. દીધિંકા એટલે તેફાન વિના સીધી ચાલે ચાલનારી છે અને વાંકી અર્થાત તેફાન કરતી ચાલનારી નદીને ગુંજાલિકા કહેવાય છે. પુષ્પોથી યુક્ત સરોવર, એક પંક્તિમાં સરોવર હોય તે સરપંક્તિ જાણવી. તેવી ઘણી પંક્તિઓને સરકસરપંક્તિ કહેવાય છે. જગતી વગેરે સ્થળે સ્વાભાવિક નાના કુવાને બિલ કહેવાય છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પર્વતના પાને ઝરણા, છિલ્લર એટલે નહીં ખેલા અને થોડા પાણીવાળા જમીન કે પર્વતના પ્રદેશે, પલવલ નહી ખોદેલા સરવરે (ખાબચીયા) વપ્ર એટલે ક્યારાઓ, ઈત્યાદિ બધાય સ્થળમાં બાદર પર્યાપ્તક અપ્રકાયિકે છે. લવણસમુદ્ર બે લાખ એજનને છે. ત્યારપછી ડબલ ડબલ (બે બે ગુણ) પરિમાણે યાવત્ અસંખ્યાત સમુદ્ર સ્વયંભૂરમણ છે. આ પ્રમાણે અસંખ્ય સમુદ્રો, દ્રહ, સીતા, સાદા, ગંગા, યમુના આદિ આદિ જબરજસ્ત અસંખ્યાત નદીઓ, પદ્મહદ આદિ સમુદ્રને પણ યાદ દેવડાવે તેવા હદમાં પાછુંકાયના જીવે છે.
પાણીના એક જ બુંદમાં પાણીકાયના જીવે જુદા છે, તેમાં ઉત્પન્ન થનારા ત્રસ જીવે જુદા છે, અને સેવાળ આદિમાં અનંતકાયિક જીવે જુદા છે. સારાંશ કે એક બુંદમાં ત્રણ પ્રકારના જીવે છે. વૈજ્ઞાનિકોને ત્રસ જીવે જ દેખાયા છે જેની સંખ્યા ૩૬૪૫૦ની છે. પરંતુ પાણીરૂપી શરીરમાં રહેલા પાણીકાયના જીવે અને “યત્ર વારિ તત્ર વનસ્પતિ” આ સિદ્ધાંતે સેવાળમાં રહેલા જ શી રીતે દેખાવાના હતાં ? હવે એક બુંદ(આંગળી પરથી ટપકતું એક જ ટીપું)માં જ
જ્યારે અનંત જીવે છે, તે ઢગલાબંધ સમુદ્રોમાં સ્થિત પાણીના અને તેત્રીસ કરોડ દેવની સાત પેઢીએ ગણતાગણતા થાકી જાય તે પણ પાર શી રીતે આવે? આ બધી વસ્તુસ્થિતિ જોયા પછી જ ખ્યાલ આવે છે કે જીવ ભલે અગણિત સંખ્યામાં મેક્ષે જાય તે પણ જીવ વિનાને સંસાર શી રીતે થઈ શકે? સારાંશ કે અનંત વિત્યા પછી પણ સંસારના જ સમાપ્ત થાય તેમ નથી. આ કારણે જ સંસારને અગાધ કહ્યો છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૯૩ , અગ્નિકાયિકાના સ્વસ્થાને
હે ગૌતમ! સ્વસ્થાન વડે મનુષ્યક્ષેત્રના અઢી દ્વીપમાં, સમુદ્રોમાં તથા પ્રતિબંધ ન હોય તે પંદર કર્મભૂમિમાં અન્યથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં પર્યાપ્તબાદર અગ્નિકાયના જીના સ્વસ્થાને છે. જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કર દ્વીપ તથા લવણસમુદ્ર અને કાલેદધિ સમુદ્ર અઢીદ્વીપ જાણવા. પ્રતિબંધ ન હોય એટલે કે અતિ રૂક્ષ કે અતિ સ્નિગ્ધકાળ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં અન્યથા મહાવિદેહ ક્ષેત્રમાં અગ્નિકાયિકે જાણવા. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં સુષમાસુષમા, સુષમા અને સુષમદુષ્મા આ ત્રણ આરા અતિ સ્થિગ્ધકાળવાળા જાણવા તથા દુષમદુઃષમ નામને છઠ્ઠો આરે અતિ રૂક્ષ કહેવાય છે, તે કાળમાં અગ્નિને વિષેદ હોય છે માટે જ આ અવસર્પિણીના ત્રીજા આરાને ચરમ ચરણ પણ સમાપ્ત થવાની તૈયારીમાં હતા ત્યારે અગ્નિની ઉત્પતિ થઈ હતી જે પાંચમા આરાના અંતિમ દિવસે લેપ થશે. લવણ અને કાલેદધિ સમુદ્રમાં વડવાગ્નિ હોય છે.
વાયુકાયિકાના સ્વસ્થાન
સાત ઘનવાત, સાત ઘનવાત વલય, સાત તનુવાત, સાત તનુવાત વલય, પાતાલ કળશાઓ, ભવને, ભવન પ્રસ્તરે, ગવાક્ષે, નર, નરકાવલિકા, પ્રસ્તરે, કપ, વિમાનમાં તથા ચારે દિશાના લેકાકાશમાં પર્યાપ્ત બાદર વાયુકાચિકેના સ્વાસ્થાન છે. શેષ પૂર્વવત. વનસ્પતિકાયિકોના સ્વસ્થાનઃ
સાત ઘોદધિ, ઘને દધિવલય, પાતાળકળશા, ભવનપતિના ભવને, પ્રસ્તરે, કપ, વિમાને, વિમાનાવલી ઈત્યાદિ
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
સ્થાનામાં વનસ્પતિકાયિકા રહે છે. કેમકે-“ જ્યાં જ્યાં પાણી હાય ત્યાં ત્યાં વનસ્પતિ હાય છે.
,,
શેષ હકિકતા પ્રજ્ઞાપનાસૂત્રના બીજા પદ્મ વડે જાણવી.
એકેન્દ્રિયાને કમ પ્રકૃતિએ કેટલી હાય છે ?
હે પ્રભુ ! અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને ક પ્રકૃતિએ કેટલી કહી છે એટલે કે સત્તામાં કેટલી કહેલી છે ? પ્રશ્ન અપર્યાપ્ત સૂક્ષ્મ જીવાને માટે છે, પરંતુ યાવત્ શબ્દથી ચારે પૃથ્વીકાયિકા માટે જાણી લેવુ.
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તેમને આઠે કર્યાં હાય છે, કેમકે-માયાવશ અને મિથ્યાત્વવશ કરાયેલા કર્માં જ્યાં સુધી વેઢવામાં ન આવે ત્યાં સુધી તેમની સત્તા જૈન શાસનને સ્વીકાય છે. પૃથ્વીકાયના ચારે ભેદોના જીવાને આઠે કર્માં કહ્યાં છે, તેવી રીતે બીજા એકેન્દ્રિયા માટે પણ જાણી લેવાનુ છે.
એકેન્દ્રિય જીવા કેટલી કમ પ્રકૃતિને બધે ?
હે પ્રભુ! પાંચે પ્રકારના એકેન્દ્રિય જીવે કેટલી ક પ્રકૃતિના બંધ કરી શકે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તે જીવે આયુષ્યકર્મીના અધયી ન કરે તે સાત મેનેિ ખાંધે છે અને આયુષ્યનું મધન કરે તે આર્ટ કર્યાંનુ બંધન માન્ય છે. પ્રશ્ન પૃથ્વીંકાયિકાના હાવાથી બાકીના એકેન્દ્રિયાને માટે પણ જાણવું.
Page #432
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૯૫
આ જીવા પાસે કેવળ એક જ સ્પર્શેન્દ્રિય હાય છે, પરંતુ તેમને ભાવેન્દ્રિય અને ભાવમન વિદ્યમાન હાવાના કારણે આ એકેન્દ્રિયાવતારમાં પણ પ્રતિસમય જે કઈ કર્યાંનુ બંધન કરે છે તેમાં ભાવમનની જ મુખ્યતા છે; કેમકે તેમને સમ્યક્ત્વની સથા ગેરહાજરી હોવાથી મિથ્યાત્વના જ ઉદયવાળા છે. માટે આ જીવા અસયમી, અવિરતિ, અપ્રત્યાખ્યાની હાવાના કારણે પ્રતિ સમયે નવા નવા કર્માનું બંધન અનિવાય છે. માટે જ કહેવાયું છે કે “ બધાય શસ્રો કરતાં અસયમ જ મોટામાં મેટું શસ્ત્ર છે” જીવ ચાહે એકેન્દ્રિય હાય કે પંચેન્દ્રિય હાય, સમ્યક્ત્વી હાય કે મિથ્યાત્વી હાય, ચટ્ઠી તે અસંયમી છે તે, નવા પાપકર્માંને ખાંધ્યા વિના બીજે માર્ગ નથી.
સયમ અને અસંયમ એટલે શું?
સદ્ગુદ્ધિ અને સદ્વિવેકપૂર્વક શુદ્ધાનુષ્ઠાનેામાં કે શુભાનુ. છાના દ્વારા આત્માને, મનને, બુદ્ધિને, ઇંદ્રિયાને તથા શરીરને પાપકર્માંથી, પાપવાસનાઓથી તથા ગઢી ચેષ્ટાઓથી દૂર રાખવા તે સયમ છે. જ્યાં સુધી અનતાનુ બધી કષાયાનું તથા મિથ્યાત્વની ત્રણે પ્રકૃતિએાનુ' ઉપશમન, ક્ષયાપશમન કે ક્ષય થાય નહીં ત્યાં સુધી જીવમાત્રને આવા સંયમ અશકય હેાવાથી, પાપમાર્ગો, પા૫ વાસનાએ, કે પાપ ચેષ્ટાઓ, કાઇકાળે પશુશાંત થતી નથી. માટે જ કહેવાયુ' છે કે જીવ ચાહે એકેન્દ્રિય હાય કે ઉપચારથી દેવ કે મનુષ્ય હાય યી તે અસંયમી, અવિરતિ અને અપ્રત્યાખ્યાની છે તે પ્રતિ સમયે સાત કે આઠ કર્મીને બાંધનારા બનશે અને જે જીવાત્મા ઉપર પ્રમાણે વધારેને વધારે પાપકમાંથી વજનદાર બનતા હાય તે ચાહે દેવ હાય કે
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મનુષ્ય હાય, રજા હોય કે મૂછ પર લીંબુ ટકાવનાર કરેડાધિપતિ હોય કે હીરામોતીના આભૂષણથી પૂનમના ચાંદ જેવી રાણી હોય કે શેઠાણી હોય સૌને ભવાંતરમાં એકેન્દ્રિયાવતારને પામ્યા વિના બીજો એકેય માગ નથી.
૮૪ લાખ છવાનીના અનંતાનંત જીવેને માટે એકેન્દ્રિય જાતિને માતાની સમાન કહેવામાં આવી છે. કેમકે જીવમાત્ર સૌથી પહેલા સૂફમનિમેદને જ માલિક હોય છે, કદાચ ઉત્ક્રાંતિ કર્યા પછી ઉપર આવે તે પણ અસંયમના કારણે અપક્રાંતિ કરીને ફરીથી એકેન્દ્રિયાવતાર જ ભાગ્યમાં રહે છે. ત્રસ નિમાં પણ પંચેન્દ્રિય મનુષ્યાવતારને પામે, રૂડા રૂપાળા શરીર મેળવે, રાજ્યસત્તા તથા દેવકને દેવ બને ત્યાંથી ચવીને ફરીથી રાજા-મહારાજા, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી બને, નાની મેટી સંસ્થાઓને સક્રેટરી, અધ્યક્ષ કે સર્વતંત્ર સ્વતંત્ર સત્તાધીશ બને તે પણ ૨૦૦૦ સાગરોપમની મર્યાદામાં યદી કેવળજ્ઞાન મેળવી શક્યો તે ફરીથી એકેન્દ્રિયાવતારને મેળવ્યા વિના જીવ વિશેષને માટે પણ છુટકે નથી. અત્તરની વાવડીઓમાં સ્નાન કરનારા દે પણ મર્યાદાથી બહાર જઈને, વિષયવાસનાના કીડા બનશે તે તેમના માટે પણ એકેન્દ્રિય ની ભાગ્યમાં રહેશે. આ કારણે જ સૌને માટે એટલે કે અસંયમી, અવિરતિ, પ્રત્યાખ્યાન વિનાના, પાંચે ઈન્દ્રિયના ગુલામને માટે અપક્રાંતિ કરવાની રહેશે અને સ્થાવર નામકર્મની નિકાચના કરીને એકેન્દ્રિયત્ન ભાગ્યમાં લખાશે. - યદ્યપિ અસંયમી જીવે બે પ્રકારના હોય છે. એક તે સમ્યગદષ્ટિસમ્પન્ન અને બીજો મિથ્યાષ્ટિસમ્પન્ન; માટે જ જૈન શાસનને નિર્ણય છે કે જ્યાં જ્યાં અસંયમ છે ત્યાં ત્યાં
Page #434
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૭ મિથ્યાત્વ હોય કે ન પણ હોય, પરંતુ જ્યાં જ્યાં મિથ્યાત્વ છે ત્યાં ત્યાં અસંયમને નકારી શકાય તેમ નથી.
સમ્યગદષ્ટિસમ્પન્ન જીવ યદી અસંયમી હોય તે પણ તેમના જીવનમાં રહેલા અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કષાયમાંથી અનંતાનુબંધિત્વને રદય પ્રાયઃ કરીને ઉપશમિત થયેલું હોવાથી પાપનું ગંદાપણું, વિષયની ઉત્કટ લાલસા, ભેચ્છા પ્રત્યેની અત્યાસતિ પણ તાકાત વિનાની થઈ ગયેલી હોવાથી તે પુણ્યાત્માને પાપની ઓળખાણ થઈ ગયેલી હોવાથી, નવા કર્મોના બંધનમાં રસ તથા સ્થિતિનું જેર હેતું નથી. આ કારણે જ થયેલા દુષ્કૃત્ય તથા અતિચારેની સાચા મને માફી માંગવાથી પણ તે પાપનું નિરસન થતાં વાર લાગતી નથી. જ્યારે મિથ્યાત્વસમ્પન્ન જીવને મિથ્યાત્વની જોરદાર અસર વર્તાતી હોવાથી તેમના જીવનમાં કષાયનું પ્રાબલ્ય હેવાથી મદિરાપાનના નશામાં બેભાન બનેલાની જેમ તે જીવાત્માની સ્થિતિ પણ ધર્મને અધર્મ, અધર્મને ધર્મ સમજવાની હોય છે.
દેવગતિ પ્રાપ્ત દેવામાં જે મિથ્યાત્વસમ્પન્ન છે તેમને વિષયવાસનાના ભેગવિલાસમાં તીવ્રતા વધારે હોવાથી, તેમજ પિતાના ઠેષીઓને શાપ અને રાગીઓને આશીર્વાદ દેવાના ચક્કરમાં ફસાયેલા હોવાથી બુદ્ધિ અને સદ્વિવેક ધર્મો તેમના પ્રાયઃ લુપ્ત થયેલા હોવાથી એકેય ધર્મ કે ધાર્મિક કૃત્યને સદ્વિવેકપૂર્વક કરવા માટેની ભાવનાવાળા દેતા નથી. આ કારણે જ તામસિક અને રાજસિકભાવના સ્વામી દેવેને પણ પુણ્યકર્મો ભેગવાઈ ગયા પછી “તામા રે વાઘોતિ આ સૂત્રે એકેન્દ્રિયાવતાર જ તેમને સુલભ રહે છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આવા દેને માટે મનુષ્યાવતાર એટલા માટે જ દુર્લભ છે કે, તેઓ દેવલેકમાં રહીને પણ મનુષ્યત્વને યેાગ્ય વિષયવાસનાની વિરમણતા આદિ સત્કાર્યો કરી શકતા નથી.
જ્યારે સમ્યગદષ્ટિસમ્પન્ન દેવે વિષયવાસનાથી વિરામ પામીને પણ સર્વથા સ્વાધીન દેવતાઈ સુખને તિલાંજલી આપી અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણકમાં, તેમની ભક્તિમાં અહિંસા, સંયમના પ્રચારમાં અહિંસક, શિયળસમ્પન્ન માનના સંરક્ષણમાં સદૈવ તૈયાર જ હોય છે. તેથી તેઓ મનુષ્યાવતારને, તેમાં પણ ઉચ્ચ ખાનદાન, અહિંસક કૂળ, સંયમી વાતાવરણ અને દૈવી ગુણેથી સમ્પન્ન માતા-પિતાઓના ઘેર જન્મ ધારણ કરે છે, અને બાલ્યકાળથી જ ધાર્મિક ભાવનાવાળા, અહિંસક, સદાચારી અને સંયમના પ્રેમી બને છે. આ જે મનુષ્યના ભેગોને વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત કરે છે પણ ભેગે પગ વિરમણ વ્રતની આરાધનાથી ભેગ સાધનેને મર્યાદિત-સંયમિત કરી ભેગમાં પણ ગની સાધના કરે છે. બુદ્ધિની તીવ્રતા અને પુણ્યકર્મના પ્રાચર્યમાં પણ “અનર્થદંડવિરમણ વ્રત” ઘણા નિરર્થક પાપના દ્વાર બંધ કરીને પિતાનું જીવન પવિત્ર બનાવે છે. કેમકે જ્યાં જૈનત્વની આરાધના છે, ત્યાં નિદાનગ્રસ્તતા (નિયાણુથી બંધાયેલું જીવન) હતી નથી અને જ્યાં નિદાનગ્રસ્તતા છે ત્યાં બે ધિલાભ, વ્રત ધારણ અને પાલન સુદુર્લભ બનવા પામે છે.
આ કારણે જ મિથ્યાત્વને જ અસંયમ કહ્યો છે અને અસંયમી જીવન તલવાર, બંધુક તથા આ મ કરતાં પણ ભયંકરમાં ભયંકર ખતરનાક છે, કેમકે આવા જીવનમાં પરિગ્રહ, ક્રોધ, કષાય, વિષયવાસના, ઈન્દ્રિયની ભેગલાલસા ઉપરાંત સંસારની મિથ્યા પ્રતિષ્ઠાની મર્યાદા જીવતી રાક્ષસી કરતાં પણ
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૯૯
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ ભૂંડી હોય છે, તેને વશમાં લેવા માટે અસંયમી આત્મા પાસે એકેય આધ્યાત્મિક શક્તિ હોતી નથી. માટે જ આ જીવો ગમે ત્યારે અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ રણમેદાનની પરિસ્થિતિ ઉભી કરી શકે છે અને અવસર જોઈને ઘા કરી લેતા વાર લગાડતા નથી. વિષયવાસનાના ભેગવિલાસમાં મસ્ત બનીને ગમે તે માગે પણ ઇન્દ્રિયેના ઘોડાઓને તેફાને ચડાવી શકે છે. પરિગ્રહના ગુલામ બનીને લાખે કરેડાની માલમત્તા ભેગી કરે છે. તેનો ઉપયોગ શરાબપાનમાં, પરસ્ત્રીગમનમાં, વેશ્યાગમનમાં, જુગારમાં કરીને તથા ઇન્દ્રિયાની ઉત્તેજના માટે સુવર્ણ ભસ્મ, અભ્રકભસ્મ, લેહભસ્મ, ઉપરાંત મલાઈ ભરેલા દૂધના વાટકા ગટગટાવી લેવાને અવસર ભૂલી શકતા નથી, માટે આવા મનુષ્ય પણ સાતે કર્મોના ભારથી વજન દાર બનેલા હોવાથી એકેન્દ્રિયાવતારને મેળવે તે અસંગત નથી.
(ઉપરની વાતો સૂક્ષ્મ અપર્યાપ્તક પૃથ્વીકાયિકથી લઈને બાદર વનસ્પકયિકે સુધી જાણવી.)
પૃથ્વીકાયિક જીવો કેટલી પ્રકૃતિના વેદક છે?
હે પ્રભે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મ પ્રકૃતિઓને વેદે છે? કર્મોના ભેગવટાને વેદન, વિપાક તથા રસાનુભવ કહેવાય છે.
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નિકૃષ્ટતમ પાપકર્મોના ઉદયને ભેગવનારા સૂક્ષમ અર્યાપ્તક પૃથ્વીકાયિક જીવે હોય છે. જેઓ પિતાના સ્થાનમાં રહીને ૧૪ કર્મપ્રકૃતિઓને જોગવી રહ્યાં છે, તે આ પ્રમાણે –
Page #437
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ - (૧) જ્ઞાનાવરણીયકર્મ-જ્ઞાનના અનંતમે ભાગે હીન હોય છે અને તે કર્મને ઉદય ઘણે જ વધારે છે.
(૨) દર્શનાવરણીયકર્મ-સર્વથા નિકૃષ્ટતમ દર્શનેવરણીય કર્મવાળા છે.
(૩) વેદનીયકર્મ–તીર્થંકર પરમાત્માના જન્મકાળ દરમ્યાન એક સમયને છેડી શેષકાળ અસાતવેદનીય કર્મને ભેગવનાર છે.
(૪) મેહનીય કર્મ—દશ બેટલ શરાબ પીધા પછી સર્વથા બેભાન બનેલા માનવની જેમ આ પૃથ્વીકાયિક જીવે મહકર્મથી સર્વથા દબાઈ ગયેલા હોવાથી શક્તિહીન છે.
(૫) આયુષ્યકર્મ-તિર્યંચ આયુષ્યકર્મની બેડીમાં સપ ડાયેલા છે.
. (૬) નામક–અશુભ નામકર્મના ઉદયથી એકેન્દ્રિય જાતિનામકર્મ, સૂમ નામકર્મ અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે.
(૭) ગેત્રકમ–નીચત્રકર્મ સત્તામાં પડેલું છે.
(૮) અંતરાયકર્મ–પાંચ પ્રકારના અંતરાને તીવ્રતમ ઉદય વર્તતે હોય છે.
નોંધ -કદાચ કેઈએમ કહે કે પૃથ્વી સૌને માટી આપે છે, જેમાંથી વાસણું માટલા આદિ બને છે. અપકાયના જીવે સૌને પીવા માટે પાણી આપે છે અને ચરાચર સંસાર પિતાના જીવિતનું રક્ષણ કરે છે. અગ્નિકાય સૌને ગરમી આપે છે, વાયુકાય સૌના જીવનને સહાયક બને છે. વનસ્પતિકાયિક છે, બારીબારણું, પાટપાટલા, ઔષધ, ધાન્ય અને ફળ વગેરે આપે છે તે શું તેઓ દાનાંતરાયકર્મના ક્ષપશમના માલીક નથી?
Page #438
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૪૦૧ જવાબમાં જાણવાનું કે તેઓ નિકૃષ્ટતમ પાપકમી હોવાથી મિથ્યાત્વમય છે, માટે તેમનામાં ત્યાગની ભાવના ક્યાંથી હોય? અને ત્યાગની ભાવના વિનાનું દાન તે દાન શી રીતે કહેવાય? કારણ “વાકીય પ્રશાંત માન સ્વસ્થ થવું તે ત૬ રાન” પોતાના પવિત્ર ભાવ વડે મારી આ વસ્તુઓ બીજાને કામે આવે તેમ સમજીને જે દેવાય તે દાન છે. આ વ્યાખ્યાથી આપણે જાણી શકીએ છીએ કે દાનભાવથી અપાતું દ્રવ્ય દાન છે.
પૃથ્વીકાયાદિક જીવોને તે ભાવ હોતું નથી. આબાના ઝાડમાં રહેલા જીને પણ પોતાની ડાળ, ફળ આદિ કઈ કાપે અને મારા મીઠા મધુરા ફળ બીજા ખાય તેવી કલ્પના પણ તેમને હોતી નથી, માટે તેઓ આખાને આખા કપાઈ જાય, છેદાઈ જાય, બફાઈ જાય તે પણ અકામ નિજેરાથી અતિરિફત બીજુ કંઈ પણ ફળ તેમના નશીબમાં નથી.
ઘેરાતિર મિથ્યાત્વના કારણે પૃથ્વીકાયના જીને આવે ભાવ નથી થતું કે મારી માટીના બનેલા ઘડાઓથી અરિહંત પરમાત્માઓને અભિષેક કે મુનિરાજોને તથા તપસ્વીઓને પીવા માટે પાણી ભરવામાં કામે આવતા મારો જન્મારે લેખે લાગશે.
અપકાયના જીવે પણ મારા પાણી વડે કે મારું શરીર અરિહંતના ચરણને સ્પર્શ કરીને પવિત્ર બનશે, કે અચિત થઈને પણ મુનિરાજેના મહાવ્રતાદિના પાલનમાં મારે ઉપગ મારા જીવનનું કલ્યાણ કરાવશે, તે ભાવ તેમને મુદલ હોતું નથી.
અગ્નિકાયિકને પણ તે ભાવ નથી કે મારા વડે ચરાચર ‘સસાર જીવિત રહે છે, અથવા અરિહં તેના મંદિરમાં ધૂપદાણા તરીકે મારે ઉપગ થઈ રહ્યો છે.
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વાયુકાયિકને પણ જીવમાત્રનું જીવન મારાથી થઈ રહ્યું છે તેવી બુદ્ધિ તેમને છે જ નહી.
વનસ્પતિકાયિકમાં સ્થિત આંબા, મહુડા આદિ ઝાડેને તે વિવેક ક્યાંથી હોય કે “મારૂં છેદન થઈને પણ મારા શરીરથી પાત્રાઓ, તરાણીઓના નિર્માણ દ્વારા મુનિરાજે અહિંસક જીવન જીવી રહ્યાં છે. મારાથી બનેલા ઔષધે સૌને નિરોગી રાખી રહ્યાં છે.
ઉપર પ્રમાણેના ભાવે તે જીવેને ન હોવાના કારણે તેમને દાનાન્તરાયકર્મને ક્ષયપશમ માને ઠીક નથી.
(૯) શ્રેત્રેન્દ્રિય વધ્ય-મનુષ્યાવતારમાં મેહમાયા વશ બનીને પારકાઓની ભૂંડાઈ કે પારકાઓના પાપને સાંભળીને જીવન પસાર કરેલું હોવાથી મહાભયંકર રૂપે બાંધેલા પાપકર્મોના ઉદયે ઉપાર્જન કરેલા એકેન્દ્રિયાવતારને જીને કાન ઇન્દ્રિયને સર્વથા અભાવ હોય છે.
(૧૦) ચક્ષુરિન્દ્રિય વધ્ય-પારકાના ભૂંડા પાપકર્મો જોઈને બાંધેલા પાપકર્મોથી વજનદાર બનેલા જીવાત્માઓ એકેન્દ્રિયાવતારને પામે છે, જ્યાં તેમને આંખ ઈન્દ્રિયને સર્વથા અભાવ હોય છે.
૧૧) ઘ્રાણેન્દ્રિયવધ્ય-પૂર્વોપાર્જિત કર્મના કારણે નાકને પણ અભાવ વર્તતે હોય છે.
(૧૨) રસનેન્દ્રિયવધ્ય-પારકા જીની ભૂંડાઈ બેલીને, બીજાઓને શાપ આપીને તથા અભક્ષ્યાદિ ખાન-પાનમાં જીવન યાપન કરીને મહાન ચીકણું કર્મોને બાંધનારા છ એકેન્દ્રિય બને છે, જ્યાં તેમને જીભ ઈન્દ્રિય હોતી નથી.
Page #440
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૪૦૩ (૧૩) પુરૂષ વેદવધ્ય–દેવદુર્લભ મનુષ્યાવતારને પામ્યા પછી મેહમાયામાં મસ્તાન બનીને પરસ્ત્રીગમન, વેશ્યાગમન, નાની ઉંમરના બાલક-બાલિકાઓ તથા પિતાની સ્ત્રી સાથે અનંગકીડા તથા તીવ્ર મિથુનકર્મોના ભગવટામાં ભયંકરમાં ભયંકર પાપકર્મો ઉપાર્જન કરવામાં પૂરી જીંદગી સમાપ્ત કરીને એકેન્દ્રિય અવતારને પામેલા જ, પુરૂષલિંગ વિનાના હોવાથી તેમને પુરૂષદ નથી પણ નપુંસકવેદને જ તીવોદય વર્તતે હોય છે.
(૧૪) સ્ત્રીવેદવધ્ય–અકથનીય પાપકર્મોને ભેગવતા તે એકેન્દ્રિયને સ્ત્રીવેદ કે સ્ત્રીલિંગ પણ હોતું નથી. સારાંશ કે આ જીવોને કેવળ નપુંસકવેદ જ હોય છે.
ઉપર પ્રમાણે ૧૪ પ્રકારના કર્મોને ઉદય તેમને વર્તતે હોય છે. કઈ કઈ ગતિના છ એકેન્દ્રિયત્ન પ્રાપ્ત કરે છે?
હે પ્રભે ! અનંત જી એકેન્દ્રિયત્વને પ્રાપ્ત કરે છે તે શું. નરકગતિમાંથી? દેવગતિમાંથી? મનુષ્યગતિમાંથી ? કે તિર્યંચગતિમાંથી આવીને અવતરે છે?
જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે હે ગૌતમ! નરક. ગતિના નારકજીવે સીધે સીધા એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત કરતાં નથી, પરંતુ મનુષ્યગતિ, દેવગતિ અને તિર્યંચગતિને જીવે ત્યાંને ભવ પૂર્ણ કરીને ઉપાર્જન કરેલા પાપકર્મોને ભેગવવાને માટે એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત કરે છે.
દેવગતિને જીવે ભેગાસક્ત બનીને, મનુષ્યગતિને જીવે
Page #441
--------------------------------------------------------------------------
________________
४०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પરિગ્રહાસક્ત બનીને તથા તૈયે (તિર્યંચગતિના જી) વિવેક વિનાના હોવાથી એક બીજાને ભક્ષ્ય તથા ભક્ષક બનીને હિંસકમી હોવાથી એકેન્દ્રિયાવતાર જ તેમના ભાગ્યમાં રહે છે.
શેષ વાતે પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિપદથી જાણવી. એકેન્દ્રિય જીવોને સમુદઘાત કેટલા?
જવાબમાં ભગવંતે કહ્યું કે વેદના-કષાય-મારણાંતિક અને વૈક્રિય સમુઘાતે ચાર હોય છે. વૈકિય સમુદુઘાત વાયુ કાયને આશ્રયી સમજવું. શેષને ત્રણ. એકેન્દ્રિયને કર્મબંધની વિશેષ વક્તવ્યતા :
આ વિષયને અનુસંધાન કરીને ગૌતમસ્વામીએ ચાર પ્રશ્નો કર્યા છે. તે આ પ્રમાણે - (1) એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત કરેલા અને પરસ્પર જેમની
આયુષ્ય સ્થિતિ તુલ્ય છે, તેઓ શું કર્મોનું બંધન તુલ્ય કરે છે? કે વિશેષાધિક? પરસ્પરની અપેક્ષાએ સમાનવ હોવાથી ફરીથી બંધાતા કર્મો શું તુલ્ય હોય છે? કે પૂર્વકાળમાં બાંધેલા કર્મોની અપેક્ષાએ અસંખ્યાતમા
ભાગ આદિને લઈ વિશેષાધિક છે? (2) તુલ્ય સ્થિતિક છે જુદા જુદા વિશેષાધિક કર્મને બંધ
કરે છે? એટલે કે આયુષ્ય મર્યાદા સમાન હોવા છતાં પણ કેટલાક એકેન્દ્રિયે અસંખ્યાતમા ભાગરૂપ વિશેષ,
કે-કેટલાક સંખ્યાત ભાગરૂપ વિશેષ કમેને બાંધે છે? (3) આયુષ્ય મર્યાદા ભિન્ન ભિન્ન હોવા છતાં તેઓ પરસ્પર
શું કર્મોનું બંધન તુલ્ય કરે છે? કે-વિશેષાધિક કરે છે?
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૦૫
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ (4) ભિન્ન સ્થિતિક જ અન્ય શું વિશેષાધિક કર્મને
બાંધે છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! (1) કેટલાક તુલ્ય સ્થિતિક એકેન્દ્રિય જીવે તુલ્ય અને
વિશેષાધિક કર્મોને બાંધે છે. (2) સમાન સ્થિતિક જુદી જુદી રીતે વિશેષાધિક કર્મોને
બાંધે છે. (3) ભિન્ન ભિન્ન સ્થિતિક છે, જેઓનું આયુષ્ય પરસ્પર
જુદુ જુદુ હોય છે, પરંતુ કર્મોનું બંધન તુલ્ય અને
વિશેષાધિક કરે છે. (4) જ્યારે કેટલાક જી ભિન્ન ભિન્ન વિશેષાધિક કને
બાંધનારા છે.
આ કારણે જ એકેન્દ્રિય જીવે ચાર પ્રકારે કહ્યા છે. (1) કેટલાક એકેન્દ્રિય જીવે એક સમાન આયુષ્યવાળા છે
અને એક સાથે જ ઉત્પન્ન થાય છે. (2) કેટલાક સમાન આયુષ્ક હોય છે પણ જૂદા જૂદા જન્મે છે. (3) કેટલાક જૂદા જૂદા આયુષ્યવાળા હોય છે, પણ સાથે
જન્મે છે. 4) કેટલાક જીવને જન્મ અને આયુષ્ય પણ જૂદા જૂદા
હોય છે.
આ ચારે પ્રકારમાંથી પહેલા પ્રકારના જીવ તુલ્ય, વિશેષાધિક કર્મોનું બંધન કરે છે, કેમકે-તુલ્યાયુષ્ક જી એક કાળમાં જન્મતા હોવાથી પરસ્પર તુલ્ય વેગવાળા હોય છે,
Page #443
--------------------------------------------------------------------------
________________
४०६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેથી કર્મોનું બંધન તુલ્ય કહ્યું છે અને પહેલાના કરેલા કર્મોને હીન કરે છે, અથવા અધિક કરે છે. યદી અધિક કર્મોને કરે તે પરસ્પર તુલ્ય થઈને પણ પૂર્વકર્મની અપેક્ષાએ વિશેષાધિક હોય છે. માટે તુલ્ય અને વિશેષાધિક બે વિશેષણે તેમને કહ્યાં છે.
બીજા પ્રકારના છ સમાનાયુષ્ક છતાં પણ જુદા જુદા સમયે ઉત્પન્ન થવાથી તેમના વેગે વિષમ હોય છે, માટે કર્મોનું બંધન પણ વિશેષાધિક છે. જ્યારે ત્રીજા પ્રકારના જીવે વિષમાયુષ્ક અને એક સાથે જન્મેલા હોવાથી તુલ્ય વિશેષાધિક કર્મોને બાંધે છે. સાથે જન્મેલા હોવાથી વેગસમાન હોય છે, માટે કમેને તુલ્ય તથા વિશેષાધિક કરે છે અને ચોથ પ્રકારના છ વિષમ વિશેષાધિક કર્મોને ઉપજે છે.
ઉપર્યુક્ત એકેન્દ્રિય જીવની વક્તવ્યતા સાંભળીને ગૌતમસ્વામીજી ઘણું જ પ્રસન્ન થયા અને પરમાત્માને ભાવપૂર્વક વંદના તથા પંચાંગ નમાવીને દ્રવ્યવંદના કરે છે અને સ્તુતિ કરતાં કહ્યું કે –હે પ્રભે! આપશ્રી જ સાચા યથાર્થવાદી છે, માટે સર્વજ્ઞ છે, તીર્થકર છો. સર્વદશી છે, દેવાધિદેવ છે , ઈશ્વર છે.
“ શતક ૩૪ ઉદેશો ૧લે સમાપ્ત
Page #444
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪ : ઉદ્દેશ-ર અનંતરપપન્નક એકેદ્રિની વક્તવ્યતા:
જે જીવે એક જ સમયમાં એટલે કે જન્મ ધારણ કર્યો જેમને પહેલે જ સમય હોય તેવા એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત થયેલા અનંતરપપન્નક કહેવાય છે. તેમને માટે વિશેષ જાણવા માટે પ્રશ્ન કરતાં ગૌતમસ્વામીજીએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપતા ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ ! અનંતરે૫૫ત્રક, થાવત્ વનસ્પતિકાયિકે સુધીના પાંચ પ્રકારે છે. આ પ્રકરણ કેવળ પ્રથમ સમયમાં જ ઉત્પન્ન થયેલા એકેન્દ્રિય માટે હેવાથી, પૃથ્વીકાયથી યાવત્ બાદર વનસ્પતિકાય સુધીના જી અપર્યાપ્ત જ હોવાથી તેમના સૂક્ષમ અને બાદરરૂપે બે જ ભેદ છે, કેમકે જન્મ લેવાના પ્રથમ સમયમાં આ જ અપર્યાપ્તક જ હોય છે. બાદર પૃથ્વીકાયના જી રત્નપ્રભાથી લઈ સાતે પૃથ્વીએ અને સિદ્ધશિલા સુધી આઠે પૃથ્વીઓમાં બધાય દ્વીપ તથા સમુદ્રોમાં સ્વસ્થાનની અપેક્ષાએ રહે છે. ઉપપાત અને સમુદ્ર ઘાતની અપેક્ષાએ બધાય છે કરતાં આ જ ઘણું વધારે હોવાથી પૂરા લેકને વ્યાપ્ત કરીને રહે છે. જે સ્થાનને આ જીવો ખાલી કરે છે તે જ સમયે બીજા અનંત જીવો ત્યાં ઉપપાત અર્થાત્ જન્મ લે છે અને બીજા સ્થાનને ખાલી કરે છે ત્યારે ત્યાં જ બીજા અનંત જીવો ઉત્પન્ન થાય છે.
તે પણ તેઓ લેકના અસંખ્યાતમા ભાગે જ કહેવાય છે; જ્યારે અનંતરપપત્રક સૂક્ષ્મ પૃથ્વીકાયિકે બધાય એક સમાન હોવાથી સર્વ લેકમાં વ્યાપક થઈને રહે છે. શેષ હકિકત પ્રજ્ઞા પના સૂત્રના સ્થાન પદથી જાણવી અથવા આજ શતકના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશાવ.
જ શતક ૩૪માનો ઉદ્દેશો બીજે સમાપ્ત કે
Page #445
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪ : ઉદેશે–૩
પરંપરે પપન્નક એકેન્દ્રિય માટેની વક્તવ્યતા:
એકેન્દ્રિયાવતારને ધારણ કર્યો જેને બે સમયાદિ થઈ ગયા હોય તે પરંપરપન્નક કહેવાય છે. ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવંતે ફરમાવ્યું કે-હે ગૌતમ! પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના જ સૂક્ષમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે ચાર પ્રકારના જાણવા.
હે પ્રભો! તેમને સૂક્ષ્મ અપર્યાપ્તક પૃથ્વીકાયિક યાદી રત્નપ્રભા નરકની પૂર્વ દિશાના ચરમાંતથી સમુદ્દઘાત કરી પશ્ચિમ ચરમાતે ઉત્પન્ન થાય તે કેટલે સમય લાગે? જવાબમાં ભગવંતે કહ્યું કે–વિગ્રહગતિથી તે જીવે ૧-૨-૩-૪ સમયમાં ઉત્પાદ કરી લે છે. વિશેષ એટલે કે ઉત્તર લેકના ચરમાંતથી સમુદ્દઘાત કરે અને પશ્ચિમ ચરમતમાં ઉત્પન્ન થવાવાળાને એક સમયને વિગ્રહ હોતું નથી. આ જ આઠે પૃથ્વીઓમાં સ્થિત છે. શેષ પૂર્વવત્,
•
શતક ૩૪માને ઉદેશે ત્રીજે સમાપ્ત છે
Page #446
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪ : ઉદેશા-૪ થી ૧૧ શેષ રહેલા-(૧) અનંતરાવગાઢ, (૨) પરંપરાવગાઢ,
(૩) અનંતરાહારક, (૪) પરંપરાહારક, (૫) અનંતરપર્યાપ્તક, (૬) પરંપરપર્યાપ્તક,
(૭) ચરમ, (૮) અચરમ, આ પ્રમાણે આઠે ઉદ્દેશા પહેલાની જેમ જાણવા, તેમાં અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્તના ત્રણ ઉદ્દેશા અનંતરે૫૫ન્નકની જેમ જાણવા. શેષ પરંપરા પપન્નકની જેમ જાણી લેવા.
oooo
આ શતક ૩૪માના ઉદેશા ૪ થી ૧૧ સમાપ્ત થાય
શતક ૩૪ : દ્વિતીય એકેન્દ્રિય શતક
કૃષ્ણ લેશ્યાના માલિક એકેન્દ્રિય જીવે પણ ચાર ચાર પ્રકારે જાણવા. એમના માટેની બીજી હકિકતે પહેલાની જેમ જાણવી. બીજું શતક પૂર્ણ.
નીલ લેશ્યાના એકેન્દ્રિય જીવનું ત્રીજું શતક. કાપત લેશ્યાના એકેન્દ્રિય જીવનું શું શતક. તથા ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવેનું પાંચમું શતક. તવિષયક હકિકતે પૂર્વવત્ જાણવી.
શતક ૩૪માના ઉદ્દેશા ૨-૩-૪-૫ સમાપ્ત ,
Page #447
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪ : એકેન્દ્રિય શતક-૬
ભાવસિદ્ધિક કૃષ્ણ લેસ્થાના ચાર પ્રકારના એકેન્દ્રિય જીની હકિકત પૂર્વવત્ જાણવી. શતક ૬
કાત લેશ્યા અને નલ લેગ્યા માટે શતક ૭-૮
આ જ પ્રમાણે અભાવસિદ્ધિકના પણ ૯-૧૦-૧૧-૧૨ શતકે જાણવા.
વિશેષ પહેલાના આઠ શતકેમાં અનંતપન્નકથી અચરમ સુધીના ૧૧-૧૧ ઉદ્દેશા પહેલા શતકની જેમ કલ્પી લેવા. જેથી ૧૧૪૮=૮૮ ઉદ્દેશા અને શેષ અભાવસિદ્ધિ માટે ચરમ અને અચરમ બે ઉદ્દેશ નથી હોતાં, માટે ૪૪૯=૩૬+૮૮=૧૨૪ એટલે કે ૩૪મા શતકના અવાંતર શતક ૧૨ જાણવા અને બધાય-બધાય ઉદેશા ૧૨૪ જાણવા.
" एकेन्द्रियादिसंसारो मया प्राप्तोऽप्यनेकशः।
છુના પ્રાર્થ નાથ ! જ તત્ર ગરમ છે ”(વિવેચક)
Page #448
--------------------------------------------------------------------------
________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૪ થી ૧૧
૪૧૧
સમાપ્તિ વચનમ"
શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, કાશી આદિના ઘણા રાજાઓને તથા પંડિત અને મહાપંડિતાને જેની અહિંસા, સંયમ આદિના રહસ્યને સમજાવનારા અને તેમના જીવનમાંથી માંસાહાર, શરાબ આદિને ત્યાગ કરાવનાર ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન, શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, પંન્યાસપદ વિભૂષિત, ગણિવર્મે પૂણનન્દવિજયે (કુમારશ્રમણે) પિતાના મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે, ભગવતીસૂત્ર સારસંગ્રહનું ૩૪ મું શતક યથામતિએ વિચિત કર્યું છે. સર્વત્ર શુભ ભૂયાત્,
* શતક ૩૪મું સમાપ્ત .
Page #449
--------------------------------------------------------------------------
________________
શતક ૩૫ : ઉદ્દેશો-૧
કૃતયુગ્માદિ રાશિરૂપે એકેન્દ્રિયાની વક્તવ્યતા
હે પ્રભુ ! આપશ્રીના શાસનમાં મહાયુગ્માની સખ્યા કેટલી કહેવામાં આવી છે ? (અહીં યુગ્મના અથ સંખ્યા જાણવી અને મહાન એટલે મેટા યુગ્મા લેવાના છે, કેમકે ક્ષુદ્ર યુગ્માની વાત આના પહેલાના શતકમાં ચર્ચાઇ ગઇ છે. )
જવાબમાં ભગવાન મહાવીરસ્વામી કહે છે, હે ગૌતમ ! નીચે લખ્યા પ્રમાણે તેમની સખ્યા ૧૬ની છે.
(૧) કૃતયુગ્મ કૃતયુગ્મ ૧૬ (૨) કૃતયુગ્મયૈાજ યુગ્મ ૧૯ (૩) કૃતયુગ્મદ્રાપર યુગ્મ ૧૮ (૪) કૃતયુગ્મક`ાજ યુગ્મ ૧૭ (૫) યેાજકૃતયુગ્મ (૬) ત્ર્યાજન્યેાજયુગ્મ ૧૫ (૧૪) કલ્પાજયૈાજયુગ્મ છ (૭) ત્ર્યાજદ્વાપરયુગ્મ ૧૪ (૧૫) કલ્પાજદ્વાપરયુગ્મ (૮) ચૈાજકાજયુગ્મ ૧૩ (૧૬) કાજક`ાજયુગ્મ ૫
(૯) દ્વાપરકૃતયુગ્મ ૮ (૧૦) દ્વાપરયેાજ યુગ્મ ૧૧ (૧૧) દ્વાપરદ્વાપર યુગ્મ ૧૦ (૧૨) દ્વાપરકપેાજ યુગ્મ ૯ (૧૩) કલ્પાજકૃતયુગ્મ
૧૨
૪
આનાથી પહેલાના શતકમાં એકેન્દ્રિય જીવાને શ્રેણીના ક્રમે વર્ણવ્યા હતાં જ્યારે આ શતકમાં રાશિક્રમથી વર્ણવવામાં આવ્યા છે.
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભુ ! આપશ્રી કૃતયુગ્મ કૃતયુગ્મથી લઇ કલ્પાજ કલ્પાજ સુધીની ૧૬ સંખ્યામાં યુગ્મ કહ્યાં છે તે કયા કારણે કહેા છે. જવાબમાં ભગવંતે ફરમાવ્યું
Page #450
--------------------------------------------------------------------------
________________
શતક ૩૫મુ' : ઉદ્દેશક-૧
૪૧૩
કે હે ગૌતમ ! જે રાશિને પ્રત્યેક સમયે ચાર ચારના અપહાર કરવાથી એટલે કે ચાર ચારને બાદ કરવાથી છેવટે ચારની સંખ્યા શેષ રહે, તથા ચાર ચારને બાદ કરવાનાં સમયેાને પણ ચાર ચારથી બાદ કરતાં છેવટે ચાર શેષ રહે તે કૃતયુગ્મ કૃતયુગ્મ કહેવાય છે. કારણમાં કહેવાયું છે કે-ચાર ચારથી બાદ કરાતા દ્રવ્ય અને સમયાની અપેક્ષાએ બંને રીતે ચાર શેષ રહે તે કૃતયુગ્મ છે. ત્રણ શેષ રહે તે Àાજ, એ શેષ રહે તે દ્વાપર અને એક શેષ રહે તે કલ્પાજ કહેવાય છે. જેમકે, ૧૬, ૧૯, ૧૮, ૧૭ની સંખ્યાને ચારે ભાંગીએ. જેમકે :
૪)૧૬(૩
૧૨
૪)૧૯(૪ ૧૬
૪)૧૮(૪ ૧૬
૩
આમાં ક્રમશઃ ચારે રાશિ સમજવી.
-:
૪)૧૭(૪ ૧૬
૧
કૃતયુગ્મ કૃતયુગ્મમાં અપહાર સમયની અપેક્ષાએ કૃતયુગ્મ પહેલુ પદ છે અને માદ રહેતા દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ બીજું પદ છે.
કૃતયુગ્મ ચૈાજમાં જઘન્ય ૧૯ની સખ્યા છે. તેમાં કૃતયુગ્મ એટલે ચાર સમયે અને શેષ રહેલા ત્રણ દ્રવ્યા છે.
કૃતયુગ્મ દ્વાપરમાં ૧૮ની સંખ્યા છે આમાં પણ અપહારક ચાર સમયેા જાણવા અને શેષ એની સંખ્યાને દ્રવ્ય જાણવું. કૃતયુગ્મ કલ્પેાજમાં ૧૭ની જઘન્ય સ ંખ્યામાં પણ સમયે ચાર જાણવા અને શેષ રહેલુ એક દ્રવ્ય છે.
આ પ્રમાણે વ્યાજકૃતયુગ્મમાં અપહારક સમયે ની ગ્રેજ સખ્યા પ્રમાણ ત્રણ સમય જાણવા અને શેષ ચાર રહે તે દ્રવ્ય જાણવા. યાવત્ કલ્પેજ ૫ાજ સુધીના પદેોમાં પડેલુ પ સમયેાનુ અને બીજુ પણ દ્રવ્ય જાવુ’.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૧૪
કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયા કઈ ગતિમાં આવે છે?
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
હે પ્રભો ! કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ પ્રમાણવાળા જે એકે ન્દ્રિય જીવા છે, તે કઈ કઈ ગતિમાંથી આવીને એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત થાય છે? જવાખમાં ભગવંતે ફરમાવ્યુ કે, હે ગૌતમ ! દેવગતિ, મનુષ્યગતિ અને તિય ચગતિમાં નીકળેલા જીવેા ઓછામાં ઓછા ૧૬ જીવા અને વધારે સ ખ્યાત,અસ`ખ્યાત કે અનંત જીવા એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત કરે છે. અનત જીવાના ઉત્પાદ વનસ્પતિકાયિકા માટે જાણવા. કેમકે તેમાં જન્મ લેનારા જીવા અનંત હાય છે.
ભવનપતિ, વ્ય’તર, જ્યાતિષ અને વૈમાનિકમાં પહેલા અને બીજા દેવલાકના જીવો પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયમાં જન્મે છે, જ્યારે વાયુકાય તથા તેજસ્કાયમાં દેવા અવતરતા નથી. સાથેાસાથ વનસ્પતિકાયના જીવાને અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી ત્યાં રહેવાનુ ભાગ્યમાં લખાયેલું છે, કેમકે અકામ નિજ રાના ચેાગે સ્થાવર ચાનિના ત્યાગ કરી ત્રસયેાનિમાં આવેલા જીવાત્માઓને માટે બે હજાર સાગરોપમની જ મર્યાદા છે. તે દરમ્યાન યદી તે જીવ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી ન શકયો, તે ફરીને એટલે કે વધારેમાં વધારે એ હજાર સાગરે પમ ત્રસમાં રહીને પાછે સ્થાવર ચેાનિમાં પટકાવાનુ` ભાગ્યમાં રહે છે.
એક ઉત્સર્પિણી દશ કાડાકોડી સાગરે પમની છે. તી કર પરમાત્માએની એક ચાવીસી થાય છે, આ પ્રમાણે અવસર્પિણી પણ દશ કોડાકોડી સાગરોપમની જાણવી અને એક
Page #452
--------------------------------------------------------------------------
________________
શતક ૩૫મુ : ઉદ્દેશક-૧
૪૧૫
ચેવીસી આ કાળમાં પણ જાણવી. વનસ્પતિકાયમાં ગયેલા જીવને અનંત ચાવીસીએ થાય ત્યાં સુધી તેમાંથી બહાર આવવાનુ હેતુ નથી.
આ જીવાને પ્રતિસમયે અન તઅનતની સ`ખ્યામાં મહાર કાઢવામાં આવે તે પણ અન'ત ઉત્સર્પિણી અને અવસર્પિણી પૂર્ણ થયે છતે ખહાર કાઢી શકાતા નથી.
તેમની અવગાહના જધન્યથી અ'ગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટથી એક હજાર ચેાજનની ઉંચાઇ કમળની અપેક્ષાએ જાણવી.
અવિરતિની અપેક્ષાને લઇ જ્ઞાનાવરણીયાદિ સાતે કર્માંને બાંધનારા છે પણ કર્માને બાંધ્યા વિનાના હાતા નથી. આયુષ્યકમને ભજનાએ ખાંધે છે.
જ્યારે કનિ માંધનારા છે ત્યારે આંધેલા કૉને વેદ્યા વિના કચો માર્ગ ? અસાતાવેદનીય વધારે હાય છે.કર્મીના ઉદયવાળા જ છે.
વેદનીય અને આયુષ્યકને છેડી શેષ કર્મના ઉદ્દીરક જાણવા તથા તે બન્નેને માટે ભજના જાણવી.
કૃષ્ણ, નીલ, કાપાત અને તેજો લેશ્યાવાળા હાય છે, તેમાં પણ પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં દેવા જન્મે છે, તથા અપર્યાપ્તક અવસ્થા હાય છે ત્યાં સુધી જ તેજો લેશ્યાવાળા
જાણવા.
સમ્યગ્ અને મિશ્રòષ્ટિવાળા હાતા નથી પણ મિથ્યાર્દષ્ટિ સુ'પન્ન જ હોય છે. તિઅજ્ઞાન તથા શ્રુતઅજ્ઞાનના માલિક
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૧દ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જાણવા. વિભંગ જ્ઞાન તેમને હોતું નથી. સ્પર્શેન્દ્રિય નામની એક જ ઇન્દ્રિય હોય છે. મને અને વચન હોતા નથી, માટે કેવળ કાયમ જ તેઓને હોય છે. બંને ઉપગ. પાંચે વર્ણ, ઉચ્છવાસ, નિશ્વાસ તેમને હોય છે. વિગ્રહગતિની અપેક્ષાએ અનાહારક અને શેષ આહારક જાણવા. | સર્વવિરતિ કે દેશવિરતિ વિનાના જ હોય છે, માટે અવિરત જ તેમના નશીબમાં લખાયેલી છે. કિયાવંત જ હોય છે. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, ભય સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞામાં આસક્ત હોય છે; ચારે કષાય જાણવા. કેવળ નપુંસકવેદ જ તેમને હોય છે. એટલે કે સ્ત્રીવેદ કે પુરુષવેદ તેમને નથી. તેમ છતાં તેઓ આવનારા ભવને માટે ત્રણે વેદને બાંધનારા છે. અસંજ્ઞી અર્થાત્ મન વિનાના હોય છે. અહીં પણ દ્રવ્ય મનને જ અભાવ જાણુ જ્યારે ભાવમન હોય છે માટે જ પ્રતિ સમયે કર્મોના બંધક છે. જઘન્યથી એક સમયની સ્થિતિ જાણવી અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીની આયુષ્ય મર્યાદા છે, આમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણ સમાઈ જાય છે. આ વાત કેવળ વનસ્પતિકાયિકે માટે જ છે, જ્યારે શેષ એકેન્દ્રિયને અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી જાણવી. બાકીની બધી વિગતે મૂળસૂત્રથી કે અગ્યારમા શતકની જેમ જાણવી. આમાં આપણે જીવાત્મા અનેકવાર કે અનંતવાર મુસાફરી કરી આવ્યું છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન મેળવાય ત્યાં સુધી ત્યાંની મુસાફરી નસીબમાંથી ખસે તેમ નથી.
કૃતયુગ્ગજ સંખ્યાના એકેન્દ્રિય માટે પણ ઉપરની જેમ જાણવું, કેવળ જઘન્યથી ૧ની સંખ્યામાં અને વધારેથી
Page #454
--------------------------------------------------------------------------
________________
શતક ૩૫મું : ઉદ્દેશક-૨
૪૧૭
સખ્યાત, અસંખ્યાત અથવા અનંત જીવાનેા ઉત્પાદ જાણવા. યાવત્ અનંતવાર જન્મ થયેા છે.
કૃતયુગ્મદ્વાપરમાં જઘન્યથી ૧૮ની સ’ખ્યા ઉત્કૃષ્ટથી પૂર્વવત્. કૃતયુગ્મકÒાજમાં જઘન્યથી ૧૭ની સખ્યા શેષ પૂ વત્ Àાજકૃતયુગ્મમાં જધન્યથી ૧૨ની સ ંખ્યા. ચૈાજણ્યેાજમાં ૧૫ની સંખ્યા.
આ પ્રમાણે ઠેઠ કલ્પાજ કલ્પાજ સુધી જાણી લેવુ'. કેવળ જઘન્ય સખ્યામાં ઉપર પ્રમાણે ફેરફાર જાણવા. * શતક પાંત્રીસમાના ઉદ્દેશો પહેલા સમાપ્ત
•••
&
શતક ૩૫: ઉદ્દેશા-૨
અનતાપપક્ષક એકેન્દ્રિયા માટેની વક્તવ્યતા
દેવગતિ, મનુષ્યગતિ અને તિય ચગતિમાંથી આવીને એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત થયેલાઓની સેલે યુગ્મા માટેની વક્તવ્યતા પહેલા ઉદ્દેશાની જેમ જાણવી. કેવળ દસ કિકતામાં જ નીચે પ્રમાણે ફરક છે.
~~~~~ટું
(1) જધન્ય અને ઉત્કૃષ્ટથી તેમની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જાણવી. પહેલા ઉદ્દેશામાં ખાદર વનસ્પતિકાયમાં રહેલા કમળની અપેક્ષાએ એક હજાર યેાજનની કહી હતી. ત્યારે ઉત્પન્ન થયાના પ્રથમ સમયવતી આ જીવાની અવગાહના આંગળના અસખ્યાતમા ભાગ જેટલી છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ ંગ્રહ
( 2 ) આયુષ્યકમ ના ખંધક નથી.
( 3 ) આયુષ્યકમના ઉદ્દીરક નથી.
( 4 ) ઉચ્છવાસ અને નિશ્વાસવાળા હાતા નથી.
( 5 ) શેષ સાતે કર્માંના બંધક છે.
( 6 ) કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા આ જીવે કેવળ એક સમયની સ્થિતિવાળા છે.
( 7 ) વેદના અને કષાય સમુદ્ધાતવાળા છે.
( 8 ) મારણાંતિક સમુદ્દાત નથી.
( 9 ) ઉર્દૂના પણ નથી.
શેષ બધુય ઉત્પાદાદિ પહેલાની જેમ જાણવુ.
આવા અવતાર એટલે કેવળ એક જ સમયની સ્થિતિવાળા છે. તેમાં પણ આ જીવાત્માએ અનતા જન્મ લીધા છે.
ઉપર પ્રમાણેની યથા કિકતાને પરમાત્મા પાસેથી સાંભળીને ગૌતમસ્વામીજી પ્રસન્ન થઈને કહે છે કે, હે પ્રભો ! આપશ્રીની વાણી જ સયા નિઃશંક છે, નિઃસ દે છે; માટે શ્રદ્ધેય, ઉપાદેય અને ગ્રાહ્ય છે. કેમકેસ્થૂળ-અતિ સ્થૂળ વાતામાં પણ છદ્મસ્થા એક બીજાથી ટકરાયા વિના રહેતા નથી, તે પછી સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વજ્ઞાન તેમના માટે કાઈ કાળે પણ દૃશ્ય બનવા ન પામે તેમાં શું આશ્ચય ?
DARRE
માં શતક ૩૫માના ઉદ્દેશે। બીજો સમાપ્ત
卐
香
20
Page #456
--------------------------------------------------------------------------
________________
શતક ૩૫ : ઉદ્દેશા-૩ થી ૧૧
ઉત્પાદ થયે એ સમયાદિ થયેલા પર પરાપપન્નકાની વક્તવ્યતા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણ ૧૬ યુગ્મામાં પૂ વત્
શતક ૩૫માને ઉદ્દેશો ત્રીજો સમાપ્ત
........
........................
ચરમ સમયના આ રાશિવાળા જીવાને તેજોલેશ્યા નથી. કેમકે આ ભાંગામાં દેવાની ઉત્પત્તિ નથી. ચરમથી આ જીવને મરણ સમય વિવક્ષિત સમજવેા, એટલે કે એકેન્દ્રિયના ચાલુ અવતારને છેડી પરભવમાં જવાના પહેલાના ભવ જાણવા.
શતક ૩૫માના ઉદ્દેશે। ચાથા સમાપ્ત
અચરમ સમયમાં જન્મેલા આ જીવાને પહેલાની જેમ
જાણવા.
*
શતક ૩૫માના ઉદ્દેશા પાંચમા સમાપ્ત કર્યું
c
C
***
પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્માદિ એટલે-એકેન્દ્રિયરૂપે ઉત્પાદના પ્રથમ સમયના યાગ વડે જે પ્રથમ છે અને કૃતયુગ્મ કૃતયુગ્મના અનુભવ અનુભવના પ્રથમ સમયે જ ઉત્પન્ન થયા છે તેને પ્રથમવત્.
શતક ૩૫ ઉદ્દેશો । સમાપ્ત
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રથમ–અપ્રથમ કૃતયુગ્ય કૃતયુગ્મના જીવે પાંચમા ઉદ્દેશા પ્રમાણે.
- શતક રૂપમાનો ઉદેશો સાતમે સમાપ્ત .
પ્રથમ ચરમ સમય અને પ્રથમ અચરમ સમયના જીને પૂર્વવતુ.
શતક રૂપમાનો ઉદ્દેશો આઠમે સમાપ્ત છે
આ પ્રમાણે ૧૧ ઉદ્દેશા સાથે પ્રથમ મહાયુમ શતક સમાપ્ત.
- શતક રૂપમાના ઉદ્દેશ ૩–૧૧ સમાપ્ત છે
શ.૩૫:દ્વિતીય એકેનિદ્રય મહાયુગ્મ શતક
કૃષ્ણ લેશ્યાવાળા આ રાશિના જાને માટે પણ પહેલાની જેમ જાણવું. વિશેષમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તની આયુષ્યમર્યાદાવાળા છે. બાકીના ૧૧ ઉદ્દેશ પહેલાની જેમ જાણવા.
શતક ૩૫નું બીજું શતક સમાપ્ત કર
ત્રીજા શતકમાં નીલ વેશ્યા, ચેથા શતકમાં કાપિત લેશ્યા, ભવસિદ્ધિકના ચાર તથા અભાવસિદ્ધિના પણ ચાર ઉદ્દેશા જાણવા.
Page #458
--------------------------------------------------------------------------
________________
શતક ૩૫મું : ઉદ્દેશક-૩ થી ૧૧
૪૨૧
૪૨૧
સમાપ્તિ વચનમ”
' શાસવિશારદ, જૈનાચાર્ય, સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.(કાશીવાળા)ના અદ્વિતીય પ્રભાવશાળી, વ્યાખ્યાતુ ચૂડામણિ, ગુજરાતી, હિન્દી, સિન્ધી આદિ ભાષાઓમાં અનેકવિધ સાહિત્યના સર્જક, સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાયવ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ પૂર્ણનન્દવિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે અને આવનાર ભમાં પણ ચારિત્રને સ્વીકાર કરીને એકેન્દ્રિયાદિ છે પ્રત્યે પણ ઉપયોગસમ્પન્ન રહેવાના સંસ્કારો પ્રાપ્ત થાય તે માટે ભગવતી સૂત્ર જેવા અતિ ગહન આગમનું ૩૫ મું શતક વિચિત કર્યું છે. આ “શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ” “જવા સર્વે એકેન્દ્રિયાદિ છેષ ઉપયેગવંતે ભય”
કન શતક ૩૫મું સમાપ્ત કર
Page #459
--------------------------------------------------------------------------
________________
શતક ૩૬ : ઉદેશે-૧ બેઈન્દ્રિય જીની રાશિકમે વક્તવ્યતા :
હે પ્રભે! કૃતયુગ્મ કૃતયુગ્માદિ સંખ્યા પ્રમાણવાળા બેઇન્દ્રિય છે પિતાના અવતારમાં કઈ ગતિથી આવે છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! તેઓ મનુષ્ય અથવા તિર્યંચગતિમાંથી પિતાને તે તે ભાવ પૂર્ણ કરીને બેઈન્દ્રિય રાશિમાં જન્મ ધારણ કરે છે. તેમને કેવળ સ્પર્શેન્દ્રિય તથા જીભ ઇન્દ્રિય જ હોય છે. આ સિવાય બીજી એટલે નાક, આંખ અને કાન આદિ ઇન્દ્રિયે તેમને હોતી નથી. કેમકે-પૂર્વોપાર્જિત અશુભ કર્મોના કારણે ધ્રાણેન્દ્રિયાવરણીય, ચક્ષુરિન્દ્રિયાવરણીય અને કણેન્દ્રિયાવરણીય કર્મોને સખત ઉદય હોવાથી તે નાક, આંખ તથા કાન ઈન્દ્રિયના ભેગે તેમના ભાગ્યમાં હોતા નથી. આ જ એક સમયમાં જઘન્યથી ૧૬ની સંખ્યામાં અને વધારે સંખ્યાત તથા અસંખ્યાત સમયમાં જન્મે છે.
અસંખ્યાત સમુદ્રો, હદો, તળા, મોટી મોટી નદીઓમાં નાના મોટા શંખ, કેડીઓ, કેડાઓ, તેમજ બીજા પ્રકારના શંખમાં બેઈન્દ્રિય જી જન્મે છે. તે ઉપરાંત વણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાઈ ગયા પછી વાસી રોટલી, રોટલા, ખીચડીમાં પાછું રહી ગયું હોય અથવા સર્વથા કડક ન થઈ હોય તે પુરી આદિમાં, તથા ખટાસ થયા પછીના દહીંમાં અને વરસાદ પડ્યા પછી થયેલા અળસીયા આદિ અગણિત જ પણ બેઈન્દ્રિય જીવે છે. જેમની સંખ્યા કોઈ કાળે ગણાતી નથી. આ કારણે જ પ્રતિ સમયે વાવત્ અસંખ્યાત જ જન્મે છે અને બીજાઓના પગે ચગદાઈને મરણ પામે છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
શતક ૩૬મુંઃ ઉદ્દેશક-૧
સમ્યગજ્ઞાની કે સમ્યફચારિત્રી સિવાય આ જીવનું રક્ષણ કરનાર કોઈ નથી. કારણ કે આ ચારિત્રની પરિણતિ
જ્યાં સુધી આત્મામાં થતી નથી ત્યાં સુધી તે સાધકને પુદ્ગલેને પ્રેમ ઘટતું ન હોવાથી જૂદી જૂદી જાતના શંખે, કેડા આદિને સંગ્રહ કરવામાં તેની લાલસા રહે તે સ્વાભાવિક છે, તેમજ જેની વાણી પ્રત્યે શ્રદ્ધા, આદર ન આવ્યા હોવાના કારણે જીભ ઇન્દ્રિયના વશવર્તી જીવાત્માઓ, વાસી ભજન કરશે, સર્વથા પાકી ગયેલા ચલિતરસવાળા ફળ, શાકે તેમ જ તેવા પ્રકારના ભેજનના રસિયા બનશે, તથા ઉપગ વિનાના હેવાથી પગ નીચે આવનારા કેટલાય અળસીયા આદિ જીવેને ચગદતા ચગદતા ચાલશે. આ રીતે અસંખ્યાત છને મારનારા બનવા પામશે. -
આ જીવેની શરીર અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગની છે તથા ઉત્કૃષ્ટથી ૧૨ જન જાણવી. દેને ઉ૫પાત આમાં ન થતું હોવાથી આદિની ત્રણ લેશ્યા જ જાણવી. અપર્યાપ્ત અવસ્થામાં કદાચ સાસ્વાદન સમ્યકત્વ હોય ત્યારે સમ્યગ તથા મિથ્યાદષ્ટિવાળા જાણવા. મિશ્રદષ્ટિ તેમને નથી. સમ્યક્ત્વની વિદ્યમાનતામાં જ સમ્યગદષ્ટિ જાણવા. જ્ઞાની તથા અજ્ઞાની હોય છે. વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાન તેમને નથી. વચન અને કાયયેગવાળા જાણવા. મગ નથી જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ સુધી તેઓ રહે છે. આયુષ્ય મર્યાદા બાર વર્ષની છે. લેકના મધ્યમાં હેવાથી નિયમા છ દિશાને આહાર જાણ. વેદના-કષાય અને મારણાંતિક સમુદુઘાતે છે. ૧૧ યુગ્મમાં પણ ઉપર પ્રમાણે જાણવું.
છેશતક છત્રીરલમાના ઉદ્દેશો પહેલો સમાપ્ત છે
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રમાણે બે થી અગ્યાર ઉદેશ પણ જાણવા. કેવળ પ્રથમ સમયના બેઈન્દ્રિય જી અપર્યાપ્તક હોવાના કારણે તેમને કાયમ જ જાણ. કેમકે-અપર્યાપ્તકને વચન તથા મનેયેગને અભાવ જાણુ. શતક ૩૬નું પહેલું શતક સમાપ્ત.
કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાવાળા બેઈન્દ્રિયના ક્રમશઃ ૨-૩-૪ શતક, ભવસિદ્ધિને માટે ૫-૬-૭-૮ તથા અભવસિદ્ધિકના ૯–૧૦–૧૧–૧૨ શતકે પૂર્વવત્ જાણું લેવા.
સમાપ્તિ વચનામ” - જર્મન, ઈટાલી, ફ્રાંસ, લંડન આદિ પશ્ચિમાત્ય દેશોના મહાપંડિતેને જૈન શાસનનું સૂક્ષમ જ્ઞાન કરાવનાર, નવયુગપ્રવર્તક, આચાર્યપદના ૩૬ ગુણોથી દેદીપ્યમાન, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે, ભગવતીસૂત્ર જેવા આગમીય ગ્રન્થનું ૩૬ મું શતક પૂર્ણ કર્યું છે.
“શુભં ભૂયાત્ સર્વેષાં જીવાનામ' ' - “કલ્યાણમસ્તુ, સ્વસ્તિ ભૂયાતું, ભદ્ર ભૂયાત” - ક શતક ૩૬મું સમાપ્ત કર
Page #462
--------------------------------------------------------------------------
________________
શતક ૩૭ : ઉદ્દેશેા-૧
તેઇન્દ્રિય જીવાની રાશિક્રમે વક્તવ્યતા :
હે પ્રભુ ! રાશિક્રમથી તૈઇન્દ્રિય જીવા કઈ ગતિમાંથી આવીને તૈઇન્દ્રિયાવતારને પ્રાપ્ત કરે છે ? ।
જવાબમાં ભગવંતે કહ્યું કે હું ગૌતમ! જેમ એઇન્દ્રિયા માટે કહેવાયું છે, તેમ તેઇન્દ્રિયા માટે પણ જાણવુ. કેવળ શરીરની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની સમજવી. આયુષ્યની મર્યાદા જઘન્યથી એક સમયની અને ઉત્કૃષ્ટથી “ મૂળવન્ન રાવિયાળ ’' એટલે ૪૯ રાત્રિ અને દિવસની સમજવી.
પહેલું શતક-ઔષિક અર્થાત્ પ્રસ્તુત શતક. ખીજું શતક કૃષ્ણવેશ્યાવાળા તૈઇન્દ્રિય વા માટે. ત્રીજી શતક-નીલ લેસ્યાવાળાઓને માટે. ચેાથુ શતક-કાપેાત લેશ્યાવાળાને માટે, ૫-૬-૭-૮ શતક-ભવસિદ્ધિ માટે. ૯-૧૦-૧૧-૧ર શતક અભવસિદ્ધિ માટે જાણવા.
સ્પર્શ, જીભ તથા નાક ઇન્દ્રિયાના માલિક આ જીવાને ચક્ષુરિન્દ્રિયાવરણ અને શ્રવણેન્દ્રિયાવરણ કર્યાંના જબરજસ્ત ઉદય હાવાથી આંખ અને કાન ઇન્દ્રિયા તેમને હાતી નથી. તથા સ’સૂચ્છિમ હોવાના કારણે નપુંસકવેદના જ ઉદય જાણવા
1
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૨૬. *
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચક્ષુ પ્રત્યક્ષ તેઈન્દ્રિય જ નીચે પ્રમાણે જાણવા – ગેમીનાના મેટા કાનખજૂરા. મંકણુ-ખાટલા, ગાદલામાં થનારા માકણ. જૂઆમાથામાં તથા કપડામાં થનારી જૂ-લીખ. પિપીલી-લાલ, કાળી વગેરે કીડીઓ. ઉદેહિયા-લાકડામાં થનારી ઉધેઈ. મકડા-જૂદી જૂદી જાતના મંડા. ' ઇલિયા-ધાન્ય વગેરેમાં થનારી ઈયળ. ઘયમિલ્લીઓ-ઘીમાં થનારી ઈયળ ( ઘીમેલ). સાવય-માથાના મૂળમાં થનારા. ગકીડા-કૂતર આદિના કાનમાં થનારા ગીંગડા. ગદહય-અવાવરી જમીનમાં થનારા ગવૈયા. ચરકીડા-વિષ્ટામાં થનારા કીડા. ગોમયકીડા-છાણમાં થતાં કીડા. આ કુંથુ-ળા રંગના ઘણું જ નાના જતુઓ. ગેવાલીયર્ગોવાલણ જાતના કીડા. ' ઈલિયા-ખાંડ, ગોળ આદિમાં થનારી ઈયળે. ઈદગેવાઈમાસાના પ્રારંભમાં લાલ રંગનાં કીડા.'
ઉપર પ્રમાણે વ્યવહારમાં પ્રસિદ્ધ છે જાણવા. શેષ આપણુ જેવાઓને માટે અપ્રત્યક્ષ તેઈન્દ્રિયે પણ ઘણા છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
શતક ૩૭મું ઉદ્દેશક-૧
૪૨૭ અનંત સંસારમાં અસંખ્યાત દ્વીપે અને સમુદ્રો છે, નદીઓ છે, નાળાએ છે, મોટા મેટા અરણ્ય છે, ધૂળે છે, રેતી છે, માટી છે, વપરાતી જમીન છે, અવાવરી જમીન છે. અમુક જ ચમાસામાં જમે છે, અમુક ઠંડીમાં તથા ગ્રીષ્મ
તમાં જન્મે છે. કેઈ બેઈન્દ્રિયરૂપે, તેઈન્દ્રિયરૂપે, તે કઈક ચઉરીન્દ્રિયરૂપે પણ જન્મે છે. જમીન પર ચાલતાં, સમુદ્રના પાણીમાં ચાલતા અને આકાશમાં ઉડતાં જેને આપણે સૌ સગી નજરે જોઈ રહ્યાં છીએ. આપણે જેમ પ્રાણે છે એટલે કે શરીર છે, ઇન્દ્રિયે છે, શ્વાસોશ્વાસ છે, મન છે, ભાષા છે, તેમ ગમે તે શરીરમાં રહેલા છે આપણી જેમ ચૈતન્ય, શરીર, ઈન્દ્રિ અને મન ધરાવનારા છે. માટે કઈ પણ જીવ, પારકાના હાથે, મેટર કે ગાડી નીચે, કે બીજા કેઈ પ્રકારે પણ મરવા માટે ઈચ્છતું નથી. આ કારણે જ બુદ્ધિશાળી અને વિવેકપૂર્ણ મનુષ્યને કર્તવ્ય ધર્મ, અહિંસા ધર્મ અને માનવતા ધર્મ છે કે “કેઈ પણ જીવને ન મારવું, ચાલવા ફરવામાં, ઉઠવા બેસવામાં, કે ગમે તે કામકાજ કરતાં પણ એકેય જીવ મરવા ન પામે.” ગુરુદેવને અનન્ય ભક્ત બનેલે અન્તવાસી, તેમની આજ્ઞા પ્રમાણે કામ કરવામાં ગમે તેટલી ઉતાવળ રાખે તે પણ પિતાના “ઈસમિતિ ”ને વાંધે ન જ આવવા દે જોઈએ. આ આજ્ઞા તીર્થંકર પરમાત્માઓની છે. સારાંશ કે મુનિને પણ પિતાને ઈર્થસમિતિ ધર્મ સૌથી મૂખ્ય છે. - આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ, ત્યાં કાનખજૂરા આદિ કીડાઓ કદાચ વેંતીયા આકારમાં જ જોવાયા હોય, પરંતુ મેટા મેટા પર્વતમાં કે જંગલમાં તે કાનખજૂરા હાથે પ્રમાણુના કે દંડ પ્રમાણના પણ હોઈ શકે છે. આ જ પ્રમાણે તે ઇન્દ્રિય જીવ ત્રણ ગાઉના શરીર પ્રમાણમાં હોય તેમાં શંકા રાખવા જેવું નથી.
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અહીં જે ત્રણ ગાઉની વાત છે, તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શરીર પ્રમાણની અપેક્ષાઓ જાણવી અને જઘન્યથી એટલે ઓછામાં ઓછા શરીર પ્રમાણુવાળા તેઈન્દ્રિય છ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા સાવ નાના જે આંખેથી પણ દેખાતા નથી, તેવા પણ હોય છે. અનંત જીવ રાશિ છે. પ્રત્યેકને માટે તે જુદી જુદી અવગાહના વિશેષ પ્રસંગ સિવાય બતાવી શકાય નહી, માટે જ સામુહિકરૂપે જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપે જ વાત કરવાની પદ્ધતિ જૈન શાસનની રહી છે. માથામાં કે ક્ષેત્ર વિશેષના જાનવરના વાળમાં “જ” પણ ત્રણ ગાઉની હોઈ શકે, પણ તે ક્યા ક્ષેત્રમાં હોતી હશે? તે આપણે જેવા છદ્મસ્થ જાણી ન શકીએ પણ તે માનવા જેવી હકીકત છે. માટે જ જૈન શાસનની ઘણી વાતે અને પ્રરૂપણુઓ કેવળ શ્રદ્ધગમ્ય જ છે. પરંતુ ઈર્ષ્યાધ તથા ધર્માધ બનેલા દયાનંદ સરસ્વતીએ જેમ પોતાના અનન્ય ઉપાસ્ય મહાદેવજીની પણ મશ્કરી કરતા તેમને વાર નથી લાગી, તે જૈનશાસનની અમુક વાતોને લઈ, જૈન શાસનને નિંદવામાં શા માટે વાર લાગે? ત્યારે જ તે પોતાના “સત્યાર્થ પ્રકાશ”માં લખે છે કે “જેનેના ધર્મમાં “જૂ” ત્રણ ગાઉની હોય તે જૈનીઓના માથા કેટલા ગાઉના હોતા હશે?
એટલું જ કહીએ કે કેઈની પણ વાત કરતાં પહેલા તેમના શાને બરાબર જેવા જોઈએ. ૨૪ આંગલ – ૧ હાથ
૪ હાથ – ૧ ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્ય – ૧ ગાઉ (ગભૂતિ) - ૨ ગાઉ – ૧ કેશ - ૪ કષ – ૧ જન
શતક ૩૭મું સમાપ્ત
Page #466
--------------------------------------------------------------------------
________________
શતક ૩૮મું
ચતુરિન્દ્રિય જીવેની વક્તવ્યતા:
અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉની સ્થિતિ. જઘન્યથી એક સમયની અને ઉત્કૃષથી છ મહિનાની જાણવી.
વીંછી, બગાઈ ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી આદિ જી ચારઈન્દ્રિયના જાણવા. તેમાં વિંછી આદિ જી વિષવાળા છે, ત્યારે કેટલાક ડંખ દેનારા છે, શેષ પૂર્વવત.
શતક ૩૮મું સમાપ્ત
Page #467
--------------------------------------------------------------------------
________________
શતક ઉભું
અસંજ્ઞી પંચેન્દ્રિયે માટેની વતવ્યતા:
જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગે અને વધારેમાં વધારે એક હજાર જનની જાણવી. સ્થિતિ જઘન્યથી એક સમયની અને વધારે પૂર્વ કેન્ટિની જાણવી. કાયસ્થિતિ જઘન્યથી એક સમયની અને વધારે ૨ થી ૮ પૂર્વ કેન્ટિની સમજવી. શેષ પૂર્વવત્
નોંધ:-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચારઈન્દ્રિયના જીવને જૈન શાસનની પરિભાષામાં વિકલેન્દ્રિય કહેવાય છે. “વાજાની ગારિqળffો રૂરિયાઈ સરિત થેપ તે વિકરિદ્રથા” એટલે કે પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયે જેમને નથી તે વિકલેન્દ્રિય જાણવા અને વ્યાકરણવેત્તાઓએ આ ઇવેને શુદ્ર તરીકે ઓળખાવ્યા છે. સારાંશ કે સૌને મતે આ જીવાત્માઓ છે, ચૈતન્ય શક્તિ સમ્પન્ન છે અને મનુષ્યની માફક જ સુખને ઈચ્છનારા તથા દુખથી દુઃખી થનાર છે. બેશક ! મનુષ્ય કરતાં આ જ હીનપુણ્યવાળા હોઈ શકે છે, તેથી તેને અર્થ એ નથી કે આ શુદ્ર જતુઓને મારવામાં પાપ નથી લાગતું.” માન્યું કે ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થને પિતાના જીવનવ્યવહારના સંચાલનમાં સ્થાવર ઓને ઉપગ સર્વથા અનિવાર્ય છે. તેમ છતાં પણ માનવની માનવતામાં દયાદેવીને વાસ કે અહિંસાધર્મને અવતાર થયેલું હશે તે પોતાના જીવનમાંથી
Page #468
--------------------------------------------------------------------------
________________
શતક ૩૯મું :
૪૩૧ દયાને દેશવટો આપ્યા વિના તે સ્થાવરના ઉપયોગમાં પણ નિરર્થક જીવહિંસાને ત્યાગ જ કરશે. તે પછી ત્રસત્વને પામેલા વિકલેન્દ્રિય પ્રત્યે કેવી રીતે નિર્વસ બનશે? તેથી તે જીવને મારવા માટે કે મરાવવા માટે દયાળુ પુરુષને હરહાલતમાં પણ ઉત્સાહ રહેતું નથી.
ઈશ્વર જ જગતને સર્જનહાર છે” આ સિદ્ધાંતને સત્ય સ્વરૂપે માનનારાઓએ સમજવું જોઈએ કે -જેમ મનુષ્યનું સર્જન ઈશ્વરાધીન છે, તે શુદ્ર જતુઓનો પણ સર્જનહાર ઈશ્વર જ છે. આવી સ્થિતિમાં પોતાના પ્રમાદ કે અજ્ઞાન વશ થઈને ઈશ્વરની સૃષ્ટિને બગાડવી કેઈ કાળે પણ ઠીક નથી, તેમ પર જીના હત્યારા ઉપર ઈશ્વરને આશીર્વાદ પણ ઉતરી શકે તેમ નથી. સર્પ, વિંછી, કાનખજૂરા, મચ્છર, માખી, વાઘ, વરૂ આદિ પ્રાણીઓ માનવના નાશક છે, માટે તેમને મારી નાખવાનો સિદ્ધાંત પણ સર્વથા અજ્ઞાનમય છે, કેમકે સૃષ્ટિના નિર્માણમાં અને વિષ ભરેલા ડંખીલા જતુઓના નિર્માણમાં પણ, દીર્ધદષ્ટિસમ્પન્ન, મહાદયાળુ પરમાત્માની દયાને આપણે ન સમજીએ, અથવા માનવજાત પર તે જ—એને કેટલે બધો ઉપકાર છે, તેને વૈજ્ઞાનિક દષ્ટિએ પણ આપણે ન સમજીએ તે આપણે નિશ્ચિત કમભાગી જ રહીશું અને પરમાત્માની સુંદરતમ સુષ્ટિને બદસુરત બનાવવાના અભિશાપે આવતા ભવમાં પણ આપણે વિના મતે મરવાનું રહેશે. કેમકે સંસાર તે
Play Ground ’ના ફુટબેલ જે છે, તેથી પર છની હત્યા કરનારે તે તે જીની સાથે વૈરાનુબંધથી બંધાશે અને
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આજે આપણા હાથે કે પગે મરનારા જીવા આવતા ભવે શત્રુ બનીને પણ વૈરના બદલા લીધા વિના છેડશે નહીં.
ઈશ્વર પ્રત્યે તથા ભારત દેશની પ્રાણસમી અહિંસા પ્રત્યે મેધ્યાન રહીને આજ સુધીની જીદ જુદી સરકારોએ સર્પ, વાઘ તથા સિંહ આદિ જીવાને મારવા માટે જુદી જુદી ચૈાજનાએ અને લાખા રૂપીયાના ઈનામેા પણ જાહેર કર્યાં હતાં, પણ આપણે સૌ અનુભવી રહ્યાં છીએ કે સંસારમાંથી નાના મેટા સર્પા પણ ઓછા થયા નથી તેમ માખી મચ્છરે પણ ઘટયાં નથી. ગાંધીબાબાનુ રાજ્ય થયા પછી પણ આજ સુધી લાખા મણુ · ડી. ડી. ટી.ને પાવડર છંટકાઈ ગયા છે, તા પણ માખીઓ ઘટી નથી, મચ્છરે ઘટ્યા નથી તેમ બીજા જાનવરે પણ એછા થયા નથી, તેમ સાપના કરડવાથી માણસાના માત પણ ઘટયા નથી.
(
આ બધી વાતાને ધ્યાનમાં લઇને નીવો નૌવસ્ય મક્ષળમ્ આ ઉક્તિને ભલે માનવેતર સૃષ્ટિ ચરિત્રા કરે, પણ મનુષ્ય તે બુદ્ધિશાળી પ્રાણી છે, ધર્મ કર્મને જાણનાર છે, વેદ– વેદાંત-ઉપનિષદ્, પુરાણ, ગાયત્રીના ઉપાસક છે, સુવર્ણ – મેાતી-સુખડ-પરવાલા તથા રૂદ્રાક્ષની માળાઓ દ્વારા પરમાત્માનું ભજન કરનાર છે. માટે વિવેકી અને વિચારશીલ છે તેથી જીવાનુ` હનન નહીં પણ રક્ષણ કરવા માટે અભૂતપૂર્વ તેમનામાં શક્તિ છે. માટે ઈશ્વરની બક્ષીસરૂપે મળેલી તે શક્તિના સદુપયોગ કરીને એક જીવ બીજા જીવના મિત્ર બનવા પામે તેમાં જ આપણા સૌનું, ભારત દેશનું, માનવ સમાજનુ' અને આધ્યાત્મિક જીવનનું ભલું છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શિતક ૩૯મું : - લગભગ છ કે સાત શતાબ્દીઓથી સર્વથા પરાધીન બનેલા ભારત દેશને મહાત્મા ગાંધીએ (ગાંધી બાબાએ) અહિંસક વૃત્તિઓથી અને પ્રવૃત્તિઓથી સ્વાધીનતા પ્રાપ્ત કરાવી અને તેમના જ ચેલા ચાપટો પેળી ટોપી પહેરીને ભારત દેશના રાજ્યસત્તાધારીઓ બન્યા. પરંતુ અફસેસ છે કે સત્તાની ખુરશી હાથમાં આવ્યા પછી તરત જ લાખે અને કરડેની સંખ્યામાં વાંદરાઓ, ભંડે, ગાય, બળદ, પાડા, ઘેટાબકરાઓ, વાઘ-દીપડાઓ, માર, ઉંદરડાઓ અને છેવટે દેડકાના પગે અને જીવતી ગાયના ચામડાના વ્યાપાર દ્વારા હુંડીયામણ કમાવાના મહા હિંસક પાપકાના માર્ગે ચાલ્યા. જેને મહાપાપે લાખે-કરોડો રૂપીઆ તથા લાખો ટન ઘઉં આદિ પદાર્થો ભારતમાં આવ્યા અને આપણા પેટમાં તેની પધરામણી થઈ. ફળ સ્વરૂપે ૩૨-૩૩ વર્ષોથી સ્વતંત્ર-સ્વાધીન બનેલા ભારત દેશની બેહાલ અવસ્થાઓને આપણે સૌ સગી નજરે જોઈ રહ્યા છીએ અને જોગવી રહ્યાં છીએ. તે આ પ્રમાણે -
(1) કોલેજ તથા હાઈસ્કૂલનું સહશિક્ષણ, વ્યાપારી ધોરણે ચાલતા સિનેમા, ટેલીવિઝન, રેડિઓ આદિના માધ્યમથી ઉત્તેજિત થઈને વ્યાપક બનેલી કામવાસનાના કારણે ભરબઝારમાં કે અન્યત્ર સ્થળે બહેન બેટીઓના શિયળ લુટાઈ રહ્યાં છે, છતાં પણ સત્તાધારીઓ આંખ આડા કાન કરીને નિરાંતે બેઠા છે.
(2) શિથિલ બનેલી રાજ્યસત્તાના પરિપાકે માણસ માણસને દુશમન છે, એક શ્રીમંત બીજા શ્રીમંતને તથા એક પ્રાંતને પ્રધાન મંત્રી બીજા પ્રાંતના પ્રધાન મંત્રીને વૈરી છે, વિરોધી છે.. .
. .
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (3) પ્રત્યેક પ્રાંતના મંત્રીઓ અને કેન્દ્રના મંત્રીઓ પણ પિતાને અહમિન્દ્ર માનીને એક બીજાની સત્તાને લલકારી રહ્યાં છે, એટલું જ નહીં પણ એક બીજાના ચૂડીદાર પાયજામા કે પેન્ટ ખેંચી રહ્યાં છે.
(4) ભારત માતાની, ગાંધી બાબાની, દેશના ગરીબની કે મધ્યમ વર્ગોની ચિંતાએ ચિતામાં જઈને–બળીને સર્વથા અલવિદા લીધી છે.
(5) પાપી, રિશ્વત તથા કાળાબઝારનું કાળું નાણું સૌના પેટમાં કૂદકા મારી રહેલું હોવાથી દેશના સત્તાધારીઓ અને શ્રીમંતે કુદરતાના વૈરી બન્યા છે, માટે જ તેમના જીવનમાંથી–
માનવતા ગઈ અને દાનવતા આવી, દયા ગઈ અને ક્રૂરતા આવી, પ્રેમ ગયે અને સ્વાર્થ આવ્યું.
પરિણામે ભારતદેશના ભાગ્યમાં મેઘરાજા પણ રીસાયે, નદીઓ, મહાનદીઓ પણ રીસાઈ તથા અતિ વૃષ્ટિ અને અનાવૃષ્ટિની મર્યાદા પણ સમાપ્ત થઈ છે. | ( 6 ) પાપના પૈસાથી ખરીદેલા તેલ, ઘી, સિંદર, સેના-ચાંદીના વરખ, ફળ-ફૂલ (મુખ્ય), મેવા, મિષ્ટાન્નના છપન ભેગ લઈને તથા હજારો મણ ઘી તથા અગણિત નાળિયેરના ભેગથી તૃપ્ત કે અતૃપ્ત થયેલા કલિયુગના ભગવાન પણ જાણે શેષશય્યા પર આરામ ન કરતાં હોય! માટે જ ભારતદેશના ગરીબ બધી રીતે પરેશાન છે. બેમેતે મરી રહ્યાં છે, ભૂખે મરી રહ્યાં છે, જ્યારે ભારત દેશના
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૩૫
!
શતક ૩૯મું : મંત્રીઓ, પ્રધાન મંત્રીઓ, નાણા મંત્રીઓ વગેરે ઘી કેળા ખાઈ રહ્યાં છે અને તેમના કૂતરા ૫૦-૭૫ હજારની મેટરમાં બેસીને આરામ કરી રહ્યાં છે અને બિસ્કુટ ખાઈ રહ્યાં છે.
(7) ભારત દેશના સંત-મહાસંતે તથા વૈરાગીઓની આંખ પર સેનાની ફ્રેમના ચશ્મા લાગ્યા અને પાંચ પાંચ હજારના કાશ્મીરી દુસાલા અને કામળીએથી તેમના શરીર લપેટાયા. પણ હાય રે...તે મહાસંતેના ભગતરામેને પેટ ભરવા માટે અનાજ નથી, પહેરવાના કપડા નથી, દવાદારૂ નથી, તેના પર લેવાની સંબી નથી, દૂધ નથી. આનાથી અતિરિફત અહિંસાદેવીની ક્રુર મશ્કરી બીજી કઈ?
(8) ભારત દેશની જગદંબા સ્વરૂપ સ્ત્રીની નગ્ન, અર્ધનગ્ન તસ્વીર ખેંચાઈ, તેને પિસ્ટર બન્યા, રાજરસ્તા પર તેમની નગ્નતાને ખ્યાલ દેનારી તસ્વીરે લટકાવવામાં આવી, લાખોની સંખ્યામાં રંગીન કેલેડર, સિનેમાની તસ્વીરો તથા ભારત દેશની ભીંતે ભીંતે અર્ધનગ્ન સ્ત્રીની તસ્વીરે મૂકાઈ, પણ હાય રે... ભારત દેશના શ્રીમતેની પત્ની, પુત્રીઓ, રાજ સત્તાધારીઓની પદ્મિનીઓ, ભણેલીગણેલી સ્ત્રીઓ, સારા લેખકોની ધર્મ પત્નીઓ તથા લેખનકળામાં હશીઆર બનેલી માનિનીઓને પણ પોતાની જાત પ્રત્યે રતિમાત્ર ગર્વ પણ શેષ ન રહ્યો! જાણે પાપી અન્નથી, હિંસક પ્રવૃત્તિના માધ્યમથી કમાયેલા પૈસાથી આપણા સૌને આત્મા જ ખતમ થઈ ગયે છે, મડદાલ થઈ ગયું છે.
(9) કેન્દ્રીય મંત્રીમંડળથી પ્રાંતિય મંત્રીમંડળ સુધી, લગભગ ૨૦ જેટલા રેલ મંત્રીઓ, ખાદ્ય મંત્રીઓ, ગૃહમંત્રીઓ, પ્રધાન મંત્રીઓ, સંરક્ષક મંત્રીઓ આદિ પ્રધાન કક્ષાના, રાજકક્ષાના મંત્રીઓ, તેમની દેવવિમાન જેવી
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
એફીસેા, તેમની સેવામાં ઉચ્ચસ્તરીય સેકડો માનવા છે, ઉપરાંત મુસાફરીખ ના પૈસા તેમના ગજવામાં આવે છે, આમ જેમની પાછળ ભારત દેશ લાખા અને કરાડી રૂપીઆના પગાર વ્યય કરે છે, તેમ છતાં પણ ગાડીએના અકસ્માતમાં હજાર માણસો મરી રહ્યાં છે, એન એટીએની ઈજ્જત લુંટાઈ રહી છે, ખાવા પીવાની વસ્તુઓની મેઘવારીના પાપે જનતા બેહાલ અવસ્થા ભગવી રહી છે, સૈનિકો અને સીપાઇએની આંખ સામે અત્યાચાર, દુરાચાર, લુંટ, મારા મારી તથા ગુનાહિત કાર્યાં થઈ રહ્યાં છે, તે પણ કોઇને પડી નથી. કેન્દ્રના મત્રીએ જ જ્યારે પરસ્પર રણમેદાને ચઢી રહ્યાં હાય ત્યારે બિચારા સૈનિકો શું કરે? અનાજ માટે ખેડુત તૈયાર નથી પણ રોકડીયા પાક માટે સૌ લાલચુ બની રહ્યાં છે. કલેકટરા, મામલતદારો પણ મંત્રીઓના કારણે કિંકર્તવ્યમૂઢ થઇને દેશની બેહાલ અવસ્થા જોઇ રહ્યાં છે.
પકવવા
(10) મશીનરીના યુગમાં ભારતદેશની આધ્યાત્મિકતાને કેટલી હાનિ કે લાભ થયા છે તે તે ઇતિહાસકારો નિર્ણીય કરશે, પરંતુ પ્રત્યક્ષ અનુભવાતી સત્ય હકીકત છે કે દેશના નાના મેાટા ઉદ્યોગપતિએમાં પરસ્પર હરિફાઈ, સ્પર્ધા અને પ્રતિસ્પર્ધાના જન્મ ચાક્કસ થયા છે, જેના કારણે દેશની મેટી શક્તિ અને મુડી તેમના ગજવામાં હાવાથી કેન્દ્ર કે પ્રાંતના મિનિસ્ટરો પણ તેમની હથેલીમાં રમતા હોય છે. પરિણામે તે બ ંનેની ગઠબધી મજબુત થાય છે. આના જ અભિશાપે શ્રીમતાની તિજોરીને વાંધા ન આવે તેવા જ કાયદા ઘડાય છે, ન્યાયતંત્રા ઢીલા પડે છે, રક્ષકદલમાં કત્ત બ્યરહિતતાના પ્રવેશ થાય છે, પરિણામે મોટા ઉદ્યોગપતિઓના એક ગજવામાં સરકારી તંત્ર અને બીજા ગજવામાં દેશના મિનિસ્ટી કેદ થઇને પડ્યાં છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૩૭
શતક ૩૯મું :
(11) કોઈ પણ દેશના અધઃપતન કે ઉન્નતિમાં ડબલ ગ્રેજ્યુએટ થયેલા મિનિસ્ટરે કરતાં પણ વધારેમાં વધારે અસરકારક ન્યાયાલયે, સૈનિકે અને શિક્ષણ સંસ્થાને હોય છે. ભારત દેશની કમનશીબી હતી કે સ્વરાજ્યના ઝંડા ફરકાવ્યા બાદ તરત જ આ ત્રણેમાં શિથિલતા આવતી ગઈ છે. ન્યાયાધીશ, સરસેનાપતિઓ કે પ્રિન્સીપાલે ગમે તેવા ઉચ્ચ ખાનદાનના અને પ્રામાણિક હેય તે પણ સરકારી તંત્રની અકર્મણ્યતાના કારણે તે ત્રણેમાં પણ કેવળ કાગળ કાર્યવાહીથી અતિરિક્ત બીજું કંઈ પણ કરવાનું રહ્યું નથી. પૈદલ વિહાર કરીને ગામડે ગામડે કે શહેરમાં વિચરનારા જૈન મુનિઓને જ અનુભવ છે કે-સામે દેખાતે માનવ ચેકકસ ખુની છે, બદમાશ, છે, બળાત્કાર કરનાર છે. સિપાહીઓ તેને પકડે છે. ન્યાયાધીશ સામે કે સેનાપતિ સામે ઉભે રાખે છે. તેઓ સત્ય નિર્ણય કરે તે પહેલાં જ રિશ્વતથી ગજવા ભરાયેલે, લેભાગુ પેળી ટોપી પહેરીને ન્યાયાધીશના કાનમાં ફૂંક મારે છે અને અસલી ચેર કે બદમાશ નિર્દોષ તરીકે સાબીત થાય છે અને છુટી જાય છે. હેડ માસ્ટરો તથા પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓના હાથે માર ખાય છે, સિપાહીને પબ્લીક મારે છે, ઈત્યાદિ પ્રસંગમાં અસલી તત્વને નિર્ણય કરતાં આપણને ખબર પડે છે કે મિનિસ્ટરે જ જ્યાં પિતાની સ્વાર્થાન્ધતામાંથી બહાર આવતાં નથી તે પછી તેઓ જનતામાં ન્યાયતંત્રની સ્થાપના કઈ રીતે કરશે? કોણ કરશે? પ્રાન્તીય કે કેન્દ્રીય મંત્રી કરશે? આને જવાબ ભગવાનના સુદર્શન ચક્ર સિવાય બીજા કોઈની પાસે નથી. - ઈત્યાદિ અગણિત કારણેથી સર્જાયેલા કાર્યોને જોયા પછી ભારત દેશ સ્વતંત્ર છે તેમ કહેવું વ્યાજબી નથી.
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યારે જ માનવ માત્રને ભૂતકાળની સ્મૃતિ થઈ જતાં વાર લાગતી નથી. કારણ કે માનવ સ્વભાવ જ એ રહ્યો છે કે ભૂતકાળ ખરાબ રીતે પસાર થયો હોય તે પણ વર્તમાનકાળ તેના કરતાં પણ વધારે ખરાબ દેખાય ત્યારે ભૂતકાળ પાછો ભવ્ય લાગે છે. માટે જ ભારત દેશને અંદર અવાજ કાંઈક આ પ્રમાણે છે. (1) બ્રિટીશરોના રાજ્યમાં દેશની બેન બેટીઓને, વ્યાપારી
એને, તથા સાધુ સંતેને કઈ પણ જાતને ભય હતે
નહીં. જ્યારે આજે પ્રજા ત્રસ્ત છે, બેન બેટીઓ ત્રસ્ત છે. (2) તે સમયે ન્યાયતંત્રની પવિત્રતા, શિક્ષણલની સ્વચ્છતા,
અને સંરક્ષક સ્થાનની કર્તવ્યનિષ્ઠતાના કારણે દેશને નાગરિક બિનધાસ્ત સૂઈ શક્યું હતું. વિદ્યાર્થિઓના જીવનમાં આજના જેવી સ્વછંદતા ન હતી અને સૈનિક
પ્રજાના રક્ષણમાં બેધ્યાન ન હતાં. (3) તેમ છતાં પણ બ્રિટીશરને દેશમાંથી ભગાડી શકાય.
પરંતુ આજે ગઠબંધીના કારણે વિચિત્ર પ્રકારે પરાધીન બનેલા ભારત દેશને કર્તવ્ય દિશામાં લાવવા માટે પ્રત્યેક પ્રાંતમાં જુદા જુદા મહાત્મા ગાંધીના અવતારે થાય તે પણ તેમને સફળતા મળી શકે તેમ નથી.
ઈત્યાદિ અગણિત પ્રકારોમાં દેશની જનતાના અવાજે સાફ સાફ સંભળાઈ રહ્યાં છે. પણ એકેયને યાવત્ વિનોબા ભાવે જેવાને પણ અવાજ સાંભળનાર અત્યારે માઈને લાલ કેઈ નથી.
Page #476
--------------------------------------------------------------------------
________________
શતક ૩૯મું :
૪૩૯
ઉપરની બધીય વાતમાં તેના મૌલિક કારણેાને તપાસીએ તા, ભારતદેશના અગણિત મૂક પ્રાણીઓની હત્યા દ્વારા પ્રાપ્ત થયેલા હુંડિયામણના અભિશાપેા સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. ( ઇત્યલ વિસ્તરેણુ ).
અસ’જ્ઞી એટલે શુ?
શાસ્ત્રામાં ઘણા સ્થળે સંગી અને અસની રૂપે જીવાના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. નિગેદવતી જીવ પણ ચૈતન્ય સ્વરુપી હાવાથી આ કર્માંના બંધનથી 'ધાયેલા છે, માટે તેમને પણ આહાર-ભય-મૈથુન-પરિગ્રહ-ક્રોધ-માન-માયાલેાભ-માહ-ધમ (ધત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા), સુખ-દુઃખ જુગુપ્સા-શાક-એધ (સામાન્યજ્ઞાન) અને લેાક (વિશેષ જ્ઞાન) આદિ સેાળ પ્રકારની સંજ્ઞા અવશ્ય હોવાથી જીવમાત્ર સન્ની જ કહેવાય છે. તેમ છતાં પણ આ પ્રસ્તુત વિષયમાં તે સ’જ્ઞાએથી સંન્નિત બનેલાને સજ્ઞી માનવામાં આવ્યે નથી, પણ નીચેની ત્રણ સંજ્ઞાએમાંથી પહેલી “ હેતુવાદોપદેશિકી ” સ ંજ્ઞા જેમને હાય તેમને અસ'ની તરીકે જણાવ્યા છે, કેમકે આ સજ્ઞામાં જીવને વિશિષ્ટ એધ હાતા નથી, આ કારણે તે અસંજ્ઞી છે.
જેમાં મેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સમૂચ્છિમ પંચેન્દ્રિય જીવેાના સમાવેશ થાય છે. આ જીવામાં કેવળ વર્તમાનકાળ પૂરતું જ જ્ઞાન હાય છે, જેમકે કીડીઓને, મકોડાઓને, ઈયળેાને, અળસીયાઓને, તથા ભ્રમર, વિંછી, માખી, મચ્છર, માકણ, જી આદિ જીવા જે રસ્તે જઇ રહ્યાં હાય, ત્યાં ઉત્પન્ન થતાં ભયના નિવારણ માટે પોતાની ગતિ ભલે બદલી લેતા હૈાય તે પણ તેવું જ્ઞાન તેમને
Page #477
--------------------------------------------------------------------------
________________
४४०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હેતું નથી કે રસ્તે બદલવામાં વર્તમાન સમયના ભયથી જરૂર મુક્ત થઈશું, પરંતુ ગતિ બદલતા જ બીજાના પગે ચગદાઈ જઈશું, કે સામેથી આવતી મેટર નીચે બેમેતે મરીશું કે ગતિ બદલતા જ સામેવાળા પુરૂષે અમને મારી જશે કે અમારે જ ભક્ષક બીજે પ્રાણી અમને ગળી જશે, ઈત્યાદિ વાતને તે અસંજ્ઞી જ જાણી શકતા નથી, માટે જ તેઓ અસંજ્ઞી છે.
અમુક સ્થાને ગયા પછી તે તે વસ્તુઓને સ્પર્શ થવાથી આપણા શરીરને પીડા થઈ હતી, બળી જવા જેવી સ્થિતિ કે ચગદાઈ જવા જેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ બધી ભૂત. કાળની વાતે તેમના ખ્યાલમાં હોતી જ નથી, તેથી ભવિષ્યકાળમાં ત્યાં જવું કે ન જવું, જવાથી આપણું મૃત્યુ છે તેની પણ તેમને ખબર હોતી નથી. માટે વિશિષ્ટ બોધાત્મક સંજ્ઞા ન હોવાથી તેઓ અસંજ્ઞી છે.
પૂર્વના મનુષ્યમાં બુદ્ધિ મળ્યા છતાં પણ તેના દુરૂપયેગમાં મસ્તાન બનીને કેટલાય જીવોની જીભને, બીજાએના નાકને, ત્રીજાઓની આંખને તથા ચેથાના કાનોને આઘાત લગાડ્યો હય, ઇન્દ્રિયેથી તે જીવેને પીડિત કર્યા હાય, એટલે કે તેમની ઇન્દ્રિયને ઘાત કર્યો હોય, રસોઈ પાણી કે પિતા આદિ કરવામાં જેની હત્યાનું ધ્યાન ન રહ્યું હોય કે વધારે પડતાં આરંભ સમારંભમાં સંખ્યાત કે અગણિત વિકલેન્દ્રિય જીવોને મરવાની અણી પર પહોંચાડી દીધા હોય કે મારી દીધા હોય, ઈત્યાદિ કારણે આવનારા ભમાં, ચાલ ભવના બુદ્ધિશાળી, મહાબુદ્ધિશાળી મનુષ્યને પણ વિલેન્દ્રિય જેની ગતિઓમાં અસંજ્ઞી અવસ્થા પ્રાપ્ત કરી ભયંકરમાં ભયંકર અસહ્ય દુઃખને ભેગવવાના જ ભાગ્યમાં રહેશે.
Page #478
--------------------------------------------------------------------------
________________
શતક ૩૯મું
૪૪૧
એક વૃક્ષના આશ્રય કરી હજારા-લાખા ત્રસ જીવે પેાતાનુ' જીવન જીવી રહ્યાં હાય ત્યારે કેલસા આદિના વ્યાપાર કરનારા શ્રીમંત થવાના લાભમાં સેંકડો-હજારા વૃક્ષાને કપાવે છે, અંગારકમ વડે કોલસાનું ઉત્પાદન વધારે છે અને લાખા કરાંડોની માલમત્તા ભેગી કરી પાપાનુબંધી પુણ્યના માલિક બને છે અને મરીને વિકલેન્દ્રિયપણુ' પ્રાપ્ત કરે છે, ઘાણીમાં પીલાતા તલ, મગફળી, કપાસીઆ, સરસુ' આદિ તથા ચક્કી (ઘંટી)માં પીસાતા ગેડુ', ચણા, ચેખા, જુવાર, બાજરી આદિમાં અસંખ્યાતા ધનેડા, ઈયળેા આદિ નાના મોટા જીવા પણ પીલાઈ તથા પીસાઈ જઈને વિના માતે મરે છે.
વસ્ત્ર ઉત્પાદન કરવાવાળી મીલેામાં હજારા-લાખા અને કરોડો મીટર વજ્ર મને છે. તેને સફાઈમાં લાવવા માટે મેદો, મકાઈ ચણાને લેટ, ચાખાના લોટ જે સેકડો-હજારા બારાઓમાં ભરેલા હાય છે, તેમાં ખદખદ કરતાં અસખ્યાતા કીડાએ કાંઝી બનાવતાં વિના માતે મરે છે.
પૃથ્વીમાતા નાના મોટા સૌ જીવાની માતા છે. તેના પેટાળમાં પત્થર, હીરા, આરસ, સીસુ, લેન્ડ્રુ આદિ ધાતુઓને બહાર કાઢતાં હજારો અળસીયા, ક્રીડા, મકોડા આદિ મર્યા વિના રહેતા નથી.
તેજાબ, સોડા, સાબુ, એસીડ ઇત્યાદિના ઉત્પાદનમાં તથા તેના વપરાશમાં અને તે પદાર્થાના ઉપયોગ કર્યાં પછી તે પાણીને ગટરમાં નાખવાથી લાખા-કરોડોની સખ્યામાં મરતા કીડાઓને અભયદાન કાણુ આપશે ?
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - આ કારણે જ દયાના સાગર તીર્થંકર પરમાત્માઓએ ગૃહસ્થને પણ ૧૫ કર્માદાનના વ્યાપારને ત્યાગ કરવાનું કહ્યું છે. પરંતુ પરિગ્રહ સંજ્ઞાના ગુલામ ભગવાનની વાણીને તિરસ્કાર કરીને હિંસક માર્ગને સ્વીકાર કરે છે અને આવનારા ભમાં ત્યાં ત્યાં અવતાર લે છે. આ જીવને દ્રવ્યમન હતું નથી, કેમકે પૂર્વભવમાં માયાવશ બનીને કેટલાય ના માનસિક પરિણામ અને પ્રવૃત્તિઓને તેડાવેલી કે બગાડેલી હેવાથી મન:પર્યાપ્તિ નામકર્મની નિકાચના કરવા જેટલી લાયકાત તેમનામાં હતી નથી, માટે મન:પર્યાપ્તિના અભાવમાં દ્રવ્યમનની પ્રાપ્તિ થતી નથી, તેમ છતાં આ જ જે નવા કર્મોનું બંધન કરે છે તે ભાવમનને આભારી છે. જીવ માત્રને કામણ શરીરના કારણે ભાવઈન્દ્રિ અને ભાવમનની વિદ્યમાનતા જૈન શાસનને માન્ય છે.
જ
શતક ૩૯ શું સમાપ્ત
.
Page #480
--------------------------------------------------------------------------
________________
શતર્ક ૩૯મું :
• સમાપ્તિ વચનમ્’
જૈનાગમાના રહસ્યવેત્તા, કમસિદ્ધાંતાના પારગામી તથા સ્યાદ્વાદનય અને પ્રમાણુવાદને આત્મસાત્ કરનારા, શાસ્ત્ર વિશારદ, જૈનાચાય, સ્વ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી (કાશીવાળા) વિશમી શતાબ્દીમાં શુક્રના તારા જેવા તેજસ્વી હતાં, ચંદ્રમા જેવા શીતળ હતાં, સૂર્યની જેમ પ્રચંડ પ્રતાપી હતાં, મેરૂ. પતની જેમ ધીર–વીર અને ગભીર હતાં, ઉપરિયાળાદિ તીર્થાંના ઉદ્ધારક અને પાલીતાણાના શ્રી યÀાવિજયજી જૈન ગુરુકુળના સ્થાપક તથા મહુવા આદિ અનેક સ્થળે ગુરુકુળ, વિદ્યાલયો, ધાર્મિક પાઠશાળાઓના સ્થાપક હતાં. તેમના શિષ્ય, શાસન દીપક, બંગાલ, બિહાર અને સિંધ જેવા માંસાહારી દેશેામાં અહિંસાના સફળ પ્રચાર કરનારા મુનિશજ શ્રી વિદ્યાવિજયજી મ. હતાં. તેમના શિષ્ય, ન્યાય વ્યાકરણુ કાવ્યતી, પન્યાસ પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણે) ભગવતી સૂત્ર સાર સ'ગ્રહમાં પંચમાંગનું ૩૯મું શતક સ્વપર કલ્યાણાર્થે પૂર્ણ કર્યુ છે.
ભદ્ર' ભૂયાત્ સર્વેષાં જીવાનામ્, જીવા સર્વે'ડસ'નિત્ય ત્યજેયુ.
૪૪૩
» શતક ૩૯મુ સમાપ્ત
આ
Page #481
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું
કૃતયુગ્મ કૃતયુગ્મ સજ્ઞી પંચેન્દ્રિયાની
વક્તવ્યતા :
હે પ્રભુ! કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિપ્રમાણ સંજ્ઞી પ'ચેન્દ્રિય જીવાના ઉત્પાદ કઈ કઈ ગતિમાંથી થાય છે ?
જવાખમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ ! મનુષ્યાવતાર મેળવવાને માટે ચારે ગતિએના ચેાવીશે દડકાના જીવા સમર્થ બની શકે છે, પછી ચાહે હુવે પછી મનુષ્યાવતાર મેળવાશે તે પહેલા તે જીવાત્માએ સંખ્યેય વર્ષાયુ, અસભ્યેય વર્ષાયુ, પર્યાપ્તાએ હાય, કે અપર્યાપ્તાએ હાય, તે પણ તેમને મનુષ્યાવતાર મેળવવા માટે કોઇના પણ અવરોધ કામે લાગતા નથી, કેમકે સંસારના સંચાલનમાં ઇશ્વરાદિની શક્તિ કામે આવતી નથી, પણ પેાત પેાતાના કરેલા કર્માંના કારણે એક ભવ છેડવા પડે છે અને ત્રીજો ભવ સ્વીંકારવા પડે છે, માટે જ નિગોદના જીવેાથી લઇને અનુત્તર વિમાનવાસી મહાપુણ્યાત્માએ પણ આ અવતાર મેળવી શકે છે. મુસાફરી કરનારાઓને માટે જકશન સ્ટેશન પર આવવાનું સ થા અનિવાય છે. તેવી રીતે પ્રત્યેક ગતિમાં કમ રાજાના પેટ ભરીને માર ખાધા પછી, તથા જન્મ-જા અને મૃત્યુની વિડંબનાઓથી ત્રસ્ત થયા પછી જ્યારે તે કમ સત્તાથી કંઈક હળવા અને છે ત્યારે મેાક્ષ તથા યાવત્ સાતમી નરકને મેળવવા માટે જકશન જેવા મનુષ્યાવતારને પ્રાપ્ત કરે છે. આ જીવાતું પરિમાણુ –અપહાર અને અવગાહના વ્યુત્ક્રાંતિપદ પ્રમાણે જાણવી.
Page #482
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
૪૪૫ આ સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન, આ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જે પરિપૂર્ણ હોય છે અને સંજ્ઞા એટલે દીર્ધકાલિકી તથા દષ્ટિવાદોપદેશિકી આ બે સંજ્ઞા અને મન:પર્યાપ્તિ દ્વારા જેમણે માનસિક જીવન પ્રાપ્ત કર્યું હોય તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કહેવાય છે. માતા-પિતાના સંગ વિનાના સંમૂચ્છિમ જ અસંસી અને ગર્ભથી ઉત્પન્ન થયેલાઓને સંસી જાણવા. દીર્ઘકાલિકી સંજ્ઞા :
પ્રત્યેક કર્મની અનંત વર્ગણામાં બંધાયેલા છે, મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચારે કષાયની માયામાં ચારે બાજુથી ફસાયેલા હોવાથી, તેમની પાસે સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રને પ્રકાશ મુદ્દલ ન હોવાના કારણે તેમના દ્વારા કરાતાં પાપ તીવ્રતમ હોય છે, ક્રોધ ખતરનાક બને છે, માન ભયંકર હોય છે, માયાપ્રપંચ તીવ્ર હોય છે, લેભ અને પરિ. ગ્રહની માત્રા સમાતીત હોય છે. ઈર્ષા, અદેખાઈ, પર પરિવાદ તથા બીજાને આળ (કલંક) દેવાની વૃત્તિવાળા હોય છે. તે ઉપરાંત પ્રાણાતિપાત, મૃષાવાદ, ચૌર્યકર્મ, મૈથુનકર્મ અને પરિગ્રહ પ્રત્યે અત્યંત ગળેડુબ હેવાથી પોતાના અમૂલ્ય જીવનધનને બરબાદ કરનાર બને છે. યદ્યપિ આ જીને ભૂતભવિષ્ય અને વર્તમાનના સુખ-દુઃખને નિર્ણય કરાવનારી, પિતાનું રક્ષણ કરી પારકાને સીસામાં ઉતરાવનારી, પિતાના અંતિમ ક્ષણ સુધી પોતાના શીરાપુરી ટકી રહે તે માટે દેશના લાખ માનવે ભૂખે મરે તેવી આકાંક્ષાઓને સેવનાવનારી દીર્ઘકાલિકી” સંજ્ઞા તેમને જરૂર મળેલી હોય છે. જે એકેન્દ્રિયના અનંત જીવે અને વિકલેન્દ્રિયના અસંખ્ય ની હેતુવાદોપદેશિકી સંજ્ઞા કરતાં હજારવાર ચડિયાતી છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનંત સંસારમાં રખડપટ્ટી કરતાં જીવને પોતાના આત્માનું દર્શન તથા તેના શુદ્ધિકરણના જ્યાં સુધી ખ્યાલ ન આવે
ત્યાં સુધી ઘાંચીના બળદીયાની જેમ તે આત્માની ભ્રમણકક્ષા કેઈ કાળે મટતી નથી. દષ્ટિવાદેપદેશિકી સંજ્ઞા
પ્રસ્તુતમાં દષ્ટિને અર્થ આંખ કરવાનું નથી. કેમકે ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવને પણ આંખ મળેલી હોય છે. પણ શરીરરૂપી ભાડાના મકાનમાં રહેલા આત્માનું દર્શન કરી શકે, કે કરાવી રાકે તેવી તાકાત ચામડાની આંખમાં હોતી નથી; કેમકે અનંત-અનંત કર્મોની વર્ગણામાં ફસાઈ ગયેલે આત્મા અતીન્દ્રિય હોવાથી ચર્મચક્ષુને માટે સર્વથા અગોચર જ રહ્યો છે, તેમ છતાં મેલું વસ્ત્ર ઠંડા પાણીમાં લાંબા કાળ સુધી રહે છતાં કંઈ ને કંઈ મેલ ઢીલું પડે છે તથા કંઈક છૂટી પણ જાય છે અને ગરમ પાણીમાં મેલ વધારે નીકળે છે, તથા સર્ક પાઉડર સાથે મિશ્રણ કરેલા પાણીમાં સાવ મેલું કપડું પણ ઉજળું બનવા પામે છે, તેવી રીતે યથાપ્રવૃતિકરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણ દ્વારા, આત્મા પર લાગેલા અનંતાનુબંધી કષાના ચીકણું પાપ મેલ પણ છેવાઈ જાય છે ત્યારે આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. આવા સમદષ્ટિ સમ્પન્ન આત્માને પુરૂષાર્થ ક્ષેમુખી હેવાથી અંતઃ કડાકડી સાગરોપમના કર્મોમાંથી પણ દેશવિરતિ તથા સર્વવિરતિ કર્મોના બાધક કર્મોને નાબુદ કરતે આત્મા ઘણો જ આગળ નીકળી ગયું હોવાથી, સર્વવિરતિ ચારિત્રના પર્યાયની શુદ્ધિમાં પણ ખૂબ જ જાગૃત; સાવધાન અને અપ્રમાદી બનવા ઉપરાંત મૌનધારી બનીને સમય પસાર કરતે હોય છે. યદ્યપિ આ જીવાત્માઓ, અનંતાનંત મિથ્યાત્વીએ, દેશવિરતિરો તથા
Page #484
--------------------------------------------------------------------------
________________
શતક ૪મું :
૪૪૭ પ્રમાદી સર્વવિરતિધર કરતાં પણ ખૂબ જ આગળ વધી ગયા હોવા છતાં પણ નવા નવા કર્મોનું બંધન તથા જુના કર્મોનું વેદન પણ કરતાં હોય છે. આ વાતને સૂત્રાનુસારે જ જોઈએ. પંચેન્દ્રિય જીવે શું કર્મોના બંધક છે? ' હે પ્રભે ! કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ સંપન્ન પંચેન્દ્રિય સંજ્ઞી જ વેદનીય કર્મ સિવાય બીજાની કર્મોની પ્રકૃતિઓને બાંધે છે? કે નથી બાંધતા?
સામાન્ય પ્રકારે આપણે એટલું જ જાણતા હોઈએ છીએ કે સર્વ પ્રતિ સમયે કર્મોનું બંધન, વેદન, અનુભવ અને નિર્જરા કરતાં જ હોય છે, પણ આ પ્રશ્નોમાં ખાસ વિશેષતા એ છે કે, વેદનીય કર્મ વિના બીજા કર્મોને બાંધનારા કણ કણ છે? અને કેણ નથી? ' જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! જે પુણ્ય પવિત્ર મહાપુરુષે પોતાની મોક્ષાભિલાષિણી પુરૂષાર્થ શક્તિવડે ઉપશાંતમૂહ, ક્ષીણમેહ, સગી (કેવળી) અને અગી નામના ચાર ગુણસ્થાનકે બીરાજમાન થવામાં ભાગ્યશાલી બન્યા છે, તેઓ જ વેદનીયકર્મ સિવાય બીજા કર્મોના બંધક એટલે તે તે સાતે કર્મોના બાંધનારા હોતા નથી. કેમકે ધર્મધ્યાનની પુષ્ટિ આ સ્થાને સારામાં સારી થઈ જવાના કારણે સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, ત્યાંથી પણ આગળ વધતે સાધક મુનિ આઠમે અપૂર્વકરણ ગુણસ્થાનકે આવતાં યાદ તે ઉપશમક છે, તે ઉપશમશ્રેણી (આ ગુણસ્થાનકના સાત ભાગ હોવાથી પહેલા ભાગથી જ ઉપશમણુને પ્રારંભ થાય છે) અને ક્ષપક હોય તે ક્ષપકશ્રેણીને આશ્રય લે છે. આવા ઉપશમકે,
Page #485
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ
૪૪૮
પૂર્વ ધારી, પવિત્રતમ અને વઋષભનારાચ, ઋષભનારાંચ તથા નારાચ આ ત્રણે સંઘયણમાંથી કોઇ પણ એકના સ્વામી હાય છે. આ મુનિરાજ સાતમે અને આઠમે ગુણસ્થાનકે મહુકમ ની ૨૦ પ્રકૃતિએને ઉપશાંત કરે છે, દશમા ગુણસ્થાનકે સ જવલન લાભને સૂક્ષ્મ કરી અગ્યારમે ગુણસ્થાનકે સૂક્ષ્મ લેાભને પણ ઉપશાંત કરે છે. સારાંશ કે-કેવળ અન્ત હત` પ્રમાણિત આ ગુણસ્થાનકમાં તે સાધકમુનિ મેાહનીયકમ ની બધીય પ્રકૃતિને શાંત કરી દે છે-ઢ`ડી પાડે છે, એટલે કે તે કને દાઢ વનાના નાગરાજની જેમ તાકાત વિનાના કરે છે.
ફટકડીથી મિશ્રિત થયેલા પાણીમાં જેમ ધૂળ, કચરા, રાખ આદિ નીચે બેસી જાય છે ત્યારે પાણી સ્વચ્છ અને છે, પણ નિમિત્ત મળ્યે વાસણની સ્થિરતા જ્યારે નાશ પામે છે ત્યારે પાણીની સ્વચ્છતાની પણ સમાપ્તિ થયા વિના રહેતી નથી. તેવી રીતે કાળા નાગની જેમ દબાઈ ગયેલા માહરાજાની સ્થિરતાને પણ આત્માની સ્થિરતા સાથે જ સંબધ રહેલા છે. કેમકે ગમે તે કારણે એક સમય પૂરતી જ ચંચળતા દિ આત્મામાં પ્રવેશ પામે તા પેાતાની સપૂર્ણ શક્તિવડે મેહુ રાજા અને તેના સૈનિક અનત શક્તિ સમ્પન્ન આત્માને પછાડ ખવડાવ્યા વિના રહેતા નથી. આ કારણે જ ભગવાન મહાવીર સ્વામીએ પેાતાના પટ્ટધર ઇન્દ્રભૂતિને (ગૌતમસ્વામીને) વારંવાર એક જ ઉપદેશ આપ્યા છે કે “સમય ગોયમ ! મા પમાયણ્’ એટલે કે હે ગૌતમ! સમય માટે પણ પ્રમાદ કરીશ નહીં.
ઉપશાંત મેહુકમી આત્માને માહુકમ દખાઈ જવાના કારણે ખીજા કર્યાં પણ દબાઇ ગયેલા હાય છે, જેમકે-રાજાની હાર થયે છતે સૈનિકોની તથા પ્રજાની હાર પશુ માન્ય રહે છે, તેમ બધાય કમેĆના બંધનમાં મોટામાં મેટુ કારણ મેહરાજા
Page #486
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦ :
૪૪૯
છે. તે જ્યારે ઉપશ્ચમિત થઈ ગયા હૈાય ત્યારે બીજા કને પણ અવકાશ કઇ રીતે મળશે? આ કારણે જ ભગવતી સૂત્ર ફરમાવે છે કે-માહુકમના ઉપશમમાં સાતાવેદનીય કર્મોને છોડી બીજા એકેય કમ બધાતા નથી.
સામાન્ય રીતે, જ્ઞાન અને સમજદારીપૂર્વક અલ્પાંશે પણ અહિંસક, સંયમી અને તપસ્વી આત્માના જગતના જીવા પ્રત્યે મૈત્રીભાવ સધાઈ જવાના કારણે સૌ જીવાના તે મિત્ર બને છે, તેા પછી અન્તમુહૂત પ્રમાણમાં જે આત્માએ મેહુ કને શાંત કર્યાં હોય તેમના મૈત્રીભાવનું શુ' પૂછવાનું હોય ? માટે જ તેએ કેવળ સાતાવેદનીય કર્મ'નુ' બંધન કરે છે, અને તે સમયે જ તેમનું આયુષ્યકમ વિશ્વાસઘાત કરી બેસે તે બાંધેલા સાતાવેદનીયને ભાગવવાને માટે તે મહાપુરુષો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. વિશેષતા આ છે કે-ઉપશમ શ્રેણીને જેમ ત્રણ સઘયણુ માન્ય છે, પર`તુ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જવા માટે તે પહેલું સ ́ઘયણુ વ ઋષભનારાચ જ સથા અનિવાય` છે, તે વિના આ વિમાન ભાગ્યથી હજાર માઈલ દૂર છે, સારાંશ કે આ સંઘયણના માલિકો જ ઉપશમ શ્રેણીથી સર્વાંસિદ્ધ ( અનુત્તર) વિમાન પ્રાપ્ત કરે છે.
નોંધ :-આજના માનવાનું. સાંઘયણ છેલ્લુ હાવાથી, ભવનપતિ, વ્ય ંતર, જ્યોતિષ અને પહેલાથી ચાથા દેવલાક સુધી જ જવાની લાયકાત તેમની છે. સારાંશ કે ગમે તેવા સાધક સવ થા નગ્ન રહીને હિમાચલની તલાટીમાં સાધના કરતા હાય કે જેસલમેરના રેગિસ્તાનમાં વૈશાખ મહિનાની આતાપતા લેતા હાય તા પણ ચાથા દેવલાકથી ઉપર જઈ શકવા માટે હર હાલતમાં પણ સમથ† બનતા નથી. કિલિકા સંઘયણવાળ
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પાંચમા, છઠ્ઠા દેવલે કમાં, અનારાચવાળા સાતમા આઠમા દેવલાક સુધી, નારાચ સઘયણુવાળા નવમા—દશમા દેવલાક સુધી, ઋષભનારાચવાળાને અગ્યારમા-બારમા દેવલેાક. જ્યારે વ ઋષભનારાચવાળા સાધક, નવથૈવેયક, અનુત્તર વિમાન છેવટે મેક્ષ મેળવવાને માટે પણ સમર્થ બને છે.
જીવાત્મા ચરમ શરીરી હાય છતાં પણ પ્રારંભમાં ક્ષપકશ્રેણી માંડવા જેટલી પુરૂષા શક્તિ મેળવેલી ન હેાવાથી, ઉપશમની ખ'ડ શ્રેણી માંડે છે, પણ આયુષ્ય કેવળ તેમનું સાત લવ જેટલું જ શેષ રહ્યું હોય ત્યારે ત્યાંથી એટલે અગ્યારમા ગુણસ્થાનકથી પડીને સાતમે ગુણસ્થાનકે આવે છેઅને આત્માની અભૂતપૂર્વ શક્તિનુ ઉદ્ઘાટન કરી ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે. ત્યાર પછી સાતલવ દરમ્યાન જ અગ્યારમું ગુરુસ્થાનક પ્રાપ્ત કર્યાં વિના જ બારમે ક્ષીણમેહ ગુણસ્થાનકે આવીને ઘાતી કર્માંના સમૂળ નાશ કરી બારમા અને તેરમાની વચ્ચે કેવળજ્ઞાન મેળવીને અન્તઃકૃત્ કેવળી એટલે તરત જ શેષ આયુષ્ય પૂર્ણ કરે છે અને જન્મ-જરા તથા મૃત્યુના નાશ કરી, મેાક્ષમાં બિરાજમાન થાય છે. એક મુહૂત (બે ઘડીમાં) ૭૭ની સંખ્યામાં લવ હોય છે. માટે સાત લવ એટલે મુહૂત ના અગ્યારમા ભાગ સમજવે.
મેાહુકમની તિવ્રતા કેટલી ?
આઠે પ્રકારના કર્માંમાં મેાહુકમ જબરજસ્ત તાકાતવાળુ છે અને તેના એક એક સૈનિક પણ તાકાતપૂર્ણ હાવાથી સાધકને આગળ નહીં વધવા દેવામાં કે આગળ વધેલાને પીછે. હુઠ કરાવીને અધઃપતનની ઉંડી ખાઈમાં પટકી દેવામાં પ્રતિસમય રાહુ જોઇને તૈયાર જ બેઠેલા હાય છે. તે મેાડુરાજાના
Page #488
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું' :
મૂળમાં એ સરસેનાપતિએ છે. ( ૨ ) ચારિત્રમેહનીય.
૪૫૧
( ૧ ) દશ નમાડુનીય
!
પ્રથમ સેનાપતિના કારણે આત્માને પેાતાના મૂળસ્વરૂપનુ જ જ્ઞાન થતું નથી અને બીજાના કારણે આત્મા પેાતાના જ શુદ્ધિકરણમાં સથા મેધ્યાન, એખ્યાલ, એકરાર હોવાથી શુદ્ધિના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી.
દન મેહનીયના પણ ત્રણ મેટા સૈનિક :
( ૧ ) મિથ્યાત્વમેહનીય, (૨) સમ્યક્ત્વમેાહનીય, (૩) મિશ્રમેાહનીય. (આ બધાએની વ્યાખ્યા એ ઘણીવાર થઇ ગઇ છે.)
ચારિત્ર મેહનીયના ૨૫ની સંખ્યામાં મોટા સુભટો છે. (૪) અન ંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લેભ. (૪) અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા અને લેભ, (૪) પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા અને લેભ, ( ૪ ) સંજવલન ક્રોધ-માન-માયા અને લેાભ. (૧૭) હાસ્ય મેાહનીય.
(૧૮) રતિ મેહનીય.
(૧૯) અતિ મેઢુનીય.
(૨૦) ભય માડુનીય.
(૨૧) શાક મેહનીય.
(૨૨) જુગુપ્સા મેાહનીય.
(૨૩) પુરુષવેદ માહનીય.
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨૪) સ્ત્રીવેદમેહનીય. (૫) નપુંસકવેદમેહનીય.
ઉપર પ્રમાણેના ૨૮ ભેદની ચર્ચા વિચારણું આનાથી પહેલા ભાગમાં કરાઈ ગઈ છે.
આમાં સૌથી વધારે જોરદાર, ખતરનાક અને નરકગતિના દ્વાર દેખાડનાર અનંતાનુબંધી ચાર કષાયે છે.
શરાબપાનના જોરદાર નશામાં વિનય, વિવેક, સદ્બુદ્ધિ અને સત્કાર્યો જેમ નાશ પામી જાય છે તેમ અનંતાનુબંધી કષાના કારણે “જનતા માન-અનુવદનત્તિ રૂતિ અનંતાવધિનઃ” એટલે કે જીવાત્માને :
(1) અનંત સુધી રખડપટ્ટી કરાવે. (2) યમદૂતને બેમર્યાદ, બેરહમ માર ખવડાવે. (3) પરમાધામીઓના ડંડા ખવડાવે.
(4) સંબંધિત સંખ્યાત, અસંખ્યાત છ સાથે વૈર બંધાવે.
(5) અઢારે પાપસ્થાનકને ક્રૂરતાપૂર્વક, નિર્દયતાપૂર્વક સેવરાવે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. જેની હાજરી દરમ્યાન આત્માની એકેય શક્તિનું ઉદ્દઘાટન થતું નથી.
આ પ્રમાણે આ કષાયના કારણે જીવાત્માએ અનંતભમાં હાર ખાધા પછી કેઈક ભવે આ આત્મા જ્યારે પોતાના પુરૂષાર્થનો વિકાસ સાધે છે ત્યારે અનંતાનુબંધી કષાનું બળ કમજોર પડે છે, તે સમયે આત્માને સમ્યજ્ઞાનના માધ્યમથી
Page #490
--------------------------------------------------------------------------
________________
થતક ૪૦મું :
૪૫૭
અને સમિતિગુપ્તિ ધર્મના સ્વીકાર કરે છે. જેમાં નિરક અને સાથેંક પાપાના દ્વાર બંધ થાય છે. તેમ છતાં પણ સજ્વલન કષાયાનું જોર શેષ રહેલુ હાય છે તેને પણ આઠમા ગુણસ્થાનકે ઉપશમિત કરતા દશમા ગુણસ્થાનકે સૂક્ષ્મ માત્રામાં કરવાની પ્રક્રિયાને પ્રારંભ કરી અગ્યારમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
પ્રાર’ભથી જ ક્ષપકશ્રેણી માંડનારા મહાપુરુષ ચરમ શરીરી તથા લઘુક હાવાથી ચાલુ અને છેલ્લુ મનુષ્યાયુ જ પૂ કરવાનુ` હાવાથી તેમને બીજી એકેય ગતિનું આયુષ્ય બાંધવાનુ હેતુ' નથી. સાતમે ગુણસ્થાનકે દનમેહનીયની ત્રણ અને અનંતાનુબ'ધી ચારે કષાયાના સમૂળ નાશ થઇ જવાના કારણે શુક્લધ્યાન સુધી પહાંચવામાં તેમને એકેય બાધા નડતી નથી, તેથી કેઇનાથી પણ ચલાયમાન કરાય નહીં તેવા પય “કાસનમાં નાકના અગ્રભાગે સ્થાપન કરેલી દૃષ્ટિવાળા તથા અનંત સ ંસારની બધીય કલ્પનાઓના જાળામાંથી છુટવાની ભાવનાવાળા તથા સંપૂર્ણ સ’સારને ક્ષય કરવામાં ઉત્સાહવાળા હાય છે, માટે શુક્લધ્યાનના બંને પાયાએના ધ્યાનથી ઘાતીકમ્મના સમૂળ ઘાત કરી કેવળજ્ઞાનના માલિક અને છે. આ કારણે જ કેવળી ભગવતાને સાતાવેદનીય સિવાય એકેય કમ બાંધવાનું હોતું નથી.
જેમના પુરુષા માં કાંઇક કમજોરી હોવાના કારણે જેએ ઉપશમક, ક્ષપક કે કેવળી ન બન્યા હોય તેમને આરાધનામાં જેવી ચેાગ્યતા હશે તે પ્રમાણે કર્માનું બંધન નિશ્ચિત છે. એટલે કે આરાધનામાં કચાશ વધારે હશે તે સાત કમ, કોઈને છ કમ અને કોઇને પાંચ કાઁતુ ખંધન રહેશે.
દશમા સૂક્ષ્મ સ પુરાય ગુરૢસ્થાનક સુધીના સંજ્ઞી પ'ચેન્દ્રિય
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જીવ મેહકર્મના વેદક જાણવા. કેમકે સત્તામાં પડેલા મેહકર્મના પરમાણુઓને દવા સિવાય બીજે માગ નથી. જ્યારે ઉપશમકને મેહકમ શાંત થઈ ગયેલ હોવાથી, તેમજ બારમે ગુણસ્થાનકે રહેલા ક્ષેપકને મેહકર્મનો ક્ષય થયેલ હોવાથી તેમને મેહકર્મનું વેદન નથી, જ્યારે ઉપશમકને મોહકર્મ સિવાય સાતે કર્મોનું વેદન જાણવું. કેવળજ્ઞાની ચાર અઘાતી કર્મોના વેદક જાણવા. ઇન્દ્રિયેના ઉપગ રહિત હોવાથી કેવળજ્ઞાની પંચે. ન્દ્રિય નથી. અર્થાત અનિન્દ્રિય છે.
પહેલાથી લઈને સૂફમ સંપરાય ગુણસ્થાનક સુધીના જેને મેહકમ ઉદય હોય છે, કેમકે આ કર્મના જબરજસ્ત તોફાનેને રોકવા માટે ઔપથમિક કે ક્ષાવિકભાવ સિવાય બીજા એકેય મંત્ર, જંત્ર, તંત્રની આવશ્યકતા સ્વીકાર્ય નથી.
મેહકર્મની સ્થિતિ કે રસને ઉદય ચાહે ગમે તે તીવ્ર હોય તે પણ જીવાત્મા યદિ આ કર્મને ઉપશમ કરવા ચાહે તે કરી શકે છે. “સખ્ય વ ચારિત્રે ' એટલે કે સમ્યકત્વ અને ચારિત્ર ઔપશમિકભાવ છે. દર્શનમેહનીયના ઉપશમથી સમ્યકત્વની અને ચારિત્રમેહનીયના ઉપશમથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. “સર્વોત્તમઃ મોનીયa” શાસ્ત્ર વચન છે કે મેહનીયકર્મને જ ઉપશમ થાય છે, શેષ કર્મોને ઉપશમ થતું નથી.
સાધકને સાધકતા સધાઈ ગઈ હોય, માનસિક જીવનમાં પાપભીરતા પ્રવિષ્ટ થઈ હોય, દષ્ટિમાં સમ્યબુદ્ધિ હોય, હદયમાં રાગદ્વેષરહિતતા હોય અને રોમેરોમમાં મેક્ષાભિલાષિણી પુરુષાર્થ શક્તિ હોય તે ગમે તે રીતે તેફાને ચઢેલા મેહ રાજાને પરાજય આપતા સાધકને કેટલી વાર?
Page #492
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
૪૫૯
સત્તામાં પડેલુ મેહુકમ' ઉદયમાં આવે તે ભલે આવે પરંતુ તેના ઉદયને નિષ્ફળ બનાવવાની ભાવના તીવ્ર હાય તા પરસ્ત્રીને તાકવાની ઇચ્છાવાળી બિચારી આંખ શુ કરવાની હતી ? જીવનમાં મૈત્રીભાવના પ્રસાર થઈ ગયા હૈાય તે ઈર્ષ્યા, દ્વેષ, પરપરિવાદ તથા રાષ આદિને અવકાશ કેવી રીતે થશે? પરિગ્રહુપરિમાણુવ્રત કે બાહ્ય તથા અભ્યંતર પરિગ્રહ રૂપી મોટા ગ્રહને કંટ્રોલમાં કરી લેવામાં આવ્યે ડાય તે આહારસજ્ઞા અને પરિગ્રહસજ્ઞાને અકિંચિત્કર બનતા કેટલીવાર ? મન, વચન અને કાયાથી આઠે પ્રકારના મૈથુન કર્મીને ત્યજી ીધુ હોય, અથવા દુરાચારી, વ્યભિચારી, કામદેવની ચેષ્ટાને કરવાવાળાને સહવાસ પછુ છોડી દેવામાં આવ્યા હોય તા બ્રહ્મચય ધર્માંની પાલના દુષ્કર શી રીતે રહેશે ? ઈત્યાદિ પ્રસંગેામાં મેહકમ ના ઉપશમ સુલભ બની શકે છે, જ્યારે ઉપશાંતમાડુ ગુણસ્થાનકમાં મેહુકમના ઉત્ક્રય રહેતા જ નથી.
કાંના ઉદય અને વેદન લગભગ સરખા હોવા છતાં અનુક્રમથી અને ઉદીરણાથી ઉદયમાં આવેલા કર્માંના અનુભવ કરવા તેને કર્માંનું વેદન કહેવાય છે, અને પેાતાની મેળે ક્રમશઃ ઉદયમાં આવતા કર્મના અનુભવ કરવા તે ઉદય કહેવાય છે.
ક્ષીણમેહ ગુણસ્થાનક સુધીના જીવેા નામકમ અને ગોત્રકમ ના ઉદ્ભીરક છે. જેમકે સિદ્ધશિલામાં પ્રસ્થાન કરતાં જીવાત્માને આયુષ્યકમ થાડુ' હાય અને નામગેાત્રની સ્થિતિ (મર્યાદા) વધારે હાય ત્યારે કેવળીને પણ નામગેાત્રની ઉદીર્ણો કરીને તે બંને કર્માંને ખપાવવા પડે છે.
કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણના સંજ્ઞીપ'ચેન્દ્રિય જીવે છ લેશ્યાવાળા જાણવા. દુગતિ તરફ જવાવાળા જીવાને કૃષ્ણ
Page #493
--------------------------------------------------------------------------
________________
४६०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નીલ અને કાપત લેશ્યા જાણવી અને સદ્ગતિને પ્રાપ્ત કરનારા અને તેજ-પદ્ધ અને શુક્લ લેગ્યા જાણવી. આ છ વેશ્યાના માલિકેના સ્વભાવે કેવા હોય તેને નિર્ણય આ પ્રમાણે સંગ્રહાયેલું છે. (1) કૃષ્ણલેશ્યા - ' ખાતા-પીતા, ઊઠતા-બેસતાં અત્યંત રૌદ્ર સ્વભાવી હેય.
નિમિત્ત કે વિના નિમિત્ત પણ પ્રતિક્ષણ ક્રોધના અવતારી હેય.
મત્સર, ઈર્ષ્યા, અદેખાઈ આદિ સ્વ-પર ઘાતક વૃત્તિમય
હાય,
નિર્ગુણ નિર્વસી, દયારહિત અને ફૂર હોય. - સમાતીત વૈર-વિરોધ-મારફાટ આદિ તોથી ભરપૂર હેય.
આવા માણસે કૃષ્ણલેયાન માલિક જાણવા. (2) નીડલેશ્યા:
પારકાના કાર્યો કરવામાં આળસુ અને બેદરકાર હોય. કામ, ક્રોધાદિને કારણે બુદ્ધિમાં મંદતા હોય. પરસ્ત્રીમાં નિર્લજજ પ્રકારે આસક્ત હેય. સ્વકીય અને પરકીયને ઠગનાર હોય. ગંદા કાર્યોના કારણે હંમેશા ભયગ્રસ્ત બનેલે હેય.
સદેવ અને સર્વત્ર અભિમાનના ફેંફાડા મારનાર હેય. . આવા જ નીલેશ્વાના સ્વામી જાણવા.
Page #494
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
૪૫૩ ખ્યાલ આવે છે કે, પારકા જીની અને પુદ્ગલેની નિરર્થક અને નિષ્ફળ માયામાં હું મારા આત્માને શા માટે બગાડ કરૂં? આ પ્રમાણેને વિચાર આવતાં જ અનંતાનુબંધી કક્ષાની સાથે જ મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને રામ્યકત્વમેહનીય કર્મોનું જોર દબાઈ જાય છે કે સર્વથા ક્ષય પામે છે. તે સમયે આત્માને સર્વથા અભૂતપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યારે.. (1) ભયંકર અંધકારમાંથી પ્રકાશમાં આવનારાને, (2) મૃત્યુના મુખમાંથી નીકળીને અમૃત મેળવનારાને, (3) ખૂબ જ ભૂખ લાગે ત્યારે ઘેવર મેળવનારાને, (4) ગળામાં ખૂબ જ શેષ પડ્યાં પછી ઠંડુ પાણી મેળવનારાને, (5) ઠંડીથી ધ્રુજતાને ગરમ કપડું મેળવનારાને જે આનંદ
થાય છે તેના કરતાં પણ સમ્યકત્વને મેળવનારા ભાગ્યશાળીને વધારે આનંદની પ્રાપ્તિ થાય છે.
આવી શક્તિ મેળવી લીધા પછી પણ આત્મા ફરીથી મેહમાયામાં બેભાન બનીને અધ:પતનના માર્ગે ન જાય તે નિયમ તેનું ઉર્ધ્વગમન થયા વિના રહેતું નથી અને તેમ થતાં ધીમે ધીમે તેની વિકાસ શક્તિ પણ દ્વિગુણિત થઈને આત્માને કલ્યાણના રસ્તે મૂકી દે છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી જ આત્માના ખજાનામાં રહેલું બધુંય મિથ્યાજ્ઞાન પણ સમ્યજ્ઞાનમાં પરિણત થતાં આત્માની વિચારશક્તિ પણ વધવા લાગે છે અને કષાયેની ઉત્પત્તિમાં સહાયક થનાર, તેને ભડકાવનાર, અધેગમનને ટેકે દેનાર નપુંસકવેદને ઉપશમિત કરવા માટે જ આત્માને પુરૂષાર્થ
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કામે લાગે છે કેમકે પુરૂષને પુરૂષવેદ કે પુરૂષ શરીર, સ્ત્રીને સ્ત્રીવેદ કે સ્ત્રી શરીર ચાહે ગમે તેટલું સશક્ત હશે તે પણ અનંત ભવેના ઉપાર્જન કરેલા નપુંસકવેદના સંસ્કારે પણ પુરૂષ અને સ્ત્રીના જીવનમાં વિદ્યમાન હોય છે. ત્યારે જ તે પુરૂષને એક સ્ત્રી પ્રત્યેનું અને સ્ત્રીને એક પુરૂષ પ્રત્યેનું મન ચંચલ થયા વિના રહેતું નથી. માટે જ પુરૂષને પુરૂષવેદ કે સ્ત્રીને સ્ત્રીવેદ ખતરનાક નથી હોતું પરંતુ તે બંનેમાં ગુપ્ત રૂપે રહેલા નપુંસકવેદના સંસ્કારે જ માનવના મનને અવળે રસ્તે ચડાવીને આત્માની સ્થિરતાને સમાપ્ત કરે છે, આ કારણે જ બંને વેદ કરતાં નપુંસક વેદની શક્તિ અજબ ગજબની કહેવાઈ છે.
સંજ્ઞી પંચેન્દ્રિય માનવ માત્રને બે પ્રકારના મન હોય છે. જે દ્રવ્ય કે ભાવ, બાહો કે અત્યંતર, સૂમ કે બાદર (ધૂળ)ના નામે ઓળખાય છે અને બંનેની પાછળ દ્રવ્ય મને વર્ગણ તથા ભાવ મને વર્ગણ નામના પુગલે અને તે તે જ્ઞાનાવરણીય તથા મેહકર્મ કામ કરી રહ્યું હોય છે. માટે જ દ્રવ્ય, બાહ્ય કે સ્થળ મનને વશ કરવા માટે ઘણા કારણે હોઈ શકે છે. જ્યારે ભાવ, અત્યંતર કે સૂક્ષ્મ મનને વશ કરવા માટે મુનિ ધર્મ તથા સમિતિગુપ્તિધર્મ વડે ગુપ્ત પ્રકારે સંચિત થયેલા નપુંસક વેદના સંસ્કારને કાબૂમાં લેવા સર્વથા અનિવાર્ય છે. અન્યથા માનવનું મન, ઇન્દ્રિય, શરીર અને બુદ્ધિમાં ચંચલતા(સ્થિરતાને અભાવ)ને પ્રવેશ થતાં અને ધીમે ધીમે ચંચલતામાં વૃદ્ધિ થતાં તે સાધક ક્યાંય પણ રહેશે નહિ અર્થાત્ “ડુતો અseતો અse:* થવા સિવાય બીજો માર્ગ નથી. આવી સ્થિતિમાં આ વેદના કુસંસ્કારોને વશ કરવા માટે સમ્યગજ્ઞાનની ગસાધના સિવાય બીજો એકેય માર્ગ નથી.
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૫૫
શતક ૪૦મું :
ભવભવાંતરના કુસંસ્કારોને મર્યાદિત કે ક્ષય કર્યા પછી તે સાધક હવે આગળ વધે છે અને જોરદાર પુરૂષાર્થ વડે
સ્ત્રીવેદીને ઉપશમિત કરવા પ્રયત્ન કરે છે. કેમકે અનંત ભમાં આ જીવાત્માએ પુરૂષ વેદ કરતાં પણ સ્ત્રીવેદને ભેગવટો વધારે કરેલું હોવાથી તેના સંસ્કારો પણ જીવાત્માને સ્થિર થવા દેતાં નથી, માટે જ નપુંસક વેદ પછી સ્ત્રીવેદને ઉપશમિત કરવાની ફરજ પડે છે, અને જ્યારે તે સાધક બાજી જીતી લે છે ત્યારે રણમેદાનમાં જીત મેળવેલા રાજાની જેમ સાધકની શક્તિ પણ ચાર ગુણી વધી જાય છે. પરિણામે ક્રમશઃ હાસ્યમહનીય, રતિ મેહનીય, અરતિમહનીય, ભયમેહનીય, શોકમેહનીય અને જુગુપ્સાહનીયને વશ કરવા માટે વધારે પ્રયત્ન કરે પડતું નથી. અનંતાનુબંધી કષાય અને મેહનીયની ત્રણ, આમ સાત કર્મપ્રકૃતિનાં પશમે સમ્યગદર્શન થયા પછી અંતઃકેડાકોડી સાગરોપમના કર્મો શેષ રહે છે. તેમાંથી જ્યારે પલ્યોપમના પપમ જેટલા કર્મોને ઉપશમિત કરવાને પ્રયત્ન કરવામાં આવ્યા પછી સાધક આગળ વધે છે અને પાંચમું ગુણસ્થાનક મેળવે છે. આ ગુણસ્થાનકે પહોંચતા પહેલા નપુંસકવેદ, સ્ત્રીવેદ અને હાસ્યષક કર્મોને દબાવવા પડે છે, તેમને ઉદયકાળ રોક પડે છે. ત્યારપછી જ જીવાત્માને આગળ વધવામાં સુગમતા રહે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થ સાધકને પણ પિતાના ધર્મધ્યાનને ટકાવવા માટે નપુંસકદિ કર્મો છેડવા પડતા હોય છે તે પછી પાંચમા ગુણસ્થાનકથી આગળ વધેલાઓને કે વધવાની ભાવનાવાળાઓને નપુંસકને કે સ્ત્રીને સહવાસ, મજાક, તેની સાથે હસવાનું, કરવાનું પણ ક્યાંથી હોય?
કાળા નાગ જેવા ઉપરના કર્મોને દબાવ્યા પછી તે સાધક હવે પુરુષવેદના સંસ્કારને પણ છેડે છે. તે માટે પ્રયત્ન કરે
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
છે. તદર્થે ધર્મ પત્ની સાથેના મૈથુન સંબધાને, ગંદી મજાકને, કદના કુસસ્કારાને, મૌખ`( બકવાદ, ગપ્પા તથા નિરક ભાષણ )ને અથવા મરવાની અણી પર આવેલા કામદેવને જાગૃત કરવા માટે તેવા પ્રકારના હાથ, પગ, મુખના ઇશારા, સંકેત આપના પણ ત્યાગ કરે છે, સારાંશ કે સમ્યક્ત્વસંપન્ન પુરુષ. પેાતાના પુરુષવેદને તથા પુરુષ શરીરને, તેવી રીતે સ્ત્રીવેદના માલિક પેાતાના સ્રીવેદને કે સ્ત્રીશરીરને સમ્યક્ ચારિત્રની દેરડીમાં બાંધી લે છે, ત્યારે જ સાધકને આગળ વધવા માટેના અવસરે એક પછી એક મળતા રહે છે.
ક્રોધ-માન-માયા અને લાભને તાફાને ચઢાવનારા નાકષાયે છે માટે તેમને દબાવી લીધા પછી તે સાધક સૌથી પહેલા અપ્રત્યાખ્યાન ક્રોધ, પ્રત્યાખ્યાન ક્રોધ અને સંજવલન ક્રોધને મર્યાદિત કરે છે. તદ્વન્તર અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન તથા સ’વ લન માનને મારી કુટીને અધમુઓ કરી દેવામાં આવે છે, ત્યારપછી તે જ ક્રમે માયા નાગણુને પણ કુટી મારે છે. અને ત્યાર પછી છેવટે સંજવલન લાભને દખાવી દેવામાં આવે છે. આટલી ક્રિયાએમાંથી પસાર થયા પછી જ તે સાધક અગ્યારમા ગુણસ્થાનકે આવવા માટેની લાયકાત પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયામાં અનંતાનુબંધી કષાયેાના શમન પછી જીવને સમ્યગ્દનની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે અપ્રત્યાખ્યાન કષાય ઉપમિત થશે ત્યારે તે સાધકને નિરર્થંક કરાતા પાપાના ત્યાગની અને સાક પાપેાને મર્યાદિત કરવાની તીવ્ર ભાવના થતાં શ્રાવકના ૨૧ ગુણા, માર્ગાનુસારીના ૩૫ ગુણા અને છેવટે શ્રાવકધર્મીના ખાર ત્રતા, સચિત્તના ત્યાગ અને મર્યાદિત બ્રહ્મચય ધમ ની સાધનામાં મન પરાવાઈ જાય છે; તથા પ્રત્યાખ્યાન કષાયાને ઉપમિત કરતાં જીવને ગૃહસ્થાશ્રમની માયા પ્રત્યે જ નફરત થતાં તે સર્વવિરતિધમ, મુનિધમ
Page #498
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
૪૬૧ (3) કાપત લેશ્યા -
શેક-સંતાપ અને આધિ-ઉપાધિથી ગ્રસ્ત હેય.
પ્રતિક્ષણે રેષની માત્રા જેના ચહેરા પર સવારી કરીને બેઠી હોય.
પારકાની નિંદામાં રચ્યા પચ્ચે હેય.
પિતાની આપ બડાઈ સિવાય બીજાની એકેય વાત સાંભળવા જેટલે સમય પણ ન હોય.
આવા ભાગ્યશાળીઓ કાપતલેશ્યાવાળા જાણવા.
(4) તેને વેશ્યા -
નવી નવી વિવાને વ્યાસંગી હોય. કરૂણા, દયા, પ્રેમ અને સદ્બુદ્ધિને વારસદાર હેય. કાયાકી, ભક્ષ્યાભઢ્ય, પિયારેયમાં વિચારવાળો હેય. લાભાલાભમાં સંતેષી હોય. -
આવા સ્વભાવવાળા જ તેજોલેશ્યાવાળા જાણવા. (5) પ લેશ્યા -
જેના સ્વભાવમાં ક્ષમાપ્રધાનતા રહેલી હોય. મળેલી કે મેળવેલી વસ્તુઓને ત્યાગ કરવાની રૂચિ હેય. દેવ-ગુરુ અને ધર્મને પરમપાસક હોય. બાહ્ય અને આન્તર જીવનમાં પવિત્રતા હેય. પ્રસન્નચિત્ત રહેનાર હોય છે આવા જ પલેશ્યાવાળા જાણવા.
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (6) ગુફલલેશ્યા :
રાગ, દ્વેષ, માન, માયા, લેભ વિનાના હોય. શેક, સંતાપ અને પરનિંદા વિનાના હોય. પરમાત્મ સંપત્તિના રુચિવાળા હોય. ઉપરના પરિણામે ગુફલલેશ્યાના સૂચક જાણવા.
પંચેન્દ્રિય સંજ્ઞી જીવેમાં કેટલાક મિથ્યાત્વી, કેટલાક સમવી અને કેટલાક મિશ્ર (સમ્યકત્વ મિથ્યાત્વ) હોય છે. જ્ઞાનગુણની માફક દર્શન પણ આત્માને ગુણ છે જ્ઞાનગુણને જેમ જ્ઞાનાવરણીયકર્મ આચ્છાદિત કરે છે. તેવી રીતે સમ્યક્ત્વસમ્યગદર્શનને પણ મિથ્યાત્વ મેહના અન્તર્ગત દર્શનમેહનીય કર્મ આચ્છાદિત કરનારું હોવાથી, કેઈક સમયે કર્મોના આવરણ
જ્યારે ખસે છે, ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જીવ સમ્યફવી કહેવાય છે અને આવરણે જ્યારે જોરદાર હોય છે ત્યારે જીવ મિથ્યાત્વી હોય છે અને કેઈક સમય એવો પણ હોય છે
જ્યારે જીવાત્મા સમ્યક્ત્વ અને મિથ્યાત્વના અધવચ્ચે જ રખડપટ્ટી કરતે હોય છે, તેથી જીવની આન્તરદશા “ગંગા ગયે ગંગાદાસ” તથા “આયારામ ગયારામ જેવી હોય છે. આ વિષય આનાથી પહેલાના ભાગોમાં ચર્ચાઈ ગયેલું હોવા છતાં અતીવ ઉપગી હેવાથી ફરીથી વિચારી લઈએ. મિથ્યાત્વ-મિથ્યાત્વી
શરાબપાનના નશાની જેમ મિથ્યાત્વ હોવાથી મેહમદિરામાં મસ્તાન બનેલા જીવોને મિથ્યાત્વી કહેવાય છે. અવ્યવહાર રાશિગત નિગદના છ તથા વ્યવહાર રાશિગત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૬૩
શતક ૪મું : અવ્યક્ત મિથ્યાત્વ, જેને જૈન પરિભાષામાં અનાગમિથ્યાત્વ કહેવાય છે. આ જીવે બહુ જ લાંબાકાળ સુધી તે તે સ્થાનેમાં રહેતા અકામનિર્જરાનાયેગે અથવા સિદ્ધશિલાગામી જીવાત્માના પુણ્યાગે, અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં પ્રવેશ પામે છે. ત્યાં પણ લાંબાકાળ સુધી રહેતા જ્યાં સુધી દીર્ઘકાલિકી સંજ્ઞાની છાપવાળું સંજ્ઞીત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જીવને અવ્યકતત્વ મિથ્યાત્વ જ હોય છે.
અકામ નિર્જરાના પ્રબલગે કેઈક સમયે અવ્યક્તત્વ મિથ્યાત્વમાંથી બહાર આવીને વ્યક્તમિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. જે ૧૪ ગુણસ્થાનમાં પહેલું મિથ્યાત્વગુણસ્થાનક કહેવાયું છે. યદ્યપિ આ મિથ્યાત્વ જ છે તે પણ અવ્યક્ત મિથ્યાત્વના માલિકે કરતાં વક્તમિથ્યાત્વના માલિકે, સમ્યધ ન હોવા છતાં પણ ભદ્રિકતા, દાનરુચિ ઉપરાંત સાધુપુરુષ પ્રત્યે કાંઈક માયાળુ હોવાથી, પ્રથમ કક્ષાને વિદ્યાથી જેમ બીજી કક્ષામાં આવે તેમ આવનારા કેઈક ભવમાં અથવા તે વિદ્યમાનભવમાં પણ આ ભાગ્યશાળીઓને સમ્યક્ત્વને પ્રકાશ મળવાનો સંભવ છે. વ્યક્તત્વમિથ્યાત્વ ચાર પ્રકારે છે
(1) અભિગ્રહિક મિથ્યાત્વ એટલે પિતાના ચાલુ ભવની જાતિ-કુળ આદિની પરંપરાથી ચાલ્યા આવતાં ધર્મને કે વ્યવહારને જ સત્ય માનવાની બુદ્ધિ ઉપરના મિથ્યાત્વને કારણે છે.
(2) અનભિગ્રહિક મિથ્યાત્વ-સંસારમાં ચાલતાં બંધાય ધર્મો, સંપ્રદાય, વ્યવહા, માર્ગો, સાચા છે તેવી સમજણ આ મિથ્યાત્વના કારણે છે. કહે ! ૯
(3) અભિનિવેશિક મિથ્યાત્વ-મારી માન્યતા પ્રમાણેની
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
જ વાત સાચીં, મારા ધર્મ, મારે સ`પ્રદાય, મારા સ`ઘાડે જ સાચા, બીજા બધાય ખાટા, આવી માન્યતા આ મિથ્યાત્વને આભારી છે.
( 4 ) સાંશયિક મિથ્યાત્વ–એટલે કે અત્યારે હું જે માનુ છું તે સાચુ હશે ? કે બીજાની માન્યતા સાચી હશે ? ઇત્યાદિ પ્રસંગોમાં એકેય તત્ત્વને નિણ્ય ન થવામાં આ મિથ્યાત્વનુ કારણુ છે. ઉપરોક્ત પ્રમાણેના ચારે ભેદા યદ્યપિ મિથ્યાત્વનાં જ છે તે પણ તેને વ્યક્ત કહેવાના આશય એટલેા જ છે કે સમયના પરિપાકે અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળના પ્રભાવે પાંચ મહાવ્રતધારીના સહવાસમાં જ્યારે સત્યતત્ત્વ સમજાય છે ત્યારે મિથ્યાત્વને ખસી જતા વાર લાગતી નથી.
આ મિથ્યાત્વના બીજા પ્રકારના દસ ભેદોને નવતત્ત્વથી જાણી લેવા.
સમ્યક્ત્વ અને સમ્યકત્વી
મિથ્યાત્વ મહનીયના ઉપશમમાં થનારૂ ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષયપશમમાં થનારૂં ક્ષાયેાપશમિક
<
99
64
36
99
સમ્યક્ત્વ એટલે સત્ય જીવન
29
'
99
99
29
99
99
99
સમ્યક્ત્વ.
ક્ષયમાં થનારૂ સમ્યક્ત્વ ક્ષાયિક કહેવાય છે.
નિરાસક્ત વ્યવહાર
જીવન વ્યવહાર અને કર્મામાં નિલે પતા
માનવમાત્રમાં કાંઇને કાંઇ સારૂં' જોવાની આદત બીજા જીવાને જોવાની દોષષ્ટિના નાશ
Page #502
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
૪૬૫
સમ્યક્ત્વ એટલે અનાદિકાળથી પાષાયેલી તુચ્છતાની અલવિદા અસત્કર્મીની મર્યાદા.
,,
99
,,
33
99
ઃઃ
99
મિશ્ર
:
""
99
99
19
79
""
99
વક્રભાષામાં સરળતા અને સત્યતાના પ્રવેશ. સૌ જીવાને ખાડામાં કે શીશામાં ઉતારવાની બદદાનતના બદલે સૌનું કલ્યાણુ કરાવવાની ઉદાત્ત વૃત્તિ.
શમ, વેગ, નિવેદ્ય, અનુકંપા અને આસ્તિકથની વૃદ્ધિ.
અરિહંત પરમાત્માના શાસન પ્રત્યે શ્રદ્ધા. અરિહંત પૂજવા, વાંદવા, સત્કારવા અને બહુમાનિત કરવા તેમ જ અઢીદ્વીપના ત્રણે ક્ષેત્રોમાં બિરાજમાન પૉંચમહાવ્રતધારી મુનિ રાજોને એક જ શ્રદ્ધાથી માનવા. જૈનત્વપૂર્ણ, દયાપૂર્ણ જૈનધર્મની શ્રદ્ધા વધે છે અને શાસનના પ્રત્યેક કાર્યામાં ભાવાલ્લાસ જાગે છે.
ઘડીકમાં સમ્યક્ત્વી, ખીજા ક્ષણે મિથ્યાત્વી અને ત્રીજા ક્ષણે પદ્માવતીને ભક્ત, ચેાથા સમયે શીતળાદેવી. આમ ધમ્ય જીવનમાં કે અધમ્ય જીવનમાં કયાંય સ્થિર નહીં રહેવામાં અનિીત બુદ્ધિના ચમત્કાર છે.
સજ્ઞી પચેન્દ્રિય જીવા જ્ઞાની છે ? અજ્ઞાની છે?
જવાખમાં ભગવંતે ક્માન્યું કે અનંતાનુબંધી કષાયેના જ્યાં સદ્ભાવ હાય છે ત્યાં મિથ્યાત્વને નકારી શકાતું નથી,
Page #503
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અને જ્યાં મિથ્યાત્વ છે ત્યાં પથાપંડિતેનું ઢગલાબંધ જ્ઞાન પણ અજ્ઞાન જ રહે છે. પરંતુ દીપક કે સૂર્યનું એક જ કિરણ મળતાં ગાઢ અંધકારના પુદ્ગલે પણ તૈજસ અર્થાત પ્રકાશવાળા બનવા પામે છે, તેવી રીતે આત્મામાં સમ્યગ્દર્શનની
જ્યોતિ પ્રગટતાં જ અજ્ઞાન પણ સજ્ઞાન બનતા વાર લાગતી નથી. અજ્ઞાનાવસ્થામાં આંખના ડોળા પૌગલિક પદાર્થો પર સ્થિર રહે છે, જ્યારે સમ્યજ્ઞાનાવસ્થામાં તે આંખ પૌગલિક ભાવેને ત્યાગ કરીને આત્મા પર સ્થિર થાય છે અને જ્ઞાનમાં આધ્યાત્મિકતાને પ્રવેશ સુલભ બને છે. અજ્ઞાન દરમ્યાન માનવનું બૌદ્ધિકતંત્ર શરીર તેમ જ સંસારની માયા તરફ હોય છે, જ્યારે સમ્યજ્ઞાનમાં સંસાર, શરીર અને કુટુંબની વિદ્યમાનતા ભલે રહી પણ તેનું આત્મિક કુટુંબ સર્વથા જુદું જ હોય છે, જેના સંસર્ગથી આત્માને વિકાસ પ્રતિસમયે વધતે રહે છે અને છેવટે કેવળજ્ઞાનની સીમાને પ્રાપ્ત કરાવનાર બને છે.
આવા પ્રકારના સભ્યજ્ઞાનને મેળવવા માટે કે મેળવેલાને ટકાવવા માટે :(1) સંસારની માયા ધીમે ધીમે ઘટાડવી પડશે.
(2) શરીરના સુંવાળાપણું પ્રત્યે બેધ્યાન રહેવું જેથી ભાડાના
મકાન જેવું શરીર તમારા આત્મકલ્યાણને માટે
સહાયક બનશે. (3) ભેગ કે ઉપભેગની સામગ્રી છેડવાની નથી પણ તેને
' મર્યાદિત અને સંયમિત કરવાની છે, જેથી ભેગ અને - ભગવટામાં પણ તમારે આત્મા નિલેપ રહેવા પામશે.
Page #504
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
४६७ (4) શરીર, ઇન્દ્રિય તથા મન જડ છે અને આત્મા ચૈતન્ય
છે, તેવું ભેદજ્ઞાન થતાં વ્યવહારની માયા તમને કડવી
ઝેર જેવી લાગશે. (5) ઇન્દ્રિયેના તેજાનો, મનની અવળચંડાઈ ધીમે ધીમે
ઓછી કરવી, જેથી આત્માની જાગૃતાવસ્થા તમારા સમ્યફચારિત્રને વધારેમાં વધારે મજબુત કરશે.
ઈત્યાદિક કારણોથી સમ્યગૃજ્ઞાન મળશે. વધશે ત્યારે આત્માનું કુટુંબ નીચે પ્રમાણે રહેશે. આત્માને કુટુંબ પરિવાર ક્યો?
જીવને દ્રવ્ય કુટુંબ અને ભાવ કુટુંબરૂપે બે પ્રકારે કુટુંબ હોય છે, તેમાંથી દ્રવ્ય કુટુંબ પશુને તથા માનવને પણ હોય છે. પશુઓને જ્યાં સુધી સ્તનપાનને સમય હોય છે ત્યાં સુધી જ માતા પ્રત્યે પ્રેમ હોય છે અને તે કાળ પતી ગયા પછી કુટુંબ વ્યવસ્થા પશુઓમાં તથા પક્ષીઓમાં સમાપ્ત થાય છે, ત્યારે જ તે આજને વાછરડે કાલે સાંડરૂપમાં આવ્યા પછી પિતાની માતા ( Mother ) સાથે વ્યભિચારનું સેવન કરી શકે છે. પરંતુ માનવને માટે સર્વશ્રેષ્ઠ માનવતા માનવધર્મ)ની લક્ષ્મણરેખા વચ્ચે આવે છે, તેથી પશુ અને માનવમાં આકાશ અને પાતાલ જેટલું અંતર રહેલું છે. તેથી જ માનવ સમાજને માતા પ્રત્યે માતૃત્વ ધર્મ, પિતા પ્રત્યે પિતૃત્વ ધર્મ, ધર્મપત્ની પ્રત્યે પતિત્વ ધર્મ, સ્વપુરુષ પ્રત્યે પત્નીત્વધર્મ આદિ ધમ્યવ્યવહાર નિર્ણત થયા છે, યદ્યપિ આ વ્યવહાર અનિત્ય, અશાશ્વત અને વિદ્યમાનભવ પૂરતા જ છે, માટે જ આ ભવને પિતા-માતા-પત્ની પુત્ર કે પતિ આવતા ભવને પિતા નથી, માતા નથી, પત્ની નથી,
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ, પુત્ર નથી કે પતિ નથી. આ સત્ય હકિકત હોવા છતાં પણ માનવ જીવનમાં જ્યાં સુધી મિથ્યાત્વનું જોર વધારે હોય છે ત્યાં સુધી જીન્દગીના છેલ્લા સમય સુધી પણ તેને કુટુંબની માયા હોય છે. પરંતુ સમ્યકત્વની શ્રેણી પ્રાપ્ત થયા પછી તે માયા ઓછી થાય છે અને જીવાત્માને ભાવકુટુંબ સાથે સંબંધ જોડાય છે. તે કુટુંબ કેવું હશે ? તેની રૂપરેખા નીચે પ્રમાણે જાણવી. સમ્યગ્દષ્ટિ આત્માને પરિવાર
(1) ઉદાસીનતા-આત્માને સુરક્ષિત રહેવા માટેનું ઘર છે, જેના પ્રતાપે બાહ્ય ઘર સંસારમાં રહેવા છતાં પણ તે આત્મામાં નિલેપતાને વાસ થાય છે. કહ્યું પણ છે કે –
“સમકિત દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાલ;
હૈયાથી અલગે રહે, યું ધાવ ખેલાવત બાળ.” હોસ્પીટલની નર્સ તત્કાળના જન્મેલા બચ્ચાને રમાડે, સ્નાન કરાવે અને અવસર આવ્યે સ્તનપાન પણ કરાવે. તોપણ અંદરથી સમજે છે કે બાલુડો મારો નથી. તેવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી જીવાત્માને સંસારમાં રહેવા છતાં પણ તેના પ્રત્યે માયા હેતી નથી.
વિરતિ–આત્માની માતા (MOTHER) છે, જેનાં કારણે સમાતીત ભેગોને તથા ભેગવિલાસને સ્વામી હોવા છતાં પણ સાધકના આન્તર, જીવનમાં ત્યાગધર્મ પ્રત્યે રુચિ બની રહે છે.
(3) ગાભ્યાસ-આત્માને પિતા છે, જેથી ભાગ્ય
Page #506
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું : તથા ઉપગ્ય પદાર્થોમાં સંયમપૂર્વક યોગી જીવનને અભ્યાસ કરવાને ભાવ થાય છે.
" (4) સમતા-રૂપી ધાવ માતાની ગેદમાં રમતે આત્મા પારકાના દેશે, પાપ, અપરાધે જોઈને કે સાંભળીને પણ પોતાના આન્તર જીવનમાં ક્રોધ, શેષ, ઈર્ષ્યા કે નિંદા આદિ વિકૃતિઓને પ્રવેશ થવા દેતું નથી.
(5) વિરાગતા–આત્માની બહેન રૂપે બનવા પામે છે, ત્યારે આના સહવાસમાં મનગમતાં પદાર્થો પ્રત્યે પણ વિરાગતા એટલે રોગરહિત જીવનદશાની પ્રાપ્તિ થાય છે.
(6) વિનય-આત્માને બંધુ બને છે, ત્યારે અસદુમાર્ગોને ત્યાગ તથા સદાચાર, સત્ય, પ્રામાણિકતા અને સૌ જી સાથે મૈત્રીભાવને વધારે થાય છે. | (7) વિવેક–આત્માને પુત્ર બને છે. વ્યવહારમાં પણ સુપાત્ર પુત્ર વૃદ્ધાવસ્થામાં આવેલા પિતાને માટે આંખને તારે બને છે, તેમ વિવેક ગુણ પણ જીવાત્માને માટે અન્તરચક્ષુ ( દિવ્યચક્ષુ) છે. જેનાથી અનાદિકાળની કુટે, પાપભાવનાઓ, ગંદી ચેષ્ટાઓ આદિને અંત થાય છે અને દિવ્યજ્ઞાન તરફ આત્માનું પ્રસ્થાન સુલભ બને છે. | (8) સમ્યકત્વ-જીવાત્માને માટે અક્ષય ભંડાર જેવું છે, જેના પ્રતાપે આત્માની શક્તિઓને વિકાસ થાય છે, ત્યારે કષાય નામને લુંટારે, કામદેવ નામને ગુડે, તથા રાગ-દ્વેષ આદિની શક્તિ સમયે સમયે ઘસાતી જાય છે.
(9) તપ-અશ્વરૂપે બને છે, જેના પર સવારી કરેલે આત્મા ઇન્દ્રિયના તથા મનના મહાવેગને કમજોર કરવામાં સમર્થ બનવા પામે છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
४७०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (10) પવિત્ર ભાવના–આધ્યાત્મિક જીવન માટે બખતર (કવચ)રૂપે સહાયક બને છે. જેને લઈને માનવીની ગંદી ભાવનાઓ વિદાય લે છે.
(11) સંતેષ-જ્યારે સેનાપતિના પદે બિરાજમાન થાય છે, ત્યારે આત્મારૂપી મહારાજા નિશ્ચિત અવસ્થા ભેગવવાને માટે લાયકાતવાળા બનવા પામે છે.
(12) સમ્યગજ્ઞાન-આત્માને અમૃતના ભેજન જેવું છે, જે ભેજનીયા એક જ વાર કરવામાં આવે તે અનાદિકાળના વૈકારિક, તામસિક, રાજસિક આદિ ભાવે નાશ પામ્યા વિના રહેતા નથી.
(13) સુમતિ-આત્માની પટ્ટરાણના સ્થાનને જ્યારે શોભાવે છે ત્યારે જ આત્માને અનુપમ, અદ્વિતીય અનુભવજ્ઞાન સુલભ બનવા પામે છે. તે આ પ્રમાણે –
કાયા કાચની બંગડી જેવી છે. ભેગવિલાસે નાગદેવના ફણુ જેવા ભયંકર છે. શ્રીમંતાઈ વિજળીના ચમકારા જેવી ક્ષણિક છે. સત્તા હાથીના કાન જેવી ચંચળ છે.
અને આયુષ્ય કે પિતાનું જીવન પણ પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે.
આવી રીતના અનુભવજ્ઞાનના પ્રતાપે જ માનવનું શરીર રૂપી રથ, ઈન્દ્રિયોરૂપી ઘડા, અને મનરૂપી સારથી ઉપર આત્મા નામના શેઠની પ્રભુતા ચિરસ્થાયીની બને છે, પરિણામે આત્માનું સમ્યફચારિત્ર તરફનું પ્રસ્થાન આગળ વધવા પામે છે.
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૭૧
શતક ૪૦મું :
ઉપર પ્રમાણે સમ્યકત્વવાસી આત્માનું કુટુંબ હેય છે. જેનાથી નવા પાપના દરવાજા બંધ થાય છે અને જુના પાપે એક પછી એક ગચ્છન્તી થતા જાય છે.
મિથ્યાત્વી આત્માનું કુટુંબ :
સમસ્યદર્શનથી વિપરીત મિથ્યાત્વ–મિથ્યાદર્શન છે અને જ્ઞાન-વિપરીત અજ્ઞાન છે. તેને માલિક મિથ્યાત્વીમિથ્યાદર્શની અને અજ્ઞાની હોય છે, જેની ચર્ચા પહેલાના ભાગમાં જુદા જુદા સ્થળેએ કરાઈ ગઈ છે. આત્મા જ્યારે મિથ્યાત્વ મેહનીય અવસ્થામાં ઝૂલતે હોય છે ત્યારે આત્માની અનંત શક્તિઓને બગાડનાર અનંતાનુબંધી કષાયેનું જોર વધેલું હોય છે અને મદિરાપાનના નશાબાજની જેમ આત્મા પણ મેહ માયાના પારણામાં ઝૂલતે હોય છે, માયાના ગાઢ બંધનમાં બંધાયેલું હોય છે. તે સમયે તે આત્માનું કુટુંબ કેવું હોય છે? તે જાણવાની સૌ કોઈને જરૂરત હોવાથી ચર્ચા કરી લઈએ. તે આ પ્રમાણે :
(1) આસક્તિ-આત્માનું ઘર છે, રહેઠાણ છે. એટલે કે આત્માના એક એક પ્રદેશ પર સંસાર અને સંસારના પ્રત્યેક પદાર્થની માયાના રંગ પુર્ણરૂપે લાગેલા હેવાથી પરપદાર્થ, પરભાવ અને પરધર્મ (હિંસા-જૂઠ-ચેરી–મૈથુન અને પરિગ્રહ આ પાંચે પાપ પરધર્મ જ છે) પ્રત્યે આત્માને અત્યંત આસક્તિ હોય છે.
(2) અવિરતિ-માતા તુલ્ય હેવાથી સંસારના ભાગ્ય તથા ઉપગ્ય પદાર્થોને ભેગવટામાં જ જીવનધન બરબાદ થાય છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
(3) ભાગાભ્યાસ-આત્માના પિતા બનેલા હેાવાથી પાંચે ઇંદ્રિયાના ૨૩ વિષયાના ભાગવટામાં જ આ ભાઈસાબ અખતરાએ કરવામાં જ જિંદગીના અમૂલ્ય અહે રાતા, મહિનાઓ, અને વર્ષોંના વર્ષાં પણ સમાપ્ત કરે છે. આના પરિણામે સંસારના છકા પંજા રમતા આવડયા પણ લેગસ સૂત્રની ગાથાઓ નથી આવડતી.
४७२
એટલા કલબમાં બેસીને રાજકથા-દેશકથા-ભાજનકથા અને ર'ગર’ગીલી સ્ત્રીએની કથા કરવામાં જીવનને ધૂલધાણી કરવાની કળાઓ આવડી, પણ સામાયિક કરવાનું સૂઝતું નથી.
એક બીજાની પાઘડી એક બીજાને પહેરાવતા આવડી પરંતુ સૌના અપરાધાને માફ કરીને મૈત્રી ભાવનાની સાધના કરવામાં ભૂલ ખવાઈ ગઈ.
ધર્મ-સંપ્રદાય કે ગુરુસંસ્થાના નામે લડવા-ઝઘડવા, પરંતુ ભાઇસાબ પાતે ધાર્મિક બની શકયા નથી.
પારકી ચિંતા, પારકી ભાંજગડ તથા કોટ કચેરીઓમાં દેવદુલ ભ મનુષ્યાવતાર સમાપ્ત કર્યાં. પણ જૈનત્વની સાધના કરી શકયા નથી.
-
(4) વિષમતા-આત્માની ધાવમાતાના રૂપમાં હોવાથી, જીવાત્માની પ્રતિક્ષણ પ્રતિક્રિયા– ખાનપાન – રહેણી – કરણી – વ્યાપાર–રાજગાર આદિમાં વિષમતા નામની રાક્ષસીની પ્રત્યક્ષ હાજરી હાય છે.
(5) સરાગતા-આત્માની બહેન બનવા પામશે, ત્યારે જ મન અને ઇન્દ્રિયાના ગુલામ બનેલા આત્માને મનગમતા ભેાજનીયા, વસ્ત્રાલંકારા, ગુલાબ હીનાના અત્તરા, પીવાના ઠંડાં
Page #510
--------------------------------------------------------------------------
________________
શતક ૪મું :
- ૪૭૩ પાણી, મુલાયમ વ, સાંભળવામાં નૃત્યાંગના અને અભિનેત્રીએના ગાયને આદિ ક્રિયાઓમાં જ રાગ પ્રવર્તતે હોય છે. પરમાત્માના ચૈત્યવંદન, ભજન તેના કાનમાં કઠોર લાગે છે, ધર્મપત્ની તથા માવડીના હાથે બનેલા ભેજનીયા કડવા લાગે છે, ત્યારે રસ્તા ઉપર ઊભા ઊભા સ ધ્યા ટાણે, રાત્રે છેવટે ૧૨ વાગ્યે પણ પાઉંભાજી, દહીંવડા, બટાટાવડા, છેવટે અમૂક જ હોટલના ઓસામણે પીવાની રાગવૃત્તિ તેફાને ચઢેલી હોય છે.
(6) અવિનય–આત્માને ભાઈ બને છે માટે જ આત્માના હારી જેવા કોધ-માન-માયા અને લેભ જેવા અત્યંત દુઃખદાયી દૂષણેનું શમન થતું નથી. | (7) અવિવેક-પુત્ર સ્વરૂપે હોય છે, ત્યારે કુપાત્રપુત્ર જેમ પિતાને અને પૂરા કુટુંબને વરી હોય છે, તેમ અવિવેકના કારણે સારી ખાનદાનીમાં જન્મેલે હેવા છતાં, વિદ્વાન અને પંડિત હોવા છતાં, સંસ્કૃત અને પ્રાકૃત ભણાવનાર હેવા છતાં ભક્તામર, કલ્યાણ મંદિર વડે વીતરાગની સ્તુતિ કરવાવાળે હોવા છતાં, કર્મગ્રંથની પ્રકૃતિએને બીજાઓને સારી રીતે ગણાવતે હેવા છતાં પણ પિતાના આંતર જીવનમાં ભક્ષ્યાભક્ષ્ય, પેથાપેય, વાચ્યાવાગ્યમાં ક્યાંય પણ વિચાર કરવા જેટલી ક્ષમતા તેમની પાસે હોતી નથી.
(8) દુર્મતિ (દુબુદ્ધિ) જ્યારે આત્માની પટ્ટરાણી બને છે ત્યારે આત્માની આન્સર સ્થિતિ સન્નિપાતના રેગી જેવી થાય છે. તે ઉપર્યુક્ત પ્રમાણે મેહરાજાના સામંતની વચમાં નાચકૂદતે આ જીવાત્મા હજારો-લાખ અને કરડે માનવોને તથા બીજી સૃષ્ટિને પણ દ્રોહી બને છે, મારક બને છે, ઘાતક
Page #511
--------------------------------------------------------------------------
________________
४७४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બને છે. પિતાના સ્વાર્થની ખાતર ઘણું જીવેને મેતના ઘાટે ઉતારે છે, ભૂખે મારે છે. તથા મિથ્યા અહંકાર અને મિથ્યા પ્રતિષ્ઠાના પૂરમાં તણાઈને હિંસા, જૂઠ, ચેરી, પરસ્ત્રીગમન, લેભ, પ્રપંચ અને તેમાંથી ઉદ્ભવેલા ક્રોધ, માન, માયા, પરપરિવાદ, માયામૃષાવાદ જેવા આસુરી પરંપરાના દુર્ગણોને વશ બનીને “સ જછરિત તામસા:...”ના ન્યાયે દુગતિ તરફ પ્રસ્થાન કરે છે. આ છાને વેગ કેટલા પ્રકારનો કહ્યો છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, સામાન્ય પ્રકારે ગના ત્રણ ભેદ છે.
(૧) મગ, (૨) વચનગ, (૩) કાગ. સિદ્ધાત્માઓને છોડીને, આ ત્રણે વેગમાંથી કેવળ કાયગના માલિકે ૮૪ લાખ છવાયોનિના બધાય હોય છે. તેમાં પણ કાર્પણ અને તેજસ શરીર પેગ બધાયને અનિવાર્ય છે. આ બન્ને શરીર સૂક્ષમ હોવાથી જીવાત્મા ચાહે વિગ્રહ ગતિમાં હોય કે અવિગ્રહ ગતિમાં હોય, અનુત્તર વિમાનવાસી હોય કે બ્રહ્મલેકવાસી હોય, સૂર્ય-ચંદ્ર હોય કે સૌને લાભાલાભ કરાવનાર ગ્રહો હોય, કેવળી ભગવંત હોય કે ચૌદ પૂર્વધારી હોય, ચકવતી હોય કે મુંછ પર લીંબુ ટકાવનારા વાસુદેવે હોય, સૌને બે શરીર તે અવશ્ય હોવાના જજ્યારે આહારક શરીરના માલિક ચૌદ પૂર્વ ધારી સિવાય બીજા કેઈ નથી, દેવે અને નારકે વૈક્રિય શરીરવાળા અને એકેન્દ્રિ, બેઈન્દ્રિ, તેઈન્દ્રિયે, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયે ચાહે સંસી હેય, અસંસી હોય, પર્યાપ્ત હોય કે અપર્યાપ્તા હોય સૌને આદારિક શરીર હોય છે.
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૭૫
શતક ૪૦મું :
૪૭૫ ૮૪ લાખ છવાયોનિમાંથી– ૭ લાખ પૃથ્વીકાયિકે ૭ લાખ વાયુકાયિકે ૭ લાખ અપકાયિકે ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાયિક ૭ લાખ અગ્નિકાયિકે ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાયિકે
છ લાખ વાયુકાર
૦ લાખ અધિક
કુલ પર લાખ ઉપર પ્રમાણેના પર લાખ છવાયેનિના અનંતાનંત જીને વચનગ (જીભ) તથા મગ (મનન શક્તિ) આ બે ગે હોતા નથી, તેથી તેમને કેવળ એક જ કાયાગ છે. શેષ બધાય ૮૪–પર=૩૨ લાખ જીવાયનીના જીવે યથાશક્ય ત્રણે ભેગના માલિકે છે. તેમ છતાં પણ ગર્ભથી ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સિવાય બીજા અને જીભની પ્રાપ્તિ થયેલી હોવા છતાં તેને ઉપગ કેવળ આહાર કે પાણીના ઉપલેગ સિવાય બીજા એકેય કાર્યમાં તે જીભને ઉપગ તેમના ભાગ્યમાં નથી. એટલે કે પિતાના મનની અથવા ભૂખ-તરસની વેદના ભેગવતાં થયેલી મુંઝવણમાં તેઓ જીભને ઉપગ હરહાલતમાં પણ કરી શકતા નથી. ચાર લાખ યોનીના અસંખ્ય દેવે પુણ્યશાળી હોવાના કારણે તેમાં પણ સમ્યગ્દષ્ટિ સમ્પન્ન દેવે સિવાય બીજા બધાય દેવેની જીભ પિતાના અર્થ અને કામના ભગવટા સિવાય બીજા એકેય કામમાં આવે તેમ નથી. જ્યારે ચાર લાખ નરક ગતિના નારકે પાપકર્મોથી ભારે હોવાના કારણે “ઘરજૂરોવીરિતા?” આ સૂત્રાનુસારે એકબીજાના મારકામાં તેમ જ પૂર્વભવના વરવિરોધ આદિના સ્મૃતિપૂર્વક વરના બદલા લેવામાં જ તેમની
જીભનો ઉપયોગ થાય છે. જ્યારે મનુષ્ય સદ્બુદ્ધિ અને સિદ્વિવેક મિશ્રિત મનન શક્તિપૂર્વક માગવાળા હોય તે
Page #513
--------------------------------------------------------------------------
________________
४७६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
તેમની જીભ, મન, ઇન્દ્રિયા અને શરીર પણ બીજાના ઉપકાર માટે, દીન-દુ:ખીઓને દાળરેટી અપાવવા માટે, અનાથેાનુ રક્ષણ કરાવવા માટે તેમજ અહિંસા ધર્મોના પ્રચાર માટે તેમની જીભના ઉપયાગ થાય છે, અન્યથા મિથ્યાત્વના જોરદાર હુમલાના કારણે પાપવ્યાપારા તથા પાપાસિત મન જેમનુ હાય છે તેમની જીભ
–કુહાડા જેવી તીખી ધારવાળી.
–કડવી તુંબડીના ખી જેવી ભયંકર કડવી.
-વિષવેલના ફળ જેવી ઉપરથી મીઠી અને અંદરથી વિષ ભરેલી. -સ્વાર્થ માટે કે તે વિના પણ બીજાના ઘરને ભગાવનારી. –બીજાની એન બેટી કે તેમના પુત્રને ભૂખે મરાવનારી. –બીજાની મિલ્કત (થાપણમાસા )ને પચાવી પડાવનારી. વિષયવાસનામાં ગ્રસ્ત બનીને પારકાની બહેન એટીએને ફાસલાવનારી હાય છે, ફળસ્વરૂપે આવા પ્રકારના ગભજ મનુષ્ચાને પણ પાછા નરકગતિમાં કે તિય ચગતિમાં ગયા વિના ખીજો માગ નથી.
કૃતયુગ્મકૃતયુગ્મ રાશીપ્રમાણવાળા સી પૉંચેન્દ્રિય જીવાને સાકાર તથા નિરાકારરૂપે બંને ઉપયાગ હેાય છે. જ્ઞાતવ્ય વસ્તુની જાતિ ગુણુ-નામ-પર્યાયાદિના વિશેષ પ્રકારે જ્ઞાન થાય તે સાકારાપયેાગ કહેવાય છે અને જે જ્ઞાનમાં જાતિ આદિના ખ્યાલ ન હાય તેને નિરાકારાપયેાગ કહેવાય છે. સામે દેખાતા પદાર્થ મનુષ્ય છે પણ જાનવર નથી. કેમકે જાનવરોની શરીરાકૃતિ અને મનુષ્યાની શીરાકૃતિમાં ફેર હાવાથી જાનવર જાતિના નિષેધ કરીને સામેવાળા મનુષ્ય જ છે
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૭૭
શતક ૪૦મું : તેવું વિશેષજ્ઞાન તે સાકારજ્ઞાન છે. તેવી રીતે જીભ પર પડેલે રસ લીંબુને છે પણ મોસંબીને નથી, પહેરેલ વસ્ત્ર રેશમી છે પણ સુતરાઉ નથી, સુઘેલ અત્તર ગુલાબનું છે પણ હીનાનું નથી, સંભળાતા શબ્દો મારી સ્ત્રીના જ છે બીજાના નથી, ઈત્યાદિ જ્ઞાનમાં વિશેષતા રહેલી હોવાથી મારા નાતામતિ વિશેન તિ જ્ઞાન સાપરજ્ઞાન” તેને સાકારો પગ કહેવાય છે.
મતિજ્ઞાનને વિકાસ જે પ્રમાણે સધા હોય તે પ્રમાણે માનવને સ્પષ્ટ કે અસ્પષ્ટ જ્ઞાન, ઘણી રીતે કે છેડી રીતે, તત્કાળ કે વિલંબથી જ્ઞાન થાય છે, તેમાં સ્પષ્ટ જ્ઞાન તે સાકારે પગ અને અસ્પષ્ટ જ્ઞાન તે નિરાકારે પગ છે.
સંજ્ઞી પંચેન્દ્રિય જીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, અને આઠે સ્પર્શ હોય છે. આમાં શુભ નામકર્મને ઉદય હેય તે શરીરને વર્ણ (રંગ) સારે હોય છે, તે પ્રમાણે રસ, ગંધ અને શરીરને સ્પર્શ પણ સારે હેય છે. અશુભ નામકર્મના કારણે શરીરને વર્ણ, કેઈને ન ગમે તે કાળો, પરસેવે કડવા રસને, બદબુ મારે તે તથા શરીરને સ્પર્શ કઠેર–ખરબચડો અને ઉષ્ણ હોય છે. જેમકે એક માનવને પરસેવે સુગંધમય અને બીજાને મરેલા જાનવરની જેમ દુર્ગધ મારતે હોય છે. એકના હાથપગના તળીયા તથા શરીરની ચામડી માખણ જેવી મુલાયમ અને બીજાની રીંછ તથા ભંડ જેવી ખરબચડી જાડી અને કઠોર હોય છે, તથા ઉચ્છવાસ અને નિઃશ્વાસવાળા હોય છે. આહાર કરનારા હોય છે.
Page #515
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
४७८
સજ્ઞી પંચેન્દ્રિય જીવા વિરત, અવિરત અને વિરતાવિરત હાય છે ?
જવાબમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ ! કેટલાક જીવા વિરત હાય છે, કેટલાક અવિરત હાય છે અને કેટલાક વિતાવિત પણ હાય છે. ‘ રમૂ ’ ધાતુના ભૂતકૃદંતના‘ક્ત’ પ્રત્યય લાગતા ‘ રત ’ શબ્દ બને છે. જેના અથ ‘ રમ્યા ’ થાય છે અને ‘ વિ’ ઉપસગ પૂર્ણાંક ‘ વિરત ’શબ્દા અ વિરામ પામ્યા થાય છે. જીવાત્મા અનાદિકાળથી અનત જીવા સાથે તેમ જ અનંત પુદ્દગલ સ્કા સાથેની માયામાં બંધાયેલે હાવાથી પાપ ભાવનાએ, પા૫ ચેષ્ટાએ અને પાપ કર્મોંમાં જ રત એટલે મસ્તાન બનેલા છે. તેમ છતાં સદ્ગુરુઓના સહવાસ પછી જેમ જેમ તેની શક્તિના વિકાસ થતા જાય છે તેમ તેમ તે પાપઢારાને મનથી, વચનથી અને કાયાથી કરવારૂપે, કરાવવારૂપે અને કરવાવાળાને અનુમેદવારૂપે સથા અધ કરે છે ત્યારે તે જીવાત્મા ‘વિરત’કહેવાય છે. અને એકેય પાપને છેડી ન શકનારા અવિરત' છે. આ માનવને પાપના બધાય માર્ગો મન, વચન અને કાયાથી સર્વથા અને સદા ખુલ્લા હાવાથી ગમે ત્યારે, ગમે ત્યાંથી પણ પાપાનુ' સેવન સુલભ અનવા પામે છે. તથા સદ્ગુરુ પાસેથી સાન મળ્યું પણ મન, વચન અને કાયાની તથાપ્રકારની શક્તિ ન હાવાથી અથવા કૌટુંબિક પરિસ્થિતિ અનુકૂળ ન હેાવાથી અમુક પાપાને છેડે છે અને અમુકને છેડી શકતા નથી, માટે તે‘વિતાવિરત’ છે. વિરત આત્માને માટે છઠ્ઠું ગુણસ્થાનક, અવિરતને પહેલુ અને વિતાવિરતને ચેાથુ' ગુણસ્થાનક સમજવાનું',
આ જીવને મન-વચન અને કાયા મળેલા ડાવાથી
Page #516
--------------------------------------------------------------------------
________________
४७८
શતક ૪૦મું : તેમજ તેમાં વીતરાય કર્મને ક્ષપશમ મિશ્રિત થયેલ હોવાથી પ્રતિસમયે આવા જ કિયાવાળા જ હોય છે, તથા
જ્યાં જ્યાં ક્રિયા છે ત્યાં કર્મોની વિદ્યમાનતા પણ અવશ્ય રહેવાની જ. વયતરાય કર્મને ક્ષપશમ કેવળ માનવના મન-વચન અને કાયામાં તિ, પરિસ્પંદનનું દાન કરીને સમાપ્ત થાય છે. પરંતુ મોહકર્મને ઉદયવર્તી આ જીવ પાપબુદ્ધિને વારસદાર હોવાથી ત્રણેને ઉપગ પાપમાગે જ કરશે, જે મનદંડ, વચનદંડ અને કાયદંડના નામે ઓળખાય છે. જ્યારે સદ્બુદ્ધિને વારસદાર ત્રણેને ઉપગ પવિત્ર માગે કરશે.
પિતાપિતાની યોગ્યતા પ્રમાણે ક્રિયાવંત છે કેઈક સમયે ૮-૭-૬ અને છેવટે એક પ્રકારે કર્મનું બંધન કરે છે.
કેવળ સાતવેદનીય કર્મનું બંધન કરનારા કેવળી ભગવતે છે.
આ છ આહારાદિ સંજ્ઞાના ઉપગવાળા છે? ' જવાબમાં ભગવતે ફરમાવ્યું કે જે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાના ઉપગવાળા એટલે તેમાં આસક્ત પણ છે અને અનાસક્ત પણ છે. જ્યારે આહારાદિ સંજ્ઞાઓમાં જીવ ગળે ડૂબ હોય છે ત્યારે તેમના જીવનમાં ક્રોધ-માનમાયા અને લેભ કષાયાની વિદ્યમાનતા અવશ્યભાવિની છે. અને ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે બિરાજમાન પુણ્યશાળીઓ આહારજ્ઞામાં અનાસક્ત હોવાથી કષાય વિનાના પણ છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
४८०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે કષાયવંત જીવે છે તેમને અનેકષાયની માયા જરૂરથી હોય છે. કારણ કે કષાયોને ભડકાવનારા નેકષાય છે, તેમાં પણ પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદની માયા ઘણી જ જબરી હોવાથી તેના કારણે બીજા નેકષાયે પણ ભડકે છે, અને તેમ થતાં ચારે કષાયોની ચંડાલ ચેકડીમાં તે જીવાત્માને ફસાયા વિના છુટકે નથી. | વેદને મિથુનાભિલાષ અર્થ સમજ. ગમે તે ઉંમરમાં જ્યારે જીવાત્માને મૈથુન સેવવાની ઈચ્છા હોય ત્યારે પુરુષને પુરૂષ વેદ, સ્ત્રીને સ્ત્રીવેદ અને નપુંસકને નપુંસકવેદને ઉદય જાણ, અથવા મિથુનેચ્છાને પૂર્ણ કરવામાં તે તે સાધન દ્વારા ઉદીર્ણ અર્થાત્ તેને બળવતી કરીને જાણી બુઝીને નિમિત્તો ઉભા કરીને ઉદયમાં લાવેલે વેદકર્મ ભડકે બળ્યા વિના રહેતે નથી. વૃદ્ધાવસ્થામાં શરીરના ગાત્રે કે ઇન્દ્રિય ભલે ઠંડા પડી ગયા હોય તે પણ વેદકર્મના વેગને રોકવે ભારે કઠણ છે, કેમકે ભગવેલા ભેગેની સ્મૃતિ થતાં જ માનવનું મન ગમે તેવી સ્થિતિમાં પણ ચલાયમાન થયા વિના રહેતું નથી. સારાંશ કે મૃત્યુના ખાટલા પર પડેલા માનવને પણ ભગવેલી મધુરજનીઓની સ્મૃતિમાં સરકાવીને ભવાંતર બગાડવાની તાકાત વેદકર્મની છે. માટે જ :भुक्तनारी स्मरण मात्रेऽपि पुरुष वेदयति मुढीकरोतीति पुरुषवेदः । भुक्त नर स्मरणमात्रेऽपि स्त्रिय वेदयति मोहयतीति स्त्रीवेदः । भुक्त पुरुष स्त्री स्मरण मात्रेऽपि नपुंसक वेदयतीति नपुसकवेदः।
પૂર્વભવના કરેલા પાપ પુણ્યના ફળરૂપે આ ભવમાં ત્રણે વેદને અનુભવ કરનારા અને ફરી ફરીથી તેવા અધ્યવસાયમાં રમનારા જીવાત્માઓ પોતપોતાના અધ્યવસાયની યોગ્યતા
Page #518
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
૪૮૧ પ્રમાણે ત્રણે વેદનું ઉપાર્જન કરીને આવનારા ભવમાં તે તે વેદોને ભેગવનારા બનશે.
કેવા કેવા અધ્યવસાય અને તે માટેના તેને કરવાથી કયે કયે વેદ ઉપાર્જિત થાય છે, તે જાણવું રસપ્રદ છે. પુરુષવેદ કર્મ બાંધવાનું કર્મ -
मन्द क्रोधकषायादिना स्वदार रतिप्रियताऽवक्रताऽनीालुत्वसत्यवादित्वादि भवनरूपत्वं पुरुषवेदस्य लक्षणम् ।
(આહ દર્શન દીપિકા ૩૬.) અદમ્ય પુરુષાર્થ વડે કષાયે જ્યારે મંદ તાકાતવાળા બનવા પામે છે, ત્યારે માનવનું જીવન સરળ, સ્વચ્છ, પરોપકારી અને સહિષ્ણુ બનતાં પુણ્યકર્મોને સંચય થવામાં વાર લાગતી નથી. ત્રણે વેદમાં પુરુષવેદને પુણ્ય પ્રકૃતિમાં ગણાવવાનું કારણ એક જ છે કે સ્ત્રી અને નપુંસકને પોતાને વેદ શાંત કરવા માટે પુરુષને આશ્રય લીધા વિના બીજો માર્ગ છે જ નહીં, માટે પુરુષ હરહાલતમાં પણ ભેતા છે તથા પિતાને અને સ્ત્રીને વેદ શાંત કરવા માટે સર્વતંત્ર સ્વતંત્ર છે.
પૂર્વભવના પુણ્યકર્મોના કારણે આ ભવે મેળવેલા પુરુષવેદને મેહાંધ કે કામાંધ બનીને જે બગાડવામાં ન આવે તે આવનારા ભમાં પણ તે ફરીથી પુરુષવેદને જ પ્રાપ્ત કરવા માટે હકદાર રહેશે, પછી ચાહે તે પુરુષાવતારમાં જન્મ, દેવાવતારમાં જન્મે, કે પશુ-પંખીના અવતારમાં જમે તે વાત જુદી છે. - પુરુષ-સ્ત્રી કે નપુંસક જે પિતાનું ચાલુ જીવન પવિત્ર બનાવશે, તે આ ભવની સ્ત્રી આવનારા ભવે પુરુષાવતારને પામશે, તથા નપુંસક પણ આવતા ભવે પુરુષ બનવા પામશે.
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ કારણે જ અનુભવી મહાપુરુષે કહે છે કે-મેટ્રીક, ગ્રેજ્યુએટ, રાજનૈતિક, શ્રીમંત છેવટે સંત-મહાસંત બનવું સરળ હાઈ શકે, પરંતુ પિતાના આન્તર જીવનને શુદ્ધ રાખવાની કળા હસ્તગત કરવી સરળ નથી જ કેમકે ઘણીવાર શારીરિક પ્રવૃતિઓ કરતાં માનસિક પ્રકૃતિએ જ્યારે ગંદી બનવા પામે છે ત્યારે જીવાત્માના અધ્યવસાયે માનસિક વિચારધારાઓ છેવટે ભાવ (સૂક્ષ્મ મન પણ અશુદ્ધ અશુદ્ધતર કે અશુભતમ બનવા પામે છે અને તેના દ્વારા બંધાતા કર્મો પણ અનિષ્ટ, કઠિન, ચીકણું અને ઘણા ભવમાં વેદના ભગવટામાં પરવશતા પ્રાપ્ત કરાવે તેવા બંધાશે.
ઉપરના સૂત્રાનુસારે જ વિચારીએ –
(1) ક્રોધ-માન-માયા અને લેભમાં મંદતા આવતાં જ માનવની આહાર, ભય, મૈથુન અને પરિગ્રહસંજ્ઞા મર્યાદિત– સંયમિત બનશે. જેના કારણે ભેગ(એક જ વાર ભેગવવામાં આવે તેવા પદાર્થો) અને ઉપભેગ(એક જ વસ્તુ બીજીવાર પણ ભેગવવામાં આવે)ને ભેગવટામાં પણ નિલેપ, પાપભાવના રહિત, ઉદાસીન અને મમતા વિનાને થશે, ફળસ્વરૂપે વિકસિત વિચારસરણીના કારણે પરસ્ત્રી, વિધવા, વેશ્યા અને કુમારિકાના ત્યાગને જ ધર્મ તથા ધમ્ય કાર્ય સમજતાં પિતાની ધર્મપત્ની પ્રત્યે જ તેને રાગ રહેશે. મનુષ્ય જીવનમાં મેટામાં મોટું પાપ મૈથુન સંજ્ઞાથી ભડકાયેલું મૈથુનકર્મ જ છે, તે જ્યારે સંયમિત કે મર્યાદિત થશે અથવા તપ, ત્યાગ, સ્વાધ્યાય અને ઉન્નત વિચારથી મર્યાદિત કરવામાં આવશે ત્યારે પરસ્ત્રી આદિને રાગ ધીમે ધીમે ઓછો થતે જશે અને સ્વસ્ત્રીને રાગ, તેમાં પણ ધર્મે વ્યવહાર, સભ્ય ચેષ્ટા અને ગર્ભમાં રહેલા કે ૨-૩ વષે ગર્ભમાં આવનારા સંતાન પ્રત્યે ભાવદયા
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૮૩
શતક ૪૦મું : ઉત્પન્ન થશે અને તેમ થતાં જ માનવના ઘણું ઘણું પાપકર્મો રકાશે અને પુણ્યકર્મોની વૃદ્ધિ થશે.
(2) મન-વચન અને કાયાના માંથી વકતા જશે અને અવક્રતાને પ્રવેશ થશે. જેન શાસને આ ત્રણેને યેગ તરીકે સંબોધ્યા છે, કારણ કે “ર્મા સહ યોનયતીત યો:” નવા કર્મો સાથે આત્માને જોડાવી આપે તે યુગ છે, માટે આ ત્રણેમાં અનાદિ કાળની રહેલી, વધેલી, વધારેલી વકતાના કારણે આત્માનું પ્રસ્થાન દુર્ગતિ તરફ રહ્યું છે, પરંતુ કષાયાની મંદતા જ્યારે વધે છે ત્યારે વેગમાં અવકતા ( સરળતા) આવતાં જ આત્માનું પ્રસ્થાન સદ્ગતિ તરફ આગળ વધે છે.
(3) “Tળવનાશિની દૃષ્ય' આ ન્યાયે અધાર્મિક જીવનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. વધે છે અને માનવનું જીવન વૈરઝેરમય બને છે, પરંતુ કષાયની મંદતાના કારણે તે કાળી નાગણ કરતાં પણ ભૂંડી ઈર્ષ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. અને માનવ, શત્રુઓની વચ્ચે પણ શાંતિ અને સમાધિને મેળવે છે.
(4) સત્યવાદિતા–એટલે સત્યભાષી, સત્ય વ્યવહારી આત્મામાં સમ્યક્ત્વના સ્પર્શને નિષેધ કેઈએ કર્યો નથી. છેવટે પરમાત્માના સ્વરૂપને જાણવા માટે મૌલિક કારણ જ સત્ય છે. આ સત્યવાદી આત્મા પાપમાગે કેવી રીતે જશે? કષાયેની તીવ્રતાના કારણે જીવનમાંથી સત્યધર્મ જાય છે અને અસત્ય આવે છે. માટે જૈન શાસને જૂઠ બેલનારમાં કોણ વા, છોટ્ટા વા મા વા ટ્રાના વા કોધ, લેભ, ભય અને હાસ્યની તીવ્રતાને સ્વીકારી છે, પરંતુ તે તીવ્રતાને મંદ કરવા જે સાધક સફળ બન્યું હશે તેના પાપકર્મો રેકાયા વિના અને પુણ્યકર્મો બંધાયા વિના રહેતા નથી.
Page #521
--------------------------------------------------------------------------
________________
४८४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપરના કારણે એટલે કે –
રાગ-દ્વેષ અને કષાયેની મંદતા, સ્વસ્ત્રીની પ્રીતિ, અવકતા, ઈર્ષ્યા વિનાનું જીવન અને સત્યવાદિતાને પુરૂષદ બાંધવાના કારણે કહ્યાં છે. સ્ત્રીવેદ કર્મ બાંધવાના લક્ષણે
शब्दादि विषयेषु, गार्यालुत्वानृतवादित्ववक्रता परदाररति प्रियतादिकरण रुपत्व स्त्रीवेदाश्रवस्य लक्षणम् ।
(આહંત દર્શન દીપિકા) (1) પાંચે ઇંદ્રિયેના શબ્દ–રસ-ગંધ-સ્પશે અને દર્શનના મનગમતા ૨૩ વિષયમાં અત્યંત આસક્તિ, લાલસા, મમતા, તથા તેમના ભગવટામાં અનહદ રાગ રાખવાથી આધ્યાત્મિક શક્તિઓને હાસ થતું જાય છે, ઇંદ્રિયે બેકાબુ બને છે, મનની શેતાની વધે છે અને ઘણું પરિશ્રમે મેળવેલું જ્ઞાન તથા વિજ્ઞાન નિષ્ફળ અને નિરર્થક બને છે, ત્યારે આત્માને સંયમિત રાખવાની એકેય શક્તિ માનવના હાથમાં રહેતી નથી.
(2) ઈર્ષ્યાળુત્વ—જે વ્યક્તિમાં બેમર્યાદ ઈર્ષ્યા હોય છે, તેની માનવતા જ પરવારી જવાના કારણે ગમે તેવા નિમિતે મળતા પાપમાગે જવાનું તેના માટે સરળ બને છે. એકવાર આપણે માની લઈએ કે, ઈર્ષ્યાળુ માનવના હાથમાં લાકડી, બંદુક કે છરે ન પણ હોય તે પણ તેના આત્મિક દૂષણે એટલા બધા ખતરનાક હોય છે, જેને લઈ ગમે તેવાઓની સાથે વૈર-વિરોધ, લડાઈ અને જીભાજોડી કરતાં વાર લાગતી નથી. માટે જ દ્રવ્યપાપ કરતાં ભાવપાપ વધારે જોખમદાર છે. ઈષ્યને અર્થ આ પ્રમાણે છે :
Page #522
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મુ' :
(1) પશુપાડસનીf ( ઉત્તરા, ૬૫૬ )
(2) પર સંપત્તૌ ચેતસો યારોષ: ( વૈયાકરણ )
૪૮૫
( 3 ) azizxafaga¤Joaf ( §19812 )
આ ત્રણે અભિપ્રાયેનું તાત્પર્ય આ છે કે-“ પારકાના વસ્ત્રો, પુત્રા, સ્ત્રિએ, મકાન, હાટ, હવેલી, મેટર ગાડી વગેરે જોઈને તેમના પ્રત્યે આપણા મનમાં જે બળતરા થાય, આંખામાં રેષ આવે. ” જીભમાં કડવાશ અને બકવાટ થાય તે ઇર્ષ્યા કહેવાય છે.
tr
,, t
પારકાના ગુણા, વકતૃત્વ, વ્યક્તિત્વ, રૂપ, વિદ્યા, તપશ્ચર્યાં, પુણ્યદય, દાન આદિને જોઇને તેમની નિંદા કરવાની, ભાંડવાની, તેમની પ્રવૃત્તિમાં કાંઇક ભૂલા જોવાની, ખેલવાની અને છેવટે તેમને બદનામ કરવાની ભાવના રાખવી તે ઈર્ષ્યા જ કહેવાય છે. લજ્જા બધાય ગુણેાની માતા છે' એટલે કે લજ્જાળુ માનવને બધાય ગુણાની વરમાળા ભાગ્યમાં રહે છે જ્યારે મહાપુણ્યાયે મળેલા કે મેળવેલા સગુણાને નઃશ કરવામાં ઈર્ષ્યા મુખ્ય કારણ છે; કેમકે, વૃદ્ધિ પામતી ઇર્ષ્યા, માનવતા, દયા, સમિંતા, અને છેવટે સહિષ્ણુતાને પણ નાશ કરે છે, ત્યારે તેવા માનવ જેમ બીજાએને ખાડામાં ઉતારે છે તેમ પેાતાના આત્માના પણ નાશ કરે છે, તેથી જ શાસ્ત્રકારને કહેવું પડ્યુ કે “ મર્યાદાતીત ઇર્ષ્યાના માલિકો અવસર આવ્યે ગમે તેવા ગદા અને પાપકાર્યાં પણ કરનારા હાય છે. અને ઈર્ષ્યાના કારણે ગુપ્ત કે પ્રગટ પાપોને લઇને આ ભવના પુરુષવેદના માલિક પણ આવનારા ભવામાં સ્ત્રી શરીર મેળવનારા ખને છે. આ ભવની સ્ત્રી પણ વધારે પડતી ઇર્ષ્યાળુ હશે તે ફરીથી તેના ભાગ્યમાં શ્રીવેદ્ય અને સ્ત્રીશરીર જ શેષ રહેશે.
Page #523
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સસંગ્રહ
(3) અમૃતવાદિત્ય :- અસત્ય ભાષા, અસત્ય વ્યવહાર અને વ્યાપાર તથા રહેણીકરણીમાં પ્રાયઃ કરીને સમ્યક્ત્વના પ્રકાશ ન હોવાના કારણે માનવના સત્કાર્યાં કેવળ વ્યવહાર પૂરતા જ રહેવા પામે છે. દેવદુલ ભ મનુષ્યાવતાર પામીને પણ તેએ નિર્જરા કે સવરના માર્ગ સ્વીકારી શકતા નથી, તેથી તેમના માટે આશ્રવમાર્ગ સિવાય બીજો એકેય માગ ન હોવાથી પાપના દ્વારા તેમના હુમેશાને માટે ઉઘાડેલા જ હાય છે. તેનાથી ખાનદાનીના સત્કાર્યા બગડશે, ભણતર-ગણતર શ્રાપમય બનશે અને વધારે પડતા ઝૂડ-પ્રપંચથી તે માનવ હિંસક પશુઓ કરતાં પણ ભયંકર બનશે. હાથી જેવા કદાવર પશુને માટે અંકુશ, ઘેાડાને લગામ, સાયકલ કે મેટરને બ્રેક હાય છે, તેવી રીતે ગમે તેવા મોટા માણસ હાય યદિ તે પણ અકુશ વિનાના હશે તે તેના આન્તર જીવનમાં તે હિંસક, દુરાચારી બનવા પામશે. માટે મર્યાદાના ત્યાગ કરીને આચરેલા જાડ, પ્રપંચ, કાળા ધોળા આદિ કાર્યાં સ્ત્રીવેદના કારણુ બનશે.
૪૮૬
(4) વક્રતા :–મન, વચન અને કાયાની વક્રતાવાળા અથવા સસારની માયામાં લપટાઈને વક્ર અનેલા માનવના એકેય સત્કાર્યા જીવનના આદિ-મધ્ય કે અવસાનમાં પણ સરળ હોતા નથી. તેમ જ જ્ઞાનસ'જ્ઞાને મેળવવાને માટે કે વધારવાને માટે તેમને ઉત્સાહ પણ હાતા નથી. પરિણામે તેમનું વિદ્યાર્થીજીવન, લગ્નજીવન, વ્યાપારજીવન પણ કેવળ વ્યવહાર કે સ્વાથ પૂરતુ જ સુંદર રહેવા પામે છે. આ કારણે જ તેમના જીવનમાં ગમે ત્યારે પણ આવનારા ભવેાને બગાડવા માટે અસહાય, દુન મિત્રા, ગંદું સાહિત્ય તથા સિનેમાએ આદિ તૈયાર જ
રંગ તે
Page #524
--------------------------------------------------------------------------
________________
४८७
શતક ૪૦મું :
(5) પરદારરતિ પ્રિયતા -સ્ત્રીવેદને બાંધવાની યોગ્યતાવાળા માં પાક્કી સ્ત્રી પ્રત્યેના ગમનમાં તેમને મેહ હોય છે. પાણીની ડેલમાં પડેલું તેલનું એક જ બુંદ બધાય પાણીને તેલમય કરે છે, તેમ દૂષણેમાં પણ માનવના જીવનને બધી રીતે પરવશ કરવાની તાકાત છે.
પરસ્ત્રીગમન ચાહે મશ્કરીમાં કે લાચારીમાં સ્વીકાર્યું કે સ્વીકારાયું હોય તે પણ તેમની માયા આજીવન છુટવી લગભગ શક્ય નથી, પરિણામે -
(1) ધર્મ પત્નીની રસોઈ અણગમતી થશે અને પરસ્ત્રીને હાથની રઈ ગમશે.
(2) ચરણેની દાસી જેવી સરળ અને રૂપાળી ધર્મપત્ની પ્રત્યે નફરત આવશે અને પફ પાઉડરમાં છુપાયેલી પરસ્ત્રી તેને દેવી જેવી લાગશે.
(3) દીન-દુઃખી અને અનાથને માટે પાંચ-પચીસ રૂપીઆ દેવામાં બેદરકાર રહેશે અને પરસ્ત્રીને બધું ય આપી દેતા વાર ન લાગે.
(4) ધાર્મિક સ્થળે, વડીલને સહવાસ, માતા-પિતાની સેવા, તેમને મન કડવી લાગશે અને પરસ્ત્રીને સાંભળવામાં અનહદ રસ રહેશે.
આ ઉપરાંત હદ વગરને ક્રોધ, અભિમાન, ઈર્ષ્યા, જૂઠ બલવાનું તથા બીજાઓને ઠગવાની ભાવના, અતિશય શૃંગાર પ્રેમ, તેમ જ સ્ત્રિઓના હાવ-ભાવ-કટાક્ષ, તેમના વસ્ત્રો, આભૂષણેને જોવાની તીવ્રચ્છા પણ આવનારા ભવેને માટે સ્ત્રીવેદને બાંધવાના કારણે છે.
Page #525
--------------------------------------------------------------------------
________________
४८८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈત્યાદિ દૂષણેની ભરમારમાં કામદેવને જાગૃત કરવામાં કે મરેલા કામદેવને ફરીથી ઉત્તેજિત કરવામાં અખાદ્ય-અપેય આદિ પદાર્થોનું ભક્ષણ-પાન કરનારા આવતા ભવમાં સ્ત્રીવેદના માલિક બનશે. (૩) નપુંસક્વેદ કર્મ બાંધવાના લક્ષણે
'तीव्र क्रोधादिना पशुनां वध निर्लाञ्छनमुण्डन स्त्रीपुरुष विषयकानङ्गसेवन, शीलवत गुणधारिविषयक मैथुनसेवनेच्छा तीव्र विषयानुषङ्गितादिकरणरूपत्वं नपुसकवेदाश्रवस्य ક્ષનમ (આહંત દર્શન દીપિકા)
૧૪ રાજલક સંસારમાં, ૮૪ લાખ છવાયેનિમાં જન્મતા અનંતાનંત જીવમાંથી, ૬૨ લાખ છવાયોનિના છ નપુંસક વેદના ઉદયવાળા હોવાથી નપુંસકલિંગ(શરીર)માં પિતાનું જીવન પૂર્ણ કરી રહ્યાં છે. આ વેદમાં રહેનારા છે પુરૂષ હોતા નથી તથા સ્ત્રી શરીરમાં પણ હેતા નથી.
મહારંભ, મહાપરિગ્રહ, માંસાહાર, શરાબપાન, પરસ્ત્રીગમન, જુગાર તથા શિકાર આદિમાં અત્યાસક્તિપૂર્વક મનુષ્યાવતારને ત્યાગ કરી, અપક્રાંતિ દ્વારા ફરીથી તે તે અવતારોને પામેલા જીવાત્માએ પાસે નપુંસકવેદ જ તેમનાં ભાગ્યમાં શેષ રહે છે. બાકીના ૪ લાખ દેવતા, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય અને ૧૪ લાખ મનુષ્યમાંથી દેવલેકના દેવે પુણ્યશાળી હોવાથી તેમને એટલે ચારે જાતિના દેવેને નપુંસકવેદ નથી; જ્યારે મનુષ્ય અને તિર્યમાં જે સંમૂર્ણિમ છે તે બધાય નપુંસક જ હોય છે, શેષ રહેલામાંથી પણ પૂર્વભવના પાપકર્મોના ઉદયવતી મનુષ્ય અને તિર્યંચે પણ નપુંસકદવાળા હોવાથી નપુંસક શરીરને જ ધારણ કરનારા છે. જેનું વર્ણન પહેલા
Page #526
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
૪૮૯ ભાગમાં કરાઈ ગયું છે. હવે આ વેદને બાંધનારા કેણ હોય તેને વિચાર કરી લઈએ.
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કષાયમાં જ્યારે તીવ્રતા, તીવ્રતરતા, તીવ્રતમતાનું જોર વધે છે, ત્યારે માનવના બેમર્યાદ બનેલા ક્રોધ, અભિમાન, માયા પ્રપંચ અને લેભ માત્રાની ડિગ્રી છેલ્લા પોઈન્ટ પર આવી જાય છે અને માનવ જીવન વ્યવહાર, ભાષા, વ્યાપાર, રહેણીકરણી પણ બેમર્યાદ, બેકાબુ, બેરહિમ, બેશરમ અને બેઈમાન બની જાય છે. તેવી પરિસ્થિતિમાં તે જીવની હિંસક વૃત્તિ, મૃષાવાદ, ચૌર્યકર્મ, મૈથુનકર્મ અને ધન-દૌલતને પરિગ્રહ બેશુમાર બનવા પામે છે, ત્યારે હજારે, લાખે તથા કરોડો પ્રાણીઓના શ્રાપ તેમના ભાગ્યમાં લખાઈ જાય છે, ફળ સ્વરૂપે તે શ્રાપને ભેગવવા માટે નપુંસક શરીરને ધારણ કર્યા વિના છુટકે નથી. જેમકે પિતાની માયાજાળરૂપ જાળ કે પૈસાની જાળમાં ફસલાવેલી કન્યા, વિધવા કે સધવાને અમુક સ્થાનમાં શિયળભ્રષ્ટ કરી ત્યાર પછી તે બાઈને જ્યારે પિતાના સતીત્વ ધર્મને કે પાપના પરિણામ સ્વરૂપે મૃત્યુતુલ્ય સામાજિક વિડંબનાઓની પ્રાપ્તિ થશે ત્યારે ધબડાએલી તે બાઈના મુખેથી શ્રાપના વચને બહાર આવશે. “મને ફેસલાવીને જે પુરૂષે મને ભ્રષ્ટ કરી છે તે આવનારા ભવમાં બાઈલ, નપુંસક, હીજડે જ બનજો.” આ પ્રમાણેના શ્રાપને ભેગવવા તે પડશેને ?
(૨) લેભની મર્યાદા જ્યારે ખાનદાની ધર્મને ચૂકી જાય છે ત્યારે અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિય મૂક પ્રાણીઓને કસાઈ ખાને મશીન દ્વારા મરાવીને, તેમના મુલાયમ ચામડાને વ્યાપાર કરીને લાખ રૂપીઆ ભેગા કરશે.
Page #527
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વનના વન ઠેકામાં લઈને ત્યાંના સંખ્યાતા ઝાડને કપાવીને તેમના કેલસાને વ્યાપાર કરીને શ્રીમંત બનશે.
પિતાના દલાલે દ્વારા ગામડાઓમાંથી રબારીઓ (ભરવાડે) પાસેથી અથવા બીજાઓ પાસેથી હજારો લાખોની સંખ્યામાં ગાય, બળદ, બકરા, ઘેટાઓ, પાડા, કુકડાઓ, ભૂંડે, આદિ મૂંગા જાનવરોને વેચાતા લઈને કસાઈખાને વેચવાના ધંધા કરશે.
પિતાની માલિકીના તળાવના ઠેકાએ આપીને તેમાં ઉત્પન્ન થયેલા કરોડો, અબજોની સંખ્યામાં રહેલા નાના મોટા માછલાઓની, દેડકાઓની, કાચબાઓની હત્યા દ્વારા લાખોપતિ બનેલા શ્રીમંતોને તમે જાણે છે?
આવી રીતના પશુઓના વધ કરનાર અને કરાવનારને આવતા ભવમાં મૂક ભાવે નપુંસકવેદને ભેગવ્યા વિના છુટકો નથી.
(૩) નિલ છન કર્મ–આ કર્મ દ્વારા મૂંગા પશુઓના નાક, કાનનું છેદન કરાવશે, અથવા તેમની ગુપ્તન્દ્રિયની ખસી કરાવીને તેમને વિષયસુખના ભેગવટામાં ભયંકરમાં ભયંકર અંતરાયકર્મનું ઉપાર્જન કરશે, ત્યારે તે મૂંગા જાનવરે ભે શ્રાપ આપશે? તે ઉપાશ્રયમાં જઈને મુનિરાજે પાસે ખુલાસો કરી લેશે તે મિથ્યાત્વના રંગમાં રંગાઈને કરેલા અપકૃત્યથી કંપારી આવ્યા વિના નહી રહે.
(૪) સ્પર્શેન્દ્રિયના ગુલામ બનીને જેઓ કન્યાઓના કે રૂડા રૂપાળા બાલુડાઓના શરીરને બગાડતા હશે, તેમના શરીર સાથે પોતાની વિષય વાસનાને તૃપ્ત કરવામાં તથા પેટા ચાળા, ગંદી ચેષ્ટા કે પીપરમેંટ આદિના પ્રલેભન આપીને તેમને પિતાના ખળામાં બેસાડી ક્ષણિક આનંદમાં પિતાનું
Page #528
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦મું :
૪૧
અમૂલ્ય જીવનધન, પુણ્યકર્મ, ભણતર, ગણતર અને યુવાન અવસ્થાને સર્વથા બરબાદ કર્યા પછી પોતાની પરણેતર ધર્મ પત્નીના સહવાસમાં તંભન શક્તિના અભાવે કે જનનેન્દ્રિય શિથિલ થવાના કારણે શક્તિહીન બની ચૂકેલાઓ જ્યારે લમણે હાથ દઈને બેસે છે, ત્યારે તેમને તમે જોયા છે? જાણે છે? આ પ્રમાણે પિતાની પુરૂષાતન શક્તિને અપ્રાકૃતિક સ્થાને વ્યય કરી આ ભવમાં જ નપુંસક બનેલા આવનારા ભવમાં શા માટે નપુંસક ન બને ?
(૫) વિષયવાસના જ્યારે મર્યાદાતીત (હદ બહાર) થઈ જાય છે ત્યારે શીલવતને ધારણ કરનારા તથા ગુણયલ માણસે કે બહેને સાથે, અથવા વ્રતધારીઓ સાથે પણ મૈથુનકર્મની ચેષ્ટા કર્યા વિના રહેવાતું નથી.
પાપ ભાવના જ્યારે મનમાં ઉદ્દભવે છે ત્યારે પિતાની ફાવટ આવતાં – (1) શિયળ તેને પણ ભ્રષ્ટ કરવાની દાનત થાય છે. (2) સાવ નાની ઉમરના બાળક-બાલિકાઓને ફેલાવે છે. (3) પિતાના રૂપાળા શરીર વડે, યુવાનેને વાસનાના રસમાં
ધકેલે છે. (4) પૈસાના લેભે બીજાઓની શરમ છોડાવે છે. (5) પગ દબાવવાના બહાને વ્રતધારી એના શરીર સાથે
ગંદી ચેષ્ટા પણ કરે છે. (6) છેવટે કાગળ પર યા પત્થરની મૂર્તિ સાથે પણ પિતાનું
શરીર ખરાબ કરે છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ઇત્યાદિ કૃત્ય। સર્વથા નિંદનીય, દ'ડનીય ઢાવાથી તેવા પ્રકારના જીવા સમાજમાં નિંદિત, અપમાનિત અને તિરસ્કૃત નવા પામે છે અને ભવાંતરમાં પુરુષ તથા સ્ત્રીના શરીરથી હાથ ધોઇને નપુ ́સક શરીર પ્રાપ્ત કરે છે.
૪૯૨
( ૬ ) સ્પર્શેન્દ્રિયની ગુલામી સ્વીકાર્યાં પછી તેવા પુરુષોની પાંચ જ્ઞાનેન્દ્રિય અને ઉપસ્થ ( સ્ત્રી પુરુષની ગુપ્તેન્દ્રિય ) તથા ગુદાકમેર્યાં પણ સથા કંટ્રાલ વિનાના બનવા પામે છે, તેવી સ્થિતિમાં તેવા જીવા પાસે અનંગ ક્રીડા અને વિષયવાસનાને તીવ્રાનુરાગ સિવાય બીજો એકેય અધ્યવસાય રહેતા નથી. અનંગ ક્રીડા એટલે માનવને કે સ્ત્રીને જ્યારે કામદેવને નશે મર્યાદાથી બહાર ચાલ્યા જાય છે, ત્યારે ભાગવિલાસના મુખ્ય અંગ સિવાય બીજા અંગા દ્વારા પણ પેાતાના નશાને સમાપ્ત કરે છે. જે વૃદ્ધાવસ્થામાં પણ આ ભયંકર કુટેવ છૂટવી સરળ નથી. આ પ્રમાણે યૌવનાવસ્થાને ખરબાદ કર્યાં પછી પોતાની વૃદ્ધાવસ્થાને પણ બરબાદ કરતા તે માનવ નિસ્તેજ, અશક્ત અને ઘણી જાતના રોગાનુ ઘર બનવા પામે છે અને દેવદુર્લભ મનુષ્યાવતારને બધી રીતે ખતમ કરીને આવતા ભવમાં નપુસકત્વ પ્રાપ્ત કરે છે.
તીવ્રાનુરાગ એટલે પેાતાની ઉમર વૃદ્ધાવસ્થાના કિનારે આવીને ઉભી છે, ઘરમાં પુત્ર અને પુત્રવધુએ છે, વ્હેન એટીએ છે. તે પણ પેાતાની વિષયવાસનાને ભડકાવવા માટે જુદી જુદી જાતની શક્તિઓની દવા અને તે માટેના પૌષ્ટિક ખારાક ગોતવામાં ફાંફા મારતા હેાય છે, તેવા માનવાને પેપરા વાંચતા જરા જોશે। તે ખબર પડશે કે પેપરના પેઇજોમાં વીય વર્ધક, વીય સ્ત ંભક અને ખીજા પ્રકારની પણુ તાકાત મેળવવાની ઔષધિઓ જ તે ગેાતતા હૈાય છે. (ઇત્યલ' વિસ્તરણ )
Page #530
--------------------------------------------------------------------------
________________
શતક ૪મું : સમ્યકત્વને જબરદસ્ત પ્રભાવ:
અનાભોગ મિથ્યાત્વને છેડી બીજા ચાર પ્રકારના છે યદ્યપિ મિથ્યાત્વી જ કહેવાય છે, તે પણ મેક્ષમાં જવા માટેનું પહેલું પગથિયું હોવાથી આકાશમાં ઉદય પામતા સૂર્યનારાયણની એક કલાક પહેલાં પણ સંસારને ઉજાલે જેવા મળી જાય છે, તેવી રીતે આ જીવોમાં પણ મેક્ષ જવા માટેની કાંઈક એગ્યતા પ્રાપ્ત થાય છે અને જ્યારે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ દ્વારા મિથ્યાત્વ ટળી જાય છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, તે સમયે અનંતાનુબંધી આદિ સાતે પ્રકૃતિઓને ક્ષયપશમ થતાં આત્મામાં આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ અને તેને વિકાસ થવાને પ્રારંભ થાય છે, જેનાથી આવનારા ભવમાં કેવળ પુરૂષદને બાંધનારા બને છે. એટલે કે સમ્યકત્વની હાજરીમાં મહા ભયંકર પાપવાસનાઓ, તેની ભાવનાઓ, ચેષ્ટાઓને અંત થતા તેઓની સ્ત્રીવેદ અને નપુંસકવેદને બાંધવાની લાયકાત પણ નાશ પામે છે. આ ચેથા ગુણસ્થાનકે રહેલે જીવાત્મા કદાચ આધ્યાત્મિકતામાં આગળ વધે તે સેનામાં સુગંધ જેવું બનશે. તે પણ બધાય જીના ત્રાણાનુબંધને તેવા ન હોવાથી કદાચ આ ચતુર્થ ગુણસ્થાનકથી નીચા પડે અને ત્રીજા ગુણસ્થાનકે આવે, એટલે કે નીચે પડવાની તૈયારી કરી ચૂક્યા છે તે પણ તેમના જીવનમાં સમ્યકત્વને પ્રકાશ સર્વથા બુઝાતો ન હોવાના કારણે સ્ત્રીવેદને બાંધવાની યોગ્યતા પણ તેમના જીવનમાં રહેતી નથી, સારાંશ કે ત્રીજા ગુણસ્થાનકે સ્થિત જીવ સ્ત્રીવેદને બાંધતે નથી. હવે ત્રીજાથી પણ નીચે ઉતરતે જીવ બીજા સાસ્વાદન ગુણસ્થાનકે આવશે તે સમયે પણ તેમની પાસે સમ્યક્ત્વની કાંઈક ન્યત (આસ્વાદન) સત્તામાં રહેલી હેવાના કારણે નપુંસકવેદ જેવું
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નિકૃષ્ટ પાપ બાંધવાનું તેમને રહેતું નથી સારાંશ કે સમ્યક્ત્વની હાજરી દરમ્યાન જીવાત્મા આધ્યાત્મિકતાના પ્રકાશમાં મસ્ત અનેલા હૈાવાથી આ બંને વેદના બંધનમાંથી મુક્ત બને છે.
આ સમ્યક્ત્વના પ્રકાશ દરમ્યાન યદિ આ જીવાત્મા સત્યસ્વરૂપે સમ્યક્ત્વી હશે તે ઉદીર્થંકરણ વડે મેાહુકમ ફરીથી ભડકે તેવા સ્ત્રીઓના સહવાસ, તેમની સાથે વધારે બેસવું, ખેલવુ` કે બીજા એકેય પ્રકારની પ્રાકૃતિક કે અપ્રાકૃતિક ગી ચેષ્ટા પણ તેમના જીવનમાં હેતી નથી, તેથી પાપજનક, પાપ જન્ય સ્ત્રીવેદ અને નપુ ંસક વેદને ન બાંધતા કેવળ પુરુષવેદના જ બધક છે. જ્યારે કેવળી પરમાત્માને ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર હાવાના કારણે એકેય વેદ બાંધવાના હાતા નથી.
પ્રથમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ પ્રમાણુ સની પૉંચેન્દ્રિય જીવેાના ઉપપાત, પરિમાણુ અને આહાર પ્રથમ ઉદ્દેશક પ્રમાણે જાણવાં. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદય અને ઉદ્વીરક પ્રથમ સમયના બેઇન્દ્રિયાની જેમ સમજવા. વિશેષ એ છે કે, એઇન્દ્રિય જીવા નપુસકવેદવાળા છે અને સની પંચેન્દ્રિયા ત્રણે વેઢવાળા છે તથા તેઓ સ'ની અને અસી હાય છે. શેષ પુત્ર વત્. આ પ્રમાણે જ સાળે યુગ્મામાં જાણી લેવુ', સાથેાસાથ અગ્યાર ઉદ્દેશકે પણ જાણવા. આવા સ્થાનમાં પણ આ જીવાત્મા અનેતવાર જન્મ્યા છે. તેમને લેશ્યા છ જાણવી.
* શતક ૪નું અંતગત શતક ૧૯ સમાપ્ત
Page #532
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦ : અન્તર્ગત બીજુ શતક - કૃષ્ણ લેશ્યાવાળા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણ સંજ્ઞા પંચેદ્રિય જીને પણ પૂર્વવત્ જેમકે આ જીવેને ત્રણ વેદ છે પણ અદક નથી. આયુષ્યસ્થિતિ જઘન્યથી એક સમયની અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરેપમની સાતમી નરકભૂમિની અપેક્ષાએ જાણવી. કેમકે કૃષ્ણલેશ્યાના માલિકને માટે, એટલે કે મૃત્યુ સમયે આ વેશ્યા હોય તે તે જીને માટે સાતમી નરકભૂમિ માન્ય છે. અતમુહૂર્ત અધિક આશય આ પ્રમાણે છે. સાતમી નરકે જતા પહેલા ચાલુ ભવમાં મૃત્યુ સમયમાં કૃષ્ણલેશ્યાના પરિણામે ઉત્પન્ન થઈ જાય છે. માટે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ કહ્યા છે.
( આ પ્રમાણે ૧૧ ઉદ્દેશ પણ જાણવા.) શતક ૪નું અંતગત રજુ શતક સમાપ્ત છે
શતક ૪૦ : અંતર્ગત ત્રીજું શતક
નીલ લેફ્સાવાળા કૃતયુમ કૃતયુગ્મ રાશિ પ્રમાણ સંશી જીની સ્થિતિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પાંચમી નરક પૃથ્વીના ઉપરના પ્રતરમાં પલ્યોપમના અસંખ્યાતમે ભાગ અધિક ક્રશ સાગરોપમની જાણવી. આમ તે પાંચમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરેપમની છે, અને નીલ લેફ્સાવાળાને પાંચમી નરક છે, માટે ઉપરના પ્રતરના હિસાબે ૧૦ સાગરોપમથી અધિક કહી છે. અહીં અન્તમુહૂર્ત વધારે ન કહી તેને આશય એટલે જ છે કે પૂર્વભવીય અવતારમાં મૃત્યુ સમયે યદ્યપિ આ લેશ્યાની પધરામણી થઈ જાય છે, તે પણ તેને સમય પાપમના અસંખ્યાતમા ભાગમાં સમાવેશ થઈ જતું હોય છે.
શતક ૪૦નું અંતર્ગત ૩ શતક સમાપ્ત
Page #533
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦ : અન્તર્ગત ૪ થી ૭ શતક
કાપત લેશ્યાવાળાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલેપમના અસંખ્યાતમે ભાગ અધિક ત્રણ સાગરોપમની જાણવી. અહીં પણ ઉપર પ્રતરની અપેક્ષા સમજવી. કેમકે આ લેસ્થાના છે ત્રીજી નરકભૂમિથી આગળ નથી જતાં.
તેને લશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ પલેપમના અસંખ્યાત ભાગ વધારે બે સાગરેપમની જાણવી, કેમકે તે વેશ્યાવાળા જીની સ્થિતિ દેવભૂમિમાં અહીં સુધી જ કહેલી છે.
શેષ પૂર્વવત્
- પદ્ય લેશ્યાવાળાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત અધિક દશ સાગરેપમની જાણવી. જે પાંચમા દેવલેકને આશ્રયી છે, અધિક માટે પૂર્વવત્ એટલે કે મનુષ્યાવતાર છોડતા પહેલાં આ લેશ્યાને ઉદય થાય છે. - શુકુલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તમુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની જાણવી. જે અનુત્તર વિમાનની છે, એટલે કે આ લેશ્યાના માલિકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં પણ જવાની
ગ્યતાવાળા છે.
શતક ૪૦ના અંતગત ૪થી૭ શતક સમાપ્ત .
Page #534
--------------------------------------------------------------------------
________________
શતક ૪૦ : અંતર્ગત ૮થી૧૪ શતક
કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણ ભવસિદ્ધિને માટે જાણવાનું કે બધાય ને ઉપપાત અહીં સંભવ નથી કેમકે અનાદિકાળના અભવસિદ્ધિકે કેઈકાળે ભવસિદ્ધિક થવાના નથી.
આનાથી પહેલાના શતકની જેમ ભવસિદ્ધિક કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મશ્યા અને સુફલલેશ્યાવાળા જી માટે એકેકના એકેક શતક જાણ. વિશેષતા આ છે કે આમાં અભવસિદ્ધિને ઉપપાત હેતે નથી. અભવસિદ્ધક તથા પ્રથમ સમયના અભાવસિદ્ધિકે માટે શતક ૧૫
કૃષ્ણલેશ્યાવાળા માટે નીલેલેશ્યાવાળા માટે કાપતલેશ્યાવાળા માટે તેજલેશ્યાવાળા માટે પઘલેશ્યાવાળા માટે
ફલલેશ્યાવાળા માટે માત્ર ઉપપાતમાં ભવસિદ્ધિકે કેઈ કાળે અભવસિદ્ધિકે થતા નથી. શેષ ચારે ગતિમાંથી ઉપપાત સમજ. તેઓ મિથ્યાષ્ટિ, અજ્ઞાની, અવિરતિવાળા હોય છે. અનુત્તર વિમાન તેમના ભાગ્યમાં નથી. કેવળ ગુફલલેશ્યાવાળા જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત વધારે ૩૧ સાગરેપમની છે. કેમકે અભ નવમા સૈવેયક સુધી જાય છે, ત્યાંની આયુષ્યસ્થિતિ આટલી જ છે. ત્યાં તેમને શુફલ લેશ્યા હોય છે. •••••••
•••-•••••• શતક ૪૦નું અંતર્ગત ૮થી૧૪ શતક સમાપ્ત થાય
Page #535
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમાપ્તિ વચનમ જૈનાગમેના રહસ્યવેત્તા, કર્મગ્રંથાદિ સાહિત્યના પારગામી, સ્યાદ્વાદ, નય, નિક્ષેપ અને પ્રમાણુવાદને આત્મસાત્ કરનારા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. જૈન ધર્મના પ્રાંગણમાં વિશમી શતાબ્દીના શુકના તારાની જેમ તેજસ્વી હતાં. ચંદ્રમાની જેમ શીતલ અને કળામય હતાં, સૂયની જેમ પ્રચંડ પ્રતાપી અને પ્રભાવશાળી હતાં, મેરૂ પર્વતની જેમ ધીર-વીર અને ગંભીર હતાં. ઉપરિ યાલાદિ તીર્થોના ઉદ્ધારક હતાં પાલીતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ આદી સૈકડે ગુરુકુલેના સંસ્થાપક હતાં. તેમના શિષ્ય શાસનદીપક બંગાલ, બિહાર અને છેવટે સિંધ જેવા માંસાહારી પ્રદેશમાં પણ અહિંસાના અસલી ત વડે નિરામિષ ભેજનને તથા અહિંસાને પ્રચાર કરનારા, મુનિરાજ
શ્રી વિદ્યાવિજયજી મહારાજ પ્રચંડ શક્તિસંપન્ન હતાં. તેમના શિષ્ય, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજય (કુમારશ્રમણે) ભગવતીસૂત્રસારસંગ્રહમાં ૪૦મું શતક સ્વપર કલ્યાણાર્થે વિક્રમ સં. ૧૯૩૬ને ભાદરવા સુદ ૧૪ના દિવસે અંધેરી (વેસ્ટ) શાંતાવાડી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસની મર્યાદામાં પૂર્ણ કર્યું છે.
ભદ્ર ભૂયાત સર્વેષાં જીવાનામ
જીવાઃ સર્વેડસંગ્નિવં ત્યજેયુઃ . શતક ૪૦મું સમાપ્ત .
Page #536
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું
શતકને ઉપક્રમ
ભગવતીસૂત્રનું આ છેલ્લું શતક છે. યદ્યપિ છેલ્લા ચાર યુમેના ચાર શતકોને વિષય કેવળ કેવળીગમ્ય જ છે, માટે જ તેમને શ્રદ્ધાથી માનવા અને જ્યાં સુધી મતિજ્ઞાન પહોંચી શકે ત્યાં સુધી તેને પહોંચાડવું તેમાં વાંધો નથી. કેમકે સંસારના પદાર્થો કેવળીગમ્ય અને તર્કગમ્યરૂપે બે પ્રકારના છે. તર્કગમ્ય પદાર્થોમાં આપણું મતિજ્ઞાનને વિસ્તૃત બનાવીને તે પદાર્થો સુધી પહોંચવું ઠીક છે, પણ જે પદાર્થો કેવળીદષ્ટ કે ગમ્ય હોય તેમાં તર્કો લગાડવાની ધૃષ્ટતા કરવી હિતાવહ નથી. કેમકે આપણુ જેવા છવાસ્થ માનવેના ભાગ્યમાં મતિજ્ઞાન કરતાં પણ મતિજ્ઞાનાવરણીય કર્મ તેમ જ શ્રુતજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનાવરણીય કર્મની સત્તા ઘણી જ વધારે હોવાથી તે પદાર્થો સુધી પહોંચવાની શક્તિ આપણ નથી, માટે આ ત અને તેની પ્રરૂપણુએ શ્રદ્ધાથી જ માનવા સિવાય આપણી પાસે બીજો માર્ગ નથી.
સંસારમાં પૂર્ણરૂપે ફસાયેલા આપણા માતા-પિતા, ભાઈ-બહેન કે શિક્ષકની વાતને આપણે શ્રદ્ધાથી માની લઈએ છીએ, તે તેમના કરતાં કેવળી ભગવંતે સર્વથા પવિત્ર હેવાથી તેમની પ્રરૂપણાઓ, જે આપણા મતિજ્ઞાનના વિષયમાં ન ઉતરતી હોય તેમાં આપણું જ મતિજ્ઞાનાવરણીય કર્મને દેષ છે, તેમ સમજીને આપણા મનનું સમાધાન કરવામાં આપણું કલ્યાણ સમાયેલું છે. બેશક તે તે વિષયના જ્ઞાતા
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં બેસીને તે વિષયેની સમજણ લેવામાં હાનિ નથી પણ એકાંતે ફાયદો જ છે.
જે પદાર્થની સંખ્યા માપી શકાતી હોય તેને આપણે આંકડાઓ બેલીને કે માંડીને પણ ગણત્રી કરી શકીએ છીએ, પરંતુ જીવરાશિ એટલે ષકાયના જીવોની સંખ્યા રાષભદેવ પરમાત્માના સમયમાં પણ અનંતાનંત હતી, મહાવીરસ્વામીના સમયમાં પણ અનંતાનંત હતી, અને આવી ચોવીસીએ અનંત થયા પછી પણ જીવરાશિ અનંતાનંત જ રહેવાની હોવાથી તેમની સંખ્યા માટે આપણી પાસે કે કેઈની પાસે પણ આંકડાઓ ક્યાંથી હોય? તેવી રીતે સમયની ગણત્રી પણ અમેય હોવાથી પાપમ તથા સાગરોપમથી સમજાવવાની આવશ્યક્તા પડી, તેમ નરક ગતિમાં કે વનસ્પતિ ગતિમાં જવાવાળા અને ત્યાંથી બહાર આવનારા છે જ્યારે અનંત છે, તે પછી તેમને આ ચારે યુથી સમજાવવામાં આવે તેમાં શું આશ્ચર્ય?
ચારે ગતિઓના જીવેને આ ચારે યુગ્મમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા છે, તેમાંથી કેટલાક જીવે જે કૃતયુગ્મ શશિમાં છે તે કૃતયુગ્મ કહેવાયા. આ પ્રમાણે કેટલાક એજ, દ્વાપર અને કેટલાક કાજ રાશિવાળા કહેવાયા છે. કેમકે જીવેને એક ગતિમાંથી નીકળીને બીજી ગતિમાં જવાને કમ સાંતર અને નિરંતર પણ હોય છે. સાંતર હોય તે પણ તેમાં વર્ષ કે બે વર્ષનું અંતર હેતું નથી પણ અમુક સમયે જ હોય છે, તેથી જે સમયે વનસ્પતિ કે નરકના જીનું પરિમાણ કૃતયુગ્મ રાશિ પ્રમાણુ હોય તેને કેવળજ્ઞાની સિવાય બીજો શી રીતે જાણી શકવાને હતું ? અને ઉપપાત કે ઉદ્વર્તન સાંતર કે નિરંતર હોવાથી કોઈક સમયે જીને ઉપપાત થાય કે
Page #538
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું :
૫૦૧
ઉન થાય ત્યારે તે ધ્યેાજ પણ કહેવાય, દ્વાપર અને કલ્પાજ પણ કહેવાય છે. સારાંશ કે ગણનાતીત જીવાની ગણત્રી કરવાનુ... આના સિવાય બીજો માપદંડ કયો હાઈ શકે ?
આસ્તિક, નાસ્તિક, ધ་મૂઢ, જ્ઞાનમૂઢ, ક્રિયામૂઢ કે સૌંપ્રદાયમૂઢ જીવા પોથીએના પાનાઓ ગમે તેટલા ફેરવી લેતા હાય કે તેની ચર્ચા વિત'ડાવાદ કે વિવાદ કરીને હારજીત પણ લગાડી લેતા હેાય, તે પણ સંસાર તથા સંસારના પદાર્થાં જે આપણી સૌની સામે પ્રત્યક્ષ છે, તેના નિણ્ય કરવામાં તેઓ શી રીતે ભૂલ ખાશે? અને માંધ બનીને કદાચ ભૂલ કરી બેઠા તે પણ કાઇના ય સિદ્ધાંતાથી સંસારના પદાર્થાંમાં તો કોઇ કાળે ફેરફાર થઇ શકવાના નથી, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ શરીરમાં જે અનતાન ંત જીવા જન્મે છે, મરે છે, ખુશાલી અનુભવે છે, કપાય છે, છેદાય છે અને ફરીથી પાછા પધ્રુવિત થાય છે તે પ્રત્યક્ષ ગોચર પદાર્થાના અપલાપ કરવાથી તે તે પદાર્થાને નુકશાન પહાંચશે ? કે આપણા અધૂરા જ્ઞાનને પૂર્ણ કરવાની શકયતા હેાવા છતાં પણ પૂર્ણ ન કરી શકયા તેથી જ્ઞાનને નુકશાન પહાંચશે ? આવી પિર સ્થિતિમાં બંને વસ્તુઓનુ યથાથ' જાણીએ તા કર્યું નુકશાન ? માટે પેાતાના કલ્પિત સિદ્ધાંતવાદી બનવું તેના કરતાં વાસ્તવિક સ્વરૂપે આત્મવાદી, લેાકવાદી અને ક્રિયાવાદી બનીએ તેમાં ખોટુ શુ છે ?
જીવરાશિની અનંતાનંત સંખ્યા પહેલા ભાગમાં ચર્ચાઇ છે. આત્મવાદીઃ આત્માને સત્ય સ્વરૂપથી મેાલવાવાળે આત્મવાદી કહેવાય છે, માટે તે દ્વૈતવાદી, અદ્વૈતવાદી કે વિશિષ્ટા દ્વૈતવાદી હાતા નથી. કેમકે આખાય બ્રહ્માંડમાં કોઇપણ પદાથ કે તત્ત્વ અદ્વૈત પશુ નથી, દ્વૈત પણ નથી કે વિશિષ્ટાદ્વૈત પણ
Page #539
--------------------------------------------------------------------------
________________
૬
૫૦ ૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નથી. ત્યારે આ મતાંતરે કેવળ ધર્મના નામે, ટીલા–ટપકાના નામે, પિતાના અહેપષણને માટે કે પોતાની મિથ્યા પ્રતિષ્ઠાને માટે લડાઈ ઝઘડા કરીને ધર્મના અસલી સ્વરૂપને બગાડી દેવા માટે જન્મેલા છે. સંસારના સ્વરૂપને અર્થાત્ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ સંસારને યથાર્થ દૃષ્ટિએ પ્રત્યક્ષ કર્યા વિના કેવળ તર્કવાદના ભરોસે તને નિર્ણય કરવા જતાં ભારત દેશના ભાગ્યમાં વૈર–વિધ તેમજ પોતપોતાના મતમતાંતરોના અખાડાઓને મીયા-મહાદેવની જેમ સર્વથા જુદા પડવા સિવાય બીજે ક્યો હેતુ સિદ્ધ થવાને છે? આજે પણ એ મતાંતરે હરિજનની જેમ એક બીજાને માટે અસ્પૃશ્ય રહ્યાં છે. માટે તેમના જીવનમાં ધર્મ નથી, ધાર્મિકતા નથી; કેવળ ટીલાટપકા જેવા સર્વથા અસાર ક્રિયાકાંડો જ શેષ રહ્યાં છે.
પૂરા સંસારમાં અનંતાનંત છે તેમ જ અનંતાનંત પુગલ સ્કંધે સૌને પ્રત્યક્ષ છે. માટે આપણે આત્માની જેમ બીજા આત્માઓને પણ માનવા તેને આત્મવાદી કહેવાય છે. આવા સત્યસ્વરૂપી આત્મવાદીને દેવી-દેવની આગળ હજારે લાખોની સંખ્યામાં મૂક પ્રાણીઓને મારવાના કે કતલ કરવાના હોતા નથી. કાળકા, ચામુંડા કે મહાકાળકા દેવીએની કલ્પના કરીને જગદંબા સ્વરૂપ માતાઓની સામે ઘેટા, બકરા, મરઘા, પાડા, બળદો આદિની ક્રૂર હત્યા કરનારા તેમના માટે મકાન કે યજ્ઞસ્તંભ ઉભા કરનારા, માંસને વેચનારા, માંસ ખાનારા, તેમ જ બીજાને માંસનું ભોજન પીરસનારા કે માંસ સંધનારાઓ પણ આત્મવાદી શી રીતે કહેવાશે ? આવા છે જે આત્મવાદી નથી તેમને જ નાસ્તિક કહેવામાં ક્યો બાધ ? ત્યારે બુદ્ધિશાળીઓને જ નિર્ણય કરવાનું રહેશે કે, આત્માને અસલી સ્વરૂપમાં માનનારા જેને નાસ્તિક છે? કે દેવદેવીની
Page #540
--------------------------------------------------------------------------
________________
૫૦૩
શતક ૪૧મું : આગળ જીને વધ કરનાર નાસ્તિક છે? અરિહંત પરમાત્માના શાસનને માનનારાઓ પ્રત્યેક જીવાત્માને પિતાના આત્માની તુલ્ય જ માનતા હોય છે, અને તે પ્રમાણે વર્તનારા હોય છે તેથી તેવા પ્રકારના અહિંસક જૈનેને નાસ્તિક કહેવામાં વેદ સંસ્કૃતિએ પણ ક્યો ફાયદો મેળવ્યું ? ભારતદેશના રાજામહારાજા કે શ્રીમંતેમાં ઈન્દ્રના અંશની કલ્પના કરીને કે કરાવીને સુરા (શરાબ), સુંદરી (વેશ્યા, પરસ્ત્રી આદિ) અને શિકાર(જીવવધ)ના રસ્તે ચઢાવનારા જેને છે જ નહીં.
લકવાદી અને જે આત્મવાદી છે તે જ સાચે લેકવાદી છે. “પૃથ્વી ટેવતા, સાપ દેવતા'ના સિદ્ધાંતને સત્યસ્વરૂપે શા માટે માનશે? કેમકે પૃથ્વી દેવતા અને પાણી પણ દેવતા નથી, પરંતુ અનંત જીવોને પોતપોતાના નિકૃષ્ટતમ પાપોદયના કારણે પૃથ્વીમાં કે પાણીમાં ઉત્પન્ન થવાનું અનિવાર્ય સ્થાન છે. માટી સ્વરૂપે પૃથ્વી, પૃથવીકાયના જીનું શરીર છે અને દવસ્વરૂપ પાણી, જળકાયના જીનું શરીર છે.
પગ પહોળા કરી કમર ઉપર હાથ મૂકીને ઉભા રહેલા માનવની આકૃતિને તુલ્ય લેકની આકૃતિ માનવામાં આવી છે. તેમાં નાભીની નીચે સાત નરક પૃથ્વીઓ શાશ્વતી છે, જે એકના નીચે બીજી પૃથ્વી. આ કમે અનાદિકાળથી પૃથ્વીઓ છે અને અનંતકાળ સુધી પણ તેમ જ રહેશે. આ સાતે ભૂમિએમાં કર્મોથી અને પાપથી ભારી બનેલા જીવાત્માઓ આવે છે અને આયુષ્ય પૂર્ણ કરીને પાછા બહાર નીકળે છે. તેમાંથી જે પ્રથમ ભૂમિ છે તેમાં ભવનપતિના દેવે પણ પિતાના મકાનમાં રહીને દેવલેના સુખને અનુભવ કરે છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તે કાકૃતિના નાભીનું સ્થાન તિરછાલક તરીકે સંબેધાય છે, જેમાં અસંખ્ય દ્વિીપે અને સમુદ્રોને સમાવેશ છે. જે જમ્બુદ્વીપથી અસંખ્યાત દ્વીપ સમુદ્રો પછી સ્વયંભૂરમણ સુધીના બધાય દ્વિદ્વિગુણિત એટલે ડબલ ડબલ પહોળાઈવાળા છે. જમ્બુદ્વીપની બરાબર વચ્ચે મેરૂપર્વત સ્થિત છે, જેની ઉંચાઈ જમીનથી બહારના ભાગમાં ૯૯ હજાર જનની છે અને શાશ્વત છે. સૂર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્ર અને તારાઓના વિમાન મેરૂ પર્વતની અધવચ્ચે ચકકર મારી રહ્યાં છે. ત્યારપછી ઉર્વક આવે છે, જેમાં બાર વૈમાનિક દેવોના વિમાને, ત્યાર પછી નવ રૈવેયકના વિમાને અને છેવટે પાંચ અનુત્તર દેવેના વિમાન છે. આ ચારે નિકાયના દેવાના સ ખ્યા કેટલી છે? જવાબમાં કહેવાયું કે-દેવકના દેવ પ્રતિદિન જેટલી સંખ્યામાં વન પામે છે તેના કરતાં પણ બ્રહ્માંડના માનની સંખ્યા થડી છે. આ ત્રણે લેકને કેઈ ઉત્પન્ન કરી શકતો નથી, નાશ કરી શક્ત નથી, તેમ પોતપોતાના કર્મોથી અતિરિક્ત બીજે કંઈ રક્ષક નથી. આ પ્રમાણેની લેકની વ્યવસ્થામાં બધાય દે, ઇન્દ્રો, વાસુદેવે કે ચકવર્તીએ ભેગા મળીને આયુષ્ય પૂર્ણ કરી લેશે તે પણ લેકની વ્યવસ્થામાં કંઈ પણ વધઘટ કે ફેરફાર કરી શકવાને માટે સમર્થ બની શકવાના નથી.
લાખ જન પ્રમાણના જમ્બુદ્વીપમાં સૌથી નાનું પર૬ જિન પ્રમાણ ભરતક્ષેત્ર આવેલું છે, તેમાં રહેલ અષ્ટાપદ પર્વતને પણ આજના વૈજ્ઞાનિક અને રેકેટો શોધી શક્યા નથી તે પછી મેરૂ પર્વતની તપાસ કઈને પણ શી રીતે લાગવાની છે? માટે આ બધી વાતે કેવળીદશ્ય હોવાથી ચર્મ ચક્ષુગેચર બનવાની નથી. માટે જે આત્મવાદી છે તે જ લકવાદી છે. કેમકે જે પિતાના આત્માની સ્થિતિ, ગતિ,
Page #542
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું :
૫૦૫ આગતિ આદિને જાણે શકવા માટે સમર્થ નથી બનતે તે આવડા મોટા લેકને યથાર્થરૂપે શી રીતે જોઈ શકશે?
ક્રિયાવાદી અને જે લેકવાદી છે તે ક્રિયાવાદી પણ હોય છે. જ્યાં સુધી આત્માને શરીર સાથેને સંબંધ છે ત્યાં સુધી આત્મા પણ સક્રિય હોય છે. સત્-અસત્ - શુદ્ધ-અશુદ્ધ, શુભ –અશુભરૂપે ક્રિયાના બે પ્રકાર છે. આત્મા અને લેકના જ્ઞાન વિનાની આત્માની ક્રિયા અસત્, અશુદ્ધ અને અશુભ જ હોય છે. કેમકે જેને પિતાનું જ ભાન નથી, માટે તેમની ક્રિયાઓમાં અસત્ત્વ આવ્યા વિના રહેવાનું નથી. માટે સમ્યગૂ - દર્શનની પ્રાપ્તિ થતાં જ આત્માનું સ્વરૂપ યથાર્થ જાણ્યું છે, તેને સ્થિર કરવામાં સમ્યજ્ઞાનને સહકાર મળે છે પરંતુ સમ્યક્યારિત્ર (સક્રિયા) વિના આત્મા નવા પાપના દ્વાર બંધ કરી શકતું નથી અને જુના પાપોનું નિકંદન પણ કરતું નથી, તેવી પરિસ્થિતિમાં આત્માનું કલ્યાણ હજાર માઈલ દૂર રહેવા પામે તે માનવા જેવી હકિકત છે. જૈનત્વ( અલ્પાશે કે સવશે રાગ-દ્વેષ રહિતતા)ની પ્રાપ્તિ થતાં જ આત્મવાદી, લેકવાદી અને ક્રિયાવાદી બનેલે આત્મા આસ્તિક જ હોય છે માટે તીર્થંકર પરમાત્માની પ્રત્યેક પ્રરૂપણને સત્યસ્વરૂપે સમજીને પિતાનું કલ્યાણ સાધવામાં વાંધો આવતો નથી.
હવે આપણે પ્રસ્તુત ભગવતીસૂત્રના છેલ્લા શતકને મૂળ ટીકાના અનુસારે યથામતિ વિસ્તૃત કરીને હૃદયંગમ કરીએ.
Page #543
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧ : ઉદ્દેશેા-૧
રાશિ યુગ્માની ચર્ચા ઃ
હે પ્રભુ ! આપશ્રીના શાસનમાં રાશીયુગ્માની સખ્યા કેટલી છે?
જવાબમાં ભગવતે ક્રમાવ્યુ' કે, હે દીર્ઘ આયુષ્યમાન ગૌતમ ! મારા શાસનમાં રાશિયુગ્મા ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે :-( ૧ ) કૃતયુગ્મ, ( ૨ ) જ્યેાજયુગ્મ, ( ૩ ) દ્વાપરયુગ્મ, ( ૪ ) કલ્પેાજયુગ્મ. આ પ્રકરણમાં પણ યુગ્મના અ એકી રાશિ લેવાના નથી પર ંતુ પહેલાની જેમ સંખ્યાવાચક સમજવા, કેમકે અસંખ્યાત અને અનંતાનંત જીવાની ગણત્રી કરવાના આ ચાર માપદંડ છે. સંખ્યા નાની હાય કે માટી હાય કે સંખ્યાત, અસંખ્યાત કે અન ંત હાય તેમાં ચારના ભાગ દેતાં જો શેષ ચાર રહેવા પામે તેને કૃત યુગ્મ સમજવા, ત્રણ શેષ રહે તે Àાજ, એ શેષ રહે તે દ્વાપર, અને એક શેષ રહે તે કલ્પાજ જાણવા.
કૃતયુગ્મ નારકા નરકમાં કચાંથી આવે છે ?
હે પ્રભો ! કૃતયુગ્મ રાશિપ્રમાણવાળા નારકો જ્યારે નરકગતિમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ચારે ગતિએમાંથી કઇ કઇ ગતિમાંથી આવે છે ?
જવાબમાં દેવાધિદેવ ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ ! નરકગતિમાંથી આયુષ્ય પૂર્ણ કરીને બહાર આવેલા જીવ તત્કાળ એટલે કે–નરકમાંથી નીકળીને તરત જ ( બીજા ભવમાં જ) પા નરકમાં આવતા નથી અને દેવગતિના જીવ દેવલાકમાંથી
Page #544
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૧
૫૦૭ ચવીને સીધે નરકભૂમિને પ્રાપ્ત કરી શક્યું નથી, કેમકે નરકગતિમાં કર્મોની વેદના અને અલ્પાંશે કે મહદંશે નિર્જરા જ કરવાની હોવાથી તત્કાળ નરકગતિને પ્રાગ્ય કર્મોને બાંધવાનું હોતું નથી, તથા દેવલેકના પુણ્યકર્મના ફતા હોવાથી નરકની લાયકાતવાળા હોતા નથી. તેથી દેવ અને નરકને છોડીને તિર્યંચે અને માનવેને જ નરકગતિને પ્રાયોગ્ય કર્મો બાંધવાની શક્યતા રહેલી હોવાથી આ બંને ગતિને જીવે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. આ વિષયને પ્રજ્ઞા પના સૂત્રનું વ્યુત્ક્રાંતિ પદ જેવાની ભલામણ કરાઈ છે. કેટલી સંખ્યામાં જ નરકમાં જાય?
તેના જવાબમાં કહેવાયું છે કે, ૪–૮–૧૨ આદિની સંખ્યાથી લઈને સંખ્યાત કે અસંખ્યાત છે એક સમયમાં નરકમાં જાય છે. નરકમાં જતાં તે છ સાંતર કે નિરંતર જાય છે. યદિ સાંતર ઉત્પન્ન થાય તે જઘન્યથી એક સમયનું અન્તર પડે છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર જાણવું અને નિરંતર જાય તે જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમય સુધી પ્રત્યેક સમયમાં અન્તર વિના જ ઉત્પન્ન થાય છે.
જે સમયે નરકના જી કૃતયુગ્મ રાશિવાળા હોય છે, તે જ સમયે તેઓ જ, દ્વાપર કે કાજ રાશિવાળા હતા નથી અને જે સમયે જ રાશિવાળા હોય છે તે સમયે જ
તયુમ, દ્વાપર કે કાજ હોતા નથી. આ રીતે દ્વાપર અને કાજ માટે પણ કલ્પી લેવું. છે એક ઓટલા ઉપરથી બીજા ઓટલા પર જવામાં કૂદકે જોયા વિના બીજે માગ ક્યો? અને જ્યારે કેઈ પણ માનવ
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એટલાને કે ખાડાને કૂદવાને પ્રયત્ન કરે છે, ત્યારે પિતાની ગતિને એટલી બધી તીવ્ર કરવી પડે છે, જેથી આંખના પલકારે જ કૂદકે મારીને બીજા ઓટલા પર પહોંચી જાય છે. આ જ પ્રમાણે ઉપાર્જન કરેલી હજારે છે સાથેની અણાનું બંધની માયાના કારણે એક ભવની માયા છોડી બીજા ભવની માયામાં જતે જીવ તીવ્ર ગતિએ કૂદકો મારવાવાળાની જેમ બીજી ગતિમાં જાય છે.
યદ્યપિ કઈ પણ જીવને નરક કે તિર્યંચ ગતિમાં જવાનું પસંદ નથી હતું તે પણ કર્મ સત્તાની આગળ જીવાત્માની પસંદગી કોઈ કાળે કામે આવતી નથી. માટે જ એક શરીરને છોડતા જીવને આનુપૂથ્વી નામકર્મ પિતાના સકંજામાં લે છે અને તે જીવને બળજબરીથી પણ તે તે સ્થાનમાં પટકી દે છે અને જીવાત્માને અનિચ્છાએ પણ તે તે ગતિઓના તે તે દુઃખને ભેગવવાનું ફરજીયાત રહે છે. આ કારણે જ ભગવંતે ફરમાવ્યું કે, કૂદકા મારવાવાળાની જેમ આ જીવાત્મા એકની માયાને છેડી બીજી ગતિની માયાને સ્વીકાર કરે છે.
જેના હાથ પગમાં હાથકડી કે બેડી પડી હોય તે ચાર યદ્યપિ સિપાઈના પગે ચાલતું નથી પણ પિતાના પગે જ ચાલે છે. કેવળ તે સિપાઈ તે ચેરને જે બાજુ લઈ જવા માંગે છે તે બાજુ તેને ગયા વિના છૂટકે નથી. અહીં પણ સિપાઈની તુલ્ય આનુપૂર્વી કર્મ જાણવું અને જીવ પિતાના જ કરેલા કર્મોને કારણે પિતાના પ્રયત્ન વિશેષથી તે તે ગતિઓમાં જાય છે. જીવમાત્રને કંઈપણ કરવામાં પોતાને પ્રગ જ મુખ્ય કામ કરે છે.
નરકગતિમાં જનારે જીવ પોતાના આત્મસંયમથી ત્યાં જ નથી, પણ અસંયમથી જ ત્યાં જવાનું થાય છે. એટલે
Page #546
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૧
- ૫૦૯ કે ચારે ગતિઓમાં રખડપટ્ટી કરવામાં આત્માને અસંયમ જ મુખ્ય કારણ છે. મૂળસૂત્રમાં “સાયનસેળ” શબ્દ છે જેને અર્થ આત્માનું યશ થાય છે, અને રહેવત યેશ: સંયમ. કેમકે સંયમ યશનું કારણ છે જ્યારે અયશ સંયમના અભાવને કહેવાય છે ત્યારે ગતિઓનું આયુષ્ય કર્મ આત્માના અસંયમને આભારી છે. ટીકાકારના શબ્દોથી સમજી શકાય છે કે રૂઠ્ઠ સર્વેક્ષાमेवाऽऽत्माऽयशसैवोत्पत्तिः उत्पत्ती सर्वेषामप्यविरतत्वादिति" ઉત્પત્તિના વિષયમાં બધાય જેના આત્મામાં રહેલ અયશ એટલે કે અસંયમ વડે જ ઉત્પત્તિ મનાઈ છે, કેમકે ભવાંતરોત્પત્તિમાં સર્વે જીવે અવિરત હોય છે.
ઉત્પત્તિમાં અવિરત શા માટે ?
ઉત્પત્તિના સમયમાં જે અવિરત શા માટે હતા હશે? તેનું કારણ ટીકાકારે દર્શાવ્યું નથી, છતાં પણ સમજી શકાય તેવી વાત છે કે, સંયમ(વિરત)નું ફળ ઉત્પત્તિ નથી પરંતુ અનાશ્રવત્વ છે અર્થાત આવરહિત જીવન જ સંયમ છે. અનાશ્રવત્વનું ફળ તપ છે, તપથી કર્મોને નાશ મનાય છે, તેનાથી નિષ્કર્મ અને ત્યાર પછી જીવાત્માની સિદ્ધિ થાય છે, પરંતુ જ્યાં સુધી આટલી ઉંચી સ્થિતિને જીવાત્મા પ્રાપ્ત કરતું નથી ત્યાં સુધી ચારે ગતિઓમાં જન્મમરણ કરવાના સર્વથા અનિવાર્ય છે. તથા જન્મ મરણ પણ જે જીવે સાથે જેવા પ્રકારનું ઋણાનુબંધ હોય છે તેને ત્યાં જ જન્મ લેવું પડે છેઅત્યારે જબુદ્વીપ ભરતક્ષેત્રના મુંબઈમાં એક જીવ મરણ પામે છે અને ધાતકીખંડમાં જન્મે છે, તથા ધાતકીખંડને રાજાધીરાજ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલા રૂપે જન્મ લે છે અને ત્યાંથી તે જ જીવ નરકભૂમિમાં જાય છે અને તે પણ નરકના પૂર્વ દિશાના
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખૂણા તરફ ન જન્મતાં પશ્ચિમ દિશામાં કેમ જ ? અને ત્યાંથી બહાર આવી માનવ અવતાર લઈ શહેનશાહ શી રીતે બનતે હશે? આ બધી જીવન-મરણની ઘટમાળમાં જીવાત્માનો સંયમભાવ કામ કરતું નથી પણ અસંયમભાવ જ કામ કરી રહ્યો છે. કેમકે સંયમભાવમાં (અનાશ્રુવાવસ્થામાં) દરેક જીવો સાથેના ઋણાનુબંધને, નિયાણુઓ તૂટવા માંડે છે જ્યારે અસંયમભાવમાં એક બીજાના એક બીજા સાથે ત્રાણાનુબંધને બંધાય છે અને તેના કારણે નિયાણુઓ પણ બંધાય છે.
સંયમભાવમાં જીવાત્માનું લક્ષ્ય મોક્ષ સિવાય બીજે ક્યાંય હોતું નથી અને અસંયમભાવમાં મેક્ષ તરફના આંખ મીંચામણા હેવાથી બીજા બીજા જ સાથેના રાગ-દ્વેષના સંબંધ જોડાયા વિના રહેતા નથી, આમાં કંઈક સમયે તીવ્રતા વધે છે ત્યારે નિયાણા બાંધવાની પ્રક્રિયા તરફ ઢળી જતાં જીવને વધારે વાર લાગતી નથી અને જ્યારે નિયાણા તરફ દષ્ટિપાત હોય છે ત્યારે “નિતાના તાન વોfધામોડા સુમઃ ” આ સૂત્રાનુસારે તેમને બધિલાભ પણ પ્રાય: હેતે નથી તે સંયમભાવ ક્યાંથી હોય?
ભત્પત્તિમાં બીજા જીવે સાથે બાંધેલા નાણાનુબંધ સિવાય બીજું કર્યું કારણ છે ? ત્યારે જ ચાલુ ભવને જીવ જબૂદ્વીપના ભરતક્ષેત્રના અમુક ગામમાં મૃત્યુ પામે છે અને ગમે તે ભવની અધુરી રહેલી લેવડ-દેવડ, કાવાદાવા, મારકાટ, રવું-હસવું, ભૂખે મરવું કે મારવું, ભેગ્ય કે ભક્તા બનીને પરસ્પર એક બીજાના શત્રુકમેને પૂર્ણ કરવા માટે, જેટલા સમયમાં તે તે કામ પૂર્ણ થશે તેટલા સમય માટે પણ ત્રાણાનુબંધને વશ થઈને ધાતકીખંડમાં જન્મ લેવાને કહે છે. ત્યાંને હિસાબ ચૂકવીને ફરીથી ભરતક્ષેત્રમાં જન્મ
Page #548
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મુંઃ ઉદ્દેશક-૧
૫૧૧ લે છે. આ બધી વાતેમાં સમજી શકાય છે કે જ્યારે તે જીવ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હતું ત્યારે ધાતકીખંડને જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી, છતાં પણ ત્રાણુનુબંધને લઈ મરતી વખતે પણ નિયાણવશ ધાતકીખંડનું આયુષ્ય બાંધવાનું રહે છે, અને અહીંથી મરીને ત્યાં જન્મ લે છે. ત્યાંથી થોડા સમય માટે ભક્ષ્ય-ભક્ષકના નિયાણાના કારણે જન્મ લેનારા જીવને ભસ્થ કે ભક્ષક અત્યારે ગમે તે નદીમાં, તલાવમાં, કે સમુદ્રમાં રહ્યો હશે ત્યાં જ જન્મ લેવાનું અનિવાર્ય હોય છે. ત્યાંના પિતાના હિસાબકિતાબ પૂરા કરીને તથા કેઈક ભવના પુણ્યકર્મના કારણે નિયાણાવશ બનીને, મુંબઈને શહેનશાહ પણ બનવા પામે છે. આ પ્રમાણેના જન્મ-મરણના ચક્રો સર્વથા અનાવર્તનીય હોવાથી તથા ઋણાનુબંધના ભગવટાના સમયે, દિવસે, મહિનાઓ કે વર્ષો પણ અનપવર્તનીય હોવાથી જીવનું સ્થાનાંતર થવાનું શકય છે. ઉપરોક્ત કારણે અથવા બીજ કઈ અગમ્ય કારણેને લઈ ઉત્પત્તિના સમયમાં જીવને અવિરત (અસંયત) કહેવાય છે. કોઈ પણ છવસ્થ માનવ, મૃત્યુ પામતા માનવની લેશ્યા કેવી હશે? તેને જાણી શકતા નથી, કદાચ અનુમાનથી જાણી શકાય તે પણ છવાસ્થ(વિશિષ્ટ જ્ઞાન વિનાના)ના બધાય અનુમાને સાચા પડતા નથી. , આવનારા ભવે માટે બીજા જ સાથેના સંબંધ જોડવાની ઈચ્છામાં રાગ-દ્વેષ જ કામ કરતાં હોય છે જે સંયમ નથી પણ અસંયમ જ છે. આ બાબતમાં કદાચ કહી શકીએ કે, તે સબંધે જોડ્યા વિના ચાલતું નથી, તે સમજવું સરળ
હેશે કે, આ વચને સંયમના ફળો નથી પણ અસંયમના ફળ છે અને જેવી રીતના સંબંધના નિયાણું બાંધ્યા છે તે
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મૃત્યુ સમયે પણ સ્મૃતિમાં આવ્યા વિના રહેવાના નથી જે અસંયમ છે.
કેળ કે આંબાના ઝાડ પાસે જ બાવળીયાનું ઝાડ અને તે પણ અમુક તરફ જ શા માટે? આવા પ્રયત્નો માનવની બુદ્ધિના નથી. પણ કઈ અદષ્ટ કારણ તેમાં રહેલું છે, તે શું હશે? મતિજ્ઞાનને કસવાથી જ ખબર પડશે કે, બાકીની નવે દિશાના પાંદડા બાધા રહિત હોય છે અને એક જ ભાગના પાંદડા શૂળથી વિંધાય છે અને તેમાં પણ જ્યારે જ્યારે તે પાંદડાઓના જીનું અસાતવેદનીય ઉદય આવે છે ત્યારે જ પવનને ઝપાટો આવે છે અને પાંદડા શૂળથી વિંધાય છે. આ બધી અને આના જેવી કેટલીય વાતોના કારણોને સૂક્ષ્મતાથી જાણવા હોય તે એક બીજાને એક બીજા જીવો સાથે પરસ્પરના નાણાનુંબંધમાં લેણદાર, દેવાદાર, ભઠ્યભક્ષક, ઘાત્ય-ઘાતક, સુખ-દુઃખ, તેમ જ રાગાત્મક કે દ્રષાત્મક સંબંધ સિવાય બીજું એકેય કારણ હોતું નથી, કેમકે–સંસારના સ્ટેજ પર એક જીવ ભક્ષ્ય બને છે, બીજે ભક્ષક બને છે. એક જીવ બીજા પાસેથી પુત્ર, પત્ની, માતા, જમાઈ કે પુત્રવધુ બનીને પણ પિતાનું લેવું ( કઈ ભવનું ઋણ) વસુલ કરે છે અને બીજે પોતાનું દેવું ચૂકવે છે. સંસારમાં આપણે જોઈ રહ્યાં છીએ કે પર્યુષણ, સંવત્સરી, આયંબીલની ઓળી, જ્ઞાન પંચમી કે દેવ ગુરુના વરઘડા જેવા ધાર્મિક અનુષ્ઠાનેને ખ્યાલ કર્યા વિના પણ તેમને તેટલા પ્રકારની ગધામજુરી કરીને પણ તથા પિતાના પુણ્યકર્મોનું દેવાળું કાઢીને પણ તેટલા પ્રમાણમાં પૈસે કમાવા જ પડશે, જે પિતાનું ઋણ ચૂકવવામાં પૂર્ણ થશે. એક જીવ બીજાને માર ખાય છે, ગાળો ખાય છે અને બીજે
Page #550
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મુંઃ ઉદ્દેશક-૧
૫૧૩ માર મારે છે અને ગાળે ભાંડે છે. એક જન સુખદાયક હાસ્યદાયક છે તે બીજે સૌ કોઈને માટે દુઃખદાયક કે શેક સંતાપ કારક છે. અમુકને જોઈને રાગ આવે છે અને બીજાને જોઈને દ્વેષ આવે છે. આ બધાય કારણમાં અસંયમ-અવિરતભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે.
આ જ પ્રસંગને ચેડા ઊંડાણથી તપાસીએ:
(૧) જીરણ શેઠને માનસિક ઉત્સાહ ભગવાન મહાવીરસ્વામીને પારણું કરાવીને મેક્ષ મેળવવાને હતું, પણ બીજાના હાથે પારણું થતાં જ સંયમશ્રેણિ ચૂક્યા અને મેક્ષથી વંચિત રહ્યાં છે.
(૨) શાલિભદ્રજીનું વૈરાગ્ય ઉત્કૃષ્ટ હતું, તેમાં કેઈને પણ શંકા નથી, પરંતુ આજે મારી માવડીના હાથે પારણું થશે.” આટલી જ માયાને લઈને સંયમશ્રેણિમાં સ્થિરતા ટકી નહીં. ફળસ્વરૂપે મેક્ષ ન મેળવતાં દેવલેકના અધિકારી બન્યા.
(૩) દેવલેકમાં પણ પિતાનાથી પહેલા ઉત્પન્ન થયેલા અને પછીથી ઉત્પન્ન થનારા હજારો-લાખે દેવેની સેવા લેવાના નિયાણ ભેગવ્યા વિના કે રૂપ રૂપના અંબાર જેવી દેવીઓના નાચગાન જેવાના નિયાણ જોગવ્યા વિના સંસારના બંધને પણ શી રીતે તૂટશે ? માટે મૃત્યુ સમયે અવિરત અવસ્થા હોય છે.
(૪) હજારો-લાખે અને કરે છે સાથેની માયાના બાણાનુબંધન ભેગવી લીધા પછી શેવાળીયારૂપે જન્મેલા શય્યાપાલકના વૈરાનુબંધમાંથી છુટ્યાં ત્યારે જ મેહકર્મ સર્વથા નિમૂળ થયું અને કેવળજ્ઞાનના માલિક બનેલા આપણા સૌના
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તારણહાર દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને શી રીતે ભૂલાય? ઈત્યાદિક કારણેને લઈને જ સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજી ફરમાવે છે કે, “ઉત્પત્તિમાં અવિરત અવસ્થા જ કામ કરતી હોય છે.” અવિરત જી લેયાવાળા હોય છે?
ભગવાને ફરમાવ્યું કે, જે છ આત્મ અસંયમી છે તેઓ લેગ્યાએથી મુકત હોતા નથી અર્થાત્ લેશ્યાવાળા જ હોય છે અને જ્યાં જ્યાં લેશ્યા છે ત્યાં ત્યાં મન, વચન અને કાયાની ક્રિયાઓને નિષેધ હોઈ શકે જ નહીં. કેમકે માનસિક વ્યાપાર, વાચિક વ્યાપાર કે કાયિક વ્યાપારમાં લેસ્યાઓ જીવતીજાગતી જ હોય છે અને જેઓ કિયાવંત છે તેઓ આ ચાલુ સ્થિતિમાં કઈ કાળે સિદ્ધ થતાં નથી. બુદ્ધ થતાં નથી અને ભવપરંપરાથી મુક્ત થતાં નથી. કારણ કે ત્રણે ભેગને તથા તે દ્વારા થતી સૂક્ષ્મ કે બાદર કિયાઓને સમાપ્ત કરાતી નથી, ત્યાં સુધી કોઈ પણ જીવ સિદ્ધ થતું નથી. મતલબ કે જે ક્રિયાવાળા છે તે વેશ્યાવાળા છે અને જે લેશ્યાના માલિકે છે તેઓ સંસારની માયામાં મસ્તાન બનેલા છે માટે સિદ્ધત્વ તેમને માટે નથી. આત્માના અધ્યવસાયોને લેસ્યા કહી છે જે પ્રશસ્ત અને અપ્રશસ્ત બે રૂપે છે.
આ પ્રમાણે અસુરકુમારથી લઈ પંચેન્દ્રિય તિર્ય માટેની વક્તવ્યતા નારકની જેમ જાણવી. કેવળ વનસ્પતિકાયમાં જન્મ લેનારા અસંખ્ય અને અનંત જાણવા.
મનુષ્યને માટે પણ ઉપર પ્રમાણેની જ વકતવ્યતા જાણી લેવી. આ સ્થાને આવવા માટે પણ આત્મ અસંયમ જ કારણ છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
૫૧૫
શતક ૪૧મું : ઉદ્દેશક-૧
આત્માના અયશ( અસંયમ)થી મનુષ્યાવતારને પ્રાપ્ત કર્યા પછી, તેઓ આત્મ સંયમને અને અસંયમને પણ આશ્રય કરે છે. જેઓ સમ્યક્ત્વ સચ્ચારિત્ર અને સદુજ્ઞાની છે તેમને આત્મસંયમ છે, શેષને અસંયમ.
આત્મસંયમને આશ્રય કરનારા વેશ્યા અને અલેશ્યાના માલિકે પણ હોઈ શકે છે. જેઓ લેશ્યા વિનાના છે તેમને કિયા હોતી નથી, માટે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. અને આત્મઅસંયમના કારણે જેઓ લેશ્યાવાળા છે તે મુફત બનતા નથી.
આ પ્રમાણે એજ રાશિના નૈરયિકે, દ્વાપર કરના નરયિકે આદિ ૧૬ ઉદ્દેશા સાથેનું ૪૧ મું શતક પૂર્ણ થયું.
શતક ૪૧મું ઉદ્દેશા ૧૯૬ સમાપ્ત
Page #553
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧ : ઉદ્દેશ-ર
શતકની પશ્ચાદ ભૂમિકા અને ગૌતમસ્વામીનું અંતેવાસિત્વ:
આ પ્રમાણે ખાનદાન, બૃહત્કાય ગજરાજની ઉપમાને ધારણ કરનારા, દેવ અને ઈન્દ્રોથી પૂજ્ય ભગવતીસૂત્રના ૪૧ શતકેમાં ગણધર ગૌતમસ્વામીજીએ સ્વપર જ્ઞાનવૃદ્ધયર્થે, કેવળજ્ઞાનના માલિક, દેવાધીદેવ ભગવાન મહાવીરસ્વામીને જે પ્રશ્નો પૂછયા હતાં તે અને તેના જવાબથી પરિપૂર્ણ આ પ્રસ્તુત ગ્રંથના ૪૧ શતકમાં પૂર્ણ થયા છે. વિશદ, ઉદાત્ત ભાવપૂર્ણ અને ભાવદયાપૂર્ણ જવાબ સાંભળીને પ્રસન્નચિત્ત થયેલા ગૌતમસ્વામીજી શ્રમણ ભગવંત મહાવીરસ્વામીને ત્રણ પ્રદક્ષિણ આપે છે, પરમાત્માના જમણા હાથ તરફથી ફરતાં ફરતાં ડાબા હાથ તરફ આવી, સન્મુખ રહી, “નમો નિશા' કહે છે તેને એક પ્રદક્ષિણા કહેવાય છે, આવી રીતે ત્રણ પ્રદક્ષિણ આપવામાં આવે છે. - ભૂખ્યા માણસને જ્યારે ચારે બાજુથી ભેજનને અભાવ વર્તતે હોય, અને જીવનમાં સર્વથા નિરાશા આવી ગઈ હોય તે સમયે કઈક ભાગ્યશાળી તેને મિષ્ટાન્ન પાનથી સંતુષ્ટ કરે ત્યારે આનંદને માર્યો તે અન્નદાતાના પગે પડી પડીને તેમની પ્રશંસા કરતા થાકતું નથી. તેવી રીતે અગાધ, અમાપ તથા
યંકર સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને જ્યારે અસલી તને યથાર્થ સમજવામાં આવે છે, ત્યારે તેને આનંદને પાર રીતે નથી, કેમકે આજ સુધી આ જીવે તનું જ્ઞાન
Page #554
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું ઃ ઉદ્દેશક-૨
૫૧૭ વિપરીતરૂપે કે અસત્યરૂપે મેળવ્યું હતું, જેથી આત્માને તેવા પ્રકારની તૃપ્તિ કદિપણ થઈ ન હતી, માટે જ તેની ભવભ્રમણ મટી શકી નથી તથા ટૂકી પણ થઈ નથી.
કદાચ કોઈક સમયે જીવ તત્વને જાણી લીધું હોય તે પણ તેને લાગેલા અને લાગતા પાપકર્મોને યથાર્થ નિર્ણય કરવામાં આ છ આલસ્ય, પ્રમાદ, બેદરકારી કરેલી હોવાથી જીવમાંથી શિવ, નરમાંથી નારાયણ, અને આત્મામાંથી પરમાત્મા બનવા પામ્યું નથી.
અનંત સંસારમાં રખડપટ્ટી કરતાં ગૌતમસ્વામીના જીવાત્માની પણ આ જ દશા હતી. યાવત્ આ છેલલા ભવમાં વર્તતા હોવા છતાં પણ જીવનની ઘણી લાંબી મુસાફરી મિથ્યાત્વના રંગમાં તથા પંડિતાઈના ઘમંડમાં હિંસાદેવીના ભક્ત બનીને જ પૂર્ણ કરી હતી.
જીવનમાં ઘણીવાર આવું પણ બનવા પામે છે કે, અભિમાનાદિ કષાયને નશે જ્યારે માણસને મર્યાદાથી બહાર ચઢે છે ત્યારે કેઈકવાર તેના ફળ સારા પણ મળી આવે છે. મસ્તિષ્કશક્તિ સવળે રસ્તે આવીને શાંત બને છે, ત્યારે જ તે ક્રોધની છેલ્લી ડિગ્રીને પ્રાપ્ત કરેલે ચંડકૌશિક નાગરાજ તથા લેભમાં પૂર્ણરૂપે ગળે ડૂબ થયેલા આનંદકામદેવાદિ શ્રાવક પણ સફળ આરાધક બની શક્યા હતાં. ભેગ તથા ઉપભેગમાં પૂર્ણરૂપે મસ્તાન બનેલા શાલિભદ્રજીને જ્યારે સંસારની માયાને નશે ઉતરે છે ત્યારે વૈભારગિરિના શિખરે અનશન કરતાં કરતાં પણ વાર ક્યાં લાગી છે? તેવી રીતે પાંડિત્યગર્વિષ્ઠ બનેલા ગૌતમસ્વામીજી(ઈન્દ્રભૂતિજી)એ જ્યારે મહાવીર સ્વામીની રૂપસંપત્તિ જોઈ ત્યારે જ તડકામાં મૂકેલા બરફની
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જેમ અભિમાનને મોટો ભાગ ઓગળી ગયું હતું. ગરૂડરાજની પાસે નાગરાજની શક્તિ જેમ સર્વથા શાંત થઈ જાય છે તેવી રીતે મહાવીરસ્વામીના ભાવદયાથી ભરેલા બે શબ્દોને સાંભળતાં જ ઈન્દ્રભૂતિ(ગૌતમસ્વામી)ના અભિમાનને નશો ચૂરેચૂર થઈ ગયા હતા અને જ્યારે તેમની કુળ પરંપરાના વેદવાક્યને સત્યાર્થ સાંભળે ત્યારે તે જ સમયે ગૌતમસ્વામી મહાવીરદેવના અનન્ય ઉપાસક અન્તવાસી બનીને કૃતકૃત્ય જેવા બની ચૂક્યા હતાં. તેમ છતાં પણ પૂર્ણતા હજી દૂર હતી, માટે જ ભગવાન પાસેથી જીવ અને અજીવ તત્વ, પુણ્ય અને પાપ તવ, આશ્રવ અને બંધ તત્વ તથા સંવર અને નિર્જરા તત્વની તલપશી વ્યાખ્યાઓ સાંભળી ત્યારે ગૌતમના મનવચન અને કાયા પરમાત્માના ચરણોમાં ઝૂકે તેમાં શી નવાઈ?
માનિની સ્ત્રીને પિતાની વેણી પર, વ્યાપારીને પોતાના વ્યાપાર પર જેમ અગાધ માયા હોય છે, તેમ બ્રાહ્મણને પોતાના ગળાની જઈ તથા ટીલા-ટપકા પર માયા લાગેલી છે, છતાં પણ આ માયા કેવળ મેહના રંગથી રંગાયેલી હોવાથી જ્યારે ત્યારે પણ આ જીવાત્માને સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર, નિષ્કામભાવ આદિની પ્રાપ્તિ થવા પામે છે, ત્યારે તે સંસારની માયા સ્વતઃ ઠગારી, નાશકારણું અને આત્મઘાતિની જેવી લાગે છે. આ કારણે જ હજારો અને લાખોની સંખ્યામાં સ્ત્રી પુરૂષ કેવલપદને પ્રાપ્ત કરી શક્યા છે. તેવી રીતે પોતાની, પરં. પરાના ધર્મ પ્રત્યે જ અતૂટ શ્રદ્ધાને રાખનારા ઇન્દ્રભૂતિને
જ્યારે સમ્યફ પ્રકાશ મળ્યો છે ત્યારે શ્રમણષને ધારણ કરતાં વાર લાગી નથી. સાથે સાથે પોતાની જાતિ, કૂળ આદિ તથા સંપ્રદાયની માયાને છોડી દઈને સમ્યજ્ઞાનની માયાના પૂર્ણ ભક્ત બને છે.
Page #556
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું ઃ ઉદ્દેશક-૨
પ૧૯ અવિચ્છિન્ન ૩૦ વર્ષ સુધી શ્રમણભગવંત મહાવીર સ્વામીના ચરણકમળમાં અન્તવાસિત્વ પ્રાપ્ત કરીને, જીવમાત્રનું ભલું થાય, સૌનાં મિથ્યાત્વને રેગ, માયાને રંગ, મેહનું કૌટિલ્ય, કામદેવનું મારક વિષ ટળીને જીવમાત્ર સમ્યકૂવી બને, મેહમાયાના વિષકુંડમાંથી બહાર આવી સંસારના સર્વ ભાવે પ્રત્યે સર્વથા નિર્મમત્વભાવને ઉત્પન્ન કરાવનાર વૈરાગ્ય પામે તેવી રીતના પ્રશ્નો પરમાત્માને પૂછે છે, જેનાથી અગણિત માન તથા સ્ત્રીઓ દેવાધિદેવના ચરણ પામી શક્યા છે અને પિતાનું કલ્યાણ મેળવી શકવા ભાગ્યશાળી બન્યા છે
યદ્યપિ ગૌતમસ્વામી પિતે શુદ્ધ મતિજ્ઞાન, પવિત્ર શ્રુતજ્ઞાન, અબાધ અવધિજ્ઞાન અને સ્પષ્ટ રૂપે જોઈ શકાય તેવા મન પર્યાયજ્ઞાનના માલિક હોવાથી કૃતકૃત્ય બનેલા હોવા છતાં પણ કેવળ ભાવદયાના સ્વામી બનીને જ પરમાત્માને પ્રશ્નો પૂછયા છે. કેમકે-સમવસરણમાં બેઠેલા કેઈક ને નરક, નરકાવાસ, નરકશરીર, તેમના ખાનપાન તથા આયુષ્ય મર્યાદાના વિષયની શંકા હોય, તે કેટલાકને દેવ, દેવવિમાન, દેવીઓ, તેમના રૂપરંગ, ભૌતિક સુખ, આયુષ્ય મર્યાદા જાણવાની ઈચછા હોય છે, ત્યારે કેટલાકને દ્વીપે, સમુદ્રો, માછલાઓ, તેમની ગતિએ, હૃદ, તળા, નદીઓ, મહાનદીઓ, પર્વત ઉપરાંત તૈય*ચ પ્રાણુઓના પાપકર્મો તથા તેમની ગતિ–આગતિઓને જાણવાની તમન્ના સેવતા હોય છે. કેટલાકને મનુષ્ય, તેમના પરિવારે, કર્મો, સુખ-દુઃખ, સંગ-વિયેગ, ધર્મ–અધર્મ, તથા તેમના પુણ્ય-પાપને જાણવાની ઈચ્છાવાળા હોય છે. આ પ્રમાણેના સૌના ભાવને પિતાને મન:પર્યાય જ્ઞાન વડે જાણીને મહાવીરદેવને પ્રશ્નો કરે છે. કેમકે–સૌ એક જ શ્રદ્ધાવાળા હતાં કે આ વિષયમાં દેવાધિદેવ ભગવાન શું
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ફરમાવશે? અને જ્યારે ભગવાનના શ્રીમુખેથી જવાબ સાંભળે છે ત્યારે પાંચ મિનિટ પહેલાને હડહડતે ક્રોધી, કામી, લેબી, પ્રપંચી અને ઈર્ષાળુ માનવ પણ સમતાશીલ, નિષ્કામી, નિર્લોભી, અને સરળ બનવા પામે છે, અને સર્વવિરતિધર્મ, દેશવિરતિધર્મ, સમ્યક્ત્વધર્મ, માર્ગાનુસારીધર્મ સ્વીકારીને કેટલાક મેક્ષમાં ગયા છે. કેટલાક અનુત્તર વિમાનમાં, કેટલાક વૈમાનિક દેવકના માલિક બન્યા છે. ત્યારે નવ મહાપુરુષેએ તીર્થકર નામ નિકાચિત કરીને ભવિષ્યમાં લાખે કરોડે માનને મુક્તિમાર્ગના પથપ્રદર્શક બનવા પામશે.
ભગવાનની દિવ્ય વાણી સાંભળીને દેવ દેવેન્દ્ર, અસુરઅસુરેન્દ્ર, રાજારાણી, શેઠાણ તથા કામદેવના મૂલણે ઝૂલતા શ્રીમંત પુત્ર અને પુત્રીઓ પણ ખુશખુશ થઈને મન, વચન તથા કાયાથી પરમાત્માના ચરણમાં મૂકી જતાં હતાં તે પછી ગૌતમસ્વામીજી ખુશ ન થાય તે શી રીતે બને ?
પિતાને પણ શીઘ્રતાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય, તે માટે માયા–મિથ્યાત્વ અને નિદાનસ્વરૂપ ત્રણ શલ્ય, મન-વચન અને કાયાના દુરાચારસ્વરૂપ ત્રિદંડ, ત્રણ લેક અને ત્રણે ગની વકતાને દૂર કરાવવામાં પૂર્ણ સમર્થ ભગવાનને ત્રણ પ્રદક્ષિણ આપે છે, અને આપીને ભગવાનને વંદન કરે છે, નમન કરે છે.
વ્યાવહારિક ભાષામાં વંદન તથા નમન લગભગ એક જ અર્થના વાચક છે તે પણ ભગવતીસૂત્રમાં બીજે ક્યાંય વંદન પછી નમન શબ્દ આવતું હોય ત્યારે તે બંનેમાં આર્થિક દષ્ટિએ કંઈને કંઈ ફરક હોઈ શકે છે. જેમકે વ્યાકરણમાં વંદન અર્થમાં “વહુ હતુથમવારનો ધાતુ વિદ્યમાન છે
Page #558
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
પ૨૧ તુતિ ઃ પ્રશંસા, સfમવા વારોઃ પ્રfનguતઃ' સારાંશ કે આ ધાતુના બે અર્થ થાય છે, તે આ પ્રમાણે –
(૧) વંદનીય વ્યક્તિના ગુણે વડે તેમની પ્રશંસા કરવી તે સ્તુતિ કહેવાય છે. ગુણેની ચરમ સીમા અરિહંત પરમાત્માના ચરણમાં સમાપ્ત થવાના કારણે વિશિષ્ટતમ વંદનીય છે, તેથી તેમના એકાદ ગુણને લઈ, અથવા અનેક ગુણેને લઈ તેમની પ્રશંસા કરવી તે સ્તુતિ છે.
(૨) વંદનીય વ્યક્તિના ચરણોમાં પ્રણિપાત અર્થાત્ મસ્તક ઝૂકાવી દેવું તે અભિવાદન કહેવાય છે.
ઉપર પ્રમાણે બંને અર્થવાળા આ ધાતુનાં “વન્દિવા” વંદન કરીને તથા “વંદિતું” વંદન માટે ઈત્યાદિ ઘણું રૂપ થાય છે. છેવટે ચૈત્યવંદન, ગુરૂવંદન આદિ શબ્દો પણ વપરાય છે, તેમ છતાં વંદન પછી નમન શા માટે મૂક્યું? સાધારણ માનવની પણ સાવ નિરર્થક પ્રવૃત્તિ હોતી નથી તે પછી મહાવીરસ્વામીને પ્રથમ પટ્ટધર, ચૌદ પૂર્વના જ્ઞાતા અને દ્વાદશાંગીના રચયિતા સુધર્માસ્વામીજીની રચનાનું તાત્પર્ય આપણે સમજવાનું જ રહ્યું, તે આ પ્રમાણે. સંસારની માયા અગાધ હોવાના કારણે તથા જીવમાત્રને કર્મોને ઉદય વધારે પડતા વિચિત્ર હોવાના કારણે જીવાત્માઓમાં સ્વાર્થધતા, માયાધતા, લેભાંધતા કામાંધતા ઈત્યાદિ દૂષણે સત્તાસ્થાને રહેલા જ છે. તેથી પિતાના સ્વાર્થ સાધવા માટે, માયા-લે કે કામવશ બનીને પણ જ્યાંથી પોતાને સ્વાર્થ સધાય, કે કામની પૂર્તિ થાય તેમના ચરણમાં પ્રણિપાત પણ કરતા દેખાય છે. એટલે કે સ્વાથી માણસ પિતાના સ્વાર્થ માટે, લોભી પોતાના લેભની પૂર્તિ માટે, માયાવી પિતાની માયાજાલમાં બીજાને ફસાવવા
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
માટે અને કામદેવના નશામાં ફસાયેલા પેાતાના કામની પૂર્તિ જેનાથી થાય તે માટે પણ તે તે વ્યક્તિએના ગુણાની પ્રશ’સા કરે છે. તેમને હાથ જોડે છે અને છેવટે તેમના પગે માથું પણ મૂકી દે છે, સારાંશ કે વંદન ક્રિયામાં આત્મકલ્યાણુથી અતિરિક્ત ખીજા માયાવી દેષેની સંભાવના નકારી શકાય તેમ નથી. તેથી જ કર્માંની નિર્જરાને ખ્યાલમાં રાખીને વંદન શબ્દ પછી નમન શબ્દના પ્રયાગ કરવામાં આચાય ભગવતે એ વિશિષ્ટતમ દીર્ઘદૃષ્ટિ રાખી છે. કેમકે ‘મં પ્રવૃત્રે-નપ્રવે’ નમ્ ધાતુને અથ આત્માની નમ્રતામાં સમાયેલા છે.
સંસારના બધાય બાહ્ય અને આંતર પ્રપંચેા, માયાએ, આત્માના પ્રદેશેાથી દૂર થયા પછી જ અથવા વિશિષ્ટતમ આત્માની શક્તિ વડે તેમને અમુક સમય સુધી દબાવી દીધા પછી, જ આત્મા નમ્ર, સરળ, પવિત્ર અને પેાતાના તથા પારકાના ગુણા પ્રત્યે બહુમાન કરનારો હોય છે, તેથી એ હાથ, એ પગ અને માથું આ પાંચે અગા ઝુકાવીને નમન કરવું તે દ્રવ્ય નમન છે અને આત્મિક જીવનમાં રહેલા ક્રોધાવેશ, માયાવેશ, લેાભાવેશ, કામાવેશ આદિ તથા માયાશલ્ય, મિથ્યાશય, અને નિજ્ઞાનશલ્ય આદિ દોષોનું શમન કે ક્ષય કર્યાં પછી જે નમન થાય છે તે ભાવનમન છે.
આવું ભાવનમન મેાક્ષાભિન્દી, આત્મકલ્યાણુચ્છ, અથવા અનંત સંસારમાં ભ્રમણ કરતાં અત્યાર સુધી જે મેળવી શકાયું નથી તેને મેળવવા માટેની પૂર્ણ તૈયારી જ્યારે આત્મામાં થાય છે ત્યારે તે ભાગ્યશાળી મન-વચન અને કાયામાંથી વક્રતાને દૂર કરીને ભાવપૂર્વક પેાતાનુ મસ્તક પ્રભુના ચરણામાં કે ગુરુદેવના ચરણામાં ઝુકાવી દેશે, કેમકે યેાગવકતા અને અમૃતાનુષ્ઠાનપ્રદ ક્રિયાને હુંમેશા ખારમા ચંદ્રમા વચ્ચે આવતાં તે બંનેનું
Page #560
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૨૩
"
સાહચ કોઇ કાળે હાતુ નથી. યાગવક્રની ક્રિયા પણ વક્ર જ હોય છે, તેા પછી ક્રિયાઓનું ફળ જે ઇષ્ટ સિદ્ધિ છે તેની પ્રાપ્તિ ન થાય તે માની શકાય તેવી વાત છે. માટે જ કહેવાય છે કે યેગાવ ચક પ્રાણીઆ ફળ લેતા રીઝે' અર્થાત્ મન, વચન અને કાયાના જે માનવ સરળ હોય છે તેની ક્રિયાએ પણ સરળ હાય છે. તેથી ઇષ્ટ સિદ્ધિ થતાં વાર લાગતી નથી. આ બધાય કારણાને લઇને આવા ભાવ જ્યારે આત્મામાં આવે છે ત્યારે તે સાધક વારવાર ગુરુઓના ઉપકાર યાદ આવતાં જ ગુરુના ચરણે દ્વાદશાવત્ત વંદન કરે છે અને નમન કરે છે. તેમના અહેાકાય' પાદસ્પર્શ કરીને પેાતાનું મસ્તક ગુરુ ચણામાં મૂકી દે છે. આ કારણે જ ષડાવશ્યક( પ્રતિક્રમણ )માં ઘણીવાર દ્વાદશાવર્ત વડે ગુરુને વંદન કરી નમીએ છીએ.
"
પ્રસન્ન થયેલા ગૌતમસ્વામી પ્રભુને વંદન તથા નમન કરીને આ પ્રમાણે ખાલ્યા કે, ‘ હે પ્રભુ ! આપ શ્રીમાને જે કંઇ તત્ત્વની પ્રરૂપણા કરી છે તે તેમ જ છે, સત્ય છે, અસદ્દિગ્ધ છે, એટલે કે જીવતત્ત્વ છે, અજીવતત્ત્વ છે, પુણ્ય અને પાપતત્ત્વ છે, આશ્રવ અને મધ છે, સંવર તથા નિર્જરાતત્ત્વ છે અને સમ્પૂર્ણ કર્માંને ક્ષય થયા પછી જ મેક્ષ છે. પુદ્ગલના સહવાસે જીવ રૂપી છે અને ચૈયન્ય સ્વભાવે અરૂપી છે. સમુદ્ધાતને છોડી શરીર પ્રમાણી છે. ગત્યંતર સ્વભાવી હાવાથી પિરણામી છે, કર્માનું ઉપાર્જન પોતે જ કરતા હેાવાથી કર્યાં છે અને કરેલા કર્માને પોતે જ ભેગવતા હાવાથી ભાક્તા છે. કમ બ ધનમાં બંધાયેલા ડાવાથી સંસારની ચારે ગતિમાં મુસાફરી કરનારા પેાતે જ છે. તથા કંધનથી છુટ્યા પછી પેાતે પેાતાની ગતિથી જ મેાક્ષમાં બિરાજમાન થાય છે. શરીર પ્રમાણી હાવાથી તે આત્મા અંગુઠા કે ચેખાના દાણા
Page #561
--------------------------------------------------------------------------
________________
પ૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે નથી, તેમ જ સર્વવ્યાપી પણ નથી. આત્માને તે ઓસવાલ, પિરવાલ, શ્રીમાળી, હમડ, સરાવક આદિ એકેય જાતિ નથી. તથા મારવાડી, ગુજરાતી, કચ્છી, કાઠીયાવાડી કે માલવી નથી. આત્મા પેળે નથી, કાળ નથી, ગેહુંને રંગ જે નથી કે સુવર્ણ સમાન નથી, કેવળ શરીરના કારણે જ ભાડુતી વસ્તુઓની જેમ વ્યવહાર પૂરતા જ વિશેષણથી વિશેષિત બને છે. માટે હે પ્રભુ! જીવતત્ત્વ સત્ય સ્વરૂપી અને યથાર્થ છે.
અજીવ તત્વ પણ છે, કર્મોની વર્ગણાઓ જે જડ છે, પૌગલિક છે તેને જીવાત્મા પિતાના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદવડે ગ્રહણ કરે છે. બંધાયેલા તે કર્મો આત્માના પ્રદેશે સાથે દૂધ અને સાકરની જેમ એકાકાર બને છે અને પિતાની શક્તિ વડે જીવાત્માને ચારે ગતિઓમાં રખડાવે છે. પુણ્ય તત્ત્વને લઈને જીવ સુખી બને છે, સદ્ગતિને પ્રાપ્ત કરે છે, જ્યારે પાપ તત્વને લઈ દુઃખી બને છે, દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે આપશ્રીની નવ તત્વની પ્રરૂપણ યથાર્થ છે, તેમાં કેઈ જાતની શંકા કે સંદેહ રાખવાનું રહેતું નથી. આપશ્રીજી પ્રાપ્ત થયેલી દિવ્ય ચક્ષુના કારણે મને પણ નરક ભૂમિઓ, તેમના શરીરે, દુઃખે, મારકાટ, પરસ્પરની લડાઈઓ પ્રત્યક્ષ દેખાઈ રહી છે, તેમ દે, તેમના વિમાને અને ત્યાંના પૌગલિક સુખના ભેગવટાઓને પણ હું સાફ સાફ જોઈ રહ્યો છું. તેથી હે પ્રભુ! આપશ્રીની વાણું યથાર્થ છે, તથાપ્રકારની છે, અસંદિગ્ધ છે. તેમ છતાં પણ પ્રમેહ રેગવાળાને ઘી, કાગડાને રાત તથા ઘુવડને સૂર્યને પ્રકાશ દેખાતે નથી તેમ અનાદિ કાળના અનંત ભવની મિથ્યાત્વની માયાના તાવ (વર)ના કારણે આપશ્રીની વાણી તેમને રૂચતી નથી. પરંતુ
Page #562
--------------------------------------------------------------------------
________________
પ૨૫
શતક ૪૧મું : ઉદ્દેશક-૨ મારી જેમ જે કઈ આસન્નભવી આત્મા આપશ્રીના ચરણકમળાને સ્વીકાર કરે છે તેમને મિથ્યાત્વને ભૂતડો હમેશાને માટે પલાયન થાય છે. હે પ્રભુ! આપશ્રીની અમૃતવાણું મને પણ ઈચ્છિત છે. જાણે આપશ્રીના ચરણેમાં બેઠે જ રહું અને આપશ્રીને સાંભળતા જ રહું. હે પ્રભુ! આપશ્રીની વાણી મને સ્વીકાર્ય છે. અર્થાત્ શંકા, આકાંક્ષા તથા વિચિકિત્સા રાખ્યા વિના જ તમારી વાણના શબ્દ શબ્દને હું સ્વીકાર કરું છું. કેમકે આપશ્રીની યથાર્થ વાણી સાંભળ્યા પછી બીજા કેઈને સાંભળવાનું મન થતું નથી. કેમકે તેઓ અરિહંત ન હેવાના કારણે રાગવશ, કેષવશ, સ્વાર્થવશ તથા ઋણાનુબ ધને વશ બનીને પણ પદાર્થોના યથાર્થને જાણી શકતા નથી, જોઈ શકતા નથી, પોતે જ સમજેલા ન હોવાથી બીજા કેઈને સમજાવી પણ શકતા નથી. માટે આપશ્રી દ્વાદશાંગીમાં સર્વ શ્રેષ્ઠ આ ભગવતીસૂત્રમાં તેની જે પ્રરૂપણ છે તે બીજે ક્યાય નથી. આ કારણે જ આપશ્રી વાણી સ્યાદ્વાદ મુદ્રાથી મુદ્રિત હેવાના કારણે તેમાં વિપર્યતા, સંશયિતા કે અનધ્યવસિતાના વિકરાળ દોષનું નામ નિશાન પણ નથી. તેથી જ આપશ્રીની નિર્દોષ, નિષ્કપટ અને અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, મહાતપસ્વી, યેગી, મહાગીઓની વાણી કરતાં પણ સર્વશ્રેષ્ઠ અમૃતવાણીનું પાન કરીને છ ખંડના ભેતા ચક્રવર્તીએ પણ આપશ્રીના શાસનને પામીને કૃતકૃત્ય બન્યા છે. તે ઉપરાંત બીજા પણ અગણિત જીવાત્માઓ મુફત બન્યા, બુદ્ધ બન્યા અને મેક્ષના અનંત સુખના માલિક બન્યા છે. આ પ્રમાણે દેવાધિદેવ, તીર્થકર શ્રી મહાવીરસ્વામીને સ્તવીને, વંદન તથા પુનઃ પુનઃ નમન કરીને ગૌતમસ્વામીજી પોતાના સ્થાને આવ્યા.
ત્રીશ વર્ષની અખંડ ઉપાસના હોવા છતાં પણ પિતાના
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આરાધ્ય દેવ પ્રત્યે શુદ્ધતમ પ્રેમ હોવાના કારણે ગૌતમસ્વામી કેવળજ્ઞાનના માલિક બનવા સમર્થ બની શક્યા નથી, માટે જ પિતાને એકેય સમયને પણ પ્રમાદ નડવા ન પામે, સંસારના એકેય માયા સ્મૃતિમાં આવવા ન પામે તે માટે મન, વચન અને કાયાથી પૂર્ણ સમાધિસ્થ બન્યા અને જાગૃત રહ્યાં તથા પિતાની સંયમ સાધનામાં તથા તપોધર્મની ઉત્કૃષ્ટ આરાધનામાં તત્પર રહ્યાં છતાં આત્મામાં વિહરતા રહ્યાં.
ભગવતી સૂત્રમાં શતકોની સંખ્યા કેટલી?
અનંત સંસારમાં દ્રવ્ય, પર્યા, સ્કંધે તથા જ જેમ અનંત છે, તેમ અજ્ઞાન પણ અનંત અને જ્ઞાન પણ અનંત હોવાથી તેમના પરિમાણને ખ્યાલ આપણને ન આવે તે બનવા જોગ છે, માટે જ કલ્પસૂત્રમાં ચૌદ પૂર્વમાં રહેલા અગાધ જ્ઞાનને બતાવવા માટે કેટલાય હાથીઓના પ્રમાણ જેટલી શાહીથી લખાય તેને પૂર્વ કહેવાય છે. જેમકે-એક હાથી ઢંકાઈ જાય તેટલી શાહીથી લખાય તે એક પૂર્વ છે. ત્યાર પછી ચૌદ પૂર્વ સુધી હાથીઓને પણ ડબલ ડબલ કરવા, આ રીતે પૂર્વેનું જ્ઞાન જેમ અપૂર્વ છે, તેમ દ્વાદશાંગીમાં રહેલું જ્ઞાન પણ અપૂર્વ છે; પરંતુ મહાવીરસ્વામીના નિર્વાણ પછી હડહડતા કળિયુગના એંધાણ સમજો કે બીજી કંઈ પણ કલ્પના કરે પણ સત્યાર્થ એ છે કે બાર બાર વર્ષને લાગટ દુષ્કાળ પડેલા હોવાથી પૂર્વેનું જ્ઞાન દુષ્કાળની ગર્તામાં નાશ થયું. તેવી રીતે દ્વાદશાંગીની પણ તેવી જ દશા થઈ હોવી જોઈએ અન્યથા પરિમાણમાં ગેટાળા કેમ થયા? કદાચ બીજા હાથે ભસ્મીભૂત થયા હોય કે કાળ કવળિત થયા તેને નકારી શકાય તેમ નથી.
Page #564
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૨૭ અત્યારે જે ભગવતી આગમ પ્રાપ્ત થાય છે તેનું પ્રમાણ આ પ્રમાણે છે. મૂળસૂત્રના શતકેની સંખ્યા ૪૧ની છે, પરંતુ અવાંતર શતકને ગણીએ તે તેમની ૧૩૮ની સંખ્યા થાય છે. ભગવતીના પ્રથમ શતકથી લઈને બત્રીસ શતક સુધીના ગ્રંથમાં અવાંતર શતકે નથી. જ્યારે તેત્રીસમા શતકથી ઓગણ ચાલીશ શતક સુધીના સાત મૂળ શતકેમાં બાર બાર અવાંતર શતકે જાણવા. અને ચાલીશમા શતકમાં અવાંતર શતકેની સંખ્યા એકવીશની છે. તથા છેલ્લું શતક અવાંતર શતક વિનાનું હોવાથી બધાય મળીને ૩૨+૮૪+૨૧+૧=૧૩૮ શતક સંખ્યા પ્રમાણમાં ભગવતીસૂત્રનું સમાપન જાણવું. બધાય શતકેના ઉદ્દેશાઓની સંખ્યા ૧૯૨૫ની છે.
પ્રસ્તુત ગ્રંથમાં પદોની સંખ્યા કેટલી?
ઉત્તમોત્તમ જ્ઞાનવડે સર્વદશી મહાપુરૂષોએ આ ભગવતીસૂત્રમાં ૮૪ લાખ સંખ્યા પ્રમાણના પદે કહ્યાં છે, તેમ જ અપરિમિત વિધિઓ અને નિષેધ કહ્યાં છે. આ પ્રમાણેની હકિકતને કહેનારા ઉત્તમોત્તમ જ્ઞાન-દર્શનના ધારક હેવાથી તેમના કથનમાં શંકા કરવાની રહેતી નથી. કેઈક સમયે આ ગ્રંથમાં તેટલા પ્રમાણમાં પદની સંભાવના કદાચ હોઈ શકે છે. પરંતુ અત્યારના વિદ્યમાન સૂત્રમાં તેટલા પદો હશે? તે પદેનું પ્રમાણુ કઈ રીતનું? અને તેની ગણના પણ કઈ રીતે કરવાની? બીજા કેઈએ બે લાખ અઠયાસી હજાર પદ કહ્યાં છે. આ બંનેમાં સત્ય શું હશે ? તેને નિર્ણય કેઈની પાસે નથી. તે પદેની ગણત્રી પણ કેવી રીતે કરવી તે માટે ટીકાકાર, સંપ્રદાયગમ્યતા પર નજર રાખી રહ્યાં છે, એટલે કે પિતપોતાના સંપ્રદાય તથા ગુરુ પરંપરાથી પદની ગણત્રી
Page #565
--------------------------------------------------------------------------
________________
પ૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કરી લેવી આમાં ‘વિભકત્યંત પદે આ પ્રમાણેની પદ સંખ્યા ગણવાની જરૂર નથી. કેમકે કેઈએ એક પદમાં જ ૫૧ કરોડ
કેનું પરિમાણ કહ્યું છે. સંભવ છે કે તેમાં અનુટુ લેક હોઈ શકે છે. ગમે તેમ હોય આ વાતમાં અસલીયત કેવળી ભગવંત સિવાય બીજો કેણ જાણે? વિધિનિષેધ એટલે શું? તું આ કર” આ વિધિવાક્ય કહેવાય છે. તું આ ન કરઆ નિષેધમુખ વાક્ય છે.
આ ભગવતી સૂત્રમાં વિધિ-નિષેધ(ભાવ-અભાવ)ને અધિકાર સાર્વત્રિક સમજ. વિધિ એટલે.....
પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, અને પરિગ્રહ પરિમાણ કરવું. સારાંશ કે હે જીવાત્મન્ ! (1) તું સર્વવિરતિધર હોય તે સર્વથી અને દેશવિરતિધર
હેય તે દેશથી, પ્રાણાતિપાત(દશે પ્રકારના પ્રાણનું
હનન, મારણ, તાડન, ઘાતન આદિ)નું વિરમણ કરજે. (2) મૃષાવાદમાં ત્રણ પ્રકારે મૃષાવચનનું વિરમણ કરજે. (3) તીર્થકર અદત્ત, ગુરુઅદત્ત, સ્વામીઅદત્ત અને જીવન
અદત્તનું વિરમણ કરજે. (4) આઠ પ્રકારના મૈથુનભાવનું વિરમણ કરજે. (5) અને બાહા કે આંતર પરિગ્રહનું વિરમણ કરજે,
Page #566
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
પર૯
આ પ્રમાણેના કથનને વિધિવાકયો જાણવા. જે ભાગ્યશાળી આત્મા પાંચે પાપાનું વિરમણુ કરશે તેમનું કલ્યાણ થશે અને ભવ પરંપરાથી મુક્ત થવાના અવસર આવશે.
નિષેધ એટલે....
(૧) તું પ્રાણાતિપાત પ્રાણાના અતિપાત કરીશ નહીં. (૨) તું મૃષાવાદી બનીશ નહીં.
(૩) ચારે પ્રકારનુ' અદત્તાદાન ગ્રહણ કરીશ નહીં. (૪) આઠે પ્રકારના મૈથુનનું સેવન કરીશ નહીં. (૫) અને પરિગ્રહની માયામાં ફસાઈશ નહીં.
સારાંશ કે તું યદિ પ્રાણાતિપાતાદિ કરીશ તે દુગ`તિના માલિક બનીશ, આ રીતે નિષેધમુખે વાત કરી છે.
આત્માનું કલ્યાણ થાય, અને ભાવલબ્ધિના પરિપાક શીઘ્ર થાય, કાળલબ્ધિ ટૂંકી બને તે માટે વિધિવાકયોને વિધિરૂપે માનજે અને નિષેધ વાકયોને નિષેધરૂપે જ માનજે. એટલે કે જે લેાજનને, પાનને, રહેણીકરણીને, વ્યાપારને, વ્યવહારને તીર્થંકર પરમાત્માએ નિષેધ્યુ હાય તેને તુ પણ નિષેધ સમજીને ધીમે ધીમે છોડી દેવાના પ્રયત્ન કરજે અને વિધિરૂપે કહ્યું છે તેને સ્વીકારવા માટે એધ અને લેાકસંજ્ઞાના ત્યાગ કરીને જ્ઞાનસંજ્ઞાપૂર્વક પ્રયત્ન કરજે. આ રીતે વિધિ નિષેધ વાકયોમાં સ્યાદ્વાદના આશ્રય લેવાની ભૂલ કરીશ નહિ, અન્યથા જીવહિંસા પણ ધર્મ છે અને જીવહિંસાનું વિરમણુ પણ ધ છે. મૃષા વાદ ધમ છે અને સત્ય પણ ધર્મ છે. ઈત્યાદિ પ્રસગે ઉપ સ્થિત થતાં મતિજ્ઞાનમાં તફાન ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. માટે જીવન શુદ્ધિ માટે જે આચારસંહિતા ઘડાઈ હાય
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેમાં સ્યાદ્વાદને વચ્ચે લાવવાની જરૂર નથી. તેથી જીવહિંસા પાપ જ છે, જૂઠ પાપ જ છે, ચેરી પાપ જ છે, મૈથુનભાવ પાપ જ છે અને પરિગ્રહ પાપ જ છે. આમાં પાપની ભાવના કાયમ રહેતા કેઈક સમયે તેને ત્યાગ પણ સુલભ બનશે.
આચારાંગ સૂત્રમાં જે આશ્રવ છે તે સંવર છે અને જે સંવર છે તે આશ્રવ છે.” આ વાક્ય તેવા પ્રકારની શરીરાદિ પરિસ્થિતિના કારણે કેવળ વિશિષ્ટતમ જ્ઞાનીઓને માટે જ જાણવી, જેમને ભાવ આશ્રવ મટી ગયા છે અને દ્રવ્ય આશ્રવ પણ મર્યાદિત છે. પરંતુ સર્વસામાન્ય માણસને આશ્રવ સંવર નથી બનતે કે સંવર આશ્રવ નથી બનતે.
સંધ સમુદ્રને જય હો
પ્રમાદ અને અતિચાર રહિત સમિતિ ગુપ્તિના આરાધક મુનિરાજે અને સાધ્વીજી મહારાજે તથા માર્ગનુસારી અને શ્રાવકગુણ વિશિષ્ટ બારવ્રતના ધારક શ્રાવક અને શ્રાવિકાઓ જેમાં છે તેને ચતુર્વિધ સંઘ કહેવાય છે. અથવા સંઘને તીર્થ પણ કહેવાય છે. બીજાને તારે તે તીર્થ છે. સંસારમાં ગાથાં ખાતા માનવને કેવળજ્ઞાનના માર્ગે લઈ જાય તે ભાવતીર્થને પણ સંઘ કહેવાય છે. આવા સંઘને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. સમુદ્રને જેમ ભરતી હાય, પાણી હોય અને વેગ પણ હોય છે, માટે જ સમુદ્ર રમણીય બનવા પામે છે. તેવી રીતે સંઘરૂપી સમુદ્રમાં પણ નિર્મળ સભ્ય જ્ઞાનરૂપી પાણી છે, પાણીની જેમ જ્ઞાન પણ વિપુલ છે. કેમ કે સંસારમાં દ્રવ્ય અનંત છે અને એક એક દ્રવ્યના પર્યાયે પણ અનંત છે, તે સૌને સ્પર્શ કરવાની તાકાત સમ્યગજ્ઞાન પાસે જ હોવાથી તેને વિપુલ કહેવામાં આવ્યું છે.
Page #568
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૩૧ સારાંશ કે વિપુલ જ્ઞાન જેમાં પાણી રૂપે છે, તપ અને નિયમ તથા વિવેક ભરતી રૂપે છે, તથા અનેક હેતુઓ મેટા વેગની જેમ છે, તે સંઘ સમુદ્ર હંમેશા જય પામે.
ગૌતમાદિ ગણધરને વન્દનાઃ
શતપ્રતિશત પુણ્યકર્મની સીમા તીર્થંકરના ચરણમાં સમાપ્ત થાય છે જ્યારે એક પૈસા જેટલું ઉતરતું પુણ્ય ગણધર ભગવંતેનું હોય છે, ત્યાર પછી ક્રમશઃ ઈન્દ્ર, વૈમાનિક દેવ, નાગકુમારદેવ, ચક્રવર્તી, વાસુદેવ, અને પ્રતિવાસુદેવ તથા રાજા, મહારાજાઓનું હોય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તરત જ તીર્થંકરનામકર્મને ઉદય થતાં તે પરમાત્માઓ સાતિશય તીર્થકર કહેવાય છે, ત્યારે ઈન્દ્રોના અચલ સિંહાસને પણ ચલાયમાન થાય છે અને કરોડોની સંખ્યામાં દેવ, દેવીઓ તથા ચેસઠ ઈન્દ્રો, તીર્થંકરપદને મહત્સવ કરે છે અને પહેલી દેશના પૂર્ણ થતાં ગણધરની રચના કર્યા પછી ચતુર્વિધ સંઘની રચના કરાય છે. તે ગણધર તીર્થંકર પરમાત્માઓના અ તેવાસી હોવાથી પ્રભુના શ્રીમુખે પ્રસારિત વાણીને એક એક અક્ષર પિતાના કર્ણગોચર કરે છે. પ્રત્યેક તીર્થકરને ગણધર સંખ્યા એક સમાન હોતી નથી. શ્રી ઋષભદેવને ગણધર ચેરાશી હતાં અને મહાવીરસ્વામીને અગ્યાર હતાં. સાધુ સમુદાય એક સ્થાને મળીને વાંચના સ્વીકારે તેને “ગણ” કહેવાય છે અને વાંચના આપનાર ગણધર રૂપે સંધાય છે. ગૌતમસ્વામી (ઇન્દ્રભૂતિ) સર્વ પ્રથમ ગણધર હતાં અને સુધર્માસ્વામીજી પાંચમા હતાં.
Page #569
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
૫૩૨
( ૧ ) ગૌતમસ્વામીજી
મગધદેશના ગુબ્બરગામ( ગેાબરગામ )માં વસુભૂતિ નામે બ્રાહ્મણ હતા. તેમની પૃથિવી નામે ધર્માં પત્ની હતી. અને ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ નામે ત્રણ પુત્રો હતાં. જે ચૌદ વિદ્યાના તેમજ બ્રાહ્મણશાસ્ત્રના પૂર્ણ જ્ઞાતા હતાં, ગૌતમગાત્રીય હાવાથી ઇન્દ્રભૂતિ, ગૌતમસ્વામીના નામે જગપ્રસિદ્ધ બન્યા છે. જીન્દગીની મેાટી મુસાફરી અર્થાત્ પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રાહ્મણુકમ, યજ્ઞયાગ, પઠનપાઠન આદિમાં પૂર્ણ કરે છે. ઢગલાબંધ બધાય પડતામાં માટા ઇન્દ્રભૂતિ હોવાથી સત્ર તેની ધાક હતી અને તેમનાથી ઉચ્ચારાતાં મ`ત્રાથી યજ્ઞમાં દેવ અને દેવીએ પણ હાજર રહેતી હતી. એક દિવસે સેામિલ નામના શ્રીમંત, ધનાઢ્ય બ્રાહ્મણે મોટામાં મોટો યજ્ઞ કર્યાં. તેમાં વિધિ વિધાનકારો અગ્યાર પડિત મુખ્ય હતાં, તેમના શિષ્ય પરિવાર તથા યજ્ઞમાં ભાગ લેનારા હજારો બ્રાહ્મણા હતાં. જે દિવસે યજ્ઞને પ્રારંભ થયા તે વૈશાખ સુદ્ધિ ૧૧ના દિવસ હતા, પડિતાની પંક્તિમાં ઇન્દ્રભૂતિ સૌથી મેાખરે હતાં અને માચ્ચાર કરી રહ્યા હતાં.
તે કાળે તે સમયે મગધદેશના ક્ષત્રિયકુ'ડનગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં જન્મેલા વધુ માનકુમારે ( મહાવીરસ્વામી ) ત્રીશ વર્ષોંની ભરજુવાનીમાં દીક્ષા સ્વીકાર કરીને સાડાબાર વર્ષ સુધી સથા અદ્વિતીય તપશ્ચર્યાંરૂપી અગ્નિમાં કકાણોની ભસ્મસાત્ કરી વૈશાખ સુદિ ૧૦ની રાત્રે કેવળજ્ઞાનના માલિક બનવા પામ્યા હતાં. પ્રથમ દેશના રાતના સમય હાવાથી દેવા સિવાય બીજો કઇપણ ન હેાવાના કારણે દેશના ખાલી ગઇ હતી, કેમ કે માનવ સમાજ દ્રવ્ય અને ભાવનિદ્રામાં સૂતેલી હતી અને
Page #570
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૧૩૩
દેવાને વ્રત, નિયમ તથા પચ્ચક્ખાણુ હાતા નથી. ત્યાર પછી જોગાનુજોગ લાભના પ્રસ`ગ જોઇને તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીજી ચતુર્વિધ સંઘની સ્થાપનાના સમય આવી ગયા છે તેમ જાણીને વિહાર કરી ‘મહાસેનવન’માં પધાર્યાં. દેવાએ સમવસરણની રચના કરી અને પરમાત્મા પૂર્વાભિમુખ બિરાજમાન થયા, માનવસમૂહ સમવસરણુ તરફ આવતા થયા અને વૈશાખ સુદ્ધિ ૧૧ના મંગળ દિવસે પ્રથમ દેશના થઇ. તે સમયે જ લાખા કરાડી દેવા-દેવીઓ, ઈન્દ્રો અને ઇન્દ્રાણીઓ, આકાશમાં જયઘાષ કરતાં તથા દેવદુંદુભીનેા જોરદાર નાદ કરતાં એક પછી એક સમવસરણ તરફ આવવા લાગ્યા. તે સમયે વિસ્તીર્ણ. આકાશમાગ પણ સકીર્ણ થયા. આ પ્રમાણે દેવદેવીઓના દિવ્યઘાષને સાંભળીને યજ્ઞમાં રહેલા પંડિતા પ્રથમ તખકે રાજી રાજી થઈને કહેવા લાગ્યા કે આ દેવા આપણા યજ્ઞમાં આવી રહ્યાં છે’ પર`તુ તેમને જ્યારે સમવસરણુ તરફ જતાં જોયા ત્યારે ઇન્દ્રભૂતિની ભ્રકુટિ વર્ક થઈ અને પેાતાના આસન પરથી ઉભા થઇને પગની એડીને ત્રણ વાર જમીન પર ઠોકીને ખેલ્યા કે અરે દેવ ! તમે પવિત્રતમ યજ્ઞને છેડીને અન્યત્ર કયાં જઈ રહ્યાં છે ! એક દેવથી ખબર પડી કે - મહાવીર નામના સવજ્ઞને વંદન કરવા અમે જઇ રહ્યાં છીએ.’ આ વાત સાંભળતાં જ રાષે ભરાયેલા અને અહંકારથી ધૂંઆપુ આ બનેલા ઇન્દ્રભૂતિ પેાતાના ૫૦૦ શિષ્યા સાથે મહાવીરને પરાજય દેવા માટે તૈયાર થઇને સાબર આવવાને નિ ય કરીને સમવસરણ તરફ આવવા માટે પગ ઉપાડ્યાં. પણ.... સમવસરણના પ્રથમ પગથિયે જ તેમની દૃષ્ટિ મહાવીર પરમાત્મા પર પડી અને તેમના જીવનમાં હુતાશ એ પ્રવેશ કર્યાં. ઉપર આવ્યા પછી જ્યારે પ્રભુએ કહ્યું કે આવેઆવા ઈન્દ્રભૂતિજી તમને સ્વાગત છે!.’એસે અને થાક
:
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
6
ઉતારા. કઈક ચાલીને આવ્યા તેના તથા ભવ ભવાંતરમાં રખડપટ્ટી કરતા લાગેલા થાકને પણ ઉતારી નાખો. ઇન્દ્રભૂતિ આ પ્રમાણે ચાંદીની ઘંટડી જેવા અને હૈયાના ઉંડાણમાંથી પ્રેમથી ભરેલા વચનેને સાંભળીને જ ઇન્દ્રભૂતિના માનરૂપી પતના આઠે આઠ શિખરા ડોલવા લાગ્યા. તેમાંથી એક પછી એક જાતિમદના, કુળમદના, વિદ્યામદના, રૂપમદના, ઐશ્વ મદ આદિના પત્થરાએ ઢળતા ગયા અને ઇન્દ્રભૂતિનુ મન પ્રભુના ચરણે ઝૂકવા તૈયાર થઇ ગયું. ત્યાર પછી દયાના સાગર પરમાત્માએ કહ્યું કે, હે ગૌતમ! તમે આવા મેાટા પંડિત થયા છે પરંતુ જીવ છે કે નહીં? ' આ વિષયની શકા તમારા આંતર જીવનમાં તમને હેરાન પરેશાન કરી રહી છે તે સત્ય છે કે નહીં? પછી તા વેઢાના સત્ય અથ દ્વારા પ્રભુએ ઇન્દ્રભૂતિને શંકા રહિત કર્યાં અને તે પડિતના મન— વચન-કાયા, તેમનાં બ્રાહ્મણુકમ, જનેાઇ, ખડાઉ, પીતામ્બરો, નીલામ્બરા, ચેાટલીએ, ટીલા-ટપકાંઓ વગેરે મહાવીરસ્વામીના ચરણામાં મૂકાઈ ગયા અને ઇન્દ્રભૂતિએ પેાતાના શિષ્યા સાથે શ્રમધર્મ સ્વીકાર કર્યાં. ભવભવાંતરના સ્નેહ સંબંધની માયાના કારણે ગૌતમસ્વામીજી વિશ્વાસપાત્ર, સઘના અધિનાયક, જીવમાત્રમાં દયાબુદ્ધિને ધારણ કરનારા તથા પેાતાની જ્ઞાનલબ્ધિએ વડે જીવાત્માએને સમ્યગ્માગ દેખાડનારા સૌથી પ્રથમ શિષ્ય હતાં. પેાતે ચાર જ્ઞાનના માલિક હતાં તે પણ પ્રભુના વચને તેમને માટે શ્રધ્યેય રહ્યાં. ત્રીશ વર્ષ સુધી મહાવીરદેવની સેવામાં રહ્યાં અને જન્મથી એંશી વર્ષની ઉંમર થઈ ત્યારે મહાવીરસ્વામીના નિર્વાણ પછી તત્કાળ જ કાર્તિક સુદિ ૧ના મંગળ પ્રભાત પહેલા કેવળજ્ઞાનના માલિક બન્યા. ખાર વર્ષ સુધી કેવળી પર્યાયમાં વિચર્યાં અને ૯૨ વર્ષોંની ઉંમરે નિર્વાણ પામ્યા.
Page #572
--------------------------------------------------------------------------
________________
થતક ૪૧મુ′ : ઉદ્દેશક-૨
૫૩૫
( ૨ ) અગ્નિભૂતિ નામે બીજા ગણધર હતાં. ૪૬ વ સુધી ગૃહવાસમાં રહીને દીક્ષિત થયા અને સ'યમના ૧૨ વષે કેવળી બન્યા, ૧૬ વર્ષ સુધી કેવળી પર્યાયમાં વિચર્યાં અને મહાવીર પહેલાં જ નિર્વાણ પામ્યા.
( ૩ ) વાયુભૂતિ નામે ત્રીજા ગણધર હતાં. જન્મથી ૪૨ વષે દીક્ષિત થયા, ૧૦ વર્ષ સુધી છદ્મસ્થ રહીને કેવળી બન્યા, ૧૮ વર્ષ સુધી કેવળી પર્યાયમાં વિચર્યાં અને પ્રભુની પહેલાં નિર્વાણુ પામ્યા.
(આ ત્રણે ગણધરો સગા ભાઇએ હતાં. )
( ૪ ) વ્યક્ત નામે ચેાથા ગણધર હતાં, કલ્લાક સન્નિવેષના રહેવાસી ધનમિત્ર અને વારૂણી દંપતીના પુત્ર હતાં, ભારદ્વાજ ગેાત્ર હતું. જીવનના ૫૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યાં, ૧૨ વર્ષ સુધી છદ્મસ્થ રહીને કેવળી અન્યા, ૧૮ વર્ષ સુધી કેવળી પર્યાયમાં વિહર્યાં અને મહાવીર પહેલાં જ માક્ષે પધાર્યાં.
(૫) સુધર્મા નામે પાંચમા ગણધર હતાં, કલ્લાક સન્નિવેષ ગામમાં ધમ્મિલ અને લિા 'પતીના પુત્ર હતાં, અગ્નિવૈશ્યાયન ગોત્રના હતાં, જન્મથી ૫૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યાં, ત્યારપછી દ્વીક્ષિત થયા અને ૪૨ વર્ષ સુધી છદ્મસ્થ રહ્યાં, ૮ વ કેવળી પર્યાયમાં વિચર્યાં અને ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂ કરીને મહાવીરસ્વામી પછી નિર્વાણ પામ્યા.
( ૬ ) મડિત નામે છઠ્ઠા ગણધર હતાં, મૌરિક સન્નિવેષના ધનદેવ અને વિજયા દ'પતીના પુત્ર હતાં, વાસિષ્ઠ ગેાત્ર હતુ, ૫૩ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યાં, ૧૪ વર્ષ છદ્મસ્થ રહ્યાં, ૧૬ વર્ષ કેવળી પર્યાયમાં વિચર્યાં અને ૮૩ વર્ષનું આયુ પૂ કરીને નિર્વાણુ પામ્યા.
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૭) મૌર્ય પુત્ર સાતમા ગણધર હતાં, મૌરિસન્નિવેષના મૌર્ય અને વિજ્યા દંપતીના પુત્ર હતાં, કાશ્યપ શેત્ર હતું, ૬૫ વર્ષ ગૃહવાસમાં રહીને ૧૪ વર્ષ સુધી છવસ્થ રહ્યાં, ૧૬ વષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા અને બ્લ્યુ વર્ષે નિર્વાણ પામ્યા.
(૮) અકંપિત નામે આઠમા ગણધર હતાં, મિથિલા નગરીના દેવસેન અને જયંતી દંપતીના પુત્ર હતાં, ગૌતમ ગેત્રના હતાં, ૪૮ વર્ષ સુધી ગૃહસ્થ રહ્યાં, ૯ વર્ષ છઘસ્થ રહ્યા અને ૨૧ વર્ષ કેવળી પર્યાયમાં વિચર્યા, ૭૮ વર્ષે નિર્વાણ પામ્યા.
(૯) અચલભ્રાતા નામે નવમા ગણધર હતાં, કૌશલા દેશના વસુ અને નંદાના પુત્ર હતાં, હારિત ત્રીય હતાં, ૪૬ વર્ષ ગૃહવાસ, ૧૨ વર્ષ છદ્મસ્થ, ૧૪ વર્ષ કેવળી પર્યાય અને ૭૨ વર્ષે નિર્વાણ પામ્યા.
(૧૦) મેતાર્ય નામે દશમા ગણધર હતાં, વત્સભૂમિના તંગિક સંન્નિવેષના દત્ત અને વરૂણદેવીના કૌડિન્ય ગોત્રના હતાં. ૩૬ વર્ષે ગ્રહવાસ, ૧૦ વર્ષ છદ્મસ્થ, ૧૬ વર્ષ કેવળી પર્યાય અને દર વર્ષે નિર્વાણ પામ્યા.
(૧૧) પ્રભાસ નામે છેલલા અગ્યારમા ગણધર હતાં. રાજગૃહના બળ અને અનિદ્રાના કૌડિન્ય ગેત્રીય હતાં. ૧૬ વર્ષ ગ્રહવાસ, ૮ વર્ષ છદ્મસ્થાવસ્થા, ૧૬ વર્ષ કેવળી પર્યાય અને ૪૦ વર્ષે નિર્વાણ
(પં. બેચરદાસ સંપાદિત ભગવતીના પહેલા ભાગમાંથી)
આ અગ્યારે ગણધરે ૧૪ પૂર્વના જ્ઞાતા, લબ્ધિસંપન્ન, દેદીપ્યમાન શરીરવાળા, ઉંચા શેત્રનાં તથા વિદ્યાઓના પારગામો હતાં બધાય રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા છે.
Page #574
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
પ૩૭. ગૌતમસ્વામીજી (ઇન્દ્રભૂતિજી) સમચતુરસસંસ્થાન, વાગશષભનારાચ સંઘયણ તથા કમળના કેસરા જેવા ધેળા વર્ણના હતાં. ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તથા મહાન તપસ્વી હતાં. ઉપર પ્રમાણેના ગૌતમસ્વામી પ્રમુખ બધાય ગણધરને મન-વચન તથા કાયાથી વંદન છે, ભાવવંદન છે.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી)ને વંદના:
આ પ્રસ્તુત આગમ ગ્રંથ પ્રાકૃત ભાષામાં વિશgivળત્તિ અને સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ' તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલ છે. તથા આ સૂત્રમાં વારંવાર પ્રત્યેક પ્રશ્નને, દેવાધિ. દેવ, પુણ્યનામધેય, પરમાત્મા શ્રી મહાવીરસ્વામીનું તથા પ્રત્યેક સ્થળે મંગળમૂર્તિ, અદ્ધિ સમૃદ્ધિદાયક, દ્રવ્ય તથા ભાવલક્ષમીના દાતા, મુક્તિ તથા ભુક્તિને આપનારા, શ્રી ગૌતમસ્વામીજી (ગણેશ-ગણપતિ-ગણધર)નું પવિત્ર નામ આવવાના કારણે સૌને માટે આ ગ્રંથ પૂજનીય હેવાથી “ભગવતી સૂત્ર કહેવાય છે. ગ્રંથ રચયિતા શ્રી સુધર્માસ્વામી નહીં પણ મૂળ ગ્રંથને લખનાર મહાશય વ્યાખ્યા પ્રજ્ઞપ્તિને વંદન કરે છે. કેમકે પુસ્તકારૂઢ અકારથી લઈ હકાર સુધીના શબ્દો વડે લખાયેલ આગમગ્રંથ દ્રવ્યશ્રુત હોવા છતાં પણ ભાવકૃત માટે સર્વથા અલૌકિક, અદ્વિતીય મૌલિક કારણ છે, માટે જેના દ્વારા ઈષ્ટ સાધના થતી હોય તે દ્રવ્ય હોય તે પણ વંદનીય, પૂજનીય, આરાધનીય, સ્મરણીય અને શ્રદ્ધેય છે. માટે દ્રવ્યતને વંદન કરવું સૌને માટે ઈષ્ટ છે. પિતપોતાના ગુરુના લખેલા ચેપડાઓ પણ આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે માટે તેનું બહુમાન કરવું યથાર્થ છે. 1. દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ, દ્રક્રિયા અને ભાવદિયા,
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દ્રવ્યપૂજા અને ભાવપૂજાને વ્યવહાર બહુમાનનીય છે, તેમ દ્રવ્યકૃત અને ભાવકૃતનું પણ જાણવું. પાલીતાણું, ગિરનાર, આબુ, રાણકપુર આદિ દ્રવ્યતીર્થ છે અને તે તે તીર્થસ્થળમાં ભ્રમણ કરતાં કરતાં આત્મા પોતે જ પોતાને તારક બને છે, ત્યારે તે આત્મા ભાવતીર્થ કહેવાય છે. સમજવું સરળ છે કે આત્માની તેવા પ્રકારની :વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરાવવામાં તે તે તીર્થ સ્થળે જ મુખ્ય હેતુરૂપ છે.
પ્રતિક્રમણ, પૂજા, જપમાળા આદિ દ્રવ્યકિયા છે અને તે તે દ્રવ્યક્રિયાઓને કરતે આત્મા એક દિવસે મન-વચન અને કાયાથી, કરણ–કરાવણ અને અનુમોદનથી રાશી લાખ જીવ પેનિના જીનું હનન આદિ તથા અઢાર પાપસ્થાનકોના સેવન આદિનું “મિચ્છામિ દુક્કડમ” દેવાની ભાવકિયાને પણ માલીક બનશે. આજે કઈક ભાગ્યશાળી દ્રવ્યપૂજામાં મસ્ત છે, તે તે દ્રવ્યકિયાને કરતે આત્મા એક દિવસે ઇરિયાવહી કે નમુત્થણું બોલતાં બોલતાં જ પિતાનું કલ્યાણ સાધી શકશે. તીર્થંકર પરમાત્માઓના જીવાત્માઓ પણ એક દિવસે દ્રવ્યમુનિ હતાં. પરંતુ તે તે ક્રિયાઓને અભ્યાસ જેમ જેમ વધતે ગયે, ત્યારે તીર્થકરના ભવમાં ભાવમુનિવને પણ પ્રાપ્ત કરવામાં પૂર્ણ સફળ બન્યા છે. દ્રવ્યલિંગધારીને જોઈને ભાવલિંગી મુનિની કલપના તથા સ્થાપના તીર્થકરને જોઈને ભાવતીર્થકરને પણ હદયકમળમાં સ્થાપિત કરી શકીએ છીએ.
તેવી રીતે દ્રવ્યશ્રત અને ભાવકૃતને પણ જાણવું. પ્રત્યેક સાધક ભાવશ્રતને હૃદયંગમ કરવાની ઉત્કટ ભાવનાવાળા જ હેય છે, પરંતુ તેની પ્રાપ્તિ દ્રવ્યશ્રુતને જ આભારી છે. સમવસરણમાં બેસીને તીર્થકરની વાણું શ્રોતામાત્રને દ્રવ્યશ્રત જ
Page #576
--------------------------------------------------------------------------
________________
, ( ર નહીં લાગનું દ્ર
જોઈએ તે
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૩૯ છે. આચાર્ય, ઉપાધ્યાય કે મુનિ માત્રનું વ્યાખ્યાનશ્રવણ કે પુસ્તક શ્રાવકને માટે દ્રવ્યક્ષત જ છે. સમજી શકાય તેવી વાત છે કે પાંચ મિનિટ પહેલાં જે દ્રવ્યશ્રત હતું તે બીજા સમયે ભાવકૃતનું સ્વરૂપ સ્વીકારી લે છે. બેશક ! તેને ભાવકૃત તરીકે પરિણત કરવાની તાકાત સાધકને કેળવ્યા વિના છુટકે નથી. યદિ સાધક તે શક્તિને કેળવશે, મનન શક્તિ વધારશે, મતિજ્ઞાનમાં કામ, ક્રોધ, લોભ, પ્રપંચ આદિને અવરોધ કરવા સમર્થ બનશે, તે તે સાધકને માટે આજનું દ્રવ્યદ્ભુત આવતી કાલે ભાવકૃત બનતા વાર નહીં લાગે. અન્યથા ગમે તેટલા આગમે, પાઠ, સૂક્તો. વ્યાખ્યાને અને પુસ્તકેથી પણ જોઈએ તેટલે લાભ મેળવી શકાશે નહીં. તેથી ભાવશ્રતને પ્રાપ્ત કરવામાં દ્રવ્યશ્રુત જ મૌલિક કારણ હોવાથી, ભાવશ્રુત જેમ મન, વચન અને કાયાથી વંદનીય છે તેવી રીતે દ્રવ્યશ્રત પણ અવશ્ય વંદનીય બનશે. આ કારણે જ જે પુસ્તકથી તત્ત્વજ્ઞાન મેળવવું છે, તે પુસ્તકની આશાતના, હીલના કે અપભ્રાજના કરાતી નથી. પરંતુ આ સત્ય હકિકત સમજવામાં ભૂલ ખાધેલી હોવાનું પરિણામ એ આવ્યું કેઘી, તેલ, વગાર આદિના ચિક્કણું પાત્રને પણ અખબારના કાગળોથી સાફ કરવાની ધૃષ્ટતા વધવા પામી છે, જે ગૃહસ્થને પણ હીલના કરવાનું કારણ બને છે. માટે દ્રવ્યશ્રુત ચાહે ગમે ત્યાં લખાયેલું હોય તેની આશાતના પાપ જ છે.
દ્રવ્યપૂજકેમાંથી ૮૦, ૯૦ ટકા માનવે ભાવપૂજક બનવા પામે છે જ્યારે દ્રવ્યપૂજા, ક્રિયા કે શ્રુતને તિરસ્કાર કરનારાઓ, સેંકડોમાં ૮૦, ૯૦ ટકા સાવ નિષ્ફળ, કેરા ધાનેર જેવા, ગંગ ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ જેવા જ હોય છે.
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે?
(૧) આમાં “વિ. આ, ખ્યા, પ્ર અને જ્ઞપ્તિ શબ્દને સમાસ છે, બધાઓને અર્થ ટીકાકાર રીતિએ જ કરીએ. “વિ” અર્થત-વિશેષ પ્રકારે જૂદા જૂદા પ્રકારે.
આને અર્થ અભિવિધિ કે મર્યાદા થાય છે. અભિવિધિ એટલે અમુક પ્રકારે સંપૂર્ણ રેય પદાર્થોની વ્યાપ્તિ જેમાં રહેલી છે. અથવા મર્યાદા એટલે પરસ્પર અસંકીર્ણ –વિશાળ (હેત્વાભાસાદિ દેષરહિત) લક્ષણે વડે જેમાં તેનું પ્રતિપાદન કરાયું છે.
“ખ્યા” એટલે કથન. જૂદા જૂદા પ્રકારે જીવ, અજીવ આદિ દ્રવ્યનું, પર્યાનું કથન.
પ્ર” પ્રકૃષ્ટતાપૂર્વક એટલે કે, જે કથનમાં કઈ જાતનો સંશય, વિપર્યય, કે અનધ્યવસાય આદિ દેષ (બાધ) નથી.
“જ્ઞપ્તિ” એટલે પ્રતિપાદન.
ઉપર પ્રમાણેના શબ્દોને સામૂહિક અર્થ આ છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીએ, ગૌતમ ગણધરાદિ શિષ્યએ પૂછેલા પદાર્થોને નિર્ણય અર્થાત્ પ્રતિપાદન કરેલી વ્યાખ્યાઓ અને તેમનું પ્રરૂપણ શ્રીમાન પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ પિતાના મુખ્ય શિષ્ય શ્રી જખ્ખસ્વામીને જેમાં કહેલું છે તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહેવાય છે.
આગમની રચનાની પદ્ધતિ આ પ્રમાણે છે. “આર્ય. સુધર્માસ્વામી પિતાના મુખ્ય પટ્ટધર શ્રી જખ્ખસ્વામીને કહે છે કે-“હે આયુષ્યમાન ! જમ્બુ! પોતે જ સમવસરણમાં
Page #578
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૪૧ બેસીને પરમાત્માનું એક એક વચન પ્રમાદ વિના જે સાંભળ્યું હતું તે તને કહું છું.” આમ કહીને ભગવાન પાસે સાંભળેલું બધુ જ શ્રુતજ્ઞાન જબૂસ્વામીને કહે છે, માટે જ આનું નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ” સાર્થક છે.
(૨) વિવિધ અર્થાત્ વિશેષ પ્રકારે જે શ્રુતજ્ઞાન તીર્થકરે દ્વારા કહેવાયું છે, તે પદાર્થોની વૃત્તિઓનું જેમાં કથન કરાયેલું છે, તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે. સારાંશ કે-અભિલાય અને અનભિલાષ્ય રૂપે પદાર્થો બે પ્રકારના છે, યદ્યપિ કેવળીભગવંતે માટે કઈ પણ પદાર્થ અનભિલાખ હેતે નથી, તે પણ તેમની આયુષ્ય મર્યાદા ટૂંકી હોવાથી અને પદાર્થો અનંતાનંત હોવાથી જે પદાર્થોને તીર્થ કરે પણ કહી શકતા નથી જેમકે કંઈક ન્યૂન એક લાખપૂર્વના કેવળી શ્રી ઋષભદેવને માટે પણ અમુક પદાર્થો અનભિલા હતાં, તે પછી કેવળ ત્રીશ વર્ષના કેવળી પર્યાયવાળા મહાવીરસ્વામીને માટે પણ અનભિલાપ્ય રહેવા પામે તેમાં શું આશ્ચર્ય ! અને આઠ વર્ષ સુધીના કેવળીપર્યાયવાળા સુધર્માસ્વામીજી બધાય પદાર્થોને, જમ્મુ સ્વામીને શી રીતે કહી શકવાના હતાં? પોતાના કેવળજ્ઞાન વડે અમુક અમુક પદાર્થો તીર્થકરોને માટે પણ અય કે અપ્રરૂપણીય હોય તે અર્થ અનભિલાને કોઈ કાળે કરવાને નથી જ, પરંતુ પ્રત્યેક પદાર્થનું પ્રરૂપણ કમશઃ થતું હોવાથી અને આયુષ્ય મર્યાદા ટૂંકી હેવાથી જે પદાર્થોનું વર્ણન કરી શકવા જેટલી ક્ષમતા નથી હતી તે પદાર્થો અનભિલાપ્ય છે. અથવા અષભદેવને જે અનભિલાપ્ય હતું તે મહાવીર સ્વામીને માટે અનભિલાય રહેતું નથી. કેમકે દ્રવ્ય માત્રને અને તેમાં રહેલા અનંત પર્યાના ભૂત, ભવિષ્ય તથા વર્તમાન સ્વરૂપને બધાય તીર્થકર એક સમાન જ જોઈ શકે છે અને પ્રરૂપી
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
શકે છે, પરંતુ તેની પ્રરૂપણા કરવા માટે આયુષ્ય મર્યાદા સૌની એક સમાન હેાતી નથી. માટે જેની પ્રરૂપણા કરવા જેટલા સમય મળવા જોઇએ તે નહી મળતા હાવાથી તેની પ્રરૂપણા કરી શકાતી નથી, માટે તે અનભિલાપ્ય છે, તથા તેનાથી વિપરીત એટલે પૂછાયેલી વાત કહેવી તે અભિલાપ્ય છે. જે દ્રવ્યે ઋષભદેવ પરમાત્માને અભિલાપ્ય હતાં તેમાંથી ઘણા દ્રવ્યે। મહાવીરસ્વામીને અનભિલાપ્ય રહ્યાં છે. અને જે મહાવીરસ્વામીને માટે અભિલાષ્ય હતાં તે સુધર્માંસ્વામીને અનભિલાપ્ય રહ્યાં છે.
(૩) અરિહ‘ત પરમાત્માએએ કરેલી અથ પ્રતિપાદનાઓની વ્યાખ્યાઓમાં પ્રકૃષ્ટ, શ્રેષ્ઠ, સČથા અદ્વિતીય, બીજાઓને માટે સથા અશકય, જ્ઞાના જેમાં ઠલવાયા છે, તેને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કહેવાય છે. આ સૂત્રમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર આદિ તત્ત્વનું જ્ઞાન સમાયેલુ છે, સારાંશ કે કર્માંના અંધનમાંથી મુક્ત થવાને માટે આશ્રવ, સવર્ અને નિરા તત્ત્વા પણ સ્વીકાય છે; કેમકે સવર દ્વારા આશ્રવ( કર્માંને આવવાનું દ્વાર )ને દિ રાકવામાં ન આવે તે એકલા જીવનું સ્વરૂપ જાણી લેવાથી કયા ફાયદા થવાના છે? તથા ‘મટું ब्रह्मास्मि, नित्योऽस्मि, शुद्धोऽस्मि, बुद्धोऽस्मि, एकोऽह बहुस्याम् આદિ શબ્દો કરોડોવાર ખેલવામાં આવે તે પણ સવર્ણ અને નિર્જરા વિનાના આત્માનું ભલું કેટલુ થવાનુ હતું? કેમકે અત્યારના તબક્કે આપણા આત્મા માયામાં, પ્રકૃતિમાં, અજ્ઞાનમાં, તથા કર્મોની જાળમાં ફસાયેલા હેાવાથી જીવાત્માને જેમ પેાતાના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે, તેમ પુણ્ય, પાપ, આશ્રય, મધ, સવર અને નિર્જરા તત્ત્વા પણ જાણવા, સમજવા અને જીવનમાં હૈયને હેયસ્વરૂપે અને ઉપાદેયને ઉપાદેય સ્વરૂપે
Page #580
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૪૩
સ્વીકારવા અત્યંત જરૂરી છે. આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં જુદી જુદી રીતે નવે તāાનું જ્ઞાન ભરેલુ. હાવાથી આનું નામ સાર્થક છે.
(૪) વ્યાખ્યા, પ્રજ્ઞા અને આપ્તિ આ ત્રણે શબ્દોના સમાસથી પણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શબ્દ બને છે. વ્યાખ્યા એટલે અકથન અને પ્રજ્ઞા એટલે અંકથનમાં હેતુરૂપ જે મેધને પ્રજ્ઞા કહેવાય છે, તેની આપ્તિ એટલે પ્રાપ્તિ સારાંશ કે તે તે વ્યાખ્યાઓને સમજવા માટે બાધની પ્રાપ્તિ જેમાં વિશિષ્ટરૂપે થાય તે વ્યાખ્યા પ્રકૃપ્તિ છે.
(૫) આપ્તિના સ્થાને આત્તિ’શબ્દનુ ગ્રહણ પણ થાય છે, એટલે કે તે તે વ્યાખ્યાઓના મેધનું ગ્રહણ કરવું તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે.
(૬) વિવિધ પ્રકારે અર્થાંનું-નયાનું પ્રરૂપણ તે વિવાહપ્રજ્ઞપ્તિ પણ કહેવાય છે. આવા પ્રકારે શ્રુતજ્ઞાનના સાગર સમા ભગવતીસૂત્રને મારી વંદના છે.
દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર
સમવસરણમાં ખિરાજમાન તીર્થંકર પરમાત્માએ ‘ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય' આ ત્રિપદીને ઉપદેશ આપે છે અને ગણધર ભગવંતા પેાતાની લબ્ધિ વિશેષ વડે તેની દ્વાદશાંગી રચે છે. સારાંશ કે શરીરમાં જેમ બાર અંગાની મુખ્યતા છે, તેમ તીય કરાની વાણીના પણુ ખાર અંગા છે; માટે “ નાગાनामङ्गानां समाहार इति द्वादशांगी " કહેવાય છે. સંસારમાં રહેલા પદાર્થાની જે સ્વાભાવિકી કે કાર્મિણી વ્યવસ્થા છે, તેને જ યથાર્થવાદી પરમાત્મા યથાર્થ રૂપે પ્રરૂપે છે. દ્રબ્ય
Page #581
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
૫૪૪
માત્રમાં મૂળ દ્રવ્ય રૂપે ધ્રૌવ્ય અને પર્યાય રૂપે ઉત્પાદ અને વ્યય રહેલા જ છે, તેથી તૃણુથી લઇને ઈન્દ્ર સુધીના અનંત દ્રબ્યામાં ત્રણેની વ્યવસ્થા સુસંગત અને તર્કગમ્ય છે.
ગણુધરા લબ્ધિવિશિષ્ટ હાવાથી પોતાની જ્ઞાન લબ્ધિ વડે ત્રણે પદોનુ માલખન લઇને દ્વાદશાંગીની રચના કરે છે, જે આજે પણ વિદ્યમાન છે. તે સૌમાં જૂદા જૂદા વિષય છે. કેમકે ચતુર્વિધ સંઘના સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાના બે ભેદ છે, તેમાં સાધુ મહાવ્રતધારી અને શ્રાવક અણુવ્રતધારી છે, માટે દ્વાદશાંગીમાં કેટલાક અંગેા મહાવ્રતધારીઓ માટે અને કેટલાક શ્રાવક ધર્મના પ્રતિપાદન કરનારા છે, જે આપણે સક્ષેપથી જોઇએ.
(૧) આચારાંગ-દ્વાદશાંગીનુ પહેલુ અંગ છે, જેમાં સમિતિ ગુપ્તિ ધર્મના પાલક મુનિરાજ તથા સાધ્વીજી મહારાજના અહિંસા, સંયમ તથા તાધમને પુષ્ટ કરે તેવા આચાર, ગાચરી ( ભિક્ષા લેવાના વિધિ ) વિનય, વૈનયિક, કાર્યાત્સદિ કરવાના સ્થાના, વિદ્વારભૂમ્યાદિમાં ગમન, શરીરને શ્રમ દૂર કરવા માટે ઉપાશ્રયામાં ગમન, આહારાદિનું પ્રમાણ, સ્વાધ્યાયાદિમાં નિયાગ, ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ (ધમેપકરણ ) ભાત, પાણી, ઉદ્ગમ, ઉત્પાદ અને એષણાદિ દોષાની વિશુદ્ધિ, શુદ્ધા શુદ્ધ ગ્રહણ, વ્રત, નિયમ, તપ અને ઉપધાનનું વિસ્તૃત વર્ણન છે, એટલે કે પહેલા આચારાંગમાં આટલા વિષયાનુ સ્પષ્ટીકરણ છે. તેના બે શ્રુતસ્કંધ, પચીસ અધ્યયન, પ’ચાશી ઉદ્દેશા, પચાશી સમુદ્દેશા અને અઢાર હજાર પદો છે.
( ૨ ) સૂત્રકૃત ( સુઅગડાંગ )-દ્વાદશાંગીનું બીજી અ’ગ છે, જેમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, સ્વપરસિદ્ધાંત, જીવ,
Page #582
--------------------------------------------------------------------------
________________
૧૪૫
શતક ૪૧મું : ઉદ્દેશક-૨ અજીવ, જીવાજીવ, લેક, અલેક, લેકાલેક, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ અને મેક્ષ સુધીના પદાર્થો ઉપરાંત ઈતર દર્શનથી મેહિત, સંદિગ્ધ નવા દીક્ષિતની બુદ્ધિની શુદ્ધિ માટે ૧૮૦ કિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદીઓનું મત બતાવીને તથા તેમને પરિક્ષેપ કરી, સ્વસમય(જૈન સિદ્ધાંત)નું સ્થાપન કરવામાં આવ્યું છે. આના બે શ્રુતસ્કંધ, ૩૩ અધ્યયન, ૩૩ ઉદેશા, ૩૩ સમુદેશ અને ૩૬ હજાર પદોની સંખ્યા છે.
(૩) સ્થાનાંગ-દ્વાદશાંગીનું ત્રીજું અંગ છે, જેમાં સ્વસમયનું, પરસમયનું અને સ્વપર સમયનું, જીવાદિ પદાર્થોનું સ્થાપન કરવામાં આવ્યું છે. આમાં પાંચ શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકવીશ ઉદ્દેશા તથા ૭૨૦૦૦ પદે છે - (૪) સમવાયાંગ-આ ચોથું અંગ છે, તથા સ્વ અને પર સિદ્ધાંતેની ચર્ચા, એક સંખ્યાવાળા પદાર્થોની સંખ્યાથી લઈ બે ત્રણ આદિ સુધીનું વર્ણન છે. આમાં એક શ્રુતસ્કંધ, એક અધ્યયન, એક ઉદેશે, સમુદેશે, અને એક લાખ ગુમાલીશ હજાર પદો છે.
(૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્રો દ્વાદશાંગીમાં પાંચમું અંગ છે. જેમાં સ્વસમય, પરસમય, જીવ, અજીવ, જીવાજીવ, લેક. અલેક, લેકાલેક, જુદા જુદા પ્રકારના દેવે તથા રાજાઓ, રાજર્ષિઓ અને અનેક પ્રકારના સંદિગ્ધ પુરૂષના પ્રશ્નો છે તથા જિનેશ્વરદેવે આપેલા જવાબ છે. આમાં દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ, પર્યાય, પ્રદેશ, અનુગમ, નિક્ષેપણ, નય, પ્રમાણ, સુનિપુણ ઉપક્રમપૂર્વક યથાસ્થિત ભાવનું પ્રતિપાદન છે, દેવેન્દ્રોથી પૂજિત હોવાથી સૌને માટે શ્રધેય છે, સંસારસમુદ્રથી તારનાર છે, અજ્ઞાનાંધકારને નાશક છે. ઈહા-બુદ્ધિ
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તથા મતિને વર્ધક છે. એક જ શ્રુતસ્કંધ છે, સાધિક સે અધ્યયન છે, દશ હજાર ઉદ્દેશક તથા દશ હજાર સમુદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્નો અને ચેરાશી હજાર પદે છે.
(૬) જ્ઞાતાધર્મકથા-આ છ અંગ છે. જેમાં ઉદાહરણભૂત પુરૂષના નગર, ઉદ્યાને, ચૈત્ય, વનખંડે, રાજાએ, સમવસરણે, ધર્માચાર્યો, ધર્મકથાઓ, આલેક અને પરલેકના અદ્ધિવિશેષે, ભેગપરિયા, પ્રત્રજ્યા, કૃતપરિગ્રહે, તો વિધાને, ઉપધાને, પર્યા, સંલેખનાઓ, ભક્તપ્રત્યાખ્યાને, પાદપેગમને, દેવલોકગમને તથા સુકુલમાં જન્મ, બધિલાભે અને અંતકિયાઓના વિષયે છે. બે શ્રુતસ્કંધ, ઓગણત્રીશ અધ્યયન. અધ્યયને બે પ્રકારના છે: ચારિત્ર અને કરિપત. ધર્મકથાના દશ વર્ગો છે. તેમાં એક એક ધર્મકથામાં ૫૦૦, ૫૦૦ આખ્યાયિકે છે, તેમાં પણ બીજી બીજી કથાઓ છે. ૨૯ ઉદેશ અને તેટલા જ સમદેશા છે, તથા સંખ્યાતા લાખ પદે છે, એટલે પાંચ લાખ અને તેર હજાર પદો છે.
(૭) ઉપાસકદશા-સાતમું અંગ છે. આમાં શ્રમણોપાસના નગરે, ઉદ્યાને, ચૈત્ય, વનખંડે, રાજાઓ, માતાપિતાઓ, સમવસરણે, ધર્માચાર્યો, શ્રાવકેના શીલવતે, ગુણવ્રત, પ્રત્યાખ્યાને, ધિલા અને અંતક્રિયાઓ છે. એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, દશ દશ ઉદ્દેશા તથા સમુદેશા છે તથા અગ્યાર લાખ બાવન હજાર પદો છે.
(૮) અંતકૃતદશા-આઠમું અંગ છે. જેમાં અંતકત પુરૂષના નગરે, ચૈત્ય, વનખંડે, ધર્માચાર્યો, ધર્મકથાઓ, લેક તથા પરલકની વૃદ્ધિ, ભેગ પરિત્યાગે, પ્રવજ્યા, શ્રુતપરિગ્રહ, તપ, ઉપધાને, બહુવિધ પ્રતિમાઓ, ક્ષમા,
Page #584
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૪૭
આ, માવ, સત્ય, શૌચ, સયમ, ઉત્તમ બ્રહ્મચર્ય, સતષ, સમિતિએ, ગુપ્તિએ, અપ્રમાદયાગ, ઉત્તમ સ્વાધ્યાય, જિતપરિષહા, તથા ચાર પ્રકારના કર્મના ક્ષય થયા પછી થયેલુ. કેવળજ્ઞાન આદિને લગતી વાત છે. એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, સાત વર્ષાં, દશ દશ ઉદ્દેશા તથા સમુદ્દેશા, ૨૩ લાખ ૪ હજાર પદો છે.
(૯) અનુત્તર પપાતિક–અનુત્તર વિમાનમાં જવાવાળાઓના નગરી આદિના વણુના છે, એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, ત્રણ વર્ગ તથા દેશ દેશ ઉદ્દેશા અને સમુદ્દેશા છે, તથા ૪૬ લાખ ૮ હજાર પદો છે.
( ૧૦ ) પ્રશ્ન વ્યાકરણ-આમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો તથા તેટલા જ પ્રશ્નાપ્રશ્નો છે. વિદ્યાના અતિશયા તથા નાગ કુમાર તથા સુવર્ણ કુમારની સાથે થયેલા દિવ્ય સ`વાદો છે. એક શ્રુતસ્કંધ, ૪૫-૪૫ ઉદ્દેશા સમુદ્રેશા છે. ૯૨ લાખ ૧૬ હજાર પદો છે.
( ૧૧ ) વિપાકશ્રુત-આમાં સુકૃતકર્મી તથા દુષ્કૃત કર્માંના મૂળ વિપાક છે. તે સંક્ષેપથી એ પ્રકારના છે. (૧) દુઃખવિપાક, ૨)સુખવિપાક, તેમાં દશ દશ વિપાક છે. ધમ અને અધમના કારણેા, દુઃખ તથા સુખની પરપરાએ આદિનું વણુન છે, ૨૦ અધ્યયન તથા એક કરોડ ચારાથી લાખ અને મત્રીશ હજાર પદ્મા છે.
( ૧૨ ) દૃષ્ટિવાદ-આમાં બધાઓના સમાવેશ છે. આ દૃષ્ટિવાદ પરિકમ -સૂત્ર-પૂર્વ ગત-અનુયાગ અને ચૂલિકારૂપે પાંચ પ્રકારના છે.
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપર પ્રમાણેની દ્વાદશાંગી છે. વર્ણવેલી પદોની સંખ્યામાં કાળબળે વધઘટ થવા પામી છે.
(પં. બેચરદાસ સંપાદિત ભગવતીસૂત્રમાંથી) જેના પઠનથી, શ્રવણથી, મનનથી, નિદિધ્યાસનથી આત્મામાં રહેલા અનાદિકાળના કષાયભાવેનું ઉપશમન, વૈષયિકભાવેનું દમન, ઔદયિકભાવનું નિરસન થઈને આત્મામાં પરમ શાંતિ, સમાધિ જેનાથી થાય તે આગમ છે, સમ્યગજ્ઞાન, સમ્યક્ તપ છે.
ગ્રંથની સમાપ્તિ સમયે દ્વાદશાંગીને પણ વંદન કરવામાં આવ્યું છે. મૃતદેવી મારા મતિઅજ્ઞાનને નાશ કરનારા થાઓ :
કાચબાની જેમ સુંદર છે ચરણકમળ જેના અને નહીં ચેલાયેલા (નિમંળ) કરંટ વૃક્ષની કળી જેવી મૃતદેવી, વાદેવી, સરસ્વતીદેવી, શારદાદેવી મારામાં રહેલ મતિઅજ્ઞાનને નાશ કરનારા થાઓ.
શરીરના વર્ણન સાથે શ્રુતદેવી પાસે અજ્ઞાન નાશની યાચના જ્યારે કરવામાં આવી છે, ત્યારે તે મૃતદેવીની વિદ્યમાનતામાં શંકા કરવાને કંઈ પણ અર્થ નથી.
સાંસારિક રાગતિક તથા શ્રેષાતિરેકના કારણે દેવભૂમિને પ્રાપ્ત કરેલા દેવે ત્યાં રહીને પણ માનવસમાજ તથા પશુ . સમાજનું ભલું-ભૂંડુ કરી શકતા હોય છે. તથાપિ સમ્યગ્દષ્ટિ સમ્પન્ન અલ્પાશે કે સર્વશે વિરતિધરે તથા રોમેરોમમાં અહિંસા-સંયમ અને ધર્મની આરાધના કરનારાઓ પ્રત્યે પ્રીતિ રાખનારાઓ તથા મૃત્યુ સમયે પણ હું આ ભવમાં
Page #586
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૪૯ કેવળજ્ઞાન ન મેળવી શક્યો તેથી તે રસ્તે ચાલનારા, સમ્યગ્નજ્ઞાનની ઉપાસના કરનારા, જીવમાત્રનું હિત ચિંતવનારા જીવાત્માઓના સમ્યજ્ઞાનની વૃદ્ધિ અર્થે સહાયક બનું તે આશય રાખીને દેવગતિમાં આવનારા જીવે છે તે વિષયના અધિષ્ઠાતા બને છે અને ભવ્ય જીને મદદ કરે છે. ખરાબ પદાર્થોની પણ રક્ષા કરનારા અધિષ્ઠાત્રી દેવે તથા દેવીએ હોય છે, તે પછી સમ્યજ્ઞાનની પણ અધિષ્ઠાતા દેવી કે દેવ હોય તે આબાલ-ગોપાલને માની શકાય તેવી હકિકત છે.
પ્રત્યેક તીર્થંકર પરમાત્માના શાસને પાસકેની રક્ષિકા અધિષ્ઠાત્રી દેવી તથા દેવ હોય છે. “નમો અરિહંતાણં' પદની તથા “નમે સિદ્ધાણં' પદ આદિની પણ અધિષ્ઠાત્રીઓ જુદી જુદી હોય છે. તેવી રીતે અરિહંત પ્રરૂપિત શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી પણ સૌને માન્ય હોવાથી ભગવતીસૂત્રના અંતમાં તે દેવીની પ્રાર્થના કરવી સુસંગત છે. પ્રતિક્રમણ જેવી ભાવ આધ્યાત્મિક ક્રિયામાં પણ એક નવકારનું ધ્યાન કરીને તદેવીનું સ્મરણ કરવામાં આવ્યું છે. જેમકે :
सुअदेवया भगवइ, नाणावरणीय कम्मसंघाय । तेसिं खवेउ सययं, जेसिं सुअसायरे भत्तो ।
અર્થ-જે ભાગ્યશાળીઓની સમ્યમ્ શ્રુતજ્ઞાનરૂપી સાગર ઉપર અતૂટ શ્રદ્ધા છે અને પ્રતિસમય, પ્રતિદિવસ જેઓ શ્રત જ્ઞાનની વૃદ્ધિ માટે પ્રયત્ન કરનાર છે, તેઓને વિન્ન કરનારા જ્ઞાનાવરણીય કર્મની હાનિ થાય તે માટે હે કૃતદેવી! તમે મારા સહાયક બને. कमल दल विपुल नयना, कमल मुखी कमल गर्भ समा गौरी । कमले स्थिता भगवती, ददातु श्रुतदेवता सिद्धिम् ।।
. (સાધ્વીઓને બેસવાની સ્તુતિ)
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અર્થ –કમળના પાંદડાની જેવી વિસ્તૃત એટલે લાંબી આંખવાળી, વિકસિત કમળ સમાન મુખવાળી, કમળને મધ્ય ભાગ અર્થાત્ દાંડીની ઉપરની છાલ ઉતાર્યા પછી તેને ગર્ભ ખૂબ જ ગૌર વર્ણવાળું હોય છે, તે પ્રમાણે શ્રુતદેવતા પણ ઘણા જ ઉજજવલા છે તથા કમળની ઉપર બિરાજમાન થયેલા છે, તે શ્રત દેવી, સરસ્વતી દેવી અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયક બને.
જળને કલ્લોલ(તરંગો)થી મૂળ સુધી કંપાયમાન તથા પરાગની સુગંધથી મસ્ત બની ચારે તરફ ઝંકાર (ગુંજારવ) કરતાં ભમરાઓથી શોભાયમાન એવા કમળપત્ર ઉપર આવેલા ભવનમાં વસનારી, કાંતિપુંજ (શરીરની દેદીપ્યમાન કાંતિ) વડે દિવ્યરૂપને ધારણ કરનારી, હાથમાં સુંદર કમળને ધરનારી, ગળામાં પહેરેલા ભવ્ય હાર વડે દિવ્ય સ્વરૂપે દેખાવ કરનારી, અને દ્વાદશાંગી વાણીની અધિષ્ઠાત્રી હે મૃતદેવી! મને સંસારથી પાર કરાવવામાં મૌલિક કારણ, તેવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વડે પ્રાપ્ત થનારા મેનું વરદાન આપે.
(સંસારદાવાની ચેથી સ્તુતિ) કુંદના પુષ્પ, ચન્દ્રમા, ગાયનું દૂધ અને બરફ જેવા સફેદ વર્ણવાળી, કમળના પુષ્પ પર બેઠેલી, એક હાથમાં કમળ, તથા બીજા હાથમાં પુસ્તક રાખનારી, અમારી સ્તુતિથી પ્રસન્ન થયેલા સરસ્વતીદેવી અમારા સુખને માટે થાઓ.
(કલ્યાણકદની ચોથી થઈ) (કુંદ અને ગિરાના પુષ્પ એક સમાન હોવા છતાં પણ મોગરાના પુષ્પ કરતાં કુંદના પુષ્પો ઘણા જ સફેદ હોય છે.)
ઇત્યાદિ અગણિત જૈનાચાર્યોએ સરસ્વતી માતાની હતુતિ
Page #588
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૧
કરી છે. તથા જૈન સમાજના પ્રત્યેક સપ્રદાયના પુસ્તકમાં સરસ્વતી માતાના મંત્રા, જંત્રા તથા તંત્રા પ્રસિદ્ધ થયેલા છે.
જ્ઞાનાવરણીય કર્મોના નાશ કરનાર કાણુ ?
પેાતાના મલિન અધ્યવસાયે વડે, આત્માનું સઘળુ તંત્ર જ્યારે મિથ્યાત્વ, માહુ, કામ, ક્રોધ અને સસારની માયામાં મસ્તાન બને છે, ત્યારે જીવ સ્વયમેવ જ્ઞાનાવરણી કર્મનું ઉપાર્જન કરે છે, માટે તેના ક્ષય કરનાર પણ આત્મા જ છે. તે જ્યારે સમ્યક્વાસી બનીને પોતાના આત્મીય દોષાનું જોર દબાવનાર બનશે, ત્યારે પોતે જ પાતાના કર્માંના ક્ષય કરનાર બનવા પામશે. આ સત્ય હકિકત હાવા છતાં પણ આંધળા માણસને જેમ લાકડીના ટેકાની જરૂરત પડે છે, ઉપરના મેડા ઉપરથી નીચે આવનારાને કઠોડા કે દારડુ' પકડવાનુ રહે છે, તેમ આજે આપણા સૌનું સંઘયણુ મળ−જ્ઞાનબળ કમોર હાવાના કારણે સમ્યગ્દષ્ટિ સમ્પન્ન સરસ્વતીદેવીની સહાયતા સ્વીકાર્ય બને છે. સંસારમાં ઘણા માણસાને આપણે જોઇએ છીએ કે અમુક પ્રસંગેામાં પોતે સમ હેાવા છતાં પણુ પારકાની સહાયતા જ તેમના માટે સિદ્ધિનુ કારણ બને છે, તેમ જીવાત્માએ કરેલા કમે કયા સમયે કેવા ઉપસર્યાં કરનારા બનશે તેની ખખર કેાઈને હાતી નથી. તેથી સમ્યગ્દષ્ટિ દેવી દેવાની સહાયતાની ઇચ્છા કરતા સાધક આવનારા ઉપસર્વાંથી રહિત બનીને, પેાતાની સાધનામાં દિન-પ્રતિક્રિન આગળ વધત રહે છે. જ્યાં સુધી જીવાત્મામાં તેવા પ્રકારની આત્મિક શક્તિના વિકાસ સધાયે હાતા નથી ત્યાં સુધી આપણા પૂર્વજ આચાય ભગવ'તાએ પણ શાસનદેવ કે શ્રુતદેવતાની સહાયતા લીધી જ છે. આ કારણે જ અગણિત આચાય' ભગવંતે જૈન શાસનની તથા સમાજની અભૂતપૂર્વ સેવા કરી શકયાં છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ઋષભદેવ પરમાત્માના પુત્ર નમિ તથા વિનમિને ઈન્દ્ર મહારાજે હજારે વિદ્યાઓ આપી છે અને તે તે વિદ્યાઓની આરાધના કરીને તેઓ વિદ્યાધર કહેવાયા છે. તે વિદ્યાદેવીએમાં રોહિણી, પ્રાપ્તિ, વાશંખલા, વકુશી, અપ્રતિચકા, પુરૂષદત્તા, કાલી, મહાકાલી, ગેરી, ગાંધારી, સર્વે શસ્ત્રોને ધરનારી મહાવાલા, માનવી, વૈરોચ્યા, અછુપ્તા, માનસી, મહામાનની આ સેળ વિદ્યાદેવીએ શાસ્ત્રસંમત છે, જેમની આરાધનાથી સાધક જુદી જુદી વિદ્યાઓને પ્રાપ્ત કરનારે બનવા પામ્યું છે. તેમ છતાં પણ જ્યારે તેમની આત્મસાધના ખૂબ આગળ વધી છે ત્યારે પિતાના પુરૂષાર્થબળે જ તે સાધકે એ કેવળજ્ઞાન મેળવ્યું છે.
આ સૂત્રના લેખક મહાશય શ્રુતદેવી પાસેથી પિતાના મતિ અજ્ઞાનના નાશ થવાની માંગણી કરે છે. કેમકે ગુરુદેવના ચરણમાં ચાહે ગમે તેટલું કૃતજ્ઞાન કે મતિજ્ઞાન મેળવી શક્યાં હઈશું તે પણ બીજાઓને ઉપસર્ગ આપણને નડે કે ન નડે તે પણ આત્મામાં રહેલું ઢગલાબંધ મતિજ્ઞાનાવરણીય તથા શ્રુતજ્ઞાનાવરણીય કર્મ જ આપણું દુશ્મન બનેલું છે, જેને કારણે કયા સમયે મતિઅજ્ઞાન કે શ્રુતજ્ઞાન વિશ્વાસઘાત કરશે તે કહેવું મુશ્કેલ છે, તેથી તે અજ્ઞાન કમજોર પડે તે માટે શ્રુતદેવીની સહાયતા સ્વીકારવામાં વધે નથી.
પુસ્તકોમાં લખેલા અક્ષરે શું જડ ન કહેવાય?
જડ અને ચૈતન્યનું મિશ્રણ જ સંસાર હેવાથી જડની અસર વિના ચૈતન્ય નથી અને ચૈતન્યની અસર જડ ઉપર પડતાં તેમાં જુદી જુદી જાતના ફેરફારે ચેકસ દેખાઈ રહ્યાં છે. જડના પ્રભાવમાં આત્મા ફસાયેલો હોવાથી બહુલતાએ આત્મા બ્રાન્ત છે, અજ્ઞાન છે, અવિવેકી, અવિનયી અને પિતાની
Page #590
--------------------------------------------------------------------------
________________
તે
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૩ જાતને નિર્ણય કરવામાં અસમર્થ છે, તેથી પિતાની અનિશ્ચિતતાના કારણે તે કંઈ પણ કરવા કે સમજવા માંગતે નથી, તે પણ તેને અમુક સમયે કે પરિસ્થિતિમાં સંસારની માયાની ભયંકરતા સતાવ્યા વિના રહેતી નથી. માતાપિતાને કે ધર્મ પત્નીને દિવંગત થયે દશ વર્ષ વિતી ગયા હોય અને ક્યારે પણ તેમની મીઠી મધુરી સ્મૃતિ પણ સતાવતી ન હોય, તે પણ ક્યારેક અગમ્ય કારણે, કેમકે વ્યક્તિ વિશેષને માટે પણ સંસાર એકસરખે કેઈને રહ્યો નથી. આજને ભૂલાઈ ગયેલે માનવ આવતીકાલે સ્મૃતિપટ પર આવ્યા વિના રહેતું નથી. તે સમયે આપણું સૌની વિહલતાને પાર રહેતું નથી, તેને દૂર કરવા માટે આજ સુધી જેની ઈચ્છા પણ કરી નથી તે માતાપિતા કે ધર્મપત્નીનું ચિત્ર બનાવવાની પ્રેરણું જોરદાર થાય છે અને તે મુજબ તેમના ચિત્રોને તૈયાર કરાવીને ઘેર લાવે છે અને સારા સ્થાને મૂકે છે. ત્યાર પછી તેમના ગુણેને તથા અનહદ ઉપકારને યાદ કરીને તે ફેટને નમે છે, પૂજે છે, તેમની આગળ નૈવેદ્ય મૂકે છે, ઘીને દી કરે છે, ધૂપ કરે છે અને છેવટે હર્ષવિભેર બનીને તેમની આગળ નાચે છે, કૂદે છે અને તેમની આગળ તેમના ગુણગાન કરે છે. ધર્મ પત્નીના ફેટાને જોઈ તેની સેવા યાદ કરે છે, ગુણેને સ્મૃતિમાં લાવે છે અને અવસર આવ્યે આંખોમાંથી પાણી પણ ટપકાવી મૂકે છે. ઉપર પ્રમાણે આપણું આત્મામાં હર્ષ અને શેકની લાગણીને ઉત્પન્ન કરાવવાની તાકાત જડમાં પ્રત્યક્ષ દેખાઈ રહી છે, તેમજ ધર્મપત્ની સાથે તેફાન મસ્તીમાં વીતાવેલી રાત્રિએની સ્મૃતિ કરાવી માણસને પાગલ બનાવવાની શક્તિ પણ સ્ત્રીના ફેટામાં છે.
- જે વસ્તુ પર માણસની જેવા પ્રકારની માયા હેય છે તેમાં તે માણસના ભાવમાં પણ ચોક્કસ ફેરફાર થયા વિના રહેતા નથી..
Page #591
--------------------------------------------------------------------------
________________
પપ૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વ્યવહારની દષ્ટિએ માતા કે પિતાની તસ્વીર ભલે જડ રહી છતાં પણ માનવના હૈયા જ્યારે ભક્તિરસમાં તરબળ બને છે ત્યારે તે જડમાં રહેલું જડત્વ સર્વથા ગૌણ બને છે અને તેમાં માતાનું કે પિતાનું ચૈતન્ય મુખ્ય બને છે. માટે જ કઈક પ્રસંગે સગાવાલા કે હજારે માણસના ટોળાને ઓળખાણ આપતા કહે છે કે આ મારી માતા છે, આ મારા પિતા છે. આવા પ્રકારના જાત અનુભવે સૌને થઈ રહ્યાં છે માટે જ માન્યા વિના રહી શકાય તેમ નથી કે આપણું જેવા પ્રાથમિક કક્ષાના માનને માટે જડને ઉપકાર ના સૂને નથી.
તેવી જ રીતે અનાદિકાળથી આપણે આત્મા અર્થ અને કામની ઉપાસનામાં મસ્ત બનીને પિતાના ભવેને નિરર્થક કર્યા છે. કેઈ સમયે તેમના ભેગવટામાં જ્યારે માનવને આઘાત લાગે છે ત્યારે તેના સુષુપ્ત મનમાં અર્થ અને કામ કરતાં પણ કઈક નવી વસ્તુની સ્મૃતિ થયા વિના રહેતી નથી, અને તે છે દેવાધિદેવ અરિહંત પરમાત્મા.
જીવમાત્રને આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરાવનારા, રાગ-દ્વેષ તથા મેહ માયાથી બચાવનાર, કલેશ-કંકાસથી પૂર્ણ સંસારમાં થડે કે ઘણે અંશે માનવને સુખી બનાવનાસ અરિહંત પરમાત્માઓની સ્મૃતિ થતાં જ તેમની મૂર્તિ, તસ્વીર તથા તેમના સમરણે જ્યાંથી પણ મળે ત્યાં જઈને પણ તેમના ચરણેમાં બેસશે અને કંઈક સુખ-શાંતિ અને સમાધિ પણ મેળવશે.
માતા-પિતા કે ધર્મપત્નીના ફેટા જેમ જડ છે તેમ પરમાત્માની મૂર્તિ કે તસ્વીર પણ સ્વતઃ જડ હોવા છતાં પણ તેમાં આપણું કરેલું અરિહંતતત્વ જ સૌને નવી પ્રેરણા આપવામાં, આત્માને ચેતનવંતે બનાવવામાં તેમ જ પુત્ર
Page #592
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૫
પરિવાર તથા સ’સારની માયામાં અસારતાનુ ભાન કરાવવામાં પૂર્ણ સમથ છે, જે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે, અને જ્યારે મૂર્તિમાં કે ફોટામાં તીર્થંકરના આત્માનુ, તેમના કેવળજ્ઞાનનું તથા તેમના ઉપકારાનું આપણા આત્મામાં સાક્ષાત્કાર થાય છે ત્યારે તે પરમાત્માઓનુ દ્રવ્ય તથા ભાવપૂજન કરવાનું મન થાય તે માનવીય જીવનની સ્વાભાવિકતા છે. આ સ્વાભાવિકતા બનાવટી નથી કેમકે તિર્થંકર પરમાત્માની મૂર્ત્તિનું અથવા પેાતાને માન્ય પૂજ્ય ગુરુદેવાના ફોટાનાં સાન્નિધ્ય અને સામીપ્ય દ્વારા જેમ જેમ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના એકીભાવ થતા જાય છે ત્યારે આત્મામાં નવી જ જાગૃતિ થાય છે, જેને સૌ કોઈ અનુભવી શકે છે.
મૂર્તિમાં જડત્વ કે ચૈતન્યની સ્મૃતિ માનવના નહીં કેળવાયેલા કે કેળવાયેલા મન ઉપર આધારિત છે. મન િ કેળવાયેલું હશે, સુસંસ્કૃત હશે, ધાર્મિકતાના જિજ્ઞાસુ હશે તથા પૂર્વગ્રહના અભિશાપથી હજારો માઈલ દૂર હશે તે
સ્થાપના નિક્ષેપ વડે સત્ર તેને ચૈતન્યના જ દર્શન થવા પામશે અને નહી કેળવાયેલા કે પૂર્વગ્રહના પાપે જ્ઞાનમૂઢ અનેલાને સર્વત્ર જડત્વનું ભાન થશે.
Į
સાંસારિક જીવનમાં માનવ ગમે તેવા હાંશીયાર કે સાવધાન હાય તા પણ ભૂલવું ન જોઇએ કે તે છદ્મસ્થ છે અને છદ્મસ્થમાં રાગાતિકતા, દ્વેષાતિરકતા, માયાતિરેકતા કે પ્રપ’ચાતિકતા આદિ દ્વેષના ભરમાર હાય છે, તેવી સ્થિતિમાં નિરાલંબન ધ્યાનના દાવા રાખવા નરી અજ્ઞાનતા છે, કારણકે-પેાતાના મનને પરમાત્માની ભક્તિમાં રસતરમેળ કરવું ભલભલા યાગીઓને માટે પણ કપરૂ કામ છે. તેથી સૌને માટે એટલે કે ચેાથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા ગૃહસ્થાને કે
Page #593
--------------------------------------------------------------------------
________________
પપદ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મુનિરાજેને માટે પણ પરમાત્માના ચરણોમાં બેસીને કરેલા કે સેવેલા અપરાધેની માફી માંગવી અને વીતરાગતાનું ધ્યાન કરવું.
ઉપરોક્ત રીતે ચોપડી કે તાડપત્રમાં રહેલા અક્ષરે જડ છે, તેમાં કહેવાપણું નથી, તે પણ ભૂલવું ન જોઈએ કેતે દ્વારા આત્મામાં જાગૃતિ આવે છે. વૈરાગ્ય આવે છે, અને સંસારની માયામાં રહેવા છતાં પણ તેની અસારતાને ખ્યાલ પણ આવે છે. આમાં જડને પ્રત્યક્ષ ચમત્કાર જે સાફ સાફ દેખાઈ રહ્યો છે, તેને ઈન્કાર કઈ રીતે કરાશે? માટે જ આત્મીય જ્ઞાનનું મૂળ કારણ દ્રવ્યશ્રુત જ છે. આવી સ્થિતિમાં દ્રવ્યજ્ઞાનને કે તેની અધિષ્ઠાત્રી દેવીને સ્મૃતિમાં લાવવી તે જૈન શાસનને માન્ય છે.
શારીરિક દષ્ટિએ કમર માણસની સામે રાણા પ્રતાપની તસ્વીર આવતાં જ તેમનામાં વીર રસને સંચાર થયા વિના રહેતું નથી. માવડીના ફેટામાં ભક્તિને પ્રાદુર્ભાવ થાય છે. અને પ્રાણ પ્યારી, મનમેહિની સ્ત્રીની પ્રતિકૃતિને જોતા જ આંખોમાં શૃંગારરસને ચમત્કાર સર્જાયા વિના રહેતું નથી.
આ કારણે જ આપણું સરળ, પૂર્વગ્રહ વિનાનું અને મિથ્યાત્વના ચક્રોવે નહીં ચઢેલું મન કહી આપે છે કે માનવ ચાહે યેગી હોય કે જ્ઞાની હોય, તપસ્વી હોય કે ઉધે માથે લટકનારા અવધૂત હોય તે પણ સમયે સમયે તેમનામાં થતાં વિકારિક કે સંચારિત ભામાં જડનું જ કારણ છે, માટે અશુભ આકારે, મૂર્તિઓ કે ફેટાઓને ત્યાગ કરીને માનસિક જીવનને શુદ્ધ બનાવે તેવા ફેટાઓ, મૂર્તિઓ કે પુસ્તકોની ઉપાસના અવશ્ય કરવી, તેમાં જ સૌનું હિત સમાયેલું છે.
Page #594
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૭ ગદ્વહન માટે અન્તવાસિત્વ જરૂરી છે.
શરીર સાથે સંબંધ રાખનારી ભજનક્રિયાની વિધિ છે, શયનની પણ વિધિ છે. ઇત્યાદિ કઈ પણ વસ્તુને ગ્રહણ કરવા માટે કે ક્રિયા કરવા માટે વિધિ નિશ્ચિત છે. છેવટે લક્ષ્મી અને વિદ્યા મેળવવા માટે પણ વિધિ છે. વિધિપૂર્વક કરાતી કઈ પણ ક્રિયા શરીરને તથા વ્યવહારને તુષ્ટ પુષ્ટ કરે છે. અન્યથા શરીર રેગિષ્ટ બનશે, વ્યવહાર કલંકિત અને વ્યાપાર હાનિપ્રદ બનશે.
તેવી રીતે આત્માના શુદ્ધતમ પ્રયાગને માટે જે કૃતજ્ઞાન ગ્રહણ કરવાનું છે, તેના માટે વિધિવિધાન હોય તે સ્વાભાવિક છે. કેમકે અનાદિકાળથી આત્માને સમ્યજ્ઞાનને અભાવ રહ્યો છે. કદાચ કઈક ભવે સમ્યગદર્શનની હાજરીમાં તેની પ્રાપ્તિ થઈ હશે તે પણ દશનના વમનમાં જ્ઞાનનું પણ વમન થઈ ગયું હોય છે, તેથી આ ભવમાં તેનું અનુસરણ થવા ન પામે તે માટે જ વિધિવિધાનપૂર્વક જ્ઞાન મેળવવાની આવશ્યકતા નકારી શકાય તેમ નથી. - ગુરુદેવના ચરણમાં અન્તવાસિત્વ પ્રાપ્ત કર્યા વિના સમગધ લગભગ દુર્લભ મનાય છે. મનસ્વીપણે હજારે ગાથાઓ, લેકે ગોખી લેવા કે રચી લેવી અથવા એકાદ ગાથા પર કલાકો સુધી વ્યાખ્યાતા થવું તે કદાચ સરળ હાઈ શકે, પરંતુ મન, વચન અને કાયાની વક્રતાના ત્યાગપૂર્વક આત્મા, મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને શરીરનું સંપૂર્ણ સમર્પણ ઘણું જ અઘરૂં હોવાથી અન્તવાસિત્વ દુઃશક્ય, દુરારાધનીય બને તે માનવા જેવી હકીક્ત છે. તેથી જ તેને પ્રાપ્ત કરવા માટે તેવા પ્રકારની કષ્ટસાધ્ય તપશ્ચર્યા અને કડકમાં કડક અનુશાસનની.
Page #595
--------------------------------------------------------------------------
________________
પપ૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આવશ્યકતા સ્વીકાર્ય બને છે. તે વિના શરીરની જડતા, વાણુની દુર્વિલાસિતા અને મનમર્કટની ગૂઢાતિગૂઢ ચેષ્ટાઓને અંત થતું નથી. આ પ્રસ્તુત વિષયમાં એકલા મનનું, વચનનું કે કાયાનું અન્તવાસિત્વ નથી લેતા, ત્રણેનું અન્તવાસિત્વ લેવાનું છે. એટલે કે પરમતારક ગુરુના ચરણમાં કેવળ શ્વાસ શ્વાસ(બહુવેલ સંદિસાહુ બહુવેલ કરશું)ની ક્રિયાને છોડીને શેષ સઘળી માનસિક-વાચિક અને કાયિક ક્રિયાઓનું સાહચર્ય સાધવું તેને અનેતેવાસિત્વ કહેવાય છે.
આવા પ્રકારની સાધનાને સિદ્ધ કર્યા વિના સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્રનું શુદ્ધિકરણ પણ લગભગ અશક્ય છે, કેમકે આત્માના એક એક પ્રદેશ પર જ્ઞાનાવરણીયાદિ કર્મોની અનંત અનંત વર્ગણાઓ પોતાની સત્તાને જમાવી ચૂકેલી છે. તેમાંથી ક્યા કર્મની કઈ સત્તા, ક્યારે, ક્યા નિમિત્તે ઉદયમાં આવશે તેને ખ્યાલ કેઈને આવી શકે તેમ નથી. માટે મેહકર્મની જૂની ચેષ્ટાઓ, દર્શનાવરણય કર્મના કારણે આવનાર પ્રમાદ, જ્ઞાનાવરણીય કર્મના કારણે મતિમંદતા, અંતરાય કર્મોના કારણે આવનારી દીનતા, ગેલીકને લઈ વધી ગયેલી જાતિ, કુલ, ઐશ્વર્ય, જ્ઞાન, લાભ, બલ, રૂપ, જ્ઞાન તથા તપની મદોન્મત્તતા, શુભનામકર્મના કારણે શરીરની અહંકારિતા અને અશુભનામ કર્મના કારણે ખિન્નતા આદિ નાશ પામે, તેમના એક એક કુસંસ્કારે નાશ પામે તથા તેવા પ્રકારની એકેય ચેષ્ટા ફરીથી કરવાનો અવસર પણ ન આવે તે માટેની સાવધાની રાખવી તે ગદ્વહન દ્વારા જ શક્ય બનશે. કેમકે તપશ્ચર્યા દ્વારા જૂના કર્મોની ચેષ્ટાઓ સમાપ્ત થશે અને ક્રિયાઓ દ્વારા પાપજન્ય તથા પાયજનક નવી ચેષ્ટાઓને અવરોધ થશે ત્યારે જ સાધકને અન્તવાસિત્વની પ્રાપ્તિ થતાં હજારે પ્રકારે સમ્યધની
Page #596
--------------------------------------------------------------------------
________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૯ સુલભતા થવા પામશે. માટે જ ગુરુ અને શિષ્યનું તથા સિદ્ધ અને સાધકનું એકીકરણ કરાવી આપે તેને અન્તવાસિત્વ કહેવાય છે.
જેના કારણે આજને સાધક આવતી કાલે સિદ્ધિ મેળવે તથા આજને શિષ્ય આવતી કાલે ગુરુપદ પામે તે માટેની યેગ્યતા પ્રાપ્ત કરવાનું આઘકારણ જ ઉપધાનમય ગદ્વહન છે. તે વિના તે સાધક કદાચ પુણ્યકર્મે ગુરુ બનવા પામશે તે પણ તેનું ગુરુત્વપદ કલંકિત, રાગદ્વેષમય બને, સૌ શિષ્યને દ્રવ્ય તથા ભાવ પ્રમાદની બક્ષીસ દેવાવાળું જ થશે.
દીક્ષિત અવસ્થાને શિક્ષિત કરવા માટે પણ ગોહનની આવશ્યકતા સ્વીકાર્ય છે. અન્યથા શિક્ષા વિનાની દીક્ષા સ્વપર ઘાતક બનશે અને સમાજને કલેશ તથા કંકાસની બક્ષીસ આપશે, ત્યારે જ તે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ” આ જૈન સૂત્ર જ જયવંતુ બને છે. ગોહનમાં પઠન-પાઠન અને સ્વીકૃત ચારિત્રમાં એકાગ્રતા સાધવા માટેની ક્રિયાઓને સમાવેશ થયેલે છે.
શ્રતજ્ઞાન પ્રાપ્ત કરવા માટે દેશદ્વહનમાં ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞાનું વિધાન છે. ગુરૂ પિતાની જ્ઞાનપરંપરાની અનુજ્ઞા જે શિષ્યને દેવા માંગે છે તેની પરીક્ષા જ ઉદ્દેશ અને સમુદેશમાં સમાયેલી છે, જ્યારે તે સાધક આ બંનેમાં પોતાની પરિ પક્વતાની ખાત્રી ગુરુને આપે છે ત્યારે જ ગુરુ મહારાજ તેને સૂત્રની અનુજ્ઞા આપવા માટે તૈયાર થાય છે. તે આ પ્રમાણે
હે શિષ્ય! અમુક સમયની મર્યાદામાં તારે આ પાઠ કરવાને છે. આવી આજ્ઞાને ઉદ્દેશ ક્રિયા કહેવાય છે. નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની તમન્નાવાળે શિષ્ય, ગુરુના આપેલા પાઠને પ્રમાદ
Page #597
--------------------------------------------------------------------------
________________
પ૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્યા વિના કંઠસ્થ કરે છે, તેના અર્થોની વિચારણા કરે છે. ત્યાર પછી સાધક યથાશક્તિ તેની પુનરાવૃત્તિમાં પરિશ્રમ કરે છે અને ગુરુએ આપેલા પાઠને અણિશુદ્ધ કરી ગુરુજીને સંભબાવી દે છે. જ્યારે શુદ્ધ પાઠની ખાત્રી થાય છે ત્યારે ગુરુજી કહે છે કે “યાદ કરેલા પાઠને સ્થિર કરવા માટે થિરારિરિક નિgિ' અર્થાત ફરીથી ન ભૂલાય તથા કાનમાત્રે પણ ઓછો વત્તો ન બેલાય, તે પ્રમાણે ફરી ફરીથી સૂત્રને પાકા કરવાની આજ્ઞા જ સમુદેશ છે. આટલી પરીક્ષામાંથી પસાર થયેલા શિષ્યને “તું તારા શિષ્યને તથા સંઘને જ્ઞાનદાન આપજે', તે આજ્ઞાને અનુજ્ઞા કહેવાય છે.
તથા પ્રકારની અનુજ્ઞા ઈચ્છુક સાધક મુનિ, કાળગ્રહણ, સક્ઝાય, અને કાળ માંડલાના કડકમાં કડક વિધાનની સાધનાથી તે તે સૂત્રને બોલે છે, શુદ્ધ બેલે છે અને એકાદ અક્ષર પણ ઓછો કે વધારે અથવા તે શબ્દને કે વાક્યને કરીથી બેલ ન પડે તે માટે સતત અભ્યાસ કરે છે. આ પ્રમાણે અવધાન તથા ઉપધાનને શુદ્ધાનુષ્ઠાનના માધ્યમથી પ્રસન્ન ચિત્તે તૈયાર થયેલે સાધક, ગુરુ પાસે સવંદન આવે છે અને ગુરુ તેને જુને પાઠ લેવાપૂર્વક નવા પાઠની આજ્ઞા આપે છે તેને અનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. આમાં ગુરુદેવ શ્રતદાતા છે. કાળગ્રહી સાધક છે. અને દાંડીધર ઉત્તરસાધક છે. (અત્યારે તે દશવૈકાલિક સૂત્રની ૧૭ ગાથાઓમાં સ્વાધ્યાય સીમિત થયેલ છે.)
ઉપર્યુક્ત વિધિપૂર્વક અનુક્રમે માંડલિયા, દશવૈકાલિક, ઉત્તરાધ્યયનાદિના ગદ્વહનની પૂર્ણતા થયા પછી જ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી)સૂત્રના ગદ્વહનમાં પ્રવેશ થાય છે.
Page #598
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ वृद्धिचन्द्रगुरोः पार्वे, भावनगर संस्थिते । दीक्षितः शिक्षितो जातो, मुनिधर्मे समाहितः ।। १ ।। संयमपालने श्रेष्ठो गुप्ति समिति रक्षकः।
अहिंसा धर्म रक्षायै सदोद्यमी हितावहः ।। २ ।। र ज्ञानी ध्यानी तथा त्यागी, जितेन्द्रियः सदा शमी ।
आचार्यो धर्मसूरीशो, वोऽभूज्जैनशासने ।। ३ ।। विद्याविजय शिष्योऽभूद्-भव्यस्तस्य महात्मनः। वक्तत्वशक्ति सम्पन्नः प्रथितोऽस्ति महीतले ।। ४ ।। ब्रह्मनिष्ठः सदा दान्तोऽहिंसाधर्मप्रचारकः । शासनदीपने ख्यातो-देहकान्ति सुशोभितः ।। ५ ।। एतादृशो गुरोः पादे-करांची सिन्ध देशगे। (१९९४) वेदाङ्कद्वयमोक्षाब्दे वैक्रमे मृग मासके ।। ६ ।। शुक्लपक्ष दशम्याञ्च दीक्षितोऽस्मि स्वभावतः। अलसो मन्द बुद्धिश्च तथाप्यध्ययने श्रमी ॥ ७ ॥ व्याख्याप्रज्ञप्ति सूत्रस्य यथामति विवेचकः। कुतोऽपि स्खलितोऽभूवं चेत् क्षाम्यो भवता तदा ।। ८ ।। षति शून्यद्वयेवर्षे (२०३६) शारदपूर्णिमा दिने। अन्धेर्या मोहमय्याश्च, फलितोऽद्य मम श्रमः ।। ९ ।। गुरुर्देवो, गुरुर्देवो-गुरुर्देवो जगत्त्रये । गुरुकृपा प्रसादेन-सर्व समीहिते .. भवेत् ॥१०॥
DAANATANDA K ARTA
NATAKANTANT VAAAAAAAAAAAAA
Page #599
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિષે આવેલ કેટલાક
અભિપ્રાયે
જૈન દર્શનના વિદ્યમાન પીસ્તાલીશ આગમશા પૈકી વિશ્વવંદ્ય, દેવાધિદેવ, શ્રમણ ભગવાન, શ્રી મહાવીર પરમાત્મા તથા તેઓશ્રીના પ્રથમ ગણધર, શ્રુતકેવળી, શ્રી ગૌતમસ્વામીજી મહારાજા (ગુરૂ-શિષ્ય)ના ૩૬૦૦૦ પ્રશ્નોત્તરીરૂપ પંચમાંગ પૂજ્ય શ્રી ભગવતીસૂત્ર ઉપર સમર્થ વિદ્વાન-પ્રવચનકાર, પંન્યાસ પ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવર્યો સરળ ભાષામાં સૌ કોઈ સમજી શકે તે રીતે સારૂ - વિવેચન કરેલ છે, જે પ્રશંસનીય અને અનુમોદનીય છે. ચાણસ્મા, તા. ૨૧-૯–૮૦ – જૈનાચાર્ય શ્રી વિ. સુશીલસૂરિ
તપસ્વી, વિદ્વાન અને સરળ સ્વભાવી પંન્યાસપ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવયે ચાર ભાગમાં શ્રી ભગવતી
Page #600
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાયે
૫૬૩
સૂત્ર જેવા મહાન પવિત્ર આગમશાસ્ત્રના સાર ગુજરાતી ભાષામાં આપીને બાળજીવા ઉપર મેટો ઉપકાર કર્યાં છે. આજે તા સમાજના માટે વગ શાસ્ત્રના અભ્યાસ અને વાંચન મનનથી વિમુખ બનીને મનેારજન સાહિત્ય તરફ જ ઢળતા જાય છે, તેવા સમયમાં ખૂબ સરળ શૈલીમાં શ્રી ભગવતી સૂત્રના ગહન પદાર્થાંને રજુ કરવા અને તે દ્વારા શાસ્ત્રના અભ્યાસ માટે જિજ્ઞાસા જગાડવી એ ખરેખર ઉત્તમ ધમકાય છે, તથા ઉત્તમ શ્રુતભક્તિ પણ છે. આવી શ્રુતભક્તિ વિદ્વાન પન્યાસશ્રીના હાથે અહર્નિશ થતી રહે તેવી શુભેચ્છાઓ.
ગાડીજી જૈન ઉપાશ્રય વિજયવલ્લભ ચાક-મુંબઇ
મ
આજના ભૌતિકવાદના યુગમાં આધ્યાત્મિક જીવન તથા વાંચનના ડાસ થયેલેા છે, તે સમયે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતીસૂત્ર ઉપરના સાર સંગ્રહ, સરળ ભાષામાં સમાજના કરકમળમાં આપવા તે ખરેખર કઠિન કાય છે, પ્રશસનીય પુરૂષાર્થ છે; જે પન્યાસજી શ્રી પૂર્ણાન...દવિજયજીએ ચાર ભાગામાં પૂર્ણ કર્યું' છે. ઘણા જીવાનુ` સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર પવિત્ર મનવા પામે તેવી શુભેચ્છાઓ સાથે ૫ંન્યાસજી પોતાના પુરૂષાથ ચાલુ રાખે તેવી અભ્યર્થના.
મગળ પારેખના ખાંચા
શાહપુર-અમદાવાદ આસા વદ ૧૦
–જૈનાચાય
શ્રી વિજયસૂર્ય†દયસૂરિ
–જૈનાચાર્ય શ્રી વિજય રૂચકચન્દ્રસૂરિ
મ
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભગવતીસૂત્ર સાર સંગ્રહને ત્રીજો ભાગ મળે છે, તેને ભૂરિ ભૂરિ અનુમોદના સાથે સ્વીકાર્યો છે. આપશ્રીના હાથે થયેલ સાહિત્યસેવાના આવા કાર્ય અંગે અભિનંદન સાથે અનુમોદના. આવું સાહિત્યનિર્માણનું કાર્ય આપના દ્વારા થતું રહે તેવી ભાવના સાથે શુભેચ્છા. ચાણોદ, તા. ૨૯-૧૦-૮૦ – જૈનાચાર્ય શ્રી વિજયવિકાસચંદ્રસૂરિ
ભગવતીસૂત્ર સાર સંગ્રહના ત્રણ ભાગો મળ્યા છે, જે દરેક ખપી આત્માઓ માટે અત્યંત ઉપયોગી છે. વિદ્વાને માટે તે આ સાહિત્ય અત્યંત ઉપયોગી છે. તેઓને આમાંથી ઘુંટડે ઘુંટડે પાન કરવાની મજા આવશે અને બાળ તથા મધ્યમ કક્ષાના જીવ પણ આમાંથી શ્રતને આસ્વાદ માણી શકે તેવી રીતે આપે ત્રણે ભાગ (ચારે ભાગ) તૈયાર કર્યા છે. વિદગ્ય સાહિત્યને લેકગ્ય બનાવી મુમુક્ષુ જીવે પર આપે મહાન ઉપકાર કર્યો છે. વિશાળકાય ભગવતીસૂત્ર રૂપી મહાસાગરને પાર કરવા આપે તૈયાર કરેલા ચારે ભાગે નૌકાની ગરજ સારે તેવા છે. આપે જે શ્રતને સ્વાદ ચાખે છે તે
સ્વાદ બીજા આત્માઓને પણ ચખાડીને જીવનમાં ખરેખરી કૃતકૃત્યતા અનુભવી શક્યા છે. રાજકેટ,
-સૌરાષ્ટ્ર કેશરી જૈનાચાર્ય આ સુદ ૨, ૨૦૩૬
શ્રી વિજયભુવનરત્નસૂરિ
Page #602
--------------------------------------------------------------------------
________________
૫૬૫
અભિપ્રાય
તમારે જ્ઞાન આરાધનાને પ્રયત્ન સ્તુત્ય અને અનુમેદનીય છે. ડહેલા ઉપાશ્રય તા. ૧૧-૧૦-૮૦ – જૈનાચાર્ય શ્રી વિજયઅશચંદ્રસૂરિ
ભગવતીસૂત્ર સાર સંગ્રહનું વાંચન કરતાં આત્માનું કલ્યાણ થાય તેવું આ પુસ્તક હિતકારી છે. સાથે સાથે “સિદ્ધ શિલાના સોપાન” અને “કેવળજ્ઞાનની પગદંડી પડીઓ ઘણું જ સારી છે. શ્રાવકગણને આદરણીય છે. પીવાદી – જૈનાચાર્ય શ્રી વિજયમંગળપ્રભસૂરિજી
ભગવતીસૂત્ર સાર સંગ્રહમાં આપે કરેલી સુંદર છણાવટ તથા ભાવની ગંભીરતા વાંચતા વાંચતા આનંદની ઉર્મિઓ પ્રગટ થયા વિના રહેતી નથી. ખુશાલ ભુવન, અમદાવાદ. તા. ૧-૧૦-૮૦
–જૈનાચાર્ય શ્રી ભાનુચંદ્રસૂરિ
ભગવતીસૂત્ર સાર સંગ્રહને ત્રીજો ભાગ મળે, સાઘન્ત વાં. ગ્રન્થમાં ભગવતીસૂત્રના કઠિન વિષયને સરળ બનાવી સમજાવવાને આપને પ્રયત્ન અત્યુત્તમ છે. વિવેચન શૈલી
Page #603
--------------------------------------------------------------------------
________________
પ૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રોચક છે. પાઠક વગેરે માટે તમારે પરિશ્રમ ઉપગી સિદ્ધ થશે. જેનાગમના વિવેચન પ્રત્યે રુચિ અને શ્રમની હું અનુમોદના કરું છું. આગેનું સાહિત્ય શીધ્ર પ્રકાશિત થાય અને પાઠકોને લાભાન્વિત કરે તેવી ઉમેદ સાથે મારી શુભેચ્છા. સૈલાને (મ. પ્ર.) જૈનાચાર્ય, ગણાધીશ, આ વદિ ૯ (મારવાડી) શ્રી ઉદયસાગરસૂરિ (આર્ય પુત્ર)
શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહ”નાં પુસ્તક મેળવીને કંઈક સારું મેળવ્યાને પરિતેષ અનુભવ્યું છે.
શ્રી અરિહંત પરમાત્મા જિજ્ઞાસાને જ્ઞાનપ્રાપ્તિનું સિંહ દ્વાર કહે છે, અને એ સત્ય “શ્રી ભગવતીસૂત્ર”માં પૂછાતાં પ્રશ્નોથી આપણને પ્રત્યક્ષ થાય છે. એક પ્રકૃષ્ટ જિજ્ઞાસાએ આપેલા આ પ્રશ્નોત્તર આપણા માટે ભવતરણીનું કેવું સુંદર સાધન બન્યું છે! જિજ્ઞાસાથી જ્ઞાન વધે, જ્ઞાનથી કર્મનિર્જરાના દ્વારે જવાય, જ્ઞાનીએ નાની સરખી વાતમાં કેવું જીવનસ આપે છે!
અને પ્રસ્તુત ગ્રંથનું નામાભિધાન પણ અનેક રીતે સાર્થક દીસે છે. “શ્રી ભગવતીસૂત્રને આ સાર છે તે તેને અર્થ છે. લેખક પંન્યાસજી મહારાજની એ નમ્રતા છે. આપણને જ્ઞાનના મહાનદમાં પ્રવાસ કરાવીને પંન્યાસજી મ. સૂચવે છે: “હજી તે આપણે સારની નજીક જ પહોંચ્યા છીએ. માત્ર તત્વજ્ઞાનને મહાસમુદ્ર હજી નિરખવાને બાકી છે.”
Page #604
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાયે
૫૬૭ પંન્યાસજી મહારાજ શાસનને અનેકાનેક ઉત્તમોત્તમ ગ્રંથરત્ન આપતા રહે, અને તે વડે તવપ્રેમીઓને એ જ્ઞાનના મહાસાગર સુધી પહોંચવાને અવસર સાંપડે તેવી શુભાભિલાષા છે. ઘેલાભાઈ કરમચંદ સેનેટોરિયમ –આ. દુર્લભસાગરસૂરિ પાલે (વેસ્ટ)
વિનયવંત શિષ્યના જીવનમાં ગુરુદેવની પરમ કૃપાનું બળ મહાન હોય છે. એવી અપૂર્વ ગુરુકૃપાના સુપાત્ર બનેલા, તેથી જૈનાગમશાસ્ત્રના સુયોગ્ય અભ્યાસી પરમ પૂજ્ય પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજે જેન તથા જૈનેતરોને પણ જૈન તત્ત્વજ્ઞાનથી પરિચિત બનાવવાને માટે સીધી, સાદી, સરળ ભાષામાં શ્રી ભગવતીજી જેવા મહાઆગમીય ગ્રંથના ભાવાનુ વાદના ચાર દળદાર ભાગોને એકલે હાથે, અથાગ પ્રયત્ન શ્રી જૈન શાસનને ચરણે ધર્યા છે, જે અનુમોદનીય પુરૂષાર્થ છે. | મારી પિતાની માન્યતા પ્રમાણે તે આ ચારે ભાગો પં. હરગેવિંદદાસજીના ચારે ભાગેની પ્રાયઃ પુનરાવૃત્તિ સ્વરૂપે જ છે. વિશેષતા એટલી જ છે કે પંન્યાસજીના ચારે ભાગ ખૂબ જ વિચિત છે, જેની અત્યંત આવશ્યકતા હતી.
અંતમાં મને પોતાને જેમ આ ચારે ભાગે અનેક પ્રસંગે
Page #605
--------------------------------------------------------------------------
________________
પ૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપગી થયા છે, તેમ અન્ય મહાનુભાને પણ થશે જ એવી પવિત્ર શ્રદ્ધા રાખી વિરામ પામું છું.
લિ. પરમ પૂજ્ય યુગદિવાકર આચાર્યદેવ શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરના શિષ્ય ઉપાધ્યાય કનકવિજય ગણું.
તમારા દ્વારા મેકલાવેલા શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહના હિનદી તથા ગુજરાતી ભાગે મળ્યા છે, જેને સાભાર સ્વીકાર કર્યો છે.
આ ભગવતીસૂત્ર દ્રવ્યાનુયેગને પ્રમુખ આગમ છે, તેને સરળ અને આશુગ્રાહી ભાષામાં વિચિત કરીને પંન્યાસજીએ
નાગમની સારી અને સાચી સેવા કરી છે, તે માટે તમે અનુમોદન અને ધન્યવાદને પાત્ર છે. ઘણા વર્ષો સુધી દ્રવ્યાનુયેગનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરીને ગુરુકૃપા દ્વારા તેમાં જ્ઞાતૃત્વ મેળવ્યું છે, તે તમારા ગ્રંથે જ સાક્ષી આપી રહ્યાં છે.
મારી એક જ પ્રાર્થના છે કે ભગવતીસૂત્રની જેમ પ્રજ્ઞાપના સૂત્રને પણ હાથમાં લેશે અને આની જેમ યેગ્ય ન્યાય આપશે તેવી મને પૂર્ણ આશા છે. ગોડી પાર્શ્વનાથ મંદિર -જૈનાચાર્ય શ્રી વિજયમનહરસૂરિ પૂના-૨
Page #606
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાયે
૫૬૯ તમે ત્રણ ભાગ દ્વારા ભગવતીજી સૂત્રના સારને ગ્રહણ કરવા તથા આબાલ ગેપાલને ઉપયોગી નીવડે તે માટે કરેલ સપ્રયત્ન સ્તુત્ય છે. આવા પરમપવિત્ર કઠિન આગમસૂત્રને સાથે કરે તે ઘણું જ મુશ્કેલીભર્યું છતાં તમે એ સારી રીતે કરેલ તે બદલ ધન્યવાદ. ખેડા (ગુજરાત)
જૈનાચાર્ય ભાદરવા વદિ ૧૪
શ્રી દેવેન્દ્રસાગરસૂરિ
આપશ્રીએ પાઠવેલ ભગવતી સૂત્રને ત્રીજો ભાગ મેળવીને મને ઘણે જ આનન્દ થયો છે. આ પરિશ્રમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય છે. સુરત-આસે શુદિ ૪ સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજી મ.
R
પંચમાંગ શ્રી ભગવતીસૂત્ર જેવા ગહન વિષય અને નિયાભિનય જ્ઞાન ધરાવતાં આગમ ગ્રંથ માટે અમે શું અભિપ્રાય આપી શકીએ? છતાં પૂર્વજ્ઞાન ક્ષે પશમના ગે એટલું તે જરૂર કહી શકીએ કે આ આગમસૂત્રનું વિવેચન સપાગી છે. એક માત્ર સિંહાવકન કરતેજ આ ગ્રન્થ નયનરમ્ય તે લાગે જ પણ સુવાચ્ય અને ચિંતનીય દેખાયે. અમારા જેવાને માટે સુંદર સ્વાધ્યાયનું સાધન પૂરું પાડયું છે. માટે ઘન્ય
Page #607
--------------------------------------------------------------------------
________________
પ૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરમાદરણીય છે, સાથે સાથે “સિદ્ધશિલાના પાન”, “મુક્તિનું દ્વાર” તથા “કેવળજ્ઞાનની પગદંડી” પુસ્તકો અત્યુત્તમ છે. ધ્રાંગધ્રા ૧૩–૧૦–૮૦ સાવી વસંતપ્રભાશ્રી “સુતેજ'
लंबे अर्से के बाद भिजवाई हुई आपकी पुस्तके देखकर अति आनन्द हुआ। भगवती सूत्र देखकर तथा पढकर आनन्द की सीमा न रही। भगवतीसूत्र पर इतना सुदर विवेचन कहीं भी दिखने में नहीं आया। कृपया इन सब पुस्तकों का हिन्दी भाषांतर करवाने की प्रयत्न अवश्य करे.... वस्तुपाल उपाश्रय
साध्वी राजेन्द्रश्री પ્રતાપઢિ (રા.થા.)
શ્રી ભગવતીસૂત્ર એટલે શ્રી ગૌતમસ્વામી મ. તથા ભગવાન મહાવીરસ્વામીના પ્રશ્ન-પ્રત્યુત્તરને અપૂર્વ ખજાનો. આ ખજાનાને સરળ ભાષામાં ખેલવાને પૂ. પન્યાસજી ભગવંતને પ્રયાસ અપૂર્વ પ્રશંસનીય છે. જિજ્ઞાસુઓને માટે લાભદાયક આ ગ્રંથ છે. અમદાવાદ
- સાધ્વી નિર્મલાશ્રી M. A. તા. ૨-૧૦-૮૦
| (સાહિત્યરત્ન)
Page #608
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય
૫૦૧
પુસ્તકો મળ્યા. અમારા જેવા અલ્પજ્ઞાને શું અભિપ્રાય દેવાનુ... હાય ? છતાં કરમદ્ભુ પ્રાથના છે કે આપશ્રીનુ અધુ ય સાહિત્ય હિન્દી ભાષામાં શીવ્રતાથી રૂપાંતર થાય.
–સાધ્વી મૃગનયનાશ્રી
#
'
આપે માકલાવેલા ‘ભગવતીસૂત્ર સાર સંગ્રહ 'ના ત્રીજો ભાગ પણ મળ્યા છે. તે જોઇને ઘણા જ આનંદ થયા છે. આપે આ ગ્રંથમાં સામાન્ય જન પણ સમજી શકે એવી રીતે જૈન આગમના ગહન વિષયને સરળ કરીને રજુ કર્યાં છે, તે ઉત્તમ કાર્ય થયુ છે. આમાં અત્યંત ધીરજ અને સતત લગન વર્તાઈ આવે છે. અન્યથા આવુ કઠણુ કાર્ય સરળ બને નહીં. L. D. Institute of Indology. ગુજરાત યુનિવર્સિટી પાસે
-દલસુખ માલવણીયા
અમદાવાદ
*
આ પુસ્તકના ભાગેા તૈયાર કરવામાં આપે શ્રી ભગવતીસૂત્રના વિષચેાનુ* અવગાહન કરવામાં અને તેના સાર તારવીને એને સ'ગ્રહરૂપે તૈયાર કરવામાં કેટલી મહેનત કરી હશે, તે પુસ્તક જોતાં જણાઈ આવે છે. આ માટે આપને હાર્દિક અભિન'દ્દન ઘટે છે. આપના હાથે આ કામ સ્થાયી, મહત્ત્વનું થયુ તેથી બહુ આનંદ થાય છે.
અમદાવાદ
–રતિલાલ દીપચંદ્ન દેસાઈ
#
Page #609
--------------------------------------------------------------------------
________________
પ૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ___योगोद्वहन के अभावमें अभ्यास से वंचित साधु-साध्वीवर्ग, तथा द्रव्यानुयोगरसिक वर्गकी प्यास छिपानेमें समर्थ, परमश्रुतसागरस्वरुप, पंचमांग श्री भगवतीसूत्र जैसे द्रव्यानु. योगके श्रेष्ठतम आगमग्रन्थ के गहनतम सूक्ष्म विषयों पर गहरे चिंतन एवं परिश्रम से मंथन करके सार-संग्रहरुप प्रस्तुत स्तुत्य प्रकाशन आबाल-वृद्ध सर्वोपयोगी बनते हुए प्रसिद्धि प्राप्तकर लेखक के श्रमको सफल करे यही शुभेच्छा.
-मुनि अरुणविजय
1
AN
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ : ભાગ-પાંચ
सभापत.
Page #610
--------------------------------------------------------------------------
________________ અમૂલ્ય સાહિત્ય.... અમૂલ્ય લાભ.... 1. ભગવતીસૂત્ર સાર સંગ્રહ (ગુજરાતી) | ભાગ 1, 2, 3, 4 પ્રત્યેકનું મૂલ્ય રૂા. 10-00 2. ભગવતીસૂત્ર સાર સંગ્રહ (હિન્દી) ભાગ 1, 2, 12 શતક સુધી પ્રત્યેકનું મૂલ્ય રૂા. 10-00 3. સિદ્ધશિલાના સોપાન 4. કૈવળજ્ઞાનની પગદંડી ( ગુજરાતી [ પ્રત્યેકનું મૂલ્ય રૂા. 1-00 5. બાર વ્રત 6. ભગવાન મહાવીરનું દિવ્ય જીવન (હિન્દી) રૂ. 1-50 1 -: પ્રાપ્તિસ્થાન :1, જગજીવનદાસ કસ્તુરચંદ સંઘવી Po. સાઠંબા (સાબરકાંઠા) વાયા ધનસુરા A. P. Rly. 2. શ્રી ચન્દ્રપ્રભ જૈન મંદિર પેઢી જયપ્રકાશ રોડ, અંધેરી (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૫૮ 3. કાંતિલાલ કેશવલાલ શાહ “લાલભુવન” પાદશાહની પોળના નાકે, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ 4. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા હેરીસ રોડ, ભાવનગર-૩૬૪ 001 આવરણ * દીપક મિટરી * અમદાવાદ–૧