SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સાઁબ્રહ સિદ્ધાંત અને સૂત્રે તેવા વ્યવહાર સાથે કાય કારણને કયાંય અસંગતિ પ્રવેશ ૩૦૬. તે આખાલ-ગપાલ પ્રત્યક્ષ છે. હાવા જોઇએ જે સંસારના પ્રત્યેક નિણૅય કરી શકે અને વ્યવહારમાં કરવા ન પામે, ઉપર પ્રમાણે આત્માને સથા નિત્ય અને સા અનિત્ય માનવાવાળાઓને દયાના સાગર અરિહંત પરમાત્માએ કહ્યું કે, ત જૂદી વસ્તુ છે, અને જે સસારમાં આપણે સૌ પૂર્વ જન્મના કરેલા પાપ અને પુણ્યાને ભોગવી રહ્યાં છીએ તે સંસાર જૂદી વસ્તુ છે. તર્ક સૂત્રેા કે સિદ્ધાંત સૂત્રેા જ્યારે સ'સારની યથાતા સાથે સ ંબંધિત થતા નથી ત્યારે જ સંસારની એડ઼ાલ અવસ્થા ઉભી થાય છે. તર્કોના પાપે મહાપડંતામાંથી નાના પડિતાનુ જોર વધે છે અને તેમાંથી માસાના દેડકાની જેમ પડિતાની સંખ્યામાં વધારા થાય છે. સૌના વાજા જાદા, મા જાદા, શાસ્ત્રો જાદા, ચેલા ચાપટ જૂદા અને ભગતરામે પણ જૂદા. પરિણામે તમારા જેવા શાસ્ત્રાની દુહાઇ દેવાવાળા પાંડિતાની સામે લાખા કરોડો મૂંગા પ્રાણીએને મારવામાં આવે તેમનુ માંસ તમે આરામથી ખાઓ, તેને પચાવવા માટે શરાબ પાનની સહાયતા સ્વીકારા, ત્યારે વેશ્યાગમન, વ્યભિચાર, દુરાચાર, પાપાચરણની એલએલા વધે તેમાં શું આશ્ચય ? અને એક પડિત ખીન્ન પડિતના, એક આચાર્ય ખીજા આચાય ના, એક રાજા બીજા રાજાના હાડબૈરી બનીને પેાતાના વ્યક્તિત્વને, સમાજના અને દેશને પણ દુશ્મન બનવા પામે છે. તમે ગમે તેવા અકાટય, ત†, અનુમાને, છલ, પ્રપ ́ચ ઉભા કરશે તે પણ સંસારનું ચક્ર કોઈ કાળે બદલાવી શકાય તેમ નથી. માટે હઠાગ્રહ, કદાગ્રહ, મિથ્યા પ્રતિષ્ઠા તથા સંસારમાં વિજેતા બનવાની મિથ્યા લાલસાને તીલાંજલી
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy