________________
શતક ૩૪ : એકેન્દ્રિય શતક-૬
ભાવસિદ્ધિક કૃષ્ણ લેસ્થાના ચાર પ્રકારના એકેન્દ્રિય જીની હકિકત પૂર્વવત્ જાણવી. શતક ૬
કાત લેશ્યા અને નલ લેગ્યા માટે શતક ૭-૮
આ જ પ્રમાણે અભાવસિદ્ધિકના પણ ૯-૧૦-૧૧-૧૨ શતકે જાણવા.
વિશેષ પહેલાના આઠ શતકેમાં અનંતપન્નકથી અચરમ સુધીના ૧૧-૧૧ ઉદ્દેશા પહેલા શતકની જેમ કલ્પી લેવા. જેથી ૧૧૪૮=૮૮ ઉદ્દેશા અને શેષ અભાવસિદ્ધિ માટે ચરમ અને અચરમ બે ઉદ્દેશ નથી હોતાં, માટે ૪૪૯=૩૬+૮૮=૧૨૪ એટલે કે ૩૪મા શતકના અવાંતર શતક ૧૨ જાણવા અને બધાય-બધાય ઉદેશા ૧૨૪ જાણવા.
" एकेन्द्रियादिसंसारो मया प्राप्तोऽप्यनेकशः।
છુના પ્રાર્થ નાથ ! જ તત્ર ગરમ છે ”(વિવેચક)