SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ર૬ : ઉદ્દેશા ૬–૭ અનંતરઆહારક અને પરંપરઆહારક જીવે માટે – હે ગૌતમ! જે નારી નરકમિમાં ઉત્પત્તિના સમયે જ આહાર કરે છે, તે અનંતરાહારક અને પછીના સમયમાં આહાર કરે તે પરંપરાહારક જણવા. ઉપર્યુક્ત પ્રમાણે આ બનેને પ્રથમના બે ભાગમાં જાણવા મા શતક છવીશમાના ઉદશા ૬-૭ સમાત જ શતક ૨૬ : ઉદ્દેશા ૮-૯ અનંતરપર્યાપ્તક અને પરંપરપર્યાપ્તક માટે : હે ગૌતમ પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત થયા પહેલાના સમયમાં જે નારક હોય તે અનંતરપર્યાપ્તક કહેવાય છે અને તે સિવાયના બીજા નારકે પરંપરપર્યાપ્તક છે. તે બન્નેને પહેલાના બે ભાંગા જાણવા. શતક છવીશમાના ઉદ્દેશા ૮-૯ સમાપ્ત
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy