SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૬ : ઉદ્દેશા ૧૦-૧૧ ચરમ અને અચરમ છ માટે - હે ગૌતમ! ચરમ એટલે છે. જે ભાગ્યશાળીઓને આ નરક ગતિમાંથી નીકળીને ફરીથી નરક ભૂમિમાં જવાનું નથી તે ચરમ નારક છે. તેનાથી વિપરીત એટલે કે મેક્ષમાં જતા પહેલા ફરીથી એકાદવાર નરકભૂમિની યાત્રા કરી આવે તે અચરમ. જેમકે મહાવીરસ્વામીને આત્મા અઢાર વાસુ દેવને અવતાર પૂર્ણ કરી સાતમી નરકે ગયા તે અચરમ એટલા માટે હતું કે હજી ફરીથી એકવાર તેમના નિકાચિત કર્મોના દુર્ભાગ્યે એકવીશમા ભવે જેથી નરકે જવાનું હતું, અને એથી નરકની સફર કરીને આવ્યા પછી ભગવાન મહાવીરસ્વામીને તે નરક ચરમ હતી; કેમકે અકુશલાનુબંધી પાપકર્મો બાંધવાની લાયકાત સર્વથા નાશ પામેલી હેવાથી ફરીથી તેમને નરકમાં જવાનું રહ્યું ન હતું. આ પ્રમાણે બને નાર માટે બે ભાંગ જ નિર્ધાર્યા છે. જ્યારે અચરમ મનુષ્યને આદિના ત્રણ ભાગ જાણવા. કેમકે, ચે ભાગે વર્તમાનમાં પાપ ન બાંધે અને ભવિષ્યમાં પણ ન બાંધે તેને સંભવ નથી, માટે ત્રણ ભાગ છે. સલેશ્ય અચરમ મનુષ્ય તથા શુકલ પાક્ષિક, સમ્યગદષ્ટિ, જ્ઞાની, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, સંપયુક્ત, વેદ, કષાય, લેભ કષાય, સગી ઉપયેગીને માટે પણ પૂર્વના ત્રણ ભાંગા જ માનવા, જ્યારે કેવળજ્ઞાની અને અગી અચરમ હેતા નથી. જ્ઞાનાવરણીયાદિ કર્મો માટે પણ પહેલાના બે ભાંગા.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy