SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૃથ્વી, અસ્ અને વનસ્પતિકાયિકાને કેવળ ત્રીજો ભાંગે તે સમયે જ જાણવા. જ્યારે દેવના જીવ અને અપર્યાપ્ત હાય, કેમકે તે સમયે સદ્ભાવ છે. ૨૪૮ આ ત્રણેમાં અવતરે તેમને તેજલેશ્યાના .................. રાતકે છવીશમાના ઉદ્દેશો ૧૦-૧૧ સમાપ્ત 333 શતક ર૭મું ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! આગળના શતકમાં જેમ કહ્યું તે પ્રમાણે આ શતક માટે પણ જાણવુ', એટલે કે જીવાને ચારે ભાંગા હોય છે. સારાંશ કે આગળના શતકમાં પાપ બાંધવાનુ અને આ શતકમાં પાપ કરવાનુ` કહ્યું છે. જીવ જે કઇ કર્યાંનું બંધન કરે છે તે સ્વયં કૃત એટલે કે જીવકૃત જ છે, નહીં કે ઈશ્વર. કાળ, પ્રકૃતિ અને સ્વભાવ કૃત છે.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy