SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સુધારવાને માટે પાંચ પ્રકારના આચારની યેાજના કરી છે. જેના સેવનથી આત્મા સુંદર, પવિત્ર અને સ્વચ્છ બને છે. (૧) જ્ઞાનાચારઃ-સમ્યજ્ઞાનમય જીવન બનાવવું. (૨) દનાચારઃ-શુદ્ધ શ્રદ્ધામય અવસ્થા પ્રાપ્ત કરવી. (૩) ચારિત્રાચાર:-આચાર-વિચાર અને ઉચ્ચાર પવિત્ર મનાવવા. (૪) તપાચાર:–શુદ્ધ તપશ્ચર્યામય જીવન રાખવુ. (૫) વીર્યાચારઃ-શુદ્ધાનુષ્ઠાનામાં પણ સ્ફુર્તિ રાખવી. (૧) ઉપર પ્રમાણેના આચારવંત ગુરુએ જ પેાતાના શિષ્યાને પણ આચારામાં સ્થિર કરનારા થાય છે. (ર) આધારવાન્ :–આલેચના ગ્રાહક શિષ્યની બધી વાતા સાંભળે અને તેનુ અવધારણ કરી યાગ્ય પ્રાયશ્ચિતને નિર્ણય કરે. (૩) વ્યવહારવત :-આગમશ્રુત આદિ પાંચ પ્રકારના વ્યવહારના જાણકાર ગુરુ કયા અપરાધનુ' પ્રાયશ્ચિત કેવુ' અને કેટલુ આપવું? તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પ્રમાણે નિય કરે કેમકે એક સમાન અપરાધ કરનારને બધા સમયે એક સરખું' પ્રાયશ્ચિત દેવાનું ન હોય. (૪) અપત્રીડક :–આલેચક કદાચ લજ્જાના માર્યાં પેાતાના અપરાધા કહેતા શરમાય તે તેને મીઠા વચનેાથી સમજાવી બુઝાવીને તેની શરમ તેડાવે અને પ્રાયશ્ચિત આપે. (૫) પ્રકૃÖક :-શિષ્યાને અપરાધનુ' પ્રાયશ્ચિત આપીને તેમનું ચારિત્ર શુદ્ધ કરાવવામાં સમ હોય.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy