SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ "आत्मनोऽनन्तचतुष्टयम वारयति-आवारयति छादयतीति સાવરણ” જ્યારે આચારાંગ સૂત્રમાં ઘાતી કર્મોને જ છઘ કહેવામાં આવ્યું છે. આવે છઘભાવ જેની પાસે હોય તે છવાસ્થ છે. (1) છોડવવિજ્ઞાનતઃ (ભગ ૬૬) (2) વિષ્ટિાડવઘાવિત્ર: (પ્રજ્ઞા) ૩૦૩). જ્યાં સુધી જીવાત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેનું જ્ઞાન અજ્ઞાન જ રહેવા પામે છે અને જે સમયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે તે જ સમયે તેનું બધુંય અજ્ઞાન સમ્યજ્ઞાનમાં પરિવર્તિત થાય છે. તેના ક્ષાયિક અને ક્ષાપશમિક રૂપે બે ભેદ છે. મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ક્ષાપશમિક છે. ઈન્દ્રિય અને મનની અપેક્ષા રાખતું મતિ અને શ્રુતજ્ઞાન પક્ષ છે તથા પાંચે ઈન્દ્રિ અને છઠ્ઠા મનની અપેક્ષા રાખ્યા વિના જ આત્માને જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. જેના અવધિ અને મન:પર્યવ બે ભેદ છે. અવધિને અર્થ જ મર્યાદા થાય છે તથા ક્ષપશમને આધીન હેવાથી. કોઈને અવધિજ્ઞાન, પિતે જે ક્ષેત્રમાં રહેલું હોય તેટલી જ મર્યાદામાં રહેલા છે અને અજીને જાણી શકે છે. કેઈને વધારે મર્યાદાવાળું થયું હોય તે સમુદ્રના પેટાળને કે દેવલેકના વિમાનેને કે નરકના નારક જીને પણ જાણી શકે છે.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy