SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - આ કારણે જ દયાના સાગર તીર્થંકર પરમાત્માઓએ ગૃહસ્થને પણ ૧૫ કર્માદાનના વ્યાપારને ત્યાગ કરવાનું કહ્યું છે. પરંતુ પરિગ્રહ સંજ્ઞાના ગુલામ ભગવાનની વાણીને તિરસ્કાર કરીને હિંસક માર્ગને સ્વીકાર કરે છે અને આવનારા ભમાં ત્યાં ત્યાં અવતાર લે છે. આ જીવને દ્રવ્યમન હતું નથી, કેમકે પૂર્વભવમાં માયાવશ બનીને કેટલાય ના માનસિક પરિણામ અને પ્રવૃત્તિઓને તેડાવેલી કે બગાડેલી હેવાથી મન:પર્યાપ્તિ નામકર્મની નિકાચના કરવા જેટલી લાયકાત તેમનામાં હતી નથી, માટે મન:પર્યાપ્તિના અભાવમાં દ્રવ્યમનની પ્રાપ્તિ થતી નથી, તેમ છતાં આ જ જે નવા કર્મોનું બંધન કરે છે તે ભાવમનને આભારી છે. જીવ માત્રને કામણ શરીરના કારણે ભાવઈન્દ્રિ અને ભાવમનની વિદ્યમાનતા જૈન શાસનને માન્ય છે. જ શતક ૩૯ શું સમાપ્ત .
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy