SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ જ વાત સાચીં, મારા ધર્મ, મારે સ`પ્રદાય, મારા સ`ઘાડે જ સાચા, બીજા બધાય ખાટા, આવી માન્યતા આ મિથ્યાત્વને આભારી છે. ( 4 ) સાંશયિક મિથ્યાત્વ–એટલે કે અત્યારે હું જે માનુ છું તે સાચુ હશે ? કે બીજાની માન્યતા સાચી હશે ? ઇત્યાદિ પ્રસંગોમાં એકેય તત્ત્વને નિણ્ય ન થવામાં આ મિથ્યાત્વનુ કારણુ છે. ઉપરોક્ત પ્રમાણેના ચારે ભેદા યદ્યપિ મિથ્યાત્વનાં જ છે તે પણ તેને વ્યક્ત કહેવાના આશય એટલેા જ છે કે સમયના પરિપાકે અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળના પ્રભાવે પાંચ મહાવ્રતધારીના સહવાસમાં જ્યારે સત્યતત્ત્વ સમજાય છે ત્યારે મિથ્યાત્વને ખસી જતા વાર લાગતી નથી. આ મિથ્યાત્વના બીજા પ્રકારના દસ ભેદોને નવતત્ત્વથી જાણી લેવા. સમ્યક્ત્વ અને સમ્યકત્વી મિથ્યાત્વ મહનીયના ઉપશમમાં થનારૂ ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષયપશમમાં થનારૂં ક્ષાયેાપશમિક < 99 64 36 99 સમ્યક્ત્વ એટલે સત્ય જીવન 29 ' 99 99 29 99 99 99 સમ્યક્ત્વ. ક્ષયમાં થનારૂ સમ્યક્ત્વ ક્ષાયિક કહેવાય છે. નિરાસક્ત વ્યવહાર જીવન વ્યવહાર અને કર્મામાં નિલે પતા માનવમાત્રમાં કાંઇને કાંઇ સારૂં' જોવાની આદત બીજા જીવાને જોવાની દોષષ્ટિના નાશ
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy