________________
શતક ૩૫મું : ઉદ્દેશક-૨
૪૧૭
સખ્યાત, અસંખ્યાત અથવા અનંત જીવાનેા ઉત્પાદ જાણવા. યાવત્ અનંતવાર જન્મ થયેા છે.
કૃતયુગ્મદ્વાપરમાં જઘન્યથી ૧૮ની સ’ખ્યા ઉત્કૃષ્ટથી પૂર્વવત્. કૃતયુગ્મકÒાજમાં જઘન્યથી ૧૭ની સખ્યા શેષ પૂ વત્ Àાજકૃતયુગ્મમાં જધન્યથી ૧૨ની સ ંખ્યા. ચૈાજણ્યેાજમાં ૧૫ની સંખ્યા.
આ પ્રમાણે ઠેઠ કલ્પાજ કલ્પાજ સુધી જાણી લેવુ'. કેવળ જઘન્ય સખ્યામાં ઉપર પ્રમાણે ફેરફાર જાણવા. * શતક પાંત્રીસમાના ઉદ્દેશો પહેલા સમાપ્ત
•••
&
શતક ૩૫: ઉદ્દેશા-૨
અનતાપપક્ષક એકેન્દ્રિયા માટેની વક્તવ્યતા
દેવગતિ, મનુષ્યગતિ અને તિય ચગતિમાંથી આવીને એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત થયેલાઓની સેલે યુગ્મા માટેની વક્તવ્યતા પહેલા ઉદ્દેશાની જેમ જાણવી. કેવળ દસ કિકતામાં જ નીચે પ્રમાણે ફરક છે.
~~~~~ટું
(1) જધન્ય અને ઉત્કૃષ્ટથી તેમની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જાણવી. પહેલા ઉદ્દેશામાં ખાદર વનસ્પતિકાયમાં રહેલા કમળની અપેક્ષાએ એક હજાર યેાજનની કહી હતી. ત્યારે ઉત્પન્ન થયાના પ્રથમ સમયવતી આ જીવાની અવગાહના આંગળના અસખ્યાતમા ભાગ જેટલી છે.