SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સ ંગ્રહ ( 2 ) આયુષ્યકમ ના ખંધક નથી. ( 3 ) આયુષ્યકમના ઉદ્દીરક નથી. ( 4 ) ઉચ્છવાસ અને નિશ્વાસવાળા હાતા નથી. ( 5 ) શેષ સાતે કર્માંના બંધક છે. ( 6 ) કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા આ જીવે કેવળ એક સમયની સ્થિતિવાળા છે. ( 7 ) વેદના અને કષાય સમુદ્ધાતવાળા છે. ( 8 ) મારણાંતિક સમુદ્દાત નથી. ( 9 ) ઉર્દૂના પણ નથી. શેષ બધુય ઉત્પાદાદિ પહેલાની જેમ જાણવુ. આવા અવતાર એટલે કેવળ એક જ સમયની સ્થિતિવાળા છે. તેમાં પણ આ જીવાત્માએ અનતા જન્મ લીધા છે. ઉપર પ્રમાણેની યથા કિકતાને પરમાત્મા પાસેથી સાંભળીને ગૌતમસ્વામીજી પ્રસન્ન થઈને કહે છે કે, હે પ્રભો ! આપશ્રીની વાણી જ સયા નિઃશંક છે, નિઃસ દે છે; માટે શ્રદ્ધેય, ઉપાદેય અને ગ્રાહ્ય છે. કેમકેસ્થૂળ-અતિ સ્થૂળ વાતામાં પણ છદ્મસ્થા એક બીજાથી ટકરાયા વિના રહેતા નથી, તે પછી સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વજ્ઞાન તેમના માટે કાઈ કાળે પણ દૃશ્ય બનવા ન પામે તેમાં શું આશ્ચય ? DARRE માં શતક ૩૫માના ઉદ્દેશે। બીજો સમાપ્ત 卐 香 20
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy