________________
શતક ૩૫ : ઉદ્દેશો-૧
કૃતયુગ્માદિ રાશિરૂપે એકેન્દ્રિયાની વક્તવ્યતા
હે પ્રભુ ! આપશ્રીના શાસનમાં મહાયુગ્માની સખ્યા કેટલી કહેવામાં આવી છે ? (અહીં યુગ્મના અથ સંખ્યા જાણવી અને મહાન એટલે મેટા યુગ્મા લેવાના છે, કેમકે ક્ષુદ્ર યુગ્માની વાત આના પહેલાના શતકમાં ચર્ચાઇ ગઇ છે. )
જવાબમાં ભગવાન મહાવીરસ્વામી કહે છે, હે ગૌતમ ! નીચે લખ્યા પ્રમાણે તેમની સખ્યા ૧૬ની છે.
(૧) કૃતયુગ્મ કૃતયુગ્મ ૧૬ (૨) કૃતયુગ્મયૈાજ યુગ્મ ૧૯ (૩) કૃતયુગ્મદ્રાપર યુગ્મ ૧૮ (૪) કૃતયુગ્મક`ાજ યુગ્મ ૧૭ (૫) યેાજકૃતયુગ્મ (૬) ત્ર્યાજન્યેાજયુગ્મ ૧૫ (૧૪) કલ્પાજયૈાજયુગ્મ છ (૭) ત્ર્યાજદ્વાપરયુગ્મ ૧૪ (૧૫) કલ્પાજદ્વાપરયુગ્મ (૮) ચૈાજકાજયુગ્મ ૧૩ (૧૬) કાજક`ાજયુગ્મ ૫
(૯) દ્વાપરકૃતયુગ્મ ૮ (૧૦) દ્વાપરયેાજ યુગ્મ ૧૧ (૧૧) દ્વાપરદ્વાપર યુગ્મ ૧૦ (૧૨) દ્વાપરકપેાજ યુગ્મ ૯ (૧૩) કલ્પાજકૃતયુગ્મ
૧૨
૪
આનાથી પહેલાના શતકમાં એકેન્દ્રિય જીવાને શ્રેણીના ક્રમે વર્ણવ્યા હતાં જ્યારે આ શતકમાં રાશિક્રમથી વર્ણવવામાં આવ્યા છે.
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભુ ! આપશ્રી કૃતયુગ્મ કૃતયુગ્મથી લઇ કલ્પાજ કલ્પાજ સુધીની ૧૬ સંખ્યામાં યુગ્મ કહ્યાં છે તે કયા કારણે કહેા છે. જવાબમાં ભગવંતે ફરમાવ્યું