SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ શતક ૪૦મું : ૪૭૫ ૮૪ લાખ છવાયોનિમાંથી– ૭ લાખ પૃથ્વીકાયિકે ૭ લાખ વાયુકાયિકે ૭ લાખ અપકાયિકે ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાયિક ૭ લાખ અગ્નિકાયિકે ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાયિકે છ લાખ વાયુકાર ૦ લાખ અધિક કુલ પર લાખ ઉપર પ્રમાણેના પર લાખ છવાયેનિના અનંતાનંત જીને વચનગ (જીભ) તથા મગ (મનન શક્તિ) આ બે ગે હોતા નથી, તેથી તેમને કેવળ એક જ કાયાગ છે. શેષ બધાય ૮૪–પર=૩૨ લાખ જીવાયનીના જીવે યથાશક્ય ત્રણે ભેગના માલિકે છે. તેમ છતાં પણ ગર્ભથી ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સિવાય બીજા અને જીભની પ્રાપ્તિ થયેલી હોવા છતાં તેને ઉપગ કેવળ આહાર કે પાણીના ઉપલેગ સિવાય બીજા એકેય કાર્યમાં તે જીભને ઉપગ તેમના ભાગ્યમાં નથી. એટલે કે પિતાના મનની અથવા ભૂખ-તરસની વેદના ભેગવતાં થયેલી મુંઝવણમાં તેઓ જીભને ઉપગ હરહાલતમાં પણ કરી શકતા નથી. ચાર લાખ યોનીના અસંખ્ય દેવે પુણ્યશાળી હોવાના કારણે તેમાં પણ સમ્યગ્દષ્ટિ સમ્પન્ન દેવે સિવાય બીજા બધાય દેવેની જીભ પિતાના અર્થ અને કામના ભગવટા સિવાય બીજા એકેય કામમાં આવે તેમ નથી. જ્યારે ચાર લાખ નરક ગતિના નારકે પાપકર્મોથી ભારે હોવાના કારણે “ઘરજૂરોવીરિતા?” આ સૂત્રાનુસારે એકબીજાના મારકામાં તેમ જ પૂર્વભવના વરવિરોધ આદિના સ્મૃતિપૂર્વક વરના બદલા લેવામાં જ તેમની જીભનો ઉપયોગ થાય છે. જ્યારે મનુષ્ય સદ્બુદ્ધિ અને સિદ્વિવેક મિશ્રિત મનન શક્તિપૂર્વક માગવાળા હોય તે
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy