SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૩ : ઉદ્દેશ–૧ પહેલું એકેન્દ્રિય શતક ઉપક્રમ . - પ્રત્યેક ધર્મસંપ્રદાયે જૂદા જૂદા નામે પણ જીવતત્વને તથા દયાધર્મને માનનારા છે, પરંતુ જ્યાં સુધી જીના ભેદાનભેદો, તેના પ્રકારે, તથા ઉત્પત્તિએને જાણવામાં ન આવે ત્યાં સુધી તે જીની હત્યાથી શી રીતે બચાશે ? દયાધર્મ શી રીતે પળાશે ? એક જીવને બચાવવાને ભાવ થયે અને બીજા જીને ન બચાવી શક્યા તે જીવદયાની પૂર્ણતા ક્યાં રહી? દયાધર્મ યદિ સાચે જ હોય છે જે જીવે ઉપર દયા કરવાની છે તે જેને જાણ્યા વિના બીજો માર્ગ ક્યો? બેશક ! પૂર્ણ દયા પાળવી કદાચ શક્ય ન હોય તે પણ જેની જાણકારી હશે તે કેઈક અવસ્થા વિશેષમાં પણ જીવહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા જેટલી ભાવના થશે અને એક દિવસે તેટલી -હત્યામાંથી બચવાને માટે પણ પ્રયત્ન કરશે. સારાંશ કે જેના ભેદ જાણવા અત્યંત આવશ્યક છે. કેમકે – આ બધાય જીવેના આકારે એકસરખા નથી. કર્મ વિશેષને લઈને કેઈક મનુષ્પાકારે છે, બીજો પશુના આકારે, ત્રીજો વળી કીડાના આકારે તે એથે જુદી જુદી જાતની વનસપતિ કે પૃથ્વી–પાણીના આકારે છે. આ પ્રમાણે સૌના શરીરે જુદા છે, આકારે જુદા છે, પુણ્ય-પાપ જુદા અને કર્મોના ભેગવટા. પણ જુદા જુદાં છે. સાથોસાથ વિષ્ટાના કીડાથી લઈ ઈન્દ્રલેકના ઈન્દ્રને પણ પોતપોતાનું જીવન સમાતીત પ્યારું છે માટે કઈ પણું જીવને બેમોતે મરવાની ઈચ્છા નથી.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy