SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ર ૬ : ઉદેશેઅનંતરે પપન્નક જીવે માટે હે ગૌતમ! અનંતરો૫૫ન્નક નારક, નરભૂમિમાં તત્કાલ જ ઉપન્ન થયે હેય તે અનંતપપન્નક કહેવાય છે. તેમને પહેલાના બે ભાંગા જાણવા. આ નારકો અપર્યાપ્ત હેવાથી મિશ્રદષ્ટિ, મગ અને વચનગવાળા હોતા નથી. અસુરકુમારથી લઈ સ્વનિત દેવેની પણ અપર્યાપ્ત અવસ્થામાં જે પ્રથમ સમયમાં જ હોય છે તેમને પણ બે ભાંગા કહ્યાં છે. વિકલેન્દ્રિયાને વચનગને અભાવ છે. પંચેન્દ્રિય, તિર્યંચ, અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રદષ્ટિ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન મનેયેગ અને વચનગ આ પાંચ પદે હોતા નથી. તેમજ અનંતરે પપત્રક મનુષ્યને વેશ્યા, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, સંપગ, અવેદક, અકષાયી, મનેગ, વચન અને અગિવ પદે હોતા નથી. નારકની જેમ વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેને મિશ્રદષ્ટિ, મનેયેગ તથા વચનગ હોતા નથી. એકેન્દ્રિય જીને બધાય પદમાં બે ભાંગ જાણવા. જ રાતક છવીસમાન ઉદેશો જે સમાપ્ત કે
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy