Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar
Catalog link: https://jainqq.org/explore/023338/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ QUIREL RUIZ | પ્રવચનકાર બા.બ્ર.વિદુષીશારદાબાઈ મહાસતીજ Page #2 -------------------------------------------------------------------------- ________________ I શ્રી મહાવીરાય નમઃ | સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. રત્નચંદ્ર ગુરુદેવાય નમઃ શ્રી જ્ઞાતાજી સૂઝ-મલ્લીનાથ ભગવાનને અધિકાર શારદા શિખર (સંવત ૨૦૩રના ઘાટકોપર ચાતુર્માસનાં વ્યાખ્યાને) - ક * પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાનના દિવ્ય જ્યોતિર્ધર, ગચ્છાધિપતિ, આચાર્ય સ્વ. બા. વ્ર પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા શાસનદીપિકા, પ્રખર વ્યાખ્યાતા, બા. બ્ર. વિદુષી પૂ. શ્રી. શારદાબાઈ મહાસતીજી : સંપાદક બા, બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ તત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી તથા બા. બ. પૂ. સંગીતાબાઈ મહાસતીજી પ્રકાશક સ્વ. મણીબહેન છગનલાલ દેસાઈને પરિવાર બાબુલાલ છગનલાલ દેસાઈ, રતિલાલ છગનલાલ દેસાઈ ચત્રભુજ છગનલાલ દેસાઈ, મનસુખલાલ છગનલાલ દેસાઈ રમણીકલાલ છગનલાલ દેસાઈ વેચાણ કિંમત રૂ. ૭- Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : શારદા શિખર પ્રત ૧૦,૦૦૦ (દસ હજાર ) પ્રવચનકાર કે પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી પૂ. શ્રી, શારદાબાઈ મહાસતીજી. સંપાદક : પૂ. કમળાબાઈ મહાસતીજી બા બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી પ્રકાશક : | સ્વ. મણીબહેન છગનલાલ દેસાઈને પરિવાર ૦ બાબુલાલ છગનલાલ દેસાઈ, ૦ રતિલાલ છગનલાલ દેસાઈ ૦ચત્રભુજ છગનલાલ દેસાઈ, ૦ મનસુખલાલ છગનલાલ દેસાઈ, ૦ રમણીકલાલ છગનલાલ દેસાઈ A ૭, મુનિસુવ્રત દર્શન, નવજી લેન, ઘાટકોપર, મુંબઈ-૪૦૦૦૮૬. ફેન નં. ૫૮૨૫૫૩. F. . શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ છે. ઉપાશ્રય લેન, ઘાટકોપર મુંબઈ નં. ૪૦૦૦૭૭. મુદ્રક : નિતીન જે. બદાણું નિતીન ટ્રેડર્સ ૨૭, પ્રભુકૃપા તિલક રોડ ઘાટકોપર મુંબઈ-૪૦૦૦૭૭ મુદ્રણસ્થાન: મુકુંદરાય વી. પંડિત મહિલામુદ્રણ, ગોલવાડ, શાહપુર, અમદાવાદ-૧, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શારદા–શિખર પ્રગટ કરતી વખતે આપણા સ્થા. જૈન સાધુ-સાધ્વીજીમાં ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, જૈન શાસનના ઝળહળતા સિતારા મા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદામાઈ મહાસતીજીની અમૃતમય વાણીનુ શ્રવણુ કરવું એ પણ જીદગીના એક અમૂલ્ય લ્હાવા છે. આ જગતના ઉપવનમાં અનેક આત્માએ ખીલે છે ને કરમાય છે પરંતુ તેમાં કંઈક આત્માઓ ગુલામના પુષ્પાની માફક પોતાનું જીવન સુવાસિત મઘમઘતું બનાવી સ'સારના જીવાને પણ સૌરભ આપે છે. તેવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા ખા. બ્ર. મહાવિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી. જેમણે જૈન શાસનનેા ડકા દેશના ખૂણે ખૂણે વગાડી અનેક આત્માઓને આધ્યાત્મિક માર્ગે વળ્યાં છે, 'એમની વ્યાખ્યાન વાણીનુ શ્રવણ કરતા શ્રેાતાના મુગ્ધ બને છે અને પ્રત્યક્ષ વાણીના લાભ ન લઇ શકનાર જિજ્ઞાસુએ પૂજ્ય મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહાના પુસ્તકા દ્વારા પ્રેરણા મેળવી રહ્યા છે. આ પ રેછે! આવા પરમ ઉપકારી પ્રેક, તત્વચિંતક જીવનસુધારક મા. બ્ર. શારદાબાઈ મહાસતીજીનું સંવત ‘૨૦૩૨નું ચાતુર્માસ ઘાટકે પર મુકામે થનાર છે તેસમાચારથી અમાને ઘણા જ હર્ષ થર્યા. પૂજ્ય ખા. બ્ર. શારદાખાઈ મ. સ. ઠા. ૧૩ પાટકેપિર ચાર્તુમાસાથે" પધાર્યો તેમની પ્રેરણાદાયી વ્યાખ્યાન વાણીના અમને અમૂલ્ય લાભમળ્યા. પૂજ્ય મહાસતીજીના મુખેથી જિનવાણીની રસગ ંગાનું પયપાન કર્યું એટલે દિલમાં લાગવા માંડયું કે વારવાર આ આધ્યાત્મિક સરિતાના નિળ નીર પીધા જ કરીએ. મા. પ્ર. પૂજ્ય શ્રી શારદાખાઇ મ. સ. ના મુખેથી અમે જ્યારે જિનવાણી સાંભળી ત્યારે દિલમાં થતુ કે આવી અમૃતમય વાણીને ગ્રંથરૂપે પ્રકાશીત કરી હાય તા કેવું સારું! અમારા પૂજ્ય મમતાળુ માતા મણીબહેનની ભાવનાથી આ પુસ્તક પ્રકાશીત કરવાની અમને જિજ્ઞાસા થઈ. આ પુસ્તકા પ્રકાશીત કરવા શ્રી ઘાટકોપર સંઘના કાય વાહકોની શુભ પ્રેરણા અને તેમની અનુમતિથી આ વ્યાખ્યાન સંગ્રહ પ્રસિધ્ધ કરવાની અમને જે તક મળી છે તે માટે અમે સૌના ઋણી છીએ. 47 4 આ પ્રવચન પુસ્તકમાં બે મુખ્ય પ્રવાહે છે. જેમાં એક છે જ્ઞાતાજીસૂત્રને મહીનાથ ભગવાનને અધિકાર. અને બીજો છે પ્રદ્યુમ્ન ચરિત્રના અધિકાર. જે ખૂબ રસપ્રદ, એધદાયક અને વૈરાગ્યરસિક છે. જે સાંભળતા શ્રોતાજનાના હૃદય હચમચી ઉઠતા. ઘડીભર વૈરાગ્યના રંગે રંગાઈ જતા. જે વાણીના પ્રભાવથી ઘટકોપરમાં તષ-ત્યાગના પૂર ઉમટ્યા હતા. આબાલવૃધ્ધ ધર્મ મય બન્યા હતા. હું વાંચકે ! આપ પણ આ પુસ્તક વાંચીને આપના જીવનમાં નવીન પ્રેરણામેળવશે, આ કાર્યોંમાં શ્રી ઘાટકેાપર સંઘે અમને સારા સહકાર આપેલ છે તે બદલ તેમના તથા જે ભાઈબહેનેાએ અગાઉથી પુસ્તકના ગ્રાહક તરીકેના નામેા નાંધાવ્યા છે તે માટે સૌના આભારી છીએ, લી. મનસુખલાલ છગનલાલ દેસાઈ (ટ્રસ્ટી) Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાફ કથન ચરમ તીર્થંકર શાસનપતિ ભગવાન મહાવીરે જે અમૃતવાણું પ્રરૂપેલ તેમની ગુંથણી ગણુધરેએ કરેલ, ગણુધરેએ તેમના શિષ્યોને, એમ શિષ્ય પ્રશિલ્યોને પિતે જે સાંભળેલ તેજ કહેતા. આ પ્રમાણે આગમજ્ઞાન જળવાઈ રહેલ પરંતુ કાળે કરીને કેની યાદશક્તિ ઓછી થવા લાગી ત્યારે મહાવીર પ્રભુની ર૭મી પાટે બિરાજમાન આચાર્યશ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે શ્રુત સ્થવિર સાધુઓની એક પરિષદ વીર સંવત ૯૮૦માં વલ્લભિપુર (સૌરાષ્ટ્રમાં) બેલાવી અને વીતરાગવાણીને લિપિબદ્ધ કરવા નિર્ણય લીધો. સૌ પ્રથમ તાડપત્ર ઉપર શાસ્ત્ર લેખન કાર્ય શરૂ થયું જે અત્યારે તાડપત્ર પર લખેલા સૂત્રો જોવા મળે છે. ત્યારબાદ કાગળ પર લખવાનું ચલણ થતા સારા અક્ષરથી કાગળ પર હાથે લખાતુ જે હસ્ત લેખિત પ્રત તથા રબા જોવા મળે છે છેલ્લે પ્રેસમાં પુસ્તક છપાવા શરૂ થયા. આવી રીતે અંશતઃ વીરવાણ જળવાઈ રહેલ છે. સૂત્રજ્ઞાન સાધુ-સાધ્વી તથા શ્રાવક શ્રાવિકા દરેકે પ્રાપ્ત કરવું જોઈએ. પણ શ્રાવકે એમના ધમાલિયા જીવનમાં આગમ વાંચતા નથી. આવા સંજોગોમાં છેલ્લા ચાલીસેક વરસથી વિદ્વાન સંત સતિજીઓના વ્યાખ્યાને પુસ્તકરૂપે પ્રગટ થાય છે. તેમાં તેઓ સૂત્રજ્ઞાનનું દહન કરી સમાજને પીરસે છે. જેનાથી જૈનત્વના સંસ્કારની કંઈક જાણકારી લોકોને રહે છે. જ્યાં સંતસતીજી પહોંચી શકતા નથી તેવા ક્ષેત્રમાં કે ઈતરધર્મના લોકોના હાથમાં આવા વ્યાખ્યાનના પુસ્તકે જતા વાંચકે જૈનધર્મના રંગે રંગાયાના ઘણા દષ્ટાંતે છે. આવા શુભાશયથી પ્રેરાઈ શ્રી ઘાટકોપર સંઘ સંવત ૨૦૨૨માં “શારદા માધુરી સંવત ૨૦૨૩માં “જીવન વૈભવ” સંવત ૨૦૨૫માં “જીવનવિચાર” તથા સન્મતિ સાહિત્યના પુસ્તક સેટ તેમજ સં. ર૦ર૭માં “નિષધ ચરિત્ર'' છપાવેલ છે. છેલ્લા ચાર વરસથી ખંભાત સંપ્રદાયના બા.બ. વિદુષી શારદાબાઈ મહાસતીજી ઠા. ૧૩ને સતત વિનંતિ કરતા, સંઘના પ્રબળ પુણોદયે ખંભાત સંઘના સહકારથી જય મહાસતીજીએ સંવત ૨૦૩રનું ઘાટકેપરનું ચાતુર્માસ માન્ય કરેલ. શાસન રતન વિદુષી મહાસતીજીની હદયસ્પર્શી, વૈરાગ્ય ઝરતી જોશીલી વાણીથી ઘાટકોપર સંઘમાં અનેરો ઉત્સાહ આવેલ જેના ફળસ્વરૂપે નાની કુમળી વયની સ્કૂલ કેલેજમાં ભણતી કુમારિકા બેનેએ, તથા બા. મહાસતીજીએાએ ૩૧થી૩૩ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરતા, બીજાએ પણ તેમાં જોડાતા કુલે ૧૪ મા ખમણ તથા ૬, ૭, ૮, ૯, ૧૧, ૧૩, ૧૫ ૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૬ ઉપવાસ જેવી મહાન તપશ્ચર્યા પણ સંખ્યાબંધ લિ. ઘણુ હ ની આશાઓ, નાયિક, પ્રતિક્રમણ,ઉવીહાર, બ્રહ્યચર્ય આ કઠોર શો અંગીકાર કરી આત્મકલ્યાણ કર્યું. પાંખ્યાબંધ જીજ્ઞાસુઓએ સામાયિક, પ્રતિક્રમણ, સજઝાય, સ્તવન, કડા આદિ શીખી જીવન કૃતાર્થ કરવાઉદ્યમવંત બન્યા, Page #6 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ સરસ્વતિના અવતાર સમા વિદુષી શારદાબાઈ મહાસતીજી જ્યાં બિરાજમાન હોય ત્યાં સદૈવ પર્યુષણ જે ઉત્સાહ હોય છે. ને વાતાવરણ તપ ત્યાગ વૈરાગ્યથી મઘમઘતું હોય છે. આ અનુપમ લાભ ઘાટકોપર સંઘને મળેલ છે. તે જ લાભ દરેકને મળે તે શુભભાવનાથી શ્રી સંઘે સંવત ૨૦૩રના ઘાટકોપર ચાતુર્માસના વ્યાખ્યાને “શારદા શિખર” નામથી દશહજાર પુસ્તક છપાવેલ છે જેની કિંમત રૂ. ૭-૫૦ ફક્ત રાખેલ છે. આ પુસ્તકના પ્રકાશન માટે રૂા. ૨૧૦૦૦-૦૦ (અંકે એકવીશ હજાર) જેવી માતબર રકમ દાનવીર શેઠશ્રી મનસુખલલ છગનલાલ દેસાઈએ આપતા પ્રકાશક તરીકેનું તેમનું નામ આપેલ છે. ધર્મપ્રેમી શેઠશ્રી મણિલાલ શામજી વીરાણુને પણ સારે સહકાર મળેલ છે. રૂ. ૨૫૧–૦૦ તથા તેથી વિશેષ રકમ આપનાર દાતાઓનું સહાયક તરીકે નામ આપવાનું તેમજ અગાઉથી એકી સાથે પાંચ કે વધારે પુસ્તકોના ગ્રાહક થનારનું નામ પણ પુસ્તકમાં લખવા સંઘે નકકી કરેલ છે. તત્વ પ્રેમી જિજ્ઞાસુ ભાઈ બેને આ સુંદર પ્રેરક ભવદુઃખભંજક, આત્મધારક વ્યાખ્યાને વાંચી પિતાનું જીવન ધન્ય બનાવી સંઘના પ્રયનને સફળ કરે એજ વિનંતી આ પુસ્તક પ્રકાશનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સર્વને આભાર માનીએ છીએ, આ પુસ્તકના પ્રકાશન કામમાં અમારે શ્રી નીતિનભાઈ બદાણીને અંતઃકરણપૂર્વક આભાર માનવે જોઈએ કારણ કે આટલું મોટું પુસ્તક અને દશહજાર (૧૦૦૦૦) નકલના પ્રફ વાંચન માટે તથા મુફ સમયસર પૂ. મહાસતીજીને મળી જાય તથા વાંચેલા પ્રફ પાછા મળી જાય તે માટે પોતે ખંતથી કામયને જે ભેગ આપે છે તે માટે અમે તેમના આભારી છીએ, આ પ્રસંગે હૃદયના ઉમળકા સહિત વ્યાખ્યાન સંગ્રહ કરવા બદલ તત્વચિંતક ૫. કમળાબાઈ મહાસતીજીને તથા બા.બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજીને જેટલો આભાર માનીએ તેટલે ઓછે છે કારણ કે તેઓશ્રીએ ખૂબ શ્રમ લઈને આ કાર્ય પૂર્ણ કર્યું છે. તા.ક. ૫. મહાસતીજીએ વ્યાખ્યાન દરરોજ વિસ્તારપૂર્વક ફરમાવ્યા છે પણ પુસ્તક ઘણું મોટું થઈ જવાથી કાંઈક બખે વ્યાખ્યાન સાર ભેગો કરી એકેક વ્યાખ્યાનમાં લખે છે, વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુધિપત્રકમાં જેશે છતાં કઈ ભૂલ દેખાય તે વાંચકોને સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે. ૐ શાંતિ. " લી. માનદ્મંત્રીએ શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ ઘાટકોપર Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી “શારદા શિખર” પુસ્તકમાં સહાય આપનાર દાતાઓની નામાવલી રૂપીયા ૨૫૧ ,, ચંપાબેન રતીલાલ ૨૧૦૦૧ શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈ ઘાટકોપર ૨૫ ,, ચંપાબેન રતીલાલ ગાંધી ૧૦૦૧ , બચુભાઈ ગુલાબચંદ દોશી , ૨૫૧ , છગનલાલ વૃજલાલ ગોયાણી ૧~૧ ,, છોટાલાલ રામજી મહેતા , ૨૫૧ ,, છોટાલાલ પ્રભુદાસ ભાયાણી ૧૧ , ગુલાબચંદ ડોસાભાઈ દડીયા , ૨૫૧ , કુ. ચેતન તથા રશ્મિકાંત મગન ડાલા ૧૦૦૧ , ગીરજાશંકર ખીમચંદ શેઠ મુંબઈ છેડા ઘાટકોપર ૧૦૦૧ ,, મણીબેન છગનલાલ દેસાઈ ઘાટકોપર ૨૫૧ , છબલબેન દેવકરણ સંધવી વાટકો પર ૧૦૦૧ ,, રમણીકલાલ છગ્ગનલાલ દેસાઈ , ૨૫૧ ,, ચીમનલાલ હીરાચંદ શાહ સાણંદ ૧૦૦૦ , સાકળીબેન કપુરચંદ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ૨૫૧ , ચીમનલાલ જેચંદ શાહ હાઃ શ્રી વૃજલાલ કપુરચંદ ગાંધી ૨૫૧ , ચંપાબેન નાનાલાલ શાહ ૧૧ , મણીલાલ શામજીભાઈ વીરાણી તથા ૨૫૧ ,, ચુનીલાલ મૂળજી તેમના પરીવાર મુંબઈ ૨૫૧ , ધીરજલાલ ભાઇલાલ દડીયા ઘાટકોપર ૭૫૦ શ્રી કાંતાબેન ચુનીલાલ શાહ ૨૫૧ , દલસુખરાય મોતીચંદ દોશી , ૫૦૧ , મણીલાલ સુંદરછ દોશી વિલેપારલા ૨૫૧ , ધીરજલાલ અભેચંદ વૈધ , ૫૦૧, એક સદ૫હસ્થ હ. બચુભાઈ દોશી ઘાટકોપર ૨૫૧ , ગુલાબચંદ ભગવાનજી ઝષા , ૫૦૧ , એક સદ૫હસ્થ , , , ૨૫૧ ,, હરકીશન મણીલાલ ઠકકર ૫૦૧ ) ભાઇલાલ જાદવજી કોલાપુરવાલા , ૨૫૧ , એસ. લવચંદ એન્ડ કું. બોરીવલી , ધરમચંદ એન્ડ કું. પ્રા. લી. મુંબઈ ૨૫૧ , હીરાબેન રમણીકલાલ ગાંધી ૫૦૧ , ગુણવંતભાઈ મફતલાલ દોશી ઘાટકોપર ૨૫૧ ,હરીલાલ ગોરધનદાસ બદાણી ઘાટકે પર ૫૦૧ ,, હીંમતલાલ હરજીવનદાસ સાણંદ , ૨૫૧ ,, હરીલાલ હંસરાજ બાટવીયા , ૫૦૧ ,, જશુભાઈ ઠા: યશવંતભાઈ ૨૫૧ , ઈચ્છાબેન ચંદ્રકાંત ઉદાણું , ૫૦૧ , કમળાબેન મનસુખલાલ દેસાઈ , ૨૫ ,, ઈચ્છાબેન પ્રભાશંકર દફતરી , ૫૦૧ ,, નરેન્દ્ર કીરચંદ ગેસલીયા , ૨૫૧ ,, ઈન્દુબેન નગીનભાઇ શેઠ , ૫૧૧ , તારાબેન રમણીકલાલ દેસાઈ , ૨૫૧ , જયંતીલાલ શીવલાવ શાહ ઘાટકોપર ૧૧ ,, પ્રેમચંદ ફૂલચંદ અદાણી લચંદ અદાણી , ૨૫૧ , જયકુંવરબેન જગજીવન રતનશી , ૨૫૧ , એક સાહસ્થ હા હીરાભાઈ તુરખીયા ૨૫૧ ,, ડો. જી. એમ. છાડવા બોરીવલી ઘાટકોપર ૨૫ , જીવણલાલ પદમશી સંધવી સુરેન્દ્રનગર ૨૫૧ , અંબાલાલ ચુનીલાલ મહેતા ,, , જીતેન્દ્ર ચંપકલાલ શાહ ૨૫૧ ,, અમરચંદ હેમચંદ હા. પ્રભુદાસભાઈ, ૨૫૧ ,, જયંતીભાઇ અમૃતલાલ શાહ માટુંગા ૨૫૧ , અભયકુમાર કસ્તુરચંદ , સ્નાબેન ધીરજલાલ શાહ મલાડ ૨૫૧ , ભુરીબેન લક્ષ્મીચંદ ગાળવાલા , જયંતીલાલ ગીરધરલાલ મહેતા ૨૫૧ , ભકતામર પ્રાર્થના મંડળ ઘાટકોપર ૨૫૧ , કાંતાબેન રાયચંદ શેઠ ઘાટકોપર ૨૫૧ , ભગવાનજી નાનજી દેશી , ૨૫૧ , કાંતીલાલ ગોપાલજી એન્ડ બ્રધર્સ , ૨૫૧ , બાલચંદ સાંકળચંદ સાણંદવાળા ૨૫૧ ,, કાંતીલાલ મગનલાલ શેઠ ઘાટકે પર L: Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ,, કાશીબેન મંગળજી ગાંધી , ૨૫૧ , નાનાલાલ મેતીચંદ સંધ ૨૫૧ ,, કોકીલાલબેન રજનીકાંત શાહ ,, ૨૫૧ , નવીનભાઈ પી. સંધરાજકા ૨૫૧ , કીરીટકુમાર કાંતીલાલ તલસાણીયા , ૨૫૧ ,, નવલબેન વનેચંદ સંઘવી , ૨૫૧ , કેશવલાલ ઉજમશી ૨૫૧ , નરેશ શાંતીલાલ સંઘવી ૨૫૧ , કાંતીલાલ લક્ષ્મીચંદ મોદી દોલતનગર ૨૫ , નટવરલાલ તલકચંદ શાહ ૨૫૧ ,, કેશવલાલ નરશીદાસ મહેતા , ૨૫૧ ,, નાથાલાલ હરખચંદ માટલીયા ૨૫૧ ,, કોરશી હીરજી મુંબઈ ૨૫૧ , નટવરલાલ એચ. વશા ૨૫૧ , કાંતીલાલ વિઠ્ઠલદાસ ભાયાણી ઘાટકોપર ૨૫૧ , નાનાલાલ મનસુખલાલ શાહ , ૨૫૦ , કંકુબેન ધરમશી ખીમશીયા ૨૫૧ , પ્રતાપભાઇ ડી. ગાંધી ૨૫૧ , કાંતાગૌરી ભાઈલાલ શેઠ ૨૫૧ , પ્રભુદાસ માણેકચંદ કોઠારી , ૨૫૧ ,, ખીમજી મેઘજી ૨૫૧ ,, પુષ્પાબેન તારાચંદ અવલાણી માટુંગા ૨૫૧ , કાનજી ત્રિભોવનદાસ પારેખ ૨૫૧ , પ્રાણકુવંરબેન ઉતમચંદ દેશી ઘાટકોપર ૨૫૧ , તરલીકાબેન લાભુલાલ કે. તુરખીયા ,, ૨૫૧ , પ્રેમચંદ ઉજમશી માટુંગા ૨૫૧ , લીલાવંતીબેન રમણીકલાલ દોશી , ૨૫૧ પ્રાણલાલ આણંદજી મહેતા ઘાટકોપર ૨૫૧ , લલીતચંદ્ર મણીલાલ ઠક્કર ૨૫૧ ,, પ્રેમીલાબેન સુર્યકાંત મહેતા ૨૫૧ , લીલાવંતીબેન ધારશી કાપડીયા ૨૫૧ , પંકજભાઇ દલસુખચંદ શાહ. ૨૫૧ ,, લીલાવંતીબેન અમૃતલાલ શાહ , ૨૫૧ , રતીલાલ માણેકચંદ દોશી ૨૫૧ ,, લીલાવંતીબેન જયંતીલાલ શાહ માટુંગા ૨૫૧ , રતીલાલ હાકેમચંદ ઉદાણી ૨૫૧ ,, લાભુબેન પ્રભુદાસ દેસાઈ ઘાટકોપર ૨૫૧ , રમણીકલાલ નારણદાસ શાહ. ૨૫૧ ,, લીલાવંતીબેન કેશવલાલ મહેતા , ૨૫૧ , રતીલાલ વનેચંદ પારેખ ૨૫૧ , મધુરાવતીબેન ત્રિભનદાસ શાહ , ૨૫૧ ,, રમેશચંદ્ર વાડીલાલ શાહ વિલેપાલ ૨૫૧ , મણીલાલ પરમ ઠક્કર ૨૫૧ , રમાલક્ષ્મી મણીલાલ દેસાઈ ૨૫૧ ,, મંજુલાબેન સંધવી ૨૫૧ ,, રતીલાલ તલકશી ટીપણીવાલા ૨૫૧ , મોહનલાલ સમજી દોશી ૨૫૧ , સુભદ્રાબેન રસીકલાલ ઝવેરી મુંબઈ ૨૫૧ , મનસુખલાલ કસ્તુરચંદ મહાલક્ષ્મી પાલનપુરી ૨૫૧ ,, મગનલાલ સાંકળચંદ શાહ ૨૫૧ શ્રી શાંતીલાલ ભવાનભાઈ બાવીસી ઘાટકોપર ૨૫૧ ,, મણીલાલ સાંકળચંદ શાહ ૨૫૧ , સમરતબેન સુખલાલ શાહ ઘાટકોપરે ૨૫૧ ,, મણીલાલ ભાઇચંદ શાહ ૨૫૧ , સેવંતીલાલ મણુલાલ શાહ ૨૫૧ , મોહનલાલ ત્રિભોવનદાસ કોઠારી , ૨૫૧ , શાંતાબેન જેસીંગભાઈ દડીયા મુંબઈ ૨૫૧ , મંજુલાબેન શશીકાંત બાવીસી ૨૫૧ , શાંતાબેન ભીખાલાલ ગાંધી ઘાટકોપર ૨૫ શ્રી મોઘીબેન ધનજી ભાલાણી ૨૫૧ , સુભદ્રાબેન હરીલાલ અજમેરા ઘાટકોપર ૨૫૧ , મનસુખલાલ ગીરધરલાલ શેઠ ૨૫૧ , શાંતીલાલ ચુનીલાલ પટેલ ખંભાત , ૨૫૧ ,, મહાસુખલાલ છોટાલાલ શાહ ૨૫૧ ,, શીવલાલ ઝવેરચંદ ૨૫૧ , મુકેશ પ્રાણલાલ મહેતા ૨૫૧ ,, સુખલાલ કેશવજી મહેતા Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ , સુધાબેન ચુનીલાલ શેઠ ૨૫૧ , ઉતમચંદ દીપચંદ અવલાણું , ૨૫૧ ,, શીવલાલ સાકળચંદ શાહ ઘાટકોપર ૨૫૧ ,, વનેચંદ દેવચંદ ઘેલાણી ઘાટકોપર ૨૫૧ .. તારાચંદ દીપચંદ અવલાણી માટુંગા ૨૫૧ , વાડીલાલ છગનલાલ શાહ સાણંદ ૨૫૧ ,, તારાબેન મફતલાલ ઝવેરી ખંભાતવાળા હ. નટવરભાઇ તથા પ્રાણલાલ મુંબઈ ૨૫૧ , વિજયાબેન વલભદાસ સંઘવી ઘાટકોપર ૨૫૧ ,, તારાબેન પિપટલાલ મણીયાર ૨૫૧ ,, વનમાળીદાસ વલભજી ૨૫૧ ,, તારાબેન ચીમનલાલ શાહ સાણંદ ૨૫૧ , વર્ધમાન પ્રભુદાસ તુરખીયા ૨૫૧ , ત્રિકમલાલ હરગોવિંદ અજમેરા ઘાટકોપર ૨૫૧ , વસંતબેન નટવરલાલ શાહ મલાડ ૨૫૧ , ઠાકોરલાલ અંબાલાલ શાહ ખંભાતવાળા ૨૫૧ - વનીતાબેન પ્રવિણચંદ્ર મહેતા ૨૫૧ , ઉત્તમચંદ ડોસાભાઇ દડીયા ઘાટકોપર ૨૫૧ , વીરજી માંડણ વોરા ૨૫૧ ઉત્તમચંદ જગજીવન દેશી ઘાટકોપર ૨૫૧ , લાભુબેન કાંતીલાલ ૨૫૧ ઉજમબા હ. મણીભાઈ દેસાઈ ઘાટકોપર ૨૫૧ , ભૂપતલાલ જેચંદ રીબડીઆ આ અગાઉ પૂજ્ય મહાસતીજીના શારદાસુધા, શારદા સંજીવની, શારદા માધુરી, શારદા પરિમલ, શારદા સૌરભ, શારદા સરિતા, શારદા જેત, શારદા સાગર આદી પુસ્તકોનું પ્રકાશન થયેલ છે. દેશવિદેશમાં ખ્યાતી પામી ચૂકેલા આ પુસ્તકની નકલ ક્યાંય મળતી નથી. જેથી વાંચકેની માંગ પૂરી કરવા ચાલુ વર્ષે દસ હજાર પ્રતનું પ્રકાશન કરવાનું નક્કી કરેલ છે. શ્રી વ.સ્થા. જૈન શ્રાવક સંધ ઘાટકોપર સંઘના તા. ૨૪-૨-૭૩ના રોજ ચૂંટાયેલ કાર્યવાહક મંડળની યાદી શ્રી રતિલાલ કપુરચંદ ગાંધી ટી , લક્ષ્મીચંદ મણિલાલ શાહ શ્રી પ્રતાપરાય દુર્લભજી ગાંધી દ્રષ્ટી , પ્રેમચંદ ફૂલચંદ અદાણી શ્રી બચુભાઈ ગુલાબચંદ દોશી ઉત્તમચંદ ડોસાભાઇ દડિયા શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈ નરેન્દ્ર કીરચંદ ગોલિયા શ્રી ગુલાબચંદ ડોસાભાઇ દડિયા દામોદર ન્યાલચંદ શેઠ શ્રી વૃજલાલ કપુરચંદ ગાંધી પ્રમુખ અમૃતલાલ જી. સાયલાકર શ્રી વનેચંદ દેવચંદ ઘેલાણી ઉપપ્રમુખ પ્રભુદાસ માણેકચંદ કોઠારી શ્રી સેવંતિલાલ મણિલાલ શાહ માનદ્દમંત્રી, ભૂપતલાલ જેચંદ ટીંબડીઆ , ગુલાબચંદ ભગવાનજી ઝાલા પ્રવીણચંદ શાન્તિલાલ શાહ , લાભુભાઇ કેશવલાલ તુરખિયા મધુરાવંતીબેન ત્રીભોવનદાસ શાહ કો-ઓ.સજો, રસ્વ. મણિલાલ કેશવજી ખેતાણી , કાનતાબેન રાયચંદ શેઠ ચીમનલાલ દાદર વોરા છે, જયંતીલાલ શીવલાલ શાહ Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ પૂ. શ્રી. ખા. બ્ર. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમ: “ સંવત ૨૦૩૨ના ધાકેાપરના ચાતુર્માસમાં આપેલા પ્રવચના ” અધિકાર -“ જ્ઞાતાજી સૂત્ર–મલ્લીનાથ ભગવાનના અધિકાર ’ વ્યાખ્યાન ન.−૧ અષાડ સુદ ૯ ને સામવાર 66 સાચુ સુખ મેળવવા વિષયાનું વમન કરી.” તા. ૫-૭૭૬ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને અહેનેા, અખિલ જગતના જીવાને શાશ્વત સ્વધામ પ્રાપ્ત કરવા માટે અમૃતરસ નીતરતી અનતજ્ઞાની ભગવતની વાણી છે. ભગવંત શાસ્ત્રમાં ફરમાવે છે કે અનંતકાળથી આત્માએ સમ્યગ્દર્શન રૂપી તેજસ્વી રત્નના અભાવે નિજભાવને ભૂલી પરદ્રવ્યની ઘેલછામાં, મિથ્યાત્વ અંધકારમાં રઝળપાટ કરી છે. પણ પુણ્યાર્ચ એધિખીજના કારણભૂત એવા મનુષ્યભવની પ્રાપ્તિ થઈ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યાં વિનાની બધી દોડધામ વ્યર્થ છે. ભગવાને લેાકેાત્તર માગ ખતાબ્યા છે. અને તે માર્ગે ચાલવામાં સાચું સુખ છે. લૌકિક માર્ગે ચાલનારા અને ઈન્દ્રિઓના વિષયાને વશ થયેલા અજ્ઞાન આત્મા શરીરની અનુકૂળતામાં સુખ શેાધે છે. બ'એ ! લૌકિક માર્ગ તે કર્માધીન છે. જ્યાં સુધી એમાં આનંદ માની અનુસરશે। ત્યાં સુધી લેાકેાત્તર માગČમાં પ્રવેશ કરવા કઠણ છે. અને ત્યાં સુધી આધિવ્યાધિ-ઉપાધિ અને દુઃખ-દરિદ્રતા ટળવાના નથી. માનવજીવનના ો કાઈ સાર હાય તા તે લેાકેાત્તર માની સાધના છે. પણ આજને માનવી ભૌતિકવાદની ભૂતાવળમાં સુખની ખેાજ કરી તેમાં માજ માણી રહ્યો છે. પણ એને ખખર નથી કે એ મેાજની પાછળ દુઃખની કેટલી મોટી ફાજ ઉભેલી છે. અનંતજ્ઞાની ભગવતે ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદશન પ્રાપ્ત કર્યાં બાદ એ જ્ઞાન જ્યાતિમાં જગતના જીવાને દુઃખમાં જોયા પછી તેમના મુખમાંથી વાણી નીકળી કે હે ભવ્ય જીવ! તમે અનંત પુદ્ગલપરાવર્તીનકાળથી સુખની શેષમાં છે, છતાં હજી સુખ મેળવી શકયા નથી, તેનું કારણ એ છે કે તમારે સુખ જોઈ એ છે પણ સુખનુ' મૂળ શુ છે તે શેાધ્યુ' નથી, સુખ મેળવવું હોય તે પ્રથમ સુખના મૂળને શેાધા. સંસારના દરેક કાર્યમાં મૂળ શેાધા છે. માનીલે કે તમને કંઈ દઈ થયું ને વૈદ અથવા ડૉકટરની દવા લીધી છતાં દર્દીમાં રાહેત ન થાય તે તેનું મૂળ શેાધા છે ને ? આવી કિંમતી દવા ખાઉં છું ને પરેજી પણ ખરાખર પાળું છું છતાં મારે રાગ મતે નથી તે તેનું કારણ શું ? દેવામાં, Page #11 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ડોકટરમાં કે પરેજી પાળવામાં ખામી છે. વહેપાર કરે તેમાં ખૂબ મહેનત કરો પણ નફો ન મળે તે તેનું મૂળ શેને ? આટલી બધી મહેનત કરું છું છતાં મને નફે કેમ નથી મળતો? ત્યાં એક દોકડી પણ જવા દે તેમ નથી એટલા હોંશિયાર છે. આ રીતે ખેડૂત રસાળ જમીન ખેડી, પિચી બનાવી તેમાં સારું બીજ વાવી તેની પાછળ ખૂબ પરિશ્રમ કરે પણ સમયે તેમાંથી ધાર્યું ફળ ન મળે તો તેનું મૂળ શેધશે ને ? કે આખું માસું આટલી બધી મહેનત કરી છતાં તેનું ફળ આટલું જ મળ્યું? આ રીતે ભગવંત કહે છે કે અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં બ્રમણ કરતા જીવ સુખની શોધ કરી રહ્યો છે છતાં સુખ નથી મળ્યું. તે તેનું મૂળ કારણ શું છે તે જાણવું જોઈશે ને? આચારાંગ સૂત્રમાં ભગવંતે ફરમાવ્યું છે કે “fણ કાળ સહિયાર સુમાં ” આ સંસારમાં જેને દુઃખનું કારણ અજ્ઞાન અથવા મેહ છે. અને એ આત્માનું અહિત કરનાર છે. વૃક્ષને ગમે તેટલું પાણી પીવડાવે પણ જે તેનું મૂળીયું સડેલું હોય તે ફળ અને ફૂલ કયાંથી આવે? એ રીતે તમે બહારથી સુખની શોધ ગમે તેટલી કરે પણ અંદર અજ્ઞાન અને મોહે અડ્ડો જમાવ્યું છે તે દૂર નહિ થાય ત્યાં સુધી દુખ ટળવાનું નથી અને સાચું સુખ મળવાનું નથી. એક સંસ્કૃત શ્લેકમાં પણ કહ્યું છે કે : सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति, दुःखस्य नाशाय सुखस्य हेतोः । तथाऽपि दुःखं विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ॥ કિડીથી માંડીને ઈન્દ્ર મહારાજા સુધીના સર્વ દુઃખ કેમ ટળે અને સુખ કેમ મળે તે માટે એકધારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આજે હું તમને પૂછું છું કે આટલા બધા ભાઈ એમાંથી દરરોજ સામાયિક કોણ કરે છે? જે કરતા હોય તે આંગળી ઊંચી કરે તો તેવા ઓછા નીકળશે. અષાડ સુદ પુનમનો દિવસ આવે છે તે દિવસે ઉપવાસ કેને કરે છે ? તે તે અલ્પ નીકળશે પણ હમણાં એમ કહે કે દુઃખ કેને મટાડવું છે ને સુખ કેને જોઈએ છે? તે બધા તરત આંગળી ઊંચી કરશે. ઈચ્છા સુખ મેળવવાની છે પણ એને ખબર નથી કે એ સુખ પાપથી મળે છે કે ધર્મથી મળે છે. અને એ સુખ કેવી રીતે ટકી રહે છે ? આ સંસાર સુખના સોનેરી સહામણાં સ્વપ્ન સેવતો માનવી શારીરિક-માનસિક આર્થિક અને કૌટુંબિક આદિ સેંકડો પ્રકારના ઉપદ્રવોથી ઘેરાયેલું છે, છતાં એ એમ માને છે કે જે મારી પાસે ખૂબ ધન હોત તો હું સુખી થાત. આ જગતમાં જે 'કાંઈ દુઃખ છે તે ધનના અભાવે છે. આવું કંઈક માનવી માને છે. હવે બીજે પ્રકાર માની લો કે કોઈ માણસ મેટે કરોડપતિ છે, આંગણામાં ચાર ચાર કાર ઉભી રહે છે, એરકંડીશન રૂમ છે. આ સંસારમાં કહેવાતી ભૌતિક સુખની સંપૂર્ણ Page #12 -------------------------------------------------------------------------- ________________ શારા પર સામગ્રી તેના ઘરમાં છે એવા લક્ષ્મીનંદનને પૂછે કે ભાઈ! તું સુખી છે ? આટલા વિપુલ સુખના સાધને હેવા છતાં એ કહેશે કે હું સુખી નથી. અંદરથી ચિંતારૂપી ઉધઈને કીડે તેને કેરી ખાય છે. તે ચિંતા કઈ? માર્ગમાં એક ભિખારણ બાઈ આંગળીયે ચાર બાળકને વળગાડીને ચાલી જતી હોય, આપ મા-બાપ, આપો મા–બાપ બેલતી ભીખ માંગતી હોય તેને જોઈને પેલો અબજપતિ રડે છે કારણ કે તેને સંતાન નથી. જ્યારે ભિખારણ અબજપતિને જોઈને રડે છે. અહો ! આને કેટલું સુખ છે. મારે આવું સુખ હોય તે કેવું સારું ! જુઓ, કેવી વિપરીત વાત છે ! શેઠ પાસે લક્ષ્મીને સંગ્રહ છે પણ પુત્રના અભાવમાં ઝૂરે છે. અને ભિખારણને સંતાન છે તે પેટ ભરવાની ચિંતા છે. કદાચ પુત્ર થાય ને ટૂંકી માંદગી ભોગવી જિંદગી પૂર્ણ કરી ચાલ્યા જાય તે પણ દુઃખ થાય છે. આ જગતમાં અને કંઈને કંઈ તે દુઃખ હોય છે. કોઈ ધનસે રહિત દુખી હૈ, હૈ કોઈ મહાગ પીડિત, પાતા કોઈ કષ્ટ માનસિક, પુત્ર વિરહસે હુઆ દુખિત, કોઈ કિસી દુઃખમેં રત હૈ, કોઈ કિસી કષ્ટમેં મગ્ન, હા ! ઈસ જગમેં કોઈ જન ભી નહિ પૂર્ણ સુખમેં સંલગ્ન. આ રીતે ચારે બાજુએથી માનવી દુઃખથી ઘેરાયેલો હોય છે. કેઈને સંપૂર્ણ સુખ નથી. “સાત સાંધે ત્યાં તેર તૂટે” એવી દશા એ ભેગવતે હોય છે. કદાચ તેનું પુણ્ય જાગે અને તે જે સુખે છે તે મળે છતાં પણ તે સાચું સુખ નથી કારણ કે તે સુખ શાશ્વત નથી પણ અશાશ્વત છે. કઈ એક મોટા મહારાજા ભવ્ય રાજમહેલમાં હાલતા હય, વૈભવની છેળે ઉછળતી હોય તેમને જનતા મહાસુખી માને છે પણ એ જનતાના ખ્યાલમાં નથી કે ચિંતારૂપી દુઃખને કીડે મહારાજાના દિલને કેરી ખાય છે. પણ મહારાજાની સાહ્યબી જેઈને ઘડીભર પ્રજાને થાય કે અહે. મહારાજા કેવા સુખી છે. કેટલા ભાગ્યવાન છે ! પરંતુ રાજાના મનમાં તે લાખે સંક૯પ અને વિકલ્પની જાળ ભરેલી હેય છે. કેઈક રાજાએ કંઈક રાજાનું એક નાનકડું ગામ જીતી લીધું હોય તે તેને ખાવાનું પણ ભાવતું નથી. અરે રાજ્યમાં નુકશાન થયું તે ચિંતાનો પાર નથી રહેતે. બંધુઓ ! આમ બનવાનું કારણ તમને સમજાય છે ? આનું કારણ એ છે કે જીવે સુખ બહારના પદાર્થોમાં માન્યું છે. પણ સુખ બાહ્ય નથી. છતાં જીવ અજ્ઞાનના કારણે મેહ છોડતું નથી. જે પદાર્થથી એક માનવી સુખને અનુભવ કરે છે તે જ પદાર્થથી બીજે માનવી દુખને અનુભવ કરે છે. એ તે તમને અનુભવ છે ને ? Page #13 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર લક્ષ્મી કે અધિકારના રોગથી સુખ ભોગવે છે પણ જેમ ઝાંઝવાના જળ દૂરથી પાણી રૂપે દેખાય છે પણ તે અસલ પાણી નથી. તે રીતે ભૌતિક પદાર્થોમાં સાચું સુખ ન હોવા છતાં એમાંથી સુખ મળે છે એમ માની આશામાં ને આશામાં જીવ તેને પ્રાપ્ત કરવા તેની પાછળ દોડી રહ્યો છે પણ છેવટ સુધી દુખ મટતું નથી ને સુખ ટકતું નથી છતાં ભ્રમણા ભાંગતી નથી ને પરિણામે કર્મનું બંધન થાય છે. દુઃખના કારણેમાં અજ્ઞાન દશાથી જીવ સુખ માનીને રામ્યા કરે છે. કેઈ બહેન ગળામાં હીરાને હાર પહેરીને મલકાય છે કે હું કેવી સુંદર દેખાઉં છું. મારવાડની બહેને હાથમાં સોનાની બંગડીઓ પહેરે છે ને હાથીદાંતનો ચૂડે પહેરે છે. એને હાથ દાગીનાથી ફીટ ભરાઈ ગયું હોય છે, હાથને સાફ કરવાની જગ્યા હેતી નથી. અરે, હાથ ઉપર કેટલું વજન થાય છે. છતાં એને એમ નથી થતું કે મને ભાર લાગે છે. એક હાથીદાંતને ચૂડે બનાવવામાં કેટલું પા૫ છે! ખાડે બેદી કાગળની હાથણી બનાવી ઉભી રાખે છે. હાથણીને જોઈ હાથી તેના તરફ આકર્ષાઈને ખાડામાં પડે છે. આ રીતે હાથીના દાંત પાડવામાં આવે છે. પરિણામે હાથીનું મૃત્યુ થાય છે. છતાં હાથીદાંતને ચૂડે પહેરનાર બહેન હરખાય છે કે મેં હાથીદાંતને ચૂડો પહેર્યો છે. મારવાડી બહેન એક તાકા જેટલા કાપડને ચણ પહેરે છે. ઓછા કાપડને ચણીયે તેને ગમતું નથી તો પણ ચણીયે તેને ભારરૂપ નથી લાગતું કારણ કે એને એને શેખ છે. દશ વર્ષની બાલિકા એના ભાઈને તેડીને ડુંગર ઉપર ચઢતી હોય, થાકથી આકુળ-વ્યાકુળ થતી હોય, ગભરાઈ જતી હોય તેને જોઈને કેઈ પૂછે બહેન! તને ભાર નથી લાગતું ? ત્યારે તે બાલિકા કહી દેશે કે મને કેમ એવું પૂછો છો? એ તે મારે વહાલસોયો લાડીલ ભાઈ છે. સમજાય છે કે જેના પ્રત્યે જીવની જેટલી રૂચી હોય છે તેને દુઃખરૂપ વસ્તુ પણ સુખરૂપ લાગે છે. આટલી રૂચીજો ધર્મ પ્રત્યે જાગે તો કલ્યાણું થઈ જાય. દેવાનુપ્રિયે! આ બધી જીવની અજ્ઞાન દશા છે. અને અજ્ઞાન એ દુઃખનું મૂળ છે. એ મૂળમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. માત્ર વલખાં છે. પણ જીવને એનું ભાન નથી. પતંગીયું દીવાના તેજમાં અંજાઈને તેમાં હોમાઈ જાય છે. એને જે જ્ઞાન હોત કે હું આમાં અંજાઈને બળી જઈશ તે આમ ન કરત. એક મણ દૂધપાકના તપેલામાં એક ટીપું ઝેર પડયું છે એવી ખબર પડે તે તેને ફેંકી દે છે. અને જે ખબર ન હોય તો હશે હશે પીવે છે. અને મોતને ભેટે છે. આ રીતે જીવ જ્ઞાનના અભાવે સુખ મેળવવા જતાં દુઃખને નોતરે છે. માટે વિચાર કરે. સુખ સાચી સમજણથી પ્રગટે છે. અને દુઃખ અજ્ઞાનનો નાશ થવાથી મટે છે. આજે તે જ્ઞાન મેળવવાનું દેવાળું છે. એટલે વિકથાને, પીકચર જોવાને ને રેડિયાના ગીતે સાંભળવાનો રસ છે તેટલે ધર્મ પ્રત્યેને નથી. અહીં ઘાટકોપરમાં તે ઘણી Page #14 -------------------------------------------------------------------------- ________________ : " શારદા શિખર બહેનો પ્રતિક્રમણ કરવા આવે છે. પણ ઘણી જગ્યાએ રવિવારે અમે ગુરૂવારે બહેને પ્રતિકમણમાં ઓછા આવે ને જૈનશાળામાં બાળકે આવતા નથી. મને થયું કે આનું કારણ શું ? પૂછતાં ખબર પડી કે ગુરૂવારે છાયાગીત આવે અને રવિવારે પીચર તથા નાટક હોય એટલે ધર્મને દેશનિકાલ કર્યો. પણ એજ દિવસે ને એ જ ટાઈમે દીકરો પરદેશથી આવતું હોય તે એરપોર્ટ ઉપર સામા લેવા જાય કે નહિ? (તામાંથી અવાજ: જરૂર જાય) સંતાન જેટલા વહાલા છે તેટલા હજુ સંત વહાલા લાગ્યા નથી. તમને લાગે છે કે વિજ્ઞાન આગળ વધ્યું છે પણ વિજ્ઞાને ધર્મને ધક્કો માર્યો છે. ટી. વી. એ ધર્મને ભૂલાડ છે મેહને જગાડે છે. આપણુ જૈનશાસ્ત્રોમાં આત્માને ઉંચે ચઢવા માટે ચૌદ ગુણસ્થાનકરૂપી ચૌદ પગથીયાની સીડી બતાવી છે. તેમાં દશમ ગુણસ્થાન સુધી મેહરૂપી મહારાજાનું સામ્રાજ્ય વ્યાપેલું છે. એ મહા આત્માને કટ્ટો દુશ્મન છે. એ શત્રુ ઉપર વિજય ન મેળવાય ત્યાં સુધી સાચું સુખ મળવાનું નથી. જીવ મેહશત્રુને હટાવી બારમે ગુસ્થાને પહોંચી જાય પછી પડવાનું રહેતું નથી. બારમે ગુણસ્થાને ગયો એટલે મેક્ષમાં જવાનું રજીસ્ટર થઈ ગયું. પછી કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જવાનું છે. જે આપણે મેક્ષમાં જવું હોય તે મેહ ઉપર વિજય મેળવવું પડશે. આ મોહ જીવને સંસારમાં મૂંઝવે છે. માટે જે સમજ્યા છે તે નક્કી કરે કે મારે “વિષનું કરવું વમન, કષાયોનું કરવું શમન, ઈન્દ્રિઓનું કરવું દમન, ત્રિકાળજ્ઞાનીને કરવું નમન.” મેહને મારવા માટે પ્રથમ વિષયેનું વમન કરવું પડશે. જેમ કેઈના દીકરાએ ઝેર પીધું હોય તે તેની ખબર પડતાં તરત તેને દવાખાનામાં દાખલ કરી દે છે. તે સમયે એ વિચાર કરવા નથી રહેતા કે હું આ પ્રતિષ્ઠિત માણસ છું ને મારી સમાજમાં અપકીતિ થશે કે ફલાણાના દીકરાએ ઝેર પીધું છે. તે સમયે તે બસ એક જ ભાવ દેય છે કે દીકરાને જલદી ઝેર ઉતરી જાય ને મારો દીકરે કેમ બચી જાય. જેટલો સમય ઝેર શરીરમાં વધુ રહે તેટલું નુકશાન વધારે થાય છે. તેમ જ્ઞાની કહે છે વિષયના વિષ જેટલા વધારે તેટલું આત્માને નુકશાન વધુ છે. માટે જલ્દી ઈન્દ્રિયના વિષના વિષનું વમન કરી નાંખે. ભગવાન કહે છે કે ઈન્દ્રિઓ ખરાબ નથી પણ ઇન્દ્રિયના વિષમાં ઉત્પન્ન થતા વિકાર ખરાબ છે. ઇન્દ્રિ મહાન પુણ્યને ઉદય હેય તે મળે છે. મનુજનીમેં ભી દૂર્લભ હૈ, આદેશ ઉત્તમ કળગ, બડે પુણ્યસે મિલતા હૈ યહ, માનવકો અતિ શુભ સાગ i , * Page #15 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ઉસસે અધિક પુયસે પાયા, સુંદર તન વિચાર ગંભીર, ઇન્દ્રિય શક્તિ સ્વસ્થ મનકા બસ, દીર્ઘ આયુ આરેગ્ય શરીર, આર્યદેશ, ઉત્તમ કુળ, અને પાંચ ઈન્દ્રિયે મહાન પુણ્યથી મળે છે. આંખ હોય તે સંતના દર્શન થાય, સજ્ઞાન પ્રાપ્ત કરી શકાય. કાન મળે તે સંતના મુખે ભગવાનની વાણું સંભળાય પણ એને અર્થ એ નથી કે આંખ મળી એટલે ગમે તેવા ચિત્રો જેવા અને કાન દ્વારા કોઈની નિંદા સાંભળવી અને જીભ મળી એટલે મઢેથી મીઠું બોલવું ને અંદરમાં ઝેર રાખવું. ઘણુ એમ કહે છે કે મયૂરને ટહુકાર મીઠો હોય છે તે મયૂર જેવા બને. પણ હું તે કહું છું કે મચૂર જેવા ન બનશે, મયૂર મેઢેથી મીઠો ટહુકાર કરે છે પણ આખા સર્પને ગળી જાય છે. માટે એવા ના બનશે અરે, વાણી બોલે તે પણ મીઠી બોલજે. કડવી ના બેલશે. શબ્દને હાથ કે પગ નથી પણ શબ્દની એવી તાકાત છે કે તે જીવતા માનવીને મારી નાંખે છે. અમને સાધુ પ્રતિક્રમણમાં બતાવ્યું છે કે સોળ પ્રકારની સાવધ ભાષા સાધુએ ના બેલવી, ભગવંત કહે છે મારા સાધક કેઈ પણ જીવને દુઃખ થાય તેવી સાવધ ભાષા બેલીશ નહિ, હે મારા સાધક! કઈ પણ જીવને દુઃખને નિમિત્ત બનીશ નહિ. પાંચ ઈન્દ્રિઓના વિકારને છતી આત્મા તરફ વળજે. વિષયમાં રક્ત ના બનીશ. દૂધ દૂધરૂપે રહે તે શરીરને પુષ્ટિકારક બને છે પણ જો એ દૂધ વિકૃત બની ગયું હોય ને પીવામાં આવે તે નુકશાન કરે છે. માટે જ્ઞાની કહે છે કે ઈન્દ્રિએ ના વિષયોનું વમન કરી આત્મસાધના કરી લે. દરરોજ સામાયિક કરે, વ્યાખ્યાન સાંભળે, સંતદર્શન કરે છતાં જીવનને ૫૦ટે કેમ ન થાય ? બંધુઓ ! જ્યારે જીવનમાં પટે આવશે ત્યારે તેની દશા કઈ જુદી હશે. - અંદરથી વિષયેના વિષ નીકળી જશે ત્યારે કોઈ ગમે તેવા શબ્દો કહેશે તે પણ દુઃખ નહિ થાય. અને અંદર વિષયેના વિષ ભરેલા હશે તે કઈ સારું કહેશે તે ગમશે. અનાદિ કાળથી જીવને શું ગમે છે ? કેઈ તમને પત્રમાં લખે કે શ્રીમાન”, શેઠ” કે “શાહ” તે પ્રિય લાગશે પણ કઈ કહે કે કેમ શેતાન ? તે કેવું લાગે? તરત જ બહાર જઈને વાંકુ બેલશે કે હું શેતાન છું? હું તે શ્રાવક છું. પણ વિચાર કરજે કે હું શ્રાવક છું કે શેતાન છું ? શ્રાવક કુળમાં જન્મીને કામ શ્રાવકના કરું છું કે શેતાનના ? જીવને વિચારવાનું છે કે મારામાં શ્રાવકના ગુણ છે કે શેતાનના ? એ પિતાની જાતને પૂછે. જે આર્યદેશમાં જન્મ થયો છે તેનું કેટલું ગૌરવ હોવું જોઈએ, આર્યદેશમાં જન્મેલા શિકારીને પણ પિતાની આર્યભૂમિનું કેટલું ગૌરવ હતું. એક વખત એક શિકારી શિકાર કરવા માટે જંગલમાં ગયે. એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા બેઠા વાત કરતા હતા. ત્યાં શિકારી પક્ષીઓનો શિકાર કરવા Page #16 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તૈયાર થયો. ત્યારે એ બંને પંખીડા કહે છે...હે વીરા તું અમારી એક વાજ સાંભળ. પછી તારે જે કરવું હોય તે કરજે. પક્ષીની વાત સાંભળીને શિકારી બે હે પંખીડા ! હું ભલે શિકારી છું પણ આર્યદેશમાં જ છું. મને મારા કાર્ય દેશનું ગૌરવ છે. માટે બોલે. તમારી વાત સાંભળવા હું તૈયાર છું. પછી કહે છે વીરા ! અમારે નાના નાના બે બચ્ચા છે તે હજુ ઉડવા પણ નથી શીખ્યા. તેમને માટે અમે ચણ મેળવવા આવ્યા છીએ. જે અમે ટાઈમસર ત્યાં નહિ પહેરીએ તે તે ભૂખ્યાં તરફડશે. માટે ડીવાર અમને જવા દે. અમારા બચ્ચાને ચાણ ખવડાવી, હેત કરી છેલ્લી હિત શિખામણ આપીને તરત પાછા આવીએ છીએ, શિકારી કહે – ભલે, જવા દઉં છું પણ તમે તરત પાછા આવશે તેની ખાત્રી શું ? બંધુઓ ! આ શિકારીને આર્થમિનું કેટલું ચીરવ છે ! શિકારી કર હોવા છતાં હાથમાં આવેલ શિકાર જવા દે છે. બેલે, તમને કઈ ઘરાક રૂપી શિકાર મળી જાય તે જાતે કરે કે કામ કાઢી લે. શું કરો ? બેલો. તે ખરા, (હસાહસ) (શ્રેતામાંથી અવાજ-અમે તે પૂરો શિકાર કરી લઈએ.) પેલા પક્ષીઓ કહે છે વીરા ! તું જે આર્યભૂમિમાં જન્મેલો છે તે આર્યભૂમિમાં અમે રહીએ છીએ. અમને પણ અમારી આર્યભૂમિનું ગૌરવ છે. અમે વચન આપીએ છીએ કે અમારા બચ્ચાને મળીને અમે તરત પાછા આવીએ છીએ. પક્ષીઓ પોતાના બચ્ચા પાસે ગયા. તેમને ચણ ખવડાવ્યું. હાલ કર્યું ને છેલ્લી હિત શિખામણ આપતાં કહ્યું – હે યાર બચ્ચાઓ ! તમે સંભાળીને રહેજે અને જાતે ચણ ચણતાં શીખજે. ને તમારા પગભર ઉભા રહેતા શીખજે. હવે જઈએ છીએ. બચ્ચા કહે છે માતા-પિતા ! તમે અમને મૂકીને ક્યાં જાઓ છો ? ત્યારે કહે – હવે અમે સદાને માટે જઈએ છીએ. એટલું કહી બચ્ચાંને તરફડતા મૂકીને આપેલા વચનનું પાલન કરવા શિકારી પાસે આવીને ઉભા રહ્યા. આ જોઈ શિકારી સ્તબ્ધ બની ગયે, બંને પક્ષીઓ કહે વીરા ! હવે તારે જે કરવું હોય તે કરી શકે છે. પણ અમને માર તે પહેલાં એક પ્રશ્ન તને પૂછવે છે. તે તેને જવાબ આપીશ? શિકારી કહે પૂછ. હું સાથે દેશને માનવી છું તને જવાબ નહિ આપું તે કેને આપીશ? પક્ષી કહે મારા પ્રશ્નના જવાબમાં મને સાચી સલાહ આપવી પડશે. શિકારી કહે છે હું જરૂર સાચી સલાહ આપીશ. તારે જે પૂછવું હોય તે પૂછી શકે છે. પક્ષી કહે છે શિકારી શિકાર કરવા બાણ છેડે ત્યારે કઈ દિશામાં ઉડે તે બચી જવાય ? શિકારી વિચાર કરવા લાગ્યો. અહે! આ તે બચવાનો માર્ગ શેળે. આ પ્રશ્નના જવાબમાં. જે એને સાચી સલાહ આપું તે મારો ધંધે ભાગી પડે. આ તે બીજા બધાને બચવાનો માર્ગ બતાવી દે. દેવાનુપ્રિય! તમારી પાસે કોઈ સલાહ લેવા આવે કે હું કે ધંધે કરું તે સુખી થાઉં? તે તમે સાચી સલાહ આપશેને? કારણ કે વમે પણ આર્ય દેશમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જમ્યા છે. (હસાહસ). શિકારીએ વિચાર કર્યો કે મારું જે થવું હોય તે થાય પણ મારે તે એને સાચી સલાહ આપવી જોઈએ. જે સાચી સલાહ ન આપે તે મારી આર્યભૂમિ લાજે. શિકારી કહે છે હે પંખીડા ! શિકારી જે દિશામાં બાણ છોડે તેની વિરૂદ્ધ દિશામાં ઉડે તે પ્રાણ બચી જાય. શિકારીએ પિતાનો શિકાર જાતે કરી બચવાને માર્ગ બતાવી દીધું ને પક્ષીઓએ પિતાના પ્રાણ બચાવી લીધા. આ હતું આર્યભૂમિનું ગૌરવ. એ હતે શિકારી અને તમે છે શ્રાવક. તમને પણ આર્યભૂમિનું ગૌરવ હોવું જોઈએ. અંતરાત્મામાં જ્ઞાનને દીપક પ્રગટાવવા માટે અને સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિષયનું વમન કરવું જોઈએ ને કષાયેનું શમન કરવું જોઈએ. વિષયનું વમન કર્યા પછી કષનું શમન કેવી રીતે થાય તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૨ વિષય “પરધર દર્દ છે ને સ્વઘર દવા છે? અષાડ સુદ ૧૦ ને મંગળવાર તા. ૬-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી, વાત્સલ્યના વહેણ વહાવનાર, પરમ કૃપાનિધી, જગતના સમસ્ત જીવને આત્મોન્નતિ અને કલ્યાણને સત્ય રાહ બતાવનાર, મહાન કરૂણાસાગર વીતરાગ ભગવંતે જગતના તમામ વેનું કલ્યાણ કરવાની ભાવનાથી આગમની અમૂલ્યવાણીના વહેણ વહાવ્યા. તીર્થકર ભગવંતના મુખ કમળમાંથી વાણી વરસી, ગણધરોએ ઝીલી, આચાર્યોએ લખી. ભગવંત કહે છે કે જે આત્માને સંસાર ખટકશે તેને કર્મથી છૂટકારો થશે. સંસાર એટલે શું? જયાં જન્મ-મરણ, સંયોગ-વિયોગ છે તેનું નામ સંસાર. જ્યાં આ બધું નથી તેનું નામ મોક્ષ. જે આત્માઓ સિદ્ધ સ્વરૂપને પામી ગયા છે તેમને જન્મ, જરા, મરણ, સંગ-વિયેગ, રેગ-શેક કાંઈ નથી. જ્યાં સુધી કર્મની વગણ ઉભી છે ત્યાં સુધી જન્મ–જરા-મરણ ઉભા છે. જ્યાં સુધી ભવપરંપરા ખડી છે ત્યાં સુધી આ દુઃખ દૂર થવાના નથી, સંસારમાં દુખે ઘણું છે. કદાચ કઈ જીવને પુણ્યોદયે બીજા દુઃખો વર્તમાનમાં વિદ્યમાન ન હાય પણ જન્મ–જરા–રેગ-મરણ આ ચાર પ્રકારના દુઃખ તે સિદ્ધ સિવાય દરેક સંસારી જીવને રહેલા છે. આ દુઃખે માત્ર સિદ્ધગતિમાં નથી. જન્મ–જરા-મરણના રોગથી મુક્તિ લેવી હોય તે મોક્ષની સાધના કરવી જોઈએ. Page #18 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર બંધુઓ ! તમારા સંસાર વ્યવહારમાં પણ કઈ વસ્તુ મેળવવી હોય તે તે જ્યાં મળતી હોય ત્યાંથી મેળવવા પુરૂષાર્થ કરે છે. તે મોક્ષ મેળવવા માટે કેટલે પુરૂષાર્થ જોઈશે! મહાન પુરૂષે બેલ્યા છે કે દર્દ કેણ છે ને દવા કેણુ છેદર્દી છે પરઘર અને દવા છે સ્વઘર, પરદ્રવ્યને રાગ એ દર્દ છે અને સત્સંગ, વીતરાગ વાણીનું પાન, શાસ્ત્રનું વાંચન એ દવા છે. પરસંગ એ બિમારી છે પરંતુ સત્સંગ એને કાઢવાની દવા છે. આજે જીવ દુઃખી કેમ છે? કર્મની વિટંબણાથી. એ વિટંબણા શાથી આવી? પરના સંગરૂપી રેગથી. જીવ જગતના વિષયના સંગમાં મૂઝા, વિષયોનો સંગ થતાં રાગાદિ મલીન ભાવવાળો બન્ય, વળી એ વિષયને માટે હિંસા, આરંભ સમારંભાદિ પાપ આચરનારે બન્ય, તેથી ઘણા કર્મોનું ઉપાર્જન કરી એની વિટંબણાઓને આમંત્રણ આપ્યું. પછી આત્મા દુઃખી જ બને ને ? આનું મૂળ કારણ શું? સમજાયું? પરને સંગ. તેથી વીતરાગવાણી રૂપી દવા કહે છે કે હે આત્મા ! તું પર દ્રવ્યને સંગ અને રાગ છેડ. અરે, બીજાની તે વાત કયાં કરવી પણ જે કાયમ તારી સાથે રહે છે તેવા શરીરને પણ રાગ છૂટે તે દર્દ દૂર થાય. જ્યારે શરીરને રાગ છૂટી જાય ત્યારે નિરાગી અવસ્થા આવી જાય છે. . દેહ છતાં જેની દશા વતે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, વંદન છે અગણિત જ્યાં સુધી કર્યો છે ત્યાં સુધી દેહ છે. કર્મોથી સંપૂર્ણ મુક્ત નહિ બનીએ ત્યાં સુધી દેહ ધારણ કરવો પડે છે. જ્યારે પર દ્રવ્યને રાગ છૂટી વીતરાગ દશાને આત્મા પામી જાય ત્યારે તેના દર્દી દૂર થઈ જાય છે. માથું દુખે ત્યારે એસ્પે કે એનેસન ખાવ ત્યારે થોડીવાર આરામ મળે છે. ડોકટર ઈંજેકશન આપે તો પણ છેડે સમયે રાહત થાય છે. અહીંએ વિચારવાની જરૂર છે કે માથાની વેદના મંદ પડવાની હોય ને ગાળી લઈએ તો માથાનું દર્દ મટી જાય છે. આ તે આ ભવ પૂરતી વેદના છે. પણ કાયમના ભવભવના દર્દ દૂર કરવા હોય તે સત્સંગ કરે. તે સત્સંગ ભૂખ સૂકે નહિ. પણ જે સંતે વીતરાગવાણીનું મંથન કરી વીતરાગી સંતે બની જે ઔષધિ આપે તેનું પાન કરવાથી દર્દ દૂર થયા વિના નહિ રહે. પર દ્રવ્યનો રાગ એ આત્મબિમારી છે. જેમ કેઈના દીકરાની વહું બહાર ફરતી થઈ જાય તે તેની કિંમત રહેતી નથી, ચૈતન્ય આત્મા અનંત શક્તિનો સ્વામી છે. દરેક વસ્તુ પિતા પોતાના સ્વભાવમાં પરિણમન થાય છે. શરીરને સારું રાખવા ગમે તેવા સુંદર મેવા-મિષ્ટાન ખવડાવે છતાં તેને સ્વભાવ સડન-પડન અને વિધ્વંસનને છે. રાજાને પુત્ર હેય, શ્રેષ્ઠી પુત્ર હોય કે મહાન સંત હોય છતાં શરીરને સ્વભાવ તે જે છે તે રહેવાને છે. ઔદારિક શરીરને સ્વભાવ ક્ષીણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શારદા શિખર થવું, વિણસી જવું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આદી દરેક દ્રિવ્ય પિતાના સ્વભાવમાં પરિણમન થાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવ સ્વદ્રવ્યને છોડી પર દ્રવ્યમાં પડે છે ને વિવેક ચૂકી જવાથી તેને ખ્યાલ નથી કે મારો સ્વભાવ શું છે? મારે તે જન્મ મરણના ફેરા મટાડી સત્વર મારા સ્થાનમાં (મોક્ષમાં) પહોંચવું છે. જેમ કેઈ ગુન્હેગારને ગુને કરવાથી જીવનભરની જેલ મળી છે. ત્યાં સખ્ત મજુરી કરવી પડે છે છતાં ચેકીદારની હાજરીમાં તેને કંપાઉન્ડમાં ફરવાનું મળે છે. તે બરાબર કામ કરતા રહે તે સરકાર તેની જીવનભરની જેલમાં અમુક વર્ષ થયે છોડી દે છે. પણ કમરાજાએ તે એવી જેલ આપી છે કે તે એક ક્ષણ પણ બહાર ફરવા દેતું નથી. આત્માકર્મરાજાથી કયારે પણ છૂટ પડે હોય એવું બન્યું નથી. જ્યારે જીવ મેક્ષમાં જાય ત્યારે કર્મથી તદ્દન રહિત બની જાય છે. રેગ કેને થાય ? શરીર હોય તેને. જેને કર્મ છે તેને શરીર છે. સિદ્ધ ભગવાન કર્મથી રહિત બની ગયા તેથી તેમને શરીર નથી. શરીર નથી તેને રેગ નથી. જ્યાં શરીર છે ત્યાં આધિ-વ્યાધિ અને ઉપાધિ છે. સાધક જીવનમાં ભગવાને સંતને ૨૨ પરિષહ બતાવ્યા. તેમાં વધને પરિષહ બતાવ્યું છે. ભગવાન કહે છે હે સંત ! સંયમી જીવનમાં કદાચ કર્મચાગે કેઈ વધ કરનાર મળી જાય છે ત્યારે તું કષાયમાં કે રાગ દ્વેષમાં નહીં જોડાય ને? કોઈને ઘેર ગૌચરી–પાણી માટે જાય તે કેઈ તિરસ્કાર પણ કરે. તિરસ્કાર કરતાં પણ વધને પરિષહ વિશેષ છે. છતાં એ પરિષહને પહેલા નંબરે નહીં મૂકતા ક્ષુધા પરિષહને મૂકો. માસખમણ, સોળભણ્યું કે વર્ષીતપ કરે તે કવલ આહાર બંધ થયે પણ રેમ આહાર તે ચાલુ છે. જીવ માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે ત્યારે પહેલા સમયે એજ આહાર લીધે. તે આહાર તે જીવ જ્યારે શરીર છોડીને જાય છે ત્યારે છોડે છે. અહીંથી છૂટયા પછી જીવ વધુમાં વધુ ત્રીજે અથવા એથે સમયે તે ઉત્પન્ન થઈ જાય ને ત્યાં આહાર શરૂ કરી દે. ભૂખ મટાડવા જીવ પ્રયત્ન કરતા આવ્યા છે. શરીર છે ત્યાં ભૂખન્તરસ અધું છે. જે આત્માની દશા દેહમાં રહેવા છતાં દેહાતીત દશા વર્તે છે તેને પર દ્રવ્યને સંગ અથવા ખાનપાન વગેરે પુદ્ગલને સંગ એ આત્માની બિમારી લાગે છે. તેના હૈયામાં રાત-દિવસ એ વાત ખટકતી હોય છે કે એ બિમારી કેમ ઘટે ? કેમ ટળે? એની ચિંતા રહ્યા કરતી હોય એમાં જે ખાવાની વાત આવે તે એને લપ લાગે. બંધુઓ ! વિચાર કરો, પર દ્રવ્યને સંગ અને રાગ” એ આત્માની બિમારી છે. એ વાત એકદમ હૈયે નહિ બેસે. પરંતુ બુદ્ધિપૂર્વક વિચાર કરજો કે જ્ઞાનીઓએ એને બિમારી શા માટે કહી છે? દા. ત. તમને તાવ આવ્યો હોય Page #20 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ત્યારે શું થાય છે? શરીરને ચેન પડે નહિ, ખાવાની રૂચી થાય નહિ અને સંસારના કામકાજ, બંધ, કમાણ વગેરે અટકી પડે. તે રીતે જીવન પરને સંગ એ આત્માની દષ્ટિએ બિમારી છે કારણ કે તેથી આત્માના હિતના ઘણું કામ બગડે છે. દા. ત. રાત્રે ધંધાનો હિસાબ કરતા હોય અગર બહાર બગીચામાં કે સિનેમામાં હરવા-ફરવા જવાનું રાખ્યું હોય કે કોઈને મળવા જવાનું છે તે આ બધું શું છે? પરનો સંગ છે. એ સંગમાં સામાયિક-પ્રતિકમણ, સ્વાધ્યાય, ચિંતન વગેરે આત્મહિતનાં કામ બગડે છે. ધનના રાગથી પૈસાને સંગ્રહ કરવાની તાલાવેલી રહે છે. એ પરને સંગ છે. એ ધનના લેભથી દાન આપવું કે ધર્મકાર્યોમાં ધનને વ્યય કર નથી ગમત. કદાચ ઉપાશ્રયે જાય તે પણ દૂર રહે છે. રખેને કોઈક કોઈકે સુકૃતનું કામ બતાવી દે તે? રખેને કોઈ કંઈ મદદ માગે તે વિચાર કરે, આ નેની લાલસામાં ધન પ્રત્યેના અથાગ રાગમાં એટલે કે પરના સંગમાં આત્માએ કેટકેટલું ગુમાવ્યું? માટે પરને સંગ એ તાવ આદિ જેવી બિમારી છે. જ્યારે ખાનપાન આદિ પરને સંગ છૂટે ત્યારે ઉપવાસ વગેરે તપ થાય ને મનમાં થશે કે હાશ ! આજે આ પરના સંગની લપ ટળી. દાન દેવાનું કે સુકૃત કરવાનું થાય ત્યારે થશે કે ચાલે, આજે આટલે પરિગ્રહ છૂટશે. પરના સંગની લ૫ ટળવામાં મહા આનંદ છે. પર દ્રવ્યના સંગ રૂપી દર્દીને દૂર કરવા સત્સંગ રૂપી દવા લેશે ત્યારે તે પ્રભુ પાસે જઈને પ્રાર્થના કરશે કે અહે પ્રભુ! આધિ-વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપથી અમારું આ જીવન સંતપ્ત બન્યું છે. વાસના અને વિલાસિતાની વિટંબણાઓથી અમારું જીવન વંટેળે ચઢયું છે. કામ-ક્રોધાદિ પરિપુઓની આંટી-ઘૂંટીઓમાં અમારું જીવન અટવાઈ રહ્યું છે. સંસારને સળગતે દાવાનળ અમારા જીવનને બાળી રહ્યો છે. આવી દુઃખદ અવસ્થામાં અમે માતા-પિતા, ભાઈ, મિત્ર, સગાસંબંધીઓનું શરણું યાચીએ છીએ, પરંતુ તેઓ પણ અમારી જેમ ત્રિવિધ તાપથી સંતપ્ત છે પછી તે અમને શાંતિ ક્યાંથી આપી શકે? હે પ્રભુ! તમે મારા સર્વસ્વ છે : માત, તાત કે ગુરૂ કહું, સખા કહું શિરતાજ, જે કહું તે ઓછું બધું, મેં માન્યું ગુરૂરાજ.” અમારા દુઃખી જીવનથી અમે આજે નિરાશ થયા છીએ. અનેક નિરાશાઓમાં હે પ્રભુ! તારું એક શરણુ આશાનું કિરણ પ્રગટાવનાર છે. અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી અમરતાને પવિત્ર માર્ગે લઈ જનાર છે. દુઃખી અવસ્થામાં Page #21 -------------------------------------------------------------------------- ________________ શારદા ખિર માતાની જેમ મમતા બતાવી તું અમારા જીવનને શાંત કરે છે. પિતાની જેમ પ્રેમળતા બતાવી પ્રબુદ્ધ કરે છે, ભાઈની જેમ ભ્રાતૃતા વર્ષાવી પૈર્ય આપે છે. અશરણને શરણ, અશાંતને શાંત અને સંસારના બંધનમાં જકડાયેલાને મુક્ત કરનાર તું છે. હવે અમારા જન્મ-મરણના દુઃખ દૂર થાય અને અમે સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીએ તે તારી પાસે પ્રાર્થના કરીએ છીએ. આપણે વાત ચાલે છે પર દ્રવ્યને રાગ એ આત્માની બિમારી છે. શરીર પણ પર દ્રવ્ય છે. શરીર છે તે બાળપણ અને ઘડપણ છે. જીવ જ્યારે આ શરીર છોડીને જાય છે ને હજુ બીજું શરીર ધારણ કર્યું નથી ત્યાં સુધી પણ તૈજસ અને કાર્પણ શરીર તે સાથે છે. જ્યારે આત્મા મોક્ષમાં જાય ત્યારે શરીર નથી. આ શરીરની જેલ કેટલા વખતથી ભોગવીએ છીએ? તેની આદિ નથી. કારણ કે કર્મો અનાદિના છે. પરંતુ આત્માનો પુરૂષાર્થ ઉપડે તો અનાદિના કર્મોનો અંત આવી જાય. સત્સંગ એ પર દ્રવ્યના રાગને દૂર કરવાની ઔષધિ છે. તમારી રસેન્દ્રિય કહે આજે મારે આ વસ્તુ ખાવી છે. પરંતુ જે પર દ્રવ્યને સંગ છૂટયો હશે તે મનમાં એમ ભાવના થશે કે મારે આજે પરનો સંગ કરે નથી. મારે ઉપવાસ કરે છે. ખરી રીતે તપ કરવાનો સમય આવે તે મનમાં હોંશ આવવી જોઈએ, અહોભાગ્ય માનવા જોઈએ કે અહ ધન્ય ઘડી ! ધન્ય દિવસ કે આજે તપનો લાભ મળશે. આમ તો મારો જીવ હમેંશા ખાવાનો રસી છે. તે કયાં તપ કરવાનો હતો ? મેં તે સારું થયું કે જ્ઞાની ભગવંતોએ આ તપ બતાવ્યું છે. તેથી તપ કરવાનો લાભ મળે છે. ને એટલી આહાર સંજ્ઞા ઓછી થાય છે. ખાવાની લત અને લપ ઓછી થાય છે. બંધુઓ ! હું તમને પૂછું કે શું ખાવું એ તમને લપ લાગે છે ? હા. તમને તમારા દુન્યવી અગત્યના લાભના પ્રસંગે એ લપ લાગે છે. કેવી રીતે ? તમને સમજાવું. તમારી દુકાન પર એકદમ સારી ઘરાકી જામી હોય અને તે સમયે તમારે દીકરો તેડવા આવે કે બાપુજી ! ચાલે, જમવા માટે મારી બા બોલાવે છે. તે સમયે તમારા મનમાં શું થાય ? આ ધીકતી કમાણી થઈ રહી છે ત્યાં ખાવાની લપ કયાં આવી ? બસ, આ રીતે જીવનમાં ધર્મ આરાધનાના ભરચક કાર્યક્રમ રાખ્યા હોય અને મનને એ બહુ ગમતા હોય, એમાં આત્મિક લાભની ધીકતી કમાણી દેખાતી હોય ત્યાં ખાવાની વાત આવીને ઉભી રહે એટલે મનને એમ થાય કે આ ખાવાની લપ ક્યાં આવી? મારે કહેવાનો આશય એ છે કે આરાધનાની ધીતી કમાણુને અતિશય આનંદ હોય તે ખાવું એ લપ લાગે. તમે આટલી કક્ષાએ ન પહોંચ્યા છે તે એટલું તો કરે કે મારે રાત્રી જન ન કરવું. અને હોટલના ચાપાણી ન પીવા. કારણ કે હોટલમાં અળગણ પાણી વપરાય છે. ખોરાકમાં પણ અભક્ષ Page #22 -------------------------------------------------------------------------- ________________ શારદા તિર આહારનો દેષ લાગે છે. અને આ આહાર પેટમાં જાય એટલે તે બુદ્ધિને બંગાડે છે. કહેવત છે કે આહાર તે ઓડકાર. અંતિમ સમયે ભીષ્મ પિતામહને પશ્ચાતાપ -રામાયણને એક | પ્રસંગ છે. ભીષ્મપિતા મરણ શય્યામાં પડયા છે. મૃત્યુની ઘડીના ડંકા વાગી રહ્યા છે. તેમનું નામ ભીષ્મપિતામહ કેમ પડ્યું? ભરયુવાનીમાં પિતાને ખાતર દીકરાએ ભેગને ત્યાગ કર્યો. ભેગ એ ભડભડતી આગ છે. જે કન્યા ભીષ્મ પરણવાના હતા તે કન્યા પરણવાનું પિતાનું મન થયું. છેવટે પિતાને ખાતર ભીમે યાજજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. અને તે કન્યા પિતાને પરણાવી દીધી. આથી તેમનું નામ ભીષ્મપિતામહ પડયું. આ ભીષ્મપિતાને ધર્મરાજા પૂછે છે. આજે આપના મુખ ઉપર ઉદાસીનતા ને ગ્લાની કેમ દેખાય છે ? આપનું મુખ ખેદયુક્ત કેમ છે? આ પ્રશ્ન સાંભળી ભીષ્મ પિતામહની આંખમાં આંસુ આવી ગયા. ને બોલ્યા કે હું મારી કરેલી ભૂલને પશ્ચાતાપ કરું છું. ધર્મરાજા કહે આપ તે મહાન છો. આપે શું ભૂલ કરી? દીકરા ! તમને ખ્યાલ ન હેય પણ ભૂલ કરનારને તે ખબર હોય ને? જે સમયે ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચાયા તે સમયે હું ત્યાં બેઠેલો હતે. બધા મને ભીષ્મપિતામહ તરીકે મસ્તક નમાવતા હોય, મારી આજ્ઞા સદા શિરેમાન્ય કરતા હોય એ હું ત્યાં બેઠેલું હતું છતાં મારી આંખ સમક્ષ દ્રોપદીને નિર્વસ્ત્ર કરી પિતાની જાંઘ પર બેસાડવાનું કાવવું દુર્યોધન રચી રહ્યો હોય છતાં હું એક શબ્દ ન બોલે ! મેં કેવી ગંભીર ભૂલ કરી છે! મેં જીવનમાં ઘણું પાપ કર્યું છે. ભીષ્મપિતામહે ભૂલને ભૂલ તરીકે માની જગત સમક્ષ તેમણે રજુ કરી છે. જે સાધક આત્મા પણ અજ્ઞાન દશાથી થયેલી ભૂલને પ્રગટ ન કરે તે તેણે સાધુતા લૂંટાવી દીધી છે. શ્રાવક પણ પિતાની ભૂલ પ્રગટ ન કરે તે તેણે શ્રાવકપણું લૂંટાયું છે. સાપ કરતાં પાપને ભય વધુ લાગ જોઈએ -બંધુઓ ! તમને સાપ. કરતાં પાપ વધુ ભયંકર લાગ્યું છે ખરું? વ્યવહારમાં જેમ કિંમતીમાં કિંમતી પર્વના દિવસે પહેરવાની ઘણા દિવસથી સાચવી રાખેલી મૂલ્યવાન પાઘડી પહેરીને તમે જતા હો અને કોઈ બૂમ પાડે કે પાઘડીમાં સાપ છે તે તમે શું કરે? પાઘડી કાઢીને ફેંકી દે. કારણ કે સાપ એટલે જીવલેણ જંતુ, તમે પાઘડી ફેંકી દીધા પછી ઘેર જઈને વિચાર કરે કે પાઘડી ગઈ તે કાંઈ નહિ પણ જીવતે ઘેર આ એટલે બસ. તમને સાપના જેટલી ભીતિ પાપની લાગે છે ખરી? સાપને અને કાંને ભય લાગે છે પણ પાપને ભય નથી લાગ્યો. પગમાં કાંટે વાગ્યો હોય તે તીણી સોયથી તેને કાઢવામાં આવે છે. કાંટાને પગમાં શા માટે રહેવા દેવામાં Page #23 -------------------------------------------------------------------------- ________________ શારદા ખિર નથી આવત? કારણ કે કાંટો અંદર રહે તે અંદર સડો થાય. આવી રીતે કેઈ. રોગ થયો તે તરત ડોકટર કે વૈદને ત્યાં જાવ છો. શરીર માટે કેટલી કાળજી ! પાપ ન થાય તે માટે આટલી કાળજી છે? સાપ વધારે હેરાન કરે કે પાપ ? જ્યાં સુધી આત્મા પાપથી ડરતો નથી ત્યાં સુધી એના હાથે કેઈનું વાસ્તવિક ભલું થાય એવી આશા રાખવી અસંભવ છે. - પાપભીરૂ બનેલા આત્માને અનીતિ કરતા સેંકડો વિચારો આવશે. પણ જે ઈન્દ્રિઓના મોહમાં પડે છે તેને ખ્યાલ નથી કે પાપ શા માટે કરવું પડે ? સુંદર પ્રકારના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ મેળવવા માટે ને ? આંખને સુંદર જોવાનું ગમે છે. કાનને સુંદર અવાજ સાંભળ છે, નાકને સુંદર ગંધ જોઈએ છે. જીભને સુંદર રસ જોઈએ અને સ્પર્શેન્દ્રિયને સુંદર સ્પર્શી જોઈએ છે. પાપ કરનાર આ પાંચે ઈન્દ્રિયોને આધીન બને છે. બધી ઈન્દ્રિયની પિષક રસનાઈન્દ્રિય છે. બધી ઈન્દ્રિઓને મજબૂત કરી બહેકાવી મૂકનાર જીભ છે. જીભ ખાનપાન અને ભક્ષ્યાભઢ્યનો વિવેક ભૂલાવે છે. તેને સામગ્રીઓ આપી એટલે બધી ઈન્દ્રિયે હેવાન બની જાય છે. આ ઈન્દ્ર જેટલી છૂટી તેટલી પાપની પરાયણતા અધિક. બધી ઈન્દ્રિયોએ મનગમતી વસ્તુઓ ઉપર ત્રાપ મારવા માંડી ત્યાં પાપની ભીતિ ન રહે. અને પાપની ભીતિ ન રહે તે નીતિ પણ ન રહે. ઈન્દ્રિયે જેટલું માંગે તેટલું આપીએ તે જીવન સુખરૂપ બની જાય ખરું? ના. દા. ત. સુંદર એવા મિષ્ટાન જમવા મળ્યા તે તે જમતા સુખ કોણ ભોગવી શકે? જીભ ઉપર કાબૂ રાખી શકે છે. જે રસેન્દ્રિય ઉપર કાબૂ ગુમાવીને ખાય છે તે સુખે સૂઈ શક્તો નથી. કારણ કે તેને અકળામણ થાય છે. અને ગેસ જેવા અનેક રોગો થાય છે. ઈન્દ્રિઓને આધીન બન્યા એટલે પાપને ભય ગયે ને પાપને ભય ગયે એટલે નીતિ ગઈ. નીતિ ગઈ એટલે મનુષ્ય આકૃતિથી રહે પણ પ્રકૃત્તિથી માનવ રહેતો નથી. પછી એનામાંથી સ્વ. પર, સારા-ખોટાનો વિચાર નાબૂદ થાય છે. એ વિચાર ગયા પછી જીવનમાં રહ્યું શું? માટે બધા પાપોનું મૂળ ઇન્દ્રિયની આધીનતા છે. આપણે વાત ચાલે છે કે ભીષ્મપિતામહે પિતાની ભૂલ, પિતે કરેલું પાપ ધર્મરાજા સમક્ષ ખુલ્લુ કરી દીધું. સાધુ કે શ્રાવક પિતાનાથી જે ભૂલ થઈ હોય તે છૂપાવે નહિ. તે પાપ પ્રગટ કરતાં કદાચ વચનના કે મારકૂટના પ્રહાર પડે તે તે સમભાવે સહન કરે. અર્જુનમાળી રેજ સાત સાત ની વાત કરતો હતો. પરંતુ સુદર્શન શ્રાવકને ભેટે થતાં ભગવાન મહાવીર પાસે જઈ દીક્ષા લીધી અને ભગવાનને કહ્યું. એ મારા તારણહાર પ્રભુ ! મેં ઘણું પાપ કર્યા છે. મારા પાપ જબરદસ્ત છે. આપ મને તે પાપમાંથી મુક્ત કરાવે. અર્જુન માળીના આયુષ્યને બંધ પડયો Page #24 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મહેસે એટલે પાપથી છૂટકારો થશે. જે બંધ પડી ગર્ચ હતી તે તે પાપ ભેગવવા જવું પડત. અજુનમાળી ભગવાનની આજ્ઞા લઈ પિતાનાં કરેલા પાપને નાશ કરવા ગામ બહાર દરવાજે જઈને ઉભા રહ્યા. લોકો આવતા જતા પથ્થરના ને કટુવચનના પ્રહાર કરવા લાગ્યા. છતાં સમભાવે બધું સહન કર્યું ને કમેને તેડી શાશ્વત સુખને પામી ગયા. “ : ભીષ્મપિતામહે ધર્મરાજા સમક્ષ આંખમાં આંસુ સારતા કહ્યું. ' હેરસભામાં સતી દ્રૌપદીના ચીર ખેંચાયા. તે નજરેનજરે જોવા છતાં હું એક શબ્દ પણું ન છે. મારી બુદ્ધિ તે સમયે બુઠ્ઠી થઈ ગઈ. કોઈ દીકરો એ નિષ્ફર નહીં હોય કે પિતાની મા-બહેનને જગત સમક્ષ કેઈ નિર્વસ્ત્ર કરે છતાં એક શબ્દ પણ ન બેલે. મેં આ શું કર્યું છે પરંતું આજે મને ખ્યાલું આવે છે કે મારી બુદ્ધિ તે સમયે બુઠ્ઠી કેમ બની ગઈ? તે સમયે દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો ન હેય તે તેનું કારણ મારા પેટમાં દુર્યોધનના ઘરનો અશુદ્ધ આહાર પડયું હતું. જેવો આહાર તે એડકાર. ભગવાને સાધુને પણ કહ્યું છે કે તે ઉદેશીક એટલે તારા માટે બનાવેલું, કીયગડ એટલે વેચાતો લવેલે, અભિડાણીય એટલે સામે લાવેલે આહાર ન કરીશ. તું ૪૨ તથા ૯૬ દેવું ટાળીને નિર્દોષ ગોચરી' કરજે. જે ગૌચરી નિર્દોષ નહિ હોય તે તારે સંયમ લૂંટાઈ જશે. ભીષ્મપિતામહે અંતિમ આચના કરી અને કહ્યું–ધર્મરાજ ! આ જ કારણે મોટા મુખ ઉપર ઉદાસીનતા છે ને આંખમાં આંસુ છે. માટે આહાર પણ ઘણું કામ કરે છે. પરદેશી રાજાને સુરકતા રાણી મારવા ગઈ તે સમયે તેના અધ્યવસાયે કેવા હોય? અનેક જીના પ્રાણ લઈ આહાર પેટમાં ગયો હોય તેથી તેના અધ્યવસાય પણ એવા અશુભ જ હોય ને? ખટાશવાળા વાસણમાં દૂધ ભરવામાં આવે તે દૂધ બગડી જાય. ખટાશવાળા વાસણને સંગ થવાથી દૂધ બગડી ગયું તેમ જીવનની વાત પણ એવી છે. પર દ્રવ્યને સંગ થવાથી આત્મા પિતાનું બગાડે છે. ખાનપાન કેવા હોવા જોઈએ? ભગવંતે સંતને પણ કહ્યું છે કે તું નિર્દોષ ગૌચરી કરજે. તું આટલા ઘરમાં ફરજે તેમ નથી કહ્યું પણ નિર્દોષ ગૌચરીની ગવેષણ કરવાની કહી છે. દશવૈકાલીક સૂત્રમાં ભગવાને સંતને ગૌચરી કેમ કરવી તે બતાવ્યું છે. . ગહ સ gવાસ, સમજે છાલિયે ય પુષ્ઠ વાગે સે ય પાછું વષષે દશ. સ. અ-૧ ગાથા ૨ ભ્રમર કમળમાંથી રસ પીવે છે પણ તેને કિલામના ઉપજાવતું નથી. પણ ભ્રમર કમળની આજ્ઞા લેતું નથી. જ્યારે સંત તે ગૌચરી જાય ત્યારે ગૃહસ્થ આપે Page #25 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તે લે છે. દાંત ખોતરવાની સળી પણ ગૃહસ્થની આજ્ઞા લઈને લઈ શકે છે. ગુહસ્થની આજ્ઞા વિના કોઈ ચીજ લે તે ત્રીજા મહાવ્રતનું ખંડન થાય છે. માટે સાધુએ પિતાના મહાવતેમાં ને શ્રાવકોએ પિતાના બાર વ્રતમાં વફાદાર રહેવું જોઈએ, આપણે ગઈ કાલે વાત કરી હતી કે ત્રિકાળજ્ઞાની બનવા સૌથી પ્રથમ “વિષયેનું કરવું વમન" વિષયનું વમન કરવું જોઈશે પછી “કષાનું કરવું શમન” ગમે તેટલા વર્ષો સુધી મહાન તપ કરે પણ વિષયનું વમન અને કષાયોનું શમન નથી કર્યું ત્યાં સુધી જોઈએ તે લાભ મળતું નથી. કોઇ–માન -માયા-લોભ એ કષાય છે. આજે જગતમાં માનના ને લાભના કારણે મોટી મોટી લડાઈઓને ઝઘડા થાય છે. માન એ મીઠું ઝેર છે. જેમ સમલ કડવું ઝેર છે તેમ હૈયેલું ઘી મીઠું ઝેર છે. સમજે, જેમ ચારને અને સર્પને ઘરમાં ન રખાય તેમ કષાયને ઘરમાં રખાય ખરી? ના. ચોર અને સર્પ એક ભવ બગાડે છે પણ કષાયે તે આપણા ભવોભવ બગાડે છે. તપ તે ઘણે કરીએ પણ કષાયે અને મમતા ન છોડીએ તે આત્મા વિશુદ્ધ ક્યાંથી બને ? આત્માને વિશુદ્ધ બનાવવા માટે વિષનું વમન, કષાયેનું શમન અને ઈન્દ્રિઓનું દમન કરવાનું છે. ઈન્દ્રિઓનું 'દમન કરવા માટે ચાતુર્માસના પવિત્ર દિવસો આવી રહ્યા છે. - ચાતુર્માસમાં આપણે ક અધિકાર વાંચે છે તે આપને કહું. જ્ઞાતાજી સૂત્રનું આઠમું અધ્યયન મહાબલકુમારનું છે તે મહાબલકુમાર મલ્લીનાથ ભગવાન કેવી રીતે બન્યા? તે વાતની આવતીકાલથી મંગલ શરૂઆત થશે. સૂત્રની વાંચણી કરવાથી, તેને અર્થ અને પરમાર્થને સાંભળવાથી અનંત કર્મોની નિજર થાય છે. સિદ્ધાંતને એક શબ્દ સાંભળીએ ને જીવનમાં અપનાવીએ તે બેડો પાર થાય છે. કર્મની ગ્રંથીઓ તૂટે છે. ભગવાન મહાવીરે ચંડકૌશીકને એક શબ્દ કહ્યો. “બૂઝ-બૂઝ” આટલા શબ્દ સપ ફીટી દેવ બની ગયે. માટે ભગવાનની વાણી સાંભળવા સમયસર આવી જશે. મલ્લી ભગવતીને અધિકાર કાલે ચાલુ થશે. કંઈક જીવોને આત્મતત્વની વાતે ગમે છે. કંઈક અને ધર્મકથા ગમે છે. બારણમાં ખીલી અને મી જાગરા બંનેની જરૂર ‘ છે. તેમ દષ્ટાંત એ તાળા છે ને તત્ત્વ એ બારણું છે. તેથી આત્મતત્વની વાતે ખૂબ સુંદર રીતે દાખલા-દલીલથી સમજાવાય તે છે સહેલાઈથી સમજી શકે છે. માટે આવતીકાલથી અધિકારની મંગલ શરૂઆત થશે. સૌ કઈ સારી રીતે વીરવાણીને લાભ લેશે. વધુ ભાવ અવસરે કહેવાશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં : ૩ અષાડ સુદ ૧૧ ને બુધવાર તા. ૭-૭-૭૬ વિષય : “સાચું સુખ સંયમ માર્ગમાં છે.” સુસ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જગતના સમસ્ત જીવને આત્મનિતિ અને આત્મકલ્યાણને સત્ય પંથ બતાવનાર, પરમકૃપાનિધી વીતરાગ પ્રભુએ વિશ્વ સમક્ષ અધ્યાત્મને સુંદર આદર્શ ખડે કર્યો અને સ્વાવાદ શૈલીથી આગમવાણીનું પ્રકાશન કર્યું. આગમ એ આત્મદર્શન કરવાનો અરિસો છે. આત્મ નિરીક્ષણ કરવા માટે આગમમાં દષ્ટિ કરવી પડશે. મુખ ઉપર રહેલા ડાઘ જોવા માટે અરિસો રાખે છે. જેવું મુખ હશે તેવું અરિસામાં પ્રતિબિંબ પડશે, તે જ રીતે આગમ રૂપી અરિસે પણ આત્મા ઉપર પડેલા ડાઘ બતાવશે. ભગવાનની વાણી રૂપી આગમ વર્તમાન કાળમાં બત્રીસ છે. તેમાં ૧૧ અંગમાં છઠું સૂત્ર જ્ઞાતાજી છે. જેને ધર્મકથાનુગ કહેવામાં આવે છે. તેમાં મહાન પુરૂષના જીવનનું વર્ણન છે. જીવને અનંતકાળથી સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા અને રાજસ્થા એ ચાર વિકથામાં જેટલે રસ છે તેટલે ધર્મકથામાં નથી. ભગવાન કહે છે કે હે જીવ! તમે કથા કરે તો એવી કરકે કર્મના બંધન કાપે. કર્મકથા-વિકથા સંસાર વધારે છે અને ધર્મકથા સંસારના બંધનને કાપે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨મા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે હું મારા નાથ ! - "धम्मकहाए णं भन्ते जीवे कि जणयइ ? धम्मकहाणं निज्जरं जणयइ, धम्मकहाएणं पवयणं पभावेइ, पवयणपभावेणं जीवे आगमिसस्स भट्टत्ताए कम्मं निवन्धइ।" ધર્મકથા કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવાને કહ્યું. હે ગૌતમ! ધર્મકથા કરવાથી કર્મોની નિજર અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચનની પ્રભાવના કરવાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મોને બંધ કરે છે. - જ્ઞાતાજી સૂત્રમાં કાચબાને ન્યાય આપ્યો છે. કાચબાને કોઈ પકડવા આવે ત્યારે પિતાની ઈન્દ્રિઓ ગોપવીને બેસી જાય છે. તે તે બચી જાય છે. તે ન્યાય આપણું ઉપર ઉતારવાનો છે. જે મનુષ્ય પિતાની ઈન્દ્રિઓ ઉપર કંટ્રોલ રાખે છે તે મહાન સુખ પ્રાપ્ત કરે છે ને પરમ પવિત્ર બને છે. સુધર્માસ્વામીના સુશિષ્ય જંબુસ્વામી સુધર્માસ્વામીને વિનયપૂર્વક પૂછે છે ભગવંત! જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં ભગવંતે કયા ભાવનું નિરૂપણ કર્યું છે? વીતરાગ વાણીનું ભજન પીરસનારા ઉત્તમ હતા ને તેને ઝીલનારા પણ ઉત્તમ હતા. એ બંને મહાન પુરૂષ હતા. સિંહણનું દૂધ સુવર્ણપાત્રમાં ટકી શકે છે. એ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા શિખર માટીના, પિત્તળના, સ્ટીલના કે ચાંદીના પાત્રમાં ટકતું નથી. એક તે સિંહણનું દૂધ પ્રાપ્ત થવું મુશ્કેલ છે ને મળે તે જેવા તેવા પાત્રમાં ટકતું નથી. તે જ રીતે બંધુઓ ! વીતરાગ વાણી સાંભળવા મળવી મુશ્કેલ છે. કદાચ તમને એમ લાગતું હશે કે આપણને તે રેજ વીતરાગ વાણી સાંભળવા મળે છે. કયાં મુશ્કેલ છે? ઉપાશ્રયે જઈએ એટલે આપણને મહાસતીજી વીતરાગ વાણી સંભળાવે છે. પણ ખ્યાલ રાખો કે તમારા પુદય હોય તે સાંભળવા મળે છે. ઘરેથી વ્યાખ્યાન સાંભળવા નીકળ્યા. હજુ ઉપાશ્રયના પગથીયે પગ મૂકે છે ત્યાં પાછળ દીકરે દેડતે બોલાવવા આવ્યું કે બાપુજી ! જલ્દી ઘેર ચાલે. બા પડી ગયા છે ને ખૂબ વાગ્યું છે. તે તરત જ ઘેર જવું પડેને ? કદાચ સાંભળવા આવીને બેઠા ને ઉંઘ આવી જાય તે અક્ષર પણ સાંભળી શકાય ? આટલા માટે કહીએ છીએ કે વીતરાગ વાણી સાંભળવા મેળવી મુશ્કેલ છે. અને સાંભળવા મળે તે અંતરમાં ઉતરવી–ટકવી તે જીવની પાત્રતા, લાયકાત હોય તે ટકી શકે છે. બંધુઓ તમને કરોડની સંપત્તિ મળી હોય પણ જે જીવનમાં ધર્મ નથી, વીતરાગ વાણું અંતરમાં ઉતરી નથી તે જીવનની કાંઈ કિંમત નથી. ધનવાન હોય પણ જે જીવનમાં ધર્મ નથી તો તે જીવ દયાને પાત્ર છે. અમેરિકા મહાન સમૃદ્ધ દેશ ગણાય છે. ત્યાં ગમે તેટલી સંપત્તિ હોવા છતાં તે દયાને પાત્ર છે. આટલી સંપત્તિ હોવા છતાં આપઘાતના કિસ્સા ત્યાં વધુ બને છે. શા માટે ? ત્યાં ધર્મને અભાવ છે. ત્યાં સંપત્તિ છે પણ સંત નથી. ધન છે પણ ધર્મ નથી. જ્યારે ભારતમાં આવા કિસ્સા ત્યાંના કરતાં બહુ ઓછા બને છે. કારણ કે અહીં ધર્મ છે ને ધર્મને સમજાવનારા સંતે પણ છે. જૈન ધર્મગુરૂઓ કેટલા નિઃસ્વાથીં છે. અન્ય ધર્મોમાં તે કંઈ ને કંઈ સ્વાર્થ હોય છે. જ્યારે જૈન ધર્મના સંતોને કાંઈ સ્વાર્થ નથી. બસ, એકજ ભાવ દિલમાં હોય છે કે ભવ્ય છે સાચું પામે. એને સંસારના દરેક પદાર્થ પ્રત્યેથી મમત્વભાવ ઉતરી જાય. જ્યારે સંતને સાચે રંગ લાગશે ત્યારે તમને કરડેની સંપત્તિ પણ ધૂળ જેવી લાગશે. આવું સમજાવવાની તાકાત વીતરાગ વાણીમાં છે. રાંકા અને બાંકાનું એક દષ્ટાંત છે. પંઢરપુરમાં રાંકા નામના એક શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ બાંકા હતું, તેઓ બંને ખૂબ ધર્મિષ્ઠ હતા. ધર્મ સમજેલા એટલે તેમના જીવનમાં ખૂબ સંતોષ હતો. એમની સંતોષવૃત્તિ અને નિર્લોભતાની પ્રશંસા સાંભળી એક દેવને તેમની પરીક્ષા કરવાનું મન થયું. એક વખત શેઠ-શેઠાણી ફરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે દેવે એક સેનામહોરોથી ભરેલી થેલી માર્ગમાં મૂકી દીધી. આ થેલી જોઈ રાંક શેઠને વિચાર થે કે પાછળ શેઠાણી આવે છે. આ સેનામહોરે જેઈને કદાચ તેનું મન લલચાશે તે ? એટલે સોનામહોર ઉપર ધૂળ ઢાંકવા લાગ્યા. પાછળ ચાલી આવતી શેઠાણીએ પિતાના પતિને સોનામહોરો ઉપર Page #28 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ધૂળ ઢાંક્તા જોઈને પૂછયું-સ્વામીનાથ! આ શું કરી રહ્યા છે? ત્યારે રાંકા કહે છે તને શું દેખાય છે? ત્યારે બાંકા કહે છે મને તે તમે ધૂળ ઉપર ધૂળ ઢાંતા દેખાઓ છે. ધૂળ ઉપર ધૂળ ઢાંકવાની શી જરૂર છે? દેવે બંનેની સંતોષવૃત્તિ અને નિર્લોભતા જોઈ તેમની ખૂબ પ્રશંસા કરી અને ચરણમાં નમસ્કાર કરીને ચાલ્યા ગયે. દેવાનુપ્રિયે ! રાંકાને સેનું માટી જેવું લાગ્યું. પણ આ રીતે તમે ચાલ્યા જતા હો ને સોનામહોરોથી ભરેલી થેલી જોવા મળે તે શું કરો ? ધૂળથી ઢાંકી દે કે ઉઠાવી લે ? (હસાહસ) ભગવાનને શ્રાવક પરિગ્રહમાં દટાઈ જાય એટલે પરિ ગ્રહ ભેગા કરે કે મર્યાદા કરે ? એને સોનું પીળી માટી જેવું લાગ્યું. તમને પીળી માટી લાગે કે પ્યારું લાગે ? બરાબર વિચાર કરીને હૈયાથી જવાબ આપજે. મારે હોઠેથી જવાબ નથી જોઈતે. હયાથી જોઈએ છે. તમને તેનું માટી લાગે તે બેલ ને જે માટી ન લાગતું હોય તે સમજે, માટી એ પણ માટી છે ને તેનું, હીરા, ચાંદી આ બધું પણ માટી જ છે ને ? બને પૃથ્વીકાયના ભેદ છે. પણ હીરા, પના, માણેક, અને સોનું આ બધામાં આવનાર છવની પુન્નાઈ વધારે છે. જીવનમાં સમજણ આવશે ત્યારે તેનું અને માટી સરખાં લાગશે. કહ્યું છે કે “રજકણ કે અદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ જે.” જ્યારે આત્મા જાગશે ત્યારે તેને વૈમાનિક દેવની સમૃદ્ધિ અને ધૂળ બંને સમાન લાગશે. પછી કોઈ ચીજ ઉપર મમત્વભાવ રહેતું નથી. આત્મા પોતે જ સુવર્ણપાત્ર બની જશે અને તેને પિતાને સમજાશે કે હીરા-માણેક–મેતી અને પૈસા ગમે તેટલા ભેગા કરું પણ સાથે કંઈ આવવાનું નથી. બધું અહીં જ રહેવાનું છે. બંધુઓ ! તમારા બાપદાદાએ ગયા તે સાથે કંઈ લઈ ગયા છે ખરા ? જે લઈ ગયા હોય તે કહેજે. (હસાહસ) સાથે લઈ જવાતું નથી છતાં આટલું મમત્વ છે તે લઈ જવાતું હોત તે કેટલું મમત્વ હોત ! મને તે દયા આવે છે કે મમતા રહી જશે તે મરીને વિષધર થશે કે શું ? ત્રણ-ચાર પેઢી ખાય તેટલું ભેગું કર્યું છતાં જીવનમાં સંતોષ દેખાતું નથી. સવારથી સાંજ સુધી તેની દેટ પુદ્ગલ પાછળ હોય છે. અરે, ઘણાં તે એમ કહે છે કે મહાસતીજી ! શું કરીએ, આ સંસારમાં સહેજ પણ સુખ નથી. અમે કહીએ છીએ કે જે સુખ ન હોય તો આવી જાવ અમારા ઘરમાં. (હસાહસ) અમે તમારા જેવા સંકુચિત વૃત્તિવાળા નથી. ઉદાર છીએ. તમે તે તમારા સગા ભાઈને પણ બીઝનેસ બતાવે નહિ. જ્યારે અમે તે ખુલ્લા દિલથી કહીએ છીએ કે સુખ જોઈએ તે આવી જાવ. સુખ તે વીતરાગ માર્ગમાં છે. .. " नवि सुही देवता देवलोए नवि सुही पुढवी पईराया । નવિ સુહી સેઠ શેખાવડું , પ્રાંત અહીં મુળ વતરાની છે” Page #29 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર દેવલેકમાં દમ દમ સાહ્યબીનો સ્વામી દેવ પણ સુખી નથી. પૃથ્વીપતિ રાજા હોય કે અબજોપતિ, કરોડપતિ કે લાખપતિ શ્રીમંત શેઠ હોય પણ કઈ સુખી નથી. આ દુઃખભર્યા સંસારમાં જે કંઈ સુખી હોય તે વીતરાગી સંત સાચે સુખી છે. વેશધારી સાધુની આ વાત નથી પણ વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર ચાલે તેવા સાચા સાધુની આ વાત છે. જેને સંસાર વિષના કટારા જેવો લાગે છે તે સહેજ નિમિત્ત મળતાં છોડીને ચાલ્યા જાય છે. બુદ્ધ જ્યારે સંસારમાં હતા ત્યારે એક વખત ઘણું માણસો એક શબને લઈને રડતાં રડતાં જતાં હતાં. યુવાન પુત્ર હોવાથી તેના સગા સંબંધીઓ કાળો કલ્પાંત કરતા હતા. માથા ફાડતા હતા. આ જોઈને સિદ્ધાર્થકુમાર પૂછે છે. (બુદ્ધનું પહેલા નામ સિદ્ધાર્થ હતું.) આ બધાં કેમ રડે છે ? ત્યારે તેમના માણસો કહે કે યુવાન દીકરો મરી ગયો છે તેથી આ બધાં રડે છે. ત્યારે સિદ્ધાર્થ કુમાર કહે – મરી ગયે એટલે શું ? શરીરમાંથી જીવ નીકળી ગયો એટલે મરી ગયે કહેવાય. ત્યારે કુમાર પૂછે છે શું હું પણ આ રીતે મરી જઈશ ? ત્યારે કહે – હા. જે જમ્યા છે તેને જરૂર મરવાનું છે. અમારે ને તમારે સને એક દિવસ આ રીતે મરવાનું છે. ત્યારે કુમાર કહે છે કે અહીં આવું દુઃખ! મારે આ સંસારમાં રહેવું નથી. એક માણસના શબને લઈ જતા જોઈ સંસારની અસારતાનું ભાન થયું ને સંસાર છોડી સાધુ બની ગયા. 'બંધુઓ! એક મરણનો કિસ્સો જોઈને સિદ્ધાર્થકુમાર સંસાર ત્યાગીને સાધુ બની ગયા. હું તમને પૂછું છું કે તમે આવા કેટલાં કિસ્સા જોયા? સંસારના કેટલા ફટકા વાગ્યા ? પણ હજુ છૂટવાનું મન થાય છે? શેરડી ચીચેડામાં પીલાય ને છેવટે છોતરાને ફેંકી દેવામાં આવે તેવી દશા તમારી થઈ છે. છતાં સંસારનો રસ છૂટતો નથી. છેક સુધી સંસારનો રસ નહિ છૂટે તે ચતુંગતિના ચીચેડામાં પીલાવું પડશે. માટે સમજીને સંસારનો રસ ઓછો કરો. ચાતુર્માસમાં સંત-સતીજી વ્યાખ્યાનમાં સિદ્ધાંતમાંથી કોઈ એક અધિકારનું વાંચન કરે છે, જેમાંથી શ્રોતાજને કંઈક પ્રેરણાનું પીયુષ પ્રાપ્ત કરીને પોતાનું જીવન ઉજજવળ બનાવે છેઆપણે જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનનું વાંચન કરવું છે. જેમાં મલ્લીનાથ ભગવાનને અધિકાર છે. મલ્લીનાથ ભગવાનની વાત તે પછી આવશે પણ પહેલાં તેની પૂર્વભૂમિકા તે જોઈએ ને? ચિત્રકારને એક ચિત્ર દેરવું હોય તો તે સીધું ચિત્ર નથી દેતા. પહેલાં પ્લાન નક્કી કરે છે પછી ચિત્ર દોરે છે. ચિત્ર દોર્યા પછી તેમાં કેવા રંગ પૂરું તે ચિત્રને ઉઠાવ આવશે તે નક્કી કરે છે. ભીંત ઉપર ચિત્ર દોરવું હોય તે ભીંતને સ્વચ્છ બનાવવી પડે છે. ખેડૂતને ખેતરમાં અનાજ વાવવું હોય તે જમીનને કાંટા કાંકરા કાઢી સાફ અને પિચી બનાવવી પડે છે. પ્રતિક્રમણ કરતાં પહેલાં આત્મારૂપી ક્ષેત્રને શુદ્ધ કરવા ક્ષેત્રવિશુધ્ધિ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧: શારદા શિખર કરવી પડે છે. તે રીતે સિદ્ધાંતનું વાંચન કરતાં પહેલાં અંતરને વિશુધ બનાવવું જોઈએ. વીતરાગવાણીનું શ્રવણ મનન અને ચિંતન કરવાથી સત્ય માર્ગને સમજી શકાય છે. દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે – सोच्चा जाणाइ कल्लाणं, साच्चा जाणाइ पावगं । उभयपि जाणाइ सेोच्चा, जं सेयं तं समायरे ॥ દશ સૂ, અ. ૪ ગાથા ૧૧ વીતરાગવાણીનું શ્રવણ કરવાથી જીવ કલ્યાણના માર્ગને અને પાપકારી માર્ગને જાણે છે. એ જાણીને, સાંભળીને જે આત્માને શ્રેયકારી માર્ગ છે તેનું આચરણ કરે છે. બંધુઓ! તમે અનુભવ કરે. જ્યારે તમારા માથે મટી આફતના વાદળાં ઘેરાઈ ગયા હોય, મેટા આઘાતનું કારણ બન્યું હોય તે વખતે તમે જેને સુખના સાધન માન્યા છે તે હીરા-માણેક-મોતી–સેનું પૈસા–રેડિ–મોટર–ટી. વી. પુત્રપરિવાર કે મિત્રો કોઈ તમને શાંતિ આપી શકે છે? ના. તે સમયે કઈ સંતપુરૂષ આવીને તમને ધર્મના બે શબ્દ સંભળાવશે તે કેવી અલૌકિક શાંતિ થશે ! જ્ઞાતાજી સૂત્ર-ધર્મકથાનુગ સમજણપૂર્વક સમજાય તે મોક્ષનું સ્થાન અને ધામ છે. ધર્મકથાનુગ જીવે ઘણી વખત વાંચ્યા, સાંભળ્યા પણ તેમાં આવેલા મહાપુરૂષનું કીર્તન, અંતઃકરણથી તેમના ગુણોનું બહુમાન, અનુમોદના અને તે પ્રાપ્તિ માટેની ઉત્કંઠા થવી જોઈએ તે થઈ નથી. તેમની ભક્તિ, સન્માન અને તેમના ચરિત્રના બહુમાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મકથાનુગ એ ભગવાનની વાણી છે. કંઈક જ ધર્મકથામાંથી પણ મહાન લાભ મેળવે છે. ભગવાનની વાતો અર્થ રૂપે હોય છે. “અર્થ ભાસઈ અરહા, સુત્ત ગુંથ્થઈ ગયુહરા” તીર્થકરો અર્થરૂપે વાણીનું પ્રકાશન કરે છે. ગણધર ભગવંતોએ ઝીલીને તેને સૂત્રરૂપે ગૂંથી છે ને આચાર્ય ભગવતેએ લખી છે. ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધર હતા. તેમાં પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી હતા. પણ પાટાનુપાટે પાંચમા ગણધર સુધર્માસ્વામી આવ્યા. તમને એમ પ્રશ્ન થશે કે પહેલા ગણધર ગૌતમસ્વામી હતા તે સીધા સુધર્માસ્વામીનું નામ કેમ આવ્યું ? સુધર્માસ્વામીની પહેલાં ચાર ગણધર છે. તેમાં ગૌતમસ્વામી ભગવાન મોક્ષે પધાર્યા ને તરત કેવળજ્ઞાન પામ્યા છે. તીર્થકર હેય, ગણધર હોય કે બીજા કેઈ કેવળી હોય તે તેમના કેવળજ્ઞાનમાં કઈ ફેર નથી. તીર્થકર ભગવંતની સેવામાં ૬૪ ઈન્દ્રો રહે છે. ત્રીસ અતિશય યુક્ત અને પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણના ગુણોથી અલંકૃત હોય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ શારદા શિખર. ખાકી કેવળજ્ઞાન તો સરખુ હાય છે. ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતુ એટલે એ પાટે એસીને એમ ન કહી શકે કે ભગવાન કહી ગયા હું કહુ છુ.. કારણકે તેમનું જ્ઞાન તા ભગવાનના સમાન હતુ. ગૌતમસ્વામી પછીના ત્રણ ગણુધરા ભગવાનની હયાતીમાં મેક્ષે ગયા છે. અને સુધર્માસ્વામી છદ્મસ્થ હતા તેથી તેઓ પાટે આવ્યા ને પાટે બેસીને પોતાના શિષ્ય જ બુસ્વામીને કહેતા હતા કે હું આયુષ્યમાન જખુ ! ભગવાન આમ કહી ગયા છે. મે' ભગવાન પાસેથી આ પ્રમાણે સાંભળ્યુ છે. એ સુધર્માસ્વામી કેવા હતા ? ચૌદ પૂવધાર કહીએ, જ્ઞાન ચાર વખાણીએ, જિન નાહ પણ જિન સરીખા, એવા સુધર્માસ્વામીને જાણીએ. સુધર્માંસ્વામી છદ્મસ્થ હતા પણ તેમનું શ્રુતજ્ઞાન એટલુ બધુ વિશુદ્ધ અને વિશાળ હતુ કે જિન ન હેાવા છતાં તેમને જિન સરખા કહેવામાં આવ્યા છે. આવા સુધર્માસ્વામીને જંબુસ્વામી વિનયપૂર્ણાંક વંદન કરીને પ્રશ્ન પૂછતાં અને સુધર્માસ્વામી તેનું સમાધાન કરતા હતા. પ્રશ્નચર્ચા કરવાની મઝા ક્યારે આવે ? જ્યારે એકેક પ્રશ્નોની ઝીણવટપૂર્વક છણાવટ થાય ત્યારે સમજાય. આવી છણાવટમાં શ્રોતામાં પણ જ્ઞાન જોઈ એ. સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામી ખૂબ ઉત્સાહી, જિજ્ઞાસુ અને વિનયવાન હતા. એટલે તેમના પણ શાસ્ત્રકારે ખૂબ વખાણ કર્યાં છે. “માતા પિતા કુળ જાત નિળ, રૂપ અનુપમ વખાણીએ, દેવતાને વલ્લભ લાગે, એવા શ્રી જભુસ્વામીને જાણીએ.” જંબુસ્વામી ઘણાં સ્વરૂપવાન હતા. તેમના માતા-પિતાના અને કુળ પવિત્ર હતા. દેવકુમાર જેવું તેમનુ રૂપ હતુ. અને દેવાને પણ પ્રિય લાગે તેવા તે જંબુસ્વામી હતા. એમનામાં વિનય તો એટલા ખધેા હતો કે તે જ્યારે જ્યારે સુધર્માસ્વામીને પ્રશ્ન પૂછતા હતા ત્યારે વિનયપૂર્ણાંક વણા કરીને પૂછતા હતા. વિનયપૂર્ણાંક લીધેલુ જ્ઞાન જીવનના અંત સુધી ટકી શકે છે. અને ગુરૂનો વિનય કર્યા વિના લીધેલ જ્ઞાન તાત્કાલિક યાદ રહેશે પણ પછી ભૂલી જવાશે. માટે આત્માનું જ્ઞાન મેળવવું હાય તો અભિમાનને, કષાયને દૂર કરી નમ્ર બનો. દારાને સાયના નાકામાંથી પસાર થવુ હાય તો દોરાને પાતળા બનવું પડે છે. તો આત્મારૂપી દારાને સમ્યકત્વ રૂપી સાયમાં પરાવવા હાય તેા કષાચાને પાતળા પાડવા પડશે. આપણે એ દિવસથી વાત ચાલે છે કે “ વિષયાનુ કરવુ વમન...કષાયાનુ કરવું શમન ” જો મેાક્ષના શાશ્વત સુખ પ્રાપ્ત કરવા હાય તો વિષયાનું વમન કરવું પડશે ને કષાયાનું શમન કરવું પડશે. કારણકે અનાદિકાળથી આત્માનું અહિત Page #32 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૩ કરનાર જો કાઇ દુશ્મન હાય તો "કષાય છે. શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે કષાયની નિંદા કરવામાં આવી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમા અધ્યયનમાં કહ્યુ` છે કે સવા અભિળા વૃત્તા ” કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. કષાય એ એક પ્રકારની અગ્નિ છે અગ્નિ જ્યાં ઉત્પન્ન થાય છે તે સ્થાનને સ`પ્રથમ જલાવે છે. દિવાસળી સળગે છે તો પહેલાં તે પેાતાને ખાળે છે પછી ખીજાને ખાળે છે. તેવી રીતે જેનામાં કષાય ઉત્પન્ન થાય છે તે પોતાના આત્માનું પહેલાં પતન કરે છે. અને આત્મિક ગુણાને તેમાં જલાવી દે છે. તેમજ કષાય દ્વારા ખીજાને પણ ખાળે છે. કષાયને ચંડાલની ઉપમા પણ આપવામાં આવી છે. પ્રાચીન સમયમાં ચંડાલ જાતિને બધાથી નીચ માનવામાં આવતી હતી. ભૂલેચૂકે જો ચંડાળને અડી જવાય તો તરત સ્નાન કરી લેતા હતાં. એ રીતે કષાય પણ · બધાથી નીચ છે. આત્માને કષાયનો સ્પર્શ થતાં તે અપવિત્ર ખની જાય છે અને ક્ષમા આદિ ગુણા મલીન ખની જાય છે; કાઈ કોઈ જગ્યાએ કષાયને રાક્ષસની ઉપમા આપવામાં આવી છે. રાક્ષસ દેખાવમાં ભયાનક હોય છે. નિય અને ક્રૂર હાય છે, મનુષ્યાનું ભક્ષણ કરે છે. તેવી રીતે કષાયનો ઉદય થાય છે ત્યારે આત્મા રૌદ્રરૂપને ધારણ કરે છે. ને લજ્જા, ક્ષમા આદિ ગુણુ નષ્ટ કરે છે. અને સત્યશીયળ આદિ ગુણાનુ ભક્ષણ કરે છે. માટે કષાયાનો ત્યાગ કરવાની જરૂર .છે. હું મારી બહેનોને કહું છું કે તમને તમારા પુણ્યથી ગુણીયલ વહુ મળી હાય, તે બધા વહીવટ સંભાળતી હાય તો તમે સાસુપણાનો મેાહ છોડી દેજો. તમે સાસુ છે તે સાચુ રહેવાનાં છે. તમે ઉપાશ્રયે આવ્યા ને વહુ તમને પૂછયા વિના કોઇ નવીન ચીજ ખરીદી લાવે તો તમે એમ ન .કહેશે કે હું સાસુ બેઠી છું ને મને તો કંઇ પૂછતા નથી. પણ માન છોડીને સમો કે હું સંસારના પાપથી છૂટી. આપણે જ બુસ્વામીની વાત ચાલતી હતી. જંબુસ્વામી સુધર્માસ્વામીના ગુણીયલ ને જ્ઞાની શિષ્ય હતા. તે જંબુસ્વામી કેાણુ હતા તે આપણે જાણવુ જોઈ એ. એક વખત જજીસ્વામી સુધર્માસ્વામીની દેશના સાંભળવા ગયા. દેશના સાંભળીને તેમનુ અંતર વૈરાગ્ય રંગે રંગાઈ ગયું. ઘેર જઈ માતા-પિતાની આજ્ઞા મેળવીને દીક્ષા લેવાના ભાવ હતા. તેઓ દેશના સાંભળીને ઘેર જતાં હતાં ત્યાં માર્ગોમાં એક મકાનનો કરા પડી ગયેા. જંબુસ્વામી તેનાથી એ વેંત દૂર રહી ગયા. એ વેંત નજીક હાત તે દટાઈ જાત. દેવાનુપ્રિયા ! તમે કહા છે ને કે નિરાંતે ધર્માંધ્યાન કરીશું, પણ ઘડી પછી શુ થશે તેની કોઈ ને ખબર છે? “ કોને ખબર છે કાલની, આ દેહ તણી દિવાલની.” Page #33 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આ દેહ રૂપી દિવાલ કયારે તૂટી પડશે તેની શું ખાત્રી ? આપણે નજરે નથી જોતાં કે કેઈને ટ્રેઈનમાં, પ્લેનમાં કે આગમાં ક્યારે કાળ આવી જાય છે. કોઈ માણસ તરવા જાય છે ને ડૂબી જાય છે. અચાનક આગ લાગે છે કે માણસ મળી જાય છે. અચાનક કોઈ મકાન તૂટી પડે છે ને તેમાં માણસે દટાઈ જાય છે. ગઈ કાલના પેપરમાં હતું કે વિલેપાર્લાથી વડેદરા તરફ જતાં અકસ્માતમાં હસમુખભાઈના ઘરના છ માણસ પતિ-પત્ની, નોકર આદિ માણસે ખલાસ થઈ ગયા ને બીજા છ જણને ગંભીર ઈજા થઈ છે. વિલેપાર્લાથી નીકળ્યા ત્યારે એમને ખબર હશે કે અમે પાછા નહિ આવીએ! આવા કિસ્સા વાંચીને પણ વિચાર કરે કે આ જીવનનો કઈ ભરેસે નથી. કાલે શું થશે તેની ખબર નથી. માટે બને તેટલી ધર્મારાધના કરી લે. - આજે ઘણાને હાર્ટએટેક આવે છે તે સમયે એવી ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે કે જાણે બચશે નહિ. તે સમયે તેના ઘરના અમને દેડતાં બેલાવવા માટે આવે કે મહાસતીજી ! તમે જલ્દી માંગલીક સંભળાવવા માટે પધારો. અમે કહીએ ખૂબ તાપ છે. જમીન ઉપર પગ મૂકાય તેમ નથી. તો બે કલાક પછી અમે આવીએ તો ચાલશે ? તો કહેશે ના, મહાસતીજી જલ્દી પધારે. ઘોમધખતા તડકામાં અમને લઈ જાય. જઈને માંગલીક સંભળાવીએ. મર્યાદિત વ્રત–પચ્ચખાણ પણ કરાવી દેવાય. પણ જે એનું આયુષ્ય બળવાન હોય તે અશાતવેદનીય કર્મ મંદ પડે ને બચી જાય ને તે વ્યક્તિ એમ કહે- સાહેબ! ધર્મ પ્રતાપે બચી ગયે. તે વખતે સંત કહે કે ભાઈ ! જે તમે ધર્મપ્રતાપે બચી ગયા તે હવે શું કરશે? ત્યારે કહે કે હવે વહેપાર ધમધોકાર કરે છે. ભલા, ધર્મપ્રતાપે બચી ગયે તે હવે કામગ તે છેડી દે. મૃત્યુના મુખમાંથી બચીને ધર્મ કરે નથી પણ પત્ની, પુત્ર, પરિવાર, માટે પૈસા પેદા કરવા છે. પરંતુ વિચાર કરે એ તમને પરલોકમાં પ્રાણ-શરણ થવાના નથી. જંબુસ્વામીએ વિચાર કર્યો કે હું સહેજ નજીક હેત તે આ કરે પડે તેમાં હું દટાઈ જાત. મારા આયુષ્ય બળે બચી ગયે છું કંઈક કરી લઉં. કાલની કેને ખબર છે ? સુધર્માસ્વામી પાસે જઈને જાવજીવની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અંગીકાર કરી લઉં. વિષયનું વમન કરી, કષાયોનું શમન કરી ઇન્દ્રિઓનું કરવું દમન. ઈન્દ્રિઓનું દમન કર્યા વિના ત્રણ કાળમાં છૂટકો નથી. તરત જંબુસ્વામી પાછા ફર્યા. અને સુધર્માસ્વામી પાસે જઈને બ્રહ્મચંયની પ્રતિજ્ઞા લઈ લીધી. તે માતા પિતાની આજ્ઞા લેવા માટે ન ગયા. તેમણે એ વિચાર કર્યો કે ઈન્દ્રિઓનું દમન કરી મારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે. તેમાં માતા-પિતાની આજ્ઞાની શી જરૂર ? આઠ આઠ કન્યાઓ સાથે જેનું સગપણ થયું છે, લગ્નની તૈયારીઓ ચાલતી હતી. તે સમયમાં પ્રતિજ્ઞા કરી ઇન્દ્રિય વિજેતા બની ગયા. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શારદા શિખર બંધુઓ ! જ્ઞાની કહે છે કે ઈન્દ્રિઓનું દમન કરો. જેની એક ઈન્દ્રિય છૂટી હોય છે તે મરણને શરણ થાય છે તે જેની પાંચે પાંચ ઈન્દ્રિઓ છૂટી હોય તેની શી દશા થાય? જે આત્માનું અહિત ન કરવું હોય તો ઈન્દ્રિઓનું દમન કરે ને આત્મસાધના સાધવા કટિબધ્ધ બનો. જંબુસ્વામી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને ઘેર આવ્યા. જેને પુત્રને પરણાવવાના કેડ છે એવા માતા-પિતાને આ વાતની ખબર પડતાં ખૂબ દુઃખ થયું. આંખમાં આંસુ સારતા માતા-પિતાએ ખૂબ સમજાવ્યા પણ જંબુસ્વામી તેમના વ્રતમાં અડગ રહ્યા. જંબુસ્વામીના માતાપિતાએ વેવાઈઓને આ વાતની જાણ કરી. ત્યારે તે કન્યાઓ કહે જે પતિનો માર્ગ તે અમારે માર્ગ. છેવટે લગ્ન થયા. ને લગ્નને બીજે દિવસે બધા સંયમ માર્ગે ચાલી નીકળ્યા. આવા સુવર્ણ પાત્ર સમાન જંબુસ્વામી હતા. તેવા જંબુસ્વામી સુધર્માસ્વામીને શું પૂછશે તે સુંદર ભાવે આઠમાં અધ્યયનમાં આવશે. તે સમજવા માટે વિષયોનું વમન, કષાયનું શમન અને ઇન્દ્રિઓનું દમન કરી અંતર પવિત્ર બનાવવું પડશે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં-૪ અષાડ સુદ ૧૫ ને ગુરૂવાર તા. ૮-૭–૭૬ વિષય - “જીવનની સાર્થકતા માટે શું કરશો” ? સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આ વિષમ કાળમાં વિરલ માર્ગ બતાવનાર, જગતની વિરલ વિભૂતી વીર ભગવંત અને વીતરાગ વાટિકામાં વિચરણ કરાવનાર સદ્ગુરૂદેવને વંદન નમસ્કાર કરું છું. ભગવંતે જગતના જીવને ઉપદેશ આપતા કહ્યું છે કે હે ભવ્ય છે ! અનંત પુણ્યના ઉદયે જીવ માનવભવ રૂપી રન્નાદ્વીપમાં આવે છે. પ્રબળ પુણ્યદયે આત્મસાધના કરવા માટે ઉત્તમ સામગ્રી પણ મળી ગઈ છે. આ માનવભવ રૂપી રન્નાદ્વીપ પામીને રત્નત્રયીનું શાશ્વત ધન ભેગું કરી લેવાનું છે. જેને રત્નત્રયીનું શાશ્વત ધન મળ્યું તેનું દ્રવ્ય અને ભાવ દારિદ્ર ગયું સમજી લે. રત્નત્રયી એ અમૂલ્ય અને અપૂર્વ ચિંતામણી છે. દેવાનુપ્રિયે ! તમે કયું ધન મેળવવા રાત-દિવસ ધમાલ કરી રહ્યા છે, શાશ્વત કે નાશવંત ? શાશ્વત ધન મેળવશે તો શાશ્વત સુખ મળશે અને નાશવંત ધન મેળવશે તો નાશવંત સુખ મળશે. હવે કયું ધન મેળવવું છે તેનો વિચાર કરજે. અનાદિકાળથી અર્થ-કામની વૃત્તિઓએ આત્મા ઉપર અ જમાવ્યું છે. તેને જિન વાણીના શ્રવણથી દૂર કરી આત્માને પર ઘરમાંથી સ્વઘરમાં લાવવાનો છે. મહિના Page #35 -------------------------------------------------------------------------- ________________ "RY શારદા શિખર ઘરમાંથી મહાવીરના ઘરમાં લાવવાનો છે. જે સદા રતનત્રયીમાં રમણતા કરે તે શીવસુદરી સાથે સદા રમણતા કરે. રત્નત્રયી આત્માને શીવસુંદરી સાથે ભેટો કરાવનાર છે. રત્નત્રયી એટલે શું ? એ તો તમે જાણે છે ને? સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્ર એ ત્રણ વસ્તુને રત્નત્રયી કહેવામાં આવે છે. તમે એકાગ્ર ચિત્ત કરીને ભગવાનને પ્રાર્થના કરતા હો તે સમયે જે તમને કંઇ માંગવાનું મન થાય તે રત્નત્રયીની માંગણી કરજે. બીજું કંઈ ન માંગતા, કારણ કે જેની પાસે જે હોય તે મળે છે. દેવાધિદેવ તમે મોક્ષ કેરા દાની, અમે માંગનારા કરીએ નાદાની, " પારસની પાસે અમે પથરાએ માંગીએ, તમે જેને ત્યાગ કર્યો એ જ અમે માંગીએ. ભગવાને જેનો ત્યાગ કર્યો તેનો આપણે રાગ કરીએ છીએ ને તે માંગીએ છીએ. પણ માંગવું હોય તે રત્નત્રયી માંગવા જેવી છે. આપણા ત્રિકાળી વીતરાગ ભગવંતોએ ભૂતકાળમાં અનંત આત્માઓને રત્નત્રયીને રાહ બતાવ્યું છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી પ્રમુખ વીસ વિહરમાન તીર્થકરે કરોડો માનવીઓને રત્નત્રયી પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવી રહ્યા છે. તીર્થકર ભગવંતો પાસે રત્નત્રયીની માંગણી કરી શકાય. પણ તમે શું માંગી રહ્યા છો ? બોલે તો ખરા. તમે તો લાડી-વાડી–ગાડી અને ધન આ બધું માંગ છે ને? પણ એનાથી આત્મા હળ નહિ બને. પાસે ધન ન હોય તો તમને સંસારે સુખમાં ઉણપ લાગે છે. પણ જ્ઞાની કહે છે તે આત્મા ! રત્નત્રયી વિના તેને જીવનમાં ભારે ઉણપ લાગવી જોઈએ. પાસે ગમે તેટલો વૈભવ હોય પણ એક રત્નત્રયી ન હોય તો સમકિતી આત્મા તેને તણખલા તુલ્ય ગણે. રત્નત્રયી વિના સમકિતી આત્માને જીવન ‘બેકાર લાગે. રત્નત્રયીની આરાધના સતત અને ભગવાને શાસ્ત્રમાં કહેલી વિધિથી થવી જોઈએ. રત્નત્રયીની રક્ષા માટે કામ-ક્રોધાદિ શત્રુઓથી સદા સાબદા રહેવું પડે. જિનેશ્વર ભગવંત અને જિનેશ્વર પ્રભુના વચનને પૂર્ણ વફાદાર રહી શાસ્ત્રના સ્વાધ્યાયમાં રક્ત બનવું જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જીવન સાથે જડી દેવી જોઈએ. વિકથા, વાસના, વિકાર અને વિલાસને જીવનમાંથી વિદાય આપવી પડશે. સશુરૂના ચરણે જીવન સમર્પિત કરી દેવું પડે અને કષ્ટોથી કંટાળવું ન જોઈએ. દેવાનુપ્રિયે ! કષ્ટ એ કર્મને કાંટે કાઢવાનું શ્રેષ્ઠ સાધન છે. સમજણપૂર્વક સમભાવથી કોને સહન કરવાથી કર્મની નિર્જરા થાય છે. કષ્ટ વિના કર્મ નિર્જરાની ‘કમાણી નહિ થાય. જ્ઞાની કહે છે કે – “ કષ્ટથી કંટાળે તે કંગાળ છે. આવેલા કષ્ટને કંકુને ચાંલ્લે કરીને આવકારે તે કષ્ટમય સંસારને જલ્દી Page #36 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પાર પામે છે. કષ્ટથી કસાયેલો આત્મા કમસત્તા સામે ટક્કર ઝીલી શકે? જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે સમતાભાવે સહન કરવામાં જે કર્મનિર્જરાને લાભ થાય છે તે બીજી આરાધનામાં નથી થતો. કર્મનિર્જરાના મેટા સાધન પ્રત્યે કંટાળે લાવો તે સાધકની મોટામાં મોટી ખામી છે. પાસે પૈસા હય, સુખની સામગ્રી હેય તો જ મેક્ષની આરાધના થાય તે માન્યતા છેટી છે. મોક્ષની આરાધના સુખમાં અને દુઃખમાં બંને સ્થિતિમાં થઈ શકે છે. દુનિયા જેને ખરાબ માને તેને સમકિતી આત્મા અને મોક્ષને પથિક આત્મા સારું માને. મોક્ષને મુમુક્ષુ લોકોત્તર દષ્ટિવાળે હેય. તેનું દષ્ટિબિંદુ દુનિયાની દષ્ટિબિંદુથી જુદું જ હોય. - જેમણે રત્નત્રયીની આરાધના કરી છે એવા જંબુસ્વામી સુધર્માસ્વામી પાસે પહોંચ્યા અને વિનયપૂર્વક ત્રણ વખત વંદણ કરીને વિવેકપૂર્વક મીઠી મધુરી ભાષામાં બેલ્યા કે હે ભગવંત ! આપ જ્ઞાનના ભંડાર છે. તે આપની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા રાખું છું. જુઓ, જંબુસ્વામીને જાણવાની કેવી તીવ જિજ્ઞાસા જાગી છે. જ્યાં સુધી જીવની લાયકાત નથી ત્યાં સુધી આત્મગુણની પ્રાપ્તિ થતી નથી. પકવ્યા વિનાના કાચા માટલામાં પાણી ભરવામાં આવશે તે તરત ફૂટી જશે, કારણ કે તેમાં પાણી ભરવાની લાયકાત નથી. તેમ કાચા માટલા જેવા લાયકાત વિનાના માનવીને જે જ્ઞાન આપવામાં આવશે તે ટકી શકશે નહિ. આ જગતમાં વિદ્વાન વકતાઓ ઘણાં છે. પણ જે તે જ્ઞાન પ્રમાણે આચરણ નથી કરતા, ઈન્દ્રિઓનો નિગ્રહ નથી કરતા તે સાચા વિદ્વાન નથી. ભગવતની આજ્ઞા પ્રમાણે જેનું આચરણ છે તે સાચા જ્ઞાની છે. એવા સાચા જ્ઞાની પાસે જવાથી કલ્યાણ થાય છે. માત્ર વાણીના વસ્તૃત્વથી લોકોને રંજન કરનારા પિતે તરી શકતા નથી તે બીજાને તારવાની વાત જ કયાં ? કેઈ આત્મા એમ માને કે હું વ્યાખ્યાન વાંચીને લેકેને રંજન કરી દઉં તે મારી વાહ વાહ થાય. પણ ભગવાન કહે છે કે લેકોને ઘણુ વાર રંજન કર્યા. તેથી તારું કે બીજાનું કલ્યાણું થવાનું નથી. તારી વાહ વાહ હવા હવા થઈને ઉડી જશે. સંતના ભાવ એક જ હોવા જોઈએ કે હું શ્રાવક-શ્રાવિકાઓને વીતરાગ શાસનના રસીક બનાવું ને જલ્દી સ્વ–પરનું કલ્યાણ થાય તેમ કરું. તમને કઈ દર્દ થાય ત્યારે હાસ્પિતાલમાં જાઓ છે. એ હોસ્પિતાલમાં દેહના દર્દો દૂર થાય છે અને આ વીતરાગ શાસનની હેસ્પિતાલમાં આત્માના દર્દ જન્મ-જરા અને મરણના રોગ નાબૂદ કરવામાં આવે છે. હેસ્પિતાલમાં દર્દીનું નિદાન કરનાર ડેકટર હોંશિયાર હોવા જોઈએ. જે ડોકટર ગમાર હોય તે દર્દીને રેગ ન મટે. કેઈને ઝાડા થયા હોય ને કોઈને કબજીયાત હોય તે બંનેને એક જ દવા આપે તે દદી વહેલો મરી જાય. જેને જેવું દર્દ હોય તેવી દવા અપાય ને રેગ નાબૂદ થાય તે તે સાચે ડેકટર છે. તેમ ભગવાનના સંત રૂપી ડોકટરની પાસે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શારદા શિખર જુદી જુદી જાતના માન આવે છે. કેને કેવી રીતે સમજાવવા કે જેથી તેના હદયમાં ધર્મનું સ્થાપન થાય. તેના મગજમાં ઉતરે તે રીતે ધર્મ સમજાવવામાં આવે તે સ્વ–પરનું કલ્યાણ થાય. જંબુસ્વામી એક વખત સુધર્માસ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય રંગે રંગાયા. એમને વૈરાગ્ય કે હિતે? જંબુસ્વામી સહિત પર૭ની દીક્ષાઓ થઈ. પિતે દીક્ષા લીધી તેની સાથે પિતાની આઠ પત્નીએ, આઠ કન્યાના માતા-પિતા અને પિતાના માતા-પિતા તેમજ રાત્રે પિતાના ઘરમાં ચોરી કરવા આવેલા પ્રભવ આદિ ૫૦૦ ચરોને પણ વૈરાગ્ય પમાડે. ને જંબુસ્વામીની સાથે બધાએ દીક્ષા લીધી. એ વૈરાગ્યની ઝલક કેવી હશે ! ઘાટકોપરમાં પાંચ ભાઈઓની દિક્ષા થાય તે વજુભાઈને દેડા દેડને પાર ન રહે. અહીં તે પર૭ દીક્ષાઓ એકી સાથે થઈ. કે ભવ્ય દેખાવ હશે ! જે ધનના ગાંસડા બાંધવા આવ્યા હતા તેમને આત્મજ્ઞાન-વૈરાગ્યભાવના ગાંસડી બંધાવ્યા. એ ચાર ફીટીને સંત બન્યા. તમે એવા ચાર તે નથીને? બોલે તે ખરા ક્યાં સુધી મૂંગા બેસી રહેશે. તમે એવા ચાર નથી છતાં કેમ વૈરાગ્ય નથી પામતા? જંબુસ્વામી પાસે કઈ જાદુ ન હતું. તેમજ મીઠું બોલીને કેઈને ભરમાવ્યા નથી. ઘણાં એમ કહે છે કે ફલાણું મહાસતીજી અગર મહારાજ વ્યાખ્યાન વાંચે તે ખૂબ મઝા આવે. એવું હસાવે કે હસીને પેટ ભરાઈ જાય. સાધુ પણ એમ માને કે હું વ્યાખ્યાન વાંચુ તે બધા હશે. પણ એમાં શું દિ વન્ય હસવું હસાવવુંએ હાસ્ય મેહનીય કર્મને ઉદય છે. નવ નોકષાયમાં હાસ્ય એ નોકષાય છે. હા, સહજ ભાવે હસવું આવે તે જુદી વાત છે. બાકી હસાવવા માટે તુક્કા ઉભા કરવા એ કર્મબંધનનું કારણ છે. કષાય અને નેકષાય બને છેડવા પડશે. કે ભગવાન કહે છે મનુષ્ય ભવ પામવા માટે કષાયોને પાતળા પાડવા પડે છે. અનંતાનુબંધી કષાય જીવને નરકમાં લઈ જાય છે. જીવ ચાર કારણે મનુષ્યનું આયુષ્ય બાંધે છે. પગઈ ભટ્ટયાએ, પગઈ વિણિયાએ, સાણુકસિયાએ, અને અમચ્છરિયાએ. આ ચાર કારણે જીવ મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધે છે મનુષ્ય ભવ પામીને પણ જે કષાય કરે તો નીચગતિમાં ફેંકાઈ જાય છે. કષાય એ કાળો નાગ છે, કે સાપ એક હાથનો હોય ને કઈ પાંચ હાથ લાંબે હોય તે તમે એમ માનો છો કે નાને સર્પ નહિ કરડે? ઘરમાં રહેશે તે વાંધો નહિ. અરે, એક નાનકડે સર્પ, વીંછી કે કાનખજુરો નીકળે તે તેને પણ ઘરમાં રહેવા દેતા નથી. તેને પકડીને દૂર મૂકી આવે છે તે કષાયને અંતરમાં કેમ રખાય? સર્પ, વીંછી તે આ એક ભવમાં અહિત કરશે પણ કષાયો ને ભવોભવમાં આત્માનું અહિત કરનાર છે. એક મહાપુરૂષે કહ્યું છે કે ત્રણ વસ્તુ આગલા ભવમાં મેળવી હોય તે મનુષ્યપણામાં આવી શકે. ચિત્ત ૩ તળુસો રાગ મશમ ગુ” સ્વભાવથી અલ્પકષાયી હોય, દાન Page #38 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર આપવાની રૂચીવાળો હેય ને મધ્યમ ગુણવાળો હોય તે જીવ મનુષ્યપણું મેળવી શકે છે. સ્વભાવે પાતળા કષાય, દાનની રૂચી અને લજજા, દાક્ષિણ્યતા વિગેરે મધ્યમ ગુણો હોવા જોઈએ. આ ત્રણ ચીજ જેની પાસે હોય તે મનુષ્યપણામાં દાખલ થાય. આ ત્રણ ગુણના કારણે મનુષ્યભવ તે પામ્યા પણ એ ત્રણ ગુણોને સાચવીને બેસી રહેનાર મધ્યમ મનુષ્ય કહેવાય. | સાંભળો, એક ન્યાય આપીને તમને સમજાવું. જેમ કેઈ વિધવા બહેન હોય તેની પાસે દશ-પંદર હજારની મિલ્કત હોય તેને વ્યાજે મૂકે. મૂડીનું રક્ષણ કરી વ્યાજમાંથી ખર્ચ કાઢે તે મધ્યમ. મૂડીમાં વધારે કરતે જાય તે તે ઉત્તમ પુરૂષ કહેવાય. અને મૂડીને સાફ કરી નાંખે તે અધમ પુરૂષ કહેવાય. બેલે, તમે આ ત્રણમાંથી કઈ કેટીમાં છે ? ઉત્તમ, મધ્યમ કે અધમ? બંધુઓ ! આ ન્યાય આપણે આત્મા ઉપર ઘરાવે છે. જે મૂળ ત્રણ ગુણેમાં બીજા ગુણેની વૃદ્ધિ કરે, કષાયોને તેની નિર્મૂળ કરી નાંખે તે સિદ્ધગતિના સુખ પામે છે તે ઉત્તમ છે. એ ત્રણે ગુણો સાચવીને બેસી રહે તે મનુષ્ય કે દેવગતિને પામે છે તે મધ્યમ છે. અને એ ત્રણે ગુણોને નાશ કરે છે તે નરક, તિર્યંચ આદિ ગતિમાં ફેંકાઈ જાય છે તે અધમ છે. કષાય પાતળા ન હોય તે આપણું ખામી છે. કષા બનાવટી રીતે પાતળાં ન હોવા જોઈએ પણ સહજ રીતે પાતળા પડેલા હોવા જોઈએ તે કલ્યાણ થાય. માની લો કે કઈ માટે શ્રીમંત અહીં આવ્યું. એને કઈ ગરીબ માણસને ધક્કો લાગ્યા. તે ગરીબ માણસ ઉપરથી એને નમ્રતાપૂર્વક કહેશે કે ભાઈ સાહેબ! તમને વાગ્યું તો નથી ને? એને ધક્કો વાગ્યે તે પણ ઉપરથી એમ કહેવાનું કે તમને વાગ્યું તે નથીને ? શા માટે ગરીબ માણસે આટલી નમ્રતા બતાવી? એ શ્રીમંત છે. એને કંઈ કહીશ તે લેકે મને શું કહેશે? વળી ક્યારેક એની જરૂર પડશે માટે આ કૃત્રિમ કષાયનું પાતળાપણું છે પણ સ્વાભાવિક સમતા નથી પણ એ શ્રીમતિને ગરીબને ધક્કો લાગે ને કહે કે-ભાઈ! તને વાગ્યું તે નથી ને? એ સ્વાભાવિક પાતળા કષાય કહેવાય કારણકે તેનામાં સરળતા હતી. આ રીતે અભિમાન પણ પાતળું પડવું જોઈએ. અભિમાન ઉપરથી પાતળું છે કે સ્વાભાવિક રીતે એ તે સમયે ખબર પડે. માની લો કે તમારે કાપડની દુકાન છે. કોઈ હલકો માણસ કાપડ લેવા આવે. તમે તેને કાપડ બતાવ્યું છે તેને ભાવ કહ્યો. ત્યારે તે માણસ કહેશે શેઠજી! જરા સાચુ બેલો. એનો અર્થ તમે જુઠા છે. એને તમારા વચન ઉપર ભરોસે નથી. માટે તમને સાચું બોલવાનું કહે છે. તે વખતે તમે શું કહેશે ? અરે ભાઈ! તારી પાસે ખોટું બેસું? બજાર વચ્ચે દુકાન ઉપર તમને જૂઠા કરાવે છે. તમે સાચા નથી એમ કહે છે છતાં તમે એને ભાઈ બાપલા કહીને પોતે સાચો છે તેની પ્રતીતિ કરાવવા જાઓ છે. આ વખતે તમારું Page #39 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર અભિમાન કયાં ગળી ગયું? આવા વચન વડીલે કહે તે સંભળાતા નથી. ત્યાં એમ થાય કે મને કહેનાર કોણ? હલકી જાતિના ઘરાક પાસેથી આવા વચન સાંભળો છો. પૈસા ખાતર અભિમાન ગળ્યું છે. આવું અભિમાન ગળવાથી મનુષ્યપણું નહિ મળે. સ્વાભાવિક રીતે અભિમાન ઓસરે તે મનુષ્ય પણું મળે છે. જ્યાં કોઈ માણસ પાણીમાંથી પિરા શેઠે તે બુદ્ધિમાન હોય તે પણ જ્યાં સ્વાર્થ હોય ત્યાં કહી દે છે કે હું ક્યુટ નહિ કરું. તે શું એ સરળ બની ગયે? “ના” એ સાચી સરળતા નથી. પણ એ સામી વ્યક્તિ પણ બુદ્ધિશાળી છે તેની સામે જે કપટ કરીશ તે પકડાઈ જઈશ એટલે ત્યાં સીધા ને સરળ બની જાઓ છે. બાકી અંદરથી કટ ગયું નથી. દેવાનુપ્રિયે ! લેભને પણ પાતળો પાડવો પડશે. લક્ષ્મી ત્રણ રીતે જાય છે. •“ન મોજો નારા” લક્ષ્મી દાનમાં વપરાય છે, ભોગમાં વપરાય છે. એ બેમાં ન વપરાય તે છેવટે નાશ તે થાય છે. તમે દશ હજાર રૂપિયા કેઈને ત્યાં વ્યાજે મૂક્યા. એને વહેપાર ધમધોકાર ચાલે છે ત્યાં સુધી વ્યાજ બરાબર આપે છે. પણ ધંધા ઠંડા પડ્યા ને વહેપારીની દાનત બગડી ને તમારા રૂપિયા પચાવી પાડે તે સમયે શું થાય? તમે તમારા હાથે ખરચ્યા નહિ તે પેલાએ પચાવી પાડ્યા ને? મિલના શેર લીધા, રાજ્યની લેને લીધી તેમાં પાંચ હજારના પાંચસો થઈ ગયા તે કેટલું દુઃખ થાય છે? એ પૈસા જો તમે દાનમાં વાપર્યા હેત તો કેટલું લાભ થાત? જાતે ભેગવ્યા હતા તે પાપ બાંધત. આ તે દાનમાં કે ભેગમાં જાતે ન વાપર્યા તે બીજાએ વાપર્યા પણ તમારા તે ગયાને! દાન-ભેગ અને પછી નાશનો નંબર છે. જે નાશ ન થતો હેત તે ધન કયાં સમાત !' દુનિયામાં જેટલી પેઢીઓ છે. તેટલી પેઢીઓના નાણુનો નાશ ન થયો હોત તો આજે તેઓની પાસે કરેડે રૂપિયા હોત. ઘણીવાર ડબલ વ્યાજની લાલચમાં માણસ લાખો રૂપિયા ધીરે છે પણ અંતે વ્યાજમાં ડૂબી જાય છે. આ જોઈને ઘણાં ડબલ વ્યાજ મળે તે પણ પૈસા વ્યાજે મૂકતા નથી. તે વ્યાજને લેભ ને ? મારે વ્યાજ નથી જોઈતું. શા માટે? ધનને નાશ થવાના ભયથી ને? નાશના ભયથી લે છે તેથી લોભ પાતળે પડયો ના કહેવાય. તેનાથી મનુષ્યપણું નહિ મળે આપણે કષાય ઉપર વિર્ય મેળવ્યો હોય પ્રકૃત્તિના ભદ્રિક બની, માયા કપટ રહિત સરળ બન્યા હોય, દાન આ અહંકાર ન કર્યો હોય ઈત્યાદિ ચાર બેલથી જે મનુષ્યપણું મળ્યું છે તે મનુષ્યપણામાં સમજણપૂર્વક કષાયે પાતળા પાડીએ તે સમજવું કે મારી મૂળ મૂડી સચવાણું છે. તમે તમારા દીકરાને લાખ-બેલાખ રૂપિયા આપી દે તે તેથી તે તમારે ઉપકાર માનતા નથી પણ હક્ક માને છે. પણ જો દાનમાં વાપરે તે લાભ થાય છે. જેને આપે તે તમારે ઉપકાર માને છે. તમારી લક્ષમી સારા ક્ષેત્રમાં વપરાય અને Page #40 -------------------------------------------------------------------------- ________________ શાસ્તા શિખર લજા આદિ મધ્યમણે જીવનમાં વિકસે તે મનુષ્યભવ મળે છે. એ ગુણોને વિકસાવીને માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી પરમાત્મા બનાય છે. દેવાનુપ્રિયે! જેને માનવભવ પ્રાપ્ત કરીને પરમાત્મા બનવાની લગની લાગી છે તેવા જંબુસ્વામી સુધર્માસ્વામીને વિનયપૂર્વક પૂછે છે કે ભગવાન! "जइणं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तणं सत्तमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते अट्टमस्सणं भंते के अटे पण्णते ?" - જે મેક્ષ પામેલા શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ સાતમા જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રીતે અર્થ સ્પષ્ટ કર્યો છે તે હે ભગવંત! તેમણે આઠમા અધ્યયનને શે અર્થ નિરૂપિત કર્યો છે? ભગવાને તેના શું ગૂઢ રહસ્ય બતાવ્યા છે તેના ભાવ મારે જાણવા છે. જંબુસ્વામીને જાણવાની કેટલી તીવ્ર તમના છે. ઝીલનાર પાત્ર બરાબર હોય તે દેનાર થાકતા નથી. કાળી માટીમાં એક ઈંચ પાણી પડે તે પણ તે ચુસી લે છે. અને પથ્થરમાં પાંચ ઈંચ પાણી પડે તે પણ ઉપરથી વહી જાય છે. એક ટીપું અંદર ઉતરતું નથી. કાળી માટી જેવું આપણું હૃદય બની જશે. તે વીતરાગ વાણીના થોડા વચને અંતરમાં ઉતરી જશે. તેના પ્રત્યે રૂચી જાગશે ને શ્રદ્ધા થશે તે મેલ-જવાને લાયક બની જશે. સંસારમાં રહેવા છતાં તમારું જીવન આદર્શ બનશે ને સંસાર ઉજળો બની જશે. આ દુનિયામાં ઉજળાની કિંમત છે. કાળાની નથી. એક રૂપક દ્વારા સમજાવું. - એક વખત હીરા અને કલસા વચ્ચે સંવાદ થયે. કેલસો રડવા લાગે ત્યારે હીરે કહે છે ભાઈ! તું કેમ રડે છે? ત્યારે કેલસો રડતો રડતો કહે છે ભાઈ! હું ને તમે આપણે બંને એક માતાના સંતાન છીએ. આપણે બંને પૃથ્વીના પેટાળમાં ઉત્પન્ન થયા છતાં તમે આટલા બધા ઉજજવળ છે. તમારું પૂબ માન છે ને તમારા મૂલ્ય છે. મારા અને તમારા વર્ણ, મૂલ્ય અને તેમાં આસમાન-જમીન જેટલું અંતર છે. તમને બહેને બુટીયામાં, હારમાં ને વીંટીમાં જડે છે. તિજોરીમાં સાચવીને રાખે છે. ત્યારે મને તો કોઈ અડકવા પણ ઈચ્છતું નથી. કદાચ અડે તે જાણે એની મા મરી ગઈ હોય. ને આભડછેટ આવે તેમ સાબુ લઈને હાથ ધંઈ નાંખે છે. મને એક ગુણમાં ભરીને રખડતો મૂકી દે છે. અને સગડીમાં નાંખીને ક્લાવે છે. લાલચેળ બનાવી દે છે. મને મારી નાંખે છે એમ કહી કેલસ ખૂબ રડવા લાગ્યો ત્યારે હીરાએ કહ્યું ભાઈ! રડીશ નહિ. મારી વાત સાંભળ. સ્થાન અને માતા એક હેવાથી શું? એગ્યતા તો પિતા પોતાની હોય છે. તે જે અણુઓમાંથી નિસ્તે જતા અને કાળાશ ગ્રહણ કરી ત્યારે મેં તે જ અણુઓમાંથી ઉજવળતા અને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શારદા શિખર તેજસ્વિતા પ્રાપ્ત કરી તે કારણથી તને જલાવવામાં આવે છે ને મને પહેરવામાં આવે છે. બંધુઓ ! બોલે, તમારે હીરા જેવા બનવું છે કે કોલસા જેવા ? જે તમારે હીરા જેવા બનવું હોય તે કઈ ગમે તેટલી વાત કરે, કઈ નિંદા કરે છે તેમાં પડશે નહિ. પણ જ્યાં જ્યાં જાઓ, જે જે દેખે તેમાંથી ગુણ ગ્રહણ કરે ને અવગુણેને છોડી દેજો. એમ વિચાર કરજે કે ગુણ મારા છે ને અવગુણ મારાથી પર છે. ગુણાનુરાગ જીવનમાં આવી જશે તે બેડે પાર થઈ જશે. તમે ચંદ્રમાને તે જુઓ છે ને ? ચંદ્રમાના જીવનના ઉતાર અને ચઢાવથી બાધ ગ્રહણ કરે. ચંદ્રના જીવનમાં કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ એમ બે પક્ષ આવે છે. શુકલ પક્ષમાં પ્રકાશ હોય છે ને કૃષ્ણપક્ષમાં અંધકાર હોય છે. શુકલપક્ષના ચંદ્રમાની જેમ દિનપ્રતિદિન જીવનમાં ગુણેનીવૃદ્ધિ કરતા જાઓ અને કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ દુર્ગને દિનપ્રતિદિન દૂર કરતાં રહે તે તમારું જીવન ઉજજવળ અને તેજસ્વી બનશે. ગુણને કલર વેત છે ને અવગુણને કલર કાળો છે. વીતરાગી સંતેના કપડાને કલર પણ શ્વેત હોય છે. પહેલા અને છેલા તીર્થકરના સંતેને વેત કપડાં હતા અને વચલા બાવીસ તીર્થંકરના સંતે ભલે રંગીન વસ્ત્રો પહેરતાં હતાં પણ તેમના પરિણામમાં તે ઉજજવળતા હતી. સરળતા હતી. સરળ હદયના માનવી વેત કલર સમાન ગુણને ગ્રહણ કરે છે. ને અવગુણને છોડી દે છે. આપણે આત્મા ખુદ તીર્થકર ભગવાનના સસરણમાં ગમે ત્યાં પણ તેણે અવગુણ ગ્રહણ કર્યા ને પિતાનું પકડેલું નાડું છેડયું નથી તેના કારણે ચતુર્ગતિ સંસારમાં રખડે છે. આ સંસારમાં બે પ્રકારના મનુષ્ય રહેલા છે. એક પક્ષી જેવા અને બીજા વાંદરા જેવા. વૃક્ષની એક ડાળે વાંદરો બેઠે છે ને બીજી ડાળ પક્ષી બેઠું છે. જ્યારે ખૂબ વાવાઝોડું થાય, વૃક્ષની ડાળ તૂટવાની અણી ઉપર હોય તે વખતે પક્ષી સમય સૂચકતા વાપરીને વૃક્ષની ડાળ ઉપરથી ઉડી જાય છે ને વાંદરો પડી જવાના ભયથી એ ડાળને ચીટકી જાય છે. જેથી પકડી રાખે છે. તે વૃક્ષ પડતાંની સાથે વાંદરો તેની નીચે દબાઈને મરી જાય છે ને પક્ષી ભય આવ્યે જાણે પિતાનું સ્થાન બદલીને સુરક્ષિત સ્થાનને આશ્રય લે છે. આ રીતે જે મનુષ્યની પ્રકૃત્તિ વાંદરા જેવી છે. તેઓ મારા ધન-વૈભવ અને ભેગો ચાલ્યા જશે એવા ભયથી તેને છોડવાના સમયે તેમાં વધુ ચોટતા જાય છે. અને જે મનુષ્ય પક્ષી જેવા છે તેઓ વહેલા કે મેડા એક દિવસ બધું છોડવાનું છે. હું નહિ છોડું તો એ મને છોડીને ચાલ્યા એમ સમજીને પિતાની જાતે ભોગને છોડી દે છે. અને ધર્મનું શરણું અંગીકાર કરે છે. જંબુસ્વામી સુધર્માસ્વામીને કહે છે કે ભગવાને ક્યા ભાનું પ્રકાશન કર્યું છે? Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શારદા શિખર તે ભાવ મને સમજાવે. શિષ્ય વિનયવાન અને જિજ્ઞાસુ હોય તે ગુરૂના દિલમાં પણ દેવાને ઉમંગ હેય. હેજે હેજે ગુરૂના દિલમાં પણ નવા નવા ભાવની કુરણ થાય. તેમ તાજને જિજ્ઞાસુ હોય તે વકતાના દિલમાં પણ વીતરાગ વાણી સંભળાવતાં નવા નવા ભાવ જાગે. તમને તમારો દીકરો સારો ને વિનયવાન હોય તે આનંદ થાય ને ? દીકરે ફેરેન રહેતું હોય ને અવારનવાર પત્ર લખતે હોય કે પિતાજી! હું મઝામાં છું. મારી ચિંતા કરશે નહિ. ત્યારે પિતા પત્ર લખે કે બેટા! તને ગયા પાંચ વર્ષ થઈ ગયા. સારા ઘરની કન્યાના કહેણ આવે છે. તું હવે દેશમાં આવે તે તારા લગ્ન કરીએ. ત્યારે દીકરે લખે કે પિતાજી ! તમે મને તેડાવે છે તે ખૂબ આનંદની વાત છે. પણ મારી પાસે ટિકિટના પૈસા નથી. તમે પૈસા મેકલા તે હું આવું. હવે બેલે, દીકરો આવે તે આનંદ થાય કે આનંદ ઉડી જાય? ત્યારે ચિંતા થાય કે દીકરાને ખર્ચ કરીને મોકલ્યું પણ કંઈ કમાય નહિએ ચિંતા થઈ પણ પચાસ વર્ષ થયા છતાં હજુ મેં આત્માનું કંઈ ન કર્યું. મારું શું થશે? તેની લેશ માત્ર ચિંતા થાય છે ? દીકરો ખૂબ કમાઈને આવતા હોય ત્યારે હૈયુ હર્ષથી નાચી ઉઠે છે. તેમ વીતરાગ વાણું સાંભળતાં મેઘ ગાજે ને મેર નાચે તેમ તમારું હૈયું હર્ષથી નાચી ઉઠવું જોઈએ. જંબુસ્વામીનું હૈયું હર્ષથી નાચે છે. શિષ્ય એવા ને ગુરૂ પણ એવા. જંબુસ્વામીએ પૂછયું કે હે ભગવંત! આઠમાં અધ્યયનમાં શું ભાવ બતાવ્યા છે ? ત્યારે પંચમ ગણધર સુધર્માસ્વામી પિતાના પ્રિય શિષ્ય જંબુસ્વામીને કહે છે “ વહુig હે આયુષ્યમાન જંબુ ! તારી ખૂબ ઈચ્છા છે તે સાંભળ. સુધર્મા સ્વામી કેવી મીઠી મધુરી ભાષા બોલ્યા ! બાપ દીકરાને વહાલથી કહે બેટા ! તે કે પ્રેમ આવે ! વહુ સાસુને કહે બા ! ગરમ ગરમ રોટલી બનાવી આપું. તમે જમી લે અને ઉપાશ્રયે જાઓ. અને સાસુ કહે – વહુ બેટા ! તે કેવો વહાલભર્યો શબ્દ લાગે ! આ રીતે શ્રીમંત, ગરીબ, મધ્યમ દરેક મનુષ્ય એકબીજા સાથે વહાલભર્યો વર્તાવ કરે તે આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી પડે. સુધર્માસ્વામી જંબુસ્વામીને વહાલથી કહે છે હે જંબુ ! ભગવાને જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં જે ભાવેનું પ્રકાશન કર્યું છે તે તું એકાગ્ર ચિત્ત કરીને સાંભળ. “તે વચ્ચે તે સમજી » તે કાળને તે સમયે અહીં તે કાળ અને તે સમય એમ શા માટે કહ્યું ? કાળ બે પ્રકારનો છે. એક ઉત્સર્પિણી કાળને બીજો અવસર્પિણકાળ. ઉત્સર્પિણી એટલે ચઢતો કાળ અને અવસર્પિણી એટલે ઉતરતો કાળ અત્યારે કયે કાળ ચાલે છે તે તમે જાણે છે ને? અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે. આ અવસર્પિણી કાળના તે કાળ અને તે સમયની વાત છે અવસર્પિણી કાળના છ આરા છે. (૧) સુસમ સુસમ (૨) સુસમ (૩) સુસમ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શારદા શિખર દુષમ (૪) દુષમ સુષમ (૫) દુષમ (૬) દુષમ દુષમ. આ છ આરાના ભાવ તાવવામાં આવ્યા છે. પહેલાં ત્રણ આરા જુગલીયાનાં હાય છે. પહેલા આરામાં જીગલીયાનું ૩ ગાઉનું દેહમાન અને ૩ પક્ષ્ચાપમનું આયુષ્ય, ખીજા આરામાં જીગલીયાનું બે ગાઉનું દેહમાન અને એ પત્યેાપમનું આયુષ્ય ત્રીજા આરામાં જીગલીયાનું એક ગાઉનું દેહમાન અને એક પત્યેાપમનું આયુષ્ય હોય છે. તમારી પાસે અમોની સંપત્તિ હૈ!ય પણ જીગલીયાની સૌંપત્તિ પાસે કંઈ નથી. એવી મહાન સાહ્યખી તે ભાગવે છે. એમને તમારી માફક કમાવાની ચિંતા નથી. તેમને રાજ આહારની ઈચ્છા થતી નથી. પહેલા રામા અઠ્ઠમ ભકતે, ખીજા આરામાં છઠ્ઠ ભકતે, ત્રીજા આરામાં ચડ્થ ભકતે આહારની ઈચ્છા થાય ત્યારે તે આહાર કરે. તેમને રસાઈ બનાવવી ન પડે. દશ પ્રકારના પવ્રુક્ષ મનવાંછિત સુખ આપે છે. ત્રણ આરામાં વજઋષભનારાચ સઘયણુ હાય છે. એમના શરીરના મજબૂતાઈ એટલી ખષી હાય છે કે તેમના ઉપરથી હાથી ચા જાય તે પણ હાડકું ભાંગે નહિ. અત્યારે તે સ્હેજ ખસ્યા કે હાડકું ભાંગી જાય. એમના દાંતની ખત્રીસી પણ ખૂબ સુંદર હેાય છે. એમને જરા કે રોગ આવતા ની. જીગલીયા જોડલે જન્મે છે. એકને છીંક આવે ને એકને બગાસું આવે છે ને સાથે મરે છે. એકબીજાને વિચેાગ પડતા નથી. મરવાના છ મહિના માકી રહે ત્યારે તે પરભવનું આયુષ્ય આંધે છે. ત્યારે એક જોડલું પ્રસવે છે. તેમાં પ્રથમ આરામાં રૂની પ્રતિપાલના ૪૯ દિવસ કરે, ખીજા આરામાં ૬૪ દિવસ ને ત્રીજા આરામાં ૭૯ દિવસ કરે. ભાઈ-બહેન સાથે જન્મે. અને તે જ પતિ-પત્ની થાય છે, તેમને એક બીજા સાથે વૈર, વિરોધ, ઈર્ષ્યા કે ઝેર હતાં નથી. તેમના શુભ પરિણામથી મરીને દેવલાકમાં જાય છે. ખંધુઓ! જીગલીયાની આટલી પુન્નાઈ હૈાવા છતાં ત્યાંથી મેાક્ષમાં જઈ શકતા નથી. તેનું કારણ સમજ્યા! ત્યાં ધર્મ નથી. તે અકમ ભૂમિ છે. અને અહીં' અત્યારે તીર્થંકર ભગવંત નથી પણ તેમની વાણી મેજુદ છે. ખારા સમુદ્રમાં વીરડી સમાન વીતરાગવાણી છે. શ્રવણ અને શ્રદ્ધા કરી અત્યારે મનુષ્ય મેક્ષમાં ભલે ન જઈ શકે પણ એકાવતારી તા જરૂર ખની શકે છે. પહેલાં ત્રણ આરા જીગલીયાના જાણુવા. ત્રીજા આરાના ૮૪ લાખ પૂ ૩ વર્ષીને સાડા આઠ મહિના બાકી રહ્ય! ત્યારે ઋષભદેવ ભગવાનને જન્મ થયેા. તેમનું ૫૦૦ ધનુષ્યનું દેહમાન અને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. તેમના માતા મરૂદેવાનું આયુષ્ય ક્રોડપૂનું હતું. ઋષભદેવ ભગવાનને સે। દીકરા અને એ દીકરી હતી. ભગવાનના સા એ સેા દીકરા, અને ખને દીકરીઆએ દીક્ષા લીધી અને તે ભવમાં મેક્ષે ગયા. ભગવાન તા ભગવાન હતા પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૫ એમના પરિવાર કેવા ઉજ્જવળ ને આદશ હતા ! મરૂદેવી માતા ઋષભદેવે દીક્ષા લીધા પછી ખૂખ કલ્પાંત કરતા હતા ને ભરતને આલ ભેા દેતા કે તુ' તેા રંગમહેલમાં મેાજ કરે છે, મારા ઋષભ તા વનમાં ફરે છે, કોઈ લાવા (૨) તેના સમાચાર મરૂદેવી માતા પૂછે કયાં છે મારા લાલ આદિ જિણ ંદ (૨) બતાવા ભરતરાય... મરૂદેવી માતા પૂછે... ઋષભદેવ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતાં પેાતાની નગરીમાં પધાર્યા ત્યારે ભરત ચક્રવતિ દાદીમાને દર્શન કરવા લઈ ગયા. દૂરથી ભગવાનનું સમેાસરણ જોયું. ઋષભદેવ પ્રભુના દર્શન કર્યાં. માતાને પુત્ર પ્રત્યે રાગ હતા પણ ભગવાન તેા વીતરાગ હતા. મરૂદેવી માતાના સામુ દૃષ્ટિ પણ કરતા નથી. ત્યારે માતા વિચાર કરવા લાગ્યા કે અહા ! હું તેા ઋષભ.... ઋષભ કહીને ભરતને આલંભા દઉ છું ને એ તા મારા સામું પણ જોતા નથી. શુ' એના ઠાઠ છે! હાથી ઉપર બેઠાં બેઠાં માતાને રાગ છૂટી ગયા ને હાથીના હાડ઼ે તેઓ કેવળજ્ઞાન પામી ગયા. તમે કહેા છે ને કે મરૂદેવી માતાને હાથીના હાડ઼ે કેવળજ્ઞાન થયું તે અમને કેમ નહિ થાય ? પણ વિચાર કરા તમે કયાં ને એ કયાં? એમની કેટલા ભવની આરાધના હતી ! કેવી રત્નકુક્ષી માતા હતી ! પેાતાના પુત્ર ને પૌત્ર ૧૦૦ બધાએ દીક્ષા લીધીને મેક્ષમાં ગયા. માતા પણ મેક્ષમાં ગયા. એમના સેાએ પુત્રાએ દીક્ષા લીધી. તમારે કેટલા પુત્ર છે ? ખેલા. (શ્રાતામાંથી એક ભાઈ ખેલ્યા કે મારે છ દીકરા છે) તા એટલેા કેટલાને દીક્ષા આપવી છે ? કેમ ખેલતા નથી ? મેલેા ખેલેા. (હસાહસ) જૈનશાસનને જયવંતુ રાખવા સતાની ખૂબ જરૂર છે. દીકરા દીક્ષા લેવા તૈયાર થાય તે મા-બાપ સંસારમાં જકડવા પ્રયત્ન કરે છે. સંસારની ધૂંસરીએ હેાંશે હાંશે જોડે છે. પણ જો સાચા માખાપ હાય તા એનેા સંસાર ઘટે તેવા સંસ્કાર આપેા. આજે તે બહારનું જ્ઞાન આપવામાં આવે છે પણ મા-બાપને સંતાનને પાસે બેસાડી ન કે ના કલાક ધનું શિક્ષણ આપવાના ટાઈમ નથી. જો તમે સંતાનેાના હિતસ્ત્રી છે તે તેમને ચતુતિ સઔંસારમાં ભટકવુ' ન પડે તેવા સંસ્કાર આપજો. ભગવાન ઋષભદેવના ૧૦૦ દીકરા અને બ્રાહ્મી સુંદરી એ બંને પુત્રીએ મેક્ષમાં સીધાવ્યા. ધર્મ આરાધનાને એ સાનેરી સમય હતા. ઋષભદેવપ્રભુનું શાસન પચાસ લાખ ક્રોડ સાગર સુધી ચાલ્યું. પછી ખીજા અજીતનાથ પ્રભુ થયા તે સમયે ૧૫ કમ ભૂમિમાં થઈ ને કુલ ૧૭૦ તીર્થંકર હતા. નવ હજાર ક્રોડ સાધુ અને નવ ક્રોડ કેવળી હતા. અજીતનાથ ભગવાનના વખતમાં ઉત્કૃષ્ટ ધકાળ પ્રવતા હતા. ચાવીસ તીથ કરમાં ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં થયા. બાકીના ૨૩ તીથ કર ચેાથા આરામાં થયા. ચાથા આરામાં દુઃખ વધારે ને સુખ આછુ' હતું, અત્યારે પાંચમે Page #45 -------------------------------------------------------------------------- ________________ શારદા બિર આરે ચાલે છે. ચોથા આરાને જન્મેલે પાંચમા આરામાં મોક્ષે જઈ શકે છે પણ પાંચમા આરાને જન્મેલે મોક્ષે જઈ શકતો નથી. ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબુસ્વામી બધા ચોથા આરાના જન્મેલા હતા ને પાંચમા આરામાં મોક્ષે ગયા છે. આપણે ગમે તેટલે પુરૂષાર્થ કરીએ પણ અહીંથી મોક્ષમાં ન જઈ શકીએ પણ એકાવતારી થઈને મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને મોક્ષમાં જઈ શકાય છે. મહાવિદેહક્ષેત્રમાં સદા તીર્થકરને ગ મળે છે. ત્યાં સદા ચોથા આરાને સમય વર્તાઈ રહ્યો છે. એટલે ત્યાંથી મેક્ષમાં જઈ શકાય છે. અહીં કોઈ સુખી માણસ હોય તે કહો છે ને કે આ ચોથા આરાને જીવ છે. પણ પછી ભલે ને સિગારેટ પીતે હોય અને દારૂના બાટલા પીતે હોય. ચોથા આરાને અને ધનને કોઈ નિસ્બત નથી. ધર્મ સાથે સંબંધ છે. માટે આ મનુષ્યભવમાં એવી આરાધના કરી છે કે એકાવનારી થઈને મેક્ષમાં જવાય. આ ચાતુર્માસના પવિત્ર દિવસોમાં દાન-શીયળ–તપને ભાવના ભા. રત્નત્રયીની આરાધના કરે. આ અવસર ફરીને નહિ મળે. હવે જંબુસ્વામીને સુધર્માસ્વામી તે કાળ ને તે સમયની વાત કરી રહ્યા છે. આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫ અષાડ સુદ ૧૩ને શુક્રવાર તા. ૯૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવંત ફરમાવી ગયા છે કે હે ભવ્ય છે ! આત્માને કર્મબંધનથી મુકત બનાવી શાશ્વત સુખને સ્વામી બનાવવા માટે ધર્મ કરવાની જરૂર છે. ધર્મ એ બહારની ચીજ નથી પણ ધર્મ એ આત્માની માલિકીની ચીજ છે. પછી જે મનુષ્ય ધર્મ ન સમજે તે કસ્તુરીયા મૃગની માફક ભટક્યા કરે છે. કસ્તુરીયા મૃગની પૂંટીમાં કસ્તુરી હોય છે તેની શ્વાસ દ્વારા નાકમાં સુગંધ આવે છે. એ સુગંધને કસ્તુરીની સુગંધ તરીકે સાચી સમજે છે. સમજ્યા પછી કસ્તુરી ક્યાં છે તે શોધવા નીકળે છે. દશે દિશાઓમાં ઘૂમે છે ને પાછો હતો ત્યારે ત્યાં આવે છે. કારણ કે કસ્તુરીયા મૃગને પિતાની ડુંટીમાં કસ્તુરી રહેલી છે તેવું તેને પિતાને જ્ઞાન નહિ હોવાથી બિચારે બહાર સુગંધ લેવા દેડ્યા કરે છે. તેવી રીતે બંધુઓ ! વિચાર કરે. ધર્મ પિતાના આત્મામાં રહેલું છે. અને તે ધર્મ બહારની ક્રિયારૂપે નથી. જો કે બહારની ક્રિયા છોડી દેવાની નથી પણ તે દ્વારા આત્મધર્મ પ્રગટ કરવાનો છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૭ યારે ? સુગંધ કસ્તુરીની છે પણ વાયરાની નહિ. પણ તે વાયરામાં આવે જ્યારે વાયા સન્મુખ હાય ત્યારે. નાભીમાં રહેલી સુગ ંધની ખખર પણ શ્વાસ ન નીકળતા હાય તા તેને ખખર પડતી નથી. સુગંધ કસ્તુરીની છે પણ વાયા એ સુગંધ લાવવાનું મુખ્ય સાધન છે. સુગંધ વાયરામાં નથી પણ કસ્તુરીમાં છે. છતાં જો વાયર ન હાય, એની ઉપરનું પડ સ્હેજ ખસેલું ન હેાય તેા કસ્તુરીની સુગંધ આવે નહિ. કસ્તુરીયા મૃગને પાતાને પણ સુગંધ આવે છે પણ તેને ખબર નથી કે આ સુગંધ મારામાંથી આવે છે. તે મૃગ તે અજ્ઞાન છે પણ આપણે સમજીએ છીએ કે ધમ આત્માના ગુણમાં છે. તે સમજવા વીતરાગ વાણી ઉપર શ્રદ્ધા કરશે! તેા જરૂર સમજાશે. દેવાનુપ્રિયા ! કસ્તુરીયા મગની પોતાની ડૂંટીમાં સુગંધ હાવા છતાં અજ્ઞાનને કારણે સુગંધ શેાધવા વનેવને ભમે છે તેમ આપણા આત્મા પણ અજ્ઞાનને કારણે અનંત કાળથી ભવ વનમાં ભમી રહ્યો છે. કમ જીવને સસારમાં ભમાવે છે. કમનાં કારણે જ્ઞાનના પ્રકાશ ઢંકાઈ ગયા છે. એ પ્રકાશને પુનઃપ્રાપ્ત કરવા હાય તા ક્રમના આવરણને દૂર કરવા પડશે. મકાનમાં અજવાળું કરવુ' હાય તેા કમાડ બંધ હાય તા ખાલવા પડે. કમાડ ખુલે એટલે અજવાળું સ્વાભાવિક છે. તે રીતે આત્માનું સ્વરૂપ નવુ બનાવવાનું નથી. સિદ્ધ ભગવંતના આત્માનું જેવું સ્વરૂપ છે તેવું નિગેાદના જીવનું સ્વરૂપ છે. સાનાના કણીયા જેવા દાગીનામાં છે તેવા ખાણમાં હતા ને જેવા ખાણમાં હતા તેવા દાગીનામાં છે. માત્ર ફરક હાય ! એટલેા છે કે ખાણમાં રહેલા સાનાના કણીયેા માટીમાં રગદોળાયેલા છે ને દાગીનાના કણીચા શુદ્ધ થયેલા છે. તેમ સિદ્ધ ભગવંતના આત્મા કર્મરૂપી માટીના લેપ વગરના છે અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સમસ્ત સોંસારી જીવા કમરૂપી કચરાવાળા છે. માટે જ્ઞાની કહે છે કે કર્મોના કચરા સાફ કરી મેાક્ષમાં જવુ હાય તેા ધર્મની આરાધના કરી લે. જૈન શાસનમાં સાધ્યબિન્દુ એક છે કે જલ્દી કા ક્ષય કરો. કા ક્ષય કયારે થાય ? જ્યારે જ્યારે ખાંધેલા કર્મો આપણને ઉદયમાં આવે ત્યારે કાઈના ઉપર રાષ નહિ કરતા એવા વિચાર કરવા કે એમાં કાઈ ના શું દોષછે ? મારા કરેલા કાં હું ભાગવુ છું. કર્મ ભેાગવવાના સમય આવે ત્યારે સાવચેત રહે. દુઃખ આવે મનવા જ્યારે, ત્યારે રાવું શા માટે, જે વાવ્યુ તે ઉગે છે એના શાક શા માટે? જે પૂર્વે કર્યાં કર્યાં તે, આ ભવે ઉદ્દયમાં આવ્યા છે, જ્યાં ભાવળીયા વાવ્યા તા એને કાંટા ઉગવા લાગ્યા છે.........એને કાંટા (૨) Page #47 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર અંગે અંગે ભોંકાયા છે, પિતાના આજ પરાયા છે, આ બધી કરમની માયા છે, પાપ કરેલા પ્રગટે જ્યારે, ત્યારે રાવું શા માટે જે વાવ્યું તે.. અંજ્ઞાન અવસ્થામાં કર્મ તે બંધાઈ ગયા પણ હવે આ વીતરાગ શાસન મળ્યું. વીતરાગ વાણી સાંભળવા મળી તે સાંભળીને સ્વરૂપમાં કરે. કર્મ દરેકને ઉદયમાં આવે છે. પણ એને ભગવતી વખતે સમજણમાં ફરક હોય છે. ભલે હેય જ્ઞાની કે અજ્ઞાની જન, કમ રહિત ન કઈ જ્ઞાની વેદે બૈર્યથી, અજ્ઞાની વેદે રેઈ રાજા હોય કે રંક હોય કે સાધુ હોય દરેકને કર્મને ઉદય થાય છે. પણ જ્ઞાની ક્ષણે ક્ષણે એ વિચાર કરે કે તારા બાંધેલા તને ઉદયમાં આવ્યા છે. તેને ભેગવતાં આટલો બધો શેક શા માટે કરે છે ? સમતા ભાવે સહી લે તે એ ફળ આપીને ચાલ્યા જશે. તીર્થકરને પણ કમેં છોડયા નથી. પ્રભુ મહાવીરને સંગમે કેવા ઉપસર્ગો આપ્યા! આપણે બોલીએ છીએ કે સંગમે ભગવાનને કષ્ટ આપ્યા. પણ અંતર દષ્ટિથી વિચાર કરીએ તે જરૂર સમજાશે કે સંગમને કષ્ટ આપવાની બુદ્ધિ કયારે થઈ ? ભગવાનના કર્મ હતાં ત્યારે ને? ભગવાન ગૌચરી જાય ત્યારે સંગમ દેવ સૂઝતા આહાર પાણીને અસૂઝતા કરી નાંખે. વિહાર કરે ત્યારે જ્યાં એાછી રેતી હોય ત્યાં રેતીના ઢીંચણ સમા ઢગલા બનાવી દે. ચાલતા પગ ન ઊપડે. છતાં ભગવાને એમ નથી વિચાર્યું કે સંગમ ! તું આમ શા માટે કરે છે? એમણે તે એક જ વિચાર કર્યો કે મારા કરેલા કર્મો હું ભેગવું છું. કર્મના દેણાં ચૂકવાઈ રહ્યા છે. હસતે મુખડે કર્મના દેણાં ચૂકવી દઉં. એ વિચાર કરતા હતા. - કમબંધન તેડવાને અમૂલ્ય અવસર : બંધુઓ ! આપણામાં શક્તિ છે ત્યાં સુધી કર્મને કરજ ચૂકવી દેવાં છે. આ માનવ ભવમાં જે કરજ ચૂકવી શકાશે તે બીજે ક્યાંય નહિ ચૂકવાય. તેને ખાસ ખ્યાલ રાખજો. જુઓ, એક ન્યાય આપીને સમજાવું. જેમ કેઈ શેઠની પેઢી ધમધોકાર ચાલતી હોય તે વખતે લેણદાર દશ હજાર રૂપિયા માંગવા આવે તે તરત આપી શકે. પણ જે પેઢી નબળી પડે તે વખતે લેણદાર લેવા આવે તે શું થાય? કેટલીક વખત છતાં માલે પાટીયા ફેરવવા પડે છે. પાંચ લાખ હીરે પાસે પડે છે પણ તે લેનાર ઘરાક મળે જોઈ એ ને ? ઘરાક હોય ને મિલ્કત બરાબર હોય તે વખતે લેણદાર લેવા આવે તે પતાવવું સહેલું પડે. પણ જો એનાથી વિપરીત વાત હેય તે દેવાળું ફૂંકવું પડે છે ને ? તમે વિચાર કરે. આપણે આત્મા નરક, તિર્યંચ કે દેવગતિમાં ગમે ત્યાં કઈ દશા હતી? પાસે માલ ન હતું, પૈસા પણ ન હતા પણ કર્મરાજાનું દેવું કર્યું છે તે વાત Page #48 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ચોક્કસ છે. તે વખતે સંવર તપ આદિ ધર્મક્રિયાઓ કરી કર્મની નિર્જરા કરવાનું કોઈ સાધન પાસે હતું ? “ના. જ્યાં સાધન, સામગ્રી કે સમજણ ન હોય ત્યાં જુના કર્મો ભગવતાં નવા કર્મો બંધાય છે. અત્યારે કર્મના દેણાં ચૂકવવા માટે ભરપૂર સામગ્રી મળી છે તે સમજણપૂર્વક સહન કરી લે. , જેન શાસન પામ્યા છે તે કંઈક પામી જાવ.” મહાન પુણ્ય ભેગે આપણને આ વીતરાગ શાસન મળ્યું છે. આ શાસનમાં જે રીતે કર્મની ફલેફી સમજાવવામાં આવી છે તેવી બીજે ક્યાંય નથી. જૈન શાસન પામીને જે મનુષ્ય કર્મની ઉદય વખતે સમતા ભાવથી દુઃખ સહન કરે છે તે નિષ્ફળ જતુ નથી. પૂર્વે અશાતા વેદનીય કર્મ બાંધ્યું છે તે ઉદયમાં આવ્યું એટલે દુઃખ આવ્યું. તે વખતે આર્તન રૌદ્ર અશુભ ધ્યાન આવ્યું. આ રીતે દુઃખ સહન કરવાથી કર્મની નિર્જરા તે થાય છે પણ નવા કર્મ તીવ્ર બંધાય છે. કેઈપણ ગતિ કે જાતિને જીવ ઉદયમાં આવેલાં કર્મથી મળતું દુઃખ સહન તે કરે છે પણ આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં જોડાય એટલે જે કર્મ નિર્જરાને લાભ થ જોઈએ તે થતું નથી. માની લે કે કઈ બહેન સારા કપડાં પહેરીને બહાર જવા માટે નીકળી. તે સમયે કોઈએ એને રાખેડીના છાંટા ઉડાડયા. તે સમયે રાખના છાંટા ધોવા માટે વાસણ ધોયેલા ગંદા પાણીથી ભરેલી ક્રૂડીમાં કપડા ઝબળી દે સાફ થાય કે હતા તેનાથી વધારે ખરાબ થાય? આ રીતે કર્મનું સમજે. પહેલાના બાંધેલા કર્મોને કારણે દુઃખ આવ્યું. એ દુઃખ ભેગળ્યું એટલે એ કર્મોની નિર્જરા તે થઈ પણ તે ભગવતી વખતે આર્તધ્યાન-રૌદ્રધ્યાન રૂપી ગંદા પાણીની ડીમાં ડૂબકી મારીને હતા તેનાથી વધુ નવા કર્મો બાંધ્યા. ચારે ગતિમાં આ રીતે જે જુના કર્મો ભેગવતા નવા કર્મો બાંધે છે. ને ચતુર્ગતિ સંસારમાં રખડે છે આટલા માટે ભગવંતે ફરમાવી ગયા છે કે હે જીવ! તને શારીરિક, માનસિક, આર્થિક કે સંગિક, પિતાનાથી કે પારકાથી કઈ પણ રીતે દુઃખ આવે ત્યારે એક વાત ખ્યાલમાં રાખવી કે મારા કરેલાં કર્મો હું ભેગવું છું. “આત્મામાં જ્ઞાન દીપક પ્રગટશે તે કર્મ રૂપી ચેર પ્રવેશી નહિ શકે.” સાંભળે, કઈ મકાનમાં દી જલતે હશે તે તેના ઘરમાં ચાર પેસતાં વિચાર કરશે. તેમ આપણું આત્મઘરમાં જે જ્ઞાનરૂપી દીપક જલતે હશે તે કર્મરૂપી ચાર પ્રવેશ કરતાં વિચાર કરશે. એ કયે દી રાખશે? મારા કરેલાં કર્મો હું ભેગવું છું. બીજું કંઈ મને દુઃખ દેનાર નથી. જૈનના જીવનમાં ડગલેને પગલે આ વિચાર હવે જોઈએ કે કેઈન કરેલા કર્મો કઈ જીવ ભગવતે નથી. કર્મ કરે બીજા ને ભેગવે બીજા એવું હેત તે કોઈ જીવ દુઃખી ન થાત. નરક-તિર્યંચાદિ દુર્ગતિમાં કઈ જાત નહિ. તમે નજરે દેખે છે ને કે જે ગુન્હો કરે તેને સજા જોગવવી પડે છે, Page #49 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર * કઈ માણસે ચોરી કરી અને તે પકડાઈ ગયો. એને સજા ભોગવવા જેલમાં પૂરવામાં આવ્યું. સજા તે ચોરી કરનાર ભગવે છે પણ એના માતા-પિતા-પત્ની બધાને દુઃખ તે થાયને? પણ જે જેલમાં બેઠો છે તેને બે વર્ષને છોકરે છે તેને દુખ નથી થતું. કારણકે છોકરી નાખે છે. એને જ્ઞાન નથી તેથી દુઃખ નથી થતું. પણ મા-બાપને થાય છે કે મારે પુત્ર છે. પત્નીને થાય છે કે મારા પતિ જેલમાં છે. એ સબંધ લક્ષમાં રહ્યો તેથી દુઃખ થયું અને સગાઈને સંબંધ ન રહ્યો તે દુઃખ ના થયું તમે કઈ કિંમતી ચીજ તમારા મિત્રને આપી દીધી. પછી તેની પાસેથી બેવાઈ જાય તે દુઃખ કોને થાય? કેણ શેાધે ? જેણે પિતાનું માન્યું તેને દુઃખ થાય ને તે શોધે છે. બીજાને દુઃખ થતું નથી ને તે શોધતે પણ નથી. આ રીતે જ્ઞાની ફરમાવે છે કે આત્મામાં અંધારું ન કરે. જ્ઞાનદીપક ચોવીસે કલાક જલતે રાખે. જે કર્મો હું ભોગવું છું તે મારા કરેલા છે. આવી ધારણ રહે તેને આર્ત કે રૌદ્રધ્યાનમાં જવાને વખત ન આવે. આવી સમજણને દીપક સળગતા હોય તે આર્ત–રૌદ્રધ્યાન રૂપી ચોરે અંદર પ્રવેશ કરી શકતા નથી. આ જ્ઞાનને પ્રકાશન હોય તે આર્ત-રૌદ્રધ્યાનથી બંધાતા કર્મ રૂપી ચેરે આત્મઘરમાં પેસીને જ્ઞાન-દર્શન ચારિત્ર તપ આદિ ગુણ રૂપી માલ ચેરી જાય છે. આ કર્મરૂપી ચેરેથી બચવું હોય તે જિનેશ્વર ભગવંતના વચનમાં શંકા-કખાદિ દે લગાડી રહ્યા છે તેનાથી બચે. એ દેને દૂર કરે. જે મનુષ્ય જિનશાસન પામ્યા છે, જિનેશ્વર ભગવાનના વચનમાં જેને યથાર્થ શ્રદ્ધા છે અને તે પ્રમાણે આચરણ કરે છે તેને દેષ લાગતું નથી. પણ જે જિનશાસનનો મહિમા સમજ્યા નથી તેને સાવધાન બનવાની જરૂર છે. ઘણાં માણસ નાની બાબતમાં સાવધાન બને છે પણ મેટી બાબતમાં બેદરકાર રહે છે. માની લો કે કઈ મેટી દુકાનનો માલિક છે. દુકાનમાં ઘણાં ગ્રાહકે આવે છે. માલના ઢગલા પડ્યા છે. ઘરાક કંઈ ઉઠાવી ન જાય તે માટે ખૂબ સાવચેતી રાખે છે. પણ એની દુકાનમાં ઘણાં મનિમ અને નેકરે કામ કરે છે તેમની સાવચેતી ન રાખી તે ? ઘરાક કદાચ લઈ જશે તે વધુ નહિ લઈ જાય પણ મુનિમ અને નેકરની દાનત બગડી તે મોટો ગોટાળે કરશે. તેને માર જે તે નહિ પડે. તમારા ઘરમાં રહીને તમારું લઈ જશે. એટલે ઘરાક કરતાં મુનિમની સાવધાની વધુ રાખો. જિનશાસન પામવા છતાં સત્યમાર્ગને નહિ સ્વીકાર અને અસત્યમાં રહેશે તે ઘરાકને છેતરીને લૂંટી લાવશે ને ઘરે મુનિમ અને નકારે ખાઈ જશે, નુકશાન કરશે. એવી સ્થિતિ તમારી ન થાય તેનું ધ્યાન રાખે. જેને જિનેશ્વર ભગવંતના વચન ઉપર અખૂટ શ્રદ્ધા છે તેને ગમે તેવા દુઃખ આવે તે પણ પરભાવમાં તે છવ જ નથી. અર્ધન શ્રાવકની દરિયામાં દેવે કસોટી Page #50 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કરી છતાં રૂંવાડું પણ ન ફરકયું. બેચી પકડી દેવે ઉંચે ઉછાળે તે પણ એકજ શ્રદ્ધા કે મારું આયુષ્ય હશે તે એ ગમે તેમ કરશે તે પણ હું મરવાનો નથી. ને આયુષ્ય પૂરું થવાનું હશે તે થશે પણ મારો ધર્મ છેટે છે તેમ તે નહિ કહું આ શુદ્ધ શ્રદ્ધાને પ્રભાવ હતો. એક વખત જે જીવ સમ્યકત્વ પામી જાય તો જીવ નરકમાં ન જાય. હા, એક વાત છે. સમ્યકત્વ પામતાં પહેલાં જે નરકના આયુષ્યને બંધ પડી ગયેલ હોય તે નરકમાં જવું પડે. બાકી સમકિતી જીવ નરક, તિર્યંચ, ભવનપતિ, વાણુવ્યંતર, જ્યોતિષી, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ સાત બેલમાં આયુષ્યને બંધ પાડે નહિ. તે મરીને વૈમાનિક દેવમાં જાય અને અર્ધપુગલ પરાવર્તન કાળમાં મોક્ષમાં જાય. સમ્યકત્વની સલામતી તો જુઓ. સમકિત પામે એટલે મોક્ષમાં જવાની મહેર વાગી જાય છે. તમારી સંપત્તિમાં આટલી તાકાત કે અબજ રૂપિયા કમાય તે અધોગતિમાં જાય, અગર કોડપતિ બનશે તેને કેન્સર-ટી. બી. કે ડાયાબીટીશ નહિ થાય ! (શ્રેતામાંથી અવાજ :-“ના”.) સંપત્તિમાં આટલી પણ શક્તિ નથી. જ્યાં તમારી વાહ વાહ થાય, નામ આવે ત્યાં હશે હોંશે વાપરે છે, ને ધર્મ કાર્યમાં નામના વગર વાપરતાં પેટમાં દુખે છે. પોતાની વાહ વાહ માટે લાખ રૂપિયા વાપરે તે તેનાથી જે લાભ નહિ થાય તે ધર્મ બુદ્ધિએ પરિગ્રહની મમતા ઉતારી થોડું દાન કરશે તે મહાન લાભ મેળવશે. સમકિતવંત છવડે પુણ્યથી મળતી લક્ષ્મી અને લક્ષમાંથી મળતા સુખમાં ખેંચી ન જાય પણ તેનાથી અલિપ્ત રહે. કદાચ પાપના ઉદયે લક્ષ્મી ન હોય તે દુઃખ ન ધરે. પણ દુઃખમાંથી સુખ શોધે. સુખમાંથી સુખ સૌ શૈધે પણ જે દુઃખમાંથી સુખ શોધે છે તે સાચે માનવ છે. એ સવળા પડેલા આત્માને કઈ ગાળ દે તે પણ તે ગાળમાંથી ગુણ ગ્રહણ કરશે. કેઈ ઠપકો આપશે તે પણ તેને મીઠો લાગશે. તે ખરાબમાંથી સારું ગ્રહણ કરે, જેની દષ્ટિ પલ્ટાઈ જાય છે તેના અધ્યવસાય પણ નિર્મળ રહે છે. પ્યારા જખુ સાંભળ - જંબુસ્વામી કહે છે હે ભગવંત ! મને આઠમા અધ્યયનના ભાવ સમજાવો. ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું-“હવે હું ગંદુ તેનું જ તે રમur ” હે આયુષ્યમાન જંબુ. હું તને તે કાળ ને તે સમયની વાત કહું છું. સુધર્માસ્વામીની વાણું જંબુસ્વામી ખૂબ જિજ્ઞાસાપૂર્વક હૃદયમાં ઝીલી રહ્યા છે. જેમ તરસ્ય ચાતક વરસાદ પડે ત્યારે પાણી અદ્ધરથી મઢામાં ઝીલી લે છે તે રીતે વીતરાગ વાણી સાંભળવા તલસતે શ્રાવક પણ જ્યાં વીતરાગ વાણીને વરસાદ વરસે કે હૃદયમાં ઉતારતે જાય. એ શ્રદ્ધાનંત આત્મા ડું સાંભળીને ઘણે લાભ મેળવે. Page #51 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જંબુસ્વામીને સાંભળવાની અત્યંત જિજ્ઞાસા હતી. સુધર્માસ્વામીના વચન ઉપર તેમને અનન્ય શ્રદ્ધા હતી. તે સુધર્માસ્વામીની આજ્ઞા એ પિતાને પ્રાણ સમજતા હતા બંધુઓ ! ભગવાનનું શાસન પામી તેમની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલવું એ માટે ગુહે છે. પછી સાધુ હોય કે સંસારી હોય, ગુરૂ હોય કે શિષ્ય હેય, શેઠ હાય કે નેકર હોય, પિતા હોય કે પુત્ર હોય. દરેક જગ્યાએ આજ્ઞાનું પાલન થવું જોઈએ. ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં મહાન સુખ છે. શિષ્ય ગમે તેટલે હોંશિયાર હેય પણ ગુરૂની આજ્ઞાનું પાલન ન કરે તે તે તેનું શ્રેય સાધી શકતે નથી. અને નોકર શેઠની આજ્ઞામાં ન રહે તે તે શેઠની મહેરબાની મેળવી શક્ત નથી. જે જ્યાં હોય ત્યાંના કાયદાને વફાદાર રહેવું પડે. વફાદાર ન રહે તે તેની દશા બગડી જાય છે. એક ન્યાય આપું-સાંભળે. ન કરતાં આજ્ઞાનું પાલન ઉત્તમ છે” –એક કરોડપતિ શેઠ રૂના વહેપારી હતા. એ પરદેશ કમાવા માટે જાય છે તે વખતે તેના મુનિમને કહે છે હું પરદેશ જાઉં છું. વખારમાં રૂની પચાસ ગાંસડી ભરી છે તે ભાવ ચઢે ત્યારે વેચી દેજે. પણ હું ન આવું ત્યાં સુધી નવો માલ ખરીદશે નહિ. ત્યારે મુનિમ કહે છે ન થાય તે પ્રસંગ આવે તે માલ ખરીદું કે નહિ ? શેઠ કહે-“ના.” ગમે તે નફે થાય તે પણ નવી ખરીદી કરશે નહિ. છે એટલે માલ વેચીને દુકાન સાચવીને રહેજે. તમારો પગાર ચાલુ રહેશે. શેઠ તે ભલામણ કરીને ગયા. જુની ગાંસડીઓ વેચાઈ ગઈ તેમાં સારો નફે થશે. એક વખત એ પ્રસંગ આવ્યું કે રૂના બજાર ખૂબ નીચા હતા. મુનિમ ખૂબ હોંશિયાર હતો. એના મનમાં થયું કે અત્યારે જે ખરીદી કરી લેવામાં આવે તે બજાર ઉંચા હશે ત્યારે સારે નફે થશે. એણે તે હિંમત કરીને બે લાખને માલ ખરીદી લીધે. થોડા દિવસ પછી રૂના ભાવ વધ્યા એટલે મુનિમે બધો માલ વેચી દીધે. તેમાં રૂ. ૩૦,૦૦૦ને નફો થયો. હજુ શેઠને આ વાત જણાવી નથી. પણ એના હૈયામાં હર્ષ સમાતું નથી. ખોટ ગઈ હોત તો ભાઈના હાજા ગગડી જાત. તમને લાભ થાય ત્યાં આનંદ આનંદ થાય ને! તાવ આવતું હોય પણ દીકરો કહે–બાપુજી ! તમે આજે દુકાને આવશે તે એક લાખ રૂપિયાને સો થાય તેમ છે, તે તાવ આવતું હોય તે પણ દુકાને દોડે ને ? અને ઉપાશ્રયે આવવાનું હોય તે હેજ શરદીની અસર લાગે, બે છીંક આવે તે કહેશે કે આજે ખૂબ વરસાદ છે. મને શરદી થઈ છે. વ્યાખ્યાનમાં જવું નથી. શા માટે આમ બન્યું ? તમને જેટલી રૂચી સંસાર પ્રત્યે છે તેટલી આત્મા પ્રત્યે નથી. જેમ દીકરાને ખૂબ તાવ આવે ત્યારે માતા દવા પીવડાવે ને કહે બેટા ! લે, ચા-કોફી પી લે. ત્યારે દીકરો Page #52 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કહે-બ! મોઢું કડવું થઈ ગયું છે. મને કેફી ભાવતી નથી. કડવી લાગે છે. છતાં માતા ખૂબ આગ્રહ કરે ત્યારે પરાણે રૂચી વિના એક રકાબી કેફી પીવે છે. અને જ્યારે સાજે હોય ત્યારે બે ગ્લાસ કેફી પી જાય તે પણ ખબર ન પડે. ધર્મનું સ્થાન તમારા જીવનમાં રૂચી વિનાની પીવાતી કેફી જેવું છે. ને સંસારનું સ્થાન રૂચીપૂર્વક બે ગ્લાસ પીવાતી કેફી જેવું છે. હવે ક્યાં સુધી સંસાર સુખના રસીક રહેશે. આત્માને જગાડેને કહે કે હે જીવ! તારા કર્મો તું અનંત સંસારમાં રઝન્યો છું. જીવ ચારે ગતિમાં ભટક્ય છે. एगया देवलाएसु, नरएसु वि एगया । વાયા શારે , ચીલ્લા ના છ ને ઉત્તસુ. અ. ૩ ગાથા ૩ હે જીવ! તું તારા શુભાશુભ કર્મો ભેગવવા ક્યારેક દેવકમાં, ક્યારેક નરકમાં, ક્યારેક અસુરકાયમાં ગયે. તે દેવલોકનાં સુખ ભગવ્યા ને નરકગતિનાં દુઃખ પણ ભેગવ્યા. સુખ અને દુઃખ ભેગવવામાં બાકી રાખી નથી. છતાં હજુ કયાં સુધી આ સંસારમાં રૂલવું છે ? દેવલોકમાંથી મિથ્યાત્વી દેવને મનુષ્યમાં આવવાનું થાય તે આંચકો લાગી જાય છે. બાર દેવલેકમાં પહેલા-બીજા દેવલોકના દેવ ચવીને પૃથ્વી-પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિયચ એ પાંચ દંડકમાં આવે. ત્રીજાથી આઠમા દેવકના દેવ મનુષ્ય અને તિયચમાં આવે ને નવમા દેવલેકથી સર્વાર્થસિદ્ધના દેવો એક મનુષ્યમાં આવે છે. મનુષ્યમાં પણ ચાહે મોટો ચક્રવર્તી બનવાનો હોય તે પણ માતાના ગર્ભમાં તે આવવું પડે ને ? માતાના ગર્ભમાં આવીને ઉપજે તે પહેલે માતાનું રૂધિર અને પિતાના વીર્યને અશુચીમય આહાર કરવો પડે. આ એને ઈલેકટ્રીક સર્ટી જેવું લાગે છે. એને એમ થાય કે મારે આવું ખાવાનું? જીવ પહેલાં આહાર પર્યાપ્તિ બાંધે છે. જ્યાં જાય ત્યાં પહેલાં એને ખાવાનું જોઈએ છે. સાધુના પરિષહ બાવીસ છે. તેમાં સર્વ પ્રથમ સુધાને પરિષહ છે. દેવને આ માનવદેહની ગંધાતી કેટડીમાં આવવું ગમતું નથી. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે વારંવાર આવા જન્મ મરણ ન કરવા હોય તે વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરે. પેલા મુનિમે રૂ ૩૦૦૦૦નો નફે મેળવ્યું છે. એના મનમાં તે એમ છે કે શેઠ મને શાબાશી આપશે ને ખુશ થઈને મેટું ઈનામ આપશે. એણે શેઠને પત્રમાં વાત જણાવી. ત્યારે શેઠે જવાબમાં એટલું લખ્યું કે મારા આવ્યા પછી બધું જોઈશ. સમય જતાં શેઠ સ્વદેશ આવ્યા. મુનિમને આનંદનો પાર નથી. શેઠ દુકાનમાં આવ્યા. મુનિમને કહે છે પેલા ત્રીસ હજાર રૂપિયા લાવે મુનિમના મનમાં એમ કે Page #53 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર હમણાં શેઠ મારે બરડ થાબડશે ને મારી પ્રશંસા કરશે. શેઠે ત્રીસ હજાર રૂપિયા હાથમાં લઈને કહ્યું–મુનિમજી ! આ લઈ લો. હું તમને રાજીખુશીથી આપું છું. ત્યારે મુનિમ કહે શેઠજી ! મેં તે આપના નામથી ખરીદી કરી હતી. એમાં મારું કાંઈ નથી. આપનું છે. મુનિમ લેતા નથી પણ શેઠ પરાણે રૂ. ૩૦,૦૦૦ આપે છે. ને સાથે એક ચિઠ્ઠી લખી આપી કે હવે આ પેઢી ઉપરથી તમને કાયમ માટે રીટાયર કરવામાં આવે છે. આ વાંચતા મુનિમને ખૂબ આંચકો લાગ્યો. શેઠને પૂછે છે મારે શું ગુન્હ કે આપ મને રીટાયર કરે છે? શેઠ કહે છે ગુન્હ બીજે કેઈ નથી પણ તમે મારી આજ્ઞાનું પાલન કર્યું નથી માટે તમને રીટાયર કરવામાં આવે છે. આજ્ઞા ભંગ કરતાં જીવનમાં થયેલી નુકશાની : દેવાનુપ્રિયે! સમજાયું ને ? આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં કેટલું નુકશાન છે ! મુનિમ સદાને માટે બેકાર બની ગયો. ગમે તેટલું લાભ થતો હોય તે પણ વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન કરાય નહિ. સાધુ એમ માને છે અમુક દેશમાં જઈએ તે લેકે ખૂબ ધર્મ પામે તેમ છે તે ગાડીમાં બેસીને જઈએ તે શું વાંધો છે ? ગમે તેટલો લાભ થતો હોય પણ જ્યાં વાહનમાં બેસવાની ભગવાનની આજ્ઞા નથી ત્યાં તે આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જવામાં મોટું પાપ છે. લાખે છે તરી જતાં હોય પણ ભગવાન કહે છે તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે મારી પેઢી પરથી તું રીટાયર છું. - હવે મન-વચન-કાયાથી ગુરૂને અપર્ણ થઈ ગુરૂની આજ્ઞાનું પાલન કરવામાં કેટલે લાભ છે તે સાંભળો. આ કાળમાં એવા ગુરુ અને શિષ્ય મળવા મુશ્કેલ છે. વિનીત શિષ્ય ગુરૂની આજ્ઞા ગમે તેવી કઠેર હોય તે પણ હસતે મુખડે તેને વધાવે છે. गुरु उभो सूकावै, तो उभो सूकै, ओ पिण अवसर नहीं चूकै । गुरु करावै शिष्यने संथारो, ते पिण आज्ञा न लोपे लिगारो કદાચ ગુરૂ શિષ્યને તડકે ઉભા રહેવાની આજ્ઞા આપે, અગર સંથારે કરવાની આજ્ઞા આપે તે પણ ગુરૂ આજ્ઞાનું પાલન કરવાને સુઅવસર ચૂકે નહિ ને ગુરૂની આજ્ઞાને લેપ પણ ન કરે. | એક ગુરૂના શિષ્યને કોઈ ચેપી રોગ થયેલ. શરીરમાંથી લેહી-પરૂ નીકળે ને ખૂબ દુર્ગધ આવે. ગુરૂ એને સમજાવીને સમતા ભાવમાં સ્થિર રાખતાં. એક વખત મેટ સર્પ નીકળે. શિષ્ય કહે ગુરૂદેવ ! સર્પ આવ્યો. ગુરૂ કહે – ભલે આવ્યો. તું એ સર્ષ પાસે જઈને તેના મોઢામાં હાથ નાંખી આવ. શિષ્ય ખૂબ વિનયવંત Page #54 -------------------------------------------------------------------------- ________________ પ શારા શિખર હતા. તેણે એક જ વિચાર કર્યા કે ગુરૂ જે કહે તે “મમ્ હામાંત્તિ પેદ્યા’મારા હિતને માટે કહે છે. ગુરૂ મારા પરમ ઉપકારી છે. મારા હિતસ્ત્રી છે. મારા ગુરૂ એક કીડીને પણ ન દુભવે. એક સચેત પાનને અડકી જવાય તે પણ એક ઉપવાસનું પ્રાયશ્ચિત લે. એવા છ કાયના ચાળ અને છ કાયના પિયર સમાન છે. જૈન મુનિએનું જીવન કેવું" હાય છે. ના ૫ વીઝે ગરમીમાં, ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળના સ્પર્શ કરે ના લીલાતરીને ચાંપે નાનામાં નાના જીવ તણું પણ એ સંરક્ષણ કરનારા...આ છે અણુગાર અમારા...... જેના રામરામથી ત્યાગ અને સયમની વિલસે ધારા...આ છે અણુગાર અમારા... દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા...આ છે અણુગાર અમારા...... આવા પવિત્ર ગુરૂ મને મૃત્યુના મુખમાં મેકલે ખરા ? “ના.” એ તે મારુ કલ્યાણ કરાવવા ઈચ્છે છે. કેવા પવિત્ર શિષ્ય હશે ? શિષ્ય સપ પાસે ગયે। અને સપના મુખમાં હાથ નાખ્યા તે સર્પે દંશ દીધા. ગુરૂની આજ્ઞાનું પાલન કરી શિષ્ય ગુરૂ પાસે આવ્યા. ગુરૂ પૂછે છે. સપે શુ કર્યુ” ? ત્યારે શિષ્ય કહે છે કે મેં સપના મુખમાં હાથ નાખ્યા, સપે મને દંશ દીધા. ગુરૂ કહે, કાંઈ વાંધા નહિ. સર્પે દંશ દીધા અડધા કલાક થયા ત્યાં શિષ્યને રોગ મટી ગયા. એના શરીરમાં ઝેર થઈ ગયું હતુ. ઘણી વખતે પોઈઝન પોઈઝનને મારે છે. તે રીતે આ શિષ્યના શરીરમાં પોઈઝન હતું ને સપનુ પોઈઝન તેમાં મળવાથી પેલુ પોઈઝન મરી ગયું ને શિષ્ય નિરોગી બની ગયા. પણ કયારે બન્યા ? ગુરૂની આજ્ઞાનું પાલન કર્યું તેા. જો ગુરૂની આજ્ઞા લેાપી હાત તેા આવેા લાભ ન થાત. - જંબુસ્વામી પણ આવા વિનયવંત શિષ્ય હતા. તેમણે સુધર્માંસ્વામીના ચરણે જીવન અપણુ કરી દીધુ હતું. એવા જંબુસ્વામીને સુધર્માસ્વામી કહે છે હું જ છુ ! તે કાળ અને તે સમયે દેવ નવુદ્દીને ટ્રીને મહાવિદે વાલે મંત્ર પવયરલ | 2 આ જંબુદ્રીપમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સુમેરૂ પર્વતની પશ્ચિમ દિશામાં, નિષિદ્ધ પર્યંતની ઉત્તર દિશામાં, મહા નદી શીતેાદાની દક્ષિણે, સુખાપાદક વક્ષસ્કાર પ તની પશ્ચિમે અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વ દિશામાં “તજિન્હાય નામ વિજ્ઞ પન્નતે । સલીલાવતી નામે વિજય છે. પશ્ચિમ સમુદ્રમાં મળનારી મહા નદી શીતાદાની દક્ષિણ દિશામાં સલીલાવતી નામે એક વિજય-ક્ષેત્રખંડ છે. જેને ચક્રવર્તી સમ્રાટો Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શારદા શિખર જીતતાં આવ્યા છે. તેનું નામ સલીલાવતી વિજય છે. હુંવે તે સલીલાવતી વિજયમાં કંઈ રાજધાની હતી ને ત્યાંના રાજા કેણુ હતાં તે વાત સુધર્માસ્વામી જંબુસ્વામી તે કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. O વ્યાખ્યાન ન. ૬ અષાડસુદ ૧૪ ને શનીવાર અન ત ઉપકારી, શાસનપતિ પ્રભુના મુખમાંથી ઝરેલી શાતી વાણી તેનુ નામ સિદ્ધાંત. ભગવાનની વાણી સાંભળતાં શ્રેાતાના ભવરાગ અને દ્રવ્યરેાગ નાશ પામે છે. અને મિથ્યાત્વના ગાઢ તિમિર ટાળી સહસ્રરશ્મિના તેજ પ્રસરાવે છે. ભગવાનની વાણી અનંત ભાવ ભેદથી ભરેલી છે. ભગવત કહે છે હે માનવ ! તને આ માંદ્યા માનવદેહ મહાન પુણ્યના ઉદયથી મળ્યું છે. તેને તું ભાગાયતન ન ખનાવતા પણ ચેાગાયતન મનાવશે. આ દેહ ઇન્દ્રિઓના વિષયાને પાષવા માટે નહિ પણ ઇન્દ્રિય વિજેતા બનવા માટે છે. જન્મ-મરણની સાંકળ તેાડવા માટે છે અનંતકાળથી આત્મા ભવાટવીમાં ભૂલે પડીને ભમી રહ્યો છે. એ ભ્રમણ કરતાં અનંત પુદ્ગલ પરાવર્તન વહી ગયા. આવેા મનુષ્ય જન્મ પણ ઘણી વખત પામ્યા છતાં ભ્રમણ કેમ અટકયું નથી ? તેનું કારણું સમજાય છે ? જીવ સમકિત પામ્યા નથી. સમકિત પામ્યા વિનાની ક્રિયા કરવાથી પુણ્ય ખંધાય છે પણ કર્મીની નિરા થતી નથી. સમક્તિ પામ્યા વિનાની ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે. ભાવનાશતકમાં પણ કહ્યું છે કે, 30-0-08 *P અંક રહિત સખ શૂન્ય વ્યથ જ્યાં, નેત્ર હીન કે। વ્યથ પ્રકાશ, વર્ષા વિના ભૂમિમે બેયા, બીજ વ્યથ પાતા હૈ ઉસી બ્રાન્તિ સમ્યક્ત્વ વિના હૈ, જપ, તપ, કષ્ટ, ક્રિયા બેકાર ભી ન ઉત્તમ ફલ દેતી હૈ, મિલતા કભી ન આત્મપ્રકાશ. નાશ, કાઈ અંધ માણસ પાસે સેંકડા ટયુબ લાઈટને પ્રકાશ કરવામાં આવે તે તે વ્ય છે. કારણકે અંધ માણસ પ્રકાશ જોઈ શકતા નથી. વરસાદ વિના ધરતીમાં ગમે તેટલું સારુ ખીજ વાવે તે તે નકામું બની જાય છે. તેવી રીતે સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ કર્યા વિનાની બધી ક્રિયાઓ કરવાથી કર્મોની નિરા થતી નથી. આત્માના પ્રકાશ પ્રગટ થતા નથી. સમ્યગ્દન પામ્યા એટલે મેક્ષમાં જવાની લેટરી લાગી ગઈ. કેાઈ જીવ તે ભવે, કેાઈ ત્રીજે ભવે, કેાઈ પંદર ભવે મેક્ષમાં જાય ને મેાડામાં માડા અધ પુદ્ગલ પરાવર્તન કાળમાં તે અવશ્ય મેક્ષે જાય. પણ એક વાત સમજી Page #56 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર લેજો કે કેાઈ એમ માને કે સમકિત પામ્યા એટલે મેાક્ષમાં જવાનું હવે મારે કાઈ વ્રત–પ્રત્યાખ્યાન કરવાની જરૂર નથી. તે તેની એ છે. જીવને સંસારમાં રખડાવનાર પાંચ કારણ છે. તેનાં નામ તે આત્મા કે પ્રદેશ સબ હી જો, અસ`ખ્યાત હાં હેાતે હૈ, કર્યાં કે અનંત અણુએસ, બધે હુએ સબ રહતે હૈ। ઉનકે બંધન કે કારણ હૈ, પાંચેા આશ્રવ શત્રુ મહાન, ચેાગ, પ્રમાદ, અત્રત, મિથ્યાત્વ, કષાય, યે હૈ અતિ હી દુઃખખાન ॥ ૪૭ મારે નક્કી છે. માન્યતા ખોટી જાણા છે ને ? એકેક આત્માના પ્રદેશ અસખ્યાત હાય છે ને એકેક પ્રદેશ ઉપર ક્રમની અનંત વગણાએ હાય છે. એ કખ ધનનુ' જો કેઈ કારણ હાય તે પાંચ મોટા શત્રુએ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને જોગ. આ પાંચ કારણમાં ફક્ત એક મિથ્યાત્વ જાય એટલે મેાક્ષ મળી જાય તેવું નથી. ચેાથું ગુણસ્થાનક અવિરતિ સમ્યકદૃષ્ટિનુ છે. અવિરતિ સમ્યકષ્ટિ જીવ ચાહે મૃત્યુલેાકને માનવી હાય કે દેવલેાકના દેવ હાય પણ તેનાં અવતનાં ખારે બારણાં ખુલ્લાં છે. તેને અત્રતના ખારે મજાર ભરાયેલાં છે. તમે ચેાથે ગુણઠાણે હા તે તમારા અવ્રતનાં બારે બારણાં ખુલ્લાં છે ખાર અવ્રતના ખાર મજાર કયા? એ તા તમે જાણેા છે ને ? મેલા મહેનેા (જવાબ : પાંચ ઇન્દ્રિય, છકાય અને એક મન) એ ખાર બજાર અમતના છે. તમે પાંચ ઇન્દ્રિના વિષયા અને છઠ્ઠા મનથી નિત્યા નથી. છએ. કાયમાંથી એકે કાયના બજારમાંથી બહાર નીકળ્યા નથી. પાંચ ઈન્દ્રિઓની દુકાન અને છકાય હિંસાની દુકાનેામાંથી મનને નિવૃત્ત કર્યુ” નથી. મન માંકડાને ભટકતુ રાખ્યુ છે. ખંધુએ ! ખાર વ્રત અંગીકાર કરી લેા તેથી એમ ન માનતાં કે મારી માર અવિરતિ ગઈ. હવે તમે વિચાર કરેા, આ ખાર બજારમાંથી તમે કયું અજાર ખધ કયુ છે ? જે અવિરત સમ્યક્દષ્ટિ તેની ખારેય બજારમાં બેઠક છે. અને જેઆ દેશિવરતિ છે તેમના માટે એક ખજાર ખંધ થયું છે, અગિયાર પાપના બજાર ખુલ્લાં છે. ફક્ત ત્રસકાયના બજારની ખારી બંધ કરી પણ જાળીએ તે ખુલ્લી મૂકી છે ને ? કારણકે તમે વિકલેન્દ્રિય વજી ને ત્રસ જીવાને જાણી પ્રીછીને હુણુવા નહિ તેવા પચ્ચખાણ કરે છે ને! આ વાત જો તમે વિચારશે તેા સમજાશે કે તમે ગમે તેટલે ધમ કરેા પણ જ્યાં સુધી ૧૧ અવ્રતની કમિટિમાંથી રાજીનામું ન આપે! ત્યાં સુધી અવિરતિના પાપથી છૂટી શકતા નથી. દેવાનુપ્રિયા ! તમે તેા વહેપારી છે ને ? તમને ધેા અનુભવ છે ને ! તમે કોઈ વહેપારી સાથે ભાગીદારીમાં વહેપાર ફરવા માટે દસ્તાવેજ રજીસ્ટર કરાબ્યા, Page #57 -------------------------------------------------------------------------- ________________ *૪૮ શારદા શિખર પછી વહેપાર કરવા પેઢી પર ન જાઓ, ભલે ઘરે બેસી રહે તે પણ પેઢીના નુકશાનના જોખમદાર ખરા કે નહિ ? એક વખત પેઢીમાં ભાગીદારી કરી પછી જ્યાં સુધી તેમાંથી ફારગત ન થાઓ ત્યાં સુધી તમે તેના જોખમદાર છે. જે પેઢીમાં ફાયદે થાય તે તમે દેડતા લેવા જાવ અને જે નુકશાન થાય તે આપવા જાવ ખરા? “ના ભાગીદાર જે નુકશાન કરે તો તમે તેને કહી દે છે કે ઉતરી જા મારી પેઢી ઉપરથી. તું માગાને સરદાર છે. ત્યાં તે ખૂબ હોંશિયાર છે. તે અહીં આ fબર અવ્રતના બજારમાં તમે ક્ષણે ક્ષણે નુકશાની ભોગવી રહ્યા છે. પાપને પ્રવાહ આવી રહ્યો છે. તે આ પાપની ભાગીદારીમાંથી છૂટા થવાનું મન થાય છે કે નહિ? જ્યાં સુધી પાપના ઘરમાં બેસી રહેશે? સંપૂર્ણ અવતમાંથી સાધુ સિવાય બીજું કઈ રાજીનામું આપી શકતું નથી. તમે તે અગતના આરે ઉભા છે. એક વખત દસ્તાવેજ કરીને તમે જેની સાથે ભાગીદારી કરી પછી ભલે તેમાં મન, વચન, કાયાના પેગ ન હોય છતાં છૂટયા નથી. કંપની સાથે કઈ જાતને સંબંધ નથી એવું ચોખ્ખું રાજીનામું ન આપે ત્યાં સુધી છૂટી શકે નહિ. તેમ તમે અવિરતિની બજારની કમિટીમાં પાંચ ઈન્દ્રિય, છ કાય અને મન માંકડાની બજારમાં મેમ્બરગીરી કરી છે. અને રાજીનામું આપ્યા સિવાય ફરવા નીકળ્યા છે. એટલા માત્રથી જવાબદારીથી તમે મુક્ત થઈ શકતા નથી. માત્ર તમે તે ત્રસકાયની હિંસા નહિ કરું એ એક રાજીનામું આપ્યું છે. તે પણ પિલું, નક્કર નહિં, ફક્ત જાણી જોઈને હિંસા કરતે હેઉં તે પ્રસંગ આવે તે બંધ કરું. કાર્ય કરતાં ત્રસકાયની હિંસાનું રાજીનામું આપતાં તેમાં પણ છૂટ રાખી કે કોઈએ અપરાધ કર્યો હોય તે તે અપરાધ કરેલા ત્રસજીવને માર પડે તે તેમાં મારું રાજીનામું નથી. એક બજારમાં રાજીનામું આપે છે તેમાં પણ કેટલી છૂટ રાખે છે ? હવે કયાં સુધી આ અવતના ઘરમાં રમવું છે? હવે વતમાં રમણતા કરે. ભરત ચક્રવત અવતના ઘરમાં બેઠા હતા પણ અરિસાભવનમાં ગયા ત્યાં એક વીંટી આંગળી ઉપરથી સરી ગઈ ત્યારે એમ થયું કે અહે ! મારી આંગળી બૂડી લાગે છે. બીજી ક્ષણે એ વીંટીને મેહ ઉતરી ગયા. અહો ! એ કણ ને હું કેણ? એ જડ અને હું ચિતન્ય. ખૂબ મંથન ચાલ્યું. ગૃહસ્થ વેશમાં અવતનાં બારણાં બંધ કરી આશ્રવનું ઘર છેડી સંવરના ઘરમાં આવી ગયા. ત્યાંને ત્યાં ભાવચારિત્રમાં રમણતા કરી કેવળજ્ઞાન પામી ગયા. આનું નામ સા બહાદુર. ખાલી વાત કરીને બેસી રહેવું એ તે કાયરનું કામ છે. કે દેવાનુપ્રિયે ! તમે કર્મની થીએરી સમજે. જૈન દર્શનમાં જેવી કર્મની થીએરી સમજાવવામાં આવી છે તેવી બીજે ક્યાંય સમજાવી નથી. જૈન દર્શનમાં એમ કહે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શારદા શિખર કરજે. પણ એક વાત જરૂર લક્ષમાં રાખજો કે આ સંસારમાં સમય સમયના રંગ પટાય છે. મેં તમને ખેતર સંભાળવાનું કહ્યું ત્યારે મારી વાત કડવી લાગી હતી. શેઠ કંઈ બોલી શક્યા નહિ. અભિમાન કેઈનું ટકતું નથી. રાજા રાવણને અભિમાન ઓસરી ગયે તે આજના માનવીની કયાં વાત ? - અભિમાનમાં માણસ ગમે તેમ બેલી નાંખે છે. ત્યારે તેને ખબર નથી પડતી કે હું શું બેસું છું? તે સમયે પિતે હરખાય છે કે કે ધડાકાબંધ જવાબ આપી દીધો કે સામે બેલતે બંધ થઈ ગયો. પણ એ અભિમાની માણસને ખબર નથી હોતી કે કાળની થપાટ જ્યારે વાગે છે ત્યારે અભિમાનથી બોલાયેલા એ અવિવેકી શબ્દો પિતાના માથામાં વાગે છે ને પેલા શેઠની માફક માથું ઝૂકાવીને જીવવું પડે છે. બંધુઓ આનું નામ સંસાર છે. આ સંસારમાં ભરતીને ઓટ આવ્યા કરે છે. દરિયામાં જ્યારે ભરતી આવે છે ત્યારે પાણી પાણી દેખાય છે ને એટ આવે છે ત્યારે કાંકરા દેખાય છે. જ્યારે પુણ્યનો ઉદય હોય, પાસે પૈસાની રેલમછેલ હાય, સગાસંબંધી, મિત્રો ખમ્મા ખમ્મા કરતા હોય ત્યારે મલકાવું નહિ અને પાપને ઉદય હોય ત્યારે ગભરાવું નહિ. પુણ્ય અને પાપના ઉદય વખતે જે સમભાવ રાખે તે સાચે બહાદુર છે. સંસારનું સુખ સ્વપ્ન સમાન છે. જ્યારે આત્માનું સુખ સ્થિર અને શાશ્વત છે. જે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તે ભગવાન કહે છે. રંગરાગની જલાવી દે હોળી, વિષય વાસનાને નાંખે ચેળી, જ્ઞાન-દર્શનની ભરી લે ઝોળી, તે આત્મામાં પ્રગટે દિવાળી. અનાદિકાળથી આત્મા રાગના રંગે રંગાયેલું છે. તે રંગરાગની હેળીને જલાવી દે. આ હેળી લાકડાં ને છાણાં બાળે છે તે નહિ પણ કર્મોને જલાવી દેવાની હોળી કરવી છે. અને પાંચ ઈન્દ્રિયના વિષયે રોળી નાખે જેથી કર્મબંધન ન થાય. અને આત્મા ઉજજવળ બને. ઝેળી શાની ભરવી છે? બોલે રૂપિયાની તે ઘણીવાર ભરી છે. તે સાથે નહિ આવે પણ શાશ્વત ધન રૂપી જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપની ઝળી ભરી લે કે ભવભવના બંધન તૂટી જાય ને જ્ઞાનની તિ ઝળહળે. દિવાળી આવે ત્યારે લેકે દીવડા પ્રગટાવે છે તે તે દ્રવ્ય દીપક છે. પણ આપણું અંતરમાં સદા જ્ઞાનને દિપક પ્રગટેલે રહે, ક્યારે પણ બૂઝાય નહિ તેવી કરણ મનુષ્યભવમાં કરી લો. જલ્દી પ્રકાશ જોઈ તે હોય તે બાર અવતના બજારનાં બારે બારણાં જલ્દી બંધ કરે ને બને તેટલા વિરતિના ઘરમાં આવે. સલિલાવતી વિજયમાં વીતશેકા નામની નગરી છે. તે નગરી બાર જન લાંબી ને નવ જન પહોળી છે. તે દેવલોક જેવી રમણીય છે. તે નગરીને દેવલેક જેવી કેમ કહી છે? તે નગરીમાં કેણ રાજા હતા તેના ભાવ અવસરે કહેવાશે. Page #59 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન.−૭ અષાડ સુદ ૧૫ ને રવીવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન ! આજે ચાતુર્માસ પ્રારંભના મંગલ દિવસ છે. ઉપાશ્રયમાં માનવમહેરામણુ ઉમટા છે. સાથે તમને અતિપ્રિય એવા રવીવારને અષાડ સુદ પૂર્ણિમાને દિન આવી ગયા. ખીજી પૂર્ણિમાએ કરતાં અષાડ સુદ પૂર્ણિમાનું મહત્વ વિશેષ છે. આજે ભારત ભરમાં વિચરતા સમસ્ત જૈન સંત સતીજીએ ચાતુર્માસ માટે પોતે નિશ્ચિત કરેલા સ્થાને પહેાંચી જશે. સંતાને વિહાર વધુ પ્રિય હાય છે. અને વિહારમાં સંયમની સુરક્ષા હૈાય છે. ત્યારે શ્રાવક-શ્રાવિકાઓને સંતા સ્થિર રહે તેમાં આનંદ આવે છે, સ્થાનકમાં જો સંત-સતીજી ખિરાજમાન હાય તેા શ્રાવક તેમનાં દન કરી માંગલિક સાંભળી શકે છે. તેમનું વ્યાખ્યાન સાંભળીને લાભ લે છે અને તેમને નિર્દોષ સૂઝતા આહાર-પાણી વહેરાવી કર પવિત્ર કરવાને! લાભ મળે છે. એટલે શ્રાવકને આનંદ આવે છે. પણ સતને વિચારવામાં લાભ છે. જેમ નદી વહેતી હાય તે તેની આસપાસના પ્રદેશને લીલેામ ને હરિયાળા બનાવે છે. તેમ સંતાનુ જ્યાં પુનિત પદાર્પણ થાય છે તે તે પ્રદેશને ધર્મારાધનાથી હરિયાળા બનાવે છે. તા. ૧૧-૭-૭૬ ખંધુએ ! ઘણાં એમ માને છે કે મહાસતીજી ચાતુર્માસ કરવા માટે ઘાટકોપર પધાર્યા એટલે ચાર મહિના માટે બધાઈ ગયા. હવે આપણે ઉપાશ્રયે જઈએ કે ન જઈ એ પણ મહાસતીજી ચાર મહિના ઉપાશ્રય છેડીને કયાંય જવાના નથી. ભાઈ ! અમે તમારા અંધને બંધાયા નથી પણ કના બંધનથી મુક્ત બનવા માટે વીતરાગ પ્રભુની આજ્ઞાના મધને ખંધાયા છીએ. કારણ કે ચાતુર્માસના દિવસેામાં જીવેાની ઉત્પત્તિ વધુ થાય છે. એટલે વિચરવામાં છકાય જીવેાની હિંસા થાય છે. એટલે ચાતુમાસમાં એક સ્થાનકમાં રહી જ્ઞાન-દન-ચારિત્ર અને તપની આરાધના કરવા અને કરાવવાની પ્રભુની આજ્ઞા છે. એ પ્રભુની આજ્ઞાનું પાલન કરવાના અમને આનદ છે. જ્યારે વરસાદ વરસે છે ત્યારે સડકા, રસ્તાએ, અને ગટરમાં જે કચરા જામ્યા હાય છે તેને ધોઈને સાફ કરી નાંખે છે. તેમ વીતરાગ વાણીને વરસાદ વરસે છે ત્યારે માનવીની મનરૂપી ગટરમાં ક્રોધ-માન-માયા-લાભ અને સ્વાથના જે કૂડા કચરા જામ્યા હોય છે તેને ધોઈને સ્વચ્છ ખનાવે છે. ખંધુએ ! જ્યારે વીતરાગ વાણીના વરસાદ વરસે ત્યારે તમે તમારા મનની ગટરો ખોલી નાંખો કે જેમાં કુવાસનાના જે કચરા જામી ગયા હાય તે ધાવાઈ જાય અને મન સ્વચ્છ બની જાય. મેઘ ગાજેને Page #60 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૫ મેારલા નાચે છે તેમ સંતાના મુખેથી વીતરાગ વાણી રૂપી મેઘની ગર્જના થાય ત્યારે શ્રાવકેાના મનને મેારલે નાચી ઉઠવા જોઈએ. વરસાદ આવતાં ઉનાળામાં તપેલી જમીન શીતળ અને છે તેમ વીતરાગવાણીનેા વરસાદ પડતાં સંસારની આધિ-વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત અનેલા માનવાના અંતરમાં શીતળતા મળે છે. એક વર્ષના ત્રણ ચાતુર્માસિક દ્વારા છે. શિયાળા, ઉનાળા અને ચામાસુ, આ ત્રણમાં જો વધુ મહત્વ હોય તે ચામાસાનુ છે. જો શિયાળામાં વધુ ઠંડી ના પડે તેા માણસને વધુ નુકશાન થતુ નથી. ખૂબ ગરમી ન પડે તે પણ એટલું નુકશાન થતુ નથી. પણ જો વરસાદ ન પડે તે માનવ-પશુ-પક્ષી દરેકના પૂરા હાલ થાય છે. ભૂખ–તરસના પાકારા સંભળાય છે. તેમ જ્યાં ધમ નથી. સંતાનું આગમન નથી તે પ્રદેશના માનવીના પણ કેવા બૂરા હાલ થાય છે ? વિષય-કષાય અને વાસનાના કચરાથી તેમનું જીવન મલીન અનેલું રહે છે. તમે કેવા પુણ્યવાન છે કે તમને સ ંતાનું સાનિધ્ય મળ્યુ છે. સંતેા વીતરાગ વાણીની વીણા વગાડી તમને ધર્મારાધના કરવા જાગૃત કરે છે. આ મંગલકારી દિવસેામાં અને તેટલી ધર્મારાધના કરી લાભ લઈ લેા ને ક્ષણે-ક્ષણે આત્માને જાગૃત રાખેખા. જો આત્મજાગૃતિ નહિ રાખેા તેા પડવાઈ થતાં વાર નહિ લાગે. ખંધુએ ! કેટલા જ્ઞાનના ધારક પડે છે તે જાણેા છે ને ? મતિ-શ્રુત-અવધિ અને મનઃપવ જ્ઞાનમાં ઋજુમતિ મનઃપર્યાય જ્ઞાનવાળા પડવાઈ થાય છે. ચૌદપૂર્વ ભણેલા હાય તેવા જીવા પણ ભાન ભૂલે તે પટકાઈ જાય છે. મેાક્ષના આંગણામાં પ્રવેશેલા વીતરાગપણું પામનારા પણ પડવાઈ થાય છે ને ? વીતરાગી ગુણુસ્થાનક કેટલા ? ૧૧-૧૨-૧૩-૧૪ એ ચાર વીતરાગી ગુણસ્થાનક કહેવાય છે. અગિયારમાં ગુણસ્થાનક સુધી ચઢેલા પણ નીચે આવે છે. શા માટે ? જરા વિચાર કરો. “ કષાયની ઉપશાંતતા,” ૧૧મે ગુણસ્થાનકે કષાયેાની ઉપશાંતતા છે. ભાળેલા અગ્નિ જેવી કષાયા રહેલી છે. ત્યાં હિયમાન પરિણામ નથી છતાં ત્યાંથી નીચે શા માટે આવે ? તેનું કારણ એ છે કે ૧૧મા ગુણસ્થાને રહેવાના જે કાળ તે સ્થિતિ પૂર્ણ થયે સ્વાભાવિક રીતે ૧૧મા ગુણસ્થાનકેથી ૧૦મે ગુણસ્થાને આવે છે. હિયમાન પરિણામ ત્યાં છે નહિ. એટલે નીચે આવવાના કારણરૂપમાં તેને ગણાય નહિ. તે વાત સમજવા માટે એક વ્યવહારિક ઉદાહરણ લઈએ. એક ન્યાયાધીશ થાડા દિવસની રજા ઉપર ગયા અને તેના સ્થાને રજા પ્રમાણુના દિવસેા માટે એક ખીજા ન્યાયાધીશ આવ્યા. પ્રથમના જે રજા ઉપર હતા તેના રજાના દિવસેા પૂર્ણ થયે આવ્યા. એટલે તેના સ્થાને જે હતા તે ઉતરી ગયા. હવે વિચારીએ ફે જે ન્યાયાધીશ ઉતરી ગયા તે શું પોતાના દોષના કારણે ? ના. તેને તેટલા દિવસ Page #61 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર માટે નિર્ધારિત કર્યા હતા. હવે આ ઉદાહરણ ૭ મા ગુણસ્થાનકેથી છઠે ગુણઠાણે આવવા માટે અને ૧૧માં ગુણસ્થાનથી ૧૦માં ગુણસ્થાને આવવા માટે વિચારી લે. તેમાં તેના હિયમાન પરિણામને દેષ નથી પણ તે સ્થાનની સ્થિતિ અંતર્મુહુર્તની છે તે નક્કી થયું. તીર્થકર દે પણ ૭ મે થી છટ્રે ગુણસ્થાને આવે છે તેમના માટે પણ ઉપર પ્રમાણેને નિયમ સમજવાનું છે. જેમ કે છદ્મસ્થ તીર્થકર જ્યારે પ્રવર્યા સ્વીકાર કરે છે ત્યારે તેમને નિયમાં સાતમું ગુણસ્થાનક હોય છે. અને અંતર્મુહર્ત પછી ૭માં ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થયે છઠ્ઠા ગુણસ્થાને આવે છે, હવે તીર્થંકર દેવામાં પણ હાયમાન પરિણામ નથી હોતા. છતાં પણ નીચેના ગુણસ્થાન પર આવે છે. એટલે સારાંશ એ છે કે ૭માં ગુણસ્થાનકથી છઠું આવવામાં અને ૧૧ મા ગુણસ્થાનથી ૧૦ મે આવવામાં માત્ર સ્થિતિની પરિપાકતાને પ્રભાવ છે પરંતુ હિયમાન પરિણામને પ્રભાવ નથી. ૧૧માં ગુણસ્થાને જે કાળ કરે તે અનુત્તર વિમાને જાય પછી મનુષ્ય થઈને તે ભવે અથવા થડા ભેમાં મેક્ષમાં જાય. પણ જે દશમેથી જે પહેલે ચાલ્યો જાય તે એ ફેંકાઈ જાય. ઉપશમ શ્રેણીવાળા, ચૌદ પૂર્વનું જ્ઞાન ભણેલા, તથા ચાર જ્ઞાનવાળા એવા છે પણ જે નીચે ઉતરી જાય તે આપણા જેવાની શી દશા ? તેને વિચાર કરજે. બંધુઓ ! આ આત્માને ઉત્સાહ તોડી નાંખવા માટેની વાત નથી. રાજાની તિજોરી લૂંટાઈ એવું સાંભળીને પ્રજા પોતાની તિજોરીની મિલ્કત બહાર ફેંકી દે છે ખરી ? ના.” રાજાની તિજોરી લૂંટાય છે એવું સાંભળીને પ્રજા વધુ સાવધાન બને છે. જમીન ખેદીને સંપત્તિ દાટીને પ્રજા પિતાની મિલ્કતનું વધુ રક્ષણ કરે છે. શા માટે આટલી સાવધાની રાખે છે તેનું કારણ તમે સમજ્યા ? રાજાને ત્યાં આટલે ચોકી પહેરે હોવા છતાં તિજોરી લૂટાણી તે આપણું કેમ નહિ લૂંટાય ! એમ સમજી વધુ સાવધાની રાખે છે પણ નાસીપાસ થતાં નથી. તે રીતે ચાર જ્ઞાની, ચૌદ પૂર્વી, આહારક શરીર અને ઉપશમ શ્રેણીવાળા જે પતીત થાય છે તે તે સાંભળી આપણે પણ વધુ સાવચેત થવા જેવું ખરું કે નહિ ? આ કર્મરાજા જીવને ચતુર્ગતિમાં નાચ નચાવે છે. કર્મરાજાનું પરાક્રમ કેવું છે એ વીતરાગ વાણી દ્વારા સાંભળી, સમજીને આપણને જ્ઞાનીએ સાવચેત બનવાનું કહ્યું છે પણ ડરપોક બનવાનું નથી. બસ, એ વિચાર કરે કે આવા જ પતીત થાય છે તે મારે કેટલું સાવચેત રહેવું જોઈએ ! એકેન્દ્રિયપણામાં રખડી રખડીને અનંતકાળે મનુષ્યપણું મળ્યું છે. સાંભળે, મહાવીર પ્રભુના જીવે મરીચીના ભાવમાં ચારિત્ર લીધું. ચારિત્રના કષ્ટ સહન ન થવાથી સાધુપણું છોડીને ત્રિદંડી થયા. તેમના ૨૭ ભવ તો મેટા ગણીએ છીએ પણ Page #62 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૯ વામાં આવે છે કે વસ્તુને ભગવે નહિ પણ જે તેના પચ્ચખાણ ન કરે તે તેની રાવી આવે છે. અન્યદર્શનમાં આવું કહેવામાં આવ્યું નથી. ત્યાં તે બારે બજાર ખુલ્લાં છે. કારણ કે અવિરતિ કર્મબંધનનું કારણ છે. જે માને છે કે મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને વેગ એ બધા કર્મ બંધનના કારણે છે તે તો કર્મ તેડવાનો પ્રયત્ન કરશે પણ જે એવું બેલે છે કે પ્રત્યાખ્યાન કરવાથી શું વિશેષ છે? અમે કંદમૂળ ખાતા નથી, રાત્રી ભેજન કરતાં નથી. દરેકમાં અમારું મન મક્કમ છે. હવે પ્રત્યાખ્યાનની શી જરૂર ? આવું બોલનાર જૈન નથી. હું રાત્રે ન ખાઉં છતાં પચ્ચખાણ ન લઉં તે પાપ આવ્યા કરે. આ માન્યતા જૈનની છે. અનાદિકાળથી જીવ રખડે છે શા માટે? મિથ્યાત્વના કારણે. મિથ્યાત્વ ગયું પણ વિરતિમાં નથી આવ્યું ત્યાં સુધી પા૫ રેકાયું નહિ ને નવા કર્મ બંધાતા ગયા. વિરતિ વિના કર્મબંધ થાય છે. માટે કહીએ છીએ કે પચ્ચખાણ કરે તે પાપથી બચશે. આજે ઘણુને પચ્ચખાણ લેવાનું કહીએ ત્યારે એમ બોલે છે કે ઉપાશ્રયે શું જઈએ ? મહાસતીજી અમને પચ્ચખાણના બંધને બાંધી દે છે. (હસાહસ). જો તમે સમજે તે સંતે તમને બાંધતા નથી પણ કર્મબંધનથી છોડાવે છે. આવી શ્રધ્ધા થાય તેને ઓછા દુઃખમાં ઘણાં કર્મોને નાશ થાય. બંધુઓ ! મને તે તમારી દયા આવે છે કે મારા વીતરાગના શાસનમાં જન્મીને આ જીવ ક્યાં સુધી કર્મ બાંધશે? કર્મબંધ શેનાથી થાય છે ને ક્યાં સુધી થાય છે તે તમે જાણે છે ? જ્ઞાની કહે છે આ સંસારમાં દરેક જીવ જે સમયે આયુષ્ય કર્મ બાંધે ત્યારે આઠ કર્મ બાંધે. નહિ તો આયુષ્ય વજીને સાત કર્મ બાંધતે હેય ને આઠ તડત હોય. જીવ નવા કર્મો ન બાંધે તો જરૂર મોક્ષ થઈ જાય. નવા કર્મ કણ ન બાંધે ? ચૌદમા અયોગી ગુણસ્થાનકવાળા. તે પહેલાં બંધ વગરને કેઈ આત્મા નથી. કેવળીને પણ એક શાતા વેદનીય કર્મને બંધ હોય છે. મોક્ષમાં જતી વખતે જે ચૌદમું ગુણસ્થાનક આવે છે ત્યાં કર્મબંધ નથી. એ ગુણસ્થાનકની સ્થિતિ પાંચ હૃસ્વ અક્ષર અ, ઈ, ઉ, ત્રા,લુ બેલીએ તેટલી છે. ત્યાંથી જીવ મોક્ષમાં જાય છે. કર્મબંધ કોણ કરાવે છે? ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે “શા વાક્ મન વાઘેT: ” તેમજ સાથે કષાય પણ કર્મબંધનું કારણ છે. વિચાર, ઉચ્ચાર કે આચારની માનસિક, વાચિક અને કાયિક આ ત્રણ પ્રકૃતિઓ તથા ચાર કષાય કર્મબંધ કરાવનાર છે. ચૌદમાં ગુણસ્થાનકે જીવ આવે ત્યારે બંધ રોકાય છે કારણ કે ત્યાં અકંપન દશા છે. ત્યાં આ મન-વચન-કાયાની કઈ પ્રવૃત્તિ નથી. ૧થી ૧૦ ગુણસ્થાનક સુધી કષાય અને વેગથી ને ૧૧થી ૧૩ ગુણસ્થાનક સુધી વેગથી કર્મ બંધ થાય છે. વધુ કર્મો ભોગવે ને છેડા બાંધે Page #63 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ત્યારે આત્મા ઉંચે ચઢે છે. અનાદિથી જીવે કર્મો બાંધ્યા છે તેને ઓછા કેણ કરી શકે? જે આત્મા શારીરિક, માનસિક અને વાચિક દુઃખોને ડર છેડી દે છે ને માત્ર આત્મચિંતનમાં રહે તે કર્મોને તેડી શકે. આમ તે આપણે બોલીએ છીએ કે આ જીવ મન-વચન-કાયાથી અને કષાયથી કર્મો બાંધે છે તે અહીં સૂત્રમાં “જય વસ્ મન: શર્મા : ” કાયાનું નામ પહેલું મૂક્યું તેનું શું કારણ? તે જાણે છે? જીવ માતાના ગર્ભમાં ગમે ત્યારે પહેલાં આહાર પર્યાતિ બાંધે છે. પછી શરીર બાંધે છે. પછી ઈન્દ્રિય, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન પર્યાસિઓ બાંધે છે. તેમાં શરીર દ્વારા કર્મ બાંધે છે. સર્વકાળે જે જે કર્મો બાંધ્યા છે તે બધામાં શરીર એ પ્રધાન કારણ છે. માટે શરીર પહેલાં લીધું. મનના પુદ્ગલે ગ્રહણ કરનાર શરીર છે. ને વચનના પુદ્ગલે ગ્રહણ કરનાર પણ શરીર છે. તે તે વર્ગણાના પુગલે ગ્રહણ કર્યા પછી ભાષા અને મન રૂપે પરિણમે છે. માટે શરીરનું નામ પહેલાં રાખ્યું છે. દેવાનુપ્રિયે ! તમે કર્મની થીએરી સમજી લેશે તે કર્મ બાંધતા અટકશે. અત્યાર સુધી કર્મ બાંધવામાં જીવ બાહોશ બન્યું છે ને કર્મ તેડવાનું સાધન ધર્મમાં બેહોશ રહ્યો છે. હવે લાઈન બદલે. ધર્મમાં બહેશ બને ને કર્મ બંધનમાં બેહોશ બનો. તમને સંસારમાં ક્યાં સુખ દેખાય છે ? તમે જે ધન માટે ધમાલ કરે છે અને વિલાસ માટે વલખાં મારે છે ને તેથી કર્મબંધન કરે છે. પણ સરકાર તમને સુખ ભોગવવા દે છે ? કેટકેટલા કાયદાઓ છે ? આગળના રાજાઓ કેવા ઉદાર હતા ! વધુ તે શું કર્યું. શ્રેણીક જેવા રાજા હાલી ચાલીને શાલીભદ્રને ઘેર તેની સંપત્તિ જેવા માટે ગયા હતા. પોતાનાથી અધિક સંપત્તિ હતી છતાં શાલીભદ્રની ઋદ્ધિ જોઈને શ્રેણીક રાજાની છાતી ગજગજ ફુલી. અહે ! હું કે પુણ્યવાન છું કે મારા રાજ્યમાં આવી પુણ્યવાન પ્રજા વસે છે. સુકોમળ શાલીભદ્રને માથે હાથ મકી આશીર્વાદ આપ્યા. ધન્ય છે દીકરા! તમારા જેવી સમૃદ્ધ પ્રજાથી હું ઉજળ છું. આવી સંપત્તિ તેમને ઘેર હતી. ખુદ મહારાજા શ્રેણીકની જેના ઉપર મહેરબાની હતી છતાં શાલીભદ્રને સંસાર દુઃખમય લાગ્યું. એટલે બધું છોડીને સંયમ માર્ગે ગયા. જ્યારે તમે તે કાળાં ધોળાં કરીને નાણું ભેગા કરે છે, કેટલા કષ્ટ વેઠે છે છતાં ફફડાટને પાર નથી. સવારના પ્રહરમાં બારણું ખખડે તે પણ ફફડાટ થાય કે રેડ તે આવી નથી ને ? આટલું બધું દુઃખ છે છતાં છેડવાનું મન થતું નથી. આપણું ચાલુ અધિકારમાં ગઈ કાલે કહ્યું હતું કે આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સુમેરૂ પર્વતની પશ્ચિમ દિશામાં, નિષધ પર્વતની ઉત્તર દિશામાં, મહાનદી શીતેદાની દક્ષિણે સુખત્પાદક વૃક્ષસ્કાર પર્વતની પશ્ચિમે અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વ દિશામાં સલીલાવતી નામની વિજ્ય હતી, Page #64 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર "तत्थणं सलिलावइ विजए वीयसोगाणामं रायहाणी पन्नत्ता, नव जायण વિચ્છિMT નાવ પર લેવાયા છે” તે સલિલાવતી વિજયમાં વીતશેકા નામની રાજધાની નગરી હતી. હવે નગર કેને કહેવાય ને નગરી કોને કહેવાય તે જાણે છે ? નગર ચોરસ હોય છે. લંબાઈ અને પહેલાઈમાં સરખું હોય છે. અને નગરી પહોળાઈમાં ઓછી ને લંબાઈમાં વધુ હોય છે. (શ્રેતામાંથી વજુભાઈ અમારી મુંબઈ નગરી છે.) નગર અને નગરીમાં કઈ જાતના કર લેવામાં આવતા નથી. તે મુંબઈમાં કર લેવાતા નથી ને ? (હસાહસ) અહીં તે નાની નાની ચીજે ઉપર પણ ટેકસ લેવાય છે. આ નગરી કહેવાય? હાલની નગરી તે માણસને ટેકસથી નગ્ન કરે તેવી નગરી છે. છતાં માનવી માને છે કે અમે મુંબઈમાં વસીએ છીએ ને મહાસુખી છીએ. સમજે, પુર્યોદય છે તે સુખી છે પણ અભિમાન કરવા જેવું નથી. કારણ કે અભિમાન તે પણ કષાય છે. જ્ઞાની કહે છે ચાર કષા આત્માના દુશ્મન છે. એ દુશ્મનેએ આત્માને દબાવી દીધું છે. માણસ ગરીબમાંથી શ્રીમંત થાય એટલે હું કંઈક છું. મારામાં કંઈક છે એમ માનતાં છાતી ફુલાવીને ફરે છે. જ્યાં માન છે ત્યાં ક્રોધ પણ હોય છે. લેભે તે માણસને મારી નાખે છે. લેભને વશ થઈને માનવી પાપ કરતાં પાછું વાળીને જેતે નથી. લેભ સર્વ ગુણને ખાઈ જાય છે. લોભ કષાય દશમાં ગુણસ્થાનક સુધી હોય છે. લેભે કેટલાય જીને મોક્ષમાં જતા અટકાવ્યા છે. કષાય એ કર્મબંધનનું કારણ છે. તેને તેડે. અને ધર્મ આચરે. ધર્મવિના આત્માને ઉધાર નથી. ભગવાન કહે છે તારે આત્મકલ્યાણ કરવું હોય તે ક્રોધ, માન, માયા, લોભ, મેહ આદિને છોડીશ તે તારું કલ્યાણ થશે ને શાશ્વત સુખ મળશે. અહીં અભિમાન અને લેભ ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. કચ્છમાં વસતે એક માણસ મુંબઈ શહેરમાં કમાવા માટે આવ્યો. આ મુંબઈમાં દરેક માણસે આવે. દીકરી માટે મુરતી શેાધવા મુંબઈમાં આવે. કેઈ ઉપાશ્રય બાંધવા હોય અગર બીજી સંસ્થા માટે ફાળે કરે હોય તે પણ મુંબઈમાં આવે ને કમાવા માટે પણ મુંબઈમાં આવે. પેલે માણસ મુંબઈમાં આવ્યું. સટ્ટાને ધંધે કર્યો. તેના પુણ્યનું પાંદડું ફર્યું ને મુંબઈમાં આવી ખૂબ કમાયે. માટે કરોડપતિ બની ગયે. મુંબઈમાં પિતાને બંગલો બનાવ્યું. દેશમાં પણ મેટે બંગલો બંધાવ્યું. એક વખત શેઠ પિતાના વતનમાં આવ્યા. તે નાનકડું ગામ હતું. નાનકડા ગામડામાં આ શ્રીમંત શેઠના ખૂબ માન વધી ગયા. કારણ કે પૈસા હોય તે સગાં-સ્નેહીઓ સામેથી બેલાવવા આવે. ને શેઠશેઠજી કરે. આ શેઠજી દરજ ચેરે જઈને બેસે અને બધા પંચાતીયા ભેગા થાય. શેઠ તે ખૂબ દમામથી રહે. એમના મનમાં પાવર છે કે Page #65 -------------------------------------------------------------------------- ________________ પર શારદા શિખર હુ મોટો શેઠ છું. ચોરે બેસીને શેઠ પોતાની બડાઈ બતાવતા ખડી ખડી વાત કરે. એ ગામના એક વૃધ્ધ માણસે શેઠને કહ્યું-શેઠજી ! તમે જો અહીં આવ્યા છે તેા આ તમારી જમીન ખાલી પડી રહી છે તે એ ખેતરોનુ કામ સ’ભાળેા ને ! ત્યાં શેઠ તે ભભૂકી ઉઠયા. નાગની જેમ ફુંફાડા મારીને કહે છે, “આંઈવ ને અજે રસ્તે કરો આ મજુરી કરીયાં ?” શેઠે એની કચ્છી ભાષામાં ઘમંડથી કહ્યું-શું હું મજુરી કરું ? તું તારે રસ્તે ચાલ્યા જા. મજુરી કરવી એ કઈ મારું કામ નથી સમજ્યાને ? માણસની પાસે પૈસા આવે છે ત્યારે પૈસાના મદમાં બીજાને કચડી નાંખે છે. શેડના- ક્રોધ જોઈ પેલા માણસ તા ધ્રુજી ગયેા. દેવાનુપ્રિયા ! ઘરમાં આસુરી લક્ષ્મી આવે છે ત્યારે માણસને મદમસ્ત બનાવે છે. ખીજાને પોતાનાથી તુચ્છ ગણે છે. આવી લક્ષ્મી ભેગવતાં પાપ બંધાય છે. આવી લક્ષ્મી ભાગવવા કરતાં ગરીખ રહેવું સારુ છે. પેલા શેઠ બે મહિના પેાતાના વતનમાં રહીને પાછા મુંખઈમાં આવ્યા અને સટ્ટાના ધંધા કરવા લાગ્યા. કુદરતને કરવું કે આ વખતે શેઠના પાપના ઉય થયે એટલે શેડના ધંધા ધેા પડવા લાગ્યા. શેરના ભાવ ગગડવા લાગ્યા. એરડાના ભાવ ઘટી ગયા સટ્ટો અને રેસ એ તા જુગાર કહેવાય, એમાં કંઈ ધાયુ ઉતરે ? શેઠને દરેક ધંધામાં ખોટ ગઈ. પણ શેઠને આશા હતી કે કાલે કમાઈ જઈશ ને હતા તેવા ધનવાન ખની જઈશ. એમ માની હાર્યો જુગારી ખમણું રમે” એ ન્યાયે શેઠઆંખ મીંચીને ધંધા કર્યો. જ ગયા. પરિણામ એ આવ્યું કે શેઠના બંગલા વેચાઈ ગયા. પત્નીના દાગીના પણ વેચવા પડયા. દેશના બંગલા પણ વેચાઈ ગયા. ઘરમાં ખાવા અન્ન ન રહ્યું. શેઠ દુઃખી દુઃખી થઈ ગયા. હવે મુંબઈમાં કેવી રીતે રહેવાય ? શેઠ દેશમાં આવ્યા. ત્યાં પણ ઘર અને ખેતરા બધુ... વેચાઈ ગયુ છે. એક નાનકડી ઘાસની ઝૂ’પડી ખાંધીને શેઠ રહેવા લાગ્યા. પાસે પૈસે નથી કે ધંધા કરે. નેાકરી મળતી નથી. એક બટકુ રેટલા ખાવા મળતા નથી. શેઠ ખૂબ મૂંઝાઈ ગયા. ભૂખના કડાકા ખેલવા લાગ્યા. એની પત્ની કહે છે હવે તેા કઈ દાડીએ કામ કરવા જાએ તેા ગુજરાન ચાલશે. નહિતર ભૂખ્યા મરી જઈશું'. હવે શેઠ મજુરી કરવા માટે જવા તૈયાર થયા. કામ માટે બધાને કાલાવાલા કરવા લાગ્યા. શરમ અને ક્ષેાભથી શેઠનું મસ્તક ઝૂકી ગયુ હતુ.. હવે નમ્રતા બતાવ્યા વિના ચાલે તેમ ન હતું, આ શેઠ કમ માટે કરગરે છે. કેઈ કામ આપતું નથી. આ સમયે જે માણસને તુચ્છકારી નાંખ્યા હતા તે ત્યાંથી નીકળ્યેા. શેઠની આ દશા જોઈ પેલા વૃધ્ધ માણસને તેની દયા આવી ગઈ ને કહ્યું. અરે શેઠ! તમારી આ આંસુ આવી ગયા. પેલા વૃધ્ધ માણસ કહે છે શેઠ ! ગભરાશે દશા ? શેઠની આંખમાં નહિ. મારે ત્યાં કામ Page #66 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પ૭ વચમાં અસંખ્ય ભવ સ્થાવરનાં કરવા પડ્યા. જે નોન ભવ સહિત ભંવ હોય તે મરચી અને ભગવાન મહાવીરના ભવનું આંતરું કોડાકોડ સાગરોપમ છે. ર૭ ભવમાં એકેક ભવનું આયુષ્ય કેવી રીતે ગણશે ? દરેક ભવના ૩૩ સાગરોપમ કદાચ ગણઆવે તે ૮૦૦-૯૦૦ સાગરોપમ આવી જાય. પણ હવે એક વિચાર કરે. ૩૩ સાગરેપમની સ્થિતિવાળે જીવ ચાર અનુત્તર વિમાનની અપેક્ષાએ ફરીવાર ૩૩ સાગરેપમની સ્થિતિ પામી શકે પણ પછી ત્રીજા ભવમાં ૩૩ સાગરેપમની સ્થિતિ પામી શકે નહિ. નારકી મારીને ફરી નારકી થતાં નથી. ભગવાન મહાવીરના મેટા ભવ ૨૭ ગણીએ છીએ. બાકીને કાળ શેમાં પસાર કર્યો ? જીવ ત્રસપણે રહે તે બે હજાર સાગરને સંખ્યાતા વર્ષથી વધુ રહેતું નથી. મરીચી અને મહાવીર સ્વામીના ભવ વચ્ચે લગભગ ૧ ક્રોડાકોડ સાગરોપમનું આંતરું છે તે વ્યસન કાળ જીવને બહુ અલભ્ય છે. તે અપેક્ષાએ મહાવીર સ્વામીના જીવે સ્થાવરના સંખ્યાત અસંખ્યાત ભો કર્યા તે હવે આપણી તે શી વાત કરવી ? માટે આ રખડપટ્ટી ઓછી કરવા માટે કર્મબંધન અટકાવવા ખૂબ સાવધાની રાખે. મનુષ્યપણે કેટલા કાળના અંતરે જીવ પામે છેઃ બંધુઓ! એકેન્દ્રિયમાંથી બેઈદ્રિયમાં આવવું તે પણ ઘણું મુશ્કેલ છે. ભાવનાશતકમાં કહ્યું છે કે એકેન્દ્રિયમેં ફિરતે ફિરતે કુછ શુભ કર્મ ઉદય આવ્યા, તબ દેઈન્દ્રિય તેઈન્દ્રિયમેં, કાલ બહુત કષ્ટ પાયા. ફિર ચૌરેજિયમાં દુઃખ પાયા, પચેન્દ્રિય ગતિ ફિર પાઈ. વહાં નરક તિર્યંચ યોનિમેં, કષ્ટ સહા અતિ હે ભાઈ ! એકેન્દ્રિયમાં નિગોદમાં જીવને અનંત ઉત્સર્પિણીને અવસર્પિણીની કાયસ્થિતિ પૂરી થાય એટલે એને નિગોદનું ઘર છોડીને બહાર આવે છે. પુણ્ય પ્રકૃત્તિ બાંધે એવા એકેન્દ્રિયપણામાં મનુષ્યપણાને લાયક કર્મો બાંધવા ઘણાં મુશ્કેલ છે. સુક્ષ્મ નિગોદમાં જે કાયસ્થિતિ છે તેમાં મનુષ્યપણાને લાયક પુપાર્જન કરવું ઘણું મુશ્કેલ છે. આવી કાયસ્થિતિએ મારા ને તમારા જીવે અનંતી વખત ઉલંઘી છે. એકન્દ્રિયમાં અકામ નિર્જરા કરતાં કરતાં જીવ બેઈન્દ્રિય, તેઈન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં આવ્યો. ત્યાં કંઈક શુભ કર્મને ઉદય થતાં પંચેન્દ્રિય ગતિ મેળવી. પંચેન્દ્રિયમાં પણ નરક અને તિયચ નિમાં જીવે મહાન દુઃખો ભેગવ્યા છે. તે ગતિઓમાંથી પણ પસાર થઈને આજે મનુષ્ય ભવમાં આવ્યું છે. માનવભવમાં પણ આ પહેલ વહેલે આવ્યું છે એમ નથી. સંતે વીતરાગ વાણી દ્વારા પિકાર કરીને કહે છે હવે જે અનંત કાળ ભમવું ન હોય તે પ્રમાદ છોડે. કર્મબંધનથી અટકે, અવિરતિનું ઘર છોડી વિરતિના ઘરમાં આવો. વારંવાર ભૂલ ન કરશે. માની લે કે માર્ગમાં ચાલતાં કઈ Page #67 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જગ્યાએ તમને કાંટ વાગે. એ કાંટે એવો વાગે કે એક મહિને ખાટલામાં સૂઈ રહેવું પડયું. ખૂબ પીડા ભોગવી સાજા થયા. બોલે, હવે બીજી વખત એ રસ્તેથી ચાલતાં સાવધાની રાખશે કે નહિ? નિગોદમાં આવે અનંતકાળ કાઢયે. જ્ઞાની કહે છે કે ઘણુ લાંબા કાળને આંતરે મનુષ્યપણું મળ્યું છે તે હવે આ મનુષ્યપણું હારી ન જવાય, ફરીને નિગોદમાં ફેંકાઈ ન જવાય તે માટે સાવધાન રહેવા જેવું ખરું કે નહિ ? અનંતકાળ સુધી આજીવ ભટક છે. ભટકતાં ભટક્તાં મહાન મુશ્કેલીથી આ માનવભવ મળે છે. તે વારંવાર નહિ મળે. “અજ્ઞાનપણે જીવ મનુષ્યપણું ઘણીવાર હારી ગયેલ છે ? કર્મ શત્રને કાપવા માટે મનુષ્યભવ એ તલવાર સમાન છે. કેઈ માણસનાં હાથમાં તલવાર આવી જાય, એ તલવારથી તણખલું કાપીને માને કે હું બહાદુર છું. તે તમે તેને બહાદૂર કહેશે ? “ના” તલવારથી તણખલું કાપી નાંખવામાં બહાદુરી નથી. તલવાર શત્રુથી પિતાનું રક્ષણ કરવા માટે છે, તેમ આ મનુષ્યપણાથી મેજમઝા ભેગવી, સત્તાથી બીજાને કચડી નાંખવા તેમાં બહાદુરી ન કહેવાય. તલવારથી શત્રુને જીતી મન મલકાવાય તેમ મનુષ્યભવ પામીને મેહનીય કર્મ સામે મેદાનમાં પડી મેહ શત્રુને છતાય તે મલકાવાનું પણ મહને હઠા નહિ અને મનુષ્ય ભવમાં આવીને મોજ મઝા માણી તો તેમાં મલકાવાનું નથી. માટે મહાન મુશ્કેલીથી અનંતા ભવોને આંતરે મળવાવાળું મનુષ્યપણું મળ્યું છે તે તેને સદુપયોગ કરી લે. આગળ આપણે કહી ગયા ને સૂક્ષ્મ નિગોદ એકેન્દ્રિયમાંથી બેનિદ્રયમાં આવવાનું પણ ઘણું મુશ્કેલ છે. બેઈન્દ્રિયથી લઈને પચેન્દ્રિય બધા ત્રસ કહેવાય છે. ત્રસકાયના થાળામાં જીવ વધુમાં વધુ બે હજાર સાગરેપમ અને સંખ્યાના વર્ષ રહી શકે છે. ત્રસકાયની કાયસ્થિતિ બે હજાર સાગરને સંખ્યાતા વર્ષ છે. એટલા કાળમાં જે જીવ મેક્ષ મેળવવાની સાધના ન કરે તે એ પાછો એકેન્દ્રિપમાં પટકાઈ જાય છે. આપણે આ મનુષ્યભવ પામ્યા છીએ. આ જન્મ જે હારી ગયા તે ફરીને મળે મુશ્કેલ છે. આચારંગ સૂત્રમાં ભગવાને કાચબાનો ન્યાય આપે છે. से बेमि से जहावि कुम्मे हरए विणिविट्ठचिते पछन्न पलासे उमग्गं से नो लहइ । भजंगा इव सन्निवेसं ना चयंती एवं एगे अणेगरुवेहि कुलेहि जाया, દિ સત્તા હુ ગતિ નિયાળો તે ન સમંતિ પુરાવા.ચારંગ સૂત્ર અને શેવાળ નામની વનસ્પતિથી આચ્છાદિત એવા કેઈ જળાશય, દ્રહ અથવા સરોવરમાં જેમ કેઈ કાચબે ગૃધ્ધ બનીને રહેલું હોય તેને પોતાના સ્થાનમાંથી બહાર આવવાને માર્ગ મોટા ભાગે પ્રાપ્ત થ નથી. જેમ વૃક્ષ પિતાના સ્થાનને Page #68 -------------------------------------------------------------------------- ________________ પર શારદા શિખર છોડી અન્ય સ્થળે જઈ શકતા નથી એવી રીતે સંસારી છે પિતાના કર્માનુસાર ઉંચનીચ આદિ વિવિધ કુળમાં ઉત્પન થઈ ઈન્દ્રિઓના વિષમાં આસક્ત બની, દુઃખથી ગભરાઈ, કરૂણ આકંદ વિલાપ કરતાં દેખાય છે. આવા વિષયાસક્ત છે સંસાર ચક્રમાંથી છૂટી કર્મનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. કેઈ દૈવગે વાયુના પ્રચંડ ઝપાટાથી સરોવરમાં તે શેવાળમાં છિદ્ર પડી જાય ત્યારે કાચબાને સૂર્યનું દર્શન થઈ જાય. એ કાચબાએ કઈ દિવસ સૂર્યનું દર્શન કર્યા નથી. સૂર્યનું સુંદર દશ્ય જોઈને એમ થાય કે મારા સ્વજનોને પણ આવું સુંદર દશ્ય બતાવું. એમ માની પિતાના સ્વજનેને બોલાવવા જાય કે ચાલે ચાલે હું તમને સુંદર દશ્ય બતાવું. નીચે પોતાના સ્થાનમાંથી સ્વજનોને બોલાવીને ઉપર આવે ત્યારે પહેલું છિદ્ર વાયુથી પાછું ઢંકાઈ ગયું હોય છે. એટલે સ્વજનો કહે છે ક્યાં છે સુંદર દશ્ય! અમને બતાવ. પણ છિદ્ર ઢંકાઈ ગયું હોવાથી તે કાચબાને પુનઃ પ્રાપ્ત થતું નથી. ફરીને લાંબા કાળે એવું છિદ્ર પડે છે. એવી રીતે આ સંસાર રૂપી જળાશયમાં રહેલા મનુષ્ય આસકિત રૂપી શેવાળના ગાઢ આચ્છાદનના કારણે સંસાર સ્થાનને છેડી શકતા નથી. તેથી મોક્ષમાર્ગ પામવા માટે સમ્યકૃત્વ રૂપ સત્ય માર્ગ મળ દુષ્કર બને છે જેથી તેઓ કર્મથી છૂટી શક્તા નથી. દેવાનુપ્રિયે! આ ન્યાયને આશય સમજીને અનંતકાળે પ્રાપ્ત થયેલ અમૂલ્ય માનવભવ, તેમાં પણ શ્રી વીતરાગદેવ પ્રરૂપિત જૈન ધર્મને મહાનગ, સર્વ પ્રણીત સૂત્રોની વાણી સાંભળવાને સુગ, સુસાધુઓને ભેગ, ઉત્તમકુળ, પાંચે ઈન્દ્રિય પરિપૂર્ણ, આર્યક્ષેત્ર તથા સત્યાસત્યને નિર્ણય કરવા જેટલે ક્ષપશમ, બુદ્ધિ પ્રાપ્ત થયા છે. આ સુગને સફળ બનાવવા પ્રમાદને દૂર કરી વિષયમાં વૈરાગ્યભાવ લાવે. આરંભ અને પરિગ્રહ આ જીવને સંસાર વૃદ્ધિ કરાવનાર તથા જન્મ-મરણનાં ઉત્પાદક જાણી અપારંભી અને અલ્પ પરિગ્રહી બને. જે શક્તિ હોય તે સંસાર ત્યાગી સંયમી બને પણ મહાન પુદયે મળેલા માનવ જન્મને કંઈક કરી સફળ બનાવી લે. આ સુયાગ વારંવાર મળ દુર્લભ છે. મેક્ષ જવાની ઓફીસ કઈ?” આ માનવભવ એ મેક્ષમાં જવાની ઓફીસ છે. આ મેક્ષની ઓફીસમાં આવીને માનવી મેજમઝાના કુચા માંગે છે. આત્માનું અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરાવે તેવી ઓફીસમાં આવીને ક્ષણભર સુખ આપતાં વિષયના કચરા મંગાય? મોક્ષની ઓફીસમાં આવીને અરજી દેનારો ભૂલ કરે તે કલાકે શું કરે? આત્મા મેક્ષની ઓફીસમાં અરજી કરવા આવ્યું છે. ઈન્દ્રિયે રૂપી કલાર્ક છે. પણ એમને મોક્ષની અરજી આપ તે કામ લાગે ને ! આ જીવે જાજરૂ સાફ કરવાની, કચરા પેટીની અરજી આપી છે પણ મેક્ષ જલદી મળે તેવી અરજી કરી છે? ઇન્દ્રિ Page #69 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર રૂપી કલાર્કોને તમે મિક્ષના કાર્યો સિવાય બીજે છૂટવા ન દો. ઇન્દ્રિય રૂપી કલાર્ક જાગૃત છે તે અરજી જલ્દી કરે. જે અરજી કરવામાં સમજતું હોય કે અરજીમાં શું લખાય? તે સાચી અરજી કરે છે. પણ નથી સમજતો તે તે શું લખવાને બદલે શું લખી નાંખે છે. આ માનવભવની ઓફિસમાં આવી સાચી અરજી કરે. ધર્મ એ રત્ન સમાન છે.” : અનાજનો દાણો સારો હોય પણ જે ખેતરમાં ખેડ કર્યા વિનાની જમીનમાં નાંખવામાં આવે તે ધાન્યની પ્રાપ્તિ ન થાય. તેમ આત્મામાં ધર્મરૂપી બીજ નાખવામાં આવે પણ જે આત્મા ખેડાયો ન હોય તે ધર્મરૂપી બીજ નાંખો તે પણ ફાયદો નહિ કરે. ધર્મ રતનને લાયક બનવું હોય તે શ્રાવકના ૨૧ ગુણ પ્રાપ્ત કરવા પડશે. આ ધર્મ એક રન સમાન છે. ધર્મને રતનની ઉપમા કેમ આપી છે? રત્ન એ કિંમતી ચીજ છે. પથરા કિંમતી નથી ગણાતા. કારણકે તેનામાં તેજસ્વીતાના ગુણ નથી. જ્યારે રનમાં તેજસ્વિતા છે તેથી તેના મૂલ્ય થાય છે. જેની પાસે રન હોય છે તે ધનવાન કહેવાય છે. લાખોનું દેણું હોય પણ જે એક રન હોય તે ક્ષણવારમાં તે દેણું ચૂકવી દેવાય છે. તેમ ઘણાં ભાનાં બાંધેલા કર્મો ધર્મરત્વ ક્ષય કરી નાંખે છે ને ધર્મરત્ન આત્માને અવનતિના પંથે જ અટકાવી ઉન્નતિના પંથે લઈ જાય છે. જેની પાસે શ્રાવકના ૨૧ ગુણ હોય તે આત્મા ધર્મરનને લાયક છે. જે જીવ સમ્યકત્વ પામે છે તેને શરીર રૂપી ઘર કેવું લાગે?” :જેનામાં શ્રાવકના ૨૧ ગુણ હોય છે, જેના હાથમાં ધર્મરત્ન આવી ગયું તે આત્માને આ શરીર ભાડૂતી ઘર જેવું લાગે છે. આહાર, શરીર, ઈન્દ્રિયો અને તેના વિષે અને તેના સાધને તે ભાડૂતી ઘરનું ફનચર છે. ઘર જેટલું વધુ ફનચરવાળું તેટલું ભાડું પણ વધુ બેસવાનું. તેમ અહીં એટલે સારો આહાર, શરીર, ઈન્દ્રિ, વિષય અને તેના સાધનો તેટલું પુણ્ય વધારે ખવાઈ જવાનું છે. જેને ઝાઝી કમાણી ન હોય ને ઉંચી કલીટીના ફનચરવાળું મકાન ભાડે રાખે તેની શું દશા થાય? એ ભાડૂતી ઘર ઘડીભર મનને ખુશ કરી દે પણ એનું ભાડું ભરવાનો વખત આવે ત્યારે કેટલી મૂંઝવણ થાય ? પિતાની સ્થિતિને ખ્યાલ કર્યા વગર ઉપરથી ભભકાબંધ બનીને ફરે છે પણ એને વિચાર થાય છે કે હું કંઈ કમાણી ઉપર નાચું છું? બંધુઓ ! આપણું શરીર પણ બાંધી મુદતનું મેંઘા ભાડાનું મકાન છે. તેમાં આહાર, શરીર, ઈન્દ્રિ, વિષયો અને તેના સાધનો અંગે દરેક ક્ષણે પુણ્ય તે ખવાઈ રહ્યું છે. ને કમનું દેણું વધી રહ્યું છે. સજ્જન માણસને મોંઘા ભાવનું ભવ્ય ભવન ભારે પડે તો પેટા ભાડૂત ઉભા કરી માથેથી ભાડું હલકું કરે પણ શરીર રૂપી ભવ્ય ભવનનું ભાડું વધી જાય તે કયા પેટા ભાડૂત ઉભા કરવા? તે જાણે છે? Page #70 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પેટા ભાડૂત કયા?” -જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી તપ કરી લે. આહારમાં કંટ્રોલ લાવે બને તેટલી દયા પાળો, દાન કરે, શીયળ પાળે, સુપાત્રદાન, અભયદાન અને જ્ઞાનદાનમાં આ શરીરને ઉપયોગ થાય તે સમજવું કે મેં ઘણું પેટ ભાડૂતો ઉભા કર્યા છે. મકાન માલિક ડાહ્યો હોય તે આવા પિટા ભાડૂત ઉભા કરીને માથેથી જોખમ ઉતારે. આ દેહ રૂપી મહેલનું ભાડું ઉભું કરવા વીસ કલાક પ્રયત્ન કરે પડે. આ માનવ દેહ રૂપી મહેલ મળે છે તેમાં મહાલવાને જિંદગીનો કિંમતી સમય વેડફે નહિ. ક્ષણે ક્ષણે સાવધાન રહો. હીરા, માણેક, મોતી કે સેનું બેવાય તે તેને શોધવા કેટલી મહેનત કરે છે ને ન જડે તે અફસોસ થાય છે. પણ માનવ જીવનની એકેક ક્ષણ હીરા-માણેક-મતી અને સોનાથી પણ વધુ કિંમતી છે. તે છેવાઈ રહી છે તેને કેઈને અફસોસ થાય છે? દીકરાની વર્ષગાંઠ આવે ત્યારે તેના મા-બાપ મિષ્ટાન્ન અને ફરસાણ બનાવીને વર્ષગાંઠ ઉજવે છે. માતા માને કે મારે દીકરો પાંચ વર્ષનો થયો પણ એની જિંદગીને પાંચ વર્ષ ઓછા થયાં તેનો અફસેસ ખરો ? જ્ઞાની કહે છે તારી જિંદગીમાં જેમ છે, દેહને મહેલ ખળભળે નથી ત્યાં સુધી આગળ કહી ગયા તેમ પેટા ભાડૂત ઉભા કરી લે. પછી અંતિમ સમયે પેટા ભાડૂત શોધવા જશે તે નહિ મળે. અત્યારે તે જ્યારે માણસને અંતિમ સમય હોય ત્યારે ધર્માદે કહેવા તૈયાર થાય છે. બધા પચ્ચખાણ પણ અંતિમ સમયે થાય છે તે મરતી વખતે શું ભાડું મળશે? મરતી વખતે કેણ ભાડૂત આવશે? જ્યાં વીમે પણ ન ઉતરે એવી દશામાં પેટા ભાડૂત ક્યાંથી આવશે? પણ એક વિચાર કરે કે ભાડુ ચઢે ત્યારથી પેટા ભાડૂત ઉભા કરવા. બંધુઓ! અનાદિકાળથી આત્મા મકાનના ભાડા ભરીને દેવાળી થતું આવ્યું છે. પણ આ મનુષ્યભવનું સ્થાન એવું મળ્યું છે કે તેમાં શાહુકાર બનીને રહેવા માંગે તે રહી શકે તેમ છે. પણ દેવાળીયાની પરંપરામાં શાહુકાર થવાની મુશ્કેલી છે. ચિંતામણી રત્ન મળવું મુશ્કેલ છે ને ટકવું એથી વધારે મુશ્કેલ છે. જગતમાં નિયમ છે કે મેળવવાનું મિનિટમાં ને જાળવવાનું જિંદગી સુધી. જેમ તમે બજારમાંથી પાંચ લાખને હીરાનો હાર ખરીદ્યો. ઘેર લાવીને તમારી પત્નીને આપ્યો, એ હાર તમે મેળવ્યું મિનિટમાં પણ જાળવવાને તો જિંદગી સુધી ને ? તે રીતે આ સંસારમાં અનંતકાળથી આથડતા જીવને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરેન્દ્રિપણામાં ધર્મને વિચાર નથી આવતો. પણ આર્યક્ષેત્ર, પંચેન્દ્રિયપણું અને માનવભવ મળે ત્યારે ધર્મરત્ન મેળવવાની તાકાત આવી. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તકૂળ, વીતરાગવાણીનું શ્રવણ એ બધું ઉત્તરોત્તર મળવું મુશ્કેલ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ચિંતામણું રત્ન મેળવવા માટે મનુષ્ય જેટલી મહેનત કરે છે તેનાથી અનંતગણું મહેનત મનુષ્યપણુમાં ધશ્રધ્ધા લાવવા માટે કરવી જોઈએ. ઈન્દ્રની અને ચકવર્તીની પદવી મળવી સહેલી છે પણ જિનેશ્વર પ્રભુનું શાસન અને વીતરાગવાણીનું શ્રવણ મુશ્કેલ છે. કેટલા રોલમાંથી પસાર થયા ત્યારે આ મનુષ્યભવ મળે છે. ખૂબ વિચાર કરશે તે સમજાશે કે આપણે મનુષ્યભવમાં કેટલા ઉંચા હોદ્દા પર છીએ. જેટલા ઉંચા ચઢયા તેટલી સાવચેતી નહિ રાખીએ તે જોરથી પછડાવાના, મહામુશ્કેલીએ ચઢી ગયા પણ પડી ન જવાય તેની સાવચેતી રાખો. ચિંતામણું રત્ન સમાન ઉત્તમ માનવભવ મળ્યો છે. તે હવે ભાગ્યમાં હશે તે ધર્મ થશે એવા ભાગ્યના ભરોસે ના રહેશે. માતા રસોઈ બનાવીને ભાણું પીરસી દે પણ ચાવીને ગળેથી નીચે તે પિતાને ઉતારવું પડે છે. મહાન ભાગ્યથી મનુષ્યભવ મને પણ હવે આગળ વધવા માટે આપણે પુરૂષાર્થ કરવા પડશે. જુઓ, એક ન્યાય આપીને સમજાવું. એક માણસ જાંબુના ઝાડ નીચે સૂતે છે. ત્યાં ઉપરથી એક જાંબુ તેની છાતી ઉપર પડયું. તે વખતે ખેતરની પેલી બાજુ એક ઊંટવાળે જાય છે તેને બૂમ મારીને બાલાવ્યું. ત્યારે ઊંટવાળે પાસે આવીને કહે છે કેમ ભાઈ! શું કામ છે? ત્યારે કહે છે આ મારી છાતી ઉપર જાંબુ પડયું છે તે મારા મેંમાં મૂકને? ત્યારે પેલે ઊંટવાળો કહે છે આળસુનો પીર! તને મૂકતાં બળ પડ્યું ? મારે ઊંટ ઉપરથી ઉતરવું પડયું. ઊંટને વગર ભરેસે ત્યાં મૂકવું પડયું ? ત્યારે પેલો કહે છે ભાઈ! મારા હાથે ને પગે મેંદી મૂકી છે. ભગવાન કહે છે જ્યાં સુધી આપણે આપણી જાતે ઉદ્યમ કરી શકીએ તેમ છીએ તે ભાગ્યને ભરોસો શા માટે રાખવે? ભાગ્યના ભરોસે ન રહેતાં ધર્મરત્નની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે. દેવાનુપ્રિયા ધર્મથી સુખ મળે છે ને પાપથી દુઃખ મળે છે. જે પૂર્વે ધર્મ કરીને આવ્યા છે તે સુખી છે, અને જેમણે પૂર્વે ધર્મની કમાણી નથી કરી તે બિચારા કર્મના ઉદયથી દુઃખી છે. આજે તમે ઓછી મહેનતે લીલાલહેર કરે છે ને કંઈક બિચારા આખો દિવસ કાળી મજુરી કરે તે પણ પેટ પૂરતું મળતું નથી. તમારે બબે જે માંગે તે તરત હાજર થાય છે ને ગરીબને દીકરે એક નાનકડી ચીજ માટે કેટલું રડે છે તે પણ મળતી નથી. આ બધે શેને પ્રભાવ છેઃ “તે વિચાર કરે. અહીં ચરેતરની બનેલી કહાની યાદ આવે છે. શ્રીમતેની શ્રીમંતાઈને ઉદ્ધતાઈ :”—ચરેતરના એક ગામમાં એક શ્રીમંત પટેલને માટે બંગલ હતું. તેની બાજુમાં એક ગરીબનું ઘર હતું. એ ગરીબ માણસ કારકુનની નોકરી કરતા હતા. પતિ-પત્ની અને એક બાળક એ ત્રણ માણસનું કુટુંબ હતું. મહિને પચાસ રૂપિયાના પગારમાં ગુજરાન ચલાવતાં હતાં. બાજુમાં શેઠને Page #72 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૩ ત્યાં ૫૦] રૂ. ને હિસાખ ન હતા. આ શ્રીંમતના કરો અને ગરીબના છોકરા લગભગ સરખી ઉંમરના હતા. તેઓ સાથે રમતા-ખેલતાં હતાં. શ્રીમતના ઘરમાં મેવા મીઠાઈ અને ફ્રુટના હિસાબ ન હોય. આ શ્રીમતના છેક એક દિવસ સફરજન લઈને ચોકમાં ઉભે ઉભા લહેજતથી ખાતા હતા. તે વખતે પેલેા ગરીખ છેકરા કહે છે ભાઈ સુરેશ ! તું આ શું ખાય છે ? તેા કહે, હું સફરજન ખાઉં છું. સફરજન જોઈ ને ગરીબના છેોકરા રમેશના મેઢામાં પાણી આવ્યું. તે કહે-સુરેશ ? મને એક ચીરી આપને ! બંધુઓ! ખાળક તો પવિત્ર હોય છે. એને આપવાનું મન થયું પણ એની મા આ જોઈ ગઈ. એટલે કહે છે ખબરદાર ! એને સફરજન આપ્યું છે તે ? એક દિવસ આપીશ તેા એ રાજ માંગવા આવશે. જીએ, પૈસાની કેટલી ગરમી છે! સુરેશે હાથમાં રહેલું છેલ્લું સફરજનનું બટકું મોઢામાં મૂકી દીધું. ખિચાશ રમેશ જોતા રહી ગયા. 46 પુત્રે પિતા પાસે કરેલી સફરજનની માંગણી : ” રમેશ ઘરમાં આવીને એના પિતાને કહે છે ખાપુજી ! મને સફરજન ખાવાનું બહુ મન થયું છે. તે મને એક સફરજન લાવી આપશે। ને ? પિતા કહે ભલે, બેટા લાવીશ. એમ કહી પિતા નાકરીએ જવા રવાના થયા. પેલા નિર્દોષ બાળકના મનમાં આનંદ છે કે મારા ખાપુજી મારા માટે સફરજન લાવવાના છે. સાંજ પડી. ગાડી આવવાને ટાઈમ થતાં રમેશ સ્ટેશને પાંચી ગયા. એના પિતા ગાડીમાંથી ઉતર્યાં કે તરત હાથ ધરીને કહે છે ખાપુજી ! મારા માટે સફરજન લાવ્યા ? એના પિતા કહે બેટા ! આજે તે હું ભૂલી ગયા. નાનકડા ફૂલ જેવા બાળકનુ માં પડી ગયું. તે નિસાસેા નાંખીને કહે છે ઠીક, તેા કાલે જરૂર લાવો. ભૂલી ન જતા હાં. એના પિતા એફિસેથી છૂટીને ઘેર આવતાં ફ્રુટની દુકાન પાસેથી નીકળતા હતા ત્યારે રમેશની માંગણી યાદ આવી હતી. પણ અત્યારે ભૂલી ગયે તે સાચું ન્હાતા ખેલ્યા. સફરજન યાદ હતું પણ તેના ખિસ્સામાં એક પૈસે પણ ન ન હતા. સફ્જન કયાંથી લાવે ? એક આનાનું સફરજન મળતું હતુ પણ એક પૈસાના જ્યાં સાંસા હતા ત્યાં આનેા લાવવા કયાંથી ? એક તરફ પોતાના વ્હાલસેાયા પુત્રની આ પહેલી માંગણી હતી. એ માંગ પૂરી કરવા એફીસના પટાવાળા પાસે ૨૫ પૈસા ઉછીના માંગ્યા હતા તેણે ઉછીના પૈસા આપવાની ના પાડી. આવતી કાલે પોતે પચ્ચીસ પૈસા કયાંથી લાવશે તેની પણ ખખર ન હતી. પણ નિરાશ થયેલા ખાખાના યામણા માં સામુ` જોઈ તેને દિલાસા આપવા માટે કહ્યું-બેટા! આજે ભૂલી ગયા. કાલે લાવીશ. ખીજા દિવસે આજે મારા પિતાજી સફ્રજન લાવશે એ આશામાં દિવસ વીતાવ્યેા. સાંજ પડતાં ડેલીના બારણાં પાસે આશાભેર ઉભા હતા. દૂરથી પિતાને આવતા જોઈ દોડીને સામે ગયા. ને સફરજન માટે હાથ ધરીને ઉભે રહ્યો. પિતાને દિલમાં દુઃખ થયું પણ દીકરાને દિલાસા દેવા ખિસ્સામાં હાથ નાંખીને કહે છે બેટા ? સફરજન તા લાભ્યા હતા પણ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ શારદા શિખર ખિસ્સામાંથી પડી ગયું લાગે છે. આ રીતે ખોટું ખોલ્યા સિવાય દીકરાને સમજાવી શકાય તેમ ન હતું. આ રીતે નિર્દોષ બાળકને જેમ તેમ કરીને સમજાવી દીધા. પણ આંખમાં આંસુ આવી ગયા. અહા ! કેવા કમભાગી છું કે મારા એકના એક બાળકને એક આનાનું સફરજન લાવીને આપી શકતા નથી ! દેવાનુપ્રિયે! વિચાર કરો. ગરીબાઈ કેવી ચીજ છે! જેમને મળ્યું છે. તેમને એક આનાને કાઈ હિસાખ નથી અને જેને નથી તેને એક આના માટે કેટલા ફ્રાંફા મારવા પડે છે. આજે શ્રીમંતાના કપડા વાશિંગમાં ધાવાય છે તેના જે ખર્ચ આવે છે તેટલા ખર્ચમાં તા ગરીબના ગુજરાન ચાલે છે. તમારા નાટક-સિનેમા અને હોટલના ખર્ચ અને તમારી ગાડી માંદી પડે તેા પણ તેના કેટલા રૂપિયા ખાઈ જાય છે. એનેા હિસાબ કેટલેા થાય ? એટલા પૈસામાં ગરીખો લીલાલહેરથી રહી શકે છે. જ્યાં શ્રીમંતાના હાસ્ય છે ત્યાં ગરીખોની હાય છે. તમારા પુણ્યાચે તમને ભરપૂર સામગ્રી મળી છે તે ગરીખનાં આંસુ લૂછજો. મારા સ્વધી બંધુ કયાં કાણુ દુ:ખી છે તેની તપાસ કરજો ને ગુપ્ત રીતે તેને મદદ કરજો. રમેશ એના બાપુજીને કહે છે ખાપુજી ! આજે સફરજન ખિસ્સામાંથી પડી ગયુ` છે તેા કાલે જરૂર લાવશે ને? કાલે ખિસ્સામાં ન મૂકતાં થેલીમાં મૂકીને લાવજો હાં. એને કયાં ખખર છે કે મારા પિતાની કઈ સ્થિતિ છે ? એને માપ કહે-બેટા ! હવે કાલે નહિ લાવું. કાલે રવિવાર એટલે રજાના દિવસ છે. પરમ દિવસે સેામવારે પગારના દિવસ છે એટલે તે દિવસે હું તને એ સફ્જન લાવી આપીશ. રમેશને હરખના પાર નથી. એની માતા પાસે જઈ ને કહે છે ખા ! સેામવારે મારા ખાપુજી મને એ મેટા સફરજન લાવી આપવાના છે. પછી ખાવાની કેવી મઝા આવશે ? રમેશની મા એના પતિ સામું જોઈ ને કહે તે આનેા હરખ તે જુઓ. હજી તે સફરજન હાથમાં આવ્યા નથી. તમે લાવી આપવાનું કહ્યું છે એટલામાં તે ગાંડેતૂર બની ગયા છે. તે સફરજન મળશે ત્યારે એને કેટલેા હર્ષ થશે ? સેામવારે રમેશના પિતા એફીસે જવા નીકળ્યા. રસ્તામાં ફ્રૂટવાળાની દુકાન આવી. દુકાને જઈ સફરજનના ઢગલામાંથી એ મોટા સારામાં સારા સફરજન જોઈ ને કાઢયા. તેની કિંમત ઠરાવીને દુકાનદારને કહ્યુંભાઈ ! આ બે સફરજન જુદા રાખી મૂકો. હું એફીસેથી પાછે ફરીશ ત્યારે લેત જઈશ. દુકાનદાર કહે-ભાઈ ! અત્યારે લઈ જાખે! તે ! તે! કહે અત્યારે મારી પાસે પૈસા નથી. આજે પગાર મળવાના છે એટલે પૈસા આપીને સાંજે લઈ જઈશ. ઘણાં દિવસથી સફરજન સફરજન ઝંખતા પુત્રના હાથમાં મૂકતાં એ કેવા રાજી થઈ જશે ને નાચવા કૂદવા લાગશે એ વિચારની કલ્પના કરતાં રમેશના પિતાના મુખ ઉપર હાસ્યનું તેજ ચમકવા લાગ્યું. — Page #74 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આશા ભેર પગાર લેવા જતાં ભાંગી ગયેલી આશામાં ત્રણ વાગે પગાર મળવાનો સમય થતાં તે સહી કરવા માટે મેનેજરના રૂમમાં ગયે. તે મેનેજરે વાઉચર પર એના નામ સાથે “એ પોતાનું કામ પૂરું ન કરે ત્યાં સુધી પગાર ન ચૂકવવો.” એ શેર કરેલો હતો. લાલ પેન્સીલથી લખેલા અક્ષરો તેના હૈયા ઉપર જાણે હથેડાને જમ્બર ઘા ફટકારી એની છાતીના હાડપિંજરની પાંસળીઓને ચૂરેચર કરી નાંખવા લાગ્યા. મેનેજર કહે તમે ત્રણ દિવસ કામ ઓછું કર્યું છે તે પૂરું કરશો ત્યારે પગાર મળશે. થોડીવાર મૌન રહી અચકાતે અચકાતે ધીમે રહીને કહે છે મેનેજર સાહેબ ! મેનેજર સાહેબ કહે છે ભાઈ! હું એમાં કંઈ કરી શકું તેમ નથી. શેઠ કેવા મિજાજી છે એ તમે જાણો છે ને ? જે તમારે પગાર જોઈ તે હોય તે તેમની પાસે જઈને તેમને વિન. હાથમાં વાઉચર લઈ મનમાં અનેક જાતના વિચાર કરતે તે મોટા શેઠની એફસના બારણા પાસે જઈને ઉભું રહે. પટાવાળાએ શેઠને ખબર આપી. અંદરથી હુકમ છૂટ. “Come in ” અંદર આવે. કારકૂને અંદર જઈ નીચા નમીને શેઠને સલામ ભરીને કહ્યું સાહેબ ! મને પગાર આપો. એમ બેલતાં તેની આંખમાં આંસુ આવી ગયા. શેઠે કહ્યું. એ નહિ બની શકે. પોતાના કામમાં હરામી કરનાર માણસોને હું કઈ દિવસ માફ કરતું નથી. નટવરે રડતાં રડતાં કહ્યું –સાહેબ! હું આવતી કાલે આખી રાત જાગીને બાકી રહેલું કામકાજ પૂરું કરી આપીશ. પણ સાહેબ ! મને આજે પગાર આપો. શેઠે કહ્યું કે તે પરમ દિવસે પગાર મળશે. કરગરીને કહે છે સાહેબ ! વધુ નહીં તે મને ફક્ત એક રૂપિયો આપે રૂપિયે ન આપો તે આઠ આના તે આપ. get out કરીને શેઠે કાઢી મૂકે. એક ઊંડે નિસાસો નાંખી કારકુન રૂમમાંથી બહાર આવ્યું અને વાઉચર મેનેજરના હાથમાં મૂકતે બેલ્યો-સાહેબ! કંઈ ન વળ્યું. એને વિચાર થયો કે મેનેજર પાસે હું એક રૂપિયે ઉછીને માંગું. પણ મનને વાળી લીધું કે માંગુ ને નહિ આપે તે ? દુનિયા ઉપર તેને એક જાતને તિરસ્કાર વ્યાપી ગયે કે ધનવાને ગરીબની પરિસ્થિતિને ખ્યાલ ક્યાંથી હોય ? ઓફીસેથી ખાલી હાથે પાછો ફર્યો. આખા રસ્તે એક વિચાર આવે છે કે રમેશને શું જવાબ આપીશ ! કાલે એણે સફરજન લઈને આવવા માટે કેટલી ભલામણ કરી હતી ! આજે આખો દિવસ કાગને ડોળે મારી રાહ જોતા આશાભેર ઉભે હશે. હું તેને શું આપીશ ? આમ વિચાર કરતા પેલા ક્રુટવાળાની દુકાને આવી પહોંચે. પુત્રની લાગણી પાછળ ઝરતે બાપ જેલના સળિયામાં” : સવારે જુદા કઢાવીને મૂકાવેલા બે સફરજન તેની નજરે પડ્યા. તે જોતાં રમેશનું દયામણું મુખ તેની આંખ સામે સિનેમાના પીકચરની માફક તરવરી ઉઠયું. એને થયું કે જાણે રમેશ હાથ લાંબો કરીને કહી રહ્યો ન હોય કે બાપુજી! સફરજન.આ વિચારમાં તેણે પિતાના મગજ ઉપર કાબૂ ગુમાવ્યું ને ગાંડાની માફક પિલાં બે Page #75 -------------------------------------------------------------------------- ________________ }} શારદા શિખર સફરજન ઉઠાવીને ચાલવા લાગ્યા. ત્યાં પાછળથી બૂમ પડી કે ચાર છે. પકડા અને એને પકડીને એના ઉપર ચારીના આરેાપ મૂકીને જેલમાં પૂરાવી દીધા. થે।ડીવાર તે એભાન બની ગયા. શુધ્ધિમાં આભ્યા. ત્યારે પાતે પેાલીસ ચેાકીની એક અંધારી ખાલીમાં લેાખંડના સળીયા પાછળ બેઠા હતા. આ તરફ સાંજના પાંચ વાગતાં રમેશ સ્ટેશન પર આવીને ઉભું રહ્યો. સાડા પાંચ વાગતાં ગાડી સ્ટેશનમાં દાખલ થઈ ત્યારે તેના આનંદને પાર ન હતા કે હમણાં મારા બાપુજી સફરજન લઇને આવશે. ગાડીમાંથી પેસેન્જરે એક પછી એક ઉતરવા લાગ્યા. મધા ઉતરી ગયા. સૌ સૌના રસ્તે પડયા. રમેશ દરેકના સાસુ ધારી ધારીને જોતા હતા. પણ એના બાપુજી આવ્યા નહિ ત્યારે એની ધીરજ ખૂટી ગઈ. છેવટે સ્ટેશન ઉપર કેાઈ માણસ ન રહ્યું એટલે નિરાશ થઈ ને રમેશ વીલે મેઢે ઘેર પા આવ્યે ને કહ્યું-ખા ! ગાડી આવી પણ મારા ખાપુજી આવ્યા નહિ. તે। મા કહે છે બેટા ! હવે નવ વાગ્યાની ગાડીમાં આવશે. આજે પગારના દિવસ છે. એટલે કદાચ કોઈ ચીજ વસ્તુ ખરીદવા રાકાયા હશે. તું હમણાં સૂઈજા. તારા બાપુજી આવશે એટલે હું તને ઉડાડીશ. રમેશને સમજાવીને તેની માતાએ સૂવાડી દીધા. આ માજી રમેશના પિતા જેલરને વિનંતી કરે ભાઈ ! હું ચાર નથી. મારી આ દશા થઈ છે. ભલે મને જેલમાં પૂર્યો, પણ મને એક કલાક માટે છૂટો કર તે હું મારા વ્હાલસાયા ખાખાને સફરજન આપીને આવું. એની કરૂણ કહાની સાંભળીને જેલરનું હૃદય પીગળી ગયું. કારકૂન કહે તને જો મારી વાત સાચી ન લાગતી હાય તા ઘેર જઈને ખાત્રી કરી આવ. પેાતાનું સરનામું આપ્યું. જેલર રાત્રે તેને ઘેર સજન લઈને ગયા. તે સમયે છોકરા એની માને કહે છે ખા ! હજુ મારા બાપુજી સફરજન લઈને ન આવ્યા ? કયાં ગયા હશે ? માતા દીકરાને કહે છે બેટા ! હમણાં આવશે. આ સાંભળીને જેલરને વિશ્વાસ આન્યા કે આ ચાર નથી. સાચેા માણસ માર્યાં જાય છે. તેણે ખારણું ખખડાવ્યું. રમેશને થયું કે મારા બાપુજી આવ્યા. જેલર કહે છે બેટા ! લે હું તારા માટે સફરજન લઈ ને આવ્યેા છું. છોકરો કહે તમે કાણુ છે ? મારે તમારું' સફરજન નથી જોઈતું. મારા ખાપુજી લાવવાના છે. જેલરે રમેશની માતાને બધી વાત કરી કે રમેશ માટે સફરજન લેવા જતાં એમની આ દશા થઈ. મા-દીકરો ઢગલા થઈને પડી ગયા. તે જેલરની સાથે ત્યાં આવ્યા. જેલના સળિયા પાછળ બેઠેલા પતિને જોઈ ને પત્ની અને રમેશ ચેાધાર આંસુએ રડવા લાગ્યા. રમેશ તે કરૂણ પાંત કરવા લાગ્યા. અરેરે....બાપુજી ! મારા માટે સફરજન લેવા જતાં તમારે જેલમાં જવું પડયું ! છેવટે ત્રણ દિવસના કરૂણ કલ્પાંતના અંતે સાચા પૂરાવા મેળવીને રમેશના માપને જેલમાંથી છૂટા કર્યો, રમેશ એના પિતાને વળગી પડયા ને ખેલ્યાઆપુજી ! મારા પાપે આપને જેલમાં જવું પડયું. હવે હું કદી સફરજન નહિ માંશુ. Page #76 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પેતાના પિતાની આ સ્થિતિ જોતાં ખળકનું હૃદય પલ્ટાઈ ગયું. એક બાળક પણ દુઃખ જોઈને સફરજન છેડી દે છે. બેલેા, તમે સંસારમાં કેટલા દુઃખ જોયા ? છતાં સફરજન રૂપી સંસારને માહ છેડવા વિચાર થાય છે ખરા ? ટૂંકમાં સમય ખૂબ થયા છે. અષાડ ચામાસી પાખીના પવિત્ર દિવસ છે. વરસાદ પડતાં ધરતી હરિયાળી અને છે તેમ આપના જીવન પણ દાન-શીયળ–તપ અને ભાવ, જ્ઞાન–દન—ચારિત્રની વધુ આરાધના કરી હરિયાળા બનાવો. પરિગ્રહને મમત્વ ઉતારી પુણ્યના પ્રભાવથી તમને મળ્યું હોય તો દીન-દુ: ખીની સેવા કરજો. રાત્રી ભાજનનેા ત્યાગ, નાટક-સિનેમા, હાટલના ખાન પાનના ત્યાગ કરી સમાગે પૈસાને વ્યય કરવા. ચાતુર્માસના પવિત્ર દિવસેામાં જેટલા અને તેટલા વધુ ધર્મ-આરાધનાના લાભ લેવા. વ્યાખ્યાનમાં જેટલા સમય મળે તેટલેા લાભ લેવા. સામાયિક પ્રતિક્રમણ કરવા. આવે અવસર ફરીફરીને નહિ મળે. કાચબાને ફરીને સૂર્યંદન ન થયું. તેમ આપણે તક ચૂક્યા તે સંસારમાં ભમવું પડશે. માટે સજાગ બની સમયના સદુપયેાગ કરે. વધુ ભાવ અવસરે કહેવાશે. * ف વ્યાખ્યાન નં. ૮ અષાડ વદ ૧ ને સામવાર તા. ૧૨-૭-૭૬ આગમના આખ્યાતા, વિશ્વના વિખ્યાતા અને પરમ તત્ત્વના પ્રણેતા એવા વિશ્વ વંદનીય, પરમ પિતા પ્રભુના મુખમાંથી નીકળેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં અલૌકિક ભાવ ભરેલા છે. ચાર જ્ઞાન અને ચૌદ પૂના જ્ઞાતા પંચમ ગણધર સુધર્માસ્વામી પોતાના વિનયવંત શિષ્ય જંબુસ્વામીને કહે છે તે કાળ ને તે સમયે સલિલાવતી વિજયમાં વીતશેાકા નામની નગરી હતી. તે નગરી ખાર ચેાજન લાંબી ને નવ ચાજન પહેાળી હતી. નગરીનું મહત્વ રાજાને આભારી છે. રાજા ન્યાયી પ્રમાણીક અને જાગૃત હાય તેા તેની નગરી આબાદ રહે છે. ભગવંત કહે છે આપણા દેહ એ પણ એક નગરી છે. દેહનગરીને રાજા ચેતનદેવ છે. નગરીના રાજા જો ભાન ભૂલે તા નગરી ખેદાન મેદાન થઈ જાય છે. તેમ જો આ ચેતનરાજા ભાન ભૂલે તેા દેહનગરી પણ ખેદાન મેદાન થઈ જાય. “આત્મા પેાતાના સ્વભાવમાં કેવા છે.” જ્ઞાની કહે છે કે જે આત્મા સ્વભાવમાં સ્થિર અને તા આ સંસાર સમુદ્ર તરી જતાં વાર નહિ લાગે. આત્માની કિંમત તેના શુધ્ધ સ્વભાવમાં છે. આત્મા જે તેના સ્વભાવને છોડી દે તે તેની કઈ કિંમત નથી. જેમ સાકરમાં ગળપણ છે તે તેની કિંમત છે. જો સાકરમાંથી ગળપણુ Page #77 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર નીકળી જાય તે સાકરની કંઈ કિંમત નથી. સાકરથી ગળપણ કદી જુદું થતું નથી કારણકે ગળપણ એ સાકરને ગુણ છે. આ તે રૂપક સમજવા માટે છે. સાકરની ગુણ ને ગુણ ભરેલી હોય પણ તેમાં જે ગળપણ ન હોય તે કઈમફતમાં આપે તે પણ લે ખરા? ના. તેવી રીતે આત્મા પિતાના સ્વભાવમાં ન હોય તે તેની કંઈ કિંમત રહેતી નથી. આત્માને સ્વભાવ જ્ઞાન-દર્શનમય છે તે તેનાથી જુદે પડતો નથી. ગમે તેટલે કાળ ગયે અને જશે તે પણ આત્માને સ્વભાવ આત્મામાં છે. પણ આત્મા અત્યારે સ્વભાવનું સરોવર ભૂલીને વિભાવના વહેણમાં તણાઈ રહ્યો છે. સ્વભાવનું સરોવર ભૂલીને, વિભાવ વહેણે તણ (૨). મતી નાહ એ ભૂલ્ય હંસા, ગેબર કાં ન જણ (૨) દેડી દડીને દેહ તે ચે ક્ષીર નહિ પામનાર રે.. એક જાગ્યો ન આતમ તારે તે નિષ્ફલ છે જન્મારો. અનંત શક્તિને સ્વામી થઈને બની ગયો બિચારો રે... એક જાગ્યો ન આપણે આત્મા અનંતશક્તિને અધિપતિ છે. પણ વિભાવમાં જવાથી અનંત શક્તિને અધિપતિ એ આત્મા આજે ગોબરમાં ગોથા ખાઈ રહ્યો છે. આત્મા મહાન વૈભવશાળી છે. અનંતજ્ઞાન અને અનંતદર્શનને ગુણપુંજ છે. જ્ઞાન-દર્શન આત્માના અસાધારણ ગુણ છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં દર્શન અને જ્ઞાન છે. અને જ્યાં જ્યાં દર્શન-જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. નિગોદના જીવને પણ અક્ષરને અનંતમે ભાગ ખુલે છે. જ્ઞાનાદિ ગુણો આત્મા સિવાય બીજી કઈ વસ્તુમાં રહેતાં નથી. આત્મા ચેતન છે. તે સિવાયની તમામ વસ્તુ જડ છે. પણ જડના સંગે વર્તમાનમાં તે પિતાના સ્વભાવને ભૂલી ગયું છે. તેથી તે ચોરાશી લાખ છવાયોનિમાં ઝુલી રહ્યો છે. અને નરક-નિગદ આદિ ચારે ગતિમાં કર્માનુસાર ભટક્ય છે. બંધુઓ ! આ માનવભવમાં આપણને એવી અમૂલ્ય તક મળી છે કે આપણે આપણું સ્વભાવને સંપૂર્ણ રીતે પ્રગટાવી શકીએ છીએ. માટે વર્તમાનકાળ આપણા માટે ઘણું સારો ને ઉપયોગી છે. આ અમૂલ્ય સમય ફરી ફરીને નહિ મળે. પરમાત્મ પદ પ્રાપ્ત કરવાને પરવાને અહીંથી મળે છે. જ્ઞાનીએ ત્રણ પ્રકારના આત્મા બતાવ્યા છે. ત્રણ પ્રકારના આત્મા : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આત્મા સ્વરૂપે તે એક છે પણ જેમ પાણી સ્વરૂપે એક હેવા છતાં જુદા જુદા રંગમાં મળેલું પાણી જુદા જુદા રંગમાં દેખાય છે. કોઈ પાણીમાં લાલ રંગ નાંખે તો લાલ બની જશે. લીલો રંગ નાંખે તે લીલું દેખાશે. બ્લ રંગ નાંખે તે પાણી બ્યુ કલરનું દેખાશે. આ રીતે જુદા જુદા રંગમાં મળેલું પાણી જુદા જુદા રૂપે દેખાય છે પણ પાણીના Page #78 -------------------------------------------------------------------------- ________________ થરાદા શિખર સ્વરૂપમાં કઈ જાતને ફેરફાર નથી. ફરક માત્ર જુદા જુદા રંગ મળ્યા તેને છે. તેવી રીતે આત્મપણમાં ત્રણ પ્રકારના આત્મામાં કઈપણ જાતને ફરક નથી. જે બહિરાત્મા તે અંતરાત્મા અને તે પરમાત્માને આત્મા છે. તે ત્રણેમાં ફરક નથી. ફરક માત્ર સાથેની ઉપાધિનો છે. પાણીમાં જુદા જુદા કલર ભળ્યા હોવાથી તે પાણી જુદા જુદા રૂપે માલુમ પડે છે. તેવી રીતે આ આત્માના સ્વરૂપથી કંઈ ફરક નથી. ફરક માત્ર ઉપાધિને છે. ઉપાધિ કઈ? મિથ્યાત્વ–મેહ–રાગ-દ્વેષ આદિ ઉપાધિના કારણે આત્મા ઉપાધિમાં પડે છે. અને જે ઉપાધિમાં અટવાઈ જાય, અકળાઈ જાય તેનું નામ બહિરાત્મા. નાટકમાં રાજાનું પાત્ર ભજવે અને પિતાને રાજા માને છે તેવી રીતે આત્મા કર્મને વશ થઈને એક ભવમાં જુદી જુદી અવસ્થાએ ભેગવે છે. ક્યારેક શ્રીમંત બને છે, ક્યારેક ગરીબ તે કયારેક રાજા બને છે. જન્મે છે ત્યારે બાળક છે પછી યુવાન અને વૃધ્ધ બને છે. આ બધી સ્થિતિઓને જે આત્માની મૂળસ્થિતિ માની લઈએ તે બહિરાત્મા અને મિથ્યાત્વી છીએ. કારણકે બોલપણ, યુવાની, ઘડપણ એ બધી પર્યા છે. જે સમ્યકત્વ રત્નને પામે છે તેને બહિરાત્મ ભાવ છૂટી જાય છે. તમે વિચાર કરે કે હું બહિરાત્મા છું કે અંતરાત્મા છું? આ સંસારની કેઈપણ ક્રિયામાં જીવ હુંપણને અભિમાન કરે તે તે વખતે અંતરાત્માપણું ક્યાં રહ્યું? જીવનમાં ગમે તેટલી મુશીબત આવે છતાં જેઓ પિતાને સ્વરૂપને છેડે નહિ, કર્મરાજાના હુકમ પ્રમાણે આ જીવ જુદા જુદા નાટક ભજવે છે એવું જે જાણે અને સમજે તે અંતરાત્મ-દષ્ટિવાળા હોય છે. તેમને અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં અફસોસ હોતો નથી. ઉપાધિમાં અકળાય કે મૂંઝાય નહિ પણ મારા કરેલાં કર્મો હું ભેગવું છું એમ માને તેને અંતરાત્મા કહેવાય. આવા અંતરાત્માના માથે ગમે તેવું ધર્મસંકટ આવે તે પણ વીતરાગ વચનની શ્રધ્ધા ન છોડે. અંતરાત્મા રત્નત્રયીને બાધ આવવા દે નહિ. શ્રેણીક રાજા, કૃષ્ણ, વાસુદેવ બધા અવિરતિ સમ્યષ્ટી હતા. છતાં જ્યારે જ્યારે ભગવાનની વાણી સાંભળવા જાય, દર્શન કરવા જાય, ત્યારે ભગવાન અને ભગવાનના સંતે જોઈને તેમની આંખમાં આંસુ આવી જતાં. અહે પ્રભુ! અમે આરંભમાં આસકત અને વિષયના વમળમાં તણાઈ રહ્યા છીએ, કુટુંબના કાદવમાં ગળાબૂડ ખેંચી ગયા છીએ. અમારા જેવા પામરેને કયારે ઉધ્ધાર થશે ? અમે અવિરતિના બંધન તેડી વિરતિની વરમાળા કયારે પહેરીશું ? ધન્ય છે આ નાના નાના સંતેને કે યુવાનીના પગથીયે પગ મૂકતાં જેમણે સંસાર છોડી દીધું. વિષયના જેમણે વમન કર્યા છે તેમને અમારા ત્રિકાળ નમન છે. બંધુઓ ! જુઓ, આ છે સંસારમાં ગળાબૂડ ખૂંચેલા હતા છતાં અંતરાત્મદષ્ટિના દ્વાર કેવા ખુલી ગયા હતા ! અવિરતિ સમ્યગદષ્ટિ આત્મા વ્રત-પચ્ચખાણ ન કરી શકે. તે કષાયથી રહિત નથી બન્યા, આરંભના ઘરમાં બેઠા છે છતાં તેનું લક્ષ Page #79 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તે દેવ-ગુરૂ અને ધર્મ એ તત્ત્વ તરફ હોય. જેમ કેઈ માણસ સાચા મોતીની પિટલી સાથે લઈને જમવા બેઠો હોય ત્યારે ભલે જતા હોય પણ તેનું લક્ષ્ય તે ત્યાં હાય. તે સમયે તે ખાવામાં રસ નથી ચાખતો એમ નથી. ખાટું, મીઠું, કડવું જે રૂપે હોય તે રૂપે માને છે પણ પેલી મોતીની પિટલી રૂપ લક્ષ ચૂકતો નથી. સાચા મેતીની પિોટલી સાચવવામાં ઉપેક્ષા હોય ખરી ? ના. તેવી રીતે દુનિયાદારીમાં પ્રવર્તે લે માનવી રાજ્ય કરતે હોય પણ દેવ-ગુરૂ અને ધર્મની બાબતમાં રાજ્ય જવું હોય તે ભલે જાય, કુટુંબ વિરોધ કરે તે ભલે કરે પણ મેતીની પિટલીની માફક દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણે તને કદી બાધ આવવા દે નહિ. શ્રેણીક રાજાને દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે કેવી પ્રીતિ હતી તેને એક પ્રસંગ છે. શ્રેણીક રાજાની ધમાં શ્રધ્ધા” : આપણા જૈન શાસનમાં મેતારજ નામના એક મુનિ થઈ ગયા. એ તે તમે જાણે છે ને ? એ મેતારજમુનિ સંસારમાં હતાત્યારે શ્રેણીક રાજાએ તેમની પુત્રી પરણાવી હતી. એટલે મેતારજમુનિ શ્રેણુક રાજાના જમાઈ હતા. એ મુનિ એક દિવસ સોનીને ત્યાં ગૌચરી માટે પધાર્યા. માસખમણને પારણે પધાર્યા, દેખી સનીને ભાવ ઉભરાયા, જવલા ઘડતાં ત્યાં ઊઠીને આવે, ભાવ સહિત માદક વહેરાવે ધન્ય ભાગ્ય ફળ્યા, પુનિત આંગણુ થયા, આવ્યા તથા રૂપ અણગાર રે.... ક્ષમા ભાવ ધરી. મુનિને જોઈને સોનીના હૈયામાં હર્ષ ઉભરાય. અહો ! આજે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે મારા આંગણે આવા તથારૂપ મુનિના પગલા થયા. આજે મારું આંગણું પાવન થઈ ગયું. તે સમયે સોની શ્રેણીક રાજાના સોનાના જવલા ઘડી રહ્યો હતે. શ્રેણીક રાજા મગધ દેશના માલિક હતા. માથે કેટલી જવાબદારી હતી છતાં જ્યારે ભગવાન અગર કેઈપણ સંતો પધારે ત્યારે અવશ્ય વ્યાખ્યાન વાણી અને દર્શનનો લાભ લેતા. એક દિવસ પણ તેમાં ચૂકતા નહિ. તમારે એટલી જવાબદારી છે ? એ ઘણું રાજ્યને ધણી હતે. તમે તે એક બંગલાના પણ પૂરા ધણી નથી છતાં કહે છે કે શું કરીએ ? અમને ટાઈમ નથી. તમને સહેજ તકલીફ પડે કે ધર્મને પહેલે ધક્કો મારે છે. વગર મુશ્કેલીએ ધર્મ થાય તે કરવા તૈયાર છે. તમે ધર્મની કિંમત કેવી સમસ્યા છે કહું? તમારે સંસાર એ પેટને દીકરે અને ધર્મ એ શેયને દીકરે એવું લાગે છે. શેક્યના દીકરાનું દુનિયાદારીની વ્યવહાર દષ્ટિએ પાલન કરવું પડે તે રીતે કરે છે તે પણ પ્રસંગ ન આવે ત્યાં સુધી. એને હેજ ગુન્હો આવે તે બિચારાને સોટીઓ પડે. એવી રીતે તમે ધર્મ તે કરે છે પણ સહેજ મુશ્કેલી આવે તે તરત ધર્મને બહિષ્કાર. તાવ આવે તે ઓફીસે જવાય પણ સામયિક Page #80 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ન થાય. સંતદર્શન કે વ્યાખ્યાન સાંભળવા ન અવાય. પણ શ્રેણક રાજા ઉપાધિના સમયે ધર્મને ધક્કો નહોતા મારતા તેવી અખૂટ શ્રદ્ધા હતી. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. ' મેતારજ મુનિ ઉપર સેનીની ગયેલી શંકા : સોની શ્રેણીક રાજાના જવલા ઘડતે હતે. લગભગ જવલા તૈયાર થઈ ગયા હતા. એ સમયે મેતારજ મુનિ ગૌચરી માટે પધાર્યા. સંતને જોઈને તેની જવલા મૂકીને સંતને આહાર વહોરાવવા માટે રસોડામાં ગયે. તે સમયે કૌંચ નામનું પક્ષી આવીને અનાજના દાણુ માનીને જવલા ચરી ગયું. સોની મુનિને વહેરાવીને બહાર આવ્યો ને જવલા યા નહિ એટલે તેને મુનિ ઉપર શંકા ગઈ. મુનિને કહે છે તમે મારા સેનાના જવલા ચેરી લીધા છે? જે લીધા હોય તે મને જલ્દી આપી દે. કારણકે રાજાને મેં આપી દેવાનો ટાઈમ આપે છે. તેથી રાજાને માણસ હમણાં લેવા માટે આવશે. ત્યારે હું શું આપીશ? મુનિએ તે જવલા લીધા નથી પણ પક્ષીને ચણતાં જોયાં હતાં. પરંતુ તે બેલ્યા નહિ જૈન મુનિ કેઈ જીવની હિંસા થાય તેવી સાવધ ભાષા બોલે નહિ. આ સમયે મુનિ પાપના ડરથી મૌન રહ્યા હતા. તમને કઈ માણસ ઉપર ચેરીની શંકા પડે ને એને તમે પૂછો. તે વખતે માણસ મૌન રહે તે તમે એમ માની લે ને કે એણે ચોરી કરી લાગે છે એટલે મૌન બેઠો છે. ચારીની શંકા પછીનું મૌન એ ચેારીની કબૂલાત કે જેવું ગણાય. મુનિ મૌન રહ્યા એટલે સોનીના મનમાં એક્કસ બેસી ગયું કે મુનિએ જવલા લીધા છે પણ મને પાછા આપતા નથી. કેણ જાણે ક્યાં રાખ્યા હશે ? સેનીએ લીધેલા મુનિના પ્રાણુ” –સોની મુનિને વાડામાં લઈ ગયે. તેની પાસે લીલા ચામડાની વાધરની પટ્ટી હતી. લીલું ભીંજાયેલું ચામડું તે કમળ હોય ને? સોનીએ લીલા ચામડાની વાધરની પટ્ટી મુનિના મસ્તકે બાંધી અને તડકે ઊભા રાખ્યા. તડકે વધતો ગયો ને વાધરી સૂકાવા લાગી. મુનિની ચામડી અને નસેનસ ખેંચાઈને તડતડ તૂટવા લાગી. પરી પણ ફૂટી ગઈ. એટલે મુનિના પ્રાણ ચાલ્યા જતાં એકદમ નીચે પડયા. બીજી તરફ કેઈએ લાકડાને ભારે ધડાક દઈને નીચે નાખે. એના અવાજથી ક્રૌંચ પક્ષી જવલા ચણીને ત્યાં બેઠું હતું તેને પ્રાસ્ક પડતાં ચરકી ગયું. એની ચરકમાં જવા નીકળ્યા. જવલા પક્ષી ચરી ગયું હતું ને હત્યા થઈ મેતારેજ મુનિની. મુની શ્રેણીક રાજાના જમાઈ છે. તેની વિચાર કરવા લાગે. હમણું રાજાને માણસ આવશે ને આ મુનિને મરેલા જેશે તો મારું આવી બનશે. મારે બચવાનો એક રસ્તો છે. શ્રેણીક રાજા શુધ્ધ સમ્યકત્વી છે. એમને દેવગુરૂ અને ધર્મ પ્રાણથી પણ અધિક પ્યારા છે. એ કદી સાધુને આંગળી અડકાડશે નહિ. જે કઈ સંતને અડાડે કે સંતને સતાવે તે તેને જીવતે નહિ મૂકે. તે હું સાધુના Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શારદા શિખર કપડા પહેરી લઉં. પછી ઉતારી નાંખીશ. શ્રેણીક રાજા પાતે આવશે તે હું ખચી તેમના નાકરા આવશે તે મને મારી નાંખશે. જઈશ. પણ “ મરણના ભયથી સાનીએ પહેરેલા સાધુ વેષ ” :-મધુએ ! સેાનીને મુનિ હત્યાના ભય નથી. પણ મરણના ભય લાગ્યા છે એટલે સાધુના કપડાં પહેરીને ખારણું બંધ કરીને બેસી ગયેા. ત્યાં રાજાના સિપાઈ જવલા લેવા માટે આવ્યેા. સેાની ! ખારણું ખાલ. હુ જ્વલા લેવા માટે આવ્યેા છે. ત્યારે અંદરથી સાની ખેલે છે “ ધર્મલાભ ” પણ ખારણું ખેલતા નથી. સેાની ધર્મલાભ આપે છે ત્યારે સિપાઈ કહે છે જ્વલા આપ. તો કહે “ ધર્મ લાભ. ” સિપાઈ કહે છે જલ્દી જવલા આપ. નહિતર રાજાને કહી દઈશું. હમણાં રાજા આવીને તારી ખબર લઈ નાંખશે. તે પણ સેાની કહે છે “ ધર્માંલાભ. ” જીઆ ધર્મ લાભને મહિમા કેવા છે! ,, "" ધલાભ શબ્દની ધન પાછળ રાજા શ્રેણીકનુ આગમન” :–સિપાઈ તે બારણાં ખખડાવીને થાકયા. ખારાં ખુલ્યાં નહિ. તેને થયું કે આપણા મહારાજા જે સાધુને વંદન કરે છે તે વખતે ધર્મલાભ કહે છે. તે સાધુ હશે કે શું ? સિપાઈ સીધા ત્યાંથી રાજા પાસે આભ્યા ને કહ્યું-હું સાનીને ઘેર જવલા લેવા ગયા હતા. તેનું ખારણું બંધ હતું. ખારણું ખખડાવીને સાનીને કહ્યું જવલા આંપ. તે અંદરથી જવાખ મળ્યા ધલાભ.” એ ત્રણવાર ખખડાવ્યું ને કહ્યું પણ અંદરથી ધ લાભ.... ધર્મલાભ એક જ અવાજ આવે છે. ત્યારે શ્રેણીક રાજાના મનમાં થયું કે સાધુ સિવાય ખીજું કાઈ ધર્મલાભ ખેલે નહિ. તે શું છે ? લાવ જાતે ત્યાં જાઉં. તરત ત્યાંથી ઉડીને શ્રેણીક મહારાજા સાનીને ઘેર આવ્યા ને કહ્યું મારણું ખાલે. તા અંદરથી સેાની કહે ‘ ધર્મલાભ ' શ્રેણીકે કહ્યું-હુ શ્રેણીક રાજા છું. તરત સેનીએ મારણું ખાલ્યુ. રાજા અંદર ગયા ને જોયું તેા સેાની સાધુના વેશમાં છે. “મુનિનુ' શબ જોતાં શ્રેણીક રાજાનું હૃદય રડી પડયું ? :–એક માજી જવલા પડયા છે ને એક ખાજુ મેતારજ મુનિનું શખ પડયું છે. રાજા સાનીને પૂછે છે આ બધું શું છે ? સેાની કહે જવલા માટે મને સાધુ ઉપર વહેમ આભ્યા. પૂછ્યુ' તે તે કઈ ખેલ્યા નહિ. તેથી મેં આ રીતે તેમને મારી નાંખ્યા છે. આ સાંભળી રાજા વિચાર કરે છે કે એક તરફ મેતારજ મારા જમાઈ છે. વળી સંત છે. બીજી તરફ મને સંત પ્રત્યે પ્રેમ છે એમ સમજી બચાવ માટે સાનીએ સાધુ વેશ પહેર્યાં છે. પણ હવે છટકવા નહિ દઉં. એમ વિચાર કરીને શ્રેણીક રાજાએ કહ્યું. શ્રેણીક રાજાના બનાવટી સાધુ વેશ સામે પડકાર” :–ઢાંગી ? મરણુના ડરથી તે સાધુ વેશ પહેર્યાં છે. સાધુ વેશના કારણે તને કંઈ શિક્ષા કરતા નથી. અત્યારે તને જીવતા જવા દઉં છું, પણ જો હવે સાધુ વેશ છેડયા તા કડકડતા તેલની કડાઈમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શારદા શિખર તળી નાંખીશ. રાજા શ્રેણીકે સનીને છેટે વૈરાગી મા એટલે આ શબ્દ બોલ્યા. બાકી સાચા વૈરાગીને આ શબ્દ ન કહે. સાચા વૈરાગીને દેખે ત્યાં એનું હૈયું હરખાઈ જાય ને તેના ચરણમાં શીર ઝૂકી જાય. જીવને વૈરાગ્ય ત્રણ પ્રકારે આવે છે. વૈરાગ્ય એટલે વિષય કષાય તરફની અરુચી પછી તે અરૂચી જ્ઞાનથી થઈ હોય તે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય. દુઃખના કારણે આવે તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય અને મેહના કારણે આવે છે તે મહગર્ભિત વૈરાગ્ય કહેવાય. જેને જીવ અને કર્મ એ બંનેની શ્રદ્ધા છે અને જેમને એ ખ્યાલ છે કે કર્મથી આ જીવ બંધાયેલ છે. સંસાર એ કર્મબંધનનું કારણ છે. માટે જે સંસારથી છૂટું તે નવા કર્મો બંધાતા અટકે અને તપ દ્વારા જુના કર્મો ખપે. આવી ભાવનાથી જે સંસાર તરફ ધૃણાની નજરથી જુએ છે તેનું નામ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. આજે કઈ માણસ સામાન્ય સ્થિતિને હોય તે જે દીક્ષા લે તે લેકે કહે છે કે એને દુઃખ હતું એટલે દીક્ષા લીધી. માટે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. પણ દુઃખગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય તે કહેનારને ખબર નથી. જ્ઞાની કહે છે કે જેમ કેઈ બહેનને એકનો એક યુવાન દીકરે ગુજરી જાય તે વખતે માતાને ખાવા પીવામાં કે પહેરવાઓઢવામાં ને હરવા ફરવામાં મન નથી. આ વૈરાગ્ય થયે ને ! આ કયે વૈરાગ્ય ? દીકરે મરી ગયે તેના દુઃખને. આવી રીતે કઈ બહેનને પતિ ગુજરી જાય છે તેનું મન પણ સંસાર ઉપરથી ઉઠી જાય છે. આવા વૈરાગ્યને દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય. ભલે મેહગર્ભિત કે દુઃખગર્ભિત વૈરાગ્ય હોય પણ પછી જીવ સમજણના ઘરમાં આવે ત્યારે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બની જાય છે. માત સન્મુખ દેખી બનાવટી સાધુમાંથી સાચે સાધુ બની ગયો” સેનીને વૈરાગ્ય ભયના કારણે હતે. ભયમાંથી મુકત થાઉં પછી વેશ ઉતારી નાંખીશ. એવા ભાવ હતા. પણ શ્રેણીક રાજાના પડકારથી તે સાચે સાધુ બની ગયે શ્રેણીક રાજાએ તેને જીવતે છોડી દીધે આ વખતે શ્રેણીક રાજાને ઘણું સહન કરવું પડયું છે. જોકે બેલવા લાગ્યા કે અહો ! એક પવિત્ર મુનિની ઘાત કરનાર સાધુને ઢાંગ કરીને બેઠા છે તેને આમ જીવતો જવા દેવાય ? પ્રજા રાજા ઉપર તૂટી પડી. મેતારજ મુનિ રાજાના જમાઈ હતા. તેમની આ રીતે હત્યા કરનારને જીવતો જવા દેવાથી પુત્રી તેમજ કુટુંબીજને રાજા ઉપર તૂટી પડયા પણ સમકિતી જીવ ધર્મ ઉપરની દઢ શ્રધ્ધાના કારણે દુનિયાની, રાજનીતિની કુટુંબની કે પુત્ર-પુત્રીની કેઈની દરકાર ન કરે. આવી સ્થિતિ કયારે આવે ? જે કે રાજાએ ઢોંગીને ચલાવી નથી લીધે. જે સાધુપણું છોડયું તે કડકડતા તેલની કડાઈમાં તળી નાંખીશ. એવા કડક શબ્દ કહ્યા હતા. ટૂંકમાં જેને સમ્યકત્વ હોય તે કુટુંબ સ્નેહ અને રાજનીતિ બધાને ભોગ આપી શકે ને આ નિષ્પક્ષ ન્યાય કરી શકે. આવે ૧૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સમકિતી આત્મા હૈાય તે અંતરાત્મા ખની શકે છે. એ અંતરાત્મા આગળ વધતા વધતા અંતે કર્મના બંધના તાડીને પરમાત્મ દશાને પ્રાપ્ત કરે છે. શ્રેણીક રાજાએ સાનીને જીવતા મૂકયા તે તેનુ મુખ્ય કારણ સાધુપણુ' અને તે સાધુપણું કાયમ રાખવાની શરતે. ૭૪ જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં એ વાત ચાલે છે કે સલિલાવતી વિજયમાં વીતશેકા નામની નગરી હતી. તે નગરી કેટલી લાંખી ને કેટલી પહેાળી હતી તે વાત આપણે આગળ આવી ગઈ. તે નગરી દેવલાક જેવી હતી. દેવલાકના દેવા જેમ સુખી હાય છે તેમ આ વીતશેકા નગરીના લેાકેા દેવ જેવા સુખ ભાગવતાં હતાં. અત્યારની જેમ સરકારને ત્રાસ ન હતા. તે નગરીમાં કેાઈ દુઃખી માણસ દેખાતા ન હતા. એ સમયમાં રાજાએ ઉદાર ને વિશાળ દિલના હતા. પેાતાની પ્રજા કેમ સુખી રહે તે જોવા ચાહતા હતા. પ્રજાના સુખે સુખી ને દુઃખે દુ:ખી ખનતા હતા. વિક્રમ રાજાના રાજ્યમાં એવા કાયદા હતા કે કોઈ નવા માણસ રહેવા આવે તેને દરેક પ્રજાજનાએ એક એક સેાનામહોર અને એકેક ઇંટ આપવી. એ માણસને દરેક પ્રજાજન એકેક સાનામહાર ને એકેક ઈંટ આપે તા એનું ઘર ઉભું થઈ જાય ને ? આજે તો કોઈ નવા માણસ આવે તે તેને લૂટવાની વૃત્તિ છે. એટલે બિચારા ઉંચા ક્યાંથી આવે ? જેમને ખીજાને દેવાની વૃતિ છે તે દેવવૃત્તિ છે તેવા મનુષ્યા મનુષ્ય રૂપમાં દેવ છે અને જેમને ખીજાનું પડાવી લેવાની વૃત્તિ છે તે રાક્ષસની વૃત્તિ છે. તેવા મનુષ્યા મનુષ્ય રૂપમાં રાક્ષસ જેવા છે. આ નગરીનું નામ વીતશેાકા એટલે તે નગરીમાં સર્વ મનુષ્યા આનંદમાં રહેતા હતા. આ નગરીમાં એક નગરીના રાજા કાણુ હતા તેના ભાવ અવસરે કહેવાશે. * અષાડ વદ ૨ ને માંગળવાર વ્યાખ્યાન ન–૯ શાકનુ નામ નિશાન ન હતું. બગીચા હતા તે કેવા હતા, તા. ૧૩-૭-૭૬ સુજ્ઞ ધુએ, સુશીલ માતા ને બહેન ! અનંત કરૂણાનિધિ, વૈલાય પ્રકાશક, શાસન સમ્રાટ, વીરપ્રભુની શાશ્ર્વતી વાણી તેનુ નામ સિધ્ધાંત. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનના અધિકાર ચાલે છે. એ અધ્યયનમાં મલ્લીનાથ ભગવાનને અધિકાર છે. પણ તે ભગવાન કઈ ભૂમિમાં જન્મ્યા હતા, એ નગરીનું નામ શું હતું, એ નગરી કેવી પવિત્ર હતી વિગેરે પૂર્વભૂમિકાનું વર્ણન કરવુ જોઈ એ. સલિલાવતી નામની વિજ્યમાં વીતશેાકા નામની પવિત્ર નગરી હતી. તે નગરી પ્રત્યક્ષ દેવલાફ જેવી હતી- દેવલાક જેવી એટલે ત્યાં દેવલેાક ન હતુ. પણ દેવ Page #84 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર લેાકની ઉપમા આપી છે. તમે કેાઈ ચીજ કોઈ ચીજના જેવી હોય તે તેની ઉપમા આપે છે ને ? છાશ પીતા હા ને એ છાશ મીડી હોય તે! તમે કહા છે ને કે આજની છાશ દૂધ જેવી છે. આ ગાળ સાકર જેવા છે. તે શુ એ છાશ દૂધ ખની જાય છે ? ગાળ સાકર ખની જાય છે ? ના.” એમાં અંશે સમાનતા હોય તે ઉપમા અપાય છે. તેમ આ વીતશેકા નગરી પવિત્ર હતી. પ્રજાજના સુખી હતા. તે નગરી ક્યારે શાલે ? “ નગરી સાહન્તિ જલ વૃક્ષ માગા, રાજા સોહન્તા ચતુરગી સેના, નારી સોહન્તિ પર પુરૂષ ત્યાગી, સાધુ સોહન્તા નિરવધ વાણી.” 29 باق જે નગરીમાં ખૂબ ખાગ ખગીચા હોય, જ્યાં વાવ, કૂવા, નદી તથા પર્યંત હાય, આંખાલી ખડા–આંખલી આદિ અનેક પ્રકારના વૃક્ષેા હાય, મહારગ મથી આવતા મુસાફરોને ઉતરવા માટે ધર્મશાળા હોય, અનેક જાતના ફળ–ફૂલ હાય, ઠેરઠેર વિશ્રામના સ્થાના હોય, આ બધું નગરીનું સૌ ય છે. જે નગરીમાં કૂવાવાવ-ધ શાળા ઉપાશ્રય, બગીચા આદિ કંઈ ના હોય તે તેની શૈાભા નથી. વીતશેાકા નગરી ખૂબ સૌદર્યવાન હતી. तीसेणं वीयसोगाए रायह। णीए उत्तर पुरत्थिमे, दिसिभाए इंद कुंभे नामं उज्जाणे । તે વીતશેકા નગરીના ઈશાન ખૂણામાં ઈન્દ્રકુંભ નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાન ખૂબ મનહર અને રમણીય હતું. અત્યારે બગીચા હોય છે તે સમયમાં ઉદ્યાને હતાં. બગીચામાં વૃક્ષે હાય છે ને જંગલમાં પણ વૃક્ષેા હાય છે. તા એ ખંનેમાં તફાવત શું છે ? બગીચામાં વૃક્ષા વ્યવસ્થિત રીતે અને કલાત્મક રીતે ગેાઠવાયેલા હેાય છે. મગીચાના માળી અમુક વિભાગમાં ફૂલઝાડ, અમુક વિભાગમાં લતાએ વગેરેનાં છેડ અને વેલાઓ રાપી તેને સુશેાભિત બનાવે છે. મેંદીના છેોડ વાવી તેને માટા કરી તેને કાપી કાપીને અનેક પ્રકારની આકૃતિ મનાવી અગીચાની શે।ભા વધારે છે. પાણીના હાજ ખનાવી તેમાં ફૂવારા મનાવે છે. લતાઓના મંડપ બનાવે છે. બેસવા માટે આંકડા ગોઠવે છે, આ રીતે માળી અગીચાનુ વાતાવરણ એકદમ આનંદપ્રદ બનાવે છે. આવા બગીચામાં થાકેલા માનવી એ ઘડી જઈને બેસે તે તેના થાક ઉતરી જાય છે. બંધુઓ ! આ તે તમારા દેહનેા થાક ઉતારનાર બગીચાની વાત થઈ. પણ તમારા જીવનખાગ કેવા છે તેના વિચાર કરો. બગીચામાં બધું વ્યવસ્થિત હાય તા તે સૌને ગમે છે. લાકડાના ટુકડામાંથી સુથાર સુંદર ફનીચર બનાવે છેતે સૌને ગમે છે. માળી પુષ્પાને ચૂંટી સુંદર ફૂલદાનીમાં ભરાવી જાય તે તમારા દિવાનખાનામાં કેવુ' શાલી ઉઠે છે! તે રીતે આપણા જીવનમાં રહેલી શક્તિઓને એકત્ર કરી જીવનનું સુંદર ઘડતર Page #85 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કરવાનું છે. પિલે બગીચે દેહનો થાક ઉતારશે પણ અનંતકાળથી આત્માભવમાં ભમીને થાય છે તેને થાક ઉતારવા કયા બગીચામાં જવું પડશે તે જાણે છે ? ધમ્મા રામે ચરે ભિકખૂ, ધિમ ધમ્મ સારહી, ધમ્મા રામે રએ દત્તે, બંભે ચેર સમાહએ તે ઉત્ત, સૂઅ. ૧૬ ગાથા ૧૫ વીતરાગના સંતે ધર્મરૂપી બગીચામાં વિચરે છે. ધર્મરૂપ બાગમાં રમણતા કરનાર, ધર્મરથના સારથી, ધૈર્યવાન, ઈન્દ્રિઓને દમનાર, અને બ્રહ્મચર્ય સમાધિનો ધારક સાધુ હંમેશા ધર્મરૂપી બગીચામાં વિચરે. આ સુંદર વીતરાગ ધર્મરૂપી બગીચે છે. આ બગીચામાં ફરવા માટે તમે આવશે તે તમારા જીવનનું ઘડતર એવું સુંદર થશે કે આત્મભાવમાં સ્થિર રહેવાનું મન થશે. કેઈની નિંદા કરવાનું કે કેઈના દુર્ગણ જોવાનું તમને મન નહિ થાય. કારણ કે આત્મા સવળાઈમાં આવી ગયું છે. તે સર્વત્ર ગુણ દેખે છે. દુઃખમાંથી પણ સુખ શોધે છે ને અવળાઈમાં રહેલે આત્મા ગુણમાં પણ અવગુણનું દર્શન કરે છે. એક વખત એક ખેડૂત કૂવાના કાંઠે કેશ દ્વારા પાણી કાઢીને તેના બળદને પાણી પીવડાવીને થોડીવાર વિશ્રામ લેવા બેઠા હતા. સાથે તેને યુવાન દીકરે પણ બેઠે હતે. તે સમયે એક માણસ હાંફળા ફાંફળો દેડતે ત્યાં આવ્યું. પેલા ખેડૂતને કહે છે ભાઈ! હું ખૂબ તરસ્ય છું અને પાણી પીવડાવે ને ! ખેડૂતે પાણી પીવડાવ્યું એટલે પેલો માણસ પૂછે છે ભાઈ! તમારું ગામ કેવું છે? ત્યારે ખેડૂત કહે છે તમે કયા હેતુથી પૂછો છે ? ને ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? ત્યારે આવનાર માણસ કહે છે ભાઈ! શું વાત કરું? મારા ગામમાં એક પણ માણસ સાર નથી. આખા ગામના માણસો ખરાબ છે. એટલે તેમને સંગ છોડી ભાગી છૂટ છું. એટલે પૂછું છું કે તમારું ગામ કેવું છે? જે સારું હોય તે રહેવા માટે પૂછું છું. ત્યારે ખેડૂત કહે છે ભાઈ ! અમારું ગામ તમારા ગામ કરતાં પણ ખરાબ છે. તમને અહીં નહીં ફાવે. એટલે પેલે તે ચાલતો થયે. પણ પિતાના આવા જવાબથી બાજુમાં બેઠેલા યુવાન છોકરાનું લેહી ઉકળી ગયું. અહો ! મારા પિતા કેવા છે? અમારું ગામ કેવું પવિત્ર છે. ગામમાં કઈ ચાર નથી, વ્યભિચારી નથી, કોઈ કેઈની નિંદા કરતું નથી. કેઈ દગા પ્રપંચ કરતું નથી. કેઈ જુગારી નથી. કોઈ દારૂ પીતું નથી. બધા એકબીજા સાથે ભાઈ-ભાઈની માફક હળીમળીને રહે છે છતાં ગામના આવા અવગુણ બોલે ? ધારીયું લઈને બાપને મારી નાંખ્યું ? એમ મનમાં વિચાર આવે છે ત્યાં બીજે માણસ આવ્યો. તેને પાણી માંગ્યું ને પેલાની માફક ખેડૂતે પાણી પાયું. પાણી પીવડાવીને ખેડૂત પૂછે છે ભાઈ! તમે કયાં જઈ રહ્યા છો ? તે કહે ભાઈ! અમારું ગામ ખૂબ પવિત્ર છે. ગામમાં બધા સજજન અને સદ્ગુણી આત્માઓ વસે છે. આખા ગામમાં માત્ર હું એકલો Page #86 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ક્રોધી છું, અપવિત્ર છું. જે ત્યાં રહું તે ખીજાને મારા સંગ લાગે ને ગામ અપવિત્ર બની જાય તેથી હું ગામ છેડીને નીકળી ગયા .... કયાંક વગડામાં જઈને રહીશ. ત્યારે ખેડૂત કહે છે ભાઈ! તમારે વગડામાં જઇને રહેવાની જરૂર નથી. અમારા ગામમાં સુખેથી રહે. فاف પેલે છેકરા મનમાં ખેાલી ઉચેા. પેલે સારા હતા તેને મારા ખાપુજીએ કહ્યું અમારું ગામ ખરાબ છે. એમ કહીને મોકલી દીધા, અને આ માણસ કહે છે કે હું પોતે ખરાબ છું છતાં તેને ગામમાં રહેવાના આગ્રહ કરે છે. આ રીતે કેમ કરતા હશે ? છેવટે પૂછયુ બાપુજી ! તમે આમ કેમ કર્યું ? મને તેા તમારા આવા જવાબથી તમારા ઉપર ગુસ્સા આવે છે. ત્યારે આપ કહે છે બેટા! સાંભળ. પહેલેા માણસ તĚન નીચ હતા. તેની દૃષ્ટિમાં એકલા અવગુણ ભર્યા હતા. જેથી આખા ગામના માણસે તેને અવગુણી દેખાયા. એવા દુર્ગુણી માણસ ગામમાં આવે તે આખા ગામને ભગાડે. અને આ બીજો આળ્યે તે એકલેા સદ્ગુણી છે. તેને આખા ગામના માણસામાં સદ્ગુણુ દેખાયા. પેાતાનામાં જ અવગુણુ દેખાયા. માટે આ પવિત્ર માણસ છે. આવેા સજ્જન માણસ ગામમાં આવે તા સદ્ગુણ વધે. આ આશયથી મેં જુદા જુદા જવાખ આપ્યા છે. અંધુએ ! જે માણસ અવળાઈમાં પડેલા હતા તેને બધા દુજ ન દેખાયા અને જે સવળા હતા, સ્વદોષનું દન કરનારા હતા તેને બધા સદ્ગુણી દેખાયા. પોતે એક પેાતાને દુર્ગુણી દેખાવા લાગ્યા. આવી રીતે જે આત્માને પરના સંગ લાગ્યા છે, પારકા સાથે પ્રીતિ કરે છે તે સ્વઘરને ભૂલીને પરની પંચાતમાં પડે છે. પણ જ્ઞાની કહે છે પરની પંચાત તમને સંસારમાં પરિભ્રમણ કરાવશે. પરની સાથે પ્રીતિ કરનારો આત્મા અજ્ઞાન છે. તેને ખબર નથી કે પરાયું કદી પોતાનું થતું નથી. સ્વમાં જે સુખ છે તે પરમાં નથી. જુએ.... તમારા સંસારમાં પણ અણુસમજુ માણસને પારકા જેટલા ગમે તેટલા પેાતાના ગમતા નથી. શરીર પાડોશી જેવુ છે” નાનાં ખાળકોને ઘરનાં માણસા ખૂબ પ્રેમથી રાખે, માતા ઘરમાં સારું સારું ખાવાનું બનાવીને આપે છતાં તેને બહારથી ખાવાનું લઈને ખાવું બહુ ગમે અગર પાડોશી એક મામૂલી ચીજ આપે તો પણ બહુ ગમે છે. આ તે નાનું ખાળક છે. તેની વાત ખાજુમાં મૂકે. પણ માની લે! કે દીકરાની વહુ નવી પરણીને આવી છે. તેને સાસુ, જેઠાણી, નણંદ બધા પ્રેમથી ખેલાવે છે છતાં ઘરનાં સાથે પ્રેમથી નથી ખેાલતી. એને સાસુ, નણંદ, જેઠાણી અને પતિ કરતાં પણ પાડોશણુ સાથે ખૂબ પ્રીતિ થઈ ગઈ છે. એટલે ઘરનું કામકાજ કરે ને હાલતાં-ચાલતાં પાડોશણુ પાસે જઈ ને વાતા કરે ને કહે તમે મારા ખૂબ હિતસ્ત્રી છે. તમે મારા સરવ છે. તમે મને પ્રાણથી અધિક પ્રિય છે. અણુસમજુ માણસને ઘરનાં કરતાં પરાયા સારા લાગે છે. ને પરાયા Page #87 -------------------------------------------------------------------------- ________________ શારદા બિર સાથે પ્રીતિ કરે છે. તેમ આપણે ચેતન્ય સ્વરૂપ આત્મા પણ અજ્ઞાન અવસ્થાને કારણે ચૈતન્યમાં, પ્રીતિ નહી કરતાં પુદ્ગલ સ્વરૂપી પાડોશીની સાથે પ્રીતિ કરે છે. જેમ પિલી નવી વહુ પાડોશીને વિસામોનું સ્થાન માને છે તેમ આત્માપણ દેહરૂપી પાડોશીને વિશ્રામનું સ્થાન માની બેઠો છે. એ વહુને દીકરે થયો. સમય જતાં એ દીકરે માટે થતાં પાડોશીના આંગણામાં ગંદકી કરી આવે, પાણી ઢળી આવે તે જોઈ લો પાડોશણ કેવા ઝઘડા કરે છે! જેમ આવે તેમ બેલે છે. જે પાડોશણને સાસુ કરતાં અધિક માનતી હતી તે પાડોશણ છોકરાએ તેના એટલે પાણી ઢળ્યું તેમાં ઝઘડે કરવા લાગી. ત્યારે તે વહુને ભાન થાય છે કે ઘરમાં તે ઘરના અને પાડોશી તે પાડોશી. હવે ઘરનાની કિંમત સમજી. અત્યાર સુધી સમજી ન હતી. નાના બાળકે પણ મા-બાપ ના પાડે તે પણ પાડેશીને ઘેર દેડી જતાં હતાં. અને એ છોકરા મેટા થતાં આગળ જમીન માટે પાડોશીની સાથે લાકડી લઈને લડે છે. કારણકે હવે સમજણ ના ઘરમાં આવ્યું. આ પિતાનું ઘર છે તેમ સમજે. તેમ આ આત્મા પણ અણસમજુ દશામાં હોય ત્યારે આ પુદ્ગલ, ઈન્દ્રિ, કુટુંબ અને ધનને મારા માની તેની સાથે પ્રીત કરે છે ત્યારે ખબર નથી હોતી કે આની સાથે પ્રીત કરી એના માટે પાપ બાંધું છું પણ તેના ફળ ભોગવવા માટે મારે નરક તિર્યંચ વિગેરે ગતિમાં જવું પડશે. પણ એ આત્મા પિતાના શુધ્ધ ચિદાનંદ સ્વરૂપને ઓળખે છે ત્યારે એને એમ સમજાય છે કે આ શરીર પાડોશી છે. શરીર તે હું નથી. મારે એની સાથે એકમેક થવા જેવું નથી. અજ્ઞાની આત્મા દેહમય બની જાય છે. જેમ લોખંડને અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે લેખંડ અગ્નિ સાથે એકમેક બની જાય છે. તે એવું લાલ ચેળ બની જાય છે કે જાણે અગ્નિ જોઈ લે. પણ અગ્નિમાંથી લેખંડને બહાર કાઢે પછી એ લેખંડ છે એમ ખબર પડે છે. તેમ આત્મા અજ્ઞાન દશામાં પુદ્ગલ ભાવમાં એ જોડાઈ જાય છે કે હું તે શરીર અને શરીર તે હું. પણ સમજણના ઘરમાં આવે છે ત્યારે એમ લાગે છે કે મારે અને દેહને કંઈ લેવાદેવા નથી. હું અને તે ભિન્ન છીએ. પણ કર્મના કારણે મારે એની જેલમાં જકડાવું પડ્યું છે. એટલે મારે શરીર સાથે પાડોશી જે વ્યવહાર છે. આત્મા જે આનંદમાં હોય તે શરીર ઉપર લાલી દેખાય, તેજ દેખાય અને આત્મા જે ચિંતામાં પડે તો શરીર સૂકાઈ જાય, નિસ્તેજ બની જાય. આ શરીર આત્માને સજજન પાડોશી છે. પાડોશી જેવો વ્યવહાર રાખનાર છે. પણ એ વ્યવહાર કયાં સુધી જળવાય ? ઘરને નુકશાન ન થાય ત્યાં સુધી. પેલી નવી વહુને પાડોશી સાથે વાંધા પડે ત્યારે સાન ઠેકાણે આવી કે “સ્વ તે સ્વ અને પર તે પર.” તેમ આત્માએ પણ સમજી લેવું જોઈએ કે શરીર પાડોશી છે. પાડોશીના વ્યવહારે તેની સાથે રહેવું પણ તે મય બનવું નથી. શરીર પોલીસ દાદા જેવું છે – બંધુઓ ! આ શરીર બધી ગતિમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર બળવાન પાડોશી છે. કારણકે જીવ જે જે ગતિમાં જાય છે ત્યાં ત્યાં તેને રેગ્ય શરીર મળે છે. આ શરીર સાથે નહિ આવે. અહીંનું અહીં રહી જશે. તમે રહેઠાણ ફેરવો તે પત્ની છોકરી સાથે આવે પણ પાડોશી સાથે ના આવે. તે રીતે શરીર કેઈની સાથે જાય છે ખરું? ના.” અહીં રહી જાય છે. એટલે આ શરીર પિોલીસ દાદે છે. ઘણાં શ્રીમતે પોલીસને દર વર્ષે બેણ આપે છે. એ તે તમે પણ આપતાં હશેને? બરાબર અનુભવ છે ને? પોલીસને બેણ આપવામાં તમને વહેપારમાં અગર બીજા કશામાં ફાયદો ખરે? ફાયદે કંઈ નહિ પણ ન આપીએ તે હેરાન કરે. પિોલીસ દાદાને વીસ વર્ષ બાણ આપી પણ બે વર્ષ ન આપી તે હેરાન કરશે તેમ આ દેહરૂપી પોલીસ દાદાને ૨૫-૩૦-૪૦-૫૦ વર્ષ સુધી પળે પણ ચાર દિવસ ખાવાનું ન આપ્યું તે નિર્બળ થઈ જાય છે. આટલા વર્ષો સુધી દીધું તે બધું ગયું. ને ગળે પડતાં વાર નહિ એ આ દેહ પોલીસ દાદે છે. એને ૫૦ વર્ષ સુધી ત્રણે ટંક ભાણું ભરીને પિષે છે છતાં આપત્તિ વખતે અળગો રહે છે. સાવચેત શ્રીમંત બેણ દે તે પહેલાં બારગણું કામ કઢાવી લે છે. તેમ આ પુદગલ ૩૫ પિોલીસ દાદાને ત્રણ ટંક પિ છો તે તેની પાસે જે કામ કઢાવવું હોય તે કઢાવી લેજે. બાલે, તેની પાસેથી કયું કામ કઢાવવું છે? દેવાનુપ્રિયે ! આ ઉત્તમ માનવભવ મળે છે. સંસાર આધિ-વ્યાધિ અને વિષય-કષાયોને ઉકરડો છે. તેમાં હીરાકણી સમાન ધર્મ રહે છે. આ દેહરૂપી પિલીસ દાદે બેઠે બેઠે આટલા વર્ષોથી ત્રણ ટંક બણ ખાઈ રહ્યો છે. હવે તેને કહે કે આ ઉકરડામાંથી ધર્મરૂપી હીરાકણીઓ પ્રાપ્ત કરવામાં મદદ કર. આ પોલીસ દાદ મદદ કરે તેવા છે છતાં ઉકરડામાંથી હીરાકણી લેવાની અક્કલ નથી આવતી. એને વિષય કષાયના ઉકરડા ઉથામવા બહુ ગમે છે. ભગવંત કહે છે કે આ દુર્લભ અને ઉત્તમ માનવભવ પામ્યા છતાં અજ્ઞાની આત્માઓ ધર્મની લહેજત લઈ શકતા નથી. તેનું કારણ પશુ જેવી વૃત્તિ છે. ઢોરને રત્નના ઢગલા ઉપર ઉભા રાખે તો તે રનના ઢગલામાં મળમૂત્ર કરશે, તેમાંથી અનાજના કણ વીણશે પણ રન નહિ લે, કૂકડો ઉકરડે ફેંદીને તેમાંથી એઠવાડના દાણુ ખાશે પણ હીરાકણું આવશે તે ફગાવી દેશે તેમ આ જીવ મહાન પુણ્યદયે મનુષ્યભવ રૂપી રનના ક્ષેત્રમાં આવ્યું પણ પેલા પશુની જેમ વિષય કષાય રૂપી કણીયાને દેખે છે. પશુમાં રતનને ઓળખવાની, લેવાની કે રત્ન લેવા માટે ભોગ આપવાની બુદ્ધિ હોતી નથી. એને એંઠવાડના દાણ માટે શીંગડું મારવાનું મન થાય છે. વચ્ચે કૂતરું ખાવા આવે તે શીંગડું મારવા જાય. એંઠવાડ માટે બધું કરવા તૈયાર છે પણ રન માટે કંઈ કરવા તૈયાર નથી. તેમ આ જીવ પણ વિષય કષાયના એંઠવાડ માટે થાય તેટલું કરવા તૈયાર છે પણ ધર્મરત્ન માટે કંઈ કરવા તૈયાર નથી. પશુને તે રનની પારખ નથી એટલે તેને જતું કરે, Page #89 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પણ તમે તે હોંશિયાર માનવ છે ને? તમે રનને પારખી શકે તેમ છે. શા માટે બેદરકાર રહે છે? દિપક જેમ અંધકારને દૂર કરે છે તેમ ધર્મ રૂપી રત્નના પ્રભાવથી પાપ રૂપી અંધકાર દૂર થાય છે. . આ માનવભવ એ જેમ તેમ નથી મજે. એની કિંમત સમજે. તેમાં પણ અમૂલ્ય જૈન ધર્મ મળે છે તેની મહત્તા સમજે. અહીં જીવ સમજે તે ક્ષણે ક્ષણે કર્મની નિર્જરા કરી શકે છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૃચ્છા કરી કે હે પ્રભુ! એક નવકારશી તપ કરે તે શું ફળ મળે ? ત્યારે ભગવંતે કહ્યું–હે ગૌતમ ! ઓગણત્રીસ લાખ, ત્રેસઠ હજાર, બસે ને સડસઠ ઉપર એક પલ્યનો ચોથો ભાગ શુભ દેવનું આયુષ્ય બાંધે. શુધ્ધ સમકિત સહિત સમાયિક કરે તે બાણું કોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર, નવસે પચ્ચીસ પેપમ અને એક પલ્યોપમના સાત ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ ઝાઝેરા શુભ દેવતાનું આયુષ્ય બાંધે. ઉદરી તપ કરે તે શું લાભ થાય? સે વર્ષના પાપ દૂર થાય. એક ઉપવાસ કરે તે એક હજાર વર્ષના નારકીના પાપ દૂર થાય છે. આટલી કરણી કરવામાં આટલો મહાન લાભ રહેલો છે તે જે ધર્મની ખૂબ આરાધના કરે છે તેને કેટલો લાભ થાય ? અરે, જે સંસાર છોડીને સંયમી બન્યા છે તેમને તે કેટલો લાભ છે! ક્ષણે ક્ષણે કર્મની નિર્જરા લાભ. ખોટ તે જાય નહિ. પણ કયારે? શું વેશ પહેરીને બેસી ગયા, તમને ઉપદેશ આ તેથી કલ્યાણ થઈ ગયું? “ના.” કલ્યાણ ક્યારે થાય ? આ વિતરાગને વેશ પહેર્યો છે તે વેશને વફાદાર રહીએ તે કલ્યાણ થાય. બાકી ચારિત્રને ચોળીને બીજાનું કલ્યાણ કરાવવાથી ખોટ ખાઈ રહ્યા છીએ. - આજે તમે સંતને વંદન કરે છે, તમારાથી ત્રણ ફૂટ ઉંચા બેસાડયા છે તે ભગવાનના ચારિત્ર માર્ગનું માન છે. કઈ ચારિત્ર છોડીને આવે તે ઉપાશ્રયમાં ઉતારે ખરા? બેલે-હીરાભાઈ, વજુભાઈ, જેણે ચારિત્ર છોડયું છે તેને શ્રાવકે કહી દેશે કે ચાલતા થઈ જાઓ. હવે તમારે માટે અહીં સ્થાન નથી. અહીં તો ચારિત્રમાં વફાદાર રહે તેનું કામ છે. માની લે કે કોઈ શ્રીમંત શેઠના દીકરાની વહુ નવી પરણીને આવી છે. તેને ખબર નથી કે અહીં પાણી ઢોળવાની મનાઈ છે, તેણે પાણી નાંખ્યું ને પેલે મ્યુનિસિપાલિટીનો પટાવાળે સુધરાઈ ખાતું તપાસવા આવ્યું. એણે પેલી વહુને પકડી. એટલે એના સસરા કહે-ભાઈ! અહીં પાણી નાંખવાની મનાઈ છે ને પાણી નાંખ્યું તે અમારે ગુન્હો છે. મારી ભૂલ કબૂલ કરું છું. વાત એમ છે કે આ વહુ નવી પરણીને આવી છે અને આ કાયદાની ખબર નથી. છોકરું છે. ભૂલ થઈ ગઈ. હું ધૂળ નાંખીને સાફ કરાવી દઉં છું. તું બોલતો બંધ થા. પણ પેલે પોલીસ તે બકવાદ મૂક્તો નથી. આ શેઠ પણ ખૂબ શ્રીમંત છે. કેઈની શેહમાં તણાય તેવા નથી. એટલે કહે છે હું તને ચાર તમાચા ચઢાવી દઉં તેમ છું. હું Page #90 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર નબળો નથી પણ તે સરકારને પટ્ટો પહેર્યો છે એટલે તને કંઈ કહી શકતો નથી. ત્યાં પેલે પોલીસ ભભૂકી ઉઠશે. શું મારું કંઈ વર્ચસ્વ નહિ! આ પિલીસના પટ્ટાનું વર્ચસ્વ છે તે લે..આ પટ્ટો ફગાવી દઉં છું. એમ કહીને પિોલીસે પટ્ટો ફગાવી દીધો. એણે જે પટ્ટો ફગાવ્યું તે જ શેઠે તેને પકડીને ચાર તમાચા ચઢાવી દીધા. પેલે કહે કે હું પિોલીસ છું. મને તમે મારનાર કેશુ? પોલિસે ફરિયાદ કરી. કેર્ટમાં શેઠને બેલાવ્યા ને પૂછયું–પિલિસને તમે શા માટે માર્યો? શેઠ કહે છે મેં તમારા પિલિસને માર્યો નથી. મેં તે એક સામાન્ય માણસને માર્યો છે. એને પૂછો. એણે પિલિસનો પટ્ટો ઉતારીને ફેંકી દીધા પછી માર્યો છે. બધી પૂછપરછ થઈ. શેઠે બધી સત્ય હકીકત કહી ત્યારે સરકારે શેઠનો ખભો થાબડીને કહ્યું–શાબાશ. સરકારે શેઠને શાબાશી આપી અને પોલિસને રીટાયર કર્યો. તમારે ને અમારે બધાને શાબાશી જોઈએ છે પણ તે કયારે મળે ? તમે શ્રાવપણાને વફાદાર રહે ને અમે સાધુપણામાં વફાદાર રહીએ તે. નહિતર કેડીની કિંમત નહિ રહે. પેલા પોલિસની માફક રીટાયર થવું પડશે. સાધુએ સાધુપણાનાં મૂલ્ય ચૂકવવા પડશે. ગુણ હશે તે કિંમત થશે. નહિતર કઈ નહિ પૂછે. એક વખત એક બ્રાહ્મણ બીરબલ પાસે આવીને રડવા લાગ્યું. બીરબલ કહેકેમ રડે છે ? તે કહે-હું આટલા શાસ્ત્રો ભર્યો છતાં મને કઈ પંડિત નથી કહેતું. બીરબલની બુધ્ધિ તો તમે જાણે છે ને ? બીરબલ હસીને કહે છે તમને આખું ગામ પંડિતજી.... પંડિતજી કહીને બોલાવે તેમ કરું. પણ તું મને શું આપીશ? પંડિત કહ્યું કે ૫૦૦ રૂપિયા આપીશ. બીરબલે ૫૦૦ રૂપિયા લઈને કહ્યું કે જે એક મહિનામાં તને લેકે પંડિત ન કહે તે હું કહીશ તે સજા ભોગવી લઈશ. બીરબલે પીપરમીટ લાવીને છોકરા ભેગા કર્યા ને શીખવાડયું કે આ માણસ બહાર નીકળે ત્યારે તમારે એ પંડિતજી ! પંડિતજી કહેવું. પંડિત બહાર નીકળે એટલે છોકરાનું ટેળું તેની પાછળ પડે ને એ પંડિતજી ! એ પંડિતજી કહીને તેની પાછળ જવા લાગ્યા. ત્રણ-ચાર દિવસમાં બધાં જાણી ગયા કે આ પંડિત છે. એટલે પંડિતજી–પંડિતજી કહેવા લાગ્યા. તેથી એ બ્રાહ્મણ તે કંટાળી ગયા ને બધાને ગાળો દેવા લાગ્યો. આને પંડિત કહેવાય ! જે પંડિત હોય તે હું પંડિત છું એવું કહેવડાવવા માટે મહેનત કરે ! હીરાની કિંમત લાખે ની હેય પણ હીરે એમ ન બોલે કે મારી કિંમત આટલી છે. “ હીરા મુખણે ના કહે લાખ હમારા મૂલ.” તેમ સાચે પંડિત પિતે પંડિત છે તેમ ના કહે. સાચે સાધુ કે શ્રાવક એમ ના કહે કે અમે શ્રાવક કે સાધુ છીએ. એના ગુણથી મૂલ્ય થઈ જાય છે. સાધુના સાધુતાના ગુણથી ને શ્રાવકના ગુણથી મૂલ્ય અંકાય છે. એક શ્રાવક રોજ વ્યાખ્યાનમાં આવીને સામાયિક લઈને બેસી જાય. જે રોજ આવે તેને સાધુ પણ હિસાબ રાખે. પેલો શ્રાવક બે દિવસ ઉપાશ્રયે ન આવ્યું. ત્રીજે દિવસે આવે ત્યારે મહારાજે પૂછયું. ૧૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧ શારદા શિખર શ્રાવકજી! એ દિવસ તમારી રજા કેમ પડી ? ત્યારે શ્રાવક કહે કામ હતું. મહારાજ કહે-ગમે તેવું કામ હાય પણ તમારી ગેરહાજરી ન હાય. મહારાજે ખૂબ પૂછ્યું ત્યારે કહે છે મહારાજ સાહેબ ! સાચું કહું. અમે ગૃહસ્થી કહેવાઈએ. મારા ૧૮ વર્ષના દીકરા છે. લેાકા એમ લે છે કે બહુ વિદ્વાન મહારાજ પધાર્યા છે. વ્યાખ્યાન વાણી બહુ સારા છે. ઉપાશ્રય ઠઠ ભરાઈ જાય છે. એટલે છેકરાએ હઠ પકડી કે મારે ઉપાશ્રયે આવવું છે. પણ તમે તો રાજ વ્યાખ્યાનમાં ઝાટકણી કાઢા છે કે કુંડા તાલ અને ફૂડા માપ રાખશે તે તિય`ચમાં જશે. તા અમારે તે લેવા માટે સવા પાંચ શેરી અને દેવા માટે પાણી પાંચ શેરી હાય. એ છેકરા વ્યાખ્યાનમાં આવે તે મારા ધધા ભાંગી પડે ને! (હસાહસ) આ તે કંઈ શ્રાવક કહેવાય ? આવા શ્રાવક । ઘણીવાર બન્યા. હવે સાચા શ્રાવક અને તા કલ્યાણ થાય. સલિલાવતી વિજયમાં વીતશેકા નામે નગરી છે. તે નગરીમાં બગીચા, વાવ, કૂવા, ધર્મશાળા બધી જાતની સગવડ છે. એટલે દેવલોક જેવી શૈાભતી છે. આવી બધી નગરીને ચાગ્ય સામગ્રી હાય તા નગરી શૈાલે છે. ચતુરંગી સેનાથી રાજા શાલે છે. અને સ્ત્રીની શૈાભા તેના સતીત્વથી છે. ગમે તેટલી સૌદયવાન સ્ત્રી હાય પણ તેનું ચારિત્ર ચાખ્ખુ ન હેાય તે તેની કિંમત નથી. શીયળ એ સતી સ્ત્રીનો શણગાર છે. અને સાધુ નિવદ્ય ભાષાથી શેાભે છે. સાધુ સાવદ્ય ભાષા કદી ખેલે નહિ. તમે પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ પાસે જઇને બેસે કે પાંચ દિવસની દીક્ષા પર્યાયવાળા સાધુ પાસે જઈને એસેા પણ એ તમારી પાસે સંસારની વાતા નહિ કરે. જૈન સાધુની વાતોમાં પણ વૈરાગ્ય ભર્યાં હાય. જ્યાં પાપનું આવાગમન થતું હાય, કોઈને દુઃખ થતું હાય, તે તેવી ભાષા જૈન સાધુ કી ખોલે નહિ. નિર્દોષ અને પવિત્ર ભાષા ખોલે. એટલે સાધુની કિંમત નિવદ્ય ભાષાથી છે. વીતશેકા નગરીની બહાર ઈશાન ખૂણામાં ઈન્દ્રકુભ નામનુ ઉદ્યાન છે. હવે તે નગરીના રાજા ફાણુ હતા તેના ભાવ અવસરે કહેવાશે. આજે અમારા ઝગમગતા તારા જેવા પૂ. તારાબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. આમ તે તેમની પુણ્યતિથિ મહાવદ ખીજની છે પણ ખંભાત સથે તેમની તિથિ અષાડ વદ ખીજના દિવસે ઉજવવાની નિર્માણ કરેલી છે. કારણ કે દેશમાં ચાતુર્માસ સિવાયના દિવસેામાં સાના ચાગ એછે. હાય છે તેથી ધકરણી આછી થાય. અને ચાતુર્માંસમાં સતાની ઉપસ્થિતિ હોય એટલે ધર્મની આરાધના વધુ થાય. તે લક્ષથી આજે ખંભાત સંપ્રદાયના દરેક ક્ષેત્રામાં પૂ. તારાબાઈ મહાસતીજીની પુણ્યતિથિ ઉજવાય છે. સમય થઈ ગયા છે પણ ટૂંકમાં કહીશ, Page #92 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સ્વ મહાન વૈરાગી પૂ. તારાબાઈ મહાસતીજીનું જીવન ચરિત્ર : જેનું જીવન ધૂપસળીની માફક સૌરભ ફેલાવી ગયું છે, ગુલાબના પુષ્પની જેમ મઘમઘતું બન્યું છે, શિષ્યા મંડળમાં જેમનું જીવન તારાની જેમ ચમકતું હતું એવા સ્વ. મહાન વૈરાગી તારાબાઈ મહાસતીજીની આજે સ્વર્ગારોહણ તિથિ છે. આપ સૌ સમજી શકે છે કે તેમનું જીવન કેટલું ઉજજવળ ને ચારિત્રસંપન હશે, એમનામાં કેટલે વિનય – વિવેક અને સગુણેની સુવાસ હશે કે જે શિષ્યા હોવા છતાં જેમની પુણ્યતિથિ તેમના પૂ. ગુરૂણ ઉજવે છે. તેમનામાં રહેલા અખૂટ ગુણનું વર્ણન કરવા માટે તે આપણી પાસે સમય ઓછો છે. પરંતુ તેમના જીવનને બહુ ટૂંક પરિચય આપની પાસે રજુ કરું છું. તેઓશ્રીને જન્મ અમદાવાદ શહેરમાં થયું હતું. તેમના પિતા ઉગરચંદભાઈ અને માતા સમરતબહેન હતા. તેમના લગ્ન ૧૪ વર્ષની ઉંમરે થયેલા. તેમના પતિનું નામ કેશવલાલભાઈ હતું. તે ખૂબ મેટા વહેપારી હતા. તેમને સંસાર ખૂબ સુખી હતા. જે સુખી સંસારમાં દુઃખ કોને કહેવાય તેને પણ ખ્યાલ નહેતે. એ મહાન વૈભવ, સંપત્તિ, સુખ આદિ ગૃહસ્થ સંસાર રીતે ખૂબ હતું. પણ કુદરત માનવીને કયારે કયાં મૂકી દે છે તેની કેઈને ખબર નથી. તે રીતે તેમને ૨૪ વર્ષની ઉંમરમાં એક દુઃખને પહાડ તૂટી પડે તેવું બન્યું. એટલે તેમના પતિનું અચાનક હાર્ટ ફેલ થવાથી દુઃખદ અવસાન થયું. તેથી તેમના માથે ઘર સંસારની બધી જવાબદારી આવી ગઈ. તેમને ચાર દીકરા હતા. આવા પ્રસંગમાં તેમને અમારો (પૂ. શારદાબાઈ મહાસતીજીને) પરિચય થયે. જેમ જેમ તે પરિચયમાં આવતા ગયા તેમ તેમ સંસારની અસારતા સમજાણું, ને તેમને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયે. પુત્રે નાના હોવાથી તેમજ આખા ઘર સંસારની જવાબદારી હોવાથી અનાસકત ભાવે, વૈરાગ્ય રંગે રંગાયેલા તારાબહેનને સંસારમાં ૧૨ વર્ષ પસાર કરવા પડયા. છેવટે એક પુત્રના લગ્ન કર્યા પછી ઘરની જવાબદારી સંભાળે તે પુત્ર તૈયાર થયા બાદ તેમણે સંયમની આજ્ઞા માંગી. આ શબ્દ સાંભળતાં માતાના પ્રેમની ગોદમાં રમતા ચાર પુત્રો ચોધાર આંસુએ રડવા લાગ્યા. બા ! સંસારમાં રહી તું સાધુ જીવન જીવ પણ અમે તને દીક્ષાની આજ્ઞા નહિ આપીએ. “સંયમ લેવા માટે આકરી કસોટીમાં પ્રવેશ” ત્યારે તારાબહેને કહ્યું. દીકરાઓ ! તમે ગમે તેટલું કરશે તે પણ હવે હું એક પળ પણ સંસારમાં નહિ 'કાઉં. મેં મારી જવાબદારી પૂરેપૂરી બજાવી છે. હવે મને મુક્ત કરે. તમારી પાછળ મેં ૧૨ વર્ષો વીતાવ્યા છે. હવે ઘડી પણ રહી શકું તેમ નથી. માટે મને આજ્ઞા આપો. ચારે પુત્રોને ઘણું સમજાવવા છતાં જ્યારે કેઈપણ હિસાબે તેઓ માતૃપ્રેમ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શારદા શિખર છેડી શક્યા નહિ ને દીકરાઓએ એ મકકમતા બતાવી કે કઈ પણ હિસાબે દીક્ષાની આજ્ઞા આપીશું નહિ. ત્યારે તારાબહેને છેલ્લે નિર્ણય કર્યો કે આ પુત્રોને જે નેહ છે તે છોડવા માટે મારે આકરી કસોટીમાં પ્રવેશ કરીને પણ દીક્ષાની આજ્ઞા મેળવવી છે. તેથી તેમણે ચૌવિહારા ઉપવાસ શરૂ કર્યા. ધગધગતા જેઠ મહિનાના ઉગ્ર તાપમાં માતાના મુખ ઉપર ઉપવાસ જઈ દીકરાઓના હદય હચમચી ગયા. અને કુટુંબીજને તથા સનેહી સંબંધીઓએ તેમને ઉપવાસ છોડવા માટે ઘણે આગ્રહ કર્યો. તેમણે એક નિર્ણય બતાવ્યું કે હવે હું સંયમની આજ્ઞા મેળવીશ પછી જ પારણું કરીશ. જેને સંયમની લગની લાગી હતી અને જેને એક ચેય છે કે સંસારથી મુક્તિ લઈ હું આત્માની મુકિત ક્યારે મળવું? આ દઢ વૈરાગ્ય જેઈને છેવટે દીકરાઓએ રડતી આંખોએ કહ્યું હે બા ! તે અમારા માટે ઘણું કર્યું છે. અમારી એક ઈચ્છા છે કે તું સંસારમાં રહીને ધર્મધ્યાન કર. અમે તારી કંઈક સેવા કરીને તારા જણથી મુકત બનીએ. જ્યારે તારાબહેન વૈરાગ્યથી સહેજ પણ ચલિત ન થયા ત્યારે ગદ્ગદ્ કંઠે રડતી આંખે દીકરાઓએ આજ્ઞા આપી. તે અમારા પરમ ઉપકારી માતા ! જાઓ. આપ સુખેથી આપની આત્મ સાધના કરો. દીક્ષાની રજા મળતાં તારાબહેનના રેમે રેમે આનંદના કુલડા ખીલી ઉઠયા. અને સંવત ૨૦૧૪ના અષાડ સુદ બીજને દીક્ષા લેવાનો મંગલ દિવસ આવી ગયે. વૈરાગી સંયમ લેવાના ઉમેદવાર તારાબહેન જ્યારે અષાડ સુદ બીજના દિવસે ઘર છોડી દીક્ષા મંડપમાં આવવા તત્પર બન્યા તે સમયનું છોકરાઓનું જે કરૂણ રૂદન, માતા પ્રત્યેનો નેહ અને દીકરાઓને અંતર આઘાત એ હતું કે જેનારનું હદય પથ્થર જેવું હોય તે પણ પીગળી જાય. દરેકના મુખમાંથી એક શબ્દ સરી પડયા, અહાહા....શું તારાબહેનને દઢ વૈરાગ્ય ! અને તેની સાથે શું દીકરાઓના માતા પ્રત્યે પ્રેમ ! પ્રેમના બંધન તેડી, સ્નેહના સંબંધ તરછોડી, માયાના બંધનને વિખેરી દઢ વૈરાગી તારાબહેન રાગપાશના બંધન રૂપી સંસારને છોડી દીક્ષા મંડપમાં આવ્યા. તે વખતનું દશ્ય એવું કરૂણ બની ગયું કે સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ ને બોલવા લાગ્યા. ધન્ય છે વૈરાગી તારાબહેનને કે પ્રેમના પાશ તેડી વૈરાગ્ય વાટિકામાં વિચરવા આ વૈરાગી આત્માએ પ્રયાણ કર્યું. છોકરાઓનું કરૂણ રૂદન જોઈને બધાની આંખોમાંથી આંસુની ધારા છૂટી. દીક્ષા તે ઘણી થાય છે પણ પુત્રના મેહ છેડી નીકળનાર આત્મા બહુ વિરલ હોય છે. તારાબહેન તારાબાઈ મહાસતીજી બન્યા પછી જ્ઞાન-ધ્યાનમાં ચારિત્રમાં ખૂબ દઢ હતાં. દીક્ષાએ નાના છતાં મેટા જેવી ફરજ બજાવતાં. વૈરાગી બહેનને ભણાવવાનું કામ પતે કરતા, પિતાને એક ધ્યેય હતો કે મારે પંડિત કે વિદ્વાન બનવું નથી પણ મારે બધા Page #94 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સતીજીની સેવા કરી કર્મ ખપાવવા છે. તેમને અધ્યયન, થેકડા અને પ્રશ્નોનું સારું જ્ઞાન હતું. તેઓ નાનાઓને તથા વૈરાગીઓને એમ જ કહેતા હતા કે આપણું સાધના એવી હોવી જોઈએ કે વહેલી તકે મેક્ષ મેળવી શકીએ. સંવત ૨૦૧૮માં મુંબઈ-કાંદાવાડી ચાતુર્માસ આવવાનું બન્યું. અનુકમે કાંદાવાડી, માટુંગા, દાદર ચાતુર્માસ કર્યા બાદ ૨૦૨૧ માં પાર્લા ચાતુર્માસ થયું. ત્યાં તેમને આસો માસમાં ગર્ભાશયનું કેન્સર થયું તે વાતની તેમને જાણ થતા સહેજ પણ તેમના મનમાં ઉદ્વેગ નહિ પણ પ્રસન્નતાથી એમ કહેતા હતા કે દેહના કેન્સર સાથે કર્મનું કેન્સર થઈ જાય તે કેટલું ઉત્તમ ! “કર્મ સામે કેશરીયા ” અહો ! કેન્સરથી ગભરાવાનું! વહેલી તકે કર્મ ખપાવવાનું અને આત્મ સાધનામાં રમણતા કરવાનું ને પંડિત મરણે મરવાનું આ સિગ્નલ છે. પિતે આત્માને કહેતા જેજે ચેતનરાજા! પાછા પડતા નહિ. દેહ દશી દુઃખ ભેગવે, કરે સુખને ઉપાય, આત્મદશી આત્મા રહે સુખમાં સદાય. ટૂંકમાં તેમને આત્મા ખૂબ જાગૃત હતે. શૂરવીર અને ધીર બનીને કર્મ સામે કેશરીયા કરવા તત્પર બન્યા. તેમની સાધનામાં સહેજ પણ ખામી આવવા દેતાં નહિ ટ્રીટમેન્ટ મળતાં તેમને દર્દી નાબૂદ થયું. અને ૨૦૨૨માં ઘાટકોપર ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં છેવટે કારતકી પુનમના દિવસે આલેચના કરતાં તેમના માથામાં અસહ્ય દુખા ઉપડશે. તે દુખાવો બે દિવસ રહ્યો પછી મટી ગયા. અને પછી મહા માસમાં માટુંગા પધાર્યા ત્યાં તેમને ફરીને દર્દી ઉપડયું. સતીજીની મહાન સહનશીલતા આગળ ડોકટરેના મસ્તક નમી ગયા? જેણે દર્દને દફનાવી દેવાની શક્તિ પ્રાપ્ત કરી છે અને અસહ્ય પીડામાં પણ સમતાના સરોવરમાં જેને આત્મા રમણતા કરી રહ્યો છે એવા તારાબાઈ મહાસતીજીને જોઈને ડેકટર બોલી ઉઠયા ધન્ય છે સતીજી તમને ! આપના જેવા દર્દીઓને આ પીડા આગળ પકડી રાખવા પડે છે. કારણકે માથાનું દર્દ એવું હોય છે કે ભલભલા માણસ પણ સહન ના કરી શકે. આ દર્દમાં મગજની નસો સંકેચાઈ જાય છે. ને લેહીનું હરવું ફરવું ઓછું થાય ત્યારે આ વેદના અસહ્ય ઉપડે છે. છતાં આપની અલૌકિક સમતા અને સહનશીલતા આગળ અમારા શીર ઝૂકી જાય છે. આ રીતે એમની સમતા આગળ ડેકટરેના મુખમાંથી પણ આ રીતે શબ્દો સરી પડયા. અને કેઈપણ ડેકટર આવે તે ચાર્જ પણ લેતા નહિ. મહા સુદ આઠમને શનીવારે માટુંગામાં મંદાકિનીબાઈને ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવા. ત્યાર પછી પિતાના મૃત્યુ અગાઉ ત્રણ દિવસ પહેલાં મને કહ્યું કે Page #95 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મહાસતીજી! આ જીવન ક્ષણ ભંગુર છે. નશ્વર દેહને મોહ છોડવા જેવો છે. હું વડી દીક્ષા લેવાની છું. આવા તેમના ગૂઢ સંકેતને હું સમજી શકી નહિ. મેં કહ્યું વડી દીક્ષા સાયન છે ને તમારી તબિયત સારી નથી. તમે ત્યાં સુધી કેવી રીતે આવી શકશે ? મને કહે હું આવવાની નથી પણ જવાની છું. મને હવે અંતિમ આલેચના કરાવે. હવે હું ફક્ત અઢી દિવસ છું. બીજે દિવસે વડી દીક્ષા આપવા માટે હું જતી હતી ત્યારે મને કહે મહાસતીજી! આપ વહેલા પધારો. તે દિવસે તેમણે ૧૦-૧૦ મિનિટે ધૂન બોલવાની શરૂ કરી. દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ માહરૂં રે હદયના રણકારથી તેમણે આ શબ્દો બોલવાના શરૂ કર્યા, આંખમાં આંસુ સાથે બધા મહાસતીજી પૂછવા લાગ્યા. તમે આ શું બોલે છે ? ત્યારે તે કહે -મારા મહાસતીજી રડે મા. આંખમાં આંસુ લાવે મા. ચિંતા કરે શા કાજ, કેઈનું ફેરવે ફરતું નથી, નિર્માણ જેહનું જે થયું, કોઈ અન્યથા કરતું નથી. મૃત્યુ એ તે જીવન ઝરણાનું અટક સ્થાન છે. આત્મા અમરને અવિનાશી છે. આ નશ્વર દેહ એક દિવસ છૂટી જવાને છે. આટલું કહીને પિતાની ધૂનમાં મસ્ત બની ગયા. બીજે દિવસે તા. ૨૫મી ને શનીવારે સવારે મને કહે છે મહાસતીજી! આજે પાણી બે ઘડા લાવજે. પહેલા કાળની ગૌચરી પહાર આવતાં પહેલાં પતાવી દેજે. કંઈ રાખશે નહિ. પહેરવા માટે ત્રણ કપડાં સીવેલા તૈયાર છે ને? ન હોય તે હાલને હાલ સીવડાવી લે. આ બધું કહેવાની પાછળ એમને આશય એ હતો કે હમણાં હું હવે જવાની છું મારા ગુરૂ ગભરાઈ જશે માટે એમણે બધા સંકેત કર્યા. અંતિમ ઉદગાર હવે હું ખંભાત આવવાની નથી. હવે આપણે દેશમાં જવાના છીએ. તે ચંદ્રિકાની દીક્ષા વૈશાખ મહિનામાં સારી રીતે ઉજવજો. હું હવે ખંભાત આવવાની નથી. પછી કહે મને કપડા આપે હું બદલી લઉં. પછી તમને મહેનત પડશે. મેં કહ્યું શા માટે ? મેં ન આપ્યાં છતાં અંદરના કપડા તે પહેરી લીધા. મને ગોળ ગોળમાં બધું સમજાવી દીધું પણ હું સમજી શકી નહિ. ત્રણ દિવસ અગાઉ મને કહેલ કે હું અઢી દિવસ છું. મને આગલા દિવસે કહેલું કે હું તે કેવી ભાગ્યશાળી છું કે મારા ગુરૂણીના ખોળે માથું મૂકીને આપણું ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ પાસે જઈશ. બરાબર તેમજ બન્યું. વ્યાખ્યાનને સમય થયો એટલે વસુખાઈને વ્યાખ્યાન શરૂ કરવા મલ્યા. હતા. હું નવ વાગે તૈયાર થઈને દાદર સુધી ગઈ પણ મને કઈ કહેતું હોય તે ગેબી અવાજ આવે કે તને કહ્યું છે કે હું અઢી દિવસ છું ને તું કયાં જાય છે? Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૭ શારદા શિખર મને બે ત્રણ વખત અવાજ આવે એટલે વ્યાખ્યાનમાં ન જતાં હું પાછી આવીને તેમના માથા આગળ બેઠી. તેઓ કહે કેમ પાછા આવ્યા? મેં કહ્યું મને આમ થાય છે. તો તે કહે સારું થયું તેમણે મારા મેળામાં માથું મૂકયું અને મને કહે છે મહાસતીજી ! હું નથી મરતી મારે દેહ મરે છે. તમે મારે રાગ રાખશે નહિ. મારો મોહ છેડી દે. આ દેહ તે નશ્વર છે. તમે હિંમત રાખજો એમ કહી હાથ જેડી મસ્તકે હાથ મૂકીને કહે છે તે આદેશ્વર દાદા ! મને ભભવ તમારું શરણું હેજે. ત્યાં હું ચમકી મને થઈ ગયું કે હવે મારા તારાબાઈ મને મુકીને ચાલ્યા. એટલે મેં એમને ૯-૪૫ મિનિટે સાગારી સંથારો કરાવ્યું. પ્રત્યાખ્યાન લેતાં એમના મુખ ઉપર એટલો બધો હર્ષ હતું કે બસ, હવે મારી ભાવના પૂર્ણ થઈ. એમણે તે ત્રણ દિવસ અગાઉ મને સંથારે કરાવે તેવી ખૂબ ભાવના વ્યકત કરી હતી પણ તેમની ભાવનાને હું પૂર્ણ કરી શકી નહિ. જ્યારે સાગારી સંથારે કરાવ્યું ને હું બોલી કે કાળ આવે તે જાવજીવ. ત્યાં તેમને અંતરાત્મા બોલી ઉઠયે કે હું આજે ભાગ્યશાળી બની, મારા ગુરૂણીએ મને પાવન બનાવી. કાંટાળા રસ્તેથી પાછી વાળી મેક્ષના માર્ગે વાળી. ધન્ય છે મારા ગુરૂદેવ ! હું આપને ખમાવું છું. હવે મને નવકારમંત્ર સંભળાવે. આથી અમે નવકારમંત્રનાં શરણુ દેવા લાગ્યા. પણ પિતે તે છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારું” એ ધૂન ચાલુ રાખી. તા. ૨૫મીના શનિવારે સવારે ૧૦ ને ૧૦ મિનિટે પિતાની જાતે ધૂન બોલતાં બોલતાં મહાવદ બીજના દિવસે ૪૮ વર્ષની ઉંમરે સાડા આઠ વર્ષની દીક્ષા પર્યાય પાળી સકળ સંઘની હાજરીમાં નશ્વર દેહને ત્યાગ કર્યો. દીક્ષા લીધી ત્યારથી તેઓ કહેતા કે ભલે ઓછું છવાય પણ પંડિત મરણે હું મરું. એ તેમની શુદ્ધ ભાવના સાકાર બની. તે ટૂંક સમયમાં આત્મસાધના સાધી ગયા. જાનાર તે જાતાં રહ્યા, સદગુણ એના સાંભરે, લાખો લુંટાવે તે ભલે, મરનાર પાછા ના મળે. જાનાર આગ વિષે બળે, જેનારા અગ્નિ વિણુ બળે, રોયા કરે તે શું વળે, મરનાર પાછા ના મળે. વૈભવ મળે, કીતિ મળે, લક્ષ્મી ગયેલી સાંપડે, એ સૌ મળે પણ જગતમાં મરનાર પાછા ના મળે. ખરેખર! ગોઝારા કાળે ગજબ કર્યો. વાત્સલ્યની વેલડી, વિનયની વાવડી અને સેવાન સૌરભવંતા સુમન સમા અમારા તારાબાઈ મહાસતીજીને કૂર કાળ રાજા લઈને ચાલતાં થઈ ગયા. દરેક સંઘમાં સંઘે ખબર આપ્યા. દર્શન માટે મુંબઈની માનવ મેદની ઉમટી. જેમની સ્મશાનયાત્રામાં પચ્ચીસ હજાર (૨૫,૦૦૦) માણસો હતા. તેમને દેહ ચંદનના કાષ્ટોથી બાળવામાં આવ્યા હતા. તેમને દેહાંત થવાથી શ્રી Page #97 -------------------------------------------------------------------------- ________________ ८८ શારદા શિખર . સંઘમાં ભારે શેક છવાયેા હતેા. તેએ પેાતે ઉત્તમ આદર્શ જીવન જીવી સૌને આદર્શ ભર્યુ જીવન જીવવાની જ્વલંત પ્રેરણા આપતા ગયા છે. ફુલ જાય છે પણ ફ઼ારમ રહી જાય છે. તેમ આવા ઉત્તમ આત્મા નશ્વર દેહને છેડીને જાય છે પણ ગુણની સુવાસ મૂકીને જાય છે. સંયમ પથમાં પ્રેમનાં પુષ્પા પાથરનારા એવા પૂ. તારાખાઈ મહાસતીજીના ગુણરત્નાથી ભરપુર જીવનમાંથી અલ્પ ગુણાનું વર્ણન કર્યું છે. તેમના જીવનમાં રહેલા ગુણરૂપી રત્નાની માળામાંથી એકાદ ગુણરત્ન લઈ ને આપણું જીવન તેનાં કિરણાથી ચમકાવી કલ્યાણની કેડીએ કદમ ઉઠાવીએ તે આપણે તેમને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી કહેવાય. ઉજજવલ જીવન જીવી જનારા, વાત્સલ્ય વહેણાની વહાવતા ધારા, નયનાના તારાને હૈયાના હારા, ગૂંથી મે` ગુણપુષ્પાની સુવાસિત માળા, તેમની પુણ્યતિથિ નિમિતે આજે ૮૦ અર્જુમ થયા છે. પૌષધ ૫૦ ને સામયિકની પચર’ગી ૧૦૦ થઈ છે. શ્રી સંઘે પૂ. તારાખાઈ મહાસતીજીને અશ્રુભરી આંખે શ્રધ્ધાંજલી અપી હતી. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન : ૧૦ અષાડ વદ ૩ ને બુધવાર તા. ૧૪–૭–૭૬ અનંત કરૂણાનિધી, વિશ્વવત્સલ, અને પરમ તત્ત્વના પ્રણેતા એવા ભગવંતે કેવળજ્ઞાન અને કેવળદર્શીન થયા પછી આગમ વાણી પ્રરૂપી. આત્મા જ્યારે કેવળજ્ઞાન પામે છે ત્યારે કેવળજ્ઞાનથી લોકાલોકનું સપૂર્ણ જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શીનમાં કાઇ સાધનની જરૂર રહેતી નથી. ભૌતિક સુખ માટે બાહ્ય સાધનાની જરૂર પડે છે. પણ આત્માના સુખ માટે ખાદ્ય સાધનની જરૂર રહેતી નથી. આત્માનું સાચું સુખ તે સ્વાભાવિક સુખ છે અને તે આત્મજન્ય છે. આત્માને કેવળજ્ઞાન અને કેવળદાન થયા પછી તે જ્ઞાન અને દર્શન દ્વારા તમામ પદાર્થો અને તેનું સંપૂર્ણ સ્વરૂપ પૂર્ણ રીતે પ્રત્યેક સમયે જાણે છે અને જુએ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શીન થયા પછી કયારે પણ એના વિનાશ થતા નથી. પણ એ કાયમ રહે છે. એ આત્માના સ્વાભાવિક ગુણો છે અને તે ક્ષાયિકભ!વના છે. ક્ષાયિક ભાવથી આત્મામાં જે ગુણો પ્રગટ થાય છે તે આત્માના સ્વાભાવિક ગુણો હાય છે. તે ગુણઆત્મામાં સદાકાળ–કાયમ રહેનાર હેાય છે. તે ગુણનેા કયારે પણ વિનાશ થતા નથી. તે ક્યારે પણ અવરાતા નથી. એટલે આત્મામાં ક્ષાયિક ભાવના જે જે ગુણો પ્રગટ થયા છે તે કાયમ રહેનારા છે, ગુણુ Page #98 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૯ દેવાનુપ્રિયે ! કેવળજ્ઞાન થયા પછી આત્માની મુક્તિ થાય છે. એમાં ક્યારે પણ ફરક પડતા નથી. એટલે કેવળજ્ઞાન-કેવળદન પામ્યા પછી ચૌદમા ગુણસ્થાને જઈને ખાકી રહેલા સકળ કર્મોને ક્ષય કરી આત્મા મેક્ષમાં જાય છે. આ એક સનાતન નિયમ છે. આત્મા સ°કર્મોથી મુક્ત થાય એટલે સિધ્ધ પરમાત્મા કહેવાય. મેાક્ષમાં ગયા પછી પણ કેવળજ્ઞાન અને કેવળદન કાયમ રહે છે. એટલે સિધ્ધ પરમાત્મા કેવળજ્ઞાન અને કેવળદન દ્વારા પ્રત્યેક સમયે રૂપી-અરૂપી તમામ પદાર્થોને જાણે છે, અને જુએ છે. આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદન એટલે જાણવાની અને જોવાની શક્તિ ભરપુર, અખૂટ, અનંત અને સ્વાભાવિક છે. તેમ આત્મામાં સુખ પણ સ્વાભાવિક છે. સિધ્ધ પરમાત્માને કનું આવરણ સંપૂર્ણ હટી જવાથી જ્ઞાન અને દનથી જાણવાની અને જોવાની શકિત સ્વાભાવિક પ્રગટ થાય છે તેમ આત્માના સાચા સુખને રોકનાર કર્મો હટી જવાથી સુખ પણ સ્વાભાવિક પ્રગટ થાય છે. જેમ કેવળજ્ઞાનીને જ્ઞાન પ્રગટ કરવામાં કોઈ સાધનની જરૂર રહેતી નથી તેમ સિધ્ધ ભગવાને સુખના અનુભવ કરવામાં કોઈ સાધનની જરૂર રહેતી નથી. પાતાળ કૂવામાંથી પાણીના ધોધ જેમ સ્વાભાવિક વહે છે. એ રાકાણુ રાકાતુ નથી. કારણ કે તે પાણી અંદરથી સ્વાભાવિક નીકળે છે. તે રીતે સવ કા ક્ષય થતાં આત્મામાં પણ સુખના ધોધ પ્રગટ થાય છે. તે સુખ કેાઈથી રાકાયુ. રોકાતું નથી. કાઈ તેને રોકી શકે નહિ કારણ કે સુખ એ આત્માને સ્વાભાવિક ગુણ છે....આ પ્રમાણે સકળ કા ક્ષય થતાં આત્મામાં બધા ગુણે પ્રગટ થાય છે. જેમ સૂર્યના પ્રકાશ વાદળાથી ઢંકાય છે. અવરાય છે. ઘાર વાદળાથી અંધકાર છવાય છે. દિવસ હાવા છતાં રાત્રી જેવા ભાસ થાય છે. પણ જોરદાર પવનના ઝપાટા આવે તે એ વાદળા વિખરાય છે અને આકાશ નિર્મળ બની જાય છે ત્યારે સૂર્યના પ્રકાશ આપણને સ્પષ્ટ દેખાય છે. ને અખિલ જગતમાં અજવાળા પથરાય છે. એ પ્રકાશના પૂજને પ્રગટ થવામાં તેલ, દિવેલ, દિવેટ કે કેડિયાની જરૂર પડતી નથી. કારણ કે એ પ્રકાશ અને એ તેજ સૂના રત્નાનું સ્વાભાવિક છે. તેમ ક ના ક્ષય થતાં સુખ રૂપ સ્વાભાવિક ગુણ પેાતાની મેળે પ્રગટ થાય છે. અને તે અનુપમ સુખનો અનુભવ સિધ્ધ પરમાત્માને સિધ્ધ અવસ્થામાં પ્રત્યેક સમયે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થાય છે. તેને અનુપમ અને પરમ સુખ કહેવામાં આવે છે. ખંધુએ ! આગમના પ્રણેતા ભગવાનને આવું કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. તેમને આપણે જિનેશ્વર ભગવંત કહીએ છીએ. અને તેમના શાસનને આપણે જિનશાસન કહીએ છીએ. તેમને જિન શા માટે કહીએ છીએ ? નર્યાત રાગ દ્વેષ મેન્દ્વાન કૃત્તિ નિન : જેમણે રાગ દ્વેષ અને માહાદિ દુશ્મનોને જીત્યા છે તેથી આપણે તેમને જિન ભગવત કહીએ છીએ ને તેમને નમસ્કાર કરીએ છીએ. જેમણે આ ૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર શત્રુઓને જીત્યા નથી તે જિન નથી. આપણે જે ભગવાનની ઉપાસના કરીએ છીએ, જેમના શાસનના મેમ્બર બન્યા છીએ તે આપણે પણ રાગ-દ્વેષ અને મોહ પાતળા પાડવા જોઈએ ને ! જિનેશ્વર પ્રભુનું શાસન મળવા છતાં રાગ-દ્વેષ અને મોહ પાતળા ન પડે તે આવું રૂડું શાસન મળ્યાની કઈ વિશેષતા નથી. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ભગવંત ફરમાવે છે કે વીતશેકા નગરી સાક્ષાત દેવલોક જેવી હતી. તેના ઈશાન ખૂણામાં ઈન્દ્રકુંભ નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાન કેવું હતું તે વાત કાલે કરી હતી. હવે તે નગરીમાં રાજા કેણ હતા તે કહેવામાં આવે છે. “તથાં વાયરા વાળો વચ્ચે નામ (ા” તે વીતશેકા રાજધાનીમાં બલ નામના રાજા રાજ્ય કરતા હતા. તે પ્રજાનું પિતાના પુત્રની માફક પાલન કરતા હતા. તે ખૂબ પ્રમાણીક અને ન્યાયી હતા. મારી પ્રજા કેમ સુખી રહે તે માટે ખૂબ ધ્યાન આપતા હતા. જેમ બને તેમ પ્રજાને કેમ દેવું તેવી તેમની ભાવના હતી. પણ પ્રજાને લૂંટવાની વૃત્તિ ન હતી. રાજાથી પ્રજા અને પ્રજાથી રાજા શેભે છે. જે રાજા પ્રજાનું પોષણ કરવાને બદલે શેષણ કરે છે તે રાજા નહિ પણ રાક્ષસ છે. તે પ્રજાના દિલને જીતી શકતા નથી. તે પ્રજાના આશીષ નહિ પણ અભિશાપ મેળવે છે. તે સુખી કે દીર્ધાયુષ બની શકતા નથી. એક ન્યાય આપું. એક રાજધાનીમાં જે રાજા ગાદીએ બેસે તે વધુમાં વધુ દશ વર્ષ જીવે ને મરી જાય. પછી યુવાન આવે કે પ્રૌઢ આવે પણ દશ વર્ષથી વધુ ન જીવે. એ રાજાને વિચાર થયો કે મારી નજીક શહેર છે ત્યાં તે ૪૦-૫૦ વર્ષથી એક રાજા એકધારું રાજ્ય ભગવે છે ને આપણા રાજ્યમાં રાજા દશ વર્ષમાં મરી જાય છે તે તેનું કારણ શું? પ્રધાનને કહે છે જા, તું એ રાજાને પૂછી આવ કે તમે દીર્ધાયુષ છો અને તમારી પહેલાં જે રાજાઓ રાજ્ય કરી ગયા તે પણ દીર્ધાયુષ હતા. અને અમારા રાજ્યમાં રાજા દીર્ધાયુષ નથી હોતા તેનું કારણ શું? પ્રધાન પેલા દીર્ધાયુષ રાજા પાસે ગયા ને પ્રશ્ન કર્યો કે તમારે ત્યાં આમ ને અમારે ત્યાં આમ કેમ? રાજા કહે છે. તમે એમ કરે. આ સામે મારા બગીચામાં ગહેર ગંભીર વડલાનું વૃક્ષ છે તે આખું સૂકાઈ જાય ત્યારે અમારી પાસે આવજે, અમે દીર્ધાયુષ છીએ ને તમારા રાજા દીર્ધાયુષ નથી તેને જવાબ મળશે. પ્રધાનના મનમાં થયું કે આવું મોટું લીલુંછમ વડલાનું ઝાડ છે. તે જ્યારે સૂકાશે ને મને ક્યારે જવાબ મળશે–એ તે રોજ વડલા નીચે જાય ને નિસાસા નાખે છે વડલા ! હવે તું જલદી સૂકાઈ જા, તે મને મારા પ્રશ્નનો જવાબ જલદી મળે. રોજ આ રીતે નિસાસો નાખીને બોલવા લાગ્યો એટલે પેલું વડનું ઝાડ સૂકાઈ ગયું. તેનું કારણ શું છે? વનસ્પતિમાં પણ Page #100 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જીવ છે. અને તેને અસર થાય છે. આચારગ સૂત્રના પહેલા અધ્યયનમાં પાંચમા ઉદ્દેશમાં મનુષ્ય અને વનસ્પતિની સરખામણી કરતાં ભગવંતે કહ્યું છે કે : से बेमि इमंपि जाइ धम्मयं, एयंपि जाइ धम्मयं, इम, इमंपि बुढि धम्मय एयपि बुढि धम्मयं, इमंपि चित्तमंतयं एयंपि चित्तमंतयं, इमंपि छिन्न मिलाति एयपि छिन्न मिलाति, इमंपि आहारगं एयपि आहारंग इमंपि अणिच्चयं एवंचि अणिच्चयं, इमंपि असाप्तयं एयपि असासयं, इमंपि चओवचइयं एयंपि चओवचइय, રમણિ વિપરિણામ મયં, પિ વિપરિણામ ધમ... આચારંગ સૂત્ર અ. ૧ ઉદ્દેશે ૫. જેમ મનુષ્યનું શરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે તેમ વનસ્પતિનું શરીર પણ ઉત્પન થવાના સ્વભાવવાળું છે. જેમ મનુષ્યનું શરીર વૃધ્ધિ પામે છે તેમ વનસ્પતિનું શરીર પણ વૃધ્ધિ પામે છે. મનુષ્યના શરીરમાં ચૈતન્ય છે તેમ વનસ્પતિના શરીરમાં પણ ચિતન્ય છે. જેમ મનુષ્યનું શરીર છેદાવાથી સૂકાય છે તેમ વનસ્પતિનું શરીર પણ છેદાવાથી સૂકાય છે. મનુષ્યને આહારની જરૂર છે તેમ વનસ્પતિને પણ આહારની જરૂર છે. જેમ મનુષ્યનું શરીર અનિત્ય છે તેમ વનસ્પતિનું શરીર પણ અનિત્ય છે. મનુષ્યનું શરીર અશાશ્વત છે તેમ વનસ્પતિનું શરીર પણ અશાશ્વત છે. મનુષ્યના શરીરની હાનિ વૃદ્ધિ થાય છે તેમ વનસ્પતિના શરીરની પણ હાનિ વૃદ્ધિ થાય છે. જેમ મનુષ્યના શરીરમાં અનેક વિકારે ઉત્પન્ન થાય છે તેમ વનસ્પતિના શરીરમાં પણ અનેક વિકારે ઉત્પન્ન થાય છે. આ રીતે વનસ્પતિ લગભગ મનુષ્યના સ્વભાવને મળતી છે તેથી વનસ્પતિ સચેતન છે. એટલે કે તેનામાં જીવ છે. મનુષ્યને જેવી રીતે અસર થાય છે તેવી રીતે વનસ્પતિને પણ થાય છે. પેલો પ્રધાન રેજ વડલા નીચે જઈને બોલવા લાગ્યું કે હે વડલા ! તું સૂકાઈ જા. એટલે છ મહિનામાં ગહેરગંભીર વડલો સૂકાઈ ગયે. જેમ મનુષ્યને મીઠા વચનથી બોલાવીએ તે પ્રસન્ન થાય છે ને કઈ ગાળ દે તે ખિન્ન થાય છે તેમ ભગવાન કહે છે વનસ્પતિ એકેન્દ્રિય છે. મનુષ્યની જેમ ઉપરથી ન દેખાય પણ તેને અસર તો જરૂર થાય છે. પ્રધાન રાજા પાસે જઈને કહે છે સાહેબ ! વડલો સૂકાઈ ગયે. હવે મને મારા પ્રશ્નનો જવાબ આપો. ત્યારે રાજા કહે છે તે રોજ નિસાસા નાંખીને મારો વડલો સૂકવી નાંખ્યો. હવે તે હતું તે લીલો છમ થાય ત્યારે આવજે. પ્રધાન વિચાર કરવા લાગ્યા કે હવે વડલો પાછો ક્યારે લીલો થશે ? ખૂબ અકળાયો પણ રાજાની આજ્ઞા છે એટલે ધીરજ ખમવી પડે ને ? તમે વાંચન કરતા હો ને શંકા પડે તે સંતને પૂછવા આવે તે વખતે સંત કહે કે હમણાં મને ટાઈમ નથી. કાલે આવજે. બીજે દિવસે ગયા ને કહે કે મને ઠીક નથી. બે દિવસ પછી આવજો. એમ Page #101 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સાત આંટા ખવડાવે તે ફરીને જાઓ ખરા ? ઉપરથી સાધુનું વાંકુ બોલો પણ જેની પાસે પૈસા માંગે છે તેને ત્યાં ઉઘરાણી જાઓ અને તે જે સાતને બદલે દશ આંટા ખવડાવે તે જાઓ કે નહિ ? (હસાહસ) ત્યાં તે ગમે તેટલા આંટા થાય તે પણ પગ થાકે નહિ. અહીં આવતા થાકે છે. પેલો પ્રધાન મનમાં મૂંઝા પણ રોકાયા વિના છૂટકે ન હતું. હવે રોજ તે વડલા નીચે જઈને બોલવા લાગે છે વડલા ! તું હતું તે લીલોછમ થઈ જા. રેજ આ રીતે બોલવાથી છ મહિને વડલાનું ઝાડ લીલુંછમ થઈ ગયું. એટલે પ્રધાન રાજા પાસે જઈને કહે છે તમારો વિલો લીલો થઈ ગયું. હવે મને મારા પ્રશ્નને જવાબ આપે. રાજા કહે છે. તારા પ્રશ્નનો જવાબ તને મળી ગયે. પ્રધાન કહે છે તમે તે મને કંઈ જવાબ આપ્યો નથી ને આપ કહો છો કે તારો જવાબ મળી ગયો. રાજા કહે–સાંભળે ! તમે વડલા નીચે જઈને એવી ચિંતવણા કરી કે હે વડલા! તું સૂકાઈ જા. તે સૂકાઈ ગયું ને તમે એમ ચિંતવ્યું કે હે વડલા! તું લીલો થઈ જા તે લીલોછમ બની ગયા. તેમ તમારા રાજ્યમાં જે રાજા થાય છે તે ખૂબ અન્યાયી હોય છે. પ્રજાને ચૂસીને ત્રાસ આપે છે એટલે પ્રજા એવું ચિંતવે છે કે હવે આ રાજા કયારે મરી જાય ને નવા રાજા આવે. બીજે ને રાજા પણ એ જ આવે છે અને પ્રજા એમ ચિંતવતી રહે છે. એટલે રાજાએ દીર્ધાયુષ નથી બનતા અને અમે પ્રજાનું હિત કેમ થાય, પ્રજાને સંતોષ કેમ થાય, પ્રજાને કોઈ જાતનું દુઃખ ન થાય તે જાતનું ધ્યાન રાખીને રાજય કરીએ છીએ તેથી પ્રજા અમારા ઉપર ખુશ રહે છે ને બેલે છે અમારા રાજા દીર્ધાયુષ બનજે. જેથી અમારા રાજા દીર્ધાયુષ રહે છે. આ તે એક કવિની કલ્પના છે. બાકી આયુષ્ય પ્રમાણે જીવવાનું છે. પણ સંસાર કે વિચિત્ર છે! પિતાને જે જાતની સુખ સગવડ જોઈએ તેવી ચિંતવણું કરે છે. અનાજ અને ચામડાના વહેપારીની ચિંતવણું એક વખત એક અનાજને વહેપારી અને બીજો ચામડાને વહેપારી બંને બહારગામ જતાં હતા. તે વખતે એક ત્રીજે માણસ સાથે જવા માટે તૈયાર થયે. તે માણસે જતી વખતે અનાજના વહેપારી સાથે મિત્રતા કરી ને પાછા ફરતી વખતે ચામડીયાની સાથે મિત્રતા બાંધી. આનું કારણ શું? એ તમને સમજાય છે ? તે માણસે પાછા ફરતી વખતે અનાજના વહેપારી સાથે મિત્રતા કરી હતી તે ગામમાં પ્રતિભા પડત કે આ માટે વહેપારી આનો મિત્ર છે આ બાહ્યદષ્ટિ છે પણ જે આંતરદષ્ટિથી વિચાર કરીશું તે સમજાશે કે અંદરની વિચારણા કેવી છે! જતી વખતે વહેપારી મનમાં એ વિચાર કરતો હતો કે સુકાળ હોય તે સારું અનાજ સસ્તુ મળે. ત્યારે ચામડી એમ વિચાર કરતો હતો કે દુકાળ પડે ને ઢેરે વધુ મરી જાય તે મને સારું ચામડું સસ્તુ મળે. એટલે જતી વખતે વહેપારીને વિચારે ઉત્તમ હતા ને ચામડીયાના વિચારો અધમ હતા. પણ પાછા Page #102 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ફર્યા ત્યારે વહેપારીના મનની ભાવના એવી હતી કે હવે વરસાદ વધુ ખેંચાય તે સારું. કારણ કે અનાજના ભાવ ઉંચા ચઢે ને મને ન થાય. ત્યારે ચામડીયાના ભાવ એવા હતા કે હવે વરસાદ પડે, સુકાળ થાય ને ઢોર મરતાં બંધ થાય તે ચામડાના ભાવ ચઢે ને મને ન થાય. એટલે જતી વખતે વહેપારીના ભાવ ઉત્તમ હતાં ને વળતા ચામડીયાના ભાવ ઉત્તમ હતા. આમાં કઈ ધર્મની દૃષ્ટિ ન હતી. પણ પિતાને થતાં લાભાલાભની દષ્ટિ હતી. પેતાને જેમાં લાભ થાય તેને સારું માને અને પિતાને ખોટ જાય તે સારાને પણ ખરાબ માને છે. આ છે સંસારી જીની ભાવના. જ્યારે સાધુ ગૌચરી જાય ને આહાર–પાણી મળે તે એમ માને કે આ આહાર કરીને જ્ઞાન-ધ્યાનમાં ઉદ્યમ કરીશ ને ન મળે તે માને કે મને સહેજે તપની વૃધ્ધિ થઈ. આ આત્માની વિચારણું છે. પણ જે શરીર તરફ દષ્ટિ જાય તે એમ વિચાર થાય કે આજે તે વરસાદ રહ્યો નથી. જેથી ગૌચરી મળી નથી. ભૂખ લાગી છે. આ રીતે ઉકળાટ કરે. કારણ કે આ શરીર ઝેરનો કીડો છે. ઝેરના કીડાને સાકરમાં આનંદ ન આવે. ઝેરમાં આનંદ આવે. તેમ આ જીવ પણ વિભાવે દેહનો કીડે બની ગયા છે. બંધુઓ ! વિચાર કરે. આ જીવને કર્મબંધન કરાવી ચતુર્ગતિમાં રખડાવનાર હોય તો આ શરીર પ્રત્યેને રાગ છે. તેના રાગથી અનેક પ્રકારના પાપ બાંધે છે. છેવટમાં તે ભવભ્રમણ કરાવે છે. ગમે તેટલા પાપના પેટલા બાંધશે ને ભેગું કરશે પણ સાથે શું આવશે ને તમે કયાં જશે તેને વિચાર કર્યો ? અમૂલ્ય જિંદગી ગુમાવી જાશે જ્યાં તમે ? પાપનાં પોટલા બાંધી જાશે જ્યાં તમે ? સાધુ સંતને જોઈ મનડું નાચે નહિ, તપ-ત્યાગની વાતે દિલડું રાચે નહિ, માયાની (૨) જાળમાં ફસાઈને જાશે કયાં તમે ? અમૂલ્ય જિંદગી..... અમૂલ્ય માનવ જિંદગીમાં ધર્મારાધના નહિ કરે, સંત સમાગમ નહિ કરે. કેવળ ધન ભેગું કરીને પાપના ટિલા બાંધશો તે તમારું શું થશે ? તમને આ વિચાર નહિ આવતું હોય પણ મને તે તમારી દયા આવે છે. આજની સરકાર ઘી, ખાંડ, અનાજ બધી વસ્તુઓની નિકાસ કરે છે. ને એક બાજુ ગરીબને મદદ કરી ગરીબી દૂર કરવાની વાત કરે છે. તે કેવી રીતે ગરીબી દૂર થશે. ? આ ભારતમાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે તે ભારતની પ્રજા સુખે ખાઈ શકતી નથી. અહીં તંગી. બતાવે છે ને પરદેશમાં એ ચીજોની નિકાસ થાય છે. હવે હું તમને પૂછું છું કે Page #103 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તમે પાપ કરીને સોનું, ચાંદી, હીરા- મોતી અને રૂપિયા ભેગા કર્યા તેની પરલોકમાં નિકાસ કરી શકે છે ? બોલો, કંઈ લઈ જઈ શકશે? ત્યાં એક દમડી સાથે નથી આવવાની. તમારા બાપા અને બાપાના બાપા કેઈ લઈ ગયું છે ? ના.” બધું અહીં રહી જવાનું છે. જેને આટલું પાળો–પષે છે તે શરીર પણ અહીં રહી જવાનું છે. છતાં કાયાની માયા ઉતરતી નથી. આ કાયા સાજી છે ત્યાં સુધી તેના દ્વારા પાપ ન કરે પણ ધર્મ કરી લો. આ મેઘ માનવભવ એળે ના ગુમાવે. આ માનવભવ એક પ્લેટ જેવો છે. પ્લેટ ખરીદે ત્યારે તે ખરીદતી વખતે કેટલી શરતે મંજુર કરે છે. એક ન્યાય આપીને સમજાવું. “પ્લેટ આપતાં પહેલાં શરતે.” : કેઈ ભૂમિ ઉપર કઈ રાજાને નગર વસાવવું હતું. કેટલા વિસ્તારમાં ગામ વસાવવું છે તે નક્કી કરીને જમીનના પ્લેટ પાડયા. અને જાહેરાત કરી કે આટલી શરતે જે કબૂલ કરે તે પ્લેટ લઈ શકે. પણ એ શરતે એવી હતી કે પ્લેટ કેઈથી લઈ શકાય નહિ. માની લો કે એક પ્લેટ નીચે એવી શરત લખી છે કે પ્લેટ જેટલા વર્ષ રાખ હોય તેટલા વર્ષનું બધું ભાડું પહેલેથી ભરી દેવું. એક વર્ષના ભાડાના ૨૦૦] રૂ. ઠરાવ્યા હોય ને પ્લેટ ૧૦૦ વર્ષ રાખ હેય તે રૂ. ૨૦,૦૦૦ પહેલેથી ભરી દેવા અને આ નીચે બતાવેલ નકશા પ્રમાણે મકાન બનાવવું. એ મકાનમાં ચાહે તે મિલકત હોય કે ન હોય તે પણ તેની વૃદ્ધિ કરવી જોઈએ. વર્ષે વર્ષે આટલું મકાન વધારવું જોઈએ. તેના રક્ષણ માટે અમુક વ્યવસ્થા કરવી જોઈએ. અને તેમાં જે ભૂલ થશે તે આપેલું ભાડું તેમાંથી દંડ કરી વસુલ કરી લેવું. એ દંડ કેટલે કરે તે અમારી મરજી પ્રમાણે કરીશું. તે દંડની તમને ખબર આપવામાં નહિ આવે. જે વખતે રકમ પૂરી થશે તે વખતે સિપાઈ તમારે ત્યાં આવશે. તે વખતે તમારે ઘરમાંથી કોઈ મિલ્કત લેવાની નહિ. પત્ની-પુત્ર કે ભાઈ--બહેનને યાદ નહિ કરવાના. સિપાઈ સિસોટી વગાડે કે તરત ઘર છોડીને નીકળી જવું પડશે. અને તાજા કલમ નીચે પ્રમાણે છે–અમારે સિપાઈ આવે ત્યારે તમે ગમે તે ભાડું આપશે તે નહિ ચાલે. એ મકાન અમારી માલિકીનું. તેમાં જે કાંઈ મિલક્ત કે કુટુંબ હોય તેને ઉપર તમારી માલિકી રહેશે નહિ. બોલો, આવી શરતે કબૂલ કરીને કોઈ પ્લોટ લેવા તૈયાર થશે ? (શ્રોતામાંથી અવાજ) - “ના.” એકપણ પ્લોટ કોઈ લેવા તૈયાર નહિ થાય. હવે આ ન્યાયને આપણે મનુષ્યભવ સાથે ઘટાવીએ. કર્મરાજાએ મનુષ્યભવને પ્લોટ આપે છે. તેમાં પહેલી શરત એ છે કે પ્લેટ જેટલા વર્ષ રાખ હેાય તેનું ભાડું પહેલાં ભરી દે. પુણ્ય કરીને મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું. તે વખતે પુણ્ય ભાડામાં ભરી દીધું. પ્લોટનો કબજો લીધા પહેલાં ભાડું આપ્યું એટલે માનવનું શરીર મળ્યું. સાથે આયુષ્ય કર્મ તથા શુભ નામ કર્મ બધું Page #104 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧ પુણ્યથી પ્રાપ્ત થયું. માતાના ગર્ભમાં આવી દવસે દિવસે શરીર વધવા લાગ્યું. પ્રથમ આંગુલના અસખ્યાતમા ભાગનું હાય પછી વધતાં વધતાં જન્મે ત્યારે એમાંથી વધારે થતા મેાટા થયા, તેના રક્ષણ માટે પ્રયત્ન કરાવાના. તેમાં જે પ્રમાદ કર્યાં, ઉન્માદ કર્યાં તે! મારામાર જમા કરી દે. તેની ખખર પણ ન પડે. કેટલા વનું આયુષ્ય છે તે પણ આપણને ખખર પડવા ન દે. અંતે આયુષ્યપૂણ થાય ત્યાં કાળ રૂપી સિપાઈ આવીને સીસેાટી વગાડીને સૂચના કરે કે હવે ઘરમાંથી નીકળે. તે મકાન આંધતાં દેવું કર્યુ. હાય, વેર–વિરોધ ઉઠાવ્યા હાય પણ તેની સાથે કંઈ લેવા દેવા નહિ. ચાહે ગમે તેટલુ કૌટુંબિક ખળ હોય, જગતમાં પ્રતિષ્ઠા જમાવી હાય કે અઢળક સંપત્તિ હાય તે પણ કાઈ ચીજ કે કોઈપણ માણસને સાથે લીધા વિના એકલા જવાનું. આવી શરતવાળું મકાન તે આપણુ` શરીર છે. તેમાં શું મેહુ પામી ગયા છે! આવા પ્લાટ કેાઈ ધર્માદામાં કે મત આપે તે પણ કાઈ લેવા તૈયાર થાવ ખરા ? જેમાં ભવિષ્યની મિલ્કત ખવાઈ જાય ને માલિકી પણ જાય. આવી કડક શરત કબૂલ કરીને ભાડું ભરપાઈ કરીને આવું મકાન મળ્યું છે તેા તેને ધર્મારાધના કરી સાક બનાવેા. આવી શરતા કબૂલ કરીને ખરીદેલું શરીર કેવું અશુચીમય છે. “ કચરા ભરવાની મ્યુનિસિપાલિટીની મેટર જેવું આ શરીર છે.” મ્યુનિસિપાલિટીની મેટર ઉપરથી કેવી લાલ ચટક હેાય છે. પણ એનું ઢાંકણુ ખાલા તે જોતાં સૂગ ચઢે. દૂર્ગંધ આવે એટલે તેનાથી દૂર ભાગીએ છીએ. એ મોટરની શે।ભા ઉપરના રંગેલા પતરાથી છે. તેમ આપણા શરીર ઉપર ચામડી રૂપી પતરું ઢાંકેલું છે તેનાથી સુંદર દેખાય છે. પેલી મ્યુનિસિપાલિટીની મેટરનું ઢાંકણુ ખાલે તે દુર્ગંધ આવે. માથું ભમી જાય ને ઉલટી પણ થાય. તેમ આ દેહમાં પશુ લેાહી માંસ-પરૂ આદિ ગંધાતા માલ ભરેલે છે. છતાં તેના ઉપર કેટલું મમત્વ છે ! તેના માટે કેટલું પાપ કરે છે ! ને ધર્માંથી પણ વિમુખ ખની જાવ છે તે વિચાર કરા કે આ શરીર કેવું છે! ભગવતી સત્રના નવમાં શતકના ૩૩ મા ઉંદેશામાં જમાલિકુમાર પેાતાની માતા આગળ શરીરનું વર્ણન કરતાં કહે છે કે “एवं खलु अम्मयाओ माणुस्सगं सरीरं दुखाययणं विविहवाहि सुयसंनिकेयं अट्टिकट्टियं छिराएहारु जालउवणद्ध संपिणद्धं मट्टियभंडं व दुब्बलं असुइकिलि अणिविय सव्वकाल संठप्पथं जराकुणिम जज्जर घरं च सडणपडण विद्धंसणधम्मं पुत्रिं वा पच्छा वा अवस्सं विप्प हियव्वं भविस्स | ,, હે માતા ! મનુષ્યનું શરીર દુ:ખનું સ્થાન છે. હજારેા વ્યાધિએ ઉપજવાની ભૂમિ છે. હાડકારૂપ કાષ્ઠને આધારે ટકે છે, નાડીએ અને નસાથી વિંટાયેલુ છે, Page #105 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર માટીના કાચા વાસણ જેવું દુર્બલ છે. અશુચિમય–અપવિત્ર પદાર્થોથી ભરેલું છે. સર્વદા અનવસ્થિત છે. જરા અને મૃત્યુનું જર્જરિત ઘર છે. સડવાને પડવાને અને વિધ્વંસ પામવાને જેને સ્વભાવ છે. પહેલાં કે પછી અવશ્ય એક વાર છૂટવાનું છે. નિઃસાર, તુચ્છ અને અપવિત્ર પદાર્થોથી ભરેલા આ શરીરમાં કસ્તુરી, કેશર, ચંદન જેવા સુગંધી પદાર્થો નથી, તેમજ સુવર્ણ, મેતી, માણેક, નીલમ અને પાના જેવા દેખાવડા સુંદર પદાર્થો પણ નથી પરંતુ હાડ, માંસ વગેરે અસાર અને અપવિત્ર પદાર્થો ભર્યા છે. આચારંગ સત્રમાં પણ ભગવાન બેલ્યા છે કે, “જ્ઞ અંત तहाबाहिं, जहा बाहिं तहा अंतो, अंतो पूइदेहतराणि पासति पुढोवी संवति વરિ પરિન્ટેદા ” આચારાંગ સૂત્ર અ. ૨ ઉદેશે ૫. A આ શરીર અંદરથી જેવું અસાર છે તેવું બહારથી પણ અસાર છે. અને બહારથી જેવું અસાર છે તેવું અંદરથી પણ અસાર છે. જેવી રીતે અશુચીથી ભરેલ ઘડે અંદરથી પણ અશુચીમય છે અને ઉપરથી પણ તે અશુચીમય કહેવાય છે. કારણકે તેની અંદર અશુચી ભરેલી છે. ભલે અશુચી બહાર ન હોય તો પણ અંદર ભરેલી અશુચીના કારણે તે અશુચિમય છે, તે રીતે આ શરીર અંદરથી અશુચિમય હોવાથી અસાર છે તે રીતે ઉપરથી પણ અસાર છે. એની અસારતાનું એથી વધુ કર્યું પ્રમાણ જોઈએ કે એના પર લગાડેલા સુંદરથી પણ સુંદર પદાર્થ પણ ખરાબ થઈ જાય છે. ચંદન, કેશર ઈત્યાદિ સુગંધી પદાર્થ એના પર લગાડવામાં આવે તે શરીરના સંસર્ગથી અલ્પ કાલમાં તે પણ વિકૃત બની જાય છે. શરીરમાં નાખેલા સુંદરમાં સુંદર પકવાનનું કેવું પરિણામ આવે છે અને કેવી વિકૃત વસ્તુ બહાર આવે છે! શરીર પર પહેરેલા વસ્ત્ર પણ અલ્પકાળમાં એના સંગથી મેલા થઈ જાય છે. કેવું અસાર આ શરીર ! કેટલે એના પ્રત્યે મેહ! બુદ્ધિમાન આ શરીરમાં રહેલા દુર્ગધી પદાર્થો તથા શરીરની અંદરની અવસ્થાએ જોઈને એના સત્ય સ્વરૂપને સમજીને આ શરીરને મેહ ન રાખે. અને જ્યાં સુધી શકિત છે ત્યાં સુધી તેની પાસેથી કામ કઢાવી લે. વીતશેકા નગરીમાં બેલ નામના ન્યાયી રાજા રાજ્ય કરે છે. રાજા પ્રજાના પ્રેમી અને પ્રજા રાજાના પ્રેમી છે. તેમની કીર્તિ ખૂબ દૂર દૂર સુધી પ્રસરેલી છે. “તાર ધારા ને તેવી હૈ દે દેથા ' તે બલરાજાના અંતેઉરમાં ધારણા પ્રમુખ એક હજાર રાણીઓ હતી. રાજા આદર્શ ને ગુણવાન હતા તેવી રાણીએ પણ ગુણવાન હતી. એક હજાર રાણીઓમાં મુખ્ય ધારણી રાણી હતા. બંધુઓ! સ્ત્રી એ તે ઘરને શણગાર છે. ઘર ગમે તેટલું સુંદર હોય, પુરૂષ કરડે રૂપિયા કમાતે હોય પણ ઘરમાં સ્ત્રી ન હોય તે કઈ વ્યવસ્થા હતી નથી. સ્ત્રી હોય તે બધું વ્યવસ્થિત રાખે છે. ઘરમાં કંઈ ન હોય તે પણ સુશીલ સ્ત્રી ઘરનું સારું Page #106 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૭. દેખાડે છે. પુણ્યેય હોય તો પત્ની સારી મળે ને પાપના ઉદય હાય તે ખરાખ મળે. પુણ્યદય હાય તેને કેવી સ્ત્રી મળે છે. યેદુ મિત્ર, તેવુ માતા, રાયનેષુ મા" જ્યારે પતિના કાઈ કા મા મૂંઝવણુ આવે ત્યારે પતિવ્રતા સ્ત્રી એના પતિને મિત્રની માફક સલાહ આપે છે. અને જમાડતી વખતે માતા સમાન મનીને જમાડે છે ને શયન વખતે રંભા સમાન હાય છે. પણ પાપને ઉદય હાય ત્યારે “જાવુ તરી, મુખ્તેવુ હા, શયનેષુ મા જ્યારે પતિ દુકાનેથી કંટાળીને ઘેર આવે, કોઈ કામમાં અકળાયે મૂઝાયા હાય, ત્યારે કૂતરીની જેમ ભસવા લાગે. પતિના કામમાં ભાગીદાર ન થાય. પતિ જમવા આવે તે પહેલાં જમી લે અને રાત્રે સૂવા જાય ત્યારે પણ જેમ તેમ ખેલે. તમારી માતાએ આમ કહ્યું ને તેમ કહ્યું. વગર ચાવીને રેડિયા ખેલ્યા કરે, પણ પતિના દુઃખમાં ભાગીદાર ન અને પરંતુ પતિને હેરાન કરે. આ છે પાપના ઉદય. જ્યાં પુણ્યના ઉદય હોય ત્યાં પવિત્ર સ્ત્રી ઘરનું બધું કાર્ય સુધારી પતિનું ગૌરવ વધારે છે, મલરાજા ખૂબ પુણ્યવાન હતા. તેમની હજારે રાણીએ ખૂબ વિનયવાન અને આદશ ગૃહીણીના સર્વ ગુણાથી યુક્ત હતી. પત્ની સારી હોય તેા તેને સંસાર સ્વગ જેવા અને છે ને પત્નિ કજીયાળી હોય તેા સંસાર નરક જેવા બને છે. અહી એક દૃષ્ટાંત યાદ આવે છે. એક ગામમાં પતિ-પત્ની અને એક પુત્રી એમ ત્રણ માણસનું કુટુંબ હતુ.. બધા ખૂબ પ્રેમથી રહેતા હતા. પત્ની ખૂબ સસ્કારી હતી એટલે પેાતાની દીકરીના જીવનમાં ખૂબ સારા સંસ્કારનું સિ ંચન કરી તેના જીવનનુ ઘડતર કર્યુ હતું. દીકરી પણ ખૂખ સૌદયવાન અને ગુણીયલ હતી. ઘણી વખત માણુસમાં રૂપ હોય પણ ગુણ નથી હાતાં. ઘણામાં ગુણુ હાય પણ રૂપ ન હેાય. અહીં તેા રૂપ અને ગુણ બંનેના સુમેળ હતા. આ છેકરીનું નામ યાદેવી હતું. ખરેખર દયાદેવી એટલે દયાની દેવી હતી. એના નામનું મહત્વ એના કામથી જણાશે તે વાત તે આગળ આવશે, પણ આ દયાદેવી આઠ વર્ષની થઈ ત્યારે એની માતાને અચાનક ખિમારી આવી અને બે દિવસમાં મૃત્યુ પામી. દયા નાની હતી પણ હેાંશિયાર ખૂબ હતી. માતાના મૃત્યુથી તેને ખૂખ આઘાત લાગ્યા હતા. એના પિતાને પણ ઘણો આઘાત લાગ્યા હતા. દયાદેવી છાતી મજબૂત કરી એના પિતાને ખૂબ હિંમત આપતી. ઘરનું બધું કામકાજ પાતે જાતે કરતી. સવારનું કામકાજ કરી જંગલમાં ગાયે ચરાવવા જતી. ખપેારે પાછી આવીને રસાઈ કરતી. પિતાને જમાડી પાતે જમતી. વળી સાંજના ગાયે ચરાવવા જતી. આ રીતે સવારથી મેાડી રાત સુધી ઘરનું તમામ કામકાજ જાતે એકલી કરતી. પિતાની પણ ખૂબ સેવા કરતી. આવી ગુણવાન પુત્રી ૧૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પ્રત્યે પિતાને પ્રેમ હોય તે સ્વાભાવિક છે. કામ ખૂબ કરતી પણ ગમે તેમ તે ય અળક છે ને! રાત્રે ખૂબ થાકી જતી હતી. કયારેક એકલી કંટાળી જતી. માતાની ચાહના કરતી પુત્રી એક દિવસ તેણે એના પિતાને કહ્યું પિતાજી! તમે ફરીને લગ્ન કરે તે મારે બા આવશે ને હું ગાયે ચરાવવા જાઉં તે એ રસોઈ કરશે ને મને માતાના લાડ મળશે. પિતાજી ફરીને લગ્ન કરશે ને નવી મા આવશે તે પ્રેમ આપશે કે ત્રાસ આપશે તેવી આ ફૂલ જેવી દયાને કયાંથી ખબર હોય? એના બાપે કહ્યું બેટા ! નવી મા આવશે તે તેને ખૂબ દુઃખ થશે. મારે લગ્ન નથી કરવા. પણ દયા કહે છે તમારે લગ્ન કરવા પડશે. છોકરીએ ખૂબ હઠ કરી. ત્યારે એના પિતાના મનમાં વિચાર થે કે બિચારી એકલી દીકરીને કેટલું કામ કરવું પડે છે. તેના કરતાં પરણું તે એને સહારે થાય. એમ વિચારીને લગ્ન કરવાને નિર્ણય કર્યો. અપર માતાએ ગુજારેલે ત્રાસ” બંધુઓ ! દુનિયામાં દરેક માનવ પિતાના સુખ માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે, પણ એ પ્રવૃત્તિ કંઈક દુઃખરૂપ ને ઉપાધિ રૂપ બને છે. આનું નામ સંસાર. દયાદેવીના પિતાએ ફરીને લગ્ન કર્યા. ઘરમાં ઓરમાન માતા આવી. દયાને હર્ષને પાર નથી. હાશ... હવે મને શાંતિ મળશે. ઓરમાન માતા દયાદેવીને સહાય રૂપ થાય છે કે ત્રાસરૂપ થાય છે તે જુઓ. નામ જ તેનું કેવું છે! એાર મન. મન જેમનું એર એટલે જુદું હોય ત્યાં સહાયરૂપ થવું દૂર રહ્યું પણ નવી માતા કેવા કેવા હુકમે છોડવા લાગી. પરણીને આવ્યા પછી અઠવાડીયું તે બરાબર ચાલ્યું. દયા સમજતી હતી કે હવે મારી માતા મને કામમાં સહાયક બનશે. પણ એની એ ધારણ બેટી પડી. ઉલ્ટી તે દયા ઉપર ઓર્ડર છોડવા લાગી. એક મિનિટે પણ શાંતિથી બેસવા દેતી ન હતી. કામ કરતાં સહેજ વાર લાગે તે ધમકાવે ને માર મારે. ખાવાપીવા પણ પૂરું આપે નહિ. ફૂલ જેવી દયા ખૂબ મૂંઝાઈ ગઈ. પણ હવે શું થાય? તે છાનીમાની રડી લેતી પણ પિતાજીને કંઈ વાત કરતી ન હતી. એનું હૃદય ભરાઈ જાય ત્યારે એકાંતમાં બેસીને વિચાર કરતી કે મેં મારા પિતાને મારા સુખ માટે પરણવા વિનંતી કરી. પિતાજી પરણ્યા, પણ મને તે સુખના બદલે દુઃખ આવ્યું. પણ એમાં બીજાને શો દેષ ? મારા અશુભ કર્મ મને ઉદયમાં આવ્યા છે. તે મારે શાંતિથી ભેગવવા જોઈએ. ભગવ્યા વિના છૂટકે નથી. બીજા તે નિમિત્ત માત્ર છે. બાળાની નાગદેવે કરેલી પરીક્ષા” દયાદેવી દરેજ ગાયો ચરાવવા જતી હતી. બપોરે થાકી-પાકી ઘેર આવે ત્યારે અપર મા વધે ને લૂખ બટકું રોટલો અને છાશ આપે તે ખાઈ લેતી. આમ કરતાં તેની ઉમર બાર વર્ષની થઈ. એક Page #108 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર દિવસ દયા ગાયે ચરાવવા ગઈ છે. મધ્યાન્હને સમય હતે. વગડામાં એક પણ ઝાડ ન હતું એટલે ઘાસ ઉપર બેઠી હતી ને એટલામાં ગયે ચરતી હતી. તે સમયે એક મેટે લેરીંગ નાગ તેની પાસે આવ્યા. જેની આંખ લાલચળ હતી. તેણે જીભ બહાર કાઢી હતી તે કાળે ભ્રમર નાગ કુંફાડા મારી રહ્યો હતો. જેના કુંફાડાથી ભલભલા ભાગી જાય તે આ બાર વર્ષની બાળાનું શું ગજું ! આ નાગને વાચા થઈને તે મનુષ્ય ભાષામાં બેલ્યો-બેટા ! અત્યારે હું તારા શરણે આવ્યો છું. તું મારું રક્ષણ કર. નાગને જોઈને દયાદેવી ગભરાઈ ગઈ. નાગ કહે છે બેટા ! મને જલદી સંતાડ. તું મારાથી ડરીશ નહિ. હું નાગકુમાર દેવ અધિષ્ઠિત છું પણું મદારીઓ અને મંત્રવાદીઓ મારી પાછળ પડયા છે. તેના મંત્રના અધિષ્ઠાયક દેવની આજ્ઞા ભંગ કરવા હું અસમર્થ છું. માટે મારું રક્ષણ કર. હમણાં તે લેકે આવી પહોંચશે. માટે વિલંબન કર. એક તરફ નાગને ડર લાગે, બીજી તરફ દયાદેવીના દિલમાં દયાના ઝરણું ફૂટયા. મનમાં વિચાર કર્યો કે આમેય જીવનમાં શું સુખ છે? જીવતી મરેલા જેવી છું. તે આ એક જીવને જીવતદાન આપવાને લાભ લઈ લઉં. તરત દયાએ પિતાને પાલવ ધર્યો ને કહ્યું. નાગબાપા ! આવી જાવ. નાગ કહે છે બેટા! ખોળામાં તો એ લકે જોઈ જશે. એમ કર. મને તારા અંબોડે વીંટી દે. ખેાળામાં નાગ લે સારે પણ અંબોડે વીંટ ટે. છતાં દયાદેવીએ હિંમત કરીને અંબેડો ધર્યો, નાગદેવ તેના અંબોડે વીંટાઈ ગયા. એટલે માથે ઓઢીને દયા બેઠી છે. હવે મંત્રવાદીઓ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧ અષાડ વદ ૪ ને ગુરૂવાર તા. ૧૫-૭-૭૬ અનંત કરૂણાનિધી, શાસ્ત્રકાર ભગવાન જગતના જીવના ઉધારને માટે દાંડી પીટાવીને કહે છે હે ભવ્યજી! તમારે આ પંચમકાળમાં સુખ જોઈતું હોય તે ધર્મ કરે. સુહ પત, પુર્વ ધમર્ પાપથી દુઃખ મળે છે ને ધર્મથી સુખ મળે છે. આવી સુંદર વાત સમજાવવા છતાં કંઈક જીવોને ધર્મ કરવાની રૂચી થતી નથી. ઉત્તમ પિતેની મેળે સમજીને ધર્મ કરે છે. મધ્યમ અને પ્રેરણા કરવાથી ધર્મ કરે છે. અને અધમ છ પ્રેરણા કરવા છતાં પણ ધર્મ કરતા નથી. ધર્મ ઉપરના સહજ પ્રેમથી ધર્મ થાય તે ધર્મ આત્માને ભવસાગરથી પાર ઉતારે અને સંસારિક સુખ Page #109 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સગવડે પ્રત્યેના રાગથી જે ધર્મ થાય તે ધર્મ આત્માને ભવાટવીમાં ભ્રમણ કરાવે. ભવનું વિસર્જન કરવાને બદલે નવા નવા ભવનું સર્જન કરે. બંધુઓ! કનક, કામિની અને કીર્તિ પરના પ્રેમથી તે મારાને તમારા જીવે અનંતી વાર ધર્મ કર્યો. પણ મેક્ષ પરના પ્રેમથી આ જીવે એકાદ વાર પણ ધર્મ કર્યો હોય એવું આપણા આત્માની દશા ઉપરથી જણાતું નથી. ધર્મ કરીએ ને આત્માની દશા બદલાય નહિ તે તે ધર્મ કર્યો કહેવાય ? ધર્મ કરીએ અને આપણા વિચાર, વાણી અને વર્તન સુધરે નહિ તે ધર્મ કર્યો કેવી રીતે કહેવાય? ખાઈએ ને ભૂખ ભાંગે નહિ તે ખાવું શા કામનું ? દવા લઈએ ને દર્દ દૂર ન થાય તો દવા લીધાનું પ્રયોજન શું? પાણું પીએ ને તૃષા ન છીપે તે પાણી પીધું શા કામનું? એ રીતે ધર્મ ઘણે કરીએ પણ સ્વભાવ ન સુધરે, વિચાર અને જીવન ન સુધરે તે ધર્મ કર્યાને શો અર્થ? સત્ય સમજીને ધર્મ કરે જ્યારે તમને એમ લાગશે કે ધર્મ એ મેક્ષ સુખ આપનારે છે. ધર્મ પરમ હિતકારી છે, ધર્મ મારું સાચું અને શાશ્વતું ધન છે. પરમ આદરણીય છે. એ અચિંત્ય ચિંતામણી છે. ધર્મ કામધેનુ, કલ્પવૃક્ષ અને કામકુંભ સમાન છે, એ માતા છે, પિતા છે, બાંધવ છે, આ ધર્મ પ્રત્યે ભાવ રાખીને ધર્મ થાય તે માનવજીવન ધન્ય બને અને સાર્થક બને. કોઈ પણ જાતના બદલાની આશા વગર નિષ્કામ ભાવથી ધર્મ કરે. આ ઉત્તમ માનવભવ પામીને ધર્મ એ મારું પરમ કર્તવ્ય છે એવું માનીને ધર્મ કરે. માછલીને પાણી સિવાય બીજે કયાંય ચેન ન પડે તેમ ધર્મના સાચા પ્રેમીને ધર્મ સિવાય કયાંય ચેન ન પડે. માટે ઉત્તમ પુરૂષે ધર્મ પરના સહજ પ્રેમથી પોતાની મેળે ધર્મ કરે છે. મધ્યમ પુરૂષને કોઈ પ્રેરણું કરે તે ધર્મ કરે છે. જ્યારે અધમ પુરૂષે કઈ ધર્મ કરવાની પ્રેરણું કરે તે પણ ધર્મ કરતા નથી. ધર્મ આપણું જીવનમાં ચંદનની સુગધના ન્યાયે વણાઈ જ જોઈએ. જેમ ચંદનથી ચંદનની સુગંધ જુદી ન પડે તેમ ધમીંથી ધર્મ હેજ પણ જુદો ન પડે જઈએ. શરીરથી છાયા જુદી ન પડે તેમ ધમથી ધર્મ છૂટે ન પડવો જોઈએ. ધર્મી જ્યાં જ્યાં જાય ત્યાં ધર્મ તેની પાછળ જાય. જીવનમાં ધર્મ અસ્થિ મજજા બની જ જોઈએ. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ ધર્મ છૂટ ન જોઈએ. ભલે, સંસારનું સમગ્ર સુખ સળગી જાય, અરે આ દેહ પણ સળગી જાય તે પણ ધર્મ ન છૂટે ઈએ. જે ધર્મ પાસે છે તે મર્યા પછી પણ ઉત્તમ સુખના સ્થાને તેના માટે તૈયાર છે. ખૂબ ધર્મ કરે ને કદાચ કષ્ટ આવે તે કષ્ટથી ગભરાવું નહિ. આપણે ધર્મ કરીએ તેથી દુઃખ ન આવે એ કેઈ નિયમ નથી. કારણ કે પૂર્વભવમાં જે પાપ Page #110 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૦૧ કર્યાં છે તે તે તેને સમય થતાં ધર્મ કરવા છતાં પણ ઉયમાં આવે છે. એમ સમજીને દુઃખથી જરા પણ ગભરાયા વિના ધને ખરાખર વળગી રહેવું. ધમ પાસે છે તા છેવટે સૌ સારું થવાનું છે એવી દૃઢ શ્રધ્ધા રાખવી. ધર્મ એ મનુષ્યના જીવનના ચાવીસે કલાકના જીવનસાથી બની રહેવા જોઈએ. માત્ર ઉપાશ્રયમાં આવીએ ત્યારે ધ થાય એવું નહિ પણ ઉપાશ્રયની બહાર જીવનના પ્રત્યેક ક્ષેત્રામાં ધર્મની સુવાસ પ્રસરેલી રહેવી જોઈ એ. ખાતાં-પીતાં-ઉઠતાં-બેસતાં-ખોલતાં-સૂતાં વહેપાર ધંધા કરતાં દરેક ક્ષેત્રમાં ધમ સાથે રહેવા જોઈએ. ધર્મ એક ક્ષણ પણ છૂટા ન પડવા જોઈએ. ધમ કરનારે ધમનું સ્વરૂપ સમજી લેવુ જોઇએ. અને ધર્મ કરવાના સાધના પણ આળખી લેવા જોઈ એ. સંગ પણ ધી મનુષ્યના રાખવા. ધર્મોનું વાંચન અને ધર્મના અભ્યાસ કરવા જોઈ એ. કોઈ પણ જાતની લાલચ કે લાભ વિના ધમ થાય તે આત્માનું ઉત્થાન જલ્દી થાય. માટે ભૌતિક સુખ માટે નહિ પણ આત્મિક સુખ માટે ધમ કરવાની જરૂર છે. જ્ઞાતાજી સુત્રના આઠમા અધ્યયનને અધિકાર ચાલે છે. વીતશેકા નગરીમાં અલ નામે રાજા રાજ્ય કરે છે, તેના તાખામાં અનેક નાના-મેટા ગામડાઓ છે અને અનેક મેટા નગરા છે. આટલા રાજ્યથી તેને સંતાષ છે. ખીજા રાજાએ સાથે ચઢાઇ કરી વધારે રાજ્ય મેળવવાની લાલસા કે તૃષ્ણા નથી. તેમના અંતે ઉરમાં રૂપરૂપના અંબાર જેવી અપ્સરા સમાન ઊભતી એક હજાર રાણીઓ છે તે પણ ઘણી વિનીત, સુશીલ અને સંસ્કારી છે. શીયળવતી અને ગુણવાન છે. રૂપ હાય પણ ગુણુ ન હેાય તેા તેની કાઈ કિ`મત નથી. એક સંસ્કૃત શ્લોકમાં પણ કહ્યું છે કે : "अगुणस्य हृतं रुपथशीलस्य हृतं कुलम् | असिध्धेस्तु हता विद्या, अभोगस्य हतं धनम् ॥” જેની પાસે ગુણેા નથી તેનું સ્વરૂપ નાશ પામે છે. જેની પાસે શીલ-સદાચાર નથી તેનું મૂળ નાશ પામે છે. જેની પાસે સિધ્ધિ નથી તેની વિદ્યા નાશ પામે છે. અને જેની પાસે ભેાગ નથી તેનું ધન નાશ પામે છે. બલરાજાની બધી રાણીએ રૂપ અને ગુણથી યુકત હતી. એક હજાર રાણીઓમાં ધારણી રાણી મુખ્ય હતી. તેની દૃષ્ટિ ખૂબ વિશાળ હતી. બહેનોને એમ થાય કે ધારણી રાણી રાજાની મુખ્ય પટ્ટરાણી હતી, ૯૯૯ રાણીઓમાં હેડ હતી એને કેટલું સુખ હશે ! મારી બહેનેા ! દુનિયામાં મેટા થવું સહેલ છે પણ મેટાપણાની ફરજો અદા કરવી કઠીન છે. જેટલા મેટા તેટલી વધુ સહનશીલતા કેળવવી પડે છે. તમે કહેા છે ને કે માભને ખીલા ખમવા પડે. પહેલાં મકાન બંધાય ત્યારે લાકડાનો માલ ઉંચે મૂકવા હોય ત્યારે સારુ મુહુત જોઈ મેાભને નાડા છડી ખાંધી, કંકુનો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શારદા શિખર ચાંલ્લો કરી, ફૂલનો હાર આંધીને માલ ઉચે મૂકતા. આટલું કરવાનું કારણ શું ? મેાભ ઉપર મકાનનો સંપૂર્ણ આધાર છે. ઘરને બધા ભાર માલ ઝીલે છે. એટલે તેનું આટલુ મહત્વ છે. ઘરમાં જે વડીલ હોય છે તેના માથે ઘરની બધી જવાબદારી છે. એમને સહન પણ વધુ કરવુ પડે છે. કાઈ સ્હેજ કંઈ કહે ને ઉતરી પડે તે તે જવાબદારીને ભાર ઝીલી શકે નહિ. જે સહન કરે તે ઝીલી શકે છે. જે વડીલ હાય તેનું હૃદયપણું વિશાળ હાવું જોઈ એ. ઘરમાં સાસુ હાય ને વહુ નવા સાડલા લઈ આવે પણ સાસુથી છાનું રાખે તો સાસુનુ દિલ સંકુચિત રહે ને સાસુ વહુથી છૂપાવે તે વહુનું દિલ સંકુચિત રહે છે. પણ વહુ એમ કહે ખા ! આ નવા સાડલાં લાવી છું. તમે પહેલાં પહેરો પછી હું પહેરીશ. તેા સાસુ કહેશે ના વહુ બેટા ! આવા મને ન શેલે. તમે પહેરો. પણ વહુ ખૂબ આગ્રહ કરીને કહે કે ના ખા ! તમે પહેરશે પછી હું પહેરીશ તે સાસુનું મન એવું મેળું થઈ જાય કે પેાતાની પાસે જે સાડલા હાય તે આપી દે ને કહે-વહુ બેટા ! તમે મારા સાડલા પહેરે. દરેક આવી રીતે વિશાળતા કેળવે તે હું તો માનું છું કે આ સંસાર સ્વર્ગ જેવા બની જાય. આ રીતે નાકરા માટે શેઠ-શેઠાણી વિશાળ દૃષ્ટિ રાખે તો એ નાકરનુ મન પણ તમારા પ્રત્યે વિશાળ રહે છે. * ધારણી રાણી પણ એવા વિશાળ હતા. યથા નામ તથા કુળ '” જેવા નામ તેવા ગુણ હતા. અત્યારે તેા નામ એવા પાડે છે કે તેમા ગુણ ન હાય. રહેવુ છે ભારતમાંને નામ ફારેનના શેાધી લાવે છે. વસવુ' અહી' ને મષી રીતભાત ત્યાંની રાખવી છે. પછી ભારત ક્યાંથી ઊંચુ આવે ? ધારણી રાણી વિશાળ, પ્રેમાળ ને ઉદાર હતા. તે ૯૯૯ રાણીઓના દિલમાં વસી ગયા હતા. દરેક રાણીને તેમના પ્રત્યે અત્યંત પ્રેમ હતા. અને દેખે ને ગાંડી ઘેલી બની જાય. એ જે કંઈ કહે તે બધી રાણીઓ મંજુર કરતી ને તેની આજ્ઞા પ્રમાણે ચાલતી હતી. ધારણી રાણી પ્રત્યે દરેક રાણીના આટલો બધો પ્રેમ હતા તેનું કારણ શું ? તેનામાં સહનશીલતા હતી. સારુ.-ખાટું બધું પચાવવાની શકિત હતી. તે રાજાની પટ્ટરાણી હતી એટલે રાજા તેના માટે ફાઈ નવીન ચીજ લાવે તે એમ નહિ કે હું મેટી એટલે મારે તેના ઉપયોગ કરવાના. એ તો પેાતાની નાની બહેનેાને પહેલાં આપી દેતી. આ વસ્તુ મારી છે એવું માનતી ન હતી એટલે તેના પ્રત્યે કાઈને ઈયાં ન હતી. માણુસના ગુણુથી માનવના મૂલ્ય અકાય છે.....જીએ, દુનિયામાં લાકડું તે ઘણા પ્રકારનુ હાય છે ને ? પણ કિંમત વધુ કાની છે ? સુખડના લાકડાની. શા માટે ? કેાઈ એને કાપી નાંખે, ઘસી નાંખે કે ખાળી નાંખે તે પણ એ સુગંધ આપે છે તેથી તેના મૂલ્ય અંકાય છે. એ ચંદન શું કહે છે ! બધુ દુઃખ જગતનું' ખમવુ' છે, પ્રભુ ચ`દન મારે બનવુ છે, કોઈ લાભ ઉઠાવે ઘસી ઘસી, હું સહન કરું છુ` હસી હસી, Page #112 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પરની શકિતમાં શમવુ' છે પ્રભુ ચ`દન મારે બનવુ છે. કોઈ અગ્નિમાં અને બળે, નથી ફરિયાદો કરવી મારે, આનંદથી મારે બળવુ છે, પ્રભુ ચંદન મારે બનવુ છે. ૧૦૩ જે પરને માટે પેાતાની જાતનું બલિદાન આપે છે તેની જગતમાં કિંમત અંકાય છે, જો તમારે માનવજીવનને મૂલ્યવાન બનાવવુ હાય તા ચંદન જેવા અનેા. ચંદનને કાઈ ઘસી નાંખે તે સુગધ આપે. શરીરે લેપ કરે તે શીતળતા આપે પણ તમને કાઈ એ કટુ શબ્દો કહે તેા શું કરશે ? સમતાની સૌરભ આપશે કે ગાળ આપશે અહી વ્યાખ્યાન પૂરું થયું. સામાયિક પાળી, મુહપત્તિ છોડીને બહાર ગયા, કાઈ એ તમારું સ્હેજ અપમાન કર્યું, એ કટુ શબ્દો કહ્યા તા ભાઈના ક્રોધનેા પારો આસમાને ચઢી જાય. રાજ વીતરાગ વાણી સાંભળેા, સામાયિક કરે ને સમભાવ ન આવે તે મારે તમને કેવા કહેવા ? એક કેળું ખાઈ એ તેા ભૂખ મટી જાય, એક ગ્લાસ પાણી પીએ તે તૃષા શાંત થાય. એક એનેસીન કે એસ્પ્રેની ટીકડી લઈ એ તે। માથું ઉતરી જાય. એ. પી. સી. ની ગાળી લઈ એ તા તાવ ઉતરી જાય છે ને તમે એક કલાક વીતરાગ વાણીનું પાન કરેા તેની કઈ અસર થતી નથી તેનું કારણ શું? તમે કઈ જાતના શ્રેાતા છે ? ત્રણ પૂતળીનો ન્યાય આપ્યા છે. એક આરસની પૂતળી છે, ખીજી લાકડાની પૂતળી છે ને ત્રીજી રૂની પૂતળી છે. આરસની પૂતળીને દૂધમાં નાંખવામાં આવે તે તે દૂધમાં રહે ત્યાં સુધી ભીની રહે પણ બહાર કાઢા ત્યારે હતી તેવી ને તેવી સ્હેજ પણ દૂધ ચૂસે નહિ. મીજી લાકડાની પૂતળીને દૂધમાં નાંખવામાં આવે તા થોડું દૂધ ચૂસશે. બહાર કાઢયા પછી ઘેાડીવાર ભીની રહેશે. ત્રીજી રૂની પૂતળી દૂધમાં નાંખવામાં આવે તે તે દૂધ ચૂસી લે છે. ખોલો, આ ત્રણ પૂતળીમાંથી તમે કઈ પૂતળી જેવા શ્રોતા છે ? (હસાહસ). તમે રૂની પૂતળી જેવા ન અનેા તેા ખેર, પણ લાકડાની પૂતળી જેવા ખનશે તે પણ મને સંતાષ થશે. જેનામાં ઘેાડી પણ વીતરાગ વાણી પચી છે તેવા જીવા કના ઉદયથી દુઃખ આવશે ત્યારે હાય....હાય નહિ કરે પણ હાય....હાય એમ કહેશે. કારણ કે પૂર્વ ભવમાં મેં કમ ખાંધ્યા છે તેના ઉદ્ભયથી દુઃખ આવ્યું છે એમાં હાય....હાય શેની કરવાની ? હાય....હાય કરાય એમ સમજે છે. પારકાને દોષ દેતા નથી. જે આવે! સમભાવ રાખે છે તેનાં કાં ખપે છે. અહીં ધારણી રાણી ખૂખ ડાહી, ગંભીર અને ધૈયવાન હતી. રાજયના કામમાં તે રાજાને સલાહ આપતી હતી. સમય આવે રાજ્યનું તંત્ર ચલાવવું પડે તેા ચલાવી શકે તેવું તેનામાં ખમીર હતું. આવી ધારણી રાણી ૯૯૯ રાણીઓ સાથે પ્રેમથી હળી મળીને દૂધ-સાકરની જેમ રહેતી હતી. જ્યાં રાણીઆને આવેા પરસ્પર પ્રેમ હોય Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શારદા શિખર તેના પતિને પણ કેટલો આનંદ હાય ! કયારે પણ કલેશનું નામ નહિ. આ રીતે ખલરાજા ધારણી આદિ ૧૦૦૦ રાણીએ સાથે સ્વર્ગ જેવા સુખ ભાગવતાં હતા. ખંધુએ ! આ ખલરાજા કેટલા પુણ્યવાન છે કે તેમની રાણીએ તે આજ્ઞાંકિત હતી, સાથે તેમનું મંત્રીમંડળ પણ અનુકૂળ હતું. શરીરમાં કોઈ જાતની વ્યાધિએ હુમલા કર્યો નથી, ખીજા રાજ્ય તરફથી લડાઈના ભય નથી. હાથી-ઘેાડા, રથ અને પાયદળના પાર નથી. સેવકે ખમ્મા ખમ્મા કરે છે. અઢળક સંપત્તિ છે. સૌ કાઈ તેમની સેવામાં હાજર છે. ભૌતિક સુખમાં કોઈ જાતની કમીના નથી. વધુ મેળવવાની આશા કે અભિલાષા નથી. અનેરા આનંદ-પ્રમાદ અને વિનેાદમાં દિવસે પસાર થઈ રહ્યા છે. બેલા, ખલરાજા કેટલા સુખી છે ! કેાઈ જાતનું દુઃખ છે ? પણ જ્ઞાનીએ કહે છે કે રાજાને ગમે તેટલું સુખ હોય પણ અંતે નાશવંત છે. આવા સુખી રાજા કરતાં મેક્ષમાં બિરાજતા સિધ્ધ ભગવાને સમયે સમયે અનંતગણું સુખ હાય છે. અને તે પણ શાશ્વત છે. તેના કદી નાશ થવાનો નહિ. આવું શાશ્વત સુખ મેળવવું હાય તેા ધર્મની આરાધના કરે. અલરાજા ધારણી પ્રમુખ એક હજાર રાણીએ સાથે સુખ ભાગવે છે. ને આનંદ કરે છે. "तर णं सा धारिणी देवी अन्नया कथाई सिहे सुमिणे पास्सित्ताणं पडिबुध्धा ।” એક વખત ધારિણી રાણી સુંદર પલંગમાં સુતા હતાં ત્યારે કંઈક ઉંઘતાં અને કંઈક જાગતાં એવી અવસ્થામાં રાત્રીના છેલ્લા પ્રહરે તેમણે સ્વપ્નમાં એક સિંહ જોયા. એ સ્વપ્ન જોતાંની સાથે રાણી જાગૃત થયા. સ્વપ્ન કંઈક જાગૃત અને કંઈક નિદ્રા હોય તેવી અવસ્થામાં આવે છે. એકાંત જાગતા કે એકાંત ઘતા હાય એવી અવસ્થામાં સ્વપ્ન આવતું નથી. કુલ ૭ર સ્વપ્ના છે તેમાં ૩૦ સ્વપ્ના શુભ છે ને ૪૨ સ્વપ્ના અશુભ છે. તેમાંથી તીથ કર ભગવંત જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ૧૪ સ્વપ્ના દેખે છે અને ચક્રવતિની માતા પણ એ ચૌદ સ્વપ્ના દેખે છે, પણ અનેમાં ક્રક એટલે છે કે તીથ કર પ્રભુની માતા એ ચૌદ સ્વપ્ના સ્પષ્ટ દેખે છેને ચક્રવતિની માતા ઝાંખા દેખે છે. વાસુદેવની માતાને સાત સ્વપ્ના આવે છે. બળદેવની માતાને ચાર સ્વપ્ના આવે છે અને માંડલિક રાજાની માતાને એક સ્વપ્ન આવે છે. આ ધારણી રાણીને પણ સ્વપ્ન આવ્યું. એ ચૌદ સ્વપ્ના માંહેનું એક સ્વપ્ન હતું. સ્વપ્નને ધારણ કરનાર પણ ધૈયવાન જોઈએ. કોઈ સારું સ્વપ્ન આવે પછી ઉંઘવું નહિ પણ ધર્મારાધના કરવી. અને એ સ્વપ્ન કાઈ જેવા તેવા માણસને મેઢ કહેવું નહિ. સવાર પડતાં ગામમાં કોઇ પવિત્ર સત ખરાજમાન હાય તેમની પાસે જઈને સ્વપ્નની વાત કરવી. સંત ન હાય તેા ઘરમાં વડીલને કહેવું. એ ન હોયને પતિ ધૈયવાન હાય તા તેને કહેવું, અગર કઈ સગા-સ્નેહીમાં સજ્જન હોય તે ત્યાં Page #114 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૦૫ જઈને કહેવું, પણ કેઈને કહ્યા વિના બીજા કાર્યમાં જોડાવું નહિ. ગમે તેને કહેવાથી અગર ઊંઘી જવાથી સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય છે. જેને તેને કહેવાથી શું થાય છે તે એક દાખલો આપું. સ્વન એક જ છતાં ફળ જુદા : એક વણિકને પુત્ર હતો ને એક પટેલનો પુત્ર હતા. બંને ખૂબ ગરીબ હતા. એ બંને મિત્ર હતા. એક વખત બંને કઈ ગામડામાં ગયેલા. પાછા આવતાં માર્ગમાં રાત પડી ગઈ તેથી એક ઝાડની નીચે સૂતા હતા. બંનેને એક સરખું સ્વપ્ન આવ્યું કે એક મટે ઘીથી ચેપડેલે ને ઉપર ગોળ મૂકેલો રોટલે જે ને આખે ને આખો ખાઈ ગયા. સ્વપન જોઈને જાગૃત થયા. સવાર પડવા આવી હતી ને પિતાનું ગામ નજીક હતું એટલે ચાલવા લાગ્યા. પેલા પટેલના છોકરાએ એક સંન્યાસીને કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું એટલે તેણે કહ્યું કે તને આવું સ્વપ્ન આવ્યું છે તે જા. તને આજે ઘીથી ચેપલે ટલે ને ગોળ ખાવા મળશે. બીજે વણિકને કરે ગરીબ હતો પણ સંસ્કારી હતું. એ તે સીધે ઉપાશ્રયમાં ગયો ને ગુરૂને વંદન કરીને સ્વપ્નની વાત કરી એટલે ગુરૂએ કહ્યું આજથી સાતમે દિવસે તને રાજ્ય મળશે. છેકરે ખૂબ ગંભીર હતું. એણે મનમાં એ પણ વિચાર ન કર્યો કે હું આ ગરીબ માણસ છું. મને રાજ્ય કયાંથી મળવાનું છે ? તે ગુરૂનું વચન તહેત કરી માંગલીક સાંભળીને ઘેર ગયે. બે દિવસ રહીને પા છે કેઈ કામ પ્રસંગે બહારગામ ગયે. સંતે સ્વપ્નનું ફળ કહ્યા પછી છ દિવસ થયાં પણ રાજ્ય મળવાનું નામનિશાન દેખાતું નથી. છતાં મનમાં એમ પણ નથી થતું કે સંતે કહ્યું હતું ને કંઈ થયું નહિ. તે છેકરે એ ગંભીર હતો. તે ફરતો ફરતે એક ગામના પાદરમાં આવ્યું. ખૂબ થાકી ગયા હતા એટલે નદી કિનારે રેતીમાં સૂઈ ગયે. થાક ખૂબ લાગ્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ એ ગામના રાજા મરણ પામ્યા હતા. રાજાને પુત્ર હતો નહિ. કેને રાજ્ય આપવું? તે વિચારતાં રાજાના પ્રધાન અને ગામના મેટા માણસોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હાથણી શણગારવી ને તેની સૂંઢમાં કળશ આપ. હાથણી જેના ઉપર કળશ ઢળે તેને રાજા બનાવવા. આજુબાજુના ગામના રાજાઓ પણ આવ્યા હતા. ગામના લોકો પણ સારા વસ્ત્રો સજી રાજા બનવાની આશાથી તૈયાર થઈને ઉભા હતા. સૌના મનમાં એવી આશા હતી કે હાથણી આપણા ઉપર કળશ ઢળશે. સમય થતાં હાથણી શણગારીને લૂંઢમાં કળશ આપીને છૂટી મૂકી. રાજાના માણસો હાથણીની પાછળ ચાલે છે. હાથણી આખા ગામમાં ફરી પણ કેઈના ઉપર કળશ ઢળે નહિ. તે ફરતી ફરતી નદી કિનારે આવી ત્યાં પેલે ગરીબ વણિકનો પુત્ર ઘસઘસાટ ઉંઘતે હતું ત્યાં આવી. તેને સુંઘીને હાથણીએ તેના ઉપર કળશ ઢો. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શારદા શિખર દુઃખ દે છે શું માંગ્યું ? એને માંગવું હાત તા ઘણું માંગી શકત. અપર માતા આવા ને દુઃખ ટાળવાનું માંગ્યું હાત તે તેને સુખ મળતુ ને ! પણ ન માંગ્યુ’. એના દિલમાં દયા હતી એટલે એની ગાયા અને એ પોતે છાંયડે બેસી શકે એટલા માટે ઝાડ થાય તેવું માંગ્યું. કદાચ તમારા ઉપર દેવ પ્રસન્ન થાય તે તમે શું માંગેા ? તમે તા માંગતા ભૂલે નહિ. કેમ ખરાખર છે ને ? (હસાહસ) નાગદેવ પણ વિચારમાં પડયા. અહે। ! આ માળા ભેાળી લાગે છે. એ નાની છે. એટલે એનામાં વધુ માંગવાની સમજણુ નથી. ભલે, તેની જે અભિલાષા છે તે પૂર્ણ કરુ.... હવે “ તથાસ્તુ કહીને તરત ફળ ફૂલથી લચી રહેલા સુદર ખગીચા ખનાવી દીધા અને કહ્યુ બેટા ! તું જ્યાં જઈશ ત્યાં આ ખીચા તારી સાથે રહેશે, અને તને સુંદર છાયા આપશે. નાની જગ્યામાં નાના થઈને રહેશે અને માટી જગ્યામાં મોટા થઈ ને રહેશે. આ પ્રમાણે વરદાન આપીને નાગદેવ અદૃશ્ય થઈ ગયા. ,, બંધુઓ ! જીવદયા પાળવામાં કેટલા મહાન લાભ છે! હવે જોજો, દયાદેવીના પુણ્યના ઉદય થાય છે. શરૂઆતમાં હું કહી ગઈ કે ધર્મ આત્મા માટે કરવાને છે. કોઈ જાતની આકાંક્ષાથી નહિ. તમને ધમ કરવાનું કહીએ ત્યારે કહે છે! પછી કરીશું. ધ કરતાં આળસ થાય છે. પણ ધથી પુણ્યના મીઠા ફળ મળે છે. ત્યારે કેવા આનંદ થાય છે ! મનગમતી વસ્તુએ માંગ્યા કરતાં પણ અધિક સામેથી આવીને મળે છે. આ પૂર્વભવમાં કરેલી આરાધનાનું ફળ છે. દયાદેવી તેા બગીચામાં બેઠી છે. જાણે વનદેવી ન હાય ! તેમ શે।ભવા લાગી. તેને ભૂખ ખૂખ લાગી હતી. બગીચામાં કેરી, સીતાફળ, ચીકુ, દ્રાક્ષ, સફરજન, મેાસ ંખી, સંતરા આદિ અનેક પ્રકારનાં ફળ ખગીચામાં હતા એટલે તેણે ફળ ખાધા, પાણી પીધું અને સાંજ પડતાં ગાયે ચરાવીને ઘેર આવી. એ ગાયેા ચરાવવા જાય ને સાંજે પાછી આવે ત્યારે બગીચે પણ એની સાથે ને સાથે રહે છે. એ ઘરમાં જાય એટલે બગીચા ઘર ઉપર છત્રની માફક અધ્ધર રહે છે. જાણે મકાન ઉપર છત્ર ન યુ" હોય તેવું લાગતું હતું. આ રીતે દરરોજ બગીચા એની સાથે રહેવા લાગ્યા. એના ઘર ઉપર પણુ બગીચા દેખાય છે. આ જોઈને લેાકેાના મનમાં ખૂબ આશ્ચય થયું કે આ શું! આ છેકરી કાઈ પુણ્યવાન લાગે છે. સ્વાભાવિક રીતે લેાકેા દયાદેવીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. એની પ્રશ'સા સાંભળીને એરમાન માતા ઈર્ષ્યાની આગથી ખળવા લાગી. ને તેને પૂછ્યું છેકરી ! આ બધુ શુ' નાટક કરે છે? ત્યારે દયાદેવી કહે છે મા હું કાંઈ કરતી નથી. ને મને કંઈ ખખર નથી. એક દિવસ દયાદેવી ગાયેા ચરાવવા ગઈ હતી. બગીચામાં એક બાજુ ઘાસ Page #116 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૦૫ જઈને કહેવું, પણ કોઈને કહ્યા વિના બીજા કાર્યમાં જોડાવું નહિ. ગમે તેને કહેવાથી અગર ઉંઘી જવાથી સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય છે. જેને તેને કહેવાથી શું થાય છે તે એક દાખલો આપું. “એક જ છતાં ફળ જુદા’ઃ એક વણિકને પુત્ર હતો ને એક પટેલને પુત્ર હતો. બંને ખૂબ ગરીબ હતા. એ બંને મિત્રો હતા. એક વખત બંને કઈ ગામડામાં ગયેલા. પાછા આવતાં માર્ગમાં રાત પડી ગઈ. તેથી એક ઝાડની નીચે સૂતા હતા. બંનેને એક સરખું સ્વપ્ન આવ્યું કે એક મોટો ઘીથી ચેપડેલો ને ઉપર ગોળ મૂકેલો ટલે જેને આખે ને આખે ખાઈ ગયા. સ્વપ્ન જોઈને જાગૃત થયા. સવાર પડવા આવી હતી ને પિતાનું ગામ નજીક હતું એટલે ચાલવા લાગ્યા. પેલા પટેલના છોકરાએ એક સંન્યાસીને કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું એટલે તેણે કહ્યું કે તને આવું સ્વપ્ન આવ્યું છે તે જા. તને આજે ઘીથી ચેપલે રોટલે ને ગોળ ખાવા મળશે. બીજે વણિકનો છોકરે ગરીબ હતો પણ સંસ્કારી હતું. એ તો સીધે ઉપાશ્રયમાં ગયે ને ગુરૂને વંદન કરીને સ્વપ્નની વાત કરી એટલે ગુરૂએ કહ્યું આજથી સાતમે દિવસે તને રાજ્ય મળશે. છોકરે ખૂબ ગંભીર હતો. એણે મનમાં એ પણ વિચાર ન કર્યો કે હું આ ગરીબ માણસ છું. મને રાજ્ય ક્યાંથી મળવાનું છે? તે ગુરૂનું વચન તહેત કરી માંગલીક સાંભળીને ઘેર ગયે. બે દિવસ રહીને પાછો કેઈ કામ પ્રસંગે બહારગામ ગયા. સંતે સ્વપ્નનું ફળ કહ્યા પછી છ દિવસ થયાં પણ રાજ્ય મળવાનું નામનિશાન દેખાતું નથી. છતાં મનમાં એમ પણ નથી થતું કે સંતે કહ્યું હતું ને કંઈ થયું નહિ. તે છેકરે એ ગંભીર હતું. તે ફરતે ફરતે એક ગામના પાદરમાં આવ્યું. ખૂબ થાકી ગયા હતા એટલે નદી કિનારે રેતીમાં સૂઈ ગયે. થાક ખૂબ લાગ્યો હતો તેથી ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. એ ગામના રાજા મરણ પામ્યા હતા. રાજાને પુત્ર હતું નહિ. કોને રાજય આપવું ? તે વિચારતાં રાજાના પ્રધાન અને ગામના મેટા માણસેએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હાથણી શણગારવી ને તેની સૂંઢમાં કળશ આપ. હાથણી જેના ઉપર કળશ ઢળે તેને રાજા બનાવવા. આજુબાજુના ગામના રાજાઓ પણ આવ્યા હતા. ગામના લોકે પણ સારા વસ્ત્રો સજી રાજા બનવાની આશાથી તૈયાર થઈને ઉભા હતા. સૌના મનમાં એવી આશા હતી કે હાથણી આપણું ઉપર કળશ ઢેળશે. સમય થતાં હાથણી શણગારીને સુંઢમાં કળશ આપીને છૂટી મૂકી. રાજાના માણસે હાથણીની પાછળ ચાલે છે. હાથણી આખા ગામમાં ફરી પણ કેઈના ઉપર કળશ ઢે નહિ. તે ફરતી ફરતી નદી કિનારે આવી ત્યાં પેલે ગરીબ વણિકને પુત્ર ઘસઘસાટ ઉંઘતે હતો ત્યાં આવી. તેને સુંધીને હાથણીએ તેના ઉપર કળશ ઢો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શારદા શિખર શું માંગ્યું? એને માંગવું હોત તે ઘણું માંગી શક્ત. અપર માતા આવા દુઃખ દે છે ને દુઃખ ટાળવાનું માંગ્યું હોત તો તેને સુખ મળત ને! પણ ન માંગ્યું. એના દિલમાં દયા હતી એટલે એની ગાય અને એ પિતે છાંયડે બેસી શકે એટલા માટે ઝાડ થાય તેવું માંગ્યું. કદાચ તમારા ઉપર દેવ પ્રસન્ન થાય તે તમે શું માંગો ? તમે તે માંગતા ભૂલે નહિ. કેમ બરાબર છે ને ? (હસાહસ) નાગદેવ પણ વિચારમાં પડયા. અહે! આ બાળા ભળી લાગે છે. એ નાની છે. એટલે એનામાં વધુ માંગવાની સમજણ નથી. ભલે, તેની જે અભિલાષા છે તે પૂર્ણ કરું. હવે તથાસ્ત ” કહીને તરત ફળ ફૂલથી લચી રહેલે સુંદર બગીચો બનાવી દીધું અને કહ્યું બેટા ! તું જ્યાં જઈશ ત્યાં આ બગીચે તારી સાથે રહેશે, અને તને સુંદર છાયા આપશે. નાની જગ્યામાં નાને થઈને રહેશે અને મટી જગ્યામાં મોટે થઈને રહેશે. આ પ્રમાણે વરદાન આપીને નાગદેવ અદશ્ય થઈ ગયા. બંધુઓ ! જીવદયા પાળવામાં કેટલે મહાન લાભ છે! હવે જોજો, દયાદેવીના પુણ્યને ઉદય થાય છે. શરૂઆતમાં હું કહી ગઈ કે ધર્મ આત્મા માટે કરવાનો છે. કઈ જાતની આકાંક્ષાથી નહિ. તમને ધર્મ કરવાનું કહીએ ત્યારે કહે છે પછી કરીશું. ધર્મ કરતાં આળસ થાય છે. પણ ધર્મથી પુણ્યના મીઠા ફળ મળે છે. ત્યારે કે આનંદ થાય છે ! મનગમતી વસ્તુઓ માંગ્યા કરતાં પણ અધિક સામેથી આવીને મળે છે. આ પૂર્વભવમાં કરેલી આરાધનાનું ફળ છે. દયાદેવી તે બગીચામાં બેઠી છે. જાણે વનદેવી ન હોય ! તેમ શોભવા લાગી. તેને ભૂખ ખૂબ લાગી હતી. બગીચામાં કેરી, સીતાફળ, ચીકુ, દ્રાક્ષ, સફરજન, મેસંબી, સંતરા આદિ અનેક પ્રકારનાં ફળ બગીચામાં હતા એટલે તેણે ફળ ખાધા, પાણી પીધું અને સાંજ પડતાં ગાયો ચરાવીને ઘેર આવી. એ ગાયે ચરાવવા જાય ને સાંજે પાછી આવે ત્યારે બગીચો પણ એની સાથે ને સાથે રહે છે. એ ઘરમાં જાય એટલે બગીચે ઘર ઉપર છત્રની માફક અધ્ધર રહે છે. જાણે મકાન ઉપર છત્ર ન ધર્યું હોય તેવું લાગતું હતું. આ રીતે દરરોજ બગીચ એની સાથે રહેવા લાગ્યો. એના ઘર ઉપર પણ બગીચે દેખાય છે. આ જોઈને લોકોના મનમાં ખૂબ આશ્ચર્ય થયું કે આ શું ! આ છોકરી કેઈ પુણ્યવાન લાગે છે. સ્વાભાવિક રીતે લેકે દયાદેવીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. એની પ્રશંસા સાંભળીને ઓરમાન માતા ઈર્ષાની આગથી બળવા લાગી. ને તેને પૂછયું કરી ! આ બધું શું નાટક કરે છે ? ત્યારે દયાદેવી કહે છે બા ! હું કાંઈ કરતી નથી. ને મને કંઈ ખબર નથી. એક દિવસ દયાદેવી ગાયો ચરાવવા ગઈ હતી. બગીચામાં એક બાજુ ઘાસ Page #118 -------------------------------------------------------------------------- ________________ qok શારદા શિખર ખૂબ થતું હતું એટલે ગાયને લીલું ઘાસ શોધવા દૂર જવું પડતું નહિ. એટલામાં ગાયે ચરતી હતી ને દયાદેવી બગીચાના બાંકડા ઉપર સૂતી હતી. એ સમયે એને ઉંઘ આવી ગઈ. તે સમયે પાટલીપુત્રને હિતશત્રુ રાજા કોઈ શત્રુ ઉપર વિજય મેળવી પિતાના નગર તરફ જઈ રહ્યો હતો. તે હાથી-ઘોડા-પાયદળ-રથ આદિ મોટું સૈન્ય લઈને આ રસ્તેથી નીકળે. આ સુંદર બગીચે જોઈ તેના મનમાં થયું. આપણે ગયા ત્યારે આ સુંદર બગીચે અહીં ન હતું. એક વૃક્ષ પણ ન હતું. તે આ બગીચે કોણે બનાવ્યું હશે? કે સુંદર છે ! બગીચાની શોભા જોઈને તેની છાયામાં વિસામો લેવા માટે રાજાએ ત્યાં પડાવ નાંખે. હાથી-ઘેડા-બળદ બધાને બગીચાના ઝાડ સાથે બાંધી દીધાં. બગીચામાં રાજાનું સૈન્ય ઉતરવાથી ખૂબ અવાજ થયે. એટલે દયાદેવી જાગી ગઈ. ચારે તરફ મોટું સૈિન્ય, હાથી-ઘોડા એ બધામાં એની ગાયે દેખાતી ન હતી. એટલે તે ગભરાઈ ગઈ. હાથી-ઘોડા આ બધું જોઈને ગાયે ડરીને દૂર જતી રહી હતી. એટલે એ એકદમ ઉભી થઈને દૂર ગયેલી પોતાની ગાયોને પાછી વાળવા દેડી. એટલે બગીચે પણ એની પાછળ દોડવા લાગ્યા. ઝાડે બાંધેલા હાથી, ઘોડા, બળદ પણ દેડવા લાગ્યા. રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું ? આવું તે મેં કદી જોયું નથી. મંત્રી પણ આશ્ચર્ય પામી ગયે. રાજા કહે પ્રધાનજી ! આ બધું શું આશ્ચર્ય છે ? તમે એની તપાસ કરે. પ્રધાન બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું– સાહેબ ! આપણે આવ્યા ત્યારે પેલી છોકરી બાંકડા ઉપર સુતી હતી. એ અત્યારે ડે છે. એટલે મને લાગે છે કે એની પાછળ આ બધુ દેડતું હોય તેમ લાગે છે. રાજા કહે–તે એ છોકરીને બોલાવીને પૂછે. પ્રધાન મોટેથી કહે છે હે બહેન ! તું ઉભી રહે ! હવે તે ઉભી રહેશે કે નહીં ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૨ અષાડ વદ ૫ ને શુક્રવાર તા. ૧૬-૭–૭૬ અનંત કરૂણાના સાગર, સમતાના સાધક, વિષયના વારક, મમતાના મારક અને સ્વાદુવાદના સર્જક એવા ભગવંતે જ્ઞાતાજી સુત્રના આઠમાં અધ્યયનમાં ગૂઢ ભાવે સમજાવ્યા છે. એ ગૂઢ ભાવે આપણને કયારે સમજાય ? જ્યારે આત્મા વિભાવનું વિસ્મરણ કરી સ્વભાવના ઘરમાં આવે ત્યારે. આત્મા સ્વભાવમાં આવે ત્યારે એને પોતાનું ભાન થાય છે. દેવેને પણ દુર્લભ એ માનવભવ પામીને માનવીએ આત્માનો વિચાર કરવાનો છે. આત્માને વિચાર એટલે આત્માના સ્વભાવને વિચાર. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શારદા શિખર અનંત શક્તિનો સ્વામી છે. મોટા ચક્રવર્તિ કે ઈન્દ્ર કરતાં પણ મહર્ધિક છે. પાંચ ઈન્દ્રિય અને મન આ બધા એના નોકર છે. આત્મા જે હુકમ છેડે તે એમને ઉઠાવવો પડે. પરંતુ આત્માની દશા એવી થઈ છે કે પોતે પિતાના સ્વરૂપનું ભાન ભૂલીને પુદ્ગલની પૂજામાં ને પરની પંચાતમાં પડી ગયો છે. પિતાની શકિતનું ભાન ભૂલી પ્રમાદમાં પડી ગયો એટલે પાંચ ઈન્દ્રિયો રૂપી પાંચ મુનિમો કહે કે દીકરા કહે એમણે સત્તાની લગામ હાથમાં લઈ લીધી છે. એટલે આત્મા પોતે સત્તાધીશ, ચક્રવર્તિને ચક્રવર્તિ, ઈન્દ્રને પણ ઈદ્ર હોવા છતાં ઈન્દ્રિઓની હકુમત પ્રમાણે તેને ચાલવું પડે છે. એમની મહેરબાની હોય તે ચેતનરાજા પોતાની ઈચ્છા મુજબ કરી શકે છે. ચેતનદેવને વિચાર થાય કે આજે મારે વ્યાખ્યાન સાંભળવા જવું છે પણ કાનની મહેરબાની ન હોય તો ન અવાય. કાન કહે કે રેડિયો પર છાયાગીત સાંભળવા છે ત્યાં જવું નથી. ચેતનદેવ કહે મારે સંતદર્શન કરવા જવું છે પણ નયન કહે મારે ટી.વી. ઉપર પીકચર જેવું છે. ચેતન કહે મારે આજે ઉપવાસ આયંબીલ કરવા છે પણ રસેન્દ્રિય કહે છે ના...ના. ઉપવાસ કરીશ તો અશક્તિ આવશે, ને આયંબીલનું ભજન ભાવતું નથી. આજે તે ટેસ્ટફુલ ભજન જમવું છે. એટલે એમનો હુકમ થતાં ચેતન રાજા બેસી ગયા. આ રીતે દરેક ઈન્દ્રિ આત્મા ઉપર હકુમત ચલાવે છે. બેલે, શક્તિ હોવા છતાં સત્તા ખરી? માલીકપણું ગુમાવી દીધું છે ને ? કેટલા અફસોસની વાત છે. આનું કંઈ દુઃખ ખરું ? પિતાની શકિતને પિતે સારા કાર્યમાં સદુપયોગ ન કરી શકે. કેટલી બધી પરાધીનતા છે! પાંચ ઇન્દ્રિય રૂપી પાંચ ટ્રસ્ટીઓ”: ઘણી વખત માણસ પિતાની મિતનું ટ્રસ્ટ બનાવે છે. માની લે કે કોઈ માણસ પાસે ૨૫ લાખ રૂપિયા છે, તેનું ટ્રસ્ટ બનાવ્યું. પાંચ ટ્રસ્ટી નીમ્યા. પિતે જીવે ત્યાં સુધી પિતાની અને પિતે મરી જાય તે પત્નીની. આ રીતે મિક્ત ટ્રસ્ટને સોંપી. મિલકત પિતાની હોવા છતાં પૈસા લેવા હોય તે ટ્રસ્ટીની સહી જોઈએ. એ મિલકત માલિક મરી ગયા પછી તે મિલ્કતની માલિકી પત્નીની ખરીને? પતિ ગયા પછી ટ્રસ્ટીઓની દાનત બગડી એટલે પોતે માલિક બનીને બેસી ગયા. પેલી સ્ત્રીને પૈસાની જરૂર પડે ત્યારે ટ્રસ્ટી પાસે જઈને માંગણી કરે છે પણ પૈસા દેતા નથી. એવું પણ બની જાય છે ને ? ટ્રસ્ટી સારા હોય તે વાંધો નહિ પણ ખાઉધરા નીકળ્યા તે તે બહેનની બૂરી દશા થાય છે. છતે પૈસે ભીખ માંગવાનો વખત આવે છે. પતિની કમાણે છે માલિકી પિતાની છે પણ પિતે ભીખ માંગે છે ને ટ્રસ્ટીઓ મોજ કરે છે. તેમ આ પાંચ ઈન્દ્રિયે રૂપી પાંચ ટ્રસ્ટીએ આત્માની અનંત શક્તિના માલિક Page #120 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૦૮ ખૂબ થતું હતું એટલે ગાયોને લીલું ઘાસ શોધવા દૂર જવું પડતું નહિ. એટલામાં ગાયે ચરતી હતી ને દયાદેવી બગીચાના બાંકડા ઉપર સૂતી હતી. એ સમયે એને ઉંઘ આવી ગઈ. તે સમયે પાટલીપુત્રને જિતશત્રુ રાજા કેઈ શત્રુ ઉપર વિજય મેળવી પિતાના નગર તરફ જઈ રહ્યો હતો. તે હાથી-ઘોડા–પાયદળ-રથ આદિ મોટું સૈન્ય લઈને આ રસ્તેથી નીકળે. આ સુંદર બગીચે જોઈ તેના મનમાં થયું. આપણે ગયા ત્યારે આ સુંદર બગીચો અહીં ન હતું. એક વૃક્ષ પણ ન હતું. તે આ બગીચે કોણે બનાવ્યું હશે? કે સુંદર છે! બગીચાની શભા જોઈને તેની છાયામાં વિસામો લેવા માટે રાજાએ ત્યાં પડાવ નાંખે. હાથી-ઘોડા-બળદ બધાને બગીચાના ઝાડ સાથે બાંધી દીધાં. બગીચામાં રાજાનું સૈન્ય ઉતરવાથી ખૂબ અવાજ થયે. એટલે દયાદેવી જાગી ગઈ. ચારે તરફ મોટું સૈન્ય, હાથી-ઘોડા એ બધામાં એની ગાયે દેખાતી ન હતી. એટલે તે ગભરાઈ ગઈ. હાથી–ઘેડા આ બધું જોઈને ગાયે ડરીને દૂર જતી રહી હતી. એટલે એ એકદમ ઉભી થઈને દૂર ગયેલી પિતાની ગાયને પાછી વાળવા દેડી. એટલે બગીચો પણ એની પાછળ દોડવા લાગે. ઝાડે બાંધેલા હાથી, ઘેડા, બળદ પણ દેડવા લાગ્યા. રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું ? આવું તે મેં કદી જોયું નથી. મંત્રી પણ આશ્ચર્ય પામી ગયે. રાજા કહે પ્રધાનજી ! આ બધું શું આશ્ચર્ય છે ? તમે એની તપાસ કરો. પ્રધાન બુધ્ધિશાળી હતું. તેણે કહ્યુંસાહેબ ! આપણે આવ્યા ત્યારે પેલી છોકરી બાંકડા ઉપર સુતી હતી. એ અત્યારે દેડે છે. એટલે મને લાગે છે કે એની પાછળ આ બધું દેડતું હોય તેમ લાગે છે. રાજા કહે-તે એ છે કરીને બેલાવીને પૂછો. પ્રધાન મટેથી કહે છે તે બહેન ! તું ઉભી રહે ! હવે તે ઉભી રહેશે કે નહીં ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. . વ્યાખ્યાન નં. ૧૨ અષાડ વદ ૫ ને શુક્રવાર તા. ૧૬-૭–૭૬ અનંત કરૂણાના સાગર, સમતાના સાધક, વિષયેના વારક, મમતાના મારક અને સ્વાદુવાદના સર્જક એવા ભગવંતે જ્ઞાતાજી સુત્રના આઠમાં અધ્યયનમાં ગૂઢ ભાવ સમજાવ્યા છે. એ ગૂઢ ભાવે આપણને ક્યારે સમજાય ? જ્યારે આત્મા વિભાવનું વિસ્મરણ કરી સ્વભાવના ઘરમાં આવે ત્યારે. આત્મા સ્વભાવમાં આવે ત્યારે એને પિતાનું ભાન થાય છે. દેવેને પણ દુર્લભ એવો માનવભવ પામીને માનવીએ આત્માને વિચાર કરવાનું છે. આત્માને વિચાર એટલે આત્માના સ્વભાવને વિચાર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શારદા શિખર અનંત શક્તિનો સ્વામી છે. મોટા ચક્રવર્તિ કે ઈન્દ્ર કરતાં પણ મહર્ધિક છે. પાંચ ઈન્દ્રિય અને મન આ બધા એના નેકર છે. આત્મા જે હુકમ છેડે તે એમને ઉઠાવવો પડે. પરંતુ આત્માની દશા એવી થઈ છે કે પોતે પિતાના સ્વરૂપનું ભાન ભૂલીને પુગલની પૂજામાં ને પરની પંચાતમાં પડી ગયો છે. પોતાની શક્તિનું ભાન ભૂલી પ્રમાદમાં પડી ગયો એટલે પાંચ ઈન્દ્રિયો રૂપી પાંચ મુનિમે કહો કે દીકરા. કહો એમણે સત્તાની લગામ હાથમાં લઈ લીધી છે. એટલે આત્મા પોતે સત્તાધીશ, ચક્રવર્તિને ચક્રવર્તિ, ઈન્દ્રને પણ ઈન્દ્ર હોવા છતાં ઈન્દ્રિઓની હકુમત પ્રમાણે તેને ચાલવું પડે છે. એમની મહેરબાની હોય તે ચેતનરાજા પિતાની ઈચ્છા મુજબ કરી શકે છે. ચેતનદેવને વિચાર થાય કે આજે મારે વ્યાખ્યાન સાંભળવા જવું છે પણ કાનની મહેરબાની ન હોય તે ન અવાય. કાન કહે કે રેડિયા પર છાયાગીત સાંભળવા છે ત્યાં જવું નથી. ચેતનદેવ કહે મારે સંતદર્શન કરવા જવું છે પણ નયન કહે મારે ટી.વી. ઉપર પીકચર જોવું છે. ચેતન કહે મારે આજે ઉપવાસ આયંબીલ કરવા છે પણ રસેન્દ્રિય કહે છે ના..ના. ઉપવાસ કરીશ તો અશક્તિ આવશે, ને આયંબીલનું ભોજન ભાવતું નથી. આજે તે ટેસ્ટફુલ ભોજન જમવું છે. એટલે એમને હુકમ થતાં ચેતન રાજા બેસી ગયા. આ રીતે દરેક ઈન્દ્રિ આત્મા ઉપર હકુમત ચલાવે છે. બેલે, શક્તિ હોવા છતાં સત્તા ખરી? માલીકપણું ગુમાવી દીધું છે ને ? કેટલા અફસોસની વાત છે. આનું કંઈ દુઃખ ખરું? પિતાની શક્તિને પોતે સારા કાર્યમાં સદુપયોગ ન કરી શકે. કેટલી બધી પરાધીનતા છે! પાંચ ઇન્દ્રિયો રૂપી પાંચ ટ્રસ્ટીઓ”: ઘણી વખત માણસ પોતાની મિલકતનું ટ્રસ્ટ બનાવે છે. માની લે કે કઈ માણસ પાસે ૨૫ લાખ રૂપિયા છે, તેનું ટ્રસ્ટ બનાવ્યું. પાંચ ટ્રસ્ટી નીમ્યા. પિતે જીવે ત્યાં સુધી પિતાની અને પિતે મરી જાય તો પત્નીની. આ રીતે મિલ્કત ટ્રસ્ટને સોંપી. મિત પિતાની હવા છતાં પૈસા લેવા હેય તે ટ્રસ્ટીની સહી જોઈએ. એ મિલ્કતને માલિક મરી ગયે પછી તે મિલ્કતની માલિકી પત્નીની ખરીને ? પતિ ગયા પછી ટ્રસ્ટીઓની દાનત બગડી એટલે પિતે માલિક બનીને બેસી ગયા. પેલી સ્ત્રીને પૈસાની જરૂર પડે ત્યારે ટ્રસ્ટી પાસે જઈને માંગણી કરે છે પણ પૈસા દેતા નથી. એવું પણ બની જાય છે ને ? ટ્રસ્ટી સારા હોય તો વાંધો નહિ પણ ખાઉધરા નીકળ્યા તે તે બહેનની બૂરી દશા થાય છે. છતે પૈસે ભીખ માંગવાનો વખત આવે છે. પતિની કમાણી છે માલિકી પિતાની છે પણ પિતે ભીખ માંગે છે ને ટ્રસ્ટીઓ મોજ કરે છે. તેમ આ પાંચ ઈન્દ્રિયે રૂપી પાંચ ટ્રસ્ટીઓ આત્માની અનંત શક્તિના માલિક Page #122 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૧૩ બનીને જ મઝા કરે છે ને માલ-મલીદો ઉઠાવી રહ્યા છે. અને અનંત શક્તિને સ્વામી શહેનશાહને શહેનશાહ આત્મદેવ ભૌતિક સુખના ટુકડાની ભીખ માંગી રહ્યો છે. અનંતકાળથી ઈન્દ્રિઓના ગુલામ બની ગયેલા ચેતનદેવને હવે જાગૃત કરો ને ગુલામીમાંથી મુકત કરે. ચેતનદેવને ગુલામીમાંથી મુક્ત બનાવવા કટીબધ્ધ બને. આત્માને જાગૃત બનાવવાનો આ સોનેરી સમય છે. જે આત્મા જાગૃત નહિ બને, સજાગ નહિ બને તે કર્મરૂપી લશ્કર એને ઘેરી લેશે. કર્મની ફેજ કેટલી મોટી છે તે તમે જાણે છે ? રૈયત કરતાં લશ્કર વધારે હોય ખરૂં ? બેલે, રૈયત કરતાં લશ્કર વધારે હેય? રૈયત વધારે હોય કે લશ્કર વધારે હોય? (તામાંથી અવાજ ? રૈયત કરતાં લશ્કર એાછું હેય.) આ જગતમાં એવું એક પણ રાજ્ય નથી કે જેમાં રેયત કરતાં લશ્કર વધારે હોય. પણ અહીંયા કર્મરાજાનું રાજ્ય એવું જબરજસ્ત છે કે પ્રજા કરતાં લશ્કર વધી જાય. કેવી રીતે ? તે સાંભળે. આત્માના પ્રદેશ અસંખ્યાતા છે, અને એકેક આત્મપ્રદેશ ઉપર અનંતાનંત કમ વર્ગણના પગલે છે. બેલે, કર્મરાજાનું લશ્કર કેટલું મોટું છે! કઈ રાજ્યમાં રૈયતના એકેક માણસને સાચવવા માટે એકેક સિપાઈ રાખવામાં આવે તે પણ રૈયત માથું ઊંચું કરી શકે નહિ તે આપણું એક આત્માના એક પ્રદેશ ઉપર અનંત કર્મની વર્ગનું રૂપ કર્મરાજાના અનંત સિપાઈએ થાણું નાંખીને બેઠા છે. હવે આત્મા માથું ઉંચું કરી શકે ખરા? હવે જે આત્મા સમજે કે આટલી મોટી કર્મની ફેજ મારી પાછળ પડેલી છે તે હું શું જોઈને આ સંસારમાં જ માનીને બેસી રહ્યો છું! દેવાનુપ્રિયે ! હવે તમને મારી વાત સમજાય છે કે કર્મશત્રુને હટાવવા માટે કટિબધ્ધ બનવું જોઈએ. આટલી મોટી કર્મરાજાની ફાજ આપણી પાછળ પડી છે ને હજુ નહિ ચેતીએ તે એ લશ્કર વધતું જવાનું. કર્મ બાંધીને પૈસા મેળવે છે ને મજ મઝા ઉડાવી રહ્યા છે. પણ આ તમારા પૈસા, ઘરબાર બધું કાયમ ટકશે તેની ખાત્રી છે? યાદ રાખે, છેવટે ધન તમારું નથી. આચારંગ સુત્રમાં ભગવાન કહે છે. "तओ से एगया विविहं परिसिहं संभूयं महोवगरणं भवइ, तंपि से एगया दायाया वा विभयंति, अदत्तहारो वा से अवहरति, रायाणो वा से विलुपति, Uરાત્તિ વા શે વિસતિ વા રે વાર લાદેન પાસે ફક્સરા આચારંગ સૂત્ર અ-૨ ગૃહસ્થ પાસે લાભાંતરાય કર્મના ક્ષપશમથી ખૂબ ધન હોય તેથી ઘરમાં રાચરચીલું પણ ખૂબ વસાવ્યું, વિવિધ પ્રકારના ઉપકરણે પ્રચૂર માત્રામાં ભેગા કર્યા. તેને જોઈને જીવ હરખાય છે કે મેં કેટલું બધું વસાવી દીધું છે! અહે, મારે બંગલે કે સુંદર છે ! આવું ફનચર કેઈને ત્યાં નહિ હોય. પણ જ્ઞાની કહે, - ૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શારદા શિખર છે કે એ સાધનેમાંથી સ્વજનો ભાગ પડાવે છે, અથવા ચાર લેકે તે સંપત્તિને તૂટી જાય છે અથવા રાજા છીનવી લે છે. અથવા વહેપારમાં નુકશાન જતાં નષ્ટ થાય છે, મકાનમાં આગ લાગે ને બળી જાય છે. નદીમાં પૂર આવે તે તણાઈ જાય છે. બે ત્રણ વર્ષ પહેલાં સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું. તે વખતે સાબરમતીના કિનારે બાંધેલા બંગલાઓ તણાઈ ગયા. મહેનત કરીને ભેગું કરેલું ધન, સોનું, દાગીના, કપડા બધું પૂરમાં તણાઈ ગયું. ને માણસો ઘરબાર વિનાના બની ગયા. ભૂખ-તરસ વેઠીને કાળ-અકાળના દરકાર કર્યા વિના ભેગું કરેલું ધન આ રીતે ચાલ્યા જતાં માણસ રડે છે, ઝૂરે છે ને પશ્ચાતાપ કરે છે. બંધુઓ ! આ બધું તે તમે નજરે જુએ છે ને ? આવું જોઈને પણ જે તમારે ભવિષ્યકાળ સુધારે હોય તો વર્તમાનકાળ સુધારો. સંપત્તિ તે આ રીતે ચાલી જશે પણ તેને મેળવતાં બાંધેલા કર્મો તો તમારે ભેગવવા પડશે. માટે સમજીને મોહ-મમતા છોડી દે. ઘરબાર–માલ, મિલ્કતની મમતા ઉતારીને વિચારે કે હું એક મુસાફર છું. આ ધર્મશાળામાં ઉતર્યો છું. એવું માને તે બધી ઉપાધિ ચાલી જશે. સમજીને રહે કે આ ઘર મારું નથી પણ આ ધર્મશાળા છે : એક બાદશાહને મહેલ હતું. એક ફકીરે આવીને બાદશાહના મહેલમાં પડાવ નાંખે. બાદશાહને સિપાઈ આવીને કહે છે સાંઈ ! ઈધર કર્યો ડેરા લગાયા? ઈધરસે ચલે જાઓ. ઈધરસે જા કે સરામેં ડેરા લગાઓ. સાંઈ કહને લગે કે હમ તે યહાં હી ડેરા લગાયા. ત્યારે સિપાઈએ જઈને બાદશાહને જણાવ્યું કે એક સાંઈ આયા હૈ, યહાં ડેરા લગાયા હૈ! બાદશાહે આવીને ફકીરને કાઢયે. તે કરતાં સમજીને નીકળી ગયા હતા તે રાજા કાઢત? ટૂંકમાં આપણે તે એમાંથી એ સમજવું છે કે જેમ કોઈ મુસાફીર મુસાફરી કરવા માટે નીકળ્યો અને જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તે ધર્મશાળામાં ઉતર્યો. એ ધર્મશાળાને ઓરડી માનીને બેસી ગયો. પણ ક્યાં સુધી ? ધર્મશાળા છોડ્યા પછી શું તમારી માલિકી રહેવાની છે ખરી? ના. બિલકુલ નહિ. જ્ઞાની કહે છે આ જીવ પણ એક મુસાફર છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યાં ઘરબાર બધું વસાવે છે ને મારું માનીને મમત્વ જમાવીને બેસી જાય છે પણ કયાં સુધી? જ્યાં સુધી આયુષ્ય પૂરું નથી થયું ત્યાં સુધી. આયુષ્ય પૂર્ણ થશે પછી પેલા ફકીરની જેમ એક ક્ષણ પણ નહીં રહેવા દે. ફકીરને તે બાદશાહના સુંદર મહેલમાં ઘણું રહેવું હતું પણ જવું પડ્યું ને? જીવની પણ આ દશા છે. આયુષ્ય પૂરું થતાં અહીં રહેવું હશે તે પણ એક ક્ષણ રહેવા નહીં દે. સાથે કંઈ લઈ જવા દેશે પણ નહિ. સાથે તે શુભાશુભ કર્મો આવશે. શરીર માટે, ધન અને કુટુંબને માટે અઢાર પાપનું સેવન કર્યું, કષાય કર્યા, Page #124 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૧૫ મિથ્યાત્વ સેવ્યા. એ બધું ભેગવવાનું કેને? કર્મ તે કરનારને ભેગવવા પડે છે. માલ ખાવા બધા આવશે પણ યાદ રાખજો કે માર ખાવા કોઈ નહિ આવે. એક ઘરમાં ૧૦ માણસ છે તેમાંથી એક માણસ શાક સમારવા બેસે, તેની આંગળી કપાય, લેહી નીકળે, વેદના થાય તે તે કેને ભેગવવી પડે? શાક તે બધા ખાય પણ વેદના તે એકલા શાક સમારનારને ભેગવવી પડે છે, પણ ખાનારને વેદના ભેગવવી પડતી નથી. માટે યાદ રાખજો કે કુટુંબ માટે ચોરી કરી અને પકડાઈ જાશે તે જેલમાં તમારે જવું પડશે. પણ ખાનારને જવું પડતું નથી. આવું પ્રત્યક્ષ દેખે છે ને અનુભવે છે ને કે કર્મ કરનાર દુઃખ ભોગવે છે. બીજાને ભોગવવું પડતું નથી. તેમના માથે કંઈ જોખમ પણ રહેતું નથી. માટે વિચાર કરે. આવી જોખમદારી માથે લઈને મેળવ્યું ને પાછું મૂકીને જવાનું. ત્યાં પણ માર ખાવાને. આવે જે જીવને વિચાર આવશે તે આસકિત છૂટશે ને અનાસકત ભાવ આવશે. ને કર્મનું બંધન ઓછું થશે આવા વિચાર સમકિતી જીવને આવે છે. જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ધારિણી રાણીએ સિંહનું સ્વપ્ન જોયું. જાગૃત થઈને રાજાને વાત કરી. તે વાત કાલે આવી ગઈ છે. સવાર પડતાં બલરાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સ્વપ્નનું ફળ પૂછયું. સ્વપ્ન પાઠકોએ પણ કહ્યું કે મહારાણીએ સિંહનું સ્વપ્ન જોયું છે એટલે સ્વપ્નના લક્ષણ અનુસાર સિંહ જેવા પરાક્રમી, પવિત્ર અને તેજસ્વી પુત્ર થશે. સ્વપ્નનું ફળ સાંભળીને ધારિણી રાણી ખૂબ આનંદિત થયા. રાણી ગર્ભનું પાલન કરવા લાગ્યા. જ્યારથી રાણી ગર્ભવંતી થઈ ત્યારથી તેના મનમાં પવિત્ર વિચારો આવવા લાગ્યા. સંતદર્શન કરું, દાન દઉં, સામાયિક કરું, આવા ધાર્મિક વિચારો આવવા લાગ્યા. ગર્ભમાંથી જીવની પરીક્ષા ? ગર્ભને જીવ જે પવિત્ર આવે તે માતાને આવા પવિત્ર વિચારો આવે છે. ગર્ભમાં પુણ્યવાન છવ આવે તે ઘરમાં પૈસા વધે, પ્રેમ વધે. કુટુંબમાં કુસંપ હેય તે સંપ થઈ જાય, વિન ટળી જાય છે ને આનંદ આનંદ વર્તાય છે. જે કઈ પાપી જીવ આવ્યો હોય તે સંપ હોય તે પણ ઝઘડા ને કલેશ થઈ જાય છે. એકબીજાનાં મન તૂટી જાય છે. કંઈક વખતે ગર્ભવંતી બહેને ઘઉં વીણતી હોય તે ઘઉં વીણતાં કાંકરે મેઢામાં મૂકે છે. આ માટી ખાવાનું કેમ મન થયું ? એને દેષ નથી. અંદર રહેલ ગર્ભને જીવ એવે છે એટલે તેને માટી ખાવાનું મન થાય છે. ( શ્રેણીક રાજાની મહારાણી ચેલ્લા કેવી પવિત્ર હતી! ચલણ ચેડારાજાની પુત્રી હતી. ચેડારાજાને એકેય પુત્ર ન હતું. સાત પુત્રીઓ હતી. ભગવાને ચેડારાજાને કહ્યું હતું: “હે રાજા ! તારી સાતે સાત દીકરીઓ સતી છે. તારે ત્યાં દીકરીએ દીવ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શારદા શિખર રહેશે. દરેક મનુષ્યના મુખે તારી દીકરીઓના નામ ગવાશે. એવી પવિત્ર સતીઓ છે. આવી પવિત્ર ચેલણ રાણીના ગર્ભમાં કોણીક આવ્યું ત્યારે તેને શ્રેણીકરાજાના કલેજાનું માંસ ખાવાનું મન થયું. એમાં ચેલણાને દેષ ન હતે. ગર્ભમાં રહેલા જીવને એ ભાવ હતે. કણકને શ્રેણીક રાજાના કલેજાનું માંસ ખાવાનું મન કેમ થયું તે જાણે છે ? એને શ્રેણક રાજા સાથે પૂર્વનું વૈર હતું. કણકને જીવ તાપસ હતો. તે મા ખમણને પારણે મા ખમણ કરતે. તેની તપશ્ચર્યા આગળ ભલભલાનાં શીર મૂકી જતાં. તે વખતે શ્રેણકને જીવ પણ રાજા હતે. તે આ તાપસના દર્શન કરવા જતા. તેના પ્રત્યે રાજાને ખૂબ ભક્તિભાવ હતો. રાજાએ તાપસને પિતાને ત્યાં પારણું કરવા આમંત્રણ આપ્યું. તાપસને એવો નિયમ હતો કે જેને ત્યાં પારણું નકકી થયું હોય ત્યાં કરવું. જે ત્યાં પારણું ન થાય તે બીજે પારણું કરવું નહિ ને બીજું માખમણ કરવું. આ રાજા તાપસને પારણાનું આમંત્રણ આપતાં ને પારણને દિવસે તે કંઈકને કંઈક તકલીફમાં મૂકાઈ જતા. એક વખત રાજાને માથામાં દુઃખવા આવ્યું, બીજી વખત યુદ્ધમાં જવાનું બન્યું. ત્રીજી વખત રાણીએ પુત્રને જન્મ આપે તેના ઉત્સવમાં પડી ગયા. જેમ ગુણસેન અને અગ્નિશનું બન્યું હતું તેમ બન્યું. તાપસના પારણાની વેળા વીતી જાય ને બીજું મા ખમણ શરૂ કરે અને રાજાની તકલીફ દૂર થઈ જાય. પછી રાજા તાપસની પાસે ક્ષમા માંગવા જતા. આ રીતે ત્રણ વખત બન્યું. ત્રીજી વખત પારણું ન થયું ત્યારે તાપસને કોધ આવે. કોધમાં ને ક્રોધમાં તેણે આહારને ત્યાગ કર્યો ને નિયાણું કર્યું કે રાજાએ ત્રણ ત્રણ વખત પરાણું કરવા આવવાનું આમંત્રણ આપ્યું ને પારણું કરાવ્યું નહિ. હવે બીજા ભવમાં એનું વૈર લઈશ તે તાપસ શ્રેણીક રાજાને પુત્ર કેણીક થયા. માટે થયાં પછી પણ શ્રેણુક રાજાને પાંજરામાં પૂરીને ચાબખાના માર માર્યા, શ્રેણુક રાજાએ ખૂબ માફી માંગી પણ તાપસ માન્ય નહિ. વૈરના વિપાક જીવને ભોગવ્યા વિના છૂટકે થતું નથી. તમે કહો છે ને કે “પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણુમાં” નવી વહુ ઘરમાં પરણીને આવે ત્યારે તેનાં નેણ, વેણ અને ચાલ ઉપરથી તે કેવી છે તે પરખાઈ જાય છે. ચતુર માણસ માણસની આંખ જોઈને સમજી જાય છે કે આ માણસ આ હશે. તેના બોલવા ઉપરથી વધુ ખાત્રી થાય છે ને ત્રીજું ચાલ ઉપરથી પણ માણસની પારખ થાય છે. તેમ કંઈક જીવ ગર્ભમાં આવે ત્યારે માતાને જે વિચાર આવે તે ઉપરથી પરખાય છે. ને કંઈક જન્મ થયા પછી પરખાય છે. અહીં ધારિણી રાણીને ગર્ભમાં જીવ આવીને ઉત્પન્ન થયો ત્યારથી તેને પવિત્ર વિચારો આવવા લાગ્યા. ધારિણી રાણી ગર્ભવતી થઈ તેથી ૯૯૯ રાણીને ખૂબ આનંદ થ. ગર્ભનું પાલન કરતાં સવા નવ માસ સુખેથી પૂર્ણ થયા ત્યારબાદ રાણીએ Page #126 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૭ પુત્રને જન્મ આપે એ પુત્ર ખૂબ તેજસ્વી હો માતાએ સ્વપ્નમાં બળવાન સિંહ જે હતે. અને એના પિતાનું નામ બલરાજા હતું. તે ઉપરથી એ પુત્રનું નામ મહાબલકુમાર પાડવામાં આવ્યું. કંઈક જગ્યાએ માતાના નામ ઉપરથી પુત્રનું નામ રાખવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧લ્મા અધ્યયનમાં મૃગાપુત્રનું નામ તેની માતાના નામ ઉપરથી પડયું છે. મૃગાદેવી માતાનું નામ હતું. તે ઉપરથી મૃગાપુત્ર નામ પાડયું. અહીં પિતાના નામ ઉપરથી મહાબલકુમાર નામ પાડયું. એના જન્મથી વીતશોકા નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયે. પુત્રનું પાલન કરવા જુદા જુદા દેશની દાસીએ રાખી છે. ખૂબ લાડકોડથી મહાબલકુમાર મેટા થાય છે. રાજા રાણીને આનંદને પાર નથી. હવે તે મહાબલકુમાર મેટા થશે ને આગળ શું બનશે તેના ભાવ અવસરે વિચારીશું. વિઘતપ્રભા સાથે લગ્ન કરવાની રાજાની ભાવના બે દિવસથી આપણે એક દષ્ટાંત ચાલે છે. પેલી છોકરી તેની ગાયોને પાછી વાળવા દેડી એટલે બગીચો પણું દેડ. સાથે રાજાના હાથી-ઘડા બધું દેડવા લાગ્યું. રાજાની આજ્ઞાથી મંત્રી દયાદેવીને ઉભી રાખવા બૂમ પાડે છે. બહેન ! જરા ઉભી રહે. છોકરીનું નામ દયાદેવી હતું. નામ તેવા તેનામાં ગુણ હતા. જે દયા ન હતા તે સર્પને અંડા ઉપર વીંટે? તેની દયાના પ્રભાવે નાગદેવે તેના ઉપર પ્રસન્ન થઈને વરદાન આપ્યું અને તેનું નામ વિદ્યુતપ્રભા પાડયું હતું. એને પણ વિદ્યુત પ્રભા નામ ખૂબ ગમી ગયું હતું. પ્રધાને ઘણું બૂમ પાડી એટલે વિદ્યુતપ્રભા ઉભી રહી એટલે બગીચે પણ ઉભો રહ્યો. મંત્રીએ તેની પાસે આવીને પૂછયું: “બહેન! તું શા માટે દેડે છે ? વિદ્યુતપ્રભાએ કહ્યું કે “મારી ગાય દૂર જતી રહી છે. તેને પાછી વાળવા જાઉં છું પ્રધાને કહ્યું “બહેન ! તું ઉભી રહે. તું ના જઈશ. અમારા માણસે તારી ગાયોને પાછી વાળશે. પણ તું દેડે છે એટલે આ બગીચે દોડે છે અને ઝાડ સાથે બાંધેલા અમારા હાથી-ઘડા પણ દેડવા લાગે છે. અને અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. પ્રધાન વિદ્યુતપ્રભાને રાજા પાસે લઈ ગયે. વિઘતપ્રભા ખૂબ સૌંદર્યવાન હતી. તેને જોઈને રાજા સ્થિર થઈ ગયા. એના ચિન્હો પરથી રાજાને લાગ્યું કે આ છોકરી કુંવારી છે. તેના સામી દષ્ટિ કરીને રાજાએ પ્રધાન સામું જોયું એટલે પ્રધાન સમજી ગયા ને વિદ્યુતપ્રભાને પૂછયું: “બહેન ! તારે અમારા આ મહારાજાની રાણી બનવું છે?” ત્યારે વિદ્યુતપ્રભાએ કહ્યું: “એ બાબતમાં હું કંઈ ન જાણું. જ્યાં મારા માતા-પિતા પરણાવશે ત્યાં પરણીશ.” પવિત્ર બાળાએ આપેલો જવાબઃ એ આજની છોકરીઓ જેવી ન હતી કે મારેબાર પિતાની જાતે મુરતિ પસંદ કરી લે. પ્રધાને તેના પિતાનું ઠામઠેકાણું Page #127 -------------------------------------------------------------------------- ________________ ܬܪܪ શારદા શિખર પૂછી લીધું. રાજાએ કહ્યું, “તું અહીં ઉભી રહે. હું મારા પ્રધાનને તારા પિતાને બેલાવવા એકલું છું.” રાજાની આજ્ઞાથી પ્રધાન વિદ્યુતપ્રભાના પિતાને બેલાવવા માટે ગામમાં ગયે. શોધતા શોધતે તે વિદ્યુતપ્રભાને ઘેર પહોંચે. એના પિતાને મળ્યા ને બધી વાત કરી. પ્રધાનની વાત સાંભળીને તેના પિતાના મનમાં થયું કે હું તે કે ગરીબ છું શું આવા મેટા રાજા મારી દીકરી સાથે લગ્ન કરે ! પ્રધાનને પૂછે છે: “ભાઈ ! તમે મારી ગરીબની મશ્કરી તે નથી કરતા ને ?” પ્રધાન કહે છે કે હું મશ્કરી નથી કરતો સત્ય કહું છું. તમે મારી સાથે ચાલો. આપને તેડવા માટે મને મહારાજાએ મોકલ્યો છે. બ્રાહ્મણના મનમાં થયું. “અહો ! મારી પુત્રી કેવી પુણ્યવાન છે કે આવા મોટા રાજા તેની માંગણી કરે છે. પિતાની પુત્રી રાજા સાથે પરણે તે કયા પિતાને આનંદ ન હોય ! બ્રાહ્મણ પ્રધાનની સાથે જિતશત્રુ રાજા પાસે આવ્યા. મહારાજાએ કહ્યું “આ તમારી પુત્રી ભાગ્યશાળી ને પવિત્ર છે. હજુ કુંવારી છે. તે મારી સાથે પરણાવે.” બ્રાહ્મણે વિચાર કર્યો કેઃ “હાલીચાલીને લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે તે મોં ધેવા શા માટે જાઉં? આવા રાજા જે જમાઈ શેળે નહિ જડે.” રાજાની માંગણી માન્ય રાખી અને ત્યાં ને ત્યાં વિદ્યુતપ્રભાના રાજા સાથે લગ્ન કર્યા. રાજાએ કહ્યું “હવે તમે મારા સસરા થયા. હું મોટે રાજા અને મારા સસરા ગાયો ચરાવે તે સારું ન લાગે. એટલે હું તમને બાર ગામ ભેટ આપું છું. એ બાર ગામને વહીવટ તમે કરજો. ને જે આવક આવે તે તમારી.” રાજા જેના ઉપર તુષ્માન થાય તેનું કામ થઈ જાય. કહેવાય છે ને કે. દેશપતિ જબ રીઝત છે, તબ દેત ગામ કરતે નિહાલી; ગામપતિ જબ રીઝત હૈ, તબ દેત ખેત કે વાડી, ખેતપતિ જબ રીઝત હૈ, તબ દેત ધાન પાલી દે પાલી, બનીયા ભાઈ જબ રીઝત હૈ, તબ દેત તાલી દે તાલી મેટા રાજા રીઝયા તે બ્રાહ્મણને બાર ગામ આપી દીધા. ગામનો રાજા રીકે તે એક-બે વીઘાં જમીન આપી દે, અને ખેડૂત રીઝે તે પાલી–બેપાલી અનાજ આપી છે. પણ જો તમે રીઝે તે શું આપો? (હસાહસ) વાણીયાભાઈ રીઝે તે તાળી આપે. અમને તાળી ન આપ પણ ચેમાસું પૂરું કરીને ઉઠીએ એટલે કહેશે કે મહાસતીજીનું મારું બહુ સારું થયું. એમ કહીને પતાવી દેશે. ગરીબ બ્રાહ્મણને બાર ગામ મળ્યા એટલે તે ખુશખુશ થઈ ગયે. * પુણ્ય શું નથી કરતું ?” એક વખત જંગલમાં ગાયે ચરાવનારી છોકરી રાજાની રાણી બની ગઈ. તેના પણ ભાગ્ય ખુલી ગયા. મહાન દુઃખમાંથી એકાએક આવું મહાન સુખ વિદ્યુતપ્રભાને મળી ગયું. તેનું કારણ શું? આ એની પૂર્વ Page #128 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૧૯ જન્મમાં કરેલી ધર્મની આરાધના અને આ ભવમાં નાગને બથા તેનું ફળ મળ્યું. જિતશત્રુરાજા અને વિદ્યુતપ્રભા બંને તેના પિતાજીના પગમાં પડયા. તેના પિતાજીએ પિતાની પુત્રીને હિત શિખામણ આપી આશીર્વાદ આપ્યા. પિતાના આશીર્વાદ લઈને વિદ્યુતપ્રભાએ જિતશત્રુ રાજા સાથે પાટલીપુત્ર તરફ પ્રયાણ કર્યું. દીકરીને વળાવીને બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. પેલે દિવ્ય બગીચે દેવી પ્રભાવથી વિદ્યુતપ્રભાના મસ્તક ઉપર સાથે ને સાથે રહે છે. નગરમાં પ્રવેશ કરતાં જનતામાં થયેલ આશ્ચર્ય -મહારાજા થોડા દિવસમાં પિતાના સૈન્ય સાથે વિદ્યુતપ્રભા સહિત પાટલીપુત્રના પાદરમાં આવી પહોંચ્યા. મહારાજા શત્રુ ઉપર વિજય મેળવીને આવ્યા છે એટલે પાટલીપુત્રની પ્રજા પિતાના મહારાજાનું ઠાઠમાઠથી સ્વાગત કરવા તૈયાર થઈ. રાજાનું સ્વાગત કરવા નગરવાસીઓના ટેટેળાં કીડીઓની જેમ ઉભરાયાં. એક તે રાજા વિજય મેળવીને આવ્યા છે તેને હર્ષ છે અને બીજું વિદ્યુતપ્રભા જેવી સૌંદર્યવાન રાણીને જોઈને ખૂબ હર્ષ પામ્યા. રાજા-રાણીએ નગરમાં પ્રવેશ કર્યો. પેલે દિવ્ય બગીચે તેના મસ્તક ઉપર છત્રની જેમ શોભતે સાથે જાય છે. રાણીના મસ્તક ઉપર બગીચે જોઈને નગર જનોને ખૂબ આશ્ચર્ય થયું. અંદરઅંદર એકબીજાને પૂછવા લાગ્યા કે આ શું આશ્ચર્ય! દુનિયાભરમાં ફર્યા પણ આવું આશ્ચર્ય કદી જોયું નથી. પાટલીપુત્રની પ્રજાને આ બગીચા જોઈને ખૂબ આશ્ચર્ય થયું છે. હવે રાજા પિતાના મહેલમાં જશે ને વિદ્યુતપ્રભાને કેવું પદ મળશે ને શું બનશે તેના ભાવ અવસરે વ્યાખ્યાન નં.-૧૩ અષાડ વદ ૬ ને શનીવાર તા. ૧૭-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાના સાગર સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતે જગતના જીના ઉધાર માટે સિધ્ધાંત પ્રરૂપ્યા. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલે છે. ભગવંતે સૂત્રમાં એ વાત બતાવી છે કે જી આત્મિક સાચું સુખ કેમ પ્રાપ્ત કરે અને આત્મ કલ્યાણ કરે તે હેતુથી પવિત્ર માર્ગ બતાવ્યો છે. પણ સાચું સુખ કેને કહેવાય અને તે સુખ કેમ પ્રાપ્ત થાય તે આ જીવને ખબર નથી. જીવ સંસારના વિનશ્વર અને ક્ષણિક સુખોમાં આનંદ માની રહ્યો છે. કદાચ પુણ્યબળે કરેની સંપત્તિ અને સુખની સામગ્રી મળી જાય તે માનવ માને છે કે મારે ઘેર બધું સુખ છે. પણ જ્ઞાની ભગવંતે કહે છે કે હે ભાન ભૂલેલા જીવ! તું અનાદિકાળથી સુખ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શારદા શિખર મેળવવા મથે છે, મેળવે છે ને ભોગવે છે તે સાચું સુખ નથી. જે સુખ આવે ને ચાલ્યું જાય તે સાચું સુખ કહેવાય ? મનુષ્ય કરતાં દેવોનું સુખ ચઢીયાતું છે છતાં દેના સુખને વખાણ્યું નથી. - સિધ્ધાંતમાં ભગવંતે કહ્યું છે કે “વિ કુણી રેવતા રેપ ” દેવલોકમાં રહેલા દેવ પણ સુખી નથી. દેવેમાં પણ પાંચ અનુત્તર વિમાનમાં છેલ્લા સર્વાર્થ સિદધ વિમાનના દેવને મહાન સુખ દેવા છતાં એના સુખને વખાણ્યું નથી. પણ સાચું સુખ કયું છે? “ક્ષાર નુ નામ્ ... દુનિયામાં મોક્ષથી ચઢીયાતું બીજું કેઈસુખ નથી. ઉંચામાં ઉંચું સુખ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતાઓને છે છતાં અહીં જ્ઞાની કહે છે કે સર્વકાળના સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેનાં સુખ ભેગાં કરીએ તે પણ સિધ્ધ ભગવંતના એક સમયનાં સુખ જેટલું પણ એ દેવેનું સુખ નથી. તે વિચાર કરે એ સુખ કેટલું હશે ? ભગવંતનું એક વચન પણ હદયમાં ઉતરે અને મોક્ષની શ્રધ્ધા થાય તે દેવલેકના સુખની પણ જીવને ઈચ્છા રહે નહિ. કારણ કે દરેક સુખ નાશવંત છે. " સંસારના સર્વે સ્થાનક અશાશ્વત છે સંસારના વિષય ભેગમાં જીવ સુખ માને છે કારણ કે તે અજ્ઞાન છે. જેમ કેઈ એક નાના બાળકના હાથમાં સેનાની પિચી પહેરાવી છે. તે બહાર રમવા માટે ગયે. તેને કેઈએ કહ્યું-લે બાબા ! હું તને આ પેંડાનું પડીકું આપું, મને તારી આ સોનાની પચી આપી દે. હવે બાળકને મન પેંડા ને પચી બંને સરખા છે. એને ખબર નથી કે આ પોંચીમાં પેંડાના કેટલા પડીકા સમાયાં છે? એટલે પહોંચી આપીને પડી લઈ લીધું. ત્યાં એની માતા આવી પહોંચી અને પેંડાનું પડીકું ઝૂંટવીને પિચી પાછી લઈ લીધી. બાળક અજ્ઞાન હોવાના કારણે પેંડાનું પડીકું જોઈને લલચાઈ ગયે. તેમ આ જીવની દશા પણ કેવી છે ? ધર્મથી મોક્ષ અને દેવક મળે છે છતાં આ જીવે મેક્ષની દરકાર કરી નથી કારણ કે વાસ્તવિક જ્ઞાનના અભાવે જ્યાં સાચું ને શાશ્વત સુખ રહેલું છે તેવા મેક્ષના સુખની ઈચ્છા છેડીને દેવકના સુખની ઈચ્છા આ જીવે અજ્ઞાન બાળકની જેમ કરી છે. નાના બાળકને પચીની કિંમત સમજાણી નથી એટલે એના હાથમાંથી પેંડાનું પડીકું ઝુંટવી લે તે રડે છે. જેમ છોકરાના હાથમાંથી પેંડાનું પડીકુ છોડાવવું મુશ્કેલ પડે છે તેવી રીતે જે અજ્ઞાની જીવને પૌગલિક સુખને રાગ છે તેવા છેને અનંતા સુખને આપનાર સદાને માટે આત્માને અમર રાખનાર મેક્ષ જેવી ઉત્તમ ચીજ રૂચતી નથી. પેંડાને ખાધા પછી તે પેંડા રૂપે રહેતા નથી. પછી તે તે અશુચી બનીને બહાર નીકળે છે. તેવી રીતે આ સંસારમાં ગમે તે સ્થાન મળે પણ તે અંતે અશાવત-અનિત્ય છે. વજન Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ 1. • શારદા શિખર કાળજણાતાળ દુન્યવી સર્વ સ્થાન અશાશ્વતા-અનિત્ય છે. સર્વાર્થસિધ્ધ વિમાનના દેવેની સ્થિતિ ૩૩ સાગરેપમની છે ને એટલે કાળ તેમને ત્યાં સુખ ભોગવવાનું છે તેવું સ્થાન લઈએ તે પણ તે અનિત્ય છે. કારણ કે ત્યાંથી મનુષ્યભવમાં આવ્યા સિવાય શાશ્વતા સુખનું ધામ પ્રાપ્ત થઈ શકતું નથી. ચૌદ, રાજકમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં છાનું સુખ રહ્યા કરે. એટલે કે ચૌદ રાજલકની સર્વ સ્થાન સરવાળે શૂન્ય જેવાં અનિત્ય છે. | સરવાળે એક રહે તેવું એક પણ સ્થાન સંસારમાં નથી. શૂન્યતાવાળા સર્વ સ્થાન જાણ્યાં, અનુભવ્યાં છતાં ‘પણે જગતમાં એના એ સુખ નવા લાગે છે. જેમ કે વિષયે આ જીવે અનતી વખતે ભગવ્યાં, દેવેલેકનાં ને મનુષ્યના સુખે જીવે અનંતી વખત અનુભવ્યા છતાં જયારે ફરીને મળે ત્યારે નવા લાગે છે. તમારી દીકરે પરણે વહુ આવે એટલે માને કે અમે નો સંસાર માંડ ને તેમાં આનંદ માને છે, હરખાય છે પણ વિચાર કરે. આ ભવમાં જ આ કામગ મળ્યા છે? આ જીવે શું નથી ખાધું–પીધું ને ભેગળ્યું, નથી પહેર્યું કે નથી ઓઢયું! ચૌદ રાજલેકમાં ફરીને કંઈ ભેગવવામાં બાકી રાખી નથી. જેમ એક રૂપિયાની નોટ તમે શાકવાળાને આપી, શાકવાળાએ અનાજ ખરીદીને વહેપારીને આપી, અનાજના વહેપારી પાસેથી કાપડના વહેપારીને ત્યાં ગઈ, ત્યાંથી કસાઈ પાસે ગઈ. એ રીતે એકબીજા પાસે ફરતી તમારી પાસે આવે છે. એ નેટ ફાટે મહિ ત્યાં સુધી એ કેટલી જગ્યાએ ફરે છે તેમ આ જીવ તેના શુભાશુભ કર્માનુસાર ગતિઓમાં ભમીને એક પણ પુદ્ગલની સ્પર્શના કરવામાં બાકી રાખી નથી. આ જીવે જમ્યા ત્યારથી અત્યાર સુધીમાં કેટલું ખાધું? ઘણું ખાધું છે પણ જે એક દિવસ ઉપવાસ કરે તે પારણાને દિવસે એમ લાગે છે કે જાણે આ જિદંગીમાં ખાધું નથી. એટલે આ જીવને સ્વભાવ એ વિચિત્ર છે કે અનંત વખત અનુભવે તે પણ નવું ને નવું લાગે. આ જીવને એક ને એક ચીજ વારંવાર મળે તે પણે નવાઈ જેવી લાગે છે. ' :: બંધુઓ! જ્ઞાનીના વચનને તમે વિચાર કરશે તે તમને સમજાશે કે સંસારના સુખની ચીજો અનંતી વખત મળી અને ગઈ તો પણ પૌગલિક સુખમાં હજુ આ જય રા મા રહે છે. જગતમાં એકની સાથે સબંધ બાંધે, પાછો વિખૂટ પડે છે વળી બીજાની સાથે સબંધ બાંધે છે ને છૂટે પડે છે. એમ ઘણી વખત ભેગો થશે ને છૂટે પડયો અને ૮૪ લાખ જીવાનીમાં પરિભ્રમણ કરે છે છતાં હજુ એને વિષયની લાલસા છૂટતી નથી. આત્માને સ્વભાવ તે જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમણતા કરવાનો છે. પણ પરના સંગે ચઢી પુદ્ગલના એંઠવાડામાં પડી ગયેલ છે. તમને લાગે છે કે અમને બધું નવું મળ્યું છે. પણ પુદ્ગલના એંઠવાડામાં મોટું નાંખી રહ્યા છે. પુદ્ગલ એક પ્રકારને એંઠવાડ છે ને! તમારા બાપદાદાઓ જે મૂકીને ગયા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શારદા શિખર તે તમે ભોગવે છે કે તમે મૂકીને જશે તે તમારા દીકરાઓ ભેગવવાના છે. આ એંઠવાડ નહિ તો બીજું શું? હંસલાને મોતીને ચારે ચરે ગમે પણ એંઠવાડમાં મોટું નાંખે નહિ. આપણે આત્મા શુધ્ધ સ્વભાવે હંસલા જે . મેતીના ચણ ચણનારે તું હંસ, માન સરોવરને વાસી, ગંદા રે જળના ખાબોચિયાને, શાને બન્યો તું રહેવાસી. શાને કરે આ જીવનથી પ્યાર કે તારો પંથ નિરાળે રે, તું સેચ જરા એક વાર કે તારે પંથ નિરાળે રે, શાને આવ્યો તું આ સંસાર કે તારો પંથ નિરાળ રે, મેતીને ચારે ચરનારે હંસલ પિતાનું ભાન ભૂલીને વિષયોના ગંધાતા એંઠવાડમાં વારંવાર મેટું નાંખી રહ્યો છે. બાકી હંસ ગંદા પાણીના ખાબોચીયામાં મીઠું નાંખે નહિ તેમ આત્મા પણ વિષયના ખાબોચિયામાં મોટું નાંખવા જાય નહિ. આ વિષયે ભેગવતાં તમને મીઠા લાગે છે પણ એ કેવા છે તે જાણે છે? વિષય ઝેરી બરફી જેવા છે. ભારોભાર ઝેર નાંખેલી બરફી કૂતરાના જોવામાં આવે તે ઝટપટ ખાઈ જાય. ખાધા પછી એની નસેનસો તૂટે છે. પગ ઘસે છે. પગ ઘસી ઘસીને કૂતરો મરી જાય છે. તેમ આ વિષય પણ ઝેરી બરફી જેવા છે. ભોગવતાં મીઠા લાગે છે પણ ભોગવ્યા પછી પગ ઘસીને મરવા જેવી સ્થિતિ જીવનની થાય છે. હું તમને એક વાત પૂછું કે કૂતરાને તે ખબર ન હતી કે આ બરફી ઝેરી છે એટલે ખાઈ ગયો ને મરી ગયો. પણ તમને તે સદ્ગુરૂઓ દાંડી પીટાવીને કહે છે ને કે વિષયો વિષ કરતાં પણ ભયંકર ઝેરી છે. તમે તે સમજે છે ને? છતાં વિષય રૂપી ઝેરી બરફીને ટુકડે છેડતાં નથી. બોલે, હવે મારે તમને કેવા કહેવા? પિલે નાને બાબો પિચી આપીને પેંડાના પડીકામાં લલચાઈ ગયે હતો એટલે પહોંચી આપીને પેંડાનું પડીકું લઈ લીધું પણ એની માતા આવી પિચી ને એને સમજાવ્યું કે બેટા! આ પડીકામાં તે ચાર પૈડા છે પણ આ સોંચીમાં ઘણાં પંડા સમાયેલા છે. તે માતાના વચન ઉપર વિશ્વાસ કરીને બાળકે પેંડાનું પડીકું છોડી દીધું. પરંતુ ભગવાનના વચન દ્વારા સંતે તમને વર્ષોથી સમજાવે છે છતાં વિષય રૂપી બરફીને ટુકડો છોડતાં નથી. મારે તમને કંઈ કહેવું નથી. તમે કોના જેવા કહેવામાં તે તમારી જાતે સમજી લેજે. (હસાહસ) મને તે તમારી આ હાલત જોઈને દુઃખ થાય છે. નાના બાળકે પણ માતાના વચન ઉપર વિશ્વાસ કરીને પેંડા છેડી પિચી લઈ લીધી. તે મારા મહાવીરના શ્રાવકેને મહાવીરના વચન ઉપર જ્યારે વિશ્વાસ થશે? વિષય વિષ જેવા છે તે જાણુવાં છતાં છેડતાં નથી. તેનું કારણ એક છે કે હજુ વીતરાગ વચન ઉપર વિશ્વાસ-શ્રધ્ધા નથી. અને મેક્ષની Page #132 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧રયું રૂચી જાગી નથી. જ્યારે મોક્ષમાં જવાની રૂચી જાગશે ત્યારે આ દશા તમારી નહિ હોય? જ્ઞાનીના વચન ઉપર શ્રધ્ધા જાગશે ત્યારે તેમના ગુણોને, એમની પવિત્રતાને ને એમના ઉપકારને ભૂલશું નહિ. બંધુઓ ! મને મોક્ષ મલે” એટલે કે મારે મોક્ષમાં જવું છે. આ વિચાર કેને આવે? જ્ઞાની કહે છે કે જીવને સંસારમાં ભમવાનું અર્ધપુદ્ગલપરાવર્તન હોય ત્યારે આવે છે. અર્ધપુદ્ગલપરાવર્તનથી વધારે સંસાર હોય તો મને મોક્ષ મળે એવી ઈચ્છા થાય નહિ અને જેને મોક્ષ મેળવવાની ઈચ્છા થાય છે તેને અર્ધપુદ્ગલપરાવર્તન કાળથી વધારે સંસારમાં ભમવાનું હોય નહિ. - મારે મોક્ષમાં જવું છે, મને જલ્દી મોક્ષ મળે, આ શબ્દ માત્ર હેઠેથી બોલવા પૂરતાં ન હોય. તમે એમ ન સમજતાં કે મહાસતીજી એમ કહેતા હતાં કે મોક્ષમાં જવાનો વિચાર આવે એટલે અર્ધપુદ્ગલપરાવર્તન કાળમાં મોક્ષે જવાનું. એમ નથી પણ મોક્ષમાં જવાની રૂચીવાળા જીવની રગેરગમાં સંસાર અસાર છે, છોડવા જેવા છે. એવું લાગતું હોય. મોક્ષને અભિલાષી જીવ ચારિત્ર મોહનીયના ઉદયથી સંસારમાં રહે પણ રમે નહિ. કોઈ માણસને તાવ આવે એટલે કવીનાઈનની કડવી ગોળી લે. કઈ હોમિયોપેથિક અગર બાયોકોમિકની મીઠી દવા લે અગર કોઈ મીઠું સીરપ પીએ. તેને કોઈ પૂછે કે તું શું પીવે છે ? તે કહેશે કે હું દવા પીઉં છું પણ એમ નહિ કહે કે સરબત પીઉં છું. દવા કડવી હોય કે મીઠી હોય પણ દવા એટલે દવા છે. તેમ સંસારમાં ભલે તમને સ્વર્ગ જેવાં સુખ મળ્યા હોય પણ સંસાર એટલે સંસાર છે. જેમાં કાંઈ સાર નથી. સંસાર એટલે જીવને ચતુર્ગતિની જેલમાં પૂરવાનું પિંજર છે. મોક્ષાભિલાષી જીવ ને કર્મના ઉદયથી સંસારમાં રહેવું પડે તો રહે પણ ખૂબ અલિપ્ત રહે. મહાવીર પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમના મોટાભાઈએ કહ્યું કે ભાઈ માતા-પિતા તો ચાલ્યા ગયા અને તું પણ મને છોડીને જઈશ?' ભાઈના ખૂબ આગ્રહથી તેમને આશ્વાસન આપવા માટે બે વર્ષ સંસારમાં રહ્યા. પણ કેવી રીતે ? જળકમળની જેમ રહ્યા. અહીં તમે એવો વાદ ન કરશે કે ભગવાન મહાવીર એમના ભાઈના આગ્રહથી બે વર્ષ સંસારમાં રોકાયા તો અમારે કેમ ન રહેવાય ? ભાઈ! એમને જ્ઞાન હતું. તમને અને મને જ્ઞાન છે ? તીર્થંકર પદ પામવાના હતા. મોક્ષમાં જવાના હતા છતાં ભગવાને સંસાર છોડીને સંયમ લીધે ને કરેમિતિને પાઠ ભણ્યા ત્યારે ચોથું મન:પર્યાય જ્ઞાન થયું. સાડા બાર વર્ષને પંદર દિવસ સુધી કેવી ઉગ્ર સાધના કરી ત્યારે કેવળજ્ઞાન થયું. હવે તમને સમજાય છે કે ચારિત્ર લીધા વિના ત્રણ કાળમાં છૂટકારે નથી. એ નકકી સમજી લેજો. સંસાર ગંધાતી ગટર છે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શારદા શિખર એમ લાગવું જોઈએ. ઘણીવાર ગટર ઉભરાય છે ત્યારે કેવી દુર્ગધ છૂટે છે? કઈ માણસ એમ કહે કે હું તમને રોજના ૨૫ રૂપિયા આપીશ પણ તમારે ગટરમાં રહેવાનું, જે ગટર પાસે થઈને નીકળતા પણ સૂગ ચઢે, જેની દુર્ગધથી જીવ ગભરાઈ જાય તેમાં પૈસાના ગમે તેટલા પ્રલોભન મળે તો પણ કોઈ રહેવા માટે તૈયાર થાય? ના, જમવા બેઠા હોય ને કોઈ તમારી સામે વિષ્ટાને ટેપલો મૂકી જાય તો કેવી સૂગ ચઢે ? નાક આડા કૂચા દઈ દે. આંખ બંધ કરી દે છતાં મીટ થાય. જેવી એ સૂગ ચઢે છે તેનાથી પણ અધિક તમને આ સંસાર રૂપી આવની ગંધાતી ગટરમાં રહીને પાપનું સેવન કરવાની સૂગ ચઢવી જોઈએ. ચતુર્ગતિના ફેરાને ત્રાસ થે જોઈએ. સંસારમાં રમનાર જીવ સંસારના મન માન્યા સુખે મળે તે મન મૂકીને ભોગવે. તેમાં નાચે કૂદે ને આનંદ માને છે, પરિણામે નરક અને તિર્યંચ ગતિના આમંત્રણ સ્વીકારી ત્યાંના મહેમાન બને છે. અને સંસારમાં રહેનારે જીવ જેમ કવીનાઈનની ગોળી ખાવાથી મેં બગડી જાય તે રીતે સંસારમાં પાપનું કાર્ય કરતાં તેનું મેટું બગડી જાય. ભગવાન કહે છે, મારે શ્રાવક પાપની સગવાળો હોય એટલે પાપભીરુ હોય. શ્રાવકના ૨૧ ગુણમાં પાપભીરુ એ શ્રાવકને ગુણ છે. શ્રાવક પાપનું કાર્ય કરતાં સાવધાન રહે. કોઈ માણસને કઈ ચીજ ખવાથી એલરજીક થાય તો તે તેને ત્યાગ કરે છે ને ? તેમ કેઈ કાર્ય કરવાથી આત્મામાં એલરજીક થાય તે ત્યાગ કરશેને ? પછી મેક્ષ આપણાથી દૂર નથી. ગીતામાં કહ્યું છે કે मोक्षस्य नहि वा सोऽस्ति, न ग्रामान्तर मेव वा।। अज्ञान हृदयग्रन्थि नाश, मोक्षइति स्मृतः ॥ મોક્ષ કોઈ સ્થાનમાં રાખેલ નથી અગર મિક્ષને શોધવા માટે બીજા કેઈ ગામમાં જવાની જરૂર નથી. અજ્ઞાનની ગ્રંથીને નષ્ટ કરવી ને આઠ કર્મોનો ક્ષય એ મોક્ષ છે. ટૂંકમાં મોક્ષ એ કઈ બહાર શોધવાની ચીજ નથી. તમે પ્રત્યક્ષ દેખે છે ને કે કટાઈ ગયેલા વાસણને ખૂબ ઘસીને ઉટકવામાં આવે તે ચકચકાટ બની જાય છે. તે શું એ ચળકાટ બહારથી આવ્યો? ના.” એ ચળકાટ વાસણમાં હતા પણ ઉપર કાટ આવી ગયું હતું. બસ, આ રીતે આત્મા ઉપર ચઢેલી કર્મની કાલીમાને તપ અને સંયમ દ્વારા સંપૂર્ણ રીતે કાઢી નાંખવામાં આવે તે આત્મા શુધ્ધ જ્યોતિર્મય બને છે. આત્માની શુધ્ધ અવસ્થા એ મોક્ષ છે. આપણે ચાલુ અધિકાર-ધારિણી રાણીએ એક પુત્રને જન્મ આપે છે. તેનું નામ મહાબલકુમાર રાખવામાં આવ્યું છે. ખૂબ લાડકેડથી મહાબલ કુમાર મેટા થાય છે. સમય જતાં વાર લાગતી નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર “મળે નામે પણ ગાઈ ૩મુ નાવ મા સિમળે ” મહાબલકુમારને જન્મ થયા પછી સમય જતાં મહાબલ બચપણ વટાવીને યુવાન થશે. તે ખૂબ હોંશિયાર હતે. છેડા સમયમાં એણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને બધી કળાઓમાં કુશળ બુધ્ધિવાળે અને પાંચે ઈન્દ્રિઓના સુખ અને ભાગોને થઈ ગયો. મહાબલકુમાર હોંશિયાર ને પરાક્રમી હતો. તેનું રૂપ ઘણું હતું અને વિનયવાન હતે. આવા ગુણવાન પુત્રને જોઈને માતા-પિતાની આંખડી કરી જાય છે. પુત્ર ભણીગણીને બચપણ વટાવીને યુવાન થાય એટલે મા-બાપ એને પરણાવવાની તૈયારી કરે છે. પણ કઈ મા-બાપ એમ કહે છે કે દીકરે હવે માટે થયો છે. જે એને વૈરાગ્ય આવે તે દીક્ષા આપું. (હસાહસ) અરે વૈરાગ્ય આવે તે રેકવા તૈયાર થાય. તમારી માફક તે માતપિતા પણ મહાબલકુમારને પરણાવવા તૈયાર થયા. तए णं तं महब्बलं अम्मापियरो सरिसियाणं कमलसिरी पामोक्खाणं पंचण्हं रायवर कन्ना सयाणं एगदिवसेणं पाणि गेण्हावेति । મહાબલને તેના માતાપિતાએ ફક્ત એક દિવસમાં સરખાં કુળ અને સરખી ઉંમરવાળી કમળશ્રી વિગેરે પાંચસો ઉત્તમ રાજકન્યાઓની સાથે પરણાવી દીધું. બંધુઓ ! તમને એમ થશે કે અમારે તે એક સ્ત્રી છે ને એમને પ૦૦ પનીઓ ! પણ વિચાર કરે. એમને ૫૦૦ પત્નીઓ હતી. ભેગાવલી કર્મના ઉદયથી ભેગ ભેગવતાં હતાં પણ તેમાં આસક્ત નહેતા થતાં, એક એકથી ચઢીયાતી ૫૦૦ પત્નીઓ હતી પણ સમય આવ્યે એક સાથે પ૦૦ને છેડી દેતા ને તમને જિંદગી સુધી એકનો મેહ છૂટ નથી. 'પંપાયન ઉવારા ગર્વ વિદ્યાર બલરાજાએ ૫૦૦ પુત્રવધૂઓને રહે માટે ૫૦૦ મહેલ બનાવી આપ્યા. મહાબલકુમારની ૫૦૦ પત્નીઓ એકેક પત્ની ૫૦૦ જાતને કરીયાવર લાવી હતી. આ પ્રમાણે મહાબલકુમાર યાવત્ બધા મહેલમાં રહીને મનુષ્યભવના બધા ભેગે ભેગવવા લાગ્યા. બલરાજા અને ધારિણી રાણી પ્રમુખ હજાર રાણીએ બધા ખૂબ આનંદથી રહે છે. એ સમયમાં ત્યાં શું બન્યું? "तेण कालेणं तेणं संमएणं धम्मघास गामे थेरा पंचहि अणगार सएहि संधि संपरिखुड़े पुन्वाणुपुब्बिं चरमाणे गामाणुगाम दूइज्जमाणे सुहं सुहेण विहरमाणे जेणेव इंदकुंभेणामं उज्जाणे तेणेवं समासढे संजमेणं तवसा 'अप्पाणं 'भविमाणे વિહાંતિા” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શારદા શિખર તે કાળને તે સમયમાં ધર્મ ઘેષ નામના સ્થવિર ૫૦૦ અણગારની સાથે અનુક્રમે રામાનુગ્રામ વિચરતાં વિચરતાં સુખપૂર્વક વીતશેકા નગરીની બહાર ઈન્દ્રકુંભ ઉદ્યાનમાં મુનિ પરંપરાને અનુસરતાં અવગ્રહ મેળવીને વનપાલકની આજ્ઞા લઈને ઉદ્યાનમાં ઉતર્યા, સા નિયા ઘોવિ નિજ વીતશેકા નગરીમાં ખબર પડી કે ઉદ્યાનમાં સ્થવિર ભગવંતે પધાર્યા છે. એટલે નગરજને પોતપોતાના ઘેરથી નીકળીને મુનિને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવવા લાગ્યા. બંધુઓ! સંતો વિચરતા ભલા...તે જ્યાં જાય છે ત્યાં અનેક લોકોને ધર્મનો ઉપદેશ આપે છે કે સંસાર સાગરથી તારે છે. પણ એક જગ્યાએ રહેવાથી ચારિત્રમાં શિથિલતા આવે છે. ભગવાનના કાયદા બહુ સારા છે. ભગવાન કહે છે હે સંત! તું જેટલું વધારે વિચરીશ તેટલું તારું ચારિત્ર વધુ નિર્મળ રહેશે. ને ધર્મને લાભ થશે. એક જગ્યાએ રહેવાથી રાગ વધે. કારતક સુદ પુનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થશે એટલે કેઈ કારતક વદ એકમ કે બીજના પિતાપિતાના સંપ્રદાયની પરંપરા પ્રમાણે વિહાર કરશે. પણ ભગવાનની આજ્ઞા છે કે જેમાસુ પૂર્ણ થયા પછી એ ગામનું પાણી પણ સંતને ન ક૯પે. અહીં પવિત્ર સંતે પધાર્યા છે. બલરાજાને સંતના આગમનની ખબર પડી એટલે દર્શન કરવા માટે તૈયાર થયા. નગરમાં પણ ખબર આપી કે મહારાજા દર્શન કરવા માટે જાય છે. તે જેને આવવું હોય તે તૈયાર થાઓ. જ્યાં ગામના રાજા સંતના પ્રેમી હોય, દર્શન કરવા જતા હોય ત્યાં પ્રજા ઉપર અનેરી છાપ પડે છે. પ્રજાજનો પણ દર્શન કરવા જવા માટે તૈયાર થયાં. દેવાનુપ્રિયે ! તમારા ગામમાં સંતનું આગમન થાય ત્યારે ઘરમાં બેસી ન રહેશે. એક કલાક તે અવશ્ય સંત સમાગમ કરજે. ધંધાની મમતા છોડી દેજે. કુટુંબ પરિવાર માટે કાવાદાવા કરીને ધન ભેગું કરે છે પણ આજે મીસાના કાયદામાં પકડીને જેલમાં બેસાડે છે. કેને ક્યાં બેસાડે છે તેની ખબર નથી. મીસાના કાયદામાં પકડાયા છે તે કયારે છુટશે તેની પણ ખબર નથી. ખાનારને જેલમાં નહિ જવું પડે. તમારે જવું પડશે. આ મીસામાં કઈ જાતની અપીલ કે દલીલ ચાલતી નથી છતાં અહીંથી તે બે ત્રણ વર્ષે છૂટકારો મળશે, પણ કર્મની મીસા તમને એવી પકડશે ને કઈ ગતિની જેલમાં બેસાડી દેશે તેની ખબર નથી. માટે સમજીને મમતા છેડશે ને ધર્મ કરશે તેટલે તમને લાભ છે. બલરાજા મેટા જનસમુહ સાથે મુનિના દર્શન કરવા માટે ગયા. મુનિ ભગવંતના દર્શન કરીને બેઠા. મુનિએ ધર્મદેશના સંભળાવી. મુનિની અમૃતમય વાણી સાંભળીને સંસારની અસ્થિરતાનું બલિરાજાને ભાન થયું. જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ આત્મામાં અનેરો આનંદ આવવા લાગે. અહે, શું આપની વાણી Page #136 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૨૭ છે! ધમ ઘાષ સ્થવિરની વાણી સાંભળીને ખલરાજા પ્રતિબેધ પામ્યા ને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. એ કેટલા પવિત્ર અને હળુકમી જીવા હશે ! ઠાણાંગ સૂત્રના ચેાથા ઠાણે ચાર પ્રકારના વરસાદ ખતાવ્યા છે. એક મેઘ એક વાર વરસે તે દશ હજાર વર્ષ સુધી અન્ન નીપજે. ખીજા પ્રકારના મેઘ એક વાર વરસે ને એક હજાર વર્ષ સુધી અનાજ નીપજે. ત્રીજા પ્રકારના મેઘ એક વાર વરસે તે દશ વષ સુધી અનાજ નીપજે અને ચેાથા પ્રકારના મેઘ એવા છે કે ઘણીવાર વરસે ત્યારે એક વાર ધાન્ય નીપજે. તે પાંચમા આરાને મેઘ. આ ચાર પ્રકારના મેઘ સમાન ચાર પ્રકારના પુરૂષા કહ્યા છે. સંયતિરાજા, ગજસુકુમાર જેવા પુરૂષા એ એક વાર ભગવાનની દેશના સાંભળીને વૈરાગ્ય રંગે રંગાઈ ને દીક્ષા લીધી. પરદેશી રાજા જેવા રાજા પણ કેશીસ્વામીની એક વખત દેશના સાંભળીને માર વ્રતધારી શ્રાવક બન્યા. પરદેશી મટીને સ્વદેશી ખની ગયા. શ્રેણીકરાજા જે ઔધી હતા. જૈન મુનિની હાંસી કરી ચેલ્લા રાણીને વાતવાતમાં કહેતા કે તારા ગુરૂ આવા છે ને તેવા છે. આવું ખેલતા હતા તેવાને અનાથી મુનિને ભેટો થતાં સમ્યકત્વ રત્ન પામી ગયા. આજના જીવાએ મેલેા કેટલી વાર સાંભળ્યુ. પણ વૈરાગ્ય આવ્યે ? આજના જીવા ચાથા મેઘ સમાન છે. ખલરાજા પહેલા પ્રકારનાં મેઘ જેવા હતાં. ધમઘાષ અણગારની દેશના સાંભળીને કહ્યુ –ગુરૂદેવ ! આપની વાણી સાંભળીને મને સંસાર અસાર લાગ્યા. ખલરાજાએ તે આ પ્રમાણે કહ્યું પણ મારા ઘાટકાપરના શ્રાવકા કયારે કહેશે કે અમને સૌંસાર અસાર લાખ્યા છે. મેલેા, કાઈના ભાવ છે ખરા ? ખેર, તેટલી તૈયારી ન હાય તા બ્રહ્મચર્યંની પ્રતિજ્ઞા તેા લેા. બ્રહ્મચર્યના પાલનમાં તમારે પત્ની-પુત્ર પરિવાર છેડવા નહિ પડે. આહારને ત્યાગ કરવા નહિ પડે છતાં મહાન લાભ થશે. વિષયાને વિષ જેવા સમજી ક`ખધન તેાડીને મેાક્ષના શાશ્વત સુખ મેળવવામાં શકિતના સદુપયાગ કરે. બલરાજાએ ધમઘાષ સ્થવિર ભગવંતને કહ્યું-પ્રભુ ! મારે આપની પાસે સંયમ લેવા છે. હું ઘેર જઈ મહાખલકુમારને રાજ્ય ઉપર સ્થાપન કરીને આપની પાસે દીક્ષા લઈશ સતે કહ્યું અદ્દા સુદ' રેવાનુપિયા મા હિ ધ હૈં । હૈ દેવાનુપ્રિય ! તમને સુખ ઉપજે તેમ કરેા પણ સારા કાર્યમાં વિલખ કરશે નહિ. આ પ્રમાણે કહ્યું. હવે ખલરાજા પાતાના મહેલમાં આવશે તેના વધુ ભાવ અવસરે. 'પર પાટલીપુત્રમાં પ્રવેશ અને પટરાણીનુ રાણીઓને પણ વિદ્યુત્પ્રભાને જોઈને આનંદ થયા. બહેનાના પગમાં પડી. તેના ગુણ વિનયાદ જોઈને પદ'' :–જિતશત્રુરાજાની ખીજી વિદ્યુત્પ્રભા પણ પાતાની વડીલ મેાટી પટ્ટરાણી જિતશત્રુ રાજાને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮, શારદા શિખર કહે છે સ્વામીનાથ ! વિદ્યુતપ્રભા ખૂબ ગુણીયલ છે. પવિત્ર છે. મહારાણીના પદને ભાવે તેવી છે માટે તેને પટ્ટરાણીનું પદ આપે. વિદ્યુતપ્રભા કહે છે અરે બહેન ! તમે શું બોલ્યા ? હું નાની છું. મને આવું પદ આપવા માટે ક્યારે પણ બોલશે નહિ. પણ બધી રાણીઓએ ખૂબ આગ્રહ કરી વિદ્યુતપ્રભાને પટ્ટરાણી પદ અપાવ્યું. વિદ્યુતપ્રભાના લગ્ન પછી થોડા વર્ષો બાદ ઓરમાન માતાને એક દીકરી થાય છે, ધીમે ધીમે દીકરી મોટી થવા લાગી. જેમ જેમ તેની દીકરી મટી થતી ગઈ તેમ તેની માતા વિદ્યુતપ્રભાના સુખ માટે ઈર્ષાની આગમાં બળવા લાગી. કે એ મેટી મહારાણી બનીને બેઠી છે તે એને કેઈપણ રીતે મારી નાંખીને મારી પુત્રીને રાજા સાથે પરણાવું. આ તરફ પરણ્યા પછી ૧૫ વર્ષે વિદ્યુતપ્રભાને સીમંત છે. રાજાને આનંદ ને ઉત્સાહનો પાર નથી. વિદ્યુતપ્રભાના ખૂબ માન વધવા લાગ્યા. આખા ગામમાં તેના સગુણની સુવાસ પ્રસરી ગઈ છે એટલે તેની ખૂબ પ્રશંસા થાય છે. વિદ્યુતપ્રભાનું સુખ જોઈ તેની માતાને લાગેલી ઈર્ષાની આગ: બીજી તરફ ઓરમાન માતા પુણ્યવાન પુત્રીને મારી નાંખવાને ઉપાય શોધે છે. ખૂબ વિચારનાં અંતે તેણે તેના પતિને કહ્યું. આપણી પુત્રી વિદ્યુતપ્રજાને પરણ્યા આટલો વખત થયો પણ તે ફરીને આવી નથી. તે આ બરફી મેં ખૂબ પ્રેમથી બનાવી છે તે લઈને તમે જાઓ ને દીકરીને મળતા આવે. માતાએ બરફીમાં ભારોભાર ઝેર નાંખ્યું હતું. બ્રાહ્મણને આ વાતની ખબર નથી એટલે બરફીને ડબ્બો લઈને ચાલ્યું. તે સમયે પગપાળા મુસાફરી થતી હતી. ખૂબ થાકી જવાથી એક વૃક્ષ નીચે બ્રાહ્મણ સૂતો હતે. તેને ખૂબ ઊંઘ આવી ગઈ. તે વખતે વિદ્યુતપ્રભાને સહાયક નાગકુમાર દેવ ત્યાં કીડા કરવા આવ્યું હતું. આ બ્રાહ્મણને વૃક્ષ નીચે સૂતેલે જોઈ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકવાથી બધી હકીકત જાણી.ઓરમાન માતાની દુષ્ટ ભાવના અને વિદ્યુતપ્રભાને મારી નાંખવાનું કાવત્રુ, બ્રાહ્મણનું અજાણપણું, આ બધી વાત જાણીને દેવને ઓરમાન માતા ઉપર ખૂબ ક્રોધ આવે. ને તેની ખબર લેવા જવાનું મન થયું પણ એની માતા દુઃખી થશે તે વિદ્યુતપ્રભાને દુઃખ થશે એમ સમજીને વાત જતી કરી. પણ વિદ્યુતપ્રભાને બચાવવા માટે બરફીમાંથી ઝેર હરી લીધું ને અમૃત મૂકી દીધું. એટલે ઝેરી બરફી ખૂબ સુગંધીદાર અને સ્વાદિષ્ટ બની ગઈ. બ્રાહ્મણ આ બરફીને ડમ્બે લઈને જિતશત્રુ રાજાના મહેલમાં પહોંચી ગયો. રાજાએ તરત ઓળખે. પિતાના સસરાને ખૂબ આદર સત્કાર કર્યો ને વિદ્યુતપ્રભાને લાવી. પિતાને જોઈને તે ખુશ ખુશ થઈ ગઈને પિતાજીના ચરણમાં પડી. અને માતાના કુશળ સમાચાર પૂછયા. ત્યારે કહે છે બેટા ! અમે તમારા રાજ્યની તેલ ન Page #138 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૨૯ આવીએ પણ તારા માટે તારી માતાએ આ ખરફી મેકલી છે. ત્યારે કહે-પિતાજી ! એવુ ન મેલા. આપ મનમાં જરા પણ એવું ના રાખો. પિયરની નાનકડી ચીજ પણુ મને પ્રિય લાગે છે. રાજા કહે છે તારા માટે તારી માતાએ બરફી મેકલી છે તે શુ મારાથી ન ખવાય ? લાવા, હું પહેલા ખાઉ. રાજાએ જાતે ડખ્ખા ખાહ્યા. જ્યાં ડખ્ખા ખાલ્યેા ત્યાં સુગધ સુગધ મહેંકવા લાગી. રાજાએ ખરફીના ટુકડા મેાંમાં મૂકયા ને ખેલ્યા–શુ આનેા સ્વાદ છે! મેં તા કદી આવી બરફી ખાધી નથી. વિદ્યુત્પ્રભાએ પણ ખાધી અને પેાતાની ખીજી બધી બહેનેાને પેાતાના પિયરથી આવેલી ખરફી મોકલાવી. ખરફી ખાઈ ને સૌ વિદ્યુત્પ્રભાની માતાની પ્રશંસા કરવા લાગ્યા. શું એની ચતુરાઈ છે ! બ્રાહ્મણ એક બે દિવસ રાકાઈ પાતાને ગામ જવા તૈયાર થયેા. રાજાએ તેને ખૂબ સારુ ઈનામ આપ્યું. બ્રાહ્મણ ખુશ થઈને પેાતાને ઘેર આવ્યેા ને બધી વાત એની પત્નીને કહી. એની સ્રીએ પૂછ્યુ.... વિદ્યુત્પ્રભાને મારી ખનાવેલી ખરફી ભાવી કે નહિ ? ત્યારે કહે કે અરે! વિદ્યુત્પ્રભા એકલી નહિ પણ મહારાજા, વિદ્યુતપ્રભા અને ખીજી બધી રાણીએ બરફી ખાઈને ખુશ ખુશ થઈ ગયા ને તારી ખૂબ પ્રશંસા કરી. ત્યારે પૂછે છે તમે તરત નીકળી ગયા કે ખીજે દિવસે નીકળ્યા ? તે કહે-હુ એ દિવસ રાકાયા હતા. આ સાંભળી બ્રાહ્મણીના પેટમાં ફાળ પડી ને વધુ મળવા લાગી. અરે ! મે તે ખરફીમાં ઝેર નાંખ્યું હતું. બધાએ ખરફી ખાધી છતાં કાઈ ને કાંઈ ન થયુ ? તેા હવે ખીજી વાર ભારે ઝેર નાંખીને લાડવા બનાવીને માલુ એટલે ઝટ ફૈસલેા થઈ જાય. એરમાન માતાએ ઉપરથી આનંદ મતાન્ચે પણ અંદર તેા કપટ ભર્યું છે. : કપટી માણસ પેાતાનું કપટ જાહેર થવા દેતા નથી. અને મલીન વૃત્તિને છેડતાં નથી. આ કપટ–ભ અને મલીન ભાવનાનું અશુભ ફળ માવિમાં ભેાગવવું પડશે ત્યારે ખાપના ખાપ પોકારશે, હાયવાય કરશે પણ કાઈ ખચાવવા નહિ આવે. કરેલું કમ પેાતાને ભાગવવું પડશે. જો દુ:ખ ન ગમતું હોય તે આવા દુષ્કૃત્યા કરવા નહિ. માતાએ લાડવામાં આપેલ ઝેર” : વિદ્યુત્પ્રભાની માતાએ ખીજી વખત લાડવા બનાવ્યા. વિદ્યુતપ્રભા ગર્ભવતી છે એટલે કાટલાના લાડવા બનાવ્યા. તેમાં એક મેાટો લાડવા વાળ્યે તેમાં ઝેર ભેળવ્યુ' ને બ્રાહ્માણને કહ્યું કે આ લાડવા લઇને જાએ. ને આ મોટા લાડવા તે વિદ્યુત પ્રભાને જ ખવડાવો. ખીજા કાઈ ને માટે લાડવા નથી. મારી વિદ્યુત્પ્રભા માટે લાડવા બનાવ્યા છે. માટે કાઈ ખાય નહિ તેમ કહેજો. અને એ ગર્ભવતી છે તે પહેલી સૂવાવડ પિયરમાં થવી જોઈએ તેમ રાજાને વિનંતી કરજો. ને તેને તેડી લાવો. બ્રાહ્મણ તા ઉપડયા. વચમાં વૃક્ષ નીચે આરામ કરવા સૂતા, ને પહેલી વખતની માફક નાગકુમાર દેવ દૈવયેાગે ત્યાં આળ્યે ૧૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શારદા શિખર ને વાત જાણી ગયે. એટલે લાડવામાંથી ઝેર ખેંચી લઈને ડબલ અમૃત નાંખ્યું. લાડવા તે સુગંધીદારને સ્વાદિષ્ટ બની ગયા. રાજમહેલમાં જઈને લાડવાને ડઓ આપતાં કહ્યું. મહારાજા! આ લાડવા તે એકલી વિદ્યુતપ્રભાને ખાવા માટે તેની માતાએ મોકલ્યા છે. રાજા કહેના. મને તે તમે લાવે છે તે બહુ ભાવે છે. માટે હું તે ખાવાને. બ્રાહ્મણ કહે–પણ આ માટે લાડે તે મારી દીકરી ખાશે. માટે લાડ વિદ્યુતપ્રભાને ખવડાવે ને બીજા લાડવા તે બધાએ ખાધા. લાડ ખાતાં વિદ્યુતુપ્રભાનું રૂપ એર વધી ગયું. બધા કહે વિદ્યુતપ્રભાની માતા ખૂબ હોંશિયાર છે કે આવા સ્વાદિષ્ટ લાડવા બનાવે છે. માતાએ કેવા સ્વાદિષ્ટ લાડવા બનાવ્યાં છે એ તે જ્ઞાની જાણે છે. બ્રાહ્મણ તે બિચારે અજાણ છે. આ તે દેવી અમૃતને સ્વાદ છે.ઝેરી માણસ બીજાને મારવા ગમે તેમ કરે પણ જેનું પુણ્ય પ્રબળ હોય ત્યાં કોની તાકાત છે કે તેને વાળ વાંકે કરી શકે. “ક્ષરિત પુuથાન પુરતાના” બ્રાહ્મણની માંગણ મારી દીકરીને મારા ઘરે મોકલે ? હવે બ્રાહ્મણે રાજાને કહ્યું. સાહેબ! મારી પુત્રી પરણ્યા પછી મારે ઘેર આવી નથી. પણ આ સીમંતનો પ્રસંગ છે. પહેલી સૂવાવડ તે પિયર થવી જોઈએ. તેની માતા પણ તેને મળવા તલસે છે. માટે મારી સાથે મોકલે. ત્યારે રાજાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે એ વાત નહિ બને. હું વિદ્યુતપ્રભા વિગ એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી. એટલે બ્રાહ્મણ વિલે મેં પાછો ફર્યો. ત્યારે ત્રીજીવાર બ્રાહ્મણીએ કહ્યું. ગમે તેમ કરીને વિદ્યુતપ્રભાને લઈ આવે. રાજા ન માને તે તમારું બ્રાહ્મણપણું દેખાડીને પણ લઈ આવજે. ત્રીજી વખત ફેણીને કરંડી ભરીને મોકલ્યો. તે વખતે પણ દેવે ઝેર ચૂસીને અમૃત મૂક્યું. તેથી ફેણી સુગંધીદાર ને સ્વાદિષ્ટ બની ગઈ. બંધુઓ ! ઓરમાન માતાના દિલની દુષ્ટતાની હવે હદ આવી ગઈ છે. કેઈપણ રીતે એ વિદ્યુતપ્રભાને મારી નાંખવા ઈચ્છે છે. ને જુદા જુદા કાવત્રા રચે છે પણ ફાવટ આવતી નથી. બ્રાહ્મણ ત્રીજી વખત ગયે ને ફેણીનો કરંડીયે રાજાને આપે. બધા ખાઈને ખુશ થયા પછી બ્રાહ્મણે કહ્યું. વિદ્યુતપ્રભાને મારે ઘેર મોકલે. રાજાએ સાફ ના પાડી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શું અમે ગરીબ છીએ એટલે અમારે ત્યાં અમારી દીકરી આવે નહિ ! પરણ્યા પછી એક દિવસ પણ તમે મારી દીકરીને એકલી નથી. એ તે ખેર ! પણ આવા પ્રસંગે ન મેકલે તો અમારું ખરાબ દેખાય. દુનિયા પણ અમને ચુંટી ખાય કે દીકરીને કદી તેડતા નથી. માટે મારી સાથે જ મોકલે. બ્રાહ્મણે રાજા પાસે કરેલો દેખાવ” ? રાજાને વિદ્યુતપ્રભા ઉપર અગાધ નેહ છે એટલે બ્રાહ્મણને ના પાડી. ત્યારે બ્રાહ્મણે એની પત્નીના પાઠ ભણાવ્યા પ્રમાણે ચરિત્ર ભજવવાનું શરૂ કર્યું. પોતાના ખિસ્સામાં રહેલી છરી બહાર કાઢીને પિતાના Page #140 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૩૧ પિટમાં ભોંકવા તૈયાર થયેને કહ્યું- મહારાજા ! મારી દીકરીને જે નહિ એકલે તે હું આપઘાત કરીને મરી જઈશ. છરી જેઈને રાજા ગભરાયા. જે ન મોકલે ને બાપ આ રીતે મરી જાય તે વિદ્યુતપ્રભાને દુઃખ થાય. એટલે રાજાએ કહ્યું–મારી તે મેકલવાની બિલકુલ મરજી નથી પણ તમે આપઘાત કરવા તૈયાર થયા છેમાટે મોકલીશ. હવે રાજા વિદ્યુતપ્રભાને તેના પિતાની સાથે મોકલશે ને તે પિયર જશે. ત્યાં એરમાન માતા કેવા કપટ કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૧૪ અષાડ સુદ ૭ ને રવીવાર તા. ૧૮-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાના સાગર સર્વજ્ઞ ભગવંતોએ આપણું શ્રેય માટે સિધાંતની વાણી પ્રરૂપી. સિધ્ધાંતની વાણી સમજીને હદયમાં ઉતારવા માટે સર્વ પ્રથમ જીવનમાં વિનય જોઈશે. વિનયવંતજીવ જલદી શ્રેય સાધી શકાશે. જંબુસ્વામી ખૂબ વિનયવંત હતા. તે સુધર્માસ્વામીને વિનયપૂર્વક પૂછે છે હે પ્રભુ! ભગવંતે જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં ક્યા ભાવો રજુ કર્યા છે ? જંબુસ્વામીમાં પણ ખૂબ જ્ઞાન હતું. આવા શિથી ગુરૂનું હૃદય ઠરી જાય છે. વિનયવાન શિષ્ય “જિયાનાર ” ગુરૂનાં મુખના ભાવ જોઈ ને તથા ઈશારાથી સમજી જાય છે. શિષ્યને ખૂબ જ્ઞાન હોય, હોશિયારી હોય, તે પણ તેણે એ કદી વિચાર ન કરવો જોઈએ કે મારી બુદ્ધિથી, મારા ક્ષપશમથી મને આવડે છે. પણ આ બધા પ્રતાપ હોય તે તે મારા ગુરૂને છે. આખી મુંબઈ નગરી રેશનીથી ઝળહળે છે તે પાવર હાઉસને આભારી છે. તેમ વિનયવાન શિષ્ય એમ જ વિચાર કરે કે મારામાં જે કંઈ છે તે મારા ગુરૂની કૃપાથી છે. આ વિનયવંત શિષ્ય ગુરૂ ગમે તેવી કઠીન આજ્ઞા કરે તે પણ તહત કરીને ઉભું રહે. સહેજ પણ ગુરૂની આજ્ઞાને અનાદર કરતું નથી. એ તે એમ સમજે છે કે આ ગુફુનામવિચાfયાગુરૂની આજ્ઞા પર ક્યારે પણ બીજે વિચાર કરવો જોઈએ નહિ અર્થાત્ આનાકાની કર્યા વિના તેનું પાલન કરવું જોઈએ. સત્તામારા વિજ્ઞા સપુરૂષને માટે ગુરૂ આજ્ઞા અનુલંઘનીય છે. ભગવાન કહે છે જ્યારે પણ ગુરૂ આજ્ઞાનું ઉલંઘન કરવું જોઈએ નહિ. જેમ લશ્કરને નાયક જ્યારે તાલીમ આપે છે ત્યારે એના સેનકેને કહે છે કે હું જ્યાં સુધી સૂચના કરું નહિ ત્યાં સુધી તમારે સીધેસીધા ચાલ્યા જવાનું. વળાંક લેવાને નહિ ને એક સાથે પગ ઉપાડવાનો. હેજ પણ પગ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શારદા શિખર ખખડવા જોઈએ નહિ. લશ્કર નાયકના હુકમ પ્રમાણે સીધું ચાલ્યું જાય છે. રસ્તામાં કૂવે આબે પણ નાયકને હુકમ છે કે વળાંક લેવાને નહિ, સીધા ચાલ્યા જવાનું. હવે શું કરવું? નાયક સીટી વગાડીને ઉભા રહેવાનું ન કહે ત્યાં સુધી ઉભા રહેવાય નહિ, વળાંક વળાય નહિ. જે રજા વિના વળાંક વળવા જાય તે નાયક સૂટ કરે છે. કૂવે આવે તે કૂવામાં પડી જવાનું પણ નાયકના હુકમનો અનાદર કરે નહિ. બેલે, લશ્કરી સૈનિક પણ એના નાયકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, તે જ્યાં કર્મશત્રુઓને સામને કરવાનું છે, જેની કૃપાથી કર્મશત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે તેવા ભવસાગરથી તારનારા તીર્થકર ભગવંતની ને ગુરુની આજ્ઞાનું પાલન કરવામાં કેટલા સજાગ રહેવું જોઈએ! કદાચ ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે તમને મીઠે ઠપકે આપણે પણ સટ નહિ કરે. જ્યારે સૈનિક નાયકની આજ્ઞા માનવામાં ભૂલ કરે તે સૂટ કરે છે. ગુરૂ અને વડીલને વિનય કરવાથી જ્ઞાનને ઉઘાડ થાય છે. આવું જ્ઞાન પરલેકમાં પણ સાથે આવે છે. અને અવિનીતપણે પ્રાપ્ત કરેલું જ્ઞાન લાંબે સમય ટકતું નથી. જ્યાં વિનય છે ત્યાં દૂધ અને સાકરની જેમ એક બીજામાં સમાઈ જાય છે. શિષ્ય ગુરૂમાં, શિષ્યા ગુરૂણીમાં, પત્ની પતિમાં, પુત્ર પિતામાં અને વહુ સાસુમાં સમાઈ જાય તે કયાંય કષાયનું નામ ન રહે. અને આ પૃથ્વી ઉપર સ્વર્ગ વસી જાય, ને સ્વ-પરનું કલ્યાણ થાય ગુલાબની આસપાસ કાંટાળી વાડ હોય છે ને ગુલાબના છેડને પણ કાંટા હોય છે. છતાં સૌ ગુલાબને ચાહે છે. કંટક વાગે છે, અંગે ઉઝરડા ભરાય છે. છતાં સૌ કાંટા વેઠીને ગુલાબ લેવા જાય છે, શા માટે? ગુલાબમાં સુગંધ છે. ગુલાબ પિતે સુગંધિત છે ને બીજાને પણ સુગંધિત બનાવે છે. તેમ જેનામાં વિનય, નમ્રતા, ક્ષમા, સંતોષ આદિ ગુણે છે તે પોતે તે ગુણ રૂપી પુષ્પોની પરાગથી સુગંધિત છે ને પોતાની પાસે આવનારને પણ ગુણવાન બનાવે છે. એક વિનય ગુણમાં ઘણાં ગુણ સમાયેલાં છે. ભગવાન દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં બેલ્યા છે કે : एवं धम्मस्स विणओ, मूलं परमो से मुक्खो । વિનં સુલ સિબ્ધ નિર્વ રામાજી દશ. સૂ, અ. ૯ ઉ. ૨ ગાથા ૨ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ વિનય છે. અને મોક્ષ ઉત્કૃષ્ટ ફળને રસ છે. કારણ કે વિનયથી યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે. તે કૃતવિદ્યામાં પારંગત થાય છે અને જે માનવી કયારે પણ કોઈની પ્રશ સા કરતા નથી તેવું માનવી પણ વિનયી આત્માની પ્રશંસા કરે છે. માટે જીવનમનુષ્ઠાનવ વિનીત શિષ્ય કયારે પણ ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. શાસ્ત્રએ દવાખાનું છે. ગુરૂ એ વૈદ છે. જે રોગ દેખે છે તેવી દવા શાસ્ત્રને નિચોડ કાઢીને આપે છે. તેમાં તર્ક ન કરવું જોઈએ. અને દર્દીએ ડૉકટર ઉપર Page #142 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૩૩ શંકા ન કરવી જોઈએ કારણ કે ડૉકટર રેગીને નિરાગી બનાવવા ઇચ્છે છે. અધ્યાપક વિદ્યાર્થી ને વિદ્વાન બનાવવા ઈચ્છે છે. ગાર્ડ ગાડીને ક્ષેમકુશળ સ્ટેશને પહેાંચાડવા ઈચ્છે છે. નાવિક નાવને નદી અગર સમુદ્રના કિનારે લઈ જવા ઈચ્છે છે. તેવી રીતે ગુરૂની ભાવના શિષ્યનું જલ્દી કલ્યાણ કરાવવાની હાય છે. ગુરૂને ખીજો કાઈ સ્વા હાતા નથી. સ્વ-પર કલ્યાણના કામી સુધર્માસ્વામી જંબુસ્વામીને શાસ્ત્ર સુધારસનું પાન કરાવે છે ને વિનયવંત જ ભુસ્વામી ખૂબ પ્રેમથી તે ઘૂંટડાનું પાન કરી રહ્યા છે. ગઇ કાલે આપણે એ વાત આવી હતી કે ઇન્દ્રકુંભ ઉદ્યાનમાં ખલરાજા ખૂબ ઉત્સાહપૂર્વક ધમ ઘાષ અણગારની વાણી સાંભળવા માટે ગયા. ધમ ઘાષ અણગારને વંદન કરી તેમની વાણીનું પાન કરવા બેસી ગયા. વીતરાગ વાણી સાંભળતાં જે હૃદયમાં માયા, કપટ, ઈર્ષ્યા આદિ દુગુણા ભર્યાં હશે તા એ વાણી અંદર ઉતરશે નહિ. જેમ પોચી જમીનમાં વરસાદ પડે તે અંદર ઉતરી જાય ને પથ્થર ઉપર પડે તે વહી જાય છે. તેમ જેનુ હૃદય સરળ અને પવિત્ર છે તેના હૃદયમાં જલ્દી અસર થઈ જાય છે. બંધુએ ! તમે સંસારના કાર્યમાં ઉત્સાહ ભેર જાએ તે કર્માંનું બંધન થાય છે અને ઘેરથી ઉત્સાહ ભેર સતના દર્શન કરવા માટે નીકળ્યા, મનમાં એવા ભાવ આવે કે અહા ! આજે સંતના દર્શોન કરીશ. એમના મુખેથી ધર્મના એ શબ્દ સાંભળીશ ને પાવન થઈશ. આજે મારું જીવન ધન્ય બની જશે. તે હજુ ઉપાશ્રયે પહેાંચ્યા નથી, વાણી પણ સાંભળી નથી છતાં મેકક્રમે કર્મોની નિરા થવા માંડે છે. કરવા માંડયું ત્યારથી કયુ" કહેવાય. ભગવતી સૂત્રનુ પહેલું શતક, પહેલા ઉદ્દેશે ને પહેલુ' સૂત્ર છે “ ચહમાને વહિ” ચાલવા માંડયું ત્યારથી ચાલ્યુ' કહેવાય. કેવી રીતે ? જેમ સત્તામાં આઠે આઠ કર્માં પડેલા છે. તે કમ હજુ ઉદયમાં આવ્યા નથી પણ એ વિપાકેદયમાં આવવા માટે સત્તામાંથી ચલિત થયું ત્યારે વિપાકેાદયમાં આવ્યું કહેવાય. તે રીતે ધર્મોનું કાય હાય કે પાપનું કાય હાય પણ તે કરવા માંડયું ત્યારથી કર્યું કહેવાય. ફરક એટલેા છે કે ધર્મના કામાં પગલે પગલે કર્મીની નિરા થાય અને પાપના કામમાં પગલે પગલે કનુ બંધન થાય છે. બલરાજા વિશાળ પરિવાર સહિત ધઘાષ અણગારના દઈને ગયા, દન કરી ઉલાસ ભેર વાણી સાંભળે છે. ધમ ઘાષ અણગાર ધર્મને ઉપદેશ આપતાં સમજાવે છે કે આ જીવ અનંતકાળથી સંસારમાં શાથી રઝળે છે ? અનાદિકાળથી આત્મઘરમાં પરપુદ્ગલના પ્રવેશ થયા છે. “ પર વિષ્ઠઃ તે વિનાશ” પારકેા પેઠેલેા વિનાશ કરે છે. અંધુએ ! હું તમને પૂછું છું કે તમારા ઘરમાં કાઈ દુન માણસ પૈસી જાય તેા તે નુકશાન કરે કે નહિ ? હા, કરે. તેમ જ્ઞાની કહે છે કે અનાદિકાળથી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શારદા શિખર આત્મઘરમાં પર પુદ્ગલના પ્રવેશ થયેલા છે. તે આત્માના જ્ઞાન.-દર્શન-ચારિત્ર રૂપી ધનના વિનાશ કરે છે. આત્મઘરમાં પારકા પેઠા છે એટલુ નહિ પણ તે પેધી ગયા છે તેથી આત્માના ઘરનું બહાર ફૈકી પોતે ઘરના માલિક થઈને બેઠો છે ને માલિકને બહાર કાઢચેા છે. આત્મા અજ્ઞાન દશાથી પારકાને પેાતાના માનીને તેનું પોષણ અને પ્રશંસા કરે છે ને પર પુદ્ગલના રાગી દ્વેષી બનીને આત્મા સમયે સમયે તેને ઘરમાં દાખલ કરે છે, અને તે દાખલ કરેલા કર્મ પુદ્ગલા પછી આત્માને વારવાર દુઃખ આપે છે. જ્યાં સુધી આત્મઘરમાં કર્મ પુદ્ગલાની હાજરી છે ત્યાં સુધી આત્માને ભય-દુઃખ ત્રાસ બધુ રહેવાનુ. કર્મ પુદ્ગલા જ્યારે આત્મઘરમાંથી નીકળશે ત્યારે આત્મા સાચા સુખી થવાના છે. દેવાનુપ્રિયા ! આ ઉત્તમ મનુષ્યભવ પામીને એવા પુરૂષાર્થ કરે કે આત્મઘરમાં જે પર પુદ્ગલેા પ્રવેશ કરી રહ્યા છે તે અટકે, અને જે પર પુદ્ગલને પ્રવેશ થઈ ગયેલા છે તેના નિકાલ જલ્દી થાય. જો આત્માને પેાતાના સ્વરૂપને ખ્યાલ આવે તે પર સાથેના પરિચય ઘટાડવા માંડે. પર સંચાગને કારણે સુખને નાશ અને દુઃખનુ આગમન છે. સંજ્ઞોગ મજાનીયેળ ચત્તા ટુલ્લું પરંવર ) પર સંચાગના કારણે આત્માએ દુઃખાની પર'પરા ઉભી કરી છે. જ્યાં પરના સંચાગ થયાત્યાં દુઃખ આવ્યું. સમઝે, આત્મા પરની સાથે ભળ્યેા છે તેના કારણે જન્મ-મરણનાં દુઃખા ઉભા થયા છે. અસંચાગી આત્માને કાઈ આપત્તિ કે ભય નથી. આત્માનું શુધ્ધ સ્વરૂપ સ જડ પદાર્થોથી ભિન્ન છે. આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર છે. તેને સુખ માટે ખીજાની અપેક્ષા રાખવાની જરૂર નથી. તે સ્વય' અનત સુખ સ્વરૂપ છે. સ્વયં સુખરૂપ એવા આત્માને સુખ માટે કાઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી. પેાતાની પાસે અનંત સુખના ખજાના હાવા છતાં અજ્ઞાની જીવ પારકા પાસે સુખ માટે પ્રાર્થના કરે છે. આત્માએ પાતાના અનંત સુખને ખજાને મેળવવા માટે આત્મઘરમાં પેઠેલા કમ પુદ્ગલાને પલાયન કરવાની જરૂર છે. બલરાજા ધઘાષ મુનિની વાણી સાંભળીને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. અત્યાર સુધી પોતે પાપમાં પડેલા હતા પણ સ્વસ્વરૂપનું ભાન થતાં નિશ્ચય કર્યો કે પરના સંગે ચઢી અનંતકાળથી સંસારમાં ભમ્યા. પરના પ્રપંચમાં ફસાઈ અનેક પાપ કર્મો કર્યા, ઘણું દુ:ખ વેઠયું. હવે આ પર પ્રપંચનું પિંજર મારે ન જોઈએ. હવે તા મારે સ્વ ઘરમાં સ્થિર થવુ' છે. સ્વમાં જે સુખ છે તે પરમાં ત્રણ કાળમાં મળવાનું નથી. જંગલમાં ચારા ચરવા ગયેલું ઢાર પણ સાંજ પડે માલીકના ખીલે આવીને ઉભું રહે તેા તેના માલીક તેને પ્રેમથી પપાળે છે ને ઘાસ ચારા ખાવા નીચે છે. અને જે ઢાર માલીકની આજ્ઞામાં નથી રહેતું તેને ડફણાંને માર ખાવેા પડે છે. સ્કુલે Page #144 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૩૫ ભણવા ગયેલું ખાળક કયારે ઘંટ વાગે ને ઘેર જાઉં તેની ઈચ્છા કરે છે. તમે આફીસે કે દુકાને જામે છે ત્યાં પંખા હાય, એરકડીશન રૂમમાં ખુરશીમાં બેઠા હા, સૌ તમને સાહેબ–સાહેબ કરતાં હાય છતાં સાંજ પડે ઘેર આવવાનુ મન થાય છે, અહી' ઉપાશ્રયમાં આવીને બેઠા હો ત્યારે પણ એમ થાય કે કયારે મહાસતીજી વ્યાખ્યાન બંધ કરે ને ઘેર જઈએ. અહીં બેઠા છે છતાં ઘર યાદ આવે છે, અહીં તે કેવી શાંતિ છે ને ઘરમાં કેવી ઉપાધિ છે! રવિવારની રજાના દિવસે શાંતિ છે પણ ઘરમાંથી કહેશે કે આજે ઘી ખલાસ થયુ છે. ખીજા રવિવારે કહેશે કે તેલના ને રેશનીંગના પૈસા આપેા. ત્રીજા રવિવારે કહેશે કે આ છેકરાના કપડા ફાટી ગયા છે. તે લાવા ને ફીના પૈસા આપે. એમ ઘંટડી વાગ્યા કરતી હાય છે. આટલી ઉપાધિ હાવા છતાં ઘર યાદ આવે છે. ઉપાશ્રય કે ધર્મગુરૂએ યાદ આવે છે ? એક ભકતે ગાયું છે કે હું તને ભજું છુ રવિવારે, બાકી કયાં છે સમય પ્રભુ મારે, આમ તો હમેશા સ્થાનકે આવુ, આવું તેવા પાછે સીધાવુ, બે ઘડી બેસું છું રવિવારે, બાકી કયાં છે સમય પ્રભુ મારે... આજે રવિવાર છે એટલે અહી બેઠેલામાંથી કેટલાએ પેાગ્રામ નક્કી કરી રાખ્યાં હશે કે આજે ગાર્ડનમાં ફરવા જવું, પીકચર જોવા જવું, સગાવહાલાંને મળવા જવાનું કે લગ્ન અગર ચાંલ્લામાં જવાનુ છે પણ આત્મા માટે કાઈ પેાગ્રામ નક્કી કર્યો ખરા ? અનતકાળથી આત્મા પાપ કરતા આવ્યેા છે તે પાપને પશ્ચાતાપની ભઠ્ઠી સળગાવીને પ્રજાળી નાંખું ? એક દિવસ પણ પાપને પશ્ચાતાપ કર્યાં છે ? દેહને સ્વચ્છ અનાવવા રાજ સ્નાન કરે છે પણ આત્માને સ્વચ્છ પ્રતિક્રમણ કરે છે ? આ ચાતુર્માસના પવિત્ર દિવસેા ચાલે છે. તે આઠમ-પાખી સવાર કે સાંજ એક વખત પણ મારે પ્રતિક્રમણ કરવુ એવા પોગ્રામ નક્કી કરા છે ? બનાવવા બંધુએ ! પાપના પશ્ચાતાપ નહિ કરે અને નવાં કર્મો કરતાં અટકશે નહિ તેા આત્માને કર્મોની ગુલામીમાંથી મુકિત નહિ મળે. તમને બધું સ્વતંત્ર ગમે છે ને? મકાન સ્વતંત્ર ગમે, વહેપાર પણ સ્વતંત્ર ગમે પણ હજી આત્માને કમની ગુલામીમાંથી મુકત બનાવી સ્વતંત્ર બનાવવાની લગની નથી લાગી. જો તમારું મન ધર્મોમાં વળેલુ' હશે, સામાયિક-પ્રતિક્રમણ આવડતું હશે તે ઘડપણમાં વાંધો નહિ આવે. ઘડપણ આવશે, કામ નહિ અને ત્યારે દીકરા કહે કે બાપા! હવે તમારી જરૂર નથી. ઉપાશ્રયે જઈ ને બેસે. જો કંઈ આવડતું નહિ હાય તા દુઃખના પાર નહિ રહે. જો સામાયિક પ્રતિક્રમણ આવડતાં હશે તેા ઉપાશ્રયે જઈ ને સામાયિક પ્રતિક્રમણ કરશેા. આજે તે ઘણાં જૈનાને સામાયિક-પ્રતિક્રમણ આવડતાં નથી હાતા. જૈન કુળમાં જન્મેલાને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શારદા શિખર સામાયિક–પ્રતિક્રમણ-છકાયના બેલ, નવતત્વ આટલું તે અવશ્ય આવડવું જોઈએ. બ્રાહ્મણના દીકરાને જેમ જઈ વિના ચાલે નહિ તેમ જ કુળમાં જન્મેલાને આટલું જ્ઞાન તો અવશ્ય હોવું જોઈએ. આટલું નહિ આવડે તે જીવ-અજીવને કેવી રીતે જાણશે? દશવૈકાલીક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે, जो जीवे वि न याणाइ, अजीवे वि न याणाइ।। કરવા શાન્તો, હું તો નાહક સંગમા દશ સૂ.અ. ૪ ગાથા ૧૩ જે જીવને નથી જાણત, અજીવને નથી જાણત, જીવાજીવને નથી જાણતે તે કેની દયા પાળશે ? પણ આજે તે સામાયિક, પ્રતિક્રમણ શીખવાનું કહેવામાં આવે તે કહેશે કે શું કરીએ ? અમને જ્ઞાન ચઢતું નથી. અનંત શકિત અને અનંત જ્ઞાનને અધિપતિ હોવા છતાં જીવની કેટલી કાયરતા છે ! પર પુદ્ગલના સંગે ચઢીને આત્મા પિતાની શકિતનું ભાન ભૂલી ગયા છે. પેલા સિંહના બચ્ચા જેવી આત્માની દશા થઈ છે. બાળપણથી સિંહનું બચ્ચું ઘેટાના ટોળાં ભેગું ભળીને પોતાની શકિતનું ભાન ભૂલી ગયું હતું. સેનેરી (પંજરમાં પૂરાયો, સિંહ બની કેશરીયો, ગાડરના ટળમાં ભળી, વિવેક કાં વીસરીયો........(૨) દેડી દેડીને દેડયો તે યે આવ્યો ન ભવનો આરો રે... એક જાગ્યો ન.. સિંહનું બચ્ચું માનવું હતું કે હું આના જેવું એક ઘેટું છું પણ એકવાર નદી કિનારે ઘેટાનાં ટેળાં ભેગું પાણી પીવા ગયેલું. એક સિંહણે આ બચ્ચાને ઘેટાંના ટેળામાં જઈને સિંહણે ગર્જના કરી. સિંહણની ગર્જના સાંભળીને ઘેટાનું ટેળું ભાગી ગયું. પણ પેલા સિંહના બચ્ચાને થયું કે અમારાથી કયું જબરું પ્રાણી છે કે જેની ગજેનાથી બધા ડરીને ભાગી ગયા. તેણે સિંહણની સામે જોયું. પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. એને થયું કે મારામાં ને એનામાં કાંઈ ફરક નથી તે શું મારામાં એના જેવી શક્તિ નથી ? હું પણ એવી ગર્જના કરું. સિંહના બચ્ચાએ પણ એવી ગર્જના કરી. એની પિતાની શકિતનું ભાન થયું. બંધુઓ ! સિંહણે સિંહના બચ્ચાને તેની શકિતનું ભાન કરાવ્યું. તેમ ભગવાનના સંતે પણ વીરવાણી દ્વારા સિંહનાદ કરીને તમને જાગૃત કરે છે કે હે આત્માઓ ! આપણામાં અનંત શકિત રહેલી છે. પણ કર્મને વશ થઈને આ અનંત શક્તિને સ્વામી હોવા છતાં આપણે આત્મા શરીર રૂપી સોનેરી પિંજરમાં પૂરાઈ રહ્યો છે ને ભેગ-વિષય રૂપી ગાડરના ટેળામાં ભળીને પિતાની અનંત શક્તિનું ભાન ભૂલી ગયે છે. સિંહના બચ્ચાને ભાન થયું કે હું વનમાં વિચરનાર કેશરીસિંહ છું ત્યારે Page #146 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૩૭ ઘેટાનું ટેનું છોડી છલાંગ મારીને વનમાં ચાલ્યા ગયા. તેમ આત્માની અનંત શકિતને ખ્યાલ કરીને એ શકિતને જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપમાં ફેરવી આ દેહ રૂપી પિંજર છોડીને શાશ્વત સુખ પ્રાપ્ત કરવું છે તે આવી કાયરતા કેમ ચાલશે ?જેટલું બને તેટલું ધર્મનું જ્ઞાન વધુ મેળવે. જ્ઞાન વધશે એટલે ધર્મનું સ્વરૂપ આપે આપ સમજાશે. ધર્મ સમજાશે ત્યારે આ અન્યાય, અનીતિ, અધર્મ કરતાં જીવ અટકી જશે ને હેજ પાપ થયું હશે તે પણ તેને દિલમાં ખટકશે. આજે તે માણસ પાપ કરીને પિતે ધર્મો છે તે ડેળ કરે છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું. એક વખત શ્રેણીકરાજા અને અભયકુમાર બંને ફરવા જતા હતા. માર્ગમાં તત્વની ચર્ચા કરતાં હતા. તે વખતે શ્રેણીક રાજાએ કહ્યું અભય! આ દુનિયામાં ધમ મનુષ્ય વધારે હશે કે અધમ ? ત્યારે ચાર બુદ્ધિના નિધાન અભયકુમારે કહ્યુંપિતાજી ! આ દુનિયામાં ધમી કરતાં અધમી મનુષ્ય ઘણાં છે ને ધમી ઓછાં છે. પણ પિોતે ધમ ન હોવા છતાં ધમને બિલે લઈને ફરનારા, પિતાને ધમ કહેવડાવનારા મનુષ્ય ઘણાં છે. એક ભકતે ભજનમાં ગાયું છે ને કે : અરે ઓરે...અરે ઓરે... ડગલે ડગલે હું દંભ કરે મને દુનિયા માને ધર્માત્મા, પણ શું ભર્યું મારા મનડામાં, એકવાર જુઓને પરમાત્મા (૨) હું ઢાંગ કરું છું ધમીને, પણું ધરમ વસ્યો ના હૈયામાં, બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શયામાં.અરે એરે. ઉપરથી ધમ દેખાતે માનવ અંદર કેવા કેવા પાપનું આચરણ કરતા હોય છે એ તે એનો આત્મા જાણે છે. આવા માણસોની સંખ્યા વધારે છે. અભયકુમાર કહે છે પિતાજી ! જે આપને આ વાત સાચી ન લાગતી હોય તે પરીક્ષા કરો. હવે શ્રેણીક રાજાને પરીક્ષા કરવાનું મન થયું. એટલે બીજે દિવસે રાજગૃહી નગરીની બહાર બે પ્રકારના તંબુ બનાવ્યા. એક કાળે તંબુને બીજે ધોળે તંબુ. હજારે માણસની મેદની બેસી શકે તેવા મોટા તંબુ છે. તંબુ તૈયાર કરાવીને રાજગૃહી નગરીમાં એ ઢઢેરે પીટાવ્યો કે શ્રેણીક મહારાજાને મારી નગરીમાં ધમ જી કેટલા છે ને અધમ છે કેટલા છે તે જાણવાની ઈચ્છા થઈ છે. તેથી નગરીની બહાર બે તંબુ બંધાવ્યા છે. તેમાં જે ધમ હોય તે ધળા તંબુમાં જાય ને જે અધમી હોય તે કાળા તંબુમાં જાય. ધર્મી હોય કે અધમ હોય દરેકે ફરજીયાત આવવાનું છે. જે નહિ આવે તે રાજા દંડ કરશે. આ બધા ધમષ્ટ હેવાને દાવો કરતાં સફેદ તબુમાં થયેલી ભીડ મહારાજા શ્રેણીકનું ફરમાન થયું એટલે બધાને જવું પડે. આખી રાજગૃહી નગરીની ૧૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શારદા શિખર પ્રજા ઉમટી. વેળા તંબુમાં તે માણસ સમાતું નથી. કીડીઓની જેમ માણસ ઉભરાયું છે. અને આટલા મોટા વિશાળ કાળા તંબુમાં તે ફક્ત ચાર માણસ બેઠા હતાં. મહારાજા શ્રેણીક અને અભયકુમાર પરીક્ષા કરવા માટે આવ્યા. મહારાજા પૂછે છે અભય ! પહેલા કયા તંબુમાં જઈશું ? અભયકુમારે કહ્યું પિતાજી ! ધોળા તંબુમાં ખૂબ ભીડ છે ને કાળા તંબુમાં ચાર માણસ દેખાય છે તે પહેલાં કાળા તંબુમાં જઈએ. શ્રેણીક રાજા કહે છે આપણી આખી નગરી ખૂબ પુણ્યવાન છે. અધમ માણસ આખી નગરીમાં ચાર જ હશે ! શું તેથી ધેળા તંબુમાં ઉભા રહેવાની જગ્યા નથી. બંધુઓ ! તમે કાળા તંબુમાં બેસે તેવું તમારું જીવન છે કે છેલા તંબુમાં ? તેને તમારા અંતરથી વિચાર કરી લેજો. જેનું જીવન ધોળું હોય તે ધળા તંબુમાં બેસી શકે છે. રાજાએ કરેલી પરીક્ષા ને કાળો તંબુમાં બેઠેલા માનવીના હૃદયની પવિત્રતા” : શ્રેણીક રાજા અને અભયકુમાર બંને કાળા તંબુમાં આવ્યા ને પૂછયું ભાઈ! તમે શું પાપ કર્યો કે આ કાળા તંબુમાં આવ્યા ? ચારમાંથી એકને રાજાએ ઉભો કર્યો ને પૂછયું તમે શું પાપ કર્યું ? પેલો માણસ ઉભે થઈને પહેલાં ખૂબ રડ પછી ગદ્ગદ્ કંઠે બે સાહેબ! મારાથી એક મેટું પાપ થઈ ગયું છે. હું મહાન પાપી છું, અધમ છું. એને પશ્ચાતાપ જોઈ રાજાનું હૃદય પીગળી ગયું. આ માણસથી પાપ થઈ ગયું છે પણ દિલમાં પાપને એકરાર કેટલો છે ! માનવ માત્ર ભૂલને પાત્ર છે પણ પાપ કરીને પશ્ચાતાપ કરે છે તે માનવ છે. અને પાપ કરીને હરખાય છે તે દાનવ છે. અભયકુમાર કહે ભાઈ! તે શું પાપ કર્યું છે તે કહે. તેણે કહ્યું–સાહેબ ! એક દિવસ રાત્રે હું બહારથી ઘેર આવ્યા. ઉતાવળથી બારણું ખેલ્યું ત્યાં એક ચકલી બારણું ઉપર બેઠેલી તે બારણામાં ચગદાઈ ગઈને તરફડીને મરી ગઈ. સવારે ઉઠીને જોયું તે માંસના લેચા નીકળી ગયા હતા. લેહી પડયું હતું. એ જોઈને મારું કાળજું કંપી ગયું. ઝાડની એક ડાળેથી બીજી ડાળે બેસી આનંદ કિલ્લેલ કરનારી એ ચકલીના મેં પાપીએ પ્રાણ લીધા! મને જીવવું ગમે છે તે શું એને જીવવું ન્હોતું ગમતું? એને કેવી વેદના થઈ હશે ! વીંછીની વેદના કરતાં ભયંકર વેદના મારાથી થયેલા પાપની છે. વીંછી કરતાં સર્ષ વધારે ઝેરી છે. છતાં વીંછીની વેદના શા માટે કહી તે જાણે છે ? સર્પ માણસને ડંખ દે ને તેનું ઝેર ચઢે એટલે માણસ બેભાન બની જાય છે. એટલે બેભાન દશામાં વેદનાની ખબર પડતી નથી. જ્યારે વીંછી કરડવાથી માણસ બેભાન બનતો નથી. પણ વીંછીની વેદના એવી ભયંકર થાય કે ઉંઘ ચાલી જાય ને વેદના અત્યંત થાય. પેલો માણસ કહે છે એ ચકલી મારાથી મરી ગઈ છે તેનું પાપ મને વીંછીના ડંખની વેદના જેવું સાલે છે. હવે કહે. આ ઘોર પાપી હું ધળા તંબુમાં જઈને બેસવાનો અધિકારી છું? Page #148 -------------------------------------------------------------------------- ________________ ચારા શિખર ૧૩૮ ત્યારે અભયકુમારે પૂછયું–ભાઈ! તે આ સિવાય બીજું કંઈ પાપ કર્યું છે? ત્યારે કહે છે “ના” મેં બીજું એક પણ પાપ કર્યું નથી. બંધુઓ ! બારણું ખેલતાં અજાણ પણે ચકલી મરી ગઈ તેને કેટલો પશ્ચાતાપ છે ! તમને આ પશ્ચાતાપ થાય છે ખરો? આ પશ્ચાતાપ જીવને થશે ત્યારે કર્મથી જલદી છૂટકારો થશે. પણ આજે કેવી દશા છે ! પાપ કરીને ઢાંકતા ફરે છે. પાપ કીધા અઘોર છુપાવ્યા બહ, પુણ્ય કીધાને દેખાવ કીધે બહુ, ભર્યા અંતરમાં ઝેર બહાર અમૃત પણ વૈર, એવા કામો જીવનમાં મેં આચરીયા... શું એ શોભી રહ્યા છે મારા જિનવરીયા પાપ કરીને પાપને છૂપાવવું એ પાશવી વૃત્તિ છે. એક છાણને પોદળે ઢાંકવા માટે તેના ઉપર ત્રણ ટેપલા ધૂળ નાંખવી પડે છે, તેમ એક પાપ કરીને તેને છૂપાવવા જતાં બીજા કેટલાં નવા પાપ ઉભા થાય છે ! ભગવાન કહે છે સંસારી હોય કે સાધુ હોય પણ પાપ થયું હોય તો પાપ તરીકે કબૂલ કરી તેને પશ્ચાતાપ કરીને પ્રાયશ્ચિત કરી લેજે પણ પાપને કદી છૂપાવશે નહિ. પાપ કરીને પાપને છૂપાવનાર મહાપાપી છે. આજે નાનું પાપ થશે તે કાલે મેટું થવાનું છે. બાળક નાનકડી પેન ચિરીને લાવે ને તેના મા-બાપ તેને કંઈ ન કહે તે કાલે પાટી–પુસ્તક અને પૈસા ચેરી લાવશે. ધીમે ધીમે મટી ચોરી કરતાં શીખી જશે. માટે પહેલેથી શિખામણ આપવી તે એ આગળ વધે નહિ. નાવમાં નાનકડું છિદ્ર પડેને તેને પૂરી દેવામાં ન આવે તે ધીમે ધીમે છિદ્ર મેટું થતાં નાવ ડૂબી જવાની. તે રીતે નાના પાપ કરતાં નહિ અટકે તે એક દિવસ મેટાં પાપ કરતાં પાછા નહિ પડે. ને બાજી બગડી જ. માટે જાણે અજાણે પાપ થઈ જાય તે પાપનો એકરાર કરે. પેલા ભાઈથી એક ચકલી મરી ગઈ તેને આટલે બધે પશ્ચાતાપ જોઈને શક રાજાના દિલમાં થયું કે અહો ! મેં અજ્ઞાન દશામાં શિકાર કરતાં કેટલા જીવોને વીંધી નાખ્યા. ગર્ભવંતી હરણીને મારી નાંખી, હું તે આના કરતાં પણ ભયંકર પાપી છું. હવે રાજાએ બીજા માણસને પૂછયું–‘ભાઈ! તે શું પાપ કયું છે? એ ઉભો થયો. આંખ કરતાં આંસુ મોટા. પાપ કરતાં પશ્ચાતાપ ખૂબ છે. બે હાથ જોડીને કહે છે મહારાજા ! આ તંબુના કપડાં કરતાં પણ મારું કાળજુ ઘણું કાળું છે. ચોરને ચાર અને શાહકારને શાહુકાર છું. મારા જે કઈ અધમ નથી. એક વખત એક ગરીબ માણસ એના પગારના રૂ. ૨૦૦) લઈને ઘેર જતો હતો. મેં તેનું ખિસું કાપી લીધું. થોડીવાર પછી એણે ખિસ્સામાં હાથ નાંખે તે ખિસું કપાયેલું દીઠ. એટલે કરૂણ કલ્પાંત કરવા લાગે. અરેરે...ઘરે પત્ની છેકરાં બધા ચાર ચાર દિવસથી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શારદા શિખર પગારની રાહ જુએ છે. ખાવા ખીચડી નથી. આ પૈસા લઈને જઈશ ત્યારે ખાવા ભેગાં થઈશું. પત્ની રાહ જોઈને બેઠી હશે. શું જવાબ આપીશ? ભૂખ્યાં બાળકોને શું ખવડાવીશ? એમ ખૂબ રડતો હતો. એનું રૂદન જોઈને લોકોને ખૂબ દયા આવી. કેણે આનું ખિસ્સ કાપ્યું? હું પણ ભેગે ફેલમાં લેલ કરવા લાગે કે કેણ ચાર આબેને ખિસું કાપી ગયે? કલ્પાંત કરતે ગરીબ માણસ રેવે છે છતાં મને દયા ન આવી આ મારું પાપ મને ડંખે છે. મેં એ ગરીબના પેટ ઉપર પાટું મારી એના પગારનાં બસો રૂપિયા લઈ લીધા. એને કેવું દુઃખ થયું હશે ! “દગા કિસકા સગા નહિ.” મેં જે દગો કર્યો છે તેના પાપ ક્યાં જઈને ભોગવીશ. બંધુઓ ! આજે તે જ્યાં ને ત્યાં દગાબાજ ખૂબ ચાલે છે. આજે સો રૂપિયાની નેટ અને દશ રૂપિયાની નોટ સરખી દેખાય છે. ઘણીવાર ઉતાવળમાં દશની નોટ માનીને દુકાનદારને સોની નેટ આપી જાય છે. પછી એને ખબર પડે ત્યારે બિચારો દેડતો આવીને કહે-શેઠજી? મેં ભૂલથી દશને બદલે સો રૂપિયાની નેટ આપી દીધી છે. મને પાછી આપે. ત્યાં શેઠજી તાડૂકે. સોની નોટ શી ને વાત શી? ચાલ્યો જા અહીંથી. તમે તે આવું કરતા નથી ને? ભૂલ થતી હોય તે સુધારજો. પાપ છાનું નહિ રહે. માટીના માટલામાં મીઠું ફૂટી નીકળે છે તેમ પાપ ફૂટી નીકળશે. પેલા માણસે ગરીબનું ખિસું અજ્ઞાન દશામાં કાપી લીધું હતું તેને તેને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. રાજાએ ત્રીજા માણસને પૂછયું–ભાઈ! તે શું પાપ કર્યું? ત્યારે કહે છે સાહેબ ! હું તે આ બંને કરતાં ઘોર પાપી છું. એક વખત એક ખૂબ સ્વરૂપવાન સ્ત્રી સુંદર વસ્ત્રો-દાગીના બધું પહેરીને ચટકમટક થઈને જતી હતી. એને જોઈને મારા મનમાં વિકાર ઉત્પન્ન થયે ને મેં એવું મનમાં ચિંતન કર્યું કે મને આ સ્ત્રી એક દિવસ મળે તે મારું જીવન સફળ બની જાય. તેની સાથે ભેગ ભેળવી લઉં ને આનંદ કરું. એ સ્ત્રી તે ચાલી ગઈ. અભયકુમાર કહે છે પછી તેં શું કયું? સાહેબ ! પછી મેં એનો પીછો કર્યો નથી ને એની સાથે અબ્રહ્મચર્ય સેવન કરેલ નથી. માત્ર મનમાં વિકૃતિ આવી. એક દિવસ એના વિચારે કર્યા પણ બીજે દિવસે મેં જ મારા આત્માને કહ્યું–હે નિર્લજ! તને પરાઈ સ્ત્રી સાથે રમવાનું મન કેમ થયું ? ભારતીય સંસ્કૃતિને કેમ ભૂલ્યા ? માતાના સંસ્કારને કેમ વીસર્યો? માતા પિતાએ બાળપણમાં સંસ્કાર આપ્યા હતા કે આપણાથી મોટી સ્ત્રી હોય તો માતા સમાન ગણવી ને નાની હોય તે બહેન ગણવી. એ મારી બહેન સમાન હતી. બહેનની સામે કુદષ્ટિથી કેમ જોવાય ? સાહેબ! મેં આ ભયંકર પાપ કર્યું છે. તે મને આંખમાં કણાની જેમ ખૂંચે છે. રાજાએ ચોથાને પૂછયું–બેલ ભાઈ! તેં શું ભૂલ કરી છે? ચોથે કહે સાહેબ! Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શારા શિખર હું તે એ ત્રણે કરતાં બેદ છું. મારા પાપ પ્રગટ કરતાં મને શરમ આવે છે. હું મોટે વહેપારી છું. મારા ઉપર વિશ્વાસ કરીને એક વિધવા બાઈ ખૂબ ગરીબ હતી, જેણે પૈસો પૈસો કરીને બે હજાર રૂપિયા ભેગા કરેલા તે મારી દુકાને વ્યાજે મૂકી ગઈ. મેં એક વર્ષ તે એને બરાબર વ્યાજ આપ્યું. પછી મારી દાનત બગડી. આ ને આ રીતે વ્યાજ આપીશ તે મુડી કરતા વ્યાજ વધી જશે. તે હવે એની મુડી મારે પચાવી લેવી. મેં મારા મુનીમને કહી રાખેલું કે પેલી બાઈ મુડીનું વ્યાજ લેવા આવે ત્યારે તેને દુકાનના એટલે ચઢવા દેતા નહિ. ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું કે મુડી શું ને વ્યાજ શુ? અમે કંઈ જાણતા નથી. થોડા દિવસ પછી પેલી બાઈ શેઠની દુકાને આવીને મુનીમજીને કહે છે મારે મારી મુડીમાંથી થોડા રૂપિયા ઉપાડવા છે. તમે મને વ્યાજ અને મુડીમાંથી રૂપિયા આપે. ત્યારે મુનીમ કહે છે. અહીં મુડી શું ને વ્યાજ શું? શું બકવાદ કરે છે ? ચાલી જા અહીંથી. એમ કહ્યું પણ બાઈ ગઈ નહિ ત્યારે મેં કહ્યું મુનિમ! એ બાઈ જૂઠ્ઠી છે. અહીં પૈસા મૂકી ગઈ નથી ને આપણા ગળે પડી છે. એને ધક્કા મારીને બહાર કાઢે. મુનિમજીએ ધક્કા મુક્કો મારીને મહામુશીબતે બહાર કાઢી. દુકાનના ઉંબરામાં બે દિવસ સુધી આવીને એણે માથાં પટક્યાં પણ સાહેબ ! મારું કઠોર કાળજું પીગળ્યું નહિ. એ બહેન તો ચાલી ગઈ. બિચારીએ પેટે પાટા બાંધીને માંડ બે હજાર રૂપિયા ભેગા કર્યા હતા. એના બે હજાર રૂપિયા એને મન પ્રાણ જેવા પ્યારા હતા. મેં પાપીએ એના પ્રાણ હરી લીધા. એનું શું થયું એ તે મને ખબર નથી. આ બનાવ બન્યા પછી મને એક દિવસ કઈ સંત સમાગમ થયુંતેમણે અમને સમજાવ્યું કે કેઈની થાપણ એળવવી, ખિસ્સા કાપવા, જીવની હિંસા કરવી અને પરસ્ત્રી સામે કુદષ્ટિ કરવી તે મહાન પાપ છે. આવા પાપ કરવાથી જીવ દુર્ગતિમાં જાય છે ને ત્યાં મહાન ભયાનક દુઃખ ભોગવવા પડે છે. હસી હસીને બાંધેલા કમ નરક ગતિમાં જઈને રડી રડીને ભેગવતાં પાર આવતું નથી. ત્યાં તમને કઈ છોડાવવા નહીં આવે. કર્મના દેણુ ચક્રવર્તિ વ્યાજ સહિત ભરપાઈ કરવા પડે છે. કાળા તંબુમાં બેઠેલાં ચારે ય માણસે કહેવા લાગ્યા-સાહેબ! અમને અમારી ભૂલનું ભાન થયું ત્યારથી પશ્ચાતાપને પાર નથી. પહેલો કહે મેં ચકલીનાં પ્રાણ લીધા તે ગમે તેમ કરું પણ પાછા આવવાના નથી. બીજે કહે મેં જેનું ખિસ્યું કાપ્યું હતું તેને મેં ઘણું છે. જે મળે તે તેના પૈસા પાછા આપીને તેની માફી માંગી લઉં. પણ તે માણસ મને મળતું નથી. ત્રીજે કહે મેં પણ જેના ઉપર કુદષ્ટિ કરી હતી તે બાઈની ખૂબ તપાસ કરી. જે મને મળે તે માતા કહી તેના ચરણમાં પડીને માફી માંગી લઉં. ને ચોથાએ કહ્યું–મેં પણ જેની થાપણ ઓળવી Page #151 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેને ખૂબ શેાધી પણ મળી નહિ. બિચારી ઝૂરીને મરી ગઈ હશે. એ સાચી બાઈને બેટી પાડી તેના ભવાડા કર્યા. એનું કરૂણ રૂદન મારી નજર સમક્ષ દેખાય છે. એ પાપને ડંખ મારા દિલમાંથી જતું નથી. સાહેબ ! આવા કાળા કામ કરનારા એવા પાપી અમે ધોળા તંબુમાં કયાંથી બેસીએ ? આ ચાર જણાના મુખેથી પાપની કહાની સાંભળીને પાપને પશ્ચાતાપ જોઈને રાજાનું હૃદય પીગળી ગયું. ઘોર પાપી હોવા છતાં ધમને ડેળ કરતા માનવીની પરીક્ષા લેતા શ્રેણુક રાજા” હવે રાજા અને અભયકુમાર ધમની પરીક્ષા કરવા માટે ધોળા તંબુમાં આવ્યા. ધોળા તંબુમાં તે પડે તેના કકડા છે. અભયકુમાર કહે પિતાજી! જુઓ, અહીં બધા કેવા ધમઠ છો ભેગા થયા છે. બધાં માણસોને ખસેડીને બંને જણ અંદર ગયા. પહેલે ધડાકે એક વેશ્યા આવી. તેને મહારાજાએ પૂછયું-બહેન! તમે શું ધર્મ આરાધના કરી છે, શું દાન પુણ્ય કર્યા છે કે આ ધોળા તંબુમાં તમને સ્થાન મળ્યું? વેશ્યા કહે છે સાહેબ! મારા જેવું કેણ દાન અને ધર્મ કરે છે. હું નિત્ય નવા શણગાર સજું છું સારા સારા વસ્ત્રો પહેરું છું. ને નિત્ય નવા પુરુષોને શરાબની પ્યાલીઓ પાઈને તેનું મન રંજન કરું છું. તેની વાસનાને સંતોષે છું. જે મારે ત્યાં આવે તેને સંતોષવા એ મારે ધર્મ છે. હું ધમી ખરી કે નહિ? વેશ્યાને જવાબ સાંભળીને મહારાજા શ્રેણીક સ્તબ્ધ બની ગયા. શું માણસની બનાવટ છે! પિતે અધમી-પાપી હોવા છતાં પાપને કબૂલ નહિ કરતાં પિતાને ધમ કહેવડાવવાને ડોળ કરે છે. વેશ્યાની વાત પૂરી થઈ ત્યાં બીજો પુરૂષ આવ્યું. તેને રાજાએ પૂછયું-બોલ ભાઈ ! તે શું પુણ્ય કર્યું કે આ સફેદ તંબુમાં તું આવ્યું ? એ માણસ કસાઈ હતો. કસાઈ કહે છે સાહેબ ! હું ઘેટાં બકરાને કાપીને દરરોજ બધાને માંસ આપું છું સવારના પ્રહરમાં મારી દુકાને કેટલી ભીડ જામે છે. હું વહેલા ઉઠી બકરા કાપીને બધાને માટે માંસ તૈયાર કરી રાખું છું જે હું બધાને માંસ ન આપું તો ભૂખ્યા મરે ને ? માંસ આપીને ભૂખ્યાની ભૂખ ભાંગું છું. બોલો હું સાચો ધમી ખરે કે નહિ? કસાઈની વાત પૂરી થઈ ત્યાં ત્રીજે દલાલ આવે. તેને અભયકુમારે પૂછયું ભાઈ! તે શું ધર્મ કર્યો? તો કહે છે સાહેબ ! હું દલાલ છું દુનિયામાં અનેક જાતના દલાલ હોય છે. કેઈ ઝવેરાતની, કેઈ કાપડની કે કેઈ અનાજની દલાલી કરે પણ હું તો કન્યાને દલાલ છું. કોઈને કન્યા મળતી ન હોય તો તેને માટે કન્યા શોધી લાવું. પછી ભલે તે મુસલમાનની, મેચીની કે કેળીની દીકરી હોય પણ હું તો વાણીયાની દીકરી છું. એમ કહીને કોઈની સાથે પરણાવું છું. આ રીતે હું Page #152 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૪૩ બીજાને ઘર મંડાવી આપું છું અને હું ધમ છું આ રીતે ઘણુને પૂછયું. તેમાં બધાય પાપ કરીને ધમી કહેવડાવનાર ન હતા પણ થોડાં સાચા ધમી હતાં. તેઓ કહેવા લાગ્યા કે સાહેબ! આપનું ફરમાન હતું એટલે અમારે આવવું પડ્યું. બાકી ધર્મ એ દેખાડવાની વસ્તુ થોડી છે? ધર્મ તો અંતરમાં વસેલો હોય. હું ધમી છું તેનો બિલ્લો લગાડવાની ન હોય. હીરાના મૂલ્ય ઝવેરી આંકી શકે છે તેમ જ મનુષ્ય ધમષ્ઠ છે તેને કેઈને કહેવા જવાની જરૂર પડતી નથી. એના ગુણેથી પરખાઈ આવે છે. શ્રેણીક રાજા અને અભયકુમારે જોયું તે પાપ કરીને પશ્ચાતાપ કરનાર શેડાં નીકળ્યા. સાચા ધમી એાછાં છે ને અધર્મ–પાપ કરીને પિતાને ધમ કહેવડાવનારની સંખ્યા વધારે છે. શ્રેણીક રાજાએ અભયકુમારને કહ્યું–બેટા! તારી વાત સાચી છે. આવા અધર્મ–પાપ કરીને છૂપાવનાર પાપીનું શું થશે ? પાપને પાપ અને ધર્મને ધર્મ જેમ હોય તેમ યથાર્થ રીતે માનવું તે સાચી સમજણ. અને અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માનો તે મિથ્યાત્વ છે. જે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજીને તેનું આચરણ કરે છે તે સાચે ધમી છે. - દેવાનુપ્રિયે ! આ દષ્ટાંત ઉપરથી એ સાર ગ્રહણ કરજો કે જે તમારાથી પાપ થયું હોય તે છૂપાવશે નહિ, પાપને કબૂલ કરી પશ્ચાતાપ કરીને તેનું પ્રાયશ્ચિત લેજે ને ફરીને નવું પાપ ન થાય તેને ખ્યાલ રાખજે. ને પાપભીરૂ બનજો. પાપભીરૂ બન્યા વિના પવિત્ર નહિ બનાય ને ભવભીરૂ બન્યા વિના ભકટ્ટી નહિ થાય. માટે ક્ષણે ક્ષણે પાપ ન થાય તેની સાવધાની રાખજે. એટલે પરને સંગ અને પરની પ્રીત છૂટશે તેટલું પાપ પણ ઓછું થશે. બલરાજા ધર્મઘેષ મુનિના દર્શન કરવા ગયા. તેમની વાણી સાંભળીને મનમાં નિર્ણય કર્યો કે મેં અનંતકાળથી પરને સંગ કર્યો છે ને પરની પંચાતમાં પડીને મેં મારા આત્માનું બગાડયું છે. હવે મારે પરનો સંગ ન જોઈએ. મારે જલ્દી પુગલની પ્રીત છેડીને આત્મા સાથે પ્રીત કરવી છે. તે દીક્ષા લઈ લઉં. એક વખત વાણી સાંભળીને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. હવે બલરાજા પોતાના પુત્રને રાજ્યને ભાર સેંપીને સંયમ લેશે. જેને વૈરાગ્યને રંગ લાગે છે તેને સંસારમાં એક ક્ષણ કાઢવી પણ ભારે લાગે છે, હવે બલરાજા દીક્ષા લેશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #153 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં-૧૫ અષાડ સુદ ૮ ને સોમવાર તા. ૧૮૭–૭૬ - ઘનઘાતી કર્મોની ઘટાને ત્યાગની કરવત વડે વિદારી અનંત જતિ સ્વરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી જે વાણ તેમના મુખમાંથી નીકળી તેનું નામ સિધ્ધાંત. ૩૨ સિદ્ધાંતમાં છઠું અંગ જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં ભગવતે ભરપૂર ભાવે બતાવ્યા છે. એ વાણી કેઈ છદ્મસ્થની નથી પણ વીરની વાણી છે. આ છે વીરની વાણું, કરી આત્માની પિછાણી, સ્વસ્વરૂપની જ લે માણું તે મને સુખની ખાણી. જ્ઞાની કહે છે હે ચેતન! જો તારે સુખ જોઈતું હોય તે આ ઉત્તમ માનવ ભવ પામીને વીતરાગ પ્રભુની વાણી સાંભળીને આત્મ સ્વરૂપની પિછાણ કરી લે. જેને આત્મસ્વરૂપની પિછાણ થાય છે તે અનંત સુખ મેળવે છે. વીતરાગ પ્રભુની વાણી સો ટચના સોના જેવી નક્કર ને સત્ય છે. જ્ઞાનીના એકેક વચનના મૂલ્ય કોઈ આંકી શકે તેમ નથી. કેઈ માણસ ગમે તે માટે વકતા હોય અથવા દ્વાદશાંગીને ભણેલે હોય છતાં તે જ્યાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી તેનામાં ભૂલ થવાને સંભવ છે. પણ જ્યારે ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન થાય છે ત્યારે કઈ જાતની ભૂલ થવાને સંભવ નથી. હીરા ઘસાઈને તૈયાર થયા પછી તેને તપાસવાના સાધન દ્વારા તેને તપાસીને ચકાસણી થાય છે. સોનાને પણ સાચું છે કે ખોટું તે જોવા માટે કસોટીના પથ્થર ઉપર તપાસ કરવામાં આવે છે. એ કસોટીમાંથી પાર ઉતરે છે ત્યારે તેની કિંમત અંકાય છે. ભગવાને કેવળજ્ઞાન પ્રગટ કરતાં પહેલાં કેવી ઉગ્ર સાધના કરી ! કેટલી કસોટીમાંથી બહાર નીકળ્યા ત્યારે સફળતાને અંતે ઘાતની ઘટાને વિદારી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. પછી શું એ વચનમાં ખામી હોય? ના. આવા વીતરાગ પ્રભુની વાણી સાંભળ્યા પછી પુદ્ગલના એંઠવાડમાં જીવ રમણતા કરે નહિ, પણ પિતાના સ્વરૂપની પિછાણ કરે. દેવાનુપ્રિયે! જો તમે સમજે તે આપણે આત્મા ચંદનના વૃક્ષ સમાન છે. ચંદન વૃક્ષનું જ્યાં વન હોય ત્યાં સુગંધ અને શીતળતા હોય છે. પણ ચંદન વૃક્ષ ઉપર ઝેરી સર્પોએ સામ્રાજ્ય જમાવ્યું છે. એટલે ત્યાં કોઈ મઝા માણવા જઈ શકતું નથી. પણ જે તે વનમાં એક મેર પહોંચીને માટે ટહુકાર કરે તે બધા સાઁ ભાગી જાય છે. કલ્યાણુમંદિરતે ત્રમાં સિદ્ધસેન દિવાકર પારસનાથ ભગવાનની સ્તુતિ કરતા બાલ્યા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૪૫ हृद्वर्तिनि त्वयि विभो ! शिथिली भवन्ति, जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः सद्या भुजङ्गममया इव मध्यभाग, मभ्यागते वनशिखण्डिनि चंदनस्य ॥ હે ભગવંત! જે મનુષ્ય તને હૃદયમાં ધારણ કરે છે તેના ગઢમાં ગાઢ કર્મોના બંધન ક્ષણવારમાં શિથિલ બની જાય છે. કેવી રીતે? જેમ ચંદન વૃક્ષને ઝેરી સર્પો વીંટળાયેલા હોય છે પણ જે તે વનમાં મોરને ટહુકાર થાય તે સર્વે તરત પલાયન થઈ જાય છે. કારણ કે મેર સર્પને કટ્ટો શત્રુ છે. અહીં સમજવાનું એ છે કે ચંદન વૃક્ષને સર્પો સદા વીંટળાયેલા રહે છે પણ સર્ષમાં સુગંધ કે શીતળતા આવતી નથી. તેમ આપણો આત્મા નિશ્ચયનયની અપેક્ષાએ ચંદન વૃક્ષ જે શીતળ અને સુગંધીવાળે છે. પણ તેના ઉપર ક્રોધ-માન-માયા-લોભ તથા વિષય કષાયના ઝેરી સર્પો વીંટળાઈ ગયા છે. એ સર્વેને ભગાડવા માટે વીતરાગ વાણી રૂપી મેરલાને એક ટહુકાર બસ છે. આત્મ ચંદન પર કર્મ સર્પનું, નાથ અતિશય જર, તે દુષ્ટોને દૂર કરવા આપ પધારો મોર, આવો આવો હે વીર સ્વામી મારા અંતરમાં (૨) આવે. આત્મા રૂપી ચંદન વૃક્ષ ઉપર વિષય અને કષાયો રૂપી સર્પનું ભયંકર ઝેર ચઢી ગયું છે. તેને ઉતારવા માટે અત્યારે ખુદ વીતરાગ પ્રભુ આપણી સામે ઉપસ્થિત નથી પણ વિતરાગના વારસદાર સંત રૂપી મારલાઓ તમારી પાસે વીતરાગ વાણીને મીઠે ટહુકાર કરે છે કે જે તમારે શીતળતા અને સૌરભ જોઈતી હોય તે કષાયોને કસાઈ જેવી ક્રૂર સમજીને દૂર કરે ને વિષયોનું વમન કરે. નહીતર સર્ષ ચંદન વૃક્ષ ઉપર પડયા રહેવા છતાં જેમ શીતળતા કે સૌરભ પામી શકતું નથી કારણ કે તેનામાં ઝેર ભર્યું છે. તેમ તમે દરરોજ ઉપાશ્રયમાં આવીને સંતના પડખામાં બેસી જાઓ તેથી શીતળતા નહિ મળે. પણ ક્રોધ-માન-માયા-લભ-મોહ-મમતા-નિંદા અને ઈર્ષાના ઝેર કાઢે તે શીતળતા મળે ને આત્મસ્વરૂપનું ભાન થાય. બંધુઓ ! તમે વિચાર કરે. વર્ષોથી વીતરાગ ભવનમાં આવે છે. બોલે, કેટલી કષાયો ઓછી કરી ? હેજ આપણું ધાર્યું ન થાય તે તરત ક્રોધ આવે છે. કે હેજ અણગમતે શબ્દ કહે તે તરત ધમધમી ઉઠે છે. બોલ હવે શીતળતા કયાંથી મળે ? આત્મારૂપી ચંદન ઉપર કર્મો રૂપી સર્પો વીંટળાઈ ગયા છે તેને દૂર કરવા માટે વીતરાગ વાણીનું આલંબન લેવું પડશે, મેરના એક ટહુકારથી ચંદન વૃક્ષ ઉપર ચેટીને રહેલા સર્પો ચંદન વૃક્ષને છોડીને આમ તેમ ભાગવા માંડે છે. કારણ કે સર્ષ મેર અને ગરૂડની સામે ઉભે રહી શકતો નથી. તેમ વીતરાગ વાણીને ટહુકાર સાંભળીને કર્મો રૂપી સર્પો પણ ભાગવા માંડે છે. શુદ્ધ ભાવથી વીતરાગ વાણી સાંભળો તે કર્મના બંધને આપે આપ તૂટવા માંડે છે. જ્યાં સુધી વીતરાગ વાણુને ટહુકાર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શારદા શિખર હદય સુધી નથી પહોંચ્યો ત્યાં સુધી કમ ઉભા રહેવાનાં. પણ હજુ વીતરાગ વાણીનું મૂલ્ય છ સમજ્યા નથી વધુ શું કહું ? જૈન ધર્મમાં એકેક ક્રિયાઓ મૂલ્યવાન છે. શ્રેણીક રાજા જેવા મહારાજા હાલી ચાલીને એક નાનકડી ઝૂંપડીમાં રહેનાર પુણીયા શ્રાવકને ઘેર એક સામાયિકનું ફળ લેવા માટે ગયા. શ્રેણીકને જોઈને પુણીયા શ્રાવકે કહ્યું મહારાજા ! મારું શું કામ પડયું કે આ રંકની ઝુંપડીએ આપને આવવું પડયું ? સમાચાર મોકલાવ્યા હતા તે હું આવી જાત. ત્યારે રાજા કહે. શ્રાવકજી ! હું આપની એક સામાયિકનું ફળ લેવા આવ્યો છું. પુણીયો શ્રાવક કહે છે સામાયિકનું ફળ કેટલું તે મને ખબર નથી. ત્યારે રાજા કહે છે મારે મફત નથી જોઈતું. મૂલ્ય આપીને લઈશ. ત્યારે શ્રાવક કહે છે સાહેબ! મને મૂલ્યની ખબર નથી. આપને જેમણે એક સામાયિકનું ફળ લેવા મેકલ્યા હોય તેમને પૂછી લેજો કે સામાયિકનું મૂલ્ય કેટલું ? પણ એટલું તે જરૂર કહું છું કે તમારા ભંડાર સહિત રાજ્ય આપી દે તે પણ સામાયિકનું મૂલ્ય ચૂકવી શકાય નહિ. તમે જે મૂલ્ય આપવા માંગો છો તે અનિત્ય છે ને સામાયિકનું સુખ નિત્ય છે. અનિત્ય ચીજની સાથે નિત્યને સદો થાય ? ના. જેમ કોઈ માણસ ઝવેરીને એમ કહે છે કે હું તમને ગુણ ભરીને ઘઉં આપી જાઉં, તેના બદલામાં મને એક નાનકડો હીરે આપજે. તે શું ગુણી ઘઉંથી હીરે ખરીદી શકાય ? ના. તે ભૌતિક સુખની સામગ્રી રૂપી ઘઉંની મોટી ગુણીના બદલામાં હીરા કરતાં પણ અમૂલ્ય સામાયિકનું ફળ આપી શકાય ? તમે જ વિચાર કરે. પુણીયા શ્રાવકને જવાબ સાંભળીને ચાર બુદ્ધિના ધણી શ્રેણીક રાજા સજજડ થઈ ગયા. કંઈ જવાબ આપી શકયા નહિ. ટૂંકમાં ધર્મની કઈ પણ ક્રિયા શુધ્ધ ઉપયોગ ને ભાવપૂર્વક કરાય તે ક્ષણે ક્ષણે કર્મની નિર્જરા થાય છે. વસ્તુ સારી હેય પણ પાત્ર બરાબર ન હોય તે સારી ચીજ બગડી જાય છે. જેમ ખટાશવાળા વાસણથી દૂધ. બંધુઓ ને બહેન ! આ ધર્મસ્થાનક ઉત્તમ છે. શાંતિ આપનાર છે. પણ અહીં આવીને પરની પંચાતે અને પરની નિંદા કરી તે શું થાય ? પાપ જ ને? હું તો તમને કહું છું કે તમે અહીં આવીને વાત કરે તે આત્માની કરો. ઘરની નહિ. સાંભળો તે એક વીતરાગ વાણી સાંભળો પણ કોઈનું ખરાબ સાંભળશે નહિં. સ્વનિંદા કરવાથી જીવને શું લાભ થાય છે? निंदणयाएणं भंते जीवे कि जणयइ ? निंदणयाएणं पच्छाणुतावं जणयइ पच्छाणुतावेण विरज्जमाणे करणगुणसेढि पडिवज्जइ, करणगुणसेढि पडिवण्णेयणं अणगारे माहणिज्ज कम्मं उग्धांएड् ॥ ઉત્ત-સૂ-અ-૨૯ સૂત્ર , Page #156 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૭ હે ભગવાન ! આમનિંદા કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે ભગવાન કહે છે ગૌતમ ! આત્મનિંદા કરવાથી પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ થવાથી વરાગ્યવંત બનીને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરે છે. ને ક્ષેપક શ્રેણીવાળો જીવ મેહનીય કર્મને નાશ કરે છે. આત્મનિંદા કરવામાં આવે મહાન લાભ થાય છે ને પરની નિંદા કરવાથી કર્મબંધન થાય છે. આત્માને ઉજજવળ બનાવ હોય તે એકેક ગુણને અપનાવતા જાઓ ને દોષને દફનાવતા જાઓ. જીવનમાંથી એકેક દેષને દૂર કરતા રહે તે એક દિવસ આપણે આત્મા ગુણની ખાણ સમાન બની જશે. જેના જીવનમાં ગુણો ભરેલાં છે તેવા ગુણોની ખાણ સમાન ધર્મઘોષ મુનિ ૫૦૦ શિષ્યાના પરિવાર સહિત ઈન્દ્રકુંભ ઉદ્યાનમાં પધાર્યા છે. વીતશેકા નગરીના મહારાજા તેમના દર્શને ગયા. વાણું સાંભળી ને તે હૃદયમાં ઉતરી ગઈ. વીતરાગ વાણીને ટહુકાર તેમના અંતર સુધી પહોંચે એટલે વિષય-કષાયના સર્પો પલાયન થઈ ગયા. અને તેમને સમજાઈ ગયું કે આ સંસાર સળગતે દાવાનળ છે. આધિ-વ્યાધિ ને ઉપાધિને ઉકરડે છે તે મતલબનું મેદાન છે. સાચું સુખ તે ત્યાગમાં છે. આ સંતે પાસે કાંઈ નથી છતાં કેવા પ્રસનન છે, કેવા સમાધિમાં સ્થિર છે! સાચા સંત કોને કહેવાય ? જે શાંતિ પમાડે તે સંત. જે સંતને અંત લાવે તે સંત; જે ભવને અંત કરાવી ભગવંત બને અને બીજાને બનાવે તે સાચા સંત છે. જેમણે સંસારના નેહની ગ્રંથી તે કાપી નાંખી છે પણ રાગ-દ્વેષ-મેહ-ક્રોધ-માન -માયા-લોભ આદિ કષાયોની ગ્રંથી પણ કાપી નાંખી છે તે સાચા નિગ્રંથ છે, આવા સંતે આત્મ મસ્તીમાં એવા મસ્ત હોય કે એને આહાર કરવા ઉભા થવું પડે તે પણ તેની આંખમાં આંસુ આવી જાય ! અહો પ્રભુ ! મારા આત્માનો સ્વભાવ તે અનાહારક છે. હું હજુ એ દશાને પ્રાપ્ત કરી શક્યો નથી તે મારે આહાર કરે પડે છે ને ? આ કાયાને ટકાવવા માટે ખાવું પડે છે. આહાર છે તે નિહાર છે. હું અનાહારક દશાને કયારે પ્રાપ્ત કરીશ ને આત્માની અખંડ સમાધિ ક્યારે પામીશ? સાચે સંત આવું ચિંત્વન કરે. બલરાજાએ વિતરાગ વાણી સાંભળીને નિર્ણય કર્યો કે હું ઘેર જઈને પુત્રને ગાદીએ બેસાડીને આત્મશાંતિ પ્રાપ્ત કરવા સંસાર છોડીને સંયમી બનીશ. બાલે, તમારામાંથી કેઈએ નિર્ણય કર્યો છે કે મારે દીક્ષા લેવી છે. તમે તે ઘણીવાર વીતરાગ વાણી સાંભળી. એમણે તે એક વખત સાંભળી હતી. તમારું હૃદય કેવું કઠેર છે કે વીતરાગ વાણીને આટલો વરસાદ વરસે છતાં ભીંજાય નહિ પણ યાદ રાખજો કે પૂર્વની કમાણી ખાઈ રહ્યા છે ને આ ભવમાં કંઈ કરતા નથી તે પરભવમાં શું થશે? ભગવતી સૂત્રમાં તામલી તાપસને અધિકાર આવે છે. એ જૈન ન હતું, એક રાત્રે તેની ઉંઘ ઉડી ગઈ. તે જાગૃત થયે ત્યારે તેને વિચાર આવ્યો કે પૂર્વભવમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શારદા શિખર સત્કાર્ય–દાન-પુણ્ય કર્યા હશે તેનું આ બધું ફળ છે, પણ આ ભવમાં નહિ કરું તે પરભવમાં મારું શું થશે ? આ સુખ મને છોડીને ચાલ્યું જાય તેના કરતાં હું તેને છોડીને ચાલ્યો જાઉં. આ વિચાર થતાં સવારમાં એના ધર્મની દીક્ષા અંગીકાર કરી પહાડ ઉપર ચાલ્યા ગયે. છઠ્ઠને પારણે છઠ્ઠ એમ ૬૦,૦૦૦ વર્ષો સુધી તપ કર્યા, પણ એણે પરભવના સુખની ઈચ્છાથી તપ કર્યા હતા એટલે એના તપને બાલતપ કહ્યો છે. ટૂંકમાં તે અન્ય ધમી હતો છતાં પરભવને વિચાર આવતાં સંસાર છોડીને સાધુ બની ગયે. પણ તમને તે પરભવને વિચાર પણ આવતે નહિ હોય. બસ દીકરાના દીકરા ખાય તેટલું ધન ભેગું કરી લઉં. તમને આ એક જ લગની છે. પણ આ તમારા દીકરા તમને કેટલું સુખ આપશે એ તે પુણ્યાધીન છે. આ ભવમાં સુખી થવું હોય તે જીવનમાં ધર્મ જોઈશે. તમે ધર્મ કરે ને સંતાનોને ધર્મના સંસ્કાર આપે તે તમે સુખી થશે. પણ જે ધર્મને નહિ સમજ્યા છે તે સંસારમાં આગ ફાટી નીકળશે. પુણ્યનો યોગ હશે તે સંતાનો મા-બાપને સાચવશે પણ પુણ્ય ખલાસ થશે ત્યારે છતાં પૈસે મા-બાપને રડવાનો વખત આવે છે. આ સંસાર ભડભડતી આગ જેવો છે. એક દષ્ટાંત આપીને સમજાવું. | મગનલાલ નામનાં એક શેઠ ઘણું સુખી હતાં. ગરીબાઈમાંથી મજુરી કરતાં ઊંચે આવ્યા હતા, ધન ખૂબ કમાયા. પેઢી સારી જમાવી હતી. સમાજમાં પણ મગનભાઈનું સારું માન હતું. પુદયે પૈસે ખૂબ હતો પણ મમતા જીતવી ખૂબ કઠણ છે. શેઠને પૈસાની ખૂબ મમતા હતી. કરકસર ખૂબ કરતાં. શેઠને એક દીકરો હતો. તેનું નામ સુરેશ હતું. સુરેશ મોટે થયે. શેઠે તેને ભણાવ્યો. તે બી. કેમ. પાસ થયા. શેઠે એને પરણાવ્યું. પછી દીકરાને દુકાનમાં બેસાડે. સુરેશ બી. કોમ. ભણેલે અને ખૂબ હોંશિયાર હતે. એનું મગજ કેઈ એર હતું. શેઠ મનમાં માનતાં હતાં કે હવે દીકરો ભેટો થઈ આવ્યા છે એટલે વધારે મટે વહેપાર ખેડીશું, ને મને શાંતિ મળશે પણ ભાવિમાં કઈ જુદું સર્જાયું હતું. સુરેશ ધંધામાં લાગી ગયો. ધીમે ધીમે તેણે બધી લગામ હાથમાં લઈ લીધી. પિતે વહેપારમાં પ્રવીણ બની ગયું હતું પણ એને એના પિતાની કેટલીક રીતભાત ગમતી ન હતી. મગનભાઈ સુરેશને કહેતાબેટા ! દુકાનનું દરેક કામ આપણને હાથે કરી લેતાં આવડવું જોઈએ. નોકર ન હોય તે પરવશ ન બની જવાય. ગાડીઓને તલ કરાવવા કે ગોડાઉનમાં માલ ઉતારવા માટે પણ આપણે જાતે જવું. નોકરના ભરોસે કામ કરવું નહિ. આ રીતે હિતા શિખામણ આપતાં પણ સુરેશને આ ગમતું નહિ. સુરેશ આધુનિક પધ્ધતિને માણસ હતો. એટલે સો રૂપિયાને પગારદાર માણસ જે કામ કરી શકે તેમાં પિતાને કાઈ રહેવું પડે તે તેને ગમતું નહિ. નામાના લાંબા ચોપડા અને ચામડાના પૂંઠામાં હાથે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શારદા શિખર બાંધેલી બુક તેને ગમતી ન હતી. ખડી ને લેખન પણ તેને પસંદ ન હતા. બજાર વચ્ચે ઉભા રહીને ભાવ-તાલની બૂમો પાડવાની મોટાભાગના વહેપારીઓને આદત હતી તે પણ સુરેશને પસંદ નહિ એટલે પિતા જે કંઈ શિખામણ આપે તે સુરેશને કટકટ લાગતી હતી. અને નાની નાની બાબતમાં પિતાને રેકટોક કરતે હતે. એક દિવસ મગનલાલ શેઠ દુકાનના ઓટલા પાસે ઉભા રહીને કઈ વહેપારી સાથે ભાવ–તાલની વાત કરતા હતા. ત્યારે સુરેશે એમને ટેક્યા. શેઠને આ ગમ્યું નહિ. પણ તે વખતે કંઈ બોલ્યા નહિ, પરંતુ બજારમાં જ્યાં ત્યાં ઉભા રહેતાં તેઓ અચકાતા હતા. ધીમે ધીમે પિતા અને પુત્ર વચ્ચે મજુરી ચૂકવવાથી માંડીને સદા સુધીની વાતમાં મતભેદ ઉભા થવા લાગ્યા. સુરેશ મગનભાઈનું કાંઈ સાંભળતો ના હતો. પિતાનું ધાર્યું કર્યા કરતો. દિવસે દિવસે શેઠનું સ્વમાન ઘવાતું હતું. યુવાન દીકરાને વધુ શું કહેવું? એમ સમજીને શેઠ મૌન રહેતા. પણ સુરેશ એટલેથી અટકે નહિ. પણ બીજા વહેપારીઓની હાજરીમાં પણ પોતાના બાપને જેમ તેમ ઉતારી પાડત. પિતા સહેજ કંઈ કહેવા જાય એટલે તરત બેલી ઉઠતે કે બેસોને ડોસા ! હવે તમારે કંઈ માથું મારવું નહિ, ઘણીવાર ગાદીએથી ઉઠાડીને મુનિમ નામું કરવા બેસે ત્યાં બેસાડી દેતે. શેઠના હૃદયમાં ભારે બળાપ :” આ રીતે સુરેશ પિતાનું હડહડતું અપમાન કરી નાંખતે. આ સમયે શેઠ મનમાં શમશમી ઉઠતા. આ છોકરે શું સમજે છે ? આ બધું કોણે ઉભું કર્યું ? મેં આખી જિંદગી આ દુકાન ઉપર કાઢી આબરૂ જમાવી. વહેપારી વર્ગમાં મારું માન છે. વીસ પચ્ચીસ હજારનો સહેલાઈથી દે કરું છું. આવું બધું સંભળાવી દેવાનું મન થઈ જતું. દીકરે આટલે પજવે છે. છતાં શેઠ માને છે કે દીકરે જુવાન છે ને કામ બધું ઉપાડી લીધું છે. ધીમે ધીમે ઠેકાણે આવશે. એમ મન મનાવતાં હતા. એક વખત કેઈ માટે વહેપારી આવ્યું. શેઠ તેની સાથે વાતચીત કરવા લાગ્યા. તે વખતે સુરેશે વહેપારીઓને કહી દીધું કે તમારે એ ડોસા સાથે વહેપારની કઈ વાતચીત કરવી નહિ. એનામાં કંઈ બુધ્ધિ નથી. જે મને પૂછયા વગર સેદાની વાતચીત કરશો તો હું માન્ય નહિ રાખું. હવે તે હદ આવી ગઈને ! આ વખતે બાપને કેવું દુઃખ થાય ? ધરતી જગ્યા આપે તે સમાઈ જાઉં એમ થઈ ગયું. મનમાં ક્રોધ આવી ગયે. એક થપ્પડ મારીને ગાદીએથી ઉઠાડી મૂકું, જીભ સળવળી પણ એ ગુસ્સાને શેઠ પી ગયા. સુરેશને એક શબ્દ કહી શક્યા નહિ પણ દિલમાં ખૂબ આઘાત લાગ્યો. કેઈ ન હતું ત્યારે ધીમે રહીને કહ્યું બેટા સુરેશ ! તું મને શા માટે આમ કરે છે ? કાળી મજુરી કરીને દુકાન જમાવી. આટલું હું રળે ને તું મારી આ દશા કરવા ઉઠો ? ત્યાં સુરેશ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શારદા શિખર તાડૂકો. ચૂપ ! એક શબ્દ બેલ્યા છે તે ? જે વધુ બોલશો તે દુકાન ઉપર ચઢવા નહિ દઉં. દીકરા તરફથી હડહડતું અપમાન-પિતાને લાગેલો આઘાત ?” બંધુઓ ! દીકરાએ બાપની કિંમત કેડીની કરી નાંખી છતાં પણ બાપને મમતા છૂટતી નથી. તેને ઉપાશ્રયે આવવાનું મન થતું નથી. કેવી કરૂણ દશા છે! ઘેર જાય ત્યારે બાપ કહે બેટા ! તું મારી એક વાત તો સાંભળ. ત્યાં દીકરે કહે કે હવે બકવાદ મૂકોને ? જે વધુ બેલશો તો ઘરમાં રહેવા નહિ દઉં. એટલે હજુ સારો છું કે તમને પેટ ભરીને ખાવા તે આપું છું ને ? દીકરાને ક્રોધ જોઈને બાપ દુજી ઉઠયો. કયાં જાઉં. મારી વીતક કોને કહું ? ખૂબ મૂઝાયા. ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડયા. રડીને હૈયું હળવું કર્યું ને મનમાં નક્કી કર્યું કે એ ઉધત છોકરો મને હડધૂત કરે છે. હવે મારે દુકાને જવું નહિ. વહેપારમાં ધ્યાન આપવું નહિ. ઉપાશ્રયે જઈને ધર્મધ્યાન કરવું. આત્માનું કલ્યાણ તે થાય ! મને સંતે ઘણીવાર ટકોર કરતાં કે શેઠ ! પરભવનું ભાતુ ભરવા બે ઘડી ઉપાશ્રયે આવે. ધર્મધ્યાન કરે. છેવટે એક નવકારવાળી તે અવશ્ય ગણવી. કાળાબજાર કરીને ભેગું કરે છે પણ કંઈ સાથે આવવાનું નથી. હિંસા કરશે તો નરકમાં જશે ને બેટા તેલ માપ રાખશે તો તિર્યંચ બનશે. ખરેખર ! મેં દીકરા માટે આટલા પાપ કરીને પૈસા ભેગા કર્યા. મેં પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ. નરકમાં તે જઈશ ત્યારે જઈશ પણ મને દીકરાએ અત્યારે તિર્યંચ જે પરવશ બનાવી દીધો છે. ચાલ, ત્યારે હવે ઉપાશ્રયે જાઉં. ઉપાશ્રયે ગયા. વ્યાખ્યાન સાંભળ્યું. ઘેર આવીને જમ્યા ને સૂતા પણ ઊંઘ આવતી નથી. સમય જતો નથી એટલે દુકાનને વિચાર આવ્યો કે આજે કોણ આડતીયા આવ્યા હશે ? કપાસીયાને તેલ બરાબર થયો હશે કે નહિ ? સુરેશે જામનગરને ચેક બેંકમાં જમા કરાવ્યું હશે કે નહિ ? વહેપારમાં ધ્યાન નહિ રાખે તે ખેટ જશે. સુરેશ ગમે તેમ તેય છોકરું છે ને! એમ એક પછી એક વિચારો આવવા લાગ્યા. ઉંઘ આવી નહિ એટલે શેઠ ઉભા થઈને દુકાને ગયા. પિતાની મિલ્કત હોવા છતાં દાન દેવાનો અધિકાર નહિ”: બંધુઓ! જે દીકરા માટે બાપે આટલું કર્યું તે દીકરો બાપને કેવા દુખ આપે છે ! છતાં મોહ દશા કેવી ભયંકર છે ! મગનલાલ શેઠે દુકાને જઈને દીકરાને પૂછયું – બેટા! તે બેંકમાં ચેક જમા કરાવ્યો ? કઈ નવા વહેપારી આવ્યા હતા ? કોઈની ટપાલ છે ? એમ ઘણાં પ્રશ્નો પૂછયા પણ દીકરાએ કંઈ જવાબ આપે નહિ ત્યારે ફરીને પૂછયું. ત્યારે સુરેશે કહ્યું-ડોસા ! બધું થઈ રહેશે. તું મૂંગે મરને. એક નેકર કરતાં પણ બાપની દશા ખરાબ થઈ છે. ખૂબ દુ:ખ થયું. બાપનું હૈયું તૂટીને કટકા Page #160 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૫૧ થઈ ગયું. દુકાનેથી ઘેર આવ્યા. બીજે દિવસે બાપા પાછા ઉપાશ્રયે ગયા. તે દિવસે સંઘના પ્રમુખ ફાળો કરવા ઉભા થયા. | મગનલાલ શેઠના મનમાં થયું કે લેભ કરીને કદી સત્કાર્યમાં રાતી પાઈ વાપરી નથી. આજે તે હું વાપરું. મારી મહેનતની કમાણી છે. ધર્મના કાર્યમાં કંઈ સુરેશ થડો ના પાડશે ? શેઠે કહ્યું મારા ૧૦૦૧) રૂપિયા લખો. સંઘના શેઠીયા હરખાયા કે મગનલાલ શેઠે સારી શરૂઆત કરી. હવે આપણે ધારે તૂટશે ને બધા વધારે પિસા નેધાવશે. સંઘે શેઠને ખૂબ સત્કાર કર્યો. શેઠ ઉઠીને ઘેર ગયા. સાંજે સુરેશ ઘેર ગયા ત્યારે બાપે કહ્યું–બેટા! આજે ઉપાશ્રયે ગયે હતું. ત્યાં ફાળે થતો હતો તેમાં મેં રૂ. ૧૦૦૧) લખાવ્યા છે. તે તું મને આપી દેજે એટલે હું ભરી આવીશ. સુરેશ તો બાપને મારવો ઉઠ. ડેસા ! કોને પૂછીને લખાવ્યા? એક રાતી પાઈ નહિ આપું. દીકરાના વચન સાંભળીને બાપ તે ઢગલે થઈને ઢળી પડ. ખૂબ આઘાત લાગે કે મેં પિસા લખાવ્યા. હવે આ દુષ્ટ કરે પૈસા નહિ આપે તે હું શું કરીશ ? ખૂબ મૂંઝાયા. છૂટે મેઢે રડયા પણ દીકરાને બાપની દયા ન આવી. હવે બાપને ભાન થયું કે આ સંસારમાં કેઈકેઈનું નથી. સંતની વાત તદન સત્ય છે કે જેવા કર્મો કરશે તેવા ભેગવવા પડશે. મેં પૂર્વભવમાં એવા કર્મો કર્યા હશે તે મને ઉદયમાં આવ્યા. મેં દીકરાને ભણાવ્યો, પરણું ને તેને માટે પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ. એ દીકરાએ મને એક દિવસ સુખ આપ્યું નહિ. ઉપરથી હેરાન કરે છે. મેં કેવા કર્મો કર્યા હશે ! બંધુઓ ! આ મગનલાલ શેઠની હાલત જોઈને મમતા છોડો, કર્મો કઈને છેડનાર નથી. કમ આવે, ખૂબ સતાવે, વૈરની પૂરી વસુલાત વાળે કે ધર્મ કરો ધર્મ કરે. વાયરા ધર્મ તણું વાવા લાગ્યા કે ધર્મ કરો ધર્મ કરે આ શેઠની આ દશા કેમ થઈ? જીવનમાં ધર્મ કર્યું ન હતું ને દીકરાને પણ ધર્મના સંસ્કાર આપ્યા ન હતા. જે ધર્મ સમજાવ્યો હોત તે આ દશા ન થાત. દેવાનુપ્રિયા ! હું તે તમને કહું છું કે જે તમારી આવી દશા ન કરવી હોય, ઘડપણમાં આત્માનું બગાડવું ન હોય તે વા કલાક, બે કલાક બાળકને ધર્મનું શિક્ષણ આપો. તમારી દુકાને અન્ય ધમી ઘરાક આવે તે તેને પણ ધર્મની પ્રસાદી આપે. દાખલા દલીલ સહિત કર્મની થીએરી સમજાવે. કે એક કઠીંબડાની છાલ ઉતારી તે બીજા ભવમાં જીવતાં શરીરની ચામડી ઉતરાવવી પડી. તીર્થકર, ચક્રવતિ કે કરોડપતિ કઈને કર્મો છોડતાં નથી. કર્મના દેણ ચકવતિ વ્યાજ સહિત ભેગવવા પડશે, આવી વાત તમે સમજે ને બીજાને સમજાવે, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શારદા શિખર - બંધુઓ ! જૈન ધર્મ સો ટચના સોના જેવું છે. જે આ ભવમાં ને પરભવમાં સુખી થવું હોય તે ધર્મનું આચરણ કરે. ધર્મ એ સાચો મિત્ર છે. આ ભવમાં ને પરભવમાં જીવની સાથે રહેનારા હોય તે ધર્મ છે. માટે ધર્મના કામમાં પ્રમાદ ન કરે. ધર્મમાં વાયદો કરવાથી ફાયદો નહિ થાય. ધર્મનાં કામ રેકડેથી પતાવતાં શીખો. અને પાપના કામમાં વિલંબ કરે. આયુષ્ય અને આરોગ્યને કેઈ ભરે નથી. માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. “સારા કાર્યમાં સો વિ ” એમ સમજ સારા કામમાં વિલંબ ન કરે. સુકૃત શીધ્ર કરવું. જ્યારે અંતરમાં ધર્મારાધના કરવાને ભાવ જાગે ત્યારે તે ભાવને તરત અમલમાં મૂકવે. કારણ કે આવેલા ભાવ જ્યારે ચાલ્યા જાય તેને ભરોસો નથી. એક તે ધર્મ સુકૃત્ય કરવાને દિલમાં ભાવ જાગ મુશ્કેલ છે પછી તેને ઉંઘાડી રાખે તે ખેલ ખતમ સમજ. માટે સુકૃત કરવાને ભાવ જાગે ત્યારે કાલે કરીશું એવો વિચાર ના કરો. કારણ કે એક ક્ષણ પછી શું થવાનું છે તે આપણે જાણતા નથી. માટે કોઈ વ્રત લેવાને, દાન દેવાને, શીયળ પાળવાને, તપ કરવાને, સામાયિક કરવાના કે દીક્ષા લેવાના ભાવ જાગે ત્યારે તરત તેને આચરણમાં મૂકો. जरा जाव न पीडइ, वाही जाव न वढ्ढइ । વારિજિયા ન હાયન્તિ, તાવ ધર્મો સમાયો | દશ. સૂ. અ. ૮ ગાથા ૩૬ આ શરીર જરાથી જર્જરિત થયું નથી. ટી. બી, કેન્સર, લકવા જેવા રોગોથી ઘેરાઈ ગયું નથી અને પાંચે ઈન્દ્રિયે જ્યાં સુધી ક્ષીણ થઈ નથી ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લે. અવસર વીત્યા પછી પસ્તાવું પડશે. ધર્મ કરવાને અવસર વારંવાર મળતો નથી. માટે સમજી લેજો. પછી ગમે તેટલી ઈચ્છા કરશો તે પણ આ અવસર નહિ મળે. પાપ કરવાના અવતાર જીવને હલકા કુળમાંને હલકી જાતિઓમાં અનંતીવાર મળ્યા. પરંતુ જલ્દી ધર્મ કરી જન્મ મરણના ત્રાસથી છૂટવાને અવસર વારંવાર મળ મુશ્કેલ છે. માટે જ્ઞાની કહે છે કે-દેહમાળામાં આત્મા રૂપી હંસલો કીડા કરે છે ત્યાં સુધી સકલ દુઃખોને નાશક અને સકલ સુખેને સાધક એવા વીતરાગ ધર્મની સાધના કરી લે. આવી ધર્મ કરવાની સામગ્રી અને સંગો ફરી ફરીને મળવા મુશ્કેલ છે. માટે પ્રમાદને ત્યાગ કરી ધર્મ કરવા કટિબધ્ધ બનો. જોરદાર પાવરથી એ ધર્મ કરે કે કર્મની જંજીરે તૂટીને જમીન દસ્ત બની જાય. અને આત્મા સદાને માટે કર્મશત્રુના ત્રાસથી મુક્ત બને. બંધુઓ ! જે સમજીને ધર્મનું આચરણ નહિ કરે તે પિલા શેઠના જેવા બૂરા હવાલ થશે. શેઠે સંઘના ફાળામાં રૂ. ૧૦૦૧) લખાવી દીધા. પોતાની પાસે રાતી પાઈ નથી અને દુકાનમાં સર્વોપરિ સત્તા દીકરાની છે. હવે જે લખાવીને પૈસા Page #162 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૫૩ નહિ આપુ તે મારી આબરૂ શી ? બાપે કહ્યું-દીકરા ! હવે હું ફરીને નહિ લખાવું પણુ આ વખતે તે તું આપી દેજે. ત્યારે સુરેશે ક્રોધ કરીને કહ્યું કે હું આપવાના નથી. એક વખત નહિ આપું તે તમને ભાન થશે ને ફરીથી લખાવતા ભૂલી જશે. શેઠને તે આંખ કરતાં આંસુ મેટા. રડતાં રડતાં કહે છે સુરેશ ! કંઈક તે વિચાર કર. લખાવેલા પૈસા નહિ આપું તે સંઘમાં મારી કેવી હલકી છાપ પડશે ને લેાકેામાં વાતા થશે કે મગનલાલે પૈસા લખાવીને આપ્યા નહિ. હું ઉપાશ્રયે જઈને લેકામાં શું માઢું' ખતાવીશ ! આમ વિચાર કરતાં મગનલાલ શેઠ મગજ ઉપરને કાબૂ ગુમાવી બેઠા. ને ખેાલવા લાગ્યા કે મારી આખરૂ શી ? છેકરે પૈસા આપતા નથી. આ રીતે ખેલખેલ કરવા લાગ્યા. ચાલે તે ચાલ ચાલ કરવા લાગ્યા. શરીર ક્ષીણ થવા લાગ્યું. પણ સુરેશ ખાપની સ્હેજ પણ સંભાળ લેતેા નથી. દવા પણ કરાવતા ન હતા. “ મિત્રની સુરેશને હિત શિખામણ : ’–શેઠ ખૂબ કંટાળે ત્યારે પોતાના જુના મિત્રને ત્યાં જઈ પેાતાની હૈયા વરાળ ઠાલવી રડી પડતાં મિત્ર શેઠને આશ્વાસન આપતાં કનું સ્વરૂપ સમજાવતાં. તેથી શેઠને કઈક શાંતિ વળતી. મિત્રથી મગનલાલનું દુઃખ જોયું જતું ન હતું. એટલે સુરેશને ઘણીવાર સમજાવતાં કે તારે તારા બાપને આ રીતે ન કરવું જોઈએ. તેની કેવી દશા થઈ છે ! તારા માટે તેમણે કેટલુ' કર્યું" છે! અને તું આવું કરે તે કેટલેા આઘાત લાગે ! મિત્ર સમજાવીને સુરેશ પાસેથી ફાળામાં નાંધાવેલા રૂ. ૧૦૦૧] કઢાવીને શેઠને આપ્યા. શેઠે પેાતાની જાતે સંધમાં આપી દીધા. ને તેના આત્માને શાંતિ વળી. પણ હવે સ`સાર ઉપરથી શેઠનું મન ઉડી ગયું. પુત્રના મેાહ ઉતરી ગયા. ને ધમનું સ્વરૂપ સમજાયુ. પોતે જિંદગીમાં ધમ ન કર્યાં, દાનમાં પૈસા વાપર્યો નહિ તેને ખૂબ અફ્સાસ થવા લાગ્યા. પણ રાંડયા પછીનું ડહાપણુ શા કામનું ? શેઠના મિત્ર રાજ તેમની પાસે આવીને ધનું સ્વરૂપ સમજાવતા. એમ કરતાં એક દિવસ મગનલાલનું આયુષ્ય પૂર્ણ થયુ' ને સુરેશના ઘરમાંથી સદાને માટે પિતાએ વિદાય લીધી. સગાવહાલા અને સંબંધીને શેઠના મૃત્યુના સમાચાર આપ્યા. શેઠની નનામી અંધાઈ ગઈ. તે સમયે સુરેશ માટી પાક મૂકીને ખાપની નનામી પકડીને રડવા લાગ્યા. ખાપુજી! તમે મને મૂકીને ચાલ્યા. હવે હું... એકલા થઈ ગયા. મારુ કાઈ નથી. હવે મારી સંભાળ કોણુ રાખશે ? મને હિત શિખામણુ કાણુ આપશે ? એમ કહીને ખૂબ કરૂણ સ્વરે કલ્પાંત કરવા લાગ્યા. સગાવહાલાં તેના માથે હાથ મૂકીને કહેવા લાગ્યા કે ભાઈ ! શાંતિ રાખા વહેલાં કે મેાડા એક દિવસ તા સૌને જવાનું છે. એનું રૂદન જોઈને સૌની આંખમાં આંસુ આવી ગયા. છેવટે શેઠની અંતિમ ક્રિયા કરી. બધું પતી ગયા પછી સુરેશે એના પિતાના એક માટે ફ્રાટા સુંદર ફ્રેમમાં મઢાવીને દુકાનમાં ૨. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪. શારદા શિખર ઠિ. ને તેને ફૂલહાર પહેરાવી પૂજા કરવા લાગ્યું. એણે બાપને કેવું દુઃખ આપ્યું છે તે બધાં જાણતા હતાં. પણ કોઈ કહેવા ન ગયું. પણ શેઠના મિત્રે કહ્યું-સુરેશ ! હવે તું આ ખેટે દંભ શા માટે કરે છે? તે તારા બાપને જીવતાં એક દિવસ સુખ આપ્યું નથી ને હવે મર્યા પછી મેટી પિકે રડે છે. જીવતા જાણ્યા નહિને મર્યા પછી પૂજા કરવા બેઠે છે. એને શું અર્થ છે? તારા જે દુનિયામાં દંભી કેણ છે? એમ કહી ખૂબ ફીટકાર આપ્યો. ટૂંકમાં મારે તે તમને એક વાત કહેવી છે કે આ સંસાર અસાર છે. કુટુંબપરિવાર અને પૈસા કઈ પરલોકમાં જીવને ત્રાણુ શરણ થવાનું નથી. માટે સંસારની માયા-મમતા છોડી દે. આજે મીઠે આ સંસાર, કાલે દુઃખ પારાવાર એને ચાર શું કરું? આજે જેને છે સંગાથ, કાલે છેડી દેશે સાથે એને પ્યાર શું કરું? તમે સમજી લેજો કે આ સંસારને પ્યાર કરવા જેવું નથી. જે પ્યાર કરવા ગયા તે મગનલાલ શેઠ જેવી દશા થશે. સંયમ ન લઈ શકતા હે તે સંસારમાં અલિપ્ત ભાવે રહે. બલરાજાને ધર્મઘોષ અણગારની વાણી સાંભળીને સંસારની અસારતા સમજાઈ ગઈ. તે ગુરૂને વંદન કરીને કહે છે તમે મને સંસાર દાવાનળમાંથી ઉગાર્યો. મારે સંસાર ત્યાગીને સંયમી બનવું છે, એટલે હું ઘેર જાઉં ને મારા પુત્રને રાજ્યાભિષેક કરીને દીક્ષા લઈશ. બલરાજા ધર્મ ઘેાષ અણગારને આ પ્રમાણે કહીને પિતાના મહેલમાં આવ્યા. બેલે, તમારામાં કોઈને ભાવ છે કે કેમ? વજુભાઈ હીરાભાઈ એકાદ જણ તે મને એમ કહે કે મહાસતીજી! ચોમાસું પૂરું થયા પછી હું દીક્ષા લઈશ. (હસાહસ) બલરાજાએ ઘેર આવીને પિતાની ધારિણી પ્રમુખ ૧૦૦૦ રાણીઓ તથા મહાબલકુમારને પિતાને દીક્ષા લેવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મહાબલકુમાર કહે છે પિતાજી ! હજુ તે હું નાનો છું. મારા ઉપર રાજ્યનો ભાર નાંખીને તમે દીક્ષા લેશે? ધારિણી આદિ રાણીઓને પણ ખૂબ દુ:ખ થયું. એ બધાં રાજાને સંસારમાં રહેવા માટે ખૂબ આગ્રહ કરે છે. બલરાજા એમ વિચાર નથી કરતાં કે બધાં ખૂબ રડે છે તે શેડો સમય રોકાઈ જાઉં. હવે મહાબલકુમાર રાજ્યાભિષેક કરશે ને બધાને સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૧૬ અષાડ વદ ૯ ને મંગળવાર તા. ૨૦-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! પૂર્વના મહાન પુણ્યના પ્રભાવે આપણને જૈન ધર્મ જે સર્વોત્તમ ધર્મ મળે. છે. વીતરાગ ભગવાન જેવા જગત વત્સલ, અહિંસા મૂર્તિ મહાવીરસ્વામી ભગવાનને વારસો મળે છે. ત્યાગી, તપસ્વી, ઉપકારક, જીવ માત્રનું કલ્યાણ કરાવનારા એવા સાધુ મહાત્માઓને સત્સંગ મળે છે. દેવેને પણ દુર્લભ સામગ્રી યુક્ત ઉત્તમ માનવભવ મળે છે. તે બંધુઓ! લાડી-વાડી અને ગાડીના મેહમાં ક્યાં સુધી પડ્યા રહેશે? આ ભવમાં આ બધું પામ્યા છે તે તે પૂર્વભવની કમાણી છે. તે તો સાફ થઈ રહી છે. આવતા ભવે માટેનું ભાતું કયારે બાંધશે ? વર્તમાન ભવમાં સુકૃત્યો કરીને ભાતું નહિ બાંધે તે આવતા ભવમાં દુઃખી બનીને કરૂણ કલ્પાંત કરશે તે કઈ સાંભળશે નહિ. માટે સમજે. લક્ષમી ચંચળ છે. આયુષ્યને કઈ ભરોસો નથી. ભલભલા ચક્રવર્તિઓ, વાસુદે, રાજા-મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ પણ હાથ ઘસતાં ચાલ્યા ગયા છે. કાળરાજા તે મુખ ફાડીને બેઠા છે તે ક્યારે દેડીને આવશે તેની ખબર નથી. ભરયુવાન વયે પણ પુત્ર, પિતા, માતા-સ્વજને બધું મૂકીને જવું પડે છે. અઢળક લક્ષમીને સ્વામી પણ ખાલી હાથે જવાને છે. ધર્મને મહિમા અલૌકિક છે.” : આ લેકમાં વૈમાનિક આદિ દેવકના ઉંચામાં ઉંચા સુખો અને ઉત્કૃષ્ટ એવું મોક્ષનું સુખ એ બંને ભાવ ધર્મના પ્રસિધ્ધ ફળ છે. ધર્મનું ફળ બે પ્રકારનું છે. અનંતર ફળ અને પરંપર ફળ, તેમાં ધર્મના અનંતર ફળમાં ભાવ ઐશ્વર્ય એટલે અનુકુળતા, ઉદારતા, પાપની નિંદા વિગેરે ગુણોને લાભ થાય છે અને રાગ-દ્વેષાદિને નાશ થાય છે. અને પરંપરા ફળમાં સારી ગતિમાં જન્મ છે અને ઉત્તમ સ્થાનની પરંપરાએ કરી મોક્ષની પ્રાપ્તિ થવી તે છે. દેવલોકમાં ઉત્તમ રૂપની સંપત્તિ, સ્થિતિ વગેરેને ભેગ, નિર્મળ ઈન્દ્રીઓ, અવધિજ્ઞાન, ઉત્કૃષ્ટ ભેગનાં સાધન, દિવ્ય વિમાને, મનહર ઉધાન, સુંદર જલાશ, સૌંદર્યવંતી અપ્સરાઓ, રમણીય નાટક, નિપુણ સેવકે અને ઉદાર ભેગે આ બધું પુણ્યથી મળે છે. પુણ્યના વેગે દેવલેમાંથી ચવીને પણ આર્યદેશ ઉત્તમકુળ, જૈન ધર્મમાં જન્મ, સુંદર રૂપ, રેગ રહિતપણું, ઉત્તમબુધ્ધિ વિગેરે ધર્મથી પ્રાપ્ત થાય છે. બંધુઓ ! આટલા માટે જ્ઞાની પુરૂષો કહે છે કે ધર્મ એ શ્રેષ્ઠ ચિંતામણી, ઉત્તમ કલ્યાણ સ્વરૂપ, એકાંત હિતકારક અને પરમ અમૃત છે. સાધુ અને ગૃહસ્થ બંનેને ઉપયોગી છે. ધર્મ તો પારસમણીથી પણ શ્રેષ્ઠ છે. અને સંસાર ભયંકર Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શારદા શિખર દુઃખકારક છે. તે આ ધર્મ કરવાની અમૂલ્ય તક છે. હવે તે જાગે, આત્માને ઓળખે ને વિષય ઉપર વિજય મેળવે. ગઈ કાલે કહ્યું હતું ને કે ધર્મના કાર્યમાં ઢીલ ન કરે, એક સંસ્કૃત લેકમાં પણ કહ્યું છે કે श्वः कार्यमद्य कुर्वीत पूर्वान्हे चापरान्हिकम् । नहि प्रतिक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ॥ કાલે કરવા યોગ્ય શુભ કાર્ય આજે કરી લે. મૃત્યુ રાહ નહિ જુવે કે જીવનું કાર્ય પૂરું થયું છે કે નહિ? બધું અહીં મૂકીને પુય-પાપ સાથે લઈને જવાનું છે. બને તેટલી ધર્મ આરાધના કરી છે જેથી જન્મ જન્મ શાંતિ મળે. મળેલ અવસર ગુમાવે નહિ. ધર્મઘોષ મુનિની વાણી સાંભળી બલરાજાને સંસાર દાવાનળ જેવું લાગે. તેમને લાગ્યું કે આ સંસાર સંગ અને વિયેગનું ઘર છે. સંસારનું સુખ ક્ષણિક છે. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં ભગવંતે ફરમાવ્યું છે કે खणमेत्तसुक्खा बहुकालदुक्खा पगामदुक्खा अणिगाम सुकखा। संसार भोकखस्स विपकखभूया, खाणी अणत्याण उ कामभोगा ॥ ઉત્ત. સુ. અ. ૧૪ ગાથા ૧૩ આ સંસારના ક્ષણિક સુખની પાછળ લાંબાકાળનું દુઃખ ભોગવવું પડે છે. સુખ અલ્પ અને દુઃખ મહાન છે. આ કામ ભોગે સંસાર વર્ધક મેક્ષના વિરોધી અને અનર્થોની ખાણ છે. બલરાજાને સંસારના સમસ્ત સુખ અનર્થની ખાણ જેવા લાગ્યા. વીતરાગ વાણીની હદયમાં ચોટ લાગી. પછી સંસારમાં સર્વ જગ્યાએ તેમને દુઃખ દેખાયું. સંસારનું એક પણ સ્થાન દુઃખ વિનાનું નથી એમ વીતરાગ વાણી સાંભળીને નિશ્ચય થયો. હવે એ દુઃખ શાથી છે? તે પણ તેમને સમજાઈ ગયું છે. બલરાજાને એ બરાબર સમજાઈ ગયું પણ તમને સમજાયું કે નહિ? જુએ, તમે ન સમજ્યા તે હું સમજાવું. સાંભળે, આ સંસારના બધા દુઃખ કેના કારણથી છે? સંસારમાં દુઃખ હોય તો શરીરના કારણથી છે. આ એક શરીર ન હોય તે જીવને કોઈ જગ્યાએ દુઃખનું સ્થાન નથી. જીવને એકલાને દુઃખ નથી પણ શરીરમાં દાખલ થયે તેથી દુઃખ ભોગવવું પડે છે. અગ્નિ અગ્નિરૂપમાં હોય ત્યારે તેને કોઈ ઘણુ મારતું નથી પણ અગ્નિ ખંડમાં દાખલ થાય છે ત્યારે ધડધડ ઘણું પડે છે. અગ્નિ લેઢામાં દાખલ થયો કે માથે ઘણ પડયા તેમ જીવ પણ મેહરાજાના ઘરમાં પિઠ કે કર્મરાજાના ઘણું પડે છે. આકાશ બધે છે પણ તે કઈને આશ્રય કરતું Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ નથી તે કઈ તેને ટીપતું નથી. તેમ આ જીવ પણ આકાશની માફક આશ્રય વિનાને થાય તે કેઈ જાતની પીડા ન થાય. સમજે, આવા દુઃખના કારણમાં શા માટે રાગ કર જોઈએ ? આ શરીર એ ચારે ગતિના દુઃખને દલાલ છે. આકાશને કઈ ઘણું મારતું નથી કારણ કે તે તેનામાં ભળતું નથી. અગ્નિને પણ કાઈ ઘણ મારત નહિ પણ તે લોખંડમાં ભળે તે માર ખાવું પડે તેમ આ આત્મા પણ નિરંજન નિરાકાર અને જતિ સ્વરૂપ છે પણ મહારાજાના મેલા મકાનમાં મ્હાલવા માટે દાખલ થયો છે એટલે માર ન ખાય તે શું થાય ? બંધુઓ ! આ ચૈતન્ય દેવ દુઃખના કારણે એવા શરીરમાં આવીને ફસાઈ ગયો છે. તમે કઈ જગ્યાએ જાવ ને ત્યાં અનુકૂળતા ન મળે પણ ત્યાંથી નીકળી શકે તેમ પણ નથી તે મનમાં એમ તો કહે ને કે “આવી ફસાયા ભાઈ આવી ફસાયા.” આવી જીવની સ્થિતિ થઈ છે. અનંતભવમાં જીવે ભૂલ કરી છે. ભૂલ થઈ છે એટલે ભડકો છે. હવે એ ભડકો ઓલવવાને છે. એ ભૂલની જે શિક્ષા મળી છે તેને સમતા ભાવે સહન કરી લો. જે સમતાપૂર્વક સહન નહિ કરે તે માટે ચાર ગણે ભડકો થશે. માની લો કે કોઈ માણસે કઈ ચીજ રસ્તામાં મૂકી છે. બીજો માણસ ત્યાંથી નીકળ્યો. પેલી વસ્તુને ભૂલથી પગ અડી ગયા. ત્યારે પેલે કહે કે ભાઈ! જરા જોઈને ચાલ. તે વખતે પેલો માણસ કહી દે કે ભૂલથી પગ અડી ગયા છે તે વાત પતી જાય, પણ જે એમ કહે કે તને ભાન છે કે નહિ? આ વસ્તુ રસ્તામાં કેમ નાંખી છે? ત્યારે પેલે કહે કે તારે આંખો છે કે નહિ? એમ વાત આગળ વધે ને મોટે ભડકે થાય. પણ ભૂલને કબૂલ કરી લઈએ તે છેડેથી પતી જાય ને આગળ વધીએ તે માટે ભડકો થાય. આપણા આત્મા એ ભવભવમાં ભૂલોનું ભાજન બનીને દુઃખના ઘરરૂપ શરીરમાં પ્રવેશ કર્યો છે. તેને લીધે મેટ ભડકે થયે છે. માટે ભૂલને સહી લે તે ફરી ફરીને દુઃખ આવે નહિ. આ શરીર એ કેદખાનું છે આ શરીર છે તે દુખ છે. એ વાત તે સમજાઈ ગઈ ને ? દુઃખથી કંટાળી પણ ગયાં છે. હવે જે દુઃખ ન જોઈતું હોય તે હવે વારંવાર શરીર ન કરવા પડે, બીજા શરીરમાં કેદ ન થવું પડે તેનું લક્ષ રાખો. દુઃખ આવે ત્યારે આકુળ-વ્યાકુળ થઈ જવાય છે પણ હવે આવું દુઃખ ન ભોગવવું પડે તે માટે સાવધાની કેટલી ? સમજે તે કેદને મજબૂત કરનારા છીએ. કારણ કે કેદ કેદરૂપ લાગી નથી. આ શરીર જેલખાનું છે. કેદી કેદખાનામાં પૂરાયા પછી તેને છોડીને બહાર જઈ શકતો નથી. જેલ સળગે તે ભેગે કેદી પણ સળગી જાય છે. તેમ આત્મા પણ શરીર રૂપી જેલમાં પૂરા છે. એટલે શરીરના દુઃખે દુઃખી થવું પડે છે. પણ દુઃખ વખતે આત્મા શરીરથી બહાર નીકળી શક્તા નથી. આ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શારદા ક્રિખર શરીર કરતાં ઘર સારું છે. કારણ કે જે ઘરમાં આગ લાગે કે ઘરમાં બીજે કઈ પણ ભય લાગે તે ઘરધણી ઘરની બહાર નીકળી જાય છે. અને ભય ચાલ્યો જાય એટલે પાછા ઘરમાં દાખલ થઈ શકે છે. તેમ શરીર ઘર હોત તે સારું પણ આ તે કેદખાનું છે, જેમાં પિતાની મરજી પ્રમાણે પેસવાનું કે નીકળવાનું નથી તેને ઘર કહેવાય? ના. જેની અંદર પારકા હુકમે પિસવાનું રહેવાનું અને નીકળવાનું છે તે કેદ કહેવાય. કેટે કહેલી મુદત મુજબ જેલમાં રહેવાનું, દાખલ થવાનું ને છૂટવાનું તેનું નામ કેદ છે. તેમ અહીં પણ કર્મરાજાના ઓર્ડર પ્રમાણે શરીરમાં દાખલ થવાનું, રહેવાનું અને બહાર નીકળવાનું. આવી રીતે તત્ત્વ દષ્ટિએ વિચારીએ તે આ શરીર તે કેદખાનું ને અશુચીનું કારખાનું છે. કારણ કે સારામાં સારા પદાર્થો ખાવા છતાં અશુચીમય થઈને બહાર આવે છે. એટલે અશુચીનું કારખાનું છે. પુણ્યનાં પિટલાં આપીને ખરીદેલું આ શરીર છે. છતાં આત્માને દુખ કરનાર છે. માટે હવે જો આવું દુઃખ ભોગવવું ન હોય, દુઃખને ડર લાગ્યું હોય તે નવા કર્મબંધન ન કરો ને જુના કર્મોને સમતા ભાવે સહન કરીને ખપાવી દે. બંધુઓ ! ગત ભવમાં જીવે કર્મો બાંધ્યા છે તે અત્યારે ભોગવીએ છીએ. એ ભોગવતાં આર્તધ્યાન થાય તે જીવ નવા કર્મો બાંધે છે. જુના ભગવ્યાં તે નફામાં ગયા ને નવા ઉભા કર્યા. માટે જે આપણને દુઃખને સાચે ડર લાગતો હોય તે આવેલા દુઃખને સત્કાર કરીને તેને વિદાય કરે. અને નવા દુઃખને આમંત્રણ ન આપો. જુનાં કર્મો ઉદયમાં આવે એટલે દુઃખ પડે ને એ દુઃખથી જે આપણે ગભરાઈને હાયય કરીએ, આર્તધ્યાન કરીએ તે આપણે કર્મને કાઢવાને નહિ પણ નવાં કર્મોને બોલાવવાને ઉદ્યમ કરીએ છીએ. માટે સાવધાન બનીને હવે નવા કર્મો ન બંધાય અને આવું દુઃખ વારંવાર ન આવે તે ઉદ્યમ કરો. જે દુઃખથી ડરતાં હોય તે દુઃખના કારણભૂત શરીરને મેહ ન રાખે. એને ખવડાવે-પીવડા તે પણ આત્મસાધના કરી દુઃખથી મુક્ત થવાના હેતુથી કરે સાધુઓ શરીરનું પોષણ કરવા માટે આહાર કરતાં નથી. એ તે આ શરીરને એક ભાડૂતી મકાન માનીને ભાડું આપે છે. જે મકાનમાં પિતે રહે છે તે પડી ન જાય તે માટે તેને ઉભું રાખવા માટે આહાર આપે છે. બસ, એક જ વાત છે કે આ દેહમાં છું ત્યાં સુધી તેનો કસ કાઢીને કર્મના દેણાં પતાવી દઉં. ફરીને લેણીયાત લેવા આવે જ નહિ. માનવ ભવની એકેક ક્ષણ અમૂલ્ય છે. લાખો કે કરોડ રૂપિયા આપવા છતાં માનવભવની એક ક્ષણ પણ ખરીદવાની કોઈનામાં તાકાત નથી. તે ક્ષણ કેટલી કિંમતી છે? કઈ એમ કહે કે તારી જિંદગી ધૂળમાં મળી ગઈ તે તેના ઉપર તમને ગુસ્સો આવે કે નહિ? પણ આ જિંદગીની ધૂળ જેટલી તમને કિંમત નથી. બધી વસ્તુની જેટલી કિંમત આંકી છે તેટલી તમે જિંદગીની કિંમત આંકી નથી. ઘી-તેલ-દૂધ Page #168 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૫૨ ઢોળાઈ જાય તે અરર....ઢોળાઈ ગયું એમ થાય. અસલના સમયમાં ચાપડી કાળી શાહીથી લખતાં હતાં. એને જલ્દી સૂકવવા માટે કાળી રેત રાખતાં હતાં તેમાંથી કાઈ એક મુઠ્ઠી રેત ફેકી દે તે તેને વઢતાં. કારણ કે એ ખધી વસ્તુઓની કિંમત તેમને હતી. તેટલી આ જિંદગીની કિં ંમત છે! ઘી-તેલ-દૂધ ને ધૂળનુ નુકશાન થાય તે આંચકા આવે છે પણ આ જિંદગીના કલાકા ને કલાકો, દિવસેા, મહિના ને વર્ષો પ્રમાદમાં ગયા તેનેા તમને આંચકો લાગે છે? માટે કહ્યુ છે કે ધૂળ કરતાં પણ તમે જિંદગીને હલકી ગણી છે. જ્યારે તમને એમ થશે કે મારી જિંદગીના આટલા વર્ષોં મેં વિષય-કષાય ને પ્રમાદમાં પસાર કર્યાં ! આત્મા માટે કંઈ ન કર્યુ॰ ! પરભવમાં મારું શું થશે ? આવા આંચકો લાગશે ત્યારે જિંદગીની કિંમત સમજાશે. જો આવું ન થાય તેા સમજી લેજો કે મે' ખાટના વહેપાર માંડયા છે. બલરાજાને સમજાયું કે હું જ્યાં સુધી સમજ્ગ્યા ન હતા ત્યાં સુધી તે ખાટના ધંધા કર્યા. હવે મારે ખાટા વહેપાર કરવા નથી. કાઈ માણસ આનેા લઈ ને રૂપિયે આપી દેતા નથી અને આપે તે તમે તેને મૂર્ખ કહા ને ? તે હવે ક્ષણિક સુખમાં રાચીને લાંખા કાળનું દુઃખ વહારે તેને કેવા કહેવા ? અલરાજાને હવે શાશ્વત સુખ મેળવવાની લગની લાગી છે. સંસારનાં ક્ષણિક સુખ ગમતાં નથી. ખીજી રીતે પણ એ વિચાર થયા કે આ રાજમુગટ ભવને ભાર વધારનાર છે. રાજાઓને ડગલે ને પગલે ભય છે. એમને એકલા બહાર નીકળાય નહિ. એને ખાવામાં, પહેરવામાં બધે ભય છે. કારણ કે જેટલી સત્તા વધુ તેટલા શત્રુએ પણ વધારે. એવા મેાટા માણસાને ખાવામાં ઝેર અપાય છે. તેને બેસવાની ખુરશીમાં ને તેના પહેરવાના વસ્ત્રોમાં પણ ઝેર નાંખવામાં આવે છે. એટલે રાજા તે બિચારા સુખે ખાઈ શકતા નથી ને સૂઈ શકતા નથી. રાજમુગટ પહેરનારા કંઈક રાજાએ મરીને નરકમાં ચાલ્યા ગયા. ચિત્ત અને બ્રહ્મદત્ત અને પૂર્વભવમાં સગા ભાઈ હતા. ને સાથે દીક્ષા લીધી હતી. તે વખતે બ્રહ્મદત્તે સનતકુમાર ચક્રવર્તિની ઋધ્ધિ જોઈને મુનિપણામાં નિયાણું કર્યું" હતું, કે મારા તપ-સંયમનું ફળ હોય તે હું આવતા ભવમાં આવે ચક્રવર્તિ થા.... એ નિયાણાના ખળથી બ્રહ્મદત્ત ચક્રવતિ બન્યા ને ચિત્તમુનિએ દીક્ષા લીધી. જાતિસ્મરણ જ્ઞાનના ખળથી ચિત્તમુનિ બ્રહ્મદત્તને શેાધતાં આવ્યા. એને દયા આવી કે આ મારા ભાઈ રાજમુગટની શૈાભામાં પડી ગયા છે. ને કામણેાગના કીચડમાં ગળાબૂડ ખેંચી ગયા છે. તે હું તેને ધના ઉપદેશ આપી કીચડમાંથી ખહાર કાઢું. એટલે ધર્મોના ઉપદેશ આપતાં ચિત્તમુનિ કહે છે કે બ્રહ્મદત્ત ! આ તારા રાજમુગટ, ચક્રવતિનું પદ તું નહિ છે; તે તે તને નરફની ટિકિટ અપાવશે. મને તારી યા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શારદા શિખર આવે છે તેથી કહું છું કે સમજીને છેડી દે. ઘણું સમજાવ્યેા. પણ વિષ્ટાના કીડાને વિષ્ટામાં આનંદ આવે ને ! એને વિષ્ટામાંથી કમળના ફૂલ ઉપર લાવીને મૂકી દે તે બિચારા ગુંગળાઈ ને મરી જાય. એને વિષ્ટામાં ગમે છે. તેમાં ઉત્પન્ન થાય છે ને તેમાં મરે છે. બ્રહ્મદત્ત કહે છે ભાઈ ! હું મોટો ચક્રવત' અને તમે ઘેર ઘેર ભીખના ટુકડા માંગીને ખાઓ છે. મને તેા તમારી દયા આવે છે, તમને માંગતા જોઉં છું ને મને લાજ આવે છે. માટે સાધુના વેશ ઉતારીને મારા મહેલમાં આવી જાએ. “ ઉદય, ઉચ્ચ, મધુ, કર્ક, બ્રહ્મ આ, સુખ મહાલય ને વળી રાજ્ય આ, રમણી રમ્ય સુવૈભવ ભાગ આ, તપ દુઃખા તજી એ નિત્ય ભાગવા. ” મારે ત્યાં ઉદય, ઉચ્ચ, મધુ, કર્ક અને બ્રહ્મ આવા પાંચ પાંચ પ્રકારના મેટા મહેલે છે. આવું મારું વિશાળ રાજ્ય છે. તમને મનગમતી સૌ વાન સ્ત્રીએ પરણાવીશ. તમને સંસાર સુખની જે સામગ્રી જોઈશે તે બધી પૂરી પાડીશ. મારા રાજમહેલમાં આવી જાએ. દેવાનુપ્રિયે ! જીવની કેવી અવળાઈ છે! સંતે એની દયા કરી ત્યારે એ સંતની દયા ખાવા બેઠો. અહીં પણ એવા કંઈક જીવા છે. કોઈ શ્રાવક ધર્મ આરાધના ના કરતા હાય, માત્ર કમાવામાં માનવ જીવનની સફળતા માનતા હેાય તેવા શ્રાવકને સંત-સતીજી કહે કે ભાઈ ! થેાડીવાર ધર્મસ્થાનકમાં આવે ને સંત સમાગમ કરે. આવે અવસર ફરીને નહિ મળે જો ધર્મ નહિ કરો તા તમારુ શુ થશે ? ત્યારે એ ખિચારા એમ કહે–મહાસતીજી ! તમારે આ બધું વજન ઉપાડીને ફરવું ઘેર ઘેર ગૌચરી જવું આ બધુ કષ્ટ જોઈને અમને તમારી દયા આવે છે. ( હસાહસ ) ભલા ! યા તા તારી ખાવા જેવી છે. અમારી નહિ. ભગવાનના સંતા ક્ષણે ક્ષણે કની નિરા કરે છે. સાધુ વૈયાવચ્ચ કરે, તપ કરે, સ્વાધ્યાય કરે, વિહાર કરે કે ગૌચરી કરવા જાય, સાધુપણાની કાઈ પણ ક્રિયા શુધ્ધ ભાવથી કરે તેા શ્વાસે શ્વાસે કમની નિરા થાય, સાધુ ગૌચરી જાય ત્યારે શું ચિંતવણા કરે ? અહા ! જિનેશ્વર પ્રભુના કેવા મહાન ઉપકાર છે કે સંયમના રક્ષણ માટે નિર્દોષ, પાપ રહિત ગૌચરી કરવાનું બતાવ્યું છે. ગૌચરીમાં આધાકર્માદિ ૪ર દોષા ટાળી, શુધ્ધ ગવેષણા કરવાની છે. તે મારે અત્યારે વિશેષ કરીને તે દોષ ટાળવા સતત ઉપયોગવંત બનવું જાઈ એ. જીભના સ્વાદની લાલસાથી, બેદરકારીથી કે અનુપયોગથી મારે ગૌચરીમાં કાઈ પણ દોષ ન લગાડવા જોઇએ. આ રીતે ભગવ’તની આજ્ઞા પ્રમાણે નિર્દોષ આહાર પાણીની ગવેષણા કરીશ તો મારે। સંયમ શુધ્ધ પળાશે. મારા અધ્યવસાયો નિ`ળ ખનશે. એટલું જ નહિ પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે આવી મારી નિર્દોષ આહાર-પાણીની ગવેષણા જોઈ ને ખીજા સાધુ-સાધ્વીઓને પ્રેરણા Page #170 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૧ મળશે. ત્યાર પછી એવું ચિંતવે કે હું આ નિર્દોષ શુધ્ધ આહાર લઈ જઈને મારા મહાન ઉપકારી ગુરૂદેવ, પૂ. વડીલ સંતે, અભ્યાસી, તપસ્વી, બાલ, વૃધ્ધ બિમાર, નવદીક્ષિત વિગેરેની ભકિત કરવાને મને લાભ મળશે. તે મારા લાવેલા આહાર પાણી વાપરીને જે જ્ઞાન-ધ્યાન-આરાધના કરશે તેને લાભ પણ મને મળશે. બીજું આ ગૌચરી પાણીની નિર્દોષ ગષણા કરતાં મારા વીતરાય કર્મોને ક્ષય થશે. તેથી હું તપ-ત્યાગ અને વૈયાવચ્ચમાં વધારે ઉદ્યમ કરી શકીશ. અને ગૌચરી લેવા જતાં શારીરિક શ્રમ પડવાથી મારામાં સહિષ્ણુતાને ગુણ આવશે. પૂર્વે ભરત અને બાહુબલીના આત્માઓએ ૫૦૦-૫૦૦ સંતોની સેવાભકિત કરી હતી તે હું પાંચ સંતને આહાર પાણી લાવી આપવાની ભકિતનો લાભ ન લઈ શકું ? આવા ત્યાગી, સંયમી, પાપ રહિત, બ્રાચારી સાધુ મહાત્માઓની ભકિતને લાભ મહાન પુણ્યને ઉદય હોય ત્યારે મળે છે. તે આજે મને મારા પરમ સદ્ભાગ્યે આ સુવર્ણ અવસર મળ્યો છે. તે કાયાની કમળતા છેડીને મહાન નિર્જરાને લાભ લઈ લઉં. આ મારે દેહ અસ્થિર છે તે અસ્થિર દેહથી સ્થિર ધર્મ થતો હોય તો પછી એનાથી બીજે માટે કે લાભ છે ? અનંતકાળથી સ્વાર્થનાં કામ તે મારા જીવે ઘણાં કર્યા. પણ સંયમી સંતને તેમની સંયમ સાધનામાં સહાયક થવાનું આ ભવ સિવાય બીજે ક્યાં મળવાનું છે ? તે પછી મારા આહાર–પાણી અને મારી સુખ સગવડનો વિચાર કરીને મારાથી કેમ બેસી રહેવાય? આહાર પાણી લાવ્યા પછી પણ મારા ભાગમાં જે આવે તે મારે એકલાએ વાપરવાનું નહિ પણ મારા પાત્રમાં જે સારી ચીજ આવી હોય તે પૂ. ગુરૂદેવ કે ગુરૂણીને આપવાની. પછી તપસ્વી, ગ્લાન અને નવદીક્ષિત સાધુઓને આપીને બાકીનું વધેલ પિતે વાપરવાનું. “સારું ભક્તિ માટે અને બાકીનું વધેલું મારા માટે આ રીતે હદયના ઉલાસપૂર્વક શુધ્ધ ભાવનાથી ગૌચરી પાણી લાવી બધાને વપરાવી એવી અનુમોદના કરો કે અહો! આજે મારે માટે ધન્ય દિવસ છે કે મને આવી ભકિતનો મહાન લાભ મળે. આ લાભ મને રોજ મળતું રહે તે કેવું સારું ? આ મારા વડીલ અને બીજાં સંતોએ મારા ઉપર મહાન અનુગ્રહ કરીને મારા લાવેલાં આહાર પાણીને સ્વીકાર કર્યો. તે બદલ તેમને મહાન ઉપકાર માનું છું. આવી ભાવના સહિત આહાર પાણી લાવે ને બધાને વપરાવે તે મહાન નિર્જરા કરે છે. બંધુઓ ! સાધુ ગૌચરી જાય ત્યારે આવી ભાવના ભાવે છે. આ રીતે સંયમના દરેક કાર્યમાં સાધુ શુદ્ધ ભાવના પૂર્વક સંયમના કાર્યો કરે છે એટલે મહાન કર્મની નિર્જરા કરે છે. સંયમીનું એકપણ કાર્ય એવું નથી કે જેમાં કર્મબંધન થાય, અને તમારા સંસારનું એક પણ કાર્ય એવું નથી કે જેમાં કર્મનું બંધન ન થાય. તમારા સંસારમાં બાપ વૃધ્ધ થાય, કમાતે બંધ થાય એટલે તેની કેડીની કિંમત નહિ. બાપ માંદે થાય તે દીકરા સામું પણ ન જુએ. જો કે આ કેઈ એકાંતે વાત નથી કરતી. ૨૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શારદા શિખર કંઈક પુણ્યવાન છો હશે કે દીકરા માતા-પિતાને દુઃખ થાય તેવું એક પણ કાર્ય કરતા નથી. પણ એ અલ્પાશે. મોટા ભાગે તે એવું જોવામાં આવે છે કે સૌ સ્વાર્થના સગાં છે. બેલે, એવું છે કે નહિ ? અમારા સાધુપણામાં ગુરૂ વૃદ્ધિ થાય અગર બિમાર થાય તે શિષ્ય ખૂબ સેવા કરે. જેટલી દીક્ષા પર્યાય વધે તેટલું માન વધે છે. પિતા-પુત્ર કરતાં પણ ગુરૂનું માન શિષ્યો વધુ સાચવે છે. આવું સુંદર સંયમનું સ્થાન છે. કેઈ જાતની ઉપાધિ કે ચિંતા નહિ. છતાં જીવને અહીં ગમતું નથી. આનું કારણે તમને સંસારને મોહ છે. બલરાજાને સંસારને મેહ ઉતરી ગયે ને સંયમ લેવાનું મન થયું. સંતને વંદન કરીને ઘેર આવ્યા, તમે તે રોજ દર્શન કરે, દેશના સાંભળે પણ જીવનમાં સુધારો થતો નથી. બલરાજાએ ધર્મઘોષ અણગારની દેશના સાંભળી અને દર્શન કર્યા. બધું સફળ થયું. પૂરે લાભ લીધે. ઘરે આવીને મહાબલકુમારને પોતાની પાસે બેલાબે, ધારિણી પ્રમુખ ૧૦૦૦ રાણીઓને લાવીને રાજાએ પિતાની દીક્ષા લેવાની ભાવના વ્યકત કરી. એટલે મહાબલકુમારને અને રાણીઓને ખૂબ દુખ થયું. બધા રડવા લાગ્યા. દરેકને રાગ રડાવે છે. મહાબલકુમાર કહે છે પિતાજી ! તમે મારા માથે ભાર નાંખીને જશે ? રાણીએ પણ કલ્પાંત કરવા લાગી. તમે એમ ન માની લેશે કે એમને દીક્ષાના ભાવ થયા ને તરત રજા મળી ગઈ હશે! એમ નથી. એમના પુત્રો અને પત્નીએ બધા સંસારમાં રોકવા ખૂબ આગ્રહ કરતા હતા પણ જેને સંસારનું સ્વરૂપ સમજાઈ જાય છે તે સંસારની માયા જાળમાં ફસાતા નથી. બલરાજા બધાને સમજાવે છે કે તમે બધા શા માટે રડે છે ? જે અત્યારે સમજીને નહિ છોડું તે એક દિવસ છેડવાનું તો છે જ. વળી આ જીવે અનંતી વખત જન્મ-મરણ કર્યા, દેવકના મહાન સુખ ભોગવ્યા અને નરક ગતિનાં દારૂણ દુઃખે પણ ભેગવ્યા છે. તિર્યંચ ગતિમાં પરવશ પણે પણ દુઃખો વેઠયા છે ને કર્મબંધન ર્યા છે. એ કર્મોના કાંટા હવે મારાથી સહન થતા નથી. ને એ નરક ગતિમાં હવે મારે જવું નથી. જીવે નરક ગતિમાં કેવા દુઃખ વેઠયા છે કેવાં કેવાં દુખડા સ્વામી? મેં સહયા નારકીમાં... એક રે જાણે છે મારો આત્મા એ જી રે એક રે જાણે છે મારી આત્મા લબકારા કરતી કાળી વેદનાઓ સહેતાં સહેતાં, વર્ષોના વર્ષે સ્વામી મેં વીતાવ્યા ત્રાસમાં, એ.ઈ રે મલકનું જ્યાં પૂરું થયું આખું ત્યાં થયો રે જન્મ મારો જાનવરના લેકમાં, દુઃખડા નિવારે મારા જન્મ-મરણના પરમાત્મા,” Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શારદા શિખર આવા દુઃખ આ જીવે અનંતી વખત ભગવ્યા. આ દુઃખમાંથી જે મુક્ત કરાવનાર હોય તો સંયમ છે. માટે મને તમે બધા રાજીખુશીથી આત્મ સાધના સાધવા માટે સંયમ લેવાની આજ્ઞા આપે. રાજાએ પ્રધાન આદિ રાજપુરૂષને પણ લાવ્યા હતા. રાજાની સંયમ લેવાની તીવ્ર તમન્ના જોઈને બધાએ કહ્યું હવે મહારાજાના સંયમ લેવાના ઉત્કૃષ્ટ ભાવ છે. કઈ રીતે રોકાય તેમ નથી. તે યુવરાજ રાજ્યને ભાર ઉપાડી શકે તેવું છે. તેમને રાજ્યાભિષેક કરીને મહારાજાને આજ્ઞા આપવી જોઈએ. બધાએ એકમત થઈને “નવાં મધ્યરું કુમાર જે કાયદા” શુભ દિવસે મહાબલકુમારનો રાજ્યાભિષેક કર્યો ને મહાબલકુમાર રાજા બન્યા. એના પિતાજીને કહે છે પિતાજી! તમે સંયમ લે છે તે હું પણ ભવિષ્યમાં આપના જે સંયમી બનું એવા મને આશીર્વાદ આપજે, હવે રાજા દીક્ષા લેશે તેના ભાવ અવસરે. પૂર્વભવમાં કરેલી ધર્મારાધનાનું કેવું મહાન ફળ મળે છે તે ઉપર વિદ્યુતપ્રભાનું એક દષ્ટાંત ચાલે છે. વિદ્યુતપ્રભાને શ્રીમંત છે. મહારાજાને આનંદનો પાર નથી. બીજી તરફ તેની ઓરમાન માતા વિદ્યુતપ્રભાનું સુખ જોઈને બળી જાય છે. એને કઈ રીતે વિદ્યુતપ્રભાનું કાસળ કાઢીને પિતાની પુત્રીને રાજાની રાણી બનાવવી. હતી. એની દુષ્ટ ભાવના પૂરી કરવા કાવત્રા કરી ચૂકી પણ તે ફાવી નહિ. કારણ કે જેના પુણ્ય પ્રબળ છે તેને વાળ વાંકે કરવા દેવ પણ સમર્થ નથી આ બિચારી બ્રાહ્મણી શું કરી શકે ? છેવટે ફરીને એના પતિને સમજાવીને વિદ્યુતપ્રભાને તેડવા માટે મોકલ્યા. એના બાપે વિદ્યુતપ્રભાને પિતાને ત્યાં મોકલવા કહ્યું ત્યારે સાફ ના પાડી દીધી. એ નહિ બને. હું વિદ્યુતપ્રભા વિયોગ સહન કરી શકું તેમ નથી. વળી મારે ત્યાં ઘણું વર્ષે પારણું બંધાશે. માટે મારે તેને કયાંય મેકલવી નથી. ત્યારે એના બાપે બરાબર ભવાઈ ભજવી. તેણે કહ્યું જો તમે મારી દીકરીને સૂવાવડ કરવા મારે ત્યાં નહિ મેકલે તે હું પેટમાં છરી ભેંકીને આપઘાત કરીશ. એમ કહીને ખિસ્સામાંથી છરી કાઢી પિટમાં ભેંકવા તૈયાર થયે એટલે રાજાને ન છૂટકે હા પાડવી પડી. રાજાએ વિદ્યુતપ્રભાને લઈ જવાની હા પાડી એટલે એના પિતાને ખૂબ આનંદ થયે. વિધતપ્રભા પિતાને ઘેર જતાં કેવી સંકટમાં આવશે” : વિદ્યુતપ્રભા ખૂબ પવિત્ર છે. એણે પૂર્વને વિચાર ન કર્યો કે મારી ઓરમાન માતાએ મને કેવા દુઃખ દીધા છે. તેને ત્યાં જઈને મારે શું કામ છે? બીજું હું મહારાજાની પટરાણી, આવી રાજસાહયબીમાં રહીને હવે ત્યાં કેમ ગમશે ? તેવો વિચાર સરખો પણ ના કર્યો. મહારાજાને વિદ્યુતપ્રભાને મોકલવાનું જરા પણ ગમ્યુ નથી પરંતુ ન છૂટકે મોકલવી પડે છે. વિદ્યુતપ્રભા રાજાની પટરાણી હતી એટલે રાજાએ તેને સાચવવા માટે દાસ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શારદા શિખર દાસીઓ, નાકર-ચાકર બધાને વિદ્યુત્પ્રભાને ખૂબ સાચવવાની ભલામણ કરીને તેની સાથે મેક્લ્યા. હવે વિદ્યુત્પ્રભા જિતશત્રુ રાજા તેમજ ખીજી બધી રાણીએની પાસેથી વિદાય લઈ ને પિયર આવી. એને જોઈને એની માતાને ખૂબ આનંદ થયા. જાણે કેટલેા પ્રેમ હોય તેમ ભેટી પડી. વિદ્યુત્પ્રભાને પણ થયું શું મારી માતાનેા પ્રેમ છે! માયાવી માનવી જેટલાં નાટક ન કરે તેટલાં આછા. આરમાન માતા ઉપરથી ખૂબ પ્રેમ દેખાડે છે ને અંદરથી વિચાર કરે છે કે હવે મારી ધારણા પૂર્ણ થશે. વિદ્યુત્પ્રભા હવે મારા હાથમાં છે. એક દિવસ એનું કાટલું કાઢી નાંખીશ. આમ કરતાં સવા નવ માસ પૂરાં થતાં વિદ્યુત્પ્રભાએ એક પુત્રને જન્મ આપ્યુંા. રાજાને ત્યાંથી આવેલી દાસીએ સાથે તે વિદ્યુત્પ્રભાનુ ખૂબ ધ્યાન રાખે છે. પુત્રના જન્મ થતાં સર્વેને ખૂબ આનંદ થયા. ને રાજાને પુત્ર જન્મના વધામણી આપી. એટલે રાજાના પ્રધાન આદિ ઘણા માણસે કુંવરને રમાડવા માટે આવ્યા. ઘણાં મહેમાનો આવ્યા છે. કુંવરને જોઈને સૌ રાજી રાજી થઈ ગયા, આનદ કિલ્લેાલ કરવા લાગ્યા. આવેલા મહેમાનાને તથા દાસ-દાસીઓને પરવારીને ગામ બહાર બગીચામાં ફરવા માટે વિદ્યુત્પ્રભાના પિતાજી લઈ ગયા. એટલે ઘરમાં વિદ્યુત્પ્રભા અને તેની માતા સિવાય ખીજું કાઈ ન હતું. આરમાન માતાની કપટ જાળને કેાઈ જાણતું ન હતું. વિદ્યુત્પ્રભા પણ નિઃશંક હતી. પણ માયાવી માતા પોતાનું ધાર્યુ કરવા તૈયાર થઈ. કપટી માતા એ કરેલા કાળા કેર : અને તા એટલેા બધા આનંદ હતા કે ખસ, ઘણાં વખતનાં મારા મનેરથને પૂર્ણ કરવાની આજે તક મળી છે. કુદરતને કરવુ કે બધાને ગયા પછી ઘેાડીવારે વિદ્યુત્પ્રભાને જંગલ જવાની ઈચ્છા થઈ. એટલે માતા પોતાના ખગીચામાં વિદ્યુત્પ્રભાને હાથ પકડીને લઈ ગઈ. બગીચામાં કૂવા હતા ત્યાં લઈ ગઈ. કૂવા પાસે ઉભી રહીને કહે છે બેટા ! તારી આવવાની જાણ થતાં તારી સગવડ ખાતર આ કૂવા મેં હમણાં નવા બનાવ્યેા છે. જગલ જઈ ને ઉડયા પછી તેની માતા કહે છે બેટા ! આ કૂવા તું જે તેા ખરી. વિદ્યુત્પ્રભા કહે છે ના, મને ચક્કર આવે છે. પણ એની માતા કહે છે ના બેટા! તુ જો એટલે મને સતાષ થાય. પોતાની ઈચ્છા ન હોવા છતાં માતાના આગ્રહથી કૂવા જેવા ગઈ, વિદ્યુત્પ્રભા નીચું મુખ કરીને કૂવા જોવે છે તે વખતે લાગ જોઈને વિદ્યુત્પ્રભાને તેની દૃષ્ટ માતાએ પાછળથી ધક્કો મારીને કૂવામાં ફેંકી દીધી. અને તેનાથી સ્હેજે એલાઈ ગયું કે હાશ! હવે મને શાંતિ થઈ. કારણ કે કેટલા દિવસથી વિદ્યુત્પ્રભાને મારી નાંખવાના મનેારથા સેવતી હતી. ને કેાશિષ પણ કરતી હતી. પણ મારે મનેરથ પૂરા થતા ન હતા. એ આજે પૂર્ણ થયા. આથી દુષ્ટ માતાનું અંતર આનંદથી ડોલી ઉઠયું. મા ! ખંધુએ ! દુષ્ટ માણસા કેવા કામ કરે છે! પોતાને ગમતુ કાય કરવા ખીજાનું કેટલું અહિત કરે છે! પાપ કરીને કેટલું ઢાંકે છે, પણ તેનું પરિણામ કેવું ભયંકર Page #174 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આવશે તેને વિચાર સરખે પણ કરતા નથી. જુઓ, વિદ્યુતપ્રભાની માતા કેટલી હોંશિયાર છે! તેણે વિદ્યુતપ્રભાને આવતાં પહેલાથી પોતાની પુત્રીને ભેંયરામાં ગુપ્ત રાખી હતી. કેઈ દિવસ બહાર કાઢી ન હતી. તેને આજે તેણે બહાર કાઢી નવરાવી ધોવરાવી પૂરી સમજણ આપી. પૂરા પાઠ ભણાવીને વિદ્યુતપ્રભાના પલંગમાં સૂવાડી દીધી. થોડીવારમાં રાજાના માણસો બધા હરીફરીને ઘેર આવ્યા. અને રાણીના પલંગ તરફ નજર કરી તે સૌને નવાઈ લાગી કે આ શું? કયાં મહારાણું વિદ્યુતપ્રભાનું રૂપ અને એકાએક આવું અજબ પરિવર્તન શી રીતે થયું ? રાણીનું રૂપ ક્યાં ગયું? સી સ્તબ્ધ બની ગયા. થોડીવાર સૌ શાંત રહ્યા. કેઈ કાંઈ બેલ્યું નહિ. આમ કેમ બન્યું તે કઈ સમજી શકયું નહિ. એટલે વિદ્યુતપ્રભાની માતાને બેલાવીને પૂછયું. અમે ગયા ત્યારે મહારાણીને કંઈ ન હતું કે આ શું થઈ ગયું ! એની માતા જાણે કંઈ જાણતી નથી તે રીતે પુત્રીના સામું જોઈને પૂરું ધતીંગ કર્યું. અરેરે.... બેટા ! તને આટલી વારમાં શું થઈ ગયું? હમણાં તે તું કેવી ચંદ્રમા જેવી શોભતી હતી. હું સહેજ બહાર ગઈ એટલામાં તારું બધું રૂપ કોણે હરી લીધું? અરે... આ ગામની સ્ત્રીઓ એવી છે. શું તને નજર લાગી ગઈ ? કે જેથી તું ચુસાઈ ગઈ ને રૂપ ઉડી ગયું. કે કેઈ દૈવી કેપ થયે? એમ કહીને છાતી ને માથા કૂટવા લાગી, ને રડવા લાગી. હાય..હાય! અમે રાજાને શું જવાબ આપીશું? વિદ્યુતપ્રભાનું પરિવર્તન અને એની માતાને પુરા જેઈને મંત્રીઓ વિચારમાં પડી ગયા. દાસ-દાસીઓ સૌ ગમગીન બની ગયા. કપટી માણસના કાવાદાવા અને મેલી રમત બીજાને ક્યાંથી ખ્યાલ આવે? - રાજાને વટહુકમ-રાણુંને ને કુંવરને જલ્દી ઘેર લાવેઃ મંત્રીઓએ રાજાને સમાચાર મોકલ્યા. કુંવર તે ખૂબ સુંદર છે. પણ રાણીનું જે રૂપ અને તેજ હતું તે હરાઈ ગયું છે. શું બન્યું તે સમજાતું નથી. જે હકીકત બની હતી તે સમાચાર મોકલ્યા. પુત્ર જન્મથી ખૂબ આનંદ થયો. પણ રાણીના સમાચાર જાણીને દુખ થયું. તરત રાજાએ સમાચાર મેકલ્યા કે રાણી અને કુંવરને તરત અહીં લાવે. હવે મારે એક દિવસ પણ ત્યાં રાખવી નથી. મારી તે મેકલવાની ઈચ્છા ન હતી, પણ એના બાપે ખૂબ હઠાગ્રહ કર્યો તેથી મેકલવા પડ્યા. રાજાને હુકમ થતાં એને બાપ પણ રડી પડે. ખરેખર ! રાજાએ ના પાડી હતી ને હું લાવ્યું ને મારી દીકરીની આ દશા થઈ. રાજા અમને કેટલે ઠપકે આપશે ! એનો બાપ તે નિર્દોષ હતો. પત્નીના કાવાદાવાની તેને બિલકુલ ખબર ન હતી. રાજાને સંદેશ આપતાં મંત્રીઓએ વિદ્યુતપ્રભાને લઈ જવાની તૈયારી કરી. માતાને પિતાનું કામ પૂરું થયું હતું એટલે મેકલવા તૈયાર થઈ. બનાવટી વિદ્યુતપ્રભા દાસ-દાસી અને મંત્રી આદિ પરિવાર ત્યાંથી નીકળીને પિતાના નગરમાં આવી પહોંચ્યા. બનાવટી વિદ્યુતપ્રભાને ખૂબ ધામધૂમથી પુત્ર સહિત નગરમાં લાવ્યા. રાજમહેલમાં પ્રવેશ કર્યો. રાજાએ બનાવટી Page #175 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર વિદ્યુતપ્રભાને નખથી શીખ સુધી નિહાળી લીધી. તે તેમાં તેને આસમાન-જમીન જેટલું અંતર દેખાયું. અહે! કયાં અપ્સરા જેવી મારી વિદ્યુતપ્રભા ને આતે કાળી ઠીબરા જેવી છે. આ શું ? રાજા ગમગીન બની ગયા. અને મનમાં વિચાર છે કે જે આ વિદ્યુતપ્રભા હોય તે એને હમેંશને સાથીદાર એના મસ્તકે પેલે બગીચે કેમ નથી ? બગીચે ન જોયો એટલે રાજાને શંકા થઈ કે આ વિદ્યુતપ્રભા નથી. આમાં કંઈક કપટ લાગે છે. રાજાએ પૂછયું. વિદ્યુતપ્રભા ! તારી સાથે કાયમને માટે રહેનાર તારો બગીચે કેમ દેખાતો નથી ? ત્યારે પેલી સ્ત્રી કહે છે સ્વામીનાથ ! હમણાં એ બગીચાને મારા પિયર મૂકીને આવી છે. થોડા દિવસ પછી બોલાવી લઈશ. આ છોકરી એની માતા જેવી દંભી હતી. એટલે જવાબ આપવામાં ચતુર હતી. પણ રાજાને એના જવાબથી સંતોષ થયે નહિ. એની માતા માને છે કે દીકરી રાજાની રાણી થઈ. પણ અહીં રાજાને તેના ઉપર વહેમ પડે છે એટલે નવા નવા પ્રશ્નો પૂછે છે. છોકરી જેમ તેમ ઉત્તર આપે છે પણ પાપ કયાં સુધી છૂપું રહે? વાદળમાં ચંદ્ર છૂપ રહે, રૂએ લપેટેલી આગ છૂપી રહે તે પાપ છૂપું રહે. હવે વિદ્યુતપ્રભા કૂવામાં પડી છે. આ તરફ રાજાને સંતોષ થતો નથી. હવે પાપ કેવી રીતે પ્રગટ થશે ને વિદ્યુતપ્રભાનું કૂવામાં પડયા પછી શું થયું તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૭ અષાડ વદ ૧૦ ને બુધવાર તા. ૨૧-૭-૭૬ અત્રે ઉપસ્થિત સતી મંડળ, સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આજે ઘાટકોપર સંઘને આંગણે બે પવિત્ર પુરૂષની પુણ્યતિથિ ઉજવવા પવિત્ર દિન છે. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. શામજી મહારાજ સાહેબ. બંને મહાન પુરૂષ હતા. આવા પવિત્ર સદ્દગુરૂદેવના ગુણલા ગાતાં આપણું હૃદય નાચી ઉઠે છે. તેનું કારણ શું છે? એ આપણું પરમ ઉપકારી પવિત્ર ગુરૂદેવે સંયમ લઈને ઉત્તમ સાધના સાધી સંસાર બંધનેને કાપી મેક્ષ તરફ પ્રયાણ કરવાને પરમ પુરૂષાર્થ કરીને જીવન જીવી ગયાં છે ને બીજા જીવોને પણ પ્રેરણા આપતા ગયા છે. એ સદ્દગુરૂના જીવનનું સ્મરણ કરતાં પહેલાં એક વાત વિચારીએ કે સાચા ગુરૂ કેને કહેવાય ? સિધાંત મુજબની જેમની પ્રરૂપણું હાય, અને જે પંચ મહાવ્રતધારી હોય તે બધા સુગુરૂ છે. રાગ-દ્વેષાદિ અઢાર દૂષણથી રહિત વીતરાગ એવા શ્રીજિનેશ્વર દેવ એ આપણું ભગવાન છે. અને એમણે પ્રરૂપેલા આગમ મુજબ જેમની Page #176 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૭ પ્રરૂપણા હાય તેવા મહાવ્રતધારી ત્યાગી સંતા સુગુરૂ છે. અને જિનેશ્વર ભગવંતાએ ક્શન કરેલા દયામય ધર્મ તે સુધર્મ છે. આ પ્રમાણે દેવ-સુગુરૂ અને સુધર્મને માનવાવાળા એ સાચી શ્રધ્ધાવાળા છે. સમકિત સૃષ્ટિ છે અને આરાધક છે. શ્રી જિનેશ્વર દેવનુ વચન સત્ય છે. આ શ્રધ્ધા જ્યાં સુધી દૃઢ ન થાય ત્યાં સુધી આત્મા આગળ વધી શકતા નથી. કારણ કે જિનેશ્વર દેવના વચનમાં દૃઢ શ્રધ્ધા થવી તેનું નામ સમકિત છે. સમકિત એ ધર્મનુ' ખીજ છે. ખીજ હોય તે ધીમે ધીમે તે વૃધ્ધિ અને ફળરૂપે પરિણમે છે. પણ જ્યાં ખીજનું ઠેકાણુ નથી ત્યાં આગળ વધવાની વાત ક્યાંથી કરાય ? દેવાનુપ્રિયા ! જેમ એકડા વિનાના મીડાની કંઈ કિંમત નથી તેમ શ્રષા વિશ્વના જ્ઞાન અને ક્રિયાની કંઈ કિં་મત નથી. શ્રધ્ધા વિનાની ક્રિયા એ દ્રવ્ય ક્રિયા છે. મેાક્ષની પ્રાપ્તિ માટે શ્રધ્ધાપૂર્વકની દ્રશ્ય અને ભાવ ક્રિયાની જરૂર છે. સમક્તિ સહિત સિધ્ધાંતની આજ્ઞા મુજખની શુધ્ધ ભાવથી કરેલી ધર્મીક્રિયા તે સાચી આરાધના છે. એવી આરાધનાની કિંમત છે. એનાથી મેાક્ષ રૂપી મહાન ફળની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં મારે કહેવાના આશય એ છે કે શ્રધ્ધાપૂર્ણાંક કલ્યાણની કામનાથી કરેલી ક્રિયાનું નામ આરાધના. જેમ રાગી અને દ્વેષી એ સાચા દેવ ન કહેવાય તેમ લાડી–વાડી અને ગાડીના મેાહમાં પડેલા તે સુગુરૂ ના કહેવાય. માની લે કે ત્યાગીતપસ્વી હાય છતાં જેમની પ્રરૂપણા સિધ્ધાંત મુજખની ન હાર્ય પણ સિધ્ધાંતથી વિરૂધ્ધ હાય તે કુગુરૂ છે. પછી ભલે તે મોટા આચાય હાય, બહુ શિષ્યેા અને ભક્તોથી ઘેરાયેલા હાય, ત્યાગી, તપસ્વી અને મહાન વિદ્વાન હેાય પણ જો તેની દેશના શાસ્ત્ર વિરૂધ્ધ છે તેા તે કુરૂ છે. એવા કુશુરૂ પાતે ડૂબે છે ને પોતાના શરણે આવનારને પણ ડૂબાડે છે. જેમ લેાઢાની નાવ પાતે ડૂબે છે ને તેમાં એસનારને પણ ડૂબાડે છે. તેમ કુશુરૂ પાતે ડૂબે છે ને ખીજાને ડૂબાડે છે, ખંધુએ ! આપણે જેમનાથી ધર્મ પામ્યા હાઇ એ તે આપણાં પરમ ઉપકારી કહેવાય. આપણે કઈ પણ રીતે તેમના ઋણમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. ઠાણાંગ સૂત્રમાં ત્રીજે ઠાણે ભગવંતે કહ્યું છે કે મનુષ્ય માત્રને માથે ત્રણુ જણને મહાન ઉપકાર હાય છે. એક તા માતા-પિતાના, ખીજો શેઠના ને ત્રીજો ગુરૂને. તેમાં માતા-પિતા તથા શેઠના ઉપકારના બદલેા કાઈ પણ રીતે વાળી શકાય છે પણ આપણને ધર્મ પમાડનાર ગુરૂના ઉપકારના બદલા તેમની ગમે તેટલી સેવા સુશ્રુષા કરવામાં આવે તે પણ વાળ્યેા વળતા નથી પણ જો તે ધમ થી પડિવાઈ થએલ હાય અને તેમને કેવળી પ્રરૂપિત ધર્મમાં ફરીને સ્થાપન કરીએ તા અવશ્ય વળી શકે. મારે પણ એવા પવિત્ર સુગુરૂના ગુણગ્રામ કરવા છે. ગુણગાન કેાના ગવાય છે ? આ તપ ત્યાગ અને સયમની સૌરભથી પોતાનુ જીવન ઉજ્જવળ ખનાવી ગયા Page #177 -------------------------------------------------------------------------- ________________ Re શારદા શિખ છે. દુનિયામાં સેંકડા માતાએ સેકડા પુત્રને જન્મ આપે છે પણ આવા પવિત્ર પુરૂષાને જન્મ દેનારી માતાએ બહુ અલ્પ હાય છે. ભક્તામર સ્તંત્રમાં પણ માનતુંગાચાય મેલ્યા છે કે : स्त्रीणां शतानि शतशेो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशा दधति भानि सहस्त्ररश्मि, प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम् ॥ સૂર્ય સમાન તેજસ્વી એવા પુત્રને જન્મ આપનારી માતાએ તે બહુ વિરલ હાય છે. જેમ કે દિશાએ દશ છે. પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશાઓ, ચાર પૂણા, અને ઉંચી-નીચી એમ દશ દિશાએ છે તેમાં સૂર્યને ધારણ કરનારી દિશા તે માત્ર પૂર્વ દિશા છે. આજે ઘણી માતાએ કાઈ અડધા ડઝન કે ડઝન દીકરાને જન્મ આપે છે. (સાહસ ) પણ આટલા દીકરા હેાવા છતાં જેના માતાપિતાને ઠરાપા ના હાય અને મરતાં મા-બાપ બળતરા લઈ ને જાય. એવા પુત્રની માતા ખનવામાં શું સાર ? જે પુત્ર જન્મીને માતાની કુંખને ઉજ્જવળ કરે તે સાચે સુપુત્ર છે. પછી ભલે ને એક જ પુત્ર હાય. આજે મહાન પુરૂષાની માતાના ગવાય છે. ભગવાન મહાવીર સ્વામીને આપણે શુ' કહીએ છીએ ? ૮ ત્રિશલાનઃ કુમાર.' ,” પેાતાની સાથે માતાનું નામ ગવાય, પુત્ર એવા પરાક્રમી પાકે તા માતાની છાતી ગજગજ ફુલે. નામ મહારાજા શિવાજીના જીવનના એક પ્રસંગ છે. એક વખત શિવાજીના સૈનિક દુશ્મન રાજા ઉપર વિજય મેળવીને આવતાં હતાં ત્યાંથી તેમને એક સૌંદય વતી સ્ત્રી મળી. તે સ્ત્રીને સાથે લાવ્યા. એના મનમાં એવા કેડ હતા કે આપણે આ સ્ત્રી આપણા મહારાજાને ભેટ આપીશુ તે તે આપણા ઉપર તુષ્માન થશે ને આપણને સાનામહેારથી સ્નાન કરાવશે. આપણું જિંદગીનું દરદ્ર ટળી જશે. એટલે હ ભેર શિવાજી મહારાજની પાસે લાવ્યા. શિવાજી જ્યારે ગાદીએ બેસતાં ત્યારે તેમની માતા જીજીખાઈ પડદાની પાછળ બેસીને બધું ધ્યાન રાખતાં કે મારે શીવા કેવું રાજ્ય ચલાવે છે! જુએ, માતા પોતાના પુત્ર કુમાર્ગે ન જાય તેનું કેટલું ધ્યાન રાખે છે. આ તા રાજા હતા, કાઈ સામાન્ય ન હતા, પણ આજની માતાએ પોતાના સંતાનેા કયાં જાય છે, શુ કરે છે તેનું કેટલું ધ્યાન રાખે છે ? પછી દીકરા ખરાખ રસ્તે જાય ને આખનુ લીલામ કરે ત્યારે રડવા બેસે છે. પાછળથી રડવા કરતાં તમે પહેલેથી ધ્યાન રાખેા ને ખાળકાના જીવનનું સુંદર ઘડતર કરે. છત્રપતિ શિવાજીની માતા પડદા પાછળ બેસીને અધું ધ્યાન રાખતી હતી. સૈનિકા શિવાજીની પાસે આવીને કહે છે સાહેબ ! આપને માટે અમે એક નવીન Page #178 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૬૯ ચીજ લાવ્યા છીએ, જે આપને ભેટ આપવા ઈચ્છીએ છીએ. શિવાજી કહે છે શુ ચીજ છે ? ત્યાં પેલી સ્વરૂપવાન સ્ત્રીને બતાવી. એનુ રૂપ એવું હતું કે ભલભલા માહ પામી જાય. ઘણી વખત રૂપ હાય છે પણ ઘાટ નથી હાતા. કાઈ ખામી હોય પણ અહીં બધું સુંદર હતું છતાં એ રૂપ ચામડીનું હતું. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રથને અધિકાર આવે છે. તેમાં શ્રેણીકરાજાએ અનાથી મુનિને જોયાં ત્યાં સ્હેજે તેમના મુખમાંથી શબ્દો સરી પડયા. अहो वण्णे अहेरुवं, अहे। अज्जस्स सेोमया । ગદ્દા વન્તિ બા મુત્તિ, હેા મેળે સંયા || ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૬ હે મુનિ ! શું તારું રૂપ છે! શું તારા વધુ છે! શું તારી સૌમ્યતા છે ! શુ' તારી ક્ષમા, નિલે’ભતા અને ભાગેા પ્રત્યેની અનાસક્તિ છે! એક ત્યાગી મુનિને જોઇને મગધ દેશના માલિક શ્રેણીકરાજા આમ ખેલી ઉઠયા. પણ વિચાર કરે. આ શ્રેણીકરાજાનુ રૂપ કંઈ સામાન્ય ન હતું. શ્રેણીકરાજા અને ચેલા રાણીનું એવું રૂપ હતું કે તે જોઈને ભગવાનના સમેાસરણમાં સાધુ-સાધ્વીઓના મન ચલાયમાન થઈ ગયા. એમ ગ્રંથકારા કહે છે. શ્રેણીકરાજાને જોઈને સાધ્વીઓનાં અને ચેલણાને જોઈને સાધુએનાં મન સંચમથી ચલાયમાન થયા. પણ ત્યાં તેમને પડકાર કરીને ઠેકાણે લાવનાર ભગવાન બેઠા હતા. પણ જો આજે કાઈનું મન ચલાયમાન થાય તે કોઈ ઠેકાણે લાવનાર નથી. ભગવાન તે ઘટઘટની અને મન-મનની વાત જાણનાર હતાં પણ આજે આપણા મનની વાત જાણનાર કોઈ નથી. ટૂંકમાં આવા રૂપવાન શ્રેણીકરાજા જ્યારે અનાથી મુનિનું રૂપ જોઈને સ્થિર થઈ ગયા. તેા વિચાર કરેા. મુનિ આગળ શ્રેણીકનું રૂપ ફીકકુ લાગતુ હશે ને ! એક માણસ કાળા હાય પણ એને ભૂખ લાગતી નથી, ખોરાક લઈ શકતા નથી એટલે એનીમીક થઈ જવાથી ફિકકે પડી ગયેા હાય તેથી ચામડી ધેાળી દેખાય છે. ને ખીજાની ચામડી સ્વાભાવિક ગેારી છે તેા અનેમાં શેશભા કેાની ? જે નિરોગી છે તેની શેાભા વધે છે. પેલે તા રાગી છે એટલે તેનું રૂપ ફિકકુ દેખાય છે. આ રીતે શ્રેણીકરાજા અને મુનિના રૂપમાં અંતર હતું. રાજા શ્રેણીકનું રૂપ માત્ર ચામડીનુ હતુ અને મુનિનું ચામડીનું રૂપ તે હતું પણ સાથે એમના ચારિત્રનું તેજ હતુ. બ્રહ્મચર્યનું તેજ લલાટે ઝગારા મારી રહ્યું હતુ. એટલે મહારાજા શ્રેણીક કરતાં મુનિનું રૂપ વધારે હતું. ચામડી ભેદીને તેમનું તેજ ચળકતું હતું. હવે મૂળ વાત ઉપર આવીએ. પેલી સૌંદયવાન સ્ત્રીને શિવાજી મહારાજાના સૈનિક લઈ આવ્યા. તેનું રૂપ ઘણું હતું. પણ એ જોઈ ને શિવાજીનું મન ચલિત ના થયુ. ર૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શારદા શિખર પણ સિંહાસન ઉપરથી ઉભા થઈને તેના પગમાં પડી ગયાને બોલ્યા ધન્ય છે માતા તને ! તું કેટલી સ્વરૂપવાન છે ! જે મેં તારા પેટે જન્મ લીધો હતો તે હું પણ આ સ્વરૂપવાન બનત ને! આવા શિવાજીના શબ્દો સાંભળીને પડદા પાછળ બેઠેલી જીજીબાઈનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. ધન્ય છે શિવાજી તને ! તારા જેવા વીર પુત્રની હું માતા બની છું. મેં મારું દૂધ દીપાવ્યું છે. હું વીરપુત્રની માતા બનવા ભાગ્યશાળી થઈ છું દેવાનુપ્રિયા શિવાજીનું શૌર્ય જોઈને તેની માતાનું હૈયું હરખાયું. એમ જે શાસનમાં આવા વીર શ્રાવકે ને શ્રાવિકાએ પાકે તે ગુરૂનું હૈયું પણ હરખાય ને ! કે મારા ભગવાનના શાસનમાં આવા વીર શ્રાવકે છે. અહંનકને કામદેવ જેવાં શ્રાવકે હેય ને સુલશા જેવી શ્રાવિકાઓ હોય તે હું નથી માનતી કે આ શાસનને આંચ આવે. જૈન શાસન ઝળહળતું બને. એવા શ્રાવક-શ્રાવિકાના ગુરૂ બન્યા સાર્થક કહેવાય. આજે પૂ. છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તેમની સ્વર્ગારોહણ તિથિ તે વૈશાખ વદ દશમની છે, પણ આજે તે ચાર્તુમાસના દિવસોમાં ધર્મારાધના વધુ થાય તે દષ્ટિથી અષાડ વદ દશમની ખંભાત સંઘે નીમેલી તિથિ છે. આવી પુણ્યતિથિના દિવસે આપણે ગુરૂના ગુણગાન કરીએ છીએ. ગુરૂદેવનાં ગુણ ગાતાં આપણું જીવનમાં રહેલા અવગુણ દૂર થઈ જાય છે. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાનાં ૨૦ બોલ છે તેમાં પણ એક બેલ છે કે “પુર શેર તવતીકુ ગુરૂનાં ગુણગ્રામ કરવાથી ગુરૂની ભકિત કરવાથી પણ જીવ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરે છે. ગુરુના ગુણગ્રામ કરવામાં આટલે મેંટે લાભ છે. પણ આજે તમે કેના ગુણગ્રામ કરે છે? તમને દેકડીયા દે તેના તમે ગુણ ગાઓ છે. તમારી પીઠ થાબડે તેની પાછળ દેડે છે. જેવા વહેપારીના ગુણ ગાઓ છે તેવાં જે ગુરૂના ગુણ ગવાય તે કર્મની ભેખડે તૂટી જાય. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાતના વતની હતા. તેમના પિતાનું નામ અવલસંગભાઈ અને માતાનું નામ રેવાકુંવર બહેન હતું. તેઓ ક્ષત્રિય જ્ઞાતિના હતા. તેઓ જૈન ન હતા, પણ જૈન ધર્મ કેવી રીતે પામ્યા ? ખંભાતમાં ઝવેરાતનો, અકીકને ને સાડીઓ વણવાને એ ત્રણ ધંધા મુખ્ય છે. તેમના પિતા ખંભાતમાં નવાબી રાજયમાં નેકરી કરતા હતા. ને પોતે અકીકને ધંધો કરતા હતા. એક જૈન વીક સુંદરભાઈ તેમના મિત્ર હતા. સાથે હરવા-ફરવા જતાં ને ધંધો પણ સાથે કરતા હતા. એક દિવસ સુંદરભાઈ કહે છે છગન ! આજે હું બગીચામાં ફરવા નહિ આવું. ત્યારે પૂછે છે કેમ કંઈ છે ? તે કહે છે આજે અમારા ગુરૂદેવ પધાર્યા છે. એટલે રાત્રે હું ઉપાશ્રયે જવાને છું ત્યાં ખૂબ જ્ઞાન ચર્ચા થાય છે એટલે સારું Page #180 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૧ જાણવાનું મળે છે. માટે ત્યાં હું જઈશ. ત્યારે છગનભાઈ કહે છે કે હું તમારા ગુરૂ પાસે આવી શકું? મિત્ર કહે છે અમારા ધર્મમાં કઈ જાતના ભેદભાવ નથી. દરેકને આવવાની છૂટ છે. તું ખુશીથી આવી શકે છે. છગનભાઈ પોતાના મિત્રની સાથે ઉપાશ્રયે ગયા. તેમને આપણી જેમ વંદન કરતાં આવડતું ન હતું પણ મિત્રે જેમ કર્યું તેમ પોતે કરીને બેઠા. ઘણાં શ્રાવકે ભેગા થયાં હતાં. એક પછી એક પ્રશ્નોની ઝડી વરસતી હતી. છગનભાઈને ખૂબ રસ પડે. એમના મનમાં થયું કે મેં આવું ક્યારે પણ સાંભળ્યું નથી. જૈન ધર્મનું જ્ઞાન અલૌકિક છે. ગમે તેટલું જ્ઞાન મેળવીએ પણ આવું આત્માનું ઉંડું તત્વજ્ઞાન ન મેળવીએ બધું ધૂળ છે. એવો વિચાર ક્ષત્રિય છગનભાઈના મનમાં આવે. બંધુઓ ! વર્તમાનકાળમાં લૌકિક કેળવણીમાં આગળ વધેલા ને ભણેલા-ગણેલાં હોંશિયાર માણસો ઘણાં છે. જેમણે મોટી મોટી ડીગ્રી મેળવી છે પણ ધાર્મિક જ્ઞાનમાં તેઓ પછાત છે અને તેથી ધર્મક્રિયા અને આચાર વિચારમાં શિથિલ છે. આ બધાનું મૂળ કારણ આ ભણેલા વર્ગને આત્મા-પરમાત્મા અને કર્મ વિગેરે ઉપર શ્રધ્ધા નથી. આ વિષયના જાણકાર સદ્ગુરૂઓના સમાગમમાં તેઓ કદી આવતા નથી અને સદ્ગુરૂના સમાગમ વગર તે ડાહ્યો અને નિપુણ માણસ પણ તત્વને પામી શક્તો નથી. માટે જ્ઞાનીઓ કહે છે કે - विना गुरुभ्यो गुणनाधिभ्यो तत्वं न जानाति विचिक्षणोऽपि । आकर्ण दीर्घोज्जवल लोचनाऽपि दीपं बिना पश्यति नांधकारे ॥ ગુણીયલ ગુરૂની સબત વિના વિચક્ષણ માણસ પણ તત્ત્વને જાણ શક્તિ નથી. જેમ આંખે ગમે તેટલી મોટી અને તેજસ્વી હોય પણ અંધકારમાં દીપક વિના જોઈ શકાતું નથી. તેમ સમજુ અને હોંશિયાર માણસને પણ ગુરૂના સમાગમમાં આવવાની જરૂર છે. વ્યવહારમાં માણસ ગમે તેટલે હોંશિયાર હોય, ગમે તેટલું ધન ભેગું કર્યું હૈય, મહાન ધનવાન હોય છતાં અંતે તે આયુષ્ય પૂર્ણ થતાં બધું અહીં મૂકીને જવાનું છે તે નક્કી છે ને ? તે હવે સંસારની માયાજાળ છોડીને સદ્દગુરૂનો સમાગમ કરે. નિઃસ્વાર્થે તમારું કલ્યાણ કરાવનાર આવા ગુરૂ ફરીને નહિ મળે. દુનિયામાં ગુરૂ ઘણાં હોય છે પણ ગુરૂ-ગુરૂમાં ફેર હોય છે. काष्टे च काष्टे तरता यथास्ति, दुग्धे च दुग्ध तरता यथास्ति । जले जले चां तरता यथास्ति, गुरौ गुरु यां तरता यथास्ति । Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧ર્વ શારદા શિખર ગુરૂ કોને કહેવાય? ગુરુ જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે તે સાચા ગુરૂ છે. જેમ લાકડામાં બાવળનું, સાગનું, સીસમનું, આંબલીનું લાકડું તે પણ લાકડું છે. ને ચંદનનું પણ લાકડું છે. પણ એ બધામાં ચંદન કિંમતી છે. દૂધમાં ગાયનું, ભેંસનું, બકરીનું દૂધ તે પણ દૂધ છે અને આકડાનું ને થેરીયાનું પણ દૂધ છે. એક દૂધ શરીરને પુષ્ટીકારક છે ને આકડાનું ને થોરીયાનું દૂધ માણસને મારનારું છે. પાણીમાં કેઈ ગામનું પાણી ખેરાક પચાવે છે ને કઈ ગામનું પાણી એવું ભારે હોય છે કે માણસને ભૂખ ન લાગે. એટલે પાણી પાણીમાં પણ ફેર છે. તેવી રીતે ગુરૂ-ગુરૂમાં પણ ફેર છે. એક ગુરૂ માત્ર દેખાવના ગુરૂ હોય છે. એ એમ માને કે મારા ભક્તને કહીશ કે કાંદા-બટાટા ન ખવાય, કાળા બજાર ન કરાય, બેટા તેલમાપ ન રખાય. આવું કરીશ તે તિર્યંચમાં તેમજ દુર્ગતિમાં ચાલ્યો જઈશ. આવું કહીશ તો મારી પાસે આવતો બંધ થઈ જશે. એવા ગુરૂ પિતે ડૂબે છે ને બીજાને ડૂબાડે છે. જ્યારે સાચા ગુરૂ તો હેજ પણ કેઈની શેહમાં તણાય નહિ. એ તે નગ્ન સત્ય કહી દે. આવા પાપ કરશે તે દુર્ગતિમાં પડશે. માટે આ પાપના ધંધા છોડી દો. ભકતોને આવવું હોય તે આવે ને ન આવવું હોય તે ન આવે પણ સાચા ગુરૂ તે સાચી વાત સમજાવી દે. ગુરૂ કરે તે જોઈને કરે. જ્યાં ને ત્યાં માથું ઝૂકાવશે નહિ. - છગનભાઈ ખૂબ હોંશિયાર હતા પણ અત્યાર સુધી તેમને સાચા ગુરૂને સમાગમ થયો ન હતો. મિત્રની સાથે સાથે ઉપાશ્રયે આવ્યા ને ધર્મ પામી ગયા. પછી તે એ રસ લાગ્યો કે જ્યારે ટાઈમ મળે ત્યારે ઉપાશ્રયે ઉપડી જતાં ને ધર્મને અભ્યાસ કરતાં. ટૂંક સમયમાં તેમણે જૈનધર્મનું ઘણું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ ખૂબ કાતિકારી વિચારના હતા એટલે પોતે શ્રાવિકાશાળા, જૈનશાળાનું સ્થાપન કર્યું, ને પોતે ધાર્મિક શિક્ષણના કલાસ ચલાવવા લાગ્યા. આમ કરતાં એમને એ વિચાર આવ્યું કે આવું ઊંચું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મારે સંસારમાં શા માટે પડી રહેવું જોઈએ ! મારે દીક્ષા લઈને એ સંયમ પાળવે છે કે જલદી આત્માનું કલ્યાણ થાય. બંધુઓ ! આ હતા ક્ષત્રિયકા બચ્ચા. ઢીલી દાળ ખાઈને ઢીલું બેલનારા ન હતા. એમણે મિત્રને કહ્યું સુંદર ! આપણે આવો માનવ જન્મ પામીને સંસારની કેટડીમાં ગોંધાઈ રહેવું છે ? ચાલ ને આપણે દીક્ષા લઈએ. મિત્ર કહે છે છગન! તારી વાત સાચી છે. પણ તને ખબર છે ને કે હું તે મારા બાપને બે પત્નીઓ વચ્ચે એક દીકરે છું. એ કંઈ મને રજા આપે ? છગનભાઈની પણ સગાઈ થઈ હતી તેઓ કહે તને તારા મા-બાપ રજા ન આપે તે મારા કાકા-કાકી થડા રજા આપે એમ છે? આપણે મજબૂત બનીને કામ કાઢી લેવાનું. છેવટે મિત્રને પણ દીક્ષા લેવાની ભાવના જાગી. બંનેએ વિચાર કર્યો કે અહીં તે આપણને કોઈ દીક્ષા લેવા નહિ દે. આપણે અહીંથી ભાગી છૂટીએ ને કોઈ સારા ગુરૂની ખોજ કરીને દીક્ષા લઈએ. Page #182 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૭૩ બંને મિત્રો ઘેરથી નીકળ્યા ને મારવાડમાં ગયા. ત્યાં તેમને પૂ. વેણીરામજી મહારાજ સાહેબને ભેટે છે. તેમણે કહ્યું-ગુરૂદેવ ! અમે બંને દીક્ષા લેવાના અભિલાષી છીએ. અમને દીક્ષા આપ. મહારાજે કહ્યું કે તમે તમારા માતા-પિતાની આજ્ઞા લઈને આવ્યા છે? તે કહે ના. આજ્ઞા લીધી નથી. અમે તો આ રીતે ભાગીને આવ્યા છીએ. ત્યારે મહારાજે કહ્યું-ભાઈ! સગા સ્નેહીની આજ્ઞા વિના અમારાથી તમને દીક્ષા દેવાય નહિ. આજ્ઞા વિના દીક્ષા આપું તે ચોરી કરી કહેવાય. માટે આજ્ઞાપત્ર લખાવી લો પછી દીક્ષા આપીશ. એટલે ત્યાંથી રવાના થયા ને અમદાવાદ ડોશીવાડાની પિળે આવ્યા. આ તરફ તેમના નીકળ્યા પછી ખંભાતમાં બંને મિત્રોની તેમના સગા વહાલાઓએ ખૂબ તપાસ કરાવી પણ ક્યાંય પત્તો ન લાગ્યો. તે સમયે ટેલીફેનની સગવડ ન હતી કે બીજે ગામ સમાચાર પૂછી શકાય. એટલે શેાધવા માટે માણસને મેકલ્યા. તે અમદાવાદમાંથી પત્તો મળે. બંનેને ખંભાત લઈ આવ્યા. બંનેને માતા-પિતા તરફથી ખૂબ ધમકી અપાઈ” - છગનભાઈના બા-બાપુજી તે તેમને નાનપણમાં મૂકીને ગુજરી ગયેલા. કાકા-કાકીએ તેમને ઉછેર્યા હતા. બંને મિત્રોને ઘેર ખૂબ ઠપકે મને. ખૂબ દમદાટી આપી, એટલે સુંદરભાઈ તે પીગળી ગયા, પણ જેને વૈરાગ્ય દઢ છે તે ક્ષત્રિયકા બચ્ચા પીગળ્યા નહિ. કાકા-કાકીએ ખૂબ સમજાવ્યા ને કહ્યું કે તારી સગાઈ કરી છે તે કન્યાનું શું ? તે કહે છે હું બહેન કહીને ચુંદડી ઓઢાડી આપીશ. ત્યારે કાકા કહે છે આપણે તે ક્ષત્રિય છીએ. તારે વળી જૈન સાધુનો સંગ શે ? જૈન સાધુ તે મેલા ઘેલાં હેય છે. એના કરતાં આપણા ધર્મમાં દીક્ષા લે. તેમણે કહ્યું કે મેં જેને ગુરૂ માન્યા છે તે સાચા છે. હવે હું બીજે ક્યાંય દીક્ષા લેવા માંગતા નથી. તેમની તવ ને ઉત્કૃષ્ટ વૈરાગ્યની ભાવના જોઈને કાકા-કાકીએ દીક્ષાની આજ્ઞા આપી. એટલે સંવત ૧૯૪૪ ને પિષ વદ દશમના પવિત્ર દિવસે પૂ. હરખચંદ્રજી મહારાજ સાહેબ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને ગુરૂને અર્પણ થયા. ગુરૂના સાનિધ્યમાં રહીને ખૂબ જ્ઞાનાભ્યાસ કર્યો, ને મહાન પ્રતાપી પુરૂષ થયા. જેમ જેમ જ્ઞાન વધતું ગયું તેમ તેમ જીવનમાં નમ્રતા, ક્ષમા આદિ ઘણું ગુણે પ્રગટ થયા. તેમણે ઠેર ઠેર વિચરી અન્ય ધમઓને જૈન ધર્મ પમાડે. વસે ગામમાં જૈનના દશ ઘર પણ નથી. ત્યાં તેમણે પટેલ, કાછીયા આદિને જૈન ધર્મ પમાડે. હજુ પણ તે લેકે માં જૈન ધર્મની પરંપરા ચાલી આવે છે. હિંદુ-મુસ્લીમ, પટેલ, શેખ, લુહાણું આદિ ઘણું માણસને ધર્મ પમાડે. પોતે શૂરવીર ક્ષત્રિય હતાં. શરીરનું બળ પણ સારું હતું. તેઓ વ્યાખ્યાન વાંચે ત્યારે સિંહની ગર્જના લાગતી. પૂ. ગુરૂદેવ એવા પ્રતાપી, તેજસ્વી ને ઓજસ્વી હતાં. તેમની વાણીમાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શારદા શિખર અલૌકિક જાદુ હતું. તેમની વાણી સાંભળીને જૈન-જૈનેતરા ધમ પામી જતાં. તેમણે ખંભાત સંપ્રદાયમાં ઘણાં સાધુ બનાવ્યા હતા. તેમના પ્રથમ શિષ્ય અમારા તારણહાર, જીવન નૈયાના સુકાની ખા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ હતા. ગુરૂ પણ ક્ષત્રિય ને શિષ્ય પણ ક્ષત્રિય હતાં, પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ તેમના એક રત્ન સમાન તેજસ્વી શિષ્યરત્ન હતા. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને રત્નચંદ્રજી મહારાજ સાહેબ માટે તા લેાકેા એમ જ કહેતાં કે જાણે મહાવીર-ગૌતમની જોડી. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેખ સદા ગુરૂની સાનિધ્યમાં ને સેવામાં હાજર જ હાય. એવા તે શિષ્ય હતા. પૂ. ગુરૂદેવ પોતાના સાત શિષ્યાને સાથે લઈને ૧૯૭૫માં મુંબઈ પધાર્યા. ત્યારે કચ્છીની વાડીમાં ચાતુર્માસ કયુ.... તે સમયે મુંબઈમાં ધર્મસ્થાનક ન હતું. ભાડાની વાડીમાં રાખેલા. તે સમયે પૂ. ગુરૂદેવે શ્રાવકાને ટકેાર કરી કે જૈન સતાને માટે વાડી ભાડે રખાય ને ભાડું ભરવું પડે તે ચેાગ્ય નથી. તે સમયે મેઘજી થેાભાણ જીવતા હતા. તે બધા શ્રાવકાએ ભેગા થઈને ઉપાશ્રય કર્યાં. કાંદાવાડીમાં હાલ જે આયખીલ ખાતાનું મકાન છે તે પહેલાં ઉપાશ્રય હતા. પૂ. ગુરૂદેવ અજમેર સાધુ સંમેલનમાં પણ પધારેલા. આ રીતે પૂ. ગુરૂદેવે દેશ વિદેશમાં ખૂખ વિચરીને ધના ધ્વજ ફરકાવ્યેા. સંવત ૧૯૯૫માં પૂ. ગુરૂદેવ અમદાવાદમાં બિરાજમાન હતા. તેમને ઢીંચણમાં સખ્ત વાતું દર્દ રહેતું. જુએ, આજે ચેાગાનુગ કેવા આવ્યે ? કે પૂ. શામજી સ્વામીની આજે પુણ્યતિથિ છે. તે શામજી સ્વામી પણ પૂ. ગુરૂદેવની સાથે અમદાવાદ દોલતખાનાના ઉપાશ્રયે ખિરાજતાં હતાં. પેાતાને પગમાં વાને સખ્ત દુખાવા થતા હતા જેથી ઉપર વ્યાખ્યાન ફરમાવવા જતા ન હતા. વૈશાખ વદ દશમના દિવસે તેમણે પૂ. શામજી સ્વામી તથા પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને કહ્યું આજે દશમાં દશ મિનિટ ખાકી રહે ત્યારે વ્યાખ્યાન ખંધ કરો. ત્યારે પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ કહે કેમ ગુરૂદેવ ! તે કહે મારે ઉપર જવું છે. ત્યારે બધા સંતા કહે છે ચાલેા, આપને અમે ઉચકીનેઉપર લઈ જઈ એ. તા કહે. ના, મારે એમ ઉપર નથી આવવું. મારે મારી સાધનાની સમાધિમાં લીન અનવું છે. તેમ કહ્યું. પણ તદ્ન સાજું શરીર, કોઈ જાતના રોગ નહિ. સાચું કાણુ માને ? કોઈ ને ખબર પડી નહિ. વ્યાખ્યાન શરૂ થયું. મારા પૂ. ગુરૂણી પાવ તીખાઈ મહાસતીજી પણ ત્યાં હતાં. તેએ પધાર્યા એટલે કહે કે સવારના આહાર પડયા છે કે બધું વપરાઈ ગયું ? તો કહે-થાડું પડયું છે. ત્યારે પૂ. ગુરૂદેવે કહ્યું કે પહેલા કાળના જે આહાર પાણી હોય તે તરત પતાવીને અહી આવે. પૂ. મહાસતીજી કહે સાહેખ ! વ્યાખ્યાનમાંથી જઈને પતાવી દઈશું. તે કહે ના, અત્યારે પતાવી દો. Page #184 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૫ એમ કહીને મોકલ્યા બધું પતાવીને મહાસતીજી પધાર્યા ત્યારે કહે હવે સ્વાધ્યાય કરે. બધાને સ્વાધ્યાય કરવાનું કહીને પોતે પણ સ્વાધ્યાય કરવા લાગ્યા. દશમાં દશ મિનિટ એ છીએ ઉપર વ્યાખ્યાન બંધ થયું. ને બધા સંતે નીચે પધાર્યા. રતનચંદજી મહારાજ સાહેબને કહે છે અને બધા પચ્ચખાણ કરાવી દે. મને આલોચના સંભળાવે. કોઈની હિંમત ન ચાલી. પિતે પિતાની જાતે સંથારાના પચ્ચખાણ લઈ લીધા. અને બધાને કહ્યું હવે નવકાર મંત્ર છે. પોતે પણ નવકાર મંત્રનું સ્મરણ કરતાં નમે એ સવ્વસાહૂણું કહેતાં સંવત ૧લ્મ ના વૈશાખ વદ દશમના દિવસે પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ હસતે મુખડે કાળધર્મ પામ્યા. તેઓ તે પિતાની સાધના સાધી ગયા છે. બેટ માત્ર આપણને પડી છે. આવા પ્રતિભાશાળી સંતે વારંવાર થતા નથી. પૂ.ગુરૂદેવનો ખંભાત સંપ્રદાય ઉપર ને જૈન સમાજ ઉપર મહાન ઉપકાર છે. તેઓ ન હોત તે ખંભાત સંપ્રદાયમાં આટલા સંત સતીજીએ ન હેત. અમારા ઉપર તેમને મહાન ઉપકાર છે. “કર્ભે શૂરા ને ધમેં પણ શૂરા ” હતા. તેમના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. એ ઉપકારી ગુરૂદેવના ગુણેની ગીતા છપાવીએ તે પણ ઓછી પડે. એવા તેમના જીવનમાં મહાન ગુણે હતા. આપણે તેમના જીવનમાંથી એકાદ ગુણ અપનાવીએ ને તેમના જેવા બનીને જીવન સાર્થક બનાવીએ. આજે પૂ. ગુરૂદેવના પરિવારમાં પૂ. દશમહારાજ સાહેબ તથા ૧૮ મહાસતીજીએ છે. આ બધો પ્રતાપ પૂ. ગુરૂદેવને છે. આપણે એમના જેવા પવિત્ર બનીએ એવી ભાવના સહિત બંને ગુરૂદેવેને ભાવભીના હૈયાથી શ્રદ્ધાંજલી અર્પ છું. બા. બ્ર. કુમુદપ્રભા મહાસતીજીનું પ્રવચન. આજથી નવ દિવસ પહેલાં પૂ. બા. બ્ર. શારદાબાઈ મહાસતીજીએ જાહેરાત કરી હતી કે અષાડ વદ ૧૦ ના દિવસે પૂ. શામજીસ્વામીની પુણ્યતિથિ આવે છે. તે દિવસ આજે આવી ગયો. સમયને જતાં શી વાર ? અનાદિકાળથી આત્મા સંસારમાં રઝળે છે. એ રખડપટ્ટી અટકાવવા માટે જીવને સંત સમાગમની જરૂર છે. પાપીમાં પાપી જીના ઉધાર કરનાર હોય તે તે સંત છે. સંતના સમાગમથી પાપી જી પણ પુનીત બની ગયા તેવા કેટલાએ દાખલા છે. ગુરૂ દિપક સમાન છે. દિપક અંધકારને દૂર કરે છે. તેમ ગુરૂદેવે પણ અનંતકાળથી જે મિથ્યાત્વના કચરા આત્મા ઉપર ચઢેલા છે તેને દૂર કરાવી આપણા જીવનમાં સમ્યકત્વને દિપક પ્રગટાવે છે. જ્યાં સુધી મિથ્યાત્વને ગાઢ અંધકાર નહિ જાય ત્યાં સુધી સમ્યકત્વને પ્રકાશ નહિ થાય. જેમણે જીવનમાં કંઈક પ્રેરણા આપી છે એવા તારક ગુરૂદેવ પૂ. શામજી સ્વામી અને બીજા છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શારદા શિખર પૂ. શામજી સ્વામીનું જીવન સંયમ–તપ-ત્યાગથી ભરપૂર હતું. “કુલ ગયું ને ફોરમ રહી ગઈ.” તેઓ જીવન જીવીને ચાલ્યા ગયા. જીવન તે ઘણું જીવીને જાય છે પણ કંઈ બધાને યાદ કરતા નથી. પણ જેમણે જીવન જીવી જાયું છે તેમને યાદ કરીએ છીએ. પૂ. શામજી સ્વામીને જન્મ ક્યાં થયે હતું, તેમણે કે સંયમ પાળ્યો, તેમના જીવનમાં શું વિશેષતાઓ હતી તે જોઈએ. કચ્છમાં રાપર તાલુકે છે. રાપર તાલુકામાં સઈ નામનું નાનકડું ગામ છે. તે પૂ. શામજી સ્વામીની જન્મભૂમિ છે. તે પવિત્ર ભૂમિમાં સંસારમાં લપસવા નહિ પણ સ્વ-પરને ઉધ્ધાર કરવા સંવત ૧૯૩૪ ના મહા સુદ ૧૨ ના માંગલિક દિવસે નવલબહેન માતાની કુક્ષીએ જન્મ લીધે. પિતાજીનું નામ લક્ષ્મીચંદભાઈ હતું. ત્રણ ભાઈ અને એક બહેન હતા. તેમનું નામ શામજીભાઈ પાડવામાં આવ્યું. તેઓ બાલપણમાં ખૂબ તોફાની હતા. ચપળ હતા. તેમને શાંત બનાવનાર ગુરૂનો ભેટે કેવી રીતે થયો? શામજીભાઈ વહેપાર અર્થે કચ્છ છોડીને મોરબી ગયા. ત્યાં ગયા હતા ગેળ ખરીદવા પણ શું લઈ આવ્યા ? ગોળ ખરીદ કર્યા પછી ખબર પડી કે અહીં મંગળજી સ્વામી અને કરસનજી સ્વામી બિરાજે છે. એટલે ગોળ એક ઠેકાણે મૂકીને દર્શન કરવા ગયા. પૂ. મંગળજી સ્વામીના દર્શન કર્યા. તેમને જોતાં પૂર્વને સંસ્કાર જાગૃત થયા. અંદરથી અવાજ આવ્યો કે હે આત્મા ! તારે શું કરવું છે ? સંસારમાં રહેવું છે કે સંયમ લે છે? સંસારનું સુખ ક્ષણિક છે ને સંયમનું સુખ શાશ્વત છે તે મારે સંયમ લે છે એ નિર્ણય કરીને ઘેર આવ્યા. માતા-પિતાને વાત કરી કે મારે દીક્ષા લેવી છે. હવશ માતા-પિતાને ખૂબ દુઃખ થયું કે અહો ! આપણે દીકરે દીક્ષા લેશે ? એના સંયમના ભાવને દબાવવા માતા-પિતાએ કાઠામાં પૂરી દીધા. એક દિવસ ગયે, બીજો દિવસ ગયે, પાસે જઈને પૂછે છે બોલ શામજી ! તારે શું વિચાર છે ? શામજીભાઈ કહે તમારી સો વાત ને મારી એક વાત મારે દીક્ષા લેવી છે. ત્રીજે દિવસે પણ પૂછયું. ત્યારે કહ્યું–તમે મને કેડારમાંથી કાઢે યા ન કાઢે પણ મારે નિશ્ચય દઢ છે. પુત્રની મકકમતા જોઈને માતા પિતાને આજ્ઞા આપવી પડી. માતા-પિતાની આજ્ઞા મળતાં પૂ. મંગળજી સ્વામી પાસે જઈને અભ્યાસ કરવા લાગ્યા. છેવટે ૧૯૫૦ની સાલમાં વૈશાખ વદ દશમને સોમવારે કચ્છમાં આવેલા અંજાર શહેરમાં પૂ. ગુરૂદેવે મંગળજી સ્વામી પાસે દીક્ષા લીધી. ને અમારા ગુરૂ બની ગયા. દીક્ષા લીધા પછી એક જ લક્ષ હતું કે જલ્દી મારા કર્મો ખપાવીને શાશ્વત સુખ પ્રાપ્ત કરું, જ્ઞાન મેળવવાની ખૂબ ધગશ હતી. જ્ઞાન લેવા માટે હોડ કરતા. જ્ઞાન મેળવવા હૈડા હેડમાં, ખીલે નિત્ય નવા નવા કોડમાં, લેતા શાસ્ત્ર સૌરભ, અજોડ આરાધના...વંદન શ્યામ ગુરૂદેવને સંયમ સાધના, વિરલ આરાધના...વંદન શ્યામ ગુરૂદેવને, Page #186 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં રહી શાસ્ત્રનું ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. તેમણે ઘણું જ્ઞાન મેળવ્યું. જ્ઞાનની સાથે તપ પણ અજોડ હતા. ઘણાં જ્ઞાન ભણે પણ તપ ન કરી શકે ને તપ કરે તે જ્ઞાન ન ભણી શકે. પૂ. શામજી સ્વામીના જ્ઞાન સાથે તપ અજખ હતા. એક દિવસ ચૌવિહારા ઉપવાસ ને ખીજે દિવસે એકાસણું કરતા. એકાસણામાં ફક્ત છાશનુ પાણી વાપરતા હતા. આઠમ-પાખીના છઠ્ઠું કરતા ને પારણાને દિવસે માત્ર પાંચ દ્રવ્ય વાપરતા. આવેા તપ, જ્ઞાન અને સેવાને પણ અજોડ ગુણ હતા. પાતાને અવકાશ મળે ત્યારે સારા પુસ્તકાનું લેખન કરતા. દરેક પુસ્તકમાં પૂ. મંગળજી સ્વામીનું નામ લખતા હતા. નાનકડી પેાથી ઉપર પણ મંગળપાથી લખતાં. આ રીતે ખૂબ સુંદર સંયમનું પાલન કરતાં કચ્છ, મારવાડ, કાઠીયાવાડ, ગુજરાત દરેક સ્થળે વિચરીને ભવ્ય જીવેાને ખૂબ લાભ આપ્યા છે. તેઓ ૧૧ થી ૧૨ ઠાણાનું ગ્રુપ હતું. તેમાંથી એક પછી એક સાથીઓએ વિદાય લીધી. વૃધ્ધાવસ્થાને કારણે તેઓ રૂપચંદ્રજી સ્વામી સાથે લીંબડીમાં સ્થિરવાસ થયા. પૂ. વેલમાઈ સ્વામી અને પૂ. માણેકબાઈ સ્વામી શિષ્યાઓને તેમની સેવામાં અવારનવાર મોકલતા હતા. એક દિવસ તે પડી ગયાને ફ્રેકચર થયું, વેદના ખૂબ થતી પણ શાંતમૂર્તિ ગુરૂદેવ સમતા ભાવે સહન કરતાં. થોડા દિવસ પછી સારું થયું. સૌને લાગ્યુ કે ગુરૂદેવને સારુ છે હવે વાંધા નહિ આવે. આપણે ધારીએ છીએ જુદુ ને થાય છે જુદું. અચાનક પૂ. ગુરૂદેવને હાર્ટ એટેકનો હુમલા આવ્યેા. પૂ. ગુરૂદેવ અંદરથી જાગૃત ખની ગયા કે હવે હું ખસું તેમ નથી. આજુબાજુમાં સમાચાર પહેાંચી ગયા કે પૂ. શામજી સ્વામીની તમિયત ખરાખર નથી, સાધુસાધ્વીજી નજીક હતા તે પહેાંચી ગયા. પોતે અનશન આદરી દીધું હતું. પોતાના શિષ્યવૃંદને કહે કે નવકારમંત્રનો જાપ ચાલુ રાખા, સૌની વચ્ચે અપૂ સમાધિમાં પૂ. ગુરૂદેવે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. સારા એ જૈન સમાજને આવા ગુણીયલ ગુરૂવ`ની ખાટ પડી છે. તે ખાટ પૂરાય તેમ નથી. તેમના પરિવારમાં અત્યારે ૫૦ મહાસતીજીએ અને ૨૫ વૈરાગી બહેનો છે. આજના પવિત્ર દિને એ પ્રાના કરુ છું કે તે ગુરૂદેવના જેવું આત્મખળ મળે, દઢ સંયમ, અને તપ તથા જ્ઞાનમાં આગળ વધીએ એવી આશા સહિત પૂ. ગુરૂદેવને શ્રધ્ધાંજલી અપુ॰ છું. એવા ગુણીયલ ગુરૂદેવના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. પૂ. કૌશલ્યાબાઈ મહાસતીજીનું પ્રવચન પ્રિય આત્મ બંધુએ, સુશીલ માતાએ ને બહેનો ! ૧૭ આજે પૂ. છગનલાલજી મહારાજ સાહેખની તથા પૂ. શામજી સ્વામીની પુણ્યતિથિ છે. તે પુણ્યાત્માઓનુ સ્મરણ કરવા શ્રમણી વિદ્યાપીઠમાંથી સતીવૃંદ ૨૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શારદા શિખર તેમજ ભાવદીક્ષિત બહેનો બધા ઉપસ્થિત થયા છે. આ સંસારમાં બે પ્રકારના પ્રાણીઓ રહેલા છે. એક સામાન્ય ને બીજા વિશેષ. શ્રમણ ભગવાન મહાવીરે ફરમાન કર્યું છે કે હે માનવ ! તું સામાન્ય હોય કે ચાહે વિશેષ હોય પણ ની લાઈન ના કાળ કેઈને છેડતું નથી. સામાન્ય હોય કે વિશેષ હોય પણ મૃત્યુ તે સૌને માટે તૈયાર હોય છે. આ પરિવર્તનશીલ સંસારમાં કેણ જન્મ લેતું નથી ને કેણ મરતું નથી ? સૌ જન્મે છે ને મરે છે પણ જીવન એનું સાર્થક બને છે કે જે તપ-ત્યાગ અને સંયમની સૌરભથી જીવન બાગને મહેકાવી જાય છે. ને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. મરણ પણ બે પ્રકારના છે. તેમાં જે સકામ મરણે મરે છે તેની મહત્તા છે. અકામ મરણની કઈ વિશેષતા નથી. આ પ્રતિભાશાળી મહાન પુરૂષે માનવભવને પામીને જીવન જીવતાં મૃત્યુની કળા જાણી લે છે. અંતિમ સમયે પણ સકામ મરણને પ્રાપ્ત કરે છે. આવા મહાન પુરૂષે વિશિષ્ટ પ્રકારનું જીવન જીવી સહનશીલતા, ક્ષમા આદિ ગુણોને પ્રાપ્ત કરી આ પાર્થિવ દેહને ત્યાગ કરી આ દુનિયામાંથી ચાલ્યા જાય છે. પણ તેમનું તેજસ્વી, તિમય ઉદાર વ્યક્તિત્વ ભવ્ય જીના માર્ગમાં પ્રકાશ પાથરે છે. યુગયુગ સુધી ભવ્ય છે એ પ્રકાશમાં પિતાનું જીવન પવિત્ર બનાવે, હું પણ એવા ગુણોને પ્રાપ્ત કરું. એ આશા સહિત એ મહાન પુરૂષોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અપું છું. અધિક સમય ન લેતાં મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. વ્યાખ્યાન નં. ૧૮ અષાડ વદ ૧૧ ને ગુરૂવાર તા. ૨૨-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાસાગર વીર પ્રભુ જેમણે ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનની જોત પ્રગટાવી છે એવા ભગવાને આપણા જેવા બાલજીને આ સંસાર સમુદ્ર તરવાને માટે સિધ્ધાંતરૂપ વાણીનું પ્રકાશન કર્યું. સિધ્ધાંત એટલે કર્મોને ક્ષય કરાવી સિધિના સુખોને અપાવે, વિભાવને અંત કરાવી સ્વભાવનું દર્શન કરાવે તેનું નામ સિધ્ધાંત. સિધાંત એ અધ્યાત્મવાદને અમૂલ્ય ખજાને છે, આ જીવન અને પર જીવનની સુખ-સામગ્રીનો સંગ્રહ છે. સિધ્ધાંતમાં જ્ઞાની ભગવંત ફરમાવે છે કે જગતમાં મનુષ્ય જેટલી મહેનત દુબેને દૂર કરવા માટે કરે છે તેટલી મહેનત પાપને દૂર કરવા માટે કરે તે કઈ દુઃખ રહે ખરું? કારણને દૂર કરે એટલે કાર્ય તે આપોઆપ દૂર થવાનું છે, Page #188 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૭૮ દુઃખનું કારણ પાપ. પાપને પલાયન કરે એટલે દુઃખ તે સ્વયંમેવ જવાનું છે. પરંતુ આજના ની વાત કેવી છે? રેગ કાઢવો છે પણ કુપગ્ય ખાવાનું બંધ કરવું નથી તે રોગ જાય શી રીતે ? તેમ દુઃખરૂપી દર્દીને કાઢવા માટે પાપરૂપી કુપચ્ચેનો ત્યાગ કરે તે દુઃખરૂપી દઈ જાય. જ્યાં સુધી પાપ આચરે છે ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. કારણના અભાવમાં કાર્યનો અભાવ અને કારણના સદ્ભાવમાં કાર્યને સદ્ભાવ રહેવાને. પાપ કરતાં રહેવું અને દુખથી દૂર રહેવું તે કેવી રીતે બની શકે ? પાપ કર્યો એટલે દુઃખ આવવાનું. જ્ઞાની કહે છે કે હે આત્મા! જે તને દુઃખ અપ્રિય હોય તે પાપ કરવાનું બંધ કરી દે. જ્યાં સુધી તું પાપ કરતો રહીશ ત્યાં સુધી દુઃખ તારે પીછે નહિ છેડે. તું પાપને છેડવા તૈયાર થઈશ ત્યારે દુઃખ પણ તને છોડવા તૈયાર થશે. જે પાપને છેડે છે તેને દુઃખ છેડી દે છે. પાપ તે કહે છે જે મને પકડી રાખે તેને દુઃખ પકડી રાખશે. તું જેટલો દુઃખથી ડરે છે એટલે જે પાપથી ડરે તે દુઃખ રહે ક્યાંથી? “ખથી ડરવું તે શું છે ને પાપથી ડરવું તે સણુ છે." દુખથી ડરે કોણ? ખબર છે ને? મિથ્યાત્વીએ દુઃખથી ડરે છે અને સમક્તિી આત્મા પાપથી ડરે છે. માટે દુઃખને ડર છોડીને પાપના ડર વાળા બનીને પાપનો નાશ કરે. જે પાપનો નાશ કરે છે તે દુઃખનો નાશ કરે છે. આજે તે છડેચોક પાપ કરવા અને પછી દુઃખની ફરીયાદી કરવી તે તે જાણી જોઈને અગ્નિમાં હાથ નાંખવે અને પછી દાઝવાની ફરિયાદ કરવા જેવું મુર્ખામી ભર્યું કામ છે. માટે દુઃખનો ડર છેડીને પાપના ડરવાળા બનીને પાપથી દૂર રહેતા શીખે. જેમણે એક વાર ધર્મઘોષ મુનિની દેશના સાંભળી તેવા બલરાજાના હૃદયમાં વીરવાણીનો ટહુકાર થતાં જીવન પટે થઈ ગયે. વિષયે રૂપી સર્પો પલાયન થઈ ગયા. તેમને અંતરાત્મા જાગી ઉઠયા. તેમને પાપને ભય લાગ્યો ને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. દેશના પૂર્ણ થઈ એટલે બલરાજાએ તે સ્થવિર મુનિને કહ્યું. હે ભંતે! હું મહાબલકુમારને રાજયાસને સ્થાપિત કરીને આપની પાસે સંયમ લેવા ઈચ્છું છું. આ વાત સાંભળીને સ્થવિરેએ કહ્યું. સારા કાર્યમાં વિલંબ ન કરે. આ રીતે તેમની આજ્ઞા મેળવીને બલરાજા નગરમાં આવ્યા. રાજયમાં આવીને પોતાના પરિજનોને બોલાવીને બધી વાત કરી. પછી યુવરાજ મહાબલકુમારનો રાજ્યાભિષેક કર્યો. મહાબલ કહે પિતાજી! આપ રાજ્યનો ત્યાગ કરી સંયમ લે છે. આ સંસાર ખટપટને ભરેલો ને દુઃખની ઊંડી ખાઈમાં નાંખનાર છે. આપ આ સંસારથી બહાર નીકળે છે ને મને રાજસિંહાસને બેસાડે છે. પિતાની આજ્ઞા શિરેમાન્ય કરી, હર્ષપૂર્વક વધાવી મહાબલકુમાર રાજસિંહાસને બેસવા તૈયાર થયે. જે રાજ્યના મેહમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ܪ શારદા શિખર મુગ્ધ બની રાજસિહાસને બેસે ને અલિપ્ત ભાવે બેસે તે અનૈના કર્મ બંધનમાં ફક છે. એક ભાગમાં રચ્યા પચ્ચા રહે ને ખીજો ભાગાવલી કર્મને આધીન અનીને રહેવું પડે તા રહે તે તે મનેના કર્મ બંધનમાં ક્રક છે. જ્યારે અંતરાત્મા જાગે ત્યારે તેને સમજાય કે વીતરાગ ભગવાનનો સ ંદેશા શું ? સાચું સુખ સંયમમાગ માં છે. ચક્રવર્તિથી પણ અધિક સુખી નિઃસ્પૃહી સાધુ છે. સમજો ! સયમ માર્ગોમાં અપૂર્વ અનુપમ શાન્તિ છે. ચક્રવર્તિ પાસે બાહ્ય પદાર્થોનો અતુલ વૈભવ છે, પણ તેના મનમાં ઉગ્રતા ને વ્યગ્રતા છે. આ ધ્યાન અને રૌદ્રધ્યાન છે. સળગતા સ'સાર અને ભવભ્રમણની પીડા છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં કાઈના કાઈ સ્વરૂપે ભય અને ચિંતા છે. મમતા રૂપી લેાહની સાંકળ તેના હાથે બંધાઈ છે જેથી તે સત્યનું સુવણુ ઉંચકવા અસમ છે. આથી ચક્રવતિને પણ નથી મનની શાંતિ, નથી ચિત્તનો અપૂર્વ આહ્વાદ કે નથી જીવનનો સાચા સ્વાદ. ત્યાં છે ફક્ત ભૌતિક ઝાકઝમાળ. પણ દિવ્ય જીવનની રામાંચક મળતી નથી. ચક્રવર્તિને પણ ઈષ્ટના વિચાગનું ને અનિષ્ટના સંચાગનું દુઃખ છે. વીતરાગી સાધુ આવા દુઃખના અભાવથી અખૂટ આનંદ લઈને ફરે છે. અધ્યાત્મનું આ ગણિત ઝીલનાર ફ્ક્ત સંયમી સાધક છે. સાધુપણું તે અધ્યાત્મની પેદાશ છે. આથી એક સમય એવા આવે છે કે ચક્રવતિ પણ તેના છ ખંડને ગટરની વિષ્ટાની જેમ, મલીન પગ લૂછણીયાની જેમ, રસહીન છાલના છેતરાની જેમ છેડી આત્મતત્ત્વનું સંશાધન અને અનુસંધાન કરવા દૂરની ભૂરી વૈરાગ્યમય ક્ષિતિજમાં ખાવાઈ જાય છે. અને તૃષ્ણાગ્રસ્ત ચક્રવતિ નિઃસ્પૃહી સાધુ બની જાય છે. તે સંયમનું સુખ ને આનંદ અલૌકિક છે. તેમ સમજીને નીકળે છે. જ્ઞાનીની ષ્ટિએ ચક્રવર્તિ પણ યાને પાત્ર છે. અને અજ્ઞાનીને સયમી સાધક યાને પાત્ર દેખાય છે. પણ ખરેખર તે જે જીવા પાપના અંધનમાં પડેલા છે તે જીવા દયાને પાત્ર છે. આ અમૂલ્ય જીવન પાપના બંધન તેાડી સંયમની માટે મળ્યું છે. સાધના કરવા ખંધુએ ! આ મહાન કિંમતી જીંદગી પ્રાપ્ત થઈ. તે જીદગીમાં વહેપાર કેવા કર્યું ? અને એ વહેપાર કરીને એમાંથી મેળવ્યુ' શુ' ? તેનો કોઈ દિવસ વિચાર કર્યાં છે? “ જિંદગીના વહેપારમાં મેળવ્યું શુ” ? સાંભળેા, એક ન્યાય આપીને સમજાવું. એક શેઠે પેાતાના દીકરાને ૩૬૦૦૦] રૂપિયા આપીને પરદેશ વહેપાર કરવા મેક્લ્યા. આ છેકરા હજી નવા શેઠ જેવા હતા. તે ધંધામાં એકદમ પાવરધા અનેલા નહાતા. તે ાકરાને નવા સાથીદાર મળી ગયા એટલે તે છોકરાએ બધા વહીવટ તે સાથીદારાને સોંપી દીધા વહીવટ સોંપ્યા એ વ થયા એટલે તે આ વહીવટ મારા છે એટલું ખેલતાં શીખ્યા. એમ કરતાં દશ-પંદર વર્ષી ગયા એટલે તે ગામના કાઈ માણસે તેને પૂછ્યું કેમ ભાઈ ! ધંધો ખરાબર ચાલે છે ને ? એટલે તેણે કહ્યું કે Page #190 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૮૧ હા, પેઢી ચાલે છે ને વહીવટ ફલાણા ભાઈને સાંખ્યા છે. ત્યારે તે ભાઈ કહે તમે કાઈ દિવસ સરવૈયું તપાસ્યું છે ખરું? ના, ભાઈ. તે તરફ મેં દૃષ્ટિ પણ કરી નથી. તા ધંધાની જોખમદારી તમે રાખા છે ને તેને જોતા પણ નથી ? જે ધંધો આપણા છે, જેની જોખમદારી આપણા માથે તે જોઈએ કે નહિ ? જરૂર જોવા જોઈએ. આ ભાઈના કહેવાથી તે છે.કરાએ ચાપડા ખેાલ્યા, જોયુ તે જેને રૂ. ૮૦૦૦ ધીર્યાં હતા તે માનવીનું નામનિશાન પણ નથી. સત્તર-અઢાર હજાર રૂપિયા ધીરેલા છે તે માણસ રાજ આવે–જાય, વાતચીત કરે પણ અત્યારે જેટલા રૂપિયા ધીર્યાં છે તેટલા નળીયા પણ તેને ઘેર નથી. હવે શું કરવું ? દશ હજાર રૂપિયા છે તેનું નામ તપાસ્યું તે તે માગે તેા તરત મળે. પણ સ્થિતિ એવી છે કે એકેક ગામમાં એકેક રૂપિયે છે એમ દશ હજાર છે. મુનિમ રાખી ખર્ચ કરે તે તે રકમ મળે તેમ છે. પણ એક રૂપિયા ખરચે તે એક રૂપિયા મળે. હવે આ વહેપારીની સ્થિતિ શી ? મુડી ભેગી કરવા મથે તેા પણ મળી શકે ખરી ? ના. આ ન્યાય આપણા ઉપર ઘટાવવા છે. અત્યારે આપણું આયુષ્ય લગભગ ૧૦૦ વર્ષનું હાય છે. કદાચ કોઈનું વધારે હાય પણ આપણે ૧૦૦ વર્ષનો હિસાખ લઈ એ. ૧૦૦ વર્ષના દિવસ કેટલા ? ૩૬૦૦૦ થાય. જન્મ પછી દોઢ-એ વર્ષે ખેલતા થયા. તે સમયે ધર્મનું કે વહેપારનું કંઈ જ્ઞાન ન હતું. પછી ૧૫-૨૦ વષઁના થયા ત્યારે ખ્યાલ આળ્યે હું મનુષ્ય છું, હું જૈન ધર્મ પામ્યા છું. આ મારું ને આ તારું. આ મારા પિતાનું ઘર છે. એવા ખ્યાલ આવ્યે પણ તે પહેલાં સાત-આઠ હજાર દિવસે ગયા તે તા ગયા. અને ૫૦ વર્ષ પછીના જે દિવસેા તે દેખાવના, માત્ર ગણતરીનાં પણ કમાણીના નહિ. પછી જ્ઞાનાભ્યાસ કે શાસનની સેવા શું કરી શકે ? વચલા દશ હજાર દિવસ રહ્યા ૨૦ વર્ષોથી ૫૦ વર્ષ ની ઉંમર વચ્ચે ૩૦ વર્ષ` આવે. તે વર્ષે વિષય ભાગના સુખમાં કાઢયા. તે સુખના પરિણામે સાચા સુખનું નળીયું પણ મળવાનું નથી. ઉલ્ટુ શુ મળશે ? जहा किम्पाग फलाणं, परिणामो न सुन्दरो । एवं भुत्ता भोगाणं, परिणामो न सुन्दरो ॥ ઉત્ત. સૂ, અ. ૧૯ ગાથા ૧૭ ક્રિપાક વૃક્ષના ફળ દેખાવમાં, ખાવામાં સ્વાદિષ્ટ ને મધુર છે પણ તે ખાવાથી જીવ અને કાયા જુદા થઈ જાય છે. તે રીતે ભાગમાં પડેલાને ખખર નથી કે હું જે કામલેાગ ભાગવું છું તેનું પરિણામ સારું નથી. અર્થાત્ તેની પાછળ દુઃખ ઉભેલું છે. આ રીતે વચલા ૩૦ વર્ષો સંસાર સુખમાં વીત્યા કે જેની પાછળ કંઈ નફા તે ન થયા પણ પરિણામમાં ખેાટ આવતી ગઈ. તે ૩૦ વર્ષ માં પણ એક સાથે એ દિવસ લેવા માંગે તેા મળે ખરા ? ન મળે. એક દિવસ જાય પછી બીજો આવે. શાહુકારાને ઘેર ગામમાં ૧૦,૦૦૦ રૂ. છે પણ એક ખર્ચા તા એક મળે. તેથી તેને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શારદા શિખર પિતાની મુડી હવે પાછી મળી શકશે ખરી ? ન મળે. તે રીતે આ જિંદગીના કિંમતી દિવસે ચાલ્યા જાય છે તે શું પાછા ફરીને મળી શકે ? જ્ઞાની આપણને એ સમજાવે છે કે જ્યાં સુધી તારી જિંદગી ધૂળમાં નથી મળી ત્યાં સુધી આ શરીરની કિંમત કેમ કરતા નથી ? એક સામાયિકનો મહાન લાભ ?” આ મનુષ્યભવની એક મિનિટ એ દેવતાના બે કોડ પલ્યોપમથી કંઈક ન્યૂન જેટલી છે. એક મિનિટમાંથી બે કોડ પલ્યોપમથી કંઈક ન્યૂન દેવનું આયુષ્ય સહેજે લઈ શકશે. કદાચ તમને થશે કે કેવી રીતે ? સાંભળો. હું આપને સમજાવું એક સામાયિક ૪૮ મિનિટની. શુધ્ધ ભાવે એક સામાયિક કરવાથી ૯૨,૫૯,૨૫૯૨૫ પલ્યોપમ દેવતાનું આયુષ્ય તમે મેળવી શકો.તેથી ૧ મિનિટમાં લગભગ બે ક્રોડ પલ્યોપમથી કંઈક ન્યૂન દેવની સ્થિતિ મેળવી શકે. આ દેશ વિરતિની સામાયિક એક મિનિટમાં આટલી મોટી કિંમત મેળવી આપે છે. કેઈની પાસે કિંમતી હીરો હોય પણ તેને હીરાની ઓળખ ન હોય તો તેને કોડીની માફક વેચી દે છે. કૂતરાના હાથમાં કહીનુર આવે તો કિંમત કોડીની પણ ન રહે. આજે તમારા હાથમાં આવી મનુષ્ય જિંદગી સમાન કહીનુર હાથમાં આવ્યું પરંતુ તેને કહીનુર તરીકે સમજાય તે કિંમત કરાવે ને? બંધુઓ ! આ કિંમતી જીવનમાં જન્મ્યા ત્યારથી મરણ પામ્યા ત્યાં સુધીના બહારના બધા વિચાર કર્યા. આખી જિંદગીને ક્રમ તપાસ્યા પરંતુ હું તમને પૂછું છું કે આત્માને તમે કોઈ ટાઈમે તપાસ્ય છે ખરા ? આત્માને વિચાર કર્યો છે ખરે કે મારો આત્મા કેટલો પાપથી પાછો વળે ? આત્મ સાધનાના ગુણમાં કેટલી પ્રગતિ કરી ? કર્મબંધનથી જલદી મુક્ત બનાય એવી સાધના કરી છે ખરી ? જમ્યા ત્યારે ખાવાપીવાને વિચાર, તેથી આગળ વધ્યા ને થોડા મોટા થયા એટલે નાના બાળકે સાથે રમવામાં, વિદ્યાથી જીવનમાં આવ્યા ત્યારે સ્કૂલમાં ભણવાનો વિચાર, તેથી થોડા મોટા થયા ૧૮, ૨૦ વર્ષના થયા એટલે વહેપાર ધંધાના વિચાર, પછી લગ્ન થયા એટલે પત્નીની, છોકરાની પાલન પોષણની ચિંતા, જેમ જેમ ઉંમરમાં મેટાં થતાં ગયા તેમ તેમ સંસારનું બધુ તપાસતા ગયા પણ હજુ ધર્મને યાદ કર્યો છે ખરો? નથી કર્યો, જેટલા પુત્ર-પરિવારના વિચાર આવે છે તેટલા આત્માના વિચાર આવે છે ખરાં ? નથી આવતા. આજે જગતમાં મરણને પ્રત્યક્ષ નજર સામે જેનારા કેટલા માણસો ? ભાગ્યે જ, ઘણું અલ્પ, જેમ કોઈ માણસ પાણીમાં ડૂબે. હજુ જીવતે છે પણ મરવાની અણી ઉપર છે. તે સમયે તેને હું કોણ છું ? શા માટે ડૂબે ? અત્યારે મારી શી સ્થિતિ છે ? પાણીથી બહાર કેમ નીકળવું ? નીકળે તે મને શું ફાયદે છે ? આવા વિચાર આવે ખરા? ન આવે. તેને તે ફક્ત એક વિચાર Page #192 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૮૩ આવે કે પાણીમાંથી જલ્દી બહાર કેમ નીકળું ? તે સિવાય તેને બીજો કોઈ વિચાર આવતો નથી. જેમ દરિયામાં ડૂબેલા જીવને પોતાની સ્થિતિનું અથવા બચવાથી મારે ઉદય છે તેવું ભાન નથી. તેમ સંસારમાં અજ્ઞાન પ્રવાહમાં ડૂબેલા ને મારા જીવનની સુંદર સ્થિતિ કઈ હેવી જોઈએ તે માંહેલું કંઈ ભાન નથી હોતું. તેથી તેને પિતાને ખ્યાલ નથી ને તેથી મરણ સુધી ધર્મને યાદ કરતો નથી. વર વિનાની જાન જેવો કરાતે ધર્મ :” આજે ધર્મ કરનારા તરફ દષ્ટિ કરીએ તે મોટા ભાગે ધર્મ એ કરાતે દેખાય છે કે જાણે “વર વિનાની જાન.” હું ધર્મ કરનારાને ઉતારી પાડવા માંગતી નથી પણ તેમને સજાગ કરવા માટે એક શહેરમાં સગાવહાલાં જાનમાં વરને લઈને નીકળ્યા. ઘણુ સમય પહેલાંની આ વાત છે. તે સમયે ટ્રેઇન કે બસવ્યવહાર નહોતે તેથી ગાડામાં જાન જતી. જ્યાં વેવાઈનું ગામ આવે ને તેને બે પાંચ ગાઉનું અંતર રહે ત્યારે વેલને બળદેને દેડાવી મૂકે. આમ દેડાવે તેમાં વરરાજાને બેસવાનું ખુલ્લું હોય છે. ને બીજા બધાને પકડવાનું હોય છે. વરરાજા જેમાં બેઠા હોય તે વેલ ખુલ્લી હોય છે. આ રીતે દોડતાં દેડતાં વેલમાંથી વરરાજા પડી ગયા. પણ દેડાવવાની હરિફાઈના કારણે વેલ વરને લેવા ના રહી. હવે તે વહેલ બરાબર વેવાઈના માંડવે આવી, જ્યાં વેવાણ કંકાવટી લઈને જમાઈરાજનું સ્વાગત કરવા ઉભી છે. પણ વહેલમાં વર દેખાતો નથી. આવા સમયે વેલે દેડાવવાની કિંમત શી રહી? વર વહેલમાંથી પડી ગયો, છતાં વેલ ચલાવવાવાળાએ એ ધ્યાન ન રાખ્યું ને વેલ ચલાવી દીધી. જાનૈયા ગમે તેટલા હેય પણ વર વિનાની જાન ભતી નથી. તેમ આજે જીવો ધર્મ કરે છે પણ ધર્મનું ફળ શું છે, તેનું રહસ્ય-મર્મ શું છે તે સમજતાં નથી. ધર્મ કરવા છતાં અંતરમાં શ્રધ્ધા અને આચરણ નથી, તેથી ધર્મ કરવા છતાં આત્માને જે નિર્જરા થવી જોઈએ તે થતી નથી, તેથી વર વિનાની જાન જે ધર્મ કર્યો કહેવાય ને? વરરાજા સહિત જાન હોય તે તેની કિંમત થાય છે. તે જાન લે છે, તેમ અંતરથી શ્રદ્ધાપૂર્વક કરાતે ધર્મ કે જે ધર્મ માટે દેહનું બલિદાન દેવું પડે તે દઈ દે, તેવા ધર્મ કરનારની જગતમાં કિંમત અંકાય છે. આવા ધર્મનું સ્વરૂપ સદ્ગુરૂદેવ પાસેથી સમજવાનું મળે છે. છતાં કંઈક અજ્ઞાની જીવ ઉપાશ્રયમાં સંત પાસે પણ સંસાર સુખની આકાંક્ષાથી આવે છે. પરંતુ જે ચીજો સંત પાસે છે જ નહિ, જેને તે સર્પની કાંચળીની માફક છેડીને નીકળી ગયા છે તે તમને ક્યાંથી આપે ? સંતે પાસે ધર્મ સિવાય બીજી કોઈ વાત નથી. હીરાના તેજને અગ્નિ સાથે અને ખેતીના પાણીને વરસાદ સાથે ન સરખાવાય. ઝવેરીની કિંમત ઝવેરાતના હિસાબે થાય છે. એક કેળી કે જેને ઝવેરાતની પારખ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શારદા શિખર કરતાં આવડતી નથી તેવા કળીએ નંગ લઈને જેવા માંડયું. અને કહ્યું કે ઝવેરી તે નંગને સૂર્યના તેજ જેવું તેજ કહે છે પણ દિવાસળી જેટલું ય અજવાળું નથી. બીજા એક ઝવેરીએ મતી લીધું ને કહ્યું કે પાણીને દરિયે છે તેથી તેની પાસે કેળી કપડું ભીંજાવા ગયે. પણ કપડું ભીનું થાય ખરું? ન થાય, જે હીરાના તેજને અગ્નિના તેજથી અને મોતીના પાણીને વરસાદના પાણી સાથે માપવા જાય તેને આપણે મૂર્ખ કહીએ તે રીતે જે મનુષ્ય ભૌતિક સુખ માટે ધર્મ કરે છે તેવાને મૂર્મો જ કહે ને? બીજી રીતે સમજાવું. જેમ કળીને હીરાનું તેજ અને મોતીનું પાણી એ કહેનાર છેટે લાગે તેમ જે પગલિક દષ્ટિએ ધર્મ જેવા જાય તેને ધર્મ હંબક લાગે છે. આરંભાદિક માર્ગે વળેલાને સદ્ગુરૂઓ સમજાવવા જાય છતાં ધર્મ ન ગમે. મોતીની કિંમત જુદા જુદા પાણીને અંગે છે, હીરાની કિંમત જુદી જાતના તેજના કારણે છે નહીં કે અગ્નિના તેજના કારણે. તેમ ધર્મની કિંમત આત્મકલ્યાણના કારણે છે. જેની દષ્ટિ આત્મકલ્યાણ તરફ ગઈ નથી કે આત્મકલ્યાણ કરવાની ભાવના થઈ નથી તેવા માટે ધર્મ નકામે છે. જ્યારે આત્મા જાગે છે ત્યારે ધર્મના રક્ષણ ખાતર ગમે તેવા કષ્ટ આવે તે પણ સમભાવે સહન કરી લે છે. સિધાંતમાં શ્રાવકની વાત આવે છે. મહાશતક એક શ્રાવક થઈ ગયે. જેને ત્યાં ધનની કોઈ સીમા ન હતી. ૨૪ કોડ સેનૈયાની મિલ્કત તેમની પાસે હતી. તેમાંથી આઠ કોડ સેનૈયા ધરતીમાં રાખ્યા હતા. ૮ કોડ વહેપારમાં અને ૮ કોડ ઘર વખરામાં રાખ્યા હતા. આજે તે કેવી સ્થિતિ છે ! હુંડીયામણ ૧ લાખનું ને ધંધે પાંચ લાખને. કરોડો રૂપિયાના વહેપાર ખેડતા હોય પણ પાસે મુડી ન હોય. પરંતુ મહાશતકજી પાસે એવું ન હતું. તેમણે ૨૪ કોડ મિલ્કતના ત્રણ ભાગ પાડયા હતા. તે ઉપરાંત તેમની બાર સ્ત્રીઓ એક એક કોડ સોનૈયા ને એકેક ગોકુળ જેટલી ગાયે લાવી હતી. તેરમી સ્ત્રી ૮ કોડ સોનૈયા ને ૮ ગોકુળ ગાયે લાવી હતી. ૧૩ સ્ત્રીઓમાં રેવતી મુખ્ય પત્ની હતી. રેવતી બે થઈ છે. પણ ભગવાનને કેળાપાક વહરાવ્યું તે રેવતીની આ વાત નથી. પણ મહાતકજીની પત્ની રેવતીની વાત છે. આ રેવતી ખૂબ વિચિત્ર હતી. તે માંસાહારી અને ભેગમાં લુખ્ય બનેલી હતી. તેને થયું કે મારી આ બારે ય શોક મારા સુખની આડે આવે છે. તેથી તેણે ગુપ્ત રીતે છ શેક્યને શસ્ત્રથી અને છ ને ઝેર આપીને મારી નાખી. એક સ્ત્રી જાતિ હોવા છતાં તેણે કેટલું વિષમ પાપ કર્યું! જ્યારે જીવ વિષયમાં રાચતે થાય છે ત્યારે એ સાન અને ભાન ગુમાવી બેસે છે. મહાશતકજીને ખબર પણ પડી નહિ કે આ બાર સ્ત્રીઓનો વધ કોણે કર્યો છે ? મહારાજા શ્રેણકે ભગવાનને ઉપદેશ સાંભળીને પિતાના રાજ્યમાં અહિંસાને Page #194 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૮૫ અમારિપડહ વગડાવ્યું હતું કે મારા રાજ્યમાં કેઈ જીવની હિંસા કરવી નહિ. જે હિંસા કરશે તેને શિક્ષા થશે. આ કારણથી માંસ વેચાતું બંધ થયું ને રેવતીને તે માંસ વિના ચાલે નહિ તેથી પિતાના પિયરમાંથી આવેલા ગોકુળની ગાયના તરત જન્મેલા બબે વાછરડાનો વધ કરીને પણ તેણે માંસાહાર ચાલુ રાખે. બીજી બાજુ મહાશતકજી ભગવાન મહાવીરની એક વાર દેશના સાંભળીને બાર વ્રતધારી શ્રાવક બની ગયા. વહેપારને મર્યાદિત કર્યો ને પરિગ્રહ વધારો બંધ કર્યો. અને પૌષધશાળામાં બેસીને ધર્મધ્યાન કરવા લાગ્યા. છેવટે એક મહિનાનો સંથારે કર્યો. રેવતીના મનમાં થયું કે મારું સર્વસ્વ સુખ લૂંટાઈ જાય છે. તેથી એકવાર દારૂ પીને મસ્ત બનીને મહાશતકના મેળામાં આવીને બેસી ગઈ. પરંતુ મહાશતક ધ્યાનમાંથી જરા પણ ચલિત ન થયા. છેવટે સેવતી જેમ તેમ બેલીને ચાલી ગઈ. ડા દિવસ પછી બીજીવાર રેવતી દારૂના નશામાં મસ્ત બનીને મહાશતક પાસે જઈ તેમનો ખોળો ખૂંદવા લાગી. ને જેમ તેમ બકવાદ કરવા લાગી. આ સમયે મહાશતકજીને અવધિજ્ઞાન થયું હતું. તેથી અવધિજ્ઞાનથી જાણીને મહાશતક બોલી ગયા. અરે રેવતી ! આવી ઉન્મત દશામાં તું ધ્યાનીનું ધ્યાન તેડાવવા માટે પ્રયત્ન કરી રહી છે. પરંતુ આજથી સાતમે દિવસે મરીને તારે પહેલી નરકે જવું પડશે. આ સાંભળી રેવતી ડરી ગઈ. ને આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા લાગી. ભગવાનને આ વાતની જાણ થઈ. સત્ય હોવા છતાં અપ્રિય બલવા માટે તેમને પ્રાયશ્ચિત આપવા ગૌતમસ્વામીને મોકલ્યા. ગૌતમસ્વામીએ આવીને મહાશતકને કહ્યુંતમને રેવતી ઉપર ક્રોધ આવવાથી તમે તેના માટે સત્ય હોવા છતાં અપ્રિય ભાષા બેલ્યા છે અને રેવતીના આર્તધ્યાન-રૌદ્રધ્યાનના નિમિત્તભૂત બન્યા છે. માટે ભગવાનની આજ્ઞાથી હું તમને પ્રાયશ્ચિત આપવા આવ્યો છું. મહાશતકજીએ તરત પ્રાયશ્ચિત લઈ લીધું. ને કાળ કરી પહેલા દેવલોકે દેવ બન્યા. જે આરાધક હોય તે પાપનું પ્રાયશ્ચિત તરત લે છે. ચૌદપૂવી લબ્ધી ધારી સાધુ પ્રશ્નની શંકા ટાળવા આહારક શરીર બનાવીને સીમંધરસ્વામી પાસે જાય. પ્રશ્ન પૂછીને આવે ને આલોચના કરે તે આરાધક. નહીં તો વિરાધક થઈ જાય. ભૂલને આંખ સામે રાખતાં શીખો. પ્રતિક્રમણ શુદધ ભાવપૂર્વક કરો જેમ જેમ અતિચાર બેલતા જાવ તેમ તેમ અંતરમાં પાપોનું પ્રાયશ્ચિત કરતા જાવ તે અનંતા કર્મોની નિર્જરા થશે. બલરાજાને માનવજીવનની મહત્તા સમજાઈ છે. તેમને સાચી સમજણ આવી છે. તેથી સંયમ લેવા તૈયાર થયા છે. ___ "जं नवरं महब्बलं कुमारं रज्जे ठावइ जाव एकार संगवी बहूणि वासागि ___ सामण्णं परियाय पाउणित्ता जेणेव चारु पव्वए मासिएणं भत्तेणं सिध्धे". Page #195 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેથી મહાખલકુમારને રાજ્ય સિહાસને બેસાડી પોતે સંયમ લેવા તૈયાર થઈ ને અલરાજા સ્થવિરેની પાસે ગયા ને દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લેવાથી લાભ શુ થા ? તે આત્મા વ્રુત્તે ફ્ન્તે નિયમો' બની જાય છે. જે આત્મા પ્રવી લે છે તે ક્ષમાવાન બની જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં ખતાવ્યું છે કે સાચા મુનિ કેણુ છે ? लाभालाभे सुहे दुक्खे, जीवीए मरणे तहा । સમા નિંદ્દા વસતાજી, તદ્દા માપવમાળલે । ઉત્ત. સૂ. અ. ૧૯ ગાથા, ૯૦ લાભમાં કે અલાભમાં, સુખ-દુઃખમાં, જીવન-મરણુમાં, નિંદા કે પ્રશ’સામાં, માન-અપમાનમાં જે સમભાવ રાખે છે તે સાચા મુનિ છે. દીક્ષા લે એટલે તે ક્ષમાવાન અને છે. પછી ત્ત્ત એટલે દમન કરનારા. દુષ્ટ આત્માનું દમન કરવાથી આલેક ને પરલેાકમાં સુખ મળે છે. જો આ રીતે દમન નહિ કરીએ તે બીજી રીતે દમન તે થવાનું છે. અને નિગમો એટલે આરંભ રહિત બને છે. તે આરંભના કાઈ કાયમાં જોડાય નહિ. બલરાજા સંચમ લઈને ક્ષમાવાન, ઈન્દ્રિઓના દમણુહાર ને નિરાર ભી ખની ગયા. ધીમે ધીમે તેમણે ૧૧ અગાનું જ્ઞાન મેળવ્યું. આ રીતે ઘણાં વર્ષો સુધી શુધ્ધ ચારિત્રનું પાલન કરી જ્યાં ચારૂ પર્યંત હતા ત્યાં આવીને તેમણે એક માસનો સંથારા કર્યાં. ખલરાજાએ ગુરૂ આજ્ઞામાં રહી ખૂબ આત્મસાધના કરી. છેવટે એક માસના સંથારા ફરી સિધ્ધ-મુગ્ધ થઈ ગયા. હવે આપણે જેનો અધિકાર ચાલવાનો છે તે મહાખલકુમારની વાત આવશે. મહાખલકુમાર રાજસિંહાસને બેસીને સુંદર રીતે ન્યાય—નીતિથી રાજ્ય ચલાવી રહ્યા છે. તેને પ૦૦ રાણીએ છે. તેમાં મુખ્ય પટરાણીનું નામ કમલશ્રી છે. ક્યારેક એક દિવસ તે શું જોશે તે વાત અવસરે વિચારીશું, વિદ્યુત્પ્રભાને કૂવામાં નાંખી પણ તેના ભાગ્યદયે મચાવનાર કાણુ મળ્યું ? ” પુણ્ય પાપના ખેલ બતાવતી આપણે વિદ્યુતપ્રભાની વાત ચાલી રહી છે. રાજાએ બનાવટી વિદ્યુત્પ્રભાને અનેક પ્રશ્નો પૂછ્યા. તેના જવાખમાં તેણીએ બનાવટી જવામા આપ્યા. 66 આ બાજુ અપરમાતાએ વિદ્યુત્પ્રભાને કૂવામાં નાંખી પણ તેના ભાગ્ય કંઈ કૂવામાં પડયા નહાતા. જેનું ભાગ્ય તેજ છે તેનો વાળ વાંકા કરનાર કાણુ છે ? પ્રખળ ભાગ્યેાદયના કારણે કૂવામાં પડતાં તેણીએ નાગદેવનું સ્મરણ કર્યું. જેથી તત્કાળ નાગદેવ હાજર થયા, અને તેમણે વિદ્યુત્પ્રભાને કૂવામાં પડતાં ઝીલી લીધી. તેથી તેણીને કઈ વાંધા ન આવ્યેા. નાગરાજે વિદ્યુત્પ્રભાને કૂવામાં રહેલુ એક ગુપ્ત @ાંયરું ખતાવ્યું અને તેને અગવડ ન પડે તે રીતે સપૂર્ણ સગવડ કરી નાગરાજે Page #196 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કહ્યું–બહેન ! તારે થાડા દિવસ અહીં રહેવું પડશે. અહીયા હું તને જરાય તકલીફ નહિ પડવા દઉં. બધી જાતની સગવડ હું પૂરી પાડીશ. તું નિશ્ચિત રહેજે. ܚܪ બનાવટી વિદ્યુત્પ્રભાને રાજા પૂછે છે તમારા માથે બગીચા હતા તે કેમ દેખાતે નથી ? તેણે આડાઅવળા જવાબ દેવા માંડયા. પણ પછી મતિ મૂંઝાઈ જવા લાગી. કાઈ એ શીખવાડેલું કયાં સુધી ખેલાય ? સમય આવે પેાતાની બુધ્ધિથી જવાખ આપવા જોઈ એ. જામસાહેબનો દીકરા નવ વર્ષના થયા ત્યારે બીજા રાજા તેના રાજ્ય ઉપર લડાઈ લઈને આવે છે. તે સમયે માતા બાળકને શીખવાડે છે– દીકરા ! તને આમ પૂછે તે આમ કહેજે. છેકરા કહે માતા ! તારું શીખવાડેલું પૂછે તેા ખરાખર પણ તે સિવાય ખીજું પૂછે તે ? તને ચેાગ્ય લાગે તે જવાખ આપશે. છેકરા ખાદશાહ પાસે ગયા. બાદશાહે એ હાથ પકડી લીધા ને કહે હવે તું શું કરીશ ! છેકરા કહે, માયરામાં પતિ સ્ત્રીને એક હાથ પકડે તે પણ જિંદગી સુધી તેને પાળે છે. પાતાની સ્થિતિ ન હાય તે મહેનત-મજુરી કરીને પણ જિંદગીભર તેનું પાલન કરે છે. તમે તેા મારા બે હાથ પકડયા છે. હવે મારે શું ફીકર ? મારું પાલન તમારે કરવાનું છે. છેકરાને જવામ સાંભળી રાજા પ્રસન્ન થઈ ગયા છે. દીકરા ! તને આવી બુધ્ધિ ક્યાંથી આવી ? કહેવાનેા આશય કે શીખવાડેલું બધુ... કામ નથી આવતું. હું તમને રાજ કહું કે પ્રતિક્રમણ શીખા. ક્રુતિમાં ન જવું હાય તેા પાપ ભીરૂ બના. પણ તમને પેાતાને પ્રતિક્રમણની લગની લાગશે તે ૧૫ દિવસમાં શીખી જશે. છેકરા સ્કુલમાં જતા હોય પણ તેનું નામ ન હાય તે માતાની પાસે આવીને નામ લખાવવા ઝઘડા કરે ને સ્કૂલમાં નામ લખાવે ત્યારે એને આનંદ થાય. તેમ તમને પ્રતિક્રમણ ન આવડે તેા વીતરાગની શાળામાં તમારું નામ નથી. આ રાણી રાજાને બહાના બતાવે છે કે ૧૫ દિવસ પછી બગીચા આવશે. આથી રાજાને શંકા થાય છે. આ માજી વિદ્યુત્પ્રભા નાગરાજની સહાયતાથી આનંદમાં સમય વ્યતીત કરી રહી છે. પરંતુ તેને પુત્ર વિરહનું દુ:ખ ખૂબ સાલી રહ્યું છે. મારા પુત્રનું શું ? એટલે એક દિવસે વિદ્ઘભાએ દેવને પ્રાર્થના કરી કે હે નાગરાજ ! મારા બાળક મારાથી વિખૂટા પડી ગયા છે. તેને જોવા મારું મન તલસી રહ્યું છે. એને રમાડવાની મારી ઇચ્છા છે. મારી આટલી મનેકામના આપ પૂરી કરે. દેવને વિદ્યુત્પ્રભા ઉપર ખૂબ સ્નેહ ને ભકિતભાવ છે. એટલે રાત્રીના સમયે વિદ્યુત્પ્રભાને રાજમહેલમાં લઇ જાય છે. પણ નાગરાજે એક વાત કરી છે કે પુત્રને રમાડીને તરત આપણે પાછા ફરવાનું. તેમાં જો વિલાખ થશે ને સવાર પડી જશે તેા ખાજી બગડી જશે. તને મારા દર્શન દુર્લભ થશે. એની નિશાની તરીકે તારી વેણીમાંથી જ્યારે ભરેલા સર્પ નીચે પડે ત્યારે સમજી લેવું કે હવે પછી હું હાજર થઈશ નહિ, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શારદા શિખર વિદ્યુત્પ્રભા આ વાત ખરાખર ધ્યાનમાં રાખે છે. તે રોજ રાત્રે જાય. બાળકને દૂધ પીવરાવે, સ્નાન કરાવે અને રમાડે, પછી તરત પાછી ચાલી જાય. રાજાને વહેમ પડચો કે ખાળકને સૂવાડા ત્યારે આ રીતે સ્નાન કરાવેલા કે આંખ આંજેલેા ન હતા ને રાજ આ રીતે કેમ થાય છે ? વિદ્યુતપ્રભા અહીં આવે એટલે પેલા બગીચા પણુ સાથે હાય છે. જ્યારે તે પુત્રને રમાડીને પાછી ફરે ત્યારે પેલા બગીચા પણ સાથે જાય છે. પણ બગીચાના થેડા ફળ ફૂલ ને પાંદડા ત્યાં પડેલા હોય છે. રાજા આ જોઈને તે બનાવટી વિદ્યુત્પ્રભાને પૂછે છે-આ ફળ-ફૂલને પાંદડા કયાંથી ? ત્યારે તેણી કહે મેં રાત્રે બગીચાને એટલાબ્યા હતા તેથી તેના પુષ્પ પાંદડા પડેલા જાય છે. રાજાને આ વાતથી સતાષ ન થયેા. એટલે તે એક દિવસ ચાકી ભરવા બેઠા. ખરાખર ૧૨ વાગે રૂમઝુમ કરતી વિદ્યુતપ્રભા આવી. રાજા ગુપ્ત રીતે જોઈ રહ્યા છે. શું થાય છે ? બાળકને રમાડયેા, દૂધ પીવડાવ્યુ. પછી જ્યાં રવાના થવા જાય છે ત્યાં તેનો હાથ પકડયા. હવે તું ક્યાં જાય છે ? તને નહિ જવા દઉં. તું જ વિદ્યુતપ્રભા છે. મને દગેા દઈને ચાલી ગઈ છે. વિદ્યુતપ્રભા ઘણું કરગરે છે પણ રાજા તેને છેડતા નથી. રાજા કહે. તું અત્યાર સુધી કયાં સંતાઈ ગઈ હતી ને તારે આમ કરવાનું કારણ શું ? તેની ખધી હકીકત જાણવા રાજાએ વિદ્યુતપ્રભાને અનેક પ્રશ્નો કર્યા. ત્યારે વિદ્યુતપ્રભાએ કહ્યું-આજે માડું થઈ ગયુ' છે. આવતી કાલે હું આપને બધી વાત કરીશ. જો મને જવામાં મેાડુ થશે તે તેનું પરિણામ સારું નહિ આવે. માટે આપ માની જાવ. છતાં રાજા ન માન્યા. તેથી વિદ્યુતપ્રભાએ બધી વાત કહી. વાત કહેતાં સૂર્ય ઉદય થઈ ગયા. તેથી વિદ્યુતપ્રભાની વેણીમાંથી મરેલે સાપ તરત નીચે પડયા. આ જોઈ વિદ્યુતપ્રભાના હાશ કેાશ ઉડી ગયા ને મનમાં આઘાત લાગ્યા. હવે મારું શું થશે ? હવે ત્યાં શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. - અષાડ વદ ૧૨ ને શુક્રવાર વ્યાખ્યાન ન.-૧૯ તા. ૨૩-૭-૭૬ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને અહુને ! અનંત પુણ્યદયે આપણને આ સજ્ઞનું શાસન પ્રાપ્ત થયું છે. સનનું શાસન એટલે મહેલ ઉપર ચઢવાની સીડી. જો એ સીડીને છોડી તેા દુગતિની ઉંડી ખીણમાં પટકાઇ જશે!. સીડીને છેડવી એટલે શાસનની શ્રધ્ધા છેડવી. આ સર્વજ્ઞના શાસનને પામીને આત્માને સુધારી લેવાના છે. વિષય-કષાયના સંગે ચઢીને આત્મા બગડેલા છે. તેને સુધારવાનું કામ સČજ્ઞનું શાસન પામીને નહિ કરીએ તો કયાં કરીશું ? સર્વજ્ઞ Page #198 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૮૯ ભગવંતનું શાસન આત્માને સુધારી શકે. શુધ્ધ રત્નત્રયી (જ્ઞાન-દર્શન–ચારિત્ર) અને તત્વત્રયી (દેવ-ગુરૂ અને ધર્મ) સર્વસના શાસનમાં મળે છે. તેથી શુધ્ધ રત્નત્રયી અને તવત્રયીની સાધના અને શ્રધ્ધા દ્વારા આત્માને સુધારવાને પુરૂષાર્થ કરવો જોઈએ. જે અહીં પુરૂષાર્થ ન કર્યો તો પાછળથી પસ્તાવું પડશે. બંધુઓ ! જેની રક્ષાને જિનશાસન જેરારથી ઉપદેશ આપે છે. નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટા જીવની રક્ષા આ જિનશાસનમાં થાય છે, તેવી બીજે ક્યાંય નથી. તેમજ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, તપ, જપ, વ્રત, વિરતિ, જ્ઞાન-ધ્યાન, સત્ય સિધ્ધાંતો વિગેરેની સત્યતા, શુધ્ધતા, યથાર્થતા જે સર્વસના શાસનમાં જોવામાં આવે છે તે બીજે ક્યાંય જોવામાં આવતી નથી. મેક્ષ અને સંસારનું યથાર્થ સ્વરૂપ જે અહીં જોવા મળે છે તેવું બીજે જોવા મળતું નથી. ભવના કારણે અને મેક્ષના કારણે જુદા જુદા તારવીને સ્પષ્ટ બતાવનાર હોય તો તે જૈનશાસન છે. માટે આવું સકલ જીવ માત્રનું હિત કરનારું દુર્લભ શાસન પામીને તમે પ્રમાદમાં પડીને આત્માનું અહિત કરશે. નહિ. પણ આત્માનું હિત કરવા માટે સર્વશના શાસનને વફાદાર રહે. જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં બલરાજાને સર્વજ્ઞ ભગવંતનું શાસન મળ્યું. એ શાસનમાં દીક્ષા લઈને ૧૧ અંગોનો અભ્યાસ કર્યો. ઘણું વર્ષો સુધી શુધ્ધ ચારિત્રનું પાલન કરીને છેલ્લે ચારૂ પર્વત ઉપર જઈને એક મહિને અનશન કરીને સંથારે કરી સિધ્ધ-બુધ્ધ અને મુક્ત થયા. આ રીતે બલરાજાએ સર્વસનું શાસન પામીને પિતાના આત્માને શાશ્વત સુખને સ્વામી બના, આ વાત અહીં પતી ગઈ. - બલરાજાની ગાદી ઉપર તેમના પુત્ર મહાબલકુમાર આવ્યા. તેમને પણ કમલશ્રી પ્રમુખ પાંચસો રાણીઓ હતી. એક તે મોટું વિશાળ રાજ્ય છે. વળી મનગમતી એકએકથી ચઢીયાતી ૫૦૦ રાણીઓ છે. આટલું સુખ હોવા છતાં પણ મહાબલકુમાર અનાસક્ત ભાવથી રહે છે. કારણકે જે રાજ્ય અને રાણીઓને છેડીને પિતાના પિતાએ દીક્ષા લીધી એ રાજ્ય અસ્થિર છે, કર્મબંધન કરાવનારું છે ને એક દિવસ તે આવશ્ય છેડવાનું છે. આવું તે સમજતો હતો એટલે તે રાજ્યમાં કેવી રીતે રહેતાં હતાં? जहा पाम्मं जले जायं, नोव लिप्पइ वारिणा। પર્વ રત્ત વાહિ, તે વિષે ઘૂમ માપ | ઉત્ત. સૂ. અ. ૨૫ ગાથા ૨૭ જેમ કમળ કીચડમાં ઉત્પન્ન થાય છે ને પાણીમાં રહે છે છતાં પાણીમાં લેપાતું નથી. પાણીથી અધ્ધર રહે છે. તેમ આ સંસારમાં કદાચ તમે બધા સાધુ ન થઈ શકે પણ સંસારમાં રહે તે કેવી રીતે રહે? કમળ જેમ કાદવથી અલિપ્ત Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા શિખર રહે છે તેમ તમે કામગોથી અલિપ્ત રહે. ભેગાસત ન બનો. આનંદપ્રમુખ દશ શ્રાવકેએ દીક્ષા ન્હોતી લીધી. તેઓ ગૃહસ્થાવાસમાં હતા પરંતુ તેમાં રહેવા છતાં લુખ્ય હેતા બનતાં. તેમને ત્યાં વૈભવને પાર ન હતા છતાં પૈસા, કપડા, ખાવાપીવાની દરેક ચીજોની મર્યાદા કરી હતી. તેમને આશ્રવના બધા દરવાજા ખુલ્લા ન હતાં. અંશે અંશે દરેક ચીજોની મર્યાદા કરીને મર્યાદિત જીવન જીવતાં હતાં. સંસારમાં રહેવા છતાં સંસાર સુખનો સ્વાદ ચાખતા ન હતા. જ્યાં ક્ષણે ક્ષણે પાપનું બંધન થાય ત્યાં સ્વાદ હોય? તમને એક ન્યાય આપીને સમજાવું. જેમ કેઈ શ્રીમંતની દીકરી શ્રીમંતના દીકરા સાથે પરણાવી. મા–બાપ દીકરીને પરણાવે છે ત્યારે ભારે મૂલું ઘળું આપે છે. એ ઘરચેલું પહેરીને સાસરે ગઈ. એના કર્મોદયે પરણ્યાં બે-ત્રણ વર્ષ થયા ને તેને પતિ ગુજરી ગયે. એટલે વિધવા થઈ. એક જમાનો એ હતો કે બાઈ વિધવા થાય ત્યારે પરણ્યાનું જે ભારે ઘળું હોય તે પહેરાવતા. હવે વિચાર કરે. એ પરણીને આવી ત્યારે એ ઘરચોળું પહેરવાને એને કેટલે આનંદ હતો ! એનું સૌભાગ્ય ચાલ્યું જતાં એ ઘરાળું એને ગમે ખરું? એક વખત આનંદ આપનારું ઘરચોળું પતિ ચાલ્યા જતાં જાણે પિતાના શરીર ઉપર અંગારા ન મૂક્યા હોય! એવું દુઃખદાયક લાગે ને? કોઈનો યુવાન પુત્ર ચાલ્યા જતાં તેની માતા સંસારમાં રહે છે, પણ સંસારમાં એને કેઈ જાતનો સ્વાદ કે આનંદ રહેતું નથી. તેમ ભગવાન કહે છે મારે શ્રાવક કર્મના ઉદયથી સંસારમાં રહેવું પડે તે રહે પણ સંસારનો સ્વાદ ન હોય. વિધવા બહેન પતિ ચાલ્યા જતાં સંસારમાં ઉદાસીન ભાવે રહે છે તેમ સાચે શ્રાવક ઉદાસીન ભાવથી રહે. સર્વભાવથી ઓદાસીન વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જે.અપૂર્વ સંસારમાં ગમે તેટલું સુખ હોય પણ તેને ક્ષણિક લાગે. પાપનું કામ આવે ત્યાં તે પીછે હઠ કરે. અનર્થો દંડે દંડાય નહિ ને ખોટા કર્મ બાંધે નહિ. કારણ કે તે સમજે છે કે આ કર્મો મારા કટુ દુશમન છે. કમેં મને અનાદિકાળથી સંસારમાં રઝળા છે. હવે તે આ સર્વજ્ઞ પ્રભુનું શાસન પામીને મારે કર્મશત્રુની સામે બાથ બીડીને તેમને ભગાડવા છે. આવી લગની શ્રાવકને હોવી જોઈએ. આજે તે માનવી ક્ષણે ક્ષણે કર્મનું બંધન કરે છે. જ્યાંને ત્યાં અનર્થાદંડે દંડાય છે. મહાબલકુમાર રાજયમાં ખૂબ અનાસક્ત ભાવથી રહેતા હતા. સંસારમાં રહેતાં આવડે તે માણસ કંઈક કરી શકે, પણ તમને તે સંસારમાં રહેતાં આવડતું નથી. બેલે, આવડે છે? કેટલે મેહ! કેટલી મમતા ને કેટલે પરિગ્રહ ! પારકાને માટે કેટલી પંચાત ! Page #200 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૯૧ જમીને મરી જાવું એટલી વાત છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે. પ્રભુ નામ રટી જીવે તરવાને હાથ છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે. -હો-ભણુગને એને ડાહ્યા થઈ મહાલવું, પાંચમાં પૂછાવું એને મોટા થઈ મહાલવું. મેટા થવાનો એને કેટલે ઉચાટ છે ?...એમાં તે માનવીને ૨૫–૫૦-૧૦૦ વર્ષની જિંદગી છે. તેમાં ધર્મારાધના કરવાને બદલે પૈસા, પદવી, પ્રતિષ્ઠા, અને પ્રમદાની પાછળ કેટલું પાગલપણું છે ! આ બધું મેળવવામાં જિંદગીનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. હવે પારકી પંચાત છેડીને આત્માની પંચાત કરે તે આત્માનું કલ્યાણ થાય. મહાબલકુમાર રાજા બન્યાં. તેઓ કમલશ્રી આદિ ૫૦૦ રાણીઓ સાથે સંસારના સુખ ભોગવે છે અને પ્રજાનું પણ સારી રીતે રક્ષણ કરે છે. જે રાજા ન્યાય-નીતિ પૂર્વક રાજ્ય કરે છે, પ્રજાને સંતોષે છે તે પ્રજાના દિલમાં વસે છે. અને જે રાજા પ્રજાને ત્રાસ આપે છે તેને પ્રજા પણ તિરસ્કારે છે. તે રાજા પ્રજાના દિલમાં સ્થાન મેળવી શકતા નથી. આ તે રાજાની વાત છે. પરંતુ એક ઘરના માલિક પણ જે કોધી હોય તે ઘરના માણસો તેનાથી ત્રાસી જાય છે. ને એમ વિચાર કરે છે કે હવે આ થોડા દિવસ ક્યાંક જાય તે સારું. જે તે શાંતિથી રહે તે ઘરના આ વિચાર કરે ખરા ? જે તમે આવા ન બનતાં. એક દષ્ટાંત યાદ આવે છે. એક રાજા ખૂબ કુર અને ક્રોધી હતા. પ્રજાનો નાનો નહિ જે ગુન્હ હોય તેમાં તે કડકમાં કડક ને ક્રૂર સજા કરતા હતા. એને કોલ કર્યા વિના ચેન પડતું ન હતું. ક્રોધ એનો ખેરાક હતે. ક્યારેક તે કઈ વાંક ન હોય તે પણ કોઈના ઉપર ક્રોધ કરી નાંખતો. એના સિંહાસન ઉપર બેસવા જાય ને કઈ વખત કોઈ માણસ એમને પધારો મહારાજા ! કહીને માન ન આપે તે પણ તેના ઉપર ગુસ્સે થઈને તેમને મારતા. એટલે એમને રાજ્યમાં દરેક માણસ એના ભયથી ધ્રુજતા હતા. અને સૌ કોઈ રાજાની દૃષ્ટિથી દૂર રહેતા હતા. રાજાની પાસે જવાનું કેઈને મન થતું ન હતું. આ રીતે રાજાએ ઘણે વખત ક્રૂર રીતે રાજય ચલાવી પ્રજાને ત્રાહી ત્રાહી પોકારાવી દીધી. બંધુઓ ! માણસ ગમે તે કોધી હેય, માની હાય, માયાવી હોય કે મોટા મહારાજા હોય પણ કાળ રાજા કોઈને છેડે છે ? સમય જતાં આ ક્રોધી અને ક્રર રાજાનું મૃત્યુ થયું. રાજાના મૃત્યુના સમાચાર આખી નગરીમાં પૂર વેગે પ્રસરી ગયા. પ્રજા ખૂબ રાજી થઈ. બધા કહે આજે તે લાડવા કરીને ખાવા જોઈએ. કુર રાજા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર શારદા શિખર મરણ પામ્યા હવે નવા રાજા આવશે ને આપણે શાંતિથી રહીશું. વિચાર કરો, માણસ જેવું જીવન જીવી જાય છે તેવા પાછળ પડઘા પડે છે. જે રાજાએ નીતિથી રાજ્ય કર્યું હતું તે પ્રજા તેની પાછળ આંસુ સારત. પણ અહીં તે રાજાના મૃત્યુથી પ્રજાને આનંદ થયે. કારણ કે રાજાની આકૃતિ મનુષ્યની હતી પણ પ્રકૃતિ રાક્ષસની હતી. રાજાના મૃત્યુ પછી તેનો પુત્ર ગાદીએ આવ્યો. એ કુમારમાં એટલી બધી નમ્રતા હતી કે એ એના પ્રધાન આદિ મોટા માણસેને કહે કે મારી કઈ પણ ભૂલ થાય તે મને કહેજે. હું નવો નિશાળી છું. બાળક છું તમે મારા મા-બાપ બનીને હિતશિખામણ આપજે. કુમારના આ શબ્દોથી જ સૌને શાંતિ થઈ ને વિચારવા લાગ્યાં કે કહેવત છે કે “ બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા”, પણ આપણે ત્યાં એવું નથી. કયાં રાજાનો કઠોર સ્વભાવ ને ક્યાં કુમારની કમળતા ! આ રાજા નગરજનેને સંતોષ થાય તેવી રીતે રાજ્ય ચલાવશે. એક દિવસ નવા રાજાની સવારી નીકળી. આ કુંવર રાજા થયા પછી પહેલી વાર સવારી કાઢીને ગામમાં ફરવા નીકળ્યા હતા. ખૂબ ધામધૂમથી સવારી આખા નગરમાં ફરીને રાજમહેલના મુખ્ય દરવાજે આવી. આ મહેલના દરવાજે ચેકી કરનારે દ્વારપાળ ખૂબ ચતુર હતો. તેને વિચાર થયે કે આ નવા રાજા અત્યારે તે શાંત દેખાય છે પણ ભવિષ્યમાં એ એના પિતાની જેમ ક્રોધી ને અન્યાયી ન બની જાય એટલે હું તેની અત્યારથી ચકાસણી કરી લઉં. નવા રાજા હાથી ઉપરથી ઉતરીને રાજમહેલમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પેલે દ્વારપાળ પ્રસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. આ રાજા નવાં હતા. હજુ તેને રાજ સત્તાને ગર્વ ન હતો. દ્વારપાળને રડતો જોઈને તેની પાસે આવીને નમ્રતાથી પૂછયું છે દ્વારપાળ ! હું રાજા બને તેથી આખા ગામના નગરજનોના દિલમાં આનંદ છે ને તું કેમ રડે છે ? શું હું રાજા થયો તે તને નથી ગમતું ? તું શા માટે રડે છે ? તે મને જલદી કહે. નવા રાજાનું વચન સાંભળીને રાજાના ચરણમાં પડીને દ્વારપાળ બ. સાહેબ ! આપ અમારા રાજા બન્યા તેને તે મને ખૂબ આનંદ છે. પણ આજે તમે સવારી લઈને આવ્યાં ત્યારે મને એક વાત યાદ આવે છે કે આપના પિતાજી જ્યારે મહેલમાં પધારતા હતા ત્યારે મને વિના અપરાધે બે-ચાર ચાબૂક જોરથી મારતાં હતા. આ સાંભળી નવા રાજા હસી પડયા ને બેલ્યા ભાઈ! એ સમય ગયો. મારા પિતાની જેમ મારે કોધ કરે નથી, ને પ્રજાને પીડવી નથી. હું તે ક્રોધને એવા સંદેશ પાઠવું છું કે : છે કેધને કહેજો આવે લઈ હથિયાર, ઢાલ ક્ષમાની રાખી મેં તૈયાર, કઈ ગાળ દે, એને પ્યાર કરૂં, શક્તિ છતાં સમતા ધં, Page #202 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૯૩ પણ કાધી મારે થવું નથી ને દુર્ગાંતિમાં હવે જવુ નથી...ગુ'ને કાઈ... જો મારા દેહમાં ક્રોધ રૂપી ક્રૂર રાક્ષસ પ્રવેશ કરવા આવશે તે મે તેને હણવા માટે ક્ષમા રૂપી ઢાલ તૈયાર રાખી છે. મારે તા દી ક્રોધ કરવા નથી ને દુતિમાં પણ જવું નથી. ક્રોધના કડવા ફળ દુર્ગતિમાં ભેાગવવા પડે છે. આ નવા રાજા કહે છે મારે ક્રોધ કરવા નથી ને કદાચ મને ક્રોધ આવશે તે તેની સામે ક્ષમાની ઢાલ મે તૈયાર રાખી છે. ખંધુએ ! તમે વર્ષોથી સામાયિક કરો છે. વીતરાગવાણી સાંભળે છે પણ કદી આવા ભાવ આવે છે કે ગમે તેમ થશે પણ હું હવે ક્રોધને નહિ આવવા દઉં. ક્રોધ કરવાથી આત્માને માટુ નુકશાન થાય છે.“ હોદ્દો પો વળાàફ્ | ” ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. ને આત્મા કના કાદવથી ખરડાય છે, માણસને તાવ આવે છે ત્યારે શરીર ગરમ થાય છે, આંખા લાલ થાય છે ને ખાવાની રૂચી પણ થતી નથી. ખૂબ તાવ ચઢે ત્યારે ઘણાં એમ કહે છે કે એને પાણી પીવડાવા તેા તાવ ઠંડા પડશે પણ તાવવાળાને પાણી પીવું પણ ભાવતું નથી આ તાવ શરીરનો તાવ છે પણ ક્રોધ આત્માનો તાવ છે. પેલા તાવને ઉતારવા માટે ક્વીનાઈનની શીશીએ પૈસા ખચી ને લાવવી પડે છે. મેલેરિયા તાવની ગાળીએ પૈસા ખર્ચીને પણ ઘરમાં સાચવીને રખાય છે, પણ આ કોષ રૂપી તાવ મટવાની દવા વગર પૈસે મળે છે. પણ તે તમને ગમતી નથી. તે દવાનું નામ છે સમતા. ક્રોધનું ફળ કેટલુ વિષમ છે ! સાંભળેા ક્રોધે ક્રોડ પૂરવ તણુ, સંયમ ફળ જાય રે.” ક્ષણવારના ક્રોધમાં વર્ષો સુધી પાળેલા સયમનું ફળ ખતમ થઈ જાય છે. આ શાસ્ત્રના વચન રૂપી કવીનાઈનની ગોળી કેાની પાસે નથી? કદાચ તમે ન જાણતા હા તા ખેર! પણ એટલી તે ખખર છે ને ક્રોધ એ સારા નથી. ક્રોધના ફળ કડવાં મળે છે. છતાં દુ:ખની વાત તે એ છે કે આ સમતા રૂપી ગોળી ક્રોધ રૂપી તાવ ન ચઢે ત્યાં સુધી રાખેા છે. પણ ક્રોધ આવે ત્યારે ગાળી ગેપ થઈ જાય છે. એલે, ક્રોધ આવે છે ત્યારે યાદ આવે છે કે ક્રોધ કરવાથી આત્માના ગુણા ખળીને ભસ્મ થઈ જાય છે. ક્રોધ શમી જાય ત્યારે પસ્તાવેા થાય છે કે મારે આવે ગુસ્સે ના કરવા જોઈ એ. ક્રોધનો અંજામ કરૂણ હાય છે. આવું જાણવા ને સમજવા છતાં પણ પાંચ મહાવ્રતનું પાલન કરનારા, માસખમણની તપશ્ચર્યા કરનારા, અષ્ટપ્રવચન માતાના અંકમાં આળેાટનારા, અને તી કર પ્રભુની આજ્ઞાનું પાલન કરવા માટે જિઢગી અણુ કરનારા એવા મહાનપુરૂષો પણ કયારેક કોષ રૂપી કસાઈના હાથમાં સપડાઈ જાય છે. ત્યારે વષોની સંયમ સાધનાને ભસ્મીભૂત કરી દે છે. ક્રોધના ફળ કેટલા કડવા છે?” આવા એક સંત ક્રોધની આગમાં ભડથું થઈ ગયા ને મરી ને એવા ક્રૂર અન્યા કે ખુદ તીર્થંકર ભગવાનને મારવા તૈયાર ૨૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા શિખર થયા. એક વખત મારવા તત્પર બન્યા. ન મર્યા. બીજી વખત, ત્રીજી વખત દષ્ટિ ફેંકી છતાં તીર્થકર ભગવંતને કંઈ અસર ન થઈ. ત્યારે તેને અફસોસ થયે અને ફરીને મારવાનો ઉપાય કરે છે છતાં એની કઈ અસર તીર્થંકર પ્રભુને ન થઈ એ કેણ? તમે જાણે છે ? બેલે, તમને નહિ આવડે. લે હું કહી દઉં. એ હતાં ભગવાન મહાવીર અને પિલે ચંડકૌશિક દષ્ટિ વિષ સર્પ હતો. સૌ કઈ જાણે છે કે ચંડકૌશિક કેણ હતું ને આ ભયંકર ઝેરી સર્પ કેમ બન્યો? ચંડકૌશિક સર્પનો જીવ પૂર્વભવમાં મહાન પવિત્ર સાધુ હતા. એમના લઘુ શિષ્ય સાંજે પ્રતિકમણના સમયે યાદ કરાવ્યું કે ગુરૂદેવ ! આપણે ઠંડીલ જવા ગયા ત્યારે આપના પગ નીચે દેડકી આવી ગઈ હતી. તેની આલોચના કરે. ત્યારે ગુરૂએ તેના ઉપર કોલ કર્યો. બે-ત્રણ વાર શિવે કહ્યું ત્યારે ભયંકર ક્રોધ કરીને શિષ્યને મારવા દેડયા. અંધકારમાં કોધમાં ને ક્રોધમાં થાંભલા સાથે અથડાઈ જવાથી માથાની ધારી નસ તૂટી ગઈ ને મરણને શરણ થયાં. અત્યંત ક્રોધમાં મરવાથી મરીને ચંડકૌશિક નાગ થયા. એક ક્ષણિક કોષમાં વર્ષોની સાધના બળીને ભસ્મીભૂત થઈ ગઈ. ક્ષણિક ક્રોધ મહાવ્રતનો મૂળથી નાશ કરે છે ને આઠ પ્રવચન માતાની મેંકાણ કરી દે છે. બેલે, સાધુ શું જાગુતા ન હતાં કે ક્રોધનું પરિણામ વિષમ આવે છે ! છતાં કોધનો તાવ ચઢયે ત્યારે કાધ કરોડ પૂરવ તણું ફળ જાય રે” આ વચનની ગેળી પણ ગેપ થઈ ગઈને ! ટૂંકમાં કોઈ બૂર છે. ક્રોધ બીજાને ભય પેદા કરે છે, અને ક્રોધ કરનારને ભય ઘણે હોય છે. ક્રોધી કેઈની પ્રીતિ સંપાદન કરી શકર્તા નથી. ક્ષમાવાન રાજકુમારના પવિત્ર વિચારો કે આપણે પિલા કોલી રાજાનું દષ્ટાંત ચાલતું હતું. નવા રાજાએ દ્વારપાળને કહ્યું. મારા પિતા ક્રોધી હતા. મારે એવા ક્રોધી બનવું નથી ને હું એ જુલ્મ કરવાનો નથી. ત્યારે દ્વારપાળે કહ્યું મહારાજા ! આપ એવા ક્રોધી અને કૂર નથી પણ મને એ વિચાર આવે છે કે આપના પિતાજીને યમરાજા એમના કૂર કર્મની સજા કરતાં હશે તે એ કેવી રીતે સહન કરતાં હશે? દ્વારપાળની આ વાત સાંભળીને રાજાની પાસે ઉભેલ પ્રધાન બે અરે! આપણા મહરાજાને ક્રોધ તે એ હતું કે યમરાજા એમને સજા કરે તે ગુસ્સામાં આવીને યમરા જાને પણ પાંચ-સાત ચાબૂક ચઢાવી દેતાં હશે! (હસાહસ). ત્યારે દ્વારપાળે કહ્યું કે મને એ વાતનું દુઃખ થાય છે કે જે મહારાજા કોધિત થઈને જે અન્યાય ભરેલો વ્યવહાર અહીં કરતા હતા તે વ્યવહાર જે યમરાજાની સાથે કરતા હશે તે યમરાજ પણ ગુસ્સે થઈને તેમને પાછા અહીં ધકેલી ન દે તે સારું. નહિતર મહારાજા પાછા આવીને આપણને સતાવશે. (હસાહસો. દ્વારપાળની વાત સાંભળીને એક બુધ્ધિશાળી માણસ એની વાતને મર્મ સમજી ગયા. અને બેલ્યા Page #204 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૫ ભાઈ? તારી વાત સાચી છે. કારણ કે ક્રોધી માણસ જ્યાં સુધી જીવતે રહે છે ત્યાં સુધી તેનાથી લેકે ભયભીત રહે છે. અને તેના મૃત્યુ પછી પણ લોકે ડરતાં રહે છે ને ઘણાપૂર્વક તેને યાદ કરે છે. પણ હવે તું ગભરાઈશ નહિ કારણ કે મરનાર વ્યકિત એ રૂપમાં કદી પાછે અહીં આવતું નથી. અને આપણા નવા મહારાજા તે ખૂબ કામળ દિલનાં છે. તેમને ક્રોધ સ્પર્શી શકે તેમ નથી. માટે તું નિર્ભય બનીને રાજાની સેવા કર. દ્વારપાળ અને પ્રધાનને વાર્તાલાપ સાંભળીને નવા મહારાજા તે પ્રતિજ્ઞા કરી કે હવે મારે ક્યારે પણ ક્રોધ કરે નહિ ને પ્રજા ઉપર અન્યાય કરે નહિ અને કોઈ નિરપરાધી માણસને સતાવ નહિ. બંધુઓ ! ક્રોધનું પરિણામ કેવું ખરાબ આવે છે તે તમે સાંભળ્યું ને? ક્રોધો માણસ જીવતાં કેઈનો પ્રેમ સંપાદન કરી શકતે નથી ને અહીંથી મરીને સુગતિ પ્રાપ્ત કરી શકતો નથી. કોધ એ અનર્થનું મૂળ છે તેમજ મન તથા આત્માને મલીન બનાવી જ્ઞાનરૂપી નેત્રેને બંધ કરનાર છે. એક વિદ્વાને પણ કહ્યું છે કે ક્રોધી મનુષ્ય પોતાની આંખો બંધ કરી દે છે ને મેટું ખુલ્લું રાખે છે.* બીજી વાત એ પણ ધ્યાનમાં રાખે કે માન-માયા અને લેભ કરનારનો પ્રભાવ બીજા માણસો ઉપર ધીમે ધીમે પડે છે પણ ક્રોધ એ ભડભડતી અગ્નિ જે છે કે જે હૃદયમાં પ્રજ્વલિત થાય તે બીજાને બાળે કે ન બળે પણ પિતાને તે અવશ્યમેવ બાળે છે. એક સંસ્કૃત લેખાં પણ કહ્યું છે કે : उपद्यमान : प्रथमं दहत्येव स्वमा श्रयम् । क्रोध : कृशानुवत्पश्चा दन्यं दहति वा न वा ॥ આ રીતે ક્રોધી વ્યક્તિ બીજાનુ તે અહિત કરે છે પણ તે પહેલાં સ્વયં પિતાનું અહિત કરી લે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે ક્રોધનો સર્વથા ત્યાગ કરે જઈએ. જેને જલદી આત્માનું શ્રેય કરવું હોય તેના ઉપર કોઈ ફોધ કરે, તેનું અપમાન કરે કે કટુ વચન કહે તે પણ મનમાં જરાપણ ક્રોધ ન કરવું જોઈએ ક્રોધી વ્યકિતની સામે ક્રોધ ન કરવાથી પહેલો લાભ તે એ થાય છે પિતાને આત્મા મલીન બનતું નથી ને ક્રોધ કરનાર માણસ એકલો ક્યાં સુધી ને તેની સામે ક્રોધ કરશે ? તેને પ્રત્યુત્તર નહિ મળે એટલે આપોઆપ પોતે શાંત બની જશે. મહાબલ રાજા ખૂબ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. પ્રજા તેના ઉપર આશીવાદને અભિષેક કરે છે કે અમારા મહરાજા દીર્ધાયુષ બને. આ રીતે આનંદપૂર્વક રહે છે . ત્યાં શું બન્યું. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શારદા શિખર મહાખલ રાજાની કમલશ્રી નામની રાણી એક વખત પલંગમાં સૂતી હતી. કંઈક જાગૃત અને કંઈક નિદ્રા એવી અવસ્થામાં તેને એક સ્વપ્ન આવ્યુ. ને તેણે સ્વપ્નમાં એક સિંહ જોયેા. શૈયામાંથી ઉઠીને પોતાના પતિ મહાબલ રાજાના શયનરૂમમાં આવીને વિનયપૂર્ણાંક એ હાથ જોડીને કહ્યું-સ્વામીનાથ ! આજે મેં સ્વપ્નમાં સિંહ જોચેા છે. સ્વપ્ન આવ્યા પછી જાગૃત થઈ ને ધર્મારાધના કર્યા બાદ હું આપને કહેવા આવી છું. ત્યારે મહાખલ રાજાએ કહ્યું હે મહારાણી ! આપની કુખે સિંહ જેવા બળવાન પવિત્ર પુત્રના જન્મ થશે. તેમ આપને આવેલું સ્વપ્ન સૂચવે છે. પતિના મુખેથી વાત સાંભળીને રાણી ખૂબ આનંદિત થયા. રાણીને રાજાના વચન ઉપર અનન્ય શ્રધ્ધા હતી. એટલે પતિનું વચન તહેત્ કર્યું.. 46 'तए णं सा कमलसिरी अन्नया सीहं सुमिणे । ', બંધુએ ! આગળ હું કહી ગઈ છું કે સ્વપ્નની વાત કાને કહેવાય ને વાત કરતાં પણ આવડવી જોઈએ. અને સાંભળનાર ગંભીર હાવા જોઈએ. એક વાત યાદ આવે છે. બાલવામાં વિવેક જોઈએ”: એક રાજાને સ્વપ્ન આવ્યું કે મારી આખી ખત્રીશી પડી ગઈ. એટલે તેણે જોષીને ખેલાવીને પૂછયું કે મને આવું સ્વપ્ન આવ્યુ છે તેનુ ફળ શું ? જોષી ખૂખ જાણકાર હતા. તેણે ખરાખર જોઈને રાજાને કહ્યું-મહારાજા ! જેમ છે તેમ કહું' ને ? તમે પણ જોષીને કંઈ પૂછે। તે તમારું ભવિષ્ય સારું ભાંખે એવુ ઈચ્છા ને ? જોષી જો તમને ગમે તેવું સારુ કહે તા આનંદ આનંદ અને તમને દુઃખ આવશે કહે તેા જોષીને કહે કે હાલતા થઈ જા. એટલે એ બિચારા તમને સારુ' કહે. આ જોષીએ રાજાને કહ્યું જુઓ સાહેબ ! આપની આખી ખત્રીશી પડી ગઈ તેવુ' સ્વપ્ન આવ્યુ છે. તેનું ફળ એ છે કે આપની હયાતીમાં આખું કુટુંબ સાફ થઈ જશે. આ સાંભળીને રાજાને ખૂબ ગુસ્સા આવ્યેા. ને જોષીને જેલમાં બેસાડી દીધા. જોષીને પણ ભાન થયું કે મેં સત્ય વાત કહી છે છતાં મારે જેલમાં બેસવાનું થયું. કારણ કે આજે સાચાની દુનિયા નથી. રાજાએ ખીજા જોષીને મેલાવીને સ્વપ્નનું ફળ પૂછયું તે તેણે કહ્યું કે હે મહારાજા ! આપ એવા દીર્ઘાયુષ છે, એવા ભાગ્યવાન છે કે તમારુ' મૃત્યુ કોઈ જોઈ શકશે નહિ. હવે જો રાજા સમજે તેા વાત તેા તેની તે જ હતી પણ ભાષામાં ફરક હતા. રાજા તે એની વાત સાંભળીને હરખાઈ ગયા. જુએ, પહેલા જોષીએ કહ્યું ત્યારે રાજાને ગુસ્સા આબ્યા ને ખીજા જોષીએ કહ્યું ત્યારે હષ થયેા. આનું કારણ ભાષામાં વિવેક હતા. ખાકી આ જોષી જે જોીને જેલમાં પૂર્યાં તેનો શિષ્ય હતા. એની પાસેથી જ્ઞાન ભા હતા પણ એ ભાષાને વવેકથી ને મીઠાશથી એલ્યેા એટલે રાજાને પ્રિય લાગી. ને પેલા વિવેક રહિત અપ્રિય ભાષા બેન્ચેા તેથી રાજાને વાણી કડવી લાગી. Page #206 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર શબ્દ શબ્દ કયા કરે, નહિ હાથ નહિ પાંવ, એક શબ્દ ઘા રૂઝ, એક લીએ છે પ્રાણ. એક શબ્દ એ મધુર ને પ્રિય હોય છે કે મરણતેલ બનેલે માનવી બેઠો થઈ જાય છે. ને એક શબ્દ એવો છે કે જીવતાં માનવીના પ્રાણ હરી લે છે. શબ્દને કેઈ હાથ નથી કે પગ નથી પણ એનામાં શકિત ઘણી છે. આટલા માટે ભગવાન કહે છે કે ભાષા સત્ય હોવા છતાં કડવી ન હોવી જોઈએ. ભાષા સત્ય ને મધુર બોલે. જેથી સાંભળનારને આનંદ થાય. આ જીભ કટુવાણીના કાંટા વેરવા માટે નથી મળી. જીભ દ્વારા મીઠું મધુરું બેલે. ભાષાસમિતિનો બરાબર ઉપયોગ રાખો. જેમ દૂધ અને પાણી ગળીને વાપરે છે તેમ ભાષા પણ ગળીને ખૂબ વિચારીને બોલે કે જે બેલવાથી મતભેદ ન પડે, ઝઘડા ન થાય પણ જ્યાં મતભેદ હોય ત્યાં એકતા થાય ને ઝઘડા હોય ત્યાં શાંતિનું સ્થાપન થાય. જોષીનું વચન સાંભળી રાજાને ગુસ્સો શાંત થઈ ગયે. ને ખુશ થઈને એક સોનાનો રતનજડિત પ્યાલો, સારા ઝરીના ભરેલાં વસ્ત્રો અને એક ગામ બક્ષીસ આપ્યું. પણ જોષીએ લેવાની ના પાડી. પહેલે જોષી જેલમાં છે, તેને આ વાતની ખબર પડી. ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા. એ આંસુ શેના હતાં ? પિતે જેલમાં પૂરા ને તેના શિષ્યને આટલું ઈનામ મળ્યું તેના નહિ હ. એના મનમાં થયું કે મારો શિષ્ય મારી પાસે ભણ્ય ને એણે અર્થ છેટે તે નહિ કર્યો હોય ને ? રાજા પિલા જોષીને કહે છે હું રાજીખુશીથી ભેટ આપું છું. લઈ લે. ત્યારે કહે છે મને એક ચીજ એાછી આપે પણ જેમને જેલમાં પૂર્યા છે તેમને છૂટા કરે. રાજા કહે છે એને તો નહિ છોડું. ત્યારે બીજો જોષી કહે છે કે તો મારે કંઈ ન જોઈએ. છેવટે રાજાએ પિલા જોષીને જેલમાંથી મુક્ત કર્યો. ત્યારે તે શિષ્યને પૂછે છે કે તું સત્યથી જીત્યા કે અસત્યથી ? ત્યારે શિષ્ય કહ્યું-ગુરૂદેવ ! મેં બિલકુલ અર્થનો અનર્થ નથી કર્યો. મેં એમ કહ્યું કે મહારાજા ! તમે એવા દીર્ધાયુષ છે કે તમારું મૃત્યુ કઈ જશે નહિ. તેનો અર્થ તો એમ જ થયે ને ! બસ, ભાષામાં વિવેક રાખવો. કમલ શ્રી રાણીએ તેના પતિને સ્વપ્નની વાત કરી ને રાજાએ તેનો ગ્ય જવાબ આપે. તે સાંભળીને રાણુને ખૂબ આનંદ થયો. હવે સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછશે. વિધુતપ્રભાનું રોકાણ અને નાગનું મૃત્યુ : રાજાના ખૂબ આગ્રહને કારણે વિઘતપ્રભાએ બધી વાત કરી. ત્યાં સવાર પડી ગઈ. અને વિદ્યુતપ્રભાની વેણીમાંથી મરેલો નાગ એકદમ નીચે પડશે. આ જોઈ વિદ્યુતપ્રભાના હેશકશ ઉડી ગયા. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શારદા શિખર હવે શું થાય ? ખૂબ દુઃખ થયું પણ જે બનવાનું હતું તે બની ગયું. વિદ્યુતપ્રભા બેભાન થઈને પડી ગઈ એટલે દાસ-દાસીઓ બધા ભેગા થઈ ગયા. ને શીતળ જળનો છંટકાવ કર્યો. ચંદનનાં વિલેપન કર્યા. ઘણું ઉપચારો કર્યા ત્યારે રાણી કંઈક ભાનમાં આવ્યા. રાજાને હવે સાચી હકીકતની જાણ થતાં તેની ઓરમાન માતા ઉપર ખૂબ ક્રોધ આવ્યો. મારવા દેડતા રાજાને રેતી વિધતપ્રભા - ક્રોધના આવેશમાં નકલી વિદ્યુતપ્રભાને દેરડાથી બાંધીને ચાબૂકનો માર મારવાનો હુકમ કર્યો. તે વખતે વિદ્યુતપ્રભા રાજાના ચરણમાં પડીને કહેવા લાગી. સ્વામીનાથ! ગમે તેવી તેય એ મારી નાની બહેન છે. માટે એને મારશો નહિ. એને માફ કરે. વિદ્યુતપ્રભાના કહેવાથી રાજાએ બનાવટી વિદ્યુતપ્રભાને છેડી દીધી અને તેની સાથે રાખી. બંધુઓ ! જુઓ, વિદ્યુતપ્રભા કેવી ગુણીયલ ને સજજન છે. પિતાની માતાએ આટલું કર્યું ને આ બહેન પોતાની શક્ય બનીને બેઠી. એ એંઠવાડ કે ઘરમાં રાખવા તૈયાર થાય ? વિધુતપ્રભાની સજજનતા જોઈ રાજાને ખૂબ આનંદ થયે ને મનમાં વિચાર થયે કે અહે ! કયાં આની સજજનતા અને જ્યાં આની દુર્જનતા ! સાચા ખોટાની પરીક્ષા સમયે થાય છે. એના મા-બાપ ઉપર રાજાને ખૂબ રેષ આવ્યા એટલે પિતે આપેલાં બાર ગામ પાછા લઈ લીધા. અને તેમના નાક-કાન કાપીને હદ બહાર કાઢી મૂકવાનો હુકમ કર્યો. તે વખતે પણ વિદ્યુતપ્રભા રાજાના પગમાં પડીને કહેવા લાગી—નાથ ! ગમે તેમ તોય એ મારા માં અને બાપ છે. એમના ઉપર દયા લાવીને એમનો ગુન્હો માફ કરે. વિદ્યુતપ્રભાને રાજા ઉપર ખૂબ પ્રેમ હતો તેથી એમને ગુન્હો માફ કર્યો. અને પૂર્વની માફક વિદ્યુતપ્રભાને પટરાણી પદે સ્થાપન કરી અને રાજા-રાણી સી સુખપૂર્વક દિવસે વિતાવે છે. હવે કોઈ જાતનું દુઃખ કે ઉપાધિ નથી. વિદ્યુતપ્રભા પિતે આનંદ પ્રમોદમાં મગ્ન રહી બીજાને આનંદમાં રાખે છે. પિતે આનંદમાં રહેવું ને બીજાને આનંદ આપે. બને તે કોઈનું સારું કરવું પણ ખરાબ તે કરવું નહિ. એ માનવજીવનનું કર્તવ્ય છે. આવું મૂલ્યવાન માનવજીવન પામી તેનું મૂલ્યાંકન ન આંકી શકે તે ખરેખર ચિંતામણી રત્નનો કાગડાને ઉડાડવાનો ઉપયોગ કરવા બરાબર છે. માનવજીવન જીવતાં આવડે તે એ જીવન સત્કાર્યો દ્વારા સુખના શિખરે ચઢાવી દે છે અને દુષ્કૃત્ય કરે તે દુઃખના દરિયામાં ડૂબાડી દે છે. એક દિવસ જિતશત્રુ રાજા અને વિદ્યુતપ્રભા મહારાણી બેઠાં હતાં તે સમયે વનપાલકે ખુશ ખુશ થતા રાજાની પાસે આવીને બે હાથ જોડીને કહ્યું. મહારાજા ! આજે આપણા ઉઘાનમાં પાંચ પવિત્ર મુનિઓથી પરિવરેલા અને વિદ્યાધરે તથા Page #208 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૯૯ મનુષ્યના પૂજનીક એવા શ્રી વીરભદ્ર મુનિરાજ પધાર્યા છે. તેમના પધારવાથી આપણું ઉદ્યાન પાવન બન્યું છે. આ સાંભળી રાજા-રાણીને ખૂબ આનંદ થયે. મનને મેરલે નાચી ઉઠયો ને વનપાલકને સારું ઈનામ આપીને રવાના કર્યો. ત્યારબાદ જિતશત્રુરાજા, વિદ્યુતપ્રભા મહારાણી મેટા પરિવાર સહિત ગુરૂદેવના દર્શને આવ્યા. ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદન કર્યા ને ધર્મોપદેશ સાંભળવા ગુરૂની સન્મુખ બેસી ગયા. મુનિની ઉપદેશ ધારા શરૂ થઈ. હે ભવ્ય જી ! ધર્મની આરાધનાથી જીવને સુખ-સંપત્તિ, નિરોગી શરીર, ઉચ્ચકુળની પ્રાપ્તિ, દિવ્યરૂપ, અનુપમ યૌવન અને લેકમાં કીર્તિ પ્રાપ્ત થાય છે. ને પરભવમાં સ્વર્ગના દિવ્ય સુખ તથા મોક્ષના સુખો મળે છે. આવી સુંદર ધર્મોપદેશના સાંભળીને વિદ્યુતપ્રભા રાણીએ ગુરૂદેવને પૂછયું ગુરૂદેવ! પૂર્વભવમાં કેવા કર્મો બાંધ્યા કે પહેલાં મને ખૂબ દુઃખ પડયું. મારા દુઃખમાં નાગદેવ સહાયક થયા ને મારા માથે બગીચો છત્રાકારે રહ્યો. આપને શાતા હોય તે કૃપા કરીને જણાવે. ગુરૂદેવે કહ્યું. તમારા સુખ-દુઃખનો વૃત્તાંત સાંભળે. આત્માથી જ્ઞાની ગુરૂદેવ વિધાભાને પૂર્વભવ કહી રહ્યા છે ? આ ભરતક્ષેત્રમાં ચંપાપુરી નામની અલબેલી નગરી હતી. તે નગરમાં કુલધર નામના ધનાઢય શેઠ વસતા હતા. તેમને કુલાનંદી નામની પત્ની હતી. તેને રૂપ–લાવણ્યથી યુક્ત સાત પુત્રીઓ હતી. ત્યાર પછી શેઠાણીને પુણ્ય રહિત આઠમી પુત્રી થઈ. એ પુત્રીના પગલે લક્ષ્મીદેવીએ ઘરમાંથી વિદાય લીધી. એટલે માતા-પિતાને તેના પ્રત્યે બિલકુલ પ્રેમ રહ્યો નહિ. એ નિર્ભાગી પુત્રીનું નામ પણ મા-બાપે પાડયું નહિ. અનુક્રમે મટી થતાં યૌવનના ઉંબરે આવીને ઉભી રહેલી તે પુત્રીના વિવાહની ચિંતા એને સતાવવા લાગી. સગાસબંધીઓ હવે શેઠને કહેવા લાગ્યા કે પુત્રી યોગ્ય ઉંમરની થવા છતાં હજુ તેના લગ્ન કેમ કરતા નથી. ત્યારે શેઠે કહ્યું કે તેને ગ્ય વર મળે એટલે લગ્ન કરીશ. હું તેની તપાસમાં છું. એક દિવસ શેઠ દુકાને બેઠા હતાં. તે સમયે મેલાઘેલાં કપડાવાળે, માથાના વાળ જીથરા જેવા ને જુઓથી ભરેલા હતા અને ઘણાં દિવસના પ્રવાસથી થાકેલો એક વણિકપુત્ર શેઠની દુકાને આવ્યું. તેને શેઠે પૂછ્યું. હે ભાઈ! તું કેણુ છે! ક્યાંથી આવ્યો છે ને કયા નગરમાં રહે છે ? કંગાલ હાલતમાં રહેલા વણિકપુત્રે કહ્યું શેઠ! હે કેશલ નગરમાં વસતા નંદી વણિક અને સામા નામની તેમની પત્નીને હું નંદન નામે પુત્ર છું. ધન કમાવા માટે હું ચૌડ દેશમાં ગયા હતા, પણ દુષ્ટ દરિદ્રતાએ મારે પિી છે ન મૂકે અને ધન વગરને ધંધે પણ શી રીતે કરું ? ન છૂટકે આ નગરના રહેવાસી અને ચૌડ દેશના વહેપારી વસંતદેવ વણિકને ત્યાં હું નોકરી રહ્યો. અહીં વસંતદેવે તેમના ઘરે પત્ર આપવા મને મોકલે છે. માટે તેમનું ઘર ક્યાં છે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શારદા શિખર તે મને બતાવે. જેથી તેમનો પત્ર આપી આવું. આ વણિકપુત્રની વાત સાંભળીને શેઠના મનમાં થયું કે ખરેખર ! આ મારી નાની પુત્રીને એગ્ય વર છે. આની સાથે પરણાવીને તેની સાથે એકલી દઉં. જેથી ફરીને પાછી આવે નહિ. “પિતાની કેવી દુષ્ટ ભાવના” કર્મની કુટિલતા કેવી છે ! શેઠે તે વણિક પુત્રને કહ્યું. આ પત્ર આપીને તું જલદી મારે ઘેર આવજે. તેણે પિતાના નોકરને મોકલી વસંતદેવનું ઘર બતાવ્યું. તે વણિક પુત્ર પત્ર આપીને તરત પાછા આવ્યા એટલે તેને ઘેર લઈ જઈને સ્નાન કરાવી જુના કપડા બદલાવી નવા કપડાં પહેરાવીને, દરિદ્રનો દેદાર બદલીને તેને સારી રીતે જમાડે. પછી શેઠે કહ્યું. હે નંદન! મારી ઈચ્છા છે કે આ મારી પુત્રી તારી સાથે પરણાવું. નંદને કહ્યું. શેઠ! હું તે ચૌડ દેશમાં પાછો જવાનો છું. વળી હું તે નિર્ધન છું. તમારી પુત્રીને પરણીને શું કરું? ત્યારે શેઠે કહ્યું કે કંઈ વાંધો નહિ. નંદન ! તું મારી પુત્રીને પરણીને સાથે લઈ જજે. તારી આજીવિકા માટે હું ત્યાં ધન મોકલાવને રહીશ. વગર માંગ્યું ને વગર મહેનતે કન્યા અને ધન મળતું હોય તે કેણ આનાકાની કરે? એમ વિચાર કરી નંદને શેઠની પુત્રી સાથે લગ્ન કર્યા. એને શેઠે થોડું ભાડું ને વાટ ખર્ચ માટે પૈસા આપ્યા. તે લઈને પત્ની સાથે નંદને ચૌડ દેશમાં જવા પ્રયાણ કર્યું. પતિએ કરેલે વિશ્વાસઘાત” મુસાફરી કરતાં કરતાં બંને માણસ અવંતિ નગરના પાદરમાં આવ્યા. નગરની બહાર મંદિરના ઓટલે બંને આરામ કરવા બેઠા. થાક ખૂબ લાગ્યું હોવાથી બંને જણે થોડીવારમાં નિદ્રાધીન બની ગયા. થોડીવારે નંદન જાગે, ત્યારે વિચાર કરવા લાગ્યા કે વાટ ખચી વટાઈ ગઈ. ભાતું પણ થોડું રહ્યું છે. તે બંને જણ ખાઈશું તે બહુ ચાલશે નહિ પછી ભીખ માંગવાનો સમય આવશે. એમ વિચાર કરી સૂતેલી પત્નીને ઉંઘતી મૂકીને નંદન ચાલતો થઈ ગયો. મારી બહેનો! મારું મારું કરીને વળગી પડયા છે ને ! આ સ્વાર્થની સાંકળ કેવી છે! કર્મ માણસને કયારે ને કઈ સ્થિતિમાં મૂકી દે છે ! સવારે નંદનની પતની જાગી. ત્યારે જુએ છે તે પતિ કે ભાતાનો ડબ્બે કાંઈ દેખાતું નથી. એને ખૂબ દુઃખ થયું ને રડવા લાગી કે હવે હું પતિ વિના ક્યાં જઈશ ? શું કરીશ? કોનું શરણું લઈશ? જે પિતાને ઘેર પાછી જાઉં તે મને રાખે નહિ. પત્ની ખૂબ ડાહીને સમજ હતી. મન મક્કમ કરીને શીલના રક્ષણ માટે નગરમાં જઈને આમ તેમ ભમવા લાગી, પણ તેને કઈ બેલાવતું નથી કે કોઈ કંઈ પૂછતું નથી. જ્યારે માનવના પુણ્ય પલાયન થઈ જાય, પાપ પેસી જાય ત્યારે દુઃખરૂપી સાગરનાં એવા જ આવે છે કે તેને દબાવી શકાતાં નથી. બાળા ગામની અજાણ છે. કેઈ ઓળખતું નથી, એના કપડાં મેલા છે ને Page #210 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૦૧ ફ્રાટી ગયાં છે. આવી નિન અવસ્થામાં કાણુ ભાવ પૂછે ? હીરે ઝગમગતી હોય તે કોઈ ઓળખતું ન હેાય તે પણ ખેલાવે કે આવા મહેન ! કયાંથી આવ્યા છે ? કાને શેાધા છે ? આ તા ગરીખ હતી. તેના ભાવ કણ પૂછે ? કેમ ખરાબર છે ને ? તમે આવું કરેા છે ને ? અહીં તો છેકરીનું કાઈ નથી. કાઈ ભાવ પૂછનાર નથી. આ નગરમાં વસતા માણીભદ્ર નામના શેઠ આધેડ વયના છે. તેમની દુકાન ઉપર કોઈ ઘરાક કે મુનીમ નથી. શેઠ એકલા દુકાને બેઠાં હવા ખાય છે. પેલી ખાઇ ફરતી ફરતી માણીભદ્ર શેઠની દુકાન પાસે આવી. શેઠને પવિત્ર જાણીને પગમાં પડીને કહેવા લાગી. પિતાજી ! હું... દીન છું. અનાથ છું, અમળા છું. તમે મારા શરણુ રૂપ છે. તમારા શરણે આવી છું. તેના વચનમાંથી ભારેાભાર વેદનાનુ વારિ વહેતું હતુ. આટલું ખોલતાં તેની આંખમાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યા. તેનું રૂદન અને કરૂણા ભરેલાં વચનો સાંભળીને શેઠનું હૃદય પીગળી ગયું. આવી અનાથ ખાલિકાને મારે શરણુ આવુ જોઈ એ. તેનું લલાટ જોતાં ઉત્તમ કુળની દીકરી લાગે છે. તેના મુખ ઉપર પવિત્રતાના શેરડા પડે છે. વચનમાં નમ્રતા ને દુઃખનું દર્દ ભર્યુ છે. હવે શેઠ તેને પૂછશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. અષાડ વદ ૧૩ ને શનિવાર વ્યાખ્યાન ન–ર૦ તા. ૨૪-૭-૭૬ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનો ! આપણને મહાન પુણ્યાદચે મળેલુ' માનવ જીવન પવિત્રતાના પંથે ચાલવા માટે છે. અનંતાનંત કાળથી આત્મા અજ્ઞાનને કારણે અપવિત્ર ખની ગયા છે. તેના પ્રત્યાઘાત આ જીવનમાં અનુભવે છે. કઈ રીતે ? તે તમને સમજાય છે ? અનંત ભવાના મલીન કુસસ્કારો જીવને સહજ રીતે મલીન વિચારા કરાવે છે. ખીજાને દુઃખ લાગે તેવી કઠોર ભાષા ખેલાવે, અન્યાય-અનીતિ, ચારી, માયા અને પ્રપંચ ભરેલાં આચરણા કરાવે, આવા અમૂલ્ય વીતરાગ પ્રણીત ધર્મને છોડી ધનના ઢગલા ભેગા કરવા માટેની મહેનત કરાવે, આવું ખધુ જે થાય છે તે સૂચવે છે કે પૂર્વ ભવની અપવિત્રતાના સંસ્કારો આ બધુ... જીવને કરાવે છે. ખંધુએ ! વિચાર કરજો. આ માનવભવ મનને સાવધાન અને પવિત્ર મનાવી પવિત્રતાના પંથે પુરૂષાર્થ કરવા માટે મળ્યા છે. જો અહીં આવીને પણ જીવનની પવિત્રતા નહિ લાવેા ને પ્રગતિના પંથે પ્રયાણ નહિ કરો તા અનાય મનુષ્યા અને પશુના અવતાર કરતાં શુ' વિશેષતા આવી ? મૃત્યુ થતાં અહીં રહી જનારા જડ પદાર્થો મેળવવા માટે જીવન ૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જીવવું તે આત્માને લાભ કરે છે? “ના”એ તે ઉલ્ટા હાનીકારક છે. જે અપવિત્ર જીવન જીવે છે, હિંસા-જૂઠ-ચોરી, ઈન્દ્રિઓના વિષયમાં આસક્ત બની પરિગ્રહ મેળવવા માટે અન્યાય, અનીતિ ને દુરાચાર આ બધું કરે છે તે છેવટે આકુળ વ્યાકુળ બની ચિંતા–સંતાપ અને અશાંતિની આગમાં શેકાઈ જાય છે. પરિણામે આ લેકમાં રાજદંડ, અપ્રતિષ્ઠા, અને લેકનિંદા વગેરેનો ભય પેદા કરાવે છે. અને પરલોકમાં દુઃખ ભોગવે છે. માટે તમે એક વાત સમજી લે. કે અનાદિ અનંત સંસાર સમુદ્રમાં રખડતા આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી ને મળી છે તે તેમાં આત્મ સાધના કરી લે. ફરીને માનવભવ મળવો દુર્લભ છે. મહાન મુશીબતે અને મહાન પુર્યોદય માનવભવ મળી ગયો. તેમાં પણ બધાને ધર્મ કરવાની સાનુકુળતા પ્રાપ્ત થતી નથી. જે જીવના ગાઢ કર્મનો ઉદય હોય છે તે આચારંગ સૂત્રના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં ભગવંતે કહ્યું છે કે “અંધત્ત, વત્તિ, મૂયાં, જાજર, કુંદન, પુત્ત, વહા, સામાં, सबलत्त, सहलत्तं, सहपमाएण, अणेगरुवाओ जोणीओ संघेइ विरुवरुवे फासे વહિવે ” આચા. સૂ, અ. ૨ ઉ. ૩. આ જીવને અધપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, ઠંડાપણું, વામનપણું, કુબડાપણું, કાળાપણું, કાબરચીતરાપણું સરોગીપણું, તથા અનેક નિઓમાં જન્મ ધારણ કરવા અને અનેક પ્રકારના દુઃખો ભેગવવા એ સર્વ પ્રતિકૂળતા અને દુઃખ પિતાના પ્રમાદના કારણથી ઉત્પન્ન થાય છે, વિચાર કરો. તમે નજરે દેખે છે ને કે એક જ ભવમાં મનુષ્યને ઉંચીનીચી સ્થિતિએ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં આજે માણસ લાખ પતિને કરેડપતિ હોય છે તે કાલે કર્મોદયે ભિખારી બનતાં અંગ પર ઢાંકવા કપડું હોતું નથી. આ રીતે શ્રીમંતાઈ ગરીબી, રેગના ઉપદ્ર, નિર્ધનતા, પરવશપણું, વિગેરે સ્થિતિઓના બદલાં થતાં રહે છે, તે બધા ફેરફાર થવાનું કારણ શું ? તેનું કારણ એ છે કે પૂર્વમાં અવિવેકથી આરંભપરિગ્રહમાં આસકત બની અન્ય જીને દુઃખ ઉપજાવ્યા હોય, અસત્ય આચરણ કર્યા હોય, અન્યની સંપત્તિ લૂંટી લીધી હોય, છેતરપિંડી કરી હોય વિગેરે પૂર્વભવનાં બાંધેલા અશુભ કર્મના ઉદયથી થાય છે. માટે હવે જે આવી અવસ્થા પ્રાપ્ત ન કરવી હોય તો વર્તમાનકાળમાં ખૂબ સાવધાની રાખો. જે તમારા વર્તમાનકાળ સુધરશે તે ભવિષ્યકાળ આપોઆપ સુધરી જશે. બંધુઓ ! હવે તમને સમજાય છે કે મનુષ્યભવ શા માટે દુર્લભ છે? ને તેમાં પણ ધર્મારાધના કરવાને સુયોગ તે અતિ દુલર્ભ શા માટે ? તે હું તમને એક ન્યાય આપીને સમજાવું. જેમ કે ઈ માણસ પગે અપંગ છે, કાને બહેરે, મેંગે, આંખે અંધ Page #212 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૩. હોય ને પાછે જેને દારૂને ન ચઢયે છે તે માણસ જે ભયંકર અટવીમાં અટવાઈ ગયે હોય તે તેને સીધા માર્ગે કણ લાવે? અરે, તેને ભાન પણ નથી કે હું ક્યાં છું. તે રીતે આ જીવને પણ ભાન નથી કે “હું કરું છું કયાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું, કેના સબંધે વળગણું છે રાખું કે હું પરિહરું? હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ને મારું સાચું સ્વરૂપ શું છે? એને વિચાર સરખે નથી. દરિયા કે નદીના પાણીમાં તરનારા હોંશિયાર માણસ પણ કયારેક ડૂબી જાય છે તે જેને તરતાં આવડતું નથી હોતું તેવાની તે વાત ક્યાં કરવી ? તે રીતે મનુષ્યભવ એટલે ભવસાગરને તરવાની હેડી મળી છતાં જીવને મારું કલ્યાણ કેમ જલ્દી થાય તે ખ્યાલ નથી આવતો તે પછી જીવ અસંસી દશામાં કેવી રીતે ખ્યાલ લાવશે તેને વિચાર કરે. જેમ કેઈ નાને રમતિયાળ છોકરો હોય તે તેને રમતાં રમતાં થાક લાગશે તે ઉંઘી જશે પણ તે સ્કુલને પાઠ કરવા તૈયાર નથી. તેના મા-બાપ તેને લેશન કરવાનું કહે તે કડવું લાગે તેને ગમે નહિ. અભ્યાસ કરે એ પિતાના ભવિષ્યના હિત માટે છે છતાં તેને તેનું જ્ઞાન નથી તેથી પિતાના હિતની વાતને પણ અનિષ્ટમાં ગણે છે. બાળકને તાવ આવે, શરદી કે ઉધરસ થાય તે તેનાથી તે ગભરાતા નથી પણ જે તેને સ્કુલે માસ્તર પાસે ભણવા મોકલવાનું નામ પડે તે તે ગભરાઈ જાય છે. કારણ કે સ્કુલ તેને અણગમતું સ્થાન છે. ટીચરને દેખે તે જાણે જમને દેખે છે શા માટે? અભ્યાસ કરતાં કીડીઓ ચઢે છે, અભ્યાસ કર્યો નથી એટલે ટીચર વઢશે એમ બીક લાગે છે. આ તે અજ્ઞાન બાળકની વાત થઈ. બાળકને પિતાના ભવિષ્યને કે વર્તમાનમાં પિતાના હિતને ખ્યાલ નથી. તે તે બાળક છે પણ આ જીવ મનુષ્યભવમાં આવ્યો, તેને પૂર્વના પુણ્યથી ઘણું સુખ મળ્યું પણ ત્યાં ધર્મ કરે કડ ઝેર જે લાગે છે. અરે, કઈ સંતે કે ધમષ્ઠ માણસો ધર્મ કરવાનું કહેવા જાય તે તે પણ કડવા ઝેર જેવા લાગે છે. જેમને ધર્મ કરવું ગમતું નથી તેમને બગીચામાં ફરવા જવું ગમે પણ પ્રતિક્રમણ કરવું ગમતું નથી. ગામગપાટા મારવા ગમે પણ ધર્મોપદેશ સાંભળો ગમતો નથી. ઉજાણી કરવી ગમે છે પણ ઉપવાસ કરવા નથી ગમતું. જીવને ધર્મ કરવું ગમતું નથી તેનું કારણ શું છે? આત્મા મેહ રાજાની કેદમાં સપડાયેલ છે -અનાદિકાળની મિથ્યાત્વની ગાંઠને મનુષ્ય વધે ત્યારે વાસ્તવિક ધર્મ આવ્યો ગણાય. આજે ઘણાં તર્કવાદીઓ એમ પૂછે છે કે તમે કહે છે કે અનાદિકાળની મિથ્યાત્વની ગાંઠ છે તો તે કેમ દેખાતી નથી ? ભલા, વિચાર તે કરે કે તમારા પેટમાં અંદરમાં ગાંઠ થઈ હોય તે તે તમને દેખાય છે? ના. તેના માટે એકસ-રે લેવા પડે છે. તે વિચારે, શરીર રૂપી છે છતાં શરીરની ગાંઠ ઘણીવાર દેખાતી નથી તે અરૂપી આત્મા ઉપર થયેલી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શારદા શિખર મિથ્યાત્વ-અજ્ઞાનની ગાંઠે ક્યાંથી દેખાય ? જરા સમજે, વિચાર કરે. બંધુઓ ! જેમ કેઈ આંધળો માણસ છે તેના શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ થઈ છે. તે વ્યાધિઓથી થતી વેદના વેદે છે ખરો પણ દેખતા નથી તેમ આત્મામાં અનાદિથી મિથ્યાત્વ મેહની ગાંઠની વેદના છે, વેદના વેદે છે પણ અનાદિની ગાંઠ કેને કહેવાય તે જાણતા નથી. દેવાનુપ્રિયો ! કર્મો કેટલા છે? આઠ. આઠ કર્મનો સેનાધિપતિ હોય તો તે મેહનીય કર્મ છે, મોહનીય કર્મની સ્થિતિ કેટલી? બેલે ભાઈઓ આવડે છે? (તામાંથી જવાબ-૭૦ કેડા કેડ સાગરોપમની.) એ મહનીય કર્મની ૬૯ કોડાકોડી સાગરોપમની સ્થિતિ ખપાવી ત્યાં સુધી વાંધો નહિ. ફક્ત એક કોડાકોડી સ્થિતિ ખપાવવાનું બાકી રહે ત્યાં ગાંઠ આડી આવે છે. તેનું કારણ શું ? તમને આમાં સમજાય છે ? જ્યાં કિલે એાળંગવાનો આવે ત્યાં મારામારી હોય છે. જુઓ, મિલેટ્રી ક્યાં ગોઠવાય છે? જયાં નિર્જન વન હોય ત્યાં સરકાર મિલેટ્રી ગોઠવે છે? “ના” પણ જ્યાં સરહદ હોય છે ત્યાં મિલેટ્રી ગોઠવાય છે. શા માટે ? જ્યાં સરહદ હોય છે ત્યાં એક તસુ જમીન શત્રુ દબાવી ન જાય તે માટે સરકારની મિલેટ્રીને સજાગ રહેવું પડે છે. શત્રુ તસુ જમીન દબાવી જાય તે સામસામી ગળીઓ છૂટે ને કંઈકની લાશે પડે છે. તે લેહીની નદીઓ વહે છે. અહીં તસુ જમીન માટે ખૂનખાર જંગ ખેલાય છે. પણ જ્યાં વગડામાં વિઘાની વીઘા જમીનો ખાલી પડી હોય છે ત્યાં કંઈ ધાંધલ કે ધમાલા હોય છે? ના. કારણ કે જ્યાં બચાવના સરસામાન, હથિયાર લઈ જવાના હોય તેવા પુલ હોય છે ત્યાં શત્રુ સામે ઝઝુમવાનું હોય છે. પણ જ્યાં બચાવનું સ્થાન (સરહદ) નથી તેવા વગડામાં શત્રુ આવે તે હરકત નથી પણ સરહદ ઉપર શત્રુ ચઢી આવે તે ભય છે. તે રીતે મેહનીય કર્મની ૭૦ કડાકોડી સાગરોપમની સ્થિતિમાંથી ૬ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ વટાવી ત્યાં સુધી જીવે બચાવનું બાંધકામ કર્યું નથી. બચાવનું બાંધકામ એક કોડાક્રોડ સાગરોપમ ઉપર કર્યું છે. મજબૂત કિલ્લાઓ તે સરહદ ઉપર હોય છે. રાજ્યમાં ઠેકાણે ઠેકાણે કિલા હોતા નથી. તેમ મેહ રાજાની સરહદ એક કોડા કોડ સાગરની સ્થિતિ આગળ છે. આ જીવે ઘણી વખત ૬૯ કોડ ક્રોડ સાગરની સ્થિતિ ખપાવીને મેહ રાજાની સરહદ સુધી આવ્યો. પણ મેહ રાજાનું સૈન્ય દેખીને ભાગી ગયો છે. ભવી અને અભવી બધા આ સરહદ સુધી તે આવે છે. પણ સરહદ વટાવીને આગળ જવું મુશ્કેલ છે. જીવ પુદ્ગલાનંદી હતા છતાં ૬૯ કોડાકોડી સાગરની સ્થિતિ ખપાવી. જ્યારે પુદ્ગલ તરફ આનંદ, સારા મનને ગમે તેવા વિષયેને મેળવવાની ઈચ્છા અને ખરાબ વિષયોને દૂર કરવાની ઈચ્છામાં આનંદ માનતે આવે છવ લડાઈ કર્યા વિના અહીં સુધી આવી શકે કારણ કે તે સ્થિતિ વેરાન વગડા જેવી છે તેથી વગર લડાઈએ વશ કરી શકાય પણ જયાં સરહદ ઉપર મજબૂત કિલ્લે બાંધેલે Page #214 -------------------------------------------------------------------------- ________________ વારા ત્રિખર ૨૦૫. હોય ત્યાં મરણીયા થઈને ઝઝુમવું પડે છે ને ? તેમ એક કોડાકોડી સાગરોપમની સરહદ આગળ મહ રાજાનું મજબૂત બાંધકામ છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્યા, મમતા અને પાંચ ઈન્દ્રિના વિષયે આ બધા મેહ રાજાના સાબદા સિપાઈએ શસ્ત્રથી સજજ બનીને ત્યાં ઉભા છે. ત્યાં જ અનંતી વખત આવ્યા. ઘેરો નાંખીને બેઠાં પણ ફાવ્યા નહિ. એટલે પાછા હઠયા. એ સરહદ વટાવીને આગળ વધવું મુશ્કેલ છે, ૧૪ની લડાઈમાં તુર્કસ્તાનને ગેલીલીને કિલે ભેદતાં કેટલી મુશ્કેલી પડી હતી! એ તે ઐતિહાસિક વાત છે. તે તે તમે જાણે છે ને ? તેમ અહીં પણ મોહ રાજાને મજબૂત કિલ્લે ભેદીને ધર્મરાજાની સરહદ પર જવું તે મુશ્કેલ છે. કારણ કે એક કોડાકોડી સાગરોપમ આગળ મેર મંડાયેલું છે. આ મોરચા સામે ઝઝૂમીને તેને જીતવાનું ઉત્તમ કાર્ય માનવભવ સિવાય બીજે ક્યાંય થઈ શકે તેમ નથી. મેહ રાજાની સામે મોરચો માંડવા ધર્મરાજાનું સિન્ય ક્ષમા-સમતા-અહિંસા દયા-જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ સૈનિકને તૈયાર કરે તે આ મહિના મોરચા સામે જંગ ખેલીને જીતી શકાશે. એક જબર મેહ રૂપી સેનાપતિને છતીએ તે આપણું કામ થઈ જાય. દેવાનુપ્રિયે! મહિને જીતવાનું આ અમૂલ્ય ટાણું છે. ફરીફરીને આ અવસર નહિ મળે. હોડી તરીને કિનારે આવી જાય પણ જ્યાં ભયાનક પવનને હડસેલો આવે ત્યાં પાછી દૂર જતી રહે છે. તેમ આપણુ આત્માની હેડી ઘણીવાર તરીને કિનારા સુધી આવી પણ મોહનીયના પવનને જબર હડસેલો આવતાં પાછી સંસાર સાગરમાં અટવાઈ ગઈ છે. હજુ ડૂબી નથી ત્યાં સુધી સારું છે. તે આત્માને કહે, મહાનપુરૂષે મેહની સરહદ વટાવીને મોક્ષમાં ચાલ્યા ગયા ને હજી તું શા માટે સંસારમાં ભટકે છે ? ગમે તેટલા પૈસા ભેગા કરીશ, મોટી મહેલાતો બાંધીશ તે પણ એક દિવસ તે છોડીને જવાનું છે. આ માનવભવ મળે છે પણ સાધના કરવાનાં સાધને ન મળ્યા હોત તો શું કરત? આ સાધન તમને જે મળ્યા છે તે વારંવાર નહિ મળે. ભગવાન કહે છે મને જે સાધને મળ્યા હતા તેવા તમને મળ્યા છે. આચારંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે. जहित्थ मए संधी झोसिए, एवमन्नत्थ संधी दुज्झोसए भवइ, તામિ ને નિખિન્ન વાર્થિ ! આચારંગ સૂત્ર અ. ૫ ઉ. ૩. ભગવાને કેવળજ્ઞાન થયા પછી ધર્મના સ્વરૂપની વાતે ભવ્ય જીવોને સમજાવી છે કે હે ભવ્ય છે ! કર્મક્ષય કરવાની વિધિરૂપ આચાર–ગોચર આદિ અનુષ્ઠાન– જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ રૂપ આરાધના, તે પણ સમ્યકૃત્વ સહિતની ક્રિયા, નવતત્વની શ્રધ્ધા, દેહથી આતમાં ભિન્ન છે તેને નિશ્ચય, આત્માનું દ્રવ્યથી નિત્યપણું અને Page #215 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પર્યાયથી અનિત્યપણું છે, આવી સમજણ સહિતની વિધિથી મેં કને ક્ષય કર્યો તેવા પ્રકારની વિધિ અન્ય દર્શનમાં નહિ હોવાથી ત્યાં કર્મોનો ક્ષય કરવો કઠીન છે. તેથી હું એમ કહું છું કે સાધક આત્માઓએ સંયમમાં પિતાની શક્તિ ગેપવવી નહિ. આ ભગવાનના વચન છે. આપણે ઔદારિક શરીર છે તેવું જ ભગવાનને દારિક શરીર હતું. કંઈ વૈકય શરીર ન હતું. એમને પાંચ ઈન્દ્રિય અને મન હતું તેમ આપણને છે. માત્ર ફરક એટલે છે કે ભગવાને શક્તિને ઉપયોગ મેહ રાજાની સરહદ ઉપર મેરા માંડીને કર્મનો જંગ જીતવામાં કર્યો ને આપણે પાંચ ઈન્દ્રિયના વિષયોની મેજ માણવામાં કર્યો છે તેથી હજુ ભવમાં ભટકી રહ્યા છીએ. વધું શું કહું? તમે સંસારના રાગમાં પડી જશે તે કલ્યાણ કયાંથી કરશો? તમને તમારા સગાંવહાલાં મળે તો પૂછો છો ને કે ઘરમાં બૈરા-છોકરાં તે મઝામાં છે ને ? તબિયત કેમ છે ? વહેપાર ધંધા કેવા ચાલે છે ? પણ તમે ધર્મ ધ્યાન કેટલું કરો છો એવું કોઈ પૂછે છે ? એવું કઈ પૂછતાં નથી. પણ સાધુ પાસે આવશે તે તમને પૂછશે કે કેમ શ્રાવકજી ! ધર્મારાધના કરે છે ને ? આત્માની કમાણી તે બરાબર થાય છે ને ? પણ એમ નહિ પૂછે કે તમારે સંતાનો કેટલા છે? કેટલી દુકાન છે, શું બીઝનેસ છે ? અને શું કમાણી છે ? કદાચ કોઈ, સાધક આત્મા પિતાના સ્ટેજનું ભાન ભૂલીને સંસારની વાત પૂછે તો સજાગ શ્રાવક કહી દેશે કે સાહેબ! અમે તે કાદવની કોઠીમાં પડેલા છીએ પણ અમારી ખબર પૂછવામાં તમારું બગાડશે નહિ. જે વીતરાગ ભગવાનની આજ્ઞા મુજબ સાધુ ચાલે તે સાધુને સંસારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી. ભગવાને સાધુ માટે કેવું સરસ ટાઈમટેબલ તૈયાર કર્યું છે. 'पढमं पारिसि सज्झायं, बिइथं झाणं झियायइ । તથા fમવાવાયરિયું, પુળા વાસ્થ સાયં ' ઉત્ત. સૂ. અ. ર૬ ગાથા ૧૨ | હે મારા શ્રમણ અને શ્રમણ ! પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરે, બીજા પ્રહરે ધ્યાન કરે, ત્રીજા પ્રહરે ગૌચરી જાઓ ને ચેથા પ્રહરે સ્વાધ્યાય કરવા બેસી જાઓ. બેલે, સાધુ ભગવાનની આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરે તે તમારી સાથે વાત કરવાને અધિકારી ખરે ? તમારે ત્યાં વિદ્યાપીઠમાં તે પિણા પણ કલાકના પીરીયડ છે. પણ અમારા ભગવાનની વિદ્યાપીઠમાં તે એક પ્રહરના પીરીયડ છે. આ પીરીયડ પ્રમાણે અત્યારે જે સાધુ સાધના કરે, પરમ પુરૂષાર્થ ઉપાડે તે ત્રીજા ભવે મોક્ષમાં ચાલ્યા જાય. પછી ભવમાં ભટકવાનું શાનું હોય? એવા સાધકને માટે મોક્ષ નજીક છે, અને જે સાધુ થઈને સંસારના રાગમાં રંગાઈ જાય છે તેને માટે મોક્ષ ઘણો દૂર છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૦૦૭ જેમ યુવાન પુરૂષ ખાવળની બળવાન ગાંઠને ચીરવાને નિશ્ચય કરે છે. એ ખાવળની ગાંઠ એવી મજબૂત છે કે પચ્ચીસ ઘા કરે ત્યારે માંડ એનુ છેતરુ' ઉખડે પણ એને નિય અફર છે કે મારે ગાંઠ ચીરવી જ છે તેા એ ચીરે છૂટકા કરે છે. તેમ જો સાધક આત્મા નિર્ણય કરે કે મારે આ મનુષ્યભવમાં શું કરવું છે ? મહાવીર મેડીકલ કોલેજમાં મારે, સત્યના સર્જન મનવુ છે, મહા મિથ્યાત્વ ભાવની ગ્રંથીનુ મારે, સફળ ઓપરેશન કરવું છે, ત્યાગની ટેબ્લેટ આપીશ સૌને ભવ રેાગ દૂર કરવાને..ધ.. મહામિથ્યાત્વની ગ્રંથી ભેદીને ભવસાગર જલ્દી તરી જવા છે, હવે મારે ભવના ફેરા ફરવા નથી. આવી જિજ્ઞાસાવાળા સાધક ભગીરથ પુરૂષાર્થ કરીને એક ક્રોડાક્રોડ સાગરની સરહદ વટાવીને કેળળજ્ઞાન પામીને મેાક્ષમાં જાય છે. હવે આપણા રાજના ચાલુ અધિકાર–જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનની વાત ચાલે છે. જેમને આત્માની લગની લાગી હતી તેવા ખલરાજા સંસાર છેડીને સંયમી · બની ગયા. હવે તેમના પુત્ર મહાખલ કુમાર ન્યાય—નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. તેમની કમલશ્રી નામની પટરાણીએ અ જાગૃત ને અનિદ્રાવસ્થામાં એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં સિંહુ જોયેા ને તરત જાગી ગઈ. ને ધરાધના કરી. ત્યારબાદ પેાતાના પતિ મહાખલ રાજાને તેણે સ્વપ્નની વાત કરી. મહાખલ રાજાએ સ્વપ્ન પાઠકાને મેાલાવ્યાં. સ્વપ્ન પાઠકાએ સ્વપ્નનું ફળ કહ્યું કે હું મહારાજા ! આપની મહારાણીની કુલીએ એક સિંહ જેવા પરાક્રમી પુત્રનેા જન્મ થશે, સ્વપ્નના ફળ જાણીને બધાને ખૂબ આનંદ થયા, કમલશ્રી સગર્ભા થઈ. જ્યારે ગર્ભને સવા નવ માસ પૂરા થયા ત્યારે જ્ઞાવ વહમકો માત્ત જ્ઞાો !” કમલશ્રીએ એક પુત્રને જન્મ આપ્યા. તેનું નામ અલભદ્રકુમાર રાખવામાં આવ્યું, ખૂબ લાડકોડથી કુંવરનું લાલનપાલન થાય છે. એક સામાન્ય ઘરમાં પુત્રનેા જન્મ થાય છે તેા પણ કેટલેા આનંદ વર્તાય છે તે રાજાને ત્યાં પુત્રને જન્મ થાય પછી શું ખાકી રહે ? સમય જતાં જીવરાવા યવિ દેત્થા । અલભદ્રકુમાર કુમાર મટીને યુવરાજ થયા. હવે શું અને છે ? " तस्सणं महाबलस्सरणो इमे छप्पिय बाल वयंसमा रायाणा होत्या, तंजहाરહે, ઘર, પુષ્ણે, ત્રમુ, વેસમાળે, મિચંતે, સદ્દગાથથા સદ્ વઢિયા ” આ મહાખલ રાજાને છ ખાલમિત્ર રાજાએ હતા. તેમના નામ આ પ્રમાણે (૧) અચલ (૨) ધરણ (૩) પૂરણ (૪) વસુ (૫) વૈશ્રમણ (૬) અભિચંદ્ર આ બધા • મહાખલ રાજાની સાથે જન્મેલા હતા અને તેમની સાથે માટા થયા હતા. એમની માતાએ જુદી જુદી હતી. એક માતાના દીકરા ન હતા. આ બધા ખાળપણનાં ગાઠીયા મિત્રા હતા. કોઈ માણસ વૃધ્ધ થાય તેા પણ કહે છે ને કે ફલાણા ભાઈ Page #217 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તે મારા બાળપણના લંગોટીયા મિત્ર છે. તેમ આ છએ રાજકુમારો મહાબલરાજાના બાલમિત્રો હતા, હરવા–ફરવા જવું બધું સાથે કરતા હતા. એક દિવસ બધા મિત્રો કેઈ કાર્ય પ્રસંગે એકઠા થયા ત્યાં શું વિચાર કર્યો? "जाव अम्हेहि एगयवा समेच्चा णित्थरियव् त्तिक? अन्नमन्नस्सेयमद्वं पडिसुणेन्तिा" - બધા મિત્રોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે દુઃખકારક કે સુખકારક ગમે તેવું કામ હય, પ્રવર્યા લેવી હોય કે કેઈપણ કાર્ય કરવું હોય તે આપણે બધાએ સંપીને તે કામ સાથે મળીને કરવું. આ પ્રમાણે તેઓ વચનથી બંધાયા. મહાબલરાજાના છ એ મિત્રો એકબીજાનાં ખૂબ પ્રેમી હતા. તે એકબીજાનાં સુખે સુખી અને દુઃખે દુઃખી થવા વાળા હતા. પણ સ્વાથી ન હતા. તમારે બધાને મિત્રો તે ઘણાં હશે પણ એ બધાં કેવા ? ખાવા-પીવામાં ખબરદાર. સુખ હોય ત્યાં સુધી દસ્તી અને દુઃખ આવે ત્યારે દસ્તી છોડી દેવાની. એવા ફોલી ખાનારા મિત્ર હોય છે. સાચે મિત્ર તે એને કહેવાય કે દુઃખમાં પણ સાથે ને સાથે રહે. અગર તમે જે કેઈના મિત્ર બને તે પણ એવા બનજે કે ભલે સુખના સમયમાં એની ખબર લેવાય કે ન લેવાય પણ દુઃખના સમયે અવશ્ય તેની ખબર લેજે. મિત્ર સજજન હોય તે દુઃખ વખતે કામ આવે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક શેઠ ખૂબ ધનવાન હતા. ખૂબ મહેનત કરીને પૈસા ભેગા કર્યા હતા. તેમને એકને એક લાડીલે પુત્ર હતો. એટલે ખૂબ લાડકેડથી ઉછરેલે, તેને મે ખૂબ ચઢાવેલ. સંતાનોને લાડ લડાવે પણ એ લાડ એવા ન હોવા જોઈએ કે જેથી તેનું ભવિષ્ય બગડી જાય. શેઠના દીકરાનું નામ દિનેશ હતું, દિનેશ ધીમે ધીમે મટે છે. માટે થતાં એણે ૨૧ મિત્રોને સંગ કર્યો. એકવીસ મિત્રોમાં એક મિત્ર સારે હતે બાકી બધા દિનેશ જેવા રખડું ને બધા ફેલી ખાનારા હતા. દિનેશ એવા મિત્રોના સંગે ચઢીને મન ફાવે તેમ જ્યાં ને ત્યાં ભટકવા લાગ્યા. દારૂ પીવા લાગ્યો. માતા-પિતા કંઈ કહે તે સાંભળે નહિ. કમાવા જતો નથી. એનું આવું વર્તન જોઈને માતા-પિતાને ખૂબ દુઃખ થતું હતું. એટલે પાસે બેસાડીને હિત શિખામણ દેતાં. એનો એક સારો મિત્ર હતું તે ખૂબ ગરીબ પણ સંસ્કારી હતે. ઘણી વાર એ દિનેશને કહેતે. મિત્ર! તું આ ખાનદાન કુટુંબને છોકરે તને આ બધું ન શોભે. તારું અસદ્વર્તન છોડી દે, આ ખરાબ મિત્રોનો સંગ છેડી દે. તારા માતાપિતાને પણ કેટલું દુઃખ થાય છે! પણ દિનેશને કોઈની વાત ગળે ઉતરતી નથી, Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શારદા શિખર આ સમાચાર સાંભળીને નકર પાછે પિતાના શેઠને ત્યાં આવ્યો ને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યે એના કહેવા પ્રમાણે સાચી હકીકત સાંભળીને તેના પ્રત્યે શેઠને ખૂબ માન ઉપર્યું. તેને ખૂબ પ્રેમથી રાખે છે. તેણે પણ વિનય, સેવા અને નમ્રતા વડે આખા કુટુંબનું મન હરી લીધું. આ બાઈના પગલાં આ શેઠને ઘેર થયા ત્યારથી તેના ઘરમાં પાણીના પૂરની જેમ ધન આવવા લાગ્યું. એટલે શેઠને તેના પ્રત્યે ખૂબ પ્રેમ વળે. એ શેઠ-શેઠાણીની સાથે ઉપાશ્રયે દર્શન કરવા જવા લાગી. ઉપવાસ, આયંબીલ વિગેરે તપ પણ ખૂબ કરવા લાગી. સામાયિક-પ્રતિક્રમણ બધું દરરોજ કરે છે. નવતત્વનું જ્ઞાન મેળવ્યું. તે સાચી શ્ધ શીલવંતી શ્રાવિકા બની ગઈ. “ગરીબ બાલિકાએ શેઠને માટે કરેલી આકરી પ્રતિજ્ઞા :- એક દિવસ માણિભદ્ર શેઠ લમણે હાથ દઈને ચિંતાતુર બેઠેલા છે. શેઠને ઉદાસ બનેલા જોઈને પેલી છોકરી પૂછે છે પિતાજી! આજે તમે આટલા બધા ચિંતાતુર કેમ દેખાઓ છો ? ત્યારે શેઠે કહ્યું બેટા ! થોડા સમય પહેલાં મારા ઉપર રાજાએ ખુશ થઈને એક બગીચે ભેટ આપ્યો હતો. હું હંમેશ ત્યાં ફરવા માટે જાઉં છું. પણ કેણ જાણે કેમ આજે આ બગીચો એકદમ સૂકાઈ ગયા છે. પાનખર ઋતુની જેમ બગીચામાં ઝાડના ઠૂંઠા ઉભા છે. ઘણાં પ્રયત્નો કરવા છતાં બગીચે લીલે થતો નથી. જે રાજા જાણશે તો મને શું કરશે ? તેની ચિંતામાં ઘેરા છું. ત્યારે કુલધર પુત્રીએ કહ્યું. પિતાજી ! આપ ચિંતાના કરશે. હું મારા શીયળના પ્રભાવથી બગીચે લીલે બનાવીશ. જો નહિ થાય તો ચારે આહારનો ત્યાગ કરીશ. શેઠ કહે-બેટા ! તું આવી ભીષણ પ્રતિજ્ઞા ન કર. પિતાજી ! મારી પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. એમાં કંઈ ફેરફાર થાય નહિ. આપ ચિંતા છોડીને શાંતિથી સૂઈ જાઓ. શીયળના પ્રભાવથી ને અઠ્ઠમ તપની આરાધનાથી નવપલ્લવિત થયેલો બગીચ” શેઠને સૂવાડીને તે એક રૂમમાં જઈને અઠ્ઠમ તપ કરીને ધ્યાનમાં બેસી ગઈ. માનવી કૃતનિશ્ચયી બનીને કાર્યનો આરંભ કરે છે તો તેને અવશ્ય સફળતા મળે છે. ત્રણ દિવસ-રાત ધ્યાનમાં લીન રહી. ત્રીજા દિવસની રાત્રે શાસન દેવી પ્રગટ થઈને બેલી-હે પુત્રી ! જેના માટે તું કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર બનીને બેઠી છે, તેનું કારણ સાંભળ. કેઈ મિથ્યાદષ્ટિ દેવે આ બગીચાને સૂકવી નાંખ્યો ક છે પણ તે દેવ તારા શીયળના પ્રભાવથી ભાગી ગયા છે. ને પ્રાતઃકાળે બગીચે હતો તે નવપલ્લવિત બની જશે. આટલું કહીને શાસનદેવી અલેપ થઈ ગયા. તેણે ધ્યાન પાળી રાત્રી ધર્મારાધનામાં પસાર કરી. સવાર પડતાં માણીભદ્ર શેઠ બગીચામાં ગયા તો બગીચે પહેલાંની જેમ લીલાછમ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. અહા ! આ વેરાન વન બની ગયેલે બગીચે એકાએક નવપલ્લવિત કેવી રીતે બની ગયે? Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શારદા શિખર ત્યાં બીજી ક્ષણે શેઠને વિચાર થયે કે મારી પુત્રી પ્રતિજ્ઞા કરીને ધ્યાનમાં બેઠી છે. ત્રણ દિવસ પૂરા થયાં ને આજે ચોથો દિવસ છે. નકકી તેની પ્રતિજ્ઞા ફળી છે. ને તેના શીયળના પ્રભાવથી આ કાર્ય થયું છે ! શેઠે ઘેર આવીને કહ્યું–બેટા ! આજે તારી પ્રતિજ્ઞા ફળી. દેવ તૂટયા ને વન ખીલ્યા. હવે તું પારણું કર. ' દેવાનુપ્રિયે ! આ બાળા કેવી ગંભીર છે! શાસનદેવી તેને કહી ગયાં છતાં પિતાની જાતે શેઠને કહેવા ન ગઈ. આજે તો કોઈને આવું બને તો સામેથી કહેવા જાય. સવાર પડતાં બધે આ વાતની જાણ થઈ ગઈ ને બધા લોકો પરસ્પર કહેવા લાગ્યા. કે આ બાઈ કેટલી પવિત્ર છે! એના શીયળનો કેવો પ્રભાવ છે કે સૂકાઈ ગયેલે બગીચે લીલાછમ બની ગયે. ખરેખર આ બાઈ સાચી શ્રાવિકા છે, ખૂબ પવિત્ર છે. આનું નામ સ્મરણ કરવાથી પણ આપણું દુઃખ દૂર થઈ જાય ને પાપ પલાયન થઈ જાય. આ માણિભદ્ર શેઠને પણ ધન્ય છે કે તેમના ઘેર આવી ચિંતામણું રત્ન સમાન કન્યા રહે છે. સકલ સંઘ શેઠને ઘેર આવ્યા. કુલધર પુત્રીએ સાધુ–મહારાજને સુપાત્રદાન દીધું. સકલ સંઘને ભોજન કરાવ્યું. ત્યારબાદ તેણે પારણું કર્યું ને જિનશાસનનો જયજયકાર થયે. આવી પવિત્ર પુત્રી પિતાને ઘેર આવી છે તેની સેવા કરવાનો શેઠને લાભ મળે, ને પોતાને ત્યાં સંઘના પગલાં થયા તેથી શેઠને પણ ખૂબ આનંદ થયે, હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં-૨૧ અષાડ વદ ૧૪ ને રવીવાર તા-૨૫-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણના સાગર, શાસ્ત્રકાર, શાસનપતિ ભગવંતે જગતના જીવ અનંત કાળથી સંસાર ચકમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે બ્રમણ અટકાવવા માટે શાસ્ત્રની પ્રરૂપણ કરી ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં મલ્લીનાથ ભગવંતના જીવનનું વર્ણન આગળ આવશે. પણ અત્યારે મલ્લીનાથ ભગવાન પૂર્વે કોણ હતાં ને મલ્લીનાથ ભગવાન કેવી રીતે બન્યા તેનું વર્ણન ચાલે છે. મહાબલ રાજાને એક પુત્ર થશે. તેનું નામ બલભદ્રકુમાર રાખ્યું છે. હવે મહાબલ રાજાને છ મિત્રો હતા. તેમના નામ અચલ, પૂરણું, ધરણ, વસુ, ઐશ્રમણ અને અભિચંદ. આ નામના છ મિત્રો હતા. તે એવા જિગરજાન મિત્રો હતા કે Page #220 -------------------------------------------------------------------------- ________________ દારા શિખર ૨૧૫ એકબીજાને માટે પ્રાણ આપે તેવા હતા. આજના મિત્રો ખિસ્સા ભરેલા હોય તે મિત્ર અને ખિસ્સાં ખાલી થયાં કે હું કોણ ને તું કોણ? જાણે કાંઈ સગાઈ નથી. આવા મિત્રો આ જીવને સંસાર ચકમાં ભમાવે છે. તવજ્ઞ પુરૂએ આ સંસારને ચકડેળની ઉપમા આપી છે. સંસાર એક ચકડોળ છે” – ભગવંત કહે છે કે આ જીવાત્મા અનાદિ કાળથી સંસારમાં ચક્કર લગાવે છે. તમે પેલું ચકડેળ તે જોયું છે ને ? ઘણી જગ્યાએ ચકડોળ લઈને માણસો ઉભા હોય છે. નાના બાળકો પૈસા આપીને ચકડોળમાં બેસીને રાજી થાય છે. સ્થિર જમીન ઉપરથી તે અસ્થિર ચકડોળમાં બેસી ચક્કરમાં ભમવા માટે ગયે. છતાં પૈસા ખર્ચીને આનંદ માન્ય, પણ એ નાના અણસમજુ બાળકને શે, પણ માટે સમજુ માણસ પૈસા ખર્ચીને ચકડળના ચક્રાવામાં આનંદ માને તે શોભે નહિ. કેમ, બરાબર છે ને? હવે આ વાતને આપણે આત્મા સાથે ઘટાવીએ. આ જીવ સંસાર ચક્રના ચકડોળે ચઢયો છે. નાનું બાળક ચકડોળમાં બેસીને આનંદ માને હસે તેમ આ જીવ પણ નારકી-તિર્યંચ-દેવ અને મનુષ્ય એ ચારે બાજુની બેઠકોમાં બેસીને આનંદ માને છે. ચકડોળ એક કુતૂહલ હોવાથી બાળકને આનંદ આવે છે. તેમ આ જીવ પણ સંસારના ચકડોળમાં ચઢયો છે ને તેને તેમાં આનંદ આવે છે. પણ એક વાત ધ્યાનમાં રાખો કે બાળકને ચકડેનમાં બેઠા પછી ૧૫-૨૦ ચક્કર લગાવે એટલે તેને ચક્કર આવે છે. પણ આ જીવ તો બાળકથી પણ ચઢો. કારણકે અનંત કાળથી તે સંસાર રૂપી ચકડળમાં બેઠેલે છે. એણે ચતુર્ગતિના કેટલા ચક્કર લગાવ્યા છે છતાં એને ચક્કર ચઢતાં નથી. બંધુઓ ! ઘાણીએ જેકેલો ઘાંચીનો બળદ એકની એક જગ્યા ઉપર ગોળ ગોળ ફરે છે તો પણ તેને ચક્કર આવતાં નથી. પણ જે મનુષ્ય એ રીતે ફરે તો એને ચક્કર આવી જાય. તેનું કારણ શું? તે સમજાય છે ? તેનું કારણ એ છે કે આંખે પાટા બાંધેલા હોવાથી ઘાંચીના બળદને ચકકર નથી આવતા ને મનુષ્યની આંખે પાટા બાંધેલા હોતા નથી તેથી તેને ચકકર આવે છે. તેમ આ સંસાર ચકમાં ભમવાથી ચક્કર કેને આવે ? મનુષ્યને. પણ જ્યાં સુધી જીવ અજ્ઞાનથી અંધ છે, જ્ઞાનરૂપી નેત્ર ખુલ્યા નથી ત્યાં સુધી સંસાર ચકડળમાં ગમે તેટલું ભમે તે પણ તેને ચક્કર આવતા નથી. આ ચકરનું ભાન થવાનું સ્થાન એક મનુષ્યભવ છે. કારણ કે જ્ઞાન પામવાનું સ્થાન મનુષ્ય ભવ છે. મનુષ્ય ભવ સિવાય બીજા ભવમાં જન્મ થે તે માલિકની મજુરી કરવા જેવું છે. જેમ મજુર માણસ માલિકની મજુરી કરીને પેટ ભરે ને જિંદગી પૂરી થતાં ચાલતે થાય છે. અરે ! કૂતરા, બિલાડા, હાથી, ઘોડા, અને ઊંટ વિગેરેને જ્ઞાનરૂપી ચક્ષુ ખેલવાને અવસર મળવો મનુષ્યની અપેક્ષાએ બટર Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧: શારદા શિખર દુર્લભ છે. લાયકાત છે પણ તેને અનુરૂપ સંજોગા અત્યંત અલ્પ છે. કદાચ અહીંથી જ્ઞાન લઈ ને નારકી, તિયાઁચ કે દેવના ભવમાં ગયા ને ત્યાં કદાચ તેને ભવચક્રથી કંટાળા આવે તે પણ તે ચકડાળમાંથી ઉતરી શકાય નહિ. ચકડાળમાંથી નીચે ઉતરવું હાય તેા નીચેની બેઠકમાં બેઠેલા હાય તે ઉતરી શકે છે. તેમ આત્માના ગુણા જાણવા હાય, અવગુણોને દૂર કરી ગુણો મેળવવા હાય તેા તેની જોગવાઈ મનુષ્ય ભવ જેટલી ખીજે ક્યાંય મળતી નથી. દેવાનુપ્રિયો ! સ`સાર ચક્રમાં ભમીને જો તમને ચકકર આવતાં હાય, સંસાર ચક્રમાં ભમવાનો કંટાળો આવતા હોય ને આ ચકડાળમાંથી નીચે ઉતરવું... હાય તા આ અમૂલ્ય અવસર છે. તમે હમણાં સાંભળી ગયાં ને કે મનુષ્ય ભવ જેટલી ખીજે કયાંય જ્ઞાન પ્રાપ્ત કરવાની લાયકાત નથી. તમને તે! લાયકાત મળી છે. માનવના જન્મ મળ્યા, મહાવીરના ધમ મળ્યેા. આવેા સંચાગ નહિ આવે ફરીવાર (૨) સત્તાના સગ મળ્યા, ભકિતના રગ મળ્યા....આવા સચાગ... માનવના જન્મ છે. મુકિતનું બારણું,મહાવીરનાધમ છે મુકિતનુ પારણું, સુંદર આ દેહ મળ્યા, ગુરૂવરના સ્નેહ મન્યા...આવા સચાગ... મનુષ્ય ભવ, મહાવીરનો ધર્મ, સતાનો ચેાગ, આ બધા સાગ મળ્યા છે તે પ્રમાદ છોડીને આત્મસાધના કરી. બધા ભેગા થઈ ને વાતોના ગપાટા મારવા કરતાં આત્મસાધનાની વાતે કરે. સસારની અસારતા સમજો. મહાખલરાજા અને તેમના છ મિત્રોએ ભેગા થઈને નિય કર્યું કે આપણે બધાએ કાઈ પણ કાર્ય નાનું કે માટું, સંસારનું કે ધનુ કાઈ પણ કાર્ય કરીએ તે બધાએ સાથે કરવું, જો કાઈ સદ્ગુરૂ મળી જાય ને સંસાર અસાર લાગે ને દીક્ષા લઈ એ તે પણ સાથે લેવી. તેવા નિશ્ચય કર્યાં. તમે બધા અહીં આવીને બેઠાં છે તેમાંથી કંઈકના મિત્રો સાથે હશે. તેા આજે શું વિચાર કર્યાં ? મેલેા. આજે રવીવાર છે તે આપણે કયા ગાર્ડનમાં ફરવા જવું ? કયું પીકચર જોવા જવું કે કેને મળવા જવું એવા પોગ્રામ નકકી કર્યા હશે પણ કાઈ દિવસ એવા નિણ ય કર્યાં છે કે કે રજાના દિવસે આપણે કોઈ તપ કરવું. બધાએ ભેગા થઈને એક કલાક ધમની ચર્ચા કરવી. આવે પણ એક પોગ્રામ આત્મા માટે હાવા જોઈ એ. ખંધુએ તમે સંસારમાં સુખ માનીને સગાંવહાલાં પ્રત્યે મમત્વ જમાવીને એસી ગયા છે પણ યાદ રાખા આ સંસારની વૃત્તિએ ભયંકર ઝેરી સર્પ કરતાં છે. તે છે સપનું દર, પણ ઝેરી છે. મહાન પુરૂષોએ સંસારને એક ઉપમા આપી સર્પ અને સતુ ઝેર. હવે હું તમને પૂછું છું કે આ ત્રણમાંથી સારું કેણુ ? Page #222 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૦૯ ઝાંખી બંધુએ ! ઘણી વખત પતિ ખરામ રસ્તે ચઢી ગયા હાય પણ જો ઘરમાં પત્ની સુશીલ હાય તે પતિને સુધારે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમાં અધ્યયનમાં ઈષકાર રાજા અને કમલાવતી રાણીની વાત ચાલી છે. રાજાનો પુરેાહિત, તેની પત્ની અને તેમના બે પુત્રોએ રાજ્ય જેવા વૈભવ છોડીને દીક્ષા લીધી. એનું ધન રાજા પેાતાના રાજ્યમાં લાવે છે. ગાડી ને ગાડીઓ ભરીને ધન આવે છે. એમ કહે છે કે એ ગાડીઓના આવવાથી એટલી બધી ધૂળ ઉડતી હતી કે દિશાએ દેખાવા લાગી. તે વિચાર કરેા. એ કેટલુ' ધન હશે ? કમલાવતી રાણી દાસીને પૂછે છે આપણી નગરીમાં આજે શુ છે ? આટલી બધી ધૂળ કેમ ઉડે છે? ત્યારે દાસીએ કહ્યું મહારાણી ! આપણા માનનીય પુરાહિત, એની પત્ની, અને બે પુત્રોએ દીક્ષા લીધી. તેવુ ત્યજેલું ધન ગાડીઓ ભરીને રાજા ભંડારમાં લાવે છે. આ સાંભળીને કમલાવતી રાણીનું લેાહી ઉકળી ગયું ને તરત રાજા પાસે જઈને કડક શબ્દોમાં કહી દીધું કે ‘રિદ્ધિસિરાય' ગયાતા વા ” હું મહારાજા ! એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી આવી ઋધ્ધિ છેડીને ગયા તે તમે રાજ્યના ભંડારમાં લાવે છે. તે શુ એ બધું સાથે લઈ જવાના છે ? જ્યારે કે ત્યારે મરશે ત્યારે કંઈ સાથે નહિ આવે. તે સમયે એક ધમ તમારી સાથે આવશે. આ વાત ઘણી લાંખી છે. કમલાવ’તી રાણીના શબ્દો સાંભળીને રાજાને વૈરાગ્ય આવી ગયા. રાજા અને રાણી બંનેએ દીક્ષા લીધી. ટૂંકમાં મારે તે તમને એ વાત કહેવી હતી કે પત્ની સારી હાય તે પતિને સુધારે છે. દિનેશના વનથી માતાપિતાને લાગેલા આઘાત :- દિનેશની પત્ની પણ તેના જેવી હતી. એસા ને તેસા ભેગા થયા. કાણુ કેને સુધારે ? દિનેશ દિવસે દિવસે વધુ બગડવા લાગ્યા. એના માતા-પિતા તો દીકરાની ખળતરા લઈ ને પરલેાકવાસી બની ગયા. બાપના પૈસે તાગડધીન્ના કરવા લાગ્યેા. વીસ મિત્રો સાથે ક્રે છે. જે સારા હતા તે ખસી ગયા. રખડેલ ટાળુ રહ્યું. જે મિત્ર સાથે। હતો તે ખૂબ કંગાલ હતો. તેની માતા ખૂબ બિમાર પડી. ઘરમાં રાટીના સાંસા છે. નોકરી કયાંય મળતી નથી. દિનેશ પાસે નાકરીની માંગણી’ -- તે દિનેશ પાસે આવીને કહે છે હું મિત્ર ! તું ખૂબ સુખી છે. ફલાણા મીલમાલિક સાથે તમારે ઘર જેવા સમધ છે ને મારી આ દશા છે. તું એ મીલમાલિક ઉપર એક ચિઠ્ઠી લખી આપ તો મને નોકરી રાખે. છેવટે કાંઈ નહિ તો મને મીલના પટ્ટાવાળા તરીકે રાખશે તો પણ રહેવા તૈયાર છું. આટલુ કહેતા તેની આંખમાં ચેાધાર આંસુ વહેવા લાગ્યા. પણ પૈસાના મદમાં છકેલે દિનેશ તેના સામું જોતો નથી. દારૂના નશા કરતાં પણ ધનનો २७ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શારદા શિખર નશે ભયંકર છે. આજે નોકરી મેળવવામાં પણ લાગવગની જરૂર પડે છે. કેઈનો હાથ પકડનાર હોય તેનું કામ જલદી થાય છે. આવા ગરીબનો કેઈ હાથ ઝાલનાર નથી તેથી તે રખડે છે. ગરીબ માણસ શ્રીમંતની પાસે કંઈક આશાથી જાય, પિતાના કાળજાને કંપાવતી કરૂણ કહાની કહે તો પણ સાંભળે નહિ. કદાચ સાંભળે તો બે ગાળે સંભળાવી દે પણ બે રૂપિયા ન આપે. આજે સમાજમાં આવી પરિસ્થિતિ છે. શ્રીમતને કે ધનને નશા હોય છે - ગરીબાઈ તણખલાં કરતાં પણ હલકી છે. પેલે ગરીબ મિત્ર ખૂબ કરગર્યો ત્યારે કહ્યું. જા. મહિના પછી આવજે. ત્યારે એની પત્ની કહેવા લાગી કે આવા ભિખારાને જ્યાં સુધી બારણે બાંધશો ? કહી દે ને કે બે મહિના પછી આવજે. દેવીને નચાવ્ય દેવ નાચે ને કહી દીધું કે જા, બે મહિના પછી આવજે. એને કયાંથી ખબર હોય કે આની ગરીબાઈ કેવી છે ! બે મહિનાને બદલે બે દિવસ કાઢવા પણ મુશ્કેલ છે. આ મિત્ર એને પહેલાં ખૂબ શિખામણ આપતા હતા. તેથી દિનેશને આંખના કણાની જેમ ખૂંચતો હતો. કર્મોદયે તે ગરીબ કયાંય નોકરી ન મળી એટલે પાછે દિનેશ પાસે આવ્યું ને પિતાની સ્થિતિનો ખ્યાલ આવે. પણ દિનેશ ચિઠ્ઠી લખી દેતા નથી. બે મહિના પૂરા થયા ત્યાં સુધીમાં પાંચ આંટા ખાધા ત્યારે દિનેશે પિતાના સબંધી મિલમાલિક ઉપર ચિઠ્ઠી લખી આપી કે આ મારે મિત્ર છે. તે ખૂબ ગરીબ છે. એને આપની મીલમાં સારી નોકરી આપજે. ચિઠ્ઠી લઈને ગરીબ મિત્ર મિલમાલિક પાસે આવ્યો. તેને ચિઠ્ઠી આપી. પણ સામું ન જોયું. ખૂબ કરગર્યો. ત્યારે કહે છે આજે મને ટાઈમ નથી. કાલે આવજે. એમ કરતાં એણે પણ સાત આંટા ખવડાવ્યા. પછી દિનેશની ચિઠ્ઠી વાંચી અને એ મિલમાલિકના દિલમાં ભગવાન વસ્યા ને પેલા ગરીબ મિત્રને કરી રાખે. એ તે રાજી રાજી થઈ ગયે. સામાન્ય નોકરી આપી પણ આ છોકરે તનતોડીને કામ કરવા લાગ્યા. એનું કામ જોઈને શેઠની આંખ ખુલી ગઈ કે અહ! આ છોકરે કેટલું કામ કરે છે ! એની ઈમાનદારી અને મહેનત જોઈને શેઠ ખુશ થયા ને તેને ઉંચા સ્ટેટ ઉપર લઈ ગયા. ધીમે ધીમે કરતાં શેઠે એને મિલનો મુખ્ય મેનેજર બનાવ્યું. એ છોકરાએ એવું કામ કર્યું કે શેઠનું મન જીતી લીધું. એ શેઠને ખૂબ વહાલે થઈ પડે.. વિનય એ શત્રને વશ કરવાનું વશીકરણ છે" -બંધુઓ ! કોઈ પણ વ્યકિતનું દિલ જીતવા માટે વિનય એ વશીકરણ છે. આ ગરીબ માણસે વિનયના વશીકરણથી શેઠનું દિલ જીતી લીધું. સાત વર્ષમાં શેઠે તેને પોતાની મિલમાં ભાગીદાર બનાવ્યો. એને રહેવા માટે બંગલે, મેટર બધું વસાવી દીધું. એક સારી કન્યા સાથે એના લગ્ન પણ થઈ ગયા, એના પુણ્યનો સિતારો ચમક્યો અને પેલા શ્રીમંત Page #224 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૧૧ દિનેશને ઘેર તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ. પાસે રાતી પાઈન રહી એટલે પેલા ફાલી ખાનારા મિત્રાએ તેની ભાઈબંધી છેાડી દીધી. જેમ ગેાળના રવામાં મકાડા આવે છે ને બધા ગોળ ખાઈ જાય છે છેવટે ખાલી ખારદાન પડયુ રહે છે. તેમ પેલા સ્વાથી મિત્રાએ પણ જ્યાં સુધી તેની પાસે ધન હતું ત્યાં સુધી મહેાખ્ખત રાખીને તેને ફાલી ખાધા. પૈસા ગયા એટલે મહાખ્ખત છેડી દીધી. દિનેશનો બંગલા વેચાઈ ગયા. પત્નીના દાગીના ને કપડાં પણ વેચાઈ ગયા. એટલે માજીમાં ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા. ત્રણ ત્રણ દિવસ થઈ ગયા પણ રેાટીનો ટુકડો મળતા નથી. ત્યારે તેની પત્ની કહે છે સ્વામીનાથ ! આપના આટલા બધા મિત્રો છે તેની પાસે જાએ ને! દિનેશ કહે છે એ બધા સ્વાનાં સગાં છે. પૈસે હતા ત્યાં સુધી આવ્યા. હવે સામું જોવા પણુ આવતા નથી. હવે તે આપણે! સાચા સિવાય ખીજું કાઈ આપણું નથી. માણસ દારૂ પીવે નશામાં ગમે તેમ ખેાલી નાંખે છે પણ નશે! ઉતરે એટલે પસ્તાય છે. તેમ દિનેશને ધનને નશે। ઉતરી ગયા. હવે એને ભગવાન યાદ આવ્યા. માણસને સુખમાં ભગવાન સાંભળતાં નથી. “સુખમાં સાંભળે સાની અને દુઃખમાં સાંભળે રામ” એવી દશા છે. હવે દિનેશ શુ કહે છે. સગો ભગવાન છે. ભગવાન ત્યારે તેને ભાન નથી રહેતું. હું ભગવાન ! આ સસારમાં સૌ મતલખનાં સગાં છે. તારા સિવાય હવે આ દુનિયામાં કાઈ મારા હાથ પકડે તેમ નથી. એમ પ્રભુને પ્રાર્થના કરતાં અને માણસે ઝુ'પડીનું બારણું બંધ કરીને છાતીફાટ રૂદન કરે છે. ખરાખર તે સમયે દિનેશનો મિત્ર ગાડી લઈને પાતાને ઘેર જતા હતા. તેના મનમાં વિચાર થયા કે લાવ, આજે દિનેશને મળતા જાઉ. આજે હું આટલા ઉંચા હાદ્દે આળ્યેા હાઉ તા તેનો પ્રતાપ છે. તે દિનેશના મંગલે ગયા તા ત્યાં ખીજા માણસા હતાં. તેમને પૂછ્યું કે દિનેશભાઈ કયાં ગયા ? તે કહે એમના ઘરબાર બધું વેચાઈ ગયુ છે. તેએ આ ઝુપડીમાં રહે છે. અરે ભગવાન ! મિત્રની આ દશા ! તે આ શું કર્યુ? :- દિનેશના મિત્રને લાગી આવ્યું. અહા ! મારા ઉપકારીની આ દશા ! ઝુંપડીના દ્વાર પાસે આવ્યે તા અંદરથી કરૂણ પાંત સંભળાયા. તેણે ખારણુ* ખખડાળ્યુ. તીરાડમાંથી જોયુ તે મિત્રને જોચા. ખારણું ખોલ્યુ, મિત્ર અંદર ગયા, એને જોઇને દિનેશ જેમ નાનુ બાળક માતાને વળગી પડે તેમ વળગી પડયે ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા ને ખેલ્યામિત્ર ! તું મારા સાચા હિતસ્ત્રી છે. તે મને ઘણી હિતશિખામણ આપી પણ પૈસાના મદમાં છકી ગયેલા એવા મને તારી હિતશિખામણુ તે વખતે કડવી લાગી. તું પણ આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. પણ હવે મને તારી હિતશિખામણ યાદ આવે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શારદા શિખર છે. તું જ મારે સારો મિત્ર છે કે દુઃખ વખતે દોડીને આવ્યું. પિલ વીસ મિત્રો તો મંકેડા જેવા હતા. પૈસા રૂપી ગોળ હતું ત્યાં સુધી આવ્યા. ને મને ફેલી ખાધો. હવે તે હું તેને ઘેર જાઉં પણ પીઠ કરીને ઉભા રહે છે. “મિત્રની પ્રમાણિકતા” – દિનેશે મિત્રના ખોળામાં માથું મૂકીને ખૂબ રડી લીધું. તેને બેઠે કરીને મિત્રે કહ્યું. જે દિનેશ! હવે તારે આ ઝુંપડીમાં રહેવાનું નથી. આ ઝુંપડી બંધ કરીને મારે ઘેર ચાલે. મારે બંગલે, મેટર, ધન જે કંઈ મારી પાસે છે તે બધું તમારું છે. મારું કંઈ નથી. આ બધું તારા પ્રતાપે છે. દિનેશ મનમાં સમજે છે કે મેં તેને કેટલે હેરાન કર્યો હતો છતાં કેટલી ઉદારતા છે! બધા મિત્રોએ તો મને ફેલી ખાધો ને આણે તો મારી પાસેથી કંઈ લીધું નથી છતાં આવી ઉદારતા ! દિનેશનો મિત્ર બંનેને પિતાને ઘેર લઈ ગયો. ને તેમને ખૂબ પ્રેમથી રાખવા લાગે ને વારંવાર કહેતો દિનેશ! આ બધું તમારું છે. મારું કાંઈ નથી છેવટે દિનેશ પણ તેના ભેગે રહીને ખૂબ કમાયે ને પોતાની જે સ્થિતિ હતી તેવી પુનઃ પાછી આવી ગઈ. પણ હવે એની આંખ ખુલી ગઈ છે. કુસંગ છેડીને સજ્જનનો સંગ કર્યો તો જીવન સુધરી ગયું. બંધુઓ ! મિત્ર કરે તો આવા કરજે કે દુઃખના સમયે કામ આવે. મહાબલ રાજાને છે મિત્રો હતા. તેમણે નિર્ણય કર્યો કે આપણે બધાએ દરેક કાર્ય સાથે કરવું. એમ એક બીજાને વચન આપ્યું, હવે ત્યાં કોણ પધારશે તેના ભાવ અવસરે. મુનિ શ્રી વિધપ્રભાને પૂર્વભવ કહી રહ્યા છે” – વિદ્યુતપ્રભારાણ મુનિરાજ પાસેથી પોતાના પૂર્વભવનું વૃત્તાંત એક ચિત્તે સાંભળે છે. રાજા અને બીજા લેકે પણ સાંભળે છે. તે છોકરી ફરતી ફરતી માણિભદ્ર શેઠની દુકાને આવી ત્યારે શેઠે તેને પૂછ્યું હે બાઈ ! તું કોણ છે ? એકલી કેમ ફરે છે? ત્યારે તેણે કહ્યું છે પિતાજી ! ચંપાનગરીમાં કુલધર નામના શેઠ રહે છે. તેમની હું પુત્રી છું. હું પરણી તે જ દિવસે મારા પતિ સાથે ચંડ દેશ જવા માટે નીકળી પણ હું રસ્તામાં કઈ પણ રીતે સાર્થથી છૂટી પડી ગઈ છું. અને ફરતી ફરતી મારા પતિને શોધતી અહીં આવી છું. ત્યારે શેઠે મધુર શબ્દથી કહ્યું. બેટા ! તું કઈ જાતની ચિંતા ના કરીશ. સુખેથી મારા ઘેર રહે. એટલે તે માણિભદ્ર શેઠને ઘેર સુખપૂર્વક રહેવા લાગી. સાર્થની શોધ કરાવવા શેઠે ચારે બાજુ માણસે મોકલ્યા પણ સાથેનો પત્તો પડે નહિ, ત્યારે શેઠે એક નોકરને ચંપાપુરીમાં કુલધર શેડને ત્યાં મેકલ્ય. નોકરે ત્યાં જઈને કુલધર શેઠને પૂછયું. શેઠજીતમારે કેટલી પુત્રીઓ છે? તેમાં કેટલી પરણેલી છે ને કુંવારી કેટલી છે? ત્યારે કુલધર શેઠે પણ નોકરને પૂછયું કે તું કયાંથી ને શા માટે અહીં આવ્યું છે ? નોકરે સર્વ હકીકત કહી ત્યારે શેઠે કહ્યું મારે આઠ પુત્રીઓ છે. તેમાં સાત તે આ નગરમાં પરણાવી છે ને એક પુત્રી તેના પતિ સાથે ચીડ દેશમાં ગઈ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સર્ષ, સર્પનું દર કે સર્પનું ઝેર. બાલે શું સારું ! તમે નહિ લે તે હું કહું. ત્રણમાંથી એક પણ સારું નથી. કારણકે એ ત્રણમાંથી એક પણ જગ્યા એવી નથી કે ત્યાં તમે નિર્ભયપણે રહી શકે. તમને કઈ કહે કે સર્પના દર પાસે જઈને સૂઈ જા તે સૂવા તૈયાર થશે? (તામાંથી અવાજ : એક પણ વ્યકિત ત્યાં સૂવા તૈયાર નહિ થાય.) કેમ ? શા માટે ? તમે સમજે છે કે જ્યાં સર્પનો રાફડો છે ત્યાં ભય છે. કયારે સાપ બહાર નીકળે ને ડંખ મારી જાય તે ખબર ન પડે. માટે ત્યાં કઈ સૂવા તૈયાર નથી. કેઈ કહે સર્પની દાઢ કાઢી લાવે છે તે કાઢવા પણ કઈ તૈયાર નથી. અને સહેજ ખસખસના દાણા જેટલું ઝેર આપીને કેાઈ કહે કે આટલું ઝેર ખાઈ જાઓ. કંઈ વાં નહિ આવે, તે તે ખાવા પણ કઈ તૈયાર નથી. કારણ કે સર્પના રાફડા પાસે નિશ્ચિત બનીને સૂવું, સર્પની દાઢમાં હાથ નાંખવે ને ઝેર ખાવું એ ત્રણે વિષમ કાર્ય છે. સર્પના રાફડા પાસે સૂવા જઈએ ને સર્પ કરડે તે? સર્પ કરડે તે શું થાય? સર્પનું ઝેર ચઢે. એ ઝેર ઉતારનાર કેઈ મળી જાય તે માણસ જીવી જાય ને ઝેર ઉતારનાર ન મળે તે માણસ મરી જાય. હું તમને પૂછું છું કે સર્પ કરડે ને માણસ મરી જાય તે તેના કેટલા ભવ બગડે ? આ એક જ ને? તમે પણ કહે છે ને કે દાળ અગર શાક બગડે તે દિવસ બગડે. અથાણું બગડે તે વર્ષ બગડે ને પત્ની બગડે તો શું બગડે ? બેલે. જિંદગી બગડે. સાપ કરડે તો જિંદગી જાય. જ્ઞાની કહે છે હે જીવ ! જો તું સમજે તે સર્પના રાફડા સમાન આ સંસાર છે, ધન દેલત અને કુટુંબ પરિવારમાં આસકિત રાખવી તે સર્પના ઝેર સમાન છે. બંધુઓ ! આજે તમે સાપથી ડરે છે. અરે, દર પાસે જતાં પણ ભય લાગે છે. કારણ કે તમને ખબર છે કે સાપ ઝેરી છે. કરડે તે મરી જવાય. પણ તમે જરૂર એટલું સમજી લેજે કે સાપ તો આ એક ભવ મારનાર છે જ્યારે સંસારમાં રહેલા ધનાદિ પદાર્થોની મમતા તો ભભવ મારનારી છે. તમને સર્પનો ડર લાગે છે પણ પાપથી ડરે. જે માણસ સંસાર રાફડો છે એવું માને તે ક્ષણે ક્ષણે પાપથી ભયભીત રહે. પણ હજુ તમને સંસાર સર્પના રાફડા જેવું લાગ્યું નથી એટલે નિર્ભયતાપૂર્વક આનંદ કરે છે. પણ જે સંસાર સર્પને રાફડે છે એ વાત તમારા હૈયામાં બરાબર ઉતરી જાય તે તેને સંસારને ભૌતિક આનંદ એ સરી જાય ને પાપ કરતાં ભયભીત રહે. કારણ કે સંસાર એ સપને રાફડે છે એવું જેને સમજાય છે તેને એટલે તે જરૂર વિવેક હોય છે કે પાપના ફળ કડવા છે. એ પાપના કડવાં ફળ ભોગવવા માટે નરક-તિર્યંચ ગતિમાં જવું પડશે. ત્યાં નારકીનું ઓછામાં ઓછું આયુષ્ય દશ હજાર વર્ષનું અને વધુમાં વધુ તેત્રીશ સાગરોપમનું છે. ૨૮ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શારદા શિખર અહીં કરેલી ભૂલનું પરિણામ ત્યાં આટલે લાંબા સમય ભેગવવું પડશે. આવું જે સમજે તે પાપથી ક્ષણે ક્ષણે ડરતે રહે. સાપના ડંખ કરતાં પણ પાપને ડંખ તેને વધુ સાલે છે. પણ મેહમાં પડેલા આત્માને આવી સમજણ આવવી મુશ્કેલ છે. એની સ્થિતિ એક નાના બાળક જેવી છે. બાળકને સારા ખેટાનું ભાન નથી તેમ મેહમાં પડેલા આત્માને પણ સારાસારનું ભાન નથી. જેમ કેઈ નાના બાળકને એની માતા સ્નાન કરાવી, ઈબંધ કપડાં પહેરાવીને બહાર મોકલે પણ જ્યાં રેતી દેખે ત્યાં બાળક રમવા લાગી જશે. કારણ કે એને ભાન નથી કે મારી માતાએ મને હમણાં નવરાવ્યો ને સારા કપડાં પહેરાવ્યા છે. તે આ રીતે રમવાથી મારા કપડા ખરાબ થશે. એટલે એ તે રેતીમાં રમે ને રેતીમાં આળોટે છે. એને રમવાની એવી મઝા આવી જાય છે ત્યારે એના માતા-પિતા બધાને ભૂલી જાય છે. ભૂખ-તરસનું પણ ભાન રહેતું નથી, જમવાને સમય થાય એટલે એની માતા બૂમ પાડે કે બેટા ! ચાલ, હવે જમી લે. પણ એને રમવામાં એ આનંદ આવી ગયું છે કે મા-બાપ, ખાવું-પીવું બધું ભૂલી ગયો છે, પણ મારા ભગવાન મહાવીરની પેઢીના મેમ્બરે ઘર છોડીને ધર્મસ્થાનકમાં વીતરાગવાણી સાંભળવા આવે છે એટલે સમય પણ સંસારને ભૂલતાં નથી. સંસારને ભેગો લેતાં આવે છે. પણ તમારા સંસારના કાર્યમાં ધર્મને ભેગે લઈ જતાં નથી. પેલે બાળક બધું ભૂલીને રમતમાં મસ્ત બને છે તેમ જ તમે અહીં બેસો તેટલી વાર પણ જે સંસારને ભૂલીને વીતરાગવાણીમાં મસ્ત બનશે તે હું માનું છું કે તમને મુકિત મળ્યા વિના નહિ રહે. પણ તમારા હૈયાથી સંસાર કયાં છૂટે છે! કદાચ બહુ થશે તે સંસારને સાચવીને ધર્મ કરશે પણ સંસારથી છૂટવાનું મન થતું નથી, સંસારના કુંડાળામાં સંડોવાયેલા રહેશે ત્યાં સુધી મુકિત ઘણી દૂર છે. સાપણ બચ્ચાને જન્મ આપે છે ત્યારે કુંડાળું કરે છે. ને બચ્ચાંને ખાઈ જાય છે. પણ જે બચ્ચે કુંડાળામાંથી છટકીને બહાર નીકળી જાય છે તે બચી જાય છે. તેમ સંસારના કુંડાળામાંથી આત્માને બચાવવું હોય તે મોહ-માયા ને મમતાનું કુંડાળું તોડીને બહાર નીકળી જાઓ. સંતે તમને પિોકારી પોકારીને કહે છે કે મેહ-માયા-મમતા અને ઈર્ષારૂપી સાપણીઓ આત્માના જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-ક્ષમા દયા આદિ ગુણેને ખાઈ જાય છે. તેનાથી બચવું હોય તે છલાંગ મારીને બહાર નીકળે. પણ એ વાત બરાબર સમજાય તે નીકળાય ને ! હા, તમને ધર્મ કરે ગમે છે પણ કે ? જેમ સાપણ કુંડાળામાં ઈંડા મૂકે ને કુંડાળામાં રાખે. છેવટે તેને ખાઈ જાય છે તે રીતે સંસારની વાસના, ક્રોધાદિ કષા આત્માના ગુણેને ખાઈ જાય છે. છતાં સંસારના કુંડાળામાં રહીને માતા-પિતા, પત્ની, પુત્ર-મિત્ર બધાને Page #228 -------------------------------------------------------------------------- ________________ શિખર ૨૧૯ શારદા સાચવીને ધમ થાય તેા કરવા છે. સંસારની મમતા ડીને ધર્મ કરવા ગમતા નથી. મારુ રાખીને જે થાય તે સાચું પણ મેં જે મારું માન્યું. તેમાં સ્હેજ પણ વાંધે આવવા જોઈ એ નહિ. આ જીવાની દશા છે પછી કલ્યાણ ક્યાંથી થાય ? આ દશા જોઈ ને મને તે તમારી દયા આવે છે કે અહીં તેા તમારું પુણ્ય છે એટલે લીલા લહેર કરા છે. પાપ માંધા પણ હરખાવ છે. પરભવમાં તમારુ શું થશે ? તમારે કેટલુ જોઈએ છે! એક જીવને થાડુ મળે તે ખસ છે. પણ આ કુટુંબ-પરિવાર માટે દગા-પ્રપંચ કરતાં જીવ પાછા પડતા નથી. અનીતિ, અન્યાય, દગાપ્રપોંચ કરીને કના બંધન કર્યાં તે ભાગવવા ઘરના માણસા નહિ આવે. કનું કરજ તા કરનારને ચૂકવવુ પડશે. કરેલા કર્મો ભોગવ્યા વિના કરજમાંથી મુકત ખનાતુ નથી. ત્યાં કોઈની સામે દીનતા ખતાવવાથી કે પ્રાર્થના કરવાથી કામ ચાલતું નથી. કરેલા કર્મો ભોગવ્યા પછી તેના કરજમાંથી જીવ મુકત બની શકે છે. અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે. એક મોટો પ્રતિષ્ઠિત શ્રીમંત વહેપારી હતા. રાજા પાસે તેનુ ખૂબ માન હતું. એક વખત એના વહેપારમાં માટા ધકકા લાગ્યા. પેઢીએમાં મેાટી ખાટ આવી ગઈ. માથે કરજ વધી ગયું. લેણદારા પૈસા માટે માથું ખાવા લાગ્યા. ત્યારે શેઠ ખૂબ ગભરાઈ ગયા. રડતા રડતા રાજા પાસે આવીને કહેવા લાગ્યા સાહેબ ! મારી આ પરિસ્થિતિ છે. હું મૂંઝાઈ ગયા છું. આપ મને અમુક રકમ આપે તે હું લેણદારાને ચૂકવી દઉં. ને પછી હું કમાઈશ ત્યારે તમને તમારી રકમ પાછી આપી દઈશ. રાજાને શેઠ પ્રત્યે ખૂબ માન હતુ. શેઠ ઉપર દયા આવી, અહા ! આવા માટા આ વહેપારીને તેની આ પરિસ્થિતિ! મારે તેને મદદ કરવી જોઈ એ. રાજા કહે છે. શેઠ ! તમે ચિંતા ન કરો. હું આ મારા ભંડારીને હુકમ કરુ છું. એ મારા ભંડાર ખોલી દેશે. તમારે તેમાંથી જેટલી જરૂર હોય તેટલું ધન લઈ જાએ. ને સમય આવે ત્યારે પાછું' ભરી જજો. આ વહેપારીને રાજાના ભડાર પાસે લઈ ગયા. ભંડારીએ ભંડાર ખોલ્યેા. રાજાના ભંડાર જોઈ ને વહેપારીની આંખ ફાટી. આહાહા.... આટલું બધુ ધન! હીરા-માણેક-માતી શુ લઉં ને શું ન લઉં ? આજે તે મારા ઉપર રાજા રીઝયા છે તા શા માટે દાવ જતા કરુ...! આવી તક ફરીફરીને નહિ મળે. આ હતા વાણીયા. વાણીયાભાઈ લાલે લલચાયા. ઘણી મૂલ્યવાન ચીજો ભંડારમાંથી ઉપાડી. લઈ ને રાજાને બતાવ્યુ. રાજાએ પૂછ્યું. કે તમારે આટલા બધા ધનની જરૂર છે ? વહેપારી કહે, હા. રાજા કહે ભલે લઈ જાઓ. વાણીયાભાઈ ઘણું ધન લઈને રાજાના મહેલમાંથી બહાર નીકળ્યા તેનું મન પલ્ટાયું. તે વિચાર કરવા લાગ્યા કે આટલું બધું ધન હું જીવીશ ત્યાં સુધી ખાઈશ, લીલા લહેર કરીશ તે પણ ખૂટશે નહિ. ને લેણુદારાને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શારદા શિખર આપી દઈશ તો હું ભિખારી ખની જઈશ ને કમાવાની ચિંતા રહેશે. રાજાને પાછું આપવા જવું નથી ને લેણુંદારેને દેવુ' નથી. કદાચ હું મરી જઈશ તા મારે કઈ છોકરા નથી કે રાજા તેની પાસે માંગી શકે! માટે હું આ ગામ છેડીને બહારગામ ચાલ્યા જાઉં તે લેણદારાને કે રાજાને કાઈને મારે આપવાની ચિંતા નહિ. કમાવાની એંઝટ નહિ. શાંતિથી નિરાંતે ખાઈ-પીને મઝા કરીશ. અંધુએ ! વિચાર કરે. ધન માણસને કેવી અધમવૃત્તિ કરાવે છે ! પેલા વહેપારી તે ધન લઈને પાતાનું ગામ છેડી પરગામ જવા રવાના થયેા. ઘણું ચાલ્યે. ચાલતાં ચાલતાં ખૂબ થાકી ગયા. એક ગામ આવ્યું. ગામના પાદરમાં એક ગરીબ ખેડૂતનું ઝુંપડા જેવું ઘર હતું. ત્યાં આવીને ખેડૂતને પૂછયું ભાઈ ! હું ખૂબ થાકી ગયા છું. મને આજની રાત તમારે ત્યાં રહેવા દેશે ? ત્યારે ખેડૂત કહે છે ભાઈ ! અમે આઠ માણસ છીએ. ઘર નાનું છે. ઘરમાં સૂવાની જગ્યા નથી. ત્યારે વણિકે કહ્યું ભાઈ ! મને ગરમી ખૂખ લાગે છે. એક ખાટલી આપશે। તે બહાર સૂઈ જઈશ. વણિકભાઈ ખૂબ હાંશિયાર હતા. પેાતાને ઘરમાં સૂવું ન હતું. જો ઘરમાં સૂવે તે કોઈ એની મિલ્કત જોઈ જાય ને દાનત બગડે. તેના કરતાં બહાર સૂઈ જવું સારું. બહાર સૂઈશ ને રાત્રે જાગતા રહીશ. પછી મારું ધન કાણુ લઈ જનાર છે ? બળદોની વાતથી શેઠના જીવનનુ પરિવન : જ્યાં મમતા છે, માયા છે ત્યાં ભય છે. તમારા ખિસ્સામાં પૈસા હોય તેા હાથ વારંવાર ક્યાં જાય ? વારંવાર જોયા કરો કે ખિસ્સું કપાયું તેા નથી ને ? ખિસ્સુ કપાઈ જાય તેા હૈયે હાથ પડી જાય. પાસે જોખમ હાય તેા ઉંઘ પણ ઉડી જાય છે, પેલા વહેપારીને એક ખેડૂતે એક ખાટલી ને ગેાદડી આપીને જ્યાં પેાતાના ખળા ખાંધ્યા હતાં ત્યાં સૂવાનું કહ્યું, એટલે એ તેા ખાટલી ઢાળીને સૂતા. પણ ઉંઘ આવતી નથી. મેાડી રાત્રે પેલા એ બળદો એક બીજા સાથે તેમની ભાષામાં વાતા કરવા લાગ્યા. આ વહેપારી હાંશિયાર હતા. પશુની ભાષા પણ એ સમજતા હતા. એટલે એ ખળદો વચ્ચે થતી વાતચીત કાન દઈને સાંભળવા લાગ્યા. પહેલે ખળદ ખીજા ખળદને કહેવા લાગ્યે ભાઈ ! મારા માથે આ ખેડૂતનુ પૂર્વ ભવન' દેણું ઘણું હતું. તે આ ભવમાં મેં એની જિંદગીભર સેવા કરી. હવે મારુ કરજ ચૂકવાઈ ગયું છે એટલે સૂદય થતાં પહેલાં હું આ માલિકના કરજમાંથી મુક્ત થઈને અળદના પરાધીન અવતારથી મુકત થઈશ. પૂર્વભવમાં મેં ઘણા પાપ કર્યો જેથી આ તિ ચના અવતાર મળ્યા. પાપ કરતાં જીવે પાછું વાળીને જોયુ નથી. આમ કહેતાં કહેતાં ખળદની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. ત્યારે ખીને ખળદ પૂછે છે ભાઈ ! તેં પૂર્વભવમાં શું પાપ કર્યાં ? ત્યારે કહે છે હું ગત Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ શારદા શિખર જન્મમાં મનુષ્ય હતે. અનાજને મેટે વહેપારી હતા. વહેપાર કરવામાં મેં કૂડકપટ કરવામાં બાકી રાખી નથી. સારા અનાજ બતાવીને સડેલા અનાજ દેતે હતે. ખોટા તેલ ને ખોટાં માપ રાખતે. ગરીબને છેતરતાં પાછો પડયો નથી. કેઈ ગરીબ માણસ ભૂખ્યા તરસ્ય અનાજ માટે મારી દુકાને આવીને કરગરે તે પણ મૂઠી અનાજ દીધું નહિ, આ ખેડૂતે મારા ઘેર પૈસા વ્યાજે મૂક્યા તે મેં તેને પાછા ન આપ્યા. એટલે મારા માથે તેનું ઋણ રહી ગયું. તે ચૂકવવા માટે મારે તેને ઘેર બળદ બનીને આવવું પડયું ને આખી જિંદગી ભૂખતરસ વેઠીને તેનું કામ કરવું પડયું. તિર્યંચે પરાધીન છે. તેને ભૂખ લાગે ત્યારે ઘઉંના ખળામાં હોય છતાં મુખે છીંકલી બાંધી હોય એટલે ખાઈ ન શકે. પાણીની તરસ લાગે પણ માલિક ન પીવડાવે ત્યાં સુધી ક્યાંથી પી શકે ? પેલે બળદ કહે છે મેં પાપ કરતાં પાછું વાળીને જોયું નથી તેથી આ બળદને અવતાર મળે છે. બળદ પિતાની દર્દભરી કહાણી પિતાના સાથી બળદને કહે છે. ભાઈ ! મેં મારા કુટુંબ માટે ધન ભેગું કરતાં ઘણું પાપ કર્યો. ઘરમાં ખાનારા દશ હતા. હું પાપ કરીને પૈસા કમા. માલ બધાએ ખાધે પણ માર કેઈ ખાતું નથી. હાશ.... હવે હું માલિકનું ત્રણ ચૂકવીને બળદના અવતારમાંથી મુક્ત થઈશ. આ એક બળદની વાત પૂરી થઈ. બીજે બળદ કહે છે ભાઈ! તારું કરજ ચૂકવાઈ ગયું પણ મારા માથે હજુ પાંચ હજારનું કરજ બાકી છે. મેં પણ એવા કર્મો કર્યા છે. હસી હસીને આનંદ પૂર્વક બાંધેલા કર્મો અતિ શેકથી રડી રડીને ભાગવતાં પણ પૂરા થતાં નથી. મારે પણ જલ્દી છૂટકારે થવાને એક ઉપાય છે, આવતી કાલે આ ગામના રાજા જેમ રેસમાં જોડા દેડવવાની હરીફાઈ કરે છે. તેમ બળદને દેડવાની હરીફાઈ કરવાના છે. જે આપણે માલિક મને હરીફાઈમાં લઈ જાય તે હું જીતી જાઉં ને પહેલા નંબરનું ઈનામ લઉં. એ ઈનામને પાંચ હજાર રૂપિયા માલિકના હાથમાં જેવા આવશે કે હું તેના કરજમાંથી મુક્ત થઈશ ને મારે આ પશુ યોનિમાંથી છૂટકારે થશે. આ પ્રમાણે બંને બળદની વાતચીત પેલા વણિકે સાંભળી, બળદ એ વાત કરી તે સાંભળીને પેલા વણિકનું હૈયું હચમચી ગયું. અહ ! એક બળદ જેવા તિર્યંચ પ્રાણીઓ પણ પૂર્વે કરેલાં કર્મોનો કે પશ્ચાતાપ કરે છે!એમણે પૂર્વભવમાં માયા-કપટ કર્યા, દગા-પ્રપંચ કર્યા તે બળદને અવતાર મળે. તે મેં તે એવા કેટલાય દગા કર્યા છે મારા કર્મના ઉદયથી ધંધામાં ખેટ આવી અને રાજા પાસે પૈસા લેવા જવું પડયું. રાજાએ મારા ઉપર દયા કરીને મને ધન આપ્યું, ત્યારે હું લેણદારોને ચૂકવવાને બદલે એ ધનને ધણું થઈને બેસી જવા ગામ છોડીને ચાલી Page #231 -------------------------------------------------------------------------- ________________ ચોરદા બિર ૨૨૨ નીકળે. આ મારા કર્મો મને કેમ છેડશે? કર્મરાજાને કાયદો તે એ કડક છે કે તે તીર્થકર, ચકવર્તિ, રાજા, શ્રીમંત કે ગરીબ કોઈને છેડતો નથી. છે કાયદા કર્મરાજને, હિસાબ છે પાઈ પાઈને, વેરંટ વગડે આવશે, રાજ્ય નથી પિપાબાઈનું. અહીં કેઈ સરકારને ગુન્હ કરે તે તેને કોર્ટમાં હાજર થવું પડે છે. જે જેનો ગુન્હો તેવી તેને સજા ભોગવવી પડે છે. છતાં આજે જુએ છે કે વકીલના ખિસ્સાં ભરી દે તે ગુન્હામાંથી છૂટી જવાય, દોષિત હોવા છતાં નિર્દોષ ઠરીને છૂટી જાય ને કેસ પોતાની ફેવરમાં આવી જાય છે. પરંતુ કર્મરાજાની કેર્ટમાં કોઈ લાંચ રૂશવત ચાલતી નથી. ત્યાં તે સૌને સરખો ન્યાય મળે છે. પેલા શેઠ પોતે ભૂતકાળમાં કરેલા પાપોને યાદ કરવા લાગ્યા ને વર્તમાનમાં જે પાપ કરવા નીકળ્યા છે તે યાદ કરતાં તેમનું હૈયું હચમચી ગયું. હે ભગવાન ! મેં તે આવા કુરા કર્મો કર્યા ને કેવા પાપ બાંધ્યા છે તેના પડઘા પરભવમાં કેવા પડશે ? મારે હવે રાજાનું ધન લેવું નથી. મારે રાતી પાઈ પણ જોઈતી નથી. એક પાઈ પણ જે હું લઉં તે મારે પરભવમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત ચૂકવવું પડશે. રાજાનું ધન રાજાને સોંપી દઉં. આ બળદનું સવારે શું થાય છે તે જોવું પછી જાઉં. એને તે પરેઢીયું થતાં ચાલ્યા જવું હતું પણ બળદની વાત સાંભળીને શેકાઈ ગયે. સૂર્યોદય થય ને તરત બળદ એકદમ પડી ગયે. અવાજ થયો એટલે ખેડૂત દેડીને બહાર આવ્યું. શેઠ પણ ત્યાં ઉભા છે. ખેડૂત પૂછે છે મારે બળદ રાતરાણ જે હતું ને તેને આ શું થઈ ગયું ? ત્યારે વહેપારીએ કહ્યું ભાઈ! તમારું લેણું પૂરું થયું એટલે બળદ ચાલ્યા ગયે. એમ કહી રાત્રે બળદેએ કહેલી વાત ખેડૂતને કહી સંભળાવી, વહેપારી કહે છે જે તમારે એની વધુ ખાત્રી કરવી હોય તો આજે તમારા રાજા બળદને દોડાવવાની હરીફાઈ કરવાના છે. તેમાં આ તમારા બળદને લઈ જાઓ. વહેપારી શેઠની વાત સાંભળીને ખેડૂત પિતાના બળદને દેડવાની હરીફાઈમાં લઈ ગયો. પિલા વહેપારીને પણ જોવાની ખૂબ જિજ્ઞાસા હતી એટલે તે પણ સાથે ગયો. ગામ બહાર મેદાનમાં બળદેને દેડાવવાની હરીફાઈની શરૂઆત થતી હતી ત્યાં આ ખેડૂત પિતાના બળદને લઈને પહોંચી ગયો. ને હરિફાઈમાં પોતાના બળદને મકી દીધે. હરીફાઈમાં એવી જાહેરાત કરેલી હતી કે જે પહેલા નંબરે જીતે તેને રૂ. ૫૦૦૦)નું ઈનામ મળશે. બળદોની હરીફાઈ શરૂ થઈ. તેમાં પેલા ખેડૂતનો બળદ હરીફાઈમાં જીતી ગયો. જાહેરાત પ્રમાણે રાજા તરફથી ખેડૂતને પાંચ હજાર રૂપિયા આપવાષાં આવ્યા. જેવા ખેડૂતના હાથમાં રૂપિયા આવ્યા કે તરત બળદ જમીન ઉપર પડી ગયો ને પડતાંની સાથે તેના પ્રાણ ચાલ્યા ગયા, બંને બળદ પિતાના માલિકનું Page #232 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૨૩ કરજ પૂરું થતાં એક ક્ષણ પણ રોકાયા નહિ. આ ઉપરથી સમજે. કેઈકેઈનું નથી. આ તે લેણ દેણની પતાવટ કરવા અહીં આવ્યા છીએ. અહીં સમજવાને સમય છે. હજુ સમજીને માયા-કપટ નહિ છેડે તે આ બળદની જેમ કષ્ટ સહન કરવા પડશે. આ બળદ થઈને રે વાલીડા બોજો ખેંચશે રે , અરે ખાવા પડશે આરડીયા કેરા માર, આ મનુષ્ય દેહનું ટાણું રે વાલીડા પાછું નહિ મળે. આ મન તુજને નહિ મળે વારંવાર....આ મનુષ્ય દેહનું બંધુઓ ! અત્યાર સુધી ન સમજ્યા પણ હજુ હાથમાં બાજી છે ત્યાં સુધીમાં સમજી લે તે સારું છે, નહિતર ગાડાના બેલ બનીને ભાર ખેંચવા પડશે. આરડીયાના ગદા ખાવા પડશે. ત્યારે આંખમાંથી પાણી પડશે. ભૂખ-તરસ લાગશે ત્યારે ખાવા નહિ મળે. આ અવતાર ન જોઈતું હોય તે આ સંસારને સર્પને રાફડે સમજીને પાપથી ભયભીત બને. પિલા શેઠને પાપનો ભય લાગ્યું. બળદના બનાવે એના જીવનનું પરિવર્તન કરાવ્યું. તેમની આંખો ખુલી ગઈ. તે ધન પાછું લઈને રાજા પાસે આવ્યાં ને જેટલું ધન લીધું હતું તે બધું પાછું આપીને કહ્યું મહારાજા ! આપનું ધન સંભાળી લે. રાજાએ પૂછયું કેમ શેઠ ! એક દિવસમાં પાછું આપવા આવ્યા. ત્યારે શેઠે કહ્યું. સાહેબ ! આ ધને તે મારી બુદ્ધિ બગાડી. આપની પાસેથી ધન લઈને ગયે ને મારા મનમાં આવા વિચાર આવ્યા. હું ધન લઈને ગામ છેડીને ચાલી નીકળે. ત્યાં માર્ગમાં હું એક રાત રોકાયો. ત્યાં બે બળદની કહાની સાંભળીને મારું હૃદય પલ્ટાઈ ગયું એ બળદ મારા ગુરૂ બન્યા. મારા પૂર્વભવના કર્મના કારણે આ ભવમાં તે હું કરજદાર બને છું ને આપનું ધન રાખું તે આવતા ભવમાં એ કરજ ચૂકવતાં મારે બરડે તૂટી જાય, એ કર્મના કરજ ચૂકવવા મારે કેટલા જન્મ લેવા પડે ને કર્મો ભોગવવા પડે. માટે મારે આપનું ધન ના જોઈએ. એમ કહી રાજાનું ધન પાછું આપી વહેપારી ન્યાય-નીતિપૂર્વક જીવન જીવવા લાગ્યા. દેવાનુપ્રિયો ! આ શ્રેષ્ઠીને સંસાર એ સર્પનો રાફડો છે તે વાત બરાબર સમજાઈ ગઈ. એટલે ખૂબ સાવધાની પૂર્વક પાપ કર્મ ન બંધાય તે રીતે સંસારમાં રહે છે. તમને પણ જે આ સંસાર સર્પને રાફડે લાગતું હોય તે ક્ષણે ક્ષણે પાપ રૂપી સાપથી ડરતાં રહેજે. તમને તે સંસાર કંસાર જે મીઠે લાગે છે ને ? એટલે હિોશે હોંશે સંસારના સુખમાં આનંદ માને છે. પણ જ્ઞાની પુરૂષ તે સંસારને ભંગાર માને છે. સંસાર તે સપને રાફડો છે. બીજું સર્ષ સમાન કુટુંબ પરિવાર. જ્યાં સુધી તમને સંસારના સુખની Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શારદા શિખર સુખડીને સ્વાદ મળે ત્યાં સુધી શી વાત ! ખમ્મા ખમ્મા કરે ને સંસારની સુખડી મળતી બંધ થાય એટલે સર્ષની જેમ તમને એ ડંખ દેવા સમાન દગો દેશે. માટે કુટુંબ પરિવારને રાગ છેડો. સર્પનું ઝેર કયું ? કુટુંબ-પરિવાર અને પરિગ્રહમાં મૂછ રાખવી તે. પેલું ઝેર તે મનુષ્યને એક વખત મારે છે, પણ આ વિષય પ્રત્યેની આસક્તિનું ઝેર છે તે જીવને ભવોભવ મારનારું છે. માટે સંસારને સર્પના રાફડા જે સમજી, સગાને સર્પ સમાન માની તેમના ઉપરની મમતા છોડે, આવી વાતે સદ્દગુરૂઓ પાસેથી સાંભળી, હૈયામાં ઉતારી આચરણમાં મૂકી ને રાગના બંધન તોડો. આગળના સંતોને પરમપદ મોક્ષની પ્રાપ્તિ માટે કે તલસાટ હતો ! જેમ નાને બાળક બરફી પૅડાનું પડીકું જેઈને ખાવા માટે તલસે છે તેમ મહાન પુરૂષો મુકિતના મેવા લેવા માટે તલસાટ કરતાં હોય છે. મુક્તિ મેળવવા દેહને રાગ પણ છોડવું પડશે. બંધક મુનિના ૫૦૦ શિષ્ય ઘાણીમાં હસતે મુખડે પીલાયા. પિતાના ફૂલ જેવા શિષ્યોને ઘાણીમાં પીલાતા જોઈ ગુરૂને દુઃખ થાય છે ત્યારે શિષ્ય કહે છે ગુરૂદેવ ! આ દેહ નથી પીલાતે પણ અમારા કર્મો પીલાય છે. દેહ પીલાય છે ઘાણમાં ને મન રમે છે નવકારમાં. એ કેવું આત્મબળ કેળવ્યું હશે ? દેહની મમતા કેટલી છતી હશે ! મુકિત એમ ને એમ નથી મળતી. એ સંતે મુક્તિ મેળવવા તલપાપડ થઈ રહ્યા હતા. આજે ઘાટકે પર સંઘને આંગણે બેરીવલી, કાંદીવલી અને દેલતનગર એ ત્રણ સંઘે આવ્યા છે. ને એ ઘાટકે પર સંઘ. ચતુર્ગતિના ફેરા ટાળવા ચાર સંઘ ભેગા થયા છે. આ ત્રણ સંઘોના દિલમાં પણ સંતના ચાતુર્માસ લેવાનો તલસાટ જાગ્યો છે. સંતે પ્રત્યે તમને આટલે બધે પ્રેમ શા માટે? સંતે તમારા વિષયના વિષ ઉતારનાર છે. તે વીરના વચનામૃતનું પાન કરાવી વિષયેનું વમન કરાવી આત્માની અમરતાનું ભાન કરાવે છે. સંસાર સાગર પાર કરવાનો માર્ગ બતાવે છે. જેમ નદી સાગરને મળવા જાય છે ત્યારે માર્ગમાં જેટલી જમીન આવે તેને ફળદ્રુપ બનાવે છે. તેમ સંતે એક ગામથી બીજે ગામ વિહાર કરે છે ત્યારે માર્ગમાં નાના મોટા ક્ષેત્રોને લાભ આપે છે. જ્યાં નદી હોય ત્યાં વાતાવરણ હરીયાળું રહે છે. તેમ જે જે ક્ષેત્રોમાં સંત-સતીજીએ પધારે છે ત્યાં ધર્મારાધનાથી વાતાવરણ હરિયાળું બને છે. આવા સંતના ચાતુર્માસ માટે સંઘ પડાપડી કરે છે. આજે ત્રણ સંઘ વિનંતી કરવા આવ્યા છે તેમને બોલવું છે. અહીંના પ્રમુખ વજુભાઈને પણ બોલવું છે. પણ વિદ્યુતપ્રભાના પૂર્વભવની વાત ચાલે છે તે થોડી બાકી છે તે પૂર્ણ કરીએ. , ચરિત્ર : કુલધરની પુત્રીના શીયળના પ્રભાવથી સૂકે બગીચે લીલુંછમ થયે, Page #234 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૨૫ તેથી તેના ઘરઘરમાં ગુણગાન થવા લાગ્યાં. માણિભદ્ર શેઠને પ્રેમ પણ તેના પ્રત્યે વધવા લાગ્યું. એક દિવસ રાત્રે કુલધરની પુત્રી વિચાર કરવા લાગી કે અહા ! જેમને સંસારની સુખ સામગ્રી મળી હતી તેમણે ભેગવી અને પછી તેમણે તેની અસારતા સમજીને તેને ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું. મેં પૂર્વે કેવા પાપ કર્યા હશે કે મને આ ભવમાં સંસારમાં કયાંય સુખ ન મળ્યું. માતા-પિતાને હું એારમાયા જેવી હતી. પરણીને પતિએ પણ પરિહરી. તેમાં કંઈક પુણ્યને ઉદય હશે કે જેથી આ પવિત્ર પિતા સમાન શેઠે મને આશ્રય આપે. તેમાં મહાન પુદયે મને જિનેશ્વર પ્રભુને ધર્મ મળે. પણ ચારિત્ર ધર્મ અંગીકાર કરે તે મારા માટે અશક્ય છે તેથી હું શ્રાવક ધર્મ અંગીકાર કરીશ. તેણે શ્રાવકના ૧૨ વ્રત અંગીકાર કર્યા. ત્યાર બાદ તે છઠ્ઠ–અઠ્ઠમ-પાંચ-આઠસોળ અને માસખમણ આદિ તપ કરીને જુના કને ધવા લાગી. ખૂબ તપ કરવાથી દેહની ક્રાન્તિ કરમાઈ ગઈ. છેવટે સંથારે કરી શુભ ધ્યાનમાં કાળા કરીને તું સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવના દિવ્ય સુખે ભેળવીને દેવાયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આવીને તું અગ્નિશર્મા બ્રાહ્મણને ત્યાં પુત્રી પણે ઉત્પન્ન થઈ. આ તરફ તને આશ્રય આપનાર માણિભદ્ર શેઠ ખૂબ ધર્મારાધના કરી સમાધિ પૂર્વક કાળધર્મ પામીને તે સીધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચાવી શ્રાવકુળમાં મનુષ્યપણે ઉત્પન્ન થયા. માનવભવમાં ધર્મના રંગે રંગાઈ આયુષ્ય પૂર્ણ કરીને સમાધિ મરણે મરી નાગકુમાર દેવ થયા. એ નાગકુમાર દેવે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને પૂર્વભવને સર્વ વૃત્તાંત જા. એટલે પૂર્વના સ્નેહના કારણે એમને તારા ઉપર વાત્સલ્ય ભાવ જાગે. કુલધર શેઠને ઘેર અજ્ઞાનથી તારા વડે જે પાપ. કરાયું તેના દુષ્ટ વિપાકથી તું દુઃખી થઈ. પછી માણિભદ્ર શેઠને ત્યાં તે ધર્મારાધના, તપ-ત્યાગ આદિ કરીને ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું તેથી તું સુખી થઈ. આ માણિભદ્ર શેઠને ત્યાં તું રહી એટલે એ તારા પિતા સમાન તારા માથે છત્ર જેવા હતા. તેથી તેમને તારા પ્રત્યેના વાત્સલ્ય ભાવના કારણે આ ભવમાં નાગકુમાર દેવ બનીને તારા માથે છત્રાકારે બગીચે રાખે. તે ખૂબ તપ-ત્યાગ કર્યા, સંતેની સેવા ભક્તિ કરી તેના ફળ સ્વરૂપે હવે તારે કર્મ રેગ નાબૂદ થવા આવ્યું છે. એટલે હવે તું અનુક્રમે મોક્ષના સુખ પામીશ. “મુનિના મુખેથી પૂર્વભવ સાંભળી જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું? વિરભદ્રસૂરિ મહારાજના મુખેથી પિતાનો પૂર્વભવને વૃત્તાંત સાંભળીને વિદ્યુતપ્રભા રાણી મૂછ પામીને એકદમ ધરતી ઉપર ઢળી પડી. દાસ-દાસીઓ શીતળ, પવન વડે તેને ભાનમાં લાવ્યા. રાણું ભાનમાં આવ્યા ત્યારે બેલે છે હે ગુરૂદેવ ! ૨૯. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શારદા શિખા આપે જે કહ્યું તે મેં જાતિસ્મરણ જ્ઞાન વડે જાણી લીધું. અહો ! આ સંસાર કે વિષમ છે! આ સંસાર ભડભડતે દાવાનળ છે. તેની જવાળાઓમાંથી મુક્ત બની ચારિત્ર અંગીકાર કરી ભવની ભાવઠ ભાંગવા ઈચ્છું છું. વિધતપ્રભા વૈરાગ્ય પામવાથી દીક્ષાની આજ્ઞા માંગી”: વિદ્યુતપ્રભા રાણી જિતશત્રુ રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. ત્યારે રાજા કહે છે હે મહારાણી ! તમને જે સંસાર અસાર સમજીને દીક્ષા લેવાની ભાવના જાગી છે, તે હવે હું પણ શા માટે આ સંસારચક્રમાં ભમવા ગૃહસ્થાવાસમાં બેસી રહું ! જે તું પ્રવર્યા લેવા તૈયાર થઈ છે તે મારે આ સંસારમાં રહીને શું સાર કાઢે છે ? આપણે બંને દીક્ષા લઈએ. એમ નક્કી કરીને ગુરૂદેવને વિનંતી કરી હે ભગવંત ! અમે ઘેર જઈને આ વિદ્યુતપ્રભ મહારાણીના પુત્ર મલયસુંદરકુમારને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને દીક્ષા લેવા આવીએ ત્યાં સુધી આપ અહીં સ્થિરતા કરજે. રાજા અને રાણી બંને મહેલમાં આવ્યા. મલયસુંદર પુત્રને રાજસિંહાસને સ્થાપના કરીને અનાથોને અના દિનેને દાન આપીને ખૂબ લમી છૂટે હાથે વાપરીને ઠાઠમાઠથી રાજા રાણીએ દીક્ષા લીધી. બંને આત્માઓ સાધનામાં લીન બન્યા”: જિતશત્રુ રાજા હવે રાજા મટીને રાજર્ષિ બન્યા. ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ઘણું જેને પ્રતિબંધ પમાડયો. ગુરૂએ તેમને આચાર્ય પદવી આપીને પોતાના પટ્ટધર બનાવ્યા. આ તરફ વિદ્યુતપ્રભા સાધ્વીજી પણ ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરી પ્રવર્તિની બન્યા. અને ગ્રામોનુગ્રામ વિચરીને અનેક જીને પ્રતિબંધ પમાડી અંતિમ સમયે અનશન કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવકમાં દેવ થયા. હવે ત્યાંથી ચ્યવીને મનુષ્યભવ પ્રાપ્ત કરીને મેક્ષના સુખ પામશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૨૨ અષાઢ વદ અમાસ ને સેમવાર તા. ૨૬-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવંતે ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનની ત પ્રગટાવી, પછી ભવ્ય જી સમક્ષ આગમ વાણું રજુ કરી. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનની વાત ચાલે છે. મહાબલરાજાને છે મિત્રો હતા. તેઓ બધા સાથે બેસીને ધર્મની કથા ચર્ચા વિચારણા કરતા હતા. જે કંઈ કરે તે બધું સાથે કરવું તે તેમણે નિશ્ચય કર્યો હતો, સમજણપૂર્વકની કરેલી ધર્મારાધના ઉત્તમ ફળ આપનારી છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ ફરક શારદા શિખર બંધુઓ ! આજે કેટલાક આત્માઓ ઉત્તમ લાભદાયી દેવ-ગુરૂ અને ધર્મની આરાધના કરે, સદગુરૂઓને સમાગમ કરે છતાં ઈર્ષ્યા, નિંદા, દ્વેષ છોડતા નથી. દેષ દષ્ટિના કારણે ઉત્તમ આરાધના કરવા છતાં જીવ વિરાધક બને છે. કેટલાક આત્માઓ ધર્મક્રિયાઓની વિધિ કરવામાં પ્રમાદ કરે છે, બેદરકારી રાખે છે તેથી પણ આત્મા વિરાધક બને છે. કેટલાક આત્માએ આચારમાં શિથિલતા કરી પાછો પિતાને બચાવ કરવા એ દેને દેશ કાળના નામે ચઢાવીને પિતાને ખોટે બચાવ કરે છે. તેવા આત્માઓ પણ વિરાધકની કેટીમાં આવે છે. આવી વિરાધના જીવને ધર્મના ફળથી વંચિત રાખે છે. અને આવી વિરાધના કરવાથી સંસારની વૃદ્ધિ થાય છે. તેના કારણે જીવને દુર્ગતિમાં જઈને અનેક વિધ દુખે સહન કરવા પડે છે. મોક્ષમાં લઈ જનારી ઉત્તમ ક્રિયાઓ અને શુભ અનુષ્ઠાન કરતાં પણ આત્મા વિરાધક ભાવને પામી સંસારમાં રખડપટ્ટી કરે છે. અને જન્મ-મરણની પરંપરા વધારે છે. ઉત્સત્રની પ્રરૂપણું કરનાર પણ અનંત સંસાર વધારે છે. જેવી વિરાધના તેવું ફળ મળે છે. તેમજ ઘણીવાર જીવ પ્રમાદમાં પડીને પણ સંસારની વૃદ્ધિ કરે છે. માટે હવે આવું ઉત્તમ મનુષ્યપણું પામીને એ ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે કે ભલે મારાથી ધર્મની આરાધના કદાચ ઓછી થાય તેની હરક્ત નહિ પણ જો ભૂલેચૂકે વિરાધના કરીશ તે મારે અનંતકાળ સુધી જન્મ-મરણના ચકરાવે ચઢી ભવમાં ભમવું પડશે. સમકિત દષ્ટિ આત્માને ભવભ્રમણ અટકે છે એટલે તે વિરાધનાથી અટકે છે. એને આરાધકપણું ગમે છે, વિરાધકપણું ગમતું નથી. રાયપ્રસેણી સૂત્રમાં પરદેશી રાજાને અધિકાર આવે છે, એ સૂત્ર વાંચતાં આપણું હદય પીગળી જાય છે. એ પરદેશી રાજા એક વખત કેવા કૂર હતા ! ચકલાની જીભે ખેંચી નાંખતા. લેહીથી ખરડાયેલા જેના હાથ રહેતા હતા. આવા પરદેશી રાજાને એક વખત કેશીસ્વામીને સમાગમ થયા ને જીવન પલટાવી નાંખ્યું. હિંસક મટીને અહિંસક બન્યા. પરદેશી મટીને સ્વદેશી બન્યા પાપી મટીને પુનિત બન્યા. છઠ્ઠના પારણે છ એમ ૧૩ છઠ્ઠ કર્યા. તેર છઠ્ઠ અને તેર પારણાં થઈને ૩૯ દિવસની એમની સાધના હતી. પતિ ધર્મ ઢીંગલે બની ગયે. હવે કંઈ ભૌતિક સુખ આપતો નથી. સ્વાર્થ સર્યો એટલે સૂરિકંતારાણીએ તેમને તેરમા છઠ્ઠના પારણને દિવસે ઝેર આપ્યું. ખાવામાં, કપડામાં બધામાં ઝેર નાંખી દીધું. રાજાને ખબર પડી કે મને ઝેર આપ્યું છે છતાં રાણું ઉપર નામ માત્ર રોષ નહિ. પિતાના કર્મને ઉદય માની સમતાભાવમાં સ્થિર બની સંથારે કરીને બેસી ગયા. એ તે સંસારી હતા, ધર્મના માર્ગે ચઢવાની શરૂઆત હતી છતાં કેટલી સમતા ને કેવી ઉત્કૃષ્ટ તેમની આરાધના. આવી સમતા સાધુને રહેવી પણ મુશ્કેલ છે. સાધુના દશ ધર્મ છે. તેમાં પહેલી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શારદા શિખર ક્ષમા છે. પરંતુ વર્ષોથી દીક્ષા લીધી હાવા છતાં સમય આવે એવી સમતા રાખવી મુશ્કેલ દેખાય છે. અપૂર્વ ક્ષમાને ધારણ કરનાર પરદેશી રાજા કાળધમ પામીને પહેલા દેવલેાકમાં સૂર્યભ નામના વિમાનમાં સૂર્યોભ નામે દેવ થયા. તે સૂર્યાભદેવ પ્રભુના દર્શન કરવા ગયા. ત્યાં પ્રભુને વંદન કરીને પૂછે છે કે હે ભગવાન ! હું આરાધક છું કે વિરાધક ? મારે તમને એ વાત સમજાવવી છે કે સમકિતદષ્ટિ આત્માને આરાધકપણું ગમે છે પણ વિરાધક ભાવ ગમતા નથી. વિરાધનાથી તે દૂર ભાગે છે. તે બંધુએ ! મહામુશીખતે આ માનવભવમાં ધર્મારાધના કરવાની અમૂલ્ય તક મળી છે તેમાં પણ સંસારની જંજાળમાંથી માંડ બે-ચાર ઘડી ધર્મારાધના કરવાના સમય મળે છે. એ આરાધના કરવાના સમયે પણ જે વિરાધના કરી તેા આત્માની કેવી કફાડી દશા થશે ? માટે સમજો. આવા ઉત્તમ મનુષ્ય જન્મ વારંવાર મળવા મુશ્કેલ છે. તેમાં વિરાધના કરીને જો ભવભ્રમણ વધારશે તા પછી આ મનુષ્યભવ મળવા મુશ્કેલ છે. મનુષ્યભવ દેવાને પણ દુલ ભ છે. તે કઈ અપેક્ષાએ દુલ ભ છે તે સમજાવું. જેમ જે વસ્તુના ઉમેદવાર વધા૨ે તેમ તે સ્થાનમાં ચાન્સ આછે. દેવગતિના ઉમેદવાર કરતાં મનુષ્યગતિના ઉમેદવાર ઘણાં છે. કારણ કે નારકી-દેવતા મરીને દેવ થાય નહિ. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવા તથા અસ'ની જીવા દેવતામાં ન જાય. સજ્ઞી પચેન્દ્રિયના અમુક ભાગ દેવલાકે જાય એટલે દેવ ગતિ માટે અરજદાર આછા કહેવાય ને ? હરીક્ ઉમેદવાર માત્ર સંજ્ઞી પચેન્દ્રિયમાં ગણત્રીના છે. જ્યારે મનુષ્યા નારકી-દેવતા બધા મનુષ્ય થાય. એકેન્દ્રિય (તેઉવાઉ) વર્લ્ડ ને, એઈન્દ્રિય, તેઈ ન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસ’જ્ઞી પચેન્દ્રિય, સંજ્ઞી પચેન્દ્રિય બધા મરીને મનુષ્ય થાય. એટલે મનુષ્યપણા માટે હરીફ ઉમેદવારા વધારે અને દેવતા માટે હરીફ ઉમેદવારે ગણ્યાગાંઠયા છે. મનુષ્યપા માટે જે ઉમેદવારો છે તેને ઘણા અલ્પ ભાગ પણ દેવપણા માટે લાયકાત ધરાવતા નથી, તેથી દેવપણું પામવા માટે હરીફ ઉમેદવારા ઘણાં ઓછા ને મનુષ્યપણાના માટે હરીફા ઘણા છે. મીજી અપેક્ષાએ વિચાર કરીએ તે જેમાં ઘણી જગ્યા હાય તે મળવાને ચાન્સ સ્હેજે, જગ્યા ઓછી હાય તે મળવાના ચાન્સ ઘણા આછે, મનુષ્ય કેટલા છે? ગજ મનુષ્ય સંખ્યાતા છે. આછામાં ઓછી સંખ્યા હાય તે તે મનુષ્યની. ગભ જ મનુષ્ય કરતાં દેવપણાંના સ્થાન અસંખ્યાત ગુણા છે. મનુષ્યના સ્થાનકે મુઠ્ઠીભર છે. એટલે કે જેના ઉમેદવાર ઘણાં છે તેનાં સ્થાન ઘણાં ઓછાં છે. ઉમેદવાર ઘણાંને સ્થાન આછાં તે એમાં મુશ્કેલ કયું? ગČજ મનુષ્યના સ્થાન સંખ્યાતા હૈાવાના કારણે તેમાં આવવું મુશ્કેલ છે. મનુષ્યપણું હરીફની અપેક્ષાએ ઘણુ' . આછું મળે તેવુ છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ચારા ખિર તે સાથે દુનિયામાં સમધારણ રહેવું મુશ્કેલ છે. પ્રકૃત્તિએ પાતળા કષાય તે સમધારણ મુશ્કેલ. જ્યારે દેવતામાં ઉત્પન્ન થવા માટે ચાર કારણમાં અકામ નિર્જરા (વગર ઈચછાએ દુઃખ વેઠવું) તે સ્વાભાવિક છે. પણ પ્રકૃત્તિએ કક્ષાને પાતળા કરવા તે મુશ્કેલ છે. દેવતાપણાના કારણે પરાધીનતાએ પણ મળી જાય છે ત્યારે મનુષ્યપણાના કારણ પરાધીનતાએ મળતાં નથી. એટલે જ્ઞાની કહે છે કે મનુષ્યપણું દેવપણુથી પણ મુશ્કેલ છે. તેને શા માટે એળે ગુમાવે છે? આ જીવની દશા કેવી છે? બચાવી જે ભવભવથી, મળી છે આ ભવે મૂડી, વિચારીને કરું ધધ કમાણ થાય તે રૂડી, પરંતુ મેજ કરવામાં, મૂડીને હું ઉડાવું છું, મળે છે આ જન્મ મેંઘો, નકામે હું ગુમાવું છું, સરેવર હંસને પ્યારું, કીચડમાં હું ઘુમાવું છું ઓ... મળે છે આ જન્મ ભભવ સાધના કરી પુણ્ય રૂપી મૂડી ભેગી કરીને જીવ મનુષ્ય જન્મ પામ્ય છે. પણ અજ્ઞાન દશાને કારણે એ માનવભવની મોંઘી મૂડીને મોજ માણવામાં સાફ કરી નાંખે છે. જેમ અજ્ઞાન બાળકે રેતીના ઢગલા બનાવીને રમત રમે છે. એ રેતીમાંથી એક મૂઠી રેતી બીજો છોકરે લઈ જાય તે બાળકે સામાસામી લડે, ધુળ ઉછાળે, પથરા ફેકે ને લડે. એ જોઈને તમને હસવું આવે છે. પણ વિચાર કરે ! તમે એનાથી ઉતરો તેમ નથી. છોકરાની રમત પૂરી થતાં રેતીના ઢગલાં ત્યાં ને ત્યાં પડી રહે છે, તેમ તમે પણ રેતી, ચુને, ઈંટ, લોખંડ નાંખીને લાખો રૂપિયાના બંગલા બંધાવે છે તે આ જિંદગીની ૨૫-૫૦ કે ૧૦૦ વર્ષની રમત રમવા માટે ને? છોકરા રમત કરતાં એક મૂઠી રેતી માટે લડયા, ઝઘડયા મારામારી કરી અને રમત પૂરી થતાં પોતાને ઘેર ચાલ્યા ગયા. ને રેતીના ઢગલા ત્યાં પડી રહ્યા. તેમ આ સંસારમાં જન્મેલા પ્રત્યેક માનવીને એક દિવસ આ બધું છોડીને જવાનું છે. આ ઘર-બાર, પૈસા મેળવવા માટે જે પાપ કર્યા તે સાથે લઈને જીવને એકલાને જવાનું પણ જેને માટે પાપ બાંધ્યું છે તે બધું અહીં પડી રહેવાનું છે ને ? એ તમને વળાવવા ગામના પાદર સુધી પણ નહિ આવે. તેને માટે કેટલી જહેમત ઉઠાવી છે! આ બધું છોડીને જેટલે સમય મળે તેટલી ધર્મની આરાધના કરે તે કેટલે લાભ થાય! આરાધના કરીને જે કમાણી કરે તે સાથે આવવાની છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે આરાધના કરતાં વિરાધના ન થાય. અરે, ઘણાં તે એવા માણસ છે કે જે વિરાધના કરીને વિરાધનાને આરાધનામાં ખતવી વિરાધનાનું પિષણ કરે છે. તેથી અનંતે સંસાર વધારી દે છે. ઘણી વખત ઉત્સર્ગ અપવાદના Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શારદા શિખર નામે શિથિલાચારનું પિષણ કરવામાં આવે છે. તે પણ બરાબર નથી. પિતાની ઉણપને ઉણપ તરીકે સ્વીકારનાર હજુ આરાધક છે, પણ પિતાની ઉણપને ઢાંકવી ને તેને બચાવ કરે એ તે મહાવિરાધના છે. ઘણી વિરાધના કરવા કરતાં થોડી આરાધના સુંદર ફળ આપે છે. જેમ ખુલ્લા પગે ચાલનાર માણસ મને કાંટા-કાંકરા ન વાગી જાય તેને ખ્યાલ રાખીને નીચું જોઈને ચાલે છે. તે રીતે આપણને વર્તમાન કાળમાં વિરાધનાના કાંટા ન વાગે તેને ખ્યાલ રાખીને ઉપયોગ પૂર્વક આરાધના કરવાની દેવાનુપ્રિ ! આ વાત ખૂબ સમજવા જેવી છે. વિરાધના તે ઘડી બે ઘડીની અને તેના કડવા ફળ લાંબા સમય સુધી ભોગવવા પડે છે. માટે બને તેટલી આરાધના કરે પણ વિરાધના ના થાય તેને ખ્યાલ રાખે. ઘણીવાર ધર્મના શુભ અનુષ્ઠાને પણ અગ્ય આત્મા માટે વિરાધનાનું કારણ બની જાય છે. જેમ કે દેવ-ગુરૂ અને ધર્મ ઉપર વારંવાર શંકા કરવી. આ મારા ગુરૂ અને આ મારા નહિ એ ભેદભાવ રાખનારા, વિના કારણે બીજાના દોષ જેનારા, નિંદાકુથલી કરનારા, પિતાના માનેલા ગુરૂમાં દેખીતા દેને ઢાંકનારા ને બીજા પવિત્ર સંતેમાં દેષ ન હોવા છતાં તેમને દેષિત ઠરાવનારા, આવા આત્માઓ સિધાંતમાં ભગવાને કહેવા પ્રમાણે તપ-ત્યાગ આદિ ક્રિયાઓ કરવા છતાં પણ વિરાધક બને છે એટલે તેમના માટે સંવરનું સ્થાન પણ આશ્રવનું સ્થાન બની જાય છે. આચારંગ સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે. 'जे आसबा ते परिसंवा, जे परिसवा ते आसवा। કંઈક એવા આરાધક આત્માઓ છે કે જેમના માટે આશ્રવના સ્થાને પણ સંવરના સ્થાન બની જાય છે ને વિરાધક આત્મા માટે સંવરનું સ્થાન પણ આશ્રવનું સ્થાન બની જાય છે. અરિસાભવન એ તે આશ્રવનું સ્થાન હતું ને ? છતાં ભરત ચકવતિને માટે સંવરનું સ્થાન બની ગયું. સંવર ભાવમાં ચઢતાં અનિત્ય ભાવના ભાવતાં તેમાં લીન બન્યા ને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી ગયા. જ્યારે ઉત્તરાધ્યયન સૂત્રની ૮૪ કથામાં એક કુલવાલક મુનિનું ઉદાહરણ છે. તે કુલવાલક મુનિએ ગુરૂની અશાતના કરી, અવિનીતપણે વિરાધભાવને પામી સદ્દગુરૂનાં સમાગમમાં આવવા છતાં આરાધક બની શક્યા નહિ પણ વિરાધક બનીને દુર્ગતિમાં ચાલ્યા ગયા. માટે બંધુઓ ! આરાધક બનીને ધર્મની આરાધના કરવામાં આવશે તે ફળદાયક બનશે. દેવગુરૂ અને ધર્મની આરાધનાપૂર્વક ઉપાસના કરીને અનંતા જ આ અગાધ સંસારને તરી ગયા છે અને અનંત આત્માઓ વિરાધના કરીને સંસાર સાગરમાં ડૂબી ગયા છે. પ્રતિક્રમણમાં પાંચમું શ્રમણુસૂત્ર બેલતાં શું બોલીએ છીએ ? Page #240 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૩૧ “અમુક્રિોfમ સાપ, વિમિ વિIT” આરાધના માટે હું તૈયાર થયો છું ને વિરાધનાથી વિરામ પામું છું. એને આશય એ જ છે કે રોજ આ સૂત્ર બેલાય તે આત્મા આરાધનામાં ઉદ્યમવંત રહે ને વિરાધનાથી વિરામ પામે એટલે અટકે. સમવાયંગ સૂત્રમાં પણ ભગવંતે કહ્યું છે કે સૂત્ર સિધ્ધાંતની વિરાધના કરીને અનંતા જ ચતુર્ગતિ સંસારમાં ભમ્યાં છે, વર્તમાન કાળ સંખ્યાતા છે વિરાધના કરીને ભમે છે અને ભવિષ્યકાળમાં અનંતા જી વિરાધના કરીને ભમશે. અને સિધાંતની આરાધના કરીને ભગવાનની આજ્ઞા મુજબ આચરણ કરીને ભૂતકાળમાં અનંતા છે સંસાર સાગરને તરી ગયા. વર્તમાનકાળમાં સંખ્યાતા આત્માઓ તરે છે ને ભવિષ્યમાં અનંતા આત્માએ તરી જશે. બંધુઓ ! આ વાત ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે વિરાધના કેટલી ભયંકર છે ને આરાધના કેટલી કલ્યાણકારી છે. માટે આ દુર્લભ માનવભવ પામીને બને તેટલી આરાધના કરીને માનવ જીવનને ઉજજવળ બનાવે. આજે મેં આરાધના ઉપર આટલો બધો ભાર શા માટે મૂકયો છે? તેનું કારણ એ છે કે ઘણાં છે વિરાધના ડગલે ને પગલે કરી રહ્યા છે. આ ઉત્તમ મનુષ્યભવ, અને વીતરાગને સુંદર ધર્મ પામ્યા છતાં જે આરાધના ન થાય તે માનવ જન્મ નિષ્ફળ જાય ને ભવિષ્યમાં ભવમાં ભમવાનું અટકે નહિ. હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. મહાબલરાજાએ પિતાના છ મિત્રો સાથે નિર્ણય કર્યો કે આપણે સંસાર સબંધી જે કંઈ કાર્ય કરીએ કે ધર્મની આરાધના કરીએ બધું ભેગા થઈને કરવું. છ મિત્રોએ કહ્યું- હે મહાબલ રાજા! આપણે ઉંમરમાં તે સમાન છીએ પણ આપ સમૃધિથી, બુદ્ધિથી, બળથી ને ગુણથી અમારાથી મોટા છે એટલે આપ અમારા હેડ છે. આપ જે કરશેને આપ જે કહેશે. તેમ અમે કરીશું. આ પ્રમાણે નિશ્ચય કર્યો ને એકમેક થઈને આનંદથી રહેતા હતા. ત્યાં શું બને છે. तेणं कालेणं तेणं समएणं धम्मघोस थेरा जेणेव इंद कुंभे उज्जाणे तेणेव समोसढे । તે કાળને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરમુનિ ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા એક દિવસ વીતશેકા નગરીની બહાર ઈન્દ્રકુંભ નામના ઉદ્યાનમાં પધાર્યા. સંત પધાર્યાના સમાચાર મળતાં મહાબલ રાજાના મેરેમમાં આનંદ થઈ ગયો. એમનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. જેમ ઈલેકટ્રીક કરંટ લાગે ત્યારે આખા શરીરમાં ઝણઝણાટી થાય છે તેમ મહાબલ રાજાને સંત પધાર્યાની વધામણી મળતાં સંત દર્શન કરવા માટે હૃદય વીણાના તાર ઝણઝણી ઉડયા, તે સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શારદા શિખર ન દેવાનુપ્રિયો ! તમને કઈ કહે કે વજુભાઈ! ઉપાશ્રયમાં મહાસતીજી પધાર્યા છે તે સોફામાં બેઠા હે તે ઉભા થઈ જાઓ કે બેસી રહે ? શ્રેણીક રાજાને જ્યારે જ્યારે ભગવાન મહાવીર પધાર્યાના સમાચાર મળતાં ત્યારે ત્યારે સિંહાસનેથી ઉભા. થઈને ભગવાન જે દિશામાં હોય તે દિશામાં તિકખુત્તોને પાઠ ભણીને વંદન કરતા. હા, તમે ઉપાશ્રયમાં છે તે સમયે સંત સતીજીને આવતા જુઓ કે ઉભા થઈ જાવ. પણ ઘેર સમાચાર મળે તે ઉભા ન થાઓ. કારણકે હજુ એટલે ઉલ્લાસ નથી. હા, તમારી દુકાનમાં વહેપારી આવે તે વખતે દૂરથી આવતા દેખે તે સોફા ઉપરથી ઉભા થઈને સામા જાઓ, હાથમાં હાથ મિલાવ ને પધારે કહીને સ્વાગત કરે. પછી ભલે ને એ મચ્છી ખાતે હોય, પણ જ્યાં તમને કમાવાનું મળે છે ત્યાં કેટલે વિનય વિવેક કરે છે ! કેટલી નમ્રતા બતાવે છે ! આટલે વિનય કે વિવેક દેવ-ગુરૂની ભક્તિ માટે આવે તે કામ થઈ જાય. મહાબલ રાજાને વનપાલક ધર્મઘોષમુનિ પધાર્યાની વધામણી આપવા આવ્યો. તેને રાજાએ સોનામહોરોથી નવરાવી દીધો. તમને નાનો છોકરે કહેવા આવે કે બાપુજીબાપુજી! મહાસતીજી પધાર્યા છે. એવા સમાચાર દેવા આવે તો તેને રાજી કરે કે નહિ? ત્યાં તે બહુ સારું બેટા-કહીને પતાવી દે. પણ કઈ એવા સમાચાર દેવા આવે કે તમારા દીકરાને ઘેર દીકરે આ તે રાજી રાજી થઈ જાવ ને પાંચ-દશની નોટ આપી દે. આ બતાવે છે કે તમને સંસાર પ્રત્યેને કેટલે પ્રેમ છે! દેવ-ગુરૂ અને ધર્મનું નામ પડતાં ધમીઠ આત્માની છાતી ગજગજ ફુલે. ધમષ્ટ આત્મા દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે પૂરો વફાદાર હવે જોઈએ. દેવ-ગુરૂ અને ધર્મ માટે અવસરે પ્રાણ પાથરનારે હોય, એના હૈયામાં દેવ-ગુરૂ-ધર્મનું પ્રથમ સ્થાન હેય. એ ગમે ત્યારે ને ગમે ત્યાં હોય પણ દેવ-ગુરૂ–ધર્મને કદી ભૂલે નહિ. દેવ-ગુરૂ અને ધર્મનો અનુરાગી હોય. દેવ-ગુરૂ-ધર્મને રાગ એ પ્રશસ્ત રાગ છે. એ રાગથી સંસારનો રાગ કપાઈ જાય છે. કારણ કે પ્રશસ્ત રાગ એ અપ્રશસ્ત રાગને કાપનાર છે. મોહનીય કર્મને શિથિલ બનાવે છે. ટૂંકમાં દેવ-ગુરૂ અને ધર્મની ભકિતથી કર્મના ભૂકકા થઈ જાય છે. મહાબલ રાજા દેવ-ગુરૂ અને ધર્મના અનુરાગી છે. તે ધર્મઘોષ અણગાર ઉઘાનમાં પધાર્યાના સમાચાર સાંભળીને દર્શને જવા તૈયાર થાય છે. નગર જનેને ખબર પડતાં તેઓ પણ સંતના દર્શને જવા તૈયાર થયા. "परिसा णिग्गया महब्बलो वि राया णिग्गयाओ धम्मोकहिओ।" મહાબલ રાજા પિતાના પરિવાર સાથે ઈન્દ્રકુંભ ઉદ્યાનમાં ગયા. નગર જનો ખૂબ મેટી સંખ્યામાં આવ્યા છે. આવી પરિષદમાં ધર્મશેષ અણગારે ધર્મની ઘોષણા કરી. Page #242 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૩૩ ભવ્ય જીવે વીતરાગવાણી સાંભળવા એકાગ્ર ચિત્ત કરીને બેઠા છે. મુનિના મુખેથી હૃદયસ્પશી વાણીનો પ્રવાહ છૂટયા...હૈ ભવ્ય જીવા! અનંતકાળથી પૈસાને પરમેશ્વર માનીને બેઠા છે, ધનની ધમાલમાં ધર્મને ભૂલીને સંસારમાં ઝુલી રહ્યા છે. પણ યાદ રાખજો કે પૈસેા જીવને ડૂબાડશે ને પરમેશ્વર તારશે. ધન ડૂબાડશે ને ધર્મ તારશે. જો સ`સારના ખાડામાં પડયા રહેશે। તે મેક્ષ નહિ મળે. આવે ખૂબ સુંદર ધર્મનો ઉપદેશ આપ્યું. અંધુએ ! જૈનના મુનિએના જેવા ત્યાગ ખીજે ક્યાંય નથી. પેાતે સંસારના બંધનો તેાડી, કંચન-કામિનીનો ત્યાગ કરીને નીકળી જાય છે પછી ઉપદેશ આપે છે, જેના રામ રામમાં ત્યાગ હાય, જે વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરતા હોય તેમની વાણીની જલ્દી અસર થાય છે. જૈનના સંતાનેા જે ત્યાગ છે તેના જેવા ત્યાગ ખીજે ક્યાંય નથી હાતા. છતાં કાઈ કઈ અન્ય ધર્મના સંતેમાં રાગને ત્યાગ અને કષાયનો ત્યાગ જોવામાં આવે છે. છતાં પણ તેઓ વિરતિધર નહિ હોવાથી ખાલ સાધુ કહેવાય છે. એક દૃષ્ટાંત યાદ આવે છે. એક ગામના ખાદશાહને એક વખત વિચાર થયા કે મે' રાજવૈભવ ઘણે ભેગળ્યે હવે મારે આ રાજવૈભવનો ત્યાગ કરી ખુદાની બંદગી કરવા માટે કીરી લેવી છે. પણ ફકીરી લઈને મારા રાજ્યમાં રહીશ તે મારી પ્રજા એમ કહેશે કે આ તે આપણા ખાદશાહ છે. એટલે મને સૌ આદર સત્કાર આપશે. બધા મારી પાસે આવીને બેસશે. એટલે મારાથી ખુદાની અંદગી સારી રીતે કરી શકાશે નહિ. માટે હું ક્યાંક દૂર જઈને ફકીર ખતું. એમ વિચાર કરી પોતાના પુત્રને ગાદીએ બેસાડી માદશાહ પેાતાના ગામથી ઘણે દૂર ચાલ્યા ગયા. અને ત્યાં રહી એકાંતમાં જઈને *કીર બની ગયા. જંગલમાં, ખંડેરામાં રહેવા લાગ્યા. ત્યાં રહી આસપાસના ગામડામાંથી ભિક્ષા લાવીને લૂખું-સૂકું ખાઈને ખુદાની અંદગીમાં મસ્ત બનીને રહેતા હતાં. આ રીતે ખાદશાહુને ફકીર બન્યા ખાર વર્ષોં ચાલ્યા ગયા. બાદશાહનું શરીર સૂકાઈ ગયું. કાઈ આળખી ન શકે એવું થઈ ગયું. આ બાદશાહના મનમાં એમ થતું કે મને કોઈ એળખી ન જાય તે સારું. કારણ કે એને માન–સત્કારની પડી ન હતી. આજે કંઈક અજ્ઞાની જીવા સંસાર ત્યાગીને સાધુ અન્યા પછી એમ માને છે કે મારી પાસે લેાકેા વધુ કેમ આવે ? મારા ભકતે કેમ વધે ? ત્યારે જ્ઞાની કહે છે કે આત્મસ્વરૂપની પિછાણ કરવા નીકળેલા સાધુને દુનિયાની ઓળખનો માહ શા માટે હાવા જોઈએ ? આ એળખાણનો માહુ આત્માને મેાક્ષમાં જતેા અટકાવે છે, આ ખાદશાહને ઓળખાણનો ખિલકુલ માહુ નથી. ૩૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શારદા શિખર એક દિવસ ફકીર બનેલા બાદશાહના મનમાં વિચાર થયે કે મને ફકીર બન્યા બાર બાર વર્ષો પૂરા થયા પણ હજુ સુધી મને મારા ગૃહસ્થ જીવનના વૈભવ વિલાસનું સ્મરણ સરખું પણ થયું નથી. પણ હજુ વધુ ચોકસાઈ માટે મારા નગરમાં જાઉં, નગરના માણસને જોઉં. ત્યાં મને સંસારનું એક પણ સ્મરણ થતું નથી ને ? ત્યાં મને કેઈ ઓળખતું નથી ને? તેની ખાત્રી કરું. આ ફકીર પિતાના નગરમાં આવ્યા, દરરેજ નગરમાં ભિક્ષા લેવા માટે જાય છે. ભિક્ષા લાવીને નગર બહાર ખંડીયેર જેવા મકાનમાં જઈને રહે છે. શરીર એવું સૂકાઈને લાકડા જેવું થઈ ગયું છે કે નગરીને એક પણ માણસ બાદશાહને ઓળખી શક્તો નથી. લગભગ પંદર દિવસો આ રીતે વીતી ગયા. એક દિવસ ફકીર નગરમાં ભિક્ષા લેવા માટે નીકળ્યા. ત્યારે એક હોંશિયાર માણસની દષ્ટિ ફકીર ઉપર પડી. તેના મનમાં થયું કે માને ન માને પણ આ આપણાં બાદશાહ છે. આટલું મોટું રાજ્ય છોડીને ફકીરી લીધી તે હવે હું જોઉં કે તેમનો ત્યાગ અંતરનો છે કે દુનિયાને દેખાડવાનો? આ રીતે એને પરીક્ષા કરવાનું મન થયું. ફકીરીમાં મસ્ત બનેલા બાદશાહની કરેલી પરીક્ષા : તેથી તે માણસ બાદશાહની પાછળ પાછળ ખંડેરમાં ગયા. ત્યાં જઈ ફકીરના ચરણમાં પડીને વિનયપૂર્વક બે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ ! આપ મારે ઘેર ભિક્ષા લેવા પધારજે. ખૂબ વિનંતી કરી એટલે કહ્યું. આજે તે ભિક્ષા આવી ગઈ છે હવે કાલે વાત. બીજે દિવસે તે ફકીર પિલા માણસની સાથે તેને ઘેર ભિક્ષા માટે જવા નીકળ્યા. હજુ પેલા માણસનું ઘર અડધે માઈલ દૂર હતું. ત્યાં એકદમ તે માણસે ગુસ્સો કરીને ફકીરને કહ્યું કે શું, તું મારા માટે ફકીર બન્યો છું? હરામનું ખાવા નીકળી પડે છે ? અમારા ચામડા તૂટી જાય છે ત્યારે રેટી મળે છે. ચાલ્યા જા અહીંથી રેટી નહિ મળે. આવા કડક શબ્દો કહીને પેલા માણસે ફકીરનું અપમાન કર્યું છતાં પેલા ફકીરના મનમાં પણ કોધ ન આવ્યો. સહેજ પણ ગુસ્સો કર્યા વિના ખૂબ મીઠાશથી કહ્યું- “અચ્છા બેટા! અબ મેં વાપસ જાતા હું” એમ કહીને સહેજ પણ ખેદ કર્યા વિના ફકીર પોતાના સ્થાનમાં આવીને બેસી ગયા. બીજે દિવસે પેલો માણસ પાછો ફકીર પાસે આવ્યો. ગઈ કાલે મેં આપનો અવિનય કર્યો છે તેની હું ક્ષમા માંગું છું. ફરીને ભિક્ષા લેવા આવવા માટે વિનંતી કરીને કહ્યું કે આપ આજે મારે ઘેર પધારે તે હું જમીશ. એટલે ફકીરે કહ્યું કે “અચ્છા બેટા ! મેં આઉંગા” એમ કહીને ફકીર પેલા માણસની સાથે ભિક્ષા લેવા માટે નીકળ્યા. ઘર થોડું દૂર રહ્યું એટલે ગઈકાલની માફક આજે પણ તેમનું અપમાન કરીને કાઢી મૂક્યા. વળી પાછો ત્રીજે દિવસે અવિનય કર્યાની માફી માંગીને ભોજન માટે આમંત્રણ આપી આવ્યો ને ફકીર ભિક્ષા લેવા માટે પણ ગયા. Page #244 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૩૫ “ક્ષમાના ઝૂલે ઝુલતા અવધૂત” : બંધુઓ ! કેટલી ક્ષમા હશે ! કોને કેટલે જી. હશે તે જ આ રીતે રહી શકાય ને ? આ રીતે એકવીસ દિવસ સુધી પરીક્ષા ચાલી છતાં ફકીરના મન ઉપર સહેજ પણ રોષ ન મળે. તે મનમાં એક વિચાર કરવા લાગ્યા કે બાર વર્ષ પછી મારી ફકીરીની આ પરીક્ષા છે. વિદ્યાથી કુલમાં વર્ષ સુધી ભણે છે પણ પરીક્ષા ન હોય તે ભણતરની કિંમત શી ? તેમ મેં ફકીરી લીધા પછી પરીક્ષા ન થાય તે ખબર ક્યાંથી પડે કે મારામાં કેટલી ક્ષમા છે ! સમય આવે સમતા ન છૂટે તે હું સાચે ફકીર છું. તે પિતાના આત્માને કહેતા કે હે આત્મા ! તારી બાર વર્ષની ફકીરીની આ પરીક્ષા ચાલે છે. જે જે ડગતે નહિ. એકવીસ દિવસ થયા પણ ફકીરને અણુમાં પણ કોઇ ન આવ્યા. ત્યારે પેલે માણસ તેમના ચરણમાં પડી ગયો. ને કહેવા લાગ્યા. હે મહાત્મા ! તમે તે ખુદાના પણ ખુદા છે. મેં આપને ખૂબ હેરાન કર્યો. મને માફ કરે. એમ કહીને રડવા લાગ્યા. ત્યારે ફકીરે કહ્યું. બેટા! તેં મને બિલકુલ હેરાન નથી કર્યો પણ મને મારી ફકીરીમાં મજબૂત બનાવ્યું છે. રડીશ નહિ. એમ કહીને તેને શાંત કર્યો. પછી તેને ખૂબ આગ્રહથી તેને ઘેરથી ભિક્ષા લીધી. ને તેના માથે હાથ મૂકીને કહ્યું – “બેટા ! જીવનમેં અચ્છા કામ કરના, કિસીકા બૂરા મત કરના.” એટલું કહી પિતાના સ્થાનમાં આવીને ખુદાની બંદગીમાં મસ્ત બની ગયા. - હવે ફકીરના મનમાં નિશ્ચય થશે કે આખા નગરમાં ફર્યો, મારા રાજમહેલ જોયા, નગરજનેને જોયા પણ મને કેઈનું સ્મરણ સતાવતું નથી. વળી આટલું અપમાન થવા છતાં ક્રોધ ન આવ્યું તે હવે મારામાં ફકીરીને શેભે તેવા ગુણે આવ્યા છે. હવે મને વાંધો નહિ આવે. મારા આત્માનું કલ્યાણ થશે. બંધુઓ ! જ્યાં સુધી આપણને કષાયનું નિમિત્ત ન આવે ને ક્રોધ ન કરીએ ત્યાં સુધી કષાય ઉપર વિજય મેળવ્ય ન કહેવાય. પણ ક્રોધનું પ્રબળ નિમિત્ત મળતાં છતાં ક્રોધ ન આવે તે ક્રોધને જ કહેવાય. આ ફકીર બનેલા બાદશાહે ફકીર બન્યા ત્યારથી નક્કી કર્યું હતું કે ગમે તે પ્રસંગ આવે પણ મારે ક્રોધ કર નહિ કારણ કે ક્રોધ એ ભયંકર રાક્ષસ છે. આત્માના ગુણોને ખાઈ જાય છે. પ્રીતિને પાયમાલ કરે છે. કહ્યું છે કે “શોધે 7: પ્રથમ કોઇ એ મનુષ્યનો પહેલે શત્રુ છે. માટે કદી ક્રોધ કરે નહિ. ફકીર પોતાના નિર્ણયમાં કસોટી આવતાં દઢ રહ્યા છે તેમની પ્રતિભા બીજા ઉપર પડી. જૈન મુનિઓનો ત્યાગ ઘણે કઠીન છે ને વીતરાગના કાયદા પણ કઠીન છે. તેનું યથાર્થ રીતે પાલન કરનાર સાધુ જે કંઈ કહે છે તેની બીજા ઉપર અવશ્ય પ્રતિભા પડે છે. ધર્મઘોષ સ્થવિર ઈન્દ્રકુંભ નામના ઉદ્યાનમાં પધાર્યા છે. તેમના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શારદા શિખર દર્શન અને વાણીનો લાભ લેવા મહાબલ રાજા અને તેમના છ મિત્રો તેમજ વીતશેકા નગરીની પ્રજા આવી છે. જેના રાજા ધમષ્ઠ હોય તેની પ્રજા પણ ધમષ્ઠ હોય છે. બધા એકચિત્ત ધર્મઘોષ અણગારનું પ્રવચન સાંભળે છે પણ તે કોના હૃદયમાં આરપાર ઉતરી જશે તે વાત અવસરે. હવે આજથી પ્રદ્યુમ્ન કુમારનું ચરિત્ર શરૂ કરૂં છું. પ્રદ્યુમ્નકુમાર મેક્ષગામી જીવ છે. તેમના જીવનમાંથી ઘણું જાણવાનું મળશે બધા શાંતિથી સાંભળે. પ્રધમ્મ કુમારનું ચરિત્ર પ્રદ્યુમ્નકુમાર એ કઈ સામાન્ય માણસ નથી. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના લાડીલા પુત્ર છે. તેનું ચરિત્ર જાણવા જેવું છે. તેમાં આગળ ખૂબ રસપ્રદ વાત આવશે. હવે સર્વ પ્રથમ તે જેનું ચરિત્ર વાંચવામાં આવે તે કઈ નગરીમાં જન્મ્યા હતા, તેના માતા-પિતા કેણ હતા તે જાણવું જોઈએ. સોરઠ જનપદમેં નગરી દ્વારકા રે, દ્વાદશ યોજન લમ્બી વિસ્તાર રે, સુવર્ણકા કેટ રતનકા કાંગરા રે, સુરપુરકી ઓપમ સૂત્ર મંઝાર રે, શ્રોતા તુમ સુન, પ્રધુમ્ન કુંવરકા ચરિત્ર સુહાવના (૨) સોરઠ દેશમાં દ્વારકા નગરી હતી. તે દ્વારકા નગરી બાર એજન લાંબી અને નવ જન પહોળી હતી. અત્યારે જે દ્વારકા નગરી છે તેની આ વાત નથી પણ જ્યારે તેમનાથ ભગવાન આ પૃથ્વીતલ ઉપર વિચરતા હતા ને ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીમાં વસતા હતા તે સમયે આ દ્વારકા નગરીની રેનક જુદી હતી. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના એવા જબર પુણ્ય હતા કે દેવતાઓએ એક રાત્રીમાં દ્વારકા નગરી વસાવી હતી. એ દ્વારકા નગરીને સોનાના કેટ અને રત્નના કાંગરા હતા. જાણે ઈદ્રપુરી ન હોય ! પૃથ્વી ઉપર સ્વર્ગ ન ઉતરી આવ્યું હોય! તેવી તે દ્વારકા નગરી ઈન્દ્રપુરી સમાન શેભતી હતી. ન્યાયનીતિસંપન્ન ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની આણ વર્તાઈ રહી હતી. સોળ હજાર મુગટબંધી રાજાઓ જેમની આજ્ઞામાં વર્તતા હતા. એવા કૃષ્ણ વાસુદેવના પ્રબળ પુણ્ય હતાં. ત્રણ ત્રણ ખંડમાં તેમની હાક વાગતી હતી. તેમની આજ્ઞાને અનાદર કરવા કેઈ સમર્થ ન હતું. સાધર્મ ભારતક મોટા અધિપતિ રે, અર્ધામાં જિનકે સોલ હજાર હય,ગય, રથ બૈયાલીસ લેખકો ધરે,પાયદળ અડતાળીસ કોડ સુમારરે શ્રોતા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ ગુણાનુરાગી હતા. નાનામાં નાની અને ખરાબ ચીજમાંથી પણ તે ગુણ ગ્રહણ કરતા હતા. આવા કૃષ્ણ વાસુદેવને સોળ હજાર રાણીઓ હતી. બેંતાલીસ લાખ ઘેડા, બેંતાલીસ લાખ હાથી, બેંતાલીસ લાખ રથ હતા ને અડતાલીસ કોડ પાયદળ સૈન્ય હતું. કૃષ્ણ વાસુદેવની સેળ હજાર રાણીઓમાં Page #246 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૩૭ પદ્માવતી, ગૌરી, ગાન્ધારી, લક્ષમણું, સુસીમા, જંબુવતી, સત્યભામાં અને રૂક્ષમણી આ આઠ મુખ્ય પટ્ટરાણીઓ હતી. આ બધી રાણીઓ ખૂબ વિનયવંત અને સૌદર્યવાન હતી. બંધુઓ ! કૃષ્ણ વાસુદેવની રાણીઓ તે સૌદર્યવાન હતી એટલું નહિ પણ દ્વારકા નગરીમાં વસનારી રમણીઓ પણ અત્યંત સુંદર, વિનયસંપન્ન અને દેવાંગનાઓથી પણ અધિક સુંદર દેખાતી હતી, ત્યાંના છપ્પન કોડ યાદ પણ યૌવન સંપન્ન અને દેવ સમાન શેભતા હતા. કહેવત છે ને કે જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષમી રહેતી નથી, પરંતુ આ દ્વારકા નગરીમાં લક્ષ્મી અને સરસ્વતીને સંગમ થયેલ હતું. એટલે એવા પ્રકારના વિરોધને દ્વારકાવાસીઓએ દૂર કરી નાંખ્યા હતા. દ્વારકા નગરીના નાગરિકે સ્વદારસંતેષી અને પરોપકાર કરવામાં તત્પર તથા શીયળવ્રતનું પાલન કરવામાં તત્પર હતા. છપ્પન-કોડ યાદવે અને આવા પવિત્ર નગરજને એ બધા ઉપર કૃષ્ણ વાસુદેવની મહેરબાની હતી. જ્યાં રાજાની મહેરબાની હોય ત્યાં પ્રજા આનંદથી લીલાલહેર કરે છે. દ્વારકા નગરી ધન-ધાન્ય અને રિધ્ધિ સિધ્ધિથી સમૃદ્ધ હતી. કોઈ માણસ દુઃખી ન હતું, નગરીના મહારાજા કૃષ્ણ વાસુદેવ ધર્મના પ્રેમી હતા, એટલે સંતનું પણ ત્યાં વારંવાર આગમન થતું. તેથી નગરીના લેકે પણ ધમષ્ઠ ખૂબ હતા. જ્યાં ધન, ધાન્ય અને ધર્મ એ ત્રણેને ત્રિવેણી સંગમ હોય ત્યાં શું દુઃખ હેય? કૃષ્ણ વાસુદેવની મીઠી નજરથી દ્વારકા નગરીમાં છપ્પન કોડ યાદવ અને નગરજનો આનંદ કિલ્લોલ કરે છે. કૃષ્ણ વાસુદેવની આઠ પટ્ટરાણીમાં સત્યભામાં તેમની મુખ્ય ને પ્રિય પટ્ટરાણી હતી. પણ જ્યારે કૃષ્ણ વાસુદેવ રૂકમણની સાથે પરણ્યા ત્યાર પછી રૂક્ષમણીને મુખ્ય પટ્ટરાણું બનાવી. એટલે સ્ત્રી જાતિમાં સહેજે ઈર્ષા આવી જાય. સત્યભામા ખૂબ સ્વરૂપવાન હતી પણ તેનામાં અભિમાન હતું. જ્યારે રૂમણ ખૂબ સરળ ને વિનયવાન હતી. વિનય એવું વશીકરણ છે કે તે વૈરીને પણ વશ કરે છે. તેમ રૂક્ષમણીએ વિનય-નમ્રતા આદિ ગુણેથી કૃષ્ણ વાસુદેવને એવા વશ કરી લીધા કે જેથી સત્યભામા આદિ બીજી કઈ રાણીએ તેમને યાદ આવતી નહિ. એટલે કૃષ્ણ બીજાના મહેલે ઓછું જતા. તેથી સત્યભામાને તે રૂક્ષમણી ઉપર ખૂબ ઈર્ચા આવી. સુખી રૂક્ષ્મણીને જોઈને સત્યભામાના પેટમાં તેલ રેડાયું : કૃષ્ણને રૂકમણી પ્રત્યે પ્રેમ ઘણો વધી ગયે એટલે રૂમણું સુખ સાગરમાં હાલવા લાગી. જેમ જેમ રૂક્ષમણને સુખના સાગરમાં સ્નાન કરતી દેખે છે તેમ તેમ સત્યભામાં દુખના દાવાનળમાં બળતી જાય છે. હાય...એ નાની હોવા છતાં કૃષ્ણ તેને માને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શારદા શિખર છે, તેને બધું પૂછે છે કે હું મોટી હોવા છતાં મારા સામું તેના જેટલું ય નેતા નથી. હવે કોઈ પણ ઉપાયે રૂકમણી જે મુશ્કેલીમાં આવી પડે તો હું કૃષ્ણને પ્રિય બની જાઉં. આવું વિચારી સત્યભામા રૂફમણીનું ખરાબ ચિંતવવા લાગી. તેને માટે કઈને કઈ ઉપાય શોધવા લાગી. ત્યાં શું બને છે. “ રૂક્ષ્મણી રાણીએ જોયેલું સ્વપ્ન” રાણી રૂક્ષ્મણી સૂતી હરિ સેજમેં, દેખા સુપનેમેં દિવ્ય દિનન્દ રે, સુપના સંભલાયા પતિ કે પમણીરે, હર્ષોચિત ફરમાવે ગોવિન્દ રે...શ્રોતા એક દિવસ રાત્રે રૂક્ષમણી સુખશૈયામાં સૂતી હતી તે સમયે તેણે અર્ધ નિદ્રા અને અર્ધ જાગ્રત અવસ્થામાં સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેણે એક તેજસ્વી સૂર્ય જે. તે સમયે એક મહર્ધિક દેવ મહાશુક દેવકથી ચવને રૂક્ષ્મણીની કુક્ષીએ ઉત્પન થયો. સ્વપ્ન જોઈને રૂક્ષમણી જાગૃત થયા. ને ધર્મારાધના કરી. સવાર પડતાં કૃષ્ણ વાસુદેવની પાસે જઈને વિનય પૂર્વક કહ્યું કે હે સ્વામીનાથ! આજે રાત્રીના છેલ્લા પ્રહરમાં એક તેજસ્વી સૂર્યને મેં સ્વપ્નમાં જોયો. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવને ખૂબ આનંદ થયો. તેમણે શાસ્ત્ર તથા બુદ્ધિથી વિચારીને કહ્યું હે દેવી ! તમારા સ્વપ્નની વાત સાંભળી. તેના ઉપરથી મને લાગે છે કે તમે એક સૂર્ય સમાન તેજસ્વી, અત્યંત પરાક્રમી અને મોક્ષગામી પુત્રની માતા બનશે. અને તે પુત્ર છપ્પન કેડ યાદમાં મુગટ સમાન બનશે. આપણું આખા યાદવ કુળમાં કળશ સમાન બનશે. ખરેખર ! એવા પવિત્ર પુત્રની માતા બનીને તું ભાગ્યવાન બનીશ. આ પ્રમાણે પતિના મુખેથી સ્વપ્નની વાત સાંભળીને રૂક્ષ્મણી રાણી ખૂબ આનંદ પામી. કૃષ્ણ વાસુદેવના વચન ઉપર તેને અનન્ય શ્રધ્ધા હતી. રૂક્ષમણીને આનંદનો પાર નથી ને સત્યભામાં રૂક્ષમણીનું સુખ જોઈને ઈર્ષાની આગમાં બળી જાય છે. હવે રૂફમણુને આવું સ્વપન આવ્યું તે વાત સત્યભામાં જાણશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૨૩ શ્રાવણ સુદ ૧૫ ને મંગળવાર તા. ૨૭-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! ભવના ભેદક, સમતાના સાધક અને મમતાના મારક એવા ભગવંતે આપણું ઉપર પરમ ઉપકાર કરીને સિધ્ધાંત પ્રરૂપ્યા. સિધ્ધાંતના એકેક અક્ષરમાં અક્ષય શાંતિ અને શબ્દ શબ્દમાં શાશ્વત સુખ રહેલું છે. જે શ્રધ્ધાપૂર્વક રૂચી જાગે તે કર્મની નિર્જરા થાય છે. શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરતાં પણ જીવનાં કર્મ ખપી Page #248 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૩૯ જાય છે. એક વાત યાદ રાખે કે તમારા સંસારમાં આવું નહિ બને. તમારે કરેડ રૂપિયા જોઈતા હોય તે કરેડકરોડ એમ જાપ કરવાથી કરોડપતિ નહિ બની જવાય પણ અહીં તે શ્રધ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરતાં ભગવાન જેવા બની શકાશે. તમે શાસ્ત્ર ઉપર શ્રધ્ધા કરે. કદાચ તમને ના સમજાય તો શ્રધ્ધાથી સમજવાનો પ્રયત્ન કરે. હું તમને એક ન્યાય આપીને સમજાવું. જેમ એક છોકરાને સર્પે દંશ દીધે. ખૂબ ઝેર ચઢયું છે. ખબર પડી કે અમુક માણસ ભયંકરમાં ભયંકર સર્પના ઝેર ઉતારે છે. તે તરત તેને ત્યાં લઈ જાઓ છો ને ? હવે સર્પનું ઝેર ઉતારનાર મંત્રો બોલે છે. છેક બેભાન પડે છે એ સાંભળતું નથી. છતાં ઝેર ઉતરે છે ને ? ત્યાં તમને કેવી શ્રધ્ધા છે ! એણે સપનાં ઝેર ઉતાર્યા પણ વીતરાગ પ્રભુના વચન રૂપી મંત્રો ઉપર જે એવી દઢ શ્રધ્ધા થાય તે સંસારના ઝેર ઉતરી જાય છે. આપણે સાધુ વંદણુમાં બેલીએ છીએ ને કે એક વચન મારા સદ્દગુરૂ કે, જો બે દિલમાંય રે પ્રાણી, નરક ગતિમાં તે નહિ જાવે, એમ કહે જિનરાય રે પ્રાણુ સાધુજીને... વીતરાગ પ્રભુના એક વચન ઉપર યથાર્થ શ્રધા થશે તો તે જીવ નરક ગતિમાં નહિ જાય. તેના સંસારના ઝેર ઉતરી જશે. જિનવચન એ સત્ય છે, મને તારનાર છે એવી અનન્ય શ્રધ્ધા થવી જોઈએ. આત્મા ની વય મજુર જિનવચનમાં અનુરક્ત બને છે, તેમાં એકતાર બને છે ત્યારે જેમ દૂધમાં સાકર ઓગળીને એકમેક બની જાય છે તેમ જિનવચનમાં અનુરક્ત બનેલા આત્માના કર્મો ઓગન્યા વિના રહેતા નથી. માટે જિનવચન ઉપર શ્રધ્ધા કરે. જ્ઞાની કહે છે કે जं सकइ तं कीरेइ, जं न सकइ तयम्मि सद्हणा । સદ્દમાળો વાવો, વેશ્વરૃ થયરામાં છે. જેનું આચરણ થઈ શકે તેનું આચરણ કરવું જોઈએ. અને જેનું આચરણ ન થઈ શકે તેના ઉપર શ્રદ્ધા કરવી જોઈએ. શ્રદ્ધાવાન જીવ જન્મ, જરા અને મરણ રહિત બનીને મુકિતને અધિકારી બને છે. જિનવચનમાં શ્રધ્ધા રાખવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. બંધુઓ ! વધુ તે શું કહું, ભગવાન પાર્શ્વનાથના જીવે લાકડામાં બળતાં નાગ-નાગણીને એક નવકારમંત્ર સંભળાવ્યા તેના પ્રભાવે તે જીવ દેવલેકમાં ગયા. કેટલી નવકારમંત્રમાં તાકાત છે ! એટલી તમારા મીઠા-મધુરા શબ્દોમાં તાકાત છે કે દેવલોકમાં લઈ જાય ! નવકારમંત્રના પ્રભાવથી બળતા નાગ-નાગણ દેવલેકમાં ગયા ને ધરણેન્દ્ર અને પદ્માવતી બન્યા. નવકારમંત્રમાં અરિહંત અને સિધ્ધ એ દેવ છે ને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરૂ પદે છે. તેમાં છેલ્લું પદ “નામ લેએસવ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શારદા શિખર સાહેણું ” આ પદમાં અઢીદ્વીપમાં જેટલા સાધુ-સાધ્વી છે તે બધાને આપણે નમસ્કાર થાય છે. સાધુ એટલે કોણ? જે મોક્ષને સાથે તે સાધુ. પિતે મોક્ષને સાથે ને બીજાને મેક્ષમાર્ગની સાધના કરાવે તે સાધુ. પણ તમારી દષ્ટિ ક્યાં છે? જે તમને ધન અપાવે, પૈસા કમાવા માટે વહેપારની સિદ્ધિ કરી આપે ને સંસાર સુખને માર્ગ બતાવે તે સાધુ. જ્ઞાની કહે છે કે તે સાધુ નથી. જે કેવળ મેક્ષને સાથે તે સાધુ. આજે ઘણાં એમ બોલે છે કે મોક્ષને સાધે તે સાધુ, તે તેમાં એમણે પોતાનું કર્યું ને? એમાં અમારું શું વન્યુ ? જે ખાય તેનું પેટ ભરાય છે પણ ભજનના થાળ જેવાથી ભૂખ ભાંગતી નથી. તેવી રીતે જે મોક્ષને સાધશે તેનું કલ્યાણ થશે, એમાં અમને શું લાભ? તમારે કરવું હોય તે ભગવાનના વચન ઉપર શ્રધ્ધા કરે. આ ચૌદ રાજલોકમાં આરંભ-પરિગ્રહ અને વિષય-કષાયથી બચાવનાર કેઈ હોય તે વીતરાગ ધર્મ અને વીતરાગ વચન છે. તેના ઉપર શ્રધ્ધા કરશે ને તે પ્રમાણે આચરણ કરશો તે તરશે. બાકી સાધુ તે પોતે તરે ને બીજાને તારે પણ પિતે ડૂબે ને બીજાને તારે એવું ન બને. તમે આ સંસારમાં ગમે ત્યાં દષ્ટિ કરે. એવો એક પણ પદાર્થ નથી કે પોતે ડૂબે ને બીજાને તારે. એક પાંદડું પાણીમાં મૂકીએ તે તે તરે છે પણ એ પાંદડા ઉપર કોઈ ચીજ મૂકીએ તો એ ચીજ ભલે ડૂબી જાય છે પણ પાંદડું પિતે ડૂબતું નથી. એ તો તરે છે કારણકે એને સ્વભાવ તરવાને છે. આવા પદાર્થો આ જગતમાં ઘણાં છે પણ એ એક પણ પદાર્થ નથી કે પિતે ડૂબે ને બીજાને તારે. તેમ સાચા સાધુ પણ કેવા હોય ? ભગવાનના વચનને સત્ય માનીને તેના ઉપર શ્રધ્ધા કરીને તરી જાય છે. તમારે કરવું છે ને? જે કરવું હોય તે પ્રભુના વચન ઉપર શ્રધ્ધા કરે. ભગવાનના મીઠા વચનામૃત સંભળાવનારા સંત પિતે શ્રધ્ધા કરે ને બીજાને કરાવે. પણ તમારા ભેગા આરંભ-સમારંભમાં તણાઈને પોતાનું બગાડે નહિ. પાણીના પ્રવાહમાં પાંદડું તરે છે તેમ સાચા સાધુ સંસારને તરી જાય છે. હવે તરવું છે પણ શેનાથી તરવું છે ને કેણ તયું છે તે જોઈએ. संसारा अण्णवा वुत्तो, जं तरन्ति महेसिणो॥ આ સંસારને મહાન જ્ઞાનીઓએ અને તત્વચિંતકોએ જુદી જુદી જાતની ઉપમાઓ આપેલી છે. તેમાં સંસારને સાગરની ઉપમા આપી છે ને કહ્યું છે કે शरीरमाहु नावत्ति, जीवा बुच्चइ नाविओ। સંસાર અળવો પુરો, તરન્તિ મહેસિનો | ઉત્ત. સૂ. અ. ૨૩ ગાથા ૭૩ આ દેહ નૌકા છે. અને આત્મા એ નૌકાને ચલાવનાર નાવિક છે. સંસાર Page #250 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૪૧ :: લાંમા ને કેટલે ઉંડા છે તેનુ સાગર છે ને એને ઓળંગી જનારા મહિષ આ છે. નૌકાએ સાગરને તરવાનું' અમેઘ સાધન છે. સામે કિનારે ન પહાંચીએ ત્યાં સુધી એની મહત્તા છે. તમે જે સમુદ્રને જુએ છે તે દ્રવ્ય સમુદ્ર છે ને સંસાર ભાવ સમુદ્ર છે. સમુદ્ર કેટલા પહેાળા, કેટલે માપ કાઢી શકાશે પણ સંસાર સમુદ્રનુ કાઈ માપ કાઢી શકતું નથી. નૌકા સમુદ્ર પર રહે તે તરી શકે છે પણ નૌકામાં જો સાગર પેસી જાય તે નૌકા તરે કે ડૂબી જાય ? નાવડી સાગર ઉપર રહે તે તરે પણ જે સાગર નાવમાં પેઠે તે નાવડી ઝૂમી જવાની. 1. હવે સમજો. આ માનવ દેહ રૂપ નાવડી દ્વારા સંસાર સાગરના સામે કિનારે પહેાંચી શકાય છે. તેથી માનવ દેહની મહત્તા છે. માટે સમજો. સંસારમાં દેહ રહે તેના વાંધા નથી પણ આ દેહમાં સંસાર ન રહેવા જોઈએ. માનવ દેહમાં મેક્ષ મેળવવાની તાકાત છે તેથી તેનું મહત્વ છે. મુકિત મળી જાય પછી તેા આ દેહ ભારરૂપ છે. મુક્તિ ન મળે ત્યાં સુધી એનો આભાર માનવાનો છે. દેવાનુપ્રિયા ! સૌંસાર સાગરને તરવાનો અમૂલ્ય અવસર અને સાધન મળ્યું છે. ધ્યાન રાખજો. ધર્મસ્થાનકામાં ધમગુરૂઓની પાસે આવા ત્યારે વાસના અને વિકાર છેડીને આવજો. જો તમારા જીવનમાં વિષય-વિકારતું પાણી પેઠું તા નૌકા ડૂખી સમજો. અજ્ઞાની જીવા ધર્મસ્થાનકમાં પણ ભૌતિક સુખની ભીખ માંગે છે. તેને ખ્યાલ નથી કે હું શું માંગુ છું? ખરેખર તેા શું માંગવાનું હાય ? કૃપાળુદેવ મારી વાસના નિવારો, ભૂલા પડેલાને પથ બતાવજે, હે ભગવાન ! અનંતકાળથી ભવાભવમાં ભમીને હેરાન થઈ ગા છું. હવે તારા માર્ગે ચઢા છું. હવે મારી દુષ્ટ વાસનાઓને દૂર કરો. ભવમાં ભૂલા પડેલા એવા મને સાચા માર્ગે ચઢાવજો ને મારા કાચ। મંદ પડે. બસ, એટલું મારે જોઈએ છે. હવે મને ખીજી કોઈ ઈચ્છા કે આકાંક્ષા નથી. જેને ભવરોગ નાબૂદ કરવાની લગની લાગી છે તે ગમે તેવી કઠીન સાધના હાય તા પણ તેનું પાલન કરવામાં પાછી પાની કરતાં નથી. તમને હજુ ભવરેાગ નાબૂદ કરવાની જાગૃતિ આવી નથી. ખાકી સ`સાર માટે તમે કેટલું ત્યાગેા છે ? એક ન્યાય આપું. કોઈ યુવાન છેકરાને ધાતુક્ષયનો રાગ થયેા. ડૉકટરને ખતાજુ તા ડૉકટરે કહ્યું કે જો તમારે રાગ નાબૂદ કરવા હોય તેા એની પત્નીને પાંચ વ` પિયર માકલી ઢા. આ સમયે એની પત્ની રડે, મા-બાપ રડે, મનમાં થાય કે હજુ પરણ્યાં છ મહિના થયા છે ને પાંચ વર્ષ સુધી પિયર રાખવાની ? પત્નીના મનમાં એ દુઃખ થાય કે મારે મારા પતિનો આટલા લાંબે વિયેાગ સહન કરવાનો ? દદીને દુઃખ થાય, છતાં જો રાગ મટાડવા હાય તા ને ગમે કે ન ગમે તે પણ ડૉકટરની આજ્ઞા ૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શારદા શિખર મુજબ પત્નીને પિયર મોકલવી પડે તેમાં સહેજ પણ ચાલે નહિ. એ વાતમાં હેકટર ઉપર કેટલી શ્રદ્ધા છે ! ગમે તેટલું કષ્ટ પડે છતાં એ પ્રમાણે કરવું પડે છે. તે હવે અહીં આત્મા માટે પણ વિચાર કરો. આપણે આત્મા પણ ભવનો રોગી છે. એને ભવરોગ નાબૂદ કરવાની તાલાવેલી જાગી છે, એ વિલાસ જાગે છે કે જલ્દી ભવરાગને નાબૂદ કરું એટલે વીતરાગના સંતે રૂપી ડોકટરના શરણે આવ્યે. વીતરાગી સંતોએ વીતરાગવચનની દવા આપી કે વાળ અસ્થાઇ ૩ મોડા હે ભવ્ય છે ! આ સંસારના કામગ અનર્થની ખાણ જેવા છે. જો ભવરોગ નાબૂદ કરે છે તે ભેગનો ત્યાગ કરી ત્યાગના રાગી બને. હવે જે ભવરોગથી કંટાળી ગયો છે તે સંસારમાં ઉભું રહે ખરા? ના એને સંસાર ત્યાગીને જદી સંયમી બનવાનું મન થાય છે. એ દીક્ષા લેવા તૈયાર થાય તે વખતે એના માતા-પિતા, પત્ની બધા ગમે તેટલે કલ્પાંત કરે, રડે, ઝૂરે પણ જેને ભવરોગ સાલે છે તે સર્વાના વચનથી પીછે હઠ કરે? ના કરે. એ તે સંસાર છોડયે છૂટકે કરે. એ કેઈની પરવા ન કરે. જેમ રોગી ડોકટરનું વચન તહેન્ કરે છે તેમ ભવરોગ નાબૂદ કરવાની ઈચ્છાવાળે ધમડ જીવ પણ પ્રભુની આજ્ઞાને તહેતુ પ્રમાણ કરી તે પ્રમાણે ચાલે પણ પીછેહઠ ના કરે. જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત ઈન્દ્રકુંભ નામના ઉદ્યાનમાં પધાર્યા છે. વીતશેકા નગરીમાં તેના સમાચાર વાયુવેગે પહોંચી ગયા. મહાબલ રાજા ધર્મઘોષ અણગારના દર્શને આવ્યા. ધર્મ ઘેાષ અણગારે મહાબલ રાજા પ્રમુખ મેટી પર્ષદામાં ધર્મનો ઉપદેશ આપ શરૂ કર્યો. બંધુઓ! ઉપદેશ ઘણાં માણસે સાંભળે છે. પણ અંતરમાં તે કઈ વિરલ વ્યક્તિ ઉતારી શકે છે. મહાબલ રાજા જેમ જેમ સાંભળે છે તેમ તેમ તેમના આત્માનો ઉલ્લાસ વધતો જાય છે. ને મનમાં વિચાર કરે છે અહી ભગવંત! અનંતકાળથી આ સંસારમાં ભણું છું તેનું કારણ મેં અત્યાર સુધી જે જાણવા જેવું હતું તે જાણ્યું નહિ ને ન જાણવાનું જાણ્યું. જે કરવા જેવું હતું તે ન કર્યું ને ન કરવાનું કર્યું. મારે આત્મા અખંડ જ્ઞાન, સુખ અને આનંદમય છે. તેનામાં પરમાત્મા બનવાની શક્તિ છે તે જાણ્યું નહિ. મોહના ઉદયે વિભાવ દશામાં રમણતા કરી પણ રવભાવ દશામાં ન આવે. મિથ્યાત્વને છોડયું નહિ ને સમકિત પ્રાપ્ત કર્યું નહિ. અરેરે ! હે ચેતન ! તેં ચાર ગતિ, વીસ દંડક, અને ચેરાશી લાખ છવાયોનીમાં પરિભ્રમણ કર્યું ને જન્મ-મરણના અનંતા દુઃખ વેઠયા. હે આત્મન ! દુર્લભ એવા રત્નચિંતામણી, તેમજ કલ્પવૃક્ષો મેળવ્યા. તેમજ કુટુંબ પરિવાર, લાડી–વાડી ને ગાડી, બાગ-બગીચા આદિ અમન ચમન કરવાના Page #252 -------------------------------------------------------------------------- ________________ ચારદા શિખર ૨૪૩ સાધના તેં મેળવ્યા ને છેડયા પણ કદી આત્માની સાચી સપત્તિ જ્ઞાન-દર્શન, ચારિત્ર તપ આદિ મેળવવાનો પુરૂષાર્થ કર્યો નહિ. અનંત પુદ્ગલ પરાવતનકાળ સૌંસારમાં રખડયા પણ કદી પેાતાના શુધ્ધ સ્વરૂપનો અનુભવ કર્યો નહિ. ચાર ગતિમાં જીવે અનેક વાર શત્રુઓ ઉપર વિજય મેળળ્યે પણ સાચા ભાવ શત્રુ માહ, અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય આદિ ઉપર વિજ્ય મેળબ્યા નહિ. અનેક શાસ્ત્રા ભણ્યા પણ આત્માની અનુભૂતિ કરી નહિ. દેવાને પણ દુલ ભ એવા મનુષ્ય જન્મ, આય દેશ, ઉત્તમકુળ બધું અનેક વખત પામ્યા પણ આ સૂતેલા આત્માને જાગૃત કર્યાં નહિ. વધુ શું કહું. સંયમ, શીયળ, તપશ્ચર્યા આદિ ઘણાં ધર્માનુષ્ઠાનો આત્માના લક્ષ વિના માત્ર ધી દેખાવા માટે જીવે કર્યા પણ આત્મ લક્ષે ન કર્યાં. આત્માની અનુભૂતિ કરાવનાર શાસ્ત્ર કે સત્ ક્રિયાની પ્રાપ્તિ મને થઈ નહિ. અનેક વખત શુરૂ કર્યા પણ અત્યાર સુધી મારા આત્માને માહ નિદ્રામાંથી જાગૃત કરાવે એવા ગુરૂની ચેાગ મળ્યેા નહિ. આ રીતે વાણી સાંભળીને મનમાં ચિંતન કયુ" ને ઉભા થઈને ખેલ્યા અહા ગુરૂદેવ ! આજે મારા ભાગ્ય સીતારા ચમકયા. મારા માહનો ઉદ્ભય મંદ પડયેા. જેથી આવા પારસ સમાન ગુરૂદેવનો મને ભેટા થયે. આપની વાણી સાંભળીને માશ સૂતેલે આત્મા જાગૃત બન્યા. અજ્ઞાનનો અંધકાર નાશ થયા, વિષયા તરફથી મારું મન વિરકત થયું.... મનના તરંગા શાંત થયા. આત્મસ્વરૂપની અનુભૂતિ થઈ. હવે મારે આ અસ્થિર સંસારમાં રહેવું નથી. આ રીતે વિચાર કરીને હર્ષિત થયા ને ઉભા થઈ એ હાથ જોડી વિનયપૂર્વક અણગારને કહે છે. महब्बलेणं धम्मं साच्चा जं णवई देवाणुपिया । छप्पिए बालवयसयं आपुच्छामि बळभद्दं च कुमारं रज्जे ठावे હે ગુરૂદેવ ! આપની વાણી મને રૂચી છે. મને ખૂબ આનંદ થયા છે. મારુ‘ અંતર વૈરાગ્ય રંગે રંગાઈ ગયું છે. આપના વચન સત્ય છે, યથાથ છે. તેના મને નિણૅય થયા છે માટે હે દેવાનુપ્રિય ! હું અહીંથી ઘેર જઈ ને મારા છ ખાલ મિત્રોને પૂછીને અલભદ્ર કુમારને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપિત કરીને આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ. હવે મારે એક ક્ષણ પણ અવ્રતમાં રહેવુ' નથી. મારા મિત્રોને જો ભાવ થશે તે। દીક્ષા લેશે. એ નહિ લે તે પશુ હું તેા લેવાના છું. મને સંસાર હવે અંગારા જેવા લાગે છે. દેવાનુપ્રિયે ! મહાખલ રાજા એક વખતની દેશના સાંભળીને વૈરાગ્ય રંગે ર ંગાઈ ગયા. જ્યારે આત્માના વીચલ્લાસ જાગે છે ત્યારે ક્ષણવારમાં બધા અધનાને તેડી કર્માના ક્ષય કરવા માટે વીય ને ફારવે છે, અંતરંગ વૈરાગ્યના રંગે રંગાયેલા આત્માને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શારદા શિખર સંયમમાં ગમે તેવા પરિષહ આવે, કઈ ગમે તેવા કટુ વચન કહે તે પણ સંયમના ભાવથી બિલકુલ વિચલિત થતા નથી. તેવા આત્મા કામ કાઢી જાય છે. કુરગડુ નામના એક પવિત્ર સંત હતા. તેમના પરિવારમાં ઘણાં વડીલ સંત હતા. તેમાં કઈ જ્ઞાની, કોઈ ધ્યાની તે કઈ તપસ્વી હતા. તેમાંના કેઈ મુનિ ચાર મહિનાના, કોઈ ત્રણ મહિનાના, કોઈ બે મહિનાના તે કોઈ એક એક મહિનાના ઉપવાસ કરતા. પણ આ કુરગડુ મુનિ તપશ્ચર્યા કરી શક્તા નહિ. તેમને સવારના પ્રહરમાં ઘડો ભરીને ચોખા-ભાત ખાવા જોઈએ. કુર એટલે ચેખા અને ગડુ એટલે. ઘડો. ઘડો ભરીને ચોખા ખાવા જાઈએ. એટલે તેમને સૌ કુરગડુ મુનિ કહેતા. એક વખતના પ્રસંગમાં કોઈએ ચાર મહિનાના, કેઈએ ત્રણ, બે ને એક મહિનાની તપશ્ચર્યા આદરી છે. પણ કુરગુડુ મુનિ ઉપવાસ કરી શક્તા નથી. તપસ્વીઓને તપ કરતાં દેખે ને તેમના દિલમાં ખૂબ દુઃખ થતું. ખાતાં ખાતાં તેમની આંખમાં આંસુ આવી જતાં. અહો, ભગવાન ! હું આવું તપ ક્યારે કરી શકીશ ? આમ કરતાં પર્યુષણ પર્વ આવ્યા. પર્યુષણના પહેલા અઠ્ઠાઈધરના દિવસે નાનામોટા સૌ ઉપવાસ કરે. પણ આ કુરગડુ મુનિ આવા મોટા દિવસે પણ ઉપવાસ કરી શકવા શકિતમાન નથી. તેથી તે મુનિ તે તે દિવસે પણ પાતરું ભરીને ભાત વહેરી લાવ્યા. ને પિતાના ગુરુને બતાવવા ગયા. અમારા સાધુપણાની એવી રીત છે કે શિષ્ય જે ગૌચરી વહોરી લાવે તે ગુરુને બતાવીને વાપરે. ગુરુને બતાવ્યા વિના વપરાય નહિ. ગુરુને ચાર મહિનાના ઉપવાસ હતા. તેમની પાસે ભાતનું પાતરું લાવીને મૂકયું. આ જેઈને તપસ્વી ગુરુ કહે છે ભૂખારવા ! આજે નાના-મોટા કેટલાય લોકોને ઉપવાસ હોય ને તને સવારના પ્રહરમાં ખાવા બેસતાં શરમ નથી આવતી ? તું તિર્યંચના ભવમાંથી આવ્યો લાગે છે કે એક દિવસ પણ ક્ષુધા સહન કરી શકતું નથી? ધિક્કાર છે તને ! એમ કહી ગુસ્સો કરીને પેલા ભાતના પાતરામાં ગૂંજ્યા. કુરગડુ મુનિએ ઘૂંક જોઈને એ વિચાર કર્યો કે અહો ! આ ચાર ચાર મહિનાના તપસ્વી છે. મોઢામાં મેળ આવતી હશે. મેં પાપીએ તેમને થુંકવા માટે ભાજન તૈયાર ન રાખ્યું ત્યારે મારા ગુરુને પાત્રમાં થુંકવું ન પડયું ને ? આજે આ તપસ્વીએ મારા ઉપર કેવી કરુણ કરી. ભાત લુખા હતા. તે એમણે મને અંદર ઘી નાંખી આપ્યું. તપસ્વીનું ચૂંક મારા ભાગ્યમાં ક્યાંથી હોય ? પછી ત્રણ મહિના, બે મહિના અને એક મહિનાના ઉપવાસના તપસ્વી પાસે ગયા. તે બધા તપસ્વી મુનિએ તેમની ઘણા કરીને કહેવા લાગ્યા. ખાઉધરા ! તને આજે મોટા દિવસે ખાતા શરમ નથી આવતી? એમ કહીને બધા તેના પાત્રમાં થૂકયા છતાં કુરગડુ મુનિના મનમાં એ વિચાર સરખે પણ નથી આવતો કે આ બધાં તપશ્ચર્યા કરીને મારા ઉપર આટલે ક્રોધ કરે છે તે તેમનું શું કલ્યાણ થવાનું છે ? અને મારા ખાવાના ભાતમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૪૫ થેંક્યા એ કંઈ તેમની રીત છે! બિલકુલ એ વિચાર નથી આવતે પણ મનમાં એક વિચાર કરે છે કે અહો ! હું તે ગળીયા બળદ કરતાં પણ ભંડો છું. ગળીયા બળદને એક ચાબખો મારે તે થોડી વાર સરખો ચાલે પણ મારા વડીલે મને તપ કરવા માટે વારંવાર ટકોર કરે છે છતાં આવા પવિત્ર દિવસે પણ ઉપવાસ કરતો નથી. આ મારી ભૂલ છે. બીજું મેં તેમના માટે ભાજન લાવીને ન રાખ્યું ત્યારે એમને મારા પાતરામાં થુંકવું પડયું ને ? ખૂબ પશ્ચાતાપ કર્યો. છેવટે પિતે ભાતનું પાત્ર લઈને આહાર કરવા બેસે છે. ત્યારે એક મુનિ તેમનું બાવડું પકડીને કહે છે નફફટ ! તને લાજ છે કે નહિ ? આ સમયે પણ કુરગડુ મુનિએ એ વિચાર કર્યો કે મારા વડીલેની મારા ઉપર કેટલી કૃપા છે ! આટલું સમજાવે છતાં ન સમજ્યો ત્યારે મારો હાથ પકડીને મને તપમાં જોડવા મહેનત કરે છે પણ મારે આત્મા કેટલે બધે નફફટ છે કે મારા મહાન વડીલે ચાર મહિના, ત્રણ મહિના, બે મહિના અને મહિના મહિનાના ઉપવાસ કરે છે. તે મહાન તપસ્વીઓને જોઈને પણ હું તપમાં વર્ષોલ્લાસ વાળે થતું નથી. ખરેખર ઈશારાથી સમજે તે માનવ, ધોકાથી સમજે તે ઢેર અને જે ધેકાથી પણ ન સમજે તે ઢોરથી પણ બેદ છે. તપ વિના કર્મોને ક્ષય થવાને નથી છતાં હું તપ કરી શકતા નથી તે મારી મેટામાં મોટી ખામી છે. હું હેરથી પણ હલકે છું. હું ન સમયે ત્યારે એ તપસ્વીને તકલીફ વેઠીને અહીં આવવું પડ્યું ને ? મેં તેમની કેટલી અશાતના કરી ! મેં પૂર્વે કેવા કર્મો કર્યા હશે કે હું તપ કરી શક્તા નથી. ભાત ખાતાં ખાતાં આત્માની નિંદા કરવા લાગ્યા. આવી ક્ષમા અને પશ્ચાતાપ જોઈને દેવ પ્રસન્ન થયો , ને આવીને તેમના ચરણમાં પડે છે ત્યારે પેલા તપસ્વી મુનિરાજે કહે છે હે દેવ ! એ તે ખાઉધરે છે. તપસ્વી અહીં બિરાજે છે. તેઓ માનતા હતા કે અમારી આવી ઉગ્ર વપશ્ચર્યા જેઈને દેવ અમારા ઉપર પ્રસન્ન થયા છે. એટલે કહેવા લાગ્યા પણ દેવ કહે છે તમે ગમે તેટલી તપશ્ચર્યા કરી પણ હજુ તમારો આત્મા એટલે ઉજજવળ બન્યું નથી. ખાતાં ખાતાં પણ એમને કેટલે પશ્ચાતાપ થાય છે. એમ કહીને દેવ કુરગડુના ચરણમાં પડે છે. ત્યાં કુરગડુમુનિ પશ્ચાતાપ કરતાં ક્ષેપક શ્રેણએ ચઢીને બારમે ગુણસ્થાનકે આરૂઢ થયા. ત્યાં ઘાતી કર્મોને ખપાવી તેમાં ગુણસ્થાનકે જઈ . કેવળજ્ઞાન પામી ગયા. આકાશમાં દેવ દુર્દુભી વાગી. કુરગડુ મુનિને કેવળજ્ઞાન મહોત્સવ - ઉજવવા સેંકડે દેવ સ્વર્ગમાંથી નીચે ઉતર્યા. આ જોઈને પેલા તપસ્વી મુનિઓ સ્તબ્ધ બની ગયા. અહ ! આપણે આવા ઉગ્ર તપ કરનારા રહી ગયા ને રોજ ઘડો ભરીને ભાત ખાનારે પામી ગયો. કુરગડુ મુનિ રોજ ખાતાં હતા. પણ ખાવા કરતાં પશ્ચાતાપ ઘણે હતે. પશ્ચાતાપના પાવકમાં એમના પાપ પ્રજળી ગયા ને ક્ષમા તે હતી જ, Page #255 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર બંધુઓ ! કુરગડુ મુનિની જેમ આત્મા સાથે પશ્ચાતાપ કરી કષાયની મંદતા કરજો. કુરગડુ મુનિ કેવળજ્ઞાન પામી ગયા તેમ આપણે પણ કેવળજ્ઞાન પામવું છે. કુરગડુ મુનિને બીજા મુનિઓએ કેવા અપમાનજનક શબ્દ કહ્યા છતાં પિતાના સંયમ ભાવથી બિલકુલ વિચલિત ન થયા. ગમે તેવા સંજોગોમાં પણ સમભાવ ના છેડે તેનું નામ સાધુપણું. મહાબલ રાજાને ધર્મ ઘેષ મુનિની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો છે. આવું કડક સાધુપણું લેવા તેમને આત્મા તત્પર બન્યો છે. હવે તે ઘેર જવાનું પણ મન નથી થતું. કારણ કે વૈરાગીને એકેક સેંકડની કિંમત છે. શ્રાવક વર્ષો સુધી સાધના કરીને જે કર્મો ખપાવે છે તેના કરતાં વધુ કર્મો સાચે સાધુ ક્ષણે ક્ષણે ખપાવે છે. સર્વાર્થોસિધ્ધ વિમાનના દેવનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે. તેમને તેત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય, છતાં એમનું તપ ન કહેવાય. કર્મની મહાન નિર્જર તે સાધુપણામાં થાય છે. આવી સમજણ પૂર્વક મહાબલ રાજાએ ધર્મઘોષ અણગારને કહ્યું–હે ભગવંત ! હું મારા બલભદ્ર કુમારને રાજ્યગાદી ઍપીને મારા છ મિત્રોને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ત્યારે મુનિરાજે કહ્યું–હે રાજન ! આપને સુખ ઉપજે તેમ કરે. પણ સારા કાર્યમાં વિલંબ કરશે નહિ. હવે મહાબલ રાજા પોતાના મહેલમાં જશે, પુત્રને ગાદીએ બેસાડી મિત્રોને દીક્ષા સંબંધી વાત કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર કૃષ્ણએ રૂક્ષ્મણને આપેલું પાણીનું પદ - સત્યભામા કૃષ્ણવાસુદેવની પ્રિય પટ્ટરાણ હતી. તેમજ સતી હતી. તેનું રૂપ ઘણું હતું. પણ તેને રૂપ સાથે અભિમાન હતું. જ્યારે રૂક્ષમણીમાં સત્યભામા કરતાં રૂપ વિશેષ હતું ને રૂપની સાથે વિનય, નમ્રતા, સરળતા આદિ ગુણની પણ વિશેષતા હતી. એટલે કૃષ્ણ તેને મુખ્ય પટ્ટરાણીનું પદ આપ્યું. રૂક્ષ્મણીએ કહ્યું-નાથ ! મારે એ પદ નથી જોઈતું. મારી બેટી બહેનને મુખ્ય પટ્ટરાણી પદે રાખે પણ કૃષ્ણજી માન્યા નહિ. છેવટમાં તેમના આગ્રહથી પદ લીધું. જ્યાં સુગંધ હોય ત્યાં ભ્રમરનું મન ખેંચાય તેમ રૂક્ષ્મણીના ગુણ રૂપી સુગંધથી કૃષ્ણનું મન તેના તરફ વધુ આકર્ષાયું. તેથી તે રૂક્ષમણી પાસે વધુ રહેવા લાગ્યા. સત્યભામા આદિ બીજી રાણીઓ પાસે ખાસ જતાં આવતા નહિ. આ જોઈને સત્યભામાના દિલમાં ઈર્ષાને અગ્નિ પ્રજવલિત થયો. એક તે તેને રૂકમણી પ્રત્યે ઈર્ષા હતી ને વિશેષ વાત તેના જાણવામાં આવી કે રૂક્ષમણીને આવું ઉત્તમ સ્વપ્ન આવ્યું છે ને તે ગર્ભવંતી છે એટલે તેનામાં ઈર્ષા વધી. અહા ! એ મારાથી નાની છે. છતાં કૃષ્ણજી તેની પાછળ પાગલ બન્યા છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ સારા શિખર ૨૪૭ મારા સામું પણ જતાં નથી. હવે તે રૂક્ષ્મણીને પુત્ર થશે પછી તેના માન કેટલા બધા વધી જશે ! જબ સે આ સોકલી આઈ યહાં રે, મુઝ પર હુઈ હરીકી નજર કરૂર પ્રાણે સે પ્યારી વહી પ્રેમદા રે, કીન્હા ઈણ જાદ મંતર જરૂર ૨.શ્રોતા આ રૂક્ષમણીએ કંઈ જાદુ કે વશીકરણ કરીને મારા પતિને વશ કરી દીધા છે. હવે તે મારી સામે પ્રેમ ભરી દષ્ટિથી જોતાં પણ નથી. એવા વિચાર કરવાથી સત્યભામાનું મન ખૂબ વ્યગ્ર રહેવા લાગ્યું. તેમાં રૂકમણી ગર્ભવતી છે એ જાણીને તેને વધુ દુઃખ થયું. હવે તે રૂકમણીને કઈ પણ રીતે હલકી પાડવી તે માટે ઉપાય શેધવા લાગી. આ તરફ રૂક્ષ્મણીએ કૃષ્ણજીને સ્વપ્નની વાત કરી અને કૃષ્ણજીએ કહ્યું – હે રૂક્ષમણી ! તારા ભાગ્ય ચઢીયાતા છે. દુનિયામાં કોઈને નહિ હોય તેવા મહાન પરાક્રમી અને તેજસ્વી પુત્રની તું માતા બનીશ. પતિના મુખેથી સ્વપ્નનું ફળ સાંભળીને રૂક્ષ્મણીના દિલમાં અલૌકીક આનંદ થયે. અને બેલી, સ્વામીનાથ ! આપનું વચન અક્ષરશ: સત્ય છે. આપ કહો છે તે મારે પુત્ર થશે. એવા પુત્રને જોઈને મારી આંખમાંથી અમૃતની ધારા વહેશે. આમ કૃષ્ણજી અને રૂકમણીને આનંદનો પાર નથી. સત્યભામાએ કરેલ માયા” : આ વાતની સત્યભામાને જાણ થતાં ખૂબ દુઃખી થઈ. અને હવે મારે શું કરવું? એમ પૂબ વિચાર કરીને એક અસત્ય વાત ઉભી કરવા વિચાર કર્યો. બનવા ગ તે રાત્રે કૃષ્ણજી સત્યભામાના મહેલે આવ્યા. એટલે સવારમાં સત્યભામાએ કહ્યું. સ્વામીનાથ ! મેં રાત્રે સ્વપ્નમાં એક સુંદર હાથી જે છે. એની બેલવાની રીતભાત જેઈને કૃષ્ણજી સમજી ગયા કે આ તદ્દન ખોટી વાત છે. પણ તેના મનમાં થયું કે હું રૂક્ષમણીને વધારે માનું છું, એટલે એ બિચારી બળી રહી છે. જે અત્યારે સાચું કહીશ તે એને દુઃખ થશે. એને નકામી શા માટે ગુસ્સે કરું! એમ વિચારીને કૃષ્ણ તેને કહ્યું, હે સત્યભામા ! તને જે સ્વપ્ન આવ્યું છે તે ઉત્તમ છે. તે સ્વપ્નના પ્રભાવથી તને અત્યંત પ્રભાવશાળી પુત્ર જન્મશે. અસત્ય બનેલ સત્ય” પતિની વાત સાંભળીને સત્યભામા વિચાર કરવા લાગી. અહો ! મેં તે બેટી ઈર્ષાથી માયા કરીને કહ્યું પણ તેમણે તો મારી વાત સાચી માનીને મને કહ્યું કે તને પ્રભાવશાળી પુત્ર થશે. તે હવે અસત્યનું પણ સત્ય થશે. કારણ કે તેમનું વચન કદી અસત્ય હાય નહિ તેની મને પૂર્ણ ખાત્રી છે. એટલે સત્યભામાં ખુશ ખુશ થઈ. કારણકે સ્ત્રીઓને પુત્ર જન્મની વાત બહુ ગમે છે. વળી અહીં તે ખાટાનું સત્ય થાય એટલે આનંદની વાત શી પૂછવી ! એને કૃષ્ણજીના આ વચન Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શારદા શિખર ઉપર શ્રધ્ધા હતી. બનવા જોગ કુદરતને કરવું કે તે ગર્ભવતી થઈ. રૂક્ષ્મણી અને સત્યભામા અને ગર્ભવતી છે. હવે સત્યભામાને આનંદના પાર નથી. પણ રૂક્ષ્મણીને નીચી પાડવા ચા રસ્તા લ" કે તે રડી રડીને હાથ ઘસતી થઇ જાય ને કૃષ્ણ તેના સામુ પણ ન જુવે. આવા વિચારા કરી રહી છે. ઘણાં વિચારાને અંતે તેણે એક ઉપાય શેાધ્યા. આઈ સત્યભામા રૂક્ષ્મણી પાસ મે રે બૈઠે હરિ હલધર, ખેલી બાઈ સુણુ મારી વારતા, લેવા અપન આપસમે' હોડ રે...શ્રોતા “રૂક્ષ્મણી સાથે સત્યભામાએ કરેલ કરાર” એક દિવસ સત્યભામા રૂક્ષ્મણીના મહેલે આવ્યા. રૂક્ષ્મણી તે ખૂબ સરળ હતી. સત્યભામાને પેાતાના મહેલે આવતી જોઈ ને ખૂબ રાજી રાજી થઈ ગઈ. જેનામાં ઈર્ષ્યા કે માયા-કપટ નથી તેને મન તા સૌ સારા દેખાય છે. સત્યભામાને રૂક્ષ્મણીએ ખૂબ સત્કાર કર્યાં. અને બહેને પ્રેમથી સાથે બેઠા કૃષ્ણજી અને ખલભદ્રજી પણ ત્યાં હતાં. હવે સત્યભામા કહે છે જો બહેન ! આપણે અને ગર્ભવતી છીએ. તે મને એક હાંશ થઈ છે કે આપણે અને એક હાડ ખકીએ, રૂક્ષ્મણી કહે શેની હાડ? ત્યારે સત્યભામાએ કહ્યું. બહેન! જે પ્રભુકૃપાથી તને પુત્ર પહેલા થાય ને તેનાં લગ્ન પહેલાં થાય તે તેના વિવાહ પ્રસંગે મારા માથાના વાળ ઉતારીને તને આપીશ એટલું જ નહિ પણ તારે તે વાળ તારા પગ નીચે કચરવાના. અને જો મારા પુણ્ય પ્રખળ હોય ને મને પુત્ર પહેલા થાય અને તેના લગ્ન પહેલાં થાય તે તારા માથાના વાળ ઉતારીને મને આપી દેવા ને તે વાળ મારા પગ નીચે કચરીશ. ત્યારે રૂક્મણીએ કહ્યુ. ભલે, મારી માટી બહેન! તમે જેમાં રાજી તેમાં હુંરાજી. એમ કહીને સત્યભામાની શરતના રૂક્ષ્મણીએ સહર્ષ સ્વીકાર કર્યો, સત્યભામા ખુશ ખુશ થઈ ગઈ. કૃષ્ણ અને અલભદ્ર પણ ત્યાં જ હતા. તેમને સત્યભામાએ કહ્યું-જીએ, અમે બંને બહેનોએ આવી શરત કરી છે. તેમાં તમે સાક્ષી છે. ત્યારે કૃષ્ણ અને ખલભદ્રજીએ કહ્યું-અહુ સારું. અમને તમા વિવાદ જોવાની મઝા આવશે. અમે બંને તમારી સાક્ષીમાં છીએ. અંધુએ ! ઈર્ષ્યા શું નથી કરાવતી ? ને ભાઈ એ સત્યભામાની આવી શરત ઉપર હસવા લાગ્યા. સ્ત્રીનો સ્વભાવ કેવા ઈર્ષ્યાળુ છે! હજી તેા બંનેને એ માસ થયા છે. ખનેને પુત્ર જ આવશે તે કંઈ નક્કી નથી છતાં કેવી શરત કરી બેઠા. આ તે ભેશ ભાગાળે ને છાશ છાગાળે એવી વાત થઈ. શેખચલ્લીના વિચારા જેવુ કયું. વર્ષ થયા હતા. આટલા વર્ષોંમાં આંખનો ખૂણા પણ લાલ થયે દિવસ બંનેને ખૂબ ઝઘડા થયા, એક શેઠ-શેઠાણી હતાં. તેમને પરણ્યા વીશ કદી એ માણસ વચ્ચે મત ભેદ પડયેા ન હતા કે ન હતા. એવા એ ખ ંને વચ્ચે પ્રેમ હતા. પણ એક Page #258 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૪૯ એક ખૂણામાં શેઠ ઉદાસ બેઠા છે. બીજા ખૂણામાં શેઠાણી ઉદાસ છે. આ સમયે શેઠનો એક મિત્ર ત્યાં આવી પહોંચ્યો. શેઠ-શેઠાણીને રડતા જોઈને પૂછે છે મિત્ર! આજે તમારા ઘરમાં આ શું? મેં વિશ વર્ષમાં તમારા ઘરમાં કદી ખળભળાટ કે આંખના ખૂણા લાલ થયા હોય તેવું જોયું નથી ને આજે આ શું થયું છે? શેઠ કહે કંઈ નહિ. મિત્રે ખૂબ પૂછયું ત્યારે શેઠે કહ્યું. ભાઈ! વાત એમ છે કે મારે વહેપાર માટે રહ્યો. તેમાં આ સરકારના ઈન્કમટેકસ ને સેલટેકસના લફરા ચાલે એટલે મારે હાલતાં વકીલની જરૂર પડે એટલે વકીલને ઘેર જવું પડે તેથી મેં કહ્યું કે મારે બાબાને વકીલ બનાવે છે ને એ ના પાડે છે. ત્યારે મિત્ર કહે છે હવે મારા ભાભીને પૂછું. એમને વકીલ બનાવવામાં શું વાંધો છે ? * શેઠના મિત્ર પૂછે છે ભાભી! તમે શા માટે રડે છે? ત્યારે કહે છે ભાઈ મારી તબિયત બરાબર રહેતી નથી. મને ડાયાબીટીશ છે ને બી.પી. વધી જાય છે. તેથી હાલમાં ડોકટર પાસે જવું પડે ને ત્યાં બબ્બે ને ત્રણ ત્રણ કલાક બેટી થવું પડે છે. તેથી હું કંટાળી જાઉં છું. એટલે મેં કહ્યું. મારે બાબાને વકીલ નથી બનાવે. ડૉકટર બનાવે છે ને એ ના પાડે છે. તેથી અમારા બંનેને ઝઘડો પડયો છે. મિત્ર ખૂબ ડાહ્યો ને સમજુ હતો. તેણે કહ્યું ભાઈ-ભાભી! તમે બંને બેસે ને બાબાને બોલાવે. એને હું પૂછું કે તારે વકીલ થવું છે કે ડેકટર? ત્યારે શેઠ– શેઠાણી કહે છે બાબે જન્મવાની હજુ છ મહિનાની વાર છે. (હસાહસ) અરે ભલા! હજ બાબાનો જન્મ પણ થયો નથી ને તે પહેલાં આ શું ઝઘડો માંડીને બેઠાં છે. બાબો આવશે કે બેબી તેની ખબર નથી ને બંને ઝઘડી પડયા. તેમ અહીં સત્યભામાના કહેવાથી રૂકમણુએ તેની શરત મંજુર રાખી. હવે કોને પહેલે પુત્ર આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં-૨૪ શ્રાવણ સુદ ૨ ને બુધવાર તા. ૨૮-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણાના સાગર, શાસ્ત્રકાર ભગવંતે પરમ પુરૂષાર્થ ખેડી ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનને દીપક પ્રગટાવ્યું. આજે દુનિયામાં જ્ઞાન તે ઘણું વધ્યું છે. જ્ઞાન માટે પુરૂષાર્થ પણ ઘણે થાય છે. પણ તે ભૌતિક જ્ઞાન છે. આત્મિક જ્ઞાન આગળભૌતિક જ્ઞાનનું કાંઈ મહત્વ નથી. કારણ કે ભૌતિક જ્ઞાનથી ભૌતિક સુખની ૩૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શારદા શિખર પ્રાપ્તિ થઈ શકે છે પણ આત્મિક સુખ મળતુ નથી કે આત્મા કર્મોથી મુક્ત ખની શકતા નથી. જ્યારે આત્માને સમ્યકૂજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે સાચું જ્ઞાન કહેવાય છે. બંધુઓ ! ભૌતિક જ્ઞાન અને આત્મિક જ્ઞાનમાં મોટું અંતર છે. ભૌતિક જ્ઞાન ભલે તમને આકાશમાં ઉડાવી શકે, પાણીમાં ચલાવી શકે, સુખના સાધનની પ્રાપ્તિ કરાવી શકે અને આ લેાકમાં પ્રશંસાને પાત્ર બનાવે પણ તે જ્ઞાન ચિરસ્થાયી નથી. આ શરીર છૂટી જતાં એ જ્ઞાન વિશેષ કરીને ચાલ્યું જાય છે. તે પરલેાકમાં સહાયક થતુ' નથી. જ્યારે આત્મિક જ્ઞાન અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે, કાચાને દૂર કરે છે, પાપોની જડને મૂળમાંથી ઉખેડી નાંખે છે. અને આત્માને ચિરસ્થાયી સુખ-શાંતિ અને આનંદ આપે છે. આ શરીર અહીં રહી જાય છે પણ એ જ્ઞાન જો આત્મા સમતિ વગે નહિ તે આત્માની સાથે ને સાથે રહે છે. જન્માજન્મ સુધી (૬૬ સાગર ઝાઝેરુ) સાથે રહીને સંસારરૂપી વિષમ અટવીમાંથી જીવને પસાર કરાવી અંતિમ ધ્યેય માક્ષને પ્રાપ્ત કરાવે છે. એટલે આત્મિક જ્ઞાન કલ્યાણુકારી છે. તેથી જ્ઞાની પુરૂષા કહે છે કે : न ज्ञान तुल्य : किल कल्पवृक्षो, न ज्ञान तुल्या किल कामधेनु : । न ज्ञान तुल्य किल कामकुम्भा, ज्ञानेन चिन्तामणिरुप्य तुल्य: ॥ જ્ઞાન કલ્પવૃક્ષથી પણ અધિક ફળ દેનાર છે. કામઘેનુંથી પણ અધિક અમૃત આપનાર છે. કામકુંભ પણ આત્મિક જ્ઞાનની તુલના કરી શકતા નથી. મનવાંછિત ફળ આપનાર રત્નચિંતામણી પણ આત્મિક જ્ઞાન આગળ કંઈ વિસાતમાં નથી. અરે ! વધુ તે શું કહું, હુજારા સૂર્યો અને હજારા ચંદ્ર નેત્રરહિત માણસને માટે નિરક છે. પણ જો એ અંધ માણસને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તે તેનું અંતર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠે છે. આવશ્યક નિયુકિતમાં પણ કહ્યું છે કે :दव्वज्जा, उज्जेाओ, पगासह परिमियम्मि खेत्तम्मि । भावुज्जो उज्जाओ, लोगालोगं पगासेइ || સૂર્ય અને ચંદ્રને દ્રવ્ય પ્રકાશ પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે પણ જ્ઞાનના પ્રકાશ તા સમસ્ત લેાકાલેાકને પ્રકાશિત કરે છે. એટલા માટે જ્ઞાની પુરૂષા વારંવાર ટકાર કરે છે કે આત્મિકજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. જેટલું અને તેટલુ વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુરૂષાર્થ કરો. જ્ઞાનનો પ્રકાશ અલૌકિક છે. તે પ્રકાશમાં જીવ જગતના સંપૂર્ણ ચરાચર પદાર્થાને હસ્તરેખાની માફક જોઈ શકે છે. સ ભગવતે આવું સવ દ્રબ્યા અને કર્યા પછી સિધ્ધાંત વાણી પ્રકાશી છે, તેમાં પાંચાને જાણવાવાળું કેવળ જ્ઞાન પ્રગઢ છઠ્ઠું અંગ જ્ઞાતાજીસૂત્રના આમા Page #260 -------------------------------------------------------------------------- ________________ શારદા પર અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં મહાબલ રાજાએ એક વખત ધર્મઘોષ અણુગારની વાણ સાંભળી અને તેમના રામે રમે આનંદ થયો. તેમના જ્ઞાનચક્ષુ ખુલી ગયા ને હૃદયનું પરિવર્તન થયું. મહાબલ રાજાને સમજાઈ ગયું કે અનાદિકાળથી આત્માને સંસારમાં જે કંઈ રખડાવનાર હોય તો તે કર્મ છે. કર્મરાજાની ફરજ ઘણી મોટી છે. તેનાથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. આખા જગતના છ કર્મની ફેજથી ઘેરાયેલાં છે. કર્મની ફેજને હઠાવવા આંતરિક બેજ કરવી પડશે. એક લેખકે કહ્યું છે કે હિન્ડનબર્ગની હિલચાલથી પણ કર્મરાજાની હિલચાલ અધિક અજબ છે. ચૌદની લડાઈ થઈ ત્યારે એમ કહેવામાં આવ્યું કે હિડનબર્ગની હિલચાલ જેવી હોય તે આંખમાં તેલ નાંખવું પડે જે તેલ નાંખ્યા વિના જોવામાં આવે તે એ ક્યારે શું કરશે તેની ખબર નહિ પડે. હિન્ડનબર્ગનું સૈન્ય એટલું બધું જબરું હતું કે સાંજના ત્યાંની ડાન્યુબ નામની નદી કેઈએ ઓળંગી ત્યારે ત્યાં કંઈ ન હતું અને રાતની રાતમાં તે ત્રણ લાખનું લશ્કર લાવ્યા, નદીમાં પુલ બાંધ્યો ખાઈ પૂરાવી દીધી અને લશ્કરમાં કેઈ ને કંઈ તકલીફ થાય ત્યારે રાહત માટે દવાખાનામાં સામગ્રી બધું આવી ગયું. આ રીતે રાતોરાતમાં બચાવની બધી સામગ્રી તૈયાર કરી. પણ યાદ રાખજે કે હિન્ડનબર્ગની હિલચાલ કરતાં પણ કર્મરાજાની હિલચાલ ભારે જબરી છે. જ્યારે શત્રુ સામે પૂરતી દેખરેખ રાખવામાં ન આવે તે કયારે શું થઈ જાય તેની ખબર પડતી નથી. માટે બંધુઓ! વિચાર કરે. કર્મરાજા તે આત્માનો કટ્ટો દુશ્મન છે. તે તેની હિલચાલ સામે જે સમયે સમયે દેખરેખ ' રાખવામાં નહિ આવે તે શું થશે ? લશ્કરમાં ઈશારાની જરૂર પડે છે. જેમ ગાય કે ભેંસને તેને માલિક ડચકારે કરે તે સમજી જાય છે, તેમ લશ્કરમાં તેને કેપ્ટન સૂચના કરે કે તેનું સૈન્ય સમજી જાય છે. ત્યારે કર્મરાજાની કઠીન હિલચાલમાં તે સમયે સમયે દેખરેખ રાખવી પડે ને! ચારજ્ઞાન અને ચૌદપૂર્વના જાણકાર ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમ ગણધર જેવા પવિત્ર પુરૂષને પણ ભગવતે શું કહ્યું. “સમય નોમ મા ઉમીયા ” હે ગૌતમ ! સમય માત્રને પણ પ્રમાદ કરીશ નહિ, ભગવાન મહાવીરે કર્મ સંગ્રામમાં યુદ્ધ કરવા નીકળેલા બળવાન ધાને પણ ત્યાં આવી સૂચના કરી, તે પ્રમાદની પથારીમાં સૂતેલાની શું વાત કરવી ? આ સૂત્ર ગૌતમ સ્વામીને ફક્ત ભગવાને કહ્યું છે તેમ નથી પણ આપણને બધાને લાગુ પડે છે. જેમ એક ઘરમાં ચાર વહુએ હેાય તેમાં સાસુ મોટી વહુને ઉદ્દેશીને કંઈ કેર કરે તે બીજી ત્રણ વસ્તુઓ જે ચતુર હોય તે સમજી જાય કે મારા જેઠાણી આવા ડાહ્યા, ગંભીર ને હોંશિયાર છે છતાં મારા સાસુ એમને ટકેર કરે છે તે અમારે પણ સમજી લેવું જોઈએ. તેવી રીતે ભગવાને ચૌદ હજાર સંતની Page #261 -------------------------------------------------------------------------- ________________ રંપર શારદા શિખર વચમાં ગૌતમ સ્વામીને ટાર કરી ત્યારે નાના સતા પણ સમજી જાય છે. જાતિવ્રત ઘેાડાને ચાબૂક દેખાડવાની હોય પણ મારવાની ના હોય. તેજીને ટકોરા હાય. ડાં ગધેડાને હાય. તમે તેા મારા વીતરાગ પ્રભુના તેજવત-જાતિવ ́ત શ્રાવકે છે ને ? મારે તમને વારંવાર કહેવાનું હોય ? એક વખત કહું ત્યાં તમારે સમજી જવાનું. આ માનવ જીવનની એકપણ અમૂલ્ય ક્ષણુ પ્રમાદમાં વીતાવીએ તે આપણે કેટલુ ગુમાવીએ છીએ ? આટલું સૂત્ર ખરાખર સમજાય તે આત્મા જાગૃત ખની જાય. કહ્યું છે કે “ જાગૃતિ એટલુ જીવન ને પ્રમાદ એટલુ' પતન, સાવધાની એટલી સલામતી અને ગલત એટલી ગલતી.” - આજે તેા ગફલતના ગાડામાં બેઠેલા છીએ. જો જાગૃત નહિ બનીએ તે આપણુ શુ થશે ? જેનું ઉપાદાન શુધ્ધ હાય, અંદર બેઠેલા ચેતનદેવ જાગૃત હાય તેા તે એક ટકાર થતાં ચકાર બનીને ચાલતા થઈ જાય છે. એક વખત સામચંદ્ર નામના રાજાની રાણી રાજાનું માથુ આળતી હતી. તે સમયે તે બૂમ પાડીને ખાલી ઉઠી–મહારાજા ! દૂત આબ્યા. આ સાંભળી રાજા વિચારમાં પડયા-અહા ! આ તેા રાજમહેલ ને તેમાં પણ મારુ' અતેર છે. અહી તે કોઈ મારા પોતાના માણસ પણ આજ્ઞા વિના પ્રવેશી શકે નહિ તે પછી ખીજા રાજના દૂત મારી આજ્ઞા વિના, કેાઈ જાતની સાવચેતી આપ્યા વિના જો મારા અંતેઉરમાં પેસી જાય તેા મારી રાજ્ય સત્તા ખતમ થઈ જાય. સજાએ ચારે તરફ નજર કરી તા કાઈ દૂત જોયા નહિ. ત્યારે કહે છે રાણીજી ! શુ તમે મારી મશ્કરી કરે છે ? રાણીએ કહ્યું-ના, સ્વામીનાથ ! તમારી મશ્કરી મારાથી કરાય ? ત્યારે રાજા કહે છે તેા દૂત મને કેમ નથી દેખાતા ? રાણી કહે છે તમને નથી દેખાતા પણ હું દેખું છું. એમ કહી માથામાંથી એક સફેદ વાળ તાડીને ખતાવતાં કહ્યુંજુઓ, આ રહ્યો ત. આ જોઈ ને સેામચંદ્ર રાજા વિચારમાં પડી ગયા. વિચાર કરો, આ રાણી કેટલી ચેતનવંતી અને જાગૃત હશે ! દેવાનુપ્રિયા ! આટલા ખધામાં ભાગ્યે જ કાઈના માથામાં ધાળા વાળ નહિ હાય ! પહેલાં તેા ઉંમર થાય ત્યારે માથામાં ધેાળા વાળ આવતા ને આજ કાલ તા નાના છેકરાના માથામાં ધેાળા વાળ આવી જાય છે. આ અમારી શ્રાવિકાએ તમને કાઈ દિવસ કહે છે સ્વામીનાથ ! હવે માથામાં ધેાળા વાળ આવ્યા તે સંસારની મજુરી થાડી આછી કરી ધધ્યાન કરો. વિચાર કરો. રાજઋધ્ધિમાં ર'ગાયેલી, રંગમહેલમાં રાણીપણાના સુખમાં મ્હાલનારી રાણીએ પતિના માથામાં એક ધાળા વાળ દેખીને પરલેાકની પ્રેરણા આપતી સમજણુની સેાટી મારતાં કહ્યું તમે લડાઈના પ્રસંગમાં ન ચેત્યા ત્યારે દૂત મોકલવા પડયા ને ? જેમ કોઈ સારા શાહુકાર માણસ હાય Page #262 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૫૩ તેને ખબર પડે કે મારે ઘેર હુંડી આવવાની છે તે તરત જ એ નાણાં પહેાંચતા કરી દે. જો નાણાં પહેાંચતા ન કરે તે હુંડીવાળા ઉઘરાણી કરે ને ? એ ઉઘરાણી કરે તા શાહુકારની આખરૂ જાય ને ? ઉઘરાણી ન આવે તે પહેલાં નાણાં ચૂકતે કરી દેવામાં આવે તે શાહુકારની આબરૂ જળવાઈ રહે છે. માની લે કે હુંડીવાળા માણસ પહેલાં સાવચેત કરવા આવ્યે ને તમે નાણા ભરવાં ભૂલી ગયા ને પછી યાદ આવ્યું. તે યાદ આવતાંની સાથે પણુ જો નાણાં ભરી દાતે વાંધા નહિ, પણ જો હુંડીવાળા ફરીને સાવચેત કરવા આવે છતાં સાવચેત ન થવાય તેા શાહુકારીની સફાઈ ના રહે. એવી રીતે રજા અને રાજીનામુ. જેમ કેાઈ શેઠ પેાતાના નાકરને રજા આપવા ઈચ્છે છે. જેને રજા આપવાની છે તે નાકરને સ્હેજ ગધ આવી જાય તા નાકર વિચાર કરશે કે શેઠે મને રજા આપશે તેના કરતાં હું જ રાજીનામું આપી દઉં તે ? હું રાજીનામું આપી દઈશ તે એમ કહેવાશે કે નાકરે પાતાની જાતે રાજીનામુ આપ્યુ છે, અને શેઠ રજા આપશે તા લેાકેામાં એમ કહેવાશે કે એના શેઠે એને રજા આપીને કાઢયેા. માટે સમજો. રજા અને રાજીનામામાં ફેર છે. તે રીતે આ રાણી રાજાને કહે છે કે સ્વામીનાથ! આ ક્રૂત આવી ગયા, દુશ્મન લડાઈ લઈને ન આવે તે પહેલાં તમે ચેતી જાવ. આ રાણી કેટલી સમજણવાળી હશે ! કશત્રુના તેના અંતઃકરણમાં કેટલેા ભય હશે ? જો રાણી સંસારની સહેલાણી ખનેલી હાત, વિષયેામાં વિહ્વળ અનેલી હાત તેા રાજા મરણની પથારીમાં પડેલા હાત તા પણ એમ ન કહેત કે દૂત આવ્યા. પણ આ તેા સંસારની સહેલાણી નથી પણ સયમ પ્રત્યે સ્નેહાળ છે. આજના ધર્મ નહિ સમજનારા ઉષ્કૃત માણસાને જો આ રાણીની માફક કાઈ સ્ત્રી એના પતિને એમ કહે કે દ્ભુત આન્ગેા. તે શું કહેશે ? છતાં ધણીએ તારે સુખને જતુ કરવું છે ? પણ ધર્મને સમજનારી સ્ત્રી ધણીનું કેમ હિત થાય તે ઈચ્છે છે. ઉધ્ધત યુવકની માફક જે રાણીનું જીવન હોત તેા રાજાને કૃત આવ્યો એમ ન કહેત. પણ રાણી સમજતી હતી કે ધર્મ રૂપી જહાજ મળ્યું છતાં ડૂબી જાય તા જીવન ધૂળ સમાન ખની જાય છે. ડૂમતાને જોનારનુ જીવન પણ ધૂળ છે. ડૂબતા માણસને જોવા છતાં કાંઠે ઉભેલા જો તેને ખચાવે નહિ તે માણસાઈ ન કહેવાય. ખરેખર ! પેલા ડૂબી ગયો એ તો એનું માત આવ્યું ને મરી ગયો પણ ડૂમતાને દેખનારા તેા લેાકેાના ઠપકાથી વગર મેાતે મરી જાય છે. તેવી રીતે જે માણસ આવે ઉત્તમ ધર્મ મળવાં છતાં ધમ કરતા નથી, વિષય કષાયને છેડતા નથી એ તેા સ ંસારમાં ડૂબવાને છે. પણ કાંઠે ઉભેલાં સમાન ધર્મ કરવાવાળા માણસ જો સ`સારમાં ડૂબવાના માગે ચઢી ગયા હોય તે તેને સાવધાન કરી સાચા માર્ગે ચઢાવે નહિ તે તે ધના સ્વરૂપને ખરાખર સમજ્યો નથી. આ રીતે રાણી પોતે ધર્મને સમજેલી છે એટલે Page #263 -------------------------------------------------------------------------- ________________ શિખર શારદા ૨૫૪ પેાતાના પતિને ડૂબતાં ઉગારવા માટે કહે છે દૂત આવ્યો. પણ અત્યારની કોઈ સ્ત્રી એના પતિના માથામાં ધેાળા વાળ જોઈને ચેતાવે છે ખરી ? અત્યારે નહિ ચેતાવુ તો એમનુ પરભવમાં શું થશે ? એવા શુભ વિચાર કેાઈને આવે છે અને કદાચ પત્ની એના પતિને ચેતાવે કે સ્વામીનાથ ! હવે ચેતા, ચેતવાની નોટીસ આવી. તે તમે ચેતા એમ પણ નથી. તમે કેમ ચેતા નિહ એ સમજાયું ? હું તમને સમજાવું. કોઈ સજ્જન માણસ હોય તેના ઉપર નેટીસ આવે તે તેને ખૂબ લાગી આવે કે મારા ઉપર આવી નોટીસ આવી ? પણ જેને આખરૂ, ઈજ્જતની પડી નથી એવા માણસ ઉપર નાટીસેા ઉપર નેટીસેા આવે તે પણ તેને મન કઈ નહિ. એ તે એમ જ કહેશે કે આપણે જખરા છીએ. એવી તેા કંઈક નેાટીસે આવી ને ફેકી દીધી. ડરવાની શી જરૂર ? અને આબરૂદાર ઉપર એક જ નેટીસ આવે તે કયાં જાઉં ને શું કરું એટલું અને દુઃખ લાગે છે. હવે સમજી ગયાં ને ? અહીં રાજા ઉપર પહેલી નેાટીસ આવી છે. પણ રાજા દેખતા નથી એટલે રાણી દેખાડે છે. હવે તમે વિચાર કરો કે નેટીસ પારકા ઉપર આવી છે. એ નોટીસ જેના ઉપર આવી છે તેને વંચાવવામાં આવે તેા પેાતાને નુકશાન પહેાંચે એમ છે. તે વંચાવા ખરા ? ના.” આ નેાટીસ રાજાને વંચાવવા જતાં રાણીને નુકશાન પહોંચે એમ છે. છતાં પેાતાના સુખને જતુ' કરીને એક જ વિચાર કર્યો કે જો હું ધર્મો સમજી છું તો મારા પતિ હવે ધથી અજ્ઞાત રહે એ મારાથી કેમ જોવાય ? રાણી સ્વાની સગી ન હતી. એના રોમેરોમમાં રાજાના હિતની ભાવના ભરી હતી. એટલે એક જ વિચાર કર્યો કે જો હું... મારા પતિને ન સમજાવું તે ધમ ભૂલી છું. રાજાને દૂતની ચેતવણી આપવા રાણીએ ધોળા વાળ રાજાના હાથમાં મૂકયા. રાજા પણ વિચક્ષણ હતા. તરત સમજી ગયા કે આ કઈ દુશ્મનના દૂત નથી પણ યમરાજાના ત છે. આ દૂતને જોઈને રાજા રડવા લાગ્યા. આમાંથી કાઈ ને માથામાં ધેાળાં વાળ આવ્યાં જોઈ ને રડવુ' આવ્યું છે ? આ રાજાને રડતા જોઈને રાણીના મનમાં થયું કે આ યમના દૂતને જોઈને રાજા ગભરાઈ ગયા કે શું ? મેાત નજીક આવ્યુ. તેથી રડે છે કે વહાણું વાઈ ગયું ને મુસાફરી રહી ગઈ તેથી રડે છે ? રેતીના રણમાં મુસાફરી કરવી ઢાય તે રાતેારાત મુસાફરી કરવી જોઈએ. કારણ કે રણમાં તાપ થાય તા ચલાય નહિ. એવી મુસાફરીની જગ્યા ઉપર જે વહાણું વાઈ જાય ને મુસાફરી રહી જાય તેા અસાસ થાય ને ? રાણી વિચાર કરે છે કે રાજાને કા અસાસ છે તે તપાસી લઉ, રાણી કહે છે સ્વામીનાથ ! આપ શા માટે રા છે ? માથામાં ધેાળા વાળ આન્ચે એટલે આપને કોઈ બૂઢા કહે તેથી આપને અક્સાસ થાય છે ને ? આપણે Page #264 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૫૫ રાજ્યમાં ઢંઢેરો પીટાવી દઈશું એટલે આપને કેઈ ઘરડા નહિ કહે. અને જે આપને બૂઢા કહેશે તેને સજા થશે એવી જાહેરાત કરી દઈશું. રાણીના શબ્દ સાંભળીને રાજા કહે છે રાણીજીમારી આંખમાં પાણી જોઈને તમે એમ માનો છે કે મને લેકે ઘરડે કહેશે તેનો મને અફસોસ છે? હવે હું મરી જઈશ તેની મને ડર છે? બિલકુલ નહિ. મને એ કઈ અફસેસ નથી. પણ જેમ આબરૂદાર માણસ વેરંટ છૂટે તે પહેલાં કેર્ટમાં હાજર થઈ જાય. જે પહેલાં હાજર ન થાય તે રાજાનો સિપાઈ હાથ–પગમાં બેડીઓ નાંખી બજાર વચ્ચે ફેરવીને કોર્ટમાં હાજર કરે. તેના કરતાં પિતાની જાતે હાજર થવું શું ખોટું ? બંધુઓ ! આ વાતથી રાજા શું કહેવા માંગે છે તે તમે સમજ્યા? કાળરાજાનું વેરંટ માનવ માત્રની પાછળ પડેલું છે. તેમ જાણવાં છતાં હું સમજતો નથી. અને સંસારનો ગુન્હેગાર બન્યું જે સંસારમાં મરે તેના દેહને બાંધીને મેં ઢાંકીને બજાર વચ્ચેથી બહાર કાઢે અને જે કાળરાજાનું વોરંટ છૂટતાં પહેલાં ત્યાગ રૂપી હાઈકોર્ટમાં પિતાની જાતે હાજર થઈ ગયા છે તેવાને જીવ ગયા બાદ બેઠા બહાર કાઢે. ત્યાગીનું મુખ ખુલ્લું હોય એટલે સૌ તેના દર્શન કરવા ભેગા થાય. તેનું કારણ વેરંટ છૂટયા પહેલાં ચેતીને કેર્ટમાં હાજર થઈ ગયા તેના પ્રતાપ છે. રાજા કહે છે રાણીજી! મને એનો અફસોસ થાય છે કે દૂત આવતાં પહેલાં મારે ચેતી જવાની જરૂર હતી, પણ આ તે યમરાજાનો દૂત મને નોટીસ આપવા માટે આવી ગયો છતાં હું ચે નહિ ! હજુ ભેગમાં જ પડ છું ! એનું મારા દિલમાં દુઃખ થયું તેથી આંખમાં પાણી આવી ગયું. આથી રાણીને આનંદ થયો કે મહારાજા સાચું સમજી ગયા. ધોળો વાળ યમનો દ્વત સમજીને સોમચંદ્ર રાજા વૈરાગ્ય પામી ગયા ને સંસાર ત્યાગી સંયમી બની ગયા. તમારા દીકરાને ઘેર દીકરા થયા, માથું ધોળું થઈ ગયું, હાડકાં ખખડી ગયા ને મહાન સંતે તમને કહી કહીને થાક્યા તે પણ હજુ તમને સંસાર છોડવાનું મન થાય છે? વાળ ધોળા થાય ત્યારે કલપ લગાડીને કાળા કરવાનું મન થાય છે પણ સંતે ગમે તેટલું સમજાવે છતાં સંસાર છોડવાનું મન નથી થતું. ખેર, ચારિત્ર ના લઈ શકો તે બ્રહ્મચર્યમાં તે આવે. જેને સંસાર કારાગૃહ જેવું લાગે છે તે ક્ષણવાર સંસારમાં રહેવા માંગતે નથી. મહાબલ રાજાને ધર્મઘોષ અગણારની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું. હવે તે જલદી ઘેર જાઉં ને મિત્રોને વાત કરું, બલભદ્ર કુમારને રાજ્યનો ભાર સોંપુ ને જલદી દીક્ષા લઉં. આત્મા મેહનિદ્રામાં ઊંઘે છે ત્યાં સુધી તે સંસારમાં પડ્યો રહે - છે, પણ જાગે છે ત્યારે ક્ષણ વાર રોકાવા ઈચ્છતું નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ -૨૫૬ શારદા શિખર જાગે રે આત્મા આશ જાગી, મુક્તિના અમૃતની પ્યાસ જાગી, અભિલાષ જાગી...જાગ્યો - જ્યારે તમને વડે જાગે, ત્યારે વિભવ અળખામણું લાગે, લાગે ખારે સંસાર, લાગે પ્યારે અણગાર, એને સંયમના પંથની લગની લાગી... જાગે રે... જેનો અંતરાત્મા જાગી ઉઠે છે તેને સંસાર દુઃખમય લાગે છે. જેલ જે લાગે છે. જેલીના મનમાં રાત-દિવસ ક્યારે જેલમાંથી છૂટું એવી ઝંખના હોય છે. તેથી પણ અધિક વૈરાગી આત્માને ક્યારે સંયમ લઉં તેની લગની હોય છે. સંસારના સર્વ પદાર્થો તેને ઝેર જેવા લાગે છે. એની એક ક્ષણ નકામી અવતમાં જાય તે એને ગમતું નથી. એને મધુર સૂર પણ વિલાપ જેવા લાગે છે. सव्वं विलवियं गीयं, सव्वं नर्से विडम्बिध । જો શામજી મા, સ ામાં હીંવહા | ઉત્ત. સૂ, અ. ૧૩ ગાથા ૧૬ વૈરાગી આત્માને સંસારના સુરીલા ગીત વિલાપ જેવા લાગે છે. તે ગીત સંસારીને મધુર લાગે છે. ફિલ્મના ગીત સાંભળતાં તમારું માથું ધુણતું હોય છે. અહીં ધર્મનું ગીત ગવાતું હોય પણ રાગ ફિલ્મનો હોય તે તમને તરત ફીલમનું ગીત યાદ આવશે. પણ ફિલ્મ જોતાં તમને ધર્મનું ગીત યાદ નહિ આવે. વૈરાગીને સંસારનાં નાટક વિડંબના જેવા લાગે છે. અને હીરા-માણેક–મતી અને સેનાના દાગીના ભાર રૂપ લાગે છે, ને કામગ તે નરકની ખાણ જેવા દુઃખરૂપ લાગે છે. પણ તમને તે સંસાર એ સાકરના ટુકડા જે મીઠે લાગે છે કે છેડવાનું મન થતું નથી. અહીં એક કલાક માંડ માંડ આવે છે. વધુ બેસવું પડે તે કંટાળો આવે છે. પણ હું તમને પૂછું છું કે તમારે દરરોજ ઘાટકેપરથી મુંબઈ જવું પડે છે. ગાડીમાં એટલી ભીડ હોય કે જાણે બેકડા પૂર્યા, ઘણીવાર એવી પરિસ્થિતિ હોય છે કે સળીયા પકડીને બહાર લટકતાં હોય છે. એકસીડન્ટ થવાના ભયમાંથી મુક્ત થઈને ઘેર આવે છે છતાં એમ થાય છે કે આવી રીતે આવતાં કેઈક દિવસ મરી જઈશ. હવે કંટાળે આવ્યું. તે કાલે મારે નોકરી કરવા નથી જવું ? ત્યાં તે ટાઈમ થયે કે તૈયાર. હર્ષભેર દેડો છે ને ? પણ આટલી ભાવનાનો વેગ વ્યાખ્યાનમાં આવવાનો કે ધર્મ આરાધના કરવામાં આવ્યું છે ખરો? મહાબલ રાજાના મનમાં એક લગની લાગી છે કે ક્યારે આશ્રવના ઘરમાંથી છૂટું ને શાશ્વત સુખ અને શાંતિનું સ્થાન એવા સંવરના ઘરમાં જાઉં. એટલે સ્થવિરેને કહ્યું હે ભગવંત! હું તો અહીં દીક્ષા લઈ લઉં તેમ છું પણ મારા છ મિત્રોથી બંધાયેલ છું કે જે કંઈ કરીએ તે સાથે કરવું એટલે મારા મિત્રોને વાત કરું ને બીજું મારા પુત્રને ગાદીએ બેસાડું. પછી તરત આપની પાસે દીક્ષા લેવા Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ શારદા શિખર આવું છું. આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને સ્થવિરેએ કહ્યું હે રાજન ! આપની ભાવના ઉત્તમ છે, તે હવે “મા વિઢવ ૩ર સુમરા કમ્ મોડું કરે નહિ. શુભ કાર્ય જલ્દી કરે. સ્થવિર મુનિના વચનામૃતે સાંભળી રાજા પિતાના મહેલમાં આવ્યા. આવીને તેમણે કાર વિષ વાવતા પુછ | પિતાના છએ બાલમિત્રોને બેલાવ્યા ને આ પ્રમાણે પૂછયું કે હું મારા વહાલામિત્રો ! ધર્મશેષ અણુગારની વાણી સાંભળીને મને આ સંસાર ભડભડતા દાવાનળ જેવું લાગે છે. હવે એક ક્ષણ પણ મને આ દાવાનળમાં રહેવું ગમતું નથી. આપણે બધાએ નકકી કર્યું છે કે ધર્મનું કે સંસારનું દરેક કામ સાથે કરવું. તે બેલ, હવે તમારે શું કરવું છે? મારી સાથે સંયમ લેવો છે? ત્યારે મિત્રોએ શું કહ્યું તે સાંભળે. "तएणं छप्पिय बालवयंसए महब्बल राय एवं वयासी जइणं देवाणुप्पिया तुष्भे पव्वयह अम्हे के अन्ने आहारेवा जाव पव्वयामो।" મહાબલ રાજાની વાત સાંભળીને એ મિત્રોએ કહ્યું હે મિત્રવર! જે તમે દીક્ષિત થવા ચાહે છે તે અમારે કોણ આધાર ને આલંબન થશે? એથી અમે પણ તમારી સાથે સંયમ અંગીકાર કરીશું. દેવાનપ્રિયે! વિચાર કરે. આ મિત્રો કેવા ને તમારા મિત્રો કેવા? આ છે મિત્રોએ નિર્ણય કર્યો હતે કે સંસારનું કે ધર્મનું દરેક કાર્ય સાથે કરવું. તમે સંસારનું કામ તે સાથે કરે પણ ધર્મની વાત આવે તે ખસી જાઓ છે, પણ અહીં તે નિર્ણય એટલે નિર્ણય. સંસારમાં રહીને ધર્મનું કામ કરવાનું હોય તે હજુ કરવા તૈયાર થાવ પણ દીક્ષા લેવા કેઈ તૈયાર થાય? અહીં તે મહાબલ રાજાએ કહ્યું કે હું દીક્ષા લેવાને છું ત્યાં પહેલાં ધડાકે કહી દીધું કે હે મિત્ર! જે તમને સંસાર દાવાનળ લાગે છે તો અમે શા માટે દાવાનળમાં રહીએ? જે તમારા માર્ગ તે અમારે માર્ગ, આપણે તે વચનથી બંધાયા છીએ. આ અસાર સંસારમાંથી અમારે પણ આપની માફક સાર ગ્રહણ કરે છે. અમારે દાવાનળમાં રહેવું નથી. जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पहू । सार भंडाणि निणेइ, असारं अवउज्जइ॥ एवं लोए पलित्तम्मि, जराए मरणेण य । શાપ તારૂસાનિ, તુર્દ ગુમનિશા ઉત્ત, અ.૧૯ગાથા ર૨-૨૩ જે ઘરમાં આગ લાગે છે તે ઘરને માલિક આગ લાગે ત્યારે તેમાંથી સાર સાર વસ્તુને ગ્રહણ કરી લે છે, ને અસાર વસ્તુને છેડી દે છે. ઘરમાં આગ લાગે ત્યારે ઘરના માલિક વિચાર કરે કે મને રેડિયે, પલંગ, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શારદા શિખર ટી.વી. અને ગાદલા ઓશીકા વિના નહિ ચાલે તે લાવ લઈ લઉં'. એ વસ્તુઓ લઈને બહાર આવે તે તમે એને શું કહેશે? એ અબુધ ! આવું લાગે તેના કરતાં મૂલ્યવાન વસ્તુઓ લાવ્યા હતા તે? એમાંથી ઘણાં રેડિયા અને ટી.વી. લાવી શકાત. એનું તને ક્યાં ભાન છે? આજે બીજાને તે અબુધ કહી દીધે પણ આપણે પિતે કેવા અજ્ઞાન છીએ તેની ખબર નથી. ભગવાન કહે છે કે હે ભવ્ય છે ! આ સંસાર જન્મ–જરા અને મરણ રૂપી દાવાનળથી પ્રજળી રહ્યો છે. તેમાંથી જે તમારે બચવું હોય તે સંયમરૂપી સાર વસ્તુને લઈ લે તો ફરી ફરીને જન્મ-મરણના દાવાનળમાં બળવું નહિ પડે. મહાબલ રાજાના છએ મિત્રોએ કહી દીધું કે એ મૂર્ખ કોણ હોય કે જેનો નાયક દાવાનળમાંથી સારી વસ્તુ લઈને બહાર નીકળી જાય ને સાથીદારે દાવાનળમાં રહી જાય ! તમે અમારા નાયક છે, અમારા સલાહકાર છે ને તમે અમારા સાચા મિત્ર છે. તમારા વિના અમને ગમે નહિ એટલે તમારે જે માર્ગ તે અમારો માર્ગ. અમે તમારાથી છૂટા રહેવા ઈચ્છતા નથી. અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું. મિત્રો દીક્ષા લેવા તૈયાર થયા છે. હવે મહાબલ રાજા તેમને શું જવાબ આપશે તે વાત અવસરે વિચારીશું. ચરિત્ર : સત્યભામાના દિલમાં રૂક્ષ્મણ પ્રત્યે અત્યંત ઈષ્ય હતી. જ્યારે રૂક્ષમણી અત્યંત સરળ હતી. એટલે એણે સત્યભામાની શરતને સ્વીકાર કર્યો. અને તેમાં રૂકમણીની સાક્ષી તરીકે કૃષ્ણને અને સત્યભામાની સાક્ષીમાં બલભદ્રને રાખ્યા. કૃષ્ણ તે વાતને બરાબર સમજી ગયાં હતાં કે આ સત્યભામાની ઈર્ષ્યાનું કારણ છે. પણ જે કંઈ કહે તો સત્યભામાને દુઃખ થાય એટલે કૃષ્ણ મૌન રહ્યા. પણ બને ભાઈઓ મનમાં ખૂબ હસ્યા કે સ્ત્રી જાતિ પિતાની ઈષ્યને અગ્નિ ઠારવા કેવા કેવા ઉપાય શેઠે છે! સત્યભામાને તેનું ભાવિ ભૂલવાડે છે. નહિતર આવી હોંશિયાર સ્ત્રી આવી શરત ના કરે. કેને પહેલે પુત્ર જન્મે ને કેનાં લગ્ન પહેલાં થશે! અથવા દીકરો આવશે કે દીકરી ! આ કંઈ હાથની વાત છે? ભાગ્યયોગે સત્યભામાને એ વિચાર ન આવ્યું કે કદાચ રૂક્ષમણીને પુત્ર થયા પછી મારા ઘેર દીકરો જન્મશે ને તેનાં લગ્ન પછી થશે તે મારું કેવું અપમાન થશે ? એક તો કૃષ્ણને મારા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો છે કે જે તેમાં પણ આવું થશે તો મારું શું માન રહેશે ? એવો વિચાર પણ ન આવ્યું ને આવી શરત કરી બેઠી. સત્યભામાના દિલમાં એમ હરખ છે કે હું મટી છું. અને મને જરૂર પુત્ર આવશે એટલે હું એના લગ્ન પહેલાં કરીશને રૂક્ષમણીનું માથું મુંડાવીશ. હવે કોને પુત્ર પહેલે આવશે ને તેનું માથું મુંડાશે તે વાત પછી આવશે પણ તેણે મનથી તેવું માની લીધું છે કે મને જરૂર દીકરો આવશે. . Page #268 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૫૯ રૂક્ષ્મણીને ઉત્પન થયેલો દેહદ – રૂકમણીને ત્રણ માસ થયા. એના ગર્ભમાં પવિત્ર આત્મા આવે છે. મેક્ષગામી જીવ છે. આ પ્રદ્યુમ્ન આદિ કૃષ્ણના પુત્રોની વાત અંતગડ સૂત્રમાં આવે છે. સિદ્ધાંતના પાને જેમનું નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયું છે. તે આ પવિત્ર ઉત્તમ જીવ છે. એટલે માતાને વિચારો પણ પવિત્ર આવે તેમાં શંકા નથી. ત્રણ માસ થયા એટલે રૂકમણીને દેહદ ઉત્પન્ન થાય છે. ઉપના શુભ ડેહલા મહિને તીસરે, પાષા સપાત્ર ગુરૂ નિગ્રંથ રે, અમરપટ ફેરા સારા શહરમેં, અભ્યાગત તુષ્ટ કિયા સબ પંથ રેતા રૂકમણીના મનમાં એવા દેહદ ઉત્પન્ન થવા લાગ્યા કે નિગ્રંથમુનિરાજોના દર્શન કરવા જાઉં, તેમને સુપાત્રે દાન આપું, તપ કરું, ગરીબોને દાન દઉં, છકાય જીવોની રક્ષા કરું. આવા પવિત્ર દેહદ ઉત્પન્ન થવા લાગ્યા. એટલે તેણે ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને કહ્યું-સ્વામીનાથ ! મારી એક ઈચ્છા છે. કૃષ્ણને રૂકમણ રાણી પ્રત્યે ખૂબ પ્રેમ હતું એટલે કહે છે દેવી ! તારી શું ઈચ્છા છે ? જે હોય તે વિના સંકોચે કહે. હું પૂર્ણ કરવા તૈયાર છું. એટલે કહ્યું. મારી એક ઈચ્છા છે કે આપની જેટલા ક્ષેત્રમાં આણ વર્તાઈ રહી છે તેટલા ક્ષેત્રમાં અમારી પડહ વગડાવીને ઘોષણા કરે કે જ્યાં જ્યાં કૃષ્ણ વાસુદેવની આણ વર્તે છે ત્યાં કેઈપણ જીવની કતલ ન થવી જોઈએ. માંસાહાર ન થ જોઈએ. જે કઈ માણસ જીવોની હિંસા કરશે, માંસાહાર કરશે તેને સજા કરવામાં આવશે. રૂકમણીના કહેવાથી કૃષ્ણ વાસુદેવે ત્રણ ખંડમાં અમારી પડહ વગડાવીને જીવોની હિંસા બંધ કરાવી અને રૂક્ષમણીની ઈચ્છા પૂર્ણ કરી. બંધુઓ ! આ ભારત ભૂમિ કેટલી પવિત્ર છે ! આ ભૂમિમાં વસતા માનવીના દિલમાં એટલી દયા હતી કે તળાવમાં જાળ નાંખીને માછલા પકડવા દેતા ન હતા. અમે વિહાર કરીએ ત્યારે રસ્તામાં નાના ગામડા આવે. ગામડામાં તળાવની પાળે શિલાલેખ કોતરેલા જોવામાં આવે છે કે આ તળાવમાં કેઈએ જાળ નાંખવી નહિ ને માછલી પકડવી નહિ. જે પકડશે તેને દંડ થશે. ભૂલેચૂકે કઈ માછી આવીને જાળ નાંખે તે આખું ગામ તેના ઉપર તૂટી પડતું હતું. ગાડા નીચે એક કૂતરું આવી જાય તે લેકેના હૈયાં કકળી ઉઠતા હતા. અને ગાડું ચલાવનારની બેદરકારી બદલ તેને દંડ કરતા. અંગ્રેજનું રાજ્ય હોવા છતાં આવા ધર્મના કામમાં એ અંગ્રેજ સરકાર કેઈને અટકાવતી નહિ. આજે તે કેટલી હિંસા વધી ગઈ છે ! મચ્છી ઉદ્યોગ, મચ્છી નિકાસ, મોટા મોટા કતલખાના ચાલી રહ્યા છે. આહાહા ! કેટલા ઘોર પાપ થઈ રહ્યા છે ! અહિંસા પ્રધાન દેશમાં હિંસાનું તાંડવ વધ્યું છે, આવી હિંસા જેઈને પણ વૈરાગ્ય નથી આવતું. Page #269 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર - અમારા ખંભાત સંપ્રદાયમાં એક મહાન પૂ. હરખચંદ્રજી મહારાજ થઈ ગયા છે. તેઓ મુંબઈમાં રહેતા હતા. રસ્તામાં માછલીનાં ટેપલાં જોતાં વૈરાગ્ય આવી ગે. આવી ઘેર હિંસા જ્યાં થાય છે ત્યાં મેં વહેપાર કર્યો! શું મારી દુકાને માલ લેવા આવનાર આવા પાપ કરનાર નહિ આવતા હોય ! આમ વિચાર કરતાં વૈરાગ્ય આવે ને દીક્ષા લઈને મહાન પવિત્ર સંત બન્યા. હજારે છાના તારણહાર બની ગયા છે. (પૂ. હરખચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ખૂબ સુંદર કહ્યું હતું જે સાંભળતાં શ્રોતાઓ મુગ્ધ બન્યા હતા.) રાહ વ્યાખ્યાન ન. ૨૫ શ્રાવણ સુદ ૩ ને ગુરૂવાર તા. ૨૯-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! અનંત કરૂણના સાગર, શાસ્ત્રકાર ભગવંતે ચતુર્ગતિ સંસારમાં રખડતા જીવોને આત્મસ્વરૂપની પિછાણ કરવા માટે આગમ વાણી પ્રકાશી. આગમમાં કહ્યું છે કે હે ભવ્ય છે ! આ જગતમાં મુખ્ય બે પદાર્થો છે. એક ચેતન અને બીજે જડ. આ વિશ્વમાં આપણી નજરે જે અગણિત પદાર્થો દેખાય છે તેને આ બેમાં સમાવેશ થઈ જાય છે. જીવ, આત્મા, ચેતન, પ્રાણી વિગેરે જીવનાં અલગ અલગ નામ છે. આ જગતમાં આત્મા જેવી મહાન બીજી કઈ ચીજ નથી. જડ પદાર્થોની ઓછી-વધતી કિંમત આંકનાર આત્મા છે. પણ આત્માની કિંમત કેઈ આંકી શકે તેમ નથી. માટે તે અમૂલ્ય ગણાય છે. આત્માના ગુણ અપરંપાર છે. એની શક્તિ અનંત છે. એનું જ્ઞાન અગાધ છે. અને આત્માની પવિત્રતા પણ અદ્ભુત છે. આ પવિત્ર આત્મા અનંતકાળથી સંસારની ચાર ગતિની એપાટમાં પરિભ્રમણ કરી રહ્યો છે. મોહની જાળમાં ફસાયા છે ને જન્મ મરણની જંજાળમાં અટવાયે છે. આત્મા પોતે પિતાને ભૂલી જડમાં જકડાઈ જડ જે બની ગયું છે. એણે જડને કિંમતી ગયું, એનું મૂલ્ય આંકયું અને જડની મમતા કરી કર્મના બંધનમાં બંધાયેલ છે. આત્માની આવી દશા જોઈને મહાન પુરૂષોને કરૂણા આવી. તેથી ઉપદેશ આપે કે હે આત્મન્ ! તું તને પિતાને ઓળખને વિચાર કરો કે તું કેણ અને તારી ચીજ કઈ તે સમજ. દેવાનુપ્રિયે ! જેને હું એટલે કેણ? અને મારી ચીજ કઈ ? એ બાબતમાં વિચાર આવે છે ત્યારે એની દશા અલૌકિક હોય છે. એને આત્મા યાદ આવતાં Page #270 -------------------------------------------------------------------------- ________________ આનંદધનની યાદ આવી જાય છે. આત્મા યાદ આવતાં અનંત શક્તિનો પંજ નજર સમક્ષ ખડે થઈ જાય છે. અફાટ શક્તિને સાગર આનંદના મોજાં ઉછાળ , ઉત્સાહમાં વધારો કરતો દેખાય છે. આત્માનું શુદ્ધ તિર્મય સ્વરૂપ આંખ સામે આવીને આનંદની લહેરીની લહાણ કરી જાય છે. અનંત સુખના સિંધુમાં સદા સહેલ કરતો કોઈ મસ્ત સહેલાણી નજર સમક્ષ તરે છે. સાત રાજલક ઉચે રહેલી નિરંજનોની (સિધ્ધ પરમાત્માની) નગરી તરફ નજર જાય છે ને સિધ્ધ ભગવંતની યાદ તાજી થાય છે. પવિત્રતાને પ્રકાશ ચોમેર ફેલાવતાં કેઈ અપૂર્વ સહસ્ત્ર રશ્મિના પવિત્ર દર્શન થાય છે. મેરૂ ગિરિ જેવા સ્થિર પરમાત્માના પરમતત્વની ઝાંખી થાય છે તે પૂર્ણતાની ટોચે ઉભેલાં પૂર્ણ આત્મા પૂર્ણ બનવાની પ્રેરણા આપી જાય છે. જ્ઞાતાજી સૂત્રના અધિકારમાં મહાબલ રાજાને પણ આત્મસ્વરૂપની ઓળખાણ થઈ ગઈ છે. એટલે હવે સંસારને સીમાડે ઓળંગી સિધ્ધિના શાશ્વત સુખ મેળવવા તેમનું મન તલપાપડ થઈ રહ્યું છે. એટલે આત્માને શું કહે છે. અવિનાશી અનુપમ પદ તારું, મેળવ મુક્તિનું બારું, સિદધેનું સુખ છે અનેરું (૨) સજી લે સમજણુને શણગાર, બની જા સાચે તું અણગાર એની... આત્મા સગુણને ભંડાર, સત્ય શિયળને શણગાર-એની શોભા અપંરપાર.. હે આત્મા ! તું અવિનાશી છે. કદી નાશ પામનારો નથી. તું અનુપમ છે. તારા મહાન પુણ્યોદયે તને અનુપમ વીતરાગ શાસન અને ધર્મઘોષ જેવા સદ્ગુરૂને વેગ મળે છે. તારે જહદી સિદ્ધિના સુખ મેળવવા હોય તે વિભાવના વંટેળ દૂર કરી સમજણને શણગાર સજીને તું સાચે અણગાર બની જા. મહાબલરાજા અણગાર બનવા તૈયાર થયા છે. ધર્મશેષ અણગાર પાસેથી નીકળી પિતાના મહેલમાં આવ્યા ને પિતાના મિત્રોને બોલાવી પિતાને દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. ત્યારે તેમના મિત્રોએ પણ કહ્યું હે મિત્ર! તમે અમારા પૂજનીક છે, વડીલ છે. તમે સંસાર છોડીને સંયમી બને તે અમે તેના આધારે રહીએ ? અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું. અમારે સંસારમાં રહેવું નથી. મહાબલરાજાએ પિતાના મિત્રોને કહ્યું છે મિત્રો ! તમે મારી સાથે દીક્ષા લેવા તૈયાર થયા છે એ બહુ આનંદની વાત છે. પણ આપણે નિર્ણય કર્યો છે કે આપણે બધું કાર્ય સાથે કરવું એ રીતે દીક્ષા નથી લેતાં ને ? સંયમ ખાંડાની ધાર છે. ખૂબ સમજીને પગલું ભરજે. મિત્રો કહે છે હે મહારાજા! અમે પણ આપની માફક સમજીને સંયમ લેવા તૈયાર થયાં છીએ. Page #271 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર દુઃખના દરિયે સંતજન બેટ છે, આશ્રય લેવાને હે (૨) એક જ આધાર છે. સંયમ લેવાને છે (૨) એક જ આધાર છે. હે મિત્ર! આ સંસાર દુઃખને દરિયો છે. તેમાંથી દયા લાવીને ઉગારનાર સંત મહાન પુરૂષ છે. આ સંસાર રૂપી સાગર તેફાને ચઢેલે છે, આધિ-વ્યાધિ અને ઉપાધિનાં મેજ ઉછળે છે. તેમાંથી તરવા માટે સંયમ આધાર રૂપ છે. આ વાત અમને બરાબર સમજાઈ ગઈ છે. એટલે અમે આપની સાથે સંયમ લઈશું. બંધુઓ ! આ તે મહાબલ રાજાના મિત્રો મહાબલ રાજાને કહે છે. પણ તમે આવો મિત્ર શું છે? આવા કલ્યાણ મિત્રો મળે તો કામ થઈ જાય. હવે હું તમને એક ન્યાય આપીને સમજાવું. જેમ ઘણું માણસે વહાણ અગર સ્ટીમર દ્વારા દરિયાઈ માર્ગે મુસાફરી કરી રહ્યા છે. દરિયા ખૂબ તોફાને ચઢયે. તેથી સ્ટીમર તૂટવાથી કંઈક મુસાફરો ડુબી ગયા. અને કંઈક પોતાનો જાન બચાવવા માટે ફાંફા મારતા હતાં. ત્યાં પુણ્યાગે લાકડાનું પાટીયું હાથમાં આવી ગયું. પણ એ પાટીયા ઉપર વીંછી છે. બે હાથે પાટીયું મજબૂત પકડયું છે. પણ વીંછી ડંખ મારે છે. હેજ હાથ ખસેડે તે પાટીયાની ફાંસ વાગે છે. બેલે, હવે એ મુસાફરની સ્થિતિ કેવી બની જાય ? પાટીયું પકડી રાખે કે વીંછીના ડંખની વેદના સહન કરે ? બોલે, જવાબ આપે. અહીં વીંછી કરડે તો બાપલીયા બેલાઈ જાય પણ આ સ્થિતિમાં વીંછી કરડે તો વેદના સહન કરે, પાટીયાની ફાંસ વાગે તો પણ વાંધો નહિ પણ પાટીયું છેડે નહિ. મજબૂત પકડી રાખે. કારણકે એ સમજે છે કે આ તોફાની દરિયામાં ભરતીનાં ભયંકર મોજાં ઉછળે છે. તેમાંથી તરવા માટે આ પાટીયા સિવાય મને કેઈ આધાર નથી. માટે દુઃખ વેઠીને પણ પાટીયું પકડે છે. આ દ્રવ્ય સમુદ્રની વાત થઈ. હવે આપણે ભવ સમુદ્રની વાત કરીએ. આ સંસાર સમુદ્રમાં જન્મ-મરણ આદિના જુવાળમાં જીવને જે કઈ શરણભૂત હોય તે અરિહંત, સિધ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત-ધર્મ. આ ચાર સિવાય જગતમાં બીજું કઈ શરણ નથી. ચૌદ રાજકમાં આત્માને દુઃખથી બચાવનાર, અહિત દૂર કરી હિતના માર્ગે દોરનાર, નિરૂપદ્રવ કરનાર હોય તે આ ચાર શરણ છે. માંગલીકમાં બોલીએ છીએ ને કે – “સંસારમાંહી શરણું ચાર, અવર શરણ નહિ કેઈ, જે નરનારી આદરે તેને, અક્ષય અવિચળ પદ હેય.” આ સંસારમાં ડૂબવાની અણી ઉપર જીવને આધાર ભૂત હોય તે આ ચાર શરણું છે. આ ચાર શરણે જેણે અંગીકાર નથી કર્યા તેમને આત્મા નિરાધાર છે. સંસારમાં ગમે તેટલા કષ્ટ આવે તો પણ આ ચાર શરણારૂપી પાટીયું મજબૂત પકડી રાખીએ તે જરૂર સંસાર સમુદ્ર તરીને પેલે પાર જઈ શકાય. જ્ઞાનીઓ પણ Page #272 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કહે છે કે જો તુ હંસા, કસ્થ સરિત કાવો” સંસાર દુઃખથી ભરેલો છે. તેમાં છ કલેશ પામે છે. છતાં છેડતાં નથી. તેમાં અંતે તો પાપ બંધાવાનું છે. પણ આ ચાર શરણ અંગીકાર કર્યા પછી જે કષ્ટ આવે તો કાયા કુરબાન કરજે, દુઃખ સહન કરજે પણ ધર્મ છોડશે નહિ તો સંસાર સાગર તરી શકશે. પણ આજે તો જીવને કંઈક ઉપાધિ આવે, બિમારી આવે તે ધર્મને પહેલાં છોડી દે છે પછી કલ્યાણ કયાંથી થાય? મહાબલ રાજા એમના મિત્રોને કહે છે હે મિત્રો ! આ સંસાર સમુદ્રમાં આપણી નૌકા ઝોલા ખાઈ રહી છે. તેમાં સંયમ રૂપી પાટીયું હાથ લાગી ગયું છે. એ પાટીયાના આધારે સંસાર સમુદ્રને તરતાં બાવીસ પરિષહ રૂપી વીંછીઓ ક્યારેક ચટકા ભરશે, કેઈ કટુ વચન કહેશે, કઈ મારવા આવશે, ક્યારેક આહાર લેવા જતાં માર પડશે. તે વખતે અકળાઈ મૂંઝાઈ નહિ જવાનું ને આ પાટીયાને છેડવાનું નહિ. મનમાં વિકલ્પ પણ નહિ કરવાને કે ભવ સમુદ્ર તરી શકાશે ખરો? ત્યારે મિત્રો કહે છે સંયમમાં અમને ગમે તેવા ઉગ્ર પરિષહ આવશે તે અમે સહર્ષ સહન કરીશું. ક્યારે પણ મૂંઝાઈશું નહિ. તમારા જેવા સધ્ધર સલાહકાર વકીલ સાથે હાય પછી અમારે મૂંઝાવાની શી જરૂર? અમે તમારી સાથે દીક્ષા લેવા તૈયાર છીએ. મિત્રો પણ સમજણપૂર્વક દીક્ષા લેવા તૈયાર થયા છે. તેથી મહાબલ રાજાને ખૂબ આનંદ થયો. " तए णं से महब्बले राया ते छप्पिय बालवयंसए एवं वयासी" અને તે પિતાના છ બાલ મિત્રોને મહરાજાએ કહ્યું- હે મારા વહાલા મિત્ર! "जणं तुम्भे मए सध्धि जाव पव्वयह तो णं गच्छह जेठे पुत्ते सएहिं सएहिं रजेहिं ठावेह, पुरिस सहस्त्रवाहिणीओ सीयाओ दुरुढा जाव पाउन्भवति ।" જે તમે બધા રાજી ખુશીથી મારી સાથે દીક્ષિત થવા ચાહે છે તે સત્વરે પિોતપોતાની રાજધાનીમાં જઈ પિતાપિતાના મોટા પુત્રોને રાજગાદીએ બેસાડીને હજાર પુરૂષ વહન કરે તેવી “પુરૂષસહસ્ત્રવાહિની” પાલખીમાં બેસીને અહીં આવે. બંધુઓ ! જેને આત્મા જાગે છે તેને સંસાર કારાગૃહ જેવું લાગે છે. એને સંયમમાં સુખ દેખાય છે. સંસારના ગમે તેટલા સુખ મળે તો પણ તેને ગમતાં નથી. પછી તે રાજવૈભવને ઠેકર મારે છે. આ મહાબલ રાજા અને તેમના છ મિત્રો બધા રાજાઓ છે. જેને સંસાર ઉપરથી નિર્વેદ આવે છે તેને સંયમ સુખરૂપ લાગે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨હ્મા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શારદા શિખર निव्वेदेणं भंते जीवे किं जणयइ ? निब्वेदेणं दिव्वमणुस तिरिच्छएस कामभोगे निव्वेयं हव्वमागच्छ, सव्वविसएसु विरज्जह, सव्व विसएसु विरज्जमाणे आरंभ परिग्गहं परिच्चायं करेs, आरंभ परिग्गहं परिच्चायं करेभाणे संसार मग्गं वोच्छिन्द, सिध्धिमग्गं पडिवण्णेय हवइ । નિવેદથી જીવને શું લાભ થાય ? ત્યારે ભગવંતે જવાબ આપ્યા કે હે ગૌતમ ! નિવેદ એટલે સ ́સાર પ્રત્યેથી વિરકિત અને તેથી દેવ-મનુષ્ય-તિય "ચ સબંધી કામàાગેાથી વિરકત થાય છે. બધા વિષચેાથી વિરકત થાય છે પછી આરંભ પરિગ્રહનો ત્યાગ કરે છે. આરંભ પરિગ્રહના ત્યાગથી સંસાર માના ત્યાગ કરી માક્ષમાર્ગને ગ્રહણ કરે છે. સંસારની અસારતા સમજાયા પછી જીવ સંસારથી વિરક્ત ખની જાય છે. પછી એને સંયમમાં આનંદ આવે છે, ખીજે કયાંય અને આનંદ આવતા નથી. તમને ઘરમાં કંટાળા આવે તો એમ થાય કે લાવ, ગાર્ડનમાં આંટા મારી આવુ. ઘણાંના શરીર વધી જાય છે તે રાજ ત્રણ ત્રણ માઈલ ફરવા જાય છે. કસરત કરે છે. ભગવાન કહે છે કે સંસારથી વિરકત બનેલે મારો સાધક વિના પ્રત્યેાજને ખાલી આંટા મારે નહિ. શરીર ઉતારવું હોય તો સીમધર ભગવાનને ૧૦૮ વંદા કરેા. આયંબીલ, ઉપવાસ કરે તો શરીર સારુ· થશે તે કર્મોની નિર્જરા થશે. દ્રવ્ય અને ભાવ અને પ્રકારે લાભ થશે. પણ ધમ કરવા કેાને ગમે છે ? અજ્ઞાની જીવને તે સંસારની રખડપટ્ટી ગમે છે. સાચા વૈરાગી સંસારમાં હાય તો પણ એના ભાવ તો કર્માંશત્રુને કાઢવાના હોય. આગળ હું કહી ગઈ ને કે જે મનુષ્ય ચાર શરણાં અંગીકાર કરે છે તે સંસારમાં ઝૂમતો નથી. એ વાત સાચી પણ ચાર શરણનાં સ્વીકાર સાથે “દુષ્કૃત નિ ન” પાપને તિરસ્કાર ન કરીએ તે ચારનું શરણુ સ્વીકારવા છતાં સદ્ગતિ મેળવવી મુશ્કેલ પડે છે. “પાપ આત્માના શત્રુ છે તેને ધિક્કાર” :- ધ કરવા છતાં પાપના તિરસ્કાર ન થાય, પાપ ખરાબ ન લાગે તેા કલ્યાણ થતું નથી. માટે પાપ શત્રુ સામે કરડી નજર રાખો. અહી એક વાત યાદ આવે છે. સવત ૧૯૧૮માં જનના મિત્ર રાજાએ જર્મન ઉપર લડાઈ કરી જનને હરાવ્યું. તેના બધા શસ્રો લઈ લીધા. તેને કિલ્લા ઉજ્જડ કર્યા અને જનના રાજ્યના કખજો કર્યો. ત્યારે જન ચાન્સેલરે જાહેર કર્યું કે અમારા ખધા શસ્રો ભલે લઈ લીધા, જર્મન જીતી લીધું, અમને નિરાધાર કર્યા પણ હજી અમારી પાસે એક અમેઘ શસ્ત્ર છે, એ કેઈ દિવસ મિત્ર રાયાથી કબજે થઈ શકવાનું Page #274 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર નથી. એ કદી છું થયું નથી ને થવાનું પણ નથી. ભલે અમારું સર્વસ્વ લઈ લીધું પણ અમારું એક અમોઘ હથિયાર છે તે કદી મિત્ર રાજ્યના હાથમાં આવવાનું નથી. તે હથિયાર કર્યું હશે ? “ દુશ્મન તરફ ધિક્કારની નજર”. મારી પ્રજામાં જે દુશમન તરફ ધિક્કારની નજર બેઠેલી છે તે કદી દુશમન એવા મિત્ર રાજાના 1 કબજામાં નહિ આવે અને તે એક દિવસ મારા દેશનો ઉદ્ધાર કરશે. દેવાનુપ્રિયે ! મારે તમને એ સમજાવવું છે કે જ્ઞાની ભગવંતે કહે છે કે આપણા આત્માને મોહરાજાએ જીતી લીધો છે ને આત્માની સર્વસ્વ સત્તા કબજે કરી છે એટલે મહારાજાની કેદમાં પૂરાયેલે આત્મા દુનિયાદારીના ડખામાં ડૂબી ગયે છે. પણ જે આત્મા પાસે એક હથિયાર હોય તો કોઈક દિવસ તેનો છૂટકારો થશે, ને ઉધ્ધાર થશે. તે શસ્ત્ર એવું હોય કે મોહરાજા લઈ ન શકે. તે શસ્ત્ર કયું? જાણે છે? પાપ તરફનો ધિક્કાર” એટલે કે “ દુષ્કતની નિંદા”. અવત, પ્રમાદ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ–આદિ પાપ જે આત્માના ગુણેને ખાઈ જાય છે તેને પાપ માનીને તેના તરફ ધિકકારની નજરથી જોશે તો મેહરાજાની તાકાત નથી કે તમારા ઉપર ચઢાઈ કરી શકે. કદાચ આ દુશ્મનની ચઢાઈથી ચાર શરણ રૂપી ચાર કિલ્લા અટવાઈ જશે તો પણ પાપ તરફ ધિકકાર રૂપી શસ્ત્ર હશે તો દુશ્મન તમને કંઈ કરી શકશે નહિ. જુઓ, એક વખતનું હારેલું જર્મન આજે કેટલું ઊંચું આવી ગયું છે ? જે રાજ્યમાં આગેવાનો અને અમલદારોને જાહેર મકાનમાં ભીંત તરફ રાખીને વીંધી નાંખ્યા. આગેવાનો વધાઈ ગયા છતાં પ્રજા કે રાજયમાં અવ્યવસ્થા થઈ નહિ. તેનું કારણ એક જ કે દુશમન તરફ તિરસ્કાર ભરી દષ્ટિ, આખી જર્મનની પ્રજા એક જ વસ્તુ શીખેલી કે શત્રુ સામે પ્રેમભરી દષ્ટિથી જોવું નહિ. આ એક શસ્ત્ર પાસે હેવાના કારણે હારી ગયેલું જર્મન પિતાના ગયેલા શો, વિખરાઈ ગયેલો કિલ્લો ને લશ્કર બધું એકત્ર કરવા તૈયાર થયું. તેમ જે આત્મા પણ પાપને દુશમન માની તેના તરફ ધિક્કારની દૃષ્ટિથી દેખે તે મેહરાજાની તાકાત નથી કે તેને દબાવી શકે. મહાબલ રાજા અને તેમના છ મિત્રોને સમજાઈ ગયું કે આ જીવ અનંતકાળથી મોહરાજાની કેદમાં સપડાઈ ગયા છે. હવે તેમાંથી છૂટવા માટે જે કઈ માર્ગ હોય તે સંયમ માર્ગનો સ્વીકાર અને પાપને ધિક્કાર. આ સંસાર તે જીવને ફસાવવાનું પાંજરું છે. ઘરમાં ઉંદરની હેરાનગતિ વધી જાય ત્યારે ઉંદરને પકડવા માટે અંદર જેટલીને ટુકડે ભરાવીને પાંજરું ખુલ્લું મૂકવામાં આવે છે. છેવટમાં રોટલી ખાવાની લાલચે ઉંદર પાંજરામાં જાય છે ને સપડાઈ જાય છે. તેવી રીતે માછીમારે માછલીને પકડવા માટે જાળ નાંખે છે ને તેમાં લેટની ગોળીઓ ભરાવે છે. લોટની ગોળી ખાવાની લાલચથી માછલી જાળમાં ફસાઈ જાય છે, ૩૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શારદા શિખર આ રીતે જે જીવ જીવનના અંત સુધી સંસારની મમતા છોડતું નથી ને ભાગમાં આસક્ત બને છે તે ચાર ગતિની ચક્કીમાં પીસાઈને વારંવાર જન્મ-મરણ કરતે રહે છે. માટે સમજવાનો સમય છે. સમજીને સરકી જાઓ. સંસારથી સંપૂર્ણ ન સરકી શકે તો થોડી પણ ધર્મારાધના કરે. આત્માને કર્મની કેદથી મુક્ત કરાવવા વીતરાગ વાણી સાંભળો. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપ વિગેરે કંઈક તે અવશ્ય કરે. કંઈ પણ ન કરી શકે તે ગામમાં સંત-સતીજી બિરાજમાન હોય તે તેમની પાસે જઈને કલાક વીતરાગવાણું તે અવશ્ય સાંભળો. ઈચ્છાએ કે અનિચ્છાએ સાંભળેલા વીતરાગવાણીના ચાર શબ્દ પણ જીવને બચાવે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક ગામમાં એક મોટા નગરશેઠ પાસે ઘણું ધન હતું. છતાં વધુ ધન મેળવવામાં રચ્યાપચ્યા રહેતા હતા. ધર્મ કરવો તે એને ગમે નહિ. ગામમાં ગમે તેવા સંત પધારે પણ કદી ઉપાશ્રયે પગ મૂકતાં નહિ. અને સત્કાર્યમાં રાતી પાઈ વાપરે નહિ. આવા કંજુસ શેઠ હતાં. આ ગામમાં એક યુવક મંડળ હતું. જયારે કેઈ સારા સંત પધારે ત્યારે ગામમાં ઘેર ઘેર જઈને સત્સંગને લાભ લેવા મુવકમંડળના યુવકે વિનંતી કરતાં. ઘણાં સંત આવીને ગયા પણ નગરશેઠ કદી ઉપાશ્રયમાં આવતા નહિ. એક વખત ખૂબ જ્ઞાની મહાન વકતા સંત પધાર્યા. યુવકમંડળના યુવકે એ ગામના લતે લતે ફરીને સંતની વાણીને લાભ લેવા વિનંતી કરી અને સંઘમાં નકકી કર્યું કે મહારાજ સાહેબનું વ્યાખ્યાન પૂરું થયાં પહેલાં કેઈએ દુકાન ખેલવી નહિ. આ વાતની નગરશેઠને પણ ખબર આપવામાં આવી. વ્યાખ્યાનનો સમય થતાં વ્યાખ્યાન હોલ ચિક્કાર ભરાઈ ગયે ને મહારાજે વ્યાખ્યાન શરૂ કર્યું. પિલા નગર શેઠ મેડા પણ વ્યાખ્યાનમાં આવ્યા. બરાબર તે સમયે પ્રસંગોપાત મહારાજે એક રમુજી દષ્ટાંત કહેવાનું શરૂ કર્યું. એક મહાત્મા એક ગામમાં પધાર્યા. આ મહાત્મા ગામના રે બેસીને દરરોજ ગામના લોકોને ધર્મને ઉપદેશ આપતાં હતા. તેમના ઉપદેશમાં ગામના લોકોને ખૂબ રસ પડયો. એટલે ખૂબ માનવ મેદની ભરાતી. ને મહાત્માની વાણી સૌ પ્રેમથી સાંભળતાં. આખા ગામના માણસો મહાત્મા પાસે સત્સંગને લાભ લેતાં. પણ ગામને એક પટેલ કદી આવતો ન હતો. પિતે તે આવતે ન હતો પણ ગામના લોકોને કહે કે તમે બધા તે નવરા લાગે છે કે રોજ સાધુ પાસે જઈને બેસો છે. રોજ શું સાંભળવાનું હોય ? એ સાધુડાને પણ કંઈ કામ ધંધે લાગતું નથી. એમ કહીને સાધુ મહાત્માની નિદા કરતો હતો. ગામના યુવાનીયાઓને વિચાર થયે કે બધા આવે છે, આ પટેલ Page #276 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જ નથી આવતો, ને ઉપરથી નિંદા કરે છે. માટે આપણે ગમે તેમ કરીને પણ એ પટેલને મહાત્માને ઉપદેશ સાંભળવા લઈ આવવા. જે બે શબ્દ સાંભળે તે એને ઉધ્ધાર થાય. એક દિવસ ગામના યુવાનીયાઓ પટેલ પાસે ગયા ને મીઠાશથી કહ્યુંકાકા ! આજે તો તમારે જરૂર સંત મહાત્માનો ઉપદેશ સાંભળવા આવવું જ પડશે. શું મહાત્માનો ઉપદેશ છે ! એમની વાણીમાં અમૃતરસ ઝરે છે. આખું ગામ એ અમૃતરસના ઘૂંટડા પીવે ને એક તમે જ રહી જાઓ તે અમને ઠીક નથી લાગતું. આજે તો ગમે તેમ કરીને તમને લઈ જવા છે. પટેલના મનમાં થયું કે આ યુવાનીયા આજે મને લઈ ગયા વિના છોડશે નહિ. તે લાવ, દશ-પંદર મિનિટ જઈ આવું. યુવાનીયાઓની ભારે જરૂર પડશે માટે એમને રાજી રાખવા માટે જાઉં તો એમને પણ એમ થશે કે કાકાએ અમારું માન રાખ્યું. બંધુઓ ! વિચાર કરે. જીવ બીજાને રાજી રાખીને પિતાને સ્વાર્થ સાધવા માટે જવા તૈયાર થયે. પણ પિતાના આત્માના હિત માટે જવા તૈયાર નથી. પટેલ કહે છે બેટા ! તમારો ખૂબ આગ્રહ છે તે આજે જરૂર આવીશ. પેલા યુવાનો મહાત્માને કહી આવ્યા હતા કે જે કઈ દિવસ નથી આવતા તે પટેલ આવશે માટે એને ગમે તેવું કંઈક કહેજે કે જેથી બીજે દિવસે આવતા થઈ જાય. એ આવશે ત્યારે અમે આપને ઈશારે કરીશું. પટેલ મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયા. ત્યારે પટેલને આવતાં જોઈને મહાત્મા બેલ્યા. “આ ભાઈ આ ” પટેલ હાથ જોડીને બેસવા ગયા ત્યાં ફરીને મહાત્મા બેલ્યા. “બેસો ભાઈ બેસે” ડીવાર પછી પ્રવચન સાંભળીને પટેલ ઉઠવા લાગ્યા ત્યારે મહાત્મા બેલ્યા કે “ઉઠે ભાઈ ઊઠે અને જ્યાં પટેલ ઉઠીને ચાલવા લાગ્યા ત્યારે મહાત્મા પાછું બોલ્યા “જશે ભાઈ જશે” આ રીતે મહાત્મા જે ચાર વાકય બોલ્યા તે પેલે પટેલ ઘેર જઈને ગોખવા લાગ્યો. હવે આખો દિવસ જેનું રટણ હોય તે ઉંઘમાં બોલાય છે. ઘણું વહેપારીઓને રાત્રે બબડવાની ટેવ હોય છે. તે આખે દિવસ વહેપારમાં જે રટણ હોય તે રાત્રે પણ બેલે છે. કંઈક ઉંઘમાં ને ઉંઘમાં માલના ભાવ પણ બોલી જાય છે. પિલા પટેલે આ બે દિવસ મહાત્માના ચાર બોલનું રટણ કર્યું. અને તે જ રાત્રે તેના ઘરમાં ચાર ચેરી કરવા માટે આવ્યા. ઘરની પાછળના ભાગમાં બાકોરું પાડીને ઘરમાં પેસવા માટે ચારો વિચાર કરે છે ત્યાં પટેલ ઉંઘમાં બબડયા “આ ભાઈ આવે ત્યાં ચારો ચમક્યા કે આ પટેલ તો જાગતો લાગે છે. એટલે નીચે બેસી જવાની તૈયારી કરે છે. ત્યાં પટેલ બબડયાં કે “બેસે ભાઈ બેસે”આ સાંભળીને ચારોના મનમાં થયું કે ચેકકસ પટેલ જાગે છે. આપણે પકડાઈ જઈશું. એટલે ડરના માર્યા ભાગી જવા ઉભા થયા ત્યાં પટેલ પાછા બોલ્યા “ઉઠા ભાઈ ઉઠે” અને ઉડીને જવા લાગ્યા ત્યાં પટેલ પાછા બોલ્યા. “જાઓ ભાઈ જાઓ” આ પટેલ તે ઉંઘમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર બબડ્યા હતા પણ એરોના મનમાં થયું કે પટેલ આપણને જોઈ ગયા છે. કાલે રાજા પાસે ફરિયાદ કરી આપણને જેલમાં પૂરાવી દેશે. કારણ કે તેમનું માન ઘણું છે. માટે તેમની પાસે જઈને આપણે માફી માંગી લઈએ. વહેલી સવારે ઉઠી પેલા ચાર પટેલ પાસે આવીને તેમના પગમાં પડીને કહેવા લાગ્યા - પટેલ બાપા! તમે અમારા મા-બાપ છે. અમે તમારા છોકરા છીએ. અમારો ગુન્હો માફ કરો. અમે હવે આ ગુન્હો નહીં કરીએ. પટેલ તે વિચારમાં પડયા કે ગુહે શું ને વાત શી? આ લેકે શેની માફી માંગે છે? પટેલ હતા હોંશિયાર એટલે સમજી ગયા કે વાતમાં કંઈક તથ્ય છે, એટલે બધી વાત ચરો પાસેથી સાંભળીને તેનો મર્મ સમજી ગયે. પછી કહ્યું–જુઓ, તમે ભંયકર ગુન્હો કર્યો છે પણ આજે માફ કરું છું. પણ ફરીને કર્યો તે જીવતા નહિ છોડું. માટે કરીને આ ગુન્હો ન થાય તે ધ્યાન રાખજો. ચોર તો પટેલના ચરણમાં પડીને તેને ઉપકાર માનતાં ચાલ્યા ગયા. સંતના ચાર વાગ્યે પટેલને જીવનપલ્ટ”: ચોરોના ગયા પછી પટેલ મનમાં વિચાર કરવા લાગ્યા કે જુવાનીયાઓના આગ્રહથી અનિચ્છાએ પાંચ-દશ મિનિટ મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયે તે મારા ઘરમાં ચોરી થતી અટકી. મહાત્માના . ચાર વાકોમાં કે ચમત્કાર છે ! તે ખરેખર હું મારા આત્માના શુદ્ધ ભાવથી વેચ્છાપૂર્વક સંત સમાગમ કરું તો મને કેવો મહાન લાભ થાય ? મારો આ ભવ . અને પરભવ સુધરી જાય. પછી તે રોજ મહાત્માનું પ્રવચન સાંભળવા માટે જવા લાગ્યો. ને પિતાનું જીવન સુધાર્યું. આ પટેલનું દષ્ટાંત સાંભળીને પેલા નગરશેઠ જે કદી ઉપાશ્રયમાં આવતા ન હતા તે દરરોજ આવતા થઈ ગયા લક્ષ્મીને દાન-પુણ્યમાં સદુપયોગ કરવા લાગ્યા ને પિતાનું જીવન સફળ બનાવ્યું. ખરેખર કહ્યું છે કે – એક ઘડી આધી ઘડી આધી મેં પણ આધ, તુલસી સંગત સંતકી, કટે કેટી અપરાધ, દેવાનપ્રિયો! પટેલ અને શેઠે થોડીવાર સંત સમાગમ કર્યો તે તેમનું જીવન સુધરી ગયું. તો જે દરરેજ સંત સમાગમ કરે ને વીતરાગ વાણી સાંભળે તેનું જીવન કેટલું પવિત્ર બનવું જોઈએ ! એક ઘડીનો સત્સંગ પણ કેટલો લાભદાયી છે! સંતના સમાગમથી પાપીમાં પાપી જીવ પાવન બની ગયા. ચંડકૌશીક જે ભંયકર નાગ ભગવાનના એક વચને સુધરી ગયા. અગ્નિની એક ચિનગારી લાખો : મણ રૂની ગંજીઓ બાળીને સાફ કરે છે તેમ જેના જીવનમાં સત્સંગની એક ચિનગારી લાગે છે તેના કર્મોની ગંજીઓની ગંજીએ બળીને સાફ થઈ જાય છે. મહાબલ રાજાએ એક વખત સંત સમાગમ કર્યો ને દીક્ષા લેવા તૈયાર થયા. Page #278 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨ સાથે છ મિત્રો પણ દીક્ષા લેવા તૈયાર થયા છે. છ એ મિત્ર રાજાઓ મહાબલ રાજાની આજ્ઞાથી પિતાના પુત્રોને રાજગાદીએ સ્થાપન કરવા માટે ગયા છે, એ છ એ રાજાએ પિતાના પુત્રોને ગાદીએ બેસાડીને હજાર માણસો ઉપાડે તેવી મોટી શિબિકામાં બેસીને મહાબલ રાજા પાસે આવશે. પછી મહાબલ રાજા પોતાના પુત્ર બલભદ્ર કુમારને રાજ્યાભિષેક કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર ? “ રૂક્ષ્મણીને આવતા શુભ વિચાર’: રૂક્ષ્મણીના ગર્ભમાં બારમાં દેવલોકથી ચવીને કઈ પવિત્ર જીવ આવ્યા છે. એટલે તેને સંતની, સ્વધર્મીની ભક્તિ કરું, સુપાત્રે દાન દઉં, અભયદાન દઉં એવા સારા દેહદ ઉત્પન્ન થાય છે. રૂક્ષ્મણી કૃષ્ણ વાસુદેવની અતિપ્રિય પ્રિયતમા હતી એટલે તેને જેટલા દેહદ ઉત્પન થાય છે તે બધા પૂર્ણ કરે છે. ત્રણ ખંડમાં હિંસા ન થાય તે માટે અમારી પડહ વગડાવ્યો અને રૂક્ષમણીને સંતુષ્ટ કરી. તમે કહો છો ને પુત્રના લક્ષણ પારણામાં પણ આવા પવિત્ર જીના લક્ષણ ગર્ભમાંથી પરખાઈ આવે છે. બંધુઓ ! ગર્ભના જીવમાં કેટલી તાકાત રહેલી છે ! ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો હે પ્રભુ! ગર્ભમાં રહેલ વગર્ભમાં મરીને દેવલેકમાં જઈ શકે છે? નરકમાં જઈ શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું “દંતા જોયા” હા, ગૌતમ ! જઈ શકે છે. આ વાત ઘણી લાંબી છે પણ મારે કહેવાનો આશય એ છે કે ગર્ભના જીવની શકિત કંઈ કમ નથી. રાણી રૂક્ષ્મણએ આપેલ પુત્રને જન્મ”: રૂક્ષમણને શુભ વિચારો આવવાથી ગર્ભમાં રહેલે જીવ કેઈ હળુકર્મ છે તેમ સૌને લાગે છે. સારી દ્વારકા નગરીમાં આનંદ આનંદ વર્તે છે. રૂકમણી પણ ગર્ભનું પાલન કરતી આનંદમાં દિવસે પસાર કરે છે. સવા નવ માસ પૂર્ણ થતાં રૂકમણીએ એક પુત્રને જન્મ આપે. પુત્રને જન્મ થતાં તેજ તેજ પ્રસરી ગયું. જેમ આકાશમાંથી ચંદ્ર બહાર નીકળતાં પૃથ્વી ઉપર પ્રકાશ પથરાય છે તેમ આ પુત્રને જન્મ થતાં જાણે નીલમમણુને ઢગલે ન હોય ! તેની માફક રાણીના રૂમમાં પ્રકાશ – પ્રકાશ પથરાઈ ગયે. દહી વધાઈ ધાયી માતજી રે, માધવ સુન દીહા નવસેરા હાર રે, નગરી શીનગારી નવરંગ કૂલ સે રેમાંડ આનંદ ઉચ્છવ શ્રીકાર રે શ્રોતા રૂકમણીએ પુત્રને જન્મ આપ્યો કે તરત તેની ખાસ દાસી શ્રીકૃષ્ણને દેડતી પુત્ર જન્મની વધામણી દેવા આવી. પુત્ર જન્મોત્સવને આનંદઃ કૃ પિતાના રાજચિહે સિવાય કંઠમાં પહેરેલે નવસેરે હાર આદિ અલંકારો અને મૂલ્યવાન વસ્ત્રો વધામણી દેવા આવનારી Page #279 -------------------------------------------------------------------------- ________________ શારદા પર દાસીને ભેટ આપ્યા. નગરના અધિકારીઓને નગરી શણગારવા માટે કૃષ્ણ આદેશ આપે કે મારી આજ્ઞાથી તમે દરેક બજાર ધ્વજા તેરણથી શણગારે. તથા સ્થળે સ્થળે નૃત્યનું આયોજન કરો. રાજાએ ભંડારીને આજ્ઞા કરી કે તમે ગરીબોને ખૂબ ધન આપી સંતુષ્ટ કરે ને પિોલિસને કહ્યું કે જે ગુન્હેગારને જેલમાં પૂર્યા છે તેમનો ગુન્હો માફ કરી છોડી દે. રાજ્યમાં ટેકસ માફ કરો. ને જેને રાજ્ય સબંધી લેણું હોય તે પણ માફ કરી દે. યાચકને જરૂરિયાતથી અધિક દાન આપે. ઘરઘરમાં વાજિંત્રો વગડા ને ખૂબ આનંદથી પુત્રને જન્મોત્સવ ઉજે. કૃષ્ણની આજ્ઞાથી ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી પુત્રને જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. સારી દ્વારકા નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. નગરજને ખુશખુશાલ છે. ઘણું લેકે રાજપુત્રના જન્મની ખુશાલીમાં રાજાને સારા સારાં ભટણાં આપવા આવે છે. આખી નગરી આનંદ વિભોર બની છે. માત્ર એક સત્યભામાને આનંદ નથી. રૂકમણીને પુત્ર જપે ને પિતાને હજુ નથી જન્મે એટલે તેના દુઃખને પાર નથી. પુત્રનું મુખ જોઈને કૃષ્ણને થયેલે આનંદ”: સારી દ્વારકા નગરીમાં ઉત્સવ ચાલે છે. પુત્રને જન્મ્યા છઠ્ઠો દિવસ થયે એટલે કૃષ્ણ રૂક્ષ્મણીના મહેલે ગયા. ત્યાં જઈ સિંહાસન ઉપર બેસીને પુત્રને રમાડવા માટે મંગાવ્યા પુત્રને મેળામાં સૂવાડી રમાડવા લાગ્યા. એના મુખ સામું જોઈને વિચાર કરવા લાગ્યા કે અહે ! આ તે શું જયંત છે કે અશ્વવનીકુમાર છે? કે પછી સૂર્યબિંબ છે? શું પૂર્વ દિશાએ તેજના પુંજ સમાન સૂર્યને જન્મ આપે છે? કે તેના શરીરમાંથી નીકળતું તેજ બધી દિશાઓને પ્રકાશિત કરે છે. આ જોઈને કૃષ્ણ તે જ વખતે તે બાળકનું નામ પ્રદ્યુમ્નકુમાર રાખ્યું. ઘણી વાર સુધી શ્રીકૃષ્ણ પુત્રને રમાડયા. પણ તેને મૂકવાનું મન થતું નથી. ત્યારે દાસીએ કહ્યુ-મહારાજા! આ તે કુલ છે. બહુ રમાડવાથી કુલ કરમાઈ જાય માટે એની માતાની ગેદમાં આપી દઉં. એમ કહી દાસીએ પુત્ર લીધે ને માતાને આપે. સારી દ્વારકા નગરીમાં અને ઘરઘરમાં આનંદ વર્તાઈ રહ્યો છે. સ્ત્રીઓ મંગલ ગીતે ગાય છે. કૃષ્ણજી તથા રૂક્ષમણીના આનંદનો પાર નથી. ખૂબ આનંદ ને ઉત્સાહપૂર્વક પ્રદ્યુમ્નકુમારને જન્મ મહોત્સવ દ્વારકા નગરીમાં ઉજવાઈ રહ્યો છે. એ આનંદમાં કેવું વિન આવશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #280 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં. ૨૬ શ્રાવણ સુદ ૪ ને શુક્રવાર તા. ૩૦-૭-૭૬ અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતના મુખ કમળમાં ઝરેલી શાશ્ર્વતી વાણી તેનુ નામ સિધ્ધાંત. ભગવાન કેવળજ્ઞાન અને કેવળદેશન દ્વારા જગતના સમસ્ત પદાર્થાંને જાણી દેખી શકે છે. સ`ગ સિવાય અતિન્દ્રિય એટલે ઇન્દ્રિય દ્વારા જે ન જાણી શકાય તેવા પદાર્થોને સČજ્ઞ સિવાય કાઈ જાણી શકતુ નથી. એવા ઈન્દ્રિયાતીત પદાર્થોને કેવળજ્ઞાન દ્વારા યથાર્થ રીતે જાણીને ખીજાને જણાવે છે. એવા સજ્ઞ ભગવતનું વચન ત્રિકાળ સત્ય છે એટલે તેમના વચન ઉપર શ્રધ્ધા કરી તે પ્રમાણે આચરણ કરવાથી જીવ મેાક્ષ પામી શકે છે. દેવાનુપ્રિયા ! આવું જ્ઞાન મેળવી સર્વજ્ઞ ખનવુ ગમે છે ને? હા, એ તા તમને અને મને બધાને ગમે છે. પણ સજ્ઞ બનવા માટે શું કરવું જોઈ એ તે તમને ખખર છે ? તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “મોન્ત્રાન્ગ્રાન दर्शनावरणान्तराय क्षयाच्च केवलम् ॥ જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોના નાશ થાય ત્યારે જીવ કેવળજ્ઞાન પામી શકે છે, દરેક જીવાને સત્તામાં આવું ત્રિકાળદી કેવળજ્ઞાન પડેલું છે. પણ શુધ્ધ સમ્યજ્ઞાન–દન અને ચારિત્રની આરાધના કર્યા વિના એ જ્ઞાન પ્રગટ થતું નથી. વીતરાગ પ્રભુની આજ્ઞા મુજખ જીવન જીવાય તે! આવું જ્ઞાન પ્રગટ થાય. આપણાં આત્મામાં કમ રૂપી માટી નીચે આવું અનંતજ્ઞાન દટાયેલુ' છે. આપણે સમ્યગ્દન, જ્ઞાન અને ચારિત્ર રૂપી સાધના વડે એ કર્મરૂપી માટીને ખસેડવાની છે. એ માટી ખસી એટલે જ્ઞાનને પ્રકાશ ઝળહળી ઉઠશે કારણકે આત્મા પાતે જ્ઞાનસ્વરૂપ છે. આત્માના મૂળ સ્વરૂપમાં અજ્ઞાન છે જ નહિ. י આત્મામાં અનંતજ્ઞાનના અજવાળાં ઝળકી રહ્યા છે. મહારને હજારો યુખ લાઈટાના પ્રકાશ કહેા કે સહસ્ર રશ્મિ એટલે હજારા કિરણવાળા સૂર્યના પ્રકાશ કહેા એ બધા પ્રકાશ કેવળજ્ઞાનના પ્રકાશ આગળ ઝાંખા છે. આવેા પ્રકાશ આત્માની સત્તામાં રહેલા છે, પાતાની માલિકીના તેને લેવા માટે પુરૂષાર્થ કર્યો છે ? આલા, કાઈ પુરૂષાથ છે ? આનું એક જ કારણ છે કે આત્મા અજ્ઞાનના અંધકારમાં રહેવા માટે ટેવાઇ ગયા છે. એટલે પુરૂષાર્થ કરવાનું મન થતું નથી. નહિતર એમ ન થાય કે મારા આત્મા અનંતજ્ઞાનના ધણી હાવા છતાં ઘડી પછી મારું શું થશે ? એટલું પણ જાણી શકતા નથી. કેટલી બધી મારી અજ્ઞાન દશા છે ! કાઈ સુખી માણસ છે ને તેને ફાઈ એમ કહે કે એ દુઃખીયારા ! અહીં આવ્, તે એને Page #281 -------------------------------------------------------------------------- ________________ २७२ શારદા શિખર કેવી ચાનક ચઢે છે? હું તે મોટો શ્રીમંત છું. મારે ઘેર ગાડીઓ છે. શું આ માણસ મને નથી જાણતું કે મને દુઃખીયારો કહે છે. બેલે, ત્યાં લાગી આવે ને ? પણ આ અનંતજ્ઞાનને સ્વામી અનંતકાળથી અજ્ઞાનમાં આથડે છે. એને એટલું પણ જ્ઞાન નથી કે જે મહેંસી જે વા જ ગુગ જેવા અવિરામ હું પૂર્વભવમાં કેણુ હતે ને અહીંથી મરીને પરલોકમાં ક્યાં જઈશ ? હું અનંતજ્ઞાનસ્વરૂપ હોવા છતાં મારી વર્તમાન દશા કેવી અજ્ઞાન ભરેલી છે. એનું ચાનક લાગે છે ? એને અફસોસ થાય છે? જ્યારે મારે ને તમારો આત્મા એવો દૃઢ નિશ્ચય કરશે કે મારે અજ્ઞાનના અંધકારને સંપૂર્ણ હઠાવી કેવળજ્ઞાનની ત પ્રગટાવવી છે ત્યારે આત્મા સમ્યગદર્શન-જ્ઞાન, ચારિત્ર અને તપના શસ્ત્રો હાથમાં લઈ એ પુરૂષાર્થ કરશે કે એ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જંપશે. આપણું જૈન દર્શનમાં એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષ બતાવ્યું નથી. પણ જ્ઞાન અને ક્રિયા એ બંનેને સુમેળ હોય તે મોક્ષ મળે છે. મારા બંધુઓ! જ્ઞાનનું કાર્ય શું છે એ તે તમને ખબર છે ને ? જ્ઞાનનું કાર્ય મોક્ષને માર્ગ બતાવવાનું છે અને ક્રિયા એટલે વિરતિ-સંયમ (ચારિત્ર) એનું કામ શું છે ? એનું કામ મોક્ષના રસ્તે મુસાફરને પહોંચાડવાનું છે. જ્ઞાન અને સંયમ એ બંનેના કાર્ય અલગ અલગ છે. મહારાજાએ આ સંસારમાં જે ભેદી વ્યુહરચના રચી છે તેને બતાવવાનું કામ જ્ઞાનનું છે અને સંયમ એ મેહરાજાની ભેદી વ્યુહ રચનામાં અટવાતા જીવને ઉગારી લે છે. મોહના તાબામાંથી જીવને છેડાવે છે. વિરતી એ ધર્મરાજાની સેનાને ચીફ કમાન્ડર છે. વિરતિ મેહરાજાની સેના સામે સતત લડે છે ને મહારાજાની સેનાના ભુકકા ઉડાડી નાંખે છે. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે વિરતિ વિનાનું જ્ઞાન પાંગળું છે. સૈનિક ગમે તેટલે બાહોશ ને પરાક્રમી હોય પણ જે પાસે શસ્ત્ર ન હોય તે યુધ્ધમાં જીતી શકે ખરો ? ન જીતી શકે. કારણ કે યુધ્ધમાં જીતવા માટે શસ્ત્રને સહારે જોઈએ છે. જુઓ, હું તમને એક એતિહાસિક ન્યાય આપીને સમજાવું. ૧૯૬૨માં ચીને ભારત ઉપર લડાઈ કરી ત્યારે ચીનના સૈન્યની સામે ભારતનું સૈન્ય ન ટકી શક્યું, છે એનું કારણ તમે જાણે છે ? આમ તે આખી દુનિયામાં ભારતનું સૈન્ય બળવાન ગણાય છે. છતાં ચીનના સિન્ય સામે ટકી શકયું નહિ તેનું કારણ એક જ હતું કે ભારતનું સૈન્ય બળવાન હોવા છતાં તેની પાસે શસ્ત્ર સામગ્રી પૂરતી ન હતી, એટલે ચીન સામે ભારતનું સૈન્ય ટકી શકયું નહિ. ને એને પરાજય સ્વીકાર પડશે. એ વાત સાથે મારે કેઈ નિસ્બત નથી. મારે તે તમને આ વાત ઉપરથી આત્માની વાત સમજાવવી છે. મહ-માન-માયા આદિ આત્માના આંતરિક શત્રુઓ Page #282 -------------------------------------------------------------------------- ________________ - શારદા શિખર - ૨૭૩ સાથેના યુદ્ધમાં જીતવા માટે ક્ષમા, સંયમ આદિ અમોઘ શસ્ત્રો હોય તે મહરાજાની વિરાટ સેનાને પરાજિત કરી શકાય છે. (વિરતિ) સંયમના વિકાસ માટે, એના રક્ષણ માટે જ્ઞાન ભણવાનું છે. જેમ જેમ જ્ઞાન વધુ ભણતાં જઈએ તેમ તેમ સંયમી જીવન વધુ દઢ બને છે. સંયમને દઢ કરે તે સાચું જ્ઞાન છે. દેવાનુપ્રિયે! જ્ઞાન અને વિરતિ (સંયમ) આ બંનેને ભાઈ-બહેન જે સબંધ • છે. જ્ઞાન રૂપી ભાઈ તેની વિરતિ રૂપી બહેનને બૂમ પાડીને બોલાવે છે. સાચા જ્ઞાન રૂપી વીરાને અને વિરતિની વેલડી રૂપી બહેનડી વિના ગમે નહિ. અને વિરતિ રૂપી બહેનડીને જ્ઞાનરૂપી વીરા વિના ગમે નહિ. ધર્મરાજાના સૈન્યમાં આ ભાઈ અને બહેન મુખ્ય ભાગ ભજવે છે. ધર્મરાજા આ ભાઈ-બહેનની જોડીને સદા પિતાની પાસે રાખે છે. અને તેની સામે સદા મીઠી નજરથી જુએ છે. આ ભાઈ–બહેનની જોડીને જોઈને મેહરાજાનું સૈન્ય ખૂબ ગભરાય છે. એ ભાઈ-બહેનની જોડીને વિખૂટી પાડવા માટે મહારાજાના સૈનિકે ઘણાં દાવપેચ રમે છે, ત્યારે એના દાવ ઘણીવાર સીધા પડી જાય છે. અને ક્યારેક જ્ઞાન રૂપી વીરાથી વિરતી રૂપી - બહેનને જુદા પાડી દે છે. ત્યારે ધર્મરાજાના સૈન્યનું બળ તૂટી જાય છે. આટલા માટે જ્ઞાની પુરૂષે તમને પડકાર કરીને કહે છે કે હે ભવ્ય છે ! જે તમારે મેહરાજાના સૈન્યને જીતવું હોય તે જ્ઞાન અને વિરતિ એ બેમાંથી એકને પણ છોડશે નહિ. એ બંનેની સહાયથી તમે મેહરાજા ઉપર જીત મેળવીને મોક્ષમાં જઈ શકશે. જ્ઞાન દ્વારા તમે નવતત્વને જાણે. એના નામ તે તમને આવડે છે ને? जीवा जीवा य बन्धो य, पुण्णं पावासवो तहा। સંવ નિન્ના મોવ, સન્ત તદિયા નવ ઉત્ત,સૂઆ, ૨૮ ગાથા ૧૪ જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવા તો છે. આ નવતત્વમાં જાણવા યોગ્ય કેટલા? છાંડવા ગ્ય કેટલા ને આદરવા ગ્ય કેટલા? તે જાણે છે ? એ જ્ઞાન દ્વારા જાણી શકાય છે. જીવાદિ તત્વ જાણવા ગ્ય છે. અજીવ, પાપ, આશ્રવ, અને બંધ એ છાંડવા ગ્ય છે, પુણ્ય ગૃહસ્થને ઉપાદેય અને મુનિને હેય છે. સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણે તો આદરવા યોગ્ય છે. આ રીતે જાણ્યા પછી હેય પદાર્થોને છોડવા જોઈએ ને ઉપાદેય આદરવા જોઈએ. તમે આશ્રવ તત્વને જા, એ જાણ્યા પછી બેસી રહેવાનું નથી. પણ આશ્રવ એ મારા આત્માને કટ્ટો શત્રુ છે, મારે એને નાશ કરે છે. એમ સમજીને આશ્રવનો નાશ કરવા પુરૂષાર્થ કરવાનો છે. સમજે, શત્રુને કે ઘરમાં પિસવા દે? “ના” તો આશ્રવ પણ આત્માને શત્રુ છે એને ઉભે રહેવા દેવાય ? સંવર રૂપી સૈનિકની સહાય ૩૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર લઈને આશ્રવનો નાશ કરે. સંવર એ આશ્રવને શત્રુ છે. માટે આશ્રવના નાશ માટે સંવરનું શરણ સ્વીકારવું પડશે. સંવરની શરણાગતિ સ્વીકાર્યા વિના આશ્રવ રૂપી શત્રુને નાશ થવાનું નથી. આવું તેને સમજાઈ ગયું છે? તે ખબર છે ને ? આપણે જેને અધિકાર ચાલે છે તે મહાબલ રાજાને સમજાઈ ગયું છે કે અનંતકાળથી આશ્રવ રૂપી શત્રએ મારા આત્માનું અહિત કર્યું છે. આશ્રવ રાજાએ મારા આત્મઘરમાં પાપ રૂપી ચેરોને પિસવા દીધા છે. ને મારું આત્મિક ધન લુંટાવી દીધું છે, હવે એને કાઢવા માટે સંવરનું શરણું સ્વીકારવું જોઈએ. નહિ સ્વીકારું તે મારું ધન લૂંટીને એ ચેરે મને દુર્ગતિની ખાઈમાં ફેંકી દેશે. મારા આત્મિક ધનની સંપૂર્ણ રક્ષા કરવા માટે જે કંઈ સુરક્ષિત સ્થાન હોય તે તે સંયમ છે. સંયમ લઉં તે આશ્રવ શત્રની હાર થાય. ધન્ય છે મારા ગુરૂદેવ ધર્મઘોષ અણગારને. તેઓ પધાર્યા તે હું આશ્રવ શત્રુના પાશમાંથી મુક્ત થઈશ. બંધુઓ મહાબલ રાજા પિતે તે આશ્રવને છોડીને સંવરના સ્થાનમાં આવવા તૈયાર થયાં. પણ સાથે તેમના છ મિત્રો પણ તૈયાર થયા. એટલે મહાબલ રાજાને ખૂબ આનંદ થશે. કારણ કે જ્ઞાનીને જ્ઞાન મળે તે આનંદ થાય. પણ કેઈ ગપ્પીદાસ મળે તે આનંદ ન થાય. તેમ મહાબલ રાજાના મિત્રો પિતાની સાથે સંવરના ઘરમાં જવા તૈયાર થયા એટલે અપૂર્વ આનંદ થયે. આશ્રવમાં રહેવાથી સતત પાપને પ્રવાહ આવ્યા કરે છે. કદાચ પૂર્વ કર્મના ઉદયે અવિરતિ સમ્યફદષ્ટિ આત્મા વ્રત -પ્રત્યાખ્યાન લઈ ન શકે પણ તેને તેના દિલમાં ડંખ હેય. કૃષ્ણ વાસુદેવ અવિરતિ, હતાં પણ સંયમના પ્રેમી હતા. જ્યારે જ્યારે તેઓ નેમનાથ પ્રભુના સસરણમાં જતા ત્યારે તેમને અંતરાત્મા રડી ઉઠતે ને કહેતાં અહે પ્રભુ! હું ને તમે સાથે રમ્યા રહ્યા પણ તમે તે સંયમ લઈને અનેક જીવેના તારણહાર પ્રભુ બન્યા ને હું તે સંસારમાં રઝળતો રહી ગયો. હું આપની જેમ અવિરતિને ત્યાગ કરી વિરતિના ઘરમાં ક્યારે આવીશ ? આ ચૌદ રાજલકના પાપને જ્યારે સરાવીશ ? આ પશ્ચાતાપ કરીને રડી ઉઠતાં. આપણને પણ આશ્રવને કંટાળે આવશે ને આવે અંતઃકરણપૂર્વક પશ્ચાતાપ થશે તે કર્મ ખપશે. મહાબલ રાજાએ પિતાના મિત્રોને કહ્યું કે તમે બધા તમારી રાજધાનીમાં જઈને તમારા એક પુત્રને ગાદીએ બેસાડીને એક હજાર માણસો ઉપાડે તેવી શિબિકામાં બેસીને મારી પાસે આવે. આ રીતે મહાબલ રાજાની વાત સાંભળીને છ એ મિત્રો ત્યાંથી પિતાપિતાને ઘેર આવ્યા, અને પિતાના સ્થાને પિતાના મોટા પુત્રોને રાજગાદીએ બેસાડીને પુરૂષ સહસ્ત્રવાહિની પાલખીમાં બેસીને મહાબલ રાજાની પાસે આવ્યા. "तएणं से महब्बले अंतिए छप्पिएबालवयंसए पाउभूए पासइ र ता हह तुझे कोडुंबिय पुरिसे सद्दावेइ ।" Page #284 -------------------------------------------------------------------------- ________________ શારદ શિખર ૨૭૫ પિતાના છ એ બાલમિત્રોને પિતાની પાસે આવેલા જોઈને મહાબલ રાજા અત્યંત હર્ષિત તેમજ સંતુષ્ટ થયા અને રાજાએ સત્વરે તે સમયે પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવ્યા. ___ "सदावेइत्ता एवं वयासी गच्छह णं तुब्भे देवाणुप्पिया ! बलभद्रकुमारस्स महयारायाभिसेणं अभिसिंचेह, ते वि तहेव जाव बलभद्रंकुमारं अभिसिंचति ।" કૌટુંબિક પુરૂષોને બોલાવીને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયો! તમે બલભદ્ર કુમારને મેટા ઠાઠમાઠથી રાજ્યાભિષેક કરે. એટલે કૌટુંબિક પુરૂષોએ ખૂબ ધામધૂમથી બલભદ્ર કુમારને રાજ્યાભિષેક કર્યો. દેવાનુપ્રિયે! મહાબલ રાજાને જલદી સંયમ લેવાની કેવી લગની લાગી છે! જેને વૈરાગ્યના ભાવ આવે તેને એમ જ થાય કે જલદી દીક્ષા લઉં, ને આશ્રવનું ઘર છોડું. સંસારમાં માણસ ગમે તેટલી સાવધાનીથી રહે તે પણ આશ્રવ રકાતે નથી. જેમ કઈ માણસ કોલસાની વખારમાં જાય, તે ભલે કાંઈ ન કરે પણ તેને રોટી તો જરૂર લાગશે. તેમ સંસારમાં ગમે તેટલાં સાચવીને રહે પણ સંસારની રોટી રૂપી આશ્રવ તે જરૂર આવશે. સુખી માણસો જે રૂમમાં કામ ન હોય તેને વાળીઝૂડી પિતાં કરી બારી બારણાં બંધ કરી દે છે. શા માટે ? બારી બારણું ખુલ્લાં હોય તે બહારથી ઉડતી રજોટી અંદર ભરાઈ જાય. ત્યાં કેટલે વિવેક છે! સીમેન્ટ-ચૂના અને માટીનું ઘર સ્વચ્છ રાખવાની જેટલી તકેદારી છે તેટલી આત્મ ઘરમાં પાપની જેટી ન આવે તે માટે આશ્રવના બારણું બંધ કરવાની સાવધાની છે ! બંધુઓ ! આશ્રવની ગુલામીમાંથી મુક્ત થઈને સંવરનું શરણ સ્વીકારવા માટે આ મનુષ્યભવ મળ્યો છે. આશ્રવ આત્માના ગુણોનું શોષણ કરે છે ને સંવર આત્માના ગુણનું પિષણ કરે છે. વિચાર કરો. તમારા જેવીસે કલાક ક્યાં પસાર થાય છે? આશ્રવની ગુલામીમાં ને ? કદાચ માની લો કે તમે એક સામાયિક કરી. પણ મનવચન-ને કાયાની કેટલી સ્થિરતા કેળવી છે? કદાચ વચન અને કાયા સ્થિર કરી દેશે પણ મનને ઘેડો તે કૂદાકૂદ કરે છે. એક ભક્ત ગાયું છે કે : તનને દઉ દબાવી પણ મનડું ન દબાતું (૨) એને કૂદવું બહુ ગમે છે ભગવાન તુજને ભજતાં, મારું હૈયું કયાં ભમે છે? ભગવાન તુજને ભજતાં, અંતરમાં શું રમે છે ભગવાન સામાયિકમાં બે ઘડી આત્મસ્વરૂપનું ચિંતન કરવા બેઠા પણ આ મન તા ક્યાં કયાં ચકકર લગાવી આવે છે ને કેવા કેવા વિચારો કરે છે. જેને જ્ઞાન ન Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શારદા શિખર હોય તેને સામાયિકમાં પણ મોહ-માયા ને મમતાનું તેફાન ચાલુ રહે છે. સામાયિકમાં અસત્ય, કર્કશ ને સાવધ ભાષા ન બોલાઈ જાય તેને ઉપગ રાખે છે ? અને કાયાની સ્થિરતા કેટલી રાખો છો? બે ઘડીની સામાયિકમાં પણ કેટલા હાથ-પગ હલાવો છો ? અરે, ઘણું તે સામાયિકમાં હાથમાં ગુચ્છ લઈને બિન જરૂરીયાતે અહીંથી ત્યાં આંટા મારે છે. બેલે, સામાયિકમાં મન-વચન ને કાયાની કેટલી ચંચળતા છે ? જ્ઞાની ભગવંતે કહે છે કે જેટલી મન-વચન અને કાયાની ચંચળતા તેટલો આશ્રવ અને જેટલી મન-વચન-કાયાની સ્થિરતા તેટલે સંવર, સામાયિકમાં દ્રવ્યથી સાવધ-ગનાં, ક્ષેત્ર થકી ચૌદ રાજલોકનાં પાપનાં પ્રત્યાખ્યાન કર્યા છે માટે ધ્યાન રાખજો કે બત્રીસ દેષમાંથી કઈ દેષ ના લાગે, અત્યાર સુધી અણસમજમાં જે થયું તે થયું પણ હવે તો આત્મા સાથે એ દઢ નિશ્ચય કરી કે બે ઘડી હું ચારિત્રમાં આવું છું તે બે ઘડી સંસારને ભૂલી આત્મભાવમાં ખૂલી શુદ્ધ સામાયિક કરું. સામાયિકમાં બેઠા પછી મને દેષ ન લાગે તેની કાળજી રાખો. સંસાર ભાવ સાથે રાખીને સાચી સામાયિક નહિ થાય. બે ઘડી સંસારને ભૂલીને સામાયિક કરે, એ કેણ માણસ હોય કે જે વહેપાર કરે ને નફાની ઈચ્છા ન રાખે ? એ કોણ વિઘાથી હોય કે જેને પરીક્ષામાં પાસ થવાની તમન્ના ન હોય! તમારે સામાયિકમાં આત્મ કલ્યાણનો લાભ લે છે ને ? જે સામાયિકનો સારો લાભ લેવો હોય તે સંસારને ભૂલીને સામાયિક કરે. સંસારના દાવાનળમાં બળતે ઝળતે આત્મા સમતા ભાવની શીતળતા લેવા માંડ માંડ સામાયિકમાં બેઠે, ત્યાં પણ જે પાપ ન છૂટે તે પાપના ભઠ્ઠામાં શેકાવાનું કે બીજું કંઈ? બંધુઓ ! સામાયિક એટલે શું ? જરા સમજે. “સામાયિક એટલે પાપ રૂપી ગુંડાઓને ભગાડવા માટેની મશીનગન છે.” જે આ મશીનગનને ઉપયોગ કરતાં ન આવડે તે સામાયિકમાં પણ પાપ રૂપી ગુંડાઓ આવીને તમને સતાવી જશે. માટે સામાયિકનું મૂલ્ય સમજે. આત્માનું કલ્યાણ કરવા માટેનો આ અમૂલ્ય અવસર છે. આ પંચમકાળમાં ઓછી કરણીએ ઝાઝે લાભ છે. એક ઉપવાસ કરે તે માસખમણ જેટલે લાભ થાય. અહીં થોડું કષ્ટ સહન કરે ને મહાન કર્મની નિર્જરા થાય છે. મહાબલ રાજાએ આવેલે અવસર એાળખે, પોતાના પુત્ર બલભદ્ર કુમારનો રાજ્યાભિષેક કર્યો ને તેને ગાદીએ બેસાડ્યા. ત્યારે તેમને થયું કે હાશ, હવે મારા માથેથી પાપને ભાર ઉતર્યો. હવે હું જલ્દી દીક્ષા લઉં. માથેથી ભાર ઉતરે તે હૈયું હળવું થાય ને ? કઈ બહેનના માથે પાણીની હેલ હોય અને તેને ભાર લાગ્યા હોય ત્યારે તેને ભાર કેઈ ઉતરાવે તે તેને કે આનંદ થાય? એને કેવી Page #286 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૭૭ . શાંતિ થાય? આ તે પાણીની હેલ હતી પણ અહીં જેના માથે પાપની હેલ હેય તે ઉતરે તે કેવી શાંતિ થાય? મહાબલ રાજાને પણ એ આનંદ થશે કે હાશ, હવે મારા માથેથી પાપની હેલ ઉતરી. દેવાનુપ્રિય! એ તે મેટા રાજા હતા. એમનું રાજ્ય સ્વતંત્ર હતું. કેઈ દુશ્મન રાજાને પણ ભય ન હતો. એના સુખમાં કોઈ આડખીલ કરી શકે તેમ ન હતું. છતાં તે સુખ તેમને ખટકયું તે છોડીને દીક્ષા લેવા તૈયાર થયા, પણ મારા બંધુઓ ! હું તમને પૂછું કે તમે ગમે તેટલા પૈસા કમાવ, કરોડપતિ બની જાવ છતાં તમારું સુખ સ્વતંત્ર છે ? કાળા બજાર કરીને કરેડ કમાયા પણ સરકારને ડર કેટલે? તમારું ઘર, તમારા પૈસા અને દાગીના કંઈ સ્વતંત્ર રીતે ભેળવી શકે છે? ટૂંકમાં કેટલી મહેનત કરીને પૈસા કમાવ છે પણ સુખ ભોગવી શકે છે? તમારા સુખમાં તમને કયાંય સ્વતંત્રતા દેખાય છે? “ના.” છતાં સુખ માનીને મલકાવ છે પણ આ તમારા સુખ કેવા છે? ખબર છે? તમારા શેકેશના કબાટમાં સફરજન, સીતાફળ, સંતરા, કેરી, દાડમ મૂક્યા હોય છે તે જાણે સાચા ન હોય તેમ લાગે છે. પણ ખાવા જાવ તો દાંત તૂટી જાય છે. તેમાં તમારા સુખ શેકેશમાં મૂકેલા ફુટ જેવા છે. તમે જેમાં સુખ માને છે કે ભગવે છે પણ તેનાં ફળ ભેગવતાં હાડકાં તૂટી જશે. માટે સમજીને છેડે, અત્યારે સમજીને નહિ છોડો તે મરણ આવે પણ છોડવું તે પડશે જ. તેના કરતાં સમજણ પૂર્વક છોડવામાં સાર છે. ઘણું માણસે તે મરણથી પણ ડરે છે. એક ખેડૂતે એક સંન્યાસીને પૂછયું કે મહારાજ! મારું મૃત્યુ કઈ જગ્યાએ થશે? ત્યારે સન્યાસીએ કહ્યું કે તારા ખેતરમાં કૂવે છે. તે કૂવાની પાસે તારું મૃત્યુ થશે, તેથી ખેડૂતે નકકી કર્યું કે મારે ખેતરમાં જવું નહિ. જાઉં તે મારું મોત થાય ને ? આથી મૂર્ખાએ બે પગ ઢીંચણમાંથી કપાવી નાંખ્યા. પગ હોય તે ભૂલેચુકે જવું પડે, પણ પગ ન હોય તે કયાંથી જવું પડે ? ને મરવાનું પણ ન આવે, જુઓ, . જીવની કેવી અજ્ઞાન દશા છે ! માનવી ગમે તેટલા ઉપાયે કરે પણ જે ભૂમિ ઉપર મોત લખાયું હોય ત્યાં યેનકેન રીતે જવું પડે છે. મરવું ન પડે તે માટે ખેડૂતે પગ કપાવ્યા ને વીસ વર્ષ પસાર થયા. એક દિવસ એવું બન્યું કે ખેડૂતને યુવાન દીકરે. કૂવા આગળ કંઈ કામે ગયે. પાવઠા વિનાને કૃ હતું. એટલે લક્ષ ચૂકાતા કૂવામાં પડી ગયો. ખેતરમાં કામ કરતાં બીજા માણસો ત્યાં દોડી આવ્યા ને એને કાઢવા મહેનત કરવા લાગ્યા. ને એના બાપને સમાચાર કહેવડાવ્યા. આથી બાપ ગાડામાં બેસીને જલ્દી આવ્યા પણ છેકરાના પ્રાણ ચાલ્યા ગયા હતા. દીકરાનું શબ જોતાંની. સાથે ખેડૂત આઘાતથી બેભાન થઈને કૂવા પાસે પડી ગયું ને આયુષ્ય પૂરું થતાં Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શારદા શખર તેના પ્રાણ પણ ચાલ્યા ગયાં. કહેવાના આશય એ છે કે માણસ ગમે તેમ કરે ને ગમે ત્યાં જાય પણ મૃત્યુને કોઈ મિથ્યા કરી શકતું નથી. કૃષ્ણ વાસુદેવે નેમનાથ ભગવાનને પૂછ્યું-પ્રભુ! મારું મૃત્યુ કાના હાથે થશે ? ત્યારે ભગવાને કહ્યું. આ તારી પાસે ઉભેલા તારા નાના ભાઈ જરાસકુમારના હાથે તારું મૃત્યુ થશે. આ સાંભળી જરાસકુમારને બહુ દુઃખ થયું. તેથી તે જગલમાં ચાલ્યા ગયા. દ્વારકા નગરી ખળતાં કૃષ્ણને સામેથી જંગલમાં જવાને વખત આવ્યે ને જરાસકુમારના હાથે તેમનું મૃત્યુ થયું. સજ્ઞ ભગવંતે જે જાણ્યું ને કહ્યું તે કદી મિથ્યા ના થાય. જો મરણ ન જોઈતુ હાય ને મરણને ડર લાગતા હાય તા ફરીને જન્મ લેવા ન પડે તેવા પુરૂષા કરો. જન્મ છે તેા મરણ છે. હવે જન્મ-મરણના ફેરા કરવાના થાક લાગ્યા હોય તેા આશ્રવ છેડીને સંવરમાં આવી જાઓ. મહાખલ રાજા અને તેમના છ મિત્રોને જન્મ-મરણના ડર લાગ્યા છે એટલે આશ્રવનો ત્યાગ કરી સંવરના ઘરમાં જવા તૈયાર થયા છે. મહાખલ રાજાના અલભદ્રકુમારનો રાજ્યાભિષેક ખૂબ ઠાઠમાઠથી કરવામાં આવ્યેા. હવે મહાખલ રાજા છ મિત્રો સાથે દીક્ષા લેશે તે વાત અવસરે. ચરિત્ર: સારી દ્વારકા નગરીમાં રૂક્ષ્મણીના પુત્રનો જન્માત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. મંગલ વાજિંત્રો વાગે છે. પુત્રનું સૂર્ય સમાન તેજસ્વી મુખડું જોઈને શ્રીકૃષ્ણે તેનું નામ પ્રદ્યુમ્નકુમાર રાખ્યું. પ્રદ્યુમ્નકુમારને પોતાની ગેાદમાં લઈ રૂક્ષ્મણી સૂતી છે. હવે શુ બને છે ? કર્મની ગતિ કેવી વિચિત્ર છે તે સાંભળે. પ્રદ્યુમ્નકુમારનો જન્મ થયાને છઠ્ઠી રાત્રી હતી. તે માતાની ગાઢમાં સૂતા હતા. પુત્રને જોઈ ને રૂક્ષ્મણીનું હૈયું હરખાય છે. એણે પુત્ર ઉપર કેટલાય આશાના મિનારા ખાંધ્યા છે. પણ ત્યાં શું અનાવ અન્યા. તે સમયે એક પૂર્વભવનો વૈરી ધૂમકેતુ નામનો દેવ આકાશમાર્ગે વિમાન લઈને જતા હતા. તેનું વિમાન રૂક્ષ્મણીના મહેલ ઉપર આવતાં અટકી ગયું. ક કાઈ ને છેડતાં નથી. માટે જ્ઞાની કહે છે કમ કરતાં ખૂબ વિચાર કરો. હણશે તેા હણાવું પડશે. છેદશો તે છેદાવું પડશે ને લેશે તેા ભેદાવું પડશે. જેવા રસેને જેવા પરિણામે કમ ખાંધ્યા હાય તેવા ભાગવવા પડે. દેવ આકાશ માર્ગે જતા હતા. તેનું વિમાન રૂક્ષ્મણીના મહેલ ઉપર આવતાં અટકી ગયું. ત્યારે દેવના મનમાં થયું કે શું નીચે કેાઈ અવિધજ્ઞાની, મનઃ પવજ્ઞાની કે કેવળજ્ઞાની મહાત્મા બિરાજે છે કે કેાઈ મહાન પવિત્ર સતી છે ? અગર કોઈ સતીની લાજ લૂંટાય છે? શુ` છે કે મારુ' વિમાન અટકી ગયું? જ્યાં પવિત્ર આત્મા બિરાજમાન હોય ત્યાં તેના માથા ઉપરથી દેવતું વિમાન પસાર થઈ શકતુ નથી. Page #288 -------------------------------------------------------------------------- ________________ વારતા શિખર ૨૭૯ ત્યાં અટકી જાય છે. દેવ વિચાર કરવા લાગ્યો કે જે કઈ પવિત્ર આત્મા હશે તે મેં તેમના ઉપર થઈને વિમાન ચલાવ્યું એટલે મેં તેમની ઘોર અશાતના કરી છે. લાવ શું છે જેઉં ? એમ વિચારી દેવે અવધિજ્ઞાનનો ઉપગ મૂકીને જોયું. જ્યાં સુધી તેણે ઉપયોગ મૂક્યું ન હતું ત્યાં સુધી તેની ભાવના પવિત્ર હતી. હવે શું વિચાર કરે છે. અવધિજ્ઞાનનો ઉપગ મૂકીને જોયું ત્યાં તો દેવના અંગેઅંગમાં કોધની જવાળા ફાટી નીકળી. અહે! આ મારે પૂર્વભવનો વૈરી છે. એ તો મારી પત્નીને હરણ કરીને ઉઠાવી ગયો હતો. એ અહીં પુત્રપણે આવીને જમ્યો છે. હવે એને જીવતે કેમ છોડું? એ વૈરીના વૈરનો બદલો પૂરે લઉં. વેર લેવાનો આ મોકે મળે છે. બંધુઓ ! વૈરના વિપાક વિષમ હોય છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે કેઈની સાથે વૈર બાંધશે નહિ. નહિતર વેરની વસૂલાત કર્યા વિના જીવનો છૂટકારો નહિ થાય. જેની સાથે વૈર બંધાયું હોય તેને તમે પ્રેમથી ખમાવી લે. જે વૈર રહી જશે તે આ ભવમાં મહાન ભય ઉભું થશે ને બીજા ભાવમાં પણ ભય ઉભું થશે. જેngબંધજિ મમળા ” જેટલું વૈર તેટલો ભય ઉત્પન્ન થાય છે. માટે કઈ જીવ સાથે વૈર કરવું નહિ. આ દેવ કોધે ભરાઈને નીચે ઉતર્યો. રૂકમણીને ઉંઘ આવી ગઈ છે. બાજુમાં પ્રદ્યુમ્નકુમાર પણ ઊંઘે છે. તેને ઉઠાવ્યો ને એવો ભીંસીને પકડ કે જાણે મારી નાખું ! જમડાની જેમ ક્રોધથી દાંત કચકચાવતે પ્રદ્યુમ્નકુમારને ઉપાડીને દેવ વિમાનમાં બેસી ગયે. હવે તેને મારી નાંખવા કેવા પ્રયત્નો કરશે તે ભાવ અવસરે. આવતી કાલે મા ખમણનાધરને પવિત્ર દિવસ છે. આત્મા ઉપર લાગેલા ચીકણાં કર્મો ખપાવવા માટે આરાધના કરવા તૈયાર થજે. આવતી કાલથી એક મહિને સંવત્સરીને પવિત્ર દિન આવશે. તેના માંડવડા આવતી કાલથી પાઈ જશે. એ માંડવડે હાલવા માટે આવતી કાલથી આરાધના કરવાનું અમારું ભાવ ભર્યું આમંત્રણ છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં-૨૭ શ્રાવણ સુદ ૫ ને શનિવાર મહિનાનું ઘર તા. ૩૧-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન અનંતજ્ઞાની ભગવંતે ફરમાવે છે કે હે ચેતન આત્મા! ચોરાશી લાખ જીવા ચિનીએ વટાવીને મહાન કષ્ટ તને આ માનવભવ મળે છે. માનવભવ એટલે શું? ધર્મ Page #289 -------------------------------------------------------------------------- ________________ :૨૮૦ શારદા શિખર કમાણીનું બજાર, આ માનવભવ રૂપી બજારમાં આવીને ધર્મનું ધન કમાવુ જોઈએ, તે તમે ધરૂપી ધનની કમાણી કરે છે કે ગુમાવી રહ્યા છે ? વિચાર કરો કે અમે માનવભવ પામીને ધધન કમાયા છીએ કે આત્મા ઉપર પાપના ગંજ ખડકયા છે ? જે આત્મા આવા રૂડા મનુષ્યભવ પામીને વિષયાસક્ત અને છે તે પાપની કમાણી કરે છે. ધમ રૂપી ધનની કમાણી કરવા માટે તે વિષયેા તરફ વિરાગ લાવવાની જરૂર છે. દેવાનુપ્રિયા ! માનવભવ, આદેશ, ઉત્તમકુળ, જૈનધમ, પાંચઇન્દ્રિઓની પરિપૂર્ણતા, મનની સ્વસ્થતા, દીર્ઘાયુષ, આરોગ્ય, દેવ અરિહંત, ગુરૂ નિગ્રથ, અને સજ્ઞકથિત દયામય ધર્મ ભવસાગર તરવા માટે અને ધર્મ ધનની કમાણી કરવા માટે આટલી બધી ઉત્તમ સામગ્રી મળી છે. છતાં જિંદગીના આટલાં વર્ષો શેની સાધનામાં વીતાવ્યા ? ધર્મ-કમાણી પાછળ કે પાપની કમાણી પાછળ ? તેને કદી વિચાર કર્યાં છે ? માનવભવ પામીને તમારું ક`વ્ય શું ? ભેગ કે ત્યાગ ? સત્ય કે અસત્ય ? હિંસા કે અહિંસા ? વિરતિ કે અવિરતિ ? ખાવાનું કે તપશ્ચર્યાં ? આવા પ્રશ્નો તમારા અંતરમાં ઉઠે છે ખરા ? જે માનવભવ દ્વારા નરમાંથી નારાયણ, જીવમાંથી શીવ, જનમાંથી જનાર્દન અને આત્મામાંથી પરમાત્મા ખનાય, જે માનવભવ દ્વારા માક્ષમાં જવાય તે માનવભવનો શેમાં ઉપયાગ કરી રહ્યા છે. ? એલેા, જવાબ આપેા. તમે જવાખ નહિ આપો. કેમ ખરાખર ને ? જવાબ ન આપે તેા ખેર, પણ એટલુ તા વિચારો કે આ જીવે અજ્ઞાનપણે માનવભવને ન છાજે તેવા ઘણાં કામ કર્યાં. તેના ફળ સ્વરૂપે નીચ ગતિમાં, નીચ કુળમાં ને હલકી જાતિઓમાં અનતી વખત જવું પડયું. પણ હવે મારે એવા કામ કરવા નથી. આવા ઉત્તમ માનવભવ પામીને ઉત્તમ કાય નહિ કરું તેા કયારે કરીશ ? વિવેકી આત્મા તે। એમ વિચાર કરે કે આ માનવભવ પામીને ધર્મ કમાણીને જેટલેા લાભ લેવાય તેટલેા લઈ લઉં, મનમાન્યા મળ્યા છે મનખા (૨) લાભ એને પૂરા હું લઇ લ”, હા...વારેવારે કયાં પાસુ છુ? નકામા જાવા નહિ દઉં...હા ભવ મળ્યા જે જીવને તારે, ચાર ગતિના ફેરા ટાળે, એવી રીતે હું આરાધુ, મુજને પાર ઉતારે... હા આવા સુંદર માનવભવ વારંવાર કયાં મળવાના છે ? આ ભવમાં મારા ચાર ગતિના ફેરા ટળી જાય તેવી અલૌકિક સાધના કરી લઉં. જો ધર્મની કમાણી રૂપ આરાધના નહિ કરું તેા ચાર ગતિ, ચાવીસ દંડક અને ચારાશી લાખ જીવાયેાનીમાં પાછો ક્યાંના કયાં અટવાઈ જઈશ તે પત્તો પડવા મુશ્કેલ છે. જો અવસરે ધર્મકરણી ના થઈ તા તેના અસાસ થવા જોઈએ. જેમ ફાઈબહેનની હીરાની Page #290 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સળી ખાવાઈ જાય તે તેને મહામહેનતે મેળવી હતી તે ૨૮૧ કેટલું દુઃખ થાય ને પસ્તાવા થાય છે કે અરે! ખાવાઈ ગઈ. તેમ ભગવાન કહે છે તે પૂ ભવામાં કેટલી સરળતા, વિનય, નમ્રતા, અનુકંપા, અભિમાન રહિતપણું આદિ ગુણા કેળવ્યા ત્યારે મહામહેનતે તને માનવભવ મળ્યેા છે. હીરાની સળી ખાવાઈ ગઈ તે કદાચ ઘણું શેાધવાથી મળી જશે, પણ આ આત્મા ચારાશી લાખ જીવાયેાનિમાં ખાવાઈ જશે તે શું? તેમાં જો નિગેાદના થાળામાં ઉતરી ગયા તે ભૂકકો ઉડી જશે. નિગેાદમાં જીવની કેવી પરિસ્થિતિ છે તે તમે જાણેા છે ને ? આ જીવદુકાનમાં, ઘરમાં, પૈસામાં બધે ભાગીદારી કરે છે પણ જીવ નિગેાદમાં ગયા ત્યાં તે તે એક શરીરમાં અનંતા જીવા સાથે ભાગીદારી કરીને રહ્યો હતા. અહી તેા સ્હેજ સંકડાશ પડે તા અકળાઈ જવાય છે. મૂંઝવણ થાય છે ત્યારે નિગેાદમાં એક શરીરમાં અનંતા જીવાની સાથે કેવી રીતે રહ્યો હશે ? અને નરક–તિયંચગતિમાં પણ કેવા દુઃખા વેઢયા છે તેને ખ્યાલ કરેા. આવા દુઃખા ભાગવવા ન જવું હોય તે મનુષ્યભવની સાકતા સમજો. માહના પગ મજબૂત થાય. કુસંસ્કારાના કચરા આત્માને મલીન ખનાવે અને માથે કમનાં કરજ વધે એવુ' એક પણ કાર્ય માનવ ભવ પામીને તમારા હાથે ના થાય તે ધ્યાન રાખશે. અનંત પુણ્યની રાશીના પ્રભાવે ભવસાગર તરવાની ઉત્તમ સામગ્રી મળી છે પણ તેની કિંમત તમને સમજાણી છે ? કેાઈ માણુસ દરિયામાં ડૂબી જવાની અણી ઉપર હાય તે વખતે કાઈ હોડીવાળા ડૂબતાં માણસને ખચાવવા દોડતા હાડી લઈ ને આબ્યા. પણ પાગલ માણસ હતા તેથી હાડીની કિંમત સમજ્યે નહિ અને ઉલટા હાડીની ઉપેક્ષા કરવા લાગ્યા. આ રીતે ભવસમુદ્રમાંથી ઉગારવા માટે તમારી સામે પણ એક હાડી આવીને ઉભી છે. મેલા, એ કઈ હાડી હશે ? તરવુ હોય તે હાડીની ખખર હાય ને ? એ હાડી ધર્મની છે ધમની હાડી તમને ડૂબતા ઉગારી લેવા માટે સામે આવીને ઉભી છે, પણ માહરૂપી મદિરાના નશામાં પાગલ અનેલેા જીવ હાડીને ઠાકર મારે છે ને તેની ઠેકડી ઉડાડે છે. અંધુએ ! જે મનુષ્યનું ભાવિ ઉજ્જવળ હોય તેને સંતાની શિખામણ રૂચે, તપ, ત્યાગ અને વૈરાગ્યની વાતા ગમે પણ જેનું ભાવિ અંધકારમય હાય તેને સતા દ્વારા કહેવાતી ધર્માંની વાતા રૂચે નહિ. તપ-ત્યાગ અને વૈરાગ્યની વાતે ન રૂચે. સ ંતે તા તમને ગમે કે ન ગમે, રૂચે કે ન રૂચે પણ એ તે તમને આત્માના હિતને ઉપદેશ આપશે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છે : ૩ अणुपुव्वेण महाघोरं, कासवेण पवेइथं । નમાવાય ફ્લો પુર્વ્ય, સમુદ્ર વાળો ॥ સૂય.સ.અ ૧૧ ગાથા પ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શારદા શિખર આ વાણી તે ભગવાન મહાવીરરવામીની છે. પણ અહીં સુધર્માસ્વામી જંબુસ્વામી આદિ સંતાને કહે છે કે ભગવાન મહાવીરે મતાવેલા મોક્ષમાર્ગને હું કહું છું તે તમે સાંભળેા. જુએ, સુધર્માસ્વામીના જીવનમાં કેટલી નમ્રતા છે ! સુધર્માંસ્વામી માટે તે આપણે એમ કહીએ છીએ કે “જિન નહિ પણ જિન સરીખા સુધર્માસ્વામીને જાણીએ.” જેએ કેવળજ્ઞાની ન હેાવા છતાં કેવળજ્ઞાનીની જેમને ઉપમા આપવામાં આવી છે. તે વિચાર કરે. તેમનું જ્ઞાન કેવું વિશાળ હશે ? છતાં તેઓ કહે છે હું જ છુ ! કાશ્યપમેાત્રી ભગવાન મહાવીરસ્વામી જે કહી ગયા છે તે હું તને કહું છું. અહાહા ! સુધર્માસ્વામીની કેટલી સરળતા ! જ્યારે આપણી દશા કેવી છે ? ઘેાડુ' કંઈ આવડે એટલે એમ થઈ જાય કે હું કંઈક જાણુ છું. મને બધું આવડે છે એટલે હું આમ કહું છું. ભગવાન કહે છે અહમ ઓગળે નહિ, મમ મરે નહિ ને વાસના વિરમે નહિ ત્યાં સુધી મેાક્ષ મળે નહિ. ગૌતમસ્વામી ચાર જ્ઞાન અને ચૌદ પૂના જાણકાર હતાં. એવા ગૌતમસ્વામી માટે પૃચ્છા થઈ કે હે ભગવાન ! સજ્ઞના જ્ઞાન આગળ ગૌતમ ગણધરનું જ્ઞાન કેટલું ? ત્યારે ભગવંતે કહ્યું કે એક તરફ સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેના કાંઠે ચકલી બેઠી હાય, તે ચકલીની ચાંચમાં જેટલું પાણી આવે તેટલું સજ્ઞના જ્ઞાન આગળ ગૌતમસ્વામીનું જ્ઞાન હતું. સજ્ઞનું જ્ઞાન સિંધુ જેટલું ને ગૌતમસ્વામીનું જ્ઞાન ખિંદુ જેટલુ'. ચાર જ્ઞાન અને ચૌદ-પૂનું જ્ઞાન હોવા છતાં કેવળજ્ઞાન આગળ બિન્દુ જેટલું છે. તે વિચાર કરે. આમાં આપણા નખર કયાં લાગે ? જો જ્ઞાન મેળવવું હાય તે। આત્મામાંથી અહમને કાઢી આત્માને કુણા બનાવવા પડશે. બહેને રોટલી બનાવે છે ત્યારે પહેલાં કણીક કાણુ ખાંધે છે ને પછી તેને ટૂંપી...પીને નરમ બનાવે છે. કણીક જેટલી વધુ ટુંપીને નરમ અને તેટલી રોટલી કુણી અને છે. તેમ અભિમાનથી અકકડ અનેલા આત્માને કુષ્ણેા મનાવી જન્મ-મરણના ફેરા ટાળવા હાય ને કેવળજ્ઞાન પામવું હોય તે સંયમ અને તપ વડે આત્માનુ દમન કરવું પડશે. જેમ કણીક વધુ ટુંપવાથી રોટલી કુણી અને છે તેમ તપ અને સયમ દ્વારા આત્માનુ જેટલું વધુ દમન થશે તેટલા આત્મા કુણા બની જશે. પથ્થરની શિલાને ભેદવા માટે દારૂગોળા મૂકવામાં આવે છે ને તેનાથી શીલાના ભૂકા ઉડી જાય છે. તેમ ભગવાન કહે છે હે ભવ્ય જીવા! તમે આ ઉત્તમ મનુષ્યભવ પામી કાયરતા છેાડી સમ્યગ્દન-જ્ઞાન–ચારિત્ર અને તપના એવા પાવરફુલ દારૂગોળા મૂકી દો કે આત્મા ઉપર રહેલાં ઘાતી કર્મોના ચૂરેચૂરા થઈ જાય. સમજો, ધાધમાર વરસાદ પડે તે રસ્તા સાફ થઈ જાય ને કાચા રસ્તામાં મેટા ગાબડા પડે, અને ઝીણા ઝીણા વરસાદ પડે તે રસ્તા ચીકણા થાય છે, કેમ Page #292 -------------------------------------------------------------------------- ________________ ચાર શિખર ૨૮૩ બરાબર છે ને ? તેમ જે આત્માઓ વીતરાગવાણીને ધધ હૃદયમાં ઝીલી ઉત્કૃષ્ટ ભાવે ધર્મારાધના કરે છે તેના કર્મના ગાબડાં પડી જાય છે. એટલે કર્મોના બંધન તૂટી જાય છે. પણ જે રંગલાવેડા કરે છે તેના શું કર્મો ધવાય ખરા? “ના.” સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે હે જંબુ! ભગવાન પાસેથી સાંભળ્યું હતું તે તને કહું છું. “ઝrgબેન માવો” જેમ વહેપારી વહાણ દ્વારા સમુદ્રને પાર કરે છે ને તેના ધારેલા સ્થળે પહોંચે છે, તે રીતે તીર્થકર ભગવંતે બતાવેલા મોક્ષ માર્ગને આશ્રય લઈ ને ભૂતકાળમાં ઘણાં જ સંસાર સાગરને પાર પામ્યાં છે. એટલે કે ધારેલું સ્થળ સિધગતિને પામ્યા છે. સિદ્ધગતિને પ્રાપ્ત કરવામાં મોક્ષના બીજા રૂપ સમ્યક્ત્વની જરૂર છે. અને સમ્યકત્વ પ્રાપ્ત કરવા સદ્દગુરૂને આશ્રય લે પડે છે. અનંતાનુબંધી ચેકડી તથા દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ એ સાત પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને અનંતાનુબંધી ચોકડી, અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની એ ત્રણ ચોકડીની બાર પ્રકૃતિ અને દર્શન મેહનીયની ત્રણ એ પંદર પ્રકૃતિના ક્ષપશમથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્યાં સમ્યકત્વ હોય ત્યાં ચારિત્રની ભજન છે પણ જ્યાં ચારિત્ર હોય ત્યાં સમ્યકત્વ તથા જ્ઞાન નિયમ છે. જ્યાં સમ્યફવ છે ત્યાં જ્ઞાન છે. અને જ્ઞાન છે ત્યાં સમ્યકત્વ છે. મનુષ્ય જન્મમાં વીતરાગવાણી, ધર્મને સુગ, સમ્યકત્વ અને ચારિત્ર એ ચારેયની આરાધનાથી જ્યારે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. જેમ ઉપર ચઢવા માટે સીડી સહારે છે તેમ મોક્ષ મંઝીલે ચઢવા માટે સિધાંતના વચન સહારા રૂપ છે. સિદ્ધાંતનું વચન છે કે જેને જલદી મેક્ષમાં જવું હોય તે ચારિત્ર અંગીકાર કરે. ચારિત્ર એ મોક્ષની ઉત્કૃષ્ટ સાધના છે. જો એ ન બને તે મધ્યમ આરાધના બાર વ્રત છે. શ્રાવકે બાર વ્રત અંગીકાર કરવા જોઈએ. બ્રાહ્મણને જનોઈ વિના ન ચાલે, વૈષ્ણવ ધર્મમાં કંઠી વિના ચાલતું નથી, તેમ જૈનકુળમાં જન્મેલાને બાર વ્રત અંગીકાર કર્યા વિના ન ચાલે, બાર ત્રત પણ જે તમે ન લઈ શકે તે છેવટે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, સંવર કરે, રાત્રી ભેજનને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળે ને યથાશક્તિ તપ કરે. જેમાં તમારી દુકાનમાં જાતજાતનો ને ભાતભાતને માલ હેય છે તેમ અમારા વીતરાગ ભગવાનની દુકાનમાં અનેક પ્રકારનો માલ ભરેલો છે. કાપડની મેટી દુકાનમાં કઈ મોટા શેઠાણી ખરીદી કરવા માટે આવ્યા. શેઠાણીને જઈ વહેપારી ખુશ થઈને કહે છે આ બહેન આવે! તમારે શું જોઈએ? શેઠાણી કહે મારે સાડી જોઈએ છે, રંગીલે વહેપારી રંગમાં આવીને એક એકથી ચઢીયાતી મૂલ્યવાન સાડીઓ ઉકેલીને બતાવે છે. ૫૦-૬૦ સાડીઓ ઉકેલીને બતાવી પણ શેઠાણીએ એક પણ સાડી ખરીદી નહિ. દેઢ કલાક પણ સાડી વેચાઈ નહિ ત્યારે વહેપારી શું બેલે છે? અરેરે.... તું જ બેણીમાં કયાંથી આવી? મારે Page #293 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર દિવસ બગડી ગયે ને મહેનત માથે પડી. વહેપારી નિસાસો નાખે છે. શ્રીમંત શેઠાણી ઉપર મોટી આશા હતી કે તે મેટી ખરીદી કરશે. પણ ઉલટું બન્યું. શેઠાણીએ કાંઈ ખરીદ્યુ નહિ. હું તમને પૂછું છું કે તમે તે એવા ઘરાક નથી ને ? આપને હું વીતરાગ પ્રભુની દુકાનનો જુદો જુદો માલ બતાવું છું. બેલે ખરીદ છે ને ? માલ અમારે ને પૈસા તમારા છે. એટલે વધુ માલ ખરીદશે તેટલું તમારું કલ્યાણ છે. માલ અમારે છે પણ જે ખરીદે તેને માટે લાભ થાય છે. સંતે દીવાદાંડી સમાન બનીને તમને સાચો રાહ બતાવે છે. સાચું કલ્યાણ કામી અમારે તપ-ત્યાગ-બ્રહ્મચર્ય રૂપી માલ ખરીદશે. જેને વીતરાગ પ્રભુની દુકાનમાંથી ઉંચામાં ઉંચો ચારિત્ર રૂપી માલ ખરીદવાની ભાવના જાગી છે તેવા મહાબલ રાજા પિતે તે તૈયાર થયા. ને સાથે છ મિત્ર રાજાઓને તૈયાર કર્યા. એમને વૈરાગ્ય કે હશે ! થાવર્ચાકુમારે દીક્ષા લીધી ત્યારે તેમની સાથે ૧૦૦૦ પુરૂષોએ, જમાલિકુમારની સાથે ૫૦૦ પુરૂષોએ દીક્ષા લીધી. બેલે, તમારામાંથી કેટલાને લેવી છે ? (હસાહસ) મહાબલ રાજાએ પોતાના પુત્ર બલભદ્ર કુમારને રાજ્યાભિષેક કર્યો એટલે બલભદ્ર કુમાર રાજા બન્યા. હવે મહાબલ રાજાનું મન દીક્ષા લેવા ઉત્સુક બન્યું છે એટલે શું કરે છે? તy i ? મા પાયા વમર્દ ના બાપુજી ” મહાબલ રાજા પોતાના પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરીને પુત્રની પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે, જ્યાં પિતાએ દીક્ષાની આજ્ઞા માંગી ત્યાં પુત્રની આંખમાં આંસુ આવી ગયા. રાણુઓ પણ રડવા લાગી. પરંતુ જેની રગે રગમાં વૈરાગ્યનો મજીઠીયો રંગ લાગ્યો છે તેનું હૃદય પીગળતું નથી કે બધા રડે છે તે હું કાઈ જાઉં. જેને વૈરાગ્ય આવે છે તેને કઈ પ્રત્યે મમત્વ હેતું નથી. એને તો પિતાના આત્માની રમણતા હોય છે. ભગવાને અમને પણ કહ્યું છે કે તે સાધક! તું તારામાં મસ્ત રહેજે, સ્વાધ્યાય –ધ્યાન કરજે અને બને તેટલા ગૃહસ્થના સંગથી દૂર રહેજે. “જિદિ વંશવં જ જુના, પન્ના નાદૂf fથવા ” દશવૈકાલીક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે તું સંગ કરે તે સાધુનો કરજે પણ ગૃહસ્થને સંગ કરીશ નહિ. ગૃહસ્થનો પરિચય સંયમની સાધનામાં હાનિકારક છે. સંસાર એ સેવાળનો આરે છે. તેના ઉપર પગ મૂકવાથી લપસી. જવાય છે ને ચાર ગતિનાં ફેરા કરવા રૂપી હાડકા ભાંગી જાય છે. તે જેણે સંસાર છેડે તેણે સંસારનો રાગ રખાય ? એટલે સંસારીનો વધુ સંસર્ગ તેટલી ચારિત્રમાં શિથિલતા આવે છે. માટે ચારિત્રમાં રમણુતા કરે. જ્ઞાની કહે છે કે બીજાને બેધ પમાડવા જતાં તારું ચારિત્ર લુંટાય તેમ ના કરતે. માટે તું સંગ કરે તે પણ Page #294 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૮૫ સજ્જનનો કરજે. સજ્જનનો સંગ જીવન સુધારે છે ને દુર્જનનો સંગ માનવને પતનના પંથે લઈ જાય છે. અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે. પત્નીના સગથી શેઠ ધમ પામ્યા : ’” ધર્મવીર નામના એક શ્રીમંત શેઠ હતા. તેમની પત્નીનું નામ ધર્મવતી હતું. ધર્મવંતી ખૂબ ધર્મીષ્ઠ ને સંસ્કારી હતી. નામ તેવા તેનામાં ગુણેા હતા. પણ શેઠ તેા નામના ધર્માંવીર હતા. તેમના જીવનમાં ધતું નામનિશાન ના મળે. આ જોઈને શેઠાણીના દિલમાં ખૂબ દુઃખ થતુ. એક દિવસ ધર્મવતીએ એના પતિને કહ્યું–સ્વામીનાથ ! ધર્મ વગરનું જીવન પ્રાણુ વિનાના કલેવર જેવુ છે. જે ઘરમાં સામાયિક-પ્રતિક્રમણ-ચૌવિહાર થતાં હાય તે ઘર સ્વ જેવું છે. જ્યાં ધર્મ નથી તે ધર મારે મન જગલ સમાન છે. પત્નીના શબ્દો સાંભળીને શેઠના મનમાં થયું કે વાત તે સાચી છે. એટલે શેઠ કહે કે હું હવેથી ધમ ધ્યાન કરીશ. શેઠની વાત સાંભળીને શેઠાણીને આનંદ આનન્દ્વ થયેા શેઠે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી સામાયિક-પ્રતિક્રમણ ન શીખું ત્યાં સુધી મારે દૂધ અને દૂધમાંથી બનતી તમામ ચીજો ખાવી નહિ. ધ`વીર શેઠ ત્રણ મહિનામાં સામાયિક–પ્રતિક્રમણ શીખી ગયા. હવે તેા શેઠ-શેઠાણી બંને સાથે બેસીને ધર્મધ્યાન કરવા લાગ્યા. રાત્રી ભેાજન, કાંદા કંદમૂળનો ત્યાગ કર્યો. દશ તિથિ પૌષધ કરતાં પતિ ધર્મોના રંગે રંગાતા શેઠાણીને અલૌકિક આન ંદ થયા. અહા! હવે મારું જીવન સફળ અન્યુ. વીતરાગ માના રથના બે પૈડા સરખા બન્યા. દેવાનુપ્રિયો ! તમારા ઘરમાં પણ આવા શ્રાવિકા છે ને કે તમને ધના માગે વાળી શકે ? શેઠ અને શેઠાણી અને ધર્માંના ઝુલણે ઝુલવા લાગ્યા. પોતે અને માણસ ધર્મ કરે એટલુ જ નહિ પણ પોતાની દુકાનમાં ને ઘરમાં કામ કરનાર ને!કરાને રાત્રી ભેાજનનો ત્યાગ કરાવ્યેા. ગામમાં સંત-સતીજી પધારે ત્યારે ઘરનાં નેકરો ચાકરો પ્રધાને વ્યાખ્યાન સાંભળવા જવાનુ એવું નકકી કર્યું હતું. ધર્મવીર શેઠ એમ વિચાર કરતા હતા આટલા નોકરોમાંથી એક જો ધમ પામશે તે પણ મારું જીવન ધન્ય ખનશે. શેઠના જીવનમાં આટલું અધુ પરિવત ન જોઈ લેાકેા આશ્ચય પામી ગયા. લોકો શેઠને પૂછવા લાગ્યા કે શેઠ ! તમને કાણુ ગુરૂ મળી ગયા કે તમે આટલા બધા ધમ માં જોડાઈ ગયા. ત્યારે શેઠ કહેતા સદ્ગુણી પત્ની મળી તેા મારે। જન્મારો સુધરી ગયો. પાપમાં પડેલા પતીત એવા મારો તેણે ઉધ્ધાર કરાવ્યો. ધમવીર શેઠ નાની ઉંમરમાં આટલા બધા ધર્મમાં ઉતરી ગયા. તેમને જોઈ કેટલા જીવા ધર્મ પામ્યા ! સંતસતીજીનો લાભ લેતાં ધર્મારાધનામાં પતિ-પત્ની દિવસેા વ્યતીત કરે છે. પાંચ વર્ષી આનંદમાં પસાર થયાં એક દિવસે શેઠાણી કહે છે સ્વામીનાથ ! હવે મારુ' આયુષ્યપૂર્ણ થવા આવ્યું છે. એટલે એ દિવસમાં હું જઈશ. શેઠ કહે છે તું શું ખોલે છે? મારે તારી વાત નથી સાંભળવી. Page #295 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર શેઠાણી કહે–તમે સાંભળે કે ન સાંભળે પણ આયુષ્ય પૂરું થતાં એક દિવસ સીને જવાનું છે. તેમાં કેઈનું કંઈ ચાલે તેમ નથી. બસ, આપ ધર્મ પામ્યા છે તેને મને ખૂબ સંતોષ છે. આપ જીવનભર ધર્મ આરાધના કરજે. આવી ભલામણ કરી શેઠાણું બે ત્રણ દિવસમાં મૃત્યુ પામ્યા. પિતાને ધર્મ પમાડનારી પવિત્ર પત્ની ચાલી જતાં શેઠને ખૂબ દુઃખ થયું. ધર્મ કરવાને સથવારો તૂટી ગયે. શેઠની ઉંમર નાની હતી પણ તેમણે નિર્ણય કર્યો કે મારે બીજી વખત લગ્ન કરવા નહિ. પત્નીના મૃત્યુ પછી શેઠ નાના ભાઈના ઘેર જમે છે.” ધર્મવીર શેઠ પિતાના નાના ભાઈને ત્યાં જમવા લાગ્યા. પોતાની પાસે પૈસો ઘણે હતો એટલે મહિને દિવસે હજાર રૂપિયા ભાઈને ત્યાં આપતા. છ મહિના તે નાનાભાઈની વહુએ બરાબર સાચવ્યા. શેઠને નિયમે ઘણાં હતા. રેજ ચૌવિહાર કરે, નવકારશી કરવી, પૌષધ કરે એટલે પારણું હોય ત્યારે શેઠ મેડા આવે. સાંજે ચૌવિહાર કરવાનો હોય એટલે વહેલાં રસોઈ કરી આપવી જોઈએ. આ બધું ભાઈની વહુને બંધન લાગ્યું. આ બધી પળોજણ કેણ કરે ? એટલે એના પતિને કહે છે તમે મોટાભાઈને કહી દેજે કે ફરીને લગ્ન કરે. આખી જિંદગી આવી કટકટ મને પાલવે તેમ નથી. બધુઓ ! માનવની પ્રકૃતિ કેવી હોય છે? એક ધમીંઠ આત્માની સેવા કરવી, તેને શાતા ઉપજાવવી, તેના ધર્મના નિયમોમાં સહાય કરવી તે એને બંધન લાગ્યું. એટલે નાનાભાઈએ મોટાભાઈને વાત કરી. આ ધર્મવીર શેઠને લગ્ન કરવાની જરાપણ મરજી ન હતી પણ તેમની સામે આ પ્રશ્ન ખડે થે. હવે શું કરવું ? શેઠ ખૂબ મૂંઝાયા. અંતે ફરી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બીજી સારા ઘરની કન્યા સાથે શેઠના લગ્ન થયાં. કન્યા બી. એ. ભણેલી હતી. લાલીના લપેડા, પફ-પાવડર અને ફેશનનો પાર નહિ. આવી કન્યા ધર્મવીર શેઠના શેઠાણી બન્યા. શેઠ ધમઠ ને સાદા તેથી આ ફેશનેબલ કન્યાને ગમતું ન હતું પહેલાં શેઠ ધર્મ સમજતાં ન હતાં પણ શેઠાણું ધર્મવંતી હતી તે શેઠને ધર્મ પમાડે. પત્ની સારી હોય તે પતિની આબરૂ, ઈજજત ને શોભા વધારે છે. કહ્યું शील भारवती कान्ता, पुष्प भारवती लता। अर्थ भारवती वाणी, भजते कामपि श्रियम् ॥ શીલ સદાચારના ભારવાળી સુંદર સ્ત્રી, પુના ભારવાળી લતા અને અર્થના ભારવાળી વાણી આ ત્રણ કેઈ અપૂર્વ શોભા મેળવે છે. આ શેઠની ધર્મવંતી પત્ની ખૂબ સદાચારી અને શિયળવંતી હતી. અને હવે જે નવી પરણીને આવી એ તે Page #296 -------------------------------------------------------------------------- ________________ અમ શિખર २८७ ફેશનમાં ફક્કડ થઈ ને ફરવા વાળી હતી. એને તેા ધર્મનુ નામ ગમતુ ન હતું. તે શેઠને કહેવા લાગી આટલી નાની છેંમરમાં આ શુ ધર્મના ઢીંગલા થઈને એસી ફ્યા છે ! આ ઉંમરે તેા સંસારની મઝા માણુવાની હાય. પણ શેઠ તેનુ' બહુ સાંભળતાં નહિ. પરણ્યા પછી ઘેાડો સમય તા પેાતાનુ ધમ ધ્યાન ચાલુ રાખ્યું. પણ પત્ની જા માહના કીડા હતી એટલે શેઠને રાજ રાજ ભમાવે ને માહના લટકા ને ચટકા કરે. એક તા યુવાની, ખીજું એકાંત અને માહના હાવભાવ આ બધા વાતાવરણમાં રહેવાથી શેઠ મેાહના રંગે રંગાવા લાગ્યા. શેઠ દુકાને જાય તે માઢું જોવાય તે માટે ખારી બનાવી. એટલે ઘરમાં બેઠાં બેઠાં શેઠાણી શેઠનુ મુખ જોઈ શકે ને શેઠ શેઠાણીનું માઢું જોઈ શકે. શેઠના ધર્મમય જીવનમાં શેઠાણીએ વિષય-વાસનાની આગ લગાડી દીધી. હવે તે પ્રતિક્રમણ, ચૌવિહાર બધુ બંધ થયુ' ને નાટક સિનેમા બધું જોવામાં મસ્ત બની ગયા. માહની મદિરા પીને મસ્ત બનેલા ધર્મવીર શેઠ વિચારવા લાગ્યા કે સુખ તે અહી જ છે. આણે મને સંસાર સુખનું ભાન કરાવ્યું. ધર્મવીર શેઠ હવે કર્મવીર બનીને સંસારની મેાજ માણવાં લાગ્યા. એક વખત ગામમાં એક સંત પધાર્યા. તે પહેલા આવ્યા હતા ત્યારે ધર્મવીર શેઠ રાજ ઉપાશ્રયે આવતા. આ વખતે આવ્યા આઠ દિવસ થયા પણ ધર્મવીર શેઠ આવ્યા નહિ એટલે સંતે કોઈને પૂછ્યું કે પેલા ધર્મવીર શેઠ કેમ દેખાતાં નથી ? લેાકેા કહે કે ગુરૂદેવ ! એ ધર્મવીર શેઠ હવે કવીર બની ગયા છે. નવી પત્ની પરણ્યા ને ધમને છેાડી દીધા. સંતને થયું કે એક વખત આટલેા ધર્મના રંગે રંગાયેલે જીવ તેની આ દશા ? આત્માના પૂજારી હવે દેહના પૂજારી બની ગયા ? લાવ, હું તેને જગાડવા જાઉં. એમ વિચારી સંત ધ'વીર શેઠને ઘેર ગયા. શેઠ તેા સેાફામાં બેઠા હતા. સંતને આવતાં જોયા. હવે સત ગમતાં નથી. પણ પહેલા ધમ પામેલા હતા એટલે સતને જોઈને સાફામાંથી ઉભા થઈ ગયા. ને હાથ જોડીને ઉભા રહ્યા. સંતે પૂછ્યું-શેઠ! હવે તમે ઉપાશ્રયે કેમ આવતા નથી ? ત્યારે શેઠે કહ્યું-ગુરૂદેવ ! મારી જુની પત્ની ગુજરી ગયા પછી ફરીને મે' લગ્ન કર્યાં છે. એ તે દેવી જેવી છે. એને મારા ઉપર અત્યંત પ્રેમ છે, એક ક્ષણ મને ન દેખેતા મારા વિના જીવી શકે તેમ નથી. સંસારમાં સ્વર્ગ જેવું સુખ છે તેનું મને તેણે ભાન કરાવ્યું હવે આ સ્વર્ગનું સુખ છેડીને ઉપાશ્રયે કયાંથી આવું? એટલે મને ઉપાશ્રયે આવવાને ટાઈમ નથી. સંત ખૂબ પવિત્ર હતા. તેમણે કહ્યું-શેઠ! તમે આ શું એટલેા છે. ? આ સંસારના સુખ ઘાર નરકમાં લઈ જનારા છે. આ સસાર સ્વામય છે. તમે જેની પાછળ પાગલ બનીને ધમ છોડી દીધા છે. તેના તમારા પ્રત્યે કેવા પ્રેમ છે તે જોવા માટે હું તમને ઉપાય મતાવું. એ અજમાવી જોજો પછી કહેજો કે સંસારના પ્રેમ Page #297 -------------------------------------------------------------------------- ________________ re શારદા શિખર કેવા છે ! શેઠની નવી પત્ની તે ખીજા રૂમમાં હતી. એણે સંતને જોયા પણ પાસે ગઈ નહિ. તે મનમાં કચવાવા લાગી કે આ સાધુડા આળ્યેા છે તે મારા પતિને ભરમાવશે ને મારા સંસાર સુખમાં આગ ચાંપશે. સંત શેઠને ચાગ્યે શિખામણ આપીને ચાલ્યા ગયા. શેઠને સંતની વાત રૂચી કે એક વખત અજમાશ તા કરવા જોઈએ. પણ થાડા દિવસ તે પત્ની પ્રત્યે જેવા પ્રેમ ને હાવભાવ હતા તે ચાલુ રાખ્યા. એક દિવસ શેઠે શેઠાણીની પરીક્ષા કરવાને નિય કર્યાં. શેઠ પલંગ ઉપર સૂઇ ગયા. ચાર કલાક થયા પણ શેઠ જાગ્યા નહિ. ત્યારે શેઠાણીના મનમાં થયું કે શેઠ હજી કેમ ઉઠયા નહિ ! આટલુ` દિવસે સૂઈ રહેતાં નથી. લાવ જો.... એમ વિચાર કરી શેઠાણી શેઠની પાસે આવ્યા. જોયું તેા શેઠ હાલતા ચાલતા નથી. આંખા કેાડા જેવી ખુલ્લી રહી ગઈ છે. ખરાખર જોયુ તેા લાગ્યુ કે શેઠના પ્રાણ ચાલ્યા ગયા લાગે છે. હવે શું કરવું ? શેઠાણી સંસારના કામમાં ખૂબ હાંશિયાર હતા. એટલે તેણે શેઠે પહેરેલી હીરાની વી*ટીએ, ડાકમાં સેનાનો ચેઈન આ બધુ કાઢી લીધું. બધી વસ્તુ કબજે કરી ને છેવટમાં લાડવા ને દહીં ખાવા બેઠી. ત્યાર બાદ શેઠના દાંત ઉપર સેાનાની રેખ છે તે હથેાડા મારી કાઢવા જાય છે ત્યાં શેઠ રાડ પાડે છે. અને શેઠાણી પેાતાનેા બચાવ કરવા પ્રયત્ન કરે છે. પણશેઠની આંખ ઉઘડી જાય છે. ને સંસાર છેાડીને ગુરૂના શરણે ચાલ્યા જાય છે. આ દૃષ્ટાંત ઉપરથી આપણે એ વાત સમજવાની છે કે ધહીન આત્માના સંગમાં જવાથી શેઠ કેટલા ધવિમુખ બની ગયા હતા ! માટે ધી જીવાને સંગ કરજો. મહાબલ રાજાની પાસે છ મિત્રો હજાર પુરૂષો ઉપાડે તેવી શિખિકામાં બેસીને આવી ગયા. જીએ, મહાખલ રાજા જેવા મિત્ર મળ્યા તે સાથે છ મિત્રો પણ તેમની સાથે દીક્ષા લેવા નીકળ્યા. આનુ નામ સાચા મિત્ર. આનું નામ સાચા સંગ કહેવાય. હવે સાતે મિત્રો દીક્ષા લેવા જશે તે વાત અવસરે. આજે માસખમણુના ધરનો પવિત્ર દિવસ છે. આજના પવિત્ર અને મોંગલ દિવસ ભવ્ય જીવાને પ્રેરણા આપે છે કે હે ભવ્ય જીવેા ! તમે જાગેા. જેના આત્મા જાગૃત થયા હાય તે તપની આરાધનામાં જોડાઈ જાઓ. તપ દ્વારા ઈન્દ્રિઓનુ દમન કરો. તપ કરવાથી મહાન લાભ થાય છે. એક તે શરીર નિરેાગી બને છે અને આત્મા તેજસ્વી અને છે. અનાહારક દશા પ્રાપ્ત થાય છે. કર્મની નિર્જરા થાય છે. ૮ તવમા નિનાશ્વ ! ” તપ કરવાથી ઈન્દ્રિઓના ઘેાડા શાંત થઈ જાય છે. માટે તપની આરાધનામાં જોડાશે. વધુ ભાવ અવસરે કહેવાશે. Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદ ૬ ને રવીવાર વ્યાખ્યાન ન–૨૮ તા-૧-૮-૦૬ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને બહેન ! પરમ ઉપકારી, કરૂણાના સાગર, ભગવતે જગતના જીવા ઉપર અનુકંપા કરી આગમની વાણી પ્રકાશી. તેમાં સૂયગડાય’ગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છે કે, एए संगा मणूसाणं, पायाला व अतारिमा । જીવા નસ્ય ચ સિન્તિ, નાદ્ સર્વાદિ મુશ્કિયાા સૂરસૂ.અ.૩ ઉપર ગાથા૧૨ માતા–પિતા આદિ સ્વજન વર્ગોના સંગ સમુદ્રની સમાન દુસ્તર રહેલ છે. સંગ કાને કહેવાય ? જીવ મેહરૂપ પાશમાં બંધાય તેને સંગ કહેવાય છે. તે સંગ કબંધનના હેતુ છે. આ જીવ જ્યાં ગયા ત્યાં સંગ કર્યાં છે. પરના સંગે ચઢી જીવ દુ:ખી થયા છે. માતા-પિતા-પુત્ર-પત્ની-પૈસા અને જ્ઞાતિજના એ બધાનો સંગ છેવટે છેડવાનો છે. માટે આસકત ના અનેા. સમજો. માખી સાકર કે પકવાન ઉપર બેસે છે તેા સ્વાદ માણવા છતાં ત્યાંથી ઉડી શકે છે પણ ચીકાશવાળા પદાર્થ ઉપર બેસે તા ઉડી શકે છે ? ના.' તેમ જે જીવ સંસારના ભાગવિલાસમાં આસકત અને છે તે તેમાં ચાંટી જાય છે. આ લામાં કવાના પુદ્ગલા ઠાંસીને ભરેલા છે. તે જીવને એમ ચાંટતા નથી પણ જ્યારે જીવ રાગ-દ્વેષ તથા કષાય આદિમાં જોડાય ત્યારે ચાંટે છે. જ્યાં ચીકાશ છે ત્યાં ચાંટવાપણું છે. જ્યાં ચીકાશ નથી ત્યાં ચાંટવાપણું નથી. બંધુએ ! આવા ઉત્તમ માનવભવ પામીને જે જીવા સંસારમાં રત રહે છે તે આત્મા ફ્લેશ પામે છે, દુ:ખી થાય છે. એ ભુજાથી દરિયા તરવા મુશ્કેલ છે. કદાચ દૈવી સહાયથી માણસ એ ભુજાથી દરિયા તરી શકે છે પણ માહુપાશમાં પડેલા જીવને સંસાર સાગર તરવા મહામુશ્કેલ છે. જે આત્માએ સંસારને દુસ્તર સમુદ્ર જેવા અગર દુઃખની ખાણુ જેવા સમજીને છોડી દે છે તે તેમાં ફસાતા નથી. કદાચ ઉપસર્ગ આવે તે પણ તેમાં દૃઢ રહે છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવંતે એક ન્યાય આપ્યા છે કે હું સાધક ! સયમ લીધા પછી તને એ પ્રકારના ઉપસર્ગ આવશે. એક અનુકૂળ ને ખીજો પ્રતિકૂળ. તેમાં પ્રતિકૂળ ઉપસમાં તે તું મક્કમ રહે છે તેમ અનુકૂળ ઉપસગ માં મક્કમ રહેશે. કારણકે અનુકૂળ ઉપસગ તને પટકાવી નાંખશે. જેમ કાઈ યુવાન માણસે માતા–પિતા, પત્ની અને પુત્ર-પુત્રીઓનો માહ છેાડીને દીક્ષા લીધી. તે દશ વષે પેાતાના ગામમાં આવ્યા. ઘરઘરમાં ગૌચરી કરતાં જે સંસારી અવસ્થાનું પોતાનું ઘર હતું ત્યાં ગૌચરી આવ્યા. ત્યારે એ પૂર્વની પત્ની ` આવીને ३७ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શારદા શિખર કહે. સ્વામીનાથ! આપ વૃધ્ધ માતા-પિતાને મૂકીને ગયા છે તેથી તે ખૂબ ઝૂરે છે. અને મને પણ આપને વિયેગ ખૂબ સાલે છે. પુત્રો તે પગ પકડીને રડવા લાગ્યાં. પિતાજી ! અમને નાના મૂકીને ક્યાં ચાલ્યા ગયા? વૃદ્ધ માતા-પિતા રડતા રડતા કહે છે બેટા! તે આટલા વર્ષો દીક્ષા પાળી એટલે તારા કર્મો ખપી ગયા. માટે તું હવે ઘેર આવી જા. હવે તે તારે અમારી સેવા કરવી જોઈએ. આમ કહી બધા રડે ગૂરે છે. આવા સમયે વૈરાગી વિચારે કે આ અનુકૂળ ઉપસર્ગ છે. જે સંસારનું સ્વરૂપ બરાબર સમજીને નીકળે છે તે એમાં ફસાત નથી. જેનામાં રાગ-દ્વેષ અને મોહની ચીકાશ છે તે ફસાય છે વિત્તા ૩ ૪ રત્તિ કદારે નો ” જેમ માટીને સૂકે ગોળે ભીંત ઉપર ચુંટતે નથી તેમ જે આત્માઓને સંસાર પ્રત્યેની બિલકુલ આસકિત નથી, સંસારને બળખા જે સમજીને બહાર નીકળ્યા છે તેને સંસારના ગમે તેટલા પ્રલેભન કેઈ આપે કે સંસારમાં ફસાવવા ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ તેમાં તે આસક્ત બનતું નથી. ટૂંકમાં જ્યાં ઉડે ઉડે પણ સંસાર સુખની આસક્તિ રહેલી છે તે આવા ઉપસર્ગો આવતાં ફસાઈ જાય છે. પણ જેનું ચારિત્ર મેરૂ પર્વતની જેમ અડોલ છે તે ફસાતા નથી. એક લેકમાં પણ કહ્યું છે કે वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेऽपि पंचेन्द्रिय निग्रहस्तवः। अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्त रागस्य गृहं तपोवनम् ॥ રાગી મનુષ્યને વનમાં પણ દોષ લાગી જાય છે. અને જે વરાગી આત્માઓ છે તેમને ઘરમાં પણ પાંચ ઈન્દ્રિઓના નિગ્રહ રૂપ તપની પ્રાપ્તિ થાય છે. જે ધર્મમાં રક્ત રહે છે તેવા વૈરાગીઓ માટે ઘર પણ તપવન જેવું છે. આ દેવાનુપ્રિયે ! આ લેકમાં કહ્યું છે કે જેનું મન સંયમમાં દઢ છે તેને માટે ગમે તેવા સંગે ઉપસ્થિત થાય તો પણ તે પડવાઈ થતું નથી. જ્ઞાની પણ કહે છે કે તું જે મોહપાશમાંથી છૂટયો છે તેના સામું પાછું વાળીને જોઈશ નહિ. પરને સંગ છેડીને આત્માને સંગી બની જા. જેને થયે છે આતમને સંગ, તેને થયે મિથ્યાત્વને ભંગ” જેને પર પુદ્ગલને સંગ છૂટી જાય છે ને આત્માને રંગ લાગે છે તેને તેનામાં રહેલે મિથ્યાત્વને ગાઢ અંધકાર ભાગી જાય છે. અને સહસ્ત્રકિરણોથી શોભતે સમકિત રૂપી સૂર્ય ઉદયમાન થાય છે ને ચેતનને ચમકાર થાય છે. પછી તેને પૌગલિક સુખો પ્રત્યે બિલકુલ રાગ રહેતું નથી. એટલા માટે જ્ઞાની કહે છે કે “જે સંસાર ભાવમાં લાગે આગ, તેનો ખીલી ઉઠે આતમ બાગ” જેને સંસાર વિષના ભરેલા કટોરા જેવો લાગે છે તે સંસારમાં રહેવાનું પસંદ કરતા નથી. કેઈ સોનાનો રત્નજડિત કરે હોય પણ તેમાં વિષ મિશ્રિત દૂધ Page #300 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૯૧ ભરેલું છે. કેઈ કહે કે ભાઈ! આ સોનાનો રત્નજડિત કરે તમને ભેટ આપું છું પણ મારી એક શરત છે કે અંદર ઝેર મિશ્રિત દૂધ ભરેલું છે તે તમે પી જાઓ. તે. બોલે, ઝેર પીવાની વાત આવે તે તમે કરે લેવાનું પસંદ કરશે? ના.” તેમ સંસાર તમને સોનાના રત્નજડિત કટરા જે ઉપરથી ઝગમગતે દેખાશે પણ અંદર તે સ્વાર્થનાં, રાગના, શ્રેષના, મેહના અને વિષયનાં હળાહળ વિષ ભરેલા છે. ક્રોધ અને ઈર્ષાની આગ ભડકે બળે છે એમ જેને લાગે છે તે સંસારમાં ઉભે રહેશે ખરો? ના. એટલે જ કહ્યું કે જેના સંસારભાવમાં આગ લાગે તેના આત્માને બાગ ખીલી ઉઠે છે. મહાબલ રાજા અને તેમના છ મિત્રના સંસારભાવમાં આગ લાગી અને તેમના આત્માને બાગ ખીલી ઉઠય. એટલે સંસારને વિષના કરા જેવો અને ભડભડતા દાવાનળ જે સમજીને તેમાંથી બહાર નીકળવા તૈયાર થયા. મહાબલ રાજાએ બલભદ્ર કુમારની આજ્ઞા લીધી. હવે એક ક્ષણ પણ સંસારમાં રહેવા તયાર નથી. એટલે શું કર્યું? तए णं महाब्बल पामोक्खा छप्पिय बालवयंसयाए सधि पुरिस्स सहस्स वाहिणिं दुरुढ्ढा वीयसोयाए रायहाणीए मञ्झं मज्झेणं णिगच्छइ रत्ता जेणेव इन्दकुंभे उज्जाणे जेणेव थेरा भगवंता तेणेव उवागच्छइ મહાબલ રાજા અને તેમના છ બાલમિત્રો દરેક જણ એકેક હજાર પુરૂષો ઉપાડે તેવી શિબિકામાં બેઠા. એકેક શિબિકાને ઉપાડનાર હજાર પુરૂષો હતા. તેવી સાત શિબિકાઓ હતી. એટલે સાત હજાર તે ફકત ઉપાડનારા હતા. અત્યારે કોઈ કરોડપતિનો છોકરો દીક્ષા લે તે કેટલું માણસ હોય છે ? તે આ તે રાજા-મહારાજાઓ દીક્ષા લે છે. સાતે ય રાજા હતા. તે દીક્ષા લેવા નીકળે તે શું બાકી રહે ? આવી ભવ્ય શિબિકામાં બેસીને ભવ્ય સમુદાય સાથે વીતશેકા નગરીના મધ્ય ભાગમાં મોટા જાહેર માર્ગો ઉપરથી નીકળે છે. આ રાજાઓને જોઈને નગરજને પરસ્પર કહેવા લાગ્યા કે શું મહારાજાને વૈરાગ્ય છે! પ૦૦ રાણુઓ અને આવું મોટું રાજ્ય છોડીને નીકળે છે. કેવા હળુકમ આત્માઓ છે ! આવા પુરૂષનો વૈરાગ્ય જોઈને બીજા આત્માઓ પણ વૈરાગ્ય પામી જાય છે. ભગવાન કહે છે ત્યાગી કેને કહેવાય? , ને જે તે વીર મોખ, વિ પિટ્ટી સાલી વય મોડ, સે ટુ વા ત્તિ દશ , અ. ૨ ગાથા ૩ જેમને ઈટ કામગો મળ્યા છે તેને સ્વેચ્છાએ ત્યાગીને નીકળી જાય છે તે સાચે ત્યાગી છે. મહાબલ પ્રમુખ સાતે રાજાને ત્યાં કઈ ચીજની કમી ન હતી. સંસાર સુખની સમગ્ર સામગ્રી તેમને ત્યાં મેજુદ હતી. તેનો ત્યાગ કરીને સંયમ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શારદા શિખર લેવા ચાલી નીકળ્યા. ભાગીને ભાગમાં આનંદ હાય ને ત્યાગીને ત્યાગમાં આનંદ હોય છે. ત્યાગના આનંદ કેવા છે તે ભાગના કીડા બનેલા આત્માઓને કયાંથી ખબર પડે ? તપસ્વીઓને તપમાં આનંદ આવે છે. આપણે ત્યાં તપના તેજ કેવા ઝળકી રહ્યા છે! ધન્ય છે જે તપ આરાધના કરી રહ્યા છે તેને! મહાખલ રાજાની શ્રધ્ધા કેટલી મજબૂત હશે કે એક જ ઉપદેશે વૈરાગ્ય આવી ગર્ચા ને ઘરથી નીકળી ગયા. કહ્યું છે કે. श्रधावाँ लभते ज्ञानः तत्तपः संयतेन्द्रियः । ज्ञानं लब्ध्वा परां शान्ति, शान्तिम् चिरेणाधिगच्छति ॥ શ્રધ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને ઈન્દ્રિઓના સયમ રાખીને તપ યુક્ત બને છે. સદ્નજ્ઞાનની પ્રાપ્તિ કરીને તે જલ્દી ઉત્કૃષ્ટ શાન્તિ (મુકિત) મેળવે છે. અહી ધર્મોની શ્રધા ઉપર એક દૃષ્ટાંત યાદ આવે છે. પાંચાલ દેશના શકિત નામના નગરમાં સુધર્મા નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા ન્યાયી, પ્રજાપ્રિય, ધીબ્ડ અને સંતેાષી હતા. તે જૈન ધર્મોના આરાધક હતા. તેને જયદેવ નામના એક મંત્રી હતા. તે ધર્મને ખિલકુલ માનતા ન હતા. જે ધર્મને ન માને તે પુણ્ય-પાપને પણ ક્યાંથીમાને ? સ્વર્ગ-નરક અને પુનર્જન્મની વાતાને પણ મિથ્યા માનતા. ખાઈ પીને આનન્દ્વ કરતા. રાજા અને ધમ સમજાવવા ઘણીવાર પ્રયત્ન કરતા હતા પણ એના મગજમાં વાત બેસતી ન હતી. એટલે રાજા કંઈ કહેતા નહિ. એક વખત મહાખલ નામના રાજા સુધર્માં રાજાના નગર ઉપર ચઢી આવ્યેા. રાજાને ખખર પડી કે દુશ્મન રાજા ચઢી આવ્યે છે. એટલે રાજાએ કહ્યું ભલે આવ્યેા. મને કાઈ ફીકર નથી. હાથી ગમે તેવા માટે અલમસ્ત અને મદાન્મત્ત થઈ ને મહાલતા હાય પણ તે ક્યાં સુધી ? જ્યાં સુધી સિંહ નથી આવ્યેા ત્યાં સુધી. જ્યાં સિંહ આવીને ગના કરે કે હાથી ભાગી જાય છે. અધકાર ક્યાં સુધી ટકી શકે છે ? જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂર્યનું કિરણ નથી પડયું ત્યાં સુધી. સૂયૅદય થાય એટલે અંધકારને જવું પડે છે. તે જ રીતે આપણા આત્મા ઉપર મિથ્યાત્વના મદોન્મત્ત હાથી કહા કે ગાઢ અંધકાર કહેા તે કયાં સુધી ટકી શકશે ? જ્યાં સુધી સમ્યક્ત્વને સૂર્ય પ્રગટયા નથી ત્યાં સુધી. જ્યાં સમ્યક્ત્વનો સૂર્ય ઉદયમાન થાય ત્યાં મિથ્યાત્વ રૂપી મદોન્મત્ત હાથીને ભાગવુ પડે છે. સુધર્માં રાજાએ શત્રુનો સામનો કરવા માટે સૈન્યને સજ્જ થવા આજ્ઞા આપી. રાજાની આજ્ઞા થતાં સૈન્ય શસ્ત્રો સજી સજ્જ થયું. રણભેરીએ વાગવા લાગી. ત્યારે પ્રજાએ રાજાને વિજય થાઓ તેવી પ્રભુને પ્રાર્થીના કરી. સુધર્માં રાજા પેાતાના સૈન્ય Page #302 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સહિત રણમેદાનમાં આવ્યા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદધમાં સુધર્મા રાજાને વિજય થશે. ને મહાબલ રાજાને પરાજય થયે. સુધર્મા રાજાનું નામ હતું તેવા તેમનામાં ગુણ હતા. તેમને જૈન ધર્મની અતૂટ શ્રધ્ધા હતી. જ્યારે પણ અનીતિથી યુદ્ધ કરતા નહિ. અન્યાય કરતા નહિ. ધર્મની શ્રધ્ધા ખૂબ હતી. જેને ધર્મની શ્રદ્ધા છે તેવા સુધર્મા રાજાના કંઠમાં યુધ્ધમાં વિજયદેવીએ વરમાળા પહેરાવી. રાજાના પ્રવેશ વખતે પડેલો દરવાજો : સુધર્મા રાજા વિજય ડંકા વગાડી પિતાના નગર તરફ પાછા ફર્યા. પ્રજાને સમાચાર મળતાં રાજાનો સત્કાર કરવાની તૈયારી કરવા માંડી. રાજા નગરના દરવાજા નજીક આવ્યા ત્યાં એકાએક દરવાજે તૂટી પડયા. એટલે મંત્રી આદિ રાજપુરૂએ કહ્યું. આ તે અપશુકન કહેવાય. એટલે રાજા સૈન્ય સાથે પાછા ફર્યા. રાજા અને પ્રજા વિચાર કરવા લાગ્યા કે દરવાજે તે મજબૂત હતે ને એકાએક શાથી તૂટી પડે ? પડેલા દરવાજાને સુધરાવી દીધે ને બીજે દિવસે રાજા સૈન્ય સાથે નગરમાં પ્રવેશ કરવા દરવાજા નજીક ગયા ત્યાં ફરીને દરવાજો પડી ગ. આ રીતે ત્રણ-ચાર વાર સુધરા છતાં જ્યાં રાજા આવે ત્યાં દરવાજે તૂટી પડત. રાજાને ચિંતા થઈ કે આમ કેમ થતું હશે ? રાજાએ મંત્રીને કહ્યું. દરવાજે કેમ તૂટી પડે છે તેની તમે તપાસ કરે. રાજાની આજ્ઞા થવાથી મંત્રીએ જોતિષીને બેલાવ્યા. મંત્રી અને જેતિષી બંને રાજા પાસે આવ્યા. રાજાએ દરવાજે તૂટી પડવાનું કારણ પૂછ્યું. તિષીએ બરાબર જોઈને કહ્યું – મહારાજા ! આપણા નગરની અધિષ્ઠાયિકા દેવી આપના ઉપર કે પાયમાન થઈ છે. એટલે દરવાજે તૂટી પડે છે. રાજાએ પૂછયું–તો દેવીને પ્રસન્ન કરવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે. તિષીએ કહ્યું – સાહેબ ! આપ અથવા કઈ દીકરાના મા-બાપ તેના પુત્રનું લેહી છાંટે તે દેવીને કેપ શાંત થાય. ધમષ્ઠ રાજા કહે તે મારે ગામમાં નથી આવવું આવું પાપ તે નહિ જ કરવા દઉં. છેવટે મહાજન ભેગું થયું. રાજાને ઘણું સમજાવ્યું પણ રાજા હા પાડતા નથી. છતાં મહાજન તેનું ધાર્યું કરવા તૈયાર થાય છે કે અમારા રાજા કેમ ગામ બહાર રહે ! પ્રધાને તથા મહાજને હઠ કરીને કહ્યું કે જે પિતાની મરજીથી બાળક આપશે તે લઈશું. રાજા ભગવાનને પ્રાર્થના કરે છે હે ભગવાન! સૌને સદ્બુદ્ધિ આપે. કેઈ જીવને વધ ના થાય ને આફત જાય. છેવટે આગેવાનોએ એક સેનાના બાળક બનાવ્યું. તેને ગાડીમાં મૂકી તેની બાજુમાં એક ક્રોડ સેનૈયાની હુંડી મૂકી નગરમાં ફેરવીને જાહેરાત કરાવી કે જે કઈ મા-બાપ પોતાના દીકરાને પિતાના હાથે મારી તેનું લોહી દરવાજે છાંટશે તેને આ સેનાનો બાળક અને ક્રોડ સેનૈયા આપવામાં આવશે. આ ગાડી લઈ ફેરવતાં ફેરવતાં મહાજનના માણસો વરદત્ત નામના એક ગરીબ બ્રાહ્મણના ઘર પાસેથી પસાર થયા. જાહેરાત સાંભળી વરદત્તને વિચાર થયો કે મારે સાત પુત્રો છે તેમાંથી એકને ભેગ આપી દઉં તે મારું Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શારદા શિખર જિંદગીનું દરિદ્ર ટળી જાય. બ્રાહ્મણે પિતાનો વિચાર પિતાની પત્ની રૂદ્રમાને જણાવતાં કહ્યું કે આપણે બધા દુઃખી છીએ તે એક છોકરાને ભેગ આપીને શા માટે સુખી ન થવું ! રૂદ્રમાં પતિના શબ્દો સાંભળી વિચારમાં પડી. શું કરવું ? એનો પતિ કહે છે તું શું વિચાર કરે છે? જે મારી વાત સાંભળ. પાસે પૈસા હોય તે સમાજમાં પ્રતિષ્ઠા વધે. બધા આપણને નમતા રહે. બેલ, હવે તારે દુઃખ ભોગવવું છે કે સુખ ? પુત્ર કરતાં પૈસો વહાલો કરનાર માબાપ ?” બ્રાહ્મણીએ પુત્રને આપવાની હા પાડી એટલે બ્રાહ્મણ ગાડી પાસે આવીને બે. મને આ સોનાનો છોકરો અને ક્રોડ સોનૈયા આપે. હું મારો પુત્ર આપવા તૈયાર છું. એટલે માણસોએ મહાજનને સમાચાર આપ્યા. મહાજને આવીને કહ્યું પહેલાં તમે અને તમારી પત્ની બંનેએ પુત્રનો વધ કરીને તેનું લોહી દરવાજે છાંટવું પડશે. પછી આ સોનાને બાળક અને કોડ સોનૈયા તમને મળશે. બ્રાહ્મણે કહ્યું ભલે, એમ કહીને ઘેર આવે ને તેની પત્નીને વાત કરી. પત્નીએ કહ્યું પણ આપણે ક્યા દીકરાનો વધ કરે છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું સૌથી નાનો ઈન્દ્રદત્ત છે તેને ભોગ આપી દઈએ. બ્રાહ્મણી સંમત થઈ આ વાત નાનકડે કુમળા ફૂલ જે ઈન્દ્રદત્ત સાંભળી ગયે. ને ગભરાઈ ગયે. કારણ કે મરવું તેને ગમે ? છતાં ક્ષણ પછી મનને મજબૂત કર્યું ને વિચાર કરવા લાગ્યા કે આ સંસારમાં સર્વત્ર સ્વાર્થની સગાઈ છે. કેણ કોનું છે ! મા-બાપને નાનો દીકરો કેટલે લાડકો હોય! કેટલો વહાલો હાય ! તેના બદલે મારે ભોગ આપી સુખી બનવા તૈયાર થયા છે. તે કાંઈ નહિ. મરવું છે તે એક જ વાર ને ! નિર્ણય કરીને માતા-પિતા પાસે આવ્યો. મા-બાપે કહ્યું બેટા ! અમે તારે માટે આ વિચાર કર્યો છે. પોતે માતા પિતા વચ્ચે થયેલી વાત સાંભળી ગયો હતો. અને નકકી કરીને આવ્યો હતો એટલે કહ્યું હે માતા-પિતા ! મારે વધ કરી આપ અને મારા છ ભાઈ એ સુખી થતાં હે તે મને મરવાને આનંદ છે. હું આપના ત્રણમાંથી મુકત થઈશ. વળી મારું આયુષ્ય બળવાન હશે તે મને દુનિયામાં કોઈ મારનાર નથી. મને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. મને એક વખત જૈન મુનિ મળ્યા હતા એમણે મને નવકારમંત્ર શીખવાડે છે. તેનું સ્મરણ કરીશ એટલે તે મારું રક્ષણ કરશે. ઈન્દ્રદત્ત નાનું બાળક હતું પણ તેનામાં કેવી સમજણ છે ! એણે કહ્યું–ચાલે, બા-બાપુજી ! હું મરવા તૈયાર છું. મારા લેહીના બદલામાં તમે ઘણું ધન મેળવી સુખી થાઓ. દરિદ્રતાના દુઃખથી ત્રાસેલા અને ધનના લેભમાં લુબ્ધ બનેલા ઈદ્રદત્તના માબાપ તેને લઈને મહાજન પાસે આવ્યા ને કહ્યું કે મારા આ દીકરાનું નગરના દરવાજે Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વાહા શિખર લેહીં છાંટી મહારાજાને નગર પ્રવેશ કરાવે ને અમને ધન આપે. મહાજને સોનાને બાળક અને કોડ સેનૈિયા બ્રાહ્મણને આપ્યા. અને ઈદ્રદત્તને સ્નાન કરાવી સારા વસ્ત્રાભૂષણે પહેરાવ્યા. એટલે તે એક રાજકુમાર જે ભવા લાગે. મહાજન તેના મા-બાપ સાથે ઈન્દ્રદત્તને લઈને મહારાજા પાસે આવ્યું. ને રાજાને બધી હકીક્ત કહી. મહાજનની વાત સાંભળી રાજાનું હૃદય ધ્રુજી ઉઠયું ને એના મા-બાપ ઉપર તિરસ્કાર આવ્યું કે આ મા-બાપ કેવા કહેવાય ? ધનના લેભમાં પડીને આવા કુલ જેવા દીકરાના પિતાના હાથે વધ કરવા તૈયાર થયાં છે. રડતી આંખે રાજા કહે છે કે હે દીકરા ! થેડી વારમાં તારું મૃત્યુ થવાનું છે છતાં તારું મૂહું હસતું કેમ છે? તને મરવાનું દુઃખ નથી થતું ? ત્યારે ઈન્દ્રદત્ત કહ્યું–મહારાજા! મૃત્યુથી ગભરાવાનું શું? અને ગભરાવાથી કંઈ મૃત્યુ છેડવાનું છે? જે જમ્યા છે તે વહેલા કે મોડા જરૂર જવાના છે. તે મૃત્યુથી મારે શા માટે ડરવું જોઈએ ? વળી હે મહારાજા! જ્યારે વાડ ચીભડું ગળે ત્યારે તેનું રક્ષણ કેણ કરે ? તેમ મારા માટે બન્યું છે. મારા મા-બાપ પૈસા મેળવીને સુખ પ્રાપ્તિ માટે મારે નાશ કરવા તૈયાર થયા છે. મહાજન આપને નગર પ્રવેશ કરાવવા પૈસાથી મને ખરીદે છે. અને તમે પ્રજાપાલક હેવા છતાં મારે નાશ અટકાવી શકનાર નથી. તે પછી કોના શરણે જાઉં ? જે મારું આયુષ્ય પૂરું થયું હશે તે મારો નાશ થશે. ને જે મારું આયુષ્ય લાંબુ હશે તે કઈ તેડી શકવાનું નથી. મને મારા નવકારમંત્ર ઉપર પૂર્ણ શ્રધ્ધા છે. તેનું સ્મરણ કરતા શ્રદ્ધાપૂર્વક આપની સામે ઉભે છું. જેના હૃદયમાં નવકારમંત્રનું સ્મરણ હેય તેને કોઈ કંઈ કરી શકવાનું નથી. આમ નિર્ભયપણે ઈન્દ્રદત્તને બેલત જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. એક નાના કુમળા ફુલ જેવા બાલુડાના શબ્દોથી રાજાનું હૃદય વીંધાઈ ગયું ને અંતરાત્મા પિકારી ઉઠયો. આવો અધર્મના કરે. ભલે, નગરમાં મારો પ્રવેશ ન થાય. હું બ્રાહ્મણપુત્રની હિંસા નહિ કરવા દઉં. મારે નગરમાં નથી આવવું. રાજાના કરૂણ શબ્દો સાંભળી બધા થંભી ગયા. ઈન્દ્રદત્તની નવકારમંત્ર પરની શ્રદ્ધા અને રાજાની અહિંસા પરના પ્રેમથી નગરની અધિષ્ઠાયિકા દેવી પ્રસન્ન થઈને અદશ્યપણે બોલી–હે રાજન! તારી અહિંસક વૃત્તિથી અને આ બાળકની પંચ પરમેષ્ઠિ પ્રત્યેની શ્રધ્ધાથી હું પ્રસન્ન થઈ છું. હવે તું ખુશીથી નગર પ્રવેશ કર. અધિષ્ઠાયિકા દેવી બોલી રહ્યા ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને પછી રાજાએ પોતાના સિન્ય સાથે નગર પ્રવેશ કર્યો. વરદત્ત બ્રાહ્મણને ધન આપી દીધું ને કહ્યું-ઈન્દ્રદત્ત હવે મારે દીકરો છે. ધર્મને પ્રભાવ જોઈ પ્રધાન શ્રધ્ધાવાન બન્ય, Page #305 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખા દેવાનુપ્રિયે! જુઓ, અહિંસા-દયા ધર્મને કે અજબ મહિમા છે! કઈ માણસ કરેડાનું દાન આપે તેના કરતાં દયા ધર્મનો મહિમા વધારે છે. સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. રાજાએ બ્રાહ્મણના પુત્રને અભયદાન આપ્યું ને છોકરાની નવકારમંત્ર ઉપરની શ્રધ્ધા અને રાજાની દયાના પ્રભાવે દેવી પ્રસન્ન થઈ અને છોકરે રાજાનો પ્રધાન બન્યો. હવે મહાબલ પ્રમુખ સાત આત્માઓ પણ સંસાર ત્યાગીને છકાયના જીને અભયદાન આપવા માટે તત્પર બન્યા છે. તેઓ શિબિકામાં બેસીને ઈન્દ્રકુંભ ઉદ્યાનમાં ધર્મશેષ સ્થવિરની પાસે આવ્યા. આવીને ગુરૂને વંદન કર્યા. ત્યારબાદ શું કરે છે. ते वि सयमेव पंचमुट्ठियं लोयं करेइ जाव पव्वइए । તેઓ પિતાની જાતે પંચમુષ્ટિ લોચ કરીને પ્રવર્જિત થયા ને ગુરૂએ દક્ષિાને પાઠ ભણ. દીક્ષા લઈને ઘર૪ ૬ મન્નિત્તા વદૂદું વાસ્થ જીદદ મળ્યા મા માળે વિદા સાતે મુનિઓએ સામાયિકથી લઈને અગિયાર અંગનું જ્ઞાન મેળવ્યું. જ્ઞાનની સાથે એક ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરતાં તપ અને સંયમમાં આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. વધુ ભાવ અવસરે. ચરિત્ર: પદ્યુમ્નકુમારનું અપહરણઃ પૂર્વભવના વૈરી દેવે રૂક્ષમણીની ગોદમાંથી પ્રદ્યુમ્નકુમારને ઉઠાવ્યા ને જમડાની જેમ તેના સામે ક્રોધ કરતે બેલવા લાગ્યો કે હવે તને મારી નાંખું? એમ કહીને શીવ્ર ગતિએ તેનું વિમાન ચલાવ્યું. લાયા તક્ષક પર્વત કે પાસ મેં રે, પટકૂ શિલા પર કરું વિનાશ રે, ચરમ શરીરી યહ મરતા નહીં હૈ રે, ઐસા હી શબ્દ હુઆ આકાશ રે-શ્રોતા દેવ બાળકને તક્ષક પર્વતની ઉપર લઈ ગયે તેણે વિચાર કર્યો કે આ માટી શીલા ઉપર પટકીને તેના ચૂરેચૂરા કરી નાંખ્યું. એટલે બાળકને હાથમાં લઈને શિલા ઉપર પછાડવા જાય છે ત્યાં આકાશવાણી થઈ કે આ તે ચરમ શરીરી જીવ છે. એને મારવા ગમે તેટલા પ્રયત્ન કરીશ તો પણ તે નિરર્થક છે, એ મરવાને નથી. એને પર્વત ઉપરથી ગબડાવીશ, શીલા સાથે પટકીશ કે તું તેને ખૂંદી નાંખીશ પણ એ નિકાચીત આયુષ્ય બાંધીને આવ્યો છે. પવિત્ર મેલગામી જીવ છે. આવી આકાશવાણી સાંભળીને દેવ સ્થંભી ગયે. પણ પૂર્વનું વૈર છે એટલે એને ક્રોધ શમ્યો નહિ. ગમે તેમ કરીને તેનો વિનાશ તે અવશ્ય કરું. એ વિચાર ચાલુ રહ્યો. પણ એ જે મરવાને નથી તે શું કરવું ? શાસ્ત્રોમાં બાળહત્યાનું પાપ ઘણું મોટું બતાવ્યું છે. માટે હું મારા હાથે બાળહત્યાનું પાપ ન કરું. પણ એ ઉપાય કરું કે આપોઆપ એ મરી જાય. આમ વિચાર કરીને દેવે શું કર્યું? Page #306 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૯૭ આકાશવાણી થઈ છતાં દેવના ક્રોધ શમ્યા નહિ. એટલે તેમણે સેાળગજની લાંખી માટી અને વીસ-પચ્ચીસ મણુ વજનવાળી એક શીલા લાવીને છ દિવસના ખાળક ઉપર મૂકી દીધી. હવે એ મરી જશે. એમ વિચારી દેવ પેાતાના સ્થાને ચાલ્યે ગયા. દેવાનુપ્રિયા ! વૈરના વિપાક કેવા વિષમ છે! કમ કાઈ ને છેડતાં નથી. પ્રદ્યુમ્ન કુમાર મેાક્ષગામી જીવ છે. છતાં છદિવસમાં કેવા કર્મ ના ઉડ્ડય થયા ! પ્રદ્યુમ્ન કુમારને માટી શીલા નીચે દબાવી દીધા છે તેનું થશે ને રૂક્ષ્મણી જાગશે ત્યારે પુત્રને નહી' દેખે ત્યારે કેવા ઝુરાપા કરશે તેના ભાવ અવસરે શુ વ્યાખ્યાન ન ૨૯ શ્રાવણ સુદ ૭ ને સામવાર તા. ૨-૮-૭૬ ત્રિલેાકી નાથ એવા પ્રભુની શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. પ્રભુની વાણી કેવી છે ? આપદાને ભેદનારી, અને સંપદાને આપનારી છે. વીતરાગની વાણીમાં અનંતા હતુ રહેલા છે. તી કરની વાણીમાં એટલું બધુ સામર્થ્ય છે કે જો સાંભળતાં અપૂર્વ ભાવ આવે તે અનંત ભવના ભુક્કા ઉડી જાય છે. ને જન્મ–જરા અને મરણના ભયથી મુક્ત થવાય છે. મહાખલ રાજા અને તેમના છ મિત્રોએ સોંસાર છેાડીને સયમ લીધે. એક જ વખત વીતરાગ વાણીનું પાન કરીને મહાખલ રાજા છ મિત્રો સહિત અણુગાર ખની ગયા. તેમને સમજાયુ કે સંસાર સ્વાના ભરેલા છે. આચારાંગ સૂત્રમાં ભગવાન મેલ્યા છે કે " जेहिं वा सधि संवसह ते वा णं एगया नियगा तं पुर्वित्र परिहरन्ति सो वा ते नियगे पच्छा परिहरेज्जा, नालं ते तव ताणाए वा, सरणाए वा, तुमं पि તેમિ નાથે તાળાઇ વા સરળાઇ વગ ” આચા. સૂઅ. ૨ –૧ હું આત્માઓ ! તમે જેની સાથે વસ્યા છે. જેનું પાલન પાષણ કરીને મેટા કર્યાં છે તેવા આત્માએ વૃધ્ધાવસ્થા આવવા પર તે વૃધ્ધની નિંદા-અવગણના કરે છે અથવા તે વ્રુધ્ધ તે કુટુંબીએની નિંદા કરવા લાગે છે. તે કુટુંબીજને તને દુઃખથી ખચાવવા અને શરણુ આપવામાં સમ થતા નથી અને તું પણ તેમને બચાવવા કે આશ્રય આપવામાં સમથ નથી. માટે સમજીને સૌંસારથી સરકી જાઓ. આ સસારમાં તમારું માન ક્યાં સુધી ? ૩૮ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શારદા શિખર તમને એક ન્યાય આપું. તમે ઘરમાં તે કેલેન્ડર ભરો છે ને ? તેમાંથી દરરોજ એકેક પાનું ફાડે છે. એની કિંમત કયાં સુધી? જ્યાં સુધી તેનું છેલ્લું પાનું ન ફાટે ત્યાં સુધી. છેલ્લું પાનું ફાટયું એટલે કેલેન્ડર પૂઠું બની ગયું તેથી એને ભીંત પરથી ઉતારી દીધું. ને બીજું કેલેન્ડર ભરાવી દીધું. બેલે, હવે તેનું માન ? તેમ તમે પણ સમજી લેજે કે આ સંસારમાં તમારું માન જ્યાં સુધી છે? જ્યાં સુધી તમે કમાઈને લાવે છે. આ શરીર ક્ષીણ થયું નથી, ઈન્દ્રિઓ જર્જરિત થઈ નથી ત્યાં સુધી. માટે સમજો, ને સંસારની મમતા છોડે. હવે બીજી વાત કરું. માણસ યુવાન છે પણ તેને ચેપી રોગ થયો છે. ત્યારે તેના માતા-પિતા, પત્ની અને પુત્રો બધા એમ વિચાર કરે છે કે આને ચેપી રોગ લાગુ પડે છે. આપણે એની સેવા કરીશું તે આપણને ચેપ લાગશે માટે દવાખાને મૂકી આવે. બોલે, હવે તમને સમજાય છે કે આ સંસાર કે સ્વાર્થી છે! માનવ સુખડાના દૂર છે મિનારા, માતા-પિતા બંધુ કેઈના સહારા, દુખના સમયે એ તે છેડી જનારા માતા-પિતા. પ્રપમાં બેઈ દુર્લભ માનવ કાયા, મિથ્યા વાહવાહમાં તમે સો કુલાયા, દુર્ગતિમાં મળશે દુઃખદ ઉતારા માતા-પિતા માતા-પિતા-પત્ની-પુત્રો આ બધું બહાળું કુટુંબ જોઈને માણસ વિચાર કરે છે કે મારા જેવું સુખ કેઈને નથી. પણ જ્ઞાની કહે છે તને કયાં ખબર છે કે દુઃખના સમયે તારું કેણ સાચું સગું છે ? સુખ હોય ત્યારે સૌ સમીપમાં રહે છે ને દુઃખના સમયે છેડીને દૂર ચાલ્યા જાય છે. એટલા માટે જ્ઞાની કહે છે કે મૃત્યુ અગર રેગાદિકના સમયે તને તારા સગાં કઈ શરણભૂત થતાં નથી. કરેલા કર્મોના કટુ ફળ પિતાને ભોગવવા પડે છે. સંસારને સબંધ આવો સ્વાર્થમય છે. આવું જે આત્માને સમજાયું તેવા મહાબલ તથા તેમના છ મિત્રોએ સંસારનો રાગ છેડી સંયમ ધારણ કર્યો. સંયમ લઈને અગિયાર અંગનું જ્ઞાન મેળવ્યું. અને એક-બેત્રણ ઉપવાસ કરતા ને ગુરૂને વિનય વૈયાવચ્ચ કરતાં સંયયાત્રાને વહન કરે છે. ત્યાં શું બને છે : तए णं तेसिं महब्बल पामोक्खाणं सत्तण्हं अणगाराणं अन्नया कयाई एगयओ सहियाणं इमेयारुवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था जण्हं अम्हे देवाणुप्पिया एगे तवाकम्मं उवसंपज्जित्ताणं बिहरइ, तणं अम्हेहिं सव्वेहिं तवोकम्भं उवसंपज्जित्ताणं विहरित्तए त्ति कटु अण्णमण्णस्स एयमठं पडिंसुणेन्ति ।" .. એક દિવસ મહાબલ અણગાર પ્રમુખ સાતે અણગાર એક સ્થાને જઈને બેઠા હતાં. ત્યારે તેમને એક વિચાર કુર્યો. એટલે તેઓ અરસપરસ આ પ્રમાણે વાતચીત Page #308 -------------------------------------------------------------------------- ________________ વાઘ શિખર ર કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે ! આપણામાંથી ગમે તે વ્યકિત જે જાતનું તપકર્મ સ્વીકારીને પિતાના આત્માને ભાવિત કરે તે પ્રમાણે આપણે બધાએ કરવું. મહાબલ અણગારના છમિત્ર અણગારે મહાબલ અણગારને કહેવા લાગ્યા કે તમે તે અમારા વડીલ છે, પૂજનીક છે. તમારા નિમિત્તથી અમે વૈરાગ્ય પામ્યા ને દીક્ષા લીધી છે તે અહીં પણ તમે જેમ કહેશે તેમ જ અમે કરીશું. આપ જે પ્રમાણે તપ કરશે એ પ્રમાણે અમે કરીશું. એમ નક્કી કરીને છએ અણગારે મહાબલ અણગારને અનુસરે છે. એટલે તે જેમ કહે છે તેમ કરે છે. અને તેમને ખૂબ વિનય કરે છે. છ એ સંતે ખૂબ વિનયવાન અને સરળ હતા. એટલે મહાબલ અણુગારની વાત સ્વીકારી આનંદપૂર્વક તપ અને સંયમ દ્વારા આત્માને ભાવિત કરતાં સરખી સાધના કરવા લાગ્યા. ભગવાન કહે છે હે જીવ! તારે તરવું હોયને બીજાને તારવા હોય તે તેરે તારા જીવનમાં વિનય, નમ્રતા, સરળતા આદિ ગુણ કેળવવા પડશે. તારામાં ગુણ હશે તો બીજાને પણ તું સુધારી શકીશ. એક શેઠ-શેઠાણી ખૂબ ધમષ્ઠ અને શ્રાવકના ગુણથી શોભતા છે. તેને એક દીકરી છે તે પણ તેવી ધમષ્ઠ છે. દીકરી મટી થતાં શેઠને વિચાર આવે છે કે ધમષ્ઠ ઘર હોય ત્યાં મારી દીકરી પરણાવીશ. શેઠશેઠાણી પિતાની લાડકવાયી, સૌદયવાન, ધર્મની અનુરાગી અને સંસ્કારી પુત્રીના સગપણ માટે મુરતીયાની તપાસ કરે છે. સાથે મુરતીયામાં ને તેના કુટુંબમાં ધર્મને વારસો કેવું છે તેની ઝીણવટથી તપાસ કરે છે. દીકરી ગુણીયલ ને વિનયવંતી છે. ધમીંઠ મુરતી મળતું નથી તેથી મા-બાપની ચિંતા વધતી જાય છે. આ તરફ એવું બન્યું કે કેઈ અન્ય ધમી યુવાને આ શેઠની પુત્રીને જોઈ એટલે તેને એમ થયું કે આ છોકરીની સાથે જ મારા લગ્ન થાય તે માટે જન્મારે સફળ થાય. એણે આસપાસમાંથી સમાચાર મેળવ્યા કે આ છોકરી કુંવારી છે કે લગ્ન થએલાં છે ? ત્યારે ખબર પડી કે છોકરી કુંવારી છે. તેના મા-બાપ સુરતી શોધે છે. પણ અન્યધમીને તે કઈ કાળે પોતાની પુત્રીને દેવા ઈચ્છતાં નથી. અન્યમના તે કટ્ટર વિરોધી છે. આ વાત જાણીને યુવાન નિરાશ થયા. પણ બીજી ક્ષણે વિચાર કર્યો કે નિરાશ થવાની જરૂર નથી જે તારે એની સાથે લગ્ન કરવા હોય તે જૈન ધર્મી બની જા. બંધુઓ માણસને જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યકિત પ્રત્યેનો પ્રેમ જાગે છે ત્યારે તેને મેળવવાને તેના દિલમાં તલસાટ જાગે છે. અને તે પિતાના ઈષ્ટને પ્રાપ્ત કરવા માટે કઠીનમાં કઠીન કાર્ય કરવા માટે પ્રેરાય છે, જુઓ, ઈલાચીકુમાર જૈન નગર શેઠને પુત્ર હતો. પણ તેને નટડી પ્રત્યે પ્રેમ જાગે તે નટની વિદ્યા શીખીને Page #309 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર નાટયકળામાં પ્રવીણ બન્યું ને? તેમ આ યુવાનના દિલમાં પણ આ જૈનશેઠની પુત્રીને પરણવાના કેડ જાગ્યા. એટલે તેને પરણવા ખાતર જૈન ધમ બન્યા. સામાયિક-પ્રતિકમણ, છકાયના બેલ, નવતત્વ, ભક્તામર આદિ બધું થોડા સમયમાં શીખી ગયે. અને દરરોજ ઉપાશ્રયમાં આવીને સામાયિક કરે, બે વખત પ્રતિકમણુ કરવા જાય, સંત હોય તે વ્યાખ્યાન સાંભળવા જાય અને ધર્મના જાણકાર જૈનેની સાથે પ્રશ્ન ચર્ચા કરતો. તેની સાથે પણ ધર્મની ચર્ચા કરતે હતે. આમ-પાખીના પૌષધ કરવા લાગ્યા. આ રીતે તેણે પિતે જૈનધમી છે ને સારે સંસ્કારી ધર્મના રંગે રંગાયેલે યુવાન છે તેવી તેની સારી છાપ પાડી. લેકના મનમાં પણ થઈ ગયું કે આ યુવાન છોકરે કેટલે ધમષ્ઠ છે! દુનિયામાં અસલી ચીજ કરતાં નકલી ચીજની ચમક વધારે હોય છે, તમે કહે છે ને કે નમન નમન મેં ફેર હૈ, બહેત નમે નાદાન, દગલબાજ દેઢા નમે, ચિત્તી ચેર કમાન આ રીતે પિલે કરે જૈન ન હોવા છતાં જૈન કરતાં પણ વધુ ધર્મ કરવા લાગ્યું. આ તે કન્યા પરણવાને રંગ છે કંઈ અંતરંગ ધર્મ નથી. આ છોકરાને જ ઉપાશ્રયે આવીને આ રીતે ધર્મ કરતે જોઈને છોકરીના માતા પિતાના મનમાં થયું કે આ કોઈ અજાણ્યા યુવાન છે પણ ધર્મના રંગે ખૂબ રંગાયેલું છે ને વહેપારમાં પણ હોંશિયાર છે. પણ એ કેણ છે? કયાં છે તેની તપાસ કરીને આપણી પુત્રીનું સગપણ કરીએ. જુઓ, શેઠને પિતાની પુત્રી માટે ધમષ્ઠ યુવાનને જોઈ તેમનું દિલ તેના પ્રત્યે આકર્ષાયું. પણ મારા બંધુઓ ! બેલે, તમને કે મુરતીયે ગમે? તમને તે ફેરેનરીટન મુરતીયે ગમે છે. ફેરેનરીટન જમાઈ મળી જાય તે તમારા હર્ષને પાર નથી રહેતું. પછી ભલે ને તેના જીવનમાં ધર્મનું નામ નિશાન ન હોય ! અરે, નવકારમંત્ર પણ આવડતા ન હોય! પોતે તે હરખાય પણ એનો હરખ કરવા સાધુ પાસે લઈને આવે છે. ને જમાઈના ગુણ ગાતાં થાક્ત નથી. (હસાહસ). આટલા સાધુના ગુણ ગાઓ તે તમારું કલ્યાણ થાય. આ જૈન ધમ શેઠે પેલા યુવાનને બોલાવીને તેનું ગામ, નામ-ઠામ વિગેરે પૂછયું. બે દિવસ પિતાને ઘેર રાખીને પરીક્ષા કરી. દરેક રીતે શેઠને છોકરો પસંદ પડે એટલે ટૂંક સમયમાં પેલી યુવાન સાથે પિતાની પુત્રીના લગ્ન કર્યા. પરણાવીને સાસરે વળાવી. ત્યાં તે રાત્રીભાજન થતું, કાંદાને બટાકા ને છીંકામાં ભરેલા હોય ? આ બધું જોઈને છોકરી તે વિચારમાં પડી ગઈ. આ શું? દઢ ધર્મી જેઈને મને મારા માતા-પિતાએ પરણવી. પણ છોકરાએ માત્ર પરણવા માટે જૈન ધર્મપાલનને ઢોંગ કર્યો હશે ! છોકરી ખૂબ ડાહી ને વિવેકી હતી એટલે વિચાર કર્યો કે મારો Page #310 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર પૂર્વના ત્રાણાનુબંધે મને અહીં એકલી છે. તેને માટે હર્ષ કે શાક શું કરવું ? પણ એક વાત નક્કી છે કે મારું ગમે તેમ થશે પણ હું મારો ધર્મ નહિ છોડું. છોકરી દરરોજ પિતાનો નિત્ય નિયમ સામાયિક-પ્રતિક્રમણ, રાત્રજનન ત્યાગ વિગેરે કરવા લાગી. થોડા દિવસ તે સાસુ કંઈ બોલ્યા નહિ પણ પછી કહ્યું કે વહુ ! તમે મારે ઘેર પરણીને આવ્યા છે તો અમારો ધર્મ સ્વીકારો. વહુ સાસુજીની વાત પ્રેમથી સાંભળતી ખરી પણ એ તે પિતાની ધર્મક્રિયામાં રકત રહેતી. ઘણી વખત સાસુ-જેઠાણી, નણંદ બધા ન કહેવાનાં શબ્દો કહી દેતાં કે મોટી ધર્મની પૂંછડી આવી છે. આ તે શું ધર્મ કહેવાય ? છતાં ખૂબ સમતા ભાવે સહન કરી લેતી હતી ને મનમાં વિચાર કરતી હતી કે હે પ્રભુ! જે ધર્મમાં ઈન્દ્રિઓ ઉપર કાબૂ મેળવવા તપ-ત્યાગ અને સંયમનું વિધાન નથી, જન્મ-જરા અને મરણના દુઃખથી મુકત થઈને મેક્ષ મેળવવાનું લક્ષ નથી ત્યાં સાચે ધર્મ નથી, જ્યાં શીલ-સદાચાર સાથે દુશ્મનાવટ છે, જ્યાં દયા અને દાનની ઠેકડી ઉડાડવામાં આવે છે, જ્યાં પાપનો ડર નથી, શુધ્ધ પવિત્ર વીતરાગ પ્રભુની ઉપાસના નથી. ત્યાગી ગુરૂઓની પૂજા નથી, પવિત્ર આચાર-વિચાર નથી ત્યાં કદી ધર્મ હોઈ શકે નહિ. બંધુઓ! ધર્મ એ કઈ બહારની ચીજ નથી. પણ ધર્મ એ આત્માની ચીજ છે આત્માનો ધર્મ બહાર નથી પણ અંદર છે. જેનું હૃદય સરળ, ચિત્ત નિર્મળ, વિચાર ઉચ્ચ અને પવિત્ર હોય ત્યાં ધર્મ છે. ધર્મક્રિયાઓ વિચાર અને વર્તનને સુધારવા માટે છે. જે મનુષ્યના વિચાર અને વર્તનથી જગતના જીવને સંતેષ, અભય અને શાંતિ મળે ત્યાં સાચો ધર્મ છે. જે ધર્મમાં માંસ-ઈંડા-દારૂનો નિષેધ નથી, પરસ્ત્રીનો ત્યાગ નથી, શિકાર ને જુગાર ઉપર પ્રતિબંધ નથી, ભઠ્યા ભક્ષ્યને વિવેક નથી, દયા-દાન-તપ ત્યાગ અને બ્રહ્મચર્યનું સચોટ વિધાન નથી, મોક્ષનું કેઈ ધ્યેય નથી, સત્ય તનું પ્રતિપાદન નથી ત્યાં સત્યધર્મના દર્શન ક્યાંથી થઈ શકે? સગવડી અને કષ્ટ વગરનો, તપ-ત્યાગ અને વ્રત નિયમ વિનાનો ધર્મ કોને ન ગમે ? બોલે, તમને પણ એ ધર્મ ગમે ને ? પણ એટલું જરૂર યાદ રાખજે કે જેમ નકલી દવાથી રોગ ન મટે તેમ નકલી ધર્મથી ભવરગ ન મટે. ધર્મ તે ભવરોગને નાબુદ કરનારું રામબાણ ઔષધ છે. નકલી દવા ખાવાથી રોગ મટે નહિ પણ વધે છે તેમ નકલી ધર્મરૂપી ઔષધીનું સેવન કરવાથી પણ ભવરોગ વધે છે. પિલી સંસ્કારી વહુને પિતાના નિર્વધ અનુષ્ઠાનો છેડીને સાવઘમાં જવાનું ગમતું નથી. જે અસલ હીરાને પિછાણે તેને નકલી ઝગમગતે કાચનો ટુકડો ગમે ખરે! ન ગમે. પણ પિતાને ધર્મ સાચવવા સમતાભાવે બધું સહન કરે છે. છેવટમાં વહને ખૂબ કષ્ટ પડયું. આકરી કસોટી કરી પણ વહુ ધર્મથી ચલિત ન થઈ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શારા શિખર સમતાભાવે સહન કરતા છેવટે સત્યને જ્ય થશે. અગ્નિથી જેમ સોનું કસાય તેમ તેની કિંમત થાય તેમ વહે અગ્નિ પરીક્ષામાંથી પાસ થતાં સૌના મસ્તક નમી ગયા. પછી સાસુએ પૂછયું-બેટા! આવું તત્વજ્ઞાન તને કેણે આપ્યું? ત્યારે વહુએ કહ્યું-બા એ તે મારા ગુરૂદેવને પ્રતાપ છે. જેમાં પાંચ મહાવ્રતના ધરણહાર, કંચન-કામિનીકીત અને કાયાના રાગના ત્યાગી છે તેમણે મને આ તત્વ સમજાવ્યું છે. ને ધર્મના સંસ્કાર આપ્યા છે. તેમના પ્રતાપે હું આટલી ધર્મમાં મક્કમ રહી શકી છું. સાસુને વહુએ ધર્મ પમાડે એટલે કહે છે બેટા ! હવે મને તારા ગુરૂ પાસે લઈ જા. ત્યાં જઈને ધર્મને ઉપદેશ સાંભળી મારું માનવ જીવન સફળ બનાવું. પછી તે એના પતિ, સસરા, જેઠાણી બધા જૈન ધર્મ પામી ગયા. ધર્મના રંગે રંગાયેલી એક બાળાએ સારાયે કુટુંબના હૃદયને પલટે કરાવી જૈન ધર્મ પમાડયો. બંધુઓ તમે પણ તમારા સંતાનમાં આવા સંસ્કારનું સિંચન કરજો. તે તે ભવિષ્યમાં બીજા જીવને ધર્મ પમાડશે. ઘરઘરમાં આવા ધર્મના સંસ્કારો અને શ્રદ્ધા હેય તે હું માનું છું કે જૈન શાસન કેટલું ઉજજવળ બને! મહાબલ આદિ સાત રાજાઓએ ભવના ફેરા ટાળવા દીક્ષા લીધી છે. તેઓ શુધ્ધ ચારિત્રનું પાલન કરે છે. તેમણે નક્કી કર્યું કે આપણે બધાએ તપ આદિ ક્રિયાઓ સરખી સાથે કરવી એટલે “ પુનિત્તા વદૂëિ રથ ના વિદ્યુતિ એકબીજા સાથે જ એક ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યા સાથે કરવા લાગ્યા. तए ण से महब्बले अणगारे इमेणं कारणेणं इत्थिनामगार्थ कम्मं निव्वसिसुं।" મહાબલ અણગારે જેના કારણે સ્ત્રીનામકર્મનું ઉપાર્જન કર્યું તે વાત આગળ આવશે. અહીં શું બન્યું? મહાબલ અણગારે પોતાના છએ મિત્રોની સાથે સરખે તપ વિગેરે કરવાનું નક્કી કર્યું. પછી તેમના મનમાં એવો વિચાર ઉદ્ભવ્યો કે હું સંસારમાં માટે હતે ને અહીં પણ બધાથી મટે છું, તે હવે અમે અહીં બધી સરખી ક્રિયા કરીશું તે અમે બધા સરખા થઈ જઈશું. તે પછી મારું મેટાપણું કયાં રહેશે? એવું મનમાં માન આવ્યું. માન માયાને ખેંચી લાવે છે એટલે માન માયા કરાવે છે. માનથી ભલભલા પુરૂષોને કેવળજ્ઞાન થતાં અટકી ગયું છે. ભારત અને બાહુબલી વચ્ચે બાર બાર વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું શસ્ત્રયુધ, દષ્ટિયુધ, વાયુધ્ધ, મુષ્ટિયુધ્ધ આદિ અનેક પ્રકારનું યુધ્ધ ચાલ્યું. બાર વર્ષ સુધી કેઈનો જ્ય કે પરાજય થો નહિ. તે યુધ્ધને અટકાવવા દેવોને નીચે ઉતરવું પડયું. છેલલે બાહુબલીજીએ ભરતને મારવા મુષ્ટિ ઉગામી અને એમના વિચારે વળાંક લીધે કે હું જેને મારું છું ? મારે ભાઈ જ મરશે ને ? ભાઈને મારવા ઉગામેલી મુઠ્ઠી દ્વારા પંચમુષ્ટિ લેચ કર્યોને દીક્ષા લીધી. પણ ભગવાન ઋષભદેવ પાસે ન ગયા. જંગલમાં એકલા Page #312 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર રહી અઘોર તપ કરવા લાગ્યા. જેના પિતા તીર્થકર હેય તે એકલા શા માટે રહે? પણ બાહુબલિજી એકલા રહ્યા તેનું કારણ શું? બાહુબલિએ દીક્ષા લઈને વિચાર કર્યો કે જે હું ભગવાનની પાસે જઈશ તે મારા ૯૮ ભાઈઓએ મારા પહેલાં દીક્ષા લીધી છે એટલે મારે તેમને વંદન કરવા પડશે. હું મોટે ને નાના ભાઈઓને પગે લાગું? એના કરતાં મને કેવળજ્ઞાન થાય પછી ભગવાન પાસે જાઉં તે મારે વંદન કરવા પડે નહિ. પણ એમ કેવળજ્ઞાન સસ્તું પડયું છે? રાજ્યવૈભવનો મોહ છૂટ પણ એક માનનો કાંટે ન ગમે ત્યાં સુધી બાહુબલિને કેવળજ્ઞાન ન થયું. એમણે એ વિચાર ન કર્યો કે મારા ભાઈઓ કેવા પવિત્ર છે કે રાજ્યને મોહ છોડીને મારાથી પહેલાં દીક્ષા લીધી છે. વળી મારા પિતા સર્વજ્ઞ ભગવંત 2ષભદેવસ્વામી છે, ત્યાં જાઉં તે મને તેમના પવિત્ર દર્શન થશે. આવા પવિત્ર સંતના દર્શન કરતાં મારા કર્મોની કોડે ખપી જશે. પણ અંદર બેઠેલા માનના થાંભલાએ આ વિચાર આવવા દીધું નહિ. તેમણે કેવો ઉગ્ર તપ કર્યો. એ તો તમે સહુ જાણે છે? એટલે વિશેષ નથી કહેતી. છેવટે બ્રાહ્મી-સુંદરી બે બહેનડીએાએ બાહુબલિને જગાડ્યા. અંદરથી માન ગયું ને ભગવાનને વંદન કરવા પગ ઉપાડો ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું. ટૂંકમાં માન આત્માનો મેટો શત્રુ છે માટે જ્ઞાની કહે છે કે મળ મારા વિશે માનને નમ્રતાથી જીતે. માન જાય તે આત્મામાં નમ્રતા આવે છે. નમ્રતા એ મહાન ગુણ છે. મહાબલ અણગારના મનમાં પણ માન આવ્યું. એ માનના કારણે કેવી માયા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : પ્રદ્યુમ્ન કંવર આકરી કસોટીમાં પ્રદ્યુમ્નકુમારને દેવ ઉપાડીને પર્વત ઉપર લઈ ગયે. ને તેના ઉપર મટી શીલા મૂકીને બે, પાપી ! તારા કર્મનું ફળ તું ભગવજે. તું મારી પત્નીને ઉપાડી ગયું હતું તેથી હું તને ઉપાડીને લાવ્યા. અહીં તારી સાર સંભાળ લેનાર કેણ છે? આ શીલા નીચે ચગદાઈને તું મરી જઈશ. એમ તેના ઉપર રોષ ઠાલવીને પિતે માર્યો નહિ પણ મરી જાય તેવું કામ કરીને ચાલ્યા ગયે. આ કર્મરાજા કેઈને છેડે તેમ નથી. એક તરફ જે કુમારનો જન્મ મહોત્સવ ચાલી રહ્યો છે તે કુમારની દેવે કેવી દુદર્શા કરી ? જેના જન્મથી દ્વારકા નગરીમાં અદૂભૂત આનંદ છવાયો હતે. અરે ! જન્મની વાત તે પછી પણ એ ગર્ભમાં આવ્યા ત્યારથી દ્વારકા નગરીમાં આનંદ આનંદ હતો. મહાન પુરૂષો માતાના ગર્ભમાં આવે છે ત્યારથી તેને પ્રભાવ પડે છે. પણ જન્મ પછી છ દિવસમાં કર્મરાજાએ જુદુ સર્જાવ્યું. પણ જેની પુનાઈ જીવતી ને જાગતી છે તેને કેઈ કાંઈ કરી શકતું નથી, Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ચારજ્ઞા શિખર “જેના પુણ્ય પાધરા હેાય તેને દુશ્મન પણ શું કરી શકે?” પૂર્વ કર્માંના ઉડ્ડયથી એને માતાના વિયાગ પડચા. પણ એનાં પુણ્ય પ્રખળ હતા એટલે વૈરી દેવે તેના ઉપર મેાટી શીલા મૂકી છતાં તેના શરીરને કંઈ નુકશાન થયું નહિ. જેમ વીસ વર્ષના યુવાનની છાતી ઉપર પાશેર વજનનું રમકડું' મૂકે તે તેને વજન લાગે ? ન લાગે. તેમ આ પ્રદ્યુમ્નકુમારની છાતી ઉપર દેવે સેાળ ગજની લાંખી શીલા મૂકી પણ તેને કંઈ અસર ન થઈ. એ હાથ-પગ હલાવે છે એટલે શીલા હાલે છે. કુમાર પાતાના હાથનેા અંગુઠા મેઢામાં લઇ ને ચૂસી રહ્યો છે. ખીજી તરફ રૂક્ષ્મણીને પુત્રનો જન્મ થયેા ને મને પુત્રના જન્મ થયા નહિ તેના સત્યભામા અફ્સાસ કરતી હતી. પ્રદ્યુમ્નકુમારના જન્મ પછી છઠ્ઠું દિવસે તેણે પણ એક પુત્રને જન્મ આપ્યા. તે પુત્ર પણ તેજસ્વી હતા. તેનું નામ ભાનુકુમાર પાડવામાં આવ્યું. પ્રદ્યુમ્નકુમાર પેાતાનો અંગુઠો ચૂસે છે. હવે ત્યાં કાણુ આવશે ને શુ' ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. * વ્યાખ્યાન નં. ૩૦ શ્રાવણ સુદ ૮ ને મગળવાર તા. ૩-૮-૦૬ સુજ્ઞ મધુઆ, સુશીલ માતાએ ને બહેનો ! અનંતકરૂણાના સાગર, જ્ઞાન રૂપી દિવ્ય ચક્ષુના દેનાર ભગવંત ફરમાવે છે કે હું ભવ્ય જીવે ! આ સંસાર શું છે? સંસાર એક માટા સાગર છે. એ એવા ભયાનક છે કે જેમાં માહ-માયા–રાગ-દ્વેષ અને વિષય વિકારના જખ્ખર માજા ઉછળી રહ્યા છે. તેમાંથી પસાર થવા માટે આ માનવ જીવનની મહત્તા છે. સંસાર સમુદ્રને તરવા માટે મનુષ્ય ભવ સિવાય બીજું કાઈ સ્થાન નથી. સ્વગ-મેાક્ષ અને નરકની ટિકિટ મનુષ્ય ભવમાં મળે છે. તમારે ક્યાંની ટિકિટ લેવી છે ? ( શ્રેાતામાંથી અવાજ : મેાક્ષની. ) જો મેાક્ષની ટિકિટ જોઈતી હાય તા વિષયાનેા રાગ છેડા. વૈરાગ્ય ભાવ લાવા ને વૈરાગીમાંથી ત્યાગી બનવાને પુરૂષાર્થ કરે. અંધુએ ! માક્ષમાં જવા માટે ફર્સ્ટ કલાસ એરક ડીશન ટિકિટ હોય તેા ચારિત્ર છે. જે ચારિત્ર લેવાની તાકાત ન હેાય તે સંપૂર્ણ બ્રહ્મચર્યોંની પ્રતિજ્ઞા લઈ લે. ખાર વ્રત અંગીકાર કરી લેા. બ્રહ્મચય પાળવામાં પૈસાની જરૂર નથી. શારીરિક શક્તિની જરૂર નથી. પણ ઈન્દ્રિયા ઉપર કટ્રાલ લાવવાની જરૂર છે. તપશ્ચર્યાથી હજુ શરીર નખળું પડે છે પણ બ્રહ્મચર્ય પાળવાથી તે શરીરનું બળ વધે છે, બ્રહ્મચય' ફાને કહેવાય ? અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે : Page #314 -------------------------------------------------------------------------- ________________ 395 શારદા શિખર कायेन मनसा वाचा, सर्वावस्थासु सर्वदा । સર્વત્ર મૈથુન સાો, ત્રણ પે યાજ્ઞવલ્કય સ્મૃતિ શરીર, મન અને વચનથી સર્વ અવસ્થાઓમાં સર્વદા અને સર્વત્ર મિથુન ત્યાગને બ્રહ્મચર્ય કહે છે. બ્રહ્મચર્ય એ જીવન છે. અને વીર્ય હાનિ એ મૃત્યુ છે. વેદમાં પણ કહ્યું છે કે “વાચક” બ્રહ્મચર્ય એ તપ છે. દરેક ધર્મમાં બ્રહ્મચર્યની મહત્તા બતાવી છે. તમે રોજ ઉપાશ્રયે આવે છે, સાધુ-સાધ્વીને વંદન કરે છે. ત્યારે તમને એવા ભાવ આવે છે કે હવે હું આમના જે સંયમી બનું! સંસાર સુખની હવે મને ભૂખ નથી. જેના શરણે જાઉં છું તેના જેવા બનું. બેલે, એવા ભાવ આવે છે ? (હસાહસ) વાણીયાના દીકરા પાકા હાય. કદી મગનું નામ મરી ન પાડે. તમને આવા ભાવ નથી આવતા એનું કારણ એ છે કે ત્યાગની ભૂમિમાં સંસારના રંગરાગ ભેગાં લઈને આવે છે. જ્યારે તમારા સંસારના કેઈ પોગ્રામ કે પાટી શેઠ છો ત્યારે ત્યાં ધર્મની વાત કરે છે? “ના”. ત્યાં તે સંસારની વાત હોય. તે ત્યાગની ભૂમિમાં સંસાર શા માટે હોવો જોઈએ ? અહીં સંસારને ગંદવાડ ન હોવો જોઈએ. પહેરવાના કપડાં સ્વચ્છ ગમે છે, શરીર સ્વચ્છ ગમે છે, જમવાનું ભાણું સ્વચ્છ ગમે છે, બેસવાની જગ્યા પણ સ્વચ્છ ગમે છે. તે એક આત્મા મેલે ગમે છે? વર્ષોથી ધર્મ કરે છે. ધર્મના પુસ્તક વાંચે છે પણ ધર્મના સ્વરૂપને સમજ્યા નથી. જ્યારે વીતરાગ શાસન પ્રિય લાગશે. ત્યારે સંસાર ખારો લાગશે. સંસારના ભૌતિક સુખ અને દુર્ગતિમાં લઈ જાય છે. “સાચું સુખ ક્યાં છે? ધાને મિશહૂ ” આરંભ વગરના ધર્મરૂપી બગીચામાં વિચરવું. પબ્લીક અને પ્રાઈવેટ બગીચાની જેમ અંતરનો પણ એક બગીચે છે. તે ધર્મરૂપી બગીચામાં આત્માને અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. એમાં નથી ધાંધલ કે ધમાલ ! ત્યાં તે શાંતી રૂપી શીતળ હવા લહેરાતી હોય છે. જ્યાં કેઈની નિંદા કુથલી કરવાની કે સાંભળવાની હતી નથી. એક વખત એક રાજા ધર્મરૂપી બગીચામાં બેઠા હતા. તે વખતે એમને ચલિત કરવા માટે એક માણસ આવે ને કહેવા લાગ્યું કે હે રાજન! તમારી નગરીમાં આગ લાગી છે. ત્યારે રાજાએ શું જવાબ આપ્યો. મારી નગરી તે અંદર છે અને તે શાંત ને શીતળ છે. એને વળી આગ કેવી? બીજી વાર માણસે આવીને કહ્યું કે તમારા ખજાના લુંટાઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું કે મારા આત્મિક ખજાના સહી સલામત ને ભરપૂર છે. ત્રીજી વાર માણસે આવીને કહ્યું હે રાજન ! જલ્દી ઉઠે. શત્રુઓ ચઢી આવ્યા છે. ત્યારે પણ રાજાએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે હું તે અજાતશત્રુ છું. મારે કઈ દુશ્મન નથી તે પછી ચઢાઈ કેણ કરવાનું છે? આમ આ રાજા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શારદા શિખર કાઈ પણ રીતે આત્મભાવથી ચલિત થયા નહિ. કારણકે તેમના આત્મા ધર્મરૂપી બગીચામાં બેઠા હતા. ચલિત કરવા આવનાર છેવટે થાકયા પણ રાજા ચલિત ન થયા. ભગવાન મહાવીરસ્વામીને ચલિત કરવા ઘણાં ઉપસગે અને વિઘ્ને આવ્યા છતાં તેએ પોતાની સાધનામાંથી ચલિત ન થયા. પ્રભુએ કાઈના ઉપર નથી ક્રોધ કર્યો કે નથી સમતા ગુમાવી. ધના અગીચામાં તેા શાંતિ હૈાય છે. તેમાં બેસનારેશ નિજ ઘરનો આનă ને સુખ માણી શકે છે. ખંધુએ ! એક વખત તલસાટ ઉપડવા જોઈ એ કે કયારે નિજ ઘરમાં પ્રવેશ કરું? ભટકવુ કયાં લગી તારે, પ્રવાસી પથ બદલી લે (૨) પહેાંચવા મુક્તિના દ્વારે, પ્રવાસી પથ બદલી લે (ર) જો તમારે મેાક્ષમાં જવું હાય તા હવે રાહ બદલે.. વિષયા તરફથી વૃત્તિને વાળીને વૈરાગ્યમાં લાવા. તમારે રહેવા માટે ઘરનું ઘર ન હોય તેા વિચાર કરે છે કે કયાં સુધી ઘર ખદલાવીશું ? પણ કદી એવા વિચાર થાય છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં કયાં સુધી ગમનાગમન કરીશ ? અને આ દેહ રૂપી કાથળામાં કયાં સુધી પૂરાઈ રહીશ? જ્યારે આવા વિચાર આવશે ત્યારે આત્માની ાનક બદલાઈ જશે. જેમ કોઈ માણસ પહેલાં ગરીબ હોય ને પછી ધનવાન અને ત્યારે એના ખાનપાન, પહેરવેશ બધી રાનક ખદલાઈ જાય. તેમ આત્મા મિથ્યાત્વના ઘરમાંથી સમ્યક્ત્વના ઘરમાં આવે છે ત્યારે પુદ્ગલ ભાવની પ્રીતિ છેડીને તેને પરમાત્માની સાચી પ્રીતિ થાય છે. દેવાનુપ્રિયા ! આ સંસારમાં પુદ્ગલભાવમાં આત્માએ પ્રીતિ માંધી છે, જેમાં રાચીને આનંદ માને છે તે બધું અનિત્ય છે. જે અનિત્ય વસ્તુ છે તેમાંથી કદી નિત્ય સુખ મળતું નથી. નિત્ય શું અને અનિત્ય શુ તે તમે જાણેા છે ? હું તમને પૂછું છું કે આ ભવ્ય અવનીના તટ પર સુરમ્ય ભાસતી ભવ્ય વસ્તુએ નિત્ય છે કે અનિત્ય છે ? જગતને જીતનારી, દુનિયામાં દેવી રૂપે મનાતી, અને માનવના હૃદયમાં અણઝણાટી પ્રગટાવનારી લક્ષ્મી શુ` સદા સ્થિર રહેવાની છે ? રૂપરૂપના અવતાર સમી આ કંચનવણી કાયાનું ફુલ સદા ખીલેલું રહેશે ? જ્યારે કાયાનું કુસુમ, વૈભવના વીરડાએ સદાકાળ સ્થિર નથી તેા માનવે કલ્પેલ અન્ય સુખ અને સાધનોનુ' તે પૂછ્યું શું? સંસારનું સુખ સ્વપ્નના જેવું કાલ્પનીક છે. નિત્ય અને અમર નથી. જિંદગી અમર નથી તે લક્ષ્મીની શી વાત ? યૌવન, વૈભવ-વિલાસ, કે કીર્તિના કલ્પીત સુખા માટે તે પૂછવુ શુ ? માટે તમે એટલું નક્કી સમજી લે જો કે સંસાર અનિત્ય અને સ્વપ્નવત્ છે તેા પછી સ્વપ્ન સુખની મિથ્યા ભ્રાંતિમાં, મેાહના ચળકાટમાં ને કામિનીના રૂપમાં શા માટે રાચવું જોઈ એ ? જે પ્રવ નિત્ય અને અમર છે તેને Page #316 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૦૭ પકડા કે તેમાં ઠગાવાપણું, હારવાપણુ` કે ભૂલવાપણુ` ન રહે. નિત્ય સ્વરૂપ જો કાઈ હાય તા તે આપણા પોતાનો આત્મા છે. તેને આળખા ને તેનામાં રમણતા કરે. જેમને નિત્યાનિત્યનું સ્વરૂપ સમજાઇ ગયું છે તેવા મહાખલ પ્રમુખ સાત અણુગારે નિત્ય સુખને પ્રાપ્ત કરવા માટે સંસાર છેડીને સંયમી બન્યા. સંયમમાં રકત અની તેઓ જ્ઞાન અને ધ્યાનના ઝુલણે ઝુલે છેને તપના તપોવનમાં વિચરે છે. ખૂબ શુધ્ધ સંયમ પાળે પણ મહાખલ અણુગારના મનમાં માનનો કીડા દાખલ થા. હું બધાનો નાયક છું. પણ જો અહી હું બધાની સાથે સરખી ક્રિયા કરીશ તા ખીજા ભવમાં મને આવું મેટાપણું નહિ મળે. માટે હું ક ંઈક વિશેષ કરું. તેથી તે શુ કરવા લાગ્યા. " जहणं ते महब्बल वज्जा छ अणगारा चउत्थ उवसंपजित्ताणं विहरति, तओ से महब्बले अणगारे छटुं उवसंपजित्ताणं विहरति ।" મહાખલ સિવાયના છ અણુગા૨ે ચતુ ભક્ત એટલે કે એક ઉપવાસ કરતા ત્યારે મહાખલ અણુગાર એ ઉપવાસ કરતા. આમ તેા બધાની સાથે નક્કી કર્યુ” હતુ કે આપણે જે કંઈ તપ કરીએ તે સાથે કરવુ. એટલે બધાની સાથે તે એક ઉપવાસના પચ્ચખાણ કરતા પણ જ્યારે પારણાનો દિવસ આવે ત્યારે કંઈક કારણ દર્શાવીને બીજો ઉપવાસ કરી લેતા. તેથી છ અણુગારે પણ પછી છઠ્ઠુ કરતા. મહાખલ અણુગારે ખધાની સાથે સરખા તપ કરવા તેવું નક્કી કર્યું હતું. પણ તે મુજબનું આચરણ કર્યું નહિ. કુટિલ ભાવથી તેમણે ખીજી રીતે તપનું આચરણ કર્યું.... ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે “માચા ગણ્ ધિાઓ।” માયા સારી ગતિનો નાશ કરે છે. માયામાં કેટલા દુગુણા રહેલા છે તે સાંભળેા. માયા મિત્તનિ નાલે” માયા મિત્રાચારીનો નાશ કરે છે. ‘માયા રઠ્ઠી નસ્ય ક્રૂરી તો વિપરી મુદ્દતત્ત્વ મળી” માયા નરકની પેટી છે. તપને ખંડિત કરનારી છે ને ધમ ને બદનામ કરનારી છે. અન્ય ગ્રંથામાં પણ કહ્યું છે કે દુર્ભાગ્ય જ્ઞનની માયા, માયા દ્રુત્તિ કાળમ્ ' માયા એ દુર્ભાગ્યને જન્મ આપનારી અને ક્રુતિનુ કારણ છે. આવું સમજીને હવે તમે વહેપાર-ધંધામાં માયા કરશે નહિ. વિશેષ તે શું કહું ? “નુળાં સ્ત્રીત્વકદા મા ’ પુરૂષને સ્ત્રીનુ... રૂપ આપનારી માયા છે. આપણે જેનો અધિકાર ચાલે છે તે મલ્લીનાથ ભગવાનને તી કરપણામાં સ્ત્રીનુ પદ્મ અપાવનારી માયા છે. માથા સ્ત્રીત્વ પ્રાપ્તિનું કારણ મને છે. તેમના મનમાં પહેલાં તે એ અભિમાન આવ્યું કે હું આ બધાનો નાયક છું. તે બધા મને આધીન છે. એટલે કે અનુનાયક છે. જો મારામાં તેમની અપેક્ષાએ ઉત્કૃષ્ટતા નહિ હોય તે નાયક અને અનુનાયકમાં શે। તફાવત રહ્યો ? આ જાતની ભાવનાએ મહાખલ અણુગારના Page #317 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મનમાં અભિમાનને જન્મ આપે હતું ને એ અભિમાને માયા ઉત્પન કરી. જે કર્મના ઉદયથી છવ સ્ત્રીત્વ પદને મેળવે છે તે સ્ત્રીનામ કર્મ છે. તેમજ જે જે કર્મ જાતિકુલ નિવર્તક હોય છે તે ગોત્ર છે. માયાના સદુભાવથી મહાબલ અણગારે સ્ત્રીનામ કર્મનું ઉપાર્જન કર્યું. છ અણગારોએ એક ઉપવાસ કર્યો ત્યારે મહાબલ અણગારે છઠ્ઠ કર્યો. जइ णं ते महब्बल वजा अणगारा छठं उवसंपजित्ताणं विहरति तओ से महब्बले अणगारे अहम उवसंपजित्ताणं विहरति ।। - જ્યારે તે છ એ અણગારે છઠ્ઠની તપશ્ચર્યા કરતા ત્યારે તેઓ અઠ્ઠમ કરતા. એટલે કે પારણાનો દિવસ હોય ત્યારે અણગારે ગૌચરી કરીને આવે ત્યારે તેઓ કંઈક બહાનું બતાવીને પારણું ન કરતાં ઉપવાસ વધારી દે ને કહે કે તમે સુખેથી પારણુ કરો. આવી રીતે માયાથી યુક્ત તપ કરતા હતા. બંધુઓ ! તપ કરે એ તે શ્રેષ્ઠ છે. તપથી કર્મની નિર્જરા થાય છે. પણ મહાબલ અણગારે માયા કરીને તપ કર્યો તેથી સ્ત્રીનામ કર્મ બાંધ્યું. આ બીજે પણ એક દાખલે છે. શંખરાજા અને જામતી રાણી મહેલની અગાશીમાં ઉભાં હતાં. તે વખતે સંતને આવતા જોયા. એટલે હૈયામાં એ હર્ષ થયો કે ન પૂછો વાત. સંતને પિતાના મહેલ તરફ આવતાં જોયા એટલે તરત દેડતા નીચે ઉતર્યા. એ તે મહેલની અગાશીમાંથી નીચે ઉતર્યા પણ તમે મેડી ઉપરથી ઉતરે નહિ. ઉપર ઉભા ઉભા પધારે.... લાભ દે. એમ કહે. આ તે રાજા અને રાણુ હતાં છતાં નીચે ઉતરી ગયાં. ને સાત-આઠ પગલાં સામા ગયા. સામા જઈને તિકખુત્તોને પાઠ ભણીને વંદન નમસ્કાર કર્યો. સંત પધાર્યા અને તેમને વહેરાવવાના અત્યંત ઉત્કૃષ્ટ ભાવ હતા, પણ રાજમહેલમાં વહેરાવવા યોગ્ય ચીજ ન હતી. ફક્ત દ્રાક્ષ ધોયેલું પાણી એક કડાઈમાં પડયું હતું. શાસ્ત્રમાં ૨૧ જાતનાં ધાવણનાં પાણી સાધુને ખપે છે એટલે આ દ્રાક્ષ ધાયેલું પાણી પણ અચેત છે રાજા-રાણુ બંને તે પાણી વહેરાવવા જાય છે પણ રાણીએ માયાથી કડાઈ વધારે નમાવી દીધી. રાજાના ભાવ પવિત્ર છે. માયા કરીને વહરાવવાથી જામતી રાણીને સ્ત્રીનો અવતાર મળે. માટે ધર્મના કાર્યમાં પણ માયા ના કરવી. दुल्लहा उ मुहादाइ, मुहाजीवि वि दुल्लहा । મુદ્દા મુદ્દાનવિ, હોવિ અચ્છત્તિ સુરૂત્તિમિા દશ. સૂ. અ.૫ ઉ.૧ ગાથા ૧૦૦ સુપાત્રે દાન દેનારા દુર્લભ છે ને સુપાત્ર દાનના લેનારા પવિત્ર સંતે પણ દુર્લભ છે. દાન દેનાર, દાન લેનાર અને દાન દેવાની વસ્તુ બધું જે શુધ્ધ હોય તે દેનાર અને લેનાર બંને સદ્ગતિને પ્રાપ્ત કરે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ દારા શિખર શંખરાજા અને જશમતી રાણી બંનેએ દ્રાક્ષ ધાયેલું પાણી વહોરાવ્યું. એ પાણી નિર્દોષ હતું ને લેનાર સંત પણ પવિત્ર હતા. રાજાના ભાવ પણ નિર્દોષ હતા. એટલે રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. શંખરાજાને જમતી રાણું, જેણે વહેરાવ્યું દ્રાક્ષતણું પાણી દ્રાક્ષનો રસ પણ નહોતે. ફકત દ્રાક્ષ ધાયેલું પાણી હતું, છતાં શંખરાજાએ ઉત્કૃષ્ટ અને સરળભાવથી વહરાવ્યું તે તીર્થંકર નામ કર્મ બાંધ્યું ને રાણીએ માયા કરી એટલે તેઓ મનુષ્યભવ પૂર્ણ કરીને દેવગતિમાં ગયા ત્યાં રાણીનો આત્મા દેવી બન્યો. મહાબલ અણગાર માયા સહિત તપ કરે છે. મહાબલ મુનિ જ્યારે પારણું કરતાં નથી ત્યારે છ મુનિઓના મનમાં થાય છે કે આપણું મહાબેલ અણગાર આજે ગૌચરી નહિ કરે ને આપણે કરવી પડશે. તેમ પશ્ચાતાપ કરે છે પણ મનમાં બીજી શંકા નથી લાવતા. ખરેખર આ મુનિઓ કેટલા પવિત્ર ને ગંભીર છે! દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સાધુ કેવા હોય ? “કુદવા તમે મુળ દવે ” સાધુ પૃથ્વી જેવા હોય. પૃથ્વીને કઈ પૂજે, ખેદે અગર તેના ઉપર મળમૂત્ર નાંખે, ગમે તે કરે બધું સમતાથી સહન કરે છે. સાધુની કોઈ નિંદા કરે, પ્રશંસા કરે, કોઈ મારવા આવે તે પણ તેઓ સમતાથી સહન કરે છે. પણ કોઈના ઉપર ગુસ્સે થતાં નથી. મહાબલ અણગાર આ રીતે માયા સહિત તપ કરે છે ને પેલા છ મિત્ર અણગારે સરળ ભાવે તપ કરે છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર: “પ્રધુમ્નકુમારના પુણ્યોદયે વિધાધર રાજાનું આગમન.” પ્રદ્યુમ્નકુમારનું પુણ્ય પ્રબળ હતું વૈરી દેવ તેના ઉપર શીલા મૂકીને ગયે તે પણ તેને કંઈ આંચ આવી નહિ. જેનું આયુષ્ય બળવાન હોય છે તેના ઉપરથી ગાડી પસાર થાય અગર તેને દરિયામાં ડૂબાડી દેવામાં આવે તે પણ ચેનકેન પ્રકારે તે બચી જાય છે. સાંભળે, કંસ અને કર્ણ બંનેને જમ્યા કે પેટીમાં મૂકીને યમુના નદીમાં મૂકી દીધા હતા. છતાં બંનેના પુણ્ય પ્રબળ અને આયુષ્ય બળવાન હતું એટલે બંને રાજા બની ગયા. આપણે તે એ વાત સમજવી છે કે માણસની પુનાઈ શું કામ કરે છે? નરીમાં મૂકી દીધેલ કર્યું અને કંસ બંને મોટા રાજા બન્યા હતા. તે રીતે પ્રદ્યુમ્નકુમારને દેવે માતાથી વિખૂટે પાડી તક્ષક પર્વત ઉપર લાવી તેના ઉપર મેટી શીલા મૂકી દીધી છે. પણ એને માટે તે શીલા એક ઢાંકણ રૂપ બની ગઈ છે. કેઈ સિંહ-વાઘ આવીને તેને ખાઈ ન જાય તે રીતે તેને માટે ઢાંકણ રૂપ હતી. છ દિવસનું બાળક છે. ભૂખ તો લાગે ને ? એના અંગુઠામાં અમી ભરેલું હોય તેમ તે બાળક અંગુઠો ચૂસતા હતા, ત્યાં શું બનાવ બન્યઃ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ શારદા શિખર રૂપાચલ પર્વતની દક્ષિણ શ્રેણીમાં મેઘકૂટ નામનું સુંદર નગર હતું. ત્યાં યમરામર નામના એક વિદ્યાધર રાજા ખૂબ નીતિપૂર્વક રાજ્ય કરતા હતા. તે રાજા એક વખત પિતાની કનકમાલા નામની રાણી સાથે વિમાનમાં બેસીને ફરવા માટે નીકળેલા. ફરતાં ફરતાં તેમનું વિમાન તક્ષક પર્વત ઉપર શીલા નીચે પ્રદ્યુમ્નકુમાર રહે છે તેના ઉપરથી પસાર થતાં એકદમ અટકી ગયું. વિદ્યાધરે ઘણું પ્રયાસ કર્યા પણ વિમાન નથી સીધું ચાલતું કે નથી ઊંચે જતું. ત્યારે તેને વિચાર થયો કે કોઈ દિવસ નહિ ને આજે મારું વિમાન કેમ અટકી ગયું? શું નીચે કેઈ સર્વજ્ઞ ભગવંત બિરાજે છે? અગર તે કોઈ મુનિ કાર્યોત્સર્ગમાં લીન ઉભેલાં છે? અગર તે કોઈ સતી સ્ત્રીને સંકટ પડયું છે કે કઈ પવિત્ર સજજન પુરૂષ કષ્ટમાં છે ? કંઈક તે કારણ હોવું જોઈએ. તે સિવાય મારું વિમાન કદી અટકે નહિ. આમ વિચારી યમશમર રાજાએ વિમાન પર્વત ઉપર ઉતાર્યું તે પ્રદ્યુમ્નકુમારના શ્વાસોચ્છવાસથી સોળગજ લાંબી ને ચાર ગજ જાડી શીલા ઉછળે છે. આ જોઈને વિદ્યાધરના મનમાં થયું કે આ શું ? આટલી મોટી વજનદાર શીલા કેમ હાલે છે? આ શેનું તોફાન છે? લાવ, તપાસ કરું. એમ વિચારી રાજાએ પેલી શીલા મહામુશીબતે ખસેડી. તે નીચેથી દેવકુમાર જે સુંદર કુંવર નીકળ્યો. તેને રાજાએ તરત ઊંચકી લીધે. જાણે પિતાને પુત્ર ના હેય તેમ તેને છાતી સાથે દબાવી દીધો. કુંવરને જોઈને તે ખુશી ખુશી થયા ને તે પિતાની રાણીના મેળામાં મૂકી દીધું. આ વિદ્યાધર રાજાને ત્યાં સંતાન ન હતું. એટલે રાજા કહે છે તે રાણ ! તું ભાગ્યવાન છે. જે તારે પુત્ર નથી ને તેથી ભગવાને તારા ઉપર કેટલી કૃપા કરી! નવ મહિના ગર્ભને ભાર વહન કર્યા સિવાય અને પ્રસૂતિની વેદના ભગવ્યા સિવાય આવા સૂર્ય સમાન તેજસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આજે આપણું જીવન ધન્ય બની ગયું, હવે જલદી આપણાં નગરમાં જઈએ ને પુત્રને જન્મ મહોત્સવ ઉજવીએ. હવે તે પ્રદ્યુમ્નકુમારને લઈને પિતાના નગરમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૧ શ્રાવણ સુદ ૯ ને બુધવાર તા. ૪-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંત ઉપકારી ત્રિકાળીનાથની વાણી આત્માનું અનંત હિત કરનારી છે. ભાવપૂર્વક વીરવાણી શ્રવણ કરવાથી કષાયોને અગ્નિ શાંત પડે છે. સાચા દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વની ઓળખાણ થાય છે. સંસારની નિર્ગુણુતા અને મોક્ષની અનંત Page #320 -------------------------------------------------------------------------- ________________ તારા શિખર ૧૧ ગુણમયતાનું ભાન થાય છે. સંસારની માયા મિથ્યા અને સંચાગો વિયેાગશીલ લાગે છે. ભેાગોની ભયંકરતા અને ત્યાગની શ્રેષ્ઠતા સમજાય છે. વ્રત-નિયમો પ્રત્યે પ્રેમ જાગે છે. આત્મ સ્વરૂપની પિછાણ થાય છે. પૈસા-પત્ની અને પરિવારના મોહ ઘટે છે ને પાપના ડર લાગે છે. જગતના પદાર્થોની ક્ષણ ભંગુરતા દેખાય છે ને સ`સાર જેલ જેવા લાગે છે. જન્મ-મરણના ત્રાસ છૂટે છે. સંસારમાં જ્યાં ને ત્યાં સ્વાનુ સામ્રાજ્ય વ્યાપેલું દેખાય છે. ત્યારે હું કાણુ ને મારુ શું તેનું સાચું ભાન થાય છે ને જગતના જડ પદાર્થોમાં સાચું સુખ નથી પણ આત્મામાં સાચું સુખ રહેલુ છે તેની દૃઢ પ્રતીતિ થાય છે. આટલું થાય ત્યારે સમજો કે માનવ જીવનનું મૂલ્યાંકન થયું છે. જેને આ જીવનનું મૂલ્ય સમજાયું છે તેને આત્મિક સદ્ગુણરૂપી અધ્યાત્મ અગીચા ખીલી ઉઠે છે. એવા મહાન અણુગારની વાત આપણે ચાલી રહી છે. વ અઠ્ઠમતો ક્ષમ અદ્દ સમતો ટુવાહનમા” તે બધા છ અણુગારો જ્યારે અઠ્ઠમ કરતા ત્યારે મહાખલ અણુગાર કંઈ ને કંઈ કારણ દર્શાવીને દશ ભક્ત એટલે ચાર ઉપવાસ કરતા અને છ સતા ચાર ઉપવાસ કરતા ત્યારે તે માર ભક્ત એટલે પાંચ ઉપવાસ કરતાં હતાં. : મહાખલ અણુગારના છ મિત્રા જે છ સ ંતા છે તે પણ એવા પવિત્ર સતા છે કે જ્યારે પારણાંનો દિવસ આવે ત્યારે શુષ્પ-નિર્દોષ આહારની ગવેષણા કરવા નીકળતાં. ત્યારે મનમાં એવી પવિત્ર ભાવના હોય કે આજે તે એવા શુધ્ધ ભાવથી ગૌચરી લઈ ને આવીએ કે આપણાં વડીલ મહામલઅણુગાર આપણી સાથે પારણું કરીને આપણને પાવન કરે. સ ંતા ખૂબ ઉપયોગ પૂર્ણાંક નિર્દોષ આહારની ગવેષણા કરતા હતા. સાધુના દરેક કાર્યમાં ખૂબ વિવેક હાય. સાધુ કેવી રીતે ગૌચરી કરે ? ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં કહ્યું છે કે आहारमिच्छे मियमेसणिअं, सहाय मिच्छे निउणत्थ बुद्धि | નિય મિચ્છે વિવેજ્ઞાનું, સમાદિ જામે સમળે તવલ્લી ઉત્ત. સૂ. અ. ૩ર ગાથા ૪ જ્ઞાન–દન, ચારિત્રની સમાધિના ઇચ્છનાર તપસ્વી સાધુને આહારની ઈચ્છા થાય તે મર્યાદાપૂર્ણાંક ૪૨ તથા ૯૬ દોષરહિત શુધ્ધ આહારની ગવેષણા કરે. જો સહાયકની ઈચ્છા થાય તેા જીવાદિ નવતત્ત્વનો જાણકાર, તીવ્ર બુધ્ધિવાળા અને ચારિત્રમાં દઢ તેવા ગુણવાન સહાયકને ઈચ્છે અને સ્થાન પણ જ્યાં ચારિત્રનું રક્ષણ થાય તેવુ' હાય તેમાં રહે. દેવાનુપ્રિયા ! જે આત્માથી સંત છે, આત્માનું શ્રેય સાધવા માટે સ' સારથી મુક્ત થયા છે તેની તે નિર ંતર એક ઈચ્છા હાય કે મારે કર્મીને ખપાવી જલ્દી માક્ષમાં જવુ છે. અત્યાર સુધીમાં કાઈ ફાઈ વખતે ચારિત્ર તે લીધુ, સાધના કરી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ યારા શિખર પણ આત્માના લક્ષે મોક્ષ તત્વની શ્રદ્ધાપૂર્વક સાધના કરી નહિ હોય તેથી સંસારમાં રઝળ્યો છું. પણ હવે મારે આ સંસારમાં રઝળવું નથી. હું એવી શ્રદ્ધાપૂર્વક સાધના કરું કે જલદી મારે કર્મથી છૂટકારો થાય. અભવી જીવે સાધુપણું લે છે પણ તેને તત્વની શ્રધ્ધા નથી તેથી તેને મેક્ષ થતો નથી. સાધુપણું તે એવું પાળે કે ચાલે પૂંછ પૂજીને, લૂખો-સૂકે આહાર કરે, તપ કરે, સંયમમાં પરિષહ આવી જાય તે સમભાવથી સહન કરે. કેઈ મીઠાના ચાબખા મારે કે વાંસલાથી વીંધી નાખે તે આંખને ખૂણે લાલ ન થવા દે, અણુમાં પણ ક્રોધ ન આવવા દે છતાં તેને મોક્ષ કેમ નથી થતો ? તેનું પ્રથમ કારણ તેને તત્વની શ્રધ્ધા નથી. અને લોકેષણની ખૂબ ઈચ્છા છે. ને માન–પ્રશંસાની ભાવના છે. અંતરમાં કામના છે કે ઉગ્ર ચારિત્ર પાળીએ તે દેવલેકના દિવ્ય સુખો મળે. આવી ભાવનાથી અભવી આવું કઠીન ચારિત્ર પાળે છે. કષ્ટ વેઠે છે પણ તેના કર્મની નિર્જરા થતી નથી. માત્ર પુણ્ય બંધાય છે, કારણ કે તેને મોક્ષની રૂચી જ નથી. જ્યારે ભવી જીવે એ વિચાર કરે કે હું સમતા ભાવમાં રહી શુધ ચારિત્રનું પાલન કરું, તપ કરું તે મારા કર્મો ક્ષય થાય ને જલ્દી શાશ્વત સુખને પામું, આવી શ્રદ્ધાપૂર્વક જે ચારિત્રનું પાલન કરે છે તે કર્મો ખપાવીને મેક્ષમાં જાય છે. આત્માથી સંત કૈવણમાં પડીને પિતાના ચારિત્રમાં દેષ લગાડે નહિ. ચારિત્રવંત સાધુ આહાર કરે તે પણ તેની ભાવના કેવી પવિત્ર હોય છે ! પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે अक्खो वंजणाणु लेवण भूयं, संजम जाया मायणिमित्तं । संजम भार वहणट्टयाए, भुजेज्जा पाण धारणट्ठयाए॥ જેવી રીતે ગાડી ચલાવવા માટે તેના પૈડામાં – અંજન (તેલ) પૂરવું પડે છે. ઘાને રૂઝવવા માટે તેના ઉપર લેપ-મલમ આદિ દવા લગાવવી પડે છે. તેવી રીતે સાધુને સંયમ યાત્રા વહન કરવા માટે તથા પ્રાણીની રક્ષા કરવા માટે આહાર કરવાની જરૂર પડે છે. ભગવતીજી સૂત્રમાં પણ કહ્યું છે કે મારો શ્રમણ શા માટે અને કેવી રીતે भाडा२ ४२ ? "सजम भार वहणट्ठयाए बिलमिव पन्नग भूएणं अप्पाणेणं आहार માદા ” સાધુ-સાધ્વી સંયમભારને વહન કરવા માટે આહાર કરે પણ તે કેવી રીતે? જેમ સર્પ તેના દરમાં સીધે પ્રવેશ કરે છે. તે ક્યાંય આડો અવળે જ નથી તેવી રીતે સાધુ પણ સ્વાદની ઈચછા રહિત બનીને મોઢામાં ફેરવ્યા વિના માત્ર ઉદરપૂર્તિ માટે આહાર કરે. તે ગરીબ-શ્રીમંતના ભેદ વિના ગૌચરી કરે. “દત્ત નીજ મક્ષિક યુગમળે” ઉંચ-નીચ અને મધ્યમ કુળમાં સાધુ ગૌચરી માટે જાય. સાધુને ઉચનીચ અને મધ્યમ એમ બાર કુળની ગૌચરી કપે છે. સાધુ ગૌચરી નીકળે ત્યારે તેને મન ગરીબ-મધ્યમ–અને શ્રીમંત સબ સરખા છે, સંતના મનમાં કઈ જાતને Page #322 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૩ ભેદભાવ હોતું નથી. સાધુને તે માત્ર નિર્દોષ આહારની ગવેષણા કરવાના ભાવ છે. જેમ ગાડીને ચલાવવા માટે એંજિનમાં વરાળ એકત્ર કરવાની હોય છે. એ વરાળ એકત્ર કરવા માટે ચાહે લીંબડાના, બાવળના સાગના કે ચાહે ચંદનના લાકડાના કેલસા હોય એની સાથે કેઈ નિસ્બત નથી. એને તે બેઈલરમાં વરાળ એકત્ર કરવી છે. તેમ સાધુને ઊંચ-નીચ કે મધ્યમ કુળમાં ફરતાં રેટ-દાળ-કેદરી કે દૂધપાક ગમે તે મળે એને તે માત્ર ઉદરપૂર્તિ માટે આહારની જરૂર છે. પછી તે આહાર સાત્ત્વિક હોય કે ભૂખે સૂકે હોય તે તેના પ્રત્યે રાગ-દ્વેષ ન હોય. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબને એક વખત કડવી દુધીનું શાક પાતરામાં આવી ગયેલું. તેમણે તે તે હસતે મુખડે આહાર કર્યો પણ જ્યારે દાતારને ખબર પડી ત્યારે તેને પસ્તાવાને પાર ન રહ્યો. તે ગુરૂદેવ પાસે આવીને ખૂબ રડી. ગુરૂદેવ કહે કે સાધુ માર્ગમાં મીઠું પચાવવું ને કડવું પણ પચાવવું તે ધર્મ છે. માટે ચિંતા ન કરે. આવા સમર્થ ગુરૂદેવ પાસે દાતારનું શીર મૂકી પડયું. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સ્ત્રીમુત્તિ મજા, ઢામુના ન રોના સાધુને ઈષ્ટ વસ્તુ મળી જાય તે અભિમાન ન કરે અને ન મળે તે તેને શેક ન કરે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે : અઢામે વિવાદ ચાલ્કમેવ જ ચેત સાધુ ભિક્ષા મળે તે હર્ષ ન કરે ને ન મળે તે વિષાદ ન કરે. ટૂંકમાં સાધુની ગૌચરી ખૂબ મર્યાદિત ને વિવેકપૂર્વકની હોય છે. પહેલાં ગરીબને ઘેર ગયાં ને લૂખે સૂકે આહાર મળે અને પછી શ્રીમંતને ઘેર ગયા ત્યાં સ્વાદિષ્ટ આહાર મળે તો લાવ વધારે લઈ લઉં એવું ન કરે પણ એને જોઈએ તેટલો મર્યાદિત અને નિર્દોષ આહાર લાવીને ક્ષુધા વેદનીય શમાવે. આવી ગૌચરી સાધુને નિજરનો હેતુ બને છે. ગાથાના બીજા ચરણમાં કહ્યું છે કે તામિજી નિસાથ gfu, હે મારા શ્રમણ ! તને સંયમમાં સહાયકની ઈચ્છા થાય તે તે શિષ્ય કે કરજે ? કે જે તેને સંયમની સાધના જ્ઞાન ધ્યાન-તપ અને સ્વાધ્યાયમાં સહાયક બને. અને જેમ બને તેમ વધુ ઉંચું ચારિત્ર પાળી કર્મની ભેખડે તેડવાને પુરૂષાર્થ કરીને કલ્યાણ કરી જાય. જ્ઞાન ધ્યાનમાં નિપુણ બુદ્ધિવાળે સાચે સહાયક કરજે. ત્રીજા ચરણમાં શું કહ્યું છે. નિસ મિર્જીગ ાિ હે મારા શ્રમણ ! તું જે સ્થાનકમાં રહે ત્યાં તારો સંયમ સુરક્ષિત રહે તેવા સ્થાનમાં રહેજે. બ્રહ્મચર્યની નવવામાં પહેલી વાડમાં કહ્યું છે કે પહેલી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરૂષોએ સ્ત્રી-પશુ-પંડગ રહિત સ્થાન ભોગવવું. સહિત ભેગવવું નહિ. જ્યાં સાધુ હોય ત્યાં સ્ત્રી અને સાધ્વી હોય ત્યાં પુરૂષ ન હોવો જોઈએ. કહ્યું છે કે જેમ કર્કટ બચ્ચાને બિલાડીને સદા ભય, તેમ છે બ્રહ્મચારીને, સ્ત્રીના સંસર્ગને ભય. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શારદા શિખર જેમ કુકડાના બચ્ચાંને સદા ખિલાડીનો ભય રહે છે તેમ બ્રહ્મચારી પુરૂષને સ્ત્રીનો સદા ભય રહે છે માટે બ્રહ્મચારી આત્માઓએ સ્ત્રીના પરિચયથી દૂર રહેવુ. ટૂંકમાં માહ ઉત્પન્ન થાય તેવા સ્થાનમાં સાધુએ ન રહેવુ જોઈ એ. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે हत्थ पाय पडिछिन्नं, कन्न नासविगप्पियं । વિ વાસસયું નારિ, વમયો સેા વર્ષની વૃધ્ધ ડાશી કે જેના છે એવી સ્ત્રી જ્યાં હાય ત્યાં પણ હું એકાંત સ્થાન ખરાખ છે. વિવત્ ॥ દેશ, સૂ. અ. ૮ ગાથા ૫૬ હાથ, પગ, કાન અને નાક કપાઈ ગયેલાં સાધુ! તું એકાંતમાં રહીશ નહિ કારણકે પ્રાચય તા એક અમૂલ્ય રત્ન છે. તેનું રક્ષણ કરવા માટેની ભગવાનની કેટલી ભલામણ છે કે હે સાધક ! ચારિત્રનું રક્ષણ કરવા માટે તુ લૂખા ને મર્યાદિત આહાર કરજે. યથાશક્તિ તપ કરજે. શાસ્ત્ર સિધ્ધાંતના વાંચનમાં રક્ત રહેજે. આમ કરવા છતાં પણ જો તારા ચારિત્રમાં મલીનતા આવે તેા જ્ઞાની શુ કહે છે. उब्बा हिज्जमाणे गामवम्मेहि अवि निब्बलासए अवि ओमोयरियं कुज्जा, अवि उड ठाइजा, अवं गामाणुगामं दुइजिजा, अवि आहारं बुच्छिंदिया, अवि, चए હીમુ માં । આ. સૂ. અ-૫ ઉ. ૪ હું આત્માથી શિષ્ય ! વાસનાને છેડવા માટે સયમમાં પ્રવત ન કરવા છતાં પૂના અભ્યાસના કારણે અથવા ગાઢ માહના ઉદયથી સાધકને ઈન્દ્રિઓના વિષચ પીડિત કરે એટલે કે વિકાર ઉત્પન્ન થાય તા મુનિએએ લૂખા સૂકા અડધા આહાર કરવા. એક સ્થાન ઉપર ઉભા રહીને કાચત્સ કરવા. તેમ છતાં પણ વિકાર ન શમે તેા ખીજે ગામ ચાલ્યા જવું. એટલું કરવા છતાં પણ જો મન વશમાં ન રહે તે આહારને સથા ત્યાગ કરી દેવા જોઈએ. પણ અબ્રહ્મચર્ય નું સેવન કદાપિ ન કરવુ' જોઈએ. ભગવંતે કહ્યું કે એક સ્થાનકે રહીને કાર્યોત્સર્ગ કરવા. આ પ્રયાગ શરીરને કસવા મટે છે. શરીરને કસવાથી ઈન્દ્રિઓનો વેગ આછો થાય છે. એટલે તે પ્રયાગ સાધકને પતનથી બચાવી લે છે. આટલું કરવાં છતાં પણ જો વાસના ઉપર વિજય ન મેળવી શકાય તે જ્ઞાનીએ શુ કહ્યું તે તમને સમજાણું ને ? એક ગામ છેાડીને ખીજે ગામ ચાલ્યા જવું. કારણ કે વિકાર ઉત્પન્ન થવામાં જે વ્યક્તિ નિમિત્તભૂત હાય તેના પરિચયથી દૂર થવાય તેથી પણ મન પર સંયમ આવી જાય. આટલું કરવા છતાં પણ જો વિકાર શમે નહિ તે ભગવાન કહે છે કે આહારનો સથા ત્યાગ કરી Page #324 -------------------------------------------------------------------------- ________________ વારા શિખર ૩૧૫ સાધનામાં બેસી આયુષ્ય પૂર્ણ કરવું શ્રેષ્ઠ છે પણ અબ્રાનું સેવન કરવું અહિતકારી છે. અબ્રહ્મચર્યના સેવનથી આત્મઘાત થાય છે. શરીરઘાતથી આત્મઘાત ભયંકર છે. શધ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા સાત અણગારોમાં મહાબલ અણગારના મનમાં માનનો કીડો સળવ, તેથી માયા સહિત તપ કરે છે. જ્યારે પેલા છ અણગારો એમ વિચાર કરે છે કે અરેરે....આપણે કેવા કમભાગી છીએ કે આપણું મહાન ઉપકારી, આપણી જીવનનૈયાના સુકાની, જીવનરથના સારથી, જીવનના સાચા સહારા અને આપણું જીવનમાં દીવાદાંડી સમાન વડીલ સંતને આપણે આપણી સાથે પારણું કરાવી શક્તા નથી. એમ મહાબલ અણુગારની તેઓ ચિંતા કરે છે. ત્યારે મહાબલ અણગાર પરભવમાં મેટા થવાના મનોરથો સેવે છે. બંધુઓ ! જીવને માન કેટલું પડે છે ઘણું એમ કહે છે કે અમને રાહુપનોતી શનિ-મંગળ કે બુધ નડે છે. પણ તેના કરતાં વધુ દુઃખદાયી જીવનમાં અહંભાવ છે કે હું કંઈક છું. એ જે નીકળી જાય તે જીવનમાં શાંતિનું સ્થાપન થશે. જે જીવનમાં શાંતિ જોઈએ તે કષાયેનો ત્યાગ કરો. ત્યાગમાં જે આનંદ છે તે આનંદ બીજે કયાંય નથી. સંસારમાં જેટલું સુખ છે તેટલું દુઃખ છે. જેટલી સંસારની મઝા છે તેટલી કર્મની સજા છે. શ્રેણીક રાજાના જીવનનો એક પ્રસંગ છે. એક વખત મહારાજા શ્રેણીક રાજમહેલના ઝરૂખામાં બેઠા બેઠા બધાની સાથે કેરીઓ ચૂસી રહ્યા હતા. મહારાજા કેરીઓ ચૂસીને ગેટલા ને છેતરાં નીચે ફેંકી દેતા. મેટા માણસ કેરી ચૂસીને ફે કે તેમાં અડધો માલ હોય. કહેવત છે ને કે “હાથીના મુખને કેળી પડે તે કીડીઓના પેટ ભરાય.” આવા સમયે એક ગરીબ ભૂખ્યા માણસની નજર પડી અને તે ભૂખથી પીડાતે ત્યાં આવીને પડેલા ગોટલા છેતરાં ચુસવા લાગ્યા ને પોતાની ભૂખ મટાડી આનંદ માણવા લાગ્યું. ત્યાં રાજાને સિપાઈ તેને જોઈ ગયે તેથી લાઠી મારતે બે કે હે હરામખેર ! અહીં કેમ ઉભે છે ? માર ખાધો પણ રાજાને જગાડયા બંધુઓ ! કમની કેવી વિચિત્રતા છે! બિચારે ભિખારી રાજાના મહેલમાં ગયે નથી. કંઈ ચેરી કરી નથી. રાજાના ફેંકી દીધેલા ગોટલાને છેતરાં ચૂસતે હતે. ત્યાં પણ કમેં લાઠીને માર ખવડાવ્યું. ભિખારીના બરડામાં લાઠી વાગી. વેદના થવા લાગી પણ તે તે સિપાઈની સામે જોઈને ખડખડાટ હસવા લાગ્યા. મહારાજા શ્રેણકે મહેલના ઝરૂખામાંથી આ દશ્ય જોયું. તેમના મનમાં આશ્ચર્ય થયું કે આ તે કે માણસ છે! સિપાઈ તેને મારે છે ત્યારે તે હસી રહ્યો છે. રાજા કહે કે તું તેને મારી પાસે લાવ. એટલે સિપાઈ ભિખારીને મહારાજા પાસે લાવ્યું. રાજાએ પૂછયું કે ભિખારી ! તને આ સિપાઈ Page #325 -------------------------------------------------------------------------- ________________ }ܪ શારદા પર મારે છે ને તું હસે છે તે શું તું પાગલ છે ? ત્યારે ભિખારીએ કહ્યું મહારાજા ! પાગલ તે નથી પણ મને તમારા સિપાઈએ લાઠી મારી ત્યારે મને એક વિચાર આવે તેથી હું હસું છું. રાજાએ પૂછયું તને શે વિચાર આવે ત્યારે ભિખારીએ કહ્યું કે આપ મને અભયદાન આપે તે કહું. રાજાએ કહ્યું ભલે, તને મારા તરફથી અભયદાન. ત્યારે ભિખારીએ કહ્યું. મહારાજા! મને માર પડે ત્યારે એ વિચાર આવ્યું કે હું રાજાની ફેકેલી કેરી ચૂસું છું તે પણ મને માર ખાવું પડે તે રસથી ભરપૂર અને તાજી કેરી ખાનાર રાજાને કેટલે માર ખાવો પડતો હશે? રાજા સમજી ગયા. અહ! ભિખારીએ આજે મને કેટલી સુંદર વાત કરી. રાજાએ ભિખારીને સારું ઈનામ આપીને તેનું જિંદગીનું દારિદ્ર ટાળી દીધું ને પોતે ચિંતન કરવા લાગ્યા કે આ જીવન માલ મિષ્ટાન ઉડાવી પૂરું કરવા માટે નથી પણ જીવનમાં ત્યાગ લાવ જરૂરી છે. જેમણે સંસારના સર્વસ્વ સુખોનો ત્યાગ કરીને સંયમ લીધો છે, જેઓ સંયમમાં દુષ્કર સાધન સાધી રહ્યા છે તેવા મહાબલ અણગારની બીજા સંતે ચિંતા કરે છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : પુણ્યને ચમકારો પ્રદ્યુમ્નકુમારનું પુણ્ય બળવાન હતું એટલે વરી દેવે તેને મારી નાંખવાના ગમે તેટલા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. કહેવત છે ને કે જેને રામ રાખે તેને કેણ ચાખે' એમ પ્રદ્યુમ્નકુમારને માટે પણ પુણ્યનાં રખોપાં હતા એટલે તેને વાળ વાંકે થયો નહિ. અને કુદરતે વિદ્યાધર અને વિદ્યાધરી જતાં હતાં. તેમનું વિમાન અટકયું. અને નીચે ઉતરી પ્રદ્યુમ્નકુમારને શીલા નીચેથી કાઢ. તે સમયે યમસમર વિદ્યાધરના મનમાં થયું કે આ બાળકનું મુખ પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભે છે. તથા તેના શરીરની કાતિ સાક્ષાત સૂર્યસમાન, દેદિપ્યમાન છે. આથી તેણે પણ તે બાળકનું નામ પ્રદ્યુમ્નકુમાર પાડ્યું. બંધુઓ ! પ્રદ્યુમ્નકુમારનું પુણ્ય અથાગ છે. પણ પૂર્વ કર્મના ઉદયે દેવે એનું અપહરણ કર્યું ને માતા રૂક્ષમણીનો વિયેગ પડે. પણ પૃદયે વિદ્યાધર રાજા અને તેમની રાણી મળી ગયા. આવા પુત્રને જોઈને બંનેના આનંદનો પાર ન રહ્યો. રાજા હર્ષમાં આવીને કહે છે કે | હે મહારાણી ! તું કેવી ભાગ્યવાન છે ! તેં પૂર્વભવમાં ખૂબ તપશ્ચર્યા કરી હશે, અગર સંતને સુપાત્રે ઉત્કૃષ્ટ ભાવે દાન દીધું હશે. તેના ફળ રૂપે તને કઈ પણ જાતના કટ વગર આ ચિંતામણી રત્ન જેવો પુત્ર મળે. અત્યાર સુધી તારે પુત્ર ન હતું. આજથી તું પુત્રની માતા બની. એમ કહી વિમાનમાં બેસીને વિદ્યાધર રાજા અને રાણી પિતાના નગરમાં આવ્યા ને રાણીને મહેલમાં જઈને Page #326 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૧૭ પલંગમાં સુવાડી દીધી. ને રાજાએ જાહેર કર્યું કે મહારાજાને આટલી બધી રાણીઓ હોવા છતાં પુત્ર નહિ હોવાથી આ મહારાણી ગર્ભવતા હતા તે વાત ગુપ્ત રાખી હતી. આજે મહારાણીએ દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો છે. આખા ગામમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ. વિધાધર રાજાએ ઉજવેલો જન્મ મહોત્સવ પિતાના મહારાજાની રાણીએ પુત્રને જન્મ આપ્યો તે સમાચાર જાણી પ્રજાજનોને ખૂબ આનંદ થયો. રાજાએ ખૂબ સુંદર રીતે પુત્રને જન્મ મહોત્સવ ઉજળે. યાચકોને દાન દીધું. બંધીવાનોને મુક્ત કર્યા. નગરમાં મીઠાઈ વહેંચી અને આખું નગર શણગારવામાં આવ્યું. આટલા વર્ષે રાજકુમારનો જન્મ થયે તેની ખુશાલીમાં નગરજનો અનેક ભેટે લઈને આવ્યા. મહારાજા ગરીબ કે શ્રીમંત દરેકની ભેટ પ્રેમથી સ્વીકારે છે, અને જેટલું પ્રજાજનો આપે છે તેનાથી ડબલ રાજા તેમને ધન આપે છે. આ રીતે ખૂબ ધામધૂમથી પ્રદ્યુમ્નકુમારનો જન્મ મહોત્સવ ઉજવાયે. રાજા-રાણુને પુત્રની પ્રાપ્તિ અને જોત્સવ ઉજવાયે તેથી ખૂબ આનંદ થયો. પણ ઘણું આનંદમાં એક દુઃખ તેમના દિલમાં ખટકવા લાગ્યું. એટલે રાજાને કહે છે સ્વામીનાથ! જુઓ તે ખરા. આ પુત્ર કે સુંદર છે ! તેજસ્વી છે. મેટે થતાં મહાન પરાક્રમી થશે એવું તેને લલાટ ઉપરથી દેખાય છે. પણ બીજી રાણીઓને પુત્ર થશે ને આ પુત્ર જડે છે તે વાત ફૂટી જશે તે એમના પુત્રને ગાદી મળશે તે આ મારા પુત્રની રાજ્યમાં શું કદર થશે ? આવા પુત્રને રાજગાદી ન મળે તે તેને અહીં લાવ્યાનો અર્થ છે? મારા પુત્રને જ રાજગાદી મળવી જોઈએ. રાજા કહે છે તું ચિંતા ન કર. આ પુત્ર પુણ્યવાન છે. એના પુણ્ય અને રાજગાદી અપાવશે. હું તે માટેની બધી વ્યવસ્થા કરીશ. હવે રાજા રાણીને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ સુદ ૧૦ ને ગુરૂવાર તા. ૫-૮-૭૬ રાગ-દ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા અનંત કરૂણાનીધિ ભગવાન મહાવીર સ્વામીએ પિતાના જ્ઞાનમાં જે ભાવ દીઠા તે જગતના જીવોને સમજાવ્યા. ભગવાને કહ્યું કે હે જીવાત્મા ! તું અનંતકાળથી સ્વ અને પરની ઓળખાણ કર્યા વિના ભટકી રહ્યો છે. હિતસ્વી માતાપિતા હંમેશા પોતાના બાળકનું હિત ચાહતા હોય છે તેમ ભગવાને પણ જગતના જીવો કેમ આત્મસુખ પ્રાપ્ત કરે તે માટે કહ્યું છે કે હે ભવ્ય છે! જન્મ-જરા-મરણના દુઃખ મટી જાય તેવી સાધના કરે કે જેથી શાશ્વત સુખ મળે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શારદા શિખર જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનના અધિકાર ચાલે છે. મહાખલ અણુગારે જેવું તેવું નથી છેડયું. ૫૦૦ રાણીએના રાગ અને પુત્રના પ્રેમ છેાડયા. સારા નગરજનેા સૌ કાઈ મહાખલકુમારને પિતા તરીકે પૂજતા હતા તે પૂજાવાના મેહ છેડયા. અને સયમ લીધો. પણ માન કષાયના કણીયા ઉભેા થઈ ગયેા. છ એ મિત્રા સરખી સાધના, જ્ઞાન, ધ્યાન અને સુંદર આરાધના કરતાં. જેમ સંસારમાં છ એ મિત્રા મહાખલકુમારની આજ્ઞામાં રહેતા તેમ અહી પણ ગુરૂદેવની આજ્ઞામાં રહી મહાબલ અણુગારની નિશ્રામાં રહી સાધના કરતા. પરંતુ મહાઅલ અણુગારની અંદર માનનેા કણીયેા ઉગ્યેા છે તેથી તેમની ભાવનાની અંદર થાડું માન રૂપી ઝેર ભળ્યું. તેથી તે છ મુનિવરેાના તપથી વિશેષ કરવા માયાનુ સેવન કરતા ગયા. સૂયગડાય’ગ સૂત્રના ખીજા અધ્યયનમાં ભગવાન ખેલ્યા છે કે जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया । મિળમૐ હૈં મૂળિ, તિબ્વ તે મેહિં જ્વિદ્ ॥ સૂ. સૂ. અ.૨.૧ ગાથા છ હૈ આત્માથી જીવા ! ચાહે સાધક સાધુ દશામાં હાય કે સંસારમાં હોય પણ જે જીવે મહુસુત્રી હોય એટલે કે શ્રુતવાણીના જાણકાર હાય, સિધ્ધાંતનાઅથ, તેના ભેદભાવ અને ગૂઢ અના જાણકાર હોય, વાણીમાં મધુરતા છૂટતી હોય, જ્ઞાનાવરણીય કમના ક્ષમાપશમથી જે ખડુપુત્રી અન્યા હોય, તે ખડુસુત્રી આત્મા ચતુતિમાં પરિભ્રમણ કરતાં ખૂંચાયેલાં આત્માને ખાહર કાઢનાર હોય, જીવાદિ નવતત્ત્વને યથાર્થ જાણનાર હોય એવા બહુસુત્રી હોય વળી ધાર્મિક હોય. ઘણીવાર શુ અને ? ધનુ જ્ઞાન ઘણુ' હોય પણ આચરણ ન હોય. તા તેવા જીવાને મેાક્ષ ન મળે. સાધક આત્મા પણ જો ચારિત્રની વાતા માટી મોટી કરે પણ તે પ્રમાણે આચરણ ન હોય તેા તેની વાણીના પ્રભાવ ખીજા જીવા ઉપર પડતા નથી. શ્રાવક પણ જો શ્રાવકપણામાં શુધ્ધ હશે તે પરિવારને શુધ્ધ બનાવી શકશે. જ્ઞાન સાથે ક્રિયાની અવશ્ય જરૂર છે. બહેના રસાઇ અનાવે ત્યારે તેને રોટલી, ખીચડી ગમે તે વસ્તુ ખનાવવી હોય તો તેમાં પાણીની પહેલી જરૂર પડે છે. કોઈ એમ અભિમાન રાખે કે મારે પાણી વિના મનાવવું છે તે તે બનાવી શકશે ખરી ? ન ખનાવી શકે. તે રીતે જ્ઞાન સાથે આચરણ રૂપ ક્રિયાની જરૂર છે. જે સિધ્ધાંતના જાણકાર (બહુશ્રુત) હાય, ધર્મ કરનારો હોય કે ભિક્ષુક હોય કે બ્રાહ્મણુ હાય પરંતુ જો તે માયાકૃત અનુષ્ઠાનેામાં આસકત હોય તે તેમને અશુભ કર્માનું બંધન થાય છે. અને તે અશુભ કર્મોના વિપાકીદુઃખ પામે છે. માટે માયાકૃત અનુષ્ઠાનેાને ત્યાગ કરી સરળતાથી સ ક્રિયાઓ કરવી, ભગવાને કહી દીધું કે ગમે તેવા બહુશ્રુત હાય, કઠીન તપ-જપ કરતા હોય પણ જે તે માયા કરે તે Page #328 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૧૯ કર્મ બંધાય છે. માટે સાધના કરે તે માયા રહિત કરો. પુરૂષ માયા કરે તે સ્ત્રી થાય, સ્ત્રી માયા કરે છે. નપુંસક થાય નપુંસક માયા કરે તે પાંચ સ્થાવરમાં જાય. તે માટે માયા રહિત ક્રિયા કરે. મહાબલ અણગારે સંસાર અર્થે, ધન કે રાજ્ય અર્થે માયા નથી કરી પણ તપમાં કરી છે. તમે માયા શેમાં કરી રહ્યા છે? તપમાં માયા કરી તે તેનું ફળ કેવું મળ્યું તે તે આપ આગળ સાંભળશે. પરંતુ સંસારમાં તે છ ડગલે ને પગલે માયા કરે છે. એક ભાઈ બીજા ભાઈને ધંધા બાબતમાં પૂછે તે સાચી રીત ન બતાવતા માયા-કપટ કરીને જુઠું બેલે. ધર્મમાં માયા નુકશાન કરે છે તે સંસારની માયા કેટલું નુકશાન કરશે? મહાબલ અણગાર સહિત સાતે મુનિઓએ અઠ્ઠમ કર્યો છે. અઠ્ઠમના પારણાના દિવસે છ મુનિએ ગૌચરી ગયા ત્યારે મહાબલ મુનિએ થે ઉપવાસ કર્યો. છતાં છ એ મુનિઓના મનમાં બીજો વિચાર આવતું નથી. પણ તેઓ ખૂબ નિર્દોષ અને પવિત્ર હેવાથી મહાબલ મુનિ જેટલા ઉપવાસ કરે તેટલા તે ઉપવાસ કરતા હતા. મહાબલ મુનિના જીવનમાંથી આપણે એ સમજવાનું છે કે ધર્મની માયા નુકશાન કરે છે તે સંસારની માયા કેટલું નુકશાન કરે! માટે સરળતા, મૃદુતા કેળવતા શીખે. સરળતાથી, ભદ્રિકતાથી ને કમળતાથી સાધના થાય છે તે સાધના સિદ્ધિના સંપાનને સર કરાવે છે. બંધુઓ! સાધક આત્મા પિતાના જીવનમાં કઈપણ પ્રકારની સિદ્ધિને હાંસલ કરવા ઈચ્છતા હોય તે સર્વ પ્રથમ તેણે શ્રદ્ધાવાન બનવું જોઈએ. શ્રદ્ધાના અભાવમાં કયારે પણ મનમાં દઢતા, સાહસ અને સંકલ્પશક્તિ ઉત્પન્ન થઈ શક્તી નથી. મેટા વિદ્વાન પણ જે મનમાં સંપૂર્ણ શ્રધ્ધા નથી રાખતા તે તેની વિદ્વતાનું કઈ મૂલ્ય નથી રહેતું. ભલે તે શાસ્ત્રો અને ધર્મ ગ્રન્થ ભણીને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા હોય અથવા પોતાના જીવનને વધુ સમય તે શાસ્ત્ર ભણવામાં વ્યતીત કરતે હોય પરંતુ જે તેના મનમાં સાચી શ્રધ્ધા નથી હોતી તે આટલું ભણવા છતાં કે રહે છે. તેના હૃદયમાં અધ્યાત્મ રસનું ઝરણું વહેતું નથી. જેના હૃદયમાં વીતરાગ પ્રત્યે ને વીતરાગના શાસ્ત્રો પ્રત્યે શ્રધા હોય તેના હૃદયમાં હંમેશા આત્માનંદનો અનુભવ થાય છે ને અધ્યાત્મ રસની ગંગા વહેતી રહે છે. અહીં મને એક એતિહાસિક વાત યાદ આવે છે. “આત્માનંદની અપૂર્વ અનુભૂતિ” : સમ્રાટ અકબર બાદશાહના દરબારમાં તાનસેન નામના સંગીતકાર ખૂબ પ્રશંસક હતું, તેથી તેને અકબરના દરબારમાં ઘણું સન્માનીય સ્થાન પ્રાપ્ત થયું હતું. તાનસેન જ્યારે ગીત ગાવા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શારદા શિખર આવે ત્યારે એવા રંગીલા મધુર સ્વરે ગાય કે અક્રખર ખાદશાહ સાંભળવામાં લીન અની જાય. રાત પડી જાય છતાં અકબરને બંધ કરાવવાનું મન થાય નહિ. જેમ મેઘ ગાજે ને માર નાચે તેમ તાનસેનનું ગાવાનું સાંભળીને ખાદશાહના મનના મારલા નાચી ઉઠે. અને કહે- અહે। તાનસેન ! શુ' તારું સંગીત છે! શું તારી ગીત ગાવાની મધુરતા છે! હું તે। સાંભળતાં મુખ્ય ખની જાઉં છું. મને એમ થાય કે જાણે સાંભળ્યા જ કરુ'! સાંભળતાં રાત વીતી ગઈ. ખીજે દિવસે પણ બાદશાહે તાનસેનનું સ ંગીત શરૂ કરાવ્યુ. મનને મુગ્ધ કરે તેવું તાનસેનનું ગીત સાંભળીને અકખર બાદશાહ ખેલી ઉઠયા હે તાનસેન ! તમે આટલું સુંદર ગાઈ શકે છે. તે સાંભળીને મને વિચાર થાય છે કેતમે જે ગુરૂની પાસે સંગીતનું આટલું સુ ંદર જ્ઞાન મેળવ્યુ છે તે તમારા ગુરૂ તેા કેટલું સુંદર મધુર ગાતા હશે ? દીકરા સારા હોય તા પિતાને યાદ કરાય, શિષ્ય સારા હૈાય તે ગુરૂને યાદ કરાય તે રીતે અહી' અકખર ખાદશાહે તાનસેનને કહ્યું. કે તું આવા સુંદર ગવૈયે તા તારા ગુરૂ કેવા હશે ! “ગુરૂ ગાય છે આત્મરસ માટે ને શિષ્ય ગાય છે કંચન, કીતિ માટે’ તાનસેન કહે મારા ગુરૂમાં તેા અલૌકિક શક્તિ છે. એ શક્તિનું વણુ ન કરવા હું સમર્થ નથી. ખાદશાહ કહે તેા એ ગીત ગાતા હશે ત્યારે કેવું સુંદર મઝાનું ગાતાં હશે ! તે જો અત્યારે હયાત હોય તે મારે તેમનું સંગીત જરૂર સાંભળવુ` છે. મહારાજા ! તે હજી જીવતા છે. આ સાંભળીને અકબરે કહ્યું. તે તેમને એક દિવસ મારા દરબારમાં લઈ આવો. હું અવશ્ય તેમના સંગીતનો રસાસ્વાદ કરીશ. તાનસેન કહે-હજુર ! તે દરબારમાં ક્યારે પણ આવશે નહિ. એવું શા માટે ? તે કોઈના દેખતાં ગીત ગાતા નથી. તે ફક્ત પેાતાના આત્માના આનંદને માટે પેાતાની ઈચ્છાથી ગાય છે. તે હુંમેશા એકાંતમાં ગીત ગાય છે તે એટલે સુધી કે જો કોઈ સંગીતપ્રેમી તેમનું ગીત સાંભળવા પહેાંચી જાય તેા તે ગાવાનું બંધ કરી દે છે. હું કીર્તિ અને કંચન માટે ગાઉં છું ને મારા ગુરૂ ફ્ક્ત આત્માના આનંદ માટે ગાય છે. આપને તેમનું ગીત સાંભળવાની તીવ્ર તમન્ના હોય તે એ જ્યાં વસ્યા છે ત્યાં જઈ એ. તે આપણા દેખતા તે ગાશે નહિ. તે મઠમાં ગાય છે. આપણે મઠની પાછળ છાનામાના સંતાઈ જઈને તેમના સંગીતના આનંદ મેળવશુ’. અકબર બાદશાહને તાનસેનના ગુરૂનું ગીત સાંભળવાની લગની લાગી તે અડધી રાત્રે જંગલમાં જવા તૈયાર થયા. મારા વીરાઓને પણ જ્યારે લગની લાગશે કે સાચું શાશ્વત સુખ સિધ્ધગતિમાં છે તે મારે મેળવવું છે તે તે જડ સુખમાં રાચશે નહિ. પરંતુ હજી લગની લાગી નથી. નાના ખાળકની સાથે તમારી સરખામણી કરુ' તે! તમે ઉતરા તેવા નથી, બાળકને આહાર સજ્ઞાનુ જોર છે ને તમને પરિગ્રહ Page #330 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર હતો. જ્યારે બીજા મિત્રને જ્ઞાન મળતાં તેનામાં ગર્વ આવી ગયે. ઠાણુગ સૂત્રના ચોથા ઠાણે ભગવાને ચાર પ્રકારના અજીર્ણ કહ્યા છે. (૧) જ્ઞાનનું અજીર્ણ અભિમાન (૨) તપનું અજીર્ણ ક્રોધ (૩) ભૂખ વિના અધિક ખાવાથી પેટમાં બાદી થાય છે એટલે તે પિટનું અજીર્ણ છે. અને (૪) કામનું અજીર્ણ તે પરની નિંદા કુથલી. - પિલા મિત્રને જ્ઞાનનું અજીર્ણ થયું એટલે એ ઘમંડી બની ગયો કે એને કઈ કંઈ પૂછે તે તેની સાથે સરખી રીતે વાત ન કરે. તેની ઠેકડી ઉડાવી ઉતારી પાડતે હતે. મિત્રનો ઘમંડ જોઈને પિલા સરળ મિત્રના મનમાં ખૂબ દુખ થયું. અહે! જે જ્ઞાન તરવાનું સાધન છે તેના દ્વારા આ મારો મિત્ર ડૂબી જશે. એ ગર્વના નશામાં રહીને મારે મિત્ર જ્ઞાનનો ઉપગ નહિ કરી શકે, ને એના આત્માનું પતન થશે. મિત્ર સારો અને સજજન હતું એટલે તેણે વિચાર કર્યો કે ગમે તેમ કરીને મારા મિત્રને ઠેકાણે લાવ. એને અભિમાન ઉતારવો. એક દિવસ ઘમંડી મિત્રને સરળ મિત્ર કહે છે કે ચાલે આજે આપણે સમુદ્રમાં સ્નાન કરવા જઈએ. એમ કહીને બંને જણા સમુદ્ર કિનારે સ્નાન કરવા આવ્યા. - બંનેએ દરિયામાં સ્નાન કર્યું. થોડીવાર તર્યા પછી બહાર નીકળ્યા. ડાહ્યા મિત્રે બામાં પાણી લઈને કહ્યું દસ્ત! તું જે તે ખરો, મારા ખોબામાં કેટલું બધું પાણું છે ! આ સાંભળી અભિમાની મિત્ર ખડખડાટ હસી પડયે ને તેના મિત્રની મજાક ઉડાવતાં બે . અરે! તું કેવો મૂર્ખ છે ! પાગલ બની ગયા લાગે છે. તારી સામે માટે વિશાળ સમુદ્ર છે. તેમાં અગાધ પાણું છે. મેટા મેટા ઊંચા મોજાં ઉછળે છે છતાં તું ખોબામાં થોડું પાણી લઈને મને કહે છે કે મારા બેબામાં કેટલું પાણી છે? પણ તું વિચાર તે કર કે આ સાગરનાં પાણી આગળ તારા બામાં રહેલું પાણી શું હિસાબમાં છે? પિલા મિત્રે તે એને બેસવા માટે આ પ્રમાણે કહ્યું હતું એટલે તેણે કહ્યું. મિત્ર! તું મને મૂર્ખ કહે છે પાગલ કહે છે પણ તું કંઈ મારા કરતાં એ મૂર્ખ નથી. ત્યારે અભિમાની મિત્રે પૂછયું કે તું મને કેવી રીતે મૂર્ખ કહે છે? ત્યારે સર્જન મિત્રે કહ્યું. જે, તારા અને મારા જ્ઞાન આગળ સર્વજ્ઞ ભગવંતનું જ્ઞાન અગાધ વિશાળ સમુદ્ર જેવું છે. તેમાંથી તું હથેળીમાં રહે તેટલું અ૯૫ જ્ઞાન પ્રાપ્ત કરીને તેને પિતાને મહાન જ્ઞાની માને છે. એ જ્ઞાનના ઘમંડમાં તું બીજાની મજાક ઉડાવે છે પણ વિચાર કર. તારું જ્ઞાન સિંધુમાં બિન્દુ જેટલું પણ નથી. મિત્રની વાત સાંભળીને ઘમંડી મિત્રને સાચી વસ્તુનું ભાન થયું. એની આંખ ખુલી ગઈને સમજી ગયો કે હું જ્ઞાનનો ઘમંડ લઈને ફરું છું પણ મારું જ્ઞાન તે સિધુમાં બિન્દુ જેટલું છે. મિત્ર! તે આજે મારો અજ્ઞાન રૂપી અંધકાર દૂર કર્યો ને મને સાચું ભાન કરાવ્યું. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શા શિખર મને હવે મદ મારા જ્ઞાનને, થડ થેડે રંગ વિજ્ઞાનને, હવે યુગો એ અજ્ઞાનને, સાચે લાગે સંગ ભગવાનને, મનથી નમન કર્યું મેં પ્રભુને, હવે મને આધિ અને વ્યાધિ કે ઉપાધિ કઈ હે મિત્ર! મને મારા જ્ઞાનનો છેટે ગર્વ હતો. પણ તારા જેવા સજજન મિત્રના સંગથી મારા અંતરમાં રહેલે અજ્ઞાન રૂપી હવાથી ભરેલું અભિમાનન કુ ફૂટી ગ. મારા જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. તું મારો ભગવાન છે. એમ કહીને મિત્રના ચરણમાં નમી પડયે ને પિતાનું જીવન સુધાર્યું. બંધુઓ ! જ્ઞાનને ગર્વ એ જીવની અજ્ઞાન અવસ્થા છે. આત્મામાં રહેલા અનંત જ્ઞાનને અજ્ઞાન રૂપી પડદે ઢાંકી દે છે. તમને કદાચ એમ થશે કે આત્મામાં રહેલા અનંત જ્ઞાનને અજ્ઞાન કેવી રીતે ઢાંકી શકે? તેનું સમાધાન કરતાં જ્ઞાની કહે છે કે સમગ્ર જગતને પ્રકાશિત કરનાર સૂર્ય ઉપર એક વાદળી આવે તે તેને પ્રકાશ ઢંકાઈ જાય છે. તથા જે આંખે દ્વારા સંસારમાં રહેલી પ્રત્યેક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ પણ તે આંખ ઉપર મોતી આવવાથી વસ્તુ આપણે જોઈ શકાતી નથી. તેવી રીતે જ્ઞાનને અનંત પ્રકાશ આત્મામાં હોવા છતાં તેના ઉપર અજ્ઞાનને પડદે પડવાથી જીવ પુણ્ય, પાપ, બંધ, મેક્ષ આદિ તનું સમ્યફજ્ઞાન કરી શકતો નથી. અને દુર્લભ માનવ જીવનને વ્યર્થ ગુમાવે છે. એક કવિએ કહ્યું છે કે, પડા પરદા જહાલત ક, અલકી આંખ પર તેરે! સુધા કે ખેતમેં તૂને, જહરકા બીજ ક્યાં બોયા છે? અરે મતિમંદ અજ્ઞાની, જન્મ પ્રભુ ભકિત બિન ખેયા ! જ્યાં સુધી અજ્ઞાન રૂપી પડદે જ્ઞાન રૂપી ચક્ષુ ઉપર પડેલો રહે છે ત્યાં સુધી મનુષ્યને આત્માને ઉધાર થાય તેવું જ્ઞાન થતું નથી. એટલા માટે કવિ કહે છે કે હે મૂખ! તે અમૃતના ખેતરમાં વિષનું બીજ શા માટે વાવ્યું ? એટલે કે જે અમૂલ્ય માનવભવ પામીને તારે સમ્યક સાધના કરીને મુકિત રૂપી અમૃતને પ્રાપ્ત કરવાનું હતું તે જીવનમાં તે કુકર્મો કરીને દુર્ગતિ રૂપી વિષનું વૃક્ષ કયાં વાગ્યું ? પ્રભુ ભક્તિ કર્યા વિના તે માનવ જીવનને વ્યર્થ ગુમાવી દીધું. ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે આપણને ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તે પણ અભિમાન આવવું ન જોઈએ. અભિમાન એ મુક્તિના બીજને બાળનાર અગ્નિ છે. આત્માને પ્રગતિના પંથે ચઢતાં પછાડનાર શત્રુ છે. બાવીસ પરિષહમાં એક પ્રજ્ઞાનો પરિષહ છે. જ્ઞાનના ગર્વને ભગવાને પ્રજ્ઞા પરિષહ કહેલ છે. માનના માંચડે ચઢીને કેટલા મહાન પુરૂષ નીચે પટકાઈ ગયાં છે. અને ઘણાં મહાન પુરૂષે જીવનમાં નિરાભિમાનતા કેળવીને મુક્તિના શિખરે પહોંચીને માનવ જીવન સફળ બનાવી ગયા છે, Page #332 -------------------------------------------------------------------------- ________________ બંધુઓ ! આપણે પણ માનવ જીવનને સફળ બનાવવું છે. મહાનપુરૂષોએ ક્રોધ, માન, માયા, લોભ રૂપી શત્રુઓ ઉપર હલ્લે કરીને શત્રુઓને ભગાડ્યા. એ પુરૂષોએ સિંહ જેવું શૂરાતન બતાવીને કર્મશત્રુઓ ઉપર વિજય મેળવ્યો. આપણે આત્માપણ સિંહ જે છે. પણ એક વાત છે કે આત્મા રૂપી સિંહ પિંજરમાં પૂરાઈ ગયા છે. સિંહ ગમે તેટલો શૂરવીર હોય પણ જે તેને પાંજરામાં પૂરવામાં આવે તો? તેનું શૂરાતન બંધનમાં આવી જાય છે. તેથી તે સિંહ બળને ઉપયોગ કરી શકતો નથી. તેમ જ્ઞાની ભગવંતો કહે છે કે આ જીવ અનંતકાળથી મોહના પાંજરામાં પૂરાઈ ગયે છે. છતાં તે જિનેશ્વર દેવના વચન સાંભળે છે તેનાથી તેને ભાન થાય છે કે મારા આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તેને જાગૃત કરવાની જરૂર છે. પણ મેહના પિંજરામાં પૂરાયેલો હોવાથી તેનું શુરાતન અને તેની ચાલાકી તેના શરીરમાં રહે છે. અનંતી વખત અનંતા કાલચક વહી ગયા છતાં મેહના પિંજરામાં પૂરાયેલા આત્માને ભાન થયું નથી. આ વાત વીતરાગપ્રભુના વચન અનુસાર શું જીવ નથી જાણતો ? પણ મોહરાજાએ આત્માને આ મુલક કન્જ કરી દીધું છે. હવે સિંહનું શૂરાતન કયાંથી ચાલે ? પણ આત્માને પિંજરમાં પૂરનાર, આત્માનો મુલક કબજે કરનાર મેહ રૂપી શત્રુને જીતવા તપ-ત્યાગ-જ્ઞાન-દર્શન–ચારિત્ર-ક્ષમા આદિ શસ્ત્રો હાથમાં લઈને તેની સામે યુધ્ધ કરો, ને શત્રુને પાછા હઠાવી દો. તે સદાને માટે આત્મા પિંજરમાંથી મુક્ત બની જશે. આવું તમને સંતો સમજાવે છે પણ એ વાત તમે અમલમાં મૂકી શકતા નથી. તેથી પિંજરમાંથી મુક્ત બની શકાતું નથી. જેમ એક માણસને ઉધરસનું દર્દ છે. એને વૈદ પાસે લઈ ગયા. વૈદે તેની નાડી જોઈને કહી દીધું કે એના શરીરમાં કફ વધી ગયો છે. એટલે એને તેલ મરચાની ગંધ પણ આવવા દેશો નહિ. એને માટે તેલ-મરચાની ગંધ પણ નુકશાનકારી છે. તેમ એ દર્દીએ સાંભળ્યું. એના ઘરના બધા તેને સાચવે છે. તેના માટે મળી રસોઈ કરે છે. દદ દઈને ભયંકર જાણે છે છતાં જમવા બેસે છે ત્યારે બીજાને સ્વાદિષ્ટ રસોઈ જમતાં જોઈને તેનું મન કાબુમાં નથી રહેતું ને ખાવા જાય છે ત્યાં બધા તેને રોકે છે. પણ રસેન્દ્રિયને રસીક બનીને બધું ભૂલી જાય છે, એને અટકાવનાર હિતસ્વી ઉપર ખીજાઈ જાય છે. એ એને ગમતાં નથી. જ્યાં એક ઈન્દ્રિયનો ઘડો. ડે છે ત્યાં આવી દશા થાય છે તે જેના પાંચે ઈન્દ્રિઓના ઘોડા છૂટા હશે તે જીવની શી દશા થશે? તેને વિચાર કરજે. હવે બીજી રીતે સમજાવું. જેમ કોઈ માણસને ખસ થાય ત્યારે તેને ડૉકટર, વૈદ બધા ખણવાની મનાઈ કરે છે પણ જ્યાં પણ આવે છે ત્યારે તે ખણ્યા વિના રહી શકતો નથી. એ પિતે સમજતો હોય છે કે નખ અડશે તો વિકાર વધશે ને ખણ વધુ આવશે. વૈદ ઠપકે Page #333 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આપશે ને હું પણ હેરાન થઈશ. એને ખણતે જોઈને એના હિતસ્વી હાથ પકડીને તેને ખણતો બંધ કરાવવા જાય તો પણ એને ગમતું નથી. હિતસ્વી એને દુશ્મન જેવા લાગે છે. ખસના કારણે એ પરાધીન બની ગયો છે કે એણે પિતાનું હિત જાયું, માન્યું છતાં હિતસ્વી કડવા લાગ્યા. તે રીતે બંધુઓ ! આ જીવને આરંભ પરિગ્રહ, વિષય-કષાય બધા ખસની જેમ વળગ્યા છે. આ બધા ભવચકમાં રખડાવનાર છે. એમ જી જાણે છે, સદ્ગુરૂઓ એમાં પડતા રોકે છે. છતાં મહદશાથી ગુરૂઓ પણ કડવા લાગે છે. ગુરૂની હિત શિખામણ માનવી નથી પછી ઉધ્ધાર ક્યાંથી થાય? જ્ઞાની કહે છે કે કર્મોને તોડવાની શક્તિ મળી છે તે સમ્યક પુરૂષાર્થ ફોરવીને કર્મશત્રુને જીતી લે. મહાબલ અણગારે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છતાં માન શત્રુએ તેમને પરાજિત કર્યો ને એ માનનું પિષણ કરવા માયા કરી. માયા યુક્ત તપ કર્યો. છ અણગાર અમ કરતા ત્યારે તેઓ ચાર ઉપવાસ કરતા ને છ અણગારો ચાર ઉપવાસ કરતા હતા ત્યારે તેઓ પાંચ ઉપવાસ કરી લેતા. આ રીતે મેટા થવાની મમતાથી છ અણગારેથી એકેક ઉપવાસ આગળ તપ કર્યો. આવી માયા સહિત તપ કરવાથી જે નામ કર્મના ઉદયથી સ્ત્રીત્વની પ્રાપ્તિ થાય છે એવું સ્ત્રીનામ કર્મ તેમજ જાતિ કુલ પ્રાપ્ત કરાવનાર ગોત્ર કર્મને બંધ કર્યો. આ રીતે મહાબલ અણગારે સ્ત્રી નામ કર્મને બંધ કર્યો. ધર્મમાં સહેજ માયા કરી તો તીર્થંકરપણામાં પણ સ્ત્રી બનવું પડશે. તો જે સંસારમાં ગાઢ માયા કરે છે તેની શી દશા થશે ? આવું સાંભળીને પણ માયા છોડજો. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : પ્રદ્યુમ્નકુમારની પૂરી પુનાઈ છે. એને વિદ્યાધર રાજાએ કપાળમાં તાંબુલ વડે રાજતિલક કર્યું. રાણીને ખૂબ આનંદ થયો. દશ દિવસ સુધી વિદ્યાધર રાજાએ તેનો જમેન્સવ ઉજવ્યો. સ્વજને, પરિજન સર્વેને ખૂબ દ્રવ્ય આપીને સંતુષ્ટ કર્યા. એના જન્મોત્સવમાં રાજાએ ઘણું ધન ખરચ્યું. જુઓ, પૂર્વ સંકેત કે હશે? કૃષ્ણ વાસુદેવે તેનું મુખ અને દેહની કાન્તિ જોઈને તેનું નામ પ્રધુમ્ન કમાર પડ્યું હતું. અને આ વિદ્યાધર રાજાએ પણ પ્રદ્યુમ્ન કુમાર નામ પાડયું. એનું રૂપ અને કાતિ જોઈને કેઈ તેને મદન કુમાર કહે છે. તો કેઈ કહે છે કે આ તો જાણે સાક્ષાત્ કામદેવ ન હોય ! ત્યારે ઘણું કહે છે જાણે આ તો ગીરધર ગોપાળ જોઈ લે. ગીરધર ગોપાળ જેવો શેભે છે એમ અનેક નામથી તેને બોલાવે છે ને ખૂબ લાડ લડાવે છે. સેનાની સાંકલ બાંધ્યો પાલણે રે, રત્નકી ગુમરીયા લટકત રે... પગમેં સુવર્ણકા ઘાલ્યા ઝાંઝરીયારે, ફરતી લલુઆકા લાડ અત્યંત રે, Page #334 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર એને સૂવાને માટે સેાનાની સાંકળ વડે પારણું ખાંધ્યું. પારણા ઉપર રત્નનાં ઝુમ્મર લટકાવ્યા ને સાનાની રત્નજડિત દોરી ખાંધી. માતા-પિતાને એને શણગારવાની ખૂબ હૈાંશ હતી. એટલે એના પગમાં સેાનાના ઘૂઘરાવાળા ઝાંઝરીયા પહેરાવ્યા. અને જુદા જુદા દેશની દાસીએને તેનું રક્ષણ કરવા માટે રાખવામાં આવી છે. એ દાસીએ પણ તેને ખૂબ લાડ લડાવે છે. 333 ખંધુઓ ! જ્યારે જીવની પુન્નાઈની પ્રખળતા હોય છે ત્યારે ન હેાય ત્યાંથી અકલ્પનીય સુખ તેને મળી જાય છે. આ પ્રદ્યુમ્નકુમારને જીવવાની આશા હતી ? ‘ના.' છ દિવસના બાલુડાની છાતી ઉપર વૈરી દેવે શિલા મૂકી છતાં તેને કંઈ ઈજા થઈ નહી ને કુદરતે આ વિદ્યાધર ત્યાં આવી પહેાંએ. તેનું વિમાન અટકી જવાથી તે નીચે ઉતર્યાં ને આ અધા સચૈાગ મળી ગયા. જેમ ભ્રમરો જુદા જુદા ફુલ ઉપર જઈ ને બેસે છે તેમ આ પ્રદ્યુમ્નકુમાર પણ એક હાથમાંથી ખીજા હાથમાં ફરે છે. એને રમાડવા માટે સૌ પડાપડી કરે છે, એટલે એક ક્ષણ વાર પણ એને નીચે સૂવાડાતો નથી. એવા સૌને પ્રિય લાગે છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ દિવસે દિવસે વૃધ્ધિ પામતો જાય છે તેમ અહીં પ્રદ્યુમ્નકુમાર પણ વૃધ્ધિ પામે છે. હવે એ તો અહી સુખમાં છે. તેને પાલક માતા-પિતા મળી ગયા છે. પણ હવે રૂક્ષ્મણીનું શું થયું તે જોઈ એ. રૂક્ષ્મણી તો ભર નિદ્રામાં હતી. તે સમયે દેવ પ્રદ્યુમ્નકુમારને ઉઠાવી ગયા હતો. રૂક્ષ્મણી ઉંઘમાંથી જાગૃત થઈ. “પુત્ર નહિ જોતાં રાણીએ કરેલા કલ્પાંત” : નિદ્રા સે જાગી રાણી રૂકમણી, બાલક નહી દેખ મા હકાર, ચારાં દિશિ ઢુંઢન લગી ઉતાવલી,કીસને તાકા મુઝ બાલ કુમાર, હે કરૂણાસિંધુ કાઈ તા મતલા દા મેરા બાલુડા....(૨) રૂક્ષ્મણી જેવી ઉંઘમાંથી જાગી તેવી પડખામાં સૂવાડેલા તેના બાલુડાને શેાધવા લાગી. જુએ તો ખરા, માતાને દીકરો કેટલેા વહાલા હાય છે. ઉંઘમાંથી જાગે કે તરત પોતાના બાળકને શેાધે છે. આજે દીકરા મેટા થતાં મા-બાપને ભૂલી જાય પણ માતા સંતાનને ભૂલતી નથી. દીકરા મા-બાપને મૂકીને બહાર મિજખાની ઉડાવી આવે છે પણ માતા તો કાઈને ઘેરથી કઈ આવ્યું હાય તો પણ પોતે ખાતી નથી પણ દીકરાને ખવડાવે છે. પાતે ભૂખી રહી દીકરાને ખવડાવે, પોતે ભીનામાં સૂઈ સંતાનને કેારામાં સૂવાડે એવા માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ હોય છે. પણ આજના સુધરેલા છેકરાએ મા-બાપનો ઉપકાર ભૂલી જાય છે. હું તો તમને કહું છું કે ભલે, તમે બધું ભૂલી જજો પણ તમારા ઉપકારી Page #335 -------------------------------------------------------------------------- ________________ say શારા શિખર મા-બાપને અને ધર્મને કદી ભૂલશે નહિ. માતા સંતાન માટે કેટલું કરે છે તે તમને આ રૂમણીના કલ્પાંત ઉપરથી સમજાશે. રૂક્ષમણીએ પડખામાં કુંવરને જોયો નહિ એટલે બેઠી થઈને ચારે તરફ નજર કરી પણ ક્યાંય પુત્રને જોયો નહિ એટલે ઉભી થઈને રૂમમાં ચારે તરફ શોધવા લાગી. પણ કયાંય પુત્ર દેખાતા નથી. ત્યારે તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ અરેરે...મારો લાલ ક્યાં ગયો ? એને કેણ ઉઠાવી ગયું ? ત્યાં એકદમ બધી દાસીઓ જાગી ગઈ. પૂછે છે શું થયું ? રૂક્ષ્મણી કહે છે મારા બાલુડાને કેઈ ઉઠાવી ગયું. તમે કઈ રમાડવા લઈ ગયા છો ? ત્યારે દાસીઓ કહે છે. બાઈ. અમે તો રાત્રે કુમારને રમાડીને આપની પાસે સૂવાડીને સૂઈ ગયા હતા. પછી અમને કંઈ ખબર નથી. આટલું સાંભળતાં રાણી પછાડ ખાઈને પડી ગઈ. દાસીઓ અને તેની સખીઓ પંખા વડે પવન નાંખવા લાગી. તેમ કરતાં રૂકમણી ભાનમાં આવી. રડતી આંખે બોલી હે સ્વામીનાથ! આપ કુંવરને રમાડવા લઈ ગયા હતા. પછી મને પાછો આપ્યો નથી. સ્વામીનાથ! હવે મને મારો લાલ પાછો આપી દે. મને શા માટે તલસા છે ? આપને રમાડવો હોય તો ભલે પછી લઈ જજે, પણ અત્યારે મને પાછો આપી દે. નાથ ! અત્યારે મશ્કરી કરવાનો સમય નથી. આમ કહેતી જાય છે. આંખમાંથી ચોધાર આંસુ વહે છે. આ રીતે પુત્ર નહિ મળવાથી રૂકમણી ખૂબ શ્રાપ ને વિલાપ કરે છે. હજુ પણ તેને પુત્રવિયેગને વિલાપ કેવો કરૂણું છે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન–૩૪ શ્રાવણ સુદ ૧૦ ને શનિવાર તા. ૭-૮-૭૬ શાસનપતિ ત્રિલોકીનાથ કહે છે કે તું જે પુદ્ગલેને દેખે છે તેને જ્ઞાતા અને દષ્ટા બન. પણ પુદ્ગલેમાં મમત્વ ભાવ ન રાખ. તું એટલે મમત્વ ભાવ રાખીશ તેટલા તને કર્મો બંધાશે. બીજા પદાર્થો તો ઠીક પણ આ શરીર પણ આત્માથી પર છે. શરીર એ બાહા વસ્તુ છે ને આત્મા અંતરંગ વસ્તુ છે. બંનેના સ્વભાવ ભિન્ન છે. શરીર વિનાશી છે ને આત્મા અવિનાશી છે. શરીર તે આયુષ્ય પૂર્ણ થતાં છૂટી જાય છે. પણ આત્મા તે કરેલા કર્માનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. તાવિક દષ્ટિએ આત્માએ સ્વવસ્તુ છે જે શરીર એ પરવસ્તુ છે. ધન, સ્ત્રી-પુત્ર આદિ ઉપર મમત્વ ભાવ રાખવે એ અજ્ઞાન છે. ભેદ-વિજ્ઞાનથી આત્માનું અજ્ઞાન દૂર થાય Page #336 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૩૫ છે. અજ્ઞાન દૂર થતાં ખાદ્ય પદાર્થો ઉપરથી મમતા એછી થાય છે, તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરશે તો સમજાશે કે આપણું જીવન અનિત્ય છે ને કેટલુ અલ્પ છે ! સુયગડાયંગ સૂત્રમાં ભગવંત કહે છે કે. इह जीवियमेव पासहा, तरुण एवा ससयस्स तुट्टइ । ફત્તર વાતે ય મુદ્દાહ, વિષ્યના જામેનુ મુઝિયા સૂય. સ.અ.ર ઉ.૩ ગાથા ૮ આ લેાકમાં પ્રથમ તો પેાતાના જીવન કાળને દેખા. જીવન અનિત્ય રહેલુ છે. વળી આવીચિ મરણુથી પ્રતિક્ષણ વિનાશી છે. ભલે મનુષ્યનું જીવન ૧૦૦ વર્ષનુ (જબુદ્વીપ પન્નતીમાં મનુષ્યનું આયુષ્ય સેા (૧૦૦) વર્ષ ઝાઝેરું કહેતાં ખસેા વર્ષોમાં કંઈક ઉણું પણ કહ્યું છે.) કહેવામાં આવ્યું છે. પરંતુ કાઈ વાર તરૂણ અવસ્થામાં પશુ તીવ્ર અધ્યવસાય (અત્યંત હર્ષ અથવા અતિ શૈાક) અને શસ્રાદિ નિમિત્ત રૂપ ઉપક્રમે દ્વારા પણ તે જીવનનો અંત આવી જાય છે. તેથી આ જીવનને અલ્પ કાલીન નિવાસ સ્થાન સમાન સમજો. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં પણ સત્-અસના વિવેક વિનાના મનુષ્યા કામભેાગેામાં ગૃધ્ધ અને મૂતિ થઈ ને નરકાદિની યાતનાઓ પ્રાપ્ત કરે છે. દેવાનુપ્રિયા ! તમને આ વાત સમજાય છે ? ભગવાને કેવા સુંદર ઉપદેશ આપ્ચા છે! તમે માની રહ્યા છે કે હજુ તો જિંદગી ઘણી ખાકી હૈં. અત્યારે નાણાં કમાઈ લઈ એ, મેાજશેાખ અને ભાગવિલાસની મસ્તી માણી લઈએ પછી નિરાંતે ધર્મ ધ્યાન કરીશું. પણ વિચાર તો કરે. તમારી જિંદગી કેટલી ? અત્યારે વધુમાં વધુ આયુષ્ય અસેા વર્ષીમાં શું છે. તેમાં પણ સુખપૂર્ણાંક લેાગવી શકશે એવું બધા જીવાને નથી હાતું. કારણ કે સંસાર ઉપાધિઓથી ભરેલા છે. એક તા આયુષ્ય અલ્પ છે ને ક્યારે રોગ આવશે તેની ખખર નથી. વળી સાત કારણે આયુષ્ય તૂટે છે તેમ જ્ઞાનીએ મતાવ્યું છે. કદાચ માની લેા કે કેઇનું પરિપૂર્ણ આયુષ્ય હાય પણ દેવના આયુષ્યની અપેક્ષાએ કેટલું અલ્પ છે! દેવેશનુ એછામાં એન્ડ્રુ આયુષ્ય દશ હજાર વર્ષોંનું અને વધુમાં વધુ ૩૩ સાગરોપમનું છે. વળી એમનુ આયુષ્ય તૂટવાનુ નથી. એને કાઈ રોગ આવવાના નથી. દેવાના સાગરોપમના આયુષ્યકાળની અપેક્ષાએ મનુષ્યનું આયુષ્ય આંખના પલકારા જેવું છે ને સિન્ધુમાં ખિન્દુ જેટલુ છે. માટે જ્ઞાની કહે છે ખીજા ભવની વાત તે દૂર રાખેા પણ આ ભવમાં સકળ સુખનું સ્થાન એવા પેાતાના જીવન તરફ સૌથી પહેલાં દૃષ્ટિ કરો. આ જીવન અનિત્યતાથી યુક્ત છે અને આવીચિ મરણુ વડે ક્ષણે ક્ષણે વિનાશી છે. આવીચિ મરણ એટલે શું ? જેમ સમુદ્રના તર ંગા ક્ષણે ક્ષણે ઉપર ઉઠે છે ને પાછા સમાઈ જાય છે તે રીતે ક્ષણે ક્ષણે આયુષ્યનું ક્ષીણ થવું તે આવીચિ મરણ છે, આવું મનુષ્યનું જીવન ક્ષણિક છે. છતાં બધા નિશ્ચિત થઈને કેમ એડ઼ાં છે? Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શારદા શિખર જ્યાં માથે ચકમકતી તીણ તલવાર ઝૂલતી હોય ત્યાં નિશ્ચિત થઈને શાંતિથી બેસવાનું હોય? કાચા સૂતરના તાંતણે બાંધેલી તલવાર ક્યારે તૂટી પડશે તેની ખબર નથી. જ્ઞાની કહે છે કે તારું આયુષ્ય કાચા સૂતરના તાંતણે બાંધેલી તલવાર જેવું છે. આવું સંતના મુખેથી ઘણીવાર સાંભળ્યું હશે છતાં મેહના કીચડમાં પડી અમૂલ્ય આયુષ્યને વેડફી રહ્યાં છે. માનવભવની એકેક ક્ષણ હીરાકણી કરતાં પણ કિંમતી છે. તેને ખ્યાલ આવે છે? કંઈક હોંશિયાર માણસે તે કહે છે અને ઘડપણમાં ગોવિંદના ગુણ ગાઈશું. પણ વિચાર કરજે. ઘડપણમાં ગોવિંદના ગુણ ગાશે કે ગુણ ભરશો ? તેની ક્યાં ખબર છે? આ કર્મરાજા કેને જ્યારે કેવી હાલતમાં મૂકી દેશે ને ઘડપણમાં કેવી સ્થિતિ આવશે તે ક્યાં ખબર છે? ઘણીવાર જોવા મળે છે કે માતા-પિતા પુત્ર માટે બધું કરી છૂટે છે પણ વૃધ્ધાવસ્થામાં કર્મરાજા માતા-પિતાની કેવી સ્થિતિ કરાવે છે! પુત્રના હાથમાં સત્તા આવી જાય એટલે મા બાપને દાસ બનાવી દે છે અને નેકરની જેમ કામ કરાવે છે. આવું કંઈક જગ્યાએ બને છે. બેલે, ઘડપણમાં આવી મજુરી કરવાને વખત આવે તે ગુણ ઉપાડયા કહેવાય ને ? આ વખત આવે તેના કરતાં અત્યારે સમજીને સત્કર્મો કરી લો. તે કલ્યાણ થાય. આ અવસર ફરીને નહિ મળે. ઘરમાં એકાદ માણસ જો ધમષ્ઠ હશે તો ઘરનાં માણસોને સાચા માર્ગે વાળશે. પણ જે કઈને ધર્મની શ્રધ્ધા નહિ હોય તે તે સંસારની મજુરી કરીને કર્મ બાંધશે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક નગરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા, શેઠ શ્રાવક હતા પણ તે પૈસાની પાછળ પાગલ હતા. એમનું પુણ્ય પણ પ્રબળ હતું એટલે વહેપારમાં નફનફે ને નફો થતે, પૈસાની રેલમછેલ હતી. શેઠ વહેપારના કામમાં ઓતપ્રેત રહેતા પણ ધર્મનું નામ તેમને ગમતું નથી. તે નવરા બેઠા હોય ત્યારે પણ તેમના મગજમાં તો વહેપારની રમણતા હોય. ચેપડા લખવા, ચોપડા તપાસવા, કોને મળવા જવું વિગેરે વાતો મગજમાં રમતી હોય ત્યાં આત્માની ચિંતા કે ધર્મ કયાંથી કરે? બંધુઓ ! લક્ષ્મીની મમતા એવી ભયંકર ચીજ છે કે એ ધર્મને ભૂલાવી દે છે. એટલું જ નહિ પણ પરલેકમાં મારા આત્માનું શું થશે ? એની ચિંતા પણ નથી. આ શેઠનું નામ સુખલાલ હતું. બસ પૈસા કમાવા, પુગલના સુખમાં મસ્ત રહેવું. એ સિવાય બીજી વાત નહિ. પણ એમના ભાગ્યોદયે પત્ની ખૂબ ધમીંડ સુશ્રાવિકા હતી. શેઠાણીને ધર્મ બહુ ગમતો ને શેઠને ધર્મ ગમતો નહિ તેથી તેને ખૂબ ચિંતા થતી. વૈભવનું સુખ હોવા છતાં એ સુખ શેઠાણીને સહેજ પણ ગમતું નહિ, જ્યારે જુઓ ત્યારે શેઠાણીનું મન ઉદાસ હોય, એક વખત શેઠાણીની સખીઓ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ શ્વરદા શિખર સંસાનું જોર છે. નાના બાળકને લાકડાનું ચુસણીયું આપે, ચાંદીને ઘુઘરો આપો કે સોનાના રમકડાં આપ જે આપે તે બધું મેંમાં નાખે, તેને મન તે ચુસણયું સોના-ચાંદીના રમકડાં બધું સરખું છે. એને એક સંજ્ઞા છે. બીજી સંજ્ઞા નથી. એક સંજ્ઞા કઈ તે ખબર છે ને? ખાઉં-ખાઉંને ખાઉં. તેને અરીસો આપશે તે તેને પણ બચકું ભરવા જશે, બસ, આ એક સંજ્ઞા છે. તેને મન તે આખા જગતમાં જે ચીજ છે તે ખાવાની ચીજ છે. ખાવા સિવાય બીજી કઈ ચીજ તેને મન કામની નથી. એક રસનાનો વિષય હેવાથી તેને આખું જગત રસનાનો વિષય લાગે છે. તેને કોઈ પણ વસ્તુ આપે તે તે મેંમાં નાંખીને ખુશ થાય છે. તમે પરિગ્રહ મેળવીને ખુશ થાવ છે. તમને પરિગ્રહ સંજ્ઞા અને બાળકને આહાર સંજ્ઞા છે. એ બાળકને મિલકત, મહાજન, કુટુંબ–પરિવાર, આબરૂ કે પ્રતિષ્ઠાની કઈ કલ્પના નથી. તે આહાર પાછળ ગાંડે છે. તમે પરિગ્રહ પાછળ ગાંડા છે. જીવ માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે ત્યાં પહેલા સમયે તેણે આહાર લીધે. આહાર લીધા પછી અનુક્રમે શરીર, ઈન્દ્રિય આદિ . પર્યાપ્તી બંધાતી ગઈ, અખો ભગત કહે, “વસ્તુ પામવા ગયે નવી પણ પેટ પડયા લે જોગવી.” આ સ્થિતિમાં (આહારની પળોજણમાં) આત્મા પોતાના સ્વરૂપને કયાંથી નિહાળી શકે ? બંધુઓ ! કઈ માણસની આંખ ચાલી ગઈ હોય તે તેને અંધાપાનું દુઃખ કેટલું સાલે છે? આંખ એ તે જિંદગીનું જવાહર છે. પણ તેનામાં એક દેષ છે. એક મોટે અવગુણ રહેલ છે. તે અવગુણ ક? ખબર છે તમને ? આંખ અખિલ વિશ્વને દેખે, થાંભલા, ઘરબાર, હાટ-હવેલી, ધન-મિલ્કત બધું જુએ પણ આંખ પિતાને ન દેખે. તે રીતે આત્મા ધનની-પુત્ર પરિવારની, કુટુંબની ને વધુ આગળ કહું તે શરીરની બધી ચિંતા કરે, પણ ૨૪ કલાકમાં હું કોણ છું? ક્યાંથી આ છું? મારી શી સ્થિતિ છે ? એ ચિંતા ક્યારે પણ કરી છે ખરી ? આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, જૈનદર્શન, સલ્લુરૂનો સુયોગ, વીતરાગ વાણીનું શ્રવણ આવી અનુકૂળ દશામાં, ઉચ્ચદશામાં પણ આત્મા પિતાને ઓળખતું નથી તે પછી અનાર્ય ક્ષેત્ર, નીચકુળ આદિ દશામાં પિતાને ઓળખશે કેવી રીતે ? કયારે પણ મનમાં એવે પ્રશ્ન ઉદ્ભવે છે ખરો કે આત્મા અનાદિકાળથી શા માટે રખડે છે? પિતે પિતાને જેતે કેમ નથી ? જન્મથી મરણ સુધી પુગલની માયામાં પ્રવર્તેલા હોય તેને આ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવે ? જ્યારે આત્માને પિતાને વિચાર આવશે ત્યારે તે આત્મા પાપ કરતાં અટકશે. પાપથી પાછો હઠશે. “સ્વપ્નમાં જોયેલા સાપ જેટલું પાપને ભય નથી ?” તમે રાત્રે સૂઈ ગયા છે ને સ્વપ્નમાં સાપ પગે વીંટાયેલે છે, ત્યાં તમે ઝબકીને જાગી ગયા. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા શિખર જોયું તો સાપ નથી છતાં છાતીમાં કેટલે થડકારે થાય છે? સ્વરમાં ને શબ્દ બેલવામાં કેટલો ફેરફાર થયે છે તે આપ તપાસજો. સર્પ આવ્યું નથી છતાં તે જગ્યાએ તમને ત્યારે કેઈ સૂવાનું કહે તે સૂવો ખરા? ન સૂવે. કાર સપને ડર લાગે છે. હવે હું તમને પૂછું કે જેટલો સર્પને ડર છે તેટલે સ્વપ્નમાં દેવગુરૂ-ધર્મની અશાતના કરી એવું સ્વપ્ન આવ્યું ને પછી જાગી ગયા તે હૈયે હાથ પડે ખરો? થડકારો થાય ખરે? ન થાય. એટલે સર્પને ડર છે તેટલો પાપને ડર નથી. પણ યાદ રાખજો કે “સાપ શરીરને મારે છે, પાપ આત્માને મારે છે. સમકિતી આત્માને સાપના ડર કરતાં પાપને ડર વધુ હોય છે. આ જગતમાં વિવેકી મનુષ્ય પાપથી ડરે, વૈષ્ણવ, શ, મુસલમાને, ક્રીશ્ચીયને વગેરે પાપથી નથી ડરતા તેવું એકાંતે ન કહી શકે. એ પાપથી ડરે છે, તમે પણ પાપથી ડરો છે. પરંતુ સમકિતી જે પાપથી ડરે છે ને મિથ્યાત્વી જે પાપથી ડરે છે તેમાં ઘણે ફરક છે. સમકિતી અને મિથ્યાત્વીના પાપના ડરમાં અંતર સમકિતી છે ૧૮ પ્રકારના પાપના સ્થાને યથાર્થ રૂપે જાણે છે, સાચા દેવ-ગુરૂ-ધર્મને પણ જાણે છે તેમજ જીના સંક્ષેપથી ૧૪ અને વિસ્તારથી પ૬૩ ભેદને પણ યથાર્થ રૂપે જાણે છે. સર્વ જીવને આત્મા સમાન ગણે છે. તેથી કઈ પણ જીવની હિંસા કરતાં તેને પાપને પૂરેપૂરો ડર રહે છે. ત્યારે મિથ્યાત્વી જીવ ૧૮ પ્રકારના પાપસ્થાનકને યથાર્થ રીતે જાણતા નથી, તેના દેવ-ગુરૂ-ધર્મ પણ સાચા નથી. વળી જીવના સ્વરૂપને પણ સંપૂર્ણપણે જાણતા નથી તેથી તે (પાંચ સ્થાવર આદિ) જીવોની હિંસાને હિંસા તરીકે સ્વીકારતા નથી પછી તેને પાપને ડર હોય જ ક્યાંથી ? એમ સમકિતી અને મિથ્યાત્વીના પાપના ડરમાં ઘણું અંતર રહેલું છે સમકિતી આત્માના અંતરમાં રાત દિવસ એ ઝંખના અને એ લગની હોય છે કે ક્યારે હું ઘાતી કર્મોને તેડી કેવળજ્ઞાન પામી મેક્ષ મંઝીલે પહોંચું. અકબર બાદશાહને લગની લાગી છે તાનસેનના ગુરૂનું ગીત સાંભળવાની. જ્યારે તમને આત્માની લગની લાગશે ત્યારે જ ઉપદેશની જરૂર નહિ રહે. એંજિન પાટા ઉપર ન ચઢે ત્યાં સુધી વાંધે. જ્યારે પાટા ઉપર ચઢી ગયું પછી લાખે ને કરોડે મણ વજન ખેંચી જાય છે. અકબર બાદશાહ દર નિર્જન સ્થાનમાં જ્યાં તાનસેનના ગુરૂ મઠ બાંધીને રહેતા હતાં ત્યાં પહોંચી ગયા. સાંભળવાની લગની લાગી છે તે હિંસક પ્રાણીની બીક પણ ના લાગી. તે સમયે તે સંગીતકાર પિતાના આત્મામાં મસ્ત બનીને પૂર્ણ તન્મયતાથી ગાઈ રહ્યા હતા. તેમને દુનિયાની કોઈ ચિંતા નથી. બીજી બાજુ અકબર બાદશાહ અને તાનસેન બને ગુરૂની ઝુંપડીની બહાર ઉભા Page #340 -------------------------------------------------------------------------- ________________ કેર વારતા શિખર રહીને ચૂપચાપ આત્માનંદ માટે ગાવાવાળા સંગીતકારની મધુર સ્વર લહરીનું રસાસ્વાદન કરવા લાગ્યા. આ સાંભળીને અકબર બાદશાહના મનમાં થયું કે શું આમનું સંગીત છે ! શું તેનામાં મધુરતા અને રમણીયતા છે ! તેના ગીતમાં કેટલા સુંદર ભાવ ભર્યા છે ! બાદશાહ અકબર તાનસેનના ગુરૂનું સંગીત સાંભળીને એટલા આનંદિત થયા કે તેમની આંખે હર્ષના આંસુથી છલકાઈ ગઈ. તેમનું શીર ગુરૂના ચરણમાં મૂકી પડયું. તાનસેન અને અકબર બાદશાહ બંને ગીત સાંબળીને ઘેર ગયા. પણ બાદશાહનું મન તે ગુરૂના ગીતમાં રમે છે. એક દિવસ અકબર બાદશાહે તાનસેનને કહ્યું – તાનસેન! આજ સુધી તે હું તારી સંગીત વિદ્યા પર મુગ્ધ હતો, તારા ગીતથી મારા મનને મોરલો નાચી ઉઠતે હતા. પરંતુ તારા ગુરૂનું સંગીત સાંભળ્યા પછી તારું સંગીત નિરસ અને સાવ ફીકકું લાગે છે. ગુરૂની સંગીત કળાને જે રસ અને આનંદ મને પ્રાપ્ત થયું છે તેમાં અને તમારા દ્વારા ગવાતા સંગીતમાં આટલું બધું અંતર કેમ છે? તમે સંગીત વિદ્યા તે તે ગુરૂ પાસેથી શીખ્યા છે. તાનસેને સરળતાથી કહ્યું-બાદશાહ! મારા ગુરૂ જ્યારે ગાય છે ત્યારે તેમનું મન સ્વયં આનંદથી ભરેલું હોય છે. તે પ્રભુ પાસે પિતાના આત્માના પિકાર પર ગાય છે અને સ્વયં આનંદને અનુભવ કરે છે. પરંતુ હું આપતા તથા બીજાના કહેવાથી ગાઉં છું પણ મને આનંદ ત્યારે આવે છે કે ચારે બાજુ મારી પ્રશંસા થાય, આપ રાજી થઈને મને ઈનામ આપે અને પબ્લીક રાજી થઈને બોલે કે ધન્ય છે તાનસેનને! શું તેનું સંગીત છે! મારો જયજયકાર બોલાય તેની રાહ જોઉં છું. સાચું કહું તે મારા સંગીતમાં યશ-કીતની પ્રાપ્તિ, વાહવાહની ચાહના અને ધન પ્રાપ્તિની આશાનું વિષ ભરેલું છે. જ્યારે મારા ગુરૂને યશ-કીતીની, પ્રતિષ્ઠાની કે ધનની કઈ આશા નથી. તેમને તે ફક્ત ભગવાનને ભેટવા છે. તે અંતરના ભાવથી ગાય છે. હું યશ-પ્રતિષ્ઠા ને ધનની આશાથી ગાઉં છું. અકબર પિતાના પ્રિય સંગીતકાર તાનસેનની સ્પષ્ટ વાત સાંભળીને નમી પડ્યા, માન છેડીને કઈ વ્યક્તિ કહી શકે કે હું કંચન-કીર્તિ માટે ગાઉં છું. ધન્ય છે તાનસેન તને ! તાનસેનની સ્પષ્ટ વાત સાંભળીને તેને સમજમાં આવી ગયું કે કઈ પણ ક્રિયાનું સાચું ફળ ક્યારે મળે ? કે જ્યારે આત્માનંદ અને સંતોષ માટે આકાંક્ષા રહિત અને પવિત્ર ભાવથી ક્રિયા કરીએ ત્યારે. આ દષ્ટાંતમાંથી આપણને પણ એ બેધપાઠ મળે છે કે આપણે જે તપ-ત્યાગ આદિ શુભ ક્રિયાઓ કરીએ છીએ. તે કઈ પણ ફળની આંકાક્ષા રહિત, તથા યશ-કીતની ઈચ્છા રહિત અને દઢ શ્રધ્ધાપૂર્વક કરાય તો તે તપ આદિ ક્રિયાઓ મહાન લાભ આપે છે. તેના પરિણામે મોક્ષના સુખ મળે છે, Page #341 -------------------------------------------------------------------------- ________________ ઠ૨૪ શારદા શિખર | મુક્તિપુરીના સુખડા આ માનવભવમાંથી મેળવી શકાય છે. જ્ઞાની ભગવંતે એ કહ્યું છે કે “કુદે હજુ માથુ મ” માનવભવ દુર્લભ છે. જન્મ એ સારો નથી છતાં જ્ઞાનીએાએ મનુષ્ય જન્મને એટલા માટે સારો કહ્યો છે કે એ જન્મ દ્વારા જન્મ રહિત બની શકાય છે. જીવનને કિંમતી બનાવવા માટે માનવ જન્મની કિંમત સમજે. જન્મનું દુઃખ છે ત્યાં શરીરનું દુઃખ છે. કારણ કે સિધ્ધ ભગવંતને શરીર નથી તે કેઈ ઉપાધિ નથી. આપણે શરીર છે તેથી બધી ઉપાધિઓ છે. શરીર ઉપર તમને પ્રેમ છે કે શ્રેષ? પ્રેમ હોય તો દેહ જે માંગે તે આપવાનું મન થાય ને ઠેષ હોય તે તેનાથી છૂટવાનું મન થાય. ઈન્દ્રિઓની ગુલામીમાંથી મુક્ત બનવા માટે શરીર અને સંસારની મમતા ત્યાગી સંયમ માર્ગે આવી જાવ. અશરીરી અવસ્થા પ્રાપ્ત કરવા માટે જેને મન થતું નથી તેને જન્મ-મરણના ફેરા ખરાબ નથી લાગ્યા. એ ખરાબ નહિ લાગે ત્યાં સુધી ઈન્દ્રિઓના વિષયથી મુક્તિ મેળવવાનું મન નહિ થાય. અને ત્યાં સુધી જીવન સારું નહિ બને. પાંચ ઈન્દ્રિઓની ગુલામી છે. મહાન પુરૂષ ઈન્દ્રિઓને હુકમ કરે છે કે હું તમારો ઉપયોગ કરીશ પણ તમે જ્યાં જવા ઈચ્છે છે ત્યાં જવા દઈશ નહિ. સમજે, ઈન્દ્રિઓ આપણા ઉપર કાબૂ રાખે તે માનજે કે ઉલ્ટી ગંગા વહી રહી છે. સર્વજ્ઞ ભગવંતની વાણી સાંભળી સવળી કરવાને આ અમૂલ્ય અવસર મળે છે. આ અમૂલ્ય અવસરમાં તાનસેનના ગુરૂની જેમ પ્રભુ સ્મરણમાં લીન બનવાનું છે. જેને પ્રભુની આજ્ઞા પ્યારી લાગે તે તેનામાં મસ્ત બની શકે. ત્યારે આત્મા બોલી ઉઠશે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, ભક્તિના રસમાં મારે નહાવું છે પ્રભુ તું વીતરાગી હું અનુરાગી, તારા ભજનની રઢ મને લાગી પ્રભુ તારા જેવું મારે થાવું છે...પ્રભુ તારું જ્યારે આત્મા વિતરાગ વાણીનું શ્રવણ કરતાં એકતાર બને છે ત્યારે જેમ તરવૈયે દરિયામાં ડૂબકી લગાવે છે તેમ આત્મા પ્રભુ આજ્ઞામાં ડૂબકી મારે છે અને તેને બેડો પાર થાય છે. મહાબલ અણુગારના છ મિત્ર શિષ્ય ગૌચરી લઈને આવ્યા ત્યારે કહે મેં થે ઉપવાસ કર્યો છે. છ શિ નથી જાણતા કે આ મહાબલમુનિ માયાથી ઉપવાસ કરે છે. હવે આગળ શું આવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : પ્રદ્યુમ્નકુમારને પુણ્યમે રક્ષણદાતા મળી ગયા. વિદ્યાધર રાજા અને રાણીના દિલમાં ખૂબ આનંદ છે. એ આનંદની સાથે રાણીના મનમાં એ ચિતા થાય છે કે મારા આ પુત્રને રાજ્ય મળશે કે નહિ ? મારી શોક્યને દીકરો થાય તો Page #342 -------------------------------------------------------------------------- ________________ દારા શિખર આ પુત્રની કદર ન થાય ને તેને રાજ્ય ન મળે. આ સાંભળીને રાજા ઉમંગમાં ને ઉત્સાહમાં આવી ગયા ને બેલ્યા–આ છોકરાનો પદય એ છે કે તે ભવિષ્યમાં રાજ્યનો વારસદાર બનશે. રાણી કહે પણ એની શું ખાત્રી? મારું હૈયું કેવી રીતે હરખાય ? આ જન્મ દીધેલી માતા નથી છતાં તેનું હૈયું પુત્ર પ્રેમ માટે કેટલું ઝંખી રહ્યું છે ! રાણીના વચનો સાંભળીને રાજાએ આનંદમાં આવીને શું કર્યું ? કિહા બોલ તિલક રાજા તદારે, મેરા ગાદીધાર યહ યુવરાજ રે ! રાની કા હરદા હરિયા હે ગયા રે, મેં તે હુઈ પુણ્યવતી પ્રભુ આજરે..શ્રોતા રાજા પિતાના મુખમાં તંબુલ ખાતા હતાં. તેનું થૂક લઈને સૂર્યદેવની સાક્ષીમાં બાળકના કપાળમાં ચાંલ્લો કર્યો ને કહ્યું. આ પુત્ર મારો ગાદીધર થશે. તેને હું આજથી રાજ્યને વારસદાર બનાવું છું. આ સાંભળી રાણીનું હૈયું હરખાઈ ગયું. જન્મ દેનારી માતા નથી છતાં તેનું હૈયું આટલું હરખાય છે તેમાં પૂર્વભવનો સંકેત છે. આજે કંઈક જગ્યાએ જોવામાં આવે છે કે પેટનો દીકરો કામ ન કરે ને બીજાને કે કુટુંબનો દીકરો કરતે હોય છે. એક ભાઈ પોતાને બીજો ભાઈ કર્મચાગે દુઃખી હોય તે પણ તેની સંભાળ લેતું નથી. અને બીજા કંઈક કુટુંબને પિતા હોય છે. આ બધા કર્મના ખેલ છે. પૂર્વના લેણદેણ સંબંધ જેવા હોય તેવું લેવાય. રાજાએ પુત્રના કપાળમાં ઘૂંકથી તિલક કરીને તેને રાજગાદીને વારસ બનાવ્યું. તેથી રાણીનું હૈયું હરખાઈ ગયું ને તે બોલી અહો મારા પ્રભુ ! આજે આપે મને ભાગ્યવંતી બનાવી છે. હું પુણ્યવંતી બની છું. મારું જીવન સફળ બનાવી દીધું છે. હવે આગળ ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ સુદ ૧૧ ને શુક્રવાર તા. ૬-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંત જ્ઞાનના ધારક, અહિંસાની આહલેક પુકારી, ભવ્ય જીને જગાડી સાચા માર્ગે વાળનાર વીતરાગ પ્રભુએ જગતમાં કર્મથી દુઃખી થતાં જીવેને ઉપદેશ આપે કે હે ભવ્ય છે ! જે તમારે અખંડ એવું આત્મસુખ જોઈતું હોય તે જેઓ અખંડ સુખ પામેલા છે તેમનું શરણું અંગીકાર કરે. શાશ્વત સુખ પામેલા સર્વજ્ઞ ભગવંતે છે. અત્યારે આપણી પાસે સર્વસ ભગવંતે હાજર નથી. અત્યારે આપણને જે કંઈ ઉગારનાર હોય તે સર્વજ્ઞ ભગવંતની Page #343 -------------------------------------------------------------------------- ________________ ११ અરદા શિખર વાણી છે. એ વાણી ઉપર જે જીવને શ્રધ્ધા થાય તે બેડો પાર થઈ જાય. ભગવાન કહે છે કે હે ભવ્ય છે ! આ સંસાર અસાર છે તેમાં રાચવા જેવું નથી. જેને સંસાર અસાર લાગે છે તે સંસારના બંધને તેડીને નીકળી જાય છે. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનમાં સાત અણગારની વાત ચાલે છે. તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. તેમને સંસાર કે લાગ્યો હશે ? "असासयं हट्ठ इमं विहारं, बहु अंतरायं न य दीहमाऊ।" બંધુઓ ! દીક્ષા કેણ લઈ શકે ? જેમને સંસાર કડવો લાગે તે લઈ શકે. દીક્ષા લેવા માત્રથી કલ્યાણ નહિ થાય પણ જીવનમાં પરિવર્તન લાવવું પડશે. વીતરાગ પ્રભુના શાસનને બરાબર વફાદાર રહેવું પડશે જે વીતરાગ પ્રભુની આજ્ઞામાં વફાદાર રહે છે તે ચારિત્ર ભાવમાં ટકી રહે છે. ને ચારિત્રના બાગમાં રમણતા કરી શકે છે. જેને સંસારને આનંદ ઉઠી જાય તે ચારિત્રને આનંદ માણી શકે. તમને જે સ્થાનમાં આનંદ ન આવે તે સ્થાનને છોડી દો છો તેમ જેને સંસારમાં આનંદ નથી આવતે તે સંસાર છોડીને સંયમી બને છે. તમને સમજાય છે કે આ સંસારના સમસ્ત સુખ નાશવંત છે ને જીવન પણ અનિત્ય છે. દશવૈકાલીક સૂત્રની પહેલી ચૂલિકામાં ભગવંતે કહ્યું છે કેઃ “જિજે હુ મા મજુવાળ વવિઘ કુતરા જ જિતુ રં ? મનુષ્યનું જીવન અનિત્ય અને ડાભની અણી ઉપર રહેલા ઝાકળના પાણીના બિન્દુની માફક ચંચળ છે. આયુષ્ય બહુ અલ્પ છે. તેમાં પણ ઘણી અંતરાયે આવે છે. ૫૦-૬૦ કે ૧૦૦ વર્ષના આયુષ્યમાં પણ આ શરીર “વાહી તેના માસ્ટર” વ્યાધિઓ અને રેગેનું ઘર છે. તેમાં કયારે ટી.બી, કેન્સર, ન્યુમોનીયા ડાયાબીટીશ, ટાઈફોઈડ, જલંદર, ભગંદર આદિ રોગોને ઉપદ્રવ થશે તેની ખબર નથી. આજે તે માણસ સાજે સારે બેઠો હોય ને હાર્ટએટેકને હુમલે આવી જાય છે. આવી વાત જેને સમજાય છે તે સંસારને મેહ છોડે છે. વિચારજો. આ જીવનને વિશ્વાસ કરવા જેવું નથી. જ્યાં સુધી શરીર સાજું છે ત્યાં સુધી બધી કુદાકૂદ છે. પણ શરીર રેગથી ઘેરાઈ જશે ત્યારે ખાવું-પીવું–હરવું-ફરવું કંઈ નહિ ગમે. જીવન પરાધીન બની જશે ત્યારે જંપીને બેસશે તેના કરતાં જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધીમાં સમજીને ધર્મની આરાધના કરી લે. મહાબલ અણગાર આદિ સાતે અણગારોએ સંસારની અસારતા અને અનિત્યતા સમજીને સંયમ લીધે છે. સંયમ લીધા પછી કર્મ ખપાવવા જ્ઞાન-તપ-વૈયાવચ્ચ આદિ સાધનામાં લીન બન્યા છે. પાંચ પાંચ ઉપવાસ સાથે કરે છે. જ્યારે પારણું હોય ત્યારે સંતે ગૌચરી કરવા જાય. એ ગૌચરી કરીને આવે ત્યારે મહાબલ અણગાર કંઈક કારણ બતાવી પારણું ન કરે. ત્યારે આ છ અણગારોના દિલમાં ખૂબ દુઃખ થતું કે Page #344 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૨૭ અહે ! આપણુ નાયક આહાર કરતાં નથી ને આપણે આહાર કરે પડે છે. તેઓ તે૫ સમાધિમાં કેવા લીન રહે છે ને આપણે તે આહાર કરીએ છીએ. એ પશ્ચાતાપ કરતા હતા. જ્યારે મહાબેલ અણુગારના મનમાં એમ છે કે મારાથી એ નાના છે ને હું મટે છું. તે મારું મોટાપણું કાયમ રહેવું જોઈએ. એટલે આવી માયા સહિત તપ કરે છે. દેવાનુપ્રિય! તમે સંસારમાં પણ દેખે છે ને કે માણસ શ્રીમંતાઈથી મોટે હોય કે સત્તાથી માટે હોય છે તેને તેના મોટાપણાનું કેટલું માન હેય છે! કે હું કંઈક છું. તેની સત્તા નીચે રહેનારા માણસની જે હેજ ભૂલ થાય અગર તેનું કહ્યું ના કરે તે એ સત્તાધીશ પિતાની સત્તાના નશામાં આવી પેલા ગરીબ માણસને કચડી નાખે છે. જ્ઞાની કહે છે કે દારૂના નશા કરતાં પણ સત્તાને, શ્રીમંતાઈને નશે ખતરનાક છે. તમને સત્તા મળી છે તે તેનાથી બીજાનું ભલું કરે. લકમી મળી હોય તે ગરીબના આંસુ લુછી ને બુદ્ધિ સારી હોય તે તત્વજ્ઞાનમાં બુદ્ધિ ફેર અને બીજાને સારી સલાહ આપે પણ તેને ગર્વ કરીને બીજાને કચડશે નહિ. ભગવાન કહે છે તે મારા સાધકે! તમે માની કે માયાવી ના બનશે. માન મીઠું ઝેર છે. એ ભવ પરંપરા વધારનાર છે. માન-માયા એ બધું પરભાવ છે. પરભાવમાં પડતા આત્માને બચાવી લે. પલ્લા ઉપર કરજો હલે ગુણ ગાણુથી ભરજે ગલ્લો. સ્થિરતાથી સંભાળજો ગલ્લે, કદી ન પકડે પાપને પલ્લે. સાચા સાધુ કેવા હોય ? આત્માની મસ્તીમાં ગુલતાં હોય. તેમને વળી પહેલે કે? જે સાધુ બને છે તે સંસારની ગુલામી-પરાધીનતાની બેડી તોડીને નીકળે છે. એને કેઈની ગુલામી ન હોય. પણ જે સાધુ સાધુપણાથી ભૂલે તે ગુલામ બને. પણ વીતરાગની આજ્ઞાનું જે સાધક યથાર્થ રીતે પાલન કરતા હોય તે ગુલામ ન બને. કઈ પણ વસ્તુ, ક્ષેત્ર અને વ્યક્તિનું બંધન તે પારકે પલે છે. સાધુને કઈ વસ્તુ પ્રત્યે મમત્વ ન હોય કે આ મારું છે. હું ને મારું સંસારમાં છોડીને આવ્યો. હવે હું ને મારું શું? આ ઘાટકોપર ક્ષેત્ર, આ શ્રાવક તે મારા છે. અરે ! જેને છેડીને આવ્યા તેના ઉપર આટલે બધે મમત્વ ! આનું નામ લે. જેમ કેઈ માણસને વ્યંતર દેવને ઉપદ્રવ થતો હોય તે કહે છે ને કે આના શરીરમાં પારકે પલે છે તે એને હેરાન કરે છે. તેમ જે સાધુ વસ્તુ, વ્યકિત કે ક્ષેત્રના મમત્વમાં પડે છે, માન અને માયાનું સેવન કરે છે તેને પારકે પલે કહેવાય. સાચે સાધુ રાગમાં રંગાય નહિ. પરને સંગી ના બને ને પરાધીનતાના બંધને બંધાય નહિ. એ તે વૈરાગ્યના રંગે રંગાઈને સંયમની ધારે ચાલે. સંયમનું સ્થાન Page #345 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મહાન શ્રેષ્ઠ છે. આવું શ્રેષ્ઠ સ્થાન પામ્યા પછી સાધુને એક ધ્યેય હોય છે કે આ ચતુર્ગતિની વિષમ ઘાટીને મારે જલ્દી ઓળંગી જવી છે. સંસારના ગીત ઘણાં લલકાર્યા. હવે તે મારે વીતરાગતાના ગીત લલકારવા છે. પુદ્ગલનાં પિટલાં અનંત ભવથી ઉંચક્યા. હવે તે એ પિટલાનો ભાર ઉતારી આત્માને હળ બનાવે છે. અને બંધનમાંથી મુકિત મેળવવી છે. બસ, એ જ સાધુને ધ્યેય હોય છે. આવા ઉત્તમ દયેયને છેડીને જે સાધુ ક્રોધ-માન-માયા-લભ-રાગ અને દ્વેષમાં જોડાય છે તેને પારકે પલ્લે વળગે છે. ભગવાન કહે છે જ્યારે આ પલ્લે તારા ઉપર આક્રમણ કરે ત્યારે ક્ષમા, સરળતા, નિર્લોભતા આદિ શસ્ત્રો હાથમાં લઈને તમે એ પલ્લા ઉપર કર હલ્લો.” તે એ પલે તમારામાં પ્રવેશી શકશે નહિ. જ્યારે માન આવે ત્યારે વિચાર કરો કે ભગવાન મહાવીર સ્વામીના ચરણમાં મેટા ઈન્દ્રો અને દેવ નમતા હતા. એમની સેવામાં હાજર રહેતાં હતાં. મોટા રાજા-મહારાજાએ તેમની પાસે આવતાં હતાં. છતાં તેમને અહં ન હતું. તે હું ક્યા સીમાડાને ! આ વિચાર કરો તે અહં ઓગળી જશે. પલા ઉપર હલ્લો કરીને ગુણગાણાથી ભરજે ગલો. ભગવંત કહે છે કે તને ગુણ ગાવાનું મન થાય તે તારા પિતાનાં ગાણું ગાવા ન બેસીશ કે જગતનાં ગાણું ગાવા ન બેસીશ. પણ અરિહંતના, સિદધ ભગવાનના, ગુરૂનાં ને મહાન પુરૂષનાં ગુણલા ગાજે તે મહાન પુરૂષોમાં રહેલા ગુણ તારામાં આવશે. અને આત્મા એક દિવસ ગુણગુણને ભંડાર બની જશે. એટલે ગુણથી ગલે ભરાઈ જશે. પણ પરના ગુણ ગાવાથી તે ગુણને ગલ્લે ખાલી થઈ જશે. આ જગત તે તને એક વખત ઊંચે ચઢાવી દેશે ને વળી ક્યારેક ઉંચેથી નીચે પટકી દેશે. માટે જગત ભાવમાં નહિ જોડાતાં જગતની ગુલામી નહિ કરતાં વીતરાગના કાયદાને અનુસરો. એમની આજ્ઞામાં રહેશે તે કલ્યાણ થઈ જશે. મહાન પુરૂષોનાં ગુણગ્રામ કરીને આત્માએ જે ગલે ભરેલ છે તેને સ્થિરતા-સાવધાની પૂવક સંભાળજે. એમાં ક્યારેય કષાયના ડાકુઓ પ્રવેશી ન જાય તે માટે સજાગ રહેજો. જ્ઞાની કહે છે ગુણગ્રામથી ગલ્લે ભરીને જે જે પાછા પાપને પેલે પકડવાની ભૂલ નહિ કરતા. બે મિત્રો હતા. એક વખત તે બંને મિત્રો વિદ્યાભ્યાસ કરવા માટે એક ગુરૂની પાસે ગયા. ગુરૂ ખૂબ જ્ઞાની હતા. બંને મિત્રોએ ઘણો લાંબા વખત ગુરૂની પાસે રહીને ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું, બંને મિત્રો ખૂબ બુદ્ધિશાળી હતા. બંને સરખું જ્ઞાન પ્રાપ્ત કરી વિદ્વાન બનીને પોતાના ગામમાં આવ્યા. બંને એ જ્ઞાન એક ગુરૂ પાસેથી સરખું મેળવ્યું હતું પણ બંનેના હૃદયમાં જુદી રીતે પરિણમ્યું, માણસ દ્વધ પીવે તો શરીર પુષ્ટ બને ને સર્પના મુખમાં જાય તે વિષ રૂપે પરિણમે છે. તેમ એક મિત્ર ખૂબ સરળ હતો, તેની પાસે જે કંઈ આવે તેને સરળતાપૂર્વક જ્ઞાનને લાભ આપતિ Page #346 -------------------------------------------------------------------------- ________________ સારા શિખર પૂછે છે બહેન ! તારે ઘેર આટલું બધું સુખ છે, કેઈ જાતનું દુઃખ નથી છતાં તારા મુખ ઉપર આનંદ કેમ દેખાતો નથી ? શું કોઈ ખાનગી ચિંતાનું કારણ છે? ત્યારે શેઠાણી કહે છે બહેન ! તારી દષ્ટિએ હું સુખી છું. મને કોઈ જાતનું દુઃખ નથી. શેઠના મારા ઉપર ચાર હાથ છે પણ હું સુખી નથી. સખી પૂછે છે તેનું કારણ શું ? બહેન ! મારા પતિને ધર્મ રૂચતો નથી. હું ઉપાશ્રયે જાઉં છું. ત્યારે વૃધયુવાન અને બાળકને સામાયિક, ઉપવાસ, પૌષધ આ બધી ધર્મક્રિયા કરતાં જોઉં છું ત્યારે મારું હૈયું નાચી ઉઠે છે. ને સાથે અફસોસ થાય છે કે આ બધા કેવા પુણ્યવાન છે છે ! તે સુંદર ધર્મ-આરાધના કરીને પિતાનું જીવન સફળ બનાવે છે, જ્યારે મારા પતિને ધર્મ શબ્દ ગમતો નથી. શેઠાણી શેઠને ધર્મ પમાડવા ઘણું પ્રયત્ન કરે છે પણ શેઠ કેઈ હિસાબે માનતા નથી. છેવટમાં શેઠાણી કહે છે આપ ફક્ત દર્શન કરીને પાછા વળજો. શેઠ કહે કે મને ટાઈમ જ કયાં છે! અરે શેઠ ! આ બધું સુખ પૂર્વની પુન્નાઈનું છે. પછી તમારું શું થશે તેનો વિચાર કરો. શેઠ લક્ષમીના મદમાં કહી દેતા કે તારે જે ચિંતા કરવી હોય તે કર. અરે, નાથ ! એક વાર તો વ્યાખ્યાનમાં આવે. મહને નશે જેને ચઢયો છે તે શેઠ કહે કે હું ઉપાશ્રયે આવીશ તો તમને હીરાથી કણ શણગારશે ? શેઠાણીના હાડહાડની મીજામાં ધર્મને રંગ હતું. એને સારાં કપડાં અને હીરાના દાગીનાનો મેહ ન હતો. એણે કહી દીધું મને હીરાના દાગીનાનો કે ફોરેનની સાડીને મેહ નથી. જો તમે ધર્મધ્યાન કરતા હો તો મારા માટે ધર્મ ગુમાવીને વહેપાર કરવાની જરૂર નથી. જો તમે ધર્મ આરાધનામાં જોડાવા તો હું તો સાદી બંગડી ને વેજાની સાડી પહેરીશ. અને ઘરકામ હાથે કરીશ. શેઠ કહે કે તમારે હીરાની બંગડી ન પહેરવી હોય પણ જે હીરાની બંગડી હું તમને ન પહેરાવું તો સમાજમાં મારી આબરૂ શી ? તમારે બેસવું છે પણ સમાજ વચ્ચે મારે રહેવું છે ને ? આ રીતે કહીને શેઠાણીની વાત શેઠ તોડી પાડતા. જે કાનેથી સાંભળતો નથી તેને ઉપદેશ શું કરે? શેઠાણી શેઠને ઘણે ઉપદેશ આપે છે પણ જેને ગમતું નથી તેને શું ? પરિગ્રહની મૂછ ધર્મ તરફની લગની લાગવા દેતી નથી. સંસારની માયા આત્માને ધર્મ તરફ વળવા દેતી નથી. લક્ષ્મીની માયા જીવને એવી આંજી દે છે કે એને બીજું કંઈ સૂઝવા દેતી નથી. જેમ અંધારી રાત્રે રસ્તા ઉપર સામેથી આવતી મેટરનું ડેઝલિંગ લાઈટ આંખ પર પડતાં અંજાઈ જવાથી બીજું કંઈ દેખાતું નથી. તેમ આ સંસારની માયા રૂપી વહાલસોયું કુટુંબ, માન-સન્માન અને પૈસા ટકા રૂપી લાઈટમાં અંજાઈ ગયેલા જીવને કઈ ગમે તેટલું સમજાવે તો પણ ધર્મ કરવાનું તેને મન થતું નથી. સુખલાલ શેઠની આવી દશા હતી. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શારદા શિખર શેઠાણું શેઠને ખૂબ સમજાવીને થાક્યા પણ શેઠ સમજ્યા નહિ. ક્યારેક એકલા બેઠાં બેઠાં શેઠાણી એ પ્રશ્ચાતાપ કરતા હતા કે અહો ! મારા પુણ્યમાં કેવી ખામી છે કે મારા પતિ ધર્મ સમજતા નથી. મારા પતિ ધર્માત્મા બને તે હું સાચી પુણ્યવાન છું. ધમષ્ઠ સ્ત્રી ધર્મ પ્રેમી પતિ નથી મળ્યો તેમાં પુણ્યની ખામી સમજે છે. આનું કારણ તમને સમજાય છે? “સંસાર સુખને રસી જીવ ભૌતિક સુખની સામગ્રી ન મળે તે એમ માને છે કે મારા પુણ્યમાં ખામી છે. જ્યારે ધર્મપ્રેમી જીવ ધર્મ સામગ્રી ન મળે તે એમ માને છે કે મારા પુણ્યમાં ખામી છે.” આ ઉપરથી તમે સાચા ધર્મપ્રેમી છે કે નહિ તેનું માપ નીકળે છે. ધર્મની સામગ્રી મળી છે પણ શ્રીમંતાઈ નથી મળી તે પુણ્યની ખામી લાગે છે. જે એ ખામી લાગતી હોય તે સમજી લેજે કે તમે સંસાર સુખના રસીક છે. પણ ધર્મપ્રેમી નથી. અને આ શેઠાણીની જેમ કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં ધર્મના અભાવે પુણ્યની ખામી છે એમ લાગતું હોય તો સમજી લેજે કે અમે ધર્મપ્રેમી છીએ. પૂર્વના પુણ્યથી મળેલા ભૌતિક સુખે ગાડી-બંગલે એ બધું ભેગવવાથી કાંઈ સદ્ગતિ મળવાની નથી, કે તેનાથી પુણ્ય થવાનું નથી. પણ પુણ્યથી મળેલી સામગ્રીથી જે ધર્મ થાય છે તે સદ્ગતિ અને પુણ્ય બંને અપાવનાર છે. ૫ગલાનંદી છે. ભલે ભૌતિક સુખમાં આનંદ માને પણ સાચું સુખ તે ધર્મ સાધના કરી આત્માનંદી બનવામાં છે. આત્મામાં જે સુખ રહેલું છે તે બહાર નથી. પેલા શેઠાણી શેઠની ચિંતા કર્યા કરે છે પણ શેઠ સાહેબ સમજતાં નથી. એક વખત એવું બન્યું કે એક મહાન જ્ઞાની પવિત્ર સંત ગામમાં પધાર્યા. શેઠાણી તેમને વંદન કરવા ગયા. વંદન કરતાં કરતાં શેઠાણીની આંખમાં આંસુ સરી પડયા. શેઠાણીની આંખમાં આંસુ જોઈને સંત પૂછે છે બહેન! તારી આંખમાં આંસુ કેમ છે ? ત્યારે શેઠાણીએ શેઠ સબંધી વાત કરી. ત્યારે સંતના મનમાં પણ થયું કે આ શ્રાવિકા કેટલી ધમીંઠ છે કે એને પતિ ધર્મ નથી પામ્યો તેનું તેના દિલમાં કેટલું દુઃખને ખેદ છે ! શેઠાણીએ કહ્યું. ગુરૂદેવ આપ ગમે તેમ કરીને મારા પતિને ધર્મ પમાડો તો મારા આત્માને સંતોષ થાય. દેવાનુપ્રિય! આવી ધર્મના તલસાટવાળી પુણ્યવંતી શ્રાવિકાઓ આ પૃથ્વી ઉપર છે. સંતે શેઠાણને કહ્યું–બહેન! શેઠને કહેજે કે મહારાજશ્રીને આપનું ખાસ કામ છે. માટે એક વાર આવી જાય. સંતના સંદેશાથી શેઠને થયું કે મને સામેથી કામ કહેવરાવ્યું છે તો હું જાઉં. તેથી શેઠ ગયા. ગુરૂદેવને વંદન કરીને કહ્યું કે મહારાજ આપ મને સેવા ફરમાવે. મહારાજે કહ્યું-શેઠ! આ મારી એક લાકડી છે તે તમારા Page #348 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૩૯ ઘેર લઈ જાઓ. સાચવીને તમારે ઘેર મૂકી રાખજો. હું હવે ઉંમર લાયક થયે છું. મારું આયુષ્ય કયારે પૂરું થાય તે ખબર નથી. તે હું જ્યારે કાળધર્મ પામી જાઉં ત્યારે આ લાકડી તમારે મને પરભવમાં પહોંચાડવાની છે. એટલે તમે આવે ત્યારે આ મારી લાકડી ભેગાં લેતા આવજો. આ સાંભળીને શેઠના મનમાં થયું કે કેવી પાગલ જેવી વાત કરે છે. શેઠે કહ્યું–મહારાજ સાહેબ ! એ કેવી રીતે બને? પરભવમાં લાકડી હું કેવી રીતે લાવું ? મહારાજે કહ્યું-એમાં તે શું મેટી વાત છે ? તમે તો તમારી આટલી બધી મિલ્કત, હીરા, મોતી, માણેક આટલું બધું લઈને જવાના છે તો મારી આટલી નાની લાકડી લઈ જવી ભારે નહિ પડે. શેઠ કહે. મહારાજ ! કોડની મિલકતમાંથી રાતી પાઈ પણ લઈ જવાનો નથી. મારા બાપદાદાએ મૂકીને ગયા છે તો હું સાથે શું લઈ જવાને છું? સંત કહે-તેમને માલ મિલ્કત ઉપર મેહ નહિ હોય એટલે મૂકીને ગયા હશે ને તમને તે લક્ષ્મીને ઘણે મેહ અને મમતા છે એટલે લઈ જશે. અરે ભગવાન ! કેઈ નથી લઈ ગયા. સૌને છેડીને જવાનું છે. તો પછી અંતકાળ સુધી આટલી બધી મહેનત શા માટે કરે છે ? જરા, વિચાર તો કરે. હું કેણ ને મારું શું ? જરા સાંભળો. કાવાદાવા કરી કરોડની મિલકત ભેગી કરતાં જે પાપ બંધાણું તે તો કરનારને ભોગવવાનું છે. તેમાં કોઈ ભાગ નહિ પડાવે. શેઠ કહે-ગુરૂદેવ! તદ્દન સાચી વાત છે. મારી પત્ની તો મને ખૂબ કહેતી પણ મને લક્ષમીને એટલે મોહ હતો કે હું એની વાત સાંભળતો નહિ, ને પરલકનો વિચાર પણ કરતો નહિ. આપની વાણું સાંભળીને હવે મને સમજાય છે કે મેં મારી જિંદગી પાપમાં વેડફી. અરે ગુરૂદેવ ! હવે મારું શું થશે ? આટલું બોલતાં શેઠની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે સંતે કહ્યું-શેઠ ! મૂંઝાશે નહિ. જાગ્યા ત્યારથી સવાર સમજી હવે ધર્મની આરાધના કરે. જિંદગીના છેડે સંયમની સાધના થાય તો પણ ઉત્તમ છે. જે સંયમ ન લેવાય તો સંસારમાં રહી બને તેટલી શુદ્ધ ભાવે ધર્મ સાધના કરે. ગુરૂદેવ ! હું સંયમ લઈ શકું તેમ નથી. સંસારમાં રહીને બને તેટલી ધર્મારાધના કરીશ. સુખલાલ શેઠના મનમાં અપૂર્વ આનંદ થશે. સંતે તેમને બાર વ્રતનું સ્વરૂપ સમજાવ્યું. શેઠે ત્યાં વ્રત અંગીકાર કર્યા. શેઠે ઘેર આવીને વિચાર્યું કે હવે મારે નવે બંધ ના કરે. તેમજ જે જે મિલ્કત છે તેમાંથી ૫૦ ટકા દાનમાં વાપરવી. શેઠ ધર્મ પામ્યા તેથી તેમના મનમાં એમ થાય છે કે આજે હું સાચી લક્ષ્મી પામ્યો. શેઠ હરખાતાં ઘેર આવ્યા ને શેઠાણુને બધી વાત કરી. શેઠાણીનું હૈયું નાચી ઉઠયું. પતિના ચરણમાં પડીને કહ્યું–નાથ ! આજે મારું જીવન અને મારી વર્ષોની ભાવના સફળ બની, પછી બંને સાથે ધર્મારાધના કરતાં જીવન સફળ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શારદા શિખર બનાવ્યું. શેઠાણી ધર્મના સંસ્કારી હતા તો શેઠને સુધાર્યા. તેમાં તમે પણ આ શેઠાણુ જેવા બનજે ને પતિને ધર્મ પમાડો. આપણે રેજને ચાલુ અધિકાર–મહાબલ અણગારે માયાનું સેવન કરી તપ કર્યો તો સ્ત્રીનામ કર્મ બાંધ્યું. જુઓ, કર્મ કેઈને છેડયા છે! છતાં જીવને મેહ ઉતરતો નથી. હવે મહાબલ અણગારે શું કર્યું તે વિચારીએ. “દિ૨ णं वीसाएहि य कारणेहिं आसेविय बहुलीकएहिं तित्थयर नाम गोयं कम्मं निव्वतिसुं तंजहा।" ત્યાર બાદ મહાબેલ અણગારે શાસ્ત્ર પ્રસિદ્ધ વીસસ્થાનકો વડે કે જે આસેવિત બહુલીકૃત હતા તેનાથી તીર્થકર નામ ગોત્ર કર્મને બંધ કર્યો. દરેક સ્થાનનું એક વાર સેવન કરવું તે આસેવિત અને ઘણી વાર સેવન કરવું તે બહલીકૃત છે. હવે તે વીસ સ્થાનકે ક્યા છે તે વાત કહેવામાં આવશે. fજૂત...સિધ્ધ...gવચન...તીર્થંકરનામ કર્મ ઉપાર્જન કરવાના વીસ બેલ છે. તેમાં પહેલી બેલ અરિહંત ભગવાનના ગુણગ્રામ કરવાનું છે. મહાબલ અણગારે વીસ સ્થાનકની આરાધના કરી તેમાં પ્રથમ બોલમાં અરિહંત ભગવાનના ગુણગ્રામ કરવા, અરિહંત ભગવાન કેવા હતા ! તેમના સ્વરૂપનું ચિંતન કરવું કે હે પ્રભુ! તું કે ને હું કે ! તે ઘનઘાતી કર્મોને અપાવ્યા ને રાગ-દ્વેષ અને મહિને જીતી લીધા ને હું તેના વડે જીતાઈ ગયો છું. - હે પ્રભુ ! એક વખત તમે મારા જેવા હતા. તમે મારી જેમ ભવમાં ભમ્યા પણ તે એવી આરાધના કરી, તપ કર્યા, સમકિત સહિત શુધ્ધ સંયમ પાળ્યા અને કર્મશત્રઓની સામે યુદ્ધ કરીને તે વિજય મેળવ્યો. અરિ એટલે શત્રુ અને હંત એટલે હણ્યાં. તે કર્મ રૂપી શત્રુઓ ઉપર વિજય મેળવ્યું તેથી અરિહંત બન્ય ને હું તો હજુ ભવમાં ભમતો રહી ગયો છું. હે પ્રભુ! હું તારા જેવા પદને જ્યારે પામીશ? તારા જે પુરૂષાર્થ કરવાને હે ભગવાન મને ભાવ ઉપડે ને હું કર્મબંધનને તોડી ઘાતી કર્મના ડુંગરા ભેદી જ્યારે અરિહંત બનું. અહાહા....પ્રભુ ! શું તારી નિર્મળતા ! શું તારા અદ્ભૂત ગુણ ! આવી રીતે અરિહંત ભગવંતના ગુણગ્રામ કરવાથી તીર્થકર નામ ગોત્ર બંધાય છે, બીજા સિધ્ધ ભગવંત છે. હે પ્રભુ! તે તો આઠે આઠ કર્મના ઓઘ ઉડાડયા ને શાશ્વત સ્થાનમાં તું બિરાજે છે. હું અરિહંતપદની પ્રાપ્તિ કરીને તારા જેવો કર્મના કલંકથી રહિત શુદ્ધ બની સિધ્ધ અવસ્થાને જ્યારે પામીશ ? તું કે શાંતિમાં બિરાજે છે! અતિપુરીના આપ નિવાસી (૨), સંસાર ભૂમિને હું છું પ્રવાસી (૨) મારે સાધવી છે (૨) સાધના વીતરાગની નથી રે પરવા.. તું શાશ્વત સ્થાન એવા મોક્ષ નગરને સ્વામી છે ને હું તો હજુ અનંત Page #350 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૪૧ સંસારનો પ્રવાસ ખેડી રહ્યો છું. હું પ્રવાસી મટીને ત્યાંની નિવાસી ક્યારે બનીશ? શાશ્વત સુખને કયારે પ્રાપ્ત કરીશ? આ રીતે મહાબલ અણગાર અરિહંત અને સિધ્ધપ્રભુના ગુણગાન કરે છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર - અપહરણ થયેલ પુત્રની શોધ” – પ્રદ્યુમ્નકુમારનું અપહરણ થવાથી રૂક્ષમણી કાળો કલ્પાંત કરે છે. ને બોલે છે હે પુત્ર ! તું ક્યાં સંતાઈ ગયો છે ? હે મારી વહાલી દાસીઓ ! મારા પુત્રને તમે ક્યાં સંતાડી દીધો છે? તમે જે મારી મશ્કરી કરીને મારા બાલુડાને સંતાડી દીધો હોય તો તમે મને ઝટ આપી દે. પુત્રના વિગથી મારું તો કાળજું ચીરાઈ જાય છે, બહેન ! હું ખેળા પાથરું છું. મને મારા પુત્ર આપી દે. ત્યારે દાસીઓ કહે મહારાણી ! અત્યારે આપના હોશકોશ ઉડી ગયા હોય તેવા સમયે શું અમે આપની મશ્કરી કરીને પુત્રને છૂપાવી રાખીએ ? અમે આવી મજાક ન કરીએ. પણ રાત્રે આપ તેને ગોદમાં લઈને સૂતા હતાં તે વાત નક્કી છે. પણ આપ ઉંઘી ગયા પછી કઈ પાપી દેવ તેને ઉઠાવીને લઈ ગયા લાગે છે. બાકી અહીં કોઈ આવ્યું નથી. આ સાંભળી રૂક્ષ્મણી કહે છે અરેરે.... મારા જેવી અભાગણી આ દુનિયામાં કેણ સ્ત્રી હશે ? કે આવા રતન જેવા પુત્રને જન્મ આપીને તેને સાચવી શકી નહિ. એ મારા પુત્રને કણ લઈ ગયું હશે ? હે પુત્ર! મેં તે મનમાં તારા માટે કેટલા મનોરથ સેવ્યા, અરે દીકરા આશાના મિનારા બાંધ્યા હતા. મારા મિનારા કયા પાપીએ તોડી નાંખ્યા ? અરે, પૂર્વ જન્મનો દુશમન તને હરીને કયાં લઈ ગયો છે? અરે પાપી દેવ ! તેં દુશ્મનાવટ કરીને મારા મનનાં મનોરથને જડમૂળથી ઉખેડી નાંખ્યા. અરે ! મારી આશાના મિનારા ભાંગીને ભુકકે કરી નાંખ્યા, આ રીતે દુશ્મનને એલંભે આપે છે. તો ઘડીકમાં પુત્રને એલંભે આપતી શું કહે છે? હે પુત્ર ! તું મારી કુખે જન્મે. મને રાજી કરીને તેં આ શું કર્યું? ભગવાન ! આ કરતાં હું વાંઝણી રહી હતી તો સારું હતું, તો એક જ વાત કે મને પુત્ર નથી. અરે દીકરા ! તને જન્મ આ તો આ ઝૂરવાનો વખત આવ્યો ને ? આ રીતે પુત્રને એલંભે દેતી છેવટે પિતાને એલંભે દેવા લાગી. બંધુઓ ! માતાને પ્રેમ કેવો છે! સંતાન પ્રત્યે માતાની કેટલી મમતા હોય છે! પુત્રના મેહમાં રૂકમણી કેવાં કેવાં કરૂણ શબ્દ બોલી રહી છે! હવે પિતાની જાતને કહે છે હે પાપણી ! તું પોતે શા માટે જીવતી રહી છે? તારા ઉપર વીજળી કયાં ન પડી ! અરેરે....કાળા નાગ ! તમે મને શા માટે ન કરડયા ? અરે હીંચકે હીંચતા હીંચકે તૂટી પડે ને હું મરી જાઉં એવું કેમ ન બન્યું ? હું કૃષ્ણની બધી Page #351 -------------------------------------------------------------------------- ________________ કેજર શારદા શિખર રાણીઓમાં નાની છું પણ મને પટ્ટરાણીનું પદ આપીને તેમણે મટી કરી. તેને કારણે મારી બહેનને દુઃખને પાર નથી. જે હું અહીં ન આવી હતી તે મારી બહેનને પણ દુઃખ ના થાત. હે પુત્ર! તારા વિના આ સોનાને મહેલ શ્મશાન જે બિહામણો લાગે છે. હું તારા વિયોગમાં મારા દિવસો કેવી રીતે પસાર કરીશ? હે પુત્ર! મુદ્દાની વાત તો કહેવી ભૂલી ગઈ. ભામા સે શત કરી શીર મૂંડણ, યહ દુઃખ ખટકે કંટક ફૂલ, ઊંચી લે પટકી મુખ્ય પાતાલમેં, કીન્હા સુખ વૃક્ષ સમૂલ વિનાશ રે... હે મારા લાલ ! તારી આશાએ મેં સત્યભામાની શરત સ્વીકારી છે. સત્યભામાના પુત્રથી પહેલા તારો જન્મ થયે તેથી લગ્ન પણ પહેલાં થાત તો મારે માથું મુંડાવવું પડત નહિ. તું જતાં મારે માથું મુંડાવવાને વખત આવશે. બેટા ! એ દુઃખ તો મને કાંટાની જેમ ખટકે છે. તારા પિતાના મારા ઉપર ચાર હાથ છે. સૌથી મારું સ્થાન ઉંચુ છે. પણ એ ઉંચુ સ્થાન કુદરતને ગમ્યું નથી. મને ઊંચે ચઢાવીને નીચે પટકી દીધી. આ પ્રમાણે રૂક્ષ્મણી ખૂબ ઝૂરે છે ને વિલાપ કરે છે. સારી દ્વારકા નગરીમાં વાયુ વેગે સમાચાર પ્રસરી ગયા કે કૃષ્ણ વાસુદેવના પુત્રનું અપહરણ થયું છે. હજુ તો તેને જમત્સવ ઉજવાઈ રહ્યો છે. તેનું જ અપહરણ થવાથી વાજિંત્રો વાગતાં બંધ થઈ ગયા. ને ખાખી દ્વારકા નગરીમાં ઉદાસીનતાનું વાતાવરણ છવાઈ ગયું. રૂક્ષમણી કહે છે મારા બાલુડાને કણ લઈ ગયું ? આમ કહેતાં બેભાન થઈને પડી ગઈ. માંડ ભાનમાં લાવ્યા ત્યારે ઉઠીને મહેલની બહાર જઈને જેમ ભિખારી રોટીની ભિક્ષા માંગે તેમ બધાને પૂછે છે મારો લાલ ? મને લાવી આપે ને ? રૂકમણીની આ સ્થિતિ જોઈને દાસ-દાસીઓ મૂંઝાઈ ગયા. રૂકમણીને હિંમત આપવા લાગ્યા. દાસીએ હવે કૃષ્ણને સમાચાર આપશે, પછી કૃષ્ણજી આવશે ને પ્રદ્યુમ્નની શોધ કરાવશે. રૂમણું હજુ કે વિલાપ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ સુદ ૧૪ને રવિવાર તા. ૮-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાના સાગર, ત્રિલેકીનાથના મુખમાંથી ઝરેલી શાશ્વતીવાણી તેનું નામ સિધ્ધાંત. મહાબેલ અણગાર વીસ સ્થાનકની આરાધના કરે છે. તેમાં પહેલું Page #352 -------------------------------------------------------------------------- ________________ જય શારદા શિખર સ્થાનક અરિહંતનું છે. અરિહંત પ્રભુના ગુણ ગાતાં જીવને જધન્ય રસ આવે તે કર્મની કોડે ખપી જાય ને ઉત્કૃષ્ટ રસ આવે તો તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે. મહાબલ અણગાર અરિહંત પ્રભુના ગુણગાન કરવામાં મસ્ત બની ગયા. જે પુણ્યાત્મા અરિહંત પ્રભુના ગુણગ્રામ કરવામાં મસ્ત બની જાય છે. તેને સંસાર કટ થઈ જાય છે. અને જે આત્મા થી ભરેલી દુનિયામાં ખોવાઈ જાય છે તે ચર્તગતિ સંસારમાં ભટકે છે. બંધુઓ! અનંતકાળથી આત્મા થી ભરેલી દુનિયામાં ખોવાઈ ગયું છે. એ દેશમાં મન-વચન અને કાયાને જોડીને દોષ દેત (દુર્ગુણી) બને છે. દેષને દેસ્ત બનેલે આત્મા દુઃખ ભોગવવા માટે દુર્ગતિમાં જાય છે. તેના બદલે આત્મા જે મન-વચન-કાયાથી અરિહંત ભગવાનના ગુણગ્રામ કરે તે અનંત ગુણને નીધિ બનીને સદાને માટે અનંત સુખને સ્વામી બની જાય. જે અરિહંતપદ પ્રાપ્ત કરવું હોય તે વારંવાર અરિહંતના ગુણોનું સ્મરણ કરે. મહાબલ અણગાર અરિહંત પ્રભુના ગુણોનું સ્મરણ કરે છે. હે પ્રભુ! આપનામાં અનંત ગુણે રહેલાં છે. આપનામાં રહેલા અનંત ગુણેને નીધિ મારામાં આવે, મેં શાસ્ત્ર સિદ્ધાંત દ્વારા આપના ગુણેનું વાંચન કર્યું છે. ત્યારથી મને એવા ગુણે પ્રાપ્ત કરવાની લગની લાગી છે. જેમ માલિકની સેવા કરનાર નોકર ન્યાલ થઈ જાય તેમ હે પ્રભુ! આપ અમારા માલિક છે ને હું આપને સેવક છું. આપ અનંત ગુણના સ્વામી છે. તે શું મને એક દિવસ આપના જે અનંત ગુણને સ્વામી નહિ બનાવો ? મને શ્રધ્ધા છે કે આપ મને આપના જેવો બનાવશો. હે કરૂણાસિંધુ ! આપ મારે હાથ પકડીને આ દેશોથી ભરેલી દુનિયામાંથી મને બહાર કાઢીને આપની પાસે લઈ જાઓ. હવે મને એક ક્ષણ પણ આપનાથી દૂર રહેવું ગમતું નથી. હું સદા આપની પાસે રહીને આપનું ધ્યાન ધરીશ. આપના ગુણની સ્તુતિ કરીશ. ને આપની આજ્ઞાનું પાલન કરીશ. આપના પવિત્ર નામનો નિરંતર જાપ કરીશ. હવે કદાપિ દેષોની દસ્તી નહિ કરું. નિરંતર દેષ તરફ દુગંછાભાવ રાખીશ. અને આપનામાં રહેલા અદ્ભૂત ગુણેને પ્રાપ્ત કરવા ખૂબ મહેનત કરીશ. ને આપના શાસનમાં પૂર્ણ વફાદાર રહીશ. ગમે તેવી લાલચ, લોભ કે ભયના પ્રસંગમાં પણ આપના શાસનને કદાપિ છોડીશ નહિ. આ તે મહાબલ અણગાર અરિહંત પ્રભુના ગુણગ્રામ કરતાં આવી ભાવના ભાવે છે. તમે પણ સવારમાં દરરોજ પ્રાર્થના કરે છે ને ? એ પ્રાર્થના કરતાં પ્રભુમાં લીન બની જાઓ ને અરિહંત-સિધ્ધ ભગવાનના ગુણેનું સ્મરણ કરી આવી ભાવના ભાવો તે ક્યારેક એ પદમાં નંબર લાગી જશે, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શારદા શિખર ખંધુએ ! આવી રીતે આપણે અરિહંત પ્રભુના ગુણગ્રામ તેમની આજ્ઞાનું પાલન ન કરીએ તો ગુણ પ્રાપ્તિ ન થાય. માટે આજ્ઞા છે તેનો વિચાર કરો. ભગવાન કહે છે હું જીવ ! આ સંસારમાં તારો નિવાસ શાશ્વત નથી. ભગવાન કહે છે કે કરીએ પણ જે ભગવાનની શુ ठाणी विविह ठाणाणि, चस्संति ण सव्वसे । ળિયા કાર્ય વામે, યદિ મુદ્દાદ્રિય | સૂય. સૂ. અ. ૮ ગાથા ૧૨ હું આત્મા ! દેવલેાકમાં રહેલા ઉંચી પદવીવાળા ઈન્દ્રો તથા સામાનિક દેવા, મનુષ્યમાં ઊંચી પદવી પામેલાં ચક્રવતિએ, ખળદેવા, વાસુદેવા, માંડલિક રાજાએ તથા ભાગભૂમિમાં વસતા જીગલીયાએ તથા સામાન્ય મનુષ્યેા અને તિયચા વિગેરેને એક દિવસ તો પોતપેાતાના સ્થાનો છેડવા પડે છે. એટલે મૃત્યુ પામીને પરલેાકમાં જવું પડે છે તેમાં સંદેહ નથી. દેવલેાકના દિવ્ય સુખા તથા મનુષ્યલેાકનાં સમસ્ત સુખા અશાશ્વત છે. અલ્પકાળ ટકવાવાળાં છે. એમ સમજીને તેના ઉપરથી મમત્વભાવ ઉતારો. અરે, આ શરીર પણ કેવું છે? अनित्याणि शरीराणि, वैभवा नहि शाश्वतः नित्यं सन्निहितेा मृत्यु कर्तव्य धर्म संचयः ॥ જે શરીર ઉપર ગાઢ રાગ છે, જેનું પાષણ કરવા માટે પાપ કરતાં પાછુ વાળીને જોતાં નથી. તેવું શરીર અશાશ્વત છે. આ શરીરને પણ અહીં છેડીને જવાનું છે. એક ડગલુ પણ તમારી સાથે આવનાર નથી. જીવ જ્યારે શાશ્ર્વત સ્થાન-મેાક્ષમાં જાય છે ત્યારે શરીર અહીં છેડે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬મા અધ્યયનમાં પ્રશ્ન કર્યો છે કે कहिं पहिया सिध्धा, कहि सिध्धा पट्टिया । હાર્દિ વેઇન્દ્રિ ચત્તાળ, થનમૂળ સજ્જ ॥ ઉત્ત.સૂ. અ. ૩૬ ગાથા ૫૫ સિધ્ધના જીવે કયાં જઈને અટકે છે ? તે ક્યાં રહે છે ? શરીરનો ત્યાગ ક્યાં કરે છે અને કયાં જઈને સિધ્ધ થાય છે ? તેના જવાબમાં પ્રભુ ફરમાવે છે કે| पहिया सिध्धा, लागग्गेय पट्टिया । હું વેન્દ્રિ ચત્તાળ, તત્ત્વ ગતૃળ સિગ્નšા . સૂ. અ. ૩૬ ગાથા ૫૬ સિધ્ધ ભગવંત અલેાકના છેડે અટકે છે ને લેાકના અગ્રભાગ ઉપર રહે છે, અહી' મૃત્યુલોકમાં શરીરને છેડીને અગ્રલેાકના ભાગ ઉપર જઈને સિધ્ધ થાય છે. ટૂંકમાં કહેવાનો આશય સમજી ગયા ને ? વહાલામાં વહાલું શરીર પણ Page #354 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૫ બધાને અહી. છેડીને જવાનુ છે. શરીરને માટે પાપ કરીને મેળવેલું ધનવૈભવ–વિલાસ આ બધું પણ અશાશ્ર્વત છે. પુત્ર-પત્ની, માતા-પિતા આદિ સ્વજને અને મિત્રો એ મધા સાથેના સહવાસ પણ અનિત્ય છે. કારણ કે એ બધાની સાથે લાંબા કાળ સુધી વસીને ગાઢ સ્નેહ કર્યાં હાય છે છતાં અંતિમ સમયે બધાને સહવાસ છેડીને અહીંથી વિદાય થવું પડે છે. ભાગાને લાંખા કાળ સુધી ભાગવવા છતાં જીવને તૃપ્તિ થતી નથી. પણ યાદ રાખો કે ઈચ્છાએ કે અનિચ્છાએ એક દિવસ છેડવા પડશે. તેના કરતાં સ્વેચ્છાએ છેડી દેશેા તા મહાન લાભ થશે. પ્રેમથી ધર્મનું સેવન કરે. ધર્મ કરશે! તે મા લેાકમાં ને પરલેાકમાં સુખની પ્રાપ્તિ કરશે. આપણી જિંદગી ટૂંકી છે. માટે આરાધનામાં જોડાવુ' જોઈ એ. આજના માનવી વર્ષગાંઠના દિવસ આવે છે ત્યારે મિષ્ટાન્ન મનાવીને ઉડાવે છે ને આનંદ માણે છે. ત્યારે જ્ઞાની પુરૂષા કહે છે સંસારના માહમાં પાગલ અનેલા હું પામર જીવ! તારું આયુષ્ય ક્ષણે ક્ષણે કપાઈ રહ્યું છે. ને મૃત્યુ તારી નજીક આવતું જાય છે. માટે ચેતી જા અને જીવનમાં ધર્મના સંચય કર. હું તમને પૂછું છું કે તમે શેના સંચય કરે છે ? ધનનેા કે ધર્મના ? બેલે....તમને તો ધન ખૂબ (પ્રય છે એટલે રાત-દિવસ ધનને સંગ્રહ કરે છે ને ? પાગલ માણસ રસ્તે ચાલતા ચાલતા કાગળીયા, ચીંથરા, કાંકરા આ બધુ ભેગુ કરે છે. ડાકમાં હાંડલાના કાંઠા પહેરે ને ડાહ્યા માણસાને જોઈને હરખાય, નાચે, કૂદે ને ખેલે છે કે જુએ! મે' કેટલું ભેગું કર્યું...? તેમ મેહ રૂપી નશામાં મુગ્ધ બનેલા જીવા ધને ભૂલીને ધન ભેગુ કરવાના મેહમાં પડયા છે. તે સત્યાસત્યને પણ ભૂલી જાય છે. ને માનવુ ધને પણ વીસરી જાય છે. તે પણ એક પ્રકારનું મેહ રૂપી ગાંડપણુ છે. ક્ષણે ક્ષણે આયુષ્યના દોર કપાઈ રહ્યો હોય, મૃત્યુ રૂપી રાક્ષસ સામે ધસી આવતા હાય ત્યાં આ પુદ્ગલના પથારામાં આનંદ કેમ આવે છે? જ્ઞાની કહે છે કે સંસારનાં દરેક કાર્ય કરતાં તમે મૃત્યુને નજર સમક્ષ રાખશે! તેા પાપ કરતાં ડર લાગશે. એક તત્ત્વચિંતકે તત્ત્વનું ખૂબ ચિંતન કરીને ચાર ખેલની તારવણી કરીને જગત સમક્ષ મૂકી. તેમાં પહેલા એલ એ છે કે તમે એક વાત સમજો કે વહેલાં કે મેાડાં એક દિવસ મારે આ બધુ છેાડીને જવાનુ છે. જ્યારે કે ત્યારે અહીંથી જઈશ ત્યારે આ ધનના ઢગલામાંથી એક રાતી પાઈ મારી સાથે આવવાની નથી. એક ભક્તે ગાયું છે કે ધન સાથે નહિ આવે, તન પાછળ રહી જાવે, પાપને પુણ્ય જે આવશે સાથમાં...ધન સાથે નહિ આવે... ધન કાજે હું જ્યાં ત્યાં દોડુ, ધ ક્રિયા કરવાનુ છેતુ', હું એમાંથી પાસું થાતું, બાકી સ્વજને પચાવે...ધન સાથે નહિ આવે ૪૪. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શારદા શિખર આ ધન અને તન સાથે કાંઈ આવવાનું નથી. સાથે તે જીવનાં કરેલાં પુણ્ય પાપ અને શુભાશુભ કમે આવવાના છે. છતાં ધનને માટે ધર્મને ભૂલી જાય છે. ધનના ગુલામ બને છે. મેળવેલું તમે કેટલું ભાગવવાના છે ? છેવટે પાછળ રહેલાં ખાય છે, મિજખાનીએ ઉડાવે છે ને પાપ તા કરનારને ભાગવવું પડશે. તેમાં કાઈ ભાગ નહિ પડાવે. માટે જ્ઞાની કહે છે જ્યાં સુધી તન સારુ છે ત્યાં સુધી તપસયમ આદિ સાધના કરી લે. શરીર મેાક્ષમાં જવા માટેનું સાધન છે. જ્યાં સુધી આયુષ્ય રૂપી દીપક જલે છે ત્યાં સુધી આ શરીરના સદુપયાગ કરી લેા. સરકાર જાહેરાત કરે કે આજથી દરરાજ આઠ વાગે લાઈટ બંધ થઈ જશે તેા મારા ભાઈઆને-બહેનેા દિવસ છતાં બધું કામ સ`કેલી લે. કારણ કે તમે જાણા છે કે અંધારામાં કામ ખાકી રહી જશે. તેમ જ્ઞાની કહે તારા આયુષ્યની લાઈટ ક્યારે ખંધ થઈ જશે તેની ખબર છે કે શાંતિથી બેઠા છે ? મહારગામ જવાનું હોય ત્યારે છ વાગ્યાની ટ્રેઈન હાય તે પાંચ વાગે પહાંચી જાવ છે. ત્યાં કેટલી જાગૃતિ છે! પણુ જીવન રૂપી ગાડી કયારે ઉપડશે તેની ખાત્રી છે ? કાઈ ખરણામાં ચિઠ્ઠી લટકાવી ગયું તમારા ઘેર ધાડ પડશે. તેા કેટલા સાવચેત રહી. માલ-મિલ્કત મધુ ઠેકાણે કરીને જાગૃત રહેા છે. પણ આત્મા ઉપર કાળરાજાની ધાડ કયારે ધમધમ કરતી આવશે તેની ખખર નથી. જીવનરૂપી લાઈટ ક્યારે ચાલી જશે તે ખખર નથી. માટે સમજીને ભવરૂપી વનમાંથી છૂટકારો મળે તે માટે ધમ કરી લેા. જો શરીરને સાચવવામાં રહી ગયા તે પરભવમાં શી દશા થશે ? તેના ખૂખ વિચાર કરી મળેલા સાધન દ્વારા સત્કર્મ રૂપી સાધના કરી સાધનનેા સદુપયેાગ કરી લે. હવે ખીજો ખેલ છે તુ' ભૂલી જા. શુ' ભૂલી જા ? તેં કોઈનું ભલું કર્યુ હાય તો તે ભૂલી જજે. તેને તું યાદ કરીશ નહિ. કોઈ માણસ ભીડમાં આવી ગયા હાય ત્યારે તમે તેને મદદ કરી હાય, એની જતી આબરૂ સાચવી હાય તો સમય આવે તું એમ ન કહીશ કે તારી કેવી સ્થિતિ હતી ! એ તો હું હતો તો તારી આબરૂ રહી. મેં તને દુઃખમાં મદદ કરીને ખચાવ્યેા છે. તુ' મારાથી ઉજળા છે. આવું ન કહીશ. પણ એવા ભાવ રાખજે કે મેં શું કર્યુ છે ? દુઃખીને સહાય કરવી એ તો મારી ફરજ છે. મેં મારી માનવ તરીકેની ફરજ બજાવી છે. બાકી મે કંઈ કર્યુ નથી. તમે ત્રણ ચાર કલાક લાઈટ ખાળા તો ખીલ ભરાવુ પડે છે. જ્યારે સૂર્ય વિના ચાર્જ સવારથી સાંજ સુધી કેટલે પ્રકાશ આપે છે! વૃક્ષ તડકા વેઠીને થાકેલા મુસાફરને શીતળ છાયા આપે છે. આંખેા પથ્થરને માર ખાઈને મીઠા ફળ આપે છે. એ કાંઠે વહેતી નદી તૃષાતુર માનવીને શીતળપાણી આપે છે મેઘ દરિયામાંથી ખારું પાણી લઈ ને મીઠું પાણી આપે છે. આ બધા નિઃસ્વાર્થ ભાવે કેાઈ જાતના ચાર્જ વિના આટલું આપે છે તો હું માનવ છું. માનવ માનવને મદદ કરે .. Page #356 -------------------------------------------------------------------------- ________________ શા શિખર કં૪૭ તેમાં ઉપકાર શેને? બંધુઓ! ખેડૂત ખેતરમાં પાંચશેર અનાજ વાવે છે તો તેના એકેક કણે હજારો કણ મળે છે. વાવ્યા કરતાં હજાર ગણું તે ફળ મેળવે છે. તમે જે કીર્તિ અને વાહવાહન મેહ છેડી દાન કરશે તો તેનું અનેકગણું ફળ મળશે. ત્રીજો બેલ છે જીવનને ખ્યાલ રાખેને વિચારો કે હું ગમે તેટલું પાપ ખૂણામાં બેસીને કરીશ કે પાતાળમાં બેસીને કરીશ તો ભલે બીજા કેઈ મને ન જોઈ જાય પણ સર્વજ્ઞ ભગવાન તો એમના જ્ઞાનમાં બધું જાણે છે ને દેખે છે. જઘન્ય બે ક્રોડ કેવળી અને ઉત્કૃષ્ટ નવ કોડ કેવળી, જઘન્ય ૨૦ તીર્થકર, ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકર ભગવંતે અને અનંતા સિધ ભગવંતો મારું પાપ જોઈ રહ્યા છે. અને કરેલા કર્મનું ફળ મારે ભેગવવું પડશે તેને ખ્યાલ રાખીને પાપ કરતાં પાછા ફરો. ચેથી બેલ છે તારા ઉપર કેઈ અપકાર કરે તે તું તેને બદલો ઉપકારથી વાળજે. આ ચોથા બેલ ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. રક્ષાબંધન તે આવતી કાલે છે પણ તમે આજે સાચા વીરા બની બહેનને સંભાળજે. જુના વૈરને ભૂલી જજે. એક બહેન કર્મના ઉદયથી ખૂબ ગરીબ છે. ઝુંપડપટ્ટી જેવા ઘરમાં વસી છે. વરસાદ ખૂબ પડે એટલે ઘરની આજુબાજુ પાણી ભરાઈ ગયા છે. તેની બાજુમાં એક શ્રીમંતને બંગલે છે, રમઝમ કરતે રક્ષાબંધનને દિન આવ્યું. શ્રીમંતે એની બહેનને જમવા તેડી છે બહેન એના નાના નાનાં બાલુડાને લઈને ભાઈને ઘેર આવી. ભાઈને ઘેર તે મીઠાઈનાં બેકસ ને બોકસ આવ્યા છે. બીજાં સગાં સનેહીઓ પણ તે દિવસે જમવા આવવાના છે. એટલે ૧૦૦ માણસો જમનારા છે. શેઠાણીએ મીઠાઈ થાળમાં કાઢી લઈને ખાલી બેખા ફેંકી દીધા. ઝુંપડીમાં વસતી ગરીબ બહેનના બાલુડા કહે છે–બ! આ બાજુવાળા કાકાને ઘેર અમારા જેવા છોકરાં જમવા આવ્યા છે તે એમ કહે છે કે આજે રક્ષાબંધનને દિન છે. એટલે અમે અમારા મામાને ઘેર જમવા આવ્યા છીએ. તે હું બા ! આપણે મામાને ઘેર જમવા નહિ જવાનું ? અમારે મામા નથી ? એની માતા કહે છે બેટા ! મામા છે. ત્યારે બાલુડા કહે છે બા ! ચાલે ને આપણે પણ મામાને ઘેર જઈએ. તું અમને મામાને ઘેર કેમ કેઈ દિવસ લઈ જતી નથી ? બાલુડાના મીઠા બોલે માતાનું હૃદય ભરાઈ ગયું” નિર્દોષ બાળકની વાત સાંભળી માતાની આંખમાં આંસુ આવી ગયા. વાત એમ છે કે આ બહેનનો ભાઈ ઘણે શ્રીમંત છે. પણ ઘરમાં એવી કુભાર્યા સ્ત્રી આવી છે કે તેણે એના પતિને એ ભરમાવી દીધું કે આ તમારી બહેન ખરાબ પગલાંની છે. જુઓ, પરણીને સાસરે ગઈ તે પૈસે ચાલ્યા ગયે. હવે આપણાં ઘરમાં એના પગલાં થશે તે આપણે પણુ ગરીબ બની જઈશું. ભાઈએ બહેન પ્રત્યે પ્રેમ ઘણે હતે પણ શ્રીમતીજીને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શારદા શિખર ચઢાબે ચઢી ગયે ને પિતાની બહેનને તજી દીધી. સાત-સાત વર્ષોના વહાણાં વાઈ ગયા પણ ભાઈએ કદી બહેનને તેડાવી નથી. આજે તે એ જમાને છે કે “સાળી આવે તે લાડ કરે ને બહેની ઉડતી જાય.’ જે ભાઈની સાળી આવી હોય તે ગમે તેમ કરીને ભાઈ રજા લે અને આખું મુંબઈ ફરીને બતાવે. નિત્ય નવા ગ્રિામ ગોઠવાય અને બહેન આવે ત્યારે ભાઈ કહેશે કે મને ટાઈમ નથી. સાળી સાડી પહેરીને જાય ને બહેનડી આંસુ સારતી જાય. આવી દશા છે. આ રીતે માતાને ઘણું મનમાં થાય કે મારી દીકરીને ચાર દિવસ તેડાવું. પણ પિતાને પતિ ચાલ્યા જતાં બધું તંત્ર દીકરા અને વહુના હાથમાં હતું. કર્મચગે પતિ ગુજરી ગયા પછી તેનું ઘરમાં ચાલતું નથી. એટલે માતા દીકરીને કેવી રીતે તેડાવે ? અહીં તે બાળકે હઠે ચઢ્યા. બા ! અમારે મામાને ઘેર જવું છે. માતા કહે છે બેટા ! થોડા દિવસ પછી આપણે મામાને ઘેર જઈશું. પણ આ તે બાળક કહેવાય તે કજીયે કરવા લાગ્યા. ત્યારે ઘરમાં સાસુ હતા તે બેલ્યા, છોકરાઓ! તમારા મામાએ તમને ક્યારે જમવા બે લાવ્યા છે ? તેણે સગાઈ રાખી છે જ ક્યાં? ઘણે સુખી હોવા છતાં ક્યારે ખબર લીધી છે? તારે મામે તે નાલાયક છે. સાસુના શબ્દ સાંભળી વહુ કહે છે બા ! મને જે કહેવું હોય તે કહેજે. હું સાંભળી લઈશ પણ મારા ભાઈને કવેણ કહેશે નહિ, સાસુ કહે છે અરે વહુ ! તારે ભાઈ તારા સામું જેતે નથી છતાં હજુ તને ભાઈને મેહ છે? ખાડમાં પડ્યો તારો ભાઈ ત્યારે વહુએ કહ્યું બા ! મારા ભાઈને આવા વેણ કણ શા માટે કહે છે? મારે ભાઈ એટલે ભાઈ છે. એ તે ઘણે સારો છે પણ મારા કર્મો એવા છે એટલે મારો ભાઈ મને તેડાવી શકતું નથી. બંધુઓ ! જુઓ, ભાઈ બહેનને બેલાવતે નથી છતાં બહેનને ભાઈ કેટલો વહાલો છે! ભાઈનું નમતું હેજ પણ સાંભળવા તૈયાર નથી. સાસુજીના મહેણું એના અંતરમાં આરપાર ઉતરી ગયા. એટલે બહેન કાગળ પેન લઈને ભાઈને પત્ર લખવા બેઠી. એ મારા વ્હાલસોયા વીરા ! આટલાં શબ્દ લખતાં બહેનની આંખમાં આંસુ ઉભરાઈ ગયા શાહીના અક્ષર પડ્યાને બહેનના આંસુના ટીપા પડ્યા. રડતે હૈ બહેને લખ્યું-વીરા ! હું તારી પાસે કપડા કે દાગીના નહિ માંગું, મીઠાઈ નહિ માંગું. કે પાંચ રૂપિયા પણ નહિ માગું તારે ઘેર રોટલે ને દાળ ખવડાવજે. પણ તારા ભાણેજીયાં કયાં કરે છે કે અમારે મામાને ઘેર જવું છે ને બીજી બાજુ સાસુ મહેણાં મારે છે. તે આ સાસુજીના મહેણું ભાંગવા મને એક વખત તારે ત્યાં તેડાવ. હું એક દિવસ તારે ત્યાં રહીશ પણ તું મને જલદી તેડાવજે. જરૂર પત્ર Page #358 -------------------------------------------------------------------------- ________________ શા શિખર લખજે. આ બધું લખીને બહેને પત્ર રવાના કર્યો. પત્ર ભાઈને ત્યાં પહોંચ્યા પણ કુદરતને કરવું કે ભાઈ ઘેર હાજર ન હતા. પત્ર ભાભી સાહેબના હાથમાં ગયે. નણંદના અક્ષર ઓળખી ગઈ. એટલે કવર ફેડીને પત્ર વાં. ને ફાડીને ગટરમાં ફેંકી દીધો. એના ભાઈના હાથમાં કાગળ જાય તે વાંધો આવે ને ? ભાઈને તે બહેનનો પત્ર આવે તે બાબતમાં કાંઈ ખબર નથી. બહેનને શ્રધ્ધા હતી કે મારા ભાઈએ ભલે મને સાત સાત વર્ષથી તેડાવી નથી પણ મારો પત્ર વાંચીને એનું હૈયું પીગળી જશે ને મને જરૂર તેડાવશે. બહેન ભાઈના પ્રત્યુત્તરની રાહ જુવે છે. ત્રણ ચાર કરતાં આઠ દિવસ ગયા પણ ભાઈનો પત્ર આવ્યા નહિ. ત્યારે સાસુએ કહ્યું કે ભાઈ..ભાઈ કરે છે. પણ જે, તારા ભાઈનો કાગળ આવ્યો? એ તે તને ક્યાંય ભૂલી ગયા છે. માટે ભાઈને ભૂલી જા. સાસુના મહેણુથી વહનું કાળજું ચીરાઈ જાય છે. પણ શું કરે ? બંધુઓ ! બહેનને ભાઈ ન બોલાવે તે સાસરીયામાં કેટલું સહન કરવું પડે છે તેનો વિચાર કરજે. અને જે ભાઈ બહેનને ભૂલી ગયેલ હોય તે આવતી કાલે રક્ષાબંધનના દિવસે બહેનને યાદ કરે. રક્ષાબંધનના દિવસે ભાઈ વિનાની બહેન રડે છે. દિવાળીમાં લેકે સારા કપડાં, દાગીના પહેરી હરવા ફરવા નીકળે, મેવા મીઠાઈ ઉડાવે ત્યારે ગરીબને ગોળની કાંકરોના સાંસા હોય છે. એટલે ગરીબ રડે છે. ત્યારે પર્યુષણ પર્વમાં ગરીબ, શ્રીમંત, મધ્યમ સહુને આનંદ આનંદ હોય છે. આ બહેને ભાઈને ત્રણ ત્રણ પત્રો લખ્યા. તે બધા ભાભીના હાથમાં ગયા. ને તેણે ફાડીને ફગાવી દીધા. પણ એના ભાઈને ગંધ પણ આવવા દીધી નહિ. રક્ષાબંધનને દિવસ પણ ચાલ્યો ગયો ને બહેનની આંખમાં આંસુ સૂકાતા નથી. એક દિવસ એના ગામને કોઈ માણસ આવ્યું. તેની સાથે બહેને ચિઠ્ઠી લખીને મોકલાવી અને કહ્યું કે મારા ભાઈને હાથોહાથ કાગળ આપજે. તેમાં બહેને લખ્યું હતું કે વીરા ! ત્રણ ત્રણ પત્રો લખ્યા પણ તારે જવાબ નથી. ભાઈ! મારે તારી કઈ ચીજ લેવી નથી. પણ મારી સાસુ મને બહુ મહેણું મારે છે તે મારાથી સહન થતા નથી. માટે મારી સાસુના મહેણાં ભાંગવા તું મને એક વખત તારે ઘેર તેડાવજે. પેલા ભાઈએ બહેનના ભાઈની દુકાને જઈને પત્ર આપ્યું. પત્રમાં બહેનના આંસુ પડેલાં છે. પત્ર વાંચતાં ભાઈ નું હૈયું ભરાઈ ગયું ને હૃદય પીગળી ગયું. તે સમજી ગયે કે બહેનનાં ત્રણ ત્રણ પત્રો એના ભાભીના હાથમાં ગયા હશે. એણે મને ખબર પડવા દીધી નહિ. ગમે તેમ તો ય એક લેહીની સગાઈ છે. ભાઈ ખૂબ રડી પડયો. મેં પાપીએ સાત સાત વર્ષથી બહેનની ખબર ન લીધી ત્યારે એને સાસુનાં મહેણું સાંભળવા પડ્યા ને? બસ, હવે તે ગમે તેમ કરીને મારી બહેનને તેડી લાવું. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શારદા શિખર હવે ઘેર જવું નથી. અહીથી સીધા બહેનને ઘેર ઉપડી જાઉ.. ઘેર જાઉં તો પંચાત થાય ને? ભાઈ એ બહેન અને ભાણેજો માટે અબ્બે જોડી કપડાં અને મીઠાઈના ત્રણ ચાર એકસ લીધા. લઈને જ્યાં ઝુ ંપડીમાં બહેન વસતી હતી ત્યાં આવ્યેા. બહેનના એ બાલુડાં ઝુંપડીના આંગણામાં રમતા હતાં. એમણે મામાને કદી જોયાં ન હતાં. પણ હાથમાં મીઠાઈના એકસ જોઈ ને અંદર જઈ ને કહે છે મા.... ખા! મામા આવ્યા છે. ને સાથે આટલી બધી મીઠાઈ લાવ્યા છે. બહેન દોડતી બહાર આવી ને જોયું તો પેાતાના ભાઈ હતા. દોડીને ભાઈને ભેટી પડી, ભાઈએ બહેન અને ભાણેજને કપડાં અને મીઠાઇ આપ્યા. ખાળકે તો રાજી રાજી થઈ ગયા ને ખેલ્યા. મામા! તમે અમારા માટે રોજ મીઠાઈ લઇને આવજો હાં. ભાઈ ભાણેજની કાલીઘેલી ભાષા સાંભળી ખુશ થયા. અને ભાણેજને પ્રેમથી ખેાળામાં બેસાડી દીધા. ભાઈ કહે છે બહેન ! આ તારા પાપી ભાઈ ને માફ કર. ખરેખર ! મેં તને સાત વર્ષોથી તેડાવી નથી. આજે તારો પત્ર વાંચીને મારું હૃદય ચીરાઈ ગયું. આમ કરતાં ભાઈ ખૂબ રડી પડયા. બહેન કહે છે વીરા ! તારો કોઈપણ દોષ નથી, મારા કર્મોનો દોષ છે. પ્રેમથી ભાઈ-મહેન ભેટી પડયા, ભાઈ બહેનને લઈને પોતાને ઘેર આવ્યેા, જ્યાં નણુન્દને જોયા ત્યાં ભાભીનેા પિત્તો ગયા ને કઠોર વચન મેલવા લાગી. તે સમયે બહેનનો ભાઈ કહે છે. હવે મધ થા. તારા પાપે મેં મારી બહેનને સાત સાત વર્ષ થી ત્યજી દીધી હતી. મારી મહેનના ત્રણ ત્રણ પત્રો આવ્યા તે તે મને બતાવ્યા નહિ પણ વિચાર કર. તને તારી બહેન અને ભાઈ કેટલા વહાલા છે! તા મને પણ મારી બહેન તે। વહાલી હાય ને ! ભાઈ એ ખૂબ કહ્યું પણ ભાભી ખેલતી બંધ થતી નથી. ભાભીના એકેક શબ્દ ખહેનના હૃદયને ખાળી નાંખે તેવા નીકળે છે. એન મનમાં વિચાર કરવા લાગી કે ભલે ભાઈનું ઘર છે, ભાઈ ના પ્રેમ ઘણા છે પણ ભાભીને હું ગમતી નથી તો રહીને શું કરવાનું ? “આવ નહિ આદર નહિ તે ઘેર કબહુ ન જાઇએ” ભાભીના આદર કે પ્રેમ નથી. ભાઇ આખા દિવસ થાડા મારી પાસે રહેવાના છે ? રોટલા તો ભાભીના હાથમાં છે ને ? ખાવા પણ દેતી નથી. તો અહીં રહીને શું કામ છે ? ત્યાં ભાભી કહે છે વાઘરણુ ! તું મારા ઘરમાં ક્યાં આવી ? ચાલી જા અહીંથી. આ શબ્દોથી બહેન ભૂખીને તરસી ઉભી થઈ ગઈ ને પેાતાના ખાળકોને લઈને ચાલતી થઈ ગઈ. ભાઈ પણ રડતા રહી ગયા. બહેન વિચાર કરે છે કે આજે દુનિયામાં કાના માન છે જ્યાં જુએ ત્યાં પૈસાના જ માન છે ને ? દામે આદર દીજીયે, દામે દીજે માન.” આજે હું પૈસાવાળી હાત તો એમ કહેત કે નણંદમા આવ્યા, નણંદખા આવ્યા. ને મને Page #360 -------------------------------------------------------------------------- ________________ ચારતા નિખર ૩૫૧ ખમ્મા ખમ્મા કરત. મારા કર્મોદયે હું ગરીબ છું એટલે ભાભીએ મારી ખખર પણ ન પૂછી. પૈસા બધું કરાવે છે. પૈસાની જગમાં જયજય છે. પૈસાની જગમાં જય જય... ધનપતિની જગમાં જય જય, અરે વાહ રે વાહ પૈસાની જગમાં જય-જય-જય-જય-જય. બહેનના દિલમાં દુઃખ થયું. તે પેાતાના ખાલુડાને લઈને ઘેર આવી. નાના ફુલ જેવા બાલુડા પણુ સમજી ગયાં ને કહેવા લાગ્યા. ખા ! હવે આપણે મામાને ઘેર નથી જવું. આ બહેન ઘેર આવી ત્યાં સાસુએ મહેણું માર્યું કેમ ? ચાર દિવસ પણ ભાઈ એ ન રાખી ? બહેન શું ખેલે ? સાસુના મહેણાં સાકરની જેમ મીઠાશથી ગળી જાય છે. પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મને સહન કરવાની શક્તિ આપજે. ગમે તેવા સંચાગેામાં પણ મારા મુખમાંથી ભાભી જેવા કવેણુ ન ખેલાય. આ રીતે મહેન રહે છે. દેવાનુપ્રિયે ! દરેકનો સમય સરખા જતેા નથી. આ દુનિયા ઉપર આજને કરોડપતિ કાલે રાડપતિ બની જાય છે ને આજના રેડપતિ કાલે કરાડપતિ બની જાય છે. આજના ચમરબધી કાલે ચીંથરેહાલ બની જાય છે ને આજના ચીથરેહાલ કાલે ચમરબધી બની જાય છે. આમ સમજી કોઈએ લક્ષ્મીને ગવ કરવે નહિ. આ બહેન ખૂબ પવિત્ર સતી હતી, દુઃખી હોવા છતા મનથી પણ કેાઈનું ખરાખ ચિંતવતી નથી. એક દિવસ એવા આવી ગયા કે બહેનના પુણ્યનો સિતારા ઝગમગ્યા. એના પતિને નોકરીમાંથી શેઠે ભાગીદાર અનાચે. ને ખૂબ કમાયા. એટલે ગૂ પડીની જગ્યાએ માટે મંગલે ખની ગયા. ઘેર મેટર આવી. સૌ આનંદથી રહેવા લાગ્યા. પૈસેા વચ્ચેા. સુખના સાધનો મળ્યા. પણ મહેનને જરા અભિમાન નથી. આ તરફ મહેનનાં પુણ્યનો સિતારો ઝગમગ્યેા. ત્યારે ભાઈને ઘેર પુણ્યરૂપી સૂનો અસ્ત થયા, એના એવા પાપનો ઉદય થયા કે ધંધામાં ખોટ જતાં ઘરખાર મધું વેચાઈ ગયું ને બંગલાને બદલે ઝુંપડામાં રહેવાનો વખત આવ્યેા, જે દિવસે મહેનના હતાં તે ભાઈના આવી ગયા. ભાઈ-ભાભી અને ખાળકીને હવે રોટલાના સાંસા પડવા લાગ્યા. બહેનની ઉદાર ભાવના : ભાભીને ખખર પડી કે મારી નણંદ પૈસાવાળી મની ગઈ છે. એટલે એના પતિને કહે છે તમે તમારી બહેનને ત્યાં જાઓ. તે આપણે રોટલા ભેગા થઈએ. તે મહેનના ઘેર જવા જેવું રાખ્યું છે જ કયાં ? કાલે સવારે મારી મહેનને વાઘરણુ અને ખરાબ પગલાંની કહીને ભૂખી ને તરસી કાઢી મૂકી છે. એ દુઃખી હતી તું સુખી હતી. તેં એનો ભાવ પણ નથી પૂછ્યો. હવે શું માઢું લઈને અહેનને ઘેર જાઉં ! ભલે ભૂખ્યા મરી જઇશ પણ હું મહેનને ઘેર નહિ જાઉં, Page #361 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આ તરફ બહેનને ખખર પડી કે મારો ભાઇ ગરીબ થઈ ગયા છે. ને બધા ભૂખ્યા મરે છે. તરત અહેન તૈયાર થઈ ગઈ. બરાબર તે દિવસે રક્ષામ ધનના દિન હતા. શ્રીમ'ત બહેન ગરીબ ભાઈને રક્ષા ધન આંધવા ચાલી, ભાઈ-ભાભી અને ભત્રીજા માટે સારા સારા કપડાં ને દાગીના લીધા. ખાવા માટે મીઠાઈના ડબ્બા ભરીને લીધા ને ગાડીમાં બેસી ભાઈની ઝુંપડીએ આવી. બહેનને ગાડીમાંથી ઉતરતી જોઈને છોકરાએ ઝુંપડીમાં દોડી ગયા ને એના માતા-પિતાને કહેવા લાગ્યા કે ખા ! ફઈખા આવ્યા-ફઈબા આવ્યા, ને તે બધું લઈને આવ્યા છે. એક દિવસ ભાઈ બહેન પાસે ગયા ત્યારે બહેનના બાલુડા મામા આવ્યા....મામા આવ્યા કરતાં હતાં. ભાઈ દોડીને બહાર આવ્યેા. ખહેન ! તું આવી ! પણ ભાભી તે ખૂણામાં બેસીને રડવા લાગી. અભિમાનથી પાતાના ખેલેલાં શબ્દો યાદ આવ્યા. ૩૫૨ નણંદને જોતાં ભાભીને થયેલા પશ્ચાતાપ; નણંદ કહે છે ભાભી ! રડશેા નહિ. મારા સામું જુએ, હવે તમારા દુઃખના દિવસેા ગયા. હું તમને આ ઝુંપડીમાં રહેવા નહિ દઉં. મારે ઘેર લઈ જઈશ ને મારા ભાઈ ને અમારી મીલના મેનેજર ખનાવીશ. તમે ચિંતા ન કરો. નણંદના અમૃત જેવા મીઠા શબ્દો સાંભળી ભાભીનું મન શાંત થયુ' ને પોતે નણ ંદને કહેલાં કટુ શબ્દોને યાદ કરી નણુંદના ચરણમાં પડીને માફી માંગી ને કહ્યું-બહેન ! તમે તે રત્ન જેવા છે. મારા હજાર ગુનાને તમે ભૂલી અમારા સામુ' જોયુ'. અપકાર ઉપર ઉપકાર કર્યા. તમારા જેવા નણંદ મળવા મુશ્કેલ છે. નણ’દ કહે છે ભાભી ! આપના કેાઈ દોષ નથી. દોષ તા માત્ર મારા કર્મોના છે. મારા કમે આપને એવી મતિ સૂઝાડી. પણ હવે એક વાત લક્ષમાં રાખજો. લક્ષ્મી મળવી એ તેા પુણ્યનાં ખેલ છે. સુખ મળે હરખાવું નહિ ને દુઃખમાં દીન ખનવું નહિ. જ્યારે સુખી હ।ઈએ ત્યારે દુ:ખીને મદદ કરવી પણ સુખની મગરૂરીમાં કેાઈને તરછેડવા નહિ. નણંદના શબ્દોથી ભાભીના જીવનમાં પરિવર્તન થયું. નણંદને ભાભી ભેટી પડચા. બહેને ભાઈ ને પેાતાની મીલમાં રાખી લીધા, ને હતાં તેવા દિવસે આવી ગયા. મધુએ ! તમે બધા જે કઈ આ રીતે મહેનને ભૂલી ગયા હોય તેા યાદ કરો. અને જેને મહેન ન હાય તા જે ગરીબ વિધવા નિરાધાર બહેનેા હાય તેના આંસુ લૂછજો ને તમારુ જીવન સફળ ખનાવો. વધુ ભાવ અવસરે કહેવાશે. Page #362 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં-૩૬ શ્રાવણ સુદ ૧૫ ને સોમવાર “રક્ષાબંધન તા. ૯-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! જગતના ત્રિવિધના તાપને હરનાર, ડૂબતાને તારણહાર, એવા શ્રીજિનેશ્વર ભગવંત મોક્ષને માર્ગ બતાવતાં ફરમાવે છે કે હે ભવ્ય જીવો! અનંતકાળથી જડના સંગે ચઢીને પરભાવમાં પડી સંસાર ચક્રમાં પરિભ્રમણ કરી છે. એ પરિભ્રમણને અંત લાવ હોય તે મન-વચન અને કાયાના વેગને ધર્મમાં પ્રવર્તા, કારણ કે મન-વચન અને કાયા એ ત્રણ યોગે કર્મબંધન કરવાનું કારખાનું છે. એ ત્રણ એગો એકએકથી ચઢીયાતા છે. કારણ કે એકલી કાયાથી અલ્પ કર્મ બંધાય છે. એકેન્દ્રિયના છને એકલી કાયા છે. એકેન્દ્રિયના છ વધારેમાં વધારે જે કર્મ બાંધે તે એક સાગરની સ્થિતિનું બાંધે છે. બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચૌરેન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિયને કાયા અને વચન બે યોગ છે. તે જીવો જો કર્મ બાંધે તો વધુમાં વધુ એક હજાર સાગરોપમની સ્થિતિનું બાંધે છે અને જેમને મનગ છે તેવા સંસી પચેન્દ્રિય છો જે વધારેમાં વધારે તીવ્ર રસે કર્મ બાંધે તે તે ૭૦ કોડાકોડી સાગરેપમની સ્થિતિનું કર્મ બાંધે છે. અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે “મન પર્વ મનુષri fધ મોક્ષ દુષ્ટ મન જીવને કર્મબંધ કરાવે છે. શુભમન કર્મબંધનથી મુક્ત કરાવવામાં સહાયક છે. પણ મેક્ષે જવામાં કારણભૂત તે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ છે. મન-વચન અને કાયા એ ત્રણ ગે સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચને હોય છે. આ મનુષ્ય ભવ જન્મજરા અને મરણની સાંકળ તેડાવીને મોક્ષના ઉંચા સ્ટેજ ઉપર આત્માને લઈ જવા માટે મળે છે. જે આત્મા સવળે પુરૂષાર્થ ઉપાડે તે મોક્ષનાં અનંત સુખે પામી શકે છે. જ્ઞાની કહે છે આત્મા ! હવે તારે નરકગતિનાં દુઃખ વેઠવા ન જવું હોય તે સિધ્ધાંતના સહારે ચાલ. આ કાળમાં સિધિના સોપાને ચઢવા માટેની જો કે સીડી હોય તે વીતરાગ પ્રભુની વાણું છે. એ વાણીને સહારે લઈને સદ્ગુરૂઓ તમને મુક્તિને રાહ બતાવે છે. એ વાણીના પ્રરૂપનાર ભગવાન કેવા હતા? “તિનાણું તારયાણુંપિતે સંસાર સમુદ્રને તર્યા અને ભવ્ય અને તરવા માટે માર્ગ બતાવતાં ગયા છે. એ પ્રભુને આપણું ઉપર કે મહાન ઉપકાર છે! એમની વાણી પ્રત્યે આપણને કેવું બહુમાન હોવું જોઈએ ! બોલે, તમે કેનું બહુમાન કરશે? વીતરાગ પ્રભુની વાણીનું કે પછી લહમીદેવીનું? જીવ લક્ષ્મીનું અને લક્ષ્મીવાનનું બહુમાન કરે છે તેટલું વીતરાગવાણીનું અને વીતરાગી સંતન ૫. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શારદા શિખર બહુમાન કરતા નથી. જે વીતરાગવાણીનું બહુમાન જીવે કર્યું હોત તે આજ સુધી સંસારમાં રખડત ન હોત. નાનું બાળક રખડવા જાય ત્યારે એની માતા બૂમે પાડીને બોલાવે પણ રમત મૂકીને આવતું નથી. રમતાં થાકે એટલે આપમેળે ઘેર આવે છે. તેમ આ ધર્મસ્થાનકમાં આવવા માટે સંતે તમને સમજાવે છે કે હે જીવ! અનંતકાળથી તું સંસારમાં રખડે છે. તે એક માથાને વાળ મૂકે તેટલી જગ્યા સ્પર્યા વિના ખાલી રાખી નથી. "न सा जाई न सा जोणी, न तं कुलं न तं ठाणं । न जाया न मुया जत्थ, सव्वे जीवा अणंतसो ॥" પાંચ જાતિમાંથી એકપણ જાતિ, ચોરાશી લાખ છવાની માંહેલી એકપણ નિ, એક પણ કુળ કે એક પણ સ્થાન એવું નથી. કે જ્યાં આપણે આત્મા ગયા ન હોય! આટલું રખડે પણ હજી એને થાક લાગ્યા નથી તેને હજુ ધર્મ રૂએ નથી. વીતરાગ વાણી સાંભળવાનું મન થતું નથી વીતરાગવાણી એવી અમૃતમય છે - કે જે આત્મા તેને સહારો લે તે અમર બની જાય. મહાબલ અણગાર વિશ સ્થાનકની આરાધના કરે છે. તેમાં અરિહંત સિધ્ધ પવયણુ, ગુરૂ ઘેર બહુમ્મુએ તવસ્સીનું વચ્છલ્લયાઈ તેસિં, અભિખણું નાણાવાગે ય ઘ૧ અરિહંત ભગવંત, સિધ્ધ ભગવંત, પ્રવચન, ગુરૂ, સ્થવિર, બહુશ્રત અને તપસ્વીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખો. તેમની ભકિત કરવી અને તેમના ગુણનું કીર્તન કરવું, આજે આ સાતની વાત કરીએ. અરિહંત અને સિધ્ધ પ્રભુની વાત આપણે બે દિવસથી ચાલે છે. અરિહંત પ્રભને આપણું ઉપર મહાન ઉપકાર છે. એમણે આપણને સિધ્ધ થવાને માર્ગ બતાવ્યું છે. તેવા અરિહંત પ્રભુની વાણીની શ્રધ્ધા કરવી ને તે પ્રવચનનું બહુમાન કરવું. એમાં આપણને જે કંઈ સમજાય તે બીજા ને સમજાવી ધર્મના પંથે વાળવા. વીતરાગ વાણીનું બહુમાન કરવું. આ રીતે પ્રવચનની પ્રભાવના કરવી અને પ્રવચનની પ્રભાવના કરવામાં સહાય કરવાથી જીવ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરે છે. ચોથે બેલ ગુરૂને છે. સદૂગુરૂદેવે પણ આપણા અનંત ઉપકારી છે. જેઓ સંસારમાં રખડતા અને આત્માનું ભાન કરાવી કલ્યાણના માર્ગે ચઢાવે છે. સદૂગુરૂઓ ભવસાગર તરવા માટેનું જહાજ છે. જેને ભવસાગર તરવાની ઈચ્છા થાય છે તે મનુષ્ય જહાજમાં આવીને બેસી જાય છે. એ સદ્ગુરૂઓ કેટલા નિઃસ્વાર્થી Page #364 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૫૫ છે કે આવી લાંબી મુસાફરી મફત કરાવે છે. એક પાઈને પણ તમારી પાસે ચાર્જ માંગતા નથી. એવા ગુરૂઓ આપણને તારે છે. તમારે ભવસાગર તરે છે ને ? તે સંત રૂપી જહાજમાં આવીને બેસી જાઓ. આ જહાજમાં કઈ બેસે કે ન બેસે પણ એ તે તરવાનું છે. વીતરાગપ્રભુની આજ્ઞામાં વર્તનારા પંચમહાવ્રતધારી સંત તિનાણું તારયાણુંપિતે સંસાર સમુદ્ર તરે છે ને બીજાને તારે છે. વીતરાગી સંતે પાસે તમે બે ઘડી જઈને બેસશે તે પણ તમારી પાસે વૈરાગ્યની વાત કરશે. પણ સંસાર સબંધી વાત નહિ કરે. સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા કે રાજકથા સાધુ કરે નહિ. પણ ધર્મકથા કરે. ધર્મકથા કરવાથી કર્મોની નિર્જરા થાય છે. અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચનની પ્રભાવના કરવાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મોને બંધ કરે છે. આવી ધર્મકથાના સંભળાવનાર, પ્રવચનની પ્રભાવના કરનાર અને સંસારના કાદવમાંથી બહાર કાઢનાર ગુરૂને આપણા ઉપર મહાન ઉપકાર છે. વિનયવાન શિષ્યો તે કોઈ પણ કાર્ય કરે તેમાં પિતાના ગુરૂનો ઉપકાર માને છે. જે કંઈ થાય તે બધે મારા ગુરૂને ઉપકાર છે. ને તેમની કૃપાને પ્રતાપ છે. વિનયવાન શિષ્યના હદયના ઉદ્ગાર કેવા નીકળે? તમે મારા અનંત ઉપકારી (૨) ગંદાવનમાં મારે માટે પાવન કેડી તમે પાડી ગુરૂજી.ગુરૂજી તમે મારા આ દુનિયા તે અંધારું એક વન, કિરણના ક્યાંયે થાયે ના દર્શન, ફાંફા મારું જ્યાં ત્યાં અથડાઉ, અંધા જેવું કશું હું વર્તન, અનુકંપા જાગી તમને સાચી દિશા મને સૂઝાડી.ગુરૂજી ગુરૂજી તમે મારા હે ગુરૂદેવ ! આ સંસાર રૂપી ગંદાવનમાંથી તમે મને કલ્યાણની પાવન કેડી પર લાવ્યા. અજ્ઞાનરૂપી અમાવાસ્યાના ઘોર અંઘકારને મારા જીવનમાંથી દૂર કરીને આપે જ્ઞાનરૂપી સર્ચલાઈટને પ્રકાશ પાથર્યો. એવા હે ગુરુદેવ! આપ મારા અનંત ઉપકારી છે. આપને ઉપકાર તે સહેજ પણ ભૂલીશ નહિ. આ રીતે હૃદયના શુદ્ધ ભાવપૂર્વક ગુરૂના તેમજ સ્થવિર સાધુઓના ગુણગ્રામ કરવાથી જીવ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. જે તપસ્વીએ ઇન્દ્રિઓનું દમન કરીને તપ કરે છે તેમના પણું ગુણગ્રામ કરવા. તપ બાર પ્રકાર છે. છ પ્રકારને બાહ્યતપ અને છપ્રકારને આત્યંતર તપ, આત્યંતર તપની સાથે બાહા તપની પણ જરૂર પડે છે. જેમ હીરે કાગળના પડીકામાં મૂકે છે પણ તેને વીંટીમાં જડી દેવામાં આવે તો તેની શોભા વધે છે. તેમ આત્યંતર તપ હીરા જેવો છે. પણ તેને બાહ્ય તારૂપી ખોખામાં જડી દેવામાં આવે તે તેની શોભા ઓર વધી જાય છે. કેઈ પણ જાતની પ્રશંસાની આશા રહિત, માયા કપટ રહિત, કર્મ નિર્જરાના હેતુથી જે તપસ્વીઓ તપ કરે છે તેમને તપ શુધ્ધ છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શારા શિખર એવા તપસ્વી સંતોની સેવા ભકિત અને ગુણગ્રામ કરવાથી જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. આજે આ સાત સ્થાનકની વાત કરવામાં આવી છે. મહાબલ અણગાર આવા તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાના વીસ બેલની આરાધના કરે છે. બાહ્ય તપની સાથે તેઓ આત્યંતર તપ કરતા હતા. આપણે ત્યાં પણ મા ખમણની તપશ્ચર્યાના માંડવડા રપાઈ ગયા છે. તપસ્વીઓના મુખ ઉપર તપના તેજ ઝળકે છે. આજે તે રક્ષાબંધનને દિવસ છે. આજે ઘણાં ભાઈએ હાથે રાખડી બાંધીને આવ્યા છે. આ તે એક લૌકિક પર્વ છે. વૈરને દૂર કરી વહાલથી આ પર્વ ઉજવવામાં આવે છે. જૈન ધર્મના નિયમાનુસાર રક્ષાબંધન કેને કહેવાય તેને આપણે વિચાર કરીએ. રક્ષાબંધન શબ્દના પાંચ અક્ષર છે. એ પાંચ અક્ષર તમને શું સૂચન કરે છે? ૨ : ૨ એટલે રમણતા હે ચેતન! તું રમણતા કર. એ રમણતા શેની? પૈસા રૂપી જડ પુદ્ગલની નહિ. જડ રનની નહિ પણ આત્મરમણતા, આત્મભાવમાં રમણુતા કરવાથી જીવ ત્રિરત્નની પ્રાપ્તિ કરી શકે છે. છ છ ખંડના અધિપતિ ભરત ચક્રવર્તિ અરિસાભવનમાં આત્મરમણતા કરીને આત્માના અધિપતિ બન્યા. તેનું કારણ શું? તે સંસારમાં રહેતાં હતા પણ રમતાં ન હતાં. એટલે આત્મભાવમાં રહેલા હતા. તમે બધા સંસારમાં રહે છે કે રમે છે? સંસારમાં કદાચ રહેવું પડે તે રહે ખરા પણ રમે નહિ. સંસારમાં રહે તે વિરાગ ભાવથી રહો. વિરાગમાંથી વિરતિના વાવેતર થશે ને સંસાર ભાવ વિરામ પામશે. સંસાર ભાવનું વિરામ થવાથી પરંપદાર્થનું વિસ્મરણ થશે ને સ્વઘરનું સ્મરણ થશે. માટે જ્ઞાની કહે છે તું સ્વને ભૂલીશ નહિ. સ્વને ભૂલીશ ને પરમાં ઝૂલીશ તે સંસારમાં ડૂલીશ. ભરત ચક્રવતિ સંસારમાં રહેવા છતાં સ્વને ભૂલ્યા ન હતા. તેને પરિણામે અરિસા ભવનમાં ભાવ ચારિત્ર આવ્યું ને ઘાતી કર્મો ઉપર ઘા કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું, પછી દ્રવ્ય–ચારિત્ર લીધું. કહેવાનું એ છે કે આભરમણતા કરીને જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી ત્રિરને પ્રાપ્ત કર્યા. ક્ષા : એટલે ભગવાન કહે છે હે જીવ! તું ક્ષાયક સમ્યકત્વ પામ, સમ્યકત્વ પાંચ છે તેમાં ક્ષાયક સમ્યક્ત્વ શ્રેષ્ઠ છે. કારણ કે તે આવ્યા પછી કદી પાછું જતું નથી. એ સમ્યક્ત્વ આવ્યા પછી કેવળજ્ઞાન અને મોક્ષની શાશ્વત સિદ્ધિ મળે છે. ક્ષાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં પહેલાં જે આયુષ્યને બંધ પડ હોય તે જે ગતિને બંધ પાડ હેય તે ગતિમાં જવું પડે. બાકી તે ક્ષાયક સમકિતવાળે જીવ તે ભવમાં મોક્ષે જાય છે. અને આયુષ્યને બંધ પડ્યા પછી લાયક સમકિત આવ્યું હોય તે ત્રીજા ભવે મોક્ષમાં જાય છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર 1 કપ બં. એટલે બંગલે. તમે જેમાં વસો છે તે તમારા બંગલે તમને શું સૂચન કરે છે? હે જી ! હું ઇંટ, માટી, ને ચુનાનો બનેલે અંડેર છું. પણ જે મનુષ્ય મારામાં આવીને વાસ કરે છે તેને બહારના વરસાદ, વાવાઝોડું, ચોર, ઠંડી-ગરમી આદિ ઉપાધિઓથી બચાવીને તેમનું રક્ષણ કરું છું. અને બાહ્ય શાંતિ આપું છું. બંધુઓ ! બંગલે તે જડ છે અને નાશવંત છે છતાં આટલું કરે છે. તે આપણે આપણુ શાશ્વત ઘરમાં વાસ કરીએ તે અસીમ, અલૌકિક, ને અવર્ણનીય સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. માટે આપણે શાશ્વત બંગલા રૂપી મોક્ષ પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે. ધઃ એટલે ધર્મમાં તત્પરતા. આ પૃથ્વી જેની પથારી છે, આભ જેની ચાદર છે, દિશાએ જેના વસ્ત્ર છે એવા નિરાધાર અને નિર્ધન મનુષ્ય કરતાં તમારી પાસે ઘણું સાધન અને સંપત્તિ છે. તમે સુખેથી ખાઈ પીને મોજ કરે એટલું તે તમને મળ્યું છે. વિચાર કરે કે એ બધું જેના પ્રતાપે મળ્યું છે? પુણ્યથી. તે વિચાર કરે. પુણ્ય કોનાથી ઉપાર્જન કર્યું? ધર્મથી. જે ધર્મ લૌકિક સુખ આપી અને લેકત્તર-શાશ્વત સુખ અપાવે છે તે ધર્મને કદી ભૂલાય ? ધર્મ એ તે આત્માને સાચ બંધ છે મિત્ર છે. એ સુખમાં ને દુઃખમાં સદૈવ સાથે રહેનાર છે. જે તમે દુઃખમાં કે સુખમાં શાંતિથી જીવી શકતા હો તો તે ધર્મનો પ્રતાપ છે. માટે તમને ભૌતિક સુખ ગમે તેટલું મળે છે તેમાં લીન નહિ બનતાં ને દુઃખમાં દીન નહિ બનતાં. સુખ અને દુઃખમાં સદા ધર્મમાં તત્પર રહે. ન : એટલે નમ્રતા, જીવનમાં નમ્રતા લાવે. જેમ સિગ્નલ ચાલુ હોય તે ગાડી ટેશનમાં પ્રવેશ કરી શક્તી નથી. તેમ આપણા જીવનમાં પણ અહંકાર રૂપી સિગ્નલ ચાલુ હશે તે આપણું આત્મા રૂપી ગાડી મક્ષ રૂપી સ્ટેશનમાં પ્રવેશ કરી શકશે નહિ. જીવનમાં નમ્રતા અને વિનય હશે તે ક્ષમા-સરળતા, જ્ઞાન આદિ ગુણોની પ્રાપ્તિ કરી શકીશું. અને નરમાંથી નારાયણ, અને અપૂર્ણ માંથી પૂર્ણ બની શાશ્વત સુખના સ્વામી બની શકીશું. બંધુઓ! આ તે આપણે ભાવ રક્ષાબંધનની વાત કરી. રક્ષાબંધનના પાંચ અક્ષરમાં ગૂઢ ભાવાર્થ રહે છે. એને આપણે બરાબર સમજીએ, એના ઉપર વધુ ચિંતન-મનન કરીએ તે નવા નવા ભાવ પ્રાપ્ત થાય. અને રક્ષાબંધનનું સાચું મહત્વ સમજી શકાય અને આત્માની રક્ષા કરી શકાય છે. હવે તમને રક્ષાબંધન ઉપર એક એતિહાસિક કહાની કહું છું. (શ્રોતાઓની અત્યંત માંગણી છે કે પૂ. મહાસતીજી નવઘણનું કહે ને! અમારે Page #367 -------------------------------------------------------------------------- ________________ ખર ચારવા રૂપાં તા રા’નવઘણનું સાંભળવું છે. તે પૂ. મહાસતીજી કહે કે-ભાઈ એ ! તે તે ઘણીવાર કહી ચૂકી છું. હા. પણ આજે તે જ ફરમાવેા. અમારે એ જ સાંભળવુ છે.) “ શ્રોતાઓની ખૂબ માંગણીથી ચાલુ કરેલી કહાની” : રા'નવઘણુ જુનાગઢના રાજપુત્ર હતા. અહી બેઠેલા ભાઈ આ ને બહુનામાં ઘણાં સૌરાષ્ટ્રના વતની છે. એ સૌરાષ્ટ્રને કેવા વીર હતા, તેના જન્મ કેવી રીતે થયા. તેનું નામ નવઘણુ કેમ પડયું ને કેને ત્યાં કેવી રીતે માટા થયા તે વાત ખૂબ જાણવા જેવી છે. જુનાગઢની ગાદીએ રાધ્યાસ નામના રાજા રાજ્ય કરતા હતા. તેનું બીજુ નામ મહિપાળ રાજા હતું. જુએ, નામ કેવું સુંદર છે! મહિ+પાળ. મહિ એટલે પૃથ્વી. જે પૃથ્વીનું પાલન કરે તે મહિપાળ. આ મહિપાળ રાજાને ત્રણ રાણીઓ હતી. તેમાં એક સેાનલદેવી અને ખીજી સેાલ કીરાણી. આ બે મુખ્ય રાણીઓ હતી. આમ તે મહિપાળ રાજા બધી રાણીએ ઉપર સરખી પ્રીતિ રાખતા હતા. પણ સાનલરાણી ખૂબ પવિત્ર હતી અને રાજાની સેવામાં ખડે પગે તત્પર રહેતી. અને તેની બુધ્ધિ ખૂબ તીવ્ર હતી. આ રીતે સેવા અને બુધ્ધિમાં સાનલદેવી શ્રેષ્ઠ હતા. એટલે મહિપાળ રાજાની તેના પ્રત્યે વધારે પ્રીતિ હતી. તેના ઉપર રાજાના ચારે હાથ હતા. એ એક કુદરતના નિયમ છે કે જેનામાં વિનય, નમ્રતા, અને સેવાનો ગુણ હોય છે તેના પ્રત્યે સામી વ્યક્તિને કુદરતી રીતે આકષ ણુ થાય છે. કમળમાં સુવાસ હાય છે તે ભ્રમર વગર ખાલાવ્યે તેની પાસે દોડીને જાય છે. કમળ ભ્રમરને ખેલાવવા જતું નથી. તેમ ગુણવાન મનુષ્યને કાઈને પાતાની પાસે આવા તેમ કહેવાની જરૂર નથી. પણુ કુદરતી રીતે સામી વ્યક્તિ તેના ગુણાથી આકર્ષાય છે. સાનલદેવીનાં ગુણ પ્રત્યે રાજાને ખૂબ અનુરાગ હતો. જેવું તેનું રૂપ તેવા તેનામાં ગુણા હતા. એ ખેલે તો જાણે કુલડાં ઝરે તેવુ તેનું મુખ હતું. રાજાના સેાનલદેવી ઉપર ચારે હાથ હતાં. સોનલદેવી મહિપાળ રાજાની માનીતી હતી પણ પોતાની બધી બહેનો પ્રત્યે પ્રેમ રાખતી હતી. તેના દિલમાં કાઈ પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ન હતી. પણ રાજા તેને ખૂબ માન આપતા હતા એટલે ખીજી રાણીઓને તેના પ્રત્યે ઈર્ષ્યા રહેતી. મહિપાળ રાજાને ત્રણ ત્રણ રાણીઓ હતી પણ એકેયને હજુ સુધી સતાન ન હતું. ગાદીનો વારસ ન હોવાથી રાજાને ખૂબ ચિંતા રહેતી. સંતાન માટે રાજા પ્રભુને પ્રાથના કરતા. સમય જતાં સાનલદેવી ગ ́વતી થઈ નવ માસ પૂરા થયે તેણે પુત્રને જન્મ આપ્યા તેથી હુ ભેર દાસી રાજાને વધામણી આપવા ગઈ. રાજાએ તેને ન્યાલ કરી દીધી અને કુટુંબીજનોને બેલાવીને કહ્યું કે મંગલ ગીત ગવડાવા, મંગલ વાજિંત્રો વગડાવા, બંદીવાનોને છૂટા કરા, રાજ્યમાં દશ દિવસ માટે ટેકસ Page #368 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૯ માફ કરો, ભૂખ્યાને ભેજન આપ, આખું નગર ધ્વજા-પતાકાઓથી શણગારો. ને દશ દિવસ સુધી પુત્રને જન્મોત્સવ ઉજવે. આ સમાચાર સારા જુનાગઢમાં વાયુવેગે પહોંચી ગયા. ઘરે ઘરે આનંદ મંગલ વર્તાવા લાગ્યા. નગરજનો ખુશી મનાવવા લાગ્યા. રાજમહેલમાં સારા સારા ભેટણ આવવા લાગ્યા. અને કુંવરનો જન્મમહોત્સવ ઉજવાયો. એક વખત એવું બન્યું કે દિલ્હીના સમ્રાટ અનંગપાળ તુવરની માતા યાત્રા કરવા નીકળ્યા. યાત્રા કરતાં કરતાં જુનાગઢ આવ્યા. તેને થયું કે આવી છું તો જુનાગઢની જાત્રા કરતી જાઉં. એટલે જુનાગઢ ઉતર્યા. તે સમયમાં યાત્રાળુઓ પાસેથી વેર લેવાનો રિવાજ હતો. અનંગપાળ તુવર તે સમયમાં મોટે સમ્રાટ ગણાતો હતો. તેની માતા પાસેથી વેર લેવું તે અપમાન કરવા જેવું હતું પણ રાજાના માણસે અનંગપાળની માતાને કહે છે વેરો આપ્યા વિના યાત્રા નહિ થાય. અનંગપાળની માતા કહે છે હું રાજમાતા છું. મારો દીકરો માટે સમ્રાટ છે. હું વેરો નહિ આપું. આ સમયે રાજાને કર્મચારીઓએ પૂછયું હોત તે વાંધો ને આવત. કોઈએ રાજાને વાત કરી નહિ ને વેરો લેવા માટે દબાણ કર્યું. રાજમાતાને લાગ્યું કે હું મોટા સમ્રાટની માતા ! આનું રાજ્ય અમારા રાજ્ય પાસે તો બચ્યું છે ને મારી પાસે ટેકસ લેવા આટલી બધી હઠ ! હું શેની ટેકસ આપું ! એને લાગ્યું કે મારું હડહડતું અપમાન કર્યું. રાજમાતાને ખોટું લાગ્યું ને યાત્રા કર્યા વિના પાછા ફર્યા. દિલ્હી આવીને પોતાના અપમાનનો બદલો લેવા અનંગપાળને પ્રેરણા આપી. માતાની વાત સાંભળી અનંગપાળના ક્રોધનો પારો આસમાને ચઢી ગયે. બસ, એ તે મારું બચ્ચું. એ મહિપાળ શું સમજે છે ? એને બતાવી દઉં. એણે મારી માતાનું આવું અપમાન કર્યું ? અપમાનને બદલે લેવા માટે અનંગપાળ મેટું લશ્કર લઈને કોઈ જાતના સમાચાર આપ્યા વિના એકાએક અચાનક જુનાગઢ ઉપર ચઢી આવે ને જુનાગઢને ફરતે ઘેરે નાખે. ખબર હોય તે માણસ સાવધાન રહે. પણ આ તો અચાનક યુધ્ધ કરવાનું થયું. ખબર પડી કે અનંગપાળની પ્રબળ સેના જુનાગઢ ઉપર આવી છે ને ફરતે ઘેરે માર્યો છે. તરત મહિપાળ રાજા સાવધાન થયા ને જલ્દી સેના શસ્ત્રોથી સજજ કરીને લડાઈ શરૂ કરી. અનંગપાળનું સિન્ય વિશાળ હતું. થોડા દિવસ તે હિંમતથી લડયા પણ પિતાની બધી સેના યુદ્ધમાં ખપી ગઈ ત્યારે જીવનને મોહ છોડીને મહિપાળ રાજાએ યુધમાં કેશરીયા કર્યા. અનંગપાળે જુનાગઢ સર કર્યું. પિતાનો પતિ મૃત્યુ પામ્યા પછી જીવીને શું કરવાનું ? સતી સ્ત્રીઓ શીલના રક્ષણ માટે પ્રાણ આપે છે. જે જીવવાને મેહ કરે તે મુસ્લીમરાજા તેનુ શીયળ લૂંટે. એટલે Page #369 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મરવા તૈયાર થઈ. ત્યારે સેનલ રાણીએ વિચાર કર્યો કે પતિ પરલેક સીધાવ્યા ને અમે પણ તેમની પાછળ જઈએ છીએ. પણ જે આ નવઘણ જીવતે હશે તે કેઈક દિવસ એના પિતાનું રાજ્ય પાછું મેળવશે. એમ વિચાર કરીને પિતાની વફાદાર દાસીને બોલાવીને પુત્રને સેંપી તેને ભલામણ કરી અને પિતે અગ્નિસ્નાન કરી મરણ પામી. આ દાસી ઘણી વફાદાર હતી. પણ આ નવઘણને લઈને જુનાગઢથી જવું તેને માટે જાનના જોખમ ખેડવાનું કામ હતું. છતાં હિંમત કરીને પિતાના ભાવિના રાજાના પ્રાણ બચાવવા માટે તેને ટોપલામાં નાંખીને ભેાંયરામાંથી છૂપી રીતે જુનાગઢના દરવાજાની બહાર નીકળી ગઈ. અનંગપાળને સખત હુકમ છે કે મહિપાળ રાજાને એક પણ વંશજ જીવતે રહેવો ન જોઈએ. દાસી છ મહિનાના કુંવરને ટેપલામાં નાંખી લપાતી છૂપાતી ચાલી નીકળી. આ તરફ સૂબાના માણસો મહિપાળ રાજાના કુંવરને શોધવા લાગ્યા. પણ તેને પત્તો પડયે નહિ. દાસી વિચાર કરવા લાગી કે હવે મારે કુંવરને લઈને ક્યાં જવું, શું કરવું, કેને સોંપું તે તેની સલામતી રહે તેની ચિંતા કરતી જાનના જોખમે આગળ ચાલતી જતી હતી. ચાલતાં ચાલતાં ગીરના નાકે અલિદાર બેડીદાર નામના ગામમાં આવી. આ ગામમાં દેવાયત નામને એક આહીર રહેતું હતું. તેની આસપાસના ગામમાં પ્રતિષ્ઠા સારી હતી. દાસીએ વિચાર કર્યો કે આ ગામને મુખ્ય માણસ દેવાયત આહીર છે. તે સારે માણસ છે. તે તેને ત્યાં સંપું. તે કુંવરનું રક્ષણ કરશે. એમ વિચાર કરીને દાસી દેવાયત આહીરને ત્યાં આવી. દેવાયતને ખૂણામાં લઈ જઈને કહ્યું. વીરા ! આ જુનાગઢની ગાદી ભાવનાર નવઘણકુમાર છે. તેને જાનના જોખમે મૃત્યુ સાથે જંગ ખેલીને તારે ત્યાં લઈ આવી છું. તું તેનું રત્નની જેમ જતન કરજે, પિતાના રાજાને કુમાર સલામત છે ને પોતાને ત્યાં એનું પાલન કરવાનું છે. એ જાણી આહીરને ખૂબ આનંદ થયે, બહેન ! તું ચિંતા ન કરીશ. એને સાચવ એ મારા હાથની વાત છે. મારા પ્રાણના ભેગે હું તેનું રક્ષણ કરીશ. આ એક રાજ્યનું બીજ સલામત હશે તે ભવિષ્યમાં આપણને મુસ્લીમ રાજાના સકંજામાંથી છોડાવશે, તું અહીંથી ચાલી જા. તને કંઈ જોઈ જશે તે વહેમ પડશે. દેવાયત પિતાની પત્નીને વાતની જાણ કરી. એ આહીરની પત્ની પણ ગંભીર હતી ગંભીર માણસો આવું ગુપ્ત કામ કરી શકે છે. આ દેવાયત આહીરને એક પુત્ર અને એક પુત્રી હતી. પુત્રનું નામ ઉગે અને પુત્રીનું નામ જાહલ હતું. ઉગે અઢી વર્ષને હતો ને જાહલ છ મહિનાની હતી. એટલે નવઘણ અને જાહલ બંને સરખા હતા. જાહલની માતાએ જાહલને દૂધ પાન કરાવવાનું બંધ કરી નવઘણને દૂધપાન કરાવવા Page #370 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર લાગી. પિતાની દીકરીને બહારનું દૂધ પીવડાવી ઉછેરવા લાગી. એકની એક વહાલ સેથી દીકરીને દૂધપાન કરાવવાનું છેડાવીને નવઘણકુમારને પ્રેમથી દૂધપાન કરાવે છે. ગમે તેમ તે ય નવઘણ રાજકુમાર હતું. બાળપણમાંથી એનું શુરાતન પરખાઈ આવે છે. એ બે વર્ષને થતાં બહાર રમવા જાય ત્યારે લાકડાની તલવાર બનાવી બીજા છોકરાઓની સાથે લડતે. ને હું રાજા છું. હે જી એવી રમત રમતો. દેવાયતે તેને ભણાવવા માટે એક વૃદ્ધ અને ગંભીર બ્રાહ્મણને રાખે. તેની સાથે ઉગે અને જાહલ પણ અભ્યાસ કરતા. તેમાં નવઘણની બુધ્ધિ તે કઈ એર હતી. ગુરૂ તેને જેટલું ભણાવે તેટલું તરત યાદ રહી જતું. ફરીને ગોખવાની જરૂર પડતી નહિ. નવઘણ, ઉગે અને જાહલ ત્રણે સગા ભાઈ બહેનની જેમ રહેતાં હતાં, પણ આ નવઘણ તે ક્યાંય પે રહેતો નથી. કહેવત છે ને કે “કમ છુપે નહિ ભભૂત લગાયા.” નવઘણને આહીરના ગામડીયા જેવા કપડાં પહેરાવતાં. તે પણ તેના લલાટ ઉપરથી જણાઈ આવતું કે આહીરના બાળવેશમાં આ કઈ રાજકુમાર છે. વાદળમાં ચંદ્ર ને સૂર્ય છૂપા રહેતાં નથી તેમ આ નવઘણકુમાર પણ છૂપ નથી રહેતું. મોટો થતાં જંગલમાં જવા લાગે. જંગલમાં જતો ને સિંહ જેતે ત્યારે સિંહની સામે બાથ ભીડતે. આજ સુધી ગુપ્ત રાખેલું રત્ન હવે પ્રકાશમાં આવ્યું ને દેવાયતને ચિંતા થવા લાગી. નવઘણને ઘરમાં ગુપ્ત રાખવા જાય છે પણ એને ઘરમાં પૂરાઈ રહેવું હવે ગમતું નથી. એને ઘોડા ઉપર બેસવું, જંગલમાં જઈ વાઘ-સિંહનો શિકાર કરે આવી સાહસ ભરેલી જિજ્ઞાસાએ તેને વધવા લાગી. કયારેક દેવાયતની નજર ચૂકાવી તે એકલો જંગલમાં ચાલ્યા જતો એકાદ વાઘ સિંહનો ભેટે થાય તો તેને મારી આવતું હતું. આ રીતે નવઘણ દેવાયતને ઘેર ખૂબ લાડકોડથી ઉછરી રહ્યો છે. દેવાયતને પિતાના રાજાનું રક્ષણ કરવાનો મોકો મળે તેથી ખૂબ આનંદ છે. પણ એ ક્યાંય છૂપો રહેતો નથી. અનંગપાળ રાજાને આ વાતની ખબર ન પડે તે માટે દેવાયતને સતત ચિંતા રહે છે. દેવાયતની કસોટી) દેવાયત નવઘણકુમારનું રક્ષણ કરે છે. એક વખત તેના ભાઈ સાથે દેવાયતને કઈ બાબતમાં સહેજ તકરાર થઈ. દેવાયત પોતાની જાતથી કેઈનું બને તેટલું ભલું કરી છૂટે તે પરગજુ હતા. ત્યારે તેનો ભાઈ એટલો સ્વાર્થી હતા. દેવાયત શાંત, ગંભીર અને વિચારશીલ હતું. ત્યારે તેનો ભાઈ ક્રોધી, છીછરાપેટનો અને અવિચારી કામ કરનાર હતું. એક માતાના ઉદરમાં આળોટેલા, એક માતાના દૂધ પીધેલા છતાં બંનેમાં કેટલો ફેર છે. એક બાપના બે બેટડા, ગુણમાં હેએ ફેર, ઉદરમાં અમૃત જીવન, મરણ પ્રગટયું ઝેર, Page #371 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખા એક બાપના બે દીકરા હોય પણ તેમના ગુણમાં આસમાન અને જમીન જેટલું અંતર હોય છે. અમૃત માણસને જીવન આપે છે જયારે ઝેર જીવનને નાશ કરનાર છે. તે જ રીતે એક બાજુ દેવાયત રાજાને રક્ષક બન્યો છે. ત્યારે બીજી બાજુ તેને ભાઈ રાજાને ભક્ષક બનવા તૈયાર થયે છે. બંધુઓ ! ઈર્થને અગ્નિ અને અવિચારી કામ કેવા અનર્થ સજે છે. દેવાયતની સાથે તકરાર થવાથી તેને ભાઈ ઈર્ષાગ્નિથી પ્રજળવા લાગ્યો. અને દેવાયતને કેમ નાશ થાય ને પિતે કેમ સુખી થાય તેને તે ઉપાય શોધવા લાગ્યા. ઘણાં વિચારને અંતે તેને એક ઉપાય સૂઝી આવ્યો કે દેવાયતે મહિપાળ રાજાના કુંવરને ઘરમાં રાખે છે તે વાતની અનંગપાળને બાતમી આપું. તે દેવાયતને નાશ થશે ને મારું કામ થશે. આ વિચાર કરીને દેવાયતને ભાઈ જુનાગઢ ગયો ને કઈ પણ રીતે અનંગપાળને મળીને કહ્યું. બાદશાહ! આપ અંધારામાં કેમ બેસી રહ્યા છે? હું આપનો હિતસ્વી છું. આપનું હિત ચાહીને આપને એક સમાચાર દેવા આવ્યો છું. બાદશાહ કહે-ભાઈ! શું સમાચાર છે. જહદી કહે. ત્યારે કહે છે આપને શત્રુ મહિપાળ રાજાને પુત્ર નવઘણકુમાર મેટો થઈ રહ્યો છે. સૂબો પૂછે છે ક્યાં છે એ મારે શત્રુ? ત્યારે કહે છે અલીદારના બેડીદારને દેવાયત આહિર જે મારે સગે ભાઈ થાય છે તેને ત્યાં ગુપ્તપણે ઉછરે છે. જુનાગઢને સૂબે તે મહિપાળનું એક પણ બચ્ચું રાજ્યમાં ન રહે તે માટે ખૂબ ધ્યાન રાખતા હતા. ખબર પડે કે અહીં દુશમન છે તે અથાગ પરિશ્રમ કરીને તેને નાશ કરતા હતા. હવેં ખબર પડી કે દુશમનને દીકરે પિતાની હદમાં ઉછરે છે પછી કંઈ બાકી રહે ? સૂબો કહે હું માનતા હતા કે છોકરો મરી ગયું છે. આ તે જીવે છે. આવતે રેગ અને વધતે શત્રુ એ બંનેને જલદી વિનાશ કરે જોઈએ. એના ક્રોધને પાર ન રહ્યો. સૈનિકોને લઈને ધસમસતા સૂબે દેવાયતને ઘેર આવ્યા. દેવાયતને ગંધ આવી ગઈ હતી કે મારે ભાઈ જુનાગઢ પહોંચી ગયે છે. બુદ્ધિશાળી માણસ હેજમાં સમજી જાય છે. એટલે દેવાયતે નવઘણને સંતાડી દીધું હતું. સૂબાએ સત્તાવાહી સ્વરે કહ્યું. દેવાયત ! મને ખબર પડી છે કે તારે ઘેર નવઘણકુમાર છે. દેવાયત કહે–સાહેબ ! હું આપના દુશ્મનને કદી ઘરમાં રાખું? એ તે આપણે દુશ્મન કહેવાય. જે દુશ્મનને ઘરમાં રાખે એ રાજદ્રોહી કહેવાય. મારે જીવનનું જોખમ ખેડીને દુશ્મનને ઘરમાં રાખવાની શી જરૂર ? સૂબો કહે છે તે ખોટું બોલે છે. તારા ઘરમાં નવઘણું છે. મને જલ્દી આપી દે. દેવાયતે કહ્યું સાહેબ ! છે જ નહિ તે કયાંથી આપું? ત્યારે સૂબાએ તેને લાલચ આપતાં કહ્યું. દેવાયત ! જે તું મને નવઘણકુમારને આપીશ તે આ સારો ગીરાશ તને આપી દઈશ. આ ગીરમાં તારી સત્તા થશે. તું કહીશ તેમ થશે ને રાજ્યમાં તારું માન Page #372 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૬૩ વધશે. જો તને એટલાથી સતાષ ન હોય તેા તારી જીભેથી જે માંગીશ તે આપવા તૈયાર છું. પણ તું તારી હઠ છેડી દે અને આવતાં લાભને જતા ન કર. કદાચ તું અને માટા કરીશ તેા પણ એની તાકાત નથી કે જુનાગઢનું રાજ્ય લઈ શકે. તારી પત્ની અને છેકરાની જિંદગી જોખમમાં છે. તારે ભય કર દુઃખા ભાગવવા પડશે. સૂબાની લાલચ અને ધમકીની દેવાયત ઉપર કંઈ અસર થઈ નહિ. તેણે કહી દીધું' કે સાહેબ ! આ ગીર તેા શું પણ જુનાગઢનું રાજ્ય દઈ દાતા પણ મારે ઘેર કુવર જ નહિ તેા ક્યાંથી આપું ? ત્યારે સૂબાને ખૂખ ક્રોધ ચઢા ને તેના ઉપર રાજદ્રોહીનેા આરોપ મૂકીને તેને કેદ કરીને જુનાગઢમાં લઈ જવામાં આવ્યે ને કેદી તરીકે કેદખાનામાં પૂરવામાં આવ્યેા. હવે કેદમાં સૂક્ષ્મ દેવાયતને કેવા કેવા કષ્ટા આપશે. તેના ઉપર જુલ્મ કરશે છતાં દેવાયત શરણે આવેલાનું રક્ષણ કરવામાં કેવા અડાલ રહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન ૩૭ 30-2-04 p શ્રાવણ વ૪ ૧ ને મગળવાર અનંતકાળથી સંસારમાં ભટકતા જીવ અનેક પ્રકારના દુઃખો ભાગવી રહ્યો છે. દુ:ખ કાઈને ગમતું નથી છતાં દુઃખ આવે છે અને ભાગવવું પડે છે. દુઃખનુ કારણ ઈન્દ્રિઓની ગુલામી છે. ઇન્દ્રિએને આધીન બનવાથી જીવ હિત—અહિત, લાભ–હાનિ, વિગેરેને વિચાર કરી શકતા નથી. અને તુચ્છ સુખાને માહમાં મુગ્ધ અનેલે જીવ ઉત્તમ માનીને તેમાં આસક્ત અને છે. દેવાનુપ્રિયા ! માક્ષના સુખ આગળ સંસારના ઉત્તમમાં ઉત્તમ પ્રકારના સુખ પણ તુચ્છ છે. કારણ કે સંસારમાં મળતાં સુખ એ પૌલિક છે અને પૌદ્ગલિક સુખો નાશવંત હાય છે. દેખાવમાં સારા લાગે પણ પરિણામમાં મહાન દુઃખ આપનારા હાય છે. જ્યારે મેાક્ષનુ' સુખ તે આત્મિક સુખ છે. તે આઠે પ્રકારના કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થાય છે. એ સુખ એકવાર પ્રગટ થયા પછી તેના કદી નાશ થતા નથી. અને તેમાં દુ:ખના અંશ પણુ હોતા નથી. જે આત્માઓને આ સત્ય વાત સમજાય છે તેમને સંસારમાં મળેલા સારામાં સારા સુખો પણ દુઃખરૂપ લાગે છે, અને તેમની ઈચ્છા માક્ષ સુખ પ્રાપ્ત કરવાની હાય છે. તેથી તે જીવા સંસારના સુખોમાં લેાભાતા નથી. જે સંસારના સુખામાં લાભાઈ જાય છે તે શકતા નથી. તેમજ માહમાં મૂઢ બનેલા આત્માએ પણ નથી. આત્મા મેક્ષ સુખને મેળવી પાતાના સ્વરૂપને વિચારી શકતા Page #373 -------------------------------------------------------------------------- ________________ १४ શારદા શિખર - જ્ઞાતાજી સૂત્રના આઠમે અધ્યયનમાં મહાબલ અણગારનો અધિકાર ચાલે છે. તે મહાબલ અણગાર એક મેટા મહારાજા હતા. તેમને ૫૦૦ તે રાણીઓ હતી. ભૌતિક સુખને તે પાર ન હતું. તે બધાને મેહ છોડી મૂક્ષનું સુખ મેળવવા સંયમ લીધે. કુલ હેય પણ કુલમાં જે ફેરમ ન હોય તે તે કુલની કિંમત નથી. તેમ સંયમ લીધા પછી સંયમી જીવનમાં વિનય, નમ્રતા, સરળતા, ક્ષમા, તપ આદિ ગુણ ન હોય તે સંયમી જીવનની કિંમત નથી. મહાબલ અણગારના જીવનમાં સંયમ સાથે આ બધા ગુણે હતાં. તેઓ ચારિત્રની મહેંકથી સંયમી જીવનમાં શોભી રહ્યા હતા. તે વીસ સ્થાનકની આરાધના કરી રહ્યા હતા. અરિહંત, સિધ્ધ, પ્રવચન, ગુરૂ, સ્થવિર બહથત અને તપસ્વી એ સાત બેલની વાત આપણે સમજી ગયા. હવે આગળના બેલની વાત વિચારીએ. બસૂત્રી સંતને જોઈને તેમના ગુણ ગાયા કે અહો ભગવાન ! આપે કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જ્ઞાન પ્રાપ્તિ માટે કેટલે પરિશ્રમ કર્યો છે. અને આપનું જ્ઞાન બીજાને પ્રેમપૂર્વક આપે છે. આપ કેટલા મહાન અને ગુણીયલ છો. કોઈ ઉગ્ર તપસ્વીને જોઈને તેમના ગુણગાન કરવા. અહા, આ કેવા તપસ્વી છે ! ને હું તો ખાવાનું છોડી શકતો નથી. આ મહાન આત્મા કર્મ ખપાવવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરીને કેવી સુંદર સાધના કરે છે ! એમ તેમના ગુણગાન ગાવા ને તેમની સેવા કરવી. હવે આઠમું સ્થાનક ? “સમિક્ષા ના જોવો જ ઉપકત મહાન પુરૂષના જ્ઞાનમાં નિરંતર ઉપયોગ કરતાં રહેવું. ભગવંતનું જે જ્ઞાન છે તે જ્ઞાન મેળવવા ઉદ્યમ કરે અને મેળવ્યા પછી તેનું ચિંતન-મનન તેમજ સ્વાધ્યાય કરવી જોઈએ. સિધ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી જે તેમાં ઉપયોગ રાખવામાં ન આવે, સ્વાધ્યાય ન કરીએ તે જ્ઞાન ભૂલાઈ જાય છે. જેમ નાગરવેલના પાન ફેરવવામાં ન આવે તો બગડી જાય છે. પાનની દુકાનવાળા સાંજે પાનમાં પાણી છાંટી તેને ગોઠવીને તેના ઉપર ભીનું કપડું વીંટાળે છે. અને સવારે બધા પાન ફેરવે નાંખે છે. ન ફેરવે તે પાન સડી જાય છે. બહેને તાવડી ઉપર રેટલી નાંખીને તેને ફેરવે છે પણ જે ન ફેરવે તે બળી જાય છે. તેમ અત્યારે આપણું જ્ઞાન જે પંદર દિવસ, મહિને ન ફેરવાય તે તેમાં ભૂલ પડવા લાગે છે. અને ચાર મહિના ન ફેરવે તે ભૂલાઈ જાય છે. પણ જો તેની સ્વાધ્યાય કરવામાં આવે છે તે જ્ઞાન અનેક પ્રકારે પરગમે છે. અને તેનું ચિંતન-મનન કરવાથી તેમાંથી નવું નવનીત પ્રાપ્ત થાય છે. તેમાં રહેલા ગુઢ રહસ્ય સમજાય છે. જેમ કઈ માણસ દહીંને ગેરસીમાં નાંખીને જે ઉપર છલું વલે તે થોડું માખણ મળે છે. પણ જે ખૂબ વાવે તો ઘણું માખણ મળે Page #374 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૫ છે. તેમ જ્ઞાની કહે છે જ્ઞાનમાં જેટલું વધુ ઉપયોગ લગાડવામાં આવે તેટલું જ્ઞાન દઢ થાય છે. એટલા માટે ભગવંતે સંતને બે વખત સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું કહ્યું છે. सज्झाएणं भंते जीवे किं जणयइ ? सज्झाएणं नाणावरणिज्जं कम्मं खवेइ । હે પ્રભુ! સ્વાધ્યાય કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે ભગવંતે કહ્યું. સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થાય છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. વાચના, પૃચ્છના, પરિણા, અણુપેહા અને ધર્મકથા. ભગવંત કહે છે કે જ્ઞાની ગુરૂ પાસેથી તેમને વિનય કરીને સૂત્રની વાંચણી લેવી. વાંચણી કરવાથી કર્મની નિર્જરા થાય છે. ગુરૂની પાસે વાંચણી લેવાથી આપણી ભૂલ ટળે છે. ને નવું સમજવાનું મળે છે. શ્રુતની અશાતના થતી નથી, કૃતની અશાતના ન કરવાથી તીર્થ-ધર્મનું અવલંબન થાય છે. અને મહાનિર્જરા થઈને કર્મોનો અંત થઈ જાય છે. પૃચ્છના કરવાથી સૂત્ર અને અર્થ બનેની વિશુદ્ધિ થાય છે અને કાંક્ષા મોહનીય કર્મ નષ્ટ થાય છે. પરિયડ્રણ એટલે રોજ ફેરવવું. પરિણા કરવાથી વ્યંજના તથા વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે. અનુપ્રેક્ષા કરવાથી આયુષ્ય કર્મ છોડીને બાકીની સાત કર્મની પ્રકૃત્તિનાં ગાઢ બંધનો શિથિલ બની જાય છે. લાંબાકાળની સ્થિતિવાળા સાત કર્મો થોડા સમયની સ્થિતિવાળા બની જાય છે. તીવ્ર રસવાળી કર્મની પ્રકૃતિએ મંદ રસવાળી બની જાય છે. ઘણા પ્રદેશવાળી પ્રકૃતિઓ અ૫ પ્રદેશવાળી બને છે. આયુષ્ય કર્મનો બંધ કદાચિત થાય છે અને કદાચિત નથી પણ થતો. અશાતા વેદનીય કર્મ વારંવાર બંધાતું નથી. અને અનાદિ અનંત. અને દીર્ઘ માર્ગવાળી ચતુર્ગતિરૂપ સંસાર અટવીને જલ્દી પાર કરે છે. અને ધર્મકથા કરવાથી કર્મોની નિર્જરા થાય છે. અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચન પ્રભાવના કરવાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મોને બંધ કરે છે. બંધુઓ ! સ્વાધ્યાય કરવામાં કેટલો બધો લાભ છે ! આ તો તમારી સામે ટૂંકમાં વાત કરી. એકેક બેલનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે તે ઘણાં દિવસ જોઈએ. હાલ તે તમને એ વાત સમજાવવી છે કે સ્વાધ્યાય કરવામાં કેટલું બધું લાભ છે. શાસ્ત્ર જેટલા કંઠસ્થ હોય તેટલા વધુ લાભ છે. કારણ કે પુસ્તકમાંથી દિવસે સ્વાધ્યાય કરી શકાય છે. પણ જે કંઠસ્થ હોય તો રાત્રે-પરેઢીયે સ્વાધ્યાય કરી શકીએ, તમે કહો છો ને કે “ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે” ડબ્બામાં ભાતું લઈ ગયા હોઈએ તે ભૂખ લાગે ત્યારે ડબ્બો ખોલીને ખાઈ શકીએ. અને પાસે ભાતું ન હોય તો ભૂખ્યા મરીએ. તેમ ભગવાન કહે છે કે તે સાધક ! જે સૂત્રનું જ્ઞાન કંઠસ્થ હશે તો તને જ્યારે સ્વાધ્યાય કરવાનું મન થશે ત્યારે કરી શકીશ. કદાચ શરીરમાં કોઈ રોગ આવ્યે. બેસી શકાતું નથી તો સૂતાં સૂતાં પણ સ્વાધ્યાય Page #375 -------------------------------------------------------------------------- ________________ શારા ખિર કરી શકાય ને ? કદાચ આંખ ચાલી જાય પણ કંઠસ્થ જ્ઞાન હોય તો સ્વાધ્યાય-ધ્યાન ચિંતન કરીને માણસ કર્મ ખપાવી શકે છે. આવી રીતે જ્ઞાનમાં વારંવાર ઉપયોગ લગાડવાથી જ્ઞાન વધે છે. ને તીર્થંકર નામ કર્મ બંધાય છે. નવમે બેલ છે દર્શનનો ચિંતા ' ભગવાન કહે છે દર્શન એટલે સમ્યકત્વ વિશુધ્ધ હોવું જોઈએ. દર્શનની વિશુદ્ધિ થવાથી પણ જીવને કેટલે મહાન લાભ થાય છે. "दंसण विसोहिए य ण विसुध्धाए अत्थेगइए तेणेव भवग्गहणेण सिज्झइ, विसोहिए य णं विंसुध्धाए तच्चं पुणो भवग्गहणं नाइकम्मइ ।" દર્શન વિશુધિથી શુધ્ધ થયા પછી કેઈ તો તે ભવમાં સિદ્ધ થાય છે અને જે એ ભવમાં સિધ્ધ થતા નથી તેઓ ત્રીજા ભવે સિદ્ધ થાય છે. જ્યારે મિથ્યાત્વ ટળે છે ત્યારે સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આત્મામાં ગાઢ મિથ્યાત્વની મલીનતા હોય છે ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ મળતો નથી. જ્યારે વીતરાગ પ્રભુના વચનામૃત ઉપર જીવને દઢ શ્રધા થાય છે ત્યારે સમ્યક્ત્વ થાય છે, ને મિથ્યાત્વની મલીનતા દૂર થાય છે. અત્યારે વરસાદ ખૂબ પડે છે એટલે પાણી ડહેલું આવે છે. તેનું કારણ તેમાં કચરે આવે છે. પણ એ પાણીમાં ફટકડી નાંખવાથી કચરે અલગ થાય ને પાણી નિર્મળ બને છે. અત્યારે તો મશીનરી દ્વારા પાણીને સ્વચ્છ બનાવવામાં આવે છે. તેમ મિથ્યાત્વના મેલથી મલીન બનેલા આત્માને શુદ્ધ બનાવવા માટેની ફટકડી કહે કે મશીનરી કહે છે તે સંવેગ આદિ પુરૂષાર્થ છે. જેના વડે સમકિત પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વ આવવાથી આત્માને અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય છે ને પરિત સંસારી બને છે. સમ્યકત્વ-દર્શનની વિધિ થવાથી મોડામાં મોડો જીવ ત્રીજે ભવે કે પંદરમા ભવે મોક્ષમાં જાય છે. “વળાં– ગુરૂ-વડીલ અને સ્થવિરેને વિનય કરે. વિનય કરવાથી જીવને અલ્પ પ્રયાસે ઘણું જ્ઞાન મળે છે. વિનય ગુણથી ગમે તેવા વૈરીને વશ કરી શકાય છે. વિનય એ ઉત્તમ પ્રકારનું વશીકરણ છે. વિનય ગુણની પાછળ ઘણાં ગુણે આવે છે. સંત સતીજીને ઉત્કૃષ્ટ ભાવે વિનય કરવાથી તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ થાય છે. બંધુઓ ! ધર્મના કાર્યમાં ઉદ્યમ કરવાથી આ મહાન લાભ થાય છે. તમારા સંસારના સુખ માટે ગમે તેટલો ઉદ્યમ કરે, પુરૂષાર્થ કરો તે તેમાં તમારા આત્માને આ લાભ થાય છે? બેલે તો ખરા. સંસાર સુખ માટેના પુરૂષાર્થથી આત્મા પાપના કચરાથી મલીન બને છે. પૈસા માટે ગમે તેટલું પાપ કરે પણ શું પૈસો તમારી સાથે આવવાનું છે? પૈસા તમારી સાથે નહિ આવે પણ મૃત્યુ તે એક દિવસ જરૂર આવવાનું છે. તે વાત નક્કી છે. છતાં માનવી ભાન ભૂલીને રાત-દિવસ Page #376 -------------------------------------------------------------------------- ________________ હાહા શિખર ago પાપ કરે છે. પણ જે તેની નજર સમક્ષ મૃત્યુને રાખે તે પાપ કરતાં અટકે. એક દષ્ટાંત આપીને સમજાવું. એક શેઠે ખૂબ કાળા ધોળાં કરીને કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી. આ શેઠને ખાવું-પીવું–હરવું-ફરવું, સારા કપડાં પહેરવાં કે બેગ ભોગવવાની બહુ મમતા ન હતી. અને તે માત્ર પૈસા ભેગા કરવા એ એક જ મમતા હતી. પૈસા માટે ગમે તેવા પાપ કરવા પડે તે કરે. પછી પૈસાના ઢગલા જોઈને હરખાય. ત્યારે કેઈ સજજન માણસે શેઠને કહ્યું –શેઠ! તમે જાતે સુખ ભોગવતાં નથી પણ પાપ કરીને પૈસા ભેગા કર્યું જાઓ છે તે પરલોકમાં તમારું શું થશે? પાપના કડવા ફળ ભોગવવા દુર્ગતિમાં જશે ત્યાં આ પૈસાના ઢગલા આડા હાથ દેવા નહિ આવે. જે માણસ પૈસાને પિતાનું સર્વસ્વ માનતે હોય તેને આ વાત સમજાતી નથી. આજે દુનિયા પૈસાની પૂજારી છે. પૈસો મળે તે એને બીજું કઈ યાદ આવતું નથી. હું તમને પૂછું છું. બોલે, પૈસો તમને વહાલે છે કે સંસાર સાગરથી તરવાનો માર્ગ બતાવનાર ગુરૂ તમને કોણ વહાલું છે ? (શ્રેતામાંથી અવાજ-ગુરૂ) જવાબ જીભેથી આપ છે કે હૈયાથી ? પૈસા મળે તે ગુરૂ ક્યાંય ભૂલી જાવ. (હસાહસ). શેઠ કહે છે ભાઈ! આ દુનિયામાં કેને પૈસાની મમતા નથી? અને પાપ કર્યા વિના કેણ જીવી શકે છે ? ત્યારે એ સજજન માણસે કહ્યું કે ચાલે, હું તમને સંત પાસે લઈ જાઉં. તે તમને બરાબર સમજાવશે. તે ગામમાં એક પવિત્ર સંત રહેતા હતાં. તેમનું નામ એકનાથ હતું. તે એકનાથ પવિત્ર અને નિષ્પાપ જીવન ગાળતા હતા. શેઠને એકનાથ સંત પાસે લાવ્યા. સંતને વંદન કરીને શેઠ તેમની પાસે બેઠા. સંતને પૂછયું–મહારાજ! આપને એક પ્રશ્ન પૂછું? સંતે કહ્યું પૂછો. એટલે શેઠે પૂછયું મહારાજ! આપ આ કપટ ભરેલા સંસારમાં રહીને નિષ્પાપ જીવન કેવી રીતે ગાળો છો? એ મને સમજાતું નથી. એકનાથે કહ્યું—એ વાત હું તમને પછી સમજાવીશ. એ વાત જવા દે. પણ મને જ્યોતિષનું સારું જ્ઞાન છે. તે તમારા ભાગ્યમાં કેવું સુખ છે? તમારું ભવિષ્ય કેવું છે? તમારે હાથ બતાવે તે હું તમને બધું જોઈ આપું. આ સાંભળીને શેઠ તે ખુશ ખુશ થઈ ગયા ને મહારાજના હાથમાં પિતાને હાથ મૂક્ય. મહારાજ શેઠની હસ્તરેખા જોઈને કહ્યું-શેઠજી! તમારું આયુષ્ય સાવ ટૂંકું છે. આજથી એક મહિનામાં તમારું મૃત્યુ થશે. આ સાંભળીને શેઠ તે ગભરાઈ ગયા. કંઈપણ બોલ્યા ચાલ્યા વગર સીધા પોતાની હવેલીએ ચાલ્યા ગયા. શૂનમૂન થઈને પલંગ ઉપર સૂઈ ગયા. છાતી થડથડ થાય છે. બસ, હવે હું મરી જઈશ. તમને પણ મરણનો ડર તો લાગે છે ને ? સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન કહે છે કે પ્રાણી માત્રને મૃત્યુને ભય તે રહે છે. મરણ કેઈને છેડતું નથી, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શારદા શિખર डहरा बुढ्ढा य पासह, गम्भत्था वि चयन्ति माणवा ।। તેણે કહ્યું વક્ર પર્વ શાપરવમિ તું | સૂય. સૂ. અ. ૨ ઉ. ૧ ગાથા ૨ બાળક, યુવાન, વૃધ્ધ અને ગર્ભમાં રહેલો જીવ બધા મૃત્યુ પામે છે. જેવી રીતે બાજ પક્ષી ત્તિત્તર પક્ષીને મારી નાખે છે તેવી રીતે આયુષ્ય પૂરું થતાં મનુષ્યને પણ કાળ રૂપી બાજ પક્ષી પકડી લે છે એટલે કે મનુષ્ય મૃત્યુ પામે છે. ચાહે બાળક હોય, ચાહે વૃધ્ધ હોય કે ગર્ભમાં રહેલે જીવ હોય પરંતુ મૃત્યુ કેઈને છોડતું નથી. આ ગાથાને ભાવ એ છે કે કેઈ મનુષ્ય બાલ્યાવસ્થામાં મરણ પામે છે. કેઈ ભરયુવાનીમાં તરત પરણી ઉતરેલે મીંઢળબંધે યુવાન હાય, હજુ હાથેથી મીંઢળ છૂટયા નથી એવા યુવાનને પણ મૃત્યુ છોડતું નથી. કોઈ જરા અથવા રેગથી જર્જરિત થઈને મરણ પામે છે. કેઈ જીવ ગર્ભાવસ્થામાં મરણ પ્રાપ્ત કરે છે. કારણ કે મનુષ્યનું આયુષ્ય અનેક વિદથી યુક્ત અને સેપક્રમ છે. તેથી કેઈપણ અવસ્થામાં તે આયુષ્ય પૂર્ણ થતાં માણસનાં પ્રાણ ચાલ્યા જાય છે. માટે હે બંધુએ ! ખૂબ વિવેકપૂર્વક સંસારી જીની આ સ્થિતિને સમજે. જેવી રીતે બાજ પક્ષી નિત્તરને પકડીને લઈ જાય છે એ પ્રમાણે મૃત્યુ પ્રાણીઓના પ્રાણનું અપહરણ કરે છે. એક કલાકમાં પણ કહ્યું છે કે, अशनं मे बसनं मे, जाया मे बन्धुवर्गों मे । इत्ति मे मे कुर्वाणं, कालवृको हन्ति पुरुषाजम् ॥ ખાવાની સામગ્રી મારી છે, વસ્ત્રો, પત્ની, બંધુઓ બધા મારે છે. આ રીતે અજ્ઞાની માણસ મારું મારું કરતે રહી જાય છે અને કાળરૂપી વરૂ આવીને માણસોને પકડીને લઈને જાય છે. જેમ અગાધ સમુદ્રમાં રહેલા માછલાઓને માછીમાર જાળમાં પકડી લે છે તેમ આ સંસારમાં સદાચારી માણસ હોય કે દુરાચારી હોય પણ તે ગમે તેવા સ્થાનને આશ્રય લેવા છતાં મૃત્યુથી બચી શકતું નથી. કાળરાજા દૂરથી પણ હાથ લંબાવીને પ્રાણીઓને પકડી લેવાને સમર્થ છે. આવું સમજીને તમે પાપને છેડે, પિલા શેઠને જેમ કેન્સરના દર્દીને ધ્રુજારી થાય તેમ મૃત્યુની પ્રજારી થઈ. કારણ કે જેને કેન્સરનું નામ પડે છે તેને પ્રજારી થાય છે. કેન્સરનું દર્દ એવું ભયંકર છે કે એનું નામ પડે ને માણસ ધ્રુજી ઉઠે કે મને કેન્સર થયું. હવે હું દુનિયામાંથી કેન થઈ ગયા. મારું મૃત્યુ નજીક છે. એવા વિચારથી તેના હાજા ગગડી જાય છે. મરણના ભયથી માણસને ધ્રુજારી થાય છે તેમ જે પાપની ધ્રુજારી થાય છે તેનું જીવન સુધરી જાય. કેસરનો દર્દી વિચાર કરે છે કે મને કેન્સર થયું એટલે હવે Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ શારદા શિખર મારું મૃત્યુ નજીક છે. તેમ જેને અઢાર પાપનું કેન્સર થયું તેને દુર્ગતિમાં જવું પડે છે. એવું જે જીવને સમજાય તે પાપ કરતે પાછા હટે. પિલા શેઠ તે પ્રજી ઉઠયા છે. નથી ખાતા–પીતાં કે નથી દુકાને જતા. એને મૃત્યુ સિવાય બીજું કંઈ દેખાતું નથી, એતે હાથમાં માળા લઈને હે ભગવાન ! મારું શું થશે? રામ રામ નામની માળા જપે છે. આ રીતે ભગવાનનાં નામ સ્મરણમાં શેઠના ૨૮ દિવસ પૂરા થયા. ઓગણત્રીસમાં દિવસે એકનાથજી મહારાજ શેઠની પાસે આવ્યા. તે શેઠ પલંગમાં સૂતા સૂતા હેરામ... હે રામ! એમ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. મહારાજે પૂછયું-શેઠજી! કેમ છે? ત્યારે શેઠે કહ્યું મહારાજ! હે તે હવે જવાની તૈયારીમાં છું. ચોવીસ કલાકને મહેમાન છું. ત્યારે મહારાજે કહ્યું શેઠજી ! તમે મને કહે કે આ ૨૮ દિવસમાં તમે કેટલા પાપ કર્યો ? કેટલું જ હું બેલ્યા? દગા–પ્રપંચ કરી કેને કેને છેતર્યા ? શેઠ નમ્ર સ્વરે બેલ્યા. મહારાજ ! માથે મત ઝઝૂમતું હોય ત્યાં પાપ કર્મ સૂઝે ખરું? ૨૮ દિવસમાં મેં દગા-પ્રપંચ, અસત્ય, છેતરપિંડી આદિ એક પણ પાપ કર્યું નથી. અરે! ધંધ કર્યા નથી, ખાધું પીધું પણ નથી. ૨૮ દિવસમાં રામનું નામ લીધું છે. બીજું કંઈ કામ કર્યું નથી. એકનાથ મહારાજે કહ્યું-શેઠજી ! મારું પણ તમે એમ જ સમજે. હું હંમેશા રાત-દિવસ તને મારા માથે બેઠેલું નિહાળું છું પછી મારાથી પાપ થાય ખરું? પણ શેઠજી! તમારે હાથ લા. ફરીને જોઈ દઉં. કદાચ મારી ભૂલ થઈ હોય ? મહારાજે શેઠને હાથ જોઈને કહ્યું શેઠજી! તમારી હસ્તરેખા જોવામાં મારી ભૂલ થઈ છે. હજુ તે તમારું આયુષ્ય ઘણું લાંબુ છે. પણ તમે ર૯ દિવસ સુધી મૃત્યુને નજર સમક્ષ રાખ્યું તે કેટલા પાપથી બચી ગયા ! હવે તમે આ રીતે જીવન જીવજે. શેઠ મહારાજને કહેવાનો મર્મ સમજી ગયા કે મારું મૃત્યુ મહિનામાં થવાનું ન હતું. પણ મારું જીવન સુધારવા મને પાપમાંથી બચાવવા માટે મહારાજે આવું કહ્યું. પછી શેઠ સમજી ગયા ને પવિત્ર જીવન ગાળવા લાગ્યા. લક્ષ્મીને મોહ ઉતરી ગયે. ખરેખર, મૃત્યુ નજર સમક્ષ રહે તે માનવ પાપરહિત જીવન જીવી શકે છે. મેં તે ધનના ઢગલા કરવા માટે જિંદગીમાં પાપના કામ કર્યા પણ ધર્મના કામ કર્યા નહિ. શેઠને કરેલા પાપને પશ્ચાતાપ થવા લાગે. કર્યો ધરમ કેરા કર્યા નહિ આ હાથથી છૂટતી નથી લક્ષમી ભેગી કરી જે પાપથી, કેઇ આપ મને સન્મતિ યા લઈલે મારી સંપત્તિ, આ હાલત માં જે હું મરું તે થા મારી અવગતિ આ ધનના ઢગલામાં મને શાંતિ નથી. શાંતિ નથી. અહો ! પાપમાં રચ્યાપચ્ચે રહીને લક્ષમી ભેગી કરી પણ કઈ દીન-દુખીની સેવામાં મેં સદુપયોગ ન કર્યો. અરે, ધર્મના કામમાં વાપરી નહિ. એકનાથજી જેવા Page #379 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખ પવિત્ર સંત મળ્યા તે મારું જીવન સુધર્યું. શેઠને હવે સમજાયું કે ધનના ઢગલામાં આત્મશાંતિ નથી. જે હું લક્ષમીને મોહમાં મર્યો હોત તો અવગતિ થાત. મારે હવે એક પણ પાપ કરવું નથી. શેઠે ભૂતકાળમાં કરેલા પાપને પશ્ચાતાપ કર્યો ને પિતાને વર્તમાન અને ભવિષ્યકાળ સુધાર્યો. બંધુઓ ! સંત મળ્યાને જીવન સુધાર્યું તેમ તમે પણ મૃત્યુને તમારી નજર સમક્ષ રાખશે તે પાપમાંથી બચી જશે. ને તમારું જીવન પવિત્ર બની જશે. મહાબલઅણગાર વીસ રથાનકની આરાધના કરી પિતાનું જીવન પવિત્ર બનાવી રહ્યા છે. વધુ ભાવ અવસરે. હવે ગઈ કાલની અધરી જ્હાની કહું. “સ નવઘણના રક્ષણમાં દેવાયતના પગની ઘૂંટણમાં મૂકાયેલી સારડી.” દેવાયતને જુનાગઢના સબાએ ખૂબ ધમકી આપી. પ્રલેભન આપ્યા પણ દેવાયત કેઈપણ રીતે નવઘણ મારે ઘેર છે તે વાત કબૂલ કરી નહિ. કારણ કે દેવાયતનો નિર્ણય હતું કે મારે શરણે આવેલા રાજકુમારનું મારા પ્રાણના ભોગે પણ રક્ષણ, કરવું. મારા પ્રાણ જાય તે કબૂલ પણ નવઘણને વાળ વાંકે નહિ થવા દઉં'. શાંતિનાથ ભગવાનને આત્મા મેઘરથ રાજાના ભાવમાં હતો ત્યારે તેમણે નિયમ કર્યો હતો કે “મારે શરણાગતનું રક્ષણ કરવું. એક પારેવું તેમના શરણે આવ્યું. એ તે દેવની પરીક્ષા હતી. પારેવું બચાવવા માટે પગમાંથી માંસના ટુકડા કાઢી ત્રાજવામાં મૂક્યા. છેવટે આખા પગ કાપીને ત્રાજવામાં મૂકી દીધા. એમના નિયમની દઢતા જોઈને દેવ ચરણમાં પડી ગયો. પગ હતાં તેવા થઈ ગયા. આગળના મહાન પુરૂષો પ્રાણ છોડે પણ પોતાની પ્રતિજ્ઞામાં દઢ રહેતા હતા. દેવાયત પ્રાણના ભાગે પણ નવઘણકુમારનું રક્ષણ કરવા તૈયાર થયા છે. સૂબાને તેના ઉપર ગુસ્સો આવવાથી જુનાગઢના કેદખાનામાં પૂરી દીધું. ત્યાં રોજ બે આવીને દેવાયતને નવઘણ વિષે પૃચ્છા કરતા પણ દેવાયત તેને જવાબ આપતે નહિ. એટલે સૂછે ગુસ્સે થઈને તેને બરડે ખુલ્લે કરાવી ચાબખાના માર મારી ઉપર મીઠાનું પાણી છંટાવતે. આ રીતે તેને દરરોજ માર મારવામાં આવતા. ને કાળી મજુરી કરાવતાં. તેના બરડામાંથી લેહીની શેરે ઉડતી, જેમ જેમ દિવસે જતાં ગયા તેમ તેમ દેવાયતને વધારે કષ્ટ આપવા માંડયું. છતાં અડગ દેવાયત એકને બે ન થયે, રોજ માર પડવાથી તેના શરીરમાં અસહ્ય પીડા થવા લાગી. પોતાના પ્રાણ બચે કે ન બચે તેની પરવા નથી પણ નવઘણને જીવાડવાની તેને ચિંતા થવા લાગી. છેવટે સૂબાએ દેવાયતના પગની ઘૂંટી ઉપર સારડી મૂકીને સાર પાડયા. અહાહા... સાડી મૂકીને હાડકા વીંધી નાંખ્યાં તેની કેવી પીડા થઈ હશે! પરોપકારી પુરૂષ પ્રાણને પણ પિતાની પરોપકારની ભાવના છેડતા નથી. દેશના પગની ઘૂંટીએ Page #380 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ઉપર સારડી મૂકવાથી અસહા વેદના થવા લાગી. એટલે તેણે સૂબાને કહ્યું–તમે મને આટલું કષ્ટ ન આપે. મારાથી દુઃખ સહન થતું નથી. હું તમને નવઘણ મંગાવી આપું છું. સૂબાને આનંદ થયો. દેવાયતે દુઃખથી કંટાળીને આ શબ્દ ન્હાતા કહ્યાં પણ નવઘણને જીવાડવા માટે આ કિમિ શેળે હતો. દેવાયતે તેની પત્ની ઉપર એક કાગળ લખીને આપ્યો. તે પત્ર લઈને સૂબાના માણસો દેવાયતની સી પાસે ગયા. દેવાયતે પત્રમાં લખ્યું હતું કે મારાથી અહીં દુઃખ સહન નથી થતું. તે તું રા' રાખીને વાત કરજે ને નવઘણને અહી જલદી મોકલી આપજે." એનો પત્ર વાંચનાર એમ સમજી જાય કે નવઘણને મોકલવાનો કહ્યો છે. પણ તેને ગૂઢ આશય કઈ સમજી શકે નહિ. પતિને પત્ર આવ્યું. ચતુર સ્ત્રી પતિના પવનો આશય સમજી ગઈ. તેણે નવઘણને તો સંતાડી દીધા હતા. પણ પિતાના પુત્ર ઉગાને અંદર લઈ ગઈ. સૂબાના માણસોને તે કહે છે હું થોડીવારમાં નવઘણ તમને સોંપી દઉં છું, મારા પતિ જેલમાં આટલા દુઃખ વેક્તો હોય ત્યાં રાજકુમારનું રક્ષણ ક્યાં કરું? એમ કહી અંદર જઈને પિતાના વહાલસોયા પુત્ર ઉગાને બાથમાં લઈને કહે છે બેટા ! આજે તારે બલીદાન આપવા જવાનું છે. તારા પિતાની ચિઠ્ઠી આવી છે. “ઉગા ઉગરવા તણું મા રખ મનમાં આશ, જાતા પ્રભુ પાસમાં, આનંદ વધે ઉરમાં.” બેટા! તું જીવનની આશા છોડી દઈ રાજી ખુશીથી જવા તૈયાર છે ને? તારા દિલમાં દુઃખ નથી થતું ને ? માતાના આ પ્રશ્ન સાંભળી ઉગાએ શું જવામાં આ, સાંભળી. રાનો રાખણહાર, જગમાં જશ બહુ વધશે, ધીરજને મનમાં ધાર, ઉગે તુજ કુંખે ઉપજો.” શુરવીર ઉગે પ્રાણનું બલિદાન દેવા તૈયાર થયે” : પુત્રના શબ્દ સાંભળી માતાના દિલમાં હર્ષ થયા. પણ પુત્રને મૃત્યુના મુખમાં મેકલવાનું દુઃખ ઘણું છે. હે બેટા ઉગા! ધન્ય છે તને ! પણ આવ આ તારી દુર્ભાગી માતાને એક વખત ભેટી લે. તારા જેવા શૂરવીર પુત્રને આજે હાથે કરીને મૃત્યુના મુખમાં ધકેલું છે, બીજે કઈ ઉપાય નથી. અત્યારે આપણે ધર્મ છે કે આપણા પ્રાણુનું બલીદાન ઓખીને પણ સજાનું રક્ષણ કરવું. આટલું બોલતાં માતાની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ઉગ કહે છે માતા ! તારા જેવી શૂરવીર ક્ષત્રિયાણુની આંખમાં આંસુ શેભે? માતા ! તારા દૂધડાં પીધાં છે તેને દીપાવવા જાઉં છું. રાજાને ઉગારવા માટે આ એક ઉગે તે શું પણ મારા જેવા હજાર ઉગાનું બલીદાન આપવું પડે તે Page #381 -------------------------------------------------------------------------- ________________ કરે શારદા બિર આપવું જોઈએ. હું જીવીશ તે પણ શું કરી શકવાને છું? રાજા જીવશે તે પ્રજાનું પાલન કરશે. મુસ્લીમ રાજાના હાથમાંથી આપણું રાજ્ય છેડાવશે. આવા રાજાને માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું. મને તેમાં આનંદ છે. તું જરા પણ ચિંતા ન કરીશ. ઉગાના શબ્દો સાંભળી પુત્રને બાથમાં લઈને બેલી ઉઠી કે શાબાશ બેટા શાબાશ! તારી હિંમત જોઈને હું ખુશ થઈ છું, તું જલદી જઈને દુશ્મનના દુર્ગને પાયામાંથી ઉખેડી નાખજે. આમ કહીને માતાએ ઉગાને રાજકુમારનો પોશાક પહેરાવી ઉગાને લઈને દેવાયતની સ્ત્રી એટલે એ સૌરાષ્ટ્રની સતીદેવી, તેણે નવઘણના રૂપમાં હસતે મુખડે ઉગાને કહ્યું કે નવઘણ! આ બાદશાહના માણસે તને લેવા આવ્યા છે. તને ન આપું તે અમે વગર મતે મરી જઈએ, તારું રક્ષણ કરવા જતાં મારા પતિને જેલમાં જવું પડયું. પગમાં સારડીઓ મૂકાણી, અમે કેટલું સહન કરીએ ? ત્યારે ઉગાએ પણ કહ્યું-બ ! તમે મને રાખ્યો એટલે તમારે મહાન ઉપકાર માનું છું. મારી માતા હોત તે મને મરવા થેડી એકલત! તમને દુઃખી કરીને મારે જીવવું નથી. હું જાઉં છું. એમ કહીને ઉગે હસતે મુખડે સૂબાના માણસો સાથે જવા ચાલી નીકળે. દેવાયતની પત્નીએ પણ આ પિતાને પુત્ર નથી પણ નવઘણ છે તેવી સબાના માણસને ખાત્રી થાય તે રીતે શબ્દો કહ્યા. આવનાર માણસેને પણ ખાત્રી થઈ કે આ નવઘણકુમાર જ છે. નવઘણના રૂપમાં ઉગાને લઈને માણસે જુનાગઢ પહોંચી ગયા. દેવાયતને ખબર મળ્યા કે સુબાના માણસે રા'નવઘણને લઈને આવી ગયા છે. આ સાંભળી દેવાયતના મનમાં શંકા થવા લાગી કે મારી પત્ની સ્ત્રી જાતિ છે. એકને એક પુત્ર છે તે પુત્રના મેહમાં પડીને નવઘણને તે નહીં મેક હેય ને ? તે મારી બધી મહેનત વ્યર્થ જશે. બીજી ક્ષણે વિચાર આવ્યો ના...ના. મારી પત્ની પુત્રના મિથ્યા મોહમાં પડે તેવી નથી. સાચી ક્ષત્રિયાણ છે. પુત્રના પ્રેમને તિલાંજલી આપી તેણે જરૂર ઉગાને મોકલ્યો હશે. થોડીવારમાં સૂબાએ દેવાયતને ભર સભા વચ્ચે બેલા. ત્યાં નવઘણના વેશમાં તેણે પિતાના પુત્ર ઉગાને છે. તેથી તેને આનંદ થયો. પિતાપુત્રની દષ્ટિ મળી. બંનેએ નેત્ર દ્વારા વાત કરીને આનંદ માન્યો. દેવાયતના મુખ ઉપર આનંદની રેખા જાણે સ્પષ્ટ દેખાઈ આવતી હતી. સૂબાએ પૂછયું આ નવઘણ જ છે ને ? દેવાયતે કહ્યું-હા, એ નવઘણ છે. તરત જ સૂબાએ કોધથી દાંત ચકચાવીને તલવારના એક ઝાટકે નવઘણના રૂપમાં રહેલા ઉગાનું માથું ધડથી જુદું કર્યું. પિતાની નજર સમક્ષ પોતાના પુત્રનું ખૂન થાય છતાં મુખ ઉપર સહેજ પણ લાનિ ન આવવા દેવી. સહેજ આંચકે પણ ન આવવા દે તે કંઈ જેવી તેવી વાત નથી. સુબાના માણસે દેવાયત સામે મીટ માંડીને બેઠા હતા. જે હેજ આંચકે. Page #382 -------------------------------------------------------------------------- ________________ શારદા પર કહી આવે તે પણ પકડી પાડે. દેવાયતની નજર સમક્ષ ઉગાનું મસ્તક ધડથી જુદું કરી સૂબો મનમાં હરખાય કે હાશદશમનનો દીકરો મરા. હવે મને કેઈનો ડર નથી. - “ઈર્ષ્યાએ વર્તાવેલો કાળો કેર દેવાયતનો ભાઈ ખૂબ ઈર્ષ્યાળુ હતે. આટલું કરવા છતાં તેનું વૈર પૂરું ન થયું એટલે તેણે સૂબાને કહ્યું કે દેવાયતની પત્ની એટલે મારી ભાભી આવીને તલવારની આણ વડે પિતાની જાતે નવઘણની આંખના રન બહાર કાઢી આંખમાં સૂરમે આંજી પગમાં પગરખાં પહેરીને નવઘણની આંખે પગ નીચે મૂકીને ખૂંદે તે સમજવું કે આ નવઘણ છે. જે એમ ન કરે તે આ દેવાયતને પુત્ર છે એમ માનજો. તરત સૂબાએ માણસ મોકલી દેવાયતની પત્નીને બેલાવીને કહ્યું કે જે આ સાચે જ નવઘણ હોય તો તમે આંખમાં સુરમે છે, પગમાં પગરખા પહેરી તેના માથા ઉપર ઉભા રહી તેની આંખોના રત્ન કાઢી તારા પગ નીચે ચગદી નાંખ. તે જ હું માનું કે આ નવઘણકુમાર છે. બાકી મને વહેમ છે કે આ નવઘણને બદલે તારો પુત્ર છે. આકરી કસેટીમાંથી પસાર થયેલી વીરાંગના”. દેવાયતની પત્નીના માથે ધર્મસંકટ આવ્યું. હવે શું કરવું? આ સંકટમાંથી પસાર થવા માટે હિંમત રાખે છૂટકે છે. વીરનારીએ વિચાર કર્યો કે મારો પુત્ર મરાય. પુત્ર વિનાની હું થઈ ગઈ. જેના રક્ષણ માટે મારા એકને એક લાડીલાને ભેગ આપી દીધો. જે હવે હિંમત હારીશ તે એને પણ ભેગ આપવા પડશે. એણે પ્રભુને પ્રાર્થના કરી. હૃદય ઉપર શીલા મૂકીને આંખમાં સૂરમે આં. પગમાં જુત્તા પહેરી પિતાના વહાલસોયા પુત્રના શબ પાસે આવીને હર્ષભેર મસ્તક ઉપર પગ મૂકી છરી વડે તેના નેત્ર કાઢી પગની પાની નીચે ચગદી નાંખ્યા. છતાં આંખમાં આંસુ કે મુખ ઉપર સહેજ પણ ઉદાસીનતા ન આવવા દીધી. તેથી સૂબાને ખાત્રી થઈ કે જે આ તેને પુત્ર હતા તે દેવાયતની પત્ની આવું કઠોર કૃત્ય ન કરી શક્ત. સ્ત્રી જાતિનું હૃદય કમળ હોય છે. હૈયું હાથ ન રહે ને આંખમાં આંસુ આવ્યા વિના ન રહે. પણ દેવાયતને પુત્ર નહિ નવઘણ જ છે તેની ખાત્રી થતાં સૂબાને શાંતિ થઈ કે હાશ, હવે દુશ્મનને કાંટે ગયે. દેવાયતને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યું. પતિ-પત્નીએ છૂટકારાને દમ ખેંચ્યું ને તેમને નવઘણની સલામતીથી જાણે દુનિયાનું રાજ્ય મળ્યું ન હોય તેટલે આનંદ થયે. પતિ-પત્ની હર્ષભેર પોતાને ઘેર આવીને નવઘણને ભેટી પડ્યા. નવઘણ હવે શિશુ અવસ્થા વટાવી યુવાનીના પ્રાંગણમાં પ્રવેશ કરી ચૂકે છે. દેવાયત નવઘણને જુનાગઢની ગાદીએ બેસાડવા માટેના ઉપાયે શોધવા લાગ્યું. પણ આ રાજા પાસે મેટું સન્ય લઈને બાર વર્ષ સુધી લડવામાં આવે તે પણ જુનાગઢને જીતવું મુશ્કેલ છે. નવઘણને રાજા બનાવવા દેવાયત ખૂબ ચિંતામાં રહેતા હતા. છેવટે તેણે દરવાજાના Page #383 -------------------------------------------------------------------------- ________________ મા બિર શહેરેગ્રીની સાથે મિત્રતા બાંધી અને પિતાના ચાર માણસ તેના હાથ નીચે કરી તરીકે મૂક્યા. બીજી બાજુ શું બન્યું! દેવાયતે પિતાની વંડી ચણાવવા મજુરલાવ્યા. વડી ચણવા પાછળના વાડામાં ખાડો ખેદીને તેમાંથી માટી લાવતા હતા. બપોરના સમયે મજુર, પિતતાના ઘેર ગયા. તે સમયે નવઘણ બધાની નજર ચૂકવી વાડામાં આવ્યું. અને તેને કેાઈ જોઈ ન જાય તે માટે સંતાવાનું કરેતે હતો. ત્યાં પેલે ખાડે જે. તેમાં તે ઉતર્યો અને કેદાળી લઈને ખોદવા લાગ્યા. તે એક સેટી શીલા ઈ. શીલા ઉંચકીને દૂર કરી તે અંદર કંઈક જોયું. નવઘણે કહ્યું. પિતાજી! આ ખાલમાં નીચે કંઈક છે. દેવાયત સમજી ગયો. તેણે કહ્યું કે અત્યારે શીલા ઢાંકી દે. નવઘણે તેના ઉપર શીલા ઢાંકીને ઉપર ધૂળ વાળી દીધી. દેવાયત નવઘણને તેડીને ઘેર આવ્યા. અને મજુરને ઘેર જઈને કહી આવ્યું કે આજે કંઈ કામ કરવાનું નથી. માટે આવતી કાલે આજે. આજે દેવાયતના મુખ ઉપર કઈ અલૌકિક આનંદની આભા ચમકતી હતી. જણે પોતાનું બધું દુઃખ ગયું ને સુખના સૂર્યને ઉદય થયે હેાય તેમ તેને લાગતું હતું. પછી આખા ગામના લેકે નિદ્રાધીન થયા ત્યારે દેવાયત, તેની પત્ની, નવઘણ અને જાહલ મેડી રાત્રે વાડામાં ગયા ને ખાડામાંથી પિલી શીલા ઉંચકી તે તેની નીચેથી સોનામહેરથી ભરેલે ચરૂ નીકળે. તે બધાએ ભેગા થઈને ઘરમાં મૂકી દીધું. ખાતે કરી દીધો. પત્ની એના પતિના આનંદનું કારણ સમજી ગઈ. અને તેને લાગ્યું કે હવે નવઘાનું ભાગ્ય ખુલ્યું. છે . આ તરફ પિલા આહીરનું કામ જોઈને કિલ્લાનો રક્ષક જ્યારે દેવાયતને મળો ત્યારે આરહીશેના વખાણ કરતા. ત્યારે દેવાયતે કહ્યું કે આ તે ગરીબ લેકે છે. આના કરતાં પણ ઉત્સાહી અને ખાંતીલા આહીરે ગીરમાં ઘણાં છે. જે તમારે જરૂર હોય તે મેક્કલું. લિાના રક્ષકે હા પાડી એટલે બીજા ચાર આહીને મોકલ્યા. તેમણે પ્રતાની બાહોશીથી કિલ્લારલકને સંતેષ આપે. એટલે લિારક્ષક બીજા આહીની માંગણી કરવા લાગ્યા. ત્યારે દેવાયત ચેડા થોડા આહીરે મેકલ. આમ કરતાં એક વર્ષમાં તે જુનાગઢના રક્ષણ ખાતાનાં કામમાં આહીરોને સમુહ વધી ગયે. જાહલના લગ્ન અને નવઘણને રાજ્ય અપાવવાની તેના પિતાને ચિંતા છે ને છેવટમાં બધી તૈયારી કરી. અને સૂબા પાસે સાધનની માંગણી કરી. હવે આગળ શું બમશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #384 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૩૮ શ્રાવણ વદ ૨ ને બુધવાર તા. ૧૧-૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાયના ભઠ્ઠામાં જગતના જીવે પ્રજળી રહ્યા છે. આધિનું સ્થાન મનમાં છે. વ્યાધિનું સ્થાન શર્સર છે ને ઉપાધિનું સ્થાભ બહારના પગલિક પદાર્થો તેમજ ઘર-કુટુંબ અને પરિવારમાં છે. આ વિધિ તાપથી તપતાં જેને સંસારમાં જે કંઈ શીતળતા આપનાર હોય તો તે વીતરા પ્રભુની વાણી છે. તે વાણી સાંભળવા માટે નાટારંભ છેઠીને દેવકના દેવે અને દેવીઓ મૃત્યુ લોકમાં આવે છે. તીર્થંકર પ્રભુની દેશના એક પ્રહર સુખી રહે છે દેવ અને દેવીને તીર્થંકર પ્રભુની વાણી જેટલું મહાયા છે તેટલું તમને છે? જે તમને વીતરાગ વાણીનું મહસ્ય સમજાયું હશે તે તમે વ્યાખ્યાનમાં. સમયસર હાજર થઈ જશે. તમને શેનું મહાત્મા છે વીતરાગવાણીનું કે ચા પાણીનું? યાદ રાખજે. વીતરાગ વાણી જેવી તેવી નથી. જેનું મૂલ્યાંકન ઈન્દ્રો પણ કરી શકતા નથી. એવી વીર પ્રભુની વાણું છે. આપણે મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. મલ્લીનાથ ભગવાન પૂર્વભવમાં કેણ હતા તેની વાત ચાલે છે. મહાબલ અણગાર વીતરાગ વાણીનું મહાસ્ય સમજીને સંસારના વૈભવ-વિલાસથી વિકસેલી વાડીને ત્યાગ કરી છ છ મિત્રોની સાથે વીતરાગ વાટિકામાં વિરતિનું વાવેતર કરીને વિચરવા લાગ્યા. તેઓ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવાની, વીસ સ્થાનકની આરાધના કરે છે. તેમાં ગઈ કાલે આપણે જ્ઞાનની આરાધના કરવા માટેની વાત કરી હતી. જ્ઞાન મેળવ્યા પછી સ્વાધ્યાય કરવામાં ન આવે તે જ્ઞાન કટાઈ જાય છે. માટે ભગવાને સાધકને સ્વાધ્યાય કરવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે. બંધુએ ! આત્મા ઉપર લાગેલા ડાઘને સાફ કરાવનાર જે કઈ સાધન હોતે સિદ્ધાંત છે. આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે સિધ્ધાંત જડીબુદ્ધી છે. સિધ્ધાંતની વાતને મજબૂત કરવા માટે બીજા ન્યાય આપવા પડે છે. પણ મૂળ તો સિધ્ધાંત મુખ્ય છે. બારણને ફીટ કરવા માટે ખીલીઓ અને મજાગરાની ” પડે છે. પણ એકા મીનાબરા અને ખીલ મટે ઢગલે કરી દે પણ બારણું નહિ હોય. ત્યાં એકલા મજાગરા અને ખીલીએ શું કરવાના ? મુખ્યતા બારણાની છે. તે સ બહાનું સાત ગમે તેટલું મેળવે પણ જે સિદ્ધાંતનું જ્ઞાન, નહિ હોય. તે તેની વિશેષતા નથી. સિધ્ધાંતનું જ્ઞાન ચારિત્રને મજબૂત કરે છે. ચરિત્રનાં આચાર વિચાર કેવા હોય તે સમજાવે છે. આજે જ્ઞાન, ઘણું વધ્યું છે. બી. કેમ, બીએ, બી. એ. બીટ્સ, Page #385 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર એમ. એ, આદિ કેટલી ડીગ્રીઓ માણસ મેળવે છે. એથી અધિક ભણવા માટે મા-બાપ દીકરાઓને અમેરિકા-જર્મન-આદિ પરદેશમાં મોકલે છે. ત્યાં જઈને ડીગ્રી મેળવીને આવે એટલે હરખાય છે. જ્ઞાની કહે છે એ ડીગ્રી મેળવીને તું ગમે તેટલો હરખાય પણ તેનું ફળ કેટલું? માણસને ડીગ્રી પ્રમાણે નોકરી મળે છે. એટલે કમાણી વધારે ને તેના ફળરૂપે સોનું, રૂપું, પૈસા, ઘરબાર, બંગલા, બગીચા માન–પ્રતિષ્ઠા, ખાવા પીવાનું મળે. બીજું કંઈ મળવાનું ખરું? એ જ્ઞાન તમને મોક્ષ અપાવશે ? ના. ઠીક છે. આજીવિકા માટે એ જ્ઞાનની જરૂર છે પણ મોક્ષ મેળવવા માટે તે સિધ્ધાંતના જ્ઞાનની જરૂર છે. બંધુઓ ! એ જ્ઞાન સાથે ચારિત્રની મહત્તા છે. આચાર વિનાનું જ્ઞાન શૂન્ય છે. જ્ઞાન થોડું હશે તે વાંધો નહિ પણ ચારિત્ર તે અવશ્ય જોઈ એ કહ્યું છે ને કે जहा खरो चंदण भारवाही भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेणहीणो, भारस्स भागी न हु सुग्गईए ॥ જેવી રીતે ગઘેડા ઉપર ચંદનના લાકડાનાં છાલકાં નાંખ્યા હોય પણ એ ગધેડે માત્ર ચંદનનો ભાર ઉપાડે છે. તે માત્ર ભારને ભાગી છે. પણ તેને ચંદનની સુવાસ કે શીતળતા મળતી નથી. તેવી રીતે ચારિત્રહીન જ્ઞાનીનું જ્ઞાન કેવળ ભારરૂપ છે. પણ તે સુગતિને અધિકારી બની શક્યું નથી. એટલે ટૂંકમાં ચારિત્ર સહિત શાસ્ત્ર જ્ઞાનની મહત્તા છે. શાસ્ત્રના જ્ઞાનનું એકેક વચન પણ કેટલું ઉપયોગી છે! રૂચી વિના અનિચ્છાએ એક શબ્દ સાંભળનારા રેહણીયા ચોર જે આત્મા તરી ગયો. અનિચ્છાથી પણ એક વચન સાંભળવાથી જન્મ-જરા અને મરણની સાંકળ તૂટી તે જે આત્માઓ શુદ્ધ ભાવપૂર્વક વીતરાગની વાણી સાંભળે તેને કેટલે મહાન લાભ થાય ! આટલા માટે શાસ્ત્રનું જ્ઞાન મેળવવું જરૂરી છે. શાસ્ત્રનું જ્ઞાન હશે તે અન્ય ધમએ સામે ટકી શકશે. જે જ્ઞાન નહિ હોય તે તમારી શ્રદ્ધાનું પાટીયું ડગમગ થઈ જશે. જેમ ચકલીનું બચ્ચું હજુ નાનું છે. તેની પાંખ મજબૂત થઈ નથી. એ એની માતાને ઉંચે ઉડતી જોઈને વિચાર કરે કે મારી માતા ઉંચે ઉડે. ને હું શા માટે માળામાં ગોંધાઈ રહું? એમ વિચારી પિતાની શક્તિનો ખ્યાલ કર્યા વિના બચ્ચું ઉડવા જાય તે પડી જાય ને તેના ફિદા ઉડી જાય છે. તેમ જે જીવે શાસના જ્ઞાનથી શ્રધ્ધાની પાંખ મજબૂત કરી નથી તે પહેલા બીજાની પાસે આત્મજ્ઞાનની વાત સાંભળવા દેશે તે તેની શ્રધ્ધા તૂટી જશે. વીરવાણી મહાન ભાગ્યે મળી છે. સંતે પિતાની શક્તિ-ક્ષપશમ પ્રમાણે સિધ્ધાંતમાંથી મંથન કરીને સમજાવે છે પણ વાણીના પ્રરૂપક તે ભગવાન છે. ભગવાનના મુખમાંથી એ દિવ્ય વાણીનો ધોધ વહ્યો. ગણધરેએ તેને ઝીલ્યો ને આચાર્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ શપૈદા શિખર ૩૭૭ ભગવતેએ વાણીને લખી તે આપણને સાંભળવા મળી છે. ભગવાનની વાણી ભવસાગરને તરવા માટેનું સાધન છે. ગમે તે હોશિયાર ને બળવાન તરવૈયે હોય તે પણ તેને તરવા. માટે સાધન તે લેવું પડે છે ને? હેડીથી તરે અથવા પોતાની ભુજા બળથી તરે પણ સહારે તે લેવું પડે છે. સહારા વિના તર તરી શકતું નથી. તેમ આ સર્વસ પ્રભુની વાણી ભવસાગર તરવા માટે આધારભૂત છે. જે મનુષ્ય એનો સહારો લે છે તે વહેલે કે મોડે અવશ્ય ભવસાગરથી તરે છે. જીવને તેના ઉપર દઢ શ્રદ્ધા હોવી જોઈએ. આજે તો શ્રદ્ધાનું દેવાળું છે. કંઈક તે એમ બેલે છે કે સિધ્ધાંત શું ભગવાનની વાણી છે. એ કોણ જાણે છે? બંધુઓ ! આ બાબતમાં હું તમને એક વાત પૂછું છું કે તમારા પિતા ગુજરી ગયા. એના ચેપડામાં જેની પાસે લેણું છે તે લખ્યું છે તેના આધારે તમે લેણુયાત પાસે પૈસા લેવા ગયા. તે એ તમને કહે કે હું તમને ઓળખતા નથી. ત્યારે તમે કહે ને કે તું મને નથી ઓળખતે પણ મારા બાપાને તો ઓળખતે હતું ને? જે, આ ચેપડામાં શું લખ્યું છે? તમે એને હતાં ઓળખતાં ને એ તમને ઓળખતો નથી છતાં પિતાના લખેલા ચેપડાને આધારે શ્રધ્ધા કરે છે ને ? પણ અહીં વીતરાગ પ્રભુની વાણી ઉપર જીવને શ્રધ્ધા નથી. એટલે એમ બેલે છે કે તેણે જાણ્યું ને જોયું કે સિધ્ધાંતની વાત સાચી છે. ભગવાનના વચનને ઉથલાવી નાંખનારાને ખબર નથી કે આવું બેસું છું તે મારી શી દશા થશે? જ્ઞાનીના વચનની અશાતના કરવાથી કમેં મારા હાડકા ભાંગી નાંખશે. જેને વીતરાગવાણીની દઢ શ્રદ્ધા છે તે આત્મા દુકાને બેઠો હશે ત્યાં પણ શાસ્ત્રની વાત કરશે. તમે ધર્મ પામ્યા હશે તે બીજાને પમાડી શકશે. તમારી પાસે આવનારે અન્ય ધમ હશે તે તે પણ જૈન ધર્મ પામી જશે, તેને જૈન ધર્મનું મહત્વ સમજાશે. ભગવાનની આજ્ઞામાં વર્તનારા સાધુઓની તે શાસ્ત્રમાં રમણતા હોય છે ને તેની પાસે જે આવે તેને ધર્મ પમાડે છે. ભગવાન દશવૈકાલીક સૂત્રમાં કહે છે કે મારા સાધુ કેવા હોય ? अतितिणे अचवले, अप्पभासी मियासणे ! હવે ન કરે ને, થાવ છું ન વિણા છે દશ સૂ. અ. ૮ ગાથા ૨૯ વીતરાગના સાધુ એટલે વેશ પહેરીને પાટે બેસી જાય તે નહિ. ભગવાન કહે છે મારે સંત સો ટચના સોના જે હોય. સોનાને અગ્નિમાં નાંખે તે પણ તે સોનું એટલે સોનું રહે છે. સોનાને અગ્નિમાં નાંખે તે તે નરમ બને છે. તેમ સાધુની કટી થાય તો તે સોનાની જેમ નમ્ર અને નિર્મળ બને છે. પણ ચારિત્રથી ભ્રષ્ટ થતો નથી. તેમ ભગવાનને સંત રે સૈ વા ન વા ને ઘો વા પિતાનો વા ૪૮. Page #387 -------------------------------------------------------------------------- ________________ ३७८ શારા શિખર ચાહે ગામમાં હેય નગરમાં હોય કે જંગલમાં હોય, એકલે હોય કે પ્રખદામાં બેઠે હોય પણ તેનું આચરણ તે ભગવાનની આજ્ઞા અનુસાર હોય. તે એવું ન કરે કે શ્રાવકે ઉપાશ્રયમાં બેઠા હોય ત્યારે રજોહરણથી પૂછ પૂજીને ચાલે ને શ્રાવકે જાય એટલે રજોહરણ ખીંટીએ મૂકી દે. આ સાધુને આચાર નથી, એ તે ગમે ત્યાં બેઠો હેય પણ ભગવાનની આજ્ઞાથી એક કદમ પણ વિરૂધ્ધ ચાલે નહિ. તમારે જે સાધુ સમાજને સુરક્ષિત રાખવે હોય તે હું તે તમને કહું છું કે સાધુના આચારને જાણે, તમે જાણશે તે ચારિત્રના લૂંટારું નહિ બને. તમે જાણીને સાધુ ઉપર રાગ-દ્વેષ ન કરશે. જે રાગ શ્રેષમાં પડી જશે તે તમે ડૂબી જશે. જાણ્યા પછી જે સાધુમાં તમે શિથિલતા દેખે તે તેના ઉપર અનુકંપા કરજે. બાપ દીકરાને હિત શિખામણ આપે તેમ સાધુને હેતથી શિખામણ આપજો. એના ગળે વાત ઉતરશે ને સુધરશે તે કલ્યાણ કરશે. ન સમજે તે એ એના ભાવે. પણ તમે રાગ-દ્વેષમાં પડશે નહિ. સાધુ કેવા હોય ? “અતિતિ સઉ સાચા સાધુને સંસારનો તણતણાટ ન હોય. સાધુ ગૌચરી માટે નીકળે, ગૃહસ્થને ઘેર જાય ત્યાં આહાર ન મળે તે તણુતણુટ ન કરે. ગૃહસ્થની નિંદા ન કરે, ગુસ્સો ન કરે કે રોજ ભાવના ભાવતા હતા પણ એને ઘેર કંઈ ઠેકાણું ન હતું. એને ઘેર શું જવા જેવું છે? એવું ન બોલે. પણ એમ વિચારે કે મારા લાભાંતરાય કર્મને ઉદય છે. અને ગૃહસ્થના દાનાંતરાય કર્મનો ઉદય છે તેથી આમ બન્યું. એક ઘેર ન મળે તે બીજા ઘરે એમ ઘરઘરમાં ફરીને નિર્દોષ આહારની ગવેષણ કરે, ગૌચરી કરવા જતાં માન-અપમાન થાય, પાણી લેવા જતાં પ્રહાર અને આહાર લેવા જતાં માર મળે તે પણ સમભાવ ન છોડે. મારનાર ઉપર ક્રોધ ન કરે. ખંધક અણગારના ૫૦૦ શિષ્યોને ચીચેડામાં પીલી નાખ્યા તે પણ પીલનાર ઉપર મનથી પણ કષાય કરી નથી. આ કાળમાં આવા ઉપસર્ગ કે પરીષહ આવતા નથી. ગૌચરીમાં પણ પહેલાં જેવું કષ્ટ નથી. કદાચ આવે તે સામાન્ય. પણ પહેલાંનાં સંતે વેઠતાં હતાં તેવું વેઠવાનું નથી. પહેલા ગામડામાં અન્ય ધમને ત્યાં ગૌચરી લેવા જાય ત્યારે કચ્છથી સાધુને ગૌચરી મળતી હતી. હવે બધા ગામમાં અન્ય ધમ પણ સમજતાં થઈ ગયા છે કે જૈનના સંતેને આવું ક૯પે છે. એટલે બીજું કંઈ નહિ તો ટલે, છાશ તે વહોરાવે છે. પાણું પણ વહેરાવે છે, એટલે આગળના મહાનપુરૂષો જેવાં પરિષહ આ કાળમાં સહન કરવા પડતા નથી. હું તે મારા સાઠવીજીઓને પણ કહું છું તમને કેઈને આવા પરિષહ નથી આવતા પણ કોઈ કટુવચન કહે તે વખતે જે સમભાવ રાખશો તે પણ મહાન કર્મની નિર્જરા થશે. માસખમણનાં તપસ્વી માસખમણ કરે ને કેઈ સાધકને કટુ વચન કહે તે વખતે આંખના ખૂણે પણ લાલ ન થવા દે Page #388 -------------------------------------------------------------------------- ________________ ક૭૮ શાર ખરે ને સમજણપૂર્વક ક્ષમ રાખે તે મા ખમણના તપ જેવી કર્મોની નિર્જરા થશે. અલ્પ કષ્ટ વેઠીને મહાન લાભ મેળવવાનું ટાણું છે તે ભૂલશે નહિ. આપણે જૈન ધર્મમાં તે ઉપસર્ગ આવે ત્યારે ભગવાને ક્ષમા રાખવાનું કહ્યું છે. પણ અન્ય ધર્મમાં કંઈક સંન્યાસીઓ કેવા ક્ષમાવાન હોય છે? ક્ષમા જેવું બીજું કઈ શસ્ત્ર નથી. એક પ્રસંગ દ્વારા સમજાવું. એક સંન્યાસીના જીવનમાં ક્ષમા અને અહિંસા બે મુખ્ય ગુણ હતા. કોઈ ગમે તેવું કષ્ટ આપે, કાપી નાંખે તે પણ ક્ષમ ન છોડવી, તેમજ જ્યાં અહિંસા છે ત્યાં ધર્મ છે ને જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. આવી તેની શ્રધ્ધા હતી. ત્રીજું કેઈ માણસ જિજ્ઞાસુ બનીને તેની પાસે ઉપદેશ સાંભળવા આવે તે તેને ઉપદેશ આપ. બાકી ગમે તેને ઉપદેશ આપે નહિ. આત્મરમણતામાં લીન રહેવું. આ ક્ષમાવાન અને પવિત્ર સંન્યાસી ફરતે ફરતે એક શહેરની બહાર બગીચામાં આવ્યા અને એક ઘટાદાર વૃક્ષ નીચે શીતળ છાયામાં બેસી પ્રભુનું સ્મરણ કરવામાં લીન બની ગયો. આ શહેરના રાજા પોતાની રાણી સાથે ફરવા નીકળ્યા હતા. ઘણે દૂર જવાથી થાકી ગયા એટલે રાણીએ કહ્યું આપણે આ બગીચામાં ડીવાર વિસામે લઈને પછી રાજમહેલમાં જઈએ. એટલે રાજા અને રાણું તે બગીચામાં આવ્યા. અને તેઓ પણ એક વૃક્ષ નીચે વિશ્રામ લેવા બેઠા. રાણી સાથે આનંદ પ્રમોદ કરતાં રાજાને ડીવારમાં ઉંઘ આવી ગઈ. પણ રાણીને ઉંઘ આવતી નથી. એટલે રાજાની પાસે બેઠી હતી. ત્યાં તેણે એક વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલા સંન્યાસીને જોયા. સંન્યાસીને જોઈને તેને ખૂબ આનંદ થયે. “સંત માટે તલસતી રાણુ સંતને જોતાં સંત પાસે બેસી ગઈ? રાણી કુંવારી હતી ત્યારે સંત સમાગમ ખૂબ કરે. પણ રાજા નાસ્તિકમાં નાસ્તિક હતે. ધર્મનું નામ તે એને ગમતું નહિ. તે આવા સાધુની તે ઠેકડી ઉડાવતે હતે. એટલે પરણ્યા પછી રાણીને કદી સંતના દર્શન કે સમાગમ કરવાનો સુઅવસર મળ્યો ન હતો. ઘણાં વર્ષે તેણે સંતને જોયા એટલે રાજી રાજી થઈ ગઈ ને સંતની પાસે જઈ વંદન કરીને ત્યાં બેઠી. સંત ધ્યાનમાં હતા. ધ્યાન પૂરું થતાં સંન્યાસીએ આંખે ખોલીને જોયું તે પિતાની સામે એક નવયુવાન રૂપરૂપના અંબાર જેવી અને બેઠેલી જોઈ. એટલે સંન્યાસીના મનમાં થયું કે આ તે લેહી-માંસ. હાડકાથી ભરેલ ચામડાનો કોળેિ છે. મારે તેના સામી દષ્ટિ શા માટે કરવી જોઈએ? તરત આંખ બંધ કરી ધ્યાનમાં બેસી ગયા. આ જોઈ રાણી ખૂબ નમ્રતાપૂર્વક બોલી. બાપુ! હું આપની પાસે કેઈ આશાથી આવી નથી. મને પુત્ર, પૈસા કે ભૌતિક સુખની ઈચ્છા નથી. હું સંસારમાં ખેંચી ન જાઉં અને મારો આત્મા સદા જાગૃત Page #389 -------------------------------------------------------------------------- ________________ શારદા મા રહે તે ધર્મનો ઉપદેશ સાંભળવાની આશાથી આપની પાસે આવી છું. અહીં આવવાનું અને બીજું કઈ પ્રજન નથી. હું આ શહેરના રાજાની રાણી છું. અમે ખૂબ દૂર ફરવા ગયા હતા. થાકી જવાથી વિશ્રામ લેવા બગીચામાં આવ્યા હતા. મહારાજા અત્યારે ઊંઘી ગયા છે. મેં આપને દૂરથી જોયા તેથી થયું કે લાવ જાઉં. મહાત્મા મને કંઈક સમજાવશે. માટે આપ મને જીવન સફળ બને તેવું સમજાવે. રાણી આ રીતે ખૂબ કરગરી ત્યારે સંન્યાસીના મનમાં થયું કે આ રાણીની , અત્યંત જિજ્ઞાસા છે ને મારો નિયમ છે કે જે જિજ્ઞાસુ બનીને આવે તેને મારે ધર્મનો ઉપદેશ આપવો. વળી સાધુ એનું નામ છે કે આત્મ કલ્યાણ કરતાં પરનું કલ્યાણ કરાવવું. એમ વિચારી રાણીને ઉપદેશ આપવા આંખ ખેલી અને રાણીને ઉપદેશ દેતા અહિંસાની વાત ઉપાડી. હે મહારાણી! દુનિયામાં અહિંસા એ પરમ ધર્મ છે. કેઈ પણ જીવને મારવા નહિ ને કેઈને દુઃખ થાય તેવું અનુચિત કાર્ય કરવું નહિ તેનું નામ અહિંસા છે. જૈન ધર્મમાં તે ત્યાં સુધી કહ્યું છે કે એક કુલની કળી દુભાય ત્યાં જૈન ધર્મ નથી. જ્યાં અહિંસા છે ત્યાં અભય છે કે જ્યાં હિંસા છે ત્યાં ભય છે. માણસે સિંહ-વાઘ-સર્પ જેવા પ્રાણીઓને જોઈને ડરે છે, તેનાથી દૂર ભાગે છે. શા માટે? સિંહ-વાઘ હિંસક પ્રાણી છે તેથી તેને ભય લાગે છે. સર્પની દાઢમાં ઝેર છે જે તે ડંશ મારશે તે મરી જઈશું. માટે તેનાથી સૌ ડરે છે. પણ આ સિંહ-વાઘ કદાચ જે મારશે તે બે ચાર માણસને મારશે. સાપ બે ચાર માણસને કરડશે પણ દુષ્ટ ભાવનાવાળા મનુષ્ય તે એવા-કૂર પ્રાણી છે કે તે એક દિવસમાં લાખે ને સંહાર કરી શકે છે. વિષધર કરતાં પણ ભયંકર વિષ માનવના હૃદયમાં ભરેલું છે. તેનામાં જેટલી ક્રૂરતા છે તેટલી હિંસક પ્રાણીઓમાં પણ નથી. એટલે સર્વ પ્રથમ તે મનુષ્ય ક્રૂરતાનો નાશ કરી અહિંસા કેળવવાની છે. એ અહિંસાનું પાલન કરવા માટે જીવનમાં ક્ષમાની જરૂર છે. આપણે આગળ પાછળ વિચાર કર્યા વિના નાની નાની બાબતમાં પણ જે ગુસ્સે થઈ જઈએ, બેટું લગાડીએ તે આપણે પોતે અશાંત બની જઈએ છીએ. ને બીજાને અશાંત બનાવીએ છીએ. તેના બદલે જે શાંતિ રાખીને અપરાધીને અપરાધ ક્ષમા કરી દઈએ તો આપણે આત્મા શાંત થાય છે. ને સામી વ્યક્તિના દિલમાં પણ તેને પ્રભાવ પડે. છે. અને તેના હૃદયનું પરિવર્તન થાય છે. આ પ્રમાણે સંન્યાસી રાણીને ઉપદેશ આપતો હતો. ત્યાં રાજા ઉંઘમાંથી જાગ્રત થયાં ને રાણીને જોઈ નહિ એટલે વિચાર કર્યો કે રાણી મને એકલે મૂકીને ક્યાંય જાય તેવા નથી ને કયાં ગયા? કદાચ બગીચામાં ફરવા ગયા હશે? લાવ, તપાસ કરું. એમ વિચાર કરીને રાજા રાણુની શોધ કરે છે ત્યાં રાણીને ઉપદેશ સાંભળવામાં લીન જોયા. રાજાએ દૂરથી રાણીને સંન્યાસીની સામે બેઠેલી જોઈ Page #390 -------------------------------------------------------------------------- ________________ મારા શિખર ૩૮૧ સંન્યાસી રાણીને કંઈક કહી રહ્યો છે. અને રાણી એક ચિત્તે સાંભળી રહી છે. આ રીતે રાણીને પરપુરૂષ સાથે બેઠેલી જોઈને રાજાને ખૂબ ક્રોધ આવ્યો. બંધુઓ ! માણસની જેવી દષ્ટિ હોય છે તેવી સૃષ્ટિ તેને દેખાય છે. આ રાજા ખૂબ કામી હતો. વિલાસમાં રક્ત રહેનાર હતો એટલે તેની દૃષ્ટિમાં સંન્યાસી પણ કામી દેખાય. એટલે સંન્યાસી પાસે જઈને બે, હે પાખંડી! તને આ જગતમાં બીજી કોઈ સ્ત્રી ન મળી કે મારી રાણી સાથે ખોટા ચેનચાળા કરે છે ? મારી રાણીને બગાડવા ઉઠે છે? સંન્યાસીનો વેશ પહેરીને ખોટા ધતીંગ કરે છે ? પણ તને ખબર નહિ હોય કે હું કોણ છું? હું આ ગામનો રાજા છું. આ મારી રાણી છે. તેની સાથે એકાંતમાં વાત કરતાં તને શરમ નથી આવતી? જે સાચે સંન્યાસી હોય તે મારી સાથે મેદાનમાં લડવા આવી જા. હું જોઉં કે તારામાં કેવી શક્તિ છે ! મરણાંત ઉપસર્ગમાં પણ રાખેલી અદભૂત ક્ષમા” રાજાના આવા શબ્દ સાંભળી સંન્યાસી બલકુલ ડર્યો નહિ. પણ રાણી તે થરથર ધ્રુજવા લાગી, ને બેલી સ્વામીનાથ! આ કઈ ખરાબ પુરૂષ નથી. પવિત્ર સંત છે. મને ધર્મનો ઉપદેશ આપે છે. પણ રાજા રાણીની વાત સાંભળતા નથી. સંન્યાસીએ કહ્યું-રાજનું ! ધર્મનો ઉપદેશ આપે એ સંન્યાસીનું કર્તવ્ય છે. લડવું તે મારું કર્તવ્ય નથી. હું મારા કર્તવ્યનું બરાબર પાલન કરું છું. તેમાંથી મને આત્મસંતોષ મળે છે. તે મારું ધન છે. અને વૈરી ઉપર વિજય મેળવવા માટે મારી પાસે એક અમેઘશસ્ત્ર છે તેનું નામ ક્ષમા છે. એ શસ્ત્રના બળથી હું નિર્ભય બનીને ફરું છું. જે પાપી હોય તે ડરે. હું પાપ કરતું નથી પછી શા માટે ડરું? રાજાએ કહ્યું-તું નિર્ભય છે તે જોઈ લે. એમ કહીને તલવારના ઝાટકે સંન્યાસીનો હાથ કાપી નાંખ્યા. ' આ દશ્ય જોઈને રાણી તે પ્રજી ઉઠી. ને મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. અરેરે.....મને આવી ખબર નહિ. મારા કારણે આવા પવિત્ર સંતનો હાથ કપાયે? રાણી આ દશ્ય જોઈ શકી નહિ. દૂર જતી રહી. સંન્યાસી ઉપર આવે જુલમ થયે છતાં સહેજ પણ ક્રોધ ન કર્યો. અહાહા...આ સંન્યાસીમાં કેવી ક્ષમા ! અતુલ વેદના થવા છતાં ઉંકાર કરતા નથી. અદ્ભૂત ક્ષમાવાન સંન્યાસી કહે છે ભગવાન તમને સદ્દબુદ્ધિ આપે. હું તમારા અપરાધને ક્ષમા કરું છું. “દેહ કપાય છે આત્મા તે અમર છે.” આ સાંભળીને જેમ અગ્નિમાં ઘી હોમે તે ભડકે થાય તેમ રાજાને ક્રોધ ભભૂકી ઉઠશે. કહ્યું છે કે ૩vહેશે gri viા ન રાત્તા મૂર્ખાઓને ઉપદેશ આપવાથી તે શાંત થતા નથી. પણ વધારે ગુસ્સે થાય છે. . - સંન્યાસીના શબ્દો સાંભળીને રાજાનો ગુસ્સો ઓર વધી ગયે ને મોટેથી છે અરે જોગટા ! તારી પાસે છે જ શું કે તું તારો બચાવ કરી શકે? વળી. Page #391 -------------------------------------------------------------------------- ________________ શાકિબર તું મારા અપરાધને શું ક્ષમા કરવાનું હતું ? મારે તારી ક્ષમાની જરૂર નથી. એમ કહી રાજાએ તલવાર વડે સંન્યાસીનો બીજો હાથ પણ કાપી નાંખે. છતાં સંન્યાસી જરા પણ ગુસ્સે ન થયાં ને શાંતિપૂર્વક બેલ્યા હે રાજન ! મને જીતવા કરતાં તારા આત્માને જીત તે તારું કલ્યાણ થશે. ત્યારે રાજાએ વધુ ગુસ્સો કરીને તેનો પગ કાપી નાંખે તે પણ ફરીને કહ્યું હે રાજન્ ! હજુ પણ કહું છું કે કંઈક સમજે. મને તે તમારી દયા આવે છે. કોધમાં તમને તમારા કર્તવ્યનું ભાન નથી. જ્યારે ભાન થશે ત્યારે પસ્તાવાને પાર નહિ રહે. વિચાર કરે. કેઈન અપરાધને વિચાર કર્યા વિના તેને શિક્ષા કરવી તે પાપ છે. આ પાપ તમને પરભવમાં પીડશે. યાદ રાખજે. ત્યાં તે રાજાએ બીજો પગ કાપી નાંખે. સંન્યાસીની એક પણ વાત સાંભળી નહિ. તે ક્રોધમાં ને કોધમાં પિતાની રાણીને લઈને રાજમહેલમાં ચાલ્યો ગયો. સંન્યાસીની ચિંતામાં રાણીની ઊંઘ ઉડી ગઈ' : રાત પડી. રાજા–રાણી બંને સુઈ ગયા પણ ઊંઘ આવતી નથી. રાણીના મનમાં એવા વિચારો આવવા લાગ્યા કે અહે! સંન્યાસી કેટલા પવિત્ર સંત હતા ! એ તે એમના ધ્યાનમાં હતા. મેં ખોળા પાથર્યા ત્યારે મને ઉપદેશ આપે. એની દષ્ટિ કેવી પવિત્ર હતી ! મારા કારણે એ પવિત્ર આત્માને હાથ-પગ કપાઈ ગયા. એના કરતાં રાજાએ મને મારી નાંખી હેત તે સારું થાત ! આજે મારા નિમિત્તે કેવું ઘોર પાપ થયું? એ ચિંતામાં ઉંઘ આવતી નથી. ત્યારે રાજાના મનમાં એવા વિચાર આવતા હતાં કે પાપી કે નીડર છે! એણે મારું અપમાન કર્યું? મેં આટલી શિક્ષા કરી તે પણ મારી પાસે માફી માંગતા નથી ને ઉપરથી કહે છે કે હું તને ક્ષમા કરું છું. આ વિચારમાં રાજાને ઉંઘ આવતી નથી. એટલે મધરાત થતાં રાજા અને રાણી મનનો ભાર હળવે કરવા બગીચામાં આવ્યા. ગીના હાથ પગ કપાઈ ગયા છે તેથી અસહ્ય વેદના થાય છે. છતાં સમભાવે સહન કરીને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મારા હાથ-પગ કપાયા તેની પ્રચંડ વેદના હું શાંતિથી સહન કરી શકે, પણ પેલે અજ્ઞાની અને સુકોમળ શરીરવાળો રાજા આવા પાપ કરી નરકમાં જશે ત્યાં વેદના કેવી રીતે સહન કરશે ? મેં તે એને હદયથી માફી આપી દીધી છે. પણ પ્રભુ! તું એને માફ કરજે. આ સંન્યાસી પ્રભને આવી પ્રાર્થના કરતો હતો. રાત્રીના શાંત વાતાવરણમાં રાજાએ સંન્યાસીના મુખમાંથી નીકળતા ઉદ્ગારે સાંભળ્યા ત્યારે તેના મનમાં થયું કે મેં તે એના હાથ-પગ કાપી નાંખ્યા છતાં મારા ઉપર નામ ક્રોધ નથી ને મારા માટે પ્રભુને પ્રાર્થના કરે છે. સંન્યાસીના ઉદ્દગારો સાંભળીને રાજાને ક્રોધ શાંત થઈ ગયો ને તેની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. ખરેખર ! ક્ષમા એ કેવું અમેઘ શા છે! તેની અસર બીજા ઉપર કેવી સુંદર થાય છે ! નીતિકારેએ કહ્યું છે કે Page #392 -------------------------------------------------------------------------- ________________ વારા શિખર क्षमा शस्त्र करे यस्य, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वहनिः, स्वयमेवाय शाम्यति ॥ જેના હાથમાં ક્ષમા રૂપી શઆ છે તેનું દુર્જન શું બગાડી શકશે ? જ્યાં ઘાસ ન હોય તેવી જમીન ઉપર પડેલી આગ આપોઆપ ઓલવાઈ જાય છે. તેમ એક વ્યક્તિ ક્રોધ કરે પણ સામી વ્યકિત ક્ષમાવાન હોય તે કોધીને ક્રોધ આપોઆપ શાંત થઈ જાય છે. વરને જીતવા માટે ક્ષમા જેવું કંઈ પણ શ્રેષ્ઠ સાધન નથી. સંન્યાસીની ક્ષમા જોઈ રાજાનો ક્રોધ શાંત થયેને પિતાના પાપને પશ્ચાતાપ થવા લાગ્યોતરત સંન્યાસી પાસે જઈને તેના ચરણમાં પડીને પોતાની ભૂલની માફી માંગી. તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. મને માફ કરે. વિના વાંકે મેં આપના હાથ પગ કાપી નાંખ્યા. મારું શું થશે? ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. અંતે રાજાનું જીવન સુધરી ગયું. હવે કદી આવું અઘટિત કાર્ય નહિ કરું તે રાજાએ નિયમ લીધો. આનું નામ ક્ષમા. ક્રોધ ઉપર ક્ષમાએ વિજય મેળવ્યું. ક્ષમાથી શત્રુના કઠોર હૃદયને પણ કેમળ બનાવી શકાય છે. છેવટમાં સંન્યાસી ક્ષમામય જીવન જીવતાં ચાર દિવસમાં નશ્વર દેહ ત્યાગી ચાલી ગયા. આપણે સંસારના તણતણાટ વિષે વાત ચાલતી હતી. ભગવાન કહે છે મારા સાધુને કેઈ તિરસ્કાર કરે કે સત્કાર કરે, ગૌચરી મળે કે ન મળે, પણ તણતણાટ ન કરે. મનમાં હેજ પણ ખેદ કરે નહિ, પણ મને અલાભને પરિષહ આવ્યા એમ સમજીને શાંત રહે. સાધુ કઈ પણ કાર્યમાં ચપળતા ન રાખે. પણ સ્થિર ચિત્ત રાખે. ચિત્તની સ્થિરતા હોય તે કાર્યની સફળતા મળે. “માસી એટલે કામ વિના સાધુ જેમ તેમ વધારે પડતું બોલે નહિ. જરૂર પડે તે અલ્પ બોલે. બfમને એટલે સાધુ પ્રમાણસર આહાર કરે. સ્વાધ્યાય ધ્યાન સારી રીતે કરવા માટે વધારે આહાર ન કરે. તેથી ઈન્દ્રિઓ પણ શાંત રહે. ગૌચરી જનાર સંત આહાર મળે કે ન મળે તે પણ ગૃહસ્થની નિંદા ન કરે. આ સુંદર પ્રભુએ માર્ગ બતાવ્યો છે. મહાબલ અણગાર પ્રભુની આજ્ઞાનું પાલન કરતાં વીસ સ્થાનકની આરાધના કરે છે. વધુ ભાવ અવસરે. રક્ષાબંધન ઉપર ચાલેલી નવઘણની કહાની”: જાહલના લગ્ન પ્રસંગે આહીરની આખી જ્ઞાતિ ભેગી થઈ છે. તે વખતે દેવાયત સૂબા પાસે ગયા ને કહ્યું સાહેબ! મારી દીકરી જાહલના મેં લગ્ન લીધા છે. અમારી ન્યાત બહુ મોટી છે. અમારી આહીરની જાતિ ખૂબ ખુમારીવાળી હોય છે. જમવામાં કે કઈ વાતમાં વાંધો પડે તે ન્યાતના બે ભાગ પડી જાય ને એકબીજા કપાઈ મરે. માટે વ્યવસ્થા જાળવવા માટે મને થોડું લશ્કર આપે. સૂબાને આ વાત ગમી નહિ. કારણ કે જેણે પિતાના Page #393 -------------------------------------------------------------------------- ________________ રહેલું છે. ૩૮૪ શાળા શિખ શત્રુને ઘરમાં ઉછેર્યો હતે તેને લશ્કર કેમ અપાય ? એને કિલ્લાની બહાર લશ્કરને મોકલવું સલામતીભર્યું લાગ્યું નહિ. પણ બીજા અમલદારોએ સૂબાને કહ્યું કે સાહેબ! આ દેવાયતને જેલમાં પૂરી વણું કષ્ટ આપ્યું છે. તેથી જો તમે લશ્કર નહિ આપે તે બધા આહીર ભેગા થયા છે તો કદાચ એ દુઃખનું વૈર લેવા જુનાગઢ ઉપર લડાઈ કરશે. તેના કરતાં આપણું લશ્કર તેને આપવું સારું છે. આપણું લશ્કર તેની દેખરેખમાં હોય તો તે કંઈ રમત રમી શકે નહિ. કદાચ રમત રમે તે આપણું લશ્કર હોય તે વાંધો ન આવે. આ સમયે તેને લશ્કર આપવામાં આપણું હિત - સૂબાને આ વાત ગળે ઉતરી. તેથી અડધું લશ્કર દેવાયતને ત્યાં મોકલી આપ્યું. દેવાયત અને બીજા આહીરે લશ્કરની ખૂબ સરભરા કરતા હતા તેથી લશ્કરી સૈનિકે પણ આનંદમાં મશગૂલ બનીને મહાલતાં હતાં. જાન આવી ગઈ. સહુના મુખ ઉપર આનંદને ઉદધિ હિલેાળા મારે છે. લગ્ન થઈ ગયા પછી કન્યાદાન વખતે એક તેજસ્વી યુવાન જેણે ખાદીના કપડા પહેર્યા છે. માથે બત્રીસ આંટાનું ધોતીયું બાંધ્યું છે. કમરે પછેડી જકડીને બાંધી છે. હાથમાં સોનાની મૂઠવાળી તલવાર શોભી રહી છે. તે લગ્નમંડપમાં આવ્યા. આને જોઈને આહીરે ખળભળી ઉઠયા. બધાં ઊંચા થઈને જેવા લાગ્યા. દેવાયતે બધાને શાંત રહેવાનું કહ્યું. આ યુવાન વરકન્યા પાસે આવે. તેણે પહેલાં વરરાજાને અમુક હાથગરણું કર્યું. પછી તે મધુર સ્વરે બોલ્ય, બહેન ! હાથ બહાર કાઢ. હું તને હાથગરણું કરવા આવ્યો છું. આ સમયે જાહલે કહ્યું વીરા! તારું હાથગરણું મારે અત્યારે નથી જોઈતું. તારી પાસે રાખ. જ્યારે મારે જરૂર પડશે ત્યારે માંગી લઈશ. અત્યારે તે તારી પાસે થાપણ તરીકે લેણું રાખું છું જેહલે પ્રેમભર્યા શબ્દથી ભાઈને આ રીતે કહ્યું ત્યારે ભાઈએ કહ્યું બહેન! તારી ખુશી. જ્યારે જરૂર પડે ત્યારે માંગી લેજે. આટલા શબ્દ કહી આહીરની મેદની ઉપર મીઠી નજર ફેંકી તેજસ્વી યુવાન ચાલ્યો ગયો. જાહલ પરણીને સાસરે ગઈ. - આ તરફ દેવાયતે નવઘણને રાજા બનાવવાની તૈયારી કરી. જુનાગઢના સિન્યને ખૂબ દારૂ પીવડાવી બેભાન જેવા બનાવી દીધા. નવઘણે આહીરનો પોશાક ઉતારી રાજવંશી પોશાક પહેરી બખ્તર આદિ શસ્ત્રોથી સજજ બની તેના પિતા તથા બધા આહીરોનો સહકાર લઈને અચાનક જુનાગઢના દરવાજામાં પ્રવેશ કરીને નવઘણે સૂબાને પકડી લીધો. અને જુનાગઢને કબજે લીધે. ને જુનાગઢ ઉપર વિજય મેળવ્યો. એક શુભ દિવસે નવઘણકુમારને રાજતિલક કર્યું. નવઘણકુમાર મટીને રા'નવઘણ બને, રાનવઘણ દેવાયતને અને તેની પત્નીને મા-બાપ સમાન માન હતું. તેમને સહેજ પણ ઉગાની ખટ લાગવા દેતે નહિ. ઉપકારીના ઉપકાર તેના હૃદયમાં રમ્યા કરતા, રાનવઘણ રાજ્યમાં કુશળ બનવાથી દેવાયતને ખૂબ શાંતિ થઈ અને છેવટમાં પ્રભુ Page #394 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૮૫ સ્મરણ કરતાં બંને પરલેક સીધાવ્યા. માતા-પિતાની હાજરીમાં જાહલ જુનાગઢ આવતી પણ તેમના મૃત્યુ પછી મા-બાપની યાદ ખૂબ આવી જાય તેથી તે આવતી નહોતી. એક વખત એવું બન્યું કે આખા ચોમાસામાં વરસાદ નહિ પડવાથી જાહલના દેશમાં દુષ્કાળ પડ. દેશમાં ડંકા વાગીયા, કપરે પડ્યો કાળ, પુરૂષે છેડી પ્રમદા, માતાએ છેડયા બાળ.” અન્ન વિના માણસો મરવા લાગ્યા. જાહલને ઘેર પશુધન ઘણું હતું. એ બધાનું રક્ષણ કેવી રીતે કરવું ? જાહલની સ્થિતિ કફોડી થઈ. પણ તેને દુઃખમાં ભાઈને ઘેર નથી જવું તેવું તેનામાં ખૂબ ખમીર હતું. તેના પતિએ તેને સમજાવી કે હે જાહલ ! તું ખૂબ સુખમાં ઉછરી છે માટે હાલ તું પિયર જા. અને સુકાળ થાય ત્યારે આવજે. તારાથી આ દુખ નહિ વેઠાય. હવે જાહલ શું જવાબ આપશે તેના ભાવ અવસરે. (આજે પૂ. અજરામરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ હેવાથી તે પ્રસંગે મહાન વિદુષી બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી, તથા બા.બ્ર. અનીલાબાઈ મહાસતીજી. એ પૂ. મહારાજ સાહેબના જ્ઞાન-દર્શન-ચારિત્રથી ભરપૂર જીવનનું ખૂબ સુંદર વર્ણન કર્યું હતું.) વ્યાખ્યાન નં. ૩૯ શ્રાવણ વદ ૩ ને ગુરૂવાર તા. ૧૨-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! . અનંતજ્ઞાની મહાનપુરૂષે ભવ્ય જીવોને પ્રેરણાના પીયુષનું પાન કરાવતાં કહે છે કે હે ભવ્ય છે! આ માનવ જીવનમાં જે કઈ નવનિર્માણ કરનાર અને પ્રેરણા દેનાર હોય તે બg ઘો” તે એક કેવળી પ્રરૂપિત ધર્મ છે. ધર્મ વિનાના રજા બધા ત અસાર છે. જેમ પ્રાણ વગરના કલેવરની કઈ કિંમત નથી તેમ Wી વિનાના જીવનની પણ કિંમત નથી. ધર્મ એ જીવનનો પ્રાણ છે. ધર્મ અને જીવન, જીવન અને ધર્મ એ બંનેને અન્ય સબંધ છે. માનવના દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી શરીરને સાચવવામાં આવે છે. પણ દેહમાંથી પ્રાણ ગયા પછી દેહને જલાવી દે છે. અથવા દફનાવી દે છે. એ જ પ્રમાણે જેના જીવનમાં ધર્મનો પ્રાણ ધબક્ત હશે ત્યાં સુધી જીવનની કિંમત છે, ધર્મ વગરનું જીવન મૃત કલેવર જેવું છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શારદા શિખર धम्मो ताणं धम्मो सरणं, धम्मो गइ पइट्ठाय । धम्मेण सुचरिएण, लब्भइ अयरामर ठाणं ॥ ધર્મ ત્રાણુ અને શરણરૂપ છે. ધર્મ ગતિ અને આધાર રૂપ છે. ધર્મની સમ્ય) આરાધના કરવાથી જીવ અજર અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. આ ઉત્તમ કલ્પવૃક્ષ અને રત્નચિંતામણી સમાન આપણને ધર્મ મળે છે. આ ધર્મ ફરીફરીને નહિ મળે. તપ-ત્યાગનાં તેરણ બાંધી અને શ્રધ્ધાના સુમો ખીલાવી માનવ જીવનને શણગારે. ધર્મ એ આત્માનો સાચે શણગાર છે. ગુલાબમાં સુવાસ છે તે તેની કિંમત છે. પણ સુગંધ વિનાનું કુલ ગમે તેટલું મનોહર અને આકર્ષક હોય તે તેની કિંમત નથી. તેમ જ્ઞાની કહે છે કે ધર્મ વિનાનું જીવન પણ સુગંધ વિનાના પુષ્પ જેવું છે. ભલે, પૈસાથી માનવી બીજાને આકર્ષી શકે પણ તેમના જીવનમાં ધર્મના અભાવે શાંતિ કે આનંદ હોતે નથી. ધર્મથી માનવીની કિંમત છે. બંધુઓ ! તમારે જે આ માનવ જીવનને સફળ બનાવવું હોય તે તમારા જીવનમાં, વાણી-વર્તન અને વ્યવહારના દરેક કાર્યોમાં ધર્મને વણી લે. વહેપાર કરતાં હે ત્યારે એ વિચાર ન કરશે કે વહેપાર અને ધર્મને શું લાગેવળગે છે? ઈમાનદારી, પ્રમાણિક્તા, અને સત્ય એ વહેપારનો ધર્મ છે, અને સમ્યગૂ ચારિત્ર એ સમગ્ર જીવનનો ધર્મ છે. ચારિત્ર ધર્મ વિનાનું જીવન શૂન્ય છે. મહાત્મા ભતૃહરિએ પણ કહ્યું છે કે, येषां न विद्या न तपो न दानम्, न चापि शीलं न गुणो न धर्मः । ते मृत्युलोके भुविभारभूता, मनुष्य रुपेण मृगाश्चरन्ति ॥ જેના જીવનમાં વિદ્યા નથી. આ વિદ્યા એટલે આજનું ભણતર નહિ પણ જે જન્મ અને મરણના ફેરામાંથી સદાને માટે મુક્ત અપાવે તેવી વિદ્યા નથી. જેના જીવનમાં કર્મની તમામ વર્ગણાઓને બાળીને ખાખ કરી નાંખે તેવું બાહ્ય કે આત્યંતર તપ નથી, પિતાનું સુખ જતું કરીને પણ બીજાનું ભલું કરવાની નિઃસ્વાર્થ ભાવનાવાળું દાન નથી, અને જેના જીવનમાં દયા, ક્ષમા, વિનય આદિ સદ્ગુણે નથી, અને જેનું શીલ ચેપ્યું નથી તેવા છે આ પૃથ્વી ઉપર ભારરૂપ છે. જંગલમાં ચરતાં મૃગલાઓ અને આવા જમાં કઈ તફાવત નથી. જેના જીવનમાં ધર્મ છે તે સાચે માનવ છે. બંધુઓ ધર્મના પ્રતાપે તમને માનવ જન્મ અને સુખસામગ્રી મળી છે. પણ તેમાં લુબ્ધ ન બને. એક શેઠને બે દીકરા હતા. બંને કર્મના ઉદયથી ખૂબ ગરીબ હતા. ગરીબાઈ ટાળવા માટે તેમણે અઠ્ઠમ તપ કરીને દેવને આરાધ્ય. ને કહ્યું કે અમને સુખી કરે. દેવ તેમના ઉપર પ્રસન્ન થયે. ને તે બંનેને રદ્વીપમાં લઈ ગ, તમને પણ રન બહુ ગમે છે ને ? અહીં કેઈ આવીને એમ કહે કે અમુક Page #396 -------------------------------------------------------------------------- ________________ ચાર શિખર - ૨૮૭ જગ્યાએ રત્ન ની કન્યા છે તે તમારા કાન લાંબા થાય છે કે હું ક્યાં છે રત્ન ? ચકકસ ખબર પડે કે અમુક જગ્યાએ રન મળે છે તે લેવા માટે દેવાદેડ કરે ને ? યાદ રાખજો કે રતને ગમે તેટલાં ભેગાં કરે, તિજોરી ભરી દે પણ એ કંઈ સાથે આવવાના નથી, બલો, હવે તમારે કયું રત્ન જોઈએ છે? મેળવવા જેવું જે કઈ રન હેય તે ભગવાન કહે છે કે “grો ઘો” એક ધર્મરત્ન. એ જેણે પ્રાપ્ત કરી લીધું તેને કેઈ જાતનું દુઃખ રહેતું નથી. આવું ઉત્તમ ધર્મરત્ન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જન્મની મહત્તા બતાવી છે. એક ભકતે ગાયું છે કેહું કે ભાગ્યશાળી, ભગવાનની ભૂમિને આ ભવમાં મેં નિહાળી. અજગર કેઈ બને છે, કે પશુ બને છે, કેઈ બને કબૂતર, જંતુ કેઈ બને છે, હું માનવ જન્મ પામ્ય, જે જીવને લે ઉગારી...હું કે હું કે ભાગ્યવાન છું કે ભૂમિમાંથી ભગવાન બની શકાય તેવી ભૂમિમાં મારે જન્મ થશે. જ્ઞાની કહે છે મૃત્યુ લોકમાં દરેક પ્રકારના જેવો છે તેમાં કોઈ કીડીમકેડા-માખી. તે કેઈ સર્પ અને અજગર બને છે. કેઈ કબૂતર, ચકલી અને પિપટપણે જમ્યા છે પણ હું તે આ ઉત્તમ માનવ જન્મ પામ્યો છું. ભલે, અત્યારે કર્મયોગે તીર્થકર ભગવાન નથી મળ્યા પણ મારા મહાન ભાગ્ય છે કે વીતરાગ ધર્મ સમજાવનાર ગુરૂ મળ્યા છે. આ બિચારા કીડી-મંકડા આદિને તો કેટલો ભય રહે છે. રસ્તે ચાલ્યો જતે માનવી જોયા વિના પગ મૂકે તે બિચારા કચરાઈને મરી જાય એવું એમનું જીવન છે. સર્પ—અજગર બધા હિંસક છે. એ બધા કંઈ ધર્મનું આચરણ કરી શકવાના નથી. પણ હું તે ધર્મ રનને પ્રાપ્ત કરી મારું જીવન સફળ બનાવીશ. બંધુઓ! તમે તમને શેનાથી ભાગ્યવાન માને છે ? ધનથી કે ધર્મથી ? આજે મોટા ભાગના માણસો ધનથી પિતાને ભાગ્યશાળી માને છે. પણ સમજે. જેને કરડેની સંપત્તિ મળી છે પણ ધર્મ નથી મળ્યું તેના જે કઈ દુઃખી નથી. આજે મોટા ભાગે જોઈએ તે જેને ત્યાં સંપત્તિ વધતી જાય છે તેને ત્યાં ધર્મ ભૂલાતું જાય છે. જૈન કહેવાતાં શ્રીમંતોને ઘેર કાંદા-બટાટા તે કેમન થઈ ગયા છે. અરે કંઈક ઈંડા ખાતા થઈ ગયા છે. આ એાછા દુઃખની વાત છે ? હું સાંભળું છું કે જૈનોને ઘેર ઈંડા ખવાય છે ત્યારે મારા રૂંવાડા ઊંચા થઈ જાય છે. અહે, આવા જીને કેવી રીતે સુધારવા ? પૂર્વનું પુણ્યથી સુખ અને સંપત્તિ મળી છે પણ આવા જ પુણ્યને બાળીને ખાખ કરી રહ્યા છે. પરિણામે પાપ અધોગતિમાં ફેંકી દેશે. લક્ષ્મી પુણ્યથી મળી છે પણ લક્ષ્મી આવતાં ધર્મ નષ્ટ થતું હોય તે તેવી આસુરી લક્ષમી પસંદ ન કરશે. આજે ઘણાં કુટુંબ એવા છે કે લક્ષમી મળી છે છતાં ધર્મને ભૂલતાં ન, Page #397 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આનું નામ દૈવી લક્ષમી છે. જે જીને પુણ્યના પ્રકાશથી બંગલે મળે પણ બંગલામાં રહીને ધર્મ નથી કરતે તે અંધકારમાં જવાનો છે. જે આ પૂર્વે ધર્મની આરાધના કરીને આવ્યા છે ને આ ભવમાં ધર્મની આરાધના કરે છે તેવા પુણ્યવાન પ્રકાશમાંથી આવ્યા ને પ્રકાશમાં જવાના છે. કદાચ પાપના ઉદયે ભલે ધન ન મળે પણ કદી ધર્મને છોડશે નહિ. ઘઉં વાવનાર ખેડૂતને ઘાસ હેજે મળી જાય છે તેમ જે ધર્મ કરે છે તેને ધન સહેજે મળી જાય છે. માટે ધનની ચિંતા ન કરશે. પણ ધર્મની ચિંતા કરજો. આપણે આગળ પેલા બે ભાઈની વાત કરી કે દેવ તેમના ઉપર પ્રસન્ન થયે તેથી સૂર્ય ઉદય સમયે રત્નદ્વીપે લાવીને મૂકયા. અને સૂર્ય અસ્ત થાય ત્યારે રત્નપથી પાછા તેમના સ્થાને મૂકી જવાની શરત કરી હતી. તે દરમ્યાનમાં જેટલા રત્નો લેવાય તેટલા લઈ લેવાના હતા. તે આ બાબતમાં આપણે પણ વિચાર કરવાનું છે. પુણ્યરૂપી દેવે આપણને માનવભવરૂપી રનદ્વીપમાં લાવીને મૂક્યા છે. તેણે શરત કરી છે કે જ્યાં સુધી તમારા આયુષ્યરૂપી સૂર્યનો ઉદય છે ત્યાં સુધીમાં હે ભવ્ય છે! તમે આ માનવભવરૂપી રનડ્રીપમાંથી જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય રતન તમારાથી જેટલા લેવાય તેટલા લઈ લે. દેવે તે બંને ભાઈઓને રીપમાં રહેવા માટે સુંદર મહેલ બનાવી આપે. હરવા ફરવા માટે બગીચે, અને ખાવા પીવા માટે એક એકથી ચઢિયાતા ભેજનની સગવડ કરી આપી. ત્યાં જઈને બે ભાઈએ વિચાર કરવા લાગ્યા કે અહીં તે સ્વર્ગ જેવા સુખો છે. આપણે શું કરવું ? મેટે ભાઈ તે કદી નહિ ખાધેલા એવા પકવાન અને ફરસાણ ખાવામાં લલચાઈ ગયે. એણે પેટ ભરીને ખાધું ત્યારે નાના ભાઈએ ડું ખાધું, બહુ ખાવાથી પ્રમાદ આવે છે. એટલે ભૂખ મટે ને કામ થાય તે રીતે થોડું ખાધું. પછી પિતાના ગાડામાં રનો ભરવા લાગ્યો. આખું ગાડું રત્નોથી ભરી તેના ઉપર કપડું ઢાંકીને નિરાંતે સૂઈ ગયે અને મેટાભાઈએ તે પેટ ભરીને મીઠાઈઓ ખાધી. પછી બગીચામાં ફરવા ગયે. ઉંઘ આવી એટલે ઉંઘી ગયે. એના નાના ભાઈ એ એને બે-ત્રણ વખત જગાડ ને કહ્યું-ભાઈ! તમે શું ઊંઘે છે? ઉઠને જલ્દી ગાડામાં રત્ન ભરી દે. હમણાં રાત પડી જશે ને દેવ આપણને આપણું ઘર ભેગાં કરી દેશે. ત્યારે મેટે ભાઈ કહે છે ભાઈ! શી ઉતાવળ છે? હમણાં રન લઈ લઉં છું. ગાડામાં રત્નો ભરતાં શી વાર? જીવ્યા કરતાં જોયું ભલું. આવું ખાવાપીવાનું ને હરવા ફરવાનું કયાં મળવાનું છે? માટે ભાઈ ખાવાપીવામાં ને હરવા ફરવામાં રહી ગયે. સૂર્યાસ્ત થતાં દેવ હાજર થયા ને કહ્યું. તમે તમારા ગાડામાં બેસી જાઓ, ત્યારે મેટે ભાઈ કહે છે થોડીવાર ખમે. હું Page #398 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર રત્ન લઈ લઉં. દેવે કહી દીધું. મારી શરત પૂરી થઈ. હવે એક સેકન્ડ રહી નહિ શકે. દેવે તેા આંખના પલકારામાં તેમને ઘેર મૂકી દીધા. બંધુએ ! તમને તેા એમ થતુ હશે કે માટા ભાઈ કેવા મૂખ કહેવાય ? દેવે સૂર્યાસ્ત થતાં રત્નદ્વીપ છોડી દેવાનું કહ્યું હતું તે પણ ગાડામાં રત્નો ન ભર્યાં! કેવા મૂખ કહેવાય ? હવે હું તમને પૂછું છું કે એ તે મૂખ હતેા. તે રત્ન મેળવવાના સ્થાનમાં જઈને પણ પ્રમાદ કર્યાં. ખાવાપીવામાં રહી ગયા. પણ તમે આ મનુષ્યભવ રૂપી રત્નદ્વીપમાં આવીને એના જેવી મૂર્ખાઈના કામ કરતા નથી ને ! એણે રત્નો ન લીધા તે ગરીખ રહ્યો. આ ગરીબાઈ એક ભવ પૂરતી છે. પણ જો આ જીવ મનુષ્યભવ રૂપી રત્નદ્વીપમાં આવીને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ રૂપી ઉત્તમ રત્નો લેવાનુ છે।ડી ખાવા-પીવા અને હરવા ફરવામાં રહી જશે તેા એના કરતાં પણ ડબલ મૂખ કહેવાશે. ખોલેા, આટલા ખધામાંથી કેટલા ત્રિરત્નો લેવાનો પુરૂષાર્થ કરે છે ? આંગળી ઉંચી કરો તે! ખખર પડે. અહીં પુરૂષાર્થ નહિ કરે તો આ ભવ અને પરભવમાં દરિદ્ર રહી જશે! પછી પસ્તાવાનો પાર નહિ રહે. નાનો ભાઈ રત્નોનું ગાડું ભરીને આભ્યા તે એની પત્ની રાજી રાજી થઈ. એ માટા શ્રીમત બન્યા ને માટા ભાઈ હતા તેવા રહ્યો. એની પત્નીએ કહ્યું કે નાનાભાઈ રત્ના લઈને આવ્યા ને તમે ત્યાં જઈને શુ' કર્યુ? તમે કેમ ખાલી પાછા આવ્યા ? માટાભાઈને પસ્તાવાનો પાર ન રહ્યો. મનમાં ઘણું દુઃખ થયું કે નાનાભાઇએ ચેતાન્યે તે પણ ચેત્યા નહિ! પાક મૂકીને રડયા પણ સમય વીત્યા પછી ગમે તેટલુ રડે તે પણ શું વળે ? તેમ તમને પણ સંતપુરૂષો ચેતાવે છે કે હે શ્રાવકા ! તમે જાગેા, પ્રમાદની પથારી છેડીને અને તેટલી ધર્મારાધના કરી લે. આયુષ્યનો દીપક ક્યારે મૂઝાઈ જશે તેની ખખર નથી. છતાં નહિ ચેતા તે પસ્તાવું પડશે. એક વખત એવી આરાધના કરી લેા કે ફરીને આ સંસારમાં આવવુ' ન પડે ને દુઃખ વેઠવા ન પડે. જેમને જન્મ જરા અને મરણનો ત્રાસ લાગ્યા છે અને ઉત્તમ રત્નો લેવાની લગની લાગી છે તેવા મહાખલ અણુગાર શુધ્ધ ભાવથી વીસ ખેલની આરાધના કરે છે. दंसण विणय आवस्य य, सीलव्वए निरइयारे । खणलव तव च्चियाए, वेयावच्चे समाहिए ॥ આપણે દર્શીન અને વિનયની વાત આવી ગઈ છે. અગીયારમે ખોલે. હવે આવશ્યકની વાત આવે છે. એ વખત શુધ્ધ ભાવથી અવશ્ય પ્રતિક્રમણ કરવામાં આવે તે તેનાથી પણ જીવ તીથ કર નામક ખાંધે છે. સાધુને તેા સવાર-સાંજ અને ટાઈમ પ્રતિક્રમણ કરવું જોઈએ. તમે સંસારમાં રહીને પણ ધારે તે પ્રતિક્રમણ કરી શકેા છે પણ પ્રતિક્રમણ શીખા તે કરી શકે ને ? આટલા બધામાંથી ગણત્રીના Page #399 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ભાઈઓને પ્રતિક્રમણ આવડતું હશે, કેને શીખવાનું મન થાય છે? પ્રતિકમણ એ પાપની પ્રતિલેખના કરીને પશ્ચાતાપપૂર્વક પાપને પ્રજાળવાનું સાધન છે. આખા દિવસમાં જે જે પાપ લાગ્યું હોય તેને યાદ કરી કરીને પ્રતિકમણમાં તેની આલોચના કરવાની છે. દિવસે જે જે દેષ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત સાંજે પ્રતિક્રમણ વખતે કરવું. ને રાત્રે જે જે દેષ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત પરોઢીયે પ્રતિક્રમણ કરીએ ત્યારે કરવું. આ રીતે ઉપગપૂર્વક એકાગ્ર ચિત્ત પ્રતિક્રમણ કરવાથી આત્મા પાપ રહિતનિર્મળ બને છે, ને હળ બને છે. જ્યારે માણસને કેઈ સેગ થાય છે ત્યારે ડોકટર પાસે રોગનું નિદાન કરાવવા જાય છે. ડોકટર તપાસીને કહે છે કે તમારા શરીરમાં અમુક પ્રકારના જતુઓ વધી ગયા છે. તેના કારણે રોગે તમારા ઉપર હુમલો કર્યો છે, શરીરમાં જેના જેટલા જંતુઓ જોઈએ તેટલા રહેવા જોઈએ. જે વધી જાય તે આરોગ્યને ધક્કો પહોંચાડે છે. રેગ મટાડવા માનવી તરત ઉપચારો કરે છે. પણ આ ભવગને નાબૂદ કરવાને કેઈ ઉપચાર કરે છે? જંતુઓ વધે તે શરીરને નુકશાન થાય છે. તેમ ભગવાન કહે છે કે તારા આત્મા ઉપર પાપના જંતુઓ વધી જશે તે આત્માના આરોગ્યને નબળું પાડી દેશે. ભવરોગ વધી જશે. માટે પાપ રૂપી જંતુઓનો નાશ કરવા માટે સાવધાન બનો. આત્મા તે મૂળ રવરૂપે વિશુધ્ધ અને નિર્મળ છે પણ જ્યાં સુધી દેહ સાથે જકડાયેલ છે ત્યાં સુધી કર્મરૂપી અનેક નાના મોટા રેગ તેને વળગેલા છે. સૌથી મેટામાં માટે જે કઈ રોગ હોય તે તે ભવરોગ છે. આ રોગના કારણે આત્માને અસહા યાતનાઓ ભોગવવી પડે છે. જન્મની તીવ્ર વેદના અને મરણનું મહાદુઃખ જીવને વેઠવું પડે છે. આ ઉપરાંત બીજા અનેક નાના મેટા રોગો છે તેમાં પીલાવું પડે છે. આ રોગોનો ઉપચાર કરનાર કેટલા? આ રોગ શાથી થાય છે તેનું નિદાન કેટલા કરાવે છે? બંધુએ ! આ ભવરોગનું કારણ અધર્મનું આચરણ–પાપ છે. માનવી એટલે ધર્મથી વિમુખ બની અધર્મનું આચરણ કરે છે એટલે તેનો રંગ વધે છે. અને ધીમે ધીમે તે રોગ જુન થતો જાય છે. રેગ જેટલો જુનો થતો જાય તેટલે તેને દૂર થતાં સમય લાગે. અનંત ભનાં કર્મો આ માનવ ભવમાં આવીને ખપાવવાના છે. પુણ્ય-પાપ-શુભ-અશુભ કર્મનો સર્વથા નાશ થાય ત્યારે આત્મા નિરોગી બને. અને મેક્ષના અવ્યાબાધ સુખ તેને મળે. પણ આ ભવરોગ તમને રેગ રૂપે સાલે તે નિદાન કરાવવા આવે ને ? ટૂંકમાં આપણે તે આવશ્યક સૂત્રની વાત ચાલતી હતી. પ્રતિક્રમણ એ છ આવશ્યકમનો ચે આવશ્યક છે. પ્રતિકમણ તમને આવડે તે પાપનું પ્રક્ષાલન કરી શકાય ને ? પણ પ્રતિક્રમણ શીખે નહિ તે શું કરશે ? પ્રતિક્રમણ તમે શીખશે તે પંદર કર્માદાન કોને કહેવાય તે જાણી શકશે. અને Page #400 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૧ રાજ ખોલતાં એવા વિચાર થશે કે આ કર્માદાનના વહેપાર મારાથી કરાય નહિ. જેમ બ્રાહ્મણના દીકરાને જનોઈ અવશ્ય પહેરવી પડે છે તેમ જ્ઞાની કહે છે જૈન કુળમાં શ્રાવકને પ્રતિક્રમણ અવશ્ય આવડવું જોઈ એ. અનંતકાય કાને કહેવાય તે જાણશે તો કાંદા-મટાટા ખાતાં અટકશે. જે નહિ સમજો તે બટાટા--કાંદા ક્યાંથી છેડશેા ? માટે તમને કહીએ છીએ કે તમે જૈન ધર્મનાં તત્ત્વને જાણેા. જાણશે। તે પાપથી અટકશો. રાજનો અધિકાર મહાખલ અણુગાર ભવરેગ નાબૂદ કરવા માટે વીસ સ્થાનકની આરાધના કરે છે. હવે ખારમા મોલ “ સીરુદ્દ નિદ્યારે ” શીયળ અને ખીજા તામાં અતિચાર લગાડયા વિના તેમાં પ્રવૃત્તિ કરવી જોઈ એ. એટલે વ્રત–પ્રત્યાખ્યાનનું નિર્મળ રીતે પાલન કરવું જોઈએ. માટે શીયળ નિળ પાળેા. સુદર્શન શેઠ જેવા એ ગૃહસ્થવાસમાં રહી સ્વદારા સંતેષીએ વ્રત લીધું હતું. પરસ્ત્રી સામે કદી કુદૃષ્ટિ કરી નથી. માત્ર પેાતાની સ્ત્રીમાં સાષ માનવા એવુ એમણે વ્રત લીધું હતું, તેના પ્રતાપે શૂળીનું સિંહાસન થઈ ગયું. તે જે આત્માએ જાવજીવનું બ્રહ્મચર્ય વ્રત સ્વીકારે છે તેને કેવા મહાન લાભ થાય છે! માનવજીવનમાં શીયળની મહત્તા છે. આપણા જૈનદર્શનમાં અનેક સતીએ થઈ ગઈ છે. જેમણે પાતાનુ શીયળવત સાચવવા પ્રાણના બલીદાન આપ્યા છે. આ રીતે જાત્રે પણ પોતાનું શિયળ સાચવ્યું છે. સિંધ દેશમાં દુષ્કાળ પડયેા તેથી જાહલના પતિએ કહ્યું-તું આ દુઃખ નહિ વેઠી શકે માટે તું હમણાં પિયર જા, સુકાળ થાય એટલે આવજે. જાહુલ એક વીરનારી હતી. તેણે કહ્યું સ્વામીનાથ ! આપ આ શું ખોલો છે ? શુ તમે દુઃખ વેઠશેા ને મારાથી નહિ વેઠાય ? આગળની સતીઓએ કેવા કષ્ટો વેઠયા છે ? સતી સીતાને દ્રોપદી, વિઠ્ઠી વનમાંય, પતિ સંગાથે જાય, રાજવૈભવને પરહરી, રામચંદ્રજીને વનવાસ મળ્યા ત્યારે શુ સીતાજી સાથે ન્હાતા ગયા? નળ રાજાની સાથે સતી દમયંતી ગયા હતા ને ? એ તેા રાજવૈભવ છેડીને ગયા હતા. એમના જેટલું સુખ આપણે ત્યાં નથી. કદાચ માની લે કે સુખ હોય તેા પણ જ્યાં ફ્રેડ હાય ત્યાં પડછાયેા રહે છે. એ જુદો પડતા નથી, તેમ પત્ની પણ પતિની સાથે શેાલે છે, માટે હું આપની સાથે આવીશ. સ્વામીનાથ ! આપણું પશુધન ખધુ દુષ્કાળમાં મરી પણ અન્ન નથી એટલે વિલંબ કર્યાં વિના આપણે આ જઇએ. ત્યાં સુકાળ છે એમ સાંભળ્યું છે. તે ત્યાં જઈને દુષ્કાળના ક્રુપરા દિવસે જાય છે. આપણને ખાવા પશુધન લઈ ને સિંધ દેશમાં Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ચારદા શિખર ગાળીશું અને એક વર્ષ પછી અહી સુકાળ થશે એટલે આપણે પાછા આવી જઈશું'. મારા માટે આપનું મન ઘણું દુભાય છે. મને સાથે લઈ જવાની આપની મરજી નથી પણ મારે તા સાથે રહેવું છે. મારે પિયર જઇને શુ કરવુ' ? જાહલની મક્કમતા જોઇને સિંધદેશમાં જવાનું નક્કી કર્યું", ખંધુએ ! જાહલની મક્કમતા કેટલી છે! આજની સ્ત્રીએ જો પેાતાનો ભાઈ આવા માટા રાજા હાય તેા વગડાના દુઃખ વેઠવા તૈયાર ન થાય. અહી તે જુનાગઢનો રા'નવઘણ જેવા ખળીયા જેનો અંધવા હતા, જાહલ જેવી હજારા સ્ત્રીએ અને તેના પતિ જેવા હજારો પુરૂષષ જિંદગીભર જેના રાજ્યમાં રહે તેા પણ તેને ત્યાં કાઈ વાતનો તૂટો આવે એમ ન હતું. જાહલનું નામ સાંભળીને નવઘણ ખુલ્લે પગે સામા દોડીને આવે ને જેના પડતા ખેલ ઝીલવા તૈયાર રહે તેમ હતું અને જેની છાયામાં એક તેા શુ સે’કડા દુષ્કાળ પડે તે પણ ઉની આંચ આવે તેમ ન હતું. એવા સ્થળે પણ દુઃખના વખતમાં જાહલને જવું યાગ્ય લાગ્યું નહિ. ત્યાં જવું તે સુખમાં જવું પણ દુ:ખમાં નહિ. આખા દેશ દુષ્કાળનો ભાગ ખની ગયા હતા. આખા દેશના લોકો અન્નપાણી વિના ટળવળતા હતા. આવા કટોકટીનો સમય હતેા. આવા કપરા સમયમાં નવઘણુ રાજવૈભવના આનદમાં પોતાની વહાલી બહેન જાહલને ભૂલી ગયા. આ સંસાર એ વિચિત્ર છે કે માણસ પેાતાના સુખમાં મગ્ન બને છે ત્યારે ખીજા સુખી છે કે દુઃખી તેનો તેને વિચાર સરખા પણુ આવતા નથી. જાહુલ, તેનો પતિ અને તેમના આખા નેસડામાં વસતા આહીરેશ પોતપેાતાનુ કુટુંબ અને પશુધન સાથે લઇને સિધદેશમાં જવા તૈયાર થયા. સઘળા સારા દેશ, રાતા રાતા પાણીએ, હલકી હાલ્યા વિદેશ, ધનથી તનને પોષવા. પેાતાનું વતન છેડીને કાઈ ને ખીજે જવુ ગમતુ નથી. આવા કટોકટીના સમયમાં પાપી પેટને પાષવા ખાતર જતી વખતે જાહલનું હૈયું ભરાઈ આવ્યું. પશુ ગયા વિના છૂટકો ન હતા. કાં તેા દેહનો નેહ છેડવા પડે કાં મરણની શરણાગતિ સ્વીકારવી પડે. એમાંથી એક રસ્તા લીધા વિના ચાલે તેમ નથી. બધા આહીરાને પણ દુ:ખ થયું. આખા નેસડાના આહીરા જાણે એક કુટુંબના હોય તેમ ભેગા થઇને સિધ દેશમાં જવા તૈયાર થઈ ગયા. સારડ છેડીને સિંધમાં જવા કદમ ઉઠાવ્યાં તે વખતે પેાતાના પશુએને જાહલ કહે છે. ચાલા, આ દેશમાં આપણા કોઈ આધાર નથી. એટલે પરદેશનો આશ્રય લેવા પશે. આટલુ ખેલતાં તેની આંખામાંથી ચૈાધારા આંસુ વહેવા લાગ્યા. બધા આહીરા Page #402 -------------------------------------------------------------------------- ________________ વારા પર ચાલવા લાગ્યા. જાહલની ઉંમર નાની હતી પણ બધામાં તેની બુદ્ધિ શ્રેષ્ઠ હતી. એટલે સી કેઈ તેને પૂછીને પગલું ભરતાં. અને તેની સલાહ પ્રમાણે સૌ ચાલતાં હતાં. જાહલનું માન ઘણું હતું. ચાલતાં ચાલતાં જાહલની દષ્ટિ ગિરનાર ઉપર પડી. તે જોઈને તેને પિતાને ભાઈ નવઘણ અને માતા પિતા ખૂબ યાદ આવ્યા. માવતર વિના માન નહિ, આદરન આપે કઈ નઘઘણ નીરખ જેય જાહલ ફરી સિંધમાં, ઉછર્યા એક સાથ, સ્નેહ થકી સાથે રહી, નવ સેરઠને નાથ, જશું જે હશુ જીવતા, રડતી આંખે બેલી હે વીરા ! હું જાઉં છું. માટે તને દૂરથી નિહાળી લઉં. જીવતા રહેશું તે વિરા, મળશું. નહિતર રામ-રામ. આમ બોલતાં આંખ કરતાં આંસુ મેટા તેમ ધ્રુસકે રડી પડી. આ રીતે મનમાં કાળે કલ્પાંત કરતી જાહલ જુનાગઢના રાજાની બહેનડી રડતી આંખે સિંધ તરફ ચાલી. માર્ગમાં અન્નપાણીની સગવડ મળે ત્યાં થોડા દિવસ રોકાતાં શેકાતાં ઘણું દિવસે સિંધમાં પહોંચ્યા. આ વખતે સિંધમાં હમીર સુમરા રાજ્ય કરતા હતા. ત્યાં સુકાળ હતે. એટલે સુખપૂર્વક આનંદથી ત્યાં દુઃખના દિવસો વિતાવવા લાગ્યા. પિતાના ગાય-ભેંસના દૂધ ઘીમાંથી પિતાનું ગુજરાન ચલાવતા હતાં. આમ કરતાં એક વર્ષ સિંધમાં ગાળ્યું. વર્ષ પૂરું થયું એટલે જાહલે કહ્યું કે હવે સોરઠમાં સુકાળ થયે હશે. આપણે બધાં જઈએ. ત્યારે તેને પતિ તેમજ બીજા આહીરે કહેવા લાગ્યા કે સોરઠમાં સુકાળ થયાના સમાચાર મળે પછી જઈએ. એટલે થોડા દિવસ બધા રેકાઈ ગયા. જાહલની રેકાવાની બિલકુલ ઈચ્છા ન હતી. પણ બધાની ઈચ્છા હતી એટલે મને કમને જાહલને રોકાવું પડયું. હવે કર્મ શું કરે છે? એક દિવસ જાહલ તળાવે કપડા ધેવાં અને સ્નાન કરવા ગઈ હતી. પોતે કપડા ધોઈને તળાવમાં સ્નાન કરતી હતી. તે વખતે હમીર સુમરો ફરતો ફરતે તળાવની પાસે આવ્યા. જાહલનું દયાન સ્નાન કરવામાં હતું. જાહલનું રૂપ ખૂબ હતું એટલે સૂબો તેના રૂપમાં મુગ્ધ બની તેની સામે જોઈ રહ્યો. જાહલ સ્નાન કરીને કપડાં બદલતી હતી. તે વખતે તેની દષ્ટિ હમીર ઉપર પડી. તેને થયું કે આ મારી સામે એકી ટશે જોઈ રહ્યો છે. નકકી મારા ઉપર તેની કુદષ્ટિ થઈ છે. એટલે એકદમ પિતાના કપડા લઈને ઉતાવળી ચાલી ગઈ. હમીર પણ પિતાને ઘેડો ધીમે ધીમે ચલાવતે તેની પાછળ ગયે. જાહલ ખૂબ વિચિક્ષણ હતી. તે સમજી ગઈ કે આ પાપી મારું શીયળ લૂંટશે. મારું શું થશે ? આ પાપીના પંજામાંથી મને કેણ બચાવશે? આમ વિચાર કરતી ભયથી જતી જાહલ પિતાના તંબુમાં પેસી ગઈ હવે હમીર સુમરે ત્યાં આવશે ને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે, Page #403 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં-૪૦ શ્રાવણ વદ ૪ ને શુક્રવાર તા. ૧૩-૮-૭૬ અનંત કરૂણાનીધિ સર્વજ્ઞ ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિધાંત. અનંતકાળથી ભવાટવીમાં ભૂલેલા જીને ભગવંતે સિધ્ધાંત દ્વારા મોક્ષમાં જવા માટેનું માર્ગદર્શન કરેલું છે. “gયા વીરા મારી આ સિદ્ધાંત વાણી ઉપર શ્રધ્ધા કરીને આ મહાન મેક્ષમાર્ગમાં અનેક મહાપુરૂષોએ સંયમમાં પોતાનું બળ પરાક્રમ ફેરવીને સંસારના પરિભ્રમણ રૂપ, જન્મ-મરણ રૂપ દુઃખાને તથા આઠ કર્મોને નાશ કરીને શાશ્વત સુખનું સ્થાન એવા મેલને પ્રાપ્ત કરેલ છે. આ વાણું ઉપર શ્રદ્ધા કરી ભૂતકાળમાં પણ અનંત જીવે મોક્ષમાં ગયા છે. જ્યાં સુધી વીતરાગ વાણીમાં યથાર્થ શ્રધ્ધા નથી થઈ ત્યાં સુધી મેક્ષ ઘણે દૂર છે તે સમજી લેજે. જે ખરેખર તમે સમજે તે ભગવંતે સિધ્ધાંતમાં જ્ઞાનના લાડુ પીરસ્યા છે. પણ ગળામાં કુશંકારૂપી પ્લેગની ગાંઠ થઈ હોય તે લાડ ગળે ક્યાંથી ઉતરે? ભગવાનની વાણી તે લાડુથી પણ અધિક મીઠી અમૃત જેવી છે. પણ અશ્રધ્ધાને કારણે જીવ સંસારમાં ભમે છે. મિથ્યાત્વી જીવ પણ નવરૈવેયક સુધી તે જાય છે. પણ તેથી તેનું પરિભ્રમણ અટકતું નથી. એક વખત સમ્યકદર્શનને દિવડે પ્રગટી જાય તે જીવને મેક્ષમાં જવાનું સટીફીકેટ મળી જાય. પછી એને વધુમાં વધુ અર્ધ પુગલ પરાવર્તનકાળથી વધુ સંસારમાં ભમવાનું રહેતું નથી. તમારા દીકરાને સારી કેલેજના પ્રવેશનું એડમીશન મેળવવા માટે કેટલી દોડાદેડ કરે છે? સાંભળ્યું છે કે પંદર-વીસ ને પચીસહજાર રૂપિયા ડેનેશન આપીને પણ કોલેજનું એડમીશન મેળવે છે. બંધુઓ ! હું તમને પૂછું છું કે તમે દોડાદોડી કરીને તમારા દીકરાને દાખલ કરવા માટે ડોનેશન આપીને એડમીશન મેળવ્યું. પણ દીક ભણ્યા પછી કે થશે તે તે જ્ઞાની જાણે. પાસ થશે કે નાપાસ? તે પણ ભાગ્યની વાત છે. છતાં તમને કેટલી હોંશ છે ! પણ અમારા મહાવીર પ્રભુની મેડીકલ કોલેજમાં તમારા દીકરાને દાખલ કરવાનું મન થાય છે? અહીં તમે દાખલ કરવા આવશે તે ડોનેશન આપવું નહિ પડે. આ કેલેજમાં દાખલ થયા પછી આત્માનું કલ્યાણ છે. છતાં જીવનું કેવું ભયંકર અજ્ઞાન છે કે રામ સુંદર ભવ્ય માર્ગ હોવા છતાં આ માર્ગે આવવાનું મન થતું નથી. તમારા અબજો રૂપિયામાં કે મોટી ડીગ્રીમાં મોક્ષનું સર્ટીફીકેટ આપવાની તાકાત છે? હોય તે મને બતાવે. એ તાકાત તે સમ્યક્દર્શનમાં છે. માટે સમતિ પ્રાપ્ત કરવા માટે આ ભવમાં ભગીરથ પુરૂષાર્થ કરે. મિથ્યાત્વ કેને કહેવાય Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ વારા શિખર તે જાણે છે? વિપતિ તવ અધ્ધા મિથ્થા તત્વની વિપરીત શ્રધ્ધા તેનું નામ મિથ્યાત્વ. જીવને અજીવ અને અજીવને જીવ માનવું તે મિથ્યાવ છે. જ્ઞાની કહે છે કે “જેને લાગે આત્માને રંગ તેને થયું મિથ્યાત્વને ભંગ? અનંતકાળથી જીવે પુદ્ગલને સંગ કર્યો છે. તમે કહે છે ને કે “જે સંગ તે રંગ અને સેબત તેવી અસર.” પુદ્ગલને સંગ કરશે તે પુદ્ગલનો રંગ લાગશે. અને આત્માને સંગ કરશે તો આત્માને રંગ લાગશે. પુદ્ગલ આત્માથી પર છે. માટે તમે પુગલને ગમે તેટલે સંગ કરો પણ આત્માના સંગ વિનાને બધો સંગ એકડા વિનાના મીંડા જેવો છે. જ્યારે આત્માને રંગ લાગશે, અંતરમાં ચેતનને ચમકારો થશે ત્યારે પરને સંગ ને રંગ બધાં તુચ્છ લાગશે. કારણ કે પર રાગ અનિત્ય છે ને આત્માને રાગ નિત્ય છે. પરમાંથી મળતું સુખ પણ અનિત્ય છે ને આત્માનું સુખ નિત્ય છે. આત્મા એ સ્વ છે ને પુદ્ગલ તે પર છે. આત્માના લક્ષણો કયા છે ને પુદ્ગલના લક્ષણો કયા છે ? ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં આત્માના અને પુદ્ગલનાં લક્ષણો ભગવંતે બતાવ્યા છે. नाणं च दंसणं चेव, चरितं च तवा तहा વારિયું ડવગોય, વુિં વરસ જીવ ઉત્ત, સૂ, અ. ૨૮ ગાથા ૧૧ જ્ઞાન-દર્શન ચારિત્ર-તપ-વીર્ય અને ઉપગ આ છ જીવનાં લક્ષણો છે. सदन्धयार उज्जोओ पभा-छाया ss तवाइ वा। વધુ રસ અન્ય સિા, જા તુ હસવ ઉત્ત, સૂ,અ. ૨૮ ગાથા ૧૨ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તાપ, ધૂપ, વર્ણ, ગંધ રસ, અને સ્પર્શ આ પુદ્ગલના લક્ષણો છે. જે મનુષ્યને આત્માને રંગ લાગ્યા છે તેને પુદ્ગલની વાતમાં રસ ન હોય. તેને તે જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપની વાત આવે ત્યાં અનેરો આનંદ થાય. જેમ ઘન ગાજે ને મેર નાચે તેમ આત્માની વાત સાંભળતાં હૃદય નાચી ઉઠે છે. જેને આત્માને રંગ લાગે છે તેના મિથ્યાત્વને ભંગ થઈ જાય છે. દુનિયામાં સેળ રેગે મોટા કહેવાય છે. એ સોળ મહારોગ કરતાં પણ જે મોટામાં મોટે કઈ રોગ હોય તે મિથ્યાત્વ છે. કહ્યું છે કે मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः। मिथ्यात्वं परम शत्रु :, मिथ्यात्वं परमं विषम्॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ શારા પર - મિથ્યાત્વ એ મોટે રેગ છે. મિથ્યાત્વ એ ઘોર અંધકાર છે. એ આત્માને મોટે શત્રુ છે અને એ ભયંકર હલાહલ ઝેર છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સંસાર છે. જેના મિથ્યાત્વને ભંગ થાય તેને સંસાર કટ થાય છે. સંસારમાં જીવને રઝળાવનાર પાંચ કારણે છે. તેમાંથી જે પહેલું મિથ્યાત્વ જાય પછી અવત–પ્રમાદ-કષાય અને યેગને ટાળવાને પુરૂષાર્થ કરાય. પણ જ્યાં સુધી મિથ્યાત્વ ન મરે ત્યાં સુધી કાંઈ સૂઝતું નથી. મિથ્યાત્વને અંધકાર ટળે ને સમ્યકત્વને સૂર્ય પ્રગટે ત્યારે બીજા ચાર કારણોને ટાળવાને માર્ગ સૂઝે છે. સમ્યક્ત્વ પાંચ છે. તેમા એક ક્ષાયક સમ્યક્ત્વ તે એવું પાવરફુલ છે કે જેને તે સમ્યક્ત્વ આવે તે મનુષ્ય તે ભાવમાં પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. જેમ કેઈ દવા પાવરફુલ હોય તે રગને તરત દબાવે છે ને? તેમ આ સમ્યત્વ તે ભવમાં સંસારને રોગ મટાડી મોક્ષ અપાવે છે. માટે નક્કી કરે કે મારે સમ્યકત્વ પામ્યા વિના મરવું નથી. મિથ્યાત્વભાવમાં જીવ અજ્ઞાનને વશ થઈ કેટલા કર્મો બાંધે છે. આ શરીર પણું કર્માધીન છે. કર્મ છે તે શરીર છે. શરીર કોથળામાં અનંત શક્તિનો સ્વામી આત્મા પૂરાઈ રહ્યો છે. કેઈ માણસને કોથળામાં પૂરી દે તે કેવી અકળામણ થાય છે? પણ અનંતકાળથી આ કામણનાકેથળામાં પૂરાઈને જીવ અનેક પ્રકારની યાતનાઓ સહન કરે છે તેની અકળામણ થાય છે? જે શરીરને સર્વથા ત્યાગ કરીને સિધ્ધ બની ગયા તેમને કંઈ ઉપાધિ છે? આ બધી ઉપાધિ સંસારમાં છે, મિથ્યાત્વ આત્માના આરોગ્યને બાધ કરનાર મહાનગ છે. આ વાત ઘણી વાર સાંભળી છે. જાણે છે છતાં આજે આત્માનું સ્વરૂપ ભૂલીને બ્રાન્તિમાં પડેલા છે. આત્મબ્રાન્તિ એ મિથ્યાત્વ છે, કહ્યું છે કે, આત્મબ્રાન્તિ સમ રેગ નહિ, સદગુરૂ વૈદ સુજાણ, ગુરૂ આજ્ઞાસમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. બ્રાન્તિ એટલે શું ? બ્રાતિ એ ચતુંગતિના પરિભ્રમણનું મૂળ કારણ છે. બ્રાન્તિ એ મેટો રોગ છે. તેનાથી આત્માનું લક્ષ ચૂકી જવાય છે. આત્માને અનાદર થાય છે, માટે બ્રાન્તિને ટાળવા વીતરાગવાણીમાં સાચી પ્રતીતિ કરવી પડશે. બ્રાન્તિનું ટાળવું તે સમ્યગદર્શન છે. એક વખત સમ્યક્દર્શન જીવને સ્પર્શી જશે તે વહેલું કે મેડે આત્મા જરૂર તરી જશે, સમ્યગદર્શન એ આત્મકલ્યાણને મૂળ પાયે છે. બંધુઓ ! જેને રોગ લાગુ પડે છે તેને ઔષધનું સેવન કરવાથી મટી જશે. પણ જેમને મિથ્યાત્વને રોગ લાગુ પડે છે તેને બાહ્ય ઔષધના ઉપચાર કરવાથી નહિ મટે. તેને દૂર કરવા માટે તમારા ડબલ ડીગ્રી પ્રાપ્ત કરેલા મોટા મોટા સર્જન, Page #406 -------------------------------------------------------------------------- ________________ ચારદા શિખર ઈંજેકશના કે ટેબ્લેટ આ કંઈ કામ નહિ લાગે, આ રેગને મટાડનાર સદ્ગુરૂ રૂપી વૈદ્યા અને ડૉકટરા પાસે જવું પડશે. એ સદૂગુરૂની આજ્ઞાનું પાલન તે ભવરાગ નાબૂદ કરવાનું અમેાઘ ઔષધ છે. فية સદ્ગુરૂનુ સેવન કરવાથી આત્મસ્વરૂપની પિછાણુ થાય છે. કામદેવ જેવા શ્રાવકને આત્મસ્વરૂપની પિછાણુ થઈ હતી. તેને શ્રધ્ધાથી ચ્યુત કરવા માટે દેવે કેવા ઉપસગેર્યાં આપ્યા ! હાથી બનીને દંતશૂળમાં ભરાવીને ઉંચે ઉછાળ્યા, છતાં જૈન ધર્મ ખાટા છે. એટલું વચનથી પણ ખેલવા તૈયાર ન થયા. દેહ છૂટે તે મૂરખાન પણ મારા દેવ-ગુરૂ-ધર્મની શ્રધ્ધા નહિ છૂટે. દેહ તેા નશ્વર છે. આજે કે કાલે, વહેલા કે મેાડા છૂટવાના છે. આ દુનિયામાં રાજ કેટલા જન્મે છે ને કેટલા મરે છે. કેટલાય મહાન રાગમાં પીડાય છે. અરે, યૌવનને આંગણે પગ મૂક્તાં યુવાન પુત્રો પણ મરે છે. તેના કુટુંબીજના તેની પાછળ કાળા કલ્પાંત કરતા હોય છે. આ બધું જોઇને પણ તમને વૈરાગ્ય નથી આવતા ? ચાર પ્રત્યેક યુધ્ધ થઈ ગયા, તેમને તેા આ સંસારમાં જડ અને ચેતનનાં સામાન્ય નિમિત્તો મળતાં વરાગ્ય આવી ગયા છે. એક થાંભલાને જોઈને પણ તેમને વરાગ્ય આવી ગયા હતા. થાંભલે તે જડ છે ને ? તેને જોઇને કેવી રીતે વૈરાગ્ય આવે? તમારે ત્યાં લગ્ન હોય છે ત્યારે માણેક સ્તંભ રાપા છે ને? એ માણેકસ્થંભને નાડાછડી ખાંધવામાં આવે છે. તેને ફૂલના હાર પહેરાવે ને કંકુ વડે તેની પૂજા કરવામાં આવે છે. આ બધું ક્યાં સુધી ? જ્યાં સુધી લગ્ન ન પતે ત્યાં સુધી. લગ્ન પતી ગયા પછી તે એને કયાંય ફગાવી દે છે. એની કાંઈ કિંમત રહેતી નથી. આ જોઈને માનવી એધ ગ્રહણ કરી શકે છે. કે ઘડી પહેલાં સ્થંભનુ કેટલું માન હતું અને કાર્ય પૂરું થતાં તેને ક્યાંય ફગાવી દેવામાં આવે છે. તેને કેાઈ શેાધતું નથી. અરે ! તમારા માથાના વાળ તમારા માથે ડાય ત્યારે તેની કેટલી સંભાળ રાખેા છે? એ જ વાળ માથામાંથી ખરીને તમારા જમવાના ભાણામાં પડે તે શું તમે તેને રાખશે કે ફ્રેંકી દેશે? તેમ આત્મા અને દેહ માટે સમજો. મએ! જો તમે આત્મસ્વરૂપને પામેલા હશે. તેા આવા નિમિત્તો મળતાં ઘેર એઠાં વૈરાગ્ય આવશે, ગુલાબનું ફૂલ એની ડાળી ઉપર હશે તેા તેની શૈાભા છે પણ જો ડાળી છેોડીને નીચે પડી જાય તે તેની કંઈ કિંમત નથી. ઉલ્ટું લેાકેાના પગ નીચે ચગદાઈ જશે. તેમ આત્મા પાતાના જ્ઞાન-દર્શન આદિ સ્વભાવમાં સ્થિર રહે તે તેની શૈાભા છે. પણ પરપુદ્ગલમાં પડી વિષાના ગુલામ ખનશે તે ચતુતિમાં ફૂંકાઈ જશે. માનવદેહ વિષયેામાં આસક્ત બનવા માટે નથી પણ મેક્ષમાં જવા માટેનુ Page #407 -------------------------------------------------------------------------- ________________ ર૮૮ શારદા શિખર સાધન છે. સાધન બંધન ન બને તેનો ખ્યાલ રાખજે. એક જ સાધન દ્વારા મેક્ષમાં જઈ શકાય છે ને નરકમાં પણ જવાય છે. મને આ દેહ ઉધારે નરકમાં એ જ ગબડાવે, દયું તે પાર ઉતરાવે ને નમું તે પાપ બંધાવે સાધન તરી જવાનું કાંઠા ઉપર ડૂબાવું છું, આ દેહની પૂજામાં દિનરાત વિતાવું છું, કિમતી સમય જીવનની હું રાખમાં મિલાવું છું. આ દેહની. આ દેહનું તપ અને સંયમ દ્વારા દમન કરવામાં આવે મોક્ષમાં જવાય. પણ જે તેને રાગ કરીને તેને સજાવવામાં, ખવડાવવામાં પીવડાવવામાં રચ્યા-પચ્યા રહેશે તે તરવાનું સાધન ભવસમુદ્રમાં ડૂબાડી દેશે. આ ભવસાગરને તરવાનું ઉત્તમ સાધન બંધન ન બને તેનો ખ્યાલ રાખજે. સાધન મળ્યું છે તે આત્મસાધના કરવામાં તેને બરાબર ઉપયોગ કરી છે. પણ તેના દાસ બની વિષયોની ગુલામીમાં ન પડશે, આટલા માટે જ્ઞાની કહે છે કે “જેને થયે આત્માને રાગ, તેના સંસારભાવમાં લાગે આગ, જેના સંસારમાં લાગે આગ, તેને ખીલી ઉઠે આત્મબાગ. જેમને આત્મબાગ ખીલી ઉઠે છે ને પુગલની પ્રીત છૂટી ગઈ છે તેવા મહાબલ આદિ સાત અણગારો દેહરૂપી સાધન દ્વારા આત્મસાધના કરી મેક્ષરૂપી સાધ્યની સિદ્ધિ કરવા તપ કરે છે. તેમાં મહાબલ અણગાર વીસ બોલની આરાધના કરે છે. તેમાં બાર બોલની વાત આગળ કરવામાં આવી છે. હવે તેરમે બોલે ભગવંત કહે છે કે “ ઢ” માનવજીવનની એકેક ક્ષણ કેટલી કિંમતી છે ! ક્ષણ-લવ એ કાળનું માપ છે. તેમાં તમે પ્રમાદને છોડીને બને તેટલી આત્મસાધના કરી લે. ભગવાને ગૌતમ જેવા ગણધરને પણ કહી દીધું કે “સમર્થ ચમ માં પ્રમાણgI” ગૌતમસ્વામીને એક સમયનો પણ પ્રમાદ કરવાની ના પાડી છે. તે આપણાથી તે પ્રમાદ કેમ કરાય? જિંદગીની જે ક્ષણે જાય છે તે હીરાથી પણ કિંમતી છે. લાખો પ્રયત્ન કરવા છતાં ગયેલે સમય પાછો આવતો નથી. એક કવિએ કહ્યું છે કે ગયેલી સંપત સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણુ.” તમારી લાખોની મૂડી ચાલી ગઈ હશે તે તે પુણ્યનાં બળથી પાછી મેળવી શકાશે. દરિયામાં ગુમ થયેલા વહાણ પણ કદાચ પુણ્ય હશે તે પાછા મળી જશે. પણ જે સમય જીવનમાંથી જાય છે તે ફરીને મળતો નથી. માટે પ્રમાદ છોડીને આત્માની આરાધના કરી લે. હવે ચદમે બેલ “તા” તપ બાર પ્રકારનો છે. તેમાંથી બને તેટલે તપ કરે. તપ કરવાથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. હવે પર્યુષણ પર્વ નજીક આવે છે. રોજ તપની દાંડી પીટાવાય છે. બાલકુમારી સોનલ બહેનને આજે ૩૦મે ઉપવાસ છે. અમારા બે મહાસતીજી ચંદનબાઈ અને હર્ષિદાબાઈને Page #408 -------------------------------------------------------------------------- ________________ વારતા શિખર પણ આજે અગિયારમે ઉપવાસ છે. તેમજ બીજા ઘણાં બહેનોએ તપશ્ચર્યા શરૂ કરી છે. તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. માટે બને તેટલે તપ કરે. - પંદરમો બોલ છે બરિયા” ત્યાગ, અભયદાન અને સુપાત્રદાન દેવું. કેઈપણ જીવને ભયની સ્થિતિમાં મૂકવે નહિ. તેનું નામ અભયદાન છે. તેમજ બીજા કેઈએ કઈ જીવને ભયભીત બનાવ્યા હોય અથવા તે મરવાની અણી ઉપર હોય તે યથાશક્તિ તેનું રક્ષણ કરી તેને બચાવ, તેના ઉપર કરૂણાભાવ રાખવે, તે અભયદાન છે. અને પંચમહાવ્રતધારી સંત તથા પડિમાધારી શ્રાવકને સુપાત્રે દાન આપવું. આ બધો ત્યાગ છે. ત્યાગ વિના દાન દેવાતું નથી અને ત્યાગ વિના સંયમ પણ લેવાતા નથી. આવા ત્યાગમાં સદા તત્પર રહેવું. સોળમે બેલ. “યાવર” ગુરૂની, સ્થવિરની, નવદીક્ષિતની, બિમાર સંતેની શુધ્ધ ભાવથી સેવા કરવી તે. સત્તરમે બોલે. “સમાપિ” સમાધિ. બધા જીવોને સુખ મળે તેમ કરવું. આપણાં તરફથી આપણું બોલવા-ચાલવા કે કોઈપણ કાર્યથી જીવને દુઃખ થાય તેવું વર્તન કરવું નહિ. કોઈની મજાક-મશ્કરી પણ ન કરવી. બે ચાર માણસ આનંદથી બેઠા હોય ત્યાં જઈને કઠોર શબ્દ બોલવાથી તેને દુઃખ થાય છે. તેની સમાધિ લૂંટાઈ જાય છે. માટે ભગવાન કહે છે કેઈની સમાધિ લૂંટાય તે તું એક શબ્દ પણ બેલીશ નહિ. બને તે કઈને સુખ ઉપજે તેવું કરજે પણ તેની સમાધિ લૂંટાય તેવું તું કરીશ નહિ. ___ अपुव्व णोणग्गहणे, सुयभत्ती पबयणे पभोवणया। एएहि कारणेहिं, तित्थयरत्तं लहइ जीवा ॥ ૧૮ મે બોલ. અપૂર્વ જ્ઞાન જે સુત્ર સિધ્ધાંતમાં રહેલું છે તેનું તું વાંચન કરજે. જ્ઞાની કહે છે જ્યારે તને સમય મળે ત્યારે વાત કરવા ન બેસીશ પણ સિધ્ધાંતનું વાંચન કરજે. (૧૯) ગુરમી-શ્રતભક્તિ-જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા આગામોમાં અનુરાગ રાખવો. બંધુઓ ! આગમ એ તો એક અરિસે છે. દ્રવ્ય અરિસો મુખ ઉપર રહેલાં ડાઘ બતાવે છે પણ ડાઘને દૂર કરતા નથી. તેમ વીતરાગ પ્રભુની વાણી અને વીતરાગી સંતે જીવાત્માની ભૂલે રૂપી ડાઘને બતાવે છે પણ તે દેષરૂપી ડાઘને દૂર કરવા માટે પુરૂષાર્થ પિતાને કરવો પડશે. તેમાં બીજાનો પુરૂષાર્થ કામ નહિ આવે. કોઈ માણસે અરિસામાં મુખ જોયું. તેમાં તેણે પોતાના મુખ ઉપર ડાઘ જોયે. તે ડાઘ તેને ગમતે નથી. એટલે તેને દૂર કરવા માટે ભીનું કપડું કરીને અરિસા ઉપર ઘસવા લાગ્યું. કેઈ ડાહ્યા માણસે આ જોયું એટલે તેને કહ્યું કે ભાઈ! તું આ શું કરે છે? તે કહે છે કે મારા મઢે ડાઘ પડે છે તેને સાફ કરું છું. (હસાહસ). બુધ્ધિશાળીએ Page #409 -------------------------------------------------------------------------- ________________ Yoo શાશા શિખર કહ્યું ડાઘ તારા મુખ ઉપર છે ને તું અરિસા ઉપર લૂછે છે? અરિસામાં ડાઘ નથી. અરિસો તે ડાઘ દેખાડનારું સાધન છે. ડાઘ તારા મેઢા ઉપર લુછ. દેવાનુપ્રિયે ! તમને એની મૂર્ખાઈ ઉપર હસવું આવ્યું. પણ વિચાર કરે. તમે શું કરે છે ? તમે તેને સાફ કરે છે? આત્માને કે દેહને ? જે જડ દેહ અહીં મૂકીને જવાનો છે તેને સાફ કરે છે, અને જે ચેતન દેવને સાફ કરવાનો છે તેને મેલો રાખ્યો છે. આ મૂર્ખાઈ કે ચતુરાઈ ? અજ્ઞાનમાં પડી જીવે અવળો પુરૂષાર્થ કર્યો છે. હવે કંઈક સમજે ને સવળો પુરૂષાર્થ કરે તે કલ્યાણ થશે. વીસમે બોલ છે જે જમાવના પ્રવચનની પ્રભાવના કરવી. એટલે ભવ્ય જીને પ્રતિબોધ પમાડી પ્રવર્યા આપવી. સંસાર રૂપી વાવમાં પડતા પ્રાણીઓને જિનશાસનનો મહિમા સમજાવી ધર્મ પમાડે. જગતના બધા જીને જિનશાસનના રસીક બનાવવા, મિથ્યાત્વરૂપ ગાઢ અંધકારનો નાશ કરે, અને ચરણસત્તરી તથા કરણસત્તરીના શરણમાં રહેવું. આ બધી પ્રવચનની પ્રભાવના છે. આ વીસ સ્થાનકે બધા છે માટે તીર્થંકર પદની પ્રાપ્તિ કરવામાં કારણભૂત છે. મહાબલ અણગારે આ વસે વીસ સ્થાનકની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. આવી મહાન આરાધના કરનાર મહાબલ અણગારે તપમાં થોડી માયા કરી તે સ્ત્રીપણે તીર્થકર થશે. ટૂંકમાં એટલું જરૂર સમજી લેજે કે તીર્થંકર હોય કે ચકવતી હોય પણ કર્મો કઈને છેડતા નથી. હવે મહાબલ અણગાર હજુ કેવા ઉગ્ર તપની આરાધના કરશે તેના ભાવ અવસરે. હવે આપણે ત્યાં ચાર દિવસથી જાહલની કહાની ચાલે છે. જાહલ એક સતી સ્ત્રી હતી. સુમરાને જોઈને તે સમજી ગઈ કે આ મારા રૂપમાં મુગ્ધ બનેલ છે. તેથી તે જલદી ચાલીને પિતાના તંબુમાં પેસી ગઈ. અને હમીર સુમરે તેના તંબુ પાસે આવીને ઉભે રહ્યો. તે વખતે બધા આહીરે ભેગાં થઈને વાત કરતા હતા. ત્યાં હમીર આવીને ઉભે રહ્યો, હમીર સુમરાને જોઈને બધા ઉભા થયા ને કહ્યુંસાહેબ ! આપને અહીં પધારવાની જરૂર કેમ પડી? ત્યારે કહે છે પેલી બાઈ કપડા ધોઈને અંદર ગઈ તે કેણ છે? ત્યારે કહે છે અમારી આહીરાણું છે. હમીર કહે–તમે બધા કેણુ છે ? અમે સોરઠના રહેવાસી આહીર છીએ. સોરઠમાં ભંયકર દુષ્કાળ પડે એટલે અહીં આપના સિંધ દેશમાં આવ્યા હતા. હમીર કહે મારા દેશમાં તમે દુષ્કાળ ગાળવા આવ્યા. દુષ્કાળ હવે પૂરો થયે ને સુકાળ થયો છે તે તમારે મને કંઈક ભેટ તે આપવી જોઈએ ને ? આહીરે કહે કે અમારી શકિત પ્રમાણે જરૂર આપીશું ત્યારે કહે-મારે તમારી પાસેથી પૈસા કે બીજું કાંઈ નથી જોઈતું. મારે તે પેલી તંબુમાં પેસી ગઈ તે જોઈએ છે. મને તેની ભેટ આપે, Page #410 -------------------------------------------------------------------------- ________________ શારદા નિખર ૪૧ સુમરાના શબ્દો સાંભળીને આહીરો ગભરાયા. તેમણે કહ્યું-સાહેબ ! આપ અમારા પિતા સમાન કહેવાઓ. આપ અમારા રક્ષણકર્તા છે. આપે આવી માંગણી ન કરાય. ત્યારે સુમરેા ક્રોધે ભરાઈને કહે છે આ રાણી તમારા તંબુમાં ના શેાલે, એ તા મારા રાજ્યમાં લે. જો તમે રાજીખુશીથી નહિ આપે તે હું જબરજસ્તીથી લઈ જઈશ. આ સાંભળીને ખધા આહીરા થરથર ધ્રુજવા લાગ્યા. જાહલના પતિએ અંદર આવીને વાત કરી. ત્યારે જાહુલે કહ્યું. સ્વામીનાથ ! મોટી આપત્તિ આવી. આપણે અહી થી ચાલ્યા ગયાં હાંત તે સારુ' થાત. જાહલ સતીએ હિંમત કરીને કહ્યું. તે દુષ્ટને મારી પાસે મેાકલો. આહીરે કહ્યું- અમારી રાણી તમને અંદર ખેલાવે છે. જેના રૂપમાં મુગ્ધ બન્યા છે તે શ્રી પાતાને અંદર ખાલાવે છે તે જાણીને તેને અત્યંત હષ થયા. તે અંદર ગયા. અશ્રુઓ! સતી સ્ત્રીએ પેાતાનું શીયળ સાચવવા માટે વચનથી અસત્ય ખેલવુ' પડે તે ખોલે છે પણ કાયાથી ને મનથી ભ્રષ્ટ થતી નથી. જાહલને અંદરથી ક્રોધનો પાર ન હતા. પણ ઉપરથી ક્રોધને શાંત કરી કૃત્રિમ પ્રેમ બતાવીને કહ્યું-મેં તમને જ્યારથી જોયા ત્યારથી મારું મન તમારામાં ચાંટયું ઝૂ ંપડીમાં રહી દુઃખ વેઠવા ગમતા નથી. રાજમહેલના સુખ કાને ન ખુશીથી તમારી રાણી બનવા તૈયાર છું. પણ મારી એક શરત છે. મેં અમારા ધર્મોના નિયમ પ્રમાણે છ મહિના બ્રહ્મચર્ય વ્રત પાળવું તેવી પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞા એવી આકરી છે કે મારે પુરૂષને તે શું પણ પુરૂષના કપડાને પણ સ્પર્શ કરાય નહિ. મારા આ વ્રતનો જો ભંગ થશે તેા જીપ કરડીને મરી જઈશ. પણ મારા વ્રતનું ખંડન નહિ કરુ.. જાહલના શબ્દોની સુમરા ઉપર સારી અસર થઈ. તેણે વિચાર કર્યો કે છ મહિના તા કાલે ચાલ્યા જશે. જો બળાત્કાર કરવા જઈશ તેા હાથમાં આવેલો હીરા ચાલ્યા જશે. એમ વિચાર કરીને કહ્યું ભલે, તમારી શરત મને મંજુર છે. છ મહિના પછી આવીશ. આહીરા છટકી ન જાય તે માટે રાજાએ તબુને ફરતા ચાકી પહેરા ગાઠવી દીધો. બધા આહીરા ચિંતામાં પડયા. જાહુલે કહ્યું છ મહિના માટે તા ચિંતા નથી. પણ તમારામાંથી કાઈ જુનાગઢ જાય અને મારા વીરા નવઘણને સમાચાર આપીને અહી લાવે તેા અહીંથી આપણેા છૂટકારા થાય. જો તે છ મહિનામાં નહિ આવે તે હું મારા પ્રાણનો ત્યાગ કરીશ પણ મારું શીયળ ખંડન થવા નહિ દુ, જાહલના પતિએ જુનાગઢ જવાનુ` માથે લીધું. ત્યારે જાહુલે વિગતવાર એક પુત્ર લખીને આપ્યા. જાહલનો પતિ ગુપ્ત રીતે ત્યાંથી જુનાગઢ જવા રવાના થયા. છે. મને આ ગમે ? હું ગઈ કાલે તે સમયે ગાડી મેાટરની સગવડ ન હતી. પગપાળા મુસાફરી કરવાની હતી. ક્યાં સિંધ અને કયાં સારડે ! છ મહિનામાં પાછા આવવાનુ` છે. વળી ચીથરેહાલ દશામાં મને નવઘણ ઓળખશે કે નહિ ? મારી વાત સાંભળશે કે નહિ ? તેની ચિંતા ૫૧ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ દાતા દિખર કરતે ભૂખન્તરસ ને ઉજાગરા વેઠતે જુનાગઢ પહોં, તે નવઘણની અશ્વશાળામાં ગયે ને તેના નોકરને પૂછ્યું કે અહીં મહારાજા આવે છે? ત્યારે કહ્યું હા. અઠવાડીયે એક દિવસ આ ઘેડે રાજાનો માનીતું છે તેની સંભાળ લેવા આવે છે. આવતી કાલે અહીં આવશે. સંસતી કહે, ભાઈ! હું એક ગરીબ અને દુઃખી માણસ છું. મને બે દિવસ તારી પાસે રહેવા દઈશ? અવરક્ષક કહે ભલે રહે, પણ કાલે રાજા આવે ત્યારે તું કયાંક સંતાઈ જજે. કારણ કે મેં તારી દયા ખાઈને અહીં રાખે છે. કઈ જાણી જાય તે મારું આવી બને. સંસતી કહે-ભલે, તમે કહેશે તેમ કરીશ. રાજાને આવવાનો સમય થયો એટલે સંસતીએ સંતાઈ ગયા. રા'નવઘણ પિતાના માનીતા અશ્વની સંભાળ લેવા માટે અશ્વશાળામાં આવ્યા. પિતાના ઘોડાને હાથ ફેરવી પાછા ફર્યા તે વખતે સંતાઈ ગયેલો સંસતીય દરવાજા પાસે જઈને ઉભે રહ્યો. નવઘણ રાજા ત્યાં આવ્યા તે સમયે સંસતી રાજાના માર્ગ આડો સૂઈ ગયો. એટલે રાજાએ પૂછયું. ભાઈ! ઉભે થા. અહીં માર્ગમાં કેમ સૂતો છું ? ત્યારે કહેબાપુ! મારે બીજું કોઈ કામ નથી. પણ મારો આટલો પત્ર પહેલા વાંચો. આગળના રાજાઓ સત્તાના મદમાં ગરીબને તરછોડતાં ન હતા. પણ ગરીબની વાત સાંભળતા હતા. ને તેનું દુઃખ દૂર કરતા. આજે તે ગરીબી હટાની વાતે ચાલે છે પણ ગરીબાઈને બદલે ગરીબોને પાછા હઠાવે છે. રા'નવઘણે પત્ર હાથમાં લીધો. તેના મનમાં થયું કે આ ગરીબ અને ચીંથરેહાલ માણસ કેનો પત્ર લાવ્યું હશે ? લાવ, વાંચું તે ખરે. કાગળ ખેલીને નવઘણું વાંચવા લાગે. પત્રમાં જાહલે પિતાના દુઃખની વાત જણાવતાં શું શું લખ્યું છે તે એને વીરે વાંચે છે. જાહલ ચિઠ્ઠી મોકલે, વાંચે નવઘણુ વીર, સિંધમાં રોકી સુમરે, હાલવા દે ના હમીર. હે મારા વીરા ! સોરઠ દેશમાં કપરો દુષ્કાળ પડયે, કૂવા કે નદીમાં નીર ના રહ્યા, ખાવાના પણ સાંસા પડયા, પશુધન તેમજ મનુષ્ય મરવા લાગ્યા, અમારી કડી . સ્થિતિ થઈ એટલે અમે સોરઠ છેડીને સિંધમાં આવ્યા. દુષ્કાળ પૂરો થતાં અમને થયું કે સોરઠમાં હવે સુકાળ થયા હશે એમ માનીને થોડા દિવસમાં સોરઠ આવવાની તૈયારીમાં હતા ત્યાં સિંધનો સૂબો હમીર સુમરે મારા રૂપમાં મુગ્ધ બન્યા છે ને મેં છ મહિનાની મુદત આપી છે. વીરા ! તું તે રાજય સુખમાં પડી ગયું છે, પણ હું તને પૂર્વની સ્મૃતિ તાજી કરાવું છું. તું બરાબર વાંચ. હે નવઘણુ વીરા ! પાટણના લશ્કરે જુનાગઢ ઉપર જંગ મચાવ્યું અને જુનાગઢને જીત્યું. તારા પિતા તેમાં ખપી ગયા ને માતાએ અગ્નિસ્નાન કર્યું. તે વખતે તારું Page #412 -------------------------------------------------------------------------- ________________ શા શિખર રક્ષણ કરવા સજ્જન માણસને શોધતી તારી વફાદર દાસીએ બેડીદાર ગામે આવીને દેવાયત આહીરને તને સોંપે. હે વીરા! દેવાયતે તારું રક્ષણ તે કર્યું પણ કેવું કર્યું તે સાંભળ. મારે ભાઈ ઉગે બે વર્ષ માટે હવે ને હું ને તું બંને સરખા હતાં. તને છ મહિનાનો મારા પિતાએ મારી માતાના ખોળામાં સેં. હું માતાના ખોળામાં સૂતી હતી તે મને ખોળામાંથી ખસેડી તને સૂવાડ. વીરા ! તું આવ્યું ત્યાર પછી મેં માતાના મીડા દૂધનો સ્વાદ ચાખ્યું નથી. હું એક ગોદડીમાં રડતી પડી રહે તે માતા મને રમાડતી નહિ ને તને લાડ કરાવતી હતી. તારા ઉપરના સ્નેહને ખાતર મેં માતાના લાડ ખેયાં, દૂધ ખોયાં. હું તો રઝળતી મટી થઈ. આ રીતે તેને માટે કરતાં મારા મા-બાપને માથે કેટલી વીતી છે! તે તારાથી કયાં અજાણ્યું છે? સૂબાને ખબર પડી કે દેવાયતને ત્યાં નવઘણ ઉછરી રહ્યો છે તેથી ક્રોધથી ધમધમતે ચકમકતી તલવાર લઈને સૂબો દેવાયતને ઘેર આવ્યા ને નવઘણ બતાવવાનું કહ્યું. ઉગે આડો આપીયે, વહાલા માયરા નરવીર, સમજે માંય શરીર, નવઘણ નવ સેરઠ ધણી. આ સમયે મારા પિતાએ તને બતાવ્યું નહિ. નવઘણ મારે ઘેર છે તે વાત કબૂલ ન કરી. પિતાના માથે આપત્તિ વહોરી લીધી પણ તને બતાવ્યું નહિ ત્યારે તેને પકડીને જેલમાં લઈ ગયા. ને ત્યાં મારા પિતાને ખૂબ માર માર્યો. એટલેથી પ નહિ. એનાં પગમાં સારડી મૂકી કાણા પાડયા. તે વખતે તારું રક્ષણ કરવા માટે મારા એકના એક લાડીલા વીરાને આ નવઘણકુમાર છે એમ કહીને સૂબાને સોંપી દીધો. મારા પિતાના દેખતાં એનું શીર અને ધડ જુદા કર્યા. પિતાના એકના એક દીકરાનો જાન આપીને તને જીવતો રાખ્યો છે. વીરા! પિતાના પેટનો દીકરે કેને વહાલો ન હોય ? જાનવરને બચ્ચા વહાલા છે તે શું મારા મા-બાપને વહાલા ના હોય ? ઉગા ઉપર કેટલા આશાના મિનારા બાંધ્યા હતા! છતાં છાતી ઉપર શીલા મૂકી એને દઈ દીધો. હે સોરઠના ધણી નવઘણ! મારા ભાઈને આપ્યા પછી તારા ઉપર આશાના મિનારા હતા. હું ને તું સાથે હરતાં-ફરતાં, રમતાં ને ખાતા પીતાં હતા. મારો ને તારે નેહ દૂધ ને સાકર જે હતે. તું મને બહેન....બહેન કહીને બોલાવતે. બહેન....બહેન કહેતાં તારે સાદ સૂકાતું ન હતું ને ભાઈ..ભાઈ કહેતાં મ રે સાદ સૂકતો ન હતો. આટલો બધો પ્રેમ તું અત્યારે ભૂલી નથી ગયો ને ? છેવટે હું મેટી થઈ. મારા લગ્ન લેવાયા. તે વખતે શું બન્યું Page #413 -------------------------------------------------------------------------- ________________ માંડવીએ અમારે મહાલતાં, બાધવ દીધેલ બોલ, કરવી કાપડાની કાર, જાહલને જૂનાણું ધણી. મારા લગ્ન વખતે વીરા ! તું મને માંડવામાં કાપડું દેવા આવ્યું હતું. હે બાંધવા ! તું યાદ કર. તે સમયે મેં કહ્યું હતું–વીરા ! અત્યારે મને પિતાજીએ ઘણે કરિયાવર કર્યો છે. તારા કાપડાની મને અત્યારે જરૂર નથી. મારે જરૂર પડશે ત્યારે માંગી લઈશ. તારે ત્યાં અત્યારે થાપણ તરીકે મૂકી રાખજે. તે મને જરૂર પડે માંગવાને કેલ આપે છે. તે વીરા ! હવે મને એ કાપડાની જરૂર પડી છે. અમે અહીં જીવવાની આશાથી આવ્યા હતા. અને જીવન નિર્વાહ કરતા હતા. પણ અત્યારે હૈયાનું હીર સૂકાઈ ગયું છે. બધાના જીવ ચપટીમાં છે. હમીર સુમરાએ મારા તંબુને ફરતી કી મૂકીને મને ઘેરી લીધી છે. તેથી અમે નીકળી શક્તાં નથી. હું ક્યાં જાઉં? અત્યારે તે તારા સિવાય મને કઈ છેડાવનાર નથી. હે વીરા! મોસાળમાં મામા નથી. માતા-પિતા સ્વર્ગે ગયા છે. હવે પિયરમાં ભાઈ પણ નથી. વીર વગરની બહેનડી એકલી નૂરે છે. તેના માથે આભ ફાટ છે. તું જુનાગઢને મોટે મહારાજા બન્યો છું. તે તારા આપેલા વચન પ્રમાણે આભને થીંગડુ દેવા વહેલો આવજે. મેં હમીરને છ મહિનાનું વચન આપ્યું છે. છ મહિના ઉપર એક દિવસ જશે તે તારી બહેનડી જાહલ જીભ કરડી, ગળે ટૂંપો દઈને પ્રાણ ત્યાગ કરશે. તારી બહેનને તું મૂલ્ય ન હોય ને સાચે પ્રેમ હોય તે પ્રેમની પ્રતીતિ કરાવવા તું વહેલે આવજે. બંધુઓ! જાહલને પહેલાંની વાત યાદ કેમ કરાવવી પડી? એને જુનાગઢ જવાનો મેહ ન હતો. આટલું દુઃખ પડ્યું, દુષ્કાળ પડયો ત્યારે વગડો વેઠવા તૈયાર થઈ પણ ભાઈને ઘેર જવાની તેણે ઈચ્છા કરી નથી. આજે ભાઈને કેમ યાદ કર્યો? આ બધું લખવાનું પ્રજન હોય તે એક જ કે તે પિતાના શીયળનું રક્ષણ કરવા માટે. કારણ કે નવઘણ રાજસુખમાં જાહલને વીસરી ગયો છે. તે સમજતી હતી. આ બધું ન લખે તે તેને જાહલ યાદ આવે કે ન આવે. કોણ જાણે કેણ હશે? એમ માની લે તેથી વિગતવાર પત્ર લખ્યો છે. પત્રમાં જાહલનાં આંસુના ટીપા પડયા હતાં. બહેનને પત્ર વાંચતાં નવઘણનું લેહી ઉકળી ગયું ને આંખમાં આંસુ આવી ગયા. અહે! આવા કપરા દુષ્કાળમાં મેં બહેનને યાદ ન કરી ત્યારે તેની આ દશા થઈને ? તેને સોરઠ છોડીને સિંધમાં જવું પડયું ને ? જેણે મારા માટે જાન દે તેટલું દુઃખ, વેડ્યું છે એ ઉપકાર તું કેમ ભૂલે ? હવે તે બહેનનું રક્ષણ કરવા જલદી જાઉં. હવે રાનવઘણ મોટું સૈન્ય લઈને જાહલને સુમરાના સકંજામાંથી મુક્ત કરી સાચી વીરપસલી આપશે તેના ભાવ અવસરે. Page #414 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન–૪૧ શ્રાવણ વદ ૫ ને શનિવાર, તા. ૧૪-૮-૭૬ આપણાં પરમ ઉપકારી જિનેશ્વર ભગવાએ જગતનાં જીવાને ઉપદેશ આપતાં કહ્યું–હે સુખપિપાસુ ભવ્ય જીવે ! આ સંસારમાં માનવીને વીતરાગવાણીનું શ્રવણુ મહાન દુલભ છે. કારણકે વુદ્દે સહુ માનુસે મળે! મનુષ્યભવ મળવા એ જ દુલ ભ છે. જો મનુષ્યભવ દુલ ભ છે તેા વિચાર કરો, જિનવાણીનું શ્રવણુ કરવું તે એનાથી પણ દુ`ભ છે. ભગવાન કહે છે કે બાસવળું હજુ, મા પરમ વુછુદ્દા । વીતરાગ. વાણીના સંભળાવનારા વીતરાગ પ્રભુના પ્રતિનિધી એવા સ ંતાનો સમાગમ મળ્યા. એ સતા દ્વારા કદાચ વીતરાગ વાણી સાંભળવા પણ મળી છતાં તેના ઉપર સંપૂર્ણ શ્રધ્ધા થવી એ પરમ દુલ ભ છે. માટે આ મનુષ્ય જન્મની એક ક્ષણ પણ નકામી ગુમાવશે નહિ. કારણ કે આ દેશમાં જન્મ થવા છતાં બધે આવા ચેાગ મળતા નથી. કહ્યું છે કે शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । साधवा नहि सर्वत्र, चन्दनं न वने वने ॥ દરેક તે પ`તે કાંઈ માણેક મળતાં નથી, અને દુનિયામાં જેટલા હાથીઓ છે તેના ગંડસ્થળમાં મેાતી હોતાં નથી. દુનિયામાં જેટલા વન છે તે બધામાં ચંદનના વૃક્ષા હાતા નથી. જેટલાં સર્પી છે તે દરેકના મસ્તકે મણી હાતા નથી. તેમ જેટલાં આય ક્ષેત્રો છે તેમાં બધે સાધુપુરૂષા હાતા નથી. ભગવંત કહે છે દેશ તેા ઘણાં છે. તેમાં આ દેશ તા માત્ર સાડી પચ્ચીસ છે. તે સાડી પચ્ચીસ આ દેશમાં દરેક સ્થળે સત્તા હોય તેવું નક્કી નથી. જે દરેક સ્થળે સ'તો નથી હાતાં તે પછી વીતરાગ વાણી સાંભળવા કયાંથી મળે? સંતા પોતાના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષચેપશમ પ્રમાણે શાસ્ત્રમાંથી મંથન કરીને તમને પીરસે છે. વિચાર તેા કરેા, મંથન કરીને માખણ આપે છતાં તમારા ગળે ઉતરતું નથી. જીવની કેવી અવળાઈ છે! ચાર ગતિ, ચાવીસ દડક, ૮૪ લાખ જીવાયેાનિમાં દુલ ભ એવા મનુષ્ય જન્મ અને સંતાનો ચેગ કેટલા પ્રખળ પુણ્ય કર્યાં હશે ત્યારે આ બધી સામગ્રી મળી છે. તેનો શાંત ચિત્તે વિચાર કરશે! તેા સમજાશે કે આ બધા મેાક્ષનાં નિમિત્ત કારણ છે. જેટલા મનુષ્યભવ દુ`ભ છે તેટલાં સમ્યગ્દર્શન, અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિના ઉપાચા પણ દુર્લભ છે. છતાં જો જીવ પુરૂષાર્થ કરે તેા તે મેળવી શકે તેમ છે. પણ અનાદિકાળથી જીવે તેને પ્રાપ્ત કરવા માટેનો પુરૂષા નથી કર્યા. Page #415 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર રાત ગુમાવી સેય કે, દિવસ ગુમાયા ખાય, હીરા જન્મ અમોલ યહ, કેડી બદલે જાય. આ હીરા જેવા મનુષ્ય જન્મને કેડી જેવા કામભોગમાં. ખાવાપીવામાં ને ઉંધવામાં ગુમાવી રહ્યા છે ને? અનાદિકાળથી જે કામ ભાગમાં, વિષયના વિલાસમાં રસ લીધે છે. પણ આત્મશાંતિ, આત્મશુદ્ધિ, અને આત્મકલ્યાણના લક્ષે વીતરાગ વાણુનું શ્રવણ કરી તેમાં શ્રદ્ધા કરવામાં રસ લીધો છે ? ના. જીવની દશા શું થઈ છે ? વીતરાગ વાણી કેવી છે? “agi, નિધિમા, કુત્તિમાં, નાનામાં નિશ્વાળમજ શલ્યને કાપનારી છે. અનાદિકાળથી જીવને ત્રણ શલ્ય લાગેલા છે. માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય. આ ત્રણ શલ્યમાં સૌથી મોટું મિથ્યાદર્શન શલ્ય છે. તેના કારણે આત્મા ભાન ભૂલ્યો છે. તેથી પોતાના જ્ઞાનનો પ્રવાહ પિતાનામાં વાળવાને બદલે પરની પ્રાપ્તિમાં વાળી રહ્યો છે. અને જ્યાં સુખ, શાન્તિ અને સમાધિ નથી ત્યાં લેવાને માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. જ્ઞાની કહે છે હે ભાન ભૂલેલા મુસાફર ! એક વખત તું તારા સ્વરૂપનું લક્ષ કરી લે તો તારી મહેનત મિથ્યા નહિ જાય. જે તને ભાન થશે કે સાચું સુખ મારામાં છે, મારી શાંતિનું કારણ હું છું તો તને જરૂર શાંતિ મળશે. પણ આત્મા પિતાના અવળા પુરૂષાર્થથી પરમાં ખોજ ચલાવે છે કારણ કે તેને પોતાની સ્થિતિનો ખ્યાલ નથી તેથી સંસાર સુખની સામગ્રી મેળવવા દેડાદોડ કરે છે. કારણ કે એને ધર્મ કરવાની સામગ્રીનું મહત્વ નથી સમજાયું. બેલે બચુભાઈ! તમે પુણ્યવાન કોને કહે છે ? (શ્રેતામાંથી અવાજ - જેને ઘેર પૈસો હોય તેને.) જેને ઘેર સંપત્તિનો સાગર હિલેળા મારતો હોય, જેના આંગણામાં ચાર ચાર કારે ખડી રહેતી હોય, ખુશામતિયા શેઠજી..શેઠજી કહી ખુશામત કરતા હોય તેને તમે પુણ્યવાન માને છે. ને તમે ધનમાં શાંતિ માનો છો પણ યાદ રાખો, પાપનો ઉદય જાગતાં પદાર્થો કે સાધનો શું તમને શાંતિ આપનાર બનશે ખરા ? ના. તે સમજે, આ માનવ જિંદગીની એકેક ક્ષણ કેહીનુર હીરા કરતાં પણ કિંમતી છે. જે અવસર જીવનમાંથી જાય છે તે ફરીને આવતા નથી. માની લો કેઈને એકને એક લાડીલે યુવાન પુત્ર મૃત્યુ પામે તે વખતે તેના માતા પિતા ફોનથી ડૉકટર બેલાવે ને કહે કે તમે એક કલાક પૂરત મારા દીકરાને જીવતો કરી દે તે શું ડેકટરની તાકાત છે? એક કલાક તે શું એક સેકન્ડ પણ મૃતકલેવરમાં પ્રાણને સંચાર કરાવવાની કોઈની તાકાત નથી. ખુદ પ્રભુ મહાવીર સ્વામી મોક્ષમાં જવાના હતા ત્યારે ઈદ્રોએ કહ્યું કે પ્રભુ ! બે ઘડી ખમી જાઓ. ભસ્મગ્રહ બેસે છે. ત્યારે ત્રિલેકીનાથ એવા પ્રભુએ કહી દીધું કે ન મૂર્તિા ૨ મવિષ્યતિ કદી બન્યું નથી ને Page #416 -------------------------------------------------------------------------- ________________ ગાયદા શિખર Lalc ખનશે પણ નહિ. ખુદ ભગવાનનું આયુષ્ય વધ્યું નથી તેા ખીજાની વાત શી કરવી ? ટૂંકમાં મારે તે તમને એ સમજાવવુ છે કે મનુષ્ય જિ ંદગીની એકેક ક્ષણ કેટલી કિ’મતી છે! સેાની દાગીના ઘડે ત્યારે સાનાની કણીઓ પડે છે. તે સેાનાની કણીએ કરતાં પણ મનુષ્યભવની એકેક ક્ષણ ભારે ક્ર'મતી છે. આવી કિંમતી ક્ષણાનો તમે શેમાં ઉપચાગ કરેા છે ? જો એકાંતે સંસાર સુખમાં રાચવામાં ઉપયાગ થતા હાય અને આત્મકલ્યાણનું લક્ષ થતું ના હાય તા સમજી લેજો કે માનવજન્મની કિંમત સમજાણી નથી. અહીં એક વાત યાદ આવે છે. મહાત્મા ભતૃ હિર એક વખત જંગલમાં બેઠા એઠા ચિંતન કરતા હતા, કે જે માનવ પૃથ્વી ઉપર જન્મીને તપ કરતા નથી, દાન દેતા નથી. જ્ઞાન પ્રાપ્તિમાં ઉદ્યમ કરતા નથી, ધર્મના નિયમનું પાલન કરતા નથી તેને મારે શેની ઉપમા આપવી ? ખૂબ વિચારતા ખોલ્યા કે મનુષ્ય હવેળ મૂળાધરન્તિ જે મનુષ્યમાં ઉપરના ગુણેા નથી ને મૃત્યુલેાકમાં મનુષ્ય રૂપમાં મૃગલા સમાન છે, માનવ ધારે તા વિકાસ કરી શકે છે. પણ જે વિકાસ કરવામાં તત્પર નથી બનતે તેને મૃગની ઉપમા આપું તેા ખાટુ' નથી. આ રીતે ભરથરી ચિંતન કરીને ખોલ્યા ત્યાં એક હરણે રાજા ભરથરીના ચિંતનભર્યા શબ્દો સાંભળ્યા એટલે તે ત્યાં સ્થંભી ગયું ને કહ્યું મહાત્મા ! તમે મારી તુલના નિર્ગુણી માણસ સાથે કેવી રીતે કરે છે ? તમે મને નિર્ગુણી મનુષ્ય સમાન ન ખનાવા. કારણ કે મારામાં તે અનેક ગુણ છે. સૌથી પ્રથમ તે એ છે કે હું કસ્તુરીની ખાણુ છું. મારી નાભિમાંથી અમૂલ્ય કસ્તુરી પ્રાપ્ત કરીને તેને વેચીને પૈસા કમાય છે. વળી કસ્તુરીનેા ઉપયાગ ઔષધ તરીકે પણ થાય છે. શું નિર્ગુણી માણસ ક્યારે પણ કસ્તુરીનું નિર્માણ કરી શકે છે ? કસ્તુરીની સુગંધ પણ અવણનીય છે. આ મારામાં પ્રથમ ગુણ રહેલો છે. બીજો ગુણ એ છે કે મારી આંખા એટલી સુંદર ને આકષ ક છે કે કવિએ અને મોટા મેાટા વિદ્વાનેાને સ્ત્રીની આંખાની ઉપમા આપવા માટે મારી આંખાના ઉલ્લેખ કરવાની જરૂર પડે છે. મારી આંખા ગુણવંતી નારીના નેત્રા જેવી હાવાથી કાવ્યરસીક તે સ્ત્રીઓને મૃગાક્ષી અથવા મૃગલેાચની કહે છે. ત્રીજું મારા શીંગડાનુ મહત્વ પણ એછું નથી. તે શીંગડામાંથી શ્રૃંગી” નામના વાજાનું નિર્માણ થાય છે. જેના મધુર સ્વરથી લેાકેા મુખ્ય ખની જાય છે. મારા શરીરની ખાલ પણ નિરક નથી જતી, કંઈક શ્રીમંતા મારી ખાલને પોતાના ડ્રોઈંગરૂમમાં સજાવીને રાખે છે. તથા ચાગી અને સંન્યાસી લોકેા સૂવામાં તેના ઉપયાગ કરે છે. જ્યારે મનુષ્યના શરીરની એક પણ વસ્તુ કોઈ ઉપયેાગમાં આવતી નથી. એટલે હરણ કહે છે કે મારામાં તે અનેક ગુણેા રહેલા છે. તેથી મારી સરખામણી તમે નિર્ગુણી માનવ સાથે કરે તે ખરાબર ચોગ્ય નથી, Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શારદા શિખર હરણની વાત સાંભળીને મહાત્મા ભરથરી વિચાર કરવા લાગ્યા કે હવે તેવા ધ હીન માનવને કાની ઉપમા આપું ? તેને ગાયની ઉપમા આપીશ તે ખાટું નથી. ત્યારે આ સાંભળી ગાય અત્યંત દુઃખી થઈને ખોલી. તમારુ કહેવુ. ચાગ્ય નથી. મધુએ ! આપ જાણો છે કે ગાય અત્યંત સીધી ને સરળ હાય છે. તેને પણ નિર્ગુણી માણસ સાથે સરખાવવામાં આવી તે તેને પણ ન ગમ્યું. તેથી કહેવા લાગી. હું તેવા ધહીન વ્યક્તિની સમાનતામાં આવી શકતી નથી. કારણ કે મારામાં જે ગુણા છે તે ગુણહીન વ્યક્તિમાં નથી. આપ બધા જાણેા છે કે હું ઘાસ ખાઈને જીવન નભાવું છું ને લેાકેાને દૂધ આપું છું. પણ દુનિયાના લેાકો એટલા સ્વાથી છે કે જ્યાં સુધી હું દૂધ આપું ત્યાં સુધી તે ખાવા માટે થાડા દાણા આપે છે. પરંતુ જ્યાં દૂધ આપવાનું બંધ થાય ત્યાં સૂકું ગંદું ઘાસ તે પણુ અલ્પ ખાવા આપે છે. છતાં હું મનમાં દુઃખ નહિ ધરતાં ભવિષ્યના દુઃખને વિચાર કર્યા વિના દૂધ આપ્યા કરું છું. મારા દૂધમાંથી માનવ દૂધપાક, શ્રીખ’ડ, ખાસુદી તથા માવાની અનેક પ્રકારની મીઠાઈ એ બનાવે છે. તથા દૂધ જમાવીને દહીં, દહીંમાંથી માખણુ અને ઘી મેળવે છે. તમારા ઘરમાં ફક્ત દૂધ હાય તા તમારા મહેમાનાનું સ્વાગત કરી શકે છે. હું માનવને ગેાખર આપુ છું. તે ગાખર દ્વારા માનવી પેાતાનું આંગણું લીપીને સ્વચ્છ ખનાવે છે. તે ગેાખર સૂકાઈ જાય ત્યારે રસેાઈ બનાવવા માટે તેને છાણાં તરીકે ઉપયાગ કરવામાં આવે છે. ગેસૂત્ર પણ અનેક દવાઓના કામમાં આવે છે. શુ', ધહીન નિ`ણુ વ્યક્તિના મળ-મૂત્ર આ રીતે ઉપયાગમાં આવે છે ? મારા પુત્ર અળદ ખેતરામાં હળ ચલાવે છે તેમાંથી લેાકેા અન્ન ઉગાડીને પોતાના ખારાક મેળવે છે. મારામાં આટલા ગુણા હાવા છતાં આપ મને ગુણહીન માનવ સાથે સરખાવે છે ? તે ખરાબર ચાગ્ય નથી. ખંધુએ ! નિર્ગુણી માણસને ગાયની ઉપમા આપવી તે પણ નિરક છે. તેથી હવે તેને કેાની ઉપમા આપવી ? ભતૃ હિર માનવને ઉપમા આપવા માટે વિચાર કરે છે કે હવે તેને કેાની સાથે સરખાવવેા ? તે વાત અવસરે વિચારીશું. હવે આપણી મૂળ વાત શું છે ? તે વિચારીએ. જેમને વીતરાગ વાણીનો રંગ લાગ્યા છે ને કમરાજાની સામે જગ મચાવ્યે છે તેવા મહાખલ આદિ સાત અણુગારા ઉગ્ર તપની સાધના કરી રહ્યા છે. મહાખલ અગારે વીસ સ્થાનકની આરાધના કરી. વીસ સ્થાનકે બધા જીવા માટે તીથ કર પદ્મ પ્રાપ્તિમાં કારણભૂત હોય છે. “પદિ જાતૢિ તિત્ત્વયરસ જદૂર નીવેદ।' આ કારણેા દ્વારા જીવ તી કર પદ મેળવે છે. જિનાગમેામાં અનેક તપ પ્રસિધ્ધ છે. તેમાં આ વીસ સ્થાનક રૂપ તપશ્ચર્યાં જેવી બીજી કોઈ પણ તપશ્ચર્યા નથી. આ વીસ સ્થાનોમાંથી ગમે તે એક સ્થાનની આરાધના કરીને જીવ અરિહતેાની મધ્યે ઉત્તમ Page #418 -------------------------------------------------------------------------- ________________ હાસ્ય શિખર. જિનેન્દ્ર પદને પ્રાપ્ત કરે છે. મલ્લીનાથ ભગવાનને લઈને બાકીના ૨૩ તીર્થકરમાંથી કેઈએ એક, કેઈએ બે, કેઈએ ત્રણ અને કઈ કેઈએ તે બધા સ્થાનોની આરાધના કરી હતી. એ કઈ ચક્કસ નિયમ નથી કે તીર્થંકર પ્રકૃત્તિના બંધ માટે વીસે વીસ સ્થાનોની આરાધના કરવી જોઈએ. પણ મલ્લીનાથ ભગવાનના જીવે તે વીસે વીસ સ્થાનોની આરાધના કરી હતી. હવે સાતે ય અણગારે શું કરે છે. "तए ण ते महाब्बल पामोक्खा सत्तअणगारा मासियं भिक्खू पडिभ वसंपज्जित्ताणं विहरन्ति जाव एगराइयं उवसंपजिंत्ताण विहरन्ति ।" ત્યાર પછી તે મહાબલ પ્રમુખ સાત અણગારો ભિક્ષુની બાર પડિમા વહન કરે છે. બાર પડિમા કેવી રીતે વહન કરાય છે તે સાંભળે. આમ તે બાર પડિમાનું વર્ણન લાંબું છે. એનું અત્યારે વિશેષ વર્ણન કરવું નથી. ટૂંકમાં સમજાવું છું. પાલી એક માસની ભિક્ષુની પ્રતિમા વહન કરનાર અણગારને એક મહિના સુધી પ્રતિદિન એક દત્તિ અન્નની ને એક દત્ત પાણીની લેવી કપે છે. અહીં દત્તિનો અર્થ એ છે કે દાતા દ્વારા વાટકા આદિથી દેવાતા પદાર્થની ધારા ન તૂટે. અખંડ ચાલુ રહે ત્યાં સુધી તે દત્તિ કહેવાય છે. દક્તિ એટલે શું ? તે તમે સમજ્યાં ને ? આહાર કે પાણી જે વાડકા આદિથી શ્રાવક કે શ્રાવિકા વહેરાવે તેની ધાર તટવી ન જોઈએ. ધાર તૂટે એટલે દત્તિ પૂરી થઈ કહેવાય. બીજી પ્રતિમામાં માત્ર બે દત્તિ આહારની અને બે દક્તિ પાણીની ગ્રહણ કરે છે. ત્રીજી પ્રતિમામાં ત્રણ દત્તિ આહારની ને ત્રણ દત્તિ પાણીની. ચોથીમાં ચાર દત્તિ આહાર અને ચાર દત્તિ પાણીની, પાંચમીમાં પાંચ દક્તિ આહારની ને પાંચ દક્તિ પાણીની. છઠ્ઠીમાં છ દત્તિ આહારની ને છ પાણીની અને સાતમી પ્રતિમામાં સાત દત્તિ આહારની ને સાત દત્તિ પાણીની લેવી કલ્પ છે. આઠમી-નવમીને દશમી એ ત્રણ પ્રતિમાઓ સાત અહોરાત્રીની છે. આ ત્રણ પ્રતિમાઓ ચાર ઉપવાસ અને ત્રણ પારણાંથી થાય છે. અગિયારમી સાધુની પ્રતિમા માત્ર એક અહોરાત્રીની છે. પણ તેમાં ચૌવિહારે છક તપ કરવામાં આવે છે. અને બારમી પ્રતિમા એક રાત્રીની હોય છે. તેમાં ચૌવિહારે અામ તપ કરીને ગામ બહાર સ્મશાન ભૂમિકામાં જઈને બારમી પ્રતિમા , વહન, કરવામાં આવે છે. આ રીતે મહાબલ આદિ સાતેય અણગારે ભિક્ષુની બાર પ્રતિમાઓ વહન કરે છે. સાધુ બાર પડિમાં વહન કરે પણ સાધવી અગિયાર પડિમા વહન કરી શકે છે. કારણ કે સાધ્વીને રાત્રે સ્મશાન ભૂમિમાં જવાય નહિ. હજુ આ સંતે કેવો ઉગ્ર તપ કરશે તે વાત અવસરે. આજે બહેન સેનલના ૩૧ ઉપવાસની આરાધના પૂર્ણ થાય છે. મારા ભાઈબહેનો! આપણું પર્યુષણ પર્વ આવી રહ્યા છે માટે આરાધનામાં જોડાશે. ૫૨ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શારદા શિખર હવે મહેન જાહલનો પત્ર વાંચીને નવઘણને ખાલપણની ખધી સ્મૃતિ તાજી થઈ. તેણે નક્કી કર્યુ કે મારું ગમે તે થાય. મારા પ્રાણના ભેાગે પણ મારે જાહલને સુમરાના સકંજામાંથી છેડાવી તેના શીયળનું રક્ષણ કરવું. પેાતાનું સૈન્ય તૈયાર કર્યું. તે સિવાય આખા સૌરાષ્ટ્રમાંથી તેણે બધા શૂરવીર લડવૈયાને ખેલાવી નવલાખનું સન્ય ભેગું કરીને સિંધ ઉપર લડાઈ કરવા જુનાગઢ છેડીને ચાલી નીકળ્યેા. રા'નવઘણનું સૈન્ય પાણીના પ્રવાહની માફક ારત ગતિથી ચાલ્યું જાય છે. ચાલતાં ચાલતાં ખાડ નામના એક ગામને પાદરે સૈન્ય પહેાંચ્યું. આ સમયે વરૂડી નામની એક ચારણની કરી તેની સરખી સાહેલીઓ સાથે રમતી હતી તે રા’નવઘણની આડે ઉભી રહી. ત્યારે નવઘણે કહ્યું. બહેન ! તું અમારા માથી દૂર જા. અમારે જલ્દી જવાનું છે. નવઘણની પાછળ આખું સૈન્ય અટકી ગયું. વરૂડી કહે છે આ મારા નવઘણુ વીરા ! તને જમાડયા વિના નહિ જવા દઉં. ત્યારે નવઘણે કહ્યું– બહેન ! હું એકલા નથી. મારી સાથે તે નવલાખનું સૈન્ય છે. તે બધાને તું કેવી રીતે જમાડીશ ? ત્યારે વરૂડીએ કહ્યું. બધુ થઈ રહેશે. તું શ્રધ્ધા રાખ. વરૂડીની વાત સાંભળીને રા'નવઘણ કંઈ ખોલી શકયા નહિ. તેણે આમ ત્રણ સ્વીકારી લીધું. લશ્કર ત્યાં થેાભાળ્યું. તે વખતે વરૂડીએ એક કુલડીમાં ચાખા રાંધ્યા. તેના ઉપર કપડું ઢાંકી દીધું ને બે હાથ જોડીને ખોલી. મારી જાહલ ખહેન જો સાચી સતી હોય તે તેના શીયળના પ્રભાવે આ કુલડીમાંથી મારે નવઘણ વીર અને તેનું આખું સૈન્ય જમે તેટલુ પકવાન અને અધું ભેાજન મળજો. આમ કહીને અંદરથી મીઠાઈ એ બહાર કાઢી. આખુ સૈન્ય જમ્યુ. પણ ભેાજન ખૂટયું નહિ. આ જોઈને નવઘણુને વરૂડી ઉપર શ્રધ્ધા બેઠી અને તેને નમીને હમીર સુમરા ઉપર ચઢાઈ કરવા જવાની આજ્ઞા માંગી. ત્યારે વીએ કહ્યું-વીરા ! તું સતીની વહારે જઈ રહ્યો છું. તારેા જરૂર વિજય થશે. તું વિજયડંકા વગાડી મારી જાહલ ખહેનને લઈને વહેલા આવજે, જાહલને છ મહિનામાં ફક્ત એક બે દિવસ બાકી હતા તે સિધમાં પહાંચી ગયા. ત્યાં જઈને હમીર સુમરાના શહેરને ફરતા ઘેરે નાંખ્યા. સૌરાષ્ટ્રનું સૈન્ય અચાનક પેાતાના ઉપર ચઢી આવ્યું. જાણીને હમીર સુમરે ગભરાઈ ગા. બંને વચ્ચે લડાઈ થતાં સુમરાનું સૈન્ય ચપટીમાં ચાળાઈ ગયું. હમીર નવઘણના શરણે આવ્યેા. રા'નવઘણુ વિજ્ય વાવટા ફરકાવી હષ ભેર પોતાની વહાલસેાયી બહેનડી પાસે આબ્યા. જાહલે ભાઈના ઉમળકાભર્યો એવારણા લીધા. ભાઈને ઘણાં વર્ષે જોઈ તેની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. ને ખોલી-વીરા ! તું નઆવ્યેા હત તો મારુ શું થાત ? અરે બહેન ! આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારી બહેનના વાળ વાંકા નહિ થવા દઉં. Page #420 -------------------------------------------------------------------------- ________________ aોરા શિખર ૪૧ જાહલને છોડાવી ફતેહ મેળવી રા'નવઘણ સુખરૂપ જુનાગઢ આવ્યું. જાહલ અને તેના પતિને ખૂબ સત્કાર કરીને સંતળ્યા ને પિતાની પાસે રાખે. બંધુઓ ! આગળની સતીઓએ પિતાનું શીયળવ્રત સાચવવા માટે કેટલું કષ્ટ વેઠયું છે! આવી સતીઓ ભારતનું ભૂષણ છે. આવી વીરનારી રનેથી આ ભારતની ભૂમિ પવિત્ર અને શેભીતી બની છે. ભારતમાં આવી કંઈક સતીઓએ પોતાના પ્રાણના ભેગે પણ પિતાના શીયળનું રક્ષણ કર્યું છે. સ્ત્રીઓને સાચે શણગાર શીયળ છે. શીયળના શણગાર વગરના બધા શણગાર ફિક્કા છે. સ્ત્રીનું સત્વ શીયળ છે. રાણકદેવી, જસમા ઓડણ, ઉપર સિધરાજે કુદષ્ટિ કરી હતી. રાણક દેવીના બે પુત્રોને તેના દેખતાં કાપી નાંખ્યા. છતાં પિતાના ચારિત્રમાં અડગ રહીને રાજ્યમાં ના લેભાણી, તે આજે તેના ગુણ ગવાય છે. જેમ સતીઓએ પિતાના પ્રાણના ભાગે શીયળને સાચવ્યું છે. તેમ પુરૂષોએ પણ આવા પ્રસંગે ચારિત્રમાં મક્કમ રહેવું જોઈએ. એકલી સ્ત્રીઓને આ ધર્મ છે તેમ નથી. જો કે એને જેટલી કસોટી આવે છે તેટલી પુરૂષને આવતી નથી. આપ નવઘણુ વીરાની જેમ સાચા વીરલા બનજે. સમય ઘણે થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૪૨ પંદરનું ધર”—“ પંદરમી ઓગષ્ટ શ્રાવણ વદ ૬ ને રવીવાર તા-૧૫-૮-૭૬ પરમ પંથના દર્શક, ભવભવનાં ભેદક અને સ્વાદુવાદના સર્જક, અનંતજ્ઞાની અને અનંતદશી ભગવંતે જેમણે પિતાના જીવનમાંથી અનાદિના રાગની આગને એલવીને વીતરાગદશા પ્રાપ્ત કરેલ છે. તથા પરમ સાધનો દ્વારા, પરમ સાધ્યની સિધ્ધિ જેઓ કરી ચૂકેલા છે અને પ્રબળ પુરૂષાર્થ કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઝળહળતી જાતિને જેમણે પ્રગટાવી છે તેવા જિનેશ્વર દેએ જગતના છના ઉધ્ધાર માટે, કલ્યાણ માટે કરૂણા લાવીને સિધ્ધાંતરૂપ વાણીનું પ્રકાશન કરેલું છે. સિદધાંત એટલે આત્માના અખૂટ ભંડારને ખેલવાની સુવર્ણ ચાવી. અને આત્માના અલૌકિક સુખને પ્રાપ્ત કરવા માટે ભાવભીનું આમંત્રણ આપવા માટેની કુમકુમ પત્રિકા સમાન ભગવાનના સિધાંત રહેલા છે. વીતરાગના વચનામૃત ઉપર જે જીવ શ્રધ્ધા કરે તે અનાદિના આત્મા ઉપર રહેલા અજ્ઞાનના અંધકાર દૂર થયા વિના ન રહે. અજ્ઞાનના કારણે અનંતકાળથી આત્મા આ સંસાર અટવીમાં આથડ્યા કરે છે. ભગવાન કહે છે કે “વિઘા ટુણમૂઢમ્ અજ્ઞાન એ દુઃખનું મૂળ છે. આ જગતમાં અજ્ઞાન Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શારદા શિખર જેવું કંઈ દુઃખ નથી ને જ્ઞાન જેવું કંઈ સુખ નથી. અજ્ઞાન જે કઈ અંધકાર નથી ને જ્ઞાન જે બીજે કઈ પ્રકાશ નથી. એક હિંદી દેવામાં પણ કહ્યું છે કે તન રેગેકી ખાન હૈ, ધન ભેગેકી ખાન જ્ઞાન સુકી ખાન હૈ, દુખ ખાન અજ્ઞાન આ દારિક શરીર એ રેગોની ખાણ છે. કારણ કે આપણાં સાડાત્રણ કોડ રોમરાય છે. તેમાં એકેક રૂંવાડા ઉપર પિણા બબ્બે રોગ રહેલાં છે પણ એને ઉદય નથી થયો. અંદર સત્તામાં પડેલા છે ત્યાં સુધી ધર્મારાધના સુખપૂર્વક કરી શકાશે. અને ધન એ ભેગની ખાણ છે. એ તે તમને વધારે ખબર છે ને કે માનવીની પાસે જેમ ધનના ઢેર ખડકાતાં જાય છે તેમ તેના ભંગ વિલાસ વધતાં જાય છે. એટલે ધન તે ભેગની ખાણ છે. અને જ્ઞાન એ સુખની ખાણ છે. કારણ કે જેમ આત્મજ્ઞાનનું જીવનમાં આગમન થાય છે તેમ વિષયે પ્રત્યેથી જીવને વિરાગભાવ આવે છે. જ્ઞાનદ્વારા શુભાશુભ કર્મના ફળને જીવ જાણી શકે છે. તેથી સુખમાં જીવ મલકાતું નથી ને દુઃખમાં અકળાતો નથી. એટલે ગમે તેવા સંગમાં જ્ઞાની આત્મા સમભાવ રાખી શકે છે, જ્યારે અજ્ઞાનીને જીવ-અજીવનું ભાન નથી, સાચા બટાની પીછાણ નથી. કરવા ગ્ય શું અને છેડવા યોગ્ય શું છે તે જાણ નથી. તેથી તેને પળેપળે દુઃખ થયા કરે છે. આટલા માટે અજ્ઞાનને દુઃખની ખાણ સમાન કહ્યું છે. અજ્ઞાન એક પ્રકારનો અંધાપે છે. માની લે કે કઈ માણસ આંખે આંધળો છે. પણ તેના કરતાં અજ્ઞાનનો અંધાપે ભયંકર છે. તમે જાણે છે ને કે આંખે અંધ ગ્રેજયુએટ થાય છે, ઉદ્યોગ કરે છે, મેટા કલાકાર અને સંગીતકાર પણ બને છે. કારણ કે તેની બાહ્યદષ્ટિ નથી પણ આંતરદષ્ટિ ખુલ્લી છે. જેની બહાષ્ટિ ખુલ્લી છે ને આંતરદષ્ટિ બંધ છે તે અજ્ઞાની આત્મા રાત-દિવસ અશાંતિની આગમાં જલે છે. દુઃખ આવે ત્યારે રડે છે, મૂરે છે, ને પોતાની ભૂલનો આરોપ બીજા ઉપર ઢાળી નવા કર્મો બાંધીને સંસાર વધારે છે. જ્યારે જ્ઞાની આત્માને કર્મનો ઉદય થાય ત્યારે તે પોતાના કર્મનો દેષ દેખે છે. તે કેઈના ઉપર રોપ મૂકતા નથી. જ્ઞાન દ્વારા સમભાવથી ઉદયમાં આવેલા કર્મોને ભેગવીને ખપાવે છે. સમજાયું ? જ્ઞાનથી શું લાભ થાય છે? “જ્ઞાનાનિ નામાનિ મહમણાત્ કુત્તે લખા” જ્ઞાનરૂપી અનિનો એક તણખે કર્મના ગંજને ક્ષણવારમાં બાળીને ભસ્મીભૂત કરી દે છે. જ્ઞાની આત્મા દુઃખમાં ગભરાતા નથી પણ દુઃખના કારણને શોધે છે. વિચારીએ તે સમજાશે કે મિથ્યાત્વ અને અજ્ઞાન આ શત્રુએ આત્માનું અમૂલ્ય ધન રાત-દિવસ લંટી રહ્યા છે. તેને તમને ખ્યાલ છે? જ્ઞાની ગુરૂએ મિથ્યાત્વ અને અજ્ઞાનના Page #422 -------------------------------------------------------------------------- ________________ શારદા બિર પક્ષમાંથી છેલવવા સતત પ્રયત્ન કરે છે પણ મોહ ઘેલા જીવને હજુ ભાન થતું નથી. ભગવાન કહે છે–અત્યારે તું મેહરૂપી મદિરાની પ્યાલી પીને વિષયમાં ચાર બને છે પણ યાદ રાખજે કે તારા કરેલા કર્મો તારે ભેગવવા પડશે. “N vi બિર ય, સુકાન ” કર્મનો કરવાવાળે. આત્મા છે ને કમને ભોગવવાવાળા પણ આત્મા છે. આ૫ ન માનશો કે બાપ કર્મ કરે ને દીકરે ભગવે. જે કરશે તે ભગવશે. કહ્યું છે કે પિતા આદિ દ્વારા સંચિત ધન, હેને સે અધિકાર કભી, બિના કમાએ હી પુત્રોકે, મીલ જાતા હૈ અહે સાણી, ઈસી તરહ પછલે પાપકા, ઈસ ભવમેં ફેલ મિલતા હૈ જ્ઞાનીજન ઈસ લિયે પાપસે, સદા વિરત હી રહતા હૈ પિતાની પૂંજીને વારસે કમાવાની મહેનત કર્યા વિના તેના પુત્રને મળી જાય છે. તેવી રીતે આ ભવમાં ભલે જીવે પાપ કર્યું નથી કેઈ જાતના ગાઢ કર્મ બંધન કર્યા નથી એવા પવિત્ર જીવોને પણ પૂર્વભવમાં બાંધેલાં કર્મના ફળ આ ભવમાં વારસારૂપે આવે છે. ને ભેગવવા પડે છે. કેઈ પવિત્ર, ન્યાયી, અને ધમષ્ઠ માણસને જે દુઃખ આવે અથવા રોગથી રીબાતે હોય તે તેને જોઈને ઘણાં કહે છે કે અરેરે....આ શું પાપ કર્યા? આ તે એક કીડીને પણ દુભવે તે જીવ નથી. છતાં તેને આવું દુઃખ કેમ આવ્યું ? અરેરે....સંસાર છોડીને સાધુ થયા તે પણ તેમને આવે છે. આ ? ભલા વિચાર તો કરે. સાધુ હોય કે સંસારી હોય, ધર્માત્મા હોય કે પાપાત્મા હાય, તીર્થકર કે ચકવતિ ગમે તે હોય પણ કર્મો કઈને છોડતા નથી. એટલા માટે જ્ઞાની પુરૂષ સદા પાપથી ડરતાં રહે છે. ચક્રવતિઓ કેટલા બળવાન હતા ! છ છ ખંડમાં જેની આણ વર્તાતી હતી. ચાલતાં ધરતી પ્રજાવતા હતાં. ચક્રવર્તિનું બળ કેટલું હોય તેના માટે કહેવાય છે કે નદીના એક કિનારે ચક્રવતિ દેરડાનો એક છેડે પકડીને ઉભે રહે, અને તે દેરડાનો બીજે છેડે સામે કિનારે હજારો શૂરવીર સૈનિકે પકડીને ઉભા રહે. એ સૈનિકે બધા ભેગા થઈને દેરડું ખૂબ જોરથી ખેંચે તે પણ ચક્રવર્તિની ટચલી આંગળી પણ નમાવી શકે નહિ, પણ ચક્રવતિ જે સહેજ આંચકે મારે તે હજારે સિનિકે નદીમાં પડી જાય, વિચાર કરો કે ચક્રવર્તાિનું બળ કેટલું હોય છે ! આવા બળવાન ચક્રવર્તિએને પણ પાપને ડર લાગ્યો તે સંસાર છોડીને સાધુ બની ગયા. હવે તમને સમજાય છે કે પાપ છેડવા જેવું છે. અત્યાર સુધી ગમે તેમ કર્યું. હવે જે તમને સમજાતું હોય કે પાપ ખરાબ છે તે પાપને ત્યાગ કરે. પૂર્વની ભૂલોને સુધારી છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શારદા શિખર ભૂલ્યા ત્યાંથી ધર્મ કહે છે ફરી ગણવાનું, ભૂલ થઈ ત્યાં ફરી નહિ ભૂલવાનું, એ શિક્ષા દિલમાં ઉતારી લે.આવતા દિન સુધારી લે. ' મનને મનાવી લે, આવતા દિન સુધારી લે. બગડયા તે ભલે બગડયા. - અત્યાર સુધી જે જે ભૂલ કરી હોય તેને સુધારીને જીવનને તેજસ્વી બનાવે, જે જે ભૂલે અજ્ઞાન દશામાં કરી, તે ભૂલના પરિણામે હે જીવ! તું દુઃખી થયે. હવે ફરીને આવી ભૂલ ન થાય તે હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરીને તારો ભવિષ્યકાળ સુધારી લે જેથી આત્મા ઉર્ધ્વગામી બને, ભૂલને સુધારવા માટે આ મનુષ્યભવ એ કિંમતી સોનેરી તક છે. પરંતુ જે ભૂલોને સુધારતો નથી ને પિતાના જીવનમાં કઈ પણ ગુણ અપનાવતું નથી તેવા માણસની આકૃતિ માનવની છે પણ પ્રકૃતિ પશની છે. આપણે ગઈ કાલે વાત કરી હતી કે કવિએ માનવીને હરણની અને ગાયની સાથે સરખાવ્યું ત્યારે હરણે અને ગાયે કહ્યું કે માનવી કરતાં અમારામાં ઘણું ગુણ સમાયેલાં છે માટે આપ એવા માનવની અમારી સાથે સરખામણી ન કરશે. કવિ આગળ વિચાર કરે છે તે માનવને શેની ઉપમા આપું ? ચિંતન કરતાં બોલ્યા. “મનુષ્ય પેજ amનિ રતા” નિર્ગુણ માનવ મનુષ્યના રૂપમાં તૃણ સમાન છે, આ સાંભળી તૃણ કહે છે હું તે પશુઓનો આહાર છું. ઘોડા, બળદ આદિ બધા મને ખાઈને દિવસરાત મનુષ્યનું કામ કરે છે. ગાય મને ખાઈને તમને મીઠુંમધુરું દૂધ આપે છે. તથા જેમાંથી આ૫ મીઠાઈઓ બનાવે છે. બીજું જ્યારે વર્ષાઋતુ આવે છે ત્યારે મારાથી વનની શેભામાં વધારો થાય છે. ચારે બાજુ સુંદર હરિયાળું હરિયાળું દેખાય છે. આ જોઈને લોકોના મન પ્રસન થાય છે. જ્યારે હું સૂકાઈ જાઉં છું ત્યારે પશુઓ પેટપૂતી માટે આહાર કરે છે. તેમજ ગરીબની ઝૂંપડી એનું ઉપર છાપરું પણ બનું છું. કંઈ કંઈ તદ્દન ગરીબ વ્યક્તિ તે સૂકા ઘાસમાંથી ઝૂંપડી બનાવે છે. ઠંડી ઋતુમાં કંઈક માનવ મને જલાવીને ઠંડીમાં ગરમી મેળવે છે. અને કેટલાક સંન્યાસી-સાધુઓ મારો બિછાના તરીકે ઉપયોગ કરે છે. આ રીતે મારામાં પણ અનેક ગુણ છે જે ગુણહીન માનવામાં નથી માટે તેની સાથે મારી તુલના ન કરશે. - આ સાંભળીને કવિએ વિચાર્યું કે કઈ પણ પશુ અથવા તૃણ સાથે પણ નિર્ગુણી માણસને ઉપમા આપી શકાતી નથી તે હવે મનુ રે ઘૂ ઘુનઃ શું મનુષ્ય ધૂળથી પણ ઉતરત છે? તેને ધૂળ (માટી) સાથે સરખાવું. પરંતુ આ સાંભળીને માટી પણ પિતાના ગુણ બતાવવા લાગી. તે કહેવા લાગી. શું હું નિર્ગુણ છું? મારામાં તે અનેક ગુણ છે. સૌથી પ્રથમ તે બાળકને ખેલકૂદ માટેનું શ્રેષ્ઠ સાધન છું. મારામાંથી વિવિધ પ્રકારના રમકડાં બને છે. તે રમકડાં ઘણું સસ્તામાં Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ શારદા શિખર વેચાય છે તેથી ગરીબ માણસ પણ તે લઈને આનંદ મેળવે છે. વર્ષાઋતુમાં તે માટી ભીની થવાથી બાળકે મકાન, લાડવા, ચકી આદિ બનાવીને ખુશ થાય છે. વહેપારી પડામાં ખાતું પાડતી વખતે અક્ષર લખે છે ત્યારે તે ભીના અક્ષરે પર મને નાંખીને અક્ષરોને તરત સૂકવી લે છે. જ્યાં ઉંચી નીચી જમીન હોય ત્યાં મને નાંખીને બધું સમાન બનાવી દે છે. મારો ઉપગ ધર્મકાર્યમાં પણ થાય છે. પહેલાં અભણ બહેને કાચની બે તરફી ઘડીએ બનાવીને મને તેમાં ભરી લે છે અને હું ઉપરથી નીચે પડીને સામાયિકને સમય બતાવું છું. આ રીતે મારામાં અનેક ગુણે છે તેથી મારી તુલન ગુણહીન માનવ સાથે ક્યારે પણ થઈ શકતી નથી. છેલ્લે કવિએ મનુષ્ય પેજ ને મવતિ મનુષ્યને કૂતરા સાથે સરખાવ્યા. ત્યારે કૂતરાએ પણ કહ્યું, નિર્ગુણ માણસને ક્યારે પણ મારી ઉપમા નહિ આપી શકાય. મને માનવ સાથે સરખાવીને બેઠું કલંક ચઢાવે છે. મારામાં તે નિણી માનવ કરતાં અનેક ગુણ રહેલા છે. હું મારા માલીકને અનન્ય ભક્ત બનીને રહું છું. એક વાર જે મને ખવડાવે છે ને મારો માનીને રાખે છે તેની પ્રાણ આપીને પણ હું, રાત-દિવસ રક્ષા કરું છું. મારા માલિક પ્રત્યે મારો ભક્તિ ભગવાનના ભક્તથી જરા પણ ઓછી નથી. મારા માલિકને કદી દગો દેતો નથી. જ્યારે માનવ દગો કરે છે, વિશ્વાસઘાત કરે છે ને સમય આવ્યે ઉપકારીને ઉપકાર ભૂલી જઈને ઉપકાર ઉપર અપકાર કરતાં અચકાતા નથી. માનવી સ્વાર્થી છે ને નિમકહરામ છે. માનવી પિટપૂર્તિ માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. હજારો રૂપિયા ઘી, દૂધ મીઠાઈ આદિમાં ખર્ચે છે જ્યારે મને લૂખી સૂકી રેટી, અગર વાસી જે ખાવાનું મળે છે તેમાં સંતોષ માનું છું. મારામાં આળસ તે જરા પણ નથી જ્યારે નિર્ગુણ માનવ આળસુ છે. હું સમયસૂચક પણ છું. જે મારી સામે કેઈ બળવાન પ્રાણી આવે તે હું ઝૂકી પણ જાઉં છું. આ રીતે મારામાં નમ્રતા પણ છે. હું ચોરને શોધી આપવામાં મદદ કરું છું. બંધુઓ ! આ તે એક રૂપક છે. જો કે પશુ, ઝાડ,તૃણ, માટી એ બધા બોલતા નથી. પરંતુ તેનામાં જે ગુણ રહેલા છે તેને તો કઈ ઈન્કાર કરી શકે નહિ. જે ગુણહીન વ્યક્તિ મનુષ્ય જન્મ મેળવીને દાન, શીલ, તપ, સંતોષ, ક્ષમા આદિ સદ્ગુણોને અપનાવતા નથી તથા વિષય ભેગોમાં રક્ત રહે છે તે આ ભવ અને પરભવ બંને બગાડે છે. અત્યારે દગા-પ્રપંચ-સ્વાર્થ વધી ગયા છે. ધર્મને તો ધેકા મારીને ઉડાડી મૂકે છે ને અધર્મ તે અડદીયા ઉડાવે છે. એક જમાને એ હતો કે ચોરના પેટમાં જેનું લૂણ જાય તો તેના ઘરમાં ચોરી નહતો કરતો. એક વખત એક ચોર કેઈનાં ઘરમાં ચોરી કરવા ગયો, ચોરીને માલ શોધતાં તેના Page #425 -------------------------------------------------------------------------- ________________ ૧ શારદા શિખર હાથમાં એક માટલું આવ્યું. તેમાં દળેલુ મીઠું હતું. પણ સાકર માનીને માંમાં નાંખ્યુ એટલે મીઠું છે તે ખબર પડી. ત્યાં ઘરના માલિક જાગી ગયા ને ચારને પકડી લીધા. ને મારવા લાગ્યા. ત્યારે ચોરે કહ્યું ભાઈ! હું ચોર છું. ને ચારી કરવા આભ્યા છું પણ એક પાઈની ચોરી કરી નથી. અને આ ઘરમાં ચોરી કરવાના પણ નથી. માલિક કહે કે કેમ મનાય ? ચોર કહે મેં તારા ઘરનું મીઠું ખાધુ' છે. મારેશ નિયમ છે કે જેના ઘરનું કણી લૂણ ખાઉં તેને ઘેર ચોરી કરુ` નહિ. વિચાર કરો. ચોરમાં પણ કેટલી ઈમાનદારી હતી! આજે તો ચોર અને શાહુકાર બધા સરખાં થઈ રહ્યા છે. આ દૃષ્ટાંતનો સાર એટલે છે કે તમે માનવજીવનને પવિત્ર બનાવે. જીવનમાં ધર્મનું સ્થાપન કરો. જો જીવનમાં ધમ નહિ હોય તો તમારુ જીવન અપવિત્ર ખની જશે. ધમથી જીવન સુખી અને સમૃધ્ધ બને છે. એટલુ જરૂર યાદ રાખજો કે આત્મિક સમૃધ્ધિ આગળ ભૌતિક સમૃધ્ધિ તુચ્છ છે. ધમ થી આત્મિક સમૃધ્ધિ મળે છે. એ સમૃધ્ધિ જીવને આ ભવ, પરભવ અને ભવાભવમાં સહાય આપે છે. ભૌતિક સમૃધ્ધિ તો મરણ પછી અહીં રહી જવાની છે. એ સમ્રાધ્ધ મેળવવા માટે જીવ કેટલા પાપ કરે છે! પરિણામે તે દુઃખ ભોગવે છે. માટે આત્મિક સમૃધ્ધિધર્મોથી મેળવી લેા કે તેના ફળ સ્વરૂપે જીવને શાશ્વત સુખ મળે, “સિધ્ધિમા મુસ્લિમા છે સકલ ક`થી રહિત એવા સિધ્ધ-બુધ્ધ અને મુક્ત બનવા માટે ધમ કરવાનો છે. દેવગતિમાંથી સીધા માક્ષે જઈ શકાતું નથી. માનવભવમાંથી મેાક્ષમાં જઈ શકાય છે. નરમાંથી નારાયણુ ખની શકાય છે. માનવભવ આવેા શ્રેષ્ઠ હાવા છતાં પેલા પશુઆએ કહ્યું કે અમારી સાથે માનવની સરખામણી ન કરશો. અમે માનવથી શ્રેષ્ઠ છીએ. વિચાર તો કરે. જેનામાં ધર્મ નથી તેના માટે પશુએ કેવું કહ્યું. આ તો આપને સમજાવવા માટે એક રૂપક આપ્યુ છે. ગુણહીન મનુષ્યાની જગતમાં કિંમત નથી. આજનો દિવસ મંગલમય છે. આજે પદરમી ઓગષ્ટ એટલે તમારા સ્વતંત્ર દિન છે. ખીજું ધર્મની દૃષ્ટિએ પંદરનુ ધર છે. પંદરમી ઓગષ્ટના સ્વાતંત્ર્યદિન તમને શુ સૂચન કરે છે ? આજે નાના ખાળકા કાઈ કાગળના તો કાઈ કાપડના ત્રિરંગી રાષ્ટ્રધ્વજ લઈને આમથી તેમ ફરતાં દેખાય છે. તે મનમાં હરખાય છે કે આજે આઝાદીનો દિન છે. નાના બાળકને ખબર પણ નહિ હોય કે કેની ગુલામીમાંથી આઝાદી મેળવી? પણ તમે તો જાણેા છે ને? બ્રિટીશ સરકારની ગુલામીમાંથી ભારતે આજના દિને સ્વતંત્રતા મેળવી છે. તેની ખુશાલીમાં ભારતવાસીએ દર વર્ષે પંદરમી ઓગષ્ટના દિને ઉજવણી કરે છે. રાષ્ટ્રધ્વજ ચઢાવીને ધ્વજ વંદન કરે છે. બ્રિટીશ સરકારે વધુમાં વધુ ૨૦૦થી ૨૫૦ વર્ષે ભારત ઉપર રાજ્ય કરીને સામ્રાજ્ય જમાવ્યુ હતું. તેને ભારત ઉપરથી ઉઠાડી મૂક્વા માટે ભારતને શું પુરૂષા કરવા પડ્યા ? મહાત્મા ગાંધીજીએ અંગ્રેજની ગુલામીમાંથી મુકત થવા માટે કેટલી જહેમત Page #426 -------------------------------------------------------------------------- ________________ શારા વિખર ૪૧૭, ઉડાવી હતી. ભારતના યુવાનોએ પાછળનો વિચાર કર્યા વિના પિતાના લેહી રહી દીધા. હું લડાઈમાં મરી જઈશ તે પછી મારા છોકરા અને પત્નીનું શું થશે ? એ કેઈ વિચાર કર્યો નહિ. ત્રણ મહિના-છ મહિનાના પરણેતરવાળા અને માતાના એકના એક લાડીલા મરણીયા થઈને અંગ્રેજની સામે ઝઝૂમ્યા. મહાત્મા ગાંધીજીએ પણ કેટલી વખત જેલ વેઠી ? તેમનો એક દયેય હતું કે અંગ્રેજોને હટાવી બંધનથી મુક્ત થઈ આઝાદી મેળવીએ. અંતે પિતાનું ધ્યેય સિદ્ધ કર્યું ને અંગ્રેજને હઠાવી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આ સ્વતંત્રતા એક જીવન પૂરતી છે. બંધુઓ ! ભારતે અંગ્રેજોની ૨૦૦ થી ૨૫૦ વર્ષો ગુલામી વેઠી. આ અંગ્રેજોની ગુલામી ખટકી તે ગુલામીમાંથી મુક્ત બનવા અને અંગ્રેજનું સામ્રાજ્ય ઉઠાવી ભારતનું સામ્રાજ્ય જમાવવા ભારતવાસીઓને કેટલે પુરૂષાર્થ કરવો પડે? કેટલા યુવાનોના બલીદાન આપવા પડ્યા. કેટલા કષ્ટ સહન કરવા પડ્યા ! તે આપણા આત્મારૂપી ભારત સરકાર ઉપર આઠ કર્મ રૂપી અંગ્રેજ સરકારે અનંતકાળથી કેટલું વર્ચસ્વ જમાવ્યું છે ! આઠ કર્મરૂપી અંગ્રેજો આત્માને ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે છે. તેને હઠાવીને આત્મારૂપી ભારતનું સામ્રાજ્ય જમાવવાનું મન થાય છે ? જેને આ ગુલામી ખટકે છે તેવા આત્માઓએ કર્મની ગુલામીમાંથી મુક્ત થવા માટે સંસાર છોડીને સંયમ લીધે છે. " જ્ઞાતાજી સૂત્રમાં થાવકુમાર રાજસાહ્યબી જેવા સુખમાં વસતા હતા. બત્રીશબત્રીશ તે દેવીઓ જેવી પનીઓ હતી. તેમને એકવાર નેમનાથ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું. ઘેર આવીને માતાને કહ્યું- હે માતા! હવે મારે આ કર્મરૂપી શત્રની ગુલામી નીચે દબાઈને રહેવું નથી. મારે આત્માને સ્વતંત્ર બનાવવા માટે એમનાથ પ્રભુના શરણે જવું છે અને તેમને સાચે સૈનિક બની કર્મ સંગ્રામમાં ઝઝૂમી કર્મશત્રુને હઠાવી મોક્ષનું અવ્યાબાધ સુખ મેળવવા માટે દીક્ષા લેવી છે. માટે મને આજ્ઞા આપે. માતાને એક લાડકવા પુત્ર હતો પણ તેના વૈરાગ્ય આગળ કેઈનું ચાલ્યું નહિ. તે રીતે મહાબલ આદિ સાતે અણગારને કર્મની પરતંત્રતા ખટકી. એટલે સંયમ લઈને ઉત્કૃષ્ટ આરાધના કરવા માંડી. | દેવાનુપ્રિ ! સંસાર છોડીને સાધુપણું લેવું તે કંઈ સહેલી વાત નથી. જ્યારે અંતરપૂર્વકની રૂચી ઉપડે ત્યારે લેવાય છે. દીક્ષા લેવા માટે સંસાર પ્રત્યેનો રાગભાવ છેડે પડે છે. જેઓ તપ કરે છે તેમને દેહનો રાગ છેડે પડે છે. અને દાન આપવામાં પરિગ્રહની મમતા છોડવી પડે છે. ત્યાં લેભ કામ ના લાગે...એક શેઠ ખૂબ ભી. કેઈ દિવસ ઘરના છોકરાને મીઠાઈ ખવડાવે નહિ. એક દિવસ તેના દીકરાને દીકરે કહે છે કે દાદાજી! આજે તે પંદરમી ઓગષ્ટનો સ્વતંત્રદિન છે. ૫૩ Page #427 -------------------------------------------------------------------------- ________________ “જારો પાર આજે તે અમને પેંડા ખવડાવે. છેકરોએ હઠે ચઢયા. દાદાનું ધોતીયું પકડીને કહેવા લાગ્યા કે પેંડા લાવી આપે. દાદાએ જાણ્યું કે આજે છે:કરાઓ નહિ છોડે. તેથી દાદા હાથમાં રાણીગરો રૂપિયે લઈને કંદોઈની દુકાને પેંડા લેવા ગયા. દરેક દુકાને પડા ચાખે છે તે બધે પેંડા ચાખે પણ લે નહિ. તે ખાલી હાથે ઘેર આવ્યા. દીકરાઓ કહે છે દાદા ! પેંડા લાવ્યા? દાદા કહે બેટા! લેવા ગયે પણ રૂપિયે રડવા લાગે. (હસાહસ) છે. કર કહે છે દાદા ! રૂપિયે કેવી રીતે રડે? રૂપિયાને મૂઠીમાં રાખ્યો હતે. હથેળીમાં પરસેવે વળવાથી રૂપિયે ભીનો થયો હતો. તે બતાવીને દાદાએ કહ્યું-જુઓ, બેટા ! રૂપિ રડે છે. તમારે ત્યાં રૂપિયે રડે છે ખરો? કંજુસી માણસ એક રૂપિયો બચાવવા માટે કેટલું કરે છે? લેભી માણસને ધન મળે છતાં તેની તૃષ્ણ એ.છી થતી નથી. પરંતુ જ્ઞાની કહે છે કે તમારો પૈસો તમને છોડીને ચાલ્યા જશે અથવા આયુષ્ય પૂરું થયે તમારે એને છોડીને જવું પડશે. માટે જે સાચી આઝાદી જોઈતી હોય તે સંસારની મમતા છેડી બને તેટલા સંયમમાં આવે. આત્માની આઝાદી અપાવવા માટે પર્યુષણ પર્વ આવી રહ્યા છે. આજે પંદરનું ધરે છે. આવતા રવિવારથી પર્યુષણ પર્વની શરૂઆત થશે. તપના માંડવડા પાઈ ગયા છે. તપ કેને કહેવાય ? લાયત ગષ્ટ વારં વાર્ન તપ જે આઠ પ્રકારના કને તપાવે છે તેનું નામ તપ છે. તપ દ્વારા આત્મા ઉપર રહેલાં કર્મો ખરી જાય છે ને આત્મા તેજસ્વી બને છે. આજે આપણે ત્યાં બા. બ્ર. ચંદનબાઈ મ. તથા બા. બ્ર. હર્ષિદાબાઈ મ. ને ૧૩ મે ઉપવાસ છે. બહેન સોનલને ૩૧ પૂરા ડ્યા બાકીના દશ બહેનોને આજે સોળમે છે. તપ મહોત્સવ ગાજી રહ્યો છે. અકબર જેવા બાદશાહ ધર્મ પામ્યા હોય તે ચંપાબહેનના છમાસી તપનો પ્રભાવ છે. આપ બધા વ્રત-નિયમ, તપ-ત્યાગ રૂપી પુષ્પની સૌરભ લઈને આત્માને પવિત્ર બને. વધુ ભાવ અવસરે. હવે બ્રહ્મચર્ય વ્રત લેનારને પ્રત્યાખ્યાન કરાવું છું. ચરિત્રઃ કર્મની વિટંબણા કેવી ભંયકર છે! કર્મ કોઈને છેડતા નથી. એ વાત પૂરવાર કરતું પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર આપણે ત્યાં ચાલે છે. પણ સાત દિવસથી ચરિત્ર મૂકાઈ ગયું છે. તે વાત આજે યાદ કરીએ. પ્રદ્યુમ્નકુમાર કૃષ્ણ વાસુદેવનો પ્રાણપ્રિય પુત્ર છે. તેનો જન્મ થયા પછી છઠ્ઠી રાત્રે તેને કોઈ દેવ ઉપાડી ગયેલ છે. રમણ જાગૃત થતાં પિતાના પુત્રને ન જેવાથી કાળા પાણીએ રડે છે, મૂરે છે ને માથા પટકે છે. અરેરે.મારા લાડીલા! તેં મારા પેટે જન્મ લઈને મને રાજી કરીને પાછી રડાવીને તું કયાં ગયો છે? માતાના હૃદયમાં પુત્ર પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય છે! બાળક સહેજ માંદુ પડે તે માતા કેટલા વાના કરે છે ? પુત્રને જન્મ થાય છે ત્યારે માતાના દિલમાં એવું Page #428 -------------------------------------------------------------------------- ________________ વારા બિર વાત્સલ્ય પ્રગટે છે કે લેહીના આ ફીટીને દૂધ બની જાય છે. ને માતા પિતાના સંતાનને દૂધ પાન કરાવે છે. માતાના દેહમાં દૂધના ડબ્દ નથી ભર્યા પણ બાળક જન્મતાની સાથે દૂધ બની જાય છે તે માતાના વાત્સલ્યને પ્રભાવ છે. અહીં રૂમણું કહે છે તે મારા લાડકવાયા ! મારા નાનુડા ! તું કઈ દિશામાં ગયો છું ! તારા વિના તારી માતા ઝૂરે છે. તારા વિના મારી આંતરડી તૂટી ગઈ છે. હે મારા આંખના તારા ! તું જે દિશામાં ગયો હોય ત્યાંથી જલદી આવી જા, બેટા! જેમ આંધળા માણસને લાકડીનો સહારે હોય છે તેમ તું મારા જીવનને આધાર છે. હે મારા યાદવકુળના શણગાર ! જેમ પાણી વિના માછલી તરફડીને મરી જાય છે તેમ તું નહિ આવે તે સારી માતા તારા વિયેગમાં તરફડીને મરી જશે. માટે તું વહેલે આવીને તારી માતાને તારા મુખના દર્શન કરાવ. બેટા! તુમ વિન ધન કંચન દુલ હૈ, વસ્ત્રાભૂષણ સબ આગ સમાન, ભેજન ભી ઉગ્ર હલાહલ સરિખ, મુઝસે તે પક્ષણ હૈ પુણ્યવાન હ-શ્રોતા - દીકરા ! તારા વિના આ સોનું, હીરા, માણેક બધું મને ધૂળને કાંકરા જેવું લાગે છે. આ સુંદર વસ્ત્ર અને કિંમતી દાગીના અને આગ જેવા લાગે છે. ખાવું પીવું બધું ઝેર જેવું લાગે છે. આ ભવ્ય મહેલ શ્મશાન જેવો શૂન્ય દેખાય છે. મારા કરતાં તો ચકલી પણ મને સુખી દેખાય છે કે તે તેના બચ્ચાને ચારો લાવીને ખવડાવે છે. એના બચ્ચાને રમાડે છે. એ કેવી ભાગ્યવાન છે કે એના બચ્ચાંને પ્યાર કરે છે. એ કેવી પુણ્યવાન છે. હું તો એ ચકલી કરતાં પણ દુઃખીયારી છું. મેં પૂર્વભવમાં પાપ કરતાં પાછું વાળીને જોયું નથી. હે આત્મા ! તે પૂર્વભવમાં પશુ-પક્ષીને તેના બચ્ચાંથી વિખૂટ પડાવ્યા હશે, આજે ઘણું લેકે પોપટચકલી આદિ પક્ષીઓને પકડી લાવીને પિંજરામાં પૂરી રાખે છે. તેને રમાડવામાં આનંદ માને છે. એને આનંદ થાય પણ એ બચ્ચું એના મા-બાપથી વિખૂટું પડે છે ત્યારે ઝરે છે ને એના મા-બાપ પણ બચ્ચાના વિયોગમાં જૂરે છે. રૂકમણું કહે છે કે મેં પશુ-પક્ષીના બચ્ચાં રમાડવોને શેખથી એને મા-બાપથી વિખૂટા પાડ્યા હશે, મેં ઇંડા ફેડ્યા હશે, કઈ ભવમાં નિર્દય શિકારી બનીને પાણીના ભરેલા સરોવર શેષાવીને માછલાં માર્યા હશે, કોઈનું ધન ચેરી લીધું હશે, કુલ્હા બનીને ગર્ભ ગળાવ્યા હશે, લીલાછમ વને મેં આગ લગાડીને બાળી મૂક્યા હશે, રાત્રીજન કર્યા હશે, અજ્ઞાનપણે માંસ મદિરા વાપર્યા હશે, કેઈન ઉપર બેટી આળ ચઢાવી હશે, મેં પૂર્વભવમાં આવા મહાન પાપનું સેવન કર્યું હશે, સાસુ-વહુ પ્રેમથી રહેતા હશે તેમનો પ્રેમ જોઈને મારા દિલમાં ઈર્ષાની આગ લાગી હશે, તે મારાથી સહન નહિ થયું હોય જેથી મેં સાચા-જૂઠા કરી f Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઠ શાર્મા શિખર સાસુ-વહુના પ્રેમ તોડાવીને તેમના દિલમાં તડ પાડી હશે, કોઈની થાપણુ આળવી હશે, અરે....મે કેવા પાપ કર્યાં હશે એ તો સજ્ઞ ભગવંત જાણે છે. આ પ્રમાણે પોતાના પાપના પશ્ચાતાપ કરતી રૂક્ષ્મણી ચોધાર આંસુએ રડે છે. રૂક્ષ્મણીના મહેલમાં હાહાકાર મચી ગયા છે. રૂક્ષ્મણી ખૂબ ઝરે છે ત્યાં દાસીએ દોડતી જઈને કૃષ્ણ વાસુદેવને ખબર આપે છે. હવે કૃષ્ણ વાસુદેવ રૂક્ષ્મણી પાસે આવશે ને તેને કેવી રીતે આશ્વાસન આપશે તે ભાવ અવસરે કહેવાશે. KOY વ્યાખ્યાન ન ૪૩ શ્રાવણ વદ ૭ ને સેામવાર તા. ૧૬-૮-૭૨ અનંત કરૂણાનિધી શાસનસમ્રાટ વીર પ્રભુએ જગતના જીવાને કહ્યું કે હું અન્ય જીવા ! અનંતકાળથી સ`સાર અટવીમાં ભ્રમણ કરીને અનંત દુઃખ વેઠી રહ્યા છે તેનું મૂળ કારણ શું? જરા વિચાર કરો. જે મેળવવાનું હતુ' તે મેળળ્યું નથી અને જે નથી મેળવવાનું તેને મેળવવાને તમને તલસાટ જાગ્યા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે. लभन्ति विमला लोए, लभन्ति सुर संपया । लभन्ति पुत्तमित्त च, एगो धम्मो न लब्भइ ॥ ભગવાન કહે છે હું ચેતન ! અન ́તકાળથી તે જે ચીજ નથી મેળવી તેને મેળવવા માટે તને આ મનુષ્યભવ મળ્યા છે. જેનાથી જન્મ-મરણનાં દુઃખ ટળે તેવી આત્માની ચીજ મેળવવી છે. આ ગાથામાં તમને એ વાત સમજાવવામાં આવી છે કે જંગતમાં દુર્લભ ચીજ કઈ છે ને સુલભ ચીજ કઈ છે ? તેની વિચારણા કરતાં જ્ઞાની ફરમાવે છે કે સંપત્તિ મળવી કે સ્વર્ગના સુખ મળવા દુલ ભ નથી. લાડી-વાડી-ગાડી અને બંગલા મળવા મુશ્કેલ છે ? ના. આના માટે તા કહ્યું છે કે હમત્તિ વિમજા હોપ પુણ્યના ઉદ્દયથી ભૌતિક ઉંચી સામગ્રી અનેક વાર મેળવી. માનવભવ મળ્યે તેમાં ઢાંગ્રેસ જેવી ધારાસભામાં ધારાસભાની સીટ અનેક વાર મેળવી, ભારતને વડાપ્રધાન પણ થઈ ચૂકયા હાઈશ, એટલુ જ નહિ પણ મોટા ચક્રવર્તિ સમ્રાટ પણ અન્યા હાઈશ, અદાલતમાં એક પ્રશ્ન ઉપર અસીલની પાસેથી એક મિનિટમાં હજારો રૂપિયા મેળવનાર એવા ધારાશાસ્ત્રી પણ થયા હ।ઈશ. આ જીવે પુણ્યના ઉદયથી ઈન્દ્રના સિહાસન પણ સર કર્યાને અહમેન્દ્રનુ પદ પણુ મેળળ્યુ. પુત્ર-પુત્રી અને મિત્રોને પરિવાર પણ મેળવ્યેા. ખેલેા, હવે શુ' ખાકી રહ્યું? માનવભવ ઘણીવાર મળ્યા પણ મેળવવાનું હતુ તે નથી મેળવ્યું. ભગવાન કહે છે અનેક વાર માનવભવ મળવા છતાં હજી તારા ભવ કેમ ના ઘટયા ? સંસારના અંત કેમ ના આવ્યા ? મુક્તિનું Page #430 -------------------------------------------------------------------------- ________________ ચારદા શિખર ૧ તેના સુખ તને કેમ ન મળ્યું ? વિચાર થાય છે ? સંસારના સુખ માટેના ખધા સાધના મેળવ્યા ઘરમાં તેને વ્યવસ્થિત ગેાઠવીને ઘર સજાવ્યું. કયારે મારે શું કરવુ' ? કયા દિવસે કયાં ફરવા જવુ? શું ખાવુ? કાને મળવા જવું આ બંધા નિય કર્યાં પણ માત્ર એક આત્માને નિય ન કર્યો. આત્માના સ્વરૂપની પિછાણુ વિના, ચારિત્રના સ્વીકાર વિના, સમ્યક્ત્વતી પ્રાપ્તિ વિના તું અનતકાળથી રખડા છું. ભગવંતે શું કહ્યું. જો ધમ્મો ન મમ્। જીવે એક ધમ નથી મેળવ્યેા. દેવાનુપ્રિયા ! તમારા ચોપડામાં તમે જમા-ઉધારનાં ખાતાં પાડે છે ને વ દિવસે ચાપડાનો મેળ મેળવા છે. તા હવે આત્મા માટે એક ખાતું ખાલો. તેમાં આત્મા માટે કેટલું જમા કર્યું. ને કેટલું ઉધાર છે તેનો પણ કાઈક દિવસ મેળ મેળવો. જો આત્માની ચીજ ન મેળવી હાય તો તેને મેળવવા માટે તલસાટ જગાડે. તમને સંસારના સુખ માટેની કોઈ ચીજ મેળવવાના તલસાટ જાગે તો તેને મેળવવા માટે કેટલા પુરૂષાર્થ કરો છે ? તમારા પાડાશીને ઘેર ટી. વી. અને ફ્રીઝ આવ્યુ તો તમને પણ એમ થશે કે હું પણ ટી. વી. અને ફ્રીઝ વસાવું. પણ વસ્તુ લાવવાની કદાચ શક્તિ નથી, પાસે પૈસા નથી એટલે તેને લાવી શકતા નથી. પણ એને લાવવાને તલસાટ તો રહે છે ને ? કે હું કયારે આવેા શ્રીમંત ખનુ અને ટી. વી. તથા ફ્રીઝ ખધું મારા ઘરમાં વસાવું. આ ભૌતિક ચીજ માટે તમે ગમે તેટલા તલસાટ કરો, તેને મેળવા તો પણ શું અને તમે સાથે લઈ જશેા ? પૂછું છું. તેના મને જવાબ આપે. એ 'હું તમને તમે કમાણાં લાખો રૂપિયા, ફ્લેટ લીધા રજવાડી, ફ્રીઝ, ટી. વી. ને ફ્નીચર છે પરદેશી ગાડી, સાથે તમે શુ લઇ જશે, માલા શું તમે લઇ જશેા ? ભેગુ કરેલુ બધુ તમે અહીયા દઇ જાશે-સાથે શું ?... ખેલા, ઉપરની ચીજોમાં તમે સાથે શું લઈ જશેા ? કાળાં કરીને કમાયેલાં કરોડ રૂપિયા, તમારો લાખ-એલાખ રૂપિયાના ફલેટ, તેમાં વસાવેલું ફૅની ચર, ટી.વી., ટ્રીઝ કે તમારી અમેરિકાની ગાડી શુ' લઈ જશેા ? કેમ તમે જવાબ આપતાં નથી. તમે ખેલતાં નથી એટલે મને તો લાગે છે કે આ બધું તમારી સાથે લઈ જવાનું હશે. (શ્રોતાઓમાંથી અવાજ :-ના, સાહેબ. એમાંથી કંઈ સાથે નહિ આવે.) ખસ, મારે એટલું જ તમારા મુખે ખેલાવવું હતું. હા....તો જે સાથે નથી આવવાનુ તેને માટે આટલા બધા તલસાટ ! અને જે સાથે આવનાર છે, સુખ-દુઃખમાં સાથે રહેનાર મિત્ર છે એવા ધમ માટે જરા પણ તલસાટ નહિ. જીવની કેવી મૂર્ખાઈ છે! Page #431 -------------------------------------------------------------------------- ________________ જર સૂરદા શિખર તમને એમ કેમ નથી થતું કે આ દુર્લભ મનુષ્ય જન્મ મળે છે. અનંત ભવથી નહિ મળેલ તે જિનભાષિત ધર્મ મળે છે. આ ધર્મનું આલંબન લઈને અનંતા મોક્ષમાં ગયા. એમને જે સાધન અને સામગ્રી મળી હતી તેવી મને મળી છે. એમણે મેક્ષ મેળવ્યું તો હું કેમ ન મેળવી શકું? પાડોશીના ઘરમાં ટી. વી. અને ફ્રીઝ આવ્યા તેને તલસાટ તમને થશે પણ એમ કેમ નથી થતી કે આ મારે પાડોશી રોજ સવારે વહેલા ઉઠીને સામાયિક કરે છે. તે સામાયિક કર્યા વિના દૂધ પીતા નથી તો મારાથી સામાયિક કર્યા વિના દૂધ કેમ પીવાય ? એ રોજ પ્રતિક્રમણ કરે છે ને મારાથી કેમ નથી થતું? આ તપસ્વીઓએ મા ખમણની તપશ્ચર્યા આદરી છે ને મારાથી કેમ નથી થતી? આ આત્માઓ સંસાર છોડીને સંયમી બન્યા છે ને હું કેમ હજુ સુધી સંસારના ખાડામાં પડી રહ્યો છું. તલસાટ કરો તો આવે કરો પણ સંસારના સુખને તલસાટ ન કરો. એ શ્રીમંત બની ગયો ને હું કેમ ન બનું? આ તલસાટ આત્માને નથી પણ પુદ્ગલને છે. ઘાટકેપરથી મુંબઈ જવું છે. તો ટ્રેઈન ચૂકી ન જવાય તે માટે વહેલા સ્ટેશને જઈને બેસી જાય છે પણ વીતરાગવાણી સુણવાને ટાઈમ ચૂકી ન જવાય તે માટે ઉતાવળ કરી છે ? પાંચ મિનિટ પણ જે મેડે પડીશ તે મારે સાંભળવાનું જતું રહેશે. માટે લાવ, વહેલે ઉપાશ્રયે પહોંચી જાઉં. આવી ઉતાવળ થાય છે? આ આયુષ્ય રૂપી જીવનની ગાડી સડસડાટ રાત-દિવસ ચાલ્યા કરે છે ને એકેક દિવસ જિંદગીમાંથી ઓછો થતો જાય છે. અરે... જિંદગી રૂપી કેડિયામાંથી આયુષ્યનું તેલ ખૂટતું જાય છે. જ્યારે જીવન દિપક બૂઝાઈ જશે તેની ખબર નથી. “હુમપત્તા Tugu નgr” જેમ પીળું થએલું પાંદડું વૃક્ષ ઉપરથી ક્યારે ખરી જશે તેની ખબર નથી, છતાં આશા કેટલી મોટી છે ! આ મેળવી લઉ ને તે મેળવી લઉં. પણું હવે જિંદગી ડી બાકી છે તે ધર્મ કરી લઉં. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી લઉં તે વિચાર કરી આવે છે? આટલા માટે ત્રિકાળીનાથ કહે છે કે જે બધું મેળવ્યું છે પણ એક ધર્મ મથી મેળવ્યું. જેની પ્રાપ્તિથી જન્મ–જરા અને મરણના દુઃખ ટાળી અજર-અમર અવસ્થાને પ્રાપ્ત કરી અનંત સુખ મેળવાય તેવા ધર્મને તે નથી મેળવ્યું. બાકી બધું મેળવ્યું છે. મારા બંધુઓ ! વિચાર કરે. તમે જેને મેળવવા પુરૂષાર્થ કરે છે તે ભૌતિક સાધને વિના ચાલશે પણ ધર્મ વિના નહિ ચાલે. ધર્મના અભાવમાં ભૌતિક સુખની સામગ્રી કામ આવતી નથી. શરીરને માટે અન્ન-પાણી જેટલા આવશ્યક છે તેમ આત્માને માટે ધર્મ પણ એટલે આવશ્યક છે. ધર્મ વિનાનું આસુરી ધન ત્યાગ કરવા ગ્ય છે. ને ધર્મ વિનાની રાજસત્તા રાક્ષસી છે. ધર્મ વિનાનું જીવન પ્રાણું વિનાના કલેવર જેવું છે. કહ્યું છે કે Page #432 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર વિનનિ વિના ચાન્તિ વાનિત શા - હવાઈ મોવ, વનિરિ ન ગતિ - જે મનુષ્યના દિવસે ધર્મ વિનાના જાય છે તે લુહારની ધમણ જેવા છે. કારણકે લુહારની ધમણ શ્વાસ લે છે પણ તે કંઈ જીવતું માણસ નથી. તેમ માણસ આ પૃથ્વી ઉપર જમે છે ને જીવે છે પણ જે તેના જીવનમાં ધર્મ નથી તો તેનું જીવન હારની ધમણ જેવું છે. એ શ્વાસ લેવા છતાં પણ ધમણની જેમ મલે છે. માટે મરેલા જેવું જીવન જીવવું ન હોય તે ધર્મની આરાધના કરી લે. . વીતરાગના સંતો તમને વીરના વચનામૃતોનું પાન કરાવતાં વીતરાગ પ્રભુની સંદેશ સમજાવે છે કે જે તારું નથી, તારી સાથે આવનાર નથી તેને મેળવવા માટે તુ” જે પ્રયત્ન કરી રહ્યો છે તે પ્રયત્ન તારા માટે નવા નથી, અપૂર્વ નથી. આવા પ્રય હે જીવ! તું અનંતીવાર કરી ચૂક્યું છે પણ દુઃખ ટળ્યું નહિ ને સુખ મન્યું નહિ. હવે સમજ્યા ત્યારથી સવાર સમજીને મારે શું કરવું તેને નિર્ણય કરી લે. ચેરાસી લાખ જીવાયેનિમાં ઊંચામાં ઊંચે દેહ મળ્યો છે. તે તેને સદુપયોગ કરે. ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું કે “જિં દુર્જન” હે પ્રભુ! આ જીવને દુલભ શું? ત્યારે ભગવંતે જવાબ આપે કે હે ગૌતમ ! સંસારમાં સર્વભવોમાં માનવભવ દુર્લભ છે. એમ ન કહ્યું કે દેવભવ દુર્લભ છે. ભગવતે પિતાના કેવળજ્ઞાનમાં જેઈને કહ્યું છે કે આ જીવને અથાગ પુર્યોદયે માનવભવ પ્રાપ્ત થાય છે. આ ભવમાં આવીને જીવ સવળો પુરૂષાર્થ કરે તો મેક્ષમાં જઈ શકે છે. તે અપેક્ષાએ માનવભવ દુર્લભ છે. • તમારા મહાન પુણ્યોદયે તમને આ માનવભવ અને તેમાં પણ વીતરાગને ધર્મ મળે છે. આ જેવા તેવા પુણ્ય નથી. કેઈ ભેળા ભરવાડના હાથમાં રત્ન આવે તે તેને મન રનની કિંમત નથી. એ તે એમ માની લે કે આ કોઈ ચમતે પથરે છે. એને વીંધીને મારી બકરીની સાથે બાંધુ તે સારે લાગશે. એ જ રત્ન કોઈ ઝવેરીના હાથમાં જશે તો તે રત્નને બકરીની ડોકે બાંધવા નહિ જાય. એ તો નજર પડતાં પારખી લે કે આ કિંમતી રત્ન છે. એને પડીકામાં બાંધીને સાચવીને તિજોરીમાં મૂકી દે, જ્યારે તેને ખરીદનાર સારો ગ્રાહક આવે ત્યારે વેચીને તેના મૂલ્ય ઉપજાવે, તેમ આ મનુષ્ય જન્મ હીરા જે કિંમતી છે. તેમાં જે જીવ ધર્મ પામી જાય છે તેનું જીવન અમૂલ્ય બની જાય. “મારા સહ્યા; સંક િઇ વીથિં મનુષ્યભવ, વીતરાગવાણીનું શ્રવણ, તેમાં શ્રધ્ધા થવી અને સંયમમાં શક્તિનું ફેરવવું આ ચાર અંગ જીવને મળવા દુર્લભ છે, મનુષ્યજન્મ પામીને ધર્મ પામ્યા પછી જીવ કથાને મંદ કરે છે, પાત્રતા મેળવે છે. તેના Page #433 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર વ્યવહાર જીવનની શુદ્ધિ થાય છે ત્યારે તે નીતિ માટે પ્રાણ પાથરે છે, દુઃખી અવસ્થામાં પણ તે માનવતાને વેચતો નથી. આવા માણસો બહુ વિરલ હોય છે. જ્યાં સુધી માનવતા એટલે સત્ય-નીતિ સદાચાર, પવિત્રતા આદિ ગુણે જીવનમાં આવ્યા નથી ત્યાં સુધી આવા પવિત્ર ધર્મસ્થાનકમાં આવીને દેવ-ગુરૂ અને ધર્મની શ્રધ્ધા કેવી રીતે કરીશ? કારણકે વીતરાગ પ્રભુની વાણી પાત્ર વિના ટકી શકે નહિ. બંધુઓ ! વીતરાગવાણીને પીરસનાર સંતના દર્શન થયા ને તેમને સમાગમ થે તે પણ દુર્લભ છે. તમને તે બધું સુલભ લાગે છે કેમ ખરુંને? વિચાર કરે. મહાન પુદયે વીતરાગવાણી સાંભળવા મળી છે. છતાં જીવે મોહાંધ બનીને અનાદિકાળથી કામ ભેગની કથામાં રસ લીધે છે. અનાદિકાળથી આત્માને લાગુ પડેલે મિથ્યાત્વને જવર (તાવ) છે. આ તાવને ઉતારવા જ્ઞાની પુરૂષે વીતરાગવાણીને ડોઝ આપે છે. જેમ માતા બાળકને દવા પીવડાવે છે. બાળક ન પીવે તે પરાણે લાલચ આપીને પીવડાવે. તેથી પણ જે ન પીવે તો ખેળામાં સૂવાડી હાથ–પગ પકડીને મોઢું ખોલીને પરાણે દવા મોઢામાં રેડે છે. પણ ગળેથી નીચે ઉતારવી કે ન ઉતારવી તે કોના હાથની વાત છે ? બાળકની કે માતાના ? બાળક જે દવા ગળામાં ન ઉતારે તો એના બદલે માતા ઘૂંટડે ન ઉતારે. ત્યાં બાળકની સ્વતંત્રતા છે. જે તેને દવા પીવી ન હોય તે ઉબકા ખાઈને બહાર કાઢી નાંખે છે. તેમ જ્ઞાની પુરૂષ પણ આ સંસારમાં જેને મિથ્યાત્વરૂપી જવરને રોગ લાગુ પડે છે તેને વીતરાગવાણી રૂપી ધર્મની ઔષધિ આપે છે. તમને એ દવા પીવી ન ગમે તે પરાણે પીવડાવવાનો પ્રયત્ન કરે છે. પણ પુરૂષાર્થો તો તમારે આધીન છે, જે પુરૂષાર્થ નહિ કરે તે સંસારને પાર નહિ પમાય. જે તમે રૂચીપૂર્વક એકાગ્રચિત્તે વીતરાગવાણીનું શ્રવણ કરશો તે હેય-સેય અને ઉપાદેયને વિવેક આવશે, કારણ કે ઉંધી સમજણને ટાળવા માટે વીતરાગવાણી એ અમૂલ્ય ઔષધિ છે. ઉંધી સમજણ ટળે નહિ ત્યાં સુધી સમ્મચારિત્ર આવે નહિ. સમ્યફચારિત્રનો પાયે સમ્યફદર્શન છે. તેને પામવા માટે પુરૂષાર્થ કરે પડશે. હું તમને કહું છું કે જયાં સાધુ સાધ્વી હોય ત્યાં તેમની પાસે જઈને શાસ્ત્રવાણી સાંભળે. આ જિનશાસન એ ઝવેરીની પેઢી છે. ઝવેરીને બચ્ચે ઝવેરાતને જોઈને તેના મૂલ્ય આંકી દે છે, એને વધુ કહેવાની જરૂર પડતી નથી. તેમ આ જૈનકુળમાં જન્મેલા જૈનના બચ્ચાને અમારે રોજ કહેવું પડે કે તમે ઉપાશ્રયે આવો, સામાયિક કરે, વ્યાખ્યાન સાંભળો. સામાયિક કરવાથી આટલે લાભ થાય. હેતે સમયે ત્યાં સુધી ઠીક પણ સમજેલાને રાજ શું કહેવું પડે ? તમારી જાતે તમારે સમજી લેવું જોઈએ, અમૃતનું એક બિન્દુ હજારો રોગોને નાશ કરે છે. પણ આવા અમૃતનો Page #434 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૫ માટા સાગર ભરી દેવામાં આવે તો પણ વીતરાગવાણીના એક વચનની તાલે નહિ આવે. કારણ કે અમૃતબિન્દુ દેહનો રોગ મટાડે છે જ્યારે વીતરાગવાણી આત્માના રોગ મટાડીને આત્માને અજર અમર બનાવે છે. યાદ રાખજો કે તમારા ધનના ભંડાર તમને અમર નહિ મનાવે. જે પાતે અનિત્ય છે તે ખીજાને અમર કયાંથી અનાવશે? છતાં આવા વિનશ્વર વૈભવને સાચવવા માટે જીવ કેટલી કાળજી રાખે છે! સમજો તો આ માનવજીવન કેટલા પુણ્યેાદચે મળ્યું છે ! 64 महता पुण्यsपण्येणं क्रीतेयं काया नौ स्त्वया । " મહાન પુણ્યરૂપી ધન આપીને તમે આ માંથી જિંદ્રગી ખરીદી છે. તેનો તમે સદુપયાગ કરી લેા. એક મિનિટ જેટલા સમયમાં સત્કાય કરશે તે પરિણામે અનેક ગણો નફ્। મળશે. મહાવીર પ્રભુનુ આયુષ્ય ફકત ૭૨ વર્ષનું હતું. એટલી જિંદગીમાં જખ્ખર પુરૂષાર્થ કરીને મેક્ષ મેળવી લીધા. ગજસુકુમારે સવારે દીક્ષા લીધી ને સાંજે સ્મશાન ભૂમિકામાં ખારમી પડિમા વહન કરવા ગયા. ભયંકર ઉપસર્ગ આળ્યે. તે સમયે ગજબની સમતા રાખી ના ગજ ખાળીને મેાક્ષ મેળવી લીધેા. એછી સાધનામાં કષ્ટ ઝાઝું વેઠયું, પણ મેક્ષ મેળવ્યેા. આપણે પણ એવી સાધના કરવાની છે, માટે સ્હેજ પણ પ્રમાદ કરશે નહિ. મહાખલ પ્રમુખ સાત અણુગારેાએ સાધુની ખાર પડિમા વહન કરી. ત્યારમાદ તે સાતે અણુગારાએ લઘુસિદ્ધ નિષ્ક્રીડિત નામે તપ કર્યું” લઘુસિંહ નિષ્ક્રીડીત તપ એટલે શુ? સિ’હું જેમ પેાતાના પાછળના ભાગની તરફ ડાકિયુ' કરતો આગળ ચાલે તે પ્રમાણે પૂર્વે જે તપ કરેલા છે તે તપાને સાથે લઈને આગળ કરવામાં આવે છે. તે તપને લઘુસિદ્ઘનિષ્ઠીડીત તપ કહેવાય છે. તે સાતે અણુગારાએ આ ક્ષુલ્લક લઘુસિ’હનિષ્ક્રીડીત તપ કેવી રીતે કર્યું તેનું સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે. चउत्थं करेन्ति, करिता सव्वकाम गुणियं पारेन्ति, करिता चउत्थं करेंति, करिता अट्टमं करेन्ति, करिता दसमं करेन्ति, करिता अहमं करेन्ति, करिता कन्ति चाउदसमं करेन्ति, करित्ता दुवालसमं करेन्ति । पारिता छटुं करेंति, करिता छठ्ठे करेन्ति, दुवालसमं करेन्ति, તેમણે સર્વ પ્રથમ ચતુર્થાં ભક્ત એટલે એક ઉપવાસ કર્યો. એક ઉપવાસ કરીને વિગય સહિત પારણાં કર્યાં. પારણાં કરીને ફરીને છઠ્ઠ−એ ઉપવાસ કર્યો, એ ઉપવાસ કરીને પારણાં કર્યાં ત્યાર બાદ એક ઉપવાસ કરીને પારણાં કર્યાં. ત્યાર બાદ ત્રણ ઉપવાસ કર્યાં. અઠ્ઠમ કરીને પારણું કરીને છઠ્ઠું કર્યાં. છઠ્ઠનું પારણું કરીને ચાર ઉપવાસ કર્યો. ચાર ઉપવાસના પારણાં કર્યાં. ત્યાર બાદ અઠ્ઠમ કર્યાં. અઠ્ઠમ કરીને પારણુ કરીને ૫૪ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શારદા શિખર પાંચ ઉપવાસ કર્યા. ત્યાર પછી પારણાં કર્યા પછી ચાર ઉપવાસ કરીને પારણું કરીને છે ઉપવાસ કર્યા. છ ઉપવાસનું પારણું કરીને ફરીને પાંચ ઉપવાસ કર્યા, પાંચ ઉપવાસ કરીને પારણું ર્યા પછી સાત ઉપવાસ કર્યા. સાત ઉપવાસ કરીને પારણું કરીને છે ઉપવાસ કર્યો. છ ઉપવાસના પારણુ કરીને અઢાર ભક્ત આઠ ઉપવાસ કર્યો. આઠ ઉપવાસના પારણાં કરીને સાત ઉપવાસ કર્યો. સાત ઉપવાસ કરીને તેમણે પારણાં કર્યા. પછી નવ ઉપવાસ કર્યા. તેનું પારણું કરીને આઠ ઉપવાસ કર્યો. આઠ ઉપવાસનાં પારણાં કર્યા બાદ નવ ઉપવાસ કર્યા. નવ ઉપવાસ કરીને તેનું પારણું કર્યા બાદ સાત ઉપવાસ કર્યા. સાત ઉપવાસનાં પારણું કરીને આઠ ઉપવાસ કર્યો. આઠ ઉપવાસનાં પારણાં કર્યા બાદ છ ઉપવાસ કર્યા. છ ઉપવાસનાં પારણાં કરીને સાત ઉપવાસ કર્યા. સાત ઉપવાસ કરીને તેના પારણાં કર્યા બાદ પાંચ ઉપવાસ કર્યા. પાંચ ઉપવાસ કરીને તેના પારણાં કર્યા બાદ છ ઉપવાસ કર્યા. છ ઉપવાસના પારણાં કર્યા અને ત્યાર પછી ચાર ઉપવાસ કર્યો. ચાર ઉપવાસનાં પારણુ કરી પાંચ ઉપવાસ ર્યા. પાંચ ઉપવાસનાં પારણું કર્યા ત્યાર બાદ અઠ્ઠમ કર્યો. ત્રણ ઉપવાસનાં પારણાં કરીને ચાર ઉપવાસ કર્યો. ચાર ઉપવાસનાં પારણાં કરી છઠ્ઠ કર્યો. છઠ્ઠનું પારણું કરી ત્રણ ઉપવાસ કર્યો. ત્રણ ઉપવાસના પારણાં કરીને એક ઉપવાસ કર્યો. એક ઉપવાસનું પાર કરીને બે ઉપવાસ કર્યા. બે ઉપવાસનાં પારણાં કરીને એક ઉપવાસ કર્યો. તેઓએ આ બધા પારણાં વિગય સહિત કર્યા હતા. આ તપને પરિપાટી યંત્ર નીચે પ્રમાણે છે. ૧| | | | | | | | | | | | | ૮ | |_| | આ પ્રમાણે લઘુસિંહ નિષ્ક્રીડિત તપની આ પ્રથમ પરિપાટી છે. છ માસ અને સાત દિવસ રાત સુધી સુત્રોકત વિધિ મુજબ યાવત્ તેની આરાધના હોય છે. દેવાનુપ્રિયે! આ મહાન મુનિઓએ કેવી ઉગ્ર સાધના કરી છે. તેમણે દીક્ષા લઈને જરા પણ પ્રમાદ કર્યો નથી. આ તે હજુ એક પરિપાટીની વાત થઈ. આ લઘુસિંહ નિષ્ક્રીડિત તપ ક્ષુલ્લક અને મહતની દષ્ટિએ બે પ્રકારનું હોય છે. અનુલેમ ગતિથી પહેલા ચતુર્થ ભકતથી આરંભીને વીસભકત સુધી તપ કરવામાં આવે છે. અને પ્રતિ મગતિથી પ્રથમ વિશભકતથી આરંભીને ચર્તુથ ભક્ત સુધી પૂરું કરવામાં આવે છે. આ રીતે અનુલમ અને પ્રતિમ વિધિથી કરવામાં આવેલું આ તપ કુલક નિષ્ક્રીડિત તપ ગણાય છે. અનુલેમ વિધિની સમાપ્તિ બાદ પ્રતિમ વિધિથી આ Page #436 -------------------------------------------------------------------------- ________________ ४२७ શારદા શિખર તપ આરંભ કરીને તેના પહેલાં વચ્ચે અઢાર ભક્ત થઈ જાય છે. આ ચતુર્થ, પઠ અષ્ટમ વિગેરે એક એક ઉપવાસની વૃધ્ધિથી એક ઉપવાસ, બે ઉપવાસ, અને ત્રણ ઉપવાસ વિગેરેના હોય છે. આમાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, ચતુર્દશ, અને ડશ ભક્ત આ બધા અનુક્રમે ચાર, ચાર, ત્રણ, ત્રણ, થઈ જાય છે. તેમજ વિંશતિતમ એટલે નવ ઉપવાસ બે વાર હોય છે. તપસ્યાના દિવસે ૧૫૪ અને પારણનાં દિવસ ૩૩ આમ બંનેના થઈને પ્રથમ પરિપાટીમાં ૧૮૭ દિવસે થાય છે. પારણાનાં દિવસે વિગય સહિત આહાર કરવામાં આવે છે. આ પ્રમાણે લઘુસિંહનિષ્ઠીડિત તપની પ્રથમ પરિપાટીની સૂત્રમાં કહેલ વિધિ મુજબ છ માસ અને સાત દિવસ રાત સુધી આરાધના કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રથમ પરિપાટી મુજબ ક્ષુદ્રસિંહનિષ્ક્રીડિત તપની આરાધના પૂરી થાય ત્યારે બીજી પરિપાટીમાં ચતુર્થ ભકતની તપશ્ચર્યા કરનારા વિગય રહિત આહારના પારણાં કરે છે. આ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ હોય છે. તેના પારણાં વિગય વગરનાં પણ લુખા અન્નથી કરવામાં આવે છે. આ પ્રમાણે જેથી પરિપાટી પણ હોય છે. પણ તેનાં પારણાં ભાત વિગેરેના ઓસામણમાં એટલે કે અચિત્ત પાણીમાં પલાળેલાં લૂખા અન્ન એટલે કે આયંબીલના હોય છે. ધન્ય છે આવા મહાન તપસ્વી સંતોને કે આવા ઉગ્ર તપ કર્યો ! આપણે ત્યાં તપની ભેરી વાગે છે. યુદ્ધની ભેરી વાગે ત્યારે શૂરા ક્ષત્રિયે છલાંગ મારીને રણે ચઢે છે તેમ જ્યાં કર્મશત્રુને જીતવા માટે તપના રણશીંગુ ફૂંકાતા હેય ત્યારે મહાવીર પ્રભુના શૂરવીર શ્રાવકે બેસી ન રહે. એ તો છલાંગ મારીને તપ કરવા ઉભા થઈ જાય. કેમ, ઉભા થવું છે ને ? રાજપાટનો ત્યાગ કરી સાતે આત્માઓ બધું છોડીને નીકળી ગયા. હું તે તમને ફક્ત બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાનું કહું છું. જે જિંદગીના છેડા સુધી વિષયને નહિ છોડો તે તમારું શું થશે ? બ્રહ્મદત્ત ચક્રવતિને ચિત્તમુનિએ વિષયભેગ છેડવા માટે ઘણું સમજાવ્યું. દીક્ષા ન લઈ શકે તે તું સંસારમાં રહીને પણ તારા આત્માના ઉદ્ધાર માટે ધર્મના શુભ અનુષ્કાને કરી લે. પણ બ્રહ્મદત્ત માન્ય નહિ. અંતે મરીને સાતમી નરકે ગયે. ત્યાં કુરૂમતી. કુરૂમતી કહીને પિકાર કરે છે પણ કેઈ તેને દુઃખથી છોડાવવા જતું નથી. કેઈ તેનો પોકાર સાંભળતું નથી આના ઉપરથી સમજે કે કર્મો તે જીવને પિતાને ભેગવવા પડે છે. આ ધર્મ મહાન પુદયે મળે છે. તેની આરાધના કરીને શાશ્વત સુખ પામી લે, મહાબલ આદિ સાત અણગારેને તલસાટ ઉપડ્યો છે કે કર્મરાજાની કેદમાંથી જલદી છૂટકારો થાય ને મોક્ષ મેળવી લઈએ. આ માટે ઉગ્ર તપની સાધના કરે છે. વધુ ભાવ અવસરે, Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શારા વિખર ચરિત્ર . રૂક્ષમણ પુત્ર વિરહના દુઃખથી ખૂબ ઝૂરે છે ને રડે છે. દાસીઓ દેડતી જઈને કૃષ્ણવાસુદેવને ખબર આપે છે. રૂક્ષ્મણીને ઝૂરાપ અને કૃષ્ણવાસુદેવનું આગમન : આ વાતની જાણ થતાં કૃષ્ણ વાસુદેવ દેડતાં રૂકમણીના મહેલે આવ્યા. રૂક્ષમણી કહે છે સ્વામીનાથ? તમે ત્રણ ખંડના સ્વામી, તમારા રાજ્યમાં હું લૂંટાઈ ગઈ. અરેરે... હું હવે કેવી રીતે જીવી શકું? તમે બેઠાં તમારા બાલુડાનું અપહરણ થાય ! એ કેવું દુઃખજનક છે ! મારા લાડકવાયા વિના હવે હું એક ક્ષણ જીવી શકું તેમ નથી. આ પ્રમાણે કહીને રૂકમણી કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. તેનું રૂદન જોયું જતું નથી. ભલભલા પથ્થર જેવા કઠોર હૃદયના માનવી પણ પીગળી જાય તેવું રૂકમણીનું રૂદન હતું. - રૂકમણી કહે છે સ્વામીનાથ શીશુપાલ જેવા પ્રતાપી રાજાને આપ જીતી શક્યા તે શું મારા પુત્રને નથી લાવી શકતા ? મારા પુત્રને ખાતર આપ આપનું પરાક્રમ શા માટે બતાવતા નથી? જલ્દી તપાસ કરાવો. વધુ શું કર્યું. જે પ્રસન્નચિત્ત આપની ભક્તિ કરે છે, આપના નામનો જાપ કરે છે તેને પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે મેં તો મન-વચન અને કાયાથી-રાત દિવસ મારું મન આપનામાં એક્તાર કરેલ છે તો મને મારા પુત્રને વિગ શા માટે થયો? આમ બોલતી રૂકમણી કહે છે કે મારી દાસીએ ! મારા પુત્રને સત્યભામાં અગર જાંબુવતીની દાસીઓ મારી બહેનોને રમાડવા માટે કદાચ લઈ ગઈ હોય તે તપાસ કરો. તેમને કહે કે મને એક વાર મારા પુત્રનું મુખ જોઈ લેવા દે. પછી તેમને જેટલી વાર રમાડ હોય તેટલી વાર રમાડે. દાસીએ તપાસ કરીને કહ્યું કે ત્યાં તે કુંવરને કેઈ લઈ ગયું નથી. એટલે પાછી રૂક્ષમણી કરૂણ સ્વરે રડવા લાગી. આ સમયે કૃષ્ણ વાસુદેવે રૂક્ષ્મણીને ધીરજ આપતા કહ્યું કેરૂક્ષ્મણીકે ધીરજ દી યદુરામને રે, દેવી તુ મત કર હાય કલાપ રે, શોધન કરશું સૌ સારા દેશમેં રે, મેગા પ્યારી તુઝ સંતાપ રેશ્રોતા હે રૂકમણી! તું રડીશ નહિ. ગૂરીશ નહિ. હું ત્રણ ખંડને સ્વામી છું. હમણાં જ ત્રણ ખંડમાં મારા સૈનિકો મોકલીને તારા પુત્રની તપાસ કરાવું છું. તું શાંત થા. એમ કહીને કૃષ્ણ પિતાના સુભટને બોલાવીને આજ્ઞા કરી કે તમે બધા જાઓ ને પહાડ-વન બધું તપાસ કરો. કેઈ ચોર-ડા પ્રદ્યુમ્નકુમારને લઈને ભાગી છૂટ તે નથી ને? તેની પૂરી તપાસ કરજો. જેમ બને તેમ જલ્દી તપાસ કરીને પાછા આવજે. આ પ્રમાણે કહીને પોતાના ખાસ સુભટને પ્રદ્યુમ્નકુમારની શેધ માટે મેકલ્યા. આ તરફ સારી દ્વારકા નગરીમાં હાહાકાર મચી ગયે. કૃષ્ણના દાસ-દાસીઓ નોકર ચાકર આદિ સારે પરિવાર બધા ઉદાસ બની ગયા છે. કૃષ્ણને પણ ચિંતા Page #438 -------------------------------------------------------------------------- ________________ ચારદા શિખર કરત ખૂબ થાય છે. પણ હૈયામાં હામ છે કે ત્રણ ખંડની બહાર તા કાણુ લઇ જાય ? ત્રણ ખંડમાં ગમે ત્યાંથી પુત્રના પત્તો મળી જશે. સારી દ્વારકા નગરીમાં ઉદાસીનતા છવાઈ ગઈ છે. ત્યારે સત્યભામાને આ વાતની ખબર પડતાં તેને ખૂખ આનંદ થયેા. ભામા રાની સુન નાચવા લાગી રે, વાંછિત લપાઈ મે' કિરતાર રે, અબ તા સૌકણુ સિર મુંડાવસ્તુ' રે, પરણેગા મેરા ભાનુકુમાર રે....શ્રોતા રૂક્ષ્મણીના જાયા પ્રદ્યુમ્નકુમારનું કોઈ અપહરણ કરી ગયું છે, સારી દ્વારકા નગરીમાં તપાસ કરાવી પણ કુમારને પત્તો નથી. આગળ સુભટ તપાસ કરવા માટે ગયા છે. આ વાતની સત્યભામાને જાણ થતાં પોતે પ્રસૂતિના સમયમાં હોવા છતાં ઉઠીને કૂદવા ને નાચવા લાગી. તેને ખૂબ આનંદ થયેા ને ખેાલવા લાગી કે તેણે કૃષ્ણની સાથે મને વિચાગ પડાવ્યે તેથી તેને છ દિવસમાં તેના પુત્રને વિયેાગ પડયા જે જેવું કરે છે તેવું તેને ફળ મળે છે. આખી દ્વારકા નગરી પ્રદ્યુમ્નકુમારના ગુમ થવાથી શે!કમય ખની છે ત્યારે સત્યભામા એકલી આનંદના સાગરમાં સ્નાન કરી રહી છે. જુઓ, શેકચેાનાં વૈર કેવા ડાય છે! રૂક્ષ્મણી કેટલી સરળ અને પવિત્ર છે ! તેને સત્યભામા પ્રત્યે સ્હેજ પણ ઈર્ષ્યા કે દ્વેષ નથી. જ્યારે સત્યભામાને તેના ઉપર કેટલા દ્વેષ છે! રૂક્ષ્મણીએ પ્રદ્યુમ્નકુમારને જન્મ આપ્યા પછી સત્યભામાએ પણ પુત્રને જન્મ આપ્યા હતા ને તેના પુત્રનું નામ ભાનુકુમાર પાડયું હતું. એટલે તે હરખાવા લાગી કે હૈ પ્રભુ ! તેં મારી આશા પૂર્ણ કરી. એના પુત્ર ગુમ થયેા છે. હવે કયાંથી જડવાને છે ! કાઈ એ મારી નાંખ્યા હશે ! હવે મારો ભાનુકુમાર પહેલે પરણશે. એટલે હું એનું માથું મુંડાવીને એના વાળ મારા પગ નીચે ખૂંદીશ. આ રીતે સત્યભામા હરખાઈ રહી છે. રૂક્ષ્મણીના પુત્ર ગુમ થવાથી સારી દ્વારકા નગરીમાં શાક છવાયા હતા એટલે સત્યભામાના પુત્રના જન્મોત્સવ ઉજવાયા નહિ તેથી તેને ખૂબ દુઃખ થયું. પણ શું થાય ? જ્યાં કૃષ્ણ પાતે જ ગમગીન હાય ત્યાં તેના પુત્રના જન્માત્સવ ક્યાંથી ઉજવાય ? કૃષ્ણે માલેલા સુભટો ભરત ક્ષેત્રના ત્રણે ખંડમાં નગરે નગર ચૌટા અને ચારા, બજારો, પવતા, ખીણા, જંગલ, નદી, નાળાં વગેરે બધા સ્થળામાં પ્રદ્યુમ્નકુમારની તપાસ કરીને ભાંગ્યા પગે પાછા ફર્યા ને કૃષ્ણ વાસુદેવને કહ્યું. અમે ખૂબ તપાસ કરી પણ ત્રણે ખંડમાં કયાંય કુંવર જડતાં નથી. અત્યાર સુધી કૃષ્ણને હિંમત હતી. હવે તે પણ ઢીલા થઈ ગયા. હું ત્રણ ખંડને સ્વામી અને મારા પુત્રને આટલેા ચાકી પહેરા હેાવા છતાં કાણું લઈ જાય ! એ વિચારે કૃષ્ણ ઉદાસ મનીને ચિંતામાં બેઠા છે. રાજપરિવાર તેમજ સારી દ્વારકા નગરીમાં શાકમય વાતાવરણ છવાયુ છે. ફકત એક સત્યભામાને આનંદ છે. હવે કૃષ્ણની ચિંતા દૂર કરવા માટે કેણુ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ વદ ૮ ને મગળવાર વ્યાખ્યાન ન–૪૪ તા. ૧૭-૮-૭૬ સુજ્ઞ ખએ, સુશીલ માતાએ ને બહેન ! અનંત જ્ઞાની મહાન ભગવંતાએ દેહની પાછળ પાગલ બનેલા જીવાને દિવ્ય વાણી દ્વારા ઉદ્ઘાષણા કરીને સમજાવ્યું કે હે ભવ્યજીવા ! તમે અનંતકાળથી જેના રાગ કરીને રખડી રહ્યા છે, જેનું પાષણ કરવા માટે આત્માની ખુવારી કરી નાંખી છે, ન્યાય નીતિને નેવે મૂકી, અધર્મનું આચરણ કરી પાપના પોટલા ખાંધ્યા છે અને જેને માટે હીરા કરતાં પણ કિંમતી માનવભવ ગુમાવી રહ્યા છે તે તારુ પ્રિય શરીર કેવુ' છે! इमं शरीरं अणिच्चं, असुई असुर संभवं । સાસય વાતમિળ, તુવ શાળ માયાં || ઉત્ત. સૂ. અ. ૧૯ ગાથા ૧૩ આ તારું શરીર અનિત્ય છે. તેની પ્રત્યેક અવસ્થા પ્રતિક્ષણે તમને ચેતાવી રહી છે. છતાં જીવ તેના મેહમાં પાગલ બનીને પેાતાના સ્વરૂપની વિચારણા કરતા નથી. આ કાયાને વાચા નથી પણ તમને મૂંગા ઉપદેશ આપે છે કે મારી માયા કેવી છે! મારી માયા વિજળીના ચમકારા જેવી અને સધ્યાના રંગ જેવી ક્ષણિક છે. આ શરીર અનિત્ય છે. તે અનિત્યતાના ઉપદેશ આપીને ભાન કરાવે છે કે તારો આત્મા ત્રિકાળી ધ્રુવ છે. તારા આત્મામાં સુખનેા નીધિ ભરેલા છે, પણ તેને પારખવાની બુધ્ધિ તારામાં નથી. ખ'એ ! વિચાર કરેા. આ દેહમાં શું ભરેલું છે ? અશુચીય પદાર્થોથી ભરેલું છે. લેાહી, માંસ, ચરબી, હાડકા આદિ કામ.ળ ભરેલા છે. તેમાં શું તત્ત્વ છે ખરૂં ? ‘ ના.’ હવે સમજાય છે અશુચીથી ભરેલુ અને અશુચીમય પદાર્થોથી ઉત્પન્ન થયેલું આ શરીર છે. વળી તે અનિત્ય અને અશાશ્વત છે, અને તે દુ:ખા તથા કલેશનું ભાજન છે. આવા શરીર ઉપરના માહ જન્મ-જરા અને મરણનાં પ્રચુર દુઃખોને ઉત્પન્ન કરે છે. આ દેહની મમતા વારંવાર દેહ ધારણ કરાવે છે. ને કંઈક પાપાચરણા કરાવે છે, છતાં જીવને શરીર કેટલુ' વહાલું છે ? ઘણાં એમ કહે છે કે મને પૈસા વહાવે છે. કોઈ કહે છે મને માતા-પિતા વહાલા, કાઈ કહે છે મને મારી પત્ની અને પુત્ર પરિવાર વહાલા, કાઈ કહે કે મને ટી. વી., રેડિયા અને ક્રીજ વહાલા છે પણ જો ઘરમાં આગ લાગે અગર તેા ગુંડાએ ઘરમાં પેસી જાય તે વખતે માણુસ શુ લઇને દોડે છે ? તે સમયે માતા-પિતા-પૈસા-પ્રિય પત્ની-પુત્ર પરિવાર, Page #440 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૧ રેડિયે, કીજ અને ટી. વી. કંઈ લેવા રહેશે ખરો? માતા-પિતા સૂતા રહી જાય, કુમળા ફૂલ જેવું બાળક પારણીયામાં ઝૂલતું રહે, પૈસા તિજોરીમાં પડ્યા રહે, ટી. વી, કીજ, રેડિયે બધું દિવાનખાનામાં રહી જાય તેને લેવા જતાં નથી. માત્ર પિતાનું શરીર સાથે લઈને દોડે છે. કારણ કે શરીર ખૂબ વહાલું છે. તેના પ્રત્યે ઘણે મેહ અને મમતા છે. જ્યારે તપશ્ચર્યા કરવાની વાત આવે ત્યારે દેહ સામે દષ્ટિ કરો છે ને વિચારો છે કે મારે તપશ્ચર્યા કરવી નથી. તપશ્ચર્યા કરું તે શરીર દુબળું થઈ જાય. સામાયિક કરવાનું કહેવામાં આવે તે કહે છે કે મારી કમર દુખવા આવે છે. બેલે, શરીર તમને કેટલું વહાલું છે ! આ કાયા જ્યારે કે ત્યારે ફટકો લગાડનાર છે. અરે ! છેતરપિંડી કરનાર છે. એ સમય આવ્યે તમારું કહ્યું નહિ કરે. છતાં એને કેટલા લાડ લડાવે છે ! શિયાળે ઉન ઓઢાડું, ઉનાળે બાગ સુંઘાડું, મીઠાઈ ખૂબ ખવડાવું પલંગે રેજ પિતા, અંકશની જરૂર છે ત્યાં લાડ હું લડાવું છું- આ દેહની પૂજામાં દિનરાત વીતાવું છું, કિંમતી સમય જીવનને હું રાખમાં મિલાવું છું. આ દેહની... શિયાળામાં ગરમ કપડાં પહેરાવે છે, ઉનાળામાં મલમલનાં મૂલાયમ કપડાં પહેરાવી બગીચામાં ફરવા જવાનું અને માલમલીદા ખવડાવીને ડોપલે ગાદલામાં છત્ર પલંગે પિઢાડે છે. એને કેટલા લાડ કરાવે છે ! લાડકવાયે દીકરો એના બાપને કહે કે બાપામારે આ જોઈએ છે. તે પિતા તરત લાવી આપે. તેમ આ દેહ કહે કે મારે આ જોઈએ છે તે એને તરત લાવી દેવાનું. આને તમે ગમે તેટલા લાડ લડાવશે પણ અંતે તો તે અનિત્ય છે. અહીંનુ અહી રહેવાનું છે. આત્માની સાથે એક કદમ પણ ચાલવાનું નથી. આટલા માટે જ્ઞાની પુરુષે દેહની અનિત્યતા સમજાવીને દેહને મેહ છોડવાનું કહે છે. દેહની પાછળ અમૂલ્ય સમયને વ્યય ન કરતાં આત્મા માટે પુરૂષાર્થ કરો. આ જગતમાં જેટલા મહાનપુરૂ થઈ ગયા. તેમણે આત્મસાધના કરતી વખતે દેહની દરકાર કરી નથી. - ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં નમિરાજર્ષિને અધિકાર છે. એ મીરાજર્ષિ સંયમ લેવા માટે નીકળ્યા તે વખતે ઈદ્ર મહારાજાએ બ્રાહ્મણના રૂપમાં આવીને ઘણું કહ્યું કે હે રાજન ! તું તારા સંસારના અધૂરા કાર્યો પૂરા કરીને દીક્ષા લે. આ તારી મિથિલા નગરી બળે છે, તારું અંતેઉર રહે છે તેના સામું તે જે. આ બધું કહેતાં એક વાત કરી કે. पागारं कारइत्ताणं, गोपुरट्टालगाणि य। - ૩૦ થીગો, તો અતિ વરિયા | ઉત્તસૂ. અ. ૮ ગાથા ૧૮ Page #441 -------------------------------------------------------------------------- ________________ '૪૨ શારદા શિખર હે ક્ષત્રિય! કિલા, દરવાજા, મરચું, ખાઈ શતદની, તે પ વિગેરે કરાવીને પછી તું દીક્ષા લે. જેથી તારા રાજ્ય ઉપર દુમન રાજા ચઢી આવવાનો ભય ન રહે. આ સમયે જેને આત્માની લગની લાગી છે, જેના મુખ ઉપર વૈરાગ્યની જાત ઝળહળે છે તેવા નમિરાજર્ષિએ કહ્યું કે सधं नगरं किच्चा तवसंवर मग्गलं । હવત્ત નિકvr gi, fીંગુ ફુણવંય | ઉત્ત. સૂ. અ. ૯ ગાથા ૨૦ મેં તે શ્રધ્ધા રૂપી સુંદર નગરી વસાવી છે ને તેને ક્ષમા રૂપી મજબૂત કિલ્લે બાંધી દીધું છે. એક જમાનો એવો હતો કે અગાઉના રાજાઓ પોતાના નગર ઉપર દુશમન રાજા ચઢી આવે તો જે કિલ્લે ચણેલે હોય તે અંદર પેસી શકે નહિ એટલે પિતાના નગરનું રક્ષણ કરવા માટે રાજાઓ ક્રોડ રૂપિયા ખર્ચીને મજબૂત કિલે ચણાવતાં હતાં. આજે એ વાયરો વાગે છે કે એ મજબૂત કિલ્લાને તેડી નાખે છે. કિલ્લા વિનાની નગરીમાં વસતા માનવીઓ આજે ધર્મના કિલ્લાને પણ તોડી રહ્યા છે. જૈનકુળમાં જન્મેલાને જે ચીજે ક૫તી નથી તેને ઉપયોગ કરે છે. જે પાપના વહેપાર કરવાં કલ્પતા નથી તે વહેપાર કરે, કંદમૂળ ખાય, રાત્રીજન કરે, ઈંડા ખાય આ જૈન ધર્મના નિયમ રૂપી કિલ્લાની બહાર છે. જે આવું આચરણ કરે તેણે કિલે તો કહેવાય ને? જે આત્મસાધના કરવી હોય ને કર્મશત્રુને પાછા હઠાવવા હોય તો ધર્મને કિલ્લાને તોડશે નહિ. નમિરાજર્ષિએ કહ્યું કે મેં શ્રધ્ધારૂપી નગરને ક્ષમા રૂપી મજબૂત કેટ બનાવી દીધો છે, તપ અને સંવર રૂપી અર્ગલા વડે દરવાજા બંધ કર્યા છે અને તેમાં ત્રણ ગુપ્તિ રૂપી મજબૂત શસ્ત્ર-તપ વડે દુર્જય એવા કર્મશત્રુઓથી મારા આત્માનું રક્ષણ કરું છું. બંધુઓ ! તમને કર્મો દુશમનની જેમ ખટકે છે ખરા ? ખટકે તે તેને કાઢવાનું મન થાય ને ? જેને મોક્ષમાં જવાની લગની લાગે તેને કર્મશત્રુ ખટકે. અને બંધનથી મુક્ત થવાની લગની લાગે કે હે પ્રભુ ! કયારે આ બંધનથી મુક્ત થાઉં ! તો કર્મશત્રુને હઠાવી બંધનમાંથી મુક્તિ મેળવી શકે પણ તમને તો જેટલે સંસારને ખટકારે છે એટલે આત્માને નથી. વહેપારમાં કરે રૂપિયા કમાવાનો ખટકારો થાય તો ભૂખ અને ઉંઘ ભાગી જાય છે. એક બાળકને સ્કુલમાં સારા માટે પાસ થવાને ખટકારો થાય તો તે રમતગમત ભૂલી જાય છે. તેમ વૈરાગી આત્માને એમ થાય કે હું ક્યારે મારા આત્માને કર્મબંધનથી છોડાવીને મુક્તિપુરીમાં મહાલીશ. આ ખટકારો થાય તો તેને સંસાર અને સંસારની વાતો ઝેરના કટોરા જેવી લાગે. સંસારમાં રહે પણ એને આત્માની રૂચી હોય. એને એક જ લગની હોય કે જ્યારે છૂટું? તે શું કરે? Page #442 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૩૩ नवनाराय जुत्तेण, भित्तण कम्मर्कचुर्यं । મુળી વિનય સંગામો, માગો મુખ્શ ।। ઉત્ત. સૂ. અ. ૯ ગાથા ૨૨ પરાક્રમરૂપી ધનુષ્ય ઉપર તપરૂપી ખાણુ ચઢાવીને કમરૂપી વચને ભેદી નાંખે. અને સંસારમાં ચેન પડે નહિ. જેમ જમતી વખતે ખાવામાં વાળ આવી જાય તો તે ગળામાં ચાંટી જાય છે. એ નીકળે નહિ ત્યાં સુધી ચેન પડતું નથી. કઈ ચીજ દાંતમાં ભરાઈ જાય તો પણ ચેન ન પડે. જીભ ત્યાં ને ત્યાં ક્રૂરે ને જીવ પણ તેમાં રહે છે. તે રીતે ક રૂપી શત્રુઓએ આત્મા ઉપર સામ્રાજ્ય જમાવ્યું છે તેને કેમ જલ્દી કાઢું ? એને નહિ કાઢું ત્યાં સુધી મને ચેન નહિ પડે એવી જ્યારે તમને લગની લાગશે ત્યારે પરાક્રમ રૂપી ધનુષ્ય ઉપર તપરૂપી ખાણુ ચઢાવીને કર્મરૂપી શત્રુઆને ભેદીને જીવ ભવસંગ્રામથી નિવૃત્ત થઈને ભવભ્રમણથી મુક્ત થાય છે. સ્થાન છે. મનુષ્યભવમાં જે જોઈ એ તા દેવની તાકાત ભવભ્રમણથી મુક્ત થવાનું મનુષ્યભવ એક જ સાધના થઈ શકે છે તે દેવભવમાં થતી નથી. આમ કેટલી છે! એક ચપટી વગાડીએ એટલા સમયમાં દેવ જ બુદ્વીપને ફરતા સાત આંટા મારી આવે છતાં માક્ષમાં જવાની તેનામાં તાકાત નથી. કારણકે તે અવિરતિ છે. એ સ્થાનમાં રહેલા સમકિતી દેવાને દેવલેાકના સુખા ડંખે છે, અવિરતિપણું તેને ખટકે છે. ને એ મેાક્ષના સુખને ઝ ંખે છે. મેાક્ષમાં જવા માટે એને મનુષ્ય અનવું પડે. મનુષ્યભવ વિના અનુત્તર વિમાનના દેવા પણ મેાક્ષને સર કરી શકતા નથી. જ્યારે આપણી એ તાકાત છે. અવસર રૂડા મત્ચા છેતેા કામ કાઢી લેા. એવી ભાવના કરો કે ૨૪ કલાકમાં મેક્ષ મળવાનો હોય તો એક કલાકમાં કેમ ન મેળવું ? તમને માસખમણુ કરવાની ભાવના થતી હોય તો આવતા વર્ષે કરીશ તેવી રાહ ન જીઆ. જે અવસર આન્યા છે તેને વધાવી લેા. કેાઈ વહેપારી માલ ખરીદવા આવે ને સારો નક્ા મળતો હાય તો એમ વિચાર કરો છે કે આ વહેપારી સાથે મારે સાદા નથી કરવા. ખીજે વહેપારી આવશે ત્યારે જોઈશ. ત્યાં તો નાણાંના નક્ા મળતો ડાય તો આવેલા અવસરને વધાવી લે છે. સ્હેજ પણ ભૂલ કરતાં નથી. તેમ આવે અવસર હાથથી જશે તો પસ્તાવા થશે. અહીં ઘેાડી કરણીમાં ઘણી નિર્જરા થાય છે. આ અવસર ભૂલવા જેવા નથી. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ થશે તો ત્યાં આયુષ્ય લાંબું છે એટલે ઘણી કરણી કરવી પડશે. અહીં આયુષ્ય ટૂંકું છે તેથી આછી કરણીએ ઘણી નિરા થશે. થાડા માલ આપીને ઝાઝે નફા થતો હાય તો તમે કહેવાઓ ને ? તેમ થાડી સાધનામાં ઝાઝી નિરા થતી હાય અહીં' આત્મસાધનાના અમૂલ્ય સમય ફામ ભાગમાં વીતાવશે। તો જ્ઞાનીની દૃષ્ટિએ ૧૫ જતો કરો તો મૂર્ખા તો કાણુ જવા દે? Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શિખર ક્ષારહા મૂખ હરશે, સાધક દશામાં વિચરતા સાધકો એક જ વિચાર કરે કે દુનિયા શું કરે છે તે તારે જોવાની જરૂર નથી. તું તારી સાધનામાં લીન રહે. કોઈ રાજા ગરીબ માણસ ઉપર પ્રસન્ન થઈને કહે કે તને ર૪ કલાકનું રાજ્ય આપું છું. તારે જેટલું ઘન લેવું હોય તેટલું લઈ લે. ગરીબને રાજ્ય મળ્યું એટલે એ તો ખાવા-પીવા અને શરીરને શણગારવામાં રહી ગયો. કાંઈ લીધું નહિ. ચોવીસ કલાક પૂરા થતાં રાજાએ કહ્યું. હવે વિદાય થઈ જાઓ. ત્યારે તે કહે. મેં તો હજુ કંઈ લીધું નથી. રાજા કહે કે તો તે ચોવીસ કલાકમાં શું કર્યું? હવે કંઈ નહિ બને. ચાલતો થઈ જા. ત્યારે તેને લટીયાબાવાની જેમ ખાલી હાથે નીકળી જવું પડયું. રંકને રાજ્ય મળ્યું પણ સમય ઓળખે નહિ. આ ન્યાયે અનંતકાળથી ભૌતિક સુખની ભીખ માંગતાં રંક જેવા બની ગયેલા આત્માને આ ભરત ક્ષેત્રમાં અલ્પ જિંદગીમાં આત્મિક ધનને ખજાને લેવાય તેટલે લઈ લેવા માટે મનુષ્યભવનું રાજ્ય મળ્યું છે. આ રાજ્ય ૨૫-૫૦-૧૦૦ કે ૧૫૦ વર્ષનું છે. આટલા સમયમાં જે જેટલી બને તેટલી સાધના નહિ કરો અને ખાવા પીવા અને ખેલવામાં રહી જશે તો જિંદગી પૂરી થશે ત્યારે પેલા ગરીબ માણસની જેમ લટીયા બાવા થઈને જવું પડશે. પછી ગમે તેટલો પશ્ચાતાપ કરશે તે પણ કંઈ વળશે નહિ. આ મનુષ્યનું જીવન કેટલું ક્ષણિક છે! તેનો તમે વિચાર કરો. “ખિજેલહુ મો! મજુવાળ વિષ પુરા કસ્ટવિન્દુ ધર ડાભની અણી ઉપર રહેલા ઝાકળના બિન્દુની જેમ મનુષ્યનું જીવન ચંચળ છે. તમે નજરે નિહાળે છે ને કે કઈ માણસને વ્યાખ્યાનમાં જે હોય ને બપોરે ખબર પડે કે હાર્ટએટેક આવ્યો છે ને તેમને જસલેકહેસ્પિતાલમાં દાખલ કર્યા છે. સવારે પ્રાર્થનામાં જોયા હોય ને સાંજે ખબર પડે કે અમુક ભાઈને લકવા થઈ ગયા છે. આપણી પાસે કલાક બેસી વાતો કરીને ગયાં ને સવાર પડતાં હાર્ટએટેક આવતાંની સાથે ગુજરી ગયા. આવું આપણું શરીર અનિત્ય છે. ને અશુચીનું ભરેલું છે. તેમાં રાગ કરવા જેવું છે શું? રાગ કરે તે ધર્મને કરો ને એક ક્ષણ પણ નકામી ગુમાવ્યા વિના જેટલી બને તેટલી સાધના કરી લે જેથી પાછળથી પસ્તાવું ન પડે. આપણે પેલા માણસની જેમ લટીયા બાવા જેવા થઈને જવું નથી પણ માલદાર બનીને જવું છે. આત્માના પરાક્રમરૂપી ધનુષ્ય ઉપર તપનું બાણ ચઢાવી કર્મના કિલ્લાને તેડી જલ્દી મેક્ષમાં જઈએ. જેમને કર્મરૂપી કવચ ભેદીને જલ્દી મોક્ષમાં જવાની રૂચી જાગી છે તેવા સાત અણગારો કે તપ કરે છે! એ સંતો મહાન આત્માથી હતા. ખાલી વેશ પહેર્યા હોય તેવા સંત ન હતા. જે સફેદ કપડા પહેરીને બેસી જવાથી મોક્ષ મળી તે હેત તે ભગવાન મહાવીર સ્વામીને આટલી કઠીન સાધના કરવી ન પડત મહાબલ Page #444 -------------------------------------------------------------------------- ________________ છે .) ૪૩૫ ધારા શિખર આદિ સાત અણગારોએ સંયમ લઈને પ્રથમ તે આશ્રવના દરવાજા બંધ કર્યો એટલે નવા શત્રુઓ અંદર પેસી જતાં અટકી ગયા. પણ તે પહેલાં જે અંદર પેસી ગયેલા છે તે શત્રુઓને દૂર કર્યા વિના શાંતિ નહિ મળે. એટલા માટે તેઓ તપ કરવા લાગ્યા. એ તપ પણ કે ? જ્ઞાન સહિત તપ હતું. તેમણે દીક્ષા લઈને સૌથી પહેલાં બાર અંગનું જ્ઞાન મેળવ્યું. અને જ્ઞાન સહિત તપ કરે છે. જ્ઞાન દ્વારા જાણીને તપ દ્વારા કર્મના કચરાને સાફ કરે છે. સંવર દ્વારા નો કચરો બંધ કર્યો ને તપ દ્વારા જુને કચરો સાફ કરે છે. તપથી આત્મા તેજસ્વી, નિર્મળ અને પવિત્ર બને છે. જેટલી આત્માની નિર્મળતા થાય છે તેટલો આત્મા હળ બને છે. કંઈક છે બહારથી પવિત્ર અને ધમઠ દેખાતા હોય છે પણ અંદરથી મલીન હોય છે. ભગવંત કહે છે કે બહારની ગમે તેટલી શુદ્ધિ કરે પણ અંદરની પવિત્રતા નહિ હોય તે વર્ષો સુધી ગમે તેટલી ધર્મ ક્રિયાઓ કરશે તે પણ કલ્યાણ નહિ થાય. માટે જેવા બહારથી પવિત્ર દેખાવ છો તેવા અંદરથી પવિત્ર બને તે તેની અસર બીજા ઉપર પણ પડશે. તેથી પિતાનું ને પરનું બંનેનું કલ્યાણ થશે. અન્ય-દર્શનમાં પણ આત્માની પવિત્રતાનું કેટલું મહત્વ બતાવ્યું છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું. “સાચે ધમ અને પવિત્ર આત્મા કેણુ છે તેની દેવે કરેલી પરિક્ષા.” * સાચે પવિત્ર અને ધર્માત્મા કેણ છે તેની પારખ એના બાહ્ય દેખાવથી નથી થતી પણ તેના આચરણ ઉપરથી થાય છે. એક મંદિરમાં એક દિવસ ચમત્કાર થયે. સવાર પડતાં મંદિરને પૂજારી ભગવાનની પૂજા કરવા ગયા. ત્યાં તેણે એક થાળી પડેલી જોઈ. તે જોઈને પૂજારી આશ્ચર્યચક્તિ થઈને થાળી સામું જોઈ રહ્યો છે. તેના મનમાં વિચાર થયે કે રોજ ભગવાનની પૂજા કરું છું. તેથી ભગવાને મારા ઉપર પ્રસન્ન થઈને મારા માટે આ થાળી મૂકી લાગે છે. હું તેને લઈ લઉં. એમ વિચાર કરીને થાળી લેવા જાય ત્યાં આકાશવાણી થઈ કે હે પૂજારી ! જે કઈ સાચો ધમષ્ઠ હશે તે આ થાળી લઈ શકશે. તે સિવાય બીજો કોઈ માણસ આ થાળીને હાથ અડાડશે તે થાળી લોઢાની બની જશે. આ સાંભળીને પૂજારીના મનમાં થયું કે હું રોજ ભગવાનની પૂજા કરું છું, પ્રભુનું ભજન કરું છું અને આ ગામના શેઠ-શાહકાર અને રાજા બધા મારા ચરણમાં નમે છે તે મારા જેવો પવિત્ર ધર્માત્મા બીજે કોણ છે? હું આ થાળી ઉપાડી લઉં. પીળું દેખીને પૂજારીનું મન શીળું થયું. આગળ પાછળ નજર કરી તે કઈ દેખાયું નહિ એટલે પૂજારીએ પેલી થાળી ઉપાડી. ત્યાં તે ઝગારા મારતી થાળી લેખંડની બની ગઈ. તેથી તેને દુઃખ થયું કે અહો ! હું રોજ ભગવાનની પૂજા પાઠ, મંત્ર, જાપ બધું કરું છું છતાં હું ધમીડ નથી! આ વિચારમાં ધ્રુજી ઉઠયો ને હાથમાંથી થાળી પડી ગઈ. અને જમીન સાથે અથડાતાં થાળી Page #445 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સોનાની બની ગઈ. આ જોઈને પૂજારી પુનઃ આશ્ચર્ય પામી ગયે ને મનમાં વિચાર કરવા લાગ્યું કે મને પોતાને ધર્માત્મા માનું છું પણ અંદરથી દંભી છું. એટલે સાચો ધર્માત્મા નથી. આ રીતે તે પિતાના પાપને પશ્ચાતાપ કરવા લાગ્યા. મારા જેવો કેણુ ધર્માત્મા છે? એટલામાં નગરશેઠ મંદિરમાં દર્શન કરવા આવ્યા. ભગવાનના દર્શન કરી આંખે બંધ કરી ભગવાનનું ધ્યાન ધર્યું. આંખે બેલી ફરીને ભગવાનને નમન કરીને પાછા ફરે છે ત્યાં શેઠની નજર થાળી ઉપર પડી. એટલે શેઠે પૂજારીને પૂછયું કે આવી સોનાની થાળી અહીં કોણે મૂકી છે! ત્યારે પૂજારીને કહ્યું કે રાત્રે કેઈ દેવદૂત આ થાળી અહીં મૂકી ગયું છે. સવારે હું આ થાળીને અડકવા જતો હતો ત્યાં આકાશવાણી સંભળાઈ કે જે કઈ ધર્માત્મા હશે તે આ થાળીને લઈ શકશે. બીજે કઈતેને અડકશે તે સોનાની થાળી લોઢાની થઈ જશે. મેં મને ધર્માત્મા માનીને થાળી ઉપાડી પણ લોઢાની બની ગઈ. ને મારા હાથમાંથી નીચે પડતાં સેનાની બની ગઈ. પૂજારીની મજાક કરતાં શેઠે કહ્યું-તું ભગવાનની પૂજા કરે છે પણ તારામાં સાચી પવિત્રતા નથી. પણ મેં તે ઘણાં દાન-પુણ્ય કર્યા છે ને રોજ ભગવાનના દર્શન કરવા આવું છું માટે હું સાચો ધર્માત્મા છું. હું થાળી ઉપાડીશ તે વાંધો નહિ આવે. પિતાની ધાર્મિકતાના ઘમંડમાં રાચતા શેઠ થાળી હાથમાં લીધી; પણ તરત ઝાંખી પડી ગઈ. એટલે શેઠ પણ ઝંખવાણા પડી ગયા ને તેમનું અભિમાન ઓસરી ગયું. હાથમાંથી થાળી પડી ગઈ. નીચે પડતાં પાછી હતી તેવી સોનાની બની ગઈ એટલે શેઠને શરમ આવી ગઈ. પુજારી અને શેઠ બંને ભેઠા પડી ગયા. ને ત્યાં શૂનમૂન ઉભા રહ્યા. ત્યાં પ્રધાનજી દર્શન કરવા માટે આવ્યા. તેમણે પણ ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ પૂજારી અને નગરશેઠને ઉદાસ ચહેરે ઉભેલા જોઈને પૂછયું–શેઠજી ! તમે આજે ઉદાસ કેમ છે? ત્યારે શેઠે થાળીની વાત કરી. ત્યારે પ્રધાને કહ્યું કે મને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ છે. પ્રભુ જરૂરી મારી લાજ રાખશે. એમ કહીને પ્રધાનજીએ થાળી ઉપાડી. તે થાળી ઝાંખી પડી ગઈ ને પ્રધાનજી પણ ઝંખવાણું પડી ગયા. એમની હિંમત ભાંગી ગઈ. હાથ ધ્રુજ ને થાળી પડી ગઈ. નીચે પછડાતા થાળી સોનાની બની ગઈ. આ ત્રણે જણ સ્તબ્ધ બનીને ઉભા રહ્યા. કહ્યું છે કે વન િર પતિ મૂઢ: મૂઢ માણસ જેતે હોવા છતાં જેતે નથી. આ વિજ્ઞાનના યુગમાં અનેક પ્રકારની વૈજ્ઞાનિક માહિતીઓને ભંડાર ગણુતે માનવી જગતની વિવિધ માહિતીઓનું જ્ઞાન ધરાવે છે. પણ ખરેખર, પિતાની જાતને ઓળખતે નથી. સર્વ શાસ્ત્રોને પાર પામે છે પણ આત્મતત્વને પીછાણ નથી. એક નાનકડી થાળીએ તેમને આત્મભાન કરાવ્યું. Page #446 -------------------------------------------------------------------------- ________________ જ8 આ ત્રણે શૂનમૂન ઉભા હતા ત્યાં મહારાજા પધાર્યા. રાજાએ મંદિરમાં પ્રવેશ કરતાં જ હસમુખા ગણાતા નગરશેઠ, હાજર જવાબી પિતાના પ્રધાન અને ધર્મની ચર્ચા કરતા પૂજારીજી આ ત્રણે ને એકદમ ગમગીન ઉભેલા જોઈને પૂછયું કે આજે તમે બધા કેમ ગમગીન બનીને ઉભા છે? ત્યારે તેમણે સોનાની થાળીની રાજાને વાત કરી. આ સાંભળી રાજાએ કહ્યું–તમારામાં ગમે તેમ બન્યું. પણ હું થાળીને અડકીશ તે એવું નહિ બને. કારણ કે મેં ઘણાં દાન-પુણ્ય કર્યા છે. ગરીબની સંભાળ લેવામાં છૂટા હાથે ધન વાપર્યું છે. સંત મહાત્માની સેવા કરું છું. સવાર સાંજ પ્રભુનું ભજન કરું છું. આમ કહીને રાજાએ થાળી ઉપાડી. પણ રાજાનો હાથ અડતાં થાળી ઝાંખી પડવા લાગી ને પળવારમાં લેઢાની થઈ ગઈ. રાજા તે થાળી સામે જોઈ રહ્યા. થાળીને રંગ બદલાતાં રાજાના મુખને રંગ પણ બદલાઈ ગયો. અને રાજા સેનાની થાળી જમીન ઉપર પટકીને મંદિરમાં ન રોકાતાં પિતાના મહેલમાં જઈ પિક મૂકીને રડયા. અહો ! આટલું બધું કરવા છતાં હું સાચે ધર્માત્મા નહિ! આ વિચારથી રાજાના દિલમાં ભારે આંચકે લાગ્યું. સોનાની થાળીની વાત ધીમે ધીમે આસપાસના ઘણાં ગામ સુધી પહોંચી ગઈ. જે લોકે પોતાને ધર્માત્મા માનતા હતા તે બધા મંદિરમાં આવી ભગવાનના દર્શન કરીને થાળી ઉપાડતાં ને થાળી લોઢાની બની જતી. અને તેઓ થાળીને જમીન ઉપર ફેંકતા કે સેનાની બની જતી હતી. મંદિરમાં પૂબ ભીડ જામવા લાગી. જેમ નાટક કે રામલીલા આવે ત્યારે માણસને ગમે તેટલું કામ હોય તે પણ તે છેડીને જેવા ઉભા રહે પણ અહીં છે કે કલાક મોડું થાય તે ઉંચો-નીચો થઈ જાય. આ મંદિરમાં પણ દૂર દૂરથી ભજનમંડળીઓ આવી. કેઈ વેદના મંત્ર ઉચ્ચારતાં આવ્યા તે કઈ ધૂન મચાવતાં આવ્યા. અને જેનારા ઉત્સુકતાપૂર્વક જેવા લાગ્યા કે આ બધામાં સાચો ધર્માત્મા કેણ છે? સાચા ધમષ્ઠ પુરૂષની કસોટી કરવા માટે કેઈ દેવે આ થાળીને મંદિરમાં મૂકી હતી. કેને કુતૂહલને પાર ન રહ્યો. ખુદ મહારાજાની સ્વારીમાં, સરકસ કે સિનેમામાં ભીડ ન જામે તેથી અધિક ભીડ આ મંદિરમાં જામવા લાગી. સૌ પોતપોતાની કરણીના વખાણ કરતાં થાળી ઉપાડવા માટે જતા. ને થાળી લેઢાની બની જતી. એટલે ગુસ્સાથી થાળી જમીન ઉપર ફેંકી દેતાં ને થાળી સેનાની બની જતી. “અમે મહાન સંત છીએ, ધર્મીષ્ઠ આત્માએ છીએ તેમ સૌની માન્યતા * ત્યારપછી વૈષ્ણવ ધર્મના સંન્યાસીઓ આવવા લાગ્યા. કેઈ કહે અમે બાલપણામાં સંન્યાસી બન્યા છીએ, કેઈ કહે અમે તપસ્વી છીએ. એમ પિતાના વખાણ કરીને શાળી ઉપાડવા જતાં ને થાળી લોઢાની બની જતી. સૌ ભેઠા પડી જતા હજી Page #447 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સુધી કઈ સાચો ધર્માત્મા મળતું નથી. નગરજનોની ચિંતા વધવા લાગી અને આ તમાસો જેનારા પણ કામધંધો છોડીને ત્યાં બેસી રહેતા. આ રીતે ઘણાં દિવસો વીતી ગયા. પછી બાજુના ગામડામાંથી એક ગરીબ ખેડૂત તે ગામમાં હટાણું કરવા માટે આવ્યો. એને માલ વેચીને મંદિરમાં આવી ભગવાનનાં દર્શન કર્યા. તે ખૂબ ભૂખે થયો હતો. તે ખાવા માટે પિતાની સાથે રોટલો ને મરચાં લાવ્યો હતો. તે છોડીને મંદિરના ઓટલે ખાવા બેસતે હતો. ત્યાં એની નજર સામા એટલે સૂતેલા એક માણસ ઉપર પડી. તે માણસ અતુલ વેદનાથી પીડાઈ રહ્યો હતો. એટલે તેના મુખમાંથી ઉંકાર નીકળતા હતા. તે સાંભળીને પિતાનું ખાવાનું છોડીને પેલો ગરીબ ખેડૂત તેની પાસે ગયે. એના અંગ ઉપર પૂરાં વસ્ત્રો ન હતાં. એના આખા શરીરે ગુમડા નીકળ્યા હતા. તેથી શરીર આખું લોહી અને પરૂથી ભરાઈ ગયું હતું. તે પાણી... પાણી કરતા હતા. આ જોઈને ખેડૂત બે પ્યાલા પાણી લઈ આવ્યું. પિતાનું ફળીયું અડધું ફાડી તેના નાના ટુકડા કરીને પેલા માણસના ગુમડાં સાફ કરી તેના શરીરે પાટા બાંધ્યા એટલે તેને કંઈક શાંતિ વળી. પછી તે બેઠો થયે. તે કેટલાય દિવસનો ભૂખે હતો. એટલે ખેડૂતે પિતાના માટે લાવેલો રોટલો ને મરચું તેને ખવરાવી પાણી પાયું. તેથી પેલે માણસ ખેડૂતને ખૂબ આભાર માનવા લાગ્યો. ખેડૂતે કહ્યુંભાઈ! એમાં મારે શું આભાર માનવાને છે! મેં કંઈ નથી કર્યું. મેં તે મારી ફરજ બજાવી છે. સાચે ધર્માત્મા કેણુ?”: બંધુઓ ! હજારો માણસો અહીંથી મંદિરમાં જતાં હતાં પણ આ દુખીના સામું કેઈ જેનાર ન હતું. આ ખેડૂતે તેના સામું જોયું. તેની પાસે જઈ થોડીવાર બેઠો. તેને કંઈક શાંતિ વળી એટલે ખેડૂતે કહ્યું ભાઈ! તને સારું છે ને ? તે હવે હું ફરીને ભગવાનના દર્શન કરીને જાઉં. મારે ગામડામાં જવાનું છે એટલે મે થશે, પેલે રેગી માણસ તેને ખૂબ ઉપકાર માન તેના પગમાં પડીને કહે છે તમે મારા સાચા ભગવાન છે. ખેડૂત કહે ભગવાન તે મંદિરમાં બેઠા છે. હું નહિ. એમ કહી તેની રજા લઈને મંદિરમાં આવ્યું ને ભગવાનના સામે ઉભા રહી એક ચિત્ત પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ ! હે દીનદયાળ ! પેલા ગરીબ માણસની પીડા જોઈ જતી નથી. તું એને જલદી સાજો કરી દેજે. એને સુખી કરજે, એમ પ્રાર્થના કરી. પગે લાગીને પાછા ફરે છે ત્યારે પૂજારીએ તેને પિતાની પાસે બેલાવીને કહ્યું-ભાઈ ! તું આ થાળી ઉપાડ, ત્યારે ખેડૂતે કહ્યું હું પરાઈ વસ્તુને કદી અડકતું નથી. હું મારા ખેતરમાં મહેનત કરીને જે લૂખો-સૂકે શિટલે મળે છે તેમાંથી મારું ગુજરાન ચલાવું છું. વગર મહેનતને પૈસે કદી લેતે નથી. ત્યારે પૂજારીએ કહ્યું-તું આ થાળી ઉપાડ તો ખરો. કદાચ તારું ભાગ્ય હશે તે તને મળશે ને ઉપરથી માટે ધર્માત્મા કહેવાઈશ. Page #448 -------------------------------------------------------------------------- ________________ હાહા શિખર ખેડૂતે કહ્યું ભાઈ! હું ક્યાં માટે ધર્માત્મા છું ! હું તે ગામડાને ગરીબ અને અભણ માણસ છું. મારે થાળી ઉપાડવી નથી પણ પૂજારીએ ખૂબ આગ્રહ કર્યો એટલે ખેડૂતે અનિચ્છાએ થાળી ઉપાડી. ખેડૂતના હાથમાં આવતાં તે થાળી વિધારે તેજથી ચમકવા લાગી. આ જોઈને લેકે આશ્ચર્યચક્તિ થઈને ખેડૂતની સામે જેવા લાગ્યા. પૂજારીએ કહ્યું. ભાઈ! તે શું પુણ્યનું કામ કર્યું છે? ત્યારે ખેડૂતે કહ્યું. ભાઈ! હું તે એક ગરીબ ખેડૂત છું. મેં શું સારું કામ કર્યું છે એ ભગવાન જાણે. હું તે આ ચાલ્યો. મારે મોડું થયું છે. એમ કહીને પેલી સોનાની થાળી ચિંદિરમાં મૂકીને ચાલતો થયો. બધાએ ખૂબ કહ્યું કે તું આ થાળી લઈ જા. પણ એ કહે કે મને પારકું ધન ખપતું નથી. એમ કહીને એ તે ચાલતે થઈ ગયો. દેવાનુપ્રિયે ! જુઓ, આ ખેડૂત ગરીબ હતો પણ તેનામાં કેટલી પવિત્રતા : હતી કે સાધુ સંતો (સંન્યાસીઓ) અને શ્રીમંત ભક્તો જે ન કરી શક્યા તે કાર્ય તેનાથી સિદ્ધ થયું. તે સાચે ધર્માત્મા ઠર્યો. એને થાળી લઈ જવા માટે પૂજારીએ ઘણું કહ્યું. પણ એણે કહ્યું કે મારે મન પરધન પથ્થર સમાન. મારા વીતરાગના શ્રાવકે રોજ ખામણામાં બેલે છે પરધન પથ્થર સમાન પરંતુ એ તો બોલવા પૂરતું છે. પણ હાથમાં આવે તો ઘર સમાન. કેમ બરાબર છે ને ? ઉપાશ્રયેથી ઘેર જતાં સોનાની લગડી રસ્તામાંથી જડે તો કોણ જતી કરશે ? “ બહુરના વસુંધરા.” આ એકાંતે વાત નથી. કંઈક વખત પેપરમાં વાંચીએ છીએ કે ટેકસીવાળાએ રૂ. ૩૦,૦૦૦નું પાકીટ એના માલીકને આપ્યું. આવા ઈમાનદાર માણસો પડ્યા છે. પણ એવો કઈ વીરલ હોય છે. પેલા ખેડૂતે થાળી તે ન લીધી પણ છતાં તેના મનમાં સહેજ પણ અભિમાન ન હતું. નરસિંહ મહેતાએ કહ્યું છે કે પિતાનું સુખ જતું કરીને બીજાને સુખી કરે છતાં મેં એનું આમ કર્યું તે અભિમાન ન હોય તે જ વિષ્ણુને સાચો ભક્ત છે. અમે પણ કહીએ છીએ કે “સાચે શ્રાવક તેને રે કહીએ. જે આત્મવત સર્વ જીવોને જાણે રે જે સાચે શ્રાવક હોય તે જીવની હિંસા કરે નહિ. ને જ્યાં જીવહિંસાની વાત આવે ત્યાં તેનું હૃદય કકળી ઉઠે. પાપના એક પણ કાર્યમાં તેને રસ ન હોય. કેઈ પાપનું કામ કરતો હોય તો તેને અટકાવે અને પિતાના સુખને ભેગ આપીને પણ બીજાને સુખ આપે. અને પ્રાણીમાત્રની રક્ષા કરે તે સાચો શ્રાવક અને સાચે ધર્માત્મા છે. અને તેનું જીવન પવિત્ર બને છે. મહાબલ અણગાર આદિ સાત સંતે આવા પવિત્ર આત્માઓ છે. જેમાં - આત્માને તેજસ્વી બનાવવા માટે ઉગ્ર તપની સાધના કરી રહ્યા છે. મહાબલ પ્રમુખ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ચારતા વિષા સાતે અણુગાર લઘુસિ’હનિષ્ક્રીડિત તપ કરીને બે વર્ષ અને ૨૮ દિવસ રાત સુધી સૂત્રોક્ત વિધિ મુજમ તેમજ તેને આરાધવાની ભગવાનની જેવી આજ્ઞા છે તે પ્રમાણે આરાધીને જ્યાં સ્થવિર ભગવત હતા ત્યાં ગયા. वागच्छत्ता थेरे भगवंते वंदति नमसंति वंदिता नमसिता एवं वयासी त्यां જઈને સ્થવિર ભગવંતેાને વંદના કરી તેમને નમસ્કાર કર્યાં. વંદણા-નમસ્કાર કરીને તેઓએ વિન'તી કરતા આ પ્રમાણે કહ્યું. "इच्छामीणं भंते महालय सीहनिकीलियं तहेव जहा खुड्डागं नवई चोत्तीसहभो नियत्तए एगाए परिवाडिए कालो एगेणं संवच्छरणं छहिं मासेहिं अट्ठारसहियं अहोरतेहियं समप्पे । " હે ભગવંત! અમે મહાસિ`હાનષ્ક્રીડિત તપ કરવા ઇચ્છીએ છીએ. ત્યારબાદ સ્થવિર ભગવંતની આજ્ઞાથી મહાખલ પ્રમુખ સાતેય અણુગારો મહાસિદ્ધનિષ્ક્રીડિત તપમાં પ્રવૃત્ત થઈ ગયા. ખંધુએ ! આ સાતે અણુગારોએ પહેલાં લઘુસિ'નિષ્ક્રીડિત તપની આરાધના પૂરી કરી. આટલુ' કરીને પણ બેસી રહ્યા નથી. પછી તેમણે મહાસિ’હનિષ્ક્રીડિત તપની આરાધના શરૂ કરી. આ તપની વિધિ પણ ક્ષુલ્લકસિ'હૅનિષ્ક્રીડિત તપની વિધિની જેમ જ હાય છે. પણ તેના કરતાં આમાં એટલી વિશેષતા હાય છે કે આ તપ આરાધનાર સંયમી એક ઉપવાસને (ચતુર્થાં ભક્ત) સૌથી પહેલાં આચરે છે. ત્યારબાદ તે અનુલામતિથી પહેલાં કહી ગયા તેમ ક્ષુલ્લકસિંહનિષ્ક્રીડિત તપની આરાધનાના ક્રમની જેમ પણ નવના ખદલે સાળ ઉપવાસ સુધી ચતુઅિશતિતમ સુધી તપ કરે છે. ત્યારબાદ ત્યાંથી પાછા ફરે છે. પાછે ફરવાને ક્રમ આ પ્રમાણે છે. જ્યારે તે સેાળ ઉપવાસ કરી લે છે ત્યારે પ્રતિલેામ ગતિથી પ્રત્યાવૃત્તિ કાળમાં વચ્ચે પાઁદર ઉપવાસ રૂપ બત્રીસ ભક્ત કરે છે. ફ્રીને સેાળઉપવાસ રૂપ ચાત્રીસ ભક્ત કરે છે. ત્યારબાદ ચૌદઉપવાસ રૂપ ત્રીસ ભક્ત કરે છે. ત્યારબાદ પંદર ઉપવાસ કરે છે. આ રીતે પૂર્વોક્તક્રમથી તે ચતુ ભક્ત પર્યન્ત એક ઉપવાસ સુધી તપશ્ચર્યાં કરે છે. આ રીતે પ્રથમ પરિપાટીનું તપ કરે છે. મહાસિનિષ્ક્રીડિત તપમાં એક પરિપાટીમાં અનુલેામ–પ્રતિલેામની અપેક્ષાએ ચતુર્થી, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરેથી માંડીને ચૌદ ઉપવાસ સુધી બધા ઉપવાસેા ચાર ચાર હાય છે. એટલે પ્રથમ ૪ ચતુ ભક્ત, ૪ છઠ્ઠ ભક્ત, ૪ અઠ્ઠમભક્ત વિગેરે ચૌદ ઉપવાસ સુધી જાણવું. ૧૫ ઉપવાસ ત્રણ · અને ૧૬ ઉપવાસ બે વાર થાય છે. આ પ્રમાણે અહીં દરેક પરિપાટીમાં અનુલામ અને પ્રતિèામ વિધિ મુજબ તપશ્ચર્યાના બધા દિવસેાની ગણત્રી કરીએ તેા ૪૯૭ Page #450 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૪૧ દિવસ થાય છે. અને પારણાના દિવસોની સંખ્યા ૬૧ હોય છે. આ રીતે એક પરિપાટીને કાળ એક વર્ષ, છ માસ અને અઢાર દિવસમાં પૂરો થાય છે. અને આ મહાસિંહનિષ્ક્રીડિત તપને સંપૂર્ણપણે પૂરું થવામાં છ વર્ષ, બે માસ અને બાર દિવસ-રાત જેટલે વખત લાગે છે. - આ મહાન સંતોએ આ લઘુસિંહનિષ્ક્રીડિત અને મહાસિંહનિષ્ક્રીડિત બંને તપ કર્યા. એમણે આટલે તપ કર્યો. તેમના પારણુ લૂખો-સૂકા આહારથી થતા હતા. છતાં તપમાં એવા લીન રહેતા હતા કે પારણું ભૂલી જતા હતા. જ્યારે તમે શું ભૂલે છે? ઉપવાસ કે પારાણું? એ સંતેએ આ તપ કરીને શરીર સૂકકે ભૂકકે કરી નાંખ્યું. હવે શું કરશે તે વાત અવસરે, વ્યાખ્યાન ન. ૪૫ શ્રાવણ વદ ૯ ને બુધવાર તા. ૧૮-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! વિશ્વવત્સલ, કરૂણાના સાગર એવા મહાવીર પ્રભુએ જગતના છ ઉપર મહાન અનુકંપા કરીને આગમરૂપી વાણી પ્રકાશી. ભગવાનની વાણી ભવ્ય જીવ ઉપર મહાન ઉપકાર કરનારી છે. જેમ ડોકટરની દવા શારીરિક રોગનું શમન કરનારી છે તેમ વીતરાગ પ્રભુની વાણીરૂપી દવા ભવરોગને નાશ કરનારી છે. આ વાણી ઉપર જે જીવ શ્રધ્ધા કરે તે મોક્ષના શાશ્વત સુખને મેળવી શકે છે. જિનેશ્વર દેવેએ જે વાણી પ્રરૂપી છે તે સત્ય અને નિઃશંક શાસ્ત્રકાર કહે છે. जे य अइया, जे य पडुपना, जे थ आगमिस्सा अरिहंता भगवंता ते सव्वे एव भाइवखन्ति, एवं भासन्ति, एवं पनवेति एवं परुति । આચારંગ સૂત્ર અ. ૪ ઉ. ૧. જે તીર્થકર ભગવંતે ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે ને ભવિષ્યમાં બીજા તીર્થકર થશે તેમાં જે વાત ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થકરોએ કહી તે વાત વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર ભગવંતે પ્રરૂપે છે અને ભવિષ્યમાં જે ભગવતે થશે તેઓ પણ એ જ વાત કહેશે. જે જે દ્રો અને જે જે ત જે રીતે ભગવંતે કહ્યા છે તે તે રીતે રહેલા છે. નવતત્વ દ્રવ્ય નય-નિપા જે જ્ઞાનીએ કહ્યા છે, તે અનંતકાળે પણ જ્ઞાની એ જ સ્વરૂપે કહેશે, Page #451 -------------------------------------------------------------------------- ________________ શારદા બિર જ્ઞાતાજી સૂત્રને અધિકાર ચાલે છે. તેમાં સાતે અણગારોએ ભવરોગ નાબૂદ કરવા માટે લઘુસિંહનિષ્ક્રીડિત અને મહાસિંહનિષ્ક્રીડિત એ બે મહાન તપની આરાધના કરી. એ તપની વિધિ આપ ગઈ કાલે સાંભળી ગયા. આવા મહાન તપ તમે ના કરી શકો તે છેવટે સામાયિક વિગેરેથી આવી પરિપાટી કરો તે પણ કર્મો ખપે, આ સાતે અણગારોને જન્મ-મરણનું દુઃખ ખટકયું માટે સાધના જોરદાર ઉપાડી. એમને કર્મશત્રુને પીછે છોડવાની લગની લાગી ને મોક્ષમાં જવાને ઉલ્લાસ જાગ્યે તેથી તેમને સાધના કઠણ ના લાગી. બાર વર્ષની બેબી તેના દોઢ વર્ષના ભાઈને લઈને સીડી ચઢે છે. ચઢતાં હાંફી ગઈ ને પસીનાથી રેબઝેબ થઈ ગઈ છે. કઈ તેને કહે કે બહેન ! તું ખૂબ થાકી ગઈ છે. આને ભેટ મૂકી દે, ત્યારે તે છોકરી શું કહેશે ? ના. હું થાકી નથી, થાકવા છતાં તેને થાક કેમ ના લાગે ? તેને ભાઈ વહાલે છે માટે. આ જ રીતે તમે પાંચ શેર ચાંદી લઈને ચાર માળ ચઢે તે તમને થાક લાગે ખરો ? અરે ! કઈ કહે કે લા પકડું તે પણ ના પાડે. આવા ભાર તે જીવે ઘણી વખત ઉંચક્યા. પણ ક્યારેય એમ થાય છે કે દશમું વ્રત કરી ઘરઘરમાં ફરીને ગૌચરી કરું. ગૌચરી કરે તે ખ્યાલ આવે કે સાધુ માર્ગ કેટલે કઠીન છે! સાધુ ગૌચરમાં પણ કેટલે ઉપગ રાખે. અાપ ન જિબ્દિકના, હિifજ ક્વિયં સાધુ અકલ્પનીય સદોષ આહાર ન લે. નિર્દોષ અને ક૯૫નીય આહાર હોય તે ગ્રહણ કરે. તેમાં પણ જેમ તેમ ન વહેરે પણ ખૂબ ઉપગ રાખે. ગૃહસ્થને દાન દેતા લાભ થાય તેમ ઉપગ રાખે, તે બંને કલ્યાણના ભાગી બને. સાધુ આહાર શા માટે કરે છે તે જાણે છે ને ? શરીરને હષ્ટપુષ્ટ બનાવવા માટે નહિ, જીભના સ્વાદ માટે નહિ પણ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫મા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે अलोले न रसे गिध्धे, जिब्भादन्ते अमुच्छिए । સટ્ટા મુંતિજ્ઞા, કવઠ્ઠા મહામુળ | ઉત્ત, સૂ, અ. ૩૫ ગાથા ૧૭ લુપતા રહિત, સમૃદિધ રહિત, રસેન્દ્રિયનું દમન કરનારા અને ભજનની મૂછ રહિત બનીને મુનિ આહાર કરે. આવા મુનિએ સ્વાદ માટે આહાર ન કરે. પણ સંયમયાત્રાના નિર્વાહ માટે આહાર કરે. સંયમ નિર્વાહ કરવા માટે આહાર કરતાં પણ સાધુના મનમાં પશ્ચાતાપ હોય. અહે પ્રભુ ! આત્માને સ્વભાવ અનાહારક છે. અનાહારક દશા પ્રાપ્ત કરવા માટે તપ કરવું જોઈએ. આવા મહાન તપસ્વીઓ અત્મ સમાધિમાં રહીને તપ કરે છે. હું એ તપ નથી કરી શકતો. હું એ તપ કયારે કરીશ? અનાહારક દશા ક્યારે પ્રગટ કરીશ? એ વિચાર કરે, વળી આ શરીરને ટકાવવા માટે આહાર કરે પડે છે તે Page #452 -------------------------------------------------------------------------- ________________ ઓછામાં ઓછા દ્રવ્યથી ચલાવું. આ સાધુ ખાવા છતાં તપસ્વી છે. તમારું વજન વધી જાય છે ત્યારે તમે ડાકટર પાસે જાઓ છો. ડેકટર કહેશે વજન ઘટાડવા ડાયટીંગ કરી, લૂખા ખાખરા ને બાફેલું શાક ખાઓ, ગમે તેટલી ભૂખ લાગે તે પણ બે ઉપર ત્રીજે ખાખરે ખાવાને નહિ. બોલે, આ બધું કરો છો ને? આ સમયે સ્વાદ જીત, ભૂખ વેઠે, લૂખું ખાવ તે પણ આયંબીલ તપને લાભ મળશે ખરો? ના. હવે તમને સમજાય છે કે ભગવાને કે સુંદર માર્ગ બતાવ્યું છે! માટે નાના માટે જે બને તે તપ કરવામાં આવે તે શરીર ઉતરી જશે, ડાયટીંગ કરવાની જરૂર નહિ પડે ને કર્મની નિર્જરા થશે. આ સાતે અણગારોએ આત્મલક્ષે ઉગ્ર તપ કર્યો, પછી તેમણે શું કર્યું? "तए ण ते महब्बले पामोक्खा सत्त अणगारा महालयं सिंहनिक्कीलियं अहासुत्तं जाव आराहेत्ता जेणेव थेरे भगवंते तेणेव उवागच्छन्ति, उवागच्छित्ता थेरे भगवते वहति नमसंति, वंदित्ता नमंसित्ता बहूणि चउत्थ जाव विहरन्ति ।" આ મહાબલ પ્રમુખ સાતે અણગાર સૂત્રમાં કહ્યા મુજબ વિધિપૂર્વક મહાસિંહનિષ્ક્રીડિત તપને આરાધીને જ્યાં સ્થવિર ભગવંત હતા ત્યાં આવ્યા. આવીને તેમને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને એક ઉપવાસ, છઠ્ઠ, અમ વિગેરે તપશ્ચર્યા કરવા લાગ્યા. દેવાનુપ્રિયે! જરા સાંભળો. આ સંતોએ કેવા ઉગ્ર તપ કર્યા! શરીરમાંથી લેહીને માંસ સૂકાઈ ગયા. શરીર સૂકકે ભૂકકે થઈ ગયું હતું. આ મહાન ઉગ્ર તપ પૂરું કર્યા પછી પણ છઠ્ઠ-અઠ્ઠમ વિગેરે તપશ્ચર્યા કરવા લાગ્યા. આપણે શું કહીએ છીએ ? ખબર છે ને ? મેં તે હમણાં મા ખમણ કર્યું, વષતપ કર્યો હવે તપશ્ચર્યા કરવી નથી. કારણ કે મેં પાંચ અઠ્ઠાઈ, ત્રણ સેળભથ્થા ને મા ખમણ બધું કરી લીધું છે. હું તમને પૂછું છું કે તમે આટલે તપ કર્યો તેના ગાણ ગાઓ છો, પણ અનંતકાળથી ભવમાં ભટકતાં જીવે કેટલા કર્મો બાંધ્યા તેની ખબર છે? જેમ ઘાંચીની ઘાણી ઉપર બેસનાર માણસનું કપડું તેલથી ચીકણું થવાથી ખૂબ મેલું થયું હોય તેને ધૂળમાં રગદોળવામાં આવે તે પછી તે કપડું કેવું થઈ જાય! એની જાત કે ભાત દેખાય ? એને ગરમ પાણીમાં સાબુ કે સોડા નાંખીને બાફવામાં આવે ને પછી ધેકા પાડીને જોવામાં આવે ત્યારે માંડ ઉજળું થાય છે. એ ચીકણા ને મેલાં કપડાં કરતાં પણ આત્મા એ મલીન બની ગયું છે કે તેને પિતાના સ્વરૂપનું પણ ભાન નથી. હું કોણ છું ? કયાંથી આવ્યો છું ? તે પણ ખબર નથી. આવા ગાઢ કર્મોના મેલ સાફ કરવા માટે આટલી તપશ્ચર્યા કરી તે ઘણું કહેવાય? જ્યાં Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શા શિખર સુધી આત્મા કર્મ રહિત ધ ને બને ત્યાં સુધી પુરૂષાર્થ કર્યા કરે પડશે. એટલું કરીને બેસી રહેવાથી કર્મો નહિ ખપે. કર્મ ખપાવવાને તમને ખટકારો જાગે છે? સાતે અણગારોને કર્મ ખપાવવાનો ખટકારો થયો હતે. હે પ્રભુ! હવે અમારે ભવ કરવા નથી. માતાના ગર્ભમાં આવીને દુઃખ વેઠવા નથી. જન્મ-જરાને મરણના ત્રાસથી કંટાળી ગયા છીએ. હવે એ ત્રાસ વેઠવા નથી. જલદી અજન્મ દશા પ્રાપ્ત કરવી છે કે જેથી આ સંસારમાં ફરીને જન્મવું ન પડે. એમને જન્મ-મરણ બંધ કરવાને ખટકારો થયો હતો ને તમારો ખટકારો બંધ પડી ગયો છે. જેમ કેઈ માણસનું હાર્ટ કામ ના કરે ત્યારે તેના ધબકારા બંધ પડી જાય ને ! તમે એને કહેશે કે આ ખલાસ થઈ ગયે છે. ઘડિયાળનો કટકટ અવાજ થતું બંધ પડી જાય ત્યારે શું કહેશે? બંધ પડી ગઈ છે. બસ, આ રીતે સમજે. આ ઉત્તમ માનવ જન્મ પામીને જન્મ-મરણને અટકારો ન થતું હોય તે કેવા કહેવા? બંધ. પડેલી ઘડિયાળ જેવા ! (હસાહસ) તમે એક વાત જરૂર યાદ રાખી લે કે અનંતભવના કર્મોને તેડવા માટે એક ક્ષણ પણ પ્રમાદ કરીને બેસો નહિ. જેને કર્મની ભેખડો તેડવાની તીવ્ર જિજ્ઞાસા જાગી છે તે એક મિનિટ પણ આશ્રવમાં જવા દેતા નથી. સંપૂર્ણ આશ્રવનાદ્વાર તે દીક્ષા લે તે બંધ થાય. પણ સંસારી જીવને જે એમ થાય કે હું દીક્ષા લઈ શકું તેમ નથી પણ મારે જલ્દી કર્મો ખપાવવા છે તે એટલે સમય મળે તેટલે સમય પણ આશ્રવમાં ન જવા દે. એને સંસારના વૈભવને મેહ ન રહે. તે એક જ વિચાર કરે કે આ પૈસા-ઘરબાર–પુત્ર-પની એ કોઈ મારા નથી. એને મોહ શા માટે રાખું ? એક કવિએ પણ કહ્યું છે કે, દેલત દળ દેશે નહિ, એ તને વિશ્વાસ છે, સાથી દગો દેશે નહિ, એ તને વિશ્વાસ છે, કાયા દગે દેશે નહિ, એ તને વિશ્વાસ છે, જેને તને વિશ્વાસ છે, ક્યાં લગી એને સાથ છે? તું જે લકમીને મેળવીને પિતાની માની રહ્યો છું, વળી તેની પાછળ તું પાગલ બન્યા છે. તેના માટે પાપ કરે છે તે શું તે એક દિવસ તને દગો નહિ કે તને રડાવશે નહિ તેની શું ખાત્રી ! અને તારા સાથીદારો, સ્વજન અને એથી આગળ કહું તે આ વહાલી કાયા પણ શું તને દગો નહિ દે? એનો પૂરો વિશ્વાસ છે! એક કવિએ લક્ષમી માટે કહ્યું છે કે હે લક્ષ્મી જબ તેરે હિત, સદા કઠીન શ્રમ કરતા હૈ, - તેરે સંચય કર કે તુઝકે, બડે યત્ન સે રખતા હો Page #454 -------------------------------------------------------------------------- ________________ શા શિખર ચેરો સે રક્ષણ કરતા હૈ, લેતા સુખકી નીંદ નહિ, તુ ન તનિક પર સ્થિર રહેતી પર, નિર્દય ઉસકે યહાં કહી! હે લમી! તારા માટે માનવી કેટલે પરિશ્રમ કરે છે, ભૂખ-તરસ ભૂલે છે, ઉંઘ ત્યજી ઉજાગરા કરે છે, ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી સહન કરે છે, વનવગડા વેઠે છે ને કેટલા માન-અપમાન પણ સહન કરે છે. તારું રક્ષણ કરવા માણસ સુખે સૂઈ શક્તિ નથી. છતાં તું તે કેવી નિર્દય છે કે સમય આવ્યે તું એને છોડીને ચાલી જાય છે. અરે પૈસા ! તારી કેવી બલિહારી છે કે તારા માટે શેઠીયાના ચરણમાં પડીને કરગરવું પડે છે કે મને નોકરી આપે. આજે માણસ ગમે તેટલે હોંશિયાર હોય. ડબલ ગ્રેજ્યુએટ હોય છતાં જે તેને કોઈની લાગવગ હોય તે જલદી સવસ મળે. અને જેને કેઈ હાથ ઝાલનાર ન હોય તેને નોકરી માટે પણ ફાંફા પડે છે. એવી છે આજના માનવીની જિંદગી. એક વિધવા માતા કર્મના ઉદયથી ખૂબ ગરીબ હતી. ત્રણ વર્ષનો દીકરો મૂકીને એને પતિ પરલોકવાસી બન્યું. એટલે મા-દીકરો નિરાધાર બની ગયા. આ માતા સ્ટેશન નજીક એક ઝૂંપડી બાંધીને રહેતી હતી. ગરીબાઈ હોવા છતાં માતા ધર્મને ભૂલી ન હતી. પિતાના પુત્રને પણ ધર્મના સંસ્કારોનું સિંચન કરતી હતી. આ માતાને પુત્ર ઉપર આશાના મિનારા હતા કે એના પિતા તે અમને મૂકીને ચાલ્યા ગયા પણ કાલે આ મારો દીકરો મે થશે ને એ કમાતે થશે એટલે મારા દુઃખના દિવસો ચાલ્યા જશે. એમ વિચાર કરી લોકોના કામ કરી. ઘંટીના પૈડા ફેરવીને પૈસા કમાતી અને પોતાના પુત્રને ભણાવતી હતી. બંધુઓ ! ગરીબાઈમાં વિધવાપણું વેઠવું તે જેવી તેવી વાત નથી. કંઈક બહેને વિધવા હોય છે પણ પાસે પૈસા લેવાથી દુઃખ દેખાતું નથી. આ બાઈને તે ધણી અને ધન બંનેનું દુઃખ છે. માતાએ ખૂબ કષ્ટ વેઠીને દીકરો માટે કર્યો. કર્મના ઉદયથી ગરીબ છે. પણ તેની બુધિ ખૂબ તીવ્ર હતી એટલે મેટ્રીક પાસ થ. એને આગળ ભણવાનું મન થયું પણ માતાએ કહ્યું. દીકરા ! હવે મારું શરીર ઘસાઈ ગયું છે. આશામાં ને આશામાં આટલી મહેનત મજુરી કરીને તેને મેટ્રીક પાસ કરાવ્યું. હવે મારાથી દુઃખ વેઠાતું નથી. માટે તું ગમે ત્યાં નોકરી લાગી જા. છોકરે કહે-ભલે, બા ! હવે તું કંઈ કામ ન કરીશ. હું નોકરી કરીને કમાઈ લાવીશ. આથી માતાને શાંતિ થઈ પણ તેનાં કર્મો તેને ક્યાં શાંતિ લેવા દે તેમ હતા. છોકરો નોકરી શોધે છે. ત્યાં જાહેરખબરમાં વાંચ્યું કે અમુક જગ્યાએ માણસની જરૂર છે તે ત્યાં જાય. ઈટરવ્યુ આપે પણ નોકરી પાસ થતી નથી. માનવીનું ભાગ્ય મંદ હોય ત્યારે ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં તેમાં નિષ્ફળતા મળે છે. સંસ્કૃત Page #455 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર સુભાષિતમાં કહ્યું છે કે પ્રતિ વિધ િવ સુધsfe fટ્ટ વિના જે ભાગ્યે જ્યારે પ્રતિકૂળ હોય છે ત્યારે અમૃત પણ વિષનું કામ કરે છે. આ છોકરા માટે પણ તેમ બન્યું. દેવાનુપ્રિયે ! તમારો તે પ્રબળ પુષ્યને ઉદય છે એટલે તમને સી બોલાવે છે. જ્યાં જાવ ત્યાં ખમ્મા ખમ્મા કરે છે. એટલે ખબર પડતી નથી. પણ જેના પાપને ઉદય હોય તેની દશા તે જુઓ. કર્મના ઉદયમાં બુદ્ધિશાળી, ચતુર અને ડાહ્યો હોય તો પણ ગાંડ લાગે છે. કારણકે એની પાસે પૈસા નથી પાસે પૈસો છે તે માણસ ગાંડો હોય તે પણ ડાહ્ય લાગે, ગાંડાને સૌ આ ગાંડાલાલ શેઠ.એમ કહીને તેને બોલાવે. અને પૈસા વિનાને માણસ ડાહ્યા હોય તે પણ એને ડાહ્યલે કહે. બાલે નાણાંના કેવા માન છે ! દેલત ડાહ્યાને ગાંડે અને ગાંડાને ડાહ્યા ભલે બનાવે પણ તે કયારે દેગે દેશે તેની ખબર નથી. લક્ષ્મીના મદમાં મસ્ત બનેલાને ગરીબના આંસુ લૂછવાની કે તેના સામું જોવાની કયાં કુરસદ છે ! તેમનું તે એક કામ છે કે પૈસા ભેગા કરવા. પણ જ્ઞાની કહે છે કે લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહે? પાપ વધ્યું કે બીજું કાંઈ? જેમ પૈસો વધે તેમ મેહ વળે. પહેલાં માણસે બે રૂમમાં સુખેથી રહેતાં હતાં. આજે પૈસે વળે તેથી ફલેટમાં ટેરરૂમ, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, બાથરૂમ અને તેને શુભતું ફનચર, ઠંડીમાં હીટર અને ગરમીમાં એરકંડીશન વિગેરે જોઈએ છે. ચામડાના મૂલાયમ બૂટને પર્સ જોઈએ છે. તમને ખબર છે કે એ તમારા મુલાયમ પર્સ અને બૂટ કેવી રીતે બને છે? ગર્ભવંતી ગા અને ભેંસે વિગેરેને કે ભયંકર વધુ થાય છે ! ઉના ઉના પાણી છાંટવામાં આવે છે. પછી તેને ખૂબ માર મારે છે. પરિણામે બંને છ મરી જાય છે. તેમના ચામડા ઉતારી મૂલાયમ બૂટ ને પર્સ બને છે. કમ્મરના પટ્ટા બને છે. બબે પંચેન્દ્રિય જીવોની ઘાત થઈ જાય છે. અહિંસાને સમજ્યા પછી પ્રાણીની ઘાતે કરીને બનાવેલી વસ્તુ ના વાપરવી જોઈએ. સર્વ જીવન જીવવું ગમે છે. એક જમાનો એ હતું કે લેકે કીડીઓને જીવાડવા માટે કીડીઓના દર આગળ લેટ નાંખતા. જ્યારે આજે તે કીડી-માંકડને મારવા માટે ઝેરી પાવડર નાંખવામાં આવે છે. આજે માનવના હૃદયમાંથી દયા ચાલી ગઈ છે. પણ યાદ રાખજે જે જીવ કર્મ કરશે તેને અવશ્ય જોગવવા પડશે. પેલા ગરીબના છોકરાને કર્મને ઉદય છે. કયાંય નેકરી મળતી નથી. તેથી તે સાવ હતાશ થઈ ગયા. પાંચ દિવસથી ખાવા કણ નથી ને નોકરી માટે ક્યાંય સફળતા મળતી નથી. ઘરમાં કાંઈ નથી ને ભીખ માંગવી નથી. મા-દીકરો બંને ભૂખના દુઃખ વેઠી રહ્યા છે. એવામાં પેપરમાં જાહેર ખબર વાંચી કે સ્ટેશન માસ્તરની જરૂર છે. આ ગરીબની ઝૂંપડી સ્ટેશન પાસે હતી એટલે આ મા-દીકરાને સી Page #456 -------------------------------------------------------------------------- ________________ હાહા વિખર ઓળખતા હતા. તેથી છોકરાને થયું કે હું ત્યાં જાઉં તે મને જરૂર નોકરી મળી જશે. એટલે આશાભેર દેડીને ગયો. ત્યાંના અધિકારીને મળે, ને નોકરી વિષે વાત કરી ત્યારે અધિકારીએ કહ્યું કે બંધ કવરમાં રૂ. ૫૦૦) આપો તે તરત કરી અપાવી દઉં. આ સાંભળીને ગરીબ છોકરાના પગ ધ્રુજી ઉઠયા. એક તે અઠવાડીયાને તે ભૂખ્યું હતું. આટલા રૂપિયા લાવવા ક્યાંથી ? તે વિચારમાં ઢગલો થઈ પડી ગયે. કે આજે લાંચરૂશવત કેટલી વધી ગઈ છે! ધંધા માટે તે પૈસા જોઈએ પણ નોકરી માટે ય પૈસા જોઈએ. અધિકારીઓને છાની લાંચ જોઈએ છે. જ્યાં ને ત્યાં લાંચથી કામ ચાલતું હોય ત્યાં માણસ ક્યાંથી ઊંચે આવે ? છોકરો નિરાશ થઈને ઘેર આવ્યું ને પિતાની માતાને વાત કરી. અને કહ્યું–બા ! મને તે અધિકારીએ આમ કહ્યું. પણું તને બધા સારી રીતે ઓળખે છે. તું એની પાસે જા. કદાચ તારી શરમ પડે ને મને નોકરી મળે. માતા કહે તે હું જાઉં. માતા હિંમત કરીને અધિકારી પાસે ગઈ. અધિકારી તેને ઓળખીતો હતે, માતાને જોઈને કહ્યું–માજી! આવે. તેને પ્રેમથી આવકાર આપીને બેસાડયા. પછી પૂછ્યું કે શા માટે આવવું પડયું? આવા પ્રેમભર્યા શબ્દ સાંભળીને માજી હરખાયા કે જરૂર મારું કાર્ય સફળ થશે. એટલે માજીએ પોતાના દુઃખની કહાની કહીને કહ્યું-જ્યાં શ્રીમંતના હાસ્ય છે ત્યાં ગરીબની હાય છે. અમારી આ દશા છે. અમે આઠ દિવસનાં ભૂખ્યા છીએ. '' - દેવાનુપ્રિયે! જ્યાં શ્રીમંતના નાટક-સિનેમા-સરકસ અને બીનાં જેટલા પૈસા ખર્ચાય છે તેટલામાં તે ગરીબના કુટુંબને નિભાવ થાય છે. પણ એ શ્રીમંતને ક્યાંથી ખ્યાલ આવે ? પૂર્વભવમાં પુયરૂપી પેટ્રોલની ટાંકી ભરીને આવ્યા છે. પણ આ ભવમાં મજશેખની પાછળ પુણ્યરૂપી પેટેલ બાળી રહ્યા છે. જેમાં તાવડામાં પૂરીઓ તળાય છે ને તેલ બળી જાય છે તેમ આ મોજશેખરૂપી પૂરીઓને તળવામાં પુણ્યરૂપી તેલ બાળીને ખતમ કરવા માંડયું છે. ' માજી અધિકારીને ઘેર ગયા. તેને આવકાર જોઈને ખુશ થયા ને પિતાના દુઃખની વાત કરીને દીકરાને નોકરી રાખવા માટે નમ્ર આજીજી કરી ત્યારે અધિકારીએ બંધ કવરમાં રૂા. ૫૦૦) ની માંગણી કરી. ડોશીમાએ દીનતાભર્યા સ્વરે કહ્યું કે દીકરા ! જ્યાં ખાવાના સાંસા છે ત્યાં હું એટલી મોટી રકમ કયાંથી લાવું. ૫૦૦) રૂપિયાને બદલે મારી પાસે પાંચ આના પણ નથી. પાંચ આના હતા તે દાળીયા લાવીને ફાકત. આમ ખૂબ કરગરતાં માજી કહે છે તું અત્યારે મારા દીકરાને નોકરી અપાવી દઈશ તે તે દર મહિને તને છેડી ડી રકમ આપીને ૫૦૦) રૂપિયા પૂરા કરી આપશે. પણ અત્યારે મારી કઈ એવી સ્થિતિ નથી. ત્યારે અધિકારીએ કહ્યું. નહિ, આજે આપે તે નેકરી અપાવું. આ સમયે માજીએ પેલા અધિકારીને ખૂબ Page #457 -------------------------------------------------------------------------- ________________ શાહા શિખા નમ્રતાથી વિનંતી કરી. બળા પાથર્યા, તેના પગમાં પડી પણ અધિકારી માન્ય નહિ એટલે માજી ઉભા થયા. રડતા રડતાં કહે છે તે મારા દીકરા ! તને જરૂર પછી પૈસા આપીશ. પણ પૈસાના મેહમાં પડેલા અધિકારીનું હૃદય પીગળ્યું નહિ. ઉપરથી કોલ આવ્યો ને માજીને ધક્કો માર્યો. - આઠ નવ દિવસનાં ભૂખ્યાં અને વૃધ્ધ માજી ધક્કો વાગતાં પડી ગયા. પથ્થરના એટલા સાથે સાથે અથડાતાં માથું ફૂટી ગયું ને ધેરી નસ તૂટી જતાં પડતાંની સાથે પ્રાણુ ઉડી ગયા. આજુબાજુના માણસે દેડીને આવ્યા અને ખૂન ખૂન કરીને બૂમો પાડવા લાગ્યા. તરત પિલીસે આવીને પંચકેશ કર્યો. અધિકારીને ખૂની તરીકે પકડવામાં આવ્યું. અધિકારી ફફડવા લાગ્યું કે મારું શું થશે ? જેમ બિલાડીના મુખમાં ગયેલું પારેવું ફફડે તેમ અધિકારી ફફડવા લાગ્યું કે હવે મારું શું થશે ? મને ખબર નહિ કે આવું બની જશે ! દીકરો તે ચોધાર આંસુએ રડવા લાગ્યા. અરેરે.હું કે પાપી ! મારી માતાએ દુઃખ વેઠીને મને માટે કર્યો, ઘંટીના પૈડા ફેરવીને ભણાવ્યો. તેને હું સુખ ન આપી શકો ? જિંદગીભર તે મારી ચિંતા કરતી ગઈ. અરેરે....મારી નોકરી માટે માંગણી કરતાં મારી માતાએ પ્રાણ ગુમાવ્યા ! છોકરો મા પાછળ કાળા પાણીએ રડે છે. બીજી બાજુ અધિકારીને કેર્ટમાં કેશ ચાલ્યા ને આખરે ચુકાદો થતાં અધિકારીને ફાંસીની સજા ફરમાવવામાં આવી. . છોકરો કર્મના ઉદયથી ગરીબ હતો પણ તેનામાં માનવતાને દીવડે બૂઝા ન હતું. માતાએ ધર્મના સંસ્કારનું સિંચન કર્યું હતું એટલે તેને વિચાર આવ્યું કે અધિકારીને ફાંસી થવાથી મારી માતા અને પાછી મળવાની નથી. જે થવાનું હતું તે થઈ ગયું. તેણે હાઈકોર્ટમાં કહ્યું કે સાહેબ! ચુકાદે પાછો ખેંચી લે. મારી માતા તે મહિનાથી બિમાર હતી અને છેલ્લા આઠ-દશ દિવસથી તેણે કંઈ ખાધું ન હતું તેથી ભૂખ અને બિમારીના કારણે ચક્કર આવતાં પડી ગઈ. તેના માથામાં પથ્થર વાગે ને તે મૃત્યુ પામી છે. આ સાહેબને બિલકુલ ગુન્હ નથી. સાહેબ તે અમારા ઓળખીતા છે. તે બહુ ભલા છે, એ મારી માતાનું ખૂન કરે તેવા નથી. તેમણે મારી માતાનું ખૂન કર્યું નથી. આ પ્રમાણે જુબાની આપવાથી અધિકારીને ફાંસીની સજા રદ થઈ. છેકરાની ઉદારતા જોઈને અધિકારીનું હૃદય પલટાઈ ગયું. તેને ગરીબ છોકરા પ્રત્યે માન થયું. બંધુઓ ! આજે ઉપકાર ઉપર ઉપકાર કરનારા ઘણું મળે છે. પણ અપકાર ઉપર ઉપકાર કરનારા બહુ અલ્પ હોય છે. આ છોકરાએ અપકાર ઉપર ઉપકાર કર્યો. અધિકારીની આંખ ખુલી ગઈ અને તેના દિલમાં વસી ગયું કે આ છોકરો નર નહિ પણ નારાયણ છે. તેણે આવી જુબાની આપી હોત તે હું આજે ખલાસ થઈ Page #458 -------------------------------------------------------------------------- ________________ હાહા શિખર જાત. પછી મારા પત્ની અને છોકરાઓનું શું થાત? એની ઉદારતાને કારણે હું બચી ગયો છું. એમ બેલી તેના ચરણમાં પડી ગ અને તેને નોકરી અપાવી. દીધી. સંસ્કારી છોકરાના સંગમાં રહી અધિકારી પણ સંસ્કારી બની ગયો. માણસને જે સારો સંગ મળે તે તેનું જીવન સુધરી જાય છે. જ્ઞાતાજી સૂત્રમાં ન્યાય આપે છે. . એક વખત મહારાજાએ ખૂબ સુંદર ને સ્વાદિષ્ટ ભોજન બનાવી પ્રધાન આદિ રાજ્યના અમલદારોને જમવાનું આમંત્રણ આપ્યું. બધા જમવા બેઠાં. બધાં વખાણું વખાણીને ખાવા લાગ્યા પણ પ્રધાન મૂંગે મેંઢ જમે છે, રાજાના મનમાં એમ થાય છે કે હમણાં પ્રધાનજી ભોજનની પ્રશંસા કરશે, પણ પ્રધાનજી તે જમીને ઉડ્યાં તે પણ કંઈ બેલ્યા નહિ. ત્યારે રાજાએ પૂછયું. પ્રધાનજી ! બધાએ ભજન કરતાં પેટભરીને ભેજનના વખાણ કર્યા ને તમે કેમ કંઈ બોલ્યા નહિ? સુબુધિ પ્રધાને કહ્યું. મહારાજા ! જે ભોજન તૈયાર કરતાં છકાય છની હિંસા થાય છે. થાય : છકાયને કૂટે ત્યારે બંને એક રોટે” એક સાદે શેટલે બનાવતાં પણ છકાયને કૂટ થઈ જાય છે. ત્યારે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બનાવતાં કેટલે આરંભ સમારંભ થયો હશે ! તેને ખાતાં વખાણુ શી રીતે કરાય? વળી હે મહારાજા ! ગમે. તેવા ઉંચી જાતનાં સુગંધીદાર પકવાને બનાવ્યા પણ આ પિટમાં પડયા એટલે એ શુભ પુદ્ગલ અશુભ ને દુર્ગધિત બની જાય છે. ' આ રીતે પ્રત્યેક પદાર્થોનો એ સ્વભાવ છે કે તે શુભમાંથી અશુભ અને અશુભમાંથી શુભ બને છે. તેના શું વખાણ કરવા? પણ રાજાને એ વાત મગજમાં : બેઠી નહિ. સુબુધ્યિ પ્રધાન ખરેખર સુબુધ્ધિ હતો. તે જૈન ધર્મના તત્વને બરાબર જાણનાર હતું એટલે રાજાને કહ્યું સમય આવે આપને બતાવીશ. . એક વખત પ્રધાન અને રાજા નગર બહાર ફરવા ગયા હતા. રસ્તામાં એક ખાઈ આવી. તેમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગધ આવવા લાગી. રાજાએ નાક આડે તૂ દીધે. ઘણે દૂર સુધી તેની દુર્ગધ આવતી હતી. મહામુશ્કેલીએ ત્યાંથી પસાર થયા. ઘેર ગયા પછી સુબુદ્ધિ પ્રધાને તે ગંધાતી ખાઈનું ૧૦૦ ઘડા પાણી મંગાયું.. ૧૦૦ ઘડાનું પાણી આછરે એટલે તેમાંથી નીચે ઠરેલો કચરો કાઢી સોમાંથી ૫૦ ઘડા, પચાસમાંથી પચ્ચીસ એમ પાણી આછરી જાય એટલે તેમાંથી ઉપર ઉપરનું પાણી લઈ લેતાં. સે ઘડામાંથી એક ઘડે પાણી રાખ્યું. તે પાણીને શુધ્ધ અને શીતળ બનાવી એક દિવસ પ્રધાને રાજાને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. રાજાને ભાતભાતનાં ભેજન જમાડ્યા અને પેલું પાણી પીવડાવ્યું. ત્યારે રાજાએ પૂછયુંપ્રધાનજી! તમે કઈ વાવનું કે કુવાનું પાણી લાવ્યા છે કે પાણી અમૃત જેવું મીઠું છે. કયારેય મેં આવું પાણી પીધું નથી. પ્રધાન કહે છે સાહેબ! જે ખાઈ પાસેથી Page #459 -------------------------------------------------------------------------- ________________ વાઘ લિમ આપણે નીકળ્યા હતા તે ગંધાતી ખાઈનું પાણી છે. રાજા કહેશું તે પાણી છે ? પ્રધાન કહે કે મેં આપને કહ્યું હતું કે અશુભમાંથી શુભ અને શુભમાંથી અશુભ પગલે બને છે. મેં આપને આ પ્રયોગ દ્વારા પ્રત્યક્ષ બતાવ્યું. પણ રાજાને આ વાત મનાતી નથી. ત્યારે પ્રધાને રાજાની નજર સમક્ષ પ્રગટ કરી બતાવ્યો. આથી રાજાને શ્રધા થઈ. સુબુધ્ધિ પ્રધાનના સંગમાં રાજા પણ સુબુદ્ધિવાન અને જૈન ધન બન ગયે. બંધુઓ ! આ રીતે પેલા ગરીબ છોકરાની વિશાળ ભાવના જોઈને લાગી, સ્ટેશન માસ્તરનું મન પલટાઈ ગયું. અહો ! આ ગરીબ હોવા છતાં કેટલે અમીર છે! શું તેની ખાનદાની છે ! મેં એની માતાને ધકકો માર્યો ને તે મરણ પામી છતાં મને બચાવવા માટે કેવી જુબાની આપી! એ અધિકારી ગરીબ યુવાનના ચરણમાં પડી ગયા. અને તેના મનમાં સમજાઈ ગયું કે હે જીવ! જે દેલની પાછળ પાગલ બનીને આવા કાવાદાવા કરે છે તે દેલત તને દગો નહિ તેને શું તને વિશ્વાસ છે અને જે પુત્ર, પરિવાર, પત્ની અને મિત્રને તું માર, મારા કરે છે તે સદા તારા રહેશે તેની તને ખાત્રી છે? અને આ કાયાની માયામાં પડીને કાળા કર્મો કરે છે પણ આ કાયા જ્યાં સુધી ટકવાની છે ? અરે, સગાવહાલાને સંબંધ પણ કયાં સુધી? સમજી લેજે, સંસારમાં સ્વાર્થ વિના કેઈ કેઈની સાથે પ્રીત કરતું નથી. અધિકારીને જ્યારે આવું સમજાયું ત્યારે છોકરાને સ્ટેશન માસ્તરની નોકરી આપી. છોકરે બધી રીતે સુખી થયે પણ તેની માતાને ઘા રૂઝાતું નથી. તેનું અંતર રડ્યા કરે છે. અરે ભગવાન ! જે માતાએ ઘણું કષ્ટ વેઠીને મને ભણાવ્યો તેની સેવા હું ન કરી શ! પિતાની માતા જેવી છે જે દુઃખીયારી માતાને તે ત્યાં દેડી જતે તે પિતાનાથી બનતી સેવા કરતે. આજે જન્માષ્ટમીને પવિત્ર દિન છે. કૃષ્ણ વાસુદેવે જન્મ લઈને કેવી ધર્મની દલાલી કરી છે તે વાત તમે સહુ જાણે છે. આ પૃથ્વી ઉપર ઘણા પુરૂષે જમ્યા છે. કૃષ્ણ અને કંસ, મહાવીર અને મંખલિપુત્ર, રામ અને રાવણ, આ બધા એકએકની સાથે હતા. તેમાં કૃષ્ણ, રામ, અને મહાવીર પ્રભુ આદિ પુરૂષોએ સત્કર્મો કરીને પિતાનું નામ અમર બનાવ્યું. અને કંસ-રાવણ આદિએ પોતાના નામને કલંકિત કર્યું. આ બધું તમે સારી રીતે જાણે છે. એ મહાન પુરૂષ આ પવિત્ર ભારત ભૂમિમાં જગ્યા હતા ને આપણે બધા પણ ભારત ભૂમિમાં જન્મ્યા છીએ. હવે તમારે તમારા નામને એ મહાન પુરૂષની જેમ ઉજજવળ બનાવવું છે ને ? આ જન્માષ્ટમીને પવિત્ર દિવસ તમે જુગારાષ્ટમીને બનાવી દીધો છે. ભાઈએ તે જુગાર રમે છે. સાથે આ મુંબઈમાં સારા કુટુંબની બહેને પણ રમે છે. આ સાંભળીને મને વિચાર આવે છે કે આ શું ? જુગાર એક જાતનું ભયંકર વ્યસન છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ द्युत चं मासं च सुरां च वेश्या, पापाधि चोरी परदार सेवा। एतानि सप्तानि व्यसनानि लोके; घोराति घोरे नरके पतन्ति । દુત એટલે જુગાર, સાત વ્યસનમાં જુગારને પહેલે નંબર છે. આ જુગાર રમવાથી કેટલું નુકશાન થાય છે! જુગાર રમનારે છેવટે સાતે વ્યસનવાળો બની જય છે. પરિણામે આ વ્યસને જીવને દુગતિમાં લઈ જાય છે. અહીં જુગાર રમનારને સરકાર પકડે છે ને પરલોકમાં કર્મની સરકાર પકડે છે. માટે સમજે. ધર્મરાજા જુગાર રમ્યા. એ તે પવિત્ર પુરૂષ હતા. જુગાર રમે તેવા ન હતાં. પણ શકુનીના કહેવાથી ધને કપટ કરીને જુગાર રમાડયા. અનિચ્છાએ ધર્મરાજા જુગાર રમ્યા તે પણ પાંચ પિંડ, કુંતા માતા અને સતી દ્રૌપદીને વનવાસ વેઠવું પડે. તો જે રસપૂર્વક હશથી ગાર રમે છે તેની શી દશા થશે? (પૂ. મહાસતીજીએ જુગાર કેવા હાનીકારક છે અને જુગાર રમનારની કેવી હાલત થાય છે તે વિષે ખૂબ વર્ણન કર્યું હતું. તેંમજે સુંગરે રમવાથી કેવું બન્યું તે ઉપર એક બનેલી કહાની કહી હતી. જે સાંભળતાં બધા રડી પડયા હતા. પછી પૂ. મહાસતીજીએ જુગાર વિરોધની ખૂબ જોરદાર હોર્મલ કરી હતી. તેથી વ્યાખ્યાનમાં બેઠેલા દરેક ભાઈ બહેને પૂ. મહાસતીજીની હાક હત્યા થઈ ગયા ને જુગાર ને રમવું તેવી પ્રતિજ્ઞા લીધી. તેમજ કૃણ વાસુદેવે આ વી ઉપર જન્મ લઈને કયા ક્યા મહત્વના કાર્યો કર્યા હતા, તેમના જીવનમાં કે ગુણે હતા તેનું ખૂબ સુંદર રીતે અને વિશદ વર્ણન કર્યું હતું.) વ્યાખ્યાન નં. ૪૬ શ્રેય વદ ૧૦ ને ગુરૂવાર : તા. ૧૮-૭ અનંત કરૂણાના સાગર, અનંત ઉપકારી, વિશ્વવંદનીય, અશરણના શરણ એવા જિનેશ્વર ભગવંતોએ સંસારના વૈભવ અને વિલાસના સુખ મેળવવા માટે વલખા મરિતા અને અનાદિકાળથી પિતાની ભૂલના કારણે ભટક્તા જીવાત્માઓને કરૂણાબુધ્ધિથી સિદ્ધાંતના વચન રૂપી અમૃતનું સિંચન કરતાં કહ્યું કે હે આત્મા ! તને પૂર્વના રદયથી માનવભવ પ્રાપ્ત થયેલ છે તે વિષયભેગના વલખા મારવા માટે નહિ પણ આત્માનું શ્રેય સાધવા માટે છે. સ્વરૂપની સમજણના અભાવે આત્મા અનંતકાળથી ગાઢ અજ્ઞાન નિદ્રામાં સૂતેલો છે. તેને જગાડતા કહે છે કે જ્યાં સુધી મૃત્યરૂપી કહોડાના પ્રહારો તારા જીવનરૂપી વૃક્ષને છેદી ન નાંખે ત્યાં સુધીમાં હે જીવ! તને પ્રાપ્ત થએલ ઉત્તમ સાધન અને સામગ્રીઓને તું સદુપયોગ કરી લે, Page #461 -------------------------------------------------------------------------- ________________ ચાવડા શિખર આપણે મહાખલ આદિ સાત અણુગારોની વાત ચાલે છે. તેમને સંસાર સુખની પ્રચુર સામગ્રીવાળા રાજ્ય વૈભવ મળ્યા હતા. તેને છેડીને સંયમી અન્યા અને કમની ભેખડા તાડવા માટે પ્રખળ પુરૂષા કર્યા. જેમ રેતીનો મેઢા ઢગલા પડયા હાય પણ જો પ્રચંડ પવનના ઝપાટો આવે તે એ રેતીના મેટા ઢગલાને વેરિવખેર કરી નાંખે છે. તેમ જ્ઞાની કહે છે હું આત્મા ! તારા આત્મા ઉપર પડેલા ક રૂપી રેતીના મોટા ઢગલાને વિખેરવા માટે પુરૂષાના પ્રચંડ ઝપાટાની જરૂર છે. મંદ મંદ પવન રેતીના ઢગલાને વિખેરી શકતા નથી તેમ તમે મંદ મંદ પુરૂષાથ કરશેા તેા કમરૂપી રેતીના ઢગલાને જલ્દી વિખેરી શકશે। નહિ. કના ઢગલે જલ્દી વિખેરવાનું જો કાઈ સાધન હોય તે ત્યાગ છે. કહ્યું છે કે. ચા પવ દિ સવે શૉ મુક્તિ સાધનમુત્તમમ્ આ સંસારમાં સર્વ જીવાને માટે ત્યાગ એ મુક્તિનુ ઉત્તમ સાધન છે. ૪પર આ સાત અણુગારેાને શાશ્વત સુખ અને શાંતિ મેળવવાની લગની લાગી, એટલે સંસારના છલકાતા વૈભવાના ત્યાગ કરી મુક્તિનું ઉત્તમ સાધન ત્યાગ તે તેમણે અપનાવી લીધા. દીક્ષા લઈને કેવા ઉગ્ર તપ કર્યાં ? લઘુસિંહનિષ્ક્રીડિત અને મહા સિંહનિષ્ક્રીડિત અને પ્રકારના તપ કર્યાં. ત્યાર પછી છઠ્ઠું અને અઠ્ઠમના પારણાં કરવા લાગ્યા. આમ કરતાં તેમનું શરીર એકદમ જીણુ થઈ ગયું. તેમનું શરીર કાના જેવું થઈ ગયું ? तए णं ते महब्बल पामोक्खा सत्त अणगारा तेणं ओरालेणं सुक्का भूक्खा जहा खंदओ । ભગવતીજી સૂત્રના ખીજાશતકના પ્રથમ ઉદ્દેશામાં કંક મુનિનેા અધિકાર આવે છે. તે સ્ક ંદક મુનિએ આલેક અને પરલેાકની ઈચ્છા રહિત ઉગ્ર તપ ક હતા. એવા ઉગ્ર તપથી તેમનું શરીર સૂકકે ભૂક઼કે થઈ ગયુ હતુ. તેમ આ મહાખલ પ્રમુખ સાતે અણુગારાનું શરીર પણ તપથી શુષ્ક ખની ગયું. શરીરની નસેનસે દેખાવા લાગી. મગ અને ચાળાની શીંગા સૂકાઈ ગયા પછી તેના દાણા ખખડે છે તેમ તેમના શરીરમાંથી લેાહી ને માંસ સૂકાઈ ગયા હતા એટલે એકલા હાડકાને માળા રહ્યો હતા. જેમ મગ ને ચાળાની સૂકી શીંગ ખખડે, સૂકા પાંદડા જેમ ખખડે તેમ આ સાતે મુનિવરેાના શરીરના હાડકા ખખડવા લાગ્યા. અહીંથી ત્યાં ઉઠીને જતાં, ગુરૂને વંદન કરતાં થાક લાગવા માંડયેા એટલે સમજી ગયા કે આ શરીરરૂપી સાધન અમને આત્મસાધના કરવામાં હવે સહાયક બની શકે તેમ નથી માટે સથારા કરીએ. એમ વિચાર કરી સાતે અણુગારાએ જીવનની મમતા છેાડી દીધી. જેમ ઘસાઈ ગયેલું કપડું ઉતારીને માણસ નવુ કપડું પહેરે છે તેમ આ Page #462 -------------------------------------------------------------------------- ________________ શરીર હવે જીણું કપડા જેવું થઈ ગયું છે માટે શરીરના બંધનમાંથી મુક્તિ મેળવીએ. સંતેને બંધન ખટકયું. જેને બંધન ખટકે તે છટકે. ગાય ભેંસ આદિ જાનવને પણ બંધન ખટકે છે તે તે બંધન તોડીને મુકત થવા ઈચ્છે છે. બેલે, તમને બંધન ખટકયું છે ? ખટકશે તે છોડાવનારા મળી જશે. પણ તમને તે બંધન ખટકતું નથી પછી છૂટવાની વાત કયાં ? અત્યારે અધિકારમાં તપની વાત ચાલે છે. ને પર્યુષણ પર્વ પણ નજીક આવે છે. એટલે ઉપાશ્રયમાં તમય વાતાવરણ દેખાય છે. આવા તપસ્વીઓને તપ કરતાં જોઈને તપ કરવાનું મન થાય છે? (તામાંથી અવાજ મન તો થાય છે પણ થઈ શક્તા નથી.) "एकोऽहम सहाथोऽहं कृशोऽहम परिच्छिदः। स्वप्नेप्येवं विद्या चिन्ता, मृगेन्द्रस्य न जायते ॥" હું એકલો છું, અસહાય છું, દુર્બળ છું અને પ્રજારહિત છું એ નબળો વિચાર સ્વપ્નમાં પણ સિંહને (શૂરવીરને) આવતું નથી. આ લેકમાં શું કહ્યું તે તમે સમજ્યા ને? જે શૂરવીર સિંહ સમાન છે તેને એવું ન થાય કે મારે માસખમણું કરવું છે પણ મારાથી નહિ થાય. આત્માનું શૂરાતન જાગ્યું છે તેને કેણ રોકનાર છે? પણ જેને નથી કરવું ને કરવાને ળ બતાવે છે તે નહીં કરવા માટે કેઈ બહાના શેાધતા હોય છે. ને કેાઈ મને તપ ન કરવાનું કહે તેની રાહ જોતા હોય છે. એક બનેલી કહાની કહું. ' આ પર્યુષણના દિવસે આવ્યા. ગામમાં તપમય વાતાવરણ છવાઈ ગયું. કઈ જ્ઞાની સંતનું ચાતુર્માસ હતું એટલે જ્યાં જુઓ ત્યાં તપશ્ચર્યા ને તપશ્ચર્યા દેખાય છે. આજુબાજુમાં બધે તપની વાતે ચાલે છે ને તપના ગીતો ગવાય છે. આ જોઈને એક સાસુના મનમાં થયું કે આ બધા કેવા ભાગ્યશાળી છે કે કેઈના દીકરાએ તે કેઈની દીકરી-વહુ-સાસુએ બધાએ તપશ્ચર્યા ઉપાડી છે ને હું કેવી કમભાગી છું કે મારા ઘરમાં કઈ તપ કરતું નથી. હું પણ કરી શકતી નથી. સાસુ એની વહુને કહે છે બેટા ! સંઘમાં તપ વિનાનું કે ઘર ખાલી નથી. આપણું ઘર ખાલી છે. તે તમારાથી બને તે અઠ્ઠાઈ કરે. મને બહુ હોંશ છે. બેલે, કરવી છે? વહુ કહેહા બા. હું કરીશ. એટલે સાસુ તે હરખાઈ ગયા. એમણે હરખમાં ને હરખમાં કોપરું છીયું. તેમાં સાકર નાંખીને વહુને ખવડાવ્યું. ગુંદર, ટેપરું નાખીને સૂઠ બનાવીને વહુને ખવડાવી. અત્તરવારણમાં લાડવા જમાડયા. ને છેલ્લે ઘીમાં સાકર અને લવીંગ હલાવીને વહુને ચટાડ્યા. વહુને અઠ્ઠાઈ કરાવવાના સાસુને કેટલા કેડ છે ! સવાર પડી એટલે સાસુ કહે છે વહુ ! તમે કંઈ કામ કરશે નહિ. બીજા કરી લેશે. તમે વહેલા Page #463 -------------------------------------------------------------------------- ________________ તૈયાર થઈ જશે. ઉપાશ્રયે જઈને નવ વાગે તમને પચ્ચખાણ લેવડાવીશ. મારી વહુ અઠ્ઠાઈ કરશે તેમ સાસુને ઘણે હર્ષ છે. અહીં બેઠેલી બહેને ! તમે પણ તમારી વહુ તપ કરે એવી હોય તે આવી હોંશથી કરાવજે. આપણે ન કરી શક્તા હોઈએ તે બીજાને કરાવવાની અનુમોદના કરવી તેમાં પણ મહાન લાભ છે. વહુએ રંગમાં આવીને સાસુને અઠ્ઠાઈ કરવાની હા તે પાડી દીધી. સવાર પડી. નાહી ધોઈને સારા કપડાં પહેરી તૈયાર થઈ. સાડા-આઠ વાગ્યા. ઉપાશ્રયે જવાની તૈયારી હતી પણ વહુના મનમાં એમ થાય છે કે જે કઈ કહે કે તમારાથી નહિ થઈ શકે, માટે દાતણ કરી લે, તે હું દાતણ કરું. સાસુને કરાવવાને ઘણે હરખ છે પણ વહુને કરવાનું મન નથી. તેથી તેના મુખ ઉપર આનંદ નથી. પણ માજીને દીકરો હોંશિયાર છે. તે પોતાની પત્નીનું મુખ જોઈને સમજી ગયો કે આને અંદરથી કરવાનું મન નથી. આ ગળીયા બળદને હાંકી-હાંકીને મારી બા લઈ જાય છે પણ એનું ગાડું ચાલવાનું નથી. લાવ, જરા પરીક્ષા કરી જોઉં. એમ વિચાર કરી એની પત્નીને કહે છે બા તને અઠ્ઠાઈ કરાવાનું કહે છે પણ બા કહે એટલે તારે અઠ્ઠાઈ કરવી પડે એવું નથી. તારું માથું દુખતું હોય તે દાતણ કરી લે. શરીર બગાડીને નથી કરવું. વહુ કહે-ના. મને કરવાની ધરણી હોંશ છે પણ માથું દુઃખે છે. એને પતિ કહે તે કરી લે દાતણું. એટલે વહુએ સાસુને કહ્યું કે બા ! મને તે અઠ્ઠાઈ કરવાની ખૂબ હોંશ છે પણ તમારા દીકરા મને મા પાડે છે. (હસાહસ) વહુની વાત સાંભળીને સાસુને ઉમંગ તૂટી ગયે. બા દીકરાને કહે છે બેટા! તું વહને શા માટે ના પાડે છે? આ અવસર કરીને જ્યાં આવવાનું છે? એને કરવાનું મન છે ને મને કરાવવાના કેડ છે. ત્યારે દીકરાએ કહ્યું-બા ! મેં ના પાડી નથી. પણ એનું મન ઢીલું પડી ગયું છે. એ રાહ જેતી હતી કે મને કયારે કોઈ દાતણ કરવાનું કહે ને હું દાતણું કરું ? ખરેખર, તપ કરે તે કાયરનું કામ નથી. કર્મશત્રુ સામે ઝઝૂમવું એ શૂરાના કામ છે આ તે શૂરાના સંગ્રામ, માથું મૂકી જાણે રે, અહી નહીં કાયરનું કંઈ કામ, માથું મૂકી જાણે રે....આ તો... આ તે જીવન સંગ્રામ છે. કર્મશત્રુને હટાવવા માટે શૂરવીર બનવું પડશે. શણે ચઢેલે રાજપૂત લડાઈમાં જાય તે પીછે હઠ ન કરે. લડાઈમાં તે જાઉં છું પણ ત્યાં ભાલા વાગશે, સામેથી ગોળીઓ છૂટશે તે મારાથી કેમ સહન થશે ? આ વિચાર કરે તે રણસંગ્રામમાં ટકી ન શકે. એક રાજપૂત યુવાન પરણીને આવ્યું. બારણામાં તેની માતા પિંખણા કરતી હતી ત્યાં લડાઈની ભેરી વાગી. ભેરીના સૂર સાંભળતા ક્ષત્રિય બચ્ચે તરત Page #464 -------------------------------------------------------------------------- ________________ દ્વારા નિર સ લડાઈમાં ગયા. ત્યાં ગયા પછી તેને નવપરણીત પત્નીના પ્રેમ યાદ આવતાં પાછે વળે છે. ત્યારે પત્ની તેને ઠપકો આપે છે કે શા માટે પાછા આવ્યા ત્યારે તે કહે છે કે તારા રૂપને નિહાળવા આળ્યેા છે. આ શબ્દો સાંભળી ક્ષત્રિયાણીનુ “હી ઉકળી ઉઠયું. એના પતિને કહી દીધું-સ્વામીનાથ ! આ શબ્દો તમને 4 શેશે. તમને આ ચામડાના દેહના નેહ લાગ્યા છે પણ વિચાર કરો, તમને અભિમાન છે. આ રૂપનુ' ને જુવાની તણું, ચમકશે કયાં સુધી આ ગાલનુ ગુલાબીપણુ, ચામડીના તેજને ઝ ંખાતા વાર નહિ, જોમ ભર્યા દેહને ન ખાતાં વાર નહિ, ઈંન્દ્રિઓના નૂરને હણાતાં વાર નહિ, આશા ભરી આંખડી મીંચાતા વાર નહિ, સંધ્યા તણા રગાને વિલાતા વાર નહિ. સ્વામીનાથ ! તમને આ મારા રૂપને મેહ છે. મૃગનયણી જેવી આ આંખાને માહ છે. પરવાળાં જેવા હાઠ અને ગુલાખી ગાલની લાલી જોવા માટે તમે યુધ્ધમાં ગયેલા પાછા ફર્યાં છે. પણ વિચાર કરે કે આ યુવાની અને રૂપ ક્યારે વિલાઈ જશે, આ ઝુલાખી ગાલ કયારે કરમાઈ જશે તેની ખબર નથી. આ શરીરમાં અંદર લેાહી તે માંસ ભર્યા છે. ઉપર આ ચામડીનું ચળકતુ વર મઢયું છે. શરીરમાં રાગ આવશે ત્યારે એનું તેજ હણાઈ જશે. ઈન્દ્રિઓના નૂર ઝાંખા પડી જશે ને આ જોમલો દૃઢુ પડી જશે. આ આંખડી કયારે મીંચાઈ જશે તેની ખખર નથી. તેમાં તમને શુ માહ લાગ્યા કે તમે મીંઢળખ ધા શૂરવીર થઈને નીકળી ગયેલાં પાછાં આવ્યા તેના પતિ કહે તારી કામણગારી આંખ હું ભૂલી શકયા નહિ. આ શબ્દ જ્યાં સાંભળ્યા કે તે ક્ષત્રિયાણીએ ભાલાની અણીએ આંખા આપી દીધી ને પ્રાણ છેડયા. અને ભાન ભૂલેલા પતિની શાન ઠેકાણે લાવી. ને તરત તે લડાઈમાં ચાલ્યેા ગયા. ખંધુએ ! આ તે ક્ષત્રિય હતા પણુ ભગવાન કહે છે આપણા આત્મા ક્ષત્રિયના પણ ક્ષત્રિય છે. અનંત શક્તિ એનામાં રહેલી છે. રગભાગમાં પડી પોતાની શક્તિનું ભાન ભૂલેલા આત્માને જગાડવા પર્યુષણુપર્વ આવે છે. હવે તેા બે દિવસની વાર છે. કશત્રુઓની સામે ઝઝમવા માટે ક્ષત્રિય એવા આત્માને જગાડા. જેને જન્મ મરણને ત્રાસ લાગતા હાય, માક્ષમાં જવાની લગની લાગી હોય તે ક્ષત્રિય મનીને સંગ્રામમાં યુધ્ધ કરવા તપ-ત્યાગ અને શીયળના શસ્ત્રો સજીને ઝઝૂમવા તૈયાર થઈ જશે. અને જે કાયર હશે તે મેસી રહેશે. ત્યાગ એ આત્માને કમના બંધનમાંથી મુક્ત અનાવવાનું ઉત્તમ સાધન છે. તમે સંસાર છેડીને સંયમી અને તે ઉત્તમ વાત છે, આ સભામાંથી એકાદ સાધુ બની જાય તે ઘાટકોપરનું નામ અમર બની Page #465 -------------------------------------------------------------------------- ________________ E ચારતા તર જાય. કેમ વજુભાઈ ખરાખર છે ને ? (હસાહસ) ક્યાં સુધી હસીને પતાવશે? હું ત દીક્ષા લેવાનું કહું છું. પણ જે દીક્ષા ન લઈ શકે તે બ્રહ્મચર્યોંમાં તે આવે, મહાખલ આદિ સાતે અગારાએ સમજીને સયમ લીધે કેવી ઉગ્ર સાધના *રી. તેમણે આટલુ' બધું કર્યુ તે તમે સંસારમાં રહીને કામના ઉપર વિજય નથી મેળવી શકતા ? તપ કરીને સતાએ શરીર ગાળી નાંખ્યું. હવે સાધનામાં શરીર સહાયક બની શકે તેમ નથી. પાતે જ્યાં બેઠા હેાય ત્યાંથી ઉઠીને ગુરૂની પાસે જતાં એ-ત્રણ વિસામા લેવા પડે. તેવુ શરીર થઈ ગયું. ત્યારે તેમણે શું કર્યુ : "णवरं थेरे आपुच्छित्ता चारु पव्वयं दुरुहंति, दुरुहित्ता जाव दो मासियाए संलेहणाए सवीसं भत्तसयं चउरासीई वाससय सहस्साई सामण्ण परियाग पाउणति ।" સ્કંદક મુનિએ જેમ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા મેળવી હતી તે રીતે આ માતે અણુગારાએ સ્થવિર ભગવંતા પાસેથી આજ્ઞા મેળવી. એટલે કે સાત અણુગારા પોતાના સ્થાનેથી ઉઠીને જ્યાં સ્થવિર ભગવંત બિરાજતા હતા ત્યાં આવ્યા. આવીને વંદા નમસ્કાર કરીને ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું કે હે ભગવંત! હવે અમારું' શરીર જીણુ થયું છે. આત્મસાધના કરવામાં સહાયક અને તેવી તાકાત રહી નથી. તે આપ આજ્ઞા આપે। તો અમે સથારે કરીએ. સ્થવિર ભગવંતોએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ જોઈ ને તેમને સથારા કરવાની આજ્ઞા આપી. સ્થવિર ભગવતોની આજ્ઞા પ્રાપ્ત કરીને સાતે અણુગારા ચારૂ નામના પવ ત ઉપર પહોંચ્યા. ત્યાં જઈ ને સથા કરવા માટે ભૂમિનું પડિલેહણ કયું. પડિલેહણુ કરીને ઈરિયાવહી પડિમીને લેાગસ ખેલી ભગવાનની સ્તુતિ કરીને તેમણે પાપાગમન સથારા કર્યાં. પાદપાગમન સ થારા એટલે શું? જેમ વૃક્ષ ઉપરથી ડાળી નીચે પડે તેમ પડી રહે છે. હાલતી ચાલતી નથી. તેમ જે પાદપેાગમન સંથારા કરે છે તેને તે રીતે રહેવાનું હાય છે. પાદપેાગમન સંથારા કરનાર પહેલાં એ નક્કી કરી લે કે મારે સૂતા સૂતા સંથારા કરવા છે કે એઠાં બેઠાં કરવા છે. ચત્તા સૂવું કે પડખાભર સૂવું. તે રીતે જે નક્કી કરે તે રીતે પાપાગમન સથારે કરે છે. પછી તેમનાથી હુલાય નહિ, ચલાય નહિ કે ખેાલાય નહિ. જે સ્થિતિમાં હાય તે સ્થિતિમાં રહેવાય. એટલે પાદપાગમન સંથારો ખહુ કઠીન છે. આપણે તો સાજા શરીરે ખાઈ-પીને પણ પડખાભર સૂઈ શકતા નથી. સૂતાં સૂતાં કેટલી વાર પડખાં ફેરવવા જોઈએ છે. જ્યારે આ સ'તોની તપશ્ચર્યાની કાયા હતી. શરીરમાં હાડકાં ખખડતાં હતા. છતાં આવા કઠીન પાદપાગમન સંથારા કર્યાં. સંથારા કરીને મનમાં કાઈ જાતના વિકલ્પ નહિ કે વિચાર નહિ. ખસ, એક વીતરાગ પ્રભુના સ્મરણમાં લીન ખની ગયા. મહાખલ પ્રમુખ સાત અણુગારાનેસ'થારો બે મહિના ચાલ્યેા. છેવટે ૮૪ Page #466 -------------------------------------------------------------------------- ________________ | | " સારા વિખર ૫૭. લાખ વર્ષનું ચારિત્ર પાળીને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને અંતે દેહ છોડીને તેઓ પાંચ અનુત્તર વિમાનમાં ત્રીજા જયંત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. - બંધુઓ! તેમના આયુષ્ય કેટલા લાંબા ? ચોરાશી લાખ પૂર્વ એટલે કેટલે લાં કાળ છે? ૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં તેને જે આંક આવે તેને એક પૂર્વ કહેવાય. તેવા ૮૪ લાખ પૂર્વનુ આયુષ્ય હતું. તે પૂર્ણ કરીને તેઓ યંત વિમાનમાં ગયા. - तत्थणं अत्यंगइयाणं देवाणं बत्तीसं सागरोवमाइं. ठिई तत्थणं महब्बल वज्जाणं छव्हं देवाणं देसूणाई बत्तीसं सागरोवमाइ ठिह।" . આ જયંત વિમાનમાં કેટલાક તેની સ્થિતિ બત્રીસ સાગરોપમની હોય છે. તેમાં મહાબલ અણગાર સિવાયના છ અણગારે જે દેવ થયા તેમની સ્થિતિ ૩૨ સાગરમાં થોડી ઓછી હતી. અને મહાબલ અણુગારની સ્થિતિ પૂરી ૩૨ સાગરની હતી. મનુષ્યભવ પામીને સાતે સાત અણગારે આત્માની અપૂર્વ સાધના સાધી ગયા. સંસારમાં સાથે રહા, દીક્ષા પણ સાથે લીધી અને દીક્ષા પર્યાયમાં પણ સાથે રહીને તપશ્ચર્યા આદિ ક્રિયાઓ સાથે કરી અને સંથારો પણ સાથે કર્યો. અને એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. સમક્તિી કે દેવલોકની ઋધિમાં આસક્ત બનતા નથી પણ નય-નિક્ષેપા, નવતત્વ અને છ દ્રવ્યનું ચિંતન મનન કરે છે. હવે સાતેય દેવ જયંત વિમાનનું આયુષ્ય પૂર્ણ કરીને કયાં કયાં ઉત્પન થશે તેના ભાવ અવસરે. ચરિત્ર : કૃષ્ણ વાસુદેવે રૂકમણીને હિંમત આપી હતી કે ગમે તેમ કરીને હું પ્રદ્યુમ્નકુમારને પત્તો મેળવીશ. પણ શોધ ચલાવતા બધા સુભટે નિરાશ થઈને પાછા આવ્યા ક્યાંય કુમારને પત્તો મળે નહિ તેથી કૃષ્ણ વાસુદેવના હાજા ગગડી ગયા. હવે મારે શું કરવું? મને એક બાજુ પુત્ર વિરહનું દુઃખ છે ને બીજી બાજુ લોક એમ કહેશે કે કૃષ્ણના પુત્રનું અપહરણ થયું. આવા મોટા કૃષ્ણ વાસુદેવ છે. ચાલતાં ધરતી ધ્રુજાવે છે. ત્રણ ખંડના સ્વામી હોવા છતાં એના પુત્રને સાચવી ના શક્યા? આમ ચિંતા કરે છે. બીજી તરફ રૂક્ષ્મણીની વ્યથા પણ વધતી જાય છે. પુત્રના વિયેગમાં રૂકમણીએ ખાવું-પીવું, સ્નાન, શણગાર, માથું ઓળવું બધું છેડી દીધું છે. એટલે પુત્ર વિગિની રૂકમણી એક એગિની જેવી દેખાવા લાગીને બોલવા લાગી કે હે પ્રભુ! મારા પુત્રને શોધવા માટે હું શું કરું? જેગણ બનીને વનેવન રખડું? અથવા તે સાધ્વી બનીને દેશદેશ વિચરું કે જેથી મારો કિશોર મને મળી જાય. આ પ્રમાણે રૂકમણી ઝૂરે છે. કૃષ્ણજી પણ ચિંતાતુર બનીને બેઠા છે. કેઈને કાંઈ સૂઝ પડતી નથી. ત્યાં શું બને છે ? Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ વારતા શિખર “આકાશગમન કરતાં દ્વારકામાં નારદષિનું આગમન :- ઉસ અવસર નારદઋષિ ચલે આવીયા સુન લીન જે, બેટા ચિંતા મત કર બાલક તણું રે, નહીં મરતા તુજ પુણ્યવંત રે-શ્રોતા - નારદઋષિ આકાશમાર્ગે વિચરણ કરતાં આ સમય દ્વારકા નગરીમાં આવી પહોંચ્યા. પ્રદ્યુમ્નકુમારનું અપહરણ થવાથી સારી દ્વારકા નગરીમાં દિલગીરી છવાઈ ગઈ હતી. તેથી દ્વારકા નગરીને શૂન્ય જોઈને નારદજીએ નગરીના એક માણસને પૂછયું કે નગરી કેમ શૂન્ય લાગે છે? ત્યારે તે માણસે અત્યંત દુખિત દિલે કહ્યું કે રૂક્ષમણું રાણુની કક્ષીએ જન્મેલા પુત્રનું કેઈ દેવ અગર અસુરે અપહરણ કરેલું છે. તે કારણથી દ્વારકા નગરી શેકમગ્ન બની છે. આ વાત સાંભળીને નારદજીને ખૂબ દુઃખ થયું. તેઓ વિચાર કરવા લાગ્યા કે જેમના સુખમાં સુખી અને દુઃખમાં દુખી રહેવાને મેં નિશ્ચય કર્યો છે તેવા મારા મિત્ર કૃષ્ણ જે પુત્ર વિયેગથી દુઃખી બની ગયા છે તે જલદી તેમનું દુઃખ દૂર કરું. એમ વિચાર કરી નારદજી જલદી કૃષ્ણના મહેલે આવ્યા. આ સમયે કૃષ્ણ વાસુદેવ ચિંતાતુર બનીને લમણે હાથ દઈને બેઠા હતા. આમ તે નારદજી જ્યારે પધારે ત્યારે કૃષ્ણ ઉભા થઈને તેમને વિનય કરી તેમનું સ્વાગત કરતા, અને પિતાની બાજુના આસન ઉપર બેસાડતા. પણ આજે કોણ આવ્યું તે ખ્યાલ નથી. એટલે નારદજીએ કહ્યું–હે ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ! આ શબ્દ સાંભળીને કૃણજીએ આંખ ખોલી. ત્યાં નારદજીને જોઈને કૃષ્ણજી એકદમ ઊભા થઈ ગયા ને તેમને બેસવા આસન આપ્યું. આવી ચિંતામગ્ન અવસ્થા હોવા છતાં કૃષ્ણના વિનયથી નારદજી પ્રસન્ન થયા ને કૃષ્ણના વિનયની પ્રશંસા કરવા લાગ્યા. અને કૃષ્ણની બાજુના આસન પર બેસીને પોતે કાંઈ જાણતા નથી તે રીતે કૃષ્ણજીને પૂછયું-આજે આ૫ આટલા બધા ઉદાસ કેમ દેખાય છે? આપ મને કહે. નારદજીની વાત સાંભળીને કૃષ્ણ વિચાર કર્યો કે જે દુઃખનો ઉપાય શોધી શકે છે અથવા જે દુઃખે દુઃખી થાય છે તેને મારા દુઃખની વાત તે કરવી જોઈએ. એમ વિચારીને કૃણે કહ્યું. હે મુનિરાજ ! રૂક્ષ્મણીની કુક્ષીથી ઉત્પન્ન થએલા મારા પુત્રનું કઈ દેવે અથવા દાનવે અપહરણ કર્યું છે. આ કારણથી મારું મન અત્યંત વ્યાકુળ છે, દુઃખી છે. હું કયાં જાઉં? શું કરું? મને કાંઈ સૂઝ પડતી નથી. નારદજીએ કૃષ્ણ વાસુદેવને આપેલું આશ્વાસન -કૃષ્ણના દુઃખમય વચને સાંભળીને નારદજીને ખૂબ દુઃખ થયું. તે ગંભીરતાપૂર્વક બેલ્યા-આ સંસારમાં જ્યાં સંગ છે ત્યાં વિગ નિશ્ચિત છે. જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ નિશ્ચિત છે. નેહથી પીડા ઉત્પન્ન થાય છે. સનેહના પાશમાં જકડાયેલા ગીઓ પણ નિર્વાણ Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરી શકતા નથી. જેના માતા-પિતા ! કેના ભાઈ અને કેને પુત્ર ! કે પતિ અને કેની પત્ની ! કેને પુત્ર પરિવાર ! કેના મદોન્મત્ત હાથીએ! કેના વેગવાન ઘોડાઓ ! કોનું પાયદળ ! કનું ધન ! આંખ બંધ થાય એટલે બધું ખલાસ છે. આ મારું ને તારું આ બધો ભ્રમ છે. માટે આપ શેકરહિત બનીને પ્રજાનું પાલન કરો. હે ત્રિખંડ ભરતેશ્વર ! જ્યાં સુધી આપ શેક નહિ છેડે ત્યાં સુધી હું પણ આપના દુઃખથી દુઃખી રહીશ. આપની ચિંતા મને સોંપી દે. હે કૃષ્ણ! હું પણ આપના પુત્રની શોધ કરીશ. આપને માટે હું બધું કરવા તૈયાર છું. આ પ્રમાણે નારદજીના કહેવાથી કૃષ્ણને શાંતિ વળી. તેમનામાં હિંમત આવી. ને તેમનું હૈયું હેજ હળવું બન્યું. એટલે તેઓ શંકરહિત થયા. પછી કૃષ્ણ નારદજીને કહ્યું કે હું તે કઈ પણ રીતે શાંતિ રાખી શકું છું. પણ રૂક્ષમણીનું મે કંઈ રીતે વળતું નથી. તે તેના મહેલમાં જઈને એ દુખિયારી બનેલી પુત્ર વિગી માતાને સાંત્વન આપીને સમજાવે. કૃષ્ણજીનું વચન સાંભળીને નારદજી રૂકમણીના મહેલે ગયા. તેમને આવતા જોઈને રૂક્ષમણી ઉભી થઈ. તેમને વિનયપૂર્વક આસન આપીને બેસાડ્યા. આવા દુઃખમાં પણ આ વિનય જેઈને નારદજીનું મન ખૂબ પ્રસન્ન થયું. નારદજીને માન ખૂબ જોઈતું હતું. જો કેઈ તેમને માન ન આપે તે તેનું આવી બને. કૃષ્ણજી સાથે રૂક્ષમણીનું લગ્ન કરાવનાર કોણ છે? નારદજી. એક વખત નારદજી સત્યભામાના મહેલે ગયેલા ત્યારે તેણે નારદજીને જોઈને મેં મચકોડેલું ને માન નહોતું આપ્યું તેથી તેનું અભિમાન ઉતારવા નારદજીએ કૃષ્ણ પાસે રૂક્ષ્મણીની પ્રશંસા કરી. તેને ફેટે બતાવીને કૃષ્ણજીનું મન મોહિત કરાવ્યું અને પછી કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. એ વાત તે લાંબી છે. નારદજી રૂક્ષમણીના મહેલમાં -નારદજીએ રૂકમણીની પાસે આવી તેની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું-બેટા ! તું મારી દીકરી છે. તું ચિંતા ન કરીશ. તારું દુખ દૂર થઈ જશે. રૂક્ષમણીએ કહ્યું. મારો પુત્ર મને નહિ મળે તે મારા પ્રાણને ત્યાગ કરીશ. પણ પુત્ર વિના જીવી શકીશ નહિ. ત્યારે નારદજીએ કહ્યું–હે પુત્રી ! કેઈ દેવ-દાનવે તારા પુત્રનું હરણ કર્યું છે. પણ તારો પુત્ર ગમે ત્યાં હશે તે મહાન સુખમાં હશે ને તે જીવતે છે. તું રડીશ નહિ, ગૂરીશ નહિ. હું થોડા સમયમાં તારા પુત્રને શોધી આપીશ. રૂકમણીએ કહ્યું- હે મુનિવર ! ત્રિખંડ અધિપતિએ ત્રણે ખંડના નગર, ગામ, વન, ચટા અને ઘરઘરમાં તપાસ કરાવી છે પણ કઈ જગ્યાએ તેને પત્તો લાગે નથી. એટલું જ નહિ પણ એના કાંઈ સમાચાર પણ નથી. નારદજીએ રૂક્ષમણીને હિંમત આપતાં કહ્યું –દીકરી ! જે હું તારા દીકરાને પત્તો ન મેળવી આપું તે Page #469 -------------------------------------------------------------------------- ________________ ફ્ર શિખર સરકા મારુ નામ નારદ નહિં. હું ત્રણ ખંડમાં ઘૂમી વળીશ. આકાશ-પાતાળ એક કરીશ છતાં પ્રદ્યુમ્નકુમારના પત્તો નહિ પડે તેા મહાવિદેહ ક્ષેત્રમાં સીમ ધરસ્વામી પાસે જઈને તારા પુત્ર વિષે પૃચ્છા કરીને તેના સમાચાર લઈને આવીશ. ત્યાં કઈ પગે ચાલનાર માનવી જઈ શકતા નથી. પણ હું તેા આકાશગમન કરનારો છું. એટલે ત્યાં જઈ શકીશ. હવે નારદઋષિ પ્રદ્યુમ્નકુમારની તપાસ કરવા જશે ને નહિ મળે તા મહાવિદેહ ક્ષેત્રમાં જશે ને શુ' બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૪૭ શ્રાવણ વદ ૧૧ ને શુક્રવાર તા. ૨૦-૮-૭૬ વીતરાગ ભગવાનની વાણી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરાવનાર છે. આ વાણીનો એકેક શબ્દ જો જીવ સમજે ને આચરણમાં મૂકે તેા જન્મ-જરા અને મરણની સાંકળ તૂટતા વાર નહિ લાગે. વીતરાગવાણીમાં આટલું સામર્થ્ય અને શક્તિ રહેલા છે. પરંતુ જ્યાં સુધી આત્મા તેના ભાવને સમજતા નથી ત્યાં સુધી અવળી દોટ મૂકે છે. સસાર તરફની દોટ આશ્રવ તરફ લઈ જશે ને સંયમ તરફની દોટ સવર તરફ લઈ જશે. જેમ દેવલાકમાં સભ્યષ્ટિદેવને ચવવાનું થાય ત્યારે શુ વિચાર કરે ? ભલે, મને વૈભવ ન મળે પણ જ્યાં જૈન ધર્મ હાય ત્યાં મારો જન્મ થો. સમ્યષ્ટિ દેવ આવી ઝંખના કરે. તેને દેવલેાકના સુખા અળખામણા લાગે, તે ભગવાનના દર્શન કરવા જાય, તેમની વાણી સાંભળે પણ તેમની પાસે પચ્ચખા નથી. આશ્રવના દરવાજા બંધ કરવા નત-પચ્ચખાણ રૂપી તાળું નથી. તેથી દેવ વિચાર કરે કે આશ્રવના દરવાજા બંધ કરી સંવરની ભૂમિમાં જવું છે. સંવર છે ત્યાં ક્રમની નિરા છે. આશ્રવ છે ત્યાં કર્મબંધન છે. જેને ભવના ફેરાનો ખટકારો થાય તે આત્મા છૂટકારો શેાધે. જેને ભવ ખટકે તે આત્મા સંસારથી છટકે. જેમ તમને રાગ ખટકે તે ઔષધ લેવાનુ મન થાય. તેમ ભવ ખટકે તે આત્માને સંસારથી છૂટવાનું મન થાય. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી પરિભ્રમણ છે. જીવ અનંતકાળથી આશ્રવના વહેણુ તર તણાઈ રહ્યો છે. હવે એક વખત સવર માર્ગોમાં જોડાઈને સંસાર સાગર તરી જાવ. હવે દુઃખા સહન ન કરવા હાય તા જ્ઞાની કહે છે સંવર માગમાં સ્થિત બની જા. જેને સુખ પ્રાપ્ત કરવું છે તેને સંવર માગ માં આવવું જોઈએ. જો જીવને સુખની પિપાસા જાગી હાય તા ત્યાગ માગમાં આવવાની જરૂર છે. જેને જીવનમાં સંવર ભાવના સંવેગ જાગશે તે ભવમાં ભૂલા નહિ પડે. ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હું મારા ત્રિલેાકીનાથ ! સવેગથી જીવને શું લાભ થાય ? ત્યારે ભગવાને કહ્યું. Page #470 -------------------------------------------------------------------------- ________________ Hiru Game संवेगेणं अणुत्तरं धम्मसघं जणयइ । अणुत्तराए धम्मसध्धाए संवेगं हव्यमागच्छइ । अणंतानुबंधि कोह माण माया लोहे खवइ । नवं च कम्मं न बन्धइ, तप्पच्चइणं बिसोहिए य णं विसुध्धाए अत्थेगइए तेणेव भवग्गहणेणं सिज्झइ, વિરોહિ ર ળ વિપુષ્પાપ પુણો મહિનામાં ઉત્ત, જૂ, અ. ૨૯,બોલ-૧ સંવેગથી અણુત્તર ધર્મની શ્રધ્ધા થાય છે. અણુત્તર ધર્મ અણુત્તર ગતિ અપાવશે. કિંમતી હીરો કિંમતી નાણાં અપાવે છે. તેમ અણુત્તર ધર્મ અણુત્તર ગતિ અપાવે છે જેના જીવનમાં સંવેગ જાગે છે તેના જીવનમાં આત્માને વેગ પ્રગટે છે. ગાડીનો વેગ ટ્રેઈનને, પ્લેનને અને રોકેટને વેગ, કીડી, કાચબા આદિનો વેગ છે. પરંતુ આ બધા વેગ લૌકિક છે. તમારો અહીં આવવાનો વેગ તે છે. પણ ઉપાશ્રયે આવવા છતાં ઘરવાસ ભૂલાતું નથી. જે વેગથી ઉપાશ્રયમાં આવે છે ત્યાં બે ઘડી માટે પણ સંસારને નહિ ભૂલે તે સમજી લેજો કે અહીં બેસવા છતાં ભાવઆશ્રવ ચાલુ છે. કાયા અહીં છે પણ વેગ સંસાર તરફને છે. જ્યારે સંવેગ આવશે ત્યારે ઉત્તમ પ્રકારના ધર્મની શ્રધ્ધા થશે. ઉત્તમ પ્રકારને ધર્મ કહે છે તે પણ કંઈકને ખબર નહિ હોય. તિજોરી નાણાંથી તરબળ જોતાં જે આનંદ આવે છે તે આનંદ ધર્મમાં નથી આવતે. પણ સંસારને આનંદ છવને દુર્ગતિમાં લઈ જશે ને ધર્મને આનંદ મોક્ષ તરફ લઈ જશે. જીવનમાં સંવેગ આવશે ત્યારે દેવ-ગુરૂ અને ધર્મની વાત સાંભળતાં હૈયું હર્ષથી નાચી ઉઠશે. જ્યાં સંવેગ આવે ત્યાં નિર્વેદ આવે. સંવેગ આવે એટલે મક્ષતત્વની રૂચી કરાવે. ને આત્મામાં વિચાર ચાલુ થશે કે કયાં હું ભેગને ગુલામ! ભેગને ભિખારી! આટલા ભેગે ભેગવ્યા તે પણ હજુ તૃપ્તિ ન થઈ! અનંતો કાળ વિષયકષાયમાં, ખાવાપીવામાં ને ભેગ ભોગવવામાં કાઢયે. આ દુનિયામાં જેટલ કાગળ છે તેટલે કાગળ લઈને લખવા બેસીએ તે એક જીવે કેટલું પરિભ્રમણ કર્યું છે તે પણ સંપૂર્ણ લખી શકાય નહિ. તેટલું આ જીવ ભમે છે ને ભોગવ્યું છે. સાચે સત્ય શોધક વેગ તેનું નામ સંવેગ. આવા વેગવાળો જીવ ભોગની ભૂતાવળમાં ફસાય નહિ. તે કીચડને છેડીને કિનારે આવી જાય. સંવેગને વિલપાવર જેનામાં ના હોય તેનામાં વૈરાગ્યને એ પાવર આવે કે તે કયાંય બંધાય નહિ. સંવેગથી અણુત્તર ધર્મની શ્રધ્ધા પ્રગટે. ધર્મની ઉત્કૃષ્ટ શ્રધ્ધા કરવાથી સંવેગ મેક્ષાભિલાષાની શીધ્ર પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લેભને ક્ષય થાય છે. નવા કર્મોનું બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુધ્ધિ કરીને દર્શનની આરાધના થાય છે. દર્શનવિશુધિથી શુધ્ધ થયા પછી કેઈતે એ ભવમાં સિધ્ધ થઈ જાય છે અને જે એ ભવમાં સિધ થતા નથી તે ત્રીજા ભવનું અતિક્રમણ કરતાં નથી અર્થાત્ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ શારા પર જેના જીવનમાં સંવેગ જાગ્યા હતા તેવા મહાબલ અણગાર આદિ સાતે મુનિઓ દીક્ષા લઈને ઉગ્ર તપ કરી સંથારો કરી જયંત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં મહાબલ અણગાર સિવાયના છ અણગારો જે દેવ થયા છે તેમની સ્થિતિ ૩૨ સાગરમાં થોડી ઓછી હતી ને મહાબલ અણગારની સ્થિતિ પૂરી બત્રીસ સાગરની હતી. તેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા ત્યાં પણ ભગવાનની વાણુનો રસ, ભગવાનને પ્રશ્ન પૂછવાને રસ તેમના દિલમાં સતત હતે. જીવના ૫૬૩ ભેદ છે તેમાં એકાંત સમકિતીના ભેદ કેટલા? ૧૦ ભેદ. તે પાંચ અનુત્તર વિમાનના અપર્યાપ્ત ને પર્યાપ્તા. એવા ઉત્તમ સ્થાનમાં સાતે મુનિવર ગયા. ત્યાં છ દ્રવ્ય, નય-નિક્ષેપ અને સપ્તભંગીની ચર્ચા વિચારણામાં તેમને આટલો બધો સમય ક્યાં પસાર થાય છે તે ખબર પડતી નથી. કંઈક ભાઈઓને કહીએ કે હવે આપના પુત્રો મોટા થયાં છે, વહેપાર તથા ઘરનું કામકાજ બરાબર સંભાળે છે તો આપ હવે સંસારના કાર્યમાંથી નિવૃત્તિ લે. ત્યારે કહે મહાસતીજી ! આપની વાત સાચી છે પણ પછી અમારો સમય કેવી રીતે પસાર થાય? જેના જીવનમાં ધર્મને રસ નથી, છતવાણી પ્રત્યે પ્રેમ નથી, તેને એમ લાગે કે સમય કેવી રીતે જાય ? પરંતુ જેને કૃતવાણું પ્રત્યે, શાસ્ત્રસિધ્ધાંત પ્રત્યે રસ જાગે છે કે જીવનમાં રૂચી જાગી છે તેના વર્ષોના વર્ષો ક્યાં પસાર થઈ જાય તે ખબર પડતી નથી. વીતરાગવાણીને રસ જગાડવા માટે અને તેને સચોટ સમજાવવા માટે આપની સમક્ષ દલીલો-ન્યાય આપીને સિધ્ધાંતના ભાવ સમજાવીએ છીએ. એક વાર ભગવાનની વાણીને રસ જીવનમાં જાગી જાય તો આગમમાં મોક્ષના મોતી દેખાશે. ભગવાનની વાણી કેવી છે ? તારી વાણું રસાળ શું અમૃત ભર્યું, તારા નયનમાં જાણે શું જાદુ ભર્યું, જોતા લાગે ભર્યો જાણે માતાને પ્યાર.... કઈ પામે છે.... તારા દર્શનની ટેક, જેને છે વારંવાર....... કઈ પામે છે.... હે પ્રભુ! તારી વાણી અમૃત કરતાં પણ મીઠી છે. તારા નયનોમાં જાણે શું જાદુ ભર્યું છે કે જાણે તને નીરખ્યા કરીએ ! તને જોતાં લાગે છે કે માતાના પ્રેમ કરતાં અધિક તારો પ્રેમ છે. માતાને બાળક પ્રત્યે કેટલે પ્રેમ હોય છે ! નાના બાળકની માતા દોઢ બે કલાકથી બહાર ગઈ હોય તે બાળક ચારે બાજી માતાને જોવે છે ને તેને શોધવા ફાંફા મારે છે. જયારે માતાને આવતી દેખે ત્યારે તેની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. એક વખત હું ગૌચરી ગઈ હતી ત્યારે પોલીસ ગેટ પર ૧૦૦૦ માણસો ભેગા થઈને ઉભા હતા. મેં પૂછયું કે શું છે? ત્યારે કહે અઢી વર્ષનો બાળક ભૂલ પડવાથી તેની માતાથી વિખૂટે પડી ગયો છે. તેથી તે ખૂબ રડે છે. પોલીસ તેને પંપાળે, પ્રેમ આપે, દૂધ પીવડાવે, મોટર-પ્લેન આદિ રમકડા Page #472 --------------------------------------------------------------------------  Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ રાશા હવા - સાતે અણગારે અહીંયા ઉગ્ર તપની સાધના સાધીને ગયા છે. શાસ્ત્ર સિદ્ધાંત રૂ૫ વાણુના અમૃત ઘૂંટડા પીને અને શુધ્ધ સંયમ પાળીને ગયા છે તેથી ત્યાં પણ જ્ઞાન ચર્ચામાં સમય પસાર કરે છે. તેમાં ૩૨ સાગરની સ્થિતિ કયાં પૂરી થાય તે પણ ખબર પડે નહિ, બંધુઓ ! ત્યાં ૩૨૦૦૦ વર્ષે દેવને આહારની ઈચ્છા થાય છતાં એક નવકારશીને લાભ મળતો નથી. અહીં એક નવકારશી કરે, એક વિગયને ત્યાગ કરો, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ કે ઉપવાસ આદિ ગમે તે તપ કરે તો કર્મની ભેખડો તૂટી જશે. જ્યારે તે દેવને ૩૨૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છતાં આ એકે તપમાં નંબર લાગે ખરે? ના. સમકિતી દે તો એ વિચાર કરે છે કે ધન્ય છે માનવને કે જે અમૂલ્ય સમયને લાભ લઈ જીવનની સાધના કરે છે. આપણે પણ જલ્દી માનવભવ પામીને સ્વ કલ્યાણ કરીશું ને બીજાનું કરાવશું. આ રીતે શુભ ચિંતવણા અને નય-નિક્ષેપાની ચર્ચા વિચારણામાં પોતાને સમય પસાર કરે છે. બંધુઓ ! આત્માના ગુણ-દેણની કમાણીને આધાર સત-અસત્ પુરૂષાર્થ ઉપર છે. સારો પુરૂષાર્થ કરે તે ગુણે આવતા જાય ને ખરાબ-અસત્ પુરૂષાર્થ કરે તે દે વધતા જાય. કહેવત છે ને કે “આપ ભલા તો જગ ભલા.” આપણે જાતે ભલાઈ રાખીએ તે આપણું માટે આખું જગત સરવાળે ભલું દેખાય છે. ગુણી માણસ સામાના હજાર અવગુણ હોય તે પણ તેમાંથી ગુણ દેખે છે. તેવા ગુણવાન, સજ્જન અને ધમષ્ઠ માણસના પગલાં થાય તે બીજાનું જીવન પણ સુધરી જાય છે. એક શહેરમાં એક સજજન માણસ એક ભાઈને ત્યાં ગયા. જે ભાઈ તેના દૂર દૂરના સગા થતા હતા. આ ઘર એવું હતું કે સાસુ વહુ ઝઘડયા કરે. ઘડીક પણ શાંતિ નહિ, નજીવા કારણની બાબતમાં સાસુ-વહુ ઝઘડયા કરે. લાખોની કે કરોડોની સંપત્તિ હોય પણ જે ઘરમાં સંપ-સ્નેહ અને શાંતિ નથી તે સંપત્તિ શું કામની ? સાસુ-વહુ રાત-દિવસ લડયા કરે. જ્ઞાની કહે છે સંસારમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ભરચક કારણે પડેલા છે. દેરાણી જેઠાણીને પૂછયા વિના તેની સાડી પહેરી પછી જેઠાણીને ખબર પડી ત્યારે તેના મનમાં થયું કે મને પૂછયા વિના દેરાણીએ મારી સાડી પહેરી લીધી. આ વિચાર આવે તે આર્તધ્યાન. પ્રતિક્રમણમાં રોજ બેલે છે ને કે ચાર ધ્યાનમાંથી આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયા હોય, ધર્મધ્યાન, શુકલધ્યાન ન થાયા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. રોજ બોલી જાય છે પણ ધ્યાનનું સ્વરૂપ શું છે તે તે જાણતા નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વિશેષ કરીને જીવને દુર્ગતિ તરફ લઈ જાય છે. ને ધર્મધ્યાન અને શુકલધ્યાન સુગતિને પ્રાપ્ત કરાવે છે. આ ધ્યાનથી બચવા માટે આત્મા જેટલું શાસ્ત્ર વાંચન કરશે તેટલે તેનાથી બચી શકશે, Page #474 -------------------------------------------------------------------------- ________________ દાદા તાર ૪}૫ આ ઘરમાં સાસુ-વહુના ઝઘડા રાત-દિવસ ચાલ્યા કરે. આવનાર સજ્જન માણસે આ ઝઘડા જોયા. સમાધિવાળા મનુષ્ય અસમાધિના સ્થાનમાં ન રહી શકે. આ ભાઈને તેા થાડુ' કામ હતું એટલે તે આવ્યા હતા. તે કામ પત્યુ' એટલે તરત જવા તૈયાર થયા. તે જવાની તૈયારી કરે છે ત્યાં છેકરાની વહુ ધીમેથી આવીને સજ્જન માણસને કહે છે ભાઈ! જાઓ છે. તેા ખરા, પરંતુ આપ એક કલાક વધુ રોકાઇને શાંતિ કરીને જાવ. મારા સાસુજીને શિખામણુ આપતા જાવ. વાતવાતમાં એમને કકળાટ કરવા જોઈએ છે. આ ભાઈ કહે ભલે તારા સાસુને બહાર આવવા દે એટલે તેમને ચાગ્ય એ શબ્દો કહેતા જાઉં, પરંતુ તમે જરા એટલુ ધ્યાન રાખો કે એ જ્યારે કંઈ કહે ત્યારે તમારે માત્ર આ એ શબ્દ કહેવા. એમ કહીને શુ એવુ' તે બતાવ્યું. થાડા ટાઈમ થયા પણ સાસુ ન આવ્યા અને ભાઈને જવાની ઉતાવળ હતી તેથી એ તે ત્યાંથી રવાના થયા. . હવે દાઢ એ વર્ષે ફરીને એ ગામમાં એ સજ્જન ભાઈને એ ઘેર જવાનું થયું. તે આખા દિવસ રહ્યા પણ ખટપટ કે ઝઘડા કાંઈ ન જોયુ. જમ્યા પછી તે ભાઈ આરામ કરવા સૂતા ત્યારે સાસુજી ત્યાં આવ્યા ને ભાઈના ચરણમાં પડીને મેલ્યા ભાઈ! તારા ચરણુ ધાઈને પીઉં તે પણ આછું છે. તને દીકરા કહુ, ભાઈ કહું કે ખાપ કહું, મારું સસ્વ તું છે. કેમ ખા! શું છે ? ભાઈ! તમે પહેલા અહીં આવ્યા હતા ત્યારે મારી વહુને શુ' મંત્ર આપી ગયા કે વહુ તે દેવી જેવી ખની ગઈ છે. ઘરમાં તેા જાણે સ્વર્ગ ઉતર્યુ હોય તેવી અલૌકીક શાંતિ થઈ ગઈ છે. ઝઘડાનું તેા નામનિશાન નથી. ઘરમાં શાંતિ-શાંતિ થઇ ગઈ છે. તે ભાઈ પૂછે છે કેમ શી રીતે દૈવી જેવી થવાનું કહેા છે ? સાસુ કહે–તમારા આવ્યા પહેલા તે વહુની કંઈક ભૂલ થાયને હું જરા ગુસ્સામાં આવી ઠપકા આપુ ત્યારે એ મારા સામુ કેટલુંય ખેલે ને મને કેટલુંય સંભળાવે, પરંતુ આપના ગયા પછી તમે એને એવા શુ મંત્ર કાનમાં ફૂંકી ગયા છે કે એવા ચમત્કાર થયા કે હું સાચા કે ખોટા જ્યારે ગુસ્સા કરી એને કઠોર શબ્દ સંભળાવું ત્યારે એ મને હાથ જોડીને નમ્રતાથી વિનયપૂર્વક કહે છે. હૈ પવિત્ર ખા! આપ પવિત્ર છે. મને માતા જેવા સાસુ મળ્યા છે. આપ ગુણીયલ છે. ને હું દુગુ ણી ને અપવિત્ર છું. છતાં એક વાત સમજો. હું જેવી છું તેવી છું પણ તમારા દીકરાની વહુ છું. તમારે દીકરીની જેમ નભાવવાની છે. મને દીકરી ગણીને સુધારો. મારી ભૂલ થાય ત્યાં ઢાકતા રહેજો. તમે ક્ષમાવાન છે. હું ક્રોધી અને દુષ્ટ છું. મારા કારણે આપને કષાય કરવી પડે છે. મને ક્ષમા આપો. ખસ, આટલુ ખેલવા સિવાય ખીજું કંઈ ન મેલે. એના આ કામળ વિનયભર્યાં પર Page #475 -------------------------------------------------------------------------- ________________ r}} શારદા સબર મીઠા શબ્દોથી મારે ગુસ્સા શાંત થઈ જતા. અને મનમાં પસ્તાવા થવા લાગ્યું કે હું તે। હતી તેવી ને તેવી છું. હું વગર વાંકે વહુને લડયા કરતી, ખટપટ કરતી ને તેનું વાંકું ખેલતી. પરંતુ વારંવાર વહુના મુખેથી આવા કામળ શબ્દો સાંભળવા મળ્યા ત્યારે મારા મનમાં થયુ કે હું ખેાટી છુ. વાતવાતમાં ગુસ્સા કરુ છું. મારી દીકરી ઉપર ક્યાં સ્હેજ વાતમાં ગુસ્સા કરુ છું? અરે, વહુને તીખા હૃદયભેદી વેણુ સ`ભળાવુ છું. છતાં સામે અપૂર્વ શાંતિ. ત્યારથી મરુ' હૃદય પીગળી ગયુ.ને પરિવતન પામી ગયું. પછી તેા હવે તે વહુ મને દીકરી કરતાં વિશેષ વાલી અને એક દેવી જેવી લાગે છે. હું તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું. આ શું બન્યું. “આપ ભલા ત જગ ભલા ” એ સૂત્ર વહુએ અપનાવ્યું. સાસુના ખોટા અને ક્રોધયુકત હૃદયભેદી ખેલમાં વહુએ નમ્રતાથી ફકત બે શબ્દ ખેલવાના રાખ્યા. હું જેવી છું તેવી છું. તે ય તમારા દીકરાની વહુ છું. તમારે દીકરીની જેમ નભાવવાની અને પાળવાની છે. હું ભૂલેાની ભરેલી છું. મારી ભૂલાને સુધારતાં રહેજો. ખંધુએ ! આ શબ્દોમાં કયા ભાવ ભર્યાં છે તે સમજાય છે ? ખા! તમે બહુ સારાને પવિત્ર છે. અધી ભૂલ મારી છે. છતાં ય આવી દોષ ભરેલી મને નભાવવાની પ્રાથના કરુ છું. આ રીતે પોતે પેાતાની ભૂલને કબૂલ કરવી એ પાતાની ભલાઈ છે. આપ ભલા તેા જગ ભલા” એ સૂત્ર વહુએ અપનાવ્યું તો સરવાળે સાસુને પસ્તાવાના વખત આળ્યેા. ટૂંકમાં મારા કહેવાના આશય એ છે કે એક સજ્જન માણુસનાં ઘેર પગલાં થયા તે જીવનમાં કેટલું પરિવતન આવી ગયું! કલેશ-કંકાશ અંધ થઈ ગયા ને સાસુ-વહુ અને ધર્મીષ્ઠ અની ગયા પછી અને સાથે ઉપવાસ કરે, પ્રતિક્રમણ કરે. જ્યાં આ ધ્યાનની અને રૌદ્રધ્યાનની આગ સળગતી હતી તે અધ થઈ ગઈ. ને ધર્મધ્યાનના ભાવમાં આવી ગયા. ગુણગ્રાહક દૃષ્ટિ આવે છે ત્યારે સામી વ્યક્તિમાં દુગુ ણા હોય તો પણ તેમાંથી ગુણને શેાધે છે ને પેાતાની ભૂલ કબૂલ કરે છે. કરેલી ભૂલાનુ પ્રાયશ્ચિત કરવા માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે. આ દિવસેામાં આત્માને પવિત્ર મંગલકારી અનાવવાના છે. સાતે અણુગારો જયત નામના વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યારષાદ મહાખલ સિવાય તે છ દેવા તે દેવલાકના જ્યંત વિમાનથી દેવલાક સખંધી આયુષ્ય કમ ના દલિકાની નિર્જરા થઈ જવાથી એટલે કે દેવ સમંધી આયુષ્ય ક્ષય થવાથી ભવના કારણભૂત ગતિ વગેરેની નિર્જરા થઈ જવાથી સ્થિતિનેા ક્ષય થવાથી તે સમયે દેવ શરીરને છેડીને આ જ બુદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષ માં ભરત ક્ષેત્રમાં વિશુધ્ધ માતાપિતાના વંશવાળા રાજકુળેામાં જુદા જુદા પુત્ર રૂપે જન્મ પામ્યા, આ બધામાં, Page #476 -------------------------------------------------------------------------- ________________ શા શિખર "पडिबुधि इक्खागराया चंदच्छाए अंगराया संखे कासिराया रुप्पी कुणालाहिवइ अदीणसत्तू कुरुराया जित्तसत्तू पंचालाहिवइ।" પહેલા અચલ છવ હતું તે કોશલ દેશમાં માતાના ગર્ભમાં આવીને ઉપન થશે. પછી સમય જતાં જન્મ થયે ને મોટો થતાં તે કેશલ દેશને અંધિપતિ બ. કેશલદેશનું પાટનગર અયોધ્યા હતું. અચલને જીવ ત્યાં પ્રતિબુદ્ધિ નામે પંકાયે. વિશેષ વાત તે મહાબલ કુમારની લેવી છે તેથી અહીં આ બધાનું વર્ણન નથી કરતી આ છ એ ભલે તીર્થંકર નામકર્મ નથી બાંધ્યું પણ મેક્ષગાર્મી છો તે છે. મોક્ષગામી ઇવેની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું તે શુ જમ્બર પુણ્યને ઉદય હોય ત્યારે થાય છે. ને આવા પુત્રરત્નની માતા બનાય છે. અચલના જીવનું નામ પ્રતિબુધિ પડયું. ને એ નામથી તેઓ પંકાયા. બીજે ધરણ અંગદેશને અધિપતિ બન્યા. તેનું નામ ચંદ્રછાય પડયું. ત્રીજે અનિચંદ્રને જીવ કોથી દેશને રાજા બન્યા. ત્યાં તે શખ નામથી પ્રસિદ્ધ થયો. આ કાશી દેશમાં બનાસ નામે નગરી છે. ચેથા પૂરણને જીવ કુણાલ દેશને અધિપતિ બન્યા. ત્યાં તેનું નામ રૂકમી પડ્યું. આ કુણાલ દેશમાં શ્રાવસ્તી નામે નગરી છે. પાંચમે વસુને જીવ કુરૂદેશને અધિપતિ થયે. તેનું નામ અદીનશવું પડયું. કુરૂદેશમાં હસ્તિનાપુર નગર છે. છઠ્ઠો વૈશ્રવણને જીવ પાંચાલ દેશને અધિપતિ બન્યા. તેનું નામ જિતશત્રુ પડયું. પાંચાલ દેશમાં કપિલા નામે નગરી છે. આ છ એ છ માતાના ગર્ભમાં આવીને ઉત્પન્ન થયા ત્યારે ધર્મની વૃધ્ધિ થવા લાગી. પુણ્યવંત માગામી જી માતાના ગર્ભમાં આવે ત્યારે માતાની ધર્મની ભાવના વધતી જાય છે. તેને તપ કરવાનું, સામાયિક-પ્રતિક્રમણ આદિ કરવાનું મન થાય. જ્યારે તપની વાતે સાળે ત્યારે તેને તપ કરવાના ઉત્કૃષ્ટ ભાવ થઈ જાય. આ બધે પ્રભાવ ગર્ભના જીવને છે. ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો હે મારા ત્રિકીનાથ પ્રભુ ! ગર્ભને જીવ ગર્ભમાં મરે તે દેવલોકમાં જાય ? હા, ગૌતમ. આ જીવ તપની મનની, સંયમની વાતો સાંભળે ત્યારે તેને થાય કે હું જલદી અહીંથી છૂટું. પછી તપ કરીશ, શ્રાવકના તો લઈશ. સંયમ માર્ગને અંગીકાર કરીશ. આવા. ઉત્કૃષ્ટ ભાવ આવે ને ત્યાં તેનું આયુષ્ય પૂર્ણ થાય તે મરીને દેવલોકમાં જઈ શકે છે, શુધ્ધ ભાવના કેટલું કામ કરે છે? આ છ એ અણગારે જયંત વિમાનથી ચવીને જુદા જુદા દેશમાં રાજ્યપદે સુશોભિત થયા. તે દરેકના રાજ્ય ખૂબ વિશાળ છે, ભૌતિક સુખની કમીના નથી. હવે મહાબલ અણુગાર ૩૨ સાગરનું આયુષ્ય ભેળવીને ત્યાંથી આવીને કઈ પવિત્ર-ભાગ્યશાળી માતાની કુક્ષીએ ને ક્યા નગરમાં આવીને ઉત્પન્ન થશે તે વાત અવસરે વિચારીશું. Page #477 -------------------------------------------------------------------------- ________________ દારા શિખર ચરિત્ર : રૂકમણી પુત્રના વિયોગથી ખૂબ ઝરે છે. જે જન્મે છે તેને એકવાર મરવાનું તો અવશ્ય છે. તેમાં નવાઈ નથી. પણ અહીં રૂકમણીને એક દુઃખ થાય છે કે મારે પુત્ર જન્મીને કંઈ માં પડ્યા હતા ને ગયે હોત તે હું એમ માની લેત કે બનવાનું હતું તે બની ગયું. પણ આ રીતે કેઈ અપહરણ કરીને લઈ જાય તે કેમ સહન થાય! હું જેવી તેવી નથી. હું તે ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવની પટ્ટરાણી છું, ને આમ કેમ બને? મારે પુત્ર નહિ મળે તે હું મારા પ્રાણ છોડી દઈશ. આ રીતે તે કલ્પાંત કરતી હતી. ત્યાં નારદજીએ આવીને રૂક્ષમણીને ખૂબ આશ્વાસન આપતાં મીઠી વાણીથી કહ્યું કે બેટા ! તું ચિંતા છોડી દે. હું તારો બાપ બેઠો છું. તારે રડવાની જરૂર નથી. તારો પુત્ર કે પ્રતાપી થશે તે હું તને કહું. સાંભળ. પ્રદ્યુમ્નકુમારનું ભાવિ કહેતાં નારદજી” - હે રૂક્ષમણી ! આ દુનિયામાં તને જ પુત્ર વિયોગ થયો છે એવું નથી. તારા પુત્રની જેમ કંઈકના અપહરણ થયાં છે. ને તેમના માતા-પિતા તારી માફક દુઃખી થયા છે. અને ઘણું દિવસો પછી એ સમૃધ્ધિવાન પુત્રોએ આવીને માતા-પિતાને પ્રસન્ન કર્યા છે. તે પ્રમાણે તારે પુત્ર પણ વિદ્યા તથા પરાક્રમયુક્ત બનીને જરૂર તારી પાસે આવશે અને અત્યારે તું જેટલી રડે છે તેથી અધિક તને રાજી કરશે. માટે તું ચિંતા અને રૂદન છોડીને આનંદમાં રહે. રૂકમણી જેવી જેની માતા છે, કૃષ્ણ જેના પિતા છે અને જે યદુવંશમાં જન્મે છે તે ચેકસ ભાગ્યશાળી હશે. તે યાદમાં શિરોમણું સમાન બનશે. તે તારા પુત્રને કેઈ મારી નાંખશે તે પણ મરશે નહિ. એ તારો પુત્ર પ્રતાપી બનશે અનેક પ્રકારની વિદ્યાથી તે વિભૂષિત બનીને તારી પાસે આવશે. જેનું અપહરણ થયું છે તે તરત એના માતા-પિતાને નથી મળ્યા. એટલે તું માને કે કાલે મને મારે પુત્ર મળી જાય તે નહિ બને. સમય લાગશે. પણ હું તેના કુશળ સમાચાર તે જરૂર લાવી આપીશ. એ કયારે તને મળશે તે પણ જાણી લાવીશ. માટે તું ચિંતા છોડી દે. આ પ્રમાણે નારદજીના મીઠા સાકર જેવા વચન સાંભળીને રૂક્ષમણી કંઈક શાંત થઈ. તેને આશા બંધાણી કે હવે જરૂર મારો પુત્ર મને મળશે. નારદજીના વચન સાંભળીને રૂકમણીનું હૈયું હળવું બન્યું. એટલે નારદજીએ કહ્યું તારા પુત્રનો પત્તો મેળવવા માટે હું મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી પાસે જઈશ. મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્પકલાવતી વિજ્ય છે ને ત્યાં પુંડરગિરી નામની નગરી છે. ત્યાં સીમંધરસ્વામી બિરાજે છે. ત્યાં જઈને તારા પુત્રની માહિતી મેળવીને જરૂર પાછો આવીશ. રૂક્ષમણીએ નારદજીના વચનોની સફળતા માટે શુભેચ્છા પ્રગટ કરી. ' “નારદજી સીમંધરસ્વામી પાસે કે-રૂકમણીને આશ્વાસન આપીને નારદજી ત્યાંથી ઉભા થયા. તેમણે પિતાની વિદ્યાબળથી વિમાનની રચના કરી અને તેમાં બેસી Page #478 -------------------------------------------------------------------------- ________________ હા ખર દિખર ૪ અનેકવિધ કૌતુકોને જોતાં જોતાં નારદજી આકાશમાર્ગે જઈ રહ્યા હતા. ત્યાં સુમેરૂ પવ તની સામે આવતાં રાત પડી ગઈ તેથી રાત ત્યાં રાકાઈ ગયા. સવાર પડતાં નારદજી આગળ વધ્યા. આકાશગામિની વિદ્યાના બળથી ઝડપી જઈ રહેલાં નારદજી પુરગિરી નગરીમાં પહેાંચી ગયા. જે નગરી સીમધરસ્વામીના ચરણકમળાનાં સ્પથી પવિત્ર ખનેલી છે. તે તીર્થંકર, કેવળી, મનઃ પવજ્ઞાની, અવધિજ્ઞાની, તપસ્વી, તથા જ્ઞાની સાધુ-સાધ્વી આદિથી સુÀાભિત હાય છે. તેવી તે પવિત્ર નગરી છે. “ નારદજીએ જોયેલ અદ્ભૂત સમવસરણુ’:- ત્યાં પહેાંચીને નારદજીએ અપૂર્વ સમવસરણની રચના જોઈ. પ્રભુના સમવસરણમાં ભવનપતિ, વાણુન્ય તર ચૈાતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવા અને તેમની દેવીએ, મનુષ્ય મનુષ્યાણી તિય ચ, તિય ચાણી, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ મારે પ્રકારની પ્રખદા ભરાયેલી છે. સમવસરણ સુવણુ રત્નમયથી ઉત્તમ રીતે સુશેાભિત હતુ. તેમાં દેવાને લીધે સમવસરણની શાભા અત્યંત મનેાહર લાગતી હતી. સમવસરણની અદ્ભૂત શોભા જોઈને નારદજી આશ્ચય ચકિત થયા. પોતાની જાતને ધન્ય માનતા નારદજી :-નારદજી પેાતાને ધન્ય માનવા લાગ્યા કે અહા ! રૂક્ષ્મણીના પુત્ર કેવા પુણ્યવાન છે કે જેના નિમિતે હું અહીં આવ્યેા ને હું પણુ કૃતકૃત્ય ખની ગયા કે ભરતક્ષેત્રમાં રહેવા છતાં પણ મેં મારી આંખા વડે આ સમવસરણુનું દર્શન કર્યું. વિષ્ણુ સાથેની મારી મિત્રતા ખૂબ લાભદાયી નીવડી. રૂક્ષ્મણીના પુત્રનું દુ.ખદાયી અપહરણ મારે માટે સુખદાયી નીવડયું. કારણ કે તેના પુત્રના પત્તો મેળવવા માટે અહી આવ્યે છું. અહી આવીને સમવસરણ જોઈને મેં મારા જીવનને તથા મારી આંખાને પવિત્ર મનાવી છે. આ રીતે નારદજી પેાતાને ધન્ય માની રહ્યા છે. હવે નારદજી સીમંધરસ્વામીની સ્તુતિ કરીને પછી તેમને કેવી રીતે પ્રશ્ન પૂછશે ને ત્યાં શુ' બનશે તેના ભાવ અવસરે કહેવાશે. શ્રાવણ વદ ૧૨ ને શનિવાર વ્યાખ્યાન ન. ૪૮ તા. ૨૧-૮-૦૬ સુજ્ઞ ખએ, સુશીલ માતા ને મહેનેા ! અનંત કરૂણાના સાગર, સમતાનાઆગર, ક્ષમાસિંધુ અને જગતના સ્વરૂપને હસ્તરેખાની માફક પ્રત્યક્ષ જોનાર એવા શાસનપતિ પ્રભુએ ભવ્યજીવાના કલ્યાણને માટે દિવ્ય દેશના આપી. આપણે મલ્લીનાથ ભગવાનના અધિકાર ચાલે છે તેમાં Page #479 -------------------------------------------------------------------------- ________________ ચારંતા શિખર મહાખલ અણુગાર સિવાયના છ અણુગારો ખત્રીસ સાગરમાં કંઈક ન્યુન સ્થિતિ ભાગવીને જયંત વિમાનમાંથી ચવીને મેાટા રજવાડામાં રાજરાણીઓના ગભ માં આવીને રાજકુમારપણે જન્મ્યા. હવે બાકી રહ્યા એ છ અણુગારેાના નાયક જે મહાખલ અણુગાર જયંત નામના વિમાનમાં ખત્રીસ સાગરની પૂર્ણ સ્થિતિએ ઉત્પન્ન થયા છે તે ત્યાંથી ચવીને કયાં આવે છે તે વાત આપણે ખાકી છે. Y બંધુએ ! ગમે તેટલેા મેટા તેત્રીસ ખત્રીસ સાગરેાપમની સ્થિતિવાળા મહર્ષિ ક દેવ હોય તે પણ તેનું આયુષ્ય પૂર્ણ થતાં તેને ત્યાંથી ચવવું પડે છે. ઢવાની શ્રાધ્ધ અને દેવાનું સ્થાન શાશ્ર્વત છે. પણ ત્યાં રહેનારા દેવા શાશ્વત નથી. દેવાની પીછાણુ કેવી રીતે કરાય છે તેનું વર્ણન કરતાં ભગવંતે કહ્યું છે કે. चउरंगुलेणभूमि न "अमिलाय मलदामा, अणिमिस नयणाय, नीरजसरीरा, વિનંતિ મુક્ત નિયો દ્વિપ ।” વ્યવહાર સૂત્ર હોય છે. ધ્રુવા અમ્લાન પુષ્પમાળાવાળા એટલે કે દેવાના કંઠમાં જે પુષ્પમાળા તે કદી કરમાતી નથી. અનિમિષ નયનવાળા એટલે તેમની આંખા અને કીકી સ્થિર રહે છે. તેમનુ શરીર આપણી જેમ મલીન થતું નથી, સદા નિ`ળ રહે અને તેમના પગ પૃથ્વીથી ચાર આંગળ અધર રહે છે. દેવાની શક્તિ એટલી બધી છે કે તે અનેક પ્રકારના રૂપ બનાવીને અનેક પ્રકારની ભાષા એટલી શકે છે. દેવાની આવી મહાન શક્તિ હાય છે. એમને મનુષ્યાની માફક માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાનું નથી. શરીરમાં રોગ કે વૃધ્ધાવસ્થા આવતી નથી. તેમની ઋધ્ધિમાં વધઘટ થતી નથી. રવા શાશ્વત નથી પણ તેમની ઋધ્ધિ તા શાશ્ર્વતી છે. જ્યારે તમે અબજો રૂપિયા પૈદા કરો પણ તે તમે જીવા ત્યાં સુધી સ્થિર રહેશે તે નક્કી છે ? ના. વળી આ શરીર આજે સારું છે ને કાલે તેને કઈ નહિ થાય તે પણ નક્કી છે ? ના. અહીં રહેનાર માનવી અશાશ્વત છે ને તેની ઋધિ પણ અશાશ્વત છે. છતાં જીવ તે ખાલી મારીને બેસી ગયા છે કે આ ખધુ' મારું છે. જે સુખ મળ્યુ છે તે ભાગવી લઉ આવા તુચ્છ કામલેગામાં જીવ મૂઢ ખની ગયા છે પણ એને ભાન નથી કે દેવલાકના દેવાની અપેક્ષાએ આ સુખ કેવું તુચ્છ છે ! અનુત્તર વિમાનના દેવાને તા ઘણુ સુખ છે છતાં તેના પ્રત્યે રાગ નથી. જ્યારે મૃત્યુલેાકના માનવીને તુચ્છ નાશવત સુખામાં કેટલેા રાગ છે! વિષય વિકારાની કેટલી સતામણી છે કે દીકરાને ઘેર દીકરા થયા, માથે ધેાળા વાળ આવી ગયા છતાં હજી ભાગવિષયને છેડવાનું મન થતું નથી. દેવે જેમ જેમ ઉંચે જતા જાય તેમ તેમ તેમને વિષય વિકારો ઘટતા જાય છે. જેમ જેમ ઋધ્ધિ વધારે તેમ તેમ આસક્તિ એછી હોય છે. નવ ચૈવેયક Page #480 -------------------------------------------------------------------------- ________________ અજાપબિર અને પાંચ અનુત્તર વિમાનના દેવેને વિષયનો તે વિશેષે કરીને અભાવ હોય છે. અરે, વધુ તે શું કહું ? સર્વાર્થસિધ્ધ વિમાનના દેવને તત્ત્વનું ચિંતન કરતાં કંઈ સંસ્કા પડે તે મનમાં વિક૯પ કરે ને મનથી સર્વજ્ઞ ભગવંતને પ્રશ્ન પૂછે ને મનથી લિનું સમાધાન થઈ જાય. - દેવાનુપ્રિયે ! દેવોને આવું સુખ અને તે પણ કેટલા લાંબાકાળનું. અનુત્તર વિમાનના દેવોનો સુખનો કાળ કેટલે તે તમે જાણે છે? પાંચ અનુત્તર વિમાનમાં "ઉત્કૃષ્ટી સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. તેત્રીસ સાગરોપમ વર્ષ એટલે શું? ૩૩૦ ક્રોડાકોડી પલ્યોપમ વર્ષ તે ૩૩ સાગરોપમ વર્ષનું માપ છે. આવા લાંબા કાળના અનુત્તર વિમાનના દિવ્ય સુખ આગળ માનવીના બિન્દુ જેટલા અને અલ્પકાળ ટકવાવાળા સુખ શું વિસાતમાં? તે સુખ પણ અનિત્ય છે. શું એના ઉપર વિશ્વાસ કરીને બેસી શકાય ? એ સુખને કાયમી માનીને અભિમાનમાં ફુલાયા કરવાનું છે અને અનુત્તર વિમાનના દેવોને પણ દુર્લભ એવી મેંઘેરી માનવ જિંદગીની આત્મ સાધનાની અમૂલ્ય તક ચૂકી જવાની ? આ તક ચૂકી જશે તે ફરી ફરીને નહિ મળે. - બંધુઓ ! આ સંસારનામાની અનિત્યતાનો તે વિચાર કરો. જ્ઞાની કહે છે કેકૌઃ મું નીતિ છે રામપિતા જીવ કર્માનુસાર જે જે ગતિમાં ગયો, જેની જેની સાથે બાળ રમત રમ્ય, કામ ક્રીડાઓ કરી, તથા વહેપારમાં જેમણે સાથ આપીને લાખનો નફો કરાવ્ય, તેવા શેઠ-શાહુકારને ઘણું ઘણીવાર ગુણ ગાયા તથા જેમને પિતાના સ્વજન, નેહી અને સબંધી માનીને નેહની વાત કરી તે : ધા પણ એક દિવસ છોડીને ચાલતાં થઈ જાય છે. પિતાની સગી આંખે એમની - કાયા બળીને ભસ્મ થતી જોવા છતાં પણ જીવને પિતાની જાતનો ખ્યાલ આવે છે કે હે પણ એક દિવસ આ બધાની જેમ બધું છોડીને ચાલતા થઈ જચ્છશિ. મારી કાયાની પણ એક દિવસ રાખ થઈ જશે! જ્યારે ત્યારે એક દિવસ અધું એડીને જવાનું છે એ જાણવા છતાં અને જે ગયા તેમની કાયાની રાખ થતી નજરે જોવા ક્તાં જીવને મમત્વ છૂટતું નથી. બીજાની કાયાની રાખ થતી જોઈને પિતાનો વિગ્નાર આવશે તે પણ પરલોક સુધરી જશે. મહાબલ અણગાર જયંત વિમાનમાંથી ૩ર સાગરોપમની સ્થિતિ પૂરી કરી ત્યાંથી ચવને મતિ-કૃત-અવધિજ્ઞ ન એ ત્રણ જ્ઞાન ધારણ કરીને જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં – fમલ્ટિા ચાળ મરણ ને માઘવીપ કુમિતિ મિથિલા રાજધાનીમાં કુંભક રાજાની પ્રભાવતી દેવીના ઉદરમાં આદાવત આહારના પરિવર્તનથી માનચિત આહારના ગ્રહણથી કરાવતી શરીરની વ્યુત્ક્રાંતિથી Page #481 -------------------------------------------------------------------------- ________________ ૭૨ થારદા શિખર એટલે કે દેવ શરીરના પરિવતનથી મવવા તીર્ ભવની વ્યુત્ક્રાન્તિથી દેવભવને ત્યજીને મનુષ્યભવને ગ્રહણ કરવાની અપેક્ષાથી ગભ રૂપે જન્મ પામ્યા. જ્યારે તેઓ પ્રભાવતી દેવીના ઉત્તરમાં ગભ રૂપે અવતર્યાં ત્યારે સૂર્ય વગેરે ગ્રહા ઉચ્ચ સ્થાને હતા. ચારે દિશાએ દિગ્દાહ વિગેરે ઉપદ્રવા વિનાની હતી. તીથકરના પ્રભાવથી દિશાએ પ્રકાશ યુક્ત તેમજ ઝંઝાનિલ રજકણ વગેરેથી રહિત થઈને સ્વચ્છ બની ગઈ. દેવાનુપ્રિયા ! વિચાર કરો. આ પૃથ્વી ઉપર કંઈક જીવેા દેવલેાકમાંથી ચવીને માતાના ગર્ભમાં સામાન્ય જીવા આવે છે. ચક્રવર્તિ, વાસુદેવ અને ખલદેવ આવે છે. પણ આ બધામાં તીર્થકર પ્રભુ શ્રેષ્ઠ છે. આવા મહાન પુરૂષોનું આ પૃથ્વી ઉપર અવત રણ થાય છે ત્યારે કેવા સુંદર ચગેા વર્તે છે. ગાઢ તિમિર દૂર થઈ ને પૃથ્વી ઉપર અનેરો પ્રકાશ ફેલાય છે. રોગ આદિ ઉપદ્રવા પણ શમી જાય છે. શાંતિનાથ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે મરકી જેવા મહાન રોગ પણ શમી ગ હતા. મલ્લીનાથ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે કેવા ચેાગ હતા તે વાત ખતાવતા ભગવંત કહે છે કે સરળતુ નહતુ કાગડા વિગેરે પક્ષીઓ રાજા આદિ માટે વિજયને સૂચવનારાં શબ્દો ઉચ્ચારી રહ્યા હતા. પવન પણ પ્રદક્ષિણાવત થઈને વાતા હતા. તે શીતળ, મદ અને સુગંધયુક્ત પવન અનુકૂળ લાગતા હતા. તે પૃથ્વીને સ્પર્શ કરતાં વાતા હતા. એવા સુખદ સમય હતેા કે જેમાં નિષ્પન્ન ધાન્યથી માહિની– પૃથ્વી લીલાછમ આવરણથી ઢંકાઈ રહી હતી. જનપદ પણ હ`માં તરએાળ થઈ રહ્યું હતું. અને જાતજાતની ક્રીડામાં મસ્ત હતું. અડધી રાતનો સમય હતા. અશ્વિની નક્ષત્રનો ચંદ્રની સાથે યાગ થઈ રહ્યો હતા. ફાગણ મહિનાનો શુકલપક્ષ ચાલતા . હતા. આ મહિનો હેમ'તકાળના મહિનામાં ચેાથે! મહિનો તેમજ આઠમે પક્ષ છે, એવી ફાગણ શુકલ ચાથના દિવસે અડધી રાતના વખતે મહાખલ દેવ પેાતાની ખત્રીસ સાગરની સ્થિતિ પૂરી કરીને તે જ્યંત નામના વિમાનમાંથી ચવીને પ્રભાવતી ધ્રુવીના ગર્ભમાં સ્થિત થયા. ખંધુએ ! મલ્લીનાથ ભગવંત માતાના ગર્ભમાં આવ્યા ત્યારે કેવા સુંદર ચૈાગ વતા હતા! આવા પવિત્ર મહાન પુરૂષાનું માતાના ગર્ભમાં આગમન થતાં સર્વત્ર શાંતિનું વાતાવરણ છવાઈ જાય છે. દુષ્કાળ હોય તે પણ સુકાળ થઈ જાય છે. એકબીજાના ક્લેશ શમી જાય ને સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે. આવા મહાન પુરૂષા જે માતાના ગર્ભમાં આવીને ઉત્પન્ન થાય છે તે માતા પણ ધન્ય અની જાય છે. સામાન્ય મહાન પુરૂષને જન્મ દેનારી માતા પણ જગતમાં ભાગ્યવાન મનાય છે તેા તીર્થંકર પ્રભુની માતા તા તેનાથી અનંતગણી પુણ્યવાન અને ભાગ્યવાન Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ માવા શિખર મને છે. તીર્થંકર પ્રભુની માતા બનવુ' તે કંઈ જેવી તેવી વાત નથી. જખ્ખર પુણ્યના ઉદય ડાય ત્યારે તીથ કર પ્રભુની માતા ખનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જગતમાં ઘણીવાર પુરૂષા સ્રીઓને તુચ્છ માને છે. પુરૂષાને શ્રી કઈ કહેવા આવે તા અભિમાનથી કહી દે છે કે એસ, હવે તું શુ' કરતી હતી ? સ્ત્રીને હલકી ગણનારા એ વિચાર કરજો કે તીર્થંકરને જન્મ દેનાર માતા કે પિતા ? (હસાહસ) તીથ કર પ્રભુને જન્મ દેનારી માતા છે. દરેક જગ્યાએ માતાઓનું બહુમાન કરવામાં આવ્યુ છે. દિવાળીના દિવસેામાં લક્ષ્મીજીનુ પૂજન થાય છે. વિષ્ણુ કે શંકરનું નથી કરતાં. માલા, લક્ષ્મીજી પણ આ છે ને ? હા, પૂર્વ ભવમાં માયાનું સેવન કર્યું તેથી સ્ત્રીના અવતાર આવ્યેા. પરંતુ માક્ષમાં જવા માટે જેટલે પુરૂષ હકદાર છે તેટલી શ્રી હકદાર છે. ખનેને મેાક્ષમાં જવાના સમાન હક છે. સ્રી હાય, પુરૂષ હાય કે નપુ'સક હાય પણ વેદ ગયા પછીને અવેન્રી બન્યા પછી મેાક્ષમાં જાય છે. શાસ્ત્રમાં જેણે જેણે દીક્ષા લીધી છે તેમણે સંયમ લેવા માટે માતાની આજ્ઞા માંગી છે. જમાલિકુમાર, અયવ તામુનિ, ગજસુકુમાર, થાવર્ચીપુત્ર આદિ એ જ્યારે પ્રભુની વાણી સાંભળી અને વૈરાગ્ય રંગે રંગાયા ત્યારે માતા પાસે આજ્ઞા માંગતા શુ ખાલ્યા છે? મને સાચું સમજાણુ' રે... સત્તાની વાણીથી, મેમાં ભમાવે મને ભવભવમાં (૨) મને સાચું સમજાણું રે... મળે જનાવરના અવતાર કાળાં કર્મોથી (૨) મળે ઇયળ તણા અવતાર કાળા કાંથી, મળે ફરી ફરી (૨) આવા અવતાર કાળા કાંચી, (૨) પાપ કરે ખૂબ ખૂબ, દુઃખ મળે ગળાડૂબ ચાખ્ખું વંચાણું રે... હા-હવે મને ચાખ્યું વંચાણુ રે... મને સાચુ' સમજાણું રે સ તાની વાણીથી.... મેં ભગવાનની વાણી સાંભળી. હવે મને સંસારના સ્વરૂપનું ભાન થયું. અનંત કાળથી આત્મા પાપના પોટલા આંધીને એક ગતિમાંથી ખીજી ગતિમાં પરિભ્રમણ કરે છે. હવે સંસારમાં રહીને પાપનાં પોટલાં ખાંધવા નથી. ને ભવાભવમાં ભમવું નથી. અનંતકાળથી અજ્ઞાનને કારણે ભાગે ભાગવીને ભૂલ કરી પણ હવે ભૂલના ભેાગ મનવુ નથી. તમે પણ આમ તે ઘણાં હાંશિયાર છે. વહેપારમાં એક વખત છેતરાઈ જાવ તે ફરીને છેતરાઇ ન જવાય તે માટે કેટલી સાવધાની રાખા ? એક વખત મુસાફરી કરતાં ટ્રેઈનમાં બેગ ઉપડી જાય અગર ખિસ્સું કપાઈ જાય તેા ખીજી વખત એવું ન બને તે માટે કેટલા સાવધાન અને સજાગ રહેા છે ! તેટલી સાવધાની આત્મા ચતુતિના ચક્રમાં ખાવાઈ ન જાય તે માટે રાખા છે ખરા ? Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શ્રાવાત નાના બાલુડાએ પણ માતાને બેધડક કહી દેતા હતા કે હે માતા ! પૂર્વ ભવામાં એવા ઘાર કર્મો કર્યો કે તેના કારણે આ આત્મા નરક અને તિય ચ જેવી અશુભ ચેનીમાં ગયા ને ત્યાં અસહ્ય દુઃ ખેા વેઠયા. ભગવાનના સમાગમ થતાં અમને સંસાર સ્વરૂપનુ ભાન થઈ ગયુ છે. માટે હે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપે. અંતે પુત્રાના ઢ વૈરાગ્ય જોઈને માતાને આજ્ઞા આપવી પડતી હતી. બંધુએ ! આવા સંતાનેા કયારે અને છે ? એ માતાએ પુત્રના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરી પુત્રના જીવનનું ઘડતર કરતી હતી. ૧૦૦ શિક્ષક જે ઘડતર નથી કરી શકતા તે એક માતા કરે છે. પણ આજે સતાના અગડે છે કેમ ? માતા પિતાએ હરવા ફરવામાં, નાટક-સિનેમા જોવામાં, શરીરની ટાપટીપ કરવામાં ને ભાગવિલાસમાં મસ્ત બન્યા છે પછી બાળકના જીવનનું ઘડતર ક્યાંથી કરી શકે? એ માતાએ મેાજશેખ છેડીને ખાળકના જીવનમાં સંસ્કારનું સિંચન કરે તેા સંતાન સુખી થાય. સાથે માતા-પિતા પણ સુખી થાય. તમે તમારા સંતાનેાના જીવનનુ' એવુ ઘડતર કરે કે એ સંતાન ભવિષ્યમાં મહાન સુખી અને અને માતાપિતાના નામને જગતના ખૂણે ખૂણે ગજવી મૂકે. ભગવાન મહાવીરસ્વામી જગતના ખૂણે ખૂણે વિચરતા હતા ત્યારે જે પ્રભુને જાણતાં હતાં તેઓ પધારા.. પધારો ત્રિશલાનંદન એમ કહેતાં હતા. આ છે માતાની વિશેષતા. માટે તમે શ્રી જાતિને હલકી ન માનશે. વેદ ખપાવીને અવેન્રી દશા પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. અવેદી–અવિકારી અનવું હાય તે વધુમાં વધુ બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. (પૂ. મહાસતીજીએ અહી બ્રહ્મચર્ય ઉપર સુંદર દૃષ્ટાંત આપ્યુ હતુ..) મહાખલ દેવને આત્મા જયંત વિમાનમાંથી ચવીને ફાગણ સુદી ચાથના દિવસે મધ્યરાત્રીના સમયે મિથિલા નગરીમાં કુંભક રાજાની પ્રભાવતી નામની રાણીના ઉદરમાં આવ્યેા. આ પ્રભાવતી માતા ખૂબ પુણ્યવંતી છે. તીથ કર પ્રભુની માતા ખનવા માટે પણ લાયકાત કેળવવી પડે છે. તીથંકર પ્રભુના માતા-પિતા નિયમા ભવી અને માક્ષગામી હાય છે. આવી પુણ્યવતી પ્રભાવતી રાણીના ઉદરમાં પુણ્યાત્મા આવીને ઉત્પન્ન થયા છે. હવે પ્રભાવતી રાણી ચૌદ સ્વપ્ના જોશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : નારદજી મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમ’ધરસ્વામીના સમવસરણને જોઈને પેાતાની જાતને ધન્ય માનવા લાગ્યા. ત્યાર પછી ત્રણ પ્રદક્ષિણા દઈને મસ્તક પર અંજલિ કરીને નારદજી સીમધરસ્વામીની સ્તુતિ કરવા લાગ્યાં. નારદજીએ સીમંધરસ્વામીની કરેલી સ્તુતિ ઃ અધા વિઘ્નાને કરનાર, કામદેવના ગવને દૂર કરનારા પૂર્ણ જ્ઞાનયુક્ત એવા શ્રી સીમંધરસ્વામીને મારા નમસ્કાર હા. જે દેવાધિદેવ ઇન્દ્રથી સેવિત છે, ચંદ્રકલાવત હેવા છતાં પેાતાના Page #484 -------------------------------------------------------------------------- ________________ ४७५ વારત ઉપર કલકને દૂર કરી શકતા નથી. પણ હે પ્રભુ! આપ તે મનુષ્યલોકમાં રહેવા છતાં પણું દે, અસૂરો અને મનુષ્યના કલંકને દૂર કરે છે. હે ભગવંત! આપતો દીના ઉપકારી છે. આપ સૂક્ષમ વસ્તુઓના પ્રકાશક છે. મનુષ્યરૂપી કમળોને વિકસિત કરનાર છે. સંસારના બધા વિષયે પ્રત્યે ઉદાસીન છે. આપ અશરણ મનુષ્યને શરણ રૂપ છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનના સંશયને દૂર કરનાર છે. તે નાથ! શેષ નાગ હજારો છથી પણ આપના ગુણેનું વર્ણન કરવાને માટે અસમર્થ છે તે પછી હું એક જીભથી આપના ગુણોનું વર્ણન કેવી રીતે કરી શકું? હે પ્રભુ! આપનું દર્શન કરીને આજે હું ધન્ય બન્યો છું. મારા જેવા અહેભાગ્ય કે આ સમગ્ર વિશ્વમાં અત્યંત દુર્લભ એવા આપના મને દર્શન થયા. આપના દર્શનથી મારું જીવન સાર્થક થયું. - હે ભગવંત! આપના દર્શન પામ્યાને મને અપાર હર્ષ છે. વર્ષાઋતુમાં મેઘનાં દર્શન અને ગર્જનાએ જેમ મયૂરો નાચી ઉઠે છે, એમ હે પરમકૃપાળુ પ્રભુ! આપનાં દર્શન અને વાણીથી મારું હૈયું થનથન નાચે છે. કેમ કે આ જગતમાં આપનાથી વધીને જોવા લાયક કઈ ચીજ નથી, કેઈ વ્યક્તિ નથી. આપ તે અનન્ય કહીનુર હીરા જેવાં છે, તે મારા પ્રભુ! મારે આપને છોડીને બીજે કયાં ઠરવાનું હોય ? હે પરમાત્મા પ્રભુ! આ તું મને નાથ મન્ય, માર્ગદર્શક ઉધ્ધારક મળે. મારા ભાગ્યની અવધિ નથી. આજ તારા દર્શને મને જે અમાપ આનંદ થાય છે એની આગળ સ્વગય આનંદ પણ ફિક્કા છે. મારા અંતરાત્મામાં ઉગેલા કર્મોના ઝુંડ તારા દર્શનના અપાર આનંદથી સળગી સાફ થઈ જવાના. મોહની ઘોર નિદ્રામાં સૂતેલા અમને આજે તારા દર્શન જગાડીને જ્ઞાન અને વૈરાગ્યની નવચેતના આપી રહ્યું છે. પ્રભુ! કેટી કેટી વંદન તને. એક આશ્ચર્યજનક વાત છે કે આપ અનંત ગુણવાન અને જ્ઞાનવાન હોવા છતાં પણ આપ મારી સ્તુતિને સ્વીકાર કરી છે. આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને વંદણા કરીને નારદજી વિનયપૂર્વક યોગ્ય સ્થાને બેસી ગયા. પિતાનું વામન શરીર બચાવવા લીધેલ આશ્રય = ભગવાનની વાણીને વરસાદ વરસી રહ્યો છે. સાંભળતાં સૌનાં દિલ હરખાઈ રહ્યા છે. ત્યાં નારદજીને શું વિચાર આવ્યેસમવસરણ જિનવર દે દેશના રે, બૈઠે સુરનર ચક્રીધર રાય રે, સિંહાસન તલ બેઠે નારદમુનિ રે, દેખીને લોક અછંભે પાય રે યે હૈ કોણ જંતુ મનુષાકારકેરે, હાથ પર લે લે નિરખે લેગ રે.... સમવસરણમાં બેઠા પછી નારદજીના મનમાં વિચાર આવ્યું કે અહીંના મનુષ્યનું શરીર ૫૦૦ ધનુષ્ય પ્રમાણુ હોવા છતાં અત્યંત સુંદર છે. ને હું તે દશ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ શારા પર ધનધ્યની કાયાવાળો છું. એમના દેહમાન આગળ હું તે કીડી મંકડા જેવું છે. આ લેકના પગ નીચે ચગદાઈ જઈશ તે મરી જઈશ. જો કે એમના પગ નીચે કચરાઈને મરીશ તે સીમંધર પ્રભુના સમવસરણમાં એમની પાસે મરીશ તે ઉત્તમ આરાધક બનીશ. તેની મને ચિંતા નથી. પણ હું રૂમણુને તેના પુત્રને પત્તો મેળવી આપવાનું વચન આપીને આવ્યો છું ને જે આમ મરી જાઉં તે મારું વચન જાય. તે માટે પણ મારે જીવવાની જરૂર છે. આમ વિચાર કરીને નારદજી પિતાનું રક્ષણ કરવા સીમંધર પ્રભુના સિંહાસનની નીચેના ભાગમાં જઈને બેસી ગયા. નારદજીને જોઈને પદ્મચકવતિને થયેલ શંકા અને આશ્ચર્ય : નારદજી સીમંધરસ્વામીના સિંહાસન નીચે જઈને બેઠા એટલે બધા લોકોના સામું તેમનું મોડું થયું. તેથી સૌની દષ્ટિ તેમના તરફ ગઈ. ત્યાંના પદુમ નામના ચક્રવતિ પણ પ્રભુની દેશના સાંભળવા માટે ત્યાં આવ્યા હતા. પ્રભુના સિંહાસન નીચે અદષ્ટ પૂર્વ સ્વરૂપ જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે દેવ-નારક-તિયચ અને માનવમાંથી આ કેણ છે? આ કઈ જાતનું પક્ષી છે? એમ વિચાર કરીને નારદજીને ચક્રવર્તિએ પક્ષીની માફક પિતાના હાથમાં લઈ લીધા. લઈને તેમને રમાડવા લાગ્યા. અને તેમના અંગોપાંગને કૂતુહલતા પૂર્વક જોવા લાગ્યા. આ કઈ જાતનું જીવવું છે ને તેમની કઈ યાની છે તે વિષે ચકવતિને તેમજ ત્યાંના લોકોને શંકા અને કૂતુહલ થયું છે. હવે નારદજીને પ્રશ્ન પછી પૂછાશે પણ પદ્મ ચક્રવતિ પ્રભુને નારદજી વિષે પ્રશ્ન પૂછશે ને પ્રભુ તેમને નારદજી વિષે સ્પષ્ટતા કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૯ “અઠ્ઠાઈ ધર”. શ્રાવણ વદ ૧૩ ને રવિવાર તા. ૨૨-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! આજનું મંગલમય પ્રભાત એક અનોખું પ્રકાશ લઈને ઉદયમાન થયું છે. ભગવાન મહાવીરસ્વામીના શ્રમણે પાસકો અને શ્રાવિકાઓ આ વીતરાગભવનમાં પનોતા પર્યુષણ પર્વની આરાધના કરવા માટે ઉપસ્થિત થએલ છે. આ પર્યુષણ પર્વ આપણાં આત્મપ્રદેશ ઉપર રહેલાં અજ્ઞાનના ગાઢ તિમિરને ટાળીને જીવનમાં અલૌકિક પ્રકાશ પાથરે છે. આવા પર્વાધિરાજનું આપણે અંતરના ઉમળકાથી સ્વાગત કરીએ ને ધર્મભાવનાના ઘેરા પુષ્પોથી તેમને વધાવીએ તે પર્યુષણ પર્વની મહત્તા સમજાય. Page #486 -------------------------------------------------------------------------- ________________ મા શિખર કહે. પર્યુષણ પર્વનું સ્વાગત કરવા માટે શું કરવું જોઈએ? આપણું આત્મા ઉપર અનંતકાળથી ક્રોધ-માન-માયા-લોભ આદિ કષા અને વિષયોનો જે કચરો ભર્યો છે તેને સમતાના નિર્મળ જળથી ધોઈને સાફ કરવા પડશે. શ્રદ્ધાનો દિપક પ્રગટાવી, ભાવનાની ધૂપસળી વડે ગંદા વાતાવરણને શુધ્ધ બનાવવું પડશે. વિષય-કષાયરૂપી ડાકુઓએ આપણા આત્માનું સામ્રાજ્ય છીનવી લીધું છે. અને મેહ મમતાના ગાઢ બંધનથી છવ બંધાઈ ગયા છે. અને રાગદ્વષના ગાઢ અંધકારમાં આથડ્યા કરે છે. તેમાંથી મુક્ત કરવા માટે પર્યુષણની પધરામણ થઈ છે. જેમ કેશરીસિંહનું આગમન થતાં ઘેટાનું ટે ભાગી જાય છે તેમ પર્યુષણ પર્વનું આગમન થતાં આપણે પ્રબળ પુરૂષાર્થ ઉપાડીને વિષય-કષાય રૂપી ડાકુઓને ભગાડવાના છે. રાગ-દ્વેષનાં બંધનો તેડી આત્માને મુક્ત કરવાનો છે. વસંતઋતુનું આગમન થતાં વૃક્ષો નવપલ્લવિત બને છે. તેમ પર્યુષણ પર્વનું આગમન થતાં ધમષ્ઠ મનુષ્યને આત્મબાગ ખીલી ઉઠે છે. પર્યુષણ પર્વ વર્ષમાં એક વખત આવે છે. પ્રત્યેક વર્ષ ધમજનોને નૂતન તાજગી ને નૂતન પ્રેરણા આપતા જાય છે. પર્યુષણ પર્વની પધરામણી થતાં તપના યજ્ઞ શરૂ થાય છે. શીયળના સરોવર છલકાય છે, દાનની પર મંડાય છે અને અનેક ભવ્ય છ માસખમણ, સેળભથ્થુ, અઠ્ઠાઈ આદિ ઉગ્ર તપ આદરે છે. બ્રહ્મચર્યનું પાલન કરે છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને જ્ઞાનદાનનો પ્રવાહ વહેવા માંડે છે. કેટલાક પુણ્યાત્માઓ હિંસા-અસત્યચારી નહિ કરવાની, અભક્ષ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરે છે. કંઈક મનુષ્ય પાપકારી વહેપારનો ત્યાગ કરે છે. કંઈક નાન-શણગાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે. પર્યુષણ પર્વમાં કંઈક આવી સાધના કરે છે અને તેઓ પર્યુષણ પર્વ ચાલ્યા ગયા પછી પણ આવી સુંદર ધર્મ ક્રિયાઓમાં રત રહે છે. પર્યુષણ પર્વ આવવાથી ઘણાં છે હિંસા છેડીને અહિંસક અને દયાળુ બન્યા છે. ક્ષમાશીલ અને તપસ્વી બન્યાં છે. એકબીજાનાં પરસ્પર વૈર ભૂલીને પ્રેમનું સર્જન કર્યું છે. બંધુઓ ! આવા પુનિત પર્યુષણ પર્વ આપણે આંગણે રમઝમ કરતા આવી ગયા છે. આપણે મહિનાના ધરના દિવસથી પર્યુષણ પર્વની રાહ જોતાં હતાં. ત્યાર પછી પંદરનું ધર આવ્યું અને આજે અઠ્ઠાઈધર આવી ગયું. હવે આવશે કલ્પધર અને પછી આવશે તેલાધર. એકેક ધર આત્માને જાગૃત બનાવે છે. આજે તે તમે બરાબર જાગૃત બન્યા છે ને ? પર્યુષણ પર્વ એ કર્મને કાપવાનું અમેઘ શા છે. જેમ લોખંડને કાપવા માટે શસ્ત્ર છે, કાચને કાપવા માટે શસ્ત્ર છે. તેમ આ પર્વના આઠ દિવસો આઠ કર્મને કાપવાનાં શસ્ત્ર સમાન છે. સર્વ ને શાંતિ આપનારું જે કઈ પર્વ હેય તે પર્યુષણ પર્વ છે. દુનિયામાં Page #487 -------------------------------------------------------------------------- ________________ افع પર્વ બે પ્રકારના છે. એક લૌકિક પર્વ અને બીજું લોકેત્તર પર્વ. જે લૌકિક પર્વે છે. તેમાં કઈ પર્વ ભયને કારણે ને કંઈક પર્વો લાલચથી મનાવાય છે. નાગપંચમી, શીતળાસાતમ આદિ પર્વો ભયથી મનાવાય છે. નાગમામાને દૂધ નહિ પીવડાવીએ, તેમની પૂજા નહિ કરીએ તે કરડી જશે. શીતળા માતાની પૂજા નહિ કરીએ તે શીતળામાતા કે પાયમાન થશે તેવા ભયથી તે પર્વો માનવામાં આવે છે. ધનતેરસનો દિવસ આવે ત્યારે લેકે ધન ધાવે છે ને ધનની પૂજા કરે છે. શા માટે? ધનની પૂજા કરીએ તે ધન મળે. એ જ ભાવના કે બીજું કાંઈ? કેઈ પણ જાતના ભય કે લાલસા રહિત જે કઈ પર્વની ઉજવણી થતી હોય તો તે માત્ર પર્યુષણ પર્વ છે. આવા મહાન પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનો દિવ્ય સંદેશ લઈને આવ્યું છે. તે કહે છે કે ફક્ત શબ્દના સુંદર સાથીયા પૂરી જીવનનું ચણતર સુંદર બનવાનું નથી. કેવળ કલ્પનાઓ કરવા માત્રથી મહેલ ચણાઈ જતો નથી. તે માટે ગ્ય સાધનસામગ્રી જોઈશે. આપણે પણ આ જીવનના આંગણુએ આવેલા આત્મશુદ્ધિના સેનેરી સુઅવસરને ઉમંગ અને ઉત્સાહથી અપનાવીને આત્મકલ્યાણ કરવા માટે કટિબદ્ધ બનીએ. દિવાળી આવે છે ત્યારે બહેનો વાસણ માંજી, બાવા અને કચરા વાળીઝૂડીને ઘરને સ્વચ્છ બનાવે છે. મેલાં કપડાને ધોઈને સ્વચ્છ કરે છે. તેમ આ પર્વ તન ને, મનને અને વચનને સ્વચ્છ અને શુદ્ધ કરવાનો સંદેશ આપે છે. કોઈ પણ વસ્તુ મેલી કે અશધ હોય તે જીવને ગમતી નથી અને તેને વાપરવામાં પણ આનંદ કે ઉલ્લાસ આવતું નથી. તેમ આપણે આત્મા પણ જે શુદ્ધ નહિ હોય તે તમે ગમે તેટલી ધર્મક્રિયાઓ કરો પણ તેમાં તમને આનંદ કે સ્કુતિ આવવાના નથી. આવું આત્મશુદ્ધિ કરવાનું પર્વ વારંવાર આવતું નથી. આ તે વર્ષમાં એક જ વાર આવે છે. અને જે જાય છે તે તે પાછું ફરીને આવતું નથી. નવું આવે છે ને આપણું આયુષ્ય ઘટતું જાય છે. આવતા વર્ષે આ પર્વ આવશે ત્યારે આપણી હયાતી હશે કે નહિ તેની આપણને ખબર નથી. માટે જેને આત્માને ઉજજવળ અને પવિત્ર બનાવવા માટે કંઈ તપ-ત્યાગ કરવાની ભાવના થતી હોય તે તૈયાર થઈ જજે. જે આત્માઓને આ વાત સમજાઈ છે તે તે આત્માને ઉજજવળ બનાવવા તપમાં જોડાઈ ગયા છે. જેને ભાવના જાગતી હોય તે આત્મસાધનામાં જોડાઈ જજે. તમને ને અમને જમ્યાં જેટલા વર્ષો થયા તેટલા પર્યુષણ આવ્યા ને ગયા. સાથે સંદેશો આપતા ગયા પણ તમે શું જાગૃતિ લાવ્યા? જીવનમાં કેટલી કમાણી કરી ? આ દિવસે માં તે જેટલી કમાણી કરીએ તેટલી ઓછી છે. માટે અત્યાર સુધીમાં જે કમાણી નથી કરી તે કરી લે. માણસ ધંધામાં લાખ રૂપિયા ગુમાવે તે મટી બેટ નથી પણ આ ઉત્તમ માનવભવ પામીને આત્માની કમાણી નથી કરી Page #488 -------------------------------------------------------------------------- ________________ તે મેટામાં મેટી ખોટ છે. જે ખેટ બીજા કેઈ ભવમાં પૂરી કરી શકાય તેમ નથી. આ પવિત્ર દિવસોમાં જેનાથી આત્માની શુદ્ધિ થાય, શ્રેય થાય, આત્માને વિકાસ થાય તેવી ઉચ્ચ કમાણી કરી લે, દિવાળીના દિવસો આવે ત્યારે તમે ચેપડા તપાસીને કેટલે નફે થયે ને કેટલી નુકશાની ગઈ તેનું સરવૈયું કાઢે છે. તેમ આ આધ્યાત્મિક પર્વમાં મારું આધ્યાત્મિક વર્ષ કેવું ગયું? મેં વહેપારમાં ન્યાય-નીતિ અને પ્રમાણિકતા કેટલી આચરી ? અન્યાય, અનીતિ અધર્મ, પ્રપંચે કરીને મેં કર્મો કેટલાં બાંધ્યા ? તેનું સરવૈયું કાઢવા માટે આ પવિત્ર દિવસો છે. આ પર્વ પતીતને પાવન બનાવનારું છે. પણ તમારે પાવન બનવું છે કે નહિ? એ તે તમારી ઈચ્છા ઉપર આધાર રાખે છે, જે મનુષ્ય પોતે પવિત્ર બનવા અને પોતાના આત્માનું શ્રેય કરવા ચાહતા નથી, જેને આત્માને કર્મના ભારથી હળ બનાવવાની ભાવના નથી તેને માટે તે પર્યુષણ પર્વ અને સામાન્ય દિવસે બધું સરખું છે. અને જેને આત્મશ્રેય કરવાની લગની લાગી છે તેને માટે દરેક દિવસે પર્યુષણ પર્વ જેવા પવિત્ર છે. બંધુઓ ! આત્મશુધ્ધિ, આત્મશ્રેય અને જન્મ-મરણથી મુક્ત થવાના મનોરથ થતા હોય તે આધ્યાત્મિક વિચારણા કરો કે હું પર્વને કઈ રીતે ઉજવું? શું ભેગવિલાસ અને મોજશેખથી આ પર્વ ઉજવી શકાય? નહિ. નહિ. આ પર્વ તે દાન-શીયળ-તપ અને શુભ ભાવનાથી ઉજવી શકાય. ભગવંતે દાન-શીયળ–તપ અને ભાવનાથી પર્યુષણ પર્વ ઉજવવાનું કહ્યું છે. કારણ કે દાન-શીયળ, તપ અને ભાવ એ ચાર મોક્ષમાં જવા માટેના ભવ્ય દરવાજા છે. ચાર દરવાજામાં સૌથી પ્રથમ દરવાજે દાન છે. તેમાં મનુષ્ય દાન ઘણાં પ્રકારે આપે છે. કેઈ કીર્તિની ઈચ્છાથી, કેઈ નામના મેહથી, કઈ પિતાને સમાજમાં દાનેશ્વરી કહેવડાવવાની ઈચ્છાથી તે કઈ મને પરલોકમાં સુખ મળે તેવી ભાવનાથી દાન દે છે તે કઈ પવિત્ર આત્મા નિઃસ્વાર્થ ભાવે પરિગ્રહની મમતા ઘટાડવા માટે દાન આપે છે. તે દાન આપતી વખતે લેનારને ઉપકાર માને છે કે અહો પ્રભુ આ મારી પાસે લેવા આવ્યા તે એને આપીને હું હળ બન્યો, મને મહાન લાભ થયે. આજે મારું જીવન કૃતાર્થ થયું. પણ તે એવો વિચાર નથી કરતો કે હું છું તે બધાને આપું છું. મેં આપ્યું ને આમ કર્યું. આવી શુધ્ધ ભાવનાથી દાન આપનારનું દાન લેનાર પણ એવી ભાવના ભાવે છે કે અહે પ્રભુ ! અત્યારે મારા કર્મનો ઉદય છે કે મને દાન લેવાનો વખત આવ્યું છે. પણ હું આ દાનેશ્વરી ક્યારે બનીશ ! હું આવી રીતે દાન કયારે આપીશ? * બંધુઓ! દાન દેવાથી લક્ષ્મી વધે છે. લક્ષમીને તમારી તિજોરીમાં પૂરાઈ રહેવું ગમતું નથી. તમને કઈ કેટડીમાં ચાર દિવસ પૂરી રાખે તે કેવા અકળાઈ જાઓ છે? Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ વાડા ખાર તેમ લીમી પણ તિજોરીમાં અકળાઈ જાય છે. તે કહે છે કે તમને ઘરની કોટડીમાં પૂરાઈ રહેવું ગમતું નથી, તમને જેમ ફરવું ગમે છે તેમ મને પણ ફરવું ગમે છે. માટે તમે શું કરે? તેને માટે રૂદમાં પણ કહ્યું છે કે, - દશ રૂત સમાહ, ધ્રુતર વિજ | * સો હાથથી લક્ષમી કમાઓને હજારે હાથથી વહેંચે. અર્થાત્ દાન કરે. કારણ કે જે તમે લક્ષમીને સદ્વ્યય નહિ કરે, માત્ર તેનો સંગ્રહ કરવામાં રહી જશે તે મરણ વખતે લક્ષ્મી સાથે આવશે ખરી? સાથે રાતી પાઈ પણ આવવાની નથી. પણ જે હાથે તે સાથે. તમારા હાથે તમે દાનમાં વાપરશે તે તમારી સાથે આવશે. બાકી તે બધું અહીં રહી જવાનું છે. કહ્યું છે કે. આ ખા ગયા સે છે ગયા, દે ગયા સે લે ગયા. જેણે પોતાની જાત માટે, પિતાના સુખ માટે, ખાવાપીવામાં ને મજશેખમાં લમને વ્યય કર્યો છે, તેમાં તેની કેઈ વિશેષતા નથી. એ તે બધું અહીં વાઈ જવાનું છે પણ જે બીજાને આપ્યું છે તે તમારું સાચું ધન છે ને તે તમારી સાથે આવનાર છે. જે મન મોકળું કરીને, પિતાનું સુખ જતું કરીને પણ બીજાનું દુઃખ દૂર કરવામાં લક્ષમીને સદ્વ્યય કરે છે તે સાથે આવવાનું છે. ચાણક્ય નીતિના એક સંસ્કૃત લેકમાં મધમાખી પણ માનવને શું કહે છે ? "देयं भो हयधने धनं सुकृतिभिर्ना संचयस्तस्य वै, श्री कर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि कीर्तिः स्थिता । अस्माकं मधुदान भोगरहितं नष्टं चिरात् संचितं, નિર્વેદાદિતિ નિગપતિયુારું ઘર હો મક્ષિા ” હે પુણ્યાત્માઓ! તમને તમારા પુણ્યથી જે ધન મળ્યું છે તેનો સંગ્રહ ન કરે. પણ ગરીબને દેતા રહે. કારણ કે દાન દેનારા કર્ણરાજ, બલિરાજા અને વિક્રમરાજા આદિ રાજાઓનો યશ આજ સુધી આ પૃથ્વી ઉપર વિદ્યમાન છે. જુઓ, અમે ખૂબ દુઃખ વેઠીને મધનો સંચય કર્યો પણ ન તે અમારી જાતે મધ ખાધું કે ન તે બીજાને અમે ખાવા દીધું. પણ એક દિવસ લૂંટારો આવે ને અમારું લાંબાકાળથી ખૂબ પરિશ્રમ કરીને એકઠું કરેલું મધ લૂંટી ગયા. એના દુઃખથી અમે (મધમાખીઓ) અમારા બંને પગ ઘસીએ છીએ. માટે તમારે અમારી માફક પાછળથી પસ્તાવું ન હાય, પગ ઘસતાં રહી જવું ન હોય તે લક્ષ્મીને સદ્વ્યય કરો. તિ જા ધનં નાગિનાન ચત્ત ચાતા” જે ધન યાચકોને ન મળે તે ધન શું કામનું ? એમ સમજીને જે તમારે ધન જોઈતું હોય તે પહેલાં આપતાં શીખો, Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ થા શિખર શિડ્યા બાદ રાજ” આ પૃથ્વી ઉપર દાન એ સર્વોત્તમ કાર્ય છે. પણ લક્ષ્મીના લેબી બનીને માત્ર તેને સંગ્રહ કરે તે કંઈ શ્રેષ્ઠ કાર્ય નથી. આજે માણસ ધન સંગ્રહ કરવામાં માનવજીવનની મહત્તા માને છે. એ એમ સમજે છે કે પાસે પૈસે હશે તે સમાજમાં અને પ્રતિષ્ઠા મળશે. સી મને ખમ્મા ખમ્મા કરશે. અરે, આવા પર્યુષણ પર્વના દિવસોમાં ઉપાશ્રયમાં જઈશ તે મને આવો શેઠજી કહી સંઘના શેઠીયાઓ આગળ બેસાડશે. (હસાહસ) ઘરમાં પણ સૌ મને ખમ્મા ખમ્મા કરશે. પણ પૈસા નહિ હોય તે કઈ મને નહિ પૂછે. બંધુઓ ! હું તમને પૂછું છું કે શું આ પૈસાથી મેળવેલી પ્રતિષ્ઠા, પદવી, માન અને આદર સત્કાર તમારી સાથે આવશે ? અરે..અહીં પણ ખરા દુઃખ વખતે કામ આવશે ? પૈસો-પત્ની-પદવી અને પ્રતિષ્ઠા કેઈ આત્માને સાથ આપનાર નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. : 'એક શ્રીમંત શેઠ હતા. તેમની પાસે ધન ઘણું હતું. છતાં તેમની તૃષ્ણા શાંત થતી નહતી. માનવીનું મન જ્યારે તૃષ્ણામાં જોડાય છે ત્યારે ગમે તેટલું ધન મળે તે પણું લોભી માણસ અતૃપ્ત રહે છે. તે રીતે આ શેઠ પણ ઘણી મીક્ત મળવા છતાં સંતેષના ઘરમાં આવી શક્યા નહિ. જ્યાં લોભ છે ત્યાં ચારે કષાયો ઓછા વધતા અંશે વર્તતી હોય છે. તે રીતે આ શેઠને લાભની સાથે માનનું પ્રબળ જેર વયું. અને એક તૃણું જાગી કે કેઈએ ન મેળવ્યું હોય તેવું મેળવું ને મારું નામ અમર બનાવું. નાશવંત ધનમાં નામ અમર બનાવવાના કેડ સેવતા શેઠને ખ્યાલ નથી કે નામનો પણ નાશ છે ને ધનનો પણ નાશ છે. કુદરતને કરવું શેઠની તૃષ્ણામાં ધને વધારે કર્યો ને તેની તૃષ્ણનો અંત આવવાનો પ્રસંગ આવ્યું. પણ એની તૃષ્ણામાં એક ધ્યેય હતો કે હું કરેડપતિ બનું. અને તે કેડ સેવતા શેઠ કરેડના બારણુ સુધી પહોંચી ગયા. એવા પ્રસંગમાં એક જ્યોતિષી આવ્યા. તે જતિષી કહેશેઠ! તમે કરોડપતિ બનવાના સ્વપ્ના સેવી રહ્યા છે. પણ એ પૂર્ણ થતાં પહેલાં તમારા માથા ઉપર એક આફતની વાદળી ઘેરાઈ રહેલી છે અને તમારું મૃત્યુ સાત વારની અંદર થવાને સંભવ છે. આ શબ્દો સાંભળતાં શેઠના હોશકોશ ઉડી ગયા. અહાહા....શું મારું મૃત્યુ થઈ જશે? શું હું મરી જઈશ? દેવાનુપ્રિયે ! અહીં તમને સમજાય છે કે મૃત્યુનો જીવને કેટલે ભય છે? મરણનું નામ સાંભળતાં શેઠની આંખે મોતીયા વળી ગયા. જ્ઞાનીએ કહ્યું છે કે જો ગોવાવિ ફૂછરિત, કવિ ર મરિવુંકઈ પણ જીવ કીડી-મંકડાથી માંડીને મનુષ્ય સુધી સર્વ જી જીવવાને ઈચ્છે છે. દરેકને જીવવું વહાલું છે. કેઈમરવાને ઈછતા નથી. આ રીતે શેઠને પણ જીવન ગમે છે. મૃત્યુનું નામ સાંભળતાં ધ્રુજી ઉઠેલા શેઠ ઘેર જઈને સૂઈ ગયા, શેઠાણી પૂછે છે Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શારદા શિખર નાથ ! આજે એકાએક એફીસેથી પાછા કેમ આવ્યા? તમને શું થયું છે? મેં તમારી આંખમાં ક્યારે પણ આંસુ જોયા નથી ને આજે એકાએક આ શું થયું છે? શું તમારું કેઈએ અપમાન કર્યું ? વહેપારમાં ખેટ ગઈ કે ભાગીદારે દગો દીધે? શું બન્યું છે? તે આપ જલદી બેલો. જ્યાં તમારી આંખમાં આંસુ પડે છે ત્યાં મારા લેહીનાં ટીપાં પડે છે. હું મારા પતિને રડતા નહિ જોઈ શકું. શેઠાણીનો પિતાના પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ જોઈને શેઠ એકદમ ધ્રુસકે ધ્રુસકે રડી શેઠાણના કેટે બાઝી પડયા. અરેરે....તારો ચાંલ્લો ને ચુડો નાશ થવાનો પ્રસંગ આવી રહ્યો છે. મારું સાત વારમાંથી એક વારે મૃત્યુ થવાનું છે. શેઠાણ આ શબ્દો સાંભળીને ધ્રુજી ઉઠયા. અરે શેઠ! તમને આવું કેણે કહ્યું? કહેનારની જીભ કપાઈ જાવ. મારા નાથને ઉનો વા પણ ન વાય. રડતે આંસુએ શેઠાણી બેલ્યા-તમારા મૃત્યુનું નિમિત્ત શું છે ? મારા ઉપર અકસ્માત વીજળી પડશે તેમ મને જ્યોતિષીએ કહ્યું છે. અરે, જોતિષીનું શું સાચું પડવાનું છે? ગભરાવાની કેાઈ જરૂર નથી, સાત વારના સાત દિવસો કાલે પસાર થઈ જશે ને તમારી આફતના વાદળા ઉતરી જશે. હિંમત ન હારો. ઉકે, ઉભા થાવ. ઓફીસે જાવ. હિંમત આપીને શેઠને ઉભા કરી ઓફીસે મોકલ્યા. પણ ચારે બાજુ વાત ફેલાઈ જવાથી ઓફીસે પગ મૂકતાં કેશીયરથી માંડીને નોકર સુધીના બધા માણસો શેઠને જેઈને નીચે ઉતરી ગયા. શેઠ આશ્ચર્ય પામ્યા. વહાલા મારા મિત્રો! તમે બધા આમ કેમ કરો છો ? સાહેબ ! મૃત્યુનો ડર બધાને છે. શેઠ વાત સમજી ગયા. તે દુકાનેથી પાછા ગયા. શેઠાણું પણ વિચાર કરતી થઈ ગઈ કે જે આમ જ હોય તે એક દિવસ અમારો પણ વારો આવી જાય ને ? એક દિવસ અગાઉ શેઠાણું પણ શેઠના ચરણમાં પડી આંસુ સારતી બેલી. નાથ ! તમારો વિરહ એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી. પણ ન છૂટકે બાળકોના રક્ષણ ખાતર આજ મારા પિયર જાઉં છું. આ૫નું વિદન દૂર થતાં આવીશ. આ શબ્દ સાંભળતાં શેઠ તે ઢગલો થઈને પડી ગયા. શેઠાણ તે કાંઈ પણ જોવા ન રહેતાં બે બાળકને લઈને શેઠ મૂછગત હેવાથી અમુક મિલ્કત લઈને રવાના થઈ ગયા. તાજનો, તમને અહીં સમજાય છે ને કે આ તમારો સંસાર ! તમને તે સાકર જે લાગે છે ને ? પણ આ શેઠને હવે કે લાગ્યો હશે ? (શ્રોતામાંથી અવાજ કરીયાતા જેવો) જે જે હોં બેલે છે તે ધ્યાન રાખજો. આ કરીયાત પીવાનો વખત તમને ન આવી જાય ! સંસારમાં રહેવા છતાં જેટલાં તમે અલિપ્ત રહેશે, ઉદાસીન ભાવે રહેશે તેટલે તમને આ દાવાનળ એ છે જલાવશે. સંસારમાં રહેવા છતાં પણ જેને રહેતા નથી આવડતું તે રાત-દિવસ મેહ રૂપી દાવાનળમાં Page #492 -------------------------------------------------------------------------- ________________ વાત પર ૪૮૩ જવી રહ્યા છે. ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી જે જીવેને સંસારમાં રહેવું પડયું છે તેઓ અલિપ્ત રહેવાથી તેમને મોહરૂપી દાવાનળ જલાવી શકો નથી. ટૂંકમાં શેઠાણી ચાલ્યા ગયા. શેઠ મૂર્ણાગત પડયા છે. આ વાતની આખા ગામમાં જાણ થઈ ગઈ. પણ કઈ માનવી શેઠને આશ્વાસન આપવા કે પવાલું પાણું પીવડાવવા ત્યાં ગયું નહિ. બધાની આંખ સામે મૃત્યુ રમે છે. આ પ્રસંગે ગામમાં પધારેલા જૈન સંતને ખબર પડી કે નગરશેઠને આ બનાવ બન્યો છે. તરત મુનિ શેઠના ઘેર પહોંચી ગયા. જેના રોમેરોમમાં અનુકંપા અને દયાના સ્ત્રોત વહે છે. જેની ભાવનામાં સર્વ ને શાસનરસી બનાવું તેવા. પરિણામ વર્તે છે. જેને આત્મા છએ કાય જીને પિતાના પ્રાણ સમા લેખે છે. એવા મુનિઓ મૃત્યુથી ડરતા નથી. તેથી મુનિ શેઠના ઘેર આવ્યા. શેઠને ઢંઢોળતાં જ્ઞાનીના વચનામૃત રૂપી પાણી છાંટીને તેમને સજાગ બનાવે છે. ઉઠે, શેઠ બેઠા થાવ. શા માટે ઝૂરે છે? કેમ કલ્પાંત કરે છે? મહારાજ ! આજે હું મરી જવાને છું. મારા ઉપર વીજળી પડવાની છે. અરે શેઠ ! આ શું ત્યારે મૃત્યુને તમને આટલે બધો ડર છે? મૃત્યુ એ તે મહોત્સવ છે. એવી સાધના કરી લે કે જીવનની અમરતા પ્રાપ્ત થઈ જાય. માનવ દેહ સંસાર રૂપી ઝુંપડીમાંથી બહાર નીકળી મોક્ષરૂપી મહેલમાં જવા માટેનું એક સાધન છે. આપ શા માટે ગભરાવ છે? વીજળી આકાશની કઈ પડવાની નથી. કદાચ એ પડે ને માનવીના પુણ્ય હોય તે બચી પણ જાય. પણ તમારા ઉપર તે સંસાર રૂપી વીજળી પડી ગઈ. આ શબ્દથી શેઠ સજાગ બની ગયા. શેઠની આંખ ખુલી ગઈ. ગુરૂના જ્ઞાનામૃત રૂપી વચનના પવનથી મેહનું વાદળ શેઠનું વીખરાઈ ગયું. તે સંતના ચરણમાં પડી ગદ્ગદ્ કંઠે બેલ્યા-મહારાજ ! મારી આંખે મોહન મોતીયે હતું તે આજે ઉતરી ગયો. મૃત્યુમાંથી મેં અમરતા મેળવી લીધી. શેઠનો અંતરાત્મા જાગી ગયા. તેમને સમજાઈ ગયું કે વીજળી એટલે સંસારની વીજળી. છેવટે શેઠ રિધ્ધી સિધ્ધીને ત્યાગ કરી સંયમી બનવા તત્પર બન્યા. શેઠાણું દેડતા આવી પહોંચ્યા. ઘણાં રેવા તૈયાર થયા પણ જેને આત્મા જાગી ગયેલ છે તે કેઈન રોયે રોકાતો નથી. અઢળક સંપત્તિનું દાન કરી શેઠ સંસાર છોડી સાધુ બની ગયા. અહીં તમારે પણ સમજવા જેવું છે. સાહ્યબીના સૂર્યને ઢંકાતા વાર નહિ, વિપત્તિનાં વાદળ ઘેરાતાં વાર નહિ, પ્રેમના પ્રવાહને પલ્ટાતાં વાર નહિ. સ્વાર્થનાં સબંધને ભૂંસાતા વાર નહિ, સંધ્યા તણુ રંગને વિલાતાં વાર નહિ, વિલાતાં વાર નહિ. જેમ સંધ્યાના રંગેને વિલય થતાં વાર લાગતી નથી તેમ આ સુખ, સંપત્તિ અને સગાસ્નેહીઓનાં સબંધ અને પ્રેમ આ બધું ક્યારે પટાઈ જશે તેની ખબર Page #493 -------------------------------------------------------------------------- ________________ દ્વારા શિખર નથી. આવું સમજીને પણ સંસારના મોહથી પાછા વળી આત્મા તરફ વળે. બીજું ન કરી શકે તે બ્રહ્મચર્ય વ્રતમાં આવે. તરુ ઘા ઉત્તમ વંમાં ” સર્વ તપમાં બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ તપ છે. બ્રહ્મચર્યએ શ્રેષ્ઠ તીર્થ છે. બ્રહ્મચર્યને એક ગુણ ઘણાં ગુણને ખેંચી લાવે છે. આવું મહાનત્રત વીરલ આત્માઓ ધારણ કરી શકે છે. માટે આવા પવિત્ર દિવસોમાં મા ખમણ તપ ન કરી શકે તે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી લો. તપ કરવામાં શારીરિક શક્તિ જોઈએ. દાન કરવામાં પૈસા જોઈ એ પણ શીયળ પાળવામાં પૈસા કે શકિતની જરૂર પડતી નથી. બ્રહ્મચર્ય પાળવામાં માનસિક શક્તિની જરૂર છે. પ્રીનવ્યાકરણ સૂત્રમાં ભગવંતે બ્રહ્મચર્ય વ્રતને કેવી સુંદર ઉપમાઓ આપી છે. तं बंभ भगवंते गहगण गक्खत्त तारागणं जहा उडुवइ, मणिमुत्तं सिलप्पवाल रत्तरथणागराणं य जहा समुद्दो वेरुलिओ चेव जहा मणिणं जहा मउडो चेव भृसणाणं वत्थाणं चेव खोम जुयलं, अरविन्द चेव पुष्फ जेहें, गोसीसं चेव चंदणाणं, हिमवं चेव ओसहीणं, सीतोदा चेव निन्नगाणं, उदही सुजहा सयंभूरमणो, एरावण इव कुंजराणं कप्पाणं चेव बंभलोए, दाणाणं चेव अभयदाणं, तित्थयरे चेव जहा मुणीणं. वणेसु जहा नन्दणवणं पवरं । બ્રહ્મચર્ય એ ભગવાન છે. તે ગ્રહ-નક્ષત્ર અને તારામાં ચંદ્ર સમાન છે. જેમ સમુદ્રમાં ચંદ્રકાંત મણી, મોતી, પ્રવાલ, પદ્મરાગ આદિ ઉત્પન થાય છે, તેમ બ્રહાચર્ય વ્રતના પાલનથી બીજાં અનેક ગુણે ઉત્પન્ન થાય છે. એટલે બ્રહ્મચર્ય વ્રત સમુદ્ર સમાન છે. જેમ બધા મણીઓમાં વૈડૂર્યમણ, આભૂષણેમાં મુગટ, વસ્ત્રોમાં યુગલ વસ્ત્રો, પુષ્પમાં અરવિંદ કમળનું પુષ્પ, સર્વ ચંદનમાં ગોશીષચંદન ઔષધિયુકત પર્વતમાં મેરૂપર્વત શ્રેષ્ઠ છે, સર્વ નદીઓમાં સીતાદા નદી મોટી છે. સર્વ સમુદ્રોમાં સ્વંયભૂરમણસમુદ્ર, હાથીઓમાં ઐરાવત હાથી, દેવલેકમાં પાંચમું બ્રહ્મદેવલોક, દાનમાં અભયદાન, મુનિઓમાં તીર્થકર ભગવંત અને સર્વ વનમાં નંદનવન જેમ શ્રેષ્ઠ છે તેવી રીતે સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. શાકાર બ્રહ્મચર્યનો મહિમા અપૂર્વ સમજાવે છે. બધા ધર્મોમાં બ્રહ્મચર્યને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. બ્રહ્મચર્યમાં એવી તાકાત છે કે દેવ પણ તેને તમસકાર કરે છે. વધુ શું કહું ? અખંડ બ્રહ્મચારીમાં બ્રહ્માંડને હલાવી દેવાની શકિત છે. બ્રહ્મચારીમાં જે તાકાત છે તેવી તાકાત બીજા કેઈમાં નથી. જીવનને તેજસ્વી બનાવવા માટે બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ સાધન છે. આજના માનવીઓ શરીરને સારુ બનાવવા ને શક્તિ માટે જુદી જુદી વિટામીનની ગેળીઓ ખાય છે. પણ જો તમારે Page #494 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૮૫ સાચુ' વિટામીન જોઇતું હાય તા બ્રહ્મચય જેવું ઉત્તમ એક પણ વિટામીન નથી. તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે શ્રીપાળ રાજાના દુ"ધ મારતા કાઢવાળા શરીરને સતી મયણાસુંદરીએ સાક્ષાત રાજકુમાર જેવું તેનું શરીર બનાવી દીધું. એ એવી મહાન સતી હતી કે ૭૦૦ કાઢીયાને પેાતાના ચારિત્ર અને તપના મળે નવકારમંત્ર ગણી પાણી છાંટયું તેા કાઢીયાના કાઢ ચાલ્યા ગયા. મહાભારતની વાત છે. કૌરવા અને પાંડવા વચ્ચે ભયકર યુધ્ધ થયું. યુધ્ધમાં દુર્ગંધનના ૯૯ ભાઈ આ મૃત્યુ પામ્યા. એ નિઃસહાય થઈ ગયા. એનું ભુજાખળ, શસ્ત્રખળ અને સૈન્યબળ ઘટી ગયું, એટલે પેાતાના પ્રાણ બચાવવા યુધ્ધમાંથી ભાગીને એક સરોવરમાં સંતાઈ ગયેા. ત્યાં ત્રણ દિવસ થઈ ગયા. એને થયુ... કે અહીં ખતમ થઈ જવાશે. તેથી વિચાર થયા કે પાંડવા ઉપર વિજય મેળવવા શું કરવું ? આ સંસારમાં એ માટે સાચી સલાહ આપનાર તે ધર્મરાજા સિવાય કોઈ નથી. શત્રુઓના મનમાં પણ એટલા દૃઢ વિશ્વાસ હતેા કે ધર્માંરાજા કેાઈ દિવસ ખાટુ' ખેલશે નહિ. ખાટી સલાહ આપશે નહિ. ખરે માનવ પણ તે ગણાય. ખાટી સલાહ આપનાર તા પશુ સમાન ગણાય. આથી દુર્ગંધન ધરાજાની શિબિર પાસે જઈ અંદર સ ંદેશા માલે છે. ધ રાજા વિચારે છે કે ભાઈ નિઃસહાય થઈ ગયા છે. તેથી સ`ધિ કરવા આળ્યેા હશે તે આપણે સંધિ કરી લેવી. આપણને તે તે પાંચ ગામ આપી દે તા પણ લડવું નથી. તેથી ધર્મરાજા દુર્ગંધનને અંદર ખેલાવે છે. બંને ભાઈ આ ભેટે છે. તેમની આંખામાંથી પ્રેમના આંસુ વહે છે. ધરાજા દુર્યોધનને પાસે બેસાડીને આવવાનું કારણ પૂછે છે ત્યારે દુર્યોધન કહે છે આપની (પાંડવાની) હાર થાય અને મારી (કૌરવાની) જીત કેવી રીતે થાય એ માટે હું આપની સલાહ લેવા આવ્યો છું. ધર્મરાજા કહે છે દુર્ગંધન! આ તું શું ખેલે છે ? મને હરાવવા માટેની સલાહ લેવા આવ્યેા છું ? તે કોઈ ભાંગ તો નથી પીધી ને ? દુર્યોધન કહે. ના....ના. મેં ભાંગ નથી પીધી. હું ખરા અંતઃકરણથી કહું છું કે આ સંસારમાં આપના સિવાય મને સાચી સલાહ આપનાર કાઈ નથી. ધમ રાજાનેા આત્મા કેટલેા પવિત્ર હશે કે શત્રુને પણ શ્રધ્ધા છે કે ધર્મરાજા કોઈ દિવસ ખાટું મેલે નહિ. ધર્મરાજા વિચાર કરે છે ભલે મારી જીત થાય કે હાર થાય પણ સાચા માર્ગ અતાવવા એ મારે ધમ છે. તેથી કહે છે ભાઈ! જીતવાના ઉપાય તે તારા ઘરમાં છે. તમારી માતા ગાંધારી પાતાના પતિ સિવાય કોઈનુ મુખ જોતી નથી. તે પતિવ્રતા શ્રી છે. પાતાના પતિ અંધ હાવાથી તે સ્વય' 'મેશા આંખા પર પાટા માંધી રાખે છે, તે પતિવ્રતા ધર્મ ખરાખર પાલન કરતી હાવાથી તેની દૃષ્ટિમાં એટલી શક્તિ Page #495 -------------------------------------------------------------------------- ________________ શારદા ખિર ઉત્પન્ન થઈ છે કે જે તે કોઈ મનુષ્ય ઉપર દષ્ટિ કરે છે તેનું શરીર વજા સમાન બની જાય છે. માટે તમે તમારી માતા સામે નિર્વસ્ત્ર થઈને ઉભા રહે અને માતા ગાંધારી આંખેથી પાટો ખેલીને તમારા આખા શરીર ઉપર દષ્ટિ ફેરવે તે તમારું શરીર વજી જેવું થઈ જાય. પછી પાંચ તો શું પચાસ પાંડ તમને હરાવવા મથશે તે પણ તેઓ હરાવી શકશે નહિ. કઈ પણ શસ્ત્ર તમને લાગશે નહિ. આ વાત સાંભળી દુર્યોધનના આનંદનો પાર ન રહ્યો. તે ત્યાંથી રવાના થઈને પિતાને ઘેર જવા નીકળે. શ્રીકૃષ્ણ પાંડવોને મળવા જતાં હતાં ત્યાં દુર્યોધન સામો મળ્યો. એને હસતો ચહેરો જોઈને કૃષ્ણજી કહે છે. દુર્યોધન ! આજે તારા મુખ ઉપર અતિ આનંદ દેખાય છે તેનું કારણ શું? દુર્યોધન કહે-આપે પાંડવોને પક્ષ લીધે છે. અમારે પક્ષ નથી લીધે માટે આપના જેવા માયા કપટીને વાત નહિ કરું. આનંદનું કારણ આજે નહિ પણ કાલે યુધ્ધભૂમિ ઉપર બતાવીશ. ભાઈ! હું કેઈને પક્ષ લેતો નથી. પણ મને જ્યાં ન્યાય દેખાય એનો પક્ષ લઉં છું. શ્રીકૃષ્ણને ખૂબ કહેવાથી દુર્યોધને પિતાના વિજય માટે ધર્મરાજાએ બતાવેલા ઉપાયની વાત કરી. આ સાંભળી કૃષ્ણ વિચાર કર્યો કે ભીમે પ્રતિજ્ઞા કરી છે કે દુર્યોધનની જાંગ ચીરું તો જ હું ભીમ ખરે. અને જો આવું બનશે તો ભીમની પ્રતિજ્ઞા કેવી રીતે પૂરી થશે? શ્રીકૃષ્ણ તો હતા મહાન બખડજંતર. તેથી કહે છે, ધર્મરાજાએ સલાહ તે સાચી આપી છે પણ મારી એક સલાહ માનીશ ? ગાંધારી તમારી માતા છે તેથી શું થયું? તમે હવે બાળક તો નથી ને ? આટલા મોટા થઈને શું તમે તમારી માતાની પાસે નિર્વસ્ત્ર જશે ? શિશુ અવસ્થામાં રમવું, આનંદ પ્રમોદ કરે એ શરમજનક નથી. પરંતુ આજે તારું શરીર પહાડ જેવું છે. ત્યારે એની સામે નિર્વસ્ત્ર ઉભા રહેવાથી માતાનું ગૌરવ કેમ જળવાય? શું તને લજજા નથી આવતી? માતાનું ગૌરવ જાળવવું એ પુત્રનો ધર્મ છે. માટે ઓછામાં ઓછો એક ચડ્ડી પહેરીને માતાની સામે ઉભા રહેવામાં શું વાંધો છે? કૃષ્ણજીની આ વાત સાંભળીને દુર્યોધન લજજત થઈ ગયે. ઘેર જઈને માતા પાસે બધી વાત કરી. માતાના પ્રેમનું તો પૂછવું શું ? દરેક માતા હંમેશા પોતાના પુત્રનું હિત ઈચ્છે છે. ગાંધારી પણ એ ઈચ્છતી હતી કે પિતાના પુત્રનું યુદ્ધમાં મૃત્યુ ન થાય, અને તે યુદ્ધમાં વિજયી બને તેથી તેણે કહ્યું. તું તારા શરીર ઉપરથી વસ્ત્ર ઉતારીને મારી સામે આવ. હું તારા પર દષ્ટિ ફેંકીને તને વા સમાન બનાવી દઈશ. દુર્યોધન ચડ્ડી પહેરીને માતા સામે ઉભે રહ્યો. પુત્ર આવેલે જાણીને માતાએ પ્રેમથી આંખેથી પાટે દૂર કર્યો. ને પુત્ર સામે દષ્ટિ કરી. તેથી દુર્યોધનનું સંપૂર્ણ Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ વાહ વિખર શરીર વા સમાન બની ગયું. પરંતુ ચડ્ડી પહેરેલી હોવાથી શરીરને તેટલે ભાગ કમર રહેવાથી યુધ્ધમાં તે ભાગ ઉપર શસ્ત્ર વાગવાથી તે મૃત્યુ પામ્યા. બંધુઓ ! આ દષ્ટાંત દ્વારા આપને સતી ગાંધારીની શક્તિના વિષયમાં એ બતાવવા માંગું છું કે જે શરીરમાં એક કાંટે વાગે તો તેમાંથી લોહી નીકળવા લાગે તેવું શરીર ગાંધારીની દૃષ્ટિ પડવાથી વા સમાન બની ગયું. ગાંધારીની દષ્ટિમાં આ શક્તિ કેવી રીતે આવી? ગાંધારીએ સાધુપણું લીધું ન હતું. તે સંપૂર્ણ બ્રહ્મચારી પણ ન હતી. તે સંસારી હતી અને એકદેશથી બ્રહ્મચર્યનું પાલન કરતી હતી એટલે કે પિતાના પતિ સિવાય બીજા કેઈ પુરૂષને વિચાર પણ મનમાં ન્હોતી લાવતી કે કઈ ઉપર દૃષ્ટિ પણ કરતી ન હતી. આથી તેણે શરીરને વજ સમાન મજબૂત બનાવવાની શક્તિ પ્રાપ્ત કરી હતી. બ્રહ્મચર્યનું મહત્વ બતાવતાં કહ્યું છે કે, समुद्रतरणे यद्वदुपायो नौ : प्रकीर्तिता । संसारतरणे तद्वत, ब्रह्मचर्य प्रकीर्तितम् ॥ જેવી રીતે સમુદ્રને પાર કરવા માટે ઉપાય જહાજ છે તે રીતે સંસારને પાર કરવાનો ઉપાય બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યનો મહિમા જાણીને આવા વ્રત લેવાની ભાવના કરશે. હવે જે ભાઈ-બહેને આજે બ્રહ્મચર્ય વ્રત લેવાનું છે તેમને પચ્ચખાણ કરાવું છું. ચરિત્ર - નારદજી ભગવાનની સ્તુતિ કરીને ભગવાનના સિંહાસનની નીચે બેસી ગયા. નારદજી વિચાર કરતા હતા કે ભગવાનની દેશના પૂરી થાય પછી હું પ્રદ્યુમ્નકુમાર વિષે પ્રભુને પ્રશ્ન પૂછીશ. પ્રભુના સિંહાસન નીચે બેસીને પ્રભુની અમૃતમય વાણી એક ચિત્તે તેઓ સાંભળવા લાગ્યા. તે સમવસરણમાં બેઠેલા ત્યાંના પદુમ નામના ચક્રવર્તિને તેમજ ત્યાંના લોકોને નારદજીનું દશ ધનુષ્યનું દેહમાન જોઈને ખૂબ આશ્ચર્ય થયું. કારણ કે ત્યાંના મનુષ્યનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું હોય છે ને નારદજીનું દશ ધનુષ્યનું હતું. એટલે તેમની આગળ તે નારદજી એક કીડી મકેડા જેવા દેખાય ને? તેથી લોકોને આશ્ચર્ય થયું. અહીં જે કઈ ૫૦૦ ધનુષ્યના દેહમાનવાળે મનુષ્ય આવે તો આપણને પણ આશ્ચર્ય થાય. પહ્મ ચક્રવતિ સીમંધરસ્વામીને પૂછે છે કેયો હું કણ જતુ મનુષાકાર કે રે, હાથ પર લે લે નિરખે લેગ રે, પ્રભુ કહે છે ભારતને નારદરષિ રે, પૂરણ બ્રહ્મચારી નિર્મલ ગ રે. હે પ્રભુ! આપના સિંહાસન નીચે આ મનુષ્યકારનું કઈ જીવડું આવીને ભરાઈ ગયું છે. એમ કહી તેમણે નારદજીને ઉંચકી લીધા. એમને મન તે એક કીડી ઉપાડવી ને નારદજીને ઉપાડવા સરખાં હતાં. ખૂબ કૂતુહલપૂર્વક ઉપાડીને Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ સારા શિખર ધારીધારીને જોવા લાગ્યા. આના હાથ-પગ બધું મનુષ્ય જેવું છે. પણ મનુષ્ય છે, જતુ છે કે પશુ છે? તે સમજાતું નથી. બધા લકે હાથમાં લઈ લઈને જેવા લાગ્યા. પછી ચક્રવર્તિએ સીમંધર ભગવાનને પૂછયું કે હે ભગવંત! ચાર ગતિમાંથી આ કઈ ગતિનો જીવ છે ? | સીમધરસ્વામીએ કરેલો ખુલાસે” - ભગવંતે કહ્યું. આ કેઈ જીવજંતુ કે પશુ નથી. પણ આ તે ભરતક્ષેત્રમાં મનુષ્ય યોનિમાં જન્મેલા નારદઋષિ છે. તેઓ શુધ્ધ બ્રહ્મચારી છે. જેમાં તેમનું નામ પ્રખ્યાત છે. તે તપસ્વી છે અને સંસારથી વિરક્ત છે. હવે તે શા માટે અહીં આવ્યા છે તે વાત તમે સાંભળે. ભરતમેં સ્વર્ગ સરીખી દ્વારકા રે, જિનમેં હૈ નારાયણકો વાસ રે, રાણ રૂમણું કે નંદન જનમીયે રે, છઠે દિન હરણુ હુઆ અધરાત રે... હરિને શોધન કિહા પાયા નહિ રે, વ્યાકુલ ચિંતામું જલ રહી માત રે ભરત ક્ષેત્રમાં દેવલેક જેવી શોભાયમાન પવિત્ર દ્વારકા નામે નગરી છે. ત્યાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ વસે છે. તેને રૂમણું નામની એક પટરાણી છે. તેણે એક પુત્રને જન્મ દીધો છે. તે પુત્રને છઠ્ઠો દિવસ હતો. તે દિવસ પૂરો થતાં મધ્યરાત્રીના સમયે તે પુત્રનું પૂર્વભવના વૈરના કારણે દેવે અપહરણ કર્યું છે. દ્વારકા નગરીમાં તેનો જન્મોત્સવ ઉજવાતે હતો. ખૂબ આનંદ હતું. તેમાં તે પુત્રનું અપહરણ થતાં આખી દ્વારકા નગરી શેક સાગરમાં ડૂબી ગઈ છે. જેમ તમે છ ખંડના ધણી છે તેમ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના ધણું છે. તેમણે ત્રણે ખંડમાં તપાસ કરાવી પણ તેમના પુત્રનો પત્તો કયાંયથી મળે નહિ. પુત્રનો પત્તો તે નથી પણ એ ક્યાં છે? તે જીવતે છે કે મૃત્યુ પામે છે? તેના સમાચાર પણ મળ્યા નથી. એટલે તે પુત્રનું શું થયું છે? એને કેણ લઈ ગયું છે ? તે હયાત છે કે નહિ ? તે વિષયમાં મને પૂછવા માટે ભરતક્ષેત્રમાંથી અહીં આવ્યા છે. | નારદજી કઈ શક્તિથી મહાવિદેહ ક્ષેત્રમાં આવ્યા - ચક્રવર્તિએ પૂછયું. પ્રભુ ! ભરત ક્ષેત્રમાંથી પગે ચાલનારા મનુષ્ય માટે અહીં આવવાનું તે ખૂબ વિષમ છે. તે આ નારદજી અહીં કેવી રીતે આવ્યા ત્યારે ભગવંતે કહ્યું–તેમનું બ્રહ્મચર્ય વિશધ્ધ છે. તેના પ્રભાવથી આકાશગામિની વિદ્યા તેમને સિધ્ધ થઈ છે. તેથી તેઓ તે વિદ્યાના પ્રભાવથી દુનિયાભરમાં ભ્રમણ કરે છે. મોટા મોટા મહારાજાએ પણ તેમના ચરણમાં નમે છે. તેમને આદર સત્કાર કરે છે. તે રાજાઓના અંતઃપુરમાં ક્યારે પણ જાય તે તેમના માટે કોઈ મનાઈ નથી, કે તેમને માટે કેઈને અવિશ્વાસ નથી. રાજાને અંતેઉરમાં અપ્સરા જેવી રાણીઓને દેખે તે પણ તેના લેહીના પરમાણુમાં પણ વિકાર જાગતો નથી, આવા તે બ્રહ્મચારી અને પવિત્ર છે, Page #498 -------------------------------------------------------------------------- ________________ રાણા નિખર vk !! . જે બાળકની શેાધ કરવા તેઓ આવ્યા છે તે બાળક પણ કાઈ જેવા તેવા નથી. મહાન પરાક્રમી તેમજ ભાગ્યશાળી છે ને મેાક્ષગામી જીવ છે. તેનુ અપહરણ ધવાથી તેની માતા રૂક્ષ્મણી ખૂબ કલ્પાંત કરે છે, તે ખાતી-પીતી નથી. કૃષ્ણ વાસુદેવ પણ ચિંતામાં પડયા છે. કાઈ ને કાંઈ સૂઝતું નથી. તેથી આ નારદજી મને પૂછવા માટે ભરત ક્ષેત્રમાંથી અહી આવેલા છે. Fi ભગવંતની વાત સાંભળીને ચક્રવતિએ કરીને પ્રશ્ન કર્યાં કે પ્રભુ! ત્યાં ભરતક્ષેત્રમાં જન્મેલ મનુષ્ય કેવળજ્ઞાની હાઈ શકે? ત્યારે ભગવંતે કહ્યુ હા, ત્યાં પણ વળજ્ઞાની તેા હાઈ શકે. પણ અત્યારે કાઈ કેવળજ્ઞાની ત્યાં હાજર નથી. જેના ક્ષેત્રના વિષયમાં નારદજી અહીં પૂછવા માટે આવેલા છે તેના પિતા કૃષ્ણ વાસુદેવ છે. તે કૃષ્ણ વાસુદેવના કાકાના દીકરા નેમકુમાર છે તે અવસર્પિણી કાળમાં ખાવીસમા નેમનાથ નામે તીથર થશે. તેઓ દીક્ષા લેશે ને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીથ ની સ્થાપના કરશે. અત્યારે તે ત્રણ જ્ઞાનથી યુક્ત છે. આ મધી વાત પદ્મ નામના ચક્રવતિ એ સાંભળી. હવે તે પ્રદ્યુમ્નકુમારની ખાખતમાં કેવા પ્રશ્નો કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ★ વ્યાખ્યાન ન ૫૦ શ્રાવણ વદ ૧૪ ને સામવાર તા. ૨૩-૮-૭૬ સુજ્ઞ મધુ, સુશીલ માતા ને બહેના ! પર્યુષણ પર્વ ના એક દિવસ તા પસાર થઈ ગયા. આજે ખીજો દિવસ આવી ગયા. સારા દિવસેાને જતાં વાર લાગતી નથી. આ સુ ંદર દિવસેામાં આત્મકલ્યાણના માંગ અતાવતાં ભગવંત કહે છે કે હે માનવ! હવે તે જાગેા. માનવજીવનનાં મૂલ્ય અતિશય ઊઁચા ને ઉંડા છે. કારણ કે આ માનવભવદ્વારા આત્મા પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે. જીવ સ્વતંત્ર સુખને ઈચ્છે છે તેા તે સ્વત ંત્ર સુખ પરમાત્મ દશામાં પમાય છે. પરમાત્મદશાનું સુખ સ્વતંત્ર, ભય વિનાનું, નિત્ય અને સ્વાભાવિક છે. જ્યારે વિષયનું સુખ પરતંત્ર અને દુ:ખના ભયવાળું છે. ક્ષણિક, તુચ્છ અને જગતની એ' સમાન સુખને મેળવવાની પાછળ આત્મા અનાદિથી અવળી દોટ મૂકી રહ્યો છે. આહારસના, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસ ́જ્ઞાઓને પાષવી, ઇન્દ્રિઓના અનુકૂળ વિષયાના સુખ મેળવવા આંધળી દોટ મૂકવી તે ખરેખર માત્માને હાનિકારક છે. આત્માને વિભાવદશામાં મનગમતા વિષર્ચા મળવાથી રતિ અને રાગ ઉત્પન્ન થાય છે, અને મનને પસંદ ન પડે તેવા પ્રતિકૂળ સધાગા મળવાથી } Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શારદા શષા અરતિ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. અંતરની મલીન વૃત્તિઓને ખૂબ ખૂબ પાષવાથી આત્માની અવળી ચાલ પુષ્ટ બને છે અને તે આત્માને સ્વભાવ દશામાંથી વિભાવ દશામાં લાવે છે. જ્યાં સુધી વભાવ દશા નહિ છૂટે ત્યાં સુધી આત્માના અનંત સુખને મેળવી શકાશે નહિ. “ આત્મા કેવા છે' : ખંધુએ ! આપણા આત્મા જ્ઞાન-દર્શન આદિ અનંત ગુણાના ખજાના છે. તે ખજાનામાં અઢળક ઝવેરાત ભયુ" છે. સ્વઘરમાં અવ્યાબાધ સુખના ખજાના ભરેલાં છે. પણ વિષયાના લાલચુ જીવડે તે અખૂટ ખજાના સામે નજર સરખી પણ કરતા નથી. ખરેખર! ભાગના પ્યાસી આત્મા તે ખજાનાની કદર કરી શકતા નથી. કસ્તુરીની સુવાસની શેાધખેાળ પાછળ મૂખ હરણ જીવનના અંત લાવે છે પણ પોતાની નાભીમાં રહેલી કસ્તુરીની સુવાસને જાણી શકતા નથી. અજ્ઞાનના કારણે તે મહાન દુ:ખી અને છે. તે રીતે જીવનું અજ્ઞાન ટળશે નહિ ત્યાં સુધી આત્માને સાચું સુખ મળશે નહિ. દેવાનુપ્રિયા ! માનવજીવનની એકેક ક્ષણ અમૂલ્ય છે, મનુષ્ય જન્મની કિંમત માક્ષ પ્રાપ્તિના કારણે છે. જે આત્માએ મેક્ષને પામ્યા છે તેમનું સુખ અનુપમ અને અલૌકિક છે. મેાક્ષના સુખની એક ક્ષણની કિંમત એટલી માટી આંકવામાં આવી છે કે ત્રણે લેાકનાં સુખો એકઠા કરા તેા પણ તે સુખની તેાલે આવી શકે નહિ. માટે જીવનની એકેક ક્ષણ માક્ષની આરાધના વિનાની જતી હાય તે આપણે કેટલા બધા નુકશાનીમાં છીએ ? તમે એમ ન માનશે। કે માનવજીવન લેગ વિલાસ માટે છે. સમજો તેા જીવનની કિંમત, જીવનની વિશેષતા ત્યાગમાં છે. જેના હૈયામાં શાસ્ત્રની વાત સમજાણી છે તેવા આત્માની એકેક ક્ષણ ધર્મ વિનાની જાય તે તેને ઘણું દુઃખ લાગે છે. તેને તે એમ થાય કે આ સંસારની ક્રિયાએ હું કયારે છેડુ ? કદાચ સંસારની ક્રિયાઓ કરવી પડતી હાય તે પણ સમય મળે ત્યારે ધર્મને ભૂલતા નથી. અને સંસારની દરેક ક્રિયા કરતી વખતે એમ માને કે આ કરવા જેવુ' નથી. કરવા જેવે! હાય તેા માત્ર એક ધમ છે. તમને કદાચ કોઈ એમ પૂછે કે આ માનવ જન્મ પામીને કરવા જેવું શું છે? ત્યારે તમારે તેને એમ કહેવું ોઈએ કે કરવા જેવું ધમ સિવાય ખીજું કાંઈ નથી. તમારું હૈયું આ રીતે કેળવાયું હશે તે તમારા હૈયામાં હર્ષોંની છેળા ઉછળતી હશે. આ પર્યુષણ પર્વ માં ધર્મારાધના કરવાની અનુપમ તક મળી છે. ધર્મારાધના કરવાથી હૈયુ પ્રફુલ્લિત બને છે. પાઁ એટલે શું ? કના મમ સ્થાનેા ભેદવાનું અદ્ભુત સામથ્ય ધરાવતું આ પ છે. આત્મા ધારે તેા આ પત્રના દિવસેામાં પેતાના કડીનમાં કઠીન કર્મોના સમસ્થાનાને ભેદવાનું કામ કરી શકે તેમ છે, એટલે આ પર્વની આરાધનાની તૈયારી Page #500 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૯ તમે બરાબર કરી હશે ! અને શક્તિ મુજબ તપશ્ચર્યા અને જ્ઞાન-ધ્યાનની શરૂઆત કરી હશે ! કેમ તમે બધા તૈયારી કરીને આવ્યાં છે ને? (હસાહસી હસીને વાતને કાઢી નાખવાની નથી. પણ અંતરદશાને તપાસવાની જરૂર છે. આપણને એવું જીવન મળી ગયું છે કે જે જીવનને જ્ઞાનીઓએ અમુક દષ્ટિએ સર્વથી ઉચું કહ્યું છે. બંધુઓ ! આ પંચમકાળ સારો નથી, છતાં અપેક્ષાએ થોડે સારો છે એમ તે કહેવું પડશે. કારણ કે આ ક્ષેત્રમાંથી આ કાળમાં મુક્તિ પામી શકાય તેમ નથી. પણ સારા શુદ્ધ ભાવયુક્ત ક્રિયા કરવામાં આવે તે મુક્તિને નજીક બનાવી શકાય, એટલો કાળ સારે છે. આપણે એવા ક્ષેત્રમાં કે એવા કાળમાં નથી. જમ્યા કે મુક્તિ માર્ગની આરાધના અશકય હાય. જે સમ્યક દર્શન-જ્ઞાન–ચારિત્ર સહિત શુધ્ધ પુરૂષાર્થ ઉપાડશે તે જરૂર મુક્તિની નજીક પહોંચી શકશે. જ્ઞાનીઓએ ધર્મથી જીવનની મહત્તા બતાવી છે. એક ક્ષણ પણ ધર્મ વિનાની ન જવી જોઈએ. જ્યારે જીવનની દરેક ક્ષણ આત્મા તરફ વળશે ત્યારે તમને એ આનંદ થશે કે જે આનંદ ચક્રવર્તિ પણ જોગવી શક્યા નથી. તે આનંદ હજુ સુધી કેમ નથી અનુભવ્યો? તેનું કારણ એ છે કે અનંતકાળ વીત્યે પણ હજુ ચૈતન્ય પરઘરમાં ફરી રહ્યો છે. હજુ સુધી તેને વઘરની ખબર નથી. તમને તમારું પિતાનું ઘર સારું લાગે છે કે ભાડાનું! નિશ્ચિત છે કે ભાડાનું ઘર પરાયું છે અને પિતાનું એ પિતાનું છે. તેવી રીતે ચોરાશી લાખ જીવાનીમાં આત્મા માટે મોક્ષ સિવાય બધું પરાયું ઘર છે. કારણ કે તેત્રીસ સાગરોપમના સ્વર્ગના સુખ ભોગવનારે દેવ પણ તે ઘર છોડે છે. કારણ કે તે પરાયું છે. જ્યારે મોક્ષ એ આત્માનું સ્વઘર છે. ત્યાં ગયા પછી કોઈની તાકાત નથી કે તેને કાઢી શકે. બંધુઓ ! ચેતન્યદેવને કહે કે તારા ઘર તરફ પ્રયાણ કર. તને તારા ઘર તરફ જવાને કેમ વિચાર નથી આવતું ? જ્યાં સુધી સ્વઘરમાં નહિ આવે ત્યાં સુધી આનંદ નહિ મળે. જે ગતિમાં જીવ ગયા ત્યાં મમત્વ ભાવ સહિત યુગલ મૂકીને મર્યો છે. હવે આ શરીરની મમતા છોડીને જવું છે કે મમતાને પિટલે બાંધીને ? આ પર્યુષણ પર્વ મમતાને પિટલે છોડાવવા માટે છે. બને તેટલા વ્રત પચ્ચખાણમાં આવે. અવિરતપણું હિતકારક નથી. ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે હે પ્રભુ! એક રાજા અને બીજો રસ્તે રખડતો ભિખારી હોય, રાજાને રાજ્ય સંભાળવું પડે છે જ્યારે ભિખારીને કાંઈ કરવું પડતું નથી. તે શું બંનેને સરખી ક્રિયા લાગે ? ભગવંત બોલ્યા. હા. એમ શા માટે ? પ્રથમ તો આશ્રવના દ્વાર બંધ કરી આશ્રવને રે જોઈએ. કારણકે જ્યાં સુધી આશ્રવ ર નથી, વૃત્તિ ઉપર કંટ્રોલ કર્યો નથી ત્યાં સુધી જેવા અધ્યવસાય હશે તેવી ક્રિયા લાગશે. બે ઘડી પાપને સરાવીને Page #501 -------------------------------------------------------------------------- ________________ શારદા પર સામાયિક કરવી જોઈએ. સામાયિક, પૌષધ, ઉપવાસ શા માટે છે? અંતઃકરણની શુધ્ધિ માટે. પણ જે ત્યાં સમજણ નહિ હોય તે મૂળ માર્ગને ચૂકી જશે. બકાલાના વહેપારીએ ઓરડાના ઓરડા ભર્યા હશે જ્યારે ઝવેરી પાસે હીરાનું એક પડીકું હશે, તો બંનેમાં કામ કણ કાઢશે? ઝવેરી. હીરાથી જે નાણાં ઉપજશે તે બકાલાથી નહિ ઉપજે. તેમ સમજણપૂર્વકની કરણી ભવબંધન તોડી નાંખશે પણ અણસમજની ઘણી ક્રિયા હોવા છતાં ભવબંધનના ફેરા નહિ ટળે. દેવાનુપ્રિય! આ પર્યુષણ પર્વમાં દાન–શીયળ–તપ અને ભાવના એ ચાર બેલની આરાધના કરવાની છે. ગઈ કાલે આપણે દાન અને શીયળ વિષે વાત કરી હતી. આજે તપ વિષે વિચારીએ. તપ કોને કહેવાય? નિજ મનાતો નિંયમનુષ્ઠાન તા: પાંચ ઈન્દ્રિઓ અને મનને વશમાં કરવું. અથવા તો વધતી વાસનાઓને રોકવી તે તપ છે. આ મહાન તપ કરીને મહાનપુરૂષએ કર્મના ચૂરેચૂરા કર્યા છે. આપણે પણ તપ દ્વારા કર્મના ભૂકા કરવા છે. દરેક ધર્મમાં તપની મહત્તા બતાવી છે. જે મહાભારતમાં પણ કહ્યું છે કે, વેપનિષત્ સત્ત્વ, સત્યનિષ મા दमस्योपनिषद् दान, दानस्योपनिषत् तपः ॥ વેદને સાર સત્યવચન છે. સત્યને સાર ઈન્દ્રિઓનું દમન છે, સંયમને સાર દાન છે અને દાનને સાર તપશ્ચર્યા છે, માટે દરેક જીવે તપશ્ચર્યા અવશ્યમેવ કરવી જોઈએ. તપ વિના આત્માની શુધિ થવાની નથી. આટલા માટે ભગવંતે શાસ્ત્રમાં કહ્યું છે ને કે “જ્ઞામિડના તવ સંમ્બિ તપ અને સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. કારણકે તપશ્ચર્યા કરવાથી આ જીવને શું લાભ થાય છે તે જાણે છે ? “વૈr fસુન્નર તપશ્ચર્યાથી આત્મા પવિત્ર અને મેલરહિત બને છે. અને મોરી સવિઘ વર્ષ, તવા નિષ્કારિક આ જીવે અનંત કાળથી ભવમાં ભમતાં ઘણાં કર્મો બાંધ્યા છે. તે કોડે ભવના સંચિત કરેલાં કર્મો તપ દ્વારા જીર્ણ થઈને આત્મા ઉપરથી ખરી જાય છે. વનપાલક એકદમ જ્યારે ગીચ ઝાડીવાળા જંગલને નાશ કરવા વિચાર કરે છે ત્યારે દાવાનળ સિવાય બીજા કેઈ શસ્ત્રથી કરી શકતો નથી. વિસ્તાર પામેલા દાવાનળને બૂઝવવા માટે વરસાદ સિવાય બીજુ શસ્ત્ર નથી. વરસાદથી ઘેરાયેલાં વાદળાને વિખેરવા માટે પવન સિવાય બીજું શસ્ત્ર નથી. જેમ વનને બાળવા અનિ, અગ્નિને શમાવવા વરસાદ અને વાદળને વિખેરવા પવનની જરૂર છે તેમ કર્મ સમુહને વિખેરવા માટે તપશ્ચર્યા વિના બીજું કંઈ ઉત્તમ સાધન નથી. તપ વાહવાહ માટે ના હવે જોઈએ પણ આત્માની સમજણપૂર્વકને હવે જોઈએ. Page #502 -------------------------------------------------------------------------- ________________ શિખર જય જ્ઞાની કહે છે કે એકલી ક્રિયાથી કે એકલા જ્ઞાનથી મેાક્ષ નહિ મળે. પણ જ્ઞાન શિયામ્યાં મોક્ષઃ । જ્ઞાન અને ક્રિયા અને હાય તે મેક્ષ મળે છે. શારદા હૈ ચેતન ! અનંત ભવાથી સંચિત કરેલાં કર્મોને ખપાવવાની જો તારી ઉત્કૃષ્ટ ભાવના હોય તે। તુ જ્ઞાનની સાથે તપરૂપી ક્રિયાનું આચરણ કર. માન વિનાના તપથી જે કમની નિરા થવી જોઈએ તેટલી થતી નથી. તેમ તપ આદિ ક્રિયા વિનાના જ્ઞાનથી પણ સવ થા કા સિધ્ધ થઈ શકતુ નથી. જેમ ધેાખી મેલાં વસ્ત્રોને ધાવે છે ત્યારે તેને અગ્નિ અને પાણી અનેની જરૂર પડે છે. એકલા અગ્નિ કપડાંને બાળી નાંખે છે અને એકલું પાણી સૂક્ષ્મ મેલને ગાળી શકતું નથી. સાબુ સેાડાના પાણીમાં વઅને ખેાળી અગ્નિ ઉપર મૂકીને જેમ વસ્ત્રને શુધ્ધ કરે છે તેમ જ્ઞાન એ પાણી સમાન છે. અને તપ એ અગ્નિ સમાન છે. આત્મારૂપી વઅને સાક્ કરવા માટે જ્ઞાન અને તપ એ બંનેની જરૂર પડે છે. આવી જ્ઞાન સહિત તપ કરવાની તમને તક મળી તે તકને ગુમાવશે નહિ. જો ન થાય તે શુધ્ધ ભાવના ભાવનો કે ધન્ય છે આવા પવિત્ર આત્માઓને કે આવા પર્યુષણ પર્વના દિવસેામાં કાઈ મહાન તપ કરે છે. કેાઇ સપત્તિનો સદ્વ્યય કરવા માટે જ્ઞાનદાન, અભયદાન તથા સુપાત્ર દાન દે છે. કેાઈ ઉત્તમ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરે છે. હું આવુ બધુ કયારે કરીશ? મને આવે! અવસર ક્યારે આવશે ? શુધ્ધ અંતઃકરણથી આવી ભાવના ભાવવાથી ભવરાશીના ભૂક્કા થઈ જાય છે. ભાવના હાઠેથી જ નહિં પણું હૈયાથી ભાવવી જોઇએ. અંધુએ ! આ સંસારનુ' સુખ સ્વપ્નવત્ છે. તમે તેમાં છલકાશે નહિ, મલકાશે નહિ, પણ તમને જે સમય મળ્યેા છે તેનો સદૃષ્યય કરેા. સ્વપ્ન એ પ્રકારનુ હાય છે. એક સ્વપ્ન એવુ છે કે આંખ ખુલતાં કાંઈ નહિ ને ખીજું' સ્વપ્ન એવુ` છે કે આંખ બંધ થતાં કાંઈ નહિ. રાત્રે ઉંઘમાં કોઈ માણસને સ્વપ્ન આવ્યું કે હું રાજા થયા. માટેા વડાપ્રધાન કે શ્રીમંત થયા ને મહાન સુખ લેાગવું છુ.. આવુ તેણે જોયું. પણ આંખ ખુલે ત્યારે કઈ દેખાય છે ? ના. તે રીતે જીવતા ગમે તેટલું સુખ હોય પણ અંતિમ સમયે આંખ મીંચાયા ખાદ તે સુખ તેનું રહે છે ? ના. હવે સમજાય છે કે આ સંસાર સ્વપ્ના જેવા છે. ગમે તેટલુ` કમાઈને ભેગું કરે પણ આંખ અંધ થયા પછી તમારું કાંઈ નથી. આટલા માટે જ્ઞાનીએ અને અનુભવીએ કહે છે કે સ'સારના મેહમાં પાગલ બનેલા હે માનવ ! તું જરા સમજ....જરા વિચાર કર. જિંદગીના દીપને બૂઝાતા વાર નહિ, લક્ષ્મીના ભંડારને લટાતા વાર નહિ, સાથીઓના સ્નેહને સૂકાતા વાર નહિ, રૂપના ગુલામને કરમાતાં વાર નહિ. સધ્યા તણા ર્ગાને વિલાતાં વાર નહિ...વિલાતાં વાર નહિ, Page #503 -------------------------------------------------------------------------- ________________ 868 શારદા શિખર આયુષ્યને દીપક કયારે બૂઝાઈ જશે. તેની કાઈ ને ખબર નથી. છતાં જીવને જ્યાં ત્યાં કેટલી બધી મમતા છે ! એક મકાન બંધાવતા હૈ। તે વખતે બાંધનારને કહે છે કે ભલે પૈસા વધારે થાય પણ તમે મારુ' મકાન એવુ' મજમૂત ખાંધો કે ૧૦૦ વર્ષો જાય તેા પણ તેમાંથી એક કાંકરી ખરે નહિ. મકાનની કાંકરી ૧૦૦ વર્ષે ખરે નહિ તેની તું ભલામણ કરે છે પણ જ્ઞાની કહે છે કે તારી જિંદગીની કાંકરી ૧૦૦ વર્ષ સુધી નહિ ખરે તેની ખાત્રી છે ? ( શ્રોતામાંથી અવાજ :- ના. ) છતાં જીવ-માહ-માયા અને મમતામાં કેટલું ભાન ભૂલ્યા છે ? જેની પાસે પૈસાની રેલમછેલ છે તેવા માનવી સંસાર સુખને માટે લાખો રૂપિયા વાપરે છે પણ ધર્મના કાયમાં પૈસા વાપરતાં તેનું મન કચવાય છે. પણ યાદ રાખજે કે તુ' જેને મારા કરીને માને છે તે કેાઈ તારા નથી. અંતે તે તને બધા ઢગે દેનારા છે. તારા માનેલા સાથીદારોને સ્નેહ કયારે સૂકાઈ જશે તેની ખબર છે ? જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી આ સ્નેહની સરવાણી છે. જ્યાં તમારા લક્ષ્મીનેા ભંડાર લૂંટાઈ જશે ત્યાં સ્નેહની સરવાણી સૂકાઈ જશે. કારણ કે આ સંસારમાં જ્યાં જુએ ત્યાં પૈસાની પ્રધાનતા છે. એટલે પૈસાદાર પૂજાય છે ને ગરીબના સામુ' કઇ જોતું નથી. ગરીબ માણસ ગુણવાન હોવા છતાં દુનિયા તેને તુચ્છકારે છે. પણ ઘણી વખત ગરીબ કેટલા અમીર હાય છે. તે ગરીબાઇમાં પણ માનવતા છેાડતા નથી. તે વિષે એક દૃષ્ટાંત યાદ આવે છે. એક વિધવા માતા છે. તેને એક દીકરે અને દીકરી છે. કમ ચેાગે ખાઈને વિધવાપણાનું દુઃખ તેા આવ્યુ. પણ સાથે સાથે લક્ષ્મીદેવીએ પણ વિદાય લીધેલી છે. આજે તમે જાણા છે ને કે માનવની પાસે ધન હાય તેા સેંકડા સગા થતાં આવે, પણ જેની પાસે ધન નથી તેનું આ દુનિયામાં કોઇ સગુ' નથી. મામા મામા રહેતા નથી ને કાકા કાકા રહેતા નથી. એવી દશા છે આ બહેનની. બિચારી ઘઉંટીના પૈડા ફેરવી માંડ ત્રણ જણનું જીવન ગુજારે છે. “ ખાવાના ખાટા ને કામ કરવાના સાચા '' એ કહેવત અનુસાર થતાં ખાઈનું શરીર દિવસે દિવસે ઘસાતુ ગયું. વગર ઘડપણે ઘડપણની રેખાએ તરી વળી. ઘણી વખત એવા પણ પ્રસંગ બનતા કે ખાળક સહિત મા સાંજે ભૂખી સૂઈ જાય. અહાહા.....જ્યાં છે ત્યાં લક્ષ્મીદેવી ભરપૂર છે ને નથી ત્યાં કાંઈ નથી. ખાનારુ જ્યાં કોઈ નથી ત્યાં અન્ન તણાં ભડાર, પાચન જેને થાય નહિ ત્યાં માલપૂઆ તૈયાર, ટીના એક ટુકડા માટે કાઈ કરે તકરાર, ભૂખ્યા પેટે સૂઈ જાય છે બાળક બેસુમાર, મળે વધુ માનવથી અહીં શ્રીમતાના શ્વાનને શુ કહેવુ' ભગવાનને. Page #504 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૫ ભર પુણ્યની લીલા કેવી છે! જેના ઘરમાં ખાનાર નથી ત્યાં બધુ... અભરે ભર્યુ" છે. જ્યાં ભૂખમરા છે ત્યાં ચપટી ચણાના પણ સાંસા પડયા છે. જેના પેટમાં પાચન થતુ નથી તેને માટે માલપૂઆ ને દૂધપાક તૈયાર છે. જેના પેટમાં ભૂખથી ખળતરા ઉપડી છે ને ખેલે છે એ મા-બાપ! મને કાઈ એક ટુકડા આપે. ત્યાં ટુકડાની .બદલીમાં એને માર પડે છે. પણ ટુકડા મળતા નથી. છેવટના પરિણામે ઘણાં દુઃખીયારા ખાળકા ભૂખ્યા પેટે રડતાં રડતાં સૂઈ જાય છે. અરે... પુણ્ય-પાપની તમને શુ વાત કરું ? ઘણાં શ્રીમંતાના ઘરમાં કૂતરો મેાજ માણતા હાય છે તે માજના અશભાગ પણ દુ:ખી માનવને અનુભવવા મળતા નથી. અહાહા....કેમ આગળ કાનુ ઢહાપણ ચાલે ? આ ગરીબ માતા દીકરા-દીકરીને મોટા કરી રહી છે અને ગરીમીમાં અમીરી જીવન જીવી રહી છે. A તમને થશે કે અમીરી કેમ કહ્યું ? એ હું તમને સમજાવું. આજે તમે જુઓ છે ને કે ઘણી જગ્યાએ માંગવું તેમાં શરમ નથી. જ્યારે આ માતા પોતાના વહાલસેાયા એ સંતાનેાને લઈને ઘણીવાર ભૂખી સૂઈ રહેતી, આંખમાં આંસુડાની ધાર વહેતી પણ કયારે તેણે કઈ પાસે હાથ લખાવ્યેા નથી કે લાચારી બતાવી નથી. તે તે એક જ વિચારતી હતી કે જીવ તેં કમ ખાંધ્યા છે ને તારે લાગવવાના છે. આવી માતા કર્મને માનતી શાંતિથી જીવન ગુજારતી હતી. જ્યારે તેના વાલ ૧૨ વર્ષના થયા ત્યારે કહે છે હું દીકરા! તું સ્કુલેથી ૧૨ વાગે આવે છે. પછી જો થાડું કામ કરે તેા તારા એ ચાર આના મારા દુઃખમાં ભાગીદાર અને. માતાના સંસ્કારથી ઘડાયેલા, કેળવણીથી કેળવાયેલેા પુત્ર કહે છે હે માતા ! તું જે કહીશ તે હું કરીશ. આથી માતાએ તેને ખાવાના રમકડા બનાવી આપ્યા ને સ્કુલના મેદાનમાં વેચવા માટે મેાકલ્યા. છેકરો હાંશભેર વેચવા ગયે ને ચાર આના ક્રમાઈ ને ઘેર આવ્યેા. આથી માતાને ખૂબ આનંદ થયા. આમ માતા અવારનવાર ખાવાની કંઈક વાનગી મનાવીને છેકરાને વેચવા માકલે છે. તેમાં એક વખત તે ક્ચારી મનાવીને વેચવા લઇ ગયા, કુદરતે એવું બન્યું કે તે સ્કુલે પહોંચ્યા ને કાઇ મેટા માણસનું મૃત્યુ થવાથી સ્કુલમાં ને ગામમાં હડતાલ પડી. આથી તેની કચેારીનું લેનાર કાઇ ન નીકળ્યું. હવે કચારી તેા ખીજે દિવસે બગડી જાય. કરવું શું ? હિ’મત હારી ગયેલો ફૂલ જેવા બાળક આંસુ સારતા એક વડલા નીચે બેઠા. આવા સમયે ઘણાં લોકે તે રસ્તેથી જાય છે ને આવે છે. બાળકને રડતા જોઇને તેને પૂછે છે, પણ તેનુ દુઃખ મટાડવા કોઈ ઉભું રહેતું નથી. ખરેખર !– ધનવાનેને ધનના નીશામાં ખબર નથી કે ભૂખ્યા માણસ કેટલા દુઃખોના અનુભવ કરતા હેાય છે. આ બાલુડાના આંસુ જોઈ ને કાઈપણ દયાળુ માનવી એવા ન નીકળ્યે કે ૧૦ રૂપિયા આપી દઈ બાળકના આંસુ લૂછી દે. છેવટ્ Page #505 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર નિરાશામાં આશાનું એક કિરણ ફૂટયું. કેઈ એક કરૂણવંત ગર્ભશ્રીમંત માનવી ત્યાંથી તીકળે છે. અને માણસોનું ટોળું જોઈ ઉભું રહે છે. લોકોને પૂછે છે. અહીંયા શું છે? પૂછતાં ખબર પડી કે એક બાળક આ રીતે રડે છે. આ વાત સાંભળી શેઠનું હદય પીગળી ગયું. અને હૃદયમાંથી શબ્દો સરી પડયા. અહા-જ્યાં શ્રીમંતના હાસ્ય છે ત્યાં ગરીબની હાય છે. તરત શેઠે ૧૦૦ રૂ.ની નોટ આપી. લે બેટા. જા ઘેર જ. હું તને ૧૦૦) રૂપિયા આપું છું તે લઈ લે. જેને માતાના સિંચનથી અમીરીના અંકુર ફૂટેલા છે, દુઃખના પહાડ સામે વૈર્યનું બખ્તર પહેલું છે એવો પુત્ર કહે છે. બાપુજી! કચોરી વેચવી છે. પણ કોઈનું દાન નથી લેવું. હું આપના ૧૦૭ રૂ. લઈ શકતા નથી કારણ કે તે દાન છે. મને ફક્ત ૧૦ રૂ. આપ ને આ કચેરી લઈ લે. આ વાતથી શેઠને ઘણું આશ્ચર્ય લાગ્યું. ખાવા અનન નથી, પહેરવા સારાં વચ્ચે નથી, રહેવાને માટે સારું ઘર નથી. છતાં આ બાલુડો શું વિચારી રહ્યો છે? ધન્ય છે એની માતાને ને ધન્ય છે તેની ભાવનાને ! તેના ઉપર શેઠને ખૂબ કરૂણા આવી. બાળકને લેવા માટે ખૂબ સમજાવ્યું પણ જ્યારે તે ન માન્યા ત્યારે છેવટે શેઠે કહ્યું કે જા, આ નેટના છૂટા કરી લાવ. દશ રૂપિયા તું લઈલે ને ૯૦ મને પાછા આપજે. અને કચેરી ગરીબ માણસને વહેંચી દેજે. આ સાંભળી બાળક હાંશ ભેર દેડ. શેઠ ત્યાં ઉભા છે. કુદરતની કળા ન્યારી છે. એક રસ્તે વટાવી બીજે રસ્તે વટાવી જ્યાં જાય છે ત્યાં જેને લક્ષ્મીને નીશે ચઢયે છે તેવા શેઠ બેફામ રીતે ગાડી ચલાવી રહ્યા છે તે ગાડીની ઝડપમાં આ બાળક આવી જાય છે. અને તેને માથામાં ઘણું વાગે છે. લેહી દડદડ વહે છે. પડતાંની સાથે તે બેશુદ્ધ બની ગયે. છતાં ગર્ભશ્રીમંત પાછું વાળીને જેવા ન રહ્યો. સેંકડો માનવીઓ ભેગા થઈ ગયા. બોલનારા ઘણું નીકળ્યા પણ સેવા કરનાર કેઈ ન નીકળ્યું. એક દયાળુ માનવી ત્યાંથી નીકળે છે. તે બાળકને હેસ્પિતાલમાં લઈ જાય છે. ને ડેકટરને ટ્રીટમેન્ટ આપવા કરગરે છે. દયાળુ માનવીના દિલની ભાવના જોઈને ડોકટરનું હૃદય પીગળે છે. તે બાળકને જીવાડવા બધા પ્રયત્ન શરૂ કરે છે. પરિણામે બેશુધ્ધ અવસ્થામાંથી સહેજ ભાન આવતાં પોતાની માતાનું નામ ને ઠામઠેકાણું બેલે છે. તેને સમાચાર આપવા દયાળુ માનવી જાય છે. એ સમયે ટાઈમ થવા છતાં દીકરો ઘેર નહિ આવવાથી શેાધીશોધીને થાકી ગયેલી મા-દીકરી છાતી ફાટ રૂદન કરતી પિકાર કરે છે. અરે...મને કોઈ મારો લાલ બતાવે. પાગલની માફક શેરીમાં ઘૂમતી માતા બોલે છે અરે દયાળ મા–બાપ! મારે દીકરે કેઈએ જોયો ? કચોરી વેચવા ગયેલે મારો લાલ પાછા આવ્યું નથી. આમ રૂદન કરતી ને ગૂરતી માતાને જોઈ આવેલે દયાળુ માનવી સમજી ગયો કે આ જ એની માતા છે. તે કહે છે મા ! Page #506 -------------------------------------------------------------------------- ________________ - બા શારદા શિખર ૪૯૭ રહીશ મા ચાલ, તારે લાલ બતાવું. આ સાંભળતાં મા-દીકરી એના પગમાં પડીને કહે હે ભાઈ! તું મારા લાલને બતાવે છે? બેલ બોલ. ક્યાં છે મારે લાલ? આ દય જોઈ દયાળુનું હૃદય પીગળી ગયું. અરેરે... આ મા-દીકરીનું શું થશે ? આ કેમ જીવશે ? હિંમત કરીને ત્યાં લઈ ગયા. દીકરાને જોતાં મા-દીકરીએ પછાડ ખાધી. અરે ભાઈ! તને આ શું થયું? ડોકટર સાહેબ! મારા દીકરાને શું થયું છે? તે કેમ બોલતે નથી? મારી સામું જતું નથી ? એને કેમ આટલી મોટી પાઘડી બાંધી છે? આમ બોલતી ને ઝૂરતી માતા દીકરાની કેટે બાઝી પડી. હવે બીજી બાજુ શેઠ છોકરાની રાહ જુવે છે. અરે, હજુ કેમ ન આવે? એનું શું થયું હશે? શું કરે સાચું કે ખેટે? અરે, ઠગ તે નહીં હોય ને ? આમ વિચાર કરતાં શેઠે અડધો કલાક રાહ જોઈ અને છોકરો ન આવે ત્યારે શેઠ એની શોધમાં નીકળ્યા. લોકમાં પૃચ્છા કરતાં ખબર પડી કે છોકરાનું આવું થયું છે. શેઠ દેડતાં દવાખાને જઈ રહ્યા છે. દેવાનુપ્રિયે! શેઠમાં કેટલી કરૂણતા ! કેટલી માનવતા ! પિતાના બધા કાર્યક્રમ છેડી દુઃખીની વહારે દુઃખીનો ભગવાન પહોંચી જાય છે. ત્યાં છોકરે ચેડી શુધિમાં આવતાં ગલ્લાતલ્લા ભાષામાં બોલે છે. એ મારી વહાલી બહેન! ભગવાન તુલ્ય દયાળુ શેઠ સ્કુલના કંપાઉન્ડમાં વડલા નીચે ઉભા છે. ત્યાં જઈ તેમની ૧૦૦૦ રૂપિયાની નોટ તું પહોંચાડી દે. ઓ મારી માડી ! * આ દેહ પર ઓઢાડવા કફન નહિ રહે તેની પરવા નથી. આ દેહને જલાવવા કાષ્ટ નહિ મળે તેની પરવા નથી. આ દેહને દફનાવજો પણ શેઠને નેટ પહોંચાડજો. ભાઈના શબ્દો સાંભળી બહેન રડી રહી છે. ત્યાં શેઠ આવી ચઢયા, છોકરે ઓળખી ગયે. બહેન ! આ બાપુજી આવ્યા. શેઠના હાથમાં નેટ આપે છે ત્યાં શેઠનું હદય એકદમ પીગળી જાય છે ને બાળકને બાઝી પડે છે. એ મારા વહાલા બેટા ! તને શું થયું ? તારે એકસીડન્ટ કેવી રીતે થયો ? આમ કરતાં શેઠ પણ પ્રસ્કે પ્રસ્કે રડી રહ્યા છે. અરેરે.આ ફૂલ સમે બાળક શું, કરમાઈ જશે ? આમ જ્યાં શેઠ હદયમાં વિચારે છે ત્યાં બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પ્રાણ વિનાને દેહ જોતાં મા-દીકરી તે જાણે વીજળી તૂટી પડે તેમ ધરતી ઉપર ઢળી પડયા, અરેરે.... ભગવાન! તે આ શું કર્યું ? તે મારે લાલ લઈ લીધે? ટૂંકમાં મા-દીકરીનું કરૂણ કરંદન જોઈ દવાખાનાના દરેક માનવીના હૃદય પીગળી ગયા. અહા ! આ દુઃખીયારી મા-દીકરી હિંમત હારીને આ ધરતી ઉપર પડી ગયા છે. સૌ તેમને સહકાર આપવા તૈયાર થયા. પણ કેઈને સહકાર નહિ સ્વીકારતા કાળા કલ્પાંત સહિત બાળકને અગ્નિસંસ્કાર કર્યો, ફૂલ ગયું પણ ફેરમ રહી ગઈ. તે બાળકનું સ્મરણ કરતાં Page #507 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મા! હું મા–દીકરી જીવન વીતાવે છે. દયાળુ શેઠ માતાના ચરણમાં પડીને કહે છે તારા દીકરા છું. મારા જીવનને કૃતાર્થ બનાવવા તું મને તારી સેવા આપ. મધુએ ! તમે પણ આવા દયાળુ અને ને દુઃખી ભાઈ-બહેનોનાં આંસુ લૂછતાં શીખો. જ્યારે માનવીના હૃદયમાં હિંસાની ભાવના નથી હાતી ત્યારે સંસારના સવ જીવા પ્રત્યે તેને સ્નેહ અને દયાની ભાવના હાય છે. અહીં મને એક નાનું દૃષ્ટાંત યાદ આવે છે. આપનો સમય થઈ ગયા છે તેથી ટૂંકમાં કહું છું..... સાંભળેા. મહારાષ્ટ્રના એક ગામમાં દામાજી નામના એક ખૂબ દયાળુ માણસ હતા. તે ફાઈનુ પણ કંઇ દુઃખ જોવે તે તેનુ હૃદય પીગળી જતું. અને તેને દુઃખથી છેડાવવા માટે પ્રયત્ન કરતા. તેમને એક નિયમ હતા કે પેાતાને આંગણે આવેલ કાઈપણ અતિથિને તે ભૂખ્યા પાછે। જવા દેતા ન હતા. એકવાર એક માસ સંચાગવશાત ત્યાં આવી પહોંચ્યા. દામાજીએ ખૂબ આગ્રહપૂર્વક તેને જમવા માટે આસન પર બેસાડયેા. ત્યાં શું અન્યું. દામાજીએ તે અતિથિને જમવા માટે થાળી મૂકી ત્યાં તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દામાજી આ જોઈ ને આશ્ચયપૂર્વક મેલ્યા ભાઈ! તને શું દુ:ખ છે? તું શા માટે રડે છે ? અતિથિએ કહ્યું–મને કંઈ દુઃખ નથી. પરંતુ મારા ગામમાં દુષ્કાળ પડયા છે. તેથી મને એ વિચાર આવ્યે કે હું અહીંયા પેટ ભરીને ભેાજન કરું ને મારા ખાળકા તો ત્યાં ભૂખ્યા હશે ! અતિથિની વાત સાંભળી દામાજીની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ. તેમણે મહેમાનને સમજાવીને જમાડયા અને જતી વખતે તેમને અનાજ ખાંધી આપ્યું કે જેથી તે ત્યાં જઈને પોતાના બાળકને જમાડી શકે. આ માણસે પેાતાના ગામમાં જઈ ને દામાજીની ખૂબ પ્રશ'સા કરી. તેથી તે ગામના અનેક માણસેા દામાજીને ત્યાં જવા લાગ્યા. પરંતુ દામાજી આ બધાને કેવી રીતે જમાડી શકે ? કારણ કે તેમની પાસે તેટલું અનાજ નહાતુ. જો કે તેને ત્યાં અનાજના કોઠાર ભરેલા હતા પણ તે ખધા રાજ્યના હતા. તેથી દામાજી ખૂબ મૂંઝવણમાં પડી ગયા. આખરે તેમણે નિશ્ચય કર્યો કે અન્નના અધિકારી તે ભૂખ્યા માણસ છે. તેથી તેમને અન્ન આપ્યું જોઈ એ. તે માટે રાજા મને જે દંડ કરશે તે હું હસતા ચહેરે ભાગવી લઈશ. આમ વિચાર કરીને તેમણે રાજ્યના કાઠાર ખોલી નાખ્યા ને બધાને અનાજ આપવાનું શરૂ કર્યુ”. લેાકાની તે કતાર લગવા માંડી. અને બધા અનાજ લઈને દામાજીને આશીર્વાદ દેવા લાગ્યા. ભૂખથી પીડાતા કંઈક માનવી મૃત્યુમાંથી ખચી ગયા. રાજાને આ વાતની ખબર પડવાથી દામાજીને પકડવા પેાલીસેસને મેાકલ્યા. દામાજી તેા રાજી ખુશીથી સિપાઈ એની સાથે આવ્યા. આ વાતની આખા ગામમાં જાણ થઈ ગઈ. એક શ્રીમંત માણસને આ ખબર પડતાં તે રાજા પાસે જઈ ને કહે છે, હું મહારાજા! Page #508 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૪૯૯ દામાજીએ રાજ્યનું જેટલું અનાજ દુષ્કાળથી પીડાતા લેાકેાને વહેંચ્યું છે તે બધાના પૈસા આપ મારી પાસેથી લઈને ખજાનામાં જમા કરે અને દામાજીને છેડી દો. રાજાએ તે શ્રીમંત શેઠ પાસેથી ધન લઈને દામાજીને છોડી દીધા. આ દામાજી સમય જતાં ભક્તામાજીપથના નામથી પ્રસિધ્ધ થયા. આ દૃષ્ટાંત ઉપરથી આપણે એ સમજવાનુ છે કે દામાજી અને ધન દેનાર તે શેઠની ઉદારતા સમાન જ્યારે માણસમાં દયા અને ઉદારતાની ભાવના પ્રગટે છે ત્યારે તે સાચા ભક્ત અને દાનવીર કહેવાય છે. અહિં'સા, સંયમ, દયા,ક્ષમા આદિ ગુણ્ણા આત્માને શુધ્ધ બનાવીને ઉન્નતિના શિખરે પહાંચાડે છે. આ પર્વાધિરાજના પવિત્ર દિવસેામાં આશ્રવથી પાછા વળી સંવરમાં જોડાઈ આત્મસાધના કરે તે ભાવના. વધુ ભાવ અવસરે. આવ્યા છે તે બધી ચરિત્ર ; નારદજી કયા કારણથી ને કઈ શક્તિથી અહી વાત ભગવાનના મુખેથી સાંભળીને પદ્મ ચક્રવર્તિને જિજ્ઞાસા થઈ કે એ પુત્ર કેવા ભાગ્યવાન હશે કે ખુદ સીમ ંધરસ્વામીના મુખે પણ તેના ગુણ ગવાયા. તેથી ફરીને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! એ ખાળકને કાણુ દેવ ઉપાડી ગયા છે ? તેને તેની સાથે પૂનું શુ' વૈર હતું કે જન્મ થતાંની સાથે તે માતાથી વિખૂટા પડયા ? તે પુત્ર હાલ ક્યાં છે? તેની માતાને કયારે કેટલા વર્ષે ને કેટલા સમયે મળશે ? તે આપ કૃપા કરીને ફરમાવે. આ સાંભળીને સીમધરસ્વામી કહે છે. સાંભળે. “સીમધરસ્વામીએ કરેલા પ્રશ્નના ખુલાસા” માતા રૂક્ષ્મણી સૂતી હતી. તે સમયે ધૂમકેતુ નામના દેવ વિભ’ગજ્ઞાનથી પૂર્વભવના વૈરને યાદ કરીને ગુસ્સે થઈને ત્યાં આબ્યા ને ખાળકને લઇ લીધેા. આ બાળકને મારી નાંખવાની ઈચ્છાથી તે વૈતાઢય પર્વતના ભૂતરમણ વનમાં આવ્યે. પહેલાં તેા તે ખાળકને શિલા ઉપર પટકી પટકીને ચૂરેચૂરા કરી નાંખવા ઈચ્છયું. વળી તેને વિચાર થયા કે શાસ્ત્રોમાં ખાળહત્યાનું પાપ ઘણું માટુ' બતાવ્યુ` છે. માટે મારા હાથે ખાળહત્યા ન થવી જોઈએ. આમ વિચારીને તે ખાળક ભૂખ-તરસથી તરફડી તરફડીને મરી જાય તે માટે બાળકને ટકશીલા ઉપર છેડીને પોતે ચાલ્યા ગયા. ત્યાર પછી કાલસંવર વિદ્યાધરેન્દ્ર પોતાની પત્ની કનકમાલાની સાથે વિમાનમાં જઈ રહ્યા હતા. તા ત્યાં એકાએક વિમાન અટકી ગયું. તપાસ કરતાં ત્યાં તેમણે તે બાળકને તૈચે. અપુત્રિણી નકમાલાને પુત્ર રૂપમાં આપીને તે સમયે તેના ચૌવરાજ્યને અભિષેક કરીને ઘેર ગયા પછી ગુપ્તગર્ભા કનકમાલાએ પુત્ર રત્નને જન્મ આપ્યું છે. આવી જાહેરાત કરાવીને તેનુ નામ પ્રદ્યુમ્નકુમાર રાખ્યું છે. તે છેકરા માટે થશે ત્યારે એ વિદ્યા અને સેાળ લાભ મેળવીને આવશે. અને Page #509 -------------------------------------------------------------------------- ________________ પહેઠ શારદા શિખર, સોળ વર્ષ પછી તે તેના માતા-પિતાને મળશે. તે પહેલાં ગમે તેટલી શોધ કરશે પણ તે મળશે નહિ. અહે ભગવાન! તે આવશે ત્યારે કેવી રીતે આવશે? કુણ તેનું સામૈયું કરવા જશે? તે આવ્યાની ખબર કેવી રીતે પડશે? તેની આવવાની નિશાની શું છે? ત્યારે ભગવંતે કહ્યું. તે પુત્રને શોધવા નહિ જાય. જે દિવસે તે આવવાનો હશે તે દિવસે શું શું નિશાની થશે તે સાંભળો. તે પહેલાં તે માતાને જાણે તે દિવસે પુત્રનો જન્મ થાય ને જે આનંદ થાય તે અપૂર્વ આનંદ થશે. તેના હૈયામાં આનંદ સમાશે નહિ. ને સૌના દિલમાં અલૌકિક આનંદ હશે. આટલો બધો આનંદ ને હર્ષ કેમ થાય છે તે સમજી નહિ શકાય તેવો આનંદ થશે. તે પહેલી નિશાની સમજવી. સૂકા ઝાડ હરિયાળા બની જશે. જે કુવામાં પાણી નથી તે કૂવા પાણીથી ભરાઈ જશે. વગર વરસાદે બગીચે લીલાછમ બની જશે ને વિના તુના ફળ ફૂલ તેમાં આવશે. કેયલ મીઠા ટહુકાર કરશે. હજુ આગળ શું નિશાની થશે. સખી નૃત્ય હે વિવિધ વધાવા, સૂકા હે વાચાળ, વાંકા સરળ અંધ લહે ચક્ષુ, કુરૂપ રૂપ રસાળ હે. શ્રોતા- * બધી સખીઓ ભેગી થઈને ગીત ગાશે. જે મૂંગા હશે તે બેલતા થઈ જશે. વાંકા હશે તે સરળ બની જશે, આંધળા દેખતા થઈ જશે. જે કુરૂપ હશે તે સુરૂપ બની જશે. જ્યાં પ્રદુકુમારના પગલાં થશે ત્યાં આ બધું બની જશે. જુઓ, પ્રદ્યુમ્નકુમાર કેટલે પુયવાન છે કે એના પગલે આટલું બનશે. પ્રદ્યુમ્નકુમાર આવવાનો હશે ત્યારે બંદીવાનોને છોડી દેવામાં આવશે. વૈરીના વૈર ભૂલાઈ જશે. આ બધા નિશાન પ્રદ્યુમ્નકુમાર આવવાના છે. ૧૬ વર્ષે તેની માતાને તેનો લાડીલ મળશે. હે નારદજી! આપ જઈને રૂક્ષમણીને કહેજે કે તે હિંમત રાખે, ધર્મધ્યાન કરે ને આત્માની સાધના કરે. નારદજીને ભગવાનના મુખેથી આ બધી વાત સાંભળીને દિલમાં આનંદ થયા. ઘડીભર મનમાં થયું કે ૧૬ વર્ષ કાઢવા કેવી રીતે ? પરંતુ નારદજી કર્મને માનવાવાળા હતા. એટલે વિચાર કર્યો કે તીર્થર જેવાને પણ પિતાના કરેલા કર્મો ભોગવવા પડયા છે તે અમારે ભેગવવા પડે એમાં શું નવાઈ? હવે ચક્રવતી હજુ ભગવાનને પૂછશે કે અહો પ્રભુ ! આવા પુણ્યાત્મા જીવને પણ જન્મ થતાં માતાથી વિખૂટું પડવું પડયું ને માતાના હેત–પ્રેમ ન મળ્યા અને તેનું અપહરણ થયું તે ક્યા કર્મોના કારણે થયું ? આ પ્રમાણે ચક્રવતિ પ્રશ્ન પૂછશે અને ભગવાન તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. Page #510 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૧૧ શ્રાવણ વદ અમાસ ને મગળવાર તા. ૨૪-૮-૦૬ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને બહેનો ! અનંતજ્ઞાની મહાન પુરૂષો પડકાર કરીને કહે છે કે હે ભવ્ય જીવા ! આત્મસ્વરૂપની પીછાણુ કરવા માટે પર્યુષણ પર્વના મંગલકારી દિવસેા ચાલી રહ્યા છૅ. તેમાંથી મંગલકારી એ દિવસેા તો પસાર થઈ ગયા. આજે ત્રીજો દિવસ છે. પર્યુષણ પર્વ પ્રમાદમાં પડેલા માનવીને પડકાર કરીને કહે છે કે અવની ઉપર જન્મ ધરીને જડ દેહની ઉપાસના તો ઘણી ઉપાસના કર. સાચી સમજણના અભાવે જડનો ભિખારી બનીને સ'સારમાં ભમે છે. અનંતશક્તિનો સ્વામી પેાતાની શક્તિને પરમાં પરમાં જેટલી જાગૃતિ અને સાવધાની છે તેટલી આત્મા માટે નથી. હું ચેતન ! તેં આ કરી. હવે તું તારી જીવ અન ંતકાળથી વેડફી નાંખે છે. તમારે બહારગામ જવુ' હાય તો કેટલા વહેલા જાગૃત થાઓ છે ! સાડા પાંચ વાગ્યાની ટ્રેઈન હોય તો માથે ઘડીયાળનુ એલામ મૂકીને સૂઈ જાઓ છે. તેથી અધિક તમારા શ્રીમતીને કહી મૂકે કે કદાચ હું ન જાગી શકું તો મને જગાડજો, ચાર વાગ્યા પહેલાં જાગીને તૈયાર થઈને પાંચ વાગે તો સ્ટેશન ઉપર પહોંચી જાઆ છે. ટ્રેઈન પકડવા માટે કેટલું કયુ ? એલામ મૂકયુ ને ઘરવાળાને ભલામણ કરી. પણ કાઈ દિવસ તમે તમારા ઘરવાળાને એમ કહે છે ખરાં કે હું ધર્મને ભૂલી જાઉં ત્યારે મને ધમ કરવા માટે જગાડજો. અગર ઘાટકોપરને આંગણે સંત-સતીજી પધારે ને હું ઉપાશ્રયે ન જાઉં તેા મને ટકેર કરીને પરાણે લઈ જજો. જો આત્મા તરની દૃષ્ટિ હશે તો આવું કહેવાનુ મન થશે. જીવની જેટલી પુદ્ગલ તરફની ઢોટ છે તેટલી આત્મા તરફની નથી. ઘણીવાર ગૌચરી જતાં મેં જોયું છે કે મારા શ્રાવક ભાઈ એ સ્ટેશને જતાં ાય ત્યારે એમની દૃષ્ટિ સ્ટેશન તરફ હાય. એવી એકાગ્ર દૃષ્ટિ હોય કે સાધુ-સાધ્વી એને સામા મળે તે પણ ભાઈને ખખર ન હેાય, કદાચ દૃષ્ટિ પડી જાય તો પણ ઉભા ન રહે. શા માટે? જલ્દી સ્ટેશને જઈને ગાડી પકડવી છે. સ્હેજ વાર વંધ્રુણા કરવા કે શાતા પૂછવા ઉભા રહું' તે ટ્રેઇન ચૂકી જવાય. હવે હું તમને પૂછું કે તમે દોડાદોડ સ્ટેશને જઇ રહ્યા છે. રસ્તામાં જમાઈરાજ મળી ગયા. તમારી ને એની દૃષ્ટિ એક થઈ. તો શું કરશેા ? ગાડી પકડશે કે જમાઈને લઈને ઘેર આવશે, (શ્રોતામાંથી અવાજ) જમાઈ મળે એટલે ઉભા રહેવું પડે ને તેમની સાથે ઘેર જવુ પડે. ત્યાં ટ્રેઈન ચૂકી જવાય તો પરવા નહિ. પણુ યાદ રાખો કે તમારા જમાઈથી અધિક પર્વાધિરાજ આત્મ સ્વરૂપની પીછાણુ કરવાને Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શારદા શિખર સંદેશ લઈને આપણે આંગણે આવ્યા છે. તે પડકાર કરીને કહે છે કે હે ચેતન ! હવે તું કયાં સુધી ઉંઘીશ? તે આત્માને જાગૃત કરતાં કહે છે કે, આતમ જાગ ને હવે શાંતિ નહિ રે મળે આ તે માયાના મિનારા એ તે તુટી રે જવાના વિભાવના વાયરે આ જીવડે અટવાયે, રાગ અને દ્વેષ થકી બહુ મૂંઝાયે, કર્મો લાગ્યા છે અપાર, દુઃખને આવે નહિ પાર આ ચેતનદેવને સુમતિ અને કુમતિ નામની બે પત્ની છે. તેમાં સ્વરૂપમાં રમણતા કરવાવાળી સુમતિ નામની તેમની પત્ની કહે છે કે હે ચેતનરાજા ! ક્યાં સુધી પરના સંગી બનીને ફરશે? હવે સ્વઘરમાં આવે. તમારી પતની તમને આ રીતે કદી જગાડે છે? પિતે પરભાવમાં રમણતા કરતી હોય તે બીજાને ક્યાંથી જગાડે? (હસાહસ) મહાન પુરૂષ કહે છે કે આ સંસાર માયાજાળ છે. આ માયાજાળમાં જીવ આશાના મિનારા બાંધીને બેસી ગયો છે. પણ એને ખબર નથી કે આશાના મિનારા કાચી માટીના મિનારા જેવા છે. તેને તૂટતાં વાર નહિ લાગે. જ્યાં જુઓ ત્યાં સંસારના મોહમાં ફસાયેલા છે માયાના મિનારા બાંધી રહ્યા છે. એક વખત એક શેઠે ઈજનેરને બેલા ને એક સુંદર બંગલે બાંધી આપવા કહ્યું. ઈજનેરે કહ્યું. રૂપિયા પાંચ લાખ જોઈશે. શેઠે કહ્યું. ભલે, હું તમને અત્યારે ત્રણ લાખ રૂપિયા આપી દઉં છું. બે લાખ રૂપિયા પછી આપીશ. શેઠે બંગલે બાંધવાનું કામ ઈજનેરને ઉધડું સોંપી દીધું. ઈજનેરે સુંદર બંગલો તૈયાર કરીને શેઠને જોવા આવવાનું કહ્યું. શેઠે જોઈ લીધું કે બંગલે તૈયાર છે. તેથી સારા દિવસ જેઈને કુંભ મૂકવાનું નક્કી કર્યું. બંગલામાં કુંભ મૂકવાના દિવસે શેકે ઇજનેરને બોલાવીને કહ્યું તમે બંગલે સુંદર બનાવ્યું છે. આપનું કામ જોઈને હું ખુશ થયો છું. અને મને હોશ આવી છે તેથી આ બંગલે આપને બક્ષીસ કરું છું મેં ત્રણ લાખ રૂપિયા આપને આપેલા છે ને હવે બંગલે દઈ દઉં છું. આ સાંભળી ઈજનેર રડવા લાગ્યો. આ બંગલે બક્ષીસ મળતો હોય તે રડવાનું શું પ્રયોજન? એમાં તમને કંઈ સમજાણું? એણે બંગલે બાંધવામાં કપટ કર્યું હતું. ત્રણ લાખ હાથમાં આવી ગયા એટલે સીમેન્ટ ઓછી અને રેતી વધુ વાપરી હતી. એને ખબર હેત કે આ બંગલો મને જ બક્ષીસ મળવાને છે તે આવું ન કરત. સમજાયું ને ? કે મકાન મળવા છતાં દુખ થયું. તમને પણ આવું થાય ને? ક્યારે પણ તમને એવું દુઃખ થયું છે ખરું કે અરેરે....મને ભગવાન મળે તે સંદર અવસર મળે છે છતાં હું કંઈ પામી શકતો નથી ! પૈસા ગુમાવ્યા, આબરૂ ગુમાવી હોય કે સત્તાની ખુરશી ચાલી ગઈ હોય તો તમારી આંખમાંથી આંસુ પડે છે. અરે. Page #512 -------------------------------------------------------------------------- ________________ મારા શિખર તમારા બાજુવાળા પૈસાદાર થઈ ગયા હેય ને તમે ગરીબ રહી ગયા હો તો તમારા જીવનમાં દુઃખનું વેદના થાય છે પણ અનંતા છ સિધ્ધ થઈ ગયા, કેવળી થયા અને હું આ સંસારમાં રઝળતે રહ્યો? બંધુઓ ! વધુ શું કહું? જ્ઞાનીની દષ્ટિએ દશ લાખ સુભટને જીતીને દુર્જય એવા સંગ્રામમાં જીત મેળવનાર કરતાં પિતાના આત્મા ઉપર જીત મેળવનાર સાચે વિજેતા છે. આત્મા અનંત ગુણનો ખજાનો છે. અનંત વૈભવ રૂપ જ્ઞાન-દર્શન સુખ-વીર્ય આદિ અનેક ગુણે આત્મામાં રહેલા છે. એ ગુણેને પ્રાપ્ત કરવાના છે. નિજ સ્વરૂપનું મહાસ્ય સમજાય તો જડનું મહાભ્ય ઘટે, જેને આત્મસ્વરૂપનું ભાન નથી તેને તો જડમાં આનંદ આવે છે. જ્યારે આત્મામાં સાચું સુખ છે એવી વાત હૈયામાં બેસશે ત્યારે તેમાં મગ્ન બનશે. જેમ જેમ આત્મામાં મગ્ન બનતા જશે તેમ તેમ દુનિયા ભૂલાતી જશે. આત્માની સાધના જેટલી કરશે તેટલી સાથે આવવાની છે. ભૌતિક સુખો તો તમારી હાજરીમાં પણ કયારેક ચાલ્યા જશે. પુન્નાઈ ફરતાં શું બનશે તેની ખબર નથી. તમે આજે જુઓ છે ને કે એક વખતના ભલભલા શ્રીમંતો આજે જેલમાં પૂરાઈ રહ્યા છે. મેટર-ગાડી, બાગ-બગીચા બધું અહીંનું અહીં રહી જશે. અથવા તમે રહી જશે ને એ ચાલ્યું જશે. ત્યારે દુઃખી થવું પડશે. માટે સમજીને સાવધાન બની જાવ તો દુઃખી નહિ થવું પડે. તમારું સાચું સુખ તમારા અંતરમાં છે. આત્માને પ્રકાશ અંદર જશે તે મળશે. પરંતુ અનાદિકાળથી જે આવું સુખ પ્રાપ્ત ન કરી શક્યા હોઈએ તો તેનું એક જ કારણ છે કે જે દિશામાંથી સુખ મળવાનું હતું તેના કરતાં ઉલ્ટી દિશામાં જીવે પ્રયાણ કર્યું છે. ધર્મ કરતી વખતે પણ આચરણ શુધ્ધ રાખ્યું નથી. કહેવત છે ને કે “હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા.” તેવી દશા છે આજના માનવની. ઉપરથી ધમ, દાનવીર અને દયાળુ દેખાય પણ તેના અંતર જીવનમાં ડેકીયું કરીએ તો રાગદ્વેષની રમખાણ ચાલતી હોય છે. કોધ-માન-માયા લેશે તો જમ્બર જમાવટ જમાવી હોય છે. આ બધી દિશામાં આત્મા ફસાઈ જાય છે ત્યારે તેને ભાન નથી હોતું કે આ બધા મને દગો દેશે. ખરેખર કર્મો આત્માને રમાડે છે. ક્યારેક ભૌતિક સુખના શિખરે ચઢાવી દે છે તો કયારેક દુઃખની ખીણમાં ધકેલી જાય છે. પણ આત્માને પિતાની શક્તિનું ભાન નથી તેથી અનંત વૈભવને સ્વામી જડ સુખ માટે ભીખ માંગી રહ્યો છે. આત્મા તો શહેનશાહને પણ શહેનશાહ છે; પણ પર દ્રવ્યમાં સ્વપણું માની ભૌતિક સુખની પાછળ ભિખારી બની ગયા છે. બંધુઓ ! આત્માનું શાશ્વત ઘર મોક્ષ છે. એ મોક્ષને મેળવવા માટે સર્વપ્રથમ તે જીવે વીતરાગ વચન ઉપર શ્રધ્ધા કરવી પડશે. ભગવંતે મોક્ષમાર્ગ નામના ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં કહ્યું છે કે Page #513 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ना दंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खम्स निव्वाणं ॥३०॥ 'મેક્ષમાં જવા માટે સર્વપ્રથમ સમ્યગદર્શન જોઈશે. જીવ જ્યાં સુધી સમ્યગ્ગદર્શન પામતો નથી ત્યાં સુધી મેક્ષમાં જવાની લાયકાત તેનામાં આવતી નથી. દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર ગુણની પ્રાપ્તિ નથી, ચારિત્ર વિના મોક્ષ નથી અને મક્ષ વિના નિર્વાણ નથી. - જ્યારે જીવને મોક્ષની રૂચી જાગશે ત્યારે પર પદાર્થોની મમતા છૂટી જશે. મોક્ષની રૂચીવાળે જીવ સંસારમાં હોય તે તેને દરેક કામકાજમાં જોડાવું પડે પણ તેને પર દ્રવ્યમાં પ્રીતિ હેતી નથી. પણ જેને આત્માની ઓળખ નથી તે શ્રેષમાં રગદોળાય છે. ક્રોધ-માન-માયા-લોભ આદિ કષામાં જોડાઈને પિતાના આત્માને મલીન બનાવે છે. જેમ બહારથી ધૂળમાં રમી આવેલા છોકરાને તેની માતા નવરાવી સ્વચ્છ બનાવે છે તેમ આ પર્યુષણ પર્વ રૂપી માતા અનાદિકાળથી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષા અને વિષયમાં રગદોળાયેલાં મલીન આત્માને શુદ્ધ બનાવે છે. પણ આ મેહમાં પડેલા આત્માને શુધ્ધ બનવાની લગની લાગતી નથી. એણે પિતાનું ઘર હજુ જાણ્યું નથી. જેમ કહેવાય છે ને કે દીકરાની વહુ વડે તે ઘર ઉજજડ બનાવી મૂકે અને જે દીકરે વંઠે એટલે ખરાબ મિત્રોના સંગે ચઢીને દારૂ પીવે, પરસ્ત્રીગમન કરે, તે કરોડોની સંપત્તિને સાફ કરી નાંખે છે, દીકરા-વહુ જે કુસંગે ચઢી જશે તે આ ભવ પૂરતું નુકશાન કરશે. પણ જો આપણે ચેતનદેવ પરપુગલના સંગે ચઢીને મંહમદિરાનું પાન કરી વિષય કષાયના કીચડમાં પડી જશે તે ભવોભવ બગાડશે. - જ્ઞાની પુરૂષ કહે છે કે જેણે આત્મતત્ત્વ એાળખું તેણે કંઈક ઓળખ્યું, જેણે આત્મતત્ત્વ આરાધ્યું તેણે કંઈક આરાધ્યું અને જેણે આત્મતત્તવ સાધ્યું તેણે કંઈક સાધ્યું.” તું મેટે વકીલ બન, લેખક કે પ્રોફેસર બન, ડોકટર કે સર્જન બન, ઈજનેર કે સોલીસીટર બન, ગમે તે ડીગ્રીધારી બની જાય, માટે વિદ્વાન કે વક્તા બની જાય પણ જ્યાં સુધી તને આત્મતત્વની પીછાણ નથી થઈ ત્યાં સુધીની બધી ડીગ્રીઓ નકામી છે. માટે વિચાર કરો કે માનવજીવન પામીને જે જીવ આટલું ન જાણે તે તેને જન્મારો અફળ છે, આજે જીવને બધું જાણવાની જિજ્ઞાસા થાય છે પણ આત્મતત્વને જાણવાની જિજ્ઞાસા થતી નથી. વૈજ્ઞાનિક શોધળની પાછળ જીવ પાગલ બન્યો છે. પણ વિચાર કરો, આ બધી શોધખોળ સંહારક છે. એક બોમ્બ હજાર સંહાર કરે છે. આજે 'વિજ્ઞાને કેટલા વિનાશ સર્યા છે! જીવે આ બધું જાણ્યું પણ એક આત્માને નથી જા, Page #514 -------------------------------------------------------------------------- ________________ પણ શિખર ૫૦૫ છે જાણી જાણીને જાણ્યું તે મેં જાણ્યો નહિ જાણનારે રે, .. - એક જાગ્યો ન આતમ તારે, તે નિષ્ફળ છે જન્મારે.. .. આજનું વિજ્ઞાન કેટલું આગળ વધ્યું છે. અરે, ચંદ્રલોક સુધી પહોંચે. માણસનું હાર્ટ બદલતાં શીખે. હાર્ટની વાત પણ બદલાવે છે. ટૂંકમાં આવી બધી શાળ કરી, બધું જાણ્યું પણ આ બધાને જાણનારો એક આત્માને તેં જાણ્યો નથી. જે પિતાના આત્માને ભૂલીને પરમાં રમે છે તેને જન્મારો વ્યર્થ છે. જે આત્માને જાણે છે તે સર્વને જાણી શકે છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે . जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ । જે એકને જાણે છે તે સર્વને જાણે છે. અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. જૈન દર્શનમાં વસ્તુને અનંત ધર્માત્મક માનવામાં આવે છે. એક દીપકથી માંડીને આકાશ સુધીના સમસ્ત પદાર્થોમાં અનંત ધર્મો રહેલા છે. એ અનંત ધર્માત્મક વસ્તુના સ્વરૂપને સંપૂર્ણપણે જાણી લેવું એટલે સારા એ સંસારના પદાર્થોને જાણી લેવા. જેવી રીતે સંસાર અનંત છે તેમ પદાર્થને ગુણ-પર્યાય પણ અનંત છે. એટલે કહેવાનો આશય એ છે કે જે અનંત ધર્મોને જાણે છે તે એક પદાર્થને જાણે છે. એક પદાર્થને સંપૂર્ણપણે જાણવા માટે કેવળજ્ઞાનની જરૂર છે. જે સર્વજ્ઞ છે તે એક પદાર્થને સંપૂર્ણ રીતે જાણી શકે છે. અને જે એક પદાર્થને સંપૂર્ણ રીતે જાણી શકે છે તે સર્વજ્ઞ બની જાય છે. ટૂંકમાં આત્મતત્વની પીછાણ વિના સર્વજ્ઞ બની શકાતું નથી. સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાનો મૂળ પાયે સમ્યફદર્શન છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેભ એ ચાર કષાય, સમ્યકત્વમેહનીય, મિથ્યાત્વમેહનીય અને મિશ્રમોહનીય એ સાત પ્રકૃત્તિને કઈ ક્ષય કરે, ઉપશમ કે પશમ કરે અને સમ્યગદર્શન પામે છે તેનો જન્મારે સફળ બની જાય છે. આવું સમ્યકત્વરત્ન પામ્યા પછી જીવની દશા બદલાઈ જાય છે. પછી એ જીવ ચારિત્રમેહનીય કર્મના ઉદયથી કદાચ દીક્ષા ના લઈ શકે પણ તેનું મન તો મેક્ષ તરફ હાય. પછી એને આ તમારા ટી.વી., ફ્રીઝ, કે એરકંડીશન રૂમ એ કંઈ યાદ ન આવે. એ તો એક જ સમજે છે કે આ બધું મારા આત્માથી પર છે. આ દેહને પણ એક દિવસ જલાવી દેવાનો છે તો બીજાની તો વાત જ ક્યાં? - બંધુઓ! તમે તમારી કાંધે ચઢાવીને ઘણને સ્મશાનમાં લઈ ગયા. પછી ભલે તે ચમરબંધી હોય કે ચીંથરેહાલ હેય, ધનવાન હોય કે ભિખારી હેય, પણ એના દેહને જલાવી દેવાનો તે તે નક્કી છે ને? તમે તો કંઈકને જલાવી આવ્યા પણ હજુ તમારા હૃદયનું પરિવર્તન થતું નથી. તમારું કાળજું તો જાણે લોઢાનું બની ગયું Page #515 -------------------------------------------------------------------------- ________________ ચારા વિકા ન હોય ! લેઢાનું કહું તો તે પણ બરાબર નથી. કારણ કે લેખંડને અગ્નિમાં નાંખવામાં આવે તો એ પણ પીગળી જાય છે. પથ્થરનું કહું તો તે પણ બરાબર નથી કારણ કે પથ્થર ઉપર બેબી પડા ધોવે છે તો પથ્થર પણ ઘસાઈ જાય છે. લાકડાનું કહું તો લાકડું અગ્નિમાં પડે ને બળી જાય છે. મારે તમને કેવા કહેવા? (હસાહસ) તમે આટલા બધાને જલાવી આવ્યા પણ હજુ તમને સમજાતું નથી. લખંડનો ટુકડે વૈજ્ઞાનિકના હાથમાં જાય તો સુંદર મશીનરી બનાવી દે, લાકડાનો ટુકડા સુથારના હાથમાં આવે તો તેનું સુંદર ફનીચર બને. અને પથ્થરનો ટુકડો શીલ્પીના હાથમાં આવે છે તેમાંથી સુંદર મૂર્તિ ઘડી દે પણ મારે તમને કેવા ઘડવા તે સમજાતું નથી. (હસાહસ). ટૂંકમાં તમને એ વાત તો સમજાઈ ગઈ ને કે આત્મતત્વને પીછાણવા જેવું છે. દેહ અને આત્મા ભિન્ન છે. કર્મના સંગથી આત્માને દેહમાં રહેવું પડયું છે. આ બંધનની બેડી તોડવા, આત્માને દેહના સંગથી સદાને માટે મુક્ત કરવા તપ-ત્યાગ આદિ કરી છે. આ પર્યુષણ પર્વના દિવસોમાં ભાગ્યશાળી આત્માઓએ તપની આરાધના કરી છે. અત્યારે તપની આરાધના કરવાના જે ઉત્કૃષ્ટ ભાવ આવે છે તે પર્યુષણ પછી આટલા ભાવ નહિ આવે. આ દિવસોમાં દાન-શીયળ–તપ અને ભાવનાનાં પૂર વહે છે. જ્ઞાનદાન, અભયદાન વિગેરે દાનમાં વાપરવાનું મન આ દિવસમાં થાય છે. આ ચારમાંથી એકાદ દરવાજામાં તે તમે જરૂર પ્રવેશ કરે છે. જો એટલું પણ ન કરી શકો તે જીવનમાંથી કષાયોનો ત્યાગ કરજો. એક શેઠ ખૂબ સદાચારી અને જૈન ધર્મના જાણકાર હતા. એમના જીવનમાં રોમેરેામે આત્મતત્વની ઝલક હતી. શેઠ દશ દશ તિથિના પૌષધ કરતા. રાત્રીભજનને સર્વથા ત્યાગ અને બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી હતી. એથી અધિક શેઠના જીવનમાં ગમે તેવા પ્રસંગમાં પણ ક્રોધ આવતો ન હતો. એ ક્ષમાના સાગર હતા. જ્યારે જ્યારે તેમને સમય મળે ત્યારે આત્મતત્વની ચિંતવનામાં મગ્ન રહેતાં. કેઈ જિજ્ઞાસુ વડે હોય તે શેઠની પાસે આત્મતત્વની ચર્ચા વિચારણા કરવા માટે આવતે. આવા પવિત્ર શેઠની ગામમાં ખૂબ પ્રશંસા થતી હતી. ગામની આસપાસના ગામડામાં પણ શેઠની ખ્યાતિ ખૂબ હતી. એક વખત શેઠ બહારગામ ગયા. તે જ્યાં ગયા ત્યાં ઘણું જૈનોનાં ઘર હતાં. એક સબંધીને ત્યાં શેઠ ઉતર્યા. તે પણ જૈન હતા. ને આત્મતત્વની રૂચીવાળા હતા. એટલે બંને મિત્ર રેજ ભેગાં થઈને આધ્યાત્મિક વાતો કરતા હતા. જ્ઞાની આત્માને જ્ઞાની મળે, ધમડને ધમષ્ઠ મળે તે ખૂબ આનંદ આવે છે. કલાકેન કલાક સુધી શેઠ ધર્મનું સ્વરૂપ કેવું છે? આત્માનું સ્વરૂપ કેવું છે Page #516 -------------------------------------------------------------------------- ________________ હારા શિખર તેની ચર્ચા વિચારણા કરવા લાગ્યા. આ વાતની ગામમાં ખબર પડી. તેથી જેમને ઘેર પિલા ધર્મીષ્ઠ શેઠ આવ્યા છે તેમને ઘેર તે જિજ્ઞાસુ ની ભીડ જામવા લાગી. શેનું જ્ઞાન જોઈને સૌ તેમના ચરણમાં ઝૂકી પડતા. કેવી સુંદર વાતે દાખલા ને દલીલ દ્વારા આપણને સમજાવે છે. સૌ શેઠનું સ્વાગત કરવા લાગ્યા. ઘણું દિવસ શેઠ તે ગામમાં રહ્યા. લેકેની જિજ્ઞાસા ખૂબ વધવા લાગી. એક તો શેઠનું જ્ઞાન ખૂબ હતું, પોતે પવિત્ર અને ચારિત્ર સંપન હતા એટલે તેમની પ્રતિભા ખૂબ પડતી, લકે તેમની વાણી સાંભળવામાં મુગ્ધ બની જતા. સૌ શેઠની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે શેઠ કહેતાં ભાઈ! મારામાં શું છે? હું તે સંસારી જીવડે છું. હું ત્યાગીની તોલે રેતી ભાર પણ ન આવી શકું. તમે ત્યાગી સંત પુરૂષની પાસે જઈને આ જ વાત સાંભળશે તે વિશેષ આનંદ આવશે. કારણકે ત્યાગી પુરૂષોમાં જે તાકાત છે તે મારામાં નથી. બંધુઓ ! સંસારી જીવ ગમે તેટલે વિદ્વાન હોય, પણ બીજી બાજુ ત્યાગી નવદીક્ષિત સંત તે હજુ કાંઈ ખાસ ભી નથી પણ આઠ પ્રવચન માતાનું બરાબર પાલન કરતા હોય તે સંત કાલીઘેલી ભાષામાં બે શબ્દ બેલશે ને તેની જે અસર થશે તે સંસારીના વચનથી નહિ થાય. કારણ કે ત્યાગમાં એવી તાકાત છે. ત્યાગી સંતે જે કંઈ વાત કરે છે તે જીવનમાં આચરણ કરીને પછી કહે છે એટલે આચાર સહિતના ઉચ્ચારની સામી વ્યક્તિ ઉપર ખૂબ સારી અસર પડે છે. (અહીં એક સંત અને ભદ્રિક ભરવાડનું દષ્ટાંત આપ્યું હતું) સંતના ઉપદેશની જે અસર પડે છે તે સંસારીના ઉપદેશથી પડતી નથી. પેલા પુણ્યવાન ધમી ઠ શેઠની લેકે ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે શેઠે નમ્રતાપૂર્વક સરળતાથી કહ્યું–હે ભાઈ! આ બધે મારા ગુરૂને પ્રતાપ છે. તેમની પાસેથી સાંભળતાં તમારા હદયનું જે પરિવર્તન થશે તે મારાથી નહિ થાય. આ શેઠને તો પ્રશંસા કરનાર અને નિંદા કરનાર બંને પ્રત્યે સમભાવ છે. આ શેઠની ઘરઘરમાં પ્રશંસા થવા લાગી. તે એક ઈર્ષાળુ માણસથી સહન ન થઈ. એના મનમાં થયું કે આ હનિયા કેવી છે ! જેનાં ગુણ ગાય તેનાં જ ગાય છે. બસ, એનામાં જ વિદ્વતા છે! અને એનામાં જ ગુણ છે કે બધા એના વખાણ કરે છે ને બીજાના કેમ નથી કરતા? શું બીજા કેઈનામાં એવા ગુણ નથી ! બંધુઓ ! આ દુનિયામાં કંઈક માનવીઓ બીજાની આબાદી અને પ્રશંસા સહન કરી શકતા નથી. કોઈ માણસ સમાજમાં આગળ આવે એટલે તેના ઉપર ઈર્ષ્યા કરનારા નીકળે છે. કહેવાય છે ને કે જ્યાં સેનું ત્યાં પિત્તળ, પંડિત ત્યાં મૂર્ખ, હીરાની સામે પથ્થર આ રીતે હોય છે. એકબીજાના પ્રતિસ્પધી ન હોય તો સાચાની પારખ કયાંથી થાય? પેલે ઈર્ષાળુ માણસ શેઠની પાસે આવે ને કહેવા Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શારદા શિખર લાગ્યા કે શેઠજી ! હું આપને એક વાત કહેવા આવ્યેા છું. શેઠ કહે ખુશીથી કહેા. ત્યારે ઈર્ષ્યાળુ માણસ કહે છે આપને ખાટું તો નહિ લાગે ને ? શેઠ કહેમને કદી ખાટુ લાગતુ નથી. શેઠને ક્રોધી બનાવવા માટે પેલા માણસે કહ્યું કે આપ તે આવા સદાચારી, ધનિષ્ઠ, પવિત્ર અને ગુણવાન છે ને તમારી માતા કેમ આઉટ લાઈનની છે ? હું કેાઈની સાંભળેલી વાત કરતો નથી. મેં મારી નજરે તમારી માતાને એક દરખાર સાથે ફરવા જતાં ને તેની સાથે પ્રેમ કરતા જોઈ છે. તમે જેટલા પવિત્ર ને સદાચારી છે તેટલી તમારી માતા ચારિત્રથી ભ્રષ્ટ થયેલી છે. પેાતાની માતા વિષે કાઈ આવી વાત કરે તો ગમે તેવા શાંત પ્રકૃતિનો માણસ હોય તો પણ તેને ક્રોધ આવ્યા વિના ન રહે. લેાહી ઉકળી જ જાય. આ વાત સાંભળી શેઠના દિલમાં ખૂબ લાગી આવ્યું પણ શાંત ચિત્તે કહ્યું કે તે મારી માતા વિષે જે વાત કરી તે હું માનવા તૈયાર નથી. મારી માતા તો પવિત્ર સતી છે. મારા જન્મ પછી ચાખ્ પ્રાચય પાળે છે. કાઇને રાગ થયેા હાય તો મારી માતાએ સ્નાન કરેલ પાણી તેના શરીરે ચાપડે તો રાગીને રેગ ચાલ્યેા જાય છે. આવી પવિત્ર મારી માતા છે. જેના ચરણામાં દેવા પણ નમી જાય તેવી પવિત્ર સતિ શિરામણી મારી માતા છે. છતાં તારા કહેવાથી હું ઘેર જઈને ચાકસાઈ કરીશ. પેાતાની માતા વિષે આવું સાંભળીને કાણુ શાંત રહી શકે? ગમે તેવા પુરૂષ હાય તો પણ ક્રોધ આવ્યા વિના ન રહે. આ શેઠને ક્રોષ ન આવ્યેા ને શાંતિથી જવાખ આપ્યા એટલે ઈર્ષ્યાળુ માણસના મનમાં થયું. કે ખરેખર, લેાકેા જેવી પ્રશંસા કરે છે તેવા આ શેઠ છે. મેં આવા શબ્દો કહ્યા છતાં તેમના અણુમાં પણ ક્રોધ ન આન્ગેા. એ માણસે શેઠના ચરણમાં પડીને માફી માંગી, સાહેબ! મને માફ કરો. મેં પવિત્ર સતી જેવી આપની માતાને માટે આવા શબ્દો કહીને તેની ઘેાર અશાતના કરી છે. અને આપની પ્રશંસા સહન ન થવાથી આપના ઉપર ઈર્ષ્યા કરી ઘેાર પાપ ખાંધ્યું છે. મને માફ કરેા. મેં તો ફક્ત તમને ક્રોધ આવે છે કે નહિ તે જોવા આવુ કર્યુ છે. શેઠે કહ્યું. એ તો મારી સેાટી છે. તમારા દોષ નથી. એમ કહીને ક્ષમા આપી. શેઠના પરિચયથી પાપી પાવન બની ગયા. આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસેામાં ક્રોધ-માન-માયા-લેાભ-ઈર્ષ્યા આદિ ણાને દૂર કરીને સગુણા અપનાવે. દાનશીયળ–તપની ભાવના ભાવા અને આત્મસ્વરૂપની પીછાણુ કરે. આજે આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. આપણા જીવનના રાહ બદલાઈ ગયા છે. આધ્યાત્મિક અનુભવના અભ્યાસ ભૂલાઈ ગયા છે. આજના યુગમાં સૌથી માટી જરૂર છે આત્મસ્વરૂપની ઓળખાણુ કરવાની. પરંતુ અરૂપી આત્મારૂપી પુદ્ગલની પાછળ પડી Page #518 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૦૯ પેાતાના અરૂપી સ્વરૂપને ભૂલી ગયા છે. ને રૂપી પુદ્ગલાની મૂર્છા. મમતામાં પડયે છે. ઉચ્ચ જીવનના ધ્યેયવાળા માનવ લક્ષ્ય રાખીને વ્યવસ્થિત અને વિચારપૂર્વક કામ કરે છે. નાવિક જ્યારે નાવ ઉપાડે ત્યારે એને પહેાંચવાનું ખંદર નક્કી કરેલુ હોય છે. આ પ્રમાણે આપણે જન્મ્યા, જીવન યાત્રા શરૂ કરી, સંસાર સાગરમાં સર માંડી પણ જન્મ્યા શા માટે? જીવનયાત્રા શરૂ કરી શા માટે ? એને વિચાર કયારેય પણ કર્યો છે ખરે ? જીવનમાં આ વિચાર નથી, લક્ષ્ય નથી તેની દશા મ ંદરના નિણૅય વિનાના નાવિક જેવી છે. એવા માનવને કાઈ કિનારા કે કોઈ ખંદર હાથ આવતું નથી. જેને અરૂપી આત્મસ્વરૂપને પામવાની તમન્ના જાગી છે. તે પેાતાનું ધ્યેય લક્ષ્યમાં રાખીને કાર્ય કરે છે. બંધુએ ! રૂપીના રંગ તે મિથ્યાત્વ અને અરૂપીના રંગ તે સમ્યક્ત્વ. મિથ્યાવ આત્માને સત્ય સ્વરૂપની આળખાણ થવા દેતું નથી. તેથી રૂપી એવી કાયાના સંગ કરી અરૂપી આત્માના રંગ ભૂલી ગયા છે. કાયાને શણગારવા અને સજાવવા માટે કેટલા સાધના રાખો છે ? અંતે આ કાયા તા બધું જવાની છે. અરૂપી આત્મા શાશ્વત રહેવાના છે. શાશ્વત આત્માને કંઈ સાધના રાખ્યા છે ખરા ? છોડીને ચાલી શણગારવા માટે જ્ઞાની કહે છે આ અવસર ચૂકવા જેવા નથી. કારણ કે ફરી આવા અપૂ અવસર હાથમાં આવવા અતિ દુર્લભ છે. માટે ખરાખર નિશાન તાકીને માહુરાજા ઉપર એવા પ્રહાર કર કે માહનીય કનુ મૂળમાંથી નિકદન નીકળી જાય. આ તને ખરેખરા માર્ક મળ્યા છે. માહરાજા એ તારા કટ્ટો દુશ્મન છે. આ દુશ્મને તને અનતીવાર પછાડયા છે. આ વખતે તુ તેનાથી જરા પણ પાછે ના પડીશ. માહુરાજાએ તારી ખરાખી કરવામાં જરાયે ખામી રાખી નથી. માટે તારુ અળવીય ક્ારવીને આ વખતે તું એ દુશ્મનને એવા પછાડ કે ફરીને ઉભું ન થાય. માટે આવા મળેલા કિમતી સમયને તું ચૂકી જઈશ નહિ. નવાઈની વાત તો એ છે કે કમ જડ હાવા છતાં ચેતનને અનેક પ્રકારે નાચ નચાવે છે. વાઘ અકરીને ખાઈ જાય પણ અકરી વાઘને ખાઈ જાય તો માનવીને આશ્ચય ઉપજાવે તેવી વાત છે. વાઘની આગળ ખંકરીની શી તાકાત ? તેમ અનંતશક્તિના ધણી આત્મા આગળ જડ કર્મોની શી તાકાત ? અન તશક્તિના ધણી આત્મા જ્યારે સ્વરૂપમાં નહાય અને જડપુદ્ગલામાં આસક્ત બની ગયા હૈાય ત્યારે જ કર્મો તેને ફાવે છે. દા. ત. જેમ વનમાં સિહુ ગના કરે ત્યારે બધા વનચર પ્રાણીએ ભયભીત થઈને ભાગવા માંડે છે. તેમ સૂતેલા ચૈતન્યરૂપી સિ’હુ એકવાર પણ સ્વરૂપમાં જાગીને સિંહ ગજ ના કરે તો તેને ઘેરી વળેલા આઠ ક`રૂપી ઘેટા બકરાને ભાગ્યા વિના છૂટકા નહિ થાય. જે સાંભળીને કર્મ શત્રુના છક્કા છૂટી જાય. આત્મારૂપી સિંહ સ્વમાં સાવધાન અને પછી બાકી શું રહે ? એ તે Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શારદા શિખર સ્વને ભૂલીને પરમાં પડયા છે તેથી ગાથા ખાય છે. ટુંકમાં આત્મા અન તશક્તિનો ધણી છે. તે શક્તિને સ્વ તરફ વાળશે। તે અવશ્ય કર્મબંધન તેાડશે. વધુ ભાવ અવસરે. ચરિત્ર : નારદઋષિ પ્રદ્યુમ્નકુમાર કયારે તેના માતા પિતાને મળશે અને તે દ્વારકા નગરીમાં આવશે ત્યારે શું શું નિશાનીએ થશે તે અધુ' સીમ ધરસ્વામીને પૂછે છે અને ભગવત તેને જવાબ આપે છે. પ્રદ્યુમ્નકુમારને કાણુ ઉપાડી ગયું ? તે હાલ ક્યાં છે? કયારે તેની માતાને મળશે ને તે આવશે ત્યારે શું શું વાત બનશે તે ભગવતે નારદજી તથા પદ્મ ચક્રવતિ આદિની સમક્ષ રજુ કર્યું. હવે તે પ્રદ્યુમ્નકુમારને ઉઠાવી જનાર દેવ સાથે પ્રદ્યુમ્નકુમારને પૂર્વનુ શુ વૈર હતું તે વાત તેમજ પદ્મચક્રવર્તિને જાણવાની ખૂખ તાલાવેલી લાગી છે એટલે કહે છે પ્રભુ ! તે પ્રદ્યુમ્નકુમાર અને તે દેવને પૂર્વાંનું શું વૈર હતું. તે આપ કૃપા કરીને ફરમાવે. એટલે સીમંધરસ્વામી પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત કહે છે. સાંભળેા. નારદજી જંબુદ્વીપના પવિત્ર ભરતક્ષેત્રમાં ધનધાન્યથી સમૃધ્ધ દેશ છે તેમાં શાલિગ્રામ નામનુ એક નગર છે. સામદત્ત બ્રાહ્મણ વહાં રહવે, અગ્નિમિતા હૈ નાર | અગ્નિભૂતિ ઔર વાયુભૂતિ હૈ, દાનાં પુત્ર ઉદાર હા, શાલિગ્રામ નામના નગરમાં સેામદત્ત નામનો વેદ-વેદાંતનો જાણકાર એક બ્રાહ્મણુ વસતા હતા. તેને અગ્નિમિતા નામની પત્ની હતી. તે બ્રાહ્મણ ખૂબ સુખી હતા. નગરમાં તેનું ઘણું માન હતુ. આ બંને પતિ-પત્ની સંસાર સબંધી સુખ ભાગવતાં એક લખત અગ્નિમિતા બ્રાહ્મણી ગભ`વ'તી થઈ. સમય જતાં તેણે જોડલે બે પુત્રાને જન્મ આપ્યા. તેમાં એકનું નામ અગ્નિભૂતિ અને ખીજાતું નામ વાયુભૂતિ રાખવામાં આવ્યું. ખંધુએ ! જીવ કર્મ કરે છે તે તો તેને અવશ્યમેવ ભાગવવાં પડે છે. પુણ્યનો ઉદય હાય ત્યારે સુખ હોય પણ અખાધાકાળ પૂરા થતાં કર્મ ઉદયમાં આવીને ઉભું રહે છે. જુઓ, રૂક્ષ્મણી કૃષ્ણને કેટલી પ્રિય છે! તેના પડતાં ખોલ કૃષ્ણજી ઝીલે છે. પ્રદ્યુમ્નકુમાર તેમનો લાડીલેા પુત્ર હતા. તેનો જન્મ મહેાત્સવ કેવા ઠાઠમાઠથી ઉજવાતો હતો ! આવા પુણ્યવાન જીવને કર્માએ છેડયા છે ? વ્યાખ્યાનની શરૂઆતમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે તેમાં શું ખેલીએ છીએ ? માહણા....માહણે.....હું ભવ્ય જીવા! કાઈ જીવને હણ્શે। મા, હણશે। તે હણાવું પડશે. કાઇ જીવ સાથે વૈર કરશેા નહિ, વૈર કરશે। તો વૈર ભાગવવા પડશે. વિષ્ણુ ભાગવે જીવને મુક્તિ નથી. જો આટલાં શબ્દો તમારા હૃદયને સ્પર્શે તે પાપ કરવામાં કાપ મૂકાઈ જાય. ખધ મુનિના જીવે એક ભવમાં મજાક ખાતર કાઢી ખડાની છાલ ઉતારી તેના પરિણામે સાધુપણામાં તેમના શરીરની ચામડી ઉતારવામાં આવી, માટે કમ ખધન કરતી વખતે ખ્યાલ રાખા, Page #520 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પા આ પ્રદ્યુમ્નકુમારે પૂર્વભવમાં કેવુ' કમ ખાંધ્યું હતું. કે જેથી તેને છ દિવસમાં માતાના વિચાગ પાસેા. તેનુ પુણ્યખળ જથ્થર હતું. જેથી જે વિદ્યાધર લઈ ગા તેને ત્યાં પણ વિપુલ સુખ પામ્યા. પણ માતાથી વિખૂટા પડવુ પડયું અને તેની માતા રૂક્ષ્મણીએ શુ પાપ કર્યું હતું કે જેના કારણથી છ દિવસમાં તેને પુત્રનો વિયેાગ પડયા. તે વાત ખાસ ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે. સામદત્ત બ્રાહ્મણને ત્યાં બે પુત્રોના જન્મ થયા. ખૂબ લાડકોડથી તેના માતા-પિતા ને પુત્રોનું રક્ષણ કરે છે. સમય જતાં અને ભાઈઓ મેટા થાય છે. “વિદ્યા પારંગત અને ભાઇઓ” : અગ્નિભૂતિ અને વાયુભૂતિ અને મોટા થયાં ત્યારે તેના પિતાએ તેમને વ્યાકરણ, છ ંદ, ચૈાતિષ, નિરૂક્તિ, કલ્પ, તથા શિક્ષા અને ચાર અંગે। સહિત ચાર વેદ મીમાંસા, ન્યાયશાસ્ત્ર, ધમશાસ્ત્ર અને પુરાણનો અભ્યાસ કરાવી તેમને વિદ્યામાં પારંગત બનાવ્યા. અને યુવાન થતાં એ રૂપવતી કન્યાઓ સાથે અને ભાઈઓનાં લગ્ન કર્યાં. રૂપ, ધન, વિદ્યા, યુવાની, બ્રાહ્મણ જાતિ, લેાક પ્રતિષ્ઠા અને અને બાંધવાની સુંદર જોડલી આ સાત ગુણાથી યુક્ત હોવાના કારણે અને ભાઈએમાં ખૂબ અભિમાન આવ્યું. તે મને એમ માનતા હતા કે નગરમાં અમારા જેવુ' કઈ જ્ઞાની નથી. જ્ઞાન મેળવવું સહેલુ છે પણ તેને પચાવવું કઠીન છે. જે કાઈ કાંઈક તેમને પૂછવા આવે તેમને તે અને ભાઈ એ તુચ્છકારી નાંખતા ને મજાક ઉડાવતા હતા. શાલીગ્રામ નગરમાં નદીવર્ધન મુનિનું આગમન : ગ્રામાનુગ્રામ વિચરતાં ઘણાં શિષ્યાના પરિવાર સહિત નદીવન નામના મહાન જ્ઞાની સંત ત્યાં પધાર્યા. તેઓ શાલીગ્રામ નગરની બહાર એક સુંદર ઉદ્યાનમાં વનપાલકની આજ્ઞા લઈ ને ઉતર્યાં. નંદીવન ગુરૂ પધાર્યાના સમાચાર ગામમાં પહેાંચી ગયા. એટલે નગરજનેાના ટોળેટોળા આનંદભેર સંતના દર્શન કરવા અને તેમની વાણી સાંભળવા માટે જઈ રહ્યા હતાં. તેમને જોતાં બ્રાહ્મણના પુત્રોએ પૂછ્યું કે તમે બધા ક્યાં જઈ રહ્યા છે. ત્યારે નગરજનેાએ કહ્યું તમે લેાકેા હમણાં આકાશમાંથી નીચે ઉતર્યા છે કે પૃથ્વી ફાડીને હમણાં બહાર આવ્યાં છે ? શું તમને ખબર નથી કે સૂર-અસૂર અને મનુષ્યેાના પૂજનીક એવા ત્રણ જ્ઞાનથી વિભૂષિત અને દવિધ યતિધમના પાળનાર નંદીવર્ષોંન ગુરૂ બહાર ઉદ્યાનમાં પધાર્યાં છે. તેમના દન અને દેશનાનો લાભ લેવા માટે અમે જઈ રહ્યા છીએ. આ વાત સાંભળીને મને ભાઈ આ ક્રોધથી ધમધમી ઉઠયા. હવે તેઓ પેાતાના જ્ઞાનના ઘમંડથી તે મુનિને કેવા શબ્દો કહેશે ને ત્યાં શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ભાદરવા સુદ ૧ ને બુધવાર વ્યાખ્યાન ન. પર તા. ૨૫-૮-૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેનો ! પાપને પ્રજાળી પુનિત ખનવાનું જો કાઈ પવ હાય તો પર્વાધિરાજ પર્યુષણુપવ છે. પર્યુષણપ આવતાં ભવ્યાત્માએનાં હૈયા થી નાચી ઉઠે છે. સૂર્યનો ઉદય પ્રતિદિન થાય છે. તે સૂર્યોંદય સ મનુષ્યેાને રાજ આન ંદ આપે છે. પણ જો સૂર્યોદય પામવાનું કામ આઠ-દશ કે પંદર દિવસ માટે બંધ થઈ જાય તેા જગતમાં હાહાકાર મચી જાય છે. જેમ પ્રતિદિન સૂર્યોદય જગતને આનંદદાયક બને છે તેમ ભવ્યાત્માઓને પ્રતિ વર્ષ આવતાં પયુ ષણપ આનંદદાયક બને છે. પર્યુષણુપવ પ્રત્યેક વષૅ પધારીને માનવના દિલમાં નવી તાજગી આપે છે, અને સંસારાભિન...દી જીવાને આત્માની બનાવે છે. દરેક ધર્મોવાળા પાતાનો ધર્મ અને પોતાના ધમની પરંપરાને ટકાવી રાખવાને માટે અગર તેા ફેલાવા કરવા માટે અનેક પ્રકારના પર્વો ગાઠવે છે. જેમ મુસલમાનો રમઝાન મહિનામાં રોજા કરે છે. ક્રિશ્ચનો નાતાલ, હિન્દુએ નવરાત્રી, હાળી, દિવાળી આદિ પર્વની ઉજવણી કરે છે. પણ તેમના પર્વમાં દાનધમની આરાધના કરીને પરિગ્રહની મૂર્છા છેડા, અબ્રહ્નચના કીચડમાંથી બહાર નીકળી બ્રહ્મચર્ય નું પાલન કરો, તપશ્ચર્યા કરીને આહારસજ્ઞાના બંધનને કાપા, એવું કાઈ સમજાવતા નથી. દયા, ક્ષમા, પવિત્રતા આદિ ધર્માંને આત્મસાત્ બનાવે. મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થ એ ચારે પવિત્ર ભાવનાનાં વહેતાં ઝરણામાં અનાદિકાળથી મલીન બનેલા આત્માને પવિત્ર બનાવવાનો ઉપદેશ કે કાઈ કાર્યક્રમ અન્ય ધર્મોમાં નથી. જ્યારે આપણાં પÖષણપની પધરામણી થાય છે ત્યારે દાન-શીયળ-તપ અને ભાવના એનું આરાધન કરવાનું, અને આહાર આદિ ચાર સંજ્ઞાઓને તોડવાની વાતો થતી હાય છે. સંતોનો ઉપદેશ પણ એ જાતનો હોય છે. અહી' આરંભ સમારંભ કરી પાપકર્મનું અધન કરવાની વાત નથી. આવુ પ જ આત્માને માક્ષ મઝીલે લઈ જવામાં સહાયક અને છે. ' પયુ ષણપર્વ એટલે પ્રેમની સરિતા, માનવી મનમાંથી વેરઝેરના કાંટા કાંકરાને દૂર કરી પ્રેમની સરિતા વહાવે છે. આ પર્વાધિરાજ પર્યુષણ આપણા આત્માને લાગેલા કમરૂપી કાદવને ધાવા માટે વાશીંગ કંપની છે. વાશી`ગમાં ધેાયેલાં કપડાં સૌને પહેરવા ગમે છે. તેમ અહીં પણ આત્માને ધાવાનો છે. વીતરાગશાસન રૂપી વાશી ગ કંપનીમાં વીતરાગી સતો ધેાખી બનીને ફના મેલને ધાવા માટે હાકલ કરે છે, હું Page #522 -------------------------------------------------------------------------- ________________ મારા પ્રિખર મુમુક્ષુ આત્માઓ ! જાગે. વીતરાગવાણીરૂપી પાણી, સમ્યકત્વરૂપી સનલાઈટસાબુ લઈ સમતાનીશીલા ઉપર, ધર્મરૂપી ધેકા વડે આત્મારૂપી પડાને ધોઈને સ્વચ્છ બનાવી દે. પર્યુષણ પર્વ અજ્ઞાનમાં આથડતા જીવોને નત્રયનું નેલે જ પ્રાપ્ત કરવાની કેલેજ છે. ને ભવરોગને નાબૂદ કરવાની ડીસ્પેન્સરી છે. દેહના દર્દ દૂર કરવા આજે નાકે નાકે દવાખાના છે. પરમ ઉપકારી ભગવંતે પણ ભવરોગ નાબૂદ કરવા માટે આ હોસ્પિતાલ ખોલી છે. અને સંતો રૂપી ડોકટરો મોકલ્યા છે. તમારા ડૉકટર તે ફી પણ લે છે. જ્યારે સંતો તો કી ઓફ ચાર્જમાં દવા આપે છે. આ પ્રાયવેટ હોસ્પિતાલ નથી પણ જનરલ છે. જેને દાખલ થવું હોય તે થઈ જાવ. અને દાન-શીયળ-તપ અને ભાવનાની ઔષધિ લઈને ભવરોગ નાબૂદ કરો. - આ પર્યુષણ પર્વના દિવસોમાં મોહ ઓછો થાય, વિષયેનું વમન, કષાનું શમન, અને ઈન્દ્રિઓનું દમન થાય તે વિચારવાનું છે. આપણાં પર્યુષણ તો ઘણાં ગયા, તેમાં જીવ સમજે નહિ. પણ હવે જે આવ્યા છે તેમાં જેટલી બને તેટલી આરાધના કરી લો તે પણ પર્યુષણ પર્વ સફળ થશે. જેમ બને તેમ આશ્રવનું ઘર છેડી સંવરના ઘરમાં આવે. આખા દિવસભરમાં કરેલા પાપનું પ્રક્ષાલન કરવા બે વખત પ્રતિક્રમણ કરો. જે શુધ્ધ ભાવ સહિત પ્રતિક્રમણ કરો તે તે કર્મોની નિર્જરા કરવામાં હેતુભૂત બને છે. ઉત્તરાધ્યયન સૂત્રના રેલ્મા અધ્યયનમાં શિષ્ય ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! पडिक्कमणेणं भंते जीवे कि जणयइ ? पडिक्कमणेणं वयछिद्दाणि पिहेइ, पिहियवयछिद्दे पुण जीवे निरुध्धासवे असबल चरिते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुपणिहिए विहरइ ॥११॥ પ્રતિક્રમણ કરવાથી આ જીવને શું લાભ થાય છે ? ત્યારે ભગવંતે કહ્યું કે પ્રતિક્રમણ કરવાથી તેમાં પડેલાં છિદ્રો ઢંકાય છે. પછી શુધ્ધ વ્રતધારી થઈને આશ્રને રોકે છે. આઠ પ્રવચન માતામાં સાવધાન થવાય છે. અને જીવ શુદ્ધ ચારિત્રનું પાલન કરતા સમાધિપૂર્વક સંયમ ભાવમાં વિચારે છે. પ્રતિક્રમણ કરવામાં આ મોટો લાભ છે. પણ એ પ્રતિક્રમણ કેવું થવું જોઈએ? આ લાભ કયારે થાય ? પ્રતિક્રમણ કરતાં જ્યાં ને ત્યાં મનને ફરવા દેવાનું નહિ. અનુયોગ દ્વાર સૂત્રમાં ભગવંત કહે છે કે કોઈ માણસ ખૂબ શુધ્ધ ઉચ્ચાર સહિત પ્રતિક્રમણ કરતે કે કરાવતું હોય પણ જો તેમાં તેને ઉપયોગ અને ભાવનું જોડાણ ન હોય તે તે દ્રવ્ય પ્રતિક્રમણ છે પણ ભાવ પ્રતિક્રમણ નથી. શુધ ઉચ્ચારની સાથે જે ઉપગનું જોડાણ થાય તે આ પ્રતિક્રમણ કર્મોની કાલિમાને જોવાનું સાધન બની જાય છે. - વધુ શું કહું! પયુંષણ પ્રતિક્રમણનું અને પ્રત્યાખ્યાનનું પર્વ છે. પ્રતિક્રમણ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ચારદા શિખા એટલે પાપથી પીછે હઠ, અને પ્રત્યાખ્યાન એટલે પાપ નહિ કરવાનો આત્મસ...પ. આ મંગલ દિવસેામાં આપણે જાણે-અજાણે, પ્રમાદ કે અજ્ઞાનથી જે કઈ પાપ, ખાટા કામ અને દુષ્કૃત્યા કર્યાં હાય તેની નિંદા કરવાની છે. કારણ કે પરિનંદાથી આત્મા ક્રર્માંથી કાળેા અને છે ને સ્વનિંદાથી આત્મા વિશુધ્ધ ને નિર્દેળ અને છે. સ્વનિંદા અને આત્મઘૃણા કરી આત્માની મલીનતા દૂર કરો અને એ સાથે આત્માને અશુધ્ધ કરનાર વિચારવાણી અને વર્તનથી દૂર થતાં જવું, તે ફરીથી પા। નહિ કરુ` તેવા દૃઢ સકલ્પ કરજો. પયુ ષણુપ દાન-શીયળ–તપ અને ભાવનું પવ છે. જે કંઈ દાન કરે તે માહ અને તૃષ્ણાને ઘટાડવાની ભાવનાથી, ને નિર્મોહી, અપરિગ્રહી બનવાના સ્પષ્ટ ધ્યેયથી દાન કરો. મૈથુનસજ્ઞાને તોડવા માટે શીલધર્મનુ પાલન કરો. તપના તેજથી મનને તપાવીને શુધ્ધ મનાવે. ઉપવાસ વગેરે તપ કરી સ્વાદ માટે લપલપ કરતી પ્રવૃત્તિને ખાખ કરેા. સ્વાધ્યાય, ધ્યાન વગેરે તપથી ભટકતા મનને આત્મામાં સ્થિર કરેા. હૈયાને સતત અને સદાય શુધ્ધ ભાવથી ઉછળતુ અને ધમકતુ રાખેા. પ્રાણીમાત્રમાં મારા જેવા આત્મા છે. એ પરિચિત હાય કે અપરિચિતહાય, દૃશ્ય હોય કે અદૃશ્ય હોય પણ સૌ આત્મા મારા મિત્ર છે. જીવનની પળેપળ આત્મભાવમાં રહે. આપણે ત્યાં મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. મલ્લીનાથ ભગવાનના જીવે મહાખલ અણુગારના ભવમાં નાનકડી ભૂલરૂપ માયાનું સેવન કર્યું તેા શું બન્યું? મહાખલ અણુગારનો આત્મા જય'ત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ૩૨ સાગર સુધી દેવલેાકના સુખા લેાગવ્યા. ત્યાંથી ચવીને શુભ નક્ષત્ર અને ચાગ હતા, સારાએ વિશ્વમાં શાંતિ પ્રસરેલી હતી તેવા સમયમાં મિથિલા નગરીમાં કું ભક રાજાની પુણ્યવ'તી પટ્ટરાણી પ્રભાદેવીના ઉદરમાં ગર્ભ પણે ઉત્પન્ન થયા. ત્યાર પછી શુ' બન્યું. તં ળ = ળ ચોલ મદ્દામુમિળા વળો । જે રાત્રીના સમયે ભગવાનનો આત્મા પ્રભાવતી દેવીની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયા તે રાત્રે પ્રભાદેવી સુખ શય્યામાં સૂતા છે. કંઈક જાગતા અને કં ઈક ઉંઘતા એવી અવસ્થામાં હતા તે સમયે પ્રભાદેવીએ ચૌદ સ્વપ્નો જોયા. એ ચૌદ સ્વપ્ના જે માતાએ દેખે છે તે મહા ભાગ્યવાન અને છે. તીર્થંકર અથવા ચક્રવર્તિની માતાને આ ચૌદ સ્વપ્ના આવે છે. તેમાં ફરક એટલે છે કે તીર્થંકરની માતા તે સ્વપ્ના ઉજ્જવળ દેખે છે ને ચક્રવર્તિની માતા ઝાંખા દેખે છે. એ ચૌદ સ્વપ્નો ક્યા છે? પહેલા સ્વપ્નમાં પ્રભાદેવીએ ગયવર-હાથી, ખીજા સ્વપ્નમાં વૃષભ-ખળદ, ત્રીજા સ્વપ્નમાં કેશરીસિંહને જાયે, કેશરીસિંહ વનનો રાજા ગણાય છે. કેશરીસિ’હુ હાય ત્યાં ખીજા વનચર પશુએ શિયાળીયા કે મૃગલાની તાકાત નથી કે તેની સામે ટકી શકે ? એવા પરાક્રમી સિંહ જોયા. ચેાથા સ્વપ્નમાં દેવ શ્રી દૈવની લક્ષ્મી, પાંચમા સ્વપ્નમાં ઉત્તમ જાતિના પુષ્પોની સુગ ંધિત માળા, છઠ્ઠા સ્વસમાં Page #524 -------------------------------------------------------------------------- ________________ શા ખિર ચંદ્ર, સાતમા સ્વપ્નમાં તેજસ્વી સૂર્ય, આઠમા સ્વપ્નમાં ધ્વજા, નવમા સ્વપ્નમાં અમીભરેલ કળશ, દશમા સ્વપ્નમાં પમ સરોવર, અગિયારમા સ્વપ્નમાં ક્ષાર સમુદ્ર, બારમામાં દેવના વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નને રાશિ-રત્નોનો ઢગલે જો અને ચૌદમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિશિખા એટલે ધૂમાડા વગરની અગ્નિશિખા જઈ. આ ચૌદ સ્વપ્નોને જોઈને પ્રભાવતી દેવી જાગૃત થયા. આ ચૌદ સ્વપ્નો શુભના સૂચક છે. આ તે તીર્થંકર પ્રભુની માતા છે અને તેમણે ચૌદ સ્વપ્નો જોયા. પણ આ ચૌદ સ્વપ્નમાંથી કઈ પણ એક સ્વપ્ન જે માતા દેખે છે તે પણ પવિત્ર અને પરાક્રમી પુત્રની માતા બને છે. કેઈ માણસ સ્વપ્નમાં સમુદ્ર દેખે, અગર તો હું મોટા ઘૂઘવતા સમુદ્રમાંથી બહાર નીકળે, અગર મને કેઈએ સમુદ્રમાંથી હાથ પકડીને બહાર કાઢયે તે તે સ્વપ્ન શ્રેષ્ઠ છે. આવું સ્વપ્ન જોનારે આત્મા એાછા ભવમાં સંસાર સમુદ્રને તરીને મેક્ષમાં જાય છે, માટે આવું સારું સ્વપ્ન આવ્યા પછી ધર્મ જાઝિક કરવી પણ ઉંઘવું નહી. હવે જ્યાં તીર્થકર ભગવંત માતાના ગર્ભમાં આવે ત્યાં આનંદ આનંદ છવાઈ જાય છે. તેથી અધિક આનંદ પ્રભુનો જન્મ થતાં છવાય છે. અને તેથી અધિક ભગવંત દીક્ષા લે, કેવળજ્ઞાન પામે અને તીર્થની સ્થાપના કરે ત્યારે થાય છે. આ ભરતક્ષેત્રમાં આપણી પાસે અત્યારે તીર્થંકર પ્રભુ બિરાજમાન નથી પણ જ્યાં ભગવાન બિરાજતાં હેય ને તેમની અમીરસ વાણીને વરસાદ વરસતે હેય ત્યાં જ પરસ્પર વૈર-વિરોધ-ઈર્ષા, ઝેર બધું ભૂલી જાય છે. આપણાં કમભાગ્ય છે કે એવી વાણી આપણે પ્રત્યક્ષ સાંભળી શકતા નથી. છતાં તદ્દન નિરાશ થવાની જરૂર નથી. જેમ કેઈ સૂકાઈ ગયેલી વેરાન જેવી નદી હોય, તેમાં કઈ તરસ્ય મુસાફીર તલક વલક થત પાણી પાણી કરે છે પણ પાણી મળતું નથી. જ્યાં દષ્ટિ કરે છે ત્યાં તેને સૂકવેરાન દેખાય છે. તેથી તરસ અને થાકથી આકુળ-વ્યાકુળ બનેલે મુસાફીર નિરાશ થઈને પાછા ફરે છે. તે સમયે અચાનક સૂકી નદીમાં એક વીરડે દેખે છે. તે વખતે તેને અનહદ આનંદ થાય છે. અને વીરડાનું શીતળ જળ પીને તેની તૃષા શાંત કરે છે. બંધુઓ ! આ પંચમકાળમાં સૂકા રણ અગર નદીમાં મીઠી વીરડી સમાન જે કઈ હોય તે તીર્થંકર પ્રભુની વાણી છે. એ વાણીના આધારે સંતે તમને કહે છે કે તમે દર્લભ એવા મનુષ્ય જન્મ પામીને તપ-ત્યાગ કરે. કંદમૂળને રાત્રી ભોજનનો ત્યાગ કરે. બ્રહ્મચર્યનું પાલન કરે, કષાય છે. પ્રમાદનો ત્યાગ કરો. જે ઉત્તમ મનુષ્યભવ પામીને ધર્મની આરાધના નહિ કરો તે કર્મની જંજીરોમાંથી આત્મા જ્યારે મુક્ત બનશે ? કર્મોને વશ થએલા આત્માએ નરકમાં જઈને રી રી વેદનાઓ ભોગવી છે. તિર્યંચમાં પરાધીનપણે અસહ્ય દુઃખો વેઠયા. આવું બધું વીતરાગવાણી દ્વારા Page #525 -------------------------------------------------------------------------- ________________ પ૧૬ શારદા શિખર સાંભળ્યા પછી પણ જે તમને કર્મના બંધન ખટકતા ના હોય તે કયાં ખટકશે? અરે, આત્મા કયારે જાગશે? કયાં સુધી મેહ નિદ્રામાં ઉંઘશે ? મહાનપુરૂષે કહે છે ' હે ચેતનદેવ ! ક્યાં સુધી મેહની મીઠી નિંદરમાં પહેલાં રહેશે ? જાગે, નરક અને નિગોદમાં ગયા ત્યાં ઘણી લાંબી રાત વીતાવી. કારણ કે નરકનું જ ધન્ય આયુષ્ય દશહજાર વર્ષનું છે અને ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. તે ત્યાં ઓછામાં આ છે દશહજારથી માંડીને વધુમાં વધુ તેત્રીશ સાગરોપમનો કાળ વીતાવ્યો. ને . નિગોદમાં ગમે ત્યાં અનંત કાળ કાઢો. એટલે નરક અને નિગદની અંધારી ને લાંબી રાત પૂરી થઈ ગઈ અને માનવભવનું સોનેરી સુપ્રભાત પ્રગટયું છે. તેમાં અનાદિકાળના અજ્ઞાનરૂપી અમાવસ્યાના ગાઢ અંધકારને વિખેરી જ્ઞાનને પ્રકાશ પાથરીને સત્કર્મો દ્વારા માનવજીવનને પવિત્ર બનાવે. પાંચ ઇન્દ્રિઓના વિશ્વમાં ચકચૂર બની જીવ નરક અને તિર્યંચ ગતિમાં જવાના કર્મોનો કાફલો ભેગા કરે છે. નરકમાં કેવા દારૂણ દુઃખે ભેગવવાં પડે છે. અહીં તે કઈ માણસ સરકારનો ગુન્હ કરે તે તેના ગુન્હા પ્રમાણે સજા થાય છે. જે વધુ મટે ગુન્હો કર્યો હોય તે સરકારની કેર્ટમાં ફાંસીની સજા થાય છે. એક વખત ફાંસીની સજા થઈ એટલે અહીં પતી ગયું પણ કર્મરાજાની કેટે એવી કપરી છે કે જે ગુન્હ તેવી સજા ભેગવવા નરક અને તિયચમાં જવું પડે છે. નરકમાં નારકીના જીવન પરમાધામીઓ એવી સજા કરે છે કે એના હાથ-પગ કાપી નાંખે પણ તે પાછા ભેગા થઈ જાય છે. તેના શરીરના રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાંખે, અગ્નિમાં ભડથાની માફક એને શેકી નાખે. આવા દુઃખે નરકમાં જીવને વારંવાર ભોગવવાં પડે છે. અહીં તે એકવાર ફાંસીની સજા ભોગવવી પડે છે ને નરકમાં ઘણીવાર આવી વેદના જીવને ભેગવવી પડે છે. આ વેદના કંઈ ફાંસી કરતાં ઓછી નથી. તે પણ ૫૦ કે ૧૦૦ વર્ષ નથી પણ ઓછામાં ઓછી દશહજાર વર્ષ ભેગવવી પડે છે. આવી સજા નરકમાં ભેળવીને જીવ આવ્યું છે. અને નિગોદમાં ગમે ત્યાં એક શરીરમાં અનંતા જેની સાથે ભાગીદારી કરીને અનંતા દુઓ ભેગવ્યા. હવે એવા દુઃખ વેઠવા ના હેય તે આતમદેવને જગાડો. બંધુઓ ! અનાદિકાળના અંધકારને ઉલેચવાનો અવસર આવી ગયો છે. રાત્રે તમારા ઘરમાં ટયુબ લાઈટ સળગાવીને અજવાળું કરો છો તેના કરતાં પણ અનંત ગણું અજવાળું અંતરમાં રહેલું છે. માત્ર સ્વીચ દબાવવાની જરૂર છે. આ મનુષ્યભવ પામીને નિર્ણય કરે કે સમ્યગ્ગદર્શન પામ્યા વિના તે મરવું નથી. તે આત્માના ભાગ્ય ખુલી જાય. આત્માની કમાણી કરવાના અવસરે કેમ પ્રમાદ કરે છે? દુકાનમાં ધમધોકાર વહેપાર ચાલતો હોય, નાણાં કમાવાની કુલ સીઝન હોય તે ઘરમાં બેસી રહે ખરા? ત્યાં તે તાવ આવતો હોય તે પણ . ત્યાં તમે માન્યું છે કે Page #526 -------------------------------------------------------------------------- ________________ હા શિખર સીઝનના સમયમાં પ્રમાદ કરે પિષાય નહિ. જ્ઞાની પણ એમ કહે છે કે અજ્ઞાનના અંધારા ઉલેચીને અનંત જન્મ-મરણને અંત લાવવાને સોનેરી સમય પ્રવર્તતો હોય, આત્માને ક્ષણે ક્ષણે કર્મની નિજા થાય તે અમૂલ્ય સમય વર્તાતે હોય ત્યાં પ્રમાદ કરે પિષાય? હવે પ્રમાદની પથારી અને આળસનું ઓશીકું છે ને નયન ખેલી જાગૃત બનો. મહાન પુરૂષે આ ચેતનદેવને કેટલે ઢંઢોળે છે ! નિગોદમાં તેને એવું ભાન ન હતું કે હું કેણ છું? એ પૂર્વની દશાને યાદ કરીને વર્તમાનકાળમાં જે સુગ સાંપડે છે તેમાં આત્માને જગાડી સિંહની જેમ પરાક્રમ ફેરવીને કર્મરૂપી શિયાળીયાને ભગાડો. જ્યારે આ સૂતેલે સિંહ જાગશે ત્યારે કર્મરૂપી શિયાળીયાની તાકાત નથી કે તેની સામે ટકી શકે ! કેઈ એક ખેડૂત ખેતરમાં ખેતીનું કામ કરતું હતું. સંધ્યાનો સમય નજીક હતા. તેથી ખેડૂતે ઘઉં લણનાર માણસને કહ્યું–આપ કામ જલદી કરે. શામ આવી રહી છે. કામ કરનારા માણસોએ કહ્યું. શામ આવી રહી છે પણ સિંહ તે નથી આવતે ને? ત્યારે ખેતરના માલિકે કહ્યું-જેટલે શામ આવવાનો ડર છે તેટલે સિંહ આવવાનો ડર નથી. કારણ કે શામ આવવાથી અંધારું થઈ જાય પછી ખેતરનું કામ થઈ શકે નહિ. આ બધી વાત તે ખેતરના એક ખૂણામાં બેઠેલા સિંહે સાંભળી. આ વાત સાંભળીને તે સિંહને ખૂબ ભય લાગે. તે એમ સમજે કે શામ નામનું કઈ જાનવર છે ને તે આવવાનું છે. જે મારાથી પણ વધુ બળવાન હશે. આ કારણથી ખેડૂત મારા કરતાં શામથી વધુ ડરે છે. આમ વિચારીને તે સિંહ ભયભીત થઈને ત્યાં છુપાઈને ચૂપચાપ બેસી ગયા. થોડીવારમાં શામ થઈ ગઈ. ખેતરનો માલિક અને કામ કરનારા બધા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. થોડો ટાઈમ થયે ત્યાં એક કુંભાર પિતાના ગધેડાને શોધવા માટે આવ્યો. કુંભાર લાંબે અને જાડો માણસ હતું. તેના હાથમાં એક મોટી લાકડી હતી અને તેણે કાળી કામળી ઓઢી હતી. આવા રૂપમાં કુંભારને આવતે જોઈને સિંહ સમયે કે શામ આવી ગઈ. સિંહ ભયને માર્યો ત્યાં બીજા ખૂણામાં લપાઈ ગયે. બંધુઓ ! આ સિંહ પિતે શામના સકંજામાં ન સપડાઈ જાય તે માટે કીમિયે શોધીને અંધારા ખૂણામાં છૂપાઈ ગયે. આ કર્મરાજાના સકંજામાં જીવ અનંતકાળથી સપડાઈ ગયો છે તેમાંથી છૂટવા માટેનો કેઈ કીમિયો શક્ય છે ખરો ? મહાન પુરૂષોએ કર્મના સકંજામાંથી છૂટવા માટે કમિ શો હતે. તે કીમિ કે ? Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શારદા ખિ આપ જાણે છે ? તપ, સંયમ, બ્રહ્મચર્યનું પાલન, કષાયને ત્યાગ, આવા કીમિયા શોધી તેનું યથાર્થ રીતે પાલન કરીને કર્મની કેદમાંથી છટક્યા. તીર્થકર જેવા મહાન પુરૂષોને પણ કર્મની બેડી ખટકી હતી. પણ આ મારા મહાવીરના સુપુત્રોને હજુ બેડી ખટકતી નથી. તેમને એક ધૂન છે કે પૈસા મેળવવા છે ને સમાજમાં નામ અમર બનાવવું છે. “નાણું મેળવ્યાં છેટાને ધર્મસ્થાનકમાં પડાવ્યા ફેટા.” પણ યાદ રાખજો કે કર્મનો કેયડો ભયંકર છે. હીરની ગાંઠ ઉકેલવી સહેલ છે પણ કર્મને કેયડો ઉકેલવો મુશ્કેલ છે. આજને માનવી ધંધામાં દગા પ્રપંચ કરે છે પણ વિચાર કરવા જેવું છે કે દગો કેઈન સગો નહિ થાય. કર્મો વિપાકોદયમાં આવશે ત્યારે ખબર પડી જશે. માટીના માટલામાં ઘણું લોકે મીઠું ભરે છે. થોડા સમય જાય એટલે માટલામાંથી મીઠું ફૂટી નીકળે છે. માટલાનું મીઠું બધા ખાય છે પણ ખાનારને ફૂટી નીકળતું નથી. પણ જે માટલામાં ભરાય છે તેને ફૂટી નીકળે છે. તેમ તમે ઘરના બધાને માટે કર્મ કરે છે. લાલું બધા ખાશે, મોજમઝા ઉડાવશે પણ કર્મની સજા તે કરનારને ભોગવવી પડશે. હસી હસીને કષ્ટપૂર્વક ચીકણું બાંધેલા કર્મો ઉદયમાં આવશે ત્યારે રડી રડીને ભોગવતાં પણ પાર નહિ આવે. માટે કંઈક સમજે ને કર્મની કેદમાંથી છૂટવા માટે પુરુષાર્થ કરે, | વનરાજ કેશરીસિંહે કુંભારને જોઈને માન્યું કે આ શામ નામનું પ્રાણી છે. તે મારાથી પણ બળવાન છે. તે હમણું અહીં આવી પહોંચશે ને હું તેના પંજામાં સપડાઈ જઈશ. વનરાજ જેવા વનરાજ શામથી ડરી ગયો ને ખૂણામાં છૂપાઈ ગયો. સંધ્યાને સમય હતો. આછું આછું અંધારું છવાઈ ગયું હતું. કુંભારને આંખે ઝાંખુ દેખાતું હતું. ગધેડાને શોધતાં શોધતાં તેણે ખૂણામાં છુપાયેલા સિંહને જોઈને માન્યું કે આ મારું ગધેડું છે. તેને ક્રોધ ભભૂકી ઉઠયા અને સિંહની પીઠ ઉપર ત્રણ ચાર ઠંડા લગાવી દીધા, બંધુઓ ! સિંહની શક્તિ કેટલી છે? તે માણસનો શિકાર કરી જાય. તેને બદલે સિંહ માનવથી ભયભીત બની ગયા છે કારણ કે તેણે માન્યું કે આ શામ નામનું મારાથી અધિક બળવાન પ્રાણી છે, પણ તે બરાબર દષ્ટિ કરીને જુવે તે ખ્યાલ આવે કે આ કોણ છે? છતી શક્તિએ પિતાનું ભાન ભૂલવાથી માનવની લાકડીના પ્રહાર ખાવા પડયા. આપણે આત્મા સિંહથી પણ અનંત શક્તિવાળે છે. પણ વિષય કષાય, નેહ, રાગ-દ્વેષમાં પડીને પિતાની શક્તિનું ભાન ભૂલી ગયા છે. આત્માની શક્તિ કેટલી બધી છે તે જાણે છે ને ? જ્યાં પ્લેન અને રેકેટ ન પહોંચે ત્યાં લોકના મસ્તકે આત્મા એક સમયમાં પહોંચી જાય છે. આવી અનંત શક્તિને સ્વામી આત્મા જ્યાં ઉપવાસ કરવાની કે બ્રહ્મચર્ય પાળવાની વાત આવે ત્યારે માથું ખણે છે. માથું ખણે મેક્ષ નહિ Page #528 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મળે. શૂરવીરને ધીર થઈને રણ સંગ્રામમાં નીકળી જવું પડશે. તીર્થકર જેવા તીર્થ કરે અને ચક્રવતિઓ મોક્ષ મેળવવા માટે છ છ ખંડના રાજ્ય છોડીને સિંહ જેવા બની છલાંગ મારીને નીકળી ગયા. ત્યારે મોક્ષના સુખ મળ્યા છે. વગર મહેનતે નથી મળ્યા. કંઈક માણસને એક ઉપવાસ કરવાનું કહીએ તે કહે છે કે મહાસતીજી! મને ચાનું બંધાણ છે. મારાથી નહિ બને. મારું માથું દુખે છે. આ અનંત શક્તિને અધિપતિ વ્યસને ગુલામ બની ડરપોક બની ગયા છે. જરા વિચાર કરે તે ખબર પડે કે હું કોણ છું? શું મારામાં આવી કાયરતા હોય ? આત્મા રૂપી સિંહની આ દશા જોઈ જ્ઞાની પુરૂષોનું હૃદય કકળી ઉઠે છે કે અનંત શક્તિના સ્વામીની કઈ દશા છે? સેનેટરી પિંજરામાં પૂરાયે, સિંહ બની કેશરીયે, (૨) ગાડરના ટોળામાં ભળીયે, વિવેક કાં વીસરી, (૨) દેડી દેડીને દેડો તોયે, આ ન ભવને આરે રે...એક... આત્માને પડકાર કરીને મહાન પુરૂષો શું કહે છે હે ચેતન! તું આ ગાડરના ટેળામાં ભળી ગયો છે. તારો સ્વભાવ શું ? જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપમાં રમણતા કરવાને. એનો વિવેક વીસરીને સંસારના સોનેરી પિંજરમાં કેમ પૂરાઈ ગયે છે. મેક્ષને સર કરવાની તારામાં તાકાત છે. તારી આ દશા હોય? આ માનવભવ પામીને ભવબંધન તેડવા હોય તો મેહનિદ્રામાંથી જાગૃત બની આંખ ખેલ ને તારા સ્વરૂપને નિહાળી લે. અહીંયા કુંભારે સિંહને ગધેડું માન્યું ને ગધેડાએ કુંભારને શામ મા. આ રીતે બંને વાસ્તવિક્તા ભૂલીને ભ્રમમાં પડી ગયા. સિંહ ભયનો માર્યો કુંભારની આગળ ચાલવા લાગ્યો. આગળ સિંહ ને પાછળ લાકડી મારતે કુંભાર. બંને એક નદી કિનારે પહોંચ્યા. તે સમયે એક બળવાન સિંહ પાણી પીવા માટે આવ્યું હતું. તેણે જોયું કે મારે સજાતીય ભાઈ આ રીતે કુંભાર દ્વારા સતાવાઈ રહ્યો છે. આથી તે સિંહને ખૂબ ખેદ થયો, તેના દિલમાં ચેટ લાગી. ત્યારે તેણે પેલા સિંહને કહ્યું કે ભાઈ! આ કેણુ છે ને તને શા માટે માર મારે છે ? ત્યારે આ ગભરાયેલા સિંહે કહ્યું. ભાઈ તું ચૂપ રહે. તું બેલીશ નહિ, કદાચ આ સાંભળશે તે તને પણ લાકડીએ પડશે. આ તો શામ છે. બળવાન સિંહે કહ્યું–શામ તે છે. તેમાં ડરવાનું શું? તું એક વાર ગર્જના કર અને જે તેનું પરિણામ કેવું આવે છે ? આટલું આશ્વાસન ને પ્રોત્સાહન મળવા છતાં આ સિંહમાં શૂરાતન ન જાગ્યું. કારણ કે તેને ભય હતો કે તેમ કરવાથી મને કદાચ વધુ માર પડશે. પરંતુ બળવાન સિંહના પૂબ કહેવાથી આખરે તે સિંહે હિંમત કરીને ગર્જના કરી. સિંહ ભલે પિતાના સ્વરૂપને Page #529 -------------------------------------------------------------------------- ________________ પર શારદા શિખર ભૂલી ગયે હતું પણ તેને સ્વભાવ નષ્ટ નહેતે થયો. આખરે તે તે સિંહ સિંહ જ હતું. તેની ગર્જના સાંભળીને કુંભાર પગથી માથા સુધી ધ્રુજવા લાગે. ને તે ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયે. આ આત્માને પણ સંસારનાં સગાવહાલાં અને ભોગ વિષનાં સોનેરી પિંજરમાં પૂરાયેલે જોઈને સદ્ગુરૂઓ વીતરાગવાણી દ્વારા સિંહનાદ કરીને જગાડે છે કે હે આત્માઓ ! હવે જ્યાં સુધી તમે આ સંસારની ગુલામી કરશે? આ મનુષ્યભવનું અમૂલ્ય ટાણું મળ્યું છે તેમાં આંતર દષ્ટિથી અવલોકન કરી તારા સ્વરૂપની તું પીછાણ કરી લે. આ ભવમાં નહિ જાગે તે આ અવસર ફરીને મળવું મુશ્કેલ છે. આ પર્યુષણના દિવસેમાં તું તારા આત્માને જગાડી દે. શૂરવીર અને ધીર આત્માએ તે સાધના કરવા તત્પર બની માસખમણ ઝૂકાવીને બેસી ગયા છે. આગળના મહાનપુરૂષ કેવી સાધના સાધી ગયા છે. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના પુત્ર ઢઢણ કુમારે નમનાથ પ્રભુની પાસે દીક્ષા લીધી ને અભિગ્રહ કર્યો કે મને મારી લબ્ધિને આહાર મળે તે લેવો. ન મળે તે ઉપવાસ કરે. ઉપવાસ કરતાં અભિગ્રહ કઠણ છે કારણ કે ઉપવાસ સહિત ઘર ઘરમાં ફરવું બહુ મુશ્કેલ છે. અભિગ્રહધારી ઢંઢણમુનિ ઘર ઘરમાં ફરે છે પણ અભિગ્રહ પૂરે થતું નથી. છતાં મુખ ઉપર સહેજ પણ ગ્લાનિ આવતી નથી. મહાન પુરૂષ સાધના કરવા નીકળે પછી તેમને ગમે તેટલું કષ્ટ પડે તે પણ હિંમત હારતા નથી. આજે માણસ સાધના કરવા તૈયાર થાય છે પણ હેજ કષ્ટ પડતાં હિંમત હારી જાય છે. તપ કરે હોય તે કસોટી આવે ત્યારે મનને દઢ બનાવે. કંઈક આત્માઓ હું તપ કરીશ એવા અગાઉથી ગાણુ ગાય પણ જ્યારે કરવાને વખત આવે ત્યારે કંઈક બહાના કાઢી છટકી જાય છે. એક શેઠ પર્યુષણ આવતાં પહેલાં બે મહિનાથી ફડાકા મારતા કે આ વખતે તે મારે માસખમણ કરવું છે. એમની પત્ની સમજી ગઈ કે આ તે ફડાકા મારે છે. એ મા ખમણું તો શું એક ઉપવાસ પણ કરે તેવા નથી. પણ જેઉં, શું કરે છે. સમય જતાં મહિનાનાધરને દિવસ આવ્યા. આગલે દિવસે શેઠ કહે છે કાલે ઉપવાસ કરે છે. શેઠાણીએ સારી રીતે શેઠને અત્તરવારણું કરાયું. બીજે દિવસે શેઠાણી શેઠને કહે છે. ચાલે, ઉપાશ્રયે જઇએ. આજે તે તમારે ઉપવાસ કરવાનું છે ને ? ત્યારે શેઠ કહે છે મા ખમણ કરવાના પૂરા ભાવ છે પણ આજે ઉપવાસ કરું ને મારાથી પૂરું ન થાય તે ? હવે મારે માસખમણ નથી કરવું. હું સળભથ્થુ કરીશ. (હસાહસ). શેઠ માસખમણમાંથી સોળભથ્થામાં આવી ગયા. આ શેઠાણી પણ ભૂલે તેવી ન હતી. પંદરના ધરના બે દિવસ અગાઉથી કહે છે-શેઠ! પરમ દિવસે Page #530 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પરા પંદરનુ ધર છે. જેને સેાળભથ્થુ કરવુ' હાય તેને ૫દરના ધરના આગલા દિવસથી ઉપવાસની શરૂઆત કરવી પડે. ત્યારે શેઠ કહે છે હું સેાળભથ્થુ તા કરવાના તું આજે લાડવા બનાવજે. શેઢાણીએ તે લાડવા ને ભજીયાં મનાવીને શેઠને જમાડયા. શેઠાણી કહે–સ્વામીનાથ ! ચાલેા ઉપાશ્રયે જઈ એ. તમે ઉપવાસનાં પચ્ચખાણ લેજો. શેઠ કહે-શેઠાણી તમે જાવ, હું' અવાશે તે આવીશ. કાલે લાડવા ને ભજીયા ખાધાં છે તેથી મારા પેટમાં અપચા થઈ ગયા છે. એટલે હવે હું સેાળભથ્થુ કરી શકુ તેમ નથી. હવે તેા અડ્ડાઈ કરીશ. (હસાહસ) શેઠાણી સમજે કે એના પતિ એક ટકનુ ભાજન છેડી શકે તેમ નથી. એ કંઈ કરવાના નથી. આમ કરતાં અઠ્ઠાઈધરના દિવસ આળ્યે એટલે શેઠાણી કહે છે-આપણે અને સજોડે અડ્ડાઈ કરીશું. આપણે સાથે પચ્ચખાણ કરીશું. શેઠ કહે છે તારી વાત સાચી છે. અઠ્ઠાઈ કરવી એ તા રમત છે. પણ તે કાલે મને લવીગ ખવડાવ્યા છે એટલે મારા પેટમાં ખળતરા મળે છે. માટે અડ્ડાઈ કરી શકુ તેમ નથી. હવે સંવત્સરીનેા ઉપવાસ કરીશ. (હસાહસ) શેઠાણી કહે છે નાથ ! અમ્બે મહિનાથી ગાણાં ગાતાં હતાં કે મારે માસખમણુ કરવું છે. પણ તમે તે માસખમણુ ઉપરથી સેાળભથ્થા ઉપર અને સેાળભથ્થા ઉપરથી અઠ્ઠાઈ ઉપર આવ્યા ને અઠ્ઠાઈ છેડીને હવે સંવત્સરીના એક ઉપવાસ પર આવ્યા. હવે જો' છુ. તમે સંવત્સરીએ કેવા ઉપવાસ કરે છે ? આમ કરતાં સંવત્સરીને દિન આવી ગયા. શેઠાણી કહે છે શેઠ ! આજે તેા ઉપવાસ કરવા છે ને? ત્યારે શેઠ કહે છે ઉપવાસ કરવા તેમાં શી માટી વાત છે? સેપારીના કટા ચાવવાને ઉપવાસ કરવા તે મારા માટે સરખુ' છે. પણ પચ્ચખાણુ સવારે નહિ લઉં. ખપેારે લઈશ, આ તા વ્યાખ્યાનમાં ગયા. વ્યાખ્યાન સાંભળીને ઘેર આવ્યા. એટલે કહે છે રશેઠાણી'! ઉપવાસને બદલે આયખીલ કરુ` તા ? શેઠાણી કહે છે આયંબીલ કરો. શું બનાવું? શેઠે ડે-ના....ના આયંબીલનુ બનાવવાની તમારે કેટલી માથાકૂટ કરવી પડશે ! તેના કરતાં આ છેકરા ભેગુ એકાસણુ' કરી લઉં. (હસાહસ) શેઠે એકાસણું કર્યુ પણ પચ્ચખાણ ન લીધા. સાંજે પ્રતિક્રમણ કરીને ઘેર આવીને ચાને પૂરી ઝાપટા. (હસાહસ) માસખમણુ કરવાનાં સ્વપ્ના સેવતા શેઠ સવત્સરી પ્રતિક્રમણ કરીને એક રાત્રીભાજનને પણ ત્યાગ કરી ન શક્યા. કેટલા બધા આહારસજ્ઞાના ગુલામ ખની ગયા હશે! ખ'ધુએ ! આહારસ'જ્ઞાને તેાડવા માટે તપ કરવાના છે. તમે એ શેઠ જેવાં તા નથી ને ? ઢંઢણમુનિ અભિગ્રહ કરીને ઘરઘરમાં ઘૂમે છે. આમ કરતાં છ મહિના વીતી ગયા પણ તેમની લબ્ધિના આહાર મળતા નથી. છેવટે કૃષ્ણ વાસુદેવની સ્વારી નીકળે છે. કૃષ્ણજીએ મુનિને જોતાં નીચે ઉતરીને વંદન કર્યા. આ દૃશ્ય એક ડોશીમાએ જોયું ને તેથી મુનિને ભાવપૂર્વક ચાર લાઢ્યા વહેારાવ્યા. તે લઈને મુનિ ભગવાન }} Page #531 -------------------------------------------------------------------------- ________________ પરર ચારદા શિખર પાસે આવ્યા. ભગવાને કહ્યું કે હે મુનિ! આ આહાર તમારી લબ્ધિના નથી પણ કૃષ્ણની લબ્ધિના છે. આ સાંભળતાં એટલે વિચાર સરખા ન કર્યો કે છ-છ મહિનાના ઉપવાસી છું. હુંવે ભગવાને આટલ' ચલાવી લીધુ' હતા ? પણ શું વિચાર કર્યાં? અહા! આવા કરૂણાના સાગર સજ્ઞ પ્રભુ છેતેા મને સાચું સમજાવ્યું. એ ન હાત તે મને શું ખખર પડત કે આ મારી લબ્ધિને આહાર નથી. ભગવાને મને ખૂલમાંથી ખચાવ્યેા. ભગવાનની આજ્ઞા થતાં ઢઢણમુનિ નિર્જીવ ભૂમિમાં પરઠવવા ગયા. લાડવા ચાળતાં ચાળતાં ઢઢણમુનિ વિચાર કરવા લાગ્યા કે હે જીવડા ! છ છે મહિના વીતી ગયા. તારી લબ્ધિને આહાર મળતા નથી છતાં હજી તારે ખાવું છે ? તને આહારસના ઉપર વિજય મેળવી અનાહારક મનવાનું મન કેમ થતું નથી ? તારા જખ્ખર કર્મના ઉદય છે. હવે તું આહારસંજ્ઞાના સંપૂર્ણ વિજેતા બની જા. લાડવા ચાળતાં (૨) શુભ ભાવનાની શ્રેણીએ ચઢયા. આઠમા ગુણસ્થાનકે ચઢી ક્ષપક શ્રેણી માંડી ખારમે થઈ તેરમે ગયા ને ચાર ઘાતી કર્મોને ચાળી નાંખી કેવળજ્ઞાનની પંચાતિ પ્રગટાવી. અને ક્રર્માને ખપાવીને મેક્ષમાં ગયા. આપણે પણ આ પર્યુષણના દિવસામાં સૂતેલા આત્માને જગાડવાના છે. જેને આત્મા જાગૃત મની સિંહ જેવા શૂશ્મીર બનશે તે કર્મીને તાડી શકશે. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. સચ્છિ : જનતાના મુખેથી જ્ઞાની ગુરૂ પધાર્યાની વાત સાંભળીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ અને ભાઈએ ખૂબ ક્રોધથી ધમધમી ઉઠયા. અને લેાકેાને કહેવા લાગ્યા કે એ વળી માટા વિશિષ્ટ જ્ઞાની કાણુ ? એમનામાં કંઈ જ્ઞાન નથી. એ લે મંત્ર-તંત્રના પ્રયાગથી લેાકેાને ઠગે છે. અને એ જૈન સાધુ મહારથી જેવા ગદા છે તેવા અંદરથી પણ ગદા છે. એ લાખ...ડના ગાળાની માફક પોતે તરતા નથી ને બીજાને પણ તારતા નથી. ખંધુએ ! જ્ઞાનના અભિમાન કેવે છે! આવા પવિત્ર મુનિને પણ તેમણે કેવા શબ્દો કહ્યા ? જેને જ્ઞાન પચ્યું નથી હતુ તે ખાખાચીયાના ઓછા પાણીમાં રહેલા દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરે છે. તેમ આ અને બ્રાહ્મણ પુત્રો પણ નંદીવર્ધન ગુરૂની પ્રશ'સા સાંભળીને ઈર્ષ્યાની આગમાં જલી ઉઠયા ને દેડકાની માફક ડ્રાંઉં ડ્રાઉ કરવા લાગ્યા. શ્રાવકાએ કહ્યું- ભાઈ! તમે એવું ન મેલા. એક વખત તમે એમની પાસે આવશે તે એમના જ્ઞાનના તમને ખ્યાલ આવશે. આમ કહીને લેાકેા તા. ચાલ્યા ગયા. સંતના દર્શન કર્યાં ને તેમનું પ્રવચન સાંભળ્યું. પ્રવચન પૂરું થયા બાદ નદીવનમુનિના એક શિષ્ય સત્યભૂતિમુનિ ગામમાં ગૌચરી લેવા માટે જતાં હતાં. આ સમયે પેલા એ બ્રાહ્મણ પુત્રો નદીવધનમુનિની પાસે વાદવિવાદ કરી જીત મેળવવા માટે જઈ રહ્યા હતા ત્યાં માર્ગમાં તેમને સત્યભૂતિમુનિનુ મિલન થયુ Page #532 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સત્યભૂતિ મુનિ પૂછે માર્ગ મેં કહાં જાઓ તુમ બ્રાતા, વિવાદ કાજે જાવું મુનિ પાસે, કેસે વે હૈ જ્ઞાતા હે. સત્યભૂતિમુનિએ પિલા બે બ્રાહ્મણ પુત્રને જતાં જોઈને પૂછયું કે તમે કયાં જાઓ છો ? ત્યારે તેમણે કહ્યું કે નગર બહાર ઉદ્યાનમાં નંદીવર્ધન નામને એક જૈન સાધુ આવ્યું છે. તેની સાથે વાદ-વિવાદ કરીને તેને જીતવા માટે અમે જઈએ છીએ. ત્યારે સત્યભૂતિમુનિએ કહ્યું કે હું તેમને શિષ્ય છું.તમારે મારા ગુરુ પાસે જવાની પણ જરૂર નથી. તમારે જે વાદવિવાદ કરવું હોય તે મારી સાથે કરી લે ને.... બંધુઓ ! આ સત્યભૂતિ મુનિ નાના હતા. મેટા જેટલા ગંભીર હોય છે તેટલા નાના ગંભીર હોતાં નથી. જે તેમનામાં ગંભીરતા હતા તે એમ ન કહેતા કે મારી સાથે વાદવિવાદ કરે. એ તે ગુરૂ પાસે મેકલત. મેટ જે ગંભીરતાથી સમાધાન કરી શકે છે તે નાના નથી કરી શક્તા. સત્યભૂતિમુનિએ કહ્યું એટલે કહે ભલે, તારામાં કેવું પાણી છે તે જોઈ લઈએ. પછી તારા ગુરૂ પાસે જઈ. સત્યભૂતિ મુનિએ પૂછયું કે તમે હારી જશે તે શું કરશે ? ત્યારે બંને ભાઈ મનમાં જ્ઞાનનું અભિમાન હતું તેથી તે માનતા કે હારે એ બીજા, તેથી બોલ્યા કે તમારી જેવા સાધુ બની જઈશું. એમ કહી માર્ગમાં વિવાદ કરવા લાગ્યા. સત્યવૃતિ મુનિએ કહ્યું કે તમને જે સંશય હોય તે પૂછે, ત્યારે એ બંને ભાઈઓએ કહ્યું કે અમને તે કોઈ સંશય છે જ નહિ, અમે તે પૂર્ણ જ્ઞાની છીએ. માટે તમને જે સંશય હિને પૂછે, એટલે મુનિએ તેમને પૂછ્યું. તે બ્રાહ્મણપુત્ર ! તમે કયાંથી આવ્યા છે તે તો મને કહે. એટલે અભિમાનથી ભરેલા ફૂટબોલની માફક કૂદાકૂદ કરતા બહાણપત્રોએ હસીને કહ્યું. તે સાધુ! આવું તે શું પૂછે છે કે કયાંથી આવ્યા? કયાંથી આવ્યા શું? અમારા ઘેરથી આવ્યા. એટલી ખબર નથી પડતી તે પૂછે છે ? (હસાહસ), ત્યારે સત્યભૂતિમુનિએ કહ્યું. ભાઈ! હું તમને એ વાત નથી પૂછતે. હું તે તમને એમ પૂછું છું કે તમે પૂર્વભવમાં કેણ હતા? ને અહી કયાંથી આવ્યા છે ? ત્યારે બ્રાહ્મણ પુત્રોએ કહ્યું કે પરભવમાં કયાં હતા ને કેણુ હતા એ અમને પાર નથી. આ લોકમાં પરભવની વાત જાણનાર કોણ છે? અમે તો જાણતાંનથી પણું જો તમે જાણતાં હે તે, અમને કહે. હવે શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ' Page #533 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં. ૫૩ ભાદરવા સુદ ૨ ને ગુરૂવાર તા. ૨૬-૮-૭૬ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મંગલકારી પર્યુષણ પર્વ વીતરાગ પ્રભુને દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. તેમાં ચાર દિવસ તે વ્યતીત થઈ ગયા. આજે પુનિત પર્વના પાંચમા દિવસનું સોનેરી સુપ્રભાત ઉગ્યું છે. આજે મહાવીર પ્રભુને જન્મ વાંચવાનો મંગલકારી દિન છે. જગત ઉધ્ધારક ભગવાન મહાવીર સ્વામીએ જગતના ઉપર અનુકંપાનો ધંધ વહાવીને જીવને ઉદ્દેષણ કરતાં કહ્યું કે હે ભવ્યજીવો! અનંતકાળથી આત્મા ચાર ગતિ, ૨૪ દંડક અને ૮૪ લાખ છવાયેનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જે માર્ગે જીવ ચાલી રહ્યો છે તે માર્ગે ચાલતાં જીવને યુગના યુગ વીતી ગયા છતાં હજુ પંથ પૂરે કપાતું નથી. એટલે ભવભ્રમણને અંત ક્યાંથી આવે? આ પંથ નથી પાતે તેનું મૂળ કારણ તપાસો. જીવનમાં ગાઢ અંધકાર છવાયેલા છે તેથી જીવને સાચે રસ્તે જડતું નથી. જ્યાં સુધી સાચે રસ્તે જડે નહિ ત્યાં સુધી તેને અંત પણ ક્યાંથી આવે ? આ જીવ અનંતકાળથી જન્મ-મરણના ચકરાવે ચઢેલ છે. અત્યાર સુધીમાં આપણે આત્મા અનંત વખત જન્મ-મરણ કરી ચૂક્યા છે. એકેક છવાયેનિમાં છવ ઘણીવાર જઈ આવ્યો છે ને ત્યાં જઈને અનંતા દુઃખ ભોગવ્યા છે, છતાં હજુ જીવ એ પુરૂષાર્થ નથી કરતા કે ભવચકને અંત આવે. બંધુઓ! અજ્ઞાનમાં આથડતો આત્મા વસ્તુના સ્વરૂપને સમજ નથી તેથી આ સંસારમાં અનંતી વખત જન્મ-મરણ કરી રહ્યો છે. ને અનંતા દુઃખ વેઠી રહ્યો છે. જ્ઞાનીઓ કહે છે કે આ સંસાર દુઃખથી ભરેલું છે. दहरुवं दुहफलं, दुहाणुबंधी विडंबणास्वं । संसार जाणिउण, नाणी न रई तहिं कुणइ ॥ આ સંસાર રોગ-શેક આદિ દુઃખથી ભરેલું છે. અને માનવી તેમાં રપ રહે તે નરકાદિ દુઃખરૂપ ફળને આપનાર છે ને જીવને વારંવાર દુઃખની સાથે સબંધ કરાવનાર છે. અને વિટંબનારૂપ છે. માટે જ્ઞાની પુરૂષો કહે છે કે આવા સંસારના સ્વરૂપને સમજીને આ સંસારમાં રાગ ન કરે. સંસારમાં અનંત પ્રકારના દુખે રહેલાં છે. છતાં ભગવંત કહે છે કે જન્મ-મરણ જેવું બીજું એક પણ દુઃખ નથી. જન્મ-મરણનાં દુખે ચાર ગતિમાં ભ્રમણ કરતાં પ્રાણી માત્રના માથે ઉભેલાં છે. માટે સમ્રાટ ચક્રવતિ હોય કે સામાન્ય રાજા હોય છતાં તે નિર્ભય નથી. Page #534 -------------------------------------------------------------------------- ________________ આ શિખર પરંપ કારણ કે જ્યાં સુધી જીવના માથે ભવના ફેરા છે ત્યાં સુધી ભય છે. જીવ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વ પામે તે જરૂર ભવને અંત આવે. મિથ્યાત્વના કાતિલ ઝેરનું જે જીવ વમન કરે છે તેને સંસાર કટ થઈ જાય છે. જન્મ-મરણનું મૂળ કારણ મિથ્યાત્વ છે. સાચી માન્યતા તે સમક્તિ અને વિપરીત માન્યતા તે મિથ્યાત્વ છે. જે જીવ મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યકત્વ પામે તેને સંસાર પરિમિત થઈ જાય. અને તે જીવ વહેલું કે મોડો જરૂર મોક્ષમાં પહોંચવાનો છે. જ્યાં સુધી જીવ સમ્યક્ત્વ નથી પામ્યા ત્યાં સુધી તે ભવમાં ભૂલ પડેલે યાત્રી છે. આ ભવભ્રમણ અટકાવવા માટે સંત-સતીજી કહે છે કે તમે જેમ બને તેમ સંસારને રાગ છેડી ધર્મારાધના કરો. જો તમે કંઈ ન કરી શકતા હે તે એટલું કરે કે ગામમાં સંત બિરાજતાં હોય તે તેમનાં દર્શન અવશ્ય કરવા. તેમાં કેટલું લાભ થાય તે જાણે છે? એક વખત કઈ જ્ઞાની સંત ગામ બહાર ઉદ્યાનમાં પધાર્યા. એક શ્રધ્ધાળુ શ્રાવક સંતને વંદન કરવા જતું હતું. માર્ગમાં એક મિશ્ર દષ્ટિવાળે મિત્ર મળે. તેણે પૂછયું કે મિત્ર! તમે ક્યાં જઈ રહ્યા છો ? ત્યારે શ્રાવકે કહ્યું મારા જ્ઞાની ગુરૂ પધાર્યા છે તેમના દર્શન કરવા માટે જાઉં છું. ત્યારે તે મિત્રે કહ્યું-ગુરૂને દર્શન કરવાથી શું લાભ થાય? શ્રાવકે કહ્યું–મહાન લાભ થાય. ત્યારે મિશ્ર દષ્ટિવાળા મિત્રે કહ્યું–તે હું તમારી સાથે દર્શન કરવા આવી શકું? શ્રાવકે કહ્યું-હા. અમારા ધર્મમાં કઈ પ્રતિબંધ કે ભેદભાવ નથી. ખુશીથી ચાલે. એટલે પેલા મિત્રે સંતદર્શન કરવા માટે ઉત્કૃષ્ટ ભાવથી પગ ઉપાડયો. એટલામાં બીજે મહાન મિથ્યાત્વી મિત્ર મળે. તેણે પૂછયું. તમે બંને કયાં જાવ છે? ત્યારે મિશ્ર દષ્ટિવાળો મિત્ર કહે છે કે અમે સંતના દર્શન કરવા જઈએ છીએ. ત્યારે તે મિથ્યાત્વીએ કહ્યું કે એ જૈનના સાધુડાને શું વંદન કરવા છે? એ તે નાન–મંજન આદિ કરતા નથી. ગંધાતા ને ગાબરા હોય છે એમને વંદન કરવાથી શું લાભ થાય છે? એટલે પેલે મિશ્ર દષ્ટિવાળે પાછા હઠી ગયે. વંદન કરવા ન ગયો. શ્રાવકે ગુરૂને વંદન કરીને વિનયપૂર્વક પૂછયું–ગુરૂદેવ ! મિશ્ર દષ્ટીવાળાએ વંદન કરવા પગ ઉપાડયે તેને શું લાભ થયે? જ્ઞાની ગુરૂએ કહ્યું. જે કાળા અડદ જે હતું તે છડેલી દાળ જે સફેદ બની ગયો. પછી તેને ઉગવાપણું રહેતું નથી. તેમ જે જીવ મિથ્યાત્વનું ફોતરું ઉખાડીને છડેલી દાળ જે સફેદ-સમક્તિી બની જાય છે તેને ભવમાં ભમવાપણું રહેતું નથી. તેને અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર સંસાર બાકી રહ્યા. દેવાનુપ્રિયે ! જુએ સંતના દર્શન તે કર્યા નથી. માત્ર વંદન કરવા એક પગ ઉપાડો તેમાં કેટલું લાભ થશે ? તમારા સંસારના કામ કરવા ઘણીવાર પગ Page #535 -------------------------------------------------------------------------- ________________ શાલ મા ઉપાડ ને તેમાં ઘણીવાર ઉત્કૃષ્ટ ભાવ આવતું હશે પણ તેનાથી કંઈ લાભ ખરે? સંસારના કાર્યમાં કર્મબંધન સિવાય બીજું કાંઈ નથી. સમ્યકત્વની તાકાત છે, જુઓ, કહ્યું છે કે, ચંતોમાં પિ, સિદ્ય સુજ્ઞ હું સમi | तेसिं अवड पुम्गलं, परियट्टो चैव संसारो ॥ જે જીવને અંતમુહુર્ત પણ સમ્યક્ત્વને સ્પર્શ થઈ જાય છે તેને વધુમાં વધુ માત્ર અધ પગલપરાવર્તન સંસાર બાકી રહે. એથી વધુ કાળ તેને સસ્તરમાં ભમવાનું રહેતું નથી. જેના શરીરમાં ઝેર હોય તેને મરણનો ભય છે પણ ઝેર નીકળી ગયા પછી મરણને ડર રહેતો નથી. તેમ જેણે મિથ્યાત્વનાં ઝેર વમી સમ્યકત્વ સુધાના પાન કરી લીધા તેનાં જન્મ-મરણના ફેરા અંતમાં આવી ગયા. તેમાં શંકા કરવાનું કેઈ કારણ નથી. સમ્યકત્વ એ કઈ બહારની ચીજ નથી. એ આત્માને ગુણ છે. સમ્યકત્વ પ્રગટ થાય એટલે તેને સ્વાદ આવ્યા વિના ન રહે. હું તમને પૂછું છું કે તમે મોઢામાં સાકરને ટુકડે નાંખે તો તેને સ્વાદ આવે કે નહિ ? કેરી ખાઓ તે તેના સ્વાદની ખબર પડે કે નહિ? ત્યાં તે તરત બેલી ઉઠે છે કે અહે! શું સાકરની મીઠાશ છે ! શું કરીને સ્વાદ છે ! તે જ રીતે આત્મામાં સમ્યગદર્શન આદિ ગુણે પ્રગટે તે તેને સ્વાનુભવ શું ન થાય ? જરૂર થાય. કારણકે આત્મા તે સંવેદનશીલ છે. સુખ-દુઃખ આદિ દરેક વસ્તુનું આત્માને સંવેદન થાય છે. તેમ જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ કેઈપણ ગુણ આત્મામાં પ્રગટ થયે હોય તે, તેને સ્વાનુભવ આત્માને જરૂર જાગવો જોઈએ. જેમ કેઈ બિમારીથી અશકત બની કિકા બન ગયેલા માણસના શરીરમાં નવું લેહી આવે એટલે તેના શરીરની આખી રોનક બદલાઈ જાય છે. તેમ આત્મામાં સમ્યક્ત્વને ગુણ પ્રગટે એટલે આમાની દશા બદલાઈ જાય છે. સમ્યક્દર્શન જ્ઞાન અને ચારિત્રમાં આત્મા રમણતા કરતે થઈ જાય એટલે સમજી લેવું કે હવે નૌકા કિનારે પહોંચવાની અણી ઉપર છે. - સમ્યકત્વ પામવા માટે સર્વ પ્રથમ રાગ અને દ્વેષ પાતળા પાડવા પો. ના ના વિ જ વીર્થ” કારણકે રાગ અને દ્વેષ એ બંને કર્મનાં બીજી છે. એ બંને કર્મબંધનના હેતુ છે. તેને નાશ થશે એટલે કર્મબંધ થતું અટકી જશે. જ્યાં કર્મબંધ અટકે ત્યાં જન્મ-મરણ અટકે. અને આત્મા મૃત્યુંજય બના જાય છે. પછી તેને માથે કાળને ભય રહેતો નથી. આમ તે કાળ સભક્ષી કહેવાય છે પણ જે આત્માઓ રાગ-દ્વેષને ક્ષય કરે છે તે કાળને કેવી કરી જાય છે. ભગવંત કહે છે કે Page #536 -------------------------------------------------------------------------- ________________ પર૭. શારદા શિખર “रागरस दोसरस य संखएणं, एगंत सोक्ख समुवेइ मोक्ख ।" - રાગ અને દ્વેષને ક્ષય કરનાર આત્મા એકાંત સુખનું સ્થાન એવા મોક્ષપદને પામે છે. હવે તમે જ કહે કે જે આત્મા અજર, અમર એવા મેક્ષ સ્થાનને પામે તેને કાળ શું કરશે ? ત્યાં તે કાળને પણ કિંકર થઈને રહેવું પડે છે. ત્રષભદેવ ભગંવત, મહાવીર સ્વામી આદિ મહાનગુરૂષો જે મિક્ષપદને પામ્યા છે તે કાળ નથી કરી ગયા પણ કાળને કેળિયો કરી ગયા છે. આપણે ઉપચારથી કહીએ છીએ કે તે કાળ કરી ગયા અગર મૃત્યુ પામ્યા પણ વાસ્તવિક રીતે જોઈએ તે તેમનું મૃત્યુ નથી થયું પણ તેમણે મૃત્યુનું મૃત્યુ કર્યું. હવે એ મહાનપુરૂષે કયારે પણ જન્મ પામવાના નથી અને મરવાના નથી. એ તે અજર અમર પદ પામ્યા ! રાગશ્રેષને જીતી લેવાય તે આપણે આત્મા પણ એક દિવસ એ સ્થાનને પામી શકે. જ્યાં સુધી રાગ-દ્વેષનાં મૂળીયા ઉખડયા નથી ત્યાં સુધી સંસાર ઉભે છે. એક વસ્તુ પ્રત્યે રાગ અને બીજી વસ્તુ પ્રત્યે દ્વેષ ખરાબી કરે છે. કેઈપણ વસ્તુ કે વ્યકિત ખરાબ નથી પણ એના પ્રત્યેની મમતા, રાગ અને દ્વેષ એ ખરાબ છે. એ ખરાબી દૂર ન થાય ત્યાં સુધી આત્માની આબાદી થતી નથી. પણ બરબાદી થાય છે. રાગ-દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સર એ બધા અંદરના આસુરી તત્વે છે. જેને પાપ વિકા કહેવામાં આવે છે. શરીરમાં આરોગ્યની પ્રાપ્તિ થતાં જેમ વ્યાધિ વિકારે રહેતા નથી તેમ ધર્મરૂપ ભાવ આરોગ્યની પ્રાપ્તિ થતાં પાપ વિકારે પણ રહેતા નથી. પાપ સંપૂર્ણ નષ્ટ થતાં આત્મા પરમાત્મપદની પ્રાપ્તિ કરે છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન એ જીવનું શુધ્ધ સ્વરૂપ છે. રાગ-દ્વષ અને મોહ એ આત્માનું શુધ્ધ સ્વરૂપ નથી. વિરૂપ છે. જેમ કેઈ માણસના શરીરે કેઢ નીકળે તે તેનું શરીર બેડોળ બની જાય છે. એ શરીરનું સ્વરૂપ નથી પણ વિરૂપ છે. તેમ જ્યારે આત્મામાં કષાયેનો પ્રવેશ થાય ત્યારે તે ધમધમી ઉઠે છે. તે શું આત્માનું સ્વરૂપ કહેવાય ? કોધ આવે ત્યારે માણસની મુખાકૃતિ બેડોળ બની જાય છે ને? ક્રોધ આવે ત્યારે અરીસામાં મુખ જોઈ લેવું એટલે સમજાશે કે મારું મુખ કેવું લાગે છે? કષાય અને રાગ-દ્વેષ એ આત્માના સ્વરૂપને રાક્ષસ જેવું બિહામણું બનાવનાર છે. એ આત્માનું સ્વરૂપ સ્થી પણ વિરૂપ છે. જીવ પિતાના સ્વરૂપને સમજે નથી સેથી અનંતકાળમાં અનલી વખત જ ને મર્યો છે. માટે હવે આ માનવ પfમીને આત્મસ્વરૂપની પિછાણુ કરે. આત્માના સ્વરૂપની ઓળખાણ એ સાચી સમજ છે. ' ' દેવાનુપ્રિય! આપણે સમ્યકત્વ વિષે વાત ચાલતી હતી. સમ્યકત્વ પામે જીવ સાચા માર્ગે ચઢેલે છે. સમ્યકત્વ પામ્યા વિનાના દરેક જીવે ભવની મૂલવણીમાં ભૂલા પડેલાં છે. અનંતકાળથી જીવની દષ્ટિ પર તરફ છે તેથી તે પોતાના સગા Page #537 -------------------------------------------------------------------------- ________________ પર શારદા શિખર સબંધી, પૈસા, પિઢી આદિ કેઈને ભૂલ્યા નથી પણ પિતાને ભૂલી ગયે છે. જે બધાને યાદ કરે અને પિતાને ભૂલી જાય તે કેવી ભૂલવણું કહેવાય? તમારે ઘેર લગ્નપ્રસંગ આવે ત્યારે તમારા સગા-સંબંધી, ઓળખીતા, આડોશી-પાડોશી બધાને યાદ કરી કરીને કેત્રી લખે છે ને ? તમે કેઈને ભૂલી જાવ ખરા ? « ના ” બધાને યાદ કરનાર એક પિતાને ભૂલી જાય તે કેવી અજબ ગજબની વાત કહેવાય? બસ, આનું નામ સંસારની ભૂલભૂલવણી કહેવાય. આ સંસારની માયાજાળરૂપી ભૂલવણીમાં આત્મારૂપી પથિક ભૂલે પડે છે. અને અનંતકાળથી ચાર ગતિમાં અથડાયા કરે છે. જીવ સ્વને મૂલ્ય અને પરને પિતાનાં માન્યા આ જીવની મોટામાં મોટી ભૂલ છે. અને આ એક ભૂલમાંથી બીજી અનેક ભૂલે ઉભી થઈ છે. જીવ જેને પિતાના માને તેના પ્રત્યે મમત્વ બંધાય છે અને તેના કારણે પાપનું આચરણ કરી કર્મો બાંધે છે. ઘણાં ભાઈઓ એમ કહે છે કે મહાસતીજી ! આજે સરકારી ખાતાઓમાં અંધેરખાતું ચાલે છે. લાગવગ અને લાંચ રૂશ્વત વિના વાત નથી. કેટલું અંધેર ! પણ ભાઈ! હું તમને પૂછું છું કે સરકારી ખાતાનું અંધેર ખટકયું છે તેવું આત્માનું અધરખાતું ખટકે છે ખરું? આત્માનું અધેરખાતું ભવભવમાં હેરાન કરશે. આ જીવને ભૂલા પડવાનાં ઘણાં સ્થાને રહેલાં છે. પણ પહેલાં હું તમારી વાત કર પછી બીજી વાત. માની લો કે તમે કેઈ અજાણ્યા શહેરમાં ગયા. ત્યાંના રસ્તાની ખબર ન હોય તે ભૂલા પડી જાઓ કે નહિ? કોઈ મોટા બાગ બગીચામાં કરવા માટે જાઓ ત્યાં સરખા રસ્તા હોય તે ત્યાં પણ ભૂલા પડી જવાય કે નહિ? કઈ જંગલમાં જાઓ ત્યાં અનેક માર્ગો ફાટતા હોય છે. તે અવળા રસ્તે ચઢી જવાય તો ભૂલા પડી જાઓ ને? ઘણું ભવ્ય મકાને એવા હોય છે કે કયાંથી કેમ જવું તે ખબર નથી પડતી. એવા ઓરડામાં એારડા હોય કે માણસ મુંઝાઈ જાય છે. એટલે ત્યાં પણ ભૂલે પડી જાય છે. બસ, આ રીતે જીવનું પણ તમે સમજો. તે આપણો આત્મા પણ ભાવનગરમાં ભૂલે પડે છે. આ ભવનગરમાં ચાર ગતિરૂપ ચાર મેટા રસ્તા છે. અને ચોરાશી લાખ જીવાનિરૂપ મોટી મેટી ચોરાશી પળો છે. આ ભવનગરમાં અનાદિકાળથી ભૂલ પડે જીવ કયારેક મનુષ્યમાંથી તિર્યંચમાં જાય છે. કયારેક નરક ગતિમાં તે કયારેક દેવગતિમાં જાય છે. તે કયારેક મનુષ્ય મરીને પા છે. મનુષ્ય બને છે. મનુષ્યમાં પણ ક્યારેક બ્રાહ્મણ-ક્ષત્રિય-ચંડાળ-વૈશ્ય આદિ કુળમાં જન્મે છે ને તિર્યંચમાં ક્યારેક સિંહ વાઘ હાથી ઘોડા ચકલી પોસ્ટ કીડી મંકડા રૂપે જન્મે છે. આ રીતે જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. તે ભાવનગરમાં એ ભલે પડે છે કે તેને સાચે માર્ગ જડતું નથી. આ ભૂલો શાને કારણે Page #538 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫રહ પડે છે? તે તમને સમજાય છે? જે પર પદાર્થો પિતાના નથી તેને પિતાના માની લીધા છે. સંસારના દરેક પદાર્થો પર છે. અરે, ખુદ પિતાનું શરીર પણ પર છે. આ સંસારમાં જ્યાં સુધી સ્વાર્થ હોય છે ત્યાં સુધી સૌ ખમ્મા ખમ્મા કરે છે ને સ્વાર્થ પૂરો થતાં પિતાના માનેલા પરાયા બની જાય છે. આ તે તમારા અનુભવની વાત છે ને? માટે સમજે. આ સંસારમાં કણ પિતાનું અને કેણુ પરાયું? કેના ઉપર મમતા રાખવાની છે? સ્વ અને પરનું જીવને ભેદજ્ઞાન થઈ જાય તે ભાવનગરમાં ભૂલે પડેલે યાત્રી સાચા માર્ગે ચઢી જાય. પણ સંસારના સુખમાં રચ્યાપચ્યો રહે તે તેને ઉધાર ક્યાંથી થાય ? હે મહાનુભાવો ! આ મહાવીર પ્રભુનું શાસન એ કંઈ નમાલાનું શાસન નથી પણ વીરનું શાસન છે. આ શાસનમાં શ્રાવક અને શ્રાવિકાઓ કસોટીના સમયમાં કેવાદે રહ્યા છે ! અંબડ સંન્યાસીએ સુલશા શ્રાવિકાની શ્રધ્ધાનું માપ કાઢવા માટે કેટલા રૂપ લીધા, છતાં સુલશા ન ડગી ત્યારે અંબડ પગમાં પડશે. એ સુલશાની શ્રદ્ધા જોઈને અંખડ અંતરમાં ખૂબ આનંદ પામે. આ રીતે સુદર્શનના જીવનને એક પ્રસંગ છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. તે સમાચાર નગરમાં પહોંચ્યા. આ સમયે નગરીની બહાર અર્જુનભાળીને ભયંકર ઉપદ્રવ હતું. એટલે રાજગૃહી નગરીના દરવાજા બંધ રાખવામાં આવતા. કેઈ નગર બહાર જવા તૈયાર થતું ન હતું ને કઈ જાય તે દ્વારપાળ જતાં રેકી દેતે. ભગવાનનું આગમન થયું છે તે જાણી સુદર્શન શેઠના મનને મેરલે નાચી ઉઠે. તે ભગવાનના અનંત ઉપકારને યાદ કરતાં પ્રભુને વંદન કરવા માટે જવા તૈયાર થયા. બંધુઓ! તમને રોજ સવારમાં ઉઠીને ચા-નાસ્ત યાદ આવે છે પણ પ્રભુ યાદ આવે છે ખરા? આ માનવભવની પ્રાપ્તિ કરાવવામાં વીતરાગના શાસનને મહાન ઉપકાર છે. આ માનવભવ આપણને કેમ મળે? આ માનવભવની પ્રાપ્તિ કરાવવામાં માત-પિતા કે તમારા ભેગવિલાસ સહાયક નથી. પત્ની કે પુત્ર-પરિવાર નહિ પણ પૂર્વભવમાં જીવ પ્રકૃતિને વિનિત, ભદ્રિક, અનુકંપાવાન અને અભિમાન છેડી સરળ બન્યા હશે તેમજ વીરવાણીનું આલંબન લઈને ધર્મની ખૂબ આરાધના કરી હશે તેથી પુણ્યની એક ચિઠ્ઠી ફાટી અને આ મનુષ્યભવમાં જીવ ટ્રાન્સફર થયે. આ માનવ જન્મમાં પણ આર્યદેશ, ઉત્તમકુળ, પાંચે ઈન્દ્રિઓ પરિપૂર્ણ, દીર્ઘ આયુષ્ય, આરોગ્ય, અને બધી સુખની સામગ્રીઓ આ બધું મળ્યું. સવારમાં ઉઠતા વેંત ચા-પાણી નહિ પણ વિતરાગપ્રભુની વાણું યાદ આવવી જોઈએ કે ધર્મ અને પાપને વિવેક કરાવનાર હે ભગવાન, તારી વાણી છે. તારી વાણી સાંભળીને આ પર્યુષણ પર્વના Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શારદા શિખર પવિત્ર દિવસોમાં દયા-દાન સંયમ–તપ-ત્યાગ વિગેરે કરવાની પ્રેરણા મળી છે, આ જન્મ પૂરે થતાં વિરાટ વિશ્વમાં ૮૪ લાખ છવાનીની ભૂલભૂલામણી જેવી ભાવનગરની વિશાળ પિળમાં ગુમ ન થઈ જવાય અને મોક્ષ તરફ પ્રયાણ થવામાં હે પ્રભુ! તારો અને તારી વાણીને અનંત ઉપકાર છે. અર્જુનને ભયંકર ઉપદ્રવ હેવાથી માતા પિતાની રૂકાવટ : સુદર્શન શેઠ પ્રભુના આવા અનંત ઉપકારને યાદ કરતાં પ્રભુને વંદન કરવા જવા માટે તૈયાર થાય છે. આ વખતે સુદર્શન શેઠની ઉંમર નાની હતી. એમના માતા-પિતા કહે છે બેટા ! નગરની બહાર અર્જુનમાળીને ભયંકર ઉપદ્રવ છે. તે રોજ છ પુરૂષ અને એક સ્ત્રીની હત્યા કરે છે. ભગવાનના પરમ ભક્ત કહેવાતાં શ્રેણક મહારાજા પણ બહાર નીકળ્યા નથી. તે તું ક્યાં જાય છે? હમણાં જવું નથી. ખૂબ સમજાવ્યા પણ સુદર્શન શેઠ ડગતા નથી. તેમને તે એક જ ભાવના જાગી છે કે શું મારા અનંતા ઉપકારી ત્રિકાળીનાથ ભગવાન પધાર્યો હાય ને હું ઘરમાં બેસી રહે ? પ્રભનાં દર્શન વિના કેમ રહેવાય? ખાધા વિના રહી શકીશ પણ પ્રભુના દર્શન કર્યા વિના નહિ રહી શકું. કદાચ પ્રભુના દર્શન કરવા જતાં અર્જુનમાળી મને ઉપદ્રવ કરશે ને મારું મૃત્યુ થશે તે તેમાં શું વાંધો છે? ભગવાન તે મૃત્યુનું પણ મૃત્યુ નીપજાવનાર છે. તેમના દર્શનના ભાવમાં મરીશ તે મારું કલ્યાણ થશે. એમ કહીને દઢધર્મી સુદર્શન શ્રેષ્ઠી પ્રભુના દર્શન કરવા નીકળ્યા. ધમી સુદર્શન ભગવાનના દર્શને ચાલ્યા : નગરના દરવાજે આવ્યા ત્યાં કેટવાળે ખૂબ રોક્યા. પણ એ તે કેઈના કયા રોકાયા નહિ. નગર બહાર નીકળ્યા કે સામેથી જેના શરીરમાં મુદ્ગરપાણી યક્ષ પ્રવેશે છે તે અજુનમાળી હાથમાં મુગલ ઉછાળતે આવી રહ્યો છે. સુદર્શન શેઠે તે જોયું. આ સમયે સુદર્શન શેઠને એ વિચાર ન થયે કે હાય હાય હવે મારું આવી બન્યું. હું મરી જઈશ તે મારી પત્ની અને છોકરાઓનું શું થશે ? એ તે પ્રભુના ઉપકારને યાદ કરવા લાગ્યા. અહે પ્રભુ! આ જીવ એક વખત અનંતકાયમાં ટકાના ત્રણ શેરના ભાવે તેલા હતા. ત્યાંથી અનેક કષ્ટ સહન કરતે કરતે આટલે ઊંચે મનુષ્યભવમાં આવ્યું. અહીં પણ પ્રાણી માત્ર પ્રત્યે દયા, જડ વિષયે પ્રત્યેને વિરાગ, તપ-ત્યાગ અને સાધના આ બધું પામવામાં હે પ્રભુ! તારે કેટલે ઉપકાર છે ! એવા અનંત ઉપકારી મારા પ્રભુ! તારા દર્શન કરવા આવતાં મને કંઈ થવાનું નથી. જેનું આયુષ્ય બળવાન છે તેને કેઈ મારનાર નથી. ને આયુષ્ય એ નિમિત્તે પૂર્ણ થયું હશે તે કઈ બચાવવા સમર્થ નથી. એવી મને અટલ શ્રધ્ધા છે. તારા દર્શને આવતાં કદાચ મારું મૃત્યુ થશે તે મારું મરણ સુધરી જશે તે નિઃશંક વાત છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૩૧ “સાગારી સથારા' : ખંધુએ ! જુએ, શ્રધા શુ કામ કરે છે ? સુદ'ન શેઠ મૃત્યુથી ગભરાયા નહિ, તેમણે ભૂમિનું પડિલેહણ કરીને સાગારી સથારા કર્યાં તેમણે આહાર, શરીર અને ઉપધિ પ્રત્યેથી મમત્વ ઉઠાવી લીધું. ભગવાનના અન'ત ઉપકારને યાદ કરી નમસ્કાર કરી પ'ચ પરમેષ્ઠીના ધ્યાનમાં લીન અન્યા. તમે સમજો તા નવકારમંત્ર જેવા ખીજો એક પણ મંત્ર નથી. આજના માનવી ભૌતિક સુખ માટે કાઈ કહે તેટલા મંત્ર-જાપ કરે પણ વારસાગત મળેલાં નવકારમંત્રનુ મહત્વ સમજતા નથી. સુદન શેઠના જીવનમાં પ્રભુ પ્રત્યે અખૂટ શ્રધ્ધા હતી. એના અણુઅણુમાં નવકારમંત્રના ગુંજારવ થઈ રહ્યો હતા. તેથી તેમના આત્માનું અલૌકીક તેજ ઝળહળી ઉઠયું. “શેઠની શ્રધ્ધાના બળે અર્જુનના હાથ સ્થંભી ગયા? : આ સમયે માર માર કરતા અર્જુનમાળી ત્યાં પહોંચી ગયા. સુદનને મારવા માટે મુદ્ગુર ખેંચું કરે છે ત્યાં એના હાથ સ્થિર થઈ ગયા. નથી ઉંચા થતાં કે નથી નીચા થતાં, અર્જુનમાળીએ આજ સુધીમાં ઘણાંનાં પ્રાણ લીધા પણ આવા માનવી ક્રાઈ મળ્યા ન હતા. અર્જુનમાળીના કાઠામાં પ્રવેશેલેા યક્ષ સુદર્શનશેડનુ તેજ ઝીલી શકયા નહિ, એટલે તેના કેઠામાંથી નીકળીને ભાગી ગા. અર્જુન લૂસ થઈને નીચે પડી ગયેા. ઘેાડીવારે શુધ્ધિમાં આવતાં સુદર્શનને પૂછે છે ભાઈ! તમે કાણું છે. ને અહીં કયાંથી ? આ નગરના દરવાજા બંધ કેમ છે ? મંધુએ ! આ ઉપદ્રવ કરનારા યક્ષ હતા. અર્જુન ન હતા. આ યક્ષ તેના કાઠામાં પ્રવેશવાનું કારણ શું હતું? તે તમે જાણા છે ? આ અર્જુનમાળી અને તેની પત્ની સુગરપાણી યક્ષની વર્ષોથી ભક્તિ કરતાં હતાં. એક વખત કોઈ છ લંપટ પુરૂષાએ અર્જુનને પકડી બાંધી દઈ ને તેની નજર સમક્ષ તેની પત્ની ખંધુમતીની ઈજ્જત લૂટી. તેથી અર્જુનમાળીને ક્રોધ આવ્યે ને ક્રોધના આવેશમાં મેલી ઉચેટ- હૈ યક્ષ આટલા વર્ષો તારી પૂજા કરી તેમાં ધૂળ પડી. તારા જ મંદિરમાં મારી નજર સામે મારો પત્નીની લાજ લૂંટાય ને તું રક્ષા ન કરે તેા તારામાં શુ શક્તિ છે ? આવું ખેલ્યેા એટલે તે મૂર્તિના અધિષ્ઠાતા યક્ષદેવ અર્જુનના કેડામાં પ્રવેશ્યા ને તે છ પુરૂષો અને તેની પત્નીને મારી નાંખ્યા. ત્યારથી તે દરરેાજ છ પુરૂષો અને એક સ્ત્રીની ઘાત કરતા હતા. સુદર્શન શેઠે અર્જુન પાસે બધી વાતના ખુલાસેા કર્યાં. આ સાંભળીને અર્જુનમાળીને ખૂબ પશ્ચાતાપ થયા. અરેરે... હું કે। પાપી ! મે આટલા ખયા જીવાની ઘાત કરી. મારું શું થશે ? તે સુદર્શનને પૂછે છે તમે કયાં જાએ છે ? તા કહે છે મહાવીર પ્રભુના દર્શન કરવા જાઉં છું, ત્યારે અર્જુને પૂછ્યું કે હું ત્યાં આવી શકું છું ? સુદ ને કર્યું. ભગવાનને તે કેઈના પ્રત્યે રાગ-દ્વેષ નથી. એ તે Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શારદા ઊિંખ વિતરાગ છે. તેમની પાસે કઈ જાતને ભેદભાવ નથી. ચાલ મારી સાથે. એને ખૂબ આશ્વાસન આપી સુદર્શન શેઠ ભગવાન પાસે લાવ્યા. એણે પ્રભુના દર્શન કર્યા. પ્રભુની વાણી સાંભળી. તેના હૃદયનું અજબ પરિવર્તન થઈ ગયું. રોજના સાત સાત ખૂન કરનારો પાપી પણ પ્રભુની વાણી સાંભળીને પાવન બની ગયા. ને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. પ્રભુની વાણીમાં કેવું અદ્ભુત સામર્થ્ય છે! આ પાપી એક વખત ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય પામી ગયે. તમે એના જેવા તો નથી ને? “ના”. તમે આટલી જિંદગીમાં એક પણ મનુષ્યનું ખૂન કર્યું છે? “ના”. એના જેવા તમે નથી. છતાં વર્ષોથી વીરવાણી સાંભળો છો પણ હજુ સંસાર છોડવાનું મન થાય છે ખરું? “ના”. તે મારે તમને કેવા કહેવા ? (હસાહસ). અર્જુન માળીએ દીક્ષા લઈને નિર્ણય કર્યો કે મેં જેટલા જોશથી પાપ કર્યા તેનાથી અધિક જોશથી ધર્મ કરું, તપ કરું, સંયમ પાળું. પહેલા જે ઘોર પાપી હતું તેનાથી અધિક ધર્માત્મા બનું. ખરેખર તેમણે એ પુરૂષાર્થ કર્યો કે છે મહિનામાં કર્મના ભૂકા ઉડાડી દીધા. આ અનમાળીને પ્રભુની પાસે લાવી કલ્યાણ કરાવવામાં સહાયક કોણ હતા? એ તમારા જે શ્રાવક હતા ને? જે સુદર્શન શેઠ હિંમત કરીને નીકળ્યા ન હતા તે આ ઉપદ્રવ શાંત થવાનું ન હતું. પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રધ્ધાના બળે યક્ષ જેવો યશ ભાગી ગયે. જુઓ, શ્રદ્ધાનું બળ કેવું છે ! શ્રધ્ધા એ અમૂલ્ય સંજીવની છે. ટૂંકમાં મારે તમને એ સમજાવવું છે કે માણસની શ્રધ્ધા શું કામ કરે છે ? શ્રધ્ધા હોય તે મારણતિક ઉપસર્ગમાંથી પણ બચી શકાય છે. માટે ધર્મમાં શ્રધ્ધા રાખે. વીતરાગ વચનમાં યથાર્થ શ્રધ્ધા રાખવી તેનું નામ સમ્યગદર્શન છે. જીવ જ્યારે સમકિત પામે છે ત્યારે તેને પોતાની સ્થિતિનું ભાન થાય છે. આપણુ પરમપિતા મહાવીર પ્રભુને જન્મ વાંચવાને આજે પવિત્ર દિન છે. આજે તેમનું સ્મરણ કરી તેમનાં ગુણગાન કરી તે ગુણે આપણું જીવનમાં અપનાવી આપણું જીવન તેમના જેવું બનાવવું છે. ભગવાન પહેલેથી ભગવાન ન હતા. એક વખત એમને આત્મા પણ આપણા આત્માની જેમ ભવનગરમાં ભૂલે પડેલે યાત્રી હતો. પણ સમક્તિ પામ્યા પછી મહાવીર ભગવાનનાં સત્તાવીસ મેટા ભવની ગણત્રી થઈ છે. સત્તાવીસ ભવમાં નયસારને ભવ પહેલે છે. નયસારના આત્મામાં રહેલી પવિત્ર ન્યતઃ” નયસાર એ જૈન ન હતા. એ એક સુથાર હતાં. આ નયસાર બધા સુથારેને ઉપરી હતું. તેમને પહેલાં કઈ જૈન મુનિને ભેટે થયું ન હતું. છતાં સમ્યકત્વ પામવા પહેલાનું તેમનું જીવન પણ કેટલું શુદ્ધ હતું ! તેઓ કેઈન દેશ સામે દષ્ટિ કરતા ન હતા. અને Page #542 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પય ગુણગ્રહણ કરવામાં તત્પર રહેતા. આવી મહાન ચાગ્યતાવાળા તે આત્મા હતા. રાજને એક ભવ્ય મહેલ ખધાવવા હતા એટલે નયસારને જ ગલમાંથી ઉત્તમ જાતિના લાકડા કાપી લાવવાની આજ્ઞા કરી. એટલે નયસાર ઘણાં માણસાનાં કાફલા સાથે એક દિવસ જંગલમાં ગયા. નયસાર ઉંચામાં ઉંચી જાતના સૂકાઈ ગયેલા વૃક્ષાને કપાવીને કાષ્ટ એકઠાં કરાવે છે. તેમાં ઘણાં માણુસા કામ કરતાં હતા. તે કામ કરીને થાકી જાય એટલે તેમને સ્નાન કરવા ગરમ પાણી તૈયાર કરાવ્યા છે ને અપેારે જમવા માટે લેાજન સામગ્રી ત્યાં તૈયાર કરાવી છે. બધાને કડકડીને ભૂખ લાગી છે. ભેાજન તૈયાર થઈ ગયું છે. પણ નયસાર એવી શુભ ભાવના ભાવે છે કે કોઈ અતિથિને મને સુર્યેાગ મળી જાય તેા તેમને ભેાજન કરાવીને હું લેાજન કરું. "क्षुधितस्तृषितो चापिदि स्यात् अतिथि र्ममः। तं भोज्यामीति, नयसारो ऽपरहि तस्ततः।।" “ વનવગડે પણુ કેવી ઉત્તમ ભાવના”:-તે ક્ષુધાતુર અને તૃષાતુર ાવા છતાં નયસાર કેવી ભાવના ભાવે છે! કે કોઈ અતિથિને ભેાજન કરાવીને હું લેાજન કરુ. તમે જમવા સમયે આવી ભાવના ભાવા છે કે સીધા જમવા માંઢા છે ? તમે તેા જૈનના સસ્કાર પામેલા છે. આ નયસાર સંસ્કાર પામેલા ન હતા છતાં કાઈ ને ખવડાવીને ખાવાની પવિત્ર ભાવના છે. નયસાર ઉંચે ટેકરી ઉપર ચઢીને અતિથિની તપાસ કરે છે. જુએ, જેની ભાવના હાય છે તેને અકળચકળમાંથી ચેાગ કેવા મળી જાય છે! એક પંચમહાવ્રતધારી સંત પોતાના શારીરિક કારણે પાછળ રહી ગયા પેાતાના ગ્રુપના સંતા આગળ નીકળી ગયા. જંગલમાં કેડીએ અટપટી હોય છે. આ મુનિ લક્ષ ચૂકી ગવા એટલે અવળી કેડીએ ચઢી ગયા. ચારે ખાજુ જંગલમાં ભમે છે પણ માગ મળતા નથી. ઉનાળાના સખ્ત તાપ છે. ખરાખર અપારના સમય છે, તેથી મુનિનેા કઠ સૂકાવા લાગ્યા. પાણી વિના ચક્કર આવવા લાગ્યા. મુનિ વિચાર કરે છે હવે મને માર્ગ મળતા નથી. આટલામાં કેાઈ માણુસ પણ દેખાતું નથી. શું કરવું? ત્યાં નયસાર સુથારે દૂરથી મુનિને જોયા એટલે ટેકરી ઉપરથી ઉતરીને મુનિ પાસે પહેાંચી ગયા. સંતને વંદન કરીને કહે છે મહારાજ! મારા પરમ પુણ્યાન્નુચે આ ઘાર અટવીમાં મને આપના દન થયા. આપ ખૂબ થાકી ગયા છે. મારે ત્યાં નિર્દોષ આહાર તૈયાર છે. તેના સ્વીકાર કરીને મને ધૃતા' કરશે. સ`ત કહે છે ભાઈ! મને પાણીની જરૂર છે. ભાજન વિના જીવી શકાશે પણ પાણી વિના નહિ જીવી શકાય. ત્યારે નયસારે કહ્યું. મારા માસેા માટે ગરમ પાણી પણ તૈયાર છે. આપ પધારેા, સંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને આહાર પાણીની ગવેષણા કરવા માટે નયસારના કાલા છે ત્યાં આવે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ઉત્કૃષ્ટ ભાવે સંતભક્તિ કરતાં પામી ગયા સમકિત : ખૂબ હર્ષભેર નયસાર સંતને પિતાના સ્થાને લઈ જઈને નિર્દોષ આહારપાણી ઉત્કૃષ્ટ ભાવે પહેરે છે. વહોરાવતાં હૃદયમાં અલૌકીક આનંદ થયો. તેના સાડા ત્રણ કોડ રોમરાય પુલકિત બની ગયા. મુનિ શેડે દૂર જઈને આહાર–પાણી વાપરે છે. નયસારે પણ ભોજન કર્યું. પછી સંત પાસે આવીને પૂછયું કે આપ એકલા કેમ છે? ત્યારે સંતે પિતે કેવી રીતે ભૂલા પડયા તે વાત કરી. એટલે નયસારે કહ્યું. આપ માર્ગ ભૂલી ગયા છે તે હું આપને જે નગરમાં જવું છે તે નગરને ટૂંકે ને સરળ માર્ગ બતાવું. નયસાર સંતને માર્ગ બતાવવા ગયે. સાચા માર્ગે ચઢી ગયા પછી નયસારનું મુખ જોતાં સંતના મનમાં થયું કે આ કેઈ હળુકમી આત્મા છે. એણે મને આ દ્રવ્ય અટવી પાર કરાવી તે હું એને ભવાટવી પાર કરવાનો માર્ગ બતાવું. એમ વિચારી એક વૃક્ષ નીચે બેસીને સંતે નયસારને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. દેવ-ગુરૂ અને ધર્મની ઓળખાણ કરાવી. નયસાર સુથાર સંતના સમાગમથી ત્યાં સમ્યકત્વ પામે. એમને માટે તો જંગલ મંગલ સ્વરૂપ બની ગયું. ભાવનગરમાં ભૂલે પડેલ યાત્રી સાચા માર્ગે ચઢી ગયે. આ નયસારને ભવ પૂરે કરીને તે આત્માએ વચમાં દેવલોકનાં, નરકના, ત્રિદંડીના આદિ થઈને ચોવીસ મોટા ભવ કર્યા. તે સિવાય નાના ભ તો ઘણાં કર્યા છે પણ અહીં તેની ગણત્રી કરી નથી. નંદરાજાના ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યુ” : નયસારના ભવથી માંડીને પચીસમા ભવમાં તે આત્મા નંદ નામના રાજકુમાર થયા.એ નંદરાજાના ભવમાં તેમણે દીક્ષા લઈને ૧૧ લાખ ને એકાસીહજાર મા ખમણુ કર્યો. ત્યાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી કાળ કરીને તેઓ દેશમાં પ્રાણુત દેવલોકે ગયા. ત્યાંની ભવસ્થિતિ પૂર્ણ કરી ત્યાં શુભ નક્ષત્ર અને શુભ યોગ હતા તે સમયે ચવીને માહણૂકુંડ નગરમાં ત્રષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાં પ્રભુ પધાર્યા. તે સમયે દેવાનંદાજીએ ચૌદ સ્વપ્ના પિતાના મુખમાં ઉતરતાં જોયા. તેણે ઋષભદત્ત બ્રાહ્મણને સ્વપ્નની વાત કરી. તેણે સ્વપ્નનું ફળ જોઈને કહ્યું. તમારી કુક્ષીએ તીર્થકર પ્રભુને જન્મ થશે. આ સાંભળી દેવાનંદાનું હૈયું હરખાઈ ગયું. સાડી ખાસી રાત્રી ગયે દેવલોકમાં ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. પ્રભુને ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયેલા જોઈને ઈન્દ્ર હરણગમગી દેવને આજ્ઞા કરી કે દેવાનંદાની કુંખે જે ગર્ભ છે તેમનું સાહારણ કરીને ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણી જે પુણ્યવતી માતા છે તેમના ગર્ભમાં મૂકે અને ત્રિશલામાતાની કક્ષામાં પુત્રી પણે જે ગર્ભ છે તે દેવાનંદામાતાની કુંખે મૂકે. કારણ કે તીર્થકરને જન્મ તે ક્ષત્રિયકુળમાં Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શારદા શિખર શેભે. બ્રાહ્મણને ત્યાં શોભે નહિ. હરિણગમવી દેવતાએ તે પ્રમાણે કર્યું. ત્યારે દેવાનંદાના મુખમાંથી ચૌદ સ્વપ્ના નીકળીને ત્રિશલામાતાને ત્યાં જવા લાગ્યા. ૮રા રાત્રી ભગવાન દેવાનંદા માતાની કુક્ષીમાં રહ્યા. દેવાનંદાને સરા : પિતાના મુખમાંથી સ્વને બહાર નીકળતાં જઈ દેવાનંદામાતાને ખૂબ દુઃખ થયું. તે રડવા લાગ્યા. બંધુએ ! આ બાબતમાં પણ કર્મને સંકેત છે. પૂર્વભવમાં દેવાનંદા અને ત્રિશલામાતા દેરાણી જેઠાણી હતા. ત્યારે દેવાનંદા જેઠાણી હતાં. તેમણે દેરાણીના રત્નને ડઓ ચારી લીધું હતું. તેથી આ ભવમાં રનથી પણ અધિક મૂલ્યવાન તીર્થંકર પ્રભુ જે પુત્ર રન ચેરાઈ ગયે. દેવાનંદા રડવા લાગ્યા ને ત્રિશલામાતા હરખાયા. તેમણે સિદ્ધાર્થ રાજાને સ્વપ્ન સબંધી વાત કરી. સવાર થતાં સ્વપ્ન પાઠકેને બોલાવી સિધ્ધાર્થ રાજાએ સ્વપ્નનું ફળ પૂછયું. સ્વપ્ન પાઠકેએ કહ્યું કે જગત ઉધારક તીર્થંકર પ્રભુ ત્રિશલામાતાની કુક્ષીથી જન્મ લેશે. દીકરાની લાગણું માતાની સમજમાં ન આવતા દુઃખી થયેલા ત્રિશલા માતાઃ ક્ષત્રિયકુંડ નગરમાં આનંદ આનંદ છવાયે. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી સિધ્ધાર્થ રાજાના ભંડારમાં સમૃદ્ધિ વધવા લાગી, ધન-ધાન્યની વૃદ્ધિ થવા લાગી. મંગલ વાજિંત્રે વાગવા લાગ્યા. પ્રભુના મનમાં થયું કે હું હલનચલન કરું છું તેથી મારી માતાને દુઃખ થાય છે. એમ વિચારી હલનચલન બંધ કર્યું. ત્યારે માતાને થયું કે મારે ગર્ભ ચેરાઈ ગયે. ત્રિશલામાતા રડવા શૂરવા લાગ્યા. મંગલ વાજિંત્રે ને શરણાઈઓ વાગતી બંધ કરાવી. પ્રભુ તે ત્રણ જ્ઞાનના ધણી હતા. તેમણે જ્ઞાન દ્વારા જાણ્યું કે માતાને શાતા ઉપજાવતાં આશાતા થઈ. એ રડે છે. એથી પ્રભુએ હલનચલન શરૂ કર્યું. એટલે પુનઃ આનંદ આનંદ છવાઈ ગયો. માતા ખૂબ કાળજી પૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યા. આમ કરતાં સવાનવ માસ પૂરા થતાં ચૈત્ર સુદ તેરસની રાત્રે મધ્યરાત્રીના સમયે ત્રિશલામાતાએ મહાવીર પ્રભુને જન્મ આપે. પુણ્યવાન આત્માઓનો જન્મ દિવસે થતું નથી. કારણ કે આવા મહાન પુરૂષો માતાની એબ કેઈને જેવા દેતાં નથી. તેમજ એવા પુણ્યવાન પુત્રને જન્મ થાય છે ત્યારે માતાને કષ્ટ પણ પડતું નથી. ચૈત્ર સુદ તેરસની રાત્રે શુભ નક્ષત્ર ને ગ્રહને યોગ હતે તે સમયે પ્રભુને જન્મ થતાં ક્ષત્રિયકુંડ નગરમાં સર્વત્ર આનંદ આનંદ પ્રસરી ગયે. તીર્થંકર પ્રભુને જન્મ મહોત્સવ ઉજવવા દે અને ઈન્દ્રો આવ્યા. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી ધન-ધાન્યની વૃધ્ધિ થઈ હતી. એક જન્મે રાજદુલારી, દુનિયાને તારણહારો, વર્ધમાનનું નામ ધરીને, પ્રગટયો તેજ સિતારો રે. પૃથ્વી પરથી અંધકારના, વાદળ જાણે વિખરાયાં, (૨) Page #545 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગાયે ઉમંગે ગીત અપ્સરા, દેવાના મન હરખાયા, નારકીના જીવાએ નીરખ્યા, તેજ તણેા ઝબકારા રે. શારદા શિખર પ્રભુના જન્મ થતાં સત્ર શાંતિ પ્રસરી ગઈ. દેવ-દેવીઓને પણ આનંદ થયા. નારકીના જીવાને પણ એ ઘડી માટે મારકૂટ બંધ થઈ ગઈ અને પૃથ્વી ઉપરથી જાણે અંધકાર દૂર થઈને પ્રકાશ પથરાયા ન હોય ! તેવું દેખાવા લાગ્યું. આ છે તી કર પ્રભુના જન્મ મહાત્સવના મહિમા. માત પિતાએ પુત્રનું નામ આપ્યું વમાન કુમાર, ખંધુએ ! આ તે આપણે પ્રભુના જન્મની વાત કરી. પણ પ્રભુ મોટા થયા સ'સારમાં કેવી રીતે રહ્યા ને કેવુ' જીવન જીવી ગયા તે વિષે થાડું કહુ છું. આપણા પરમ પિતા મહાવીરપ્રભુ જગતમાં જન્મ્યા ને જીવન જીવી ગયા. તેમનુ જીવન આપણને અનુપમ આદર્શો આપી ગયું છે. એ આદર્શને આપણા જીવનમાં અપનાવવા તે આપણા હાથની વાત છે. મહાવીરપ્રભુ ગૃહસ્થાવાસમાં સંસારના સુખા ભાગવવા છતાં અનાસકત ભાવથી રહેતા હતા. આજે સ'સારમાં મોટા ભાગના જીવે ગૃહસ્થાશ્રમમાં રહીને તેમાં તન્મય બની વિષય વાસનાએને પાષે છે. જ્યારે આજે જેમની જન્મજયતિ ઉજવીએ છીએ તે પ્રભુ રાજકુળમાં જન્મ પામ્યા. એમને ત્યાં અતુલ વૈભવ, ઋધ્ધિ સિધ્ધિની રેલમછેલ હાવા છતાં સ્વ–પરનું કલ્યાણ કરવા માટે રાજવૈભવના સુખા છેોડીને તપ-ત્યાગના કઠીન માગે મહાવીરપ્રભુએ કદમ ઉઠાવ્યા. મહાવીર પ્રભુનું શરીર આપણાં જેવું હતુ'. આપણને જેવા સંચાગેા મળ્યા છે તેવા સ ́ચેાગેા તેમને મળ્યા હતા. છતાં તેએ સિધ્ધિના શિખરે આરૂઢ થઈ ગયા ને હજી આપણે તે ભવાટવીમાં ભમ્રણ કરી રહ્યા છીએ. તેનું કારણ શું ? તે સમજાય છે ? આજે તમે મહાવીરપ્રભુની જન્મજયંતિ સાંભળીને આનંદ અનુભવા છે પણ એટલાથી આનંદ માનીને બેસી રહેવાનુ નથી. એમણે જન્મીને શું કર્યું ને આપણે શું કરી રહ્યા છીએ તે વિચારવાનું છે. પ્રભુએ સસાર ત્યાગ કરીને સયમ અંગીકાર કર્યો. સયમ લઈને સાડા બાર વર્ષ ને પંદર દિવસ સુધી એકધારી કઠોર સાધના કરી. એ સાધનામાં એ ઉપવાસથી ઓછા ઉપવાસ નહિ. તે ઉપરાંત તે સાધનામાં પલાંઠી વાળીને જમીન ઉપર બેઠાં નથી. આત્મસાધના માટે કેવા પ્રખળ પુરૂષાથ ! કેવુ. શારીરિક અને માનસિક આત્મદમન ! આવી સાધનાની તાલે જગતના કોઈ મહાપુરૂષ આવી નહિ શકે. મહાવીરપ્રભુનીયા સબ્યાપી હતી. એ દયા માત્ર મનુષ્ય, પશુ, પક્ષી, કીડી અને મકાડા પૂરતી ન હતી. પણ પૃથ્વી-પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના દરેક જીવા માટે હતી. એકેન્દ્રિયમાં જીવ છે તે આજનું વિજ્ઞાન સાબિત કરે છે પણ આપણાં પ્રભુ તે વર્ષો પહેલાં બતાવી ગયા છે. એવા પ્રભુ અનાય દેશેામાં Page #546 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૭ એકલા વિચર્યા. અને ગમે તેવા ક્ષુદ્ર-ઝેરી જંતુઓના ત્રાસ, મનુષ્યો અને તિયાના ત્રાસ, અને સંગમ જેવા દેવનાં ઉપસર્ગોને સમતાપૂર્વક શાંતિથી, આનંદથી ને પ્રેમથી સહન કર્યા. દેહને રાગ દૂર કર્યો અને આત્માના જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ ગુણેને ઉત્તરોત્તર વિકાસ કરી તેમાં લીન રહ્યા. પણ પિતાના તરફથી કઈ પણ જીવને ત્રાસ દુઃખ આપ્યા નહિ કે કદી કઈ ઉપર ક્રોધ કર્યો નહિ. આવી પ્રભુની અજોડ સાધના હતી. આપણું ભારત ભૂમિનું એ મહાન સદ્ભાગ્ય છે કે આવા કરૂણાના સાગર પ્રભુ આ ભૂમિમાં જન્મ્યા. અને વિશ્વને સાચું સુખ અને શાંતિનું ભાન કરાવી આત્માની ઉન્નતિને સાચો રાહ બતાવી ગયા. જગતના દરેક જીવમાં દયા-પ્રેમક્ષમા–સદાચાર, સંયમ, સંતેષ વિગેરે ગુણોને વિકાસ થાય તે માટે સતત બેયને ધધ વહાવ્યું. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુએ ગ્રામાનુગ્રામ વિચરી અનેક જીવને પ્રતિબંધ પમાડી સંસાર સાગરથી તાર્યા છે. અને જીવનના અંતિમ સમય સુધી અપ્રમત્તપણે દેશના આપી છે. આ ઉપરથી આપણે એ સમજવાનું છે કે પ્રમાદને ત્યાગ કરી સત્કાર્યમાં સદા ક્રિયાશીલ રહેવું અને પરહિત કાજે તત્પર રહેવું. એ ભગવાનના જીવનમાંથી આપણને બોધ મળે છે. - ભગવાન મહાવીરને અહિંસાવાદ, અનેકાંતવાદ, અને અપરિગ્રહવાદ આ ત્રણે વાદે ભારતની પ્રજાને મહામૂલી ભેટ છે. આધુનિક યુગનાં અનેક જાતનાં સંઘર્ષણને જન્મ આપનાર મિથ્યાવાદને ત્યાગ કરીને જે માનવ ભગવાને બતાવેલાં આ ત્રણે વાદેને સ્વીકાર કરે તે આધિ-વ્યાધિ-અને ઉપાધિથી ઉકળી રહેલા જગતમાં પરમ શાંતિનું સામ્રાજ્ય સ્થપાય. ભગવાન મહાવીરસ્વામીએ મોટા મહારાજાઓને, વિજેતાઓને, ધનવાનને, અને સામાન્ય મનુષ્યોને સરખે ઉપદેશ આપી ધર્મને માર્ગે વાળ્યા. તેમાં ઘણાં મનુષ્યએ સંસારનો ત્યાગ કરી પ્રભુના ચરણમાં જીવન સમર્પણ કરી દીક્ષા લીધી. આ ઉપરથી આપણે સમજી શકીએ. છીએ કે પ્રભુને ઉપદેશ કે અમેઘ ‘ને અસરકારક હતે. મનુષ્ય જન્મ પામીને પ્રબળ પુરૂષાર્થ કરી, ઉપસર્ગો અને 'પરિષહોની સામે ઝઝૂમીને પ્રભુ જનમાંથી જિન બન્યા, જીવમાંથી શીવ બન્યા 'અને સાધકમાંથી સિદ્ધ બન્યા. અને તેમણે આપણને જીવનનું ધ્યેય શું છે તે શીખવાડયું. ભગવાને જગતના જીને જીવવાને એક આદર્શ આપ્યો અને જીવન કેમ છવાય તે જીવી બતાવ્યું. જે મનુષ્ય ભગવાનની આજ્ઞાનુસાર જીવન જીવે છે તે એક દિવસ ભગવાન જે પદને પામ્યા છે તે નિર્વાણપદને અવશ્યમેવ પામે છે. પછી તેમને આ સંસારમાં આવવાનું રહેતું નથી. અને મોક્ષમાં અનંત આત્મિક અવ્યાબાધ સુખને મહાન આનંદ અનુભવે છે. - બંધુઓ ! મહાવીર ભગવાનની અહિંસાની રેશની ભારતના ખૂણે ખૂણે ઝળહળે, Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શારદા શિખર હિંસાનું તાંડવ ઘટતું જાય ને અહિંસાનું સામ્રાજ્ય સ્થપાય. અને પ્રભુએ બતાવેલાં આદર્શ જીવનમાં સાકાર બને તે આપણે ભગવાન મહાવીરના સાચા અનુયાયી છીએ અને જિનશાશન પ્રાપ્ત કર્યાની સાર્થકતા છે. અને મહાવીર જયંતિ ઉજવ્યાની પણ સાર્થક્તા થાય. હવે સમય ઘણો થઈ ગયો છે. સંઘના કાર્યકર્તાઓને પણ બલવાનું છે. માટે વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૪ ભાદરવા સુદ ૩ ને શુક્રવાર તા. ૨૭-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, રૈલોક્ય પ્રકાશક, પરમાત્મા ફરમાવે છે કે હે ભવ્ય છે ! અનંત કાળથી તમારે આત્મા બંધનથી બંધાયેલ છે. તે બંધનને તું જાણું અને તેડ. बुज्झिज्झत्ति तिउट्टिजा, बंधणं परिजाणिया । વિમદિ વંધ વીરો, જિં વા વાળે તિર | સૂય. સૂ. અ.૧ ઉ. ૧ ગાથા ૧ ભગવંત કહે છે કે હે જીવાત્માઓ ! જે તમારે બંધનથી મુક્ત થવું હોય તે પ્રથમ બંધનને જાણે અને પછી તેડે. શિષ્ય પૂછે છે ભગવંત ! બંધન કયું છે ? ને તેને શી રીતે તેડવું? ત્યારે ભગવંત કહે છે કે “દહિં બંધPહિં, રાગ બંધણેણું, દેસ બંધણું” રાગ અને દ્વેષ આ બે પ્રકારના બંધન છે. બાલે, બંધનથી છૂટવું છે? હા, આ શબ્દો હૈયાથી બોલાય છે કે હેઠેથી? જો હૈયાથી બેલાતું હશે તે રાગ અને દ્વેષ પાતળા પાડશે. મહાનુભાવ! જીવને અનંતકાળથી સંસારમાં રખડાવનાર જે કઈ બંધન હોય તે તે રાગ અને દ્વેષ છે. આ બંધન જીવને મુક્તિમાં જતાં અટકાવે છે. જેને બંધન એ બંધનરૂપ લાગે છે તે બંધનને તેડવાને ઉપાય શોધે છે. પણ બંધન એ બંધનરૂપ લાગે નહિ તો તેને તેડવાને ઉપાય ક્યાંથી થાય? પગમાં કાંટે વાગ્યો. ખૂબ પીડા થાય તો કાઢવા પ્રયત્ન કરે છે. પગમાં પીડા થવા છતાં કાઢનાર સોયનો ગોદે મારે છે તે સહન કરીને પણ કાંટે કઢાવી લે છે ને ? એ કાંટે ખટક્યો તે કઢાવ્યું. તેમ જ્યારે જીવને રાગ અને દ્વેષ એ બંધનરૂપ છે તે ખટકશે તે બંધનને તેડવાને ઉપાય કરશે. સમજે, ખીલાના બંધને બંધાયેલું ઢેર પણ ઈચ્છે છે કે ક્યારે બંધનમાંથી ભક્ત બનું. પિપટને સોનાના પિંજરમાં પૂરી રોજ તાજી દાડમની કળીઓ ખવડાવવામાં આવે તે પણ તેને પિંજર બંધનરૂપ લાગે છે. જ્યારે પિંજરું ખુલ્લું રહી જાય ને Page #548 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પ૯ હું ઉડી જાઉં. પણ તમને બંધનથી મુક્ત થવાનું મન થાય છે? તમને બંધન ખટકે છે? અજ્ઞાની જીવને બંધન ખટકતું નથી, પણ જ્ઞાની આત્માઓને સંસારનાં ગમે તેટલાં સુખ મળે, સુખની સામગ્રી મળે, તે પણ તેની દષ્ટિએ બધું બંધન દેખાય છે. એ તે એમ જ વિચાર કરે છે કે મારા પુણ્યના ઉદયથી આ બધી સામગ્રી મળી છે પણ તેમાં મારે રાચવા જેવું નથી. આ મનુષ્યભવમાં એ પુરૂષાર્થ કરી લઉં કે મારો આત્મા સદાને માટે બંધનમાંથી મુક્ત બની જાય. ઢોરને ખીલેથી છોડવામાં આવે ને પોપટને પિંજરમાંથી મુક્ત કરે તો પણ એ દ્રવ્ય મુક્તિ છે. પણ ઘાતી અને અઘાતી એ આઠ કર્મોના બંધનમાંથી જીવની મુક્તિ થાય તે ભાવમુકિત છે. અજ્ઞાની જીવને આવી દષ્ટિ હોતી નથી. એ તે જેમ કરોળિયે જાળ બાંધે છે ને તે પિતાની બનાવેલી જાળમાં પિતે સપડાય છે તેમ મોહમાં ઘેરાયેલા અજ્ઞાની જીવ પણ સંસારની માયા રૂપી જાળને તેડવાને બદલે તેમાં વધુ ને વધુ ફસાતે જાય છે. કારણ કે હું બંધનથી બંધાયેલ છું એવું લાગ્યું નથી. સંસારના સુખ ભલે તમને સારાં લાગે પણ જ્ઞાનીની દષ્ટિએ કર્મના બંધને બંધાવનારા છે. આવું સમજી બંધન તેડવાને પુરૂષાર્થ કરે. કારણ કે આપણી જિંદગી ખૂબ ક્ષણિક છે. આંસુથી લખેલા અક્ષર તરત સૂકાઈ જાય તેમ જ્ઞાની કહે છે કે તારી જિંદગી પણ આંસુથી લખેલાં અક્ષર જેવી છે. જિંદગી ક્યારે વિલય થઈ જશે તેની ખબર નથી. કયારે આ કુટુંબ પરિવારને રડતા મૂકીને ચાલ્યા જવું પડશે તેની ખબર નથી. સૂર્યને સવારે ઉદય ને સાંજે અસ્ત છે. પણ આ જીવનને સૂર્ય કયારે અસ્ત થશે તેની ખબર નથી. આ વાતને સમજી રાગ-દ્વેષની માયાજાળને તોડી નાંખે. પિપટ જેવા પ્રાણુને પિંજરું બંધન લાગ્યું કે તેણે રસ્તે શોધવા માંડ. એક પિપટ જંગલમાં સ્વતંત્રપણે વિચરતે હતો, વનફળ ખાઈને આનંદ કિલ્લોલ કરતે હતે. એની ભાષા ખૂબ મધુર હતી. તે વૃક્ષની ડાળી ઉપર બેસીને એવી મધુર ભાષાથી બોલતું હતું કે તે સાંભળીને શિકારી ખુશ છે. એને વિચાર છે કે આ પિપટ તે બહુ સુંદર છે. ને વિવિધ પ્રકારની ભાષા બોલે છે. વળી તેના બોલવામાં મીઠાશ કેટલી બધી છે ! આ પિપટ જે રાજાને ભેટ આપું તે રાજા મારા ઉપર ખુશ થઈને સારું ઈનામ આપશે. આમ વિચારીને શિકારીએ તેની ચતુરાઈથી વૃક્ષની ડાળી ઉપર સ્વતંત્ર પણે બેઠેલા પોપટને પકડો. કર્મવશ પોપટ પકડાઈ ગયો. શિકારી તેને પિંજરામાં પૂરીને રાજા પાસે લાવ્યો ને રાજાને ભેટ આપે. રાજા પણ પિપટ જોઈને ખુશ થયાં ને પોપટને રાખી લીધે. તેના બદલામાં રાજાએ શિકારીને ઘણું ધન આપ્યું. આ રાજાનું નામ નરવિકમ રાજા હતું. રાજાએ તે પિપટ પિતાની વહાલી પુત્રી સુચનાને આપે. પિપટની મીઠી મધુરી ભાષા સાંભળીને સુચના ખુશ થઈ જતી. તેને પોપટ ખૂબ ગમી ગયે, સુલોચનાએ પિોપટ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ શારદા ખિર માટે સોનાનું રત્નજડિત પાંજરું કરાવ્યું. સુચના એને સેનાના રત્નજડિત પિંજરામાં રાખતી ને રોજ તેને દાડમની કળીઓ અને મેવા ખવડાવતી હતી. બધા કરતાં એને પિપટ ખૂબ વહાલે હતે, ધીમે ધીમે એને પિપટ પ્રત્યે એટલે બધે રાગ થઈ ગયે કે પિપટ વિના એને ક્યાંય ગમતું ન હતું. ખાતા–પીતાં, હરતાં ફરતાં ને સૂતા પિપટ એની પાસે જ જોઈએ. ક્યાંય બહાર ફરવા માટે જાય તે પણ સાથે લઈ જતી. આ સુચના જ્યારે પિતાના નગરમાં સંત-સતીજીએ પધારે ત્યારે તેમના દર્શનનો લાભ લેતી હતી. એને પિપટ એટલે બધે વહાલે હતું કે દર્શન કરવા માટે જતી તે પણ પોપટને સાથે લઈ જતી હતી. એક વખત તે ગામમાં મહાન જ્ઞાની સંત પધાર્યા. સુલોચના પિતાના પ્યારા પિપટને સાથે લઈને દર્શન કરવા ગઈ. સંતના દર્શન કર્યા, વ્યાખ્યાન વાણી સાંભળી. સંતની વાણી સાંભળતાં જેમ મનુષ્યને આનંદ આવે છે તેમ આ પોપટને પણ ખૂબ આનંદ થયે. તે સંતને લળી લળીને વંદન કરવા લાગ્યું. બંધુઓ ! મનુષ્યને તે સંતની વાણી સાંભળીને આનંદ થાય ને ઉત્કૃષ્ટ ભાવથી સંતને વંદન કરે. પણ અહીં સંતની વાણી સાંભળતાં પૂર્વના સંસ્કારને કારણે પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે વિચારવા લાગ્યો કે અહો! મેં પૂર્વભવમાં કેવી સુંદર આરાધના કરી હતી પણ પરિગ્રહની મૂછ અને લેકમાં સારા કહેવડાવવા માટે માયા કપટ કરી વ્રતની વિરાધના કરી હતી તેથી પિપટ થયે. જાણ્યા પછી પિપટને વિરાધના શલ્યની જેમ ડંખવા લાગી. પણ તિચચના ભવમાં એ બીજું શું કરી શકે ? છતાં તેણે એ નિર્ણય કર્યો કે રેજ સવારમાં જ્યાં સુધી સંતના દર્શન ન કરું ત્યાં સુધી મારે કંઈ ખાવું-પીવું નહિ. સુચના દરરોજ પિપટને દર્શન કરવા લઈ જતી પણ એક દિવસ તે સંતના દર્શન કરવા જઈ શકી નહિ. પિટને તે દર્શન કરવાનો નિયમ હતું, અને તે ચટપટી લાગી કે જ્યારે પાંજરું ખુલે ને હું દર્શન કરવા જાઉં ! આ તે દર્શન કરવાની ભાવના છે અને બીજી દષ્ટિથી સ્વેચ્છાપૂર્વક વનમાં વિહરતા પિપટને આ રતનજડિત પાંજરામાં મળતું બધું સુખ અને રાજકુમારીના લાડ હોવા છતાં તેને પાંજરું બંધનરૂપ લાગતું. તેમાંથી છૂટવાને રસ્તો શોધતે. સુલોચનાને પોપટ ખૂબ વહાલે તેથી તેને જરાય છૂટે ન મૂકે. તેને પાંજરામાં દાડમની કળીઓ ખવડાવતી હતી. તેમાં દાડમ લેવાં જતાં પાંજરું ખુલ્લું રહી ગયું. પિોપટ લાગ જોઈને પાંજરામાંથી ઉડી ગયે. પિટને નહિ જોતાં કુંવરી ખૂબ રડવા લાગી. રાગબંધન કેવી દશા કરે છે? જુઓ, રાગનું બંધન કેવું ભયંકર છે ! રાગ માનવીને કેટલું રૂદન કરાવે છે ! સુચના પોપટ પાછળ મૂરવા લાગી. ખાવા પીવાનો ત્યાગ કર્યો. રાજાને આ વાતની ખબર પડતાં પુત્રી પાસે આવીને કહ્યું-બેટા ! Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ શારા શિખર તું શા માટે રડે છે? હું માણસો મોકલીને જંગલમાં તેની તપાસ કરાવું છું. રાજાએ પિપટને શોધવા માટે જંગલમાં માણસો મોકલ્યા. પિપટ વૃક્ષ ઉપર નિર્ભયતાથી બેઠો હતું. રાજાના માણસોએ તરત પિપટને પકડી લીધો અને સુચના પાસે લઈ આવ્યા. સુચનાને તેને પિપટ પાછો મળી ગયું એટલે આનંદ થયો. પિપટ પ્રત્યે તેને અત્યંત રાગ હતું તેથી તેના મનમાં એવા ભાવ આવ્યા કે હું તને આટલે બધે સાચવું છું છતાં તું ઉડી ગયો ? તેથી કોધના આવેશમાં આવી પેટની બંને પાંખો કાપી નાંખીને પાંજરામાં પૂરી દીધો. જુઓ, રાગે શું કર્યું ? રાગ કે અનર્થ કરાવે છે! પેટની પાંખ છેદાઈ જતાં તેનું જીવન નકામું બની જાય છે. જંક વિદૂતે કa નવ gવી પાંખ વિનાના પક્ષીની કિંમત નથી. આ પોપટની પાંખ છેદાઈ જવાથી તેને ખૂબ દુઃખ થયું. બીજી ક્ષણે પોપટને વિચાર થયે કે આમ દુઃખ કરવાથી શું ફાય? હવે હું ગમે તેમ કરીશ પણ મને સંતના દર્શન કરવાને લાભ મળવાને નથી. મારા પાપકર્મને ઉદય થયો છે છતાં બને તેટલી સાધના કરી લઉં. એમ વિચારી સ્વસ્થ બનીને પોપટે પાંજરામાં ચારે આહારનો ત્યાગ કરી અનશન કર્યું ને નવકારમંત્રના ધ્યાનમાં લીન બન્યો. સુલોચના પોપટની પાંખ છેદયા પછી ખૂબ રડે છે. પોપટે ખાવાનું છોડયું તે તેણે પણ છેડયું. છેવટે પોપટ પાંચ દિવસે મરી જાય છે ને દેવ થાય છે. પોપટના મરી ગયા પછી સુચનાએ પણ સંથારો કર્યો. તે સમાધિપૂર્વક મરીને દેવલોકમાં દેવી બની. અહાહા! રાગ માણસની કેવી દશા કરાવે છે ! દેવલોકનાં દેવનાં સુખ ભોગવીને આયુષ્યપૂર્ણ થતાં પોપટને જીવ જે દેવ થયો હતો તે શંખરાજા તરીકે ઉત્પનન થયો. અને સુચના જે દેવીપણે ઉત્પન્ન થઈ હતી તે કલાવંતી નામની રાજકુમારી તરીકે ઉત્પન્ન થઈ. સમય જતાં તે બંનેના લગ્ન થયા. ગમે તેટલી નજીકની સગાઈમાં જીવ ઉત્પન થાય પણ કર્મ તે સૌને ભોગવવા પડે છે. જે જે, કલાવતી રાણીએ સુચનાના ભાવમાં અતિરાગને કારણે પોપટ ઉપર રેષ કરીને તેની પાંખો છેદી નાંખી હતી તેને વિપાક ફળ કેવી રીતે ભેગવવા પડે છે! શંખરાજાને પ૦૦ રાણીઓ હતી. તેમાં સતી શિરોમણી લાવંતી અને બીજી લીલાવંતી નામની બે રાણીઓ મુખ્ય પટ્ટરાણી હતી. એ બંનેમાં પણ કલાવંતી પ્રત્યે રાજાને ખૂબ પ્રેમ હતો. એ બંને વચ્ચેને નેહ પૂર્વને ચાલ્યો આવે છે. સમય જતાં કલાવતી રાણી ગર્ભવંતી થઈ. બીજી રાણાને તેના પ્રત્યે દ્વેષ વધ્યો. કારણ કે એ બધી રાણીઓને સંતાન ન હતું. અને કલાવંતીને પુત્ર થશે તે તેને માન અધિક વધી જશે. તે વિચારથી બધી રાણીઓને ખૂબ ઠેષ આવતે પણ જેના ઉપર રાજાના ચારે હાથ હેય તેને કઈ કાંઈ કહી શકે ? કલાવંતીને સાતમે માસ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શારદા શિખર જાય છે. તે સમયે શખરાજાએ રાણીના શ્રીમતના ભવ્ય મહેાત્સવ ઉજવ્યો. આ પ્રસંગે કલાવતીના પિયરથી તેના જયસેન અને વિજયસેન નામના એ ભાઈ આએ કિંમતી હીરા-માણેકથી જડેલાં એ મૂલ્યવાન ખેરખાં (જેને આપણી ભાષામાં કંકણુ કહેવાય ) ઘડાવી એક પેટીમાં મૂકીને પોતાની બહેનને ભેટ માકલાવ્યા. પોતાના પીયરથી પેટી આવી જોઈને કલાવતીને ખૂબ હ થયો. એણે એકાંતમાં જઈ ને પેટી ખોલી તેા અંદરથી અંધારામાં પણ ઉજાસ કરે તેવા એ કડકણુ જોયા. ભાઈના ઘેરથી આવેલાં ''કુણુ પહેરીને કલાવતી હરખાવા લાગી. બહેનેાના સ્વભાવ એવા હાય છે કે સાસરા કરતા પીયરની વસ્તુ તેને વધારે વહાલી હાય. તે રીતે કલાવતી ખેરખાં પહેરીને ખૂબ આનંદપૂર્વક હિડાળા ખાટે બેઠાં. “કલાવતીના બેરખાંએ શું કર્યું?” : આ વખતે લીલાવતી રાણીની દાસી કલાવતીના મહેલે આવી અને કલાવતીના હાથે પહેરેલાં ક’કણુ જોઈ ગઈ. જઈને તેની રાણીને વાત કરી. આ સાંભળી લીલાવંતી રાણીને ખૂખ દુઃખ થયું કે હું પણુ રાજાની પટ્ટરાણી હાવા છતાં રાજા મારા પ્રત્યે આટલા ભેદભાવ રાખે છે ? એને રાજાએ આવા કિંમતી એરખા કરાવી આપ્યા ને મને નહિ. એના મનમાં તે એમ હતું કે રાજાએ બેરખાં કરાવી આપ્યા હશે. એટલે તે લીલાવતી રાણી કલાવતી પાસે જઇને કહે છે બહેન કલાવતી ! આ ખેરખાં કાના તરફથી તને મળ્યા છે ? કલાવતી રાણી ખૂબ સરળ હતી. એટલે તેણે સરળતાથી કહ્યું- બહેન ! હું જેને વહાલી છું અને જે મને વહાલા છે તેમણે આ ખેરખાં મેકલાવ્યા છે. કલાવતીએ જેને વહાલા કહ્યા તેના અ લીલાવંતીએ જુદા કર્યો. સતી સ્ત્રીને એના પતિથી અધિક કેણુ વહાલુ હાય ! નક્કી કલાવંતી ખરાબ માગે ગઈ છે. કાં તે શંખરાજાએ ગુપ્ત કરાવી આપ્યા છે. લીલાવ'તી શ’ખરાજાને કહે છે કે તમે કલાવતીને ખેરખાં કરાવ્યા ને મને કેમ નહિ ? રાજા કહે મેં કરાવ્યા નથી. છેવટે રાજા ખંગલે આવે છે ને કલાવતીને પૂછે છે. ત્યારે રાણી કહે છે જે મને વહાલા છે ને હું જેને વહાલી છું, જે મને રાતદિવસ સભાળે છે તેમણે મને ખેરખાં મેાકળ્યા ને મેં પહેર્યા છે. એટલે રાજાને વહેમ પડચા. કર્મે તેને આવેા જવાબ અપાવ્યેા. કરેલા કર્મો જીવને ભેાગવવા પડે છે. “રાણીના અને હાથ કાપી નાંખેા” : કલાવતી રાણીના કર્મીને ઉડ્ડય થવાના હતા એટલે તેના ક્રમે તેને એવા જવાખ આપવાની પ્રેરણા કરી કે “જે મને વહાલા છે ને હું એમને વહાલી છું” તેમણે માલ્યા છે. આ શબ્દો સાંભળીને રાજાને ખૂબ ક્રોધ આવ્યા. અહા ! હું એને સૌથી સવાયી રાખું છું છતાં એના હૃદયમાં તે ખીજો કોઈ રમે છે. હવે મારે એ ન જોઈએ. તરત ચ'ડાળને મેલાવીને આજ્ઞા કરી કે આ રાણીને રથમાં બેસાડીને ઘાર જંગલમાં લઈ જઈને ખેરખાં સહિત તેના બે હાથ કાપી નાંખેા. અને જંગલમાં મૂકીને આવજો. રાજાની આંખે Page #552 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૪૩ ક્રોધથી લાલઘૂમ થઈ ગઈ, પણ રાણીને પૂછ્યું નહિ કે તને કાણુ વહાલુ છે ? જો પૂછ્યું હોત તે વાંધો ન આવત. પણ કર્મની ગતિ વિચિત્ર છે. કય સમયે ડાહ્યા માણસ પણ વિવેક વીસરી જાય છે. કલાવંતી રાણી ગભવતી છે. તેને નવમે માસ જાય છે ને રાજાએ કઈ વિચાર કર્યા વિના ચંડાળને આજ્ઞા કરી કે તું એને જંગલમાં લઇ જઈ ને કડા સહિત તેના કાંડા કાપી લાવ. આ સાંભળી ચ'ડાળ ધ્રુજી ઉઠચેા. અહા ! આવી પવિત્ર સતી તુલ્ય રાણીના મારે કાંડા કાપવા પડશે ! એ જાતિનેા ચંડાળ હતા પણ કથી ચંડાળ ન હતા. તેના દિલમાં દયા હતી. એણે ઘેર જઈને એની પત્નીને વાત કરી કે રાજાએ આવા હુકમ કર્યો છે. પણ મારે એવું કામ કરવુ' નથી. જો અહી રહીને રાજાની આજ્ઞાનું પાલન નહિ કરીએ તેા રાજા કેાપાયમાન થશે. તેના કરતાં ગામ છેડીને ચાલ્યા જઈએ. ત્યારે એની પત્ની કહે છે. તમારાથી એ કામ ન થાય તે। હું જાઉં. તમે ઘરમાં સૂઈ જાએ. આપણું તે રાત-દિવસનું કામ છે. એમાં વળી ડર શેને ? એવા પાપનેા આપણે વિચાર કરીએ તેા રહેવાય નહિ. જુએ, પતિ-પત્ની વચ્ચે કેટલું અંતર છે! પતિ જાતિએ ચંડાળ છે પણ કથી નથી. જાતિ ચંડાળ સારા પણ કમ ચંડાળ ભૂંડા છે. એની પત્ની તેા જાતિથી અને કમથી બંને રીતે ચંડાળ હતી. ચડાળણીએ કલાવતીના કાંડા કાપવાનું કામ માથે લીધું. રાજાના હુકમ મુજબ તેને રથમાં બેસાડીને લઈ જાય છે. રાણી પૂછે છે મને રથમાં બેસાડીને કયાં લઈ જાએ છે ? ત્યારે ચંડાળણીએ કહ્યું- રાજાએ તમને પિયર મેાકલવાનું કહ્યું છે એટલે લઈ જાઉં છું. રથ આગળ ચાલ્યા. ખૂબ નિજન વનમાં જઈને રથ ઉભેા રાખ્યા. ત્યારે રાણીએ પૂછ્યું-ખહેન! મારું પિયર તે ઘણું દૂર છે ને આ વિકરાળ વનમાં તમે રથ કેમ થાભાળ્યેા ? ત્યારે ચંડાળણી કહે છે, જુએ રાણીજી! હવે તમને સાચી વાત કહી દઉં છું. તમને પિયર મેાકલવાના નથી પણ તમારે। કોઈ અપરાધ થયા હશે તેથી રાજાએ તમારા આ કડા સહિત બે હાથના કાંડા કાપી લાવવાનું કહ્યું છે. તેથી તમને આ જંગલમાં લાવી છું. હવે તમે નીચે ઉતરી જાઓ. કલાવતી ખૂબ સરળ હતી. મારે શું વાંક છે ? કયા કારણથી રાજાએ મને આ શિક્ષા કરી છે? તે સમજી શકી નહિ. તેથી આઘાત લાગ્યા. પણ સજ્જન મનુષ્યા સિંહુ જેવી દૃષ્ટિ રાખે છે. શ્વાન જેવી દૃષ્ટિ રાખતાં નથી. તેથી રાણીએ વિચાર કર્યો કે મારા કા ઉદય છે. રાજાને શું દોષ છે? વાળ ધમ્માળ ન મોવું અસ્થિ ।” કલાવતી રાણીની માફ્ક કર્મીના ઉદય થાય ત્યારે એવા વિચાર કરે કે હે જીવ! કરેલાં કર્માન ભાગળ્યા વિના તારા છૂટકારા થવાને નથી. કલાવતી રાણીના હૃદયમાં આ સૂત્ર રમતું હતું. તેથી ગર્ભવતી અવસ્થામાં કાંડા કાપવાના વખત આવ્યે છતાં સ્હેજ પણ ઝૂરી નહિ. એણે ચંડાળણીને કહ્યું- બહેન! આ મારા જમણા હાથનું કાંડુ તા Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શારદા શિખર મારી જાતે કાપી આપીશ. જમણે હાથ તે મારા પતિને મેં સોંપી દીધું છે. તે બીજાના હાથમાં નહિ સોંપાય. ધડ દઈને કલાવંતીએ છરી વડે પોતાના જમણા હાથનું કાંડુ કાપી આપ્યું ને ડાબા હાથનું કાંડું ચંડાળણીએ કાપી નાંખ્યું. રાણી કહે છે બહેન ! મારા સ્વામીને આ કાંડા આપજે મારા છેલ્લા વંદન રાજાને કહેજે. ચંડાળણી તે કાંડા લઈને રાજા પાસે પહોંચી ગઈ. - આ તરફ હાથના કાંડા કપાવાથી રાણીને અસહ્ય વેદના થવા લાગી. એ વેદનાના ધ્રાસ્કાથી રાણીને પ્રસૂતિ થઈ. રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપે. પણ જંગલમાં એનું કેશુ? એક તે હાથના કાંડા કપાઈ ગયા છે તેની વેદના અને બીજી પ્રસૂતિની અસહ્ય પીડા ભોગવી પુત્રને જન્મ આપે. પણ અશુચી સાફ કરવા માટે પાણી નથી. રાણી અને પુત્ર બંને નિરાધાર પડ્યા છે. આ સમયે રાણી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મેં મારા મન-વચન-કાયાથી મારા પતિ સિવાય અન્ય કઈ પણ પુરૂષ સામે કુદષ્ટિથી જોયું ન હોય તે મને સહાય કરજે. એના શીયળના પ્રભાવથી દેના આસન ચલાયમાન થયા. સતીને કચ્છમાં જેઈને ત્યાં પાણીનું ભરેલું સરોવર બનાવી દીધું. રાણી પુત્રને અશુચીથી શુદ્ધ કરવા જાય છે ત્યાં પુત્ર હાથમાંથી સરકી જાય છે. હવે તે શી રીતે ? છતાં બે હાથ પુત્રને લેવા માટે પાણીમાં નાંખે છે ત્યાં બેરખાં સહિત હતા તેવા હાથે થઈ જાય છે. આ છે સતીના શીયળને પ્રભાવ. - જંગલમાં દેવે તેની રક્ષા કરે છે. - રાજાને બાર વર્ષ પછી બેરખાં તે રાણીને તેના ભાઈએ મોકલવાની વાતની ખબર પડે છે. ત્યારે પોતાની ભૂલ માટે અત્યંત દુઃખ થાય છે. ભાઈ તે બહેનને વહાલે જ હોય ને ? રાણીની વાત સાચી જ છે ને ? અરર. આ શું કર્યું? પવિત્ર સતીને માથે કુસતીનું કલંક ચઢાવ્યું. ધિક્કાર છે મને ! હવે એનું શું થયું હશે ? આ રીતે રાજાને ખૂબ પશ્ચાતાપ થયે. પછી રાજાએ વનમાં કલાવંતીની તપાસ કરાવી. માતા-પુત્ર બંનેને રાજ્યમાં લઈ આવે છે. પણ કલાવંતીને વૈરાગ્ય આવવાથી દીક્ષા લે છે. બંધુઓ ! જુઓ, રાગ અને દ્વેષનાં બંધન કેવા કર્મ કરાવે છે! સુચનાઓ રાગને વશ થઈને કોધમાં આવીને પિપટની પાંખે છેદી નાંખી હતી. તે આ ભવમાં રાજાએ તેના કાંડા કપાવ્યા. વૈર પૂરું થતા સાચી સમજણ પડી અને પસ્તાવાનો પાર ન રહ્યો. આટલા માટે કહ્યું છે કે જેમ બને તેમ રાગ-દ્વેષને પાતળા પાડતાં શીખે. આવા મહાન પુરૂષ અને સતીઓનાં દાખલા લઈને તમારું જીવન પવિત્ર બનાવે. વધુ ભાવ અવસરે કહેવાશે. • ચરિત્ર : શાલીગ્રામ નગરમાં નંદીવર્ધન નામના મુનિ પધાર્યા છે. તેમના Page #554 -------------------------------------------------------------------------- ________________ * ૫૫ શારદા શિખર શિષ્ય સત્યભૂતિ મુનિ ગૌચરી માટે જતાં હતા. ત્યાં બે બ્રાહ્મણપુત્રો મુનિ સાથે માર્ગમાં વાદ કરવા લાગ્યા. બાદમાં બે બ્રાહ્મણપુત્રોને મુનિએ પૂછયું કે તમે પૂર્વભવમાં કેણ હતા? તે મને કહે. ત્યારે તેમણે કહ્યું પૂર્વભવમાં અમે કેણ હતાં તે અમે જાણતાં નથી. જો તમે જાણતા હો તે અમને કહે. એટલે હવે સત્યભૂતિ મુનિ તે બને અભિમાની બ્રાહ્મણપુત્રને પૂર્વભવની વાત કહે છે. વિપ્ર આ ગામમાં પ્રવર નામને એક બ્રાહાણ રહેતું હતું. તે ખેતી કરીને તેનું ગુજરાન ચલાવતે હતે. તે એક દિવસ હળ લઈને ખેતરમાં ખેડવા માટે ગયા હતું ત્યારે આકાશમાં ઘનઘોર વાદળાં ચઢી આવ્યા. જોરશોરથી મેઘની ગર્જનાઓ થવા લાગી. તેથી પ્રવર બ્રાહ્મણ તેનું ગાડું, હળ બધું ખેતરમાં મૂકીને ઘેર આવે. સાત દિવસ અને સાત રાત્રી સુધી મૂશળધાર વરસાદ વરસ્ય. આવા વરસાદમાં મનુષ્ય તે ઘરમાં જે હોય તે ખાઈ લે પણ બિચારા પશુઓની શી દશા થાય? બિચારા પશુઓ ભૂખથી પીડાવા લાગ્યા. આઠમે દિવસે વરસાદ બંધ રહ્યા પછી બે શિયાળ પ્રવર બ્રાહ્મણના ખેતરમાં આવ્યા. તે ખૂબ ભૂખ્યા થયા હતા તે બ્રાહ્મણના ગાડાને ચામડાની નાડી બાંધેલી હતી, તે સાત દિવસનાં ભૂખ્યા શિયાળીયા તે ચામડાની નાડીને દાંત વડે કાપીને ખાઈ ગયા. સાત દિવસના ભૂખ્યા શિયાળીયા એકદમ ચામડાની નાડી ખાવાથી તેમના પેટમાં આફરે ચઢય. પેટ ફૂલીને ઢમઢેલ થઈ ગયું ને ત્યાં ને ત્યાં બંને શિયાળ મરણ પામ્યા. અને એ બને શિયાળીયાં મરણ પામીને તમે આ બ્રાહ્મણના પુત્રો થયા. આ તરફ વર્ષા બંધ થયા પછી પ્રવર બ્રાહ્મણ ખેતરમાં આવ્યું. પોતાના ગાડાની નાડી કેઈ ખાઈ જવાથી ખૂબ ગુસ્સે થયે. તેણે બે શિયાળને ત્યાં મરેલાં જોયા. તેને લાગ્યું કે આ શિયાળ જ મારા ગાડાની નાડી ખાઈ ગયા હશે. તેથી ગુસ્સામાં તેણે એ બંને શિયાળની ચામડી ઉતરાવીને એણે ખેતરમાં રહેવા માટે બાંધેલા છાપરા ઉપર લટકાવી દીધી. આ વાત જે તમારા માનવામાં ન આવતી હોય તે ખેતરમાં જઈને તપાસ કરે. ખાત્રી કરવા માટે ઘણાં લેકે ખેતરમાં જોવા ગયા. અને ખેડૂતને પૂછતાં સત્ય વાતની ખાત્રી થઈ. લોકે બેલવા લાગ્યા. પૂર્વભવના શિયાળીયા બ્રાહ્મણને ઘેર પુત્ર તરીકે આવીને જન્મ્યા છે. તેથી તેઓને ખૂબ દુખ થયું. એક તે સત્યભૂતિ મુનિ પાસે હારી ગયા હતા તેનું દિલમાં ખૂબ દુઃખ હતું ને બીજું કે આમ બાલવા લાગ્યા. પિતાએ કાઢેલા વેણુ- શાસ્ત્રથી હાર્યા તે શસ્ત્ર હતું ને?’: આ બંને બ્રાહ્મણપુત્રો પિતાના જ્ઞાનને ઘમંડ લઈને ફરતા હતાં, પણ જૈન મુનિ પાસે હારી જવાથી ઉદાસ થઈને ઘેર આવ્યા. એના પિતાએ ઉદાસીનતાનું કારણ પૂછયું ત્યારે Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૪) શારદા શિખર તેમણે પાતે હારી ગયાની વાત એના પિતાને કરી. તેથી તેના પિતા બંને પુત્રો ઉપર ખૂખ ગુસ્સે થયા ને ખાલ્યા. હું દુષ્ટ ! મેં તમને ભણાવવા માટે કેટલું ધન ખરચ્યુ છે. મેં કેટલેા ભોગ આપીને તમને ભણાવ્યા છે. તમે હારીને તમારુ કાળું માઢું શું જોઈને મને ખતાવવા આવ્યા છે ? મને તમારું માઢું જોતાં શરમ આવે છે. જ્યારે તમે શાસ્ત્રવિદ્યામાં હારી ગયા તેા શસ્ત્રવિદ્યાથી તે તેને જીતવા હતા ? આ અને પુત્રોને પિતાની વાત સાચી લાગી. ખરેખર! એ સાધુએ આપણને હરાવીને આપણું ઘાર અપમાન કર્યુ છે. માટે તેમને કોઈ પશુ રીતે મારી નાંખવાં. એવે નિષ્ણુ ય કરીને નિરપરાધી સાધુઓની હત્યા કરવાની ચેાજના ઘડવા માંડી. ગુરૂએ આપેલા આદેશ સત્યભૂતિ મુનિ બ્રાહ્મણોને હરાવીને હ ભેર ગુરૂ પાસે કહેવા માટે આવ્યા પણ ગુરૂ જ્ઞાની હતા. સત્યશ્રુતિ મુનિ બ્રાહ્મણો સાથે વાદવિવાદ કરીને કેવી રીતે જીત્યા તે વાત જાણતાં હતાં. તેથી ગુરૂએ પાતાના જ્ઞાન દ્વારા જાણીને કહી દીધું' કે હું શિષ્ય ! તમે એ ઘમંડી બ્રાહ્મણો સાથે વિવાદ કરીને સારું કર્યું" નથી. તે બંને જણા મહાન પાપી છે. તેઓ તમારી પાસેથી હારીને ઘેર ગયા એટલે તેના પિતાએ તેમને ખૂબ ઠપકો આપ્યો છે ને તેમના તિરસ્કાર કર્યા છે. તેથી તેઓ આજે રાત્રે અહીં આવીને સાધુઓને શસ્ર દ્વારા મારી નાંખશે. આ સાંભળી સત્યભૂતિ મુનિ ધ્રુજી ઉઠ્યા. આંખમાં આંસુ આવી ગયા ને ગુરૂદેવના ચરણમાં પડીને કહ્યુ-ગુરૂદેવ! આપ મને એવા કાઈ ઉપાય અતાવા કે જેથી અમે આ ઉપસગ થી ખચી જઈએ. ત્યારે ગુરૂએ કહ્યું હે શિષ્ય તમે જે સ્થળે બ્રાહ્મણોની સાથે વાદવિવાદ કર્યાં હતા તે સ્થળે આજે સાંજે તમે જાઓ. અને શકેન્દ્રજીની આજ્ઞા લઈને તમે ત્યાં ધ્યાનમાં લીન ખનીને ઉભા રહેજો. તે ત્યાં તમારું અને ચતુર્વિધ સંઘનુ કલ્યાણ થશે. ગુરૂની આજ્ઞા થવાથી સત્યશ્રુતિ મુનિ જે સ્થળે ચર્ચા કરી હતી તે સ્થળે સંધ્યા સમયે જઇને કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા. અને બ્રાહ્મણ પુત્રો મધ્યરાત્રે તલવાર, છરા આદિ હિંસક શસ્ત્રો લઈને મુનિઓને મારવા જતાં હતાં. ત્યાં માગ માં સત્યભૂતિ સુનિ ધ્યાનમાં ઉભેલા જોયા. તેથી ઉશ્કેરાટથી મેલ્યા. આ દુષ્ટ સાધુડાએ આપણને આ સ્થળે હરાવ્યા છે. અને આપણને લેાકેાની વચમાં હલકા પાડી આપણું અપમાન કર્યુ. છે. ખસ, એ પાપીને મારે. એમ કહીને સાધુને મારવા માટે હાથમાં તલવાર લઈ જ્યાં મારવા જાય છે ત્યાં તે ક્ષેત્રના રક્ષક દેવ પ્રગટ થયા ને મુનિની રક્ષા કરી. પણ મુનિ તા ધ્યાનમાં મસ્ત છે. તેમને કંઈ ખબર નથી. ક્ષેત્રપાળ દેવે પેલા અને બ્રાહ્મણ પુત્રોને ત્યાં સ્થભિત કરી દીધા. આવા પવિત્ર સતાના માથે સટ આવે છે ત્યારે ડૅવાના આસન ચલાયમાન થાય છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ધારદા શિખર પછ નિર્દોષ મુનિની હત્યા કરનાર બ્રાહ્મણે ઉપર ક્ષેત્રપાળ દેવને ક્રોધ આવ્યો. તેથી તેમને પિતાની શક્તિથી સ્વૈભિત કર્યા. સવાર પડતાં ગામ લેકેને ખબર પડી. પિલા બ્રાહણ પુત્રોના માતા-પિતાને પણ ખબર પડી એટલે તેઓ દોડતા આવ્યાને મુનિના ચરણમાં પડીને તેમને પોતાના પુત્રોને મુક્ત કરવા માટે વિનવવા લાગ્યા. મુનિ ધ્યાનમાંથી જાગૃત થયા. પણ એ તે કંઈ જાણતાં નથી. આ સમયે ક્ષેત્રપાલ દેવે અદશ્યપણે કહ્યું-હું નિર્દોષ મુનિની હત્યા કરનાર પાપીઓને હું મારી નાંખીશ. આ સમયે સત્યભૂતિ મુનિએ કહ્યું કે જૈન મુનિઓનું જીવન જીવ રક્ષા માટે શિવ સુખની પ્રાપ્તિ માટે તેમજ ઘર ઉપસર્ગો સહન કરીને કર્મ ક્ષય કરવા માટે હોય છે. અમારા નિમિત્તે એક કીડી જેવા પ્રાણીની હિંસા કરાય નહિ તે પછી તેમને મારવા કેમ દઉં? એ તે મને આત્મસાધના કરવામાં સહાયક બન્યા છે. ત્યારે ક્ષેત્રપાલ દેવે પ્રસન્ન થઈને કહ્યું કે ધન્ય છે આપને! કે મારવા આવનાર પ્રત્યે પણ આવી ઉદારતા! પણ એક વાત છે કે તે બંને છોકરાઓ અને તેના માતા-પિતા જૈન ધર્મ સ્વીકારે તો હું તેમને જીવતા છે. બંધુઓ ! જીવવું સૌને કેટલું પ્રિય છે ! જે જૈન ધર્મને કટ્ટર વિરેાધી હતી તે બ્રાહ્મણ પણ જૈન ધર્મ સ્વીકારવા તૈયાર થયે. સત્યતિ મુનિએ તેમને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેથી બંને ભાઈએ અને તેના માતા પિતાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. પણ થોડા સમય પછી તેમના માતાપિતાએ કહ્યું-કે બેટા! તે વખતે આપણે સંકટમાંથી મુક્ત થવા જૈન ધર્મ સ્વીકાર્યો હતે. હવે તેને છોડી દે. આપણાં વૈદિક ધર્મ સિવાય આત્મકલ્યાણ બીજે કયાંય નથી. પણ છોકરાઓને તે રગેરગમાં જૈન ધર્મને રંગ લાગે એટલે તેમણે જૈન ધર્મ છોડ નહિ. પણ તેના માતા પિતાએ જૈન ધર્મ છોડી દીધું. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૫ ભાદરવા સુદ ૪ને શનિવાર તા. ૨૮-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! પ્રેરણાના પીયૂષનું પાન કરાવી આત્માને અજર અમર સ્થાન પ્રાપ્ત કરવાને દિવ્ય સંદેશ લઈને આપણે ત્યાં મંગલકારી પર્યુષણ પર્વની પધરામણી થઈ છે. આ દિવસોમાં મનુષ્ય શું કરવું જોઈએ? જ્ઞાની પુરૂ કહે છે હે આત્માઓ! વીતરાગ વાણીનું પાણી લઈને કર્મની કાલીમાને જોઈ નાંખે, રાગની આગને બૂઝાવી દે, અને વીરવાણીને છંટકાવ કરી વિષયના વંટેળને શાંત કરે. જયાં સુધી કષાયની Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શારદા શિખર કાલીમાં નહિ જોવાય, રાગની આગ નહિ બૂઝાય, વિષને વંટોળ શાંત નહિ થાય ને પરિગ્રહને રાગ મટે નહિ ત્યાં સુધી જીવ મોક્ષમાં જઈ શકવાનો નથી. આ બધા દુર્ગુણે જીવને મેક્ષમાં જતાં અટકાવે છે. જીવ એકલે આવે છે ને એકલે જવાને છે. તમને જેને મેહ છે તે સાથે આવનાર નથી. મોક્ષમાં જવા માટે જીવને સાચે સથવારે હોય તે એક માત્ર ધર્મને છે. જીવે કયાં સથવારે માન્ય છે? ફરવા માટે જવું હોય તે માનવી સથવારે શેઠે છે. કારણ કે મુસાફરી લાંબી છે એટલે ટ્રેઈન કે પ્લેનમાં સાથે જે કઈ સથવારે હોય તે વાતમાં ટાઈમ પસાર થઈ જાય. સંસારના સુખ માટે ધનની જરૂર પડે છે માટે ધનને સથવારે માન્ય છે. પત્ની સારી ગુણીયલ મળે તે જિંદગીના સુખ દુઃખમાં સાથ આપે માટે પતની જીવનને સથવારો છે. કેઈ એમ માને છે કે શરીર સારું હોય તે આપણે ધારેલા કાર્યો પાર પાડી શકીએ માટે શરીર એ સથવારો છે. કેઈએમ માને છે કે ભોજન સારું મળે તે શરીર ટકી શકે છે. ભજન વિના ભગવાનનું ભજન કરી શકાતું નથી. અને ધન કમાવા માટે મહેનત પણ થઈ શકતી નથી માટે ઉત્તમ ભોજન એ જીવનને સાચા સથવારે છે. ત્યારે કઈ એમ માને છે કે પૈસા હોય, પત્ની હોય, શરીર સારું હોય ને ભેજન સારું મળતું હોય આ બધું હોય પણ જે કીર્તિ ન હોય તે આ બધા સુખે તેના વિના ઝાંખા દેખાય છે. જે સારી કીતિ મેળવી હોય તે ઠેર ઠેર માનવીનાં ગુણ ગવાય છે. માટે કીર્તિ એ જીવનને સાચે સથવારે છે. કેઈ એમ માને છે કે જે મિત્ર સારે હોય તે દુઃખમાં સાથ આપે, હરવા-ફરવામાં કંપની રહે, સંસારમાં અકળાયા મૂંઝાયા હોઈએ તે હદયને ઠંડુ પાડી શકાય. માટે મિત્ર એ સથવારો છે. આ રીતે માનવી પોતપોતાની બુદ્ધિ મુજબ જુદી જુદી વ્યક્તિ અને વસ્તુને પોતાના જીવનને સાચે સથવારે માને છે. કેમ આ વાત બરાબર છે ને? પણ આવા સથવારાને સાચે માનનારાને ખબર નથી કે આ બધા સથવારા ક્યાં સુધીના છે? એ સથવારા કાયમ ટકવાનાં છે? બેલે, પૈસા, પુત્ર, પત્ની, કીર્તિ, શરીર, ભોજન આ બધું તમારી સાથે આવશે ? પૈસા, પુત્ર, પત્ની, પરિવાર આ બધા પૌદ્ગલિક સુખ આત્માથી પર છે. એ તને આ ભવમાં પણ કાયમી સુખ કે શાંતિ આપનાર નથી તે પરભવની તે વાત જ ક્યાં કરવી? જો આ બધા જીવનનાં સાચા સાથી હોત તે ઘણુને આવાં સુખે મળેલાં હતાં. સાંભળે. શ્રેણીક રાજાને ત્યાં કેટલી સમૃદ્ધિ હતી. મગધ દેશનું મોટું વિશાળ રાજ્ય હતું. ચેલણા જેવી પતિવ્રતા પવિત્ર પની હતી. જેનું રાજ્ય વિશાળ હોય તેને ત્યાં વૈભવને તૂટે હેય! તેમની કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી હતી. શરીર નિરોગી Page #558 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પદ હતું. આવા મેટા રાજાને મિત્રો ન હોય તેમ બને? એમને ત્યાં તમે જેને સાચે સથવારે માને છે તે બધું હતું. છતાં આવા સમૃધ્ધિવાન રાજાને પણ એના પુત્ર કણકે જેલમાં પૂર્યા. જે આ બધા સથવારા સાચા હોત તે શું શ્રેણીકરાજાને જેલમાંથી ન છોડાવી શકત! કેકે શ્રેણકરાજાને જેલમાં પૂરીને કેવા ભયંકર કષ્ટ આપ્યા, ત્યારે કોઈ આડે હાથ દઈ શકયું નહિ. મહાનપુરૂષ તે આવા નશ્વર સથવારામાં સુખ કે દુઃખ માનતા નથી. એ તે પિતાનાં કરેલાં શુભાશુભ કર્મોને માને છે. પિતાનાં કરેલા કર્મો પ્રમાણે સુખ દુખ ભોગવવા પડે છે. શ્રેણીક રાજાને કેકે જેલમાં શા માટે પૂર્યા? પૂર્વભવમાં કેણીક તાપસ હતું. અને શ્રેણીક રાજાએ તેને પારણું કરવાનું આમંત્રણ આપેલું પણ સંયેગવશાત પારણું કરાવી શક્યા નહિ તેથી તાપસ ને તેમના પ્રત્યે ક્રોધ આવે ને તેણે નિયાણું કર્યું કે હું એને મારનાર થાઉં. આ તાપસ હતે માટે આમ બન્યું. બાકી જૈન મુનિને કઈ આમંત્રણ આપે છે તેને ત્યાં ગૌચરી જાય નહિ. ગૌચરીમાં આહાર મળે કે ન મળે તે સમભાવ રાખે. “મુક્તિ મનેન્ના મુક્તિ સોજગા આચારંગ લાભ મળે તે હરખાય નહિ ને ન મળે તે શાચ ન કરે. સાચા સંતે એવી રીતે ગૌચરી કરે કે પિતાને આહાર પાણીને લાભ મળે ને દાન દેનારને સુપાત્રદાન દેવાને લાભ મળે. ઠાકુંગસૂત્રમાં દશ પ્રકારના દાન કહ્યા છે તેમાં ત્રણ દાન મુખ્ય છે. સુપાત્ર દાન, જ્ઞાનદાન અને અભયદાન, આ ત્રણ દાનમાં અભયદાન સર્વથી શ્રેષ્ઠ છે. પણ અત્યારે આપણે જ્ઞાનદાન, ઉપર વિચારીએ. કારણ કે જ્ઞાનદ્વારા સુપાત્રદાન કોને કહેવાય? કેવી રીતે અપાય ? સુપાત્રદાન દેવાથી શું લાભ થાય? અને અભયદાન કેને કહેવાય? કેને અપાય ? તે બધું સમજાય છે જ્ઞાન સુખ દુઃખમાં શાંતિ અપાવે છે. જ્ઞાન દ્વારા સાચા ખેટાની ખબર પડે છે. માટે જ્ઞાનદાનની પણ વિશેષતા છે. जं तेहिं दायव्वं तं दिन्नं जिणवरेहिं सव्वेहिं । दंसण नाण चरित्तस्स, एस तिविहस्स उवएसो ॥ તીર્થકર ભગવંતે સંસાર છોડતા પહેલાં તેઓ એક વર્ષ દિન સુધી ખૂબ દાન દે છે ને દીક્ષા લીધા પછી ભવ્ય જીવોને જ્ઞાન-દર્શન–ચારિત્રને ઉપદેશ આપે છે. અનેક જનું અજ્ઞાન દૂર કરી જ્ઞાનામૃતનું પાન કરાવે છે ને સ્વ-પરને ઉધાર કરે છે. માટે જ્ઞાનદાન પણ જીવને અત્યંત ઉપકારી છે. જ્ઞાન આત્માને ઉજજવળ બનાવે છે. જ્ઞાન દ્વારા બંધ અને મોક્ષને જાણી શકાય છે. જ્ઞાન દ્વારા માણસ જાણી શકે છે કે મોટામાં મોટું દુઃખ કયું? આ લોકમાં એક તે અજ્ઞાન અને બીજા જન્મ–જરા–રેગ અને મરણ એ દુઃખ છે. દુઃખનું મૂળ કર્મ છે. જન્મ-મરણ એ Page #559 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સંસારે છે. સંસારનું બીજ કર્મ છે. આવું જ્ઞાન દ્વારા સમજી શકાય છે. અને કર્મનાં બીજને બાળીને સંસારથી મુક્ત બની શકાય છે. માટે જ્ઞાન એ પરમ સુખ છે ને અજ્ઞાન એ મોટું દુખ છે. - ચકવતિને ઘેર કેટલી સાહ્યબી હોય છે! ચકવતિની સેવામાં કેટલા દે હાજર રહે છે. જેની પાસે ચૌદ ઉત્તમ રને હોય છે. તે મેટી ગુફામાં જાય તે તેના દંડ રનના પ્રભાવથી ગુફાના દ્વાર પણ ખુલી જાય. તેમને સમુદ્ર તર હોય તે ત્યારે એમનું રત્ન ત્યાં જઈને મૂકી દે અને તે રન નાવની માફક સામે કિનારે પહોંચાડી દે. આવું ચક્રવર્તિનું પુણ્ય હોય છે. છતાં તેમને એમ લાગ્યું કે સંસારના સુખ ભોગવવાનું પરિણામ અંતે દુઃખ છે. કેઈ વૃક્ષનાં ફળ ખાવામાં સ્વાદિષ્ટ, દેખાવમાં મનહરને ખૂબ મીઠા છે પણ કોઈ તમને કહે કે આ ફળ સ્વાદમાં મીઠા છે પણ તે ખાવાથી મરી જવાય છે તે તમે ખાઓ ખરા ? અરે, ખાવ તે નહિ પણ તેને અખતરે પણ ન કરે કે આ માણસ કહે છે કે ફળ ઝેરી છે તે કેઈએ ખાધું છે ખરું? ને તે ખાવાથી કઈ મરી ગયું ખરું? અગર કેઈએ નથી ખાધું તે હું જરા ખાઈ તે જેઉં કે શું થાય છે? ત્યાં કેઈ અખતરે કરવા જતું નથી. એક માણસે કહેલી વાત માની લે છે પણ તીર્થંકર પ્રભુની વાણીમાં તમને વિશ્વાસ નથી. સર્વજ્ઞ ભગવંત કહે છે કે હે જીવડા ! આ સંસારનાં સુખ ભોગવવામાં મીઠા લાગે છે, દેખાવમાં સોહામણું લાગે છે પણ તેનું પરિણામ દુર્ગતિ છે, ને દુર્ગતિમાં જીવને મહાન દુખ લેગવવું પડે છે. સંસાર સુખનાં ફળ કડવા ને વિષમ છે. માટે જ્ઞાની કહે છે કે સંસારમાં તમે જેને સાચે સથવારો માને છે તે સાચે સથવારે નથી. મેહમાં ઘેલા બનેલા માનવીને ખબર નથી કે સંસારને સથવારે સાથે આવનાશે કે કાયમ ટકવાનું નથી. સંસારના સુખ માટે શરીર અને ધનને સથવારે માનનારને ભાન નથી કે આ શરીરમાં ક્યારે રોગ આવશે, ધન કયારે વરાળની જેમ વિખરાઈ જશે ને લમણે હાથ દઈને બેસી જવું પડશે. સૌદર્યવાન અને આજ્ઞાંકિત પત્ની પણ આયુષ્ય પૂરું થતાં મૂકીને ચાલી જશે. મહામહેનત કરીને મેળવેલી કીર્તિ પણ એક ભૂલ થઈ જતાં ઉજજવળ કીર્તિ કલંકિત બની જશે. હવે સમજાય છે કે સત્તા, બળ, સંપત્તિ વિગેરે અતિ આકર્ષક જણાતી વસ્તુઓ ચિરસ્થાયી, રહેવાની નથી. કાં તે મનુષ્યને તેને ત્યાગ કરીને જવું પડે છે, કાં પુણ્ય ખલાસ થતાં અધવચ તે બધાં છેહ દઈને ચાલ્યા જશે. માટે જ્ઞાની કહે છે કે સાચે સથવારે કે ? જ્ઞાન-દર્શન-રૂપી સથવારે ભવભ્રમણને અંત કરાવી ચિરસ્થાયી-શાશ્વત સુખ અપાવે છે. તે સુખ કદી જતું નથી, માટે તમે સમ્યક જ્ઞાન-દર્શનને સથવારે કરે. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ શારદા શિખર આ જીવે જગતમાં જન્મ ધરી બધાને માટે કર્યું પણ પિતાને માટે કંઈ કર્યું નથી. અનાદિથી મોહનિદ્રામાં ઉંધ્યા કરે છે. તેને જગાડે. એ નહિ જાગે તે બધું તંત્ર બગડી જશે. એક નવાબ હતું. તેના જનાનખાનામાં ઘણી બેગમ હતી. તે નવાબ રાત દિવસ તેની બેગમેના સૌંદર્યમાં મસ્ત બનીને તેની પાછળ રક્ત રહેતે. તે કઈ દિવસ રાજસભામાં આવતા નહિ. પૃદયે તેને પ્રધાન ખૂબ સારે હતું એટલે રાજ્યની વ્યવસ્થા ખૂબ સુંદર રીતે ચલાવતા હતા. પણ નવાબ તે એટલા બધા રંગરાગ અને સુખ વિલાસની મોહમાયામાં મસ્ત રહેતા કે પ્રજાને કોઈ ફરિયાદ કરવી હોય કે મુલાકાત કરવી હોય તે પણ નવાબના કદી દર્શન થતા ન હતાં. બંધુઓ ! કામગને કીચડ આત્માની ખરાબી કરનાર છે. અને બ્રહ્મચર્યના પવિત્ર જળ આત્માને વિશુદ્ધ બનાવનાર છે. “સ્ત્રાળ સ્થાનક મોr ) ભગવાને કામભેગને અનર્થની ખાણ જેવાં કહ્યા છે. કામભોગની તીવ્ર અભિલાષાથી પણ જીવને દુગતિમાં જવું પડે છે ને ત્યાં ભયંકર કષ્ટ વેઠવાં પડે છે. જો તમારે આત્માનું શ્રેય કરવું હોય તે અબ્રહાચર્યમાંથી બ્રહાચર્યમાં આવે, ભગવંતે બ્રહ્મચર્ય વ્રતને સાગરની ઉપમા આપી છે. બીજા તે નદી સમાન કહ્યા છે. કચ્છની પવિત્ર ભૂમિમાં વિજ્ય શેઠ અને વિજ્યા શેઠાણી થઈ ગયા. એ બંને આત્માઓના જ્યારે લગ્ન થયા ન હતા ત્યારે તેમને સંત-સતીજીને સમાગમ થયેલ. બંને પવિત્ર ધમષ્ઠ છ હતા. બંને કુંવારા હતા ત્યારે દીક્ષાની ભાવના હતી પણ માતા-પિતાએ રજા ના આપી. એટલે છેવટે વિયાએ કૃષ્ણપક્ષની અને વિજયે શુકલપક્ષની પ્રતિજ્ઞા લીધી હતી. ગાનુગ એ બન્યો કે તે બે આત્માઓના લગ્ન થયા. વિજયકુમારના માતા-પિતાએ તેમને માટે સુંદર મહેલ શણગાર્યો છે. બંને પતિ-પત્નીનું મિલન થયું. લગ્ન થયા ત્યારે કૃષ્ણ પક્ષ હતા. કેડભર્યો વિજ્યકમાર પોતાની પત્ની પાસે આવ્યા. આ સમયે વિજ્યા એમના ચરણમાં પડીને કહે છે નાથ! હું આપની પાસે એક ભિક્ષા માંગું છું. આપ મારા જીવનના સાચા સાથી છે. મને શ્રધ્ધા છે કે આપ મારી માંગણી જરૂર પૂરી કરશે. આપ આ ભવમાં દેહના સાથીદાર થયા છે ને મેક્ષમાં જવાની સાધના કરવામાં પણ મારા સાચા સાથીદાર બનીને રહેજે. | વિજયકુમાર કહે વિજ્યા ! તારી જે ઈચ્છા હોય તે કહે. હું તારી માંગણી જરૂર પૂરી કરીશ. ત્યારે વિજ્યા કહે છે સ્વામીનાથ ! મારે દીક્ષા લેવી હતી. પણ માતા પિતાએ રજા ના આપી. છેવટમાં મેં મારા આત્માથી વિચાર્યું કે જીવનનું કંઈક ભાથું તે બાંધું. તેથી મેં કૃષ્ણપક્ષની પ્રતિજ્ઞા લીધી છે. વિજ્યકુમારે કહ્યું- હે. Page #561 -------------------------------------------------------------------------- ________________ પેપર શારદા શિખર વિજ્યા ! તું પુણ્યવંતી છે. તને ધન્ય છે. તારી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં મારે પૂરો સહકાર છે. તારા જેવી પવિત્ર પની પામીને હું આજે ધન્ય બની ગયે. પતિના મીઠાં શબ્દો સાંભળી વિજ્યા શેઠાણીને અત્યંત આનંદ થશે. વિજય શેઠે વિન્યાની વાતને વધાવી લીધી. બંધુઓ ! આ કુટુંબ કેવું પવિત્ર હશે ! પાસે કરડેની લક્ષમી હોવા છતાં તેમનામાં વ્યસન, ફેશન કે દુરાચાર ન હતાં. આજે તમે દેખે છે ને કે જેટલે પસે વધારે તેટલી ઉધ્ધતાઈ વધી છે. આજના સંતાનને ધર્મનું નામ-નિશાન ગમતું નથી. તેમને તે નાટક-સિનેમા અને કલબમાં આનંદ આવે છે. પરિણામે વિષય વાસનાઓ વધતી જાય છે. પવિત્ર આત્માઓને પુણ્યના ઉદયથી કરેડાની લક્ષમી મળી હાય પણ જે જીવનમાં સંત સમાગમ ન મળે, ધર્મારાધના ન થઈ શકે તે તે સંપત્તિ અને સુખે તેમને અંગારા જેવા લાગે છે. વિતરાગના સંતે તમને એકાંત લાગણીથી વિષનું વમન કરવાનું કહે છે, કે મારા વીતરાગને શ્રાવક નરક-તિર્યંચ જેવી દુર્ગતિમાં ન જ જોઈએ. એટલા માટે ભગવાનને સુંદર સંદેશે તમારી પાસે સતે લઈને આવ્યા છે. આથી જીવને કેટલે આનંદ થ જોઈએ ! એક વખત એક બાઈને પતિ પરદેશ જાય છે. જતી વખતે એની પત્નીને કહે છે હું પહોંચીને તરત પત્ર લખીશ. તું શાંતિથી રહેજે. પતિને ગયા પંદર દિવસ થયાં પણ પત્ર કે સમાચાર આવ્યા નહિ, પત્ની જ એના પતિના પત્રની રાહ જુએ છે. શેરીમાં ટપાલી આવે ને બાઈ પતિના પત્રની પ્રતીક્ષા કરતી દેડીને જાય. પતિને પત્ર કે સમાચાર ન મળતાં તે ઉદાસ થઈ જતી. એક મહિને, બે મહિના કરતાં વર્ષ પૂરું થયું પણ એના પતિને પત્ર આવ્યું નહિ, તેથી પત્નીને ચિંતા વધવા લાગી કે મને તરત પત્ર લખવાનું કહી ગયા હતા ને આમ કેમ બન્યું ? એમને શું થયું હશે કે મને પત્ર નથી લખતા? પતિના વિયેગમાં સ્ત્રી રડતી ને ઝૂરતી હતી. આનંદધનજીએ કહ્યું છે કે- સાચો પતિ ભગવાન છે. એ પતિની પ્રીત કરનારને કદી રડવું પડતું નથી કહ્યું છે કે. 2ષમ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંતઋષભ દુનિયામાં સારો પતિ તે એ જ છે કે જેને હાથ પકડીએ તે કદી આપણે સાથ ન છોડે. કદી વિધવાપણુના દુખે ના આવે. તે પતિ ભગવાન છે. ભગવાન જે બીજે કઈ ધણી નથી. હવે પેલી બાઈના પતિને સંદેશે બાર બાર વર્ષ થવા આવ્યા છતાં આવતું નથી તેથી ખૂબ ઝૂરે છે, રડે છે. તે રીતે આપણે આત્મા નિગોદમાં ગયે ત્યાં અનંતકાળ રહ્યો, ત્યાં ભગવાનરૂપી પતિને સંદેશ મળે ન Page #562 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૫૩ હતે. નરકમાં પણ લાંબાકાળ સુધી દુઃખ વેઠયા. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ગમે ત્યાં સંખ્યાને કાળ કાઢયે. ત્યાં પણ પ્રભુની વાણીને સંદેશ ન મળે. વીતરાગ પ્રભુનો સંદેશ સાંભળવા માટેનું ઉત્તમ સ્થાન હોય તે આ મનુષ્યભવ છે. અહીં તમને વીતરાગ પ્રભુને સંદેશ સાંભળવા માટે કેટલી આતુરતા હેવી જોઈએ. બાર વર્ષથી પતિ વિહુણી સ્ત્રી જેમ પતિના પત્રની રાહ જુએ છે. તે ઘરમાં રહે, ખાય પીવે, કામકાજ કરે પણ તેનું ચિત્ત ક્યાંય ચુંટતું નથી. એનું મન એના પતિમાં છે. તેમ તમે સંસારમાં હું પણ તમારું મન પ્રભુ રૂપી પતિમાં એક લીન થવું જોઈએ. તે પ્રભુમય બની જશે તે એક દિવસ જરૂર તમને પ્રભુ રૂપી પતિને પવિત્ર સંદેશે મળશે. અને તે સંદેશે સાંભળતાં તમને અવર્ણનીય આનંદ થશે. - બાર વર્ષ પૂરા થતાં એક દિવસ પેલી બાઈના પતિને પત્ર ટપાલી લઈને આવ્યો. બહેન! આજે તમારે પત્ર છે. બસ, આટલું સાંભળતાં હૈયાને માર નાચી ઉઠયે. ટપાલીને ૨૫ રૂ. આપીને તેનું સન્માન કર્યું. તે આ વીતરાગના સંતે પિસ્ટમેનની માફક રોજ વીતરાગ વાણીને દિવ્ય સંદેશ આપે છે. તેમનું તમે કેવી રીતે સન્માન કરશે ? ગભરાશે નહિ. સંતે તમારી પાસે તમને વહાલું છે તે કાંઈ માંગવાના નથી. - જેમણે કંચન કામિનીને ત્યાગ કર્યો છે તે બીજાને ત્યાગ કરવાને સંદેશો આપે છે. એમને તમારી પાસે કેઈ સ્વાર્થ નથી. નિઃસ્વાર્થ ભાવે તમને વીતરાગવાણી સંભળાવે છે. પિલી બાઈને તેના પતિને પત્ર મળ્યો. તેમાં લખ્યું છે કે મેં તને બાર વર્ષથી છેડી છે, પત્ર લખી શક્યો નથી. તેને ખૂબ દુઃખ થયું હશે ! પણ તું ગભરાઈશ નહિ. હવે હું મારું કાર્ય સફળ કરીને કાયમ માટે ત્યાં આવું છું. આ સંદેશ ' વાંચી પત્નીના ઉલ્લાસને પાર ન રહ્યો. તે રીતે વીતરાગી સંતે પણ પ્રભુને પત્ર વાંચીને તમને સંદેશ આપે છે કે હે ભવ્ય છે ! અનંતકાળથી મહ નિદ્રામાં પડયા છે તે હવે જાગે. વિષયો અને વાસનાઓનું વમન કરે, રાગ-દ્વેષને જલાવી દે, અહંને ઓગાળે, મમતાને માર, તૃષ્ણના તંતુને છેદી નાંખે ને સોહને જગાડે તે તમારું કલ્યાણ થશે. શીવરમણના સ્વામી બનશે. કે સુંદર સંદેશે છે. આ સંદેશે સાંભળતાં તમારા સાડાત્રણ કોડ રેમરાય ખીલી ઉઠવા જોઈએ. ચેતનદેવ જાગી ઉઠવું જોઈએ. પેલે નવાબ બેગમોના મોહમાં પડીને રાજ્યના કામમાં ભાગ લેતા ન હતા. પ્રજાની ફરીયાદ સાંભળતે નહિ તેથી પ્રજામાં ખૂબ ઉશ્કેરાટ થયો. પણ મોટા માણસને ૭e , Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શારદા શિખર કાણુ કહી શકે? નવાબને કહેવા જવાની કોઈની હિંમત ચાલત્તી નહિ. છતાં ક્યારેક મુખ્ય પ્રધાન નવાબને કહેતા કે સાહેમં ! આપ કોઈક વખત રાજસભામાં પધારા તા સારું. ત્યારે માહઘેલા રાજા કહેતા કે તમે સારી રીતે બધા વહીવટ સંભાળે છે તેથી મને સાષ છે. માંહમાં પડેલા નવાબને જગાડવા એક ગરીબ માણસે હિંમત કરી. તેણે નવાબના મહેલ પાસે જઈ પટાવાળાને કહ્યું-ભાઈ! તમે નવાખ સાહેબને સમાચાર આપે કે તમારા સ:તુભાઈ તને મળવા માટે આવ્યા છે. પટાવાળાને પણ વિચાર થયા કે નવાબના સાઢુભાઈ આવા ગરીબ હોય ! પટાવાળા કહે ભાઈ! તું નવામ સાહેબને સાઢુભાઈ કેવી રીતે ? કેમ હું નવાબને સાઢુભાઈ ન ખની શકું ? એમના પુણ્યને ઉદય છે ને મારા પાપને ઉદય છે. આ સંસારમાં તે એક માતાના ઉદરમાં આળાયેલા બે ભાઈમાં પણ કેટલા ક્રૂક હાય છે! એકને ઘેર ગારી અને ખીજો ગાડીના ડ્રાયવર, એક ભાઈ મીલમાલિક ત્યારે ખીજો ભાઈ કર્મના ઉદયથી મીલમજીર હાય છે; તે રીતે હું તેમને સાઢુભાઈ છું. પટાવાળાએ નવાબને ખબર આપ્યા કે આપના સાઢુભાઈ આપને મળવા માંગે છે. આ સાંભળીને નવામ ચમકયેા. મારે। સાઢુભાઈ વળી કાણુ ? એણે પટાવાળાને કહ્યું. તેને અહીં લઈ આવેા. તરત પટાવાળા તેને નવાખસાહેબ પાસે લાવ્યેા. નવાએ પૂછ્યું તમે સાઢુભાઈ કેવી રીતે છે ? તે કહો. ત્યારે આવનાર માણસે કહ્યું. સાહેખ! એ વાત હું.... આપને પછી સમજાવીશ. પણ પહેલાં મારી વાત સાંભળેા. ઘણાં વખતથી મને આપના દન કરવાની હાંશ હતી. પણ આળખાણ આપ્યા વિના આપનાં દશન કેવી રીતે થાય ? એટલા માટે મારે પહેલાં એળખાણ આપવી પડી. માત્ર હું જ નહિ પણ આપની સમગ્ર પ્રજા શ્રીમત–મધ્યમ ને ગુરીમ આપનાં દશન કરવા માટે તલસે છે. જો કે આપના પુણ્ય પ્રતાપે આપની પ્રજા બહુ સુખી ને સલામત છે છતાં કાઈ ને આપની પાસે કંઈ અરજ ગુજારવી હાય તા કેવી રીતે ગુંજારે? આપની પ્રજા સુખી ને સલામત છે તેમાં આપના મહાન ઉપકાર છે. સારી પ્રજા આપના ઉપકારના ભાર નીચે દબાયેલી છે. તેથી દરેકના મનમાં એમ થાય છે કે જે નવામના પ્રતાપે આપણે આટલાં સુખી છીએ, કેાઈ જાતના ભય કે દુ:ખ નથી. આવા ભાગ્યવાન હાવા છતાં આપણાં કેવાં કમનસીખ છે કે આપણા ઉપકારી નવાબ સાહેબનાં રાજસભામાં કે નગરચર્યામાં આપણને કદી દન થતા નથી. આપનાં દન માટે આખા નગરની પ્રજા ઝૂરતી હાય ત્યાં મારા જેવા ગરીખ માણસ ઝૂરે તેમાં શી નવાઈ ? આટલુ ખેલતાં ગરીબ માણસની આંખમાં આંસુ આવી ગયા, તે આંસુ લૂછતાં ખેલ્યા કે ખુદા કયારે એવા ધન્ય દિવસ ઉગાડશે કે પ્રજાને આપનાં દન થશે ? આ સાંભળી નવાખની આંખા આંસુથી ભરાઈ ગઈ. તેમને પેાતાની ભૂલને પશ્ચાતાપ થયા કે અહા! હું કામભોગમાં મુખ્ય ખની મારુ' ભાન ભૂલ્યા ત્યારે Page #564 -------------------------------------------------------------------------- ________________ શિખર શારદા ૫૫ મારી પ્રજા મારા દર્શન માટે ઝૂરે છે ને ! ધિક્કાર છે મારી વિષયવાસનાને ! નવાબની આંખા ખુલી ગઈ. તેમણે આવનાર માણસને કહ્યુ` કે તેં મને મેાહનિદ્રામાંથી જાગૃત કર્યાં. તારા જેટલા ઉપકાર માનુ તેટલા આછે છે. તે મારી ભૂલ સુધારી છે. ભાઈ ! હમણાં હું સવારીથી બહાર નીકળી રાજસભામાં આવું છું. અને આજથી દરરેાજ રાજસભામાં બેસીને પ્રજાની અરજી સાંભળીશ. પણ તમે મારા સાઢુભાઈ કેવી રીતે છો તે મને કહેતાં જાએ. ત્યારે તેણે કહ્યું કે સાહેબ ! સાંભળે. ખુદાની બે દીકરીઓ છે. એક શ્રીમતાઈ અને ખીજી ગરીમાઇ. તેમાં શ્રીમ ંતાઈ આપને પરણાવી ને ગરીબાઈ મને પરણાવી છે. એટલે હું આપનેા સાઢુભાઈ ખરા કે નહિ ? ગરીબના જવાખ સાંભળીને નવાખ ખુશ થઈ ગયા ને પાતાને જગાડવા અદલ નવાબે તેને સારું ઈનામ આપ્યુ. ખંધુએ ! સૂતેલા નવાબ જાગ્યેા પણ આપણા આત્મા કયારે જાગશે ? નવાખ ખાનપાન અને એગમાના માહમાં આસક્ત બન્યા હતા તેથી તે પ્રજાની અરજી સાંભળતા ન હતા; તેમ વિષચામાં, ધનમાં અને કાયાની માયામાં પડેલે આત્મા સંતપુરૂષો તેને ગમે તેટલુ સમજાવે છે છતાં સમજતા નથી. જે કાયા મૂકીને જવાની છે તેની પાછળ જીવની કેટલી પાગલતા છે! જેમ પેલા ગરીખના કહેવાથી નવાખને એમ લાગ્યું કે મારા રંગરાગ અને સુખવિલાસ ઝેરી છે. આણે મારું સ્થાન ભૂલાવ્યુ. હવે તેને છાડીને પ્રજાને યાદ કરું. આમ વિચાર કરી નવાખ તેા જાગી ગયા. આ રીતે ચેતનદેવ જાગશે ત્યારે એને લાગશે કે આ દુન્યવી મેહુમાયા, રંગરાગ અને સુખ વિલાસ ઝેરી છે. આછું મને ભગવાન, ગુરૂ, તપ-ત્યાગ આદિ ધર્મ ભૂલા॰ચે. માટે હવે મારે એમાં ફસાવા જેવું નથી- મેહમાયા, રંગરાગ અને વિષયવાસનાના કચરાને દૂર કરી અંતરને શુધ્ધ બનાવી ગુરૂ પાસે જાઉ. મારી ભૂલેા તેમની આગળ કહીને તેનું પ્રાયશ્ચિત કરુ. આત્માના ધારના માર્ગ તેમની પાસેથી સમનું ને સ્વીકારું.. તપ-ત્યાગ અને દયા ધર્માંને હું જીવનમાં અપનાવું. આવા ભાવ આવે ત્યારે માની લેજો કે મારા આત્મારૂપી નવાબ જાગ્યા છે. વિજયાશેઠાણીને કૃષ્ણપક્ષની પ્રતિજ્ઞા હતી. જીઆ, આ બંને આત્માએ કેવા જાગૃત હતાં! વિજ્યા શેઠાણીની પ્રતિજ્ઞા પૂરી થઈ. શુકલ પક્ષનાં દિવસેા આવ્યા. તેના પ્રથમ દિવસે સારા શણગાર સજી વિજ્યા શેઠાણી તૈયાર થયા. વિજય શેઠ તેને કહે છે કે હે વિજ્યા! મેં તારી પ્રતિજ્ઞાનું પાલન આપ્યા છે તે વિયા શેઠાણી કરવામાં સહકાર આપવા તે સતી સ્ત્રીના ધમ છે. મેલેા, આપની શું પ્રતિજ્ઞા છે ? ત્યારે વિજય શેઠે કહ્યું- જેમ તારે કરવામાં સહકાર આપવા પડશે. હવે તારે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં સહકાર કહે છે નાથ ! પતિની પ્રતિજ્ઞાનું પાલન Page #565 -------------------------------------------------------------------------- ________________ પપ૬ શા શિખર કૃષ્ણપક્ષની પ્રતિજ્ઞા છે તેમ મારે શુકલપક્ષની છે. આ સાંભળી વિજ્યા શેઠાણીને ખૂબ હર્ષ થયો. અહો! હું કેવી ભાગ્યવાન! આવા પતિને પરણીને મને જીવનભર બ્રહાચર્ય પાળવાને અવસર મળ્યો. તેણે કહ્યું કે સ્વામીનાથ! આપની પ્રતિજ્ઞાના પાલનમાં મારે પૂરો સહકાર છે. હું તે સ્ત્રી જાતિ છું. મને તે મહાન લાભ મળે છે. પણ આપને કૃષ્ણપક્ષની છૂટ છે તે આપ રાજીખુશીથી લગ્ન કરી શકે છે. ત્યારે વિજય શેઠે કહ્યું કે તું આ શું બોલે છે? આપણે આજે મહાન ભાગ્યશાળી બન્યા છીએ કે બંનેના મનોરથ પૂરા થયા. જ્યારે માતા-પિતા જાણશે ત્યારે આપણે દીક્ષા લેશું. આહાહા આ કેવા પવિત્ર આત્માઓ! દેવાનુપ્રિયે! વિજ્ય શેઠ અને વિજ્યાશેઠાણીનાં બ્રહ્મચર્યનાં ખુદ તીર્થકર ભગવાને વખાણ કર્યા છે. બ્રહ્મચારી ભગવાન તુલ્ય છે. બ્રહ્મચર્યનાં તેજ આગળ સહસ્રરમિ-સૂર્યનાં તેજ પણ ઝાંખા પડે છે. પૂ. ચંદનબાઈ મહાસતીજી તથા પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે ૨૬ મે ઉપવાસ છે ને ભાવનાબાઈ મહાસતીજીને ૧૧ ઉપવાસ છે. તપસ્વીઓને જોઈને તપની ભાવના વધારજે. આવતી કાલે સંવત્સરીને પવિત્ર દિન છે. વૈર ઝેરની ક્ષમાપના કરવાની છે. ક્રોધ કષાયની આગને બૂઝવવાની છે. તે માટે સૌ સજાગ બનો વધુ ભાવ અવસરે. ચરિત્ર : પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત ચાલી રહી છે. તેમાં પેલા બ્રાહાણુના બે પુત્રોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. શ્રાવકના ૧૨ વ્રત તે શુધ્ધ પાળે છે. એક વખત તેમને જ્ઞાનને ઘમંડ હતે પણ સાચા ધર્મની શ્રધ્ધા થતાં તેમનો ઘમંડ ગળી ગયા. જ્યાં સુધી તેમને ધર્મની પીછાણ ન હતી ત્યાં સુધી જૈન ધર્મની હેલના કરી. સંતને મારવા પણ આવ્યા. પણ સમજ્યા પછી પિતાની ભૂલોને ખૂબ પશ્ચાતાપ થય ને દઢ પ્રતીતિ થઈ કે દેવામાં અરિહંત દેવ, સર્વ ગુરૂઓમાં નિગ્રંથ ગુરૂ અને સર્વ ધર્મોમાં કેવળી પ્રરૂપિત ધર્મ શ્રેષ્ઠ છે. એટલે તેઓ જૈન ધર્મનો ફેલાવો કરવા લાગ્યા. જૈન ધર્મના ગુણગ્રામ કરવા લાગ્યા. પુત્રોનું આ વર્તન જોઈને એના પિતા તે બળી જવા લાગ્યા અને જૈન ધર્મની ઠેરઠેર નિંદા કરવા લાગ્યા.. માતા પિતા પુનઃ બને મિથ્યાત્વી, દેનાં સુત વ્રત પાલા, પહેલે સ્વર્ગમેં પાંચ પલ્યોપમ, પાયા આયુ રસાલ છે? જૈન ધર્મની ખૂબ હેલના કરી તેમજ સાધુને મારી નાંખવાનું શીખવાડયું હતું. તે બધા મહાન પાપ કરી મિથ્યાત્વી બનીને નરકમાં ગયા. બંને પુત્રોએ સુંદર રીતે બાર વ્રતનું પાલન કર્યું. તેથી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પહેલા સૌધર્મ નામના દેવલોકમાં પાંચ પાપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાં દેવલેકનાં ઉત્તમ સુખે ભેગવવા લાગ્યા. બંને દેશનું પાંચ પપમનું આયુષ્ય પૂરું થતાં ત્યાંથી ચવે છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ પપ૭ ધારદા શિખર તે સમયમાં અધ્યા નામની પવિત્ર નગરી હતી. તે નગરીમાં શત્રુજ્ય નામના પરાક્રમી અને નીતિમાન રાજા રાજ્ય કરતા હતા. તેના બંને હાથ યાચકની દીનતા દૂર કરવાને માટે દાનગુણથી અલંકૃત હતા. જેના પ્રતાપને શત્રુઓ સહન કરી શકતા ન હતા. તેના સેવકે, પ્રધાને, નોકર ચાકરે બધા તેમની કઈ પણ આજ્ઞાને સહર્ષ વધાવી લેતા હતા. પરસ્ત્રી તરફ જેની દષ્ટિ કયારે પણ ગઈ નથી. દેવે પણ જેના શીલગુણની પ્રશંસા કરતા હતા. એવું તેમનું તે વ્રત શુધ્ધ હતું. તેમનું સૌંદર્ય અને ૫ અનુપમ હતું. તેમને અત્યંત મીઠી મધુરી ભાષા બોલનારી, પિતાના પતિમાં અનુરક્ત, પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનારી પ્રિયવંદા નામની રાણી હતી. રાજા-રાણી બંને સુખપૂર્વક આનંદમાં પિતાના દિવસો પસાર કરી રહ્યા છે. તે અયોધ્યા નગરીની પ્રજા પણ સર્વ વ્યસનથી રહિત, જિનવચનની અનુરાગી અને સદ્ગુણી છે. તે નગરની બધી સ્ત્રીઓ શીલ, સદાચાર આદિ ગુણોથી શોભતી હતી. ત્યાંની પ્રજાને દાનનું વ્યસન હતું. કેઈ દુરાચારી કૂર પાપી માનવી આ નગરીમાં આવે તે આ નગરની ભૂમિના પ્રભાવથી અને જનતાની સદ્ગુણની સૌરભથી તે પુણ્યશાળી પવિત્ર બની જતા. તીર્થકર, ચકવર્તિ, વાસુદેવ બળદેવ, આદિ ઘણુ મહાન પુરૂષની આ પવિત્ર જન્મભૂમિ હતી. આ અધ્યા નગરીમાં સાગરદત્ત નામના એક મહાન શ્રીમંત શેઠ રહેતા હતા. તેમને ધારણ નામની પવિત્ર પત્ની હતી. આ સાગરદત્ત શેઠ જૈન ધર્મના અનુરાગી હતા. અને તેમની પત્ની પણ ધર્મના રંગે રંગાયેલી હતી. બંને પતિ-પત્ની રોજ સાથે બેસીને સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરતા. સંસારના કામકાજથી નિવૃત્ત થાય ત્યારે તેઓ ધર્મની વાત કરતા. દરરોજ સંતના દર્શન અને વ્યાખ્યાન વાણીને પણ લાભ લેતાં હતાં. આજે ઘણોને ધન મળે પણ સાથે ધર્મ ન ગમે. ઘણુંને ત્યાં ધર્મ હેય પણ પૂર્વના અશુભ કર્મના ઉદયથી ધન ના મળે. આ સાગરદત્ત શેઠનું પુય એવું પ્રબળ છે કે તેમને ત્યાં ધન અને ધર્મ બને છે. પતિ-પત્ની બંને સાથે સાથે ધર્મ કરે છે. આવા પુણ્યવાન આત્માઓ છે પણ તેમને ત્યાં સંતાન નથી. હવે તેમને ત્યાં પુણ્યવાન છે આવશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં. ૫૬ ભાદરવા સુદ ૫ ને રવિવાર “સંવત્સરી તા. ર૯–૮–૦૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આપણે પ્રેમની પાવન સરિતામાં સ્નાન કરી પાપનું પ્રક્ષાલન કરી પવિત્ર બનવા Page #567 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શારદા શિખર માટે જે દિવસની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો. આજના દિવસને આપણે સંવત્સરીને દિવસ કહીએ છીએ. આ પવિત્ર દિન વર્ષમાં એક વખત આવે છે. પર્યુષણ પર્વના આઠ દિવસે પવિત્ર છે. પણ આજના દિવસની વિશેષ મહત્તા છે. સંવત્સરીને દિવસ આવતાં પહેલાં તમને જાગૃત કરવા માટે પાંચ સિગ્નલ આપવામાં આવ્યા. આજથી ૨૯ દિવસ અગાઉ પહેલું સિગ્નલ મહિનાનું ધર, બીજું સિગ્નલ પંદરનુંધર, ત્રીજું સિગ્નલ અઠ્ઠાઈધર, ચોથું સિગ્નલ કલ્પધર અને પાંચમું સિગ્નલ તેલાધર. હવે તમે વિચાર કરે કે જે દિવસની મંગલ પધરામણી થતાં પહેલાં પાંચ પાંચ સિગ્નલ આપવામાં આવે તે દિવસ કે પવિત્ર હશે ! આજનો દિવસ સર્વ જીવને ક્ષમાને મંગલ સંદેશ આપે છે. ક્ષમા એ આત્માને અમર બનાવનાર અમૃત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨મા અધ્યયનમાં ભગવંતને પ્રશ્ન પૂછે છે હે પ્રભુ! વિનgi મને નવે fiા કાય? ક્રોધ ઉપર વિર્ય મેળવવાથી જીવને શું લાભ થાય છે ? વિગપn નિત નાયા ત્યારે ભગવંતે કહ્યુંહે ગૌતમ ! ક્રોધ ઉપર વિજય મેળવવાથી જીવ ક્ષમા ગુણને પ્રાપ્ત કરે છે, જૈન દર્શનમાં ક્ષમાનું ઘણું મહત્વ છે. ક્ષમા દ્વારા મનુષ્ય કઠીનમાં કઠીન કાર્યો સહેલાઈથી કરી શકે છે. અન્ય દર્શન-મહાભારતમાં પણ ક્ષમાનું મહત્વ બતાવતાં કહ્યું છે કે क्षमा बह्म, क्षमा सत्यं, क्षमा भूतं च भावि च । क्षमा तपः क्षमा शौचं, क्षमयदं धृत जगत् ॥ . ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત અને ભવિષ્યવત્ છે, ક્ષમા તપ છે, ક્ષમા શુધિ છે અને ક્ષમાએ આ જગતને ધારણ કરી રાખ્યું છે એટલે કે ક્ષમાવાન પુરૂષોથી આ જગત ટકી શકયું છે. જે આત્મા કષાયના પ્રસંગમાં ક્ષમા રાખે છે. સહન કરે છે તે જગતને કંઈક આપી શકે છે. જે સહન નથી કરતા તે કંઈ આપી શક્ત નથી. વૃક્ષ સૂર્યને તાપ સહન કરીને શીતળ છાયા આપે છે. આંબો પથ્થરના ઘા સહન કરીને મીઠાં ફળ આપે છે. કુહાડાનાં ઘા સહીને લાકડાં આપે છે અને ભૂખથી પીડાતાને રેજી અપાવી પોતાની ફરજ અદા કરીને સંતોષ માને છે. ભગવાન મહાવીસ્વામીએ દીક્ષા લઈને સાડાબાર વર્ષ ને પંદર દિવસ સુધી ઉગ્ર સાધના કરી. તે દરમ્યાનમાં તેમને કેટલા ઉપસર્ગો અને પરિષહ નડ્યા. ત્યારે કેવી અદૂભૂત ક્ષમા રાખીને ક્ષમા વીરસ્ય ભૂur! એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું અને જગતના સર્વ જી આગળ પૂરવાર કરી આપ્યું કે વૈરથી વર શમતું નથી. અગ્નિથી અગ્નિ શાંત થતું નથી પણ ક્ષમાના નીરથી વૈરના અગ્નિ બૂઝાઈ જાય છે. ચંડકૌશિક જેવા દષ્ટિવિલ સપને ક્રોધ રૂપી અગ્નિ ભગવાને ક્ષમાના નીરથી ભૂઝવીને તેને શીતળ Page #568 -------------------------------------------------------------------------- ________________ વારા શિખર બનાવ્યું. એક વખતના મારક ચંડકૌશિકને સમતાની સાધનાથી ભગવંતે પૂજનીય બનાવ્યા. આ છે ક્ષમાની અદ્ભુત શક્તિ. . બંધુઓ ! આપણે સાત સાત દિવસ સુધી સાધના કર્યા બાદ આજે ક્ષમાના નીરમાં સ્નાન કરીને આત્માને પવિત્ર બનાવવાનું છે. આજે અમારે ને તમારે લેતીદેતી એ બે કાર્યો કરવાના છે. આખા જગતનો તમામ વ્યવહાર લેતીદેતીથી ચાલે છે. હેલસેલ વહેપારી પાસેથી નાના વહેપારીઓ માલ ખરીદે છે. નાના વહેપારી પાસેથી ગ્રાહક માલ લે છે. આ રીતે દરેક વ્યવહાર લેવડદેવડથી ચાલે છે. આજે શૂરવીર ને ધીર બનીને જેની જેની સાથે વેર ઝેર થયાં હોય તેની તમે ક્ષમાપના માંગી લેજે. અને કેઈએ તમારે અપરાધ કર્યો હોય તે વ્યક્તિ તમારી પાસે ક્ષમા માંગવા આવે ત્યારે તેને તમે અંતઃકરણપૂર્વક ક્ષમા આપજે. ક્ષમા લેજે અને ક્ષમા દેજે. દિવાળી આવે છે ત્યારે પૈસાનું સરવયું કાઢે છે તેમ આજના દિવસે તમે એ વિચાર કરજે કે ગઈ સંવત્સરીથી આ સંવત્સરી સુધીમાં મારા જીવનમાંથી બૂરાઈઓ કેટલી ઓછી થઈને સદ્ગુણેની કેટલી વૃદ્ધિ થઈ? બૂરાઈની બાદબાકી, સદ્ગુણને સરવાળે ને ગુણને ગુણાકાર કરી જીવનને ધન્ય બનાવે. અહં અને અમને દૂર કરી પર્વની આરાધના કરજે. આ પર્વ આત્મામાં રહેલા ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ–વેર ઝેર આદિ દુર્ગને કચરો દૂર કરીને ક્ષમા, દયા, નિર્લોભતા, સરળતા આદિ ગુણેને અપનાવી આત્માને ઉજજવળ બનાવવા માટે છે. માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વ શલ્યરૂપ મેલથી મલીને બનેલા આત્મારૂપી કપડાને વીતરાગવાણીના વારિથી ક્ષમાને સાબુ અને ધર્મરૂપી ધોકા વડે સાફ કરવા માટે આ પર્યુષણ પર્વની આરાધના કરવાની છે. ત્રણ દિવસના મેલા કપડાને તમે કહો છો કે ખૂબ મેલા છે. તે તરત ઘેઈ નાખે છે પણ આત્મારૂપી કપડા ઉપર અનંતકાળથી કર્મના મેલ ચેટી ગયા છે તેને સાફ કરવા માટે કંઈ કેશિષ કરે છે ખરાં ? કપડાંને એક નાનકડું શાહીને ડાઘ લાગી જાય તે તરત સાફ કરે છે પણ આત્મા ઉપર તે ક્રોધાદિ કષાયેનાં કેટલા મેટા ડાઘ પડયા છે તે તમને રાખી મૂકવા કેમ ગમે છે? આ પર્યુષણ પર્વરૂપી ગંગાને ઘાટ છે. આ ઘાટ ઉપર આવીને સમતારૂપ પાણીથી કષાય રૂપ લાગેલે મેલ દૂર કરીને આત્માને પ્રશાંત–પવિત્ર બનાવી અનંત સુખને ભેક્તા બને તેવી આરાધના કરી લે. ' તમે બધાએ પર્યુષણ પર્વના સાતે દિવસે દાન, શીયળ, તપ તથા પવિત્ર ભાવનાઓથી પસાર કર્યા. આજે તેના ફળ સ્વરૂપે એ નિર્ણય કરજે કે મારે ગમે તેવા સંગમાં કષાય કરવી નહિ. પિતાને કે પિતાના નિમિત્તે બીજાને કષાય આવે Page #569 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખા તેવા સંગે ઉપસ્થિત થવા દેવાં નહિ. સદા આત્મા સમતા ભાવમાં સ્થિર રહે તેવી જાગૃતિ રાખવા માટે રેડ સિગ્નલ બતાવ્યા કરે. કદાચ ઘરમાં કે સંઘમાં કયાંય તમારું ધાર્યું ન થાય તે એ વિચાર ન કરશે કે હું સંઘને પ્રમુખ છું, મંત્રી છું ને મારું ધાર્યું કેમ ન થાય? ઘરમાં પણ હું મટે છું. હું કહું તેમ બધા કેમ ન કરે? આવું માન ન લાવશે. અહીં તમારું ધાર્યું કદાચ નહિ થાય તે તેની ચિંતા નથી પણ આપણું પરમપિતા મહાવીર પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તેની સાવચેતી રાખજે. જે પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે તેની આજ્ઞાનું સૌ પાલન કરશે. આત્મા મંગલકારી ને પાવનકારી બનશે. પર્યુષણ પર્વની આરાધના અહંનું પિષણ કરવા કે સંસારના સુખ મેળવવા કે દુનિયાના રંગરાગ માટે નથી પણ આત્મામાં રહેલી જતિ પ્રગટ કરવા માટે છે તે માટે સંસારમાં રહેલાં સુમબાદર, ત્રસ અને સ્થાવર એ સર્વ પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખો. પોતાના તરફથીકઈ પણ જીવને દુઃખ થાય તેવું વર્તન કદી કરવું નહિ. હા, બને તે કેઈનું ભલું કરે પણ કેઈનું ખરાબ તે કરવું નહિ. પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ લાવ્યા પછી હૃદયમાં એવી શુભ ભાવના લાવો કે “સવિ જીવ કરું શાસનરસી.” સર્વ જી મહાવીર પ્રભુના શાસનનાં રસિક કેમ બને ? અને જલદી આત્માનું કલ્યાણ કરીને મોક્ષમાં કેમ જાય? આવી ભાવના ભાવે ને જુનાં વેરઝેર ભૂલી જાઓ. અપરાધીના અપરાધને પણ ભૂલી જાઓ. અપકારીઓનાં અપકારને કદી યાદ ન કરે. વેર ઝેર આ જીવને અનંતકાળ સંસારમાં રઝળાવનાર છે. એમ સમજી સાચા આરાધક બની અપરાધી અને નિરપરાધી સંસાર અટવીમાં ભટકતાં સર્વ છે સાથે ખમતખામણું કરી સર્વ જીવનું હિત ઇચ્છી આપણી સાધનાને સુંદર બનાવીએ. આપણું કલ્યાણ કરીએ ને આપણી પાસે આવનાર ક્રોધીમાં ક્રોધી અને વૈરીમાં વૈરી માણસને પણ કલ્યાણના માર્ગે વાળીએ તે આ પર્યુષણ પર્વ ઉજવ્યાં તે સાર્થક ગણાશે. બંધુઓ! વૈર એ આત્માને વૈરી છે. આ ભવમાં જીવ વૈર લઈને જાય છે તે તેને ભભવમાં કર્મની કરવતથી વહેરાવું પડે છે. ભવભવમાં તેને ભયભીત રહેવું પડે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે “રાજુબંધો મજાનિ વૈરને અનુબંધ મહાન ભયનું કારણ છે. માટે આપણું જીવન એવું બનાવવું જોઈએ કે સામે મારમાર કરતે કોપીમાં કોધી માણસ આબે ય તે પણ શાંત બની જાય. આપણું જીવન જોઈને સામી વ્યક્તિ સુધરી જાય. વૈરનું વિસર્જન કરી સ્નેહનું સર્જન કરે. જવાળાની જેમ જલતે માણસ શીતળ જળ જે બની જાય. અહીં એક પ્રસંગ યાદ આવે છે. ચિડમાં એક મહાન કવિ થઈ ગયા. અસલ તે એ ચિતેડના ન હતા પણ ચિતેમાં કેવી રીતે આવ્યા તેમનું મૂળ રહેઠાણ સૌરાષ્ટ્ર હતું. તે બે ભાઈ હતા, Page #570 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેમાં મોટેભાઈ ખૂબ શાંત હતો. નાનાભાઈ જરા ઉગ્ર હતું. એક વખત બંને ભાઈ વચ્ચે સહેજ વાતમાં ઝઘડે થયો. મોટાભાઈએ નાનાભાઈને ખૂબ સમજાવ્યું પણ કઈ રીતે તે સમયે નહિ. અને ઉટે વધુ ક્રોધ કરી હાથમાં ડાંગ લઈને મોટાભાઈને મારવા માટે આવ્યા. મોટાભાઈના મનમાં થયું કે હું આને આટલું બધું સમજાવું છું. છતાં સમજતો નથી? અને ઉપરથી મને મારવા માટે આ છે? એટલે તેને પણ ખૂબ ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં આવીને નાનાભાઈના હાથમાંથી ડાંગ ઝૂંટવી લઈને નાનાભાઈને મારી. તરત નાનાભાઈ પડી ગયે ને પ્રાણ ચાલ્યા ગયા. કહેવત પ્રમાણે કાગનું બેસવું ને ડાળનું પડવું તેમ મોટાભાઈએ જોશથી ડાંગ મારી ન હતી પણ નાનાભાઈનું આયુષ્ય પૂર્ણ થવાનું હશે તેથી ડાંગ વાગીને પડી ગયા ને તેનું મૃત્યુ થયું. નાનાભાઈનું આ રીતે મરણ થવાથી મોટાભાઈને ખૂબ દુખ થયું. અરેરે. મેં મેટે થઈને નાનાભાઈને માર્યો? ભાઈને ગુજરી ગયા છ મહિના થયા પણ તેના મનમાંથી અફસ જતું નથી. લોકે પણ એમ બોલવા લાગ્યા કે મોટાભાઈએ નાનાભાઈને ડાંગ મારીને જીવ લીધે. ત્યારે મોટાભાઈના મનમાં થયું કે આ ગામમાં રહીશ તે જીવીશ ત્યાં સુધી લોકો મને જંપવા નહિ દે. વળી નાનાભાઈની વિધવા પત્ની અને તેનાં નાના બાળકે આ બધાના સામું મારાથી જેવાતું નથી. તેના કરતાં આ ગામ છોડીને ચાલ્યો જાઉં. હવે મારે આ ગામમાં રહેવું નથી. આ વિચાર કરીને તે સૌરાષ્ટ્ર છોડીને પિતાની પત્ની અને બાળકને લઈને તે ચિતડ આવીને વસ્ય. પિતાની ભૂલના પરિણામે દેશ છેડોઃ ” ચિતેડમાં આવીને તેની બાહોશી અને શક્તિથી તેણે ચિતોડની રાજસભામાં સ્થાન જમાવ્યું. થોડા સમયમાં તેણે કવિરત્ન તરીકેની નામના મેળવી, એને પુત્ર પણ ખૂબ હોંશિયાર કવિ થશે. સમય જતાં તે કવિનું મૃત્યુ થયું. અને તેને પુત્ર કવિરત્ન બને. એના પિતા કરતાં પણ તે વધુ હોંશિયાર થયે. એટલે તે રાજાને ખૂબ પ્રિય થઈ પડે. રાજા પાસે એનું એટલું બધું માન વધી ગયું કે રાજસભામાં જવા માટે તેને રાજ્યમાંથી પાલખી લઈને માણસો તેડવા માટે જાય ને ઘેર મૂકવા આવે. એના ઘરમાં નોકર-ચાકર અને રસોઈયા રાજ્ય તરફથી રાખી આપવામાં આવ્યા. અને એના ઘરને ફરતો રોકી પહેરે રહેતો હતો. આટલા સુખ-વૈભવમાં આ કવિ રહેતા હતા. એનામાં કાવ્ય રચવાની અને સુંદર આકર્ષક સાહિત્ય લખવાની ઘણી શક્તિ હતી. રાજા પાસે એના પડતાં બેલ ઝીલાતાં હતાં. છતાં તેનામાં જરાય અભિમાન ન હતું. ક્રોધ તે એના જીવનમાં કદી આવતું ન હતું. એ પવિત્ર એ કવિ હતે. ચારે તરફ તેની ખૂબ પ્રશંસા થતી હતી. આ કવિના પિતા ચિતડમાં આવીને સુખી થયા એના કરતાં પુત્ર સવા સુખી ૭૧ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ શારદા શિખર થશે. બીજી બાજુ એના પિતાની ડાંગ વાગતાં જે નાનભાઈ ગુજરી ગયે હતું તેને મેં પુત્રો હતા. તે પણ મોટા થયાં ને કવિ બન્યા. એક વખત તે બંને પુત્રોએ એની માતાને કહ્યું કે બા ! અમે મોટા થયા પછી અમારા પિતાજીને તે જોયા નથી. તે અમારા બાપુજી બહુ નાની ઉંમરે કેમ ચાલ્યા ગયા ? શું તેમને ભયંકર રોગ આવે હતું કે શું થયું હતું ત્યારે એની માતા કહે છે બેટા! તારા પિતાજી મતે મર્યા નથી, એમને એમના મોટાભાઈએ ડાંગ મારી અને ડાંગ વાગતાની સાથે તે નીચે પડ્યા ને તેમના પ્રાણુ ચાલ્યા ગયા. આ સાંભળી યુવાન છોકરાઓનું લોહી ઉકળી ગયું. બસ હવે તે ગમે તેમ થાય પણ મારા પિતાને મારનારનું વૈર લઈને જંપીશું. એ કયાં રહે છે? ત્યારે એની માતાએ કહ્યું–તેમને ગયાં ઘણાં વર્ષો થયા પછી ફરીને એ અહીં આવ્યા નથી. પણ મેં એમ સાંભળ્યું છે કે તેઓ ચિતોડમાં જઈને વસ્યા છે. ને ત્યાં મેટા કવિ બન્યા છે. આ સાંભળી નાનાભાઈનાં બંને પુત્રો ચિતડ આવ્યા. “વૈરની વણઝાર સાથે ચિતેડમાં કવિઓનું આગમન” જુઓ, વૈર શું કામ કરે છે? વૈરની વસુલાત કરવા માટે સૌરાષ્ટ્ર છેડીને ચિતડ આવ્યા અને એક મકાન લઈને રહ્યા. થોડા દિવસમાં રાજ્યના માણસો સાથે સબંધ કરી ચિતોડની રાજસભામાં તેઓ બંને સંગીતકાર તરીકે રહી ગયા. અહીં ગમે તેટલા કવિ આવે પણ રાજ્ય માન્ય કવિરત્નની તેલ કેઈ આવી શકતું ન હતું. કારણ કે કેઈનામાં બુદ્ધિ હોય, શક્તિ હોય પણ સાથે અભિમાન, ક્રોધ, લેભ વિગેરે હેય. જ્યારે આ કવિરત્ન તે એવા ગંભીર, નિરાભિમાની અને નિર્લોભી હતા. એની દૃષ્ટિમાં ઈર્ષ્યા ન હતી. રાજ્યમાં કેઈ ન કવિ આવે તે તેનું પ્રેમથી સ્વાગત કરતે હતે. આ નવા સંગીતકારે આવ્યા છે તેમને પણ પ્રેમથી બોલાવે છે. એને ખબર નથી કે આ મારા કાકાના બે દીકરાએ એના પિતાના વરને બદલે લેવા માટે આવ્યા છે. પણ પિલા બે ભાઈ એ તે જે કાર્ય માટે આવ્યા છે તે માટે માર્ગ શોધતા હતા. ત્યાંના મુખ્ય માણસોને પૂછ્યું કે આ મેટા કવિ કોણ છે? એમના પિતાજી કેણ હતાં? પૂછતાં ખબર પડી કે પિતાજીને મારનારે તે મરી ગયા પણ આ એને દીકરે માટે કવિરતન છે. બસ, હવે ગમે તેમ કરીને આપણે તેને મારી નાંખીશું. તેને મારવાના ઉપાય શોધવા લાગ્યા પણ આ તે કદી એકલે હોતો નથી. ઘેર જતાં ને આવતાં વાહનમાં જવાનું અને તેની ચારે બાજુ સિપાઈ એને પહેરે હોય એટલે એને માટે કેવી રીતે ? એના ઘરને ફરતે પણ ચેકીપહેરે છે. હવે કરવું શું? પેલા બંને ભાઈઓ તે મૂંઝાવા લાગ્યા. બંધુઓ ! જેના પેટમાં પાપ હોય છે તે પ્રજળે છે. જેના પિટમાં પાપ નથી તેને “શું ચિંતા? કવિરત્નને આ બાબતને કંઈ ખ્યાલ ન હતો. એક વખત Page #572 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૬૩ પાખીને પવિત્ર દિવસ હતું એટલે તેણે માણસને કહ્યું કે આજે મારે પાલખીમાં નથી બેસવું. હું પગે ચાલીને ઘેર જઈશ, ત્યારે એના સિપાઈઓએ કહ્યું–બાપુ! અમે તમને ઘર સુધી મૂકવા આવીએ. ત્યારે કવિએ કહ્યું-ભાઈ! મૂકવા આવવાની કંઈ જરૂર નથી. હું ચાલ્યું જઈશ. કવિરને ખૂબ ના પાડી એટલે પોલીસ સાથે ગયા નહિ. પવિત્ર કવિરત્ન નિર્ભયપણે ઘેર જઈ રહ્યા હતાં. પેલા બંને ભાઈઓએ જોયું કે આ એકલે ઘેર જાય છે એટલે એ બંને તેની પાછળ ચાલ્યા. માર્ગમાં ગલીને રસ્તો આ. કવિ એકલા છે. એ રસ્તામાં માણસોની અવરજવર પણ નથી. આ તકને લાભ લઈને પેલા બંને જણા આડા ફરી વળ્યા ને કહ્યું- હે પાપી! ઉભે રહે. અમારા પિતાજીને તારા બાપે મારી નાંખ્યા છે. અમે તેનું વેર લેવા માટે આવ્યા છીએ. હવે તને જીવતે નહિ જવા દઈએ. બંને જણે તલવાર કાઢીને કહે છે કે મરવા માટે તૈયાર થઈ જા. કવિરત્નની હિત શિખામણુ” કવિરને કહ્યું-ભાઈ! મારા અને તારા પિતાજીને એ સંગોમાં શું બન્યું હશે તેની મને કે તમને ખબર નથી. વીરા ! આપણે બધા ભાઈ એ છીએ. આપણે એ પૂર્વના વૈરની પરંપરા રાખવી નથી. જે તમે મને મારશે તે મારાં છેકરાઓ તમારા પ્રત્યે વૈર રાખશે ને તમને મારશે. તમારા છોકરાએ મારા છોકરાને મારશે. આ રીતે પરંપરામાં વૈરની વણઝાર ચાલી આવશે. આવી વૈરની પરંપરા ચલાવવાની શી જરૂર ? આપણે ભાઈભાઈ બનીને પ્રેમથી રહીએ. તમે મારે ઘેર ચાલે. બૈર લેવા આવનારને કેધ” વૈર લેવા આવનાર કાકાના દીકરાઓ કહે છે તારું તત્વજ્ઞાન અમારે સાંભળવું નથી. તારું જ્ઞાન તારી પાસે રહેવા દે. તારે બાપ તે અમારા બાપને મારી નાંખીને શાહ થવા માટે અહીં આવીને વસ્યા હતા ને હવે તું માટે જ્ઞાની બનીને અમને ઉપદેશ આપવા બેઠે છે? બચવા માટે તું બધી બારીએ શેાધે છે પણ અમે તને ક્યાં જીવતે જવા દઈએ તેમ છીએ? જુઓ, કવિરતનની વાત કેટલી સુંદર ને સમજવા જેવી છે? કે બાપે જે કર્યું તે કર્યું પણ આપણે જે આ રીતે વૈર રાખીશું તે કુટુંબમાં વૈરની પરંપરા ચાલી આવશે ને મહાન કર્મોનું બંધન થશે. આ વૈરની પરંપરા આ ભવ અને પરભવમાં આત્માને મહાન દુઃખદાયી નીવડશે. આ તે એક ને એક બે જેવી વાત છે ને? પણ જેના દિલમાં વૈરની આગ સળગી રહી છે તેને આવી સારી ને સાચી હિત–શિખામણ પણ કયાંથી ગળે ઉતરે? વૈર ન્યાયની વાત પણ સમજવા દે નહિ. પણ ઉપરથી નવાં પાપ કર્મો કરાવે છે. જ્યારે મૈત્રીભાવ સામાની અન્યાયની વાત પણ ન્યાયથી સમજી લે અને બીજા ઘણાં ગુણેને પ્રગટ કરે છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ શોર શિખર “કવિને મૈત્રીભાવ' કવિરને કહ્યું. મારા ભાઈઓ! હજુ પણ હું તમને કહું છું કે તમે કંઈક સમજો. ને આ વૈરની વાત છેડી દે. ત્યારે પેલા બંને ભાઈએાએ કહ્યું કે અમારે તારી વેવલી વાત સાંભળીને આ તકને ચૂકવી નથી. અમે તે તેને મારીને જંપીશું. ત્યારે કવિએ કહ્યું કે શું તમારા હૃદયમાં પ્રગટેલે વૈરને અગ્નિ કેઈપણ રીતે બૂઝે તેમ નથી ત્યારે કહે છે ના...ના. અમે તે તને મારવાના છીએ. તેમાં મીનમેખ ફેર પડે તેમ નથી. એટલે કવિએ કહ્યું- જુઓ, ભાઈઓ! તમારે મને કંઈ પણ રીતે મારી જ છે તો હું તમને રસ્તો બતાવું. અત્યારે તમે મને મારશે તે કઈને કઈ જોઈ જશે ને તમે પકડાઈ જશે. વળી હું તે કદી એકલે ઘેરથી રાજસભામાં કે રાજસભામાંથી ઘેર જતો કે આવતું નથી. વાહનમાં જાઉં છું ને મારા ઘરની બહાર પણ પોલીસે પહેરો ભરે છે. તેથી તમને મને મારી નાંખે ફાવશે નહિ. તે તમે એમ કરજે કે આજે રાત્રે દશ વાગ્યા પછી આ ગામની બહાર શંકરનું મંદિર છે ત્યાં તલવાર લઈને આવજે. હું પણ ત્યાં આવીને ઉભે રહીશ. તમે ખુશીથી મને મારી નાંખજે. ત્યારે પેલા બંને ભાઈઓ કહે છે હવે તું અમારાથી ડરી ગયે. કઈ રીતે છટકી શકે તેમ નથી એટલે અમને ઠગીને છટકવાની બારી શોધે છે. પણ અમે તમને કયાં છટકવા દઈએ તેમ છીએ? ત્યારે કવિએ કહ્યું- ભાઈ! હું તમને ઠગવા માટે નથી કહેતે. મને મારીને પણ તમારા આત્માને શાંતિ થતી હોય ને વૈરની પરંપરાનું વિસર્જન થતું હોય તે હું અત્યારે મરવા તૈયાર છું. મને મરણને ડર નથી. પણ અત્યારે મને મારવામાં તમારા માથે જોખમ છે. મારા મરણ પછી તમે જોખમમાં મૂકાઈ ન જાઓ તે માટે હું તમને રસ્તે બતાવું છું. તમે શ્રધા રાખે. હું જરૂર આજે રાત્રે શંકરના દેવળમાં પહોંચી જઈશ ને તમે સુખેથી નિર્ભયતાપૂર્વક મને મારી શકશે. બંધુઓ! કવિની સમજણ કેવી સુંદર છે! પિતાના મરણથી પણ જે વૈરની પરંપરા અટકતી હોય તે મરવા તૈયાર છે. આજે કે માણસ આ મૈત્રી ભાવ રાખી શકે ખરે? એ તે સામે મારવા દેડે. પેલા બંને ભાઈઓ કહે છે તે રાત્રે શંકરના મંદિરે સામેથી મરવા માટે આવે તે અમને તારા ઉપર વિશ્વાસ નથી. પણ તું બહુ પવિત્રતાની વાત કરે છે તે આજે અખતરો કરી જોઈએ. નહિતર પછી જોઈ લેજે એમ કહીને બંને ભાઈ એ ચાલ્યા ગયા, કવિરત્ન પણ ઘેર આવ્યા. જમી પરવારીને પિતાની પત્નીને એકાંતમાં બોલાવીને કહ્યું કે હું આજે એક દિવ્ય સંદેશ લઈને આવ્યો છું. પત્ની કહે છે નાથ! એવો તે શું સંદેશ લાવ્યાં છે. કે આજે તમારા મુખ ઉપર અલૌકિક આનંદ દેખાય છે? ત્યારે કહ્યું કે મારા કાકાના બે દીકરાઓ એના બાપનું વૈર લેવા આવ્યા છે, અને આ પ્રમાણે બન્યું છે. બોલે, હવે તમારી શી ઈચ્છા છે? આપણું પરંપરામાં વૈર રાખવું છે કે વૈરની પરંપરા Page #574 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૫ અટકાવવી છે? ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! વૈર તે વિષ જેવું છે. આપણે કેઈની સાથે વૈર રાખવું નથી. કવિએ કહ્યું જે તમારે વૈર ન રાખવું હોય તે મારે મોહ છેડે પડશે. હું આજે રાત્રે તેમને વચન આપ્યા પ્રમાણે મરવા માટે શંકરના મંદિરમાં જવાનો છું. તમારી આજ્ઞા છે ને ? ત્યારે પત્ની કહે છે પતિ એ તે સતી સ્ત્રીનું સૌભાગ્ય છે. પતિને સામેથી મરવા મેકલતાં કઈ પત્નીને દુઃખ ન લાગે? છતાં આપ જે વૈરના બીજને બાળવા માટે આપની જાતનું બલીદાન આપે છે તે હું ખુશીથી આજ્ઞા આપું છું. આમ કહીને ઉપરથી કઠણ થઈને દુખિત દિલે પતિને આજ્ઞા આપી. કવિ તે દશ વાગતા પહેલાં નિશ્ચિત કરેલા સ્થાને પહોંચી ગયા. પિલા બને તે એમ માનતા હતાં કે એ શું આવવાનું છે? એ તે ક્યાંય ભાગી ગયે હશે, છતાં જોઈએ તે ખરા. બંને ભાઈઓ તલવાર લઈને ત્યાં આવી પહોંચ્યા. કવિ રત્નની શૂરવીરતા' : બંને ભાઈઓને જોઈને કહે છે કે હું મારા વહાલા વીરે! આવી ગયે છું. હવે તમે કહે તે રીતે ઉભું રહે. તમે તમારી તલવાર હાથમાં લઈને તમારું કાર્ય જલ્દી પતા ને તમારા આત્માને શાંતિ આપે. વિચારે, આ કવિની કેટલી શૂરવીરતા હશે ! મરવા માટે આપણને પ્રજારી છૂટે ને અહીં તે વૈરની આગ શમાવવા માટે કેટલી તૈયારી છે ! શું એમને બચવું હોય તે બચી શકે તેમ ન હતું ? શું એમનામાં શુરાતન ન હતું ? એ રાજાને ખૂબ પ્રિય હતો. એને રસ્તામાં બે ભાઈઓએ કર્યો એટલે ખબર પડી ગઈ હતી કે આ વૈરને બદલે લેવા માટે આવેલાં છે. એ ધારત તે રાજાને વાત કરીને તેમને જેલમાં પૂરાવી દેત. બૈરને બદલે લેવા આવનારની નિર્દયતા : કવિરત્ન કરવા માટે હસતે મુખડે આવીને ઉભા છે. મેતના મુખમાં ઉભા છે પણ મુખડા ઉપર અદ્દભૂત પ્રસન્નતા છે. તે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મારા દેહનાં બલિદાન પછી મારી પરંપરામાં વૈર ન રહે ને શાંતિ થાય. તેઓ પવિત્ર બને તેવી તેમને સબધિ આપજે. એમ કહીને નવકારમંત્રના સ્મરણમાં લીન બન્યા. ક્ષમાનું કેવું અદ્ભૂત ફળ મળે છે તે સાંભળો. જ્યાં પેલા બંને ભાઈઓ કવિરત્નને મારવા માટે તલવાર ઉગામે છે ત્યાં દૂરદરથી ઘેડાનાં ડાબલા ખખડતા સંભળાયા. પૂરવેગથી ઘોડા દોડતાં નજીક આવતાં હોય તેમ લાગ્યું. બંને ભાઈએ ગભરાયા કે કઈ માણસ ઘોડા ઉપર બેસીને અહીં આવી રહ્યા છે. હવે જો આપણે આને મારી નાંખીશું તે આપણી પાસે ઘોડે નથી કે તેના ઉપર બેસીને ભાગી છૂટીએ. આવનાર તે આપણને પકડી મારી નાંખે. આ ગભરાટમાં એમના હાથ નીચા પડ્યા અને ગુસ્સે થઈને કવિરત્નને કહેવા લાગ્યા Page #575 -------------------------------------------------------------------------- ________________ વિશારદા શિખર કે હે પાપી! તે તે અમને એવું કહ્યું હતું કે હું એકલે આવીશ. એમ કહીને અમને ઠગવાને ધંધો કર્યો? આ તારા કાકાઓને ખાનગીમાં આવવાનું કહ્યું હતું ? તારે જેટલી ઠગબાજી રમવી હોય તેટલી રમી લે પણ એક વાત નક્કી સમજી લેજો કે અમે તેને માર્યા વિના રહેવાના નથી. કવિરત્ન કહે છે કે ભાઈઓ! મેં કેઈને ખાનગીમાં બોલાવ્યા નથી. કેઈને કંઈ વાત કરી નથી. કેણુ આવે છે? તે હું કંઈ જાણતા નથી. ત્યારે પેલા બંને કહે છે તો અત્યારે ટાઈમસર અંધારામાં કેણ આવે છે? ચોર થઈ ને પાછો શાહુકાર બને છે? આ પ્રમાણે વાત થતી હતી ત્યાં બે ઘડી ત્યાં આવીને ઉભા રહ્યા. એક ઘડો ખાલી હતું ને બીજા ઘોડા ઉપરથી કવિરત્નની પત્ની ઉતરી. આ જોઈ કવિરત્ન પૂછે છે કે તમે અંધારી રાત્રે અહીં એકલા શા માટે આવ્યા ? કવિરત્નની પત્નીની સમજણ અને ઉદારતા ભરેલો જવાબ”: કવિ–પની ખૂબ શાંતિપૂર્વક મધુર સ્વરે બેલી. સ્વામીનાથ ! આપે તે મને બધી હકીકત સમજાવી અને આપણી કુટુંબ પરંપરામાં વૈરને વિષમ દાવાનળ ચાલુ ન રહે તેને ઠારવા માટે અહીં ચાલ્યા આવ્યા. તે સમયે મને આપના વિયોગનું દુઃખ થયું પણું મેં મારા મનને મક્કમ કરી બીજી ક્ષણે વિચાર કર્યો કે અહા ! હું કેટલી ભાગ્યવાન છું કે વૈરના વિષમ દાવાનળને શાંત કરવા માટે પિતાની જાતનું બલિદાન આપનાર ઉદાર અને પવિત્ર પતિની પત્ની બનવાનું મને પરમ સૌભાગ્ય સાંપડયું. આવા પરમેશ્વર તુલ્ય પતિ તે કેઈક પુણ્યવંતી સ્ત્રીને મળે. જુઓ, આ કવિની પત્ની પણ કેવી ઉદાર છે ! હવે પિતે શા માટે મધ્યરાત્રે એકલી આવી છે તે વાત કરતાં કહે છે સ્વામીનાથ ! આપને મેં રજા આપી અને આપ અહીં આવ્યા. પણ પાછળથી મને વિચાર આવ્યો કે મારા પતિ તે વૈરને દાવાનળ શાંત કરવા માટે હોંશે દેહનું બલીદાન આપશે તેમાં શંકા નથી. પણ આ મારા બે લાડકા દિયરીયા આવ્યાં છે તેમની પાસે તે ઘોડે કે બીજું કંઈ વાહન નથી. તેઓ તમને મારીને અંધારી રાત્રે ક્યાં જશે? પગે ચાલીને માણસ જઈ જઈને કેટલે દૂર પહોંચી શકે ? હમણાં ત્રણ ચાર કલાકમાં વહાણું વાઈ જશે. મંદિરના પૂજારી પૂજા કરવા આવે ને બીજા લેકે દર્શન કરવા આવે. તે વખતે આ૫નું શબ પડેલું જોશે એટલે રાજાને ખબર પડશે. આપ તે રાજાને ખૂબ પ્રિય છે. એટલે રાજા આપને વધ કરનારની તપાસ કરવા માટે ચારે તરફ ઘોડેસ્વારોને દેડાવશે, અને આ મારા દિયર પકડાઈ જશે ને એમને રાજા ફાંસીએ ચઢાવશે. એટલે પાછું એમને અને આપણું સંતાન વચ્ચે વૈર ઉભું થશે. જો આપને ભેગ આપવા છતાં વૈરની વણઝાર ચાલુ રહે તે તેને અર્થ છે? આ બધા વિચાર ઉતાળમાં તે સમયે ન આવ્યું. પણ આપના ગયા પછી વિચાર આવતાં હું ગભરાઈ ગઈ કે મારા બે દિયરનું શું થશે ? એટલે તેમને મૃત્યુના મુખમાંથી Page #576 -------------------------------------------------------------------------- ________________ ५९७ શારદા શિખર બચાવી લેવા આ બે ઘોડા લઈને હું આવી છે. જેથી આપને મારવાનું કામ પતાવીને તરત તેઓ આ બે ઘોડા ઉપર બેસીને ક્યાંના કયાંય દૂર ભાગી જાય જેથી આપણાં છોકરાને પણ ખબર ન પડે કે મારા પિતાજીને તેણે માર્યા ને મારનારા ક્યાં ગયા ? અને હું આપના શબને અહીં અગ્નિ સંસ્કાર કરી તે ચિતામાં હું પણ બળી મરું. કારણ કે સ્વામીનાથ! સતી સ્ત્રીને પતિ ચાલ્યા જતાં તેનું સંસારમાં કોઈ નથી. મારે સૌભાગ્ય ચાંદલે લૂછાઈ જતાં ક્યારેક પણ મારા મુખ ઉપર ઉદાસીનતા આવે. મને એ વિષયમાં આપણા પુત્રો અગર બીજા કોઈ પણ કંઈ પૂછે ત્યારે અકળાઈ મૂંઝાઈ બે શબ્દ કોઈના મઢ બેલી જાઉં તે માટે અનર્થ ઉભો થાય. હું જીવતી હોઈ તે આ પ્રશ્ન ઉભું થાય ને ? તેના કરતાં આપની પાછળ આપના માર્ગે ચાલી આવું તો વૈરની વાત અહીં જ પતી જાય. કઈ જાણે નહિ ને કઈ પૂછે નંહિ ને છોકરાઓને આ વાતની ગંધ આવે નહિ, અને તેમના દિલમાં વૈરને અંકુર ફૂટે નહિ. પનીને જવાબ સાંભળી કવિરત્ન તેને વાંસો થાબડીને કહે છે વાહ! શું તારી બુદ્ધિ છે! વૈરના લેણાં ચૂકવવાની શું તારી ઉદારતા છે ! આપણું ધારેલું કાર્ય સફળ થાય, વરને કાયમ માટે અંત આવી જાય ને આ બંને આપણાં ભાઈએ ક્ષેમકુશળ તેમના ઘરે પહોંચી આનંદથી રહે. ખરેખર! તું સતી છે. તું નારી નહિ પણ નારાયણી છે. શું તારી શક્તિ ને બુધ્ધિ છે ! બીજાનું રક્ષણ કરવા માટે તે કેટલે ભેગ આપે ! એમ કહી તેને ખૂબ ધન્યવાદ આપ્યા. પછી પેલા બંને ભાઈએ સામે દષ્ટી કરીને કહે છે ભાઈએ ! હવે આ તલવાર હાથમાં લઈને તમે તમારું કાર્ય જલ્દી પતા. પતિ-પત્ની વચ્ચે થયેલી વાતચીત સાંભળીને બંને ભાઈઓ તે થંભી ગયા. અહા ! આપણે જેને મારવા માટે આવ્યાં છીએ તે આપણને બચાવવા માટે કેટલી અનુપમ ઉદારતા વાપરે છે ! વૈરની વણઝાર દૂર કરી મૈત્રીભાવનું રક્ષણ કરવા માટે તેઓ કેટલે ભોગ આપે છે ! જે એમને બચવું હેત તે તે ધારે તેમ કરી શકે તેમ હતું. રાજાના જેના ઉપર ચારે હાથ હેય તેને શું બાકી રહે? આપણને પકડાવી દેવા તે સમર્થ હતા. છતાં એવું કાંઈ ન કરતાં વૈરની આગ બુઝાવવા માટે પોતાના જીવનને અંત લાવવા તૈયાર થયા. એ કેવા ઉદાર ને સજજન છે! જ્યારે આપણે કેવા શઠ, લૂંટારા, પાપી અને હત્યારા છીએ! ધિકકાર છે આપણા જીવનને! પતિપત્નીની ઉદારતા જઈ બંને ભાઈઓના અંતરમાં જાગેલે વૈરને અગ્નિ શાંત પડી ગયે. જવાળા જળ બની ગઈ. વૈરને આવેશ ઉતરી ગયો ને હાથમાંથી તલવાર ફેંકી દીધી. તેમની આંખમાં ધારા આંસુ વહેવા લાગ્યા. પવિત્ર આત્માની પવિત્રતા પામરને પણ પીગળાવી નાંખે છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર બે ભાઈઓને પશ્ચાતાપ અને કપાત :- મારવા માટે આવેલા બંને ભાઈઓ ભાઈ-ભાભીના ચરણમાં પડી કાળે કલ્પાંત કરવા લાગ્યા. અહે, મોટા ભાઈ અને ભાભી માતા-પિતા સમાન છે. અમે અધમ પાપી છીએ. અમે બાળક બુદ્ધિ કરી આવેશમાં આવીને આટલે દૂરથી આપને મારવા માટે આવ્યા. અરે ! અમે આપને ઓળખ્યાં નહિ. ક્યાં આપની ઉદારતા, ક્ષમા અને કયાં અમારી અધમતા ! અમે બંને ગૂંડા બનીને આપને મારવા માટે આવ્યા છીએ. તેની માર્ગમાં આપને ખબર પડી. તે વખતે આપે ધાર્યું હોત તે અમને મારી નાંખવા સમર્થ હતા. વળી અમે તે આવ્યા ત્યારથી જોઈએ છીએ કે આપ રાજાને કેટલા માનનીય છે ! આપે રાજાસાહેબને આ વાતની જાણ કરી હતી તે અમને જિંદગીભર જેલમાં પૂરાવી શકત, ફાંસીની સજા કરાવી શક્ત. છતાં આપે એવું કાંઈ નહિ કરતાં આપણું કુટુંબ પરંપરામાંથી વૈરને અંત લાવવા માટે આપનું જીવન કુરબાન કરવાની ઉદારતા કરી અમારા જેવા નીચ અને પાપીઓ ઉપર આપ બંનેએ અનહદ મૈત્રીભાવ રાખીને વાત્સલ્યના વહેણ વહાવ્યાં. તેમાં પણ અમારા ભાભી સાહેબની ઉદારતાને અને તેમની દીર્ધદર્શિતાને તે કેટકેટી ધન્યવાદ આપવા ઘટે છે. કારણ કે તેમણે રાજાને ચાડી તે ન ખાધી પણ ઉપરથી અમને બચાવી લેવાની દીર્ધદષ્ટિ વાપરી અને વૈરની પરંપરા અટકાવવા માટે પોતે બળી મરવાનો નિર્ણય કર્યો. આપ બંને દેવ જેવાં છે ને અમે મનુષ્યના રૂપમાં રાક્ષસ છીએ. આટલું બોલતાં પિતાના પાપને પશ્ચાતાપ કરતાં બંનેની આંખમાં દડદડ આંસુ વહેવા લાગ્યા, તેઓ ભાઈ-ભાભીના ચરણમાં પડીને કહે છે અમે પાપી–કર જીવવાને લાયક નથી. અમારા જેવા પાપીએથી આ પૃથ્વી ઉપર ભાર વધી ગયા છે. અમે આ ભૂમિને ભાર હળવે કરવાં આપઘાત કરીને મરી જઈશું. એમ કહી મરવા માટે તલવાર હાથમાં લઈને પિતાના ગળા પર ફેરવવા જાય છે. ત્યાં કવિરને તેમના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી ને હૈયાનાં હેતથી પ્રેમભરેલાં શબ્દથી બંને ભાઈઓને સમજાવીને શાંત કર્યા. કવિરત્નને ઉપદેશ” - બંને ભાઈઓને કહે છે ભાઈ! આપણાંથી આપઘાત ન કરાય. આપઘાત એ મોટામાં મેટું પાપ છે. “આપઘાતથી જીવનને અંત આવશે પણ પાપને અંત નહિ આવે. અને જે પાપનો અંત કર્યા વિના મરી જઈશું તે બીજા જન્મમાં કેટલાય દુઃખે ભેગવવા પડશે અને જન્મ-મરણ કરતાં ભાવમાં ભમવું પડશે. પાપ કર્મોને નાશ કરવા માટે મનુષ્ય જન્મ જે બીજો એક પણ જન્મ નથી. મનુષ્ય જન્મમાં દાન, શીયળ, તપ અને ભાવ, તેમજ પરોપકાર, સંયમ આદિ સુકૃત્ય કરીને પાપને અંત લાવી શકાય છે. આવી કર્મોને ક્ષય કરવાની ઉત્તમ તક આપઘાત કરીને કેમ ગુમાવાય ? હે મારા વીરે ! હવે તમે રડો નહિ. તમે પણ દેવ જેવાં બની ગયા છે. કારણ કે હવે તમારા Page #578 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૬૯ દિલમાંથી વર ચાલ્યું ગયું છે. તે તમારા અંતરમાં મૈત્રીભાવ આવી ગયો છે. તમને ધન્યવાદ છે કે તમોએ અમારા મૈત્રીભાવને પ્રયતન સફળ બનાવ્યું. આપણું વચ્ચે જે કાંઈ બન્યું તે અહીં દાટી દેવાનું. આપણાં ચાર સિવાય કઈ જાણે નહિ. હવે આપણે બધા સાથે રહીશું. હું રાજાને કહીને તમેને કેઈ સારા હોદ્દા ઉપર બેસાડી દઈશ. અને આપણે બધાં સાથે રહીને મૈત્રીભાવ કેળવી સુકૃત્યની સાધના કરી આપણું માનવજીવન સફળ બનાવીશું. કવિની પત્ની કહે છે દિયરીયાઓ ! તમારા ભાઈ જે કહે છે તે સત્ય છે. એ તે દેવને અવતાર છે. એમનું હૃદય વિશાળ છે. એટલે તમે જરાપણ હિંમત હારશે નહિ. અમારાથી જુદાઈ પણ રાખશે નહિ. અને તમારા ભાઈના સંગમાં રહીને જેટલાં ગુણે મળે તેટલાં લઈ લે. જુઓ, તમારા ભાઈના સહવાસમાં રહેવાથી મારું જીવન પણ કેટલું પલ્ટાઈ ગયું ! હું પરણીને આવી ત્યારે વરની આગ શાંત કરી મૈત્રીભાવ કેળવવા માટે મારા પ્રાણનું બલિદાન આપવા માટે તૈયાર થાઉં તેવું આત્મબળ મારામાં ન હતું. હું તે પથ્થર જેવી હતી. આ તમારા ભાઈને રૂડે પ્રતાપ છે કે તેમણે મને પથરા જેવીને ઘડીને મનહર મૂર્તિ જેવી બનાવી. અને મારા જીવનનું સુંદર ઘડતર કર્યું છે. તે તમે એમના સંસર્ગમાં રહેશે તે તમારા જીવનનું પણ સારું ઘડતર થશે. ચાલે, હવે આપણે બધા ઘેર જઈએ. એમ કહીને કવિની પત્નીએ રડતાં બંને ભાઈઓને ઉભા કર્યા. બંને ભાઈઓ કહે છે ભાઈ-ભાભી તમેને અમારું મુખ બતાવતાં પણ શરમ આવે છે. તે દુનિયાને તે અમે કેવી રીતે અમારું મુખ બતાવી શકીએ ! અમે તો દેશમાં ચાલ્યા જઈશું. ભાભી કહે છે ભાઈ! એમ ન જવાય. જે બન્યું તે બન્યું. તેને ભૂલી જાઓ ને કંઈ બન્યું નથી એમ સમજી લે. વૈર ને ઝેરને જલાવી દઈ, કષાય અને દ્વેષને દૂર કરીને, હૈયું ફુલ જેવું કમળ બનાવીને એકબીજાને ખમાવી લઈએ. અને જીવનને ન પડે શરૂ કરીએ. તમે તે અમારા સગા ભાઈ છે માટે મનમાં જરા પણ ઓછું લાવશે નહિ, ને જરા પણ ગભરાશો નહિ. ત્યારે ભાઈએ પણ કહ્યું કે હું તે આજે મારા જીવનને ધન્યતાને દિવસ માનું છું કે આ પરદેશમાં પણ દેવવંશી ત જેવા મોટાભાઈને મેળાપ થ. કવિરત્નની ઉદારતા : કવિરન બીજે દિવસે પિતાના બે ભાઈઓને રાજાની પાસે લઈ ગયાં ને કહ્યું કે સાહેબ ! આ સંગીતકારો મારા કાકાના દીકરા ભાઈ થાય છે. અમે ઘણાં વર્ષોથી દેશ છોડીને અહીં આવ્યા છીએ તેથી મેં એમને ઓળખ્યા નહિ. કાલે જ ઓળખાણ થઈ. તે હું આપને એક નમ્ર વિનંતી કરું છું કે આપ આ મારા ભાઈઓને કેઈ સારા હોદ્દા પર રાખે. કવિરત્નને માટે ७२ Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શારદા શિખર મહારાજાને ખૂબ માન હતું એટલે આ તેમના ભાઈ આ છે તેથી તેમને સારા ખાનદાન ગણીને એમને ઉંચા સંગીતકારની પદવી ઉપર સ્થાપિત કર્યાં. જુએ, કવિરત્નની કેવી મહાન ઉદારતા છે! બંધુએ ! વિચાર કરો. મૈત્રી ભાવનાનું કેવું સુખદ પરિણામ આવ્યું ! કવિરત્નના હૈયામાં મૈત્રી ભાવનાએ કેવુ' સ્થાન જમાવ્યું હશે ! એમની રગેરગમાં અને રામેરામમાં મૈત્રી ભાવનાને કેવા રણકાર થયા હશે કે જેથી પોતાનામાં ખચવાની છતી શક્તિ હાવા છતાં ખચવાના કાઈ ઉપાય ન કરતાં કુળપરંપરામાં વરના અંત લાવવા પેાતાનું જીવન હોડમાં મૂકી ભાઇના હાથે તલવારના એક ઘાએ મરવા તૈયાર થયા, અને એ ભાઈઓને વૈરાગ્નિ શાંત કરવાની સગવડ કરી આપી. એમના પત્ની પણ કેવા દિલનાં દિલાવર કે પતિના સાચા પ્રેમનાં પ્રતિક રૂપે પતિને પ્યારા મૈત્રીભાવ પેાતે અપનાવી લીધેા; અને એ દિયરીયાઓને એમનું કામ પતાવ્યા પછી કાઈ જાતની અગવડ ન પડે ને તેમના માથે આપત્તિ ના આવે તે માટે એ ઘેાડા લઈને આવી અને ભવિષ્યમાં ચાડી ખાવાની બુધ્ધિ ન જાગે તે માટે પતિની ચિતામાં મળી મરવા તૈયાર થઈ. આ પતિ-પત્નીની કેવી ભવ્ય ઉદારતા ! ધન્ય છે આવા આત્માએને ! આપણે પણ ચેતનદેવને જાગૃત કરવાની જરૂર છે કે હે ચેતનદેવ ! ક્ષમા એ અમર બનાવનાર અમૃત છે ને વૈર તને ભવેાભવમાં મારનારુ વિષ છે. કહ્યું છે કે “નસ્ય મૂળ સર્વ, વસ્યામૂળ શુળઃ ।ગુળસ્ય મૂળ જ્ઞાનં, જ્ઞાનસ્યા મૂળ ક્ષમા ।।” મનુષ્યનુ ભૂષણ રૂપ છે; અને રૂપનું ભૂષણ ગુણ છે. કારણ કે મનુષ્ય ગમે તેટલે સૌદયવાન હાય પણ તેના જીવનમાં ગુણુ ન હાય તા ગુણ વિનાનું સૌંદય ફીકકુ લાગે છે. તેથી આ લેાકમાં કહ્યું છે કે રૂપનું ભ્રષણ ગુણ છે ને ગુણનુ ભૂષણ જ્ઞાન છે. અને જ્ઞાનનું ભ્રષણ ક્ષમા છે. કારણ કે જ્ઞાન વિના ગુણ પ્રગટ થતા નથી. અને જીવમાં જ્ઞાન ન હોય ત્યાં સુધી ક્ષમા આવતી નથી. એને જ્ઞાન વિના ખબર નથી પડતી કે ક્ષમાથી શું લાભ થાય છે? “ક્ષમા ક્ષીયતે મે ” જ્યારે જ્ઞાન દ્વારા જીવને ભાન થાય છે કે ક્ષમા રાખવાથી જીવ કર્મોના ક્ષય કરે છે. જ્ઞાન દ્વારા આત્મા એ વાત સમજી શકે છે કે नहि वेरेन वेरानि, सम्मन्तीध कदाचनं । अवेरेन व सम्मान्ति, एस धम्मो सनन्तनो ॥ આ સંસારમાં ક્યારે પણ વૈરથી વૈર શમતુ નથી. અગ્નિમાં લાકડા નાંખવાથી આગ બૂઝાતી નથી પણુ વધે છે; તેમ બૈરી સાથે વૈરની પરંપરા ચાલુ રાખવાથી વેર વધતું જાય છે, પણ વૈરની સામે અવર એટલે મૈત્રીભાવ રાખવાથી વૈર શાંત થાય છે. માટે આજે સંવત્સરીના દિને એક નાનકડું સૂત્ર વેશ માં ન ઝેર્ ” તમારા Page #580 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર હૃદયમાં લખી દે કે આજથી મારે કેઈની સાથે નવું વર બાંધવું નથી અને જેની સાથે જુનું વૈર છે તેનું વિસર્જન કરી તેની સાથે હું સ્નેહનું સર્જન કરું છું. આ ભાવ દરેક આત્માના દિલમાં જાગે તે આજનું સંવત્સરી પર્વ ઉજવ્યું સફળ થાય અને આ દાવાનળથી સળગતે સંસાર સ્વર્ગ સમાન બની જાય. આ સંવત્સરી પર્વ ક્ષમાને સંદેશ લઈને દર વર્ષે એક વખત આવે છે. તે આ પર્વાધિરાજને સંદેશે હદયમાં ઝીલી લઈ કષાયની કાલિમાને ક્ષમાના પવિત્ર જળથી ધોઈને આત્માને પવિત્ર અને નિર્મળ બનાવજે. સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં તમારે જેની જેની સાથે વૈર થયા હોય તેને ખમાવી લેજો. સામી વ્યક્તિ ખમાવે કે ન ખમાવે પણ તમે તે જરૂર તેની પાસે ક્ષમા માંગી લેજે. આપણે ત્યાં આ સતીઓનાં તપને નિમિત્તે પિતાના આત્માને જાગૃત કરી સ્વ કલ્યાણ માટે ભાઈ બહેને સજોડે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા તૈયાર થયા છે તેમને પચ્ચખાણ આપું છું. આજે ક્ષમા વિષે ઘણું કહેવાયું છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા સુદ ૭ને મંગળવાર તા. ૩૧-૮-૭ અનંત કરૂણાના સાગર સર્વજ્ઞ ભગવંતની શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત વીતરાગની વાણું મેક્ષમાં જવાની નીસરણી છે. એ નીસરણીને સહારે લઈ અનેક જીએ સિધિનું શિખર સર કર્યું, અને અવ્યાબાધ સુખને પામ્યા. આ માનવ જીવનની સફળતા સિાધના પાને ચઢવા માટે છે, પણ જોગ વિલાસમાં મસ્ત બનવા માટે નથી. પરંતુ ભેગને ત્યાગ અને ત્યાગને રાગ કરવામાં છે. જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં પ્રભાદેવી સુખશયામાં અર્ધનિદ્રા અને અર્ધ જાગૃત અવસ્થામાં સૂતા હતા તે વખતે તેમણે ચૌદ મહાસ્વપ્ન જોયા. તે ચૌદ સ્વપ્ન જોઈને પ્રભાવતી રાણી જાગ્રત થયાં ને જાગીને તેમણે ધર્મ જાઝિકા કરી અને સવાર પડતાં રાણી ક્યાં આવ્યા? ___ "तए णं सा पभावई देवी जेणेव कुंभराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव भत्तार कहणं सुमिणपाठग पुच्छा जाव विहरन्ति ।" પ્રભાવતી રાણી જ્યાં તેમના પતિ કુંભરાજા સૂતા હતા ત્યાં આવ્યા. આવીને હાથ જોડીને નમ્રતાપૂર્વક કહે છે તે સ્વામીનાથ ! આજે રાત્રે મેં આવા ચૌદ સ્વપ્ન જોયાં છે. આ રાજાની રાણી છે છતાં પણ તેમનામાં કેટલે વિનય છે! જ્યારે કઈ Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શારદા શિખર આપણા વડીલને પ્રશ્ન પૂછવા હાય અગર કાઈ વાત કરવી હોય ત્યારે તેમની પાસે જઈ નમ્રતાપૂર્વક વાત કરવી જોઈ એ. પ્રભાવતીદેવીએ પાતાના પતિ કુ ંભરાજા પાસે આવીને વિનયથી નમ્રતાપૂર્વક મધુર સ્વરે ચૌદ સ્વપ્ના જોયાંની વાત કરી. આ સાંભળી રાજાને અલૌકિક આનંદ થયા ને પ્રસન્નતાપૂર્વક ખેલ્યા. અહા રાણીજી! તમે જે ચૌદ સ્વપ્ના જોયા તે ઘણાં ઉત્તમ છે. તેનુ ફળ પણુ અલૌકિક છે. તમારી કુક્ષીએ તી કર પ્રભુના જન્મ થશે. આગળના રાજાએ પવિત્ર હતા. તેમાં પણ જેએ તીર્થંકરના પિતા હાય એ તે ખૂબ પવિત્ર આત્મા હૈાય છે. એટલે તેમની બુધ્ધિ પણ નિર્મળ હોય છે. તે અનુસાર પોતે અનુમાનથી આ સ્વપ્નનું આવું ફળ હશે તેમ કહ્યુ'. પતિના મુખેથી આ વાત સાંભળી રાણીને અત્યંત આનંદ થયા. સાથે રાજાને પણ આનદ થયા. તીર્થંકર પ્રભુના માતા-પિતા ખનવું તે અહાભાગ્ય છે. કુંભરાજા અને પ્રભાવતી રાણીને ખૂબ આનંદ થા. પણ સ્વપ્નાનું વિશેષ ફળ જાણવા માટે કુંભરાજાએ સ્વપ્ન પાઠકાને મેલાવ્યા. અધાં સ્વપ્નપાઠકે ભેગા થયાં ને તેમણે નક્કી કર્યું" કે આપણે રાજસભામાં જવું છે. રાજા પાસે જઈને સૌ સૌની મરજી મુજબ જુદા જુદા ઉત્તર આપીશુ તે તેમાં આપણી કિંમત ઘટશે. તેના કરતાં બધા વતી જે એક મુખ્ય ન્યાતિષી હોય તે જવાબ આપી દે. જેટલી એકતામાં મઝા છે તેટલી અલગતામાં નથી. એકલે માણસ માટુ' કાર્ય કરી શકતા નથી પણ અધા ભેગા થઈને કરે તેા સુ દર કાય કરી શકે છે. જેમ ઈંટ, માટી, સીમેન્ટ ને ચુના ભેગાં થાય તેા તેનાથી મોટી મજબૂત ઈમારત ઉભી કરી શકાય છે. પણ ઈંટ, સીમેન્ટ, ચુના, લાકડુ' બધા એમ કહે કે અમારે એકબીજામાં ભળવું નથી. અમારે તો સ્વતંત્ર રહેવુ છે તો એની કંઈ કિંમત ખરી ? એ ચીને સ્વતંત્ર રહે તો ઘર અને ? ના'. આ ઉપરથી તમને સમજાય છે ને કે જે સુખ એકતામાં છે તે અલગતામાં નથી. શેઠ અને ગુરખામાં કેટલી એકતા હતી તેનું દૃષ્ટાંત જાણવા જેવુ છે. એક મોટો કરોડપતિ શ્રીમંત હતો. તમે જાણેા છે ને કે મોટા શ્રીમંતોના બગલાની ચાકી કરવા માટે ગુરખા રાખવામાં આવે છે. આ શેઠને ત્યાં પણ એક ગુરખા હતો. શેઠ ધનવાન હતા તેમ ધવાન હતા. તે એકલા પૈસાને જ પરમેશ્વર માનીને મેસી જાય તેવા ન હતાં. અને શેઠ જેના પરિચયમાં આવતા તેને ધના રંગ લગાડતાં હતાં. શેઠના ઘરમાં રહીને એને! ગુરખા ધર્મ પામ્યા હતા. સામાયિકપ્રતિક્રમણ કરવું, તિથિના દિવસે ઉપવાસ કરવા, રેાજ નવકારશી કરવી, રાત્રીભાજનને ને કંદમૂળના ત્યાગ આદિ ઘણાં નિયમાનું તે પાલન કરતા હતા. એનામાં ખાનદાની ખૂબ હતી. આ ગુરખા તેના ગુણથી શેઠને ખૂબ પ્રિય થયા હતા. તે છે આજ્ઞાપાલનના પ્રતાપ. Page #582 -------------------------------------------------------------------------- ________________ શિખર પહે આ રીતે પુત્ર પિતાની આજ્ઞાને વફાદાર રહે તે તે શેઠનુ મન જીતી શકે છે. આ ગુરખાએ પણ પેાતાના ગુણેાથી શેઠનુ મન જીતી લીધું હતું. એટલે ગુરખા શેઠને પેટના દીકરા જેવા વહાલા હતા. એટલે શેઠના ઘરમાં કેટલી મિલક્ત છે? તે કયાં છે ? તે બધું ગુરખા જાણતા હતા ને દુકાનમાં કેટલેા માલ ને મિક્ત છે તે અધુ શેઠનેા મુનીમ જાતા હતા. મુનીમ વફાદાર હતા છતાં ગુરખા જેટલેા સંસ્કારી ન હતા. આ શેઠને ત્યાં માટી ઉમરે એક પુત્ર થયેલા. તેનુ નામ પ્રવીણ હતું. આ કરો અઢી વર્ષના થયા ત્યારે શેઠને એક દિવસ ભાસ થયા કે સાત દિવસમાં તારો જીવન દીપક બુઝાઈ જશે. માટે બને તેટલી ધ આરાધના કરી લેા. શેઠના મનમાં થઈ ગયું કે હવે મારે અંતકાળ નજીક આવ્યેા છે. હું સાત દિવસથી વધુ જીવી શકીશ નહિ. એટલે શેઠે ગુરખાને એકાંતમાં બેસાડીને કહ્યું-તું મને મારા પેટના દીકરાથી પણ અધિક વહાલા છે. તુ મારા ઘરની તમામ મિક્ત જાણે છે. તારાથી મે” કંઈ છાનું રાખ્યું નથી. આ મારો પ્રવીણ હજી અઢી વર્ષના છે અને હવે સાત દિવસમાં મારું આયુષ્ય પૂરું થાય છે. તે તું અધું સાચવે છે તેમ સાચવજે. શેઠાણીને માતા સમાન ગણીને રહેજે. ને મારા પ્રવીણ વીસ વર્ષના થાય પછી તું એને બધી મીલ્કતની વાત સમજાવજે. ગુરખાએ કહ્યું-ભલે પિતાજી ! હું આપને વચન આપું છું કે હું મારી માતા સમાન શેઠાણી અને મારા નાનાભાઈ પ્રવીણની ખરાખર સ'ભાળ રાખીશ અને તે વીશ વર્ષ ના થતાં હું તેને બધું ખરાખર સમજાવી દઈશ. આપ ચિંતા ન કરશે. પણ આપના જવાથી મને ખૂબ દુઃખ થશે. મને આપના વિના નહિ ગમે. આટલું ખેાલતાં ગુરખાની આંખમાં આંસુડાની ધાર વહી. ત્યારે શેઠે તેને હિંમત આપતાં કહ્યું કે તું શા માટે રડે છે ? જે જન્મે છે તેને એક દિવસ તે બધુ' છેડીને જવાનુ છે. મોટા મોટા તીર્થંકરા, ચક્રવર્તિ એને પણ આયુષ્ય પૂરું થતાં જવું પડે છે તે મારે જવુ પડે તેમાં શું નવાઈ! શેઠે ગુરખાને બધી વાત કરી પણ શેઠાણીને દુઃખ થાય તેથી કહ્યું નહિ. શારદા શેઠ ખૂબ ધીષ્ઠ ને પવિત્ર હતા. મૃત્યુ સુઝી આવતાં પેઢી પર જવાનું બંધ કરી દીધું અને ધર્મોમાં લીન અની સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ધ ચર્ચા તથા શાસ્ત્રનું વાંચન કરે છે તે સિવાય શેઠ ખીજી વાત નથી કરતા. શેઠાણી પૂછે છે સ્વામીનાથ ! આપ પેઢી પર જતાં નથી ને ધર્માંમાં લીન રહેા છે તેનું શું કારણ ? શેઠે કહ્યું –કાઇ કારણ નથી. પણ મારું મન કહે છે તું બધું છેડીને ધર્મક્રિયામાં લાગી જા. હવે તેા મારે અઠ્ઠમ કરવા છે. એમ કહી છેલ્લા ત્રણ દિવસ અઠ્ઠમ કરીને શેઠે સંથારા કર્યાં. ખરાખર સાત દિવસ પૂરા થતાં શેઠના જીવન દીપક બૂઝાઈ ગયા. સમાધિપૂર્વક કાળે કરીને શેઠ સ્વગમાં ગયા. શેઠના જવાથી ગામમાં શેક છવાઈ ગયા. “ગુરખાની વફાદારી ” ગુરખા ખૂખ વફાદારીથી કામ કરે છે. શેઠાણીને Page #583 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ શારદા શિખર સહેજ પણ ઓછું આવવા દેતું નથી. શેઠાણ પણ તેને પુત્રની માફક રાખે છે. ઘરનું કામકાજ ગુરખે સંભાળે છે ને પેઢી પર મુનિજી સંભાળે છે. બંને બરાબર કામ કરે છે. આમ કરતાં શેઠને દીકરો પ્રવીણ ચૌદ વર્ષનો થયો. માણસનું મન ગમે તેટલું સારું હોય પણ ધનની મમતા ક્યારે કેવી બુધ્ધિ કરાવે છે તેની ખબર પડતી નથી. ગુરખ તે ખૂબ ધર્મ પામેલ હતું તેથી તેને ધનની મમતા થતી નથી. જે એ ધારત તે ઘણું ધન લૂંટી શકત કારણ કે શેઠની તિજોરીની તમામ ચાવીઓ તેના હાથમાં હતી. એ ગમે તેટલું લઈ જાય તે પણ કેઈ ને ખબર પડવાની ન હતી. પણ તેની નીતિ ખૂબ ચેખી હતી. પરંતુ મુનિમની દાનત બગડી. તેણે એક દિવસ ગુરખાને પિતાની પાસે બેલાવીને કહ્યું–હે ગુરખા ! હું તને એક વાત કરું પણ તારે કદી કોઈને વાત કરવાની નહિ. તે હું કહું. ગુરખાના મનમાં એમ કે એ બીજી વાત શું કરશે ? એમ માનીને કહ્યું. તમે કહે હું કેઈને નહિ કહું. ત્યારે મુનિએ કહ્યું કે જે, તું શેઠના ઘરની મિલ્કત જાણે છે કે હું પિઢીની મિલ્કત જાણું છું. જે તું માને આપણે પ્રવીણને ખતમ કરી નાખીએ અને શેઠની બધી મિલ્કતના આપણે માલીક બની જઈએ. તેમાં આઠ આની તારે ભાગ ને મારો આઠ આની. સમજાણું? ધનની મૂછ કેવા પાપ કરાવે છે ! આવા પાપ કરનારની કેવી દશા થાય છે તે આ દૃષ્ટાંત ઉપરથી તમે સમજી શકશે. કહ્યું છે કે શરીર વૃદ્ધ થાય છે પણ તૃષ્ણા વૃધ થતી નથી. जीर्यन्ते जीर्यता केशा, दन्ता जीर्यन्ति जीयत । जीर्यतश्चक्षुषी श्रोत्रे, तृष्णैका तरुणायते ॥ માણસ જ્યારે વૃધ્ધ થાય છે ત્યારે તેને દાંતને, વાળને, આંખ, કાન વિગેરે ઈન્દ્રિઓને ઘડપણ આવે છે પણ એક તૃષ્ણાને ઘડપણ આવતું નથી. એ તે જ્યારે જુએ ત્યારે તરૂણ-યુવાન હોય છે. ધન દેખી નિમની બુદ્ધિ બગડી : આ રીતે પેલા મુનિમની તૃષ્ણ તરૂણ બની તેથી તેણે પ્રવીણને મારીને શેઠની મીક્ત પચાવી પાડવાની ગુરખાને વાત કરી. ગુરખે મુનિમ જે ન હતું. મુનિમની વાત સાંભળીને તેને ક્રોધ આવ્યો. તેણે કહ્યું-મુનિમજી ! તમે આ શું બોલી રહ્યા છે? જે શેઠે આપણું ઉપર વિશ્વાસ મૂકી વહાણ તરાવ્યા. જેમને આપણું ઉપર મહાન ઉપકાર છે. શેઠે આપણને ઘણું આપ્યું છે. તે આપણું મહાન ઉપકારી છે. તેમના મૂળ ઉખેડવા તમે તૈયાર થયાં છે? શું આ તમને શોભે છે? તમે નશ્વર નાણાં માટે શેઠના લાડકવાયા પુત્રનું ખૂન કરવા તૈિયાર થયા છે? જરા વિચાર કરે. આવા કાળા કૃત્ય કરીને ક્યાં જશે? ને સાથે શું લઈ જશે? શેઠની પાસે કરડેની સંપત્તિ હતી પણ સાથે શું લઈ ગયા? એ Page #584 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૭૫ મૂકીને ગયા. મારે ને તમારે પણ મૂકીને જવાનું છે. તે શા માટે આવું પાપ કરવા તૈયાર થયા છે? ગુરખાની વાત સાંભળી ક્ષણભર મુનિમ થંભી ગયે, પણ એને લક્ષમીને મેહ ઉતરે તેમ ન હતું. એટલે તેણે ગુરખાને કહ્યું –એમ કર. જે તું મારી વાતમાં સંમત થાય તે મારે ને તારો અડધો ભાગ. એથી અધિક આ દશ હજારની કથળી તને પહેલાં આપી દઉં. પણ ગુરખે લલચાવે નહિ. તેણે ખૂબ રૂઆબથી મુનિમને કહી દીધું કે ખબરદાર! પ્રવીણને મારી નાંખવા માટે એક શબ્દ બેલ્યાં છે તે? તમારી જીભ ખેંચી લઈશ. હું મરીશ પણ પ્રવીણને મરવા નહિ દઉં. ગુરૂખાના રૂઆબ ભર્યા શબ્દો સાંભળી મુનિમને ધ્રુજારી થઈ. એ ડરવા લાગે. બંધુઓ ! માણસ લેભને વશ થઈને પાપ કરવા તૈયાર થાય છે પણ એની ધારણા ફળીભૂત નથી થતી ત્યારે એક પાપને છૂપાવવા માટે બીજું પાપ કરવા તૈયાર થાય છે. મુનિમના મનમાં થઈ ગયું કે હું માનતે હતું કે ગુરખે મારી ફેવરમાં આવશે પણ આ તે વિરૂધ પડે. મારી વાતમાં સંમત થતો નથી. તે આ વાત જો કેઈને કહી દેશે તે મારું આવી બનશે. તેના કરતાં હું એને મારી નાંખ એટલે વાત ફૂટવાની ચિંતા જ નહિ. ગુરખાને મારવા જતાં મુનિમ પિતે મરાયો : એમ વિચાર કરી મુનિએ હાથમાં છરે લીધો ને ગુરખાની છાતીમાં મારવા જાય છે ત્યાં ગુરખાએ મુનિમના હાથમાંથી છરે ઝૂંટવી લઈ મુનિમની છાતીમાં માર્યો. મુનિમના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. ચીસ સાંભળીને માણસો ભેગાં થઈ ગયાં. પોલીસ દોડી આવી. ગુરખાના હાથમાં છરો છે. દશહજારની થેલી પાસે પડેલી છે. અને મુનિમનું શબ પડયું છે. આ જોઈને સૌ સમજી ગયા કે પૈસા માટે આ ગુરખાએ મુનિમનું ખૂન કર્યું છે. એટલે પિલીસે તેને પકડો. આ વાતની શેઠાણીને ખબર પડતાં દેડીને ત્યાં આવ્યા. પિોલીસ ગુરખાને પૂછે છે શા માટે મુનિમનું ખૂન કર્યું? પણ ગુરખે જવાબ આપતા નથી. શેઠાણ પણ વિચારમાં પડ્યા કે મારે ગુરખે એક કીડીને દુભાવે તે નથી. જે ભૂલેચૂકે તેનાથી કીડી મરી જાય તે મારી પાસે પ્રાયશ્ચિત કરવા આવે. તે શું પંચેન્દ્રિય જીવની ઘાત કરે ? શેઠાણી તેની પાસે આવીને પૂછે છે બેટા! શું થયું ? તું આ સંસ્કારી થઈને મુનિમનું ખૂન કરે તે મારા માનવામાં આવતું નથી. કારણ કે બે દિવસ પહેલાં એક માખી મરી ગઈ હતી તે તે ખાધું નહોતું. એ દયાળ કદી ખૂની બની શકે ખરો? ના. તે આ બાબતમાં શું બન્યું છે તે તું મને સત્ય કહી દે. પણ ગુરખો કાંઈ ન બે. કારણ કે તેણે મુનિમને વચન આપ્યું હતું કે ગમે તેમ થશે પણ હું કેઈન મેઢે વાત નહિ કરું. અને હવે જે કહી દે તે Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૭ શારદા શિખર વિશ્વાસઘાત કર્યો કહેવાય ને? એક ગુરખામાં પણ કેટલી ખાનદાની ને વફાદારી છે! ગુરખાને ગમે તેટલું પૂછ્યું પણ કેઈને વાત કરી નહિ એટલે તેને જન્મની જેલની સજા થઈ. પિલીસે તેને જેલમાં લઈ જવા માટે હાથકડી પહેરાવે છે ત્યારે કહે છે સાહેબ! થોડી વાર ખમ. મને મારા દીકરાને થોડીવાર મળી લેવા દે. પુત્રને કરેલી ભલામણુ” : તરત ગુરખાએ પોતાના પુત્રને બેલાવીને ભલામણ કરી કે જે દીકરા ! પ્રવીણ વીશ વર્ષનો થાય ત્યાં સુધી શેઠના ઘરનું કામકાજ સંભાળવાનું મેં શેઠને વચન આપ્યું હતું. પણ હવે હું તે જેલમાં જાઉં છું. પણ તું આ બધું મારું કામ કરજે. શેઠાણને માતા તુલ્ય માની વફાદારીથી સેવા કરજે. પ્રવીણ તૈયાર થઈ જાય પછી તું છૂટે છે એમ કહીને પુત્રને બધી વાત સમજાવી દીધી. ગુરખાને પુત્ર પણ ગુરખાની જેમ ખૂબ વફાદારીથી કામ કરે છે. પેઢી અને ઘરનું બધું કામ તે સંભાળવા લાગે. આમ કરતાં પ્રવીણ અઢાર વર્ષને થશે એટલે શેઠાણીએ પુત્રને પેઢી ઉપર બેસાડ. પ્રવીણ ખૂબ હોંશિયાર ને ડાહ્યો કરો હતે. એણે બધું કામ હાથમાં લીધું ને ચેડા વખતમાં ઘરને અને પેઢીને બધો વહીવટ સંભાળે તે તૈયાર થઈ ગયે તેથી ગુરખાએ કહ્યું. બા! હવે તે પ્રવીણભાઈ તૈયાર થઈ ગયા છે. મારી જવાબદારી પૂરી થાય છે. હવે મને રજા આપો. ત્યારે શેઠાણીએ કહ્યું. બેટા ! તું આ શું છે ? તને રજા તો ક્યારે પણ નહિ આપું. શેઠાણીના આગ્રહથી ગુરખે વફાદારીપૂર્વક કામ કરે છે. તે પ્રવીણને ખૂબ પ્રિય થઈ પડે છે. એક દિવસ વાત નીકળી કે મારા બાપુજી તમારે ત્યાં નોકરી કરતા હતા અને આમ બન્યું, પણ આપના માટે મને ભલામણ થવાથી હું છ વર્ષથી તમારે ત્યાં છું. | પ્રવીણ ગુરખાની શોધમાં પ્રવીણ ગુરખાની બધી વાત જાણીને ચમક્યો. હું! એ સારા ગુરખ હતો ! બસ, હવે તે જેલમાં જઈને પહેલાં મળી આવું. પ્રવીણ જેલમાં આવ્યું. જેમાં તે ઘણાં જેલીઓ હતા. પિતાના ગુરખાને તે ઓળખતું નથી પણ ગુરખે તેને ઓળખી ગયે. અહો ! આ તે મારા શેઠને દીકરે છે. માતાથી વિખૂટું પડેલું બાળક જેમ પિતાની માતાને શોધવા ચારે તરફ ફાંફા મારે છે તેમ પ્રવીણ પોતાના ગુરખાને મળવા તલસી રહ્યો છે. ત્યાં ગુર આવીને તેને ભેટી પડયે. બેટા પ્રવીણ ! તું અહીં કેમ આવે છે ત્યારે કહે છે મારા માટે પ્રાણ પાથરી જન્મની જેલ ભેગવનાર એવા આપને હું મળવા આવ્યું છે. જેમાં નાના બાળકને માતા વહાલથી બાથમાં લઈ લે તેમ પ્રવિણને ગુરખાએ બાથમાં લઈ લીધો ને બંને એક બીજા સામું જોઈને ખૂબ રડયા. આ બધું જેલરે જોયું. જેલરના મનમાં પણ વિચાર આવ્યો કે આ માટે શેઠ ને આ ગુરખો છે. છતાં એક બીજા પ્રત્યે કેવી અનન્ય લાગણી ધરાવે છે ! આ કેણ હશે? લાવ, તેમને પૂછું. એમ વિચાર કરી જેલરે પૂછયું, તમે બંને દેણ છે? ત્યારે પ્રવીણે જેલરને Page #586 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૭૭ બધી વાત કરી. ત્યારે જેલરે ગુરખાને પૂછયું કે ભાઈ! તે મુનિમનું ખૂન શા માટે કર્યું ? ઘણું પૂછયું પણ ગુરખાએ તેને જવાબ ન આપે. ગુરખાની મુખાકૃતિ જોઈને જેલરના મનમાં ઘણીવાર થતું કે આ માણસ કેઈનું ખૂન કરે તેવું નથી. વાતમાં ગમે તે કારણ હોય તેથી તે બેલ નથી પણ ખૂની નથી તે વાત નક્કી છે. ગમે તેમ કરીને આ નિર્દોષને મારે જેલમાંથી મુક્ત કરાવે છે. પ્રવીણે પણ જેલરને કહ્યું કે આ મારે પરમ ઉપકારી છે. કેઈપણ રીતે એ છૂટી શકે તેમ હોય તો હું તેને માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું. જેલરે મોટા અધિકારીઓ પાસે વાત મકી. એટલે એની ખૂબ ચકાસણી કરીને કહ્યું- કે રૂ. ત્રણ હજાર (૨૦૦૦) આપે તે જન્મટીપની સજામાંથી મુક્ત થાય. પ્રવીણે તરત રૂ. ૩૦૦૦ આપીને ગુરખાને જન્મની જેલમાંથી મુક્ત કરાવે ને સદાને માટે પિતાને ઘેર પિતા તરીકે રાખ્યો. ગુરખો પણ પ્રવીણને એના પિતાજીની માફક વહાલથી શિખામણ આપે છે. બેટા ! તું કદી ધર્મને ભૂલીશ નહિ, દગા-પ્રપંચ કદી કરીશ નહિ, પ્રમાણિક્તાને કદી છોડીશ નહિ. ગરીબની સેવા કરજે ને તારા પિતા જે તું બનજે. આ પ્રમાણે બધા આનંદથી ને એકતાથી સંસારમાં સ્વર્ગ જેવા સુખો ભેગવવા લાગ્યા. બંધુઓ! આ દષ્ટાંતમાંથી આપણે એ સાર લેવાને છે કે જેમ પ્રવીણે ત્રણ હજાર રૂપિયા આપીને ગુરખાને જન્મની જેલમાંથી મુક્ત કરાવ્યું તેમ આપણે આત્મા પણ અનંતકાળથી જન્મ-મરણની જેલમાં પૂરાયેલ છે. તેને વીતરાગના સંતો વીતરાગ વાણું રૂપી પૈસા આપીને જેલમાંથી છોડાવે છે. તો જેને જેલમાંથી મુક્ત થવું હોય તે સાવધાન બની જાઓ. તમે પરણવા માટે ગયા ત્યારે ગોર મહારાજે કહ્યું હતું ને કે “સમય વર્તે સાવધાન.” કદાચ ત્યાં સાવધાન થયા કે ન થયા પણ અહીં તે જરૂર સાવધાન બનજો. કુંભરાજાએ પ્રભાવતી દેવીને આવેલા સ્વપ્નનું ફળ પૂછવા માટે સ્વપ્ન પાઠકને બોલાવ્યા છે. બધા સ્વપ્ન પાઠકેએ એકત્ર થઈ અગાઉથી નક્કી કર્યું કે આપણે શું જવાબ આપે ? બધા ભેગા થઈને મહારાજા પાસે આવ્યા. મહારાજા ખૂબ પ્રસન્ન ચિત્ત સિંહાસન ઉપર બેઠા છે. જ્યોતિષીઓને બેસવા માટે આસને આપ્યા. મહારાણી પ્રભાવંતી પણ પડદાની પાછળ સ્વપ્નનું ફળ સાંભળવા માટે બેઠાં. હવે સ્વપ્નપાઠકેએ મહારાજા તેમજ અન્ય ઘણાં માણસો વચ્ચે કહ્યું કે હે મહારાજા ! અમારા મહારાણીને જે સ્વપ્ન આવ્યા છે તેનું ફળ જતાં અમને લાગે છે કે આપને ત્યાં જગતના જીવનું કલ્યાણ કરાવનાર તીર્થંકર પ્રભુને જન્મ થશે. આ સાંભળી રાજા-રાણી તેમજ સર્વના દિલમાં આનંદ છવાઈ ગયો. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે, Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ શારદા શિખર ચરિત્ર – અયોધ્યા નગરી દાન–શીલ, ગુણેથી સુશોભિત હતી. તે નગરીમાં સાગરદત્ત નામના શેઠ રહેતા હતા. ગઈ કાલે હું કહી ગઈ છું કે આ શેઠ અને ધારિણી નામના શેઠાણી બંને ધર્મમાં અનુરક્ત હતા. સવાર-સાંજ પ્રતિક્રમણ કરતાં. ગામમાં સંત-સતીજી પધારે ત્યારે તેમના દર્શન તથા વાણીને લાભ લેતા. અને શક્તિ પ્રમાણે આરાધના કરતા હતા. મહિનામાં ૨૯ દિવસ બ્રહ્મચર્ય પાળતા હતા. તેમને સંતાન નહિ હેવાથી સંતાનના મહના કારણે સંતાન પ્રાપ્તિ માટે ઘરસંસાર ચલાવવા માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું નહોતું. ધર્મને વારસો સાચવવા માટે એક સંતાનની જરૂર છે તેવું તે માનતા હતા. તેથી એક સંતાન થાય પછી આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ દઢ નિર્ણય હતે. રથના બે પૈડા સરખા હોય તે રથ સડસડાટ ચાલે છે. તેમ સંસાર વ્યવહારમાં પતિ-પત્ની રૂપ સંસારનાં બે પૈડા બરાબર હોય તે સંસાર સ્વર્ગ સમાન બની જાય છે. આજે સંસારમાં ઘણે સ્થળે બે પૈડા સરખા તે હેય છે પણ ક્યાં? પીચર જોવામાં, બગીચામાં ફરવા જવામાં પણ ધર્મની વાત આવે ત્યારે કહે તું કરી લે. ધર્મકાર્યમાં જે બે પૈડા સરખા હોય તે તેમનું જીવન આદર્શ બની જાય છે. આ શેઠ-શેઠાણી બંને એવા દયાળુ ને પવિત્ર છે કે પિતાના આંગણે આવેલા કેઈ પણ અતિથિને તે પાછા વળે નહિ. આવી રીતે શેઠ-શેઠાણી પિતાનું જીવન સુંદર રીતે વ્યતીત કરી રહ્યા છે ત્યાં શું બન્યું. દેનાં બ્રાતા થવી સ્વર્ગસે, પુત્ર શેઠ ઘર આયા, મણિભદ્ર ઔર પૂર્ણભદ્ર ચે, નામ દે હર્ષ મનાયા હે–શ્રેતા. પહેલા દેવલેકમાં પાંચ પલ્યોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચવીને તે બંને ધારિણીની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયા. ગત જન્મમાં શ્રાવકપણું પાળીને ગયા છે તેથી ગર્ભમાં આવતા હૃદયમાં એ થનથનાટ થવા લાગ્યો કે કયારે અમે અહીંથી છૂટીએ અને દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરીએ. નવ માસ ને સાત દિવસ પૂર્ણ થયા બાદ શુભ મુહર્ત બને પુત્રનો જન્મ થયો. શેઠને પુત્ર જન્મની વધામણી મળતાં યાચકને અઢળક દ્રવ્ય દાનમાં આપ્યું. કુટુંબીઓએ પણ યાચકને દાન દીધું. બારમા દિવસે શેઠે બધા સગાવહાલા તથા કુટુંબીજનેને બોલાવીને બધાની સમક્ષ એક પુત્રનું નામ મણીભદ્ર અને બીજાનું નામ પૂર્ણભદ્ર રાખ્યું. બંને બાલુડા સવા નવ માસના થયા. શેઠ-શેઠાણીની સંતાનની ઈચ્છા પૂરી થઈ તેથી બંને જણાએ વિષય વાસનાને સંપૂર્ણ ત્યાગ કરી આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. બંને બાળકે ધીમે ધીમે મોટા થાય છે. ગત જન્મના સંસ્કાર લઈને આવ્યા છે એટલે માતા-પિતા નમે અરિહંતાણું શબ્દ બેલે ત્યાં તે સાંભળવા તેઓ કાન માંડતા હોય તેમ લાગ્યું. તેથી માતા-પિતા સમજ્યા કે આ બંને પુત્રો ધર્મની Page #588 -------------------------------------------------------------------------- ________________ પણ ધારા શિખર ભાવનાવાળા થશે. હું ભાગ્યવાન છું કે આવા સંસ્કારી પુત્રોની માતા બની છું. માતા આ બાળકને હાલરડા ગાય તે પણ ધર્મના ગાય છે. તેથી બાળકના શ્વાસે શ્વાસમાં નવકારમંત્ર ગુંજી ગયા. - મણિભદ્ર અને પૂર્ણભદ્ર ધીમે ધીમે મોટા થતાં ત્રણ વર્ષના થયા. તે માતાપિતાને સામાયિક પ્રતિક્રમણ કરતાં દેખે એટલે તે બંને બાલુડા પણ તેમની સાથે બેસી જાય. જેને સંસાર એ છે હેય તે આત્માને ધર્મની રૂચી જાગે ને ધર્મ ગમે. જેને સંસાર વધારે હોય તેને ધર્મની રૂચી થતી નથી. બંને બાલુડા પાંચ વર્ષના થયા એટણે સ્કુલમાં ભણવા બેસાડયા. સમય જતાં બંને ભણીગણને ખૂબ હોંશિયાર થયા. યુવાન થતાં બંને ભાઈઓ રૂપ–લાવણ્યથી ચંદ્રની કળાની માફક શેભવા લાગ્યા. તેથી માતા પિતાએ તે બંને પુત્રોને અનુપમ સૌંદર્યવાળી સહુગુણી કન્યાઓ સાથે પરણાવ્યા. પુણ્યોદયે પુત્રવધુએ પણ ધમઠ અને સંસ્કારી મળી. તેથી શેઠશેઠાણી ઘરને ભાર તેમને સેંપીને ધર્મારાધનામાં પિતાને સમય વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ અત્યંત ઉત્કૃષ્ટ કિયાસંપન, ચારિત્રસંપન્ન, જ્ઞાનસંપન્ન, મહેન્દ્ર મુનિશ્વર મહારાજ પિતાના સપરિવાર અધ્યા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. વનપાલક આ સમયે હાજર ન હતું તેથી તેના નેકરની આજ્ઞા લઈ ત્યાં રોકાયા. વસંતઋતુના આગમનથી જેમ ફળફૂલથી વનની શોભા વધી જાય છે તેમ મુનિના પ્રભાવથી પણ વનમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. સંયમી સાધકના પરમાણુથી વનની શેભા પણ કઈ અલૌકિક દેખાવા લાગી. વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. વનપાલક બહાર ગયે હતું તે આવ્યા ને વનની શેભા જોઈને પૂછે છે શું છે આજે? વન આટલું બધું રળિયામણું કેમ લાગે છે? ત્યારે કહે-આપણી ભૂમિમાં પવિત્ર સંતના પુનિત પગલા થયા છે. વનપાલક આ સાંભળી વિચાર કરવા લાગ્યું કે જેના પગલાથી વાતાવરણ શાંત બની ગયું તેવા સંતના ચરણમાં નમીએ ને તેમના જેવા બનીએ તે કેટલે લાભ થાય ? વનપાલકે રાજાની પાસે જઈને ઉદ્યાનમાં મુનિ પધાર્યાની વધામણી આપી. રાજાએ વનપાલકને ખૂબ ઈનામ આપીને વિદાય કર્યો. ત્યારબાદ રાજા પિતાના સન્ય સહિત વાજતે ગાજતે મુનિના દર્શનાર્થે નીકળ્યા. આ અવાજ સાંભળીને લોકો પૂછે છે આજે શું છે ? ખબર પડી કે મહાન સંત પધાર્યા છે. એટલે નગરજને પણ રાજા સાથે મુનિને દર્શનાર્થે જવા નીકળ્યા. રાજા જયારે ઉધાન પાસે પહોંચ્યા ત્યારે છત્ર-ચામર બધું બહાર મૂકીને ઉદ્યાનમાં અંદર પ્રવેશ કર્યો. મહેન્દ્રમુનિજીએ પર્ષદાને ઉપદેશ આપે. દેશના પૂરી થયા બાદ પર્ષદા જે Page #589 -------------------------------------------------------------------------- ________________ પk શારદા શિખર દિશામાંથી આવી હતી તે દિશામાં ચાલી ગઈ. પરંતુ રાજા-રાણી બેસી રહ્યા. દેશના સાંભળ્યા પછી મનમાં ઉઠેલા પ્રશ્નો મુનિને પૂછે છે-અહે હે ભગવંત! આ જીવ અનંતકાળથી રખડે છે શા માટે? જીવ પરિતસંસારી બની મેક્ષમાં વહેલું કેવી રીતે જાય? કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે ને કેવી રીતે વૃદ્ધિ થાય છે? તથા કર્મને ક્ષય કેવી રીતે થાય છે? વિગેરે પ્રશ્નો પૂછયા. હવે મુનિ રાજાને આ પ્રશ્નોના શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા સુદ ૮ ને બુધવાર તા. ૧-૯-૭૬ : અનંત કરૂણાના સાગર, વીતરાગ પ્રભુએ કર્મની જાળમાં વીંટળાયેલા આત્માઓ ઉપર અનુકંપ લાવીને અમૃતવાણીને અખલિત પ્રવાહ વહેવડાવતાં કહ્યું કે હે ભવ્ય ! મહાન પુદયે તમને દેને પણ દુર્લભ એ માનવભવ મળે છે. તેમાં દરેક આત્માઓએ જાગૃત બનવાની જરૂર છે. આપણે જે અધિકાર ચાલે છે તેમાં સ્વપ્ન પાઠકેએ કુંભરાજા પાસે સ્વપ્નનાં ફળની રજુઆત કરી. સ્વપ્નના ફળ સાંભળી રાજા-રાણી ખૂબ આનંદ પામ્યા. તેમજ આખી મિથિલા નગરીમાં સર્વત્ર અલૌકિક આનંદ અને શાંતિ છવાઈ ગઈ. રાજ્યના ભંડારમાં ધનની વૃધ્ધિ થઈ અનની વૃધ્ધિ થઈ. ઉદાસીન બનેલા મનુષ્યોનાં હદય આનંદથી પુલક્તિ બની ગયા. જ્યારે તીર્થંકર પ્રભુનો આત્મા દેવલોકમાંથી ચવીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે મતિ-શ્રુત-અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને આવે છે. અને પૃથ્વી ઉપર પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે. મહાન પુરૂષ માતાના ગર્ભમાં હેય પણ તેમના પુણ્યને પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે. જેમ સૂર્યને ઉદય થતાં પહેલાં પૃથ્વી ઉપરથી અંધકાર નષ્ટ થાય છે. પછી સૂર્યને ઉદય થાય છે. તેમ તીર્થંકર પ્રભુને જન્મ થતાં પહેલાં પૃથ્વી ઉપર સુખ-શાંતિ અને પ્રકાશ પથરાય છે. તીર્થકર ભગવંતેની અથાગ પુનાઈ હોય છે. પુણ્યવંતી પ્રભાવંતી માતાની કક્ષામાં પુણ્યવાન છવ આવ્યું છે. માતા ગર્ભનું ખૂબ સાવધાનીપૂર્વક પાલન કરે છે. દરેક કાર્યમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. માતા જેવા વિચારે કરે છે તેવી અસર ગર્ભના જીવ ઉપર પડે છે. કહ્યું છે કે માતા સંતાનનું જે ઘડતર કરી શકે છે તે સે શિક્ષક નથી કરી શકતા. ભારત દેશમાં પવિત્ર માતાઓ થઈ છે ને તેમણે પુત્રના ઘડતર કેવા ઘડયા છે ! જેને તમે ભીષ્મ પિતામહ તરીકે ઓળખે છે તે ગંગાદેવીના પુત્ર હતા. તે માતા કેવી પવિત્ર હતી ? Page #590 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પ એ ગંગાદેવી કાણુ હતા ? રત્નપુર નગરમાં જન્તુ નામે વિદ્યાધરાના રાજા હતા. તેને ગંગા નામની અતિ સૌંદર્યવાન પુત્રી હતી. તેના રૂપની પ્રશંસા સાંભળી ઘણાં રાજા મહારાજાએ તેને પરણવા માટે આવતા ત્યારે ગંગાદેવીએ કહ્યું કે જે મારું કહ્યું માને, મારી આજ્ઞામાં રહે તે વાત જેને કબૂલ હાય તેની સાથે હું પરણું. આવી વાત સાંભળીને તેને પરણવા માટે આવનારાં પાછા પડતાં કે દુનિયામાં સ્રીએ પુરૂષની આજ્ઞામાં રહેવાનુ હાય પણ પુરૂષ સ્ત્રીની આજ્ઞામાં રહેવાનું ન હેાય. પરણીને જિંદગીભર સ્ત્રીની ગુલામી કેાણ કરે? આવા વિચારથી ગંગાની સાથે પરણવા માટે કોઈ તૈયાર થયું નહિ. એક વખત હસ્તિનાપુરના શાંતનુ રાજા ગંગાદેવીના રૂપની ખૂબ પ્રશંસા સાંભળીને તેને પરણવા માટે આબ્યા. ત્યારે ગંગાદેવીએ કહ્યું. જો તમારે મારી સાથે પરણવું હોય તેા મારી એક શરત સાંભળી લેા. જો તમને કબૂલ હોય તે હું તમારી સાથે પરણુ. રાજા કહે છે તમારી શું શરત છે ? ગંગાદેવીએ કહ્યું કે તમારે કયારે પશુ શિકાર કરવાને નહિ. શાંતનુ રાજા શિકારનેા ખૂબ શેાખીન હતા, પણ ગંગાના રૂપમાં મુગ્ધ બનીને તેણે શરતના સ્વીકાર કર્યો. ગ ગાદેવી કહે છે તમે અત્યારે મારી વાત કબૂલ કરેા છે. પણ જે દિવસે એક નાના પશુના પણ શિકાર કરશે! તે ધ્રુવસે હું ને તમે છૂટા. મારે ને તમારે કોઈ સમધ નહિ રહે. ગ ંગાદેવીના રૂપમાં મુગ્ધ અનેલા શાંતનુ રાજાએ શરત કબૂલ કરી અને ગ’ગાદેવી સાથે લગ્ન કરીને તે હસ્તિનાપુર આવ્યા. દિવસે દિવસે એકબીજા પ્રત્યે પ્રેમ વધવા લાગ્યા અને પ્રેમપૂર્વક સંસારના સુખા ભાગવવા લાગ્યા. સમય જતાં ગંગાદેવી ગર્ભવતી થઈ. ગંગાદેવી ખૂબ પવિત્ર હતા. તે પ્રેમથી ગર્ભનું પાલન કરે છે. ગભ`માં આવેલા જીવ પણ કાઈ અલૌકિક તેજસ્વી હતા. તેના પ્રભાવ માતા ઉપર પડતાં દિવસે દિવસે ગંગાદેવીનું રૂપ પણ તેજસ્વી દેખાવા લાગ્યું. જોનારને પણ એમ લાગે કે આ તા કાઈ ઈન્દ્રાણી છે કે મનુષ્યાણી ? સવાનવ માસ પૂરા થતાં ગંગાદેવીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યા. એ પુત્ર ણુ એવા તેજસ્વી હતા કે ભલભલા સ્ત્રી-પુરૂષોનાં તેજ તેની પાસે ફિક્કા લાગે. શાંતનુ રાજાએ ખૂબ ધામધૂમથી તેના જન્મમહેાત્સવ ઉજવ્યેા. રાજાને ગંગાદેવી પ્રત્યે અપાર સ્નેહ હતા. તેથી તેના પુત્રનું નામ ગાંગેયકુમાર પાડયું. શાંતનુ રાજા ગંગાદેવી સાથે સ્વર્ગના જેવા સુખા ભાગવે અને ગંગાદેવીને આપેલું વચન ખરાખર પાળે છે, પણ માણસને જેના શે!ખ હાય તે કયારેક તો યાદ આવી જાય છે. એક દિવસે રાજાને માણુસ શિકાર ખેલવાની વાત કરે છે તે સાંભળીને રાજાને મન થઈ જાય છે. તેથી રાણી રાજાને ઘણું સમજાવે છે ને કહે છે કે તમે મારી સાથે લગ્ન કરતી વખતે વચનથી બધાયા છે, એટલે તમારાથી તેા શિકાર ખેલવા જવાય નહિ. આ રીતે ગંગાદેવીએ Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૮૨ શારદા ખિર રાજાને ખૂબ સમજાવ્યા પણ રાજા સમજ્યા નહિ અને શિકાર ખેલવા માટે જંગલમાં ચાલ્યા ગયા. ગંગાદેવીએ લીધેલી વિદાય : આથી ગંગાદેવીને ખૂબ દુઃખ થયું, અહા ! હું તે કેવી કમભાગી છું. હજુ મારા પુણ્યમાં ખામી છે કે હું જેને પરણીને આવી તે બીજા ને મારવા જતાં અચકાતા નથી. મને આપેલા વચનને પણ ભંગ કર્યો. આ સમયે ગાંગેયકુમાર અઢી વર્ષને હતે. રાજા શિકાર ખેલવા ગયા ને ગંગાદેવી પિતાના અઢી વર્ષના બાલુડાને લઈને પોતાના પિયર રત્નપુર નગર આવીને રહી. ત્યાં પિતાના પુત્રનું પાલન કરવા લાગી. મારી બહેને ! તમે બરાબર સાંભળજો. એ સ્ત્રીઓ કેવી શૂરવીર હતી! એણે એ વિચાર ન કર્યો કે રાજા શિકાર ખેલવા ગયે, મારી પ્રતિજ્ઞાન ભંગ કર્યો તે હવે હું ક્યાં જાઉં? મારે પતિ મને પાછી નહિ બોલાવે તો તેની પરવા ન કરી. એ વિષય સુખની લાલચુ ન હતી. પણ સાચી ક્ષત્રિયાણી હતી. પાપના પંથે જતાં પતિને અટકાવી સાચા માર્ગે વાળનારી હતી. તમારા પતિ પણ જે પાપના પંથે જતું હોય તે તમે આ ગંગાદેવી જેવા શૂરવીર બને તે એને ઠેકાણે આવવું પડે ને ? ગંગાદેવીએ આપેલા વચનને રાજાએ ભંગ કર્યો એટલે બિલકુલ પરવા ર્યા વગર કેઈને સાથે લીધા વિના અઢી વર્ષના પિતાના બાલુડાને લઈને પિયર ચાલી ગઈ. આ તરફ શાંતનુ રાજા શિકાર ખેલીને પિતાના મહેલમાં આવ્યા ત્યારે પિતાની પ્રિય રાણી ગંગાદેવીને જોયાં નહિ. તેથી તેણે પોતાના દાસ દાસીઓને પૂછયું કે મહારાણી કે ગાંગેયકુમાર કેમ દેખાતાં નથી? ત્યારે દાસીઓએ કહ્યુંમહારાજા ! આપ શિકાર ખેલવા જંગલમાં ગયા ને મહારાણી કુમારને લઈને બીજા કેઈને સાથે લીધા વિના એમના પિયર તરફ ચાલ્યા ગયાં છે. આ સાંભળી રાજા ઢગલે થઈને પડી ગયો. રાણીના જવાથી તેને ખૂબ દુ:ખ થયું. તેમની ભૂખ ભાગી ગઈ. સુંવાળી શિયા કંટકની જેમ ખૂંચવા લાગી. ઉંઘ ઉડી ગઈ. “વિતાતુર ન ra = નિદ્રા ” માણસને અતિ ચિંતા થાય છે ત્યારે તેને સુખે ઉંઘ પણ આવતી નથી. - રાજાને ક્ષણે ક્ષણે ગંગાદેવીની યાદ સતાવવા લાગી, તેને રાણી વિના મહેલ સૂનકાર દેખાવા લાગ્યા. અને ગાંગેયકુમારની કાલીઘેલી ભાષા, તેનું હસતું મુખડું બધું રાજાને યાદ આવવા લાગ્યું. સતીઓમાં શિરોમણી એવી પવિત્ર ગંગાદેવીનું વચન મેં વ્યસનને વશ થઈને પાળ્યું નહિ ત્યારે તે મને મૂકીને ચાલી ગઈ ને? હવે હું તેના વિના મારા દિવસે કેવી રીતે પસાર કરીશ? તેને બેલાવવા પણ કયા મેઢે જાઉં? રાણી તથા પુત્રના વિરહમાં ને વિરહમાં રાજા દિવસે પસાર કરે છે. કઈ રીતે તેનું મન શાંત થતું નથી. Page #592 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૮૭ એક દિવસ એક પારધી રાજા પાસે આવીને કહેવા લાગ્યું કે હે મહારાજા ! નદી કિનારાની પાસે એક સુંદર વન છે. ત્યાં શિકાર કરવા ગ્ય અનેક મૃગલાએ રહેલા છે, ત્યાં જે જાય છે તેનું મન પ્રસન્ન થઈ જાય છે. માટે આપ ત્યાં શિકાર ખેલવા માટે જાઓ તે તમે દુઃખને ભૂલી જશે ને તમને આનંદ આવશે. તેથી પાછું રાજાનું મન શિકાર કરવા માટે ઉત્સુક બન્યું અને ઘણાં માણસો સાથે રાજા શિકાર ખેલવા માટે વનમાં આવ્યા. અને તેમણે ચારે બાજુથી પાશ નાંખીને વનને ઘેરી લીધું, ને ધનુષ્યનો ટંકાર કરવા લાગ્યા. આથી વનમાં વિચરતા નિર્દોષ મૃગલાઓ ભયભીત બનીને દેડવા લાગ્યા. સસલાએ પિતાના પ્રાણનું રક્ષણ કરવા માટે સંતાવાની જગ્યા શોધવા લાગ્યા. મેટા મેટા હાથીઓ પણ ભયથી ચીસો પાડવા લાગ્યા. આ રીતે શાંત વનનું વાતાવરણ ભયભીત બની ગયું ને વનમાં ખળભળાટ મચી ગયે. આ સમયે એક દિશામાંથી બુલંદ અવાજ આવ્યું કે હે રાજન! આ નિર્દોષ પશુઓની હત્યા કરવામાં તને શું આનંદ આવે છે ? તને આ કાર્ય કરવું શેભતું નથી. માટે આ કાર્ય કરવું છેડી દે. જે દિશા તરફથી અવાજ આવતું હતું તે તરફ રાજાએ દષ્ટિ કરી તે ધનુષ્ય બાણ ધારણ કરેલાં અને સાક્ષાત કામદેવ સમાન ભતાં એક તેજસ્વી તરૂણ પુરૂષને જો. “શિકાર સામે કરેલો પડકાર” : આ યુવાનને જોઈને રાજાએ કહ્યું કે વનમાં વિચરતા પશુએ શિકાર કરવા ચોગ્ય છે. હું તેમને શિકાર કરું છું તેમાં તેને શું વાંધો છે? તું મને શા માટે અટકાવે છે ? ત્યારે તે યુવાને કહ્યું–હે મહારાજા ! આ વન નિર્ભય છે. આવા નિર્દોષ પ્રાણીઓનું તમારે રક્ષણ કરવું જોઈએ. બધાને જીવવું ગમે છે. ત્યારે રાજાએ કહ્યું- હે બાળક! શિકાર કરવામાં તારે આ ખોટે બકવાદ છે. શિકાર તે સર્વ ક્ષત્રિઓને પ્રિય હોય છે, ને તેમાં કેટલે આનંદ આવે છે તેની તને શી ખબર પડે? માટે તું તારે બકવાદ છેડીને મારામાં શિકાર કરવાની કેવી ચતુરાઈ છે તે તું જે. રાજાના શબ્દો સાંભળીને પેલા યુવાનને ક્રોધ આવ્યા ને બેલી ઉઠ હે રાજા ! તને તારી ધનુર્વિદ્યાને ખૂબ ગર્વ છે. પણ જો તારે શિકાર કરી હોય તે બીજા કેઈ સ્થળે ચાલ્યા જા. હે નિર્દય ! તને ધિક્કાર છે. ધનુર્ધારી થઈને બિચારા આ નિરપરાધી પ્રાણીઓને મારવા તે તે વ્યાનું કામ છે. તે તને કરતાં શરમ નથી આવતી? તું આ વનના જીવેને ભેદવા આવ્યો છું પણ તેનું ફળ હમણાં તને ચખાડું છું. એમ કહીને બાણ માર્યું જેથી રાજાનાં રથની ધ્વજા ભેદીને નીચે નાંખી દીધી. બીજું બારું સ્વપ્નમહ મંત્રને પ્રવેગ કરીને રાજાના સાથીને માણ્યું તેના મારથી તે મૂછિત થઈને પડયે. કેટલાયે માણસે ઘાયલ થયા. આથી રાજાને ખૂબ ક્રોધ આવે ને લાલચોળ આંખો કરીને તે યુવાન ઉપર અગણિત બની વર્ષા વરસાવી. તે બધા બાણને જેમ પવન વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખે તેમ આ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શારદા શિખર મહાપરાક્રમી તરૂણ છેદી નાંખવા લાગ્યા. આવું અદ્ભુત પરાક્રમ જોઈને જેમ ઘણાં હરણે એક સિંહને ઘેરી લે તેમ રાજાના માણસોએ તેને ઘેરી લીધે અને દરેક માણસ પિતાની શક્તિ પ્રમાણે તેને બાણ મારવા મંડી પડયા. આથી યુવાને ગુસ્સે થઈને રાજાના મદમસ્ત ધ્યાને જમીન ઉપર પછાડી દીધા. આ છોકરાનું આવું અતુલ બળ જોઈને રાજા ખૂબ કે પાયમાન થયા અને દાંત કચચાવીને ધનુષ્ય પર બાણ ચઢાવવા જાય છે ત્યાં તે તરૂણ પુરૂષે ખૂબ ચાલાકીથી બાણ મારી તેના ધનુષ્યની દેરી તેડી નાંખી. તેનું આવું અદૂભૂત સાહસ જોઈને જેમ સિંહના પરાક્રમથી હાથી વ્યાકુળ થાય તેમ શાંતનુ રાજા વ્યાકુળ થયે. અને પોતાની હાર થવાથી ફિક્કો પડી ગયો. આ બધો ખેલ ગંગાદેવી તેના મહેલમાં ઉભી ઉભી દેતી. તેના મનમાં થયું કે જે હવે આ છોકરાને નહિ વાળું તે મામલે ખતમ થઈ જશે. તેમ માની પોતે દેડતી ત્યાં આવીને ગાંગેયને કહેવા લાગી. “માતાએ આપેલી પિતાની ઓળખાણ”: હે દીકરા! હવે બંધ કર. તારા પિતાની સાથે તું લડી રહ્યો છે. આ સાંભળી છોકરાને આશ્ચર્ય થયું ને પૂછયુંહે માતા ! જે એ મારા પિતા છે તે તું જંગલમાં શા માટે રહે છે ? ત્યારે ગંગાદેવીએ પિતે રાજમહેલ છેડીને શા માટે અહીં આવી છે તે વાત ગાંગેયકુમારને કહી સંભળાવી. આ સાંભળી તેણે કહ્યું કે માતા ! જે ઉચિત કર્મો કરવાનું છેડીને અનુચિત કર્મો કરે તે કુકમ કહેવાય છે. એવા કુકર્મી પુરૂષને હું પિતા માનવા તૈયાર નથી. એ તો મારે કટ્ટો શત્રુ છે. કારણ કે મેં જેમનું રાત-દિવસ રક્ષણ કરી પાલનપોષણ કર્યું એ પ્રાણીઓને એ મારવા તૈયાર થયા છે. તે મારા પિતા શેના? આવા કૃર કર્મો કરનાર મારે બાપ હોય કે પછી ગમે તે હોય તેને હું શિક્ષા કર્યા વિના રહેવાનું નથી. પિતાના પુત્રને કોધાવેશમાં આવેલ જોઈને ગંગાદેવી પોતાના પતિ પાસે આવી હાથજોડી નમ્રતાપૂર્વક કહેવા લાગી કે હે રાજન ! પોતાના પુત્ર ઉપર નિર્દય થવું તે આપને યોગ્ય નથી. કદાચ આ બાળકનો અપરાધ થયે હોય તો આપ તેને ક્ષમા કરો. પિતાની પત્નીના આ મધુર વચનો સાંભળી રાજાને પૂર્વની બધી સ્મૃતિ તાજી થઈ. રાજા રથમાંથી નીચે ઉતર્યો અને પોતાના પુત્ર અને પત્નીને જોઈ તેનું હૈયું ભરાઈ આવ્યું. રાજા નીચે ઉતર્યા એટલે ગાંગેયકુમાર ધનુષ્યબાણ નીચે મૂકી પિતાના પિતાના ચરણમાં પડી ગયા. ત્યારે રાજા તેને ઉંચકીને ભેટી પડયા. તેની આંખમાં હર્ષના આંસુ આવ્યા. આ સમયે અમૃતની વૃષ્ટિથી દેવ પ્રસન્ન થાય તેમ પિતાના પુત્રને મળવાથી રાજાને શાંતિ વળી. પિતા પુત્રનો પરસ્પર પ્રેમ જોઈને ગંગાદેવીને પણ ખૂબ આનંદ થયો, Page #594 -------------------------------------------------------------------------- ________________ ચાર શિખર ૫૮૫ રાજાએ ગંગાદેવીને પૂછયું–હે પ્રિયા ! આ અલૌકિક સૌંદર્યવાન આપણું પુત્રને હજુ મૂછને દેરે પણ ફૂટ નથી, હજુ તે પૂરે યુવાન થયેલ નથી તે પહેલાં તેનામાં આવું પરાક્રમ ક્યાંથી આવ્યું ? એ જોઈને મને તે આશ્ચર્ય થાય છે. વળી તે આ વનમાં ક્યાંથી આવે? આ પરાક્રમી કેવી રીતે થયું ? ને તેં તેનું પાલન કેવી રીતે કર્યું? તે મને કહે. ત્યારે ગંગાદેવીએ કહ્યું–હે રાજન ! સાંભળો. જ્યારે તમે મારા વચનને ભંગ કરીને શિકાર ખેલવા ગયા ત્યારે હું એને લઈને મારા પિતાને ઘેર આવી. ત્યારથી પાંચ વર્ષ સુધી તો એ વિદ્યાધરેના ખોળામાં રમ્યો છે. પછી પવનવેગ નામના એના મામા છે તે સમગ્ર વિદ્યાઓમાં કુશળ છે. તે એને વિદ્યા ભણાવવા લાગ્યા. તેની બુધ્ધિ અતિ તીવ્ર હોવાથી થોડા દિવસમાં તે સંપૂર્ણ - શાસ્ત્રો ભર્યો. તેમાં ધનુવિધા તો એવી ભયે કે એના ગુરૂ જે પવનવેગ છે તે પણ આશ્ચર્ય પામી ગયા. એણે એવો તો અભ્યાસ કર્યો કે બધા વિદ્યારે તેની પાસે તૃણ જેવા દેખાવા લાગ્યા. એ મારા પિતાને ઘેર આનંદ વિનોદ કરતો રહેવા લાગ્યો. સમય જતાં બળ તથા વિદ્યાના મદથી ઉધત થઈને એના મામા અને કુટુંબીજને સાથે તે લડાઈ કરવા લાગ્યું. એના આવા તોફાનને લીધે રખેને કઈ મહેણું મારે કે આ કેન કરે છે કે તે બધાને હેરાન કરે છે. આવા ભયથી મેં પિયરમાં રહેવાનું પસંદ ન કર્યું અને આ કજીયાખોર છોકરાને લઈને જ્યાં આપની સાથે મારું લગ્ન થયું હતું ત્યાં આવીને રહી છું. ને જિનેશ્વર પ્રભુનું સ્મરણ કરું છું. આ જંગલમાં પુત્રને ચારણ મુનિઓને ભેટે થતાં તેમની પાસે ધર્મ સાંભળીને તે દયા ધર્મનું પાલન કરવા લાગ્યું, ને કેઈ નિરપરાધી પ્રાણીઓનો વધ કરે નહિ તેવી પ્રતિજ્ઞા કરી અને આ અઠ્ઠાવીસ ગાઉનું વન બનાવી તેમાં નિરપરાધી પ્રાણીઓનું રક્ષણ કરવા લાગ્યો છે. ગાંગેયના ભયથી કોઈ પણ શિકારી આ જંગલમાં આવી શકતો નથી. વનમાં વાઘ, સિંહ આદિ હિંસક પ્રાણીઓ તથા ગાય-ભેંસ આદિ અહિંસક પશુઓ વસે છે, પણ એવું અહિંસામય વાતાવરણ બની ગયું છે કે આ હિંસક અને અહિંસક પશુઓ એકબીજાના જન્મજાત વૈરને ભૂલીને મિત્રની જેમ રહે છે. કેઈ કેઈને મારતું નથી. મા દીકરાને રાજ્યમાં આવવાની રાજાની વિનંતી" -ગંગાદેવીના મુખેથી આ વાત સાંભળીને રાજાને ખૂબ આનંદ થયો ને રાજાએ ગંગાદેવીની માફી માંગીને કહ્યું-દેવી! હવે હું કદી શિકાર નહિ કરું. તું આ પુત્રને લઈને મારી સાથે ચાલ. ત્યારે ગંગાદેવીએ કહ્યું–હે સ્વામીનાથ ! હવે તે મારું મન ધર્મના રંગે રંગાઈ ગયું છે. મને હવે સંસારના સુખની તૃષ્ણ નથી. મારે તે હવે ધર્મમય જીવન ગાળવું છે. માટે હું તે નહિ આવું. પણ આ તમારા પુત્રને લઈ જાઓ અને સુખેથી રાજ્ય કરે. આમ કહી પોતાના પુત્ર સામું જોઈને બેલી-બેટા ! હવે તું તારા પિતાની Page #595 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સાથે જઈને રાજ્યનાં સુખ ભોગવ. શાંતનુ રાજા જેવા પિતા તારા વિના બીજાને મળવા દુર્લભ છે. તેમજ તારા જે પુત્ર પણ શાંતનુ રાજા સિવાય બીજાને મળ. -દુર્લભ છે. માતાનો વિયેગ હું નહિ સહન કરી શકું :- ગાંગેયકુમાર કહે છે માતા ! મેં તે બાલપણથી તેને જ જોઈ છે. મારી માતા કે પિતા જે કહું તે તું જ છે, મને તારા વિના ગમે નહિ. માટે મને તારા ચરણકમળથી દૂર ન કરીશ. મારાથી તારે વિયેગ સહન નહિ થાય. ત્યાં હું હે માતા ! એમ કહીને કેને બોલાવીશ? તારા દર્શન વિના મને શાંતિ નંહિ થાય. તું તો કેવી કે મળ છે ને મને મોકલવા માટે આટલી કઠેર કેમ બની ગઈ ? આટલું બોલતાં ગાંગેયની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા. પુત્રના સ્નેહને વશ થયેલી ગંગાદેવીનું હૈયું ભરાઈ આવ્યું પણ હૃદય કઠણ કરી પુત્રનાં આંસુ લૂછતાં બોલી કે હે પુત્ર ! તારા જેવા પરાક્રમી અને ધૈર્યવાન પુત્રને આમ રડવું શોભે છે? મારા ઉદરમાં આળોટીને આવે કાયર કેમ બને છે? મારે તે હવે અહીં રહી માત્ર ધર્મારાધના કરવી છે પણ તારે તે તારા પિતાની સાથે જઈને તેમની સેવા કરવાની છે. તારા જે પુત્ર વૃધ્ધ પિતાની સેવા નહિ કરે તે બીજે કેણ કરશે ? વળી તું સાથે જઈશ એટલે તારા પિતાને તારા પ્રત્યે એટલે બધે પ્રેમ વધશે કે તું મને પણ ભૂલી જઈશ. આ રીતે ગાંગેયકુમારને ખૂબ સમજાવીને એના પિતા સાથે મોકલ્યા. પુત્ર પિતાને હલકે કરેલ ભાર” સમજાણું ! આવી હતી ગંગાદેવી. પિતે પવિત્ર હતી તે તેને પુત્ર પણ કે પવિત્ર બન્યા ! શાંતનુ રાજાને આ પુત્ર મળવાથી પિતે કૃતકૃત્ય બની ગયો. તેણે રાજ્યનો સમગ્ર ભાર ગાંગેયને સોંપી દીધો. ગાંગેયકુમારે બધો વહીવટ સંભાળી પિતાને ભાર હળવે કર્યો. એક વખત એક માછીમારની પુત્રીને જોઈને શાંતનુ રાજાને તેની સાથે પરણવાની ઈચ્છા થઈ. શાંતનુ રાજાએ તે માછીમાર પાસે તેની કન્યા સત્યવતીની માંગણી કરી. ત્યારે માછીએ કહ્યું કે મારી પુત્રી ખુશીથી પરણવું પણ તમારો પુત્ર ગાંગેયકુમાર તે કેવો પરાક્રમી છે. એને રાજ્ય મળે ને પછી તેને સંતાનોને પરંપરાગત રાજય મળે. પણ મારી પુત્રીને સંતાન થાય તેની તે કોઈ કિંમત ન રહે. માટે હું મારી પુત્રીને નહિ પરણાવું. ગાંગેયકુમારને એ વાતની ખબર પડતાં તેણે કહ્યું-ભાઈ! મારા પિતાને સુખ થાય તે માટે હું આજથી બ્રહ્મચર્યની ભીષણ પ્રતિજ્ઞા કરું છું. મને રાજ્યને મોહ નથી. તમારી પુત્રીને જે પુત્ર થશે તેને રાજ્ય મળશે. માટે ખુશીથી મારા પિતા સાથે સત્યવતીને પરણાવો. હું તેને મારી ગંગામાતા જેવી માનીશ. આ વખતે દેની સાક્ષીએ ગાંગેયકુમાર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. ત્યારે આકાશમાંથી સુગંધિત પુષેિની વૃષ્ટિ થઈ, પછી સત્યવતી સાથે શાંતનુ રાજાએ લગ્ન કર્યું. Page #596 -------------------------------------------------------------------------- ________________ વારતા શિખર પહ ટૂંકમાં પિતાના સુખ ખાતર ગાંગેયકુમારે ભીષણ પ્રતિજ્ઞા કરી. જેથી તેઓ ભીષ્મ પિતામહ કહેવાયા. આ સંસ્કાર પુત્રમાં કયાંથી આવ્યા ? કહેવત છે ને કે કૂવામાં હોય તે હવાડામાં આવે. તેમ આ સંસ્કારી માતાને પ્રતાપ છે. પ્રભાવતી રાણી ગર્ભ ધારણ કરતા ધર્મારાધનામાં સમય પસાર કરતા, ગર્ભના ત્રણ મહિના પૂરા થતાં એ દેહદ થયે કે તે માતાએ ધન્ય છે કે જેઓ જળ અને સ્થળમાં ઉત્પન્ન થએલા અને ખીલેલાં પાંચ વર્ણનાં ઘણાં પ્રમાણમાં એકઠાં કરેલા પુષ્પના થરથી ઢંકાયેલી. શૈયા પર બેસે છે અને તેના પર સુખેથી શયન કરે છે? ગુલાબ, મલ્લિકા, ચંપક, અશોક, પુનાગ, નાગ, મરુ, દમનક, સુંદર કુકનાં પુષે પુષ્કળ પ્રમાણમાં છેજેને સ્પર્શ અત્યંત સુખદાયી અને જે દષ્ટીને આનંદ આપનાર છે અને તૃપ્તિ કરનાર સુંગધી ગુણવાળાં પુદ્ગલેને જે ફેલાવી રહ્યા છે, એવા અદ્વિતીય, સર્વોત્તમ, શ્રીદામ કાંડની (સુંદર માળાઓ ને સમુહ) સુવાસ અનુભવતી પિતાના ગર્ભ મને રથની (દેહદની) પૂર્તિ કરે છે. તે માતાએ ખરેખર ધન્ય છે. હવે સૂત્રકાર શું કહે છે "तीसे पभावतीए देवीए इमेयास्वं दोहिलं पाउब्भूयं पासित्ता अहासन्निहिया वाणमंतरा देवा खिप्पामेव जल थलय ० जाव दसध्धवन्नं मल्लं कुंभगस्सो य'भारग्गसोय कुंभगरस्स रन्नो भवणंसि सांहरंति ।" પ્રભાવંતીદેવીને આ દેહદ ઉત્પન થયે છે એવું જાણી તેમની પાસે રહેનારા વાણવ્યંતર દેવેએ તરત જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પાંચ વર્ણનાં પુષ્પોને કુંભ પરિમાણમાં અને ભાર પરિમાણમાં કુંભક રાજાના ભવન ઉપર લાવીને મૂકી દીધા. તીર્થકર દેવને કે પ્રભાવ છે ! તીર્થંકરની સેવામાં દેવે હાજર રહે છે. હવે પ્રભાવંતી દેવી તેમને દેહદ કેવી રીતે પૂરે કરશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ અધ્યા નગરીની બહાર ઉદ્યાનમાં મહેન્દ્રમુનિ નામના મોટા જ્ઞાની મુનિરાજ પધાર્યા છે. રાજા-રાણી, શેઠ-શેઠાણી બધા તેમની વાણી સાંભળવા માટે આવ્યા છે. વાણી સાંભળ્યા પછી રાજાએ પ્રશ્ન પૂછયા હતાં કે કર્મ કેવી રીતે બંધાય છે ને કેવી રીતે વૃદ્ધિ પામે છે? તથા કર્મો ક્ષય કેવી રીતે થાય છે? ત્યારે મુનિરાજે કહ્યું કે હે રાજન ! આ જગતમાં જીવને કર્મબંધનનાં પાંચ કારણે છે. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને ગ. આ પાંચ કારણથી છવ કર્મ બાંધે છે. તીવ્ર પરિણામથી નિબિડ કર્મ બંધાય છે. મિથ્યાત્વથી કર્મ લાંબા સમય ટકી રહે છે. ને સમ્યક્ત્વથી કર્મને ક્ષય થાય છે. આ પ્રમાણે કર્મની પ્રકૃત્તિઓનું મુનિએ વિસ્તારપૂર્વક વર્ણન કરીને કર્મનું સ્વરૂપ સમજાવ્યું. ત્યારપછી દશ વિધ યતિ ધર્મનું અને શ્રાવકના બાર વ્રતનું સ્વરૂપ સમજાવીને ઉપદેશ આપે કે જે પુણ્યવંત જીવને Page #597 -------------------------------------------------------------------------- ________________ પારદા શિખર જલ્દી મોક્ષમાં જવાની લગની લાગે છે તે કર્મનાશક સાધુ ધર્મને સ્વીકાર કરે છે. સંયમ લઈને પાલન કરવાથી જીવ જલદી આઠ કર્મોને ક્ષય કરીને મેક્ષમાં જાય છે. “અરિંજય રાજાને વૈરાગ્ય અને દીક્ષા: સંતના મુખેથી કર્મનું ને ધર્મનું સ્વરૂપ સાંભળીને રાજાને સંસાર અસાર લાગ્યો. તેમણે મુનિને કહ્યું- હે ગુરૂદેવ ! આપે મને ધર્મનું ને કર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું. તેથી મારું જીવન ધન્ય બની ગયું. મને સંસારની અસારતા સમજાઈ. ખરેખર ! આ સંસાર સ્વાર્થને ભરેલ છે. જે પ્રમાણે ઈન્દ્રનું ધનુષ્ય પાંચ વર્ણનું હોય છે તેમ સ્વજન અને સબંધીની વાતે અને વિચાર પણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ વીજળીને ચમકારે ક્ષણવારમાં વિલીન થઈ જાય છે તેમ આ સંપત્તિ પણ ચંચળ છે. શરીર નાશવંત છે. અને પાંચે ઈન્દ્રિઓના ભેગ રેગ ઉત્પન્ન કરનાર છે. માટે હવે મને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો છે. માટે હું ઘેર જઈને મારા પુત્રને રાજ્યને ભાર સોંપી આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ત્યારે મુનિએ કહ્યું–મહારાજા ! તમારી ભાવના ઉત્તમ છે. સારા કાર્યમાં વિલંબ ન કરે. જે એક દિવસ પણ દીક્ષા પાળે છે તેમાં કંઈક જીવે મોક્ષગામી બની જાય છે અથવા કંઈક વૈમાનિક દેવ બને છે. દીક્ષા વિના ત્રણ કાળમાં સિદ્ધિ નથી. મુનિના ચરણમાં નમસ્કાર કરી સંવેગરસનો આનંદ માણતા રાજા પોતાને ઘેર પહોંચ્યા. પુત્રને રાજ્ય સોંપી રાજાએ ખૂબ ધામધૂમપૂર્વક પોતાના સ્વજને સાથે દીક્ષા લીધી. રાજાએ દીક્ષા લીધી ત્યારે સાગરદત્તશેઠ અને શેઠાણીના મનમાં થયું કે અહો ! આપણુ મહારાજાએ આવું મોટું રાજ્ય છેડીને દીક્ષા લીધી તે આપણે શા માટે સંસારમાં બેસી રહેવું જોઈએ. હવે બંને પુત્રો મેટા થયાં છે. તેમને પરણાવી દીધા છે વહેપાર અને વ્યવહારમાં પણ કુશળ છે. હવે આપણું જવાબદારી પૂરી થાય છે. તે તેના માટે સંસારના બેસી રહેવું છે ? સંતની વાણી સાંભળીને હદયયમાં વૈરાગ્યને રંગ લાગ્યા તેથી દીક્ષા લેવા તૈયાર થયા. વાણુ સુનકે શેઠ તુરત હી, ત્યાગ દિયા સંસાર, દેન સુતને દ્વાદશ વૃતકે, શ્રાવક કે લિયે ધાર હૈશ્રોતા. શેઠ-શેઠાણીએ પણ મહેન્દ્રમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. જ્યારે જીવ જાગે છે ને રંગ લાગે છે ત્યારે સંસારના બંધન તૂટતાં વાર લાગતી નથી. જ્યાં સુધી જીવને રંગ નથી લાગતું ત્યાં સુધી અમારે કહેવું પડે છે કે દેવાનુપ્રિયે ! ઉપાશ્રયે આવે, સામાયિક કરે, તપ-ત્યાગ કરે. જુઓ, રાજા-રાણું તથા શેઠ-શેઠાણીએ એક વખત ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. કેવા એ હળુકમી છો હશે ! પણ આ મારા ભાઈઓને એક દિવસ ઘર છેડીને દશમું વ્રત કરવાનું કહીએ છીએ પણ મન થતું નથી. એમને ગૌચરી જતાં શરમ આવે છે. જ્યાં કર્મને તેડવાનું કાર્ય છે ત્યાં જીવને શરમ આવે છે. પણ કર્મબંધનને કાર્ય કરતાં જીવને શરમ નથી આવતી? Page #598 -------------------------------------------------------------------------- ________________ ધારદા ખિરે • પહે સાગરદત્ત શેઠ અને ધારિણી શેઠાણીએ દીક્ષા લીધી ત્યારે તેમના પુત્રો મણીભદ્ર અને પૂર્ણભદ્રને વિચાર થયે કે આપણા માતા પિતાએ સંસારનો ત્યાગ કર્યો તે આપણે બાર વ્રતધારી તો બનીએ ! એટલે તે બંને ભાઈઓ મહેન્દ્રમુનિ પાસે બાર ત્રત ધારણ કરવાં આવ્યા, ત્યારે સંતે તેમને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપતાં કહ્યુંકે સર્વ પ્રથમ મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યકત્વને ધારણ કરવું જોઈએ. અને દોષનો ત્યાગ કરી ગુણેનો સ્વીકાર કરે જોઈએ. સમ્યક્ત્વના પાંચ લક્ષણ છે. (૧) કષાયની મંદતા તે શમ–ઉપશમ, (૨) સંસારના સુખને તુચ્છ ગણું મોક્ષની અભિલાષા તે સંવેગ, (૩) સંસાર કારાગાર જેવું લાગે તે નિર્વેદ () ધર્મવિહોણા આત્માને ધર્મ પમાડે તે અનુકંપા (૫) વીતરાગ પ્રભુનાં વચન ઉપર શ્રધ્ધા તે આસ્થા. આવા નિર્મળ સમ્યક્ત્વ રનને પામીને યથાશક્તિ વ્રત સ્વીકારીને તેનું નિરતિચારપણે પાલન કરવું જોઈએ. તેમજ શ્રાવકના ૨૧ ગુણેથી યુક્ત આત્મા શ્રાવકના બારવ્રત અંગીકાર કરી શકે છે. અને ગૃહસ્થનાસમાં પણ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. બારવ્રતરૂપ શ્રાવક ધર્મ અંગીકાર કરી આનંદ પામતાં બંને ભાઈએ ઘેર આવ્યા. અને બરાબર શ્રાવક ધર્મનું પાલન કરતાં સંસારના સુખ ભોગવે છે. જ્યારે ગામમાં સંત મુનિરાજે પધારે ત્યારે આ બંને ભાઈ અવશ્ય તેમના દર્શન તથા વ્યાખ્યાન વાણીનો લાભ લેતા હતાં. એમના માતા-પિતાને દીક્ષા લીધા પછી ઘણે સમય થયો ત્યારબાદ નગર બહાર ઉદ્યાનમાં કઈ જ્ઞાની ગુરૂ પધાર્યાના સમાચાર સાંભળ્યા. આ સમાચાર સાંભળીને બંને ભાઈઓ હર્ષથી નાચી ઉઠયા. હવે આ બંને ભાઈઓ જ્ઞાની ગુરૂને વંદન કરવા જશે ને રસ્તામાં શું ઘટના બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૯ ભાદરવા સુદ ૯ ને ગુરૂવાર તા. ૨-૯-૭૬ અનંત ઉપકારી, રાગ-દ્વેષના વિઘાતક, સ્વાદુવાદના સર્જક, ભવોભવના ભેદક, એવા વીતરાગ પ્રભુએ સર્વ જીવોના કલ્યાણ માટે રાહદારી મોક્ષમાર્ગ બતાવ્યું. પરંતુ આત્માને હજુ એ માર્ગની રૂચી થઈ નથી. તે માર્ગે કદમ ભર્યા નથી પછી કલ્યાણ ક્યાંથી થાય? અનાદિકાળથી જીવ સંસારના સુખ-વૈભવમાં રપ રહ્યો છે. સામાન્ય દશ રૂપિયાની નોટ ખવાઈ જાય તો તેને શોધવા નીકળે છે પરંતુ અનાદિ કાળથી આત્મા વિભાવના વહેણમાં ખોવાઈ ગયા છે. તેને સ્વભાવમાં લાવવા પુરૂષાર્થ કર્યો છે ખરો? ના. અનંતકાળથી જીવને માથે ભવની હેલ પડી છે. કેઈ બહેન પાણીનું બેડું ભરીને જતી હોય તે શું વિચારે છે ? જ્યારે ઘર આવે ને આ ભાર Page #599 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર ઉત્તરે ? તમારે સ્ટેશને જવું છે, કઈ વાહન ના મળ્યું તેથી ચાલીને જવું પડ્યું. ચાલતાં ચાલતાં થાકી જાવ ત્યારે મનમાં થાય ને કે કયારે સ્ટેશન આવે ? આ બધા વિચાર આવે છે પણ કદી વિચાર થાય છે કે હવે હું ભવ ભ્રમણથી થાક્યો છું તે હે ભગવાન! હવે મોક્ષનું સ્ટેશન ક્યારે મળશે ? - અજ્ઞાની જીવને સંસારના સુખને રાગ અને વિષય રાગ છૂટો ઘણે મુશ્કેલ છે. એને મનગમતા સુખ અને વિષે મળે ત્યારે તેમાં ઓતપ્રેત બની જાય છે. પછી એને એ કડવા ઝેર લાગે ક્યાંથી ? વિષયભોગ કડવાને બદલે પ્રિય લાગવાનું કારણ મિથ્યાદર્શન છે. તે અસત્ વસ્તુને સત્ માનવાની પ્રેરણા આપે છે. મિથ્યાદર્શન એ આત્માને અવગુણ છે. અને સમ્યક્દર્શન એ આત્માનો ગુણ છે. સમ્યક્દર્શનને અટકાવનાર મિથ્યાત્વ મેહનીય છે. મિથ્યાત્વ મોહનીય જીવને સાચાને સાચું માનવા દેતે નથી. મિથ્યાત્વ મેહનીયના ઉદયથી જીવ સાચાને ખોટું માને છે. અને ખોટાને સાચું માને છે. હેય ઉપાદેય લાગે છે ને ઉપાદેય હેય લાગે છે. જેને સર્વ ભગવાનનું શાસન નથી મળ્યું તેને સર્વસના બતાવેલા માર્ગ ઉપર શ્રદ્ધા ન થાય અને અસર્વજ્ઞના કહેલા કલ્પિત તત્ત્વ કે જે ખરેખર અતત્વ રૂપ છે એને બંધ મળવાથી એની શ્રધ્ધા થાય છે. એને એ તત્વ સાચા છે એમ લાગે છે. આ બધું મિથ્યાત્વ મોહનીય કર્મના કારણે થાય છે. અન્ય દર્શનમાં ભતૃહરિ, પતંજલીની વાત આવે છે. જૈનદર્શનમાં તામલી તાપસની વાત આવે છે. આ બધા વૈરાગ્ય રંગે રંગાઈ ઘરબાર, વૈભવ વિલાસ, તથા સંસારના સુખે છેડી વનવાસી બન્યા હતા. તેમના ધર્મના નિયમ પ્રમાણે કિયા કરતા હતા પણ સર્વજ્ઞ ભગવાનનું અનુપમ દર્શન હેતું મળ્યું. તેથી સમ્યકતત્વ નહિ મળવાથી સમ્યગદર્શન પામ્યા ન હતા. પરંતુ તે બધાએ વિષયરાગ એટલે બધે દબાવેલ હતું કે એમને દેવકના સુખની પણ ઝંખના નહિ. - તે તામલ તાપસને ભવનપતિના દેવ-દેવીઓએ પિતાના ઈન્દ્ર થવા માટે નિયા કરવા માટે ઘણું ઘણું કહ્યું, કાલાવાલા કર્યા છતાં તામલિ તાપસે નિયાણું ન કર્યું. તેથી ત્યાંથી કાળ કરીને ઈશાન દેવકને ઈન્દ્ર થયે. ને ત્યાં જલદી સમ્યગદર્શન પ્રાપ્ત થયું. વિષયરોગને દબાવી તેમને વૈરાગ્ય સતેજ થયું હતું તે બીજા ભવે મિથ્યાત્વ દૂર થઈ સમ્યકત્વ પ્રાપ્ત થતાં વાર ન લાગી. બંધુઓ ! આજે વીતરાગ પ્રભુનું ધર્મશાસન મળ્યું છે છતાં જીવ સમ્યગ્દર્શન પામે છે ખરે? અને જો પામે છે તે એ બરાબર ટકી રહ્યું છે ખરું? તેનો આપણે દાવો કરી શકીએ છીએ ખરા? અનંતાનુબંધી ચેકડી, સમ્યકત્વ. મોહનીય મિષાવ મેહનીય અને મિશ્ર મેહનીય એ ૭ પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે પલ્મ Page #600 -------------------------------------------------------------------------- ________________ કારદા મીરખર શાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. માટે એ વિચારજે કે આત્મામાં પ્રવર્તતા ક્રોધ માન-માયા-લભ-રાગ-દ્વેષ વગેરે છેડવા જેવા લાગ્યા છે ખરા? વિષયરાગ, સંસાર સુઓને તથા સ્નેહીજને પ્રત્યેને રાગ જીવને રેવડાવે છે એવું લાગ્યું છે ખરું? (શ્રોતામાંથી અવાજ હજુ નથી લાગ્યું.) તમારા સંસારની તે વાત શું કરું? આજની સરકાર તમારા ઉપર ઈન્કમટેક્ષ, સેલટેક્ષ વગેરે નાંખે છે એટલે એને વિહેપાર, નફો તથા ચેપડા બધું બતાવી દે છે ખરા ? એ મોટા ટેક્ષમાં સપડાઈ ન જાય તે માટે તે કેટલી વ્યવસ્થિત યુક્તિ કરે છે? છતાં આ ખોટું છે તેમ લાગે છે? હા, જે લાગે છે તે એ ધનની માયા, ધનને રાગ છેડવા જેવા લાગ્યા? - તમારા પુણ્યદયે અઢળક સંપત્તિ મળી, મનગમતા સુખ સગવડના સાધનો મળ્યા, પત્ની પણ ખૂબ પ્રેમાળ, આજ્ઞાંકિત અને વિનય વિવેકી મળી તે એના પર :Rાગ વધુ થાય છે ને? એના ઉપર લાગણી વધુ થાય ને? પરંતુ એના પર થત રાગ, મમતા, અને આસક્તિ છોડવા જેવા લાગે છે? એવું ન લાગે પણ ઉપરથી શું કહે ? આવી સદ્ગુણી પતની ઉપર તે સ્નેહ રાખવું જોઈએ ને ? જ્ઞાની અહીં એ સમજાવે છે કે વિષયરાગ અને એની પાછળના બીજા ધનરાગ, આરંભ પરિગ્રહ વગેરે પાપ કરાય તેથી કર્મસત્તા વહેલું કે મેડ દંડ તે નાંખવાની છે. દેવાનુપ્રિયા ! ધન, સગવડ કે સન્માન ગુમાવીને પણ જે સજજનતા, દિલની દિલાવરતા, સહિષ્ણુતા, ક્ષમા, દયા વગેરે સદ્ગુણેની કમાણી થાય તે એના જેવી મહાન ધન્ય ઘડી અને ધન્ય પળ બીજી કઈ હોય ? આપ આપના હૃદયમાં આટલા સૂત્ર કેતરી રાખજે કે અશાશ્વત ક્ષણિક સંપત્તિ ગુમાવતાં શાશ્વત સંપત્તિ મળતી હોય તે મારે તેવી છે. માટીની માયા જવા દઈને આત્માની અખૂટ સમૃદ્ધિ આવતી હોય તે લેવી છે. પરના માલ વેચાઇ જતાં સ્વના (આત્માના) કિંમતી માલ મળતા હોય તે લેવા છે.આ સેનેરી વાક આસ યાદ રાખજો. શાંતિનાથ પ્રભુને જીવ મેઘરથ રાજાની વાત તે આપે સાંભળી છે ને ? મેઘરથ રાજાએ પિતાને શરણે આવેલા પારેવાનું બાજપક્ષીથી રક્ષણ કર્યું. આ તે તેમની દેવપરીક્ષા હતી. તેથી બાજપક્ષી કહે મારે તો જીવતા પારેવામાંથી કાપેલું તાજું માંસ ઈિએ. ત્યારે રાજાએ શું કર્યું? પારેવાનું બલીદાન દીધું! ના...ના. એમણે તે ત્રાજવું મંગાવી પારેવાના વજન જેટલું માંસ પોતાના શરીરમાંથી કાપી આપવાનું શરૂ કર્યું? પારેવાનું વજન તે કેટલું? . પરંતુ આ તે દૈવ માયા છે. એટલે રાજા પોતાના શરીરમાંથી માંસના ટુકડે ટુકડા કાઢી પારેવાના પલ્લાની સામે પલ્લામાં મૂકે જાય છે. છતાં પારેવાનું પલ્લું નીચું ને નીચું રહે છે. ત્યારે છેવટે પોતે સમગ્ર પોતાનું Page #601 -------------------------------------------------------------------------- ________________ પર શારદા શિખર શરીર પલામાં મૂકી દે છે ને શું બોલે છે ? લે, આ આખા શરીરથી તારું પેટ ભર પણ પારેવાને મારીશ નહિ. બંધુઓ! અહીં આપણે એ સમજવું છે કે પિતાના શરીરમાંથી માંસના ટુકડે ટુકડા કાપીને ત્રાજવામાં મૂકતા ગયા હશે તે સમયે તેમની ભાવના અને વિચારણા કેવી સુંદર હશે કે ભયંકર પીડા પોતે હોંશથી ઉભી કરીને હસતે મુખડે સહન કરતા ગયા. તેમની સામે તે ફક્ત એક બાજપક્ષી છે. બાજ એટલે સામાન્ય પંખી અને આ તે પિતે મોટા રાજા હતા. તે તેઓ શું એક પંખીને ધુત્કારીને ન કહી શક્ત કે બીજા નિર્દોષ, બિનઅપરાધી જીવની હિંસા કરવાવાળા બાજ તું અહીંથી ચાલ્યો જા. શું હું મારા શરણે આવેલા પારેવાની તને હિંસા કરવા દઉં? એ કદી નહીં બને. તું અહીંથી દૂર ભાગી જા. આ રીતે શા માટે ન ધૂતકાર્યું? કદાચ આપ કહેશે કે બાજ પંખી હોવા છતાં મનુષ્યની ભાષા બોલે છે. એટલે તેના ઉપરથી રાજાએ અનુમાન કર્યું હશે કે આ પક્ષી નહિ પણ કઈ દેવાયા હશે તેથી ન ધૂત્કાર્યા હોય. તે હું આપને કહું કે તે રાજા ભલે તેને ધૂતકારે નહિ પરંતુ તે સ્પષ્ટ શબ્દમાં તેને ઈન્કાર તે કરી શકે ને કે મારા શરણે આવેલું પારેવું તને કયારે પણ નહિ મળે. આ માલ તારે કંઈ થડે છે ? મારા શરણે આવ્યું છે ને મારે તેનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. આ રીતે ઈન્કાર તે ન કર્યો પણ ઉપરથી પિતાના દેહનું બલીદાન દઈને બાજપક્ષીને સંતોષવા તૈયાર થયા. અહાહા...શું તેમના દિલની ઉદારતા! શું તેમને દયાભાવ અને કેટલી ન્યાયપ્રિયતા! આજે છે જીવોમાં આવી ઉદારતા, દયા અને ન્યાયનિષ્ઠા! પિતાના દેહનું રક્ષણ કરતાં બીજાનું ભલું થાય તે કરવું છે પણ પિતાનું ગુમાવીને બીજાનું રક્ષણ કરવા કેઈ તૈયાર નથી. પારેવાની દયા માટે, તેના રક્ષણ માટે ને પિતાનું બલિદાન આપવામાં તેમણે શું વિચારણા કરી હશે? અસાર એવા શરીરને ગુમાવીને દયા, પરોપકારતા સહિષ્ણુતા, ક્ષમા આદિ સારરૂપ કમાવા મળે છે. અનિત્ય અને અસાર દેહથી જે નિત્ય અને ધર્મના સારભૂત દયા સ્વરૂપ આત્મસંપત્તિ પ્રાપ્ત થતી હોય તે તેના જેવી અમૂલ્ય ધન્ય ઘડી બીજી કઈ ? માટે એ તે કમાઈ લેવા દે. એ માટે શરીરને નાશ થાય તે ભલે થાય પણ શરીર જતાં દયાની આત્મ સંપત્તિ તે મળે છે ને? શરીરના નાશે દયારૂપ નિત્ય સંપત્તિ મળતી હોય તે એ કેલસા ગુમાવીને હીરા કમાવા જેવું છે. શરીર તે નાશવંત છે. એક દિવસ તે અગ્નિમાં બળી જવાનું છે. જ્યારે આત્માએ કમાવેલી દયારૂપ સંપત્તિ આમાની સાથે આવવાની. અહાહા...........કેવી સુંદર વિચારધારા! દેહ એ તો પર વસ્તુ છે. આત્માની નથી, કારણ કે શરીર જડપુદ્ગલ છે. ત્યારે આત્મા તે અરૂપી Page #602 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૩ 14 ચેતન વસ્તુ છે. જડ એ ક્યારે પણ ચેતનના માલ ન બની શકે, જડ અને ચેતનના માલ-માલિકી ભાવ ક્યાંથી હાઈ શકે ? તેથી તેા ચેતન એવા આત્માએ શરીર માટે પાપ કર્યાં પણ અંતે એ શરીરને છેડવુ પડે છે. પછી ખીજું શરીર ધારણ કર્યુ” એટલે ખીજા માટે પાપ કરવા પડે છે. જો પેાતાની માલિકીના માલ હાય તા શુ કામ ગુમાવવું પડે? તેથી સમજાય છે કે દેહ એ આત્માની વસ્તુ નથી. એ તા પર છે. યા માટે પરને જતુ કરીને આત્માને માલયા આદિ મળતા હાય તેા શા માટે તે ન લેવા ? દયા એ તે એવા મહાન ગુણ છે કે જે આત્માની સાથે ખરાખર ભળી જઈ ને આવડત અને પુરૂષાર્થ હોય તેા અનંત યા સુધી વિકસી જાય છે. મેઘરથ રાજા હજુ આગળ શું વિચાર કરે છે? આ દેહ તેા અસાર છે. કારણ કે તેમાં મલીન પદાર્થો ભરેલા છે. ને અંતે ખળીને રાખ થવાના છે. જનાવર મરી ગયા પછી તેનું ચામડુ' કામ લાગે પણ માનવની કાયાનું તે એક અંગ પણ ઉપયાગી ખનતુ નથી. તે આવી અસાર કાયાને મેાહ શા માટે રાખવા જોઈએ ? અનાદિ કાળથી આત્મા એ માહમાં ભૂલ્યા છે ને આત્માનું નિકંદન કાઢયું છે. માટે અસાર • કાયાથી યા કમાઈ લેવી એ મહાસારભૂત છે. કારણ કે યા જીવને ક્રુતિના પાપથી બચાવે ને પોતાના આત્માને સારભૂત સપત્તિ કમાવી આપે. રાજાએ આવી સુંદર આત્મવિચારણા કરી એટલે ક્ષણભંગુર, અનિત્ય અને અસાર દેહને જતા કરી અવિનાશી, શાશ્વત અને સારભૂત દયા આદિ આત્માના ગુણ્ણા ઢાંળેથી કમાઈ લેવાનું સ્વીકાર્યું.... મેઘરથ રાજાના દાખલાથી આપણે પણ એ સમજવાનું છે કે શુ' અશાશ્વત શરીર કે શુ લક્ષ્મી અથવા શું સોંસાર સુખ સગવડા ખાઈ ને પણ અવિનાશી સુકૃતા કે સદ્ગુણા કમાઈ લેવાના મળતા હાય તેા એ સાનેરી તક ગુમાવવી ન જોઈ એ. આપણા ચાલુ અધિકાર પ્રભાવતી રાણીને દોહદ પૂરા કરવા પાસે રહેનારા વાણુન્યતર દેવાએ તરત જળ અને સ્થળમાં ઉત્પન્ન થએલા પાંચ રંગના પુષ્પાને કુંભ પરિમાણમાં અને ભાર પરિમાણમાં કુંભરાજાના મહેલ ઉપર મૂકી દીધા. પાટલ વગેરેના પુષ્પો જેમાં ગૂંથેલા છે અને જે આંખને માટે સુખદ ને જેના સ્પર્શે પણ અતિ આનંદદાયક છે અને જેમાંથી ચારે બાજુ સુગંધ મ્હેકી રહી છે એવા એક માટે ભારે શ્રીદામકાંડ પણ વાણવ્ય તો ત્યાં લાવ્યા. ત્યાર ખાદ પ્રભાવતી દેવીએ જળસ્થળના વિકસિત પાંચ રંગના પુષ્પાથી સમાચ્છાદિત શય્યા ઉપર બેસીને, શયન કરીને, પાટલ વગેરેના પુષ્પોથી ગૂંથાયેલા સુગંધિત શ્રીદામકાંડ ને સુંઘીને પોતાના દોહદને પૂર્ણ કર્યાં. આ રીતે જેનેા દોહદ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે અને રાજા વગેરેએ પણ જેના દોહદને સન્માન્યા છે એવા પ્રશસ્ત દોહદવાળી પ્રભાવતી રાણી ઓન દપૂર્વક પેાતાના દિવસે પસાર કરવા લાગી, ૭૫ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શારદા શિખર સાત દિવસ ખીજા પક્ષમાં પ્રભાવ તી દેવીને ગભ નું પાલન કરતાં નવમાસ અને ઉપર સાડા રાતને! સમય થયા ત્યારે હેમતઋતુના (શિયાળામાં) પ્રથમ માસના અર્થાત્ માગશર માસની સુદ ૧૧ના દિવસે પહેલી રાત્રી પસાર થયા બાદ અશ્વિની નક્ષત્રમાં જ્યારે તે નક્ષત્રના ચેાગ ચન્દ્રની સાથે ખરાખર થઈ રહ્યો હતા, સૂર્ય' વિગેરે ગ્રહેા ઉચ્ચ સ્થાનમાં હતા, આખી નગરીની જનતામાં આનંદના, હષ ના માજા આ ઉછળી રહ્યા હતા તે સમયે પ્રભાવતી રાણીએ ક્લેશ અને દુઃખ રહિત થઈને ૧૯ માં તીથ કરપ્રભુને જન્મ આપ્યા. ઉત્તમ આત્મા માતાના ગર્ભમાં આવે ત્યારથી તેમના ગુણને પ્રભાવ પડે છે, જ્યારે ઉત્તમ આત્માના જન્મ થવાના હોય ત્યારે ગ્રહ, નક્ષત્ર, બધાના ચાગ ઉંચા હાય, દિશાઓ, પવન, ઋતુ વિગેરે બધું અનુકૂળ હાય, કદાચ રોગચાળા ચાલતા હાય તે તે મટી જાય. લીલેા કે સૂકે એકે દુષ્કાળ ન પડે. ઉધ્વં; અધા ને ત્રી ત્રણે લેાકમાં અજવાળા થાય, એ ઘડી માટે નારકીના જીવાને મારકૂટ, છેદનભેદન મ બંધ થઈ જાય. તે સમયે કાઈ કાઈ જીવા સમ્યક્ત્વ પણુ પામી જાય. આવા પુણ્યવતા જીવા માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારથી ગર્ભમાં રહે ત્યાં સુધી માતાને ક્રાઈ પણ જાતની પીડા કે કિલામના થતી નથી. તે માતાના ગર્ભમાં ત્રણ જ્ઞાન લઈને આવે છે. આવા મહાન પ્રભુના માગશર સુદ ૧૧ના શુભ દિવસે જન્મ થયા. પ્રભુના જન્મમહત્સવ ઉજવવા માટે દેવા પણ આનંદભેર પ્રભુની પાસે આવે છે. तेणं कालेणं तेणं समएणं अहोलोग वत्थवाओ अट्ठ दिसाकुमारीओ - महयरीय ओ તે કાળ ને તે સમયે તીથ કર પ્રભુનો જન્મમહાત્સવ ઉજવવા માટે અધલેકમાં ગજતા પતની નીચે રહેવાવાળી આઠ દેવીએ ચારે દિશા અથવા વિદિશામાંથી આવી. તેમજ પ૬ દિકુમારીએ અને ૬૪ ઈન્દ્રો આવ્યા. આમ તે દેવને મૃત્યુલેાકના માનવીની ૫૦૦ જોજન સુધી દૂર દુર્ગંધ આવે છે. પરંતુ તેમને પ્રભુના યાણીક ઉજવવાનો એટલેા રસ ને આનંદ હોય છે કે ત્યારે તે બધુ ભૂલી જાય છે. તમને કેાઈ કામમાં રસ હોય તેા એ કામ કરતાં થાક નહિ લાગે ને કંટાળા પશુ નહિ આવે. પણ જો કામમાં રસ નથી તે। સામાન્ય કામમાં પણ થાકી જાવ છે. તેમ પ્રભુનો જન્મમહાત્સવ ઉજવવાનો ડાય ત્યારે દેવાના હૈયા આનંદથી થનથની ઉઠે છે. તે તેમાં પોતાના જીવનને મહાન ધન્ય માને છે. જે આઠ દિકુમારી આવી છે. તેમના નામ આ પ્રમાણે છે. ભાગ’કરા, ભગવતી, સુભાગા, ભાગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષણા અને બાલહકા”. આ દેવીએ, ૫૬ દિકુમારીએ, સ્થા તથા ઈન્દ્રો ખધા ભગવાનને જન્મમહાત્સવ ઉજવવા મેરૂ પર્વત ઉપર નંદીશ્વર દ્વીપમાં લઈ જાય છે, ઈન્દ્ર ભગવાનને ખેાળામાં રાખે છે ને ખધા ઈન્દ્રો પાણીની ધાર કરી Page #604 -------------------------------------------------------------------------- ________________ શાના શિખર ૫૫ નવરાવે છે. તે સમયે બધા ઢુવાને એટલા હરખ હાય છે કે તે તેમના દેવલાકના સુખા પણ ભૂલી જાય છે. જ બુદ્ધીપપન્નતિમાં તીર્થંકરના જન્મ વિષે સુબંદર વર્ણન કરવામાં આવ્યું છે. તેવું વષઁન અહી. પણ જાણવું. મિાિપ અવલ્લ પ્રમાપ અમિન્હાઓ । મિથિલા નગરી, કુંભરાજા અને પ્રભાવતીના સંબંધ વિષે વિશેષ વણુન કરવામાં આવે છે. યાવત્ ન દીશ્વરદ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહાત્સવ કર્યાં. ત્યાં સુધી મથી વાત સમજવી. तयाणं कुंभएराया बहूहिं भवणवइ ४ तित्थयर जायकम्भं जाव नामकरणं । ભવનપતિ, વાણવ્યંતર, જયેાતિષી અને વૈમાનિક દેવાએ બધાએ સારી રીતે પ્રભુનો જન્મમહેાત્સવ ઉજવી લીધા પછી પ્રભુને કુંભરાજા અને પ્રભાવતી રાણીનો પાસે મૂકી દે છે. પછી કુંભરાજા પ્રભુનો જન્મમહાત્સવ ઉજવે છે. રાજા-રાણીને તથા સારી પ્રજાને હનો પાર્ નથી. ઘરઘર તારણુ ખંધાય છે. શરણાઈઓના નાદથી સારી મિથિલા નગરી ગ્રુંજી ઉઠી છે. રાજાએ બધા ખંધીવાનોને છેડી મૂકયા. પ્રભુનો જન્મ થતાં રોગીઓના રોગ શાંત થયા અને સારું વાતાવરણ આનંદમય શાંત મની ગયું. હવે તે પ્રભુનું નામ શું પાડવું તે માતા-પિતા વિચાર કરે છે. ભગવાન થનાર આત્માનું માતા-પિતા કયા આધારે શું નામ પાડશે તે વાત અવસરે. ચરિત્ર ઃ અચૈાધ્યા નગરીની બહાર ઉદ્યાનમાં કેાઈ જ્ઞાની ગુરૂ પધાર્યાના સમાચાર સાંભળતાં મણિભદ્ર અને પૂર્ણ ભદ્ર બંનેના હૈયા હર્ષોંથી છલકાઈ ગયા. આ અને ભાઈએ ખૂબ હષ થી જ્ઞાની ગુરૂને વંદન કરવા માટે જાય છે ત્યારે માર્ગમાં એક ચંડાળ એક કૂતરીને લઈને જતો જોયા. આ કૂતરી તથા ચંડાળને જોતાં અને ભાઈ આને તેના પ્રત્યે ખૂબ પ્રેમ જાગ્યા. અને ખ ંને ભાઈઓની આંખો કૂતરી અને થંડાળને જોઈને સ્થિર થઈ ગઈ. કારણ કે રાગ અને દ્વેષ પહેલાં આંખો વડે પ્રગટ થાય છે. આ ખંને ભાઈઓને એમ થયું કે જાણે આ કૂતરીને ઉંચકી લઈ એ ! ચુંડાળને ભેટી પડીએ ! ત્યારે ચંડાળ અને કૂતરીને પણ તે અને પુત્ર પ્રત્યે એવા પ્રેમ જાગ્યેા કે એમને આપણે ભેટી પડીએ! પણ આ બંને ભાઇઓ વિચાર કરવા લાગ્યા કે આપણે કૂતરીને રમાડીએ કે ચંડાળને ભેટી પડીએ ને કેાઈ જોઈ જશે તે એમ કહેશે કે આ મેટા શ્રીમંત શેઠીયા આ કૂતરી તથા ચંડાળમાં શું પાગલ અન્યા છે ? એમ વિચાર કરીને અને ભાઈઓ આગળ ચાલ્યા ત્યારે પૂના સ્નેહને કારણે કૂતરી અને ચંડાળ અને તેમની પાછળ ચાલ્યા. આ ખંને ભાઈઓ ગુરૂને વંદન કરીને તેમની પાસે બેઠા ત્યારે પેલા એ કૂતરી અને ચંડાળ પણ ત્યાં જઈને એસી ગયા. એટલે મુનિએ તેમને ધર્મનો ઉપદેશ આપ્યું. ગુરૂના ઉપદેશ સાંભળી બંને ભાઈઓને ખૂબ આનંદ થયો. ઉપદેશ સાંભળ્યા Page #605 -------------------------------------------------------------------------- ________________ પણ શિર દિપ પછી ફરીને ગુરૂને વંદન કરીને પૂછ્યું. હે ગુરૂદેવ ! અમે આપના દર્શન કરવા આવતા હતા ત્યાં માર્ગમાં આ સામે બેઠા તે કૂતરી અને ચંડાળ અમને માર્ગમાં મળ્યા. એમને જઈને અમને તેમના પ્રત્યે ખૂબ પ્રેમ આવે છે. તેનું કારણ શું? તે આપ કૃપા કરીને અમને કહે. કુતરી, ચંડાળ, તથા મણિભદ્ર અને પૂર્ણભદ્રને પૂર્વભવ મુનિ કહે છે”: આ મુનિ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તેમણે કહ્યું કે તમને એમને જોઈને આનંદ થાય છે, તેમના પ્રત્યે પ્રેમ જાગે છે તેનું કારણ પૂર્વજન્મનો સ્નેહ છે. આ બંને પૂર્વભવમાં શાલીગ્રામમાં જન્મ્યા હતા. તેમાં આ ચંડાળ છે તે પૂર્વે સોમદત્ત નામને બ્રાહ્મણ હતો ને આ કૂતરી અગ્નિલા નામની બ્રાહ્મણી હતી. બંને પતિ-પત્ની હતા. અને તમે બંને ભાઈ એમના પુત્રો હતા. મોટાનું નામ અગ્નિભૂતિ અને નાનાનું નામ વાયુભૂતિ હતું. આ તમારા માતાપિતા મહામિથ્યાત્વી અને જૈન ધર્મનાં હેવી હતાં. વેદના અભ્યાસમાં લીન હતા. તમને બંનેને પણ વેદનો અભ્યાસ ખૂબ કરાવ્યું. 'હતો. તમે બંને એક વખત જૈન સાધુની સાથે વાદ કરતાં હારી ગયા તેથી તમારા પિતા તમારા ઉપર ખૂબ ગુસ્સે થયાં ને કહ્યું તમે ભલે શાસ્ત્રમાં હારી ગયા પણ શસ્ત્રવિદ્યાનો ઉપયોગ કરીને સાધુને મારી નાંખવા હતાં ને? એણે તમારું કેટલું અપમાન કર્યું. આ પ્રમાણે પિતાના વચન સાંભળીને તમે રાત્રે મુનિને શસ્ત્રથી મારી નાંખવા માટે ગયા. ત્યારે મુનિના ચારિત્રના પ્રભાવથી ક્ષેત્રપાળ દેવે તેમનું રક્ષણ કરવા માટે તમને સ્થિર કરી દીધા. તમારા ઉપર આવું સંકટ આવ્યું ત્યારે તે કચ્છમાંથી છૂટવા માટે તેમણે ને તમે જૈનધર્મ સ્વીકાર્યો. પણ તેમણે પછી જૈનધર્મ છોડી દીધો ને ધર્મની ખૂબ હીલણા, નિંદા કરવા લાગ્યા. જ્યારે તમે બારવ્રત અંગીકાર કરીને તેનું પાલન કર્યું. ઘોર પાપ બાંધતા તમારા માતા-પિતા ત્યાંથી મરીને પહેલી નરકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા નારકી થયા ને તમે બંને ભાઈઓએ શ્રદ્ધાપૂર્વક જૈન ધર્મનું પાલન કર્યું. તેથી તમે બંને ત્યાંથી મરીને પાંચ પાપમની સ્થિતિવાળા દેવ થયા, આ બંને જ નરમાં પાંચ પાપમનું આયુષ્ય ભોગવીને અયોધ્યા નગરીમાં ચંડાળ અને કૂતરીપણે ઉત્પન્ન થયા છે. અને તમે બંને પહેલા દેવલોકે પાંચ પલ્યોપમ સુધી દેવલોકનાં સુખ ભોગવી સાગરદત્ત શ્રેષ્ઠીના પુત્ર થયા છે. એટલે આ ચંડાળ અને કૂતરી ત્રીજા ભવે તમારા માતા-પિતા એટલે પૂર્વ જન્મના સબંધને લીધે તમને તેમને જોઈને નેહ ઉત્પન થશે. પૂર્વભવની વાત સાંભળીને બંને ભાઈઓને ખૂબ દુખ થયું. અહો, કર્મની ગતિ કેવી વિચિત્ર છે. આપણને તે જૈન ધર્મ મળે છે તેથી આપણે જરૂર ઉધાર Page #606 -------------------------------------------------------------------------- ________________ વારતા શિખર થશે પણ આપણાં ત્રીજા ભવનાં માતાપિતાનો પણ ઉધ્ધાર કરાવીએ. એમ વિચાર કરી તેમને બંનેને મુનિ પાસે જૈન ધર્મ સંભળાવ્યો. ચંડાળ અને કૂતરી બંનેએ ધર્મ સાંભળે. હવે તે પિતાના ઘેર જશે ને આગળ શું બનશે તેના ભાવ અવસરે વ્યાખ્યાન નં. ૬૦ ભાદરવા સુદ ૧૦ ને શુક્રવાર તા. ૩-૯-૭૬ શાસનપતિ ત્રિલકીનાથનીવાણી આ જીવને ભવચક્રમાંથી ઉગારી મિક્ષનાં શાશ્વત સુખને અપાવનારી છે. આધિ-વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપના ભઠ્ઠામાંથી ઉગારીને અલૌકિક શીતળતા આપનારી છે. આવી અલૌકિક શક્તિ વીતરાગ પ્રભુની વાણીમાં રહેલી છે. કોડાધિપતિ માણસ કોડની સંપત્તિ સાથે લઈને ફરે તેથી તેને નરકમાં કે તિર્યંચમાં નહિ જવું પડે,તેને કોઈ રોગ કે કોઈ જાતનું દુઃખ નહિ આવે તેમ નથી. અરે ! કોડની સંપત્તિ મોક્ષ અપાવી નહિ શકે પણ જે મનુષ્ય વીતરાગ વાણીનો એક શબ્દ પણ હૃદયમાં અવધારીને સાથે લઈને ફરે છે તેના આધિ-વ્યાધિ અને ઉપાધિનાં ઉકળાટ શમી જાય છે. જન્મ-જરા અને મરણનાં દુઃખો ટળી જાય છે. અને મોક્ષના શાશ્વત સુખ જીવને પ્રાપ્ત થાય છે. આવી વાણી સંભળાવવા વીતરાગપ્રભુના આપેલાં પાંચ મહાવ્રતને અંગીકાર કરી કેઈ પણ જાતના ચાર્જ વિના નિઃસ્વાર્થ ભાવે સંતરૂપી વૈદે વીતરાગવાણીની અમૂલ્ય ઔષધિ લઈને આવ્યા છે. ઘાટકેપરમાં દ્રવ્યોગ મટાડનારા ડૉકટરો નાકે નાકે દવાખાના ખોલીને બેઠા છે. તેની પાસે દેહના દદીઓ ચાર્જ આપીને દવા લેવા જાય છે. છતાં તે વૈદે અને ડોકટરે દેહના દર્દ મટાડશે કે નહિ તે નકકી નથી. કારણ કે દર્દીના અશાતા વેદનીયન ઉદય શાંત પડવાનો હશે તે તે દવાની અસર થશે પણ વેદનીય કર્મનો જોરદાર ઉદય હશે તે તે દવા કામ નહિ આવે. અને કદાચ એનાથી રેગ મટી જાય તે પણ તે આ ભવ પૂરતો દ્રવ્ય રોગ નાબૂદ કરે છે. જ્યારે વીતરાગ વાણીની ઓષધિ તો જીવના ભવભવના રેગ નાબૂદ કરે છે. પેલા વૈદે નાકે નાકે છે પણ વીતરાગવાણીની ઔષધિ આપનારાં વૈદે નાકે નાકે નથી. વીતરાગ પ્રભુની આજ્ઞામાં વફાદાર રહેનારા એવા સંતોની વાણી પદય હોય ત્યારે સાંભળવા મળે છે. બંધુઓ ! આત્માનો ભોગ નાબૂદ કરવા માટે વીતરાગ પ્રભુની વાણી અમૂલ્ય સંજીવની છે. એના ઉપર જેને શ્રધ્ધા થાય છે તેને બેડો પાર થાય છે. પણ જેની શ્રામાં ખામી છે તે પિતે તરી શકવા અસમર્થ છે, જેની માફક ? – Page #607 -------------------------------------------------------------------------- ________________ जहा आसाविणि नावं, जाइअन्धो दुरुहिया । ફજીક્રમાર્ગ', અંતરાય વિશીયન્તિ । સૂય. સૂ. અ. ૧ સારા શિખર જેમ કોઈ જન્માંધ પુરૂષ છિદ્રવાળી નૌકામાં બેસીને નદીને પાર કરવા ઈચ્છે છે પણ તે મધ્યમાં ડૂબી જાય છે. કારણ કે નાવડીમાં છિદ્ર પડેલુ હાવાથી અંદર પાણી ભરાઈ જવાથી અધવચ નાવડી ડૂખી જાય છે, તેવી રીતે અન્ય તીથિકા, બૌધ્ધ, વૈશેષિક, વેદાંતી આદિ લેાકા અહિંસા, અપરિગ્રહ આદિ સત્ય ધર્મ છે તેના સ્વરૂપને નહિ સમજન!રા અને આરંભ પરિગ્રહથી ધમનાવનારા "સાર સમુદ્રને પાર પામી શકતા નથી. પણ સંસાર સમુદ્ર રૂપ જન્મ-મરણના ચક્રાવામાં ર્યો કરે છે. અને પેાતાનાં શરણે આવનારને પણ સ`સાર સમુદ્રમાં ડૂબાડે છે. જે તરે તે તારે. વીતરાગ પ્રભુની આજ્ઞામાં વનારા સંતે સ`સાર સમુદ્રને તરે છે ને ખીજાને તારે છે. એમની એક જ ભાવના હાય છે કે જૈન ધર્મની પ્રભાવના કેમ વધુ કરું! ין માટા વહેપારી પેાતાનો વહેપાર વિકસાવવા માટે માલના સેમ્પલ નાના વહેપારીઓને ત્યાં મેાકલે છે. પેપરમાં જાહેરાત આપે છે. એડવરટાઈઝ આપે છે. પોતાના ધંધાનો પ્રચાર કરવા અને કુકા કમાવા માટે કેટલેા પૈસાને ખર્ચ કરી નાંખા છે! પણ આત્માને ભવસાગરથી તારનારી વીતરાગ વાણીનો પ્રચાર કરવા માટે આટલી જાહેરાત આપો છે. ખરા ? એના માટે કેટલે ભાગ આપો છે ? વીતરાગ વાણીનો પ્રચાર કરવા માટે સતા વીતરાગ વચનોનાં સેમ્પલે તમને આપે છે. તેઓ કહે છે ♦ હું આત્મા ! આ મનુષ્ય દેહ ખાવા-પીવાને ખેલવા માટે કે ભાગ ભાગવવા માટે નથી. પણ દેહનો સાર શું છે ?“ વૈદ્દસ્ય સાો મત બાળ' | માનવ દેહનો સાર વ્રત–પ્રત્યાખ્યાનમાં આવવું તે છે. ચાહે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા વ્રત નિયમા ધારણ કરે. જીવનમાં જે જે વસ્તુઓની જરૂરિયાત નથી તેના તમે પ્રત્યાખ્યાન કરી લેા. તમે કોઈ વસ્તુનો ઉપયાગ ન કરતાં હા પણ પ્રત્યાખ્યાન ન હાય તા તેની ક્રિયા લાગે છે. ઘણાં એમ કહે છે કે અમે બ્રહ્મચર્યનું ખરાખર પાલન કરીએ છીએ. અમારું મન મક્કમ છે તે પચ્ચખાણુની શી જરૂર? ભાઈ, પચ્ચખાણુ એ તાળું છે. પચ્ચખાણુ કરવાથી મહાન લાભ થાય છે. હું તમને એક ન્યાય આપીને સમજાવુ.. કરેા. ખીજા છૂટક એ વહેપારીએ વહેપારમાં ભાગીદારી કરી વહેપાર કરે છે. તેનો વહેપાર ધમધેાકાર ચાલે છે. પાંચ-દશ વર્ષે તે ભાગીદારી ખરાબર ચાલી. બંનેએ ખરાખર કામ કર્યુ. પણ સમય જતાં એક ભાગીદાર ઉડાઉ ખની ગયા. તે પેઢી પર કામ ખરાબર કરતા નથી ત્યારે ખીજાને વિચાર થાય ને કે હવે આની સાથે ધંધો કરવામાં કંઈ સાર Page #608 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫e નથી. કારણ કે આને મારાથી કંઈ કહેવાતું નથી. અને આ રીતે ચાલશે તે ભવિષ્યમાં મારે મોટું નુકશાન ભોગવવું પડશે. તેના કરતાં એનાથી છૂટા થઈ જવું સારું છે. એમ વિચાર કરીને ભાગીદારને સમજાવી પાંચ-પચીસ હજારનું નુકશાન વેઠીને ઘર મળે પતાવટ કરીને ભાગીદારીથી તેને છૂટે કર્યો. તે છૂટે થયેલે ભાગીદાર જ્યાં ને ત્યાંથી પેઢીના નામે પૈસા ઉપાડવા લાગ્યા પણ ભરપાઈ કરતો નથી. ત્યારે લેણદારે પિઢી ઉપર પૈસા લેવા માટે આવે છે. ત્યારે પેઢીને માલિક કહે કે મેં તમારે ત્યાંથી પૈસા ઉપાડયા નથી ને ક્યાંથી આપુ? ત્યારે કહે છે કે તમારો ભાગીદાર આટલા પૈસા લઈ ગયા છે. ત્યારે તેણે કહ્યું કે એને તે મેં ભાગીદારીમાંથી છૂટે કર્યો છે, હું પૈસા નહિ આપું. ત્યારે તેણીયાત કેટે ચઢે છે. ભાગીદારને કેર્ટમાં હાજર થવું પડે છે. ન્યાયાધીશ પાસે લેણુયાત ચોપડામાં લેણું બતાવે છે. ત્યારે ભાગીદાર કહે છે મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. હું તેનાથી છૂટો થયેલ છે. ત્યારે ન્યાયાધીશ પૂછે છે કે તમે એનાથી છૂટા થયાં છે તે ગર્વમેન્ટનો દસ્તાવેજ કરાવ્યું હશે ને ? એની પાસેથી છૂટા થયા તેનું તમે સ્ટેમ્પના કાગળ ઉપર લખાણ તે કરાવ્યું હશે ને ? ત્યારે કહે છે કે ના, મેં લખાણ નથી કરાવ્યું પણ આટલું નુકશાન વેઠીને મેં એને છૂટે કર્યો છે. ત્યારે ન્યાયાધીશ કહે છે કે એ કંઈ ચાલે નહિ. અમારે તે લખાણ જોઈએ. જે લખાણ ન હોય તો તમારે એનાં નાણાં ભરપાઈ કરવા પડશે. કોર્ટમાં આ ચુકાદ થયે ને ભાગીદારને નાણાં ચૂકવવા પડયા. આ રીતે ભગવાન કહે છે કે તમે વસ્તુને ત્યાગ કરો, ઘણાં નિયમોનું પાલન કરે પણ જ્યાં સુધી પચ્ચખાણ નથી કર્યા ત્યાં સુધી જેમ પેલે ભાગીદાર છૂટ થયે પણ ગર્વમેન્ટનો દસ્તાવેજ ન કરાવ્યું તે ભાગીદારે નાણાં ઉપાડ્યા ને દેવું તેને ભરવું પડ્યું તેમ તમે ઉપગ નથી કરતા છતાં તેની ક્રિયા રૂપે આવેલું પાપ તમારે ભોગવવું પડશે. વ્રત-પ્રત્યાખ્યાન એ વીતરાગનો દસ્તાવેજ છે. માટે જે આવી નુકશાની જોગવવી ન હોય સંત રૂપી સરકાર પાસે વ્રત-પ્રત્યાખ્યાન રૂપી દસ્તાવેજ કરાવી લે. જે પ્રત્યાખ્યાન નહિ કર્યા હોય તે જ્યારે પણ દંડાવાને વખત આવશે. તમે બે મિત્રો છે. એક મિત્ર તમને કહે કે ચાલ હોટલમાં, હવે તમે ના પાડે તો બેટું લાગે પણ જો તમારે પચ્ચખાણ હશે ને ના પાડશે તે ખોટું નહિ લાગે ને પાપથી અટકશે. આપણે મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. મિથિલા નગરીમાં કુંભરાજાની પ્રભાવંતી રાણીની કુંખે મલીકુમારીનો જન્મ થયે. મલ્લીકુમારી તીર્થકર નામ કર્મ બાંધીને આવ્યા છે. તીર્થંકર પ્રભુને પુય પ્રભાવ અલૌકિક હોય છે. તેમનો જન્મ મહોત્સવ ઉજવવા દે અને ઈન્દ્રો આવ્યા. અને તેમના પિતા કુંભરાજાએ પણ તેમનો જન્મ મહોત્સવ ઉજવ્યું. હવે તેમનું નામ મલ્લીકુમારી શા માટે પડયું ? તે સાંભળે, Page #609 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર "जम्हा णं अम्हे इमीए दारियाए माउए मल्लसयणिज्जंसि दोहले विणीए तं ઘોડશે ને પછી ” : રાજાએ તેમનું નામ મલ્લી શાથી પાડયું ? જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને માલતીના પુષ્પોની માળાની શૈયામાં બેસવાનો, અને પુષ્પોની માળા સુંઘવાનો, દેહદ ઉત્પનન થયો હતો અને તેમના દેહદની પૂર્તિ દેવોએ કરી હતી. તેથી રાજાએ તે પુત્રીનું નામ મલ્લી પાડયું હતું. જો કે આ સ્ત્રી રૂપે હતાં છતાં કિન તીર્થઃ સતા વિગેરે શબ્દોની બહુલતાથી તેમને પુલિંગથી સંબંધિત કરવામાં આવે છે. એટલા માટે અહીં જે પુલીંગ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. તે તીર્થકરની અપેક્ષાથી. આવા પવિત્ર પરમ કલ્યાણકારી મલ્લીકુમારીનો જન્મમહોત્સવ તેમના પિતાજી કુંભરાજાએ ખૂબ ધામધૂમથી ઉજવ્યું. તીર્થંકર પ્રભુ દેવલોકમાંથી ચવીને માતાના ગર્ભમાં આવે છે તેને ચવન કલ્યાણક કહે છે. તેમનો જન્મ થાય છે ત્યારે જન્મ કલ્યાણક દિન કહેવાય છે. એમનો જન્મ થતાં કંઈક રોગીઓના રોગ શાંત થઈ ગયા. બંદીવાન જેલના બંધનથી મુક્ત થયા અને દરિદ્રોનું દારિદ્ર ટળી ગયું. સંહના દિલમાં આનંદનો ઉદધિ ઉછળવા લાગ્યા અને સૌ વિચાર કરવા લાગ્યા કે અહા ! આ પવિત્ર આત્માનો જન્મ થતાં દેહના દર્દો શાંત થયા. તે એ મેટા થશે ત્યારે અનેક જીનો ભવરેગ નાબૂદ કરશે. કર્મોના બંધન તેડાવશે. અત્યારે તેમના પિતાએ યાચકને ધનનું દાન કરી દ્રવ્ય દારિદ્ર ટાળ્યું પણ તેઓ ભાવદારિદ્ર ટાળશે. આવા પ્રભાવશાળી આત્માને આપણુ રાજાને ત્યાં જન્મ થયો છે. દેવાનુપ્રિય ! આ મનુષ્યભવમાં ભાવ દારિદ્ર ટાળવાનું છે. માણસની પાસે પૈસે ન હોય તે પૈસા મેળવવા કેટલી મહેનત કરે છે. પણ એને ખબર નથી કે આ કુકા માટે ગમે તેટલી મહેનત કરીશ તે પણ તે બધું અહીં છોડીને જવાનું છે. જીવીશ ત્યાં સુધી પૈસો ટકશે કે નહિ તેની પણ ખબર નથી. કારણ કે પૈસે આવ્યા પછી પણ જ્યારે ચાલ્યા જાય છે ને માણસને જ્યારે દરિદ્રી બનાવી દે છે તેની ખબર નથી. છતાં તેને માટે પાપ કરતાં પાછો પડતો નથી. લેહીનાં પાણી કરે છે, ભૂખ તરસ વેઠે છે. આ બધું શા માટે ? ગરીબાઈ દૂર કરવા માટે ને? એક વખત જીવને વીતરાગવાણીનો ચમકારો લાગી જાય તે ભાવ દરિદ્ર ટળી જાય. કંઈક છે દ્રવ્ય દરિદ્ર ટાળવા જતાં ભાવદારિદ્ર મટાડી દે છે. - એક ગરીબ વણિક હતું તેને ખબર પડી કે કોઈ જંગલમાં સંન્યાસી સંત છે. તેમની પાસે પારસમણી છે. તેથી તે ગરીબ તે સંત પાસે ગયો, ને તેમની સેવા કરવા લાગ્યું. છેવટે વર્ષ પૂરું થયું છતાં કાંઈ ન જોયું ત્યારે તેણે સંતને કહ્યું કે Page #610 -------------------------------------------------------------------------- ________________ હાહા શિખર મેં આવું સાંભળ્યું છે. સંતે કહ્યું કે, હા મારી પાસે પારસમણી છે. જા, મારી ઝોળી લાવ. તેમાં લેઢાની ડબ્બી છે. ભક્તને થયું કે લેઢાની ડબ્બીમાં પારસમણું રહે તે સોનું થયા વગર ન રહે. છેવટે સંતે સમજાવ્યું કે લોઢું સોનું કેમ ના થયું? પારસ અને લેઢા વચ્ચે કાગળનું અંતર છે. જ્યાં અંતર ગયું ત્યાં સોનું થયું. તેમ તું મારી પાસે રહ્યો છતાં લેતું રહ્યો. કારણ કે તારામાંથી સંસારવાસના ગઈ નથી. લે, તું આ પારસ અને તારી ઈચ્છા પૂર્ણ કર. આ શબ્દો સાંભળતાં ભક્તનું દિલ રડી પડયું. તેનો અંતર આત્મા જાગી ઉઠયે તેની વાસના દૂર થતાં જેમ લટું સેનું બન્યું તેમ તેનો આત્મા વાસના જતાં સંત બની ગયો. ધન્ય છે તેને કે આ હત ધન લેવા અને પામી ગયે આત્મધન. તમે પણ ધનની આશા સેવી રહ્યા છે. બેલે, હવે એ આશાને છેડીને હવે આત્મધન મેળવવું છે ને ? તેને આત્મા જાગી ગયો તેમ તમે પણ જાગો. મલ્લીનાથ ભગવાનને જન્મ થવાથી મિથિલા નગરીમાં આનંદમય વાતાવરણ છવાઈ ગયું છે. જેમ નદીને તથા દરિયાને સ્પશીને આવતા શીતળ પવન સૌને સુખદાયી લાગે છે તેમ મહાનપુરૂનો જન્મ થવાથી સર્વ શાંતિ પામે છે. જેના જન્મમાત્રથી જ શાંતિનો અનુભવ કરે છે તે એ મહાન આત્મા મેટ થશે ત્યારે તો આ વિશ્વ પર અલૌકિક શાંતિનું સર્જન થશે. એમ સૌના દિલમાં ભાવ આવે છે. પ્રભાવંતીદેવી માતાને જે દેહદ થયો હતો તે અનુસાર તેમનું નામ મલ્લીકમારી પાડ્યું. ભગવતી સૂત્રના મહાબલનાં વર્ણનની જેમ જ મલ્લીનાં વર્ણન વિષે પણ જાણવું જોઈએ. મલ્લીનામે રાજકન્યા દિવસે દિવસે મોટી થઈ રહી હતી. તે એશ્વર્ય વિગેરે ગુણેથી પૂર્ણ હતી. તે અનુત્તર વિમાનમાંથી ચવીને આવ્યા હતાં. અને અનુપમ શ્રીસંપન્ન હતાં. તે ઘણુ દાસદાસીઓથી વીંટળાયેલા તેમજ ઘણી સહચરીઓથી યુક્ત હતા. તેમનાં વાળ બ્રમર જેવાં અત્યંત કાળા હતાં. બંને હઠ બિંબફળ જેવા લાલ હતા. તેમની દંતપંક્તિ કુંદ તેમજ મતી વિગેરે જેવી એકદમ સ્વચ્છ હતી. તાજા કમળ પુષ્પનાં જેવાં તેમના સુકમળ અંગો હતા. તેમનો વિશ્વાસ પ્રકુલિત નીલકમળ જે સુવાસિત હતું. તેમનું રૂપ સૂર્યની માફક ઝગારા મારતું હતું. રૂપની સાથે ગુણ હતાં એટલે સોનામાં સુગંધ ભળે તેવું આકર્ષણ થયું. तएणं विदेह रायवर कन्ना सा मल्ली उमुक्क बाल भावा जाव रुवेण जोव्वणेण य लावण्णेण य अतीव २ उक्किट्ठसरी जाया यावि होत्था । ત્યારબાદ વિદેહ રાજકન્યા મલ્લીકુમારી બચપણ વટાવીને યાવત્ રૂપ યૌવન અને લાવણ્યથી એકદમ ઉત્તમ શરીરવાળી થઈ. મલ્લીકુમારીના પિતા પ્રભાદેવીને આવેલાં સ્વપ્ન અનુસાર જાણતાં હતાં કે તે તીર્થકર બનવાના છે, અને હવે તે Page #611 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પ્રત્યક્ષ તેમનાં ગુણોથી જાણી લીધું કે આ મારી પુત્રી કેવી ગુણવાન છે! મલ્લીકુમારી માતાપિતાને અત્યંત વહાલા છે. ખૂબ સુખપૂર્વક દિવસે જતાં તે મલીકુમારી યુવાન થયા. તે ત્રણ જ્ઞાન દેવલોકમાંથી સાથે લઈને આવેલા છે. તેમના જ્ઞાનથી તેઓ હવે શું જોશે ને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત શ્રી સીમંધરસ્વામી નારદઋષિને કહે છે તે વાત આપણે ચાલી રહી છે. જુઓ, સત્સંગનો મહિમા કે છે! બંને ભાઈઓ સંતના દર્શન કરવા ગયા તે આ વાત જાણવા મળી. પૂર્વના સ્નેહને કારણે તે ચંડાલ અને કૂતરીનું પ્રેમથી પાલન પિષણ કરતું હતું અને પેલા બંને ભાઈઓને પૂર્વના માતા-પિતાની આ દશા જેઈને ખૂબ દુઃખ થાય છે તેથી તે બંને ભાઈઓ તેમનું ભાવિ સુધારવા પ્રયત્ન કરે છે. મણિભદ્ર ઔર પૂર્ણભદ્ર ચલ, સુની સ્વપાલ પે આયે, ગુરૂ દત્તોપદેશ દેને કે, ભિન્ન ભિન્ન કર સમજાય -શ્રોતા. ગુરૂની પાસે તેમણે ઉપદેશ સાંભળે હતે છતાં તેની વિસ્મૃતિ ન થાય તે માટે બંને ભાઈએ અવારનવાર તેની પાસે જઈને ગુરૂના ઉપદેશનું વારંવાર સ્મરણ કરાવવા લાગ્યા. તેથી ચંડાલ અને કૂતરીને જૈન ધર્મ પ્રત્યે દઢ શ્રદધા થઈ અને તેમણે ભાવપૂર્વક આરાધના કરી. - ચાંડાલ દેવ બન્યો અને કૂતરી કુંવરી બની - જ્યારે આ બંને ધર્મ પામ્યા ત્યારે ચંડાલનું આયુષ્ય એક મહિનાનું બાકી હતું ને કૂતરીનું આયુષ્ય સાત દિવસનું બાકી હતું. સાત દિવસ શ્રધ્ધાપૂર્વક દુર્ગતિ વિનાશક ધર્મની આરાધના કરીને કૂતરી તે નગરના રાજાની પુત્રીપણે ઉત્પન થઈ. અને કૂકર્મનું આચરણ કરનાર ચાંડાલે એક મહિના સુધી ભાવપૂર્વક ૧૨ વ્રતની આરાધના કરી. તેના પ્રભાવથી અંતિમ સમયે અનશન કરીને પહેલા દેવલોકમાં પાંચ પલ્યોપમની સ્થિતિવાળે મહર્થિકદેવ થશે. ત્યાં દેવલોકમાં બત્રીસ પ્રકારના નાટકના ધમકારા ચાલે. છે ને દેવીઓ તેને ખમ્મા ખમ્મા કરે છે. આવા ઉત્તમ પ્રકારનાં મહાન સુખે લેંગવે છે, અને અહીં કૂતરી રાજાને ત્યાં પુત્રીપણે જન્મીને ખમ્મા ખમ્મા થાય છે. દેવાનુપ્રિયે! ધર્મને પ્રભાવ તે જુઓ, છેડે સમય ધર્મની આરાધના કરી તેના પ્રભાવે પાપીમાં પાપી ચંડાળ જેને અહીં કોઈ પૂછતું પણ ન હતું. ખાવાના સાંસા હતા તે ચંડાલ દેવલોકનાં મહાન સુખ ભોગવવા લાગે અને ઘેર ઘેર ભટકીને રોટલાનાં બટકાં ખાનારી કૂતરી રાજાને ત્યાં કુંવરી બની. તેમાં પણ આ રાજાને એક પણ સંતાન ન હતું. આ પહેલવહેલી પુત્રીપણે જમી હતી એટલે રાજા રાણને હર્ષનો પાર ન હતો. ચંદ્રની કળાની માફક કુંવરી દિનપ્રતિદિન મેઢી થવા Page #612 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ ચાર શિખર લાગી. રાજા-રાણીને આ કુંવરી હૈયાનાં હાર જેવી વહાલી છે. એને ભણાવવા માટે અધ્યાપકે રાખવામાં આવ્યા. કુંવરી ભણગણીને સર્વ કળામાં પ્રવીણ થઈ. તેનું સૌંદર્ય અથાગ હતું. ભલભલા પુરૂષ તેના રૂપમાં મુગ્ધ બની જાય તેવું તેનું રૂપ હતું. રાજા વિચાર કરે છે હવે મારી પુત્રી યુવાન થઈ છે. માટે તેનાં લગ્ન કરવા માટે સ્વયંવર રચું. સ્વયંવરમાં દેશદેશનાં રાજાઓ આવશે તે મારી કુંવરી મનગમતા મુરતીયાને વરશે. રાજકુંવરીને સ્વયંવર :- કુંવરીના પિતાએ પિતાની કુંવરીને પરણુંવવા માટે મેટે સ્વયંવર મંડપ રચે, તેમાં દેશદેશનાં મોટા રાજાઓને તેડાવ્યા. લગ્ન માટે નક્કી કરેલ દિવસ નજીક આવે, અને મોટા મોટા મહર્ધિક પ્રતાપી રાજાઓ સ્વયંવરમાં આવ્યા, દરેક દેશના રાજાઓને તેમના મોભા પ્રમાણે બેસવાની સીટે ગોઠવી છે. સૌ રાજાઓ કુંવરીને પરણવાનાં કેડેથી આવ્યા છે. કુંવરીને પણ લગ્નને આનંદ છે. તેની સખીઓ અને દાસીઓ સાથે તે આનંદ કરે છે. આમ કરતાં લગ્નને દિવસ આ . કુંવરીના પિતા (રાજા) ખૂબ ધમષ્ઠ છે એટલે તેને કહ્યું-બેટા ! આજે તારા લગ્નને શુભ દિવસ છે. અને તારા પરમ પુણ્યોદયે નગરમાં સંતમુનિરાજે બિરાજે છે માટે તું દર્શન કરી આવ. એટલે કુંવરી પિતાની સખીઓ સાથે દર્શન કરવા માટે જઈ રહી છે. આ તરફ ચંડાલ પહેલા દેવલોકમાં દેવ થયે છે. તેણે તે વખતે ઉપયોગ મૂળે. તેને વિચાર થયે કે હું પૂર્વભવમાં કેણ હતા? મેં શું સત્કર્મો કર્યા જેથી હું દેવ બ? પિતાને પૂર્વભવ જો તેમાં કૂતરીને જોઈ. કૂતરી તે રાજાની કુંવરી બની છે અને આજે તેનાં લગ્ન છે. આ સર્વ વાત દેવના જાણવામાં આવી. એટલે તેને વિચાર થયે કે એ મારી એક ભવની પત્ની છે. ગયા ભવમાં એ કૂતરી બની હતી તે પણ મેં તેનું પ્રેમથી પાલન કર્યું છે. સંસારના મેહના કારણથી આ જીવ સંસારમાં અનંતકાળથી રખડે છે. ધર્મને કે મહાન પ્રભાવ છે કે જેના પ્રભાવે નીચમાં નીચ ચાંડાલ દેવ બળે, અને તે કૂતરી આવી રાજકુમારી બની છે. પણ જે એ મનુષ્યભવ પામીને ધર્મની આરાધના કરે, ચારિત્ર અંગીકાર કરે તે કેટલે મેટે લાભ થાય. હું તે દેવ છું તેથી કંઈ કરી શકું તેમ નથી. પણ એને બૂઝવું. કુંવરી સંતની માંગલીક સાંભળવા માટે જઈ રહી છે. હવે દેવને તેને બૂઝવવાનું મન થયું છે. આ તરફ તેના લગ્નના સ્વયંવર મંડપમાં ઘણાં રાજાઓ આવી ગયા છે. લગ્નની ધામધૂમ ચાલી રહી છે. હવે રાજકુંવરી સંત પાસે માંગલિક સાંભળવા જશે. પછી લગ્ન કરશે કે દીક્ષા લેશે તે ભાવ અવસરે કહેવાશે. Page #613 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૬૧ ભાદરવા સુદ ૧૧ ને શનીવાર તા. ૪-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! આજે ઘાટકોપરને આંગણે એક પવિત્ર ને માંગલિક દિવસ છે. આપણે ત્યાં પર્યુષણ પર્વની પધરામણ થતાં પહેલાંથી આરાધનાના ઉદ્યાનમાં મુક્તિનો મંગલ મંડપ બાંધવામાં આવ્યા છે. અને કર્મ ક્ષય કરવા માટે તેને તપનાં તેજસ્વી તારણ બાંધ્યા છે. તેના ઉપર ધર્મની ધ્વજા ફરકે છે. આ મંડપમાં આપણે ત્યાં ત્રણ ત્રણ બાલ બ્રહ્મચારી સતીજીએને ઉગ્ર તપ હજુ ચાલે છે. આજે બે પ્રસંગની ઉજવણું છે. તેમાં એક તે અમારા તારણહાર, પરમ ઉપકારી પૂ. ગુરૂદેવની પુણ્યતિથિને પવિત્ર દિન છે. અને બીજું આ ત્રણ સતીજીએ ઉગ્ર તપની સાધના કરે છે. તેમાં બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને મૌન સાથે આજે ૩૩ ઉપવાસની સાધના અને બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને પણ ૩૩ ઉપવાસની સાધના બંનેની નિર્વિદને પરિપૂર્ણ થાય છે. અને બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને આજે ૧૮મે ઉપવાસ છે. તેમને આગળ વધવાના ભાવ છે. બંધુઓ ! આવી ઉગ્ર સાધના જીવે મહાન અંતરાય કર્મ તોડ્યું હોય તે કરી શકે છે. માણસ કોઈની સાથે વાત કરે અગર હોડ બકે તે પૈસાથી અગર બીજાથી બકી શકે પણ તપશ્ચર્યામાં કેઈની સાથે વાદ કે હેડ કરી શકાય નહિ. કારણ કે આહારસંશા ઉપર વિજય મેળવો સહેલ નથી. સાધુના બાવીસ પરિષદમાં સૌથી પહેલ પરિષહ ભગવંતે ક્ષુધાનો બતાવ્યું છે. જીવ માતાના ગર્ભમાં આવે ત્યારે પહેલે આહાર લે છે. સર્વ જીવે ઉપર આહાર સંજ્ઞાનું પ્રબળ જોર હોય છે. એને તેડવા માટે તપ કરવાનો છે. જે આહારસંજ્ઞા ઉપર વિજ્ય મેળવે છે તેવા તપસ્વીઓને ધન્ય છે. તપથી શું લાભ થાય છે તે ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦માં અધ્યયનમાં કહ્યું છે કે, जहा महातलायस्स सन्निरुध्धे जलागमे । उस्सिंचणाए तवणाए, कमेणं सोसणा भवे ॥५॥ एवं तु संजयस्सावि, पावकम्म निरासवे । भवकाडि संचियं कम्म, तवसा निजरिज्जइ ॥६॥ જેમ કે ઈ મેટા તળાવમાં નવું પાણી આવવાનો માર્ગ રોકી દેવામાં આવે અને તેમાં ભરેલું પાણી ઉલેચી નાંખવામાં આવે પછી બાકી રહેલ કાદવ સૂર્યના તાપથી સૂકાઈ જાય છે તેવી રીતે સંયમી આત્માઓ સંયમ દ્વારા નવાં આવતાં આશ્રય Page #614 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પાપકર્મોને રેકી દે છે. અને ક્રોડ ભવના સંચિત કરેલાં કર્મોને તપશ્ચર્યા દ્વારા ખપાવે છે. પન્નવણા સૂત્રમાં ભગવતે કહ્યું છે કે નરકનો જીવ એક હજાર વર્ષ સુધી કષ્ટ વેઠે અને જે કર્મો ખપાવે તેટલા કર્મો સમજણપૂર્વક એક ઉપવાસ કરવાથી અહીંયા ખપે છે. નારકીનો જીવ લાખ વર્ષ દુઃખ ભેગવે ને જેટલા કર્મો ખપાવે તેટલા કર્મો અહીંયા એક છઠ્ઠ કરવાથી ખપે. એક કોડ વર્ષમાં નારકને જીવ જે કર્મો ખપાવે તેટલા કર્મો એક અઠ્ઠમ કરવાથી ખપે. નરકનો જીવ કેટકેટી વર્ષોમાં જેટલા કર્મો ખપાવે તેટલા કર્મો ચાર ઉપવાસ કરવાથી ખપે. આવો મહાન લાભ તપશ્ચર્યામાં રહેલે છે. અગ્નિને એક તણખો લાકડાની મોટી ગંજીને બાળીને સાફ કરી નાંખે છે તેમ તપ અને સંયમનો એક તણખો કરોડો ભવનાં એકઠા કરેલાં કર્મોની ગંજીને બાળીને સાફ કરે છે. આવી ઘોર સાધના જે આત્માઓ કરી રહ્યા છે તેમને આપણું કેટી કેટી ધન્યવાદ છે. એક વખત શ્રેણીક મહારાજા ભગવાનને વંદન કરવા માટે ગયા. ત્યારે પ્રભુને વંદન કરીને પૂછયું કે “મેનિન મને ! સુમેરુ પ ર્વ વડvશું સમજ સારી જયરે મારે મદુધારાના વેવ મજાથા જેવા અહો હે પ્રભુ ! ઈન્દ્રભૂતિ પ્રમુખ આપના ચૌદ હજાર સંતમાં કયા સંત મહાન દુષ્કર કરણીનાં કરનાર અને મહાન કર્મની નિર્જરાના કરનાર છે? ત્યારે ભગવંતે કહ્યું-બધા સંતે હળકમ છે. મેતીની માળા જેવા છે. પણ તમે પૂછો છો કે દુષ્કર કરણી કરી મહાન કર્મની નિર્જરા કરનાર કયા સંત છે? તે કહું છું કે ચૌદ હજાર સંતેમાં ધનના અણગાર મહાન દુષ્કર કરણી કરનાર છે. તેઓ દીક્ષા લઈને છ છઠ્ઠના પારણાં કરે છે ને પારણાનાં દિવસે આયંબીલ કરે છે. આ સાંભળીને શ્રેણીક રાજાને ખૂબ હર્ષ થશે. પછી બધા સંતને વંદન કરી શાતા પૂછતાં પૂછતાં જ્યાં ધના અણગાર બિરાજમાન હતા ત્યાં આવ્યા ને તેમને લળી લળીને વંદન કરીને કહે છે. અહો હે ગુરૂદેવ ! આપને ધન્ય છે. આપ પુણ્યવાન છો કે આપે આ ઉત્તમ મનુષ્યભવ પામીને ઉગ્ર તપશ્ચર્યા કરી. દુષ્કર કરણી કરીને આપનું જીવન સફળ બનાવ્યું છે. આ રીતે શ્રેણુક રાજાએ ખૂબ હર્ષપૂર્વક ધનના અણગારને તિકખુત્તાનો પાઠ ભણી વંદન નમસ્કાર કરી શાતા પૂછી. આવો ઉગ્ર તપ કરવાથી ધનના અણગારનું શરીર સુકકેશુકકે થઈ ગયું હતું. એમનું વર્ણન અનુત્તરોવવાઈ સૂત્રમાં ખૂબ વિસ્તારપૂર્વક કરેલું છે. પણ આજે એ વિષય આપણે લેવું નથી. મારે તે તમને તપનું મહત્વ સમજાવવું છે. આવા તપસ્વીઓના ચરણમ મેટા મેટા મહારાજાઓ અને દેવો પણ ઝૂકી પડે છે. અત્યારના કાળમાં આપણુ તપસ્વીઓની પણ મહાન સાધના છે. અમારા ત્રણે Page #615 -------------------------------------------------------------------------- ________________ શારા પર મહાસતીજીઓએ ખૂબ સમજણપૂર્વક આત્મલક્ષે, કર્મનિર્જરાના હેતુથી સ્વાધ્યાય, ધ્યાન આદિ કરીને આવી મહાન સાધના કરી છે. આપણે જેમનો અધિકાર ચાલી રહ્યો છે તે મલ્લીનાથ ભગવાનના જીવે મહાબલ રાજાના ભવમાં કેવો ઉગ્ર તપ કર્યો હતે તે વાત તમે સાંભળી ગયા છે. તેમણે મહાબલ રાજાના ભાવમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને મિથિલા નગરીમાં કુંભરાજાની પુત્રી પણે જન્મ્યા છે. પૂર્વની પુન્નાઈના કારણે તેમનું રૂપ અથાગ છે. રનની જેમ તેમનું શરીર ચમકતું તેજસ્વી હતું. તેમનું રૂપ જોઈને ભલભલા માણસે થંભી જતાં હતાં કે અહો ! આ મૃત્યુલોકમાં કેઈ ઈન્દ્રની અપ્સરા છે કે બીજી કઈ દેવી છે? આવું તેમનું અથાગ રૂપ હતું. તે મલ્લીકુમારી સૌને અત્યંત પ્રિય હતા. તે માતા-પિતા, દાસ-દાસીઓનાં લાડકેડથી ખમ્મા ખમ્મા થતા મેટા થયાં. તે ઘણી સખીઓના વૃદથી ઘેરાયેલા રહેતા હતા. આમ કરતાં મલ્લીકુમારી યુવાન થયા. तए गं सा मल्ली देखण वाससय जाया ते छप्पिरायाणा विउलेण ओहिणा आभोएमाणी २ तंजहा। તે સમયે મલ્લીકુમારીની ઉંમર સો વર્ષ કરતાં થોડી ઓછી હતી. ત્યારે તેમણે પિતાના અવધિજ્ઞાનથી પિતાની સાથેના પૂર્વના છ મિત્ર રાજાઓને જાણ્યાં. (જયા) એટલે કે તેમણે અવધિજ્ઞાનદ્વારા જોયું કે મારા પૂર્વના પ્રતિબુદ્ધિ વિગેરે છ રાજાએ કે અમે આજથી ત્રીજા ભવે સાથે દીક્ષા લીધી હતી અને દેવલોકમાં પણ એક જ વિમાનમાં સાથે ઉત્પન્ન થયા હતા. ત્યાં તેમનું આયુષ્ય બત્રીસ સાગરમાં કંઈક ન્યૂન હતું ને મારું આયુષ્ય પૂરા બત્રીસ સાગરનું હતું. એટલે તેઓ મારાથી પહેલાં ત્યાંથી ચવીને મૃત્યુ લેકમાં ક્યાં જન્મ્યા છે ? તે અવધિજ્ઞાન દ્વારા ઉપગ મૂકીને જોયું તે ખબર પડી કે દધિ નવ નિયત પંચાહ્યાદિવ૬ . જે છ મિત્રો હતા તેમાંના અચલને જીવ કેશલને અધિપતિ થયો છે. તે ઈક્ષવાકુ વંશીય છે અને તેનું નામ પ્રતિબુદ્ધિ છે. ધરણને જીવ અંગ દેશને રાજા બન્યો છે ને તેનું નામ ચંદ્રછાયા છે. અભિચંદ્રને જીવ કાશીદેશને અધિપતિ બન્યા છે ને તેનું નામ અત્યારે શંખરાજા છે. પૂરણને જીવ કુણાલ દેશને રાજા બન્યું છે ને તેનું નામ કિમ છે. વસુને જીવ કુરૂદેશને રાજા છે. તેનું નામ અદીનશત્રુ છે. વૈશ્રવણને જીવ પંચાલ દેશનો રાજા છે ને તેનું નામ જિતશત્રુ છે. બંધુઓ ! મલ્લીકુમારીએ પોતાના જ્ઞાનનાં બળથી જાણું લીધું કે પોતાના મિત્રો આ રીતે જુદા જુદા દેશના રાજા તરીકે જમ્યા છે. એમને મારા પ્રત્યે પૂર્વ અનુરાગ છે. તેથી તેઓ વખત આવશે ત્યારે મારે માટે શું કરશે ? તેઓ મારા મિાહમાં પાગલ બનીને મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થશે. તે વખતે મારે Page #616 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેમને કેવી રીતે સમજાવવા ને કેવી રીતે તેમને મેહ ઉતારીને પ્રતિબંધ પમાડવા, તેઓ કેવી રીતે સમજશે તે બધું તેમણે જ્ઞાન દ્વારા જાણી લીધું. ત્યારપછી તેમણે પિતાના પૂર્વભવનાં છ મિત્રોની પરિસ્થિતિ જાણીને મલી ભગવતીએ પિતાના કૌટુંબિક પુરૂષને લાવ્યા. બેલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! તમે અશોકવાટિકામાં સેંકડે થાંભલાવાળું એક મોટું સંમેહન ઘર બનાવે. મલ્લી ભગવતીએ સંમેહન ઘર એટલા માટે બનાવડાવ્યું હતું કે પોતાના અવધિજ્ઞાનથી તેમણે આ વાત જાણી લીધી હતી કે તેઓ છ એ રાજા પૂર્વભવના પ્રેમને લીધે તેમની સાથે લગ્ન કરવા અહીં આવશે. તેથી તેમને પ્રતિબોધ પમાડવા માટે સંમોહન ઘર બનાવવા માટે કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી. હવે તે સંમેહન ઘર કેવું બનાવશે, તેમાં કેવી રચના કરશે તે વાત અવસરે વિચારીશું. આજે અમારા જીવન રથના સારથી, જીવન નયાના સાચા સુકાની, પરમ તારક પૂજ્ય ગુરૂદેવ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય “બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૨૮ મી પુણ્યતિથિને પવિત્ર દિવસ છે.” કેઈ માણસે આપણા ઉપર સામાન્ય ઉપકાર કર્યો હોય તે પણ તેમને ઉપકાર માનવમાં જે માનવતા હોય તે તે ભૂલતા નથી. તે જેમણે અમને ભડભડતા દાવાનળ જેવા સંસારમાંથી બહાર કાઢયા હોય તે ગુરૂના ઉપકારને કેમ ભૂલાય? સર્વ પ્રથમ હું તમને એ વાત સમજાવું છું કે ગુરૂ કેને કહેવાય? ગુરૂ શબ્દનો અર્થ શું છે? गुरु शब्द स्त्वन्धकार : स्याद रु शब्द : प्रतिरोधकः । अन्धकार निरोधित्वाद् गुरुरित्यभिधीयते ॥ ગુ એટલે અંધકાર અને રુ એટલે રોકનાર, કેને રોકનાર? આત્માના અજ્ઞાનરૂપી અંધકારને રોકનારા હેવાથી ગુરૂને “ગુરૂ” કહેવામાં આવે છે. “ તિ રિાજ' પ્રતિ રિ ગુરુ 1 જ શિષ્યોને ધર્મ સમજાવીને તત્વનો મર્મ સમજાવે છે તે સાચા ગુરૂ છે. સભ્ય શાસ્ત્રાર્થ સેશ દુહ જીતે એ એકાંત હિત બુદ્ધિથી અને સર્વ શાસ્ત્રોનું સાચું જ્ઞાન, સાચે અર્થ સમજાવે છે તે ગુરૂ છે. આ ગુરૂ શબ્દનો અર્થ છે. હવે ગુરૂ કેવા હોવા જોઈએ! તિના તાજ” જેમ નાવડી પાણીમાં તરે છે ને બીજાને તારે છે. તેમ સદ્દગુરૂએ એવા હેવા જોઈએ કે પોતે ભવ સાગરથી તરે ને બીજાને તારે. સદગરના સમાગમથી પાપીમાં પાપી જીવનો ઉદ્ધાર થયો છે. એક વખતનો અંગુલિમાલ જે લોકેની આંગળીઓ કાપીને તેને હાર બનાવીને ગળામાં પહેરતે હતું, તેવા અંગુલિમાલને મહાત્મા બુધને ભેટે થતાં તે સુધરી ગયે. રેજના સાત Page #617 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ શારદા શિખર સાત ની ઘાત કરનારે અર્જુન માળી સુદર્શન શેઠની સાથે મહાવીર પ્રભુ પાસે ગયે ને એક વખત વાણી સાંભળતાં સાધુ બની ગયે. વાલીયા લુંટારાને નારદજીનો સમાગમ થતાં વાલ્મિકી ઋષિ બની ગયે. જેના હાથ રાત-દિવસ લેહી ખરડેલાં રહેતાં હતાં તેવા પરદેશી રાજા કેશીસ્વામી જેવા ગુરૂ મળતાં સ્વદેશી બની ગયા. આ છે સદ્ગુરૂના સંગને પ્રભાવ, ગુરૂ શોધે તે એવા શોધજો કે જે પાપના પંકમાં ખૂંચેલા આત્માને બહાર કાઢે ને પવિત્ર બનાવે. તમે મેલાં કપડાને વોશીંગમાં છેવા આપે છે. શીંગમાં કપડાં સ્વચ્છ બનીને આવે છે, તેમ કર્મ રજથી મલીન બનેલા આત્મારૂપી કપડાને ધોઈને સાફ કરનાર શીંગ સદ્ગુરૂ દે છે. જીવનમાં પલટો કે પ્રકાશ લાવે તે ગુરૂ, વિષાદનાં વાદળાં વિખેરે, અંધકારનાં ગાઢ અંધકાર ઉલેચીને જ્ઞાનના તેજ કિરણે ફેકે ને સૂર્ય સમાન પ્રકાશ જીવનમાં પ્રસરાવે તે ગુરૂ છે. અવળા માર્ગે જતાં જીવોને સવળા માર્ગે વાળે, પગલે પગલે પ્રેરણાનાં પાન કરાવીને ક્ષણે ક્ષણે ભૂલની શિક્ષા દેનાર સાચા ગુરૂ છે. સૂકાન વિનાનું નાવ, અને ગાર્ડ વિનાની ગાડી નકામી છે તેમ ગુરૂ અને ગુરૂ કૃપા વિનાનું જીવન નકામું છે. પ્રભુને સાક્ષાત્કાર કરાવનાર ગુરૂ છે. જે જીવનમાં શાંતિ જોઈતી હોય, જીવનને સફળ બનાવવું હોય, ને પ્રભુને સાક્ષાત્કાર કરવું હોય તે ગુરૂના ચરણે જીવન અર્પણ કરીને તેમની આજ્ઞાનું બરાબર પાલન કરી તેમની કૃપાને પ્રાપ્ત કરવાની જરૂર છે. જેને ભવાટવી પાર કરાવનાર પવિત્ર ગુરૂને ભેટે થાય છે તેનું જીવન સફળ બની જાય છે. અમને આવા સમર્થ તારણહાર શિરછત્ર સમાન ગુરૂદેવ મળ્યા હતા. હવે તે ગુરૂદેવની જન્મભૂમિ ક્યાં હતી, તેમને કેવી રીતે વૈરાગ્યનાં ભાવ થયાં તે આપણે વિચારીએ. ખંભાતના તાબામાં આવેલું સાબરમતી નદીના કિનારે ગલીયાણ નામનું એક નાનકડું ગામ છે. તે ગામમાં મોટાભાગના રાજપૂત ગરાશિયા વસે છે. આવી પવિત્ર શૂરવીરની ભૂમિમાં જેતાભાઈ નામે એક રાજપૂત ગરાશિયા કિસાન વસતા હતાં. ખેતી એ તેમને મુખ્ય ધંધે હતા. જેતાભાઈ અને તેમના ધર્મપતની જયાકુંવરબહેન હતાં. બંને આત્માઓ ખૂબ પવિત્ર અને સરળ હતા. આ જેતાભાઈને ત્યાં વિક્રમ સંવત ૧૯૪૨ની સાલમાં કારતક સુદ ૧૧ના પવિત્ર દિને જયાકુંવરબહેન માતાની કુખે એક તેજસ્વી પુત્ર રત્નને જન્મ થયે. તેમનું નામ રવાભાઈ પાડવામાં આવ્યું. જેમ હીરાની નાનકડી કણીમાં તેજ હોય છે તેમ આ નાનકડા રવાભાઈના મુખ ઉપર પણ ક્ષાત્ર તેજ ઝળકી રહ્યા હતા. * બંધુઓ ! તીર્થકર ભગવંતે ક્ષત્રિય કુળમાં જન્મ લે છે. કારણ કે કર્મનું નિકંદન કાઢવાનું શીર્ય ક્ષત્રિામાં હોય છે. ક્ષત્રિયે કર્મ કરવામાં શૂરવીર ને કર્મ Page #618 -------------------------------------------------------------------------- ________________ ચારા શિખર } તાડવામાં પણ શૂરવીર હોય છે, ઠાણાંગજી સૂત્રના ચાથે ઠાણે ચાર પ્રકારનાં શૂરવીર કહ્યા છે. “ ચત્તાને સાપત્તા તંગા, વંતિ સૂરે, તવ સરે, વાળ સૂરે, વ્રુધ્ધ રે, खंति सूरा अरिहंता, तव सूरा अणगारा, दाण सूरे वेसमणे, जुध्ध सूरे वासुदेवे | ક્ષમાશ્ર, તપશૂર, દાનશૂર અને યુધ્ધશ્ર, તેમાં અરિહંત ભગવંતા ક્ષમામાં શૂરવીર હૈાય છે. અણુગાર-સાધુઓ તપશ્ચર્યામાં શૂરવીર હાય છે, વૈશ્રવણ દાનમાં અને યુધ્ધમાં વાસુદેવ શૂરવીર હાય છે, એટલે વાસુદેવા ક્ષત્રિય હાય છે. તીથકર ભગવંતા પણ ક્ષત્રિય હોય છે ને મારા ગુરૂદેવ પણ ક્ષત્રિય હતા, તેમનું નામ રવાભાઈ હતું. તે રવાભાઈમાં કેવા ગુણુ હતા કે જેમ રવૈયા દહીંમાં મૂકીને મથન કરવામાં આવે તે માખણ મળે છે તેમ આ રવાભાઈએ પણ પોતાના જીવનનું મંથન કરીને માણુ મેળવ્યું હતું તે વાત આગળ આવશે. “ રવાભાઈ ને માતા-કંપતાના વિચાગ ” :- રવાભાઈ એ ભાઈ અને એક બહેન હતાં. તેમાં રવાભાઈ સૌથી મેાટા હતાં. રવાભાઈ અઢી વર્ષના થતાં તેમના માતા-પિતા પરલેાક સીધાવી ગયા. એટલે આ ત્રણ ભાઈ-બહેન કાકા-કાકીને ત્યાં મોટા થયા. રવાભાઈમાં ખાલપણથી વિનય, નમ્રતા, ગંભીરતા આદિ ગુણા ખીલેલાં હતાં. આ રવાભાઈ તેર વર્ષના થયા એટલે કાકા-કાકી સાથે ખેતરમાં જવા લાગ્યા. તેમને પેાતાની જમીન પુષ્કળ હતી એટલે નાકા મારફત મધુરું કામ કરાવતાં હતાં. એક વખત રવાભાઈ તેમના સબંધીને ત્યાં કઈ કામ પ્રસંગે ગલીયાણા નજીક વટામણુ ગામમાં આવેલાં. તે સબ ંધીનુ ઘર જૈનના ઉપાશ્રયની ખાજુમાં હતુ, રાત્રે તેઓ ઓસરીમાં ખાટલેા ઢાળીને સૂતા હતા. તે સમયે વટામણુમાં ખંભાત સંપ્રદાયના મહાસતીજી મિરાજતાં હતાં. રાત્રે પ્રતિક્રમણ પૂરું થતાં મહાસતીજીએ મધુર સ્વરે એક ભાવ ભરેલું સુંદર સ્તવન ગાયુ.. ખાટલામાં સૂતેલા રવાભાઈના કાને આ શબ્દો સંભળાયા. તેમણે સબંધીને પૂછ્યું' કે- કાકા ! કાણુ ગાય છે ? ત્યારે કહ્યું કે આ ઉપાશ્રયમાં જૈન સાધ્વીજી બિરાજે છે તેઓ ગાય છે. ત્યારે કહે, આપણાથી ત્યાં ન જવાય ? ના. સાંજે સૂર્યાસ્ત પછી તેમના ઉપાશ્રયમાં પુરૂષથી જવાય નહિ, સવારના સૂક્રિય થયા પછી ત્યાં પુરૂષથી જઈ શકાય. રવાભાઈના હૃદયમાં પડેલી જૈન ધમની છાપ ઃ- બંધુઓ ! ભગવાનને કેવા સુઉંદર કાયદા કે સાધુના ઉપાશ્રયમાં સાધ્વીથી વ્યાખ્યાન અગર વાંચણીના ટાઈમ સિવાય જવાય નહિ. અને જાય ત્યારે સાધુ હોય તે પુરૂષ અને સાધ્વીજી હાય તા અને સાથે રાખવી જોઈએ. તે સિવાય સાધુના સ્થાનકમાં સાધ્વીજી જઈ શકે નહિ. બૃહદ્કલ્પસૂત્રમાં એક ન્યાય આપેલા છે. એક વખત નાનાભાઈની પત્ની ७७ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ શારદા શિખર ઉપર મટાભાઈની દૃષ્ટિ પડતાં તેની દાનત બગડે છે. તેથી મોટાભાઈએ નાનાભાઈને છરી મારીને ખૂન કર્યું. તેથી નાનાભાઈનું મૃત્યુ થયું. પતિના અંત સમયે તેની પનીએ તેને ધર્મ સંભળાવ્યું અને કહ્યું–સ્વામીનાથ ! આપના મોટાભાઈએ આપનું ખૂન કર્યું છે. તેના ઉપર જરા પણ દ્વેષ રાખશે નહિ. પૂર્વભવમાં તેને માર્યો હશે તે આ ભવમાં તેની મારવાની બુધિ થઈ. આપ નવકારમંત્રમાં ચિત્ત રાખજે. મારો મેહ પણ રાખશે નહિ. આ પ્રમાણે ધર્મ પમાડવાથી તેને પતિ મરીને દેવલોકમાં ગયા. ત્યાં જઈને અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જોયું કે શેના પ્રભાવે હું દેવ થયો? તે પિતાની પત્નીને ઉપકાર . તેને થયું કે એણે મને ધર્મ પમાડે તે હું તેને એવા સંત-સતીજીનો ભેટે કરાવી દઉં કે જેથી તે દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરે. પણ પહેલાં એ તપાસ કરું કે જલદી આત્મકલ્યાણ કરાવે તેવાં પવિત્ર સંત કેણ છે? આ દેવ પરીક્ષા કરવા માટે વૃધ્ધ સાધ્વીજીનું રૂપ લઈને જૈન સાધુના ઉપાશ્રયમાં આવે છે, ત્યારે સાધુઓ કહે છે સાધ્વીજી ! અત્યારે બિનટાઈમે સાધુના ઉપાશ્રયમાં તમારાથી ન અવાય. અત્યારે કેઈ ગૃહસ્થી ઉપાશ્રયમાં નથી તમે બહાર નીકળી જાઓ. ત્યારે સાધ્વીજી કહે છે હું તે વૃધ્ધ છું ને મારે ગુરૂદેવ પાસે શાસ્ત્રની વાંચણી લેવી છે. માટે મને શું વાંધો છે? ત્યારે સાધુએ કહે છે સાધ્વીજી ! અત્યારે વાંચણીનો સમય નથી. ખૂબ સમજાવવા છતાં સાધ્વીજી બહાર ન ગયા ત્યારે સાધુઓ કહે છે અમે ઉપાશ્રયની બહાર ચાલ્યા જઈશું. જ્યારે સાધુઓ બહાર નીકળવા લાગ્યા ત્યારે દેવે પિતાનું અસલ રૂપે પ્રગટ કરીને સંતના ચરણમાં નમી પિતાના સ્થાને ચાલ્યો ગયો. અને એ સંતના પરિવારનાં પવિત્ર સાદવીઓ જ્યાં હતા ત્યાં લઈ જઈને પિતાની સ્ત્રીને મૂકી દીધી ને તેણે દીક્ષા લઈને કલ્યાણ કર્યું. ટૂંકમાં ભગવાનના કાયદા પ્રમાણે સૂર્યાસ્ત પછી સાધ્વીજીના સ્થાનકમાં પુરૂષ જઈ શકે નહિ. વટામણના વૈષ્ણને પણ આ વાતની ખાત્રી હતી. રવાભાઈને મહાસતીજીનું સ્તવન સાંભળવાની લાગેલી લગની” ! રવાભાઈ તે સાધ્વીજીના ઉપાશ્રયમાં જવા માટે તલપાપડ થઈ રહ્યા છે. માણસને કેઈપણ કાર્યની લગની લાગે છે ત્યારે તે કાર્ય પૂરું કરે છે ત્યારે તેને શાંતિ વળે છે. રાત્રી પૂરી થઈ. સૂર્યનાં સોનેરી કિરણે પૃથ્વી ઉપર પથરાયા. રવાભાઈના જીવનમાં પણ રવિના કિરણેનાં તેજ પ્રસરાવાનાં હશે એટલે સૂર્યોદય થતાં રવાભાઈ જૈન સાધ્વીજી પાસે પહોંચી ગયા. ને કહ્યું. સતીજી! તમે રાત્રે જે ભજન ગાયું હતું તે મને સંભળાવે, આવનારની જિજ્ઞાસા જોઈને એ મહાસતીજીએ ભજન ગાયું. ભજનનાં એકેક પદ ખૂબ ભાવથી ભરેલાં હતાં. આ સાંભળતાં જેમ મેઘ ગાજે ને મેર નાચે, વીણા વાગે ને હરણીયા મુગ્ધ બને, મોરલીના નાદે નાગ નાચે તેમ રવાભાઈનું હદય ભજન સાંભળતાં નાચવા લાગ્યું, ભજન પૂરું થયું એટલે કહે છે મને એનો વિશેષ અર્થ સમજાવે, Page #620 -------------------------------------------------------------------------- ________________ શારદા ઉપર “બાળકનું ભાવિ જોતાં મહાસતીજીના હૃદયમાં જાગેલી લાગણી” : મહાસતીજી આ બાર વર્ષના બાલુડાની ભાવના જોઈને વિચાર કરે છે અહા ! આ નાના બાળક છે અને તે જૈન નથી છતાં તેની જાણવાની કેટલી જિજ્ઞાસા છે ! તેમણે રવાભાઈને ભજનનાં ભાવ સમજાવ્યા. સાથે મનુષ્યભવની દુર્લભતા અને સંસારની અસારતા સમજાવતાં કહ્યું કે આ જગતમાં સર્વ જેને પિતાનું જીવન પ્રિય છે. માટે કઈ જીવને મારવા નહિ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરે અને વનસ્પતિમાં જીવે છે. લીલા ઝાડના પાંદડાં, ફૂલ-ફળ વિગેરે તેડવામાં ઘણું પાપ છે. આ ઉપદેશ સાંભળતાં રવાભાઈના રોમેરેામે તેની સારી અસર થઈ અને તેમને લાગ્યું કે ખરેખર, જે આત્માનું કલ્યાણ કરવું હોય તે જૈન ધર્મની દીક્ષા લેવી. તેમના હૃદયમાં વૈરાગ્યનાં બીજ વવાયા. પછી તેઓ પોતાને ઘેર આવ્યા. ઘણીવાર તેમને કાકાની સાથે ખેતરમાં જવું પડતું હતું. તેમાં કપાસની કુલ સીઝન આવી. ખેતરમાં કપાસના પાક ભરચક થયે હતો. કપાસ વીણવવા માટે તેઓ ઘણાં માણસોની સાથે ખેતરમાં આવ્યા. પિતે કપાસ વીણે છે ને બીજા માણસો પાસે વીણવે છે. ખીલેલા કાલામાંથી રૂ ખેંચતાં તેર વર્ષના રવાભાઈને મહાસતીજીનો ઉપદેશ યાદ આવ્યું. અહો ! પેલા મહાસતીજી તે એમ કહેતાં હતાં કે એક પાંદડું તેડવામાં પણ આટલું પાપ છે તે હું તો કેટલા કાળા તોડી રહ્યો છું ! મને કેટલું પાપ લાગશે ? પાપના ડરથી રવાભાઈનું હૃદય કંપી ઉઠયું. તેઓ ઘેર આવીને પિતાના કાકા-કાકીને કહે છે કે હવે મારે આ સંસારમાં રહેવું નથી. સંસારમાં રહું તે પાપ કરવું પડે ને! હું તે વટામણ જાઉં છું. ત્યાં જઈને જૈન ધર્મની દીક્ષા લઈશ. “એક વખતના ઉપદેશથી જાગેલો રવાભાઈને આત્મા : તેર વર્ષના બાલુડાની વાત સાંભળી કાકા-કાકી કહે છે તારે જે સાધુ થવું હોય તે ખુશીથી થા. તેમાં અમારી ના નથી. પણ આપણે જૈન નથી. આપણે ધર્મ સ્વામીનારાયણનો છે. માટે તને જૈન સાધુ નહિ બનવા દઈએ. મરી જઈએ તે કબૂલ પણ જૈનના ઉપાશ્રયમાં કદી જવું નહિ. માટે તારે સાધુ થવું હોય તે ગઢડા જઈને સ્વામીજીનો પરિચય કર અને તેમને ચેલે બન. જેની રગે રગે વૈરાગ્યને તીવ્ર રંગ લાગે છે તેવા રવાભાઈ સ્વામીનારાયણના ગઢડા આવ્યા ને તેમના મોટા મહંતને મળ્યા. અને પોતાને સાધુ થવાના ભાવ જણાવ્યા. ત્યારે મહંતે પૂછયું. ભાઈ! તમે ક્યાંથી આવ્યા છે ને તમારે વ્યવસાય શું છે? ત્યારે રવાભાઈએ કહ્યું. હું ગલીયાણાને રહેવાસી છું. કુટુંબમાં કાકા-કાકી છે. અમે બે ભાઈ અને એક બહેન છીએ. અમારે જમીન જાગીર સારી છે. ખેતી અમારો વ્યવસાય છે. ત્યારે મહંતે કહ્યું. ભાઈ! તારા હિસ્સાની જેટલી મિલકત હોય તેટલી અમારી ગાદીમાં અર્પણ કરી દે તે અમે તને સાધુ બનાવીએ. “રવાભાઈએ કરેલી ધમની પરીક્ષા : મહંતની વાત સાંભળીને તેર Page #621 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શા દેખર વર્ષના રવાભાઈના મનમાં વિચાર થયે કે અહો ! જ્યાં પરિગ્રહને છોડવાની વાત છે ત્યાં અહીં તે ભેગું કરવાની વાત છે. પેલા મહાસતીજી તે એમ કહેતાં હતાં કે સંત તે કંચન અને કામિનીના ત્યાગી હોય, સંત પગમાં બૂટ, ચંપલ પહેરે નહિ, ગાડી–મેટર આદિ વાહનમાં બેસે નહિ, ત્યારે અહીં તે આ બધું છે. જ્યાં આરંભ અને પરિગ્રહ છે ત્યાં કલ્યાણ ક્યાંથી થાય ? જુએ, તેર વર્ષના બાલુડાને પણ ધર્મની પારખ કરતાં આવડી. એ આત્મા પૂર્વના કેવા સંસ્કાર લઈને આવ્યો હશે ! કે અહાહા. લઘુવયમાં કેટલું અદૂભૂત આત્મમંથન અને કલ્યાણની કામના! તેમનું મન ત્યાં દીક્ષા લેવા પાછું પડયું. એટલે આવ્યા વટામણું ને મહાસતીજીનાં ચરણમાં પડીને કહ્યું કે મને તમારે શિષ્ય બનાવે, મારે જલદી આત્મકલ્યાણ કરવું છે. એમની આંતરિક ઈચ્છા જોઈને મહાસતીજી સમજી ગયા કે આ કેઈ હળુકમી, સરળ, વિનયવંત અને આત્માથી જીવ લાગે છે. એટલે કહ્યું કે ભાઈ! જે તમારે જલ્દી આત્મકલ્યાણ કરવું હોય તે ત્યાગ વિના ત્રણ કાળમાં કલ્યાણ થવાનું નથી. પણ હું તે સાધ્વી છું. તમારે દીક્ષા લેવી હોય તે અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજસાહેબ ખંભાતમાં બિરાજે છે. તેમના ચરણમાં તમારી જીવનનાવ સમર્પણ કરીને આત્મકલ્યાણ કરો. રવાભાઈને ગુરૂ મિલનની પ્યાસ જાગી. હવે જલ્દી ગુરૂદેવ પાસે જવાની લગની લાગી. કયારે હું ગુરૂદેવની પાસે જાઉં! જ લગની લાગી છે કે અગની જાગી છે, તુમ મિલનની ગુરૂ પલેપલ ઝંખ્યા કરું તને કે લગની લાગી છે રવાભાઈની દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના જોઈને વટામણુના એક શ્રાવક ભાઈ તેમને ખંભાત પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પાસે ખંભાત લઈ આવ્યા. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પણ ક્ષત્રિય હતા. અને રવાભાઈ પણ ક્ષત્રિય હતા. ગુરૂને જોતાં રવાભાઈનું મન ઠરી ગયું અને પૂ. ગુરૂદેવનું મન પણ તેમના પ્રત્યે આકર્ષાયું. રવાભાઈ તે પૂ. ગુરૂદેવના ખોળામાં માથું મૂકી પગ પકડીને કહેવા લાગ્યા, હે મારા ગુરૂદેવ ! મને આ સંસાર દાવાનળ જે લાગે છે. મને તેમાંથી જલદી બહાર કાઢે. મને દીક્ષાના દાન આપી મારું ભવનું દરિદ્ર ટાળો. ગુરૂદેવ કહે છે ભાઈ! એમ દીક્ષા ન અપાય. તને સામાયિક આદિ કંઈ આવડે છે? રવાભાઈ કહે–ગુરૂદેવ ! મને કાંઈ નથી આવડતું. ગુરૂદેવ કહે-પહેલાં તમે અહીં રહે, અભ્યાસ કરો અને પછી તમારા માતા-પિતાની આજ્ઞા લઈને આવે પછી દીક્ષાની વાત. એટલે તેઓ ગુરૂદેવ પાસે રહી અભ્યાસ કરવા લાગ્યા. રવાભાઈની બુદ્ધિ એવી તીવ્ર હતી કે તેઓ ગુરૂની કૃપાથી એક મહિનામાં સામાયિક, પ્રતિકમણ, છકાયના બેલ, નવતત્ત્વ વિગેરે શીખી ગયા. પછી કહે છે ગુરૂદેવ ! હવે તે મારી ક્ષણ ક્ષણ લાખેણી જાય Page #622 -------------------------------------------------------------------------- ________________ શારા ક્રિખર છે. મને જલદી દીક્ષા આપો. ત્યારે ગુરૂદેવે કહ્યું–તારા કાકા-કાકીની આજ્ઞા વિના મારાથી દીક્ષા અપાય નહિ. એટલે તેઓ કાકા-કાકીની આજ્ઞા લેવા ગલીયાણા ગયા. હવે હું ઘડી પણ સંસારમાં રહેવાને નથી -કાકા-કાકી તેમજ બીજા કુટુંબીજનોએ તેમને ખૂબ સમજાવ્યા પણ સાચા વૈરાગીને કેણ રોકી શકે છે? કુટુંબીજનોએ રવાભાઈની ખૂબ કસોટી કરી. જેમ સોનું અગ્નિમાં તપે છે તેમ તેનાં તેજ વધે છે તેમ કસોટી થતાં રવાભાઈનો વૈરાગ્ય દઢ બને અને કુટુંબીજનોને છેવટે રવાભાઈને દીક્ષાની આજ્ઞા આપવી પડી. રવાભાઈમાંથી સાચા રત્ન સમાન રત્નચંદ્રજી બન્યા:- દીક્ષાની આજ્ઞા મળતાં રવાભાઈનું હૈયું હષ થી નાચી ઉઠયું. સંવત ૧૯૫૬ના મહાસુદ પાંચમ (વસંતપંચમીના શુભ દિવસે ખંભાત શહેરમાં ખૂબ ધામધૂમપૂર્વક તેમનો દીક્ષા મહોત્સવ ઉજવાયો. અને રવાભાઈનું સંયમી નામ બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાડવામાં આવ્યું. ખરેખર પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે જૈન સમાજમાં રનની જેમ ઝળહળતી રોશની ઝગમગાવી રત્નચંદ્રજી નામને રોશન કર્યું છે. દીક્ષા લીધા પછી પૂ. ગુરૂદેવ રતનચંદ્રજી મહારાજ સાહેબ પિતાના પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબની સેવામાં ખડે પગે હાજર રહેતા. પોતે ગુરૂની આજ્ઞા લઈ ભણવા માટે બેસતાં તે પણ તે જ્યાં ગુરૂદેવની દૃષ્ટિ પડે ત્યાં બેસતાં. જ્યારે પણુ ગુરૂની દષ્ટિથી દૂર જતાં ન હતાં. અને એવા વિનિતા હતા કે ગુરૂને કંઈ પણ કાર્ય હોય તે આંખના ઈશારે સમજી જતાં તેવા તે ઈંગિયાગાર સંપન્ન શિષ્ય હતા. જેમ મેઘકુમાર દીક્ષા લઈને ભગવાનને ચરણે મન-વચન-અને કાયાથી સમર્પિત થયા હતાં, તેમ પૂ. ગુરૂદેવ પણ પિતાના ગુરૂના ચરણમાં સમર્પિત થયા હતા. બસ, તેમના દિલમાં એક ગુંજન હતું. ध्यान मूलं गुरो मूर्तिः, पूजामूलं गुरोः पादृम् । मन्त्र मूलं गुरा वाक्य, माक्ष मूलं गुराः कृपा॥ ગુરૂની જીવંત મૂર્તિ ધ્યાનનું મૂળ કારણ છે, ગુરૂનાં ચરણ પૂજાનું મૂળ કારણ છે એટલે કે ગુરૂના ચરણ પૂજવા ગ્ય છે. ગુરૂની વાણી એ જગતના સમસ્ત મંત્રોનું મૂળ કારણ છે, અને ગુરૂદેવની કૃપા એ મોક્ષપ્રાપ્તિનું મૂળ કારણ છે. આમ પૂ. ગુરૂદેવ પ્રત્યે એમને અનન્ય શ્રધ્ધા હતી. પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં મેળવેલું જ્ઞાન - પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય અને ૩૨ શાનો ઉડે અભ્યાસ કર્યો. વિનય તે એટલે બધે કે એક વખત પૂ. છગનલાલજી મહારાજ સાહેબની તબિયત બરાબર ન હતી ત્યારે કહ્યું -રતનચંદ્રજી ! તમે વ્યાખ્યાન વાંચવા જાવ. ગુરૂ આજ્ઞા શિરોમાન્ય Page #623 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૪ કરી ઉપર વ્યાખ્યાન વાંચવા ગયા તા ખાજોઠ ઉપર બેઠા. શ્રાવકાએ કહ્યું–મહારાજ સાહેબ ! આપ પાટ ઉપર બિરાજો. ત્યારે કહે-ભાઈ! આવા મારા મહાન ગુરૂદેવ ખિસજતાં હાય ત્યાં હું પાટે બેસવાને ચેગ્ય નથી. પેાતે ખાજોઠ પર બેસીને વ્યાખ્યાન આપ્યું. પણ પાર્ટ ન બેઠાં. તે સિવાય જ્યાં સુધી ગુરૂદેવ સૂર્વે નહિ ત્યાં સુધી પાતે કદી સૂતા નહિ. તેમનું ચારિત્ર ખૂબ વિશુધ્ધ હતું. સાથે વિનય, ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ગુણાનો સુમેળ હતા. પૂ. ગુરૂદેવના મુખ ઉપર બ્રહ્મચર્ય'નાં અનોખા આજસ ઝળકતા હતા. જેમ કાચના કબાટમાં મૂકેલા હીરાનો પ્રકાશ કાચને ભેદીને ખહાર આવે છે. તેમ પૂ. ગુરૂદેવના દેહરૂપી કબાટને ભેદીને તેમના ચારિત્રનો પ્રકાશ ચમક્તા હતા. પૂ. ગુરૂદેવ રાત્રે પણ એ ત્રણ કલાકની માંડ નિદ્રા કરતાં હતા. રાતનો મોટા ભાગ ધ્યાનમાં રહેતા હતા. તેથી તેમનું જ્ઞાન ખૂબ નિમ ળ હતું. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને જોઈને સૌ એમ જ કહેતાં કે આ મહાવીર ગૌતમની જોડલી છે. એવા ગુરૂ શિષ્ય વચ્ચે અથાગ પ્રેમ હતા. બંધુઓ ! કાઈ નો પ્રેમ કાયમ ટકતા નથી. કાળની ગતિ ન્યારી છે. સંવત ૧૯૯૫ના તેમના શિરછત્ર પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેખ કાળધર્મ પામતાં સંપ્રદાયનું સુકાન તેમના હાથમાં આવ્યું. ૧૯૯૫ના વૈશાખ વદ ૧૧ના દિવસે તેમને આચાય પદવી અપાઈ. આચાય પદવી પ્રાપ્ત થયા ખાદ સંપ્રદાયનું સુકાન ખૂબ સુંદર રીતે સંભાળતાં ૧૯૯૫ નું ચાતુર્માસ સાણંદ પધાર્યા. પૂ. ગુરૂદેવ ચાતુર્માસ પધાર્યાં ત્યારથી જૈન શાળામાં ખાળકે કેમ વધુ ધનો અભ્યાસ કરે તે માટે સતત પુરૂષાર્થ કરતાં અને જૈન શાળાના ખાળક-ખાલિકાઓમાં ધનું સુંદર સિંચન કર્યુ. અપેારના અહેનોને અભ્યાસ કરાવતા. તે ગુરૂદેવના સદુપદેશથી પૂ. જશુખાઈ મહાસતીજીને અને મને સંસારની અસારતા સમજાઈ. તેમના ઉપદેશથી અમારા અંતરાત્મા જાગ્યા. આવા મહાન ઉપકારી પૂ. ગુરૂદેવનો ઉપકાર કયારે પણ ભૂલાશે નહિ. આવા ઉપકારી ગુરૂદેવે અનેક જીવાને ધર્મ પમાડતાં સંવત ૨૦૦૦માં હષ મુનિને દીક્ષા આપી. ૨૦૦૩નું ચાતુર્માસ સુરત કરીને ખંભાત તરફ વિહાર કર્યાં. ત્યારે ઝવેરી માણેકલાલભાઈ એ પૂછ્યું–ગુરૂદેવ ! આપનું' આવતું ચાતુર્માંસ ક્યાં છે ? તે કહે કે મારું છેલ્લું ચાતુર્માસ ખંભાત છે. પણ આવા સંકેતની કેઈ ને શું ખબર પડે ? ૨૦૦૪નું ચાતુર્માસ કરવા તે પેાતાના શિષ્ય પરિવાર કુલચ'દ્રજી મહારાજ તથા ખા. . હદમુનિ મહારાજ એ એ શિષ્યાને સાથે લઈને ખંભાત પધાર્યાં. પૂ. ગુરૂદેવ લગભગ ચાતુર્માસમાં ભગવતી સૂત્ર વાંચતા. આ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું સકામ-અકામ મરણુનું અધ્યયન લીધું. અને તે ખૂખ ઝીણવટથી છણાવટ કરતાં. તે ચાતુર્માસમાં ખૂખ ધ-આરાધના થઈ. તપ-ત્યાગના પૂર ઉમટયા ખૂબ સુંદર ભવ્ય ચાતુર્માસ થયું. Page #624 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પૂ. ગુરૂદેવને સંવત્સરીના દિવસે શરદી થઈ હતી. પછી શરદી મટી ગઈ ભાદરવા સુદ ૧૦ના દિવસે તેમના શિષ્ય કુલચંદ્રજી મહારાજને ૩૮ ઉપવાસ પૂર્ણ થયા. તેઓને શાતા હેવાથી ૪૧ ઉપવાસની ભાવના ભાવી. ત્યારે પૂ. ગુરૂદેવે કહ્યું કે આજે હું તને છેલ્લું પારણું કરવી લઉં. તેમના આ ગૂઢ સંકેતને કેઈ સમજી શકયું નહિ કે આમ કેમ કહે છે ? તે દિવસે ૧૧ વાગ્યા સુધી વ્યાખ્યાન ફરમાવ્યું ને પછી ગોચરી કરવા ગયા. ગૌચરી કરીને આવીને બે પહોરે પોતાના શિષ્યને પારણું કરાવ્યું. ત્યારબાદ બંને શિષ્યોને સંયમમાં ખૂબ દઢ બનવાની ને ચારિત્ર માર્ગને દીપાવવાની હિત શિખામણે આપી. અને બપોરના ત્રણ વાગે આવેલા શ્રાવક-શ્રાવકાઓને કહ્યું–તમારે આજે ધર્મ સબંધી જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછી લે. ૩ વાગે ખંભાતના રહીશ માણેકલાલભાઈ મુંબઈ આવવા માટે માંગલીક સાંભળવા ગયા ત્યારે કહે માણેકલાલ! તમે આજે નહીં જઈ શકે. કાલે તમારું કામ પડશે. સાંજે પ્રતિક્રમણ પૂરું થયા બાદ પોતાના શિષ્યોને ખૂબ ખૂબ સમજાવ્યું. ભાઈ શકરાભાઈ (વર્તમાનમાં પૂ. કાંતીઋષીજી મ.) ને કહ્યું કે આજે રાત્રે તમે અહીં રહી જજે. પૂ. ગુરૂદેવને મૃત્યુ સુઝી આવવાથી દરેક રીતના તેમણે સંકેત કર્યા. અમને પણ ચોમાસું બેસતાં પહેલાં ફાગણ વદ બીજના દિવસે ચાતુર્માસ આપવાના આજ્ઞાપત્રમાં લખ્યું હતું કે હું તમને આ ચાતુર્માસની છેલ્લી આજ્ઞા આપું છું. છ છ મહિના અગાઉથી પૂ. ગુરૂદેવે પોતાનું મૃત્યુ જાણી લીધું હતું. અને પોતાની સાધનામાં પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી એવા પવિત્ર ગુરૂદેવને તે દિવસે પ્રતિક્રમણ કર્યા બાદ રાતના નવ વાગે શરદી આવવા લાગી. હાર્ટ ઉપર અસર થવા લાગી. પૂ. ગુરૂદેવે પોતાના શિષ્યને અને શ્રી સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં સહેજ પણ દેષ લાગ જોઈએ નહિ. સંયમ લૂંટાય તેવો એક પણ ઉપચાર મને કહપે નહિ. એ રીતે ઘણે ભલામણ કરી અને શિષ્યને કહ્યું–તમે સ્વાધ્યાય બેલે. રાતના ૧૨ વાગે ચાર આંગળા ઉંચા કરીને સંકેત આપ્યું કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટી જવાને છે. પછી ગુરૂદેવની તબીયત બગડી છે તેવા સમાચારની જાણ થતાં રાત્રે ને રાત્રે ખંભાતની જનતા પૂ. ગુરૂદેવના દર્શન માટે ઉમટી. પૂ. ગુરૂદેવના સંકેત તથા તબીયતના સામું જોતાં જનતાની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. આત્મસમાધિમાં રમણતા કરતા સેંકડો માનવીઓની વચ્ચેથી રત્ન સમાન ઉજજવળ આત્મા એવા પૂ. ગુરૂદેવ પરોઢીયે ચાર વાગે આ નશ્વર દેહનો ત્યાગ કરી સૌને રડતા કકળતા મૂકી તેમની સાધના સાધીને ચાલ્યા ગયા. ગામે ગામ તાર અને ટેલીફિનથી શ્રી સંઘે સમાચાર આપ્યા. કેઈને માનવામાં ન આવે તે આ બનાવ બની ગયે. હસતે મુખડે એ તે ચાલ્યા ગયા પણ તેમના ગુણનું સ્મરણ દરેકના હૃદયમાં મૂકતા ગયા. જ્યાં જ્યાં સમાચાર પહોંચ્યા ત્યાં દરેકની આંસુમાંથી Page #625 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શારદા શિખર આંસુની ધારા વહેવા લાગી ને બેલવા લાગ્યા-અહાહા... શું આ શાસનનું રતન ચાલ્યું ગયું? * મારા બંધુઓ ! પૂ. ગુરૂદેવના ગુણનું સ્મરણ કરવામાં ગમે તેટલે સમય જશે તે પણ તેમના ગુણે પૂરા થાય તેવા નથી. તેવું તેમનું જીવન હતું. આજે તે તેમના જીવનનું બહુ અ૫ વર્ણન કર્યું છે. પરમ ઉપકારી પૂ. ગુરૂદેવે એમને જે જે હિતશિખામણ આપી છે તે તે અમારા જીવનમાં અમે અપનાવી તેમની આજ્ઞાનું પાલન કરીએ તે આશા સહિત વિરમું છું - આજે આપણે ત્યાં મહાસતીજીના તપના બહુમાનમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ છે. તેમજ બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજી તથા બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બહેન વર્ષા ત્રણેના ૩૩ ઉપવાસની સાધનાનો છેલ્લો દિવસ છે. આવતી કાલે તેઓનું પારાણું છે. તેમજ તપસ્વીઓના તપનું બહુમાન છે. આપ બધા સારી રીતે લાભ લેશો. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિ નિમિત્તે આજે બધા સારા વત પ્રત્યાખ્યાન કરજો. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૨ ભાદરવા સુદ ૧૩ ને સોમવાર તા. ૬-૯-૭૬ અનંતકાળથી આપણે જીવાત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે તેનું મૂળ કારણ ભૌતિક સુખને રાગ અને દુઃખ પ્રત્યે દ્વેષ છે. રાગ અને દ્વેષથી મહ ઉત્પન્ન થાય છે. મેહની સાથે મિત્રતા કરીને જીવ કર્મના દેવામાં ડૂબી ગયેલ છે, ને પરભાવમાં સૂલી રહ્યો છે. આ મેહનું વિષ ઉતારવા માટે વીતરાગ પ્રભુની વાણી અમૂલ્ય જડીબુટ્ટી છે. આ વીતરાગ વાણી ઉપર જે જીવને શ્રધ્ધા થાય તે તેના જન્મ-મરણના ફેરા ટળી જાય. એ ફેરા મટાડવા કર્મ સામે સંગ્રામ ખેલવા પડશે. રાજવૈભવના સુખમાં ઉછરેલાં અને છત્ર-પલંગમાં પિઢનાર આપણું શાસન નાયક પ્રભુ કર્મની જંજીરે તેડવા માટે કેમળતા છેડીને અનાર્ય દેશમાં વિચર્યા. જ્યાં અનાડી માણસો સાધુ કેને કહેવાય, તેમને આહાર પાણીમાં શું વહોરાવાય એ કંઈ સમજતાં નથી. ઉલ્ટા આહાર પાણી લેવા જાય ત્યારે માર મારે છે. એવા દેશમાં પ્રભુ સામેથી ગયા. આવા મહાન પુરૂષનું હૃદય કર્મની સાથે જંગ ખેલતી વખતે વા જેવું કઠોર બની જાય છે. અને બીજાની રક્ષા કરવામાં કુલથી પણ વધુ કેમળ બની જાય છે. ભગવાનનું જીવન વાંચીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય છે કે અહે હે પ્રભુ! તું એક વખત કે કમળ રાજકુમાર હતું ને કર્મ ખપાવવા તત્પર બન્યું ત્યારે Page #626 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૧૭ કેવા કેવા ઉપસર્ગો આવ્યા ! પરિષહ વેઠયાં છતાં તારી કેટલી ક્ષમતા ને કેવી અજોડ સાધના ! અહાહા ! કેમળ શરીરવાળા ભગવાને કર્મનાં દેણ ચૂકવવા માટે ઉપસર્ગોના. પહાડ તૂટી પડયા, પરિષહની ઝડી વરસી તે પણ હાય એટલો હુંકાર કર્યો નથી. કષાને જીતીને આત્માને શીતળીભૂત બનાવ્યા. બંધુઓ ! જ્યાં કષાય રૂપ ઉકળાટ છે ત્યાં કર્મબંધન છે. પણ જ્યાં ક્ષમા રૂપી શીતળતા છે ત્યાં કર્મબંધન નથી. જેમ લેખંડને ટુકડા અગ્નિમાં તપાવ્યું હોય ને પછી પાણીમાં નાંખે તે તે સમ સમ..કરતું પાણીને ચૂસે છે. પણ જે તપાવ્યા વિનાનું લેખંડ પાણીમાં નાંખશે તો તે પાણીને ચૂસતું નથી. તેમ છે આત્મા કષાયરૂપી અગ્નિથી તપે છે તે કર્મવર્ગણાના પુદ્ગલે ગ્રહણ કરે છે. स कषायत्वाज्जीवः कर्मणा योग्यान पुद्गलानादत्ते । કર્મની વર્ગણ તે આ લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે પણ જીવ કષાયમાં જોડાય છે ને રાગ-દ્વેષની ચીકાશ તેમાં ભળે છે ત્યારે તે જીવ કર્મનું બંધન કરે છે. પણ જે આત્મા કષાય આવવાના પ્રસંગમાં સુખ અને દુઃખમાં સહનશીલતા રાખી શીતળ બને છે તેને કર્મનું બંધન અત્યંત અલ્પ હોય છે. માટે જે કર્મના બંધન તેડવા હોય તે લીપ ગsguir આત્માને શીતળીભૂત બનાવે. મેહની રમખાણ” – ધન્નાજીને સંસાર અસાર લાગે. વૈરાગ્ય જાગ્યો ત્યારે તેમની માતાની પાસે દીક્ષાની આજ્ઞા લેવા માટે ગયા ને બોલ્યા-હે માતા ! મને સંસાર અસાર લાગે છે. આ સંસારના કામગ “grfમત્ત પુર્ણ થg #g ટુ ” ક્ષણિક સુખ અને લાંબા કાળ સુધી દુઃખ આપનારા છે. મારે હવે સંસારમાં રહી ખેટનો ધંધો કરે નથી. જ્યાં ક્ષણે ક્ષણે અનંતા કર્મોની નિર્જર થાય તેવો સંયમ અંગીકાર કરે છે. માટે હે માતાજી ! મને દીક્ષાની આજ્ઞા આપો. પુત્રના આ વૈરાગ્યભર્યા શબ્દો સાંભળીને માતા મૂછવશ થઈને ધરતી ઉપર ઢળી પડી. એક વખત એવો હતો કે માતાને સહેજ માથું દુખે કે તાવ આવે ત્યારે ધનાજી રડી પડતાં ને ભગવાનને એવી પ્રાર્થના કરતાં કે હે પ્રભુ! મારી માતાને જલ્દી સારું થાય. પણ જ્યારે સંસારની અસારતાનું ભાન થયું ને દીક્ષા લેવા તૈયાર થયા અને માતા પાસે આજ્ઞા માંગી ત્યારે માતા મૂછગત થઈને ધરતી ઉપર પડી ગયા ત્યારે ધનાજીની આંખમાં આંસુ આવ્યા નહિ. કારણ કે તેમને સમજાયું કે આ મહદશા છે. માતાની મૂછ વળી અને જ્યારે ભાનમાં આવી ત્યારે પુત્રની આંખમાં આંસુ ન જોયા, ત્યારે માતા પૂછે છે બેટા ! તું આટલે બધે નિષ્ફર બની ગયો છે કે બેભાન બની ગઈ છતાં તને હેજ પણ અસર નથી થતી, 9૮. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા શિખર અંધુએ ! માતાને માહનીય ક્રમ રડાવે છે. જેમ માણસના શરીરમાં પારકા પલ્લે પ્રવેશ કરે છે ત્યારે તેને ઘડીકમાં હસાવે છે, રડાવે છે, નચાવે છે, કુદાવે છે તેમ માહ પણ પારકા પલ્લા છે. જેના કાઠામાં માહનુ પ્રમળ જોર છે તેને મનગમતાં સુખો મળતાં હસે છે, એ સુખો ચાલ્યા જતાં રહે છે. પેલા પારકે પલ્લેા માણસને હેરાન પરેશાન કરે છે. પણ તે શુધ્ધ સમ્યક્ત્વધારી આત્માઓનાં તેજથી ભાગી જાય છે. અર્જુનમાળીના કાઠામાં યક્ષ પેઠા હતા પણ શુધ્ધ સમ્યક્ત્વધારી સુદર્શનશેઠનાં તેજને ઝીલી શકયા નહિ. એટલે અર્જુનમાળીના કાઠામાંથી તેને ભાગી જવુ પડયું. સંસારી સમ્યક્દની આત્માના તેજથી યક્ષરૂપ પારકા પત્લા ભાગી ગયા. તેમ જેના ચેતનદેવ જાગે અને પેાતાની અનંત શક્તિના રણકાર કરે તે મેહરૂપી પારકા પલ્લાની તાકાત છે કે તે ટકી શકે ? ના. આપણેા આત્મા અનંત શક્તિના ધણી છે. એ ધારે તે ત્રીજા ભવે મેાક્ષમાં જઈ શકે તેવી તેનામાં તાકાત છે. પણ હજી આ ચેતનદેવ જાગ્યા નથી ત્યાં માહ કયાંથી ભાગે ? ધન્નાજીની માતાએ પૂછ્યુ બેટા ! પહેલાં તે મારુ. સ્હેજ માથું દુઃખે ત્યારે તને કંઈક થઈ જતું હતું. તુ રડતા હતા ને અત્યારે કેમ કઠણ બની ગયા ? હૈ માતા ! એવું કાંઈ નથી. પ્રથમ મને માહે જીત્યા હતા તેથી રડતા હતા પણ હવે મેં માહ જીત્યા છે. માટે હું માતા ! મને દીક્ષાની આજ્ઞા આપે. મારે આ ઉત્તમ માનવભવને ભાગ વિષયમાં પડીને ગુમાવવા નથી. જે મનુષ્ય આળસ અને પ્રમાદમાં પડીને મનુષ્યજન્મને બ્ય ગુમાવે છે તે અજ્ઞાની મનુષ્ય સુવણું ના થાળમાં માટી ભરે, અમૃતથી પગ ધોવે, ઉત્તમ હાથી ઉપર લાકડાનાં ભારા ભરે અને અમૂલ્ય ચિંતામણી રત્નનો ઉપયેાગ કાગડાને ઉડાડવામાં કરે તેની માફક ગણાય. કોઈ ગરીબ માણુસ ઉપર રાજા પ્રસન્ન થાય ને તેને સેાનાનો રત્નજડિત થાળ આપે. પણ પેલા ગરીબ તેમાં માટીને કચરો ભરે તેા તમે તેને કેવા કહા ? મૂર્ખા જ કહા ને ? કોઈ ખિમાર માણસને કોઈ સિધ્ધપુરૂષ તેની ખિમારી મટાડવા અમૃતનો ખાટલા ભરી આપ્યા પણુ અજ્ઞાનને વશ થઈ તે રોગી માણસ રાગને દૂર કરવા માટે તેને પીતા નથી પણ તેનો ઉપચાગ પગ ધેાવામાં કરે, અને હાથી ઉપર બેસવાને અદલે મૂખ માણસ તેના ઉપર લાકડાના ભારા મૂકીને ગામમાં વેચવા નીકળે તે તે બંનેની મૂર્ખાઈ ઉપર તમને હસવું આવશે ને ? હા. તા હવે તમને પૂછું છું કે તમને રત્નજડિત સુવણુ થાળ જેવા, અમૃત જેવા, ઉત્તમ હાથી જેવા અને ચિંતામણી રત્ન જેવા મનુષ્યભવ મળ્યા છે. તેની એકેક સેંકડ કિંમતી છે. તેનો ઉપયાગ શેમાં કરી રહ્યા છે. ? ભાગવિલાસમાં માનવ જિંદગીનો સમય વેડફી રહ્યાં છે, મારે તમને Page #628 -------------------------------------------------------------------------- ________________ ચારા શિખર કેવા કહેવા? (હસાહસ). તમે તે રત્નચિંતામણીથી કાગડા ઉડાડે તેવા નથી. ચતુર છે. તે હવે સમયને ઓળખીને આત્મસાધના કરે તે જલ્દી મોક્ષ મળે. આપણે અધિકાર મલ્લી ભગવતીએ પૂર્વનાં મિત્રોને બુઝવવા માટે અગાઉથી પ્રબંધ કર્યો. તેમણે પિતાના કૌટુંબિક પુરૂષોને બેલાવીને કહ્યું કે તમે અશોકવાટિકામાં અનેક સ્થંભેથી યુક્ત એક સંમોહન ઘર તૈયાર કરે, હવે તે ઘર કેવું બનાવે તે માટે કૌટુંબિક પુરૂષોને આજ્ઞા કરતાં કહે છે કે તáળ મોજણ વઘુમરમાર છ મરણ વદુ હે દેવાનુપ્રિયે ! તીર્થકર ભગવંતની વાણીમાં પણ કેવી મૃદુતા છે ! કામ કરનારા માણસોને પણ કેવા પ્રિયકારી અને મધુર શબ્દોથી બોલાવે છે ! ભગવાન કહે છે કે તમને આવી સુંદર જીભ મળી છે તો તેનાથી તમે કટુવાણીના કાંટા ન વેરશે. કેઈની મજાક કે મશ્કરી ન કરશો. કટાક્ષ ન કરશે. પણ જે વાણી બેલવાથી સાંભળનારને આનંદ આવે. એના કલેશ શમી જાય તેવી પ્રિયકારી અને મધુર વાણી બોલજે. અહીં મલ્લીકુમારી કહે છે કે હે દેવાનુપ્રિયે! તમે અશોકવાટિકામાં એક મેટું વિશાળ અને સુંદર સંમેહન ઘર બનાવે. અને તે સંમેહન ઘરના અધવચ્ચે છ ગર્ભગૃહે બનાવે. અને તે છે ગર્ભગ્રહ પણ કેવા બનાવો? "तीसेणं गब्भघरगाणं बहुभज्झ देसभाए जालघरथं करेह ।" એ છ ગર્ભગૃહની વચમાં એક જાલચત બનાવે. જે ઘરની અંદરની વસ્તુઓને બહારના માણસો ઘરની જાળીઓમાંથી જોઈ લે છે તેને જાળઘર કહેવાય છે. તમારા ઘરમાં પવન અને પ્રકાશ આવે તે માટે તમે બારીઓ અને જાળીઓ ભીતમાં મૂકાવે છે ને ? અને તે જાળીયા દ્વારા બહાર ઉભેલા માણસે ઘરમાં રહેલી ચીજોને જોઈ શકે છે. તેવી રીતે અહીં પણ મલ્લીકુમારીએ પિતાના કૌટુંબિક પુરૂષોને આજ્ઞા કરી કે તમે અનેક સ્થંભવાળું સંમોહન ઘર બનાવે. સંમોહન ઘર એટલે કે જે વ્યક્તિ તે ઘરને દેખે તેને તેમાં બેસી જવાનું મન થાય. તેના મનનું હરણ કરી લે. જેનારને આકર્ષક લાગે, જેનારની આંખ ઠરી જાય ને થાકેલાનો થાક ઓસરી જાય તેવું સંમેહન ઘર બનાવે. તે ઘરની વચમાં છ ગર્ભગૃહ બનાવે અને તે છ ગર્ભગૃહની વચમાં એક જાલઘર બનાવે. તેમાં ચારે બાજુ જાળીઓ મૂકે કે તે જાળઘરમાં રહેલી વસ્તુઓ છે ગર્ભગૃહમાં રહેલા માણસો સારી રીતે જોઈ શકે. હજુ એ જાળઘરમાં કેવી રચના કરવી ને શું બનાવવું ? તે મલીકુમારી કૌટુંબિક પુરૂષને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : કૂતરી મરીને જે રાજકુમારી થઈ છે તેના લગ્ન માટે તેના પિતાએ - Page #629 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર માટે સ્વયંવરમંડપ રચાવ્યું છે. લગ્નની શરણાઈઓ વાગે છે. મંગલ ગીતે ગવાઈ રહ્યા છે. ત્યારે રાજા કહે છે કે બેટા ! તું સંતના દર્શન કરી આવ. એટલે કુંવરી ઘણી સખીઓને સાથે લઈને ગામમાં બિરાજતાં સાધુ-સાધ્વીનાં દર્શન કરવા માટે જઈ રહી છે. આ સમયે પૂર્વભવમાં જે ચંડાલ હતું તે દેવલોકમાં ગયે હતું તે પૂર્વભવમાં હું કેણ હતા? ને અહીં કેવી રીતે આવ્યું તે જોવા માટે ઉપયોગ મૂકો. અને પૂર્વભવના સબંધીઓને જોયા. તેમાં કુંવરીના લગ્ન છે. આ વાત જાણીને તેને કુંવરીને પ્રતિબંધ પમાડવાનું મન થયું. ભૂપ સ્વયંવર કીયા સુના કા, દેવ વહીં પુનઃ આય, કન્યાકે સમજાવે પર વહ, બની સાવી જાય છે. શ્રોતા આ કુંવરી દર્શન કરીને માંગલીક સાંભળવા જતી હતી. જ્યાં સ્થાનકની નજીકમાં પહોંચે છે ત્યારે દેવ મનુષ્યના રૂપમાં તેની પાસે પ્રગટ થઈને કહે છે હે રાજકુમારી! તું પૂર્વભવનાં કેણ હતી ? ગત ભવમાં જૈન મુનિએ તને અને મને ધર્મ પમાડ હતું. તે તું ભૂલી ગઈ અને સંસાર રૂપી વૃક્ષનાં દુર્ગતિરૂપ ફળને આપનાર લગ્નના સમારંભમાં તું કયાં ફસાઈ ગઈ! હું તને પ્રતિબંધ પમાડવા આવ્યો છું. માટે તું હજુ જાગ અને આ લગ્ન કરવાનું છોડીને અનંત સુખકારી આત્મકલ્યાણ કરાવનારી દીક્ષા અંગીકાર કરી લે. પૂર્વ ભવમાં સાત દિવસની ધર્મ આરાધનાથી તું કુતરી મટીને રાજકુમારી બની છું. આ મનુષ્યભવની તક જવા દેવા જેવી નથી. હું તે અવિરતિના બંધને બંધાયેલ છું માટે દીક્ષા લઈ શક્તા નથી. પણ તું આ લાભ ચૂકીશ નહિ. આ પ્રમાણે કુંવરીને પ્રતિબંધ પમાડીને દેવ ચાલ્યા ગયા. કુંવરી પણ સાધુ-સાધ્વીના દર્શન કરી માંગલિક સાંભળીને પિતાને ઘેર આવી. પિતાના પૂર્વભવની વાત સાંભળીને તેને સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યું. એટલે પિતાના માતા-પિતાને કહે છે હવે મારે પરણવું નથી. મારે સંસારની ચૂંદડી નથી એઢવી. આ વાત સાંભળી તેના માતાપિતા કહે છે બેટા ! તું આ શું બોલી રહી છું ? આ બધા રાજાએ તને પરણવા માટે આવ્યા છે. તેને અમારે શું જવાબ દેવો ? ત્યારે કુંવરી કહે છે જે થવું હોય તે થાય. મારે તે દીક્ષા લેવી છે. કુંવરીને તીવ્ર વૈરાગ્ય જોઈ માતા-પિતાને અનિચ્છાએ આજ્ઞા આપવી પડી. અને કુંવરીએ સંસારનું પચરંગી પાનેતર અને ચુડે ઉતારી મહાવીર પ્રભુની એકરંગી પછેડી પહેરી લીધી. લગ્નના મેહના માયરાને તેણે મોક્ષનું મારું બનાવી દીધું. આ પ્રમાણે કુંવરીની દીક્ષાની વાત જાણવાથી સ્વંયવરમાં આવેલા રાજાઓમાં મોટે ઉહાપોહ મચી ગયો. આ સ્વંયવર રચીને અમારી મશ્કરી કરવા માટે અમને તેડાવ્યાં Page #630 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છે? આ સમયે કુંવરીએ તે બધાને પ્રતિબંધ આપીને શાંત પાડયા ને સી પિતાના સ્થાને ચાલ્યા ગયા. કુંવરી સાધ્વી બનીને પિતાના ગુરૂની આજ્ઞામાં રહીને નિરતિચારપણે ચારિત્રનું પાલન કરવા લાગી. તે પોતાના સંયમને વધુ સમય જ્ઞાનધ્યાન અને સ્વાધ્યાયમાં વ્યતીત કરે છે. વિશુધ્ધ ચારિત્ર પાળીને જલદી કેમ ભવટી કરું તેવી ભાવનાથી સુંદર ચારિત્ર પાળીને આયુષ્ય પૂરું થતાં તે સાધ્વીજી કાળ કરીને પ્રથમ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થઈ. સંસારના મંડપમાંથી નીકળીને તેણે આત્માના મંડપમાં પ્રવેશ કર્યો હતે પણ કર્મ બાકી હતા તેથી તે પહેલા દેવલેકમાં ગયા. કૂતરી મરીને જે રાજાની કુંવરી બની હતી તે દીક્ષા લઈને ત્યાં સુંદર સાધના કરી પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન થઈ. ચંડાળ પણ પહેલા દેવલોકમાં દેવ થયેલ છે. અને સાગરદત્તશેઠનાં બે પુત્રો મણીભદ્ર અને પૂર્ણભદ્ર પણ શ્રાવકનાં બાર વત શુધ્ધ પાળી અંતિમ સમયે સંથારો કરીને પ્રથમ દેવલેકમાં પાંચ પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા ને ત્યાં દેવકના મહાન સુખ આનંદપૂર્વક ભેગવવા લાગ્યા. આ સુખ ભોગવતાં પાંચ પલ્યોપમની સ્થિતિ પૂરી થઈ. સુખના દિવસે જતાં વાર લાગતી નથી. એ રીતે આ બંને દેશના પાંચ પપમ જલદી પૂરા થયા. હવે ત્યાંથી આવીને તે બને છે ઉત્તમ રિદ્ધિસિધિથી યુક્ત અને વિપત્તિઓથી વિમુક્ત અધ્યા નામની નગરીમાં વિષ્ણુ સમાન પરાક્રમી અને ન્યાયી પદ્મનાભ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને ધારિણી નામની અત્યંત સૌંદર્યવાન રાણી હતી, તે બંનેમાં પરસ્પર ખૂબ પ્રેમ હતો. તેઓ સંસારિક સુખ ભોગવતાં હતાં. તેમને ત્યાં આ બંને દેવે પ્રથમ દેવલોકમાંથી ચવીને ધારિણી રાણીની કુક્ષીમાં આવ્યા. આ રાજા-રાણી ખૂબ ધમષ્ઠ, નીતિવાન અને પવિત્ર હતા. મધુ અને કૈટભને જોડકે જન્મ :- ધારિણી રાણી પ્રેમથી ગર્ભનું પાલન કરે છે. સવા નવ મહિના પૂરા થતાં ધારિણી રાણીએ સૂર્ય અને ચંદ્ર જેવા બે તેજસ્વી પુત્રોને જેડલે જન્મ આપે. રાજાને ત્યાં ખૂબ ધામધૂમપૂર્વક બંને કુમારોને જન્મ મહત્સવ ઉજવાયે. માતા-પિતાએ એકનું નામ મધુ અને બીજાનું નામ કેટભકુમાર પાડયું. આ બંને પુત્રો લાડકડથી મેટા થાય છે. તેમને રમાડવા અઢાર દેશની દાસીઓ રાખી છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૩ ભાદરવા સુદ ૧૪ ને મંગળવાર તા. ૭-૯-૭૬ અનંત કરૂણાનિધી શાસનપતિ વીર પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત Page #631 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મલીકુમારીએ પોતાના જ્ઞાન દ્વારા જાણીને પૂર્વના છ મિત્રોને આશ્રવના ઘરમાંથી સંવરના ઘરમાં લાવવા માટે, તેમનું કલ્યાણ કરાવવા માટે એક મોટું સંમોહન ઘર બનાવવા માટે પોતાના કૌટુંબિક પુરૂષને આજ્ઞા આપી છે. અનેક સ્થભેથી યુક્ત તે સંમોહન ઘરમાં છ ગર્ભગૃહ બનાવે અને તે છે ગર્ભગૃહના મધ્યભાગમાં એક જાળઘર એટલે ચારે બાજુથી જાળીઓવાળું ઘર બનાવવાનું કહ્યું. એ જાળઘર એવું બનાવો કે જેમાં બહારનાં માણસો એ જાળગૃહમાં શું છે તે જોઈ શકે. અને જાળગૃહમાં રહેલા માણસે બહારનું જોઈ શકે. હવે આગળ શું કહે છે. तस्स णं जालघरयस्स बहुमज्झ देसभाए मणिपेठियं करेइ जाव पच्चप्पिणंति હે દેવાનુપ્રિયે ! તમે તે જાળગૃહની બરાબર વચ્ચે એક મણીથી જડેલી પીઠિકા બનાવે. આ બધું તૈયાર થઈ જાય એટલે તમે મને ખબર આપે. આ રીતે મલ્લીભગવતીની આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરૂષોએ એક સંમેહન ઘર અને તેની વચમાં છ ગર્ભગૃહ અને તેની વચ્ચે એક જાળગૃહ અને તેની વચ્ચે એક મણિજડિત પીઠિકા બનાવી. આ રીતે બનાવીને તેઓ મલ્લી ભગવતીની સામે આવીને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા પ્રમાણે અમે યથાવત્ બધું તૈયાર કરાવી દીધું છે. तपणं मल्ली मणिपेठियाए उवरि अप्पणो सरिसिय सरित्तय सरिव्वयं सरिस लावन्न जोवण गुणोववेध कणगमई मत्थयाछिडू पउमुप्पलप्पिहाण पडिम करेइ । ત્યાર પછી તે મલ્લીકુમારીએ તે મણિપીઠિકા ઉપર શિલ્પશાસ્ત્રીઓ પાસે પિતાના જેવી, પિતાના જેવા આયુષ્યવાળી, પિતાના શરીર જેવા પ્રમાણુની, પિતાના જેવા રૂપલાવણ્ય વિગેરે ગુણવાળી એક સોનાની પૂતળી બનાવડાવી. અને તેના માથામાં એક મોટું કાણું રખાવ્યું. તે કાણું રક્તનીલકમળના ઢાંકણાથી ઢાંકેલું હતું. દેવાનુપ્રિયે ! મલીકુમારીએ જાલગ્રહની વચ્ચે મણીથી જડેલી પીઠિકા તૈયાર કરાવ્યા પછી મેટા શિલ્પકારોને બોલાવ્યા. અને તેમની પાસે પિતાના જેવી જ ચામડી પિતાના જેવું રૂપ, શરીરની ઉંચાઈવાળી આબેહુબ મલ્લીકુમારી જ ન હોય ! તેવી પિતાની પ્રતિમા બનાવડાવી. મલ્લીકુમારી જેને જે કાંઈ આજ્ઞા કરે છે તે બધા તહેત કરીને તેમની આજ્ઞા પ્રમાણે કરે છે. તેમના પુણ્ય પ્રબળ છે એટલે તેમના મુખમાંથી શબ્દ નીકળે કે તેમની આજ્ઞા પ્રમાણે બધું તૈયાર થઈ જાય. આ તે તીર્થકર ભગવાન હતા એટલે તેમની વાત તો જુદી છે. પણ આપણે ઘણી જગ્યાએ નથી જોતાં કે કઈ માણસની એવી જમ્બર પુન્નાઈ હોય છે કે તે પોતાના ઘરના માણસને, નેકરને કે આડોશી પાડોશીને કોઈ કામ કરવાનું કહે તો તરત તેઓ પ્રેમથી વધાવી લે છે. તેને કેઈના પાડી શકતું નથી. અને ઉપરથી તેનું કામ કરીને એમ કહેશે કે તમારા જેવા મેટા પુરૂષે મને કામ બતાવ્યું. આજે મારા અહેભાગ્ય છે. આ રીતે એનું કામ કરીને પણ તેનો મહાન ઉપકાર માને છે. જ્યારે Page #632 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કરસ ખીજો એક માણસ કાઈ ને કામ ખતાવે તેનું કાઈ કામ કરતું નથી. ત્યારે તેના દિલમાં ખીજા પ્રત્યે દ્વેષ આવે છે. જ્ઞાની કહે છે કે એના દ્વેષ ખાટા છે. એ વખતે મનુષ્ય એવા વિચાર કરવા જોઈએ કે એમણે મહાન પુણ્ય કર્યાં છે. એ મારાથી ગુણવાન છે તેથી એની આજ્ઞાનું પાલન સૌ કરે છે ને મારા પુણ્યમાં ખામી છે. આવા વિચાર આવે તો કમના ક્ષય થાય. આવા વિચારથી હરિકેશી મુનિને જાતિસ્મરણુ જ્ઞાન થયું. (આ ખાખત ખૂબ છણાવટથી પૂ. મહાસતીજીએ સમજાવી હતી. ) આવા ખીજો દાખલેા મૃગાપુત્રનેા છે. મૃગાપુત્ર ઝરૂખે ઉભાં હતાં, તે વખતે માર્ગ ઉપરથી જતાં એક પંચ મહાવ્રતધારી સંતને તેમણે જોયાં. આ સંતને જોઈને મૃગાપુત્રની આંખડી ઠરી ગઈ. સંતને જોઈને તે વિચાર કરવા લાગ્યા કે અહા ! આ હું શું જોઈ રહ્યો છું? આ પવિત્ર મહાત્મા કાણુ હશે ? આજે હું કઈક નવીન જોઈ રહ્યો છું. મેં દુનિયા સારી જોઈ લીધી પણ જે નથી જોયુ. તે આજે જો છુ. અહા ! મેં સારી દુનિયાના માણસા અને પદાર્થો જોયાં છે પણ અત્યાર સુધીમાં મેં' નથી જોયું તે આજે જોઈ રહ્યો છું. મૃગાપુત્ર મહાન સુખ સાહ્યખીમાં રહેનારા, રમણીઓની સાથે રંગરાગમાં રમનારા, ભાગ વિષયમાં પડેલે સંતને જોઇને આકર્ષોંચે. લેાહચુંબક ખીજા પદાર્થોને પેાતાના તરફ આકર્ષે છે તેમ સંતને જોઈ ને મૃગાપુત્ર આકર્ષાયા. ખાંડાની ધારે ચાલે તેવા શુધ્ધ પંચમહાવ્રતનું પાલન કરનારા સંતોમાં એવી શક્તિ હાય છે કે તે ભલે કંઇ ન મેલે પણ તેને જોઈને ખીજાને આકર્ષણ થાય છે. અવિકારી સંતોને જોઈને વિકારી આત્માઓનાં વિકાર શમી જાય છે. જેમ સૂર્યના ઉત્ક્રય થતાં અંધકાર દૂર થઈ જાય છે તેમ વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનારા તેજસ્વી સંતોને જોઈને વિકારી આત્માએનાં વિકાર શમી જાય છે. વિકારી અવિકારી બની જાય છે. દેવાનુપ્રિયા ! જ્ઞાન ગમે તેટલુ હાય પણ જો તેનું ચારિત્ર નિમ ળ ન હોય તો તે ચારિત્ર વિહૂણા જ્ઞાનની કેાઈ કિંમત નથી. ચારિત્ર પાળવા માટે જ્ઞાનની જરૂર છે. પણ એ જ્ઞાન આચાર સહિત હાવુ જોઈ એ. મૃગાપુત્ર પાંચ મહાવ્રતધારી સ’તને જોઈને સ્થિર થઈ ગયા. અહા ! હું આ શું જોઇ રહ્યો છું ? જાણે કોઇ પ્રકાશના પુજ ન ચાલ્યા જતો હાય ! જેમ રેકેટ પસાર થાય છે ત્યારે તેની પાછળ સફેદ લીસેાટા પડે છે. તે લીસાટા થાડીવારમાં વિલય થઈ જાય છે, પણ આવા ચારિત્રશીલ મહાન પુરૂષાના શરીરમાંથી પવિત્ર અને પ્રકાશિત જે પરમાણુઓ નીકળે છે તે વિકારીના વિકાર શમાવી દે છે. પાપીને પુનિત બનાવે છે ને ક્રોધીને શાંત મનાવે છે. આવી મહાન પુરૂષાનાં પરમાણુમાં તાકાત છે. પંચ મહાવ્રતધારી સંતને જોઈને Page #633 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪. શારદા શિખર મૃગાપુત્રના વિચારે શાંત થયા ને મનમાં મંથન ચાલ્યું કે હું આ શું જોઈ રહ્યો છું ? મેં આવું કયાંક જોયું છે. દહીંનું મંથન કરતાં માખણ છૂટું પડી જાય તેમ આત્મમંથન કરતાં મૃગાપુત્રને મેહ ઉપશાંત થયા ને તેમને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાનમાં પિતાના પૂર્વભવે જોયા. નરક અને તિર્યંચ ગતિમાં કેવા કેવા દુઃખ વેઠયા એ નજર સમક્ષ દેખાવા લાગ્યું. આ જોઈને મૃગાપુત્રને આત્મા કકળી ઉઠશે. સંસાર ઉપરથી મન ઉઠી ગયું ને માતાજીની પાસે આવીને કહે છે હે માતા ! હું આપની પાસે એક માંગણી કરવા આવ્યું છું. ત્યારે માતા કહે છે બેટા ! તું શેની માંગણી કરવા આવ્યો છું ? હીરા, માણેક, મોતી શું જોઈએ છે? ત્યારે કહે છે હે માતા ! હવે મારે એની જરૂર નથી. “આજુબાજુદ જુવારસામાં હું તમારી પાસે જન્મ-મરણના ફેરાને ટાળનારી દીક્ષાની આજ્ઞા માંગું છું. પુત્રની વૈરાગ્યભરી વાતો સાંભળીને મેહમાં ઘેલી બનેલી માતા ધરતી ઉપર ઢળી પડી. તે જ્યારે ભાનમાં આવી ત્યારે સંયમમાં કેવા કેવા કષ્ટ પડશે, કેવા કેવા ઉપસર્ગો અને પરિષહે સહન કરવા પડશે તે વિષે ખૂબ સમજાવ્યું, પણ જેને વૈરાગ્ય સે ટચના સોના જે છે તે જરાય ડગતો નથી, જ્યાં જ્યાં માતાએ સંયમની કઠીનતા બતાવી ત્યાં ત્યાં મૃગાપુત્રે નરક અને તિર્યંચગતિના દુઃખનું આબેહુબ વર્ણન કર્યું. અંતે પુત્રને તીવ્ર વૈરાગ્ય જોઈને માતાને આજ્ઞા આપવી પડી. . ટૂંકમાં આપણે એ સમજવું છે કે દરેક મનુષ્ય સંતના દર્શન કરે છે પણ મૃગાપુત્રે સંતના દર્શન કર્યા ને તેના મહના પડળ તૂટી ગયા. એ સંત પણ કેવા પવિત્ર અને એ આત્માઓ પણ કેવા હળુકમ કે એક વખતના સંતના દર્શનમાં દીક્ષા લઈને કલ્યાણ કર્યું. મલ્લીકમારીને આત્મા પણ મહાન પવિત્ર છે. તેમના મુખ ઉપર અલૌકિક તેજ ઝળહળે છે. આ એ પુણ્યશાળી આત્મા છે કે તેમની જે જે ઈચ્છા થાય છે તે માતા પિતા પૂરી કરે છે. અને પિતાના સેવકેને તે જે આજ્ઞા ફરમાવે છે તે વિનયવાન શિષ્યની માફક તહેત કરીને વધાવી લે છે. વિનયવાન મનુષ્ય વૈરીને પણ પ્રિય બની જાય છે. કહ્યું છે કે विणएण णरो, गंधेण चंदणं सोमयाइ स्यणियरो। મદુર રણે, માં, ના fથાં અવળે છે જેવી રીતે સુગંધને કારણે ચંદનની કિંમત છે. ચંદ્રમાં અતિ સૌમ્યતા છે. અમૃતમાં મધુરતા છે તેથી તે જગતને પ્રિય છે. તેવી રીતે જેનામાં વિનયનો ગુણ હોય છે તે લેકમાં પ્રિય બની જાય છે. કારણ કે સવ૮ જુન સૂવા જ વિનય વિનય Page #634 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર }પ એ સકલ ગુણાને શણગાર છે. તેમાં પણ આપણા જૈનદર્શનમાં વિનયને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. (અહી' પૂ. મહાસતીજીએ ગુરૂ-શિષ્યનું દૃષ્ટાંત આપીને સુંદર સમજાવ્યુ હતુ.) મલ્ટીકુમારીની આજ્ઞાનું સેવકે વિનયવંત શિષ્યની માફક પાલન કરે છે. તેમણે આવુ. માટુ' સ ંમેાહન ઘર તેમાં છ ગર્ભગૃહ ને તેમાં એક જાળગૃહ બનાવી તેમાં મણીથી જડેલી પીઠિકા બનાવડાવી. ત્યારપછી ચતુર શિલ્પીઓને ખેાલાવીને કહ્યું કે તમે આ પીઠિકા ઉપર મારા સમાન રૂપ, મારા જેવા હાડ, કાન, નાક, આંખ અને મારી ચામડીના જેવા વણુ છે તેવા વણુની ચામડી, મારા જેટલી ઉંચાઈ નીચાઈ વાળી એક પ્રતિમા બનાવા, અને તેના મસ્તક ઉપર એક કાણું રાખજો. અને તે કાણાં ઉપર સુંદર નીલ અને રક્ત કમળ મૂકેલું ન હેાય તેવી મારા જેવી પ્રતિમા બનાવો. કોઈને ખબર ન પડે તેવી કારીગરીથી ઢાંકણુ` મનાવજો. જોનારાને તેા એમ જ લાગે કે આ સાક્ષાત મલ્ટીકુમારી બેઠી છે તેવી પ્રતિમા બનાવજો. તીર્થંકરની પુન્નાઈ કાઈ આર ડાય છે. મલ્લીકુમારી પુત્રી છે તે આટલું માટુ' સમાહન ઘર બનાવે છે છતાં એને કાઈ એમ નથી કહેતું કે તમે આવું ઘર શા માટે અનાવેલું છે ? હજુ દીક્ષા લીધી નથી છતાં તેમના કેટલા પ્રભાવ પડે છે ! તેમણે શિલ્પીઓને કહ્યું કે એ પ્રતિમાના માથે કાણું રાખીને તેનું ઢાંકણું પમકમળના આકારે બનાવજો. તે એવું બનાવજો કે જોનારને એમ ન લાગે કે અહીં ઢાંકણું છે. શિલ્પી કહે કે ભલે. આપની આજ્ઞા પ્રમાણે મધુ કરશુ.. હવે શિલ્પીઓ મલ્ટીકુમારીની પ્રતિમા મનાવશે. પછી મલ્લીકુમારી શુ' કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર: પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત ચાલી રહી છે. તેમાં અપેાધ્યા નગરીમાં પદ્મનાભ રાજાની ધારિણી નામની રાણીએ પુત્રોને જોડલે જન્મ આપ્યું છે. તે અને પુત્રો ખૂબ તેજસ્વી છે. તેમાં એકનું નામ મધુ અને ખીજાનું નામ કૈટભ પાડયું છે. અને પુત્રો રાજા તથા રાણીને આંખની કીકી જેવા વહાલાં છે. તેમને ખૂબ લાડકાડથી ઉછેરે છે. પાણી માંગે ત્યાં દૂધ આપે છે. આ રીતે અને પુત્રો માટા થાય છે. તેમને રાજાએ ખૂબ ભણાવ્યા, અને અસ્ત્ર-શસ્ત્રવિદ્યામાં પારંગત ખનાવ્યા. આમ કરતાં અને પુત્રો યુવાન થયા. એટલે પદ્મનાભ રાજાએ તેમના મેટા રજવાડાની બે કન્યાઓ સાથે લગ્ન ર્યાં. “પુણ્યના સદુપયેાગ” : મધુ અને કૈટભ અને પુત્રો ભણીગણીને ખધી કળાઓમાં નિપુણ અન્યા છે. તેમનામાં વિનય-વિવેક પણ ભૂખ છે. આ બન્ને પુત્રોને જોઈને પદ્મનાભ રાજાના મનમાં વિચાર આવ્યા કે અહા ! હું કેવા પુણ્યવાન ! મારા પુત્રો કેવા પ્રવીણ અને વિનયવંત છે! મારા રાણી પણ રૂપવાન ને ગુણવાન ૭૯ Page #635 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છે. મારા ભાઈઓ પણ મારા પ્રત્યે કેટલે નેહ રાખે છે! મારા પ્રધાને કર ચાકરે બધા મારી એક હાકે ઉભા થઈ જાય છે ને મારા માટે પ્રાણ પાથરે તેટલે ભોગ આપે છે. આર્યદેશ, ઉત્તમ કુળ, આવું મોટું વિશાળ રાજ્ય, હાથી, ઘોડા, આવા અનેક પ્રકારના સુખની સામગ્રી મને મારા પૂર્વના પુણ્યથી મળી છે. હવે મારા આ બંને પુત્રો મોટા થયા છે. તે તેમને રાજ્યનો ભાર સોંપી દીક્ષા લઉં તે મારા આત્માનું કલ્યાણ થાય. આ વિચાર કરીને રાજાએ શુભ દિવસ જોઈ રાજ્યાભિષેક કર્યો અને કૈટભને યુવરાજ પદવી આપી. બંધુઓ ! પુણ્યવાન આત્માઓ અને હળુકમી જેને આત્મસાધનાને અવસર મળે ત્યારે ચૂકતાં નથી. અહીં બેઠેલાઓમાંથી કેટલાના દીકરાએ ઘરનો ભાર ઉપાડી શકે તેવા તૈયાર થઈ ગયા હશે ! છતાં પણ કેઈને એ વિચાર આવે છે કે હવે નિવૃત્તિ લઈને મારા આત્માનું કલ્યાણ કરું. દીક્ષા ન લઈ શકે તે ખેર, પણ સંસારમાં રહીને ધર્મધ્યાન કરે. તમારા પુદયે દીકરા સારા હોય તે સંસારની માયા છોડી આત્મસાધનામાં લાગી જાઓ. આ અવસર ચૂકશે તે ફરીને નહિ મળે. રાજાએ તે બધે ભાર પોતાના પુત્રને સોંપી દીધે. રાજા સંયમ લે તપસ્યા કીની, સાયં આતમ કાજ, સુખસે વહી અયોધ્યામેં, મધુ ભૂપતિ કરતે રાજ -શ્રોતા. રાજા પુત્રોને રાજ્યગાદી સોંપીને દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમની રાણીએ વિચાર કર્યો કે મારા પતિ જે દીક્ષા લે છે તે મારે શા માટે સંસારમાં રહેવું જોઈએ! હું પણ દીક્ષા લઈશ. રાજા અને રાણી બંને દીક્ષા લે છે આવા સમાચાર નગરમાં વાયુવેગે પ્રસરી ગયાં ત્યારે ભાવિક નગરજનોને વિચાર થયો કે આપણે મહારાજા આવું મેટું રાજ્ય છોડીને દીક્ષા લે છે તે આપણે શા માટે સંસારમાં રહેવું જોઈએ? મહારાજા અને મહારાણીને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જેઈને તેમની સાથે એક હજાર સ્ત્રીપુરૂષે દીક્ષા લેવા તૈયાર થયા. અને સર્વેએ દીક્ષા લીધી. જુઓ, નગરના નાયક દીક્ષા લેવા તૈયાર થયા તે તેની પાછળ કેટલા છે વૈરાગ્ય પામી ગયા. ઘાટકોપરમાં પણ જે વજુભાઈ, સેવંતીભાઈ, હીરાભાઈ જેવા શ્રાવકે દીક્ષા લેવા તૈયાર થાય તે હું માનું છું કે તેમની પાછળ કેટલાં શ્રાવકે તૈયાર થાય ! (હસાહસ) પદ્મનાભ રાજાએ દીક્ષા લીધી એટલે મધુરાજા ગાદી ઉપર આવ્યા. અને કેટભકુમાર યુવરાજ બન્યા. આ બંને ભાઈઓ એવી સુંદર રીતે રાજ્ય ચલાવવા લાગ્યા કે પ્રજાજનોને પદ્મનાભ રાજાને વિયોગ ભૂલાયે. જે આ પુત્રોએ બરાબર રાજ્ય ચલાવ્યું ન હતું તે પ્રજા મેટા રાજાને યાદ કરત. પણ અહીં તે સારી અધ્યા નગરીના પ્રજાજને મધુરાજાના બે મઢે વખાણ કરે છે અહો ! બાળરાજા છે છતાં Page #636 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર દરd બાપ કરતાં બેટા સવાયા નીકળ્યા. શું એમની રાજ્ય કરવાની કળા છે! એમણે કળા કૌશલ્યથી પ્રજાનું મન હરી લીધું. તેથી સારાયે રાજ્યમાં તેમની પ્રશંસા થવા લાગી ને મધુરાજાની સુવાસ ચારે તરફ મઘમઘવા લાગી. પ્રજાના સુખમાં દુ:ખને અંગારેઃ મધુરાજા સારી રીતે રાજ્ય કરે છે ને પ્રજા સુખેથી રહે છે. મધુ અને કૈટભ બંને ભાઈઓની જેડી તે જાણે કૃષ્ણ અને બલભદ્ર ન હોય! તેમ શોભતી હતી. પરંતુ સદા એકસરખી સુખ અને શાંતિ રહેતી નથી. એક દિવસ મધુરાજા સભામંડપમાં રાજસિંહાસને બેઠા હતા ત્યારે નગરજને ખૂબ કોલાહલ કરવા લાગ્યા. તેને અવાજ સાંભળીને મધુરાજા પિતાના દ્વારપાળને પૂછે છે આપણી નગરીમાં આટલે બધે ફેલાહલ શેને થાય છે ! શું કાંઈ ઉપદ્રવ છે કે કેઈ પ્રસંગ છે ? ત્યારે દ્વારપાળે કહ્યું કે હે મહારાજા ! એક ભીમક નામને મહાન બળવાન રાજા છે. તે તેના સૈન્યના બળથી દેશ–ગામ, નગર તથા મેટા મેટા સાર્થવાહને લૂંટે છે. અનેક જગ્યાએ લૂંટ ચલાવતે આપણું અધ્યા નગરી સુધી પહોંચી ગયો. છે. અને નગરીની બહારના ભાગમાં ફરતા પશુઓ તથા માણસને હેરાન પરેશાન કરે છે. તેથી નગરજનો ભયભીત બનીને આમથી તેમ નાશભાગ કરે છે ને કે લાહલ કરે છે. આ સાંભળી મધુરાજાએ ગુસ્સે થઈને પ્રધાનને કહ્યું કે તમે આ વાત જાણે છે છતાં મને કેમ જણાવતા નથી ! મદેન્મત્ત હાથી સામે સિંહ શિશુને પડકાર: રાજાની વાત સાંભળીને પ્રધાને કહ્યું–સાહેબ ! આપના પિતાજીએ દીક્ષા લીધી એટલે આપ રાજા બન્યા. પણ હજુ આપની ઉંમર નાની છે, આપ હજુ બાળક છે તેથી અત્યારે અમારે તમારું રક્ષણ કરવું જોઈએ. ત્યારે રાજાએ કહ્યું-હું ભલે નાનું છું પણ મારું પરાક્રમ નાનું નથી. હું સિંહણને જાયે સિંહ છું. આમ કહીને સિંહાસન પર જોરથી પગ પછાડ તે ધરતી ધ્રુજી ઉઠી. હે પ્રધાનજી! શું તમે નથી જાણતાં કે સિંહણનું તરતનું જન્મેલું બચ્ચું હોય તે પણ હાથીના ટોળા સામે હેજ કરડી નજર કરે તે ભાગી જાય. વનમાં મોટા પશુઓ ગર્જતા હોય પણ જ્યાં સિંહની એક ગર્જના સાંભળે ત્યાં ભાગી જાય. તેમ ભીમરાજા રૂપી હાથીની સામે તમે મને સિંહના બચ્ચા સમાન સમજી લે. તમે જલદી આપણી સેનાને સજજ કરે. આપણે સૈન્ય લઈને જઈએ ને તે ભીમરાજાને જીતી તેનું નગર કબજે કરું. મધુરાજાનું વિશાળ સિન્યઃ મધુરાજાની આજ્ઞા થતાં મંત્રીઓએ હજારે હાથી, લાખે ઘોડા, સેંકડે રથ અને કડાનાં પાયદળ સાથે મોટી સેના તૈયાર કરી. અને અયોધ્યા નગરીમાં યુધ્ધની ભેરીઓ વાગી, રણશીંગા ફૂંકાવા લાગ્યા. તેના નાદે શુરવીરે જાગ્યા ને કાયરે ધ્રુજવા લાગ્યા. મધુરાજા યુધ્ધ જવા નીકળ્યા. તેમનું સૈન્ય Page #637 -------------------------------------------------------------------------- ________________ કરંટ શારદા શિખર એટલું મોટું હતું કે તે સૈન્યનાં ચાલવાથી જમીન સમતલ બની ગઈ. સૈન્યના ચાલવાથી એટલી બધી રોટી ઉડી કે આકાશ ધૂળથી છવાઈ ગયું. સૈન્ય નગરી છેાડી વગડામાં પહોંચ્યું. માર્ગમાં તરસ લાગી. રસ્તામાં તળાવ આવ્યું. તેમાં આગળ ચાલનારાઓએ પાણી પીધું. વચમાં ચાલનારાઓએ કાદવ મિશ્રિત પાણી પીધુ' અને પાછળ ચાલનારાઓને તે પાણીને બદલે કાદવ મળ્યેા. આવી માટી ચતુરંગી સેના સાથે પેાતાના દુશ્મન રાજાઓ ઉપર વિજય મેળવતા મધુરાજા અટપુરના પાદરમાં આળ્યેા. ત્યારે અટપુરના હેમરથ રાજાને ખખર પડી કે અચેાધ્યા નગરીના મધુરાજા હજી ઉંમરમાં નાના છે પણ તેનું પરાક્રમ ઘણુ' છે. તે ભીમરાજાને જીતવા માટે જઈ રહ્યો છે. તે હું તેને મારા રાજ્યમાં પધારવાનું આમંત્રણ આપું. આમ વિચાર કરીને મધુરાજાને પોતાના નગરમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. પણ મધુરાજાએ કહ્યુંઅત્યારે નહિ હું જે કાર્ય માટે જઈ રહ્યો છું તે કાય કરીને પાછા ક્રીશ ત્યારે આવીશ. પણ હેમરથ રાજાએ ખૂબ આગ્રહ કર્યો તેથી મધુરાજાને તેના આમંત્રણના સ્વીકાર કરવા પડચેા. હવે મધુરાજા હેમરથ રાજાના આમત્રણના સ્વીકાર કરી ખટપુર નગરમાં જશે ત્યારે ઉંમરથ રાજા તેને કેવા સત્કાર કરશે ને શુ બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૪ ભાદરવા સુદ પુનમને બુધવાર તા. ૮-૯-૭૬ સુજ્ઞ ખંધુઆ, સુશીલ માતાએ ને બહેન ! વિશ્વની વિરલ વિભૂતી વીતરાગવિભુ વિશ્વના જીવાનાં હિત માટે આગમવાણીનું પ્રકાશન કરતાં કહે છે હે ભવ્ય જીવા! અનતકાળથી રાગની રંગોળીમાં સ્વાના સાથિયાપૂરી ભવભ્રમણુ કરી રહ્યા છે. એ ભવભ્રમણ જો તમારે અટકાવવું હાય તા હવે સમજણુના ઘરમાં આવી રાગી મટી ત્યાગી અનેા, ભેાગી મટી જોગી મને અને સ્વભાવમાં સ્થિર અનેા. સમજણના અભાવે અનાદિકાળથી ભવમાં ભમ્યા, પરમાં રમ્યાં ને સંસારમાં ભૂખેંચ્યા છે. જ્યાં સુધી જીવે પેાતાના સ્વરૂપને આનંદ માણ્યા નથી, સ્વાનુભૂતિ થઈ નથી ત્યાં સુધી બધું નકામું છે. મલ્ટીકુમારીએ પોતાના શરીરની જેવી ક્રાન્તિ છે તેવી પેાતાના સમાન ઉંચાઈ નીચાઈવાળી સાનાની પ્રતિમા બનાવડાવી. જોનારને એમ જ લાગે કે જાણે સાક્ષાત્ મલ્લીકુમારી ન ઉભા હાય ! તેના મસ્તક ઉપર એક કાણુ` રખાવીને તેના ઉપર કમળના આકારનું ઢાંકણું બનાવ્યું. પણ તે એવી રીતે મનાવ્યું કે કોઈને ખબર Page #638 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કહે ન પડે કે આ ઢાંકણું છે. આવી સુંદર પ્રતિમા તૈયાર કરાવી. ત્યારપછી મલ્ટીકુમારી શું કરે છે. “ करिता जं विउलं असणं पाणं खाइमं साइमं आहारे तओ मणुन्नाओ असणं ४ कल्ला कलि एगमेगं पिंडं गहाय तीसे कणगमईए मत्थय छिड्डाए जाब पडिमाए मत्थयंसि पविखवमाणी २ विहरइ ।" જ્યારે તે સેાનાની પૂતળી તૈયાર થઈ ગઈ ત્યારે મલ્ટીકુમારીએ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચારે જાતના પુષ્કળ પ્રમાણમાં આહાર તૈયાર કરાવી તે આહારમાંથી પેાતે જમતી અને ત્યારખાદ તેમાંથી એક કાળિચા લઈને કાણાવાળી સેાનાની પૂતળીના માથાના કાણામાં નાંખતી હતી. મલ્ટીકુમારી રાજાની કુંવરી છે. રજવાડામાં તેા રાજ જાતજાતનાં ને ભાતભાતનાં સ્વાદિષ્ટ અને ઉત્તમ પ્રકારના ભેાજન મનાવવામાં આવતા હતા. મલ્લીકુમારી જ્યારે જમવા માટે એસતાં હતાં ત્યારે તે પેાતાના ભાણામાંથી બધી વસ્તુઓ ભેગી કરી તેના એક કાળિયા બનાવીને સેાનાની પ્રતિમાના માથે કાણું હતું તેમાં નાંખતાં હતા. એમણે એ પ્રતિમા અંદરથી પાલી બનાવડાવી હતી એટલે તે જે વસ્તુ નાંખે તે વસ્તુ અંદર જતી, આ રીતે સેાનાની પૂતળીમાં દરરાજ એક એક કાળિયા નાંખવાથી તેમાંથી દુર્ગંધ નીકળવા લાગી. દરેક પુદ્ગલના સ્વભાવ સડન, પડન અને વિધ્વંસન છે. સાનાની પ્રતિમા તેા સુંદર છે. પણ તેમાં જે આહારના પુદ્ગલેા રાજ પડે છે તેનાં કારણે એના મસ્તકનું ઢાંકણુ ખાલે ત્યારે ખૂબ દુર્ગંધ નીકળવા લાગી. હવે તે દુધ કેવી હતી તે શાસ્ત્રકાર ખતાવે છે. 46 से जहानाम अहिमडे वा जाव एत्तो अणितराए अमणामतराए " મરેલા અને સડેલા સાપના જેવી તે દુર્ગ "ધ હતી. અહીં યાવત્ શબ્દથી ગોમટેવા, મુળજમણે વા વિગેરે શબ્દોના સંગ્રહ થયા છે. આના અર્થ એ પ્રમાણે થાય છે કે મરીને સડી ગયેલાં ગાયના શરીર જેવી, મરેલા કૂતરા, ખિલાડા, માણસ, પાડા, ઉંદર, ઘેાડા, હાથી, સિંહ, વાઘ, વરૂ, સાપ અને દીપડા વિગેરેના શરીરની જેવી અનિષ્ટકારી દુધ હોય છે તેવી અને તેએના કરતાં પણ વધારે અનિષ્ટતર પૂતળીમાંથી દુર્ગધ નીકળતી હતી. મનને એકદમ અણુગમા થાય તેવી સથા પ્રતિકૂળ તેમાંથી દુર્ગંધ નીકળતી હતી. દેવાનુપ્રિયા ! આ દુર્ગધ એવી ભયકર હતી કે નાક આડા ડૂચા રાખે તે પણ દુર્ગંધ આવતી. તેનાથી માણસનું માથું ફાટી જાય તેવી બેચેની થતી હતી. વિચાર કરે. આપણા શરીરમાં શું ભર્યું છે? આ શરીરમાં અશુચી પુહૂગલે ભરેલા છે, Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ શારદા શિખર સુધી તેને વાંધા શરીરને નાશ આવતા નથી. પણ કરવામાં ના આવે તે પણ જ્યાં સુધી તેમાં ચેતનદેવ બેઠા છે ત્યાં ચેતનદેવ અંદરથી ચાલ્યેા ગયા પછી જો અંદરથી ભયંકર દુ"ધ છૂટશે. તમે જાણા છે ને કે વીસ વર્ષના એકના એક દીકરા મરી જાય તેા પણ કાઈ કલેવર ઘરમાં રાખે ખરા ? ના. ચેતનદેવ ચાલ્યા ગયા પછી દીકરા ગમે તેટલા વહાલા હાય તા પણ તેના કલેવરને જલાવી દેવામાં આવે છે. માટે વિચાર કરેા. કિંમત કોની છે? હીરાની કે ઝવેરીની ? આમ તે હીરો કિંમતી છે પણ હીરાની પારખ ઝવેરી હાય તા થાય છે. માટે તે અપેક્ષાએ હીરા કરતાં ઝવેરીની કિંમત વધારે છે. તે રીતે હીરાના ટુકડા જેવું આ શરીર છે ને તેની કિંમત કરાવનાર આત્મા એ ઝવેરી છે. માટે દ્વેષ કરતાં આત્માની કિંમત વધારે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે દેહની માવજતમાં દેહીને ન વિસારે। પણ જ્યાં સુધી દેહમાં દેહી (આત્મા) બેઠેલા છે ત્યાં સુધી સાધના કરી લે. મલ્લીકુમારી પૂતળીમાં રાજ એકેક વલ આહાર તેમાંથી ભય'કર દુધ નીકળે છે. હવે આ વાત અહીં ભગવંત ખીજી વાત કરે છે. મલ્ટીકુમારીના પૂના છ મિત્રો જયત વિમાનમાંથી ચવીને કેાણ કયાં ઉત્પન્ન થયા છે તે વાત આગળ આવી ગઈ છે. હવે મલ્ટીકુમારીના સબંધ તે પૂના મિત્રોને કેવી રીતે થશે તે વાત ખતાવે છે. નાંખે છે. તે સડી જવાથી અટકે છે. હવે શાસ્ત્રકાર અચલ, ધરણ આદિ तेण कालेणं तेणं समणं कोसल णामं जणवए, तत्थणं सागेए नामं नयरे । જ્યારે મલ્લીકુમારી સંસાર અવસ્થામાં હતા તે કાળ ને સમયની આ વાત છે. તે સમયે કેશલ નામના જનપદ (દેશ) હતા. તે કેશલ દેશમાં સાકેત નામે નગર હતું. આ સાકેત નગરમાં વસનારા માનવીએ ખૂબ ચતુર હતાં. જેએ સદૈત કરવા માત્રથી સમજી જતાં હતાં. તેમને કાઈ પણ કાર્ય કરવા માટે વારંવાર કહેવું પડતુ ન હતું. એવા ડાહ્યા ને સમજણુવાળા મનુષ્યા વસતા હતા. એકબીજા સ ́પીને રહેતાં હતાં. રાજાની આજ્ઞા વિરૂધ્ધ કોઈ પણ કાય પ્રજાજના કરતાં ન હતાં. એટલે પ્રજામાં અલૌકિક શાંતિ અને સપ હતા. જ્યાં એકતા છે, સરૂપ છે ત્યાં આનંદ છે. આ રીતે દરેક રાષ્ટ્રમાં, સંઘમાં, ઘરમાં પણ એકતા હોય ત્યાં વાતાવરણુ અનેાખુ હશે. આજે જ્યાં જુએ ત્યાં એક રાજ્યમાં પણ કેટલી ભિન્નતા છે, તેના કારણે સામ્યવાદ આદિ વાદ પડયાં છે. દરેક રાષ્ટ્ર, સંધ કે કુટુંબ એકતા સાધીને કાર્ય કરે તે તેમાં જરૂર સફળતા મળે છે. સાકેત નગરની પ્રજામાં ખૂબ સંપ અને એકતા હતી. અને પ્રજામાં નમ્રતા પણુ ખૂબ હતી. જેનામાં નમ્રતા અને વિનય હાય છે તેના નામ અમર બને છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫ શારદા શિખર ભૂદેવમુનિ નામના એક જૈન મુનિ હતા. તે ખૂબ આત્માથી અને પવિત્ર હતા. તેમની પાસે યમલ નામનો એક નાના છોકરે વંદન કરીને કહે છે ગુરૂદેવ! મારે આપની પાસે દીક્ષા લેવી છે. તેને તીવ્ર વૈરાગ્ય જેઈને તેમના માતા-પિતાની આજ્ઞા મળવાથી ભૂદેવજી મહારાજે તેને દીક્ષા આપી. યમલ દીક્ષા લઈને યમલજી મહારાજ બન્યા. દીક્ષા લઈને એ નિયમ લીધો કે મારે જાવજીવ સુધી એકાંતર ઉપવાસ કરવા. તપ સાથે ગુરૂની ખૂબ સેવા, વિનય અને ભકિત કરવા લાગ્યા. તેમને દીક્ષા લીધા બે વર્ષ થયા હતા. એક વખત ઉનાળામાં ગુરૂ-શિષ્ય વિહાર કરી વગડામાંથી ચાલ્યા જાય છે. આ સમયે તેમના ગુરૂ ભૂદેવજી મહારાજને ખૂબ તરસ લાગી. જીવ ગભરાવા લાગ્યું. તેથી ઝાડ નીચે બેસી ગયા ને શિષ્યને પાણી લેવા મોકલ્યા. પાછળથી વસમું લાગતાં ગુરૂજી પદ્માસન લગાવી સંથારે કરીને બેસી ગયા. આ તરફ યમલજી મહારાજ નિર્દોષ પાણીની ગવેષણ કરે છે. ઘણું ફરતાં પાણી મળ્યું. તે લઈને આવ્યા ત્યાં ગુરૂદેવને સંથારો સીઝી ગયા હતા. ગુરૂદેવને ઢળી પડેલાં જઈને દિલમાં ખૂબ દુ:ખ થયું. અહા ! મારા પરમ ઉપકારી ગુરૂદેવ આમ ચાલ્યા ગયા ? હું તેમને પાણી પણ ન પીવડાવી શક્યો. ત્યાં તેમણે પ્રત્યાખ્યાન કર્યા કે મારે જીવનભર પાણી પીવું નહિ. છાશની પરાશ પીવી. અને જીવનભર સૂવું નહિ. આવા કડક નિયમો લીધા. યમલજી. મહારાજે બાવન વર્ષ સુધી આ ઉગ્ર સંયમ પાળે. ને આત્મસાધના કરી. તેમણે વિનય, ભક્તિથી ગુરૂનું હૃદય જીતી લીધું હતું. આપણે સાકેતપુર નગરની વાત ચાલતી હતી. ત્યાંના પ્રજાજને પણ વિનયવાન અને એકતાવાળા હતા. હવે આગળ વાત ચલાવતાં શાસ્ત્રકાર કહે છે. "तस्स णं उत्तर पुरथिमे दिसीभाए एत्थणं महं एगे नागघरए होत्था, दिव्वे सच्चे સોવા સહિય પરિહો ” - તે સાકેતપુર નગરની બહાર પૂર્વ અને ઉત્તર દિશાની વચમાં ઈશાન ખૂણામાં એક મોટું નાગઘર હતું. તે દિવ્ય અને દરેકે દરેક માણસની ઈચ્છા પૂરી કરનાર હેવાથી સત્ય હતું. ગમે તે વ્યક્તિ પોતાની કામના–ઈચ્છા તેની સામે પ્રગટ કરતે તેની ઈચ્છા પૂરી થતી. તેની ભાવના સત્ય તેમજ સફળ થતી હતી. તેથી તે સત્યાભિલાષ હતું. વ્યંતર દેવે તેના દ્વારે પ્રતિહારનાં રૂપનાં ઉભા રહેતાં હતાં. તેથી તે સંનિહિત પ્રતિહાર્યું હતું. આવું તે નાગઘર હતું. તે સાકેત નગરમાં ઈવાકુ વંશમાં જન્મેલ પ્રતિબુધિ નામે રાજા રહેતા હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી. તેમના પ્રધાનનું નામ સુબુધ્ધિ હતું. પ્રતિબુધ્ધ રાજા હળુકમ હતા. પૂર્વ ભવમાં તે ખૂબ આરાધના કરીને આવેલાં Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શારદા શિખર છે. તે ખૂબ પ્રતાપી અને નીતિમાન રાજા હતા. તેમને પદ્માવતી નામની રાણી પણ ખૂબ પવિત્ર અને પતિવ્રતા હતી. સુબુધ્ધિ પ્રધાન પણ એ પવિત્ર હતા. અને શામ-દંડ તથા ભેદનીતિમાં કુશળ હતા. શત્રુને શાંતિથી સમજાવીને વશ કરે તે શામ-નીતિ છે. તેને સમજાવવાં છતાં વશ ન થાય તો યુધ્ધથી લડીને વશ કરે, તેને હરાવે, અને પિતાને આધીન કર તે દંડનીતિ કહેવાય. અને શત્રુની સેનામાં મંત્રી તેમજ સૈનિકેમાં વિરોધ ઉત્પન્ન કરે તે ભેદનીતિ છે. આવો સુબુધ્ધિ પ્રધાન વિચક્ષણ હતે. પ્રતિબુધ્ધિ રાજા ખૂબ આનંદપૂર્વક, ન્યાય નીતિપૂર્વક રાજ્ય કરતા હતા. તેમની રાજ્ય ચલાવવાની કુશળતાથી પ્રજાના હૃદયસિંહાસન પર પ્રતિબુધિ રાજાએ આસન જમાવ્યું હતું. અને પદ્માવતી રાણી સાથે સંસાનાં સુખ ભોગવતાં તેના દિવસે સુખપૂર્વક પસાર થતાં હતા. - એક વખત પદમાવતી દેવીને ત્યાં નાગક્ષના મહત્સવને દિવસ આવ્યા. આ નાગક્ષના મહોત્સવની જાણ થતાં પદ્માવતી દેવી પ્રતિબુધિ રાજાની પાસે ગઈ. જઈને હાથની અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યા. અને ત્યાર પછી બોલી હે સ્વામીનાથ ! આવતી કાલે મારે ત્યાં નાગમહોત્સવ થશે. હું આવતી કાલે નાગમહોત્સવ ઉજવવાની છું. એટલે નાગમહોત્સવ ઉજવવાની આપની પાસેથી આજ્ઞા મેળવવા આવી છું. જે આપની આજ્ઞા હોય તો હું આવતી કાલે નાગમહત્સવ ઉજવવા માટે નાગઘર જાઉં. - આ પદ્માવતી રાજાની રાણી છે. તે રાજાને ખૂબ પ્રિય હતી. તેની જે ઈચ્છા હોય તે રાજા પૂરી કરવામાં સહેજ પણ કમીના રાખતા નથી. આ રાણીમાં કેટલે વિનય છે! પતિવ્રતા સ્ત્રી પતિને ગમે તેટલી વહાલી હોય અને એને પતિ એને પૂછીને પાણી પીતો હોય છતાં તે પતિની આજ્ઞા વિરૂદ્ધ એક કદમ પણ ઉઠાવતી નથી. રાણીને વિનય જોઈને પ્રતિબુધ્ધિ રાજા ખુશ થયા ને પ્રસન્ન થઈને કહ્યુંહે મહારાણી ! તમારી જે ઈચ્છા હોય તે પૂરી કરો. મારી આજ્ઞા છે. ત્યારે રાણીએ કહ્યું–નાથ ! હું એકલી નાગમહોત્સવ ઉજવી તેને આનંદ માણે તેના કરતાં જે સાથે આપ પધારો તો વિશેષ આનંદ આવે. માટે નાગમહોત્સવમાં આપને પધારવા હું આમંત્રણ આપું છું. તો આપ જરૂર પધારજો. આપના ત્યાં પધારવાથી નાગ ઉત્સવની શોભા વધશે. પદ્માવતી રાણીનું કથન સાંભળીને પ્રતિબુધિ રાજાએ તેની વિનંતીને સહર્ષ સ્વીકાર કર્યો તેથી તેના દિલમાં અને આનંદ થયો. પોતાના નાગમહોત્સવમાં ખુદ મહારાજા પધારશે પછી શું બાકી રહેશે ? પિતાને તો ઉત્સાહ હેય પણ સાથે પતિનું પ્રોત્સાહન મળે તેથી વિશેષ ઉત્સાહ વધે છે. અને હેજે કાર્ય સારું થઈ Page #642 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૩. જાય છે. રાજાએ ખૂબ આનંદથી આજ્ઞા આપી અને રાજા પોતે નાગ ઉત્સવમાં પધારશે તેથી રાણીને ખૂષ આનંદ થયા છે. હવે તે નાગ ઉત્સવ ઉજવવાની તૈયારી કરશે ને કેવી રીતે ઉજવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર :-હેમરથ રાજાના અતિ આગ્રહથી મધુરાજાએ તેમની વિનંતી સ્વીકારી. “હેમરથ રાજાએ મધુરાજાનું કરેલું ભાવભીનું સ્વાગત ” : મધુરાજાએ તેના આમંત્રણના સ્વીકાર કર્યાં તેથી ખટપુર નરેશને ખૂખ આનંદ થયા. અને તોરણ, ધ્વજા, માળા, વસ્ત્ર વિગેરેથી નગરને શણગારી અનેકવિધ વાજિંત્રોની સુરાવલીઓ સાથે નગરમાં મધુરાજાના પ્રવેશ કરાવ્યેા. અને પેાતાના મહેલમાં લઈ જઈ ને સભા મડપમાં સુવણુ મય સિંહાસન ઉપર મેસાડયા. હેમરથ રાજાએ મધુરાજાને અનેક વિધ નવીન વસ્તુઓ ભેટ ધરીને અંતરના ઉલ્લાસપૂર્ણાંક તેનુ સ્વાગત કર્યું. ત્યાર બાદ તેમને જમાડવા માટે ઉત્તમ પ્રકારના ભેાજન તૈયાર કરાવ્યા અને પેાતાની રાણી ઈન્દુપ્રભા પાસે આવીને રાજા કહે છે હે મહારાણી ! આપણાં પરમ સદૂભાગ્ય છે કે આવા મોટા અચેાધ્યા નરેશ આપણે ત્યાં પધાર્યા છે. તેમને જમાડવા માટે તમે જાતે જજો. આપણી ભક્તિથી આપણા ઉપર મહારાજા ખુશ થશે ને આપણે તેમની સાથે ગાઢ સબધ અધાશે. ત્યારે રાણીએ કહ્યું-સ્વામીનાથ ! તમે અત્યંત સરળ ને ભદ્રિક છે. જે રાજાને આપણને કદી પરિચય નથી, જેની સાથે કોઈ જાતનેા સબંધ નથી, તેની પાછળ આટલી બધી પાગલતા શી ? બધી સારી ચીજો અજાણ્યા રાજાની સમક્ષ હાજર ન કરવી જોઈએ. કારણ કે અંદર બેઠેલા વિકારરૂપી કાળા નાગ કયારે કુંફાડા મારે ને માનવીનું મન કયારે ચંચળ અની જાય તે કહી શકાતું નથી. હું પરાયા પુરૂષનું સુખ જોવા માંગતી નથી. માટે હું પીરસવા નહિ જાઉ. આપની બીજી કોઈપણ સ્ત્રીને માકલી આપો. આ પ્રમાણે ઈન્દુપ્રભાએ કહ્યું ત્યારે.રાજાએ શુ જવાખ આપ્યા ? હેમરથ રાજાને પીરસવા જવા માટેના આગ્રહ ને કટાક્ષ :- ઉંમરથ રાજાએ કહ્યું-હે રાણી ! મધુરાજા તે આપણા પિતા સમાન છે. એ કદી કુદૃષ્ટિ કરે તેવા નથી. માટે તમે સારા શણગાર સજો અને સારા વસ્ત્રો પહેરીને મધુરાજાને પીરસવા માટે જાએ. ત્યારે ઈન્દુપ્રભાએ કહ્યું-હું એમ નથી કહેતી કે બધા રાજાએ કુદૃષ્ટિવાળા અને કામી હોય છે. પણ આ રાજાને પીરસવા જવા માટે મારુ મન ના પાડે છે. માટે હું કાઈ રીતે જવાની નથી. રાણીએ ચાખ્ખી ના પાડી ત્યારે ઉંમરથ રાજાએ તેના પ્રત્યે ખૂબ ગુસ્સેા કરીને કહ્યું કે-હે રાણી ! તને તારા રૂપને ખૂબ અભિમાન છે કે મારા જેવી આ દુનિયામાં કેાઈ રૂપાળી નથી, પણ વિચાર કર. આવેલા રાજાના અંતઃપુરમાં તમારા કરતાં પણ સૌંદર્યવાન રાણીઓ હશે ! એની Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શારદા શિખર રાણીએ આગળ તું તે દાસી જેવી છે. એની દાસીઓ પણ તારાથી રૂપાળી હશે! માટે તારે અભિમાન મૂકીને તેમને પીરસવા માટે જા. ઈન્દુપ્રભાએ હેમરથ રાજાને ખૂબ સમજાવ્યા પણ રાજા માન્યા નહિ. કુલીન સ્ત્રીઓ પતિના અનુચિત વિચારે એક વખત તે ચક્કસ કહી દે છે. છેવટે ન ગમતું હોવા છતાં પતિની આજ્ઞાનુસાર કાર્ય કરે છે. તેથી રાજાના વચન ખાતર સેળ શણગાર સજી પોતાના અંગે પાંગ ઢાંકીને મધુરાજાને પીરસવા માટે ઈન્દુભા રાણી ગઈ. ઈન્દ્રપ્રભાનું સૌંદર્ય જોઈ મધુરાજામાં જાગેલ કામવાસના - રાણી તે તેના અંગોપાંગ ઢાંકી નીચી દષ્ટિથી રાજાને પીરસવા આવી. મધુરાજા ઈદુપ્રભા રાણીનું મુખ જોઈને વિચાર કરવા લાગ્યા કે અહે ! આ તે કઈ ઉવર્શી, રંભા, દેવી, સાવિત્રી, લક્ષમી કે પાતાલસુંદરી છે? શું આવી સ્વર્ગની સુંદરી જેવી સ્ત્રીઓ આ પૃથ્વી ઉપર હોય છે ખરી ? આ મનુષ્યલેકમાં જે આવી સૌંદર્યવાન સ્ત્રીઓ છે તે તે મનુષ્ય ખરેખર ધન્ય છે કે જે આની સાથે સંસારિક સુખ ભોગવે છે, આના અમૃત ઝરતાં વચને સાંભળે છે તેના કાન સફળ છે, જે એના સૌંદર્યને નીરખે છે તેના નેત્રો કૃતાર્થ છે. આની સાથે વાર્તા વિનોદ કરે છે તેની જીભ પણ સફળ છે. આ પ્રમાણે મધુરાજા પિતાના મનમાં ચિંતવી રહ્યા હતા. ત્યારે ઈદુપ્રભા ત્યાંથી નીકળીને પિતાના મહેલમાં રવાના થઈ ગઈ. એ તે રવાના થઈ અને ભેગું મધુરાજાનું મન પણ એની સાથે રવાના થયું. કામાતુરની વિહલતા - મધુરાજા જમીને હેમરથ રાજાની રજા લઈને પિતાના સ્થાને આવીને પથારીમાં સૂઈ ગયા પણ ઈદુપ્રભાના વિચારમાં તેને ઉંઘ આવતી નથી. તે કેઈની સાથે બેલતા નથી, ખાતા-પીતા નથી કે પિતાના સૈન્યનું ધ્યાન પણ રાખતા નથી. આ સમયે મંત્રીએ કહ્યું–સાહેબ ! આપણે હવે અહીંથી પ્રયાણ કરીએ. આપની આજ્ઞા હેય તે સિન્યને તૈયાર કરું. પણ રાજા કંઈ જવાબ આપતા નથી. તે એકદમ ઉદાસ થઈને બેઠા છે. ત્યારે મંત્રીએ પૂછયું–સાહેબ! આપ કેટલી હોંશથી ભીમરાજાને જીતવા શૂરવીર બનીને નીકળ્યા છો ને આજે ઉદાસ કેમ બની ગયા ? શું આપના શરીરમાં કેઈ દર્દ થાય છે ? અગર હેમરથ રાજાએ આપનું અપમાન કર્યું છે કે ભજન કરવામાં માન સાચવ્યું નથી ? આપ મને કહે તે હું તેને ઉપાય કરું. છતાં રાજાએ કઈ જવાબ ન આપે ત્યારે પ્રધાને કહ્યું–મહારાજા! જે આ૫ આમ જ કરશે તે આખી સેના વિહવળ બની જશે. માટે આપ મને જે હોય તે કહો. કામાતુર માણસને લાજ શરમ હોતી નથી. મંત્રીએ ખૂબ પૂછયું ત્યારે મધુરાજાએ કહ્યું–મેં હેમરથ રાજાની રાણીને જ્યારથી Page #644 -------------------------------------------------------------------------- ________________ મં:રા શિખર પે જોઈ ત્યારથી મારું મન તેનામાં છે. ખસ, મારી આંખ સમક્ષ તેનુ મનેહર રૂપ દેખાય છે. તેના સિવાય મને કાંઈ દેખાતું નથી. મારા અંતઃપુરમાં રાણીઓ ઘણી છે. પણ આ રાણી જેવી અને મારા નયનને હરનારી એક પણ નથી. માટે આ રાણી મને મળે તે હું જીવતા રહી શકીશ. આ વાત સાંભળીને મંત્રીને ખૂબ દુઃખ થયું. અહા ! જેના માતા-પિતા કેવા પવિત્ર છે, જેમણે દીક્ષા લીધી છે તેના પુત્ર આવા કુપાત્ર નીકળ્યેા ? મંત્રીએ ખૂખ શાંતિથી મધુરાજાને કહ્યું–જે મનુષ્યાઓએ પરસ્ત્રી સામે દૃષ્ટિ કરી છે ભેાગ લેાગવ્યા નથી છતાં તે રાખમાં રેાળાઈ ગયા તે જે પરસ્ત્રી ભાગવે તેની શી દશા થાય ? પરસ્ત્રીગમન મોટામાં મોટું પાપ છે. તમારા જેવા પવિત્ર રાજાને આ શે।ભતું નથી. આપના જે વિચારે છે તે આ લેાક અને પરલેાકમાં હાનિકારક છે. માટે આ વિચારાને છેડીને આપણે જે કાય કરવા નીકળ્યા છીએ તેમાં જોડાઈ જાઓ. જો આપ આવા વિચારામાં સંલગ્ન રહેશે। તા આખુ` સૈન્ય તમને છેડીને ચાલતુ થઈ જશે. અને હું પણ ખરાબ કાર્યોંમાં સહાય નહિ કરું. મ ંત્રીની વાત સાંભળીને મધુરાજાના મનમાં થયું કે આ દુષ્ટ મંત્રી મારી વાત જાણી ગયા ને તે મારું દુઃખ દૂર નહિ કરતા ઉપરથી આમ કહે છે તેથી રાજાએ ખૂબ ગુસ્સે કરીને કહ્યું હે પાપી ! તું મારાથી દૂર ચાલ્યેા જા. મારે તારુ માતુ જોવુ નથી. હું મરી જઈશ. હવે મંત્રી પાતાની બુધ્ધિથી રાજાને કેવી રીતે સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૬૫ ભાદરવા વદ બીજને શુક્રવાર તા. ૧૦-૯-૭૬ અનતજ્ઞાની ભગવતા જગતના જીવાને એધ આપતાં સમજાવે છે કે હે ભવ્ય જીવા! આ અમૂલ્ય માનવ જિંદગી પામીને શું કર્યુ? આ આત્મિક સંપત્તિ કમાઈ જવાના અપૂર્વ અવસર છે. માનવ અવતાર અઢળક અધિકાર ચાલે છે. કેશલ આપણે જ્ઞાતાજી સૂત્રમાંથી ભગવાન મલ્લીનાથને દેશમાં પ્રતિબુધ્ધિ રાજાની પદ્માવતી રાણીને નાગ ઉત્સવ ઉજવવા માટે જવું છે. તેથી તે તેના પતિ પ્રતિભુધિ રાજાની આજ્ઞા લેવા માટે આવી. અને રાજાએ તેને નાગમહાત્સવ ઉજવવાની અનુમતિ આપી અને રાણીનું આમંત્રણ સ્વીકાર્યુ. તેથી પદ્માવતી રાણીને ખૂબ આનંદ થયા. જ્યારે માણસ કંઈ પણ આશા લઈને આવે છે ને તે આશા ફળીભૂત થાય છે ત્યારે તેને અનેરે આનંદ થાય છે, Page #645 -------------------------------------------------------------------------- ________________ (૩૬ શારદા શિખર 64 'तरणं पउमावई पडिबुध्धिणा रन्नो अब्भणुन्नाया हट्ट तुट्ठ जाव कोडुंबियपुरिसे સદ્દાવક।” પ્રતિબુધ્ધિ રાજા વડે આજ્ઞાંકિત થયેલી રાણી પદ્માવતીદેવી ખૂબ ષિત અને સંતુષ્ટ થઈ. તેના આનંદના પાર ન રહ્યો. તે આન પામતી પાતાના મહેલમાં આવી અને તેણે પેાતાના કૌટુંખિક પુરૂષોને ખેલાવ્યા. મેલાવીને આ પ્રમાણે કહ્યું કે હું દેવાનુપ્રિયે ! મારે ત્યાં આવતીકાલે નાગ મહાત્સવ થશે તેા તમે માળીએને ખેલાવા અને ખેલાવીને તમે એમને આ પ્રમાણે કહેા કે આવતી કાલે પદ્માવતી દેવીને ત્યાં નાગ મહાત્સવ ઉજવવાના છે. તે તે માટે તમે એક કામ કરો. તુમેળ તૈવાળુપિયા નરુ થય સધવાં મળ્યું નાગધત્તિ સાર ” હે દેવાનુપ્રિયા ! તમે બધા જલમાં અને સ્થળમાં ઉત્પન્ન થયેલા પાંચ રંગાના પુષ્પાને અને શ્રીદામકાંડને નાગઘરામાં પહાંચાડા, કઈક પુષ્પા કમળ વિગેરે પાણીમાં ઉત્પન્ન થાય છે ને ગુલામ-માગરો ચંપા—ચ પેલી જીઇ આદિ અનેક પ્રકારનાં પુષ્પો સ્થલ-પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે. વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પા અને તેની સુગંધ માનવીનાં મનને આણુ કરે છે. આવા પાણીમાં અને પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલાં પાંચ વણુ ના પુષ્પાને લાવી નાગઘરમાં પહોંચાડવા માટેની રાણીએ આજ્ઞા કરી. તે પુષ્પાને નાગારમાં લઈ જઈને જળ અને થળના વિકાસ પામેલાં, ખીલેલા સુવાસિત પાંચ વર્ણના પુષ્પાથી તેમજ જાતજાતના ચિત્રોની રચનાથી શે।ભતા પુષ્પાના એક માંડવા મનાવે. તેમાં હુ'સ, મૃગ, માર, કૌંચ સારસ, ચક્રવાક, મદનશાલ અને કાયલ આ બધા પશુ-પક્ષીઓનાં ચિત્રોથી માંડવાને શણગારા. તથા ઈહામૃગ, વરૂ, બળદ, ઘેાડા, મગર, પક્ષી-ન્યાલક, કિન્નર, રુરુ, શરભ, હાથી, વનલત્તા અને પદ્મલત્તાના સુઉંદર ચિત્રોથી માંડવાને અદ્ભૂત રીતે સુશેાભિત કરે. અને તે પુષ્પમંડપ કિંમતી, સુદર અને સૌરભથી મઘમઘતા તેમજ મહાનપુરૂષોને ચાગ્ય વિશાળ હાવા જોઇએ. તથા એ મંડપમાં તાણેલાં ચંદરવાની નીચે ખરાખર તેના મધ્યભાગમાં નાકને પોતાની સુવાસથી નૃત્ય કરાવનાર એક બહુ મોટા શ્રીદામકાંડ લટકાવા. એવા સુંદર મંડપ બનાવા કે જોઈને રાજા પણ ખુશ થઈ જાય. ખંધુએ ! અને તકાળથી જીવને સંસારના કાય` અને સંસારના રંગભેાગ ગમે છે તેટલા ધર્મ નથી ગમતા. હળુકી જીવ હાય તા સ્હેજે ધમ પામી તે ધમ પામે ને ખીજાને પમાડે. અહી એક પ્રસંગ યાદ આવે છે. જાય છે. એક ખૂબ ધમીઠ શેઠ-શેઠાણી રહે છે. તેઓ ખૂબ સુખી અને ધમ ભાવનાવાળા છે. તેમને એક પુત્ર છે. શેઠની એક ભાવના છે કે મારાથી જે જીવા ધમ પામે તેને મારે ધર્મ પમાડવા. આથી શેઠ દરરાજ રાતના એટલે એસીને ધર્મની વાતા Page #646 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કરતા. આ કારણે બાજુમાં રહેતે મુસલમાન ધર્મની વાત સાંભળતાં ધર્મ પામ્યને તેને હદયમાં જૈન ધર્મની ખૂબ ચેટ લાગી. આથી તેણે મુસ્લીમ ધર્મને ત્યાગ કર્યો. પરિણામે તે અહિંસક બન્યા. શેઠને તેથી ખૂબ આનંદ થયે. મુસલમાન જૈન બનતા તેની જ્ઞાતિએ તેને ત્યાગ કર્યો ને ધમકી આપી કે તું જૈન ધર્મનો ત્યાગ નહિ કરે તે તને દીકરી નહિ આપીએ. છતાં તે ધર્મથી ડગે નહિ. તેના સંતાન પણ એટલા જ દઢ રહ્યા. દિવસો જતાં શેઠની પુન્નાઈ ઘટી અને લક્ષ્મી ગઈ. ધીમે ધીમે લક્ષમીથી ઘસાતા ગયા ને શરીરથી પણ ઘસાતા ગયા. પરિણામે બંને માણસે કાળના ભેગ બની ગયા. દીકરે નિરાધાર બની ગયે. આપ જાણે છે ને કે ધનવાનના સહુ સગા થાય છે. તે રીતે શેઠ ખૂબ દાનવીર હતા ને લાખોને પાળતા હતા. દયાળુ શેઠે લાખના આંસુ લુછયા પણ આજ એના દીકરાના આંસુ લૂછનાર કેઈ નથી. દીકરાની સગાઈ કરેલી હતી પણ ગરીબ થતાં વેવાઈ પણ બદલાઈ ગયા ને દૃષ્ટિ પણ બદલાઈ ગઈ. હવે એવા ગરીબને કેણ પરણાવે ? સંસારનું સુખ માનવ સાથે નથી પણ મીલ્કત સાથે છે. છતાં તમને સંસાર મીઠો મધુર લાગે છે. સમય જતાં શેઠને દીકરે યુવાન થયે. નેકરી કરીને માંડ પેટ ભરે છે. તેને લોકે કહેવા લાગ્યા કે છોકરા ! તારી ફલાણા શેઠને ત્યાં સગાઈ થયેલી છે. તારા મા-બાપ છોકરીને ઘણું દાગીના આપેલા છે. તે તું માંગણી કર. કાં તે તમારી છોકરી પરણાવે, કાં તે મારા દાગીના પાછા આપો. શ્રેષ્ઠી પુત્રે સસરાને ઘેર જઈને કહ્યું- મારી આ બે માંગણી છે. તેમાંથી એક પૂરી કરે. આ સાંભળી શેઠ ખૂબ ગુસ્સે થયા ને જમાઈનું અપમાન કર્યું. આ વાતની છોકરીને ખબર પડતાં છોકરીએ કહ્યું કે પિતાજી! કન્યાને પતિ એક જ હોય છે. તેમ મારે મન તે મારે ભગવાન છે. હું તેને જ પરણીશ. છેવટમાં શેઠનું ન ચાલ્યું. તેથી તેને કહ્યું કે તમે બે હજાર આપે તે મારી કન્યા પરણાવું. હવે જ્યાં પાઈના સાંસા હોય ત્યાં બે હજાર કયાંથી લાવવા? આ વાત મુસલમાને જાણી. તેણે કહ્યું કે હું આપને એક શરતે આપું. તે શરત એ કે તમે બંને જાતે કમાઈને પાછા ન આપે ત્યાં સુધી અણીશુદ્ધ બ્રાચર્ય પાળવું. મારે વ્યાજ નથી જોઈતું. સમજાય છે ? મુસલમાન ભાઈને બ્રહ્મચર્યની કેટલી ધગશ જાગી છે ! છેવટે આ રીતે કબૂલ કરીને આવ્યા બાદ લગ્ન કર્યો. પરણીને આવ્યા બાદ છોકરીને ખબર પડી કે આમ બન્યું છે. આ ધમીઠ છોકરી ખૂબ ખુશી થઈ. પછી છોકરીના માતા-પિતાને ખૂબ પશ્ચાત્તાપ થી પણ બંને ખૂબ મક્કમ રહ્યા. અને ગામ છોડી બીજે ગામ ગયા. સ્ત્રીએ પુરૂષનો પિશાક પહેર્યો. બંને રજવાડામાં નોકરી કરવા ગયા. ધર્મના પ્રતાપે બંનેને રજવાડામાં નોકરી મળી, બંને શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે ને જીવન ખૂબ ઓછા ખર્ચે નભાવી પૈસા બચાવી Page #647 -------------------------------------------------------------------------- ________________ શારદા ખિર ભેગા કરે છે. એક દિવસ બંને રાણીના મહેલની બારીની નીચે બેસી વાત કરે છે. પુરૂષ રડતા રડતા બેલે છે તે મારા માટે કેટલું દુઃખ વેઠ્યું? કયાં તારા બંગલા ને જ્યાં મારી ઝૂંપડી ! ક્યાં તારા બધા સુખ અને ક્યાં મારા ઘરનાં દુઃખ! છતાં આવા સમયે તે મને બ્રહ્મચર્ય પાળવામાં જે સાથ આપે છે તે હું કદી નહિ ભૂલું. તેમ કહી બંને માણસ બધી વાત કરે છે ને કહે છે કે આપણે આ પગારમાં પૈસા ભરતા ૧૦ વર્ષ થશે. ત્યાં સુધી અખંડ બ્રહ્મચર્ય પાળીશું. બ્રહ્મચર્યના પ્રભાવથી મળેલું સન્માન -ટૂંકમાં બધી વાત રાણીએ સાંભળી અને તેને તેમના પ્રત્યે ખૂબ પ્રેમ જાગે. પછી તેમને લાવ્યા ને બધી વાત જાણવા કેશિષ કરી. છેવટમાં ન છૂટકે બધું કહ્યું. તેમની વાત સાંભળીને રાજા -રાણી પ્રસન્ન થયા અને તેમને હીરાને હાર આપે. આ કહે કે અમે ના લઈએ. ત્યારે રાજા કહે છે અમે ભેટ નથી દેતા પણ તમારી સેવા ઉપર પ્રસન્ન થયા છીએ. છેવટે ખૂબ કહેવાથી હાર લે છે ને પૈસા ચૂકવે છે. આથી મુસલમાન ભાઈ ખૂબ ખુશ થાય છે. ધન્ય છે તમને કે બહાર હોવા છતાં શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું છે. તેમ કહેતાં તેમના ચરણમાં નમી પડયો. મુસલમાન ભાઈ ખૂબ ધમીષ્ઠ બને છે. અને આ રમેશ તથા તેની પત્ની રમા બંને રાજાના માનીતા બને છે. તેમના બ્રહ્મચર્યના પ્રભાવથી રાજા ખૂબ પ્રસન્ન થાય છે. અને તે બંને ખૂબ સુખી થાય છે. બંધુઓ ! અહીં તમને સમજાય છે ને કે મુસલમાન ભાઈ પોતાની જ્ઞાતિથી છૂટે પડ પણ ધર્મથી છૂટે ન પડે. ધર્મને ખાતર તેણે સંસારના બધા સુખ જવા દીધા પણ ધર્મને ન જવા દીધો. બેલે, તમે વર્ષોથી ઉપાશ્રયમાં આવે છે, સત્સંગ કરે છે. તે તમારી આટલી શ્રધ્ધા મજબૂત ! ભાગ્યેાદયે તમને આ ઉત્તમ ધર્મ મળે છે. માટે દઢધમી અને પ્રિયધર્મી બને. રમેશ અને રમા પણ પિતાના વ્રતમાં દઢ રહ્યા ને બોલેલા વચનને વળગી રહ્યા છે પરિણામે રાજા-રાણીના માનીતા દીકરા-વહુ હોય તેવું સુખ મળ્યું. અને કન્યાના પિતાને પસ્તાવાને પાર ન રહ્યો. કહ્યું છે કે ખરેખર “શો gf સપનું, કુતિનારાનHD બ્રહ્મચર્ય એ સર્વશ્રેષ્ઠ આભૂષણ છે. બ્રહ્મચર્ય એ દુર્ગતિનો નાશ કરનાર છે. તે જીવને આ લેક અને પરલોકમાં સુખી કરનાર છે. રમેશ અને રમા વિચાર કરવા લાગ્યા કે બ્રહ્મચર્યનો કે પ્રભાવ છે! છ મહિના શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું તે તેમાં આપણું દુઃખ ટળી ગયું તે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરીએ તે કે મહાન લાભ થાય ! આ બંને પવિત્ર આત્મા મેટા ભાગનું બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યા. ને પિતાનું જીવન પવિત્ર બનાવ્યું. ટૂંકમાં જે માનવના જીવનમાં ધર્મની સચોટ શ્રધ્ધા હોય તો બીજા ને પણ ધર્મ પમાડી શકે છે. અને સ્વ–પર કલ્યાણ સાધી શકે છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર }e પદ્માવતી રાણીને નાગ ઉત્સવનો આનંદ છે. તેથી કૌટુબિક પુરૂષને પાંચ વણુનાં ઉત્તમ જાતિના સુંદર પુષ્પાથી મંડપ બનાવવાની આજ્ઞા આપી છે. સેવા અધી તૈયારી કરીને રાણીને ખખર આપશે તે ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર -- મધુરાજા હેમરથ રાજાની રાણી ઈન્દુપ્રભામાં મુગ્ધ બન્યા, તે ઈન્દુપ્રભાને મેળવવાના વિચારમાં ખાવું-પીવું–સૂવું બધુ... ભૂલી ગયા ને એકદમ ઉદાસ થઈને બેઠો. મત્રીએ ખૂબ પૂછ્યું ત્યારે મધુરાજાએ શરમ છેાડી સત્ય વાત કહી દીધી. ત્યારે પ્રધાને રાજાને ઘણું સમજાવ્યા ને કહ્યું કે હું પણ આવા કાર્ય માં આપને સહાય નહિ કરું. આથી મધુરાજાએ ખૂબ ગુસ્સેા કરીને કહ્યું. તું મારી નજર સામેથી દૂર થા. મારે તારું મુખ જોવુ' નથી. હવે હું મરી જઈશ. મંત્રી ખૂબ વિચિક્ષણ હતેા. તેણે વિચાર કરીને કહ્યું-મહારાજા ! આપણે હમણાં ભીમરાજાને જીતવા માટે જઈ રહ્યા છીએ. તેને જીતીને પાછા ફરતાં હું આપને એ રાણી મેળવવામાં સહાય કરીશ. પણ અત્યારે ખરાબ વિચાર લઈને જશે તે યુધ્ધમાં પરાજય થશે, જગતમાં અપકીતિ થશે ને શત્રુનો પાશ વધુ ચઢશે. માટે અત્યારે એ વિચારો મગજમાંથી દૂર કરીને સેનાને પ્રાત્સાહન આપી શત્રુને જીતી લેા. મંત્રીની વાત સાંભળી મધુરાજાએ ગુસ્સા કરીને કહ્યું કે તમે મને શું ડરાવા છે ? ભલે, મારી સેના ચાલી જાય, કીતિ જહાનમમાં જાય, મને સેનાની કે ધનની પડી નથી. મારે તા ઈન્સુપ્રભા જોઈ એ છે, માટે તમે એને માટે પ્રયત્ન કરો તે મારે જીવવુ છે નહિતર મરી જાઉ છું. ત્યારે ફરીને મંત્રીએ કહ્યું-શત્રુ ઉપર વિજય મેળવીને આવ્યા પછી આપની ઈચ્છા પૂરી થશે. રાજાએ કહ્યું કે તમે વચન આપે. કામાતુરને કાઈ પણ રીતે વિશ્વાસ આપવા જોઈએ. આમ વિચારી મંત્રીએ વચન આપ્યું. “ મદાન્મત હાથી સામે કામાતુર સિ'હ :-મધુરાજા મેઢું સૈન્ય લઈને ભીમરાજાના નગર નજીક પહેાંચી ગયા. આ વાતની ખબર પડતાં નગર લૂંટાવાના ભયથી પ્રજા નાસભાગ કરવા લાગી. ભીમરાજા અભિમાનપૂર્વક ખેલવા લાગ્યા. આ જગતમાં મને જીતવા કાણુ સમર્થ છે? મેટા મોટા પ્રતાપી રાજાએ પણ મારા ઉપર આક્રમણ કરવાની હિંમત કરતા નથી. તે આ ખિચારો મધુરાજ મને શું કરી શકવાના છે ? આજ સુધીમાં કદી એવું સાંભળ્યું છે કે ખળવાનમાં બળવાન હાથી સિંહ ઉપર હુમ્લા કરી શકે ? ના. આમ કહી ભીમરાજાએ યુધ્ધની તૈયારી કરી. રણશીગા ફૂંકાયા. અને વચ્ચે ખૂનખાર જંગ મચ્યા. ' 46 પુણ્યવાનને વિજય લક્ષ્મીએ વરમાળા પહેરાવી” :–ખૂબ ભયંકર યુધ્ધ થયા પછી પોતાની ચતુરાઈથી મધુરાજાના સૈનિકોએ ભીમરાજને જીવતો પકડી લીધા. એટલે વિજય લક્ષ્મીએ મધુરાજને વરમાળા પહેરાવી. વિજયને વાવટા ફરકાવી મધુરાજા Page #649 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શારદા શિખર તેનાં રાજ્ય ઉપર પિતાના માણસોને સ્થાપિત કરી પિતાની રાજધાની તરફ પાછા ફરે છે. પણ તેના ચિત્તમાંથી ઈ-પ્રભાની યાદ ભૂલાતી નથી. તેથી તેણે મંત્રીને યાદ આપી કે હવે તમારા વચનનું પાલન કરજે. મંત્રીના મનમાં ચિંતા થવા લાગી કે હવે શું કરવું ? છતાં રાજાના સંતેષ ખાતર કહે છે આપે યાદ કરાવ્યું તે સારું થયું. મધુરાજાને અયોધ્યામાં પ્રવેશ” રાજાને મીઠા વચનથી શાંત કરી મંત્રીએ સેનાપતિને શાનમાં સમજાવી દીધું કે આપણે અધ્યા જવા એ રસ્તે. લો કે વચ્ચે બટપુર ન આવે. મંત્રીના કહેવાથી સેનાપતિએ રાત્રે સેનાને એવા માગે ચલાવી કે ટૂંક સમયમાં મધુરાજા સિન્ય સહિત અયોધ્યાની નજીકમાં આવી ગયા. અયોધ્યામાં વાયુવેગે સમાચાર પહોંચી ગયા કે દુષ્ટ ભીમરાજાને જીતી આપણો રાજા પધારે છે તેથી સ્વાગત કરવા માટે પ્રજાજનેએ સારી અયોધ્યા નગરી શણગારી અને લોકો હર્ષપૂર્વક સ્વાગત કરવા આવ્યા. પણ રાજાના મુખ ઉપર જરાય આનંદ નથી. તેમણે મંત્રી ઉપર ગુસ્સે થઈને કહ્યું-દુષ્ટ ! તું મારે પાક વૈરી નીકળે. તે મને કપટ કરીને છેતર્યો. ત્યારે મંત્રીએ કહ્યું–રાજન ! હું આમાં કંઈ જાણતા નથી. સેનાપતિની પાછળ હું ચાલ્યો. એટલે રાજાએ સેનાપતિને ધમકાવીને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું–આમાં મારે કઈ દોષ નથી. રાત્રે અંધારું હેવાથી રસ્તાને ખ્યાલ ન રહ્યો. મને માફ કરો. હવે આવું નહિ કરું. * ખૂબ આનંદપૂર્વક પ્રજાજનોએ રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યું. પણ રાજાનું મન પ્રસન્ન ન થયું. સ્ત્રીઓ મંગલ ગીત ગાતી હતી, મંગલ વાજિંત્રો વાગતાં હતાં. પ્રજાજને રાજાને જ્યજ્યકાર બેલાવતા હતા પણ એના મનમાં તે ઈદુપ્રભા બેઠી હતી. તેથી તેને શેનું ગમે? કાગડે રાત્રે દેખાતું નથી, ને ઘુવડ દિવસે દેખતું નથી પણ કામાતુર મનુષ્ય તે રાત્રે ને દિવસે દેખતો નથી. હવે કામાતુર બનેલે મધુરાજા ઈદુપ્રભાને મેળવવા માટે શું ઉપાય કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૬ ભાદરવા વદ ૩ને શનીવાર તા. ૧૧-૯-૭૬ અનંત કરૂણાનિધી, શાસન સમ્રાટ, વિરપ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. આપણું મહાન પુણ્યદયે આવી શાસ્ત્રની વાણી સાંભળવાને સુઅવસર મળ્યો છે. આ વાણીમાં ભગવંતે સુંદર ભાવો ઠાલવ્યા છે. મહાન પુરૂષનાં હૃદયના ઊંડાણમાંથી નીકળેલ અને અનુભવેલે શબ્દ આપણું હૃદયનું પરિવર્તન કરે છે. જ્ઞાનીઓને એકેક શબ્દ ખૂબ સમજણપૂર્વકને હોય છે, તેથી તેમને Page #650 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર }n એકેક શબ્દ મંત્ર જેવા ગણવામાં આવે છે. કારણ કે તે શબ્દોની પાછળ ઘણું ચિંતન અને મંથન હેાય છે. તેથી તે શબ્દ આપણા જીવનને પક્ષ્ા કરાવે છે. તમારા પૈસા કે સત્તા માનવજીવનને પલ્ટો કરાવી શકતા નથી. પણ જ્ઞાનીના વચન પાપીમાં પાપી માનવના હૃદયનું પરિવર્તન કરાવી શકે છે. તેથી મહાન પુરૂષો કહે કે તમારુ' જીવન માંગલમય બનાવે. જેનું જીવન મંગલમય હશે તેવુ દરેક કા મંગલમય થવાનું છે. જીવનને મંગલમય બનાવવા માટે માનવ દેહરૂપી સુંદર અવસર મળ્યા છે. યાદ રાખજો કે આ માનવદેહ છૂટી ગયા એટલે મામલા ખતમ. જીવનને મંગલમય બનાવવા માટે માનવદેહ મળ્યેા છે. ખીજે ક્યાંય આવું મંગલમય તત્ત્વ નહિ મળે. જે માનવભવ પામીને માત્ર ભાગમાં રચ્યાપચ્યા રહે છે તેમનું જીવન મંગલમય ખનતું નથી. જે ભાગને તજે તેનુ જીવન મંગલમય અને છે. માટે જીવનની એકેક પળને આળખા. જ્ઞાનીઓ કહે છે કે માનવજીવનની એકેક પ્રવૃત્તિ આત્માને કમના અંધનથી મુક્ત કરાવવાના લક્ષથી હાવી જોઈએ. પણ ભાગ માટે ન હાવી જોઈ એ. હિટલરનુ નામ તેા તમે સાંભળ્યુ છે ને ? હિટલર પાસે કેટલી શક્તિ હતી ? બુધ્ધિ હતી, સાધના હતા પણ દરેકના ઉપયાગ માનવના સંહાર કરવા માટે કર્યાં. વિજય મેળવવા માટે કર્યાં. તેની બધી શક્તિનું પરિણામ શું આવ્યું ? “ વિનાશ ”. તેની શક્તિ અને બુધ્ધિએ માનવ જાતના વિનાશ કર્યો ને પોતાના પણ વિનાશ કર્યાં. આવા દાખલા સાંભળીને તમે એટલું ધ્યાન રાખજો કે તમારી શક્તિ અને બુધ્ધિ તમને વિનાશના પંથે ન લઈ જાય. તમારી શક્તિ, બુધ્ધિ અને જીવન સંસારના ભાગે માટે નથી પણ આત્મા માટે છે. આવું જ્યારે તમને લક્ષ થશે ત્યારે તમે માનવજીવનની કિંમત સમજી શકશે।. આવું સમજી તમે તમારી આંખેા ઉપરથી જડવાદનાં ચશ્મા ઉતારી નાંખા, આ જડવાદે જીવને પરાશ્રયી અને ગુલામ બનાવી દીધા છે. આ જડવાદ જ્યારે દૂર થશે ત્યારે ચૈતન્યના શુધ્ધ સ્વરૂપનું ભાન થશે. જડવાદનાં કારણે જીવ કના બંધનથી જકડાયેા છે. ચૈતન્યને પેાતાના સ્વરૂપનું ભાન થતાં જડવાદનાં બંધન પલવારમાં તૂટી જશે. જ્યારે જીવને ચૈતન્ય શક્તિનું ભાન થશે ત્યારે ધન-વૈભવ, મંગલા, ગાડી, લાડી અને વાડી બધા તમને તેમના તરફ આકર્ષિત નહિ કરી શકે. આખરે તેા આ ધન-વૈભવ, વિલાસ બધાં એક દિવસ દગે દઈને અદૃશ્ય થઈ જવાનાં છે. માટે તમે તેના વિશ્વાસ ન રાખા. જેટલા વિશ્વાસ ભૌતિક પદાર્થોમાં રાખા છે તેટલા પોતાના ઉપર રાખા. આત્મા એ પાતાનેા છે. જે પોતાના છે તે કદી દગા નહિ દે. પર પટ્ટા કરશે. અવશ્ય દગાના ભાગ ખની જશેા, એમને છેડવા પડશે. ભૂલની ભૂલવણીમાં પડેલા ઉપર વિશ્વાસ રાખવાની જે ભૂલ અને આખરે સ્વેચ્છાએ કે અનિચ્છાએ માનવી એમ માને છે કે આ ધન, ૧ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શારદા શિખર રાજ્ય, આ મહેલ આ અપ્સરા જેવી સુંદરીએ, આ હાથી, ઘેાડા, માતા-પિતા, શ્રી, પુત્રા વિગેરે કુટુ'ખીજના મારા છે. એ સુદર કંચન જેવી કાયાનું અભિમાન કરે છે, પેાતાના વૈભવના ગવ કરે છે ને પોતાની સત્તામાં મેાટાઇ માને છે. પણ એ બધા અહીના અહી રહી જવાના છે. સવ પ્રિય પદાર્થોને છેડીને આ જીવ એકલા ચાર્લ્સે જાય છે. ત્યારે એને કાઈ સાથ આપનારું નથી. આપણે મલ્લીનાથ ભગવાનના અધિકાર ચાલે છે. તેમાં પ્રતિબુધ્ધિ રાજાની પદ્માવતી રાણી નાગમહાત્સવ ઉજવે છે તેથી કૌટુંખિક પુરૂષોને નાગઘર આગળ શું શું રચના કરવી તે આજ્ઞા આપી. અને કહ્યું કે મારા કહેવા મુજબ કાર્ય કરીને અષા મારી રાહ જોતાં ત્યાં ઉભા રહે. આ પ્રમાણે પદ્માવતી દેવીની આજ્ઞા મુજખ કૌટુંબિક પુરૂષોએ માળીઓને ખેલાવ્યા. મેલાવીને તેમને યથાયેાગ્ય સુંદર પુષ્પમંડપ અનાવવાની આજ્ઞા આપી. આ પ્રમાણે બધું કાય વ્યવસ્થિત રીતે પતાવીને પદ્માવતી દેવીની રાહ જોતાં તેઓ ત્યાં કાયા. तणं सा पउमाबाई देवी फल्लं कोडंबिए एवं वयासी खिप्पामेव भो देवापिया | सागेयं नगरं संन्भितरं बाहिरिथं आसित सम्मज्जिओवलित्तं जाव पच्चपिणेति । ત્યારબાદ પદ્મમાવતીદેવીએ બીજે દિવસે સવારે કૌટુ'ખિક પુરૂષોને ખેલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે સત્વરે સાકેત નગરની બહાર અને અંદર સુવાસિત પાણી છાંટા, સાવરણીથી કચરા એકદમ સાફ કરો અને છાણુ. વિગેરેથી લીંપે. આ પ્રમાણે સાંભળીને કૌટુંબિક પુરૂષોએ તે પ્રમાણે કર્યુ. ત્યારખાદ તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે હૈ સ્વામીની ! તમે જે કામ કરવાની અમને આજ્ઞા આપી હતી તે કામ અમે સરસ રીતે પૂર્ણ કરી દીધુ છે. દેવાનુપ્રિયા ! તમને એમ થતું હશે કે આ મહારાણીને નાગ મહાત્સવ ઉજવવાનુ મન કેમ થયું ? સંસારના સુખમાં આનંદ માનનારા માછલાં જીવાને આવું બધું ખૂબ ગમે છે. આ રાણી પણ સંસારમાં આન ંદ માનનારી હતી. એટલે પહેરી એઢીને હરવા ફરવા અને આનંદ ક્રીડા કરવા માટે રાણીએ આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું. રાણીએ તા પેાતાના શાખને ખાતર આ બધું ઉભું કર્યું હતું. પણ આનું પરિણામ સુંદર આવવાનું છે. ઘણીવાર નિમિત્ત—નૈમિત્તિક સબંધ ભેગા થતાં આશ્રવનું કાર્ય પણ સવરનું કાર્ય અની જાય છે. દા.ત. નમી રાજર્ષિના શરીરમાં દાહવરનું ભય કર દર્દ થયું. તેના કારણે શરીરમાં કાળી ખળતરા થવા લાગી. એ ખળતરા શાંત કરવા માટે તેમની રાણીએ ચંદન ઘસવા લાગી. ચંદન ઘસતાં રાણીઓનાં હાથે પહેરેલાં કકણુ ખખડવા લાગ્યા. જ્યાં એ છે ત્યાં ખખડાટ છે પણ Page #652 -------------------------------------------------------------------------- ________________ ચાર ક્રિખર જ્યાં એક છે ત્યાં ખખડાટ નથી. રાણીઓનાં કંકણને અવાજ સાંભળીને નમીરાજ પૂછે છે આટલે બધો અવાજ શેને થાય છે? ત્યારે પ્રધાને કહ્યું- મહારાજા ! આપના શરીર વિલેપન કરવા માટે રાણીએ ચંદન ઘસે છે. તેમના હાથના કંકણને અવાજ આવે છે. ત્યારે નબીરાજે કહ્યું- મારાથી આ અવાજ સહન થતો નથી. તેથી પ્રધાને રાણીઓનાં હાથે સૌભાગ્યના ચિન્હ પૂરતું એકેક કંકણ રખાવી બધા ઉતરાવી નાંખ્યા એટલે ખખડાટ બંધ થઈ ગયે. એક વખત નમીરાના પિતાની રાણીઓનાં હાથે રહેલાં, કંકણને રણકાર અને પગમાં પહેરેલાં ઝાંઝરનો ઝણકાર સાંભળી સુગ્ધ બનતા હતા. અહે! કે મધુર અવાજ આવે છે ! એમાં આનંદ આવતું હતું પણ શરીરમાં રોગ આવતાં સુખકારી અવાજ દુઃખકારી બની ગયે. અવાજ બંધ થયું એટલે નમીરાજે પૂછયું કે શું ચંદન ઘસવાનું કામ બંધ થઈ ગયું ? ત્યારે પ્રધાને કહ્યું- ના સાહેબ! કામ તે ચાલુ જ છે. પણ એકેક કંકણ રાખી બીજા કંકણુ ઉતરાવી નાંખ્યા એટલે અવાજ આવતે બંધ થયો. આ સાંભળીને નમીરાજે કહ્યું–અહો! એક છે ત્યાં કેવી શાંતિ છે ! બે છે ત્યાં બગાડ છે. આ નિમિત્ત મળતાં નમીરાજ એકત્વ ભાવના ઉપર ચઢયા. અહો! એકમાં આનંદ છે. “રાય મg” આ સંસારમાં પ્રત્યેક પ્રાણી એકલે જન્મ લે છે ને એક મરે છે. અને“g a gવપુલોદ તુર” પોતે કરેલા કુકર્મનું ફળ દુઃખ એક ભોગવે છે. “g કદમણિ ન મે મરિય , ચાદમવિ કરતા ” હું એક છું. આ જગતમાં મારું કઈ નથી અને હું પણ કેઈને નથી. “grો સારો મા મારો આત્મા એક શાશ્વત છે. બાકીના બધા પુદ્ગલે અશાશ્વત છે. રાણીઓના કંકણુના અવાજનું નિમિત્ત મળતાં નમી રાજાનું ઉપાદાન જાગ્યું ને એકત્વ ભાવનાં ભાવતાં વૈરાગ્ય આવ્યે ને દીક્ષા લીધી. પદમાવતીદેવીને નાગ મહોત્સવ ઉજવવાનો હર્ષ છે. એને ઘેર જાણે લગ્ન પ્રસંગ ન હોય ! તે આનંદ છે. હર્ષઘેલી બનેલી પદ્માવતીએ કૌટુંબિક પુરૂષોને કહ્યું કે તમે સુગંધી પદાર્થો નાંખેલા સુગંધિત જળ વડે આખા નગરમાં ને બહાર છંટકાવ કરાવો કે જેથી ચારે તરફ સુગંધ-સુગંધ ફેલાય. આખા નગરનું વાતાવરણ સુગંધમય બની જાય. આવી આજ્ઞા કર્યા પછી કૌટુંબિક પુરૂષોએ આ પ્રમાણે કરીને રાણીને કહ્યું હે માતા ! આપની આજ્ઞા પ્રમાણે બધું કાર્ય પૂરું થયું છે. तए णं सा पउमावई देवी दोच्चंपि कोडुंबिय खिप्पामेव लहकरण जुत्ता० जावजुत्तामेव उवठ्ठावेह तए णं तेविं तहेव उवहावेह । ત્યારબાદ પદ્માવતી દેવીએ બીજી વાર કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા, અને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે સત્વરે શીધ્ર ગતિવાળો બળદ જોતરીને એક Page #653 -------------------------------------------------------------------------- ________________ १४४ શારદા શિખર રથ તૈયાર કરે. પદ્માવતી દેવીની આ પ્રમાણે આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરૂષ તેમની આજ્ઞા મુજબ રથમાં બળદ જોતરીને લઈ આવ્યા. દેવાનુપ્રિયે! તમને એમ થતું હશે કે રાણી કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરે છે તે શું આ કામ કરનારા રાણીનાં સગાં કુટુંબીજને હશે? અહીં કૌટુંબિક પુરૂષથી સગાવહાલાં સમજવાનાં નથી. પણ રાજયમાં કામ કરનારા માણસો છે, પણ આગળનાં મહારાજાઓ પિતાના નેકર ચાકરેને પણ પોતાના કુટુંબીજને સમાન ગણતાં હતાં. તેમાં ભેદભાવ રાખતાં ન હતાં. “આત્મવત સર્વભૂતેષ” તે જગતના દરેક પ્રાણીઓને પિતાના આત્મા સમાન ગણતાં હતાં. કૌટુંબિક પુરૂષ રાણીની આજ્ઞા પ્રમાણે રથ તૈયાર કરીને લાવ્યા. જ્યારે રથ સજજ થઈને આવી ગમે ત્યારે પદ્માવતી દેવીએ રણવાસમાં (રાણીને રહેવાનું સ્થાન) નાન કર્યું. સ્નાન કરવું તે પણ એક પ્રકારની શોભા છે. એટલે સાધુ જાવજીવ સનાન કરતા નથી. ગૃહસ્થાશ્રમમાં વસતા કંઈક છે પણ ધર્મ સમજ્યા પછી અનિવાર્ય સંજોગ સિવાય નાના કરતાં નથી. આવા જ પણ મોજુદ છે. આજે તે કપડાં ધોવાનું ને સનાન કરવાનું વધી ગયું છે. સ્નાન કર્યા વિના ચેન પડતું નથી. મેલાં કપડાં ગમતાં નથી. પણ ભગવાન કહે છે કે તને શરીર અને મેલાં કપડાં ગમતાં નથી તો આત્માને મેલે રાખ કેમ ગમે છે ? શરીર અને કપડાં મેલાં હશે તે કંઈ નુકશાન નહિ થાય. પણ આત્મા મેલે રહેશે તે મોટું નુકશાન થશે. માટે દેહ શુદ્ધિ કરતાં આત્માની શુદ્ધિ કરવાનું વધુ લક્ષ રાખો. પદ્માવતી રાણી સ્નાન કરી સારા વસ્ત્રાભૂષણે પહેરીને રથમાં બેસી ગઈ. ત્યાર બાદ પદ્માવતી દેવી પિતાના દાસ-દાસીઓ વિગેરે પરિવારની સાથે સાકેત નગરના બરાબર મધ્યમાર્ગમાં થઈને પસાર થયા, નગરના મધ્ય બજારોમાં થઈને રાણી મોટા રસાલા સાથે પસાર થાય છે. નગરજને રાણીને નાગ મહત્સવ ઉજવવા માટે જતાં જોઈને આનંદ પામે છે. રાણી આનંદપૂર્વક રૂમઝુમ કરતા જાય છે. નાગઘર જતાં માર્ગમાં સુંદર ખીલેલાં કમળાથી યુક્ત એક વાવડી આવે છે ત્યાં પદમાવતી રાણી પહોંચ્યા. હવે તે વાવડીમાં જઈને શું કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર – કમજવરથી પીડાતે મધુરાજા અયોધ્યામાં આવ્યા. નગરજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું પણ રાજાનું મુખડું સહેજ પણ હસતું નથી. ભુજાબળથી દશલાખ સુભટને જીતવા મહેલ છે પણ કામને જીત મુશ્કેલ છે. મધુરાજા બળવાન ભીમરાજા ઉપર વિજય મેળવી શકે પણ કામવાસના ઉપર વિજય મેળવી શકે. નહિ તેથી એને કયાંય ચેન પડતું નથી. મધુરાજાને પ્રસન્ન કરવા કરેલા ઉપાયે - રાજાનું મુખડું ઉદાસ જોઈ Page #654 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર રાજાના મુખ્ય માણસે તેમજ તેની રાણીએ બધા વિચારમાં પડી ગયા કે રાજાનું મુખડું કેમ હસતું નથી ? એમને શું હશે ? રાજાને ખુશ કરવા માટે મૃગનયણી સુંદર સ્ત્રીઓ ગીત ગાવા લાગી, કઈ સાચા મોતીથી વધાવવા લાગી. કેઈ નૃત્ય કરી વિવિધ પ્રકારનાં હાવભાવ બતાવવા લાગી, પણ રાજાનું ચિત્ત એવું વ્યગ્ર બની ગયું હતું કે તેમને કયાંય બેસવામાં, હરવા ફરવામાં, એકાંતમાં કે ઉદ્યાનમાં કયાંય ચેન પડતું નથી. રાજસિંહાસને બેસવા સભામાં જતા નથી કે પ્રજાનું પાલન કરવામાં ધ્યાન આપતા નથી. એને સૂવાની કુલની શિયા કંટકની માફક ખૂંચતી હતી. રાજાની આ દશા જોઈને એની રાણીએ કે બીજા કેઈ પણ માણસો પૂછવાની હિંમત કરી શકતા નથી. અને પ્રધાનના મનમાં એ ડર પેસી ગયો હતો કે હું રાજા પાસે જાઉં ને ઈદુપ્રભાની વાત ઉચ્ચારે તે મારે ક્યાં પાપના ભાગીદાર થવું એ ડરને માર્યો રાજા પાસે આવતો નથી, રાજપુરૂષોએ પ્રધાન પાસે ફરિયાદ કરી કે રાજા સિંહાસને નહિ આવે તે અંધાધૂંધી ફેલાશે. તેથી પ્રધાનજી રાજા પાસે આવ્યા. મંત્રી મધુરાજા પાસે આવ્યા - રાજાની પરિસ્થિતિ ખૂબ વિચિત્ર હતી, તેને પ્રસન્ન કરવાના બધા ઉપાયે નિષ્ફળ નીવડયા. છેવટે પ્રધાનમંત્રીએ રાજા પાસે આવીને પૂછ્યું–સાહેબ ! આપ સુખી છો ને ? ત્યારે રાજાએ કહ્યું-ઈદુપ્રભા મળશે તે સુખ મળશે, તે સિવાય હું જીવી શકવાને નથી. હે પ્રધાનજી! તમે મને વચન આપ્યું હતું કે ભીમરાજાને જીતીને પાછા ફરીશું ત્યારે તમને ઈદુપ્રભા મેળવી આપીશ, તે તમે હવે તમારા વચનનું પાલન કરે. મારે તમારી બીજી કોઈ વાત સાંભળવી નથી. જો તમે મને ઈન્દ્રપ્રભા નહિ મેળવી આપે તે હું જીવી શકું તેમ નથી. જે તમારે મને જીવાડવો હોય તો જલ્દી એને મેળાપ કરાવી આપો. મંત્રી રાજાની વાત સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો કે કામાતુર માણસો કેવા નિર્લજ બની જાય છે ! જેના માતા-પિતા કેવા પવિત્ર આત્માઓ હતા. તેમણે દીક્ષા લીધી અને આ રાજા મારા હાથે ઉછર્યો. મેં તેનું પાલનપોષણ કર્યું. તે આવે મેટે રાજા બનીને આવા શબ્દો બોલે છે તે બીજાની તે વાત જ શું કરવી ? છતાં જે હજુ સમજે તે સમજાવું. એમ વિચારીને પ્રધાન કહે છે હે રાજન ! મારી વાત તમે સાંભળે. જગતમાં પરસ્ત્રીગમન કરનારને મહાન દુઃખ ભેગવવું પડે છે. જોતિષીઓ એમ કહે છે કે માણસને બારમે ચંદ્રમા હોય તે તે સુખી ન થાય તેમ પરસ્ત્રીગમન કરનારને સદા બારમે ચંદ્રમાં રહે છે. કેઈ માણસને કેઈએ દેરડાના બંધને બાંધ્યો હોય તે તે ઉઘાડું બંધન છે. પણ પરસ્ત્રીને મેહ એ તે વગર બંધને બંધન જેવું Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ શારદા શિખર છે. પરસ્ત્રીગમન કરનારા વગર રેગે રેગી બને છે. કેઈના મોઢે કાજળ પડે તે તે કાળે દેખાય છે પણ પરસ્ત્રીગમન કરનારે આત્મા કાજળ વિના કાળે બની જાય છે. કેઈના ઘરમાં મૃત્યુ થયું હોય તે શકમય વાતાવરણ છવાઈ જાય છે પણ પરસ્ત્રી સામે કુદષ્ટિ કરનાર માણસ વગર શેકે શેકીચો બની જાય છે. કોઈ માણસને પતી, શનિ નડતે હોય તે તે સાડા સાત વર્ષ દુઃખી થાય પણ પરસ્ત્રીગમન કરનારે તે જીવનભર દુઃખી થાય છે. અને જગતમાં અપયશનું નગારું લાગે છે. હે મહારાજા ! હજુ પણ સમજીને આ વાત છેડી દે તે સારું છે. તમારા જેવા મહારાજા આવું કુકર્તવ્ય કરશે તે પછી આપણી નગરીમાં લંપટ પુરૂ વહ, દીકરીની લાજ લૂંટશે તે તેને કેવી શિક્ષા કરી શકાશે ? પ્રધાનની બધી હિતશિખામણ સાંભળીને રાજા કહે છે-હે મંત્રીજી ! તમારી બધી વાત સાચી છે. હું કબૂલ કરું છું. પણ મારે તે સો વાતની એક જ વાત. ઈન્દ્રપ્રભા સિવાય હું જીવી શકું તેમ નથી. મારે તમારી એક પણ વાત સાંભળવી નથી. મને ઈન્દ્રપ્રભા સિવાય જીવન શુષ્ક લાગે છે. એના વિયેગમાં મારે એક દિવસ વર્ષ સમાન જાય છે. મધુરાજાને તેના મંત્રીએ ખૂબ સમજાવ્યું. પણ રાજા તે ઈપ્રભાને મેળવવા માટે મક્કમ રહ્યા. આ સમયે વસંતઋતુનું આગમન થયું. રાજાના મનમાં એકાએક એ વિચાર સ્ફર્યો અને તે વિચાર મંત્રી સમક્ષ રજુ કરતાં કહ્યું–હે મંત્રીજી ! આ વસંતઋતુ આવી છે. વનરાજી વિકસિત થઈ છે ને કેયલ મીઠા ટહુકાર કરે છે. તે મને એ વિચાર થાય છે કે આપણે બધા રાજાઓને વસંત્સવ ઉજવવા માટે અહીં તેડાવીએ તે મારી ઈચ્છા પૂરી થાય. પ્રધાનને તે આ વાત બિલકુલ ગમતી નથી, પણ રાજાને જીવાડવા ખાતર અનિચ્છાએ એ વાતમાં સંમત થવું પડયું. વસંત્સવ ઉજવવા અનેક રાજાઓને પત્ની સહિત આવવાન મધુરાજાનું ભાવભીનું આમંત્રણ –રાજાના કહેવાથી મંત્રીએ પત્ર લખ્યાં કે એક મહિના સુધી મધુરાજા બધા રાજાઓ સાથે વસંતેત્સવ ઉજવશે. તે આપ સર્વે પિતાની રાણીઓ સાથે વસંત્સવ ઉજવવા પધારશે. બીજા બધા ખંડીયા રાજાઓને આમંત્રણ આપ્યું. પણ જેના માટે આ બધી ધમાલ છે એને ત્યાં મધુરાજાએ જાતે પત્ર લખ્યું કે હે હેમરથ નરેશ! હું જ્યારે અટપુર આવ્યું ત્યારે આપે ખૂબ ભક્તિ સહિત મારું સ્વાગત ને સત્કાર કરે છે. તમારી ભક્તિથી મારું મન પ્રસન્ન બન્યું હતું. હજુ તમારી ભક્તિને નાદ મારા અંતરમાં ગુંજે છે. તમે મને પ્રાણથી પણ વધારે પ્રિય છે. આપ મારા જીગરજાન મિત્ર છે. આપની સાથે મને કેઈ જાતને ભેદભાવ નથી. હું ને તમે એક છીએ. મારી બધી ચીજો આપની છે. મારી આજ્ઞામાં રહેનારા બધા રાજાઓને પોતાની Page #656 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૪૭ રાણીઓને સાથે લઈને વસંતોત્સવ ઉજવવા આવવાનું આમંત્રણ આપ્યું છે. પણ તમે તે મારા ખાસ સ્નેહી છે તેથી આપને મેં જાતે જ પત્ર લખે છે. તે આપ આપની રાણીને સાથે લઈને વસંતોત્સવની મોજ માણવા જરૂર વહેલાં પધારજે. હવે આ પત્ર મધુરાજા હેમરથરાજાને મેકલાવશે. હેમરથરાજા ઈન્દુપ્રભા રાણીને આ વાત કરશે. રાણી જવા માટે ના પાડે છે. રાજાના ખૂબ આગ્રહથી રાણીને જવું પડશે. તેનું શું પરિણામ આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૭ ભાદરવા વદ ૪ને રવીવાર તા. ૧૨-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વીર પ્રભુની શાશ્વતી વાણી વાસનાના વાદળને વિખેરી વૈરાગ્યભાવ ઉત્પન કરનારી છે. એક વખત હૃદયમાં એનો રણકાર થે જોઈએ. જ્ઞાની ભગવંતે કહે છે કે gr નાળf ife જે ક્ષણને ઓળખે છે તે સાચો પંડિત છે. તમે ક્ષણને ઓળખે છે ખરા, પણ ક્યાં ? ધન કમાવામાં માનવ જીવનની એકેક ક્ષણ નકામી જાય તે જીવને તેને અફસેસ થવું જોઈએ. જેમ તમને કેઈ અવધૂત ચગી મળી જાય ને એ તમને કહે કે મારી સાથે જંગલમાં ચાલે. હું તમને રસાયણું બનાવવા માટેની વનસ્પતિઓ બતાવું. તમે એની સાથે જંગલમાં ગયા, એણે તમને બધી વનસ્પતિઓ બતાવીને કહ્યું કે જે તમે આટલી વનસ્પતિઓને વાટીઘૂંટીને એને રસ ભેગો કરશે તે એમાંથી એવું રસાયણ બનશે કે તેનું એક ટીપું હજાર મણ લેખંડ ઉપર નાંખવામાં આવશે તે તેનું સોનું બની જશે. તે તમે આળસ અને પ્રમાદ છેડી, ભૂખ તરસ વેઠી વનેવનમાં ભમીને પણ એ વનસ્પતિઓ પ્રાપ્ત કરીને તેનું રસાયણ બનાવી લોખંડનું સોનું બનાવે કે નહિ ? લેખંડનું સોનું બનાવવા માટે મહામુશીબતે રસાયણ તૈયાર કરી એક બાટલીમાં ભરી દીધું. પછી તે રસાયણની બાટલી તમે સહેજ પણ રઝળતી મૂકે ખરા ? અરે ! એનું એક ટીપું પણ નકામું ન જવા દે. કારણ કે રસાયણનું એકેક ટીપું કિંમતી છે. સુવર્ણ રસાયણ સાથે માનવજીવનની ક્ષણની સરખામણી કરી શકાય છે. જેમ પિલા રસાયણનું એક ટીપું નકામું જાય તે તમને નથી ગમતું. દિલમાં અફસોસ થાય છે કે આવું કિંમતી રસાયણનું ટીપું ધૂળમાં પડયું? આ રીતે તમે વિચાર કરે કે આ માનવજીવનની એકેક ક્ષણ વિષયભેગરૂપી ધૂળમાં રોળાઈ જતાં અંતરમાં આઘાત લાગે છે ખરો ? એક ક્ષણ નહિ પણ કેટલી અમૂલ્ય ક્ષણે અત્યાર સુધીમાં નકામી ગઈ છે. તેની Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શારદા શિખર હૈયામાં હાય લાગી છે કે મેં મારા જીવનની અમૂલ્ય ક્ષણે સંસારના કાર્યમાં નકામી ગુમાવી ? આ અફસેસ થશે તે ક્ષણે ક્ષણે આત્મામાં જાગૃતિ આવશે ને ધર્મને પુરૂષાર્થ ઝળહળી ઉઠશે ! આપણે મલી ભગવતીને અધિકાર ચાલે છે. હવે પદ્માવતી રાણી નાગ મહત્સવ ઉજવવા માટે સ્નાન કરી, સારા વસ્ત્રાભૂષણેથી શરીરને શણગારી રથમાં બેસીને ઘણું દાસ-દાસીઓ અને સખીઓની સાથે રાજમહેલમાંથી નીકળીને નગરના મધ્યભાગમાંથી પસાર થાય છે. નાગઘર જતાં માર્ગમાં એક સુંદર ઘણું કમળથી યુક્ત વાવડી આવે છે ત્યાં પહોંચ્યા, એટલે તે રથમાંથી નીચે ઉતર્યા તે પછી શું " पुक्खरिणिं ओगाहंइ, ओगाहित्ता जलमज्जणं जाव परमसुइभूया उल्ले पउसाडिया जाई तत्थ उप्पलाई जाव गेण्हइ ।" રથમાંથી નીચે ઉતરીને તે પુષ્કરિણી (કમળવાવ)માં ઉતરી. ઉતરીને તેણે પાણીમાં સ્નાન કર્યું. યાવત તે પરમ પવિત્ર થઈને તેણે ભીનાં વચ્ચેથી પુષ્કરિણી વાવમાંથી કમળો ચૂંટયા. ચૂંટયા બાદ પદ્માવતી દેવી જ્યાં નાગઘર હતું તે તરફ ગઈ. પદ્માવતી રાણી ખૂબ આનંદપૂર્વક હર્ષભેર નાગ મહોત્સવ ઉજવવા માટે જાય છે. આ મહોત્સવ ઉજવવામાં કઈ ધર્મની બુદ્ધિ નથી. તેમાં કેઈ આત્મકલ્યાણને હેતુ નથી. આ તે માત્ર લૌકિક વ્યવહારથી માજશેખ અને આનંદ ખાતર આ ઉત્સવ ઉજવાય છે. આ લૌકિક ઉત્સવ ઉજવવાને રાણીને જેટલું આનંદ ને ઉત્સાહ છે એટલે આનંદ ને લગની જે આત્મા માટે હોય તે કર્મની ભેખડે તૂટી જાય. વીતરાગવાણ ઉપર જે જીવને શ્રધ્ધા થાય તે તે સમ્યકત્વ પામી જાય. સંતના ઉત્કૃષ્ટ ભાવથી દર્શન કરતાં કર્મની ભેખડો તૂટી જાય છે. તે તેમની આજ્ઞાનું પાલન કરી શુધ્ધ ધર્મનું પાલન કરવાથી તે કેટલે મોટે લાભ થાય? પણ જ્યાં સુધી જીવની અજ્ઞાન દશા હોય છે ત્યાં સુધી તેને લૌકિક વ્યવહાર અને તહેવારમાં જેટલું આનંદ આવે છે તેટલે કેત્તર તહેવારમાં નથી આવતો. જિનવચન સાંભળતાં આનંદ આવે ને તેમાં શ્રધ્ધા કરે તે આત્મા એક દિવસ ભગવાન જે બનવા માટે ભાગ્યશાળી બને. જેવી રીતે કેઈ રાજાની દષ્ટિ જેના ઉપર પડે તેનું કામ થઈ જાય છે. એક ન્યાય આપીને સમજાવું. એક વખત એક રાજા પાસે એક માણસ આવીને પ્ર રડવા લાગ્યું. રાજાએ પૂછયું-તું શા માટે રડે છે? ત્યારે તેણે કહ્યું કે હું ગરીબ માણસ છું. ધાબળાને વહેપાર કરું છું. ૧૫૦ ધાબળા મારી પાસે છે પણ મારી Page #658 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સામે હરિફાઈ થવાથી મારા ધાબળા વેચાતા નથી, હવે ઋતુ ચાલી ગઈ. બધે માલ મારા માથે પડે છે. તેની વાત સાંભળીને રાજાને દયા આવી. રાજાએ કહ્યું કે જા, તારું કામ પતી જશે. - બીજે દિવસે સભા ભરાઈ ત્યારે રાજાએ જાહેરાત કરાવી કે રાજાના પોલીસ, પટાવાળા, ફોજદાર, પ્રધાન આદિ નાના મેટા દરેક અમલદારો અને શેઠ–શાહુકારે જે કઈ સભામાં આવે છે તે દરેકે ઘેડ ઉકેલ્યા વિના તદ્દન ને ગરમ ધાબળો એાઢીને સભામાં આવવું. જે આજ્ઞાનો ભંગ કરશે તેને દંડ પડશે. અમલદારો વિચાર કરવા લાગ્યા કે આવા ધગધગતા ઉનાળામાં રાજાએ નવા ગરમ ધાબળા ઓઢવાનું શા માટે કહ્યું હશે ? રાજાને કંઈ થોડું પૂછાય! અને જે રાજાના હુકમનું પાલન ન થાય તે શિક્ષા કરે ને નોકરી તૂટી જાય માટે નવા ધાબળા લાવવા પડશે. રાજાના અમલદારે ધાબળા લેવા માટે બજારમાં ગયા. કુદરતને કરવું કે પેલા ગરીબ ધાબળાવાળાની દુકાને બધા ગયા. ધાબળા ૪૦ રૂપિયાની કિંમતનાં હતાં પણ એ વહેપારી નફે ખાવા માટે ૫૦ રૂપિયાની કિંમતે ધાબળા વેચવા લાગે. ઘરાકી વધવા લાગી એટલે પેલા વહેપારીને પણ લેભ વ. ના ત્રાતા , રાધા દેશ મનુષ્યને જેમ જેમ લાભ મળતો જાય છે, તેમ તેમ તેને લેભ વધતું જાય છે. લાભ, લોભ વધારે છે. તે ગરીબ વહેપારીને લેભ લાગે એટલે ભાવ વધારતાં ૧૦૦) રૂ. સુધી ભાવ ચઢાવ્યા. જુઓ, લેશે કેટલી અનીતિ કરાવી ! છેવટમાં ધાબળા ખલાસ થતાં તે રડવા લાગ્યું કે મને આવી ખબર નહિ કે મારે આવી ઘરાકી વધશે. અહાહા....માનવ કે છે ! જ્યાં વેચવાના સાંસા હતા તેને બદલે આટલું મળવાં છતાં રડવા લાગ્યું. બંધુઓ ! જીવોની તૃષ્ણ કેટલી છે ! ધાબળા ખલાસ થઈ ગયાં તેને અફસોસ થયો પણ મારી આટલી જિંદગી ચાલી ગઈ તેમાં ચેત્યે નહિ, કંઈ આત્મસાધના કરી નહિ, સંત સમાગમનો લાભ લીધે નહિ તેને અફસોસ થાય છે ? આંખમાં આંસુ આવે છે ? સમજણ વિના મારે કિંમતી સમય મેં પ્રમાદમાં ગુમાવ્યું. આવા અફસોસથી આંખમાં આંસુ નથી આવતા. તેનું કારણ સંસારના સુખને રાગ છે. હજુ બાહ્યભાવ છૂટયો નથી એટલે જીવ પ્રમાદ દશામાં પડીને સંસારમાં આનંદ માને છે. ભગવાને તે એક સમયને પણ પ્રમાદ કરવાની ના પાડી છે. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વનાં જાણકાર ગૌતમસ્વામીને એક વાર નહિ પણ છત્રીસ વાર કહ્યું છે કે સમર્થ જોમ મા ઉમા ” હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહિ. તે શું આ સૂત્ર આપણને લાગુ પડતું નથી ? આપણે જીવનમાં અપનાવવાનું નથી? આપણે તે પહેલા સમજવાનું છે, છતાં નથી સમજાતું તેનું એક જ કારણ છે કે જીવની અજ્ઞાન દશા છે, Page #659 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર નાગ મહોત્સવ ઉજવવા માટે પદ્માવતી દેવીએ વાવડીમાં નાન કરીને તેમાંથી સુંદર ખીલેલા કમળા ચૂંટયા. પછી તે નાગઘર તરફ ચાલવા લાગી. તેની પાછળ ઘણાં દાસ-દાસીઓ, ફુલના કરંડીયા તથા ધુપદાનીઓ હાથમાં ઉંચકીને ચાલવા લાગ્યા. આ રીતે પદ્માવતી રાણી તેની સખીઓ, દાસ-દાસીઓ વિગેરે પરિજનરૂપ પિતાની સંપૂર્ણ અધિની સાથે જ્યાં નાગઘર હતું ત્યાં પહોંચી. ત્યાં પહોંચીને તે નાગઘરની અંદર ગઈ. ત્યાં જઈને તેણે મેરપીંછી હાથમાં લીધી અને પછી તેણે નાગઘરને સ્વચ્છ બનાવ્યું. નાગઘરની સફાઈ કરીને તેણે ધૂપ સળગાવ્યો અને પછી પિતાના પ્રતિબુધ્ધિ રાજાની પ્રતિક્ષા કરતી રાહ જોતી ત્યાં બેસી ગઈ. આ બાજુ પ્રતિબુધ્ધિ રાજાએ સ્નાન કર્યું. સનાન કરીને મુકુટ, બાજુબંધ, સાતસેરા-નવસેરા હાર વિગેરે આભૂષણે પહેર્યા. અને રાજસી–રાજાને શેભે તેવાં વસ્ત્રો પહેર્યા. આ રીતે ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો અને આભૂષણેથી અલંકૃત થઈને પિતાનાં ખાસ હાથી ઉપર સવાર થયાં. જ્યારે રાજા હાથી ઉપર બેઠાં ત્યારે છત્રધારીઓએ એમના ઉપર કેરંટ પુના ગુચ્છથી બનાવેલું તેમજ માળાઓથી શેભીતું છત્ર ધર્યું. તેમજ ચામરધારીએ તેમના ઉપર સફેદ તેમજ ઉત્તમ પ્રકારનાં ચારે ઢળવા લાગ્યા. આ રીતે પ્રતિબુધિ રાજા હય–ગજ વિગેરે સમુદાયની સાથે મોટા ઠાઠમાઠથી સાકેત નગરના મધ્યમાર્ગે થઈને જે તરફ નાગઘર હતું તે તરફ ગયા. ત્યાં પહોંચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યા. અને ઉતરીને જ્યારે તેમણે નાગ પ્રતિમાઓ જેઈ ત્યારે તેમણે નમન કર્યું. નમન કર્યા બાદ પ્રતિબુધ્ધિ રાજા પદ્માવતીદેવી વડે બનાવવામાં આવેલા પુષ્પમંડપમાં ગયા, ત્યાં જઈને સુંદર સિંહાસને બેઠા. - પુષ્પમંડપની સુંદર રચના અનેક પ્રકારનાં પશુ પક્ષીઓનાં ચિત્રો વિગેરેથી કરેલી છે. તે જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા. ત્યારબાદ તેમણે મંડપની વચમાં લટકાવેલ મનનું હરણ કરે તે અને ઉત્તમ પ્રકારની સુગંધથી મહેકતે દામકાંડ જે. તેને જોઈને રાજા થંભી ગયા. અહો ! આ હું શું જોઈ રહ્યો છું? રાજાએ સુહમદષ્ટિથી શ્રીદામકાંડનું ઘણીવાર સુધી નિરીક્ષણ કર્યું એટલે તેના સામું જોયા કર્યું. રાજાને શ્રીદામકાંડને જોઈને ખૂબ હર્ષ સાથે આશ્ચર્ય થયું. એટલે તેમણે પોતાના સુબુદ્ધિ નામના મંત્રીને આ પ્રમાણે કહ્યું "तुमन्नं देवाणुप्पिया ! मम दोच्चेणं बहूणि गामागार जाव गिहाई अणुपविससि तं अत्थिणं तुम कहिचि एरिसए सिरिदामगेडे दिट्ठपुव्वे जारिसए णं इमं पउमावईए सिरिदामगंडे ?" હ દેવાનુપ્રિય! તમે મારા દૂત થઈને ઘણાં ગામે, આકર, નગર અને Page #660 -------------------------------------------------------------------------- ________________ શા ખર સંનિવેશમાં ફરતા રહે છે. ત્યાં ઘણા ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહનાં નિવાસસ્થાનમાં આવાગમન કરે છે એટલે કે મારા કામે હું તમને એકલું ત્યારે તમે મારી આજ્ઞાથી આ બધી જગ્યાએ જાઓ છે ને આવે છે. તે તમે આવે એટલે કે પદ્માવતીદેવીએ બનાવડાવેલ છે તે શ્રીદામકાંડ કેઈ ઠેકાણે જે છે? મનને આકર્ષક, નાકને આનંદ આપે તેવી સુગંધથી મઘમઘતે શ્રીદામકાંડ જોઈ રાજાને એ અનંદ થશે કે શું રાણીની બુદ્ધિ છે! શું એની કળા છે! આ શ્રીદામકાંડ અત્યાર સુધીમાં કદી મેં જોયું નથી. આવું પૂછવામાં રાજાને પોતાની રાણી પ્રત્યે કેટલું ગૌરવ છે ! તે સ્પષ્ટ દેખાય છે. રાણીએ આટલા ઉમંગથી શ્રીદામકાંડ બનાવ્યું હોય ને રાજાને રાણી પ્રત્યે આટલું માન હોય તે વખતે સત્ય વાત રજુ કરવી એ સહેલ વાત નથી. જે સાચા માણસો હોય છે તે આવા સમયે સત્ય વાત રજુ કરી શકે છે. આજે ઘણું માણસ ખુશામત પ્રિય હોય છે. વાત સાચી ન હોય છતાં બહુ સારું છે એમ કહે છે. આપણે મોઢે મીઠું બેલે ને પાછળ વાંકુ બોલે. ભગવાન કહે છે પાછળ વાંકુ બોલવું તેના કરતાં મે જેવું હોય તેવું કહી દેવું. પણ પિ મ = સ્વપન્ન પાછળ વાંકુ બેલવું તે પીઠનું માંસ ખાવા બરાબર છે. માટે પાછળ કેઈનું વાંકુ બોલવું નહિ. પ્રતિબુધિ રાજાને સુબુધ્ધિ પ્રધાન ખુશામત પ્રિય ન હતું. પણ યથાર્થ સત્ય કહેનાર હતું. એટલે રાજાને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. હવે ડીવાર ચરિત્ર લઈએ. ચરિત્ર : મધુરાજાએ હેમરથ રાજાને વસંત્સવ ઉજવવા માટે આવવાનું ખાસ આમંત્રણ મોકલાવ્યું ને પાછો પત્ર લખે. પત્ર વાંચીને સરળ હદયને હેમરથ રાજા ઈન્દુપ્રભાને કહે છે કે મધુરાજાને આપણાં ઉપર કેટલે પ્રેમ છે ! આપણે જલ્દી વસંત્સવમાં જઈએ. ઈન્દુભા કહે છે સ્વામીનાથ! આપની બુધ્ધિ ખવાઈ ગઈ લાગે છે. કોને ખબર કે મધુરાજ આ બધું શા માટે કરતે હશે? આપણે નાના રાજા છીએ ને એ મેટા રાજા છે. છતાં એ આટલે બધે આગ્રહ કરે છે તે આમાં દાળમાં કાળું લાગે છે. મેટા માણસે નાના માણસોને આટલે બધે આદર કરે નહિ. ને આ શા માટે કરે છે ? મોટારાજા નાનાના રક્ષણ માટે હોય છે. વાડ ખેતરનું રક્ષણ કરે છે પણ જે વાડ ચીભડા ગળી જાય તે શા કામની ? મારે ત્યાં નથી આવવું. જે મને ત્યાં લઈ જશે તે આપ મેટી મુશ્કેલીમાં આવી પડશે. રાની કહે મહારાજ ખેલ યહ, મુઝ પર ખાસ રચાયા, મત લે જાએ સાથ નાથ, મં સેચ કહું પતિરાયા હ-શ્રોતા. Page #661 -------------------------------------------------------------------------- ________________ શારદા ક્રિખર હે સ્વામીનાથ! હું આપને ખૂબ વિચાર કરીને કહું છું કે આપ મને સાથે લઈ જવાની વાત છેડી દે. આ બધા મધુરાજાએ મારા માટે ખેલ રચ્યું છે. મને એવા વસંતેત્સવ ઉજવવા નથી ગમતા. પારકા રજવાડામાં જવું ગમતું નથી. મને મારા મહેલ સિવાય બીજે કયાંય જવું ગમતું નથી. આપ આપની બીજી રાણીઓને લઈ જાઓ પણ મારે આવવું નથી. હું તમને ખુલ્લા શબ્દોમાં કહી દઉં છું કે મારા અંતરાત્મા અંદરથી રડી ઉઠે છે. માટે મને ત્યાં આવવા માટે એક શબ્દ પણ કહેશે નહિ. ત્યારે હેમરથ રાજાએ કહ્યું- હે ઈન્દ્રપ્રભા ! બધા રાજા રાણી સહિત આવે ને તું ન આવે તે કેવું ખરાબ લાગે? વળી આપણને તે બધાં કરતાં વધુ આગ્રહપૂર્વક તેડાવ્યાં છે માટે તારે મારી સાથે આવવું પડશે. મધુરાજા તે આપણા બધાના પિતા તુલ્ય છે. કેવા પવિત્ર છે. ને તું એમના માટે આવા શબ્દો શા માટે બેલે છે? તું કુવાના દેડકા જેવી છે. તને તારા રૂપને ગર્વ છે પણ વિચાર કર. તારા જેવી તે તેના અંતેઉરમાં ઘણી રાણીઓ છે. આ તે આપણું ઉપર એમની કૃપાદષ્ટિ છે તેથી આગ્રહ કરીને તેડાવ્યા છે માટે તું એક શબ્દ પણ બેલ્યા વિના તૈયાર થઈ જા. રાણી કહે છે નાથ! અત્યારે તમને મારી વાત નથી ગમતી પણ પાછળથી પસ્તાવાનું થશે તે નકકી સમજી લેજે. ધાબીનું એકવચન સાંભળી રામચંદ્રજીએ ગર્ભવંતા સતાજીને વનમાં મોકલી દીધા. પછી તેમને કે પસ્તા થયે ! તેમ તમે અત્યારે મારી વાત નથી માનતા પણ પછી પેટભરીને પસ્તાવો થશે. માટે સમજે તે સારું છે, પણ કઈ રીતે હેમરથ રાજા માન્યા નહિ. તેથી ઈન્દ્રપ્રભાને તૈયાર થવું પડયું. બંને જવા માટે નીકળ્યા ત્યાં અપશુકન થયા. તે પણ ગણકાર્યા વિના બંને અધ્યા નગરી પહોંચી ગયા. હેમરથ અને ઈન્દ્રપ્રભા આવ્યાના સમાચાર સાંભળીને મધુરાજાને ખૂબ આનંદ થયે. અને સામે જઈને તેનું સ્વાગત કર્યું. તેમજ પિતાને રહેવાના મહેલની બાજુમાં તેમને રહેવા માટે મહેલ આપે. બીજા રાજાઓને એગ્ય સત્કાર કરીને તેમને પણ જુદી જુદી જગ્યાએ ઉતારે આવે. અને વસંતક્રીડાને આનંદ માણવા માટે ક્રીડા કરવાના વનને શણગારવા માટે વનપાલકને આજ્ઞા કરી. વનમાં રહેલી વાવ, સરોવર વિગેરેમાં સુગંધિત દ્રવ્યે નાંખીને તેનું પાણી સુગંધિત બનાવ્યું. આમ અનેક રીતે વનને સજાવ્યું. અને બધા રાજાએ પિતાની રાણુઓને સાથે લઈને મધુરાજા સાથે વનમાં વસંતકીડા માટે ગયા. ઈન્દ્રપ્રભાને મેળવવા માટે મધુરાજાને કપટ ભરેલે કીમિયો” :એક મહિના સુધી બધા રાજાઓએ મધુરાજા સહિત વસંતક્રિીડાને આનંદ Page #662 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર મા. બધાને આનંદ હતે પણ ઈન્દ્રપ્રભાને જરા પણ આનંદ નથી. આ તરફ એક મહિને પૂરો થયે એટલે મધુરાજાએ આવેલા રાજાઓને આભૂષણે અને વસ્ત્રો આપી તેમને યોગ્ય સત્કાર કરીને વિદાય કર્યા. હેમરથ રાજાને સત્કાર કરીને કહ્યુંતમે મારા મિત્ર છે. તમારા આવવાથી મને ખૂબ આનંદ થયે છે. મારી એક વાત સાંભળો. મેં બધાને વસ્ત્રાભૂષણે આપ્યા પણ આપની રાણી ઈન્દ્રપ્રભા માટે તે મેં બધા કરતાં મૂલ્યવાન દાગીના કરાવ્યા છે. પણ હજુ તૈયાર થયા નથી. તે આપ ખુશીથી બટપુર પધારે. કારણ કે રાજા વિનાનું રાજ્ય રેઢું કહેવાય. આ૫ મહિનાથી નીકળ્યા છે. જ્યારે દુશ્મન ચઢી આવે તેની ખબર ન પડે માટે આપ ત્યાં જઈને શત્રુથી રાજ્યની રક્ષા કરે. દાગીના તૈયાર થઈ જશે એટલે મારી જાતે ઈન્દ્રપ્રભાને સત્કાર કરીને આપની પાસે મોકલી આપીશ. આપ જરા પણ ચિંતા ન કરશે. “ઈન્દ્રપ્રભાએ કરેલે પડકાર” - પવિત્ર હદયને હેમરથ રાજા મધુરાજાની કપટજાળને સમજી શકે નહિ. એને તે એમ જ લાગ્યું કે રાજાને મારા પ્રત્યે કેટલે પ્રેમ છે ! એટલે તેણે કહ્યું ભલે, હું તેને મૂકીને જઈશ. એમ કહીને હેમરથ રાજા ઈન્દ્રપ્રભા પાસે આવ્યો ને કહ્યું. મધુરાજાએ તારા માટે આભૂષણે ઘડાવવા આપ્યા છે તે હજુ તૈયાર થયા નથી. માટે આભૂષણે તૈયાર થઈ ગયા પછી મહારાજા તને પિતાની જાતે આપશે. પછી તેમના કંચુકી સાથે તેને ત્યાં મોકલી આપશે. ત્યારે તું આવજે. હું બટપુર જાઉં છું. આ સાંભળી ઈન્દ્રપ્રભા કહે છે નાથ ! મારે એના દાગીના જોઈતાં નથી ને મારે અહીં રહેવું નથી. હું તે તમારી સાથે આવું છું. ત્યારે રાજાએ કહ્યું-ઇન્દ્રપ્રભા ! તું આટલી બધી ચિંતા શા માટે કરે છે ? મધુરાજા આપણે ત્યાં આવ્યા ત્યારે આપણે બંનેએ તેમનું ખૂબ સારું સ્વાગત કર્યું હતું તેથી તેઓ તારું બધાથી સવાયું સ્વાગત કરવા ઈચ્છે છે. આમાં કાંઈ શંકા કરવાની જરૂર નથી. ત્યારે રાણીએ કહ્યું. સ્વામીનાથ ! તમે સમજતાં નથી કે આ સ્વાગત છે કે સ્વાર્થ છે ! તમે મને અહીં મૂકીને જશે પછી આ રાજા મને હેરાન કરશે. તે પણ હેમરથ રાજા માન્યા નહિ. ગમે તેમ ઈદુપ્રભાને સમજાવીને તેને ત્યાં મૂકી એકલે બટપુર ચાલે ગયે. કર્મની ગતિ વિચિત્ર છે. હવે કર્મરાજા કેવા નાચ નચાવશે તે વાત અવસરે. આજે આપણે ત્યાં બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને ૨૯મે ઉપવાસ છે. અને બહેન ચેતના જેની ઉંમર ફક્ત ૧૫ વર્ષની છે તેને ૩૨ ઉપવાસનું પારણું છે. ધન્ય છે તપસ્વીઓને 8 શાંતિ. Page #663 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૬૮ ભાદરવા વદ ૫ ને સોમવાર તા. ૧૩–૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવતે સિધ્ધાંતમાં ફરમાવે છે કે અનાદિકાળથી આપણે આત્મા કર્મના બંધનમાં જકડાઈને ચગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. “ ૪ ના માળ સુ ? કર્મ એ જન્મમરણનું મૂળ છે. અનાદિકાળથી આ કર્મો આત્માને કનડગત કરી રહ્યા છે. કર્મો અનાદિકાળથી આત્માની સાથે હતાં ને વર્તમાનકાળમાં છે. તેથી હજુ જીવની મુક્તિ થતી નથી. અહીં કેઈને શંકા થાય કે આત્મા તે શુધ્ધ સ્વરૂપી અને નિર્મળ છે તે તેને કર્મો લાગ્યા કેવી રીતે ? જ્ઞાની ભગવતે જીવેને સમજાવે છે કે જીવ વિભાવ દશાથી કર્મો બાંધે છે અને સ્વભાવમાં સ્થિર થાય ત્યારે આત્મા કર્મોને તેડે છે. તમે સોનાની ખાણ જેવા માટે જાઓ તે તેમાંથી નીકળતી ચમકતી ધૂળ જોઈને તમને એમ નહિ લાગે કે આ સોનું છે પણ આ ધૂળ સારી છે. ઘરે વાસણ માંજવા કામ લાગશે. લાવે, ડી લઈ જઈએ. પણ તે ખાણને અધિકારી કહેશે કે ભાઈ! આ ધૂળ નથી પણ સોનું છે. પણ અત્યારે તે ધૂળની અવસ્થામાં છે. હવે તેને કોઈ પૂછે કે તેનું ધૂળની સાથે ક્યારે મળ્યું? કેટલા હજાર વર્ષો પહેલાં મળ્યું ? કેણે મેળવ્યું ? તેને શું જવાબ મળશે ? સોનું અનાદિકાળથી ધૂળની સાથે મળેલું હતું. તેના સમયની મર્યાદા ન આપી શકાય. જેવી રીતે સેનું ધૂળની સાથે મળેલું છે તેમ આત્મા કર્મની સાથે મળે છે. ઘણું એમ પૂછે છે કે આત્માની ઉત્પત્તિ કયારે થઈ? આત્મા અને કર્મની ફિલેસેફિીની અજ્ઞાનીને કયાંથી ખબર પડે ? વિજ્ઞાનને એક સિધ્ધાંત છે કે જેને જન્મ છે તેનું મરણ અવશ્ય છે. આપણે તે માનીએ છીએ કે આત્મા અમર છે તે પછી આત્માના જન્મ કે મરણ ક્યાંથી હોઈ શકે ? આત્માને કેઈએ ઉત્પન્ન કર્યો નથી. જ્યાં આત્માની ઉત્પત્તિને સ્વીકાર કર્યો ત્યાં અંત સમજી લેવાને. જેનું સર્જન થાય છે તેનું વિસર્જન તે થવાનું છે. એ એક વસ્તુનાં બે છેડા છે. જેનું સર્જન કેઈએ કર્યું નથી તેનું વિસર્જન ક્યાંથી હોય? પણ પર્યાય બદલાય છે. બંધુઓ ! આત્માની સાથે કર્મનું મિશ્રણ થવાથી માણસની વૃત્તિઓમાં ફેરફાર થાય છે. કર્મ આ જીવને વિવિધ પ્રકારનાં નાચ નચાવે છે. દરેક કર્મનું ફળ જુદી જુદી રીતે જીવને ભોગવવું પડે છે. અને કર્મો જીવને ભવભવમાં ભમાવે છે. બંધુઓ! તમે સમજી ગયાં ને ? કેઈને ત્યાં સારે કુટુંબ પરિવાર જઈને Page #664 -------------------------------------------------------------------------- ________________ સાદા શિખર તમને એમ થાય કે આનાં પુત્ર, પત્ની બધા કેવા સદ્ગુણી છે ! માં એનું કહ્યું કરે છે. એનું કેટલું માન સાચવે છે ને મારું તે મારા ઘરમાં કે આવું માન સાચવતું નથી આમ કેમ ? તે વિચાર કરજે. આ કર્મની કરામત છે. આ જગતમાં કે રાજા તે કઈ રંક, કેઈ નિર્ધન તે કઈ ધનવાન, કેઈ રોગી તે કઈ નિરંગ, આ બધું કર્મના ઉદયથી છે. જીવ કર્મની જંજીરમાં જકડાઈ ગયા પછી તેને કર્મના ઈશારા પ્રમાણે ચાલવું પડે છે. દા.ત. તમે ટ્રેઈનમાં બેસી ગયા અને અધવચ્ચે તમને વિચાર આવે કે હવે સ્ટેશન આવતાં પહેલાં મારે આ ટ્રેઈનમાંથી ઉતરી જવું છે તે તમે નહિ ઉતરી શકે. બીજા સ્ટેશન સુધી તે તમારે જવું પડશે. એ જ બીજો દાખલૈ. તમે પ્લેનમાં બેઠા. પ્લેન ઉડવા લાગ્યું. પછી તમને એમ થાય કે મને હવે પ્લેનમાં ગમતું નથી. મારે ઉતરી જવું છે. તે ત્યાં તમારું નહિ ચાલે. સમજાયું ! પ્લેન તમે પસંદ કર્યું. ટિકિટના પૈસા ખર્ચા પણ તેમાં બેઠા પછી એને આધીન બનીને રહેવું પડશે. જ્યારે તેનું સ્ટેશન આવશે ત્યારે ઉતરાશે. બંધુઓ! અહીં આપણે એ વાત સમજવાની છે કે આપણે આત્મા પણ કર્મરૂપી વાહનને આધીન બની ગયા છે. એટલે તે કર્મરૂપી વાહનમાં બેસી ગયો છે. તેથી તેને કર્મ પ્રમાણે ઉયન કરવું પડે છે. તમે કહેશે કે મારે આમ નહિ ચાલે તે ત્યાં કાંઈ ચાલશે નહિ. તમારે કર્મરાજાના કહ્યા પ્રમાણે ચાલવું પડશે. આઠ કર્મોની પ્રકૃતિએ ભિન્ન ભિન્ન છે અને તેની પરિણતિએ પણ ભિન્ન ભિન્ન છે. અને તે પરિણતિઓ પ્રમાણે જીવનનાવ ચાલે છે. આ કર્મવાદ ને બરાબર સમજાઈ જાય તે આત્મા કેણે બનાવ્યું. પહેલાં કે હતું, જ્યારે થયે વિગેરે પ્રશ્નો તમને નહિ થાય ને આત્માના અસ્તિત્વને અનુભવ થશે. આખું જગત કર્મની અસર પ્રમાણે કામ કરે છે. આત્મા જેમ જેમ કર્મના ભારથી ભારે બને છે તેમ તેમ વધારે સંસારમાં પરિભ્રમણ કરે છે. અને જેમ જેમ કર્મોને ખપાવે છે તેમ તેમ તે હળવે બનતો જાય છે. મનુષ્યભવ એ કર્મોના બંધનથી મુક્ત બનવાનું સ્થાન છે. જે માનવ જમ્બર સમ્યફ પુરૂષાર્થ ઉપાડે તે વહેલે મોક્ષે જાય છે ને મંદ પુરૂષાર્થ કરે છે. લાંબા સમયે મોક્ષે જાય છે. જેમ કેઈ સીંદરીને બાળવી છે પણ તેને એક છેડેથી સળગાવશે તે ધીમે ધીમે બળશે ને જે તેને ગુંચળું વાળીને અગ્નિમાં નાંખશે તે જહદી બળી જશે. કેઈના માથે લાખ રૂપિયાનું દેવું હોય ને તે મહિને ૧૦૦) રૂ. ભરે તો તેને દેવામાંથી મુક્ત થવા માટે વધારે સમય લાગે. અને વધારે પૈસા ભરે તે જહદી દેવું ચૂકવાઈ જાય. આ રીતે કર્મનું છે. આપણા માથે અનંતકાળથી કર્મના દેવાં પડેલા છે તેને ભરપાઈ કરવા માટે એક સામાયિક કરે. કયારેક ઉપવાસ, આયંબીલ અને Page #665 -------------------------------------------------------------------------- ________________ pys ચારદા શિખર એકટાણું કરી લા ા તેટલા માત્રથી ક્રમના કરથી મુકત થવાય ? ‘ના’. જ્યારે જીવને એક લગની લાગે કે જલ્દી મારે કર્માંની કેદમાંથી છૂટવું છે તે જબ્બર પુરૂષા કરવાનું મન થશે. મહાન પુણ્યદયથી મનુષ્યભવ મળ્યેા છે. ભવાભવમાં જીવ કેંગાલ હતા. અહી તેને બધી સમૃધ્ધિ મળી છે. કંગાલ માણસને ધન મળે તેા કેટલા આનદં થાય ? તેમ આ મનુષ્યભવ મળ્યાનેા તમને આન થવા જોઈએ. એક ગરીબ માણસ રસ્તેથી ચાલ્યા જતેા હતેા. તેને એક રૂપિયાની નોટ જડી. જેને મહામુશીખતે એક પૈસા મળતા હાય તેને મન એક રૂપિયાની નેટ સેા રૂપિયાની નાટ જેવી છે, જેને ઘેર લાખા રૂપિયા છે તેને એક રૂપિયાનો હિસાબ ન હેાય, પણ જેની પાસે કાંઈ ન હોય તેને મન તે આન જ હોય ને ? તેને મન એક રૂપિયાની નેટ સેા રૂપિયા જેટલી છે. એ ગરીબ માણસ રૂપિયાની નોટ લઈને આગળ ચાલ્યા તે એક દુકાનમાં લટરીની ટિકિટા વેચાતી હતી. એને થયું કે હું પણ લેાટરીની ટિકિટ ખરીદું. એણે લેટરીની ટિકિટ ખરીદી ને એના પુણ્યનું પાંદડુ યુ' ને લેટરી લાગી. એક લાખ રૂપિયાનું ઈનામ મળ્યું. તેમાંથી તેણે ધંધા કર્યાં ને એક દિવસ તે મહાન સુખી માટા કરોડપતિ બની ગયા. દેવાનુપ્રિયા ! એને લાટરી લાગી ને એ તે માટા કરોડપતિ બની ગયા. એ કરોડપતિમાંથી માણસ કયારે રોડપતિ બની જશે તેની ખખર નથી. પણુ આ મહાન પુણ્યના ઉદ્દયથી અનંત ભવમાં ભમતાં લેટરી લાગી ને આ મનુષ્યભવ મળ્યેા. તેમાં જો ધર્મ આરાધનાના નાણાં ભરી લે તા તે કરોડપતિને પણ કરોડપતિ બની જાય. કદી એ રાડપતિ મને નહિ. એવા આ અવસર છે. તે અહીં એવી સાધના કરી લો કે તમે ધારો તા પાંચમા આરામાં એકાવતારી પણ થઈ શકશેા. પણ તે માટે જીવને પુરૂષાર્થ કરવા પડશે. એક મકાનમાં એ ભાઈ એ રહેતા હતાં. એક વખત રાત્રે મકાનમાં આગ લાગી. નાના ભાઈ એકદમ જાગી ગયા. અને તેણે માટાભાઈને જગાડયા. અને ભાઈ આ ઘરની બહાર નીકળી ગયા. માટાભાઈ એ તરત ઓફીસે ફોન કર્યાં ને ખંખવાળા આવી ગયા. અને ભાઈ એએ આગ એલવવા પુરૂષાર્થ કર્યાંને ચેતી ગયા તા મચી ગયા. તેમ તમે પણ વિચાર કરે. આ શરીર રૂપી ઘર સળગી રહ્યું છે. ચારે બાજુ વાસના અને લાલસારૂપી ધુમાડાના ગેાટા ઉંચે ચઢી રહ્યા છે. તૃષ્ણારૂપી આગ લાગી છે, માહના પવન ફૂંકાય છે. અને ક્રોધનાં તણખાં ઉડે છે ત્યારે આત્મારૂપી માટા ભાઈ ને મન રૂપી નાનાભાઈ એ જગાડા અને મોટાભાઈ ને યાત્તુ આવ્યુ. કે સદ્ગુરૂના શરણે જાઉં. તેથી તેણે વીતરાગ વાણીરૂપી પાણીના ખંખા મેલાવ્યા અને ભગવાન મહાવીરના ફાયર કેના” આવી પહોંચ્યા ને મકાન સળગતું અટકી ગયું. એ જ *. Page #666 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫૭ રીતે જો ચેતનદેવ જાગૃત ખનશે તે પરિભ્રમણ અટકી જશે. જેનુ શરીર તદ્દન જીણુ થઇ ગયુ. હાય તેવો મનુષ્ય વિચાર કરે કે હું આત્મા ! જેમ ઘડીમાંથી રેતી સરી જાય છે તે રીતે આયુષ્ય રૂપી રેતી સરી ગયા પછી શરીર રૂપી ઘડી અહીં રહેવાની છે. મૃત્યુથી કાઈ ખચી શકતું નથી. માટે અને તેટલો પુરૂષાથ કરી લે. રાણી નાગ મહેાત્સવ ઉજવે છે. હવે આપણા ચાલુ અધિકારમાં પદ્માવતી એના મનમાં એવા ઉમંગ હતા કે હું એવા નાગ મહાત્સવ ઉજવું કે બધા જોવા આવનાર ખુશ થઈ જાય ને બધા એમ આલે કે આવા નાગ મહાત્સવ તા આજ સુધી કદી કેાઈએ ઉજજ્યેા નથી. તમે પણ તમારા દીકરા-દીકરીના લગ્ન કરા ત્યારે લગ્ન પછી રીસેપ્સન ગેાઢવા છે ને? ત્યારે તમારા મનમાં તમને થાય છે ને કે લેાકેા રીસેપ્સનમાં આવેને વખાણ કરે કે શું સુંદર ડેકેારેશન છે ! ત્યાં તમારુ હૈયું હરખાય છે. જ્યાં સંસાર વધે કે સુખ છે ત્યાં જીવને કેવા આનંદ છે! ત્યાં કેટલું માન છે કે કાઈ એ અત્યાર સુધીમાં ન કયુ હોય તેવું કાય કરી લઉં. પણ કોઈ દિવસ એવા વિચાર આવે છે કે મનુષ્યભવ મળ્યેા છે તે! જલ્દીમાં જલ્દી ત્રીજા ભવે ને મેાડામાં મેાડા પ ́દર ભવે માક્ષમાં જવાય તેવું પરમીટ મેળવી લઉં. આવે ભાવ આવશે ત્યારે સંસારના લૌકિક આનદમાં એને રસ નહિ આવે. અને તે ખસ, આત્માની વાતા ગમશે. પદ્માવતી રાણીને આત્મતત્ત્વનું લક્ષ ન હતુ. એટલે આવા લૌકિક આનંદમાં તે મસ્ત બની હતી. પ્રતિબુધ્ધિ રાજા ત્યાં આવીને રાણીએ બનાવેલા પુષ્પમ ડપમાં બેઠા. રાણીએ પુષ્પના બનાવેલા દામકાંડ જોઈને રાજાનું મન આકર્ષાયું. શું સુંદર દામકાંડ છે! શુ તેની સુગધ છે! એની ઘાણેન્દ્રિય અને ચક્ષુઈન્દ્રિય નાચવા લાગી. તેનું મન અને તન દામકાંડ જોઈને ડાલવા લાગ્યું. આ જગ્યાએ રાજાને દામકાંડ જોઈને એવા વિચાર આવ્યા હાત કે અહા ! આ ફુલના દામકાંડ આટલા સુશેાભિત લાગે છે ને સુગધથી મહેંકે છે ને જોનારને આકર્ષિત કરે છે. તે પ્રશંસાને પાત્ર બન્યા છે તેા મારે આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-સત્ય-નીતિ અને સદાચારથી મહેકી ઉઠે તેા તેની સૌરભ તા આ જગતમાં અનેરી ફેલાય. પેલા પુષ્પા કરમાઈ જાય એટલે તેની સુગધ નષ્ટ થઈ જાય પણ સત્ય, નીતિ, સદાચાર અને શીયળની સૌરભ તા સદાને માટે મહેંકે છે. જીવનમાં આવા ગુણ્ણા હશે તે મનુષ્યાને મારે કહેવા જવું નહિ પડે કે તમે મારી પાસે આવેા. કુદરતી આકષ ણુ થશે. પ્રતિબુધ્ધિ રાજા દામકાંડની ખૂબ પ્રશંસા કરતાં કહે હું મારા સુબુધ્ધિ પ્રધાન ! તમે મારી આજ્ઞાથી ઘણીવાર ગામ-નગરામાં મારા રાજ્યના કામે જાએ છે તે તમે આવા શ્રીદામકાંડ કયારે પણ કાઈ જગ્યાએ જોચા છે ખરા ? ત્યારે સુબુધ્ધિ પ્રધાન કહે છે, 43 Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શારદા શિખર "एवं खलु सामी! अहं अन्नया कयाई तुभं दोच्चे णं मिहिलं रायहाणिगए तत्थणं मए कुंभगस्सरन्नो धूयाए पभावईए देवीए अत्तयाए मल्लीए संवच्छर पडिलेहणगंसि दिव्वे सिरिदामगंडे दिट्ठपुव्वे ।" હે સ્વામીન ! એક વખત આપના દૂત તરીકે હું મિથિલા રાજધાનીમાં ગયે હતું. ત્યાં મેં કુંભક રાજા અને પ્રભાવંતીદેવીની અંગજાતક પુત્રી મલ્લીકુમારીના જન્મોત્સવ પ્રસંગે ખૂબ નવાઈ પમાડે તે શ્રીદામકાંડ જે હતો. | હે મહારાજા ! એ દામકાંડની શી વાત કરું? શું એની મનેહરતા! શું એની મહેંક ! એને ભપકે, એનો રંગ, અને એની રચના કેઈ અદૂભૂત હતી. મેં મલ્લીકુમારીના જન્મોત્સવ વખતે જે દામકાંડ લટકાવેલે જો હવે તે મારી નજર સમક્ષ દેખાય છે. તેની સુગંધ તે મારા નાકમાંથી હજુ જતી નથી. એ દામકાંડ અલૌકિક હતો. તેની સામે પદ્માવતીદેવીને આ શ્રીદામકાંડ લક્ષાંશ પણ નથી. એટલે સુગંધ કે સૌંદર્ય બંનેની દષ્ટિએ મલીકમારીના જન્મોત્સવ પ્રસંગના શ્રીદામકાંડની સામે આ પદ્માવતીદેવીને શ્રીદામકાંડ કાંઈ ન ગણાય. સુબુદિ પ્રધાનના મુખેથી આ વાત સાંભળીને પ્રતિબુધ્ધિ રાજાના કાન ચમક્યા. હે પ્રધાનજી ! જેના જન્મોત્સવ વખતે આ મોટે શ્રીરામકાંડ કુંભક રાજાએ બનાવ્યું. હતો તે એ વિદેહ રાજપુત્રી કુમારી કેવી હશે ? તમે એ મલીકમારીને જોઈ છે ખરી? જે આત્મા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરીને આવેલો હોય, જેને જન્મોત્સવ ઉજવવા માટે ઈન્દ્રો અને છપ્પન કુમારીકા દેવીઓ આવી હોય તેના રૂપમાં ને ગુણમાં શું ખામી હોય ? પ્રતિબુધિ રાજાએ સુબુધ્ધિ પ્રધાનને પૂછયું કે તમે એ રાજકુમારીને જોઈ છે? તે કેવી છે? હવે પ્રધાન રાજા પાસે મલલીકુમારીના રૂપનું વર્ણન કરશે. આ પ્રતિબુધ્ધિ રાજાને તેની સાથે પૂર્વને સ્નેહ છે તે સ્નેહ કેવી રીતે જાગૃત થશે તેના ભાવ અવસરે. ચરિત્ર : “રાજાની માંગણી” : જેના શરીરમાં કામવર પેદા થયો તે મધુરાજા મંત્રીને કહે છે બટનરેશ તે ચાલ્યા ગયે. હવે ઈદુપ્રભા આપણા હાથમાં છે. હવે તેને મારી પાસે લઈ આવે તે મારા મનને શાંતિ વળે. ત્યારે મંત્રીએ કહ્યું. સાહેબ! જરા સૂર્યની તે શરમ રાખો. દિવસ પૂરા થવા દે. પણ હું તમને એક વાર તે જરૂર કહીશ કે આપ હજુ સમજી જાઓ. હજુ દૂધ ફાટી ગયું નથી. તમે જે રીતે રાખી છે તે રીતે તેનું સન્માન કરીને પાછી મોકલી દે. પરસ્ત્રીગમન કરવાથી બૂરા હવાલ થાય છે. તમારા હિત માટે કહું છું. પણ મધુરાજાની મતિ સુધરી નહિ. એને તે એક જ લગની લાગી છે કે જ્યારે રાત પડે ને ક્યારે ઈન્દુપ્રભા મને મળે. Page #668 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પ વિષયલંપટ મધુરાજાની અધમતા” : સૂર્યાસ્ત થયે. રાત પડી એટલે રાજાએ મંત્રીને કહ્યું. હવે મારી પાસે ઈન્દ્રપ્રભાને લઈ આવે. મંત્રીને આ કાર્ય કરવું ગમતું નથી. પણ રાજાની આજ્ઞાથી બધું અનિચ્છાએ કરવું પડે છે. તેણે એક દાસીને ઈન્દ્રપ્રભા પાસે મોકલી. દાસીએ આવીને ઈન્દ્રપ્રભાને કહ્યું. અમારા મહારાજાએ આપને સમાચાર મોકલાવ્યા છે તે સાંભળો. ઈન્દ્રપ્રભાએ કહ્યું રાજાએ જે કહ્યું હોય તે મને તું કહે. એટલે દાસીએ કહ્યું કે આપના પતિ હેમરથ રાજા આપને અહીં મૂકીને ગયા છે. તેમણે રસ્તામાં અધવચથી એક દૂત મોકલીને મધુરાજાને કહેવડાવ્યું છે કે જે આપને મારી સાથે મિત્રતા રાખવી હોય તે આપ તેને જે આભૂષણે આપવાના હોય તે આપીને જદી મારી પાસે મોકલી આપે, તેથી મધુરાજા આપને જલદી લાવે છે. આજ રાત્રે રાજા આપને આભૂષણો આપીને સવારે આપના પતિ પાસે મોકલી આપશે. માટે તમે રાજાના મહેલે ચાલે. ઈન્દ્રપ્રભા બધું સમજી ગઈ. નક્કી મને તેના મહેલમાં લઈ જવા માટેનું આ કાવવું છે. જે મારા પતિને મને બોલાવી હતી તે મેં એમને ઘણું સમજાવ્યા છતાં શા માટે મૂકીને ગયા? એમને એટલો પણ ખ્યાલ ન આવે કે બધા રાજાની રાણીઓ માટે આભૂષણે તૈયાર થઈ ગયા ને એક મારા માટે જ ન થયા? મેં તેમને સમજાવવામાં કયાં બાકી રાખી છે. છતાં તે માન્યા નથી. એ શું મને રસ્તામાંથી બેલાવે? આ વાતમાં ભેદ છે. તેણે દાસીને કહ્યું. બહેન ! હું અત્યારે નહિ આવું. તે રાજાને જઈને કહે કે રાત્રે પરાયા પુરૂષના મહેલે જવું તે સતી સ્ત્રીને ધર્મ નથી. દાસીએ ઘણું સમજાવી છતાં ઈન્દ્રપ્રભા ન ગઈ ત્યારે બીજી બે ત્રણ દાસીઓને મોકલીને કહેવડાવ્યું કે તમારે રાજાના મહેલે આવવું પડશે. પરાણે દાસીઓએ તેને તૈયાર કરી. ઊંડા નિસાસા નાંખતી ધ્રુજતા પગે રાણી રાજાના મહેલે ગઈ. દૂરથી ઈન્દ્રપ્રભાને દાસીઓની સાથે આવતી જોઈને મધુરાજા મહેલના સાતમે માળે ચઢી ગયા. બધી દાસીઓને નીચે ઉભી રાખી એક દાસી ઈન્દ્રપ્રભાને લઈ સાતમે માળે ગઈ. દરવાજામાં પ્રવેશ કરાવીને તે પણ નીચે ઉતરી ગઈ. - જે ઈદુપ્રભાએ પ્રવેશ કર્યો કે તરત રાજાએ બારણાં બંધ કરી દીધા. રાણી સમજી ગઈ કે હવે મારું આવી બન્યું, જેમ વાઘને જોઈને ગાય ડરી જાય તેમ રાણી ભયભીત બનીને પ્રજવા લાગી. ત્યારે મધુરાજાએ તેને કહ્યું- હે ઈન્દ્રપ્રભા ! હવે તું શા માટે કરે છે? તારો પતિ હેમરથ રાજા તે મારો દાસ છે. હવે તેને ડર છોડી મારી સાથે સુખ ભોગવ. હું તને મારી પટરાણી બનાવીશ. તું મારું કહ્યું માની જા. મારા જે રાજા તને નહિ મળે. ઇન્દ્રપ્રભાને ઉપદેશ -રાણું ભયથી ધ્રુજતી હતી. છતાં કામાતુર મધુરાજાના Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૪છે. શારદા ક્રિખર વચને સાંભળીને હિંમત કરીને ઈન્દ્રપ્રભાએ કહ્યું. હે મહારાજા! તમે તે અમારા પાલક પિતા સમાન છે. તમને શું આ શેભે છે? પરસંગથી લેકમાં નિંદાને પાત્ર બનાય છે, મિત્ર સાથેની મિત્રતા તૂટી જાય છે, મનને તાપ વધે છે ને બળને ક્ષય થાય છે. રાજ્યને ને ધનને નાશ થાય છે. જગતમાં કલંકિત બનાય છે. પરસ્ત્રીના સંગથી જીવને નરકમાં જવું પડે છે. આટલા માટે પરસ્ત્રીને ત્યાગ કરે જોઈએ. વળી હે મહારાજા ! આપે એવું કયાંય સાંભળ્યું છે કે પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે? મેઘમાંથી અંગાર વૃષ્ટિ, સૂર્યમાંથી અંધકારની ઉત્પત્તિ અને ચંદ્રમાંથી અંગારા ઝરે છે? સમુદ્ર કદી પિતાની મર્યાદા છોડે છે ? તેમ આવા મેટા મહારાજાએ કદી પરસ્ત્રીમાં આસક્ત બને ખરા? રાજા તે હંમેશા પરસ્ત્રીના ત્યાગી હોય ને તમે આ શું કરે છે? જરા સમજે. આ ઈન્દ્રપ્રભાના વચનની કામી મધુરાજાના દિલમાં હેજ પણ અસર ન થઈ. જેમ ક્ષારભૂમિમાં ગમે તેટલો વરસાદ વરસે છે તે નકામે જાય છે. સર્પને ગમે તેટલું દૂધ પીવડાવવામાં આવે તે તે ઝેર બની જાય છે. તેમ ઈદુભાને ઉપદેશ મધુરાજા માટે નકામે ગયે અને નિર્લજ થઈને મધુરાજાએ ઈન્દુપ્રભા ઉપર બળાત્કાર કરી તેનું ચારિત્ર લૂંટયું. બંધુઓ આ ભારતભૂમિમાં કંઈક સતી સ્ત્રીઓ થઈ ગઈ છે. જેમણે શીયળનું રક્ષણ કરવા માટે પ્રાણ કાઢયા છે. રાણકદેવી ઉપર જ્યારે સિધ્ધરાજની દષ્ટિ બગડી અને તેનું શીયળ ખંડન કરવા તૈયાર થયો ત્યારે સતીએ પોતાના પ્રાણ દઈ દીધા. ચંદનબાળાની માતા ધારિણી દેવી ઉપર રથ ચલાવનારા સારથીની દૃષ્ટિ બગડી ત્યારે જીભ કરડીને મરી ગઈ. આવી તે કંઈક સતી સ્ત્રીઓએ શીયળની રક્ષા માટે પ્રાણના બલિદાન દીધા છે. પણ શીયળનું ખંડન થવા દીધું નથી. આ ઈદુપ્રભા સમજતી હતી કે મારા ઉપર મધુરાજાની કુદષ્ટિ થઈ છે. એટલા માટે તે આવવા તૈયાર ન હતી. રાજા તેને મૂકીને ગયા ત્યારે પણ તેને દુઃખ થયું. રાજાએ તેને રાત્રે પિતાના મહેલે શા માટે બેલાવી હતી. તેનું કારણ તે સમજી ગઈ હતી. છતાં ચારિત્રનું રક્ષણ કરવા સમર્થ થઈ શકી નહિ ને રંક જેવી બનીને રાજાના બાહુપાશમાં જકડાઈ ગઈ. તે એના સતીત્વમાં કચાશ કહેવાય. તેનું શીયળ ખંડિત થયું. એક દિવસ તે તેના દિલમાં ખૂબ ધ્રુજારી થઈ કે આ શું થઈ ગયું ? ખૂબ રડી. પણ મધુરાજાના મીઠા મધ જેવા વચને, તેના હાવભાવ જોઈને તેના મનમાં થયું કે હવે તે જે બનવાનું હતું તે બની ગયું. આવા વિચારથી તેને શેચ ઓછો થયે. બે-ત્રણ દિવસ મનમાં સંકેચ રહ્યો. પછી તે એ મધુરાજાના પ્રેમમાં પડી ગઈ. અને પિતાના પતિને ભૂલી ગઈ. આહાહા ! સંસારમાં મહની વિટંબણા કેવી છે. એક વખત હેમરથ રાજાને Page #670 -------------------------------------------------------------------------- ________________ લારા લિબરે પરમેશ્વર તરીકે પૂજનારી આજે પરાયી બની ગઈ. હંમરથ રાજા માને છે કે મારી ઈન્દ્રપ્રભા થોડા દિવસમાં આવશે. તે તેની રાહ જોઈ રહ્યો છે. મધુરાજા કામાંધ હેય ને ઉસે કરી પટરાની, - વિવિધ ભાંતિ કે સુખ ભોગવે માને ઈન્દ્ર ઈન્દ્રાણું હે-શ્રોતા. મધુરાજા ઈપ્રભાના પ્રેમમાં પડી પિતાની રાણીઓને ભૂલી ગયે ને આને પટરાણી બનાવી તેની સાથે ઈચ્છિત સુખો ભેગવવા લાગ્યા. જેમ દેવલોકમાં ઈન્દ્ર-ઈન્દ્રાણી સુખ ભોગવે તેમ આ બંને પરસ્પર સુખ ભોગવવા લાગ્યા ને આનંદ કરવા લાગ્યા. હેમરથ ઈન્દ્રપ્રભાના રક્ષણ માટે જે માણસને મૂકીને ગયા હતા તેમનાથી રાણીનું આ વર્તન સહન થયું નહિ. તેથી તેઓ બટપુર ચાલ્યા ગયા. ત્યાં જઈને હેમરથ રાજાને સમાચાર આપ્યા કે તમે જે મધુરાજાને તમારા ખાસ મિત્ર સમજે છે તે તમારા ખાસ દુશમન નીકળ્યા. એણે તમારી રાણી ઈન્દ્રપ્રભાને મેળવવા માટે તમારી સાથે મિત્રતા બાંધી હતી અને પાછળથી ઈન્દ્રપ્રભાને સત્કાર કરવાને બહાને ત્યાં રાખીને તેણે તેનું કાર્ય સિદ્ધ કર્યું છે. અને ઈદુપ્રભા તેની પટરાણી બનીને બેસી ગઈ છે. પહેલાં તે હેમરથ રાજાને આ વાત ઉપર વિશ્વાસ ન આવ્યું. પણ જ્યારે તેના મંત્રી આદિ માણસેએ દઢતાપૂર્વક કહ્યું કે અમે જાતે જઈને આવ્યાં છીએ. ત્યારે રાજાને ખૂબ આઘાત લાગ્યો કે શું ઈદુપ્રભા તેની પટરાણી બની ગઈ? આ વિચારથી રાજા એકદમ બેભાન થઈને પડી ગયા. હવે તેનું શું થશે તેના ભાવ અવસરે. (પૂ. બા. બ્ર. હર્ષદમુનિ મહારાજ સાહેબની આજે ૨૩ મી પુણ્યતિથિ હેવાથી તેમના વૈરાગ્યમય જીવનનું તેમજ પ્રભાવશાળી ચારિત્રનું અને તેમના ગુણેનું પૂ. મહાસતીજીએ સુંદર વર્ણન કર્યું હતું. જે સાંભળતાં શ્રેતાઓની આંખે અશ્રુભીની બની ગઈ હતી.) વ્યાખ્યાન નં. ૬૯ ભાદરવા વદ ૬ ને મંગળવાર તા. ૧૪-૯-૭૬ સુજ્ઞ બંધુઓ ! સુશીલ માતાઓ ને બહેનો ! રાગ દ્વેષના વિજેતા અને મોક્ષમાર્ગના પ્રણેતા એવા વીતરાગ પરમાત્માના મુખમાંથી નીકળેલી શાશ્વતીવાણી તેનું નામ સિદ્ધાંત. એ સિદ્ધાંતની વાણી અમૃતવાણી છે. એ વાણીનું જે આત્મા હૃદયના ભાવપૂર્વક પાન કરે છે તે અજર અમર બની જાય છે. મહાન ભાગ્યદયે આ અમરવાણીનું પાન કરવાને સુઅવસર મળે Page #671 -------------------------------------------------------------------------- ________________ શારદા પર છે તેને ચૂકશે નહિ. આ વાણુનું પાન કરનાર આત્માના જન્મ-મરણના ફેરા ટળી જાય છે. અને અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. આ સંસારમાં જીવને મુંઝવનાર હોય તે અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જીવ ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અનેક પ્રકારના દુઃખ ભોગવે છે. ઘરમાં ઘડીક અંધારું થાય તે મૂંઝવણ થાય છે પણ આત્મામાં અજ્ઞાનનું અંધારું છે તેની મૂંઝવણ થાય છે? जावन्ति विज्जा पुरिसा, सव्वे ते दुक्ख संभवा ।। સુપત્તિ વાત મૂહ, સંસારજ શાંતિ | ઉત્ત, સૂ, અ. ૬ ગાથા ૧ જેટલા અજ્ઞાની પુરૂષ છે તે બધા દુઃખ ભોગવે છે. મૂઢ-અજ્ઞાની પુરૂષ અનંત સંસારમાં પીડાય છે, દુઃખ પામે છે, અને તે અજ્ઞાની છવ કર્મના બંધનેને તેડી શક્તા નથી. તમને બાહ્ય અંધકાર સાલે છે તેમ જે અજ્ઞાનને અંધકાર સાલશે તે તેને દૂર કરવાનો પ્રયત્ન કરશે. અજ્ઞાન એ અંધકાર છે ને જ્ઞાન એ પ્રકાશ છે. આજે તે ઠેર ઠેર ટયુબ લાઈટે થઈ ગઈ છે એટલે અંધારું દેખાય નહિ, છતાં ઘણાં વિચારશીલ માણસે રાત્રિના સમયે બહાર નીકળે ત્યારે બેટરી સાથે રાખે છે. જેના કારણે અટવાઈ ન જવાય. પણ જેની પાસે સાધન નથી તે ખાડીખાડામાં પડી જાય છે. અજ્ઞાની જીવ માટે ભક્ત કબીરે કહ્યું છે કે નામ ન જાને ગાંવકા, બિન જાને કિત જાય, ચલતે ચલતે જુગ ભયા, પાવ કેસ પર ગાંવ . કેઈ મૂર્ખ માણસ ગામનું નામ જાણતા નથી. ગામ કેટલું દૂર છે તેની ખબર નથી ને આંખ બંધ કરીને ચાલ્યા જાય છે. આવી રીતે વર્ષો સુધી તે ચાલ્યા કરે તે પણ ગામ પહોંચે ખરો ? “ના”. એને ખબર હોય કે મારે અમુક ગામ જવું છે તે તે ગામ વિષે પૃચ્છા કરે. તે તેને કઈ બતાવે. જ્ઞાન વિના બધું અંધારુ છે. ૦૫ ગાઉમાં ગામ હોવા છતાં વર્ષો સુધી ચાલ્યા કરે પણ ગામ ન આવે. આ રીતે તમે જીવનમાં વિચાર કરે કે અજ્ઞાન એ આત્માને દુખ કરનાર છે કે નહિ? અજ્ઞાન દુઃખરૂપ લાગતું હોય તે તેને દૂર કરી જ્ઞાનની નાનકડી બેટરી તમારી પાસે રાખે. જ્ઞાની અને અજ્ઞાનીમાં શું અંતર છે તે સમજો. जं अन्नाणी कम्मं खवेइ, बहुयाहिं बासकोडिहिं । तं नाणी तिहिं गुत्तो खवेइ, सासमित्तंग ॥ અજ્ઞાની જીવ જે કર્મોને કરોડે વર્ષો સુધી કરણી કરીને ખપાવે છે તે કર્મોને ત્રણ ગુપ્તિયુક્ત જ્ઞાની મહાત્મા એક શ્વાસ લે તેટલા સમયમાં ખપાવે છે. આ જ્ઞાનનો પ્રભાવ છે. કર્મો ખપાવવા જ્ઞાનને દીપક પ્રગટાવે. ઘરમાં કયાં કઈ ચીજ પડી છે Page #672 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર }} તે પ્રકાશ હશે તે જોઈ શકશે ને મેળવી શકશેા. પણ જો અધકાર હશે તેા કલાક સુધી ફાંફા મારશે। તે પણ વસ્તુ જડવાની નથી. તેમ આપણાં આત્માએ અનંતકાળથી ભવમાં ભમીને કેવાં કેવાં કર્યું ખાંધ્યા છે ને તેને કેવી રીતે દૂર કરી શકાય તે જ્ઞાનના પ્રકાશ થતાં ખખર પડે છે ને પછી તે કર્માં અલ્પ સમયમાં દૂર કરી શકાય છે. અને અજ્ઞાન અવસ્થામાં કરણી કરવા છતાં તેને દૂર કરી શકાશે નહિ. અજ્ઞાનના અધકાર ટાળવા માટે ભકત ભગવાનને પ્રાર્થના કરતાં કહે છે હે પ્રભુ! તું તે એક અલૌકિ દિપક છે. તારુ' તેજ અનેખું છે. તારુ જ્ઞાન અગાધ છે. એ જ્ઞાનનાં કિરા મારા અંતરમાં આવે તે મારા જીવનમાં રહેલો અજ્ઞાનના અંધકાર નષ્ટ થઈ જાય છે. સિધ્ધાંતની સ્વાધ્યાય કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મીને ખપાવે છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે. વાચના, પૃચ્છના, પરિયટ્ટા, અનુપ્રેક્ષા અને ધમ કથા. આ પાંચ પ્રકારની સ્વાધ્યાય કરવામાં મન લાગી જાય તે આડું અવળું ક્યાંય ભટકે નહિ ને ક્રમ બધન કરે નહિ. જેનું મન નવરુ પડે તે આડા અવળા વિચાર કરે. બહાર ભટકે ને ક્રમ બધન કરે. એક પવિત્ર સાધુ હતા. એમના ગુરૂ મોટા વિદ્વાન જ્ઞાની હતા. તેમના શિષ્યપરિવાર વિશાળ હતા. એક સાધુના મનમાં ખરામ વિચારો આવવા લાગ્યા. પણ સાધુ ખૂબ લજાવાન હતા. ભગવાન કહે છે કે સાધુ કદાચ એના ક્રમ`ના ઉદ્ભયથી ચારિત્રથી પડવાઈ થઈ જાય પણ જો તેનામાં લજ્જા હશે તેા તે ઠેકાણે આવશે. लज्जा दया, संजम बंभचेरं, कल्लाण भागीस्स बिसोही ठाणं ॥ જેનામાં લજજા, દયા અને સંયમ છે, પ્રાચય શુધ્ધ છે તે એક દિવસ કલ્યાણુ કરીને મોક્ષમાં જાય છે, પેલા સાધુ ભૂખ લજ્જાવાન હતા. તે મનમાં મૂંઝાયા કરે છે આવા ખરાબ વિચાર કાને કહું ? કાઈ ને કહી શકાતા નથી. આહાર-પાણી કરવામાં કે ધ્યાન વિગેરે કાઈ ક્રિયામાં એનું મન ચાંટતું નથી. તે ગમગીન રહેવા લાગ્યા ત્યારે ખીજા તેમના સરખા સાધુએ પૂછે છે તમે હમણાંથી ઉદાસ કેમ રહેા છો ? શું તખિયત ખરાખર નથી ? આપને શું થાય છે? ત્યારે કહે છે ભાઈ! શું વાત કરું ? મેં કાઇના દબાણથી, પ્રલેાભનથી કે રાગથી દીક્ષા લીધી નથી. સમજણપૂર્વક આત્માના ભાવથી લીધી છે. પણ કેણુ જાણે મારા એવા ગાઢ કર્મોના ઉદય થયા છે કે મારા મનમાં ખરાબ વિચારે આવે છે. આ વિચારેને દૂર કરવા મહેનત કરું છું. પણ એ મારા ચિત્તમાંથી જતા નથી. મારા મનને ચંચળ અનાવે છે. છેલ્લા પંદર દિવસથી આમ થયું છે. પણ કાઈ ને કહી શકતા નથી. આટલું ખેલતાં આંખમાં દડદડ આંસુ પડવા લાગ્યા. Page #673 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છે. બીજા શિષ્યોએ ગુરૂને આ વાતની જાણકારી કરી એટલે ગુરૂએ તે શિષ્યને પિતાની પાસે બોલાવી એકાંતમાં બેસાડીને પૂછયું-કે તને શું વિચારે આવે છે ? મને હદય ખોલીને કહી દે. શિષ્ય સત્ય હકીકત ગુરૂને જણાવી દીધી. ગુરૂએ કહ્યું તું રડીશ નહિ. હું બેઠો છું. ગુરૂને શિષ્ય પિતાના સંતાન જે વહાલો હોય છે. એ વહાલ સંસારનું નહિ હ..એનું જલદી કેમ કલ્યાણ થાય તે માટે વહાલથી ગુરૂ તેને માર્ગદર્શન કરે છે. ગુરૂ દરરોજ શિષ્યને ત્રણ વાગે ઉઠાડી સ્વાધ્યાય કરાવે, પ્રતિક્રમણને સમય થાય એટલે પ્રતિક્રમણ કરે. વળી સૂર્યોદય પછી સ્વાધ્યાય કરાવે. જે સ્વાધ્યાય-વાંચન કર્યું હોય તેનું ધ્યાન કરાવે. બપોરે ગૌચરી કરવા મોકલે. આહાર પણ કરી નિવૃત્ત થયા એટલે વાંચણ કરે, પ્રશ્ન-ચર્ચા કરે. ગુરૂ દરેક ક્રિયામાં શિષ્યની સાથે ભાગ લેવા લાગ્યા. એનું મન એક સેકન્ડ પણ નવરું ન પડવા દીધું. આ પ્રમાણે મહિના સુધી કર્યું એટલે શિષ્યના મનમાં જે ખરાબ વિચાર આવતા હતા તે ચાલ્યા ગયા ને પહેલાંની જેમ સંયમમાં સ્થિર થઈ ગયા જ્ઞાની કહે છે કે મનને નવરું પડવા ન દેશો. છેવટે નવકારમંત્રનો જાપ ચાલુ રાખશે. હવે આપણે મૂળ અધિકાર વિચારીએ. પદ્માવતી રાણીના નાગ મહત્સવમાં પ્રતિબુધ્ધિ રાજા તેને બનાવડાવેલે દામકાંડ જોઈને પ્રસન્ન થયા. પણ પ્રધાનના સુખેથી સાંભળ્યું કે મિથિલા નગરીમાં કુંભરાજાની પ્રભાવતી રાણીની કુંખે જન્મેલી મલ્લીકુમારીના જન્મ વખતે જે દામકાંડ બનાવવામાં આવ્યો હતો તેની આગળ આ દામકાંડ કાંઈ વિસાતમાં નથી. ત્યારે પ્રતિબુદ્ધિ રાજાના મનમાં વિચાર થયો કે એક કુંવરીના જન્મ વખતે આ માટે દામકાંડ બનાવે ને માટે ઉત્સવ કર્યો તે મલ્લીકમારી કેવી હશે ! પૂર્વને નેહ આ નિમિત્ત મળતાં જાગૃત થય ને સુબુધિ પ્રધાનને રાજા કહે છે કે "केरिसियाणं देवाणुप्पिया ! मल्ली विदेह रायवर कन्ना" હે દેવાનુપ્રિય ! વિદેહ રાજપુત્રી મલ્લીકુમારી એવી કેવી છે કે જેમના જન્મોત્સવ વખતે બનાવેલા દામકાંડ આગળ પદ્માવતી દેવીને આ શ્રીદામકાંડ લક્ષાંશ પણ નથી લાગત! આ રીતે રાજાનું સાંભળીને ઈફવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા પ્રતિબુધિ રાજાને સુબુધ્યિ પ્રધાને કહ્યું કે विदेह रायवर फन्नगा सुपइठिय कुम्मुन्नय चारु કે હે મહારાજા ! તે વિદેહ રાજાની ઉત્તમ કન્યા મલ્લીકુમારી સરસ આકારવાળા ચબાની પીઠના જેવા સુંદર ઉન્નત ચરણવાળી છે. શું તેનું તેજ છે ! એના જેવી તે દુનિયામાં કેઈ સૌંદર્યવાન સ્ત્રી નથી. તેમ પ્રધાને ખૂબ પ્રશંસા કરી. (શાસ્ત્રકાર કહે છે કે વિશેષ વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વિગેરેમાં કરવામાં આવ્યું છે.) Page #674 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૪૫ આ પ્રમાણે સુબુધિ પ્રધાનના મુખેથી શ્રીદામકાંડના ગુણશ્રવણથી તેમજ મલીકુમારીના સૌંદર્ય વિગેરે ગુણોની ચર્ચા સાંભળીને તેને હૃદયમાં અવધારિત કરીને ખૂબ હર્ષિત થયેલાં પ્રતિબુધ્ધિ રાજાએ તને બોલાવીને આ પ્રમાણે કહ્યું___ " गच्छाहि णं तुम देवाणुप्पिया ! मिहिलं रायहाणि, तत्थणं कुंभगस्स रण्णा धूयं पभावईए देवीए अत्तयं मल्लिं विदेह रायवर कण्णगं मम भारियत्ताए वरेहिं । " હે દેવાનુપ્રિય! તમે મિથિલા રાજધાનીમાં જાઓ, અને પ્રભાવતીદેવીના ઉદરથી જન્મ પામેલી કુંભક રાજાની પુત્રી મલ્લીકુમારીની મારી વધુના રૂપે યાચના કરે, એટલે કે તમે મિથિલા નગરીમાં જઈને કુંભક રાજાને એમ કહે કે સાકેત નગરના અધિપતિ પ્રતિબુધિ રાજા તમારી પુત્રી જે પ્રભાવતીદેવીની આત્મજા એટલે કે પ્રભાવતીએ જેને જન્મ આપે છે તે મલ્લીકુમારીને પરણવા ઈચ્છે છે. તે તમે તે વાતને સ્વીકાર કરે. અહીં પ્રભાદેવીની પુત્રી કહેવાનું કારણ એક જ છે કે રાજાને ઘણી રાણીઓ હેય ને ઘણી કુંવરીઓ હેય તેથી બીજી કુંવરીની માંગણી કરે છે તેમ ન સમજે તે માટે પ્રતિબુધ્ધિ રાજાએ સ્પષ્ટ વાત કહેવડાવી હતી. આ સંસારને રાગ કે છે ! પૂર્વભવમાં મિત્રો હતા. ત્યાં કેવી ઉત્તમ સાધના કરી હતી ! ત્યાંથી કાળ કરીને બધા એક વિમાનમાં દેવ થયા હતા. અને ત્યાંનું આયુષ્ય પૂરું કરીને જુદી જુદી જગ્યાએ જમ્યા છે. આ મિત્ર રાજાઓને ખબર નથી કે અમારે એની સાથે પૂર્વને શું સ્નેહ છે? પણ મલ્લીકુમારી તે અવધિજ્ઞાનના બળથી બધું જાણે છે. એટલે એમણે તે બધી તૈયારી કરી રાખી છે. આપણે તે એ વાત સમજવી છે કે પૂર્વને સનેહ જાગૃત થતાં મનુષ્યના મનમાં કેવી ભાવના જાગૃત થાય છે. મલ્લીકુમારીનું નામ અને તેના રૂપ-ગુણની પ્રશંસા સાંભળીને પ્રતિબુધ્ધિ રાજાને તેના પ્રત્યે મોહ જાગે ને પિતાની રાણી બનાવવાનું મન થયું. એને જોઈ પણ નથી. ફક્ત પ્રધાનના મુખેથી સાંભળીને પરણવાનું મન થયું તે સામાન્ય વાત નથી. આ તે પૂર્વના નેહના કારણે બન્યું. આ સંસારમાં વિષય વાસનાનું પ્રબળ જેર છે. અંતરમાં સૂતેલે વિષયરૂપી વિષધર નથી જાગે, તેણે ફૂંફાડા નથી માર્યો ત્યાં સુધી સારું છે. કામ વિકારની એક કથા કરવાથી પણ કામને કીડે જાગી ઉઠે છે. બ્રહ્મચર્યનું પાલન કરવા માટે નવ વાડ બતાવી છે. તેમાં છઠ્ઠી વાડમાં કહ્યું છે કે બ્રહ્મચારી સાધુ-સાધ્વી હેય અગર શ્રાવક-શ્રાવિકા હોય તેમણે પૂર્વે જે કામગ ભેગવ્યાં છે તેને યાદ કરવાં નહિ. જે યાદ કરે તે સર્ષ અને કઠીયારાનું દષ્ટાંત આપ્યું છે. વગડામાં વસતા શીમાએ કઠીયારાને રોટલે ને કઢી ખવડાવીને મોકલ્યા. એના ગયા પછી ખબર પડી કે છાશની ગોરસીમાં સર્પ લેવાઈ ગયો હતે. બાર વર્ષે તે પાછો આવ્યો ત્યારે Page #675 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કેશીમાએ પૂછયું–દીકરા ! તું જીવતે છે? આમ પૂછવાનું કારણ પૂછયું ત્યારે ડોશીમાએ સર્પની વાત કરી. એટલે બાર વર્ષે તેનું ઝેર ચઢયું. ત્યાં ને ત્યાં મૃત્યુ પાપે. જે પૂર્વનું સ્મરણ કરાવ્યું ન હોત તે કાંઈ વાંધો ન આવત. સ્મરણ થયું તે ઝેર ચઢયું. તેમ પૂર્વના કામગનું સ્મરણ કરવાથી ઝેર ચઢે છે. માટે જેને શુધ્ધ બ્રહાચર્યનું પાલન કરવું હોય તેણે પૂર્વના કામોનું સ્મરણ કરવું નહિ. બ્રહ્મચર્ય એ કિંમતી કહીનુર રત્ન છે. તમારા રને સાચવવા એક તિજોરી છે પણ બ્રહ્મચર્ય રૂપી રનનું જતન કરવા માટે નવ વાડ રૂપી નવ તિજોરીઓ છે. તે વિચાર કરે. એ રન કેટલું કિંમતી હશે ! પ્રતિબુધ્ધિ રાજાએ મલીકુમારીનું નામ સાંભળ્યું. તેના સૌંદર્યની પ્રશંસા સાંભળી અંદર બેઠેલા વિષયરૂપી વિષધરે ફૂંફાડો માર્યો કે બસ, એ મલલીકુમારીને મારી રાણી બનાવું તે મારું અંતેઉર શેભી ઉઠે. એટલે તેણે તને બોલાવી મિથિલા નગરી જઈને કુંભક રાજા પાસે મલ્લીકુમારીની માંગણી કરવા કહ્યું ને કહ્યું કે મલ્લીકુમારી ખૂબ સૌંદર્યવતી છે ને ગુણવાન છે. શિવ ના તાં જણા આવી અનુપમ ગુણ અને અદ્દભૂત સૌંદર્યવતી તે મલ્લીકુમારી પિતાના શુક રૂપે (મૂલ્ય રૂપે) મારું આખું રાજ્ય માંગશે તે હું મારું આખું રાજ્ય તેને સમર્પિત કરવા તૈયાર છું. જુઓ, મોહનીય કર્મ કે નાચ નચાવે છે. પ્રતિબુધ્ધિ રાજાને શું રાણી ન હતી ? હતી. છતાં મલ્લીકુમારીને પરણવા માટે રાજ્ય આપવું પડે તે આપવા તૈયાર થયા. હવે આ મહરાજા શું કરશે, કેવી રમત રમાડશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :- અહીં પણ મેહનું નાટક કેવું છે? મધુરાજા અને પ્રભા રાણી બંને પહેલેથી પરણેલાં હોય તે રીતે સુખ ભોગવવા લાગ્યા. હવે ઈન્દ્રપ્રભાને હેમરથ રાજા યાદ પણ આવતા નથી. એના સતીત્વમાં ખામી હતી. જે તે ભારતની સતી સ્ત્રીઓ જેવી હતી તે પ્રાણ દઈ દેત પણ શીયળ ખંડિત થવા દેતા નહિ. મોહનીય કમેં નાચ નચાવ્યો અને લાજ શરમ છેડીને મધુરાજા સાથે વિલાસ કરવા લાગી. હાથનાં કર્યા હૈયે વાગ્યા : હેમરથ રાજાના મંત્રી-કંચુકી વિગેરેએ સમાચાર આપ્યા. પહેલાં રાજાના માનવામાં ન આવ્યું પણ અંતે માનવું પડયું ને તેને ખૂબ આઘાત લાગ્યા. અને રાજા બેભાન બની ગયા. ખૂબ ઉપચાર કર્યો એટલે ભાનમાં આવ્યા. પછી કહે છે પ્રધાનજી ! તમે જલદી સિન્ય તૈયાર કરે. એ કીડી જે મધુરાજ એના મનમાં શું સમજે છે? હું એને ચપટીમાં ચાળી નાંખીશ. ત્યારે પ્રધાને કહ્યું- સાહેબહવે રહેવા દે. કીડી જે એ નથી, તમે એની આગળ કીડી Page #676 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જેવા છે. એ માટે બળી રાજા છે. એના સૈન્ય આગળ તમારું સૈન્ય કેટલું? એને રોળી નાંખતા તમે ચળાઈ જશે. લડાઈ કરવાની વાત છેડી દે. એની સામે તમારું જેર નહિ ચાલે. હવે હેમરથ રાજાને ભાન થયું. ખૂબ રડવા લાગ્યું ને ઈદુપ્રભાઈપ્રભા...કરવા લાગ્યું. ત્યારે પ્રધાને કહ્યું હવે રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું? પહેલાં તમને ઈન્દુપ્રભાએ ઘણું સમજાવ્યા પણ તમે સમજ્યા નહિ. ખૂબ ભેળપણ કર્યું. તમારા હાથના કર્યા હૈયે વાગ્યાં. હવે તે ઈ-પ્રભા પણ તમારી નથી. એને મોહ છોડી દે. જો એ તમારી હતી તે કાયા કુરબાન કરત. તમારે માટે પ્રાણ આપી દેત પણ મધુરાજાના મેહમાં લપટાત નહિ. આ રીતે ખૂબ સમજાવ્યા પણ રાજાને મેહ ઉતરત નથી. બહેમરથ રાજાને વિલાપ : અરેરે. ઈદુપ્રભા ! તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ? મને તે તારા વિના ગમતું નથી. હું તે તારી રાહ જોતા હતા કે આજે આવે કે કાલે આવે. પણ તું તે મને ભૂલી ગઈ. ઈદુપ્રભાના વિયેગમાં હેમરથી રાજા ક્ષણમાં હસે છે, ક્ષણમાં રહે છે અને કયારેક ગાય છે, નાચે છે ને કૂદે છે. ઘડીકમાં મહેલમાં જાય છે ને પાછા બહાર આવે છે. અને ચારે તરફ દષ્ટિ ફેરવે છે. કેઈ વખત મહેલમાં સૂઈ રહે છે તે કઈ વખત સભામાં જાય છે. કયારેક એવા કરૂણ સ્વરે વિલાપ કરતા કરૂણ સ્વરે બોલે છે કે હે ઈદુપ્રભા ! તારા વિના હું જીવી શકું તેમ નથી. તારા વિના આ બટપુરનું રાજ્ય અને રાજમહેલ સૂના લાગે છે. તારે વિયેગ મારા માટે અસહ્ય થઈ પડે છે. તારા વિયેગમાં મારી ભૂખ ભાગી ગઈ છે ને ઉંઘ ઉડી ગઈ છે. મેં તારું શું બગાડયું છે? મેં તારે શું ગુને કર્યો છે ? તે તું એક વખત મારી પાસે આવીને મને કહી દે. તે તે મને ઘણું સમજાવ્યું પણ મેં ભેળ બનીને તને ત્યાં મૂકી તે ખોટું કર્યું. હવે એ મધુરાજા સામે મારું જેર ચાલે તેમ નથી. પણ તું અહીં આવી જા. આમ બોલતે ચારે બાજુ નગરમાં ભમવા લાગ્યો. ધૂળમાં આળોટવા લાગ્યા ને કયારેક તે પિતે પહેરેલા વસ્ત્રો પણ કાઢી નાંખવા લાગ્યા. પ્રધાન આદિ માણસોએ રાજાનું મન શાંત કરવા ઘણાં ઉપચાર કર્યા. એને બીજી ઘણી રાણીઓ હતી, પણ ઈદુપ્રભા આગળ તેને તુચ્છ લાગતી હતી. કઈ રીતે રાજાનું મન શાંત ન થયું. ઈદુપ્રભાની પાછળ મગજનો કાબુ ગુમાવી પાગલ બની ગયે. હવે એના માણસોએ થાકીને તેને છોડી દીધો. એના કર્મોદયે વને વન ભમવા લાગ્યા. જ્યાં ગામ આવે ત્યાં જઈ છે ઈદુપ્રભા... હે ઈન્દ્રપ્રભા કરવા લાગ્યા. એને ગાંડ માની કેઈ પથરા મારવા લાગ્યા. છેકરાએ તેને ગાંડગાંડે કહીને ઠેકડી ઉડાડવા લાગ્યા. આમ કરતાં હેમરથ રાજા ઈન્દ્રપ્રભાની પાછળ પાગલ બની ભવિતવ્યતાવશ રખડતા રખડતે અધ્યા નગરીમાં આપે. Page #677 -------------------------------------------------------------------------- ________________ સારા શિખર પાગલ બનેલે હેમરથ રાજા અયોધ્યામાં ભટકવા લાગ્યો’ : પાગલ હેમરથ રાજા અધ્યા નગરીમાં ભમવા લાગ્યા. કૂવાને કાંઠે પનીહારીઓ પાણી ભરવા આવે છે. તેમાં જે કંઈ રૂપાળી સ્ત્રીને દેખે તે ઈ-પ્રભા... તું મારી ઈદુપ્રભા છું એમ કહી તેની પાછળ દેડવા લાગ્યા. ત્યારે સ્ત્રીઓ તેને લાકડી વડે ખૂબ મારવા લાગી છતાં તે બોલવાનું બંધ કરતે નથી. ઉપરથી એમ કહેવા લાગ્યું કે મારી ઈદુપ્રભા અહીં આવી છે? કેઈએ જોઈ છે? જો તમે જોઈ હોય તો મને બતાવે ને? આમ બકવા લાગ્યા ને બધા છોકરાઓ તેની પાછળ પડયા. એને કાંકરા મારવા લાગ્યા પણ આ તે ઈદુપ્રભા.... ઈદુપ્રભાને પિકાર કરતે રખડતે રખડતે રાજમહેલ પાસે આવ્યા. ઈ-પ્રભાની દાસી એને જોઈને ઓળખી ગઈ. નક્કી આ ઈદુપ્રભાને પતિ હેમરથ રાજા છે એની પાછળ કે પાગલ બની ગયા છે - દાસી દેડતી ઈન્દ્રપ્રભા રાણી પાસે આવીને કહ્યું મહારાણી ! એક વિચિત્ર ઘટના બની છે. તે તમને કહેતાં મારી જીભ ઉપડતી નથી પણ કહ્યા વિના હું રહી શકું તેમ નથી. ત્યારે રાણીએ કહ્યું શું છે? જે હોય તે મને જલદી કહે. ત્યારે દાસીએ કહ્યું કે પહેલાં આપના પતિ હતા તે હેમરથ રાજા આપના વિયોગથી પાગલ બની ગયા છે કે જ્યાં ત્યાં ભટકે છે. દાસીની વાત સાંભળીને ઈદુપ્રભાએ ગુસ્સે થઈને કહ્યું. પહેલાં મારા જે પતિ હતા તેને તે હું એક નહિ ઘણી રાણીએ છે. એને ત્યાં હાથી-ઘડા, રથ, સૈનિકે બધું છે. એને કઈ વાતની કમીના છે કે તે પાગલ બનીને એકલે ભટકે ? તારી વાત તદન બેટી છે. ત્યારે દાસીએ કહ્યું કે જે તમને મારી વાત સાચી ન લાગતી હોય તે ઝરૂખે ચાલે. હું તમને બતાવું. એમ કહીને દાસી રાણુને મહેલના ઝરૂખે લઈ ગઈ. અને પાગલની માફક ઈન્દ્રપ્રભા... ઈન્દ્રપ્રભા બેલતાં હેમરથ રાજાને બતાવતાં કહ્યું. જુઓ, તમારા પતિ છે કે નહિ ? એનાં તમે દર્શન કરે. ઈદુપ્રભા તરત ઓળખી ગઈ. - દેવાનુપ્રિયે! આ કેવી મોહરાજાની માયા છે ! અહીં જોવાનું એટલું છે કે જે રાણી પિતાને છેડી પરાયા પુરૂષના પ્રેમમાં પડી ગઈ તેનું નામ પણ લેવું ગમે? ના. એના પ્રત્યે નફરત થવી જોઈએ ને ? તેના બદલે હેમરથ તેની પાછળ પાગલ બની ગયો. આનું નામ સંસાર છે. હજુ પણ દેખે. મોહ શું કરાવે છે? રાણીના મનમાં થયું કે આ તે મારા નામને પિકાર કરે છે. મને વવશે તેના કરતાં સમજાવીને કાઢી મૂકું. એટલે તેણે શું કર્યું? ધાય ભેજ બુલાયા હેમરથ કે, પૂછા એકાંત માંઈ, પહેલે કહા તુને નહિ માના, મેં તુઝ નારી નાંઈ હે-શ્રોતા. ઈન્દ્રપ્રભાએ દાસી મેકલીને હેમરથ રાજાને ઉપર બેલા. ને તેને એકાંતમાં Page #678 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર લઈ જઈને કહ્યું. હવે ઈપ્રભા.... ઈન્દ્રપ્રભા કહીને શું મારો ફજેતે કરવા ઉઠ છે? મેં તને પહેલાં ઘણું સમજાવ્યા છતાં સમયે નહિ. હવે છાનામાને અહીંથી ચાલ્યા જા. નહિતર રાજા આવશે તે તને મારી નાંખશે. આટલું કહેવા છતાં મોહમાં પહેલે રાજા કહે છે હે ઈદુપ્રભા! તું મારી પ્રિય રાણી છે ને હું તારે પ્રાણું પ્રિય પતિ છું. તારા વિના હું જીવી શકું તેમ નથી. મને જીવાડે એ તારા હાથની વાત છે. માટે તું ચાલ. આપણે બટપુર જઈએ ત્યારે ઈન્દુભા ગુસ્સે થઈને કહે છે. હવે હું તારી રાણી નથી. હમણાં મધુરાજા આવશે ને તને જેશે તે મારી નાંખશે. માટે જલદી આ નગરી છોડીને ચાલ્યા જા. રાણીના શબ્દો સાંભળીને હેમરથ રાજાને ખૂબ દુઃખ થયું. અરેરે... ઈદુપ્રભા ! તારે માટે તે મેં રાજય છોડયા ને ભેખ લઈને ભટકું છું ને તું આ શું બેલે છે? રાણી કહે છે હવે મારે તારી વાત સાંભળવી નથી. તું ચાલ્યા જા. તું મારા પતિ નથી, ને હું તારી પત્ની નથી. આમ રકઝક કરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૦ ભાદરવા વદ ૭ ને બુધવાર તા. ૧૫-૯-૭૬ સ્વાદુવાદના સર્જક, મોક્ષમાર્ગના પથદર્શક, ભવ્ય જીના ઉધ્ધારક એવા વિતરાગ ભગવાને જગતના જીવને ઉપદેશ આપતાં ફરમાન કર્યું કે હે માનવ! તું તે સૌથી મટે વહેપારી છું. મોટા વહેપારી મોટે (ઘણે) નફો મેળવે છે. સંસાર વ્યવહારમાં પણ આપ જાણે છે કે મેટે વહેપારી કેને કહેવાય છે ને નાને વહેપારી કેને કહેવાય છે? જે મોટા વહેપારી પાસેથી થોડે માલ લઈને ગામ અથવા નગરમાં તેનું વેચાણ કરે છે તે ના વહેપારી કહેવાય છે. અને એવા નાના વહેપારીની દુકાને સંખ્યાબંધ જોવામાં આવે છે. પરંતુ લાખો અને કરેડની મિલક્તથી જે મોટા પાયા ઉપર વહેપાર કરે છે, જે અનેક દેશોમાં પોતાની દુકાને, ફેકટરીઓ અને કંપનીઓની શાખા ખોલે છે, જેને માલ પરદેશમાં જાય છે, અને જે પરદેશથી માલા અહીં મંગાવે છે તેને તમે મેટા વહેપારી કહે છે ને ? “હા”. આ ન્યાયથી જ્ઞાની આપણને એ સમજાવે છે કે ચોરાશી લાખ છવાયોનિમાં અસંખ્યાતા અને અનંતા જીવે છે. તે પોતાના કર્મો અનુસાર એક નિમાંથી બીજી યોનિમાં જન્મ-મરણ કરે છે. મનુષ્ય સિવાયના કેઈ પણ જીવે બધા નાના વહેપારી કહેવાય છે. કારણ કે તે ઉત્કૃષ્ટ કરણી રૂપ મટે વહેપાર કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપી અમૂલ્ય ન મેળવીને મોક્ષગતિમાં જઈ શકતા નથી. આ સંસારમાં ફક્ત માનવ એ છે Page #679 -------------------------------------------------------------------------- ________________ છેઠ શારદા થ્રિખર કે જે ઉત્કૃષ્ટ સાધના રૂપ મટે વહેપાર કરીને કેવળજ્ઞાન રૂપી સર્વોત્કૃષ્ટ ધન કમાઈને મોક્ષની ટિકિટ મેળવીને મેક્ષમાં પહોંચી શકે છે. મેક્ષની ટિકિટ તમારા કાગળની નેટથી મળી શકતી નથી, તેને ખરીદવાને માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને દાન રૂપી કિંમતી નાણું જોઈએ. મહાન પુરૂ કહે છે જે તેને ધન બહુ પ્રિય છે તે તું મેટે વહેપાર કરીને આત્મિક ધન જ્ઞાન-દર્શન આદિ ઉપાર્જન કરી લે. અને તે ધન જગતમાં જે બે કે છે તેમાં નહીં મૂકતાં ભગવાનની સધ્ધર બેંકમાં મૂકી દે. પછી જે તેનું પરિણામ કેવું આવે છે? મૃત્યુલોકની બેંક તે થોડું વ્યાજ આપે છે પણ ભગવાનની બેંક તે એટલું વ્યાજ આપશે કે તે ધનથી તું મોક્ષના શાશ્વત સુખ ખરીદ કરી શકશે. પરંતુ જીવ અજ્ઞાન દશાને કારણે આત્મિક ધનને ભૂલીને ભૌતિક ધન મેળવવા માટે ફાંફા મારી રહ્યો છે. તે પિતાના શુધ સ્વરૂપને ભૂલી ગયા છે. તેને વિવેક વીસરાઈ ગયે છે. હું કેણ છું? મારું શું સ્વરૂપ છે ? એ વાત બધી ચૂકી ગયા છે. એટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે અનંત કાળથી આથડ, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરૂ સંતને, મૂકયું નહિ અભિમાન. જીવ ૮૪ લાખ છવાયેનિમાં અનંતકાળથી આથડી રહ્યો છે. ભવમાં ભટકી રહ્યો છે. છતાં હજુ તેની રખડપટ્ટી બંધ થતી નથી. તેનું શું કારણ? હજુ આત્માને પિોતાના સ્વરૂપનું ભાન થયું નથી. કેઈ વાર પગપાળા મુસાફરી કરવાનો પ્રસંગ આવે ને બે ચાર માઈલ ચાલવું પડે તે ઘેર આવીને શું કહે ? આજે તે થાકી ગયો છું. કેઈ સંત-સતીજી સાથે સાયન સુધી કઈ વાર વિહાર કરીને જાવ તે. પણ ઘેર આવીને કહેશે કે આજે તે પાંચ માઈલ ચાલે છે તેથી થાક લાગ્યો છે. પણ આ આત્મા કેટલા કાળથી રખડે છે ? અનંતકાળથી આત્મા ભવાટવીમાં ભલે પડે છે. ભવાટવીમાં રખડતા અનંત કાળ કાઢયે છતાં હજુ થાક લાગ્યો છે ખરો ? કંટાળે આવ્યું છે ખરે? એક માણસ દશ પંદર વર્ષથી રેગથી પીડાતું હોય તે એને કંટાળો આવે ને ? હવે મને કેઈ આ રોગ મટાડનાર મળે તે સારું. જ્યારે આ રોગમાંથી જલ્દી મુક્ત થાઉં? આ તે દ્રવ્ય રોગ છે છતાં જીવને કંટાળો આવે છે. આપણે આત્મા અનંતકાળથી કર્મના રોગથી ઘેરાયેલો છે છતાં તેને કંટાળે આવતો નથી ને કર્મને રેગથી મુક્ત બનવાનું મન થતું નથી. જીવને સંસારના કાર્યોમાં થાક લાગતું નથી. જ્યાં આત્મસાધના કરાતી હોય ત્યાં થાક લાગી જાય છે, ને કંટાળે આવે છે. એક પથરણે ચાર-પાંચ સામાયિક કરી તે કહેશે કે મહાસતીજી ! મારી કમ્મર દુખવા આવી છે અને દુકાનમાં તમે ઘરાકને સમજાવવા કેટલીવાર ઉઠ બેસ Page #680 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૭૧ કરે છે છતાં થાક લાગે છે ખરો? નથી લાગતું. ત્યાં કેટલી લાચારી બતાવો છો! ત્યાં જીવની કેટલી નમ્રતા છે! આવી નમ્રતા આત્મા માટે આવે તે કેટલું સારું! વધુ શું કહ્યું? દેહને સાચવવાની કેટલી કાળજી છે! ફાસ્ટ ટ્રેઈન આવતી જુઓ તે તમે પાટા ઓળંગવા જાવ ખરા? ન જાવ. કારણ કે તમે જાણો છો કે તે ટ્રેઈનની વચમાં આવી જવાથી મૃત્યુ થાય છે. આ બધા ભયસ્થાનકોથી ભડકો છે પણ હવે આ સંસારને ભય લાગે છે? સંસારને ભય લાગશે ત્યારે તેને પિતાના સ્વ સ્વરૂપનું ભાન થશે. આત્માની પીછાણ થશે. અનાદિકાળથી જીવને શરીરની જાણકારી થઈ છે પણ હજુ આત્માની જાણકારી થઈ નથી. દર્દથી કંટાળો તે ડોકટર શેાધવા જાવ ને ? તેમ આત્માને વિભાવને રેગ લાગુ પડે છે છતાં ડેકટર શોધવાનું મન થાય છે? નથી થતું. કારણ કે પુગલની પીછાણમાં જીવ પડે છે. પણ જ્ઞાની કહે છે કે શરીરને ભાવ એ પરભાવ છે તે આત્માને ભાવ એ સ્વભાવ છે. પ્રતિબુધિ રાજા શરીરના બાહા ભાવમાં પડયા છે. તેમની રમણતા આત્મભાવમાં નથી. પ્રધાનના મુખેથી શ્રીદામકાંડના ગુણ શ્રવણથી તેમજ મલ્લીકુમારીનું સૌંદર્ય તેમજ ગુણેનું વર્ણન સાંભળીને મલ્લીકુમારીને પિતાની રાણી બનાવવા તૈયાર થયા. જીવની મહાદશા કેવી છે! નીચે ઉતરવું એ જીવને સ્વભાવ થઈ ગયે છે. ઊંચે જવાને વિવેક તે ભૂલી ગયેલ છે. ઉંચે ચઢવા માટે પુરુષાર્થ કરે પડે છે. નીચે તે સહજ ઉતરી જવાય છે. પાણીને ઉંચે ચઢાવવા મહેનત કરવી પડે છે પણ નીચે ઉતારવા મહેનત કરવી પડતી નથી. પ્રતિબંધિ રાજાએ પ્રધાનને બોલાવીને કહ્યું. તમે કુંભરાજા પાસે જાવ અને પ્રભાવંતીની આત્મજા એટલે પ્રભાવતીની કુંખે ઉત્પન્ન થયેલી મલીકુમારીની માંગણી કરે. આ રાજાને ક્યાં રાણીઓ ઓછી હતી ? શું રાણીઓને તૂટે હતે? “ના”. પણ જેમ અગ્નિ ઉપર રાખ નાંખો તે ઢંકાઈ જાય છે પણ પવનને ઝપાટે લાગતા આગ્ન પ્રજવલિત થાય છે, તેમ આ રાજા અને મલ્લીકુમારીને પૂર્વને નેહ ઢંકાયેલ હતે. પણ મલ્લીકુમારી નામ પડતાં તેમને સ્નેહ જાગૃત થયે. તેથી પ્રધાનને કહ્યું. આપ જઈને કહેજો કે અમારા મહારાજાને મલીકુમારીને પટરાણી બનાવવી છે. મલ્લીકુમારી જેવી પટ્ટરાણી હોય તે અમારા રાજ્યની શોભા છે. તેઓ કદાચ હા-ના કરે તે કહેજે કે આવા અનુપમ ગુણવાળી મલ્લીકુમારીને જે આપ અમને આપશે અને તેના બદલામાં આપ કદાચ મારું આખું રાજ્ય માંગશે તે પણ દઈ દેવા તૈયાર છું. "બંધુઓ ! કેટલે રંગમહ ! અહાહા... એક કન્યા પરણવા આખું રાજ્ય બક્ષીસ કરવા તૈયાર થયા. દિલ્હીના શેઠના દીકરા ઈલાચીએ નટકન્યાને પરણવા Page #681 -------------------------------------------------------------------------- ________________ }R શારદા શિખર કેટલેા ત્યાગ કર્યું ? દૂધ ચાખાના ખાનારા, મહાસુખમાં પડેલે નટડીના મેહમાં પડયે. અને તે નટડી મેળવવા કેટલેા ત્યાગ કર્યા ? માતા-પિતાના પ્રેમને ત્યાગ, મહાન સુખ સમૃધ્ધિના ત્યાગ અને સારા કુટુંબીજનાના પ્રેમ છેડી દીધા.તેને એટલે વિચાર પણ ન આવ્યે કે હું આ નટડીના મેહમાં પડયા છું પણ મારા કુળની લાજ ને ઈજ્જત શુ' ? માહનીય કર્મના પંજામાં ફસાયેલા માનવીને વિવેક વીસરાઈ જાય છે, ભાન ભૂલાઈ જાય છે ને જ્ઞાનના દીપક બુઝાઈ જાય છે. માહનીય કર્મે મોટા શ્રેષ્ઠીના પુત્રને નટ અનાવવા માકલ્યો. આ પ્રતિબુધ્ધિ રાજા એક કન્યા ખાતર પેાતાનું સારું રાજ્ય અણુ કરવા તૈયાર થયા. આ રાજા એક કન્યા માટે રાજ્ય દેવા તૈયાર થયા ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ એક સત્ય ધર્મનુ પાલન કરવા આખુ રાજ્ય દઈ દીધું. વિશ્વામિત્રૠષિ બગીચામાં તપ કરી રહ્યા હતા. હરિશ્ચંદ્ર રાજાને સત્યવ્રતથી ડગાવવા માટે દેવે રાજાને વિશ્વામિત્રના અગીચા તરફ જવાની પ્રેરણા આપી. રાજા ખગીચા પાસે પહેાંચ્યા. ત્યાં ઋષિના શાપથી ઝાડ સાથે ચાંટી ગયેલી અને સ્ત્રીએ અમને કોઈ બચાવેા, કાઇ મચાવા. સત્યવાદી હરિશ્ચંદ્રના રાજ્યમાં જીલ્મ થઈ રહ્યો છે એમ ખેલતી કલ્પાંત કરતી હતી. રાજા હરિશ્ચંદ્રે તે ખાળાઓને છેડાવી વિશ્વામિત્રને આ વાતની ખબર પડતાં ક્રોધના પાર ન રહ્યો. વિશ્વામિત્રૠષિના તપ તાપમય હતેા. તેથી ક્રોધથી ભભૂકતા રાજસભામાં આવ્યા ને મેલ્યા જે ખાળાઓને મધને બાંધી હતી તેને તમે કેમ છેડી શકે ? હેરિશ્ચંદ્ર રાજાએ પ્રજાજનાને પૂછ્યું કે મેં છેકરીઆને છેડી તેમાં મારે ગુન્હ ખરા ? પ્રજાજનાએ કહ્યું. તમે સર્વોપરિ માલિક છે. તમારી સંપૂર્ણ સત્તા છે. તમે ધારે તે કરી શકે છે. તમારા ગુન્હા છે જ નહિ. પ્રજાના આ વચન સાંભળી ઋષિને થયું કે પ્રજા તેા રાજાની તરફેણમાં છે. તેણે રાજાના પક્ષ ખેચ્ચેા એટલે ઋષિને ક્રોધ આવ્યેા. અને ક્રોધના આવેશમાં ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે રાજાએ સન્માનપૂર્વક કહ્યું. પધારો, ત્યારે વિશ્વામિત્રે ક્રોધાવેશમાં કહ્યું. જો તું ૠષિનું સત્કાર-સન્માન કરતા હાય તા તે માંગે તે આપી દે. તું રાજનીતિની મોટી મોટી વાત કરે છે પણ આંગણે આવેલા યાચકને દાન દેવાનું તે સમજતા નથી. રાજા કહે-આપ માંગે તે આપું. પવિત્ર માણસને ખ્યાલ નથી હોતા કે સામાના પેટમાં શુ ખાટી ખદખ। ભરી છે ? ઋષિ કહે છે હે રાજન્ ! સમુદ્ર સહિત તારું આખુ` રાજ્ય મને આપી દે. રાજાએ હસતે મુખડે સારુ રાજ્ય એક સત્યને ખાતર આપી દીધું. છતાં ઋષિ કહે છે—હવે દક્ષિણા તા આપ. ત્યારે રાજાએ પાતાના પ્રધાનને કહ્યું-આપણા રાજ્ય ભડારમાંથી ૧૦૦૦ સેાનામહારા આપી દે. ઋષિ કહે-સમુદ્ર સહિત આખું રાજ્ય Page #682 -------------------------------------------------------------------------- ________________ fly શારદા શિખર તે મને આપી દીધું. હવે ભંડારમાંથી સોનામહ લેવાશે નહિ. રાજા વિચાર કરે છે હવે તે ૧૦૦૦ સેનામહોરે બહારથી લાવવાની રહી. - હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વાત કરી. તારામતી અને રોહીત બંને રાજાની સાથે વનની વિષમ વાટે વિચારવા તૈયાર થયા. ત્યારે વિશ્વામિત્ર તારામતી અને રોહીતને કહે છે. તમે મા-દીકરા શા માટે જાય છે ? રાજા ભલે જાય. વનવાસ તમને નથી. તારામતી કહે-આપે અમને પતિધર્મ સુંદર સમજાવ્યું છે. તે જે મારા પતિ જતા હોય તે મારાથી અહીં રહેવાય ? ઋષિએ તારામતીની ખૂબ કસોટી કરી પણ સતી ડગી નહિ. ત્યારે ઋષિ કહે–તમે જાવ છે તે ભલે પણ તમારા દાગીના ઉતારતા જાવ. વિચાર કરજે. એક સત્ય માટે કેટલું છેડયું ? સારું રાજ્ય અર્પણ કરી દીધું. તે ફક્ત એક સત્યને માટે જ ને ? હરિશ્ચંદ્ર રાજાએ સત્યને માટે સંપૂર્ણ રાજ્યને ત્યાગ કર્યો પણ અહીં તે પ્રતિબુધ્ધિ રાજા મેહના પિષણ માટે ને કન્યા મેળવવા માટે પોતાનું સંપૂર્ણ રાજ્ય દઈ દેવા તૈયાર થયા ને પ્રધાનને કહ્યું કે તું જલદી જા ને મલ્લીકુમારીની માંગણી કર. જે તે મલ્લીકુમારી આપવા માટે આનાકાની કરે કે આડાઈ કરે તે રાજ્ય દઈ દેવું પડે તે દઈ દેજે પણ કન્યાને લઈને આવજે. આ બધું કેણુ બેલાવે છે? મોહનીય કર્મ. "तए णं से दूए पडिबुधिणा रण्णा एवं वुत्ते समाणे हढे पडिसुणइ ।" રાજાના મુખેથી આ વાત સાંભળીને તેને હદયમાં ધારણ કરીને સુબુદ્ધિ પ્રધાન ખૂબ હર્ષિત ને સંતુષ્ટ થશે. અને મિથિલા રાજધાની જવાની રાજાની આજ્ઞા સ્વીકારીને તે પિતાને ઘેર ગયે. પ્રધાન ખૂબ આજ્ઞાંકિત છે. તે રાજાની આજ્ઞા પ્રમાણે ચાલે છે. કયારેક રાજા ભૂલ કરે તે તેને સત્ય સમજાવે અને રાજા સત્ય ચૂક્તા હોય તે સત્ય કહી દે. તે સાચો પ્રધાન છે. રાજાની વાત સાંભળી પ્રધાનને હર્ષ સમાતું નથી. કારણ કે પ્રધાને મલ્લીકુમારીને નાની હતી ત્યારે જોઈ હતી. ત્યારે પણ તેનું રૂપ-સૌંદર્ય ખૂબ હતું. તે તે અત્યારે તે કેવી શોભતી હશે ? આવી સુંદર કન્યા જે અમારા મહારાજાને મળે અને તે પટરાણી બને તે અમારા રાજ્યની કિંમત વધે ને રાજ્યનું મહત્વ વધે. તેથી પ્રધાનના મનમાં ખૂબ આનંદ છે. એટલે ઘેર જઈને તેણે સ્નાન કર્યું. સ્નાન કરીને ચાર ઘંટવાળે રથ મંગાવ્યું. જેને ચાર પૈડા છે ને ચાર ઘંટ છે એવો રથ તૈયાર કર્યો. પછી રથમાં બેસીને હાથી-ઘડા, સુભટ વિગેરે પરિવારને સાથે લઈને સાકેતપુર નગરમાંથી એ નગરીના મધ્યભાગમાં થઈને જે બાજુ મિથિલા રાજધાની છે, જ્યાં પ્રભાવતીની આત્મજાત પુત્રી મલ્લીકુમારી છે ત્યાં જવા રવાના થયા. મલ્લકુમારી અને પ્રતિબુદ્ધિ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ શારદા શિખર રાજા પૂર્વ પ્રેમસબંધ ધરાવે છે. તેથી રાજાને તે મલ્લીકુમારી પ્રત્યે આકર્ષણ થયું. આ એક રાજાની વાત થઈ. હવે પ્રધાન મિથિલા નગરીમાં જશે તે વાત અવસરે આવશે. હવે બીજા રાજાની વાત ચાલે છે. ___ "तेणे कालेणं तेणं समएणं अंगणाम जणवए होत्था, तत्थण चंपाए णाम णयरीए છાપ અંજારિયા ત્યા” તે કાળ ને તે સમયે (એટલે જે સમયે મલ્લીનાથ ભગવાન જગ્યા છે તે સમયે) અંગ નામનો દેશ હતો. ચંપા નામની રાજધાની હતી. તે ચંપા નગરીમાં ચંદ્રછાય નામના રાજા હતા. તે કેવા હતા ? “યથા નામ તથા ગુણા.” તે ચંદ્ર જેવા શીતળ હતા. સૂર્ય તપે છે પણ ચંદ્ર તે કંડક ને શીતળતા આપે છે, આ રાજા ચંદ્ર જેવા શીતળ બધા ને શાંતિ અને શીતળતા આપવાવાળા છે. વળી તે ખૂબ પ્રમાણીક ને ધમષ્ઠ છે. જેના રાજા ધમી હોય તેની પ્રજા પણ ધમ હોય. રાજા કેઈ સંત-સતીજીના સમાચાર સાંભળે છે તે ત્યાં તરત દેડી જતા. શ્રેણીક રાજા જ્યાં ભગવાન પધાર્યાના સમાચાર સાંભળે ત્યાં ઠાઠમાઠથી સપરિવાર સહિત દર્શને જતા. આ જોઈને પ્રજા પણ પ્રભુના દર્શને જતી. આ રાજા ચંદ્ર જેવા શીતળ છે ને પ્રજા પણ તેવી છે. તે ચંપા નગરીમાં અરહનક પ્રમુખ ઘણાં પિતવણિકે કે જેઓ વહેપાર કરવા માટે સાથે આવવા કરતા હતા, રહેતા હતા ને નિવાસ કરતા હતા. આ ગામમાં ઘણા મોટા ધનાઢ વહેપારીઓ વસે છે. વહેપારમાં કંઈક વહેપાર ગણીને કરાય જેમ કે નાળિયેર વિગેરે, કંઈક વહેપાર તોલીને કરાય છે જેમ કે અનાજ, તે ત્રાજવાથી તોળીને કરાય છે. કંઈક કાંટાથી તેલાય તે હીરા-માણેક વગેરે. આવા અનેક વહેપાર કરનાર વહેપારી આ નગરીમાં વસે છે. તેઓ બધા ધન ધાન્ય વગેરે સમસ્ત સુખેથી સંપન્ન હતા. તે કોઈનાથી પરાજય પામે તેવા ન હતા. હવે જે મોટા વહેપારીઓ છે તેમાં એક અરહનક નામને શ્રાવક વસે છે તે કેવા ગુણેથી યુક્ત છે તેને ભાવ અવસરે. ચરિત્ર – હેમરથ રાજા કહે છે-ઈન્દ્રપ્રભા ! તું એક વાર તે ઉંચું છે, અને મારી સાથે આવ. પણ ઈન્દ્રપ્રભા કહે છે તમે અહીંથી જલદી રવાના થઈ જાવ. હમણાં મધુરાજા આવશે તે ફજેતી થશે, ત્યારે રાજા કહે છે એ ફાટેલા દૂધ જેવી ! હે રાંડ! હવે ફજેત થવામાં શું બાકી છે ? મને કહે છે ફજેત થવાશે પણ કાળું કામ તે તે કર્યું છે. તું કેઈના ઘરમાં બેસી ગઈ છે ને મને ફજેત કરે છે? પણ યાદ રાખજે કે તું નરક-તિર્યંચ ગતિમાં જઈશ. આમ બંને રકઝક કરે છે. ત્યાં શું બને છે? ત્યાં મધુરાજા આવી પહોંચ્યા. ઈપ્રભાએ રાજાનું સ્વાગત કર્યું. મધુરાજા તે ઈદુપ્રભાના મેહમાં મુગ્ધ બન્યું છે. તે એની પાછળ એ ગાંડો બને છે કે Page #684 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૭૫ રાજ્યમાં જતા નથી. રાજ્યની ખબર લેતા નથી. કોઈ ફરીયાદી લઈને આવે તે કહે તમે પ્રધાનને કહેા, પરસ્ત્રીંગમનમાં પડેલા રાજા રાજ્યની વ્યવસ્થા ભૂલી ગયા છે. અરે, કઈ દુશ્મન ચઢી આવે તેા રાજ્ય ચાલ્યું જાય ત્યાં સુધી બિલકુલ સભાળ રાખતા નથી. Q. આવા જીવની ભવિતવ્યતા જાગે છે ત્યારે તેને કોઈ સારું નિમિત્ત મળી જાય છે. અર્જુનમાળી જેવા પાપીને પણ સુદનના ભેટા થતાં ને ભગવાન મળતાં પાપીમાંથી પુનીત બની ગા ને તે જ ભવમાં મેક્ષ પામી ગયેા. હવે મધુરાજા ઈન્દુપ્રભાના પ્રેમમાં પાગલ અન્યા. છે. તે બંને મહેલમાં બેઠા છે ત્યાં એક સિપાઈ એક પરસ્ત્રી લંપટને પકડીને રાજા પાસે લાન્ચેા. રાજા પૂછે છે કેમ શું છે ? અહીં શા માટે લાવ્યા છે ? સિપાઈ કહે. આણે પરસ્ત્રીગમન કર્યુ છે, તેને માટે આપને જે શિક્ષા ફરમાવવી હાય તે ક્રમાવે. રાજા કહે છે તમે જાણવાં છતાં મને શા માટે પૂછે છે ? પરસ્ત્રીગમન કરનારને તે ફાંસીની સજા અપાય છે. જેથી ખીજા કાઈ આવા કામ ન કરે. ઈન્દુપ્રભારાણી ખાજુમાં બેઠી છે તે પૂછે છે તમે શા માટે આ માણસને ફાંસીની શિક્ષા આપેા છે ? રાજાએ કહ્યું- આણે પરસ્ત્રીગમન કર્યુ છે. મારા રાજ્યમાં કાઈપણુ માનવી બહેન, દીકરી સામે દૃષ્ટિ કરે કે કાઈ કુંવારી અથવા પરણેલી છોકરીની છેડતી કરે તેા તેને ફાંસીની શિક્ષાના હુકમ આપું છું. ઈન્દુપ્રભા કહે છે હે નાથ ! કાઈએ મહેન, દીકરીની છેડતી કરી તેનુ' ચારિત્ર લૂંટયું. તે તેને સુધારા. પણ ફાંસીની શિક્ષા કેમ આપે છે ? રાજા કહે છે મહારાણી | આ ગુન્હા શુ ના સૂના છે? આ તે બહુ માટું પાપ છે. આ સાંભળીને ઈન્દુપ્રભાએ કહ્યું હું મહારાજા! પરસ્ત્રીગમનના તેા તમે દોષ ભર્યંકર ખતાવ્યા. તા તમે મને કેવી રીતે લાવ્યા છે ? શું તમે મારી સાથે લગ્ન કર્યાં છે ? નથી કર્યા. માટે હું તમારા માટે પરસ્ત્રી છું ને ? આ જગતમાં પરસ્ત્રીગમન એ માટુ પાપ છે એવુ આપ સમજે છે. તેવા માણસનું' આ જગતમાં ક્યાંય સ્થાન નથી. તેની અકીતી થાય છે. આટલુ જાણવા છતાં તમે કયા રસ્તે છે? ઈન્દુપ્રભાના વચને સાંભળી રાજા ઉભા થઈ ગયા. ધિક્કાર છે મને ! અહાહા... હું કેવાધાર પાપમાં પડચા મેં આ શું કર્યું? હું ખીજાના દોષ જોઉં છું પણ મારા દોષ મને નજરમાં નથી આવતા. હું મારી પ્રજા ઉપર તે ગુના માટે હુકમ ચલાવું છું ને શિક્ષા કરું છું. તે રાજ્યમાં મેં આવું અધમ કાર્ય કર્યુ ! ઈન્દુપ્રભાના માહમાં પડીને દુનિયામાં મેં અકૃત્ય કર્યુ. છે. રાજાને પેાતાની ભૂલનું ભાન થયું. અંતરમાં પશ્ચાતાપના ઝરણાં વહેવા લાગ્યા. હાય ! મેં કુલાચાર લાપ કર્યા. વૃધ્ધાના વચનાને અનાદર કર્યો, પોતાની ઇન્દ્રિઓની વિષય લેાલુપતાની નિંદા કરી. અને ઈન્દુપ્રભાને કહે છે. હવે Page #685 -------------------------------------------------------------------------- ________________ { to # શારદા શિખર તું મારી માતા અને હૅન સમાન છે. હવે એક ક્ષણ પણુ સંસારમાં નહિ રહું. આંખમાંથી પશ્ચાતાપના આંસુ પડે છે. મધુરાજા અશુભમાંથી શુભ ભાવમાં આવ્યા. આવેલા ગુનેગારને શિક્ષામાંથી મુક્ત કર્યાં. અને સુખેથી રહેવા લાગ્યા. ત્યાં શુ` બન્યું. ઇસ મૌકે મુનિરાજ પધારે, બહરાવા હિત આહાર, આહાર બહરાઇ ભૂપ સૂજતા, સફ્ળ ક્રિયા અવતાર હૈ-શ્રોતા. ગામમાં એક મહાન સંત પધાર્યાં. તે સત ગૌચરી માટે ક્રૂરતા કરતા ત્યાં આવ્યા. મધુરાજાના અંતરમાં તે પશ્ચાતાપની આગ ઉઠી છે. પાપને એકરાર કરી રહ્યા છે. તે સમયમાં સંતના સુચાગ મળવા સહેલ નથી. રાજાએ મુનિને શુધ્ધ ભાવે શુધ્ધ આહાર વહેારાબ્યા. પછી કહ્યું. અહા પ્રભુ! આજે આપે મારે ઘેર પધારી મને પાવન કર્યો છે. મેં મારા જીવનમાં આવું પાપ કર્યું છે. તે પાપનું પ્રાયશ્ચિત કરવા દીક્ષા લેવાની ભાવના છે. સ'ત તે ગૌચરી કરીને ચાલ્યા ગયા. ત્યાં ઘેાડા સમયમાં દેવદુદુંભી વાગી. રાજાએ કાઈને પૂછ્યું' તેા ખખર પડી કે આપને ત્યાંથી જે મુનિ હમણાં આહાર વહારીને ગયા તેમના સમુદાયમાં મુનિને કેવળજ્ઞાન થયુ છે. આ સાંભળી રાજા તે તરત કેવળી ભગવાનના દર્શન કરવા પરિવાર સહિત નીકળ્યા. કેવળી ભગવાનના ઉપદેશ સાંભળી મધુરાજાના વૈરાગ્ય ઉત્કૃષ્ટ બન્યા. ધ દેશના સાંભળીને રાજા પેાતાને ઘેર આવ્યા ને ચેષ્ઠ પુત્રના રાજ્યાભિષેક કર્યાં. અને પાતે સંયમ લેવા તૈયાર થયા ત્યારે તેમના લઘુ અધવ કહે કે આપ જો સયમ માગે જાવ છે તે હું પણુ આપની સાથે આવીશ. હું હવે સંસારમાં રહેવાના નથી ત્યારે ઈન્દુપ્રભા કહે છે કે હું પણ મારા પાપને ધાવા દીક્ષા લઈશ. મને ન છાજે તેવું કાય કરી મે કુળને કલંક લગાડયું છે, ને આત્માને મલીન મનાવ્યેા છે. આ અધા પાપને સાફ કરવા, કર્માંની કાજળને દૂર કરવા સંયમ એ મહાન રસાયણુ છે. તેથી ઈન્દ્રપ્રભા પણ સંયમ લેવા તૈયાર થઇ. મધુરાજા તથા તેમની પટરાણી તેમજ ઈન્દુપ્રભા અને રાજાના નાનો ભાઈ કૈટભ અને તેની પત્ની આ ખધાએ મહાન ઉત્સાહપૂર્વક કેવળી ભગવાન પાસે જઈ દીક્ષા લીધી. હવે તે બધા આત્માએ સંયમ કેવી રીતે પાળશે ને શુ ખનશે તેના ભાવ અવસરે. ભાદરવા વદ ૮ ને ગુરૂવાર વ્યાખ્યાન નં. ૭૧ તા. ૧૬-૯-૭૬ સુજ્ઞ મધુઆ, સુશીલ માતાઓ ને બહેન ! ભવ્ય જીવેાના તારક, મમતાના મારક અને સમતાના સાધક એવા તીર્થંકર Page #686 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ભગવંતે કહે છે કે મનુષ્ય જન્મમાં આત્મા સમ્યક જ્ઞાનના પ્રકાશને લાભ ઉઠાવી મેક્ષ મંઝીલે પહોંચી શકે છે આપણે આપણું જીવને ભવમાં ભટકતો મુસાફર સમજીને ભવભ્રમણ ટાળવા માટે સાચે માર્ગ શોધી તે માર્ગે ચઢી જવું જોઈએ. જે એ પ્રમાણે નહીં કરે તે આ મનુષ્યભવ પૂરો થતાં ઘણાં કાળ સુધી બીજી એનિઓમાં અજ્ઞાનના અંધકારમાં ઠેબા ખાવા પડશે. એટલા માટે જ્ઞાની મહાનપુરૂષો મેહ નિદ્રામાંથી જાગૃત કરતાં કહે છે કે હે ભવમાં ભૂલા પડેલા મુસાફીરે ! તમે મેહનિદ્રાને ત્યાગ કરી પ્રમાદની પથારી અને આળસનું ઓશીકું છોડી જાગૃત બનો અને મેક્ષ-મંઝીલે કેમ જલ્દી પહોંચાય તે માટે પુરૂષાર્થ કરે. કારણ કે આ સંસાર એક વિશાળ અટવી છે. આ અટવીમાં ભટકતે ભટકતો જીવાત્મા મનુષ્ય દેહરૂપી નગરીમાં આવીને મારું માનીને બેસી ગયા છે પણ અહીં વિશ્વાસ રાખીને બેસવા જેવું નથી. ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે આ કાયા નગરીમાં ઈચ્છા–કામના રૂપી ભંયકર જબર ચોર રહે છે. તે ચોર પણ એકલે નથી. તેને પાંચ ઈન્દ્રિએ રૂપી ઠગારી સહાય કરનારી છે. તે જીવાત્માને ભૂલાવામાં નાંખીને લૂંટી લેવામાં બડી ચતુર છે. આ ઠગારી ઈન્દ્રિઓ આત્માનું શું લઈ લે છે તે જાણે છે? આ જીવાત્મા લાંબી મુસાફરી કરતે કરતે મનુષ્ય દેહરૂપી નગરીમાં આવ્યું છે. તેમાં જે જાગૃત આત્માઓ છે તે પ્રમાદ, ઉંઘ, ભૂખ બધું છોડીને મોક્ષ મંઝીલે પહોંચવા માટે પુરુષાર્થ કરી તે માર્ગે કદમ ઉઠાવી રહ્યા છે. પણ જે પ્રમાદી છ ભાન ભૂલી મોહમાં પડી જાય છે તેનું જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય ધન કામના રૂપી ચોર ઈન્દ્રિઓની સહાયથી ચોરી કરે છે. અને જીવને ભૌતિક સુખના ભૂલાવામાં નાંખી સદ્ગુણરૂપી ધન લુંટી લે છે. તેનાથી બચવા માટે સજાગ બને. આ બધી વાતે સમજવા જેવી છે. આપણે મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. હવે ચંપા નગરીમાં અરહનક પ્રમુખ ઘણાં મેટા વહેપારીઓ વસતાં હતા. ને બધાં ધન ધાન્ય વિગેરે સમસ્ત વૈભવથી સંપન હતાં. તેમાં અરહનક નામનો જે વહેપારી હતા તે શ્રમણોપાસક હતે. શ્રમણોપાસક કોને કહેવાય? જે શ્રમણની ઉપાસના કરે તે શ્રમણોપાસક કહેવાય. સાધુનું ગુણસ્થાનક છહ્યું છે ને શ્રાવકનું ગુણસ્થાનક પાંચમું છે. એટલે શ્રાવક સાધુને પાડોશી છે. ભગવંતે બે પ્રકારે ધર્મ બતાવ્યું છે “સના * એક આગાર ધર્મ અને બીજો અણગાર ધર્મ. બીજા શબ્દોમાં કહીએ તે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ. આપણે શ્રાવક ધર્મની વાત કરવી છે. ચંપા નગરીમાં અરહનક શ્રાવક ખૂબ ધનવાન હતું. એ માત્ર ધનથી સમૃદ્ધ હતો એટલું નહિ, ધર્મથી પણ તે સમૂધ Page #687 -------------------------------------------------------------------------- ________________ શારદા ઉપર હતું. આજે ધનવાન તે ઘણું જોવામાં આવે છે પણ ધર્મવાન બહુ ઓછા જોવામાં આવે છે. કોડેની સંપત્તિ ઘણને ઘેર છે પણ ધર્મ કેટલાની પાસે છે ? આજે તે ધન વધતું ગયું ને ધર્મ ઘટતે ગયે. અરહનક વણિક આહંત આગમને અનુરાગી અને શ્રમને સેવક હતે. એ ધમષ્ઠ હતું. એટલે કે ધમષ્ઠ હતો ? જીવ-અજીવ–પુણ્ય–પાપ-આશ્રવ–સંવર-નિર્જરા–બંધ-મેક્ષ વિગેરે નવતત્વનો જાણકાર હતા. જિનવચન પ્રત્યે તેને પૂર્ણ શ્રદ્ધા હતી. શ્રાવક કેવો હોય ? મહાર जीवा जीवे दीर्घदर्शी विशेषज्ञ : कृतज्ञो लोकवल्लभ ।। सलज्ज : सदय : सौम्य : परोपकृति कर्मठ ॥ ભગવાનને શ્રાવક દીર્ઘદર્શી–આગળ પાછળનો વિચાર કરીને કાર્ય કરે. આ સાચું છે કે આ બેઠું છે. આ કાર્યમાં મારું હિત છે અને આ કરવાથી અહિત છે. તેમ સમજનારે હેય. પછી લોકપ્રિય હોય. પિતાના સદાચાર–સત્ય–સેવા આદિ ગુણોથી જનતાને પ્રેમ સંપાદન કરે. કૃતજ્ઞ એટલે પિતાના ઉપર કેઈએ સહેજ ઉપકાર કર્યો હેય તેને ઉપકાર કદી ભૂલે નહિ. સમય આવ્યે તેને બદલો વાળવા તત્પર રહે. શ્રાવક લજજાવાન હેય. શ્રાવકપણમાં જે કાર્ય કરવા લાયક નથી તેવા અનુચિત કાર્યો કરવામાં લજજાવાન હોય. એટલે અનુચિત કાર્યો ના કરે. શ્રાવકના દિલમાં દયાના ઝરણું વહેતાં હોય. જ્યાં હિંસાનું કામ હોય ત્યાં તેને અરેરાટી છૂટે કે અરેરે.હું સંસારમાં રહ્યો છું તે પાપનું કાર્ય મારે કરવું પડે છે ને ? શ્રાવકની પ્રકૃત્તિ સૌમ્ય હેય. જ્યારે જુઓ ત્યારે સાચા શ્રાવકને મુખ ઉપર શાંતિ અને પ્રસનતા હોય પણ મુખ ઉપર તીવ્ર ક્રોધની રેખા ન હોય. પોપકાર કરવામાં તત્પર હોય અને બીજાની સેવા કરવાનો અવસર આવે ત્યારે પ્રેમથી સેવા કરે પણ સેવા કરવામાં પાછી પાની ન કરે. આપણે અહંનક શ્રાવકની વાત કરવી છે. શ્રાવકને યોગ્ય બધા ગુણે અહંનકમાં હતા. પિતાના ગુણેથી તેમણે કપ્રિયતા મેળવી હતી. તમે બધા પણ શ્રાવક છે ને? તે તમારા જીવનમાં પણ આવા ગુણે છે કે નહિ તે તમે સમજી લેજે. પણ એક વાત નક્કી છે કે જે સાચા શ્રાવક બનવું હોય તે ઉપરોક્ત ગુણે તમારે પ્રગટ કરવા પડશે અહંનક શ્રમણોપાસક બધા વહેપારીઓમાં મુખ્ય હતું તેથી તેનું નામ આપવામાં આવ્યું છે. બીજા બધાને શ્રાવક નથી કહ્યા. કારણ કે જેટલા વહેપારીઓ હતા તે બધા શ્રાવકે ન હતા. એક દિવસ અરહનક પ્રમુખ બધા સાયત્રિક પિતવણિકે કેઈ સ્થળે એકઠા થયા અને તેઓએ પરસ્પર મળીને આ પ્રમાણે વિચાર કર્યો. " सेयं खलु अम्हं गणिमं, धरिमं च मे च परिच्छेिज्जं च भंडगं गहाय लवण समुई पोतवहणेणं ओगाहित्तए।" Page #688 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ગણિમ–એટલે ગણીને વહેપાર કરી શકાય. જેમ કે નાળિયેર, સોપારી આદિ. ધરિમ-એટલે જેને ત્રાજવામાં જોખીને વહેપાર કરી શકાય તે અનાજ વિગેરે. મેય– એટલે માપના પ્રમાણથી જેને વહેપાર કરી શકાય તે તેલ વિગેરે અને પરિછે એટલે ગુણથી પરીક્ષા કરીને જેને વહેપાર કરી શકાય છે જેમ કે રત્ન, વસ્ત્ર વિગેરે. આ ચારે ય પ્રકારની વસ્તુઓ વિક્રમ માટે નૌકાઓમાં ભરીને આપણે લવણસમુદ્ર પાર કરીને જઈ એ તે આપણને ઘણું લાભ થશે. બંધુઓ ! આ અરહનક શ્રાવકે બધા વહેપારીઓને ભેગાં કરીને કહ્યું કે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય આ ચાર જાતની વસ્તુઓ લઈને આપણે બધાં પરદેશ કમાવા માટે જઈએ તે મહાન લાભ થશે. પણ સમુદ્રને ઓળંગીને જવાનું છે તે આપણે બધાં એકત્ર થઈને જઈએ. ભેગા થઈને જવાથી એકબીજાને આનંદ આવશે. ખરેખર માણસ ધન કમાવા માટે માતા-પિતા, પુત્ર-પત્ની, મિત્રો તેમજ પિતાની પ્રિય જન્મભૂમિ છેડીને પરદેશ જાય છે. આજે ઘણાં માતા-પિતા પિતાના સંતાન ને પરદેશ ભણવા મોકલે છે. જે માતા એક દિવસ દીકરા વગર રહી શકતી ન હતી તે વર્ષો સુધી નાણાં માટે રહે છે. એટલે ધન મળતું હોય તે વિગ વેકે છે. કવિ કહે છે કે ઓ...તારા ધનના ટેકા ઉપર, મસ્ત બનીને તું નાચે છે, આ ધન છે તારુ પિતાનું, એ જમણુમાં રાચે છે, કેવી મૂર્ખાઈ, મૂર્ખાઈ, મૂર્ખાઈ...નવાઈ છે તું ભૂલે છે ભાઈ ! નથી એ સાચી સગાઈ કેવી જે ધન મેળવીને તેના ટેકા ઉપર તું મસ્તરામ બનીને નાચે છે તે ધન શું તારું છે ? જે તે તમારું પિતાનું હશે તે તમારી સાથે આવશે ને ? આજ સુધીમાં કેટલા કરોડપતિએ ધન સાથે લઈને ગયા ? બોલે, કેઈ સાથે એક રાતી પાઈ પણ લઈને ગયું છે? જો લઈ ગયું હોય તે મને કહે. (શ્રોતામાંથી અવાજ :-કેઈ સાથે એક રાતી પાઈ લઈ જતું નથી. બધું અહીં પડી રહે છે.) આટલું જાણવા છતાં મેળવવા કેટલું કરે છે ? યાદ રાખે. સાથે પુય અને પાપ સિવાય કંઈ આવવાનું નથી. જો તમારે સાચું સુખ અને શાંતિ જોઈએ તે ધર્મમાં જોડાઈ જાવ. આશ્રવનું ઘર છોડી સંવરના ઘરમાં આવશે. જે સમજીને નહિ આવે તે પછી દીકરા જ્યારે ધંધે હાથ ઉપર લઈ લેશે ને તમને દુકાને આવવાની ના પાડશે ત્યારે તમને આઘાત લાગશે. સંતે તમને જે સમજાવે છે તે તમારા હિત માટે વાત કરે છે. ઘણાં વર્ષો પહેલાની આ વાત છે. મારવાડમાં રોહીડ નામના એક પવિત્ર સાધુ થઈ ગયા. એમને દીક્ષા લઈને એવી લગની લાગી કે જહદી કર્મો ખપાવીને જલદી Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ શારદા શિખર મોક્ષમાં જાઉં. તે પિતાના ગુરૂદેવને કહે છે ગુરૂદેવ! હવે મારે ભવમાં ભમવું નથી. જન્મ-મરણના ફેરા ટાળવા માટે આપ જે કહે તે કરવા તૈયાર છું. રોહીડ મુનિને જન્મ-મરણનાં દુઃખ સાલતા હતા તેથી ગુરૂના ચરણમાં સમર્પણ થઈને ગુરૂની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયા. ગુરૂએ જલ્દી કલ્યાણ કેમ થાય તે માર્ગ બતાવ્યો. મુનિએ જીવનભર એકાંતર ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લીધી. તદુપરાંત તેઓ એક વર્ષમાં બે માસખમણ, છ અઠ્ઠાઈ અને વચમાં છઠ્ઠ–અઠ્ઠમ કરતા હતા. આવી અઘેર તપશ્ચર્યા સાથે શીત અને ઉણુ ઋતુની આતાપના લેતા એટલે શિયાળાની ઠંડીમાં અને ઉનાળાની ધગધગતી રેતીમાં ધ્યાન ધરીને ઉભા રહેતા ને ભગવાનની આજ્ઞા પ્રમાણે શુધ્ધ સંયમનું પાલન કરતાં હતા. તેમજ સ્વાધ્યાય-ધ્યાનમાં રક્ત રહેતા હતા. આટલે તપ કરવા છતાં કદી લાંબા પગ કરીને સૂતા ન હતાં. એમને એક જ ભાવના હતી કે મારા માથે કર્મના કરજ પડયા હોય ને મારાથી સૂવાય કેમ? એક વખત ઉનાળાના દિવસે માં ગામ બહાર આતાપના લેવા ધ્યાન ધરીને ઉભા હતા. તે વખતે એક મોટે ફણીધર નાગ આવીને તેમના બંને પગે વીંટળાઈ ગયે. જાણે મજબૂત બંધને તેમના પગ કેઈએ બાંધી દીધા ન હોય ! છતાં તેઓ તે પોતાના ધ્યાનમાં મસ્ત રહ્યા. હેજ પણ મન ડગ્યું નહિ. એમનું મન તે ન ડગ્યું, તન પણ ન હાલ્યું. કેટલી સ્થિરતા હશે ! જેને જલદી કર્મો ખપાવવા છે. જલદી મોક્ષમાં જવું છે તેને દેહને રાગ છૂટી જાય છે. ખૂબ સમતાપૂર્વક ધ્યાનમાં અડગ ઉભા છે. નાગ પણ સ્થિર છે. ડંખ દેતું નથી. આ સમયે ગામ બહાર છાણા વીણવા માટે ગયેલાં માણસે પાછા ફર્યા. તેમણે આ દૃશ્ય જોયું ને દેડતા ગામમાં આવી શ્રાવકને વાત કરી. એટલે શ્રાવકે પણ દેડતાં ગામ બહાર આવ્યા. મેટે કાળો નાગ બે પગે વીંટળાયેલું છે. મુનિ સાધનામાં સ્થિર છે. શ્રાવકેના મનમાં થયું કે નાગના પાશમાંથી સંતને છોડાવીએ, પણ નાગની પાસે જાય કે કુંફાડા મારે છે. કેની તાકાત છે કે ત્યાં જઈ શકે ! બધા દૂર ઉભા રહીને કકળાટ કરે છે પણ કઈ કંઈ કરી શકતું નથી. છેવટે સમય થતાં મુનિએ ધ્યાન પાળ્યું કે તરત સર્ષ પગેથી ઉતરીને કેઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના ચાલ્યા ગયા. સંત એવા પવિત્ર હતાં કે એમને સ્પર્શ થતાં વિષ ભરેલે સર્ષ નિર્વિષ બની ગયે. આવ્યો હતે ડંખ દેવા પણ ડંખ દીધા વિના પવિત્ર થઈને ચાલ્યા ગયે. આવી તાકાત હોય તે ચારિત્રમાં છે. બંધુઓ ! ચારિત્ર એક એવી જડીબુટ્ટી છે કે તેનાથી વિષધરનું વિષ ચાલ્યું જાય છે ને વૈરીના વૈર ભૂલાઈ જાય છે. વિષયના વિષ પણ રમાઈ જાય છે. વિષયાસક્ત આત્મા વિરક્ત બની જાય છે. ઈલાચીકુમાર નટડીને પરણવા માટે ન બનીને નાચતે હતે. દેર ઉપર ઊભાં ઊભાં તેની દષ્ટિ હવેલીમાં પડી. પવિત્ર સંત નીચી Page #690 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૮૧ નજરે વહેરી રહ્યા છે. આ દશ્ય જોતાં ઈલાચીકુમારના વિષયના વિષ ગયા ને વૈરાગ્ય આવે. દેર ઉપર તેણે મનને દેર હાથમાં લઈ લીધે. આત્મચિંતન કરતાં ક્ષક શ્રેણીએ ચઢીને કેવળજ્ઞાન પામી ગયા. અવિકારી સંતને દૂરથી જેમાં તે વિકારીના વિકાર શમી ગયા. આ છે ત્યાગીના ત્યાગને મહિમા. આવા દઢ શ્રાવક અરહનકનું જીવન સત્ય, નીતિ અને સદાચારથી ભરેલું હતું. કદી દગા પ્રપંચ કરતાં ન હતા. એટલે એમના ઉપર સૌને વિશ્વાસ હતો. તેથી અરહનક શ્રાવકની વાત એકી અવાજે બધા વહેપારીઓએ વધાવી લીધી. ગણિમ આદિ ચારે જાતની વહેપારની વસ્તુઓ નૌકાઓમાં મૂકીને લવણસમુદ્રને પાર કરવાની વાત બધા વહેપારીઓએ સર્વ સંમત્તિથી સ્વીકારી. સ્વીકારીને તેમણે ચારે જાતની વેચાણની વસ્તુઓને નવા દેરડાઓવાળી ગાડી તેમજ ગાડાઓમાં ભરીને તેમણે શુભ તિથિ, કરણ, નક્ષત્રરૂપ મુહર્તમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ આમ ચારેય પ્રકારનાં આહાર પુષ્કળ પ્રમાણમાં બનાવડાવ્યા. પરદેશની વાટે જવું છે એટલે તેમણે જવા માટે શુભ દિવસ નક્કી કર્યો ને બધાએ ભેગા બેસીને જમવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરાવ્યું. હવે તેમના સગાં-સ્નેહીઓને જમવા માટે આમંત્રણ આપ્યું. હવે બધા જમવા આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : મધુરાજા, તેની પટરાણી ઈન્દ્રપ્રભા, કૈટભ અને તેની પત્ની બધાએ દીક્ષા લીધી. એ જીવ કેવા પવિત્ર! જયાં સુધી સમજ્યા ન હતાં ત્યાં સુધી કેવા કુકર્મો કર્યા અને સમજ્યા ત્યારે કરેલા પાપકર્મને પશ્ચાતાપ કરી તેના પ્રાયશ્ચિતમાં દીક્ષા લીધી. દીક્ષા લઈને એવું કડક ચારિત્ર પાળવા લાગ્યા કે જે પાપકર્મો કર્યા છે તેના જલ્દી ચૂરેચૂરા થાય. ઈદુપ્રભા પણ એક વખત ભાન ભૂલીને મધુરાજાના મોહમાં પડી પણ પછી તેને ભાન થયું કે મેં બહુ ખરાબ કામ કર્યું. તે પશ્ચાતાપમાં દીક્ષા લીધી. ને ઉગ્ર સંયમ પાળવા લાગી. મધુરાજા અને તેમને ભાઈ કૈટભકુમાર બંનેએ ભગવંતની આજ્ઞા પ્રમાણે નિર્મળ ચારિત્ર પાળ્યું. ખૂબ શાસ્ત્રનું અધ્યયન કરી કર્મ ક્ષય માટે દુસહ તપ કર્યું અને સમાધિપૂર્વક કાળ ધર્મ પામીને બારમા દેવલોકમાં મહર્ધિક દેવ થયા. ને તેઓ દેવના અલૌકિક સુખ ભોગવવા લાગ્યા એ બધા જીએ દીક્ષા લીધી. સુંદર ચારિત્રનું પાલન કર્યું ને કેણ કયાં ઉત્પન્ન થયા તે વાત બિતાવવામાં આવે છે. મધુરાજા અને કૈટભ બારમા દેવલેકમાં દિવ્ય સુખ ભોગવે છે અને ઈન્દુપ્રભા પણ દેવલોકમાં જઈ ત્યાંના મહાન સુખ ભોગવવા લાગી. ઈદુપ્રભા દેવનું આયુષ્ય પૂરું કરીને ત્યાંથી ચવીને વૈતાઢય પર્વત ઉપર હરિરાજાની હરિવતી રાણીની કુક્ષીએ પુત્રી રૂપે જન્મી, ત્યાં તેનું નામ કનકમાલા રાખવામાં આવ્યું. Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ શારદા શિખર મધુરાજા અને ઇન્દ્રપ્રભાની આગામી ભવ : કનકમાલા મેટી થતાં મેઘકૂટના રાજા કાલસંવર સાથે તેના વિવાહ થયા. અને કનકમાલા કાલસંવર રાજાની પટરાણી બની. અને સંસારના સુખે ભેગવવા લાગી. મધુ ભૂપેન્દ્ર સ્વર્ગ સુખ ભેગી, શેષ રહી પુન્નાઈ, પ્રજનકુમાર હુઆ રુકમણ કે, શ્રી હરિવંશકે માંઈ હે.શ્રોતા. મધુરાજાને જીવ બારમા દેવકથી ચવીને દ્વારકા નગરીમાં ત્રિખંડ અધિપતિ શ્રી કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી રૂકમણીની કુંખે પ્રદ્યુમ્નકુમાર તરીકે જન્મે. અને કૈટભ બારમા દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આવીને કૃષ્ણ વાસુદેવની રાણી જાંબુવતીની કુંખે શબકુમાર તરીકે ઉત્પન થશે તે વાત આગળ આવશે. આ ત્રણ જીની વાત આવી ગઈ. હવે ફક્ત એક જીવની વાત બાકી રહે છે. તે કે? તમને યાદ છે ને? ઈન્દ્રપ્રભા મધુરાજાની રાણી થયા બાદ હેમરથ રાજાને આ વાતની જાણ થતાં ઈન્દ્રપ્રભા પાછળ તે પાગલ બની ગયે હતે. ઇન્દ્રપ્રભા... ઈન્દ્રપ્રભા કરતે અયોધ્યામાં આવ્યા ને ઈન્દુપ્રભાએ તેને બોલાવ્યા. તેણે ઈન્દ્રપ્રભાને કહ્યું- ચાલ, આપણે બટપુર જઈએ. પણ તેણે કહ્યું કે હું હવે તારી રાણું નથી. એમ કહીને તેને કાઢી મૂક્યો. | હેમરથ રાજા ઈન્દ્રપ્રભાના વિગથી પાગલ બન્યું હતું ને તેમાં રાણીએ તેને આવા શબ્દો કહ્યા એટલે એને ઘણું દુઃખ થયું. તેથી આર્તધ્યાનમાં મરીને અનેક ચોનમાં ભ્રમણ કરીને મનુષ્યભવ પામીને ત્યાં તપ કરીને અસુરેનો રાજા ધૂમકેતુ નામને દેવ થયે. હવે તમને બધી વાત સ્પષ્ટ સમજાઈ જશે. આ ધૂમકેતુ દેવ એક દિવસ પિતાના વિમાનમાં બેસીને જઈ રહ્યો હતે. ત્યાં રૂક્ષમણીના મહેલ ઉપર તેનું વિમાન અટકયું હતું. તેથી વિસંગ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું કે મારું વિમાન કેમ અટકયું? તે તેણે પોતાની પત્નીનું અપહરણ કરનાર પ્રદ્યુમ્નકુમારને માતાની ગોદમાં રમત જે. એટલે તેને પૂર્વનું વૈર યાદ આવતાં પ્રદ્યુમ્નકુમારને માતાની ગેદમાંથી ઉપાડ. તેનું અપહરણ કરીને પર્વત ઉપર લઈ જઈને મારી નાંખવા તૈયાર થશે. ત્યારે આકાશવાણી થઈ કે આ હળુકર્મીચરમશરીરી જીવ છે. તેને મારવા ગમે તેટલા પ્રયત્ન કરશે તો પણ તે મરવાને નથી. એટલે ધૂમકેતુ દેવ તેને મોટી પથ્થરની શીલા ઉપર મૂકીને ચાલ્યા ગયે અને પાછળથી કાલસંવર રાજા અને કનકમાલા ત્યાં આવ્યા. આ બધી વાત સીમંધર પ્રભુએ નારદજીને કરી. પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત સીમંધર પ્રભુના શ્રીમુખેથી ત્યાંના પદ્મચક્રવતિ અને બીજા લેકેએ પણ સાંભળી. એકબીજા સાથે વૈર રાખવાથી તેને કે કરૂણ અંજામ આવે છે તે વાત Page #692 -------------------------------------------------------------------------- ________________ ચારા પર ૬૮. સાંભળીને કંઈક છે પ્રતિબંધ પામી ગયા ને હવે આપણે કેઈની સાથે વૈર રાખવું નહિ તેવી પ્રતિજ્ઞા કરી અને જેની સાથે વૈર હતું તેમને ખમાવી જુનું વૈર છોડી દીધું. આવા પુણ્યાત્માઓના પૂર્વભવ સાંભળીને પણ જીવે બોધ પામ્યા. નારદજી તે ભગવાનને લળી લળીને વંદન કરવા લાગ્યા. અહો પ્રભુ! આપે મારા પ્રશ્નનો જવાબ આપીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. સાથે પર્મચક્રવતિને પણ ખૂબ ઉપકાર માનતાં કહ્યું કે હું તે પ્રશ્ન પૂછવા માટે આવ્યો હતો. પણ આપે મારા વતી ભગવાનને પ્રશ્ન પૂછી અથથી ઈતિ સુધી બરાબર સમાધાન કરાવ્યું છે. આપ મને ખૂબ મદદગાર બન્યા છે. આપને પણ હું ધન્યવાદ આપું છું. જે કાર્ય માટે નારદજી આવ્યા હતા તે કાર્ય સિધ્ધ થઈ ગયું. હવે તે જલ્દી દ્વારકા પહોંચું ને જલદી રૂક્ષમણી તથા કૃષ્ણજીને સમાચાર આપું. તેની લગની લાગી છે. પણ વિચાર થયે કે આટલે બધે આવ્યો છું તે હવે મારે પ્રદ્યુમ્નકુમાર કે છે તે જેતે જાઉં. ભલે, થોડું મોડું થાય. એમને ગાડી કે પ્લેનમાં જવું ન હતું. પોતે સ્વયં પ્લેનથી પણ અધિક તીવ્ર ગતિએ આકાશગમન કરતા હતા. નારદજીનું મેઘકૂટ નગરમાં પ્રદ્યુમ્નકુમારને જોવા માટે આગમન”: નારદજીને બે કાર્યની લગની લાગી છે. એક તે પ્રદ્યુમ્નકુમારને જે છે ને બીજું જહદી દ્વારકા જવું છે. તેથી ખૂબ શીઘગતિથી તેઓ જ્યાં વૈતાઢય પર્વત ઉપર મેઘકૂટ નગરમાં કાલસંવર રાજાના મહેલે આવ્યા. ત્યાં કાલસંવર રાજા તથા કનકમાલાએ તેને ખૂબ સત્કાર કર્યો. અને આસન આપીને બેસાડ્યા. એમને ખૂબ વિનય કર્યો. તેમને ચોગ્ય સેવા કરીને પ્રસન્ન કર્યા. પછી થોડી વાતચીત કર્યા બાદ નારદજીએ કહ્યું–હે રાણી ! હું તે આકાશમાર્ગે દેશદેશ ફરું છું. મેં સાંભળ્યું છે કે તું ગુપ્તગર્ભિણી હતી ને તે ખૂબ સુંદર પુત્ર રત્નને જન્મ આપે છે. તે તારે પુછયવાન પુત્ર કે છે તે મારે જે છે. ત્યારે રાણી વિનયપૂર્વક હાથ જોડીને કહે છે આપ જેવા ષિમુનિઓની કૃપાથી મારે એક પુત્ર છે ને બધી રીતે આનંદ મંગલ વર્તાઈ રહ્યા છે. | હે માતા ! તારે પુત્ર મને બતાવ. તે માટે થશે ત્યારે કે પરાક્રમી થશે વિગેરે તેના લક્ષણે જેઉં ને તેને આશીર્વાદ આપું. એટલે તરત કનકમાલા રાણીએ પ્રદ્યુમ્નકુમારને નારદજી પાસે મૂક્યો. એટલે નારદજીએ તેને જોઈ લીધે ને તેના માથે હાથ મૂકીને કહ્યું. “બેટા! તું દીર્ધાયુષ બનજે ને તારી માતાની આશ જહદી પૂરી કરજે.” આમ કહી આશીર્વાદ આપ્યા ને રાણીને પુત્ર લઈ લેવા કહ્યું. કનકમાલા સમજી કે નારદજીએ કેવા સરસ આશીર્વાદ આપ્યા ને મારી આશા પૂરી કરવાનું કહ્યું. એ ક્યાં જાણે છે કે આની માતા કેણુ છે ? ને આ કઈ માતા માટે બેલ્યા Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ વરદા શિખર છે? 4 નકુમારને જઈને નારદજીની આંખ કરી ગઈ. શું સુંદર પુત્ર છે! દેહથી જે સુંદર છે તે તે ગુણવાન અને પરાક્રમી બનશે. રૂપમાં તે બીજે કામદેવ જોઈ લે. તેને જોતાં આંખ ધરાતી નથી તે પુત્ર છે. જેઈને નારદજી ખૂબ હર્ષ પામ્યા. હવે નારદજી ત્યાંથી દ્વારકા નગરી તરફ જવા માટે નીકળ્યા. આ તરફ જ્યારથી નારદજી સીમંધર ભગવંતને પૂછવા નીકળ્યા હતા ત્યારથી રૂક્ષમણી અને કૃષ્ણજી બંને મેઘની જેમ તેમની રાહ જોઈ રહ્યા હતા. જેમ અષાડ મહિને પૂરો થાય, શ્રાવણ અડધે ચાલ્યા જાય તે પણ વરસાદ ન આવે તે ખેડૂતે કેવા અધીરા બનીને આકાશ તરફ મીટ માંડે છે તેમ કૃષ્ણ અને રૂકમણી નારદજીની રાહ જોઈ રહ્યા છે કે કયારે નારદજી આવે ને પુત્રના સમાચાર લાવે. એ અરસામાં નારદજી દ્વારકા નગરી પહોંચી ગયા. નારદજીને જોઈને રૂક્ષમણીને પિતાના બાપ આવ્યા હોય તેટલો આનંદ આવ્યું. તેમને વિનય કરી ખૂબ આદર સત્કાર કર્યો. હવે પુત્રના સમાચાર જાણવા માટે તેઓ અધીરા બન્યા છે. નારદજી તેમને પ્રદ્યુમ્નકુમારનો સમાચાર આપશે ત્યારે કે આનંદ થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૦ર ભાદરવા વદ ૯ ને શુક્રવાર તા. ૧૭-૯-૭૬ અનંત કરૂણાનિધી ભગવાનના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધાંત. જે વાણી દુઃખેને ભેદનારી, સંતાપને દૂર કરનારી અને જન્મ મરણના ફેરા ટાળનારી છે. એવી વીરવાણી કેને રૂચે છે ? તે બતાવતાં કહ્યું છે કે " सुखाय ते तीर्थकरस्य वाणी, भव्यस्य जीवस्य न चेतरस्य । સુવાય તે સર્વ વન મેવો, વીસ વચ્ચે મુકવાયતે ન ” . જે ભવ્ય જીવે છે તેને આ વાણી રૂચે છે. તીર્થકર ભગવંતની વાણી સાંભળી તેનું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. જેમ મેઘ ગાજે ને મેર નાચે તેમ વીતરાગ વાણી સાંભળતાં ભવ્ય ના હૃદય નાચી ઉઠે છે. આપણે મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. અંગદેશની રાજધાની ચંપા નગરીમાં ચંદ્રછાયા નામના પરાક્રમી રાજા રાજ્ય કરે છે. તે નગરીમાં અરહનક પ્રમુખ ઘણું વહેપારીઓ વસે છે. વહેપારીઓ તે ઘણું છે પણ તેમાં જેને ધન કરતાં ધર્મ વહાલો છે, પેઢી કરતાં પરમેશ્વર અને સંતાન કરતાં સંત વહાલા છે Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૮૫ શાબર તથા જેની રગેરગનાં જીવ–અજીવ આદિ નવતત્વની શ્રધ્ધા છે એ અરહ-નક શ્રાવક બધા વહેપારીઓમાં શિરોમણી છે તેણે બધા વહેપારીઓને ભેગા કરીને પરદેશ ધન કમાવા જવાની વાત કરી અને બધાને તેની વાત રૂચી. બધા વહેપારીઓ પરદેશ ધન કમાવા જવા માટે સંમત થયા. એ જમાનામાં ટ્રેઈન, પ્લેન કે મોટરે ન હતી. પણ ગાડા–ગાડી, વહાણ, રથ આદિ વાહનોથી વ્યવહાર ચાલતું હતું, તેથી દૂર દેશાવરની વાટે એક-બે માણસ જઈ શક્તા ન હતા. ઘણું માણસો ભેગા થઈને પરદેશ જતાં હતા. એ સમયમાં મહર્થિક વહેપારીઓમાં વિશાળતા ખૂબ હતી. એટલે જ્યારે તેઓ પરદેશ જતા હતા ત્યારે નગરમાં જાહેરાત કરાવતા હતા કે અમે પરદેશ ધન કમાવા જઈએ છીએ તો જેને આવવું હોય તે ચાલો જેની પાસે ધનની સગવડ નહિ હેય તેને અમે ધન આપીશું. માર્ગમાં કેઈ બિમાર થશે તે તેને માટે સગવડ કરીશું. જેમની પાસે ભાતું નહિ હોય તેમને ભાતું આપીશું. અહીંથી રવાના થઈએ ત્યારથી જ્યાં સુધી સ્વદેશમાં પાછા ન આવીએ ત્યાં સુધીની બધી સગવડ અમે કરી આપીશું. માટે જેને આવવું હોય તે તૈયાર થઈ જાઓ. બંધુઓ ! ક્યાં એ વહેપારીઓની ઉદારતા અને ક્યાં અત્યારના કહેવાતાં મિટા વહેપારીઓની સંકુચિતતા! આજે તે એક માતાની કુંખે જન્મેલાં બે સગા ભાઈઓ હોય તે પણ ભાઈ ભાઈને ધંધાની લાઈન બતાવે નહિ. એ આજને વહેપારી વર્ગ કંજુસ બની ગયું છે. આગળનાં માણસો કરકસર કરતાં પણ કંજુસ ન હતા. કરકસર અને કંજુસાઈમાં ફેર છે. કંજુસ માણસમાં સંગ્રહવૃત્તિ હોય છે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. જ્યારે કરકસર કરનાર માણસ પિતાના માજશેખમાં કાપ મૂકે. બે વસ્તુથી ચાલે તે ત્રીજી વસ્તુ વાપરે નહિ. ખોટા ખર્ચ ન કરે. આ રીતે કરકસર કરીને પૈસા બચાવે અને દીન દુઃખીઓના આંસુ લૂછવામાં, સ્વધર્મની સેવામાં છૂટા હાથે પૈસા વાપરે. આજે તે એક સ્વધર્મી ઘેર આવ્યું હોય તો એમ થાય કે જ્યારે જશે ? હાથમાંથી હજુ થેલી નીચે ન મૂકી હોય ને પૂછવામાં આવે કે ક્યારે જવાના છે? જેના આવતાની સાથે જવાની રાહ જોવાતી હોય ત્યાં આદર સત્કાર તો શું કરે? મેટા શ્રીમંતેના ઘેર મહેમાનને કલાસ હોય. ફસ્ટ કલાસ, સેંકડ કલાસ ને થર્ડ કલાસ. ટ્રેઈનમાં થર્ડ કલાસ નીકળી ગયો પણ શ્રીમતાના ઘરમાં ત્રણ કલાસ છે. જેને સત્કાર કરવાથી વહેપારમાં મેટે લાભ થવાનું છે તેને માટે માલપૂઆને દૂધપાક બનાવે, અને ગરીબ સામાન્ય સ્થિતિને મહેમાન આવે ત્યારે રોટલા ને અડદની દાળ તૈયાર હોય તે તે જમાડીને વિદાય કરી દે છે. એને ફરીને જમવા માટેનું આમંત્રણ કે વધુ શેકાવા માટે આગ્રહ પણ નહિ. અને શ્રીમંત સોદાગરને ન રોકાવું હોય તે પણ આગ્રહ કરી કરીને રેકે ને માલમલીદા જમાડે છે. ભગવાનના શ્રાવકેને ત્યાં પહેલાં આવા ભેદભાવ ન હતા. ગરીબ, શ્રીમંત કે Page #695 -------------------------------------------------------------------------- ________________ ધારદા પર મધ્યમ દરેકને માટે શ્રાવકના દ્વાર અભંગ હતા. તે દરેકની યથાશક્તિ સેવા કરતા હતા. સાચો શ્રાવક કે હેય? " श्रध्धालुतां श्रातिपदार्थ चिन्तनाद, धनानि पात्रेषु वपत्यनारतम् । किरत्य पुण्जानि सुसाधुसेवना, तोपितं श्रावकमाहुरुत्तमा ॥" જે તત્વાર્થના ચિંતન દ્વારા પિતાની શ્રધ્ધાને મજબૂત કરે છે, નિરંતર સત્પાત્રોમાં પિતાના ધનરૂપી બીજને વાવે છે અને શુધ્ધ સાધુની સેવા કરીને પાપ રૂપી ધૂળને દૂર ફેંકી દે છે તેને ઉત્તમપુરૂષે શ્રાવક કહે છે. શ્રાવકે પિતાના ધનને સત્કાર્યોમાં સદુપયેગ કરનારા હતા પણ સંગ્રહવૃત્તિ ન હતી. આવા ઉદાર શ્રાવકે જિનશાસનમાં થયા છે. અરહનક શ્રાવક પણ ઉદાર દિલના હતા. જેની રગેરગે ધર્મને રંગ હતું. એમના દરેક વચનમાં વહેપારીઓને શ્રધ્ધા હતી. અરહનકજીએ કહ્યું કે પરદેશ કમાવા જવાથી આપણને ખૂબ લાભ થશે. એટલે ઘણાં જવા માટે તૈયાર થયા. જવાનું નકકી થયું એટલે ચારે પ્રકારનો માલ તેમણે ગાડા તથા ગાડીઓમાં ભરા. દરેકના હૈયામાં આનંદની છોળો ઉછળી રહી છે, કે આપણે વિદેશમાં જઈએ છીએ તે આપણું વિદેશની સફર સફળ બનશે. ત્યાં જઈને અઢળક ધન કમાઈશું. - બંધુઓ ! અરહનક પ્રમુખ શ્રાવકને પરદેશ કમાવા જવાને આનંદ છે. અહીં પણ વીતરાગના વહેપારીએ રૂપી સંતે વહેપાર કરવા માટે આવ્યા છે. અરહનક પ્રમુખ વહેપારીઓ ચાર પ્રકારને માલ લઈને જાય છે. સંતે પણ ચાર પ્રકારને લઈને આવ્યા છે. એ માલ જ્ઞાન-દર્શનચારિત્ર અને તપને છે. આ ઉંચી કવોલીટીને માલ છે. ભગવાને અમને વેચાણ કરવા મોકલ્યા છે. જે આ માલ ખરીદશે તેના ભવને બેડો પાર થઈ જશે. કર્મોને ક્ષય કરીને મોક્ષમાં જવાય તે આ માલ છે. પૂર્વે સત્કર્મો કરીને આવ્યા છીએ તે આ ભવમાં બધી સાનુકૂળતાએ મળી છે. તેને લાભ ઉઠાવી આ ભવમાં જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપનો માલ ખરીદીને એવી કમાણી કરી લે કે કર્મને ક્ષય કરીને શાશ્વત સ્થાન-મોક્ષની પ્રાપ્તિ થાય. આ અવસર ફરી ફરીને નહિ મળે. અરહનક આદિ બધા વહેપારીઓએ બધે માલ ગાડા-ગાડીઓમાં ભરાવ્યું. ત્યારબાદ શુભ મુહુર્ત, શુભ તિથિ અને શુભ નક્ષત્ર હતું તે દિવસે તેમણે ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવી પિતાનાં સગાંસ્નેહીઓને અને જ્ઞાતિજનોને જમવાનું આમંત્રણ આપ્યું. “મિત્તળrફ ૦ માયા વેઢાઇ મુંગતિ નાવ ગાડુઇંતિ » ત્યારે આહાર તૈયાર થઈ ગયે ત્યારે તેમણે પોતાના મિત્ર, જ્ઞાતિ વિગેરે પરિજનોને જમવા માટે બેલાવીને જમાડયા. જમ્યા પછી તેમને તેઓએ પૂછયું–અમે બધા Page #696 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર વહેપાર ખેડવા માટે પરદેશ જવા ઈચ્છીએ છીએ. તેથી તમે બધા અમને અનુમતિ આપે. આ રીતે તેઓએ તેમને વિનંતી કરીને આજ્ઞા મેળવી જુઓ, પરદેશ પિતાને જવું છે પણ તેમના જવામાં કે વિવેક છે ! પહેલાં તે પ્રેમથી ભેગાં બેસીને જમ્યા ને તેમને સંતુષ્ટ કર્યા. પછી જવાની રજા માંગી. પિતાની સ્વતંત્ર મરજીથી ઈચ્છા પ્રમાણે જતાં નથી પણ બધાને સંતુષ્ટ કરી આજ્ઞા મેળવીને જાય છે. બધાએ તેમને પ્રેમથી જવાની આજ્ઞા આપી. “હા રારિ જયંતિ, જરા હૃપાપ નથી મન્ન મત્તે વેળા પણ ચટ્ટને તેણેવ વાછત્તિ આજ્ઞા મેળવીને તેમણે માલ–સામાનથી ભરેલી ગાડી અને ગાડા જોતર્યા, ત્યારપછી તેઓ બધા ચંપા નગરીની બરાબર વચ્ચેના માર્ગથી પસાર થઈને જ્યાં ગંભીરક નામના વહાણ ઉપર બેસવાનું સ્થાન (બંદર) હતું ત્યાં પહોંચ્યા. બધા વહેપારીઓએ વિચાર કર્યો કે જતાં પહેલાં આપણે બધાને ખમાવી લઈએ. એટલે તેમણે જેની જેની સાથે અણુ બનાવ હતું, જેની જેની સાથે વેર-વિરોધ હતાં તે બધાની પાસે જઈને તેમની પાસે ક્ષમા માંગી અને બધાને ખમાવ્યા. પરદેશ જતી વખતે બધાને ખમાવવાનું કારણ શું? તે તમે સમજ્યા ? વહેપારીઓએ વિચાર કર્યો કે આપણે પરદેશની વાટે જઈએ છીએ. પાછા આવતાં ઘણો સમય લાગશે. તે કાલની કેને ખબર છે? ઘણીવાર આકાશમાં વાદળી ચઢી આવે છે ને પળવારમાં ઉતરી જાય છે. ઘણીવાર આકાશમાં મેઘ ધનુષ્ય દેખાય છે તેમાં લાલ, પીળો, વાદળી આદિ રંગ દેખાય છે ને થોડીવારમાં તે વિલીન બની જાય છે. વાદળી કયાંથી આવી ને ક્યાં ચાલી ગઈ! મેઘધનુષ્યમાં તેણે રંગ પૂર્યા ને કયાં વિખરાઈ ગયા ! આ બધી પુદ્ગલની માયા છે. આપણું જીવન પણ સંધ્યાના રંગ જેવું ને આકાશની વાદળી જેવું છે. આયુષ્ય પાણીના તરંગ જેવું ક્ષણિક છે. માટે કાલે શું બનશે તે કહેવાય નહિ. માટે બધાને ખમાવીને જઈએ. આ વિચાર કરીને બધાએ જેની સાથે વર વિરોધ હતાં તેમને ખાવ્યા. બંધુઓ ! આ વહેપારીઓ સમજતાં હતાં કે કાલે શું થશે તેની કેઈને ખબર નથી. પણ મારા ઘાટકોપરના શ્રાવકોને સમજાય છે કે નહિ? અત્યારે શરીર સારું છે, બધી અનુકુળતા છે તે હું ધર્મની આરાધના કરી લઉં ! કાલની કેઈને ખબર નથી તેમજ વૃદ્ધાવસ્થા આવતાં કાયા જર્જરિત થઈ જશે. ત્યારે પિતાની જાતે ઉભા થવાની શક્તિ નહિ રહે, ઉભા રહેતાં પગ થરથર ધ્રુજશે, કાને સાંભળી શકાશે નહિ, આંખના તેજ ઘટી જશે ત્યારે હું ધર્મ ધ્યાન કેવી રીતે કરી શકીશ? તેના કરતાં અત્યારે મને સદ્ગુરૂઓ સમજાવે છે, શરીર સારું છે તે સમજણના ઘરમાં આવીને Page #697 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધના કરી લઉં. આત્મા સવળે પડશે ત્યારે તેને આવી સમજણ આવશે અને વિચાર થશે કે ખરેખર ! મને સદૂગુરૂઓ સમજાવતાં હતાં ત્યારે મોહમાં સમજાતું ન હતું કે આ સંસાર કે છે? હવે મને અનુભવ થયો એટલે સમજાયું કે આ સંસાર માયાનું ભોંયરું છે. એ ભોંયરામાં પહેલે માનવી કયા કયાંય નીકળી જાય છે. અસલના વખતમાં રજવાડાઓમાં ગુપ્ત ભેંયરા બનાવવામાં આવતા હતા. એ ભેંયરામાંથી માણસ ગામ બહાર કયાં ક્યાંય નીકળતે હતે. ખંભાતમાં એક બનેલી હકીકત છે. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. અમદાવાદના નગર શેઠની એકની એક લાડીલી દીકરી ખંભાતના નગર શેઠને ઘેર પરણીને આવી. પિતાએ અઢળક દાયજે આપ્યો છે. દીકરી ખૂબ લાડકોડથી ઉછરી હતી. તેણે કદી પાણીને ગ્લાસ પણ ભર્યો ન હતું. એટલે દીકરીને સાસરે કામ કરવું ન પડે તે માટે તેના પિતાએ દાસ-દાસીઓ, રસોઈ બધુ સાથે આપ્યું સાસરે પણ સંપત્તિએ પાર નથી. અને પિયરથી પણ કાંઈ આપવામાં બાકી રાખ્યું નથી. આ છોકરીને જમ્યા પછી સોપારીનો કટકે મોઢામાં નાંખવાની આદત હતી. તે જમીને ઉઠી એટલે સોપારી ખાધા વિના તેને ઉછાળા આવવા લાગ્યા. ગમે તેટલું શ્રીમંત ઘર હોય પણ આ તો સાસરી કહેવાય ને? સેપારી મંગાય કેમ? જમીને ચેન પડતું નથી એટલે વહુ આંટા મારે છે. ત્યારે સાસુજીએ પૂછયું કેમ વહુ બેટા ! તમે આંટા મારે છે ? તમને કંઈ થાય છે? ત્યારે વહુએ કહ્યું–બા ! મને બીજું તે કાંઈ થતું નથી પણ મને જમ્યા પછી તરત સોપારીને કટકે મોઢામાં નાંખવાની આદત છે. આ વ્યસન બેટુ છે. પણ શું થાય ? મને આદત પડી ગઈ છે એટલે ચેન પડતું નથી. મારા પિયરથી બધું આપ્યું છે પણ સોપારી આપવી ભૂલી ગયા છે. તમને એમ થશે કે હમણાં એની સાસુ સેપારી આપશે. પણ આ સાસુજી ઉસ્તાદ હતા. એમ સોપારી આપી દે તેવા ન હતા. એમણે કહ્યું-વહુ ! તમારે જ સોપારીના કટકા ખાવા જોઈતા હોય તે તમારા બાપને કહેવડાવી દે કે વહાણ ભરીને સેપારી મોકલી આપે. જુઓ, સાસુએ કેવું કહ્યું? એણે ગાડા કે કથળાં માંગ્યા હતા તે વધે ન આવત પણ આણે તે વહાણ માંગ્યું વહાણ કેવી રીતે મેકલવું? વહુએ કહ્યું-ભલે બા. મારા પિતાજી વહાણ મોકલશે. વહુના પિતાએ કહ્યું હતું કે બેટા! તું સહેજ પણ દુઃખ ન ભોગવીશ. સાસરે ગયા પછી તારા સાસુને કંઈ એાછું લાગે ને મહેણું મારે તે મને તરત સમાચાર આપજે. વહુએ એના બાપને પત્ર લખે. એના બાપે અમદાવાદથી ખંભાત સુધી વહાણ જાય તેવી ઉંડી સુરંગ ખોદાવી. અને પાણી આવ્યા એટલે તેમાં પાણી ભરીને વહાણ મોકલ્યું. નારેશ્વર પાસે હજુ મોટા ગરનાળા છે. ખંભાતની જનતા નાળાને આ રીતે ઓળખે છે, Page #698 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર બંધુઓ ! શબ્દમાં કેવી તાકાત છે ! “શબ્દ શબ્દ કયા કરો, નહિ હાથ નહિ પાવ, એક શબ્દ ઘા રૂઝવે, એક શબ્દ કરે ઘા” શબ્દ ને હાથ કે પગ નથી. પણ એનામાં એવી તાકાત છે કે માણસ એક શબ્દ બેલે તે માંદે માણસ બેઠે થઈ જાય. તેને અડધે રેગ ચાલ્યા જાય અને બીજે માણસ એક શબ્દ એ બોલે તે સાજે માણસ માંદા જે થઈ જાય તેના હૈયામાં ગેળી વાગે તેમ વચનની ગળી વાગતાં માણસ પડી જાય છે. આવી શબ્દમાં તાકાત છે. માટે ભગવાન કહે છે તમે બોલે તે વિચાર કરીને બોલજો. સામાનું દુઃખી દિલ શાંત થાય તેવી મધુર ભાષા બોલજે પણ સુખે બેઠે હેય ને તેના દિલમાં દુઃખ થાય તેવી કર્કશ ભાષા બોલશે નહિ. બની શકે તે કેઈનું ભલું કરજે પણ બૂરું કરશે નહિ. યદિ ભલા કિસીકા કરી ન શકે તે, બુરા કિસીકા મત કરના, યદિ ફૂલ કભી ન બની શકે તે, કાંટા બન ન વિખર જાના. આ માનવદેહ મળે છે તેમાં અને તે કેઈનું ભલું કરજો પણ કોઈનું બૂરું ન કરશે. બની શકે તે ફુલ જેવા કે મળ બનીને સુગંધ આપજે પણ કેઈના સુંવાળા માર્ગમાં કાંટા ન વેરશે. તમે શ્રાવક છે. શ્રાવકનું જીવન સાધુ જેવું પવિત્ર હેવું જોઈએ. અગાઉના શ્રાવકે એવાં હતાં કે સાધુને દષ્ટાંત રૂપ બની જતા. તેના જીવનને દાખલે આપીને બીજાને સમજાવતા હતા. અરહનક શ્રાવક આદિ વહેપારીઓ પરદેશ ધન કમાવા જવા માટે તૈયાર થયા. તે પહેલાં જેની સાથે વૈર હતું તે બધાને ખમાવી બધા સાથે મૈત્રીભાવ કર્યો. પછી માટે ભેજન સમારંભ ગોઠવ્ય. બધાં ભેગાં બેસીને પ્રેમથી જમ્યા ને જમાડયા. અને સૌ સૌના વડીલનાં આશીર્વાદ લઈને ગાડા તથા ગાડીમાં બધો માલ ભરાવી વહાણમાં બેસવાનું બંદર હતું ત્યાં આવ્યા. હવે તેઓ બધા વહાણમાં માલ ભરાવશે ને પછી શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - પ્રદ્યુમ્નકુમારનું અપહરણ કેમ થયું તે તમે સમજી ગયાં ને ? એણે પૂર્વભવમાં પત્નીને વિગ પડાવ્યે તે આ ભવમાં તેને માતાથી વિખૂટા પડવું પડયું. નારદજી પ્રદ્યુમ્નકુમારને જોઈને દ્વારકા આવી ગયા. કૃષ્ણજી અને રૂક્ષમણું તે નારદજીના મુખેથી પુત્રના સમાચાર સાંભળવા અધીરા બની ગયા હતા. નારદજીએ શ્રી સીમંધર ભગવાનના મુખેથી જે જે વાત સાંભળી હતી તે બધી કૃષ્ણ અને રૂકમણીને કહી સંભળાવી. બંનેને પ્રદ્યુમ્નકુમારના કુશળ સમાચાર સાંભળીને અત્યંત આનંદ થયે. નારદજીએ કહ્યું – રમણ ! તારા લાડકવાયાને જોઈને આવ્યો છું. તારે નંદ ખૂબ તેજસ્વી છે. એનું લલાટ જોતાં મને લાગ્યું કે તે ભવિષ્યમાં મહાન Page #699 -------------------------------------------------------------------------- ________________ • શારદા શિખર પરાક્રમી અને બધા યાદવાના શિરામણી થશે. એવા બુધ્ધિશાળી ને ચાલાક છે. તુ જરા પણ ચિંતા ન કરીશ. તારે સેાળ વર્ષે એના વિચાગ સહન કરવા પડશે. તું એને જેમ સાચવે તેના કરતાં કનકમાલા તેને સવા૨ે સાચવે છે. આ સાંભળી રૂક્ષ્મણીને ખૂબ આનંદ થયા. અને પુત્રને જોવાનું તેને મન થયું. એણે નારદજીને કહ્યું-મને એક દિવસ પુત્ર જોવા ન મળે ? મારાથી સેાળ વ કેમ જશે ? આટ્લે ખોલતાં રૂક્ષ્મણીની આંખમાં આંસુ આવી ગયા. ?? રૂક્ષ્મણીને નારદજીએ આપેલી હિ`મત :- નારદજીએ કહ્યું-બેટા ! એ તે ઘણું દૂર છે. ત્યાં કાઇ પગે ચાલનાર માણુસ જઈ શકે તેમ નથી. સમજી લે કે તારા દીકરા કદાચ દ્વારકામાં હાત તે પણ જ્યાં સુધી વિયાગનું દુઃખ સહેવાનુ હાય ત્યાં સુધી તને મળી શકે નહિ. માટે તું હિંમત રાખ. 44 સાંભળ પવનજી સાથે અંજનાના લગ્ન થયા. પવનજીએ અંજનાને પરણીને તેને ત્યાગ કર્યાં. ફરી તેના સામે ષ્ટિ પણ કરી નથી. સતી અંજના મહેલમાં પતિની રાહ જોતી હતી. આજે ન આવ્યા તે કાલે આવશે. આમ આશામાં ને આશામાં દિવસે કાઢયા. પત્રનજીને તેના મિત્રે ખૂબ સમજાવ્યા પણ તે માન્યા નહિ. છેવટે યુધ્ધમાં જતાં રસ્તામાં ચકલાના વિયેાગથી ચકલીના કલ્પાંત જોઈ ને પવનજીનું હૃદય પલ્ટાસુ તેા ખાર વર્ષે પવનજી યુધ્ધે જતાં ગુપ્ત રીતે પાછા આવીને અંજનાને મળ્યા. અજના સતી આશામાં જીવી તે પવન” તેને મળ્યા. આવી રીતે નળ-દમયંતી, પાંડવા બધાએ વનવાસ વેઠયા. દુઃખ વેઠયા તે એક દિવસ પાતાનુ ગયેલુ' સુખ પ્રાપ્ત કરી શકયા. સાલહ વર્ષ પૂણુ હાને પર, ફ્લસી મનકી આશ, રૂક્ષ્મણી કી આશા કે અલ સે, હેાગા લીલ વિલાસ હા...શ્રોતા... હે રૂક્ષ્મણી ! આ બધાના દુઃખના દિવસે આશામાં પૂરા થયા ને સુખ મળ્યું. તે શુ તારા દુઃખના દિવસે નહિ જાય ? કાલે સવારે સેાળ વર્ષ પૂરા થશે ને તારા બાલુડા તને મળશે ને આનદ આનંદ થઈ જશે. તુ એમ ન માનીશ કે મારા દીકરાનુ પારકા ઘેર શું થશે ? એ કાલસવર રાજા જેવા તેનેા નથી. મહાન સમૃધ્ધ વિદ્યાધરાના રાજા છે. એની કનકમાલા રાણીને સંતાન નથી. એટલે પેટના દીકરાથી પણ સવાયા લાડ લડાવે છે. સેાનાના પારણીયામાં ઝુલાવે છે. તે એક હાથમાંથી ખીજા હાથમાં જાય છે. તેને નીચે સૂવાના વખત આવતા નથી. આ રીતે ખ લાડકોડથી પ્રદ્યુમ્નકુમાર માટેા થાય છે. આ રીતે નારદજીનાં કહેવાથી રૂક્ષ્મણીને હિ'મત આવી. હવે તે પુત્રની આશામાં સેાળ વર્ષ પૂરા કરશે તે વાત પછી આવશે. પણ હવે પ્રદ્યુમ્નકુમારનું ત્યાં શુ થયું. તે ત્યાં કેવી રીતે ઉછર્યાં, તેનું પરાક્રમ કેવું અજોડ હતુ. તેના ભાવ અવસરે કહેવાશે. Page #700 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં. ૭૩ ભાદરવા વદ ૧૦ ને શનિવાર તા. ૧૮-૯-૭૬ અનંત જ્ઞાની મહાન પુરૂએ જગતના છ ઉપર કરૂણાને ધેધ વરસાવીને કહ્યું કે હે ભવ્યજી! અનંતકાળથી આત્માએ વિભાવ દશામાં જોડાઈને ચતુર્ગતિના ફેરા વધે તે કર્મને પ્રજાને એકઠો કર્યો છે. જન્મ-મરણનું મૂળ કારણ કર્મ છે. કર્મો જીવને કંટકની માફક ખટકવા જોઈએ. જ્યારે ક ખટકશે ત્યારે જન્મ-મરણને ત્રાસ છૂટશે. તમને કમ ખટકે છે ખરા ? જ્યારે જીવને એમ થશે કે આ કર્મોના કાંટા કાઢવા જેવા છે ત્યારે સંસાર છોડીને સંયમી બનવાનાં ભાવ જાગશે. કદાચ ચાસ્ત્રિ મેહનીય કર્મના ઉદયથી દીક્ષા ન લઈ શકે પણે સંસારમાં રહેવા છતાં એક લક્ષ્યબિન્દુ રહેશે કે કયારે સર્વવિરતિ બનું ને ક્યારે કર્મના બંધનોથી મુક્ત થાઉં? સંસારમાં બેઠો છું તે અનિચ્છાએ પણ મારે પાપનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવી પડે છે. માયા-પ્રપંચ કરવા પડે છે. ને કર્મબંધન થાય છે અને એ કર્મો જ્યારે કે ત્યારે મારે અવશ્ય ભોગવવા પડશે. કર્મની કરામત અલૌકિક છે. કર્મ ન કરાવે તેટલું ઓછું છે. કઈ સત્તાધીશ માણસનો કઈ ગુન્હ કરે તે સત્તાધીશ માણસ ગુન્હો કરનાર ઉપર ગુર કરીને કહે છે યાદ રાખજે. તને ઉંધે મસ્તકે લટકાવી અંધારી કોટડીમાં પૂરી દઈશ. તે કેવું દુઃખ થાય છે? આ કમેં પણું જીવને અધારી કેટડીમાં ઉધે મસ્તકે લટકાવ્યા હતા. જ્યારે લટકાવ્યો હતો એ ખબર છે ને? ગુન્હેગારને અંધારી કેટડીમાં ઉંધે મસ્તકે લટકાવ્યું ત્યાં તે થેડે ઘણે પ્રકાશ હશે, થડી હવા આવતી હશે પણે જ્યારે જીવ માતાના ગર્ભમાં આવે ત્યાં અંધારી કેટડીમાં ઉંધે મસ્તકે લટક. ત્યાં હવા ને ઉજાસ હતા? બેલે, કર્મરાજા કેવી શિક્ષા કરે છે! ભલે કમ તમને પ્રત્યક્ષ દેખાતાં ન હોય પણ એની સજા તે ભોગવવી પડે છે ને? કર્મ છે તે જન્મ લેવું પડે છે ને ? આ બધું કરાવનાર કર્મ છે. ભલે, કર્મના દેખાય પણ કર્મની ભયંકરતા તે દેખાય છે ને ? કે આંધળો માણસ ચાલ્યા જતા હોય, માર્ગમાં સર્પ છે પણ તે દેખી શકો નથી તેથી સર્પ નથી એમ કહી શકાય? “ના”. શું આંધળાને સર્પ નહિ કરડે ? કેમ આ વાત બરાબર તમને સમજાય છે ને? તે એ જે રીતે કર્મ માટે સમજી લે. જેઓ કર્મને પ્રત્યક્ષ દેખતાં નથી, કર્મોને માનતા નથી ને કર્મની ભયંકરતાને વિચાર કરતાં નથી તેથી તેને કર્મો ઉદયમાં નહિ આવે ને કર્મોની સજા નહિ ભેગવવી પડે તેમ કહેવાય નહિ. કર્મો કઈને છેડતાં નથી. એને ઉદય થતાં સંસારવતી સર્વ ને શુભાશુભ ફળનો સ્વાદ ચખાડે છે. માટે કર્મોને માનો ને તેની ભયંકરતાને સમજે. Page #701 -------------------------------------------------------------------------- ________________ કરે શારદા શિખર શિખર વૃક્ષનું મૂળ પ્રત્યક્ષ દેખાતું નથી પણ વૃક્ષ અને તેના ફળ તા પ્રત્યક્ષ દેખાય છે ને? વૃક્ષ માટુ થાય છે. તે ફળ આપે છે ને ફાલે છે તેનું મૂળ કારણ તે અંદરમાં રહેલું મૂળીયું છે. જો મૂળ નષ્ટ થાય તે વૃક્ષ સૂકાઈ જાય છે. આ રીતે જીવ કમ રૂપી મૂળની સહાયતાથી ક્યારેક નરકમાં, કયારેક તિયંચગતિમાં, કયારેક દેવગતિમાં તે કયારેક મનુષ્યમાં આવ્યે. જો કર્માં ન હોત તા બધા જુદી જુદી ગતિમાં શા માટે ગયા ? બધા જીવા સરખાં àાત. પણ એવું અનતું નથી. આ અધી કર્મીની વિચિત્રતા છે. નરક અને દેવને પ્રત્યક્ષ જોઈ શકતાં નથી પણ તિય ચને પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. તિય ચા પરાધીનપણે કેટલુ કષ્ટ સહન કરે છે. મનુષ્યમાં પણ કાઈ સુખી છે, કાઈ દુઃખી છે, કાઈ રાગી છે. આવી અનેક પ્રકારની વિવિધતા અને વિચિત્રતા જોવામાં આવે છે. કોઈ માણસ ભયકર રાગથી ઘેરાઈ ગયા હાય અને ગરીબ હાય તા તેને જોઈને ત્રાસ છૂટે છે. અરેરે... બિચારા કેવા પીડાય છે ! પણ કર્માંનો ત્રાસ લાગ્યા નથી કે હું આવા ઘાર કર્મો કરું છું તે તેનું ફળ તે મારે અવશ્ય ભેગવવુ પડશે. તમને છ મહિના સુધી ઝીણુા તાવ રહે, ઘણી દવા કરવા છતાં તાવ ન જાય તા ડર લાગે છે કે મને ટી.ખી. તે નહિ થાય ને ? આઠ દિવસ સુધી જે તાવ નામલ ન થાય તા ચિંતા થાય છે કે ટાઈફ્રા તા નહિ થાય ને ? ગળામાં પાણી ઉતારતાં દુઃખાવા થાય તા એવા ડર લાગે છે કે મને ગળાનું કેન્સર તેા નહિ થાય ને? ત્યાં કેવા ડર લાગે છે? ટી.ખી., ટાઈફાડ કે કેન્સર ન થાય તે માટે ડૉક્ટરની પાસે જઈને તરત નિદાન કરાવી લે છે ને હવા ઈલાજ શરૂ કરેા છે. ટી.ખી. કેન્સર ને ટાઈફાનો ડર લાગ્યા, તેનો તાપ લાગ્યા પણ અનાદિકાળથી ક્રોધ, માન, માયા ને લાભ આદિ કષાયે। આત્માને તપાવી રહ્યા છે ને ક્રમનું બધન કરાવે છે. તેનો ડર કે તાપ કેમ નથી લાગતા ? એ ઈંનો ત્રાસ લાગે તેમ આત્માને અનાદિકાળથી કર્મોનો તાવ આવે છે તેને ત્રાસ કેમ નથી છૂટતા ? આ ક્ર અનાદિકાળના છે. તે વાત ન સમજાય ત્યાં સુધી તેનો નાશ કરવાનો તલસાટ થશે નહિ. ડૉકટર પાસે જઈને દર્દીનું નિદાન કરાવ્યું. ડૉકટર કહે કે ફેફસામાં નુકશાન થયુ' છે માટે તેલ-મરચુ ખિલકુલ ખાશેા નહિ. તા. ૬ઠ્ઠી તરત ત્યાગ કરી દે છે. કારણ કે એને દર્દીની ભય કરતા સમજાઈ ગઈ છે. તેમ ક્રર્મો અનાદિકાળનાં છે. ષાયાના તાવ અનાદિકાળથી આત્માને હેરાન કરી રહ્યો છે. શરીરનો રોગ મટાડવા માટે જો દી કાળજી ન રાખે તે ભયંકર વેદના સેગવવી પડે છે ને અંતે મરણુને શરણુ થવુ પડે છે. તે રીતે જે કર્માની ભયંકરતાને સમજતાં નથી અને તેને ટાળવાનો પ્રયત્ન કરતા નથી તે જીવા ચતુતિમાં ભમીને જન્મ-મરણુ આદિ Page #702 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર શિખર દુઃખા સહન કરે છે. નાના અણસમજુ બાળકને કાઈ રોગ લાગુ પડે છે ત્યારે તેના માતા-પિતા તેને ડોકટર પાસે લઈ જઈ નિદાન કરાવીને દવા પીવડાવે છે. ત્યારે અણુસમજી બાળક કહે છે હું દવા નહિ પી. લાત મારીને દવા ઢાળી નાંખે છે. માતા ખાવાનું ન આપે તે રડે છે. કકળાટ કરે છે. આ બધું શા માટે કરે છે ? એને રાગનુ સ્વરૂપ અને રાગથી થતાં નુકશાન અંગેની જાણકારી નથી. એને ડૉકટર પાસે લઈ જાવ તે ડૉકટરને દેખીને ભાગી જાય. ડોકટરને દેખે ને જાણે દુશ્મનને દેખે છે. પણ જો દર્દનું જ્ઞાન થાય તા ડૉકટર વહાલા લાગે. તેમ જે જીવાને જન્મ-જરા અને મરણનાં દર્દીનો ત્રાસ લાગે તેને એ દર્દી નાબૂદ કરવાની દવા આપનાર જિનેશ્વર પ્રભુના સ ંતા વહાલા લાગે. અને એમનાં વચનામૃતાને ઔષધ જેવા ગણીને પી જાય એટલે આચરણમાં ઉતારે. એને વીતરાગ પ્રભુના વચના ઉપર દૃઢ શ્રઘ્ધા થાય. આપણા ચાલુ અધિકારમાં એવી જ વાત આવી છે. અરહન્નક આદિ ઘણાં વહેપારીએ સ્વદેશ છેડી પરદેશ ધન કમાવા જવા તૈયાર થયા છે. તેમાં અરહનક શ્રાવક કર્મ નાં સ્વરૂપને સમજનારા હતા. તેની પાસે ઘણી સંપત્તિ હતી. છતાં તેમાં àપાતા ન હતા. સમ્યગ્ર દૃષ્ટિ શ્રાવક સ`સારમાં રહે, ધન કમાય, કુટુંબનું પાલનપાષણ કરે પણ એમાં તેને રસ નથી હતા. એમને સંસારના કાચ કરવા પડે છે ને કરે છે, અને બીજા જીવાને સંસારના કામ કરવા છે ને કરે છે. આ બ ંનેની દૃષ્ટિમાં ફરક છે. એકને ન છૂટકે કરવુ પડે છે એટલે તેમાં રસ કે આનંદ નથી હાતા. અને ખીજાને કરવું છે ને કરે છે તેમાં આનંદ હાય છે ને રસપૂર્વક કાય કરે છે. આ બંનેના ક`ખંધનમાં ફરક પડે છે. એક જીવ રસપૂર્વક સંસારની ક્રિયા કરે છે તેને તીવ્ર ક્રમ ખંધાય છે. અને એ જ ક્રિયા ખીજો જીવ નિરસતાથી કરે છે તેને અપ કર્મ બંધાય છે. માટે સંસારમાં રહેવુ પડે ને રહે। તે અનાસકત ભાવથી રહે. બંધુઓ! અરહન્નકની હાડહાડ મીજામાં ધર્મના રંગ હતા. ધન કમાવા જાય છે પણ ધર્મને ભૂલ્યા નથી. એમને મન ધન કરતાં ધર્મની કિંમત વધારે હતી. એ ગમે ત્યાં જાય ચાહે દેશમાં જાય કે દેશાવર જાય પણ એમનાં ધર્મનાં નિત્ય નિયમ પહેલાં કરી લેતાં. ધર્માંના ઉપકરણા પથરણુ, મુહપત્તિ, ગુચ્છો સાથે રાખતા. આજે તા માણુસ દેશ છેડીને ધન કમાવા માટે પરદેશ જાય છે પણ ધર્મને ભૂલી જાય છે. બધા વહેપારીઓ ગાડા અને ગાડીઓમાં માલ ભરીને ગંભીરક નામના વહાણુમાં એસવાના બંદર પર આવી પહેાંચ્યા. ત્યાં પહેાંચીને તેમણે બધાએ પોતપાતાનાં ગાડા તથા ગાડીઓમાંથી ઉતરીને નવાં ઉપકરાથી વહાણુ તૈયાર કર્યુ”. વહાણને ખરાખર શણગારી તૈયાર કરીને ગાડા તથા ગાડીઓમાંથી વેચાણુ કરવાના માલ વહાણમાં Page #703 -------------------------------------------------------------------------- ________________ 168 શારદા શિખર વ્યવસ્થિત રીતે ગેસઠવી દીધા. ત્યાર પછી તેમણે ચાખા, ઘઉં, ઘઉંના લેટ, તેમજ ઘઉંના લેટથી ખનાવેલુ' પકવાન વિશેષ, તેલ, ગાળ, ઘી, ગોરસ, પાણી, પાણી ભરવાનાં વાસણા, ત્રિકૂટ વિગેરે ઔષધિઓ, પૃથ્યાહાર વિશેષ ભેષન્ત્યા, ચારા, લાકડા, અંગરસ વિગેરે આવરણા, ખડૂગ વિગેરે શસ્રો અને ખીજી ઘણી વહાણમાં લઈ જવા ચેાગ્ય બધી વસ્તુએ વહાણમાં ભરી. આ રીતે તેમણે બધી વસ્તુઓને યથાસ્થાને ગોઠવીને વહાણને ભરી દીધુ. ચારે જાતની વેચાણુ કરવાની વસ્તુઓ જહાજમાં ભરાઈ ગઈ ત્યારે તેમણે ફરીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચારે જાતના આહાર તૈયાર કરાબ્યા અને પેાતાતાનાં મિત્ર, જ્ઞાતિ વિગેરે પરિજાને જમાડયા. જમાડીને તેમની પાસેથી સમુદ્રયાત્રા કરવાની આજ્ઞા માંગી અને આજ્ઞા મેળવીને તેઓ બધા પાતણિકા જ્યાં વહાણમાં બેસવાનું સ્થાન હતું ત્યાં આવીને શકાયા. જુઓ, આ કેવા મેાટા મધિક વહેપારીએ છે. છતાં તેમનામાં કેટલેા બધા વિનય અને વિવેક છે ! આજે તા સંતાનેાને માતા-પિતાને પગે લાગતાં શરમ આવે છે. આ લેાકેા માટા વહેપારીઓ હતા. છતાં પોતાના વડીલેાને, જ્ઞાતિજનેાને, કુટુંબીજનાને ફરીને જમાડયા. પહેલાં જમાડીને પરદેશ જવાની આજ્ઞા માંગી. ખીજી વખત જવાના દિવસે જમાડીને તેમના ચરણમાં મસ્તક નમાવીને આજ્ઞા સાથે આશીર્વાદ મેળવ્યા. કુટુંબીજના, સ્વજના, પરિજના ખધાની રજા માંગી. સરકારના પરવાના લીધા. બધાની આજ્ઞા અને શુભાશિષ મેળવીને બધા વહાણુમાં બેસવા જવા તૈયાર થયા. આ બધા વહેપારીઓમાં અરહનક શ્રાવક અગ્રેસર છે. જેના અગ્રેસર ધર્મના ૨ગે રંગાયેલા હાય તેને કેાઈ જાતની આંચ આવતી નથી. એની ધર્મમાં અટલ શ્રધ્ધા અને ધમક્રિયાઓ જોઈને ખીજા જીવા પણ ધર્મના રંગે રંગાઈ જતાં હતાં. એવા તે પુણ્યવાન શ્રાવક હતા. તમે બીજાને ધમ ન પમાડી શકે તે ખેર પણ તમારા સતાનાને તા જરૂર ધમ પમાડજો. સંતાનેા ધર્મ પામશે તે પરંપરામાં ધર્મના સસ્કારના વારસે રહેશે. એક શેઠ ખૂબ ધીષ્ટ હતા. તેના મનમાં એવી ભાવના હતી કે ધન સ`પત્તિને મારી પાસે તૂટો નથી. એ વારસા તે મારા પુત્રને મળશે તેમાં કેાઈ વિશેષતા નથી. આ પથ્થરના કુકાના વારસે તે ઘણાં ભવમાં ઘણાં પુત્રોને આપ્યું હશે અત્યારે ઘણાં લેાકે એમના સંતાનેાને આપીને જાય છે. પણ તેનાથી કંઈ કલ્યાણ થવાનું નથી. પથ્થરના પૂજીપતિએ પુત્રોને પથ્થર આપે અને આત્મારૂપી અમૂલ્ય હીરાનાં માલિક હાય તે અમૂલ્ય હીરા આપે. જેની પાસે વસ્તુ હાય તે પેાતાના સતાનાને વારસામાં આપે છે. તે આ મારા દીકરા જૈનકુળમાં મારા જેવા ધમવાનને ઘેર જન્મ્યા છે તે હું તેને આત્માની અવ્યાબાધ પઢવીનેા વારસા દેતે જાઉં. તે Page #704 -------------------------------------------------------------------------- ________________ ચાલ ત્રિપુર K વારસા કદી નાશ પામે નહિ તેવા શાશ્વત છે. એમ વિચાર કરીને શેઠ પેાતાના પુત્રને સંતના દર્શન કરવા જવાનું કહે, વ્યાખ્યાનમાં આવવા માટે સામાયિક્ર-પ્રતિક્રમણ કરવાં માટે કહેતાં, પણ છેકરા ભારે ક્રમી હતા. એટલે તેને કઈ રીતે ધમ રચતા ન હતા. કહેવત છે ને કે દેવતાનાં દીકરા કાલસા” દેવતા બૂઝાઈ જાય તા કાલસા ખી જાય ને ?તેમ આ શેઠ તેા ધર્મીષ્ઠ હતા પણ દીકરા કાલસા જેવા હતા. એને ઘણું સમજાવ્યેા પણ કઈ રીતે તેને ધર્મ નું નામ સાંભળવું ગમતુ નથી. શેઠે તેને ધર્મનાં પુસ્તકા લાવીને વાંચવા માટે આપ્યા. તેા પુસ્તકા ફગાવી દીધા. પરાણે ગુરૂ પાસે લઈ ગયા ને ધર્મના એધ સભળાબ્યા પણ તેની પુત્રને કાઈ અસર ન થઈ. ધવાન શેઠના દિલમાં ખૂબ દુ:ખ થયું, પાસે કશાની સ'પત્તિ છે, જેમા યશ આખા ગામમાં ફેલાયેલા છે. કાઈ શેઠની આજ્ઞાનેા અનાદર કરતું નથી. તેવા શેઠ ચિંતામાં ને ચિંતામાં સૂકાવા લાગ્યા. અને ખાવું-પીવું. ભાવતું નથી. રાત્રે ઉંઘ પણ આવતી નથી. શેઠના શરીરમાંથી લેાહી ઉડી ગયુ` ને શરીર ફીકકું થઈ ગયું. “ શેડ માટે થયેલી નાકરાને ચિતા ” : શેઠનાં મુનિમા, મિત્રા, ઘરનાં માણસો બધાં પૂછે છે કે શેઠ! આપને શી ચિંતા છે ? આ શરીર કેમ લાશ થતું જાય છે ? કંઈક દવા લેા. શેઠનાં માણસો મેટા ડૅાકટરો અને હકીમાને લાવ્યા. ભારે કિંમતી દવાએ આપી. પણ શેઠને સારું થતું નથી ને રાગ પરખાતા નથી. ત્યારે તેમના અંગત મિત્રા ખાનગીમાં બેસાડીને પૂછવા લાગ્યા કે તમને શું ચિંતા છે ? જે હાય તે દિલ ખોલીને વાત કરો. ત્યારે શેઠે કહ્યું-ભાઈ! મને કોઈ ચિંતા કે દુ:ખ નથી. સવ વાતે સુખી છું. દુઃખમાં દુઃખ એક જ છે કે મારા દીકરો ધર્મ પામતા નથી. તેને માટે મને રાત-દિવસ ચિંતા રહે છે કે આ દીકરાને મેં ધર્મના વારસા આપવા માટે આટલી મહેનત કરી પણ કઈ રીતે દીકરાને ધમ ગમતા નથી. એક દીકરા છે. મને રાત-દિવસ એ ચિંતાના કીડા કારી ખાય છે કે મારા મરી ગયા પછી મારા ધર્મના દ્વાર બંધ થઈ જશે. મારે ધમ કાણુ સાચવશે? મારે આંગણે સંતાના પગલાં નહિ થાય. અને ધ'થી વિમુખ અનેલા છેકરાનું શું થશે ? આ એક જ ચિંતા છે. મને ખીજી કોઈ ચિંતા નથી. દેવાનુપ્રિયા ! આ શેઠને ધર્મના કેવા રંગ હશે ! એના પરિવારમાંથી ધમ ચાલ્યેા જશે તેની કેટલી ચિંતા છે! ને દિલમાં કેટલા આઘાત છે ! તમારા સંતાના ધથી વિમુખ રહે તેા તમને આવા આધાત લાગે ખરા ? શેઠ જેવા દૃઢધમી હાય તે આવું દુઃખ થાય ને ? આજે તા હળદરના રંગ જેવા ધર્મના રંગ છે. હળદરના પાણીમાં કપડું રંગીને તડકે મૂકવામાં આવે તે રંગ ઊડી જાય છે. તેમ જીને સુખે સમાધિએ ધ કરવા ગમે છે. પણ સ્ટેજ સેટી આવે એટલે ધર્મના રંગ Page #705 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ઉડી જાય છે. પણ કંઈક હળુકમ ૬૦ધમી જીવે છે કે ગમે તેટલું કષ્ટ પડે પણ ધર્મને છેડતાં નથી. ધનને જતું કરીને પણ ધર્મને પકડી રાખે છે. પણ એવા જીવે બહુ ઓછાં છે. - બધા વહેપારીઓ પરદેશ જવા તૈયાર થયા છે. તેમાં અરહનક શ્રાવક શેઠ જેવા દઢધમી હતા. એક વખત ધર્મ માટે પ્રાણ આપવા પડે તે આપવા તૈયાર હતા. એ બધાં વહેપારીઓ પોતપોતાના વહાણમાં માલ-સામાન ભરીને તૈયાર થયા. બીજા વહાણમાં મુસાફરીમાં જરૂરિયાતની વસ્તુઓ ભરી દીધી. બધા વહેપારીઓનાં સગાં નેહીઓ, જ્ઞાતિજનો, મિત્રો બધા તેમને વળાવવા માટે આવ્યા છે. ઘણું માણસ બંદર ઉપર એકઠું થયું છે. તમે બધા પરદેશ જાઓ છે ત્યારે તમારા સગાં નેહીઓ તમને વળાવવા માટે એરપોર્ટ ઉપર આવે છે ને ? અને હારતોરા પહેરાવીને બહુમાન કરે છે. તેમ અહીં પણ બધાં આવ્યા છે. तए णं तेसि अरहन्नग जाव वाणियगाणं परियणा जाव तरिसेहि वग्गूहि अमिणंदता य अमिसंयुणमाणा य एवं वयासी-अज्जताय भाय माउल भाइणज्ज भगवया समुद्देणं अभिरक्खिज्जमाणा २ चीरजीवह भट्ठ चले पुणरवि लध्धटे कयकज्जे अणह समग्गे नियगं धरं हव्वमागए पासामोत्तिक । અરહનક પ્રમુખ પિતવણિકનાં પરિજને જેઓ બધા વળાવવા માટે આવ્યા છે તે બધા તેમનું અનેક જાતની મંગળવાણુ વડે અભિનંદન આપતાં અને સંસ્તવન કરતાં તેમને કહેવા લાગ્યા. તે પિતા ! હે ભાઈ! હે મામા ! હે ભાણેજ ! તમે બધાં આ વિશાળ સમુદ્ર પાર કરી સુરક્ષિત ચિરકાળ સુધી જીવતાં રહો, તમારું કલ્યાણ થાઓ. અમે બધાં તમને લાભાન્વિત થયેલાં, બધા કાર્યોને પાર પમાડનારાં, કેઈપણ જાતની શારીરિક મુશ્કેલી વગર એટલે કે સ્વસ્થ શરીરવાળા ધન તેમજ પરિપૂર્ણ પરિવારથી યુક્ત થઈને ઘેર પાછા આવેલાં જોઈએ. જે માણસો વળાવવા માટે આવ્યા છે તેમાં કેઈને બાપ જતું હતું, કેઈના ભાઈ, કેઈના મામા, તે કેઈને ભાણેજ-ભત્રીજે પરદેશ જતા હતા. લાંબા સમયની મુસાફરી હતી એટલે પિતાપિતાનાં સગાં નેહીઓને વિદાય આપતાં આંખમાં આંસુ ભરાઈ આવ્યા. હદયથી સૌ એક જ ઈચ્છે છે કે તમે જે આશાથી જાઓ છો તે તમારું કાર્ય સફળ થાઓ. ભગવાન તમારું રક્ષણ કરે. અને તમે ચિરકાળ સુધી જીવતાં રહો, ને તમારી મનોકામના પૂર્ણ થાઓ. તમારી સમુદ્રની સફર સફળ કરી ખૂબ ધન કમાઈ ક્ષેમકુશળ જલદી પાછા આવજે કે તમને જોઈને અમે આનંદ પામીએ. આ રીતે અશ્રુભીની આંખે તિપિતાના સ્નેહીજનોને આશીર્વાદ આપ્યા. આ દ્રવ્ય Page #706 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૬૭ સાગરને પાર કરવાના આશીર્વાદ છે. ભગવાન આપણને ભવસાગર તરવાના આશીર્વાદ આપે છે. નેમનાથ ભગવાન પશુડાને પિકાર સાંભળી તેરણથી પાછા ફર્યા અને ગીરનાર ઉપર જઈને દીક્ષા લીધી. રાજેમતીને આ વાતની ખબર પડી ત્યારે તેણે એ વિચાર કર્યો કે ભલે, કેમકુમાર મને પરણ્યા વિના પાછા ફર્યા પણ મારી સગાઈ તેમની સાથે થઈ ગઈ એટલે હું તે તેમની પત્ની અને યાદવકુળની વહુ તરીકે જાહેર થઈ ગઈ. માટે હવે તે એમને જે માર્ગ તે જ મારે માર્ગ. હું પણ દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરું. માતા-પિતાએ રાજેમતીને ખૂબ સમજાવી પણ તે સંસારમાં રોકાયા નહિ ને દીક્ષા લેવા તૈયાર થયા. આ વાતની કૃણવાસુદેવને ખબર પડી. એમનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. હૃદય પ્રકુલિત બન્યું. હું કે ભાગ્યશાળી છું! ભલે તે પરણી નથી પણ જાદવકુળની પુત્રવધુ તે કહેવાઈ ગઈ ને ! તે દીક્ષા લે છે એટલે મારું જાદવકુળ પણ ઉજજવળ બનશે. મારા લઘુ બંધવાએ તે દીક્ષા લીધી અને એની પત્ની કેડ ભરેલી કન્યા રામતી પણ દીક્ષા લે છે. એટલે કૃષ્ણજી તેની પાસે આવ્યા ને કેવા સુંદર મીઠા શબ્દો ઉચ્ચાર્યા ! હે રામતી ! તું માતા-પિતાને, કુટુંબ પરિવારને રડતા મુકી દીક્ષા લેવા તૈયાર થઈ છે. કેઈના સામુ પાછું વાળીને જેવા તૈયાર નથી. તે પિતાના કુળને અને યાદવકુળને ઉજ્જવળ બનાવે છે. હું તને અંતરના આશીર્વાદ આપું છું કે “સંસાર તાજા ઘર તર ક જે દુ ” હે રાજેમતી ! તમે જે ભાવથી સંયમ અંગીકાર કરે છે તે તમારી મનોકામના સફળ થાઓ. સંયમનું સારી રીતે પાલન કરી જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરીને તમે જલદી જલદી સંસાર સાગરને તરી જાઓ. આ રીતે કૃણ વાસુદેવે રાજેમતીને ભવસાગર તરવાના આશીર્વાદ આપ્યા હતા. અહીં બધા લોકે અરહનક પ્રમુખ વહેપારીઓને પાણી ભરેલે સમૃદ્ધ તરવાના આશીર્વાદ આપે છે. જેનાં જે સગાં છે તેને ઉદ્દેશીને સૌ કહે છે કે તમે બધા સારે ધંધો કરી ખૂબ ધન કમાઈને સમુદ્રની યાત્રા સફળ કરીને વહેલાં પાછા આવજે. બધાના આશીર્વાદ ઝીલીને બધા વહેપારીઓ પોતપોતાના વહાણમાં બેસશે ને આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે અમારા મહાન તપસ્વી પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ પવિત્ર દિવસ છે. સાથે અમારા ઉગ્ર તપસ્વી બા.બ્ર. ભાવનાબાઈ મહાસતીજીની ૩૨ ઉપવાસની પૂર્ણાહૂતિનો પવિત્ર દિન છે. તેમની ભાવના નિર્વિદને પૂર્ણ થાય છે. એમને ત૫ સમજણપૂર્વકનો છે. દરરોજ સ્વાધ્યાય કરવી, વાંચણીમાં બેસવું આદિ પિતાની સંયમ સાધનાની પ્રત્યેક ક્રિયા સહિત તેમણે આત્મલક્ષે કર્મોને ચકચૂર કરવા Page #707 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર માટે આવી ઉગ્ર સાધના કરેલી છે. આવી નાની ઉંમરમાં આવી ઉગ્ર સાધના કરનાર તપસ્વીને જેટલા ધન્યવાદ આપીએ ને તેમનાં જેટલાં ગુણ ગાઈએ તેટલાં ઓછા છે. આજે તેમને પાંચમું મા ખમણ છે. મારા ભાઈઓ ને બહેને ! તપસ્વીઓના બહુમાન તપ અને ત્યાગથી થાય. આવા તપસ્વીઓના બહુમાન કરવાથી ને તેમના ગુણગાન ગાવાથી અને તપની અનુદના કરવાથી ઘણાં કર્મોની નિર્જ થાય છે. જે તપ ન કરી શકતા હોય તે તપની અનુમોદના તે જરૂર કરે. ૩૨ દિવસ બ્રહ્મચર્યનું પાલન, રાત્રીજન, કંદમૂળ અને નાટક સિનેમાને ત્યાગ વિગેરે વ્રત પ્રત્યાખ્યાન લેશે. આજે પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તે મહારાજ સાહેબ પણ ઉગ્ર તપસ્વી હતા. એટલે આ બંને પ્રસંગની ઉજવણીમાં તમે સારા વ્રત–પ્રત્યાખ્યાન કરશે તે તપસ્વીનું બહુમાન અને પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ ઉજવી સાર્થક થશે. કાલે પૂ. ભાવનાબાઈ મહાસતીજીનું પારણું અને તેમનું બહુમાન છે. સૌ સારી સંખ્યામાં લાભ લેશે. ૫. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના ગુણગાન કરીએ તેટલા ઓછા છે. તેવા તે મહાન ચારિત્રવાન સંત હતા. વધુ ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : હવે જ્યાં પ્રદ્યુમ્નકુમાર માટે થાય છે ત્યાંની વાત વિચારીએ. પ્રદ્યુમ્નકુમાર વિદ્યાધરાધીશ કાલસંવરરાજાના મહેલમાં સુમેરૂ પર્વત ઉપર કલ્પવૃક્ષની માફક માટે થવા લાગે. પ્રદ્યુમ્નકુમારમાં બાળપણથી જ ચંદ્રમા જેવી સૌમ્યતા અને સૂર્ય સમાન તેજસ્વી હતા. બંને ગુણેથી પ્રભાવશાળી અને પ્રકાશવાન બને. કામદેવ સૌંદર્યવાન હેવાથી બીજાના ચિત્તમાં વિકાર પેદા કરે છે. જ્યારે પ્રધુમ્નકુમાર તેના સોંદર્યથી બીજાને આનંદ આપે છે. તે જેમ જેમ માટે થવા લાગ્યો તેમ તેમ તેના પિતાને ઘેર ધન-ધાન્યની વૃધ્ધિ થવા લાગી. પાંચ વર્ષનો થતાં ઉપાધ્યાય પાસે ભણવા મૂકો. એની યાદશક્તિ એવી તીવ્ર હતી કે ઉપાધ્યાય એક શબ્દ બોલે કે તેને ચાર શબ્દનું જ્ઞાન થઈ જતું. એક વખત ભણાવે તે તે ભૂલતું ન હતું. વિદ્યાભ્યાસ કરતાં તે શુકલ પક્ષની બીજના ચંદ્રમાની જેમ વધવા લાગે. ટૂંક સમયમાં શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યા બંને વિધાઓમાં નિપુણ બનેપુરૂષની ૭૨ કળામાં પ્રવીણ બને. એની માતા કનકમાલાને આ પુત્ર પ્રાણથી પણ વધારે પ્રિય હતા. અને રાજ્યને શોભાવે તે પરાક્રમી હેવાથી પિતાને પણ પ્રિય હતે. આમ કરતાં પ્રદ્યુમ્નકુમાર મેટે થયે. એનું રૂપ જોઈને સ્ત્રીઓ મોહ પામતી પણ પ્રદ્યુમ્નકુમાર એ પવિત્ર હતું કે તે કોઈ સ્ત્રીના સામે ઉંચી દૃષ્ટિ કરીને તે ન હતે. પ્રધુનકુમારનું અજોડ પરાક્રમ પ્રદ્યુમ્નકુમાર ભણીગણીને હેશિયાર થયે. Page #708 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેને ઘરમાં બેસી રહેવું ગમતું નથી એટલે એને બહાર ફરવાનું, નવા નવા દેશ જોવાનું ખૂબ મન થવા લાગ્યું. એટલે પિતાની આજ્ઞા લઈને સેના તૈયાર કરીને બહાર ગયે ને પિતાના ભુજાબળથી તે અનેક સુભટને પરાજિત કરતે હતે. તેની શૂરવીરતા જોઈ કઈ યુધ્ધને માટે તેની સામે આવવાની હિંમત કરતું નહિ. બળવાન શત્રુને તેણે પિતાના પરાક્રમથી મિત્ર બનાવ્યા. જેઓ ખૂબ અભિમાની હતા તેમને પણ પિતાની કળાથી જીતીને પિતાના કબજે કર્યા. તે સિવાય પિતાની આજ્ઞા લઈને બાકી રહેલાં શત્રુઓને જીતવા ગયે. અને પિતાના સામર્થ્યથી બીજા બધા વિદ્યાધર રાજાઓને જીતીને બધા દેશમાં પિતાનું શાસન સ્થાપિત કરીને પાછા આવ્યા. પુત્રનું આવું શૌર્યને પરાક્રમ જોઈને કાલસંવરરાજા વિચારવા લાગ્યો કે હવે હું પ્રદ્યુમ્નકુમારને યુવરાજ પદવી આપું. પિતાએ ખૂબ આડંબર સહિત તેને નગરપ્રવેશ કરાવ્યું. ચારે તરફ પ્રદ્યુમ્નકુમારના ગુણ ગવાય છે. તેની પ્રશંસા થવા લાગી. એના માતા-પિતાને હર્ષ સમાતો નથી. હવે આ કાલસંવર રાજાને બીજી ૫૦૦ રાણીઓ છે. તેમના કુંવરો પણ યુવાન થયા છે. પ્રદ્યુમ્નકુમારની ચારે તરફ પ્રશંસા થાય છે. તે સાંભળી રાણીઓના દિલમાં ઈર્ષાની આગ પ્રગટ થઈ કે એ એક જ રાજાને પુત્ર છે? બીજા પુત્રો નથી? એનાં જ બધે ગુણ ગવાય ? ઈર્ષાની આગ વગર અગ્નિએ મનુષ્યને બાળે છે. હવે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૪ ભાદરવા વદ ૧૨ ને સોમવાર તા. ૨૦-૯-૭૬ અનંત જ્ઞાની તીર્થકર ભગવતેએ કહ્યું છે કે હે ભવ્ય ! સિધાંત વાણીના યથાર્થ શ્રવણ, ચિંતન અને મનન વિના અનંતકાળથી જીવાત્મા સંસારમાં રખડી રઝળી રહ્યો છે. સિદ્ધાંત વાણીનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ, ચિંતન અને મનન કરવાથી આઠ કર્મોને ક્ષય કરી સંસાર સાગરને પાર કરી શકાય છે. સાગર બે પ્રકારનાં છે. એક તે જેમાં વહાણ દ્વારા મુસાફરી કરાય છે તે સાગર અને બીજો સંસાર સાગર. સમુદ્રમાં ડૂબતાં માણસને દ્વીપને સહારો મળતાં બચી શકે છે તેવી રીતે સંસાર સાગરમાં ડૂબતા અને માટે શાસ્ત્રની વાણી દ્વીપ સમાન છે. જે આત્માએ તેને સહારે લે છે તે સંસાર સાગરને તરી જાય છે. ભગવંતે સંસાર સાગરને કેવી ઉપમા આપી છે. "अहो अपार संसारः सररुवा निव दारुणः। कारणं तस्य कर्मेव, हेतु बीजस्तरोखि ॥" Page #709 -------------------------------------------------------------------------- ________________ სხ શારદા શિખર અનંતકાળ વીત્યા છતાં હજી જીવ સંસાર સાગરને પાર પામી શકયેા નથી. કારણ કે આ દારૂછુ સ`સાર સાગરને તરવા ઘણા મુશ્કેલ છે. કોઈ વિરલ વિભૂતિ કર્માંને ખપાવી સૌંસાર સમુદ્રના પાર પામી શકે છે. જેમ સાગરમાં પાણીનાં માજાઓ ઉછળે છે તેમ આ ભવસાગરમાં સંકલ્પ વિકલ્પનાં માજા ઉછળે છે, સાગરમાં મચ્છકચ્છ વિગેરે પ્રાણીઓ હાય છે તેમ ભવસાગરમાં કામ-ક્રોધ, લેાભ, માહરૂપી મચ્છકચ્છ ઘણાં રહેલાં છે. જેમ સાગરમાં ભરતી અને આટ આવે છે તેમ સંસારમાં સુખ -દુઃખની ભરતી અને ઓટ આવે છે. સાગર ખારા પાણીથી ભરેલા છે તેમ સંસાર સાગર આઠ કર્મ રૂપી ખારા જળથી ભરેલા છે. આવા અગાધ સ`સાર સાગરમાં વસતા જીવેાના દિલમાં વીતરાગ પ્રભુની વાણીની શ્રધ્ધાનું એક કિરણ જે ફૂટ તે તેના બેડા પાર થયા વિના નહિ રહે. જેને વીતરાગ વચન ઉપર દૃઢ શ્રધ્ધા છે તેવા અરહન્નક શ્રાવક ઘણાં વહેપારીઓની સાથે વહેપાર કરવા માટે પરદેશ જવા તૈયાર થયા છે. અત્યારે દ્રવ્ય સમુદ્ર પાર કરવા જાય છે, ભવિષ્યમાં ભાવ સમુદ્ર તરી જવાનાં છે. આવા પવિત્ર આત્માઓનાં નામ સિઘ્ધાંતમાં સુવર્ણાક્ષરે લખાયા છે. એમને સાગરની મુસાફરીમાં જે ચીજોની જરૂરિયાત હતી તે બધી ચીજો વહાણમાં ભરીને સૌ પોતપાતાનાં વહાણુમાં એસી ગયા. આ વખતે તેમના સગા સબધીઆએ તેમને બધાંને આશીર્વાદ આપતાં કહ્યું કે તમે ખધા આ લવણુસમુદ્ર પાર કરીને ધન કમાવાની ઈચ્છાથી જાઓ છે તે તમારી ઇચ્છા પૂર્ણ થાએ. શાસનદેવ તમારુ' રક્ષણ કરે ને તમે ચીર કાળ સુધી જીવતાં રહેા. અને ખૂખ ધન ક્રમાઈને ક્ષેમકુશળ પાછા આવે. આવા આશીર્વાદ આપવાનું એક જ કારણ છે કે આ દરિયાની મુસાફી છે, કયારે દરિયા તાફાને ચઢે ને કયારે વહાણુ તૂટે ને શુ' અને તે કહેવાય નહિ. ક્યારેક શરીર સબંધી ઉપાધિ આવી પડે તે કહી શકાય નહિ. આજે ધનવાન પ્લેનમાં મુસાફરી કરે છે. પ્લેનમાં થોડા સમયમાં ઝાઝી મુસાફરી કરી શકાય છે. પણ ક્યારેક પ્લેનની હાનારત થાય. ટ્રેઈનના અકસ્માત થાય, ગાડીના એકસીડેન્ટ થાય ત્યારે પેાતાનાં સાધના પેાતાને મુશ્કેલીમાં મૂકી દે છે. ને જીવન દીપક મૂઝાઈ જાય છે. સાંભળેા, પેાતાને મનગમતુ સાધન કયારે મુશ્કેલીમાં મૂકી દે છે તે ઉપર એક દૃષ્ટાંત. એક રાજા ઘેાડા ખેલાવવાને ખૂખ શેાખીન હતા. દરેક રાજાઓને જુદી જુદી જાતના શાખ હાય છે. કાઈ રાજા શિકારના શાખીન તે કોઈ રાજા યુધ્ધના શાખીન ડાય છે. કાઈ ને ઘેાડા ખેલવાના શાખ હાય છે. રાજાને શેનેા વધુ શેાખ છે તે પ્રજાજના જાણતાં હૈાય છે. એક સેાદાગરને ખબર પડી કે અમુક રાજાને ઘેાડા ખેલવાના શેાખ છે એટલે તે ખૂખ વેગવાળા પાણીદાર સારામાં સારા ઘેાડા લઈ ને રાજાની પાસે Page #710 -------------------------------------------------------------------------- ________________ ચરલ ક્રિખર આવ્યું. જેને જે વસ્તુને શેખ હેય તે વસ્તુ તેને નજર સમક્ષ આવતાં આનંદ થાય છે. તે રીતે રાજા પણ ઘડા જોઈને ખુશ થયા ને ઘડાની કિંમત પૂછી. સોદાગરે દરેક ઘેડાની કિંમત કહી. રાજાએ તેમાંથી એક પાણીદાર ઘોડે ખરીદ કર્યો. પણ ઘોડાની પ્રકૃતિ કેવી છે તે પૂછયું નહિ. પ્રકૃતિ એ લગામ છે. આજે કઈ માણસને આપણે પ્રસન્ન કર હેય તે પહેલાં તેની પ્રકૃતિ જાણી લેવી જોઈએ. કેની પ્રકૃતિ કેવી છે તે જાણી લઈ એ ને તે પ્રમાણે કરીએ તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. પ્રજાથી છુટા પડી ગયેલા રાજા”: સોદાગર ઘોડા વેચીને ચાલ્યો ગયો. એક દિવસ રાજા નવા ખરીદેલા ઘોડા ઉપર બેસીને પોતાના પ્રધાન અને નોકર સાથે જંગલમાં ફરવા માટે ગયા. થોડીવારમાં જંગલ આવ્યું. ઘોડાને ચાલવાને વેગ ખૂબ હતું, પવનવેગે ઘોડે ચાલવા લાગ્યા. ત્યારે રાજાના મનમાં થયું કે સહેજ ધીમે પાડું. એટલે રાજાએ લગામ ખેંચી તે ઘોડાની ગતિ વધારે તેજ થઈ. ત્યારે રાજાએ વધુ લગામ ખેંચી તે ઘોડે વધુ ઉતાવળે ચાલવા લાગ્યું. જેમ જેમ રાજા લગામ ખેંચતા ગયા તેમ તેમ ઘેડો વધુ પવનવેગે ચાલવા લાગ્યા. રાજા તે બધાથી છૂટા પડી ગયા ને ઘણે દૂર ગાઢ જંગલમાં નીકળી ગયા. રાજાના મનમાં થયું કે હું એકલે પડી ગયો છું. ભયંકર ગાઢ જંગલ છે. હવે આ ઘોડે મને ક્યાં લઈ જો ? કઈ રીતે ઉભું રહેતું નથી. આના કરતાં ઘોડાને છેડી દઉ. આમ વિચાર કરે છે ત્યાં એક મોટા વડનું વૃક્ષ આવ્યું. રાજાએ પોતાના પ્રાણ બચાવવા ઘોડાની લગામ છોડીને વડની ડાળ પકડી લીધી. હાથમાંથી લગામ છૂટતાંની સાથે ઘેડ ઉભે રહી ગયે. રાજા વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા ને વિચાર કરવા લાગ્યા કે આ ઘોડે. અવળી લગામને છે. મેં જેમ લગામ ખેંચી તેમ વધુ વેગથી દેડ. પહેલેથી આ જાણું લીધું હતું તે આવી મુશ્કેલીમાં મૂકાત નહિ. બંધુઓ ! આ તે અવળી લગામને ઘેડો હતે પણ ઘણી વખત મનુષ્યની પ્રકૃતિ એવી હોય છે કે તેને કેઈ કાર્ય કરવાની ના પાડવામાં આવે તે પણ તે કાર્ય વધુ વેગથી કરે છે. કેઈ રેગીને ડેાકટર કહે કે અમુક ચીજ તારે ખાવી નહિ તે તે ખાવાનું જલ્દી મન થાય છે. ને રોગ મટી ગયા પછી તે બેફામ રીતે તે વસ્તુ ખાવા માંડે છે. તે વખત એને ખબર નથી પડતી કે પછી મારું શું થશે? આવી રીતે ભવના રેગી મનુષ્યોને સંતરૂપી ફેકટરે એમ કહે છે કે તમે વિષય ભેગેને ત્યાગ કરે. બ્રહ્મચર્યનું પાલન કરે. વ્યસને ત્યાગ કરે. રાત્રિજનને ત્યાગ કરે. પણ અજ્ઞાની છોને આ વાત ગળે ઉતરતી નથી. તેથી તેઓ વધુ ને વધુ વિષય વાસનાનું સેવન કરે છે. આવા માણસે પણ અવળી લગામના ઘોડા જેવા કહેવાય ને ? જે સવળી લગામના ઘડા જેવા હોય છે તે જ સદ્દગુરૂ સમજાવે Page #711 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ તે સમજી જાય છે ને પેાતાની શકિત અનુસાર ત્યાગ કરે છે. વિશેષ માટે પ્રયત્નશીલ બને છે. શારદા શિખર ત્યાગ કરવા કરે પ્રાણ આવતાં મળેલા સહકાર : ઉનાળાનાં દિવસેા હતાં. રાજા ગાઢ જંગલમાં આવી પહેાંચ્યા છે. જ્યાં કોઈ માણસ પણ દેખાતું નથી. ગરમીના કારણે રાજાને ખૂબ તરસ લાગી હતી. મધ્યાન્હના સમય થયેા હતેા એટલે ભૂખ પણ કડીને લાગી હતી. થાક પણ ખૂબ લાગ્યા હતા. ભૂખ તરસ અને થાકના કારણે ચક્કર આવવાથી રાજા બેભાન થઈને પડી ગયા. જુએ, રાજાને ઘેાડા કેટલેા વહાલે હતા? પાતાની વહાલી વસ્તુ પણ કેવી દુઃખદાયક બને છે! રાજા બેભાન થઈને મડદાની માફક પડયાં છે. આ સમયે એક ભીલની છેકરી ખકરા ચરાવવા માટે ત્યાં આવી. તેણે રાજાને બેભાન અવસ્થામાં પડેલા જોયા. રાજાને જોઈને તેના મનમાં થયું કે આ કોઈ મોટા ને સજ્જન માણસ લાગે છે. ભૂલથી આ ગાઢ જં ગલમાં આવી ચઢયાં લાગે છે. અને તેમની આ દશા થઈ છે. મારાથી બચે તે એને ખચાવું. દુ:ખના વખતે સહાય કરવી તે માનવ માત્રની ફરજ છે. આવા જંગલમાં આપણે ગરીબ માણસ ખીજું તે શું કરી શકીએ ? પણ સજ્જન પુરૂષની સેવા કરુ. એમ વિચાર કરીને ભીલની છેાકરી રાજા પાસે આવી. પેાતાને પીવા માટે શીતળ પાણી લાવી હતી તે શીતળ પાણી રાજાના મેાઢા ઉપર છાંટ્યું. એટલે રાજાને કંઈક શાંતિ વળી ને ભાનમાં આવ્યા. તેમના મનમાં વિચાર થયા કે મને આ જંગલમાં કેણે જીવતદાન આપ્યુ' ? ભીલની છેકરીને પેાતાની પાસે બેઠેલી જોઈને રાજા હરખાઈ ગયા. રાજાએ કહ્યું- મહેન ! અહીં ક્યાય ખાવાનું મળશે ? મને ખૂબ ભૂખ લાગી છે. ખાધા વિના જીવી શકું' તેમ નથી. આ છેકરી ખૂબ વિનયવંત અને સેવાભાવી હતી. આમ તે ભીલના કુળમાં જન્મી હતી. આવા કુળમાં આવા સ`સ્કારો મળવા મુશ્કેલ છે. પણ આ પૂર્વભવને સંસ્કારી જીન્ન હતા. છેકરીએ વિચાર કર્યો કે આ મોટા માણુસ છે. તે જીવી જશે તે કંઈક ભલા કાર્યો કરશે. માટે ભલે હું ભૂખ વેડીશ પણ આમને આપું. આમ વિચારી તેની પાસે રોટલા ને છાશ હતુ તે આપ્યુ.. આથી રાજા ખૂબ પ્રસન્ન થયા. અને તેને ખલે વાળવાની દૃષ્ટિથી તેને ઘેર ગયા. ભીલ સમજી ગયા કે આ મોટા રાજા છે. તેનો ખૂબ સત્કાર કર્યો ને કહ્યું. પધારો મહારાજા ! પાવન કા મારી ઝુપડી. રાજા કહે કે હું તારી પાસે કંઈક માંગવા આવ્યેા છું. કહેા સાહેખ! શું જોઈએ છે ? રાજા કહે કે તારી દીકરીએ મને જીવાડયા છે. માટે જો તે કુંવારી હોય તે મારી સાથે લગ્ન કર. ભીલે કહ્યું. સાહેબ ! આપ તા અમારા પાલનહાર છે. આપ માટા મહારાજા છે. તે અમે તા તુચ્છ ભીલ જાતિનાં છીએ. આપને ત્યાં ઘણી રાણીએ હશે. મારી દીકરી આપના મહેલમાં ન શેલે. રાજાએ કહ્યું. શાલે કે ન શેલે એ મારે જોવાનુ Page #712 -------------------------------------------------------------------------- ________________ સાસ્વા શિખર ७०३ છે. પણ તારી શું ઈચ્છા છે? ભલે કહ્યું. આપ જેવા રાજાને ત્યાં મારી દીકરી આવે તે કોને ન ગમે? મારી દીકરીને પરણાવવા રાજી છું. ત્યારે રાજાએ કહ્યું. ભાઈ! તારી દીકરી ભીલડી નથી પણ રાણી બનવાને ચગ્ય છે. તેનામાં માનવતાને દીપ ઝળહળે છે. આજે આ જંગલમાં જે મને તારી દીકરી ન મળી હતી તે હું જીવતે ન રહી શકત. તેણે મને જીવતદાન આપી મહાન ઉપકાર કર્યો છે. હું ઉપકારીને ઉપકાર કદી વિસરતો નથી. પારકા ઉપર ઉપકાર કરનાર અને પરમાર્થ દૃષ્ટિથી બીજાને જીવન આપનાર હંમેશા મહાન હોય છે. પણ જે કદી પરમાર્થનું કામ કરવામાં સમજ નથી તે મોટે રાજા હેય શ્રીમંત હોય કે ગરીબ હોય તે પણ તે તુચ્છ છે. દુનિયામાં મોટાનું પદ મળી જવાથી મહાન બનાતું નથી પણ પરમાર્થ આદિ ગુણે કેળવવાથી મહાન બની શકાય છે. માટે જે તમારી દીકરીને મારી સાથે પરણાવે તે તેને મારી રાણી બનાવીને રાજ્ય સાહાબીનાં મહાન સુખ આપીને હું તેના ઉપકારને બદલે વાળી શકું. ભલે તે વાત માન્ય કરી. એટલે ત્યાં ને ત્યાં રાજા સાથે પિતાની પુત્રીના ગાંધર્વ લગ્ન કર્યા. રાજા ભીલડી રાણીને લઈને પિતાના રાજ્યમાં આવ્યા. અને સર્વ શણગારથી તેને શેભીત બનાવી. આ બધું સુખ જોઈને ભીલડી રાણી વિચાર કરવા લાગી કે અહે પ્રભુ! ક્યાં મારી જંગલની ઝુંપડી અને કયાં આ સ્વર્ગ પુરી જે ભવ્ય રાજમહેલ ! કયાં લૂખે સૂકે રેટને છાશ અને કયાં નિત્ય નવા મેવા ને મિષ્ટાન્ન! કયાં ફાટયા તૂટયાં સાદા કપડાં ને ક્યાં મેંઘા ઝરીનાં વસ્ત્રો! કયાં મારા ચઠીના હાર અને કયાં આ હીરાને હાર ને મૂલ્યવાન દાગીના ! ભીલડી પિતાની પૂર્વ સ્થિતિને યાદ કરતાં પિતાની રૂમનાં બારણું બંધ કરી ભીલડીનાં કપડાં પહેરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે અહે પ્રભુ! તેં તે મને મહાન સુખમાં મૂકી દીધી. હું આ સુખને લાયક નથી. છતાં મારા પુણ્યબળે મને આવું મહાનસુખ મળ્યું છે પણ આ સુખને વિશ્વાસ કરવા જેવું નથી. મારું પુણ્ય હશે ત્યાં સુધી ટકશે. પુણ્ય ખલાસ થતાં ચાલ્યું જશે. કદાચ મારી જિંદગીપર્યત પુણ્યને દીપક જલતે રહેશે તે આયુષ્યને દીપક બુઝાઈ જશે તે આ રાજપાટ બધું અહીં રહી જશે. માટે મને આ રાજસુખનું કરી અભિમાન ન આવે, રાજ્યની સત્તામાં પડી હું પૂર્વની સ્થિતિનું ભાન ભૂલી કેઈને કચડી નાંખ્યું નહિ તેવી મને શક્તિ ને બુદ્ધિ આપજે મારે એવા દુર્ગુણેને સંગ કર નથી. કદાચ મને માન આવી જાય કે હું રાણી છું. મારે હવે કેઈની જરૂર નથી. તે સમયે તું મારું અભિમાન ઓગાળી નાંખજે. આ બધું જે કંઈ મને મળ્યું છે તે મારું નથી. જે પિતાનું નથી તેને ગુમાન શા કામને? જ્યારે મને માન આવે ત્યારે હું નમ્ર બની જાઉં તેવી મને Page #713 -------------------------------------------------------------------------- ________________ •Y શારદા શિખર સદ્દબુધ્ધિ આપજો. ક્રોધ-માન-માયા-લાભ એવા દુર્ગુણા મારે મારા જીવનમાં આવવા દેવા નથી. અને દુર્ગતિના દરવાજા ખાલવા નથી. આ રીતે ભીલડી રાણી નિખાલસ ભાવે પ્રભુને પ્રાથના કરતી હતી. તે વખતે રાજાની પટ્ટરાણીની દાસી ત્યાં આવી. આ રાણીની રૂમનાં બારણાં બંધ જોઈને તેના મનમાં થયું કે નવી રાણી ખારણાં અંધ કરીને શું કરે છે? લાવ જોઉં. દાસીએ તીરાડમાંથી જોયું. રાણી ભીલડીના વેશમાં આંખ ખંધ કરીને પ્રાથના કરે છે. આ જોઈને દાસી દોડતી આવીને તેની રાણીને કહે છે. માઈ! જુએ તે ખરા. પેલી રાણી મારણાં ખધ કરી રાજાને વશ કરવાનાં મંત્રા ભળે છે. પટ્ટરાણી ત્યાં આવીને બધુ જોઈ ગઈ. આંખ બંધ કરીને કંઈક ખેલે છે તે સાંભળ્યું. પણ શુ ખેલે છે તે સાંભળ્યું નહિ. બંધુએ ! જેની જેની દૃષ્ટિ ઢાય તેવી તેને સૃષ્ટિ દેખાય દૃષ્ટિ અવળી હતી એટલે એને એવું દેખાયું. તે રાજાને કહે છે. ભીલડી રાણીને લાવ્યાં છે તે ભલે આપની રાણી ખની પણ ગમે ભીલડી એટલે ભીલડી. એને મંત્ર-જંત્ર બહુ આવડે. એટલે એ કરવા મંત્ર ભણે છે. આપને વશ કરીને ગાંડા બનાવી દેશે. તમારે ખતાવું. રાજા કહે ભલે. ખીજે દિવસે ભીલડી બારણાં બંધ કરીને હતી. તે વખતે રાણીએ રાજાને મેલાવીને કહ્યું- જોઈ આવેા. આપની નવી રાણી શું કરે છે? રાજા તીરાડમાંથી જુએ છે ને કાન માંડીને સાંભળે છે. તા રાણી મેલે છે હૈ પ્રભુ ! કદી મારામાં દુર્ગુણ પ્રવેશ ન કરે. મારી સદબુધ્ધિ કુબુધ્ધિ ન ખની જાય. હું સદા મારા પતિને પરમેશ્વર ગણી તેમની ભક્તિ કરું. મારી વડીલ બહેનેાની સેવાના લાભ મને મળે. મારામાં સદા નમ્રતા રહે ને સદા હું નાની રહે તેવી મને સધ્ધિ આપજે. દૂધના ભરેલા તપેલામાં એક ટીપું છાશ પડે તે દૂધ ફાટી જાય છે. મીઠાઈના ભરેલાં થાળમાં એક ટીપુ ઝેર પડે તેા મીઠાઈ ઝેર ખની જાય છે, તેમ સદ્ગુણથી ભરેલાં જીવનમાં નાનકડા દુર્ગુણ પ્રવેશતાં બધા ગુણ્ણા દુર્ગુણુ ખની જશે. માટે સદા મારા જીવનમાં સદ્ગુણુનું સિંચન કરજે. છે. પટ્ટરાણીની આપ જે નવી તેમ ા ય એ રાણી તમને વશ જોવું હાય તા પ્રાર્થના કરતી આ રીતે રાણી પ્રભુને પ્રાથના કરે છે. રાજા ખરાખર સાંભળીને રાણી ઉપર પ્રસન્ન થયા. ને પટ્ટરાણીને કહ્યું તમારી દૃષ્ટિમાં ઝેર ભર્યું" છે માટે તમે મને ખાટુ' ભમાન્યું. એની તે શુષ ભાવના છે. તે ભગવાનને કેવી સુંદર પ્રાર્થના કરે છે માટે એ પટ્ટરાણીના પત્નને લાયક છે. એમ કહીને રાજાએ ભીલડીને પટ્ટરાણીનુ પદ આપ્યું. ભીલડીએ ઘણી ના પાડી. સ્વામીનાથ ! મને આન શૈાશે. મને સદા નાની રાખા. પણ રાજા આગળ કાનુ ચાલે ? ભીલડી સદ્ગુણુથી પટ્ટરાણી ખની ગઈ. ટૂંકમાં જેનું મન સવળી લગામના ઘેાડા જેવું છે, જેના આત્માના દીપક જલે છે, Page #714 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૦૫ અને જેના જીવનમાં સદ્દગુણની સૌરભ મહેકે છે તે આગળ વધી શકે છે ને મહાન સુખને સ્વામી બની શકે છે. અરહનક શ્રાવકના આત્માને દીપક ઝળહળે છે, તેમનું જીવન સદ્ગુણોની સૌરભથી મહેકે છે એટલે સૌ વહેપારીએ તેમની આજ્ઞાનું પાલન કરે છે. બધા વહેપારીઓ પિતાપિતાનાં વહાણમાં બેસી ગયા, તેમના સગા સબંધીઓ, મિત્રો અને જ્ઞાતિજનોએ આશીર્વાદ આપ્યા કે શરીર સબંધી, સાગર સબંધી કેઈ ઉપદ્રવ ન આવે ને તમે સ્વસ્થ શરીરવાળાં, ધન તેમજ પરિપૂર્ણ પરિવારથી યુક્ત થઈને વહેલાં ઘેર પાછાં આવે. અમે તમને કુશળ જોઈએ. આમ કહીને તેઓ ત્યાં “af fe निध्याहि दीहाहि सप्पिवासाहि पप्पुयाहि दिट्टहिं निरीक्खमाणा मुहुत्तमेत्त सचिट्ठति।" સૌમ્ય, સિનગ્ધ અને બહુ વખત સુધી દર્શનની ઈચ્છાવાળી અને આંસુ ભીની દષ્ટિથી તેમને જોતાં એક મુહુર્ત સુધી બેસી રહ્યા એ બધાં વહેપારીઓને સમુદ્રની સફર માટે વિદાય આપતાં તેમનાં સગાસંબધીઓની આંખમાં આંસુ ભર્યા છે ને વહાણ સામે અશ્રુભીની આંખે મેખભેખ દૃષ્ટિથી જોઈ રહ્યાં છે. વહેપારીએાએ વહાણુમાં બેઠા પછી દરિયાને પુષ્પ ચેખા વિગેરે ચઢાવ્યા. પોતે પહેરેલાં વસ્ત્રો ઉપર લાલ ચંદનનાં થાપા લગાવ્યા ધૂપ વિગેરે અગ્નિમાં નાખી ધૂપ વિગેરે અપને સમુદ્રની પૂજા કરી. મંગલ વાજિંત્ર વગાડી, સમુદ્રની યાત્રા કરવાને ચંપાપુરીના રાજાને પરવાનો મેળવી લીધે. બધી તૈયારીઓ થઈ ગઈ. હવે સારા શુકન જોઈને વહાણ ઉપાડશે તેના ભાવ અવસરે. ચરિત્ર પ્રદ્યુમ્નકુમાર ભણીગણીને હોંશિયાર થયા છે. તેની બુદ્ધિ અને બાહુબળથી અનેક વિદ્યાધર રાજાઓ ઉપર તેણે જીત મેળવી. કંઈકને પ્રેમથી જીત્યા તે કંઈકને બાહુબળને પર દેખાડીને જીત્યા. અને ચારે તરફ પોતાના પિતા કાલસંવર રાજાની આણ પ્રવર્તાવી. આ પરાક્રમી પુત્ર જોઈને કયા માતા-પિતાનાં હૈયાં ન હરખાય ? કાલસંવર રાજા અને કનકમાલા રાણીની છાતી પ્રદ્યુમ્નકુમારને જોઈને ગજગજ ફૂલે છે. રાજા કહે છે બેટા! તું જન્મ્યા ત્યારથી મેં તે તને યુવરાજપદ આપી દીધું છે. પણ હવે બધા રાજાઓની સમક્ષમાં તને વિધિપૂર્વક યુવરાજપદે સ્થાપન કરૂં. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું. પિતાજી! મારા બીજાં ઘણાં ભાઈઓ છે. તેમાંથી આપને જે યોગ્ય લાગે તેને યુવરાજપદ આપો. મારે પદ જોઈતું નથી. પણ રાજાએ કહ્યું કે મને તારામાં યોગ્યતા દેખાય છે. તું યુવરાજપદને ચગ્ય છે. માટે તું તેને સ્વીકાર કરે. પિતાજીને ખૂબ આગ્રહ થવાથી વિનયવંત પ્રદ્યુમ્નકુમારે યુવરાજપદને સ્વીકાર કર્યો. રાજાએ ખૂબ ધામધૂમથી પ્રદ્યુમ્નકુમારને યુવરાજ પદવી આપી. ગરીબને છૂટે હાથે દાન આપ્યું. અને આવેલા રાજાઓનું સન્માન કર્યું. આ રીતે મહત્સવ ઉજળે, Page #715 -------------------------------------------------------------------------- ________________ ७०६ શારા ઘણા પ્રદ્યુમ્નકુમારને યુવરાજપદ મળ્યું છે પણ તેનામાં નામ અભિમાન નથી. વિનય નમ્રતા, સરળતા અને પરાક્રમ આદિ ગુણેને કારણે તેની ખૂબ પ્રશંસા થવા લાગી. પ્રદ્યુમ્નકુમાર ઉપર કાલસંવર રાજા અને કનકમાલા રાણુનું સગા માતા-પિતા જેવું હેત છે. પ્રદ્યુમ્નકુમારને પણ ખબર નથી કે આ મારા પાલક માતા-પિતા છે, તે ખૂબ પ્રેમથી રહે છે. તેને જોઈને માતા-પિતા હરખાય છે. અને જ્યાં ને ત્યાં એની ખૂબ પ્રશંસા થવા લાગી. પ્રશ્નકમારની પ્રશંસાથી જાગેલે પાનલ ! બીજી તરફ કાલસંવર રાજાને (૫૦૦) પાંચસો રાણીઓ હતી. તેમને પણ પુત્ર છે, આ પ્રદ્યુમ્નકુમારને રાજાએ યુવરાજ પદે સ્થાપન કર્યો તેથી ખૂબ ઈર્ષ્યા આવી ગઈ. જ્યારે તેમના પુત્રો માતાને પ્રણામ કરવા માટે ગયા ત્યારે તેમની માતાઓ ગુસ કરીને કહેવા લાગી હે દીકરાઓ! તમારા જીવનને ધિક્કાર છે. જે દીકરા પરાક્રમી હોય તે માતાનું નામ ઉજજવળ કરે. જેમના અંતરમાં ઈર્ષાની આગ ફાટી નીકળી છે તેવી રાણીઓ પિતાપિતાનાં પુત્ર ઉપર ગુસ્સે થઈને કહેવા લાગી કે તમારા અવતારમાં ધૂળ પડી. ભલે સિંહણ એક બચ્ચાને જન્મ આપે છે પણ કેઈની તાકાત નથી કે તેના સામે આવી શકે? સિંહણનું બચ્ચું એકલું જંગલમાં નિર્ભયતાથી રહે છે. કદાચ સિંહણનું આયુષ્ય પૂરું થઈ જાય તે પણ તેને ચિંતા નથી રહેતી કે પાછળ મારા બચ્ચાંનું શું થશે? બુધેડી દશ બચ્ચાને જન્મ આપે તે પણ તેની કાંધેથી જે ઉતરતો નથી. એ સદા બે ઉપાડયાં કરે છે. તે રીતે હે પુત્ર! તમે વિચાર કરે. પ્રદ્યુમ્નકુમાર કે પરાક્રમી છે. એણે કેટલાં વિદ્યાધર રાજાઓને છત્યાં, એના પરાક્રમથી તમારા પિતાએ તેને યુવરાજ પદ આપ્યું. અને એની કેટલી પ્રશંસા થાય છે ! હે પુત્રો! આખી નગરીમાં ચારે ને ચૌટે પ્રધુમ્નકુમારનાં ગુણ ગવાય છે. એ યુવરાજ તે બની ચૂક્યું. હવે તમે જે કંઈ પુરૂષાર્થ નહિ કરે તે એ રાજ્યને ધણી બની જશે. પછી તમારી કઈ કિંમત નહિ રહે. તમને કઈ પૂછશે નહિ. આવા કાયર દીકરાઓની માતા બનવામાં શું લાભ? આ પ્રમાણે પિતપોતાની માતાએ પિતાના કુંવરોને કહેવા લાગી. માતાઓના વચન સાંભળી બધા રાજકુમારો ખૂબ ગુસ્સે થયાં ને તેમના દિલમાં પણ શ્રેષાગ્નિ પ્રગટ થઈ અને ક્રોધે ભરાઈને બોલવા લાગ્યા કે હું માતા' એમ સિંહના યા સિંહ છીએ. અમે કંઈ ગર્દભ નથી. અમે ગમે તેમ કરીને હવે પ્રધુમનકુમારને કાંટે કાઢીને જંપીશું ને એને મારીને અમે ગાદીએ બેસીશું. તમે ચિંતા કરશે નહિ. આમ કહીને પુત્રએ માતાઓને આશ્વાસન આપ્યું. Page #716 -------------------------------------------------------------------------- ________________ દ્વારા લેખર મદનકુમારને મારી નાંખવા માટે રચેલી કપટજાળ” : માતાઓને વચન આપીને બધા રાજકુમારો ભેગાં થયાં ને નક્કી કર્યું કે આપણે બધા પ્રદ્યુમ્ન સાથે ગાઢ મિત્રાચારી બાંધીએ. પછી દાવ અજમાવીએ તે સફળતા મળે. એમ નિર્ણય કરીને પ્રદ્યુમ્નકુમારને પ્રેમથી બોલાવવા ચલાવવા લાગ્યાં. પ્રદ્યુમ્નકુમાર તે સરળ હતે. એ પણ બધા ભાઈ એ સાથે આનંદ કિલ્લોલ કરવા લાગ્યું. એને ખબર નથી કે આ બધી કપટબાજી રમાય છે. બધા કુમારે સગા ભાઈઓની જેમ પ્રેમથી હળી મળીને રહેવા લાગ્યા. તે એ પ્રેમ બતાવે છે કે જાણે દેહ જુદા છે પણ જીવ જુદા નથી. પ્રદ્યુમ્નકુમારને એટલે બધો હર્ષ થયે કે શું મારા ભાઈઓને મારા પ્રત્યે પ્રેમ છે? બધાને થયું કે હવે ખૂબ દસ્તી જામી છે. એટલે કહે છે ભાઈ! તું એક દિવસ અમારે ત્યાં જમવા માટે આવ તે આપણે ભેગા બેસીને જમીએ. પ્રદ્યુમ્નકુમાર કહે–ભલે, મને તે કઈ વાંધો નથી. હું જમવા આવીશ. પછી તમે મારે ત્યાં આવજે. બધાએ કબૂલ કર્યું. બધા કુમારોએ ભારોભાર ઝેર નાંખીને તેને ભેજન તૈયાર કરાવ્યું ને તે ઝેર-મિશ્રિત ભેજનું પ્રદ્યુમ્નકુમારને પીરસ્યું, પણ જેનું પુણ્ય પ્રબળ છે તેને ઝેર શું કરી શકે ? ઝેર પણ અમૃત બની ગયું. તેને ઝેરની કેઈ અસર થઈ નહિ. ભગવાનનાં વચન છે કે રૂક્ષમણને તેને પુત્ર સોળ વર્ષે મળશે. જે આવા વિષપ્રગથી મરી જાય તે ભગવાનનાં વચન ખેટા પડે, પ્રદ્યુમ્નકુમારને ઝેરની અસર ન થઈ તેથી તેના ભાઈએ તેનાં ઉપર ખૂબ ગુસ્સે થયાં. આ કે વા જેવો છે કે તેને કંઈ અસર થતી નથી. હવે બીજો ઉપાય કરીએ. એક કાવત્રામાં ફાવ્યા નહિ. હવે તે લેકે બીજું કાવવું કરશે તેના ભાવ અવસરે. se વ્યાખ્યાન ન. ૭૫ ભાદરવા વદ ૧૩ ને મંગળવાર તા. ર૧-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! વર્ષોથી વીતરાગ વાણીનું પાન કરવા છતાં હજુ આપણા આત્માને ઉધાર કેમ થતું નથી ? તેને અંતરના ઉંડાણથી ચિંતનપૂર્વક વિચાર કરશે તે સમજાશે કે હજુ આપણે આત્મા મિથ્યાત્વ મેહમાં પડે છે. માટે મિથ્યાત્વને ટાળવા વીતરાગ વાણી ઉપર શ્રદ્ધા કરે. મિથ્યાત્વ દૂર થતાં સમ્યગદર્શનને ગુણ પ્રગટ થશે. સમગ્રદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રિપુટીના સહારાથી જીવ મેક્ષમાં પહોંચી શકે છે. હવે તમને પ્રશ્ન થશે કે સમ્યગ્ગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે શું ? Page #717 -------------------------------------------------------------------------- ________________ હિ૦૮ શારદા પર સમ્યગ્ગદર્શન એટલે આત્માની રૂચી. સમ્યજ્ઞાન એટલે આત્માની ઓળખાણું અને સમ્યગૂચારિત્ર એટલે આત્માની રમણતાને અનુભવ. સમ્યગદર્શન આત્માને નવી દષ્ટિ આપે છે. માની લે કે તમે તમારા કેઈ નેહીને ઘેર મળવા માટે ગયા. ત્યાં તમે સેનાને રત્નજડિત સુંદર ગ્લાસ જે. ડીવારે બીજે અજા માણસ આવે ને તેણે પણ એ ગ્લાસ જે. તમને એ ગ્લાસ જોઈને એ વિચાર થશે કે આ મારા સનેહીઓએ આ સુવર્ણને રત્નજડિત ગ્લાસ ભૂલથી બહાર કાઢીને મૂકયા લાગે છે. હું તેમને લઈને આપી દઉં. ત્યારે બીજે માણસ ચેરની દૃષ્ટિથી ગ્લાસને જોઈ રહ્યો છે. આ માણસે અહીંથી સહેજ દૂર જાય તે હું ગ્લાસ ઉઠાવીને રવાના થઈ જાઉં. એકને લેવાની ભાવના થાય છે જ્યારે બીજાને દેવાની ભાવના છે. આ રીતે સમ્યગ્ગદર્શનથી મિત્ર જેવી દષ્ટિ આવે છે ને હૃદયમાં પડેલી વિકાર ભરેલી વાસનાઓ દૂર થાય છે અને પૌગલિક પદાર્થો પ્રત્યે સમભાવ આવે છે. જેથી સંસારની વાસનાઓ આત્મામાં પ્રવેશતી નથી. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનમાં મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. તેમાં અત્યારે આપણે અરહનક શ્રાવકની વાત ચાલે છે. બંદર ઉપર બધી મંગલવિધિ થઈ ગઈ. ત્યારબાદ ચારણેએ મંગલધ્વનિ કર્યો. "हं भो सव्वेसिम विमे अत्थसिध्धीओ उवढिताई फल्लाणाई पडियाई सव्वपावाई जुत्तो पूसओ विजओ मुहुत्तो अयं देसकालो।" હે પિતવણિકે ! તમને બધાને અર્થની સિધ્ધિ થાય. તમારું સદા કલ્યાણ થાય. મંગલયાત્રાનાં તમારાં બધાં વિદને નાશ પામે. અત્યારે ચંદ્રની સાથે પુષ્પ નક્ષત્રને અનુકુળ ચોગ થઈ રહ્યો છે અને વિજય મુહર્તાને સમય ચાલી રહ્યો છે, એટલે પ્રસ્થાન માટે અત્યારને સમય શુભાવહ છે. આ પ્રમાણે સાંભળીને જે વહાણેનાં વચ્ચેના ભાગમાં અનેક જાતની વેચાણની વસ્તુઓ ભરેલી હતી અને અગ્રભાગમાં યાચિત જાતજાતની સંચાલન સામગ્રી ભરેલી હતી એવા વહાણને કિનારા ઉપરના થાંભલાનું બંધન ખોલીને મુક્ત કરવામાં આવ્યું. સગાંસ્નેહીઓ અને જ્ઞાતિજને જે તેમને વળાવવા માટે આવ્યા હતા તેઓ બધાં કહે છે તમે વહેલાં ક્ષેમકુશળ પાછા આવજે. આવજો આવજેનાં અવાજો સાથે વહાણ દેખાયાં ત્યાં સુધી બધા અનિમેષ દૃષ્ટિથી વહાણ તરફ મીટ માંડીને જોઈ રહ્યા. એક મુહર્ત સુધી ત્યાં બેસી વહાણ દેખાતાં બંધ થયા પછી બધા પિતપિતાને ઘેર ચાલ્યા ગયા. લંગર છૂટતાં વહાણુ સડસડાટ ચાલવા લાગ્યા. વહાણ ચલાવનાર નાવિક લંગર છોડયાં વિના વહાણને ગમે તેટલાં હલેસા મારે તે પણ વહાણ આગળ Page #718 -------------------------------------------------------------------------- ________________ ચારદા શિખર Bok ચાલતુ' નથી. લંગર છૂટે એટલે એક-એ હલેસાં મારતાંની સાથે વહાણુ સડસડાટ ચાલે છે. વહાણુ જેવી જીવની દશા છે. તમે સંસારમાં બેઠાં છે, તમારી નૌકા સૌંસાર સાગરથી તારવા અમે વીતરાગવાણીનાં ગમે તેટલાં હલેસા મારીએ પણ તમે રાગ અને માહનાં એવા જથ્થર લંગર નાંખીને બેસી ગયા છે કે તે નહિ છૂટે ત્યાં સુધી જીવનનૌકા કયાંથી તરી શકશે ? દરિયામાં તરતું વહાણુ ગૃહસ્થાશ્રમમાં વસતા જીવને સૂચન કરે છે કે તમે મારી માફ્ક સ`સારમા રહેશે। તે ડૂબી નહિ જવાય. વહાણમાં હજારેા મણુ વજન ભરેલુ. હાય છે. અને કેટલાં માણસે તેમાં બેઠાં હાય છે. છતાં વહાણ અડધુ દરિયામાં ડૂબેલું હાય છે ને અડધું બહાર હોય છે. સ્ટીમરને પણ અડધા ભાગ પાણીમાં ને અડધા બહાર હોય છે. તેની ચારે બાજુ અગાધ પાણી હાય છે છતાં વહાણુ પાણીમાં ડૂબતું નથી કે અંદર પાણી પ્રવેશી શકતું નથી, તેનું કારણ શું? નૌકા સુરક્ષિત છે. તેમાં સાયના નાકા જેટલું પણ છિદ્ર નથી. એટલે વહાણુ અને સ્ટીમર પાણીમાં રહેવા છતાં પેાતાનામાં પાણીને પ્રવેશ કરવા દેતું નથી. એટલે તરે છે. તે રીતે આત્મજાગૃતિવાળા શ્રાવકે સંસારમાં વસે છે. તેની ચારે ખાજુ વાસનાનાં માજાઓ ઉછળે છે, છતાં તે ડૂબતા નથી કારણ કે તે આત્મામાં વાસનાના પાણીને પ્રવેશવા દેતા નથી. સંસારમાં રહેવા છતાં સંસારને બંધનરૂપ માને છે. તેમાંથી બહાર નીકળવા મથે છે. જે ક્ષણે તેને તક મળશે તે ક્ષણે સંસારનાં બંધને છેડીને બહાર નીકળી જશે. પછી એક ક્ષણ સંસારમાં ભે। નહિ રહે. સંસાર રૂપી સાગરને તરવા માટે વહાણુ કહેા કે સ્ટીમર કહા તેા તે શરીર છે, અને જીવ તેને ચલાવનાર નાવિક છે. ગાડીને, ટ્રેઈનને ચલાવનાર ડ્રાઈવર હાય છે, પ્લેનને ચલાવનાર પાયલેટ છે. સ્ટીમર ચલાવનાર કેપ્ટન છે. અને વહાણુ કે હાડીને ચલાવનાર નાવિક હોય છે. હવે ગાડી, ટ્રેઈન, પ્લેન, વહાણુ કે સ્ટીમરમાં બેસનારા મુસાફરે ટિકિટ લઈને બેસી જાય છે. તેમાં કેાઈ ખાય છે, કેાઈ ઉંઘે છે તા કાઈ વાર્તાના ગપાટા હાંકવામાં પડી જાય છે. તેા કોઈ સજાગ રહીને પોતાના સામાન સાચવે છે. મુસાફીરા ખાવા-પીવામાં, ઉંઘવામાં, રમતગમતમાં કે વાતેાના ગપાટા ઢાંકવામાં પડી જાય તે બહુ માટું નુકશાન નહિ થાય, પણ જો ડ્રાઈવર, કેપ્ટન, પાયલેટ કે નાવિક ખાવાપીવામાં, રમતગમતમાં, ઉંઘવામાં કે વાર્તા કરવામાં પડીને લક્ષ ચૂકી જાય તેા કેટલું માટુ નુકશાન થઈ જાય ? તે રીતે તમે યાદ રાખા કે સંસાર સાગરમાં પડેલેા જીવરૂપી ડ્રાઈવર, કેપ્ટન, પાયલેટ કે નાવિક પાંચ ઈન્દ્રિઓના વિષર્ચમાં પડી જાય તેા તેની કેવી દશા થાય ? તેના વિચાર કરો. તેની નૌકા સંસાર સાગરમાં અથડાઈ ને ઠૂખી જાય છે. પરિણામે જીવરૂપી નાવિક ભવેાભવમાં ભ્રમે છે ને જાગૃત નાવિક પેાતાની નૈયાને તારી લે છે. Page #719 -------------------------------------------------------------------------- ________________ શરેખર કઈ શિકારી સિંહને પકડીને પાંજરામાં પૂરી દે તે તેને પાંજરામાં પૂરાઈ રહેવું ગમતું નથી. એ પાંજરામાં એ વિચાર કરે છે કે હું કંઈ પાંજરામાં પૂરાઈ રહેવાને લાયક નથી. હું તે વનરાજ કેસરી છું. મને પટજાળથી પકડીને પાંજરામાં પૂર્યો છે. પણ હું કેદી બનવા સર્જાયે નથી. જ્યારે મને તક મળે ને હું છટકી જાઉં. એ છૂટવાની તક શોધે છે ને તક મળતાં પાંજરામાંથી છટકી જાય છે. પછી પાંજરા સામું જોવા પણ ઉભું રહેતું નથી. જ્યારે મેના-પોપટ જેવા પક્ષીઓ પાંજરામાં પૂરાયા પછી તેને પોતાનું ઘર માની લે છે. એટલે તેને તેમાં આનંદ આવે છે. પોતાની જંગલમાં મુક્તપણે વિહરવાની મજ ભૂલી જાય છે. પછી તે પાંજરું ખુલ્લું રાખી એને ઉડાડવા પ્રયત્ન કરવામાં આવે તો પણ તે ઉડી શકતા નથી. કદાચ તેને પરાણે ઉડાડવામાં આવે તે પણ ઉડીને તે પાછું પાંજરામાં પૂરાઈ જશે. કારણ કે તેણે પાંજરાને પિતાનું ઘર માની લીધું છે. હવે તમારે નંબર શેમાં છે? સિંહમાં કે મેના-પોપટમાં? તમે તમારી જાતે સમજી લેજે. પણ એક વાત નક્કી સમજી લેજે કે પાંચ ઈન્દ્રિઓને આધીન બની પોતાની સલામતી ભૂલી જનાર જીવ સંસારમાં રૂલે છે. માટે તમે સંસારમાં એવી રીતે રહે કે સંસાર તમારામાં પ્રવેશ કરી જાય નહિ. વહાણ દરિયામાં રહેવા છતાં તરે છે. તેમ તમે સર્વવિરતિ ન બની શકે પણ એવી જાગૃતિ રાખે કે સંસારની વાસનાઓ તમારામાં ઘર કરી ન જાય. અનાસક્ત ભાવે રહેશે તે છૂટવા ધારશે તે છૂટી શકશે. અરહનક શ્રાવક સંસારમાં ખૂંચેલા હતા પણ વીતરાગ વચનમાં તેમને અટલ શ્રધ્ધા હતી એટલે અનાસક્ત ભાવથી રહેતાં હતાં. અરહનક આદિ વહેપારીઓનાં વહાણ બંદરેથી ઉપડયા. ત્યારબાદ બંધનમુક્ત થયેલું તે વહાણ પવનના આઘાતથી પ્રેરિત થઈને ગંગા નદીના તીવ્ર પ્રવાહથી મુભિત થતું, પવન ભરાઈને વહાણને ગતિ મળે તેવા પિતાના સ્વચ્છ શઢથી પાંખે પ્રસારેલી અને આકાશમાં ઉડતી ગરૂડ યુવતી જેવું દેખાતું હતું. દરિયામાં અનુકૂળ પવન મળવાથી બધા વહાણે ગંગાનદીના તીવ્ર પ્રવાહની જેમ તીવગતિથી ચાલવા લાગ્યા. દરિયામાં પવન ફૂંકાય છે. નાના-મેટા સેંકડે મોજાં ઉછળી રહ્યા છે. તે મોજાંઓ વટાવી કેટલાક દિવસો અને રાત્રીઓ વહાણમાં પસાર થયા ને લવણું સમુદ્રમાં ઘણાં યેજને સુધી દૂર પહોંચી ગયા. અરહ-નક પ્રમુખ પિતવણિકે લવણ સમુદ્ર કિનારે છેડી સેંકડો જન સુધી દૂર પહોંચી ગયા ત્યારે સેંકડે આફતો તેમની સામે ઝઝૂમવા લાગી. દેવાનુપ્રિયે ! તે સમયની દરિયાઈ મુસાફરી ખૂબ ભય ભરેલી હતી. અત્યારની માફક સાધનો ન હતાં. માથે મત લઈને ઝઝૂમવા જેવી તે મુસાફરી હતી. ધન Page #720 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૧૧ કમાવા માટે માણસે માથે મત લઈને ફરે છે, ને કેટલું સહન કરે છે. આટલી બધી મુશ્કેલીઓ વેઠીને મેળવેલું ધન અંતે અહીં રહી જવાનું છે. છતાં તેને માટે કેટલે પુરૂષાર્થ કરે છે અને જે આત્મિક ધન જન્મ-મરણની સાંકળ તેડાવીને સાથે આવનારું છે તેને માટે કેટલે પુરૂષાર્થ કરે છે ? તેને માટે કેટલી સહનશીલતા કેળવી છે? આત્મસાધના કરતાં સહેજ મુશ્કેલી પડે તે તરત તેને ત્યાગ કરી દે છે પણ ધન કમાવા જતાં લાખો મુશ્કેલીઓ આવે તે સહન કરે છે. છતાં તેમાં કંટાળો આવે છે કે હવે મારે ધન કમાવા નથી જવું. અનાદિકાળથી જીવની અવળી સમજણ છે. અરહ-નક પ્રમુખ વહેપારીઓના વહાણું ભરદરિયે પહોંચ્યા ત્યાં મેટે ઉત્પાત શરૂ થયો. ___"अकाले गज्जिए, अकाले निज्जुए, अकाले थणिय सद्दे अभिक्खणं २ आगासे देवयाओ नच्चंति एगं च णं महं पिसायरु पासंति ।" એ ઉત્પાત કે હતે? વહેપારીઓ મધદરિયે પહોંચ્યાને અકાળે વાદળાં ચઢી આવ્યા, મેઘની ગર્જનાઓ થવા લાગી, વિજળી ઝબૂકવા લાગી અને ભલભલાં વ્રજ જેવાં હદયના માનવીને પ્રજાવી નાખે તેવી મેઘની ગર્જનાઓ ને વીજળીના કડાકા થવા લાગ્યા. બીજી બાજુ સમુદ્ર ગાંડોતૂર બન્યો ને પાણીનાં જમ્બર મોજાં ઉછળવા લાગ્યાં. ભયંકર પવન ફૂંકાવાથી વહાણ હાલક ડેલક થાય છે. આટલેથી પત્યું નહિ. આકાશમાં વારંવાર ઘણાં દે નૃત્ય કરતાં જોવામાં આવવા લાગ્યા. તેમજ એક વિશાળ શરીરવાળા પિશાચનું રૂપ પણ તેમના જેવામાં આવ્યું. હવે તે પિશાચ કે હતું? તારું લઈ વિવાહં જાણf૬ મલિગ્ના મરિવાજ ? તે પિશાચની બંને સાથળો તાલવૃક્ષની જેમ લાંબી હતી. બંને હાથ જાણે આકાશને સ્પર્શતા હોય તેવાં દેખાતાં હતા. અને તેને રંગ મેશ–ઉંદર અને પાડા જે કાળે હતે. પાણીથી ભરેલી મેઘ ઘટાઓની જેમ તેનું શરીર ઘણું કાળું કાજળ જેવું હતું. તેના હોઠ ઘણાં લાંબા અને નીચે લટકતાં હતાં, આગળનાં દાંત બહાર નીકળી ગયા હતાં. એની જીભના આગળનાં બંને ટેરવા એકી સાથે મોમાંથી બહાર નીકળી રહ્યા હતાં. તેના બંને ગાલ મોંમા બેસી ગયેલાં હતાં. તેનું નાક નાનું અને ચપટું હતું. તેની બંને ભમરે વિકૃત, ખરબચડી, અને વક-ત્રાંસી હતી. આની રતાશ આગિયા જેવી ચમકતી હતી. તેનું વક્ષસ્થળ ભયંકર હતું. પેટ વિશાળ અને લાંબુ હતું. તેનું શરીર પ્રહસિત, પ્રચલિત, અને લબડી ગયેલું હતું. આ ભયંકર બિહામણે રાક્ષસ જે પિશાચ વહાણમાં બેઠેલા બધા વહેપારીઓને દેખાવા લાગે. એના શરીરને રંગ નીલકમળ, ગવલ અને અળસીનાં પુષ્પ જે કાળો હતે. એને જોઈને ભલભલાની છાતી ફાટી જાય તેવે આ પિશાચ હવે, એ Page #721 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પિશાચ નાચી રહ્યો હતે. બંને ભુજાઓ એકબીજા સાથે અફળાવતે હતે. એના તાડના વૃક્ષ જેવા લાંબા પગ જાણે ધરતીને અડતાં હોય અને એનાં હાથ આકાશને અડતાં હોય તેમ લાગતું હતું. એના હાથ–પગ પછાડવાને અવાજ ભયંકર મેઘની ગર્જના જે ભયાનક લાગતું હતું. અને તે નાચતે, કૂદત, અટ્ટહાસ્ય, કરતું હતું. તે ગર્જના કરતે પિતાની પાસે આવી રહ્યો હોય તેમ લાગતું હતું. તેના હાથમાં છરાની ધાર જેવી તીક્ષણ ધારવાળી તલવાર હતી. અરહનક આદિ વહેપારીઓને એમ થયું કે તે પિશાચ હાથમાં તલવાર લઈને તેમની તરફ ઘસીને આવી રહ્યો છે. આ ભયંકર પિશાચ અને ભયંકર તેફાન જોઈને અરહનક શ્રાવક સિવાયનાં બધાં વહેપારીઓ થરથર ધ્રુજવા લાગ્યા. તેઓ મનમાં ચિંતવવા લાગ્યા કે હવે આવી બન્યું. આ ઉપસર્ગમાંથી બચીને આપણે સહીસલામત ઘેર પહોંચીએ તેમ લાગતું નથી. બધાનાં હાજા ગગડી ગયા. મરણના ડરથી ભયભીત બની ગયા. આવા સમયે ભગવાન કેવા યાદ આવે ? એકચિત્તે બધા પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. બધા ભયભીત બની ગયાં છે. માત્ર એક અરહનક શ્રાવક નિર્ભયપણે બેઠાં છે. જેને વીતરાગ વચનની શ્રદ્ધા છે તેને મરણને ડર નથી લાગતું. એ તે એક જ વિચાર કરે છે કે જો મારું આયુષ્ય આ નિમિત્તે પૂરું થયું હશે તે મને કોઈ બચાવવા સમર્થ નથી. અને મારું આયુષ્ય હશે તે મને કેઈ મારનાર નથી. પછી શા માટે ડરવું જોઈએ. - બંધુઓ! તમે પણ શ્રાવક છે ને? તમને વીતરાગ વચનમાં આવી શ્રદ્ધા છે ને ? કે ડોલતી વજા જેવાં છે? ઠાણાંગ સૂત્રમાં એથે ઠાણે ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે. પહેલા પ્રકારના શ્રાવક અરીસા જેવાં છે. જેમ અરિસે જેવું સુખ હોય છે તેવું પ્રતિબિંબ બતાવે છે. તેમ જે શ્રાવક અરિસા જેવાં હોય છે તે જેવી સિધ્ધાંતની વાણી સાધુ પાસેથી સાંભળી હોય છે તેવી બીજાને કહી સંભળાવે છે. ને બને તેટલું તે પ્રમાણે આચરણ પણ કરે છે. બીજા પ્રકારનાં શ્રાવક ધ્વજા જેવાં છે. ધ્વજા જે તરફને પવન આવે તે તરફ ડેલવા લાગે છે. તેમ એકેક શ્રાવક એવા હોય છે કે કઈ કહે કે ક્રિયાથી કંઈ લાભ નથી. આત્માને ઓળખે. તેમાં કલ્યાણ છે. તે તેનું મને ધર્મથી ડગમગ થઈ જાય છે. તે ધ્વજા સમાન. ત્રીજા થાંભલા જેવા એ એવા હોય છે કે પિતે પકડેલી વાત છેટી હોય છતાં છેડતાં નથી. અને ચોથા કાંટા જેવા હોય છે. એમને કેઈ સાચી હિતશિખામણ આપવા જાય તે તેને સામે કાંટા જેવાં તીર્ણ વચને કહીને તેને દુઃખી કરે, આ ચાર પ્રકારનાં શ્રાવક કહ્યાં તેમાં તમારો નંબર કયા પ્રકારમાં છે? - અરહનક શ્રાવક ઓલતી ધ્વજ જેવા, થાંભલા જેવા કે કાંટા જેવા ન હતાં Page #722 -------------------------------------------------------------------------- ________________ ૭૧૩ શારદા શિખર પણ અરિસા જેવા શ્રાવક હતા. ભર દરિયામાં દેવને ભયંકર ઉપદ્રવ શરૂ થશે. બધા વહેપારીઓ ભયભીત બનીને ધ્રુજવા લાગ્યા. પણ અરહન્તકનું રૂંવાડું ફરકતું નથી. એમને તે ભગવાનનાં વચન ઉપર અટલ શ્રધ્ધા છે. પિતાની જીવન નાવ ભગવાનને સોંપી દીધી છે. મારી નૈયા તારે સહારે છે. હે પ્રભુ! ડૂબાડ કે તાર, મારી જીવનનૈયાને દેર તારા હાથમાં છે. આ સમર્થ તું ધણું હોય ત્યાં મને શી ચિંતા છે? મને તારા ઉપર શ્રધ્ધા છે કે મારું આયુષ્ય હશે તે મારી નૌકા ડૂબવાની નથી અને આ કાળ રાક્ષસ જે પિશાચ મને કંઈ કરી શકવાને નથી. તે પોતે દઢ છે અને બીજાને પણ કહે છે કે તમે ગભરાઓ નહિ. ભગવાનનું સ્મરણ કરે. આપણને વાંધો આવવાનો નથી. આ રીતે અરહનક શ્રાવક શ્રધ્ધામાં મજબૂત રહ્યા છે. બીજાને પણ હિંમત આપે છે. હજુ તે પિશાચનું થોડું વર્ણન કર્યું છે. હજુ તે પિશાચ કે બિહામણે છે ને ભરદરિયામાં તે અરહનક શ્રાવકની કેવી કસોટી કરશે ને તે કેવા દઢ રહેશે તે અવસરે. ચરિત્ર : ઓરમાન માતાના પુત્રોએ પ્રદ્યુમ્નકુમારને મારી નાંખવા માટે ભજનમાં ભારેભાર ઝેર આપ્યું. પણ “જેને રામ રાખે તેને કેણ ચાખે.” એનું પુણ્ય પ્રબળ હતું. ચરમ શરીરી જીવ હતો એટલે એને મારવા કેઈ સમર્થ ન હતું. ઝેર આપવા છતાં પ્રદ્યુમ્નકુમાર મર્યો નહિ એટલે તેના ભાઈઓએ બીજે કિમી ર. એ બધામાં સૌથી મોટા કુમારનું નામ વ્રજમુખ હતું. તેણે કહ્યું. ભાઈઓ! આપણે બધા ભેગા થઈને વૈતાઢય પર્વત ઉપર ફરવા માટે જઈએ. ત્યાં આનંદ કિલ્લોલ કરીને પાછા આવીશું. બધા કહે ભલે. અમે તૈયાર છીએ. એકી અવાજે વ્રજમુખની વાત ઝીલી લીધી. પ્રદ્યુમ્ન પણ જવા તૈયાર થયે. બીજી કપટ બાજી” : કપટ કરીને ફરવાના બહાને બધા વૈતાઢય પર્વત ઉપર આવ્યા. ત્યાં આવ્યા પછી બધા આમ તેમ ફરતાં કુતૂહલ કરતાં ઘણાં ઉંચે ચઢયા. ત્યાં એક મોટા શિખર ઉપર માટી ભયંકર ગુફા જોઈ. આ ગુફામાં જે પ્રવેશ કરે છે તે પાછો આવતો નથી તેવી વ્રજમુખને ખબર હતી. એટલે કપટપૂર્વક વ્રજમુખે પિતાના ભાઈઓને કહ્યું. જે કઈ આ ગુફામાં પ્રવેશ કરીને કુશળતાપૂર્વક બહાર નીકળી જાય છે તે મનવાંછિત વસ્તુને પ્રાપ્ત કરે છે. આવું આપણું વૃધ વડીલ વિદ્યાધરો કહેતા. માટે હું ગુફામાં જઈને મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ કરીને હમણું પાછો આવું છું. તમે બધા મારી રાહ જોતાં અહીં ઉભા રહેજે. આ સાંભળીને પરાક્રમી પ્રદ્યુમ્નકુમારે કહ્યું. મોટાભાઈ ! આપની આજ્ઞા હોય તે હું ગુફામાં જાઉં. ત્યારે બધા એક સાથે બેલી ઉઠયા. હા, ભાઈ! તું ખૂબ પરાક્રમી ૯૦. Page #723 -------------------------------------------------------------------------- ________________ • ૭૧૪. શારદા શિખર છે. તું જઈશ તે વધુ લાભ થશે. ભલે, તું જા. મોટાભાઈઓની આજ્ઞા મળવાથી પ્રદ્યુમ્નકુમારે ગુફામાં પ્રવેશ કર્યો. પ્રધુમનકુમાર ગુફામાં’ : પ્રદ્યુમ્નકુમારે ગુફામાં પ્રવેશ કર્યો એટલે વ્રજમુખ આદિ વિદ્યાધાર પુત્રો ખુશ થઈને બેલવા લાગ્યા. હાશ.. હવે લપ ગઈ. આપણે સુખેથી પિતાજીનું રાજ્ય ભોગવીશું. આપણી માતાઓને પણ સંતોષ થશે. ટાઢ પાણીએ ખસ ગઈ. આ રીતે વિચાર કરી વ્રજમુખ આદિ વિધાધર કુમારે પ્રધુમ્નના ગુફામાં જવાથી હર્ષમાં આવી ગયા ને હવે નિરાંત થઈ તેમ માન્યું. વિદ્યાધરે એમ માને છે કે પ્રધુમ્નકુમાર ગુફામાં ગયે. હવે તે મરી જશે. પણ ત્યાં શું બન્યું? મદન જાય કર દેવકે જીતા, હાર સિંહાસન દીના, મંત્ર કંકણ કેપ મુકુટ, પુનિ આભારણ દે દીના હે...શ્રોતા તુમ... પ્રદ્યુમ્નકુમારે ગુફામાં પ્રવેશ કરીને ગંભીર ગર્જના કરી. ભૂમિ ઉપર જોરથી . પગ પછાડ કે તરત ગુફાને અધિષ્ઠાતા એક નાગકુમાર દેવ ત્યાં પ્રગટ થયો ને ક્રોધથી લાલઘૂમ આંખે કરીને નિષ્ફરતાપૂર્વક કહ્યું–હે પાપી ! હે નિર્લજ ! અકાળ મૃત્યુને ઈચ્છતા તું ચા ગુફામાં શા માટે આવ્યો? તને ખબર નથી કે આ ગુફામાં આવનાર મરણને શરણ થાય છે. ત્યારે પરાક્રમી પ્રદ્યુમ્નકુમારે કહ્યુંહે દુષ્ટ ! તું મને શા માટે ડરાવે છે? જે તારામાં તાકાત હોય તે મારી સાથે લડવા તૈયાર થઈ જા. આ સાંભળીને દેવ ગુસ્સે થઈ ને પ્રધુમ્નકુમારને મારવા માટે દેડે, પણ પ્રદ્યુમ્નકુમારે એક મુઠીના પ્રહારથી તેને હરાવી દીધો. એટલે નાગકુમારદેવ તેના ચરણમાં પડીને કહેવા લાગે કે પુરૂષોત્તમ! તમે આજથી મારા સ્વામી છે ને હું આપને સેવક છું. આમ કહી નાગકુમારે એક સોનાનું રતનજડિત સિંહાસન લાવી તેને બેસવા માટે આપ્યું. તેના પર બેસીને પ્રદ્યુમ્નકુમારે પૂછયું કે તમે આવી ગુફામાં શા માટે રહે છે ? ત્યારે નાગકુમારે કહ્યું તમને જે ભેટ આપું છું તેને તમે સ્વીકાર કરી લે. પછી બધી વાત કરું છું. આમ કહી નાગકુમારદેવે પ્રદ્યુમ્નકુમારને એક દેવતાઈ રતનને હાર, રત્નજડિત સિંહાસન, ઘણી વિદ્યાઓ, મુગટ અને બીજાં ઘણું આભૂષણે ભેટ આપ્યા. પછી પ્રદ્યુમ્નકુમારે નાગકુમારને પૂછયું કે તમે આવી વિચિત્ર અંધારી ગુફામાં શા માટે રહે છે ? ત્યારે નાગકુમારે કહ્યું–હે પ્રદ્યુમ્નકુમાર ! હું આપની ખાતર આ વિષમ સ્થાનમાં રહું છું. આ સાંભળી પ્રદ્યુમ્નકુમારને ખૂબ આશ્ચર્ય થયું. અહે! આ તે મારું નામ પણ જાણે છે. ને મારે માટે અહીં રહ્યો છે એમ શા માટે કહેતા હશે ? ગંભીર પુરૂષે વૈર્યવાન હોય છે. બધું એક સાથે પૂછતા નથી. પ્રદ્યુમ્નકુમારે કહ્યું–તમે મારી ખાતર શા માટે રહ્યા છે તે મને કૃપા કરીને કહો. નાગકુમાર તે વાત પ્રદ્યુમ્નકુમારને કહે છે, Page #724 -------------------------------------------------------------------------- ________________ ચારા શિખર 6૧૫ “નાગકુમારે કહેલે પૂવવૃતાંત” :- હે કુમાર ! તમને સાંભળવાની ખૂબ ઈચ્છા છે તે હું કહું છું. તમે સાંભળે. આ વૈતાઢય પર્વત ઉપર લંકા નામની નગરી છે. ત્યાં કનકકેતુ નામને રાજા રાજ્ય કરે છે. તેને ખૂબ રૂપવંતી, અત્યંત ચતુર, સતીનાં ગુણેથી યુક્ત અને સૌમ્ય સ્વભાવવાળી અનિલા નામે રાણી છે. આ બંને સ્વર્ગ જેવાં અનુપમ સુખો ભેગવતાં સમય પસાર કરતાં હતા. એક વખત દેવલોકમાંથી આવીને એક દેવ અનિલા રાણીની કુક્ષીમાં આવ્યું. સવા નવ માસ પૂરા થતાં તેને જન્મ થયે. તે દેવકુમાર સમાન સુંદર હતું. તેનું નામ હિરણ્યકુમાર પાડવામાં આવ્યું. હિરણ્યકુમાર યુવાન થયો ત્યારે તેના પિતા કનકેતુ રાજાને વિચાર થયે કે મારે પુત્ર હવે રાજ્યનું પાલન કરે તે હોંશિયાર થઈ ગયો છે તે મારે હવે સંસારમાં શા માટે બેસી રહેવું જોઈએ ! પુત્રને રાજગાદી સંપીને આત્માનું કલ્યાણ કરવા માટે હું દીક્ષા લઉં. આમ વિચાર કરીને સંસાર તાપથી ઉદૃવિન બનીને પુત્રને રાજ્ય સોંપી ભાગવતી દીક્ષા અંગીકાર કરી, કનકકેતુ રાજા ઘણાં વર્ષો સુધી ઉગ્ર સંયમનું પાલન કરી, શાસ્ત્રનું ઘણું જ્ઞાન મેળવી, દુષ્કર તપશ્ચર્યા કરી કર્મોનો ક્ષય કરી મેક્ષે ગયા. | હિરણ્ય રાજાની વિદ્યા પ્રાપ્ત કરવાની સાધના :- હિરણ્યકુમાર રાજા બન્યા. પિતાની માફક સુંદર રીતે ન્યાય નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં હતાં. એક વખત તે પિતાના મહેલના ઉંચા શિખર ઉપર ચઢીને ચારે તરફ જોતા હતા. ત્યારે તેણે અનેક વિભૂતિઓથી શેતે, મેટી સેનાનો સ્વામી દૈત્યરાજાને જે. ને તેના મનમાં વિચાર થયે કે મારી પાસે આવું આશ્વર્ય નથી. તે હું સિદ્ધ વિદ્યાની આરાધના કરીને તેને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યાઓ પ્રાપ્ત કર્યું. આ વિચાર કરીને પિતાના નાનાભાઈને પિતાનું રાજ્ય સોંપીને વિદ્યા સાધવા માટે હિરણ્યરાજા સિધ્ધવનમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને ખૂબ તપ કરી ઘણી વિદ્યાઓ સિધ કરીને પિતાની લંકાનગરીમાં આવી સુખપૂર્વક રાજ્યના સુખ ભોગવવા લાગ્યા. આવા મહાન સુખને અનુભવ કરતાં કઈ સામાન્ય નિમિત્ત મળતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા. એટલે પિતાના પુત્રને રાજ્ય આપી નમિનાથ ભગવાનના સમવસરણમાં ગયા ને પ્રભુને વંદન કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરવા દીક્ષા આપવાની વિનંતી કરી. હવે તે હિરય રાજા દીક્ષા લેવા તત્પર થશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #725 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૦૬ ભાદરવા વદ ૧૪ ને બુધવાર તા. ૨૨-૯-૭૬ વિતરાગ ભગવંતે ફરમાવે છે કે હે જીવાત્મા ! તું અનંતકાળથી ભાવનગરમાં મુસાફરી કરી રહ્યો છે. સંસારની મુસાફરી કરવા માટે તમારે ત્રણ ચીજની જરૂર પડે છે. પૈસા, ભાતું અને બી. આ ત્રણ ચીજે મુખ્ય જરૂરની છે. તેમ આ જીવને મોક્ષનગરી સુધી પહોંચવા માટેની મુસાફરીમાં પણ ત્રણ ચીજોની જરૂર પડે છે. એ ત્રણ ચીજે કઈ છે તે તમને ખબર છે ને ? ના.” તમારી મુસાફરીમાં શું જોઈએ તેની તમને ખબર હોય, પણ આત્માની મુસાફરીમાં શું જોઈએ તેની ખબર નહિ હેય. હું તમને કહું છું. “ીવન શાન રિઝાઈન ક્ષમા” સમ્યગ્ગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જીવને મોક્ષનગરીમાં પહોંચવા માટેના ત્રણ મુખ્ય સાધનો છે.' જેમણે સંપૂર્ણ વીતરાગ દશાનો અનુભવ કર્યો છે તેવા મહાવીર પ્રભુએ પણ કહ્યું કે મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો રત્નત્રયીની સાધના કરે. ૨નત્રયીની સાધના એ મુક્તિ માટેની શ્રેષ્ઠ સાધના છે. રત્નત્રયીમાં પ્રથમ નંબર છે સમ્યગદર્શનનો સમ્યગ્ગદર્શન એટલે એક પ્રકારની આત્માની રૂચી છે. જેમ તમે બજારમાં ગયા ત્યાં તમે કઈ એક નવીન ચીજ જોઈ અને તે તમને ગમી ગઈ. પછી તેને મેળવવાની કેવી ઝંખના જાગે છે ! આ ચીજ હું કેવી રીતે મેળવું? તેને માટે કે પ્રયત્ન કરું? આવી આત્માની તાલાવેલી તેનું નામ સમ્યગુદર્શન છે. અંદર બેઠેલા ચેતનદેવની રૂચી જાગશે, લગની લાગશે તે એમ થશે કે હું જીવ! તું બહારમાં ઘણું ભમે, ને બહારનું ઘણું પાપે પણ જ્યાં સુધી અંદરમાં રહેલા આત્મતત્વને પામું નહિ ત્યાં સુધી આ મનુષ્ય જન્મ પામ્યાની સાર્થકતા નથી. અંદરની વસ્તુને ઓળખીને તેના તરફની રૂચી જાગવી તેનું નામ સમ્યગદર્શન છે. દર્શન એટલે રૂચી. તેની પ્રાપ્તિ વિના જીવન શુષ્ક લાગે. અંતરમાં ખોવાઈ ગયા સિવાય ભક્ત પણ ભગવાન બની શક્તા નથી. ભગવાન કંઈ એમ બની જવાતું નથી. અંદરની ઝંખના-રૂચી જાગવી જોઈએ.ઝંખના જાગે બીજ અંકુર બની ધરતીમાંથી બહાર નીકળે છે, અમારી બહેનો બજારમાં ખરીદી કરવા માટે ગઈ. તેમાં એક સુંદર સાડી જોઈ તે લેવા માટે પાકીટ ખેલ્યું પણ પૂરા પૈસા નથી. હવે તેને સાડી લેવી જ છે. તેથી દુકાનદારને કહે છે આ સાડી મારી છે તેમ માની મૂકી રાખશો. હું કાલે લેવા આવીશ. બેલે કેટલી લગની છે ! બંધુઓ ! આત્મા માટે પણ તમને આવી તાલાવેલી લાગવી જોઈએ. કઈ પણ વસ્તુની રૂચી જાગ્યા બાદ એની પાછળ દુનિયા Page #726 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૭ દાલત અને દેહ બધું દૂરખાન કરવા તૈયાર થાય છે. રૂચીકર વસ્તુ મેળવવા માટે તેની પાછળ કરેલા ત્યાગમાં આનંદ હાય છે કે મે' છેડયુ' ખરુ પણ મેળવ્યું ખરુ' ને ? આમ અંતરમાં જેના પ્રત્યે પ્રીતિ જાગે છે તે વસ્તુ મળી જતાં અન્ય વસ્તુ ભૂલી જવાય છે. આવતી કાલે પાખીનો દિવસ છે. હું... તમને કહું કે તમે કાલે ઉપવાસ કરો. તે તમે એમ કહેશેા કે અમારાથી ઉપવાસ નહિં મને, પણ જો તમારી દુકાનમાં ભરપૂર ઘરાકી જામી હોય ને ખાવાનો ટાઈમ ન મળે તેા ઉપવાસ થઈ જાય કે નહિ ? ત્યાં કેવી ભૂખ વેઠી શકાય છે! સવારે ચાનો એક કપ પીને દુકાને ગયા હા, દુકાનમાં ખૂબ ઘરાકી જામી હાય ને જમવાનો સમય થઈ ગયા ત્યારે તમારા શ્રીમતીજી તમને ફાન કરે કે એક વાગી ગયા પણ હજી તમે કેમ જમવા માટે નથી આવ્યા ? તમે કહેશેા કે અત્યારે મને પાણી પીવાનો ટાઈમ નથી. ઘેાડી વાર પછી આવું છું. આમ ત્રણ-ચાર વખત ફ્રાન કર્યાં તા પણ શેઠને ટાઈમ ન મળ્યા. ત્યારે શ્રીમતીજી છેાકરાને તેડવા માકલે. છેકરા આવીને કહે પપ્પા! મારી મમ્મી જમવા આલાવે છે. રસેાઈ ઠંડી થઈ જાય છે. આ વખતે તમે શું કહેશેા ? સાચુ એલો. ત્યાં તમે છોકરાને કહી દેશે કે મેટા ! તારી મમ્મીને કહી દેજે કે તમે મારી રાહુ જોશે નહિ. તમે બધાં જમી લેજો. મને હમણાં સેંકડનો પણ સમય નથી. ભલે ને પેટમાં ભૂખ ભડકે ખળતી હોય પણ ઘરાકની ભીડ આગળ પેટની આગ જણાતી નથી. કારણ કે ભૂખ તા ઘણી લાગી છે. પણ પૈસા કમાવાની રૂચી આગળ ભૂખની પરવા નથી થતી. પૈસાની પાછળ સમય-સચૈાગ કે સહનશક્તિનો કાઈ પ્રશ્ન રહેતા નથી. ખેલા, પૈસા કમાવાની રૂચી જાગી તેા કેટલી ભૂખ વેઠી ? અને ઉપવાસ કરવાનું કહીએ ત્યારે કહા છે કે મારાથી ભૂખ ન વેઠાય ને ઉપવાસ ન થાય. આનું કારણ સમજી ગયાં ને ? જેટલી પૈસા કમાવાની રૂચી છે તેટલી આત્મા તરફની જાગશે ત્યારે એમ થશે કે મે આ માનવજન્મ પામીને આત્મા માટે કઈ નથી કર્યુ. આત્માની જેટલી લગની વધારે તેટલી સંસારમાં હું અને મારાપણાની વૃત્તિ ઓછી થશે. એક વખત આત્મા તરફની ભૂખ લાગવી જોઈએ ને અંદરની રૂચી ખરાખર જાગવી જોઈ એ, કે હું એટલે કેણુ ? હું એટલે આત્મા. હું એટલે સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપી, અનત શક્તિનો અધિપતિ હોવા છતાં આ દેહની નાનકડી દુનિયામાં શા માટે એસી રહ્યો છું ! હું આ જન્મ પહેલાં પણ હતા અને મરણુ પછી પણ રહેવાનો છું. હું મરવાવાળા નથી. અજર અમર છું. પછી મારે મરણુનો ભય શેનો ? મૃત્યુ આત્માનુ' નથી દેહનુ' છે. આ બધા જડ પદાર્થો મારા નથી. એ મારી સાથે આવનાર નથી. જે મારું છે જ નહિ, તેના માટે મને દુઃખ શેનુ થાય ? આ દેહ મરે છે ને આત્મા તરે છે. દેહ પડે છે ને આત્મા ચઢે છે. આવી શાશ્વત Page #727 -------------------------------------------------------------------------- ________________ ટ દ્વારા લેખર આત્માની રૂચી તેનું નામ સમ્યગદર્શન. આ સમ્યગ્ગદર્શન આવવાથી માનવ જીવનની રોનક બદલાઈ જાય છે. દેવાનુપ્રિયે ! જેને આત્મદશાનું ભાન થયું છે, જેની સુષુપ્ત ચેતના જાગૃત થઈ છે. તે માનવ આ દેહને એક કવર જે સમજે છે, અને તેમાં રહેલે આત્મા ચેક જેવો છે. ચેક કવરમાં મૂકેલે છે પણ કવર અને ચેક બંને અલગ છે. તેમ કર્મના ઉદયથી આત્મા દેહ રૂપી કવરમાં પૂરાયેલે છે, પણ દેહ અને આત્મા બંને અલગ છે. આ ખ્યાલ બધાને હેતું નથી. જેમ પચ્ચીસ પૈસાના કવરમાં પાંચ લાખ રૂપિયાનો ચેક છે તેથી કવરની કિંમત કંઈ પાંચ લાખ રૂપિયાની થતી નથી. કિંમત તે અંદર રહેલા પાંચ લાખ રૂપિયાના ચેકની છે. તે રીતે જ્ઞાની પુરૂષો કહે છે કે આ માનવ દેહ પચ્ચીસ પૈસાનાકવર જે છે. એમાં જે આત્મારૂપી ચેક રહેલે છે તેની કિંમત છે. એક અરૂપી આત્માને પીછાણવાની દષ્ટિ જયારે ખુલી જશે ત્યારે કવર રૂપી દેહની નહિ પણ આત્મા રૂપી ચેકની તમે સંભાળ રાખશે. તમારે ત્યાં કવરમાં બીડીને પાંચ લાખ રૂપિયાને ચેક આવ્યા. તમે કવરને ફડશે ખરાં પણ અંદર રહેલે ચેક ફાટી ન જાય તે માટે કેટલી કાળજી રાખશે ? તે બાબતમાં તે તમે એટલા બધા હોંશિયાર છે કે કવરને ગમે તે બાજુથી ફાડવામાં આવે પણ એમ લાગે કે બાજુમાંથી ફાડવાથી ચેક ફાટી જાય તેમ લાગે છે તે કવરને વચ્ચેથી ફાડશે. અરે આખું કવર ફાડી નાંખશે પણ ચેકને બરાબર સાચવશે. તેમાં સહેજ વાંધો નહિ આવે. કારણ કે ત્યાં તમે સમજે છે કે ચેક આગળ કવરની કઈ કિંમત નથી. કિંમત ચેકની છે. તેમ દેહ રૂપી કવર સાથે કેઈ નિસબત નથી. જે છે તે આત્માની સાથે છે. આવે ત્યારે તમને વિવેક જાગશે ત્યારે થશે કે મારા આત્માને સાચવીને દેહ પાસેથી કામ કઢાવી લઉં. આ શરીર રૂપી કવર આત્મા રૂપી ચેકને સાચવવા માટે જરૂર ઉપયોગી છે. આ શરીરની મહત્તા આત્માને મેક્ષમાં પહોંચાડે છે એટલા પૂરતી છે. જેમ કવર ચેકને એક ગામથી બીજા ગામ સુધી પહોંચાડવાનું કામ કરે છે તેમ આ માનવદેહ આત્માને મોક્ષપુરીમાં પહોંચાડવાનું કામ કરે છે. માટે કવરને સાચે ખરા તેમાં ના નથી, કારણ કે તેમાં તમારે અમૂલ્ય ચેક રહે છે. પણ જ્યારે એવે સમય આવે કે બેમાંથી એક ફાટી જશે તે વખતે એટલું જરૂર ધ્યાન રાખજે કે કવર ભલે ફાટી જાય પણ ચેક ફાટ જોઈએ નહિ. જ્ઞાતાજી સૂત્રમાં આપણે અરહ-નક શ્રાવકની વાત ચાલે છે. જેને આત્મસ્વરૂપનું ભાન થયું છે એવા અરહનક શ્રાવકે દેહને કવર અને આત્માને ચેક માને છે. તેઓ વહેપાર કરવા માટે દરિયાઈ માર્ગે પરદેશ જાય છે. વહાણ મધદરિયે પહોંચ્યું છે. ત્યાં દેવને ભયંકર ઉપદ્રવ શરૂ થયું છે. તેણે ભર દરિયામાં કેવો ઉત્પાત મચા તે વાત ચાલે છે. Page #728 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર " अरहन्नग वज्जा संजत्ताणावा वाणियगा एगं च णं महं तालपिसाच પત્તિ.” ' અરહનક સિવાયના બધા સાયંત્રિક પિતવણિક જનોએ મેટા તાલવૃક્ષ જે અને તાલવૃક્ષ જેવી મેટી સાથળવાળો એક પિશાચ જે. અહીં એમ કહ્યું છે કે અરહનક સિવાયના વહેપારીઓએ આ પિશાચ જે. એનો અર્થ એ નથી કે અરહનકે નથી જે. અરહનક શ્રાવકે જે છે પણ શાસ્ત્રકાર એ બતાવવા માગે છે કે અરહનક સિવાયનાં બધા વહેપારીઓ તે પિશાચને જોઈને ભયભીત બની ગયા પણ અરહનક શ્રાવક જરા પણ ભય ન પામ્યા. તે તે દેહને કવર જે માનતાં હતાં એટલે એ વિચાર કરતા હતાં કે કદાચ મને આ પિશાચ મારી નાંખશે તે મારા દેહને મારશે પણ મારા આત્માને મારવા માટે સમર્થ નથી. મારે આત્મા તે અખંડ, અવિનાશી, નિત્ય છે. તેના ટુકડા કરવા કોઈ સમર્થ નથી. આવી જેને શ્રધ્ધા હેય તે ગમે તેવા ઉપસર્ગો આવે તે પણ ડગે ખરે? એને કઈ જાતનો ડર નથી. શાંત ચિત્ત નિશ્ચિતપણે તે બેઠાં હતાં. એ પિશાચ કે હતે? તેના બંને હાથ એટલા બધા લાંબા હતાં કે જાણે તે આકાશને સ્પર્શ ન કરતા હોય ! તેવું લાગતું હતું. તેનાં માથાનાં છૂટા પડેલાં વાળ આમ તેમ વિખરાઈ ગયા હતા. તેનો રંગ ભમરાઓનાં ટેળા, અડદના ઢગલા, પાડાના શીંગડા જેવું અને પાણીથી ભરેલી મેઘની ઘટાઓ જે ખૂબ કાળો હતે. તેનાં નખ સૂપડાં જેવાં હતાં. તેમની જીભ અગ્નિમાં તપાવવાથી લાલચોળ થઈ ગયેલી હળની કેશ જેવી હતી. તેના હોઠ ઘણાં લાંબા હતા. તેનું મુખ સફેદ ગાળમટેળ અણીયાળી મજબૂત દાઢવાળું હતું. તેની જીભનાં બંને ટેરવા સ્થાનમાંથી બહાર કાઢેલી તલવાર જેવાં તીક્ષણ હતા. તે પાતળા ને ચંચળ હતાં. વિષયનાં રસ ગ્રહણ કરવા માટે અત્યંત લુપ તથા આતુર થયાં હોય તેની માફક તેમાંથી સતત લાળ ટપકતી હતી. તેની જીભ તલવારની ધાર જેવી તીક્ષણને ખૂબ લાંબી હતી. એનું મોટું પહોળું કરે ત્યારે તેનું તાળવું અને જીભ બીભત્સ ને લાલચેળ હીંગળોક જે દેખાતાં હતાં. કે જાણે તેના મોઢામાંથી અગ્નિની જવાળાઓ બહાર નીકળી રહી ન હોય! એને જોઈને માણસ મૂછગત થઈ જાય તે તે બિહામણું લાગતે હતું. તેના બંને ગાલ કેસની જેમ કરચલીઓવાળાં અને મેંમાં પેસી ગયેલાં હતાં. તેનું નાક નાનું અને ચપટું હતું. તેના નાકના છિદ્રોમાંથી જે શ્વાસોચ્છુવાસ નીકળતા હતો તે જાણે કઈ ક્રોધે ભરાયેલે માણસ ધમધમ કરતા સામે ધસીને આવતે હોય ત્યારે ધમણમાંથી ધમ ધમ અવાજ આવે છે તે અવાજ થાય છે તેમ આ પિશાચ શ્વાસોશ્વાસ લે ત્યારે કઠોર ને કર્કશ અવાજ આવતું હતું, Page #729 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેની બંને તરફની કાનપટ્ટી ઉચે ઉપસેલી હતી. તેના બંને કાન ઉપરના રૂવાટા મહાવિકરાળ હતાં, તેના બંને કાન આંખના ખૂણુ સુધી ફેલાયેલાં હતાં. તેની બંને આખે બિલાડાની જેમ પીળી હતી. કેઈ માણસની આંખે એવી હોય છે કે જાણે તે આપણું સામું જોઈ રહેતું હોય એમ લાગે છે. જાણે શિકારીની આંખ જોઈ લે. તેને જોઈને ડર લાગે, તેવી રીતે આ પિશાચની આંખો પણ બિલાડાની આંખ જેવી પીળી ને ચમકતી હતી. તેની ભંમરે વક હતી. તેના ગળામાં નરસુંડ–માણસનાં ડોકાવાળી માળા પહેરેલી હતી. તેના શરીરે જાત જાતનાં સર્વે વીંટળાયેલાં હતાં. તેના ખભા ઉપર આમ તેમ લટકતા અને ફૂંફાડા મારતા સર્પો, વીંછીઓ, ધ્રો ઉંદર, નળીયાઓ, અને સરટેની અનેક રંગવાળી માળા તેણે પહેરેલી હતી. “ોગ aw ધમધમેત વંત રાજપૂત!” કાનમાં કુંડળના સ્થાને તેણે ભયંકર ફેણવાળા ફૂંફાડા મારતાં બે કાળા સર્ષો પહેલાં હતા. “માર સિવાર પં” તેના બંને ખભા ઉપર તેણે બિલાડા અને શિયાળને બેસાડયા હતા. મોટા સાદે ઘૂ..ઘૂ કરતાં ઘુવડને તેણે માથા ઉપર મુગટના સ્થાને બેસાડ્યા હતા. ઘંટના ભયંકર ધ્વનિથી તે ભયંકર લાગતું હતું. અને તેના ભયંકર ધ્વનિથી કાયર માણસોનાં હદયને કંપાવતે વારંવાર અટ્ટહાસ્ય કરતો હતો. તેનું શરીર ચરબી-લેહી–માંસ અને મળથી ખરડાયેલું હતું. તેનું વૃક્ષસ્થળ ખૂબ પહેલું હતું. અનેક જાતનાં રંગોના પહેરેલાં વાઘના ચામડાનાં વામાં વાઘનાં આખા નખે, રૂંવાટા મેં, આંખ અને કાન સ્પષ્ટ દેખાતા હતા. ઉંચા કરેલાં બંને હાથમાં તેણે લેહીથી ખરડાયેલું લાંબુ હાથીનું ચામડું પહેરેલું હતું. આવા તાડ જેવા ઉંચા પિશાચને તે વહેપારીઓએ ભયંકર અત્યંત કર્કશ, અમંગળરૂપ, અપ્રિય, અમનોજ્ઞ અને બીભત્સ વાણીથી બીજાને ત્રાસ આપતે અને પિતાની તરફ આવતા જોયો. બંધુઓ ! આવા ભયંકર પિશાચને આપણે ઘરમાં બેઠાં હેય ને આવતાં જિઈએ અથવા સ્વપ્નમાં જોઈએ તે પણ પ્રજી ઉઠીએ છીએ. આ લેકે ભરદરિયામાં ખુલ્લા વહાણમાં બેઠાં હતાં. તેમને કે ડર લાગ્યું હશે ? ઘરમાં કે જંગલમાં હોય તે ત્યાંથી કયાંય ભાગી છૂટાય પણ આ દરિયામાંથી કયાં જઈ શકાય? આ બધાં વણિકે ભયથી ત્રાસ પામ્યા. તેમના આત્માનાં પ્રત્યેક પ્રદેશમાં ભયની પ્રજારી થવા લાગી અને તેઓ ભયભીત થઈને એક બીજાને ચેટી પડયા. જ્યારે માણસ ખૂબ ભયમાં મૂકાઈ જાય છે ત્યારે બીજા સાથે હોય તેને વળગી પડે છે. તે રીતે અરહનક શ્રાવક સિવાયનાં બધાં વણિકે એક બીજાને વળગી પડયા અને અરેરે.. આપણું શું થશે ? આ પિશાચ આપણને મારી નાંખશે. આ પ્રમાણે કહેવા લાગ્યાં. તેમાંથી ઘણાં આફતમાંથી બચવા માટે, Page #730 -------------------------------------------------------------------------- ________________ શાસા શિખર ૭૨૧. ___ "इंदाण य खंदाण य रुदसिववेसमण णागाणं भूयाणय जक्खाणय अज्ज कोट्ट किरियाय बहूणि उवाइय सयाणि ओवाइयमाणा २ चिट्ठति ।" ઈન્દ્રોની સકંદની કાર્તિકેયની, રૂદ્રની, શિવની, વૈશ્રમણની, નાગની, ભૂતની, યક્ષની, પ્રશાંત સ્વભાવવાળી દેવીઓની તેમજ ચંડિકા રૂપ દેવીઓની સેંકડે પ્રકારની વારંવાર માનતા કરવા લાગ્યા. કે જે અમે આ સંકટમાંથી મુક્ત થઈશું તે તમારા દર્શન કરવા માટે આવીશું. અમુક ધૂપ-દીપ ને થાળ કરીશું. આ રીતે પિતપતાનાં જે ઈષ્ટદેવ હતા તેમની માનતા કરતા હતા. અને તેમનું સ્મરણ કરવા લાગ્યા. - જ્યારે માણસ આવી મુશ્કેલીમાં મૂકાઈ જાય છે ત્યારે ભગવાનના સ્મરણમાં એ એકચિત્ત બની જાય છે કે તેને બહાર કોણ આવ્યું કે શું થયું તેની કાંઈ ખબર ન હોય, એ મસ્ત બની જાય પણ એ જ વ્યક્તિને અમે એક નવકારમંત્રની માળા ગણવાનું કહીએ તે એમ કહે છે કે મહાસતીજી! માળા ગણતાં અમારું ચિત્ત સ્થિર રહેતું નથી. પણ આવા સંકટમાં મૂકાઈ જવાઈ ત્યારે ચિત્ત કેવું સ્થિર રહે છે. રૂપિયાની નોટના બંડલ ગણતી વખતે કેટલી સ્થિરતા હોય છે ! તે વખતે ૧૦ રૂ.ની નેટના બંડલમાં ૧૦૦ રૂ.ની નેટ મૂકી આવતા નથી. ચેપડાનો હિસાબ કરતી વખતે કેટલી બધી સ્થિરતા હોય છે. આવી સ્થિરતા ભગવાનના નામ સ્મરણમાં નિઃસ્વાર્થ ભાવે આવે તે બેડે પાર થઈ જાય. દરિયામાં વહાણમાં બેઠેલા વહેપારીઓ ભયથી ધ્રુજી ઉઠયાં છે. સૌ એકચિત્તે ભયમાંથી મુક્ત થવા માટે ભગવાનનું નામ સ્મરણ કરે છે. આ બધામાં અરહનક શ્રાવક નિર્ભયપણે બેઠાં છે. એમનું રૂંવાડું પણ ફરકતું નથી. અરહનક શ્રાવકને કેટલે આત્મવિશ્વાસ હશે ! તેમની દૃઢતા કેવી હશે ! આવા શ્રાવકેની દઢતા જોઈને આપણે શ્રધ્ધામાં દઢ બનવાનું છે. આવા શ્રાવકના જીવનમાંથી સાધુ-સાધ્વીઓને પણ પ્રેરણા મળે છે કે આ ગૃહસ્થાશ્રમમાં બેઠેલે શ્રાવક જ્યારે આ દઢધમ છે, મારણાંતિક ઉપસર્ગ આવ્યા છતાં તે તેની શ્રધ્ધામાંથી ચલિત થતું નથી, ત્યારે સંતોએ તે ઘરબાર છોડયાં છે, શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રાખવાનો ને સુખ દુઃખમાં સમભાવ રાખવાની પ્રતિજ્ઞા કરી છે તે આવા સમયે કેટલા દઢ રહેવું જોઈએ ! અહીં અરહ-નક શ્રાવક નિશ્ચિતપણે બેઠાં છે. હવે પેલે પિશાચ શું કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ હિરણ્યક રાજાને વૈરાગ્ય આવવાથી નમિનાથ ભગવાનને દીક્ષા આપવાની વિનંતી કરી. નમિનાથ ભગવંતે હિરણ્યરાજાને દીક્ષા આપવા માટે સ્વીકાર કર્યો. એટલે તે દીક્ષા લેવા તત્પર થયા. “સિધ્ધ વિદ્યાઓનું ભાવિ” : તે વખતે તેની સિદ્ધ કરેલી વિદ્યાઓએ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા શિખર તેની પાસે આવીને કહ્યું. હું નાથ! આપ ા સંયમ અંગીકાર કરી છે તે અમારે કાના આશ્રય લેવા ? તેમની વાત સાંભળીને હિરણ્યરાજે નેમિનાથ ભગવાનને વદન કરીને પૂછ્યું પ્રભુ ! આ વિદ્યાઓનો સ્વામી કાણુ ખનશે ? આપ કૃપા કરીને કહેા ત્યારે ભગવંતે કહ્યું કે નેમનાથનાં તીમાં દ્વારકા નગરીમાં શ્રીકૃષ્ણની પ્રશસ્ય ગુણને ધારણ કરનારી રૂક્ષ્મણી નામની રાણીની કુખે પ્રદ્યુમ્ન નામનો પુત્ર જન્મશે. તે આ ગુફામાં આવીને આ વિદ્યાઓનો સ્વામી થશે. ભગવાન નમિનાથની વાત સાંભળીને હિરણ્યરાજે મને કહ્યું કે પોતાના પરાક્રમથી ગર્જના કરતાં જે અહીં આવીને તારી સાથે યુધ્ધ કરશે તે આપનો સ્વામી બનશે. માટે હું વિદ્યાગણુાધીશ ! તમે ત્યાં સુધી આ વિદ્યાઓને સાચવીને આ ગુફામાં રહેા. એમ કહી હિરણ્યરાજે દીક્ષા લીધી. ઘણા વર્ષો સુધી નિમળ ચારિત્ર પાળીને ઉગ્ર તપ કરી કર્મોનો ક્ષય કરીને માક્ષમાં ગયા. અને તેમના વચન પ્રમાણે હું આ વિદ્યાઓની-મત્રમંડળની રક્ષા કરતા આજ સુધી હું આપની પ્રતિક્ષા કરી રહ્યો હતા. આજે મારા પરમ ભાગ્યે આપ અહી આવી પહાંચ્યા. તેથી હું આપને વિદ્યાઓ સેાંપી મારી જવાબદારીથી મુક્ત થયેા. નમીનાથ ભગવાનના વચન પ્રમાણે આપ મારા સ્વામી છે. ને હું આપનો સેવક છું. માટે આપ મને સેવાને ચાગ્ય કા ફરમાવે. ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે અત્યારે તે મારે સેવાનું કોઈ કાર્ય નથી. પણ આપને સેવા કરવાની ખૂબ ઈચ્છા છે તે “હું જ્યારે આપનું સ્મરણુ કરું ત્યારે આપ મારી પાસે આવજે.” પ્રદ્યુમ્નની આજ્ઞાના સ્વીકાર કરી નાગકુમાર અસુર અદૃશ્ય થઈ ગયા. આ તરફ કાલસવર રાજાનાં વજ્રમુખ આદિ પુત્રો પ્રદ્યુમ્નકુમારને ગુફામાં ગયા પછી આમ તેમ ફરતાં હતાં.ઘેાડીવાર પછી વિચાર કરવા લાગ્યાં કે નક્કી પ્રદ્યુમ્નકુમાર મરી ગયા હશે એ ગુફામાં ગયેલા આજ સુધી કાઈ પાછળ આવ્યે નથી. ચાલા, સારુ થયું. આપણે તેને મારવાનું પાપ કરવુ મટયું. ઔષધિ વિના વ્યાધિ દૂર થઈ ગઈ. કાયમનું સાલ ગયું. એવા વિચારમાં હરખાઈને નાચતાં હતાં. ત્યાં પ્રદ્યુમ્નકુમાર વિદ્યાઓ તથા આભૂષાથી વિભૂષિત ખની ઝળહળતાં સૂર્યની માફક ગુફામાંથી ખહાર આવ્યેા. પ્રદ્યુમ્નકુમારને જીવતા બહાર આવેલા જોઈને તેનાં ભાઈઓ વિચારવા લાગ્યા કે આને મરવા માલ્યા તા ય જીવતા પાછે આવ્યેા. એને ઝેર આપ્યું તે અમૃત ખની ગયું. ઉપરાંત આટલી અમૂલ્ય ચીજો મેળવીને બહાર આવ્યે અંદર ખૂબ દુઃખ થયું પણ ઉપરથી મુખ હસતું રાખીને વજ્રમુખે કહ્યું- કેમ ભાઈ! મારી વાત સાચી પડીને ? તું ગયા તેા તને કેવી ઉત્તમ ચીજો મળી. પ્રદ્યુમ્નકુમારે કહ્યું-ભાઈ! આ બધા આપને પ્રતાપ છે. પ્રદ્યુમ્નકુમાર જાણતા હતા કે આ કાના પ્રતાપે મળ્યુ છે ? છતાં તેનામાં કેટલે વિનય, નમ્રતા અને સજ્જનતા છે! ત્યારે વજ્રમુખ આદિ કુમારે વિચાર કરવા લાગ્યા કે ગમે તેમ Page #732 -------------------------------------------------------------------------- ________________ વાર ખિ કરીને તેનું કાટલું કાઢવું સાચું. એને જીવતે રાખ નથી. જીવતે રહેશે તે આપણે જીવનભર તેની ગુલામી કરવી પડશે. બીજી બાજુ પ્રદ્યુમ્નકુમારને તેના ભાઈએ ઉપર સહેજ પણ શંકા થતી નથી કે મને મારી નાંખવા માટે આ લેકે આ બધું કરે છે. કારણ કે જેની દષ્ટિ પવિત્ર છે તેને બધા પવિત્ર દેખાય છે. અને જેની દષ્ટિમાં વિષ ભરેલું છે તેને બધામાં વિષ દેખાય છે. ગમે તેવા સંગોમાં સજજન સજજનતા નથી છોડતા ને દુર્જન દુર્જનતા નથી છોડતા. ચમકતા પથ્થરને સે વર્ષ સુધી પાણીમાં રાખીને બહાર કાઢો અને પછી બીજા પથ્થર સાથે ઘસવામાં આવશે તે તેમાંથી અગ્નિ કરશે. તેમ દુર્જનને ગમે તેટલી શિખામણ આપે તે પણ તેની મતિ સુધરતી નથી. તે રીતે આ દુર્જન ભાઈએ પ્રદ્યુમ્નકુમારને મારી નાંખવા કેવી રમત રમે છે? તે કહે છે ભાઈ! હવે આપણે બીજી ગુફામાં જઈએ. ત્યાં પણ ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. એમ કહીને બીજી ભયંકર ગુફા તરફ પ્રદ્યુમ્નકુમારને લઈ ગયા. બીજી ગુફામાં બીજો લાભ-બે ચામર, છત્ર, તલવાર અને વસ્ત્રો - પટી વમુખ બીજી ગુફાના દ્વાર પાસે આવીને કહે છે જે આ ગુફામાં પ્રવેશ કરશે તે ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરશે. માટે હું તેમાં જઈને હમણાં પાછો આવું છું. તમે બધા અહીં ઉભા રહે. એમ કહીને વા મુખે ગુફામાં જવા માટે ધીમું પગલું ભર્યું ત્યારે પ્રધુને કહ્યું-ટાભાઈ ! તમે આજ્ઞા આપે તે હું અંદર જાઉં. આપ બહાર ઉભા રહે. વા મુખને તે એટલું જોઈતું હતું. એટલે તેણે કહ્યું–ભલે ભાઈ! તું જા. અમને તે લાભ છે. રજા મળતાં પ્રદ્યુમ્નકુમારે અંદર જઈને ભયંકર ગર્જના કરી. તે સાંભળીને ગુફાના અધિષ્ઠાયક અસુરે આવીને કહ્યું –હે હીન પુણ્યવાળા ! તારી માને તું એરમાન દીકરે લાગે છે. તેથી તેને મરવા માટે મેક. તને ખબર નથી કે હું આ ગુફામાં આવનારને યમરાજા છું. ત્યારે પ્રદ્યુમ્નકુમારે શાંતિપૂર્વક જવાબ આપ્યો કે હું કંઈ ઓરમાન નથી. મારી માતાને એકને એક લાડીલે છું. ત્યારે અસુરે કહ્યું–તું નાનો બાળક છે. મને તારી દયા આવે છે. માટે હજુ કહું છું કે તારે જીવવું હોય તે જલદી ચાલ્યા જા. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું કે તારે મારા ઉપર ગુસ્સો કરવાની કે મારી દયા ખાવાની જરૂર નથી. તારામાં જે તાકાત હોય તે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ત્યારે અસુરદેવ ગુસ્સે થઈને લડવા તૈયાર થયે. પ્રદ્યુમ્નકુમારે તેને રમકડાની જેમ પકડી લીધે ને ખૂબ માર માર્યો. તેથી તે પિતાની હાર કબૂલ કરીને પ્રદ્યુમ્નકુમારની ખૂબ પ્રશંસા કરવા લાગે ને તેના ઉપર પ્રસન્ન થઈને તેને ભેટ આપી. આ દેવનું નામ કુસુમપાલ હતું. તેણે પ્રદ્યુમ્નકુમારનું પરાક્રમ જોઈને તેના ઉપર પ્રસન્ન થઈને તેને છત્ર, બે ચામર, એક તલવાર અને દિવ્ય વસ્ત્ર ભેટ Page #733 -------------------------------------------------------------------------- ________________ ર૪ શારદા શિખર આપ્યા. અને કહ્યું કે આ તલવાર શત્રુનાશક છે. આને યુધ્ધમાં સાથે રાખશે તે ક્યારે પણ તમારે પરાજ્ય નહિ થાય. આમ કહી તેના ચરણમાં પડીને કહ્યું કે હું આપનો સેવક છું. હવે પ્રદ્યુમ્નકુમાર અલૌકિક છત્ર, બે ચામર, શત્રુ વિનાશક તલવાર બધું લઈને બહાર આવ્યું. આ જોઈને તેના ભાઈઓને ખૂબ દુઃખ થયું કે આ તે કઈ રીતે મરતે નથી. કોણ જાણે એને માટે તે પથ્થર પણ કુલ બની જાય છે. એના ભાઈઓએ વિચાર કર્યો કે દેવ, દેવી, વ્યંતર, અસુરે વિગેરે આરાધનાથી પ્રસન્ન થાય છે પણ નાગકુમાર ખૂબ ક્રોધી હોય છે. માટે આને નાગગુફામાં લઈ જઈએ તે તેનું મૃત્યુ થશે. ત્રીજી ગુફામાં ત્રીજો લાભ આત્મરક્ષક વિદ્યા -તેને મારી નાંખવા માટે વિદ્યાધર પુત્ર પ્રદ્યુમ્નકુમારને નાગગુફા તરફ લઈને આવ્યા. ત્યાં આવીને વમુખ કહ્યું–ભાઈએ ! જે આ ગુફામાં પ્રવેશ કરશે તેને ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થશે. માટે હું અર્થની પ્રાપ્તિ માટે જાઉં છું. ત્યારે પ્રધુમનકુમારે કહ્યું-કે મટાભાઈ! તમે રહેવા દે. હું જાઉં છું. એણે તરત હા પાડી દીધી એટલે પ્રદ્યુમ્નકુમાર અંદર ગયે. એટલે કુંફાડા મારતાં સર્ષો બહાર નીકળ્યા. પ્રદ્યુમ્નકુમારે વિદ્યાના પ્રભાવથી વિષવેદની માફક તેને વશ કરી લીધા. તેની વિદ્યાનો પ્રભાવ અને પરાક્રમ જોઈને નાગ પ્રસન્ન થયા. અને કિંમતી દૈવી વસ્ત્રાભૂષણે તેમજ સિન્યનું રક્ષણ કરનારી અને આત્મરક્ષણ કરનારી બે વિદ્યાએ ભેટ આપી. આ બધું લઈને પ્રધુમ્નકુમાર બહાર આવ્યા. આ જોઈને તેના ભાઈઓનાં મુખ ફિકકાં પડી ગયા ને ખૂબ ચિંતાતુર બનીને વિચાર કરવા લાગ્યા કે આ દુષ્ટ કઈ રીતે મરતો નથી. જ્યાં જાય છે ત્યાં ઈચ્છિત ચીજો મેળવીને પાછો આવે છે. હવે તેને માટે કેવી રીતે ? તે માટે રસ્તે શેધે છે. હવે પ્રદ્યુમ્નકુમારનું શું થશે ને તેના ભાઈએ હજુ કેવી મુશ્કેલીમાં મૂકશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૭૭ ભાદરવા વદ અમાસને ગુરૂવાર તા. ૨૩-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! આગમની વાણીની પ્રરૂપણ કરનાર તીર્થકર હતા. તીર્થકર ભગવંતોને કેવળજ્ઞાન થયાં પછી તીર્થની સ્થાપના કરે છે. જેનાથી તરી શકાય તે તીર્થ કહેવાય. આ તીર્થ ચાર છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ચારની એકતાને સંધ કહેવામાં આવે છે. તેમાં સાધુ કરતાં સાધ્વીઓની અને શ્રાવક કરતાં શ્રાવિકાઓની Page #734 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૫ સંખ્યા વધારે છે. શ્રાવક એ તીનું એક અ’ગ છે. ભગવાનનાં શ્રાવકા દૃઢધમી હાય છે. હૈય, જ્ઞેય અને ઉપાદેયનાં જાણકાર હાય છે. આપણે અરહન્નક શ્રાવકની વાત ચાલે છે. તમે રાજ ખામણામાં ખેલા છે ને કે ભગવાનનાં શ્રાવકે દૃઢધમી અને પ્રિયધમી હૈાય. આજે પ્રિયધી શ્રાવકે ઘણાં જોવામાં આવે છે પણ દૃઢધી શ્રાવકા બહુ ઓછા છે. પ્રિયધમીકાને કહેવાય ? જેને ધમ ગમે છે, ધર્મ ઉપર શ્રધ્ધા છે, ધર્મ સારા ને સાચા છે. ધથી સુખ મળે છે, કલ્યાણ થાય છે. આવુ સમજે છે, પણ જ્યારે આફ્ત આવે છે ત્યારે ચલાયમાન થઈ જાય છે. ધમ માં દૃઢ રહી શકતા નથી. અને દૃઢધી શ્રાવકના માર્ચ ગમે તેટલી આફત આવે તે પણ ધમને છેડે નહિ. મૃત્યુને ભેટવા તૈયાર થાય પણ વીતરાગ ધર્માંને છેડે નહિ. આવા અરહન્નક શ્રાવક ધન કમાવા માટે દેશ છેડી પરદેશ જઈ રહ્યા છે. તે વહેપાર કરતાં કરશે પણ વચમાં તેમના માથે આફત આવી ગઈ. એ ધન કમાવા માટે જાય છે. ત્યાં વચમાં ધમતું ધન કમાવાના બજાર ખુલી ગયા. જેને મન ધન એ ખેાખુ' છે ને ધર્મ એ માલ જેવા છે તે આતના સમયે ધરૂપી માલને પકડી રાખે છે ને ધનરૂપી ખાખાને ફગાવી દે છે. તેમ અરહન્નક શ્રાવક એવા દૃઢધી હતા કે તે ધને માટે ધન કે શરીરની પરવા કરે તેવા ન હતા. ગઈકાલે આપણે વાત આવી ગઈ કે તેમને ભયભીત કરવા માટે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને એક પિશાચ આવ્યે. એના હાથ, પગ, જીભ, હાઠ, કાન, નાક, આંખ વિગેરે અવયવા કેવા હતા તે આપણે લખેલુ વાંચ્યું છે. કંઈ પ્રત્યક્ષ જોયું નથી છતાં કાળજું કંપી જાય છે કે તે પિશાચ કેવા હશે ? આ ઉપાશ્રયમાં જે આવું દૃશ્ય જોવામાં આવે તેા હું માનું છું કે ખધા ગુચ્છા લઈને ભાગા ભાગ કરે, તમે એકલા નહિ ભેગા પાટે બેસનારા પણ ભાગે. (હસાહસ) કારણ કે સૌને જીવવું ગમે છે. મરવું કેાઈને ગમતું નથી. અહીં તેા ભરદરિયામાં પિશાચ નજર સમક્ષ જોચે. નીચે પાણીના ઉત્પાત છે ને ઉપર પિશાચનો ઉત્પાત છે. વરસાદ પડેછે, મેઘ ગાજે છે, વીજળી ઝબૂકે છે, ભયંકર વાવાઝોડુ' થાય છે. પાણીનાં માજા ઉછળે છે ને વહાણુ વાંકુ થઈ જાય છે. હમણાં ઊંધું વળી જશે તેમ લાગે છે. અને ઉપર ભય*કર પિશાચ અટ્ટહાસ્ય કરતા, મોટી આંખા કાઢતા, હાથમાં તલવાર લઈને એમની તરફ આવતા દેખાય છે. આ બધા ઉત્પાત થવાથી અરહન્નક શ્રાવક સિવાયનાં ખધા વહેપારીઓ ભયભીત થઈને વહાણમાં આમથી તેમ દોડવા લાગ્યા. સૌ સૌના ઈષ્ટદેવની માનતા માનવા લાગ્યા ને એકખીજાને ભેટી પડયા. માત્ર એક અરહન્નક શ્રાવક ઠંડે કલેજે બેઠી છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ શારં દ્વિખર કરો तए णं समोवासैए अरहन्नए त दिव्वं पिसाचरुव एज्जमाणा पासइ पासित्ता। શ્રમણોપાસક અરહનકે જ્યારે તે દિવ્ય, અપૂર્વદષ્ટ-ક્યારે પણ નહિ જોયેલું એવું પિશાચના રૂપને પિતાના વહાણ તરફ આવતું જોયું જઈને તે સમાપ ભય પામ્યો નહિ, તળે ત્રસ્ત થયા નહિ, ધર્મથી ચલિત થયા નહિ, હંમરે ગભરા નહિ, મraહે વ્યાકુળ થયે નહિ, જુવિને ઉદ્વિગ્ન થયે નહિ. અભિન્ન મુદાયને તેને મેને રંગ અને આંખોને વર્ણ જરાપણ વિકૃત થયે નહિ. દેવાનુપ્રિયે ! અરહનક તમારા જે શ્રાવક હતે. પણ ધર્મમાં તેની કેવી અડગ શ્રદ્ધા છે કે ખુદ ભગવાને તેનાં ગુણ ગાયાં છે. ઘરમાં બેઠાં પણ જેને જોઈને ત્રજ જેવા કઠોર માણસની છાતી ફાટી જાય તેવાં બિહામણાં પિશાચને અરહનક શ્રાવકે પિતાના વહાણ તરફ આવતે જે. છતાં સહેજ પણ ભય પામ્યા નહિ કે ભયની પ્રજારી ન થઈ. એને એ ગભરાટ ન થયે કે અહીંથી ભાગી જાઉં. આ રાક્ષસ આવશે ને મને મારી નાંખશે ! મારું શું થશે ? અરે, ડર તે ન લાગે પણ એના મુખ ઉપર કે આંખ ઉપર ભયની રેખા દેખાતી ન હતી. કારણ કે તેને ધર્મ ઉપર અખૂટ શ્રદ્ધા હતી. આત્મવિશ્વાસ હતો. આત્માની શક્તિને તેણે પીછાણું હતી. કે મારા આત્મામાં અનંત શક્તિ છે. તેને હણવાની કોઈનામાં તાકાત નથી. હીરાના મૂલ્ય ઝવેરી કરી શકે. કુંભાર નહિ. એક ગામમાં એક કુંભાર વસતો હતે. તે રોજ માટી ખાણે માટી ખોદવા જતે હતે. એક વખત ગામ બહાર ઘણે દૂર પહાડ પાસે માટી ખોદવા માટે ગયે. તે જ્યાં માટી ખેદ હતો તેની નજીકમાં હીરાની ખાણ હતી. આ કુંભાર માટી ખેદતાં ખેદતાં તેમાંથી બે હીરા મળ્યા. કુંભારને આ હીરો જોઈને નવાઈ લાગી કે મેં પથરા ઘણું જેમાં પણ આ પથરે કઈ જુદી જાતને લાગે છે. કારણ કે તેણે હીરે કદી જોયો નથી. તેને હીરાનું જ્ઞાન નથી. પછી એના મૂલ્યની ક્યાંથી ખબર હોય? આ રીતે તમને હીરા જેવું જૈન શાસન અને જૈન ધર્મ મળે છે. પણ જ્યાં સુધી જૈનત્વની ઝાંખી ન થાય ત્યાં સુધી શા કામનું? મહાન પુણ્યોદયે આવું ઉત્તમ જૈનકુળ, જૈનશાસન અને જૈન ધર્મ મળે છે તે સાચા ઝવેરી બની આત્મારૂપી હીરાની પિછાણી કરી લે. આ અવસર વારંવાર મળવો મુશ્કેલ છે. પિલા કુંભારને માટીની ખાણમાંથી બે હીરા મળ્યા. એણે આવા ચમક્તા પથરા કોઈ દિવસ જોયાં ન હતાં. એટલે જોઈને ખુશ થયા કે ચાલે, આ પથરા છોકરાને રમવા આપીશ તે બિચારા રાજી થશે. ધનવાનનાં છોકરા રમકડે રમે છે. તે મારા કરા આ ચમક્તા પથરા રમશે. આ વિચાર કરીને કુંભારે એના ફળીયાના Page #736 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર G છેડે એ ચમકદાર પથરા માંધ્યા ને માટી ખાટ્ટી ઘર તરફ્ જવા રવાના થયો. ખારના સમય હતેા. સૂર્યના કિરણેા તેના માથે પડતાં ફળીયાના છેડે ખાંધેલા કિંમતી હીરા ઝળહળી ઉઠયાં, કુંભારને ખખર નથી કે મારા માથે હીરા ઝળહળી ઉઠયાં છે. કુંભાર ગામના એક શેઠની દુકાન પાસેથી પસાર થાય છે. દુકાનમાં બેઠેલા શેઠે કુંભારના ફાળીયામાં ઝગમગતું' જોયુ, એટલે તેને મેલાવીને પૂછ્યુ કે આ ફાળીયામાં શું ખાંધ્યુ છે? કુંભારે કહ્યું. શેઠે ! માટીમાંથી એ ચળકતા પથરા જડયા છે. તે ખાંધ્યા છે. શેઠે કહ્યું- મને પથરા બતાવતા ખરા ? કુંભારે બતાવ્યા. ચમકતા હીરા જોઈ ને શેઠને લેવાનું મન થયું. આ પથરા મારા ત્રાજવાના કાંટા ઉપર ખાંધુ તેા શેાભી ઉઠે તેવા છે. એટલે કુંભારને કહ્યું કે ભાઈ ! આ એ પથરા મને આપી દે. કુંભારે કહ્યું- શેઠ! આ તે મારા છેકરાને રમવા માટે લાગે છું.શેઠે કહ્યું કે આ પથરામાં શું રમવાનું? હું' તને શેર ગેાળ આપું છું. તારા છેકરાં રોટલાને ગાળ ખાઈને રાજી થશે. શેઠની વાત સાંભળી ગરીખ કુંભાર ખુશ થયા. એ પથરાના બદલામાં શેર ગાળ લઈને ઘેર ગયેા. “હીરા મળ્યા પણ એળખ્યા નહી” : આ શેઠને પણ હીરાની પિછાણુ ન હતી. તેને ઘી–ગાળ, તેલ, ખાંડ, લેટના વહેપાર હતેા. તેણે એક પથ લઈ ત્રાજવાના કાંટા ઉપર માંધ્યા, એક વખત એક ઝવેરી ફરતા ફરતા આ ગામમાં આન્યા. તેને ખૂબ ભૂખ લાગી હતી. એટલે ભેાજન બનાવવાની સામગ્રી લેવા માટે આ શેઠની દુકાને આવી પહેાંચ્યા. શેઠ તેને જોઈતી ચીજો તાલે છે. ઝવેરીની નજર કાંટા ઉપર પડી. કાંટા ઉપર આંધેલા હીરાને જોઈને ઝવેરીને ખૂબ આશ્ચય થયું. અહા ! આવા કિંમતી હીરા આ શેઠે ઘી-ગાળ અને લેાટ તાલવાના ત્રાજવે શા માટે ખાંધ્યા હશે ? ઝવેરી દૃષ્ટિ પડતાં હીરાને પારખી ગયા, તેનાં કેટલાં મૂલ્ય છે તે પશુ સમજી ગયેા. ઝવેરીએ પૂછ્યું– શેઠ ! આ ત્રાજવા ઉપર શુ ખાંધ્યુ છે ? શેઠે કહ્યું- આ તેા એક ચમકતા પથ છે. ઝવેરી સમજી ગયા. કે શેઠને હીરાની પિછાણુ નથી. એટલે પૂછ્યુ – શેઠ! આ પથા તમારે વેચવા છે ? ત્યારે શેઠના મનમાં થયું. કે જો પૈસા મળતાં હાય તેા વેચી નાંખું. મારે કંઈ ઉપચાગી નથી. આ તે શે।ભા માટે ખાંધ્યા છે. શેઠે કહ્યું- મેલેા, શું આપશે ? ત્યારે ઝવેરીએ કહ્યું. આપ જ કહી. આપને કેટલે વેચવા છે? શેઠે કહ્યું. પચાસ રૂપિયા આપે તે આપી દઉં. ઝવેરીએ પચાસ રૂપિયા આપીને હીરા ખરીદી લીધા. સવા લાખનેા હીરા પચાસ રૂપિયામાં મળી ગયા. તેના હર્ષોંના પાર ન રહ્યો. તમને પણ લાખ રૂપિયાની ચીજ સો રૂપિયામાં મળી જાય તેા કેવા આન ંદ થાય ? એ તે તમને ખબર પડે. (હસાહસ) ઝવેરી તા હીરા લઈને રવાના થઈ ગયા. શેઠને પચાસ રૂપિયા મળ્યાનો આનંદ થયા. કારણ કે તેણે શેર ગાળ આપીને એ કે Page #737 -------------------------------------------------------------------------- ________________ શાશા શિખર પારા લીધા હતા. તેમાં એક પથરાના પચાસ રૂપિયા મળી ગયા. ઝવેરીને સવાલાખનો હીરે મળી ગયો એટલે તેને આનંદ છે. અને કુંભારને બે પથરાના બદલામાં શેર ગોળ મળે તેનો આનંદ થશે. ઝવેરીનો આનંદ સાચે હતે. પણ કુંભારને અને વહેપારીને હીરાની પિછાણ ન હતી એટલે શેર ગોળ અને પચાસ રૂપિયામાં આનંદ માન્ય. પણ તમે તે હોશિયાર છે ને? તમે આવી રીતે ઠગાઓ તેમ નથી. કુંભારે શેર ગોળની લાલચમાં સવાલાખના હીરે દઈ દીધું. તેના ભાગ્યમાં સવાલાખ રૂપિયા ન હતા. તમે પણ અપેક્ષાએ તેનાં જેવાં જ છે? મહાન પુરૂદ મળેલાં હીરા કરતાં પણ કિંમતી માનવભવને શેર ગેળ જેવા તુચ્છ કામગમાં ગુમાવે છે. કિંમતી હીરાને કેડીની કિંમતમાં વેચવાની મૂર્ખાઈ કરી રહ્યા છો ને પાછા હરખાઓ છે કે અમારા જેવું કંઈ સુખી નથી જેટલા પૈસા કમાવામાં પ્રવીણ છે તેટલા ધર્મની બાબતમાં પ્રવીણ બન્યા નથી. પચાસ રૂપિયામાં પથરે આપી દીધું. પછી શેઠની કેવી દશા થઈ તે સાંભળો. " શેઠે બીજો પથરો ત્રાજવાના કાંટે બાંધી દીધા. છ મહિના પછી બીજ ઝવેરી તેને ત્યાં ઘી તેલ ને ખાંડની ખરીદી કરવા આવ્યો. તેણે પણ હીરે જોયે. તેના મનમાં થયું કે આ વહેપારીએ આ કિંમતી હી ત્રાજવા સાથે કેમ લટકાવ્યું હશે? શું તેને હીરાની પિછાણ નહિ હોય? ઝવેરી ધર્મીષ્ઠ ને નીતિસંપન્ન હતે. એના મનમાં થયું કે આને હીરાનું ભાન કરાવું. ધમષ્ઠ છે કે જીવને ધર્મથી વિમુખ દેખે તે તેને અફસોસ થાય કે આ અમૂલ્ય માનવભવ પામીને આ માણસ ધર્મ વિનાનો રહી જશે? અહીં ધર્મ નહિ કરે તે પરભવમાં તેનું શું થશે? ધર્મહીન ઉપર કરૂણા લાવીને ધર્મવાને તેને ધર્મ પમાડવા પ્રયાસ કરે છે. ઝવેરીએ શેઠને હીરાનું ભાન કરાવવા કહ્યું– શેઠ! તમારે આ પથરે વેચવે છે? તેણે કહ્યું- હા વેચવો છે. ઝવેરીએ પૂછયું. એની શું કિંમત લેવી છે? ત્યારે શેઠે ઝવેરીની ઈંતેજારી જોઈને કહ્યું- સે રૂપિયા મળે તે વેચવે છે, ઝવેરી ધમડ હતું. તેણે વિચાર કર્યો કે આ શેઠને હીરાની પાર નથી તેથી સો રૂપિયામાં દેવા તૈયાર થયેલ છે. પણ મારે નીતિ ન છોડવી જોઈએ. મેં બાર વતે આદર્યા છે, સતેને સમાગમ કર્યો છે. તેમના વ્યાખ્યાનો સાંભળ્યા છે. મારે એવાં પાપ કરવાના નથી. હું સે રૂપિયામાં હીરે લઈ લઈશ તે ભેગવશે બધાને પાપ મને લાગશે. મારે પાપ કરવું નથી. ઝવેરીએ કહ્યું-શેઠ! સો રૂપિયામાં તે નહિ લઉં. હું તમને પચીસ હજાર રૂપિયા આપું. આ સાંભળી પેલા શેઠ પિક મુકીને રડવા લાગ્યા. તેથી ઝવેરીના મનમાં થયું કે આને ૨૫૦૦૦ રૂપિયા ઓછા પડ્યા લાગે છે એટલે રડે છે, ત્યારે ઝવેરીએ કહ્યું શેઠ! તમે રડશો નહિ. ૫૦૦૦૦. Page #738 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૨૯ દઈશ. ત્યારે શેઠ ત્રાજવાના ૫૯લા હાથમાં લઈને માથું કુટવા લાગ્યા. ત્યારે ઝવેરીએ કહ્યું. અરે શેઠ! તમે માથું ન ફૂટે. હું ૭૫૦૦૦ આપું. બોલે હવે આપવો છે ને? ત્યારે શેઠ તે ખૂબ જોરથી રડતા લેઢાની પાંચ શેરી લઈને માથું ફોડવા લાગ્યા. ઝવેરી તેને ખૂબ સમજાવવા લાગ્યો, શેઠ! માથું ફૂટી જશે, લોહી નીકળશે, તમે આમ ન કરે. જુઓ આ મારી છેલ્લી વાત સાંભળી લે. આ હીરે સવા લાખની કિંમતને છે. હું પચીસ હજાર નફો લઈને તમને લાખ રૂપિયા આપી દઉં છું. પણ શેઠ તે માથું ફોડવા લાગ્યા. તેમને હાથ પકડી ઝવેરીએ તેમને ખૂબ સમજાવ્યા ત્યારે શેઠે કહ્યું- ભાઈ! તમે ૨૫, ૫૦, ૭૫ હજાર કે લાખ રૂપિયા આપવાનું કહ્યું તે મને ઓછાં પડ્યાં નથી. તેથી હું રડતું નથી. પણ મારી પાસે આવો એક બીજો હીરો હતો તે આવી રીતે ત્રાજવા સાથે શેભા માટે બાંધેલ હતો ને એક ઝવેરી તેને પચાસ રૂપિયામાં લઈ ગયો. તેનું મને દુઃખ થાય છે, અફસોસ થાય છે કે એ હીરે જે મારી પાસે હોત તે મને બે લાખ રૂપિયા મળત ને ? હાય... તે ક્યાં ગયો હશે? એમ કહીને ભીંત સાથે માથા ફોડવા લાગ્યો. ત્યારે ઝવેરીએ કહ્યું. શેઠ શાંતિ રાખે. હવે એ કંઈ થોડે પાછા આવવાનું છે? ગઈ વાતનો અફસોસ છેડીને જે મળ્યું છે તેમાં સંતોષ માને. ગયેલો અવસર પાછા આવતું નથી. બંધુઓ! તમને આ ધર્મ આરાધના કરવાને, આત્મસ્વરૂપની પિછાણ કરવાને અમૂલ્ય અવસર મળ્યો છે. જે હાથમાં આવેલા અવસરને નહીં ઓળખો તે પેલા શેઠની માફક પરત થશે. પછી ગમે તેટલાં માથાં ફૂટશે તે પણ ગયેલે અવસર નહિ મળે. બેલે, હવે જે સમય મળે છે તેને તમારે લાભ લે છે કે માથા ફેડવાં છે? આવી દશા તમારી ન થાય તેને ખ્યાલ રાખજો. આકાશની વાદળી જેવું માનવજીવન છે. જ્યારે વિખરાઈ જશે, કયારે આયુષ્યને દીપક બુઝાઈ જશે તેની ખબર નથી. જેટલી જિંદગી અજ્ઞાન અવસ્થામાં ગઈ તે પાછી મળવાની નથી. પણ જેટલી હાથમાં છે તેને સદુપયોગ કરી લે. અરહનક શ્રાવકે આત્મસ્વરૂપની પિછાણ કરી હતી. તેથી તેનું મુખ પ્રશાંત હતું. “અહી વિમા માણે” આવી કસોટીમાં પણ તેમનું મન દીન બન્યું નહિ કે વિકૃત થયું નહિ. ભગવાનને શ્રાવક એના કર્મના ઉદયથી દુઃખી હોય પણ દીન ન હોય. કસોટી આવે તે પણ દીન ન બને કે આ પિશાચ મને મારી નાંખશે ? હું શું કરીશ? હું એના પગમાં પડી જાઉં. તેની પાસે માફી માંગું તે મને મારશે નહિ. આવી દીનતા દઢધમી શ્રાવક બતાવે નહિ. એને જેમ કટી આવે તેમ શ્રધ્ધામાં મજબૂત બને. માટીને ગળો અગ્નિમાં જેમ તપતો જાય તેમ વધુ મજબૂત બનતું જાય છે, તેમ ધમષ્ઠ જીવને કસોટી આવે તેમ તેની શ્રધા મજબૂત બનતી જાય. ૯૨ Page #739 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેફાને આવે ઠંડીના કે તાપના કે વરસાદના, પ્રવાસીનાં પગને ઉજમ ના ડુકે, પાવનપંથી પ્રવાસીનાં કદમ ના રૂકે, હૃદય ના કે. અરહનક શ્રાવક અડગ શ્રદ્ધાવાન હતું. જેને મોક્ષમાં જલદી જવાની લગની લાગે છે તેને ગમે તેટલી મુશ્કેલી આવે છે તે તેને હસતા મુખે સામને કરે છે. તેના દિલમાં શ્રધ્ધાને દિપક જલતે હોય છે કે મેં તે મારું જીવન પ્રભુના ચરણમાં અર્પણ કર્યું છે પછી તેમાં ગમે તેવા ગરમી, ઠંડી કે વરસાદનાં તેફાને જાગે, દેવ સબંધી, મનુષ્ય કે તિર્યંચ સબંધી ગમે તેવા ભીષણ ઝંઝાવાત જાગે તો તેમાં મારે ચિંતા કરવાની જરૂર નથી. મારે દીન બની કેઈનાં ચરણે ઝૂકવાની પણ જરૂર નથી. જેના ચરણે મેં જીવનનૈયા ઝૂકાવી છે તે મારી ચિંતા કરશે. આવી જેના ફેમેરામે શ્રધ્ધા હોય તે કઈ દિવસ દીન બને ખરે ? “ના”. અરહનકે જોયું કે આ દેવ આવી રહ્યો છે. છતાં તેના સામે સહેજ પણ ક્રોધ કરતા નથી કે આ પાપી, દુષ્ટ ભરદરિયામાં મને કયાં હેરાન કરવા આવે? ભગવાનના શ્રાવક શ્રાવિકાઓ દેવ-દેવીની માનતા ન કરે પણ તેને ગમે તેવા શબ્દ કહીને તેની અશાતના પણ ન કરે. અરહનક શ્રાવક ધર્મમાં દઢ રહ્યા, હેજ પણ ભયભીત થયા નહિ. પણ એક નિર્ણય કર્યો કે કદાચ આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જાય કે જીવતા રહેવાય તે નક્કી નથી. તે હું મારી સાધના કરી લઉં. એમ વિચાર કરીને જ્યાં બેઠા હતાં ત્યાંથી ઉભા થયા. "पोयवहणस्स एग देसंसिवत्थं तेणं भूमि पमज्जइ, पमज्जित्ता ठाणं ठाइ।" ઉઠીને વહાણના એક તરફની ભૂમિને વસ્ત્રના છેડાથી તેઓ પ્રમાર્જિત કરવા લાગ્યા. જગ્યાને પૂજીને-જોઈને જીવ વિગેરેથી રહિત બનાવી પિતાનું આસન પાથરીને ત્યાં બેસી ગયા. બેસીને પોતાના બે હાથની અંજલી બનાવી અને તેને મસ્તક ઉપર મૂકીને ફેરવતાં તે આ પ્રમાણે કહેવા લાગ્યા કે યાવત્ સિધ્ધગતિને પામેલા અહંત પ્રભુને મારા નમસ્કાર છે. “ન ાં અદૃ પત્તો ઘણા મુંજાઈમ સે છે ? ત્તિ ” હે ભગવંત! જે હું આ પિશાચન ઉપસર્ગોથી બચી જઈશ તે આહારપાણી વિગેરે ગ્રહણ કરીશ. “મદ્ જ પત્તો કવો ન મુજfમ તે છે તો કાવવાપ ” આ ઉપસર્ગમાંથી મારી રક્ષા નહિ થાય તે યાત્પર્યત ચાર જાતના આહારને હું ત્યાગ કરું છું. આમ વિચાર કરીને “ના મત્તાવાર ” તેમણે સાગાર ચાર પ્રકારનાં આહારનાં પ્રત્યાખ્યાન કર્યા. એટલે કે તેમણે સાગારી સંથારો કર્યો. બંધુઓ ! અરહનક શ્રાવકની કેવી દઢ શ્રદ્ધા છે. આવા કષ્ટમાં તેમણે સંથાર Page #740 -------------------------------------------------------------------------- ________________ ચાર શિખર કર્યો. તમે ઉપાશ્રયમાં સામાયિક લઈને બેઠા છે ને આ કેઈ ઉપદ્રવ થાય તે સામાયિકમાં ઘર ભેગા થઈ જાઓ ને? ઘરમાં જાઓ કે જંગલમાં ચાલ્યા જાએ પણ કર્મો કઈને છોડવાનાં નથી. કરેલાં કર્મો દરેકને ભોગવવાનાં છે. દઢધમી શ્રાવક સાગારી સંથારે કરી પ્રભુસ્મરણમાં લીન બન્યા. હવે શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : અરહનક શ્રાવકને કસોટી આવી છે તેમ પ્રદ્યુમ્નકુમારની પણ કસોટી ચાલે છે. અરહનક શ્રાવકની દેવલોકમાં પ્રશંસા થઈ તે મિથ્યાત્વી દેવથી સહન ન થઈ તેથી તેની પરીક્ષા કરવા માટે દેવે આ ઉપદ્રવ કર્યો છે. તે રીતે પ્રધુમ્નકુમારનાં ગુણ અને પરાક્રમને કારણે તેની ખૂબ પ્રશંસા થવા લાગી અને તેના પિતાએ તેને યુવરાજ પદ આપ્યું તેથી તેની ઓરમાન માતાઓને તેના પ્રત્યે ઈર્ષ્યા આવી અને પિતાના પુત્રોને ચઢાવી તેના પ્રત્યે દ્વેષ ઉત્પન કરાવે એટલે તેને મારી નાંખવા માટે કપટજાળ રચીને વૈતાઢય પર્વત ઉપર લાવ્યાં છે. પણ એનું પુણ્ય એવું પ્રબળ છે કે જ્યાં જાય છે ત્યાં તેનો વિજય થાય છે, અને દેવે તેના ઉપર પ્રસન્ન થઈને દેવતાઈ ચીજે તેને આપે છે. કહેવત છે ને કે “પુણ્યશાળીને પગલે પગલે નિધાન.” એમ પ્રદ્યુમ્નકુમારને પગલે પગલે નિધાન છે. એ ત્રણ ગુફાઓમાં ગયે ને ત્યાં તેને શું શું પ્રાપ્ત થયું તે વાત તમે સાંભળી ગયાં છે એ ત્રીજી ગુફામાંથી જીવતે આવ્યો ત્યાં એના ભાઈએ વિચારવા લાગ્યા કે આ તે કઈ જુદી જાતને માનવી છે એ કેવી રીતે મરશે ? ત્યારે વમુખે કહ્યું –ભાઈએ ! તમે ચિંતા ન કરે. હજુ ઘણાં વિષમ સ્થાન છે. કયાંક તો એ જરૂર મરશે. થો લાભ મગરનાં ચન્હવાળે ધ્વજ”: ત્રીજી ગુફામાંથી પ્રદ્યુમ્નકુમાર ક્ષેમકુશળ બહાર નીકળ્યો એટલે એના ભાઈએ ફરતાં ફરતાં દેવતાધિષ્ઠિત વાવ પાસે લઈ ગયા. ત્યાં જઈને વજી મુખે તેનાં ભાઈ ને કહ્યું કે હે ભાઈ ઓ ! આ વાવના પાણીમાં જે કોઈ સ્નાન કરે છે તેનું શરીર અત્યંત તેજસ્વી બની જાય છે. માટે હું આ વાવમાં સ્નાન કરીને આવું છું. તમે અહીં ઉભા રહેજે. ત્યારે પ્રદ્યુમ્ન કહ્યુંભાઈ ! મને વાવમાં સ્નાન કરવાનો ખૂબ શેખ છે. માટે આપ મને જવા દે. એટલે વમુખે તેને જવાની રજા આપી. તેથી પ્રદ્યુમ્નકુમારે વાવમાં પ્રવેશ કર્યો ને પાણીમાં નાન કર્યું. એટલે તેનો અધિષ્ઠાયક દેવ પ્રગટ થયે ને તેના પર ગુસ્સે થઈને બોલ્યો-હે દુષ્ટ? આ વાવમાં તે દેવ, દેવીઓ સ્નાન કરે છે. તારું શરીર તે અશુચીવાળું, મળ-મૂત્રથી ભરેલું ને દુર્ગધથી ભરેલું છે. તે મારી વાવમાં ખાન કરીને પાણી અપવિત્ર કર્યું, છતાં તું નાનકડો છે તેથી મને તારી દયા આવે છે. તારે જીવવું હોય તે જલ્દી ચાલ્યો જા. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું–ભલે ઉંમરમાં નાનો છું. પણ પરાક્રમમાં મેટે છું. તમને તમારા બળનો ગર્વ હોય તે મારી સાથે યુદ્ધ Page #741 -------------------------------------------------------------------------- ________________ ઉકર શારદા શિખર કરો એટલે મારી શક્તિનો તમને ખ્યાલ આવશે. બંનેએ યુધ્ધ કર્યુ. તેમાં પ્રદ્યુમ્નકુમારનો વિજય થયો. તેનું ખળ જોઈ દેવ તેના ઉપર પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે તું તેા કાઈ દેવકુમાર છે. એમ કહી તેનાં ખૂબ વખાણ કર્યાં ને એક મગરનાં ચિન્હવાળા સુંદર ધ્વજ તેને ભેટ આપ્ચા. ત્યારથી લેાકેા તેને મકરધ્વજ કહેવા લાગ્યા. વાવમાં સ્નાન કરવાથી પ્રદ્યુમ્નકુમારના શરીરનું તેજ ઝગારા મારવા લાગ્યું. તેજસ્વી શરીરવાળા પ્રદ્યુમ્નકુમાર મકરધ્વજ લઈને બહાર આવ્યેા. આ જોઈને વિદ્યાધર પુત્રો ભૂખ દાઝે ખળી ગયાં પણ કાઈ ના ઉપાય ચાલે તેમ નથી. હવે તેને લઈને આગળ ચાલ્યાં તા એક માટી અગ્નિનો કુંડ આગ્યેા. પાંચમા લાભ દિવ્યકુંડળની જોડી અને દિવ્ય વસ્રો અગ્નિકુંડ પાસે આવીને વ્રજમુખ ખેલ્યા કે આ પરીક્ષા કરવાનો અગ્નિકુંડ છે. જેમ સેાનાની અગ્નિમાં પરીક્ષા થયા છે અને અગ્નિ પરીક્ષામાં પાસ થયેલું સુવણુ તેજસ્વી અને છે તેમ જે મનુષ્ય આ અગ્નિકુંડમાં પડે છે તે પણ સેટીમાં પાસ થઈ ચિંતવેલ વસ્તુને પ્રાપ્ત કરી અધિક તેજસ્વી બનીને બહાર આવે છે. માટે હું અગ્નિકુંડમાં પ્રવેશ કરુ છું. ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું- ભાઈ! તમને વાંધો ન હોય તે હું અગ્નિકુંડમા જાઉં. વજ્રમુખને તે એટલું જ જોઈતુ હતુ. વગર આનાકાનીએ હા પાડી દીધી. એટલે પ્રદ્યુમ્નકુમારે સાહસ કરીને અગ્નિકુંડમાં પ્રવેશ કર્યાં. અંદર જઈને વિદ્યાસિધ્ધ પુરૂષની માફક બંને હાથ વડે ભડભડતી અગ્નિની જ્વાળાઓને પકડીને રમવા લાગ્યા. ત્યારે અગ્નિકુંડનો અધિષ્ઠાતા દેવ તેના ઉપર ગુસ્સે થઈને તેને મારવા આન્યા ત્યારે પ્રદ્યુમ્નકુમારે તેને રમકડાની માફક ઉંચકી લીધો ને તેના હાથનો અંગુઠો દબાવ્યેા. એટલે દેવ ચીસે પાડવા લાગ્યા ને પ્રધુમ્નકુમારના ખળ આગળ તે હારી ગયા. દેવની હાર થવાથી તે પ્રદ્યુમ્નકુમારના ચરણમાં નમી પડચા. અને તેના પર પ્રસન્ન થઈને એ દિવ્ય વસ્રો અને દિવ્યકુંડળની જોડી આપી. તે લઇને પ્રશ્નમ્નકુમાર ચમકારા મારતા બહાર આવ્યા. આ જોઈને વજ્રમુખ આદિ વિદ્યાધર પુત્રો ઇર્ષ્યાની આગમાં બળવા લાગ્યા. અહા ! આપણે આને મારવા માટે લાવ્યા ત્યારે એ તા મરતા નથી ને ઉપરથી તેનું રૂપ-તેજ વધતુ જાય છે. અને દિવ્ય વસ્ત્ર-આભૂષણા તેને મળે છે. વજ્રમુખે બધાને આશ્વાસન આપતાં કહ્યું- તમે શા માટે ચિંતા કરો છે ? એક વખત તે! તે મરવાનો છે. એ મરશે એટલે બધું આપણને મળશે. એમ કહી આગળ ચાલ્યા. છઠ્ઠો લાભ મુગટ અને માળા” : વિદ્યાધર પુત્રો મેષાકાર પર્યંત ઉપર ગયા. ત્યાં જઈને વ્રજમુખે કહ્યું કે આ પંત પર જે ગુફા છે તેમાં જે પ્રવેશ કરશે Page #742 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેને મહાન લાભ થશે. માટે હું જાઉં છું. પહેલાંની માફક પ્રદ્યનકુમાર તેની આજ્ઞા લઈ પર્વતની ટોચે ચઢયે. ત્યાં સુવર્ણમય બે શિખર જોયાં. તેની નીચે ગુફા હતી તેમાં ચક્રવર્તિની માફક બહાદુરીથી પ્રવેશ કર્યો. પ્રદ્યુમ્નકુમારે ગુફામાં પગ મૂકે. એના પગના અવાજથી તે ધ્રુજી ગયે. તેના મનમાં થયું કે એના પગના પ્રહારથી હું ધ્રુજી ગયા તે એનું બળ કેટલું હશે ? એની સાથે બાથ બીડવામાં સાર નથી. એમ સમજી દેવે પ્રગટ થઈ પિતાની જાતે પિતાની હાર કબૂલ કરી. તેનું નામ મર્કટદેવ હતું. તે મર્કટદેવે પ્રદ્યુમ્નકુમાર પર પ્રસન્ન થઈને તેને એક દિવ્ય મુગટ અને માળા ભેટ આપ્યા. તે લઈને પ્રદ્યુમ્નકુમાર હર્ષ ભેર બહાર આવ્યા. સાતમ લાભ આકાશગામીની પાવડીઓ" : વૈતાઢય પર્વત ઉપર ફરતાં ફરતાં પર્વત ઉપરનું કુદરતી સૌંદર્ય જોતાં જોતાં આગળ વધ્યાં. એક મોટું ઘટાદાર આંબાનું વૃક્ષ આવ્યું. તે જોઈને વમુખે કહ્યું કે જે કઈ આ આંબાના ઝાડ ઉપર ચઢીને તેનાં ફળ ખાય તેને કદી ઘડપણ આવતું નથી. તે સદા યુવાન રહે છે. તે મને ઘડપણ ન આવે તે માટે હું આંબા ઉપર ચડું છું. ત્યારે પ્રધુને કહ્યું- ભાઈ! હું સદા યુવાન રહું. મને જવા દે. ત્યારે વજા મુખે કહ્યું- ભાઈ! તું તે ભારે જબરે છે. બધું તારે જ જોઈએ ! ભલે, તું અમારે નાનો ભાઈ છે ને અમને બધાને ખૂબ વહાલે છે. માટે તારી બધી ઈચ્છા અમે પૂરી કરીએ છીએ. બાકીના બધા જવા તૈયાર છે. પ્રદ્યુમ્નકુમારે કહ્યું- ભાઈઓ! તમારી કૃપા છે. હવે કેણુ જવા તૈયાર છે એ તે ભગવાન જાણે છે. જે સહેલાઈથી બધું મળી જતું હેત તે પ્રદ્યુમ્નકુમારને કેઈ જવા ન દેત. એ તે એને મૃત્યુના મુખમાં ધકેલે છે પણ એનું પુણ્ય પ્રબળ છે એટલે લાભ મેળવીને જીવતે બહાર આવે છે. પ્રદ્યુમ્નકુમાર આંબાના વૃક્ષ ઉપર ચઢયે ત્યારે આંબાનો અધિષ્ઠાયક દેવ વાંદરાનું રૂપ લઈને પ્રગટ થયે. પ્રદ્યુમ્નકુમારે તેને ઉંદરડાની જેમ પકડી લીધો ને ખૂબ માર્યો. ત્યારે દેવે કહ્યું. ભાઈ! તું છો ને હું હાર્યો, મને છોડી દે. વાંદરાના રૂપમાં આવેલા દેવે તેને ઉપર પ્રસન્ન થઈને તેને પાવડી આપતાં કહ્યું કે તું આ પાવડી ઉપર ઉભું રહીને જ્યાં જવાનું ચિંતન કરીશ ત્યાં આકાશમાર્ગે ઉડીને જઈ શકીશ. તારે બીજા કેઈ વાહનની જરૂર નહિ પડે. એમ કહીને ગગનગામીની પાવડી, મુગટ અને હાર બધું આપ્યું તે લઈને બહાર આળ્યો. ત્યારે બધા કુમારને ખૂબ દુ:ખ થયું. હજુ પ્રદ્યુમ્નકુમારને તેના ભાઈઓ ક્યાં લઈ જશે ને પ્રદ્યુમ્નકુમારને કેવા લાભ થશે તે ભાવ અવસરે કહેવાશે. Page #743 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૦૮ આ સુદ ૧ ને શુક્રવાર તા. ૨૪-૯-૭૬ આત્માનાં અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતશક્તિને પ્રગટ કરી જગતનાં સર્વ પદાર્થોને સ્પષ્ટપણે જાણનાર અને દેખનાર પરમ પવિત્ર જિનેશ્વર ભગવંત ભવ્ય જીને ઉપદેશ આપતાં ફરમાન કરે છે કે હે ભવ્ય છે ! મેહ નિદ્રામાંથી જાગે. અને બેઠાં થઈને વિચાર કરો કે ભવમાં ભૂલા પડેલા યાત્રી! તું ક્યાંથી આવ્યું ને ક્યાં જવાનો છે? તું તારા માર્ગને શેાધી લે, આ જીવન એક યાત્રા છે ને જીવ યાત્રી છે. આ યાત્રી (મુસાફીર) જે ચાલે નહિ ને બેઠે રહે તે કદી તે ધારેલા સ્થાને પહોંચી શકશે નહિ. જેમ ધનુષ્યથી છૂટેલું બાણ સીધું તેના લક્ષ્યમાં જઈને અટકે છે તેમ મનુષ્ય પણ પિતાના ધારેલા સ્થાને પહોંચીને આરામ કરે જોઈએ. અહીં આરામ કરવાનું સ્થાન નથી, સાચે યાત્રી દિન-પ્રતિદિન આગળ વધે છે. અને સાચે વીર યાત્રી તે છે કે જે પિતાના માર્ગમાં ફૂલ પથરાયેલા હોય કે કાંટા પથરાયેલા હોય છતાં પિતાની શ્રધ્ધાથી ચલિત થતું નથી. આપણાં પરમ પિતા ભગવાન મહાવીર સ્વામી આત્મસાધના કરવા નીકળ્યા ત્યારે તેમની સાધનાના માર્ગમાં કેવા કર્ણો-ઉપસર્ગો રૂપી કંટક પથરાયા ને પ્રશંસાના પુપે પણ પથરાયાં તેમાં સમભાવ રાખી ભગવાન તેમની સાધનામાં આગળ વધતા રહ્યા. અનેક અનુકૂળ અને પ્રતિકુળ ઉપસર્ગો અને પરિષહે આવ્યા તે પણ વીરપ્રભુ ચલાયમાન થયા નહિ, ભક્તોની ભક્તિ તેમને લલચાવી શકી નહિ, વિરોધીઓને વિરોધ તેમને અટકાવી શકે નહિ. ઈન્દ્ર આવીને ચરણમાં પડે. સ્તુતિ કરી તે હર્ષ નહિ અને સંગમે આવીને ઉપસર્ગો આપ્યા, છ છ મહિના સુધી કષ્ટ આપ્યું છતાં તેના પ્રત્યે નામ રોષ નહિ. બસ, સાધનાના માર્ગમાં આગળ વધવું એ જ એમના જીવનનું લક્ષ્ય હતું. આવી જ વાત આપણ ચાલુ અધિકારમાં આવી છે. અરહનક શ્રાવક વહાણમાં બેસી ઘણાં વહેપારીઓ સાથે પરદેશ ધન કમાવા જઈ રહ્યાં છે. મધદરિયે વહાણ આવ્યું. એ સમયે સમુદ્રમાં ભયંકર ઉત્પાત મચી ગયે. આ તેમની કસોટી છે. જ્યાં સુધી હીરે સરાણે ન ચઢે ત્યાં સુધી તેનાં મૂલ્ય થતાં નથી. તેને પ્રકાશ બહાર આવતું નથી. સેનું અગ્નિમાં ન પડે ત્યાં સુધી શુધ્ધ થતું નથી અને આ સોનું છે કે પિત્તળ તેની ખાત્રી થતી નથી, તેમ જ્યાં સુધી જીવનમાં આવી કસોટી આવતી નથી ત્યાં સુધી આ સાચે શ્રાવક છે કે ડોલતી ધ્વજા જેવો છે તેની ખાત્રી થતી નથી. મહાવીર પ્રભુના શાસનમાં દશ શ્રાવકે થયાં તે દરેકની કસોટી થઈ છે. એ કટીમાંથી પસાર થયાં તે તેમનાં નામ સિધાંતના પાને સુવર્ણાક્ષરે લખાયા. અરહનક શ્રાવક પણ આ દઢધમી શ્રાવક છે. તેની સામે ભયાનક રૂપ લઈને Page #744 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૫ પિશાચ આવી રહ્યો છે. એનું બીભત્સ રૂપ જોઈને ભલભલાનું કાળજું કંપી જાય. જે કા પિો માણસ હોય તે ત્યાં ને ત્યાં પ્રાણ ઉડી જાય. જેમ કલ્પાંતકાળને ભયંકર પવન વાય ત્યારે બધાં પર્વતે ચલાયમાન થઈ જાય છે પણ “જિં માઈક ત્તિ ચરિતં વારિત” તે મેરૂ પર્વતને તે નહિ પણ તેના શિખરને પણ ચલાયમાન કરી શકતો નથી. તે રીતે દેવે ઉત્પન્ન કરેલા સમુદ્રનું તોફાન અને પિશાચ જોઈને અરહ-નક શ્રાવકનું મન પણ ચલાયમાન ન થયું. તે ગંભીરપણે બેસી રહ્યા. નદીએ માઝા મૂકે છે પણ સાગર માઝા મૂકતું નથી. અરહનક શ્રાવક સાગરની જેમ ગંભીર હતાં. મનમાં સહેજ પણ ખળભળાટ ન થયે કે હાય-હાય આ પિશાચ મારમાર કરતે આવે છે. હમણાં મને મારી નાંખશે, હવે ઘેર પહોંચાશે નહિ. મારી પત્ની અને છોકરાઓનું શું થશે ? આ હેજ પણ સંકલ્પવિકલ્પ આવે નહી. આફતના સમયે તેમને ઘરબાર, પત્ની, પુત્રો કે પૈસા કાંઈ યાદ ન આવ્યું. ફક્ત એક ધર્મ તેમને યાદ આવે છે. તે મનમાં એક વિચાર કરવા લાગ્યા કે જેને જન્મ છે તેનું મૃત્યુ અવશ્ય એક દિવસ થવાનું છે. તેમાં મીનમેખ ફેરફાર થવાને નથી, તે મારા આત્માની સાધના કરી લઉં, મારા માથે ગમે તેવી આફત કેમ ન આવે, હું તેનાથી ડરવાને નથી. “હું તે આ આપદાઓને સદા ઉપહાર માનું છું કેઈ કાંટા ગણે દુખને, હું તે કુલહાર માનું છું.” અરહ-નક શ્રાવક કહે છે કે મારે માથે જે આપદા-કષ્ટ આવ્યું છે તેને હું ઉપહાર –ભેટ માનું છું. કોઈ માણસ આપણને કિંમતી ભેટ આપે છે કે આનંદ થાય? તેમ કર્મના ઉદય વખતે મને જે કષ્ટ પડે તેને હું કર્મરાજાની કિંમતી ભેટ સમજીને હર્ષપૂર્વક સ્વીકારી લઉં છું. અંદર બેઠેલાં ચેતનદેવને કહે છે કે હે ચેતનદેવ ! આ કર્મ ખપાવવાને અમૂલ્ય અવસર છે. આ અવસર ફરીને નહિ મળે, માટે તારી શ્રધ્ધામાં દઢ રહેજે. બંધુઓ? કંઈક માણસને કષ્ટ પડે ત્યારે પગમાં કાંટે વાગે ને દુઃખ થાય તેમ દુઃખ થાય છે ને મેઢેથી બોલે છે કે હે ભગવાન! મને આવું દુ:ખ કયાંથી આવ્યું? તારી નજરમાં હું જ આવ્યો છું. બીજે કઈ તારી નજરમાં નથી આવતું ? આમ કહીને રડે છે. વીતરાગને શ્રાવક આવા શબ્દો બોલે નહિ, આવા શબ્દો બોલનારની શ્રધ્ધામાં ખામી છે. શ્રધ્ધાવાનના મુખમાંથી કદી આવા શબ્દો નીકળે નહિ, શ્રધ્ધાવાન શ્રાવક દુઃખમાં શું વિચાર કરે ? “મg વાત વિસ્તાર કુહાડા સુખ અને દુઃખને ઉત્પન્ન કરનારો મારે પિતાને આત્મા છે. કર્મને કર્તા આત્મા છે ને તેને જોક્તા પણ આત્મા છે. મારા કરેલાં કર્મો અનુસાર મને સુખ કે દુઃખ આવ્યું છે. ભગવાન કેઈને સુખ કે દુઃખ આપતા નથી. Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શારદા શિખર અરહનક શ્રાવકને આવી શ્રદ્ધા હતી. એટલે કહે છે આ દુઃખ મને કાંટા જેવું નથી લાગતું. હું તે એને કુલને હાર માનીને વધાવી લઉં છું. અને આ આફતના સમયે મારાં કઈ સ્વજને, પત્ની, પુત્રો વિગેરે મારી પાસે નથી તેને મને બિલકુલ અફસોસ નથી. આ સંસારમાં કે ઈ મેઈનું નથી. “ના રે તા તાળાપ ઘા સાળા વા, તુર્મપિ સેલિ નારું તાળા વા નાળા વાતા” તારા દુઃખના સમયે એ તને ત્રાણુ શરણ થવાનાં નથી ને હું તેમના દુઃખમાં ત્રાણુ શરણ થવાને નથી. પિતાના બાંધેલા કર્મો જીવને પિતાને ભેગવવા પડે છે. તે એ સ્વજને મારી પાસે હોય કે ન હોય તેને અફસોસ શા માટે કરવો જોઈએ. - સમાધિભાવમાં બેઠેલા અરહ-નક શ્રાવક પિશાચનાં તોફાનથી સહેજ પણ ચલાયમાન ન થયા ત્યારે તે ભયંકર રૂપધારી પિશાચ જ્યાં અરહનક શ્રાવક બેઠાં હતાં ત્યાં આવ્યું. છતાં મનમાં સહેજ પણ ક્ષોભ નથી કે આ તે મારી પાસે આવ્યા. એમણે તે સાગારી સંથારે કર્યો છે કે હું આ કષ્ટમાંથી બચી જઈશ તે આહાર-પાણી વાપરીશ. અને ન બચું તે મારે બધું સરે... સરે. જે બધી ઝંઝટ છેડીને સ્વમાં લીન બની ગયા તેને મરણ આવે તે પણ શું ફીકર ? કેવી દઢ શ્રધા ! કેટલે આત્મવિશ્વાસ! પિશાચ અરહ-નક શ્રાવક પાસે આવ્યો. આવીને આ પ્રમાણે કહેવા લાગ્યો. , “ મો કારકત્તા ! સરિસ્થિr =ાવ વિકિના” હે અરહનક! હે અપ્રાર્થિત પ્રાર્થિત ! હે મૃત્યુને ભેટવાની ઈચ્છા રાખનાર ! હે દુરંત પ્રાંતલક્ષણ! હે હીનપુણ્ય ચાતુર્દેશિક હે શ્રી, હી, ધી, કીર્તિ પરિવર્જિત ! હે કુળકલંકિત! ક્રોધથી ધમધમતો પિશાચ ખૂબ કડક શબ્દ બોલવા લાગ્યું. હે મૃત્યુને ભેટનારા ! હે કાળી ચૌદશના જન્મેલા ! તારું પુણ્ય ખતમ થઈ ગયું છે. તારી કીતિ ધૂળમાં મળી ગઈ છે એવા પુણ્યહીન! અને કુળને કલંક્તિ કરનાર ! આવા હદયભેદક શબ્દો જોરજોરથી બલવા લાગે. છતાં ગંભીર પુરૂષ સમતાપૂર્વક સહન કરે છે. જ્યારે શ્રાવકે કંઈ જવાબ ન આપે ત્યારે કહે છે હે કાળી ચૌદશના દિવસે જન્મેલા ! પુણ્ય વગરના અભાગીયા! તું મારી સામું જો. તને જે કહેવા માંગું છું તે તું ધ્યાન પૂર્વક સાંભળ. આમ બોલીને પિશાચ શું કહે છે. - "णो खलु कप्पड़, तव सीलव्वयगुण वेरमण पच्चक्खाण पोसहोववासयाई चालित्तए वा खोलेत्तए वा खडित्तए वा, भंजित्तए वा उज्झित्तए वा परिच्चइत्तए वा।" હે અરહનક! તમે જે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત અંગીકાર કરેલા છે ને તેનું પાલન કરે છે. મિથ્યાત્વની નિવૃત્તિ એટલે કે મિથ્યાત્વ ટાળીને સમ્યકત્વ અંગીકાર કર્યું છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ ને પાખી એમ મહિનાની દશ તિથિના દિવસે હરિકાય–લીલેરી શાકનો ત્યાગ કરે છે. આમ, ચૌદશ, પુનમ, અને અમાસ વિગેરે પર્વના દિવસેમાં પૌષધવત કરો Page #746 -------------------------------------------------------------------------- ________________ સદા શિખર ૭૩૭ છે. આ બધાં તેનું તમે સારી રીતે આચરણ કરે છે. તેને તમે પરિત્યાગ કરે. તમારા પ્રતોમાં કેઈપણ ઉપાયથી ચલાયમાન થવું, તમને શુભિત થવું, તમને એકદેશ અથવા સર્વદેશથી ખંડિત કરવાનું, ભંગ કરવાનું, દેશવિરતિનો ત્યાગ અથવા સમ્યકત્વનો પરિત્યાગ કર તમને કહપતે નથી પણ જે તારે જીવવું હોય, સહીસલામત ઘર ભેગા થવું હોય, સુખી થવું હોય તે તારી જાતે સમજીને તારા વ્રત નિયમો બધું છોડી દે. કર જે તુ લીસ્ટકવા નાવ ચરિતે ય જયવદન રોહિં કઢિયાદિ જોfમં? જો તમે પોતાની મેળે જ આ અણુવ્રત, શીલવત, ગુણવ્રત વિગેરેને ત્યાગ નહિ કરો તે હું તમારા વહાણને બે આંગળીઓથી એટલે કે તર્જના અને મધ્યમા એ બે આંગળીઓથી પકડીશ. બે આંગળીઓથી હજાર મણ વજનવાળા વહાણને ઉપાડવાની દેવમાં તાકાત છે. પણ માણસ જે પિતાના વ્રત-નિયમમાં મક્કમ રહે તે તેના નિયમે તેડવવાની દેવમાં તાકાત નથી. બોલે, શ્રત નિયમમાં કેટલી શક્તિ રહેલી છે! દ્વારકા નગરીને વિનાશ કરવા અગ્નિકાય દેવ ઝઝૂમીને રહ્યો હતો, પણ જ્યાં સુધી દ્વારકા નગરીમાં એક પણ પચ્ચખાણ રહ્યું ત્યાં સુધી દેવ દ્વારકા નગરીને બાળી શક્યો નહિ. આ રીતે પિશાચ દેવ અરહનક શ્રાવકને ચાહે તેટલું કષ્ટ આપી શકે છે પણ તે તેડાવવા શક્તિમાન નથી. તેથી પિશાચના રૂપમાં આવેલ દેવ કહે છે કે જે તમે ત્યાગ નહિ કરે તે હું બે આંગળીઓ વડે તમારું વહાણ ઉંચકીશ અને પછી શું કરીશ તે સાંભળ. “ નિત્તા સત્ત૬ તાટર્ષમા મેત્તાÉÉ હાસંવ્યિામિ વૃિદ્ધિના ચંતોગાર્જરિ froોનિ” પકડીને સાત આઠ તાલ પ્રમાણે તેને ઉંચે આકાશમાં લઈ જઈશ અને ત્યાંથી પાણીમાં ડૂબાડી દઈશ. આ પ્રમાણે પિશાચે કહ્યું છતાં અરહન્તક શ્રાવકના મન ઉપર તેની જરા પણ અસર ન થઈ. તે નિશ્ચિત પણે બેસી રહ્યા. આવા અડેલ હતા. જેમ કામદેવ આદિ દશ શ્રાવકેની ખૂબ આકરી કસોટી થઈ પણ ડગ્યા નહિ તેમ અરહનક શ્રાવક સમાધિમાં સ્થિર રહ્યા. પિશાચે કહ્યું કે જે વ્રત નિયમને ત્યાગ નહિ કરે તે તારા આખા વહાણને પાણીમાં ડૂબાડી દઈશ. આ પ્રમાણે કહ્યું છતાં અરહ-નક શ્રાવક શ્રધ્ધાથી ચલિત ન થયા. હજુ પિશાચ તેને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર : વમુખ આદિ ભાઈઓએ પ્રદ્યુમ્નને મારવા માટે સાત વખત ગુફામાં પર્વત ઉપર, અગ્નિકુંડ આદિ જુદા સ્થાનમાં મોકલ્યા. પણ પ્રદ્યુમ્ન તે મરવાને બદલે નવી નવી વસ્તુઓ લઈને આવ્યું. તેથી બધા ભાઈઓને દુઃખ થયું. આઠમો લાભ કામગજ : બધા ભાઈઓ પ્રદ્યુમ્નકુમારને સાથે લઈ કંપિત્થ વનમાં ગયા. ત્યાં જઈ વમુખે કહ્યું કે કઈ માણસ આ વિષમ વનની વચ્ચે જાય Page #747 -------------------------------------------------------------------------- ________________ ૮ શારદા શિખર છે તેને મહાન લાભ થાય છે. એવું મેં વૃધજને પાસેથી સાંભળ્યું છે. તે હું જાઉં છું. પણ પ્રધગ્નકુમાર જવા તૈયાર થઈ જાય છે. બધાની રજા લઈને તેણે વનમાં પ્રવેશ કર્યો. પછી આગળ ગયે. વનમાં એક દેવ પ્રગટ થયો. તે પહેલાં પ્રધ ઉપર ગુસ્સે થઈને તેને મારવા દોડયો. એટલામાં પ્રદુને તેને ઉંચકીને નીચે પછાડ એટલે દેવ હારી ગયા. તેથી તેના પર પ્રસન્ન થઈને કહ્યું- તું રૂક્ષમણીનો જાયે પ્રદ્યુમ્નકુમાર છે! દીકરા ! તું મને ખૂબ વહાલે છે. હું તારી રાહ જોતું હતું. આ તે તારી પરીક્ષા કરતા હતા. તારી પરીક્ષા કરતાં હું હારી ગયે એમ કહી પ્રદ્યુમ્નકુમારને તે દેવે એક મોટે હાથી આપે ને કહ્યું કે તું યુધ્ધમાં જઈશ ત્યારે આ હાથી તને વિજ્ય અપાવશે, ને હું વરદાન આપું છું કે તું મને જ્યારે યાદ કરીશ ત્યારે તારી સેવામાં હાજર થઈશ. આ હાથીનું નામ કામગજ હતું. પ્રદ્યુમ્નકુમાર હાથી લઈને આવ્યા. આ જોઈને વિદ્યાધર પુત્રો કાળા ધબ થઈ ગયા. છતાં તેમની દુષ્ટ બુધ્ધિ સુધરતી નથી. જેમ હાર્યો જુગારી બમણું રમે ” તે રીતે હજી પ્રદ્યુમ્નકુમારને મારી નાંખવા આગળ ચાલ્યા જાય છે. નવમે લાભ દિવ્ય મુદ્રિકા - આગળ ચાલતાં પર્વતનું શિખર આવ્યું. શિખર ઉપર ઘણું સર્જ્યો હતા. ત્યાં જઈ વમુખે કહ્યું આ શિખરની ગુફામાં જે જશે તેને મોટું રાજ્ય મળશે. માટે હું જાઉં છું ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું. આપણે બધા કયાં જુદા છીએ ? મને રાજય મળશે તે તમારું જ છે ને ? આપને બાધ ન હેય તે મને જવા દે. ભાઈની રજા મળતાં પ્રશ્નકુમાર ગુફામાં ગયે કે તરત તે ગુફાનો અધિષ્ઠાતા સાપ નીકળે, તે પ્રકુમારે તેને દેરડીની માફક પકડીને ફેરવ્યો. એટલે તેની સામે સર્પનું જોર ચાલ્યું નહિ. હારી ગયે એટલે પ્રસન્ન થઈને એક દિવ્ય મુદ્રિકા આપીને કહ્યું કે આ મુદ્રિકાના પ્રભાવથી તને કદી સર્ષ, વીંછી આદિ ઝેરી જંતુ કરડશે નહિ. પ્રદ્યુમ્નકુમાર દિવ્ય મુદ્રિકા લઈ પ્રસન્નતાપૂર્વક બહાર આવ્યું ત્યારે વિદ્યાધર પુત્રો ઉદાસ થઈ ગયા. તે પણ આગળ ચાલ્યા. “દશમો લાભ કંઠહાર અને કંદરે” – પ્રદ્યુમ્નકુમારને લઈને વજમુખ આદિ કુમારે શરાળ પર્વત ઉપર ગયા. ત્યાં જઈને વજમુખે કહ્યું કે જે કઈ આ પર્વતના શિખર ઉપર ચઢશે તેને વિદ્યાધરની સંપૂર્ણ લક્ષમી મળશે તેમ મેં સાંભળ્યું છે. તેથી હું લક્ષ્મીની પ્રાપ્તિ માટે શિખર ઉપર જાઉં છું. એમ કહીને તે જવા માટે તૈયાર થયો. ત્યારે પ્રધુમ્ન જવાની આજ્ઞા માંગી. એને તરત આજ્ઞા આપી દીધી એટલે પ્રધુમ્નકુમાર પલકારામાં શિખર ઉપર ચઢી છે. તેથી તેને રક્ષક દેવ પ્રગટ થઈને પ્રધુમ્નકુમારને મારવા આવ્યા. એટલે પ્રધુમ્નકુમાર તેને ગલુડીયાની જેમ પકડીને ઉછાળવા લાગ્યા. તેથી વગર લડયે દેવ હારી ગયો, Page #748 -------------------------------------------------------------------------- ________________ છે . ૭૩૯ શાળા શિખર દશમેં શ્રાવતા ગિરિકે સૂરને, કટિ સૂત્ર શ્રીકાર, કડે કેયૂર કંઠકા ભૂષણ, દીની વસ્તુ ઉદાર છે-શ્રોતા તુમ. દેવ તેનું બળ, પરાક્રમ જોઈને ખુશ થય ને પ્રસન્ન થઈને પ્રધુમ્નકુમારને એક દિવ્ય હાર, અંગદ ને કેડે પહેરવાને દિવ્ય કંદરે વિગેરે ચીજો આપીને કહ્યું. હું આજથી તારો મિત્ર છું. તમને જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે. હું આવીને ઉભે રહીશ, આભૂષણે લઈને પ્રદ્યુમ્નકુમાર શિખર ઉપરથી નીચે ઉતર્યો. દેવતાઈ વાવડી અને અગ્નિકુંડમાં સ્નાન કરવાથી પ્રદ્યુમ્નકુમારનું રૂપ ઝળકે છે, ને બધાં દિવ્ય આભૂષણે પહેર્યા છે તેથી એ શેભે છે કે તેની પાસે દેના તેજ ઝાંખા પડી જાય. આ તે બધા ભાઈઓ પાસે પહોંચી ગયે, એને આનંદનો પાર નથી ને એનાં ભાઈઓને શેકને પાર નથી, એ વગર અગ્નિએ બળી રહ્યાં છે, છતાં હૈયામાં એવી હામ છે કે કઈ પણ રીતે પ્રદ્યુમ્નકુમારને મારી નાંખીશું. વજ મુખ તેનાં ભાઈઓને કહે છે હજુ આવા ભય ભરેલા બીજા છ સ્થાનો બાકી છે માટે ચિંતા ન કરે. અગીયાર લાભ પુષ્પ ધનુષ્યને જયશંખ” – હવે પ્રધુમ્નકુમારને સાથે લઈને વિદ્યાધર પુત્રો આગળ વધ્યા, ત્યાં શુકરાકાર નામનો પર્વત આવ્યા. ત્યાં જઈ વમુખે કહ્યું કે જે મનુષ્ય આ પર્વત ઉપર જશે તે મોટા રાજા બનશે. એટલે પ્રધુમ્નકુમાર શુકરાકાર પર્વત ઉપર ચઢ. શુકરાકાર પર્વત ઉપર જઈને તે પર્વતના રક્ષક શૂકરમુખ નામનાં દેવને હરાવ્યું એટલે દેવે તેના ઉપર પ્રસન્ન થઈને એક પુષ્પ ધનુષ્ય અને બીજો યે નામને શંખ આપે ને કહ્યું કે આ ધનુષ્ય તારી પાસે રાખજે. આ ધનુષ્ય હશે ત્યાં સુધી તારી સામે કેઈ ધનુષ્ય છેડી શકશે નહિ અને આ જ્યશંખ તું ફૂકીશ એટલે તારા દુશ્મને ભાગી જશે. પ્રદ્યુમ્ન ધનુષ્ય અને શંખ લઈને બહાર આવ્યું. ત્યાં એના ભાઈઓના મનમાં થયું કે આને તે મારી નાંખવા લાવ્યા છીએ ને એ તે જીવતે બહાર આવે છે. શું કરવું? પણ હિંમતથી કહે છે કે હજુ આનાથી વિષમ ગુફાઓ ને વનો બાકી છે, ત્યાં જરૂર મરી જશે. માટે આગળ ચાલે. બારમાં લાભ ત્રણ વિદ્યાઓ, હાર અને કન્યા” :- ત્યાંથી તે વિધાધર પુત્રો ફરતાં ફરતાં એક કમળવાન પાસે પહોંચ્યા. ત્યાં જઈને વજ મુખે કહ્યું–જે આ કમળવનમાં જાય છે તે ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરીને આવે છે. એટલે શૂરવીર પ્રધુમ્નકુમાર કમળવનમાં ગયે. ત્યાં જઈને શું કર્યું? કમળવનમાં ગયે ત્યાં તેણે એક વિદ્યાધરને મજબૂત બંધને બાંધેલ જે. દયાળુ પ્રધુને તેની પાસે જઈને પૂછયું–ભાઈ! તમને આવા જંગલમાં કેણે બાંધ્યા Page #749 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છે? ત્યારે તેણે કહ્યું-ભાઈ! એક વસંત નામના વિદ્યારે પૂર્વના વૈરને કારણે મને અહીં બાંધ્યું છે. મારું નામ અને વિદ્યાધર છે, તે હમણું કયાંક ગમે છે. એ મને મારી નાંખશે. તે હું તારી પાસે અભયદાન માંગુ છું. તરત પ્રદ્યુમ્નકુમારે તેને બંધનમાંથી મુક્ત કર્યો. એટલે તે વિદ્યાધર દોડતે પિતાને બાંધનાર વસંત વિદ્યાધર પાસે જઈને તેને પ્રધુમ્નકુમાર પાસે લઈ આવ્યા. પ્રદ્યુમ્ન તેને ખૂબ સમજાવ્યો એટલે મને વિદ્યાધર સાથે જે વૈર હતું તે શમી ગયું. પ્રદ્યુમ્નનું પુણ્ય કેવું છે. તેને જોઈને ક્રોધીઓના ક્રોધ શમી જાય છે. માનીઓનું માન ગળી જાય છે. માયાવી સરળ બને છે ને લેભીઓ ઉદાર બને છે. મને જય અને વસંત વિદ્યાધર વચ્ચે મિત્રતા બંધાઈ. અને બંને વિદ્યાધરએ તેના ઉપર પ્રસન્ન થઈને એક મનોહર હાર, ઈન્દ્રજાલ વિદ્યા અને બીજી બે વિદ્યાઓ એમ કુલ ત્રણ વિદ્યાઓ આપી, અને વસંત વિદ્યાધરે પોતાની અત્યંત સૌદર્યવાન પુત્રી તેને આપી. આ બધું લઈને પ્રદ્યુમ્નકુમાર કમલ વનમાંથી બહાર આવીને તેના ભાઈઓને મળે. “તેરમો લાભ વિવિધ ધનુષ્ય અને બાણુ” – હવે તેઓ બધા આગળ ચાલ્યા, ત્યાં એક કાળવન આવ્યું. એ વનમાં જે જાય તે યમસદનમાં પહોંચી જાય છે એટલે જ મુખ આદિ બધા અંદરોઅંદર ગુપ્ત રીતે વાત કરવા લાગ્યું કે અહીં તેને કેઈ સહાય કરનાર નથી. બધે જીતીને જીવતે આવ્યો છે પણ અહીંથી જીવતા આવે તેમ નથી. એ મરી જશે એટલે આ બધું આપણને મળી જશે. એમ વિચાર કરીને કહ્યું આ વનમાં જે જાય છે તે અમર બને છે. માટે હું જાઉં છું. ત્યાં તેને જતો રોકી પ્રદ્યુમ્નકુમાર કાળવનમાં ગયે. કાળવનમાં જઈને પ્રધુમ્નકુમારે ત્યાંના રક્ષક દૈત્યની સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યું. તેના પરાક્રમથી પ્રસન્ન થઈને દૈત્યે તેને પુષ્પમય ધનુષ્ય ને બાણ આપ્યા, તે બાણનાં નામ ઉત્પાદન, શોષણ, તાપન, મદન અને મેહન હતાં. આ પાંચ બાણના પ્રભાવથી પ્રદ્યુમ્નકુમાર ખરેખર મદન બની ગયે. આ પ્રમાણે કાળવનમાં તેર લાભ પ્રાપ્ત કરીને પ્રદ્યુમ્નકુમાર બહાર આવ્યું. આ જોઈને બધાના પેટમાં તેલ રેડાયું. અરે..આ તે કઈ જાતનો માનવી છે ? કઈ રીતે મરતે નથી. એ કાળનો પણ કેળ કરી જાય છે. હવે શું કરવું? ત્યાં એક ભાઈએ કહ્યું કે હજુ ભીમગુફા બાકી છે. ત્યાં મરી જશે. ચાલે ત્યાં જઈએ. એમ કહી આગળ ચાલ્યા. હવે તેઓ ભીમગુફામાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. આજે ફક્ત ૧૫ વર્ષની ઉંમરની બહેન મિતાને ૩૨ ઉપવાસનું પારણું છે; આપણે ત્યાં ચાલુ ચાતુર્માસમાં આવી નાની બાળાઓ સહિત ૧૪ માસખમણ થયા છે. ધન્ય છે આવા તપસ્વીઓને. ૩% શાંતિ Page #750 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૦૯ આસો સુદ ૨ ને શનીવાર તા. ૨૫-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! જગતના સમસ્ત જીવોને આત્મનિતિ અને આત્મકલ્યાણનો પંથ બતાવનાર પરમ કૃપાનિધી વીતરાગપ્રભુએ અધ્યાત્મને સુંદર આદર્શ ખડે કરીને વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે અમૃતવાણી પ્રકાશી. સમ્યગ્ગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્ર છે તે મેક્ષની પ્રાપ્તિ માટેના ઉત્તમ સાધનો છે. તેમાં રમણતા કરે. પત્ની, પૈસા અને પુત્ર પરિવારમાં મમતા અને તેમાં રમણતા કરવી તે પરની રમણતા છે. કલ્પિત સુખ માટે જીવ પ્રમાદમાં પડીને વારંવાર ઈન્દ્રિઓના વિષયમાં મહાંધ બને છે. અને એ વિષેની મમતા અને રાગ જીવને ભવાટવીના ગહન વન પ્રદેશમાં ભ્રમણ કરાવે છે. આવા વિષયમાં રક્ત રહેનાર માનવીને માટે મોક્ષ બહુ દૂર અને દુર્લભ છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન સમાઈ શકે તેવી રીતે એક ચિત્તમાં વિતરાગ ભાવ અને વિષયવિનેદ એ બે વસ્તુ રહી શકે નહિ, કારણ કે એ પરસ્પર વિરોધી છે. વીતરાગ ભાવ પ્રાપ્ત કરવા માટે માનવભવને મહામૂલો અવસર મળે છે. જ્યાં સુધી સાચું જીવન જીવવાની ચાવી નહિ મળે ત્યાં સુધી મેક્ષમાર્ગના દરવાજા ખુલશે નહિ. આપણે અરહનક શ્રાવકની વાત ચાલે છે. તે શ્રાવક નવતત્વના જાણકાર હતા અને બારવ્રતના ધારક હતાં, તેમણે એક જ વિચાર કર્યો કે જયારે કે ત્યારે આ નશ્વર દેહ છૂટવાનો છે. દેહ છૂટતાં મારું કંઈ છૂટવાનું નથી. જે મારું છે તે મારી સાથે રહેનાર છે. આ પિશાચ રૂપવાળે દેવ ગમે તેટલી ધમધમાટી બોલાવે ને મને ગમે તેટલે સતાવશે તેથી મારા આત્માના એક પ્રદેશનું ખંડન કરવાની તેનામાં તાકાત નથી. મારો દેહ વિનાશી છે. આત્મા અવિનાશી છે. એ વિનાશી દેહનો નાશ કરશે, અવિનાશી આત્માને નહિ. આ જગતમાં જેટલા મહાનપુરૂ થઈ ગયા તે દરેકને કસોટી આવી છે છતાં તેઓ કસોટીમાં ડગ્યા નથી. તે મારી પણ આજે કસોટી છે. હે ચેતન ! જે ચલાયમાન બનત! મેરૂ જે અડેલ રહેજે. આ વિચાર કરી સમાધિભાવમાં ઝૂલતાં વહાણુનાં એક ભાગમાં સાગારી સંથારે કરીને બેઠાં છે. પિલે પિશાચ તેની પાસે આવીને કહેવા લાગ્યો-હે અહમ્નક! તે જે બારવતે અંગીકાર કર્યા છે તે બધાં વ્રત-પ્રત્યાખ્યાનોને તોડવા, ખંડિત કરવા, તેનો ત્યાગ કર તને ક૫તે નથી પણ તું જે એ તારા લીધેલાં વ્રતાનો ત્યાગ નહિ કરે તે હું આ વહાણને બે આંગળીએથી પકડીને સાત આઠ તાલ જેટલે ઊંચે આકાશમાં ઉછાળીને પાણીમાં ડૂબાડી દઈશ. Page #751 -------------------------------------------------------------------------- ________________ જરે શારદા શિખર जेणं तुमं अदृदुहट्ट वसट्टे असमाहिपत्ते अकाले चेव जीवियाओ ववरोविवज्जासि । જ્યારે હું તારું વહાણ બે આંગળી વડે ઉંચકીને આકાશમાં ઉછાળીને પાણીમાં ડૂબાડી દઈશ ત્યારે તમે આર્ત અને દુર્ઘટ રૌદ્ર ધ્યાનથી પીડિત થશે. તમારા ચિત્તમાં અસમાધિ થશે. અને આયુષ્ય પૂરું થતાં પહેલાં અકાળે મૃત્યુને પામશે. દેવાનુપ્રિયે ! પિશાચના રૂપમાં દેવે કેવી દમદાટી આપી. અરહનકને કેવી કોટી આવી. આ જેવી તેવી કસોટી નથી. દઢવામી શ્રાવકની ગમે તેટલી કસોટી થાય, મોતના મુખમાં ધકેલાઈ જાય તે પણ પિતાની ધર્મશ્રદ્ધાથી યુત થાય નહિ. તે એની શ્રધ્ધામાં આગળ વધતા જાય. જે શ્રાવક કે સાધુ પાવનપંથને-એક્ષપંથને પ્રવાસી હોય તેને વીતરાગ વચન ઉપર દઢ શ્રધ્ધા હોય. તેને અરહનક શ્રાવક જેવી કસોટી આવે, અરે ! તેનાથી પણ પરી કસેટી આવે તો પણ તેમાંથી પસાર થઈ જાય પણ પાછા પડે નહિ. તેની ધાનું તેજ ઝાંખું ન પડે, કદાચ કઈ તેને ધર્મ છોડવા માટે પ્રલોભન આપે કે પ્રહાર કરે તે પણ ધર્મ છેડે નહિ. અરહનક શ્રાવકને પિશાચે કહ્યું. હે અરહનક! મને તમારી દયા આવે છે તેથી હું તમને બચવા માટે માર્ગ બતાવું છું. જે તમારે જીવવું હોય તે તમારા વ્રત-નિયમેને ત્યાગ કરે. તે પણ અરહનકનું રૂંવાડું ફરકયું નહિ. તે ઠંડા કલેજે બેસી રહ્યાં. એમનાં એક આમાં પણ ભય પ્રવેશી શકે નહિ. પિશાચનાં બધાં શબ્દો શાંત ચિત્તે સાંભળ્યા. એની સામે ઉત્તર આપ્યું નહિ. કસોટી આવે, કષ્ટ પડે ત્યારે ધર્મ ના ચૂકે, હૃદય ના ઝૂકે ને કદમ ના રુકે તે આનું નામ. તે અમર બને છે. આપણે અત્યારે અરહનક શ્રાવકની વાત ચાલે છે. આવા સિધ્ધાંતિક અને ઐતિહાસિક ઘણું દાખલા છે. ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. એક શેઠ છે. તે પરદેશ કમાવા જાય છે. પુણ્યોદયે પરદેશમાં ખૂબ કમાણ થઈ અને વહાણ ભરીને ઘેર આવે છે. મધદરિયે દરિયામાં તોફાન જાગ્યું. ફટફટ વહાણ ભાંગવા માંડ્યા. શેઠની પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા ખૂબ મજબૂત છે. તે એક ચિત્ત ભગવાનની પ્રાર્થના કરે છે. છેવટમાં વહાણ ભાંગતા એક પાટીયું હાથમાં આવે છે ને શેઠ તેના સહારે જીવી જાય છે. તે દરિયા પાર થઈ કિનારે આવે છે. બધું ગયું પણ શેઠ બચી ગયા. આ છે ધર્મનો પ્રભાવ. શેઠ પિતાના ઘેર આવે છે. જોકે તેમને મળવા આવે છે ને કહે છે કે શેઠ” અરેરે... બધું ગયું. ત્યારે શેઠ કહે છે કે મારા ભાઈઓ ! મારું કાંઈ નથી ગયું. ધન તે આજે છે ને કાલે નથી, પણ હું બચી ગયે તે મારે ધર્મ કરી શકીશ! જે આવા ભયંકર દરિયાના તેફાનમાં જ હોઉં તે મારા નવકારમંત્રને પ્રભાવ છે. શેઠની અડગ શ્રધ્ધા જોઈ બધા વિસ્મય બની ગયા, Page #752 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છa. શેઠને મન ધન કરતાં ધર્મની કિંમત વધારે હતી. અને તેના પ્રભાવે બચી ગયા. (૫, મહાસતીજીએ અહીં શ્રધ્ધા ઉપર વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. પણ નેધ ટૂંકી લીધી છે.) માટે ધર્મ એ સાચું ધન છે. શેઠનાં શબ્દો સાંભળીને નગરજનેની આંખમાં આંસુ આવી ગયા કે શું શેઠની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે. આટલી લકમી ગઈ પણ મુખ પર નામ દુઃખ નથી. શેઠની વાત સાંભળીને કંઈક માણસ ધર્મમાં શ્રધ્ધાવંત બન્યા ને શેઠની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યા. ભગવાનનાં શ્રાવકે ધર્મમાં આવા દઢ હોવા જોઈએ. પિશાચને અરહનક શ્રાવકે મનથી શું કહ્યું?” : “તપ i રે માનવ समणावासए तं देवं मणसा चेव एवं वयासी, अह ण देवाणुप्पिया? अरहन्नए नाम મળવારા માન્ય નવા !” અરહ-નક શ્રમણોપાસકે તે દેવને મનથી કહ્યું કે હે દેવાનુપ્રિયે ! હું અરહનક નામ શ્રમણે પાસક-શ્રાવક છું. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ એ નવતને જાણકાર છું. તું મને ઓળખતે નથી. એટલે મને તું મરણને ડર બતાવીને ધર્મથી ચુત બનાવવા માંગે છે. પણ હું તારી સતામણીથી ડરી જાઉં તે નથી. સિંહણને જાય શૂરવીર સિંહ છું. વીતરાગ ભગવાનને ઉપાસક સાચે શ્રાવક છું. માયકાંગલો નથી. નવતત્વનો યથાર્થ રીતે જાણકાર છું. “ વહુ સદૈ ળ ન વ નવ નિક थाओ पावयणओ चालित्तए वा खाभित्तए वा विपरिणामित्तए वा सुमं णं जा सध्धा तं જેfટ્ટા કોઈ પણ દેવમાં તાકાત નથી કે જે મને મારા નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શકે, સુમિત કરી શકે, સંશય ઉત્પન્ન કરીને મને તેમાં શંકાશીલ બનાવી શકે, અને વિપરિણામી બનાવી શકે, કેઈપણ દેવમાં આટલી તાકાત નથી કે મને મારા શ્રાવક ધર્મથી ડગાવી શકે ! તેથી હે દેવ! તમારી જેવી શ્રધ્ધા હોય તેમ કરે. અરહનક શ્રાવકે પોતાના મનમાં જ સંબંધીને દેવને આ પ્રમાણે કહ્યું. અને તે અભીત, અત્રસ્ત, અચલિત, અસંભ્રાન્ત, અનાકુળ, અનુદ્વિગ્ન ચિત્તથી શાંત થઈને બેસી રહ્યા. તે નિર્ભય હતા તેથી તેમના મુખ અને આંખોની કાન્તિમાં જરાય પરિવર્તન થયું નહિ, ભય તેમજ સંશય વગર હોવાથી તેનું ચિત્ત વિષાદ અને વૈમનસ્ય રહિત હતું તેથી તે ધર્મશ્રદ્ધામાં દઢ રહ્યા. આવા કષ્ટનાં સમયે માત્ર ધર્મ શરણરૂપ છે. તેમ માની મૌન ધારણ કરીને ધર્મમાં તલ્લીન બન્યા. દેવાનુપ્રિયે! કેવી અડગ શ્રધ્ધા ! મરણને ડર નહિ ને સહેજ પણ ક્રોધ નહિ. આજનાં મનુષ્ય આવા દુઃખ તે સહન ન કરી શકે પણ કેઈનાં કટુ વચન પણ સહન ન કરી શકે. દેવે અરહનક શ્રાવકને કેવાં શબ્દો કહ્યાં હતાં કે હે અપાર્થિત પ્રાર્થિત! અપ્રાર્થિત પ્રાર્થિત એટલે શું? હે મરણવાંછક ! મરણને ભેટવાની કઈ ઈચ્છા કરે ? તું મરણની ઈચ્છા કરનાર છે. જે તું ધર્મને વળગી રહીશ તે Page #753 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ચારા શિખર તેના પરિણામરૂપ દુઃખરૂપ કટુ કળા તારે ભાગવવા પડશે તેથી હું દુરંત પ્રાંત લક્ષણ ! એમ કહ્યું હતું અને હું હીનપુણ્ય ચતુર્દશિક ! એમ કહીને સએધન કર્યુ.. એટલે તેના અર્થ એવા થાય છે કે કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે ચંદ્રની કળા ક્ષીણ થઈ જાય છે તેથી તે અમંગળકારી ગણાય છે. કૃષ્ણપક્ષની ચૌદશ મંગળકારી નહિ હોવાથી તે ચૌદશ હીનપુણ્ય ગણાય છે તેથી દેવ તેને એમ કહેવા માંગે છે કે તારા જન્મ આવી ચૌદશના દિવસે થયા લાગે છે તેથી તું અભાગીયેા છે. અને છેલ્લે કહ્યું કે હું શ્રી, હી, ધી, કીતિ પરિવર્જિત ! શ્રી એટલે લક્ષ્મી, હી, એટલે લજ્જા, ધી એટલે બુધ્ધિ અને કીર્તિ એટલે યશ. એટલે હેરિદ્ર ! હે નિજ ! હું બુધ્ધિહીન ! અને હૈ કુળકલંકિત ! આવા આવા શબ્દો કહ્યાં છતાં તેના મનમાં ક્રોધ ન આવ્યેા. પણ સમજણપૂર્વક સમતાભાવમાં રહીને કંઈ ખેલ્યા નહિ, નીડર બની પેાતાના ધર્મોમાં સ્થિર રહ્યા. ખાલા, તમને કોઈ આવું કહે તેા સમભાવ રહે ખરા ? આવા સમભાવ અને આવી શ્રધ્ધા રહેવી જીવને મુશ્કેલ છે. અહીં અરહુનક શ્રાવકે મનથી દેવને કહ્યું કે મારી ધમ શ્રધ્ધાથી સ્હેજ પણ વિચલિત થવાનેા નથી. તમારે જેમ કરવું હાય તેમ કરો. હવે દેવ કેવા ઉપસગ આપશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર :- ચૌદમા લાભ દિવ્ય પુષ્પ શય્યા ને દિવ્ય પુષ્પનુ` છત્ર :-' ક્રૂરતાં ફરતાં વિદ્યાધર પુત્રો ભીમકંદરા પાસે આવ્યા. તે ગુફાનું દ્વાર ભીમ જેવું ભયંકર હતુ. ત્યાં જઈને વમુખે કહ્યું કે જે કઈ ગુફામાં પ્રવેશ કરશે તે જે રૂપ ધારણ કરવા ધારે તે કરી શકશે. ત્યાં પ્રદ્યુમ્નકુમાર ઠેકડા મારીને ભીમકદરામાં પ્રવેશ્યે. ત્યાં દિવ્ય પુષ્પાની શય્યા ને દિવ્ય છત્ર હતુ. પ્રદ્યુમ્નકુમાર નિયપણે શય્યામાં જઈ ને સૂઈ ગયેા. એટલે તેના રક્ષક દેવ ધમધમ કરતા ત્યાં આવીને કહે છે જે પુષ્પ શય્યાનુ રક્ષણુ કરવાં દેવા હાજર રહેતાં હાય તે પુષ્પ શય્યામાં તું કેાની રજાથી સૂતા છે ? જલ્દી ઉભેા થઈ જા. નહિતર તને મારી નાંખીશ. ત્યાં તે પ્રદ્યુમ્નકુમારે ઊઠીને દેવને તણખલાની જેમ પકડીને દબાવી દીધા. એટલે તેને ખૂબ ત્રાસ થયા ને કહ્યું. મને છેાડી દે. એટલે પ્રદ્યુમ્નકુમારે તેને છેડી દીધા. આ ચૌદમી ભીમગુફાના રક્ષક દેવે તેનું ખળ જોઈને નક્કી કર્યું કે આ છોકરી ખૂબ પરાક્રમી છે. આ પુષ્પ શૈયા તેને ચાગ્ય છે. માટે તેને આપું એટલે પ્રસન્ન થઈ ને દેવે પ્રદ્યુમ્નકુમારને પુષ્પની શૈયાને પુષ્પનું છત્ર ભેટ આપ્યાં ને કહ્યું. દિવ્ય પુષ્પા છે તે કદી કરમાતાં નથી અને તેનામાં શુ ગુણા છે તે કહી સંભળાવ્યા. આ બે ચીજો લઈને પ્રદ્યુમ્નકુમાર બહાર આવ્યેા. આ જોઈ ને વિદ્યાધર પુત્રો વજ્રમુખને કહેવા લાગ્યા કે આને તે ગમે ત્યાં માકલે પણ ખાટા રૂપિયાની જેમ પાછે, આવે Page #754 -------------------------------------------------------------------------- ________________ શારા શિઅર 9w છે. હવે તે આપણે બધા ભેગાં થઈને મારી નાંખીએ. તે સિવાય નહિ મરે. ત્યારે વમુખે કહ્યું કે હજુ બે ભયસ્થાનો બાકી છે. જે ત્યાં નહિ મરે તે આપણે વિચાર કરીશું. “પંદરમો લાલ રતિસુંદરીની પ્રાપ્તિ –' પ્રદ્યુમ્નકુમાર આદિ બધાં વિદ્યાધરકુમારે ફરતાં ફરતાં દુર્જય નામના વિષમ વનમાં આવ્યા. એ વનમાં યંત નામને પર્વત હતા. ત્યાં જઈને વમુખે કહ્યું કે જે કઈ આ પર્વત ઉપર ચઢીને ઉતરશે તે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરીને આ પૃથ્વી ઉપર દેવ સમાન સુખ ભેગવશે. એટલે પ્રદ્યુમ્નકુમાર છલાંગ મારતો સિંહની માફક પર્વત ઉપર ચઢી ગયે. તે પર્વત ઉપર એક વન હતું. ત્યાં ગયા. ત્યાં એક વૃક્ષની નીચે એક સૌંદર્યવાન યુવાન બાલિકા પદ્માસન લગાવી, હાથમાં સ્ફટિક રતનની તમાળા લઈ એક ચિત્ત જાપ કરતી હતી. સફેદ સાડીમાં કેઈ દેવી જેવી તે શેભતી હતી. તેને જોઈને પ્રદ્યુમ્નકુમાર સ્થંભી ગયે. અહો ! આ હું શું જોઈ રહ્યો છું ? આ નાગકન્યા, ઉર્વશી, રંભા, ઈન્દ્રાણું કે પાતાલસુંદરી હશે ? શું, કેણ હશે ? તેના રૂપમાં મુગ્ધ બનેલે પ્રદ્યુમ્નકુમાર આ પ્રમાણે ચિંતન કરતું હતું તે વખતે ત્યાં એક વિચિક્ષણ સજજન પુરૂષ આવે અને પ્રદ્યુમ્નકુમારને પ્રણામ કરીને ઉભે રહ્યો. ત્યારે પ્રદ્યુમ્ન પૂછયુંભાઈ! આવા જંગલમાં આ કન્યા શા માટે રહે છે? તે કોણ છે ? તે જંગલમાં તપ કરીને શરીરને શા માટે સૂકાવી રહી છે? ત્યારે તે પુરૂષે કહ્યું-સાંભળો. આ વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરનાં નગરમાં વાયુ નામને વિદ્યાધર રાજા છે. તેને સરસ્વતી નામની રાણું છે. તે બને ઈ-ઈદ્રાણી જેવાં સુખ ભોગવતાં સરસ્વતી રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી આ રતિ નામની તેમની પુત્રી છે. એક દિવસ વાયુ વિદ્યાધરે જતિષીને પૂછયું કે આ મારી પુત્રીને પતિ કેણ થશે ? ત્યારે તિષીએ કહ્યું દ્વારકાધીશ ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી રૂક્ષ્મણીની કુક્ષીથી ઉત્પન થએલે પ્રદ્યુમ્નકુમાર નામને પુત્ર છે તે આ કન્યાનો પતિ થશે. તેને મેળાપ તમારા મહેલમાં નહિ થાય. પણ તે ફરતો ફરતો આ દુર્જય વનમાં આવશે ત્યાં તેને પરણશે. ત્યારથી તેના પિતાજીએ તેને પ્રધુમનકુમારની પ્રતીક્ષા માટે અહીં રાખી છે. અને તે ભગવાનનો જાપ કરે છે. આ વનમાં અત્યાર સુધી કઈ આવી શકયું નથી. તેના ભાગે દયથી આપ અહીં આવ્યા છે. આપના દેહની તેજસ્વિતા, લક્ષણ અને તમારા ગુણ જોતાં મને તો એમ લાગે છે કે આપ જ પ્રધગ્નકુમાર હશે ! આપ જ કૃષ્ણના લાડીલા નંદ અને રૂક્ષ્મણીના જાયા છે, હવે આપ તેની સાથે લગ્ન કરે. ત્યારબાદ પ્રદ્યુમ્નકુમાર અને રતિસુંદરીએ વાતચીત કરી. અને બંનેની ઈચ્છાથી રતિના ભાઈએ ત્યાં ને ત્યાં તેમના લગ્ન કર્યા, જંગલમાં મંગલ થયું. રતિને પ્રધુમ્નકુમાર જે પતિ મળવાથી ખૂબ આનંદ થયો. Page #755 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વારતા શિખર - “સેળો લાભ પુષ્પક રથ :- રતિને લઈને પ્રદ્યુમ્નકુમાર વનની બહાર જાય છે. ત્યાં રસ્તામાં તેમને શકટાસુર મળે. ઈન્દ્ર-ઈન્દ્રાણી જેવા દંપતિને પગે ચાલીને જતાં જોઈ તેને વિચાર થયો. અહે! આ કમળ કાયાવાળા દંપતિ પગે ચાલીને વન ઓળંગશે તો થાકી જશે. એમ વિચારીને તેને સુંદર પુષ્પક રથ ભેટ આપ્યો. મદનકુમાર અને રતિસુંદરી બંને પુષ્પક રથમાં બેસી ગયા. રથના ઘૂઘરા રણઝણ વાગવા લાગ્યા. આ તરફ ઘણીવાર થઈ છતાં પ્રદ્યુમ્નકુમાર આવ્યો નહિ તેથી તે વજમુખ આદિ તેનાં ભાઈએ વિચાર કરવા લાગ્યા કે નક્કી પ્રદ્યુમ્ન મરાઈ ગયે હશે. ત્યારે બીજે કહે તમારી વાત સાચી છે. જુઓ, દેવે એને મારી નાંખ્યો હશે તેની ખુશાલીમાં આ ઘૂઘરા ને વાજા વાગે છે. આમ વાત કરે છે ત્યાં તો પ્રદ્યુમ્નકુમારનો રથ ઝણઝણાટ કરતો બહાર આવ્યું. અસરા જેવી કન્યાને પરણીને આવે. એના ભાઈઓનાં મુખ કાળાધબ થઈ ગયા. બધાને ખૂબ દુ:ખ થયું. બધા ભયના સ્થાનો પૂરા થયા. ક્યાંય તે મર્યો નહિ. બીજા ભાઈઓ કહે- આપણે બધાં તેને મારી નાંખીએ. ત્યારે વમુખે કહ્યું–ભલભલા દેવે તેને મારી શક્યા નહિ તો આપણે તેને કેવી રીતે મારી શકીએ? છતાં હિંમત કરીએ. હવે તો તેની પાસે કેટલા દૈવી શો છે. એને મારવા જતાં આપણે મરાઈ જઈએ. આ લેકે આ વિચાર કરે છે ત્યારે પ્રદ્યુમ્ન કહે છે ભાઈઓ! હવે આપણે જેવા કે જાણવા લાયક કેઈ સ્થાન બાકી નથી. આખો વૈતાઢય પર્વત ઘૂમી વળ્યા. હવે આપણે જલ્દી જઈએ. માતા પિતા આપણી ચિંતા કરતા હશે. પ્રદ્યુમ્નકુમાર અને રતિસુંદરી સાથે રથમાં બેઠા છે. જાણે સાક્ષાત્ ઈદ્ર અને ઈન્દ્રાણું ન હોય ! તેવા તે બંને શેભતાં હતાં. અને વમુખ આદિ વિદ્યાધરકુમારે પ્રધુમ્નના પાયદળ સૈનિકે જેવા લાગતાં હતાં. બધાએ નગર તરફ પ્રયાણ કર્યું. કાલસંવર રાજાને ખબર પડી કે પ્રધુમ્નકુમાર વૈતાઢય પર્વત ઉપર આવેલા સોળ ભયસ્થાન ઉપર વિજય મેળવીને બે કન્યાઓને પરણીને આવે છે. એટલે કાલસંવર રાજાએ આખું નગર ધ્વજા પતાકા અને તેરણાથી શણગાયું. અને તેને જય જયકાર બોલાવતાં નગરમાં પ્રવેશ કરાવ્યું. આખું નગર યજયકારના ધ્વનિથી ગાજી ઉઠયું. પ્રદ્યુમ્નકુમાર અને રતિ સુંદરીને જોઈને નગરનાં લેકે તે એમ જ કહેવા લાગ્યાં કે કઈ મહર્થિક દેવ અને દેવી સ્વર્ગમાંથી ઉતર્યા છે. એમને જોવા માટે નગરનાં સ્ત્રી પુરૂષો ઘેલાં બન્યા. પ્રદ્યુમ્નકુમારને રથ બજારમાંથી પસાર થઈ રહ્યો છે. લોકે તો એને નીરખવા એવા પાગલ બન્યા છે કે તેઓ શાન–ભાન ભૂલી ગયાં. કંઈક સ્ત્રીઓનાં કંઠમાં પહેરેલાં સાચા મોતીના હાર તૂટી ગયા. તે પણ તેને ખ્યાલ નથી. તે કેઈક સ્ત્રીએ જોવા જવાની આતુરતામાં વસ્ત્રો અવળાં સવળાં જેમ તેમ પહેરી લીધાં. તે કેઈએ નાકની ચૂંક કાને અને કાનનું બુટીયું નાકમાં પહેર્યું. તે કેઈએ Page #756 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જઉં કપાળમાં કંકુને ચાંલ્લો કરવાને બદલે આંખમાં કંકુ આંજી દીધું. ને ગાલે કાજળના ટપકા કર્યા. અને કેઈના બદલે કોઈનું બાળક લઈને મદનકુમાર અને રતિસુંદરીને જેવા ચાલી નીકળ્યા. એને જોતાં નગરજને ધરાતાં નથી. દરેક લેકે એની પ્રશંસા કરતાં બોલવા લાગ્યાં કે શું એનું પરાક્રમ છે, શું એની બુધ્ધિ છે ! એના પરાક્રમથી એણે કેટલી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. એ બેલે છે તે મુખમાંથી ફૂલ ઝરે છે. કઈ કહે જોડી અમર રહે, તપે સૂરજ એરૂ ચંદ, મદન રતિકી જોડી મિલ ગઈ, ન્યૂ રૂક્ષ્મણ ગોવિંદ હે-શ્રોતા તો કઈ કહે છે. કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી આ બંનેની જેડી અમર રહે. આ મદન અને રતિસુંદરીની જોડી જાણે કૃષ્ણ અને રૂકમણી જેવી શેભે છે. પ્રદ્યુમ્નકુમારનું રૂપ કામદેવ જેવું હોવાથી અને તે બધાના રૂપના મદ ને ગાળનાર હોવાથી રૂપ અને ગુણ અનુસાર તેને મદનકુમાર નામ આપ્યું. તેથી સૌ તેને મદન કહીને બોલાવવા લાગ્યા. અને સૌ તેના સાચા માતા-પિતા કૃષ્ણ અને રૂક્ષમણીની ઉપમા આપવા લાગ્યા. જ્યાં કૃષ્ણ અને રૂક્ષ્મણીનું નામ સાંભળે ત્યાં મદનના કાન ચમકવા લાગ્યા, એના મનમાં એમ થતું કે હું સોળ જગ્યાએ ગયા ત્યાં પણ મને સૌ એમ કહેતાં હતાં કે આ કૃષ્ણના લાડીલા નંદ અને રૂકમણીના જાયા અહીં પણ મને આ લેકે કહે છે કે કૃષ્ણ અને રૂક્ષમણીની જોડી જેવી આ જોડી શોભે છે. તે એ કૃષ્ણ રૂકમણી કેણુ હશે ? મારા પિતાનું નામ કાલસંવર રાજા અને માતાનું નામ કનકમાલા છે. હવે તેના માતા પિતાને મળવાનો સમય નજીક આવે છે એટલે કે ના મુખેથી નામ સંભળાય છે. પણ પ્રદ્યુમ્નકુમારને કાંઈ શંકા થતી નથી. એ તે માને છે કે મારા માતા-પિતાનું બીજું નામકૃષ્ણ અને રૂકમણી હશે! હજારે નગરજનાં આશીર્વાદ ઝીલતા, અનેક યાચકને દાન આપતે રાજમહેલમાં પહોંચી ગયા. પ્રદ્યુમ્નકુમારે પિતાજીના ચરણમાં પડીને પ્રણામ કર્યા. તે આટલો બધે બાહોશ હત, આટલી ચીને લઈને દેવેને હરાવીને આવ્યા છે પણ નામ અભિમાન નથી. કેટલે વિનય છે! આવીને તરત પિતાજીને પ્રણામ કર્યા, પિતાજીએ તેને આશીર્વાદ આપ્યા. પછી તે માતા પાસે ગયે. માતા પાસે આવીને ચરણમાં પડે. માતા પણ હર્ષથી પુત્રને ભેટી પડી અને “ચિરંજીવ” કહીને માતાએ પુત્રને આશીર્વાદ આપ્યા પ્રદ્યુમ્નકુમાર પિતાની માતા પાસે થેડીવાર બેઠો. અત્યાર સુધી માતાની દૃષ્ટિ નિર્મળ હતી. તે ભલે પિતે જન્મદાતા માતા ન હતી પણ જન્મ દેનાર માતાથી પણ અધિક વહાલથી તેણે પ્રધુમ્નકુમારને ઉછેર્યો છે. અને પ્રદ્યુમ્નકુમાર પણ એમ જ સમજતો હતું કે આ મારી જન્મદાતા માતા છે. એટલે નિર્દોષ ભાવથી માતા પાસે બેઠો છે, Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૪. શારા શિખર હજુ તેની ઉંમરમાં તે સોળ વર્ષ પૂરા થયાં નથી. સેળ વર્ષ પૂરા થતાં તે તે રૂક્ષ્મણીને મળવાનું છે. તેવા ભગવાનના વચન છે. પ્રધુમ્નકુમારની યુવાની ખીલી ઉઠી છે. હવે પ્રધુમ્નને જોઈને માતા કનકમાલાને કેવી દુષ્ટ ભાવના થાય છે ને પ્રદ્યુમ્નકુમાર તેની સામે કે પડકાર કરે છે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૦ આસો સુદ ૩ ને રવીવાર તા. ૨૬-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણ સાગર વીતરાગ પરમાત્માએ જગતનો ને મિથ્યા મોહ દૂર કરાવવા માટે જડ અને ચેતનના ભેદ સમજાવતાં કહ્યું છે કે હે ચેતન ! મુખ્ય બે ત છે. એક જીવ અને બીજું અજીવ, બીજી ભાષામાં કહીએ તે જડ અને ચેતન પણ જેને જડ-ચેતનનું જ્ઞાન કે ભાન નથી તે જડના મોહમાં પડી તેને મેળવવા અને જાળવવા પ્રયત્ન કરે છે. કહ્યું છે કે " निर्मल स्फटिकस्येव, सहज रुपमात्मन । अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुहयति ॥" આત્માનું સહજ સવરૂપ સ્ફટિક જેવું નિર્મળ છે. પણ મનુષ્ય જડના સંગે રહી, જડ પદાર્થોમાં મેહ પામી, આત્માને સ્વભાવ ભૂલી જઈ શરીરાદિ બાહ્ય પદાર્થો આત્માથી ભિન્ન હોવા છતાં તે પદાર્થોને પિતાનાં માની તેમાં મોહ પામે છે. જેમ કરેડપતિના નાના અણસમજુ બાબાને એ ખ્યાલ નથી હોતી કે હું કોડપતિને દીકરે છું તેથી તે ઘરમાં કામ કરનાર નેકર પાસે પૈસે માંગે છે. નેકર પાસેથી બે ચાર આના મળતાં તે આનંદ માને છે. હરખાય છે, આવી દશા આ માનવ દેહમાં બેઠેલા ચિતન્ય સ્વરૂપ આત્માની છે. આત્મા અનંત સુખને સ્વામી હોવા છતાં સંસારના સુખમાં પડીને પોતાની સાચી શક્તિનું ભાન ભૂલી જાય છે. અને તે સંસારના ભૌતિક સુખને અને જડ પદાર્થોને પિતાનાં માની પોતાનું સર્વસ્વ ગુમાવી અનેક પ્રકારની આપત્તિઓમાં અટવાઈ જાય છે. બંધુઓ ! આવા ભૌતિક સુખમાં ભાન ભૂલી માહિત બનેલા અને જિનેશ્વર દેવે કહે છે કે હે જીવ! તું એક વાર તારા સ્વરૂપ તરફ દષ્ટિ કરી તારા સ્વરૂપને પીછાણ લે, જો તું એક તન-તારા આત્માને ઓળખીશ તે તું બીજાને જાણી શકીશ. પણ જે તું તને જ નહિ એાળખે તે બીજા કેને ઓળખીશ? જે મનુષ્ય ઘઉંના લોટને જાણે છે તે ઘઉંની રોટલી, ભાખરી, પૂરી વિગેરે અન્ય ચીજોને જાણી Page #758 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર શકે છે, પણ જે ઘઉંના આટાને જાણતા નથી તે તેમાંથી બનતી ચીજોને કયાંથી જાણી શકે તેમ જે આત્માને જાણતા નથી તે આત્માની સંપત્તિ કેટલી છે તે કયાંથી જાણી શકે? ઝવેરીના હાથમાં હીરે આવે છે તે હીરામાં કેવું પાણી છે હીરાનું કેટલું તેજ છે ને હીરાનાં મૂલ્ય કેટલાં છે તે જાણી શકે છે. પણ ભરવાડના હાથમાં જાય તે ? એ ચળકતે પાંચીકે માનીને એના છોકરાના ગળામાં પહેરાવીને હરખાય છે. તે રીતે જ્ઞાનીઓ આપણને સમજાવે છે કે બીજા બધાને ઓળખવાં કરતાં પહેલાં તું તારી જાતને ઓળખ જેથી તને તારી સાચી સંપત્તિને ખ્યાલ આવે. આ જગતમાં કીડીથી માંડીને કુંજર સુધીના પ્રત્યેક જીવે બાહ્ય સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. તેને મેળવવાનાં ઉપાયો શોધે છે. તેમાં કેઈ જાતની કચાશ રાખતું નથી. શરીરની રક્ષા માટે મનુષ્ય અને તિર્યંચ આદિ શુદ્ર જંતુઓ અનેક જાતનાં પ્રયત્નો કરે છે. આ બધી વાતને તમને બધાને અનુભવ છે. પણ આપણું પરમ તારક જિનેશ્વર ભગવંતોએ આત્મસ્વરૂપને સમજી તેમાં કેટલું અખૂટ સુખ ભરેલું છે તે જાણીને તેમાં રમણતા કરી. તેનું રક્ષણ કરવાનો માર્ગ બતાવ્યું છે. તેનું કેઈને લક્ષ નથી. જડના સ્વરૂપને જાણી તેને મેળવી તેના સુખનો જે અનુભવ થાય છે તેના કરતાં જે આત્માની શક્તિ-સંપત્તિ અને સુખનો ખ્યાલ જીવને આવી જાય તે તેની મઝા કેઈ અલૌકિક આવશે. આત્મસ્વરૂપ સમજવું તે હેલ વાત નથી. છતાં તેને સમજવા માટેનો પુરૂષાર્થ હેય તે સદૂગુરૂને વેગ મળે આત્મા જાગૃત બને અને સદ્ગુણે પ્રગટ થાય તે જીવને જડ પદાર્થો ઉપરનો મોહ ઉતરી જાય. તેના ઉપરની વાસના વિરમી જાય તે આખા દિવસનાં પાંચ મિનિટ, એકાદ ક્ષણ પિતાનું સહજ સ્વરૂપ શું ? સાચું સુખ કયું? આવું ચિંતન કરતાં કરતાં એક દિવસ આત્મ સ્વરૂપની પીછાણ થયા વિના નહિ રહે. આત્મ સ્વરૂપનું ભાન થતાં જીવને આપમેળે સમજાય છે કે આ શરીર એ આત્મા નથી. શરીર આત્માથી ભિન્ન છે. આયુષ્ય પૂરું થતાં દેહનું બેખું અહીં પડી રહે છે ને અંદરથી આત્મા ચાલ્યા જાય છે. તેને આપણે કહીએ છીએ કે અમુક માણસ મરી ગયે. શરીર ગમે તેટલું રૂપાળું હોય પણ તેની કિંમત આત્માથી થાય છે. અંદરથી આત્મા ચાલ્યા ગયા પછી તેની કઈ કિંમત રહેતી નથી. બારદાન ભલે રંગબેરંગી ડીઝાઈનવાળું હોય પણ તેની કિંમત અંદર રહેલાં માલથી અંકાય છે. માલ વિનાના બારદાનની કઈ કિંમત નથી. તેમ આત્મા માલ છે ને શરીર બારદાન છે. શરીર રૂપી બારદાનની કિંમત આત્મારૂપી માલથી અંકાય છે. આત્મારૂપી માલને કિંમતી બનાવવા કે હલકે બનાવવો તે આપણું હાથની વાત છે. પણ આજને માનવી આત્માની કરામતને ભૂલીને શરીરની મરામતમાં પડી ગયે Page #759 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર • છે. બારદાનની સજાવટમાં માલની મૌલિકતા ભૂલી જાય તેને તમે કેવા કહેશે? (તામાંથી અવાજ ! – મૂર્ખ તો તમે પણ જે આત્માને ભૂલીને શરીરની સજાવટમાં પડી જાઓ. બાહ્ય સુખમાં ડૂબી જાઓ તે મારે તમને કેવા કહેવા? (હસાહસ) તમે હસીને વાત પતાવી દે છે પણ અહીં હસી કાઢવા જેવું નથી. આ વખત જીવને વારંવાર મળ મુશ્કેલ છે. મળેલા સમયને ઓળખીને જડ ચેતનનું ભેદજ્ઞાન કરી આત્માના સ્વરૂપને ઓળખી લે. જેને આત્મસ્વરૂપની પીછાણ થઈ ગઈ છે તેવા અરહનક શ્રાવકની સામે ભયંકર પિશાચનું રૂપ ધારણ કરીને હાથમાં ચકચકતી તીક્ષણ ધારવાળી તલવાર લઈને દેવ ઉભો છે. તે કહે છે હે અરહનક! તે જે તે અંગીકાર કર્યા છે તેને તું ત્યાગ કર જે ત્યાગ નહિ કરે તો મારામાં એટલી તાકાત છે કે મારી બે આંગળી વડે તારા વહાણને ઉપાડી સાત આઠ તાલ પ્રમાણુ ઉંચાઈ સુધી ઉંચે ઉછાળી ને પછી પાણીમાં ડૂબાડી દઈશ. એટલે તમે બધાં મરી જશો. છતાં પણ તેનાથી ડર્યા નહિ ને પિતાના ધર્મનાં નિયમો છોડવાનો વિચાર સરખે પણ કર્યો નહિ. પણ દેવની સામે પડકાર કરીને કહ્યું. દેવાનુપ્રિય ! હું કંઈ જે તે નથી. હું શ્રમણે પાસક છું. માર દેવા-ગુરૂ અને ધર્મ કેણ છે? તેની તને ખબર નથી. " अरिहंतो महदेवा जावज्जीवं सुसाहुणो गुरुणा । जिणपन्नत्तं तत्तं, इय सम्मत्तं मए गहियं ॥" જેણે કર્મરૂપી શત્રુઓને હણ્યાં છે તેવા અરિહંત ભગવાન મારા દેવ છે. પંચ મહાવ્રતનું શુધ્ધ રીતે પાલન કરનારા સુસાધુ મારા ગુરૂદેવ છે. અને જિનેશ્વર પ્રભુએ બતાવેલ તત્વ એ મારે ધર્મ છે. આવું નિર્મળ સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે. માટે તું મને મારી શ્રદ્ધાથી ચલાયમાન કરવા શક્તિમાન નથી. હું મારા વ્રત-નિયમ છોડવાનો નથી માટે “તુi ના સધા તં ” હે દેવ! તમારી જેવી શ્રધ્ધા હોય તેમ કરે. એટલે કે તમારે જે કરવું હોય તે કરે. દેવાનુપ્રિયે ! આ કે શ્રમણે પાસક છે ! તમે શ્રમણોપાસક છો કે ધનોપાસક ! અરહ-નક શ્રાવક શ્રમણની સમીપમાં બેસી શ્રમણ જેવાં બની ગયાં હતાં. કહેવાય છે ને કે જેના સંગમાં રહીએ તેના જેવા થઈએ, જેનાં શરણે જઈએ તેનાં જેવાં થઈએ. આ શબ્દો હેઠેથી બોલાય છે, હૈયાથી નહિ. હા, સંસારની બાબતમાં જેના સંગમાં રહે છે તેવા બની જાઓ છો. ધનવાનનાં શરણે જાએ તે હું કયારે ધનવાન બનું તેવી ભાવના થાય છે ને તે માટે પુરૂષાર્થ પણ થાય છે. પણ આત્માની બાબતમાં આવું બનતું નથી. કારણ કે અનંતકાળથી જીવે સંસારનો સંગ કર્યો છે તેથી તેનો રંગ લાગે છે પણ આત્માને સંગ કર્યો નથી તેથી આ રંગ જલ્દી Page #760 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૧૧ લાગતા નથી. જીવને ધર્મનો રંગ લગાડવા માટે કેટલે સમજાવવા પડે છે, કેટલી મહેનત કરવી પડે છે ત્યારે તે ધર્મના માળે વળે છે. કેાઈક હળુકમી જીવ માટે એવી મહેનત કરવી પડે છે ત્યારે તે ધર્મોના માર્ગે વળે છે, કાઈક હળુકી જીવ માટે એવી મહેનત કરવી પડતી નથી. માત્ર આત્માની વાતા કરવાથી આત્માના સ્વરૂપની પીછાણ થતી નથી પણ આત્માની વાતે સાંભળીને તેને આચરણમાં મૂકવાથી સમજાય છે. ગમે તેટલાં વિદ્વાન બનો, લેખક મનો કે વક્તા ખનો પણ આચરણુ વિના બધું નકામું છે. વિદ્વાન માને કે મારી વિદ્વતાથી હું બધાને ખુશી કરું, લેખકો લેખમાં સુંદર અધ્યાત્મની વાતા લખે ને વક્તાએ પોતાની વકતૃત્વ શક્તિથી શ્રેાતાઓને આત્મધર્મની વાતા સમજાવે પશુ પાતે આચરણમાં ના લે તે તે જ્ઞાનનુ કંઈ મૂલ્ય નથી. પહેલાં પાતે જીવનમાં આચરણ કરે ને પછી બીજાને સમજાવે તે જલ્દી અસર થાય છે. અને જો તમે પણ એક માનશે। કે “ વહુ કહેતા ભલા ને હમ સુનતા ભલા.” તા વર્ષો સુધી વ્યાખ્યાન વાણી સાંભળ્યા કરશે। તે કલ્યાણ થવાનું નથી. જેમ વેાટરપ્રુફ વસ્તુને પાણીની અસર ન થાય, ફાયરપ્રુફને અગ્નિની અસર નથી થતી તેમ તમને પણ વીતરાગવાણીનાં પ્રવચનની અસર ન થાય તે તમને કેવા કહેવા ? “ પ્રવચનપ્રુમ્ ”. ( હસાહસ) તમે પ્રવચન પ્રુફ્ થઈ ગયાં છે. એટલે અસર થતી નથી. વરસાદમાં રેઈનકેટ પહેરીને તમે બહાર નીકળે છે. એટલે ગમે તેટલેા વરસાદ પડે તે પણ ભીંજાવાતું નથી. તેમ અહી' પણ માહ-માયા ને મમતાનો તમે રેઈનકેટ પહેરીને આવતા લાગેા છે. તેથી વીતરાગ વાણીના પાણીથી તમારું હૃદય ભીજાતું નથી. ખરાખર ને ! (હસાહસ ). અરહન્નક શ્રાવકને સાચા રંગ લાગ્યા હતા. તે પ્રવચનમુક ન હતાં. એના એકેક આત્મપ્રદેશ ઉપર ચેતનનો ચમકારા હતા. એટલે દેવે મરણનો ડર અત્તાળ્યે તે પણ તેમની સમાધિ લૂંટાઈ નહિ. એક જ વિચાર કર્યું કે ધન મારું નથી. કુટુંબ પરિવાર, ઘરબાર એ મારા નથી, અને આ દેહ પણ મારે નથી. એ બધાં આત્માથી ભિન્ન છે. તે જાય કે રહે તેમાં મારે કંઈ લેવા દેવા નથી. આવી રીતે આત્મસ્વરૂપની પીછાણુ કરી પરનો રાગ છેડી દીધા ને આત્મભાવનાં ઝુલે ઝુલવા લાગ્યા. ધન, દેહ બધુ ભલે જાય પણ એમને ધમ છેડવા નથી અને તમને ગમે તેટલુ કષ્ટ પડે તે પણ ધન છેાડવુ નથી. કેમ ખરાખર ને! ધનનો લેાભ ન કરાવે તેટલુ ઓછુ. એક ગામમાં ખૂબ ગરીબ વૈષ્ણવ વણિક રહેતા હતા. ઘણી મહેનત કરે ત્યારે માંડ એક ટ્રકનો રોટલેા મળતા. સાંજે તે `ને પતિ-પત્ની ભૂખ્યા સૂઈ જતાં. વણિકની પત્નીએ કહ્યું આવું દુઃખ ક્યાં સુધી વેઠ્યા કરીશુ ? વણિક કહે તું કહે Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ શાસ્થ શિખા તે બીજા ગામ જાઉં. પછી તે બીજે ગામ જાય છે. ત્યાં રસ્તામાં માણસનું ટેનું દેખે છે ને પૂછે છે કે શું છે? ત્યારે કહે કે માતાજીનું મંદિર છે ને તેને જે માને છે તે માંગ્યું સુખ મળે છે. એવા સંજ્ઞા પ્રમાણે તેણે માનતા માની કે જે હું મારી ઈચ્છા પ્રમાણે ધન કમાઈને પાછો ફરીશ તો એક નાળિયેર ચઢાવીશ. આ પ્રમાણે માનતા માનીને આગળ વધ્યો. તે કોઈ મોટા શહેરમાં જઈ પહોંચે. માનવીને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ કર્મ પ્રમાણે આવ્યાં કરે છે. દેવ-દેવીની માનતા કરવાથી સુખી થવાતું નથી. આ ગરીબનાં પુણ્યનો ઉદય થવાથી શેઠ સારા મળ્યા. નોકરી કરતાં શેઠે તેને ચાર આની ભાગીદાર બનાવે ને તે સુખી થશે. થડા રૂપિયા કમાતા ઘેર જાય છે તે વખતે રૂપિયા વાંસળીમાં ભરી કમ્મરે વાંસળી બાંધીને પિતાને ગામ જવા નીકળ્યો. માર્ગમાં માતાજીનું મંદિર આવ્યું, એટલે તેને યાદ આવ્યું કે મેં આ માતાજીને નાળિયેર ચઢાવવાની માનતા માની છે તો માનતા પૂરી કરીને આગળ વધું. વણિકભાઈ ગામમાં નાળીયેર ખરીદવા ગયાં, નાળીયેરવાળાની દુકાને ભાવ પૂછો ત્યારે કહ્યું– શેઠ! ચાર પૈસા છે, વણિક કહે ત્રણ પૈસે આપ તે લઉં. દુકાનદારે કહ્યું આ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રીફળ છે. જે તમારે ત્રણ પૈસાવાળું જોઈએ તો આગળ મળશે. એટલે શેઠ આગળ ગયા. શેઠે બીજી દુકાને ભાવ પૂછે તો કહ્યુંત્રણ પૈસે નાળીયેર ખરીદતા જીવ ન ચાલે એટલે કહ્યું. બે પૈસામાં આપ. તે કહે આગળ જાઓ. બે પૈસામાં નાળીયેર મળશે. એટલે ત્રીજી દુકાને જઈને પૂછયું તો કહ્યું. બે પૈસાનું એક નાળીયેર છે. આ દુકાનેથી માણસ મરી જાય ત્યારે તેની નનામીએ બાંધવા માટે નકામા સસ્તા નાળીયેર લેકે લઈ જતા. લેભીયાને બે પૈસા છૂટતા નથી. એણે કહ્યું. ભાઈ! એક પૈસામાં આપે ત્યારે દુકાનદારે કહ્યું. શેઠ! તમારે જે બે પૈસા પણ ન ખર્ચવા હોય તે ગામ બહાર નાળીયેરના ઘણાં ઝાડ છે. ત્યાં તમને જેટલાં જોઈશે તેટલાં નાળીયેર મફત મળશે. લાભ શું નથી કરાવતે? –લોભીયાકાકાના મનમાં થયું કે આ વાત સાચી. એક પૈસે ખરચ નહિ પડે. મફત જેટલાં જોઈએ તેટલાં નાળીયેર મળશે. એક નાળીયેર માતાજીને વધેરીને બીજા બધાં ઘેર લઈ જઈશ. ગામ બહાર નદી કિનારે ઉંચા ઉંચા નાળીયેરીનાં ઘણું ઝાડ હતાં. તેમાં એક ઝાડ નીચે નમેલું હતું. શેઠ ધીમે ધીમે નાળીયેરીનાં વૃક્ષ ઉપર ચઢયા. એ વૃક્ષ નીચે કૂ હતો. બંધુઓ ! એક આને બચાવવા માટે લેભી મનુષ્ય કેવું સાહસ કરે છે ! લેભ બહુ બૂરે છે. ક્રોધ પ્રીતિને નાશ કરે છે. માન વિનયનો, માયા મિત્રતાનો નાશ કરે છે પણ “ સવ્ય વિજ્ઞાનને ” લેભ તે સમસ્ત ગુણોનો નાશ કરે છે, બધા ગુણોને Page #762 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૫૭ ખાઈ જનારે પાપને બાપ લેભી છે. લેભી મનુષ્ય પાપ કરતાં અચકાત નથી, અને ભયથી ડરતા નથી. પણ પછી તેનું શું પરિણામ આવશે તેને લાંબે વિચાર કરતું નથી. કહ્યું છે કે लोभ मूलानि पापानि, रसमूलानि व्याधय :। स्नेह मूलानि शोकानि, त्रीणि ચવાણુ મા અતિ લેભ એ પાપનું મૂળ છે. રસને સ્વાદ એ વ્યાધિનું મૂળ છે. અને સ્નેહ એ શોકનું મૂળ છે. આ ત્રણેને ત્યાગ કરીને સુખી બને. વાત તો બરાબર છે ને ? આજે જેટલાં સ્વાદ વધ્યાં છે તેટલાં રેગ વધ્યા છે. કેઈની સાથે અતિ નેહ કરવાથી તેનો વિગ પડતાં અત્યંત દુઃખ થાય છે. તે રીતે ધનને અત્યંત લોભ પાપ કરાવે છે. લેભી શેઠ નાળીયેર લેવા ઝાડ ઉપર ચઢયાં પણ નાળીયેર તેડવા માટે છરી ન હતી. એટલે બંને હાથથી નાળીયેર પકડીને તોડવા ગયા. ત્યાં થડ પરથી પગ છૂટી ગયા. એટલે નાળીયેર પકડીને લટક્યા. હવે જે નાળીયેર પકડેલો હાથ છૂટી જાય તો કુવામાં પડે તેવી સ્થિતિ થઈ. હવે બે પૈસામાં નાળીયેર ન લીધું તેને અફસેસ થવા લાગ્યું. અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યું કે હે ભગવાન! મને બચાવ. બચાવ. એટલામાં એક ઉંટવાળા ત્યાંથી નીકળે. શેઠે પોતાને બચાવવા માટે જોરથી બૂમ પાડીને કહ્યું–ભાઈ! તું મને આ ઝાડ ઉપરથી નીચે ઉતારીશ તો મારી પાસે પાંચ હજાર રૂપિયા છે તે તને આપી દઈશ. એક આનો સીધે ખરએ નહિ તે જીવવા માટે પિતાનું સર્વસ્વ ધન આપી દેવા તૈયાર થયે. ઉંટવાળાનું મન લલચાયું એટલે ઉંટને કૂવા કાંઠે ઉભું રાખીને ઝાડ પર ચઢીને શેઠનાં પગ પકડ્યા, અને કહ્યું-જેજે શેઠ! તમે છેડતાં નહિ. હું તમને ખંભે બેસાડીને આપણે બંને ઉંટ પર બેસી જઈશું. આમ કહે છે ત્યાં એનું ઊંટ ચાલ્યું ગયું એટલે તે પણ શેઠને બચાવવાને બદલે તેને પગે લટકી ગયે. બંને જણ જોખમમાં મૂકાઈ ગયા. ઉંટવાળે કહે છે જેને શેઠ નાળીયેર છેડતાં નહિ. મને પરણ્યાં હજુ ત્રણ દિવસ થયાં છે. જો તમે હાથે છેડી દેશો તે આપણે બંને કૂવામાં પડી જઈશું. કૂવે ઘણે ઉંડે છે. બહાર નીકળવાની આશા નથી. જો તમે હાથ નહિ છેડો તો આખી જિંદગીની કમાણીનાં વીસ હજાર રૂપિયા મારી પાસે છે તે તમને આપી દઈશ. વીસ હજારનું નામ સાંભળીને વણીક હરખાઈ ગયો ને મનમાં વિચાર થયો કે વીસ ને પાંચ પચ્ચીસ હજાર રૂ. ની મૂડી થશે. આટલા બધા રૂપિયા સાચવવા માટે તિજોરી લાવવી પડશે. તિજોરી કેટલી મોટી લાવવી? આટલી મોટી! એમ કરતાં બે હાથ પહોળા થઈ ગયાં ને બંને જણ કૂવામાં પડીને મરી ગયા. એક આનાના લાભ માટે અમૂલ્ય માનવજીવન હારી ગયે. Page #763 -------------------------------------------------------------------------- ________________ our શારદા ચિર માત્ર ધનને રીતે ખિલાડી મહામહેનતે કમાયેલાં પાંચ હજાર વાપરવાં પણ ન રહ્યો. લેાભી મનુષ્ય દેખે છે. પણ તેનાથી ઉત્પન્ન થનારી આપત્તિને જોતો નથી. જેવી દૂધને દેખી દૂધ પીવા માટે લલચાય પણ દૂધ પીવા જતાં લાઠીનો પ્રહાર પડશે તે જોતી નથી. તેમ ધનનો લેાભી પાપ કરીને ધન મેળવવાં જતાં કેવા કાં ખંધાશે ? એ કમાં ઉદયમાં આવશે ત્યારે કેવા દુઃખા સહન કરવા પડશે તે ભૂલી જાય છે. અરહનક શ્રાવક કટોકટીના પ્રસંગે વિચાર કરે છે કે આ દેહના ટુકડા થઈ જશે, દરિયામાં ડૂમી જવું પડશે તો પડવા તૈયાર છું પણ મારા ધમ છોડવા તૈયાર નથી. હવે દેવ કેવા ઉપદ્રવ કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર :–પ્રદ્યુમ્નકુમરની યુવાની ખીલી ઉઠી છે. એની માતા કનકમાલા એના સાસુ ધારી ધારીને જોવા લાગી. શું એનું ચદ્ર જેવુ' મુખ છે! શું તેના પરવાળા જેવા હોઠ ! દાડમની કળી જેવા દાંત અને કેવી સુંદર તેની આંખ છે ! એના હાથપગ કેવા સુંદર છે! એના શરીરનું તેજ પણ અલૌકિક છે. આવું તો કોઈનુ રૂપ નથી. આમ તેના અંગેાપાંગ ધારી ધારીને જોતાં તેના અંતરમાં કામનાના કીડા સળવળ્યે. તેથી માતા કાંઈ એટલી નહિ. મદનકુમાર આના ઉડા ભેદ સમજી શકા નહિ. એના મનમાં થયું કે હું બધેથી વિજય મેળવીને પરણીને આવ્યો છું તેથી મારી માતાનું હૈયુ મને જોઈને ભરાઈ ગયું છે. આમ સમજી પ્રધુમ્નકુમાર ત્યાંથી ઉઠીને પોતાના મહેલમાં ગયો. પણ કનકમાલાની શું સ્થિતિ થઈ. ખંધુએ ! કામવાસનાનુ` કેટલું પ્રમળ જોર છે! જે પુત્રને પોતાનાં હાથે ઉછેર્યાં, રમાડચા, ખેલાવ્યે તેને જોઈએ માતાની કુદૃષ્ટિ થઈ કે હું આની સાથે કામક્ષેાગ લેગવુ તેા મારેા જન્મારા સફળ થાય. મદનના ગયા પછી કનકમાલાને કાંય ચેન પડતું નથી. ખાતી-પીતી નથી. ઉંઘતી નથી, વારવાર આળસ મરડવા લાગી. અગાસા ખાવા લાગી. તેના વિરહમાં અત્યંત આકુળ-વ્યાકુળ થઈ ને કોઈ વાર રડવા લાગી તા કેાઈવાર હસવા લાગી, ને વારવાર નિસાસા નાંખવા લાગી. તેથી કાલસંવર રાજા ગભરાઈ ગયા. અને તે માટે રાજવૈદો અને મોટા ડોકટરા તેડાવ્યા. વૈદો અને ડોકટરાએ રાણીની નાડી તપાસી ઘણી ચિકિત્સા કરી પણ રાણીના રાગ પરખાયે નહિ, ઑકટરા અને વેદો કહે છે સાહેબ! રાણીને કાઈ જાતના રોગ નથી. રાગ પરખાય તે દવા આપીએ. રાગ વિના શું દવા દેવી? એમ કહીને વૈદ વિદાય થયા. રાણીના રાગ વધવા લાગ્યા એટલે રાજાને ખૂબ ચિંતા વધવા લાગી. મદનકુમારને ફરવા જતા જોઈને તેના પિતાએ કહ્યું- બેટા ! તું ખૂબ હાંશિયાર બન્યા, દિવ્ય વસ્તુઓ લાવ્ચેા ને પરણ્યા એટલે હવે હરવાફરવામાં પડી ગયેા છે. તારી માતા તે મરવા પડી છે, તને વારંવાર યાદ કરે છે પણ તું તારી માતાને Page #764 -------------------------------------------------------------------------- ________________ શાસ્તા શિખર ૭૧૫ યાદ પણ કરતા નથી. હરવાવામાં ને માજ મઝામાં પડી ગયા છે. તું જો તા ખરા. તારી માતાની કેવી સ્થિતિ છે! ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું. પિતાજી એવું નથી. મારી માતા બિમાર છે તે વાતની મને ખખર નથી. આ દુનિયામાં મને માતાથી ખીજું કાઇ વહાલું નથી. મારા તી સમાન પવિત્ર માતાને હું કેમ ભૂલ` ? ચાલેા, હું અત્યારે જ માતાજી પાસે જાઉં છું. પ્રદ્યુમ્નકુમાર દોડતા માતાના મહેલે આવ્યા. અરેરે....મારી માતાને આ શુ થઈ ગયું? માતા સૂતેલી હતી ત્યાં આવ્યે ને માતાની સ્થિતિ જોઈ આંખમાં દડદડ આંસુ આવી ગયા. પ્રદ્યુમ્ને નિર્દોષ ભાવે કહ્યું- માતાજી ! આપની તબિયત આટલી બધી અસ્વસ્થ બની ગઈ છતાં મને કંઈ સમાચાર પણ ન આપ્યા ? તને શુ થયું છે ? આટલી બધી દુ:ખી શા માટે થાય છે ? જલ્દી વંદી અને ડૉકટરો ખેલાવી રાગનું નિદાન કરાવી લઉં. તારેા મારા ઉપર મહાન ઉપકાર છે. તારા માટે જેટલુ કરુ. તેટલું ઓછું છે. પ્રદ્યુમ્નકુમારનાં શબ્દો સાંભળીને કનકમાલા એકીટશે તેના સામું જોઈ રહી. પ્રદ્યુમ્નકુમારની તેના પર દૃષ્ટિ પડી એટલે મનમાં ખખડી કે મને કંઇ રોગ નથી. મારા રેગને મટાડનાર તું છે ને વધારનાર પણ તું છે. પ્રનઘુકુમાર એની ગૂઢ વાત સમ નહિ કનકમાલાનું મુખ ખૂબ કરમાઈ ગયું હતું. શરીર શાષાઈ ગયું હતું. આ જોઈને તેની પાસે જઈ ને બેઠો ને પૂછ્યું માતા ! તને શુ રાગ છે ? તને શું થાય છે? મને કહે. ત્યારે કનકમાલાએ કહ્યું- તું આ બધાને બહાર માકલી દે. પછી મારા રાગ કેવી રીતે મટે તે હું તને કહું છું. દાસ-દાસી નાકર-ચાકરાનાં મનમાં એમ કે આપણાં મહારાણીને એમના પુત્ર સાથે કાંઈ ખાનગી વાતચીત કરવી છે. માટે આપણે નીચે જઈ એ. તેથી બધાં ચાલ્યા ગયા. કનકમાલાની નિલજ માંગણી : ખધાં માણસા ચાલ્યા ગયાં. પાસે કાઈ ન રહ્યું. પ્રદ્યુમ્નકુમાર અને કનકમાલારાણી અને એકલા રહ્યા. તેણે ચારે તરફ દૃષ્ટિ કરી લીધી. જોયું કે હવે એ સિવાય ત્રીજું કાઈ માણસ નથી. એટલે તેનું હૈયું હરખાઈ ગયું'. જેમ સૂર્યને જોઈ ને સૂર્ય મુખી કમળ ખીલી ઉઠે છે તેમ પ્રદ્યુમ્સનમારને જોઈને કનકમાલાનું હૃદયકમળ ખીલી ઉઠયું. હવે મારી મનોકામના પૂરી થશે. જાણે કોઈ રાગ ન હોય તેમ હભેર બેઠી થઈને લાજ શરમ છેડીને અંતરમાં જે વિષાનું વિષ ભયું હતું તે બહાર કાઢતાં કહે છે, હવે મારે વૈદો કે ડૉકટરો ખોલાવવાની જરૂર નથી. હજી પણ પ્રદ્યુમ્નકુમારને એની દુષ્ટ ભાવનાનો ખ્યાલ નથી આવતા. એણે સરળતાપૂર્વક નમ્રભાવે કહ્યું હું માતા ! તારા રાગ મટાડવા હું શું કરુ? જે, તારું મુખ કેટલું સૂકાઈ ગયું છે! ત્યારે કામાતુર ખનેલી કનકમાલાએ કહ્યું–હે મદન! મારે રોગ મટાડનાર તું જ છે. હવે તું Page #765 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શારદા શિખર આજથી મારા નાથ બની જા. તમે મારા સ્વામી અને હું તમારી રાણી બની આપણે સ્વર્ગ જેવાં સુખ ભાગવીએ. તમે મારી ઈચ્છા પૂરી કરેા. 66 પ્રધુમ્નકુમારના કનકમાલા પ્રત્યે ફીટકાર ' :– કનકમાલાના આ નિજ શબ્દો પ્રદ્યુમ્નકુમારના દિલમાં ઝાળ જેવાં લાગી ગયા. તે ગુસ્સે થઈ ને કહે છે હે માતા ! તું આ શુ' ખોલે છે ? તને આવાં વચનેા ખોલતાં શરમ નથી આવતી ? મારાથી તારા આ શબ્દો સભળાતા નથી. ઢાનાં અંગુલી ધરી કાનમે', મદન કહે સાક્ષાત્ બાર બાર ધિક્કાર તુઝે કાં, નામ ધરાયા માત હો. આમ કહીને પ્રદ્યુમ્નકુમારે મને કાનમાં આંગળી ભરાવી દીધી. અને ક્રોધથી લાલચેાળ થઈ ને ખોલ્યું–હે માતા ! તને વારંવાર ધિક્કાર છે. હું તારા દીકરા અને તું મારી માતા બનીને દીકરાને ધણી કહેતાં તને શરમ નથી આવતી ? માતા બનીને આવી વિષમ માંગણી કરતાં લાજતી નથી ? તુ ફાટેલા દૂધ જેવી અનીને મને ખગાડવાડી ? આવા શબ્દો તારા મુખમાં શેાલે છે ? ખરેખર ! આ દુનિયામાં સ્ત્રીઓનુ` ચરિત્ર વિષમ હાય છે. સ્ત્રીએ રસ્સીથી ચમકે ને સર્પને ઉપાડી લે, ઉંદરથી ડરી જાય ને સર્પને વશ કરી લે. દુનિયામાં આવી ઘણી સ્ત્રીઓ થઈ ગઈ. તને સેંકડા દાખલા સંભળાવું. બ્રહ્મદત્ત ચક્રવતિની ચલણી માતાને ચૌદ સ્વપ્નો આવ્યાં હતાં. તે જાણતી હતી કે મારા પુત્ર ચક્રવર્તિ ખનવાવાળા છે, છતાં પતિના મૃત્યુ પછી તે પરાયા પુરૂષમાં માહિત ખની અને પુત્ર એ વાત જાણી ન જાય તે માટે તેને મારી નાંખવા કેવા પ્રપંચ કર્યાં ? લાખનુ' ઘર બનાવીને તેને બાળી નાંખવા તૈયાર થઈ. પરદેશી રાજાની સૂરિકતા રાણીએ પરપુરૂષના પ્રેમમાં પડીને પુત્રને મારી નાંખ્યા. કામી ખનેલી કંઈક સ્ત્રીએએ આવાં દુષ્કૃત્યા કર્યા છે. ત્યારે કનકમાલાએ કહ્યું હું એવી નથી પણ તુ' પૂર્વભવનો મારેા પતિ ન હેાય ! એવે મને તને જોઈને પ્રેમ આવે છે. માટે હું એક ક્ષણ વાર તારા વિયેાગ સહન કરી શકું તેમ નથી. જો તું મારી ઈચ્છા પૂરી નહિ કરે તેા હું મરી જઈશ અને સ્ત્રી હત્યાનું પાપ તને લાગશે. પ્રદ્યુમ્નકુમારે આટલાં કડક શબ્દો કહ્યાં છતાં કનકમાલા શરમાતી નથી, એણ્ એની વાત ચાલુ રાખી ત્યારે ફરીને પ્રદ્યુમ્નકુમારે ઉગ્ર બનીને કહ્યું હે માતા ! હું તને સાફ શબ્દોમાં કહી દઉં છું કે હું તારા દીકરા છું ને તું મારી માતા છું. આવી ખરાબ વાત તું મારી પાસે ઉચ્ચારીશ નહિ. હિંસક લેાકેા માંસ ખાય પણુ હાડકાં ન ખાય. તું તે આવી દુષ્ટ માંગણી કરીને હાડકાં ખાવાં ઉઠી છે. જરાક તેા શરમ રાખ. હું તને માતા કહું, તારા પગમાં પડ્યું. અને તને આ અતિ Page #766 -------------------------------------------------------------------------- ________________ (૭૫૭ શારા શિખર વાત કરવી ઈટ લાગે છે ? આવા ખૂબ કડક શબ્દ પ્રદ્યુમ્નકુમારે કનકમાલાને કહ્યા ત્યારે તેણે કહ્યું હે પ્રદ્યુમ્ન ! તું મને માતા માતા કરે છે પણ હું તારી માતા નથી, ને તું મારે પુત્ર નથી. તું પહાડ ઉપર શીલા નીચે દટાયેલો પડ હતા. અમારું વિમાન ત્યાં અટકયું. અમે નીચે ઉતર્યા. શીલાને ઉછળતી જોઈને ખસેડી તે નીચેથી તું નીકળે. મારે સંતાન ન હતું તેથી તને અમે લાવ્યા ને તને ઉછેરીને માટે કર્યો છે. એણે બધી વાત કરીને કહ્યું–વિચાર કરે. આપણે બંનેનો કુદરતે કે વેગ મળે છે! તું મારી વાતનો સ્વીકાર કરી લે. હજુ કનકમાલા પ્રદ્યુમ્નકુમારને કહેશે ને પ્રદ્યુમ્નકુમાર તેની સામે કે પડકાર કરશે તેને ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૮૧ આસો સુદ ૮ ને સોમવાર તા. ૨૭–૯-૭૬ અનંત કરૂણાસાગર સર્વજ્ઞ ભગવંતના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. તેમાં અરહનક શ્રાવકની શ્રધ્ધા ઉપર આપણે વાત ચાલે છે. અરહ-નક શ્રાવકને પિશાચનું રૂપ લઈ દેવ કેવાં ઉપસર્ગ આપે છે. ભરદરિયામાં એને સતાવે છે કે તારા શીલાદિવસેને તું ત્યાગ કર. જે નહિ કરે તે તારું મોત નજીક આવ્યું છે તેમ સમજી લે. છતાં ધર્મની શ્રધ્ધાથી ચલિત થયા નહિ, જે શ્રધ્ધાથી ચલિત થાય છે તે ધર્મના સાચા સ્વરૂપને સમયે નથી. એક સંસ્કૃત લેકમાં કહ્યું છે કેअश्रध्या परमं पापं, श्रध्धा पाप प्रमोचिनी। जहाति पापं श्रध्धावान, सर्पो जीर्णमिवत्वयम् । અશ્રધ્ધા તે પરમ પાપ છે ને શ્રધ્ધા પાપ નાશક છે. એટલા માટે વિવેકી અને શ્રદ્ધાવાન મનુષ્ય જેવી રીતે સર્ષ જીર્ણ થયેલી કાંચળીનો ત્યાગ કરી તેની સામે દષ્ટિ કરતું નથી તેવી રીતે પાપનો ત્યાગ કરી દે છે. ફરીને પાપ કાર્યમાં રસ લેતે નથી. આ કેણ કરી શકે? જેને ધર્મમાં દઢ શ્રધા હોય છે. આ કલેકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે અશ્રધા એ ઘોર પાપ છે. અશ્રધ્ધાને કારણે અજ્ઞાની છે અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે, અને વિવિધ પ્રકારનાં દુઃખે ભગવે છે. તેનું મૂળ કારણ ધર્મમાં અશ્રદ્ધા છે. જૈન શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે એક વખત જે જીવ સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરી લે તે તે પાપકર્મોથી બચી જાય છે ને તેનું ભવભ્રમણ ઓછું થાય છે. સમ્યગ્ગદર્શનની Page #767 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર પ્રાપ્તિ થવાથી જીવ પરિત સંસારી બની જાય છે. પછી તેને સંસારના પાપમય કાર્યોમાં રસ કે આનંદ આવતો નથી. પણ દુઃખની વાત એ છે કે આજે મોટાં મોટાં શાસ્ત્રના જાણકાર અને પિતાને આસ્તિક માનનાર લેકે પણ નાસ્તિક જેવાં વિચાર અને આચરણ કરે છે. એટલે એ લેકે પોતે પિતાનાં સ્વરૂપને સમજી શકતાં નથી, અને જગતનાં સ્વરૂપને પણ સમજી શક્તાં નથી. શ્રદ્ધાના અભાવને કારણે પોતે પિતાના જીવનને અશાંતિ, ભય અને સંકુચિતતાથી ભરી દે છે. જ્ઞાનની સંપૂર્ણ શક્તિ શ્રધ્ધામાં સમાયેલી છે. તેથી શ્રદ્ધાવાન મનુષ્યમાં ભલે જ્ઞાન ઓછું હોય તે પણ તે શ્રધ્ધાથી સંસાર સાગર પાર ઉતરી જાય છે. જ્ઞાની મનુષ્યમાં જ્ઞાન હોય પણ જે તેનામાં શ્રધ્ધા ન હોય તે તે પોતાની પીઠ ઉપર જ્ઞાનને બે ઉપાડીને ભમ્યા કરે છે. બંધુઓ ! ઘણું અણસમજુ માણસ એમ બેલે છે કે શ્રધ્ધા આંધળી હોય છે. જેમ આંધળે માણસ પગલે પગલે ઠોકરે ખાતે પડી જાય છે તેવી રીતે શ્રધ્ધાથી અંધ બનેલે માનવી પણ આ સંસારમાં ઠોકરે ખાય છે. પણ આ વાત મિથ્યા છે. કારણ કે શ્રદ્ધાવાન મનુષ્યના જીવનમાં વિવેકરૂપી દિપક પ્રગટે છે અને તે વિવેક દ્વારા તે પુણ્ય–પાપ, આશ્રવ–સંવર, નિજેરા, બંધ વિગેરેના સ્વરૂપને જાણે છે. જાણ્યા પછી પાપ, આશ્રવ અને બંધના માર્ગને ત્યાગ કરી દે છે ને શ્રધ્ધાવાન બનીને સંવર અને નિર્જરાના માર્ગ ઉપર દઢ બનીને આગળ વધે છે. એટલે વિવેક યુક્ત શ્રધ્ધાવાન મનુષ્ય જ્યારે પણ ઠેકરે ખાતા નથી. તે ધર્મમાં ક્યારે પણ શંકા કે અવિશ્વાસ કરતા નથી. ધર્મમાં વધુ દઢ બનીને પિતાના માનવ જીવનને ઉન્નત બનાવે છે. શ્રધ્ધામાં કેટલું સત્વ રહેલું છે. આટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે તમે મનુષ્ય ભવ પામીને સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરે. “દર્શન” શબ્દના બે અર્થ થાય છે. દર્શન એટલે દેખાવું ને બીજું શ્રદ્ધા કરવી. આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર કરો કે તમારા સંસારની દૃષ્ટિથી વિચાર કરે દરેક જગ્યાએ શ્રધ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિના કાર્યમાં સફળતા મળતી નથી. શ્રધ્ધા વિના ધર્મક્રિયામાં જોઈએ તેટલે લાભ થતું નથી અને સંસારના કાર્યમાં પણ સફળતા મળતી નથી. સંસારમાં પણ શ્રદ્ધાની કેટલી જરૂર છે તે સમજાવું. ખેતરમાં ખેડૂત શ્રધ્ધા-વિશ્વાસથી હજાર ટન મણ માટીમાં મધું બીજ લાવીને વાવે છે. તેમાં તેને શ્રધ્ધા હોય છે કે એક કણમાંથી હજારે કણ મળશે. અમારી બહેને દૂધના તપેલામાં છાશનું મેળવણ નાંખે છે. એને શ્રદ્ધા છે કે દૂધમાં મેળવણ નાંખવાથી દહીં બની જાય છે. પણ બી વાવ્યું, વરસાદ પડે. બે ત્રણ Page #768 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૫e દિવસ થયા પછી ખેડૂતના મનમાં એમ થાય કે અનાજ ઉગશે કે નહિ? એમ માનીને જમીન ખેદીને અનાજના દાણાં બહાર કાઢીને બીજી જગ્યાએ વાવે. બે ત્રણ દિવસ જાય ને વિચાર કરે કે અહીં પણ ઉગતું નથી તે ત્રીજી જગ્યાએ વાવું. એમ વિચાર કરીને બીજે વાવે. આમ વર્ષો સુધી વાવણી કરે તે પણ અનાજ પાકે ખરું? ના. અને બહેને દૂધમાં મેળવણ નાંખીને વારંવાર દૂધને હલાવ્યા કરે તે દહીં બરાબર જામે ખરું? “ના”. ખેડૂતને અનાજ વાવીને અને બહેનોને દૂધ મેળવીને શ્રધ્ધા રાખવી પડે છે કે એનો સમય પરિપકવ થશે એટલે જમીનમાં અંકુર ફૂટશે, દહીં જામશે. જે શ્રધ્ધા ન રાખે તો બધું કાર્ય બગડી જાય છે. આવા સંસારના કાર્યમાં પણ જે અવિશ્વાસ, અશ્રધ્ધા હોય તો કાર્યમાં સફળતા મળતી નથી. તો પછી ધર્મનો માર્ગ તો ઘણું મુશ્કેલ છે. તેમાં જે જીવને શ્રધ્ધા ન હોય તો આત્મ કલ્યાણ કયાંથી થઈ શકે? જે આત્મ કલ્યાણ કરવું હોય તે ધર્મમાં પહેલી શ્રધા રાખવી પડશે. આચારાંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે, "वितिगिच्छा समावन्नेणं अप्पाणेणं ना लहइ सभाहि, सिवावेगे अणु ત્તિ, ગણિયા વેરે ઘણુછત્તિ, માળfહું રાજી મારી વહું ન निविज्जे तमेव सच्चं नीसंकं जं जिणेहि पवेइयं ।" । સુધર્માસ્વામી પિતાના શિષ્યને કહે છે હે જંબુ! જે સાધક સંયમ આદિ ક્રિયાનું ફળ હશે કે નહિ એ સંશય રાખે છે તે સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. ભગવંતના આ વચનોને એકેક ગૃહસ્થ અને એકેક મુનિઓ સમજી શકે છે. પણ કદાચ કઈ સાધક પિતાનાં કર્મોદયથી તત્ત્વજ્ઞ પુરૂષની સાથે રહેવા છતાં પણ જે તત્વને સમજી શકે નહિ તે શું તેને ખેદ ન થાય? થાય, ત્યારે સાધુઓ તેને સમજાવીને કહે કે જિનેશ્વર ભગવંતેએ જે પ્રરૂપણ કરી છે તે સત્ય છે, નિશક માટે તેમાં શ્રધ્ધા રાખ. બંધુઓ ! આ સૂત્રમાં ભગવંતે શ્રધ્ધા મજબૂત બનાવવા માટે કેવી ટકોર કરી છે ! શ્રધ્ધા વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના શાંતિ નથી. દરેક છ સુખ અને સમાધિના ઈચ્છુક છે. સમાધિ માટે જિન વચનમાં શ્રધ્ધા રાખવી જોઈએ. કહ્યું છે કે સંથારા વિનતિ સંશયવાળો જીવ વિનાશને પ્રાપ્ત કરે છે. સંશયરૂપી શલ્ય હદયમાં ભોંકાય છે ત્યારે બુધિમાં ભ્રમ પેદા કરીને જીવનને વિનાશના માર્ગે લઈ જાય છે. સંશયરૂપી આગ હૃદયમાં ભભૂકી ઉઠે છે ત્યારે મનુષ્યની સત્યાસત્યનો નિર્ણય કરવાની શક્તિ તેમાં બળીને ભસ્મ થઈ જાય છે. સંશયરૂપી અંધકારને નષ્ટ કરવામાં ન આવે તો આત્મામાં એ અંધકાર ભરાઈ જાય છે કે તેમાં આત્માને સ્વાભાવિક પ્રકાશ પણ અંધકારમય બની જાય છે, Page #769 -------------------------------------------------------------------------- ________________ શારદા મા શ્રધા એટલે વિશ્વાસ. અનુભવી પુરૂષને અનુભવ, શાસ્ત્રીય વચને અને પિતાની વિવેક બુધિ આ ત્રણેને સમન્વય કરવા પર જે સત્ય પ્રતીત થાય તેના ઉપર અટલ શ્રધા કરવી તેનું નામ શ્રધ્ધા છે. આવી શ્રધા તે અંધ શ્રધ્ધા નથી પણ સાચી શ્રદ્ધા છે. શ્રધ્ધા વિના કઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. નાનામાં નાના કાર્યમાં પણ જે શ્રધ્ધા ન હોય તે તે કાર્ય પ્રાણ વિનાના કલેવર જેવું બની જાય છે. એક વૈજ્ઞાનિક પિતાની પ્રગશાળામાં શ્રદ્ધાપૂર્વક પ્રવેશ કરે છે તો તેના પ્રયોગમાં સફળતા મેળવી શકે છે. અને જે પ્રયોગ કરતાં પહેલાં શંકાશીલ બની જાય છે તો તે ક્યારે પણ તેના પ્રાગમાં સફળતા મેળવી શકતો નથી. વૈદ અને ડેકટર જે રોગનું નિદાન કરતી વખતે શંકાશીલ બનીને કાર્ય કરે તો તે ક્યારે પણ રોગનું બરાબર ચક્કસ નિદાન કરી શક્તો નથી. વહેપારી વહેપાર કરવા જતાં વિચાર કરે કે વહેપાર કરવા તો જાઉં છું પણ તેમાં મને નફે થશે કે નહિ? ખોટ જશે તો શું કરીશ? તો તે પણ વહેપારમાં સફળતા મેળવી શક્તો નથી. વિદ્યાથી કેલેજમાં દાખલ થતાં વિચાર કરે કે કોલેજમાં જાઉં છું પણ સારા માકે પાસ થવાશે કે નહિ ? તો તે કદી વિદ્વાન બની શકતો નથી. આવી રીતે સંયમી સાધક વિચાર કરે કે મેં ઘરબાર, ધન વિગેરેને ત્યાગ કરીને દીક્ષા લીધી છે પણ મારા આત્માનું કલ્યાણ થશે કે નહિ? આટલું કષ્ટ વેઠીને તપશ્ચર્યા કરું છું તો મારા કર્મો ક્ષય થશે કે નહિ? આ રીતે શ્રાવક વિચાર કરે કે હું દરરોજ સામાયિક પ્રતિક્રમણ કરું છું. આઠમ પાખીના પૌષધ કરું છું તો એ કિયાનું કંઈ પણ ફળ મને મળશે કે નહિ? આવી શંકા કરવી ન જોઈએ. કારણ કે શ્રદ્ધાપૂર્વક કરેલી કેઈપણ ક્રિયા નિષ્ફળ થતી નથી. એ કુદરતને અટલ નિયમ છે. આત્મ શ્રદ્ધાપૂર્વક જે પુરૂષાર્થ કરે છે તેને અવશ્ય સફળતા મળે છે. શ્રદ્ધા એ પ્રત્યેક કાર્યને પ્રાણ છે. નિરસમાં નિરસ વસ્તુમાં પણ શ્રધ્ધા રસને સંચાર કરી દે છે. શ્રધ્ધા એ આત્માને ભવોગ નાબૂદ કરવા માટેની અમૂલ્ય સંજીવની છે. આટલા માટે જ્ઞાની ભગવંતે કહે છે કે પ્રત્યેક સાધક એટલે સાધુ અને શ્રાવકેએ ધર્મની પ્રત્યેક ક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. સંશયમાં પડીને મનને ડામાડોળ બનાવવું નહિ. શંકાશીલ સાધક જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ સમાધિ પ્રાપ્ત કરી શક્યું નથી. અરહનક શ્રાવકને ભગવાનનાં વચન ઉપર અટલ શ્રધ્ધા હતી કે હું મારી શ્રધ્ધામાં સ્થિર રહીશ તે આ દેવની તાકાત નથી કે તે મારા માથાના વાળ વાંકે કરી શકે? જે પિતાને પોતાનામાં શ્રધ્ધા હોય તો અસંભવિત કાર્ય પણ સંભવિત બની જાય છે. અઘરું કાર્ય પણ સહેલું બની જાય છે. આત્મ શ્રધ્ધા ઉપર એક નાનકડું ઉદાહરણ છે. યૂરેપમાં સ્ટિવન નામને એક સત્યવાદી, મીઠું અને આત્મશક્તિ ઉપર દહ Page #770 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૧ શ્રદ્ધા રાખનાર એક સજ્જન માણસ વસતે હતે. જ્યાં સજ્જન હોય ત્યાં દુર્જન હોય છે ને ધમની સામે અધમી પણ હોય છે. તે રીતે સ્ટિવનની ધર્મશ્રદ્ધા સામે ઈર્ષા કરનારા ઘણુ નાસ્તિકે ત્યાં હતાં. એ સ્ટિવનનાં શત્રુ બની ગયા હતા. એક વખત તેનાં મિત્રોએ કહ્યું ભાઈ! તું ખૂબ ધર્મપારાયણ બન્યું છે તેથી અનેક ધર્મદ્રોહી મનુષ્ય તારા ઉપર ઈર્ષા કરે છે ને તે તારા શત્રુ બની ગયાં છે. કદાચ તે શત્રુઓ કયારેક તારા ઉપર આક્રમણ કરશે ને તને મારી નાંખશે. તેના કરતાં તું ધર્મને છેડી દે. ત્યારે સ્ટિવને ખૂબ શાંતિપૂર્વક તેને જવાબ આપ્યો કે મિત્ર ! તમારે તેને માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં એક લેખંડી કિલ્લે તૈયાર કરી રાખે છે તેમાં પેસી જઈશ. ત્યાં મને કઈ મારી શકે તેમ નથી. આ સાંભળી તેના મિત્ર સમજ્યા કે આપણે તેના ઉપર દયા લાવી તેના હિત માટે કહેવા આવ્યા ત્યારે તેને તે અભિમાનને પાર નથી મિત્રે પણ એના દ્વેષી બની ગયા. અને તેમણે સ્ટિવનનું અભિમાન ઉતારવાનો નિશ્ચય કર્યો. જે ધર્મમાં દઢ બને છે તેને કસેટી આવે છે પણ દઢ રહે છે તે કસોટીમાંથી પાર થઈ જવાય છે. - એક વખત સ્ટિવન કોઈ કાર્ય માટે એકલે બહાર જઈ રહ્યો હતો. માર્ગમાં ધર્મદ્રોહી દ્વેષી મિત્રએ તેને ચારે તરફથી ઘેરી લીધે ને તેને મારવા માટે તૈયાર થયા. પણ સ્ટિવન ડર્યો નહિ. ત્યારે દ્વેષીઓ કહે છે સ્ટિવન! હવે તું શું કરીશ? ક્યાં જઈશ? તું કહે છે ને કે મેં કિલો તૈયાર કર્યો છે તે તે તારો મજબૂત લોખંડી કિલ્લે ક્યાં છે? ત્યારે સ્ટિવને નિડરતાપૂર્વક શાંતિથી જવાબ આપ્યો કે ભાઈઓ ! મારે કિલે મારા હૃદયમાં છે. બહાર નથી. તેનું નામ છે ધર્મ પ્રત્યે અતૂટ શ્રધ્ધા. જ્યાં સુધી હું આત્મ શ્રધ્ધા રૂપી કિલ્લામાં રહેલે હું ત્યાં સુધી તમે મારું સહેજ પણ અનિષ્ટ કરવા શક્તિમાન નથી. કદાચ તમે મને મારી નાંખશે તે આ દેહને મારી શકશે પણ મારા આત્માને મારી શકવાના નથી. શરીરનું મરણ છે આત્માનું નહિ. શરીર તે વહેલું કે મેડું એક દિવસ છૂટવાનું છે. તો આજે છૂટી જશે તો શું વાંધો ? આમ કહીને હસતા મુખે ઉભા રહ્યા. સ્ટિવનને ઉત્તર સાંભળી ધર્મદ્રોહીઓ ઠંડાગાર બની ગયા. અને તેના ચરણમાં પડી ગયા ને તે બધા ધર્મમાં શ્રદ્ધાવાન બન્યા. દેવાનુપ્રિયે ! ધર્મશ્રદ્ધાનું કેવું સુંદર ફળ મળ્યું? હું શરૂઆતમાં કહી ગઈ કે જેના અંતરમાં શ્રદ્ધાને દિપક પ્રગટે છે તે જીવ-અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, બંધનિજર અને મોક્ષનાં સ્વરૂપને સમજે છે. સમજીને પાપ, આશ્રવ, અને બંધને ત્યાગ કરે છે. પણ જે છે અશ્રદ્ધાવાન છે તે છે આત્મા–પરમાત્મા, પુણ્યપાપ, બંધન અને મુક્તિ એટલે કે પરલેકના વિષયમાં સંશય કરે છે ને Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ શારદા શિખર વિચાર કરે છે કે વર્ષોથી ધર્મનું આચરણ કરું છું, છતાં મને કંઈ ફળ તો મળ્યું નહિ, મેં ધર્મક્રિયાઓમાં વ્યર્થ સમય ગુમાવ્યું. શ્રધ્ધામાં ડગમગ હેવાથી તે આ વિચાર કરે છે. नत्थि नूणं परेलाए, इड्ढी वावि तबस्सियो । अदुवा वंचिओ मित्ति, इंइ भिक्खू न चिंतए ॥ ભગવંત કહે છે કે મારો સાધક કદી એ વિચાર ન કરે કે નિશ્ચયથી પરલોક તે છે જ નહિ. અને તપસ્વીને પણ કઈ પ્રકારની વ્યાધિ પ્રાપ્ત થતી નથી. એટલે હું છેતરાઈ ગયે. આ મનથી પણ વિચાર ન કરે. જે સાધક આ વિચાર કરે છે તેને આ લેક તે બગડે છે ને પરલોક પણ બગડે છે. ટૂંકમાં શ્રધ્ધાના અભાવમાં સાધક તેની સાધનામાં આગળ વધીને પ્રગતિ કરી શક્તો નથી. જ્યારે ધર્મ ઉપર દઢ શ્રધ્ધા રાખનાર સાધક પ્રગતિ સાધી શકે છે. અને તેને સંસારની કઈ પણ શક્તિ હરાવી શકતી નથી. દઢવમી અરહનક શ્રવકની સામે કઈ શક્તિ ઉભી છે તે ખબર છે ને? આ દૈવિક શક્તિ છે. દેવની શક્તિ જેવી તેવી નથી. એક ભુજાબળથી દશ લાખ સુભટને જીતનાર સૈનિક આપણી દષ્ટિએ ગમે તેટલે બળવાન હોય પણ દેવની શક્તિ આગળ તેની શક્તિ કંઈ વિસાતમાં નથી. દેવે અરહનક શ્રાવકને એક-બે ને ત્રણ વખત કહ્યું કે તું તારા નિયમોને ત્યાગ કર તે પણ અર હનકે ત્યાગ ન કર્યો એટલે દેવ તેના ઉપર કોધે ભરાયે. તમે તમારા દીકરાને એમ કહે કે ભાઈ ! આ કાર્ય તું ન કરીશ. એક, બે કે ત્રણ વખત કહે છતાં ન માને તે તમે કહે છે ને કે તેને કેટલી વખત કહું? પછી ગુસ્સો આવે ને ? તે રીતે આ દેવને પણ અરહનક ઉપર ગુસ્સો આવ્યો. ક્રોધથી ધમધમતા લાલપીળા થઈ ગયે અને તેણે વહાણને પિતાની મધ્યમા અને તેના બે આંગળીઓ વડે પકડી લીધું. “ffઇત્તા સત્તા કાવ કરFRા ઘર્ષ વાલી ” પકડીને તે વહાણને સાત આઠ તાલ એટલે તાડનાં વૃક્ષે પ્રમાણ ઊંચે આકાશમાં લઈ ગયા. તાડનાં વૃક્ષો ઘણાં ઊંચા હોય છે. એક વૃક્ષ ઉપર બીજું વૃક્ષ એમ સાત-આઠ તાડનાં વૃક્ષો એકએકની ઉપર રાખવામાં આવે તે કેટલું ઉંચું થઈ જાય ? તેટલે ઉંચે તે દેવ અપહનકનું વહાણ લઈ ગયે. ઉચે લઈ જઈને અરહનકને આ પ્રમાણે દહ્યું "है भो अरहन्नगा? अपत्थिय पत्थिया! णो खलु कप्पइ तव सीलव्वय तहवे પન્નાવ વિદત્તા” હે અરહનક! અપ્રાર્થિત પ્રાર્થિત એટલે મરણનાં ઈચ્છક ! હું તમને શીલવત વિગેરેથી વિચલિત કરું તે મને એગ્ય ન ગણાય. તેથી તમે તમારી ઈચ્છાથી ત્યાગ કરે. નહિ તો તમારા વહાણને હું અહીંથી પટકીને Page #772 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર શિખર ૭૬૩ ધ્યાનને વશ થશે. એટલે કે ડૂબાડી દઈશ. જેથી તમે અસમાધિને મેળવીને આ તમે દરિયામાં ફેંકાઈ જશે! તે તમને અસમાધિ થશે, આ ધ્યાન થશે ને ઝુરાપા કરશે। ને મરણ આવતાં પહેલાં અકાળે મરણ પામશેા. આ બધી વાતા અરહનકે સાંભળી. તે બહેરાં ન હતાં પણ દેવની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ. અને મનમાં જ પહેલાંની માફક કહ્યું મને નિગ્રંથ પ્રવચનથી કોઈ દેવ ચલાયમાન કરી શકશે નહિ. આ પ્રમાણે વિચાર કરી નિશ્ચલ અને નિર્ભય બનીને મૌન પાળતાં ધમ ધ્યાનમાં તલ્લીન રહ્યા. અરહન્નક શ્રાવકની આવી દૃઢ શ્રધ્ધા જોઈને દેવ પણ સ્થંભી ગા. અહા ! શુ આની શ્રધ્ધા છે. મેં આટલું તોફાન કર્યું, બિહામણું રૂપ લીધું, તેને મારી નાંખવાની ધમકી આપી અને છેવટે વહાણુ આટલુ ઉ ંચે લાવ્યેા છતાં એની શ્રધ્ધાથી ડગતા નથી. કેવી એના ધર્મની શ્રધ્ધા છે! એની જેમ વધુ સેાટી. કરી તેમ તેની શ્રધ્ધાનો પ્રકાશ વધતા ગયા. હવે સેાટીની હદ આવી ગઈ. માનવ માત્રને મરણુનાં ડરથી ખીજો કોઈ અધિક ડર નથી. આ અરહન્નક તે મરણથી પણુ ડરતા નથી. આમ વિચાર કરીને પિશાચ રૂપધારી દેવ અરહનક શ્રાવકને નિગ્રંથ પ્રવચનથી ક્ષુભિત કરવામાં, વિચલિત કરવામાં, અને વિપરિણુમિત કરવામાં શક્તિમાન થયા નહિ ત્યારે શ્રાંત એટલે થાકેલાં અને ભગ્ન એટલે ભાંગેલા મનથી ખિન્ન બનીને ઉપસ કરવા રૂપ પોતાના કમથી પ્રતિનિવૃત્ત થઈ ગયા. એટલે તે થાકયા. અરહન્નકની દૃઢ શ્રધ્ધા આગળ દેવનાં પરિણામ ખદલાયાં. અર&નક શ્રાવક ધ્યાનમાં મસ્ત છે, હવે દેવ શું કરશે તેના ભાવ અવસરે. ચારત્ર – માતાને આપેલા જવાબ :- પ્રદ્યુમ્નકુમારે કનકમાલાને ખૂબ કડક શબ્દો કહ્યાં છતાં તે માની નહિ અને કહ્યું-મેં તને જન્મ આખ્યા નથી. હું તારી માતા નથી. ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું-ભલે, તે મને જન્મ દીધા ન હોય પણ તું મારી પાલક માતા તેા છું ને ? અત્યાર સુધી તું મને દીકરા ! દીકરા ! કરતી હતી ને હું માતા....માતા કરીને તારા ખેાળા ખૂંદતા હતા. હવે તારી મતિ કેમ ફરી ગઈ ? ત્યારે કનકમાલા કહે છે પેાતાના બગીચામાં વૃક્ષ ઉગ્યું હાય તે તેનાં મીઠાં ફળ શુ` માણુસ ન ખાય ? તેમ તું આવા રત્ન કુળમાં પાકયેા હોય તેા તેની સાથે સુખ ભેગવવામાં શું દોષ ? આ બધા વેદિયાવેડા છેડીને મારી ઇચ્છા પૂરી કરે. ત્યારે પ્રદ્યુમ્નકુમાર વિચારમાં પડયે કે ઘેાડે લગામથી વશ થાય છે. હાથી અંકુશથી વશ થાય છે પણ આ સ્રી કઈ રીતે વશ થતી નથી. અને ગમે તેવાં કડક વચન કહ્યાં છતાં તે સમજતી નથી, અને સમજે તેમ લાગતું પણ નથી. માટે હવે અહી શકાવામાં સાર નથી. છતાં છેલ્લે કહ્યું કે હે માતા ! આવું લેાક વિરૂધ્ Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૪. શારદા શિખર અને ધર્મ વિરૂધ્ધ આચરણ કરવાથી કુળ કલંકિત બને છે. આ લેકમાં નિંદા થાય છે, ને પરલેકમાં દુર્ગતિ થાય છે. માટે આપ શુધ્ધ ધ્યાન ધરીને આપના ચિત્તને પવિત્ર બનાવો. બાર બાર સમઝાઈ માતકે, વિચાર નહિ પટાયા, આયા ઉઠ તબ મદન વિપિનમેં, બેઠા તરૂવરકી છાયા હે-હોતા. પ્રદ્યુમ્નકુમારે કનકમાલાને ખૂબ સમજાવી તે પણ માની નહિ એટલે તેની પાસેથી ઉઠીને ચાલ્યા ગયા. માતાના આવા ખરાબ વર્તનથી તેને ખૂબ દુઃખ થયું હતું એટલે મનને શાંત પાડવા ગામ બહાર જંગલમાં જઈને એક ઝાડ નીચે ઉદાસ બનીને લમણે હાથ દઈને બેઠા હતા. તે વખતે એક મુનિરાજ વિચરતાં વિચરતાં ત્યાં આવ્યા. આવા જંગલમાં પવિત્ર મુનિને જોઈને તેને ખૂબ આનંદ થયે. તરત ઊભા થઈને તેણે મુનિને વંદન કર્યા. વંદન કરીને કહ્યું-ગુરૂદેવ ! આવા જંગલમાં દુઃખના સમયે મને આપનાં દર્શન થયાં માટે હું પુણ્યશાળી છું. ગુરૂદેવ ! કૃપા કરીને મારા એક પ્રશ્નનો જવાબ આપે. ને મારા સંશયનું નિવારણ કરે. મુનિ અવધિજ્ઞાની હતા. તેમણે કહ્યું-ભાઈ! તમને જે સંશય હોય તે ખુશીથી પૂછો. પ્રદ્યુમ્નકુમારે કહ્યું-ગુરૂદેવ ! શું વાત કરું. એ પ્રશ્ન પૂછતાં પણ મને લાજ આવે છે. છતાં લાજ શરમ છોડીને હું આપને પૂછું છું. માતા કે કય ઈચ્છા ઉપજી, સુત સંગ કામ વિકાર કૌન કર્મકા યહ ફલ હેગા, કહે કરૂણ ભંડાર છે. હે ગુરૂદેવ ! મારી માતાને મને જોઈને વિકાર થયો. તેની દષ્ટિ બગડી. પુત્રની સાથે કદી આવે વિકલ્પ માતાને ન આવે ને મને જોઈને મારી માતાની આવી કુબુધિ થઈ તેનું કારણ શું? એ મારાં ક્યાં કર્મનું ફળ છે? તે આપ કરૂણા કરીને મને કહે. કનકમાલા અને પ્રધુમ્નકુમારને પૂર્વભવ - મુનિએ કહ્યું–હે વત્સ! પૂર્વના સબંધ વિનાં કેઈના પ્રત્યે રાગ-દ્વેષ ઉત્પન્ન થતાં નથી. પૂર્વભવમાં તે કે હતી તે સાંભળ. તું આજથી પૂર્વે ત્રીજા ભવમાં અયોધ્યા નગરીમાં મધુ નામને રાજા હતે. ને કૈટભ તારો નાનો ભાઈ હતો. તમે હેમરથ રાજાની પ્રાણ પ્રિયા ઈન્દ્રપ્રભા રાણીને બળાત્કારે કપટપૂર્વક પિતાને ત્યાં રાખી લીધી. અને તેની સાથે ઘણું દિવસે સંસારિક સુખ ભોગવ્યું. એક દિવસ કેઈ પરસ્ત્રી સાથે રમણતા કરનારા પુરૂષને તમે ફાંસીએ ચઢાવવાની શિક્ષા ફરમાવી. ઈન્દ્રપ્રભાએ આ વાત જાણી ત્યારે તમને કહ્યું-નાથ ! તમે એ પુરૂષને પરસ્ત્રી સાથે ભોગ ભેગવવાથી ગુન્હેગાર ગણીને ફાંસીએ ચઢાવવાની શિક્ષા કરી તે મારી સાથે આપે ક્યાં લગ્ન કર્યા હતા ? આપ પણ પરસ્ત્રી સાથે જ રમણતા કરો છો ને ? ઈન્દ્રપ્રભાનાં આટલા શબ્દથી Page #774 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૬ % તમારા આત્મા જાગૃત બન્યા. વૈરાગ્ય પામીને તમે દીક્ષા લીધી. તમારા નાનાભાઈ કૈટભકુમારે પણ તમારી સાથે દીક્ષા લીધી. ત્યારે ઈન્દુપ્રભાને પણ મનમાં થયું કે હવે મારે એકલા શા માટે સંસારમાં રહેવું જોઇએ ! હું પણ દીક્ષા લઉ. એટલે તેણે પણ દીક્ષા લીધી ને સુંદર ચારિત્ર પાળી આયુષ્ય પૂર્ણ કરીને તમે ત્રણે દેવલાકમાં ગયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી ચવીને ઈન્દુપ્રભા વિદ્યાધર કુળમાં જન્મ પામીને કાલસંવર રાજાની પત્ની કનકમાલા ખની અને તમે દ્વારકા નગરીમાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી રૂક્ષ્મણીની કુખે જન્મ લીધા. અને હેમરથ રાજા પત્નીના વિયેાગથી આત ધ્યાનમાં મરીને અસુર દેવ થયા. પૂર્વભવનાં વૈરના કારણે આપના જન્મ થયાં પછી છ દિવસે માતાની ગેદમાંથી ઉઠાવીને પત ઉપર તમને મારી નાંખવા માટે તમારા ઉપર શીલા મૂકીને ચાલ્યા ગયા. ત્યાંથી તમને લાવીને નકમાલાએ ઉછેચેો ને તમે મોટા થયાં. મધુરાજાના ભવમાં તમે તેની સાથે ખૂખ સુખ ભાગળ્યુ. તેના કારણે તમે આ ભવમાં યુવાન થતાં તમને જોઈને તેની આવી ભાવના જાગૃત થઈ છે. હવે તેની ઈચ્છા તમને એ વિદ્યા આપવાની છે. માટે તમે યુક્તિપૂર્વક એ વિદ્યાએ તેની પાસેથી લેજો. પૂર્વભવની વાત સાંભળીને પ્રદ્યુમ્નકુમારને કર્યાંના સ્વરૂપનુ ભાન થયું. પછી તે ફરીને પૂછે છે હે ભગવંત! હૈ ભવસિંધુ તારક ! હું ફરીને એક પ્રશ્ન પૂછું છુ કે મારે જન્મ થયા પછી છ દિવસમાં માતાની સાથે મારે વિયેાગ શા માટે થયે તે શુ' મારા દોષના કારણે કે મારી માતાના દોષને કારણે ? ત્યારે મુનિએ કહ્યું–હે પ્રદ્યુમ્નકુમાર ! એમાં તારી માતાના પૂર્વભવના કનું કારણ છે. તે એ મારી માતાના ક્યાક ના ઉદય છે તે કૃપા કરીને મને સમજાવે. રૂક્ષ્મણીના પૂર્વભવ :- મુનિએ કહ્યું–હે પ્રદ્યુમ્નકુમાર ! સાંભળ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશમાં લક્ષ્મીપુર નામનું એક નગર છે. જેમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશનું ધ્યાન ધરનાર સેામશર્મા નામનેા બ્રાહ્મણ હતા. તેને કમલા નામની પ્રતિવ્રતા સ્ત્રી હતી. અને તેને લક્ષ્મીવતી નામની એક પુત્રી હતી. તે દેખાવમાં અત્યંત સુંદર હતી. બ્રાહ્મણને ઘેર સંપત્તિનેા પાર ન હતા. આ લક્ષ્મીવતી માટી થતાં તેના લગ્ન કર્યાં. એક દિવસ લક્ષ્મીવતી તેના પતિ સાથે જંગલમાં ફરવા માટે ગઈ, ત્યાં એક વૃક્ષ નીચે મારલીએ ઈંડા મૂકેલાં હતાં. ફરતાં ફરતાં લક્ષ્મીવતીની નજર ઈંડા ઉપર પડી. કેવા સુંદર ઈંડા છે ! તે જોવા માટે કૂતુહલથી તેણે ઈંડા હાથમાં લીધા. તેના હાથે તાજી મેઢી હાવાથી ઈંડા કડકુ જેવા લાલ અની ગયા. લક્ષ્મીવતીએ ઈંડા જોઇને હતાં ત્યાં મૂકી દીધા. સમય થતાં મેારલી આવી તે તેણે મેંદીના રંગથી લાલ બનેલાં Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭}} શારદા શિખર પેાતાના ઈંડાને ઓળખ્યાં નહિ. એટલે તે કલ્પાંત કરવા લાગી. સેાળ ઘડી સુધી ઈંડાને ઓળખ્યાં નહિ. તેથી સેવન કર્યું નહિ. ત્યાં તારી માતા કઠોર કમ ખાધ્યું. હવે મારલી ઈંડાને કેવી રીતે ઓળખશે ને શુ' ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ★ વ્યાખ્યાન ન. ૮૨ આસો સુદ ૫ ને મંગળવાર તા. ૨૮-૯-૦૬ સત્યના શેાધક, ભવેાભવના લેક, પરમ પથના પથિક, મેાક્ષ મંઝીલના પ્રવાસી અન તકરૂણાના સાગર એવા ભગવાને જગતના જીવાને સાચા રાહબતાવવા માટે સિધ્ધાંતની પ્રરૂપણા કરી. શાસ્ત્રનું વાંચન, મનન અને શ્રવણ કરવાથી જીવ કલ્યાણકારી માને જાણી શકે છે. આપને ખબર છે ને કે કોઈ પણ માર્ગને જાણુવા માટે કેટલા પુરૂષા કરવા પડે છે ! બાળક પાંચ-છ વર્ષોંના થાય ત્યારથી યુવાન થાય ત્યાં સુધી સ્કૂલ અને કોલેજોમાં ભણે છે. એટલેથી પતી જતું નથી પણ આગળ ધન કેવી રીતે કમાવાય તે માને પણ જાણે છે. તે ધન તેા ફક્ત તમને આ જીવનમાં કામ આવશે. અરે, આ જીવનમાં પણ જો પાપના ઉદય થાય તેા જીવન ચાલુ હાવા છતાં ધન ચાલ્યું જાય છે. આજને માનવરૂપિયા, પૈસા, સેતુ, હીરા, મેાતી આદિને ધન માને છે પણ ધમ રૂપી ધનને માનતા નથી. તેનું કારણ એક છે કે ધનને તથા ધનથી જીવનમાં થતાં લાભને જોઇ શકે છે. અનુભવી શકે છે અને ધર્મ પ્રત્યક્ષ દેખાતા નથી. તથા ધર્માંથી થતા લાભને જોઈ શકતા નથી તેથી જીવને ધ રૂપી ધનની કદર નથી. પરંતુ જ્ઞાની કહે છે કે ધન કમાવાનેા મા જાણવા જેટલેા જરૂરી નથી તેટલેા ધરૂપી ધન કમાવાનેા માર્ગ જાણવા જરૂરી છે, તેથી ભગવાને વીતરાગ વાણીનું શ્રવણ કરવાનું કહ્યું છે. શાસ્ત્રનું શ્રવણ કરવાથી આત્મા ધમ અને ધન એ અને વચ્ચેનું અંતર સમજી શકે છે. ત્યારે તેને સમજાય છે કે ધન કમાવાને માગ એ પાપના માગ છે. તેથી પાપકારી માર્ગોથી બચવા કલ્યાણકારી ધર્મના માર્ગ ઉપર ચાલે છે. આ માર્ગ પર ચાલવાથી જીવ મેાક્ષ મ’ઝીલે પહોંચી જાય છે. આજે જગતના દરેક જીવા માક્ષની ઈચ્છા રાખે છે. નરક ગતિનું નામ સાંભળતાં તેના પ્રત્યે નફરત છૂટે છે. અને માક્ષ માગ માટે જિજ્ઞાસુ રહે છે. પરંતુ હું તમને પૂછું છું કે નરકના નામ પ્રત્યે નફરત કરવાથી નરકમાં જતાં ખચી શકાશે ? અથવા માત્ર મેાક્ષની ઈચ્છા કરવાથી શું માક્ષમાં પહાંચી શકશે। ના”. માક્ષ મેળવવા માટે શું કરવું પડશે ? આ સંસારરૂપી રણભૂમિ ઉપર પેાતાની સેનાના Page #776 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સાથે લઈને કરૂપી શત્રુની સાથે ભયંકર જંગ ખેલ પડશે. કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાથી મોક્ષરૂપી કિર્લો સર કરી શકાય છે. બાહ્ય શત્રુઓ ઉપર વિજ્ય મેળવવા માટે રાજા, મંત્રી, હાથી, ઘોડા, રથ, સૈન્ય તથા રણભેરી આદિ બધાની જરૂર પડે છે. તેમ કર્મરાજા સામે યુધ્ધ ખેલવા માટે પણ આ બધાની જરૂર પડે છે. તે રાજા, મંત્રી, સૈન્ય વિગેરે કણ કણ છે? તે આપને ખબર છે? આપને ખબર નહીં હોય. લે, હું આપને કહી દઉં. છવ રૂ૫ રાજા સમક્તિ પ્રધાન જા કે, જ્ઞાનકે ભંડાર, શીલરૂપ રથ સાર કે. આત્મા એક મહાન ગુણવાન, શક્તિસંપન્ન પ્રતાપી રાજા છે. તેને સમ્યકત્વ રૂપી પ્રધાન છે. બંધુઓ ! આપને આ વાત સમજાય છે ને ? આપ યાદ રાખજે. જે રાજાને પ્રમાણિક, બુદ્ધિશાળી અને નીતિસંપન મંત્રી હોય તે રાજાને રાજ્યના કામકાજમાં સાચી સલાહ આપીને રાજ્યને સુરક્ષિત રાખવામાં સહાયક બને છે. તે રાજ્ય પણ સારી રીતે ચાલે છે ને પ્રજા પણ આનંદપૂર્વક સુખથી રહે છે. પણ જે મંત્રી મૂર્ખ અથવા દુષ્ટ હોય તો રાજાને ભેટી સલાહ આપે છે ને રાજાને ખોટા રસ્તે લઈ જાય છે. પરિણામે તે રાજ્ય દુશ્મનના હાથમાં ચાલ્યું જાય છે. અને રાજાનું જીવન જોખમમાં મૂકાઈ જાય છે. આ ન્યાય આત્મા સાથે ઘટાવવો છે. આત્મા રાજા છે ને સમ્યકત્વ રૂપી તેને મંત્રી છે. સમ્યક્ત્વ રૂપ મંત્રી આત્માને સંસાર સંગ્રામમાં વિજયી બનાવીને મોક્ષ રૂપી કિલ્લે પ્રાપ્ત કરાવે છે. કારણ કે જેના જીવનમાં સમ્યકત્વ આવ્યું તે વહેલે મેડો પણ અવશ્ય મેક્ષે જવાનો છે. સમ્યકત્વની એ તાકાત છે કે તે આત્માને મેક્ષ અપાવે છૂટકે કરે છે. પરંતુ જે મિથ્યાત્વ રૂપી દુષ્ટ અને કપટી મંત્રી હોય તે તે આત્માને શક્તિહીન બનાવીને કર્મરૂપી શત્રુઓ સામે પરાજય અપાવે છે. તેના પરિણામમાં મોક્ષ તે દૂર રહ્યું પણ આત્માને સંસારમાં ભમવું પડે છે કે ઘણા કાળ સુધી નરક-તિર્યંચ આદિ ગતિના દુઃખો સહન કરવા પડે છે. તેથી મિથ્યાત્વરૂપી મંત્રી આત્માને દુઃખનું કારણ બને છે. તે જીવને કુપથગામી બનાવે છે. પરંતુ જે સમ્યકત્વરૂપી મંત્રી જાય તે તે કુમાર્ગને છોડીને સાચા રાહે આવી જાય છે. અને તેની સલાહથી કર્મરૂપી શત્રુઓને પરાજિત કરી શકે છે. હવે આપને સમજાઈ ગયું ને કે રાજા કેણ અને મંત્રી કેશુ? હવે આ રાજાને ખજાને કર્યો? તે વાત વિચારીએ. રાજ્યને ખજાને ધન, હીરા, માણેક, મોતી, સોનાથી ભરપુર હોય છે. કારણ કે રાજાની પાસે આ ખજાને ન હોય તે રાજ્ય કેવી રીતે ચાલી શકે ? ધનના અભાવમાં ન તે શસ્ત્ર સરંજામ મળે કે ન તે લશ્કર ભેગું થઈ શકે. આ રાજાને ખજાને છે તેમ જીવ રૂપી રાજા પણ પાસે અક્ષય ભંડાર રાખે છે. તે ભંડાર કર્યો ? આપને Page #777 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર અબર છે? હું આપને કહું. જ્ઞાનરૂપી ભંડાર અક્ષય છે. રાજાના ભંડારને ચેરાવાને, લૂંટાવાનો ને નાશ થવાને ભય છે. જ્યારે આ ભંડારને કેઈ જાતને ભય નથી હેતે. કઈ માણસ પાસે પાપના ઉદયથી ધન ન હોય તેથી તે પિતાને ગરીબ માને છે. પરંતુ જ્ઞાની કહે છે કે જેની પાસે સમ્યકજ્ઞાન રૂપી ધન નથી તે ગરીબ છે. જેની પાસે ભૌતિક ધન નથી પણ જ્ઞાનરૂપી ધન છે તે સંસારના વિષમ માર્ગ ઉપર પણ બેફીકર થઈને નિશ્ચિતતાથી ચાલતે મોક્ષના દરવાજા સુધી પહોંચી શકે છે. જ્ઞાન એ આત્માની અખૂટ, અક્ષય સંપત્તિ છે. - જ્ઞાની પુરૂષોએ સંપત્તિના બે પ્રકાર બતાવ્યા. એક બાહ્ય સંપતિ અને બીજી આધ્યાત્મિક સંપત્તિ. બાહ્યસંપત્તિ આંખ સામે પ્રત્યક્ષ દેખાય છે. ધન, માલ-મિલ્કત બધું બાહ્યસંપત્તિ છે જ્યારે જ્ઞાન, આત્મશ્રદ્ધા, ક્ષમા, વિનય, સંતેષ આ બધી આધ્યાત્મિક સંપત્તિ છે. બાહ્યસંપત્તિ કઈ લૂંટી શકે પણ આધ્યાત્મિક સંપત્તિને માનવ તે શું અરે દેવમાં પણ તાકાત નથી કે તે લૂંટી શકે. જેને આ સંપત્તિની ઓળખાણ નથી તે બહાર ફરે છે. એક સુખી શ્રીમંત શેઠ હતા. તેમણે અન્યાય, અનીતિ, દગાપ્રપંચ તેમજ વિશ્વાસઘાત આદિ અનેક પાપ કરીને ઘણું ધન ભેગું કર્યું. તે શેઠ પૈસા પાછળ પાગલ હતા. પૈસો એ તેનું સર્વસ્વ સમજતા હતા કારણ કે તેમના જીવનમાં ઘણે લભ હતો. તેથી જીવનમાં ગમે તેવા પાપ કરીને પણ ધન ભેગું કરવામાં આનંદ માનતો. ને ખૂબ હરખાતે કે મારી પાસે કેટલી બધી સંપત્તિ, વૈભવ અને સુખ છે ! તેને ધન નજર સમક્ષ દેખાતું પણ ધન મેળવવા માટે મેં કેટલું પાપ કર્યું તે દેખાતું નહોતું. પરંતુ જ્ઞાની કહે છે કે રૂએ લપેટેલી આગ છૂપી રહે તે પાપ છૂપા રહે શેઠના પુણ્યને ઉદય હતો ત્યાં સુધી તે પાપ કરીને ધન ભેગું કર્યે રાખ્યું. આ ધનને મેળવવા, સાચવવામાં ક્યારે પણ ધર્મરૂપી ધન તે યાદ કર્યું નહિ. સમય જતાં શેઠનાં પુણ્યનો સીતારે અસ્ત થવા લાગે. તેથી કઈ માણસે રાજાને ખબર આપી કે આ શેઠે અન્યાય, અનીતિ, અને વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયા ભેગા કર્યા છે તે દગા-પ્રપંચ કરવામાં શુરવીર ને ધીર છે. રાજાને આ વાત સાંભળી ખૂબ ગુસ્સો આવે. કારણ કે રાજા પિતે ખૂબ પ્રમાણિક અને ન્યાયસંપન્ન હતા. રાજાએ પોતાના માણસને હુકમ કર્યો કે તમે તે શેઠની તમામ મિલ્કત જપ્ત કરી લે. અને તે બધું ધન દીન-દુઃખી, નિરાધાર, અપંગ, અનાથોને વહેંચી દે. સરકારને આ કાયદે બહાર પડયા. તે સંદેશ શેઠને પહોંચ્યું. જેને મન ધન એ પ્રાણુ અને સર્વસ્વ છે. એવા શેઠને આ સમાચાર તે પ્રાણ લે તેવાં આઘાતજનક બન્યા ને માથું પછાડવા લાગ્યા. તે એકદમ ગભરાઈ ગયા. લેકેને ભરમાવી દગા Page #778 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ste કરીને છેતર્યાં ત્યાં ચાલ્યું પણ સરકારના કાયદા આગળ કેવી રીતે ચાલે ? તે તે દુકાનેથી ગભરાતાં ઘેર આવ્યા ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. શેઠાણી પૂછે છે આજે આપ આટલુ બધુ કેમ રડેા છે ? ને ગભરાયેલા કેમ દેખાવ છે. ? શેઠ કહે રાજાના હુકમ થયા છે કે શેઠની બધી મિલ્કત જપ્ત કરી લા ને તે પછી ગરીબોને વહેંચી દો. હવે આપણું શું થશે ? શેઠાણી આ સાંભળીને હસી પડયા ને કહેવા લાગ્યા- એના જેવા આનંદ બીજો કચેા હૈાય? રાજાએ ધન જપ્ત કરવાના હુકમ કર્યાં છે. તેથી શુ' આપણે ગરીબ થઈ ગયા ? શેઠાણીના આ શબ્દો શેઠને કેવા લાગે ? ખળતી આગમાં ઘી નાંખે તેમ દુઃખમાં દુઃખને વધારા થાય તેવા લાગે ને? તે કહે- અરે શેઠાણી ! તમે એટલું પણ નથી સમજતા કે જ્યારે આપણી પાસે ધન નહિ રહે તેા પછી આપણે શુ ગરીખ નહિ કહેવાઈ એ ? શેઠાણી ખૂબ શાંત હતાં. તે ખાહ્ય સંપત્તિ કરતાં આત્મિક સ'પત્તિનું મૂલ્ય સમજનારા હતા. તેનામાં આધ્યાત્મિકતાનું જ્ઞાન ઘણું હતું. તેથી તેણે કહ્યું- આપનું ધન રાજા જપ્ત કરીને ગરીમોને વહેંચી દેશે પણ તે શું આત્મિક સપત્તિ લૂટી શકવાના છે ? તે સંપત્તિને કેઈ તૂટી શકે તેમ નથી. ધન બહારથી આવ્યું છે ને બહાર જવાનું છે. તેમાં અસાસ કે દુ:ખ શા માટે ? સાચું સુખ અને શાંતિ આપનાર હાય તે। આત્મિક સપત્તિ છે. વળી રાજા શું. તમારા શરીરને કે મનને જપ્ત કરી શકશે ? અરે શેઠાણી! તમે તે કેવા પ્રશ્ન કરેા છે ? શું કોઈ શરીરને કે મનને જપ્ત કરી શકે ખરું? તે પછી આપને કઈ વાતની ચિંતા છે ? રાજા ધન-દોલત લઈ જશે પણ તમારા હૃદયમાં સ ંતેષ રૂપી જે ધન રહેલુ છે તેને કાણુ લઈ શકે ? અને જો તે ધન તમારી પાસે છે તે પછી આપ ગરીબ કેવી રીતે ? સાચા ગરીખ તે તે છે કે જેના જીવનમાં સદ્ગુડ્ડાન નથી, સતાષ નથી. જેની પાસે સંતોષ રૂપી ધન છે તેની પાસે ત્યાગ, વૈરાગ્ય, ક્ષમા, ન્યાય, નીતિ, સહિષ્ણુતા આદિ અનેક ગુણ્ણા આવશે. તેથી હું તેા સમજું છું કે આ બાહ્ય ધન જપ્ત થવાથી આપનું આત્મિક ધન વધી જશે. શેઠાણીની આ વાત સાંભળી શેઠ ઠંડાગાર ખની ગયા. તેમની આંખ ખુલી ગઈ. તેમને સમજાઈ ગયુ` કે ખાહ્યસંપત્તિ મેળવવામાં પાપ અને છેડતી વખતે પણ જો આ ધ્યાન કે રૌદ્રધ્યાન થાય તે પશુ પાપ. છેવટે શેઠે સામેથી જઈને રાજાને કહ્યું. મારે ઘેર ધન ખૂબ છે. તેની મારે રક્ષા કરવી પડે. તેને સાચવવા માટે પણ કેટલી ઉપાધિ રાખવી પડે છે. માટે આપ લઈ જાવ. શેઠને સત્ય સમજાઈ ગયું માને છે કે તેથી હવે છેડતાં જરા પણ આતુ કે રૌદ્રધ્યાન નથી થતું. પણ એમ ૨૭ Page #779 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મારા માથેથી પાપને બોજો ઉતરાવ્યું. શેઠની સાચી સંપત્તિનું ભાન થતાં બાહા સંપત્તિને મોહ ઉતરી ગયો. આપણે અધિકાર ચાલે છે તે અરહનક શ્રાવકની દેવે કપરામાં કપરી કસોટી કરી. પણ જેને સમજાઈ ગયું હતું કે મારી આત્મિક સંપત્તિ તો કયારે પણ લૂંટાવાની કે નાશ થવાની નથી. તેથી શીલ આદિ બાર વ્રતોથી અને વીતરાગના માર્ગથી જરા પણ ચલિત ન થયા. ત્યારે દેવ થાક. તેનું મન ભાંગી ગયું. આની સામે બાથ ભીડી પણ હું હારી ગયા. જ્યાં દેવ અને કયાં મનુષ્ય ! શું મનુષ્ય મને હરાવે ? કઈ નબળો જબરાને હરાવે તો જબરાનું નાક જાય, તેમ અહીં માનવી પાસે ઘણી શક્તિવાળો દેવ હારી ગયા તેથી નાક જવા જેવું થયું ને ? છેવટે દેવે ઉપસર્ગ આપવાનું બંધ કર્યા. અને ધીમે ધીમે આકાશમાંથી ઉતરીને તેણે વહાણને પાણીમાં તરતું મૂકી દીધું. હવે દેવ તેના પર પ્રસન્ન થયે. તે મનમાં વિચારવા લાગ્યો કે અહો ! આવા ધમષ્ઠ, દઢધર્મ, પ્રિય ધમી એવા શ્રાવકને મેં આટલું દુઃખ આપ્યું? મેં તેની ઘર અશાતના કરી છે. હવે વહાણને પાણી ઉપર મૂકી દીધા પછી શું કર્યું? “વત્તા સંf fજાર સવં રિસાદ” મૂકીને તેણે પોતાનું દિવ્ય પિશાચ રૂપ અન્તર્ષિત કરી લીધું એટલે તે રૂપ બદલીને પિતાના સાચા દિવ્યરૂપને ફરી ધારણ કરી લીધું. દેવનું રૂપ તથા સૌંદર્ય અથાગ હોય છે. તેમની શક્તિ પણ ઘણી હેય છે. મૂળ રૂપ લઈને દિવ્ય રૂપમાં પહેલાં તેનાં વસ્ત્રો નાની નાની ઘૂઘરીના ઝૂમખે ઝૂમખેથી જડેલા એવા સુંદર હતા. તે હાલે ચાલે એટલે ઘૂઘરીઓ ખખડે. દેવનાં વસ્ત્રો કિંમતી, મૂલાયમ અને ખૂબ સુંદર હોય છે. પછી દેવે આકાશમાં સ્થિર રહીને તે શ્રમ પાસક અરહનકને આ પ્રમાણે કહ્યું. हं भो अरहन्नगा! धन्नोऽ सिणं तुमं देवाणुप्पिया ! जाव जीविपफले जस्स णं तव निग्गंथे पावयणे इमेयारुवे पडिवत्ती लध्यापत्ता अभिसमन्नगया। (દેવ હાથ જોડી મસ્તક નમાવીને કહે છે) હે શ્રમણે પાસક અરહનક ! તમને ધન્ય છે. શાસ્ત્રકાર કહે છે કે “રેવા વિ તં નમીત, ૪ ઇમે રજા માગે જેનું મન હંમેશાં ધર્મમાં હોય છે, જે ઘરમાં સત્ય, નીતિ અને પ્રમાણિકતા હોય છે તેવા આત્માઓને દેવો પણ નમસ્કાર કરે છે. અહીં પણ દેવ આકાશમાંથી ગર્જના કરીને ઉલ્લાસમાં આવીને કહે છે તે અરહનક શ્રાવક! અહે મારા વીતરાગ ભગવાનના શ્રમ પાસક! મેં બહુ ભૂલ કરી છે. સુધર્મા સભામાં આપનાં જેવા વખાણ થયા હતા તેવા બરાબર હું પ્રત્યક્ષ જોઉં છું. હું તને હાથ જોડીને નમસ્કાર કરું છું. તને ધન્ય છે ને તારી જનેતાને પણ ધન્ય છે કે તારા જેવા પુત્રરત્નને જન્મ આપ્યું. અહા હે દેવાનુપ્રિય! તમે Page #780 -------------------------------------------------------------------------- ________________ શારદા શિંખર ૭૭૧ સંપૂ પણે આ મનુષ્ય જીવનનું ફળ લીધું છે. ખરેખર ! આ નિગ્રંથ પ્રવચનમાં તમે સમ્યક્ શ્રધ્ધા મેળવી છે. તારી તે વાત શી કરું ? તને શ્રધ્ધાથી ચળાવવા મેં ઉપસર્ગો આપ્યા. છતાં પણ તુ તારા ત્રતાને ને શ્રધ્ધાને ખરાખર વળગી રહ્યો. અરહન્નક શ્રાવક દુઃખમાં અકળાયા નહિ ને પ્રશંસામાં ફુલાયા નહિ. તેમણે દુઃખ પચાવવાની શક્તિ અદ્ભૂત કેળવી હતી. સુખ પચાવતાં તે સૌને આવડે પણ દુઃખ પચાવતાં આવડે તે જ વિશેષતા છે. દેવ કહે છે પતં વસ્તુ વૈવાષિયા। હે દેવાનુપ્રિય ! હું અહીં શા માટે આવ્યે ? મે તને દુઃખ શા માટે આપ્યું ? મેં જે કંઈ તમારી સાથે વર્તન કર્યું' છે તેની પાછળનું કારણ આ પ્રમાણે છે. એક દિવસ પરમ અશ્વ શાળી દેવેાના ઈન્દ્ર ખુદ શકેન્દ્ર દેવરાજે સૌધમ નામના પહેલા દેવલાકમાં સૌધર્માવત'સક વિમાનમાં ઘણાં દેવાની વચ્ચે બેસીને મેટા અવાજે પહેલા સામાન્યરૂપે ને પછી વિશેષ રૂપમાં સમજાવતાં કહ્યું. આ જંબુદ્રીપ નામના દ્વીપમાં દક્ષિણ ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરીમાં જીવ–અજીવ વગેરે તત્ત્વાને જાણનાર અરહુન્નક નામે શ્રમણેાપાસક શેઠ રહે છે. તે સમ્યક્ત્વ પામેલા છે. અને દેવ-ગુરૂ-ધમમાં અખૂટ શ્રધ્ધાવાળા તેમજ શ્રાવકના દેશાવરિત રૂપ ધમ માં એટલા ખધા સ્થિર અને દૃઢ છે કે “મૈં વહુ સથે મેળા देवेण वा दाणवेण वा, णिग्ग'थाओ वा, वयणाओ चालित्तए वा जाव विपरिणामेत्तए वा । " તેને શ્રધ્ધાથી ડગાવવા દેવ આવે, દાનવ, કિન્નર, કપુરૂષ, મહારગ, ગધવ, ભવનપતિ, વાણવ્યંતર, ચૈાતિષી કે વૈમાનિક ગમે તે દેવ આવે તે પણ તેને નિગ્રંથ પ્રવચન રૂપ ધર્મથી ચળાવી શકે નહિ. તે શકેન્દ્ર દેવરાજે અવધિજ્ઞાનને ઉપયેાગ મૂકયેા. તેમાં અરહન્નકને જોચેા. તેથી ફરી ઉલ્લાસમાં, આનંદમાં આવી ગયાને મેલ્યા. મારી પરિષદમાં બેઠેલા હૈ દેવ ! તમારામાંથી કેાઈની શક્તિ કે તાકાત નથી કે અરહન્નક શ્રાવકને કાયાથી તેા શું મનથી પણ વિચલિત કરી શકે! કહેવાય છે ને કે વરસાદ વરસે ત્યારે બધી વનસ્પતિ લીલીછમ થઈ જાય પણ જવાસેા ખળી જાય, તેમ જવાસા જેવા મારાથી આ સારી વાત સહન ન થઈ. અહે। અમારી પદામાં કાઈ દેવના નહિ તે મૃત્યુàાકના માનવીના ગુણુ ગવાયા ! હું ઈર્ષ્યાળુ તારા ગુણુ– કીનને પચાવી શકયા નહિ. આજે પણ કેઇનુ સારુ ખેલાતું હોય તેા ઇર્ષ્યાળુ માણસ પચાવી શકે નહિ. નહિ પચાવનારા ઘણાં છે પણ માફી માંગનારા બહુ અલ્પ છે. જ્યારે અહી તે દેવ માફી માંગે છે. દેવ કહે છે આપની પ્રશંસા હું સહન કરી શર્ચા નહિ. હું ઈન્દ્ર દેવરાજની વાતમાં શ્રધ્ધાવાન ન થયા. તેમના વચન મને ન ગમ્યા. તેથી મારા મનમાં આ જાતના અભ્યથિત, ચિંતીત, પ્રાથિત, કલ્પિત સંકલ્પ ઉત્પન્ન થયા કે ચાલેા, અરહુન્નક શ્રાવકની પાસે જઈએ અને તપાસ કરીએ કે વિશ્વને Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ શારદા શિખર ને ૮ ને?તેને ધર્મ પ્રિય છે કે કેમ? તે ધર્મમાં દઢ શ્રદ્ધાવાન છે કે કેમ? તે પિતાના શીલને, વ્રતોને અને ગુણોને ત્યજે છે કે ખંડન કરે છે કે નહિ? એક દેશથી પણ તેમાં અતિચાર લાગે છે કે કેમ? અરહનક! મેં આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને અવધિજ્ઞાનથી મેં જોયું તે તમને દરિયામાં જોયા. તેથી મેં ઈશાન ખૂણા તરફ જઈને ઉત્તર વૈક્રિય કરી પિશાચનું રૂપ લઈ આપની પાસે આવ્યું. આવીને તમારા ઉપર ઉપસર્ગો શરૂ કર્યા. આપને ઉપસર્ગ કરવા પાછળ મારે શું હેતુ હતો તે આપને કહ્યો. હવે દેવ અરહ-નક શ્રાવક ઉપર પ્રસન્ન થઈને તેના ચરણે શું ધરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર –પ્રઘનકુમારના પૂછવાથી મુનિ રૂમણુને પૂર્વભવ કહી રહ્યા છે. લક્ષમીવતીના હાથે મૂકેલી તાજી મેંદીને રંગ ઈંડાને લાગી જવાથી મોરલીએ સોળ ઘડી સુધી ઈંડાને ઓળખ્યા નહિ ને તેનું સેવન કર્યું નહિ. ત્યાં શું બન્યું? એકાએક વાદળા થયા, વીજળી થઈ, ગાજવીજ થઈને એકદમ વરસાદ પડશે. ઈંડા પર પાણી પડવાથી લાગેલી મેંદી રંગ દેવાઈ ગયે ને મૂળ રૂપે દેખાયા. ત્યારે મેરલીએ ઈંડાનું સેવન કર્યું. સોળ ઘડી સુધી મેરલી ઇંડાનું સેવન કરી શકી નહિ તે કર્મના ફળ સ્વરૂપે સેળ ઘડીના બદલે સોળ વર્ષ સુધી તારી માતાને તારે વિગ પડે. અજ્ઞાની જીવ હસી હસીને પાપ કરે છે પણ કર્મ ભેગવવાને સમય આવે છે ત્યારે કેટલું આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરે છે. આ પ્રદ્યુમ્નકુમાર પૂછે છે હે પ્રભુ! પછી તે લક્ષમી બ્રાહ્મણીનું શું થયું? શું તે મરીને રૂકમણી થઈ? જ્ઞાની મુનિ કહે છે-“ના”. તે ભવમાં તેણે કર્મ બાંધ્યું. ત્યાંથી મરીને તે તિર્યંચ ગતિમાં ગઈ. તિર્યંચગતિનું આયુષ્ય પૂર્ણ કરીને તે એક માછીમારની પુત્રી થઈ. તે માછીપુત્રીનું શરીર ખૂબ દુર્ગંધમય હતું. તેથી તે ગંગા નદીને કિનારે એક ઝુંપડી બનાવીને રહેવા લાગી. તે હેડી ચલાવવાનું કામ કરતી. આ કિનારેથી સામા કિનારે બધાને લઈ જાય. તેને જે ચાર્જ હોય તે લેતી. પિતાની આજીવિકા પૂરતા પૈસા રાખતી ને બાકીના વધેલા પૈસા પિતાને આપી દેતી. એક વખત હેમંતઋતુમાં સાંજના સમયે ત્યાં મુનિનું આગમન થયું. સાંજને સમય હતો એટલે નદી કિનારે મેટા ઝાડની નીચે મુનિ શેકાઈ ગયા. કડકડતી ઠંડી પડે છે. પવનના સૂસવાટા વાય છે. મુનિ તે ધ્યાનમાં બેસી ગયા. આ મુનિને જોઈને માછી પુત્રીને ખૂબ દયા આવી. આહાહા...કેવી કડકડતી ઠંડી છે ! મુનિ તે બહાર ખુલ્લામાં રહ્યા છે. તે ઠંડીથી કેવા ધ્રુજે છે. તેથી તેણે સંતની પાસે તાપણી શરૂ કરીને ઓઢવા માટે ધાબળા આપવા ગઈ. પણ મુનિએ તે ધાબળા લીધા નહિ ને તાપણી પણ કરવા દીધી નહિ. કારણ કે સાધુને નવ કેટીથી છકાય જીવની . Page #782 -------------------------------------------------------------------------- ________________ ووف શારદા શિખર હિંસાના પચ્ચખાણ છે. તેથી તાપણું કરાય તે નહિ પણ તેની કલ્પના પણ ન કરાય. માછી પુત્રી મુનિ ઉપરના કરણાભાવથી તે પણ આખી રાત તેની ઝુંપડીમાં બેસી રહી. સવાર પડી એટલે સંત પાસે જઈને કહે છે કે આપ મારે ઘેર ભોજન કરવા માટે પધારે. હું માછીકુળમાં જન્મી છું. પણ મેં માછલા કયારે પણ પકડયા નથી કે તે આહાર કર્યો નથી. આ છોકરી જૈન સાધુના આચારથી અજાણ છે તેથી આ પ્રમાણે કહે છે. મુનિ કહે છે બહેન ! તમારે ઘેર ભેજન કરવા ન અવાય. તે છે ભગવાન ! આપના આચાર વિચાર મને સમજાવે. આપે રાત્રે તાપણું ન કરવા દીધી, ધાબળે ન ઓઢ, ભજન કરવા પણ ન આવ્યા તે હવે આપનો ધર્મ શું છે તે મને સમજાવે. મુનિએ જૈન ધર્મ અને તેમાં સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ શું છે તે સમજાવ્યું. આ સાંભળતાં તેના આનંદનો પાર ન રહ્યો. તેણે ત્યાં મુનિ પાસે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. રોજ ઉપદેશ સાંભળનારને હજુ મન નથી થતું કે સામાયિક, પ્રતિક્રમણ શીખું! તમારા સંતાનને કયારે પણ પૂછે છે કે તેને સામાયિક, પતિક્રમણ આવડે છે કે નહિ ? માછીપુત્રી શ્રાવક વ્રત લીધા પછી સમકિત પામી. કેટલાક દિવસે પછી તે ત્યાંથી નીકળી સાધ્વીને સમાગમ કરવા ગઈ. સતીજી મળતાં તે દશમા વ્રતમાં રહીને તેમની સાથે રહેવા લાગી. તે ગૌચરી કરીને ખાય છે. આ રીતે તે મહાસતીજીની સાથે વિચરે છે. એક વખત સાંજે વિહાર કરતાં વિહાર ઘણે લાંબે નીકળે. સૂર્યાસ્તને સમય થવા આવ્યા. ત્યાં જંગલમાં એક ઝુંપડી છે. આત્મ રક્ષા ખાતર બધા સાધ્વીજી ઝુંપડીમાં રહ્યા અને આ માછીપુત્રી શ્રાવિકા તે ઝુંપડીની બહાર દરવાજા પાસે બેસીને નવકાર મંત્રનું સ્મરણ કરે છે. વાઘ-સિંહથી રક્ષણ કરવા તે ઝુંપડીની બહાર કાઉસગ કરીને ધ્યાનમાં બેઠી છે, તે સમયે ત્યાં અચાનક વાઘ આવ્યું ને આ બાઈને મુખમાં પકડીને ચડચડ ચાવી ગયે. છતાં તેને જરાપણ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન ન થયું. તે સમાધિ મરણે મરીને દેવેલેકમાં ગઈ. સ્વર્ગસે ચલ કે હુઇ રૂક્ષ્મણ, માધવ ઘર પટરાની, કામદેવ વહી માત તુમહારી, ગુણ મેં અધિક વખાણી...શ્રોતા. દેવલોકની આયુષ્ય સ્થિતિ પૂર્ણ કરીને ત્યાંથી આવીને એક રાજાને ઘેર પુત્રીપણે જન્મી. ત્યાં તેનું ખૂબ સન્માન થાય છે ને લાડકોડથી ઉછરે છે, માતાપિતાએ તેનું નામ પાડયું રૂક્ષ્મણી. એ રૂક્ષમણ મટી થતાં તમારા પિતા કૃષ્ણ વાસુદેવ સાથે તેના લગ્ન થયા. ત્યાં તેને પટરાણીનું પદ મળ્યું. ત્રણ ખંડના અધિપતિ દ્વારકા નરેશ કૃષ્ણ મહારાજા તારા પિતા છે ને રૂક્ષમણી તારી માતા છે. કાલસંવર વિદ્યાધર અને Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શારા શિખર કનકમાલા એ તારા પાલક માતા પિતા છે. તારી જન્મદાત્રી માતા રૂકમણી છે. તેણે સોળ ઘડીનું કર્મ બાંધ્યું તે અત્યારે ઉદયમાં આવ્યું ને માતા રૂકમણીને તારા સોળ વર્ષને વિયોગ પડે. સોળ વર્ષ હવે તારા પૂરા થવા આવ્યા છે. તમે હવે જવાના છે. પરંતુ જતાં પહેલાં પાલક માતા કનકમાલાની પાસે બે વિદ્યાઓ છે તે તમારા હાથમાં આવવાની છે. તે વિદ્યાઓ ચારિત્ર પાળવામાં લાભદાયી છે. પ્રદ્યુમ્નકુમાર મુનિને વંદન નમસ્કાર કરી ત્યાંથી ઉઠે. તેણે મુનિ પાસેથી જાણી લીધું કે બે વિદ્યા કનકમાલા પાસેથી મળવાની છે. હવે પ્રદ્યુમ્નકુમાર અલંકારો પહેરીને માતા કનકમાલા પાસે જશે. તેથી તે માતા એમ સમજશે કે આ મારી પાછળ મુગ્ધ થયો. છે. તેથી પાછા આવ્યા. માટે કનકમાલા મનમાં ખૂબ હરખાશે. પ્રદ્યુમ્નકુમાર તેની પાસેથી બે વિદ્યાએ કેવી રીતે મેળવશે તેના ભાવ અવસરે કહેવાશે. આવતીકાલથી આયંબીલની ઓળીની આરાધનાના મંગલ દિવસો ચાલુ થાય છે. આપ આપના અંતરાત્માને જગાડજો, અને સુંદર આરાધનામાં જોડાઈ જશે. તપને રંગ બરાબર જમાવશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૩ આ સુદ ૬ ને બુધવાર તા. ૨૯-૯-૭૬ અનંત જ્ઞાની પરમાત્માના મુખમાંથી ઝેરલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. મલ્લીનાથ ભગવાનના અધિકારમાં અરહ-નક શ્રાવકની વાત ચાલે છે. અરહનક શ્રાવકને કેવી કારમી કસોટી આવી. માથા ઉપર લટકતી તલવારની માફક મૃત્યુ ઝઝુમી રહ્યું હતું. છતાં તેઓ મનથી પણ ડગ્યા નહિ તેનું કારણ તેઓ ધર્મને પિતાના પ્રાણથી પણ અધિક માનતાં હતાં. ભલે, પિતાને જીવનદીપક બૂઝાય પણ જીવનમાંથી ધર્મને દીપક બૂઝાવા દે ન હતે. આપણું જૈન શાસનમાં એવા ઘણાં ઉદાહરણ મળે છે કે જેઓ ધર્મને માટે પિતાનું સર્વસ્વ આપવા તૈયાર થયા. ધર્મને માટે પ્રાણ દીધાં પણ ધર્મને જેમણે છોડયો નથી. પિતાના પ્રાણુનું બલિદાન આપીને પણ ધર્મની રક્ષા કરી છે. તેમને એ દઢ વિશ્વાસ હતું કે “ધ ઇવ હૃતો દુનિત ધમ ક્ષત્તિ fક્ષતઃ ” જે પિતાના ધર્મને વિનાશ કરે છે તેને વિનાશ થઈ જાય છે, અને જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા થાય છે. દેવાનુપ્રિયે! અહીં રક્ષા એટલે શરીર કે સંપત્તિની રક્ષાની વાત નથી પણ આત્માની રક્ષાની વાત છે. એટલે આપણે એ વાત સમજવાની છે કે જે મનુષ્ય Page #784 -------------------------------------------------------------------------- ________________ હ૭૫ શારદા શિખર ધર્મને ત્યાગ કરે છે તેને આત્મા કર્મોનાં ભારથી ભારે બની જાય છે, અને ઘણાં કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. જે વ્યક્તિ ધર્મ માર્ગ ઉપર દઢતાથી ચાલે છે તે મહાન પુરૂષ કર્મની નિર્જરા કરી આત્માને પરમાત્મા બનાવી સદાને માટે કષ્ટોથી મુકત બની જાય છે. એ મહાન પુરૂષના જીવનમાં આજના મનુષ્ય જેવી અસંતોષ વૃત્તિ, અશાંતિ, અને વ્યાકુળતા ન હતી. ધનને માટે તેઓ હાય..હાય કરતાં ન હતાં. ધર્મ પ્રત્યેની શ્રધ્ધા હોવાથી તેમની તૃષ્ણા ઉપર અંકુશ હેાય છે. તેમને ધર્મ પ્રત્યે જેટલી સ્ત્રી હોય છે તેટલી ધન પ્રત્યે નથી લેતી. એ મહાન પુરૂષે સમજતાં હતાં કે સુખ અને દુખ એ તે પિતાનાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ છે. જીવે પૂર્વ ભવમાં પુણ્યને સંચય કર્યો હોય તે આ ભવમાં નિરોગી શરીર, સંપત્તિ અને સંસાર સુખનાં સાધનની પ્રાપ્તિ થાય છે. અને જે પૂર્વનું પુણ્ય ન હોય તે કટિ પ્રયત્ન કરવાં છતાં પણ સુખ કે સુખનાં સાધને મળતાં નથી. આવું સમજીને આ મનુષ્ય ભવમાં જે કાંઈ સાધન સામગ્રી મળી છે તે પિતાનાં કર્માનુસાર મળી છે તેમ સમજીને સંતેષ રાખી બને તેટલાં શુભ કર્મોને સંચય કરે ઈ એ. આવા ભાવ કયારે આવે ? જ્યારે જીવનમાં ધર્મ તાણાવાણાની જેમ વણાઈ જાય અને ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં ધર્મના માર્ગથી વિચલિત ન થાય ત્યારે. મનુષ્યને એવો દઢ વિશ્વાસ હવે જોઈએ કે ધર્મના માર્ગે ચાલવાથી કયારે પણ મારા આત્માનું અહિત થવાનું નથી. કદાચ દુઃખ આવી જાય તો તે મારા કર્મોને ઉદય છે. અરહનક શ્રાવક શ્રદધામાં દઢ રહ્યા તે ધર્મએ તેનું રક્ષણ કર્યું. જે દેવ કસોટી કરવા માટે આવ્યા હતા તે દેવ તેના ચરણમાં મૂકી પડે. અને દઢધર્મી શ્રાવકને આવું કટ આપ્યું તેને પશ્ચાતાપ થયે. તેણે કહી દીધું કે શકેન્દ્ર મહારાજે પહેલા સૌધર્મ નામના દેવલોકમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં ઘણાં દેવોની વચ્ચે આપના ગુણની પ્રશંસા કરી તે મારાથી સહન ન થઈ. તેથી હું તમારી કસોટી કરવા માટે આવ્યા. એક વાત નક્કી છે કે જે ઈર્ષ્યા કરે છે તેને પહેલાં બળવું પડે છે. દિવાસળી બીજાને બાળે છે તે પહેલાં પિતાને બળવું પડે છે. દેવને અરહન્તકના ગુણોની પ્રશંસા સહન ન થઈ તે તેને પિતાનું દેવ સિંહાસન છોડી, પોતાનું દિવ્ય શરીર છેડીને જ્યાં માથું ફાટી જાય તેવી દુર્ગધ આવે છે તેવા મૃત્યુલોકમાં આવવું પડયું. બિહામણું પિશાચનું રૂપ ધારણ કરવું પડયું ને બે આંગળી વડે વહાણ ઉંચકવાનું કષ્ટ વેઠવું પડયું. આ અદેખાઈનું કારણ કે બીજું કંઈ ? એક વખત કેન્દ્ર મહારાજે પિતાની પરિષદમાં દેવ-દેવીઓની વચમાં કૃષ્ણવાસુદેવની મુક્ત કંઠે પ્રશંસા કરી કે તેમનામાં બે મુખ્ય ગુણ છે. તે એક તે Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ શારદા શિખર ગુણગ્રાહકતા અને બીજું નીચ યુધથી દૂર રહેવું. કદી નીચે યુદ્ધ કરવું નહિ. કૃષ્ણ વાસુદેવની ગુણગ્રાહકતા જેવા માટે દેવ સડેલી કૂતરીનું રૂપ લઈને આવ્યા હતું. ત્યારે કૃષ્ણ બીજું કાંઈ ન જોતાં તે કૂતરીની બત્રીસી કેવી સુંદર છે તે જોયું. આ દષ્ટાંત તે તમે ઘણીવાર સાંભળી ગયા છે તેથી વિશેષ નથી કહેતી. બીજે ગુણ નીચ યુધથી દૂર રહેવું. તે માટે દેવે કેવી કસોટી કરી છે! દેવ મનુષ્યના રૂપમાં મૃત્યુ લેકમાં આવ્યું. અને કૃષ્ણ વાસુદેવને એક વહાલ ઘડો લઈને ભાગી ગયે. સૈનિકે તેમની પાછળ દેયા. પણ તે કેઈના હાથમાં આવ્યા નહિ. ત્યારે ખુદ કૃષ્ણ વાસુદેવ ઘોડે છેડાવવા માટે ગયા ત્યારે મનુષ્યના રૂપમાં રહેલો દેવ છે કે તમે મારી સાથે યુદધ કરીને ઘડે લઈ જઈ શકે છે. જે જીતે તેને ઘડે.” ત્યારે કૃષ્ણ કહ્યું –ભાઈ ! મલ્લયુધ્ધ, મુષ્ટિયુધ્ધ, દષ્ટિયુદ્ધ આદિ યુધનાં ઘણાં પ્રકાર છે. આ બધા યુધ્ધમાં તમારે કયા પ્રકારનું યુદ્ધ કરવું છે ? ત્યારે દેવે કહ્યું કે મારે એવું કેઈ યુધ્ધ કરવું નથી. મારે તે પીઠ યુદ્ધ કરવું છે. હું ને તમે બંને પીઠથી લડીએ. ત્યારે કૃષ્ણ કહ્યું કે આવું નીચ યુદ્ધ કરવું તે રાજનીતિ વિરૂધ્ધ છે. તારે બીજું યુધ્ધ કરવું હોય તે કરવા તૈયાર છું પણ આવું નિર્લજ યુદ્ધ કરીને ઘડે પાછો મેળવવાનું હું પસંદ કરતા નથી. ખુશીથી તમે ઘેડ લઈ લે. - ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવ ઘેડો જ કરવા તૈયાર થયા પણ નીચ યુદ્ધ કરવાનું પસંદ ન કર્યું. ઘેડે જતો કર્યો. આજે તે બે ભાઈના મઝીયારા વહેંચાતા હોય ત્યારે એક માતાની કુંખે જન્મેલા ભાઈ ભાઈ એક નાનકડી ચીજ જતી કરવા તૈયાર થતાં નથી. કેટે ચઢે, વકીલનાં ખિસ્સાં ભરે પણ નાના ભાઈને આપે નહિ. જતું કરવા શીખે તે તેને સંસાર સ્વર્ગ સમાન બની જાય. કૃષ્ણએ દેવને કહ્યું કે ઘેડે ભલે જાય પણ મારે એવું નીચ યુદ્ધ કરવું નથી. કૃષ્ણની વાત સાંભળીને દેવે મનુષ્યનું રૂપ છોડી અસલ રૂપ ધારણ કરી કૃષ્ણનાં ચરણમાં પડી ગયો ને કહ્યું–દેવસભામાં ઈન્દ્ર મહારાજાએ આપના બે ગુણોની ખૂબ પ્રશંસા કરી હિતી. તેની પરીક્ષા કરવા માટે મેં સડેલી કૂતરીનું રૂપ ધારણ કર્યું હતું ને આજે મનુષ્યના રૂપમાં આવ્યો. આપનામાં બંને ગુણે વિશિષ્ટ છે તે મેં પ્રત્યક્ષ જોઈ લીધું. એમ કહી કૃષ્ણની દેવે ખૂબ પ્રશંસા કરી અને એક દિવ્ય ભેરી ભેટ આપીને કહ્યું આ ભેરી છ મહિના પછી વગાડજો. એમાં એવી શકિત છે કે ત્યાં સુધી આ ભેરીનો અવાજ સંભળાશે ત્યાં સુધીમાં વસતાં માણસોનાં મરકી જેવાં ભંયકરમાં ભયંકર રેગે ચાલ્યા જશે અને છ મહિના સુધી ફરીને કેઈ ને રેગ ફેલાશે નહિ. જે મનુષ્ય આ ભેરીને અવાજ સાંભળશે તેને ગમે તે અસાધ્ય Page #786 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર 999 રેગ હશે તે મટી જશે. પણ મારી એટલી શરત છે કે છ મહિના પહેલાં એ ભેરી વગાડશે નહિ. દેવે લેરી આપતી વખતે કુણુજીને કહ્યું કે આ ભેરીમાં કઈ વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય લગાડેલું છે. તેને પ્રભાવ એ છે કે તેનાથી રેગ નષ્ટ થઈ જાય છે. અંદર લગાડેલા દ્રવ્યને કારણે આ ભેરીની વિશેષતા છે. બાકી તે સામાન્ય ભેરી જેવી આ ભેરી છે. આ રીતે ભલામણ કરીને દેવ ચાલ્યો ગયો. ત્યારબાદ કૃષ્ણ-વાસુદેવે તે ભેરી પોતાના એક વિશ્વાસપાત્ર સેવકને આપીને દેવનાં કહ્યા પ્રમાણે બધી ભલામણ કરી. તે સમયમાં દ્વારિકા નગરીમાં એક ભંયકર રોગ ફેલાયો. હજારે લેકે રોગથી પીડાવા લાગ્યા. મેરી આપ્યાં છ મહિના થયા એટલે કૃષ્ણજીની આજ્ઞાથી ભેરી વગાડી. એને અવાજ જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધીનાં દરેક પ્રકારનાં રોગીઓના રોગ મટી ગયા. રાગીઓ નિરોગી બની ગયા. પણ દૂર દૂર સુધી આજુબાજુના ગામમાં વસનારાને કયાંથી સંભળાય? એ લોકોને ખબર પડી કે ભેરીને નાદ સાંભળે તેને રોગ મટી જાય છે. એટલે દૂરથી રેગીઓ સેવક પાસે આવીને કહેવા લાગ્યા કે અમારા ઉપર દયા કરીને એક વખત ભેરી વગાડે. ત્યારે ભેરી વગાડનાર સેવકે કહ્યું કે છ મહિના પહેલાં ભેરી વગાડવાની રાજાની મનાઈ છે. પણ લોકોએ ખૂબ આગ્રહ કરી તેને લાંચ આપીને ભેરી વગાડવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે જે ભેરી બજાવું તે તેને નાદ મહારાજા સાંભળી જાય અને મારા ઉપર કે પાયમાન થઈને મને શિક્ષા કરે. માટે હું તમારે રાગ શાંત કરવા માટે અંદર લગાડેલું દ્રવ્ય આપું છું. એમ કહીને ભેરીમાં લગાડેલું દિવ્ય દ્રવ્ય આપ્યું. તેનો પ્રયોગ કરવાથી કંઈક રોગીઓના રોગ શાંત થઈ ગયા. આ વાત જાણીને બીજાં ઘણું રેગીઓ તેની પાસે આવવા લાગ્યા. એટલે ભેરીવાદક તેમાંથી મસાલો દ્રવ્ય ઉખાડી ઉખાડીને લાંચ લઈને આપવા લાગ્યો. આ પ્રમાણે આપવાથી ભેરીમાં રહેલું દિવ્ય દ્રવ્ય ખલાસ થઈ ગયું. છ મહિના પછી ફરીને ભેરી વગડાવી. પણ તેનાથી કઈ રોગીનો રોગ નાબૂદ થયો નહિ. ત્યારે કૃષ્ણ મહારાજાને ભેરીવાદકે જે કર્યું તે વાતની ખબર પડી. એટલે તેને યોગ્ય શિક્ષા કરીને દેશનિકાલ કર્યો. પરોપકાર માટે કૃષ્ણ વાસુદેવે ફરીથી અઠ્ઠમ તપની આરાધના કરી અને દેવે પ્રસન્ન થઈને ભેરીને પહેલાના જેવી બનાવી આપી. ફરીને કૃષ્ણજીએ તેને એક વિશ્વાસુ સેવકને આપી. તે સેવક કૃષ્ણ મહારાજાની આજ્ઞા પ્રમાણે બરાબર છ મહિને ભેરી વગાડતે હતો. તેની પાસે પહેલાની જેમ ઘણું રેગીઓ આવી તેને લાંચ આપીને અંદરનું દ્રવ્ય આપવા માટે સમજાવતાં હતાં. પણ તેણે કૃષ્ણ મહારાજાની આજ્ઞાનું બરાબર પાલન કર્યું. તેથી તેમણે સેવક ઉપર પ્રસન્ન થઈને તેને સારું ઈનામ આપ્યું ને તેની ખૂબ પ્રશંસા કરી. ૯૮ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ શારદા ઉખર અંધુએ ! આ દૃષ્ટાંતના સાર આપણે શુ' સમજવાના છે ? કે દ્વારિકા નગરી રૂપ આ ક્ષેત્ર છે. તીથકર ભગવંત રૂપ કૃષ્ણ વાસુદેવ છે. પુણ્ય રૂપ દેવતા છે. શેરી સમાન વીતરાગ વાણી છે. ભેરી વગાડનાર સમાન વીતરાગના સાધુઓ છે અને 'રૂપી રાગ છે. જે સતા સંયમ લઈને વીતરાગ પ્રભુની આજ્ઞામાં વફાદાર નથી રહેતા, સૂત્રના અથ ગેાપવે છે ને મન ફાવતા અથ કરે છે અને ગૃહસ્થના રાગમાં પડી રસ, શાતામાં ગૃધ્ધ બનીને સૂત્ર અને અની મિથ્યા પ્રરૂપણા કરે છે એવા શિષ્યા આગમ જ્ઞાનનાં અધિકારી નથી. એવા શિષ્યા અને શ્રોતા અનંત સંસારમાં રઝળે છે ને અનંત દુઃખા ભાગવે છે. જેમ નવ નિન્દ્ગવ થઈ ગયાં તેમણે ઉત્સૂત્રની પ્રરૂપણા કરી હતી. જમાલિએ ભગવાનનાં વચન ઉથલાવ્યાં. હેમાળે રે ને બદલે હેમાળે ગયો એટલુ ઉથલાવ્યું, તે તે ઘઉંમાંથી જેમ કાંકરે! ફેંકી દેવામાં આવે છે તેમ ફૂંકાઈ ગયા. અનંતો સંસાર વધાર્યાં. જે જિનવાણીમાં કાઈ જાતના ફેરફાર કરતા નથી ને ભગવંતની આજ્ઞા પ્રમાણે પાલન કરે છે તે મેાક્ષના મહાન સુખને પ્રાપ્ત કરે છે. અરહમ્નક કૃષ્ણ વાસુદેવે જતુ કર્યુ તે દેવ પ્રસન્ન થયા ને કેવા મહાન લાભ થયા. સાટી વખતે જે દૃઢ રહે તેની જગતમાં કિંમત અંકાય છે ને ધ્રુવા પણ તેની પ્રશંસા કરે છે. આપણે અરહન્નક શ્રાવકની વાત ચાલે છે. તે સેટીમાં કેવા મક્કમ રહ્યા તા દેવને નમવુ' પડયું. અને તે શા માટે આવ્યે। હતો તે બધી વાત શ્રાવકને કહી. ત્યારબાદ તેણે કહ્યું કે હું દેવાનુપ્રિય ! મે આવીને માટેા ઉત્પાત મચાવ્યેા. પિશાચનું રૂપ લીધું ને તમને ઉપસર્ગ આપ્યું છતાં ના ચૈત્ર ન દેવાળુવિધા ! મીયા વાસં મળ્યું સક્કે વિન્દે વા થય; લખ્યુંળ પણ મઢે” તમે તેન થી ડર્યા નથી, ત્રાસ પામ્યાં નથી, ઉદ્વિગ્ન થયાં નથી. તમારા મનમાં પણ ભય પેદા થયે। નથી. તેથી તમારા માટે શકેન્દ્ર મહારાજાએ જે તમારી પ્રશ'સા કરી તે ખરાખર યથા છે. મેં તમારા ગુણ્ણાની સમૃધ્ધિ જોઈ લીધી છે. તમારા આત્માનું તેજ, આત્મિક ખળ, શરીરનું શૂરાતન, ધમમાં તમારી દૃઢતા, ધર્મની આરાધનારૂપ તમારું પરાક્રમ આ બધા તમારા ગુણે! મેં જોઈ લીધા છે. તમે આ ખધાં ગુણા સારી રીતે મેળવ્યાં છે. આ બધા ગુણા તમે અપનાવ્યા છે. અને તેમ તેનું સેવન કર્યુ” છે. આવા ગુણવાન, પવિત્ર અને દૃઢધી આત્માને ઉપસ કરવા બદલ મને ખૂબ દુ:ખ થયું છે. "तं खामेमि णं देवाणुपिया ! गाइ भुज्जो २ एवं अकरणयाए तिकडे पंजलिउडे पायवडिए एयमहं विणएणं भुज्जो २ खामेइ ।” તેથી હું દેવાનુપ્રિય ! તમને હું ખમાવુ છું. તમે મને ક્ષમા કરો. મેં જે Page #788 -------------------------------------------------------------------------- ________________ શારદા પર કહે કંઈ તમારા અપરાધ કર્યા છે તેની હું તમારી પાસેથી ક્ષમા માંગું છું. તમે મારા અપરાધ ક્ષમા કરવા ગ્ય છે. હવેથી ભવિષ્યમાં કોઈપણ વખત મારાથી આવું અયોગ્ય વર્તન થશે નહિ. આ પ્રમાણે કહીને દેવે પિતાના બંને હાથ જોડયા અને અરહનક શ્રાવકના પગમાં પડીને પંચાગ-પાંચ અંગ નમાવીને નમસ્કાર કર્યા અને પિતાના અપરાધોની બહુ વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી. બંધુઓ! એક દેવ જે દેવ મૃત્યુલેકના માનવી પાસે ક્ષમા માંગે, ચરણમાં પડે તે જેવી તેવી વાત નથી. એણે અરહનકની પરીક્ષા કરી. પરીક્ષામાં દઢ રહ્યા તે ચરણમાં પડીને ક્ષમા માંગી. અને ક્ષમા માંગ્યા બાદ “ નચર્સ ટુ કુરકુચ રતિ, રરિા ગામેવ વિકિપૂર સામે દિન” તે દેવે અરહ-નક શ્રાવકને બે કુંડળેની જોડ આપી. તે આપીને જે દિશામાંથી આવ્ય હતો-પ્રગટ થયે હતો તે દિશા તરફ દેવલોકમાં ચાલ્યા ગયે. દેવના ગયા પછી અરહનક શ્રાવકે જાણ્યું કે હવે હું ઉપસર્ગથી મુક્ત થયે છું. મારું સંકટ ચાલ્યું ગયું છે એટલે તેમણે જે સાગારી સંથારે કર્યો હતો તે પા. સંથારો પાળીને અરહનક પ્રમુખ સાયંત્રિક પિતવણિકે એ પોતાના વહાણે આગળ ચલાવ્યા. હવે તેઓનાં વહાણ દરિયાઈ માર્ગે સફર કરતાં કરતાં કઈ નગરીમાં આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : પ્રદ્યુમ્નકુમાર મુનિ પાસેથી હકીક્ત જાણુને કનકમાલાના મહેલે આવ્યો, કનકમાલા પાસેથી મેળવેલી બે વિદ્યાઓ : અત્યાર સુધી તે માતાની પાસે આવીને નમન કરતો. આજે નમન કર્યા નહિ. અને તેની પાસે આવીને બેઠો ત્યારે કનકમાલા વિચાર કરવા લાગી કે નક્કી તે મારા મેહને વશ થઈને મારી ઈચ્છા પૂરી કરવા માટે મારા મહેલે આવ્યા છે. કારણ કે જેના મનમાં જેવું ભર્યું હોય તેવું તેને દેખાય. તે રીતે પ્રધુમ્નકુમાર મેઘેલે બનીને આવ્યા છે તેમ માનીને તેને કહ્યું–આવે! પધારો મારા નાથ ! જે તમે મારી ઈચ્છા પૂરી કરશે તો હું તમને મારું સર્વસ્વ અર્પણ કરી દઈશ. આ પ્રમાણે લાલચ આપતાં કહે છે. હે પ્રદ્યુમ્નકુમાર! મારી પાસે બધી વિદ્યામાં પ્રજ્ઞપ્તિ અને રોહીણી નામની બે શ્રેષ્ઠ વિદ્યાઓ છે. તે હું તમને આપી દઈશ. પ્રદ્યુમ્નકુમારે વિચાર કર્યો કે આની સામે મારે એના જેવું થવું પડશે. ઠગની સામે ઠગ થયા વિના વિદ્યા મળશે નહિ. તેથી તેણે મીઠાશથી કહ્યું કે અત્યાર સુધી મેં કોઈ દિવસ તારી આજ્ઞા લેવી છે? તે જેમ કહ્યું તેમ મેં કર્યું છે. અને હજુ પણ તમારી આજ્ઞાનું પાલન કરીશ. મને તમારા એક દાસ સમજી લે. આ રીતે પ્રદ્યુમ્નકુમારે કહ્યું. મેહમાં અંધ બનેલા મનુષ્ય ભાન ભૂલી જાય છે કે હું આ શું કરું છું ? Page #789 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર એને મન તે ઉજળું તેટલું દૂધ દેખાય છે. કામી માણસો જેના ઉપર મુગ્ધ બને છે તેને પિતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થાય છે. તેમ કનકમાલાએ પ્રદ્યુમ્નકુમારને પિતાના મહેલે આવેલે જઈને માની લીધું કે હવે આ મારા ઉપર મુગ્ધ બન્ય છે એટલે મારી ઈચ્છા પૂરી થશે. એ વિશ્વાસ કરીને તેણે પિતાની પાસે રહેલી રોહીણી અને પ્રજ્ઞપ્તિ એ બંને વિદ્યાએ પ્રદ્યુમ્નકુમારને આપી. અને તેની વિધિ પણ બતાવી દીધી. પ્રદ્યુમ્નકુમારે બંને વિદ્યાઓ હસ્તગત કરી લીધી. વિદ્યાધરી કનકમાલા મોહાંધ બની હતી પણ પ્રદ્યુમ્નકુમાર મોહાંધ ન હતું. એ પિતાના ચારિત્ર ધર્મમાં અડગ હતા. કનકમાલાએ કહ્યું- સ્વામીનાથ! મેં મારું ઘર ખાલી કરીને મારું સર્વસ્વ આપના ચરણમાં અર્પણ કરી દીધું. હવે આપ મારી ઘણાં દિવસની ઈચ્છા પૂર્ણ કરે. આવે, મારી સાથે બેસો. આપણે ઈચ્છિત સુખે ભેળવીએ. કનકમાલાનાં મેહભર્યા વચન સાંભળીને પ્રધુમ્નકુમારે કહ્યું કે હે માતા! મેં તો જન્મ ધરીને મારા માતા-પિતા તરીકે તમને જોયાં છે. મારી જન્મદાતા માતા કે પિતાને જોયા નથી. જે માતાની ગાદમાં મને માતૃપ્રેમ મળતો હતો તે માતાને હું પતિ બનું તે તને ચોગ્ય લાગે છે ? જળમાં અગ્નિ પ્રગટ થાય, ચંદ્રમાંથી અંગારા ઝરે કે સૂર્યમાંથી શીતળતા વરસે અને પવિત્ર ગંગાનદીને પ્રવાહ ઉહ વહેવા લાગશે, તે પણ આ તારે પુત્ર પિતાનું શીયળવત તોડવા તૈયાર નથી, ચાહે તું મારા ગુણગાન કરીશ અગર તો મારા અવર્ણવાદ બેલીશ કે મારી નાંખીશ તે મરી જઈશ પણ મારું સત્ય તળશ નહિ. એક તે તું મારી પાલક માતા છે. બીજી તે મને વિદ્યાઓ આપી. જે આપણને વિદ્યા આપે તે ગુરૂ કહેવાય. તે ગુરૂને પણ માતા કહેવામાં આવે છે. એટલે તું મારી ગુરૂમાતા બની ગઈ. અને જગત તે તને મારી જનેતા માને છે. હવે તું વિચાર કર. માતા સાથે વિષય ભોગ ભોગવી શકાય ? તું માતા તરીકે મને જે આજ્ઞા કરીશ તેનું પાલન કરવા હું ખડે પગે તૈયાર છું. પણ પત્ની તરીકે નહિ. વાપાતસમ વચન શ્રવણકર અબ વાઘન રૂઠી, કર જુહાર પ્રદ્યુમ્ન સિધાયે, ડાર હાથ સે છૂટી હે.... પ્રદ્યુમ્નકુમારનાં વચન સાંભળીને કનકમાલાને તેના હૃદય પર વજી તટી પડયું હોય તે આઘાત લાગ્યો, અને જેમ વિફરેલી વાઘણુ ધડૂકે તેમ ધડૂકા કરતી બાલવા લાગી કે પાપી ! આટલું સમજાવવા છતાં માનતા નથી. હવે જોઈ લે. કનકમાલાએ તેને હાથ પકડયો. ત્યારે પ્રદ્યુમ્ન વિચાર કર્યો કે આ વાઘણની જેમ વિફરી છે.. અહીં એક ક્ષણ ઉભા રહેવા જેવું નથી. એટલે એક ઝાટકે તેના હાથમાંથી પિતાને હાથ છોડાવી જેમ વૃક્ષ ઉપરથી ડાળ તૂટી પડે તેમ બારીએથી પડતું મૂકીને પ્રદ્યુમ્નકુમાર ભાગી ગયો. Page #790 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છે પ્રધનકમાર ઉપર કનકમાલાએ મૂકેલા આક્ષે૫ : પ્રદ્યુમ્નકુમારના ગયા પછી કનકમાલાએ વિચાર કર્યો કે આ પાપી હવે મને ખુલ્લી કરશે. આ વાત બીજાને કરી દેશે તે મારું માન શું રહેશે? તેના કરતાં હું તેને હલકે પાડું. એમ વિચાર કરીને એણે નિર્ણય કર્યો કે એ પાપીને એનાં પાપનું ફળ ચખાડીને જંપીશ. એને ખૂબ ક્રોધ આવ્યું. એણે પોતાની જાતે પોતાના કપડા ફાડી નાંખ્યા. વાળ તોડી નાંખ્યા. હાથ, પગે, પાળે, તેમજ કમળ અંગે ઉપર નખ માર્યા, ઉઝરડા ભરી લેહી કાયા. હાથ પગે બટકા ભર્યા ને રડતી માથા કૂટતી બોલવા લાગી. દેડે. દેડે..... હું ઠગાઈ ગઈ. પાપી મારા ઉપર જુલ્મ કરીને ભાગી ગયે. તેને કઈ પકડી લાવે. આ રંગઢંગ મચાવી બરાબર સ્ત્રી ચરિત્ર ભજવ્યું. હવે કાલસંવર રાજા વિગેરે આવશે ને રાણીની આ હાલત જોઈને, તેની વાતો સાંભળીને પ્રદ્યુમ્નકુમાર પ્રત્યે કે ક્રોધ આવશે. તેના ભાવ અવસરે કહેવાશે. આજે આયંબીલની ઓળીને માંગલિક દિન છે. આજે આપણે અરિહંત ભગવાનના ગુણનું સ્મરણ કરી તેમના જેવા બનવા માટે તેમનાં ગુણે જીવનમાં અપનાવવા જોઈએ. આયંબીલ તપનું ખૂબ મહત્વ છે. આયંબીલ તપ કરવાથી રોગ મટી જાય છે. આજે સમય ઘણો થઈ ગયું છે તેથી વિશેષ ન કહેતાં આયંબીલ તપની આરાધના ખૂબ સારા પ્રમાણમાં કરજે. એટલું કહી બંધ કરું છું. ' વ્યાખ્યાન નં. ૮૪ આ સુદ ૮ ને ગુરૂવાર તા. ૩૦-૯-૭૬ અનંત કરૂણાના કિમિયાગર, કૃપાસિંધુ તીર્થકર ભગવંતો ભવ્ય અને ઉદેશીને કહે છે કે હે ચેતન ! તું સાચે ઝવેરી છે. તે સાચું ઝવેરાત પારખી લે. કેઈને નહિ અને માનવને ભગવાને ઝવેરીની ઉપમા આપી છે તેનું રહસ્ય તમને સમજાય છે? જ્ઞાની પુરૂષે કહે છે કે ઝવેરી જેવું દુર્લભ માનવજીવન મળ્યું છે તો તેને સંસારના કેડી જેવા કામમાં વ્યર્થ ગુમાવે નહિ. જેવી રીતે ઝવેરી કિંમતી રત્નની સાચી પરીક્ષા કરીને તેને લાભ ઉઠાવે છે તેવી રીતે તમે પણ આત્માના ગણરૂપી અમૂલ્ય રત્નોની પરીક્ષા કરીને તેને લાભ લઈ લે. તેની કિંમત વસલ કરી લે. કવિ પણ કહે છે કે માનવજીવન એ ઝવેરાતની પેઢી છે. તેમાં કયા કયા રને રહેલા છે? સંયમ સુહીરા નીલ નિયમ વિકમત્રત, ગેમેધ વિરાગ જ્ઞાન માણિક હરખીયું Page #791 -------------------------------------------------------------------------- ________________ શારે ધખર તપ જપ મોતી ધ્યાન પન્ના નય લસનીયા, અભયદાન પુખરાજ હી નિરખીલે, પૂરણ ભરીહેજિન ધરમ મંજૂસ યહ, એ રેજીવ જોહરી જવાહર પારખી લે. આ પદમાં કેટલા સુંદર ભાવ ભર્યા છે. કવિ કહે છે કે હે જીવ રૂપી ઝવેરી ! તારી અંદર જૈન ધર્મરૂપી દુર્લભ રત્નથી ભરેલી પિટી રહેલી છે. તેને લાભ લેવાનું છેડીને તું બહાર કાચના ટુકડા શા માટે શેતે ફરે છે? તારા અંદરમાં રહેલાં રત્નની પારખ કરીને તેમાંથી ઈચ્છિત લાભ લઈ લે. આ ધર્મરૂપી પેટીમાં કયા ક્યા રત્ન રહેલાં છે? સંયમરૂપી હીરા છે નિયમ રૂપી નીલરત્ન છે, વ્રત રૂપી વિદ્યુમન છે, વૈરાગ્યરૂપી ગોમેદ રત્ન છે, જ્ઞાન રૂપી માણેક છે, ત૫-જપ રૂપ સાચા મિતી છે, ધ્યાન રૂપ પન્ના છે અને નય રૂપી લસનિયા રતન છે અને અભયદાન રૂપી પિખરાજ છે.. - જ્ઞાનીઓ કહે છે કે હે જીવ રૂપી ઝવેરી! તું મનુષ્ય છે, પશુ નથી. પશુ ગમે તેટલે બળવાન હોવા છતાં કદી રત્નની પરીક્ષા કરી શકતા નથી. પણ તું તે ઝવેરાતની પારખ કરી શકે છે. છતાં તારા પિતાનામાં ધર્મરૂપી પેટીમાં રહેલા સંયમ, નિયમ, વ્રત, વૈરાગ્ય, તપ, જપ, ધ્યાન, અને દાનાદિ રૂપી આ દુર્લભ રને લાભ કેમ ઉઠાવતાં નથી? પશુની માફક બાહ્ય પદાર્થોમાં દષ્ટિ કરી ક્ષણિક સુખ આપનારાં નકલી સાધને ભેગાં કરે છે પણ આધ્યાત્મિક દૃષ્ટિથી શાંતિપૂર્વક વિચાર કરીશ તે તને સમજાશે કે એ બધાં નકલી-ભૌતિક સુખનાં સાધને કાચના ટુકડાં જેવાં છે. તેની તને કાંઈ કિંમત ઉપજવાની નથી. પણ જે તારા અંતરાત્મામાં વિવેકને દિપક પ્રગટાવી સુમિ દષ્ટિથી આત્મામાં રહેલા ગુણરૂપી અમૂલ્ય રતનેને તું પારખી લઈશ તે તેમાંથી મોક્ષમાર્ગની સંપૂર્ણ યાત્રાનું બધું ખર્ચ સહજ રીતે તેમાંથી નીકળી જશે. આવા અમૂલ્ય રત્નની પીછાણ કરનાર ઝવેરી ફક્ત માનવ બની શકે છે. પશુ નહિ. જે મનુષ્ય ઝવેરી બનીને આત્મગુણ રૂપી રની પીછાણ કરી શકતા નથી તે તેને ઝવેરી કહે વ્યર્થ છે. કારણ કે મનુષ્ય ગમે તેટલો અજ્ઞાન અને મૂર્ખ કેમ ન હોય ! છતાં પશુ નથી કહેવાત. કઈ જ્ઞાની વિચાર કરે કે મારે આ પશુને મનુષ્ય બનાવે છે તે તેને માટે જીવનભર ગમે તેટલા પ્રયત્ન કેમ ન કરે છતાં તેને આત્મિક ગુણેની પારખા કરનાર મનુષ્ય-ઝવેરી બનાવી શકતા નથી. જયારે મનુષ્ય પ્રયત્ન કરવાથી આત્મિક ગુણને પારખનારે સાચે ઝવેરી (જ્ઞાની) બની શકે છે. પણ તેને માટે મનુષ્યને લગની અને જિજ્ઞાસા જાગવી જોઈએ. બંધુઓ ! આત્મિક ગુણની પીછાણ કરવા માટે દુનિયાભરનાં પુસ્તક વાંચી જવા કે તેને કંઠસ્થ કરવાની જરૂર નથી. મોટી મોટી ડીગ્રી મેળવવાની પણ જરૂર Page #792 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૮૦ નથી. કે તર્કવિતર્ક કરવાની શક્તિ પ્રાપ્ત કરવાની જરૂર નથી. એને માટે તે વીતરાગ વચન ઉપર શ્રદ્ધા કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે હિંસા-જૂઠ-ચેરી–અબ્રહ્મચર્યપરિગ્રહ તેમજ રાગ-દ્વેષાદિ કષાયોને ત્યાગ કરી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, કરૂણા, પ્રેમ, ધ્યાન, ચિંતન, મનન અને યથાશક્તિ વ્રત નિયમનું પાલન કરવાની જરૂર છે. જેમણે આત્મિક ગુણોરૂપી ઝવેરાતને પારખી લીધું છે તેવા આત્માના સાચા ઝવેરી અરહનક શ્રાવક જારદરિયામાં કપરી કસોટીમાંથી પસાર થઈ ગયા. એ સાચા આત્માનાં ઝવેરી બનીને વહેપાર કરવા જઈ રહ્યા છે. દેવે માફી માંગી અને બે જોડી દિવ્ય કુંડળ તેમને ભેટ આપીને દેવ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં ચાલે ગયે. આ અરહનક શ્રાવક મૃત્યુલોકને માનવી હતા ને? અને તમારા જે વહેપારી હતું ને તમે પણ વહેપારી છે છતાં તમારામાં એના જેવી શક્તિ છે? તમે આવી શક્તિ મેળવવા માટે પ્રયત્ન કરો. દેવના ગયા પછી અરહ-નક પ્રમુખ વણિકેએ વહાણનાં લંગર છેડી નાંખ્યા. અને દક્ષિણ દિશામાં અનુકૂળ પવનની સહાયથી તેમનાં વહાણ ચાલ્યા. સમુદ્રની સહેલ કરતાં કરતાં મિથિલા નગરીની બહાર દરિયા કિનારે જ્યાં ગંભીરક નામે વહાણને લાંગરવાનું બંદર હતું ત્યાં બધા વહેપારીઓ આવી પહોંચ્યા. વહેપારી કેને કહેવાય? જે કય-વિજ્ય કરે એટલે કે પિતાની પાસે રહેલે માલ વેચે ને ન માલ ખરીદે તે વહેપારી કહેવાય. અરહનક પ્રમુખ બધાં વહેપારીઓએ વહાણને દરિયા કિનારે ઉભા રાખીને લંગર નાંખ્યા. એટલે કે દેરીઓથી સારી રીતે બાંધી દીધા. ત્યાર પછી નાની ગાડીઓ તથા મોટાં ગાડાઓને દેરીઓ વિગેરે સાધનોથી સજજ કર્યા. પછી તેમણે ગણિમ, ધરિમ, મેય, અને પરિચ્છેદ્ય રૂપ ચાર પ્રકારની વેચાણની વસ્તુઓને વહાણમાંથી ઉતારીને ગાડીઓમાં સામાન ભર્યા પછી તેમણે ગાડીઓ અને ગાડાઓ જોતર્યા. જોતરીને જ્યાં મિથિલા નગરી હતી ત્યાં ગયા. ત્યાં પહોંચીને તેમણે મિથિલા રાજધાનીમાં જવા માટે તે મહાપ્રજનની સિદ્ધિ માટે મહાન પુરૂષોને યોગ્ય મૂલ્યવાન રત્ન વિગેરેની ભેટ તથા દેવે આપેલાં બંને કુંડળે જે રાજાને ગ્યા હતાં તે સાથે લીધા. લઈને તેઓ બધા મિથિલા રાજધાનીમાં ગયા. મિથિલા નગરીના કુંભક રાજા ખૂબ ન્યાય નીતિવાન છે. વહેપારીઓ જે નગરમાં વહેપાર કરવા માટે જાય તે નગરના રાજા ન્યાયપ્રિય અને ઉદાર હોય તે પરદેશી વહેપારીઓને વહેપાર કરવામાં સુગમતા રહે છે. અને જે નગરમાં બીજા નગરના વહેપારીએ વહેપાર કરવા જાય તે રાજાને પરવાનો મેળવે જોઈએ. એ Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ શારદા શિખર સમયમાં રિવાજ હતા કે જે નગરમાં વહેપાર કરવા હાય તે નગરના રાજાને વહેપારીએ કિંમતી રત્ના આભૂષણા તેમજ કાઈ નવીન ચીજ પેાતાની પાસે હાય તે ભેટ આપતાં હતાં. તે રીતે અરહનક આદિ વહેપારીએ પણ કુંભક રાજાને ભેટ આપવા માટે કિંમતી રત્ના આભૂષણા વિગેરે વસ્તુએ સાથે લઈને મિથિલા રાજધાનીમાં કું ભક રાજા પાસે જાય છે. દેવાનુપ્રિયા ! ભૌતિક ધનની પ્રાપ્તિ માટે તેને ચાગ્ય વિધિ-વિધાના કરવા પડે છે. રાજાને રાજી કરવા માટે ભેટછુ. ધરવું પડે છે. તેા આ ધર્મસ્થાનકમાં આવીને ચેતનરાજાને રાજી કરવા માટે કઈ ભેટy' લેતાં આવા છે કે નહિ ? તમારે જે સ્થાનમાં જવું હાય તે સ્થાનમાં જવા ચાગ્ય લાયકાતી કેળવવી પડે છે ને ? કોઇ રજવાડામાં જવું હાય તેા તેને ચૈાગ્ય સ્વાંગ સજીને જામે છે. કાર્ટીમાં જવુ હાય તે તે રીતે. લગ્નમાં જવાનું હોય તે લગ્નની રીતે તૈયાર થઈને જાએ છે. વહેપારીને મળવા જવાનુ હાય તેા વહેપારી બનીને જામે છે. પાર્ટી'માં જવાનું હાય તે પાર્ટીને ચાગ્ય વસ્ત્રાલ કારા સજીને જાએ છે. તે હવે તમે રાજ ધર્મસ્થાનકમાં આવે છે તે ધ સ્થાનકમાં આવવા ચાગ્ય લાયકાત કેળવીને આવા છે ? આ ધર્મસ્થાનકમાં આશ્રવનાં દ્વાર બંધ કરીને આવવાનું છે. અહી' આવી એ ઘડી સામાયિકમાં ખેસવુ જોઈએ. આશ્રવનાં દ્વાર ખંધ કરી સંવરના ઘરમાં આવીને એસવાથી દુગતિનાં દ્વાર બંધ થઈ જાય છે. પરભવમાં જીવને સહાયક હાય તા તે ધર્મ છે, અત્યારે તમે જેના માહમાં પડી, રાગમાં ફસાઈને જેને તમે મારા કરી રહ્યા છે તે કાઈ તમારું નથી. તમે કહા છે ને કે આંખ મીંચાતા સમધ પૂરા થઈ ગયા, એ તે આંખ મીંચાઈ અને સબંધ પૂરા થયા પણ જ્ઞાનીપુરૂષ તે કહે છે કે તારા ગાઢ કર્મના ઉદય થશે ત્યારે તે જેની સાથે સખ'ધ બાંધી જેમને મારા માનીને રાગ કર્યા છે તે લાક ઉઘડતી આંખે પણ સબધના બંધ તેડી નાંખશે. તમારા સામું નહિ જીવે તે વખતે તમને દુઃખ થશે. આઘાત લાગશે. તેના કરતાં સમજણુપૂર્ણાંક સંસારના સ્નેહને રાગ તમારી જાતે તેાડી નાંખા. તેના ઉપરની મૂર્છા અને મમતા ગાળી નાંખે તે સમય આવે દુઃખ નહિ થાય, અને હીરાની ખાણુ જેવા મનુષ્યભવને ઓળખીને તમે સાચા ઝવેરી ખની શકશેા. ખીજા જન્મામાં જ્ઞાન-દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, દયા આદિ રત્નાની પ્રાપ્તિ કરી શકાતી નથી. એટલે તે જન્મા કાલસાની ખાણ જેવાં છે. માટે મનુષ્ય જીવનને સફળ ખનાવવા અનથ ની ખાણુ જેવા સંસારની મમતા છેડા, અહીં એક પ્રસંગ યાદ આવે છે. સંસાર મમતાની જાળ સમાન છે. કદાચ તેલમાં પડેલી માખી બહાર નીકળી શકે છે. પણ જે મમતાની જાળમાં ફસાઈ જાય છે તેની કેવી દશા થાય છે. Page #794 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર એક ગરીબ મા-બાપ છે. તે ખૂબ મહેનત કરીને પેટ ભરતા. તેમને એક દીકરા છે. આશા અમર છે. તે રીતે પોતાના દીકરાને ભણાવીને આગળ લાવવા અને તે સુખી થાય. અને આપણે સુખી થઈએ તે આશાથી કાળી મજુરી કરી ઘણાં કષ્ટ વેઠી દીકરાને સારા શહેરમાં ભણવા મૂકે છે. કુદરતના યાગ છે કે ગરીમના છોકરાનુ ભણવા પ્રત્યે ખૂબ લક્ષ્ય સારુ હાય છે. તે રીતે ટૂકમાં છેકરા ભણીને ઢાંશિયાર થયા અને આવા તમારા મેાછલા શહેરમાં એક મહારાષ્ટ્રી મોટી એ'માં મેનેજર બન્યા. પૈસેા શું નથી કરાવતુ ? પૈસા આવ્યા પછી પત્ની આવી, બગલા, ગાડી મેટર, વૈભવા આવ્યાં પણ ખરેખર, તેણે મા-બાપને ભૂલવાડયાં. તેથી મેાજશેખમાં પડી ગયે ને મા-બાપને વિસરી ગયે. 46 “ સૂરતા મા-બાપ પુત્રની શેાધમાં” : માહના રાગથી રંગાયેલાં અનેક તર્કવિતર્કને અંતે માતા-પિતાએ નિય કર્યાં. અરેરે....મારા દીકરાને શુ થયુ હશે ? એકસીડન્ટ તે નહીં થયા હોય ને? આમ અનેક કલ્પાંતથી ત્રૂરતા મુંબઈની અ ંદર આવ્યા. ચારે બાજુ તપાસ કરી. ગલી ગલી ને નાકે નાકેર્યાં અરેરે....મારા ક્રિશાર કયાં હશે ? છેવટે શેાધ કરતા એક બંગલાના ઝરૂખામાં પિતાએ કિશેારને જોચે. દીકરાને મળવાં જતાં પડેલા માર : હ ભેર દોડીને દીકરાના મગલા પાસે જાય છે. કિશાર પોતાની પત્નીને કહે છે. આ મારા ઘરડા મા-બાપ છે. જેમણે પેટે પાટા આંધીને કાળી મજુરી કરીને મને ભણાવ્યેા છે. ખરેખર, આ તા મારુ તી ધામ છે. મારુ જીવન છે. હું એના ચરણામાં જઈ ચરણરજ ચઢાવીને આયુ છું. આ શબ્દો સાંભળતાં શ્રીમતીજીએ કટુ વેણુને વરસાદ વરસાવ્યેા. આથી શિરનુ પ્રેમાળ હૃદય પલ્ટાઈ ગયું. અહાહા....દુનિયા ક્યાં જઈ રહી છે ? એક ક્ષણ પહેલાં જે શિાર મા-બાપને તીધામ કહે છે તે ખીજી ક્ષણમાં શ્રીમતીના આરથી આવેલા બુઢ્ઢા બાપને નાકર મારફત ધક્કા મુક્કા મરાવી કંપાઉન્ડ બહાર કાઢે છે. આ દૃશ્ય જોતાં ખાપાના હૃદયમાંથી શબ્દો સરી પડયા. હું દીકરા ! ખાંધ્યા હતા આશા તણા મિનારા, બની ગયા જમીન દસ્ત એ મિનારા ”, આંખમાં આંસુ સારતા ડાસે। ત્યાંથી પાછા વળી જાય છે. અને માણસા એક ઝાડ નીચે બેસે છે. અને હૈયાના આઘાતથી ઢગલે થઈને ખાપા ભેાંય પડે છે. અને ત્યાં તેમનું પ્રાણ પંખેરુ ઉડી જાય છે. આ બનાવ બનતા માજીના હાશકાશ ઉડી ગયા. અરેરે.... કિશાર! તેં આ શું કર્યું ? તારા ઘરડા મા—માપ સામું પણ જોયું નહિ. બેટા ! પિતાને પાળવાને બદલે પ્રહાર આપ્યા ? કયાં તારી એક વખતની લાગણી ને ભકિત અને કયાં આજના કિશેાર ! માજીનું રૂદન જોઈ ઝાડના પ ́ખી ધ્રજી ગયા. રસ્તે જનારા માનવી પણ રડી પડયા. માજીને ભાન થઈ ગયું કે સૌંસાર કેવા છે ? ખાનદાન માજી વેશ પરિવતન કરીને કામવાળી બનીને કિશેારના મહેલે ગયા. ર Page #795 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કામવાળીના વેશમાં માજી : શેઠાણી બા ! તમને કરડીની જરૂર છે? કિરની પત્ની કહે–હા. શું પગાર લેશે? મા-બાપ તમે જે આપશે તે, છેવટમાં માછ દીકરાને ઘેર રહે છે. પણ ક્ષણે ક્ષણે પિતાને પતિ યાદ આવે છે, ને આંખમાં આંસુ સારે છે, એક દિવસ એ આવી ગયા કે શેઠાણ બહાર ગયા છે, અને કિશોર આફિસેથી ઘેર આવે છે. માતા મધુરા શબ્દોમાં પિતાની કહાણી વાર્તા રૂપે છોકરાઓને સંભળાવે છે. આ કહાણી ઘરમાં રહેલ કિશેરે સાંભળી. તેનું હૃદય ચીરાઈ ગયું. ધિકાર છે મને ! મારી આવી પવિત્ર માતાને વિધવા બનાવી ! મારા પિતાના મેં પ્રાણ લીધા. અહાહા....જીવાત્મા! તારી શું દશા થશે ? તું અહીંથી છૂટીશ પણ કર્મની કઠીન કેર્ટમાંથી કદી પણ છૂટી શકવાને નથી. આમ વિચાર કરતાં પશ્ચાતાપનાં ઝરણામાં તેને આત્મા પવિત્ર બનવા માંડયા. પાપને કરાર કરી ક્ષમા માંગતે માતાના ચરણોમાં આવી ચૂકી પડે. માતાએ કિશેરને એકદમ હૈયા સમ ચાંપી દીધો. બેટા કિશોર ! ઉઠ બેટા ઉઠ! અહા....માડી! આ શું કર્યું? તારા જેવી પવિત્ર માતા પાસે મજુરીના કામ કરાવ્યા. અરે, મારા પિતાના પ્રાણ ગુમાવરાવ્યા. આ દુષ્ટ પાપી આ પાપથી કઈ રીતે છૂટશે? આમ કલ્પાંત કરતાં કિશોર પિતાના પાપની મારી માંગે છે. પુત્રને પ્રેમ જોતાં અને પતિને વિયાગ યાદ આવતાં માતાનું હૈયું એકદમ ભરાઈ ગયું અને બેલી ઉઠી - અરે બેટા! તારા હેત મને મળ્યા પણ તારો બાપ તે ચાલ્યા ગયા ને? આ રીતે પિતાના પતિનું સ્મરણ થતાં એકદમ હવેષક આઘાત લાગતાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. પછી તે કિશોર અને તેની પત્નીને એકદમ હદયપદે થઈ જાય છે. (પૂ. મહાસતીજીએ આ દાંતને ખૂબ વિસ્તારપૂર્વક અને આધુનિક યુગમાં વર્તતા કાળ સાથે સંકળાવીને ખૂબ સુંદર રીતે કર્યું હતું. આ દષ્ટાંત સાંભળતાં શ્રોતાજનેમાંથી એક પણ માનવી એ ન તે કે જેની આંખે આંસુથી છલકાઈ ન હોય આ દષ્ટાંતની ટૂંકી નેંધ અહીંયા લખી છે) છેલે સાર એ છે કે તમે સંસારમાં રહેવા છતાં માયાના બંધનથી અલિપ્ત રહે. સંસારમાં રહેવું પડે તે રહે પણ તમારામાં સંસાર ન રહે જોઈએ. જેમ વહાણ સમુદ્રમાં તરે છે. ચારે બાજુ જળરાશી ઉછળે છે. તેને અડધો ભાગ પાણીમાં ડૂબેલે છે છતાં વહાણ ડૂબતું નથી. કારણ કે અંદર પાણી પ્રવેશવા પામતું નથી. તેમ આત્મ દષ્ટિવાળે માનવ સંસારમાં રહે છે. તેની ચારે બાજુ વાસનાને સાગર ઉછળે છે છતાં તે ડૂબતે નથી. કારણ કે આત્મામાં વાસનાના નીર પ્રવેશવા દેતે નથી સંસારમાં રહેવા છતાં સંસારને બંધનરૂપ માને છે. તેમાંથી નીકળવા મટે છે. જે ક્ષણે તેને તક મળે તે ક્ષણે સંસારના બંધને છેડી બહાર નીકળી જશે. પછી એક ક્ષણ પણ સંસારમાં ઉભો નહિ રહે. આવા અરહનક શ્રાવકની વાત ચાલે છે. ધર્મનાં જાણકાર સાચા ઝવેરી અરહનક Page #796 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર શ્રાવક તેમજ બીજા બધાં વહેપારીએ રાજાને ભેટ આપવા માટે મૂલ્યવાન રત્ન, આભૂષણે લઈને મિથિલા રાજધાનીમાં આવ્યા. "अणुपविसित्ता जेणेव कुंभए तेणेव उवागच्छन्ति, उवागच्छित्ता करवल है મા ફુડ ” ત્યાં જઈને તેઓ કુંભક રાજા હતા ત્યાં પહોંચ્યાં ત્યાં પહોંચીને તે બધા વહેપારીએાએ રાજાને બંને હાથની અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમન કર્યા. પછી સાથે લાવેલાં રત્ન વગેરે ઉપહાર તેમજ કુંડળે તેમણે રાજાને ભેટ ધર્યા. પરદેશી વહેપારીઓએ જે અમૂલ્ય રત્ન તથા દિવ્ય કુંડળ ભેટ આપ્યા તેને કુંભક રાજાએ સહર્ષ સ્વીકાર કર્યો. ઘણાં મૂલ્યવાન રને આપ્યાં પણ આ બધામાં કુંડળની જોડી રાજાને ખૂબ પસંદ પડી. અહે! આજ સુધી ઘણું મંડળ જોયા પણ આવા કુંડળ મેં જોયા નથી. શું તેનું તેજ છે ! શું તેને ઘાટ છેઆ કુંડળ મારી લાડીલી પુત્રી મલ્લીકુમારીને પહેરાવું. તેના કાનમાં શોભી ઉઠશે એમ વિચાર, કરી કુંભક રાજાએ પિતાની પુત્રી મલ્લીકુમારીને તે જ વખતે ત્યાં લાવી. બેલાવીને ફિર છું ગુયરું મgીપ વિઠ્ઠ જાનવર કાના વિધા તે દિવ્ય કુંડળે વિદેહ રાજવર કન્યા મલીકુમારીને પહેરાવ્યા. પહેરાવીને તેને તેની સાથે ત્યાંથી કન્યાને અંતઃપુરમાં પહોંચાડી. કુંભકરાજાની સભામાં મલ્લીકુમારી આવીને ચાલી ગઈ. ત્યારે જાણે વીજળીને ઝબકારે ન થયે હેય ! તે ઝબકારે થયે. મલલીકુમારીને જોઈને અરહનક આદિ પરદેશી વહેપારીઓ થંભી ગયા. અહ ! આપણે આ શું જોયું? શું મલલીકુમારીનું તેજ છે! શું તેનું રૂપ છે. આ કિન્નરી છે? વિદ્યાધરી છે! ઉવશી કે અપ્સરા ! આનું રૂપ જ કઈ અલૌકિક છે. આવું દિવ્યરૂપ આ પૃથ્વી ઉપર અત્યાર સુધી કેઈનું આપણે જોયું નથી. મલ્લીકુમારીનું રૂપ જોઈ સૌ સભાજને આશ્ચર્યમાં પડી ગયા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર –કનકમાલા રાણીએ બરાબર સ્ત્રી ચરિત્ર ભજવ્યું. એણે શું શું કરું તે વાત ગઈ કાલે કહેવાઈ ગઈ છે. એણે બરાબર ભવાઈ ભજવી અને બૂમ પાડી દેઓદેડો.ઠગ મને ઠગીને ભાગી ગયો છે. આમ બોલીને રાણી જોરજોરથી રડવા લાગી. એટલે તરત કાલસંવર રાજા, પ્રધાન વિગેરે બધા દેડીને આવ્યા ને પૂછયું. રાણીજી ! તમારી આવી દશા કેણે કરી ? ત્યારે કનકમાલાએ કહ્યું-સ્વામીનાથ! જેને પુત્ર સમાન ગણીને મેં પાલન કર્યું, લાડ લડાવ્યા ને જેનું પાલનપોષણ કર્યું તે નીચ છોકરે મારા ઉપર કુદૃષ્ટિ કરવા ઉઠશે. સપને દૂધ પીવડાવ્યું પણ બધું ઝેર રૂપે પરિણમ્યું. નાથ ! આપ આ મારા અંગોપાંગ જોઈને સમજી શકો છે કે તે Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ શારદા શિખર પુત્ર કેટલે નિર્લજ, અધમ અને દૂર કર્મ કરનારે નીચ છે! એણે મારી લાજ લૂંટવા મારા દેહની આ દશા કરી પણ નાથ ! એણે આટલો બધો જુલ્મ કર્યો છતાં આપની કૃપાથી અને કુળદેવીનાં પ્રભાવથી મારું શીયળ ખંડન થયું નથી. એટલી હું ભાગ્યશાળી છું, પણ હવે તે લેહીથી નીતરતું કપાયેલ તેનું માથું નહિ જેઉં તે હું જીવી શકીશ નહિ. માટે તેનું માથું કાપીને મારી સામે લાવો તે મને શાંતિ થાય. જુઓ, આ સંસારને મેહ કે છે ! રાજા માને છે કે મારી રાણી સતી શિરામણ છે. તેમને ખબર નથી કે રાણી પ્રદ્યુમ્નકુમારમાં આસક્ત બનેલી છે. એટલે રાણુની સ્થિતિ જોઈને નિર્ણય કર્યો કે હું આ પાપી છેકરાને મારી નહિ નાંખું તે રાણી ચિતામાં પડીને બળી મરશે. એક વખતના પ્રાણપ્રિય પુત્ર એવા પ્રદ્યુમ્નકુમાર ઉપર રાજાને ખૂબ ક્રોધ આવ્યું. બસ, એ નીચ કરે એના મનમાં સમજે છે શું? અત્યારે જ તેને મરાવી નાખું. - પ્રગ્નકમારને મારવાની કપટજાળ :- કાલસંવર રાજાએ વજા મુખ આદિ પિતાના પુત્રોને લાવ્યા. અને તેમને કહ્યું-પુત્રો ! પ્રદ્યુમ્નકુમાર ખૂબ નીચ છે. તેની ખૂબ નિંદા કરીને કહ્યું-એ દુષ્ટને ગમે તેમ કરીને મારી નાંખે. આમ તે એ જલ્દી મરે તેમ નથી. કારણ કે તે ઘણે બહેશ છે. વૈતાઢ્યગિરિ ઉપર સોળ ભયસ્થાનેમાં તે વિજય મેળવીને આવ્યો છે. તે દિવસે એ રથમાં બેસીને આવ્યા ને તમે પગે ચાલીને આવ્યા ત્યારે એની નીચતાનું મને ભાન થઈ ગયું હતું. એ ત્યાંથી ઘણી વિદ્યાઓ મેળવીને આવ્યો છે માટે તેને જીત બહુ મુશ્કેલ છે. સારા નગરની પ્રજા તેને ચાહે છે. માટે તમે એ કઈ ઉપાય કરીને તેને મારી નાંખે કે આપણે તેને મારી નાંખ્યો છે તે વાત જાહેરમાં ન આવે. ત્યારે પુત્રોએ કહ્યુંપિતાજી! બહુ સારું. અમે એ વાતની કેઈને જાણ ન થાય તે રીતે બધું પતાવી દઈશું. આપ ચિંતા ન કરે. બંધુઓ ! સિંહને પકડ હેલ નથી તેમ આ પ્રદ્યુમ્નને મારે તે આ વિદ્યાધર પુત્રોનું ગજું નથી. તેમણે વૈતાઢય પર્વત ઉપર તેમનું પરાક્રમ જોયું છે. પણ ઈર્ષ્યા ને ક્રોધ ભૂરી ચીજ છે. એટલે ફરીને મારવા તૈયાર થયા. પહેલાં તે તેમણે પ્રદ્યુમ્નકુમાર સાથે પહેલાંની જેમ મિત્રતા બાંધી. એક દિવસ બધાં કહે છે ચાલે, આપણે જંગલમાં ફરવા માટે જઈએ. પ્રદ્યુમ્ન તથા વિદ્યાધરકુમારો ફરતાં ફરતાં ગાઢ જંગલમાં આવ્યા. ત્યાં એક મોટી વાવ આવી એટલે બધા કુમારે કહે છે કે આપણે આ વાવમાં સ્નાન કરીએ. એ વાવના કાંઠે એક વૃક્ષ હતું. વજ મુખે કહ્યું કે આપણે એવી રીતે સ્નાન કરવું છે કે આ વૃક્ષ ઉપર ચઢીને વાવડીમાં પડવાનું પછી ૨નાન કરીને બહાર આવવાનું. બેલે, સૌથી પહેલાં કેણ પડવા તૈયાર છે ? Page #798 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૮૮ બીજા કુમારોએ કહ્યું કે આપણાં પ્રધુમ્નકુમાર ભાઈ ખૂબ શુરવીર છે. તે પહેલ કરે. પ્રદ્યુમ્નકુમાર કહે કઈ વાંધો નહિ. હું તૈયાર છું. પ્રદ્યુમ્નકુમાર વૃક્ષ ઉપર ચઢીને વાવમાં પડવા તૈયાર થયે એટલે તેની પાસે રહેલી વિદ્યાઓએ કહ્યું કે આ લેકે તમને વાવમાં ડૂબાડીને મારી નાંખવા માટે આ માયા રચી છે. માટે તમે તમારું અસલ રૂપ ગુપ્ત કરીને બીજું રૂપ બનાવી વાવમાં પડે. એટલે પ્રદ્યુમ્નકુમારે વિદ્યાના બળથી પિતાના જેવું રૂપ બનાવીને વૃક્ષ ઉપરથી વાવમાં પડ. પછી પિતે વાવમાં નાન કરીને બહાર નીકળે હોય તે રીતે પિતાનું અસલ રૂપે પ્રગટ કર્યું ને કહ્યું ભાઈએ હું સ્નાન કરીને આવ્યા. હવે તમે પણ સ્નાન કરવા વાવમાં પડે. એટલે કાલસંવર રાજાના વા મુખ આદિ પુત્રો વાવમાં કૂદી પડ્યા. ત્યારે મદનકુમારે વિદ્યાના બળથી એક વિદ્યાધર પુત્રને રાખીને બીજા બધાને વાવમાં નીચે માથું ને ઉપર પગ તે રીતે ઉલટાવીને સ્વૈભિત કરી દીધા. આ બધું જોઈને જે કુમાર બાકી હતું તે ગભરાઈ ગયો ને દેડતા જઈ કાલસંવર રાજાને સમાચાર આપ્યા. આ વાત સાંભળી રાજાને ખૂબ ગુસસે આવ્યો. એને મારવા માટે રાજા પિતે ચતુરંગીણી સેના લઈને ધમધમ કરતું આવ્યું. ત્યારે પ્રધુમ્નકુમારે પણ વિદ્યાના બળથી સિન્ય વિક્રોવ્યું. આ જોઈ રાજાને થયું આની પાસે સૈન્ય તે છે નહિ ને આટલું સૈન્ય કયાંથી લાવે ? હિંમત કરી રાજા એની સાથે લડવા લાગે તે થડીવારમાં રાજાનું સૈન્ય છિન ભિન કરી નાંખ્યું. ૦ ભાગનું સૈન્ય રહ્યું નહિ. એટલે રાજા ગભરાયે, રાજાએ પ્રધાનને કહ્યું કે હવે આપણું બળ કામ નહિ આવે. માટે તમે હમણાં આ સૈન્યને સંભાળે. હું રાણી પાસે બે વિદ્યાઓ છે તે લઈને જલદી પાછી આવું છું. વિદ્યાના બળથી આપણે તેને જીતી શકીશું. એટલે રાજા પ્રધાનને સૈન્ય સોંપીને વિદ્યા લેવા માટે કનકમાલા રાણી પાસે જશે. આજે આયંબીલની ઓળીને બીજો દિવસ છે. આજે આપણે સિધ ભગવંતેના ગુણેનું સ્મરણ કરીને સિધ્ધપદની પ્રાપ્તિ કરવા માટેની આરાધના કરવાની છે. આજે જેટલો સમય મળે તેટલું સિદધ ભગવંતના ગુણનું, તેમના સ્વરૂપનું ચિંતન -મનન કરવું. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૮૫ આસો સુદ ૯ ને શુક્રવાર તા. ૧-૧૦-૭૬ રાગ-દ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા અને આગમના આખ્યાતા એવા સર્વજ્ઞ ભગવંતોએ વિશ્વના ખૂણે ખૂણે વિચરી, જગતનાં અનેક ભવ્ય જીને પ્રેરણાનાં Page #799 -------------------------------------------------------------------------- ________________ هاية શારદા શિખર પીયુષનાં પાન કરાવતાં કહ્યું છે કે હે ભવ્ય જીવે ! અનંતકાળથી અજ્ઞાન દશામાં અટવાયેલા છે અશાંતિની આગમાં હેમાઈ રહ્યા છે. દરેક જીવને શાંતિ ગમે છે, શાંતિ ઈચ્છે છે પણ તમે કેઈને પૂછો કે ભાઈ! તને શાંતિ છે? તે તમને ભાગ્યે જ એ કઈ મળશે કે જે કહેશે કે મને શાંતિ છે. ઝુંપડીમાં વસનારને ત્યાં હવેલી ચણાઈ જાય અને પગ ઘસીને ચાલનારને મેટર મળી જાય છતાં તેની બહારની વૃત્તિ ઘટતી નથી ને અંતરની દિશા સૂઝતી નથી. તેનું કારણ એક જ છે કે માનવી વૃત્તિઓને ગુલામ બની ગયેલ છે. અને ભૌતિક સુખનાં નવા નવા સાધનના બંધનમાં જકડાઈ ગયો છે. આટલાં સાધને એને મળ્યા છતાં નવાં નવાં સાધને મેળવવાની ઘેલછામાં બહારના અસંખ્ય વિચારે તેના મગજમાં રમતા હોય છે. એટલે સાચી શાંતિ ક્યાં છે તેને તે વિચાર કરી શકતો નથી. સાચી શાંતિ ક્યાંથી મળે? આ પ્રશ્ન જે માનવીના દિલમાં ઉઠે તે તેને ઉપાય થાય અને તેને માટે ઉપાય થાય તે જરૂર શાંતિ મળે. આજને માનવી શાંતિને ઈચ્છે છે. તેને માટે ઈલાજે કરે છે પણ આજે મોટા ભાગના મનુષ્યો અવળા ઉપાયે કરે છે. જેથી શાંતિ ઝાંઝવાના જળની માફક દૂર ને દૂર ભાગતી જાય છે, ને મનુષ્ય અશાંતિના તાપમાં શેકાઈ જાય છે. માનવી માને છે કે હું શાંતિ માટે પ્રયત્ન કરું છું છતાં સુખ કે શાંતિ મળતી નથી. દુઃખ અને અશાંતિ વધતી જાય છે. તેનું કારણ પુરૂષાર્થ અવળે છે. અને જયાં દુઃખ છે, અશાંતિની આગ છે ત્યાં સુખ અને શાંતિ છવ માની બેઠા છે. પછી શાંતિ કે સુખ ક્યાંથી મળે ? જે માગે જવું છે તે માર્ગનું જ્ઞાન ન હોય, તે માર્ગને જાણકાર મિયે પણ સાથે લીધે ન હોય તે સન્માર્ગને બદલે ઉન્માર્ગે ચઢી જવાય અને હેરાન થઈ જવાય છે. આજને માનવી શાંતિના સન્માર્ગથી ભૂલે પડી અશાંતિના ઉન્માર્ગે ચઢી ગયો હોય તેમ નથી લાગતું? લાગે છે. છતાં હજુ સન્માર્ગે આવવાનું જીવને મન થતું નથી. આ કેવી અવળાઈ છે ! મહર્ષિ પાતંજલિ એક વખત બેલ્યાં છે કે ભૌતિક સંપત્તિ, સાધને અને પદાર્થો જ્ઞાની આત્મા માટે અંગારા સમાન છે. એટલે કે પ્રાણીમાત્ર પદાર્થનાં મોત કારણે વિષય કષાયની જવાળામાં જલી રહ્યો છે. તમે એકાંતમાં બેસીને શાંત ચિત્તે વિચાર કરશે તે સમજાશે કે આખેય સંસાર રાગ-દ્વેષના દાવાનળમાં બની રહ્યો છે. ત્યાં શાંતિ ક્યાંથી મળે? માની લે કે કઈ એક કડપતિ શેઠ છે, પણ જે તેને માનની, સત્તાની અને તૃષ્ણની ભૂખ લાગી હોય તે શું કરે ની મિલ્કત તેને શાંતિ આપી શકે ખરી ? “ના”. જે માણસની પાસે પૈસા, પત્ની, પરિવાર આદિ બધું હોવા છતાં બીજાનું સુખ જોઈ ઈર્ષાની આગમાં બળતું રહે તેને ત્રણ કાળમાં શાંતિના સદનમાં મહાલવાનું સૌભાગ્ય સાંપડતું નથી. Page #800 -------------------------------------------------------------------------- ________________ - ૭૧ વારતા શિખર સામાન્ય મનુષ્ય એટલે કે મોહમાં પડેલા મનુષ્ય ભૌતિક સુખની સામગ્રી મેળવવા માટેના ઉપાયે શોધે છે. ત્યારે જેને આત્મતત્વની પીછાણ થઈ છે, જડચેતનનું ભેદજ્ઞાન થયું છે તેવા આત્માએ આત્મ સંશોધનમાં લીન બને છે. સામાન્ય મનુષ્યો અંતરના દ્વાર બંધ કરીને ચર્મચક્ષુથી બાહ્ય દુનિયાનું અવલોકન કરે છે. ત્યારે આધ્યાત્મિક મહાત્માઓ ચર્મચક્ષુ બંધ કરી અંતર દષ્ટિથી આત્માની દુનિયાનું અવલોકન કરે છે. માનવી બહારની દુનિયામાં ઓતપ્રેત બનીને આત્માની દુનિયાને ભૂલી ગયો છે. તેને કારણે માયાની છાયામાં કાયાને કરમાવી નાંખવા છતાં જે માંગે છે તે મળતું નથી. જે શેાધે છે તે જડતું નથી. ત્યારે તે હતાશ, દુઃખી અને ઉદ્દવિગ્ન બની જાય છે. આટલા માટે જ્ઞાનીઓ પડકાર કરીને કહે છે કે હે જીવ! તે અનાદિ કાળથી અવળે પ્રયત્ન કરી અશાંતિ મેળવી. હવે સમજણના ઘરમાં આવીને તું એ પ્રયત્ન કરી લે કે જેથી શાશ્વત શાંતિ તને પ્રાપ્ત થાય. શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાને સાચો માર્ગ જેને મળી ગયો છે તેવા અરહનક શ્રાવક ભલે બાહા સંપત્તિ માટે વહેપાર કરવા નીકળ્યા છે. સંસારમાં બેઠા છે એટલે સંસારના કાર્યો કરવા પડે છે પણ તેમાં તેમને રાગ કે મોહ નથી. સંસારમાં રહેવા છતાં તેનાથી નિરાળા હતાં. તેથી મિથિલા નગરીના કુંભક રાજાને પિતાના દિવ્ય કુંડળે ભેટ આપ્યા. તે સિવાય બીજા ઘણાં મૂલ્યવાન રત્ન પણ આપ્યા હતાં. રાજાને કુંડળ બહુ ગમ્યા એટલે તરત તેમણે પિતાની લાડીલી દીકરી મલ્લીકુમારીને સભામાં બેલાવી બધાં વહેપારીઓની સમક્ષમાં અરહનક શ્રાવકે લેટ આપેલાં મંડળ તેના કાનમાં પહેરાવ્યા. બધાની વચ્ચે મલ્લકુમારીને રાજાએ બોલાવી તેમાં પણ એક કારણ છે કે જેમણે ભેટ આપી છે તેને એમ સંતેષ થાય કે અમારી વસ્તુ યોગ્ય પાત્રને મળી છે. મલ્લીકુમારીના કાનમાં તે કુંડળ શોભી ઉઠયા. જ્યારે કુંડળ પહેરાવ્યા ત્યારે તે ગ્રહવાસમાં હતા પણ ભાવિમાં તીર્થકર બનવાના હતાં. તીર્થકરના દેહની ક્રાંતિ, તેમનું રૂપ ને તેજ તે કઈ અલૌકિક હોય છે. મલ્લીકુમારીનું રૂપ અને તેજ જેઈને આવનાર વહેપારીઓ થંભી ગયા. અહો ! આવું રૂપ તે કયાંય જોયું નથી. કુંડળ પહેરાવીને રાજાએ તરત તેને મોકલી દીધી. જેનારને તે એમ લાગ્યું કે જાણે ! વીજળીને ઝબકારે થઈને વિલીન થઈ ગયા. મલ્લીકુમારીના ગયા પછી કુંભરાજા આવેલા વહેપારીઓએ જે ભેટ આપી હતી તેને બદલે વાળવા માટે કંઈ આપવા ઈચ્છતાં હતાં. આગળના રાજાઓમાં કેટલી નીતિ હતી ! વહેપારીએ ભટણું આપે તે તે લઈને બેસી રહેવાની વૃત્તિ ન હતી. જે ભેટ આપે તેને બદલે વાળી દેતા હતાં. આજે તે જ્યાં જુઓ ત્યાં લેવાની વૃત્તિ વધી છે પણ દેવાની વૃત્તિ નથી. જેની વૃત્તિ એવી છે કે આપણાંથી બને તે Page #801 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર દઈ છૂટવું પણ કેઈનું લેવું નહિ તે દેવવૃત્તિ છે. અને જેની બીજાની પાસેથી લેવાની વૃત્તિ છે પણ સમય આવ્યે દેવાની વૃત્તિ નથી તે આસુરી વૃત્તિ છે. અહીં અરહનક આદિ વહેપારીઓએ કુંભક રાજાને દિવ્ય કુંડળ અને રને ભેટ આપ્યા તે લઈને રાજાએ શું કર્યું? ____ "तए णं से कुभए राया ते अरहन्नगे पामोक्खे नावावणियगे विउलेणं वत्थ गंध ગાવ હુવં વિચારે ત્યાર પછી તે કુંભક રાજાએ અરહ-નક પ્રમુખ સાંયાત્રિકોનું વિપુલ વસ્ત્રો, સુગંધિત માળાઓ અને અલંકારે વડે તેમનું સન્માન કર્યું. સન્માન કરીને તેમની વસ્તુઓ પર કર (મહેસૂલ) માફ કર્યો. અરહનક આદિ વહેપારીઓ પાસેથી ક્યવિજ્ય ઉપર મારા રાજકર્મચારીએ કર લે નહિ તે પરવાને-આજ્ઞાપત્ર રાજાએ તેમને લખી આપે. જુઓ, કુંભરાજા કેવા ગંભીર ને ઉદાર છે. તેમને મૂલ્યવાન વસ્ત્રો, આભૂષણે અને સુગંધિત માળાઓ આપીને તેમનું બહુમાન કર્યું. તેમને મીઠા વચનથી પ્રેમપૂર્વક પૂછયું કે તમે કયાંથી આવે છે? ત્યારે તેમણે કહ્યું કે અમે ચંપાનગરીથી વહેપાર કરવા માટે આવ્યા છીએ. ત્યારે કુંભકરાજાએ કહ્યું- તમે મારી નગરીમાં ખુશીથી રહે ને વહેપાર કરી ઘણું ધન કમાઓ. તમે જે માલ લઈને આવ્યાં છે તેનું વેચાણ કરો ને નેવે માલ ખરીદે. બંધુઓ! તમે આ ધર્મસ્થાનકમાં શા માટે આવ્યાં છે ? કંઈક ખરીદવા આવ્યાં છે ને ? તમારા અંતરમાં રાગ-દ્વેષ અને કષાયના કચરા ભર્યા છે તેને બહાર કાઢીને વીતરાગવાણીનું શ્રવણ કરી તેમાંથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દયા, ક્ષમા, સરળતા વિગેરેને કિંમતી માલ ખરીદ કરે. વીતરાગના સંતે તેમની પાસે જે માલ ભર્યો છે તે તમને રોજ બતાવે છે. તેમાંથી તમને જે પસંદ પડે તે લઈ લે. આગળનાં શ્રાવકે ભગવાનના સમોસરણમાં વાણી સાંભળવા માટે જતાં હતાં. એક વખત વાણી સાંભળીને કંઈક મહારાજાઓ ને રાજકુમારે વૈરાગ્ય પામી જતાં અને ભગવંતને કહેતાં હતાં કે પ્રભુ ! અમે અમારા માતા પિતાની આજ્ઞા લઈને આપની પાસે દીક્ષા લેવા માટે આવીએ છીએ. ત્યારે ભગવંત શું કહેતા ? “દાસુદં રેવાળુજિવા મા વિર્ષ ” હે દેવાનુપ્રિય! તમને નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા થઈ છે. સંયમ પંથે પ્રયાણ કરીને કલ્યાણ કરવા માટે તમારા આત્માને વેગ ઉપડે છે તે તેમાં વિલંબ કરશે નહિ. - હવે અરહનક શ્રાવક આદિ વહેપારીઓનું કુંભકરાજાએ વસ્ત્રાભૂષણે આપીને સન્માન કર્યું અને તેમને કર માફ કરી મિથિલા નગરીમાં વહેપાર કરવાને પરવાને લખી આપે. આટલું કરીને વિદાય ન કર્યા પણ તેમને માટે શું કર્યું? Page #802 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૭૯૩ “વિજા રામને ગાવાશે વિશ કવિરા ” વહેપાર માટે કર માફ કરવાનું આજ્ઞાપત્ર લખી આપીને રાજાએ રાજમાર્ગ પર આવેલે પિતાને ભવ્ય મહેલ ઉતરવા માટે આપે. આ પ્રમાણે બધી વ્યવસ્થા કરી અને પછી કુંભકરાજાએ તેમને ત્યાંથી વિદાય કર્યા. બંધુઓ! આ કુંભક રાજા કંઈ સામાન્ય ન હતાં. મોટા રાજા હતાં છતાં તેમનામાં કેટલી ઉદારતા હતી! પરદેશી વહેપારીઓનું કેટલું સ્વાગત કર્યું. તેમની સાથે પ્રેમથી વાતચીત કરી અને રહેવા માટે પિતાને સુંદર મહેલ આપે, ને વિચાર્યું કે મારી નગરીમાં પરદેશી વહેપારીઓ આવ્યા છે તે મારા નગરના વહેપારીઓની સાથે જલદી ઓળખાણ થાય, તેમને વહેપાર ધમધોકાર ચાલે ને ઘણું ધન કમાઈને સંતુષ્ટ થઈને જાય, આવી તેમની વિશાળ ભાવના હતી. કુંભકરાજાની ઉદારતા ને વિશાળતા જોઈને વહેપારીઓને ખૂબ આનંદ થયે. હર્ષ પામતાં રાજાએ આપેલા મહેલમાં આવીને તેઓ ઉતર્યા. ત્યાં રોકાયા અને પિતે જે માલ લાવ્યા હતાં તેનું વેચાણ કરવા લાગ્યા. વહેપાર ખૂબ ધમધોકાર જામ્યું છે. જે માલ લાવ્યાં છે તેના સવાયા મૂલ મળે છે. માલ વેચીને જે રકમ મળી તેમાંથી તેઓ માલ ખરીદ કરવા લાગ્યા. મિથિલા નગરીમાં તેઓ ઘણું દિવસ રોકાયા. તેમને બધે માલ ખપી ગયે. ધાર્યા કરતાં સવા લાભ મળે એટલે બધા વહેપારીએ ખુશ થયાં. વહેપાર કરવા માટે ન માલ ખરીદ કરી તેમણે પિતાને બધે માલ તથા સામાન ગાડીઓ તથા ગાડામાં ભર્યો. અને મિથિલા નગરીમાંથી પ્રસ્થાન કરીને નીકળીને જ્યાં ગંભીરક પિતયત્તન (પાટણ) એટલે વહાણ ઉભું રાખવાનું બંદર હતું ત્યાં આવ્યા. ત્યાં જઈને વહાણ તૈયાર કર્યું. અને ગાડીઓ તથા ગાડામાંથી બધે માલસામાન ઉતારીને વહાણમાં મૂકો, અને દક્ષિણનુકૂળ પવન વહેવા લાગે ત્યારે તેમણે ત્યાંથી વહાણ ચલાવ્યા. ખૂબ શાંતિપૂર્વક સહીસલામત રીતે તેમના વહાણ ચંપાનગરીમાં આવ્યા. લંગર નાંખીને વહાણ ઉભું રાખ્યું. અને વહાણમાંથી ગણિમ આદિ ચાર પ્રકારને માલ તથા બધે સામાન ઉતારીને મૂકી દીધે. પિતાની નગરીમાં પહોંચ્યા પછી નિયમ પ્રમાણે પિતાની નગરીના રાજાને ભેટશું આપવા માટે જવા તૈયાર થયા. તેઓ મહાઈ સાધક બહુ મૂલ્યવાન રત્ન અને દિવ્યકુંડળની જેડ લઈને ચંપાનગરીમાં અંગદેશાધિપતિ ચંદ્રછાય નામના રાજા હતા ત્યાં ગયા. જઈને તેમણે મૂલ્યવાન રત્ન, અન્ય નવીન વસ્તુઓ, તેમજ દિવ્યકુંડળની જોડી ચંદ્રછાય રાજાને ભેટ કરી. અંગ દેશના ચંદ્રછાય રાજાએ તેમને અર્પણ કરેલ ર, આભૂષણે તેમજ મહાઈ કુંડળની જોડ વિગેરેને સહર્ષ ૧૦૧. Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ શારદા શિખર સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યા બાદ તેમણે અરહનક વિગેરે સાંયાત્રિકોને આ પ્રમાણે પૂછયું–હે દેવાદેપ્રિયે! તમે ઘણું આકર વિગેરેમાં પરિભ્રમણ કરતાં રહે છે તેમજ લવણસમુદ્રને પણ વહાણ વડે વારંવાર પાર કરતાં રહે છે. તે સ્થિત ૪િ અ રિપુ ? તે તમે કેઈપણ નવાઈની વાત જોઈ હોય તે બતાવે. દેવાનુપ્રિયે ! તમારામાંથી કઈ પહેલ વહેલે પરદેશ ગયે હાય, ઘણાં દેશ જોઈને ઘણુ વખતે પિતાને ઘેર આવે ત્યારે તમારા માતા, પિતા, પત્ની બધાં તમને પૂછે છે ને કે તમે નવા નવા દેશમાં ફરી આવ્યા, ત્યાં તમે જેવાલાયક શું શું જોયું? તે તમે અમને કહે. બધા જાણવા માટે આતુરતા રાખે છે ને ? તમારી વાતે સાંભળતાં તેમને એમ જ લાગે કે જાણે અહીં જ અમેરિકા ને યુરેપ ખડું થઈ ગયું ન હોય ! તે રીતે ચંદ્રછાય રાજાએ પણ ખૂબ આતુરતાપૂર્વક વહેપારીઓને પૂછયું કે તમે ઘણાં નગરમાં ફર્યા. ઘણું ધન કમાઈને આવ્યા છે તે નવા નવા પ્રદેશમાં કેઈ રાજાના ભંડાર, કેઈ જેવાલાયક સ્થળ કે કોઈ રાજાનું અંતેઉર વિગેરે કંઈક આશ્ચર્યકારી નવીન જોયું છે ? કે જે અત્યાર સુધીમાં કદી ન જોયું હોય? જે તમે જોયું હોય તે મને કહો. અંગદેશના અધિપતિ ચંદ્રચ્છાય રાજાની જિજ્ઞાસા જઈને અરહનક પ્રમુખ વહેપારીઓએ તેમને આ પ્રમાણે કહ્યું પર્વ રાખી સ્વામી ! અમે અરહનક પ્રમુખ ઘણાં સાયાંત્રિક પિતવણિકે આ ચંપાનગરીના રહીશ છીએ. અમે એક વખત ગણિમ આદિ ચાર પ્રકારની વેચાણની વસ્તુઓ લઈને દરિયાઈ માર્ગેથી મિથિલા નગરીમાં ગયા હતા. ત્યાં અમે જે કંઈ જોયું છે તે તમારી સામે વધારે પડતું નહિ તેમજ એાછું પણ નહિ એટલે કે ત્યાં જેવી રીતે જે રૂપમાં અમે જોયું છે તે અમે તમારી પાસે કહીએ છીએ. અમે અહીંથી વહાણમાં બેસી ઘણે માલ લઈને મિથિલા નગરીના બંદરે પહોંચ્યા. ત્યાં જઈને કુંભક રાજાના દર્શન માટે મિથિલા રાજધાનીમાં ગયા. ત્યાં જઈ રાજાના દર્શન કરી તેમની સામે મૂલ્યવાન રત્ન આદિની ભેટ તેમજ કાનના કુંડળની જોડી મૂકી. તે અમારી ભેટ સ્વીકારીને તે જ વખતે કુંભકરાજાએ પિતાની વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારીને બોલાવી. બેલાવીને તેને કુંડળ પહેરાવ્યા. પહેરાવીને તરત તેમણે કન્યાને અંતઃપુરમાં મોકલી દીધી. तं एस णं सामी ! अम्हेहिं कुंभराय भवणंसि मल्लीविदेह अच्छेरए दिटे, तं नो खलु अन्ना कावि तारिसिया देवकन्ना वा जाव जारिसियाणं मल्लीविदेह। હે સ્વામી ! અમે કુંભક રાજાના મહેલમાં સર્વગુણ સંપન્ન વિદેહ રાજવર કન્યા મલીકુમારીના રૂપમાં આશ્ચર્ય જોયું છે, Page #804 -------------------------------------------------------------------------- ________________ દ્વારા શિખર હે મહારાજા ! અમે મલીકુમારીના રૂપની શું વાત કરીએ ? એના જેવું અલૌકિક રૂપ અમે આજ સુધીમાં કયાંય જોયું નથી, અમારી સામે એના જેવી બીજી કે ઈ દેવકન્યા, અસુરકન્યા, નાગકન્યા યક્ષકન્યા, ગંધર્વકન્યા અથવા રાજકન્યાને જોઈ નથી કે એવી વિદેહ રાજવરકન્યા મલીકુમારી જેવી આશ્ચર્ય રૂપ હોય! આ રીતે અરહના પ્રમુખ સાંયાત્રિકના મુખેથી મલ્લીકુમારીના રૂપનું આશ્ચર્ય સાંભળીને ચંદ્રછાય રાજાએ અરહના પ્રમુખ તિવણિકના વસ્ત્ર વિગેરે આપીને સત્કાર કર્યો. તેમજ મધુર વચનો વડે તેમનાં ખૂબ વખાણ કર્યા. ત્યાર બાદ રાજકીય કર માફ કરીને તેમને વિદાય કરતી વખતે કહ્યું કે “મારા તમામ રાજકર્મચારીઓએ અરહનક વિગેરે વહેપારીઓ પાસેથી કાવિયના વ્યવહારમાં રાજકીય કર લે નહિ.” આવું આજ્ઞાપત્ર લખી આપ્યું. ત્યારપછી અરહનક પ્રમુખ વણિક જનનાં મુખેથી સાંભળેલા વચનેથી મલ્લીકુમારી ઉપર ચંદ્રછાય રાજાને પ્રેમ ઉત્પન્ન થયા. અને તેમણે તરત દૂતને બેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે મિથિલા નગરીમાં જઈને કુંભક રાજાને કહો કે તમારી પુત્રી મલ્લીકુમારીને ચંદ્રછાય રાજા ચાહે છે. જે તમારી પુત્રી મારું આખું રાજ્ય માંગશે તે હું તેને આખું રાજ્ય સમર્પણ કરવા તૈયાર છું. ચંદ્રગ્ઝાય રાજાને મલ્લીકુમારી સાથે પૂર્વને નેહ છે એટલે તેનું નામ સાંભળતાં તેના પ્રત્યે અનુરાગ જાગે. તેને નજરે જોઈ પણ નથી, વહેપારીઓના મુખેથી તેનાં રૂપ અને ગુણની પ્રશંસા સાંભળીને તેને પરણવાની ઈચ્છા થઈ. મલીકુમારીને મળવા માટે તલસાટ જાગે. ચંદ્રછાય રાજાએ મલ્લીકુમારીને મળવા માટે એકેક ક્ષણ વસમી લાગી. તેથી ચંદ્રછાય રાજાને દૂત મિથિલા રાજધાનીમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :- પ્રદ્યુમ્નકુમાર સાથે યુદ્ધ કરતાં કાલસંવર રાજાનું સૈન્ય વેરણ છેરણ થઈ ગયું. એટલે તેમણે વિચાર્યું કે રાણી પાસે રહીશું અને પ્રજ્ઞપ્તિ એ બે વિદ્યાઓ છે તે લઈ આવું. આ વિચાર કરીને તે પ્રધાનને લશ્કર સોંપી કનકમાલા રાણી પાસે આવ્યા અને કહ્યું–મારે પ્રદ્યુમ્ન સામે યુદ્ધ કરવા માટે વિદ્યાની જરૂર પડી છે માટે મને જહદી વિદ્યા આપ. ત્યારે રાણીએ ધીમા અવાજે કહ્યું કે મારી પાસે વિદ્યા નથી. મને પ્રધુમ્ન ખૂબ વહાલે હતો તેથી નેહવશાત તેની રક્ષા ખાતર મેં તેને વિદ્યા આપી દીધી છે. મને ખબર ન હતી કે તે આવું કરશે. નાથ! હવે શું કરું? એમ કહીને રડવા લાગી. રાણીની વાત સાંભળીને રાજાએ કહ્યું કે તને પ્રદ્યુમ્નકુમાર ગમે તેટલે વહાલ હ પણ તેને તું વિદ્યા આપી દે તેવી નથી, પણ તે જે તેને વિદ્યા આપી છે તે તેમાં નકકી ભેદ છે. નક્કી તું બગડી Page #805 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ શિર ઉપર છે. તે એને તારે બનાવવા લાલચથી વિદ્યા આપી દીધી છે, તું જ કુલટા છે ને તે જ આ ધાંધલ મચાવ્યું છે. એમ રાણીને ઠપકે આપી નિરાશ થઈને રાજા પાછા યુધ્ધ કરવા આવ્યા. ફરીને રાજા તેની સામે લડવા લાગ્યા. ત્યારે પ્રધુમ્નકુમારે તેને નાગપાશથી બાંધી દીધે. નારદઋષિનું આગમન” – પિતા અને પુત્ર બંને યુધ્ધ કરતાં હતાં તે સમયે નારદજી ત્યાં આવી પહોંચ્યા, ને તેમણે કહ્યું કે હે પ્રધુમ્નકુમાર ! તું તેની સાથે યુદ્ધ કરે છે? આ તારા ઉપકારી પિતા છે. તેમની સામે તારાથી યુધ્ધ કરાય નહિ. આ તારી બાળક બુદ્ધિ છેડી દે ને તારા પિતાને તું નાગપાશના બંધનથી મુક્ત કરી દે. પ્રદ્યુમ્નકુમાર ખૂબ સમજુ હતું, તેને આમ પિતા સાથે લડવું ગમતું ન હતું. તે સમજતા હતા કે વૃક્ષ ગમે તેટલું ઉંચું હોય પણ કંઈ આકાશને ભેદી શકતું નથી, તેમ હું ગમે તેટલે બળવાન અને બુદ્ધિશાળી હેઉ પણ કપાળથી નાક નીચું તે નીચું છે તેમ હું પિતાજી પાસે સદા નાને છું, પણ પ્રસંગ એ. બન્યું એટલે લડવું પડયું. જેમ આંબા ઉપર કેરી આવે છે ત્યારે આંબે કેરીના ભારથી નમી પડે છે, દ્રાક્ષ, આંબલી, સંતરા વિગેરે ફળ આવતાં તેનાં વૃક્ષે ભારથી નીચા નમી જાય છે. અને કુળવાન હાથી અને ઘડો પણ તેને માલિકના ચરણમાં નમી પડે છે તેમ પરાક્રમી, હોંશિયાર, વિનયવંત મદનકુમાર કાલસંવર રાજાના ચરણમાં નમી પડે. અને તરત રાજાને નાગપાશના બંધનથી મુક્ત કર્યા. અને યુદ્ધ બંધ કરી રાજા પિતાના મહેલમાં તેમનાં પુત્ર-પરિવાર અને સૈન્યની સાથે ચાલ્યા ગયા. પ્રધુમ્નકુમારનું પરાક્રમ, વિનય, નમ્રતા, બુદ્ધિ આ બધાં ગુણે જોઈને નારદજીની છાતી ગજગજ ફુલવા લાગી. તરત તેની પાસે આવીને તેને ભેટી પડયાં ને કહ્યું- બેટા ! ધન્ય છે તારી જનનીને! ત્યારે પ્રધુમ્નકુમારે તેમના ચરણમાં પડી નમન કર્યું ને ગળગળા થઈને કહેવા લાગ્યું. હે મુનિરાજ! તમે આવીને યુધ્ધ બંધ કરાવ્યું. મારા પિતાજી તે ચાલ્યા ગયા. હવે આ જગતમાં મારું કેણ છે? જેમને મેં મારા સર્વસ્વ માન્યા હતા તે મારા-પિતા તે મારા શત્રુ બની ગયા છે. હવે હું ક્યાં જાઉં ને શું કરું? ત્યારે નારદજીએ કહ્યું- બેટા! તું શા માટે ગભરાય છે? તારે તે ઘણું બધાં છે. તારા જેવું તે જગતમાં કઈ ભાગ્યશાળી નથી. પણ તે જન્મ ધરીને કાલસંવર રાજા પિતા અને કનકમાલા માતાને જોયાં છે એટલે એમ થાય છે કે મારું કઈ નથી પણ સાંભળ. તુમસા સભાગી નહિ જગત મેં શ્રીકૃષ્ણ સા તાત, : રૂકમણી સી ગુણવાન માતા તુમ, યદુવંશ વિખ્યાત-, શ્રોતા, Page #806 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ત્રિખંડ અધિપતિ કુણુવાસુદેવ તારા પિતા છે ને ગુણીયલ રૂકમણી તારી માતા છે. આવા પવિત્ર યાદવ વંશમાં તારો જન્મ થયો છે. હું તને લઈ જવા માટે આવ્યા છું. તારા વિશે તારી માતા અને પિતા ઝૂરે છે. માટે હવે તું વિલંબ કર્યા વિના મારી સાથે ચાલ. માણસ જે ખરા સમયે ન આવે તે તેની કઈ કિંમત નથી. વરસાદ ચોમાસામાં વરસે તે તેની કિંમત છે. પણ જે ફાગણ કે ચિત્ર મહિનામાં ગમે તેટલે વરસે તે તેની કઈ કિંમત નથી. જ્યારે રાવણ સીતાજીને ઉઠાવી ગયો ત્યારે રામચંદ્રજી મુંઝાયા. તે વખતે તેમને સાચો ભક્ત હનુમાન દોડીને આવે ને દુઃખમાં રામચંદ્રજીને સહાય કરી સીતાજીને પત્તો મેળવી આપે. અને સીતાજીને લેવા જતાં વનમાં સુશ્રી રામચંદ્રજીને મદદ કરી. તે તેની કિંમત અંકાણી. તે રીતે હે પ્રદ્યુમ્નકુમાર ! અત્યારે તારી માતા તારા માટે કાળા પાણીએ રડે છે. કૃષ્ણજી પણ ઉદાસ બન્યાં છે. આ વખતે તું ત્યાં આવીને તારા માતા-પિતાને શાંતિ પમાડ. તું જહદી ચાલ. તારી શોધ કરવામાં તે તારા મા-બાપે બાકી નથી રાખ્યું. બીજી પણ એક વાત કહું છું તે સાંભળ. “ભામાં સુતકે ખ્યાહ બીચમેં, જાવે માત શીર કેશ, જે જાવે તે વહ નહીં જા, તુમ મન હેય કલેશ .શ્રોતા તારા પિતાજીને ઘણી રાણીએ છે. તેમાં સત્યભામા નામની તારી સાવકી માતા, છે. તેણે તારી માતા સાથે શરત કરી છે કે મારો પુત્ર પહેલે પરણે તે તારું માથું મુંડાવીને મારા પગ નીચે તારા વાળ કચરવા અને તારે પુત્ર પહેલે પરણે તે મારું માથું મુંડાવીને મારા વાળ તારા પગ નીચે કચરવા. તે હવે તેને પુત્ર મોટે થયો છે. જે તે દ્વારકા અત્યારે નહિ આવે ને એને પુત્ર પહેલો પરણી જશે તે તારી માતા રૂકમણીને માથું મુંડાવવું પડશે. એના માથાના વાળ ઉતારવામાં આવશે તે તે જીવતી રહેશે નહિ. તે ઝુરીને પ્રાણ કાઢશે. માટે હવે તું જહદી કર. નારદજીની વાત સાંભળીને પ્રદ્યુમ્નના મનમાં થયું કે જે મારી માતાની આવી દશા થતી હોય તે મારે તરત જવું જોઈએ. એટલે તેણે કહ્યું કે આપની વાત સે ટકા સાચી છે. હવે મારે મારા જન્મદાતા માતા-પિતાના દર્શન કરવા છે પણ કાલસંવર રાજા પિતા અને કનકમાલા માતાને મારા ઉપર મહાન ઉપકાર છે. હું તેમની પાસે જાઉં, તેમને વંદન કરું અને પછી તેમની આજ્ઞા લઈને આવું છું. એમ કહીને તે માતા-પિતા પાસે ગયો. વિદાયગિરી માટે પાલક માતાપિતાની અનુજ્ઞા - પ્રદ્યુમ્નકુમાર, કાલસંવરરાજાના મહેલે આવ્યો. આ વખતે રાજા-રાણી બને ગમગીન બનીને બેઠાં હતા. તેમની પાસે જઈને વિનયપૂર્વક બંનેને પ્રણામ કરી નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા Page #807 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કે હે માતા-પિતા ! મેં અજ્ઞાનવશ આપ બંને પ્રત્યે મહાન અન્યાય કર્યો છે. આપને ખૂબ કષ્ટ આપ્યું છે. તે આપ મારા અપરાધને ક્ષમા કરજે. તેમજ હે માતા-પિતા મારા ઉપર આપને મહાન ઉપકાર છે. હું તે અનાથ હતા. પહાડ ઉપર શીલા નીચે પડ હતું. ત્યાંથી ઉપાડી લાવીને તમે મારું પાલન પોષણ કરીને મને માટે કર્યો. આપે મને સહેજ પણ ઓછું આવવા દીધું નથી. પણ મેં બાળક બુધિમાં આપને ખૂબ હેરાન કર્યા હશે! તે બધી મારી ભૂલની હું આજે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગું છું. “મેં બાલક હું જનની થાશે, જનની મુઝે ભૂલજે નય, બાર બાર હૈ કહના તુમકે, રાખજે હૃદયમાંય હે, શ્રોતા. હે માતા ! હું સદાને માટે તારે લાડીલે પુત્ર છું. તું કદી મને ભૂલતી નહિ, મારે વધુ જગ્યા નથી જોઈતી. એક રત્ન જેટલું તારા દિલમાં મારે માટે સ્થાન રાખજે. હું તેમાં સમાઈ જઈશ. આટલી મારી વિનંતી ધ્યાનમાં રાખજે. તમારે ઉપકાર ને પ્રેમ હું કદી ભૂલીશ નહિ. વારંવાર હું આપની પાસે ભૂલની ક્ષમા માંગું છું. મારા જન્મદાતા માતા-પિતાને મેં અત્યાર સુધી જોયાં નથી. આજ સુધી મેં આપ બંનેને જ માતા-પિતાના રૂપમાં દેખ્યાં છે. તેથી જે આપ બંનેની આજ્ઞા હોય તે હું મારા જન્મદાતા માતા-પિતાના દર્શન કરું. બંધુઓ ! પુત્ર ગમે તેટલે કદાચ અવિનયી હોય, તેફાની હોય પણ માતાપિતા તે તેને નેહની દ્રષ્ટિથી જુએ છે. અહીં પ્રદ્યુમ્ન તે ખૂબ વિનયી હતું. તેણે પિતાને દેષ ન હોવા છતાં પિતાને દેષ માનીને માતા-પિતા પાસે ક્ષમા માંગી. ત્યારે રાજા-રાણ બંનેને લજજા આવી ગઈ. રાજાના મનમાં ખૂબ દુઃખ થયું. અહે ! આ પુત્રથી મારી શોભા હતી. મેં આવા રત્ન જેવા પુત્રની કદર ન કરી. રાણીના રાગમાં પડીને હું એને મારવા ઉઠે ત્યારે એના માતા પિતા યાદ આવ્યાં ને ! રાણીના મનમાંથી વિષયવાસના દૂર થઈ ગઈને તેને પોતાના પાપને પ્રશ્ચાતાપ થશે. અહો ! મેં પાપણીએ આ શું કર્યું? મેં જેને રમાડ, ખેલા, પુત્રને પ્રેમ આપી જાનથી માટે કર્યો. તેના સામે કુદષ્ટિ કરી ! ને તેને કલંક ચઢાવ્યું ! મારું શું થશે? આમ કહી પ્રદ્યુમ્નકુમારને બાથમાં લઈ ભેટી પડી રડતી રડતી કહે છે બેટા! આ તારી પાપણી માતાનું શું થશે ? જુઓ, પહેલાં આવે ત્યારે એની દૃષ્ટિ કેવી મલીન હતી! હવે તે પવિત્ર બની ગઈ. પ્રદ્યુમ્નકુમારે માતાને સમજાવીને ખૂબ શાંત કરી. પણ એને તે એટલું બધું દુઃખ થયું કે મારે તો પુત્ર પણ ગયે ને વિદ્યા પણ ગઈ. ચોરની મા કેઠીમાં મેં નાંખીને રડે તેવી રાણીની સ્થિતિ થઈ પિતે માટી ભૂલ કરી છે એટલે નીચું જોઈને બેસી ગઈ. Page #808 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર બંને પ્રદ્યુમ્નકુમારની સામે જોવાની હિંમત કરી શકતાં નથી. તેમજ પ્રદ્યુમ્નકુમારને જવાની આજ્ઞા આપતાં તેમની જીભ ઉપડતી નથી. હવે પ્રદ્યુમ્નકુમારને સેળ વર્ષ પૂરા થયા છે. સીમંધરસ્વામીના વચન છે કે રૂક્ષમણીને સોળ વર્ષ પછી તેને નંદ મળશે. એ સમય આવી ગયો છે. એટલે ગમે તેમ કરે તે પણ તે જવાને છે. હવે પ્રદ્યુમ્નકુમાર દ્વારકા જવા તૈયાર થયેલ છે. રાજા-રાણીની કેવી દશા થશે ને શું બનશે તેના ભાવ અવસરે. આ વ્યાખ્યાન નં. ૮૬ આસો સુદ ૧૦ ને શનિવાર તા. ૨–૧૦-૭૬ અનંત જ્ઞાની, સ્વાદુવાદના સર્જક, મિથ્યાવાદના ભંજક અને સજ્ઞાનના ઉપદેશક વીતરાગ ભગવંતે ભવ્ય જીવોને ઉપદેશ આપતાં કહે છે કે હે ભવ્ય છે ! તમે પૂર્વભવના મહાન પુયે આ માનવ દેહરૂપી ખેતરને પ્રાપ્ત કર્યું છે. તેમાં તમે જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, નિયમ રૂપી બીજ વાવી દીધાં છે. પણ એ બીજનાં પાકને લાભ જે તમારે સારી રીતે લે હોય તે ખૂબ સાવધાન રહે, જેમ ખેતરમાં ખેડૂત બીજ વાવ્યા પછી તેને પક્ષીઓ ખાઈ ન જાય તે માટે સજાગ રહે છે. તે રીતે માનવદેહ રૂપી ક્ષેત્રમાં વાવેલા બીજને પાક ખાઈ જવા માટે બેફામ બનેલી પાંચ ઈન્દ્રિઓ રૂપી વિશાળકાય પક્ષીઓ તાકીને બેઠા છે. એ પક્ષીઓની ચચે કોધ, માન, માયા, લોભ અને વિકારોથી ભરેલી ઘણી લાંબી છે. માટે તમે જે અસાવધાન રહેશે તે પાંચ ઈન્દિરૂપી પક્ષીઓ તેમની ખૂબ લાંબી અને તીક્ષણ ચાંચથી તમારે પાક ખાઈ જશે ને તમે હાથ ઘસતાં રહી જશે. માનવદેહને ખેતરની ઉપમા આપીને મહાન પુરૂષ જીવને ચેતવણી આપે છે કે હે ભવ્ય જીવો! પ્રમાદ તથા નિદ્રાને ત્યાગ કરી જદી જાગૃત બને. કારણ કે જન્મજન્મના મિથ્યાત્વરૂપી તિમિરને ટાળીને સમ્યકત્વ રૂપી સૂર્યનાં કિરણે પ્રગટ કરવાની આ અમૂલ્ય તક છે. માટે ઝટ જાગે. જાગૃત બનીને સદ્ગુણ રૂપી આત્મિક ધનની સુરક્ષા કરે. સાચા સંતે તમને આ સુંદર માર્ગ બતાવશે પણ એ માર્ગે ચાલવું તે તમારે પડશે. અત્યારે આયુષ્યને દીપક જલી રહ્યો છે તેમાં જ્ઞાનરૂપી સૂર્યને વિશિષ્ટ પ્રકાશ પ્રાપ્ત કરી ભવ અટવીને લાંબે માર્ગ જલદી કાપી નાંખે. કારણ કે આયુષ્યને દીપક બુઝાઈ જશે તે અંધારું થઈ જશે પછી માર્ગ કેવી રીતે કાપી શકીશ? સંસ્કૃત લેકમાં કહ્યું છે કે “નિnfજ fમુ સૈ સાનમ, चौरे गते वा किमु सावधानम् ।" Page #809 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર . જ્યાં સુધી દીપક જલી રહ્યો છે ત્યાં સુધી તેમાં નવું તેલ પૂરી દે. દીપક બૂઝાઈ ગયા પછી અંધકારમાં તમે ક્યાં તેલ શોધવા જશે અને કેવી રીતે તેલ પૂરીને દીપક પ્રગટાવશે? કલેકના બીજા પદમાં થારનું ઉદાહરણ આપીને જ્ઞાનીઓ સમજાવે છે કે ચોર તમારું ધન ચોરી ગયા પછી તમાશ જાગવાથી કે સાવધાન રહેવાથી શું લાભ? તે રીતે આત્મા માટે જ્ઞાનીઓ સમજાવે છે કે જ્યાં સુધી તમારું રત્નત્રય જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી ધન સુરક્ષિત છે ત્યાં સુધી તમે જાગતા રહે અને તેને લાભ લઈ લે. જે ઈન્દ્રિઓની સહાયતાથી કામરૂપી ચાર એ ધન ચોરી જશે તે પાછળથી પસ્તા કરવાનો રહેશે. બંધુઓ ! કેટલા પુણ્યથી માનવભવ મળે છે તેને વિચાર કરે. આ મનુષ્યભવ હેજે માન્ય નથી. મહાન મુશ્કેલીઓ વેઠયા પછી મળે છે. માનવભવમાં આવતાં પહેલાં જીવે કેટલા દુઃખ વેઠયા છે તે જાણે છે? “ના”. તે સાંભળો. જ્ઞાનીઓ કહે છે કે હે જીવ! તું સર્વ પ્રથમ તે અનંતકાળ સુધી નિગોદમાં રહ્યો. ત્યાં એક શ્વાસોચ્છવાસમાં સત્તર વખત જન્મ અને સત્તર વખત મરણ કર્યા. ત્યાર પછી ત્યાંથી છૂટયા તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયમાં સૂક્ષમ અને બાદરપણે અસંખ્યાત કાળ વ્યતીત કરે પડ. પછી પુર્યોદયથી ત્રસકાયમાં આવ્યા. ત્યાં વિકસેન્દ્રિય બની વિવિધ પ્રકારનાં કષ્ટ વેઠયા. આ રીતે પાંચ ઈન્દ્રિઓની પ્રાપ્તિ કરવા પહેલાં તારી કેવી કરૂણાજનક સ્થિતિ હતી તેને વિચાર કર. વિલેન્દ્રિયમાંથી તું આગળ વધ્યો ને પાંચ ઈન્દ્રિઓ પ્રાપ્ત કરી. પાંચ ઈન્દ્રિ મળી એટલે તું સુખી બની ગયો તેમ ન માની લઈશ. પાંચ ઈન્દ્રિઓ મળી પણ મન ન મળ્યું ત્યાં સુધી તું અસંજ્ઞી કહેવાય. તેને કંઈ વિચાર, ચિંતન કે મનન કરવાની શક્તિ ન હતી. જેમ તેમ કરીને આગળ વધે ને મન પણ મળી ગયું. અને સંજ્ઞી તિર્યંચ બન્યું. પણ ત્યાં તું નિર્બળ બન્યું એટલે હિંસક બળવાન પશુઓએ તને મારી નાંખે. અને ક્યારેક આ જીવે પણ સ્વયં ક્રૂર હિંસક પશુ બનીને બીજા નિર્બળ પશુઓને મારીને પાપ ઉપાર્જન કર્યું. તેનું ફળ ભોગવવા માટે નરકમાં ગયા. ત્યાં ભયંકર કષ્ટ વેઠયા. ત્યાંથી નીકળીને ફરી પશુઓની ની પ્રાપ્ત કરી. ત્યાં વધ, બંધન, ભારવહન, ભૂખ, તરસ, ઠંડી ગરમી વિગેરે મૂંગા બનીને પરાધીનપણે સહન કરી. તેમાં કેણ જાણે કેટલે સમય વ્યતીત થઈ ગયે. આટલું કષ્ટ વેઠયાં પછી માનવભવ મળે. . બંધુઓ ! માનવભવ મળી ગયો એટલે ન્યાલ થઈ ગયા તેમ સમજવાનું નથી. કંઈક છે અશાતા વેદનીય આદિ કર્મોના ઉદયથી કંઈક છે જન્મથી ગી શરીર પામે છે. કંઈક છ લલા, લંગડા, બહેરા, અંધ બનીને દુઃખ વેઠે છે. ક્યારેક અંગોપાંગ સારા હોય છે તે તેમનું આયુષ્ય ટૂંકું હોય છે. કદાચ શરીર Page #810 -------------------------------------------------------------------------- ________________ ૮૧ શારદા શિખર સ્વસ્થ અને લાંબુ આયુષ્ય મળ્યું તેમજ પુદયથી જ્ઞાન-દર્શનની પણ પ્રાપ્ત થઈ તે ચારિત્ર્ય પાળવું કઠીન લાગ્યું. હવે સમજાય છે કે કેટલા કષ્ટ વેઠયાં ત્યારે આત્મકલ્યાણ કરવા માટે માનવભવને મોકે મળે છે તેને વિષય વાસનાના ગુલામ બની વ્યર્થ ગુમાવો નહિ. : જેમને માનવભવની મહત્તા સમજાઈ ગઈ છે તેવા અરહનક પ્રમુખ વહેપારીઓએ મલ્લીકુમારીના આશ્ચર્યકારી રૂપની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે રૂપ તે ઘણાંનું હોય છે પણ આનું રૂપ તે અલૌકિક છે. તેના રૂપનું તેજ વીજળીના ઝબકારાની જેિમ અમારી નજર સમક્ષ તરવરે છે. રૂપ ઘણાંના હોય પણ નમણાશ નથી હોતી. રૂપ અને નમણુશ હોય તો તેવા ગુણે નથી હોતા. ગુણ વિનાનું રૂપ ફિકકું લાગે છે. પણ આ મલીકુમારીમાં તે રૂપ, નમણાશ અને ગુણને ત્રિવેણી સંગમ છે. તેમાં અમે અર્પણ કરેલાં કુંડલ તેના કાનમાં એવા શોભી ઉઠયા કે ન પૂછો વાત. આ પ્રમાણે કહેતાં અરહ-નક પ્રમુખ વહેપારીઓનાં મુખ ઉપર હર્ષ સમાતું ન હતું. ચંદ્રછાય રાજા અને મલીકુમારીને પૂર્વ ત્રીજા ભવને સ્નેહ છે. મહાબલ રાજાના ભાવમાં સાત મિત્રેએ સાથે સંયમ લીધે, સાથે સાધના કરી અને કાળધર્મ પામીને બધા જયંત વિમાનમાં ઉત્પન્ન થયાં હતાં. ત્યાંથી આવીને સૌ અલગ અલગ દેશમાં જનમ્યા. અને અરહનક આદિ વહેપારીઓનાં મુખેથી મલ્લીકુમારીના રૂપની પ્રશંસા સાંભળીને તેના દિલમાં ઝણઝણાટી પેદા થવા લાગી કે અહે! તેનું નામ સાંભળી રહ્યો છું ! એ મલીકુમારી કેવી હશે ? જેમ યુધ્ધનાં રણશીંગાનો નાદ સાંભળીને હાથી પિતાનું બળ એકત્ર કરી યુધમાં વિજય મેળવવા માટે સવાર થઈ જાય છે તેમ મલ્લીકુમારીનું નામ સાંભળીને ચંદ્રછાય રાજાના હૃદયમાં તેના પ્રત્યે પ્રેમ ઉભરાય. પૂર્વને સનેહ જાગૃત થયે એટલે તેણે પિતાના ખાસ દૂતને બેલા ને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમારે ધન, સૈન્ય વિગેરે જે વસ્તુઓની જરૂર હોય તે બધી ચીજો લઈને તમે મિથિલા નગરીમાં જાઓ ને ત્યાં જઈને કુંભક રાજાની પાસે મારી સાથે મલીકુમારીને પરણાવવાની માંગણી કરે. ત્યાં રાજા એમ કહે કે મારી પુત્રીને પરણવું હોય તે આખું રાજ્ય મલીકુમારીને અર્પણ કરવું પડશે તે તેમ કહેજે કે મલ્લીકુમારી માટે ચંદ્રછાય રાજા રાજ્ય આપવું પડશે તે આપવા તૈયાર છે. પણ મલ્લીકુમારી મને મળે તેમ કરજે. આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી દૂત હર્ષિત થશે. અને સૈન્યને લઈ ત્યાંથી રથમાં બેસીને મિથિલા નગરી તરફ જવા રવાના થયે. જેમ રાજાને મલ્લીકુમારીની લગની લાગી તેમ જે આ જીવને એવી લગની લાગે કે હવે મારે ભવમાં ભમવું નથી. જલદી મેક્ષમાં જવું છે. મોક્ષ મેળવવા માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું તે તાકાત છે કે તે સંસારમાં ઉભો રહે ! ૧૦૧ Page #811 -------------------------------------------------------------------------- ________________ vk શારદા શિખર હવે શાસ્ત્રકાર ત્રીજા મિત્રરાજાની વાત કરે છે. એ મિત્રાએ મલ્ટીકુમારીનું નામ સાંભળ્યું. હવે ત્રીજો મિત્ર કેવી રીતે મલ્ટીકુમારીનું નામ સાંભળશે તે વાત આવે છે. "ते काले तेणं समपणं कुणाल नाम जणवर होत्था तत्थण सावत्थी नाम नघरी સ્થા” તે કાળ અને તે સમયમાં કુણાલ નામે જનપદ એટલે કે દેશ હતા. દેશ ઘણાં છે પણ તેમાં આ દેશ તે માત્ર સાડી પચ્ચીસ છે. એ સાડી પચ્ચીસ આ દેશમાં કુણાલ દેશ આ દેશ હતા. તે કુણાલ દેશમાં શ્રાવસ્તી નામે નગરી હતી. સ્થળ દુી બાહાદ્દિવ, નામ રાયા સ્થા।” તે શ્રાવસ્તી નગરીમાં કુણાલ દેશના અધિપતિ રૂકિમ નામે રાજા હતા. રૂકિમ રાજા ખૂબ ન્યાય સંપન્ન અને પ્રજાપાલક હતા. તેની કૃપાથી પ્રજા સુખપૂર્વક વસતી હતી, તેની નગરીમાં એક પણ પ્રજાજન દુઃખી ન હતા. એવી પુણ્યવાન શ્રાવસ્તી નગરી હતી. પહેલાં એક વખત હું કહી ચૂકી છું કે નગર કેને કહેવાય ? જ્યાં કાઈ ના કર લેવામાં આવતા નથી. આજે તા નાની નાની ચીજો ઉપર પણ ટેકસ લેવામાં આવે છે. પ્રજાજના કેટલા ત્રાસી ગયા છે. એ જમાનામાં તેા કેાઈ પરદેશથી માણસ નગરીમાં રહેવા આવે તે રાજાના કાયદા હતા કે દરેક પ્રજાજન આવનાર માણુસને એકેક માટીની ઈંટ અને એકેક સેાનામહાર આપવાની. હવે આવનાર માલુસ ગરીખ કે દુઃખી રહે ? આખી નગરીના લેાકેા એકેક સેાનામહાર આપે એટલે કેટલી સેાનામહાર થઈ જાય ! વગર ક્રમા૨ે સુખી થઈ જાય. અને એકેક ઈંટ આપે તે આખુ મકાન ચણાઈ જાય. અંધુએ ! રેખા, એ સમયના રાજાએ પ્રજાનું દુઃખ મટાડવા માટે કેટલુ કરતા હતા ? આજે કેવી પરિસ્થિતિ આવી છે ? રાજા તે રૈયતને ચૂસે છે પણ એક માતાની કુખે જન્મેલા બે સગા ભાઈ હાય તેમાં એક ભાઈ શ્રીમંત હાય ને બીજો ગરીબ હોય તે સગેા ભાઈ પણ ગરીબ ભાઈનુ દુઃખ મટાડવા કે તેને મદદ કરવા તૈયાર નથી થતા. જ્યાં નામ રહે ત્યાં દેશે, પણ પેાતાના ભાઈ ને સહાય નથી કરતા. નામના કેટલા માહ છે! મૃત્યુશય્યા પર પડયા હોય છતાં સાધન તરફ નજર રહે છે. એને નામ લઈને ખેલાવશે। કે તરત આંખા ખાલશે. એ વખતે ઘરનું કે સ્વનું કેાઈ યાદ નહિ આવે. પરંતુ જે પરદત્ત છે એવા સાધનો અને નામ યાદ આવશે. આ બધું પાછળથી મળેલું છે ને ? નામ પણ જન્મથી નથી લાગ્યે ને ? અનામી હતા માટે નામ પાડેલું છે. ખીજાએ આપેલુ' છે. ઉછીની વસ્તુ પર આટલા બધા માહ શે! ? માનવને ખારદાનની વાતા રૂચે છે, એને મેળવવા મથે છે પણ માલને કોઈ પૂછતું નથી કે મારા માલ કા ? હું તેા તમને એ કહેવા માંગુ' છું કે તમે પ્રેક્ષક બનો પ્રેક્ષક તરીકે તમારો અધિકાર છે. નહિ કે નટ બનવાના. બાહ્ય સાધન પ્રત્યે પ્રેક્ષક જેટ્લા સુખી છે Page #812 -------------------------------------------------------------------------- ________________ શાળ ખર એટલે સંસારમાં બીજે કઈ સુખી નથી. પ્રેક્ષક નાટકમાં આવે છે, બેસે છે, એ છે ને સમય પૂરો થતાં રવાના થાય છે. એને નથી પડદા સંકેલવાના કે નથી ગોઠવવાના. એને નથી સામાન ઉઠાવવાનું કે નથી મૂકવાનો. એ તે તટસ્થતાથી સમભાવથી નાટક જુએ છે, તે રીતે જે સાધક આત્મલક્ષી છે તે સાધનને નથી જેતે પણ સાધ્યને પરમાત્માને જુએ છે. એને નામથી નહિ પણ રામથી કામ છે. સાધને ચાલ્યાં જતાં એને નથી ઉદ્વેગ કે નથી ખેદ. નામ ભૂંસાઈ જતાં નથી દુઃખ એ તે જાણે છે કે હું તે અનામી છું, એકલો છું. નામ કેઈએ આપ્યું હતું. ને એમણે ભૂંસી નાંખ્યું. આત્માને આવી સમજણ આવી જતાં આત્મા બાહ્ય સાધનથી પાછો વળી સ્વ તરફ વળે છે. અને સંસારમાં આનંદથી જીવે છે. વસ્તુ ખસી જતાં એને કલેશ થતું નથી. વિદાય વખતે મૂકવાનો સમય આવે તે એ સમજે છે કે આમાં મારું હતું જ શું? કે જે મારે છેડવું પડે તેમ છે. મારું જે છે તે તે મારી સાથે છે. જેની નજર આત્મ સામ્રાજ્ય તરફ છે તે ધૂળમાં વિસર્જન થનાર દેહની દુનિયામાં રાચે ખરો? આપ એટલે તે વિચાર કરે કે દેહ છોડયા પછી આત્મા સાથે શું લઈ જાય છે? આખી જિંદગીમાં આટલા મન્યા, આટલા ગુમાવ્યા. આવી બાલ રમતમાં જીવન પૂર્ણ થયું પણ જે આધ્યાત્મિક ઓળખ ન થઈ, સ્વ તત્વની પહચાન ન થઈ કે હું કેણુ? આમાં મારું શું ? એ માટેનું જોઈતું જ્ઞાન ન મળ્યું તે તમે આજે જે સંચય કર્યું છે તે બીજાને માટે જ ને ? તમે સંચય કરે છે ભેગું કરે છે ને બીજાને આપીને ચાલ્યા જાય છે પણ પિતાને માટે શું? જીવને હજુ મારું સ્વરૂપ શું? એને અનુભવ નથી. એટલે માનવ સાધન પાછળ દેટ મૂકે છે. સાધનને મોહ માનવને પરવશ કરી મૂકે છે. ઘણીવાર સાધનની ભુખ તૃપ્ત કરવા તે ધર્મસ્થાનમાં ને સાધુસંતે પાસે આંટા મારતા હોય છે. ત્યાં ધર્મ કરતે હોય છે પણ પિતાને સાધન કેમ મળે અને પિતાનું નામ કેમ આગળ આવે તેનો આડકતરી રીતે વિચાર કરતે હોય છે. ટૂંકમાં બાહ્ય ભાવ છોડી આત્મા તરફ વળે. કુણાલ દેશમાં શ્રાવતી નગરીને રૂકિમ રાજા નીતિ સંપન્ન છે. તેની રાણી કેણ છે તે વિશેષ ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર –પ્રદ્યુમ્નકુમારને વિનય અને ક્ષમાનો ગુણ જોઈને કનકમાલાની મતિ સુધરી ગઈ. અરેરે.મેં પાપણુએ હાથે કરીને રત્ન જેવો દીકરે ગુમાવ્યું. હાય... હવે શું કરું? એમ કહીને રડે છે. કાલસંવર રાજાની આંખમાં પણ આંસુ આવ્યા. કારણ કે જન્મદાત્રી માતા પાસેથી તે છ દિવસમાં વિખૂટે પડે છે. એટલે કનકમાલાને જ પ્રેમ એણે જ છે. એને આ માતા-પિતાને સનેહ છૂટતો નથી, Page #813 -------------------------------------------------------------------------- ________________ વારા લિબર નારદજી કહે છે બેટા ! જલદી કર. ત્યારે ફરી ફરીને માતા પિતાના સામું જેતે તેમને વંદન કરીને જવા માટે પગલું ભરે છે. ત્યાં કનકમાલા કહે છે બેટા ! તું અમને મૂકીને ક્યાં જાય છે? પ્રધુમ્ન જતાં માતાપિતાને કલ્પાંત” :- પ્રદ્યુમ્નકુમારને તે જોઈને કનકમાલા પિતાની ભૂલને પશ્ચાતાપ કરતી છાતી ફાટ રૂદન કરવા લાગી અને કાલસંવર રાજા તે બેભાન થઈને પડી ગયા. આ દશ્ય જોઈ પ્રદ્યુમ્નકુમાર કહે છે કે મારા માતા-પિતા ! તમે શા માટે રડે છે ? ઝૂરે છે? હું સદાને માટે તમારે દીકરો છું. હું ભલે દ્વારિકા જાઉં છું ત્યાં મને મારા માતા-પિતા મળશે પણ હું તમને કદી ભૂલવાને નથી, ત્યારે રડતા હૃદયે રાજા કહે છે દીકરા ! અમે તે મહાન પાપી છીએ. મેં બાપ થઈને તારી સામે લડાઈ કરી. સારી નગરીએ જાણ્યું કે બાપ બેટા યુધે ચઢયા, હવે હું ક્યા મોઢે તને કહું કે તને નહિ જવા દઉં. તારી માયા મૂકાતી નથી અને તને જવા દેવાનું મન થતું નથી, પણ અમારી સ્થિતિ એવી થઈ છે કે તને ભૂલ કેવી રીતે? ન છૂટકે તને વસમી વિદાય આપવી પડે છે. તને વિદાય આપતાં અમારું મન માનતું નથી. અમે તેને રોકવા ગમે તેટલું કરીએ છતાં તું રહેવાનું નથી. બંને જણ અશ્રુભરી આંખે કહે છે બેટા ! તું સુખી થા. અને દીર્ધાયુષ બન. તારા માતા-પિતાની ખૂબ સેવા કરજે ને અમને યાદ કરજે. એવા અમે અંતરના તને આશીષ આપીએ છીએ. માતા-પિતાએ આશીર્વાદ આપ્યા. ત્યાં તેના બધા ભાઈઓ આવ્યા. વજ મુખ આદિ ભાઈઓને ખબર પડી કે પ્રદ્યુમ્નકુમાર જાય છે. એટલે ત્યાં આવીને કહે છે એ અમારા લાડીલા વીરા મદનકુમાર! તું અમને છેડીને ક્યાં ચાલ્યો ? આટલું બોલતાં તેમની આંખમાં આંસુ આવી ગયા ને કહેવા લાગ્યા. તારા વિના અમને ગમશે નહિ. તારા વિના અમે કોની સાથે ફરવા જઈશું ? જે ભાઈઓ તેને મારવા ઉઠયાં હતાં તે રડી પડયા. આ કુમાર પ્રદ્યુમ્નકુમાર જાય છે તેથી અંદરથી ખુશ હતાં કે એ જશે એટલે અમે સુખેથી રાજ્ય કરીશું. પણ ઉપરથી મીઠાં શબ્દ બેલતાં પ્રદ્યુમ્નકુમારને ભેટી પડયા ને વિદાય આપી. ભાઈઓને પ્રેમ નકલી હતો પણ માતા-પિતાને પ્રેમ શુધ હતા. તેઓ બેલે છે બેટા ! તું કે પરાક્રમી છે! તારામાં ગુણે કેટલા છે ! તું ક્ષણવાર અમને ભૂલાશે નહિ. તારા વિના અમને સૂનું લાગશે. હે પ્રદ્યુમ્નકુમાર ! તેં તે તારા ગુણે અને પરાક્રમથી અમારું અને આખા નગરીના લોકોનું મન હરી લીધું છે. તારા વિનાનું અમારું જીવન કેવું છે? જેમ મસ્તક વિનાનું શરીર, નાક વિનાનું મુખ, પાંદડા વિનાની વેલ અને પાણી વિનાનું Page #814 -------------------------------------------------------------------------- ________________ શા શિખર સરવર શોભતું નથી. ભાવ વિનાનું દાન નકામું છે. અને જ્ઞાન વિનાના માનવીનું જીવતર નકામું છે. તેમ છે પુત્ર! તારા વિના અમારા ભવ્ય રાજમહેલ અને આ નગરી સૂની પડશે. તારા વિનાનું અમારું જીવતર ધૂળ છે. તારા વિના અમે કેવી રીતે જીવી શકીશું? આમ કહીને કાળા પાણીએ રડે છે. નગરજનોને ખબર પડી કે પ્રધુમ્નકુમાર જાય છે તે લેકે પણ દેડીને આવ્યા. સૌની આંખમાં આંસુ ઉભરાયા. માતા, પિતા અને ભાઈઓ રહે છે. પ્રદ્યુમ્નકુમાર સૌને સમજાવે છે. પણ હજુ એકબીજાને છૂટા પડવાનું મન થતું નથી. સનેહ ભૂલાતો નથી. પણ નારદજીને હવે જલ્દી જવાની ચટપટી લાગી છે એટલે કહે છે તે પ્રદ્યુમ્નકુમાર ! હવે જલ્દી કરે. સમય થઈ ગયો છે. પ્રદ્યુમ્નકુમારે બધાને સંતોષ આપી શાંત કરીને કહ્યું હવે હું ફરીને આવીશ. એમ કહીને નેહનાં બંધન તેડી સૌની વિદાય લઈને પિતાની બે પત્નીઓને લઈને ત્યાંથી નીકળી ગયા ને નારદજી પાસે આવીને તેમને પ્રણામ કરીને પૂછયું-ષિશ્વર ! અહીંથી દ્વારકા નગરી કેટલી દૂર છે ? ત્યારે નારદજીએ કહ્યું–બેટા ! દ્વારિકા નગરી નજીક નથી. આ તે વૈતાઢય પર્વત છે. અહીં તે બધા બેચર-વિદ્યાધરો વસે છે. માનવીનું તે નામનિશાન નથી. અહીંથી પગપાળા તે કેઈથી જઈ શકાતું નથી. પણ તેથી તારે ચિંતા કરવાની જરૂર નથી. હું વિમાનની રચના કરું છું તેમાં બેસીને આપણે દ્વારિકા પહોંચી જઈશું. નારદજીના મનમાં ફાંકો હતો કે મારા જેવી કેઈની પાસે શક્તિ નથી, પણ એને ખબર નથી કે આ રૂકમણીને જાયે કે શક્તિશાળી છે ! “પ્રધન કમારે નારદજીની કરેલી મીઠી મજાક –પ્રદ્યુમ્નકુમારને કૌતુક કરવું, કેઈની મજાક ઉડાવવી બહુ ગમતી હતી એટલે તેણે નારદજીને હસતાં હસતાં કહ્યું કે આપ જલ્દી વિમાન બનાવે. હું જોઉં તે ખરે કે તમે કેવું વિમાન બનાવ છે ? નારદજીએ અનેક ઘૂઘરીઓથી શોભતું સુંદર વિમાન રચ્યું. તે જોઈને પ્રદ્યુમ્નકુમારે પૂછયું કે આ વિમાન આપણે બધાને ભાર ઉપાડી શકશે ? નારદજીના મનમાં થયું કે આ નાનકડો છોકરો શું સમજે ? એને ક્યાંથી ખ્યાલ આવે કે આ વિમાન કેટલું મજબૂત છે ! નારદજીએ હસતાં હસતાં કહ્યું તને આ વિમાનના સ્વરૂપની ખબર નથી. આપણાં બંનેને ભાર આ વિમાન માટે આ આકડાના ફુલ જેટલું છે. આ વિમાનમાં હજારો શું લાખ મણ ભાર મૂકવામાં આવે તે પણ તૂટી શકતું નથી. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું કે જે એમ છે તે હું એ વિમાનમાં બેસું છું. એમ કહીને પ્રદ્યુમ્નકુમારે જે તેના ઉપર પગ મૂકો કે તે વિમાન તડ તડ કરતું તૂટી ગયું. એટલે હસતો હસતો નારદજીને કહે છે જુએ, મુનિશ્વર! મેં તો ફક્ત એક પગ મૂકો ત્યાં આપનું વિમાન તૂટી ગયું તો એમાં બેસીને આપણે દ્વારિકા નગરી કેવી રીતે પહોંચશું? હું એમ માનતો હતો કે આપ ખૂબ જ્ઞાની છે. આપના જ્ઞાન Page #815 -------------------------------------------------------------------------- ________________ શારા પર પ્રત્યે મને માન હતું. આપની વિદ્યાના પ્રભાવથી આ૫ કેવા સુંદર વિમાનની રચના કરશે એમ હું માનતે હતે પણ આપનું વિમાન તે તદ્દન નકામું નીકળ્યું. નારદજી સમજી ગયા કે આ છોકરે મહા ચતુર છે. મારાથી એને પહોંચી શકાશે નહિ. એટલે તેમણે શરમાઈને કહ્યું કે વત્સ! હવે તે હું ઘડ૫ણથી ખખડી ગયે છે તેથી મારી રચના પણ એવી જ હેય ને? તું યુવાન છે માટે હવે તું વિમાનની રચના કર. નારદજીની આજ્ઞા થવાથી પ્રદ્યુમ્નકુમારે સુંદર અને વિશાળ એક વિમાનની રચના કરી. તે વિમાન સેનાનું હતું. તેના ઉપર સોળ પ્રકારનાં રત્ન જડેલાં હતાં. તે મોટી મોટી ધ્વજાઓથી શણગારેલું હતું. અને મોટા મોટા ઘંટોથી યુક્ત હતું. તેના ઉપર રહેલી જાઓ પવનથી એવી ફરકતી હતી કે જાણે તે આકાશને સ્પર્શ કરતી ન હોય! તેમ લાગતું હતું. વાવ, કૂવા, તળાવ વિગેરેથી સુશોભિત હતું. હંસ, મર વિગેરે પક્ષીઓથી, નાળીયેર, કેળ વિગેરે વૃક્ષેથી, ચામરે તેમજ વાજિંત્રોથી તે વિમાન શોભાયમાન હતું. તેમાં ઘણું ઝરૂખા હતાં. આવા વિમાનની રચના કરીને પ્રધુને નારદજીને કહ્યું કે હે પ્રભુ! જે આ વિમાન યોગ્ય હોય તે આપ તેના પર ચઢે ને જુઓ કે આ વિમાન કેટલું તીવ્ર ગતિએ ચાલે છે ! જુઓ, તમારૂં બનાવેલું વિમાન તે કેવું ધીમે ધીમે ચાલતું હતું ! મારું બનાવેલું વિમાન કેવું ઝડપી ચાલે છે. તે જોઈ લેજો. આમ કહીને તેણે નારદજીને સંભળાવી દીધું. અને બધા વિમાનમાં બેસી ગયાં. તેણે વિમાન આગળ ચલાવ્યું વિમાન ચાલે છે પણ પ્રદ્યુમ્નકુમારને તેમાં નવરા બેસી રહેવું ગમતું નથી. એટલે કંઈક કંઈક કૌતુક કર્યા કરે છે. નારદજીએ કહ્યું- બેટા! જલ્દી વિમાન ચલાવ. તારી માતા રૂક્ષમણી તને મળવા આકુળ-વ્યાકુળ બની ગઈ છે. ઉડતા વિમાને પ્રધુને કરેલી નારદજીની મશ્કરી ક નારદજીએ જલ્દી વિમાન ચલાવવાનું કહ્યું ત્યારે પ્રદ્યુમ્ન વિમાન ધીમે ધીમે ચલાવ્યું. ત્યારે નારદજીએ ફરીને કહ્યું કે કુમાર ! જલ્દી વિમાન ચલાવે અને વિયેગની અગ્નિથી સળગી રહેલ રૂકમણીની મુખક્રાન્તિને આપના મુખરૂપી અમૃતથી સિંચીને પલવિત કરે. જે તમારી માતાનું દુઃખ નાશ ન પામે તે તમારા જેવા શક્તિશાળી પુત્ર હોવાનું પ્રજન શું ? આ પ્રમાણે નારદજીએ કહ્યું એટલે પ્રદ્યુમ્ન વાયુ વેગે વિમાન ચલાવ્યું. અને પિતાની વિદ્યાના બળથી નારદજીના મસ્તક ઉપર વજ સમાન જટા બનાવી દીધી. આવું કરવાથી નારદજીના શરીરમાંથી પરસે છૂટી ગયે. તેમનું શરીર ધજવા લાગ્યું. મોઢામાંથી દાંત પડી ગયા. હાથ પગ જાણે કેઈએ બાંધી દીધા હોય તેમ અકડાઈ ગયા. ત્યારે નારદજીએ ક્રોધે ભરાઈને દુઃખી થઈને કહ્યું. અલ્યા કરા!. તું આ શું કરે છે? તારા માતા, પિતા અને ભાઈઓને મળવા માટે ઉત્સાહભેર Page #816 -------------------------------------------------------------------------- ________________ શારદા વિખર જાય છે ને મને શા માટે હેરાન કરે છે? તું જલદી મારા માથેથી જટા ઉપાડી લે. મારાથી સહન થતું નથી. હું હમણાં મરી જઈશ. મારી ખોપરી તૂટી જાય છે. (હસાહસ) પણ પ્રદ્યુમ્નકુમાર જટા ઉપાડતા નથી. ત્યારે વધુ ગુસ્સે થઈને નારદજીએ કહ્યું. નાદાન છે કરા! મારે તને વધુ શું કહેવું? પણ સાંભળ, તારી માતા રૂક્ષમણી મને પિતા સમાન માને છે. તારા પિતા મારે આદર સત્કાર કરે છે. બધા યાદ સેવકની માફક મારી સેવા કરે છે. તેમાં દેવતાની માફક મારી પૂજા થાય છે. અને તું નિર્દય બનીને મને શા માટે આકુળ-વ્યાકુળ કરી રહ્યો છે? પ્રદ્યુમ્નકુમારની આવી મશ્કરીથી નારદજીને ગુસ્સો આવ્યો પણ અંદરથી હર્ષ થાય છે કે મારી રૂક્ષમણીને નંદ કે હોંશિયાર છે. કેઈથી દબાય તેમ નથી. કારણ કે તેમને રાગ છે ને? જેના પ્રત્યે રાગ હોય છે તેની ગાળ પણ ગેળ જેવી ગાળી લાગે છે ને મશ્કરી મીઠી લાગે છે. જે આ જગ્યાએ બીજા કેઈએ આવું કર્યું હોત તે નારદજી તેને બતાવી દેત. હવે નારદજી અકળાઈ ગયા છે. પ્રદ્યુમ્નકુમાર શું કરશે તેના ભાવ અવસરે. - વ્યાખ્યાન નં. ૮૭ આસે સુદ ૧૧ ને રવિવાર તા. ૩–૧૦–૭૬ ત્રણે લોકમાં પ્રકાશ કરનારા, વિશ્વ વત્સલ, વિશ્વવિજેતા, કરૂણાસાગર ભગવતે જગતના જીવે ઉપર અપાર કરૂણાને ધોધ વહાવી સિધાંતની વાણી પ્રરૂપી, સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિધ્ધ થયેલી વાણી તેનું નામ સિધ્ધાંત. જેમ રેગથી કંટાળેલે માણસ વૈદને શોધે છે, તરસથી આકુળ વ્યાકુળ થયેલે માનવી પાણીને શોધે છે, અને ભૂખથી પીડાતે માનવી ભેજનને શોધે છે તેમ જન્મ-જરા અને મરણના દુખથી ત્રાસ પામેલે જિજ્ઞાસુ જીવ દુઃખને મટાડનાર સદૂગુરૂને શેાધે છે. કારણ કે સદૂગુરૂઓ વીતરાગ વાણીનું મંથન કરી તેમાંથી તત્વ તારવીને જિજ્ઞાસુ જેને જ્ઞાનામૃતનું પાન કરાવે છે. સંસારની અસારતાનું ભાન કરાવે છે. તેનાથી ભવ્ય જીવે બાધ પામીને જન્મ-મરણનાં દુખ ટાળી શાશ્વત સુખના સ્વામી બને છે. મહાન પુણ્યોદયે આપણને જિનશાસન મળ્યું છે. અને જિનેશ્વર ભગવંતની વાણી સાંભળવા મળી છે. પણ જીવને હજુ તેની કિંમત સમજાણી નથી. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે કેઈ પણ ચીજ કેઈને આપવી હોય તે તેની કિંમત સમજાવીને આપવી. જ્યાં સુધી વસ્તુની કિંમત સમજાતી નથી ત્યાં સુધી તેને સદુપયોગ થતું નથી. તમને એક ન્યાય આપીને સમજાવું. કેઈ ફરપતિ પિતા Page #817 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તેના ત્રણ વર્ષના બાબાને મૂકીને ગુજરી ગયે. એટલે કરોડની મિલ્કતને માલિક તે ત્રણ વર્ષને બાબ છે ને? તે કરેડની મિલ્કતને માલિક હોવા છતાં તેને વહીવટ સોંપવામાં આવતું નથી કારણ કે બાળકને મિલકતની કિંમત સમજાઈ નથી. એટલે તેને કઈ કહે કે હું તને બરફીનું પેકેટ આપું તું મને દાગીને આપી દે તે તે આપવા તૈયાર થઈ જાય છે. કારણ કે મિલકતની કિંમત તેને સમજાઈ નથી. એટલે બાળક બાપુની મિલ્કતને માલિક છે પણ જ્યાં સુધી મિક્તની કિંમત સમજતો નથી ત્યાં સુધી માલિક હોવા છતાં તેને વહીવટ મેંપવામાં આવતું નથી. તેથી કઈ પણ ચીજ સંપતા પહેલાં તેનામાં સદુપયોગ, દુરૂપયોગ એ સમજવાની કે તેનાં ફાયદા કે નુકશાન સમજવાની તાકાત આવી છે કે નહિ તે વિચારવું જોઈએ. જ્યાં સુધી કરે મટે ન થાય ત્યાં સુધી તેની મિલકતને વહીવટ તેના ટ્રસ્ટીઓ સંભાળે છે. માટે થયા પછી યોગ્યતા હોય તે બધા વહીવટ મેંપી દે છે. • બીજો એક ન્યાય આપું. તમારે એકને એક દીકરે છે ને પાસે કરોડની મિલક્ત છે. તમે તમારા દીકરાને તમારી મીતને હક્કદાર માને છે કે નહિ? તમારો દીકરે ભવિષ્યમાં તમારી મિલ્કતને હક્કદાર તે ખરે ને ? બેલે તે ખરા. “હા”. તમારે દીકરે તમારી મિલ્કતને હક્કદાર છે છતાં તમે તેને પાંચ રૂપિયાના દસ્તાવેજ ઉપર સહી કરવાનો હક્ક આપે છે? “ ના”. એ દિકરે બિમાર થઈ જાય તો તેને સાજે કરવા માટે, તેને ભણાવવા માટે તમે હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખે છે પણ તમે તેને પાંચ રૂપિયાના દસ્તાવેજ ઉપર સહી કરવાને હક્ક આપતાં નથી. તેનું કારણ શું? તેનું એક જ કારણ છે કે બાળકમાં હજુ સમજણ નથી ત્યાં સુધી તેને કેઈ છેતરીને દસ્તાવેજ ઉપર સહી કરાવશે તે પણ કરી દેશે. પણ સમજણ થશે ત્યારે સહી કરતાં પહેલાં એ તપાસ કરશે કે આ શેને દસ્તાવેજ છે. સમજણ વિના ગમે ત્યાં તે વિચાર્યા વગર સહી કરી દે છે એટલે મિલકતને હકકદાર હોવા છતાં વહીવટ કરવાની સત્તા સમજણ વિના મળતી નથી. આ જ રીતે વીતરાગ પ્રભુના પ્રરૂપેલાં આગમની અમૂલ્ય પેટી મળી છે પણ તેની કિંમત જીવને સમજાતી નથી ત્યાં સુધી તેને તે માલીક બની શકતા નથી. વીતરાગી સંતે તેના ટ્રસ્ટી બનીને વહીવટ સંભાળે છે. અને જે આત્મામાં તેને ગ્રહણ કરવાની યોગ્યતાલાયક્ત દેખાય છે તેને તે આપે છે. લાયકાતવાળો જીવ તેનું વાંચન, મનન કરી તે અનુસાર આચરણ કરી જન્મ-મરણની સાંકળ તેડી મોક્ષમાં જાય છે. આવી વીતરાગની વાણીમાં તાકાત છે. મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. મલ્લીકુમારીનું રૂપ, સૌંદર્ય અલૌકિક છે. જેમનું નામ સાંભળીને બન્ને રાજાએ તેમને પરણવા માટે તૈયાર થયાં. અને Page #818 -------------------------------------------------------------------------- ________________ વારા શિખર તેમને માટે માંગ કરવા દૂત કલ્યા. કુણાલ દેશમાં રૂકમી નામને ન્યાય, નીતિ સંપન્ન, પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તે “તત વિર પુકા ધારિપ જેવી સુષનામું વરિયા દોથા ” રૂકિમ રાજાને ધારિણી નામની રાણી હતી. તેને સુબાહુ નામની પુત્રી હતી. ધારિણી દેવીના ગર્ભથી તેને જન્મ થયો હતે. તે સુબાહુ કુમારીને હાથ પગ ખૂબ સુકોમળ હતા. તે રૂપ, આકૃતિ, યૌવન, તેમજ લાવણ્ય બધામાં સુંદર ગણાતી હતી. તેથી તે ખૂબ સુંદર અંગવાળી અને સ્ત્રી સબંધી બધા ગુણેથી યુક્ત હતી. એટલે કે સ્ત્રીમાં જેટલા ગુણે હેવાં જોઈએ તે બધા સુબાહુ કુમારીમાં હતા, "तीसेण सुबाहु दारियाप अन्नया चाउम्मासिय भग्गणए जाए यावि होत्था।" એક દિવસ સુબાહ પુત્રીને ચાતુર્માસિક સ્નાન મહોત્સવને દિવસ આવ્યા. આ સુબાહકુમારી ભણી ગણીને યુવાન થઈ ત્યારે ચાતુર્માસના દિવસમાં એક પવિત્ર દિવસે તેને નાન મહોત્સવ ઉજવવાનું મન થયું. રાજાની રાણીઓ અને તેમની કુંવરીઓને બહાર નીકળવાનું ન હોય. તેમને તે ઓઝલમાં રહેવાનું હોય છે. એટલે તેમને ક્યારેક બહાર નાન કરવા જવાનું મન થાય છે. કેશલનરેશની રાણી કરૂણાદેવીને એક વખત નદીમાં સ્નાન કરવા જવાનું મન થયું. એટલે તેણે રાજાને વાત કરી. રાજાએ જવાની આજ્ઞા આપી તેથી જળક્રીડે કરવા જવા માટે દિવસ નકકી કર્યો. આ તે મહારાણી સાહેબ જવાના એટલે કેશલનરેશે આખા ગામમાં જાહેરાત કરાવી કે આવતી કાલે અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી કેઈએ નદી કિનારે ફરવા જવું નહિ, અને નદી કિનારે ઝુંપડાવાસીઓએ અગિયારથી ત્રણ વાગ્યા સુધી ઝુંપડા બંધ કરીને બહાર ચાલ્યા જવું. આ રીતે રાજાની જાહેરાત થવાથી નદી કિનારે વસતા ઝુંપડાવાસીઓ અગિયાર વાગતાં પહેલાં ત્યાંથી ચાલ્યા ગયા. બીજા ફરવા આવનાર પણ આવતાં બંધ થયા. એટલે રાણી તેની દાસીઓની સાથે સનાન કરવા માટે નદી કિનારે આવ્યા. નદીમાં સ્નાન કરી બહાર નીકળ્યા. તેથી ઠંડી લાગતાં ગરીબના ઝુંપડાઓ જલાવીને ગરમી લીધી. રાણીપણાની સત્તાથી ગરીબના ઝુંપડા બાળી નાંખ્યા. કયાં ભાન છે કે ગરીબની શી દશા થશે? રાણી સાહેબ તે બંગલે ચાલ્યા ગયા. હવે ત્રણ વાગે ગરીબે આવ્યા ને પોતાના ઝુંપડા બળેલા જોઈ કાળે કલ્પાંત કરવા લાગ્યા. અરેરે.... ભગવાન! હવે અમે ક્યાં જશું? બંધુઓ ! સત્તાધીશેને સત્તાની ખુમારીમાં ને ધનવાનને ધનની ખુમારીમાં ખબર નથી પડતી કે ગરીબની શી દશા થશે ? ગરીબાઈનાં દુઃખ તે જે અનુભવે તે જાણે છે. ગરીબને મન એની ઝુંપડી એ મહેલ છે. એમના સામાન સહિત ઝુંપડા બળી ગયા તેથી તેમને કેવું દુઃખ લાગ્યું હશે? નિરાધાર બનીને બેઠેલાં ઝુંપડાવાસીએ કાળે કલ્પાંત કરે છે કે આપણાં ઝુંપડા કેણે Page #819 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જલાવ્યા? આ વખતે એક ડાહ્યો માણસ ત્યાં આવીને કહે છે ભાઈ! રાજાની રાણીને ઠંડી લાગી. એણે ઠંડી ઉડાડવા માટે તમારા ઝુંપડા જલાવી દીધા છે. આમ રડીને શું કરશે? આપણાં રાજા ખૂબ ન્યાયી છે. તેમની પાસે જઈને ફરીયાદ કરે તે કંઈક ઉપાય થશે. ઝુંપડવાસીઓ ભેગા થઈને કરૂણ સ્વરે રૂદન કરતાં રાજમહેલ પાસે આવ્યા. રૂદન સાંભળીને રાજાએ પૂછયું કે મારી નગરીમાં કેણુ દુઃખી છે કે આટલું બધું રૂદન કરે છે? ત્યાં તે મોટું ટેળું રાજા પાસે આવ્યું. એટલે રાજાએ પૂછયું કે મારા પ્રજાજનો ! મારા રાજ્યમાં તમને શું દુખ પડયું ? તમે શા માટે રડો છે? ત્યારે ગરીબો કહે છે બાપુ! અમારા ઝુંપડા જલી ગયા ને અમે ઘર વિનાનાં નિરાધાર બની ગયા. રાજાએ પૂછયું- તમારા ઝુંપડા કેવી રીતે બન્યા? ત્યારે ગરીબ કહે છે આપના રાણીસાહેબ નદીમાં સ્નાન કરવા ગયા હતા. એમને ઠંડી લાગી. તેથી એમણે ઠંડી ઉડાવવા અમારા ઝુંપડાની તાપણી કરી. અમે બધા બેહાલ બની ગયા. હવે અમે ક્યાં જઈને રહીએ? કેશલનરેશ ખૂબ ન્યાયી અને પ્રમાણિક રાજા હતાં, તેમને ત્યાં ગરીબ હોય કે શ્રીમંત હય, સૌને સમાન ન્યાય મળતું હતે. ગરીબની બધી વાત સાંભળી રાજાનું હૃદય દ્રવી ઉઠયું. તરત કરૂણાદેવીને બોલાવ્યા ને કહ્યું કે તમારું નામ તે કરૂણાદેવી ખોટું છે. તમે ગરીબના ઝુંપડા બાળીને અન્યાય કર્યો છે માટે બધાં દાગીના-કપઢાં ઉતારી મારા મહેલમાંથી ચાલ્યા જાવ. રાજાને ન્યાય સાંભળી પ્રજા રડી પડી. અહો ભગવાન ! આપ આવું ના કરે. આપે ન્યાય કર્યો એટલે અમારા ઝુંપડા થઈ ગયા, પ્રધાને, બીજા અમલદારોએ બધાએ રાજાને ખૂબ સમજાવ્યા. પણ રાજાએ ક ન્યાય એટલે ન્યાય! સત્તાની ખુમારીમાં છકેલી રાષ્ટ્રને ખબર પડે કે ગરીબાઈનાં દુઃખ કેવી રીતે વેઠાય છે ! ફરીને આવું કામ કરતી ભૂલી જાય. કરણદેવીની સ્થિતિ કરૂણાજનક બની ગઈ. નગરજનેને રાણીની ખૂબ દયા આવી. ગામના મુખ્ય માણસે રાજાની પાસે આવીને કહે છે સાહેબ! મહારાણી સાહેબ તે મરણ તુલ્ય બની ગયા છે. એમના ગુનાની શિક્ષા એમને મળી ગઈ. હવે આપ માફ કરો. આખા નગરમાં હાહાકાર મચી ગયો. ઝુંપડાવાળાઓ પણ રાજાને વિનવવા લાગ્યા. બાપુ! આપ તે કરૂણાના સાગર છે. કરૂણદેવીના ગુન્હાને માફ કરો. આપે આ ન્યાય કર્યો તેથી અમારા ઝુંપડા બની ગયા સમજી લે. રાજા કહે એને એના ગુન્હાની બરાબર સજા થવી જોઈએ, રાજા આ વાત માન્ય કરતાં નથી. એટલે નગરજને અને ઝુંપડાવાળા બધાં રાજાની સામે સત્યાગ્રહ કરીને બેસી ગયા. આપ રાણીસાહેબને માફ નહિ કરે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી. છેવટે રાજાએ કરૂણાદેવીને લાવીને ફરીને આવી ભૂલ નહિ કરું તેવી કબૂલાત Page #820 -------------------------------------------------------------------------- ________________ છે. ખર ૨૧૧ શારદા કરાવી. રાણીને ગરીબીના દુઃખના ખ્યાલ આવ્યો ને તેના ગવ ગળી ગયા. રાજાએ ગરીબેાને ઝુંપડાની જગ્યાએ સારા મકાન બંધાવી આપ્યા. ટૂંકમાં કૈાશલનરેશ જેવી નીતિ દરેક રાજાએ અપનાવે તેા મધે રામરાજ્ય થઈ જાય. પાતાની રાણીને આવી શિક્ષા કરી. એ જોઈ ને નગરજને કાન પકડી ગયા. શું આપણા મહારાજાની નીતિ છે! કુણાલ દેશને રિકમ રાજા પણ નીતિમાન હતા. તેમને તેમની પુત્રી સુબાહુના ચાતુર્માસિક સ્નાન મહાત્સવ ઉજવવાનું મન થયું, ચાતુર્માસિક સ્નાન એટલે કે ચાતુર્માસના પવિત્ર દિવસેામાં એક સારા દિવસે ખૂબ ધામધૂમપૂર્વક તેને સ્નાન કરાવું. આવા વિચાર થતાં રૂકિમ રાજાએ કૌટુંબિક પુરૂષોને ખેલાવ્યાં. મેલાવીને કહ્યું કે હું દેવાનુપ્રિયા ! આવતી કાલે સવારે સુબાહુકુમારીનું ચાતુર્માસિક સ્નાન થશે તે તમે એક કામ કરેા કે આવતીકાલે સવારે રાજમાની પાસેના મુખ્ય મડપમાં જળ તથા સ્થળનાં પાંચ વષ્ણુનાં પુષ્પા લાવે. તેમજ એક માટા શ્રીદામકાંડ એટલે માટી પુષ્પની માળા પણ લાવેા. તે શ્રીદામકાંડ ગુલામ, મેગરા વિગેરે પુષ્પાથી ગુંથાયેલા તેમજ નાસિકા તૃપ્ત થાય તેવી મઘમઘતી સુગધવાળા હાવા જોઈએ. તેને મંડપની ખરાખર વચ્ચે ઉપર તાણવામાં આવેલા ચંદરવામાં લટકાવો. આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને રાજપુરૂષાએ તેમની આજ્ઞા પ્રમાણે કામ પૂરુ કર્યુ. અને શ્રીદામકાંડ ચંદરવામાં વચ્ચે લટકાવ્યેા. ત્યાર પછી ફરીને કુણાલ દેશના અધિપતિએ સાનીઓને ખેલાવીને કહ્યું" खिप्पामेव भो देवाणुप्पिया ! रायमग्ग मोगाडंसि पुप्फमंडवंसि णाणाविह पंचवणेहि સંતુતિ નગર અધિTM !' હૈ દેવાનુપ્રિયે! તમે સત્વરે રાજમાર્ગની પાસે બનાવવામાં આવેલા પુષ્પ મંડપમાં અનેક રોંગથી રંગાયેલા ચાખાથી નગરની રચના કરેા. અને તેના મધ્યભાગમાં એક પટ્ટક બનાવો. રાજાની આજ્ઞા થતાં રાજપુરૂષાએ તરત પટ્ટક ખનાબ્યા. અને પછી તરત રાજાને ખબર આપી કે આપની આજ્ઞા પ્રમાણે બધુ કાય તૈયાર થઇ ગયુ છે. રાજાને પેાતાની વહાલી પુત્રીના સ્નાન મહેાત્સવ ઉજવવાના ઘણા હષ છે. સુખાહુ કુમારી ખૂબ રૂપવ'તી અને ગુણવંતી છે. તેને મૂલ્યવાન વસ્ત્રો અને ઘરેણાં પહેરાવીને શણગારી. ત્યાર પછી કુણાલાધિપતિ રૂકિમ રાજા હાથી ઉપર બેસીને ચતુરંગિણી સેના સાથે લઈ જેમાં કોઈપણ પેસી શકે નહિ તેવા મહાસુભટના સમુહની વચ્ચે તેમજ અંત:પુરની સાથે પેાતાની પુત્રી સુબાહુ દારિકાને આગળ રાખીને જ્યાં રાજમાગની પાસે પુષ્પમંડપ હતા ત્યાં ગયા. ત્યાં આવીને હાથી ઉપરથી નીચે ઉતર્યાં. ઉતરીને તેઓ બધા પુષ્પ મંડપમાં જઈ તે રાખીને એક ઉત્તમ સિહાસન પર બેસી ગયા. ત્યારબાદ પૂર્વ દિશા તરફ મુખ અંતઃપુરની સ્ત્રીઓએ Page #821 -------------------------------------------------------------------------- ________________ શા પર સુબાહુ કુમારીને પટ્ટક ઉપર બેસાડી. સુબાકુમારીના સ્નાન મહોત્સવમાં ઘણું માણસો આવ્યાં છે. માટે વિશાળ મંડપ ના દેખાવા લાગે. હવે સુબાહુકુમારીને બધા કેવી રીતે સ્નાન કરાવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર: પ્રદ્યુમ્નકુમાર સુંદર વિમાનમાં બેસીને નારદજી સાથે દ્વારિકા નગરીમાં જઈ રહ્યા છે. પ્રદ્યુમ્ન નારદજીના માથે મેટી લોખંડી વા જેવી જટા બનાવી. તેનાથી નારદજી ત્રાસી ગયા. ખૂબ કરગર્યા ત્યારે માયા સંકેલી લીધી ને વિમાન ધીમે ધીમે ચલાવવા લાગ્યા ત્યારે નારદઋષિએ કહ્યું–બેટા ! તું જલ્દી વિમાન ચલાવ. ત્યારે પ્રદ્યુમ્ન એવું ઝડપી વિમાન ચલાવ્યું કે નારદજી તે પ્રજી ઉઠયા. તેમને ચક્કર આવી ગયા. ત્યારે નારદજીએ કહ્યું આટલું ઝડપી શા માટે ચલાવે છે ? હું તે ગભરાઈ ગયે. ત્યારે ગુસ્સે થઈને પ્રધુને કહ્યું કે હું કેવી રીતે ચલાવું? ધીમે ચલાવું છું તે કહે છે કે જલ્દી ચલાવ ને જલદીથી ચલાવું છું. ત્યારે તમે કહે, છે કે ધીમું ચલાવ. લે મારે વિમાન નથી ચલાવવું. તમે તમારે વિમાનમાં બેસીને દ્વારિકા નગરી પહોંચી જાઓ મારે નથી આવવું. હું વનવગડામાં ક્યાંક ચાલ્યા જઈશ. (હસાહસ) પ્રદ્યુમ્નને રૂઆબ જેઈને નારદજી વિચાર કરવા લાગ્યા કે આ છોકરાને દ્વારિકા સહીસલામત પહોંચાડે ભારે છે. એના મા-બાપને શાંતિ પમાડવા જતાં વચમાં મારે કચરે નીકળી ગયે. આમ ગુસ્સો આવી જાય છે પણ અંદરથી પ્રેમ છે એટલે પાછા તેને મનાવવા જાય છે. નારદજીએ આપેલું પ્રલોભન : નારદજી કહે છે બેટા ! તું આમ ગુસ્સે થઈશ નહિ મારી વાત સાંભળ, હું તો તારા હિત માટે કહું છું જે તારા માતા -પિતાએ તારા માટે મેટા મોટા રાજાઓની કુંવરીઓની માંગણી કરી છે. જે તું જલદી નહિ પહોંચે તે તારા ભાઈઓની સાથે તેમના વિવાહ થઈ જશે. આ માટે હું તને જહદી વિમાન ચલાવવાનું કહું છું. નારદજીએ આવું પ્રભન આપ્યું એટલે પ્રદુકુમારે જહદી વિમાન ચલાવ્યું. માર્ગમાં મોટાં મોટાં પર્વતે આવ્યા. આંબે, નાળીયેર વિગેરે અનેક મનહર વૃક્ષો તેણે જોયાં. આવું કુદરતી સૌંદર્ય જોતાં જોતાં તે આગળ વધ્યા. માર્ગમાં જ્યાં વૈરી દેવે પ્રદ્યુમ્નકુમારને છ દિવસને લાવીને મૂક હતે તે તક્ષક પર્વત આવ્યું. એટલે નારદજીએ તેને કહ્યું–જે તું છ દિવસને હતે ત્યારે દેવ તારું અપહરણ કરીને આ પર્વત ઉપર લાવ્યું હતું તે તને પર્વત ઉપરથી ફેંકીને મારી નાંખવા ઈચ્છતે હતે. પણ તે વખતે દેવવાણ થઈ કે એ ચરમશરીરી જીવ છે. કોઈપણ ઉપાયથી તે મરવાને નથી. એટલે દેવ આ મટી શીલા તારા ઉપર મૂકીને ચાલ્યા ગયા. પાછળથી કાલસંવર રાજા અને કનકમાલા અહીં આવ્યા ને તને લઈ ગયા. આ ભયંકર પર્વત જેઈને પ્રદ્યુમ્નકુમારની આંખમાં આંસુ આવી Page #822 -------------------------------------------------------------------------- ________________ શારા ખિ ગયા. અહો ! આવા વિષમ સ્થાનમાંથી આવી મોટી શીલા નીચેથી કાઢીને મને જેમણે બચાવ્યો, મને ઉછેર્યો તે માતા પિતાને ઉપકાર કેમ ભૂલાય? માતા પિતા યાદ આવતાં આંખમાં આંસુ” : કાલસંવર રાજા અને કનકમાલા યાદ આવતાં તેની આંખમાં આંસુ આવી ગયા. સજજન પુરૂષો ઉપકારીને ઉપકાર કદી ભૂલતાં નથી. તેને રડતે જોઈ નારદજીએ કહ્યું–આ પરાક્રમી, મજબૂત વિમાનને તણખલાની જેમ તેડી નાંખનારે, અને મારા જેવાને ચપટીમાં ઉડાવનારે તું રડે તે સારું કહેવાય? ત્યારે પ્રધુને કહ્યું કે હું કઈ કાયરતાથી રડતે નથી. મને તે મારા માતા-પિતા યાદ આવ્યા છે. ત્યારે કહે છે હવે તારા માતા પિતા જલદી મળશે. પ્રધુને કહ્યું. એ તે હવે મળવાના છે પણ જેમણે મને છ દિવસને ઉછેરીને સોળ વર્ષનો કર્યો એ હવે મને મળવાનાં છે? એને તે હું કદી નહિ ભૂલું. આમ વાતચીત કરતાં વિમાન આગળ ચાલે છે. માર્ગમાં અનેક પ્રકારનાં પક્ષીઓ બતાવ્યાં. કયાંક વાનરીઓ પોતાના બચ્ચાને કેટે વળગાડી એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર કૂદી રહી છે. તે જોઈ પ્રદ્યુમ્ન પૂછયું કે હે ઋષિશ્વર ! આ શું કહેવાય ? ત્યારે કહે છે કે આ વાંદરીઓ કહેવાય. ત્યારે ફરીને પૂછ્યું. આ કેટે શું વળગાડયું છે? ત્યારે નારદે કહ્યું–એના બચ્ચાં છે. એને એનું બચ્ચું ઘણું વહાલું છે. તેનાથી અધિક તું તારી માતા રૂક્ષમણીને વહાલો છે. આગળ જતાં સિંહ, વાઘ, હાથી આદિ જંગલી પશુઓ જોયાં, અને ગંગા, યમુના, નર્મદા, વિગેરે પવિત્ર નદીઓનાં નારદજીએ તેને દર્શન કરાવ્યા. આમ આગળ વધતાં મધ્યપ્રદેશમાં આવ્યાં. તે માર્ગમાં પ્રદ્યુમ્નકુમારે એક મોટી સેના જતી જોઈ. તેમાં હાથી, ઘોડા, રથ, પાયદળ આદિ મોટું સૈન્ય છે. રાજાઓ અને રાજકુમારે છે. મંગલ વાજા વાગી રહ્યાં છે. આ બધું જોઈને આશ્ચર્યચકિત બનેલા પ્રધુને નારદજીને પૂછયું- મહારાજ ! આ બધું શું છે? આ બધા લોકો ક્યાં જઈ રહ્યાં છે? હું તે વિઘાઘરના ભેગે રહ્યો છું ને ત્યાં જ મેટે થયે છું એટલે મેં તે ત્યાં આવું કંઈ જોયું નથી. તે આપ કૃપા કરીને મને કહે. ત્યારે નારદજીએ કહ્યું કે “જેને માટે ઉતાવળ કરીને તમને અહીં લાવવામાં આવ્યા છે તે આ સેન છે.” આ સેનાને સ્વામી મહાબળવાન દુર્યોધન રાજા છે. નારદજીએ પ્રધનકુમારને ભૂતકાળની કરેલી વાત - ગજપુરના દુર્યોધન રાજાને અત્યંત સુંદર ઉદધિકુમારી નામની પુત્રી છે. તેનું સૌંદર્ય જોઈને દેવાંગનાઓ પણુ શરમાઈ જાય છે. જેણે પિતાનાં રૂપથી રંભાને, મુખથી પૂર્ણિમાના ચંદ્રને, તેમજ લાવણ્યથી સમુદ્રને જીતી લીધા છે એવી તેની પુત્રી છે. હવે આ બાબતમાં રહસ્ય શું છે તે તને કહું છું તે તું સાંભળ. Page #823 -------------------------------------------------------------------------- ________________ શારદશિખર જ્યારે દુર્યોધનની પત્ની ગર્ભવતી હતી અને તારી માતા પણ ગર્ભવંતી હતી. જ્યારે આપને જન્મ પણ થયે ન હતું ત્યારે દુર્યોધને તમારા પિતા કૃષ્ણજીને વચન આપ્યું હતું કે તમારે ત્યાં પુત્ર જન્મ ને મારે ત્યાં પુત્રી જન્મશે તે હું મારી પુત્રી આપના પુત્ર સાથે પરણાવીશ. એટલે તેઓ તેમની પુત્રી આપને આપી ચૂકેલાં છે. પણ ભાવિ વશ તમારા જન્મ પછી છ દિવસમાં દેવે તમારું અપહરણ કર્યું. ત્યાર બાદ તમારી માતા સત્યભામાએ પણ પુત્રને જન્મ આપે. તેનું નામ ભાનુકુમાર પાડવામાં આવ્યું છે. તમારું અપહરણ થયા પછી ખૂબ શોધખોળ કરાવી પણ જ્યારે ક્યાંય આપ મળ્યાં નહિ ત્યારે તમારી માતા રૂક્ષમણી ખૂબ દુઃખી થઈ ગઈ અને સત્યભામાં હરખાવા લાગી. તું સોળ વર્ષ પછી તારા માતા પિતાને મળીશ તેવી દુર્યોધનને કંઈ ખબર નથી એટલે સત્યભામાના પુત્ર ભાનુકુમાર સાથે પરણાવવા માટે ઉદધિ કુમારીને લઈને દુર્યોધન આદિ કરિ મટી સેના સાથે જઈ રહ્યા છે. હવે હું તને એટલા માટે જ ઉતાવળ કરવાનું કહું છું. જે તું જલદી નહિ પહોંચે અને આ ઉદધિકુમારી સાથે સત્યભામાના પુત્ર ભાનુકુમારના લગ્ન થઈ જશે તે સત્યભામાએ રૂક્ષમણી સાથે બનેલી હાડ પ્રમાણે તારી માતાનું માથું મુંડાશે. ત્યારે પ્રધુમ્નકુમારે હસીને કહ્યું-ઝષિશ્વર ! એ ભાનુડામાં શું પાણી છે ! હું ઉદધિકુમારીને પરણીશ ને સત્યભામાનું માથું મુંડાવીશ. મારી માતાનું માથું મુંડાવા નહિ દઉં. તમે મને જવાની આજ્ઞા આપે તે હું એ ઉદધિકુમારીને લઈ આવું. એને આગળ જવા જ ન દઉં તે ભાનુડે ક્યાંથી પરણે? પાણી પહેલાં પાળ બાંધી દઉં તે મારી માતાનું મસ્તક મુંડાવાને પ્રસંગ જ ન આવે. નારદજી કહે છે છોકરા ! તું તે બડે ચાલાક છે પણ હું તને નહિ જવા દઉં. દ્વારકા પહોંચીને તારા માતા પિતાને હું તને સેંપી દઉં પછી તારે જેમ કરવું હોય તેમ કરજે. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું-આપ જેવા હષિશ્વરના આશીર્વાદથી મને કંઈ વધે નહિ આવે. હું જલ્દી કન્યાને લઈને આવીશ. તમે વિમાનમાં બેસી રહેજો. આપ મને જવાની આજ્ઞા આપો. છેવટે નારદજીએ આજ્ઞા આપી. ઉદધિકારીને મેળવવા માટે પ્રધુમ્નકુમારે ધારણ કરેલું ભીલનું રૂપ નારદજીની સંમતિ મળતાં પ્રદુકુમારે વિમાનમાંથી ઉતરીને વિદ્યાના બળથી ભયંકર ભીલનું રૂપ ધારણ કર્યું. અને જ્યાં દુર્યોધનની સેના ભોજન કરવા બેઠી હતી ત્યાં આવ્યું. તેનું શરીર તાડના જેવું ઉંચું હતું. હાથીની સૂંઢ જેવા લાંબા ને જાડા તેનાં હાથ હતાં. વૃક્ષની ડાળી જેવી જ હતી, તેના કાન સૂપડા જેવા હતા, દાંત ગધેડાં જેવાં ને નાક ચપટું હતું. બિહામણી લાલચોળ મટી તેની આંખો હતી. ગાલ બેસી ગયાં હતાં ને શરીર કાજળથી પણ કાળું હતું. પીળા કલરની Page #824 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૧૫ મટી જટા જેવા માથે વાળ બનાવ્યાં હતાં. તેના ઉપર ફેટે બાંધે અને લીમડાની ડાળીની કલગી બનાવી. ખંભે તીરકામઠાં નાખ્યાં અને જાણે ભલેને રાજા ન હોય! તેમ અભિમાન ધરતે દુર્યોધનની સેના પાસે આવીને માર્ગમાં ઉભો રહ્યો. એનું બિહામણું રૂપ જોઈને કેટલાંક સૈનિકે “ભૂત આવ્યું” એમ કહીને ભાગવા લાગ્યા. કૌરની સેનામાં ભારે કેલાહલ મચી ગયે. દુર્યોધને પૂછયું–આટલે બધે શેરબકેર કેમ થઈ રહ્યો છે ત્યારે સૈનિકેએ કહ્યું–કાઈ ભૂત જે માણસ આવીને માર્ગ રોકીને ઉભો છે. તે કેઈને આગળ જવા દેતા નથી. એટલે કૌરવ સેનાને ચાલતી અટકાવીને આગળ આવ્યા. કર્યો રોકા બોલે મારગ વહ બેલા, સને બાત સબ ભાઈ, દાણુ લગે મમ બિના ચૂકાયે, જાના દૂગા નાઈ છે.શ્રોતા તુમ... દુર્યોધન આદિ કૌરએ આગળ આવીને કહ્યું-કેમ ભાઈ! તું શા માટે અમારી સેનાને હેરાન કરે છે? અમારે માર્ગ રોકીને શા માટે ઉભો રહ્યો છે? ત્યારે ભલે કરડી આંખ કરીને કહ્યું કે હું તે આગળથી મારા સ્થાન પર બેઠો છું. તેમાં તમારા બાપનું શું જાય છે? ત્યારે કૌરવોએ કહ્યું-તું અમને આગળ જવા દે ને ! ત્યારે ભીલે કહ્યું–તમારે આગળ જવું હોય તે હું માંગુ તે કર આપીને આગળ જાએ. કર આપ્યા વિના આગળ નહિ જવા દઉં. કોર કહે–અરે ભીલડા ! જરા વિચારીને બેલ. અમે કંઈ જેવા તેવા નથી. ક્ષત્રિયના બચ્ચા છીએ, ક્ષત્રિયના બચ્ચા એમ ડરે નહિ. અમે ઢીલી દાળ ખાનારા વાણીયા નથી કે તારાથી ડરી જઈએ. તને મેં મા ટેકસ વાણીઓ આપી દે. એ ડરી જાય. હાય-હાય-આ મને મારી નાંખશે. એ ડરને માર્યો પાસે હોય તેટલી મત્તા દઈ દે. તું અમને એવા કાચાપોચા ન સમજીશ. આ પ્રમાણે ભીલને કૌરે કહી રહ્યા છે. હવે આગળ શું બનશે તેનાં ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૮ આસો સુદ ૧૨ ને સેમવાર તા. ૪-૧૦–૭૬ આત્મતત્વના છેત્તા, કર્મગ્રંથીના વેત્તા, અને મોક્ષમાર્ગનાં નેતા એવા આગમકાર સર્વજ્ઞ ભગવંતે ભવ્ય પ્રાણીઓનાં હિત માટે ઉપદેશ આપતાં કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ! તમે જાગૃત બને. નચિંતામણી જે આ માનવ જન્મ મળે છે. તે તેને સદુપયોગ કરે. તમે પ્રમાદમાં પડીને લાભ કેમ જતો કરે છે? દુર્ભાગ્ય વશ બનીને અમૂલ્ય ચિંતામણી રતનને માટીમાં રગદળી રહ્યાં છે. જેમ રત્ન Page #825 -------------------------------------------------------------------------- ________________ ૧ શારદા શિખર ચિંતામણીના પ્રભાવથી મનુષ્ય અલક્ષ્યમાં અલભ્ય વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. તેમ મનુષ્ય ભવ દ્વારા જીવ મહાન પુરૂષાર્થ દ્વારા મહાન પુરૂષાએ જેની પ્રાપ્તિ કરી છે તેવા માક્ષરનની પ્રાપ્તિ કરી શકે છે. આટલા માટે મહાન પુરૂષા આપણને પ્રમાદને ત્યાગ કરીને જાગૃત બનવાની ટકાર કરે છે. જે જાગે છે તે આત્માનું જવાહીર મેળવે છે. ને ઉધે છે તે ગુમાવે છે. કહ્યું છે કે – નારદ્।રા ખિજ્યું, બારમાળસ વતે યુઘ્ધી। जो सुवंति न सो सुहितो, जो जग्गति सो सया सुहिता । सुवति सुवंतस्स सुयं संकियं खलियं भवे पमत्तस्स । ગારમાળસ્ત મુખ્ય ચિત્ર, વિતમમંત્તમ્સ ” નિશીથ ભાષ્ય હે મનુષ્યા ! સદા જાગતા રહે. જાણનારની બુધ્ધિ સદા વધતી રહે છે. જે સૂઈ રહે છે તે સુખી થતા નથી. જાગૃત રહેનાર સુખી રહે છે. જે સૂઈ રહે છે તેનું શ્રુતજ્ઞાન સુપ્ત–સૂતેલું રહે છે એટલે કે પ્રમાદ કરનારનું શ્રુતજ્ઞાન સ્ખલિત થઈ જાય છે. અને જે અપ્રમત્ત ભાવથી જાગૃત રહે છે તેનુ' શ્રુતજ્ઞાન સદા સ્થિર રહે છે. એની પ્રજ્ઞા-બુધ્ધિ સદા જાગૃત રહે છે. આટલા માટે જ્ઞાની પુરૂષાની આજ્ઞાનુસાર દરેક મુમુક્ષ જીવાએ ભાવનિદ્રાથી જાગૃત રહેવુ જોઈએ. જાગૃત મનીને સદ્ગુરૂ પાસેથી બેધ પ્રાપ્ત કરીને પોતાના સપર્કમાં આવનાર જીવાને પણ ધર્મ સમજાવી સત્યપથે વાળવાના પ્રયત્ન કરવા જોઈએ, જેમણે શાસ્રના વચન ઉપર શ્રધ્ધા કરી તેનું પાલન કર્યુ તે જીવાના ઉધ્ધાર થયા છે. અને જે ભવિષ્યમાં કરશે તેને પશુ ઉધ્ધાર થશે, જેમણે પૂર્વ ભવમાં જિનવચનની શ્રધ્ધા કરી અને આરાધના કરી તેા તીર્થંકર નામક ઉપાર્જન કર્યુ. તેવા તીર્થંકર મલ્લીનાથ ભગવાનના અધિકાર ચાલે છે. એક મલ્ટીકુમારીને પરણવા માટે કેટલા રાજાએ માંગણી કરે છે! આપણે તેમાંના એ રાજાની વાત આવી ગઈ છે. ત્રીજા કુણાલ દેશના રૂકિમ રાજાની વાત ચાલે છે. તેમાં તે રૂક્રિમ રાજાની સુબાહુ નામની પુત્રી યુવાન થઈ છે, તેના ચાતુર્માસિક સ્નાનના ઉત્સવ ઉજવાય છે. કુંવરી કેટલી પુણ્યવાન છે કે તેનાં પડતાં ખેલ ઝીલાય છે. આ સંસારમાં દરેક મનુષ્યના પુણ્ય પુણ્યમાં ક્રક હાય છે.એક માતાની કુખે જન્મેલા એ ભાઈની પુન્નાઈમાં પણ કેટલેા ફેર ડાય છે! તે તે! તમે પ્રત્યક્ષ દેખા છે ને ? એ સગા ભાઈમાં એક હાંશિયાર ને ખાહેાશ હોય છે. એની બાહોશી ને પુન્નાઈના ચેાગે કરોડો રૂપિયા કમાઈ જાય છે. એને લેાકેા ખમ્મા ખમ્મા કરે છે. પાણી માંગતા દૂધ હાજર થાય છે. ત્યારે ખીજા ભાઈને પીવા પાણી કઈ આપતુ નથી. આ બધી ફની કરામત છે. ક઼ના ફાયડા ખૂબ ગૂંચવણ ભરેલા છે. ફાઇ વહેપારી Page #826 -------------------------------------------------------------------------- ________________ ૮૧૭ શારદા શિખર વહેપારીમાં કોયડો ઉભું થાય, કેઈના કુટુંબમાં કઈ કેયડો ઉભો થાય અગર ભાઈ-ભાઈના મઝીયારા વહેંચતી વખતે કઈ કેયડે ઉભું થાય ત્યારે કહે છે ને આ કેયડો ઉકેલ મુશ્કેલ છે. છતાં માની લે કે આ બધા સંસારના કેયડા તે મહેનતથી પણ ઉકલી જશે પણ કર્મને કેયડા ઉકેલવે બહુ મુશ્કેલ છે. સુબાહકુમારી ખૂબ પુણ્યવાન હતી. એટલે તેના નાન મહોત્સવમાં તેના પિતા રૂકિમ રાજાએ કુલને માટે મંડપ બંધાવ્યું, તેમાં અંદર બંધાવ્યું ને તેની વચમાં સુગંધથી મઘમઘતે દામકાંડ લટકાવ્યું. તેમજ વિવિધ પ્રકારની રચના કરાવીને કાઠમાઠથી વાજતે ગાજતે રૂકિમ રાજા હાથી ઉપર બેસીને સુબાહુકુમારીને સૌથી આગળ કરીને મંડપમાં આવ્યા. તે વખતે જેની મહત્તા હોય તેને આગળ કરો છો ને ? દીકરાને પરણાવવા જાઓ ત્યારે વરરાજાને આગળ રાખે છે ને? કારણ કે લગ્નમાં વરરાજાની વિશેષતા હેય છે. તેમ અહીં સુબાહુકુમારીને સન્માન મહોત્સવ ઉજવાય છે એટલે તેને આગળ કરવામાં આવી છે. પુત્રીના ચાતુર્માસિક સ્નાન મહોત્સવમાં રૂઝિમરાજાએ લાખો રૂપિયાનો ધુમાડો કર્યો. આ સ્નાન મહોત્સવ છે. દુનિયામાં ઘણાં પ્રકારના મહોત્સવ ઉજવવામાં આવે છે. ઘણીવાર દીકરાના જન્મદિનની ખુશાલીમાં પારકા ૫૦૦ માણસ જામી જાય છે ને ઘરની માતા ભૂખી રહે છે. ઘરની માતાને ભાવ પૂછતાં નથી ને પારકાને જમાડે છે. (પૂ. મહાસતીજીએ અહીંયા એક બનેલી કહાની કહી હતી. જે સાંભળતાં શ્રોતાઓમાં એક પણ શ્રોતા એ નહીં હોય કે જેની આંખે આંસુથી છલકાણી ન હોય. તેને સાર નીચે પ્રમાણે છે.) દીકરે પિતાની લાડીલી દીકરીને જન્મદિન ઉજવે છે કે લગભગ એક હજાર માણસને જમાડે છે. જ્યારે પિતાની માતાને ત્રણ ત્રણ દિવસથી ખાવાનું મળ્યું નથી. પણ જમણવારનું નામ સાંભળતાં માતાનું હૈયું હરખાવા માંડયું. જ્યારે એક હજાર માણસો જમે છે તે મને તો જરૂર જમવાનું મળશે એ તેને આનંદ છે. માજી લાકડા ભરવાની વખારના ખૂણામાં પડયા રહ્યા છે. સંસાર આખો સ્વાર્થને ભરેલો છે. વહુને મન સાસુની કિંમત એક માટીના વાસણ જેટલી પણ નથી. છેવટે હજારો માણસ જમ્યા. આનંદ કર્યો પણ માજીને જમણની પ્રસાદી પણ ન મળી. માજી કાળા પાણીએ રડે છે. પેટમાં ખૂબ બળતરા થાય છે. છેવટે રાતના બાર વાગે સૌ સૂઈ ગયા પછી પડેલે એંઠવાડ માજી વીણી ખાય છે. આ પ્રસંગે જેને જન્મદિન ઉજવાય છે તે સાત વર્ષની બેબી જાગી જાય છે. આ દશ્ય જોતાં એકદમ રડી પડે છે. અને પરિણામમાં માજીને કેમ સુખ થાય તે માટે માતાપિતા સામે પડકાર કરે છે. આજે તમે મારા જન્મ મહોત્સવ નથી ઉજ પણ મરણ મહોત્સવ ઉજવ્યું છે. કારણ કે તમે હજારેને જમાડયા છે પણ ૧૦૩ Page #827 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ શારદા શિખર જન્મદાત્રી માતાને ભૂલી ગયા છે. ફક્ત પાંચ વર્ષની ઉંમરની બાલિકાએ દાદીમાની કરૂણ કહાની સાંભળીને એ પડકાર કર્યો કે માતાપિતાની શાન ઠેકાણે આવી ગઈ. (અહીં પૂ. મહાસતીજીએ આ રોમાંચક કહાની ખૂબ વિસ્તારથી વર્ણવી હતી. અહીં ફક્ત તેને સાર ને છે. અને એ બતાવ્યું કે સંસાર કેવો છે ! સંસારનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું). આ બાલિકાએ પોતાના જન્મ દિવસના મહત્સવ નિમિત્તે દાદીનું દુઃખ ટાળ્યું. અહીં પુત્રીના ચાતુર્માસિક સ્નાન મહત્સવના દિવસે રૂકિમ રાજાએ ઘણું દુઃખીઓને દાન આપી તેમનું દુઃખ દૂર કર્યું. અને વાજતે ગાજતે રાજમાર્ગ ઉપર પુષ્પમંડપ તૈયાર કરાવ્યો હતો ત્યાં આવ્યાં. ઘણાં નગરજને આ નાન મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યાં છે. મોટે મંડપ માણસોની ભીડથી નાને દેખાવા લાગ્યા. મહારાજા હાથી ઉપરથી ઉતરીને મંડપમાં જઈ પૂર્વ દિશા તરફ મુખ રાખીને પિતાના સિંહાસન પર બેસી ગયા. બધી માનવમેદની યથાસ્થાને ગોઠવાઈ ગઈ. ત્યાર પછી અંતઃપુરની સીએાએ સુબાહુકુમારીને તેને માટે ખાસ તૈયાર કરાવેલાં પટ્ટક ઉપર બેસાડી. પટ્ટક એટલે બાજોઠ. આ રાજાએ કુંવરીને સ્નાન કરવા માટે બેસાડવાને સોનાને રત્નજડિત બાજોઠ બનાવડાવ્યું હતું. તેના ઉપર સુબાહુકુમારીને બેસાડી. તેને નાન કરવા માટે કિંમતી સુગંધિત પદાર્થો નાંખીને સુગંધિત જળ તૈયાર કરાવ્યું હતું. અંતઃપુરની જીએ તેને એક જગ્યાએ લઈ ગઈ અને તે વી િશસ્ત્ર િજાતિ” સુગંધિત જળ વડે, વેત અને પીળા કળશ વડે તેને સ્નાન કરાવ્યું. વેત એટલે રૂપાનાં કળશ અને પીળાં એટલે સોનાનાં કળશ. સોના રૂપાનાં કળશ વડે સુબાહકુમારીને સ્નાન કરાવ્યું. "हावित्ता सव्वालंकार विभूसियं करेन्ति, करिता विउणा पायं वंदिउं उवणेति ।" સારી રીતે તેને સ્નાન કરાવ્યા પછી તેને કિંમતી આભૂષણે અને વસ્ત્રો પહેરાવ્યા. સેળે શણગાર પહેરાવી સારી રીતે શણગારીને તેને પિતાના ચરણમાં વંદન માટે લઈ ગયા. સુબાહકુમારી જ્યાં રૂકિમ રાજા બેઠાં હતાં ત્યાં આવી. આવીને તેણે “ઘાયદા થા ” પિતાના ચરણોમાં વંદન કર્યા. “તપ રે જળ રવા सुबाहुदारियं अके निवेसइ, निवेसित्ता सुबाहु दारियाए रुवेण य जो. लाव. जाव વિgિ ” ત્યારબાદ રૂઝિમરાજાએ સુબાહુદારિકાને ઉપાડીને પોતાના ખોળામાં બેસાડી દીધી. બેસાડીને પિતાની પુત્રીનું રૂપ, યૌવન અને લાવણ્ય જોઈને વિસ્મય પામ્યા. અહે ! મારી પુત્રી કેવી સુંદર દેખાય છે. શું તેનું રૂપ છે ! જાણે કઈ દેવી ન હોય ! તેવી દેખાય છે. એમ પુત્રીનું રૂપ જોઈને આશ્ચર્ય પામેલાં રાજા પુત્રીના સામું જોવા લાગ્યા. Page #828 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર એક જમાનો એવા હતા કે જ્યારે રજવાડામાં પુત્રી માટી થાય ત્યારે તેની માતા કુંવરીને સેાળ શણગાર સજાગીને રાજાને વંદન કરવા માકલતી હતી. યુવાન કુંવરીને જોઈને એના પિતા સમજી જતાં હતાં કે હવે મારી કુંવરી પરણાવવા સાથ થઇ છે. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને ઘણી રાણીએ હતી. જ્યારે તેમની કુંવરીએ યુવાન થતી ત્યારે તેમને સારા વસ્ત્રાભૂષાથી શણગારીને કૃષ્ણ વાસુદેવ પાસે મેાકલતી હતી. ત્યારે કૃષ્ણ વાસુદેવ પાતાની પુત્રીને ખેાળામાં બેસાડીને પૂછતાં હતાં કે તમારે દેવી થવું છે કે દાસી ? જો તમારે દેવી ખનવુ' હાય તા તેમનાથ ભગવાનના શરણે મેાકલું ને દાસી બનવું હાય તા પરણાવું. રૂકિમરાજાએ પોતાની પુત્રીને ખેાળામાં બેસાડી. તેનુ રૂપ, લાવણ્ય જોઈ ને ખુશ થયા. અહા! મારી પુત્રી કેવી પુણ્યવાન છે ! એનો ચાતુર્માસિક સ્નાન મહેાત્સવ કેવા સુંદર ઉજવાઈ રહ્યો છે! મારી પુત્રી કેવી રૂપવંતી ને ચુવતી છે! એના જેવી કુંવરી મેં અત્યાર સુધી જોઈ નથી. પોતાની કુંવરીની ખૂબ પ્રશંસા કરતાં ખૂબ હષ થયા. અને પોતાનાં વષધર નામના દૂતને ખેલાબ્યા. એલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે અમારા દૂતના રૂપમાં અમારા કામે ઘણી વખત ઘણાં ગામા, આકરા, નગરા અને ધરામા જાએ છે તે મને મતાવા કે સુબાહુદારિકા જેવા સ્નાન મહોત્સવ કોઈ રાજા, ઈશ્વર, કેાઈ વહેપારી કે સાવાર્હ અથવા કાઈ શ્રેષ્ઠીને ત્યાં જોચેા છે ? આ પ્રમાણે રાજાની વાત સાંભળીને વ`ધરે અને હાથની અંજલી બનાવીને તેને મસ્તકે મૂકીને રૂકિમરાજાને કહ્યું કે “ પવૅ લડુ સામી ” હું સ્વામી ! હું એક વખત આપના દૂત તરીકે મિથિલા નગરીમાં ગયા હતા. ત્યાં મેં કુંભક રાજાની પટ્ટરાણી પ્રભાદેવીના ગર્ભથી જન્મેલી વિદેહ રાજાની બધી પુત્રીઓમાં શ્રેષ્ઠ મલ્ટીકુમારીને સ્નાન મહાત્સવ ઉજવાયા હતા તે મે જોચા હતા. તે મલ્ટીકુમારીના સ્નાન મહાત્સવ આગળ તમારી કુંવરીને સ્નાન મહેાત્સવ લાખે પાઈ જેટલેા પણ નથી. મહારાજા ! શું વાત કરુ? શું એને સ્નાન મહાત્સવ! શું એનેા પુષ્પમંડપ ! શું એના દામકાંડ ! અને શું મલ્ટીકુમારીના રૂપનું તેજ ! આ દરેક ખાખતમાં આપણા મહે।ત્સવ તેની આગળ ફિક્કો છે. આમ સત્ય વાત રાજાને કહી દીધી. જે નગ્ન સત્ય ખેલનાર હોય તે જ આવા સમયે સત્ય વાત કહી શકે. જે માખણીયા ડાય તે ન કહી શકે. બેલા, આવા કાઈ પ્રસંગ ઉપસ્થિત થાય તે તમે સત્ય કહી શકે ? કે લેલમાં લેાલ કરા ? (હસાહસ). વધર તે એવા વિચાર ન કર્યો કે હું મારા મહારાજા પાસે બીજા રાજાની કુંવરીના સ્નાન મહેાત્સવની પ્રશંસા કરીશ તા તેમને દુઃખ થશે. અગર મારા ઉપર કેપાયમાન થશે તેા હું શું કરીશ ? કાઈ જાતના ડર રાખ્યા વિના રૂકિમ રાજાને સત્ય હકીકત જણાવી. પણ રૂકિમરાજાને આ વાત સાંભળીને ક્રોધ ન આવ્યેા. પણ ખુશ થયા. એણે વિચાર કર્યાં કે મારા કરતાં Page #829 -------------------------------------------------------------------------- ________________ ૮૨ દારા શિખર ઘણાં મોટા રાજાઓ છે ને મારી પુત્રી કરતાં ઘણી સુંદર કન્યાઓ હશે. માટે એવું બની શકે. બહુરત્ના વસુંધરા છે. હું મારા રાજ્યમાં બેસી રહું એટલે મને કયાંથી ખબર પડે ! મલ્લીકુમારીનું નામ સાંભળીને રૂકિમ રાજાને ચંદ્રછાય રાજાની માફક તેના પ્રત્યે પ્રેમ જાગે. એટલે તેણે વર્ષધરને પૂછયું કે જેના સ્નાન મહત્સવની તું આટલી બધી પ્રશંસા કરે છે તે મલ્લીકુમારી કેવી છે? જવાબમાં વર્ષધરે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તેના રૂપની તે હું શી વાત કરું ? તે કન્યા જેવી તે આ જગતમાં કેઈ કન્યા નથી, એના જેવી તે કેઈ નાગકન્યા, દેવકન્યા, અસુરકન્યા, યક્ષકન્યા કે ગંધર્વકન્યા પણ રૂપાળી નથી. એવી સૌંદર્યવાન તે મલલીકુમારી છે. આ સાંભળીને રૂકિમ રાજાએ વર્ષધરને કહ્યું કે તારે જેટલું દ્રવ્ય, સૈન્ય, જોઈએ તેટલું તું ભંડારમાંથી લઈને મિથિલા નગરીમાં જા. અને કુંભરાજાને કહે કે કુણલાધિપતિ રૂકિમ રાજા મલ્લીકુમારીને પરણવા ઈચ્છે છે. હવે વર્ષધર નામને દૂત મલ્લીકુમારી માટે કહેણ મૂકવા મિથિલા નગરીમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : પ્રદ્યુમ્નકુમાર ભીલનું રૂપ લઈને કૌરની સેના રેકીને ઉભે રહ્યો ને કહ્યું મને ટેકસ આપે. ત્યારે કૌરએ કહ્યું. તને મેં માંગ્યો ટેકસ આપી દઈએ. પણ તું અમને એ તે કહે કે તને ટેકસ લેવા કોણે ઉભે રાખે છે? ત્યારે ભલે કહ્યું શું તમને ખબર નથી? હું તે કૃષ્ણને સેવક છું. મને કૃષ્ણ મહારાજાએ કુલ આજ્ઞા આપી છે કે મારા દેશમાં તારે રહેવાનું અને જે કોઈ નીકળે તેમની પાસેથી તારે ટેકસમાં એની પાસે જે સારામાં સારી ચીજે હોય તે લઈ લેવી. હું તે તેમને સેવક પણ છું ને તેમને કુંવર પણ છું. તમને શું ખબર પડે? ત્યારે કોરએ તેની મજાક ઉડાવતાં કહ્યું- હા, તું જ કૃષ્ણને કુંવર છું ને ? તે તું અમને બતાવ કે તારા જેવા કૃષ્ણને કેટલા દીકરા છે? ત્યારે તેણે કહ્યું, કૃષ્ણને ઘણ કુંવર છે પણ ચંદ્ર જે તેજસ્વી તે હું એક જ કુંવર છું. બાકી તે બધા તારા જેવા નિસ્તેજ છે. એહે. તું જ ચંદ્ર જે તેજસ્વી હેય ને! તારા જેવો રન જે દીકરે કૃષ્ણને ક્યાંથી મળે ! અરે ! રત્નમાં પણ ચિંતામણું રત્ન શ્રેષ્ઠ છે. તે તું ચિંતામણી રન જે તેજસ્વી છે. કેમ બરાબર છે ને ? એમ કહીને તેની ખૂબ મજાક ઉડાવી, ને બધા હસ્યા. પ્રધુને કહ્યું સાવ સાચી વાત. (હસાહસ) ભલે, તું કૃષ્ણને કુંવર હોય. અમે પણ કૃષ્ણને ત્યાં દીકરી આપવા જઈએ છીએ. માટે અમને જલદી જવા દે. ભીલ કહે નહિ જવા દઉં. - કૌરવોએ કહ્યું હે નાદાન ભીલડા ! જરા તે વિચાર કર કે તું તેને હેરાન કરે છે? અમને તે ઓળખ્યાં નથી. અમે વિફરીશું ત્યારે તેને જીવતે રહેવા નહિ Page #830 -------------------------------------------------------------------------- ________________ ટેરવે શારદા ખરી દઈએ. ત્યારે ભલે કહ્યું તમને એટલે બધે અભિમાન છે તે હું તમને બતાવી દઈશ. હું તમારો અભિમાન ન ઉતારું તે હું કૃષ્ણને દીકરો નહિ. તમે તમારા મનમાં શું સમજે છે ? હું વિફરીશ ત્યારે તમને ઉભી પૂંછડીએ ભગાડીશ. (હસાહસ) સૂર્યને ઉદય થાય ત્યારે અંધકારની તાકાત નથી કે ટકી શકે અને સિંહની એક ગજને સંભળાતાં બિચારાં મૃગલા થરથર ધ્રુજી ઉઠે છે ને કૂદવાનું છડી ભાગી જાય છે. તેમાં હું મારું પરકમ તમને બતાવીશ તે તમે કયાંય ભાગી જશે. તમને એ અભિમાન છે કે અમે કૌર સે ભાઈ એ છીએ. અમારા જેવું કંઈ બળવાન નથી પણ તમે કેવા છે તે હું સારી રીતે જાણું છું. એણે નારદજી પાસેથી પાંડ અને કર વિષે સાંભળ્યું હતું એટલે કહે છે કે દુર્યોધન! તેં તે કેવા કાળા કર્મો કર્યા છે? ધર્મરાજાને તેં કપટ કરીને જુગાર રમાડયા. કપટપૂર્વક તેમને હરાવીને જંગલમાં મોકલી દીધાં ને આખું રાજ્ય પચાવી પાડયું. તારા જેવો કપટી બીજે કશું હોય? ને તારો બાપ ધૃતરાષ્ટ્ર તે આંધળે હતે. તમે પણ અંધાના પુત્ર આંધળા લાગે છે તેથી અભિમાન કરીને કૂદી રહ્યાં છે. હવે તમારે અભિમાન હેઠે ઉતારે. ભીલે તે બધા ચેપડે ઉખે એટલે કૌરએ કંટાળીને કહ્યું કે ભાઈ! હવે આ બધી વાત કર્યા કરતા તારે જે જોઈએ તે માંગી લે, ને અમને જવા દે. તું કહે તે હાથી, ઘોડા, રથ, રત્ન, સોનામહોરો જે જોઈએ તે તને આપી દઈએ. ત્યારે ભીલે કહ્યું કે શું તમે મને લૂંટાર સમજે છે કે આવી ચીજો આપીને લલચાવે છે? મારે તમારાં હાથી, ઘોડા, રથ, રન કે સોનામહોર એ કંઈ જોઈતું નથી. હું તે તમારી પાસે જે જે ચીજ હોય તે બધી પહેલાં જોઈ લઉં. તેમાંથી મને જે ચીજ પસંદ પડશે તે લઈ લઈશ. એમ કહીને તેણે આખા સિન્યમાં તપાસ ક. બધે નિરીક્ષણ કરીને આવ્યા ને કહેવા લાગે છે કર ! હું તે તમારું બધું જોઈ વળે. મને તે એક તમારી કુંવરી ગમી ગઈ. માટે એને મારી સાથે પરણાવી છે તે તમને આગળ જવા દઉં. હું કૃષ્ણને લાડીલે નંદ છું. જે મારી સાથે તમારી કુંવરી પરણાવશે તે કૃષ્ણજી તમારા ઉપર ખુશ થઈ જશે. હું તેને સારી રીતે સાચવીશ. ત્યારે ગુસ્સે થઈને કર બેલી ઉઠયા હે નિજ ભીલડા! જરા વિચારીને તે બેલ. તારા જેવા ભીલ સાથે અમારી કુંવરી પરણાવવાની હોય ! પાટે શું બકવાદ કરે છે? ત્યારે ભીલે કહ્યું કે હું ખોટો બકવાદ નથી કરતે. હું તે જે છે તે સત્ય કહું છું. ત્યારે કે મશ્કરા કરવે કહ્યું– અરે ભીલડા ! તું એને પરણને શું કરીશ? એ તારી પાસે ખાવાનું માંગશે, સારા વસ્ત્રાભૂષણે માંગશે તે તું તેને ક્યાંથી લાવીને આપીશ ? ત્યારે તેણે કહ્યું. એની ચિંતા તમે શા માટે કરે છે? મારી પાસે શું નથી ? હું એને ખાવા માટે મીઠાં વનફળ કેળાં, કેરી Page #831 -------------------------------------------------------------------------- ________________ શાસ્ટા શિખર જાંબુ, મોસંબી, સંતરા બધું લાવી આપીશ, પહેરવા માટે ભેજપત્ર આપીશ ને ચઠીનાં હાર, બંગડી વિગેરે દાગીના બનાવીને તેને પહેરાવીશ ને જંગલમાં મોજથી રહીશું. તમે તેની બિલકુલ ચિંતા ન કરો. તમારે આ અટવી પસાર કરવી હોય તે મને કન્યા આપીને જાઓ. ત્યારે કૌરવોએ કહ્યું હવે તારી બઈ હાંકવી છેડી દે. તું રાજકુંવરીને સાચવી નહિ શકે. છોટે મુખસે બડી બાત નહીં, બોલેગા નર કેઈ, જે બોલે તે ગાલ ચપેટા, પાયેગા નર સેઈ..હે શ્રોતા. નાના મોઢે મોટી વાત કરવી તને શોભતી નથી. નાના મેઢે મોટી વાત કઈ કરે નહિ અને જે કરે તે ચાર તમાચા ખાય છે. માટે શક્તિ જોઈને વાત કર. તું આ રાજકન્યાનું દર્શન કરવાને પણ ચગ્ય નથી. કેઈ સામાન્ય સ્ત્રી તારા વિકરાળ સ્વરૂપને જોઈને ડરી જાય તે આ કેમળ રાજકુમારીનું શું ગજું! ત્યારે કેઈએ. કહ્યું કે જો તારે આ ઉદધિકુમારી સાથે પરણવું હોય તે તપ કર. તે તને આવતા ભવમાં તારે મને રથ સફળ થશે. પણ આ ભવમાં તે તને નહિ મળે. આ રીતે ખૂબ કહ્યું પણ ભીલ તે કેઈની વાત માનતા નથી. તેણે કહ્યું કુંવરી આપે તે જવા દઈશ. નહિતર નહિ જવા દઉં. ભીલની આ વાત સાંભળી કૌરવો ખૂબ ઉશ્કેરાઈ ગયા. હવે કૌરને ઉશ્કેરાટ વધશે ને તેમની સામે આ ભીલ પિતાના પરાક્રમથી કેવી રીતે ઉદધિકુમારીને મેળવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૮૯ આ સુદ ૧૩ ને મંગળવાર તા. ૫-૧૦-૭૬ અનંત કરૂણાસાગર શાસ્ત્રકાર ભગવંત ત્રિલેકીનાથે જગતનાં જેનાં કલ્યાણ અર્થે સિધ્ધાંતરૂપ વાણીની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિધ્ધાંત. ભગવાનની વાણીમાં અનંત સામર્થ્ય રહેલું છે. જેમ ઉગતા સૂર્યનું એક કિરણ વિશ્વ ઉપર વ્યાપેલાં અંધકારને નાશ કરે છે, કલ્પવૃક્ષને એક અંકુર પણ દરિદ્રતાને નાશ કરે છે. સિંહનું નાનું બચ્ચું હાથીઓનાં સમુહને ભગાડી શકે છે, અગ્નિને એક તણખે લાકડાની ગંજીને બાળીને સાફ કરી નાંખે છે અને અમૃતનું એક બિન્દુ રોગને નાશ કરે છે. તે રીતે વીતરાગ પ્રભુના એક વચન ઉપર પ્રતીતિ થાય તે મિથ્યાત્વ રૂપી અંધકારને નાશ થયા વિના નહિ રહે. પણ તમને સંસારના કાર્યમાં જેટલી શ્રદ્ધા છે તેટલી વીર પ્રભુના વચનામૃત પ્રત્યે નથી. Page #832 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૨ - જેણે સંત સમાગમ કર્યો છે, જડ ચૈતન્યની વહેંચણી કરી છે અને આત્માની અનંત શકિતને જેને ખ્યાલ આવે છે તેને આત્માની ચિંતા થાય છે. કારણ કે તે સમજે છે કે ધન, માલ મિલકત, કુટુંબ પરિવાર આ બધું મને અંતિમ સમયે ત્રાણુ શરણ થનાર નથી. ગરીબ, શ્રીમંત, બાળક, વૃધ્ધ, યુવાન, સ્ત્રી કે પુરૂષ સર્વેને એક દિવસ તે આ બધું છોડીને જવાનું છે. સાથે તે પાપ, પુણ્ય અને શુભાશુભ કર્મ સિવાય કંઈ આવવાનું નથી. જીવન અવિરતપણે ચાલ્યું જાય છે. જે યુવાનીમાં ખૂબ કાળજીપૂર્વક શરીરનું જતન કરવામાં આવે છે તે યુવાની પણ પાણીના પુરની જેમ વેગે વહી જાય છે. ઘડપણમાં શરીરની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. શરીરરૂપી કેડીની બહ સંભાળ લીધી પણ રન જેવા આત્માને ભૂલી ગયા. પણ દેહને રંગ જોતજોતામાં પલ્ટાઈ જશે. આવા ક્ષણભંગુર શરીર માટે શાશ્વત આત્માને ભૂલી ગયાં છે. જ્ઞાની કહે છે કે મકાનની માવજતમાં માલિકને ન વિસારે. દેહનાં રખોપામાં દેહીને ન ભૂલે. આત્માની પીછાણ મનુષ્યભવ સિવાય બીજે ક્યાંય નહિ થાય. આ અવસર ચૂક્યા તે પછી પસ્તા થશે. માટે તમે શરીરની, જડ પદાર્થોની અને વિષયોની મમતા છોડી દો. પદુગલિક પદાર્થો પ્રત્યેની આસક્તિ એ કર્મનું બંધન છે. અને વિષય પ્રત્યેની વિરક્તિ એ મેક્ષનું કારણ છે. ચક્રવતિઓએ છ ખંડનું રાજ્ય તણખલા તુલ્ય ગણીને છેડયું અને સમતાનું સિંહાસન મેળવી લીધું. ચારિત્રની મઝા એવી છે કે અંતરાત્મામાં આનંદની લહેર આવે, મસ્તી આવે, પછી એ મસ્તી આગળ સંસારનાં બધા સુખો તુચ્છ લાગે. ત્યાગ સહેજે આવી જાય. ગમે તેવી સુંદર વસ્તુ સામે આવીને ઉભી રહે તે પણ મમતા થાય નહીં. ત્યાગીએ એને છોડે તે એમ કહે કે મેં તુચ્છને છોડ્યું અને પરમને મેળવ્યું. અક્ષય સુખનું અને પરમ સુખનું કારણ ત્યાગ-ચારિત્ર છે. બંધુઓ ! જ્ઞાન અને ચારિત્રથી આત્મામાં વિવેક આવે છે. તેથી એ સમજે છે કે હું તે આત્મા છું. જે દેહમાં વસું છું તે દેહને દુઃખ આવે છે. તે દુઃખ બીજું કઈ આપતું નથી પણ દુઃખ આપનાર મારા પિતાનાં કર્મો છે. માટે મારે પહેલાં કર્મો હણવાં છે. જેમ પગમાં કાંટે વાગે ને કાંટે ન નીકળે ત્યાં સુધી વેદના થાય છે. તેમ કર્મો આત્માની સાથે લાગેલાં છે. ત્યાં સુધી વેદના આવવાની છે. હું આત્મા છું એવી પ્રતીતિ થયા પછી પૂર્ણ બનવા માટે જે કંઈ ક્રિયાઓ થાય છે તેમાં આનંદ આવે છે. આત્માના સ્વરૂપને સમજ્યા પછી ધર્મક્રિયા કરવામાં રૂચી જાગે છે. સમ્યગૃષ્ટિ આત્મા સંસારની જે ક્રિયા કરે છે તે ધાવમાતાની જેમ કરે છે. અજ્ઞાનીને દેહ માટે મૂછ છે, મૂછ છે ત્યાં ભય છે. આત્મભાવમાં અને દેહભાવમાં શું ફરક છે ? જેને દેહ તરફને ભાવ છે એ બીકણ હોય છે. હું મરી જઈશ, મારું Page #833 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ શારા લિખા લૂંટાઈ જશે, મારું શું થશે ? આમ કલ્પનાથી ભય ઉભા કરે છે. પણ આત્મદશાનું ભાન થયા પછી કઈ ભય નથી. વીતરાગ પ્રભુની વાણી આત્મસ્વરૂપનું ભાન કરાવનારી છે. મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. રૂઝિમરાજાએ મલ્લીકુમારીના રૂપની ખૂબ પ્રશંસા સાંભળી. તેથી દૂતને કહે છે કે મિથિલા રાજધાનીમાં જાઓ અને ત્યાં જઈને કુંભકરાજાને કહો કે તમારી પુત્રી મલ્લીકુમારીને કુણાલ દેશાધિપતિ રૂકિમ રાજા ચાહે છે. આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા મેળવીને દૂત રથમાં બેસીને મિથિલા નગરી તરફ જવા રવાના થયે. ત્રણ રાજાનાં દૂત મિથિલા નગરી જવા રવાના થયા છે. હવે ચોથા રાજાની વાત સિદ્ધાંતકાર બતાવે છે. तेणं कालेणं तेणं समएणं कासी नाम जणवए होत्था, तत्थ णं वाणारसी नाम નજર ઢો! તા if iણ નામ ના થા તે કાળને તે સમયે એટલે મલ્લીનાથ ભગવાનના સમયમાં કાશી નામને દેશ હતું. તેમાં વાણારસી નામે નગરી હતી. તે કાશી દેશના અધિપતિ શંખ નામે રાજા રહેતા હતા. કાશીદેશ પવિત્ર ગણાય છે. ઘણાં માણસો કાશીમાં વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે. આ કાશી દેશના શંખ રાજા ખૂબ પવિત્ર અને પ્રમાણિક હતા. સાથે પ્રજાપ્રિય પણ હતા. એટલે તે સદા પ્રજાનું કેમ હિત થાય, મારા દેશની પ્રજા સુખી કેમ બને તે રીતે ન્યાયથી રાજ્ય ચલાવતા હતા. એટલે પ્રજાને રાજા તરફથી ખૂબ સંતેષ હતે. અરસપરસ રાજા અને પ્રજા બંને ખૂબ સુખી હતા. શંખરાજાના રાજ્યમાં ગરીબ, શ્રીમંતના ભેદભાવ ન હતા. સૌને સરખો ન્યાય મળતું હતું. પવિત્ર દેશમાં રાજા અને પ્રજા આનંદપૂર્વક રહેતાં હતાં. આ સમયમાં શું પ્રસંગ બને તે વાત હવે કહેવામાં આવે છે. तए णं तीसे मल्लीए विदेह राजवर कन्नाए अन्नया कयाई तस्स दिव्वस्स कुंडल जुयलस्स संघी विसंघडिए यावि होत्था। એક વખત વિદેહ રાજવરની શ્રેષ્ઠ કન્યા મલીકુમારીનાં દિવ્ય કુંડળની સાંધ તૂટી ગઈ. જે કુંડલ અરહનક શ્રાવકને દેવે આપ્યા હતા ને તે કુંડલ તેણે કુંભક રાજાને ભેટ આપ્યા હતા. કુંભક રાજાએ પિતાની વહાલી પુત્રી મલ્લીકુમારીને પહેરાવ્યા હતા. મલ્લીકુમારીનું એવું રૂપ હતું કે તેના રૂપથી એ કુંડલ શોભી ઉઠયા હતાં. ઘણીવાર એવું બને છે કે માણસ દાગીના પહેરવાથી શેભે છે પણ મલ્લીકુમારી માટે એવું ન હતું. એનું રૂપ એવું દિવ્ય તેજસ્વી હતું કે એનાથી દાગીના શોભી ઉઠયા હતા. આ કુંડળ તે દિવ્ય હતા પણ કેઈ સુંદર દાગીને જોઈને તમે એમ કહે છે ને કે આ દાગીને કે સુંદર ઘડે છે કે એને સાંધે કયાંય દેખાતું નથી. સોની ઘાટ ઘડવામાં ચતુર હોય તો એમ બની શકે. પણ સાથે કર્યા વિના કેઈ દાગીને બનતું નથી. ગમે તે જગ્યાએ એક સાંધે તે હેય, મલીકુમારીનાં કુંડલ દિવ્ય હતાં છતાં તેની સાંધ તૂટી ગઈ, Page #834 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૨૫ બંધુઓ! તમારા દાગીનાની સંધી તૂટી જશે તે તેને સાંધનાર સોની મળી જશે પણ આયુષ્યની સંધી તૂટશે ત્યારે તેને સાંધનાર કેઈ ની નહિ મળે. તમે અમેરિકા, જાપાન, જર્મન કે લંડન ગમે ત્યાંથી ડબલ ડીગ્રી સજન બનેલાં ડોકટરને લાવે. લાખ રૂપિયા ખર્ચ પણ આયુષ્યની સંધી તુટી જતાં તેને સાંધવા કેઈ સમર્થ નથી. આવી ક્ષણિક જિંદગીમાં બને તેટલી ધર્મની આરાધના કરી લે, સાથે કેઈ આવવાનું નથી છતાં કેટલી મમતા છે ! આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે "जे ममाइयमई जहाइ से चयइ मयाझ्यं से हु दिट्ठपहे मुणी जस्स नत्थि ममाइयं।" જે મમત્વ બુદ્ધિને ત્યાગ કરી શકે છે તે મમત્વને છોડી શકે છે. જેને મમત્વ નથી તે મિક્ષમાર્ગને જાણનાર સાચે મુનિ છે. આ સૂત્રમાં મમતાને ત્યાગ કરવા માટે ભગવંતે કેવી સુંદર વાત કરી છે ! મમતાને જન્મ મમત્વ બુધિથી થાય છે. જ્યાં સુધી મમત્વ બુધ્ધિ હોય છે ત્યાં સુધી પદાર્થોને ભલે ત્યાગ કર્યો પણ તે ત્યાગને વાસ્તવિક ઉદેશ્ય પૂરો થતું નથી. કારણ કે ઘણી વખત એવું બને છે કે પાસે પૈસા કે પદાર્થ ન હોય પણ તેના પ્રત્યે મમતા હોય છે. તેને મેળવવા માટે માનવ તલસતે હોય છે. તે પદાર્થના અભાવમાં પણ તેને મમતાનો દેષ લાગે છે. અને ઘણી વખત બાહ્ય દષ્ટિથી માણસ પાસે ગમે તેટલે પરિગ્રહ હય, દેમ દેમ સાહ્યબી હોય પણ તેને મમત્વ નથી હોતે તે તે અપરિગ્રહી ત્યાગી કહેવાય છે. દાખલા તરીકે કઈ એક ભિખારી હોય તેની પાસે પૈસા, ઘર, ખાવા રેટી અને પહેરવા ક૫ડા નથી છતાં એને અપરિગ્રહી કે ત્યાગી કહી શકાશે નહિ, કારણ કે તેની પાસે ભલે નથી પણ તેના પ્રત્યેથી તેની મમત્વ બુદ્ધિ નષ્ટ થઈ નથી. એ ભૌતિક પદાર્થોના અભાવમાં પણ તેના મનમાં તરંગો ઉઠતાં હોય છે કે મને આ બંગલે, લાડી-વાડી ને ગાડી બધું ક્યારે મળશે? મને મળી જાય તો હું પણ આવો શ્રીમંત સુખી બનું. આવી મમત્વ ભાવનાના કારણે એને ત્યાગી માનવામાં આવતું નથી. તેનાથી વિપરીત દૃષ્ટિથી વિચાર કરીએ તે ભરત ચક્રવતી પાસે કેટલો પરિગ્રહ હતા ! છ છ ખંડનું વિશાળ રાજય હતું. વૈભવ વિલાસને પાર ન હતા. છતાં તેમને તેના પ્રત્યે મમત્વ ન હતું. અનાસક્ત ભાવથી, તે સંસારમાં રહેતાં હતાં. તેના કારણે તેમને દ્રવ્યલિંગના (સાધુવેશના) અભાવમાં પણ ચારિત્ર આવતાં અરિસા ભવનમાં કેવળજ્ઞાન પ્રગટ થયું. તેમ સંસારમાં રહ્યા છે પણ ભરતચકવતની માફક અનાસક્ત ભાવથી રહે અને મમત્વ બુધિને ત્યાગ કરે. મમત્વ બુધિને ત્યાગ મમતાના ત્યાગ માટે આવશ્યક છે. મમત્વ મોક્ષમાર્ગે જવામાં અંતરાય રૂપ છે અને સંસાર પરિભ્રમણનું કારણ છે. એમ સમજીને જે તેને ત્યાગ કરે છે તે મોક્ષને અધિકારી બની શકે છે. મલીકુમારીનાં દિવ્ય કુંડળની સાંધ તૂટી ગઈ. આ વાતની કુંભક રાજાને ૧૧૪ Page #835 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ શારદા શિખર ખબર પડી. આ મલ્લીકુમારી રાજાને પ્રાણથી પણ અધિક પ્રિય હતી. એટલે તેના માટે કેઈની વાતની ઉણપ રાખતાં ન હતાં. તેથી “સર જે સે મા તા લુવાર, ન લાવેદ” તરત જ કુંભક રાજાએ સુવર્ણકાર સનીની શ્રેણી બેલાવી સોનીની શ્રેણી એટલે શું ? સોનીની શ્રેણી એટલે ૧-૨-૫ નહિ પણ મલ્લીકુમારીના કુંડળની સંધી સાંધવા માટે કુંભક રાજાએ પિતાની નગરીમાં જેટલાં કુશળ સોનીએ વસતા હતા તે બધાને પિતાના દરબારમાં બોલાવ્યા. ખુદ મહારાજાએ આટલાં બધા નીઓને તેડાવ્યા એટલે બધા સોનીઓને હર્ષ થયે કે આપણને મહારાજા સાહેબ તેડાવે છે. તે આજે આપણને કેઈ મહત્વનું કામ સોંપશે. આપણે કાર્ય સુંદર રીતે કરીશું તે રાજા આપણાં ઉપર પ્રસન્ન થશે ને આપણું જિંદગીનું દરિદ્ર ટળી જશે. કારણ કે એ ક કહેવત છે કે જે ગામના રાજા રીઝે તે ન્યાલ કરી દે. અને જે ખીજ તે બેહાલ પણ કરી દે. કેમ બરાબર છે ને ? પણ તમે રીઝે તે શું કરે? એક-બે તાળી આપીને ખુશી બતાવી દે. (હસાહસ). ગામનાં બધાં સનીઓ એકત્ર થયા. એકત્ર થઈને નિર્ણય કર્યો કે આપણે બધાએ ભેગા થઈને જવું. કારણ કે રાષ્ટ્રમાં, ગામમાં, સંઘમાં કે કુટુંબમાં ત્યાં જુઓ ત્યાં જે સંઘદૃન હોય, બધાનાં મત એક હોય તે તે ધાર્યું કાર્ય કરી શકે છે. પણ જે સંપ ને એકાગ્રતા ન હોય તે તેની શકિત છિન્ન ભિન્ન થઈ જાય છે. તે કાર્ય શોભતું નથી એટલે સોનીઓએ નિર્ણય કર્યો કે આપણામાંથી એકને નાયક બનાવે, બધા સોનીઓ સંપ કરી એકને નાયક બનાવી કુંભક રાજા પાસે આવ્યા. અને હાથ જોડીને જય-વિજય શબ્દ વડે રાજાને વધાવ્યા, વધાવીને નમ્રતાપૂર્વક છેલ્યા હે સ્વામી! અમારે ચોગ્ય સેવા ફરમાવે. ત્યારે કુંભક રાજાએ કહ્યું કે तुम्भेणं देवाणुप्पिया। इमस्स दिव्वस्स कुंडल जुयलस्स संधि संधाडहे । હે દેવાનુપ્રિયે! તમે આ દિવ્યકુંડળ યુગલની સંધિને સાંધી લાવે, આ પ્રમાણે કહીને રાજાએ બધા સોનીઓના નાયકના હાથમાં એ દિવ્ય કુંડળની જોડી આપી. તે લઈને બધાં સનીએાએ કુંડળની જેડીની સાંધ સાંધી આપવાની રાજાની આજ્ઞાને શિરે માન્ય કરી અને તે દિવ્યકુંડળે લઈને બધા સોનીઓ તેમનાં બેસવાનાં સ્થાન હતાં ત્યાં આવ્યા. આવીને બધા ભેગા થઈને બેઠાં. કહેવત છે કે “ ઝાઝા હાથ રળિયામણું” ઘણાં હાથે કાર્ય સારી રીતે થઈ શકે. અને આ મહારાજાનું કામ જે સારું થાય તે આપણે બેડો પાર થઈ જાય ને બગડે તે દેશપાર. (હસાહસ) એટલે બધા સુવર્ણકારે ભેગાં થઈને ખૂબ ખંતથી મલ્લીકુમારીના કુંડળને સાંધવા મહેનત કરવા લાગ્યા. જાતજાતનાં સાધને, ઉપાયે તેમજ અનેક જાતની વ્યવસ્થાઓથી બને કુંડળીના તૂટેલા ભાગને સાંધવા માટે પ્રયત્ન કર્યા, Page #836 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પિતાની બુદ્ધિ, સાધન, અને કિંમતી વસ્તુઓ વડે કુંડળને સાધવાની ખૂબ મહેનત કરી. પણ કઈ રીતે તેઓ કુંડળ સાંધી શક્યા નહિ. તેમના બધાં પ્રયત્ન નિષ્ફળ ગયા. એટલે ઉદાસ બનીને તેઓ કુંભક રાજા પાસે આવ્યા. આવીને બંને હાથ જેડીને મહારાજાને ય થાઓ, વિજ્ય થાઓ ! એવા મધુર શબ્દોએ આનંદિત કર્યા ને કહેવા લાગ્યા છે સ્વામીન ! આપે અમને બેલાવીને આ દિવ્યકુંડળને સાંધી આપવાની આજ્ઞા કરી હતી. અમે એ કુંડળ લઈને અમારા સ્થાને ગયાં. ત્યાં જઈને અમે ઘણું ઉપાયે ને સાધનેથી બંને કુંડળોના તૂટેલા ભાગને સાંધવા માટે ઘણું મહેનત કરી, ઘણાં પ્રયત્ન કર્યો, અમારી જેટલી શક્તિ હતી તેટલી ખર્ચી નાંખી, કોઈ ઉપાય બાકી રાખ્યો નથી પણ એને સાંધવામાં અમે સફળ થયા નહિ. તે હે સ્વામી ! આપની આજ્ઞા હોય તે આ દિવ્યકુંડળે જેવાં બીજા કુંડળે ઘડી આપીએ. આ પ્રમાણે નીના મુખેથી વાત સાંભળીને કુંભક રાજા તેમના ઉપર ખૂબ ક્રોધથી લાલપીળાં થઈ ગયા અને ભમ્મરે ઉંચી ચઢાવીને કહેવા લાગ્યા કે તમે આ એ કુંડળનાં તૂટેલા ભાગને સાંધી શકવામાં અસમર્થ છો તે તમે સુવર્ણકાર કઈ રીતે છે? જે સુવર્ણકાર હોય છે તેઓ તે તેમની કલા માત્રથી સોનાના એવા દાગીના તૈયાર કરી આપે છે કે જેનાથી રાજાઓના મન પ્રસન્ન થઈ જાય છે. અને તમે તે આ બે કુંડળોના સાંધા પણ સાંધી શકતાં નથી. તે પછી આવા કુંડળ કયાંથી બનાવી શકવાનાં છે? તમારા સેનીપણામાં ધૂળ પડી. આ રીતે કુંભક રાજા ક્રોધથી લાલ થઈને સોનીઓને કહેવા લાગ્યા. મહારાજાને ગુસ્સો જોઈને બિચારા સોની તે થરથર ધ્રુજવા લાગ્યા. મોટી આશાએ રાજાને રીઝવવા આવ્યા હતાં પણ રાજા રીઝવાને બદલે ખીજાઈ ગયા. હવે રાજા આ સેનીઓને કેવી શિક્ષા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ ભલે ઉદધિકુમારીને લેવા માટે ખૂબ હઠ પકડી અને કહ્યું કે કુંવરી આપે તે જવા દઈશ નહિતર નહિ જવા દઉં. ભીલને હઠાગ્રહ જોઈને બધા કોર અને સૈનિકે ઉશ્કેરાઈ ગયા, ને બોલવા લાગ્યા કે હવે આ નીચની સાથે વાત કરવા જેવી નથી. એને મારીને સીધા કરવા જેવો છે. એમ કહી શૂરવીર સૈનિકે તલવાર લઈને તેને મારવા દેયા. ત્યારે ભલે વિદ્યાના બળથી તેનાં જેવાં ઘણાં ભલે બનાવ્યા. અને બંને વચ્ચે ભયંકર યુધ્ધ જામ્યું. તેમાં ભલે તે ઝાડનાં ઝાડ ઉખાડીને સૈન્ય ઉપર નાંખવા લાગ્યા. ઘણાં શસ્ત્રથી લડવા લાગ્યા. થોડીવારમાં તે કૌરવ સિનિકે ત્રાસી ગયાં ને તેમનાં હાથી, ઘેડા, રથ છોડીને જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા. સાથે ભેજન સામગ્રીમાં લાવેલા ઘી-તેલના ડબ્બા ઢળાઈ ગયાં. ઘઉં, ચેખા, ખાંડની ગુણીઓ બધું વાહનમાંથી નીચે પડી ગયું. એટલે ત્યાં ઘી તેલની તે નદીઓ વહેવા લાગી. ઘઉં ચેખાની ગુણે ફાટી ગઈ ને અનાજ જમીન Page #837 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - શારદા શિખર ઉપર વેરાઈ ગયું. અને તે અનાજ યુદ્ધ કરનારા માણસોનાં પગનાં પ્રહારથી દબાઈ ગયા. વિચાર કરે. કેટલું મોટું તેમનું સૈન્ય હશે ! સૌ મરણનાં ડરથી ભાગી ગયા પણ ઉદધિકુમારી તે ત્યાંની ત્યાં રથમાં રહી ગઈ. એને સાચવવા કેઈ રહ્યું નહિ. એટલે તે તકને લાભ લઈ ભીલ ઉદધિકુમારીને ત્યાંથી ઉપાડીને તે પોતાના વિમાનમાં લઈ ગયો ને નારદજીને કહ્યું. જુઓ, કન્યાને લઈ આવ્યો. તેણે નારદજીની પાસે કન્યાને બેસાડી દીધી. કન્યા તે ભીલને જોઈને વાઘથી ગાય ડરે તેમ ડરવા લાગીને થરથર ધ્રુજવા લાગી. અરેરે.... આ ભીલડા સાથે કેમ રહેવાશે ? એ ખૂબ રડવા લાગી. તેણે રડતાં રડતાં નારદજીને કહ્યું મહારાજ. મેં પૂર્વ ભવમાં શું પાપ કર્યા હશે કે આ ભીલડે મને ઉઠાવી લા ! અને આપ પણ આવા સંતપુરૂષ થઈને આ ભીલડાને વિમાનમાં કેમ બેસાડયો છે? તમે પણ એના સાથીદાર લાગો છે ? અરેરે..... હું ક્યાં દુર્યોધન રાજાની કુંવરી અને જ્યાં આ ભીલ! મારા પિતાજીએ મને રૂકમણીના પુત્ર સાથે પરણાવવાનું નક્કી કર્યું હતું. પણ જન્મ લેતાં કોઈ અસુર તેમને ઉપાડી ગયે. ખૂબ તપાસ કરાવી તે પણ તેમને પત્તો ન લાગ્યો ત્યારે કૃષ્ણ મહારાજાની પ્રથમ પટ્ટરાણી સત્યભામાના પુત્ર સાથે મારા લગ્ન કરવા માટે અમે ધામધૂમથી જઈ રહ્યા હતાં. પણ રસ્તામાં આ તોફાન ઉભું થયું. સૌ પિતા પોતાના જીવ બચાવવા ભાગી ગયા ને હું એકલી ભીલડાના હાથમાં ઝડપાઈ ગઈ. હવે મારું શું થશે ? એમ કહી તેના માતા-પિતા, કાકા, ભાઈએ બધાનાં નામ લઈને રડવા લાગી. એટલે નારદજીને તેની ખૂબ દયા આવી, અને તેને સમજાવીને શાંત કરી. ઉદધિકુમારીએ નારદજીને પૂછયું. આ દુષ્ટ ભીલને આવું સુંદર વિમાન ક્યાંથી મળ્યું ? અને આ ગગનગામી વિધા તેને કયાંથી પ્રાપ્ત થઈ? શું આ કેઈ દેવ છે કે વિદ્યાધર છે? આપને આની સાથે મેળાપ ક્યાંથી થયો? અથવા તે શું એ તમને મારી માફક કયાંયથી ઉઠાવી લાવ્યા છે ? મને સત્ય કહે. નહિતર હું મરી જઈશ. કુંવરીના વચન સાંભળી નારદજીએ હસતાં હસતાં કહ્યું દીકરી ! હવે તું ખેદ શા માટે કરે છે? તારા પિતાએ સૌથી પહેલાં તને જેને આપી હતી તે આ અત્યંત પ્રતાપી રૂકમણીને પુત્ર પ્રદ્યુમ્નકુમાર છે. તારા સદ્ભાગ્યે તને તેનું મિલન થયું છે. ત્યારે કુંવરી બેલી. મુનીશ્વર ! આપ જેવા પવિત્ર પુરૂષ થઈને મને શા માટે છેતરે છે? એ તે રાજકુમાર છે ને આ તે કાળી શાહી જે ભીલ છે. નારદજીએ કહ્યું તને ખબર નથી કે સૂર્ય વાદળમાં ઢંકાયેલા હોવા છતાં શું તેને તેજ પ્રકાશ નથી ફેલાવતો? આમ કહી પ્રદ્યુમ્નકુમારને કહ્યું. તારું અસલ રૂપ પ્રગટ કર. નારદજીના આદેશથી પ્રધુમ્નકુમારે પિતાનું સાચું રૂપ પ્રગટ કર્યું". Page #838 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૨૯ વાદળમાંથી નીકળેલ ચંદ્રમાની જેમ તે ઉષિકુમારી સામે શાલવા લાગ્યા. અને ઉદધિકુમારી ચંદ્રની સામે રેાહિણીની માફક શે।ભવા લાગી. પહેલાં તેનુ પરાક્રમ જોયું ને હવે તેનું રૂપ પણ જોઈ લીધું. એટલે તે મનમાં વિચાર કરવા લાગી કે આવા સુંદર મારા પતિ અને તે આ મૃત્યુલેાકમાં હું સૌથી વધારે ભાગ્યશાળી છુ.... પણ કદાચ આ કાઇ દેવકુમાર હાય ને મને છેડીને ચાલ્યાં જાય તા ? આમ વિચાર કરતી હતી ત્યાં ફરીને નારદે કહ્યું. દીકરી ! તું ચિંતા ન કરીશ. આ રૂક્ષ્મણીના પુત્ર પ્રદ્યુમ્નકુમાર છે. તેથી તેના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયા. ઉદધિને વિમાનમાં સાથે લઈને આગળ ચલાવ્યુ. અદ્ભૂતપૂર્વ દ્વારિકા નગરી” : માર્ગોમાં અનેક પ્રકારની નવીનતા શ્વેતાં જોતાં તેઓ દ્વારિકા પુરીમાં પહોંચ્યા. પહેલાં જે દ્વારિકા નગરીનું નામ સાંભળ્યું હતું તે આજે પ્રદ્યુમ્નકુમારે પ્રત્યક્ષ જોઈ. પણ એને ખખર નથી કે આ કઈ નગરી આવી એટલે તેણે નારદજીને પૂછ્યું મુનિશ્વર ! આ કઈ નગરી છે ? કેટલી આકઝમાળ દેખાય છે ! જાણે અમરાપુરી ન હાય ! તેવી લાગે છે. ત્યારે નારદજીએ કહ્યું. ઋષિ બેલે વહ પુરી દ્વારકા, દેવ કરી નિર્માણુ, સ્વણુ રત્ના કોટ કાંગરે, ઈન્દ્ર લાક સમ જાન હે....શ્રોતા. ઈન્દ્રની આજ્ઞાથી કુબેર દ્વારા વાસુદેવને માટે બનાવવામાં આવેલ આ દ્વારિકા નગરી છે. જેને સેાનાના કેટ અને રત્નના કાંગરા છે. આ નગરીની વિશેષતા તે એ છે કે અહી ના લેાકેા દાની છે, પ્રિય ખેલનારાં છે. જ્ઞાની છે પણ માની નથી. મળવાન ક્ષમાશીલ છે. ધનવાન અને દાનવીર છે. હજારા છભવાળા આ નગરીનુ વણુ ન કરવા સમર્થ નથી તેા હું એક જીભથી તેનું વર્ણન કેવી રીતે કરી શકું ? ટૂંકમાં આ નગરી જેવી દુનિયામાં ખીજી કાઇ નગરી નથી. નારદજીના મુખેથી દ્વારિકા નગરીનું વ ન સાંભળીને તેને જોવાની ઉત્કંઠાથી પ્રદ્યુમ્ને નારદજીને કહ્યું કે આપની આજ્ઞા હોય તે એકલા દ્વારિકા નગરી જોવા જાઉ. ત્યારે નારદજીએ કહ્યું કે તું ક્યાંય છાનેા રહે તેમ નથી. જ્યાં જાય છે ત્યાં કાંઈક નવા જુની કરીને આવે છે. અને અહીંના યાદવો ખૂબ ખળવાન છે. માટે તું કંઈ વાદવિવાદ કરે ને કંઈ કરે તેા મારી મહેનત પાણીમાં જાય. માટે હું તને તારા માતા પિતાને સાંપી દઉં.પછી નિરાંતે દ્વારિકા નગરીનું નિરીક્ષણ કરજે. ત્યારે પ્રદ્યુમ્ને કહ્યું, હું કંઇ તે ફાન નહિ કરું. કોઇને કંઇ નહિ કહું પણ મને જોવા જવા દો. આપ વિમાનમાં બેઠા રહેજો. હું હમણાં આવી જાઉં છુ. છેવટે નારદજીને આજ્ઞા આપવી પડી. હવે પ્રદ્યુમ્નકુમાર દ્વારિકા નગરીમાં જશે ને ત્યાં શું નવાજુની કરશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #839 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૯૦ આસા સુદ ૧૪ ને બુધવાર તા. ૬-૧૦-૭૬ અનંતજ્ઞાની, વિશ્વવત્સલ, કરૂણાનીધિ ભગવંતે જગતનાં જીવાના ઉધ્ધારને અર્થે શાસ્ત્ર, સિધ્ધાંતના એકેક અધ્યયનમાં આત્માના પવિત્ર પથનુ માગ દન ખતાવેલુ છે. (સધ્ધાંતની એકેક ગાથાના અક્ષરે અક્ષરમાં આત્મગૌરવ ગૂંથેલુ છે. જ્યાં સુધી આત્મા સિધ્ધાંત સાગરમાં ડૂબકી નહિ મારે ત્યાં સુધી મેાક્ષના મેાતી મેળવી શકશે નહિ. આ માટે જ્ઞાનીએ કહ્યું છે કે સ્વ અને પરતું ભેદજ્ઞાન કરેા. જેને સ્વ અને પરનું ભેદજ્ઞાન થાય છે તેવા જ્ઞાની સ્વ અને પર અનેને જાણે છે. હું કાણુ ? મારા સ્વભાવ શું? મારા નિજગુણુ કયા ? જયના સ્વભાવ છું અને તેનાં ગુણ કયા ? એ રીતે જડ-ચેતનનું ભેદજ્ઞાન સમજી શકે છે. જ્યારે અજ્ઞાની આત્મધર્મને (પાતાના ધર્મને) સમજી શકતા નથી. તે કેવળ જડની પાછળ દોડે છે. જૈન દર્શનમાં જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે- સ્વ પર વ્યવસાયિ જ્ઞાન' પ્રમાળમ્ । ” સ્વ અને પરના નિશ્ચય કરનારુ જ્ઞાન પ્રમાણ છે. આ સૂત્રથી જ્ઞાની આપણને સ્વ અને પરનુ` ભેદજ્ઞાન કરતાં શીખવાના મેધ આપે છે. બૂઝાઈ ગયેલા હજારા દીપક કરતાં સળગતા એક દીપક સારા. બહારના પ્રગટાવેલાં હજારા દીપક કરતાં આત્માના પ્રકાશનુ એક કિરણ પ્રગટાવવુ તે શ્રેષ્ઠ છે. કે જે પ્રકાશ કિરણ વડે જીવન અને મરણુ વચ્ચેનાં ભેદને સમજી તેંહુબંધનથી મુક્ત ખની શકીએ. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે એટલેા ભેદ છે કે જેટલે ભેદ સળગતી અને બૂઝાયેલી મીણુખત્તી વચ્ચે છે. સળગતી મીણબત્તી પેાતાને પ્રકાશિત કરે છે ને પોતાની નજીકમાં રહેલા પદાર્થાન પણ પ્રકાશિત કરે છે. જ્યારે ખૂઝાયેલ મીણુખત્તી નથી પાતાને પ્રકાશિત કરતી કે નથી પદાર્થાને કરતી. આટલા માટે જ્ઞાની કહે છે કે આત્માના દીપક પ્રગટાવે. જ્યારે આત્મામાં જ્ઞાન–વિવેકને દીવડા પ્રગટે છે ત્યારે તે દુાને દૂર કરી સદ્ગુણ્ણાના સંગ્રહ કરવા માંડે છે, અને એના અંતરની રાત-દિવસ એક જ ઝંખના હાય છે કે હે પ્રભુ ! ભવસાગરમાં ભ્રમણુ કરાવનાર એવા મારા કર્મો ખપાવીને હું જલ્દી દુઃખથી મુક્ત બની મેાક્ષમાં કયારે જઈશ ? આવી તેની ઝંખના ઢાય છે. તેને આ સસારના કોઈ પણ પદાર્થો પ્રત્યે મમતા રહેતી નથી. એને તે ભગવાનના વચન ઉપર અતૂટ શ્રધ્ધા હેાય છે. ભગવંતની વાણી ઉપરની શ્રધ્ધા એ આત્માને અમર બનાવનાર સંજીવની છે. શ્રધ્ધાથી માનવી મહાન બની શકે છે. અને કમ શત્રુથી નિભય ખની શકે છે. એક વખત એક વિધવા માતા તેના વહાલસેાયા દીકરાને તક્ષશિલા ભણવા માટે Page #840 -------------------------------------------------------------------------- ________________ શારહા શિખર ૮૧ મોકલે છે. માતાને એકનો એક દીકરો હતો. એટલે વિદાય આપતાં માતાનું હૃદય ભરાઈ ગયું, પણ દીકરે જ્ઞાનાભ્યાસ માટે જતા હતા તેથી તેના મંગલ પ્રયાણ વખતે આંખમાં આંસુનું ટીપું પડવા દીધું નહિ. પણ ધ્રુજતા હૈયે મન મક્કમ કરીને બેલી બેટા ! તને વિદાય આપતાં મારું હૈયું હાથ રહેતું નથી. પણ માતા જે પુત્રને મોહ રાખીને તેને ભણાવે નહિ તે એ માતા વરી કે શત્રુ બની જાય છે. તેથી હું તારા આત્મવિકાસ માટે જવાની આજ્ઞા આપું છું. પણ દીકરા ! તું મારી વાત માનીશ? દીકરાએ કહ્યું-હા. બા! જરૂર માનીશ. પુત્રને જવાબ સાંભળીને માતાએ ખુશ થઈને કહ્યું દીકરા ! તું અત્યારે ભણવા માટે જાય છે. તે સિવાય બીજે ગમે ત્યાં જાય તે બે વાતનું ધ્યાન રાખજે. તેમાં પહેલી વાત તે એ છે કે તું કદી જુઠું બોલીશ નહિ, અને બીજું પાપ સિવાય કેઈથી ડરીશ નહિ. કઈ તારી પાસે ભૂત, પ્રેત, ડાકણ, શાકણ વિગેરેની વાત કરે છતાં તું તારું મન કદી નિર્બળ બનાવીશ નહિ. આ જગતમાં મનુષ્ય કરતાં કેઈ મોટું નથી. માનવી આગળ રહે પણ વામણા છે. માનવીના તપ આગળ ઈન્દ્રાસને પણ મજે છે. દેવો પણ કંપી ઉઠે છે. હે પુત્ર! આવા ઉગ્ર તપની શક્તિ માનવમાં પડેલી છે. માનવ પિતાની શક્તિ ખીલવે ત્યારે આખું જગત ધ્રુજી ઉઠે છે. મહાન બનવા સર્જાયેલે માનવ કેઈથી ડરતા નથી. અને જે તે ડરતે ફરે તે મહાન બની શક્તા નથી. બેટા! તું પણ એક માનવ છે. એટલે આ દુનિયામાં પાપ સિવાય કેઈથી ડરીશ નહિ. અને સદા સત્ય બોલજે. માતાના વચને હુદય સિંહાસન પર સ્થાપીને માતાના ચરણમાં વંદન કરીને દીકરે ચાલતે થયે. તે સમયે ગાડી, ટેઈન વિગેરે સાધનો ન હતાં. પગપાળા પ્રવાસ કરે પડતું હતું. આ છોકરે પિતાની જરૂરિયાતની બધી ચીજો લઈને એકલો નદી, નાળાં, પહાડ તેમજ અનેક ગામને વટાવતે નિર્ભયપણે ચાલ્યો જાય છે. ત્યાં વગડામાં તેને સાત ચોનું ટોળું મળ્યું. સાત ચોરે નાનકડા બાલુડાને ઘેરી વળ્યા. ને તેની પાસે જે હતું તે બધું લઈ લીધું ને પૂછયું છોકરા ! હવે તારી પાસે કંઈ છે ? વિદ્યાથીએ કહ્યું “ના”. એટલે ચોર લેકે જે મળ્યું તે લઈને ચાલતા થઈ ગયા. બાળકની સત્યતા ઉપર પ્રસન્ન થયેલા ચેર” :- ચોર થોડે દૂર ગયા ત્યાં આ વિદ્યાથીને યાદ આવ્યું કે હું અસત્ય છે. સાત સાત ચોરે તેને ઘેરી વળ્યા. બધું લઈ ગયાં છતાં છોકરે ડર્યો નહિ. તેને એમ પણ ન થયું કે મારું બધું લઈ ગયાં તે હવે શું કરીશ? પણ અસત્ય બોલાઈ ગયું તેને ડર લાગે. તે જાણી જોઈને અસત્ય બે ન હતા. રસ્તામાં ચોરે લંટી ન લે તે માટે તેની માતાએ તેને એક નાનકડી પાતળી ગદડીમાં ચાલીસ સેનામહેર સીવી Page #841 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ શારદા હિખણ આપી હતી. તે ગોદડીને આ છોકરો ઓશીકા તરીકે વાપરતો હતે. એ તેને યાદ આવ્યું એટલે તેના મનમાં અફસોસ થવા લાગ્યો કે હજુ મારી માતાની યાદ પણ ભલાઈ નથી. એના સનેહની સરવાણી સૂકાણ નથી. ત્યાં તું એને આપેલું વચન ભૂલી ગયે ? માતાની આજ્ઞા ઉપર પગ મૂક? મારાથી માતાની આજ્ઞાનું ઉલ્લંઘન નહિ થાય. એ ચોરે હજુ નજીકમાં હશે. જલદી તેમની પાસે પહોંચીને તેમની માફી માંગી લઉં. - વિદ્યાથી એની પાછળ દે. અને ભાઈઓ ! ઉભા રહે. એમ જોરથી બૂમ પાડવા લાગ્યા. આ સાંભળીને ચારે થંભી ગયા કે આ વગડામાં આપણને ભાઈ કહીને બોલાવનાર કેણ નીકળે ? સહેજ પાછું વાળીને જોયું ત્યાં દૂરથી છોકરાને દેડો આવતે છે. ત્યારે ચોરેના મનમાં થયું કે આપણે તેનું બધું લૂંટી લીધું છે. એટલે હવે તેને કેઈ સાથીદાર મળી ગયું લાગે છે એટલે આપણને પકડવા માટે આ યુકિત રચી લાગે છે. આમ સમજી ચોરો મુઠ્ઠી વાળીને નાઠાં. આગળ ચોરે અને પાછળ વિદ્યાર્થી બિચારે બૂમ પાડતો જાય છે કે ભાઈ ! જરા ઉભા રહે. મારે તમને કંઈક આપવું છે. આ લેકે ઘણું દૂર નીકળી ગયા. પછી ચોરેએ પાછું વાળીને જોયું તે એકલા બાળકને જે. એટલે તે ઉભા રહ્યા, ને પૂછયું–કેમ તું શા માટે અમારી પાછળ- દેડીને આવ્યો? વિદ્યાર્થીએ કહ્યું કે તમે મને પૂછયું હતું કે હવે તારી પાસે કંઈ છે? તે વખતે મેં ના કહી તે મારી ભૂલ છે. મારી માતાએ મને આ નાનકડી ગોદડીમાં ૪૦ સોનામહોરો મને સીવીને આપી છે. “માતાના વચન પાળવામાં બતાવેલી વફાદારી* : વિદ્યાથીની વાત સાંભળીને ચોરે આશ્ચર્યચકિત બની ગયા. અરે છોકરા ! તું સામેથી અમને ૪૦ સેનામહોર આપવા આવ્યા છે? તારા જે માણસ અમે અત્યાર સુધીમાં જો નથી. ત્યારે તેણે કહ્યું છે કે હું જ્યારે ઘેરથી ભણવા જવા માટે નીકળે ત્યારે મારી માતાએ કહ્યું છે કે તું કદી અસત્ય બેલીશ નહિ. તે વિચાર કરે. મારી માતાનાં વચન કરતાં સોનામહોરે વિશેષ છે? સોનામહોર આપતાં પણ જે મારી માતાના વચનનું પાલન થાય તે મારે મન તે હજાર સોનામહોરો કરતાં પણ માટે લાભ છે. વિદ્યાર્થીની વાત સાંભળી ચોરે ચિંતવવા લાગ્યાં કે અહે !જેને માટે દુનિયા વલખાં મારે છે જેના ચળકાટમાં માનવ અંજાઈ જાય છે, જેને લેવા માટે અંધારી રાત્રે જીવનનું જોખમ ખેડીને બહાર નીકળીએ છીએ ને આવા નિર્દોષ માણને લૂંટીએ છીએ એવી સોનામહોર આ છ કરો માતાના વચન ખાતર લટાવી દે છે. Page #842 -------------------------------------------------------------------------- ________________ સારા શિખર ' ફરીને ચોરાએ તેને પૂછયું-અલ્યા છેકરા ! તું આટલે નાનકડો છે. અને આ ગાઢ જંગલમાં અમે તને ઘેરી વળ્યા ત્યારે તને અમારી બીક ન લાગી? શું તું અમારાથી ડરતે નથી ? ત્યારે તેણે કહ્યું–મારી માતાએ મને બીજી એક શિખામણ આપી છે કે પાપ સિવાય તું કેઈથી ડરીશ નહિ. એટલે હું પાપ સિવાય બીજા કેઈથી ડરતા નથી. તમે માણસ છે તે હું પણ માણસ છું. તમારે હાથ–પગ છે તેમ મારે પણ હાથ-પગ છે. તે તમે મને કરી કરીને શું કરવાના છે ? મારા આત્મા તે અજર અમર છે. કદાચ મારી નાંખશે તે મારા દેહને મારી શકશે પણ મારા આત્માને મારી શકવાના નથી. અને મારા આત્માને કંઈ નુકશાન થવાનું નથી. પણ જે મારા અંતરમાં પાપ પ્રવેશી જાય તે મેટું નુકશાન થાય. - બંધુઓ! એક નાનકડા છોકરાને પણ માતાના વચન ઉપર કેટલો વિશ્વાસ છે ! છે તમને ભગવાનના વચન ઉપર આ વિશ્વાસ! બેલે, તમને કદાચ ચોરે ઘેરી વળે તે શું કરશે? (હસાહસ) વિદ્યાથીની વાત સાંભળીને ચોરોનાં પથ્થર જેવાં હૃદય પીગળીને મીણ જેવા બની ગયાં. . પવિત્ર બાળકની પ્રેરણાથી ચેરેને હૃદયપટે : અહો! આપણી ચારે બાજુ ધાક વાગે છે. આપણને જોઈને લેકે ફફડી ઉઠે છે ત્યારે આ છોકરે આપણે હેજ પણ ડર રાખ્યા વિના કેવું મીઠું બોલે છે. એ કે નીડર છે! એને ફક્ત પાપને ભય લાગે છે તે પછી આપણે શા માટે પાપ કરવાં જોઈએ? એટલે ચોરોએ છોકરાને કહ્યું કે તારી ચાલીસ સોનામહોરો તારી પાસે રાખ. અમારે નથી જોઈતી. પણ તું ક્યાં જાય છે ? તે અમને કહે. વિદ્યાથીએ કહ્યું હું તક્ષશિલા ભણવા માટે જાઉં છું. ત્યારે ચોરેએ કહ્યું ચાલ, અમે તને મૂકવા આવીએ. વિદ્યાર્થીએ કહ્યું. મને ડર નથી. મને મૂકવા આવવાની જરૂર નથી. હું તે એક જઈશ. ચોરેએ કહ્યું. અમારે તારી સાથે આવવું છે. ચોરે એની સાથે તક્ષશિલા પહોંચ્યા. સાતે ય જણાએ ગુરૂના ચરણમાં વંદન કર્યા ને આંખમાં આંસુ લાવીને કહ્યું–તમારી વિદ્યાપીઠમાં ભણવા આવનાર આ વિદ્યાર્થીઓ અમારા દિલ જીતી લીધા છે. અમારી આંખ એણે ઉઘાડી છે. આપનાં વિદ્યાથીએ અમને માનવતાને પ્રથમ પાઠ ભણાવ્યો છે. આગળના પાઠ અમને ભણવે. ચોરે તક્ષશિલામાં જઈને સાચા માનવ બની ગયા અને અંતે તક્ષશિલાનાં રખેવાળ બની ગયા. બંધુઓ. એક વિદ્યાથીની દઢતા જોઈને ચોર જેવા ચોરના હદય પલટાઈ ગયા. ને સાચા માનવ બની ગયા. એની માતાને આત્મા પણ કે જાગૃત હશે કે પિતાના પુત્રને આવું ઉચ્ચ જ્ઞાન આપ્યું. ભૌતિક જ્ઞાન જડ પદાર્થોને પિતાનાં માને છે ને આત્મજ્ઞાન પદાર્થોને પરાયા માને છે. ભૌતિક જ્ઞાનથી પ્રાપ્ત થયેલાં સાધન ૧૫. Page #843 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આત્માને બંધનરૂપ બને છે. જ્યારે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાધને આત્માને બંધનથી મુક્ત કરાવે છે. આવું જ્ઞાન તે જ સમ્યકજ્ઞાન. તે જ્ઞાન માનવને નિર્મળ અને નિર્ભય બનાવે છે. કુંભકરાજા સેની ઉપર ગુસ્સે થયાં ને જુવો નિશ્વિતર આ સુવર્ણકારેને પિતાના દેશની બહાર નીકળી જવાની આજ્ઞા આપી. તમે મારા રાજ્યની હદમાં ન જોઈએ માટે જદી રાજ્યની હદ છોડીને ચાલ્યાં જાઓ. આ પ્રમાણે રાજાને હુકમ થતાં તે ત્યાંથી ઉભા થઈ ગયા અને જ્યાં પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. સનીઓ રાજાની પાસે ગયા ત્યારે તેમનાં મનમાં એવી કલ્પના ન હતી કે રાજા આ હુકમ કરશે. તેઓ બધા વિચાર કરવા લાગ્યાં કે આપણે આમાં શું ગુહે ! કુંડલ સાંધી ન શક્યા. તેથી એવો મટે ગુન્હ કર્યો નથી કે રાજા આપણને હદપાર કરે. રાજાના હુકમને કણ અનાદર કરી શકે? આ કુંભક રાજાને કેઈ સમજાવી શકે તેમ ન હતું. તેમણે આવેશમાં આવીને સોનીઓને દેશનિકાલ કરવાનો હુકમ કર્યો. સોનીઓના દિલમાં ખૂબ દુઃખ થયું. પેઢીની પેઢીઓથી વસતાં હોય તેને એકદમ છેડીને જવું પડે તે કંઈ સામાન્ય વાત નથી. રાજાએ મિથિલા નગરી છેડીને જવાનું કહ્યું હેત તે વધે ન આવત. પણ આ તે દેશ છોડીને જવાનું છે. હવે ક્યાં જવું તેની ચિંતા થઈ. બધા સુવર્ણકારો ભેગા થઈને ઘેર આવ્યાં. બધી ઘરવખરી તેમજ કોઈના વૃધ્ધ માતા પિતા હોય, કેઈ બિમાર હોય આ બધાંને લઈને એકદમ કેવી રીતે જવું? પણ રાજાને વટહુકમ છે એટલે હેજ પણ વિલંબ કરી શકાય તેમ ન હતું. એટલે ઘેર આવીને તેમણે ગાડા તૈયાર કરાવ્યા. અને ગાડામાં પિતાના વાસણ વિગેરે તેમજ ઘરને બધે માલસામાન ગાડામાં ભર્યો. બધા ગાડામાં બેસીને મિથિલા રાજધાનીના રાજમાર્ગ વચ્ચે થઈને જ્યાં કાશીદેશ અને વારાણસી નગરી હતી ત્યાં ગયા. કુંભક રાજાએ તેમને દેશનિકાલ કર્યો એટલે તેઓ મિથિલા નગરીમાંથી નીકળી વચમાં અનેક સ્થળોએ મુકામ કરતાં કરતાં ઘણાં દિવસે જ્યાં કાશીદેશ અને વારાણસી નગરી હતી ત્યાં ગયા. ત્યાં આવીને તેમણે પિતપતાની ગાડીઓ તથા ગાડાઓને વારાણસી નગરીની બહાર ઉદ્યાનમાં રોકયા એટલે ત્યાં ઉભા રાખ્યા. મુખ્ય સુવર્ણકારે મહાર્થ સાધક – બહુ કિંમતી તેમજ રાજાઓને ચગ્ય એવી ભેટ લઈને વારાણસી નગરીની વચ્ચે થઈને જ્યાં કાશીરાજ શંખરાજા હતા ત્યાં આવ્યા, ત્યાં જઈને તેમણે બંને હાથ જોડી અંજલી મસ્તકે મૂકીને રાજાને વંદન કર્યા. જ્ય વિજ્ય શબ્દો વડે રાજાને વધાવ્યા. વધાવીને ભેટશું તેમની પાસે મૂકયું. અસલનો રિવાજ છે કે જે નગરમાં વસવાટ કરે હોય તે રાજાને સર્વ પ્રથમ કિંમતી ભેટશું આપવું જોઈએ. રાજા સ્વીકાર કરે પછી તેમની આજ્ઞા મળે તે Page #844 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર નગરીમાં પ્રવેશ કરી શકે. એટલે સુવર્ણકારોએ આ પ્રમાણે કર્યું. રાજાના ચરણમાં નમસ્કાર કરી ભેટ ધરીને પછી તેમણે આ પ્રમાણે મહારાજાને કહ્યું. "अम्हेण सामी! मिहिलाओ नयरीओ कुभएण रन्ना निम्चिसयो आणत्ता समाणा इह हव्यमागता, त इच्छामा ण सामी तुभ बाहुच्छाया परिग्गहियाओ निम्भिया નિવિભા પુi gવર ફા” હે સ્વામીન્ ! કુંભક રાજાએ અમને મિથિલા નગરીથી દેશનિકાલ કર્યા છે તેથી અમે નિર્વાસિત થઈને અહીં આવ્યા છીએ. તેથી હે સ્વામીન ! આપની બાહુછાયાના આશ્રયમાં અમે લેકે નિર્ભય અને નિરૂદ્વિગ્ન થઈને શાંતિથી સુખેથી અહીં રહેવા ઈચ્છીએ છીએ. સુવર્ણકારોએ શંખરાજાને આ પ્રમાણે કહ્યું ત્યારે શંખરાજાએ વિચાર કર્યો કે આવા મોટા કુંભક રાજાએ જ્યારે આ લેકેને દેશનિકાલ કર્યા છે તે શા માટે કર્યા છે? તે મારે જાણવું જોઈએ. જાણ્યા પહેલાં મારે ગમે તેવા માણસેને મારી નગરીમાં પિસવા દેવા જોઈએ નહિ. આ પ્રસંગ બને ત્યારે રાજાઓની પણ ફરજ છે કે તેની બરાબર ચકાસણી કરવી જોઈએ. જે ખરાબ માણસો રાજ્યમાં પેસી જાય તે નગરીમાં સડે પેસે એટલે તેમનું આપેલું ભંટણું સ્વીકારીને તેમની વિનંતી સાંભળીને કાશી દેશાધિપતિ શંખરાજાએ તેમને આ પ્રમાણે કહ્યું “જિન્ને તુ હેવાળિયા મi ના નિત્રિસવા શાળા ” હે દેવાનુપ્રિયે! તમને કુંભક રાજાએ શા કારણથી મિથિલા નગરીની બહાર જતા રહેવાની આજ્ઞા આપી છે ? તમે એ શું ગુન્હ કર્યો કે તમને કુંભક રાજાએ દેશનિકાલની આજ્ઞા કરી? સોનીએાએ શંખરાજાને આ પ્રમાણે કહ્યું સ્વામીન ! પ્રભાવતી રાણુના ગર્ભથી જન્મેલી કુંભક રાજાની પુત્રી મલ્લીકુમારીના બે કુંડલેને સાંધે તૂટી ગયે તેથી કુંભક રાજાએ અમને બધાં સોનીઓને બોલાવ્યા અને કુંડળોની સંધી જોડી આપવાની આજ્ઞા કરી. એટલે અમે તે કુંડળીને લઈને તેને સાંધવા માટે ઘણાં પ્રયત્ન કર્યા પણ તે કુંડલો હતાં તેવા અમે કરી શક્યા નહિ. તેથી અમે તેનાં જેવા બીજા કુંડેલે ઘડી આપવા માટે રાજાને વિનંતી કરી અમારી આ વાત સાંભળીને રાજા અમારા ઉપર ક્રોધે ભરાયાં ને અમને દેશનિકાલ કર્યા. સોની પ્રમાણિક હતાં. માટે બધી સત્ય હકીકત કહી. આ વાત સાંભળી શંખરાજાના મનમાં થયું કે આ ખાસ ગુન્હો નથી. સોનીઓને મારા રાજ્યમાં આશ્રય આપવામાં વાંધો નથી. એમ જાણીને શંખરાજાએ બધા સોનીએાને પિતાના દેશમાં ખુશીથી રહેવાની પરવાનગી આપી. સોનીઓની વાત સાંભળીને શંખરાજાએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે જ મલ્લીકુમારીનાં કુંડળ સાંધી શક્યા નહિ તે કુંડળની પહેરનારી મલ્લીકુમારી કેવી છે? જવાબમાં સોનીઓએ શંખરાજાને કહ્યું કે સાહેબ! એ મલ્લીકુમારીના રૂપગુણની Page #845 -------------------------------------------------------------------------- ________________ શિરા શિખર વાત શું કરવી? એના ગુણ ગાતાં અમારી જિંદગી પૂરી થઈ જાય તે પણ એનાં ગુણ પૂરાં ન થાય. અને એના રૂપની તે વાત પૂછે મા. એ મલીકુમારી જેવી તે કઈ દેવકન્યા, ગંધર્વકન્યા, અસુરકન્યા, નાગકન્યા કે યક્ષકન્યા પણ નથી. ટૂંકમાં મલ્લીકુમારી જેવી કન્યા કયાંય નથી. આ પ્રમાણે મલીકુમારીનાં રૂપ, ગુણની પ્રશંસા સાંભળીને શંખરાજાને તેના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયા અને મનમાં વિચાર કર્યો કે આવી રાણી જે મારા અંતેઉરમાં હોય તે મારું અંતેઉર શોભી ઉઠે. આકાશમાં કરડે તારા હેય પણ ચંદ્ર ન હોય તે તારાની કેઈ શોભા નથી, તેમ મારા અંતેઉરમાં ગમે તેટલી રાણીઓ ભલે હોય પણ મલ્લીકુમારી જેવા ના હોય તે મારી શોભા નથી. શંખરાજાને મલ્લીકુમારી પ્રત્યે અનુરાગ થયે, ને તેને પરણવાની અભિલાષા જાગી. હવે તે રાજા દૂતને મિથિલા નગરી મોકલશે ને શું બનશે તેને ભાવ અવસરે. ચરિત્ર – પ્રદ્યુમ્નકુમાર દ્વારિકા નગરીમાં આવ્યા. અમરાપુરી જેવી સુંદર દ્વારિકા નગરી જેવાનું મન થયું. એટલે નારદજીને કહ્યું. ઋષિશ્વર ! આપ વિમાનમાં બેસો. હું મારા પિતાજીની નગરી જોઈને હમણાં આવું છું. ત્યારે નારદજીએ કહ્યું કે હવે તે તારે દ્વારિકા નગરીમાં રહેવાનું છે. એટલે તે નિરાંતે દ્વારિકા નગરી જોજે. પણ હમણાં તે તારી માતા તારા માટે ઝૂરે છે માટે તેને આનંદ કરાવ. જેથી તેનું મન શાંત થાય. ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે હું મારા માતા પિતાને મળ્યા પછી તે તેમના મેહમાં પડી જઈશ. એટલે સારી રીતે આખી દ્વારિકા નગરી જોઈ શકીશ નહિ. માટે મને અત્યારે જોઈ લેવા દો. મારી માતાએ સોળ વર્ષ સુધી મારે વિયેગ સહન કર્યો છે તે છેડો વધારે સહન કરશે. પછી નિરાંતે માતાને મળીશ. આમ કહી નારદજીની આજ્ઞા મેળવીને પ્રધુમ્નકુમાર નારદજી અને ઉદધિકુમારીને મૂકીને વિમાનમાંથી ઉતરીને દ્વારિકા નગરી જેવા ચાલ્યો. દ્વારિકા નગરીમાં પ્રવેશતાં પ્રધુમ્નકુમારે ભાનુકુમારને પિતાની શક્તિને આપેલ પરિચય –પ્રધુમ્નકુમારે નારદજીને નમસ્કાર કરી વિમાનમાંથી ઉતરીને દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં સર્વપ્રથમ તેણે શું જોયું? સૌથી પ્રથમ ખેલવા માટે જઈ રહેલાં ભાનુકુમારને જે ભાનુકુમાર ખૂબ તેજસ્વી હતા. તેને કંઈક સેવકએ છત્ર ધર્યું છે, તે કેઈ ચામર વીંઝે છે. આવા તેજસ્વી કુમારને જોઈને પ્રદ્યુમ્નકુમાર વિચાર કરે છે કે શું આ કૃષ્ણજી તે નહિ હેય ને? કે બીજે કે રાજકુમાર હશે? આ પ્રમાણે મનમાં બે એટલે તેની વિદ્યાએ કહ્યું, કે આ કૃષ્ણજી નથી પણ આપની અપરમાતા સત્યભામાને આ સૂર્ય સમાન તેજસ્વી ભાનુકુમાર નામે પુત્ર છે. તેને ઘડો ખેલાવવાને ખૂબ શોખ છે. એને તમે તમારું પરાક્રમ બતાવે, કે જે સાંભળીને તમારી માતાને આનંદ થાય. પ્રદ્યુમ્નકુમારને વિદ્યાની વાત સાંભળીને તાન ચઢયું. અને તેણે વિદ્યાના બળથી એક સુંદર અને વેગવાન ઘડે બનાવ્યું. અને પોતે વૃધ સી વર્ષના ડોસા જેવો બન્યા. થર થર ધ્રુજતા Page #846 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર શરીરે હાથમાં ઘેડાને બાંધેલી રસી પકડીને ભાનુકુમાર આવતો હતો તેના સામે ગયો. ભાનુકુમારની સાથે બીજાં ઘણાં કુમારે હતાં પણ ભાનુકુમારને ઘેડાને ખૂબ શેખ હતા. આ વૃધ પાસે રહેલે ઘોડે જોઈને બધા કુમારે ખૂબ આશ્ચર્ય પામ્યા, અને કહ્યું ભાઈ! જુઓ તે ખરા. આ ઘડે કે સરસ છે! તમને શોભે તેવો છે. ત્યારે ભાનુકુમારે પૂછયું છે સા! આ કેને ઘોડો છે? ડોસાએ કહ્યું આ ઘોડો મારે છે. ત્યારે તેણે પૂછયું તમે ક્યાંથી આવે છે? હું પરદેશી સોદાગર છું. મેં સાંભળ્યું છે કે કૃષ્ણના પુત્ર ભાનુકુમાર ઘોડાના ખૂબ શેખીન છે એટલે આપને માટે હું આપને શેભે તે કિંમતી અશ્વરન લઈને આવ્યો છું. જેની કિંમત એક કોડ સોનામહોર છે. ભાનુકમાર કહે – અરે ડોસા! જરા વિચાર કરીને બેલ. એક ઘેડાની કરોડ સોનામહોર આપી દેવાય? ત્યારે વૃધે કહ્યું ભાઈ! તમારે ઘેડો લે હોય તે લે ને ન લે હેય તે રહેવા દે. હું તે આ ચાલે. પણ આ ઘેડો. તમને દુનિયાભરમાં નહિ મળે. એ ઘડાની પરીક્ષા કરવી હોય તે કરી લે. ભાનુકુમારે કહ્યું – તમે ઘડાનાં બહુ વખાણ કરે છે તે હું તેની પરીક્ષા કરી લઉં પછી ખરીદ કરીશ. વૃધે કહ્યું ભલે, પરીક્ષા કરી લે. ભાન કુમારની ઘોડા પર સ્વારી - ભાનુકુમાર હાથમાં ચાબુક લઈ છલાંગ મારીને ઘોડા ઉપર બેઠે એટલે ઘડાએ પિતાની ચાલ શરૂ કરી. પહેલી ચાલમાં માપસર ચાલે. બીજી ત્રીજી વખત ચાલવાની ગતિથી તેણે બધાનાં મન ખુશ કર્યા. ભાનુકુમારના મનમાં પણ થયું કે ઘેડો તે ખૂબ પાણીદાર છે તેને ખરીદી લઉં. પણ હજુ તેની ચાલ જોઈ લઉં, એમ વિચાર કરીને ચોથી વખત ઘોડાને દેડા. ઘેડે તે એ દેડો કે ભાનુકુમાર ધ્રુજવા લાગ્યા ને તેના શરીર ઉપર પહેરેલાં આભૂષણે નીકળીને નીચે પડવા લાગ્યા. અને જ્યાં પાંચમી ગતિ શરૂ કરી ત્યાં તે ભાનુકુમાર ઘોડા ઉપરથી નીચે પડી ગયે. એટલે બધા રાજકુમારે મેં દબાવી હસવા લાગ્યાં અને વૃધ્ધ સોદાગર તે ખડખડાટ હસીને બોલ્યા. એક તે બિચારો ભાનુકુમાર પડી ગયે, તેના હાડકાં ભાંગી ગયા તેની ખબર નથી પૂછતે ને પડ્યા પર પાટુ મારતે હેય અને ઘા પર મીઠું ભભરાવતે હેાય તેમ કહ્યું –અરે, કૃષ્ણપુત્ર ભાનુકુમાર ! તું આ શાંત ઘડા ઉપરથી પડી ગયો તેથી સમજાય છે કે તેને ઘેડા ખેલવાની કળા નથી આવડતી. બેલ, હું તને અશ્વારોહણ વિદ્યા શીખવાડું? તને ઘોડા ઉપર બેસતા નથી આવડતું તે તું રાજ્ય કેવી રીતે ચલાવીશ? અરેરે..મને તે એમ હતું કે કૃષ્ણને પાટવીપુત્ર ભાનુકુમાર કે તેજસ્વી હશે ! એટલે તારે માટે પાણીદાર ઘેડો લઈને આવ્યું પણ તારામાં તે કાંઈ બુદ્ધિ નથી. ( હસાહસ) મને તે ચિંતા થાય છે કે તું એક ઘડાને સાચવી નથી શક્તા તે આટલા મોટા આ રાજ્યને કેવી રીતે રાખી શકીશ? Page #847 -------------------------------------------------------------------------- ________________ દિશા જિંગા વૃધ્ધ સોદાગરના આવા અપમાન જનક શબ્દો સાંભળીને ભાનુકુમારે ગુસ્સે થઈને કહ્યું-અરે ડોસા ! જરા વિચાર કરીને બેલ શું બકબક કરે છે? જે ચઢે છે તે પડે છે. તારા જેવા મૂખને તે ચડવાનું નથી ને પડવાનું નથી. છતાં જે તને અભિમાન હોય તે તું ઘેડા ઉપર ચઢીને તારી કળા મને બતાવ. ત્યારે સોદાગરે કહ્યું અરે ભાઈ! જે મારાથી ચઢી શકાતું હોત તો હું આ પાણીદાર ઘેડો શા માટે વેચત? છતાં એક વાત છે. મને જે કઈ ઘેડા ઉપર ચઢાવી દે તે હું તને બતાવી દઉં કે તને ઘડે ખેલાવતાં આવડે છે કે મને ? ત્યારે ભાનુકુમારે કહ્યું–આ ડોસાને પાંચ સાત જણ ઉંચકીને ઘેડા પર ચઢાવી દે. ભાનુના કહેવાથી પાંચ સાત સુભટેએ વૃધ્ધને ઘોડા ઉપર ચઢાવવા ઉંચો. પણ એ તે અધવચથી નીચે પડી ગયો, ને રડવા લાગ્યો કે અરેરે...તમે મને બરાબર પકડ નહિ તેથી હું પડી ગયે પણ હજુ મને ઘોડા ઉપર બેસાડી દે. તે હું મારી કળા તમને બતાવું. એટલે બધાએ તેને ફરીથી ઉંચયે તે ફરીથી તે નીચે ગબડી પડશે. કેટલા સુભટોને પણ લાગ્યું, તે નહિ જોતાં વૃધ્ધ બે હે ભાનુકુમાર ! આ તમારા સુભટે પણ તમારા જેવાં છે. તમે એમને ખવડાવીને ફક્ત તગડા કર્યા. આટલા બધા ભેગા થઈને મને ઉંચકી શકતા નથી તે યુધ્ધમાં શું લીલું કરવાના છે? (હસાહસ). જો તમારામાં પાણી હોય તે હજુ પણ કહું છું કે મને ઘોડા પર ચઢાવી દે, ત્રીજી વખત એને ઉંચકે તે પણ જમીન પર ગબડી પડે. તેના ભેગાં બધા સુભટે પણ પડી ગયાં ને કેઈનાં માથા ફૂટી ગયા. કેઈના હાથ–પગ ભાંગી ગયા, કેઈના દાંત તૂટી ગયા ત્યારે ભાનુકુમાર ત્યાં ઉભો હતે. એ લાગ જોઈને તેને નીચે પછાડી તેની છાતી પર પગ મૂકીને વૃધ ઘેડ પર ચઢી ગયે, અને થોડી વાર બધાની નજર સમક્ષ ઘેડાને ખૂબ વેગથી ચલાવીને બધાંને આશ્ચર્યચક્તિ કરી દીધાં. ઘડે ચલાવવાની કળા જોઈને બધા રાજકુમારે ખુશ થઈ ગયાં. અહે! શું આની કળા છે. ભાનુકુમાર તે પડી ગયું હતું. બધાં તેની પ્રશંસા કરી રહ્યા હતાં ત્યાં બધાની વચમાં વિદ્યાના બળથી અશ્વસહિત તે આકાશમાં ઉડી ગયા ને અદશ્ય થઈ ગયે. બધાં કહેવા લાગ્યાં આ શું ? શું આ કેઈ દેવ, યક્ષ કે કિન્નર હશે ? કઈ જબર શક્તિધારી પુરૂષ હવે જોઈએ. આમ અનેક પ્રકારનાં તર્ક-વિતર્ક કરવા લાગ્યા. હવે પ્રદ્યુમ્નકુમાર દ્વારકા નગરીમાં આગળ કયાં જશે ને શું નવાજુની કરશે તેના ભાવ અવસરે. Page #848 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૯૧ આ સુદ ૧૫ ને ગુરૂવાર તા. ૭-૧૦સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! સ્વાદુવાદના સર્જક, એકાંતવાદના ભંજક અને કેવળજ્ઞાનની જોત પ્રગટાવનાર વીતરાગ ભગવંતે એ જગતનાં જીવના ઉધ્ધાર માટે આગમ પ્રરૂપ્યા. આગમમાં ભગવંતેએ કહ્યું છે કે હે જીવ! તને મહાન પુણ્યદયે માનવભવની પ્રાપ્તિ થઈ છે. તે તું તપ, સંયમ, વ્રત-નિયમ દ્વારા આત્માની સાધના કરી લે. આજે શરદપૂર્ણિમાનો દિવસ છે. આ પૂર્ણિમાને માણેકઠારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. બધી પૂર્ણિમા કરતાં આ પૂર્ણિમાની વિશેષતા છે, શરદપૂર્ણિમાને ચંદ્ર સોળે કળાએ ખીલે છે ને આ અવની ઉપર પ્રકાશ પાથરે છે. કંઈક લોકે આજે ઉત્સવ મનાવે છે. આપણને મહાન પુણ્યોદયે શરદપૂર્ણિમા સમાન માનવભવ મળ્યો છે તે તેમાંથી આધિ, વ્યાધિ અને ઉપાધિ તથા કષાય રૂપી ગરમીને દૂર કરી શીતળતા સૌમ્યતા પ્રાપ્ત કરે. મિથ્યાત્વ અને અજ્ઞાનનાં તિમિર ટાળી કેવળજ્ઞાનના પ્રકાશ વડે ત્રણે લેકને પ્રકાશિત કરીએ તે પુરુષાર્થ કરવું જોઈએ. તે આપણે આત્મા શરદપૂર્ણિમાના ચંદ્રની માફક સોળે કળાએ ખીલી ઉઠશે. શરદપૂર્ણિમાને ચંદ્ર તે આ લેકમાં પ્રકાશ કરે છે પણ કેવળજ્ઞાનને ચંદ્ર ત્રણે લેકમાં પ્રકાશ કરે છે. તે અલૌકીક શીતળતા આપે છે. પણ આવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ માનવભવમાં જીવે ભગીરથ પુરૂષાર્થ કરે પડશે. જુઓ, એક ન્યાય આપું. જંગલમાંથી રાવણ સીતાજીને ઉઠાવી ગયો ત્યારે રાવણ પાસેથી સીતાજીને પાછા લાવતાં રામને કેટલે પુરૂષાર્થ કરે પડે? મેટે સમુદ્ર ઓળંગી કેટલી મુશ્કેલી વેઠી લંકામાં જવું પડયું, માટે સંગ્રામ ખેડવું પડે તેમ મોહરૂપી રાવણ આપણી આત્મલક્ષમી રૂપી સીતાનું હરણ કરી ગયા છે તે તેની પાસેથી પાછી મેળવવા માટે આપણે પુરૂષાર્થની જરૂર ખરી કે નહિ ? આઠ કર્મમાં મોહનીય કર્મ બળવાન સેનાપતિ છે. માટે સર્વ પ્રથમ તેને જીતવાની જરૂર છે. દશા શ્રુતસ્કંધમાં કહ્યું છે કે “નવ નિતે, વહાં સેવિ પાસ . एवं कम्माणि णस्संति, मोहणिज्जं खयंगए ॥" જેમ સેનાપતિ મરાઈ જાય તે સારી સેના ભાગી જાય છે તેવી રીતે મોહને ક્ષય થતાં બીજા કર્મો નાશ થઈ જાય છે. પણ એક વખત મોહ ઉપર વિજય મેળવવા Page #849 -------------------------------------------------------------------------- ________________ ex શારદા શિખર માટે મહાન પરાક્રમ કરવુ' પડશે. માહને જીતવા માટે મહિનામાં બે ઉપવાસ, ત્રણ ચાર આય ખીલ, માસખમણુ કે એક વરસીતપ કર્યાં એટલાથી પતી જશે ? માહ પી રાવણને પરાજિત કરી કેવળજ્ઞાન રૂપી સીતા સુંદરીને તેના કબજામાંથી મેળવવા માટે આત્માની અનંત શકિત તપ, ત્યાગ અને સયમમાં ફારવવી પડશે. સામાન્ય પુરૂષાર્થ કામ નહિ આવે. માટે આત્માને કાઁથી મુકત અનાવવા સાધનના સદુપયોગ કરી લે. સ'સારના માહમાં ફસાયેલાં અને ધનની ધમાલમાં પડેલાને અમૂલ્ય સાધન અને અમૂલ્ય સમયની કિંમત સમજાણી નથી. તેથી પેાતાનાં સ્વરૂપના અને શક્તિને તેને ખ્યાલ નથી. પરિણામે માંધામાં માંઘુ' મળેલુ માનવજીવન વિષય ભાગ અને માજશાખમાં વ્યતીત થઈ જાય છે. તેમાં નુકશાની તેા આત્માને છે ને ? માનવભવના અંતિમ ધ્યેય તા મોક્ષ મેળવવા તે છે. મેક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રની અવશ્ય જરૂર છે. જ્યાં સુધી આ રત્નત્રયીની પ્રાપ્તિ ન થાય ત્યા સુધી ખીજુ` સસ્ત્ર મેળવવા છતાં માનવ અપૂર્ણ છે. એના વિના માનવભવને ફેરા નિષ્ફળ છે. જે મેળવીને મૂકી દેવાનુ છે તે મેળવ્યાં છતાં ન મેળવ્યા ખરાખર છે. મહાન પુરૂષા કહે છે કે તમે મેળવા પણ શું મેળવા ? આત્મિક ધન જેટલુ મેળવાય તેટલુ મેળવા. આવા અવસર ફરીને નહિ મળે. સારી ચીજ મેળવવી હશે તા ખરામને છેઠવી પડશે. તેમ જો તમારે ધર્મનું ધન મેળવવું હોય તેા બાહ્ય ધનના માહ છેડવા પડશે. પણ આજે તે સ્થિતિ એવી થઇ છે કે સારું જોઈ એ છે પણ ખરાખ છૂટતુ નથી. સાધના સારા મળ્યા છે પણ તેના સદુપયાગ થતા નથી. સાબુ લઈ ને વસ્ત્ર ધાવા તે સ્વચ્છ થાય પણ અધકારમાં કાલસાને સાજી માનીને કલાક સુધી કપડાને ઘસ્યા કરેા તે કપડું ઉજળું થાય કે કાળું ? કપડું કેટલુ' મસળ્યું' તે કઈ પૂછવાનુ' નથી પણ સાધન કેવું વાપયુ” એ પૂછાય છે. મહેનત કેટલી કરી એ મહત્વનું નથી પણ સાધન કેવું વાપયુ" એ મહત્વનું છે. સાધન હલકાં તે મહેનત નકામી, સાધન મલીન તેા કા શુધ્ધિ ન થાય. શુધ્ધિ અને સિધ્ધિને આધાર સાધના પર છે. સાધના તેા જગતમાં ઘણાં છે પણ મેાક્ષની પ્રાપ્તિ માટે તે ત્રણ સાધન ઉપયોગી છે. માનવ એ સાધક છે ને મેાક્ષ એ આપણુ સાધ્ય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ સાધના છે માક્ષરૂપ સાધ્યને સાધવા માટે આ ત્રણ સાધન અવશ્ય જોઇશે, આ ત્રણમાંથી એકને પણ જો છેડી દેવામાં આવે તે મેાક્ષ મળવા દુર્લભ છે. ને આપણે કાશી દેશના શ'ખરાજાની વાત ચાલે છે. તેમણે મલ્ટીકુમારીની માંગણી કરવા માટે દૂતને ખૂબ સંપત્તિ આપીને મિથિલા નગરી કુંભક રાજા પાસે વિદાય Page #850 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૪૧ કર્યો. આ રીતે ચાર મિત્રોની વાત પૂરી થઈ હવે પાંચમા રાજાની વાત શરૂ થાય છે. તે કાળ ને તે સમયે કુરૂ નામે દેશ હતા. તેમાં હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં અદીનશત્રુ નામે રાજા હતા. તે સુખે રાજ્ય કરતાં હતાં. આ અદીનશત્રુ રાજાને કેવી રીતે મલ્લી કુમારીની પીછાણ થાય છે તે વાત કહેવામાં આવે છે. "तत्थ ण मिहिलाए कुभगस्स पत्ते पभावइए अत्तए मल्लीए अणुजायए मल्लनिए નામ સુમારે ગાવ જુવરાયા સાવિ દોસ્થા ) તે મિથિલા નગરીમાં કુંભક રાજાને ત્યાં પ્રભાવતી રાણીના ગર્ભથી એક પુત્રને જન્મ થયેલ હતું. તેનું નામ મલ્લદિનકુમાર હતું. તે મલ્લીકમારીને નાના ભાઈ હતું. તે મોટે થતાં ભણીગણીને પુરૂષની ૭૨ કળામાં નિષ્ણાત થયો. રાજનીતિમાં પણ ખૂબ કુશળ હતા એટલે રાજાએ તેને યુવરાજ પદે સ્થાપન કર્યો હતે. એક વખત યુવરાજ મહલદિનકુમારને કંઈક નવીન કામ કરવાની ઈચ્છા થઈ. એટલે તેણે કૌટુંબિક પુરૂષને બોલાવ્યા. અને તેમને આ પ્રમાણે કહ્યું. " गच्छह णं देवाणुप्पिया। तुम्मे मम पमद वर्णसि एगं महं चित्तसभं करेह ।" હે દેવાનુપ્રિયે! તમે મારા પ્રમદ વનમાં જાઓ અને તે વનમાં એક ચિત્રસભા તૈયાર કરે. તે ચિત્રસભા સેંકડે સોનાના થાંભલાવાળી બનાવજે. તે થાંભલાઓમાં ચમકતા કિંમતી મણીઓ જડજે કે જેના પ્રકાશથી જોનારાની આંખે અંજાઈ જાય. તેમજ ચિત્તને આહ્લાદ આપે તેવી સભા બનવી જોઈએ. વળી તે મણિઓ વડે તેના થાંભલામાં જાત જાતના શિલ્પની રચના (કોતરણી) કરજો કે જેથી તેને જોવા આવનારા પણ બે ઘડી થંભી જાય. આવી સરસ સભા બનાવવાની મલ્લદિનકુમારે કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી. આવા મોટા રાજા, મહારાજાઓનાં કામ લેકે હોંશે હોંશે કરવા તૈયાર થાય છે. માણસો પાસે કામ કરાવવાની પણ એક કળા હોય છે. મેટા માણસે ખુશ થાય તે કામ કરનારનું કામ થઈ જાય છે. એનું જિંદગીનું દરિદ્ર ટળી જાય છે. એટલે માણસને મોટા લેકેનું કામ કરવાને ઉમંગ હોય છે. પણ જે હાથે સંકુચિત હોય તે કઈ કામ કરે નહિ. એક નાના બાળકને તમારે દશ આંટા ખવડાવવા હશે તે હશે હશે ખાશે પણ હાથ મકળે કરશે તે ! જે હાથ મોકળ નહિ કરે તે પેટને દીકરે પણ તમારે કામ નહિ કરે. જે માણસ ઉદાર દિલને હશે તેનું કામ રસ્તે જનાર પણ હશે હશે કરશે. કારણકે દરેકને આશા હોય છે. કેઈ જાતની આશા કે તુણુ વગર તે કઈ સજજન પુરૂષે પરમાર્થનું કાર્ય કરે છે. કેઈ ગરીબ કે વૃધ્ધ દુખીનું કામ કરવા કઈ જાય છે? એવી સેવા કરનારા બહુ અલ્પ મનુષ્ય છે. એક વખત કૃષ્ણ વાસુદેવની સવારી નીકળી. તે સમયે રસ્તામાં એક બુદ્રા બાપ ૧૦૬ Page #851 -------------------------------------------------------------------------- ________________ ८४२ શારદા શિખર ઈટે ઉપાડતા હતાં. તેને જોઈને કૃષ્ણ વાસુદેવે પિતે નીચે ઉતરી ઇંટ ઉપાડી તે બધા માણસોએ ઈટ ઉપાડી. એક ક્ષણમાં બાપાનું કામ થઈ ગયું. કહેવત છે ને કે નમે આંબાને આંબલી” આંબાના વૃક્ષ ઉપર જેમ જેમ ફળ આવે છે તેમ તેમ તે નમે છે. તેમ ગુણવાન માણસની પાસે જેમ જેમ સંપત્તિ વધતી જાય છે તેમ તેમ તે નમ્ર બને છે. આ સંસારમાં જીવને દુઃખી કરનાર હોય તે અભિમાન છે, મોહ છે, માયા ને મમતા છે. મમતાને કારણે મારી બહેને એમ માને છે કે વહુ આવે પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ. પણ એ સ્વપ્ન એનું સાકાર નથી બનતું. છે એક રમુજી દૃષ્ટાંત : એક શેઠ શેઠાણને સાત બેટને એકને એક લાડકવા દીકરે હતે. ભણીગણીને હોંશિયાર થયે એટલે શેઠાણી કહે હવે તે મારે દીકરાને જલદી પરણાવે છે. બહેનેને વહુ લાવવામાં ખૂબ કેડ હોય છે. આ શેઠ શેઠાણીએ દીકરાનાં લગ્ન લીધાં. મટી જાન લઈને દીકરાને પરણાવવા માટે ગયા. ખૂબ ધામધૂમથી દીકરાનાં લગ્ન થયા. દીકરો પરણીને આવ્યો. શેઠાણીને હરખનો પાર નથી. લગ્નમાં સગા સબંધી બધા આવ્યાં હતાં. વાજતે ગાજતે જાનનું સામૈયું કર્યું. વરાડિયું પરણીને આવ્યું. સાસુજી હર્ષભેર પોંખવા આવ્યા. પાંખતા પોંખતા સાસુજીએ ગીત લલકાયું. છેલ છબીલી રંગ રંગીલી, વહુજી ભારી શાણી, રોટી કરેગી, પાવ દાબેગી, ભર લાગી પાની.” મારી વહુ તે સુંદર અને શાણી છે. એ મારા ઘરને બધે ભાર ઉપાડશે. રસોઈ કરશે એટલે રસોડાનું કામ સંભાળશે, રાત્રે મારા પગ દાબશે ને પાણી ભરી લાવશે. (હસાહસ) સાસુજીનું ગીત વહુએ બરાબર સાંભળ્યું. એના મનમાં થયું કે આ તે ભારે થઈ. મને તે એમ હતું કે શ્રીમંતને ઘેર પરણીને જાઉં છું. ત્યાં તે રસેઈયા ને ઘાટી હશે. મારે કામ કરવું નહિ પડે. હું તે હીડેળા માટે ગૂલીશ પણ અહીં તે સાસુજીએ મને ઘરમાં પગ મૂકતાંની સાથે રસોઈયાનું, પનિહારીનું ને દાસીનું બધું કામ સોંપી દીધું. ઠીક, ત્યારે હું પણ પાણી પહેલાં પાળ બાંધી લઉં. પછી કંઈ નહિ થાય. એટલે સાસુનું ગીત પૂરું થયું ત્યાં વહુએ ગીત ઉપાડયું. ના મતી ને ફે મતી, મતી ખીલો સાસુજી કુલા, થોડા દિનકે ધીરજ રાખે, કર દૂગી દે ચૂલા.” આ વહુએ વિચાર કર્યો કે આગ લાગે ત્યારે કૃ દવા કયાં જાઉં? લડાઈ આવે ત્યારે સૈન્ય તૈયાર કરવા જવું તેના કરતાં પહેલેથી તૈયારી કરી લઉં. પછી સાસુજી મને કંઈ કહી શકે નહિ. એટલે ધીમે રહીને ગીત ગાતાં સાસુજીને કઈ કે હું મારા ઘેલાં ને ભેળા સાસુજી! જરા ઓછું કૂદે, ઓછા નાચે ને ઓછા Page #852 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૪૩ કુલાએ. મને જોઈને તમે બહુ હરખાઈ ગયાં છે પણ જરા ધીરજ રાખે. હું થોડા દિવસ તમારા ભેગી રહીને પછી જુદી થઈ જઈશ. ભેગી રહું ત્યાં સુધી સુખ ભોગવી લે. પછી તમે બધું કર્યા કરજે. વહનું ગીત સાસુજીએ સાંભળ્યું એટલે બિચારી સાસુ વહુ લાવવાને ઉમંગ એસરી ગયે. (હસાહસ) અરેરે.... હું તે માનતી હતી કે વહુ આવશે એટલે હું છૂટી થઈશ. તેના બદને વહુરાણી તે આવતા વેંત જુદા થવાનું કહે છે. આજે મોટા ભાગે આવું ચાલે છે. કેમ બહેને બરાબર છે ને ? (હસાહસ) (જવાબ - એવું જ છે.) મારી બહેને! સાસુ બનવાનાં કેડ કરે છે પણ દે. વહુએ શું કહ્યું? થડા દિવસમાં બે ચૂલા કરી દઈશ. ઘરમાં જે સારી વહુ આવે તે બે ચૂલા હોય તે એક કરાવે. બે દિલ જુદા હોય તે એક દિલ કરાવે ને કુસંપ હોય તે સંપ કરાવે. અને ખરાબ વહુ આવે તે આવતા વેંત એના ધણીને લઈને જુદી થઈ જાય. એક ચૂલાનાં બે ચુલા કરાવી દે. આ છે તમારે સંસાર જેમાં બીલકુલ સાર નથી. ત્યાં શું સુખ માનીને બેસી રહ્યાં છો ! જેમ બાળક અંગૂઠો ચૂસતાં પિતાની લાળને માતાનું દૂધ માની લે છે તેમ આ સંસારમાં અજ્ઞાની છે આ નિસાર સંસારમાં સુખ ન હોવા છતાં પણ ભ્રમમાં પડીને ભૌતિક સુખમાં સાચું સુખ માની લે છે. આવા અંધારામાં જ્યાં સુધી રહેશે? સમજીને સંસારની મમતા છેડે તે તમારું કલ્યાણ થશે ને સાચું સુખ મળશે. મલ્લદિનકુમારે કૌટુંબિક પુરૂષોને પ્રમદ વનમાં એક સભા બનાવવા માટે આજ્ઞા કરી. એટલે તેમણે હોંશભેર મલ્લદિનકુમારની આજ્ઞા પ્રમાણે સુંદર સભા તૈયાર કરી અને કુંવરને ખબર આપ્યાં કે આપની આજ્ઞા મુજબ પ્રમદ વનમાં એટલે ઘરનું ઉદ્યાન, રણવાસનું ઉદ્યાન અમે આપનું મન પ્રસન્ન બને તેવી સભા તૈયાર કરી દીધી છે. આ પ્રમાણે કૌટુંબિક પુરૂષનાં કહેવાથી મલ્લદિનકુમારે કુશળ ચિત્રકારને બાલાવ્યા. બેલાવીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનપ્રિયે! તમે ચિત્રગૃહને હાવ ભાવ, વિલાસ અને બિઓવાળા ચિત્રોથી ચિત્રિત કરે. અને ચિત્રકામ પૂરું થાય ત્યારે અમને ખબર આપો. ત્યાર પછી ચિત્રકારેએ “ત્તિ રિયુબેદા” તથાસ્તુ કહીને કુમારની આજ્ઞાને સ્વીકાર કર્યો. ત્યાર બાદ તે ચિત્રકારે પિતપોતાનાં ઘેર ગયા. ઘેર જઈને પિતપોતાની પીંછીઓ, પાંચ પ્રકારના રંગ તેમજ રંગમાં નાંખવાનાં બીજા દ્રવ્ય આ બધી સાધન સામગ્રી લઈને જે સભા તૈયાર કરવામાં આવી હતી તે સભામાં ગયા. સભામાં પ્રવેશ કરીને ચિત્રકારોએ પહેલાં નક્કી કરી લીધું કે ક્યાં કયું ચિત્ર દેરવું? કોને ક્યાં ચિત્ર દેરવું તેના વિભાગ પાડ્યા. વિભાગ પાડીને તે સ્થાનને તેમણે ઘસીને પેઈને Page #853 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સ્વચ્છ બનાવ્યું. સ્વચ્છ બનાવીને તે ચિત્રકારે ચિત્ર સભામાં હાવ ભાવ વિગેરેથી યુકત સુંદર ચિત્રો ચીતરવા લાગ્યા. આ બધા ચિત્રકારે ચિત્રકળામાં કુશળ હતા. પણ તેમાં એક ચિત્રકાર વિશેષ કુશળ હતું. તેનામાં પહેલેથી એક એવી અસાધારણ વિશેષ શક્તિ હતી. અને તે ચિત્રકળામાં ખૂબ પ્રવીણ ને ચિત્રકળાને અભ્યાસી હતો. તે ચિત્રકાર કઈ પુરૂષ, સ્ત્રી વિગેરે મનુષ્યનાં, ગાય ભેંસ વિગેરે પગા પ્રાણીઓનાં અને સર્પ વિગેરે અપદે એટલે પગ વગરનાં છે અથવા તે વૃક્ષ વિગેરેને કઈ પણ એક ભાગ જોઈ લેતે અને ત્યારબાદ તે પ્રમાણે આબેહુબ ચિત્ર દોરતે હતે. માની લે કે કેઈ સ્ત્રીના પગનો અંગુઠો જોઈલે તે તેના ઉપરથી આખું ચિત્ર, તેના શરીર પર કયાં મસો છે. જ્યાં તલ છે આ બધું આબેહુબ ચિત્ર દેરવાની તેનામાં શક્તિ હતી. એક દિવસ તે ચિત્રકારે પડદાની પાછળ બેઠેલી મલીકુમારીના પગને અંગુઠો ગવાક્ષનાં કાણામાંથી જોઈ લીધું હતું. તેથી તેના મનમાં એમ થયું કે હું મલ્લીકુમારીના પગના અંગુઠાનાં જેવું સુંદર ચિત્ર તૈયાર કરું. મલ્લીકુમારીના અંગમાં જ્યાં જ્યાં જે જે સૌંદર્યના ગુણે છે તે બધાં ગુણેને મલ્લીકુમારીના ચિત્રમાં અંક્તિ કરું. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે જગ્યાને સ્વચ્છ બનાવી અને માર્જન-લેપન વિગેરેથી તે સ્થાનને સાફ કર્યું. ચિત્ર દોરતાં પહેલાં ભૂમિ જેટલી સ્વચ્છ બને તેટલું ચિત્ર સુંદર દેરાય, અને તેમાં રંગને ઉઠાવ આવે ને જેનારને આકર્ષક લાગે છે. તે રીતે આપણું હૃદયરૂપી દિવાલ જેટલી વધારે વિશુધ્ધ હોય તેટલે વીતરાગવાણીને રંગ વધારે ચઢે ને જલદી તેના પ્રત્યે શ્રધ્ધા થાય ને આત્માનું કલ્યાણ થાય. હવે ચિત્રકાર મલ્લીકુમારીનું ચિત્ર કેટલી હોંશથી દેરશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : સત્યભામાના સુંદર વનમાં પ્રધુમ્નકુમાર પ્રધુમ્ન દ્વારિકા નગરી જેતે જેતે આગળ ચાલ્યો. ત્યાં વચમાં એક સુંદર વન આવ્યું. આ જોઈને તેણે વિદ્યાને પૂછયું કે આ વન કેવું છે? ત્યારે જવાબ મળે કે આ સુંદર વન સત્યભામાનું છે. આ સાંભળીને પ્રદ્યુમ્નકુમારે ઉત્તમ લક્ષણેથી યુક્ત સાત ઘોડા બનાવ્યાં. અને તે અશ્વોને રક્ષક બની ઘોડો લઈને વનની પાસે આવ્યો. અને તેના રક્ષકને પૂછયું કે આ વન કેવું છે? ત્યારે રક્ષપાળે કહ્યું તારે શું કામ છે? તે કહે ભાઈ! મારે તે આ ઘોડા ભૂખ્યા થયાં છે તેને ચરાવવાં છે. મારા ઘડા આ વનમાં લીલું ઘાસ ખાઈને તાજા માજા થશે. પછી હું તેને વેચીશ ને સારા પૈસા મળશે તે હું તમને ઈનામ આપીશ. એની વાત સાંભળીને વનપાળે ખૂબ ફટકાર્યો ને કહ્યું કે તને ખબર છે કે આ વન કેવું છે? આ તે કૃષ્ણની પટ્ટરાણી સત્યભામાનું વન છે. અહીં તેને લાડીલે Page #854 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ભાનુકુમાર તેમાં કીડા કરવા માટે આવે છે. તે સિવાય બીજા કેઈને આ વનમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. તારે માટે તે આ વનનાં વૃક્ષની છાયા પણ દુર્લભ છે. ત્યાં તું ઘોડા ચરાવવાની વાત કયાં કરે છે ! આ વનને જોવા માટે તે દૂરદૂરથી લેકે આવે છે. તું ગરીબ પરદેશી અજાણ્યું છે માટે તારા હિત માટે કહું છું કે તું અહીંથી જલદી ચાલ્યો જા, નહિતર હમણું ભાનુકુમાર અને તેનાં સુભટો આવશે ને તારો ઘોડો પડાવી લેશે ને તને મારશે. ત્યારે તેણે વનપાળને કહ્યું. તારી વાત સાચી છે. પણ તમે બધાને એક સરખાં ના સમજશે. બીજા ઘોડામાં ને મારા ઘડામાં ફેર છે. આ મારા ઘેડા તે શિક્ષિત અને કેળવાયેલાં છે. તે તમારા ફળ ફૂલ નહિ ખાય એકલું ઘાસ જ ખાશે. તે પણ વનપાળ જવા દેવાની ના પાડવા લાગ્યા. ત્યારે પ્રઘનકુમારે તેની આંગળીમાંથી એક વીંટી કાઢીને તેને આપી દીધી. દેખે પીળું ને મન થાય શીળું” તે અનુસાર વનપાળને વીંટી મળી એટલે તેનું મન ઢીલું પડયું, એને થયું કે એકલું ઘાસ ખાશે તે તેમાં શું નુકશાન થવાનું છે? વનપાળે કહ્યું- હે. ઘેડા ઘાસ સિવાય બીજું કંઈ ખાય નહિ. જે એક પણ ફળ કે ફૂલ ખાશે તે મારું ને તમારું આવી બનશે. ત્યારે ઘોડાવાળે કહે કંઈ નુકશાન નહિ થવા દઉં. તું વિશ્વાસ રાખ. એમ કહી ઘોડાને સત્યભામાના વનમાં પેસાડી દીધા. આ કંઈ સામાન્ય અશ્વો ન હતાં. વિદ્યાના બળથી બનાવેલાં હતાં. એટલે ઘોડાઓએ અંદર જઈને સત્યભામાના વનમાંથી મીઠા ફળ ફૂલ, વૃક્ષ, લત્તા અને પાંદડા બધું ખાઈ ગયા ને તેનું વન ઉજજડ કરી નાંખ્યું. અને કૂવા, તળાવ ને વાવનું પાણી પી ગયા જેથી કૂવા, તળાવ, વાવ બધું સૂકાઈ ગયું. આ પ્રમાણે નગરની બહારના વનમાં ક્રીડા કરીને પ્રધુનકુમાર તેની વિદ્યાની માયા સંકેલીને નગરમાં આવ્યું. નગરમાં આવેલા સત્યભામાના વનમાં વાનરે ! મદનકુમાર દ્વારિકા નગરીની બહારની શોભા જેતે નગરની અંદરની શોભા જેવાના હેતુથી નગરમાં પ્રવેશ કર્યો. તે તેણે અનેક પ્રકારનાં વૃક્ષોથી સુશોભિત મનહર વનને જોઈને વિચાર થયો કે અહો ! દેવલોકમાંથી નંદનવન પૃથ્વી ઉપર ઉતર્યું છે કે શું ? એટલે તેણે વિદ્યાને પૂછ્યું આવું રમણીય મનને આનંદ આપનાર આ વન કોનું છે ? ત્યારે કહ્યું કે આપની માતા રૂકમણની મુખ્ય શક્ય સત્યભામાનું આ સુંદર આ વન છે. આ સાંભળીને પ્રદ્યુમ્નકુમારે વિદ્યાના પ્રભાવથી પિતે ચાંડાલ જેવું રૂપ બનાવ્યું. અને એક મહાકાય વાનર બનાવ્યું. તે વાનરને લઈને તે વનની પાસે પહોંચ્યા. ત્યાં જઈને વનપાલકને કહ્યું-ભાઈ! આ મારે વાંદરે ખૂબ ભૂખ્યો થયે છે. તેથી એક ફળ તેને ખાવા આપો. વનપાલકે કહ્યું કે તુ જાતિને ચંડાળ છે, ને આ બિહામણું વાંદરે સાથે Page #855 -------------------------------------------------------------------------- ________________ શારદા પર લઈને આવે છે. તારું મોટું પણ વાંદરા જેવું બિહામણું દેખાય છે. અને તારી બુધ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. તને એટલી પણ ખબર નથી કે આ તે કૃષ્ણ મહારાજાની અત્યંત પ્રિય પટ્ટરાણી સત્યભામાદેવીનું આ વન છે. આ વનમાં પ્રવેશ કરે પણ તારા માટે દુર્લભ છે. તે તેનાં ફળ તને ક્યાંથી મળે ? ત્યારે મદનકુમારે કહ્યું કે ગમે તેમ તે ય તમે સ્ત્રીનાં સેવક છે ને એટલે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. છતાં ફરીને તમને કહું છું કે તમે મારી એક વાત સાંભળો. આ મારો વાનર ખૂબ સુંદર ખેલ કરે છે પણ એને ભૂખ લાગી છે. જો તમે આ વનમાં ફળ ખાવા આપશે તે તે ખાઈને પુષ્ટ બનશે અને બજારમાં ખેલ કરીને ધન કમાઈશ તે તેમાંથી તમને ઈનામ આપીશ. પણ કઈ એ ફળ આપ્યું નહિ. ત્યારે કહ્યું કે તમે લોકો ખૂબ કઠેર હદયનાં છે. મારા ભૂખ્યા વાંદરાને એક પણ ફળ આપતાં નથી. તે હવે તમે જોઈ લો કે વૃક્ષ ઉપર ચઢીને તે ઘણાં ફળો ખાઈ જશે. આમ કહીને વિદ્યાથી વિક્રોવેલા વાનરને છોડી મૂકે. જેવો વાનર વનમાં ગયો તેવા વનરક્ષકે તેને મારવા દોડયા. ત્યાં તે વિદ્યાના બળથી હજારે વાનરે ત્યાં એકઠાં થઈ ગયા. અને સત્યભામાના વનને લંકાના વનની માફક ખેદાન મેદાન કરી નાંખ્યું. ત્યાર પછી પિતાનું ચાંડાળનું રૂપ છોડીને પાછા નગરમાં ઘૂમવા લાગે. “ભાનુકમારના વિવાહમાં વિદન” દ્વારિકા નગરીના બીજા દરવાજામાં પ્રદ્યુમ્નકુમારે પ્રવેશ કર્યો. એણે ત્યાં એક સોનાને રથ જોયે. રથમાં બેસીને સ્ત્રીઓ મંગલ ગીત ગાઈ રહી હતી. રથ ઉપર ધ્વજ ફરકતી હતી. કેટલીક સ્ત્રીએ રત્નજડિત મંગલ કળશ માથે લઈને રથની સાથે ચાલતી હતી. આ જોઈને પ્રદ્યુમ્નકમારે પિતાની વિદ્યાને પૂછયું કે વિદ્યાદેવી! આ કેને રથ જાય છે ? ત્યારે વિદ્યાએ કહ્યું કે સત્યભામાના પુત્ર ભાનુકુમારનાં લગ્ન છે. એટલે આ સ્ત્રીઓ કુંભારને ઘેર ચાક વધાવવા માટે ઉત્સાહપૂર્વક જઈ રહ્યા છે. ભાનુકુમારના વિવાહની વાત સાંભળીને પ્રદ્યુમ્નના મનમાં થયું કે ઠીક ત્યારે વિવાહમાં વિદન કરું. તે જરા સત્યભામાને આનંદ આવશે. લાવ, ત્યારે જરા મજાક કરું. એમ વિચાર કરીને પ્રદ્યુમ્નકુમારે બેડેન રૂપ ધારણ કર્યું. અને એક માયાવી રથ બનાવી એક બાજુ ઉંટ અને બીજી બાજુ ગધેડે જેડ અને તે રથ હાંકવા લાગ્યા. આ જોઈને લેક બેલવા લાગ્યાં કે જુઓ તે ખરા ! આ કઈ જાતને રથ છે? ને એને હાંકનારે પણ કે બુદધુ છે. આમ કહીને તેની થેકડી ઉડાવવા લાગ્યા. આ તે પેલે રથ આવે છે તેની સામે તેને બેડોળ રથ લઈને ગયે. ત્યારે લેકે બોલવા લાગ્યા કે જુઓ તે ખરા, જ્યાં આ સુવર્ણને રથ અને કયાં આ બેડળ ભાંગે તૂટયે રથ! શું જોઈને આ રથ સામે જતું હશે ? એ સામે ગયે એટલે રાજાના માણસો કહે છે કે અલ્યા તારે રથ બાજુમાં લઈ જા ને સત્યભામાને રથ જવા દે. Page #856 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૪૭ પ્રદ્યુમ્ન મારે કરેલું તેફાનઃ ત્યારે કહે છે સત્યભામા વળી કેણ છે? તે કહે કૃષ્ણની પટ્ટરાણી છે. ત્યારે કહે છે કે એ કૃષ્ણની પટ્ટરાણી છે તો હું કૃષ્ણને દીકરે છું. (હસાહસ) હું શા માટે રથ ન ચલાવું ? ત્યારે બધા કહે છે હાતું જ કૃષ્ણને દીકરે હેય ને? એમ કહીને બધા એને ધમકાવવા લાગ્યા. ત્યાં તે જોરથી પિલા રથની સાથે તેને રથ લઈ જઈ તેની સાથે જોરથી ભટકાવ્યો. એટલે બધાં કળશે નીચે પડી ગયાં ને તેનાં ચૂરેચૂરા થઈ ગયા. કંઈક સ્ત્રીઓનાં દાંત તૂટી ગયા, કંઈકના નાક છૂદાઈ ગયા, કેઈના હોઠ તૂટી ગયા તે કેઈના કાન કપાઈ ગયા. કેઈના કંકણ તૂટી ગયા ને કેઈનાં કપડાં ફાટી ગયા તે કેઈન હાડકાં ખાખરા થઈ ગયા. એટલે બધી સ્ત્રીઓ રડવા લાગી. જ્યાં ક્ષણ પહેલાં મંગલ ગીતે ગવાઈ રહ્યા હતાં ત્યાં કરૂણ રૂદન થવા લાગ્યું. આવું બધું ધાંધલ મચાવીને ઘડીમાં બધી માયા સંકેલી લીધી. ત્યારે જોનારના મનમાં થયું કે આ બધું ક્યાં ગયું ને શું થઈ ગયું. લકે બેલવા લાગ્યાં કે નકકી આ કેઈ દેવ, અસુર, બેચરની માયા છે અગર તે ઈન્દ્રજાળ લાગે છે તે સિવાય આવું બને નહિ. આ રીતે અનેક વિધ વિકલ્પ કરવા લાગ્યા. હવે પ્રદ્યુમ્નકુમાર નગરીમાં આગળ જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. આજ અમારા મહાન ઉપકારી, ભવ સાગરથી બહાર કાઢનાર, ગુરૂદેવ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીની ૨૦ મી પુણ્યતિથિ છે. ( મહાસતીજીએ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના જીવનના મહાન અમૂલ્ય પ્રસંગ વર્ણવ્યા હતા.) વ્યાખ્યાન નં. ૯૨ વિષય – જીવનમાં આચારની મહત્તા આ વદ ૩ ને રવીવાર તા. ૧૦-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાના સાગર, શૈલેય પ્રકાશક, વીતરાગ ભગવંતે એ જગતના જીવેના ઉધ્ધારને માટે આગમવાણું પ્રકાશી. ભગવંતે એ પહેલાં જીવનમાં આચરણ કરીને જગતની સમક્ષ વાણું ઉચ્ચારી છે. કારણ કે માનવ જીવનમાં ભગવંતે આચારને મહત્તા આપી છે. “ખાવા ધર્મ: ” જીવનમાં આચરણને શુધ્ધ રાખવું એ સૌથી મેટે ધર્મ છે. જેનું આચરણ પવિત્ર હોય છે તે વ્યક્તિ સંસારમાં સન્માનિત બને છે. આ સંસારમાં કઈ મનુષ્ય રૂપસંપન્ન, કેઈ ધનસંપન્ન તે કેઈ સત્તાસંપન્ન હોય છે. પણ જે તે વ્યક્તિ આચારસંપન ન હોય તે તેનું રૂપ, ધન અને સત્તા Page #857 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ શારદા શિખર બધું વ્યર્થ છે. જેમ તિજોરી મજબૂત ને સુંદર હોય, પણ ધન ના હોય તે તેની કિંમત નથી. તેની કિંમત ક્યારે ? અંદર માલ મિલકત હોય છે. તેમ માનવજીવનની કિંમત કયારે? શુદ્ધ આચરણ હોય છે. જે મનુષ્ય પોતાની ઈન્દ્રિઓ અને મન ઉપર સંયમ નથી રાખતે તેનું આચરણ શુધ્ધ હોતું નથી. આપણાં જૈન દર્શનમાં ત્રણ પ્રકારનાં પેગ બતાવ્યાં છે. મનગ, વચન અને કાયયેગ. મગનું કામ છે ચિંતન કરવું અગર વિચાર કરે. પછી મનુષ્ય ઉત્તમ વિચાર કરે કે અધમ વિચાર કરે. અગર કયા કાર્યને કઈ રીતે કરવું તે મન દ્વારા કરી શકાય છે. મન દ્વારા કઈ પણ કાર્ય કરવાનો નિશ્ચય કે વિચાર કર્યો તે વિચારને વાણુ દ્વારા બેલી શકાય છે. જે મનમાં કેઈ વિચાર ન આવે તે વાણી દ્વારા તે બેલી શકાતું નથી. કારણ કે વાણીમાં વિચાર કરવાની શક્તિ નથી. માત્ર ઉચ્ચારણ કરવાની શક્તિ હોય છે. વિચાર, ઉચ્ચાર અને આચાર આ ત્રણે શબ્દો ચર ધાતુ ઉપરથી બનેલા છે. ચર એટલે ચાલવું. મનમાં વિચાર આવ્યો કે મારે આ કાર્ય કરવું છે તે વચન દ્વારા બેલાય છે કે મારે આ કાર્ય કરવું છે. ત્યાર પછી તે કાર્ય કરાય છે એટલે તે આચરણમાં આવે છે. માટે જ્ઞાની કહે છે કે જ્યાં સુધી વિચાર આચરણમાં આવત નથી ત્યાં સુધી તેનું કાર્ય થતું નથી. મહાભારતમાં પણ આચારની મહત્તા બતાવતાં आचार लक्षणो धर्मः, सन्तश्चारित्र लक्षणा। साधूनां च यथावृत्त, मेतदायार लक्षणं ॥ ધર્મનું સ્વરૂપ આચાર છે. સદાચારથી યુક્ત પુરૂષ સંત છે. અને તેને જે જીવનક્રમ છે તે આચાર છે. સદાચારથી જીવન શેભે છે. કારણ કે સદાચાર સેનું છે ને દુરાચાર કથીર છે. સદાચાર સ્વર્ગનું દ્વાર છે ને દુરાચાર નરકનું દ્વાર છે. સદાચાર સુખને ખજાને છે કે દુરાચાર દુઃખને પહાડ છે. સદાચાર એ માનવજીવનને શણગાર છે ને દુરાચાર એ સદાચારને બાળી નાંખનાર અંગારો છે. સદાચાર સાચી શ્રીમંતાઈ છે ને દુરાચાર દરિદ્રતા છે. સદાચાર એ સાચું ભૂષણ છે ને દુરાચાર એ મોટું દૂષણ છે. સદાચાર એ સાચી વિદ્વતા છે ને દુરાચાર એકલી મૂર્ખતા છે. સદાચાર એ સારો મિત્ર છે ને દુરાચાર કટ્ટો શત્રુ છે. સદાચાર વિનાનું જીવન વિટામીન વિનાના ભજન જેવું છે. આટલા માટે ભગવંતે શાસ્ત્રમાં આચારનું મહત્વ બતાવ્યું છે. જીવનમાં દાન, વ્રત, નિયમ, તપ આદિ અનેક હોવા છતાં જે આચાર શુધ્ધ ન હોય તે શ્રેય થઈ શકતું નથી. હું તમને એક ન્યાય આપીને સમજાવું. જેમ કેઈ માણસે સુંદર ભવ્ય મકાન બંધાવ્યું. તેને દરવાજા, બારી-બારણાં, દિવાલ, કબાટ બધું બનાવ્યું, મેટું કંપાઉન્ડ Page #858 -------------------------------------------------------------------------- ________________ ધારદા શિખર પણ બનાવ્યું. મકાનમાં અનેક જાતની શેભા કરી પણ જે તેના ઉપર છાપરું ના હોય તે ? છાપરા વિનાનું મકાન વરસાદ, ઠંડી કે ગરમીથી તમારું રક્ષણ કરી શકશે ? “નહીં”. તેવી રીતે મનથી વિચાર કરી વચન દ્વારા તેને પ્રગટ કર્યા પણ જ્યાં સુધી તેનું આચરણ કરીને જીવનમાં ઉતાર્યું નથી ત્યાં સુધી કાર્ય થઈ શકે ખરું? “ના”. તે જ રીતે આત્મકલ્યાણને માટે આચરણની અવશ્ય જરૂર છે. પ્રશ્નકારે પ્રશ્ન પૂછ કે અગિયાર અંગો સાર શું ? તેના જવાબમાં કહ્યું છે કે તેને સાર આચરણ છે. ફરીને પૂછયું કે આચારને સાર શું? તે તેના જવાબમાં કહ્યું કે “અંગુ પત્થા તાર” એટલે ભગવંતે ફરમાવ્યું છે કે જે આદેશને આપણે ભણ્યાં, જેનું શ્રવણું કર્યું તથા ધર્મશાસ્ત્રોથી જાણ્યું તેના ઉપર ચિંતન કરવું અને પછી જિનેશ્વર ભગવંતની આજ્ઞા આગળ રાખીને તેની પાછળ ચાલવું. આ રીતે જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરવું તે આચારને સાર છે. ત્યાર પછી ત્રીજે પ્રશ્ન કર્યો કે તેને સાર શું? તેને સાર પ્રરૂપણ છે એટલે કે પરને ઉપદેશ દે, કારણ કે આપણે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીએ તે આપણને લાભ થાય પણ બીજાને શું લાભ થાય ? એટલા માટે ભગવાનની આજ્ઞાનું પોતે પાલન કરી તે પ્રમાણે ચાલીને બીજાના હૃદયમાં ભગવંતની વાણી સમજાવીને તેના પ્રત્યે શ્રધ્ધા કરાવવી, કુમાર્ગ પરથી સન્માર્ગે લાવવા તે પિતે સમજ્યાની સાર્થકતા છે. બીજા મનુષ્યોને વીતરાગ વાણી દ્વારા સમજાવીને ધર્મમાં સ્થિર કરે તે પ્રરૂપણાને સાર છે. હવે બીજી ગાથામાં सारो परवणा चरणं, तस्स विय हाइ निव्वाणं । निव्वाणस्स उ सारो, अव्वाबाहं जिणाहु त्ति ॥ પ્રરૂપણને સાર શું ? તેના જવાબમાં જ્ઞાની કહે છે કે ચરણ એટલે આચરણ કરવું, એટલે ચારિત્રનું પાલન કરવું. ચારિત્રને સાર નિર્વાણુ-મેક્ષ છે અને મોક્ષને સાર અવ્યાબાધ સુખ-શાંતિ છે. જ્યાં ગયા પછી આત્માને કેઈ જાતનું દુઃખ રહેતું નથી. કોઈ જાતની બાધા-પીડા રહેતી નથી. કારણ કે શરીર એ બાધા પીડાનું સ્થાન છે. ત્યાં શરીર હેતું નથી તે બાધા પીડા કયાંથી થાય? * બંધુઓ ! તમારે અવ્યાબાધ સુખ ને શાંતિ જોઈતી હોય તે ચારિત્રનું પાલન કરે. સર્વ દુઃખને અંત કરીને અક્ષય સુખ અને શાંતિ આપનાર જે કઈ હોય તે તે ચારિત્ર છે. સંતે ભગવાનની આજ્ઞા પ્રમાણે નિર્મળ ચારિત્રનું પાલન કરી ગ્રામાનુગ્રામ વિહાર કરીને અનેક જીવને પ્રતિબંધ પમાડે છે. . એક વખતનો પ્રસંગ છે, એક શેઠ સંત સમાગમ કરે, ધર્મધ્યાન કરે. લેકમાં એની એવી છાપ હતી કે શેઠ ખૂબ ધમષ્ઠ છે. પણ શેઠના અંતરમાં એક છૂપું Page #859 -------------------------------------------------------------------------- ________________ શાળા શિખર પાપ ભરાઈને બેઠું હતું. તેને ડંખ તેમના અંતરમાં ખૂઆ કરતું હતું. તે સમજતા હતા કે માનવી બધેથી છૂટી શકે છે પણ મૃત્યુ અને પાપથી છૂટી શક્ત નથી. તેથી તેમને પિતાના પાપને ડંખ ખેંચ્યા કરતું હતું. એમને એમ થતું કે મારી વાતને ગુપ્ત રાખે તેવા કેઈ સંત મળી જાય તે પાપનું પ્રાયશ્ચિત કરી લઉં. આમ કરતાં કુદરતે કઈ સારા વિદ્વાન અને પવિત્ર સંત પધાર્યા. શેઠ તેમના પરિચયમાં આવવા લાગ્યા. અને ખૂબ ધમીઠને પવિત્રતાને ડોળ બતાવવા લાગ્યા. સામાને એમ લાગે કે શેઠ ખૂબ પવિત્ર છે. એક વખત શેઠ એકાંતમાં સંત પાસે ગયા. સંતને વંદન નમસ્કાર કરી કહે. ગુરૂદેવ! મારે એક પ્રાયશ્ચિત લેવું છે. સંત કહે ભાઈ! તમને એવું શું પ્રાયશ્ચિત છે? ગુરૂદેવ ! પ્રાયશ્ચિત તે સામાન્ય છે. મને પાપને ડર બહ છે. અને આપ ખૂબ ગંભીર સાગર જેવા છે. આપ જેવા ગંભીર આચાર્ય પાસેથી પ્રાયશ્ચિત લેવાથી મારે અંતરાત્મા શુદ્ધ બનશે. સંત કહે પ્રાયશ્ચિત આપવું તે મહાન આચાર્યનું કામ છે. હું હજુ નાનું છું. શેઠ કહેના, ગુરૂદેવ ! મારે મન તે આપ ભગવાન છે. આપ જ મને પ્રાયશ્ચિત આપે. શેઠના અતિ આગ્રહથી ગુરૂએ કહ્યું. ભલે, બેલ. ગુરૂદેવ ! મારે એક મિત્ર હતા. તે ખૂબ ભદ્રિક, સરળ ને સજજન હતું. એકાએક તેને માંદગી આવી ગઈ ને પિતાને લાગ્યું કે હવે જીવીશ નહિ. તેથી તેણે મને પચ્ચીસ હજાર રૂ. આપ્યા ને કહ્યું કે મારે દીકરે માને છે. પત્ની અને બાળકને તરફડતા મૂકી હું આ દુનિયા છેડી જાઉં છું. તમે મારા જાનજીગર મિત્ર છે. મને તમારા પર પૂરે વિશ્વાસ છે. માટે તમે આ રૂપિયા સંભાળ ને દર મહિને તેનું વ્યાજ આ મા દીકરાને ખાવા માટે આપજે. અને જ્યારે દીકરે ૧૮ વર્ષને થાય ત્યારે મૂળ મુડી પાછી આપજે. આટલી વાત કરતાં તે શેઠ ફાની દુનિયા છેડીને ચાલ્યા ગયા. હવે ગુરૂદેવ! તે રૂપિયા તે મારી પાસે રહ્યા. તેની પત્ની અને બાળક કાળા કલ્પાંતે ગૂરતા રહ્યા. બે ચાર મહિના ઘરમાં પડેલું ખાધું. છેવટે મારી પાસે આવ્યા ને કહેવા લાગ્યા. તમારા મિત્રે તમને કંઈપણું આપ્યું હોય તે અમને આજીવિકા માટે આપ પણ કહેવત અનુસાર “દેખે પિીળું ને મન થાય શીળું”. એ પ્રમાણે મારી દાનત બગડતાં મેં એક પૈસે પણ ન આપે કે વ્યાજ પણ ન આપ્યું. હું નજરે જેતે હતું કે કાળી મજુરી કરી મા-દીકરો અને બહેન પોતાનું પેટ ભરે છે. ઘણીવાર એવા પ્રસંગે પણ જેતે કે બબ્બે દિવસ ખાધા વગરના ભૂખ્યા રહેતા. આ દશ્ય જોતાં કંઈકના હૃદય પીગળી જાય પણ મારી બુદ્ધિ સુધરી નહીં. છેવટમાં છોકરે ૧૮ વર્ષને થાય છે. તે નેકરીએ લાગે છે. નામા શીખે છે અને પિતાના બાપના જુના ચોપડા તપાસે છે. તેમાં મને આપેલા રૂ. પચીસ હજાર Page #860 -------------------------------------------------------------------------- ________________ શારદા ખિર નીકળ્યા. આથી તે છે કરે મારી પાસે આવ્યું. ચોપડા બતાવે, ઘણું ઘણું મને કહ્યું, પણ હું એ નામક્કમ ગયો કે પૈસા શું ને વાત શું? મારઝુડ કરીને કાઢી મૂક્યા. પણ હવે મને થાય છે કે આ પાપ મારે અવશ્ય જોગવવું પડશે. તે આપ મને તેનું પ્રાયશ્ચિત આપે. કે જેના દંડમાં હું એક હજાર રૂપિયા ધર્માદે કરીશ, ને મારું પાપ ધોઈ નાંખીશ. આ બધી વાત સાંભળી સંત તે આશ્ચર્યચક્તિ બની ગયા. અહો ! દુનિયામાં આવા ધર્મઢાંગી પણ પડયા છે. ' ભક્ત ભગવાન પાસે પિકાર કરે છે કે હે ભગવાન! મને દુનિયા તે માટે ધર્માત્મા માને છે પણ હું તે અંતરમાં દંભ ભરીને બહારથી માટે ધર્માત્મા બનવાને ડેળ કરી રહ્યો છું. બિચારા ગરીબને લૂંટીને, અનીતિ, દગા પ્રપંચ કરીને તેમના પૈસા પડાવી લઈને હું શ્રીમંત બનીને સુખ ભોગવી રહ્યો છું. મારું અંતર કેવું મલીન છે તે તે હે ભગવાન તારા વિના કેણ જાણી શકે? સંત કહે છે ભાઈ! આવા પ્રાયશ્ચિત કરી લોકોને લૂંટીને હજારના દાન કરીને પાપને છેવા છે તે કયાંથી બની શકે? શેઠ, વિચાર કરે. યાદ રાખજે. બધું છૂપું રહેશે પણ પાપ છૂપું નહિ રહે. જેમ માટલામાં ભરેલું મીઠું ફૂટી નીકળે છે તેમ તમારું પાપ પણ ફૂટી નીકળશે. શેઠ આવા કાવાદાવા કરી પ્રાયશ્ચિત લેવા આવ્યા છે તેમાં પણ મલીનતા ભરી છે. ટૂંકમાં મુનિએ તેમને ત્યાં ખૂબ પ્રતિબંધ આપે ને શેઠને જીવનપલટે કરાવ્યું, શેઠનું જીવન પલ્ટાતાં વ્યાજ સહિત મુડી માલીકને અર્પણ કરી પિતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું. સંત સમાગમ પાપીને પણ પુનીત બનાવે છે. આ છે ચારિત્રવાન સાધુના પરિચયનું પરિણામ હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. ચિત્રકાર કેઈ વખત રાજમહેલમાં કઈ કામ માટે ગયે હશે, ત્યારે તેણે પડદા પાછળ બેઠેલી મલ્લીકુમારીના પગને અંગુઠા જે હતું. તેથી તેના મનમાં થયું કે બધા ચિત્રકારેએ જુદા જુદા ચિત્રો ચીતર્યા છે. તે હું આબેહુબ મલ્લીકુમારીનું ચિત્ર દેરું તે મારી ચિત્રકળા સફળ થાય. મલ્લીકુમારી ખૂબ પવિત્ર છે. દર્શન કરવા ગ્ય છે પણ રાજકુમારીના દર્શન થવા દુર્લભ છે. તે હું અહીં તેમનું ચિત્ર આલેખું તે અહીં આવનારને પવિત્ર સતીના દર્શન થશે ને આવું સુંદર ચિત્ર ચીતરવાથી રાજા મારા ઉપર ખુશ થઈને મને ઈનામ આપશે. આ વિચાર કરીને તેણે જાણે આબેહુબ જીવતી જાગતી મલ્લીકુમારી ન બેઠી હાય! તેવું ગુણોપેત રૂપચિત્ર અંક્તિ કર્યું. બધા ચિત્રકારોએ સુંદર હાવભાવ યુક્ત ચિત્રો ચીતરીને ચિત્રસભા તૈયાર કરી. કાર્ય પૂરું થયું એટલે બધા ચિત્રકારે જ્યાં મલ્લદિનકુમાર બેઠા હતાં ત્યાં આવ્યા. આવીને કહ્યું કે સ્વામિન ! આપની આજ્ઞા મુજબ અમોએ ચિત્રસભા તૈયાર કરી છે. આ પ્રમાણે ચિત્રકારનાં મુખેથી Page #861 -------------------------------------------------------------------------- ________________ પર શારદા શિખર સાંભળીને મલ્લદિનકુમારે ચિત્રકાર શ્રેણને સત્કાર કર્યો. તેમનું સન્માન કર્યું. સત્કાર સન્માન કરીને તેણે ચિત્રકારને પુષ્કળ પ્રમાણમાં આજીવિકાને યોગ્ય એવું મોટું પ્રીતિદાન આપ્યું. આપીને તેમને રજા આપી. બંધુઓ ! આગળનાં રાજાઓ કેવા ઉદાર હતા! મલદિનકુમારે હજુ ચિત્ર સભા કેવી બની છે તે જોઈ નથી. આ જગ્યાએ તમે હે તે શું કરે? ચિત્રકારોને એમ કહી દે કે તમે ઉભા રહે. અમે જોઈ લઈએ કે તમે કેવું કામ કર્યું છે ! તમારું જેવું કામ હશે તેવા અમે તમને દામ આપીશું. પણ અહીં એવું ન હતું. કુમારે તે ચિત્રકારને પુષ્કળ ધન આપ્યું. જેથી તેમને હવે જિંદગીમાં કમાવાની ચિંતા ન રહે. તે રીતે પુષ્કળ પ્રમાણમાં ધન આપ્યું. તે લઈને ચિત્રકારે હર્ષિત થતાં પોતાને ઘેર ચાલ્યા ગયા. ચિત્રકારોએ રાજકુમારની આજ્ઞાનું પાલન કર્યું બરાબર કામ કર્યું તે એક ભવનું દરિદ્ર ટળી ગયું. તે રીતે આપણે વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે બરાબર ચાલીએ તે આપણું ભવભવનું દુઃખ, દરિદ્ર ટળી જાય. ચિત્રકારને વિદાય કર્યા પછી મલ્લદિનકુમારે વિચાર કર્યો કે હવે હું ચિત્રસભા જેવા માટે જાઉં. ત્યાર પછી કેઈ એક દિવસ મલ્લદિનકુમાર સ્નાન કરી વિભૂષિત થઈ અંતઃપુર અને પરિવારને સાથે લઈ અાધાત્ર ધાવ માતાની સાથે જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા. આવીને તેણે ચિત્રસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને હાવ ભાવ અને વિલાસ સહિત સ્ત્રી, પશુ, પક્ષી વિગેરેનાં ચિત્ર જેવા લાગ્યા. ચિત્રકારની ચિત્રકળા જોઈને તેને ખૂબ આનંદ થયે. અહ! કેવા સુંદર ચિત્ર ચીતર્યા છે ! જાણે બધાં જીવતાં બેઠા હોય તેમ લાગે છે. આ ચિત્રમાં માત્ર પ્રાણ પૂરવાને બાકી છે. આ રીતે ખુશ થતે એકેક ચિત્ર જેતે જોતો જ્યાં મલ્લીકુમારીના જેવું ચિત્ર રેલું હતું તે તરફ ગયા. પિતાની મોટી બહેન મલ્લીકુમારીનું આબેહુબ ચિત્ર જોઈ તેને વિચાર થયે કે આ તે મારા વડીલ બહેન મલ્લીકુમારી છે. તે પિતે ઉભી છે. આ જોઈને તેને ખેદ થયે ને દુઃખ થયું ને અત્યંત લજજા પામે તેથી તે ધીમે ધીમે પાછો ફર્યો. મલ્લદિનકુમારને પાછો ફરતે જોઈને તેની ધાવમાતાએ કહ્યું–હે પુત્ર! તું આનંદ ભેર ચિત્રસભા જોવા આવ્યું હતું. તારું મુખ કેટલું પ્રસનન હતું ને અત્યારે કેમ તું ઉદાસ બની ગયે? તારે આનંદ ઓસરી ગયો. અને તું જાણે શરમાઈ ગયો હોય તેની માફક કેમ પાછો ફર્યો ? ધાવમાતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે મલદિનકુમારે આ પ્રમાણે કહ્યું કે હે માતા! જ્યાં મારી મટીબહેન કે જે મારા ગુરૂ સમાન છે. દેવ સમાન મારા પૂજનીય હોય ત્યાં મારે આ ચિત્રકારની બનાવેલી સભામાં પ્રવેશ કરે શું યોગ્ય છે? મારા ગુરૂદેવ સમાન પૂજનીય મારા મોટા બહેન મલ્લીકુમારી બેઠા છે. તેમની સામે જતાં મને શરમ આવે છે. Page #862 -------------------------------------------------------------------------- ________________ શારા શિખર બંધુઓ! તે જમાનામાં વડીલોને કેટલી મર્યાદા રાખવામાં આવતી હતી ! આ તે રાજકુમારી છે. જ્યાં યુવાન રાજકુમારી હોય તેના પિતા કે ભાઈ પણ ન જઈ શકે. તેવી રાજકુળની મર્યાદા હતી. એટલે મલદિનકુમારને મલ્લીકુમારીનું ચિત્ર જોઈને એમ લાગ્યું કે અહીં તે મારા વડીલ બહેન બેઠાં છે ને હું તે અંતેઉર સાથે આવ્યો છું. તેમની સામે મારાથી કેમ જવાય? તમે મને કઈ એ વાત પણ ન કરી કે મોટી બહેન અહીં આવ્યા છે. ત્યારે ધાવમાતાએ કહ્યું કે હે પુત્ર! તું શા માટે શરમાય છે? આ સાક્ષાત મલીકુમારી નથી પણ ચિત્રકારે આબેહૂબ તેમના જેવું ચિત્ર દેર્યું છે. આ સાંભળીને મલ્લદિનકુમાર ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો. અરે! એ તે કેણ અકાળે મૃત્યુને ચાહનાર, નિર્ધન, લજજા રહિત, શુતિ અને કીર્તિ રહિત ચિત્રકાર છે કે જેણે ગુરૂદેવ જેવા મારા પૂજનિક મેટા બહેનનું અહીં આબેહૂબ ચિત્ર દેર્યું છે? આ પ્રમાણે કહીને બન્ને વિત્ત ઘડ્યું આવેદ” તે ચિત્રકારને વધ કરવાની આજ્ઞા આપી. મલીકુમારીનું દેરેલું ચિત્ર જોતાં તેમના ભાઈ ને જાગેલે ક્રોધ”: મલ્લદિનકુમારને પોતાની બહેનનું ચિત્ર ચીતરનાર ચિત્રકાર ઉપર ખૂબ ક્રોધ ચઢ્યો. ક્રોધથી આંખે લાલચોળ થઈ ગઈ. એને ક્રોધ જોઈને પાસે ઉભેલાં માણસો પણ ધ્રુજી ઉઠયા. એમણે કહ્યું કે કેણ દુષ્ટ ચિત્રકારે મારા ગુરૂ સમાન બહેનનું ચિત્ર દોર્યું છે? પીંછી લઈને મારા ગુરૂદેવ સમાન બહેનનું ચિત્ર દેરીને તેમની ઘોર અશાતના કરી છે. માણસનું પુણ્ય જે પ્રબળ હોય તે તે ભડભડતી ચેહમાંથી બચી શકે છે. સૂતેલા સિંહને જગાડીને બચી શકે છે. સર્પના મુખમાં હાથ નાંખીને બચી શકે છે પણ ગુરૂની અશાતના કરનાર બચી શકતો નથી. ગુરૂની અશાતના જેવું બીજુ કઈ ઘોર પાપ નથી. ગુરૂની અશાતના કરનાર મહાન પાપ કર્મને ભાગી બને છે. મલદિનકુમારને મન તેમનાં વડીલ બહેન ગુરૂ સમાન પૂજનીક હતાં એટલે તેમનું ચિત્ર દોર્યું તે તેમને મન તે અશાતના હતી એટલે ક્રોધે ભરાઈને આજ્ઞા કરી કે જે ચિત્રકારે આ ચિત્ર દોર્યું હોય તેને વધ કરી નાંખે. આ તે રાજહુકમ હતા. તેને અનાદર કેણ કરી શકે ? રાજાના માણસોએ બધાં ચિત્રકારોને બોલાવ્યા. ચિત્રકારોને બોલાવ્યા એટલે તેમના મનમાં તે એ આનંદ થયો કે આપણે સુંદર ચિત્ર દેર્યા છે તેથી યુવરાજકુમાર આપણું ઉપર વધુ પ્રસન્ન થઈને વધુ સારું ઈનામ આપવા બોલાવતાં હશે. કારણ કે જ્યારે આપણને તેમણે ધન આપ્યું ત્યારે તે ચિત્રસભા જઈ ન હતી. હવે જોયા પછી તેઓ વધુ પ્રસન્ન થયા હશે એટલે બધાં ચિત્રકારો હર્ષભેર ભેગા થયાં. ત્યારે રાજાના માણસે પૂછયું કે હે ચિત્રકાર સત્ય બોલજે. તમારામાંથી Page #863 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર મહલકુમારીનું ચિત્ર કોણે દેયુ છે? ત્યારે જેણે ચિત્ર દોર્યું હતું તે હર્ષભેર આગળ આવીને કહેવા લાગ્યો કે મેં દેવું છે. એના મનમાં તે એવી હોંશ હતી કે મેં રાજકુમારીનું સુંદર ચિત્ર દોર્યું છે. એટલે મને વધુ સારું ઈનામ મળશે પણ એને બિચારાને ખબર નથી કે હમણાં કેવું ફરમાન થશે ! રાજાના માણસે કહ્યું કે રાજ્ય તરફથી તમારો વધ કરવાનું ફરમાન થયું છે. આ સાંભળીને હર્ષભેર આવેલાં ચિત્રકારોના મુખ ઝાંખા પડી ગયા. બધા ઉદાસ બની ગયાં. ચિત્રકારને વધ કરવાની વાત જાણીને બધા ચિત્રકારો ભેગાં થઈને જ્યાં મલ્લદિનકુમાર હતા ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને જય વિજય શબ્દથી તેમને વધાવ્યા. વધાવીને કહેવા લાગ્યા પહં વહુ નામી હે સ્વામી! તે ચિત્રકારને એવા પ્રકારની લબ્ધિ પ્રાપ્ત થઈ છે કે તે જે કેઈપણું મનુષ્ય, પશપક્ષી વિગેરેનાં શરીરને એક ભાગ દેખે તે તેનાં ઉપરથી તેનું આખું ચિત્ર દેરી શકે છે. આ કળા ઉપર તેમણે પૂરેપૂરો અધિકાર જમાવ્યું છે. અમારા કઈમાં એવી શક્તિ કે કળા નથી. એ અમારા બધામાં વિશિષ્ટ છે. ખૂબ હોંશિયાર કલાકાર છે માટે तं माणं साभी ! तुम्भे तं चित्तगरं बझं आणवेह, तं तुम्भेणं सामी! तस्स चित्तगरस्स अन्नं तयाणुरुवं दंडं निव्वतेह । | હે સ્વામિન! તમે એ ચિત્રકારને મારવાની આજ્ઞા માંડી વાળે, આપ તે ચિત્રકારને તેના ગુના ચોગ્ય બીજે કઈ પણ દંડ કરે. બધા ચિત્રકારે કહે છે મહારાજા ! ખરેખર, આવા પવિત્ર સતી મલ્લીકુમારીનું ચિત્ર દેરાય નહિ. એવી સતીઓના ચિત્રો કંઈ પ્રદર્શનમાં મૂકવાના ન હોય, કારણ કે જે પવિત્ર સતી કદી બહાર નીકળતાં નથી. કેઈ પુરૂષનું મુખ જોતા નથી, તેનું ચિત્ર આ ચિત્ર સભામાં આવનાર હાલીમવાલી બધા જુએ તે સારૂ ન કહેવાય. આ અમારા ચિત્રકારની મોટી ભૂલ છે. અમારા માટે ગુન્હો છે. અમે અમારે ગુન્હો કબૂલ કરીએ છીએ. આપની પાસે માફી માંગીએ છીએ. તે આપ એને વધ કરવાની સજા માંડી વાળ ને બીજી કઈ શિક્ષા કરે. જ્યારે ચિત્રકારોએ ભૂલ કબૂલ કરી, માફી માંગી એટલે મહલદિનકુમારનું હૃદય પીગળ્યું અને તેને વધ કરવાની આજ્ઞા પાછી ખેંચી લીધી. પણ તેને ગુન્હ છે એટલે તેને શિક્ષા તે બરાબર મળવી જોઈએ. આમ વિચાર કરીને બીજી આજ્ઞા ફરમાવે છે. ત્યાર પછી તે મલ્લદિનકુમારે મલ્લીકુમારીનું ચિત્ર દેરનાર ચિત્રકારના ઉરૂઓ, જાંઘાઓના સાંધાને કપાવી નાંખ્યા ને તેને દેશનિકાલની આજ્ઞા આપી ત્યાર બાદ તે ચિત્રકાર દેશ બહાર જવાની આજ્ઞા સાંભળીને પિતાને ઘેર આવ્યું. અને ત્યાંથી ભાડ-વાસણ વિગેરે બધી વસ્તુઓ લીધી. લઈને મિથિલા નગરીની બહાર નીકળે અને વિદેહ જનપદની વચ્ચે થઈને બનેવ સુરત, Page #864 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૫ બળવપ મેળેવ સ્થિળ રે નરે તેળેવ છવાય છંદ ।' જ્યાં કુરૂ જનપદ હેતુ અને જ્યાં હસ્તિનાપુર હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પાતાની ભાંડ વિગેરે વસ્તુઓને ઉચિત સ્થાને ગે।ઠવીને ચિત્ર ફલક એટલે જેમાં ચિત્ર દોરવામાં આવે છે તે પાટિયાને સ્વચ્છ બનાવ્યું. ત્યાર પછી રંગ વિગેરે લેપ કર્યાં ત્યાર ખાદ ચિત્રકારે પગના અંગુઠાને અનુરૂપ વિદેહ રાજવર કન્યા મલીકુમારીનું આબેહૂબ ચિત્ર દોર્યુ. અને તે ચિત્રને બગલમાં દબાવીને બહુ મૂલ્યવાન ભેટ લીધી. લઈને હસ્તિનાપુર નગરની વચ્ચે થઈને જ્યાં અદીનશત્રુ રાજા હતા ત્યાં ગયા. અને તેણે મને હાથાની અંજલિ માથે મૂકી રાજાને નમન કર્યો. ત્યાર બાદ તેણે રાજાને જય-વિજય શબ્દો વડે વધાવીને તેમને ભેટ અપણુ કરી, પછી તેણે રાજાને આ પ્રમાણે વિનંતી કરી કે હે સ્વામિન! મિથિલા રાજધાનીનાં પ્રભાવતી દેવીના ગર્ભથી જન્મેલ મલદિન્તકુમારે મને દેશનિકાલ કર્યાં છે. તેથી હું અહીં તમારે શરણે આળ્યે છું. "तं इच्छामिणं सामी तुब्भं बाहुच्छाया परिग्गहिए जावपरिवसित्तए ।" હે સ્વામિન્ ! હું તમારી ખાતુચ્છાયાના આશ્રયમાં અહીં રહેવા ચાહુ છું. આ વાત સાંભળીને અદીનશત્રુરાજાએ ચિત્રકારને કહ્યું કે હે દેવાનુપ્રિય ! મલદિન્નકુમારે તમને શા કારણથી દેશવટો આપ્ચા છે? ત્યારે ચિત્રકારે સરળતાપૂર્વક જે વાત ખની હતી તે અદીનશત્રુ રાજાને કહી સભળાવી. હવે અદીનશત્રુ રાજા ચિત્રકારને શુ' કહેશે ને શુ' મનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : સત્યભામાની વાવમાં સ્નાન કરવા માટેના સત્યાગ્રહ : પ્રદ્યુમ્નકુમાર નગરમાં ફરવા લાગ્યા. તે લેાકેા વાતા કરતાં હતાં કે પેલે માયાવી માણુસ કેવા વિચિત્ર રથ લઈને આળ્યેા હતેા ! આજ સુધી આવા રથ આપણે કદી જોચા નથી. લેાકેાની વાત સાંભળીને પ્રદ્યુમ્નકુમાર ખુશ થઈને નગરમાં ફરતા ફરતા એક સાનાની બનાવેલી વાવ જોઈને આશ્ચય ચક્તિ થયા કે કેવી સુંદર વાવ છે ! તેણે પેાતાની વિદ્યાને પૂછ્યું હે દેવી! આ વાવ કેાની છે ? વિદ્યાએ કહ્યું- ભાનુકુમારની માતા સત્યભામાદેવીની આ વાવ છે. ત્યારે મદનકુમારે કહ્યું તે તે હુ કૌતક કરૂ. ભલે ને ભામા ઉંચી નીચી થાય ! પ્રદ્યુમ્નકુમારે સાનાની વાવમાં સ્નાન કરવાની ઈચ્છાથી જનાઈધારી બ્રાહ્મણનું રૂપ લીધું. હાથમાં કમંડળ લીધું, કપાળમાં માટું તિલક તાણ્યું અને વેદના પાઠ કરતાં કરતાં બ્રાહ્મણ વાવ પાસે પહેાંચ્ચા, ને વાવની રક્ષા કરનારી સ્ત્રી પાસે જઈને કહ્યું. બહેન હું' તમારી સામે સૃષ્ટિ પણ નહિ કરું, પણ તમે મને આ વાવમાં સ્નાન કરવા દો. તે હું તમારા માટે ઉપકાર માનીશ. ત્યારે વાવનું રક્ષણ કરનારી સ્ત્રીઓએ કહ્યું- હું બુઢા! તારી બુઘ્ધિ ભ્રષ્ટ થઈ છે કે શું? તને ખખર નથી કે આ વાવ કૃષ્ણની પટરાણી સત્યભામાની છે. ત્યારે બ્રાહ્મણે Page #865 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શારદા શિખર મશ્કરી કરતાં કહ્યું કે એ સત્યભામા કોણ છે? શું તે કઈ દેવી છે કે કઈ ભૂતડી છે! ત્યારે બાઈએ કહ્યું તું તે જાણે સ્વર્ગમાંથી ઉતર્યો લાગે છે. તેથી તને ખબર નથી કે સત્યભામા કેણ છે ? સત્યભામાં કૃષ્ણની પટરાણી છે. સાંભળ. આ વાવ સત્યભામાની છે, ને હું તેનું રક્ષણ કરનારી છું, આ વાવમાં કઈ ગમે તેટલી ચાલ રમેગમે તેમ કરે પણ એક ટીપું પાણી લઈ શકતું નથી. આ વાવમાં તે ફક્ત કૃષ્ણજી, સત્યભામાં અને ભાનુકુમાર જ સનાન કરે છે. બાકી બીજા તે કઈ આ વાવની સામે દૃષ્ટિ પણ કરી શકતા નથી. તે તને કેવી રીતે સ્નાન કરવા દઉં! ત્યારે હસીને મને કહ્યું કે હું પણ કૃષ્ણને પુત્ર છું. તે મને સ્નાન કરવા દે. બાઈ કહે-હા, તારા જે કૃણને પુત્ર હેય? તું કઈ રાણીને જાય છે ? તે કહે. તે કહે કઈ રાણીને ? તે હું રૂક્ષ્મણીને નંદ છું. (હસાહસ) ભાનુકુમારથી માટે છું. માટે મારો આ વાવમાં સ્નાન કરવાને પહેલો હક્ક છે. તમારે બીજી એક મઝાની વાત સાંભળવી હોય તે કહું સાંભળે. ત્યારે સ્ત્રીઓએ આશ્ચર્ય પૂર્વક કહ્યું-શું મઝાની વાત છે તે કહો. 1, પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે દુર્યોધને ભાનુકુમાર સાથે પરણાવવા તેની પુત્રી ઉદીપકુમારીને સ્વયંવરા રૂપે અહીં મોકલી હતી. માર્ગમાં ભલે એ કૌર પાસેથી પડાવી લઈને તે કન્યા લઈ જઈને તેમના રાજાને આપી. તે કન્યા જોઈને ભીલના રાજાને થયું કે આ તે કઈ રાજકુમારને શોભે તેવી છે. એટલે કેઈ કામ માટે હું ત્યાં ગયેલ, ત્યારે તેણે મને તે કન્યા આપી દીધી છે. અને તમે તે મને વાવમાં સનાન કરવા દેતાં પણ નથી. ત્યારે તે સ્ત્રીઓએ કહ્યું કે વૃધ્ધ થઈને આટલું બધું અસત્ય શું બેલો છો ? દુર્યોધનની પુત્રીને પરણવાનાં તારા દેદાર તે જે ? એ તે ત્રણ કાળમાં ન બને. દુર્યોધનની પુત્રી તો ભાનુકુમારની સાથે પરણશે. ત્યારે મદને હસીને કહ્યુંજોઈ લે જે એ ભાનુડે પરણે છે કે હું પરણું છું ? ' હે પાગલ દાસીઓ ! તમે આ વાતનો ભેદ શું સમજે? એ તે બધું હું સમજું છું. અને હું તે એ પવિત્ર છું કે જ્યાં મારા પગની રજ અડે ત્યાં બધું પાવન બની જાય છે. એમ કહીને ઉભો થઈને ધીમે ધીમે વાવમાં ઉતરવા ગયો. તે વાવની રક્ષા કરનાર દાસીઓ પણ તેની પાછળ જઈને બ્રાહ્મણને પીટવા લાગી. તે બ્રાહ્મણનાં શરીરને સ્પર્શ થતાંની સાથે બધી સ્ત્રીઓ અત્યંત સુંદર બની ગઈ કોઈનાં કપાયેલાં કાન, ચપટાં નાક બધા સારા થયા. સ્ત્રીઓ અત્યંત સૌંદર્યવાન બની ગઈ. એટલે બ્રાહ્મણની પ્રશંસા કરતી બોલવા લાગી કે ભાઈ! તમે તે કઈ દેવ લાગો છો. અમે આવી કાળી ને બેડોળ હતી તે રૂપાળી બની ગઈ. તમારું અને ભવ સારું થજે. એમ કહી બીજી સ્ત્રીઓને બોલાવવા લાગી. જે સ્ત્રીઓને Page #866 -------------------------------------------------------------------------- ________________ ૮૫૭ શારદા શિખર બ્રાહ્મણનો સ્પર્શ થયે તે સુંદર બની ગઈ. એટલામાં બ્રાહ્મણે વાવમાં જઈને કમંડળ પાણીથી ભરી લીધું એટલે આખી વાવ ખાલીખમ થઈ ગઈ. આ જોઈને દાસીએ કહ્યું કે ભાઈ! તુ આ બધું પાણી કયાં લઈ જાય છે? થોડું તે રાખ, તુ તે કઈ જાદુગર લાગે છે. સત્યભામા રાણી આ વાત જાણશે તે મારું આવી બનશે. માટે ભાઈ! થોડું પાણી વાવમાં રહેવા દે. પણ સાંભળે જ કેણુ? એ તે કમંડળ લઈને કિલ્લોલ કરતે સત્યભામાના બજારમાં આવ્યું. એના બજારની શોભા જોઈને ખૂબ આનંદ પામે. અને વિદ્યાના બળથી હીરા, માણેક, મિતી, પન્ના વિગેરે ઝવેરાત, સેનાનાં આભૂષણે, હાથી, ઘડા બધું સત્યભામાનું જે કંઈ હતું તે હરણ કરીને લઈ જવા લાગ્યું ને બજારમાં હાહાકાર મચી ગયો. તેટલામાં બે-પાંચ દાસીઓએ આવીને તેને પકડી ને કહ્યું- દે. આ ચાર અમારી સત્યભામા રાણીની વાવનું બધું પાણી લઈ જાય છે. તેને પકડે. આમ કહ્યું એટલે મદને શું કર્યું? પાણીનું કમંડળ ઊંધું વાળ્યું એટલે બજારમાં પાણી પાણી થઈ ગયું. નદીની જેમ પાણી વહેવા લાગ્યું ને તેમાં સારી સારી ચીજો તણાઈ ગઈ લોકે પાણીમાં તરવા લાગ્યા. આટલું બધું બંબાકાર પાણી જોઈને લેકે ડરવા લાગ્યા. પેલી દાસીઓ તે ભાગી ગઈ. આનો જે કંઈ ઉપાય નહિ થાય તે નગરી બી જશે. આવા ભયથી લેકે ત્રાસી ગયા. જીવ બચાવવા લેકે નાસભાગ કરવા લાગ્યા. આ બધે પ્રધુમ્નની વિદ્યાનો ચમત્કાર હતા. તેની વિદ્યાના પ્રભાવથી આવા અનેક પ્રકારનાં કુતૂહલ કરતે દ્વારિકા નગરી જેતે આગળ ગયે. આ માયા સમેટીને તેણે રૂપ પલટાવી નાંખ્યું. નવયુવાન તેજસ્વી બ્રાહ્મણનું રૂપ બનાવ્યું. ગળામાં તુલસીની માળા પહેરી, કપાળમાં તિલક કર્યું ને આગળ ચા. તે તેણે એક જગ્યાએ ઘણાં માળીઓ અને સુંદર અને સુગંધિત પુપિનો ઢગલે જે. તે જોઈને તેણે વિદ્યાને પૂછયું કે આટલાં બધાં સુંદર ઉત્તમ જાતિનાં પુપે અહીં શા માટે એકઠાં કરવામાં આવ્યા છે ? ત્યારે વિદ્યાએ કહ્યું કે આ તે ભાનુકુમારના લગ્ન પ્રસંગ માટે માળીએ હાર ગજરા અને છડીઓ ગૂંથે છે. બ્રાહ્મણના રૂપમાં પ્રદ્યુમ્નકુમાર માળીઓ પાસે આવીને કહે છે ભાઈ! મને આમાંથી ત્રણ ચાર કુલ આપને ! ત્યારે માળીઓ ગુસ્સે થઈને કહે, અરે! આવા કુલ તમને આપવા માટે નથી લાવ્યા? આ તે અમારા કૃષ્ણ મહારાજાના પુત્ર ભાનુકુમારનાં લગ્ન માટે હાર–ગજરા ને વેણુઓ શું થાય છે. માળીએ ફૂલ ન આપ્યા ત્યારે તેણે ફૂલને હાથ અડાડો તે બધા ફૂલ આકડાનાં બની ગયા. હવે લગ્નમાં આકડાના હાર શેભે ? માળીઓ તે મૂંઝાઈ ગયા. હવે શું કરવું? આ ભાઈ સાહેબ તે આગળ ચાલ્યા ગયા. ને આવ્યા અત્તરવાળાની બજારમાં, ત્યાં શું ચમત્કાર કર્યો, ૧૦૮ Page #867 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શારદ શિખર. ગાંધીસે અત્તર માંગે પર, નટતાં કરી સુવાસ, ભૈસા કા ગજ, ગજ કા હૈ'સા, હય ખર બદલે ખાસ હે...શ્રોતા તુમ.... અત્તરના વહેપારીઓ કિંમતી અત્તરની શીશીઓ, સેન્ટની શીશીઓ, તૈયાર કરતાં હતાં. ત્યાં આવીને કહે છે ભાઈ ! મને એક-એ અત્તરની ખાટલી આપ. તે તારું ભલુ' થશે. ત્યારે અત્તરવાળાઓ કહે છે અરે મૂર્ખ! આ અત્તર તારે વળી શું કરવું છે. આ તા ભાનુકુમારના લગ્ન વખતે અત્તર જોઈએ તે માટે ખાસ ક્રિમતી અત્તર તૈયાર કરીને રાજદરબારમાં મેાકલવાનુ છે. તને નહિ મળે, ત્યાં હાથ લાંખે કરીને પ્રદ્યુમ્નકુમાર અત્તરની માટલીઓને અડકા એટલે બધું અત્તર માથું ફાટી જાય તેવી દુગ ધમય બની ગયું. બધા વહેપારીઓએ નાક આડા ડૂચા દઈ દીધા. ( હસાહસ) આ રીતે તે જ્યાં જ્યાં જાય ને જે વસ્તુ ન આપે તેનું વિપરીત રૂપ મનાવવા લાગ્યા. હજુ પ્રદ્યુમ્નકુમાર ગામમાં કેવી ઉથલપાથલ મચાવશે તે ભાવ અવસરે કહેવાશે. મં વ્યાખ્યાન ન. ૯૩ આસો વદ ૫ ને મગળવાર તા. ૧૨-૧૦-૭૬ પરમ કાસિંધુ એવા પરમ પિતા પ્રભુની વાણીમાં અલૌકિક શક્તિ છે, જેનુ પાન કરવાથી આત્માને અનતકાળથી ચઢેલાં ભય કરમાં ભયકર માહનાં ઝેર ઉતરી જાય છે. તેમાં શ્રધ્ધા કરી આચરણ કરવાથી જન્મ-મરણની સાંકળ તૂટી જાય છે. આવી અજોડ શક્તિ અને સામર્થ્ય હાય તા તે ભગવાનની વાણીમાં છે. પણ તમારા પૈસા કે પદ્મવીમાં એ તાકાત નથી કે ભવના ફેરા ટળે. પણ હજી મારા મહાવીરનાં સંતાનોને સિધ્ધાંતની વાણી પ્રત્યે પ્રેમ જાગ્યા નથી. રસ જાગ્યા નથી. જો એક વખત સિધ્ધાંતની વાણી સાંભળવાનો રસ જાગશે તે સંસારનો રાગ ને રસ છૂટી જશે. અદીનશત્રુ રાજાએ ચિત્રકારને કહ્યું-તમને મલ્લદિનકુમા૨ે શા માટે દેશનિકાલ કર્યાં ? ત્યારે ચિત્રકાર કહે અમે મલ્ટીકુમારીનું ચિત્ર ઢયુ ” તેથી તેમને પેાતાની બહેનનું અપમાન કર્યું હોય તેમ લાગ્યું. તેથી તેમણે મારા વધ કરવાનો હુકમ કર્યાં હતા પશુ બધાં ચિત્રકારાની ખૂબ વિનવણીથી રાજાએ વધનો હુકમ પાછે ખે’ચી લઈ R આ રીતે મારા જ ઘાઓના સાંધાને કાપીને મને દેશનિકાલ કર્યાં. તેથી આપની છત્રછાયા નીચે રહેવા માટે આપની નગરીમાં આવ્યેા છું. ચિત્રકારની આ પ્રમાણે વાત સાંભળીને અદીનશત્રુ રાજાએ ચિત્રકારને આ પ્રમાણે કહ્યું. से केरिसए णं देवाशुपिया ! तुमे मल्लीए तयाणुरुवे निव्वत्तिए १ Page #868 -------------------------------------------------------------------------- ________________ શારદા પર હે દેવાનુપ્રિય! તમે મલ્લીકુમારીનું આબેહુબ ચિત્ર કેવું દોર્યું હતું ? આ રીતે અદીનશત્રુ રાજાના વચન સાંભળીને તે ચિત્રકાર પુત્રે મલ્લીકુમારીનાં ચિત્રવાળું ફલકપાટીયું પિતાની કાખમાંથી બહાર કાઢયું અને અદીનશત્રુ રાજાની પાસે મૂકીને આ પ્રમાણે કહ્યું. તે સ્વામિન્ ! વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારીના ફક્ત અંગુઠાને જોઈને તેમની આકૃતિ અને ચહેરાનો આછો ખ્યાલ આપતું ચિત્ર દેયુ છે. મેં તે માત્ર તેમનો અંગુઠા જે હતે. બાકી બધાં અંગે અનુમાનથી ચીતર્યા છે. એટલે તેમનું જે રૂપ છે તે આગળ આ કાંઈ નથી. વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારીનું જે રૂપ છે તે આબેહુબ ચિત્ર બનાવવાનું કે દેવ-દાનવ, યક્ષ કે ગાંધર્વમાં સામર્થ્ય નથી, તે મારી તે તાકાત કયાંથી હોય? આ રીતે ચિત્રકારના મુખેથી વાત સાંભળીને અદીનશત્રુ રાજાએ ચિત્રકારને પિતાના દેશમાં રહેવાની આજ્ઞા આપી દીધી. એટલે તે સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. મલીકુમારીનું અલૌકિક રૂપ સૌદર્ય જોઈને અદીનશત્રુ રાજાના મનમાં મલીકુમારી પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયે. અહા ! જેનું ચિત્ર મારા ચિત્તને આકર્ષિત કરે છે ત્યારે તે સાક્ષાત કેવી હશે ! મારા અંતેઉરમાં જે આ મલ્લીકુમારી આવે તો કરડે તારા, ગ્રહ અને નક્ષત્રોની વચ્ચે જેમ શરદપૂર્ણિમાનો ચંદ્ર શેભી ઉઠે છે તેમ મારું અંતેઉર શોભી ઉઠે. આ વિચાર આવવાથી રાજાએ તરત દૂતને બોલાવ્યો ને કહ્યું કે તમે મિથિલા નગરીમાં જાઓ. ત્યાં કુંભક રાજાની પ્રભાવતી રાણીનાં ગર્ભથી જન્મ પામેલી મલીકુમારીની મારા માટે માંગણી કરવા જાઓ. અદીનશત્રુ રાજાની આજ્ઞા થવાથી હત રથમાં બેસીને મિથિલા નગરી તરફ જવા માટે હસ્તિનાપુરથી નીકળે. આ રીતે પાંચમા રાજાની વાત પૂરી થઈ. હવે છઠ્ઠો મિત્ર રાજા કેણ છે તે વાત શાસ્ત્રકાર કહે છે. "तेण कालेणं तेण समर्पण पंचाले जगवए कंपिल्लेपुरे नाम नयरे होत्था, तत्थण जियसत्तु णामं राया होत्था पंचालाहिवइ, तस्सण जियसेतुस्से धारिणी पामोक्ख સ્ત્રી સદર યોદે દેથા” તે કાળ અને તે સમયે પંચાલ નામે દેશ હતું. જે અત્યારે પંજાબ નામે પ્રસિદ્ધ છે. તે દેશમાં કાંપિલ્યપુર નામે નગર હતું. તેમાં પંચાલ દેશના અધિપતિ જિતશત્રુ નામે રાજા રહેતાં હતાં. તે જિતશત્રુ રાજાના અંતેઉરમાં ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. પૂર્વના પાંચ રાજાઓએ કેઈને કેઈ નિમિત્ત મળતાં મલલીકુમારીનાં રૂપ અને ગુણની પ્રશંસા સાંભળી અને તેમને તે મલીકુમારી પ્રત્યે આકર્ષણ થયું. તમે વિચાર કરે તે મલ્લીકુમારી કેવી હશે ? જેનામાં ગુણ હોય છે તેના પ્રત્યે સહજ રીતે માનવીને આકર્ષણ થાય છે. ગુણવાન મનુષ્યને કેઈને કહેવા જવું પડતું નથી કે તમે મારી પાસે આવે. ગુણે દૂત જેવાં છે. કહ્યું છે કે Page #869 -------------------------------------------------------------------------- ________________ શાળ શિખર गुणाः कुर्वन्ति दूतत्वं, दूरे पि वसतां सताम् । केतकीगन्धमाघाय, स्वयं गच्छन्ति षठपदाः॥ સજજન પુરૂષે ગમે તેટલાં દૂર વસતાં હોય પણ તેમનાં ગુણે તે જીવન નિર્માણમાં દૂતનું કામ કરે છે. જેવી રીતે કેતકીને ફૂલની સુગંધથી આકર્ષાઈને ભ્રમરે સ્વયં તેની પાસે આવે છે. તેમ સદ્ગુણી મનુષ્યનાં સદગુણની સુવાસ દૂર દૂર સુધી ફેલાય છે. તેના ગુણેનું શ્રવણ કરીને કંઈક મનુષ્ય પિતાનું જીવન સુધારે છે. જ્ઞાનીઓ તે કહે છે કે ગુણ એ તે રન જેવાં છે. “રત્નમરિવત્તિ મૃાા રે સતા > રતન કેઈની શેાધ કરવા જતું નથી પણ સી રતનને શોધતા આવે છે. તેનું કારણ રત્ન કિંમતી છે. એટલે સૌ રનને શોધે છે. રત્ન કે ફૂલ કેઈને આમંત્રણ દેતું નથી કે પિતાની પાસે આવનારને આવકાર પણ દેતું નથી. છતાં સામેથી તેની પાસે સૌ દેડતા જાય છે. પણ આ સંસારમાં એવું જોવામાં આવે છે કે ઘણી વખત માનવ માનવ પાસે જતું નથી. ફૂલ વનસ્પતિની જાતિ છે છતાં તેનામાં સુગંધ છે, સૌંદર્ય છે. રત્ન પૃથ્વીકાયની જાતિ છે છતાં તેનામાં તેજસિવતા છે, ને તે મૂલ્યવાન છે. તેની પાછળ માનવ આકર્ષાય છે. જ્યારે માનવી માનવીની પાછળ આકર્ષત નથી, તે વિચાર કરે કે માનવથી ફૂલ અને રતન વિશેષ કે માનવી વિશેષ? તેને બરાબર વિચાર કરજે. I હવે આપને સમજાવું કે માનવ માનવામાં પણ અંતર છે. ઘણાં સદ્ગુણી અને સજજન આત્માઓ છે કે જેમના ગુણની સુવાસથી લેકે આકર્ષાઈને તેની પાસે જાય છે ને ઘણાં એવા મનુષ્યો છે કે જેમના જીવનમાં એકલે સ્વાર્થ ભર્યો છે. ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાને કચરે ભર્યો છે ને દુર્ણની દુર્ગધ ભરી છે તેવા મનુષ્ય પ્રત્યે કેઈને આકર્ષણ થતું નથી. આજે જ્યાં જુઓ ત્યાં સ્વાર્થની મધલાળ જોવા મળશે. જ્યાં સ્વાર્થ સધાય છે ત્યાં દોડતાં જાય છે. મધપુડા માંહે મધ જ્યાં લગી છે (૨), માખીના ફેરા બસ ત્યાં લગી છે(૨) મધ ખૂટે ત્યાં મધમાખીની પૂરી થાયે પ્રીત રે-જુઠા આ પદમાં કેવા સરસ ભાવ ભરેલાં છે. શું કહે છે? જૂઠા જગતની મમતાને પ્રીતિ પણ જૂઠી છે. કારણ કે મધપુડામાં મધ ભરેલું હશે ત્યાં સુધી સેંકડો માખીઓ મધપુડાની આસપાસ આંટા મારે છે. પણ જ્યાં મધપુડામાંથી મધ ખલાસ થયું ત્યાં એક પણ માખી ત્યાં જતી નથી, યાદ રાખજો. તેમાં તમારી પાસે પણ જ્યાં સુધી પૈસાનું મધ છે ત્યાં સુધી મતલબની માખીઓ રૂપી સગા સબંધી તમારી પાસે આવશે, હવે સમજાય છે કે સ્વાર્થની માયાજાળ સંસારમાં પથરાયેલી છે. ગરીબ મા-બાપ દિકરાને બહારગામ મકલીને ભણાવે છે. દીકરે વકીલ થાય Page #870 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છે, સારી કમાણ થતાં બારેબાર લગ્ન કરે છે, માતાપિતા તે દીકરાની કમાણી ઉપર સુખ મેળવવાની આશામાં દિવસો વિતાવે છે. માતાને તે કેડ છે કે મારે વહુ આવશે. પણ પુત્રના કાંઈ સમાચાર નથી આવતા, ત્યારે મા-બાપ ખૂબ રડે છે. લોકે કહે છે બાપા! તમારો દીકરે વકીલ બની ગયું છે લગ્ન પણ કરી લીધા છે. તે મહાન સુખી બની લહેર કરે છે. તમે શા માટે ગુરે છે ! હું એમ છે! છેવટે બાપ દિકરાના ગામ જાય છે ને દીકરાની કેટે છે ત્યાં પહોંચે છે. જ્યાં બધાનાં બુટ પડયા છે ત્યાં બેઠા ને પુત્રની સામે પ્રેમભરી દષ્ટિથી એકીટશે જોવા લાગ્યા. કેર્ટમાં તે ઘણું વકીલે ને અસીલે આવવા લાગ્યા. જજ સાહેબ પણ આવ્યા. પુત્ર ખુરશીમાં બેસીને વકીલાત કરે છે. પુત્રને જોઈને બાપનું હૈયું હરખાવા લાગ્યું. હમણાં મારે દીકરે બહાર આવશે ને ઘેર જશે ત્યારે મને સાથે લઈ જશે. વકીલે દરવાજા પાસે બાપને બેઠેલો જે, તેના મનમાં ખૂબ ક્રોધ આવી ગયો, પણ કેર્ટમાં કંઈ થોડું બોલાય ? મૌન રહ્યો. બે કલાક પછી કેર્ટમાં ભીડ ઓછી થઈ જજ સાહેબ તેમની ખુરશીમાં બેઠા હતાં. તેમની દષ્ટિ જુત્તા પાસે બેઠેલાં વૃધ્ધ ગરીબ તરફ ગઈ. તે તે ગરીબ માણસ મમતાભરી દષ્ટિથી એકીટશે પેલા વકીલ સામે જોઈ રહ્યો હતે. ને પ્રેમના કુવારા વહી રહ્યા હતા. આ વૃધ્ધને જોઈને જજે વકીલને પૂછયું- આ વૃદ્ધ માણસ કેણું છે? એને ચહેરે તમારા જેવું છે ને નેહભરી દ્રષ્ટિથી તમારા સામું જોયા કરે છે. જાણે તમારા પિતા હોય તે પ્રેમ ઉછળે છે. આ સાંભળીને વકીલનું મોટું પડી ગયું. તેણે કહ્યું સાહેબ ! એ મારો બાપ નથી. પણ મારા ગામને માણસ છે. અહાહા! સંસાર કે છે ! બાપને બાપ માનવામાં નાનપ લાગ્યું. પુત્રના શબ્દો સાંભળીને . વૃધ્ધ પિતાનું લોહી ઉકળી ગયું. દિલમાં ખૂબ આઘાત લાગ્યો. પુત્રને બિલકુલ ડર રાખ્યા વિના નીડરતાથી તેણે જજને કહ્યું- સાહેબ ! હું તેના ગામને માણસ છું. એટલું જ નહિ પણ એની માતાને માણસ છું. (હસાહસ) જુએ, બાપે કેવી બુદ્ધિ વાપરી ! એણે એમ ન કહ્યું કે હું એને બાપ છું પણ એની માતાને માણસ છું. બાપની વાત સાંભળીને જજ પણ સમજી ગયે કે આને બાપ છે પણ એને આવા ગરીબને બાપ કહેતાં શરમ આવે છે. જજ સાહેબે વકીલને કહ્યું કે જે માતા પિતાએ આટલું કષ્ટ વેઠી તમને ભણાવ્યા ને વકીલ બનાવ્યા. તેમને ઉપકાર ભૂલી ગયા જજની ટકેરથી ઠેકાણે આવેલી શાન" જે માતા પિતાને પણ ઉપકાર ભૂલશે તે કેર્ટમાં વકીલ બનીને બીજાને સાચે ન્યાય કેવી રીતે આપશે ? આ રીતે જજ સાહેબે વકીલને ખૂબ ફટકાર્યા. ન્યાયી જજસાહેબની કેરથી પુત્રના અના . મતીયા ખસી ગયા ને પિતાને ભેટી પડે. ચરણમાં પડીને પિતાની ભૂલની માફી. Page #871 -------------------------------------------------------------------------- ________________ કરે દિશા વિના માંગી, અને પિતાની માતાને તેડાવીને આનંદથી રહેવા લાગ્યા. ટૂંકમાં આપણે આ દષ્ટાંતથી એ સાર ગ્રહણ કરે છે કે આ સંસાર કે સ્વાર્થ ય છેઆવા દાખલા તમે ઘણું સાંભળ્યા ને નજર સમક્ષ જોયા. માટે હવે સમજીને વીતરાગ વાણી ઉપર શ્રધ્ધા કરો. પંચાલ દેશમાં કાંપિલ્યપુર નામના નગરમાં જિતશત્રુ નામે રાજા છે. તેને ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ છે. તે રાજા નીતિ પૂર્વક રાજ્ય ચલાવે છે. હવે આ વાત અહીં અટકે છે. આ રાજા મલ્લીકુમારીને કેવી રીતે જાણશે તે પછી આવશે. તેમને મલ્લીકુમારીને પરિચય આપનાર કોણ છે તેની વાત ચાલે છે, तत्थ ण मिहिलाए चोक्खा नामं परिव्वाइयारिउव्वेय जाव परिणिठिया योवि होत्था।" તે મિથિલા નગરીમાં ત્રદ આદિ ચારે ય વેદોને તેમજ સ્મૃતિ તથા ષષ્ટિતંત્ર વિગેરે શાઓને જાણનારી ચોક્ષા નામે એક પરિત્રાજિકા રહેતી હતી. આ પરિવારિકા તેના ધર્મનાં ચાર વેદ આદિ દરેક શાસ્ત્રોના અર્થ કરવામાં નિપુણ હતી. - આ ચોક્ષા પરિત્રાજિકા મિથિલા નગરીમાં પિતાના ધર્મનો ખૂબ પ્રચાર કરતી હતી તે ઘણું રાજેશ્વર, તલવર, કૌટુંબિક, માંડલિક, શ્રેષ્ઠી, સાર્થવાહ, વિગેરેની સાથે દાન ધર્મ, શૌચ ધર્મ, અને તીર્થસ્થાન વિષે ધર્મ ચર્ચા કરતી હતી. અને તેમને તે સારી રીતે શૌચ વિગેરે ધર્મોને તેમનાં શાસ્ત્રોક્ત વિધિથી ભેદ પાડીને સમજાવતી હતી. અને શાચ વિગેરે ધર્મોના નિયમોને પિતે જાતે આચરીને તેને પ્રત્યક્ષ રૂપે દેખાવ કરતી હતી. શૌચ એટલે શુધિ કરવી. એ લકે ઠંડીલ જઈને આવે તે સ્નાન કરે. જ્યાં બેસે ત્યાં જમીનને પાણીથી સાફ કરીને બેસે. કેઈ માણસને અડી જવાય તે સ્નાન કરીને કપડા ધોઈ નાંખે. આજે તેમને શૌચ ધર્મ હોય છે. આપણાં ધર્મમાં આવી શુધ્ધિને બાહ્યશુદ્ધિ કહેવામાં આવે છે. આવી બાધિ ગમે તેટલી કરે પણ જ્યાં સુધી રાગ-દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા વિગેરેના કચરાને સાફ કરીને આત્મશુધિ કરવામાં નહિ આવે ત્યાં સુધી આત્મા ઉજવળ પવિત્ર બનવાનું નથી. આ ચોક્ષા પરિત્રાજિકા તેના ધર્મને પૂરજોશમાં પ્રચાર કરે છે. આ જ મિથિલા નગરીમાં ભાવિમાં ભગવાન બનનાર મલલીકુમારી બિરાજે છે. પણ તીર્થંકર પ્રભુ કેઈની સાથે સામેથી વાદ વિવાદ કરવા જાય નહિ. જે કંઈ તેમને પૂછે તે સાચી વાત સમજાવે. પણ આ ચક્ષા પરિત્રાજિકાને તેના ધર્મને મંડ હતે. એને કઈ બોલાવે કે ન બેલાવે પણ સામેથી તેને ત્યાં જઈ ધર્મને પ્રચાર કરતી હતી. તેણે આખી મિથિલા નગરીમાં ખૂબ પ્રચાર કર્યો. એક દિવસ તે ચેક્ષા પરિત્રાજિકા પિતાના ત્રિદંડ, કમંડલ તેમજ ગેરુથી રંગેલા વો ગ્રહણ કરીને પરિત્રાજિકાના મઠમાંથી બહાર નીકળી અને કેટલીક પરિત્રાજિકાઓની Page #872 -------------------------------------------------------------------------- ________________ રાશિ દાર સાથે મિથિલા નગરીની વચ્ચે થઈને જ્યાં કુંભકરાજાને મહેલ હતા ત્યાં, જ્યાં કન્યાઓનું અંતઃપુર હતું અને જ્યાં “વ મી વિધવા તન્યા વ હવાતિ ” મલ્લી નામની વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યા હતી ત્યાં આવી. ત્યાં આવીને તેણે ભૂમિ ઉપર પાણીનાં છાંટા નાંખ્યા અને તેના ઉપર દર્ભ પાથર્યો ને તેના ઉપર આસન મૂકીને બેઠી. બેસીને મલીકુમારી પાસે દાન, શૌચ વિગેરે ધર્મને ઉપદેશ આપવા લાગી. આ ચક્ષા પરિત્રાજિકા મનમાં એમ સમજતી હતી કે મારા જેટલું કેઈ આ મિથિલા નગરીમાં જ્ઞાની નથી. પણ એને ખબર નથી કે જેની સામે હું દાન, શાચ વિગેરે ધર્મને ઉપદેશ કરી રહી છું તે કોણ છે? મલ્લીકુમારી તે માતાના ગર્ભમાંથી ત્રણ જ્ઞાન લઈને આવેલાં છે છતાં તેમનામાં ગંભીરતા કેટલી છે! “અધૂરો ઘડો છલકાય, ભરેલાં કદી છલકાય નહિ.” મલ્લીકુમારી એક શબ્દ બોલતાં નથી. ગંભીરતાપૂર્વક તેની વાત સાંભળે છે. પરિત્રાજિકા તેને ઉપદેશ આપે છે. તેની વાત પૂરી થયા પછી મલી મારી ચક્ષા પરિવારિકાને પ્રશ્ન પૂછશે ને ચક્ષા તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર : પ્રદ્યુમ્નકુમાર દ્વારિકાની બજારમાં ગયા. ત્યાં જઈને દુકાનવાળાની પાસે વસ્તુ માંગે. વહેપારી ન આપે તે તે વસ્તુનું રૂપ વિપરીત બનાવવા લાગ્યા. આગળ જતાં હાથી જોયા. હાથીવાળા પાસે હાથી માં તે તેણે ન આપે એટલે હાથીને પાડો બનાવી દીધે, ને જ્યાં પાડા બાંધેલા હતાં તેનાં હાથી બની ગયા. ઉંટના બાકડા અને બેકડાના ઉંટ બનાવી દીધા. (હસાહસ) ત્યાંથી આગળ ચાલ્યો તે અનાજની દુકાને આવી. તેણે વહેપારી પાસે પાંચ શેર અનાજ માંગ્યું તે ન આપ્યું એટલે ચોખાની કેદરી બનાવી દીધી ને કેટરીનાં ચેખા બનાવ્યાં. મીઠાના ઢગલાં સાકરનાં બની ગયા ને સાકરના ઢગલાં મીઠાના બનાવ્યાં. કસ્તુરીની હીંગ અને હીંગની કસ્તુરી બનાવી દીધી. પિત્તળનું સેનું ને સોનાનું પિત્તળ, રતનના કાંકરા અને કાંકરાનાં ઝગમગતાં રત્ન બની ગયા. ઘીનાં ડબ્બા હતાં તે તેલના બનાવ્યાં ને તેલનાં ડબ્બા હતાં તે ઘીનાં બનાવ્યાં. કાપડ બજારમાં ગમે ત્યાં પણ ઝરીનાં વસ્ત્રો હતાં તે જુનાં ભિખારી પહેરે તેવાં બનાવી દીધા ને ભિખારાના અંગ પર ફાટેલા કપડાને બદલે ઝરીવાળાં કપડાં બની ગયા. આ રીતે પ્રદ્યુમ્નકુમારે દ્વારકા નગરીમાં કંઈક ઉથલપાથલ મચાવી દીધી. ઘરાક ઘી લેવા આવે ને આપવા જાય તે તેલ નીકળે. ચોખા દેવા જાય તે કેદરી મળે ને સાકરને બદલે મીઠું મળે. આ બધી ઉથલપાથલ થવાથી વહેપારી કે ખૂબ અકળાઈ ગયાં. હવે આપણે શું કરવું? બધી ચીજોમાં ફેરફાર થઈ ગયું છે. નક્કી આપણી નગરીમાં કઈ માટે જાદુગર આબે લાગે છે. હવે તે કૃષ્ણ મહારાજાને ફરિયાદ કરે. કૃષ્ણના કાને બૂમ આવી Page #873 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા શિખર કે દ્વારકા નગરીમાં ખૂબ ધાંધલ મચ્યું છે. તે એ કોણ માણસ હશે કે મારી નગરીમાં આવું તેફાન કરે છે? મારે તેની તપાસ કરવી પડશે. આ ભાઈ તે વિદ્યાનાં બળથી નવાં નવાં કૌતુક કરતા કેઈની પરવા કર્યા વિના આગળ વધે જાય છે. બધી બજારોમાં તેફાન કરીને ચાલતા ચાલતા રાજમહેલ આગળ આવ્યો. ત્યાં તેણે સૌથી પહેલાં એક માટે વિશાળ ને સુંદર મહેલ જે. વસુદેવદાદાના મહેલમાં પ્રધનકુમાર” –ભવ્ય મહેલ જોઈને તેણે વિદ્યાને પૂછયું કે આ ગગનચુંબ મહેલ કેને છે? તે કહે કે આ તે તમારા દાદા એટલે કૃષ્ણના પિતાજી વસુદેવને મહેલ છે. જુઓ, તમારા દાદા ઝરૂખે ઉભાં છે. તે તે ખૂબ ભાગ્યવાન છે. તે કઈ જાણીતા પ્રદેશમાં જાય કે અજાણ્યા પ્રદેશમાં જાય પણ જ્યાં જાય ત્યાં તેઓ ખૂબ આદર સત્કાર પામે છે, એવા તમારા દાદા પુણ્યવાન છે. ત્યારે પ્રદૂમ્નકુમારે પૂછયું કે મારા દાદાને સૌથી વધારે શેન શેખ છે? વિદ્યાએ કહ્યું કે તેમને મેષ યુધ એટલે ઘેટા સાથે યુદ્ધ કરવાનો ખૂબ શેખ છે. એટલે વિદ્યાના બળથી એક સુંદર મેષની વિક્વણું કરી અને પિતે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. અને દ્વારપાળની આજ્ઞા લઈને મહેલમાં ગયા. ત્યાં સુંદર આસન ઉપર વસુદેવદાદાને બેઠેલા જોઈને મદને તેમને અંતરથી પ્રણામ કર્યા. વાસુદેવે વિલક્ષણ-સુંદર મેષને જોઈને ખૂબ ઉત્સુકતાપૂર્વક પૂછયું કે આ મેષ કેને છે? બ્રાહ્મણે કહ્યું કે આ મારા રાજાને ઘેટે છે. આપને બતાવવા માટે હું આપની પાસે લાવ્યો છું. આ ખૂબ બળવાન મેષ છે. વસુદેવે કહ્યું કે મારા ઘૂંટણ પર તેને પ્રહાર કરવા દે, તેથી તેના બળનું માપ નીકળી જશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું-“ના. આપ તેનાથી હારી જાઓ તે યાદવે મારા ઉપર ગુસ્સે થઈને મને તથા મારા મેષને મારી નાંખે. વસુદેવે કહ્યું કે ના..ના... આ તે એક રમત છે. આમાં જ્ય પરાજ્યની વાત ઉપસ્થિત થતી નથી. તમે તેની શંકા ન કરે. એમ કહી વસુદેવે તેમની ઘૂંટણ મેષ આગળ ધરી. મેષે તેમની ઘૂંટણ ઉપર એ જોરથી પ્રહાર કર્યો કે જમીન પર ગબડી પડતાં બેભાન બની ગયા. એમના ગબડી પડવાનો અવાજ સાંભળી યાદ દેડી આવ્યા. અને વસુદેવને બેભાન પડેલા જોઈને તેઓ બધા વિચારમાં પડી ગયા. અહો આ શું ? આ અમારા દાદાને અત્યાર સુધીમાં કોઈ મનુષ્ય રાજા કે વિદ્યાધર રાજા પણ હરાવી શક્યાં નથી. એવું તેમનું અગાધ બળ છે, ને તેમને કેણે પછાડી દીધા ? બધાં આવ્યાં ત્યાં તે બ્રાહ્મણ અને મેષ અદશ્ય થઈ ગયા. જેને કઈ અત્યાર સુધી જીતી શકયું નથી તેને પૌત્રએ હરાવ્યું. હવે ત્યાંથી પ્રદ્યુમ્નકુમાર આગળ ચાલે. Page #874 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૬૫ “સત્યભામાના મહેલે પ્રદ્યુમ્નકુમાર આગળ જતાં નગરીની શોભા જેવા લાગ્યા. અહિ ! સુંદર આ દ્વારિકા નગરી છે! એમ હર્ષ પામતાં આગળ ચાલે છે ત્યાં તેમણે એક ગગનચુંબી તેરણ-પતાકા, સુંદર માળાઓથી વિભૂષિત એક સુંદર મહેલ જોઈને પૂછ્યું કે આ મહેલ કોને છે? વિદ્યાએ કહ્યું આ મહેલ તારી એરમાન માતા સત્યભામાને છે. ભાનુકુમારનાં લગ્ન છે તેથી અહીં અનેકવિધ માંગલિક કાર્યો થઈ રહ્યા છે. હવે તારે જે તેફાન-તાયફા કરવા હોય તે બધા અહીં બરાબર કરી લેજે. આ સત્યભામા તારી માતા રૂકમણું ઉપર ખૂબ ઈર્ષ્યા કરે છે માટે તેને સારે ચમત્કાર બતાવી દેજે. તેથી પ્રદ્યુમ્ન એક નાનકડા બ્રાહ્મણ પુત્રનું રૂપ લીધું. તેના માથાના વાળ ડા લાંબાને છૂટા રાખ્યા. કપાળે તિલક કર્યું ને હાથમાં માળા લઈને તે સૌ પહેલાં સત્યભામા પાસે આવીને હે માતા ! “તમારું કલ્યાણ થાઓ” એમ કહીને તેને આશીર્વાદ આપ્યા. એટલે સત્યભામા ખુશ થઈને બ્રાહ્મણને કહેવા લાગી હે વિપ્રવર ! તમારે શું જોઈએ છે? ત્યારે પ્રઘનકુમારે કહ્યું હે માતા! મને ખૂબ ભૂખ લાગી છે. મારી ચામડાની ઝુંપડી એટલે હોજરીમાં આગ લાગી છે, તે જોજન કરાવીને આગ બૂઝાવી દે. આ રીતે વાત કરે છે ત્યાં સત્યભામાએ ભેજન માટે આમંત્રણ આપેલાં હજારે બ્રાહ્મણે ત્યાં જમવા માટે આવ્યા. સત્યભામા તે ગમે તેમ તે પણ કૃષ્ણની પટ્ટરાણ છે ને ! એટલે ગર્વથી બ્રાહ્મણને કહે છે હું કૃષ્ણની પટ્ટરાણી છું. મારે ત્યાં ભેજનને શું હિસાબ ! હાથી, ઘોડા, ધન, સોનું જે તમારે જોઈએ તે લઈ જાઓ. મારે ત્યાં કેઈ ચીજને તેટે નથી. ત્યારે બ્રાહ્મણે કહ્યું માતા ! ધનથી કંઈ પેટ ભરાતું નથી. ભૂખ મટતી નથી. અન્નનું દાન શ્રેષ્ઠ છે. પહેલાં ભૂખ શાંત થાય પછી બીજું બધું ગમે છે. માટે મને તમે જલદી ભોજન કરાવે. મને બહુ ભૂખ લાગી છે. એક મને જમાડ એટલે બધાને જમાડી દીધાં એમ તું સમજી લે. ત્યારે સત્યભામાને તેની દાસીઓએ કહ્યું કે આ બ્રાહ્મણ ખૂબ ભૂખે થયે છે માટે તમે આને પહેલાં જમાડી લે. માત શીશ કાટકે, કારના ચાહે અપમાન, મજા ચખાઉં ઈસકે, દિલમે લીની ઠાન હે-શ્રોતા તુમ સત્યભામાએ તેને જમાડવાનું કહ્યું ત્યારે પ્રદ્યુમ્ન તેને જોઈને વિચાર કરવા લાગે કે આ અભિમાની સત્યભામાં સરળ હૃદયની મારી માતાનાં વાળ ઉતરાવીને તેનું અપમાન કરવા માંગે છે તે હું તેને મઝા ચખાડી દઉં. એ તેણે મનમાં નિશ્ચય કર્યો. હવે બીજા બધાં બ્રાહ્મણે જમવા માટે આવી ગયાં હતાં. તેથી તેમની સાથે જમવા માટે પ્રદ્યુમ્નકુમારને બેસાડશે. ત્યારે કહે છે કે આ બધા બ્રાહ્મણે તે બ્રાહ્મણના આચાર વિચાર બરાબર પાળતાં નથી. આ બધાં ક્રિયાહીન છે. જે પ્રાચર્યનું ૧૦૯. Page #875 -------------------------------------------------------------------------- ________________ e}} શારદા શિખર પાલન કરે તે સાચા બ્રાહ્મણ કહેવાય. અને આ તે બધા વિષયના કીડા છે. માટે એમની સાથે જમવા નહિ ખેસું. કારણ કે હું તેા સાચા બ્રાહ્મણુ છું. હું તો સદાચારી અને ચાર વેદના ભળેલા છું. શુધ્ધ બ્રહ્મચારી છું. એટલે તી સમાન પવિત્ર છું. આચાર-વિચાર વિનાના કરેાડા બ્રાહ્મણ્ણાને જમાડા તા પણુ તમને .લાભ નહિ મળે, પણ મારા જેવા ક્રિયાવાન એક બ્રાહ્મણને જમાડા તા તમે આલેાક અને પરલેાક અને લેાકમાં સુખી થશેા. બ્રાહ્મણે સત્યભામાને આવું કહ્યું એટલે બીજા બધાં બ્રાહ્મણા દાઝે ખળવા લાગ્યા કે આ નવતર બ્રાહ્મણુ કાણુ આવ્યે છે કે આપણાં તે એ મૂળ ઉખાડી નાંખે છે. પેલા બધાં બ્રાહ્મણેા જમવા બેસે તે પહેલાં એ તા સૌથી પહેલાં ઊંચા આસન પર જમવા બેસી ગયા એટલે બ્રાહ્મણો તે વધુ રાષે ભરાયા ને ખેલવા લાગ્યા કે આ મૂર્ખાને તે કોઈ જાતનું ભાન નથી. એ કહે છે કે હુ. તે ચાર વેદના ભણેલો છું. પણ એનામાં કંઈ જ્ઞાન દેખાતુ નથી. અભિમાનનું પૂતળું છે. છે તે નાનકડો પણ એનામાં ફ્રાંક કેટલેા બધા છે કે આપણને બધાને છેડીને પહેલા ઉંચે જઈને બેઠો. બ્રાહ્મણેા ગુસ્સે થઈ ને કહેવા લાગ્યાં કે આ છંકરાને મારીને સીધો દોર બનાવી દો. ત્યારે પ્રદ્યુમ્ને સત્યભામાને એલાવીને કહ્યું માતા! આ તારા ગામનાં બ્રાહ્મણા મને મારવાનુ કહે છે. આ લાકે કેવા નીચ છે. ! # લડવા લાગ્યા. કાઈ સત્યભામાએ કહ્યું તું નાના છે તે આ બધાં મોટા છે. તારુ એમની પાસે જોર ચાલશે નહિ. પણ તું ચીખાવલે છાના રહે તેમ નથી. તું શા માટે એમની સાથે વાદવિવાદ કરે છે? તુ હારી જઇશ. ત્યારે ખાલ બ્રાહ્મણે તેની વિદ્યાને હુકમ કાંકર્યાં એટલે વિદ્યાના ખળથી બધા બ્રાહ્મણેા આપસ આપસમાં કોઈ એકખીજાને મુડા મારવા લાગ્યા, કેાઈ પથ્થરથી મારવા લાગ્યા. મટકા ભરવા > લાગ્યા. કઈ લાઠી મારવા લાગ્યા, કાઈ લાતાલાતી કરવા લાગ્યા. સત્યભામાના ઘરમાં તે ધાંધલ મચી ગયું. સત્યભામા કહે બધા શાંત થાએ. મારા ઘરમાં આ શું તાફાન ! રાજ્યના અધા માણુસા સમજાવવા લાગ્યા પણ કાઈ કાઈની વાત સાંભળતા નથી. બધા તમાસે જોવા ભેગા થઈ ગયા. આ લડાઈમાં કાઈના દાંત તૂટી ગયા, કેાઈની કેડ ભાંગી ગઈ, કોઈના હાથ-પગ ભાંગ્યા તા કોઈ રડવા લાગ્યા. • બધા બ્રાહ્મણા કહેવા લાગ્યા કે, ભાજન કરતાં પહેલાં આપણે તેા. લડાઈના લાડુ ખૂબ ખાધા. આ તે આપણને જિંદગીભર યાદ રહી જશે. સત્યભામાએ વચમાં પડીને લઘુ બ્રાહ્મણાને સમજાવીને શાંત કર્યાં. એટલે બધા બ્રાહ્મણાએ લડવાનું મધ કર્યું, તેથી સત્યભામા કહેવા લાગી કે આ બ્રાહ્મણ ખૂબ ચમત્કારી લાગે છે, ને સદ્ગુણુના જડાર છે. મને તે બહુ વહાલા લાગે છે અને તે બહુ ભૂખ્યા થયા છે.માટે તેને Page #876 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જહદી જમાં. પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે માતા ! તારે મને જમાડવો હોય તે પૂરે જમાડજે. કારણ કે મારે નિયમ છે કે એક ઘેર ભેજન કરવા જવું. ત્યાં મળી જાય તે જમવું નહિતર ઉપવાસ કર. પણ બીજે ઘેર જવું નહિ. ત્યારે સત્યભામાએ કહ્યું વિપ્રકુમાર ! તું એવું શા માટે બોલે છે? આ કંઈ સામાન્ય ઘર નથી. અહીં તે મોટાં મેટાં હાથીઓનાં પેટ ભરાઈ જાય છે. તે એક માણસનું પેટ નહિ ભરાય ! તમે ખાઈ ખાઈને કેટલું ખાવાના છે? મારા ઘેર પુષ્કળ રસોઈ છે. તમે વિના સંકેચે પિટ ભરીને જમે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તે હવે તમે મને પીરસવા માંડી ને હું જમવા માંડું. હવે પ્રદ્યુમકુમાર જમવા બેસશે ને ત્યાં કેવું ધાંધલ મચશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૪. આસો વદ ૬ ને બુધવાર તા. ૧૩-૧૦-૭૬ સર્વજ્ઞ, સર્વદશ, વીતરાગ પ્રભુ અનંતકાળથી મેહનિદ્રામાં પહેલા અને જાગૃત કરતાં કહે છે કે હે ભવ્ય જીવો ! અનંતકાળથી જીવને સંસારમાં રઝળવનાર હેયરતે પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, વેગ આ પાંચ કારણેમાં સૌથી પહેલું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ટળે તે સમક્તિ આવે. સમક્તિ આવે એટલે વિતરંગવાણી ઉપર શ્રધ્ધા થાય. રૂચી થાયઃ મિથ્યાત્વ એ જીવને સાચી વસ્તુનું યથાર્થ ભાન થવા દેતું નથી. સત્ય સ્વરૂપનું ભાન થતાં જીવ અવત, પ્રમાદ, કષાય અને અશુગને ટાળવા માટે પ્રયત્ન કરે. સમક્તિ પામ્યા પછી પણ અવતમાંથી વ્રતમાં આવ્યા વિનાં નવાં-કર્મો અટકતાં નથી. નવા કર્મોનું આગમન કરાવનારે અવત આશ્રવ છે. પાંચ ઈન્દ્રિઓના વિષયમાં પડેલ પ્રાણીને આશ્રવનું ઘર ગમે છે અને એ વિષયે એડવા ગમતાં નથી. વિષય સુખને સ્વાદ મ છૂટે તે આશ્રવ ક્યાંથી છૂટે? જ્ઞાની પુરૂષ કહે છે કે એક એક ઈન્દ્રિયને વશ થયેલાં પ્રાણી ઓ પણ પ્રાણને ગુમાવી દે છે. તે જે પ્રાણીઓ પાંચેય ઈન્દ્રિઓને વશ થયેલાં છે તેમની શી દશા થશે ?' પાંચ ઈન્દ્રિઓમાંથી એકેક ઈન્દ્રિયને આધીન થનારની દશા કેવી થઈ છે તે સૂત્રકાર બતાવે છે. " सद्देसु जो गिधिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणास । RIGરે રિમિવિમુશ્કે, સદે ગતિને મુવેરૂ મg | ઉ. અ. ૩૨-૭ શબ્દાદિ વિષયમાં જે તીવ્ર વૃધિ-આસક્તિ સેવે છે તે અકાળે વિનાશને Page #877 -------------------------------------------------------------------------- ________________ re શારદા શિખર પામે છે. શબ્દમાં અતૃપ્ત રહેતા મનુષ્ય હરણની માફક મુગ્ધ થઈને મૃત્યુ પામે છે. હરણેાને પકડનારા શિકારીઓ જંગલમાં જઇ વીણા વગાડે છે. એના મધુર નાદથી આકર્ષાઈ મૃગ સાંભળવામાં તલ્લીન બની જાય છે. ત્યારે શિકારી તેને પકડી લે છે. પત'ગિયાને દિપકના પ્રકાશ અત્યંત પ્રિય હાય છે. તેથી તે દિપક ઉપર આંટા માર્યા કરે છે. પરિણામે તેમાં પડીને મરણ પામે છે. ભ્રમરાની ઘાણેન્દ્રિય બહુ તેજ હાય છે એટલે તે કમળ પુષ્પની સુગંધથી આકર્ષાઈને સુગ ંધમાં મસ્ત અનેં છે. કવિએ કહ્યું છે કે रात्रिर्गमिष्यति, भविष्यति सुप्रभातम् भास्वान् उदेष्यति हसिस्यति पङ्गजश्री । एवं विचिन्तयति केाषगते द्विरेके, हा हन्त । हुन्त नलिनी गज उज्जहार ॥ ઘાણેન્દ્રિયને વશ થઈ કમળ પુષ્પમાં પૂરાઈ ગયેલે ભ્રમર વિચાર કરે છે કે રાત્રિ પૂરી થશે ને પ્રભાત થશે ત્યારે સૂર્યોદય થતાં કમળ ખીલશે એટલે હુ આનદથી ઉડી જઈશ. પણ અફસોસની વાત છે કે સૂચય થતાં પહેલાં હાથી ત્યાં આવીને તળાવમાં રહેલા કમળની દાંડીને સૂઢ વડે ઉખાડીને કમળ સહિત ખાઇ જાય છે. એટલે સૂર્યોદય પણ થયા નહિ ને ભ્રમર પણ ખચ્યા નહિ. બંધુઓ ! ભ્રમર પાતાની શક્તિથી લાકડાને કારે છે પણ કમળની કામળ પાંખડીને વીંધી શકતા નથી. તેનું કારણ શું ? ભ્રમરને કમળ પ્રત્યે અત્યંત આસક્તિ ડાય છે. તેથી તેને છેદીને બહાર નીકળી શકતા નથી. આવી રીતે આપણા આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તે શક્તિ દ્વારા સંપૂર્ણ કર્મોને ક્ષય કરી આત્મામાક્ષમાં જઈ શકે છે, પણ ધન, વૈભવ અને કુટુંબ પરિવારના માહમાં મસ્ત બનેલે જીવ ધર્મારાધના કરતા નથી ને કર્મોને ખપાવી શકતા નથી. પરિણામે મોક્ષમાં જવાનો તેના મનેરથ મનમાં રહી જાય છે ને કાળના કાળિચે ખનીને જીવ દ્રુતિમાં ચાહ્યા જાય છે. પાંચ ઈન્દ્રિઓના વિષયેાને વશ થયેલાં જીવાની કેવી દશા થાય છે તે વાત આપણે ચાલે છે. તેમાં ભ્રમર ઘાઘેન્દ્રિયને વશ થઈ ને મરણને શરણ થાય છે. માછલી રસેન્દ્રિયને વશ થઈને મરણ પામે છે. પાંચમી સ્પર્શેન્દ્રિય છે. માટેા વિશાળકાય હાથી તેને વશ થઈને મરણના મુખમાં ધકેલાઈ જાય છે. ટૂંકમાં આ પાંચ ઈન્દ્રિઓના નિષયનું દૃષ્ટાંત આપીને મારે તમને એ સમજાવવું છે કે જેવી રીતે હરણ, પતંગિયું, ભ્રમર, માછલી અને હાથી વિગેરે પ્રાણીઓ એકેક ઇન્દ્રિયને વશ થઈ તેમાં આસક્ત બન્યા તે તેમનાં પ્રાણ ગુમાવવાના વખત આળ્યે, તા જીવાત્મા જે પાંચ ઇન્દ્રિઓના વિષયને આધીન બનશે તે તેનું શું થશે ? ને કેટલાં જન્મ-મરણુ કરવા પડશે તેના વિચાર કરે. જો તમારે જન્મ મરણનાં ક્રા જલ્દી ટાળવા હાય Page #878 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તે આશ્રવ છેડીને સંવરમાં આવે. આશ્રવને નદીની ઉપમા પણ આપવામાં આવી છે. નદી પૂર જોશમાં રહે છે ત્યારે ગામનાં ગામ ખેંચી જાય છે. તેમ આશ્રવ રૂપી નદીમાં અનંત શક્તિવાન પરમ તિરૂવરૂપ આત્માના ઉત્તમ ગુણે તણાઈ જાય છે. અને આત્મા કર્મના કાદવથી ખરડાયેલું રહે છે. તેથી તેને સંવર અને નિર્જરાને સાચો માર્ગ દેખાતું નથી. જેમને આત્મા પવિત્ર છે તેવા મલ્લીકુમારી પાસે ચક્ષા નામની પરિત્રાજિકાએ આવીને દાનધર્મ, શાચધર્મ વિગેરેની વ્યાખ્યા કરી. તપ જ શા મા વિહરાયવર ના જોરણ પવૅ વયા તુજ ચરણે! Éિ મૂપ ધ પૂજ? ચક્ષા પરિત્રાજિકાએ તેના ધર્મની વ્યાખ્યા કરી ત્યારે વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યા મલીકુમારીએ તેને આ પ્રમાણે પૂછયું હે ચક્ષા ! તમારા ધર્મનું મૂળ શું કહેલું છે ? એટલે કે તમે શેમાં ધર્મ માને છે? આ પ્રમાણે મલ્લકુમારીએ પૂછયું ત્યારે ચક્ષા પરિત્રાજિકાએ તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! અમારે શૌચ મૂલ ધર્મ કહે છે. અમારી ગમે તે વસ્તુ જ્યારે અશુચિ અપવિત્ર થઈ જાય ત્યારે અમે તેને પાણી અને માટી વડે પવિત્ર-શુદ્ધ કરીએ છીએ, આ રીતે અમે પાણીમાં નાન કરીને પવિત્ર બનીને નિર્વિન રૂપે જલદી સ્વર્ગમાં પહોંચી જઈએ છીએ, બંધુઓ! પાપ કરીને કઈ એમ માને કે ગંગામાં સ્નાન કરવાથી પાપ દેવાઈ જાય તે શું આ વાત તમને ગળે ઉતરે છે? સમજે. આત્માને સ્વચ્છ બનાવે હોય તે તપ-ત્યાગ અને સંવરના ઘરમાં આવવું જોઈશે. પણ આજના જેની શ્રદ્ધા કાચી છે. શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન કરે છે તે કટીમાંથી પાર ઉતરે છે. કવિએ કહેલ એક રૂપક છે. એક વખત કૃષ્ણ વાસુદેવને વિચાર થયે કે મને બધા ખમ્મા ખમ્મા કરે છે. હું બધાને વહાલું છું તેમ બતાવે છે તે હું મારી રાણીઓ સહિત બધાની પરીક્ષા કરું તે મને ખબર પડે કે હું બધાને કે વહાલું છું. આમ વિચાર કરી માથું દબાવીને કૃષ્ણજી પલંગમાં સૂઈ ગયા. આ વખતે નારદજી ફરતાં ફરતાં કૃષ્ણજીનાં મહેલે પહોંચી ગયા. કૃષ્ણજીને ગમગીન બનીને પલંગમાં સૂતેલાં જઈને પૂછયું કે આજે કેમ ઢીલા છે? ત્યારે કૃષ્ણ કહ્યું. ઋષિશ્વર ! મારું માથું દુખે છે. નારદજી કહે તમારા માટે જોઈએ તેટલા ડોકટરે છે. કૃષ્ણજી કહે બધું કર્યું પણ મને મટતું નથી. ફકત એક ઉપાય છે કે કેઈ ચરણરજ આપે તે મારું માથું મટે પણ ચરણરજ આપનાર નરકે જશે. નારદજી કૃષ્ણ પાસેથી રૂકમણીનાં મહેલે આવ્યાં. રૂક્ષમણીએ તેમને આદર સત્કાર કર્યો ને હાથ જોડીને ઉભી રહી. ત્યારે નારદજીએ કહ્યું રૂકમણી ! કૃણુજીને માથાની સખ્ત વેદના ઉપડી છે. ઘણાં ઉપચાર કર્યા પણ મટતી નથી. આ સાંભળી Page #879 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦: શારદા શિખર રૂક્ષ્મણી કહે–શુ` વાત કરેા છે ? તે એકદમ ઢીલી થઈ ગઈ. આંખમાં આંસુ આવી ગયા. નારદૅજીએ કહ્યું ઢીલા થવાની કે રડવાની જરૂર નથી. તેમની વેઢના શાંત કરવા માટે એક ચીજ લેવા આવ્યા છું. રૂક્ષ્મણીએ' કહ્યુ. જે જોઈએ તે લઈ જાઓ પણ "મારા સ્વામીનાથનુ દર્દી જલ્દી મટે તેમ કરો, નારદજીએ કહ્યું વસ્તુ તે મામુલી છે. ખાલા શુ છે? નારદજી કહે તમારા ચરણની રજ આપે. તે કૃષ્ણજીના માથે લગાડવાથી વેદના મટી જશે. પણ એક વાત છે. તમારી ચરણરજથી તેમનુ માથું ઉતરી જશે પણ તમારે નરકમાં જવું પડશે. ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું-- ઋષિરાજ! મને નરકે જવાની ચિંતા નથી પણુ ભગવાન તુલ્ય મારા પતિશ્રી, હું તેમના પગની મેાજડી જેવી, અમારા પવિત્ર પતિને મારી ચરણરજ તેમના માથે ચોપડાય ? એમની ચરણરજ મારે ચોપડાય. આ રીતે બધાએ ના પાડી. કેઈ તૈયાર ના થયું. અંતે નારદજી ગોપીઓ પાસે આવ્યા. ત્યારે શુધ્ધ ભાવથી કૃષ્ણની ભક્તિ કરનારી એક ગેાપાએ કહ્યું કે મારા ભગવાનને જો મારી ચરણરજથી માથાનું દર્દ મટતુ હાય તેા ખુશીથી લઈ જાઓ. તે માટે નરકે જવું પડશે તે જવા તૈયાર છું. ગોપીની ચરણરજ લઇને નારદજી કૃષ્ણજી પાસે આવ્યા ને કહ્યું તમારી રૂક્ષ્મણીથી માંડીને સારી દ્વારિકા નગરીમાં ઘૂમી વત્ચા પણ કાઇએ ચરણરજ આપી નહિ. આપની ભક્તિમાં તલ્લીન રહેનારી એક ગેાપીએ કહ્યુ* મારા ભગવાનનું દર્દ મટતાં મારે નરકે જવું પડશે તા જવા તૈયાર છું. ખંધુએ ! કૃષ્ણને માથું દુઃખતું ન હતુ કે કોઈ ને નરકે જવાનું ન હતુ. એ તા ભક્તોની પરીક્ષા કરવા ઈચ્છતા હતા. તેમણે હસીને કહ્યું આનું નામ સાચી ભક્તિ. આપણે સાચા ધમ કા તે વાત ચાલે છે. ચેાક્ષા પરિવ્રાજિકાએ મલ્ટીકુમારીને કહ્યું કે અમે અપવિત્ર બનીએ ત્યારે માટી અને પાણી વડે પવિત્ર અનીએ છીએ. આવા શૌચમૂલ ધર્મનું પાલન કરીને અમે સ્વર્ગમાં જઇએ છીએ ત્યારે મલ્લી કુમારીએ તેને પૂછ્યું-ડે ચાક્ષા ! જેમ કોઈ માણસ લેાહીથી ખરડાયેલાં વસ્ત્રો લેાહીથી વે તા શું ? લાહીથી ખરડાયેલા વસ્રો લેાહીથી ધાવામાં આવે તે તેની શુધ્ધિ થઈ કહેવાય ? અર્થાત્ શુધ્ધ થાય ખરું ? “મૈં ફળકે સમÈ!” એ અથ સમથ નથી. એટલે કે લેાહીથી ખરડાયેલા કપડાંને લેાહી વડે ધેાવાથી શુધ્ધ થાય નહિ. મલ્ટીકુમારીએ કહ્યું હું ચેાક્ષા ! આ તા એક ને એક એ જેવી વાત છે. મેલા કપડાને મેલા પાણીથી ધોવાથી સ્વચ્છ થતા નથી પણ વધારે મેલા થાય છે. તેવી રીતે હું ચેાક્ષા ! તમારા ધર્માંમાં પ્રાણાતિપ્રાત, ( જીવહિંસા ) વિગેરે તેમજ મિથ્યાદશ નશલ્ય આદિ એટલે કે અઢાર પાપસ્થાનકે સેવવાના પ્રતિબંધ નથી ને પૃથ્વીકાય, અપકાય વિગેરે જીવાની હિંસા કરી તેમાં ધર્મ માની તમે શુધ્ધિ કરી તેમ માને છે અને તેવા ધર્મનું પાલન કરીને અમે સ્વર્ગમાં જઈએ છીએ તેમ તમે જે માનેા છે તે Page #880 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તમારી માન્યતા સાચી છે? શું પાપ કરવાથી આત્માની શુદ્ધિ થાય ખરી ? આ પ્રમાણે મલ્લીકુમારીએ ચેક્ષાને પ્રશ્ન કર્યો. મલી મારી પાસે ચેક્ષાની થયેલી હાર - ત્યારે ચોક્ષા પરિનાજિક પિતાના ધર્મમાં શંકાવાળી બની. કાંક્ષાથી યુક્ત બની. વિચિકિત્સા એટલે ક્રિયાના ફળની પ્રાપ્તિ વિષે સંદેહયુક્ત બની ગઈ અને મેદસમાપન એટલે પિતાની માન્યતાને નાશ થયેલ છે તેમ માની ઢીલી બની ગઈ. તેના મનમાં એમ થયું કે મલ્લીકુમારીએ મને જે કંઈ કહ્યું છે તેના જવાબમાં હું કઈ પણ વાત રજુ કરીશ તે તે સાચી , હશે કે કેમ ? આ જાતની મુંઝવણથી ચીક્ષાનું મન શંકાશીલ બન્યું. જે મારો જવાબ બરાબર નહિ હોય તો બીજે શું જવાબ આપીશ? આ પ્રમાણે તે જવાબને વિષે વાંછાયુક્ત થઈ ગઈ મલીકુમારીને હું જવાબ આપીશ તે તેને મારા : જવાબ ઉપર વિશ્વાસ બેસશે કે કેમ ? આ રીતે તે વિચિકિત્સા યુક્ત થઈ ગઈ. આ પરિસ્થિતિમાં મારે શું કરવું? આવા વિવેકની શક્તિ પણ તેની ખતમ થઈ ગઈ હતી. તેથી તે આકુળ વ્યાકુળ થઈને ભેદ સમાપન્ન બની ગઈ હતી. તેથી તે • મલીકુમારીને જવાબમાં કંઈ પણ કહી શકી નહિ. તે સાવ મુંગી થઈને બેસી રહી. બંધુઓ ! ઘણી વખત માણસને સમજાય છે કે મેં જે નાડું પકડ્યું છે તે ખે છે. પણ અભિમાનને કારણે મૂકાતું નથી. ચક્ષા પરિત્રાજિકાની પણ એવી સ્થિતિ થઈ. એના મનમાં થયું કે આ કહે છે તે સાચું કે હું કહું છું તે સાચું ? એ શુદ્ધિને જે અર્થ કરે છે તે સાચો કે હું કરું છું તે સાચો ? એ વિચાર થયો ને મલીકુમારીની વાત તેને સાચી પણ લાગી હશે પણ માન મૂકાતું નથી. આથી ચીક્ષા મૌન થઈ ગઈ. મલીકુમારી તેને સામેથી કંઈ કહે તેમ નથી. એ તે “સાગર વર ગંભીર” ભાવિના તીર્થકર ભગવંત છે એટલે સાગરની જેમ ગંભીર હતા. તેઓ તે મૌન બેસી રહ્યા પણ તેમની દાસીએથી રહેવાયું નહિ. . "तए णं तं चक्खं मल्लीए बहुयाओदास चेडीओ निंदति. खिंसति गरिहंति।" . ગમે તેમ તે ય દાસીઓ તે ઓછું પાત્ર કહેવાયને ! તેમનામાં મલીકુમારી જેટલી ગંભીરતા ન હોય. એટલે તે મલ્લીકુમારીની દાસીઓ તેની હલણા કરવા લાગી કંઈક મનથી નિંદા કરવા લાગી ને કંઈક વચન વડે બિસતિ એટલે નિંદા કરવા લાગી. હે ચોક્ષા પરિપત્રાજિકા! તું માટે ધર્મને ધ્વજ ફરકાવવા નીકળી છું. સંસાર ત્યાગીને પરિત્રાજિકા બનીને બેઠી છું. તે કેમ કંઈ બોલતી નથી. અમારા મલીકુમારીએ તને જે કંઈ સમજાવ્યું તેને જવાબ પણ કેમ આપતી નથી ? તું બહાર તે ધર્મની બડી બડી વાત કરે છે. કંઈક ભેળા શ્રીસંતે અને સાર્થવાહને ધર્મની મોટી મોટી વાત કરીને ભમાવી દીધા છે. જે તારામાં સાચું જ્ઞાન હોય અને Page #881 -------------------------------------------------------------------------- ________________ ८७२ શારદા શિખર તારા ધમ સાચો હોય તા શા માટે તું તર્ક કરતી નથી. સારી મિથિલા નગરીના લેાકેા ભલે તને જ્ઞાની માનતાં હોય પણ અમે તેા તારું જ્ઞાન જોઇ લીધુ.. અમારા મલ્ટીકુમારીના જ્ઞાન આગળ તારુ જ્ઞાન તે કાંઈ નથી. ક્યાં ગભ ને કયાં હાથી! ક્યાં કંકર ને કયાં કેહીનુર ! ક્યાં આકડા ને ક્યાં ગુલાખ! કાંસાનું ને ક્યાં પિત્તળ ! કયાં કાગડા ને કયાં કાયલ! ક્યાં સૂર્ય'નાં તેજ ને કયાં આગિયાના તેજ ! તેમ કયાં અમારા કુંવરીનુ જ્ઞાન ને ક્યાં તારું જ્ઞાન! અહી સુધી આવી તે જરા વિચાર કરીને આવવું હતુ' ને ? જોઈ લીધું તારુ જ્ઞાન. તું કેમ ઠં'ડી પડી ગઈ! તારામાં શક્તિ ડાય તે મલ્ટીકુમારીને જવાબ આપ. આવા શબ્દો કહીને તેની નિદા કરવા લાગી ને બધાની સામે તેને ઉપહાસ કરવા લાગી. અને તેના અવણુ વાદ ખોલવા લાગી આ રીતે ખોલીને દાસીઓએ તેને ક્રોધિત કરી. "अप्पेगtय मुहमक्कडियाओ करेन्ति, अप्पेगइया वग्धाडीओं करेति अप्पेगइया તજ્ઞમાળી નિષ્ણુ મંત્તિ ” કેટલીક દાસીઓ તેના સામુ' જોઈને માં મચકોડવા લાગી. તા કાઈક દાસી તેની મશ્કરી કરવા લાગી. તા કાઈક દાસીઓ આંગળી વડે તેને તર્જના કરવા લાગી. તા કાઈ કે દુચના વડે તેના તિરસ્કાર કર્યો કંઈક ખેલવા લાગી હું ચોક્ષા! અમારા મલ્ટીકુમારીના પ્રશ્નના જવાખ આપ. નહિતર તારી ખખર લઈ નાંખીશું' આવી રીતે ખીક બતાવીને ત્યાંથી બહાર કાઢી મૂકી. આ રીતે મલ્ટીકુમારીની દાસીઓ વડે અપમાનિત ઘણિત અને નિ ંદિત થવાથી તે ચૌક્ષા પરિત્રાજિકા ક્રોધથી લાલચોળ ખની ગઈ. અને ક્રોધાગ્નિથી સળગતી તે વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારી પ્રત્યે ખૂબ ઈર્ષ્યા-દ્વેષ કરનારી થઈ. મલ્ટીકુમારીએ તે જે હતું તે સત્ય કહ્યું પણ ચોક્ષાએ પાતાનું પકડેલું ખાટુ નાડુ' છેડયું નહિ. જો માણસમાં સરળતા હોય તા સાચુ' સમજાતાં ખાટી વાત છેાડી દે છે ને સામી વ્યક્તિને નમ્ર ભાવે કહી દે છે કે તમારી વાત સાચી છે. પણ જો દર માન બેઠેલુ હોય તેા ક્રોધ કરાવે છે. ચોક્ષાના મનમાં એમ થયું કે હું આવી મોટી પરિાજિકા, આટલા બધા લેાકાને ઉપદેશ આપનારીને મલ્ટીકુમારીએ તા મને ખેલતી અ ંધ કરી દીધી. તે તેની દાસીએએ મારું અપમાન કર્યુ. આવા વિચારે થતાં ક્રોધથી ધમધમતી ત્યાંથી ઉભી થઈ ગઈ ને તેનુ આસન ઉપાડીને કન્યાન્તપુરથી એટલે કે તે મલ્ટીકુમારીના મહેલમાંથી બહાર નીકળી ગઈ. તેના મનમાં વિચાર થયા કે જે ગામમાં મારુ. અપમાન થયું તે ગામમાં રહેવામાં સાર નથી. આ ગામ છેડી દેવામાં મઝા છે. એમ વિચાર કરીને તે મિથિલા નગરી છેડીને તેની ઘણી પરિવ્રાજિકાઓની સાથે ચાલતી થઈ. તેની પરિવ્રાજિકાઓની સાથે ચાલતી ચાલતી નેળેવ પંચાહ જાળવવ, તેવ પિપુડે નરે તેળવવા, 'જ્યાં પંચાલ દેશ અને તેમાં પણ જ્યાં કાંપિયપુર નગર હતું. ત્યાં આવી. ત્યાં આવીને પાતાના ધર્મની Page #882 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ઘણું રાજા, ઈભ્ય, તલવર વિગેરેની પાસે પોતાનાં દાન, શૌચ ધર્મ વિગેરેની પ્રરૂપણ કરતી ત્યાં રહેવા લાગી. ત્યારબાદ એક દિવસ તે જ્યાં જિતશત્રુ રાજા પોતાના અંતઃપુરની રાણીઓ સાથે બેઠા હતાં ત્યાં ચોક્ષા પરિત્રાજિકા તેની પરિત્રાજિકાઓની સાથે જિતશત્રુ રાજાના મહેલમાં આવી પહોંચી અને તેણે જિતશત્રુ રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા. જિતશત્રુ રાજાએ પણ આ ચોક્ષા પરિત્રાજિકાને ઘણી પરિવાજિકાઓની સાથે આવતી જોઈ ત્યારે સિંહાસનેથી તેઓ ઉભા થઈ ગયા. આગળના રાજા મહારાજાઓ કેઈપણ ધર્મના પ્રચારક સાધુ કે સાધ્વી હોય, પરિત્રાજિકા કે સંન્યાસિની હોય તે, તેનું માન સાચવતાં હતાં. તેને આદર સત્કાર કરતાં હતાં. તે રીતે જિતશત્રુ રાજાએ સિંહાસનેથી ઉભા થઈને ચીક્ષા પરિત્રાજિકાને આદર સત્કાર કર્યો, આદર સત્કાર કરીને તેને બેસવા માટે આસન આપ્યું. મલ્લીકુમારીનાં પૂર્વના છ મિત્રામાં પાંચ મિત્રોને મલીકુમારીના રૂપગુણની પ્રશંસા સાંભળીને તેના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થશે. હવે આ છઠ્ઠા રાજા છે. ચક્ષા પરિત્રાજિકા ત્યાં બેસશે ને ત્યાં તેના ધર્મની વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર –પ્રદ્યુમ્નકુમાર જે બાલ બ્રાહ્મણના રૂપમાં સત્યભામાને ઘેર આવ્યો છે તે ત્યાં જમવા બેઠા એટલે તેના ભાણામાં રાઈ પીરસાવા લાગી. બદામ, પીસ્તા, દ્રાક્ષ, ચારોળી આદિ ઉંચી જાતના મેવા પીરસ્યાં. પછી ખાજા, લાડુ, ઘેબર ઘારી, ફેણ, લાપસી, ખીર, દૂધપાક વિગેરે ઘણું જાતનાં પકવાને, પાતરા, ભજીયા. કચેરી વિગેરે ફરસાણ, જાતજાતનાં શાક, ચટણી, દહીં છાશ આદિ અનેક પ્રકારની વાનગીઓ પીરસાઈ ગયા પછી સત્યભામાં કહે છે બ્રાહ્મણે! હવે તમે જમે. બીજા તે બધાં જમે છે પણ પેલે કિશેર બ્રાહ્મણ તે જેવું પીરસાયું તેવું સફાચટ કરી ગયે. પીરસનારને પીરસતાં વાર લાગે પણ એને ખાતાં વાર ન લાગી. જેમ સૂકું ઘાસ અગ્નિમાં નાંખવામાં આવે કે તરત બળી જાય છે તેમ એના ભાણુમાં નવું નવું ભોજન પીરસાય છે ને તરત ખતમ થઈ જાય છે. લાઓ જલદી લાઓ, કર્યો અબ દેર લગાઈ, લગી જેરકી ભૂખ પુણ્યાત્મા, ઝટપટ દેએ બૂઝાઈ લાવે, લાવે જલ્દી લાવે. તમને પીરસતા પણ કેટલી વાર લાગે છે? મને તે કકડીને ભૂખ લાગી છે તે મટાડવા જલદી મીઠાઈ લાવે. અહીં તે જેટલું પીરસે તેટલું સ્વાહા થઈ જાય છે. સત્યભામાને ઘેર ભાનુકુમારના લગ્ન માટે જે મીઠાઈ, હલવા, સુખડી બધું બનાવ્યું હતું તે ખલાસ થઈ ગયું. એક કણ પણ ન રહ્યો. છતાં એ તે લાવ લાવની બૂમ પાડવા લાગે. (હસાહસ) આ જોઈ લેકે આશ્ચર્ય પામી ગયા કે આ શું? આટલી બધી રઈને મીઠાઈ ગઈ કયાં? ત્યાં બૂમ પડી કે લા–લાવે. સત્યભામા તે મૂંઝાઈ ગઈ. હવે બધું ખલાસ થઈ ગયું. ત્યારે બ્રાહ્મણ કહે છે કે તમારા કેડારમાં કાચું Page #883 -------------------------------------------------------------------------- ________________ શારદા વિના અનાજ તે છે કે નહિ? પાકું ન હોય તે કાચું લાવે. એટલે મગ, મઠ, ઘઉં ચોખા, ચણા, બાજર, જવ, ખાંડ, ગોળ, ઘી આ બધું જે હતું તે લાવીને પીરયું તે તે પણ સ્વાહા થઈ ગયું. આ જોઈને બધાને કૂતુહલ થયું. જેવા માટે કેટલું માણસ ભેગું થઈ ગયું. બધા મનમાં વિચાર કરવા લાગ્યા કે નક્કી આ કઈ વિધાધારી માણસ છે. એ જમતું નથી પણ વિદ્યાના બળથી બધું અલેપ કરતે લાગે છે. અગર તે કઈ દેવ લાગે છે. આ મનુષ્યનું કામ નથી. બધું કાચું અનાજ ખલાસ થયું તે પણ એનું પેટ ભરાયું નહિ. એ તો જેરજેરથી બૂમ પાડવા લાગે કે હું તો ભૂખ્યો મરી ગયો. ત્યારે સત્યભામા આદિ યાદવ પત્નીએાએ કહ્યું વિપ્રવર! માફ કરે. હવે તે કાચું ને પાકું બધું ખલાસ થઈ ગયું. ત્યારે બ્રાહ્મણ ખડખડાટ હસીને કહે છે તે સત્યભામા ! સાંભળ. તું તે ભાનુકુમારની માતા, કૃષ્ણની પટ્ટરાણી અને ઉગ્રસેનરાજાની પુત્રી છે. તું કૃષ્ણની સૌથી મોટી રાણી છે છતાં મેં તારા જેવી લેભણ કેઈ ન જોઈ. મોટી પટ્ટરાણી થઈને તું આવી કંજુસાઈ કરે તે તને શોભતું નથી. હું તે નાનું બાળક કહેવાઉં. પણ તું મારું પેટ ન ભરી શકી તે ભાનુકુમારના લગ્નમાં યાદવેને કેવી રીતે જમાડીશ ! મેં તને પહેલેથી કહ્યું હતું કે મને જમાડ હોય તે પૂરો જમાડ પણ તે તારું વચન પાળ્યું નહિ અને ન તે મારું પૂરું પેટ ભરાયું કે ન તે ઉપવાસ થયે. હવે મારે બીજે ઘેર જમાશે નહિ. તારામાં ત્રેવડ હતી તે મને ના. પાડી દેવી હતી. ત્યારે સત્યભામાએ કહ્યું મહારાજ! મારા ઘરમાં જે હતું તે બધું તમને જમાડી દીધું. હવે શું કરૂં. આપ તે મહાન જ્ઞાની છે તે ક્ષમા કરે. શાંત થાઓ. આમ કહીને તેને માંડમાંડ શાંત કર્યો ત્યાં બીજો બનાવ બન્યો. ભાણ પરથી બ્રાહ્મણ ઉભું થઈને સત્યભામાના મહેલમાં આંટા મારવા લાગ્યા. તે સમયે ત્યાં સત્યભામાની કુજા બેડોળ રૂપવાળી એક દાસી આવી એટલે પ્રધુમ્નકુમારે તેને સ્પર્શ કર્યો તે કુજા દાસી અસરા જેવી રૂપાળી બની ગઈ. એટલે તે દેડતી સત્યભામા પાસે ગઈ. અપ્સરા જેવી સ્ત્રીને જોઈને સત્યભામાએ પૂછયું કે આવી સુંદર સ્ત્રી કેણ છે? ત્યારે દાસીએ કહ્યું કે હું કુજા છું. ત્યારે પૂછે છે કે તારું કુજાપણું કયાં ગયું? તે કહે છે બાઈસાહેબ! આ નાને બ્રાહ્મણ આવ્યું છે તેણે મને આવી રૂપાળી બનાવી દીધી. આ જોઈને સત્યભામાના મનમાં પણ થયું કે નક્કી આ કેઈ ચમત્કારિક પુરૂષ છે. તે હું પણ તેને મારી વાત કરું એટલે હું પણ રૂકમણીથી વધુ રૂપાળી બનું. આમ વિચાર કરીને સત્યભામા પ્રદ્યુમ્નકુમારને એક અલગ રૂમમાં લઈ ગઈ ને આસન પર બેસાડયા. અને તેના પગમાં પડીને મધુર વચનથી બેલી, મહારાજ ! કૃપા કરીને આપ મારું રૂપ વધારી દે. ત્યારે તેણે કહ્યું કે માતા! તું તે ખૂબ રૂપાળી છે. હું તે ગામેગામ ફરું છું. પણ મેં તારા જેવું રૂપ અત્યાર સુધીમાં Page #884 -------------------------------------------------------------------------- ________________ સારા હિંડ ૨૭૫ કાઈનું જોયું નથી. એવી તું સૌદયવતી છું. ત્યારે સત્યભામાએ કહ્યું કે તમારી વાત સાચી છે. પણ છું તેનાથી વિશેષ રૂપવંતી મને મનાવા. કારણ કે પહેલા હુ. કૃષ્ણુજીને ખૂબ વહાલી હતી. પણ કૃષ્ણજી રૂક્ષ્મણીને લાવ્યા ત્યારથી એને જ દેખે છે. એ મારી શાક્ય રૂક્ષ્મણીને જ વધુ માન આપે છે. તેા તમે એવું કરે કે કૃષ્ણજી મને દેખે ને એ રૂક્ષ્મણીનું તે નામ જ ન લે. સત્યભામાની વાત સાંભળીને પ્રદ્યુમ્નકુમારે વિચાર કરવા લાગ્યા કે આને મારી માતા ઉપર કેટલી ઈર્ષ્યા છે! ઠીક, તેને ખરાખર બતાવી દઉં”. તેણે હસીને સત્યભામાને કહ્યું માતા ! તારી જેમ ઈચ્છા હોય તેમ કરૂં. હું તે ખૂખ શક્તિધારી છું. મારા જેટલી દુનિયામાં કેાઈની શક્તિ નથી. હું ધારું તે ચંદ્ર અને સૂર્યને નીચે ઉતારી શકું છું. ને ઈન્દ્રને મારા ઘરનેા મહેમાન બનાવી શકું છું. હું ધારું ઘડીકમાં પાતાળમાં પેસી જાઉંને ક્ષણમાં આકાશમાં ઉડી જાઉ, એવી મારામાં તાકાત છે. વળી જત્ર-મંત્ર બધું જાણું છું. મારા દુશ્મનેાના હું સંહાર કરુ છુ' ને જે મારી ભક્તિ કરે છે તેને સહાય કરું છું, માતા! મારા પ્રત્યે તારી ખૂબ ભક્તિ છે. એટલે હું તારું કામ કરીશ. તું જે તેા ખરી. કૃષ્ણે તને હથેળીમાં નચાવશે. રૂક્ષ્મણી કરતાં તારું હજારગણું માન વધી જશે. પણ એક વાત છે કે હું કહુ તેમ તારે કરવું પડશે. જેમ ખિલાડીને દૂધ આપીને કાઈ લલચાવે ને પછી પકડી લે છે તેમ પ્રદ્યુમ્નકુમારે સત્યભામાને પેાતાની શક્તિની વાતા કરીને ખૂબ લલચાવી એટલે ભેાળી ભામા ભેાળવાઈ ગઈ ને બ્રાહ્મણુને કહેવા લાગી ભાઈ ! જો હુ કૃષ્ણને વહાલી લાગું તેમ થતું હશે તા હું તું જેમ કહેશે તેમ કરવા તૈયાર છું. તું મારા ભાઈ ને હું તારી બહેન છું. વીરા મારી લાજ તારા હાથમાં છે. ત્યારે કહે છે જો બહેન ! એક નિયમ છે કે દુઃખ વેઠયા વિના કદી સુખ મળતું નથી. તે રીતે તારે રૂક્ષ્મણીથી અધિક રૂપાળા ખનવુ હાય ને કૃષ્ણને વશ કરવા હોય તેા એક કામ કર. મસ્તક મૂડ કે મુંહ કાલારંગજી વજ્ર તું ધાર, મનનિગ્રહી એકાંત બેઠના, સમતા કર સ્વીકાર ૐ હ્રી` રૂં મું સ્વાહા યહ અષ્ટૌત્તરસે વાર, જપે જાપ એકામ ચિત્તસે, રૂપ અનુપમ સાર...શ્રોતા તુમ તારું માથું મુંડાવી નાંખ અને માઢે કાળા રંગ લગાડી દે અને જુના કાટલા તૂટલા કપડા પહેરી લે. અને આ એકાંત રૂમમાં બેસી એકાગ્ર ચિત્ત કરીને હું એક મંત્ર આપું છું તેના જાપ કર.'' ૐ હ્રીં રૂડમુંડ સ્વાહા.” આ મંત્રનેા તુ અઢાર હજાર વખત જાપ કરજે. તારું મન સ્હેજ પણ અહાર ન જવુ જોઈએ. ખુદ કૃષ્ણજી આવે તા પણ તારે ઉંચું નહિ જોવાનું. જો તારું ચિત્ત સ્હેજ પણ ચંચળ મનશે તે બધુ કામ બગડી જશે. Page #885 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ શારદા શિખર બંધુઓ! ઈર્ષાળુ માણસે પિતાને સારી બનાવી બીજાને ખરાબ કરવા માટે શું શું નથી કરતા? સત્યભામાએ બ્રાહ્મણના વચન ઉપર વિશ્વાસ કરીને માથું મુંડાવી નાંખ્યું. મોઢે કાળો રંગ લગાડે. ફાટલા તૂટેલા કપડાં પહેરી દીધાં. એનું આ કર્તવ્ય જેઈને દાસીઓ અને બીજી યાદવ સ્ત્રીઓ કહે છે મહારાણી સાહેબ! તમે તે કેવા રૂપાળાં હતાં ને આ શું કર્યું? ખૂણે ખાંચે દાસીઓ સત્યભામાની મશ્કરી કરવા લાગ્યા. પણ એને તે બ્રાહ્મણ ઉપર શ્રદ્ધા છે. વીરા ! મને જલદી રૂપાળી બનાવજે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આટલા જાપ તું એક ચિતે કરીશ તે તારું અનુપમ રૂપ તરત ખીલી ઉઠશે. પણ જે તારું ચિત્ત બીજે કયાંય જશે તે મારી જવાબદારી નહિ. (હસાહસ) અરે વીરા ! આ તું શું બોલ્યો ! તારા ભરોસે મેં તે દરિયામાં નાવ ઝુકાવ્યું છે ત્યારે કહે છે નાના તું ચિંતા નહિ કર. એ તે હું બધું સંભાળી લઈશ. પણ હવે તુ આટલા બધાં જાપ કરે ત્યાં સુધી હું અહીં બેસીને શું કરું? મને તે તારા મહેલમાં કંટાળો આવે છે. મને ઘડી પણ નવરા બેસી રહેવું ન ગમે. માટે તું મને એક પાણીદાર ઘેડો આપ. તે હું જંગલમાં જાઉં મારે એક સાધના સાધવાની અધૂરી રહી ગઈ છે. તે હું તેને પૂરી કરીને તારા જાપ પૂરા થશે ત્યાં આવી જઈશ. ભામાં કહે છે ના-હું તને નહિ જવા દઉં. પછી તું ન આવે તે મારે કયાં ગત ? અને મારે તે ભાનુકુમારના લગ્ન કરવા છે, વળી કૃષ્ણજી મારા મહેલે આવી ચઢે ને મને આવી મસ્તક મંડાયેલી જોઈ જાય તે મારે શું કરવું ? અરે માતા ! કંઈ નહિ થાય. તને મારા વચન ઉપર શ્રધ્ધા નથી. હું તે સત્યવાદી બ્રાહ્મણ છું. મારું વચન એટલે વચન. ગમે તેમ કરીને પણ હું મારું વચન પાળીશ. પણ હમણું મને જવા દે. આમ કહીને એક સુંદર ઘેડો લઈને પ્રદ્યુમ્નકુમાર તે રવાના થઈ ગયા. હવે આ બિચારી સત્યભામા જાપ જપવા લાગી. જે માણસ બીજાનું ખરાબ કરવા ઈચ્છે છે તેનું પહેલાં ખરાબ થાય છે. ખાડે ખેદીને બીજાને પાડવા જતાં પહેલાં પિતે પડે છે. તે રીતે અભિમાની સત્યભામા પવિત્ર રૂકમણીને હલકી પાડવા માટે આ બધા પ્રયત્ન કરી રહી છે. રૂક્ષમણું તે હલકી પડતાં પડશે એનું માથું મુંડાતા મુંડાશે પણ પહેલાં પિતાનું માથું મુંડાવી નાંખ્યું. મેઢે મેશ લગાડી ફાટયા તૂટયા ભિખારી જેવાં કપડાં પહેરી છે હીં ફંડ મુંડ સ્વાહા” એમ જાપ જપે છે. એના મહેલમાં દાસ દાસીએ બધા ખૂણે ખૂણે તેની મજાક ઉડાવે છે, ને પ્રધુમ્નકુમાર તે ઘેડા ઉપર બેસીને રવાના થઈ ગયા. હવે બિચારી સત્યભામાનું શું થશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #886 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૯૫ “સગુણ આત્માને પ્રજાને છે. આસો વદ ૮ ને શુક્રવાર તા. ૧૫-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ સુશીલ માતાઓને બહેને ! શાસનના નેતા અને મોહરૂપી મલના વિજેતા ભગવંતે એ જગતના જીના ઉધારને માટે મોક્ષને માર્ગ બતાવ્યું. એ માર્ગે પહોંચવા સર્વપ્રથમ જીવનમાં સદ્ગુણ લાવવાની જરૂર છે. કારણકે આત્મામાંથી પરમાત્મા બની પરમાત્માના પદની પ્રાપ્તિ માટે અવશ્ય સદ્ગુણ જોઈશે. સદૂગુણ વિનાનું જીવન સુગંધ વિનાના સુમન જેવું છે. માનવના જીવનમાં રહેલા સદ્દગુણની સુવાસ ચારે તરફ ફેલાય છે. સગુણ એ માનવને સાચો શણગાર છે. સદ્દગુણ મનુષ્યને આ લેકમાં પ્રસિદ્ધિ આપે છે ને પરલોકમાં પણ માનવીને મહાન બનાવે છે. સદ્દગુણમાં આવી મહાન શક્તિ રહેલી છે. પુષ્પમાં સુગંધ હોય છે, તેની સુગંધ જે દિશામાં પવન જાય છે તે દિશામાં ફેલાય છે. પણ બીજી દિશામાં જતી નથી. જ્યારે મનુષ્યના જીવનમાં રહેલા સદ્ગુણ રૂપી પુપિની સુવાસ દશે દિશામાં ફેલાય છે. એટલા માટે જે મનુષ્ય ઉન્નતિના પંથે પ્રયાણ કરવું હોય તે આત્મિકગુણેને સંચય કરે પડશે. બંધુઓ ! જ્ઞાની પુરૂષે કહે છે કે મેક્ષમાં જવા માટે સદ્ગુણેને સંચય કરે. તે હવે તમે વિચાર કરો કે સદ્ગુણને સંચય કેવી રીતે કરે? સદ્ગુણ એ કેઈ એવી વસ્તુ નથી કે તેને ધન આપીને ખરીદી શકાય અથવા તે શારીરિક બળથી કેઈની પાસેથી છીનવી લેવાય. સદ્દગુણ એ આંતરિક ખજાને છે. તે હદયની સરળતા, ત્યાગ અને સંયમથી મેળવી શકાય છે. ગુરુ ગુજરાત ર વિંગ: સોનાના ગુણવાન અને ગુણને રાગી સરળ માણસ કેઈક હોય છે. સદ્ગુણ પ્રાપ્ત કરવા માટે જીવને મહેનત કરવી પડે છે. તમારે કઈ મૂલ્યવાન ચીજ પ્રાપ્ત કરવી હોય તે મહેનત પુરૂષાર્થ કરવો પડે છે ત્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. તે વિચાર કરે કે સદૂગુણ તે અમૂલ્ય રત્નને ખજાને છે તેને પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે ને સહનશીલતા કેળવવી પડે તેમાં શું નવાઈ? સદ્ગુણએ આત્મિક ખજાને છે. ક્રોધ, માન, માયા અને લાભ આ ચારેય શત્રુઓ આત્મિક ગુણોની પ્રાપ્તિમાં આડખીલ કરનારાં છે. તેમાં સૌથી મુખ્ય શત્રુ અભિમાન છે. તે આત્મામાં સદ્ગુણને પ્રવેશ કરવા દેતું નથી. રાવણના જીવનમાં ઘણાં ગુણે હતાં. સાથે ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલે તેની સેવામાં દેવો પણ હાજર રહેતાં હતાં. તેનાં પુદયથી ઉચ્ચ જાતિ, ઉચ્ચકુળ, અતુલ એશ્વર્યા અને અપાર શક્તિ Page #887 -------------------------------------------------------------------------- ________________ 202 શારદા શિખર તેને મળી હતી, પણ અહંકાર રૂપી વિષધર નાગ તેના હૃદયમાં ફેણ માંડીને બેઠે હતા. આપણે દરરાજ પ્રતિક્રમણમાં આઠ પ્રકારનાં મદનાં નામ ખાલીએ છીએ. આઠ મઢમાં એક પણ મદનું સેવન આત્મિક ગુણાને નષ્ટ કરી દે છે. ત્યારે રાવણમાં તે આઠે આઠ મદ હતાં. એટલે તેની દશા કેવી થઈ ? કહેવાય છે કે રાવણુની પાસે ૮૦ કાડ હાથી હતાં. દશ અમજ ઘેાડા હતાં. પચાસ ક્રોડ ચેાા હતા. ૧૮ ક્રોડ પાયદળ સૈન્ય, એક હજાર છસા સામંતા, એક હજાર પંદર રાજાઓ તેને આધીન હતા. આ અધા સદા તેમની સેવામાં હાજર રહેતા હતા. આટલી સંપત્તિ, સત્તા અને સૈન્યને સ્વામી રાવણુ મરણ પામ્યા ત્યારે હાહાકાર ના થયા. તેનું મૂળ કારણુ અભિમાન. સીતાને તે હરણ કરીને ઉઠાવી ગયા અને રામ લક્ષ્મણ લંકામાં પહેાંચ્યાને રાવણુને કહેવડાવ્યું કે સીતાને પાછી આપી દે। નહિતર યુધ્ધ કરવા તૈયાર થા. આ સમયે રાવણુના મનમાં એવા વિચાર તે જરૂર આવ્યેા કે જો હું સીતાને પ્રેમથી પાછી આપીશ તા મારે રામ સાથે મિત્રતા બંધાશે એ પવિત્ર પુરૂષ છે. મારી સાથે વર રાખે તેવાં નથી. તે સિવાય સીતાજી એના વ્રતમાં એવી દૃઢ છે કે તે ત્રણ કાળમાં મારી થવાની નથી. આ બધી વાત સાચી છે. નાના ભાઈ વિભીષણે પણ તેને ખૂબ સમજાવ્યેા પણ અંદર બેઠેલા અભિમાન રૂપી સકુંફાડા મારીને કહે છે જો જો સીતાને પાછી આપવા જતા ! સામેથી પાછી આપવા જઇશ તે લેાકે એમ કહેશે કે રાવણુમાં યુધ્ધ કરવાની તાકાત નથી એટલે સીતાને સેાંપી દીધી. આમ તું કાયરમાં ખપી જઈશ. આવા અભિમાનના કારણે રાવણે સીતાજીને રામને સેાંપ્યા નહિ. તેનુ પરિણામ એ આવ્યું કે રામ અને રાવણુ વચ્ચે ભીષણુયુધ્ધ થયું. લાખા માણસા મરાયા ને છેવટે રાવણના પણ વિનાશ થયા. તેના કુળનેા પણ વિનાશ થયે. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે અભિમાન એ સદૂગુણ્ણાના શત્રુ છે. તેને હટાવ્યા વિના સરળતા, પવિત્રતા, વિનય, કરૂણા, સહિષ્ણુતા આદિ સદ્ગુણ્ણાની પ્રાપ્તિ થતી નથી. જૈન શાસ્ત્રોમાં વિનય, નમ્રતા આદિ ગુણ્ણાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. “ વિળયાનો નાળ, નાળકો સળં, સાબો ચળ, પાત્રો મેળવે । → વિનયથી જ્ઞાન આવે છે. નાનથી જીવ અજીવના એધ થાય છે. તે મેધ થવાથી તેના ઉપર શ્રધ્ધા થાય છે એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે ને સમ્યારિત્રથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે વિનય એ સૈાથી માટેા સદ્ગુણ છે. એ એક ગુણ જીવનમાં હાય તે તેની પાછળ ખીજા સે’કડા ગુણેા આવે છે. માણસ સિધ્ધાંત ભણ્યા હાય ખીજુ પણ જ્ઞાન મેળળ્યુ... હાય પણ જો તેનામાં અભિમાન રૂપી માટા દુÖણુ હોય તે તેની બધી વિદ્વતા ઉપર પાણી ફરી વળે છે. એને લાખા માણુસે! ભલે ખમ્મા ખમ્મા કરતા હોય પણ મહાનતા તેનાથી લાખા ગાઉ દૂર ભાગે છે. અભિમાન ઉપર એક રૂપક છે, Page #888 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતની એક વખત મીંટીગ ભેગી થઈ. તેમાં પાંચ મહાબતે આપસ આપસમાં લડવા લાગ્યા. તેઓ બધા કહેવા લાગ્યા કે હું કંઈક છું. હું મુખ્ય છું. મારા વિના બીજાની કંઈ કિંમત નથી. સૌથી પહેલાં વાયુ પિતાની મહાનતા બતાવતા કહેવા લાગે કે તમારા બધામાં હું સૌથી શ્રેષ્ઠ છું. મારા વિના તમારા કોઈની કિંમત નથી. કારણ કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી શરીર ટકી શકે છે. વાયુ વિના શ્વાસ લેવાતા નથી. માણસ જ્યારે શ્વાસ ન લઈ શકે ત્યારે ઓકસીજન દ્વારા તેને ચોખ્ખી હવા આપવામાં આવે છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી માનવનું શરીર ટકી શકે છે. એટલે જ્ઞાની કહે છે કે હે જીવ! તારા શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તપ-ત્યાગ વિગેરે જેટલી ધર્મારાધના થાય તેટલી કરી લે. આયુષ્ય પૂર્ણ થતાં ચેતના વરૂપ આત્મા દેહમાંથી નીકળી જશે એટલે શ્વાસોચ્છવાસ બંધ પડી જશે. ત્યારે કંઈ પણ કરી શકવાનો નથી. માનવ જીવનને એકેક શ્વાસ કિંમતી છે. એકેક શ્વાસે માનવ ધારે તેટલી કર્મની નિર્જરા કરી શકે છે. શ્વાસ બંધ પડી ગયા પછી માણસ ગમે તેટલું કરે તે પણ બંધ પડેલો શ્વાસ ચાલુ કરવાની તેનામાં તાકાત નથી. એક વખત એક શેઠ બિમાર પડયા. છેલ્લી ઘડીઓ ગણાતી હતી. પાસે ધન ઘણું હતું એટલે શેઠાણીએ મોટા મોટા ડેકટરોને બોલાવ્યાં ને કહ્યું કે તમે ગમે તેમ કરીને શેઠ પાંચ દશ મિનિટ બાલી શકે તે કઈ પ્રવેગ કરે. જે શેઠ બેલે તે હું વીલ કરાવી લઉં, પાંચ મિનિટ પણ બોલશે તે એક લાખ રૂપિયા આપીશ. પણ શેઠના શ્વાસે છૂવાસ પૂરા થયા. તેથી ડૉકટરોએ ઘણાં પ્રયત્ન કર્યા પણ બધા નિષ્ફળ ગયા. શેઠ પરલોકમાં પ્રયાણ કરી ગયા. એટલે વાયુ કહે છે જુઓ, મારા વિના કંઈ કામ ચાયું? શરીરના સંચાલનમાં સૌથી શ્રેષ્ઠ છું. ત્યારે પાણીએ કહ્યું કે વાયુની જેટલી જરૂર છે તેટલી મારી જરૂર છે. મારા વિના પણ કેઈનું કામ ચાલતું નથી. જે શરીરમાં પાણી ન હોય તે શરીર ટકી શકતું નથી. માણસના શરીરમાં પાણી ખૂટી જાય છે ત્યારે યુકેઝના બાટલા ચઢાવવા પડે છે. પાણીના અભાવમાં શરીર સુકાઈ જાય છે માટે વાયુની માફક મારા વિના પણ કામ ચાલતું નથી. ત્યાં અગ્નિ ઉછળીને કહે છે તમારા કરતાં મારું મહત્વ વિશેષ છે. અગ્નિ વિના અન્ન પકાવાતું નથી, તથા માનવના શરીરમાં પણ જો હું ન હોઉં તે ખાધેલું અન્ન કેવી રીતે પચે ? અગ્નિ વિના શરીર ઠંડુ પડી જાય છે. એટલે અગ્નિ કહે છે કે મારું પણ એટલું મહત્વ છે. આ ત્રણ તત્ત્વની વાત સાંભળીને આકાશ ગાજીને કહે છે તે શું તમારા કરતાં હું કંઈ કમ છું? હું છું તે માણસ શબ્દનું ઉચ્ચારણ કરી શકે છે. આકાશ વિના શબ્દ બેલી શકાતું નથી. ન્યાયશાસ્ત્રમાં પણ કહ્યું છે Page #889 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કે શબ્દ એ આકાશને ગુણ છે. જે માણસ બોલી ચાલી શકે છે તેની કિંમત છે. એટલે આકાશ કહે છે મારા વિના મનુષ્યનું કામ ચાલતું નથી. અત્યાર સુધી પૃથવી શાંત થઈને બેઠી હતી. તે પણ હવે બેલી ઉઠી કે અરે, તમે બધાં આટલે બધા અભિમાન શા માટે કરે છે ? આ શરીર તે મારાથી બન્યું છે. જે આ શરીર ન હોત તે તમે બધા શું કરવાના હતા ? આ રીતે પાંચે તો પોતપોતાની મહાનતા બતાવવા લાગ્યા. બંધુઓ! હું તમને પૂછું છું કે આ પાંચ ભૂતેએ પોતપોતાની મહાનતા બતાવી તે તેમાં કે મુખ્ય છે ને કેણ ગૌણ છે? તે તમે કહેશે કે બધાં એક બીજાને સહાયક છે. બધાની જરૂર છે. એક બીજા વિના કામ ચાલી શકતું નથી. એટલે કેઈએ અભિમાન કરવાની જરૂર નથી કે હું મટે નેતા છું, હું મટે પંડિત છું ને હું મહાન છું. મારા વિના કેઈનું કામ ચાલતું નથી. જ્યાં સુધી અભિમાન નહિ નીકળે ત્યાં સુધી જીવનમાં સદ્દગુણની સુવાસ આવશે નહિ. હે માનવ ! ચાર દિવસની ચાંદની જેવું તારું જીવન છે. સાથે શું લઈને જવાનું છે? ગમે તેટલું ધન ભેગું કરીશ તે તે કંઈ તારી સાથે આવવાનું નથી. માટે વેરઝેર, ઈર્ષા, અભિમાન આદિ દુર્ગણે છેડીને સદ્ગુણની સુવાસથી તારું જીવન ભરી દે ને ચંદન જેવી શીતળતા તારા જીવનમાં અપનાવી લે. ચંદન બળીને સુગંધ આપે છે તેમ તારું કંઈ ગમે તેટલું અહિત કરે તે પણ તું તારે સ્વભાવ છેડીશ નહિ. ચંદન જે શીતળ બનજે ને કદી કટુ વાણું બેલીશ નહિ. દુઃખથી આકુળ વ્યાકુળ બનીને તારી પાસે જે આવે તેને શાંતિ આપજે. આવા સદૂગુણની સૌરભથી જેનું જીવન મહેકી ઉઠશે તેના તરફ લેકે આકર્ષાશે. જેનું જીવન સદ્દગુણની સૌરભથી મહેકી રહ્યું છે તેવા મલીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. જિતશત્રુ રાજા ચક્ષા પરિત્રાજિકાને આવતી જોઈને સિંહાસનેથી ઉભા થઈ ગયા ને તેને સત્કાર કરી બેસવા માટે આસન આપ્યું. ત્યારે તે ચીક્ષા પરિત્રાજિકા જમીન ઉપર પાણી છાંટીને તેના ઉપર દર્ભ પાથરી પિતાના આસન ઉપર બેઠી ત્યાર પછી “કિચન જે જ નવ તેને જ ગુણાત જાગે તેણે જિતશત્રુ રાજાને તેના રાજ્યને વિષે તેમજ અંતઃપુરને વિષે ક્ષેમકુશળના સમાચાર પૂછયા કે હે મહારાજા! આપ અને આપનું રાજ્ય તો ક્ષેમકુશળ છે ને ? આપનું અંતઃપુર અને પરિવાર બધાં ક્ષેમકુશળ છે ને ? આ પ્રમાણે ક્ષેમકુશળ પૂછીને તે જિતશત્રુ રાજાની સામે દાનધર્મ, શૌચધર્મ વિગેરેની પ્રરૂપણ કરવા લાગી ને રાજા તથા તેમની રાણીઓ સાંભળવા લાગ્યા. ચોક્ષ પરિવાજિફાએ દાનધર્મ અને શૌચ ધર્મની જે બધી વાત કરી તે Page #890 -------------------------------------------------------------------------- ________________ શાયા શિખર [૮૮૧ જિતશત્ર રાજાએ પ્રેમથી સાંભળી. પણ તે વિષયમાં લાંબી ચર્ચા કરી નહિ. કારણ કે તે બાબતમાં તેમને બહુ રસ ન હતું. જેને જેમાં રસ હોય તેવી વાત આવે તે. ગમે. આ જિતશત્રુ રાજા તેના અંત:પુરની રાણીઓના રૂપ, સૌંદર્યમાં મુગ્ધ રહેતે હતો. તેના મનમાં એ ફર્ક હતું કે મારા જેવું અંતઃપુર કેઈનું નહિ હોય. એટલે ખૂબ વિસ્મય પામીને રાજાએ ચોક્ષા પરિત્રાજિકાને આ પ્રમાણે પૂછયું__ "तुम ण देवाणुप्पिया! बहूणि गामागर जाव अडह बहुण य राईसर गिहाई अणपविससि तं अस्थियाइ ते कस्सविरन्नो वा जाव एरिसए ओरोहे दिट्ठपुव्वे जारिसए જે મ કવ ?” હે દેવાનુપ્રિય! તમે ઘણાં ગ્રામ, આકર, ખેટ, કર્બટ વિગેરે સ્થાનમાં અવરજવર કરતા રહે છે, તેમજ ઘણા રાજાઓ, તલવરે વિગેરના ઘરમાં પ્રવેશ કરે છે તે કોઈપણ રાજા વિગેરેનું તમે મારા જેવું અંતેરિ ક્યાંય જોયું છે? મારા અંતેઉરમાં જેવી સૌંદર્યવાન રાણીઓ છે તેવી બીજા રાજાના અaઉરમાં છે? છે. બંધુઓ ! જેની પાસે જે માલ હોય તે બહાર કાઢે છે. ચોક્ષા પરિત્રાજિકા પાસે શૌચ ધર્મને માલ હતું એટલે તેણે રાજા પાસે એ ધર્મની વાત કરી. જ્યારે રાજા પાસે મોહન માલ ભરેલું હતું એટલે તેમણે ચીક્ષા પાસે અંતેઉર સબંધી પૃચ્છા કરી. અમારી પાસે કોઈ આવે તે અમે તેને તપ-ત્યાગ અને સંયમની વાત કરીએ. અને તમે બધા ભેગા થાઓ તે સંસારની વાત કરે. (હસાહસ). ચોક્ષા પરિત્રાજિકાને રાજાએ પૂછ્યું ત્યારે તે પરિત્રાજિકા રાજાની વાત સાંભળીને થોડું હસી ને હણ્યા પછી તે પ્રમાણે બલી- “પરં ય સરિતા » તુમ સેવાનુfw! તરસ સાકરપુરા ” હે દેવાનુપ્રિય ! તમે આ બાબતમાં કૂવાના દેડકા જેવા છે. કઈ માણસ કેઈને કંઈ વાત પૂછે ને સામી વ્યક્તિ જરા હાસ્ય કરીને તેની વાતને જવાબ આપે તે હોશિયાર વ્યક્તિ હોય તે સમજી જાય કે આ મારી કઈક મજાક ઉડાવે છે. આ તે મોટા રાજા હતા. તેમનાં પ્રશ્નનો જવાબ આપતાં હસવું તે કઈ સામાન્ય વાત નથી. અને રાજાને કહી દેવું કે તમે કૂવાના દેડકા જેવા છે તે જેવી તેવી વાત છે? માખણીયા હોય તે આ રીતે સ્પષ્ટ કહી શકે નહિ. પણ આ ચક્ષાએ રાજાની વાતમાં તે સ્પષ્ટ કહી દીધું કે હે રાજા! તમે કૂવાના દેડકા જેવા છે. છતાં રાજા એ પ્રેમથી પૂછયું-i જેવાણુષિા રે મારે? હે. દેવાનુપ્રિયા ! તમે મને કહ્યું કે તમે કૂવાના દેડકા જેવાં છે તે તે કૂવાને દેડકે કે હેય? તે વાત મને સ્પષ્ટ સમજાવે. હવે ચક્ષા પરિત્રાજિકા જિતશત્રુ રાજાને કૂવાને દેડકો કેવો હોય તે વિષે સમજાવશે. તેના ભાવ અવસરે. ચરિત્ર: પ્રદ્યુમ્નકુમાર સત્યભામાને “હીં રૂડ મુંડ સ્વાહા” એવા જાપ જપવાનું કહીને અધૂરી વિદ્યા સાધવાના બહાને ઘડે લઈને ત્યાંથી ભાગી ગયે. સત્યભામાના ૧૧૧ Page #891 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ શારદા શિખર મનમાં ફડકે છે કે આ મને આવી કદરૂપી બનાવીને ચાલે ગયે છે હવે પાછો આવશે કે નહિ ? ભાનુકુમારના લગ્નની ધામધૂમ છે એટલે કદાચ કુષ્ણુજી અહીં પધારશે ને મને આવી જેશે તે શું થશે ? આમ અનેક વિચાર તેના મનમાં થાય છે. આ વાત હવે અહીં રહી હવે રૂક્ષમણી તરફ ધ્યાન દેરીએ. રૂમણું તે જ્યારથી પ્રદ્યુમ્નકુમારનું અપહરણ થયું ત્યારથી પુત્રના વિયેગમાં શોકમગ્ન રહેતી હતી. ત્રણ ત્રણ ખંડનું રાજ્ય હતું. કૃષ્ણ મહારાજા તેને ખમ્મા ખમ્મા કરતા હતા છતાં પુત્ર વિના તેને બધું શુષ્ક લાગતું હતું. પણ આજે સેળ વર્ષ પૂરા થાય છે એટલે રૂક્ષમણના દિલમાં અવર્ણનીય આનંદ છવાયો છે. અને પ્રદ્યુમ્નકુમારના દિલમાં પણ પિતાની જનેતા માતાનાં દર્શન કરવાની ચટપટી લાગી છે એટલે સત્યભામાને બરાબર બનાવીને ત્યાંથી તરત નીકળી ગયો. અને રૂક્ષ્મણીને એમ છે કે હમણાં મારે પુત્ર આવશે ને હું તેને બાથમાં લઈ ભેટી પડીશ. એ ક્યાંથી આવશે ? એમ અનેક પ્રકારે ખૂબ પ્રેમથી પુત્રને મળવા માટેના વિચાર કરતી મનમાં વિવિધ વિચારે રૂપી પુષ્પોની માળા ગુંથી રહી છે. એના હર્ષને પાર નથી. હર્ષાવેશમાં તે બેલે છે. સુને સાહેલી આજ મેરા, પ્યારા લાલ આવેગા, યાદવકુલ શણગાર મદન લખ, નયનાનંદ છાવેગા-શ્રોતા તુમ હે મારી વહાલી સખીઓ ! હે મારી દાસીઓ ! તમે સાંભળે. આજે મારે વહાલસોયે જે સોળસેળ વર્ષોથી મને મૂકીને ચાલ્યા ગયા છે તે પ્રદ્યુમ્નકુમારે જે આખા યાદવકુળમાં ભૂષણ જે શણગાર રૂપ છે તે ભગવાન સીમંધર સ્વામીના વચન મુજબ આવી જશે. એને જોઈને મારી આંખ ઠરી જશે. મારું હૃદય તે હર્ષથી નાચી ઉઠશે. હે સખીઓ! હું શું વાત કરું! આજે મારા હૈયામાં જે આનંદ થાય છે તે અલૌકિક છે. આટલા દિવસથી હું ખાતી હતી, પાણી પીતી હતી પણ ભાવતું ન હતું. પણ આજે તે મને ભોજન અમૃત જેવું મીઠું લાગ્યું. અને આજ સુધી મેં જે આનંદ નથી અનુભવ્યા તે મને આનંદ થાય છે. માટે હે સખીઓ અને દાસીઓ ! તમે કૃષ્ણ પાસે જઈને કહે કે સીમંધર ભગવાનના વચન પ્રમાણે આજે આપણા લાડીલા પ્રદ્યુમ્નકુમાર પધારવાના છે. માટે આપ આખી દ્વારિકા નગરી શણગારે. મંગલ વાજિંત્રે વગડા તેમજ હે સખીઓ ! કુંવારી કન્યાઓના માથે મંગળ કળશ મૂકાવી ઠેરઠેર સાચા મોતીના સાથીયા પૂરાવે. હાથી ઘોડાને શણગારીને ઉભા રાખે. મારે પુત્ર આવે છે માટે હું આવા ઠાઠમાથી સ્વાગત કરું. બંધુઓ! પુત્રને નીરખવા માટે રૂકમણીના હૈયામાં આનંદને પાર નથી એનું હૈયું હિલોળે ચઢયું છે. અહીં તમારે બધાને સમજવાની જરૂર છે કે સંતાને પ્રત્યે Page #892 -------------------------------------------------------------------------- ________________ વારા લેખ માતાને કેટલે પ્રેમ હોય છે આજના સંતાને મોટે ભાગે માતા-પિતાને ભૂલી જાય છે. જેનું હૃદય હર્ષનાં હિલોળે ચડ્યું છે તેવી માતા રૂક્ષમણીએ સિંહ કેશરીયા લાડુ તૈયાર કરાવ્યા. મારો લાડીલે નંદ આવશે ને બાપ દીકરે જમશે. હવે બીજી બાજુ પ્રધુમ્નકુમાર સત્યભામા પાસેથી નીકળી રૂકમણીના મહેલે આવ્યું. રૂક્ષ્મણ માતાના મહેલે પ્રધુમનકુમારનાં વિવિધ પરાક્રમ” મનહર રત્નજડિત હૃદયને ચમકાવે તે મહેલ જોઈને કુમારે વિદ્યાને પૂછયું કે આ કોને મહેલ છે? વિદ્યાએ કહ્યું હે કુમાર ! તારા વિગથી સોળ સોળ વર્ષથી ગૂરી રહેલી, તને મળવા તલપાપડ થઈ રહેલી ને જેના હૈયામાં આજે ઉમળકાને પાર નથી તેવી તમારી માતા, કૃષ્ણ વાસુદેવની પ્રિય પટ્ટરાણી, જૈન ધર્મની અત્યંત અનુરાગી, દેવ-ગુરૂ અને ધર્મ માટે પ્રાણ આપનારી વહાલસોયી માતા રૂક્ષમણીને આ મહેલ છે. આમ સાંભળતાં પ્રદ્યુમ્નને થયું કે લાવ ત્યારે જૈન મુનિને વેશ પહેરું. ના... ના.એ વેશ પહેર્યા પછી તે ઉતારાય નહિ ને મારે તે હજુ પરણવું છે. (હસાહસ) પ્રદ્યુમ્નકુમારની વિચારધારાથી વિદ્યાએ તેને સાધુને વેશ પહેરાવી દીધું. આથી પ્રધુમ્નકુમાર ચમક. વિદ્યાએ કહ્યું તારી માતા સિવાય તને કેાઈ સાધુ વેશમાં જઈ શકશે નહિ. માટે તું ચિંતા ન કરીશ. હવે જેના હાથમાં રજોહરણ, મુખે મુહપતિ ને હાથમાં ગૌચરીના પાતરા એવા બાલમુનિ રૂકમણીના મહેલમાં પધાર્યા. રૂક્ષમણીના હર્ષને પાર નથી. સામી જઈને તેણે મુનિને વંદન કર્યા, મુનિરાજ બેલ્યા “ધર્મલાભ” (હસાહસ) રૂકમણી એકદમ હરખાઈ ગઈ. અહો ! આજે મારે લાડીલો પુત્ર આવવાને છે. તેમાં આવા પવિત્ર મુનિરાજ પધાર્યા. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય! કે આજે મારા મંગલમાં મુનિરાજ પધારવાથી વધુ મંગલ બન્યું. મુનિ કહે છે માતા ! મને ભિક્ષા આપે. હું ઘણે દૂરદૂરથી ઉગ્ર વિહાર કરીને આવ્યો છું. મને ખૂબ ભૂખ અને થાક લાગે છે. માટે જલ્દી વહોરાવો. આમ કહીને કૃણુ વાસુદેવના સિંહાસન ઉપર જઈને બેસી ગયા. આ જોઈને રૂકમણીને ખૂબ આશ્ચર્ય થયું. એ જૈન ધર્મની પૂરી જાણકાર હતી તેથી તેના મનમાં થયું કે અહો ! જૈન મુનિ કરી સિંહાસન ઉપર બેસે નહિ પણ આ બાળમુનિ છે. કદાચ બાળક બુદ્ધિથી બેસી ગયા હશે. એમ વિચારી રૂકમણી કહે છે હે મહારાજ ! આ સિંહાસન દેવાધિષ્ઠિત છે એટલે તેના ઉપર તે કૃષ્ણ વાસુદેવ અગર તેમના પુત્ર બેસવાને હકદાર છે. બીજા કે તેને ઉપર બેસી શકે નહિ. તેમાં પણ આપ તે જૈનમુનિ છે એટલે આપનાથી તો આવા સોનાના સિંહાસને બેસાય નહિ. માટે આપ બીજા આસન ઉપર બેસો. આ રીતે ખૂબ નમ્રતાપૂર્વક રૂકમણીએ કહ્યું ત્યારે બાલમુનિએ કહ્યું કે શ્રાવિકા ! તું મારી ચિંતા કરીશ નહિ, કે આ દેવાધિષ્ઠિત હરિના સિંહાસન ઉપર મુનિ બેસી ગયા છે તે દેવ એના ઉપર કપાયમાન થશે ને એમનું શું થશે ? એવી મારી ચિંતા ન Page #893 -------------------------------------------------------------------------- ________________ ૪ કરીશ. હું કંઈ સામાન્ય સાધુ નથી. લબ્ધિ સપન્ન સાધુ છું. મારી લબ્ધિના ખળથી દેવા પણ મારી સેવા કરે છે. આવા લબ્ધિ સપન્ને ગુરૂની જે સાચા દિલથી સેવા કરે છે તે મનવાંછિત સુખ પામે છે. એટલે રૂક્ષ્મણીએ કહ્યું ગુરૂદેવ! મને ખખર નહિં કે આપ આવા લબ્ધિ સંપન્ન મુનિરાજ છે. મેં આવું કહીને આપની અશાતના કરી છે. તેા મને મારા અપરાધની ક્ષમા આપે. # શારદા ખર રૂક્ષ્મણીએ મુનિને કરેલા પ્રશ્ન ઃ મુનિની ક્ષમા માંગીને રૂક્ષ્મણીએ પૂછ્યું કે મહારાજ ! આપે આટલી નાની ઉંમરમાં શા માટે દીક્ષા લીધી ? આપનાં માતા-પિતા કાણુ છે ને આપનાં ગુરૂ કાણુ છે? જો આપને હરકત ન હાય તા મને કહેા. આ રીતે રૂક્ષ્મણીએ પ્રશ્ન પૂછયા. હવે મુનિ તેના શું જવાખ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. 榮 વ્યાખ્યાન ન ૯૬ આસા વદ ૯ ને શનિવાર તા. ૧૪-૧૦-૭૬ જો તમારે અનંત કરૂણાનીધિ સજ્ઞ ભગવંતે કહ્યું છે કે હૈ ભવ્ય જીવા શાશ્વત અને સાચુ' સુખ જોઇતુ. હાય તે પરભાવના ત્યાગ કરી સ્વભાવમાં આવે. સ્વભાવની સાધના કર્યા વિના સ્વાધીન, શાશ્વત અને સ`પૂર્ણ સુખની પ્રાપ્તિ થવાની નથી. વિષયે અને કષાયે એ બધાં પરભાવા છે. વિષયા પ્રત્યેના વિરાગ, ક્ષમા આદિ ભાવામાં રમણતા કરવી તે સ્વભાવ છે. વિષય અને કષાયામાં રમનારેા આત્મા ત્રણ કાળમાં સુખી થઈ શકતા નથી. અને વિષયેા પ્રત્યેના વિરાગી અને ક્ષમાદિ ગુણામાં રમનારા આત્મા દુઃખી ખની શકતા નથી. સ્વભાવમાં રમીએ ત્યાં સુધી સુખ અને સ્વભાવને છેડીને પરભાવમાં રમવા ગયા એટલે દુઃખ વળગ્યું સમજો. માટે જો સુખી થવું હાય તા સ્વભાવમાં સ્થિર બને. સ્વભાવમાં રમણતા શીવસુખના ભેાક્તા મનાવશે. પણ આ જીવડા તે એમ માની બેઠો છે કે ક્રોધ કર્યા વિના કેમ ચાલે ? અમે તે સ'સારી જીવડા છીએ. વહેપારમાં તા એવા કારણેા ઉપસ્થિત થાય કે સ્હેજે ક્રોધ આવી જાય. અમારા મેાભા પ્રમાણે માન ન સચવાય તે અભિમાન આવી જાય ને ! અને વહેપારમાં માયા કર્યા વિના તે ચાલે નહિ. અને લેાલ કર્યા વિના મનગમતા લાભ પણ મળે નહિ, અને વિષયના રાગ વિનાના જીવનમાં આનંદ શુ' ? આ જીવની કેવી અજ્ઞાન દશા છે ! જ્ઞાનીઓ કહે છે કે ખાખરાની ખિસકેાલી સાકરના સ્વાદને શું સમરે ? તેમ પરભાવમાં પાગલ બનેલા પ્રેમીને સ્વભાવના સુખના સ્વાદની શું ખુખર પડે ? બંધુએ ! ક્ષમા, નમ્રતા, સરળતા, સ ંતાષ અને વિષયના ત્યાગમાં સુખ છે છતાં માહાધીન જીવને આ વાત સમજાતી નથી. તેથી ગમે તેટલે ઉપદેશ સાંભળે ગમે Page #894 -------------------------------------------------------------------------- ________________ થાપા શિંખ ૨૮૫ તેટલી તપશ્ચર્યા કરે, વ્રત નિયમનું પાલન કરે છતાં પિતાની માન્યતા છોડવા તૈયાર થતું નથી. પણ હું તે તમને સ્પષ્ટ કહું છું કે જે જીવને શાશ્વત સુખ મેળવવું હેય તે કલાને ત્યાગ અને વિષય પ્રત્યેને વિરાગ લાવ્યા વિના કામ ચાલવાનું નથી. આપણુ ચાલુ અધિકારમાં જિતશત્રુ રાજાએ ચક્ષા પરિત્રાજિકાને કહ્યું તમે મારા જેવું અંતેઉર કયાંય જોયું ? જવાબમાં ચેક્ષાએ હસીને કહ્યું. હે મહારાજા ! તમે આ બાબતમાં કૂવાના દેડકા જેવા લાગે છે, જિતશત્રુ રાજા ખૂબ ભદ્રિક હતા. એટલે તેમણે હસીને કહ્યું કે કૂવાને દેડકે કેવો હોય તે મને સમજાવે. ત્યારે ચક્ષા પરિત્રાજિકા બેલે છે હે જિતશત્રુ રાજા! જેમ કેઈ એક કૂવાને દેડકે કુવામાં ઉત્પન્ન થયો હતો અને તેમાં તે વૃદ્ધિ પામ્યું હતું. તેથી બીજા કૂવાને, તળાવને, કહને, સરોવરને કે કઈ સમુદ્રને તેણે જોયાં ન હતાં. તેથી તે એમ માનતા હતા કે તળાવ કહો, સમુદ્ર કહો એ બધું મારા કુવામાં છે, મારા કૂવા સિવાય બીજું કઈ જળસ્થાન નથી, પણ ત્યાં શું બન્યું, ત્યાર પછી એક વખત તે કૂવામાં બીજે કઈક સમુદ્રમાં રહેનારે દેડકે શીધ્રપણે આવ્યો. તેને આવેલે જઈને કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાને કહ્યું કે તમે કેણ છે? અને અત્યારે તમે ઉતાવળા ઉતાવળા કયાંથી આવે છે ? જવાબમાં સમુદ્રમાં રહેનારા દેડકાએ કૂવાના દેડકાને આ પ્રમાણે કહ્યું ઘઉં ઘણું સેવાષિયા. સદ્ રામુ રજુ હે દેવાનુપ્રિય ! હું સમુદ્રમાં રહેનારે દેડકે છું. તેની વાત સાંભળીને કૂવાના દેડકા એ સમુદ્રમાં રહેનારા દેડકાને કહ્યું કે સમુદ્ર કેટલો મોટો છે ત્યારે સમુદ્રમાં દેડકાએ કહ્યું સમુદ્ર તે બહુ વિશાળ છે. આ સાંભળીને કૂવાના દેડકાએ પિતાના પગ વડે એક લીટી દેરી અને તેને કહ્યું કે તે સમુદ્ર આટલો વિશાળ છે? ત્યારે સમુદ્રના દેડકાએ કહ્યું તે આટલે નથી. તે તે આના કરતાં પણ વિશાળ છે. તે જે લીટી કરી છે તેના કરતાં તે સમુદ્ર અનેક ગણે વિશાળ છે. તારી લીંટીએ સમુદ્રનું માપ બતાવી શકે તેમ નથી. આ સાંભળીને કવાને દેડકે પિતે જ્યાં બેઠો હતો તે કૂવાના કિનારા ઉપરથી કૂવાના બીજા કિનારા ઉપર કૂદીને ગયો અને ત્યાં જઈને કહેવા લાગ્યું કે તમે જે સમુદ્રની વાત કરે છે તે શું આટલે મોટે છે? આ રીતે કૂવાના દેડકાની વાત સાંભળીને સમુદ્રના દેડકાએ કઈ-ભાઈ! શું કહું? સમુદ્રને જોવાથી તેની વિશાળતાનું જ્ઞાન થઈ શકે તેમ છે. મુખે કહેવાથી અગર લીંટીએ દેરવાથી સમુદ્રનું જ્ઞાન થઈ શકે નહિ. ઘણું માણસોની દશા કૂવાના દેડકા જેવી હોય છે. પોતાની પાસે કંઈ હોય નહિ, પિતે કંઈ જોયું ન હોય અને એના કુલારા તે જાણે એવા હોય કે મારી પાસે આમ છે ને તેમ છે. મેં તે આ જોયું છે ને તે જોયું છે. પણ એની વાતમાં કંઈ માલ ન હોય. પણ ગંભીર માણસની પાસે ગમે તેટલું ધન હાય હાય, Page #895 -------------------------------------------------------------------------- ________________ સારા શિખર ગમે તેટલું જોયું હોય પણ જરાય બેલે નહિ, કે કુલાય નહિ. ગંભીર વડલા જેવા હોય. કૂવાના દેડકાને ન્યાય આપીને ચેલાએ કહ્યું હે જિતશત્રુ રાજા ! જેમ પેલા કૂવાના દેડકાએ બીજા કુવા, તળાવ, સરોવર, દ્રહ કે સમુદ્ર વિગેરે જળાશ જયાં ન હતાં તેથી તે એમ માનતા હો કે મારે કૂવે એ જ તળાવ, સરોવર, દ્રહ ને સમુદ્ર છે. આનાથી બીજું કઈ મોટું નથી. એ રીતે હે રાજા ! તમે પણ કઈ દિવસ બીજા કેઈ રાજેશ્વર વિગેરે તેમજ સાર્થવાહ વિગેરેની સ્ત્રીઓને, બહેનેને, પુત્રીઓને કે પુત્રની વહુઓને જોઈ નથી તેથી તમે એમ માને છે કે મારા જેવું અંતેવર બીજે ક્યાંય નથી એટલે કે મારા જેવી રાણુઓ બીજા કેઈ રાજાના અંતેઉરમાં નહિ હોય. હે રાજા ! તમને તમારા રાજ્યમાં બેઠાં બેઠાં શું ખબર પડે કે કેવી કેવી સૌંદર્યવાન રાણીઓ અને રાજકુમારીએ બીજા રાજાના અંતેઉરમાં છે. ચેક્ષા પરિત્રાજિકાની વાત સાંભળીને જિતશત્રુ રાજાના મનમાં વિચાર થયે કે આ પરિત્રાજિકા મને આમ કહે છે તે બીજે કયાંય મારા અંત:પુર કરતાં વિશેષ સારું અંતર તેણે જોયું હશે તે જ આ પ્રમાણે કહે છે. ત્યાં ચેક્ષિાએ કહ્યું તમને એમ લાગે છે કે મારું અંતેઉર સુંદર છે. તે સાંભળે. મિથિલા નગરીમાં પ્રભાવતી રાણીના ગર્ભથી જન્મેલી કુંભક રાજાની પુત્રી મલ્લીકુમારી પિતાના રૂપ અને યૌવનથી એટલી બધી સુંદર છે કે તેની સામે દેવકન્યા પણ કંઈ નથી. ઈન્દ્રની અસરાના તેજ પણ એની સામે ઝાંખા પડે. હે રાજન્ ! વધારે તે શું કહું. "विदेह रायवर कन्याए छिण्णस्सवि पायंगुहस्स इमे तवोरोहे सयसहस्ततिमपि ક અઘરું ઉત્ત૬ મેવ રિંત જૂથ તાવ રિવં શિવા” વિદેહ રાજાની ઉત્તમ કન્યા મલીકુમારીના કપાયેલા પગના અંગુઠાના નખના લાખમાં ભાગ બરાબર પણ તમારું અંત:પુર આવી શકે તેમ નથી. ટૂંકમાં ચક્ષાએ કહ્યું કે મલ્લીકુમારીનું જે રૂપ છે, તેના દેહની જે તેજસ્વીતા અને ક્રાન્તિ છે તેની આગળ તમારી રાણીઓનું રૂપ પાણી ભરે છે. એના નખ જેટલું પણ તમારી રાણીઓનું રૂપ નથી. આ પ્રમાણે કહીને ચક્ષા જે દિશામાંથી આવી હતી તે દિશા તરફ પાછી ચાલી ગઈ. ચેક્ષા પરિત્રાજિકા તે ચાલી ગઈ પણ મલ્લીકુમારીના રૂપ અને સૌંદર્યની પ્રશંસા સાંભળીને જિતશત્રુ રાજાના મનમાં થયું કે એ મલીકુમારી કેવી હશે ! એને જે મારી રાણી બનાવું તે મારી જિંદગી સફળ થાય. મારું અંતેઉર શેભી ઉઠે. આમ મકલીકુમારીના પ્રત્યે જિતશત્રુ રાજાને અનુરાગ ઉત્પન્ન થશે. અને તેમણે તને બેલાગ્યો. અને પૂર્વેના પાંચ રાજાઓની માફક કહ્યું કે તમે મિથિલા નગરી જાઓ. ત્યાં જઈને કુંભક રાજા પાસે મલ્લીકુમારીની મારા માટે માંગણી કરે. રાજાને હુકમ થવાથી દૂત મિથિલા નગરી જવા ઉપડી ગયે. મલ્લીકુમારીનાં પૂર્વનાં છે મિત્રોની વાત ચાલતી હતી. તે છ એ છ રાજાઓએ Page #896 -------------------------------------------------------------------------- ________________ ૮૮૭ સારા શિખર મલ્લીકુમારીનાં રૂપગુણની પ્રશંસા સાંભળી અને તેમને તેના પ્રત્યે અનુરાગ ઉત્પન થશે. અને તે છ એ રાજાઓએ મલીકુમારીની માંગણી કરવા માટે પિતાપિતાનાં દૂતને રવાના કર્યા. મલ્લીકુમારી એક છે ને તેને માટે છ છ રાજાઓનાં કહેણુ છે. છે એ દિશામાંથી છ રાજાના દૂત મિથિલા નગરીમાં પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે, | ચરિત્ર: રૂક્ષમણીએ બાલમુનિને પ્રશ્ન કર્યા કે તમારા માતા-પિતા અને ગુરૂ કાણ છે. આપે આટલી નાની ઉંમરમાં દીક્ષા શા માટે લીધી? ત્યારે મુનિએ ચતુરાઈથી કહ્યું–હે શ્રાવિકા ! તું જૈન ધર્મમાં પ્રવીણ છે. તારે આ બધી વાત શા માટે કરવી જોઈએ? એ બધી સંસારિક વાત કહેવાય. જે તારે મને પૂછવું હોય તે જ્ઞાન-ધ્યાનની વાત પૂછી શકે છે. સાધુના આચાર વિચારના વિષયમાં પૂછવું હોય તે પૂછી શકે છે. છતાં જે તારે જાણવું હોય તે સાંભળ. આ પૃથ્વી ઉપર મારો જન્મ થયો છે. પૃથ્વીપતિ મારા પિતા છે કે પૃથ્વી મારી માતા છે. અને મને તે બાલપણથી સહજ ભાવે સંસાર અસાર લાગતું હતું. દીક્ષા લેવા માટે ગુરૂની ખૂબ જ કરી પણ મને મારા યોગ્ય ગુરૂ ન મળ્યા. એટલે મેં તે સ્વયં દીક્ષા લીધી છે. તેથી મારા કઈ ગુરૂ નથી. હું જ મારે ગુરૂ છું. (હસાહસ) ને બીજા અરિહંત ભગવંત મારા ગુરૂ છે. હું સ્વયં પ્રતિબંધ પામેલે છું. એટલે મેં અરિહંતપ્રભુની સાક્ષીએ દીક્ષા લીધી છે. હું ઘણે દૂર દૂરથી અનેક ગામ નગરોમાં અનેક ભવ્ય અને પ્રતિબંધ પમાડતે પમાડતે આ દ્વારિકા નગરીમાં આવ્યો છું. સેળ સોળ વર્ષને ઉપવાસી છું. ઉગ્ર તપશ્ચર્યાનું પારણું કરવા માટે તારે ઘેર આવ્યો છું. ત્યારે રૂક્ષમણી કહે છે મહારાજ! ભગવાનનાં વચન છે કે આ કાળમાં એક વર્ષથી અધિક કઈ તપશ્ચર્યા કરી શકતું નથી. અને આપ કહે છે કે મારે સોળ સોળ વર્ષની તપશ્ચર્યા છે તે હું કેવી રીતે માનું? ત્યારે મુનિએ કહીં. આજ તલક ઉપવાસ કીયા હૈ માતા સ્થાન હરામ, બાતે સે નહી બડી હેય તું દેને કા કર કામ છે હે શ્રાવિકા રૂકમણી! તું મારી વાત સાચી નથી માનતી પણ જે મેં જન્મ ધરીને માતાનું દૂધ પીધું હોય કે આ દ્વારિકા નગરીનું પાણી પીધું હોય તે તું કહે તેના સોગન ખાઉં. પણ તું તે વાતમાં જ શૂરી છે. તને એમ નથી થતું કે મુનિને જલ્દી વહોરાવું! ભાગ્ય વિના ભાગ્યશાળી ડું બનાય છે! ભાગ્યમાં હોય તે લાભ લઈ શકાય ને? તે સોળ વર્ષને ઉપવાસી છું. પણ જેના પેટમાં જેટલા કૂદતા હોય તેને શું ખબર પડે? (હસાહસ) આ બાળમુનિ આવા આવા શબ્દો કહે છે પણ રૂકમણીને તેના ઉપર સહેજ પણ અભાવ થતું નથી. મુનિને જોઈને Page #897 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ શારદા શિખર તેનું હૈયું હરખાય છે. મુનિ પણ પિતાની જન્મદાતા માતાના દર્શન કરી અંતથી વંદન કરે છે પણ હજુ તેમની વચ્ચે પડદે હટતું નથી, | મુનિ રૂક્ષમણીને કહે છે મેં તમારી ધર્મશ્રદ્ધાના ઘણાં ગુણ સાંભળ્યા છે. આપ ધમની ખૂબ શ્રધ્ધાવાળા છે. કેઈના ડગાવ્યા ડગે તેમ નથી. તેમજ તમારી નગરીમાં કાયમ સાધુ સાવીને જેગ મળે છે. જે તેને દાન દીધા વિના જમવું પડે તે આઘાત લાગે છે. એવી મારી અને કૃષ્ણવાસુદેવની ભક્તિ છે. તારા ગુણેની પ્રશંસા સાંભળીને હું દૂર દૂર દેશથી આવે તપસ્વી આવ્યો છું છતાં તને વહેરાવવાનું મન થતું નથી. તેમાં તારા દોષ નથી પણ મારી અંતરાય છે. મુનિની વાત સાંભળીને રૂકમણી કહે છે. તે ઋષિશ્વર ! હમણાં હું રાત દિવસ ચિંતાથી ઝરી રહી છું. મને ખાધાપીધાનું પણ ભાન નથી. ચિંતામાં ને ચિંતામાં મારા રાત દિવસ પસાર થાય છે. ઐસી આરત તુહે કૌનસી, ભાષા સકલ વિચાર, સી કહે સુત આવેલા, શ્રી જિન કરી ઉચ્ચાર -શ્રોતા | મુનિરાજ કહે છે તું તે કૃષ્ણની પટ્ટરાણી કહેવાય. તને વળી આટલી બધી ચિંતા શેની ? ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું કે મારા પુત્રનું જન્મ પછી છ દિવસમાં અપહરણ થયું છે. એ મારે નંદ સોળવર્ષ પછી મને મળશે તેવા સર્વજ્ઞ પ્રભુનાં વચન છે. આજે તેને સોળ વર્ષ પૂરાં થયાં છે. અને ભગવંતે કહ્યા પ્રમાણે બધાં નિશાને પણ થઈ ચૂક્યાં છે. આજે મારી ડાબી આંખ ને ડાબી ભૂજા ફરકે છે. મારો બગીચે લીલાછમ થઈ ગયે છે. મૂંગા માણસે બોલતાં થયા, કદરૂપા માણસે રૂપવંત બની ગયા, અંધા દેખતાં થયાં ને દુબુધ્ધિવાળા સદ્દબુધ્ધિવાળા બની ગયા છે. સૂકાં સરોવર પાણીથી છલકાઈ ગયા અને સારી દ્વારિકા નગરીનાં જનનાં મન આનંદથી નાચી ઉઠયા છે. મહારાજ ! આ બધું થયું પણ મારો પુત્ર નથી આવ્યો તેથી મારું દિલ તૂટી ગયું છે. મારે આનંદ નષ્ટ થયે છે. હમણાં સત્યભામાના પુત્રના લગ્ન થશે ને મારું માથું મુંડાશે. મારું શું થશે? બહેન! એમાં શું થયું! મહારાજ! તમને લાગે. જ્યારે માથું મુંડાય પછી એવા અપમાનવાળા જીવન જીવવાથી શું ? આ કરતાં મરી જવું સારું. મુનિ કહે છે બહેન ! ધીરજ રાખ. ત્યારે રૂકમણી કહે છે મહારાજ ! તમે જ્ઞાની છે. આપ કહે ને કે મારે પુત્ર કયારે મળશે? રૂમને આપેલો જવાબ : મુનિરાજે કહ્યું કે સાધુને કંઈ પણ વહરાવ્યા વિના લુખા હાથે પ્રશ્ન પૂછાય નહિ. અને પ્રશ્નનો ઉત્તર મળે તે ફળદાયી નીવડે નહિ. માટે તારા ઘરમાં જે. સૂઝતે આહાર હોય તે મને પહેલાં વહોરાવ પછી પ્રશ્નનો જવાબ આપું. ત્યારે રૂકમણીએ કહ્યું કે મહારાજ ! જ્યારથી મારા પુત્રનું Page #898 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૮૮૯ અપહરણ થયું ત્યારથી મેં સ્વાદથી અથવા પેટ ભરીને ખાધું નથી. તેથી ખાસ “સગવડ નથી પણ કૃષ્ણજી માટે કેશરિયા લાડુ બનાવડાવ્યા છે તે છે. બીજું કોંઈ નથી. તે મુનિએ કહ્યું કે મને તે લાડુ વહોરાવે. ત્યારે રૂક્ષમણીએ કહ્યું મહારાજ ! આ લાડુ આપને ન પચે. એ તે કૃષ્ણ વાસુદેવ અગર તેમના પુત્રને પચે. મુનિ કહે કે મને વાંધો નહિ આવે. તું લાડુ વહોરાવ. ત્યારે રૂકમણીએ એક કેશરિયે લાડુ મુનિના પાત્રમાં વહેરાવ્યું. ત્યારે મુનિ કહે છે અરેરે.. તું કૃષ્ણની પટ્ટરાણી કહેવાય ને આટલી બધી વહેરાવવામાં કંજુસણી છું? તે તે મને આજે ખબર પડી. (હસાહસ) ત્યારે રૂક્ષમણીએ કહ્યું મહારાજ ! હું લોભણી નથી પણ આ લાડુ તે કૃષ્ણજી પણ એક જ ખાઈ શકે. એથી અધિક એમને પણ પચે નહિ. તે એથી વધુ આપને કયાંથી પચે? આપને માટે તે છે લાડુ બહુ થઈ ગયા. જે તમે એથી અધિક ખાવ તે આપના પ્રાણ દેહથી જુદા થઈ જાય ને મને ઋષિહત્યાનું પાપ લાગે. રૂક્ષ્મણને થયેલી શંકા : હે શ્રાવિકા ! તું શા માટે કરે છે? હું ખૂબ તપ કરું છું તેથી મને લબ્ધિ પેદા થઈ છે. તેના બળથી જે પેટમાં નાંખું તે બધું પચાવી શકું છું. એટલે મને કંઈ થવાનું નથી. માટે તું ઉદારતાથી વહોરાવ. આમ કહી એકેક કરતાં બધા લાડુ વહેરીને મુનિ આરોગી ગયા. પણ તેમને કાંઈ તકલીફ થઈ નહિ. આ જોઈને રૂક્ષ્મણી તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અને પ્રદ્યુમ્નને પણ માતાના હાથનું ભેજન જમીને ખૂબ આનંદ થયે. રૂક્ષમણીને વિચાર થયો કે જૈન મુનિ આ રીતે ગૃહસ્થને ઘેર હોય તેટલું બધું વહારે નહિ. ને આ મુનિએ તે બધા લાડુ વહેરી લીધા. તે તો ઠીક પણ લાડુ કૃષ્ણજી જેવાને એકથી વધુ પચે નહિ, ને આ તે બધા ખાઈ ગયાં પણ કંઈ થયું નહિ. આ કેણું હશે ? એને જોઈને મારું લેહી ઉછળે છે. આમ વિચાર કરીને સાધુના સામું જોવા લાગી તે તેના તનમાંથી દૂધ ટપકવા લાગ્યું. ત્યારે તેના મનમાં થયું કે શું આ મારા પુત્ર હશે! જે આ મારો પુત્ર મુનિના રૂપમાં આવ્યા હોય તે ખૂબ શરમજનક છે. આ સાધુનું રૂપ નથી મારા જેવું કે નથી એના પિતા જેવું. આ તે બેડેળરૂપ છે. જે મારે પુત્ર આ હોય તે સત્યભામા મને ખીજવશે. પણ મને મારો પુત્ર નથી લાગતે. અરેરે... મારે પુત્ર મને કયારે મળશે? હમણાં સત્યભામાં મારું માથું મુંડાવશે. આમ રૂકમણી અનેક પ્રકારની ચિંતાથી ઘેરાઈ ગઈ છે. હજુ મુનિ તેને ઘેર છે. ચમત્કારી જેગી નહિ આવતાં સત્યભામા ચિતામાં – આ તરફ સત્યભામાએ એકાગ્ર ચિત્તે અઢાર હજાર જાપ પૂરા કર્યા. પણ તેનું રૂપ કે તેજ વધ્યું નહિ ત્યારે તેના દુઃખને પાર ન રહ્યો. અરે ! મેં તો મારું છતું રૂપ ગુમાવ્યું. મને આવી કુબડી બનાવી મારું માથું મુંડાવી એ દુષ્ટ ક્યાં ચાલ્યા ગયે? બીજી ૧૧૨ Page #899 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ શારદા શિખર તરફ દાસીઓએ આવીને સત્યભામાને ખબર આપી કે આખી દ્વારિકા નગરીમાં ઉત્પાત મચી ગયો છે. કેઈ માણસ આવ્યું છે તેણે તમારા ઉદ્યાનને ખેદાનમેદાન કરી નાંખ્યા છે. આપની વાવનું પાણી સૂકાવી દીધું છે. અને ત્રીજી વાત સીમંધર પ્રભુના કહેવા પ્રમાણે રૂક્ષ્મણીને પુત્ર પ્રદ્યુમ્નકુમાર આજે આવવાનું છે તેથી દ્વારિકાનાં નગરજનેનાં હૈયાં હિલોળે ચઢયા છે. સારી નગરી શણગારી છે. આ સાંભળીને સત્યભામાનું હૈયું ચીરાઈ ગયું. તે દાસીને કહે છે કે પેલા બ્રાહ્મણને શોધી લાવે. એ નહિ આવે તે મારું શું થશે ? દાસી કહે-અમે ખૂબ તપાસ કરી પણ તેને પત્તો પણ લાગતું નથી. સત્યભામાં તે છાતી ને માથા કૂટવા લાગી. તેને પિતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યા. પણ હવે શું થાય ? સત્યભામાને રૂક્ષ્મણીનું માથું મુંડવાના કેડ” – એણે તે નાના કર્યું, શણગાર સજ્યાં પણ મસ્તક મુડેલું કંઈ છાનું રહે? પિતાનું પાપ છૂપાવવા અનેક ઉપાયો કર્યા પણ રૂપ સારું થયું નહિ. એ તે દર્પણમાં મેટું જોઈને રડવા લાગી. હાય હાય.હું તે કેવી રૂપાળી હતી ને કેવી બની ગઈ! કદાચ કૃણજી આવશે તે મારી મજાક ઉડાવશે ને દુનિયા જાણશે તે એમ કહેશે કે કૃષ્ણની પટ્ટરાણી સત્યભામા સૌંદર્યવાન બનવા જતાં ઠગાઈ ગઈ. પિતે તે ઠગાઈને માથું મુંડાવ્યું, છતાં મનમાં અભિમાન લાવીને કહે છે મારું માથું ભલે મુંડાયું પણ મારે ભાનુકુમાર પહેલો પરણે છે એટલે એનું માથું મુંડવાની મેં શરત કરી છે. તે હવે એનું મસ્તક મુંડીને એને મારા જેવી બનાવું. આ વિચાર કરીને સત્યભામાએ તેની દાસીઓને બોલાવીને કહ્યું કે તમે રૂકમણીનું માથું મુંડાવી તેને વાળ મારી પાસે લઈ આવો એટલે સત્યભામાની દાસી સોનાની રતનજડિત થાળી લઈને ઢોલ નગારા વગાડતી, નાચતી ને કૂદતી રૂકમણીના મહેલે આવી. સત્યભામાની દાસીઓને જોઈને રૂકમણીના હશકેશ ઉડી ગયા છે. પેલા મુનિ ત્યાં જ છે. એણે પૂછયું–માતા ! તને એકદમ શું થઈ ગયું ? તારે આનંદ કેમ ઉડી ગયે? ને તું શા માટે રડે છે ? હવે રૂકમણી મુનિને દુઃખનું કારણ કહેશે ને સત્યભામાની દાસીઓ તેનું માથું કેવી રીતે મુંડશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૯૭ આસે વદ ૧૦ ને રવીવાર તા. ૧૭-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! વિશ્વ વંદનીય, વિરલ વિભૂતિ, સમતાના સાગર સર્વજ્ઞ ભગવતે જગતના જીવને Page #900 -------------------------------------------------------------------------- ________________ થયા મિંદ અપાર દુઃખથી ભરેલાં સંસાર સાગરનાં પ્રવાહમાં તણાતાં જોઈ કરૂણા કરી કહ્યું કે હે ભવ્ય પ્રાણીઓ ! જે તમારે સાચું સુખ જોઈતું હોય તે સંસાર સુખના રાગને ત્યાગ કરે ને ત્યાગને રાગ કરે. સાચું સુખ ત્યાગમાં છે. મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. તેમાં મલ્લીકુમારીનાં રૂપ અને ગુણની પ્રશંસા સાંભળતાં સંસાર સુખના રાગી જીવડાઓ પૂર્વના છ મિત્રોને તેમના પ્રત્યે અનુરાગ જા. તેથી છ એ છ રાજાઓએ મલ્લીકુમારીની માંગણી કરવા માટે પિતપોતાનાં દૂત મેકલ્યા. અને છ એ તે પિતા પોતાના રાજાની આજ્ઞા થતાં નીકળ્યા. અને ઘણાં ગામે વટાવી છે રાજાનાં દૂતે એક જ દિવસે મિથિલા નગરીમાં પહોંચ્યા. અને મુખ્ય ઉદ્યાનમાં આવીને પિતાપિતાને પડાવ નાંખે પડાવ નાંખીને તેઓ મિથિલા રાજધાનીમાં જ્યાં કુંભક રાજા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને બધાએ બંને હાથની અંજલિ બનાવી મસ્તકે મૂકી કુંભક રાજાને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને તેમણે વારાફરતી પિતપોતાના રાજાને સંદેશે તેમને કહી સંભળાવ્યો ને કહ્યું કે હે મહારાજા ! અમારા મહારાજાએ આપની પુત્રી મલ્લીકુમારીનાં રૂપ અને ગુણની પ્રશંસા સાંભળી છે તેથી મહલકુમારીનું માગું કરવા અમને મોકલ્યા છે. આમ કહેતાં છ એ તેના મુખ ઉપર હર્ષ હતે. સૌના મનમાં એમ હતું કે અમારા રાજાનું કહેણ કુંભક રાજા સ્વીકારશે. કેનું કહેણ સ્વીકારશે તેના જવાબની તે રાહ જોઈને હાથ જેડીને ઉભા રહ્યાં. કુંભક રાજાએ છ એ તેની વાત સાંભળી. હું તમને પૂછું કે તમારી દીકરી માટે સામેથી આટલાં કહેણ આવે તે તમે ખુશ થાઓ ને? મારી પુત્રી કેટલી ભાગ્યવાન છે કે તેને માટે સામેથી માંગણી કરવા આવે છે. પણ કુંભક રાજાને હર્ષ થયે નહિ. પણ દૂતનાં મુખેથી છ રાજાઓએ મલીકુમારીની માંગણી કરી છે તે વાત સાંભળીને “નવ તિવઢિયં મિકfક પર્વ વાણી” કુંભક રાજાને ખૂબ ક્રોધ ચઢયે. અને કપાળમાં ત્રણ રેખાઓ પડે તેવી તેમની ભ્રકુટી ચઢી ગઈ ને આંખો તે ક્રોધથી લાલચોળ થઈ ગઈ. જ્યારે માણસને ક્રોધ આવે છે ત્યારે હિતાહિતનો વિવેક રહેતું નથી કે હું આ ક્રોધ કરું છું તેનું પરિણામ શું આવશે ? ક્રોધ એ આત્માને કટ્ટો શત્રુ છે. વગર અગ્નિની અગ્નિ છે. જેમ અગ્નિને એક તણખે લાખો મણ રૂની ગંજીઓને ને મોટા વનને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે. તેમ વર્ષો સુધી કરેલી સાધનાને ક્રોધની એક ચિનગારી બાળીને ખાખ કરી નાંખે છે. કષાય એ કસાઈ જેવી ભયંકર છે. આત્મા કષાયમાં જોડાયેલ હોય તે વખતે જે આયુષ્યને બંધ પડે તે દુર્ગતિને બંધ પડે છે. માટે ભગવાન કહે છે કે કષા ઉપર વિજય મેળવે. કહ્યું છે કે Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શારદા ઉપર સંસાર ૩ પૂરું ખં, ત વ દુનિત જ સારા સંસારનું મૂળ કર્મ છે ને કર્મનું મૂળ કષાયે છે. અને કર્મોના કારણે જીવ દુઃખ ભોગવે છે. અશુભ ઉદય હોય ત્યારે જીવને શાંતિ નથી મળતી. એક કરોડપતિ શેઠ હતા. પણ એમના એવા કર્મને ઉદય હતો કે તેમના ઘરમાં શાંતિ ન હતી. શેઠની માતા અને પત્ની બંનેને મેળ ન હતું. વાતે વાતે સાસુ-વહુ ઝઘડી પડે. શેઠ દુકાનેથી થાક્યા-પાક્યા ઘેર જમવા આવે ત્યાં સાસુ-વહુને, રેડિયે શરૂ થઈ જાય. શેઠ ધર્મને પામેલાં હતાં તેથી ખૂબ શાંતિ રાખતા. બંનેને, સમજાવે પણ પાપને ઉદય તેથી સમજે નહિ. છેવટમાં શેઠની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પણ બિચારા કરે શું? ન તે પત્નીને કહી શકે કે ન તે. માતાને કહી શકે. એક વખત શેઠ બંનેને સમજાવીને ફરવા લઈ જાય છે. બાગ, બજાર બધું. બતાવતાં છેવટે સુતારકામ ચાલે છે ત્યાં લઈ જાય છે. ત્યાં બે સુતાર લાકડું વેરે છે. શેઠાણીએ કેઈ દિવસ લાકડાં વહેરતાં જોયાં ન હતાં. તેથી પૂછયું કે આ સામાસામી શું કરે છે? ત્યારે શેઠે કહ્યું કે તમે સાસુ અને વહુ જેમ કરે છે તેમ આ કેકરે છે. સુતાર લાકડા વહેરે છે ને તમે ઝઘડા કરી મને કષાય રૂપી કરવત વડે, વહેરી રહ્યાં છે. તેનું પરિણામ એ આવશે કે હું વહેલે લાકડા ભેગો થઈ જઈશ. (હસાહસ) શેઠના શબ્દ સાંભળીને શેઠની માતા અને પત્ની બંનેની આંખ ખુલી ગઈ. તેમને ભાન થયું કે કષાય કેટલી ભયંકર છે ! પાયા ક્ષિત્તિ પુનામા ક્રોધાદિ કષાય જન્મમરણ રૂપ વૃક્ષનાં મૂળને સિંચન કરનાર છે. એટલે જન્મ-મરણનાં મૂળને મજબૂત કરે છે. સાસુ અને વહુને ભાન થતાં ક્રોધ ન કર તેવી પ્રતિજ્ઞા લીધી. ઘરમાંથી કલેશ જતાં શેઠનું ઘર સ્વર્ગ જેવું બની ગયું. માટે સમજીને બને તેટલે કષાયોને ત્યાગ કરે. મલ્લીમારીના પિતા કુંભક રાજાને છે તેની વાત સાંભળી ખૂબ ક્રોધ આવ્યો. કપાળે ત્રણ લીટીઓ ચઢી ગઈ. ક્રોધાવેશમાં આવી ભ્રકુટી ચઢાવીને કહ્યું કે હે મારી પુત્રીને કેઈને નથી આપવામાં : ર તેમ જ મર્દ સુરજ मल्ली विदेह रायवर कन्न, तिक? ते छप्पिदूते असक्कोरियं असमाणिय अवदारेणं foછુમાતા હે દૂતો! મારી પુત્રી વિદેહરાજવર કન્યા મલ્લીકુમારી તમારા રાજાઓને આપીશ નહિ. આ પ્રમાણે કહીને કુંભક રાજાએ દૂતને કેઈ પણ રીતે સત્કાર કર્યો નહિ કે તેમનું સન્માન કર્યું નહિ. પણ ઉટે તેમના ઉપર ક્રોધ કરીને પિતાના મહેલનાં પાછલા દરવાજેથી બહાર કાઢી મૂકયા. કુંભક રાજાએ તે ઉપર ગુસ્સો કર્યો ને અપમાન કરીને કાઢી મૂક્યા તેથી તેમને Page #902 -------------------------------------------------------------------------- ________________ શારા હૈ ખૂબ દુખ થયું. માણસ માત્રને પિતાનું માન વહાલું હોય છે. કુંભક રાજાને તેમની કુંવરી આપણાં રાજાને આપવી ન હતી તે ના પાડી હતી કે તમે મારી કુંવરીની માંગણી કરવા આવ્યાં છે તે આનંદની વાત છે. પણ તમારા રાજા સાથે પરણાવવાની મારી ઈચ્છા નથી. આમ શાંતિથી કહેવું હતું પણ ગુસ્સે થઈને આપણું અપમાન કરવાની શી જરૂર ? આપણને મહેલના પાછલા દરવાજેથી કાઢી મૂક્યાં તે આપણું ઘોર અપમાન કર્યું છે. છ એ રાજાના તે અપમાનિત થઈ દુઃખિત દિલે મિથિલા નગરી છેડીને ચાલી નીકળ્યા. છ એ રાજાના તે પિતાને રાજાની હોંશ પૂરી કરવા આવ્યા હતા પણ તેમની હોંશ પૂરી ન થઈ. એટલે વીલા મોઢે છે એ તે મિથિલા છેડીને પોતાના દેશમાં પહોંચી ગયા. આશામાં રહેલા રાજાઓ”: જિતશત્રુ આદિ છ એ રાજાઓ વિચાર કરતાં હતાં કે આપણું તે મલીકુમારીની માંગણી કરવા માટે ગયા છે તે તે કાર્યમાં જરૂર સફળ બનીને આવશે. કારણ કે સૌની આશા અમર હોય છે. સૌ પિતાનાં મનોરથો પૂરા થશે તેમ ઈચ્છે છે. પણ અહીં તે એકેયની આશા પૂરી થઈ નહિ. બધા એ પિતાના મહારાજા પાસે આવી સર્વપ્રથમ બંને હાથ જોડી અંજલી મસ્તકે મૂકીને નમન કર્યા. અને કહ્યું કે વહુ સામ! હે સ્વામિન્ ! અમે બધાં જિતશત્રુ પ્રમુખ છ એ છ રાજાઓનાં તો એક જ સમયમાં જ્યાં મિથિલા નગરી હતી ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને કુંભક રાજાના દર્શન માટે મહેલમાં ગયા. ત્યાં અમે વિનયપૂર્વક તેમને નમન કરીને આપને સંદેશે કહી સંભળાવ્યા. કુંભક રાજા તે સંદેશે સાંભળતાં ગુસ્સે થઈ ગયાં ને કહેવા લાગ્યા કે હું મારી પુત્રી મલ્લીકુમારી ઈને ય આપીશ નહિ. આમ કહીને તેમણે અમને અસત્કૃત તેમજ અસન્માનિત કરીને એટલે કે અમારે સત્કાર કે સન્માન કરવાનું તે દૂર રહ્યું પણ અમારું અપમાન કરીને મહેલની પાછળના નાના બારણેથી બહાર કાઢી મૂક્યા. માટે તે સ્વામી! તમે ચોક્કસપણે જાણી લે કે કુંભક રાજા તેમની પુત્રી મલીકુમારી કેઈને પણ આપશે નહિ. જિતશત્રુ પ્રમુખ છ એ છ રાજાએ પોતપોતાનાં દૂતની વાત સાંભળીને ક્રોધથી ધમધમી ઉઠયાં કે અહ! કુંભક રાજાએ આપણું હડહડતું અપમાન કર્યું ! આપણાં તેનું પણ ઘોર અપમાન કર્યું તે અમારે છ રાજાઓએ એકત્રિત થઈને તેની સામે યુધ્ધ કરવું જોઈએ. આ વિચાર કરીને પોતપોતાનાં તે એક બીજા રાજા પાસે મોકલ્યા. અને એ તેની સાથે સંદેશ મોકલાવ્યો કે “ લેવાનુfor શબ્દ troi તૂ ગમન સમયમાં જે ” હે દેવાનુપ્રિયે ! આપણાં છ એ રાજાના દૂતે એક જ વખતે મિથિલા નગરીમાં કુંભક રાજાની પાસે મલ્લીકુમારીની માંગણી કરવા માટે ગયા હતાં. ત્યાં તેમણે આપણુ દૂતોને સત્કાર કે સન્માન કંઈ Page #903 -------------------------------------------------------------------------- ________________ cer શરા લેખર કર્યું નથી અને તેમને અપમાનિત કરીને પોતાના મહેલનાં પાછલા નાના દરવાજેથી કાઢી મૂક્યા છે. આ રીતે કરીને તેમણે આપણું જેવું તેવું અપમાન કર્યું નથી. આપણે પણ રાજા છીએ. આપણાથી એવું અપમાન સહન કરીને બેસી રહેવાય નહિ. તે આપણે બધાએ તે અપમાનને બદલે લેવા માટે કુંભક રાજાના રાજ્ય ઉપર આક્રમણ કરીને તેમને હરાવીએ. કુંભકરાજા સાથે યુદ્ધ કરવા નીકળેલા છ રાજાઓ” આ પ્રમાણે છે રાજાઓએ વિચાર કર્યો અને સહુએ એકમત થઈને નિર્ણય કર્યો અને જિતશત્રુ આદિ છ એ રાજાઓ નાન કરીને યુદ્ધમાં જવા માટેનાં શસ્ત્રો અને બખ્તર વિગેરે સાધનોથી સજજ થયા. તેમની નગરીમાં યુધનાં રણશીંગા ફૂંકાવા લાગ્યા. સેનાપતિઓ પણ સેનાની સાથે સજજ થયા. ત્યારબાદ રાજાએ હાથી ઉપર સવાર થયાં અને મોટા હાથીઓ, ઘોડા, રથ, અને બહાદૂર યોધ્ધાઓની ચતુરંગીણી સેના સાથે લઈને પોતપોતાનાં નગરની બહાર નીકળ્યા. તે રાજાઓને તેમના છત્રધારી નોકરીએ કેરટંકના પુષ્પોની માળાવાળું તેમના ઉપર છત્ર ધર્યું હતું. ચામર વીંઝનારા નોકરે તેમના ઉપર સફેદ ચામરે વીંઝતા હતાં. શૂરા સિનિકે પોતાનાં મહારાજા વિજય પ્રાપ્ત કરે તેવા શુભ અને વીરતાભર્યા શબ્દોથી સેનાને શૂરાતન ચઢાવતાં હતાં. વિજય સૂચવનારા મંગલ વાજિંત્રોના ધ્વનિ થવા લાગ્યા. અને શુભ શુકન જોઈને દરેક રાજાઓ પોતાની ઋધિ પ્રમાણે સૈન્ય લઈને પોતપોતાના નગરમાંથી બહાર નીકળ્યા અને બધા પોતે નિશ્ચિત કરેલા એક સ્થાને ભેગા થઈને મિથિલા નગરી, તરફ જવા રવાના થયા. બંધુઓ ! વિચાર કરે. આ સંસારમાં મનુષ્યને માન-અપમાનના કાંટા કેટલા ખૂંચે છે ! કુંભક રાજાએ અપમાન કર્યું તે છ રાજાઓ તેને બદલે લેવા માટે યુધે ચઢયા. આ યુદ્ધમાં કેટલા જીવોની હિંસા થશે, કેટલાં મરાશે ! તેને વિચાર ન કર્યો. અપમાનને કારણે આ રાજા યુધ્ધ કરવા જઈ રહ્યા છે પણ તેમનું ભાવિ જુદું સર્જાશે. આ છ રાજાઓ મિથિલા તરફ જઈ રહ્યા છે તે વાતની કુંભક રાજાને ખબર પડી કે મેં જે છે તેનું અપમાન કરી તેમના રાજાઓને મલ્લીકુમારી, આપવાનો ઈન્કાર કર્યો છે તે વૈરને બદલે લેવા છ રાજાએ મેટું સિન્ય લઈને મારી સાથે યુદ્ધ કરવા આવી રહ્યાં છે. એટલે કુંભક રાજાએ પોતાના સેનાપતિને બોલાવ્યા ને આ પ્રમાણે કહ્યું. કુંભક રાજાએ કરેલી તૈયારી: “famરિ મ રેવાશુદિgવા ! થાય વાવ કરેvi નાવેદ જ્ઞાઘ પ્રાપિwiતિ” હે દેવાનુપ્રિયે! તમે જલ્દી ઘોડા, હાથી, ૨થ અને બહાદૂર યોધ્ધાઓવાળી ચતુરંગીણી સેના તૈયાર કરો. અને પછી મને ખબર Page #904 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આપ. કુંભક રાજાની આજ્ઞા થઈ કે સેનાપતિએ કહ્યું છે હજુર. એમ કહીને સેનાને સજજ કરવા માટે ગયે. જેમ ચાતક પક્ષી વરસાદનાં પાણી અધરથી ઝીલે છે તેમ કુંભક રાજાના સેનાપતિએ તેમની આજ્ઞા ઝીલી લીધી. એ સેનાપતિઓ અને પ્રધાને તેમના રાજાની આજ્ઞામાં વફાદાર હતાં. પિતાના રાજાને પ્રસન્ન રાખવા માટે સેનાપતિ તેમજ પ્રધાનોને રાજાના એક જ અવાજે પ્રતિજ્ઞાનું પાલન કરવું પડે છે, તે આત્મ કલ્યાણ કરવા માટે શિષ્યોએ ગુરૂની આજ્ઞાનું પાલન કરવા માટે કેટલું તત્પર રહેવું જોઈએ ! વિનયવંત મેક્ષના ઈચ્છક શિષ્ય ગુરૂની આજ્ઞા તહેત કરીને વધાવી લે છે. એક વખત મહર્ષિ વ્યાસ ઘણાં શિષ્ય પરિવાર સાથે ફરતાં ફરતાં જનકવિદેહીની મિથિલા નગરીમાં આવી પહોંચ્યા. જે જગતની જંજાળ છેડીને જોગી બને છે તેને જગતની પરવા દેતી નથી. વ્યાસ કષિ આત્મ ભાવની મસ્તીમાં લનારાં હતાં. વ્યાસજી મિથિલામાં પધાર્યા તેથી જનકરાજાને ખૂબ આનંદ થયે. તેમને વંદન કરી સત્કાર સન્માન કરીને કહ્યું–આપના પુનિત પગલાં થતાં આજે મારી નગરી પાવન બની છે. હવે આપને એક વિનંતી કરું છું કે આપ જ્યાં સુધી મારી નગરીમાં રહે ત્યાં સુધી દરરોજ મને તેમજ મારા પ્રજાજનોને ઉપદેશ આપજે. વ્યાસજીએ રાજાની વાતને સહર્ષ સ્વીકાર કર્યો. અને દરરોજ તેમના નિવાસસ્થાને સત્સંગ ને ઉપદેશ થવા લાગ્યા. જનક રાજા આત્મજ્ઞાનના પ્યાસી હતા. જ્યાં તેમને આત્માની, સત્સંગની વાત સાંભળવા મળતી ત્યાં દેડીને જતા. દેહમાં વસવા છતાં વિદેહી દશાને અનુભવ કરતા હતા. મહર્ષિ વ્યાસ પણ રાજાની જિજ્ઞાસા જોઈને જ્યાં સુધી રાજા ન આવે ત્યાં સુધી ઉપદેશ શરૂ કરતાં ન હતાં, એ આવે પછી શરૂ કરતાં. શરૂઆતમાં તે શિ કંઈ બોલ્યા નહિ. એક દિવસ એવું બન્યું કે જનક રાજાને આવતાં મોડું થયું. વ્યાસજીએ પણ ઉપદેશ આપવાની શરૂઆત કરી નહીં. ત્યારે શિષ્ય કહેવા લાગ્યા ગુરૂદેવ! આ સંસારમાં તે દરેક જગ્યાએ સત્તા અને સંપત્તિનું બહુમાન થાય છે પણ આપ જેવા પવિત્ર સંતને સત્તાની શેહમાં તણાતાં જોઈને અમને તે ખૂબ આશ્ચર્ય થાય છે. ત્યારે વ્યાસજીએ કહ્યું તમે શા માટે એમ કહે છે ? શિષ્યોએ કહા સાહેબ ! એ તે દીવા જેવી વાત છે કે જ્યાં સુધી જનક રાજા આવતાં નથી ત્યાં સુધી આપ ઉપદેશ આપવાની શરૂઆત કરતા નથી. એ આવે પછી જ શરૂ થાય છે. તેથી નક્કી થાય છે કે આપ જેવા મહર્ષિ પણ સત્તા અને સંપત્તિને મહત્વ આપે છે. જે એમ ન હોય તે ઉપદેશની શરૂઆત થઈ હોત. વ્યાસજીએ શિષ્યોને કહ્યું તમે શાંતિ રાખે. રામય આવ્યે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. આ બનાવ બન્યા પછી થોડા દિવસ બાદ વ્યાસ ઉપદેશ આપી Page #905 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શારદા શિખર રહ્યા હતાં. શ્રોતાજને સાંભળવામાં તરબોળ હર્તા. તે સમયે વ્યાસજીએ તેમનાં ગબળથી રાજમહેલમાં આગને દેખાવ કર્યો. ચારે તરફ હાહાકાર મચી ગયે. લોકો બૂમો પાડવા લાગ્યા. આ સાંભળીને શ્રોતાજનોનાં મન ચંચળ બની ગયા. સૌ વિચાર કરવા લાગ્યા કે ઘણી મોટી આગ રાજમહેલમાં લાગી છે. હમણાં આખી નગરીમાં ફેલાઈ જશે. આ વિચાર આવતાં શ્રોતાજને ઉઠીને ઘર તરત રવાના થઈ ગયા. વ્યાસજીના શિષ્ય પણ વિચાર કરવા લાગ્યાં કે આપણી ઝોળી, કમંડળ, દંડ ને બે કપડાં બધું બળી જશે તે શું કરીશું ? એમ વિચાર કરી ઉભા થયાં ને પિતાના કમંડળ, ઝોળી ને દંડ બધે સામાન પોતાની પાસે લઈને બેસી ગયા. બધાં ઉઠયા. પણ જનક રાજા તે આગ લાગતાં પહેલાં જેવા શાંતિથી બેઠાં હતાં તેમ બેસી રહ્યા. તેમના મુખ ઉપર ગભરાટનું નામ નિશાન ન હતું. આવા પ્રસન ચિત્તે બેઠેલાં જનક રાજાને વ્યાસજીએ કહ્યું- હે મહારાજા ! સૌથી પહેલાં તમારા મહેલમાં આગ લાગી છે છતાં તમે શાંતિથી કેમ બેઠાં છે ? જરા તપાસ તે કરે. ત્યારે જનકરાજાએ કહ્યું ગુરૂદેવ ! હું તે મારા મહેલમાં આનંદથી બેઠે છું. મારું જે છે તે બધું મારી પાસે છે. મારુ કંઈ બળતું નથી. મિથિલા નગરી કે મહેલ મારા નથી. પછી મારે શી ચિંતા જનક રાજાની વાત સાંભળીને વ્યાસજીના શિષ્ય એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા. પણ તેમની ગૂઢ વાત સમજી શક્યાં નહિ. ત્યારે વ્યાસજીએ કહ્યું કે મારા શિષ્યો ! સાંભળે. જનક રાજાના મહેલમાં આગ લાગી છતાં તેમના મનમાં કે ચિત્તમાં વ્યગ્રતા કે ચંચળતા આવી નથી. એ તે શાંત ચિત્ત આત્મિક આનંદમાં મગ્ન રહ્યા રાજમહેલ બળવા છતાં, ને તમે સાધુ હોવા છતાં તમારા કમંડળ, દંડ ને ઝોળી લેવા ઉઠીને દેડિયા. તમે સમજી લે કે જનક રાજા આટલે સંપત્તિવાન, સત્તાધીશ અને મહાન સુખમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહે છે. હવે તમને સમજાયું ! સાચો ત્યાગ તેને છે. . હવે કુંભક રાજાની આજ્ઞા થઈ કે ચતુરંગીણી સેના તૈયાર કરે. એટલે તરત સેનાપતિએ સિન્ય સજજ કરીને રાજાને સમાચાર આપ્યા કે આપની આજ્ઞા પ્રમાણે સૈન્ય તૈયાર છે. ચતુરંગીણી સેના તૈયાર થઈ ગયા બાદ કુંભક રાજાએ સન્માન કર્યું. ત્યાર પછી અરુ, શસ્ત્ર, કવચ, બખ્તર વિગેરે યુદ્ધના સાધને શરીર ઉપર ધારણ કરીને સજજ બન્યા અને મુખ્ય હાથી ઉપર બેઠા. રાજાને હાથી ઉપર બેઠેલા જોઈને છત્રધારીઓએ તેમના માથે કેરંટ પુષ્પની માળાથી શેભતું છત્ર ધર્યું. ચામર ઢાળનારાએ ચામર ઢળવા લાગ્યા. આ રીતે મેટા હાથી, ઘોડા, રથ વિગેરે તેમજ ચતુરંગીણી સેના સાથે લઈને યુદ્ધ માટે પૂરી તૈયારી સાથે મિથિલા નગરીની વચ્ચેનાં રાજમાર્ગે થઈને નગરીની બહાર નીકળ્યા, અને વિદેહ જનપદની વચ્ચે Page #906 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર જ્યાં પેાતાના દેશની હદ હતી ત્યાં પહેાંચ્યા ને છાવણી નાંખી. ત્યાર ખાટ્ટ જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓની રાહ જોતાં યુધ્ધ માટે કમ્મર કસીને ત્યાં રોકાયા. પણ કુંભક રાજા પેાતાના રાજ્યનું રક્ષણ કરવા માટે દુશ્મના ચઢી આવે તે પહેલાં પાતાના દેશની સરહદ ઉપર પહેાંચી ગયા. હજુ છ રાજાઓ તે ઘણાં દૂર ખબર મળ્યા કે છ રાજાઓ યુધ્ધ માટે આવે છે એટલે યુધ્ધની પૂર્ણ તૈયારી કરીને સરહદ ઉપર પહાંચી ગયા. કારણ કે પેાતાનુ રાજ્ય પેાતાને વહાલુ હાય છે. દરેક રાજાઓ પેાતાના રાજ્યને આખાદ રાખવા માટે ઈચ્છે છે. સ્વતંત્રતા ઈચ્છે છે પણ પેાતાનાં દેશની બરબાદી કે પરતંત્રતા ઈચ્છતા નથી.તે રીતે જ્ઞાની ભગવંતા કહે છે હું ચેતન ! તારે તારી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે કરાજા સાથે યુધ્ધ ખેલવા અગાઉથી તૈયારી કરવી પડશે. ખાંધેલા કાં ઉયમાં આવે તે પહેલાં તેને સામને કરવા ત્યાગ, સંચમના શસ્રોથી સજ્જ થઈને સાવધાન અને. સામાન્ય પુરૂષાથથી કશત્રુઓ હણાશે નહિ. દ્રવ્ય સંગ્રામ માટે રાજાઓને આટલી તૈયારી કરવી પડે છે તેા ક શત્રુઓ સાથે સંગ્રામ કરી તેના ઉપર વિજય મેળવવા માટે તે કેટલી તૈયારી કરવી જોઈ એ ! જિતશત્રુ આદિ છ રાજાઓ જ્યાં કુ ંભક રાજા રાહ જોઈ ને રહ્યા હતાં ત્યાં આવી પહોંચ્યા અને તેમની સાથે યુધ્ધ શરૂ કયુ. કુ ંભક રાજા પાસે સૈન્ય તે ઘણું હતું. પણ જ્યાં છ છ રાજાઓનું સૈન્ય હાય ત્યાં એકનું શું ગજું ? છતાં સૌ આશાવાદી હાય છે. ખૂબ હિંમતપૂર્વક શૂરવીર ખનીને છ રાજાની સામે લડવા લાગ્યા. ગમે તેટલી હિંમત કરે પણ છ રાજાઓનાં સન્ય આગળ તેમનું સૈન્ય ચપટી જેટલુ દેખાવા લાગ્યું. હાથીવાળા હાથી ઉપર, ઘેાડાવાળા ઘેાડા ઉપર, રથવાળા રથમાં એસીને યુધ્ધ કરવા લાગ્યા. ખૂબ માટે જંગ જામ્યા, તેમાં જિતશત્રુ પ્રમુખ છ રાજાઓએ કુ ંભક રાજાના કેટલાંક શૂરવીર ચેાધ્ધાઓને જાનથી મારી નાંખ્યા. કેટલાંકને ખૂબ માર મારીને અધમૂઆ કર્યાં, કેટલાંકને ભાલા-તલવાર વડે ઘાયલ કર્યાં, અને છેવટે તેમના રાજ્યનાં ચિન્હો જે છત્ર અને ધ્વજ હતાં તેને રથ ઉપરથી નીચે પાડી નાંખીને છેદી નાંખ્યા એટલે કુંભક રાજાના સૈન્યમાં ખૂબ ગભરાટ છવાચા. ઘણાં સૈનિક મરાયાં અને ખાકી રહ્યા તે વિચાર કરવા લાગ્યા કે હવે ગમે તેટલી હિંમત કરીએ પણ આ મેટા લશ્કરની સામે ટકી શકીએ તેમ નથી. એમ માનીને મરણનાં ડરથી ખાકી રહેલુ સૈન્ય ચારે દિશામાં ભાગી ગયું. સૈન્ય ભાંગી પડવાથી હતાશ થયેલ કુંભક રાજા” :– સૈન્યના આધારે રાજા લડી શકે છે. પેાતાનું સૈન્ય છિન્નભિન્ન થઈ જતાં કુંભકરાજાની હિ'મત ભાંગી ગઈ. જે પાંખના આધારે પક્ષી આકાશમાં ઉડ્ડયન કરી શકે છે તે પાંખા કપાઈ જાય ૧૧૩. ફ Page #907 -------------------------------------------------------------------------- ________________ cke શારદા શિખર તા પક્ષી ઉડી શકે · ના. '. તે જીવતુ છતાં મરેલા જેવુ ખની જાય ને ? તે રીતે રાજા પોતે હાર્યા નથી પણ હારેલા જેવાં નિબળ બની ગયા. પાતાના મનમાં થઈ ગયું કે હું છ એ રાજાઓ વડે હત એટલે હણાયા. મારા કંઈક ચેાધ્ધાએ માર્યા ગયા, ખાકી રહેલા નાશી ગયા ને મારા રાજ્યનાં ચિન્હા જે છત્ર, ધ્વજ વિગેરેને પણ આ લેાકેાએ છેદી નાંખ્યા ને આ ખિચારાં ઘણાં સૈનિકે ઘાયલ થઈને પડયા છે. આ સ્થિતિમાં શત્રુના સૈન્યને હું જીતી શકું તેમ નથી. આ રીતે પેાતાનાં પ્રાણુ આફતમાં ફસાઈ ગયાં છે એમ સમજીને આત્મબળ અને સૈન્યબળ રહિત મનેલાં તેઓ તદ્દન નિરુત્સાહી થઈ ગયા. એટલે ઝડપભેર વેગયુક્ત ચાલથી મિથિલા તરફ રવાના થયા. ત્યાં આવીને મિથિલા નગરીમાં પ્રવેશ કરીને નગરનાં બધા દરવાજાઓ તેમણે ખંધ કરાવી દીધા. કારણ કે દરવાજા ખુલ્લા હાય તેા શત્રુઓ નગરીમાં પ્રવેશ કરી જાય. એટલે શત્રુઓની ખીકથી આવવા જવાનાં માર્ગો રાકી પેાતાની નગરીની રક્ષા કરવા માટે તત્પર બન્યા. હવે કુંભક રાજાની હિંમત ભાંગી ગઈ છે. શત્રુઓ નગરી ઉપર ચઢી આવશે તે વખતે શુ ઈલાજ કરવા, તેમના ઉપર કેવી રીતે વિજય મેળવવા તેની ચિંતામાં રાજા મગ્ન બન્યા છે. હવે છ રાજાઓને ખખર પડશે કે કુંભક રાજા છાનામાનાં છટકી ગયા છે. એટલે તેઓ શુ' કરશે ? અહી દરવાજા બંધ કર્યો છે. હવે શુ ખનશે, કુંભક રાજા દૈવી રીતે જીતશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : રૂક્ષ્મણીના દિલમાં લાગેલા આઘાત : સત્યભામાની દાસીએ વાજતી, ગાજતી, હસતી, ઢાલ નગારા વગાડતી નીકળી. લાકાએ પૂછ્યુ કે શુ છે? ત્યારે કહે છે અમે રૂક્ષ્મણીનું માથું મુંડવા જઈએ છીએ. આથી લેાકેા પણ રડી પડયા. અહૈ ! નિર્દોષ ને પવિત્ર રૂક્ષ્મણી રાણીનું વિના પ્રચાજને સત્યભામા માથું મુંડશે. રૂક્ષ્મણીએ દૂરથી સત્યભામાની દાસીઓનું ટાળુ આવતુ જોયુ... કે આંખમાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યાં. આ વખતે પેલા સેાળ વર્ષોના તપસ્વી મુનિરાજ કેશરીયા લાડુ વાપરી ત્યાં ઉભા હતા. તેમણે રૂક્ષ્મણીને રડતી જોઈને પૂછ્યુ... હું માતા! હમણાં તા તું કેવી આનંદમાં હતી ને ક્ષણમાં તને આ શું થઈ ગયુ? તું શા માટે રહે છે? હવે તારા રડવાના દિવસેા ગયા. જે હાય તે મને કહે. રૂક્ષ્મણીએ દુઃખિત દિલે સર્વ વાત મુનિને કહી સંભળાવી. વાત પૂરી થતાં તેના મુખમાંથી કાળી ચીસ નીકળી ગઈ. અરેરે.... દીકરા! તું કયાં સંતાઈ ગયા છે? તને તારી માતાની દયા નથી આવતી ? આજ સુધી તારી આશામાં ને આશામાં જીવતી રહી. તું આવ્યેા નહિ ને હવે મારા વાળ ઉતરશે. આના કરતાં હું પહેલાં મરી ગઈ હાત તે સારું થાત. હે ભગવાન! મને નારદજીએ આપના વચન પ્રમાણે આશ્વાસન આપ્યું હતું. એ નારદજી પણ હમણાં તે દેખાતા નથી. ભગવાનનાં વચન મિથ્યા થાય નહિ પણ Page #908 -------------------------------------------------------------------------- ________________ ikk શિખર શારદા નારદજીએ મને જીવાડવા માટે ખોટું તે નહિ કહ્યું હોય ને ? હે નારદજી ! તમે કાં સંતાઈ ગયા છે ? પ્રદ્યુમ્નકુમાર તા બધું જાણે છે એટલે મનમાં ને મનમાં હસવા લાગ્યુંા કે હું માતા ! તને ક્યાં ખખર છે કે તારી પુત્રવધુઓને લઈને વિમાનમાં બેઠા છે. રૂક્ષ્મણી મુનિ સાથે વાત કરે છે પણ બહાર ઉભેલુ ટાળું તેા મન ફાવે તેમ શરમ છેાડીને ખેલે છે. હું રૂક્ષ્મણી ! જલ્દી તમારા વાળ ઉતારવા તૈયાર થાએ. જીઆ, સત્યભામાની સામે કેલા હારી ગયા ? દાસીએના એકેક વચન ખાણની માફ્ક રૂક્ષ્મણીની છાતીમાં ભેાંકાવા લાગ્યા. તે વિલાપ કરતી કહે છે અરેરે... દીકરા ! તું ન આબ્યા ત્યારે મારે આવા વચન સાંભળવા પડે છે ને ? તું સમય પર આવી ગયે હાત તા આ બધું તૈય઼ાન ન થાત. હવે મારા વાળ ઉતરી જશે પછી તું આવે તે ય શુ' ને ન આવે તે ય શું? હવે હું જીવવાની નથી. મારા તને મળવાનાં મનેરથ મનમાં રહી ગયા. આ પ્રમાણે રૂક્ષ્મણી કરૂણ વિલાપ કરવા લાગી. “પ્રધમ્નકુમારે કરેલી માયા” : ત્યારે સાધુના રૂપમાં રહેલા પ્રદ્યુમ્નકુમારે કહ્યું. હું માતા ! તું સ્હેજ પણુ રડીશ નહિ. તારા દીકરા જે કામ કરત તે હું કરીશ. હું તારા દીકરા છું એમ સમજી લે ને! (હસાહસ) તું શાંતિ રાખ. દીકરા મળશે ને તારા વાળ પણ રહેશે. મુનિએ રૂક્ષ્મણીને અંદરના રૂમમાં બેસાડીને રૂપ બદલી આબેહૂબ રૂક્ષ્મણી બની ગયા ને કહે કે મહુને ! આવે. તમારી રાણીની આજ્ઞા પ્રમાણે મારા વાળ ઉતારા. હું અરીસામાં જોઈશ. આવા વચના સાંભળીને સત્યભામાની દાસીએ આશ્ચય ચકિત ખની ગઈ. શું રૂક્ષ્મણીની ઉદારતા છે! શુ' એની ક્ષમા છે! આજે આપણે એનું માથું મુંડવા આવ્યા છે છતાં તે હસતાં ચહેરે પાતે પટ્ટરાણી હાવા છતાં આપણને મેલાવે છે. આવા પવિત્ર ને ગંભીર મહારાણીને આપણે આળખ્યા નથી. જ્યારે આપણી સત્યભામા તેા ક્રોધથી ધમધમતી ને પૂર્ણ અભિમાની છે. રૂક્ષ્મણીની સરળતા આગળ દાસીએએ શીર નમાવી દીધા, ને ખેલી મહારાણી સાહેબ! અમને માફ કરજે. અમને આ કાર્ય ગમતું નથી પણ અમારી સ્વામીનીની આજ્ઞા થતાં ન છૂટકે કરીએ છીએ. રૂક્ષ્મણીના રૂપમાં રહેલા પ્રદ્યુમ્નકુમારે કહ્યું- બહેનેા ! તમારા ઉપર હું કદી પણ ક્રોધ કરીશ નહિ. તમારી રાણી રાજી થાય તેમ કરેા. વાળંદની સ્રીએ હવે રૂક્ષ્મણીના વાળ ઉતારતી જાય છે ને થાળમાં ઝીલતી જાય છે. ત્યારે ખીજી ખાજી વિદ્યાના ખળથી પ્રદ્યુમ્નકુમારે દાસીઓનાં નાક, કાન, અને વાળ કાપી લીધા, ને બધાને માથે મુંડન કરી નાંખ્યું. પણ કોઈને ખબર પડી નહિ. સૌ રૂક્ષ્મણીની સરળતામાં પ્રેમમાં મુખ્ય બની ગયા છે. હવે એની પ્રશસા કરતાં થાળીમાં વાળ લઈ ને હુ ભેર જાય છે. રસ્તામાં લેકે તેને જોઈને મશ્કરી કરશે ને સત્યભામા હૃદયથી કેવી ખળી ઉઠશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #909 -------------------------------------------------------------------------- ________________ મનોરદા વિખર હવે ભાઈ શ્રી પ્રીતમભાઈ તથા કુસુમબહેન આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે તેમને આલેચના તથા પચ્ચખાણ વિધિ કરાવવામાં આવે છે. પ્રીતમભાઈનુ` ભાષણ : હું આપની સમક્ષ એ શબ્દ એટલુ છુ. મારા જીવનના પલ્ટા થયા હાય તે પૂ. મા. પ્ર. વિદુષી શારઢાબાઈ મહાસતીજીના પ્રતાપ છે, મેં તેમના વાલકેશ્વરના ચાર મહિનાના વ્યાખ્યાન સાંભળ્યા તેના પ્રતાપે આજે મારુ આખું જીવન બદલાઈ ગયુ છે. મારા ઘેરથી સ્વામીનારાયણ ધમ વાળા છે. પણ પૂ. મહાસતીજીની જાદુભરી, આત્માને જગાડતી જોરદાર વાણીએ ઘરના બધા માણુસાના જીવનપલ્ટે કરાવ્યેા છે. પૂ. મહાસતીજીના હું જેટલેા આભાર માનુ તેટલેા આછે છે. પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકે વાંચીને મારા જેવા ઘણાં જીવા ધર્મ પામ્યા છે. હું આજે હુ અનુભવું છું. પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તક આ વર્ષ ઘાટકેાપર શ્રી સંઘ દશ હજાર પ્રત બહાર પાડે છે. ખરેખર આથી ઘણાં જીવા ધમ પામશે. વાલકેશ્વરમાં દાનવીર મણીભાઈ શામજી વીરાણીની સહાયથી શારદા સાગરની સાત હજાર પ્રત બહાર પડી છતાં આજે મળતી નથી. ધન્ય છે ઘાટકાપર સંઘની ભાવનાને કે તેઓ દશ હજાર પુસ્તકા બહાર પાડવાના છે. મે. આપના સમય લીધા તે બદલ ક્ષમા માંગુ છું. 激 વ્યાખ્યાન ન. ૯૮ આસા વદ ૧૩ ને બુધવાર તા. ૨૦-૧૦-૭૬ આત્મા ચેતન છે ને કર્મો જડ છે. એ જડ હોવા છતાં ચેતન એવા આત્માને હેરાન કેમ કરે છે ? તેનું એક જ કારણ છે કે આત્મા માહુને વશ થઈ નેકના સામ્રાજ્ય નીચે દબાઈ ગયેા છે. તેથી તેને પોતાની શક્તિના ખ્યાલ આવતા નથી. આ કર્મો દ્રવ્ય કર્મો છે. એ દ્રવ્ય કમ ની જડ જો કોઈ હોય તેા ભાવ કમ છે. ભાવ કમ એટલે રાગ અને દ્વેષ. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે “રોય ઢોસો વિ યમ્મીય ” રાગ અને દ્વેષ એ અને કર્મનાં બીજ છે. નાનકડા ખીજમાંથી માટું વૃક્ષ થાય છે ને ? એટલે જ્યાં સુધી રાગ અને દ્વેષ રૂપી ભાવક નાબૂદ નહિ થાય ત્યાં સુધી દ્રવ્યકમ આત્માને કનડગત કરવાના છે. માટે જો સાચું સુખ મેળવવુ હોય તેા એવી લગની લગાડા કે મારા પુરાણા કર્મોને જલ્દી ખપાવું ને નવા કમ ન બંધાય તે માટે સતત ઉપયેગ રાખુ.. સુખ તેા દરેકને જોઈ એ છે પણ કેમ ખાંધતી વખતે જીવ ખ્યાલ નથી રાખતા કે હું કે ખાંધું છું તે મારે એકલાને ભાગવવા પડશે. કર્મના ઉદય થશે ત્યારે કાઈ ભાગીદારી કરાવવાનું નથી, Page #910 -------------------------------------------------------------------------- ________________ (૦૧ શારદા ખરે કર્મને કાયદો અટલ છે. અત્યાર સુધી બન્યું નથી કે કર્મ ભોગવવામાં કઈ એ ભાગીદારી કરી હોય ને બનશે પણ નહિ. કર્મ તે જે કરે છે તેને ભેગવવા પડે છે. શુભાશુભ કર્મ અનુસાર જીવને શુભાશુભ ગતિ મળે છે. નરકમાં જાય ત્યારે તેને કેવી સજા ભોગવવી પડે છે ! પરમાધામીઓ તાડન, માડન, છેદન-ભેદન કરે છે. ભડભડતી અગ્નિમાં નાંખે છે. તે સમયે નારકે કે કરૂણ કલ્પાંત કરે છે. તે સમયે કેઈ તેને દુઃખમાં ભાગ પડાવવા તે નહિ પણ દુઃખમાં દિલાસો દેવા પણ કેઈ જતું નથી. નરકનાં દુઃખો પ્રત્યક્ષ દેખાતાં નથી પણ તિર્યંચને તે પ્રત્યક્ષ દેખો છે ને ? બિચારા તિર્યંચને પરાધીનપણે કેટલી ભૂખ-તરસ વેઠવી પડે છે. કેટલે બે ઉપાડ પડે છે. ક્યારેક કસાઈના હાથે કપાવું પડે છે. આવા દારૂણ ખે તિર્યંચ ગતિમાં ભોગવવા પડે છે. કદાચ તમે કહો કે દેવલોકમાં સુખ છે પણ એ સુખ ભૌતિક છે આત્માનું સુખ નથી. મનુષ્યમાં પણ કેઈને ધનનું, કેઈને સંતાનનું દુઃખ છે. કેઈનું શરીર સારું નથી. કેઈ સંપૂર્ણ સુખી નથી. પૂર્ણ સુખ સિધ્ધ ભગવંતને છે. ત્યાં દુઃખને અંશ પણ નથી. અને તે સુખ આવ્યા પછી કદી જવાનું નથી તેવું એકાંત અને શાશ્વત સુખ તેમને છે. આવા શાશ્વત સુખને જીવ કેમ પામી શક્તા નથી? તેનું એક જ કારણ છે રાગ અને દ્વેષ કરીને જીવ વિવિધ પ્રકારનાં કર્મો બાંધે છે. પણ વિચાર કરે. સુખ અને દુઃખ શું છે? જીવને પદાર્થ મેળવવાની ઝંખના જાગે એટલે દુઃખને પ્રારંભ થશે. કારણ કે જ્યાં ઈચ્છા છે ત્યાં દુઃખ છે. જેની ઈચ્છા દૂર થઈ તે સુખી છે. અનાદિ કાળથી જીવ ઉધમ કરતો આવ્યો છે. કેઈ પણ જીવ ઉદ્યમ વિનાને નથી. પણ તેની રૂચી ભિન્ન ભિન્ન હોય છે પણ સરવાળે મત એક હોય છે. જેમ ચેપડામાં ખાતાં ઘણું હોય છે પણ તેને સરવાળે એક હોય છે. તેમ જગતમાં છ જુદા જુદા પ્રકારની રૂચીવાળા હોય છે. છતાં દરેકની ઝંખના એક હોય છે. તે ઝંખના કંઈ? તમે સમજી ગયાં ને? સુખની. દુઃખ કેમ જાય ને સુખ કેમ મળે એ દરેકની આકાંક્ષા હોય છે. અને એ સુખ માટે પુરૂષાર્થ કરે છે. છતાં સુખ મળતું નથી ને દુઃખ ટળતું નથી. હવે તમને સમજાય છે કે સાચું સુખ આત્માના ઘરમાં છે. એક વખત એક શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે હે ગુરૂદેવ ! આ જગતમાં ઘણાં મનુષ્ય શાસ્ત્રનું વાંચન કરે છે. શ્રવણ ને મનન કરે છે. ત૫ જપ વિગેરે ક્રિયાઓ કરે છે છતાં તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેમ નથી થતી? ત્યારે ગુરૂએ કહ્યું શિષ્ય ! સમડી આકાશમાં ઘણે ઉંચે સુધી ઉડે છે પણ તેની દૃષ્ટિ તે આ પૃથ્વી ઉપર ક્યાં માંસને લેચે પડે છે તે તરફ હોય છે. એ ગમે તેટલી ઉંચે જવા છતાં માંસના લોચાને શેધતી હોય છે. તેમ માનવ ગમે તેટલાં શાસ્ત્રોનું શ્રવણ, મનન, Page #911 -------------------------------------------------------------------------- ________________ ૯૨. શારદા શિખર ચિંતન કરે, તપ જપ કરે પણ તેનુ લક્ષ્યબિંદુ કંચન અને કામિનીને મેળવવા માટે હોય તે આત્મિક જ્ઞાન ક્યાંથી મળે ? અજ્ઞાનનાં તિમિર ટળે તેા આત્મિક પ્રકાશ મળે. અજ્ઞાનના અંધકારમાં આત્મિક જ્ઞાનના પ્રકાશ ઢંકાઈ ગયા છે, વિવેક વિસરાઈ ગા છે તેના કારણે જીવ જેમાં સુખ નથી તેમાં સુખ માનીને તેને સાચવવામાં પડી ગયા છે. જે વસ્તુ સાથે નથી આવવાની તેને મેળવવાં માટે કેટલાં કર્મો કરે છે! પણ ખખર નથી કે સાચું સુખ ત્યાગમાં છે. સંસાર સુખને સ્વાદ છૂટે તે ત્યાગના સુખનેા સ્વાદ માણી શકાય ને ? કીડી તેના માઢામાંથી મીઠાની કણી કાઢે નહિ તે સાકરના ડુંગરા ઉપર રહેવા છતાં સાકરનેા સ્વાદ કયાંથી માણી શકે ? તેમ જે જીવાએ સ'સારના સુખને સાચું સુખ માની લીધુ હોય ને તેમાં રચ્યાપચ્યા રહેતા હોય ત પછી તેને આત્મિક સુખની અનુભૂતિ ક્યાંથી થાય ? માટે મારી તે તમને ભલામણુ છે કે તમે જે સાધના કરેા તે આત્માના લક્ષે કરે. તમે તમારા ઘરનુ જેટલુ ધ્યાન રાખા છે તેથી અધિક આત્માનું લક્ષ રાખા. જેમ માતા ઘરનું કામ કરતાં પેાતાના વહાલસેાયા પુત્રનું ધ્યાન રાખે છે તેમ તમે સંસારની પ્રવૃત્તિ કરતાં હૈ। છતાં આત્માનુ ધ્યાન રાખેા કે મારે। આત્મા વિષય કષાયમાં જોડાઈ ને કમ ખંધન નથી કરતા ને ? હું' જે કાંઈ પ્રવૃત્તિ કરુ' છું' તે મારા આત્માના હિત માટે કરું છું કે અહિત માટે ? અગર તેા હું જે પાપમય પ્રવૃત્તિ કરી રહ્યો છું તે પાપ કાના માટે કરુ છું ? પાપ કરીને હું ક્યાં જઈશ ? આવા જો વિચાર આવતા હાય તા કાઈક દિવસ પણ આત્મા પાપ કરતાં પાછા ફરશે. અને આવે! વિચાર ન આવતા હોય તે સમજી લેજો કે ચતુતિ સંસારમાં ભમવાનું છે. ખંધુએ ! મનને શાંત કરી એકાગ્ર ચિત્તે ઉપરાક્ત વિચાર કરવામાં આવશે તા જરૂર અંતરમાં પ્રકાશનુ તેજકિરણ ઝળહળી ઉઠશે. આત્મરૂચી જાગતાં પરમ સુખની ઝંખના થશે. મારુ' પરમ સુખ કયાં છે ને હું કયાં શેાધી રહ્યો છુ ં તેનું ભાન થશે. સુખ ભયુ" છે મારા અંતરમાં ને શેાધી રહ્યો છું ખહાર તેા કયાંથી મળે ? સમજે. બહારના સ'સાર મનમાં અપર’પાર ભરેલા છે એટલે તે ઉભરાયા કરે છે. તેને રાકયા સિવાય ચિત્તમાં એકાગ્રતા આવવી મુશ્કેલ છે. આત્માની અનંત શક્તિ નજીવા સંસારના સુખામાં વેડફી નાંખવી તે મૂર્ખાઈનું કામ છે. આજના માનવી પોતાની અનંતશક્તિને માટે ભાગે ઇન્દ્રિઓના વિષયાનુ પોષણ કરવામાં ખચી રહ્યો છે. આત્મસાધના કરવામાં એનું ચિત્ત લાગતું નથી. ખિચારે ફ્રાઈક દિવસ વ્યાખ્યાનમાં આવીને બેસે તા ઝેકા આવવા માંડે છે. અને ઘેર જઈ ઉંઘવા પ્રયત્ન કરે છે ત્યારે તેનુ મન ચિંતાના ચકડાળે ચઢી જાય છે. કર્મોની ગતિ Page #912 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કેવી ગહન છે કે જ્યાં આવીને જાગવાનું છે ત્યાં એને ઉંઘ આવે છે ઉંઘવાના સમયે ચિંતાના ચક્કરમાં અટવાઈ જાય છે. આજે હજારમાં ૯૯ માણસેનાં મન ઠેકાણે નથી. સવારનાં ઉઠે ત્યારથી ચિંતાને તાજ પહેરીને બહાર નીકળે છે. તે રાતના સૂવે ત્યારે તેના માથાના વાળ વિખરાય છે પણ તેના મગજમાંથી ચિંતા વિખરાતી નથી. છેવટે એ ચિંતા માનવીને સ્વપ્નમાં પણ સતાવે છે. આ રીતે ચિંતામાં માનવ રાત દિવસ પસાર કરી અમૂલ્ય જિંદગી પૂરી કરે છે. જેટલા પુગલનાં પથારા વધારતાં જશે તેટલું મન તેમાં રોકાયેલું રહેશે. પછી ધર્મ-શ્રવણમાં ને પ્રભુના સ્મરણમાં મન ક્યાંથી જોડાય ? પુદ્ગલને મોહ જીવને ધર્મથી છુટે પાડે છે. ભલે ને તમે અહીં આવીને બેઠાં પણ મન દૂગલના પથારામાં રમતું હશે. આ પુદ્ગલને રાગ જીવને દગો દેનાર છે. પુદ્ગલની વિચિત્રતા જોઈને જ્ઞાની પુરૂષએ વિચાર કર્યો કે પુદ્ગલ આપણને ગમે ત્યારે ને ગમે તેમ નચાવે છે તો હવે તેના નચાવ્યા આપણે નાચવું નથી. ખરેખર, પુદ્ગલની ભાગીદારીના કારણે આત્મા હીન અને દીન બની ગયું છે માટે એને રાગ છેડીને આત્મસાધનામાં જોડાઈ કર્મના બંધનથી આત્માને મુક્ત કરી શાશ્વત સુખને સ્વામી બનાવવા પુરૂષાર્થ કરે. મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે તેમાં કુંભક રાજા ભાગી ગયા. આ વાતની છ એ રાજાઓને ખબર પડી એટલે જિતશત્રુ આદિ છ એ રાજાઓ સરહદ ઉપરથી મિથિલા નગરી તરફ આવ્યા. ને ચારે બાજુ ઘેરે નાંખે. એટલે બહાર હતાં તે બહાર રહી ગયા ને જે અંદર હતાં તે અંદર રહ્યા. કુંભક રાજાને ખબર પડી કે મારી નગરીને દુશ્મને એ ચારે તરફથી ઘેરી લીધી છે ત્યારે તેમની ચિંતાને પાર ન રહ્યો. અહે! છ છ રાજાઓ મારા ઉપર તૂટી પડ્યાં છે ને હું તે એક છું. મારું સૈન્ય વેરવિખેર થઈ ગયું. હવે હું શું કરીશ? આ રીતે ચિંતાતુર બનીને પિતાના મંત્રીઓ સાથે પિતાની ખાનગી સભામાં શ્રેષ્ઠ સિંહાસન ઉપર જઈને બેઠાં. અને એ રાજાઓને કેમ છતવા? તે માટે કેવી રીતે લડવું તે વિચાર કરવા લાગ્યા અને ઈષ્ટસિદ્ધિ કરનારા ઉપાયથી શત્રુઓને કેમ હરાવવા તે વાત ઉપર વિચારણા કરી તેમજ ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિક બુધિઓથી મંત્રીની સાથે બેસીને વારંવાર આ સમસ્યા ઉપર મંત્રણ કરી પણ એવી ગંભીર પરિસ્થિતિમાં તેઓ મૂકાઈ ગયાં હતાં કે તેમને ઈષ્ટસિદ્ધિને કેઈ ઉપાય સૂઝ નહિ ત્યારે દુઃખી થઈને આર્તધ્યાન કરવા લાગ્યા. કુંભક રાજા શૂનમૂન બનીને બેઠાં છે. તેમના મનમાં એક રાજ્ય જશે એટલી જ ચિંતા નથી. પણ સાથે એ ચિંતા છે કે આ છ રાજાઓએ મારી પુત્રીની માંગણી Page #913 -------------------------------------------------------------------------- ________________ વારતા દિખર કરી હતી ને મેં ગુસ્સે થઈને ના પાડી તેના કારણે મારી સામે લડવા આવ્યા. હવે તે મને જીતી લેશે અને મારી કુંવરી માટે ઝઘડે કરશે તે હું મારી પુત્રી કેને આપીશ? શું કરવું ? અનેક પ્રકારની ચિંતાના ચગળે તેમનું મન ચવ્યું હતું. કહેવત છે ને કે માણસને માથે અતિ ચિંતા આવે ત્યારે તેની ચતુરાઈ નષ્ટ જાય છે. તેનું લેહી બળી જાય છે ને તેનું રૂપ-તેજ પણ હણાઈ જાય છે. તેને કંઈ સૂઝતું નથી. કુંભક રાજાની પરિસ્થિતિ પણ આવી થઈ ગઈ અને તે લમણે હાથ દઈને બેઠાં હતાં. इमं च ण मल्ली विदेह रायवरकन्ना पहाया जाव बहूहिं खुज्जाहि परिखुडा जेणेव कुंभराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता कुंभगस्स पायग्गहण करेह । - કુંભક રાજા ચિંતાગ્રસ્ત હતાં તે સમયે વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યા મલ્લીકુમારી સ્નાન કરી સારા વસ્ત્રાભૂષણે પહેરી ઘણી કુજા (વક સંસ્થાનવાળી) દાસીઓની સાથે કુંભક રાજાની પાસે ગઈ ને પિતાના પિતાજી કુંભક રાજાના ચરણોમાં પડી નમન કર્યું. પણ આ સમયે કુંભક રાજા એટલા બધા વ્યગ્ર ચિત્તવાળા હતાં કે તેમની વહાલી પુત્રી મલ્લીકુમારી તેમની પાસે આવી પગમાં પડી ત્યારે તેને આદર સત્કાર કર્યો નહિ. રાજાને એ ખબર પડી કે મલ્લીકુમારી આવી છે પણ અત્યંત ચિંતાતુર હેવાના કારણે સાવ મૌન બેસી રહ્યા. પિતાને ચિંતાતુર જોઈને મલીકુમારીએ પૂછયું કે હે પિતાજી! હું પહેલાં આપની પાસે આવતી ત્યારે આપ ખૂબ હર્ષથી મારો આદર કરતાં હતાં. મને જોઈને આપ હરખાઈ જતાં અને મને પ્રેમથી ઊંચકીને ખોળામાં બેસાડતાં હતાં. પણ આજે આપ ઉદાસ બનીને આર્તધ્યાનમાં બેઠા છો ને ખૂબ ચિંતાતુર દેખાઓ છે તેનું કારણ શું? “પિતાની ચિંતા દૂર કરવા બતાવેલો ઉપાય” – મલ્લીકુમારીની વાત સાંભળીને કુંભક રાજાએ કહ્યું-પર્વ ઘણુ પુરા! તવા નિયતૂપમુહૂં છf દિ તૂરા રંપરિયા સેલ મા સૈાથ કાવ નિgar ! હે પુત્રી ! જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તમારી સાથે લગ્ન કરવાની માંગણી કરવા દૂતે મારી પાસે મોકલ્યાં હતાં. ત્યારે મેં તેમની માંગણીનો સ્વીકાર કર્યો નહિ. તેમના દૂતનું અપમાન કરીને મહેલની પાછળનાં નાના બારણેથી બહાર કઢાવી મૂક્યા. એટલે દૂતો પાસેથી આ વાત જાણીને જિતશત્રુ પ્રમુખ છે એ રાજાઓ ખૂબ ગુસ્સે થયાં ને મારી સાથે યુધ કરવા આવ્યા. યુધમાં આ પ્રમાણે બન્યું કે હવે આપણું મિથિલા નગરને તેમણે ચારે તરફથી ઘેરી લીધી છે. તેના પરિણામે લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. લેક નગરીની બહાર જઈ શક્તાં નથી. આવી ભયંકર સ્થિતિ ઉભી થઈ છે. . तरण अहं पुत्ता तेसिं जियसत्त पामक्खिाण छण्हं राइणं अंतराणि अलभमाणे Page #914 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૫ કાર શિfહે પુત્રી ! હું જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓને કેમ હરાવવા તે માટે તેમના છિદ્રો-દેની મને જાણકારી થાય તે માટે લાગ જોઈ રહ્યો છું. પણ અત્યાર સુધીમાં તેમનાં એક પણ છિદ્રની (ખામીની) જાણ થઈ નથી. ઘણાં ઉપાયોથી તેમને હરાવવાના મેં વિચારે કર્યા. ઔત્પાતિકી વિગેરે બુધિઓથી મંત્રીઓ સાથે વિચારણા કરી પણ તેમને હરાવવાનાં કે સ્વાધીન બનાવવા મને એક પણ ઉપાય જડતું નથી. તેથી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરતે આર્તધ્યાનમાં તલ્લીન બનીને બેઠો છું. * મલ્લીકમારીએ પોતાના પિતાની વાત શાંતિથી સાંભળી. મલલીકુમારી ખૂબ ડાહી ને વિવેકી દીકરી છે. ભાવિમાં તીર્થકર બનવાનાં છે તેમનામાં શું ખામી હોય ? એમણે અવધિજ્ઞાનથી જાણી લીધું હતું કે મારા પૂર્વનાં મિત્રો મારા માટે શું કરશે? એટલે તેમણે અગાઉથી તૈયારી કરી લીધી છે. આ તો પવિત્ર ને જ્ઞાની પુત્રી છે પણ એવાં ઘણાં દાખલાં જેવાં મળે છે કે દીકરી ડાહી હોય તે માતા પિતાની ગમે તેવી ચિંતામાં હોય તે દૂર કરે છે. (અહીં પૂ. મહાસતીજીએ ધનપાલ પંડિત અને તેમની પુત્રી તિલક મંજરી અને રાજાનું સુંદર દષ્ટાંત આપ્યું હતું. દીકરીએ બાપની ચિંતા કેવી રીતે દૂર કરી તે ખૂબ છણાવટથી સમજાવ્યું હતું.) મલલીકમારી કુંભક રાજાની ગુણીયલ, ગંભીર, વિવેકી અને ડાહી દીકરી છે. તેણે પિતાની વાત સાંભળીને કહ્યું પિતાજી! આપ બિલકુલ ચિંતા કરશે નહિ. હું આપની ચિંતા દૂર કરવાને એક ઉપાય બતાવું છું. હે પિતાજી ! તમે જિતશત્રુ વિગેરે છે એ રાજાઓમાં દરેકે દરેક રાજા પાસે એકેક ગુપ્ત દૂત એકાંતમાં મેકલે અને દરેકને આ પ્રમાણે કહેવડાવે કે હું તમને મારી શ્રેષ્ઠ પુત્રી મલીકુમારીને આપું છું. તેમ કહેવા દરેક તે ગુપ્ત રીતે રાજાની પાસે મોકલે અને સાથે એ કહેવડાવે છે તે રાજાઓ સૂર્યાસ્ત થયા પછી સંધ્યાકાળના સમયે આવે. કારણ કે તે સમયે માર્ગમાં નગરજનેની અવરજવર ઓછી થવા માંડી હોય. વહેપાર ધંધા માટે ગયેલાં વહેપારીઓ, નોકરીયાતે પાછા ફરી પિતપોતાના ઘરમાં વિશ્રાંતિ લેવા બેઠાં હોય, વાતાવરણ શાંત હોય, ત્યારે છ એ રાજાઓને મિથિલા નગરીમાં બોલાવે અને તેમને ગર્ભગૃહમાં જે અલગ અલગ રૂમ બનાવ્યાં છે તેમાં છ એ રાજાઓને અલગ અલગ રાખો. એ રાજાઓ નગરીમાં પ્રવેશ કરી ગયા પછી મિથિલા નગરીના દરવાજા બંધ કરાવીને તમે આત્મરક્ષા-નગરીની રક્ષા કરવા સાવધાન થઈને રહો. આ પ્રમાણે મલ્લીકુમારીની વાત સાંભળીને કુંભક રાજાની ચિંતા ઓછી થઈ. જેમ કેઈ દેવાદારનું દેવું કઈ ભરી દે ને આનંદ થાય તેમ રાજાને આનંદ થશે. ૧૧૪ Page #915 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર હવે કુંભક રાજા મલ્લકુમારીની સૂચના મુજબ કામ કરશે ને તેનું પરિણામ શું આવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : દાસીઓએ કરેલી રૂક્ષ્મણીની પ્રસંશા : રૂક્ષ્મણના વાળ લઈને દાસીએ જાય છે. એ બધીઓને નાક કાન વગરની બૂચી અને માથે મુંડી જોઈને લોકે તે હસવા લાગ્યા. અરે! આ તે ઢોલ નગારા વગાડતી રૂકમણીનું માથું મુંડવા ગઈ હતી. તેને બદલે એમનું માથું તે મુંડાવ્યું. ભેગા નાક ને કાન પણ મુંડાવીને આવી લાગે છે. એમ કહીને લેકે તેમના સામું જોઈને હસવા લાગ્યા. ત્યારે એ માનવા લાગી કે આપણે કેટલા રૂપાળા લાગીએ છીએ? આપણું રૂ૫ સૌંદર્ય જોઈને લોકે ખુશ થઈને હસે છે. બીજું આપણે રૂક્ષમણીનાં વાળ ઉતારી સત્યભામાનું ગૌરવ વધારીને આવ્યાં છીએ. તેથી બધાં હર્ષમાં આવીને હસે છે. સત્યભામાની દાસીઓ અને સખીઓ એટલી બધી હર્ષઘેલી બની ગઈ છે કે તે એકબીજાના સામું પણ જતી નથી. એકબીજાના સામું જુએ તે પણ ખબર પડે કે નાક, કાન ને વાળ કયાં ગયા? એ તે હસતી, કૂદતી ને નાચતી હર્ષભેર સત્યભામા પાસે આવીને રૂકમણીનાં બે મેઢે વખાણ કરવા લાગી. હે મહારાણી! શું રૂક્ષ્મણીને પ્રેમ! શું તેને મીઠે સ્વભાવ છે ! એ બેલે તે જાણે ફૂલ ઝરે ને ચાલે તે પગમાંથી કંકુ ઝરે! એવી પણ છે. અમે એનું માથું મુંડવા ગયા પણ નામ ક્રોધ નહિ. પ્રેમથી વાળ ઉતરાવ્યાં. એટલું પણ નથી બોલ્યા કે સત્યભામા મારી મેટી બહેન થઈને એણે મારું માથું મુંડાવ્યું ? આવી મારી સાથે શરત કરી? કંઇ બેલ્યા નથી. તેને ગુણને તે પાર આવે તેમ નથી. પિતાની દાસીઓ અને સખીઓ રૂક્ષ્મણીના આટલા બધા વખાણ કરે છે. આ સાંભળીને સત્યભામા ક્રોધથી ભભૂકી ઉઠી. હે દાસીઓ! તમે મારી થઈને મારા વખાણ નથી કરતી ને એનાં આટલાં બધા વખાણ કરે છે? એણે મારા સુખમાં આગ લગાડી છે. એ જ્યારથી આવી ત્યારથી કૃષ્ણજી એનામાં અંધ બન્યા છે. છતાં તમને એના ગુણ ગાવાનું મન થાય છે ? ચૂપ રહે. મારે કાંઈ સાંભળવું નથી. “ઔર બાત તે પીછે કરના, પહલે દે દરસાઈ નાક કાન અંગુલીયા, કહાં પર તુમ રખ આઈ હે” શ્રોતા હે સખીઓ અને દાસીઓ ! રૂક્ષમણના વાળ ક્યાં છે તે મને બતાવે. થાળી ઉપરથી કપડું ખેલ્યું તો બિલકુલ વાળ નથી. દાસીઓ કહેવા લાગી કે આપણી નજરે વાળ ઉતાર્યા છે ને વાળ કયાં ગયા? સત્યભામા તાડૂકીને કહે છે તમે એનાં વાળ તે નથી લાવ્યાં પણ આ તમારા નાક, કાન, વાળ અને આંગળીઓ બધું પાઈને આવ્યાં છે. આથી બધાએ એકબીજાના સામું જોયું. અરેરે.... આપણને Page #916 -------------------------------------------------------------------------- ________________ કે શારદા રેખર આવું કેણે કર્યું? આપણું નાક ને કાને કપાયા તેની વેદના પણ નથી થતી ને આ શું થઈ ગયું? આમ બોલતી મેઢા ઢાંકીને અંદર જતી રહી ને રડવા લાગી. સત્યભામાએ બધાને શાંત પાડયા, ને કહ્યું કે આવું કરનાર કેશુ છે ? મને તે લાગે છે કે એ રૂક્ષમણી કંઈક જાદુમંત્ર કરતી લાગે છે. તે સિવાય આવું ન બને. ત્યારે દાસીઓ કહે છે બાઈ! તમે એ પવિત્ર સતીનું નામ ન લેશે. એ તે દેવી છે. એનાં અવર્ણવાદ બોલીએ તે આપણે નરકમાં જવું પડે, એને તે બિલકુલ દેષ નથી. પણ એ સતીના માથે મુંડન કરવા અમે ગયા એટલે તેની અશાતના કરી. તેથી કઈ દેવે કે પાયમાન થઈને અમારી આવી દશા કરી હશે ! દાસીઓએ તે રૂક્ષ્મણીનાં ખૂબ વખાણ કર્યા પણ સત્યભામાના હૈયામાં ઈર્ષાની હળી સળગી. તે બોલવા લાગી કે પાપણુએ વાળ તે આપ્યા નહિ ને મારી સખીઓ અને દાસીઓનાં માથાં મુંડી નાંખ્યા ! સત્યભામાએ પ્રધાનને બોલાવીને વાત કરી કે કૃષ્ણજી તે કંઈ ધ્યાન આપતા નથી ને આ રૂકમણી તે કેવા તેફાન કરે છે! મારી શરત પ્રમાણે મેં એનું માથું મુંડવા દાસીઓને મોકલી. ત્યારે એણે માથું મુંડાવ્યું તે નહિ પણ ઉપરથી અમારા બધાના માથા મુંડી નાંખ્યા. એણે તે ચેર કેટવાળને દંડે એવું કર્યું. બંધુઓ ! ઈષ્ય કેવી ભયંકર છે! સત્યભામાએ પોતે તે વધારે રૂપાળી થવા માટે પિતાની જાતે માથું મુંડાવ્યું છે પણ આ વાત કેમ કહેવાય ? એટલે ભેગું કહી દીધું કે મારું માથું પણ તેણે મુંડી નાંખ્યું. તમે સભામાં જઈને કૃષ્ણ મહારાજાને વાત કરો કે આ તમારી રૂક્ષમણી એ તે ઉન્ફાન બનીને અમારી કેવી દશા કરી છે! આ વાત પ્રધાને કૃષ્ણ મહારાજાને કરી. આ સાંભળીને કૃષ્ણજીને તે હસવું આવી ગયું, ને સત્યભામાના મહેલે કૌતુક જોવા માટે આવ્યા. સત્યભામા તથા દાસીઓની દશા જોઈને તે ખૂબ હસવા લાગ્યાં અને તાળીઓ પાડીને કહેવા લાગ્યા વાહ સત્યભામાં વાહ! (હસાહસ) તારે ભાનુકુમાર તે હજુ પર નથી. તે પહેલાં તારું માથું મુંડાઈ ગયું? તારું તે મુંડાચું ભેગું તારી દાસીઓનું પણ મુંડાવ્યું ? જેવી સ્વામીની તેવી સખીઓ ને દાસીઓ. અસા ને તૈસા બધા સરખા ભેગાં થયાં છે. આ રીતે કૃષ્ણ મજાકમાં ઉડાવે છે એટલે એ તે બળવા લાગી. અને કૃષ્ણ પાસે આવીને કહે છે નાથ ! તમે રૂક્ષ્મણીને કંઈક તે કહે. અમારા બધાનાં વાળ લઈ લીધાં. દાસીઓ તે ચિઠ્ઠીની ચાકર કહેવાય. મેં હોડ બકયા પ્રમાણે તેના વાળ ઉતારવા મોકલી તે એનાં વાળ, નાક, કાન બધું કાપી લીધું. આ ઓછો જુલમ કર્યો છે! એ તે અમારા માથે ચઢી બેઠી છે. અમે હોડ બકી ત્યારે તમે તથા મોટાભાઈ બંને અમારી હેડમાં સાક્ષી છે. અમારી હોડ પ્રમાણે રૂક્ષમણીએ તેના વાળ આપવા જોઈએ Page #917 -------------------------------------------------------------------------- ________________ શારદા સિંખર કે નહિ? તેણે એક પણ વાળ આપ્યું નથી ને આટલું બધું તોફાન મચાવ્યું છે. તે તમે ન્યાય કરે. મારાથી આ અન્યાય સહન થતું નથી. એણે બલભદ્રજીને તરત બોલાવ્યાં ને બધી વાત કરી. સત્યભામાની વાત સાંભળીને બલભદ્રજીને ખૂબ ક્રોધ આવે ને કૃષ્ણને કહ્યું આવા સમયે હસવાનું ન હોય. તારા તેફાન છેડી દે. અને રૂક્ષમણી આટલું બધું તેફાન શા માટે કરે છે ? સત્યભામાએ હેડ બકી ત્યારે રૂક્ષમણીએ કબૂલ કરેલા છે, ને હવે શા માટે ફરી જાય છે? પિતે આપેલે કેલ બદલ તે રૂક્ષમણી માટે શભાસ્પદ નથી. અને સત્યભામાનું તથા તેની દાસીઓનું માથું મુંડવું, બધાનાં નાક, કાન કાપી લેવા આ બધું તેને શેભે છે? આમ કહીને બલભદ્રજી ખૂબ ગુસ્સે થયા. તે ગુસ્સાનું શું પરિણામ આવશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૯ આ વદ ૧૪ ને ગુરૂવાર તા. ર૧-૧૦-૭૬ શાસન સમ્રાટ, ભદધિના તરવૈયા અને આત્મિક જીવનનાં ઘડવૈયા એવા તીર્થકર ભગવંતના એકેક વચને ભવસાગર તરવા માટે દીવાદાંડી સમાન છે. જ્યાં જીવને સંસારમાં વિષમ માર્ગ આવે છે ત્યાં વીતરાગ પ્રભુનાં વચને ચેતવણી આપે છે કે તે આત્મા! તું સાવધાન બનીને તારે માર્ગ પસાર કર. જે સાવધાનીપૂર્વક નહિ ચાલે તે સંસાર સાગરમાં તારી નૌકા અટવાઈ જશે. અનંતકાળથી અજ્ઞાન દશાને કારણે આત્મા પિતાનાં સ્વરૂપને ભૂલી ગયા છે અને તેથી નહિ શોધવાનું શોધી રહ્યો છે. જેને નથી જાણવાનું તેને જાણવા મથી રહ્યો છે ને જેને અહીં મૂકીને જવાનું છે તેને મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે અને જ્યાં સુખ નથી ત્યાં સુખ માનીને શાંતિથી બેઠો છે. પણ વિચાર કરે કે જ્યાં સુખ છે નહિ ત્યાં ત્રણ કાળમાં સુખ મળશે ખરું? જ્યાં સુખને છાંટે પણ નથી ત્યાં સુખની કલ્પના કરીને જીવ સુખ શોધી રહ્યો છે તે ત્યાં શોધવાથી તેને સુખ મળવાનું નથી. એક વખત એક માણસ ઓરડામાં પડેલી ચીજ બહાર શેતે હતે. ત્યાંથી એક સજજન માણસ નીકળે. તેણે પૂછયું–ભાઈ ! આ તું શું કરે છે? તારું કંઈ ખેવાઈ ગયું છે? ત્યારે પેલા ભાઈએ કહ્યું–‘હા’. ત્યારે તે સજજન માણસે પૂછયું ભાઈ! તારું શું ખવાયું છે? ત્યારે તેણે કહ્યું–ભાઈ આજે સવારે ઓફીસે જવાના ટાઈમ ખમીશ પહેરતાં ખિસ્સામાંથી કંઈક સરી પડયું. એને ખનનનનન Page #918 -------------------------------------------------------------------------- ________________ મારા શિખર kok અવાજ આવેલા પણ મારે જવાનો ટાઈમ થઈ ગયા હતા તેથી મૈં... કઈ તપાસ ન કરી. અને સાંજે આબ્યા ત્યારે ઘરમાં અંધારું થઈ જવાથી હું અહીં લાઈટના પ્રકાશમાં શેાધી રહ્યો છું. આ વાત સાંભળીને સજ્જન માણસ પેલાની મૂર્ખાઇ ઉપર હસતા ચાલ્યે ગયા. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માનવને કેવા કહેવા ? શું ખાવાયું છે ને ક્યાં ખાવાયુ છે તેની ખબર નથી. શું તેની મહેનત સફળ થશે ખરી ? અને તેની વસ્તુ મળશે ખરી ? “ ના”. આ જીવની આવી દશા છે. શું ખાવાયું, કયાં ખાવાયુ' તેને ખ્યાલ નથી અને શાયે તે ખાટી જગ્યાએ. એક વખત જો સમજાય કે મારું પરમસુખ ખેાવાઈ ગયું છે પણ તે મને મારા અંતરના ઓરડામાં મળશે તે આપણે બહારની દુનિયાને ભ્રૂણી અંતરની દુનિયામાં શોધવાં મહેનત કરશું તે પરમ સુખને પામશું. આપણેા આત્મા અનંત સુખનું ધામ છે ને અનંત શક્તિના સ્વામી છે. આજે વૈજ્ઞાનિક શેાધખોળમાં માનવી એટલેા બધા અંજાઈ ગયા કે તેનામાં પાગલ બનીને ખેલે છે કે જીએ તેા ખરા ! વૈજ્ઞાનિકાએ કેટલાં સાધના શેાધ્યા છે. તે રાકેટ દ્વારા પૃથ્વી પર ચાલતા માનવીને ચંદ્રલેાકમાં લઈ જાય છે. ભાઈ! આજના જીવાને વૈજ્ઞાનિકની શેાધખાળ પ્રત્યે આટલુ' માન છે. પણ એ શેાધનારા કેણુ છે ? તેના વિચાર કર્યાં ? શેાધનારા તા આત્મા છે ને કે ખીજું કાઈ ? “ આત્મા ”. તેની અનંત શક્તિનું જીવને હજી ભાન નથી. મહાનપુરૂષા ઘણું કહે છે કે હે ચેતન! તું અનંત શક્તિના સ્વામી છું. તું તને એકને જાણી લે. પછી દુનિયામાં તારે ખીજું કાઈ જાણવાનુ રહેશે નહિ. પણુ જીવની ફ્રાટ ઉલ્ટી દિશામાં છે. પેાતાની પારખ કરતાં પેાતાને આવડતી નથી. એક વખત એક મુમુક્ષુએ એના ગુરૂને પ્રશ્ન કર્યાં કે ગુરૂદેવ! હું આ બધી સાધના કરું છું તેનું ફળ મને મળશે કે નહિ ? ગુરૂ કહે તું ધીરજ ધર. આંખે વાવે કે તરત કેરી મળતી નથી પણ સમય થયે મળે છે તેમ તારી સાધના માટે તું સમજ. પરમ પદની પ્રાપ્તિની સાધના ઘણી કપરી છે. એના ફળ ભલે તમને પ્રગટ ન દેખાય કારણ કે તે બહુ સુક્ષ્મ છે. એનું ગણિત જુદું છે. પણ શુધ્ધ સાધનાની પ્રત્યેક પળ આત્મિક સુખની દિશા તરફ પ્રગતિ સાધતી હાય છે. જેમ આંતરિક સુખની શેાધ સુક્ષ્મ છે તેમ તેમાં આવતી રૂકાવટ પણ સુક્ષ્મ છે. તેને હટાવવા માટે એટલી સુક્ષ્મ તૈયારી અને સાવધાનીની જરૂર છે. તેમજ ધીરજની પણ જરૂર છે. તમે ધમ આરાધના કરા તેનુ ફળ સમયે અવશ્ય મળે છે. ધર્મ સાધના કરેલી કદી નિષ્ફળ જતી નથી. પણ આજે તે શ્રધ્ધાનું દેવાળુ ફુંકાઈ ગયુ છે. આપણા ચાલુ અધિકાર કુંભરાજા મૂંઝાયા હતા ત્યારે મલીકુમારીએ રસ્તા Page #919 -------------------------------------------------------------------------- ________________ હેપે શારદા શિખર ત્યાર ખતાન્યેા. સત્તળ મળ પાયા પડ્યું તે ચૈવ નાથ વેલેતિ રોસો વિટટ્ટા પછી તે કુંભક રાજાએ તે પ્રમાણે કરીને છ એ રાજાઓને અલગ અલગ ગુપ્ત રીતે મિથિલા નગરીમાં પ્રવેશ કરાવ્ચે. અને ગર્ભગૃહમાં રેટી પછી નગરીના દરવાજા ખંધ કરાવી રક્ષણ કરવા લાગ્યા. જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓ રાત્રે ગર્ભગૃહમાં શકાયા. રાત્રી પૂરી થતાં સૂર્યાંય થયા એટલે જાળીયામાંથી કનકમય જેના મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણાવાળી મલ્ટીકુમારીની પ્રતિમાને જોઇ વિચાર કરવા લાગ્યા કે અરે! આ તે વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારી છે. એમ સમજીને તેઓ ખાં વિદેહ રાજવર કન્યા મલ્ટીકુમારીનાં રૂપ, યૌવન અને લાવણ્યના પ્રભાવથી મૂતિ, માહિતને લાલુપ થઈ ગયા. અને તેમનુ તેમાં ચિત્ત ચાંટી ગયું', અને અનિમેષ દૃષ્ટિથી તે પ્રતિમાની સામે જોતાં વિચારવા લાગ્યા કે અહા ! મલ્લીકુમારી કેવી સુંદર દેખાય છે! શું આ દેવ કન્યા, નાગ કન્યા કે અપ્સરા છે! આવુ. અનુપમ રૂપ કદી નીરખ્યું નથી. નક્કી હવે કુંભક રાજા આપણને આ મલ્લીકુમારી પરણાવશે. આવા વિચાર કરતાં આનંદમાં મગ્ન અન્યા અનિમેષ માહભરી દૃષ્ટિથી જોવા લાગ્યા. અને મનમાં વિચારે છે કે હવે આપણે પરશું. મેહમાં આસક્ત અનેલાઓને ખ્યાલ નથી કે આ મલ્લીકુમારી છે કે પ્રતિમા છે. આ સમયે મલ્લીકુમારી સ્નાન કરી, સારા વજ્રાલ કારોથી વિભૂષિત થઈ ઘણી કુબ્જેક (કુખડા) સંસ્થાનવાળી દાસીઓની સાથે તે જાલગૃહમાં આવી. અને જાલગૃહમાં જ્યાં સાનાની પ્રતિમા હતી ત્યાં આવીને તેણે તીલે ળન કમળ મન્થયાત્રો તં પરમં અનેત્તિ ।’’સેાનાની પ્રતિમાના મસ્તક ઉપર રહેલુ કમળના આકારનું સાનાનું ઢાંકણું હતુ તે ઉંઘાડયું. ઢાંકણુ ખૂલતાં તેમાંથી અત્યંત દુર્ગંધ નીકળવા લાગી. જેમ મરેલી ગાય, મરેલા સર્પ અને મનુષ્યનું મડદું ગંધાય, તે મૃત કલેવર સડી ગયા પછી તેમાંથી જે દુધ છૂટે તેનાથી પણ ભયંકર દુગાઁધ આવવા લાગી. આથી જિતશત્રુ પ્રમુખ છે એ રાજાઓએ પેાતાના ઉત્તરીય વજ્રના છેડાથી પેાતાનું નાક ઢાંકી દીધું. તે પણ દુર્ગંધ સહન થતી નથી છ એ રાજાઓ દુર્ગંધથી ત્રાસી ગયાં, ગભરાવા લાગ્યા. તેમની આવી પરિસ્થિતિ જોઈનેમલીકુમારીએ કહ્યું કે હું દેવાનુપ્રિયે ! તમે અત્યાર સુધી જે પ્રતિમામાં મુગ્ધ બનીને એકીટશે સામું જોઈ રહ્યા હતા અને હુવે શા માટે નાક ઉત્તરીય વસ્રના છેડાથી દખાવી પ્રતિમાના તરફથી માં ફેરવીને બેસી ગયાં છે મલ્ટીકુમારીની વાત સાંભળીને જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓએ તેને કહ્યું "एवं खलु देवाणुप्पिए । अम्हे इमेण असुभेण गंधेणं अभिभूया समाना सहि २ जाव વિટામા ” હે દેવાનુપ્રિયે ! આ ખરાબ ફુગ ધ અમારા માટે અસહ્ય થઈ પડી છે. અમારાથી Page #920 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સહન થતી નથી. માથું ફાટી જાય છે. ચક્કર આવે છે. અમારે જીવ ગભરાઈ જાય છે. તેથી અમે અમારા વાનાં છેડાથી નાક દબાવીને આ તરફ મેંઢું ફેરવીને બેસી ગયા છીએ. અમારાથી દુર્ગધ સહન થતી નથી. માટે તમે અમને આ દુર્ગધમાંથી બચાવે. રાજાઓની વાત સાંભળી મલ્લીકુમારીએ જિતશત્રુ પ્રમુખ રાજાઓને કહ્યું. હે દેવાનપ્રિયે ! તમે મારી વાત સાંભળે. તમે જેને સાક્ષાત આ મલીમારી છે એમ માની મુગ્ધ બન્યા હતાં તે સાચી મલીકુમારી નથી. એ તે મલ્લીકુમારીના આકારવાળી સેનાની પ્રતિમા છે. એ પ્રતિમાના મસ્તક ઉપર એક કાણું રખાવીને મલ્લીકુમારી દરરોજ જે મને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારને આહાર કરતી તેમાંથી બધી ચીજો મીકસ કરી તેને એક કેળિયો બનાવીને દરરોજ તેમાં નાંખવામાં આવતું હતું. વિચારે કે મને જ્ઞ–મનને ગમે તેવા ઉત્તમ આહારને ફક્ત એકેક કવલ તેમાં નાંખવાથી મને વિકૃતિજનક અશુભતર પુદ્ગલ પરિણામ રૂપ દુર્ગધવાળે બની ગયે તે વિચાર કરે. ____ "इमस्सपुण ओरालिय सरीरस्स खेलासवस्त वतासघस्स पित्तासवस्स सुक्कसोणीय vયાતવરણ સેનાની પૂતળીમાં દરરેજ નાંખેલે એક કવલ આહાર સડી જવાથી આવી દારૂણ દુર્ગધ છૂટી છે તે તમે જે મલ્લીકુમારીના શરીરમાં મોહ પામી તેને પણવા આટલું મોટું લશ્કર લઈને આવ્યાં છે તે દારિક શરીરનું પુદ્ગલ પરિણમન તેના કરતાં વધુ દુર્ગધવાળું છે. શું રે ભર્યું છે શરીરમાં, વિચાર કરીને રાજન, કસ્તુરી કે કેશર નથી. નથી સુગંધી મધુરજી....... લેહી માંસ મજજા ને નાડીઓ, ચરબી ભરેલું શરીર દ્વારે દ્વારેથી દુર્ગધ વહી રહી, શું રે મોહી ગયા હે રાજન ! આ દારિક શરીરમાં કસ્તુરી, કેસર કે સુગંધી પદાર્થો ભરેલાં નથી કે ગુલાબ, મેગર નાં અત્તર નથી પણ એમાં તે લેહી, માંસ મજજા, નાડીઓ, હાડકા, ચરબી વિગેરે દુર્ગધી પદાર્થો ભરેલાં છે. તેમજ ઔદારિક શરીરનાં નવા પણ સતત વહ્યા કરે છે. અને શરીરમાં પિત્તને કફ ભરેલાં છે. એટલે તેમાંથી વારંવાર વમન, પિત્ત, શુક (લોહી) અને પરૂ એમાંથી વહેતું રહે છે. એના શ્વાસોચ્છવાસ મહા દુરૂપ અનિષ્ટતર છે. આ શરીર દુરૂપ, મુત્ર અને અનિષ્ટ દુર્ગધવાળા મળથી હમેંશા ભરાયેલું રહે છે. તેમજ આ શરીર શટન, પતન ને વિધ્વંસન ધર્મવાળું છે. કોઢ વિગેરે રોગ થવાથી જે શરીરની આંગળીઓ વિગેરે અવયવો ખરી પડે છે તેનું નામ શટન છે. ઘડપણને લીધે શરીરમાં જે શિથિલતા આવે છે તેને પતન કહેવાય છે અને નાશ થવું તે વિધ્વંસન કહેવાય છે. આ ઔદારિક શરીરને સ્વભાવ છે, Page #921 -------------------------------------------------------------------------- ________________ ભાર શારદા શિખર સમજો. જે પૂતળીમાં દરરાજ એકેક કરીને સુગંધમય કાળીચે નાંખવામાં આવેલા તે જ્યારે આવું તીવ્ર અનિષ્ટતર ફુગ ધરૂપ પરિણામવાળું થયું ત્યારે આ ઔદારિક શરીર કે જે શ્લેષ્મ વિગેરે ઘણાં મળેાથી ભરાયેલુ' છે અને શટન–પતન અને વિધ્વંસન જેને સ્વાભાવિક ધર્મ છે તેવા શરીરના પુદ્ગલનું પરિણમન એના કરતાં વધુ અનિષ્ટ દુધવાળુ હશે. હજી મલ્લીકુમારી આગળ સમજાવશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : “ બલભદ્રજીના રૂક્ષ્મણીઉપર ક્રોધ ’ ૐ કૃષ્ણજી તે સત્યભામાની તથા તેની દાસીઓની દશા જોઈને હસવા લાગ્યા. ત્યારે ક્રોધથી લાલચાળ થઈને ખલભદ્રજી કહે છે કૃષ્ણ ! તને કંઈ ભાન છે કે નહિ ? તું શું જોઈ ને હસે છે? આ રૂક્ષ્મણીને તે આટલી ખધી કેમ માથે ચઢાવી મૂકી છે ? કૃષ્ણજી કહે છે મોટાભાઈ ! તમે મારા ઉપર આટલેા ખધો ગુસ્સા કરે છે પણ રૂક્ષ્મણી તે બિચારી એના પુત્રના વિચાગમાં શૂનમૂન ખની એકલવાયી જેવી રહે છે. જ્યારે સત્યભામા તા પરિવારથી વીંટળાઈ ને રહે છે. રૂક્ષ્મણી એકલીએ આટલા બધાનાં માથા કેવી રીતે મૂંડયા ? અલભદ્રજીએ કૃષ્ણને કરેલી ઢકાર : આ શબ્દો સાંભળી ખલભદ્રજીએ ગુસ્સા કરીને કહ્યું કે રૂક્ષ્મણી એકલી નથી. તુ એના છે ને ? બિચારી સત્યભામાને તું રડાવે છે. કહેવત છે કે “ધણીની માનીતી ખાર ગાઉ ઉજ્જડ કરે.” તેમ આ રૂક્ષ્મણી તારી માનીતી છે. એટલે આ બધું તેાફાન કરે છે. જો તું એના ઉપર કાબૂ નહિ રાખે, એના ગુનાની શિક્ષા નહિ કરે તે તે સુધરશે નહિ, ખળરામે સત્યભામાની દાસીને કહ્યું કે જા સત્યભામાને કહેજે કે તું ખૂખ શાંતિ રાખજે. હું... હમણાં રૂક્ષ્મણીના મહેલ લૂંટી લેવાની આજ્ઞા કરુ છું. ને તેના વાળ પણ ઉતરાવી નાંખું છુ. દાસીએએ જઈને સત્યભામાને વાત કરી એટલે સત્યભામા તે ખુશ ખુશ થઈ ગઈ. હવે સત્યભામાની દાસીઓ રૂક્ષ્મણીના મહેલેથી ગયા પછી રૂક્ષ્મણી બહાર આવી તે પ્રદ્યુમ્નકુમાર રૂપ બદલી સાધુ બની ગયેા. આથી રૂક્ષ્મણીને થયુ કે ચાક્કસ આ મારા દીકરા લાગે છે. કારણ કે સીમંધર ભગવાને કહ્યું છે કે તારા દીકરા ઘણી વિદ્યાએ સાધીને આવશે તેથી મારેા પુત્ર વિદ્યાના મળથી બધું કરે છે. તે મારા પુત્ર છે માટે લાડવા ખાઈ શકયા છે. ને મને તેના પર હેતના ઉમળકા આવે છે. આવા વિચાર કરીને રૂક્ષ્મણી કહે છે. “ગુપ્ત પડદો ખુલ્લા થતાં રૂક્ષ્મણીનું હરખેલું હૈયુ· * : હૈ દીકરા ! તું સાળ સેાળ વર્ષ સુધી વિદ્યાધરાના સંગમાં રહીને વિદ્યાધર જેવા બની ગયા છે. તારી વિદ્યાના ખળથી નવા નવા રૂપ ધારણ કરે છે, મારું અંતર કહે છે કે આ સાધુના Page #922 -------------------------------------------------------------------------- ________________ વારા શિખર ૧૦ રૂપમાં તારો લાડકવાયો પ્રદ્યુમ્નકુમાર જ છે. બીજું કઈ નથી. તે હે દીકરા ! હવે આ માયાને પડદે દૂર કરીને તારું સાચું રૂપ પ્રગટ કર, અને સેળસેળ વર્ષથી આશાના તંતુએ જીવી રહેલી તારી માતાના મરથ પૂરા કર. માતાના મહેલમાં આવીને પણ શા માટે તારી માતાને તલસાવે છે? તું જે છે તે જલદી પ્રગટ થઈ જા. જેથી મારા આત્માને શાંતિ વળે. માતાને અત્યંત આકુળ વ્યાકુળ જોઈને પ્રધુમ્નકુમારે સાધુનું રૂપ અદશ્ય કર્યું અને જેમ ગાઢ વાદળમાં છૂપાઈ ગયેલે સૂર્ય બહાર નીકળે તેમ પ્રદ્યુમ્નકુમારે તેનું અસલ રૂપ ધારણ કર્યું. એના મુખની ક્રાંતિ કઈ અલૌકિક હતી. એનું તેજ, એનું રૂપ જોઈને ભલ ભલા અંજાઈ જાય એવું તેનું તેજ હતું. સુંદર શરીર અને દેવતાઈ વસ્ત્રાભૂષણે પહેરેલા છે. જાણે બીજે દેવકુમાર જોઈ લે. એનું મુખ જોતાં દેખાઈ આવે છે કે આ છોકરે પરાક્રમી છે. અલૌકિક રૂપ અને સદ્દગુણોથી સૂર્ય સમાન શેતે પ્રદ્યુમ્નકુમાર માતાની પાસે પ્રગટ થયે ને માતાના ચરણમાં પડી ગયો. રૂકમણીએ તેને બાથમાં લઈને ઉંચકી લીધો ને તેને ભેટી પડી. આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તે ગગ૬ કઠે બેલી–બેટા! આજે સોળ સોળ વર્ષે તારું મોટું જોયું. તે છ દિવસને હતું કે મને મૂકીને ચાલ્યા ગયે. સોળ વર્ષ તારા માટે મેં ગૂરી ઝૂરીને કાઢયા છે. તને શોધવામાં તારા પિતાએ બાકી રાખી નથી. આજે તને જોઈને મારી આંખે ઠરી ગઈ છે. સેળ વર્ષે મારા મહેલમાં આજે સેનાને સૂર્ય ઉો ને મેતીને વરસાદ વરસ્યો. તેને જોઈને મને અપૂર્વ આનંદ થાય છે. વધુ શું કહું મારા લાલ! તને જોઈને આજે મારા સાડાત્રણ કોડ રોમરાય ખીલી ઉઠયાં છે. આટલું બોલતાં તે આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. માતાને પ્રેમ જોઈને પ્રધુમ્નની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા. અહે! મેં તે સોળ વર્ષ સુખમાં વીતાવ્યા. મને ક્યાં ખબર હતી કે મારી માતા કેણ છે? પણ આ માતાએ સોળ વર્ષ કેવી રીતે વીતાવ્યા હશે! ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. માતા ! હવે તું રડીશ નહિ, હવે તારો દીકરે કયાંય જવાને નથી, સદા તારી સેવામાં ખડે પગે હાજર રહેશે. પુત્રનાં મીઠાં મીઠાં બેલ સાંભળીને રૂક્ષ્મણીને ખૂબ આનંદ થયો. એને આનંદ કે હતું તેનું વર્ણન તે જ્ઞાની કરી શકે. માતાને આવેલું ઓછું : હર્ષની સાથે રૂક્ષમણીની આંખમાં આંસુ આવી ગયા. આ જોઈને પ્રદ્યુમ્ન પૂછ્યું માતા! હવે તું શા માટે રડે છે? તું જેના વિગથી સોળ સોળ વર્ષથી ઝરતી હતી તે તારે નંદ તને મળી ગયે. હવે શા માટે રડે છે? ત્યારે રૂકમણુએ કહ્યું-બેટા ! મને કેઈ વાતનું દુઃખ નથી. તું આવ્યું એટલે મારું બધું દુઃખ ચાલ્યું ગયું. મહાન સુખ છે પણ મને એક વાતનું ઓછું Page #923 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા શિખર આવી જાય છે. એટા! તારા પિતાજીનેા મારા પ્રત્યે અપાર પ્રેમ છે. પાછે તું મને મળ્યેા. હવે મને સુખની કમીના નથી. પણ હું દીકરા ! મેં તને જન્મ આપ્યું એટલું જ પણ મેં રમાડયા, જમાડયા કે ખેલાવ્યેા કાંઈ કર્યુ નથી. મેં તારું રમતુ માલપણુ જોયું નથી. ધન્ય છે કનકમાલાને! તેણે તને રમાડયા, જમાડયા, ખેલાવ્યેા. મે તેા તને જન્મ આપીને આવા લ્હાવા લીધો નહિ. માતાના સતીષ ખાતર પ્રધુમ્નકુમારે કરેલી બાળક્રીડા : માતાના શબ્દો સાંભળી પ્રધુમ્નના મનમાં થયુ` કે મારી માતાને મને નાનકડા જોવાને ને રમાડવાના કોડ અધૂરા રહી ગયાં છે તે વિદ્યાના ખળથી મારી માતાના કાઢ પૂરા કરુ.. હું આવા શક્તિશાળી પુત્ર હાઉ” તેા મારી માતાને સ્હેજ પણુ આછું. શા માટે આવવા દઉ' ? આવા વિચાર કરી માતાની હાંશ પૂરી કરવા માટે છ મહિનાના ખળક જેવું રૂપ બનાવી દીધું. ને માતાના ખાળામાં સૂઈ ગયા. આ જોઈ ને રૂક્ષ્મણી તા રાજી રાજી થઈ ગયા. માતાના ખેાળામાં સૂતા સૂતા ખિલખિલાટ હસવા લાગ્યા. ત્યારે રૂક્ષ્મણી તેના સામું જોઈને કહે છે મારેા લાલ ભૂખ ડાહ્યો છે. ખિલકુલ રડતા નથી ત્યારે તે રડવા લાગ્યા. રૂક્ષ્મણીએ તેને થાખડી પંપાળીને છાના રાખ્યા ને મખમલની નાનકડી ગોદડીમાં સૂવાડયા, તે ઘડીકમાં ઉંધા પડી જાય છે ને ઘડીકમાં સીધા થઈ જાય છે. ત્યારે રૂક્ષ્મણી તેને ખેાળામાં લઈ દૂધ પીવડાવવા લાગી. દૂધ પીવડાવી તેલ માલીશ કરીને નવડાબ્યા. તેના શરીરે સુગંધી પદાર્થ વડે વિલેપન કર્યું, આંખમાં મેશ આંજી, મારા દીકરાને કાઈની નજર ન લાગે તે માટે ગાલે મેશનું ટપકું કર્યું. એને રમવા માટે અનેક પ્રકારના રમકડા મગાવ્યા. પ્રદ્યુમ્નકુમાર પ્રેમથી માતાના મગાવેલા રમકડે રમવા લાગ્યા, ને ઘેાડીવારમાં બેસવા શીખી ગયે. ભાંખુડીયા ભરવા લાગ્યા. આ બધી ખાલક્રીડા જોઈને રૂક્ષ્મણી હરખાવા લાગી. હજી પ્રદ્યુમ્નકુમાર કેવી ખાલચેષ્ટા કરશે ને રૂક્ષ્મણીના કેાડ પૂરા કરશે તેના ભાવ અવસરે. * વ્યાખ્યાન નં. ૧૦૦ આસા વદ અમાસને શુકવાર “દિવાળી” તા. ૨૨-૧૦-૭૬ પરમકૃપાળુ, પરમ તત્ત્વના પ્રણેતા, મહાવીરસ્વામીએ પાતાના આધ્યાત્મિક પુરૂષા દ્વારા ઘાતી કર્મોનાં ઘન વાદળાંને વિખેરી કેવળજ્ઞાન અને કેવળદર્શીનના પ્રકાશ પ્રાપ્ત કરીને જગતનાં જીવા પાસે દિવ્ય સ ંદેશ રજુ કર્યાં. ભગવાન મહાવીરસ્વામીનાં ચરમ ચેામાસાની સ્મૃતિ રૂપે આજના મંગલ દિન છે, દિપાવલી, દિપોત્સવી વિગેરે અનેક નામે આપીને લાફ઼ા આજના દિવસને આનંદ Page #924 -------------------------------------------------------------------------- ________________ : * શારદા શિખરે ૯૧૫ પૂર્વક ઉજવે છે. ભૌતિક સુખમાં મસ્ત બનેલાં છે આજના દિવસનું હાઈ સમજતાં નથી, તેથી લૌકિક દિવાળી ઉજવે છે. પણ આજે તે ભગવાનને દિવ્ય સંદેશે સાંભળવા દે, દાન રાજાઓ અને માનવે પાવાપુરીમાં ભગવાન મહાવીરની સન્મુખ આવીને બેસી ગયા હતા. ભગવાન મહાવીરના પરમ ઉપાસક રાજાઓ સંસારી રાજ્ય નહિ પણ આધ્યાત્મિક રાજ્ય મેળવવા તલસતાં હતાં તેથી ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળતાં મેમેખ દષ્ટિથી ભગવાનને જોઈ રહ્યા હતાં. ઈન્દ્રો, દેવે, માન અને રાજાઓ ભગવાનની સામે બેસી એક ચિત્તે ભગવાનની વાણી સાંભળે છે. આ બધું જોઈને હસ્તિપાળ રાજા વિચારે છે કે પરમ પિતા ભગવાન મહાવીરસ્વામી જે મારી પાવાપુરીમાં ચાતું માસ પધાર્યા તે મને તેમના દર્શનને, વાણી સાંભળવાને, વિગેરે અનેક પ્રકારને લાભ મળે. સાથે સાથે દૂરદૂરથી આવેલાં રાજાઓ અને બીજા સેંકડે માનવીઓની સેવાને મને લાભ મળે. પણ આવા મારા વિકીનાથ ભગવાન શું આજને જ દિવસ છે? શું અમારા નાથ અમને છોડીને ચાલ્યા જશે? આ રીતે આજના દિવસે તેમના હૃદયમાં ખૂબ આઘાત હતું. જ્યારે આજનો માનવી ભૌતિક સુખમાં મસ્ત બનીને મોજશેખના વાતાવરણમાં દિવાળીને મહોત્સવ મનાવી લે છે. આજે બહેને રેશમી સાડીઓ અને મોતીના દાગીના પહેરીને શરીરને શોભાવે છે. પણ તેને ખ્યાલ નથી કે આ વો અને દાગીના બનતાં કેટલા છાનું બલિદાન અપાયું છે. બંધુઓ ! ભૌતિક સુખમાં ભૂલો પડેલો માનવ આત્માને સહેજ પણ વિચાર નથી કરતા. ઘણું લેકે દિવાળીના દિવસે માટીના કેડિયામાં દિવડા પ્રગટાવી આનંદ માને છે પણ જ્ઞાની પુરુષે કહે છે કે તમે જ્ઞાન અને દર્શનના દીવડા પ્રગટાવે. ગમે તેટલા ઝંઝાવાત આવશે પણ તે દીપક ઓલવાશે નહિ. તેલ ખૂટશે નહિ ને અંતરરૂપી આધ્યાત્મિક કેડિયું ફૂટશે નહિ. આધ્યાત્મિક દીપકને જલાવવા માટે વિનય-વિવેકની વાટ, ત્યાગનાં તેલ અને જ્ઞાનની જાતિ પ્રગટાવે, આવા દિવડા તમને પ્રકાશ આપશે ને બીજાને પણ પ્રકાશ આપશે, માટે સમ્યકજ્ઞાનની જાત જલાવી વીતરાગ પ્રભુનાં વિરાટ શાસનને પામે અને વાસનાના વાવાઝોડાને વિખેરી આત્માની સાચી દિપાવલી ઉજવવા પુરૂષાર્થ કરો. ખાલી ભેગ વિલાસથી, મજશેખથી કેડિયાનાં દીપક પ્રગટાવી, ફટાકડા ફોડી, દહીંથરા, ઘૂઘરા ને સુંવાળી બનાવીને દિવાળી ઉજવે નહિ પણ ચારિત્રનાં તેજ ઝળકાવીને દિવાળી ઉજવો. કર્મના કીટાણુને દૂર કરવા અહિંસાને દારૂગેળો ફોડો, સંયમનાં શસ્ત્રો સજે, ત્યાગ-વૈરાગ્ય અને બ્રહ્મચર્યરૂપી રંગબેરંગી બરિયા પ્રગટાવે, અજ્ઞાનને અંધકાર ઉલેચવા માટે પવિત્રતાને પ્રકાશ પાથરે, શુદ્ધ ભાવનાના સાથિયા અરે ને રત્નત્રયીની રંગોળી પૂરીને આત્માને ઉજજવળ બનાવે. જે આવી દિવાળી Page #925 -------------------------------------------------------------------------- ________________ ૯૧ શારદા શિખર ઉજવતાં હૈ। તા સમજો કે મને દિવાળીનું હાર્દ સમજાણુ. છે. જો જાગૃત નહિ રહેા તા રાગ દ્વેષનાં વિષમ વાતાવરણ રૂપી આંધીમાં અટવાઈ જશેા. માટે જ્ઞાની કહે છે કે સાધક ! તું દ્રવ્ય દિવાળી નહિ પણ ભાવ દિવાળી ઉજવ. પાવાપુરીમાં આવેલા નરેશેાએ દિવ્ય સદેશે! સાંભળી ભાત્ર દિવાળી ઉજવી, સમજી લેજો કે ગમે તેટલાં વસ્ત્રાલ કારાથી શરીરને અલંકૃત કરશેા પણ માળા જ્યારે વિખરાઈ જશે ત્યારે બધુ રહી જશે. તમે દિવાળી ઉજવા તે એવી ઉજવા કે આત્મા સાચી ઉજ્જવળતાને પ્રાપ્ત કરે. દિવાળીના દિવસેામાં તમારા બધાંને ઘેર મીઠાઈઓ બની હશે ને મહારથી પણ મીઠાઈઓનાં એકસ આવ્યા હશે. એ મીઠાઈઓ ખાતી વખતે તમારા સ્વધમી બંધુઓને યાદ કરજો. આજે ઘણાંના છેાકરાં મીઠાઈ ખાઈને રાજી થશે ને કંઈકનાં છેકરાં રડતાં હશે. જેના ઘરમાં ઘી, દૂધ અને મેવા મીઠાઈઓની છેાળા ઉડતી હાય તેને ગરીખનાં દુ:ખના ખ્યાલ નથી આવતા. સૌરાષ્ટ્રમાં એક બનેલી કહાની છે. એક પટેલ કહે કે સૌરાષ્ટ્રના નાના ગામમાં મારેા જન્મ થયા હતા. પિતા છ મહિનાના મૂકીને ગુજરી ગયા. અમે ખૂબ ગરીબ હતાં. મારી માતા કાળી મજુરી કરી ગુજરાન ચલાવતા મને મેાટા કરતી. છતાં તેનામાં ખમીર હતું. ખાજુમાં માટી હવેલી હતી. તેમાં ધનાઢય શેઠ વસતાં હતા. તેના શેઠાણીને પૈસાનું ખૂબ અભિમાન હતું. ઘણી વાર અમે બબ્બે દિવસના ભૂખ્યા હાઈએ પણ મારી માતા કયારે પણ કેાઈની પાસે હાથ ધરતી ન હતી. મહાત્મા ભર્તૃહરિએ નીતિશતકમાં કહ્યું છે કે. 44 'यद्वात्रा निजभालपट्ट लिखितं स्तोकं महद् वाधनं, तत्प्राप्नोति मरुस्थलेपि नितरां मेरे। ततेा नाधिकम् । तधीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथामा कृथाः कूपे पश्य पयोनिधावपि घटे। गृहणाति तुभ्यं जलम् ।। → '' તું મરૂભૂમિમાં જા કે સેાનાના પર્વત ઉપર જા પણ તારા ભાગ્યમાં છે તે જ મળવાનું માટે હું જીવા ! તમે છૈય ધારણ કરો. ધનવાનેાની પાસે વ્ય હાથ લાંમે કરશે! નહિ. તમે ઘડાના ન્યાયથી સમજો. ઘડાને કૂવામાં ઉતારવામાં આવે કે સમુદ્રમાં ડૂબાડવામાં આવે પણુ અંનેમાંથી સરખું પાણી ગ્રહણ કરે છે. તેમ તમે પણ તમારા સારા કે નરસા ભાગ્યમાં સમભાવ રાખા. તમે દુઃખમાં ગભરાઓ નહિ અને સુખમાં લલચાઓ નહિ. આ રીતે હૈ મિત્ર ! મારી માતા ખૂબ સતાષી અને ખાનદાન હતી. જ્યારે અમારા પાડાશી શેઠાણી એટલા જ ધનના મદમાં છકેલા અને અભિમાની હતા. તે Page #926 -------------------------------------------------------------------------- ________________ સારા શિખર ૧છે . લેકે મારી માતાને કે મને કદી પ્રેમથી બોલાવતાં ન હતાં. કારણ કે અમે નિધન અને એ ધનવાન. પણ બાળકના દિલમાં એવા ભેદભાવ હોતા નથી. એટલે શ્રેષ્ઠી પુત્ર ને હું બંને હળીમળીને સાથે રમતાં હતાં. પેલા ધનવાન શેઠાણી એના બાબાને અનેક પ્રકારના મેવા, કટ વિગેરે આપતી ને કહેતી કે તારે એકલાએ ખાવું. કઈ માંગે તે એને અંગુઠો બતાવે. શ્રીમંતાઈને ગર્વ* - આ શ્રીમંત શેઠાણને ખબર નથી કે આવું શિક્ષણ ભવિષ્યમાં મને નડશે. શેઠના દીકરાને બધું ખાતે જોઈને હું રડતો ત્યારે મારી માતા મારા માટે વહાલભર્યો હાથ ફેરવીને કહેતી બેટા ! મારે પગાર આવશે ત્યારે તને બધું લાવી આપીશ. એ હૃદયના પ્રેમ સિવાય કંઈ આપવા સમર્થ ન હતી. છતાં મને જેમ તેમ કરીને સમજાવી દેતી. અણસમજણમાં શું ખબર કે મારી મા કેટલા દુઃખ ભેગવે છે! એક દિવસ મેં હઠ પકડી કે મા ! મને પેંડા લાવી આપ તે જ હા. મારી હઠ જોઈ મારી માતાની આંખમાં આંસુ આવી ગયા. ને તેનું હદય દ્રવી ઉઠયું. મારી માતાએ કરેલી નમ્ર વિનંતી” :- મારી માતા શેઠની હવેલીમાં ગઈ ને શેઠાણીને નમ્રતાપૂર્વક કહ્યું-બહેન! તમે પુણ્યવાન છે. ભગવાન તમને સુખી કરે ને તમારા દીકરાને પેટ ભરીને ખવરાવ પણ ઘરમાં ખાય તેમ કરે. મારે છોકરે કજીયા કરે છે. માટે મારી નમ્ર વિનંતી છે કે આપ આટલું કરો. આ શબ્દ સાંભળી શેઠાણીએ ખૂબ ક્રોધથી તિરસ્કાર કર્યો તેથી મારી માતા રડતી ઘેર આવી. મેં મારી હઠ ચાલુ રાખી. આથી મારી માતાએ કોલ આવતાં ધક્કો માર્યો ને ઉમરા સાથે માથું કૂટતા લેહીલુહાણ થયે ને કપાળમાં ખાડો પડયો. પણ અંતે તે માતાનું હદય હતું ને ! દુનિયામાં બધું મળે છે પણ માતાને પ્રેમ મળ મુશ્કેલ છે. કહેવત છે ને કે “મા તે મા અને બીજા બધા વગડાના વા”. તેમ મારા માથામાંથી લોહી નીકળ્યું. તરત મારી માતાએ મને ઉંચકી લીધે ને તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. આથી મારામાં શૂરાતન આવ્યું કે હું જલદી હોંશિયાર બનું. પછી ભણને અહીં આવતાં મારું ભાગ્ય જાગ્યું ને શૂન્યમાંથી સર્જન કર્યું. ઘાએ મને દાનવમાંથી માનવ અને નરમાંથી નારાયણ બનાવે છે. માટે હું ગરીબની ખૂબ સેવા કરું છું. દેવાનુપ્રિયે ! તમે સાંભળી ગયા ને કે સંસાર કે સ્વાર્થને ભરેલે છે ! સૌ શ્રીમંતની શરમ ભરે છે ને ગરીબને કેટલાં તરછોડી નાંખે છે ! આનું નામ સંસાર. જ્ઞાની કહે છે કે હે મોહાંધ બનેલા માનવી! જરા સમજ. “સંસારની મેજ એ માત્ર કર્મોની ફોજ”. એ કર્મોની ફેજ જ્યારે તારા ઉપર હલ્લે કરશે ત્યારે તારી કેવી Page #927 -------------------------------------------------------------------------- ________________ કે શારા પર સ્થિતિ થશે ! એ ફોજને સામનો કરવાની તારામાં તાકાત છે ? “ના”. તે શું કરશે ? એક વાત છે કે ધર્મની ફોજ એકઠી કરે તે કર્મની ફેજને હઠાવી શકે. કર્મની ફોજને હઠાવી મુક્તની મોજ માણવા માટે જેમણે પ્રબળ પુરૂષાર્થ કર્યો છે તેવા ભગવાન મહાવીરસ્વામીને આજે નિર્વાણ દિન છે. આજે ભરતક્ષેત્રમાં આપણને ભગવાનને વિગ પડે છે. માટે આજે બને તેટલા ત્યાગમાં આવે. ઘણાં દિવસની મહેનતે આજે તમારા ચોપડા ચેખ્ખા કરી નફ તેટાનું સરવૈયું કાઢયું હશે. પણ આત્માનું સરવૈયું કાઢયું છે કે મેં કેટલા સત્કાર્યો કર્યા ? અને સદ્ગુણ અપનાવી દુર્ગુણ દફનાવ્યા ? મારે આત્મા કેટલે પવિત્ર બન્યો ? જુના ચેપડા ચેખ કરીને આજે ઘણું ભાઈ ઓ શારદાપૂજન કરશે. પણ ખરેખર સાચું શારદાપૂજન કર્યું છે તે જાણે છે ? જ્ઞાની કહે છે કે હદય રૂપી ચોપડામાં જિનવાણી રૂપ સરસ્વતી મિયાનાં પૂજન કરે. શારદાપૂજન કરીને તમે ચોપડામાં લખશે કે ધન્ના શાલીભદ્રની ઝધ્ધિ મળજો. પણ કયારે લખ્યું છે કે મને ધન્ના શાલીભદ્ર જે વૈરાગ્ય આવજો ને અભયકુમાર જેવો ત્યાગ આવજે. ખેર, હવે આપણે ચાલુ અધિકાર લઈએ. મલ્લીકુમારીએ જિતશત્રુ પ્રમુખ છ રાજાઓને કહ્યું કે આ પ્રતિમામાં નંખાતે એક કવલ આહાર ગંધાઈ ઉઠયા તે મલ્લીકુમારીનું શરીર તે દારિક છે. તે લોહી, માંસ, ચરબી, પરૂ, મજજા, નસો અને હાડકાનું ભરેલું છે. તે શરીરમાં નવે નવ દ્વારમાંથી અશુચી પુદ્ગલે વહ્યા કરે છે. શરીરને એક પણ ભાગ એ નથી કે જેમાં અશુચીને દુર્ગધ ના હોય. કહ્યું છે કે “હું રાજ વદુ મFિા ” આ શરીર અનેક રોગનું ઘર છે, તેમાં ક્યારે કે રોગ ઉત્પન્ન થાય છે તે કહી શકાતું નથી. (શરીરની અનિત્યતા સમજાવવા પૂ. મહાસતીજીએ અહીં સનતકુમારનું સુંદર દષ્ટાંત સમજાવ્યું હતું.) માટે “સંમr તુમે તેવાણુfegar! માધુપણુ મોડુ સા, રજ, જિના, મુક, મોવવાદ ” હે દેવાનુપ્રિયા ! તમે મનુષ્યના કામગમાં ફસાશે નહિ. તેમાં રાગ ઉત્પન કરશે નહિ, તેના પ્રત્યે તૃષ્ણા વધારી તેમાં મુગ્ધ બનશે નહિ. કામગને મેહ ભયંકર છે. અનંત સંસારમાં જીવને રઝળાવનાર છે. હજુ આગળ મલ્લીકુમાર શું કહેશે તે વાત અવસરે લઈશું. આજના દિવાળીના દિવસે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પહોંચ્યા હતા. ભગવાનની હયાતીમાં તેમના (૭૦૦) સાતસો શિષ્ય અને ચૌદસો શિષ્યાએ મોક્ષમાં ગયા. એ છે કેવા હળુકમી હશે ! કેવી ઉગ્ર સાધના કરી હશે! મારા બંધુઓ! મુક્તિના મેવા મફત નથી મળતાં. તેના મૂલ્યમાં તપ-ત્યાગ નિયમ વિગેરે ઉગ્ર સાધના કરવી પડશે. (લેખકની નોંધ -પૂ. મહાસતીજીએ ભગવાન નિર્વાણ ખૂબ વિસ્તારથી Page #928 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર સમજાવ્યો હતે. તેમને કેટલે પરિવાર, કેટલા છ મોક્ષમાં ગયા, દેવલેકમાં ગયા ને એકાવતારી બન્યા, તેમજ તેમના માતાપિતા, દીકરી, જમાઈ વિગેરેનું સુંદર વર્ણન કરી ખૂબ સુંદર ભાવ રેડ્યા હતાં ને છેલે કહ્યું હતું કે રાગ-દ્વેષ અને કષાયોનો ત્યાગ કરીએ તો આપણે આત્મા તેમના જે પવિત્ર બને ને મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરીએ) સમય થયે છે પણ આપની માંગણી હેવાથી થેડીવાર ચરિત્ર કહું છું. ચરિત્ર - બંધુઓ ! માણસને મોહ કે રમાડે છે ! પ્રદ્યુમ્નકુમાર તે સોળ વર્ષને થઈને આવે છે પણ માતાના કેડ પૂરા કરવા માટે બાળકનું રૂપ લીધું છે. પણ માતાને મોહ છે એટલે એને એમ થાય છે કે મારે બાલુડે માને છે. નાના બાળકને રમાડે તેવા હેતથી લાડ કરાવે છે. હવે કુમાર ઉભો થાય, ચાલવા જાય ત્યાં પડી જાય. ત્યારે માતા દેડીને તેને લઈ લે ને કહે બેટા! તને વાગ્યું? છેવટમાં બધી બાલચેષ્ટા કરી કે “મા ભૂપ', આ ખાવું છે, હઠ કરવી વિગેરે. પછી રૂક્ષમણી ગુસ્સે થાય ને કહે કે હેરાન થઈ ગઈ. ત્યારે બાળક કહે કે તારા કરતાં કનકમાલા માતા સારી હતી. એ કદી મારા ઉપર ગુસ્સો કરતી ન હતી. ત્યાં તો રૂકમણી ખુશ થઈને તેને ગોદમાં લઈ લેતી. તે નવા કપડાં પહેરાવતી ત્યારે કુમાર કહે આ તે છી.(હસાહસ) આમ કરતાં પ્રદ્યુમ્નકુમારે માતાની હોંશ પૂરી કરી અસલ રૂપ ધારણ કરી માતાના ચરણમાં શીશ નમાવીને ઉભું રહ્યો ત્યારે માતાએ તેને “ચિરંજીવ” કહીને તેને માથે હાથ મૂકીને શુભાશીષ આપ્યા. અને હર્ષઘેલી બનીને તેની સખીઓ તથા દાસીઓને કહે છે. હે મારી વહાલી સખીઓ અને દાસીઓ! મારે નંદ આજે સેળ વર્ષે મારા ઘેર આવ્યા. આજે હું પુત્રવાળી બની. મારા ભાગ્ય ખુલી ગયા. “મેઘ ગાજે ને માર નાચે' તેમ રૂક્ષમણ પત્રને જોઈને હર્ષથી નાચવા લાગી. ને બેલી ચંદન શીતળ મનાય છે અને ચંદનથી ચંદ્ર શીતળ પણ મારે નંદ તે ચંદ્ર કરતાં પણ શીતળ છે. બધા રત્નોમાં ચિંતામણી રતન શ્રેષ્ઠ છે પણ મારે દીકરે તે ચિંતામણી રનથી પણ અધિક શ્રેષ્ઠ છે. યાદવકુળનાં બધા પુત્ર ભલે રહ્યા પણ મારા પુત્રની તેલે કઈ નહિ આવે. આ તે યાદવકુળને શણગાર છે. આ રીતે પ્રદ્યુમ્નકુમારનું મુખ જોઈ રૂકમણી આનંદ સાગરમાં ઝુલી રહી છે. દાસીઓને પણ ખૂબ આનંદ થયો છે. રુકમણી અને પ્રધુમ્નકુમાર પ્રેમથી બેઠાં હતાં ત્યાં બલભદ્રજીએ મોકલેલા સુભટનું મોટું ટેળું રૂક્ષમણીના મહેલના દરવાજે આવીને ઉભું રહ્યું. ત્યારે મદનકુમારે રમણને પૂછયું. માતા ! આ બધા આપણા મહેલના દરવાજે કેમ આવ્યા છે ને આટલે બધે શેરબકેર કેમ કરે છે? ત્યારે રૂક્ષમણીએ કહ્યું-બેટા! તે જે બી વાવ્યા Page #929 -------------------------------------------------------------------------- ________________ શારદા વિખર છે તેનાં વૃક્ષના ફળ આવ્યા છે. ત્યારે પ્રધમ્નકુમારે પૂછયું માતા ! મેં શેના બી વાવ્યાને ફળ આવ્યા ? ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું. સત્યભામાએ મારી સાથે કૃષ્ણ અને બલભદ્રજીને સાક્ષીમાં રાખીને જે શરત કરી તે તું જાણે છે. એની શરત પ્રમાણે મારા વાળ ઉતારવા માટે તેણે દાસીઓને મોકલી ત્યારે તે મને એારડામાં સંતાડીને પાછળથી તે એ સત્યભામાની દાસીઓને નાક કાન કાપીને માથે મુંડી બનાવી દીધી. એટલે બલભદ્રજીને ફરિયાદ થઈ. તેમણે ગુસ્સે થઈ મારે મહેલ લૂંટવા સુભટને મોકલ્યા છે. વાત કરતાં રૂક્ષ્મણી ધ્રુજી ઉઠી. ચિંતા મત કર માત જરા તું, બાલક કરણી દેખ, વિદ્યાસે ધન વૃધ વિપ્રલી, લકડી હાથ વિશેષ હ–શ્રોતા મેટા પેટ ચાલ ઠંડી ચલ, દરવાજા પર આયા, એક સુભટ કે છોડ શેષ કે, ધંભિત નિર્બલ બનાયા હે-શ્રોતા હે માતા ! તું બિલકુલ ચિંતા ન કરીશ. તારે જરા પણ ડરવાની જરૂર નથી. હવે આ તારે દીકરે કેવું પરાક્રમ કરે છે તે તું મહેલમાં બેઠી ઠંડે કલેજે જોયા કર. આમ કહી તેણે વિદ્યાના બળથી એક વૃધ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું. તેનું શરીર થરથર ધ્રુજે છે. હાથમાં લાકડી રાખીને માંડ માંડ પગલા ભરતાં રૂક્ષમણીના મહેલના મેઈન દરવાજા વચ્ચે ઉભે રહ્યો. જેનારને એમ લાગે કે હમણાં પડી જશે. વૃધ બ્રાહાણને જોઈને બલભદ્રના સુભટો કહેવા લાગ્યા કે હે ડોસા! તું અહીંથી ચાલ્યા જા. અમને જવા દે. ત્યારે બ્રાહ્મણે કહ્યું તમે ચાલ્યા જાવ. હું નહીં જાઉં. ત્યારે કહે છે આઘો ખસ. નહિ ખરું. એટલે સુભટેએ તેને મારવા માટે હાથમાં લાકડી લીધી. પ્રધગ્નકુમારે મૂકેલી સ્થભન વિધા" – તે મારવા જાય ત્યાં બધા સુભટે દરવાજામાં જેમ ઉભા હતાં તેમ થંભી ગયા. ફક્ત એક સુભટને બાકી રાખે. બિચારા સુભટે ન હાલી શકે કે ન ચાલી શકે. આથી જે સુભટ છૂટે હતા તે દેડતે કૃષ્ણની સભામાં બેઠેલા બલભદ્રજી પાસે આવીને કહેવા લાગે કે રૂક્ષમણી તે પાકી ઠગારી નીકળી. એ મંત્ર તંત્ર બધું જાણે છે. એણે મંત્રના બળથી કૃણજીને તે વશ કરી લીધા છે પણ બધા સુભટેને તેના મંત્રના બળથી સ્થિર કરી દીધા છે. હું એક બાકી રહી ગયે. પ્રદ્યુમ્ન જાણીને એકને બાકી રાખ્યું હતું. એક છૂટ હોય તે કહેવા જઈ શકે ને ? અને બલભદ્રજી જાણે તે જરા મઝા આવે. બલભદ્રજીને રૂક્ષ્મણ ઉપર ક્રોધ”:-સુભટની વાત સાંભળીને બલભદ્રજીના ક્રોધને પાર ન રહ્યો. ક્રોધથી લાલચોળ થઈને બોલવા લાગ્યા કે એ તે એવી માયાવી નીકળી કે ન પૂછો વાત. એણે મારા નાનાભાઈ કૃષ્ણને તે વશ કર્યો છે એટલે એને દેખે છે ને બિચારી સત્યભામાના સામું પણ તે નથી. હવે ખબર Page #930 -------------------------------------------------------------------------- ________________ ૯૨૧ શારદા શિખર પડશે કે સત્યભામા સારી છે કે રૂક્ષમણી? આ બધું તેફાન જઈને બલભદ્રજી તે બરાબર ધમધમી ઉઠયા. તેફાન કરનાર પ્રદ્યુમ્ન છે પણ બધે એાળી ઘેળીયે રૂકમણીના માથે આવે. કૃષ્ણજીને ખબર નથી કે પ્રદ્યુમ્નકુમાર આવ્યું છે. એટલે તે પણ વિચારમાં પડી ગયા કે રૂકમણી તે સરળ ને સીધી છે. તે આવું તોફાન કરે નહિ ને આ બધું શું? મોટાભાઈની સામે તે બોલી ન શકે. એવી તે મર્યાદા સાચવતાં હતાં. “બલભદ્રજી રૂક્ષ્મણીનાં મહેલે" -બલભદ્રજી કહે છે રૂકમણીનાં મંત્રો બહુ પાકા છે. એણે કૃષ્ણને વશ કર્યા છે પણ મને શું કરતી હતી? આમ કહીને બલભદ્રજી બીજા સુભટેને સાથે લઈને રૂક્ષમણુના મહેલે આવ્યા. બલભદ્રજી મહેલની નજીક આવ્યા ત્યારે પ્રધુમ્ન પૂછયું. માતાજી! આ કેણ આવી રહ્યું છે? રૂક્ષમણીએ કહ્યું. બેટા! તારા પિતાજીના મોટાભાઈ બલભદ્રજી છે. એ તારા મેટા કાકા થાય. આ દુનિયામાં તેમના જે બળવાન યોધ્ધ કેઈ નથી. આખી દ્વારિકા નગરી તેમના હુકમ પ્રમાણે ચાલે છે. બેટા! તું એમની સામે જઈશ નહિ. એ ખૂબ બળવાન છે. તું બચી જઈશ તે મારે મન બધું છે. આમ વાત કરે છે ત્યાં તે બલભદ્રજી પહોંચી ગયા. અને તેમણે રૂક્ષમણીને કહ્યું તમે વિદ્યા સિધ્ધ બન્યા છે. યોગીનીની સેવા કરી તેની પાસેથી ઘણાં મંત્રી સિદ્ધ કર્યા છે. તેના બળથી તમે કૃષ્ણને વશ કર્યા છે પણ આજે જે તમારા મંત્રમાં બળ હોય તે મને પણ આ બધા સુભટેની માફક થંભાવી દે. તે હું તમને ખરેખર સાચા સમજું. હવે પ્રદ્યુમ્નકુમાર ત્યાં શું પરાક્રમ કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૧ કારતક સુદ ૩ ને સેમવાર તા. ૨૫-૧૦-૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! પરમ પંથના દર્શક, પ્રેરણાના પીયુષનું પાન કરાવનારા, પરમ પિતા પ્રભુના સુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. દેહીમાંથી વિદેહી દશા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવનાર હોય તે વીતરાગ પ્રભુની વાણી છે. જ્યાં દેહ છે ત્યાં બધી ઉપાધિ છે. જ્યાં સુધી જીવ કાયાની કેદમાંથી મુક્ત નહિ બને ત્યાં સુધી બધું દુઃખ રહેવાનું છે. જ્યાં સુધી આપણે આ શરીરને મોહ છોડીને આ શરીરનો ઉપયોગ તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન, સંયમ વિગેરે સાધના માટે નહિ કરીએ ત્યાં સુધી આ કાયાની કેદમાંથી આત્માની મુક્તિ થવી મુશ્કેલ છે. આ માનવ દેહ દ્વારા આઠ કર્મોને ક્ષય કરી શકાય છે, ૧૧૬ Page #931 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર હે જીવા ! વિષય-કષાયને ને વૃત્તિના ત્યાગ કરે, સંસાર ત્યાગી સંયમી અને, આ બધુ આઠ કર્મોથી મુક્ત બનવા માટે કરવાનું છે. આત્માનુ' સ્ફટિક જેવુ શુધ્ધ, અને નિર્મળ સ્વરૂપ આઠ કર્મી નીચે ઢંકાઈ ગયું છે. તેથી સ્વભાવે સુખી આત્મા આજે દુઃખી ખની ગયા છે. સ્વભાવે વીતરાગી આજે રાગી બની ગયેા છે, સ્વભાવે નિરોગી આત્મા આજે રાગી બની ગયેા છે. જેના સ્વભાવ નિરંજન છે તે આજે કમના અજનવાળા બની ગયા છે. સ્વભાવે સ્થિર આત્મા કર્મના કારણે અસ્થિર અની ચતુતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. સ્વભાવે વેઢી આત્મા ત્રણ વેદવાળા અન્યેા. જેના સ્વભાવ પૂર્ણ છે તે આજે અપૂર્ણ ખની ગયા છે. નિજગુણાના ભાક્તા આજે પરગુણાને લેાક્તા બની ગયા છે. આત્માના સ્વભાવ અશરીરી છે. પણ કમના કારણે વિવિધ પ્રકારના શરીર ધારણ કરીને દુઃખ ભાગવે છે અને શાશ્વત સુખથી દૂર રહેલા છે. શરીર સ`પૂર્ણ છૂટે તેા બધું દુઃખ જાય. ૯૨૨ .. દેવાનુપ્રિયા ! કર્મોના કારણે જીવને શરીરનેા સંચાગ થયા છે. કર્માંના સંપૂ ક્ષય થતાં શરીર કાયમ માટે છૂટી જાય છે. આ શરીરમાં રાગ, અશુચી વિગેરે ભરેલાં છે. જન્મ, જરા, મરણુ, ભૂખ, તરસ, શરદી, ગરમી આ બધું શરીરના કારણે થાય છે. જીવે અનંત કાળથી શરીરના સંગ કરેલા છે. તે જ્યાં ગા ત્યાં શરીરને ધારણ કર્યુ છે. એટલે શરીર સાથે જીવને નિકટમાં નિકટ સબંધ છે. એટલે તેને માહ છૂટવા મહામુશ્કેલ છે. શરીરના સબધ એ બધા સમ ધાતુ મૂળ છે. કારણ કે જ્યાં શરીર છે ત્યાં જ આ મારુ ને તારું, આ મારી માતા, પત્ની, બહેન, પુત્ર, પુત્રી, મિત્ર આ બધા સબંધે છે. એમાં કેાઈના પ્રત્યે રાગ તે કાઈના પ્રત્યે દ્વેષ થાય છે. જેના પ્રત્યે રાગ છે તેના વિયાગ થતાં દુઃખ થાય છે ને જેના પ્રત્યે દ્વેષ છે તેને વિયેાગ થતાં આનંદ થાય છે. જ્યાં આવા બધા સમધાથી આત્મા ખંધાયેલે છે ત્યાં સુધી તેને સુખ કે શાંતિ ક્યાંથી મળે? આ બધાં સંસારનાં સ સંધા જ્યારે છૂટી જશે ત્યારે આત્માને શાશ્વત સુખની પ્રાપ્તિ થયા વિના નહિ રહે. માટે પરભાવમાં પડીને જે સખા વધારી રહ્યાં છે! તેને ઘટાડવાના પ્રયત્ન કરે. જેમ જેમ સંસારના સમા વધશે તેમ તેમ ઉપાધિ વધતી જશે, અને જેમ જેમ સ'સારના સમયે ઘટશે તેમ તેમ ઉપાધિ ઘટતી જશે. આપણે મલ્લીનાથ ભગવાનના અધિકાર ચાલે છે. તેમાં મલ્ટીકુમારીએ છ રાજાઓને શરીરની અનિત્યતા સમજાવીને કહ્યું તમે આવા શરીરનેા માહ કરી કામણેાગમાં ફસાશે નહિ. કામભેાગે વિષ કરતાં પણ અતિ ભય’કર છે. આ પ્રમાણે સમજાવીને મલ્ટીકુમારીએ એ છ એ રાજાઓને કહ્યું- હું અને તમે પૂર્વ ભવમાં કાણુ હતાં તે તમને ખખર નથી પણ મને ખખર છે. સાંભળા, Page #932 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૨૩. एवं खलु देवाणुप्पिया! तुम्हे अम्हे इमाओ तच्चे भवग्गहणे अवर विदेहवासे सलिलावइंसि विजए वीयसोगाए रायहाणीए महब्बल पाभोक्खा सत्त वि य बालवयंसया rav Dા સદ કાયા કાવ વિચા! હે દેવાનુપ્રિયે! તમે અને હું આજથી ત્રીજા ભવે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી સલીલાવતી નામની વિજયમાં વીતશેકા નામની રાજધાનીમાં મહાબલ વિગેરે સાતે બાલમિત્ર રાજાઓ હતા. આપણે સાથે જન્મ્યા, સાથે મોટા થયા, સાથે રમ્યા અને ગુરૂવયને વેગ મળતાં સાતે મિત્રોએ સાથે દીક્ષા લીધી હતી. તે ભવમાં મેં સ્ત્રીનામ ગોત્ર કર્મને બંધ કર્યો. મેં સ્ત્રી નામ ગોત્ર કમને બંધ શાથી કર્યો ? તેનું કારણ હું તમને કહું છું. આપણે દીક્ષા લઈને નક્કી કર્યું હતું કે આપણે તપ-જપ, સ્વાધ્યાય આદિ જે કંઈ ક્રિયા કરીએ તે બધાએ સરખી કરવી. પણ મેં મેટાઈ મેળવવા માટે માયા કરી હતી. તમે બધા જ્યારે એક ઉપવાસ કરતાં હતાં ત્યારે હું પારણાને દિવસે કંઈ ને કંઈ બહાનું કાઢીને છઠ્ઠ કરતા હતા. તેમણે પૂર્વની બધી વાત કરી અને કહ્યું છેલે આપણે સાતેય મિત્રોએ સંથારે કર્યો અને આયુષ્ય પૂર્ણ કરી આપણે જયંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તમારી આયુષ્ય સ્થિતિ બત્રીસ સાગરોપમમાં કંઈક ઓછી હતી ને મારી આયુષ્ય સ્થિતિ બત્રીસ સાગરોપમની હતી. ત્યાં આપણે ધર્મચર્ચા, સ્વાધ્યાય બધું સાથે કરતાં. ત્યાંની સ્થિતિ પૂર્ણ થતાં તમે ત્યાંથી ચવીને આ જંબુદ્વીપમાં અલગ અલગ દેશમાં રાજાને ત્યાં પુત્રપણે જન્મ પામ્યા. અને મેટા રાજા બનીને પિતપિતાના રાજ્યનું શાસન ચલાવવા લાગ્યા છે. ત્યાર બાદ હે દેવાનુપ્રિયે! પણ દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરીને અહીં પુત્રી રૂપે જન્મ પામી છું. તમે છ એ મિત્રો પુરૂષપણે જમ્યા અને હું પૂર્વની માયાને કારણે સ્ત્રી થઈ. હવે મલ્ટીકમારી છે મિત્રોને મુખ્ય મુદ્દાની વાત કહે છે. હે દેવાનુપ્રિયે ! શું, તમે એ વાત ભલી ગયાં લાગે છે કે જ્યારે આપણે જયંત નામના શ્રેષ્ઠ અનુત્તર વિમાનમાં દેવપણે હતાં તે વખતે તમે “આપણે એકબીજાને બેધ પમાડે” એ પરસ્પર , સંકેત કર્યો હતે. તો તે દેવસબંધી જન્મને તમે યાદ કરો. (શ્રોતાઓને આ વાત બરાબર સમજાવવા પૂ. મહાસતીજીએ તેટલી પ્રધાન અને પિટીલાને દાખલે ખૂબ સુંદર રીતે રજુ કર્યો હતે.) જિતશત્રુ પ્રમુખ છ રાજા વિદેડ રાજવર કન્યા મલીકુમારીનાં મુખેથી પૂર્વભવની બધી વાત સાંભળીને મનમાં વિચાર કરવા લાગ્યા. ચિંતન કરવા લાગ્યા ત્યારે શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયથી, લેશ્યાઓની વિશુધિથી તેમજ તદાવરણીય કર્મોના (જાતિસ્મરણના આવરણના કર્મોના) ક્ષપશમથી ઈહા, અપહ, માર્ગણ તેમજ ગવેષણ કરવાથી સંજ્ઞા પણાનાં પિતાનાં ભાવ દેખી શકે તેવું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી મલલીકુમારીએ કહેલા Page #933 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ શારદા શિખર અને સમ્યક્ પ્રકારે અંગીકાર કર્યાં. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા તેમણે પ્રત્યક્ષ જોયું કે ત્રીજા ભવે તે સાત ખાલમિત્રો હતા. સાથે દીક્ષા લીધી અને સુંદર ચારિત્ર પાળીને તે જયંત વિમાનમાં ગયા. અને ત્યાં સાતમાંથી જે કેાઈ વહેલા ધમ પામે તેણે જે બીજા સંસારના મેહમાં પડી ગયા હૈાય તેમને પ્રતિધ આપી ધર્મના માગે વાળવા. એવા સંકેત કરીને એકબીજાને વચન આપ્યું હતું. આ ખ તેમણે પ્રત્યક્ષ જોયું. મલ્ટીકુમારીએ જાણ્યું કે આ રાજાઓને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું છે એટલે તરત તેમણે ગર્ભગૃહાનાં ખારણાં ઉઘડાવ્યા. સમાહન ઘરમાં વચલા ભાગનાં મલ્ટીકુમારીની પ્રતિમા હતી. અને તેની આજુબાજુમાં છ ગભ ગૃહા મનાવ્યા હતા. મલ્લીકુમારી છ એ રાજાએને જોઈ શકતાં હતાં, અને છ રાજાએ પોતપાતાના રૂમમાંથી મલ્ટીકુમારીને જોતાં હતાં. એટલે અત્યાર સુધી તે ગૃહના દ્વાર બંધ કરાવ્યા હતા. અને મલ્ટીકુમારીએ વચમાં ઉભા રહીને તેમને પહેલાં જે બધી વાત આવી ગઈ તે રાજાઓને કહી. હવે તા છ એ રાજાઓને જાતિસ્મરણુ જ્ઞાન થયું. ગર્ભગૃહનાં દ્વાર ખૂલતાં જેમ પિંજરમાંથી પક્ષી ઉડે તેમ જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓ જ્યાં મલ્લીકુમારી હતી ત્યાં આવ્યા. પૂર્વભવનાં સ્નેહી જીવડાં છે. છ એ મિત્ર જ્યાં એક જગ્યાએ ભેગા થઈને બેઠાં ત્યાં અપૂવ આનદ થયા. એકખીજાના સામુ` પ્રેમથી જોયા કરે છે. આ તા બધા પૂર્વે ધના રંગે રંગાયેલા હતા અને જેમના રાગ-દ્વેષ મંદ પડી ગયેલાં છે તેવા મલ્લીનાથ ભગવાન હાય ત્યાં શુ' ખાકી રહે! તીર્થંકર ભગવાત જ્યાં સુધી દીક્ષા ન લે ત્યાં સુધી તે સોંસારમાં રહે તેા પણુ અનાસક્ત ભાવથી રહે. ભેાગાવલી કમ ખાકી હોય તે ભાગ ભાગવે પણ તેમાં આસક્ત ન હાય. જેમ તમારા માથે કાઈ માટી ચિંતા આવી પડી હાય તે વખતે તમે ખાઓ, પીઓ બધુ... કાય કરે છે છતાં તેમાં આસક્ત બની જાવ એવા રસ હાય છે ? ના'. ઘણી વખત માણુસ એવી ચિંતાથી ઘેરાયેલા હાય છે કે મે` શુ` ખાધું ને તેના સ્વાદ કેવા હતા તે પણ ખખર નથી હાતી. તેમ જેનું ચિત્ત આત્મરમણતામાં હોય અને જેને કર્માં ખપાવવા માટે સતત ચિંતા થતી હાય તે સંસારમાં કદાચ રહે, સંસારનાં દરેક કાય કરે છતાં તેમાં તેને રસ હોતા નથી. મલ્લીનાથ ભગવાન હજી સંસારમાં છે, પણ તેમને સંસારના રસ નથી. એટલે છ મિત્રો સાથે ધર્મની અને ત્યાગ વૈરાગ્યની વાતા કરી ધર્મચર્ચા કરી. આ રીતે વાતચીત કરતાં જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું. પવું હજી દેવાળુપ્પિયા! સંસાર મય કળિા નાવ વનમિ '' હે દેવાનુપ્રિયા ! હું સંસારના ભયથી ઉદ્વેગ પામેલી છું એટલે કે સંસારમાં ક્યાંય સુખ નથી. સંસારમાં એવુ એક પણ સ્થાન નથી કે જ્યાં જીવને ભય કે ત્રાસ નહાય! જ્યાં Page #934 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૨૫ જુઓ ત્યાં સંસારમાં ભય, ભય ને ભય છે. સંસાર અનેક પ્રકારની ઉપાધિથી ભરેલ. છે. આવું સમજીને હું દીક્ષા ગ્રહણ કરવાની છું. “ તુ વિંt g? કિં વરદ? કાન વિંને હિરણામ? પણ હવે તમે બધા શું કરશે? શે ઉદ્યમ કરશે? ક્યાં રહેશે? ઘરમાં રહેશે? કામ સુખ ભોગવશે કે સંયમ ગ્રહણ કરશે ? બતાવે, તમારા હૃદયનું સામર્થ્ય કેવું છે ! એટલે તમારા ભાવ કેવા છે ? દેવાનુપ્રિય! મલ્લીકુમારીએ તેમના છ મિત્ર રાજાઓને કહ્યું કે હે મિત્રો ! આ સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિને ઉકરડે છે. ચિંતાને ચોતરે છે. કૂવાના રેટ જે છે, જેમ ડોલ ભરાય ને ઠલવાય તેમ જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં એમ ચારે ગતિમાં કૂવાના રેંટની માફક અનંતકાળથી ગમનાગમન કરે છે. તેને અટકાવી શાશ્વત સુખ અને શાંતિનું નિર્ભયસ્થાન મેક્ષ છે. તેની પ્રાપ્તિ માટે દીક્ષા લેવાની છું. તે હવે તમારે શું વિચાર છે ? અહીં આટલા બધા ભાઈઓ અને બહેને બેઠાં છે તેમાં ઘણાં ભાઈઓનાં મિત્રો હશે ને ઘણી બહેનેની બહેનપણીઓ હશે. તે તમે બધાં કદી એક બીજા ભેગા થઈને એકબીજાને પૂછે છે ખરા ? કદી ભેગા બેસીને ત્યાગના પંથે જવાની વિચારણા કરી છે ખરા? (હસાહસ) જે આત્માઓ સંસાર સુખના રસીયા છે. સંસારમાં ગળાબૂડ ખૂંચેલા હોય તેમને સંયમને વિચાર પણ ક્યાંથી આવે ? હું તે તમને કહું છું કે દીક્ષા લેવા જેવી છે છતાં ન લઈ શકે તે ધર્મસ્થાનકમાં આવે ત્યારે સંસાર ભાવ છેડીને આવજે. અને ધર્મચર્ચામાં, વાંચનમાં મનને જેડી, આશ્રવના દ્વાર બંધ કરીને સંવરમાં બેસી જજે તે કયારેક આત્માને સંયમ લેવાની ભાવના જાગશે. પણ આજે તે એ દશા આવી ગઈ છે કે છ સંવરનાં સ્થાનમાં બેસીને પણ આશ્રવની વાત છોડતાં નથી. પછી આત્મ સ્વરૂપની રમણતા કયાંથી થાય? મલીકુમારીએ જિતશત્રુ પ્રમુખ છ રાજાઓને કહ્યું કે બોલે, દીક્ષા લેવી છે? તમારે શું વિચાર છે? હવે છ એ રાજાએ મલ્લીકુમારીને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ સુભટના કહેવાથી બલભદ્રજી કોધથી ધમધમતા રૂક્ષમણીના મહેલે આવ્યા ને રૂક્ષમણને કહ્યું જે તમારા મંત્રમાં બળ હેય મને પણ આ બધા સુભટેની જેમ સ્થંભાવી દે. આમ બેલતાં બલભદ્રજી આગળ વધ્યા ત્યાં શું બન્યું. દરવાજા મેં આડા બ્રાહ્મણ, સીતાપાંવ ફેલાઇ, હલધર બોલે ઉઠ ખડા હૈ, રાસ્તા દે હમ તાંઈ....શ્રોતા બલભદ્રજી રૂક્ષમણીના મહેલમાં દાખલ થવા જાય છે. ત્યાં એક મેટે હાંડાળે ને કુંડાળ, મલમસ્ત શરીરવાળ બ્રાહ્મણ મહેલના દરવાજા આડે સૂઈ ગયા. એણે Page #935 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પેટ તે એટલું મોટું બનાવ્યું છે કે તેને ઓળંગીને કઈ જઈ શકે નહિ. બલભદ્રજીએ કહ્યું કે હે બ્રાહ્મણ! તમે રસ્તે રોકીને સૂઈ ગયાં છે તે જરા દૂર ખસો. ત્યારે કહે છે ભાઈ! મને ભારે શરીરવાળાને ખસેડે છે તે તેના કરતાં તમે બીજે દરવાજેથી મહેલમાં જશે તે વાંધો નહિ આવે. જે તમારાથી એટલું ન ચલાતું હોય તે મને ઓળંગીને અંદર જઈ શકે છે. ત્યારે બલભદ્રજીએ કહ્યું કે બ્રાહ્મણના શરીરને ઓળંગવું તે યોગ્ય ન કહેવાય. માટે સમજીને મને રસ્તે આપે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું તમને જરૂર રસ્તે આપત પણ મારી દશા શું થઈ છે તે તમે સાંભળો. આજે હું સત્યભામાને ઘેર જમવા માટે ગયા હતા. એણે મને આગ્રહ કરી કરીને એટલી બધી મીઠાઈ ઓ ને ફરસાણ ખવડાવ્યું છે કે મારું પેટ ફુલીને હમલ થઈ ગયું છે. એટલે મારાથી ઉઠી શકાય તેમ નથી. માટે નાના મેટાનો ભેદભાવ છોડીને તમે બીજા દરવાજેથી જાઓ. છેવટે બ્રાહાણ ઉયે નહિ તેથી બલભદ્રજીને ખૂબ ગુસ્સો આવ્યા. ગુસ્સામાં આવીને બલભદ્રજીએ કહ્યું. તું ઉઠે છે કે નહિ? જે સીધી રીતે નહિ ઉઠે તે તારા પગ પકડીને ખસેડીશ. ત્યારે બ્રાહ્મણે કહ્યું તમે મોટા રાજા છે. તમારે જે કરવું હોય તે કરે પણ મારાથી ઉઠી શકાશે નહિ. એટલે બલભદ્રજીએ તેને પગ પકડીને દૂર ખસેડવા પ્રયાસ કર્યો. હાથ અને પગ ખેંચ્યા. જેમ ખેંચ્યા તેમ લાંબા થતા ગયા. બલભદ્રજી વિચારમાં પડી ગયા કે આ શું? છેવટે બલભદ્રજીએ બ્રાહ્મણને ઉંચકીને ફેંકી દીધો. પણ પાછું વાળીને જોયું તે ત્યાંને ત્યાં છે. બે ત્રણ વાર ઉંચકી ઉંચકીને ફેંકા પણ અંતે ત્યાં જ હોય. આથી બલભદ્રજીને ગુસ્સે ઓર વધી ગયે. અહા ! આ કઈ જાતની માયાજાળ ફેલાવી છે ! હું આટલે બળવાન હોવા છતાં પહોંચી શકતા નથી. તે બીજા સુભટનું શું ગજું? ભીમરાજાની પુત્રી રૂક્ષમણી તે પાકી ધુતારી ને નિર્લજ છે. એને કેઈની લાજ કે શરમ નથી- મંત્ર-જત્ર અને વિદ્યાઓના બળથી મારા ભાઈ કૃષ્ણને એનામાં અંધ બતાવી દીધો છે. એટલે બીજી રાણીઓના સામું શેને જુએ? બલભદ્રજી ગુસ્સો કરીને ત્યાહે રૂક્ષમણી ! તે ખૂબ મેલી વિદ્યા સાધી છે. તેના બલ ઉપર આટલું કરી રહ્યા છે ને વડીલને પણ તમે છેડયાં નથી. પણ હવે હું તમને છોડનાર નથી. હમણાં તમારી ખબર લઈ નાંખીશ એમ કહીને બલભદ્રજી આગળ વધ્યા. ત્યાં તે પ્રદ્યુમ્નકુમારે બ્રાહ્મણનું રૂપ બદલી જંગલી સિંહનું રૂપ લીધું. મેટી કેશવાળી, તીક્ષણ દાંત અને પૂંછડી પટપટાવત સિંહ રૂક્ષમણીના મહેલમાંથી છલાંગ મારીને બહાર નીકળે ને જોરજોરથી ગર્જના કરવા લાગ્યા. સિંહની ગર્જના સાંભળી લેકે ભયભીત બનીને ભાગવા લાગ્યા. બલભદ્રજી વિચિત્ર સિંહને જોઈને વિચાર કરવા લાગ્યા કે પેલે જાડી બ્રાહ્મણ ક્યાં ગયે ? ને આ સિંહ ક્યાંથી આવ્યું ? નક્કી આ રૂક્ષમણી પાકી જાદુગર છે. સિંહ અને બલભદ્ર બંનેનું સામાસામી યુધ્ધ Page #936 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૨૭ થયું. છેવટમાં માયા સંકેલી કુમાર માતાના મહેલમાં ગયે ને બલભદ્રજી વિચાર કરતા થયા. રૂક્ષ્મણીએ પોતાના લાલનું બધું પરાક્રમ જોયું. તેણે હેતથી પુત્રને બાથમાં લઈ લીધે ને કહેવા લાગી–દીકરા ! તું ઉંમરમાં છેટે છે ને પરાક્રમમાં મટે છે. શું તારી બુદ્ધિ ને શક્તિ છે !. રૂક્ષ્મણએ પૂછેલ નારદજીનાં સમાચાર”: બેટા! તું મને મળે ને મારું દુઃખ ગયું પણ તારા ક્ષેમકુશળના સમાચાર દેનારા પરમ ઉપકારી નારદજી હમણાં કેમ દેખાતાં નથી ? તેની મને ચિંતા થાય છે ? કુમાર કહે માતા! તું ચિંતા ન કર. એ નારદ બાપા તે મને વિમાન લઈને તેડવા આવ્યાં હતાં. તે મારી સાથે આવ્યા છે. ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું તે અહીં તેમને સાથે કેમ ન લાગે ? ત્યારે પુત્રે કહ્યું–માતા ! દ્વારકાની બહાર તારી પુત્રવધુ ઉદધિકુમારીની રક્ષા કરવા ત્યાં રોકાયા છે. બેટા ! તું તે મારી પણ મજાક કરવા લાગે ! હજુ તારાં લગ્ન તે થયાં નથી ને પુત્રવધુ ઉદધિકુમારીની વાત કરે છે. તે વળી કોણ છે ! ત્યારે પ્રધુને કહ્યું છે માતા! તું મને ઉધ્ધત ન સમજીશ. રૂક્ષમણીએ ફરીને પૂછ્યું કે તે તે ઉદધિકુમારી કેણ છે ને શું વાત છે ? તે મને કહે. ત્યારે પ્રધુમ્નકુમારે વૈતાઢય પર્વત ઉપરથી આવતાં કેવી રીતે ઉદધિકુમારીનું હરણ કર્યું તેમજ દુર્યોધને મારા પિતાજી સાથે શરત કરી હતી કે જે પુત્ર પહેલે જન્મશે તેની સાથે તેની પુત્રી પરણાવશે. તે હું ભાનુકુમાર કરતાં પહેલાં જ છું. એટલે હું મટે છું. તેથી મેં ભીલનું રૂપ લઈને દુર્યોધનની પુત્રી ઉદિપકુમારીનું અપહરણ કર્યું છે. તેમને હું વિમાનમાં બેસાડી દ્વારિકા નગરીમાં આવ્યું ને સત્યભામાનું વન, વાવ બધું ઉજજડ કર્યું. નગરીમાં બધું તેફાન મચાવી સત્યભામાનું માથું મુંડીને તારા મહેલે આવ્યું. તે બધી વાત રૂક્ષમણીને કહી સંભળાવી. પુત્રનાં પરાક્રમની વાત સાંભળીને રૂકમણી તે મેઢામાં આંગળા નાંખી ગઈ, અહે, શું મારો દીકરે છે ! રૂમણું કહે બેટા ! તારા પિતાને ખબર નથી કે મારો લાલ આવે છે. હું જેમ તારા વિગે ઝૂરતી હતી તેમ તારા પિતા પણ મૂરતાં ને સભામાં પણ જતાં ન હતાં. નારદજી તારા જીવતાંના શુભ સમાચાર લઈને આવ્યા પછી તેમનું મન શાંત થયું ને તે કચેરીમાં જતાં થયાં. તે બેટા ! તારા પિતાજી કૃષ્ણ મહારાજાને પ્રણામ કરીને તેમને પ્રસન્ન કર. એ તે તને જોઈને ગાંડા ઘેલા બની જશે. રાત-દિવસ એ તારું મુખ જેવાં તલસી રહ્યા છે માટે હવે તું વિલંબ કર્યા વગર જ દી તારા પિતાજી પાસે જા. હે માતા ! તું મને કહે છે કે તારા પિતાને મળવા માટે જા. હું મારા પિતાજીને મળવા કેવી રીતે જાઉં? ત્યારે રૂક્ષમણીએ કહ્યું-અત્યારે મોટી સભામાં Page #937 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ શારદા શિખર તારા પિતાજી ઘણાં યાદવે સાથે બેઠાં છે. ત્યાં તું જઈને તેમના ચરણમાં પડજે. પછી એ તને પૂછશે કે તું કેણ છે? આ પ્રમાણે રૂક્ષમણીએ કહ્યું એટલે પ્રદ્યુમ્નકુમાર કહે છે હે માતા ! તે મારું આટલું પરાક્રમ જોયું તે પણ મને આમ રાંકની જેમ મારા પિતાને મળવાનું કહે છે. હવે પ્રધુમ્નકુમાર શું કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૧૦૨ કારતક સુદ ૫ ને બુધવાર તા. ૨૭-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! સ્વાદુવાદના સર્જક, વિસંવાદના વિસર્જક અને આગમ વાણીના પ્રરૂપક એવા વીતરાગ પરમાત્માએ અપૂર્વ સાધના કરી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનની જત પ્રગટાવી. આપણે પણ આત્માના પ્રદેશ ઉપર લાગેલાં અજ્ઞાન રૂપી અંધકારને હટાવી જ્ઞાનને દિપક પ્રગટાવવાનું છે. જ્ઞાન દિપકની ઉજજવળ જોત પ્રગટાવવા માટે આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. આજે બને તેટલી જ્ઞાનીની ભક્તિ કરી, બહુમાન કરીને જ્ઞાનની આરાધના કરવાની છે. સાચી સમજણ વિના શુધ્ધ આચરણ થઈ શકતું નથી. અને આચરણ વિના જીવન સંસ્કારી બનતું નથી. જ્ઞાન વિનાનું જીવન અમાસની અંધારી રાત્રી જેવું છે. માટે આજે જ્ઞાન અને જ્ઞાનીની ઉપાસના કરી જ્ઞાનપંચમીના દિવસને સફળ બનાવે છે. જેટલું જ્ઞાન મેળવશે તેટલે આત્મા ઉજજવળ બનશે, ને આત્માની તિ ઝળહળી ઉઠશે. આત્માને મૂળ સ્વભાવ જ્ઞાતા અને દષ્ટા છે. તે જે પ્રગટ થશે તે જ્ઞાની કહે છે કે તું અપૂર્વ સમાધિ પ્રાપ્ત કરી શકીશ. અને સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ થતાં સાચી દષ્ટિ પ્રાપ્ત થશે. જ્ઞાનની જીવનમાં ખૂબ આવશ્યક્તા છે. જ્ઞાન વિનાનું જીવન વેરાન વન જેવું છે. જ્ઞાન દ્વારા મનુષ્ય જીવ, અજીવ, હય, સેય અને ઉપાદેયને વિવેક કરી શકે છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. એટલે જ્ઞાન અને દર્શન આત્માની સાથે જાય છે. ચારિત્ર આ ભવ પૂરતું છે. જ્ઞાન આત્માથી કદી અલગ પડતું નથી. કેઈ માણસ એમ કહે કે મારે સાકરમાંથી ગળપણ અલગ પાડવું છે તે તે પડી શકે નહિ. કારણ કે સાકર એ ગળપણ અને ગળપણ એ સાકર છે એટલે તે અલગ પડી શકતું નથી. તેમ આત્મા પિતે જ્ઞાન સ્વરૂપ છે. તેનાથી જ્ઞાન અલગ થઈ શકતું નથી. જ્ઞાન આત્મામાં રહેલું છે. તે બહારથી આવતું નથી પણ તેના ઉપર આવરણ આવી જવાથી દબાઈ ગયું છે. જીવ છ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. જ્ઞાનીનું કૂંડું બોલવાથી, જ્ઞાનીને, Page #938 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ઉપકાર ઓળવવાથી, જ્ઞાનીની તથા જ્ઞાનની અશાતના કરવાથી, કેઈને જ્ઞાન ભણવામાં અંતરાય પાડવાથી, જ્ઞાની ઉપર ઢષ કરવાથી તે જ્ઞાની સાથે બેટા ઝઘડા વિખવાદ કરવાથી. આ છ કારણે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. કેઈ શાસ્ત્રની વાતને એમ કહે કે આ હાંકી કાઢેલી વાત છે તે તે સર્વજ્ઞ પ્રભુના વચનની ઘોર અશાતના કરી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. જ્ઞાન મેળવ્યા પછી ઘમંડ આવી જાય કે હું કંઈક છું, મારા જેટલું કેઈને આવડતું નથી. પિતાનાં જ્ઞાન દ્વારા બીજાને નીચા પાડવા માટે બેટા વાદ વિવાદ કરે છે તે જ્ઞાન નહિ પણ જ્ઞાનનું અજીર્ણ છે. માણસ જમે પણ જે પાચન ન થાય તે અજીર્ણ કહેવાય. તેમ જ્ઞાન ભણીને અભિમાન આવી જાય ને પોતાના જ્ઞાનને ઉપગ વાદ વિવાદ કરી બીજાને હલકા પાડી પોતે મહાન જ્ઞાની છે તેમ બતાવવામાં થતું હોય તે સમજી લેવું કે આ જ્ઞાનનું અજીર્ણ છે. માટે જ્ઞાની કહે છે કે જ્ઞાન ભણે, તપ કરે, દાન કરે, ઉંચુ ચારિત્ર પાળે પણ તેને અભિમાન ન કરે. અભિમાન રહિત સાધના કરશે તે ઉધાર થશે. જ્ઞાનની જીવનમાં અત્યંત આવશ્યકતા છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે “ઢમં ના તો ત્રા” પહેલાં જ્ઞાન છે ને પછી દયા રૂપ ક્રિયા છે. એટલે કે જે આત્માને જીવાજીવનું જ્ઞાન હશે તે તે દયા પાળી શકશે. માટે સર્વ પ્રથમ જ્ઞાનની આરાધના કરો. કહ્યું છે કે-“rmો વિના ન દુરિત ચણTI) જ્ઞાન વિના ચારિત્ર નથી. જ્ઞાન વપર પ્રકાશક છે. જે મનુષ્યમાં જ્ઞાન હોય તે સુખ-દુઃખમાં સમતા રાખી શકે છે. જ્ઞાનથી મનુષ્ય પાપ કર્મ કરતો અટકે છે. જ્ઞાન દ્વારા દુનિયાના સમગ્ર પદાથોને જાણી શકાય છે. માટે જ્ઞાન પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે. જે જ્ઞાન ભણી શકે તેમ ન હોય તેણે ભણનારની સેવા, વૈયાવચ્ચ કરવી અને જે જ્ઞાની હોય તેણે બીજા ને પિતાના જ્ઞાનનો લાભ આપે. જ્ઞાન આપીને જીને ધર્મના માર્ગે વાળવા પણ જ્ઞાનને ઘમંડ કરે નહિ કે જ્ઞાન અગર જ્ઞાન પ્રાપ્તિના સાધનની અશાતના ન કરવી. જ્ઞાન અને જ્ઞાનીની અશાતના કરવાથી જીવ ઘોર કર્મ બાંધે છે. - એક રાજાને ત્યાં ઘણાં વર્ષે પુત્રનું પારણું બંધાયું. તેથી રાજાને ને પ્રજાને આનંદનો પાર નથી. આખા ગામમાં જન્મ મહોત્સવ ઉજવાય છે. રાજા ખૂબ દાન પુણ્ય કરે છે. સાત દિવસ ઉત્સવ ઉજવે. કુંવર માટે થાય છે પણ બેલતે નથી તેથી રાજાને ખૂબ ચિંતા થાય છે. રાજા-રાણી ઝૂર્યા કરે છે. ત્યાં પવિત્ર અવધિજ્ઞાની મુનિ પધાર્યા. આખું ગામ સંતના દર્શન કરવા તથા વ્યાખ્યાન સાંભળવા ગયું. રાજા, રાણુ, કુંવર બધા એક ચિત્તે સાંભળે છે. ત્યારે મુનિ કહે છે કે દેવાનુપ્રિયે! વિચાર કરે. પાંચ ઈન્દ્રિઓ મળી છે પણ તેમાં ચાર ૧૧૭ Page #939 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સારા શિખર ઈન્દ્રિઓ મળે ત્યાં સુધી કાન નથી મળતાં. પાંચ ઇન્દ્રિઓ પૂરી મળે ત્યારે કાન મળે છે. કાનદ્વારા કાઈની નિંદા કુથલી સાંભળવાની નથી પણ વીતરાગ વાણી સાંભળવાની છે. કાઈની નિંદા સાંભળવાથી ને કરવાથી જીવ કમ ખાંધે છે. વીતરાગ વાણીનું શ્રવણ કરવાથી શું લાભ થાય છે. "सवणे नाणे य विन्नाणे, पच्चकखाणे य संजमे । अणहए तवे चेव, वोदाणे अकिरिया सिध्धी ॥" ધર્મ શાસ્ત્રનાં શ્રવણથી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન (વિશેષ તત્ત્વમેાધ), વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સયમથી અનાશ્રવ એટલે સવર દ્વારા નવાં આવતાં કર્માને રાકવા, અનાશ્રવથી તથા તપથી પુરાણા કર્મના ક્ષય, પૂર્વ કર્મોના નાશથી નિષ્કમ તા એટલે કમ રહિત સ્થિતિ અને નિષ્કમતાથી સિધ્ધિ એટલે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્રશ્રવણથી જીવને આવા લાભ થાય છે. રાજા-રાણીએ તથા કુવરે એક ચિત્તે વાણીનું શ્રવણુ કર્યું. વ્યાખ્યાન પૂરું થયા પછી રાજા રાણીએ પૂછ્યું ગુરૂદેવ ! આ અમારા એકના એક પુત્ર ઘણેા સૌંદય વાન ને ઢાંશિયાર છે પણ મૂંગા છે તે તે ક્યા કર્મીના ઉડ્ડયથી મૂંગાપણું પામ્યા છે ? તે કૃપા કરીને ફરમાવેા. સ ંતે ઉપયોગ મૂકીને કહ્યું. આ કુંવરે આજથી ત્રીજા ભવે નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને ૧૧ વર્ષ તા કડક મૌન પાળ્યું હતું. આજે તેા મહિના પંદર દિવસ મૌન રાખે તે પેપરમાં જાહેરાત આપે. ત્યારે આ કુંવરે ચારિત્રમાં મૌન તેમજ ઉગ્ર તપશ્ચર્યા સાથે ગુરૂવ^ના વિનય કરીને તેમની પાસેથી જ્ઞાન મેળવ્યું. આવું જ્ઞાન આત્માને ખૂબ લાભદાયી બને છે, ને સદા માટે ટકી રહે છે. સંતે અગિયાર વર્ષ પછી મૌન છેડયુ' પણ તપ ચાલુ રાખ્યા. જ્ઞાનાવરણીય કાઁના ક્ષચેાપશમથી એમને ખૂબ ઉઘાડ થયા ને ઘણુ' શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના ગુરૂના પરિવાર ઘણા વિશાળ હતા. તેમનાં પણ શિષ્ચા થયા આ અધા નાના સતા આ જ્ઞાની મુનિ પાસે સિધ્ધાંતની વાંચણી કરતાં. કઈ શંકા થાય તેનુ' સમાધાન કરતાં. ખધાને ખૂબ પ્રેમથી ભણાવતાં હતાં. એક દિવસ એવું બન્યુ કે ગુરૂ ખૂમ થાકી ગયેલાં. રાત્રે શિષ્યે સ્વાધ્યાય કરવા બેઠા. પણ કંઈક કંઈક સંતા ભૂલ જવાથી વારવાર પૂછવા આવતાં. આથી ગુરૂની ઉડી ગઈ ત્યારે મનમાં કિલષ્ટ ભાવ આવ્યા. અહા ! મેં જ્ઞાન, ધ્યાન અને તપમાં મારા શરીર સામુ` ના જોયું, શરીરની ખુવારી કરી નાંખી. આટલા લાકોને જ્ઞાન આપ્યું. હવે મારુ. શરીર ચાલતું નથી. છતાં રાત્રે પણ મને શાંતિ નહિ શિષ્ય મારું માથું ખાઈ જાય છે. આ બધુ ભણ્યા તે ઉપાધિ થઈને ? જે કંઈ ભણ્યા નથી તેમને કંઈ ઉપાધિ છે? કેવા ખાઈ પીને નિરાંતે આરામથી સૂતા છે. ખસ, હવે Page #940 -------------------------------------------------------------------------- ________________ વારા શિખર મારે કઈને જ્ઞાન આપવું નથી. એ ગુસ્સો આવ્યો કે શાસ્ત્રના પાનાં ને પુસ્તક ફાડી નાંખ્યા. શિષ્યોએ ગુરૂદેવની અશાતના ન થાય તે માટે ચરણમાં પડીને માફી માંગી. અને કહ્યું ગુરૂદેવ ! આપ અમારા તારણહાર છે. આપે અમને મહાન જ્ઞાન આપ્યું છે. આપ આ શાસ્ત્રોના પાના ફાડી નાંખશે ને અમને જ્ઞાન નહિ આપે તે અમારું શું થશે? શિવેએ ઘણું સમજાવ્યાં પણ ગુરૂને ક્રોધ શમ્યો નહિ. આલોચના કરી નહિ અને ત્યાંથી કાળધર્મ પામી દેવલોકમાં ગયા અને ત્યાંથી આયુષ્ય પૂરું કરી તમારે ત્યાં કુંવરપણે જમ્યા છે. એમના પૂર્વ કર્મના ઉદયથી મૂંગા બન્યા છે. પછી રાજાએ પ્રશ્ન કર્યો કે આ કર્મો કેવી રીતે ખપે? ત્યારે જ્ઞાનીએ ત્યાં જ્ઞાનપાંચમન તેને મહિમા સમજાવ્યું. તેમજ પાંચમને ઉપવાસ કરી ક્રિયા સહિત જ્ઞાન આરાધના કરવી. કુંવરે ત્યાં આલેચના કરીને પાપને ખૂબ પશ્ચાતાપ કર્યો • આથી કર્મ ખપી જતાં મૂંગાપણું ટળી ગયું ને વાચા છૂટી એટલે ગુરૂના ચરણમાં પડીને કહ્યું- ગુરૂદેવ ! હવે મારે સંસારમાં રહેવું નથી. અનંત કાળથી ચતું ગતિમાં પરિભ્રમણ કર્યું છે. મેં આપના મુખેથી પૂર્વભવ સાંભળે. આવા તે કેટલા ઘોર પાપ મેં કર્યા હશે! એમાંથી કયારે છૂટકારો થશે ? અને સિદ્ધગતિના સુખડ મળશે ? હવે તે કર્મની કેદમાંથી મુક્ત બની જલદી મેક્ષમાં જવું છે. કંવરે પશ્ચાતાપ પૂર્વક પાપની આલોચના કરી દીક્ષા લીધી ને કર્મને ક્ષય કરી કલ્યાણ કર્યું. જે તમારે કલ્યાણ કરવું હોય ને ચાર ગતિના ફેરા મટાડવા હોય તે બને તેટલી જ્ઞાન, દર્શન સહિત ચારિત્ર અને તપની આરાધના કરે. ચાલુ અધિકારમાં મલ્લીકુમારીએ છ રાજાઓને કહ્યું કે બેલે, તમારે શું વિચાર છે? દીક્ષા લેવી છે? મલ્લીકુમારીના વૈરાગ્યભર્યા વચને સાંભળીને જેમ પહાડ ઉપરથી પડતે પાણીને ધોધ મેટા મેટા પથ્થરેને તેડી નાંખે છે તેમ છે રાજાઓનાં પથ્થર જેવા હદય પીગળી ગયા. અને મલલી અરિહંતના વચન સાંભળીને જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓએ મલી અરિહંતને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! સંસાર ભયથી વ્યાકુળ થઈને તમે દીક્ષા અંગીકાર કરવા ઈચ્છે છે તે હે દેવાનુપ્રિય! બતાવે કે તમારા વિના અમારે સહાયક બીજે કેણુ થશે ? પેટા કામ કરતાં અમને રોકનાર કેણુ થશે ? અમારા જેવા સંસારમાં પડેલા ને સન્માર્ગ તરફ વાળનાર, ધર્મના ઉપદેશક કેણ હશે? કઈ માણસને સમુદ્ર તર હોય તે વહાણ, નૌકા, સ્ટીમર અગર બે ભુજાને સહારે જોઈએ છે. સહારા વિના સમુદ્ર તરી શકાતો નથી. કેઈને ઉંચે જવું હોય તે સીડીને સહારે જોઈએ છે. સહારા વિના ઉંચે ચઢી શકાતું નથી. તે હે મિત્ર ! તમે અમારા સાચા સહાયક છે. આજથી ત્રીજા ભવે આપે અમારા ઉપર ઘણું મટે ઉપકાર કર્યો છે. આપ તે વખતે Page #941 -------------------------------------------------------------------------- ________________ tiા ખિરે અમારા દરેક કાર્યમાં મેઢીભૂત–આધારભૂત હતા. જેમ મકાન પાયાના આધારે ટકે છે ને ધાબુ પાટડાના આધારે ટકે છે. આજે તે મોટી મોટી ઈમારતે સ્થંભના આધારે ટકી શકે છે. આ રીતે છ રાજાઓ મલ્લીનાથ ભગવાનને કહે છે કે તમે ત્રીજા ભવમાં અમારા માટે દરેક કાર્યોમાં આધારભૂત હતાં. સમ-વિષમ માર્ગને બતાવનાર હોવાથી અમારા માટે ચક્ષુભૂત હતા. અમને ધર્મના માર્ગે વાળ્યા હતા તેથી ધર્મની ધુરા રૂપ હતાં અને દેવલોકમાં પણ આપણે સાથે રહ્યા અને એકબીજાને ધર્મ પમાડવાનો સંકેત કર્યો. તેથી આ ભવમાં આપ અમને જગાડ્યા. અમે તે કેવું ભાન ભૂલ્યા હતાં કે આપના રૂપ ગુણની પ્રશંસા સાંભળીને આપની સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા. સંસારનાં વિલાસી સુખની ઈચ્છાથી આપના પવિત્ર પિતાજી કુંભક રાજાને હરાવી તમને પરણવા માટે મેટું યુદ્ધ કરવા આવ્યા ને યુદ્ધ કર્યું. ઘણાં સુભટેનાં મોત થયાં. લેહીની નદીઓ વહાવી. અમે આવી કારમી હિંસા કરી. અમારું શું થશે ? અમારા જેવા પાપી આત્માઓને આપે પાપથી અટકાવ્યા. કે ઝળહળ દી આપે ભીતરમાં પ્રગટાવે, અંતરને અજવાળીને અમને માર્ગ બતાવ્યું. મારી મનીષા તે એ છે, જેણે ઓગાળે આ ગાઢ ભૂમિને અંધકાર, તે ઉપકારી જગદિપકના મને મળે સંસ્કાર–મારા હૈયાના હાર” હે પ્રભુ! અમે આપને ઓળખ્યાં નહિ. આપ અમારા અજ્ઞાન રૂપી અંધકારથી ભરેલાં અંતરમાં જ્ઞાનને દીપક પ્રગટાવ્યા. આપે અમને સાચા માર્ગે વાળ્યા. પાપથી અટકાવ્યા. આવા અમારા મહાન ઉપકારી ભગવંત! આપને જે સંસાર દુઃખરૂપ લાગે છે ને આપ સંયમ પંથે સીધાવે છે તે પછી અમારો આધાર કેશુ? આપના વિના અમને ન ગમે. માટે “વિ રેવાનુfgયા! સંસાર મfar जाव मीया जम्ममरणाणं देवाणुप्पिया णं सध्धि मुंडा भवित्ता जाव पव्वयामो।" હે દેવાનુપ્રિય! અમે સંસારના ભયથી વ્યાકુળ તેમજ જન્મમરણના ભયથી ત્રાસ પામ્યા છીએ. તેથી અમે પણ આપની સાથે મુંડિત થઈને જિન દીક્ષા અંગીકાર કરીશું. - હે ભગવંત ! આજથી ત્રીજા ભાવમાં પણ આપની પ્રેરણાથી દીક્ષા લીધી હતી. આપ જ અમારા તારણહાર હતા. આ ભવમાં પણ આપ જ અમારા છએનાં તારણહાર બનો. અમે આપની સાથે દીક્ષા લઈશું. છ રાજાઓ આવ્યા હતાં યુદધ કરીને મલ્લીકુમારીને પરણવા, પણ મલ્લીકુમારીના ઉપદેશથી ઠરી ગયા અને દ્રવ્ય યુધ કરવાનું છેડી કર્મરાજા સાથે સંગ્રામ કરવા તૈયાર થયા. તમારી કેઈની આટલી તૈયારી Page #942 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૩૩ છે? જ્યારે તે છ રાજાઓએ દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી ત્યારે મલ્લી અરહિં જિતશત્રુ પ્રમુખ રાજાઓને આ પ્રમાણે કહ્યું કે જે તમને બધાને સંસારના ભય લાગ્યા છે, સંસાર ભયથી વ્યાકુળ થઈને મારી સાથે ભાગવતી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છે છે તેા હૈ દેવાનુપ્રિયેા ! વિલંબ વગર તૈયાર થાવ. મલી ભગવતે છ મિત્ર રાજાઓને આ પ્રમાણે કહ્યું એટલે તેમના આનંદના પાર ન રહ્યો. અહા ! કેવા ઉચ્ચ કેટિના તે જીવા હશે ! પૂર્વ સાધના કરીને આવેલાં હતાં એટલે મલ્લીનાથ ભગવાનની એક ટકારે વીતરાગ પ્રભુના પંથે પ્રયાણ કરી વીતરાગ વાટિકામાં વિચરતા તૈયાર થઈ ગયા. દેવાનુપ્રિયે ! છ રાજાએ છેલ છખીલા વરણાગી બનીને મલ્ટીકુમારીને પરણવા આવ્યા હતાં. પણ સ્હેજ નિમિત્ત મળતાં અંદરનું ઉપાદાન જાગી ઉઠયું. અને વરણાગી વર વૈરાગી બની ગયા. સતી પ્રભજના લગ્ન વખતે માયાના માયરામાં બેસવાની તૈયારીમાં હતી. માયરામાં બેસતાં પહેલાં સાધ્વીજી પાસે માંગલિક સાંભળવા ગયા. ત્યાં સાધ્વીજીની સ્હેજ ટકેાર થતાં વરણાગી પ્રભંજના કેવળજ્ઞાન પામી વીતરાગ્ની ખની માક્ષના માયરામાં બેસી ગયા. નેમકુમાર રાજેમતીને પરણવા તારણે ગયા ને પશુડાના પાકાર સાંભળીને પાછા ફર્યાં ને દીક્ષા લીધી. તે રીતે છ રાજાએ મી અરિહંતના વચનામૃતા સાંભળી વૈરાગી ખની ગયા. છ રાજાઓને વૈરાગ્ય રંગે રંગાયેલા જોઈને મલ્લી અરિહંતે કહ્યું કે જો તમારે દીક્ષા લેવી હાય તા તમે પાતપાતાના રાજ્યમાં જઈ જ્યેષ્ઠ પુત્રને રાજગાદીએ બેસાડી રાજ્યના કારભાર તેમને સેાંપી એક હજાર માણસે ઉપાડે તેવી શીખીકામાં બેસીને મારી પાસે આવે. રાજાઓએ વાત અંતરમાં ધારણ કરી લીધી. એ કેવા હળુકી જીવા હશે કે તરત જાગી ગયા. તમે તે બધા શાહુકારના દીકરા છે ને ? અમારા ભગવાનની વાણીનેા એક શબ્દ પણ તમારા હૃદયમાં રાખો નહિ. અમને સોંપીને જાએ છે. (હસાહસ). છ રાજાઓએ મલી અરહિંતની વાતને સ્વીકાર કર્યો, ત્યારબાદ મલ્લી અરિહંત જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓને પેાતાની સાથે લઈને તેઓ જ્યાં કુંભક રાજા હતા ત્યાં ગયા. ત્યાં જઈ ને કુ ંભક રાજાના ચરણામાં વંદન કરાવ્યા. મલ્લીનાથ ભગવંત ટૂંક સમયમાં અરિહંત ખનવાના છતાં પિતાજીના વિનય વ્યવહાર કેટલે સાચવે છે! છ એ રાજાઓએ કુંભક રાજાના ચરણમાં પડીને કહ્યું કે હું પિતાજી! અમને ખખર નહિ કે આપને ત્યાં આવા તારણહાર ભાવિના તીર્થંકર પ્રભુ ખિરાજે છે. અને અમે એમને પરણવા માટે કહેણુ મેકલાવ્યા. આપે તેના ઈન્કાર કર્યો તેથી અમે આપની સાથે યુધ્ધ કરવા માટે આવ્યા. અમે આપની ને અરિહંત પ્રભુની ઘેાર અશાતના કરી છે. અમને માફ કરજો. એમ કહી ક્ષમા માંગી Page #943 -------------------------------------------------------------------------- ________________ શરા મિર કુંભક રાજાએ તેમને ઉભા કરી ક્ષમા આપી અને તેમને ભેટી પડ્યા. ત્યારબાદ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચાર પ્રકારનાં ઉત્તમ ભેજન તૈયાર કરાવી ભેગા બેસી પ્રેમથી જમાડયા. અને કિંમતી સેનાના અને રત્નના આભૂષણે તેમજ કિંમતી વસ્ત્રો તેમને ભેટ આપ્યા. અને તેમને ખૂબ સત્કાર-સન્માન કરીને વિદાય કર્યા. હવે છ રાજાએ પિતા પોતાના રાજ્યમાં જઈ પિતાપિતાનાં મેટા પુત્રોને રાજગાદીએ બેસાડી શીબીકામાં બેસીને આવશે તેના ભાવ અવસરે. ચરિત્ર રૂકમણીએ પ્રદ્યુમ્નને તેના પિતાને વંદન કરવા જવાનું કહ્યું અને કહ્યું કે તું ત્યાં જઈને તારો પરિચય આપજે. હે માતા ! હું કયારે પણ એમ નથી કહેવાને કે પિતાશ્રી ! હવે હું આવ્યો. પણ હું મારા બાહુબળથી તેમને મારે પરિચય આપીશ. અને પછી હું પિતાજીના ચરણમાં વંદન કરીશ. દીકરા ! તું એમ ન કર. ના, માતા ! થોડી ધીરજ રાખ. પણ તારે મને થોડી સહાય કરવી પડશે. જે તારે મારા પિતાજીનું જહદી મિલન કરાવવું હોય તે. રૂક્ષમણી કહે બેટા! શું સહાય કરું? ત્યારે કહે છે બા! જ્યાં નારદજી આપના પુત્રવધુની રક્ષા કરે છે ત્યાં તું મારી સાથે ચાલ. આ વાત સાંભળી રૂક્ષમણી ગભરાઈ. કે હું પતિવ્રતા સ્ત્રી છું. મારા પતિની આજ્ઞા વગર કયારે પણ મેં એક કદમ ઉઠાવ્યો નથી. તે આજ હું કેમ જઈ શકું? મૂંઝવણમાં પડેલી માતાને જોઈને પ્રશ્ન કહે છે તું શા માટે ગભરાય છે ? જે તને દીકરાને પ્રેમ હોય તે તારે મારી સાથે આવવું જોઈએ. નહિતર હું વૈતાઢય પર્વત ઉપર ચાલ્યો જઈશ. સોળ સોળ વર્ષથી ગૂરતી એવી માતા પુત્રના વચન સાંભળીને ગભરાઈ ગઈ અને તેણે પુત્રને આધીન થવાને વિચાર કર્યો. કુમારે વિદ્યાના બળથી એક ઉડતે રથ બનાવ્યું. તેમાં રૂકમણીને બેસાડીને ભાખંડ પક્ષીની માફક રથને આકાશમાં ઉડાડ. ને જ્યાં કુકણજીની સભા છે ત્યાં આવતાં શંખ વગાડીને કહ્યું- હે યાદ ! જાગે. કૃણુની પત્ની રૂકમણીનું હું અપહરણ કરીને લઈ જાઉં છું. તમે ચંદેરી રાજા શિશુપાલની સાથે યુદ્ધ કરીને રૂક્ષ્મણીને ઉઠાવી લાવ્યા હતા તે આજે તમારી પાસેથી હું ઉઠાવી જાઉં છું. હવે તમારામાં સ્વાભિમાન હોય તે મારી સાથે યુદ્ધ કરીને રૂકમણીને લઈ જજો. પણ ધ્યાન રાખજો કે હું કઈ લંપટ, નટખટ, દેવ, ગંધર્વ, વ્યંતર કે અસુર નથી પણ મનુષ્ય છું. તેમજ સતી રૂક્ષ્મણીના શીયળ ઉપર હાથ લગાડું તેમ પણ નથી. ચેરી કરીને છૂપી રીતે લઈ જતું નથી. પણ તમારી સમક્ષ જાહેરાત કરીને છડે ચોક ધોળા દિવસે લઈ જાઉં છું. તાકાત હોય તે મારી સામે આવજે. આવા અભિમાનયુક્ત શબ્દ સાંભળીને કૃષ્ણ, બલભદ્ર આદિ બધા યાદવેએ સભાની અંદર ધમધમાટ મચાવી દીધે, ને યુદ્ધની તૈયારી કરવા માંડી. આખી દ્વારકા Page #944 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૫ નગરીમાં રૂકમણીના અપહરણનાં સમાચાર વાયુવેગે પહોંચી ગયા. કદી ન અનુભવ્યું હેય તેવું બનવાથી બલભદ્રજી બેભાન બની ગયા. શીતળ જળ છાંટવાથી શુધિમાં આવ્યા. કૃષ્ણજીને તે એટલે આઘાત લાગે કે હું આ ત્રણ ખંડને અધિપતિ, ધરતીને ધ્રુજાવનાર અને મારા જીવતાં મારી પટ્ટરાણીનું અપહરણ કરનાર કોણ પાક? પાંડ પણ ત્યાં આવી પહોંચ્યા. ઉગ્રસેન રાજા, દશ દશાઈ વિગેરે બધા એક જ બેલવા લાગ્યા કે આ દુષ્ટ કેણ છે કે જે રૂક્ષમણીનું અપહરણ કરે ! જોતજોતામાં કૃષ્ણના આદેશથી સૈન્ય સજજ બનીને હાથી, ઘેડા, રથ, પાયદળ, ચતુરંગી સેના સજજ થઈ ગઈ. સૈનિકોના હાથમાં તલવાર ચમકવા લાગી. આખું લશ્કર દ્વારકા નગરીની બહાર જઈ રહ્યું છે. તે પ્રસંગે કંઈક લકે એમ બેલવા લાગ્યા કે એક સ્ત્રી માટે આટલું મોટું યુધ્ધ! કેટલે સંહાર થશે! ત્યારે કંઈક કહે શું પત્નીનું અપહરણ થાય ને પતિ બેસી રહે! લડાઈ તે કરવી જ જોઈએ ને! હવે લશ્કર યાદવ સહિત દ્વારકા નગરીની બહાર પહોંચી ગયું. અને પ્રધુમ્નકુમારે જ્યાં નારદજી અને ઉદધિકુમારી હતી ત્યાં માતા રૂક્ષમણીને મૂકી. હવે શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૩ કારતક સુદ ૬ ને ગુરૂવાર તા. ૨૮-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણનીધિ, પરમ કૃપાળ પરમાત્માના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. વીતરાગ પ્રભુની વાણી ઉપર જીવને શ્રધ્ધા થાય અને પછી શુધ્ધ ભાવથી આચરણ થાય તે બેડો પાર થઈ જાય. પણ ભેગે પ્રત્યેને રાગ જીવને જિનેશ્વર પ્રભુના વચન ઉપર ભાવ આવવા દેતું નથી. ભોગ પ્રત્યેનો ભાવ ઓછો થાય તે ભગવાનના વચન ઉપર ભાવ વધે, ભવ નિર્વેદ આવે ને ભેગેની ભયંકરતાનું ભાન થાય. ભેગ કેટલા ભયંકર છે ને ભગવાન અને ભગવાનનાં વચન કેવા ભદ્રંકર એટલે કલ્યાણકારી છે, હિતકારી છે તેને ખ્યાલ બહુ ઓછા જીવને હોય છે. તેથી તમને સંતે વારંવાર ભેગોની ભયંકરતાનું ભાન કરાવી ભવથી મુક્ત બનવા માટે પડકાર કરીને કહે છે હે ભવ્ય છે! તમે જાગે. અને સંસારને ભાવ એ છે કરે, ને ભગવાન પ્રત્યે પ્રીતિ જે. બંધુઓ! અનાદિકાળથી જગતની ઉધી રીતી છે કે ભગવાન સાથે પ્રીત કરતાં વાર લાગે છે ને ભેગો પ્રત્યે સહેજે પ્રીત થાય છે. કારણ કે અનાદિકાળથી જીવ ભોગ ભેગવતે આવે છે, તેથી તેના પ્રત્યે પ્રીતિ સહેજે થઈ જાય છે. પણ Page #945 -------------------------------------------------------------------------- ________________ શારદા ખિ ભગવાનને ભજ્યા નથી એટલે તેના પ્રત્યે જલ્દી પ્રીતિ થતી નથી. તેથી ભગવાને ભેગને ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. એટલે જીવોને સંસાર પ્રત્યેને ભાવ છે તેટલે ભાવ ભગવાન અને ભગવાનનાં વચન ઉપર આવી જાય તે જલદી ભવ વન ઓળંગી જાય. ભગવાનને ભક્ત ભેગેને ભિખારી ન હોય ત્યાગને પુજારી હોય, ભગવાનને માર્ગ ત્યાગને છે. ભગવાન કહે છે કે ભેગે પ્રત્યેનો ભાવ ઘટાડયા વિના ભવને ભાગાકાર થવો મુશ્કેલ છે. ભવસાગર તર કઠીન છે. માટે જે જલદી આત્મસાધના કરવી હોય તે ભગવાનનાં વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા કરે. - જેના અંતરમાં સમજણની સરવાણી ફૂટી હોય તેના અંતરના ઉદ્દગારો પણ અલૌકિક હોય છે. આવા જ ખાતા–પીતાં, ઉઠતાં–બેસતાં, બોલતાં દરેક કાર્યોમાં ઉપયોગ રાખે છે. અજ્ઞાની છે પણ આ બધી ક્રિયા કરે છે ને જ્ઞાની પણ કરે છે. એ બંનેના કરવામાં આસમાન અને જમીન જેટલું અંતર હોય છે. જ્ઞાની પ્રત્યેક ક્રિયા કરતાં ઉપગ રાખે છે. જ્ઞાનીનું ચાલવું, ઉભા રહેવું, બેસવું, સૂવું, ખાવું, બલવું બધું યત્નાપૂર્વક હોય છે. તેથી તે પાપકર્મો અલ્પ બાંધે છે. અને તપ દ્વારા જુનાં કર્મો ખપાવે છે. આ રીતે યતનાપૂર્વક જીવન જીવતે આત્મા પાપકર્મથી લેપાય નહિ. માટે પ્રત્યેક ક્રિયામાં જતના રાખો. જ્ઞાની કહે છે કે ઉપયોગ એ ધર્મ. અજ્ઞાની જેને આ વાતનું રહસ્ય સમજાતું નથી તેથી કર્મોનું બંધન કરી અનંતકાળ સુધી સંસારમાં રઝળે છે. આપણને આ અમૂલ્ય માનવ જિંદગી કર્મોના બંધનથી મુક્ત થવા માટે મળી છે. સંસારના બંધને બંધાવા માટે નહિ. લાખ જનમ પૂરા કરી, આપણે સહુ આવ્યા અહીં, જે આ ભવે જાગ્યા નહીં તે, ફરીશું ફરી ચક્કર મહીં. ચાર ગતિ, ગ્રેવીસ દંડક અને ચેર્યાશી લાખ જીવાનિમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં મહાન પુર્યોદયે જીવને આ ઉત્તમ માનવભવ મળે છે તે શું વિષયમાં રચ્યાપચ્યા રહીને વિકાસ કરવા માટે મળે છે ? આત્માને કર્મના કાદવથી ખરડવા માટે માન્ય છે ? “નહિ”. આત્મજ્ઞાનમાં મસ્ત બની આત્માના સ્વરૂપની પીછાણ કરવા માટે મળે છે. સંસારભાવ જીવનમાં ન જોઈએ. પુદ્ગલને એંઠવાડે ચાટવાની વાત ન જોઈએ. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આંતર નિરીક્ષણ જોઈએ કે હું કેણ હું ક્યાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરું, કેના સબંધે વણ છે રાખું કે એ પરિહરું” હે આત્મા ! તું કોણ છે? ક્યાંથી આવ્યું છે ને ક્યાં જવાનું છે? તારું સાચું સ્વરૂપ શું છે ને તું શું કરી રહ્યો છે? આ રીતે આંતર નિરીક્ષણ કરવામાં Page #946 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર આવે તે જરૂર આત્મજ્ઞાન પ્રગટ થાય છે. આવું આંતર નિરીક્ષણ એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ચાવી છે. એક વખત આવું આત્મજ્ઞાનનું સ્વસંવેદન થશે તે તમને આ સંસાર ક્ષારભૂમિ જે, અંધારા કૂવા જે ને મશાનભૂમિ જે ભયંકર લાગશે. જે આવું આત્મજ્ઞાન પામે તે પાપ કરતાં અટકે. જે પાપ કરતાં અટકે તેને સંસાર ખટકે. જેને સંસાર ખટકે તે જીવ ભવમાં ભટકે નહિ. જ્ઞાની કહે છે કે અટક્યા વિના અમરતા નથી ને કર્યા વિના ઠેકાણું નથી. અટકવાનું શેનાથી છે ને કરવાનું શેમાં છે ? તે જાણે છે? આશ્રવથી અટકવાનું છે. આશ્રવમાં બેઠેલે જીવ કર્મોના પ્રવાહમાં તણાયા કરે છે. ને કર્મો બાંધે છે તેથી ભવમાં ભમે છે. માટે આશ્રવથી અટકીને સંવરના ઘરમાં આવીને જીવે સમજણમાં સ્થિર બની સ્વરૂપમાં કરવાનું છે. પાણીમાં કેઈ ચીજ પડી ગઈ હોય તે પાણી જ્યાં સુધી હાલે છે ત્યાં સુધી પડેલી વસ્તુ દેખાતી નથી. પાણી સ્થિર બને, બધે કચર ઠરી જાય ત્યારે અંદરમાં પડેલી ચીજ સ્પષ્ટપણે દેખાય છે. તેમ જ્યાં સુધી આપણા મનમાં સંકલ્પ અને વિકલ્પનાં તરંગે ઉછળી રહ્યા છે ત્યાં સુધી આત્મસ્વરૂપની પીછાણ નહિ થાય. સંકલ્પ વિકલ્પોનાં તરંગે શાંત થશે ત્યારે આત્મસ્વરૂપની અનુભૂતિ થશે. તેમાં જે આનંદ આવશે તે એ અલૌકિક ને અપૂર્વ હશે કે જેની સીમા નહિ રહે. એ આનંદ મળતાં સંસારને આનંદ તુચ્છ લાગશે. - મલ્લી અરિહંતના વચનામૃતેથી જેમને આત્મસ્વરૂપની પીછાણ થઈ છે તેવા જિતશત્રુ પ્રમુખ છ રાજાએ કુંભક રાજાને ત્યાંથી નીકળ્યા. મિથિલા નગરી છેડીને આનંદભેર પોતપોતાના દેશમાં આવ્યા. આ છ રાજાઓ અલગ અલગ દેશના માલિક હતાં ને છ એ મહર્ધિક રાજા હતા. જ્યારે તેઓ આવ્યા ત્યારે ક્રોધથી ધમધમતા આવ્યા હતાં પણ જ્યારે પાછા ફર્યા ત્યારે બધો ક્રોધ શાંત થઈ ગયો, અને પિતાના આત્માને શીતળીભૂત બનાવીને આનંદિત થઈને ચાલ્યા. મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણે આપણી રાજધાનીમાં જઈને આપણાં મોટાપુત્રોને રાજગાદી પર બેસાડી તેમને બધો વહીવટ ઑપી ભગવાન મલ્લીનાથ દીક્ષા ગ્રહણ કરે ત્યારે દીક્ષા લેવી છે. અને અપ્રમત બની આત્મ સાધનાના ઝુલણે ઝુલી બાહ્યભાવને ભૂલી કર્મોને ક્ષય કરી પરમપદની પ્રાપ્તિ કરવી છે. છ એ રાજાઓ અલગ અલગ દેશ અને અલગ દિશામાંથી આવ્યા હતા. સી છૂટા પડી પોતપોતાના દેશમાં જ્યાં પોતાની રાજધાનીમાં પણ ત્યાં પિતાપિતાના મહેલ હતાં ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને તેઓ બધા પિતાપિતાના રાજકાજમાં પરોવાઈ ગયા. બંધુઓ! આ રાજાઓ પહેલાં રાજ્યને કારભાર કરતાં હતાં તે રસપૂર્વક કરતાં હતાં હવે અનાસક્ત ભાવે રહેવા લાગ્યા. એમને હવે મલ્લીનાથ ભગવાનને સંગમ ૧૧૮ Page #947 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮ શારદા શિખર થયો હતે. મનુષ્ય જે સંગ કરે છે તે તેને રંગ લાગે છે. સંસારનો રંગ જીવે વણે લગાડે, પણ જેને સંગમ થતાં જીવ રાગી મટી વૈરાગી બને, આત્મકલ્યાણ કરવા તૈયાર થાય તેનું નામ સાચે સંગમ થયે કહેવાય. તમને આ સંગમ થયો છે કે નહિ? કેટલાં વર્ષોથી ઉપાશ્રયે આવે છે, વ્યાખ્યાન સાંભળે છે પણ જીવનમાં પટે આવે છે? સાચે સંગમ પ્રભુ સાથે હજુ યે ના થયે, એ દિશામાં રેલે મારે હજુયે ના ગ ... સાચે એક લગની સાથે વહેતું આતમનું ઝરણું, પાવન સરિતા પાસે પહોંચી લઈ લઉં શરણું, આતમ કેરે આ મરથ હજુ એ ના ફળે..સાચે સંગમ ભક્ત કહે છે કે હે ભગવાન! વર્ષોથી ધર્મ કર્યો પણ હજુ તારી સાથે મારે સંગમ ના થયે. વર્ષોથી તને મળવાને મને રથ કરું છું પણ મારા મનને મનોરથ ફળીભૂત થતું નથી. જ્યારે ફળશે? જ્યારે અંતરથી લગની લાગશે ત્યારે પ્રભુ સાથે સારો સંગમ થશે. જેમને મલ્લીનાથ ભગવાન સાથે સંગમ થઈ ગયા છે તેવા છ રાજાએ પોતાની રાજધાનીમાં આવીને ઉદાસીન ભાવે રાજ્ય ચલાવવા લાગ્યા. “as i મલ્ટી રંજીરવાળે નિમિત્તfમ રિ મf બધા રાજાઓનાં ગયા પછી મલ્લીનાથ ભગવાને મનમાં એ નિર્ણય કર્યો કે એક વર્ષ પછી હું દીક્ષા ગ્રહણ કરીશ. મલ્લીનાથ ભગવાને આ દઢ નિર્ણય કર્યો. આ તે તીર્થંકર પ્રભુ હતાં. તેમના નિર્ણયમાં ફેરફાર થતો નથી, કે તેમને કઈ વિન કે બાધા આવતી નથી. કારણ કે તેઓ જ્ઞાન દ્વારા બધું જાણે છે. અરિહંત ભગવાનની પુન્નાઈ ઘણી હોય છે. એટલે તેમણે મનમાં આ જાતને નિર્ણય કર્યો. ત્યાં શું બને છે. “સંત જ તે સમi સરસાળ અતિ તે કાળ અને તે સમયે શકેદ્રનું આસન ચલાયમાન થયું. અરિહંત ભગવંતના જમ્બર પુય હેય છે. અહીં મૃત્યુલોકમાં મલ્લીનાથ ભગવંતે મન સાથે નિર્ણય કર્યો કે હું એક વર્ષને અંતે દીક્ષા અંગીકાર કરીશ. તેના પડઘા દેવલેક સુધી પહોંચી ગયા. અને શક્રેન્દ્ર મહારાજનું આસન ચલાયમાન થયું. બધા દેવમાં પરમ ઐશ્વર્યવાન દેવરાજ શકે પિતાનું આસન ડોલતું જોયું. ત્યારે વિચાર કર્યો કે મારું આસન કેમ લે છે ? કેનાં આસન વિના પ્રજને ડોલતાં નથી. કોઈ પણ કારણ ઉપસ્થિત થાય ત્યારે ડેલે છે. જ્યારે દેવેનું આસન ડેલે છે ત્યારે તે અવધિજ્ઞાન દ્વારા ઉપગ મૂકીને જુવે છે ને તેમાં જુવે કે કેઈ ભગવાનને ભક્ત કષ્ટમાં આવ્યું છે! શાસનની દેલણ થાય છે. કેઈ સતીનું શીયળ ખંડિત થવાને પ્રસંગ આવે છે. શું Page #948 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છે? અવધિજ્ઞાનમાં જઈને સહાય કરવા જેવી લાગે તે સહાય કરે છે. (અહીં પૂ. મહાસતીજીએ દેવની સહાય ઉપર ચંદનબાળાનું દષ્ટાંત ખૂબ સુંદર છણાવટથી સમજાવ્યું હતું ને તેનું જીવન ચરિત્ર એવું સુંદર વર્ણવ્યું હતું કે બેતાઓની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતાં) મલ્લીનાથ ભગવંતના દીક્ષા લેવાના નિર્ણયથી શકેન્દ્રનું આસન ડેલ્યું ત્યારે ઉપગ મૂકીને અવધિજ્ઞાન દ્વારા જોયું તે મલ્લી અરિહંતને જોયા. જેઈને ઈન્દ્રના મનમાં આવા પ્રકારને અધ્યવસાય ઉત્પન થયે કે આ જંબુદ્વીપ નામનાં દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, મિથિલા નામની રાજધાનીમાં કુંભક રાજાના ભવનમાં મલ્લી નામના અરિહંત પ્રભુ “હું વર્ષને અંતે દીક્ષા અંગીકાર કરીશ” આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે. તેથી મારું આસન ચલાયમાન થયું છે. આ કારણે ઈન્દ્રનું આસન ડોલે છે ત્યારે કાળવ્રયવતી એટલે અતીત કાળના એટલે ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાન સમયમાં વર્તતા અને અનાગત કાળમાં થનારા સર્વ શક, દેવેન્દ્રો, દેવ રાજાઓને પરંપરાથી ચાલતે આવેલે આ પ્રમાણેને આચાર છે કે તેઓ અરિહંત ભગવાન દીક્ષા લેવાના હોય ત્યારે તેમને આટલી અર્થસંપદા (દાન દેવા માટે) આપવી જોઈએ. તે પ્રમાણે અર્થસંપત્તિ અર્પણ કરે છે. તેનું પ્રમાણ કેટલું છે! "तिण्णेव य कोडिसया, आहसीतिं च होन्ति कोडीओ। असितिं च सयसहस्सा, इंदा दलयंति अरहाणं ॥" ત્રણસો કોડ એટલે ત્રણ અબજ, અઠ્ઠાસી (૮૮) ક્રોડ અને એંશીલાખ સુવર્ણ ભદ્રાએ વાર્ષિક દાન માટે તીર્થકરેના વખતે આટલું દ્રવ્ય ઈન્દ્ર તેમને ઘેર પહોંચાડે છે. બંધુઓ ! તીર્થંકર પ્રભુની કેટલી પ્રબળ પુન્નાઈ છે ! મહાન પુણ્યનાં મેગાં થાય ત્યારે જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. એ બધી પુનાઈતીર્થંકરના ભાવમાં ખપાવવાની હોય છે. એટલે તીર્થકરને વષીદાન માટે તેમના પિતાના ભંડારમાંથી કાઢવું પડતું નથી. તીર્થકર ભગવંત આ પ્રમાણે દીક્ષા લેવાને વિચાર કરે ત્યારે ઈન્દ્રનું આસન ચલાયમાન થાય છે ને ઈન્દ્ર અવધિજ્ઞાન દ્વારા આ વાત જાણી લે છે. પછી ઈન્દ્ર મહારાજ જાતે ધન આપવા માટે આવતા નથી. એ પિતાની નીચેના દેને આજ્ઞા કરે છે. તેથી તે શક દેવેન્દ્ર વૈશ્રમણ દેવ કુબેરને બેલા. બે લાવીને તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! “વુ હવે મારા પાસે કાર અસીર્તિ જ સજરાતt ત્તા આ જંબુદ્વીપમાં ભારત વર્ષ ક્ષેત્રમાં મિથિલા નામની નગરીમાં કુંભક રાજાના મહેલમાં મલ્લી નામના તીર્થંકર પ્રભુ છે. તેઓ દીક્ષા લેવાને વિચાર કરી રહ્યા છે. એટલા માટે ઈન્દ્રોને આ જાતને પરંપરાથી ચાલતે આવતે નિયમ છે કે તેઓ તીર્થંકર પ્રભુના નિષ્ક્રમણ મહોત્સવના વખતે ત્રણ અબજ, અઠ્ઠાસી ક્રોડને Page #949 -------------------------------------------------------------------------- ________________ શારદા બિર એંશી લાખ સોનામહોરો વાર્ષિક દાનના રૂપમાં તેમને ત્યાં ઘેર પહોંચાડે. એટલા માટે હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જંબુદ્ધીમાં ભારત વર્ષ ક્ષેત્રમાં મિથિલા નગરીમાં કુંભક રાજાના મહેલમાં તેમના ભંડારમાં ઉપર કહ્યા મુજબ ધન પહોંચાડે. તે પ્રમાણે કરીને મારી આજ્ઞા મને સુપ્રત કરે. શક દેવરાજની આજ્ઞાને સહર્ષ સ્વીકાર કરી વૈશ્રમણ દેવ તરત ઉભો થયે. ખૂબ હર્ષિત અને સંતુષ્ટ થઈને બંને હાથોની અંજલી બનાવીને તેને મસ્તકે મૂકી નમસ્કાર કર્યા. અને હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ એમ કહીને આજ્ઞાને સ્વીકાર કર્યો. ઉત્તમ આત્માઓને સારા કામ કરવા બહુ ગમે છે. શક દેવરાજની વાત સાંભળીને વૈશ્રમણ દેવના સાડા ત્રણ ક્રોડ મરાય ઉલસી ગયા. હૈયું આનંદથી છલકાઈ ગયું. અહો ! આજે મારા મહાન સદભાગ્ય છે કે જે મલ્લી તીર્થકર ભગવાન થવાના છે તે સંસારના રંગરાગ અને સમસ્ત સંસારને ઠોકર મારી હવે દીક્ષા લેવાના છે તેવા મલ્લી અરિહંતના ભંડારમાં અમે ધન ભરી આવીશું મલ્લી અરિહંત વર્ષ દિન સુધી તે વષીદાન દેશે ને તેમને દીક્ષા મહોત્સવ ઉજવાશે. આવું ઉત્તમ સત્કાર્ય કરવાને અમને આજે લાભ મળે. અમે કેટલા ભાગ્યશાળી છીએ! જેમ આંધળી માતાને એકનો એક દીકરે પરદેશ ગયે હેય તેનાં પાંચ સાત વર્ષથી કંઈ સમાચાર ન હોય ને તે અચાનક આવીને માતાને મળે છે તે માતાને જે આનંદ થાય, અંધ મનુષ્યને ચક્ષુ મળતાં જે આનંદ થાય અને લેટરીમાં તમારે નંબર લાગી જાય ને પાંચ સાત લાખ રૂપિયા મળી જાય ને જે આનંદ થાય તેથી અધિક આનંદ વૈશ્રમણ દેવને આ કામ મળતાં થયે. જે વિનીત આત્મા છે તેમને તે આવું કંઈ કાર્ય કરવાનું મળે તે માને કે આજે અમે મહાન પુણ્યશાળી બન્યા છીએ, કે આજે અમને આ મહાન લાભ મળે. આ રીતે વૈશ્રમણ દેવે ખૂબ આનંદપૂર્વક હાથ જોડી ઈન્દ્રની આજ્ઞાને સ્વીકાર કર્યો. દેવમાં પણ કેટલે વિનય છે! વિનય ગુણ એ મહાન રહે છે કે એ ગુણ જેનામાં હોય તે સર્વ જેને પ્રિય બની જાય છે. વિનયના અભાવમાં જીવ જ્ઞાનના પ્રકાશથી વંચિત રહી જાય છે. એક વખત અગરબત્તી બળીને પિતાની સુમધુર સૌરભથી વાતાવરણ મહેંકાવી રહી હતી ને બીજી બાજુ મીણબત્તી બળીને પ્રકાશ આપી રહી હતી. એક વખત અગરબત્તીને મીણબત્તીએ કહ્યું–બહેન ! તારું શરીર કાળું કેલસા જેવું છે. તું એટલી બધી નિર્બળ છે કે જાણે તે છ મહિનાથી ખાધું જ ન હોય ! તારા રૂપને જેવાની પણ કઈ ઈચ્છા ન કરે. તું જરા મારું રૂપ તે જે. હું કેટલી સુંદર છું! મારી કાયા ચાંદીની જેમ ચમકતી વેત છે. મારા નિર્મળ પ્રકાશથી સારો ઓરડે. પ્રકાશથી ઝળહળી ઉઠે છે. મીણબત્તી અભિમાનથી આ વાત કરી રહી હતી. તેની વાત ચાલતી હતી ત્યાં પવનને એક ઝપાટે આવ્યા ને મીણબત્તી બૂઝાઈ ગઈ Page #950 -------------------------------------------------------------------------- ________________ શાળા શિખર પરંતુ અગરબત્તીની સુવાસ ચારે તરફ પહેલાથી વધુ ફેલાઈ ગઈ. આ તે એક રૂપક છે. પણ આપણે એમાંથી શું સમજવું છે? જે અભિમાન કરે છે તેની સ્થિતિ મણિબત્તી જેવી થાય છે અને જેનામાં વિનય છે, નમ્રતા છે તેનું જીવન અગરબત્તીની જેમ ગુણ સૌરભથી મહેકી ઉઠે છે. વૈશ્રમણ દેવે ઈન્દ્રની આજ્ઞાને વિનયપૂર્વક વધાવી તેણે જાંભક દેને લાવ્યા. બે લાવીને આ પ્રમાણે કહ્યું–હે દેવાનુપ્રિય ! તમે જંબુદ્વીપ નામના કપમાં ભારત વર્ષ ક્ષેત્રમાં મિથિલા નામની રાજધાનીમાં જાઓ. અને જઈને ત્યાં કુંભક રાજાના મહેલમાં ત્રણ અબજ, અઠ્ઠાસીક્રોડ, ને એંશી લાખ સોનામહોરે તેમના ભંડારમાં ભરે. ભંડારમાં પહોંચાડ્યા પછી મારી આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે તેની મને ખબર આપે. મલ્લી અરિહંતને દીક્ષા પ્રસંગ ઉજવવાનું છે માટે આપ આ કામ જલદી કરે. કરીને મારી આજ્ઞા મને પાછી સોંપે. વૈશ્રમણ દેવની આ વાત સાંભળી જાંભક દેએ ખૂબ હર્ષિત અને સંતુષ્ટ થઈને તેમની આજ્ઞાને સ્વીકાર કર્યો. આજ્ઞા સ્વીકારીને તેઓ ઈશાન ખૂણામાં ગયા. ત્યાં જઈને તેઓએ ઉત્તર વૈક્રિય રૂપની વિદુર્વણુ કરી. દેવે મૂળ રૂપે અહીં આવતા નથી. ભગવાન મહાવીરના સસરણમાં એક વખત ચંદ્ર અને સૂર્ય મૂળ રૂપે આવ્યા હતા તે એક અચ્છેરું (આશ્ચર્યજનક) થયું છે. જાંભકા દેએ વિક્ર્વણું કર્યા પછી તેઓ દેવગતિ સબંધી ઉત્કૃષ્ટ ગતિથી ચાલતાં જ્યાં જંબુદ્વિપ નામે દ્વીપ, ભારત વર્ષ નામે ક્ષેત્ર અને તેમાં પણ જ્યાં મિથિલા નામની રાજધાનીમાં કુંભક રાજાને મહેલ હતું ત્યાં જઈને તેઓએ કુંભક રાજાના મહેલમાં ૩૮૮ કોડ ને ૮૦ લાખ સોના મહોરા ખાનામાં મૂકી દીધી. આ પ્રમાણે કર્યા પછી તે દેવે જ્યાં વૈશ્રમણ દેવ હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેઓએ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું-તમારી આજ્ઞા પ્રમાણે અમે કુંભક રાજાના ભવનમાં અર્થસંપત્તિ પહોંચાડી દીધી છે. વૈશ્રમણ દેવે પછી શક્ર દેવરાજને કહ્યું. આથી શક દેવરાજને ખૂબ આનંદ થયે. હવે મલ્લી અરિહંત કેવી રીતે વષીદાન દેશે ને શું કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર: રૂકમણીએ વિમાનમાં આવતાં નારદજીને જોયાં એટલે તરત તેમના ચરણમાં પડી ગઈ. અહે ! આપના પ્રતાપે આજ મારા વહાલસોયા દીકરાનું મિલન થયું. નારદજી પુત્ર વધુઓને કહે છે બેટા! આ તમારા સાસુજી છે. તરત જ ગુણીયલ અને વિવેકી પુત્રવધુઓએ સાસુજીના ચરણમાં પડી નમસ્કાર કર્યા. આથી રૂક્ષમણીનું હૈયું હર્ષના હિલોળે નાચવા લાગ્યું. કુમાર કહે છે માતા ! તમે સાસુ વહુ શાંતિથી રહેજે. હું મારા પિતાજીને બાહુબળને પરચે બતાવીને આવું છું. આથી રૂક્ષમણી કહે હે બેટા! મને આ વાત ગમતી નથી. પ્રથમ તે તમે બંને બળીયા લડશે. એમાં Page #951 -------------------------------------------------------------------------- ________________ ૯૪ર શારદા શિખર કેટલા છેને કચ્ચરઘાણ નીકળી જશે. માટે હે બેટા ! આ બધું છોડી તું તારા પિતાના ચરણમાં પડી જા. કારણ કે કૃષ્ણજીનું સૈન્ય ઘણું મોટું છે. તું એકલે છે. તું શું કરીશ? આ સમયે પ્રદુકુમારે વિદ્યાના બળથી જબરજસ્ત સૈન્ય ઉભું કરી દીધું. સાથે સાથે કૃષ્ણજીના સૈન્યમાં બળરામ, પાંડ વિગેરે રાજાએ છે તેવા રાજાઓ તેના સિન્યમાં તેણે બનાવ્યા. હાથી, ઘોડા, રથ, છત્ર, ચામર વિગેરે ચિન્હો એકસરખા દેખાવા લાગ્યા. આથી સૈન્ય કામમાં પડી ગયું. આમાં આપણું સૈન્ય કયું ને શત્રુનું સૈન્ય કયું ? - પિતા પુત્ર વચ્ચે જામેલી લડાઈ: પ્રલયકાળના ઉછરતા સાગર સમાન બંનેની સેનામાંથી પાણીના તરંગેની માફક જૈધ્ધાઓની તલવારની ઝડી વરસી. બાને વરસાદ વરસવા લાગ્યા. અહો ! આ સંસારની કેવી વિચિત્રતા છે કે વિના કારણે પિતા અને પુત્ર યુદ્ધ ખેલી રહ્યા છે. તીક્ષણ તલવારથી કપાતા માનવીના લોહીની નદીઓ વહેવા લાગી. ને મડદાના ઢગલા થયા. આવું યુધ્ધ જોવા દેવે પણ આકાશમાં ઉભા રહી ગયા. કહેવાય છે કે આની આગળ રામ અને રાવણનું યુદ્ધ તુચ્છ લાગતું હતું ઘડીકમાં કૃષ્ણજીને જય ને પ્રદ્યુમ્નકુમારને પરાજ્ય. તે વળી ઘડીકમાં પ્રદ્યુમ્નને જય ને કૃષ્ણજીને પરાજય એમ દેખાવા લાગ્યું. વિદ્યાના બળથી એ ચમત્કાર બતાવ્યું કે પાંડવો આદિ ઘણાં યાદવો હણાઈ ગયા છે. આથી હખિત દિલવાળા કૃષ્ણજી ખુદ લડાઈમાં ઉતર્યા. જેવા હથિયાર ઉપાડવા જાય તેવી કૃષ્ણજીની ડાબી આંખ ફરકી. આથી કૃષ્ણજી વિચાર કરે છે કે આ પાપીએ રૂક્ષમણીનું અપહરણ કર્યું. પાંડવો આદિ મારા ભાઈઓને બેહાલ દશામાં ફેંકી દીધા. લાખ સૈનિક હણાઈ ગયા. આવા દુશમન આગળ મને શું લાભ થવાને છે કે મારી આંખ ફરકે છે? અને શા માટે મને તેના પર હુદયથી સ્નેહ આવે છે? આમ વિચાર કરે છે ત્યાં પ્રદ્યુમ્નકમાર કહે છે કેમ થાકી ગયા ? આ શબ્દો સાંભળતાં કૃષ્ણજીને ગુસ્સો આવી ગયે. હવે તેમાં શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૪ કારતક સુદ ૮ ને શનીવાર તા. ૩૦-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાનીધિ, ઐકય પ્રકાશક, શાસનપતિ સર્વજ્ઞ ભગવંતે જગતના જીના ઉધ્ધાર માટે શાસ્ત્રની પ્રરૂપણ કરી. શાસ્ત્રની વાણીમાં અજબગજબનાં ભાવ ભરેલાં છે. તમે ગમે તેટલા પુસ્તકનું વાંચન Page #952 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૪૭ કરે, અગર મેટામાં મોટી ગમે તેટલી ડીગ્રી પ્રાપ્ત કરી લે પણ જ્યાં સુધી શાસનું જ્ઞાન નથી મેળવ્યું ત્યાં સુધી આત્મશાંતિ નહિ થાય. સંસ્કૃત શ્લેકના પદમાં કહ્યું છે કે " श्लोका वरं परमतत्त्व पथ प्रकाशी, न ग्रन्थ कोटि पठनं जन रंजनाथ ।" મોક્ષમાર્ગને પ્રદર્શક એક લેક આવડે છે તે શ્રેષ્ઠ છે પણ મનુષ્યોને રંજન કરવા માટે કરોડ ગ્રંથે ભણવા વ્યર્થ છે. બંધુઓ ! આવું કહેવાનું કારણ શું ? તમે સમજ્યા ? આ પદ દ્વારા કહેવાને આશય છે કે આજે સ્કુલમાં અને કેલેજમાં જે જ્ઞાન અપાય છે તે ભૌતિક સુખની સામગ્રીની પ્રાપ્તિ માટે સહાયક બને છે. તેના દ્વારા સારી સીંસ મેળવીને વધુ ધન કમાઈ સંસાર સુખની મોજ ઉડાવે છે પણ તેનાથી આત્માને શું લાભ? બેલે, તેમાં આત્માને લાભ થાય છે ? કંઈ નહિ. તમે ગમે તેટલી સંપત્તિ અને સત્તા મેળવે ને મનમાં કુલા કે હું માટે સંપત્તિવાન છું, સત્તાધીશ છું પણ અંતે તે એ બધું અહી રહી જવાનું છે. પણ તેને માટે અન્યાય, અનીતિ, દગા-પ્રપંચ કરીને કરેલું પાપ તે આત્માની સાથે જાય છે અને તે પાપ ભવોભવ સુધી આત્માને કષ્ટ પહોંચાડે છે. તેના બદલે જે મનુષ્ય શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરે તે તેના દ્વારા જન્મ-મરણના દુખેથી છૂટકારો મેળવવાના ઉપાયોને જાણી લે છે અને એ ઉપાય દ્વારા પોતાના આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવીને મૃત્યુને જીતી શકે છે. આટલા માટે ઉપર કહેલાં પદમાં એ કહેવામાં આવ્યું છે કે જન મનરંજન કરવા માટે કરોડો ગ્રંથે ભણવાથી જે લાભ થતું નથી તેનાથી અધિક લાભ મોક્ષ માર્ગની પીછાણ કરાવનાર એક લેક કંઠસ્થ કરી તેને જીવનમાં ઉતારી તે પ્રમાણે આચરણ કરવાથી થાય છે. શાસ્ત્રનું જ્ઞાન મનુષ્ય જીવનમાં રહેલા સદ્ગુણેને જાગૃત કરે છે. તે પ્રવૃત્તિના માર્ગેથી નિવૃત્તિના માર્ગ તરફ લઈ જાય છે અને સંસાર સુખની આસક્તિ છોડાવી વિરક્ત ભાવ પ્રાપ્ત કરાવે છે. કહ્યું છે કે “સાતમ શાસ્ત્ર મુરા, મેદની નાન) આધ્યાત્મિક શાસ્ત્ર ભયંકર મોહજાળ રૂપી વનને બાળવા માટે અગ્નિ સમાન છે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે શાસ્ત્રનું જ્ઞાન મનુષ્ય માટે અનિવાર્ય છે. એટલે શાસનું જ્ઞાન મેળવવું જોઈએ. કારણ કે આધ્યાત્મિક જ્ઞાન વિના મનુષ્ય પોતાને મળેલા દુર્લભ માનવ જીવનના મહત્વને જાણી શકતો નથી. શાસ્ત્ર જ્ઞાન દ્વારા મનુષ્ય મુક્તિના પંથે પ્રયાણ કરી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરે છે. આજે મનુષ્યને બાહ્યાજ્ઞાન મેળવવાની જેટલી લગની છે તેટલી આત્મજ્ઞાન મેળવવાની નથી, આજને માનવ ત્રણ વસ્તુમાં રમણતા કરી રહ્યો છે, તે ત્રણ ચીજ Page #953 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શારદા શિખર કઈ ? અજન–મ’જન અને રંજન. નાના બાળકેાને નવડાવીને તેની માતા આંખમાં તેજ વધે તે માટે 'જન આંજે છે. તમે દરરાજ સવારમાં દંતમજન શા માટે કશ છે ? દાંતમાં સડો ન થાય, પાયરીયા ન થાય, દાંત સ્વચ્છ અને મજબૂત રહે તે માટે પ્રભાતના પહારમાં એક કલાક બગાડીને દતમ ંજન કરેા છે. અને ત્રીજી છે રજન. એ રજન મનેારજન છે. મનાર જન માટે માનવ નવા નવા પાત્રામા ગઠવે છે. આવતીકાલે રવિવારના દિવસ છે. કઈ કે આજથી રાખ્યા હશે કે કેવું પીકચર કે નાટક ફરવા જવું ? પાર્ટી ઓ વિગેરે કાર્ય ક્રમ ગાઠવવામાં આવે છે. પેાગ્રામ ફીકસ કરી જવું ? અગર ચાપાટી કે બગીચામાં આ બધા મનેારજનના કાયક્રમ છે. એટલે જોવા વિચારે, આ અ’જન, મજન અને રોંજન દેહ માટે છે પણ આત્મા માટે અજન, મંજન અને રંજન કયા છે તે જાણા છે ? જ્ઞાન એ આત્માનુ અંજન છે. જ્ઞાનરૂપી અંજન આંજવાથી અજ્ઞાનના અંધકાર ટળી જાય છે, આત્માના પ્રકાશ વધે છે. જેમ કેાઈ માણસની આંખે માતીયા આન્યા હોય તે દેખતા નથી પણ માતીચેા ઉતાર્યાં પછી આંખે દેખે છે, તેમ મિથ્યાત્વના માતીયા ઉતારી સભ્યજ્ઞાનનુ અંજન આંજે તેા દૃષ્ટિ ખુલી જાય છે. જેટલુ શાસ્ત્રનું જ્ઞાન વધારે થશે અને તેના ઉપર ચિંતન-મનન થશે તેટલુ' અજ્ઞાન દૂર થશે. ને આત્મા તેજસ્વી ખનશે. આંખમાં અંજન આંજવાથી આત્માને પ્રકાશ નહિ મળે. મંજન એટલે દન. દંતમંજન કરવાથી દાંતની શુધ્ધિ થાય છે તેમ દર્શોન એટલે આત્માનું મંજન. દર્શન એટલે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ આવે એટલે શકા-ક ખા આદિ દોષ દૂર થાય છે ને વીતરાગ પ્રભુના વચન ઉપર દૃઢ શ્રધ્ધા થાય છે. માણસ ગમે તેટલી ધર્મ ક્રિયાઓ કરે પણ જ્યાં સુધી શ્રધ્ધા નથી, સમજણુ નથી ત્યાં સુધી આત્માને જે લાભ થવા જોઈએ તે થતા નથી. માટે જ્ઞાની કહે છે કે દર્શીન રૂપી મંજન લઈને મિથ્યાત્વના સડા નાબૂદ કરો. સમ્યગ્દર્શન એ મુક્તિ મંઝીલના પાયે છે. ઈમારતને ખરાખર મજબૂત બનાવવી હોય તે સૌથી પહેલાં તેને પાા મજબૂત અનાવવા પડશે. પાચે મજબૂત ન હેાય તે વાવાઝોડુ થતાં મકાન જમીનદોસ્ત થઈ જાય છે. તેમ સમ્યક્દશનના પાયે જેટલા મજબૂત હશે તેટલે આત્માને વધુ લાભ થશે. માટે ભગવાનના વચન ઉપર દૃઢ શ્રધ્ધા કરી દર્શનને દૃઢ મનાવેા. આ મજન જેવુ બીજું કાઈ મંજન નથી. આત્માનુ રંજન ચારિત્ર છે. ચારિત્ર એ આત્માને નિજગુણેામાં રમણતા કરાવી આત્માનંદના અનુભવ કરાવે છે. તમે મનેારજન માટે ગમે તેટલા પાગ્રામે ગોઠા, એ પેાત્રામા તા ઘડી મેઘડી પૂરતાં છે. તમે નાટક-સિનેમા જોવા જાવ ત્યાં કેટલા સ્થિર થઈ જાવ છે ! ત્રણ કલાકના શૈા પૂરા ન થાય ત્યાં સુધી તમારી કમ્મર Page #954 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર. દુખતી નથી. મન બીજે જતું નથી, આંખ ખેંચાતી નથી. રસપૂર્વક તમે પડદા સામું જુઓ છે. આના કરતાં અધિક સુંદર નાટકો દેવલોકમાં ગયા ત્યાં જોયા છે. અહીંના નાટક દેવલોકના નાટક આગળ કંઈ નથી. છતાં જીવને કેટલે રસ છે! મોરંજન કરતાં આત્માએ કેટલી ભવની પરંપરા વધારી છે. આ જીવે અનંતકાળથી પાંચ ઈન્દ્રિઓ અને મનને રંજન કરવામાં પિતાની શક્તિ અને સાધનેને સદુપયેગ કર્યો છે પણ આત્માને રંજન કરવા માટે કર્યો નથી. આત્માને કર્મથી મુક્ત કરવા માટેના પુરૂષાર્થને છોડીને સંસાર સુખની પ્રાપ્તિ માટે જે પુરૂષાર્થ થાય છે તે બધું મિથ્યા પુરૂષાર્થ છે. તેનાથી આત્મા રાજી થતું નથી. આત્માને તે જ્ઞાન-દર્શન અને ચારિત્રની રમણતામાં આનંદ આવે છે. જેમ અગ્નિમાં ત્રણ ગુણે રહેલાં છે. પ્રકાશત્વ, દાહકત્વ અને પાચકત્વ. અગ્નિમાં પ્રકાશ છે. દઝાડવાની અને અન્ને પકાવવાની શક્તિ છે. તેમ આત્માના ત્રણ ગુણે છે. જ્ઞાન ગુણરૂપી પ્રકાશત્વ છે. અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં જ્ઞાનગુણથી આત્મા પ્રકાશિત બને છે. દર્શનગુણ એ દાહકત્વ છે. તેનાથી સંશયરૂપી દે બળી જતાં આત્મા શુધ્ધ થાય છે. ચારિત્ર ગુણ એ પાચકત્વ છે. જેના જીવનમાં જ્ઞાન-દર્શન ચારિત્રરૂપી અંજન, મંજન અને રંજન એ ત્રણે ગુણે ખીલી ઉઠયા છે તેવા મલ્લીનાથ ભગવાને દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. - વૈશ્રમણદેવે શકેન્દ્ર મહારાજને કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણે બધું કાર્ય વ્યવસ્થિત થઈ ગયું છે. એટલે કેન્દ્ર મહારાજને ખૂબ આનંદ થશે. દેવે અર્થસંપત્તિ ભંડારમાં મૂકી ગયા પછી મલ્લીનાથ ભગવાન કેવી રીતે દાન આપે છે તે વાત શાસ્ત્રકાર કહે છે ત્યાર બાદ મલી અરિહંત ભગવાન દરરોજ પ્રાતઃકાલથી આરંભીને યાવત બે પ્રહર સુધી ઘણાં સનાથ એટલે નાથ સહિત કેને, અનાથ-રંક, જેનું કેઈ નથી એ નગરીને નિરાધાર લેકેને, પથિક-નિરંતર માર્ગે ચાલનારા પથિકેને પથિક-માર્ગે ચાલનારાઓને અથવા કેઈએ કેઈ પ્રયજન માટે મોકલેલા માણસોને, કોટિક કપાલ શકેરું હાથમાં લઈને ભિક્ષા માંગનારાઓને, ભાર ઉપાડીને તેમાંથી અમુક પૈસા મજુરી તરીકે લઈને તેમાંથી નિર્વાહ કરનારા મજુરને, કાપેટિક-કંથા, કેપીન કે ભગવા વસ્ત્રો ધારણ કરનારાઓને, કાપટિક-કપટથી ભિક્ષા માંગનારાઓને અથવા એક જાતના કાપડી ભિક્ષુઓને વિગેરેને એક કોડ અને આઠ લાખ સોનામહોરનું દાન આપવા લાગ્યા. , અહીં બે મત પડે છે. બીજી કઈ જગ્યાએ વાચનામાં એવો પાઠ છે કે તીર્થકર દરેક માણસને એક એક મુઠ્ઠી ભરીને સોનામહોરે દાનમાં આપે છે. પણ જેના ભાગ્યમાં જેટલું હોય તેટલું તેને મળે છે. ભગવાનને તે કેઈના પ્રત્યે રાગ ૧૧૯ Page #955 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કે કોઈના પ્રત્યે દ્વેષ નથી. એટલે તે તે મુઠ્ઠી ભરીને સરખું આપે છે. પણ કોઈના ભાગ્યમાં ઓછું હોયને વધારે જાય તે દેવે તે દ્રવ્ય સંહરી લે છે. અને કોઈના ભાગ્યમાં વધારે હોય ને ઓછું જાય તે દેવે પિતાની શક્તિથી વધારી દે છે. આ જે સુવર્ણ મહોરે દાનમાં આપે છે તે દેવેનું આપેલું દ્રવ્ય છે. અને તે દરરોજ એક ક્રોડ ને આઠ લાખ સોનામહોરો દાનમાં આપતાં એક વર્ષમાં પૂરું થાય તે પ્રમાણે હોય છે. તે સિવાય બીજું પિતાના પિતાના ભંડારમાં રહેલા દ્રવ્યનું પણ દાન આપે છે. જેના ઘરમાં આવા તીર્થંકર પ્રભુ જમ્યા હોય તે માતાપિતાને કેટલો આનંદ હોય ! પોતાની પુત્રી માટે કે જ્યારે આટલું બધું દ્રવ્ય દાનમાં આપે છે તે પોતે પણ પોતાના ભંડારમાંથી દ્રવ્ય છૂટા હાથે વાપરે છે. મલ્લી અરિહંત પ્રભુ છૂટે હાથે વાચકોને સોનામહોરે દાનમાં આપે છે ત્યારે તેમના પિતાજીએ શું કહ્યું "तए णं से कुभएरायो मिहिलाए रायहाणीए तत्थ तत्थ तहि तहिं देसे देसे बहूओ મદારતાઢા પારિ' ત્યાર પછી તે કુંભક રાજાએ મિથિલા રાજધાનીમાં, બીજા પરાઓ વિગેરે વિભાગોમાં મોટા મોટા ભાગને વિષે, બીજા ઘણાં સ્થાનોમાં તથા ત્રિક, ચતુષ્ક અને શૃંગાટક એટલે ત્રણ રસ્તા ભેગા થતાં હોય, ચાર રસ્તા ભેગાં થતાં હોય અને શીંગોડાને આકારે રસ્તા ભેગા થતા હોય એવા વિભાગોમાં ઠેકાણે ઠેકાણે ભોજનશાળાઓ કરાવી. તેમાં રસોઈ કરવા માટે ઘણાં રસોઈયાઓ રાખવામાં આવ્યા. રસોઈયાએ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એમ ચારે પ્રકારને આહાર પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરતાં હતાં. તેના બદલામાં તેમને તથા તેમની સાથેના માણસોને ભેજનશાળામાંથી ભેજન મળતું હતું ને રસોઈ કરનાર માણસોને પગાર પણ મળતો હતો. ચારે પ્રકારને આહાર તૈયાર કરીને રસોઈયા ત્યાં જે યાચકો આવતા હતાં તે બધાને સારી રીતે જમાડતાં હતાં. આ વાતની ખબર પડતાં માર્ગે ચાલનાર ભૂખ્યાં થયેલા પથિકો, ખપ્પર ધારી ભિક્ષુકો, પાખંડી ધર્મને આચરનારા, ગરીબ, ભગવા વસ્ત્રધારી ભિક્ષુકો, કંથાધારીઓ, મજુર લેકો વિગેરે તથા ભિક્ષુકો અને ગૃહસ્થી ગમે તે પંથના હોય તે બધા ભોજનશાળામાં આવવા લાગ્યા. તે બધાને શ્રેષ્ઠ સુખાસન પર બેસાડી થોડીવાર વિસામે આપીને પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલાં આહાર વહેંચવામાં આવતું હતું. તેમજ ત્યાં કોઈ જાતના ભેદભાવ વિના રસોઈયાઓ સારી રીતે પીરસીને બધાને પ્રેમથી જમાડતાં હતાં. જેને ભેજના ઘેર લઈ જવું હોય તે લઈ જાય ને ત્યાં જમવું હોય તે ત્યાં જમી લેતા. બધી રીતે છૂટ હતી, Page #956 -------------------------------------------------------------------------- ________________ ૯૪૭ શારા પર દેવાનુપ્રિય ! આ સમય કે મંગલકારી લાગતું હશે! મલ્લીનાથ પ્રભુ સુવર્ણ મુદ્રાઓનું દાન આપે છે અને મિથિલા નગરીમાં ઠેર ઠેર ભોજનશાળાઓ ખોલવામાં આવી છે. હજારો લોકો દાન લેવા આવે છે. જમવા આવે છે. તેની ખ્યાતિ ઘણે દૂર સુધી પ્રસરી ગઈ ગરીબ લોકો તે સુખી થઈ ગયા. તીર્થંકર પ્રભુના હાથનું દાન લેવા ધનવાન, ગરીબ બધા આવે છે. જેમ જાણ થઈ તેમ લોકે મિથિલા નગરીમાં આવવા લાગ્યા. ચારશેરીના ચેકમાં ઠેર ઠેર નગરજનાં ટેળેટેળાં ભેગા થઈને આશ્ચર્ય પૂર્વક એકબીજાને સમજાવવા લાગ્યા, તેમજ દ્રષ્ટાંત આપીને વર્ણન કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે ! કુંભકરાજાના મહેલમાં સર્વેન્દ્રિય સુખજનક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર જાતને આહાર ઘણાં શ્રમણ, બ્રાહણે, સમાગ, સનાથો, અનાથો અને મુસાફરોને ઈચ્છા મુજબ આપવામાં આવે છે. આખી નગરીમાં દાનની વાત સિવાય બીજી કઈ વાતો સંભળાતી નથી. મલ્લીનાથ પ્રભુનાં તેમજ તેમના પિતા કુંભકરાજાના લોકે બે મોઢે વખાણ કરવા લાગ્યા. " वरवरिया घोसिज्जति, किमिच्छियं दिज्जए बहुविहीयं । सुर असुर देव दाणव, नरिंद महियाण निकखमणे ॥ સુર-વૈમાનિક દેવ, અસુર-ભવનપતિદેવ, તિષી દેવ, દાનવ, વ્યંતરદેવ અને નરેન્દ્ર એટલે ચક્રવર્તિ વિગેરે રાજાઓથી પૂજનીક તીર્થકર ભગવંતેની દીક્ષાના અવસરે “વરદાન માંગ, વરદાન માંગો” આ જાતની ઘોષણા કરવામાં આવે છે. તેને વરવારિકા કહેવાય છે. તથા ઘણી જાતનું કિમિચ્છિક-તમારી શું ઈચ્છા છે? એમ પૂછીને તેની ઈચ્છાનુસાર દાન અપાય છે. તેને કિમિચ્છિત દાન કહેવાય છે. કુંભકરાજા બધાને જમાડે છે તેમાં કેટલી બધી સગવડતા છે કે જેને જમવું હોય તે જમે ને લઈ જવું હોય તે લઈ જાય. બધી રીતે રજા છે. આથી આખી નગરીમાં આનંદ છે. આ સમયે મલલીનાથ ભગવાને એક વર્ષમાં કુલ ત્રણ અબજ, અઠ્ઠાસીકોડ અને એંશી લાખ સેનામહોરો આટલી અર્થસંપત્તિનું દાન આપીને હું દીક્ષા ગ્રહણ કરીશ. આ પ્રમાણે મનમાં ચોક્કસપણે વિચાર કર્યો, હવે બીજા દે તેમના આચાર પ્રમાણે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : “કૃષ્ણજીનું ઉછળેલું લેહી : પ્રદ્યુમ્નકુમારે કૃષ્ણજીને કહ્યું કેમ થાકી ગયા? આ વચનેથી કૃષ્ણજીને નખથી શીખ સુધી ઝાળ જેવું લાગી આવ્યું. શું આ પાપી મને કાયર સમજે છે? કોધના આવેશમાં આવી બાણ ઉપર બાણ છેડવા માંડયા. પ્રદ્યુમ્નકુમારે અર્ધચંદ્ર બાણથી તેમના બાણ અધવચથી કાપી નાંખવા માંડયા. આથી કૃષ્ણજી ક્રોધથી ધમધમી ઉઠયા. ને રથમાંથી નીચે ઉતરી મલયુધ્ધ કરવા તૈયાર થયા. Page #957 -------------------------------------------------------------------------- ________________ 481 નારદા શિખર લાગ્યા. “પિતા પુત્ર વચ્ચેના પડદો ખુલ્લા થતાં હર્ષના આંસુ” : આ બધું દૃશ્ય જોઈને રૂક્ષ્મણીનું હૃદય કંપી ઉઠયું.. નારદજી તમે જલ્દી જાવ ને આ ચુ ખંધ કરાવેા. તરત જ નારદજી કૃષ્ણજી પાસે આવ્યા. હું ત્રિખંડ અધિપતિ! આપ કાની સાથે લડા છે ? તમને ખખર નથી કે આ કાણુ છે ? ખખર છે. એ મારેશ દુશ્મન છે. અરે... અરે... કૃષ્ણજી ! તમારા દુશ્મન નથી પણ અનેક વિદ્યાએ સાધીને પિતાના ચરણમાં નમસ્કાર કરવા આવેલા આ તમારા વહાલસેાચા સેાળ સાળ વર્ષે પ્રદ્યુમ્નકુમાર આળ્યેા છે. આ શબ્દો સાંભળતાં કૃષ્ણજી હ`થી નાચવા હું...! શું મારા પુત્ર આવા ખળવાન છે! આટલા સમથ શક્તિવાન છે! તરત હથિયાર ભેાંય મૂકી દીધા. આ દૃશ્ય જોતાં પ્રદ્યુમ્નકુમાર દોડીને પિતાના ચરણમાં પડી ગયા. પિતાએ પુત્રને ખાથમાં લઈ લીધા ને હર્ષના આંસુથી તેને ભીંજાવી દીધા. આ સમયે નારદજીએ કહ્યું- હવે તમે વહાલસેાયા દીકરાને લઈને નગરમાં પ્રવેશ કરો. આથી કૃષ્ણજીની આંખમાં દડદડ આંસુ પડી ગયા. નારદજી ! પુત્રને મળવાના જેટલે આનંદ છે તેટલા સાથે મને મારા ભાઈએ અને પરિવારના મૃત્યુથી દિલમાં આઘાત છે. હું હવે ક્યા મુખે ગામમાં પ્રવેશ કરુ? પિતાના વચને સાંભળી પ્રદ્યુમ્નકુમાર તરત એટલી ઉઠયા પિતાજી ! મને માફ કરે. હું એવા દુષ્ટ નથી કે મારા પરિવારના કે મારા નાગિરકાના નાશ કરુ.! ખધા જીવતા છે. એમ કહેતાંની સાથે વિદ્યાના ખળથી તરત બધાને ઉભા કરી દીધા. આથી કૃષ્ણજી ખૂબ આશ્ચયમાં પડી ગયા. અહા! આ શું? આવા સમ મારે પુત્ર છે! જ્યારે પરિવારને ખબર પડી કે આ આપણા વહાલસાચા દીકરા સેાળ સેાળ વર્ષે આપણી દ્વારકાને પાવન કરવા આવ્યે છે. આ જેવા તેવા પુત્ર નથી. પણ રૂમણી અને કૃષ્ણના જાચેા લાડીàા નંદ છે. બધાના હૈયા આનંદથી હરખાઈ ગયા. આ બધું દશ્ય જોઈ ભાનુકુમાર સત્યભામા પાસે દોડી ગયા. અને કહ્યું કે હું માતા ! અંતે તે રૂક્ષ્મણીના જ વિજય થયા. આખી દ્વારકા નગરીમાં ધમાલ મચાવનાર, રૂક્ષ્મણીનું અપહરણ કરનાર અને આ યુધ્ધ કરનાર ખીજો કાઈ નથી પણ રૂક્ષ્મણીના પુત્ર છે. મારા ભાઈએ ! જો દિલ દિલાવર હાત તે। આ સમાચાર જાણી સત્યભામાનુ હૈયું નાચી ઉઠત. પણ પૂર્વનાં કર્મોદયે એને જોતાં અને ઈર્ષ્યા આવે છે. તેથી અને જણાને પ્રદ્યુમ્ન અને રૂક્ષ્મણીના મિલનથી દુઃખ થયું. હવે બીજી બાજુ પિતા પુત્રનુ મિલન થતાં રૂક્ષ્મણી તરત આવીને ચરણમાં પડી તેમની પાસે માફી માંગી. અને જે હકીકત બધી તેમને કહી. “પ્રધુમ્નકુમારના દ્વારકા નગરીમાં અપૂર્વ પ્રવેશ” કૃષ્ણ વાસુદેવે આખી કૃષ્ણજીની પાસે ખની હતી તે Page #958 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૪૯ દ્વારકા નગરી શણગારવાની આજ્ઞા આપી દીધી. તરત આજ્ઞા અમલમાં આવી ગઈને આખી દ્વારકા નગરી ભવ્ય રીતે શણગારી દીધી. પ્રજાજનાનાં હૈયા હર્ષોંનાં હિલેાળે ચઢયા. સેાળ સેાળ વર્ષે આવા સમથ શક્તિશાળી પુત્રને આવતા જોઈને સારી દ્વારકા નગરીના માનવીના હૈયા નાચી ઉઠયા, ને ઘેર ઘેર મંગલ વધામણા થવા લાગ્યા. કૃષ્ણજી હાથી ઉપર બેઠા ને ખેાળામાં પ્રદ્યુમ્નકુમારને બેસાડયેા. દશ દશાહ રાજાઓ, અલભદ્ર અને છપ્પન ક્રોડ યાદવના પરિવાર સહિત દ્વારકા નગરીમાં પ્રવેશ કર્યાં. અનેક સ્ત્રીઓ અને પુરૂષો ધન્યવાદ આપતાં ખેલે છે. ધન્ય છે રૂક્ષ્મણીને ! કે જેણે આવા પુત્ર રત્નને જન્મ આપ્યા! ધન્ય છે કૃષ્ણ વાસુદેવને ! કે તે આવા પુત્રના પિતા બન્યા ! અનેક લેાકેા આમ ખેલતાં મેાતીડાથી વધાવે છે. નગરમાં પ્રવેશ કર્યા પછી દશ દિવસ સુધી કુમારના આગમનના આનંદથી ઉત્સવ ઉજવવામાં આવ્યેા. હવે આગળ શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૧૦૫ કારતક સુદ ૯ ને રવીવાર તા. ૩૧-૧૦-૭૬ શાસનપતિ, ત્રિલેાકીનાથ, સ્યાદ્વાદના સર્જક, જગત ઉધ્ધારક એવા અનંત ઉપકારી પ્રભુ આત્મ કલ્યાણુના મા સમજાવતાં કહે છે કે હું મેાક્ષ માર્ગના મંગલ યાત્રી ! તને એજસ્વી ને તેજસ્વી જન્મ એટલે મનુષ્ય જન્મ સુંદરમાં સુંદર મળ્યા છે. એમાં વધુ ન કરી શકે તેા કઈ નહિ પણ તારુ એજસ ગુમાવીશ નહિ. એટલે શું ? મનુષ્ય ભવમાંથી નરક કે તિયાઁચ ગતિમાં જવું પડે એવાં કત ચૈા કરીશ નહિ. નરક, તિય ચ ગતિના ભયંકર દુઃખા વેઠીને તું માંડ છૂટીને આબ્યા . તા હવે ફરીને એ દુઃખા ભાગવવા ન જવું પડે ધ્યાન રાખજે. જ્ઞાની કહે છે કે આ મનુષ્ય જન્મ આખાદી જાળવવા માટે છે નહીં કે ખરખાઢી સર્જવા માટે. માટે જીવનની ખરખાદી થાય એવા કાળા કૃત્યાને તું નવગજથી નમસ્કાર કરજે. અને સુકૃત્યા કરી મનુષ્ય જીવનની આખાદી જાળવી રાખજે. માંડ તેમાંથી તેનું તું ખૂબ આજે વતમાનકાળમાં આ દુનિયામાં જેટલાં પતા છે તેમાં હિમાલય સૌથી ઉંચા અને વિશાળ પર્વત ગણાય છે. અને હિમાલયના જેટલાં શિખ તેમાં માઉન્ટ એવરેસ્ટ સૌથી ઉંચું ને અજેય શિખર મનાય છે. ઈ. સ. ૧૯૫૩માં તેનસિંહે તેના ઉપર ચઢીને વિજયધ્વજ ફરકાવ્યેા હતા. આ રીતે સંસારની સમસ્ત જીવાયેાનિમાં માનવભવનું શિખર સૌથી ઉંચું અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તેમાં પણ જેના જીવનમાં ધર્મ છે તેવા માનવજીવનનું શિખર તા તેથી પણ ઉંચું છે, જે Page #959 -------------------------------------------------------------------------- ________________ tyó શારદા ક્રિખર માનવ ધર્મરૂપી શિખર ઉપર પહોંચી જાય છે તેની કીર્તિ ફક્ત આ લેકમાં નહિ પણ દેના દેવલોક સુધી પહોંચી જાય છે. ધર્મરૂપી શિખર ઉપર આરોહણ કરવું તે માનવનું સાચું અલંકાર છે. તે જ સાચી શોભા છે. અમેરિકા, ભારત, આફ્રિકા આદિ દરેક દેશના સિક્કા અલગ અલગ હોય છે. જેવી રીતે કેઈ દેશને ડોલર, કેઈ દેશને સ્ટલિંગ અને કેઈ દેશનો રૂપિયે. એક દેશને સિક્કો બીજા દેશમાં ચાલતું નથી. તે રીતે આ જીવનના ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રના સિક્કા પણ અલગ અલગ છે. ભોગવિલાસ, અશ્વર્ય, મનોરંજન આ બધા ભૌતિક ક્ષેત્રના સિક્કા છે. તેનું મૂલ્ય ભૌતિક ક્ષેત્રમાં થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તે સિક્કાની કોઈ કિંમત હેતી નથી. આ સિક્કા માનવીના મનને ક્ષણીક આનંદ આપે છે. પણ તે આનંદ પાછળ દુઃખની છાયા ઘેરાયેલી છે. આધ્યાત્મિક ક્ષેત્રના સિક્કા કયા છે તે ખબર છે? ધર્મ, ત્યાગ, વૈરાગ્ય, સમતા, નિસ્પૃહતા, અહિંસા, આત્મસંયમ અને જ્ઞાન. આ આધ્યાત્મિક ક્ષેત્રના સિક્કા છે. આ સિકકાની કિંમત ભૌતિક ક્ષેત્રના સિક્કા કરતાં ઘણી છે. કારણ કે આ સિક્કા દ્વારા માનવી એવું અનુપમ સુખ પ્રાપ્ત કરી શકે છે કે જે સુખ ક્યારે પણ દુઃખમાં પરિણમે નહિ. માટે જેને આધ્યાત્મિક જગતની યાત્રા કરીને આત્માને અપૂર્વ આનંદ મેળવવો હોય તેને આ સિક્કા લઈને મુસાફરી કરવી પડશે. આ સિકકા બજારમાં વેચાતા મળતા નથી. તે તે આત્મામાં રહેલા છે. સમ્યકજ્ઞાન દ્વારા તેને પીછાણવાની જરૂર છે. એક ભિખારી રત્નના ખજાના પર બેઠે બેઠો ભીખ માંગી રહ્યો હતો. રસ્તે આવતા જતાં માણસોની સામે હાથ જોડીને ગદ્ગદ્ કંઠે કરૂણ સ્વરે બોલે છે મા-બાપ ! આ ગરીબને વધુ નહિ તે બે પૈસા પણ આપ. ત્યાં એક સિધ્ધપુરૂષ આવ્યું. તેમણે જોયું કે આ ભિખારી પિતે રત્નોના ખજાના ઉપર બેઠે છે પણ તેને તેની ઓળખાણ નથી તેથી તે ભીખ માંગી રહ્યો છે. એટલે તેમણે ભિખારીને હાથ પકડીને ઉઠાડ અને નીચેથી ખજાનો ખોલીને બતાવ્યો ને કહ્યું હે મૂર્ખ ! તું આટલા મોટા ખજાનાને સ્વામી હોવા છતાં બધાની પાસે ભીખ માંગી રહ્યો છે? બસ, આ દશા આપણુ આત્માની છે. આત્મા અનંત સુખ અને આનંદના ખજાનાને સ્વામી હોવા છતાં તે સુખસુખના પિકારે કરતે ચારે બાજુ ભટકે છે. ભગવાનના વારસદાર એવા સંત રૂપી સિધ્ધ પુરૂષો તેને સાવધાન ને સજાગ કરીને કહે છે તે અજ્ઞાની ! સુખ અને આનંદને અષ્ટા અને સ્વામી તું પિતે છે. સુખ તારી પાસે છે છતાં તું સુખ-સુખના પોકારે બહાર કરી રહ્યો છે. પછી તેને સાચું સુખ કયાંથી મળે? જ્ઞાની કહે છે કે સુખપિપાસુ છવડા ! તારે સુખ સાગરની સફર કરવી છે? તે તું શું કર? આધિ-વ્યાધિ અને ઉપાધિ એ વિવિધ તાપથી મુકત બનવા પ્રયત્ન કરજે. આધિને શમાવવા મનને વિશુધ ને નિર્મળ Page #960 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પર બનાવજે. વ્યાધિને શમાવવા શરીર સ્વચ્છ રાખજે ને ઉપાધિ શમાવવા તારે બધે વ્યવહાર શુધ્ધ રાખજે. આ ત્રિવિધ તાપ રૂપી ઉત્પાત ટળશે તે સુખસાગરની સફર સહેલાઈથી સફળ કરી શકશે. આ સફર કેવી છે જેમાં નામ માત્ર દુઃખ કે અશાંતિની રેખા નથી. આ સફર શાંતિદાયક ને આનંદપ્રદ છે. પણ આ સફર સફળ કરવી હોય તે એક શરત મંજુર કરવી પડશે. તે શરત કઈ? જેમાં આધિ, વ્યાધિ અને ઉપાધિને પડછાયે પણ ન જોઈએ. ત્યાં જોઈશે મનની સ્થિરતા, વચનની નિર્મળતા ને કાયાની પવિત્રતા. તેમજ આ સફરમાં રાગ-દ્વેષ, ઈર્ષા, રૂપી વિદન કરનારા દુમને ને દૂર કરવા બૈર્યતા, ક્ષમા, પ્રેમના સૂરીલા ગીત, મૈત્રીભાવ આદિ મિત્રો સાથે હશે તે સુખ-સાગરની સફરની મેજ આનંદપૂર્વક કરી શકાશે, અને આ સંસાર રૂપી ધર્મશાળાને હંમેશને માટે ત્યાગ કરીને મોક્ષ મંઝીલને પ્રાપ્ત કરી શકશે. એક કવિએ કહ્યું છે કે આ જગત ધર્મશાળા હૈ, જન કુટિયા ન્યારી ન્યારી હૈ. હિલ મિલ ધર્મ કમાઓ તુમ, જાના સબકે અનિવાર્ય હૈ” દરેક ધર્મશાળા અને મુસાફરખાનામાં આપણે જોઈએ છીએ કે નાની નાની અને મોટી મોટી રૂમ ઘણી હોય છે. ઓછા પૈસાવાળા નાના રૂમમાં રહે છે ને શ્રીમંતે મેટી રૂમમાં રહે છે. આ સંસાર પણ એક મોટી ધર્મશાળા છે. તેમાં જેના પુણ્ય ઓછા હોય તેને કીડી, મેકેડા જેવું નાનું શરીર અગર તે દુઃખમય તિર્યંચ નિનું શરીર મળે છે, અને જે પુણ્ય રૂપી વધુ ધન સાથે લઈને આવ્યા છે તે સુખમય માનવ શરીરને પ્રાપ્ત કરે છે. જેવી રીતે ધર્મશાળામાં આવવાવાળા ગરીબ હોય કે શ્રીમંત હોય પણ બધા થોડો સમય રહીને પોતપોતાના ઘેર ચાલ્યા જાય છે. ધર્મશાળા ગમે તેવી સુંદર, હવા ઉજાશવાળી અને સંપૂર્ણ સગવડવાળી હોય છતાં મુસાફર ત્યાં હંમેશને માટે રહેતું નથી. તે રીતે આ આત્મા પણ આ સંસાર રૂપી ધર્મશાળામાં ચાહે કીડાનું નાનું શરીર હોય કે મનુષ્યનું શરીર હોય પણ પોતાના આયુષ્ય પ્રમાણે અહીં રહે છે ને પછી ચાલ્યા જાય છે. તેને વસવાટ પણ અહીં કાયમને નથી. એવું નથી બનતું કે કીડા, પતંગીયા અથવા પશુ પક્ષીઓને અહીંથી જવું પડે ને પાંચ ઈન્દ્રિયના સુખને ઉપભેગ કરતે માનવી આનંદથી રહે છે તેથી તેને ન જવું પડે અને અહીં હમેંશને માટે રહે એવું ક્યારે પણ બનતું નથી. દરેક ધર્મશાળામાં ત્રણ ચાર દિવસ અથવા અમુક સમય તેને રહેવા દે છે. તેના નિયમ અનુસાર સમય પૂરો થવા છતાં જે યાત્રી ત્યાંથી જાય નહિ તે તેના બિસ્તર, પિટલા ફગાવી દેવામાં આવે છે. આ સ્થિતિ સંસારરૂપી ધર્મશાળામાં શરીરરૂપી રૂમમાં રહેલાં આમાની છે. જેટલું આયુષ્ય જીવ લઈને આવે છે તેટલું Page #961 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખા સમય પૂરો થાય એટલે કાળરૂપી ચેકીદાર તેને તે શરીરરૂપી રૂમમાંથી બહાર કાઢે છે. ધર્મશાળામાં બધા પથિકે માટે સમાન નિયમ હોય છે. તેમ આ સંસારરૂપી ધર્મશાળાના આવરૂપી યાત્રીઓ માટે પણ સમાન નિયમ હોય છે. અથવા જેટલા દિવસ માટે આ શરીરરૂપી રૂમ મળી છે તેટલા દિવસો પૂરા થયે તે રૂમ છોડવી પડે છે. કાળરૂપી ચેકીદાર એટલો જબરો છે કે તેની પાસે નથી ચાલતી રાજાઓની રાજ્યસત્તા કે નથી ચાલતું મેટા લશ્કરોનું લશ્કરી બળ. નથી ચાલતી વૈદોની વૈદ્યક વિદ્યા કે નથી ચાલતી હકીમની હકુમત. નથી ચાલતી ડોકટરની દવા કે નથી કામ આવતી માથેરાનના બંગલાની હવા. નથી ચાલતે જોષીઓને જેષ કે નથી ચાલતે ભુવાઓને રેષ. નથી ચાલતા અમલદારોને રૂઆબ કે નથી ચાલતે વકીલ બેરીસ્ટરોએ ઘડી કાઢેલે જવાબ. નથી ચાલતી ગયાની ગાનકળા કે નથી ચાલતી કવિઓની કાવ્ય કળા. નથી ચાલતી ગણિતવેત્તાઓની ગણિતકળા કે નથી કામ આવતી સાહિત્યાચાર્યોની સાહિત્ય કળા. નથી ચાલતી બાદશાહની બાદશાહી કે નથી ચાલતી અમીરની અમીરાઈ. કાળરૂપી ચોકીદાર આગળ કેઈનું કંઈ ચાલતું નથી. તેની સામે બળજબરી કરીને પણ કેઈ રહી શકતું નથી. આપણે વાત ચાલે છે ધર્મશાળાના યાત્રીની. ધર્મશાળામાં જે યાત્રીઓ હોય છે તે સ્વયં ધર્મશાળા છોડીને પોતાના ઘેર જવા માટે તૈયાર હોય છે. પણ આ સંસારરૂપી ધર્મશાળાના શરીરરૂપી રૂમમાં જે યાત્રીઓ આવીને રહે છે ને સંસાર સુખમાં રચ્યા-પચ્યા રહે છે તે પિતાનું મૂળ ઘર મિક્ષ નગરને યાદ નથી કરતાં તેમજ ત્યાં જવાનો પ્રયત્ન પણ નથી કરતા. છેવટે પરિણામ એ આવે છે કે આયુષ્ય પૂરું થયે કાળરૂપી ચોકીદાર દ્વારા તેને આ શરીરમાંથી બહાર નીકળવું પડે છે. પછી મેક્ષરૂપી ઘરનો માર્ગ પણ નહિ જાણવાથી તેને ચાર ગતિમાં ભમવું પડે છે. વધુ શું કહું ! આ જીવ રૂપી યાત્રી જેટલું પુણ્ય રૂપી ધન સાથે લઈને આવ્યું છે તે મજશેખમાં ખર્ચી નાંખે છે. અને પછી જ્યારે અહીંથી જવું પડે છે ત્યારે ધર્મરૂપી ધનની કમાણી નહિ કરવાને કારણે સાવ કંગાલ બની જાય છે. તેને માટે મેક્ષરૂપી નગર તે ઘણું દૂર હોવાને કારણે ગાડીભાડા જેટલા પૈસા નહિ હોવાને કારણે વિવિધ નીમાં ભટકે છે. જેની પાસે દ્રવ્ય ધન નથી હોતું તેવા ગરીબ માણસને બસ અથવા રેલવેમાં બેસવાની જગ્યા નથી મળતી. અને કદાચ ટિકિટ લીધા વિના ચોરીછૂપીથી બેસી જાય તે કઈ પણ સ્ટેશન ઉપર તેને ઉતારી દેવામાં આવે છે. પૈસાના અભાવમાં એક નાની મુસાફરી પણ નથી થઈ શકતી તે પછી ધર્મરૂપી ધનના અભાવમાં મોક્ષ સુધીની લાંબી મુસાફરી તે કેવી રીતે કરી શકાય ? એટલા માટે જ્ઞાની કહે છે કે તમે ધર્મરૂપી ધનની કમાણી કરી છે. કારણ કે અહીંથી જવાનું તે જરૂર છે. જે ધર્મરૂપી ધન સાથે નહિ હોય તે પિતાના Page #962 -------------------------------------------------------------------------- ________________ યાદા શિખર મેક્ષરૂપી ઘરમાં નહીં પહોંચી શકાય. ધર્મ કરવાથી જીવ મેક્ષ નગરની યાત્રાની ટિકિટ મેળવી શકશે. જેને મોક્ષ નગરની તાલાવેલી લાગી છે એવા મલ્લીનાથ ભગવાનને દાન દેતાં એક વર્ષ પૂરું થાય છે ત્યારે તે કાળ અને તે સમયે કાંતિક દેવ બ્રહ્મદેવલોકનાં પાંચમાં ક૯પમાં સ્થિત અરિષ્ટ નામના તે વિમાનને પાથડામાં પિતપોતાના વિમાનમાંના ઉત્તમ પ્રાસાદમાં જુદા જુદા ચાર હજાર સામાનિક દેવેની સાથે, ત્રણ ત્રણ પરિષદાઓની સાથે, સાત સાત અનીકોની સાથે, સાત સાત અનીકાધિપતિઓની સાથે અને સોળ સોળ હજાર આત્મરક્ષક દેવેની સાથે તેમજ બીજા પણ લેકાંતિક દેવેની સાથે “માચાર ની વાચ ગાવ જ અંકમir fધતિ” નૃત્ય, ગીત તેમજ વાજાઓનાં અપ્રતિહત ધ્વનિ સાંભળતાં દિવ્ય ભેગોને ઉપભોગ કરતા રહે છે. તે લોકાંતિક દેના નવ ભેદ આ પ્રમાણે. सारस्सय माइच्चा, वण्ही वरुणा य गद्दतोया य। तुसिया अवाबाहा, अग्गिच्चा चेवरिट्ठा य॥ સારસ્વત, આદિત્ય, વન્તિ, વરૂણ, ગર્દતેયા, તુષિત, અવ્યાબાધ, અગ્નય અને રિષ્ટ આ નવ પ્રકારના લેકાંતકિ દેવ હોય છે. તે નવ લેકાંતિક દેવનાં આસને ચલાયમાન થયા. ત્યારે તેમણે અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને જોયું કે આપણું આસને શા માટે ડેલે છે? જોયું તે મલ્લીનાથ ભગવાનને દીક્ષા લેવાને વિચાર કરતાં જોયાં. ત્યારે દેવોએ મનમાં વિચાર કર્યો કે મલ્લી અરિહંત પ્રભુ આ દાન પૂરું થયા પછી ઘેરથી નીકળી દીક્ષા લેવાને વિચાર કરી રહ્યા છે. આ સમયે આપણી (લેકાંતિક દેવેની) એવી પ્રણાલિકા છે કે તીર્થંકર પ્રભુ દીક્ષા લેવાને ઈચ્છે ત્યારે આપણે ત્યાં જઈને તેમને સંબોધન કરવું એટલે તેમને આ પ્રમાણે વિનંતી કરવી કે હે ભગવાન! દીક્ષા ગ્રહણ કરવાનો આ ઉચિત અવસર છે. એટલે આપણે પણ ત્યાં જઈને મલલીનાથ પ્રભુને સંબોધન કરીએ. બંધુઓ ! આજે માણસને દેવને પ્રસન્ન કરવા માટે કેટલી ઉપાસના-સાધના કરવી પડે છે. શમશાનભૂમિમાં જઈને લેકે દેને સાધવા પ્રયત્ન કરે છે ત્યારે માંડ દેવ પ્રસન્ન થાય છે. ત્યારે ભગવાનને તે કંઈ કરવું પડતું નથી. તે વિચાર કરે કે ભગવાનનાં પુણ્ય કેવા પ્રબળ હશે ! નવ લોકાંતિક દે મલ્લીનાથ ભગવાનને સંબોધન કરવા માટે મૃત્યુલેકમાં આવવા માટે તૈયાર થયા. તે બધા લેકાંતિક દેવે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન ખૂણામાં ગયા. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુહુઘાતથી ઉત્તર ક્રિય રૂપની વિકુર્વણા કરી. દેવે મૃત્યુલોકમાં આવે છે ત્યારે વૈક્રિય રૂપે આવે છે. મૂળ રૂપે આવતાં ૧૨૦ Page #963 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪. વારા શિખર નથી. આ દેવે ઉત્તર ક્રિય રૂપ કરીને દેવ સબંધી ત્વરિત ગતિથી જાંભક દેવેની જેમ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં જ્યાં મિથિલા રાજધાની, કુંભક રાજાને મહેલ અને જ્યાં મલી અરિહંત ભગવંત બિરાજમાન હતાં ત્યાં આકાશમાં અધ્ધર ઉભા રહ્યા. આ વખતે દેએ ઝરીનાં દિવ્ય વસ્ત્રો પહેર્યા હતા. તે વસ્ત્રોને નાની નાની ઘૂઘરીઓ ટાંકેલી હતી. અને દિવ્ય આભૂષણે પહેર્યા હતા. આવા વસ્ત્રાભૂષણેથી શેભતાં, ઘૂઘરીના ઘમકારથી રૂમઝુમ કરતાં તે દેએ આકાશમાં અધ્ધર ઉભા રહીને બંને હાથની અંજલી બનાવી મસ્તકે મૂકીને ત્યાંથી જ મલલીનાથ ભગવાનને નમસ્કાર કર્યા. અને ત્યાર બાદ તા િદિ નવ વહિં “ઘઉં વારી ગુણાદિં મવ છાના! ઘવહિં ઇતિર્થ, ડીવાઇ હિરપુર નિસ્તેજ વિસ્તા” ખૂબ મીઠાં અને મનોહર વચને દ્વારા લોકાંતિક દે વિનંતી કરવા લાગ્યા કે હે ભગવંત ! હે લેકનાથ ! તમે ભવ્ય જીવને જ્ઞાન આપો. ચતુર્વિધ સંઘરૂપ ધર્મતીર્થની સ્થાપના કરે. તે ધર્મતીર્થ ભવ્ય ને હિતકારક, સુખકારક અને કલ્યાણકારક થશે. ધર્મ તીર્થની સ્થાપના થતાં છ જ્ઞાન-બેધ પામીને નરક અને નિગોદના ખેથી મુક્ત બની કલ્યાણ કરશે. ધર્મતીર્થ લોકોને સ્વર્ગ અને મોક્ષને આનંદ આપનાર રહેવાથી સુખકર થશે. તેમજ મોક્ષ મેળવવાનું કારણ હોવાથી તે ધર્મતીર્થ ભવ્ય જીવોને માટે કલ્યાણકારી થશે. આ પ્રમાણે દેએ કહીને ફરીથી પ્રભુને વંદન નમસ્કાર કર્યા. આ પ્રમાણે “રેવં િત પર્વ વરિ” તે દેએ ભગવાનને બીજી વખત, અને ત્રીજી વખત પણ આ પ્રમાણે વિનંતી કરી. વિનંતી કરીને તે દેવોએ મલ્લી અરિહંતને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને તેઓ જે દિશા તરફથી આવ્યા હતાં તે દિશામાં પિતાના સ્થાને ગયા. આવું કહેવા આવવું તે કાંતિક દેને આચાર છે. હવે મલ્લીનાથ અરિહંત જ્યાં પોતાના માતા-પિતા હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ સૌ પહેલાં પિતાના માતા-પિતાના ચરણમાં નમસકાર ક્યને કહ્યું" इच्छामिण अम्मयाओ! तुम्भेहि अब्भगुण्णाए मुंडे भवित्ता जाव पव्यक्तए।" હે માતા-પિતા ! હું આપની આજ્ઞા મેળવીને મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરવા ચાહે છું. મલલી અરિહંતના મુખેથી આ વાત સાંભળીને તેમના માતા-પિતાએ તેમને કહ્યું છેarદાર રેવાનુfgયા ! મા ધિધ ” હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. વિલંબ ન કરે. જુઓ, આ માતા-પિતા કેવા પુણ્યવાન છે કે પિતાના સંતાન દીક્ષા લેવાની આજ્ઞા માંગે છે ત્યારે કહે છે તમે સારા કાર્યમાં વિલંબ ન કરે. બેલે, તમારી તૈયારી છે ! છેવટે એટલું તે કરે કે અમારા સંતાનને જે દીક્ષાના ભાવ આવે તે કેઈને અમારે રોકવા નહિ. મલ્લીનાથ ભગવાનના માતા-પિતાએ દીક્ષાની આજ્ઞા આપી. ત્યાર પછી કુંભક Page #964 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ શારદા શિખર રાજાએ પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવ્યા. બેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે! "खिप्पामेव अट्ठसहस्स सावणियाणं जाव मेोमेजाणंति अण्णं च महत्थ जाव તિથrfમણે સવવેદ” તમે સત્વરે એક હજાર આઠ( ૧૦૦૮) સોનાના કળશે, એક હજારને આઠ ચાંદીના કળશે, મણીમય કળશે, સેના અને ચાંદીથી બનાવેલા કળશે, સેના અને મણીઓથી બનાવવામાં આવેલા કળશે, સેના, ચાંદી અને મણીઓથી બનાવેલા કળશે, માટીના કળશે. આ રીતે કુલ આઠ જાતિના કળશે દરેક એક હજારને આઠ લાવે. તેમજ મેટા અર્થવાળી તીર્થંકર પ્રભુના અભિષેકની સર્વ સામગ્રી લાવે. કુંભક રાજાએ કૌટુંબિક પુરૂષને આઠ જાતિના, એ કેક જાતિના એક હજાર આઠ કળશે તેમજ દીક્ષાના સાધને પાતરા, રજોહરણ વિગેરે દીક્ષાની મૂલ્યવાન સામગ્રી લાવવાની આજ્ઞા આપી. હવે કૌટુંબિક પુરૂષે બધું લાવશે. ત્યાર બાદ શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - પ્રદ્યુમ્નકુમારના નગરમાં પ્રવેશ પછી અને આ બધી વાતની જાણ થતાં દુર્યોધનને ખબર પડી કે ભીલના રૂપમાં જે માણસ મારી પુત્રીને લઈ ગયે હતે તે કૃષ્ણજીને નંદ પ્રદ્યુમ્નકુમાર છે. તેથી હર્ષભેર કૃષ્ણજી પાસે આવીને બે કે મહારાજા ! મારી પુત્રી અને આપની પુત્રવધુ તેને હું મળવા માટે આવ્યો છું. આ શબ્દ સાંભળતાં કૃષ્ણજી ચિંતામાં પડી ગયા. પિતાને ચિંતાતુર જઈ પ્રદ્યુમ્નકુમારે વિદ્યાના બળથી ગુપ્ત રાખેલી ઉદધિકુમારીને ત્યાં હાજર કરી. કૃષ્ણજી અધીરા બનીને પૂછે છે બેટા ! આ શું બન્યું ? ત્યારે કુમારે બધી વાત કરી. હવે ૨જા દુર્યોધન હૈયાના હર્ષથી કહે છે-મારી પુત્રી આપની શરત પ્રમાણે પ્રદ્યુમ્નકુમાર સાથે પરણાવવી છે. આ તે કુમારનું અપહરણ થયેલું હતું અને તેને પત્તો ક્યાંય ન પડયા તેથી ભાનુકુમાર સાથે પરણાવવાનું નક્કી થયું. કૃષ્ણજી અને ધન બંનેની વાતે પ્રધુમ્નકુમારે સાંભળી અને પછી નમ્રતાપૂર્વક પિતાજીને વિનંતી કરી કે હવે ઉદધિકુમારી ભાનુકુમાર સાથે જ પરણુ. જેના નામથી લગ્ન ગવાઈ ગયા છે, અને વિધિ-વિધાનો શરૂ થઈ ગયા છે. માટે તેમની સાથે પરણાવે. હવે તે મારી બહેન છે. પ્રદ્યુમ્નકુમારને ઘણું ઘણું સમજાવ્યું છતાં તેણે ના પાડી અને કહ્યું-પિતાજી ! મેં જે કંઈ તફાને કર્યો છે તે મારે કરવા ન જોઈએ પણ ફક્ત મારી માતા સત્યભામાનું અભિમાન ઉતારવા કર્યું હતું. માટે એમની પણ હું માફી માંગું છું. હવે પ્રદ્યુમ્નકુમાર જે જે બીજી કન્યાઓ સાથે લાવે છે તે અને બાકીની ઘણી રાજકુમારીઓ સાથે લગ્ન થવાની વાત થઈ ત્યારે કુમારે એક જ માંગણી કરી કે Page #965 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર છ દિવસથી માંડીને મને સોળ વર્ષ સુધીને જેણે કર્યો છે તેવા મારા પાલક માતા પિતા કાલસંવર રાજા અને કનકમાલાને અહીં બોલાવે. તેમની હાજરી વગર હું પરણીશ નહિ. કૃષ્ણ વાસુદેવે તરત દૂતને તેડવા મકલ્યા. કનકમાલાને પોતાની ભૂલને પશ્ચાતાપ થતાં આવવાનું મન નથી થતું પણ કાલસંવર રાજાએ તેને ઘણું સમજાવી કે પ્રદ્યુમ્નકુમાર હળુકમી ને મોક્ષગામી જીવે છે. તે ગઈ વાતને કયારે પણ યાદ કરે તેમ નથી. અને દૂતના કહેવા પ્રમાણે જે આપણે નહિ જઈએ તે તે લગ્ન કરવાને નથી. માટે ચાલ, આપણે આપણું લાડીલા પુત્રને પરણાવવા જઈએ. આ સમયે કાલસંવર રાજા અને કનકમાલા અપ્સરા જેવી દેદિપ્યમાન અને રતી જેવી સુંદર વિદ્યાધરની પુત્રીઓને લઈને આવ્યા. કૃષ્ણએ ખૂબ ધામધૂમપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યા ને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. અને પછી ઘણુ ઠાઠમાઠથી રતી સુંદરી વિગેરે વિદ્યાધરની પુત્રીઓ સાથે પ્રદ્યુમ્નના લગ્ન થયા. લગ્ન બાદ જન્મદાતા માતા પિતા અને પાલક માતા પિતા આદિ વડીલને વંદન કર્યા. અને પછી મહેલમાં પ્રવેશ કર્યો. રૂમણું તથા કૃષ્ણ વાસુદેવે કાલસંવર રાજા અને કનકમાલાને ખૂબ ખૂબ આભાર માન્ય, અને કહ્યું કે તમે અમારા દીકરાને સોળ સોળ વર્ષને કર્યો. તમારે ઉપકાર ક્યારે પણ નહિ ભૂલીએ. થોડા દિવસ બધા સાથે રહ્યા. ત્યારબાદ કાલસંવર રાજા અને કનકમાલાએ જવાની રજા માંગી ત્યારે કૃષ્ણ વાસુદેવે તેમનું બહુમાન કરીને કિંમતીમાં કિંમતી રત્ન, આભૂષણે, અને હાથી-ઘડા વિગેરે આપ્યા, અને દુખિત દિલે વિદાય આપતાં બોલ્યા- ફરીફરીને અમારે ત્યાં પધારજે. પ્રદ્યુમ્નકુમાર તે એકદમ તેમને કોટે વળગી પડે ને ખૂબ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગે. પાલક માતા પિતાએ મમતાપૂર્વક પૂબ સમજાવીને કહ્યું- બેટા ! આનંદથી રહેજે. છેવટે રડતે આંસુએ જુદા પડયા. આ પ્રદ્યુમ્નકુમાર સુખ અને વૈભવને ભેગવતે તેને ઘેર અપાર સુખ હોવા છતાં છેલ્લે તે સંસારના સર્વ સુખને ત્યાગ કરી સંયમ લઈ આત્મકલ્યાણ કરી મોક્ષમાં ગયા. (પૂ. મહાસતીજીએ પ્રદ્યુમ્નકુમારને લગ્ન પછીનું જીવન તથા ભાનુકુમાર અને સત્યભામાનું વર્ણન ઘણું વિસ્તારપૂર્વક કર્યું છે અને પ્રદ્યુમ્નકુમાર કેવી રીતે સંસાર ત્યાગ કરે છે ને સંયમની કેવી સુંદર આરાધના કરે છે ને છેવટે મેક્ષે પધારે છે વિગેરે વર્ણન ખૂબ છણાવટથી કર્યું છે. અને તે અધિકાર કારતક સુદ પુનમ સુધી ચાલે છે પણ પાના વધી જવાથી અહીંથી ચરિત્ર ટૂંકાવીને સમાપ્ત કરીએ છીએ.) Page #966 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન ૧૦૬ કારતક સુદ ૧૧ ને મંગળવાર તા. ૨–૧૧-૭૬ સુજ્ઞ ખંધુઆ, સુશીલ માતાએ ને બહેને ! અનંત કરૂણાનીધિ, દિવ્યવાણીની દેશના દેનાર, વીતરાગ પ્રભુ અશાંતિમાં આથડતા અજ્ઞાની જીવાને સાચી શાંતિ પ્રાપ્ત કરવાના માર્ગ બતાવતાં કહે છે કે શાંતિનું નિમળ નીર તારા અંતર ઘટમાં ભરેલુ’ છે. તેને બહાર શેાધવા મથી રહ્યાં છે તે કયાંથી મળે ? શાંતિના પીયુષનું પાન કરવું હોય તેા તૃષ્ણા તરૂણીને દૂર કરી, બહારની દુનિયાને ભૂલી અંદરની દુનિયામાં આવેા. જો સાચી શાંતિ જોઈતી હાય તા ભગવત કહે છે કે “ચવત્ શાન્તિ” ત્યાગથી શાંતિ મળે છે. પણ આજના માનવીને ત્યાગ કરવા ગમતા નથી. એને વીતરાગ વચનેામાં રસ, રૂચી કે શ્રધ્ધા નથી. એટલે વીતરાગના વચને વિસારી રંગ રાગની રમતમાં પડી ગયા છે. અને પૈસાના પૂજારી બનતાં આત્મગુણ્ણાના શિકારી ખની ગયા છે. ઈર્ષ્યા-દ્વેષ અને રિફાઈના કાદવ ઉડાડી જીવન માગને વેરાન વન જેવા બનાવી રહ્યો છે. આમ વિલાસી સાધના પાછળ ત્યાગ અને સ ંતેષનું મૂલ્યાંકન ઘટતુ ગયું. ભૌતિક સુખની પાછળ આંધળી ક્રેટ લગાવી આત્માનું દેવાળું કાઢયું છે. આ નવીન યુગમાં નવી નવી શેાધાને અંતે શેાધાયેલાં નવા કૃત્રિમ સાધના દ્વારા ભૌતિક સુખની સગવડતાઓ ઉભી કરવાના ચેપી રાગ ફેલાવ્યેા છે. જે ચેપીરેાગના વિકારી જંતુએ આત્માની શાંતિને હણી નાંખે છે. ખાદ્ય શાંતિના બહાના નીચે વિલાસને વળગાડ ગળે વળગતા જાય છે. જે વળગાડના કારણે ત્યાગના સ્થાને ભાગની, સંતેાષની જગ્યાએ તૃષ્ણાની ને વિકાશને બદલે. વિનાશની પ્રતિષ્ઠા વધતી જાય છે. આ વિલાસી વાતાવરણના ધેાધ માનવીને ખેંચીને કયાં લઈ જશે ! તેનેા જરા વિચાર કરા. બંધુએ ! આજના મેાજીલા અને વિલાસી વાતાવરણમાં ક્યાંય શાંતિના છાંટા દેખાતા નથી સાચી શાંતિ ત્યાગમાં છે. માટે જો તમારે સુખ અને શાંતિ જોઈતી હાય તા ત્યાગના માર્ગે આવે. આપણા ચાલુ અધિકારમાં ત્યાગની વાત ચાલે છે. આપણા અધિકારના નાયક મલ્લીનાથ ભગવાન શાશ્વત શાંતિ મેળવવા માટે ત્યાગના પંથે પ્રયાણ કરવા તત્પર બન્યાં છે. તે મલ્લીનાથ પ્રભુ રાજકુમારી હતા. તેમને ત્યાં ભૌતિક સુખની કમીના ન હતી. મલ્લીકુમારી કુંભક રાજાને અત્યંત પ્રિય હતાં. એમના પડતાં ખેાલ ઝીલાતા હતાં. સુખ-સંપત્તિને પાર ન હતા. આવું વિલાસી જવા તૈયાર થયાં છે. જ્યારે આજે વિલાસી વાતાવરણ છેડીને ત્યાગના પંથે વાતાવરણના એવા જખ્ખર વાયરા ફુંકાઈ રહ્યા છે કે તેમાં સંયમનાં શઢ અને સતાષનાં સુકાને તૂટી ગયા છે. અને જીવન નાવ વિનાશની આંધીમાં ઉથલપાથલ થઈ રહી છે. આ વિનાશના પંથેથી પાછાં વળવા માટે આ વિલાસી વાતાવરણ અને Page #967 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ શારદા શિખર કૃત્રિમ સાધનેને મેહ ઉતારવું પડશે ને આત્મા સન્મુખ દષ્ટિ કરવી પડશે. આત્માની સમુખ દષ્ટિ કર્યા વિના શાંતિને કિનારે જડવાને નથી. બંધુઓ ! કમળ જેમ કીચડને છોડીને ઉપર આવે છે તેમ મહને છોડીને આત્માને તેનાથી અલિપ્ત બનાવે. કારણ કે આત્મ શાંતિની સાચી સાધના રાગના ત્યાગમાં ને ત્યાગના રાગમાં સમાયેલી છે. શાંતિના ઈચ્છકે આત્મા ઉપર જામી ગયેલાં વિલાસનાં પડને તેડી, ભૌતિક સુખનાં ચેપી રેગને સંતેષની દવાથી દૂર કરી તપ, ત્યાગ અને સંયમની સુવાસથી જીવન મહેંકતું બનાવવું જોઈએ. તમે જેટલું ભૌતિક સુખ મેળવવા તેની પાછળ દોડશે તેટલું તે તમારાથી દૂર ભાગશે. જુઓ, એક ન્યાય આપું. પ્રભાતમાં તમે સૂર્ય સામે પીઠ રાખીને ચાલશે તે તમારી છાયા તમારી આગળ ને આગળ ચાલશે. પણ જે સૂર્ય સામું મુખ રાખીને ચાલશે તે તમારી છાયા તમારી પાછળ ને પાછળ દેડી આવશે. તેમ જે ભૌતિક પદાર્થોને સન્મુખ રાખીને ત્યાગને પીઠ પાછળ રાખશે તે ભૌતિક શાંતિ દેહની છાયાની જેમ તમારી આગળ ને આગળ ભાગશે પણ જે દષ્ટિ ત્યાગ સામે રાખશે તે ભૌતિક સુખ અને શાંતિ છાયાની જેમ પાછળ ને પાછળ દેડી આવશે. આપણી જુની કહેવત છે ને કે “ત્યાગે તેને આગે ને માંગે તેને ભાગે”, મલ્લીનાથ ભગવાન છતી વ્યાધિ અને સુખ છેડી ત્યાગના માળે જાય છે. તેમણે દીક્ષા લેવાને વિચાર કર્યો ત્યાં દેએ કેટલી સમૃદ્ધિ તેમના ભંડારમાં ભરી દીધી અને બધી સંપત્તિ દાનમાં દઈ ભગવાન દીક્ષા લેવા તૈયાર થયાં ત્યારે કુંભક રાજા મલીનાથ ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવે છે. તેમની આજ્ઞા પ્રમાણે કટ બિક પુરૂષે દીક્ષાના દરેક સાધને લઈ આવ્યા. અને મલ્લીનાથ પ્રભુના દીક્ષાના અભિષેકની તૈયારી કરવા લાગ્યા. તે કાળ અને તે સમયે ચમરેદ્રથી માંડીને બાર દેવક સુધીના ચોસઠ ઈન્દ્રોએ અવધિજ્ઞાનથી જાણ્યું કે મિથિલા રાજધાનીમાં મલ્લીનાથ ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવાય છે એટલે હર્ષભેર મિથિલા રાજધાનીમાં આવ્યા. ત્યારબાદ શકેન્દ્ર અને સૌધર્મેન્દ્ર પોતાના આભિગિક દેવને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે જલદી જાઓ અને સોના, ચાંદી, મણી, રતન વિગેરે આઠ જાતિમાં દરેક જાતિના ૧૦૦૮ કળશે લઈ આવે. તેમજ તીર્થંકર પ્રભુના અભિષેક માટેના બીજા બધા સાધને પુષ્કળ પ્રમાણમાં લઈ આવે. ઈન્દ્રોની આજ્ઞા થતાંની સાથે અભિયોગિક દેવે કુંભ વિગેરે બધી ચીજો લઈ આવ્યા. જ્યાં કુંભક રાજાએ બધાં કળશો ગૂઠવેલાં હતાં ત્યાં દેવોએ પિતાના લાવેલાં કળશે ગોઠવી દીધા. મનુષ્યના કળશ કરતાં દેવનાં લાવેલા કળશે દિવ્ય તેજસ્વી Page #968 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર પર હાય છે. તીર્થંકર પ્રભુના પિતાજીનાં કુંભ ઝાંખા પડે તેવુ' દેવા કરતા નથી પણ તે દિવ્યકુ ભેા એવી રીતે મનુષ્યનાં કુ ંભે સાથે ગોઠવી દીધા કે દેવ શક્તિથી કું ભક રાજાના કુંભામાં દેવાના કુંભ સમાઈ ગયા. એનાથી કુંભક રાજાના ભેાની શેાભા ખૂબ વધીને રાશનીની માફક બધા કુભ ઝળહળી ઉઠયા. જેમ કેડિયાનેા દીપક જલતા હોય ત્યાં કાઈ ઈલેકટ્રીક ટયુબલાઈટ ગોઠવી દે તેા કેડિયાનાં દીવાનાં તેજ તેમાં સમાઈ જાય છે ને ! એનું તેજ જુદું દેખાય છે ? “ના”. તેમ કુંભકરાજાના કુંભમાં દેવના કુંભ સમાઈ ગયા. "तत्ते सक्के देवन्देि देवराया कुंभराया य मल्लि अरह सीहासणंसि पुरत्थाभिमु નિવૃત્ત. પ્રવ્રુત્તÄળ સેળિયાળ નવ મિક્ષિતિ’ત્યાર પછી શ દેવેન્દ્ર દેવરાજે અને ભરાજાએ મલી અરિહંત ભગવંતને પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને સિહાસન ઉપર બેસાડયાં. બેસાડીને તેએએ એક હજાર આઠ સેાનાના વિગેરે આઠ જાતિના કળશેા વડે તેમના અભિષેક કરવા લાગ્યા. તી"કર પ્રભુના અભિષેકની વિધિ શરૂ થતાં પહેલાં ચાસઠ ઈન્દ્રો તેા આવી ગયા હતા. પણ જે વખતે અભિષેકની વિધિ શરૂ થઈ તે વખતે ખીજા ઘણાં દેવા ભગવાનની દીક્ષાના મહાત્સવમાં ભાગ લેવા માટે ઉલ્લાસભેર સ્વગ માંથી નીચે ઉતર્યાં. સૌને એમ થવા લાગ્યું કે હું લાભ લઉં. અમે પણ પ્રભુને અભિષેક કરીએ. તીથ કરની દીક્ષા વખતે દેવાને ઉલ્લાસ અલૌકિક હાય છે. દેવાથી આકાશ છવાઈ ગયું. કેટલાક દેવા મિથિલા નગરીની અંદર ને કેટલાક બહાર અને કેટલાક આકાશમાં રહીને સવ દિશા વિદિશામાં હષ થી આમ તેમ દોડાદોડ કરવા લાગ્યા. અને હુ થી નાચવા ને કૂદવા લાગ્યા. ચારે તરફ દેવામાં અને મનુષ્યેામાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. જ્યારે અભિષેકની વિધિ પૂરી થઈ ત્યારે કુંભક રાજાએ ખીજી વખત મલ્લીનાથ પ્રભુને ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડયા. અને તેમને ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો અને અલંકારા પહેરાવીને શણગાર્યો. ત્યારબાદ ફરીને કૌટુંબિક પુરૂષોને આજ્ઞા કરી કે ‘વિખ્યાનેવ મનેમ સીય કાર્યપ ” હૈ દેવાનુપ્રિયા ! તમે અનેક સ્થÀાવાળી મનેરમા નામની શિબિકા તૈયાર કરીને જલ્દી લાવે. કૌટુબિક પુરૂષો શિખિકા તૈયાર કરીને લાવ્યા. ત્યાર પછી શકેન્દ્ર દેવરાજે પેાતાના આભિયાગિક ઢવાને મેલાવીને કહ્યું કે તમે શીઘ્રપણે અનેક સ્થÀાવાળી મનેારમા નામની શિખિકા બનાવીને લાવે. ઈન્દ્રોને પણ કેટલેા હષ છે કે તીર્થંકર પ્રભુના પિતાજી શિબિકા તૈયાર કરાવે છે તા આપણે પણ એવી શિખિકા બનાવીએ તે ભગવાન તેમાં બેસીને દીક્ષા લેવા નીકળે. શકેન્દ્ર મહારાજની આજ્ઞા થતાંની સાથે જલ્દી શિખિકા તૈયાર કરીને લાવ્યા. અને ઈન્દ્ર મહારાજાની (શબિકા તેમની દિવ્યપ્રભાથી કુંભક રાજાની બનાવેલી Page #969 -------------------------------------------------------------------------- ________________ *t શારદા શિખર શિખિકામાં સમાઈ ગઈ. તેથી તેનું તેજ અને શેાભા અલૌકિક અની ગઈ. દેવાની શિખિકા આગળ મનુષ્યની શિબિકા કાચ જેવી લાગે પણ દેવા પેાતાની શિખિકા અલગ રાખતા નથી. તેમને તેા તીર્થંકર પ્રભુનુ' અને તેમના માતાપિતાનુ બહુમાન કરવું છે. તેમના મહિમા વધારવા છે એટલે આ બધું કામ કરે છે. હવે શિખિકા તૈયાર થઈ છે. દેવ દેવીએ તથા મનુષ્યેાને ના પાર નથી. મથિલા નગરીમાં ચારે તરફ દેવાની પધરામણી થઈ છે ને ખૂબ આનંદ આનંદ છવાઈ ગયા છે. કુંભક રાજા પેાતાની લાડીલી પુત્રી મલ્ટીકુમારીના દીક્ષા મહેાત્સવ ઉજવે છે. દેવાને પણ ભગવાનને દીક્ષા મહાત્સવ ઉજવવાના ઉમંગ છે. તેમના દીક્ષા મહાત્સવમાં હાજર રહી તેમની સેવાનેા લાભ ઉઠાવીએ, ને આવા મહેાત્સવમાં ભાગ લઈ આપણા આત્માને ઉજ્જવળ મનાવીએ. તમને દીક્ષા લેવાના ઉમંગ આવે છે ખરે ? સમજો. ચારિત્ર માહનીય કમ ના ઉદ્ભયથી સ’સારમાં રહ્યા હૈ। પણ આત્માને ક્ષણે ક્ષણે જાગૃત ખનાવા કે હે ચેતન ! તારા કદિયે સંસારમાં રહ્યો છું પણ રહેવા જેવું નથી. આમ જેને આત્મા જાગૃત હશે તે કાઈક દિવસ જરૂર છૂટી શકશે. જેને ઘરધણી જાગૃત હાય તેને કદી આંચ આવતી નથી. ચાર લૂંટારાનેા તેને ભય રહેતા નથી. એક ખૂબ સુખી અને શ્રીમંત શેઠના ઘરમાં રાત્રે ચાર આવ્યા હતાં. શેઠ તે ઘસઘસાટ ઊંઘતા હતા. મકાનની ભીંતમાં ચારે ખારુ' પાડયું', શેઠાણી જાગી ગયા. એણે જોયું કે ચાર ભીંતમાં ખાકારૢ પાડે છે. શેઠાણી કહે સ્વામીનાથ ! જાગે. ઘરમાં ચાર પેઠા છે. પણ શેઠ તેા જાગતા નથી. શેઠાણી શેઠને ઢઢાળીને જાગૃત કરે છે. નાથ ! જલ્દી જાગેા. શુ ઊંઘા છે ? અહીં શેઠાણી શેઠને જગાડે છે તેમ સદ્ગુરૂ તમને મેાહ નિદ્રામાંથી ઢંઢાળીને જગાડે છે. આતમ જાગે ને હવે શાંતિ નહિ રે મળે, આ તા માયાના મિનારા, એ તે તૂટી રે જવાના.... ગુરૂજી જગાડે જાગો સંસારના રાગી, પ્રમાદની પથારી દીએ દૂર રે ત્યાગી, નહી તે। જશે ના અજ્ઞાન,જ્યેાતિ જાગે ના દિલમાંય....શાંતિ.... સદ્ગુરૂએ કહે છે કે હે પ્રમાદની પથારીમાં પાઢેલા માનવા ! તમે જાગો, ક્યાં સુધી ઉંઘ્યા કરશેા ? હવે પ્રમાદની પથારી છોડીને જાગૃત બને. માહ નિદ્રાના ત્યાગ નહિ કરો તે અજ્ઞાનના અંધારા નહિ ટળે. અને આત્મજ્ગ્યાતિ ઝગમગશે નહિ. આ સસારમાં તમે જેને મારા માને છે તે તમારા નથી. માયા ને મમતાના મિનારા કયારે તૂટી જશે અને રાગની રંગોળી ક્યારે ભૂંસાઈ જશે તેની ખખર નથી. માટે જલ્દી જાગો ને આત્મસ્વરૂપની પીછાણ કરી તેમાં સ્થિર બને. શેઠાણી એના સ્વામીને કહે છે નાથ ! જલ્દી જાગો. ચાર ઘરમાં પેસી ગયા. ત્યારે શેઠે કહ્યું-ભલે પેઠા. ચિંતા ન કરો. ત્યારે શેઠાણી ગુસ્સે થઈ ને કહે છે શું Page #970 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ચિંતા ન કરે. કહે છે. જરા ઉઠીને દેખે તે ખરા ! ચાર તિજોરીના રૂમમાં પેસી ગયા છે ને તિજોરી ખોલવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે શેઠે હસીને કહ્યુંશેઠાણું ! ચિંતા ન કરે. ગભરાવાની જરૂર નથી. ભલે તિજોરીના રૂમમાં ગયા પણ મેં તિજોરી એવી મજબૂત બનાવી રાખી છે કે તે કઈ રીતે કેઈનાથી ખૂલે તેમ નથી. કારણ કે તિજોરી વેટર,ફ, ફાયરપ્રુફ, એઅરપુફ અને થીફમુફ છે. એટલે તેને પાણીથી કઈ ભીંજવી શકે તેમ નથી. અગ્નિથી બાળી શકે તેમ નથી. હવા તેમાં જઈ શકતી નથી તેમજ ચાર એને ખોલી શકે તેમ નથી. માટે તમે કઈ જાતની ચિંતા ન કરે. તમે શાંતિથી સૂઈ જાઓ. જેની તિજોરી મજબૂત છે તેને કેઈ જાતની ચિંતા નથી. બંધુઓ ! આ તે સામાન્ય ન્યાય છે. આપણે તેને આપણા ઉપર ઘટાડે છે. આપણું અંતર રૂપી તિજોરીમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય રત્ન ભરેલા છે. જે મનુષ્ય જડ ચેતનનું ભેદજ્ઞાન કરે છે. આત્મ સ્વરૂપમાં સ્થિર બને છે તેની અંતર રૂપી તિજોરી એવી મજબૂત હોય છે કે તેને ક્રોધ, માન, માયા અને ભરૂપી અગ્નિ જલાવી શકતી નથી. કષાય રૂપી અગ્નિ એવી ભયંકર છે કે વર્ષોની કરેલી સાધનાને ક્ષણવારમાં જલાવી દે છે. માટે જેનું અંતર ફાયરપ્રુફ તિજોરી જેવું બની જાય છે તેના જ્ઞાનાદિ ગુણેને કષાય રૂપી અગ્નિ બાળી શક્તી નથી. અને એ અંતરની તિજોરી વેટરફ બની જાય છે ત્યારે વિષય વિકારે રૂપી પાણી તેને ભીંજવી શકતું નથી. એટલે કે તે ગમે તેવા વિલાસી વાતાવરણમાં રહે. કઈ ગમે તેવા પ્રલેભન આપે પણ પવિત્ર મનુષ્યનાં અંતરમાં વિકારનું પાણી પેસી શકતું નથી. તેનું મન મેરૂની માફક અડેલ રહે છે. અને એઅરપ્રફ એટલે લેભની હવા તેમાં પ્રવેશ કરી શકતી નથી. એ આત્મા એમ સમજે છે કે ગમે તેટલું ધન ભેગું કરું પણ અંતે તે છોડીને જવાનું છે. તે શા માટે લેભ કરે? જીવનનિર્વાહ જેટલું મળી જાય છે તે શાંતિથી ખાઈ પીને ધર્મધ્યાન કરી લઉં. નશ્વર નાણાં અહીં રહી જશે પણ ધર્મનું ધન મારી સાથે આવશે. ટૂંકમાં જેણે પિતાના હદયરૂપી તિજોરીને એઅરમુફ બનાવી દીધી છે તેના અંતરમાં લેભની હવા સ્પર્શ કરી શકતી નથી. અને થીકફ અંતર તિજોરીને દુર્ગુણ રૂપી ચોર કદી ખેલી શકતાં નથી. અને સદ્ગુણ રૂપી સિક્કાને ચોરી શકતા નથી. જેને આત્મા જાગૃત બનેલો છે તેવા મલ્લીનાથ ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં દેવે અને ઈદ્રો પણ આવેલાં છે. બધા દેવ હર્ષાવેશમાં આવીને આમથી તેમ દેડાદેડ કરી રહ્યા છે. અને કુંભક રાજા ભગવાનની દીક્ષા માટે જે જે ચીને લાવે છે તે બધી ચીજે ઈન્દ્રો પણ લાવ્યા. ને તેમની વસ્તુમાં દેએ પિતાની વસ્તુઓ સમાવી દીધી. તેથી તેનું તેજ અનેક ગણું વધી ગયું. ૧૨૧ Page #971 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ શારદા શિખર શિબિકા તૈયાર થઈ ગયા પછી મલ્લીનાથ અરિહંત પ્રભુ સિંહાસન ઉપરથી ઉભા થશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૭ કારતક સુદ ૧૩ ને ગુરૂવાર તા. ૪-૧૧-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત જ્ઞાની ત્રિલેકિનાથ સર્વજ્ઞ પ્રભુ જગતનાં જીવને ઉદુર્બોધન કરતાં કહે છે કે હે સુખ પિપાસુ આત્મા! અનાદિકાળથી તું સંસારનાં સુખ માણતે આવે છે પણ એ સુખે તને સંતોષ આપનારાં નીવડયા ખરા ? કયાંથી નિવડે? કારણ કે તે સુખ નથી પણ સુખાભાસ છે. એની પાછળ અને તે સમય ગુમાવ્યું તે પણ તારી ઈચ્છાઓ તે વધતી ને વધતી રહી. શાંત ન થઈ. દુઃખના ડુંગરા નીચે દબાઈ ગયાં તે પણ વાસનાઓને અંત આવ્યો નહિ. વાસના જીવને ભવભવમાં ભમાવે છે. વાસનાને મહેલ છોડી ઉપાસનાના દરવાજે ચઢશે ત્યારે સાચું સુખ પ્રાપ્ત કરી શકશે. બંધુઓ ! જે તમારે વીતરાગ પ્રભુની ઉપાસના કરવી હોય તે સૌથી પહેલાં જીવનમાં સત્સંગ કરે. સત્સંગને મહિમા અપાર છે. સત્સંગના મૂલ્ય અમૂલ્ય છે. સત્સંગથી મળતું સુખ અનંત છે. ને તેની શાંતિ પારાવાર છે. સત્સંગ કર્યા પછી જે શાંતિ મળે છે તે ત્રિવિધના તાપને શમાવનારી છે. માટે જ્ઞાની કહે છે હે જીવ! તે સત્સંગનો રાગી બનજે. સત્સંગને રાગ તને વૈરાગ્યના પંથે લઈ જશે. વીતરાગ બનવા માટે પ્રેરણાના પીયુષનું પાન કરાવશે અને છેવટે શાશ્વત સુખને ભંડાર અપાવશે. સત્સંગ એટલે સંત પુરૂષને સંગ, એમની વાણીને સંગ. એ સંગને રંગ કર્મના કાજળને સાફ કરી આત્માને ઉજજવળ બનાવશે ને માનવજીવન અમૂલ્ય બની જશે અને કર્મરાજા સાથે જંગ ખેલવાની શક્તિ પ્રગટ થશે, આ સત્સંગ કરવાને અમૂલ્ય અવસર તમને વારંવાર નહિ મળે. માટે જે સમય મળે છે તેને સદુપયેગ કરે. આપણે ચાલુ અધિકાર મલ્લીનાથ ભગવાન શિબિકા તૈયાર થઈ ગયા પછી સિંહાસન ઉપરથી ઉભા થયા. “અમુદ્દિત્તા નેવે મreભા સયા તેલ વાછર उवागच्छित्ता मारमं सीयं अणुपयाहिणी करेमाणा मणोरम सीयं दुरुहीत्ता सीहासण grfમદ નિને ” ઉભા થઈને જ્યાં મનેરમા શિબિકા પાલખી હતી ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને આત્મશ્રેયની ઈચ્છાથી મનેરમા શિબિકાને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ મને રમ શિબિકા પર આરૂઢ થયાં, અને પૂર્વ દિશા તરફ Page #972 -------------------------------------------------------------------------- ________________ ચા શિખર મુખ રાખીને તે શિબિકામાં મૂકેલા સિંહાસન ઉપર તેઓ બેસી ગયા. ત્યાર પછી કુંભક રાજાએ અઢાર શ્રેણી–પ્રશ્રેણી જનેને એટલે પાલખી ઉંચકનારા અઢાર પ્રકારના અવાંતર જાતિના પુરૂષોને લાવ્યા. બે લાવીને તેમને આદેશ આપે કે હે દેવાનુપ્રિયે! તમે બધાં પહેલાં સ્નાન કરે. દેવાનુપ્રિયે ! તીર્થંકર પ્રભુની પાલખી ઉપાડવાની છે તેના માટે પણ કેટલી શુદ્ધિ કરવી જોઈએ! પવિત્ર પુરૂષની પાલખી ઉપાડવા માટે દેહને શુધ્ધ કરે જોઈએ સાથે આત્માને પણ શુદ્ધ કરવું જોઈએ. એટલા માટે કુંભકરાજાએ પાલખી ઉપાડનારા માણસને કહ્યું કે તમે પહેલાં સ્નાન કરે. ત્યારબાદ સારા વસ્ત્રાલંકારે પહેરે. દ્રવ્ય અને ભાવથી બંને પ્રકારે શુધ બનીને તમે બધા મલ્લીનાથ અરિહંત પ્રભુની શિબિકાને તમે ઉંચકે. આ પ્રમાણે રાજાની આજ્ઞા થતાં પાલખી વહન કરનારા માણસનું હૈયું અત્યંત હર્ષ અને ઉલ્લાસથી નાચી ઉઠયું. અહ! આપણાં ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે તીર્થંકર પ્રભુની પાલખી ઉંચકવાનું આપણને સદ્દભાગ્ય મળ્યું. સંસારને ભાર ઘણે ઉંચક્યો તેનાથી આપણા આત્માનું કલ્યાણ થયું નહિ. પણ ભગવંતની શિબિકા ઉંચતાં આપણા કર્મની કોડે ખપી જશે. આમ હર્ષ પામતાં સ્નાન કરી, સારા વસ્ત્રાભૂષણથી અલંકૃત બનીને કુંભક રાજાની આજ્ઞા પ્રમાણે તેમણે પોતપોતાના ખંભા પર પાલખીને ઉંચકી લીધી. ત્યાર પછી કેન્દ્ર મહારાજે તે મને રમા પાલખીના દક્ષિણ બાજુના દાંડાને ઝા, ઈશાનેન્દ્ર ઉત્તર દિશા તરફના દાંડાને ઝાલ્યા ચમરેન્દ્ર દક્ષિણ દિશા તરફના નીચેના દાંડાને ઝા અને બલીન્કે ઉત્તર દિશા તરફના નીચેના દાંડાને ઝા. તે સિવાય બાકીના બધા ભવનપતિ, વાણવ્યંતર, જોતિષી અને વૈમાનિક દેવેએ પિતાપિતાની યેગ્યતા પ્રમાણે પાલખીના દાંડાને પકડ્યા. અને બધાએ ભેગા થઈને અરિહંત પ્રભુની પાલખી ઉંચકી. પુલક્તિ અને હર્ષઘેલાં થયેલાં માણસેએ સૌથી પહેલાં પાલખીને પિતાનાં ખંભે ઉંચકી. ત્યાર પછી અસુરેન્દ્રોએ, સુરેન્દ્રો અને નાગેન્દ્રોએ ઉંચકી. ભગવંતની પાલખીને દડો ઉપાડતાં ઈન્દ્રો, દે અને મનુષ્યના દિલમાં હર્ષ સમાતો નથી. તેમના સાડાત્રણ કોડ મરાય ખીલી ઉઠયા. આ સમયે દેએ પિતાની શક્તિથી વિમુર્વેલા આભરણે અને મૂલ્યવાન વસ્ત્રો પહેરીને ભગવાનની શિબિકા ઉપાડી હતી. તે વખતે દેવોને કાનમાં પહેરેલાં કુંડળે આમથી તેમ હાલત હતાં. તેમના મસ્તકે પહેરેલા મણુઓ ને રને ઝગમગ થતાં હતાં. એક તે દેવ અને મનુષ્યથી બનેલી દિવ્ય શિબિકા અને તેમાં સાક્ષાત્ તેજોમૂતિ તીર્થકર ભગવંત બેઠા હોય અને દેવે તેમની શિબિકા ઉપાડીને ચાલતા હોય તે સમયની શોભા કેટલી વધી જાય ! તે સમયને દેખાવ અલૌકિક હતા. તેમનાં તેજની પાસે જાણે સૂર્ય-ચંદ્રના તેજ પણ ઝાંખા પડી જાય. Page #973 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર - મનોરમા પાલખીમાં બેઠેલા મલ્લી અરિહંત પ્રભુની સામે સૌથી પ્રથમ અનુક્રમે આઠ આઠ મંગળ દ્રવ્ય મૂકવામાં આવ્યા તે આઠ મંગળ કયા છે? (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) નંદિકાવર્ત (૪) વર્ધમાન (૫) ભદ્રાસન (૬) કળશ (૭) મત્સ્ય યુગ્મ (૮) દર્પણ. આ આઠ મંગલ વરતુઓ છે. મલ્લીનાથ પ્રભુ શિબિકા પર આરૂઢ થયા ત્યારે તેમની આગળ આ આઠમંગલ મૂકવામાં આવ્યા. “gs નિકા કમાજિરા” આ પ્રમાણે ભગવતી સૂત્રમાં કહેલા જમાલિના નિર્ગમની જેમ અહીં પણ મલ્લી અરિહંતનું નિર્ગમન કહેવું એટલે સમજી લેવું. હવે મલ્લી અરિહંત પ્રભુને વરઘોડે સહમવન નામે ઉઘાનમાં જ્યાં અશોકવૃક્ષ હતું ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓ પાલખીમાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને પિતાના શરીર ઉપર પહેરેલાં આભરણે અને ઘરેણાં પોતાની જાતે ઉતારવા લાગ્યા. ત્યારે તેમની માતા પ્રભાવતીએ તે આભૂષણે પિતાની સાડીના પાલવમાં ઝીલી લીધા. એક પછી એક બધા આભૂષણે પ્રભુએ ઉતારી નાંખ્યા. ત્યાર પછી મલ્લીનાથ અરિહંત પ્રભુએ સ્વયં પંચમુષ્ટિ લેચ કર્યો. અરિહંત પ્રભુ પિતે સ્વયં બંધ પામેલાં હોય છે અને સ્વયં દીક્ષા લે છે. મલ્લીનાથ ભગવંતે “સિદધોને મારા નમસ્કાર” એમ કહી સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. ભગવાને જ્યારે ચારિત્રને સ્વીકાર કર્યો ત્યારે દેવોનાં દિવ્ય વાજિંત્રે વાગી રહ્યા હતા. મનુષ્યના મંગલ વાજિંત્રો વાગતાં હતાં. તે વખતે શકેદ્ર મહારાજાએ આજ્ઞા કરી કે વાજિંત્રો વાગતાં બંધ કરે ને શાંત થઈ જાઓ. શકેન્દ્રની આજ્ઞા થતાંની સાથે વાજિંત્રો વાગતાં બંધ થઈ ગયા. મનુષ્યો અને દેવે મુખેથી ભગવાનને જયજયકાર બેલાવતાં હતાં તે બધે અવાજ શાંત થઈ ગયે. તે જ સમયે મલ્લી અરિહંત પ્રભુએ સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું તે સમયે તેમને “માણુ ધમાકો કત્તપિ માપનાવનાળે સમુને ” મનુષ્યક્ષેત્ર સબંધી એટલે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય નાં મગત ભાવને જાણનારું ઉત્તમ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. મનુષ્યક્ષેત્ર કેટલું છે તે જાણે છે ને ? બે ભાઈઓ. તમે જવાબ નહિ આપે. અમારી બહેને જવાબ આપશે. અઢીદ્વીપ એ મનુષ્યક્ષેત્ર છે. અઢીદ્વીપમાં રહેનારા સંસી પંચેન્દ્રિય જેના મને ગત ભાવ મને પર્યાવજ્ઞાની જાણી શકે છે. મલ્લીનાથ પ્રભુ મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન તે જન્મથી સાથે લાવેલા હતાં, અને એથું મનપર્યાવજ્ઞાન પ્રાપ્ત કર્યું. અઢીદ્વિીપ પંદર ક્ષેત્રમાં મનુષ્ય ગમે ત્યાં હોય તે તેના મનમાં શું છે તે વાત મનપર્યાવજ્ઞાની જાણી શકે છે. તમને પણ અહીં બેઠાં બેઠા અઢી દ્વીપના મનુષ્યના મનના ભાવને જાણી શકાય તેવું જ્ઞાન થાય તે ગમે છે ને ? “હા”. જ્ઞાન જોઈએ છે પણ ઘર છોડવું નથી તે Page #974 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર કયાંથી મળે? એમ સહેલું નથી પડયું પણ તમારે તે લાડુ ભી ખાના ને મોક્ષ જાના, અસા છે તે કહેના નહીંતર મત બેલના”. (હસાહસ) - બંધુઓ! તમે વર્ષોથી વ્યાખ્યાન વાણી સાંભળે છે પણ હજુ મોહ ઘટતે. નથી. કષાયો પાતળા પડતાં નથી. તૃષ્ણા ઓછી થતી નથી કારણ કે જીવ મેહરાજાની કેદમાં સપડાયેલું છે. મેહના બંધન તેડવા મુશ્કેલ છે. મોહમાં પડેલા માનવી કેટલું ભાન ભૂલે છે ! મેં હમણાં એક અંકમાં એક લેખ વાં. વાંચતા મને થયું કે અહો ! શું મેહની વિટંબણું આટલી બધી ભયંકર છે ! તે દષ્ટાંત અહીં રજુ કરું છું, સાકેતપુર નગરમાં એક પ્રતિષ્ઠિત અને ખૂબ ધનવાન વૈશ્રવણ નામનાં શેઠ હતાં. તેમને પ્રિયંકર નામે ખૂબ હોંશિયાર, બુદ્ધિશાળી અને પ્રાણપ્રિય પુત્ર હતા. રૂપમાં તે દેવકુમાર જોઈ લે. માતાપિતાએ તેને સ્વર્ગની અપ્સરા જેવી સુંદરી નામની શ્રીમંતની કન્યા સાથે પરણાવ્યો. બંને આનંદથી રહે છે. તેમાં તેમના જીવનમાં એક એ ગોઝારે દિવસ ઉગે કે તે દિવસે પ્રિયંકરને એકાએક પડખામાં દુખાવે ઉપડશે. તે ઉધે ચત્તો પડવા લાગે. એટલે સુંદરીએ તેના સાસુ સસરાને બૂમ પાડીને બોલાવ્યા. હજુ સાસુ સસરા આવે તે પહેલાં તે રૂપરૂપના અંબાર સમા નવયુવાન પ્રિયંકરના પ્રાણ સેનેરી શરીર રૂપી પિંજર છોડીને ચાલ્યા ગયા. સુંદરીના સેંથાના સીંદૂર લુછાયાં. તેનું સૌભાગ્ય સરી પડયું. આંખમાંથી વહેતી અનરાધાર આંસુઓની ધારમાં આંખનું કાજળ ધોવાઈ ગયા. કપાળે કરેલ કુમકુમને ચાંલ્લે લુછાઈ ગયે, ને સુંદરી પછાડ ખાઈને પડી ગઈ. ઘડી પહેલાં જે યુગલ આનંદ વિદમાં મસ્ત હતું તે યુગલ કંકણ નંદવાઈ ગયું. હાસ્યને સ્થાને રૂદન શરૂ થયા. બંધુઓ ! વિચાર કરે. આ સંસારની કેવી વિચિત્રતા છે! સંસાર એટલે શું? તેને જરા વિચાર કરજે. સંગના સોનેરી પડદા પાછળ વિયેગનું દુઃખ દેખાડે તેનું નામ સંસાર. સૂર્યની ઢળતી સાંજે અંધકારની વિચારણું પણ ન કરવા દે તેનું નામ સંસાર. નદીને કિનારે આશાના ગગનચુંબી મહેલ ચણનાર માનવીને ભવિષ્યને વિચાર કરવા ન દે તેનું નામ સંસાર. આજે આ સંસાર છે. સુંદરી અને પ્રિયંકર સંસારની મોજ માણતાં હતાં ત્યારે તેમને એ વિચાર સરખે શું આવ્યું હશે ખરે કે આપણને આવું વિયાગનું દુઃખ આવશે ! સુંદરીના પ્રેમના પુપ સમાન પ્રિયંકર કરમાઈ ગયે. આખું કુટુંબ ભેગું થઈ ગયું. ડોકટરે આવ્યા પણ પ્રિયંકરના પ્રાણુ ઉડી ગયા. માતા-પિતા માથા કુટવા લાગ્યા. પ્રિયંકરના મૃત્યુના સમાચાર સાંભળીને આખા સાકેતપુરમાં હાહાકાર મચી ગયો. “મેહે નચાવ્યો સુંદરીના આત્માને”. પરંતુ રાગના કમળની કેદમાં પૂરાયેલી Page #975 -------------------------------------------------------------------------- ________________ કે શારદા પર સુંદરી આ વાત માનવા તૈયાર નથી. એને ઘેર આવેલા માણસને તેમજ સાસુ સસરાને કહે છે કે તમે બધા શા માટે રડે છે ? એમને કંઈ નથી થયું. પડખામાં અસહ્ય દુખાવે થયો એટલે તે બેભાન બની ગયા છે. જરા દવા લેશે એટલે હમણાં સ્વસ્થ થઈ જશે. બધા સુંદરીને સમજાવે છે પણ સમજતી નથી ને પતિનું માથું ખેાળામાંથી ભેય મૂકતી નથી. બધા ઘણું સમજાવે છે કે તું સમજ હવે અંતિમ ક્રિયા કરવા દે પણ માનતી નથી. બધા સૂનમૂન બેઠા છે ત્યારે સુંદરીએ વિચાર કર્યો કે આ બધા ભેગા થઈને મારા ધણીને બાળી મૂકશે. તે કરતાં હું જંગલમાં ભાગી જાઉં. આમ મનમાં નકકી કરી પતિના પ્રાણ વિહેણું કલેવરને ખંભે ઉંચકીને દેડવા લાગી. બધા માણસો કહે સુંદરી સુંદરી.... આ શું કરે છે ? એની પાછળ દેડ્યા પણ તેની તાકાત છે કે એને પકડી શકે ! દેવાનપ્રિયે ! મેહની વિટંબણા કેવી છે ! જે સુંદરી પાંચ શેર ભાર ઉંચકવા સમર્થ ન હતી તેણે મેહને વશ થઈ એના પતિનું કલેવર ખંભે ઉંચકર્યું, ને દૂર જંગલમાં ચાલી ગઈ. એના સસરાને ખૂબ આઘાત લાગ્યા. બધા પાછળ દોડયા પણ વહુ ના સમજી તેથી શેઠ રડતા રાજા પાસે ગયા ને કહ્યું–મહારાજા! મારી વહુને સમજાવે. હું જીવનભર તમારે ઉપકાર નહિ ભૂલું. રાજાની બાજુમાં તેમને રાજકુમાર બેઠા હતા. તેને શેઠની ખૂબ દયા આવી. એટલે તેણે કહ્યું પિતાજી ! આપની આજ્ઞા હાય તે હું આ શેઠની પુત્રવધુનું ગાંડપણ દૂર કરવા જાઉં. ત્યારે રાજાએ કહ્યું પણ એ બાઈ ખૂબ મહાધ છે. કેવી રીતે સમજશે ? પિતાજી ! મોહ આખી દુનિયાના ડહાપણને ભૂલાવી દે છે. પણ હું તેને સમજાવીશ. પરમાર્થના કાર્ય માટે મને આજ્ઞા આપો. રાજાએ આજ્ઞા આપી એટલે જવા તૈયાર થયા. સુંદરીને મેહ ઉતરાવવા કુમારે કરેલી યુકિત”: રાજકુમારે એક મૃત્યુ પામેલી સ્ત્રીનું કલેવર મંગાવ્યું. તેને ખંભે ઉંચકીને જંગલમાં ચાલ્યા. સુંદરી એના પતિને લઈને એકાંત જંગલમાં એક વૃક્ષ નીચે બેઠી હતી. મેહમાં મુગ્ધ બનેલીને ય પણ લાગતું ન હતું અને તે વિચારતી હતી કે આજે નહિ તે કાલે મારી સાથે બેલશે. એમ આશાના તંતુએ ટકી રહી હતી. એટલામાં રાજકુમાર એક નું કલેવર લઈને તેને શોધતા શોધતે ત્યાં પહોંચી ગયો. એની સામે કલેવર મૂકીને બેઠો. ને બોલવા લાગ્યા કે હે માયા! તું બોલને. વિગેરે સુંદરીની માફક કરતે. છેવટે સુંદરીએ પૂછ્યું કે કેમ તમારી પત્ની બોલતી નથી ? ત્યારે કુમારે સુંદરીની જેવી વાત બની છે તેવી બનાવટી વાત કરીને બધું કહ્યું. છેવટે બંને રડ્યા ને પછી શાંત થયા. પછી કુમાર કહે બહેન! સામે વૃક્ષ છે તેના બે ફળ લાવે. તેને રસ આપણે પીવડાવીએ તે આ બેઠા થાય. આ વાત સાંભળી સુંદરી કહે કે ભલે, Page #976 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તમે સાચવજે. તેમ કહીને ફળ લેવા ગઈ. ત્યાં દેડ કંવર ગયે કે હાલે બહેન! એ તે બંને વાત કરે છે. હે! સુંદરી દેડતી ત્યાં આવી પણ બંને સૂતા હતાં. કંઈ બોલતાં નથી. બીજે દિવસે માયાકુમારે કહ્યું–બહેન ! ગામમાં અમુક દુકાને દવા મળે છે તે તમે લઈ આવે. તે બંને ભાનમાં આવી જશે. સુંદરીએ કહ્યું-ભાઈ! તમે જાઓ તે સારું થાય. પણ ભાઈએ કહ્યું-“ના”. હું આ બંનેને સાચવીશ. તમે જાઓ, સુંદરીએ કહ્યું-ભાઈ! તમને સેંપીને જાઉં છું. તમે બરાબર ધ્યાન રાખજો. મને છેડીને એ ક્યાંય જાય નહિ. મેહ કેટલે ભયંકર છે! મરી ગયાં ને ત્રીજો દિવસ થયે છે. હવે તે મડદામાંથી દુર્ગંધ છૂટી છે પણ એને દુર્ગંધ પણ આવતી નથી. સુંદરી ગામમાં ગઈ. દવા મળી નહિ. છેવટે તે નિરાશ થઈને પાછી ફરી. માયાકુમાર તેને સામે મળે. અરે ભાઈ! તમે કેમ આવ્યા? અરે બહેન ! તમે ગયા પછી બંને વાત કરે છે માટે હું તમને બોલાવવા આવ્યો છું તેમની વાત હું સમજી શકતા નથી. તમે ઝટ ચાલે. બંને આવ્યા ને જોયું તે એકે નથી. સુંદરી તે બાવરી બનીને ચારે તરફ જોવા લાગી. કયાં ગયા? ખૂબ શોધ કરી પણ પતિ ન મળ્યાં ત્યારે રડવા લાગી. આ વખતે માયાકુમારે કહ્યું–બહેન! હું હેતે કહેતો કે છાની છાની વાત કરે છે નકકી એ બંને આપણને ઠગીને ચાલ્યો ગયા. માયાકુમારે કહ્યું–હે માયાદેવી ! તારા માટે મહેલ છેડી વન વગડેવેઠયો, ભૂપે ને તરસ્યો મરી ગયો ત્યારે તું મને છોડીને બીજાની સાથે ભાગી ગઈ? આ સંસાર કે દગાબાજ છે! ત્યારે સુંદરી પણ બોલી-નાથ ! તમારે ખાતર તે મેં ભેખ લીધો. બંગલ છેડીને એકલી વનમાં આવી. છતાં તમે બીજી સ્ત્રી સાથે પ્રેમ બાંધ્યો ? તમે મને વિશ્વાસઘાત કર્યો ? એકલી મૂકીને ચાલ્યા ગયા? એમ કહીને સુંદરી ખૂબ બૂરા કરવા લાગી. બરાબર સમય જોઈને માયાકુમારે કહ્યું-બહેન! ગમે તેટલું રડે કે સૂર પણ એ બંને આપણને ઠગીને ચાલ્યા ગયા. હવે તેમની પાછળ રડીને શું કરવાનું? એ આપણને છોડીને ગયાં ને આપણે પણ આ બધું છોડીને મૃત્યુને શરણ થવાનું છે. કેઈ કેઈનું નથી. ત્યાં સુંદરીએ કહ્યું-ભાઈ! મૃત્યુ તે મારા પતિને પણ એક દિવસ તે આવશે જ ને ? “હા”. બહેન ! મૃત્યુ તે કેઈને છેડતું નથી. જેને જન્મ છે તેનું મૃત્યુ અવશ્ય છે તેમાં નવાઈ નથી. મોહ ઘેલી બનીને તું જે તારા પતિના દેહને લઈને ફરતી હતી તે ક્યારનાય મૃત્યુ પામી ચૂકયે હતે. તારે મોહ ઉતારવા માટે મેં આ બધું નાટક કર્યું હતું. સુંદરી કહે છે ભાઈ! શું કહો છે? એ મરી ગયા? હા. બહેન ! આ સંસારમાં સંગ ને વિયેગનું ચક્ર ચાલ્યા કરે છે. આ આખો સંસાર બહારથી સોહામણ ને લોભામણે છે પણ અંદરથી બિહામણે છે, Page #977 -------------------------------------------------------------------------- ________________ શારદા ક્રિખર આ પ્રમાણે સમજાવીને છેવટે મૃત કલેવર બતાવ્યું ને અગ્નિ સંસ્કાર કર્યો. અને પછી રાજકુમારે સુંદરીને ખૂબ બોધ આપે. અંતે તેને સંસારની અસારતાનું ભાન થયું. તેથી વરાગ્ય પામીને ઘેર જઈને દીક્ષા લીધી. મોહની વિટંબણામાંથી બહાર નીકળીને મને માર્ગ લીધો. ___ मल्लीणं अरह। जे से हेमंताणं दोच्चे मासे चउत्थे पक्खे पोस सुध्धे तस्स ] पोस सुध्धस्स एकारसा पक्खेणं મલ્લીનાથ ભગવંતે દીક્ષા લીધી ત્યારે પિષ સુદ અગિયારસને દિવસ હતે. ભગવાને દીક્ષા લીધી ત્યારે અઠ્ઠમતપ કરેલ હતું. તે દિવસે અશ્વિની નક્ષત્રને ચંદ્રની સાથે શુભ ગ થઈ રહ્યો હતો. તે વખતે ભગવાને ત્રણ (૩૦૦) આત્યંતર પર્ષદાની સ્ત્રીઓ સાથે અને ત્રણ બાહ્ય પર્ષદાના પુરૂષો સાથે પ્રવજ્ય અંગીકાર કરી. મલ્લી અરિહંતની સાથે નંદ, નદીમિત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને મહાસેન આ આઠ જ્ઞાત કુમારેએ પણ દીક્ષા લીધી. તીર્થંકર પ્રભુની દીક્ષા જોઈને આટલા જ વૈરાગ્ય પામ્યા ને દીક્ષા લીધી. ભવનપતિ આદિ ચારે જાતિના એ મહિલનાથ ભગવાનના દીક્ષા મહોત્સવને ખૂબ મહિમા ગાયે. અને ભગવાનને વંદન કરીને તે દેવો આઠમા નંદીશ્વર દ્વીપમાં ગયા. ત્યાં પહોંચીને તેમણે અષ્ટાબ્લિક મહત્સવ ઉજવ્યો. આ મહોત્સવ સતત આઠ દિવસ સુધી ઉજવાય છે. અષ્ટાબ્લિક મહત્સવ જ્યારે પૂરે થયે ત્યારે તે દેવો જે જે દિશામાંથી આવ્યા હતા તે દિશા તરફ ચાલ્યા ગયા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ' વ્યાખ્યાન નં. ૧૦૮ કારતક સુદ ૧૪ ને શુક્રવાર તા. ૫-૧૧-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાસાગર, પરમ તત્વના પ્રણેતા વીતરાગ પરમાત્માએ ભવ્ય જીના ભવને અંત કેમ આવે ને મેક્ષનું અનંત સુખ કેમ પ્રાપ્ત કરે તે માટે સિધ્ધાંત પ્રરૂપ્યા. સિધ્ધાંતમાં ભગવંત કહે છે કે આ સંસારનાં સમસ્ત સુખ અંતવાળા છે. કોઈ પણ સુખ કાયમ ટકવાવાળું નથી. આયુષ્યને, ધનને, પુત્ર-પરિવાર, ઘર, દુકાન અને પેઢીને અંત આવે છે. અરે, જે શરીરને માટે આટલી બધી જહેમત ઉઠાવે છેતે શરીરને, રૂપને, બુધિને અને બળને પણ અંત આવી જાય છે. આ બધી ચીજો અંતવાળી છે. કેઈ ચીજ શાશ્વત રહેનારી નથી. અને તે વસ્તુઓમાંથી મળતું સુખ પણ અંતવાળું ને અશાશ્વત છે. માટે જ્ઞાની કહે છે કે હે ચેતન! આયુષ્યને અંત આવે તે પહેલાં Page #978 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તું કર્માંના, કષાયેાના અને કુસસ્કારોના અંત લાવી દે. જેથી તું અંતવાળી દુનિયામાંથી નીકળી અનંતની દુનિયામાં અનંત કાળ સુધી અનંત સુખમાં મગ્ન મની આનંદથી ત્યાં વસવાટ કરી શકીશ. અંધુઓ ! આયુષ્ય પૂરુ' થયે આંખ મીંચાયા પછી અહીંનું તારે કઈ કામ લાગવાનું નથી. માટે મૃત્યુ આવતાં પહેલાં માહ-માયા અને મમતાનું માત કરી નાંખા જેથી કરીને કદી મૃત્યુના ભેાગ મનવુ નહિ પડે. દરેક જીવને માથે મૃત્યુને ભય રહેલા છે. મૃત્યુ કોઈને ગમતું નથી. સ્વપ્નમાં પણ મરણનું નામ ગમતું નથી. એટલા મરણના ભય છે. છતાં મૃત્યુજ્ય બનવા માટે કેાઈ પ્રયાસ કરતું નથી. પણ મરણુની ઘટમાળ વધે તેટલી માહ, માયા ને મમતા વધારી મૂકયા છે. મરણુ વખતે પણ મારુ મૂકાતું નથી. જીવ પરલેાકમાંથી આબ્યા ત્યારે એકલા હતા અને જવાને પણ એકલા પણ ક્રમના સંચાગે દેહની દોસ્તી કરી છે. આ દેહ દાસ્ત એવા સ્વાથી છે કે તે તારી પુણ્યાઈ ખાઈને અહીં રહી જનારા છે. અને તેના માટે કરેલા પાપ કર્મોનું ફળ ભાગવવા માટે નરક–તિય ચ વિગેરે દુર્ગાંતિઓમાં જઈ જીવને ભયંકર દુઃખા ભાગવવા પડશે. . જેમણે તપ અને સંયમ વડે પેાતાના દેહનું દમન કર્યું નથી તેને વારવાર દુ:ખદાયી દેહની જેલમાં પૂરાઈને દેહનાં દંડ લેાગવવા પડે છે. માનવ દેહના ભાગ વિષચામાં દુરૂપયાગ કરવા એ સકલ દુઃખાનું મૂળ છે ને માનવદેહના સદુપયાગ એ સકલ સુખોનું મૂળ છે. માટે માનવદેહને દાહ લગાડવામાં આવે તે પહેલાં કર્માને દાહ લગાડી દે જેથી કરીને ક્યારે પણ દુ:ખી થવાના વખત ન આવે. આ માનવ દેહથી ક્રમ રૂપી કાષ્ઠાને ખાળી શકાય છે. માનવદેહથી માહ, માયા અને મમતાનુ` મેાત કરી શકાય છે. અને માનવદેહથી માક્ષમાં જઇ શકાય છે. માટે માનવદેહને ભાગવિલાસ અને વૈભવો પાછળ દુરૂપયેાગ નહીં કરતાં તપ-ત્યાગ અને સંયમમાં સદુપયાગ કરી લેા. જો આ દેહ દ્વારા તપ-ત્યાગ અને સયમની સાધના નહિ કરે અને તેને મનગમતી સગવડા આપશે તે તે જીવને ભયંકર દુઃખોની ઉંડી ખાઇમાં ફેંકી દેશે. માટે આ દેહની દયા ખાવા જેવી નથી. એણે આત્માની કદી દયા ખાધી નથી. એણે આત્માને જ્યાં ને ત્યાં માર ખવડાવ્યા છે. તે પછી આત્માએ નાશવ ́ત દેઢુની દયા શા માટે ખાવી જોઇએ! એની દયા છેાડીને આત્માને ક્રની કેદમાંથી મુક્ત બનાવવા માટે સતત પુરૂષાથ કરો અને હમેશા યાદ રાખો કે આ સંસારમાં મારું કાણુ ? આ ચિંતન જેટલુ દૃઢ ખનશે તેટલેા આત્મા અનાદિ કાળની ગાઢ માહનિદ્રામાંથી જલ્દી જાગૃત મની જશે. આ વાત જેના હૃદયમાં ખરાખર રૂચી જાય છે તેને સંસારનાં સવ સુંખા અને ૧૨ Page #979 -------------------------------------------------------------------------- ________________ (૭૦ શાહા શિખર સુખનાં સાધને તુચ્છ લાગે. જેમ હનુમાનજીને રામ પ્રત્યે અથાગ ભક્તિ હતી એટલે એનું તન કહે, મન કહે, ધન કહે કે શ્વાસ કહે બધું રામમાં હતું. રામ સિવાય એમને બધું શૂન્ય દેખાતું હતું. જયારે અશોક વાટિકામાં રહેલા સીતાજીને હનુમાનજીએ રામને સંદેશ આપે ત્યારે સીતાજી ખુશ ખુશ થઈ ગયા. કારણ કે સીતાજીને રામથી અધિક વહાલું કેઈ ન હતું. એટલે વહાલાના સમાચાર લાવનાર હનુમાનને લગ્ન સમયે રામચંદ્રજીએ આપેલી વહાલામાં વહાલી મોતીની માળા ભેટ આપી દીધી. સીતાજીને મન એ માળ ખૂબ કિંમતી હતી. હનુમાનને માળા મળી એટલે ખુશ તે થયાં પણ વિચાર કર્યો કે આ માળામાં મારા રામચંદ્રજી છે કે નહિ? જેમાં રામ છે તેનું મારું કામ છે. રામ સિવાય મારે બીજા કેઈનું કામ નથી. રામને જેવા માટે હનુમાન સાચા મોતીના કટકા કરીને જોવા લાગ્યા. પણ એમાં એમને રામ દેખાયા નહિ. જેમાં રામ નહિ તેનું મારે કામ નહિ એમ માનીને મોતીના કટકા કરીને ફેંકી દીધા. જેમાં રામનું દર્શન થાય તે તેને ઈષ્ટ લાગતું. બાકી બધું અનિષ્ટ લાગતું હતું. તુચ્છ લાગતું હતું. બંધુઓ ! હનુમાનજીને રામ વિના બધું તુચ્છ લાગતું હતું તે તમને જ્ઞાનદર્શન અને ચારિત્ર વિનાનું જીવન તુચ્છ લાગે છે ? પૈસા, પત્ની અને પરિવાર એ ઉપગી અને ઉપકારી છે એવું તે અનાર્ય દેશના લેકે માને છે પણ તમે તે આય દેશમાં ને આર્યકુળમાં જન્મેલા છે. તેમાં પણ વીતરાગ પ્રભુનું ઉત્તમ શાસન મળ્યું છે. એટલે તમે જિનેશ્વર પ્રભુની આજ્ઞા મુજબ વર્તન કરે કે તેનાથી વિરુધ્ધ વર્તન કરે છે ? જિનેશ્વર પ્રભુની આજ્ઞા મુજબ આચરણ કર્યા સિવાય મોક્ષ નહિ મળે. પૈસા, પત્ની અને પરિવારમાં આનંદ છે એ માન્યતા બદલ્યા વિના જીવનની દિશા નહિ બદલાય. બોલે, તમને શું વહાલું છે દેવ-ગુરૂ અને ધર્મ કે પૈસા, પત્ની અને પરિવાર? તમારી સામે બે વાત મૂકી છે. એમાંથી તમને જે ગમે તે પસંદ કરી લે. તમને શું મળવાથી આનંદ થાય ? લે તે ખરા. (હસાહસ). અનંતકાળથી આત્મા ભવાટવીમાં ભ્રમણ કરે છે પણ હજુ સુધી આત્માને ઉધાર થયા નથી તેનું તમારા દિલમાં વધારે દુઃખ છે કે આટલી મહેનત કરવા છતાં હજુ સુધી બંગલે, મોટર ને ફ્રીજ નથી મળ્યા તેનું વધારે દુઃખ છે ? એટલે સંસારના સુખના સાધને મેળવવાને પુરૂષાર્થ છે તેનાથી અંશ ભાગને પુરૂષાર્થ આત્મસુખનાં સાધને જ્ઞાન, દર્શન અને ચારિત્ર માટે છે. “ના”. તમે સમજે તે માનવભવ એ રત્નદ્વીપ છે એ નીપમાં આવીને જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી રને ભેગા કરી લેવાનાં છે. તમારા હીરા, માણેક, પન્ના, નીલમ વિગેરે રને આ લેખમાં કામ આવે છે પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રને બંને લેકમાં આત્માને સુખી Page #980 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૧ કરનાર છે. અને તે આત્માનું સાચુ ધન છે. સમો તા દેવેને પણ દુભ એવા આત્મસાધના કરવાના સાનેરી સમય મળ્યેા છે. તક ચૂકશે નહિ. " મલ્લીનાથ ભગવાનના દીક્ષા મહાત્સવ ખૂબ આનંદપૂર્વક ઉજવાયેા. દેવા ભગવાનના દીક્ષા મહાત્સવ ઉજવીને પાતપેાતાના સ્થાને ગયા. ત્યાર પછી શું બન્યું. 'तर णं मल्ली अरहा जं चेव दिवस पव्वइप तस्सेव दिवसेस्स पच्चावर कालसमयसि असेोगवर पायवस्स पुठवीसिलापइयंसि सुहासणवरमयस्त सुहेणं परिणामेण पसत्थेहि अज्झवसाणेहि पसत्थाहीं लेसाहीं विसुज्झमाणहीं तयावरण कम्मरय विकरणकरं अव्वकरणं अणुपविठ्ठस्स अणंते जाव केवलवरनाण दंसणे समुपन्ने " જે દિવસે મલ્લી અરિહંતે દીક્ષા ધારણ કરી તે દિવસે એટલે પોષ સુદ એકાદશીના દિવસે છેલ્લા ચાથા પ્રહરે શેકવૃક્ષની નીચે ભગવાન પૃથ્વી શિલાપટ્ટક ઉપર સુખાસને ખેઠેલા હતાં તે વખતે તેમને શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય, અને પ્રશસ્ત વિશુધ્ધ લેશ્યા વડે સમસ્ત જ્ઞાનાવરણીય, દનાવરણીય,માહનીય અને અંતરાય ક રૂપી રજને નાશ કરનારા અપૂર્ણાંકરણ નામના આઠમા ગુણસ્થાનકે જઈ ક્ષપક શ્રેણી માંડીને બારમે ગુણસ્થાનકે જઈ ચાર ઘાતી કર્મોને ક્ષય કરી તેરમા ગુણુસ્થાનકના પહેલા સમયે પ્રભુને અનંત કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયું. ખંધુએ ! ત્રેવીસ તીથ કરેાને દિવસના પૂર્વ ભાગે કેવળજ્ઞાન થયું છે. અને મલ્લીનાથ પ્રભુને પાછલા પ્રહરે થયુ' છે. પોષ સુદ અગિયારસના દિને ભગવાનને કેવળજ્ઞાન અને કેવળ દન થયુ ત્યારે અશ્વિની નક્ષત્ર સાથે ચદ્રના ચાગ હતા. કેવળજ્ઞાની સČદ્રવ્ય અને સવ પચાને જાણે છે. ભૂતકાળમાં શું બન્યું, ભવિષ્યમાં શુ' ખનશે અને વમાનમાં શુ ખની રહ્યું છે તે બધું જાણે છે. મલ્લીનાથ પ્રભુ દીક્ષા લઈને અનેક જીવેાનાં તારણહાર બન્યા. તેમને કેવળજ્ઞાન થયું તેનેા પડઘા દેવલેાકમાં પડચા તેથી “ સરેવા” અતળા, ચહેત્તિ ત્તમોત્તઢા વહદિમ જતિ " ખધા દેવાનાં, શક્ર દેવેન્દ્રનું તેમજ ખીજા બધા ઈન્દ્રોના આસન ડાલવા માંડયા. ત્યારે દેવાને વિચાર થયા કે આપણાં આસને કેમ ડાલે છે? તે જાણવા માટે ઉપયાગ મૂકીને અધિજ્ઞાનથી જોયુ કે મલ્લીનાથ અરિહંત પ્રભુને કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયું છે, તેથી બધા દેવે જ્યાં મલ્લ્લીનાથ પ્રભુ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ભગવાનને કેવળજ્ઞાન મહેાત્સવ ઉજજ્ગ્યા. સમવસરણની રચના કરી અને ભગવાને સર્વ જીવાને હિતકર, કર્માંના બ ંધનને કાપનારી પવિત્ર દેશના આપી. તે દેશના સાંભળીને દેવા નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાં જઈ ને તેમણે અષ્ટાન્તિકા મહેત્સવ ઉજજ્યે. ઉત્સવ ઉજવ્યા પછી બધા દેવા જે દિશામાંથી આવ્યા હતાં તે દિશામાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી ‘ક્રમપ વિ નિપ' મિથિલા નગરીમાંથી કુંભક રાજા સહિત માટેા જન સમુદાય મલ્લીનાથ ભગવાનના દન માટે નીકળ્યે, Page #981 -------------------------------------------------------------------------- ________________ શારદા ક્રિખર કુંભક રાજા મોટા જન સમુદાય સાથે ભગવાન મલ્લીનાથનાં દર્શન કરવા માટે આવે છે. સૌના હૈયામાં હર્ષ છે.આ હર્ષ શેને છે? આત્માને. તમારો દીકરો પરદેશથી બાર વર્ષે આવતું હોય ત્યારે તમને કેટલે હર્ષ થાય છે? પણ યાદ રાખો કે સંસારને હર્ષ જીવને કર્મ બંધાવશે ને ત્યાગને આનંદ, સર્વજ્ઞના વંદનને ઉલાસ કર્મની ભેખડો તેડી નાંખે. કેવળજ્ઞાન પામેલા સર્વજ્ઞ મલ્લીનાથ ભગવાનના દર્શન કરી તેમની દેશના સાંભળીને સૌનાં હૈયાં હરખાયા. માતા પિતાને આનંદનો પાર નથી. અહાહા ! અમારી દીકરી ભગવાન બની. બંધુઓ ! આજે તે દીકરે જન્મે ત્યારે તમે પેંડા વહેંચે છે ને થાળી વગાડે છે. અને દીકરી આવે તે એમ થાય કે પથરે આવે. પણ દેખે અહીં દીકરીએ કેવું નામ કાઢયું! એવા તે કંઈક સિધ્ધાંતમાં દાખલા છે. રાજેમતીએ તેની સખીઓ સાથે દીક્ષા લીધી અને ગિરનાર પર્વત ઉપર ભગવાનનાં દર્શન કરવા માટે ઉમંગભેર જતાં હતાં. રસ્તામાં ખૂબ વરસાદ પડયો ત્યારે સૌ એકબીજાથી જુદા પડી ગયા. જેને જ્યાં જગ્યા મળી ત્યાં ઉભા રહી ગયા. રાજેમતી એક ગુફામાં ગયા. રામતીના શરીરનું તેજ અલૌકિક હતું. તેમનાં દેહના તેજથી ગુફા ઝળહળી ઉઠી. ગુફામાં રહનેમિ ધ્યાન ધરીને ઉભા હતાં. તેમણે તેજાતેજનાં અંબાર જેવી રાજેમતીને જોઈને તેમનું મન સંયમથી ચલિત થયું અને રાજેસતીને કહ્યું આવ, આપણે સંસારના સુખ ભોગવીએ પછી દીક્ષા લઈશું. પિતે રથનેમિ છે તેની ઓળખાણ આપી. તે વખતે જેના લેહીના અણુઅણુમાં સંયમના તેજ ઝળકે તે રામતીએ કહ્યું धिरत्थु तेऽजसोकामी, जो तं जीविय कारणा। વાં રૂછસિ ગાવેલું છે તે મ મ || દશ, સૂ, અ. ૨ ગાથા ૭ હે અપયશના કામી ! તારા અસંયમી જીવનને ધિક્કાર છે. જે સંસારને તે વમી નાંખે તેને ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે ? આના કરતાં તારા માટે મરણ શ્રેયકારી છે. એવા જેમભર્યા શબ્દોથી રહનેમીને ફટકાર્યા કે પડવાઈના પંથે જતાં ઠેકાણે આવી ગયા. આવા કડક શબ્દો કેણ કહી શકે? જેનામાં ખમીર હોય તે કહી શકે. રાજેમતીએ સાચી સિંહણ બનીને ગર્જના કરી તે રહનેમિ આત્મભાવમાં આવી ગયો. બેલે, રહનેમીને સ્થિર કરનાર રાજેતી એક સ્ત્રી છે ને! હવે મલ્લીનાથ ભગવાનનાં પૂર્વના મિત્રો જિતશત્રુ પ્રમુખ છ રાજાઓ મલ્લીનાથ પ્રભુ પાસેથી પ્રતિબોધ સાંભળીને વૈરાગ્ય પામી પિતાની રાજધાનીમાં ગયા હતા તે છ એ રાજાએ તિપિતાના મોટા પુત્રોને રાજગાદીએ બેસાડીને હજાર પુરૂષે ઉંચકે તેવી પાલખીમાં બેસીને પિતાની સર્વઋધ્ધિ સાથે મંગલ ગીતે અને વાજિંત્રો Page #982 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર હે વગાડતાં જ્યાં મલ્લી અરિહંત ભગવાન બિરાજમાન હતાં ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ભગવાનને વંદન નમસ્કાર કર્યાં. અને તેમની સારી પેઠે ઉપાસના કરી. મલ્લીનાથ પ્રભુએ વિશાળ જન સમુદાય, કુંભક રાજા તેમજ જિતશત્રુ પ્રમુખ છ રાજાઓની સામે શ્રુત ચારિત્રરૂપ ધર્મના ઉપદેશ આપ્યા. તીથ કર પ્રભુની વાણી પથ્થર જેવા કઠોર દિલના માનવીને પણ પીગળાવી નાંખે છે માહ ભરેલાં માનવીનાં મેાહ ઉતારી નાંખે છે, ને ગબ્દોના ગવ પણ ગાળી નાંખે છે. એવી પ્રભુની વાણીમાં તાકાત છે, કંઈક જીવાને ભગવાનની વાણી સાંભળીને સસાર ડાંગરના ફોતરા જેવા તુચ્છ લાગ્યા, ને સ’સાર ત્યાગી સયમી બનવા તત્પર અન્યા. જે સંયમ લેવા શક્તિમાન ન હતાં તેમણે ખાર વ્રત અંગીકાર કર્યાં અને જન સમુદાય જે દિશા તરફથી આવ્યેા હતેા તે દિશા તરફ પાછા ચાલ્યેા ગયા. કુંભક રાજા શ્રમણાપાસક બન્યા અને પ્રભાવતી દેવી પણ શ્રમણાપાસિકા બન્યા. ત્યાર પછી જિતશત્રુ પ્રમુખ છ રાજાએ મલ્લીનાથ પ્રભુના ઉપદેશથી પ્રતિમાધ પામીને આ પ્રમાણે કહ્યું “ અહિન્નુાં મતે હોવ! હિરોળ મતે હોપ ।'' હે ભગવંત ! આ ચતુતિ રૂપ સંસાર ચારે તરફથી સળગી રહ્યો છે. આ લેાક અત્યંત પ્રજવલિત થઈ રહ્યો છે. અગ્નિની તીવ્ર જવાળાઓની જેમ હમેંશા જ—જરા અને મરણુ રૂપી દુઃખા આ લાકને સળગાવતા રહે છે. હે ભગવંત! જેમ કેાઈ માણસના ઘરમાં આગ લાગે ત્યારે સૂતેલાને જગાડે છે ને કહે છે કે આગ લાગી છે. ખહાર નીકળેા. તેમ પ્રજવલિત એવા સ`સારમાં માઠુ નિદ્રા વશ થએલાં અમારા જેવાને આપે આધ પમાડીને કલ્યાણકારી માગ ખતાન્યેા છે તે હવે અમારા આપની પાસે દીક્ષા લેવાના ભાવ છે. આપ અમને દીક્ષા આપે. અમારે સ્વીકાર કરે. મેાક્ષગામી વિનયવંત શિષ્યાને ગુરૂ દીક્ષા આપવાની સંમતિ આપે, એને દીક્ષા આપે ત્યારે તે ગુરૂના મહાન ઉપકાર માને અને ગુરૂના ચરણમાં પડીને કહે હું ગુરૂદેવ ! આપે મારે। સ્વીકાર કરી મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે મારા હાથ ઝાલ્યા તે મારુ મહાન ભાગ્ય છે, આપે મારા હાથ ન પકડયા હોત ને મને ચારિત્ર રત્ન ન આપ્યું હોત તે મારું શું થાત? સુપાત્ર શિષ્ય આ રીતે ગુરૂના ઉપકાર માને અને કુપાત્ર શિષ્ય આથી જુદુ' વતન કરે છે. અહી જિતશત્રુ પ્રમુખ છ રાજાએ મલ્લીનાથ ભગવાનને વિનંતી કરે છે કે હું અમારા નાથ ! અમારા પરમતારક ! જીવન આધાર ! આપ અમારા આધાર છે. અમારા શરણરૂપ છો. માટે અમને દીક્ષાની ભિક્ષા આપો. હવે મલ્લીનાથ ભગવાન જિતશત્રુ પ્રમુખ છ રાજાઓને દીક્ષા આપશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #983 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૧૦૯ કારતક સુદ પુનમને શનીવાર તા. ૬-૧૧-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી, વાત્સલ્યનાં વહેણ વાળી, કરૂણ દૃષ્ટિથી જગતના જીના સમક્ષ દષ્ટિ કરનાર, શાસનપતિ પ્રભુના મુખમાંથી ઝરેલી વાણું તેનું નામ સિદધાંત. ભગવંતની વાણી અત્યંત નિપુણ અને પ્રમાણિક છે. સર્વજ્ઞ ભગવંતની વાણી અભૂત અને સો ટચના સોના જેવી સત્ય છે. જેના દ્વારા આપણે જડ અને ચેતન પદાર્થોને વાસ્તવિક રૂપે જાણી શકીએ છીએ. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ વિગેરે તનું પ્રતિપાદન કરનાર હોય તે તે જિનવચન છે. અત્યારે આપણને જે જિનવાણીને આધાર ન હોત તે આપણે આત્મકલ્યાણ કેવી રીતે કરી શકત ? મોહાંધકારથી ભરેલા સંસારમાં વીતરાગ ભગવંતની વાણી એ સહઅરમિનું કામ કરે છે. વીરપ્રભુની વાણી ભવવનમાં ભૂલા પડેલા માનવી માટે ભેમીયા સમાન છે. ભવસાગરમાં ઝોલા ખાતા માનવી માટે જહાજ સમાન છે. વિષયના વિષમ વિષને ઉતારવા માટે પરમ મંત્ર સમાન છે. આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત છે માટે વિસામાન ઘટાદાર વડલે છે. અશરણને શરણ રૂપ અને નિરાધારને આધાર રૂપ છે. અને તૃષ્ણ રૂપી તૃષાથી તુષિત છે માટે ગંગાના શીતળ નીર સમાન છે. આજે ચાતુર્માસ પૂર્ણાહુતિના દિવસે સંત-સતીજીએ ક્ષમાપના કરે છે. જ્ઞાની કહે છે કે જે છ ક્ષમારૂપી કલ્પવૃક્ષની છાયામાં બેસે છે તે મનવાંછિત ફળને પ્રાપ્ત કરે છે. અને જે ક્રોધ કષાયાદિ વિષવૃક્ષની નીચે જઈને બેસે છે તે તેના ઝેરના પ્રભાવથી ભવની પરંપરા વધારી જન્મજન્મ સુધી દુઃખ ભોગવે છે. એટલા માટે પ્રભુએ ઉપદેશ આપે છે કે મોક્ષન ઈચ્છુક છએ ગમે તેવા સંગોમાં પણ ક્ષમા રૂપી કલ્પવૃક્ષનો આશ્રય ના છેડે જઈએ. ક્ષમા ધર્મ મહાન છે. જે ગમે તેવા સંગેમાં ક્ષમા છેડતા નથી તેના ચરણમાં દેવે મૂકે છે. આગળના વખતમાં ક્ષમાવાન સાધુઓ અને શ્રાવકેની પરીક્ષા કરવા દેવે આવતા, ને તેને અનેક પ્રકારના કષ્ટ આપી ડગાવવા માટે પ્રયત્ન કરતાં હતાં પણ તેઓ ક્ષમાધર્મથી વિચલિત થતા ન હતા. કહ્યું છે કે “ક્ષમા રે ટુર્નાન વિ #ષ્યિતિ?” ક્ષમા રૂપી ખડગ જે વ્યક્તિના હાથમાં હોય છે તેનું શત્રુ શું બગાડી શકે ? કંઈ જ નહિ. ટૂંકમાં ક્ષમા આગળ મેટા બળવાન શત્રુઓ પણ નમી પડે છે. કારણ કે સાધક આત્માઓ જ્યારે આત્મસાધના કરવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેના માર્ગમાં આક્રમણ કરનારા કષાય રૂપી શત્રુઓને જીતવા સર્વ પ્રથમ ક્ષમા રૂપી ખેડૂગ હાથમાં રાખે છે. જેની પાસે ક્ષમા રૂપી શસ્ત્ર છે તેના સામે કેઈ ટકી શકતું નથી. Page #984 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૦૫ દેવાનુપ્રિયે ! ક્ષમામાં મહાન શક્તિ રહેલી છે. ક્ષમા એ મહાન ઉત્તમ ગુણુ છે. સાધુના દૃશયતિ ધર્મમાં પણ ક્ષમાને પ્રથમ ધમ કહ્યો છે. એટલે સાધક આત્માએ કાઈ નાનાસૂના અપરાધ થયેા હાય તા પણ તેની તરત ક્ષમાયાચના માગે છે. અપરાધની ક્ષમા માંગી લેવાથી હૃદય હળવું અને છે. આત્મામાં આલ્હાદ ભાવ આવે છે. સ જીવેા પ્રત્યે મૈત્રીભાવ પેદા થતાં એકમીજા પ્રત્યે વિશ્વાસ પેદા થાય છે. માટે ક્ષમાપના કરવાની છે. વિચારે. જેમ કેરીનું, કાઠાનુ આદિ વૃક્ષેા પથ્થરના ઘા સહન કરીને બીજાને ફળ આપે છે તેમ આપણે પણ કષ્ટ વેઠીને ખીજાને સુખ આપવું. દા. ત. મીણુખત્તી મળીને પ્રકાશ આપે ને અગરબત્તી બનીને સુવાસ આપે છે ત્યારે માનવી કષ્ટ વેઠીને ખીજાને શું આપે છે, છતાં “બહુ રત્ના વસુંધરા ” એવા નરરત્ને આ પૃથ્વી ઉપર વસેલા છે કે જે પોતાનુ' સમગ્ર સુખ જતું કરીને ખીજાનું દુઃખ ભાંગે છે. આપ જાણા છે કે આજે સુખની મહેલાતેામાં મ્હાલા શ્રીમંત રંક બની જાય છે ને કાલના ૨'ક આજે રાજા બનીને મહેલાતામાં મ્હાલતા હોય છે, આ બધા કમરાજાનાં ખેલ છે એમ સમજીને માનવીએ સુખમાં મદોન્મત બનવું નહિ ને દુઃખમાં ગભરાવુ' નહિ, અને ઉપકારીના ઉપકાર કદી ભૂલવા નહિ. માનવતાના પાઠ એ શીખવાડે છે કે તારું ખૂરુ કરનારનું પણ તું ભલું કરજે. અહીં એક મનેલી કહાની યાદ આવે છે. એક મેટા કરોડપતિ ગભ શ્રીમંત શેઠ હતાં. પોતાને માટી શરાફીની પેઢી હાવાથી રાજ લાખા રૂપિયાની ઉથલપાથલ કરતા હતા. તે વખતે તેના ભાગ્યને ભાનુ ખૂબ ચમકતા હતા. એ જે ધંધા કરે તેમાં તેને સવા૨ે લાભ થતા હતા. એટલે લક્ષ્મી તે પાણીના પુરની જેમ તેને ત્યાં આવતી હતી. આ શેઠની પેઢી ઉપર એક ગરીખ માણસ મુનીમની નાકરી માટે આવ્યેા. શેઠે તેની પરીક્ષા કરવા માટે તેની પાસે અક્ષર લખાવી જોયાં. અક્ષર તા મેતીના દાણા જેવા સુંદર હતાં. તે જોઈ ને શેઠ ખૂબ ખુશ થયા. પછી બુધ્ધિની પરીક્ષા લેવા પૂછ્યું-ભાઈ! તમને લખતાં તે સારુ આવડે છે પણ ભૂસતાં આવડે છે? ત્યારે તેણે કહ્યું-હા. શેઠે કહ્યું તે ભૂંસી નાંખા. ત્યારે તેણે કહ્યું-શેઠજી ! એમ ના ભૂંસાય. તેા કેમ ભૂંસાય ? સાહેબ ! એ તા કાઈ ગરીબ માણસ છે તે આપણા પૈસા ભરવા સમથ નથી ત્યારે થાડાં ઘણાં લઈ ને ચૂકતે કરવા તેનું નામ ભૂસ્યું કહેવાય. માણસની બુધ્ધિ જોઈ શેઠે તેને નાકરી રાખી લીધા. તેનું નીતિભર્યું જીવન જોઈને મુખ્ય મુનીમ બનાવ્યેા છતાં તેનામાં અનીતિ કે અભિમાનનું તે નામ નહિ. નીતિ અને નમ્રતાથી કાય કરતા. તેની શુધ્ધ દાનત, નમ્રતા અને કાય કુશળતા જોઈ શેઠે પેઢીના તમામ વહીવટ મુનીમના હાથમાં સાંપી દીધા. ઘરના નાકરા, મુનિમે Page #985 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર બધા સારા ને દિલના ચેખા સદ્ભાગ્ય મળે છે. એક વખત શેઠ અને મુનીમ ગાડીમાં બેસીને ફરવા જતાં હતાં. રસ્તામાં ચીભડા વેચનારી બાઈને જોઈને શેઠે ચીભડાને ભાવ પૂછયો. તેણે બે પૈસા કહ્યા. શેઠે એક પૈસો આપવા માંડે ત્યારે બાઈ કહે છે કે તે કરતાં મફત લઈ જાવ. શેઠે લઈ લીધું. આથી મુનીમના મનમાં થયું કે હવે શેઠની પુનાઈ ઘટી. “શેઠની વૃત્તિ જોઈને મુનિમે માંગેલી રજાઓ: મુનીમજી ખૂબ ગંભીર અને શાણાં હતાં. શેઠની આવી વર્તણુંક જોઈને સમજી ગયા કે મારા શેઠની પડતી દશા આવશે. કારણ કે પ્રથમ તે આવા કરોડપતિ શેઠ આવું મામૂલી ચીભડું પિતાની જાતે ખરીદે નહિ. તે ખરીદે તે આવા ગરીબ માણસને બે પૈસાને બદલે પાંચ પૈસા આપીને ખુશ કરે પણ નિરાશ કરે નહિ. પણ શેઠે તે ગરીબ બાઈનું ચીભડું મફતમાં લઈ લીધું. આ પડતીનું નિશાન છે. મારે અહીં રહેવું યોગ્ય નથી. કારણ કે મારા શેઠને હું દુઃખી જોઈ શકું નહિ. આમ વિચારીને મુનીમજીએ શેઠને કહ્યું. શેઠજી! આપના પુણ્ય પ્રતાપે હું સુખી છું. મારી પત્નીને ઘણાં સમયથી દેશમાં મૂકીને આવ્યો છું માટે હવે મને રજા આપે. શેઠે કહ્યું- મારી પેઢીના સ્થંભ તમે છે. હું તમને રજા નહિ આપું. પણ મુની મને છૂટા થવાને ઘણે આગ્રહ હેવાથી શેકે રડતી આંખે રજા આપી અને તેના બહુમાનમાં રૂ. પચ્ચીસ હજાર દીધા. મુનીમ પોતાના ગામ ગયે. “મુનીમની જાગેલી ભાગ્યદશા અને શેઠની આવેલી પડતી દશા” : મુનીમે ગામમાં જઈને ધંધો શરૂ કર્યો. તેને ભાગ્યોદય જાગતા ખૂબ વહેપાર વધ્યો ને લાખપતિ બની ગયે. બીજી બાજુ શેઠને વહેપારમાં મોટી ખેટ આવી, ધંધા પડી ભાગ્યા છેવટે બધું વેચાઈ ગયું. ખાવાના સાંસા પડ્યા. શેઠ શેઠાણું ચુધારા આંસુએ રડે છે પણ કઈ છાનું રાખનાર નથી હજારેને પાળનારને આજે રેટીના સાંસા પડયા. પરિણામે ગામ છોડ્યું. અને બંને માણસ ફરતાં ફરતાં મુનીમના ગામમાં આવ્યા. ગામ બહાર બગીચામાં શેઠાણીને બેસાડી શેઠ ગામમાં આવ્યા. ચારે બાજુ મુનીમનું ઘર અને પેઢી શેાધે છે. છેવટે દુકાન જડી ને મુનીમની દુકાને આવ્યા તો તે તે પેઢી ઉપર બેઠા છે ને મોટા શેઠ બન્યા છે. કેટલાય વહેપારીઓ તેની પાસે ધંધા માટે બેઠા છે. આ સમયે નિર્ધન બની ગયેલાં શેઠ દુકાનની સામેના એક ઓટલા ઉપર બેસીને જોવા લાગ્યા કે શું મારા મુનીમના માન છે! શું એને વૈભવ છે? એનાં વૈભવ આગળ હું તે ભિખારી જેવો દેખાઉં છું. આ માટે મુનીમ મારા સામું જશે ? એ મને ઓળખશે? મારી ગરીબાઈ જઈને એને દયા આવશે ? કારણ કે આ સંસારમાં Page #986 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર તે જ્યાં મધ હોય ત્યાં મધમાખીઓ આવે છે. અત્યારે મારી પાસે પૈસાનું મધ નથી તે એ મને બોલાવશે ખરે? જે એની દષ્ટિ મારા ઉપર પડી જાય ને મને બેલાવે તે હું તરત એની પાસે જાઉં. પણ વગર બેલાબે આવા શ્રીમંત પાસે કેમ જવાય? આમ વિચાર કરતાં શેઠ ઉભા છે ત્યાં મુનીમની નજર આવે છે. પિતાના શેઠને જોઈને તે તરત ગાદી ઉપરથી ઉભું થઈને શેઠની પાસે આવી પગમાં પડે છે ને શેઠની સ્થિતિ જોઈને રડી પડે છે. પછી બધી હકીકત પૂછે છે. શેઠ બધી વાત કરે છે ત્યારે મુનીમ કહે છે કે આ બધું તમારું છે. હું તમારો દીકરો છું. તમે સહેજ પણ ગભરાશે નહિ દેવાનુપ્રિયે! મુનીમની કેટલી કૃતજ્ઞતા છે. અને શેઠના ઉપકારને બદલે વાળવાની કેવી પવિત્ર ભાવના છે. તમારા ઉપર કેઈએ સહેજ પણ ઉપકાર કર્યો હોય તે તમે ભૂલશે નહિ. આ મુનીમ જેવા કૃતજ્ઞ બનજે. મુનીમે શેઠને ગાદી પર બેસાડીને તેમને પૂછયું. મારા માતાજી સમાન શેઠાણું ક્યાં છે? આપ એકલા પધાર્યા છે કે તે સાથે આવ્યા છે ? શેઠે કહ્યું કે તે મારી સાથે આવ્યા છે. અને તે ગામ બહાર બગીચામાં વિસામો લેવા બેઠા છે. મુનીએ કહ્યું. આપ હવે તેમની ચિંતા ન કરશે. હું ગાડી મોકલીને તેમને તરત તેડાવી લઉં છું. આમ કહીને મુનીમ ઘેર ગયે. આ તરફ શું બન્યું ? શેઠાણી બગીચામાં ઝાડ નીચે બેઠા હતા. તે વખતે આ મુનીમના બાબાને નોકર બગીચામાં રમાડવા માટે લઈને આવ્યું. મુનીમને ઘેર ઘણાં વર્ષે પારણું બંધાયું હતું. સાત ખોટને બા હતું. એટલે દાગીના ખૂબ પહેરાવ્યા હતાં. નોકર બાબાને રમાડતા સામે ફુલ લેવા ગયે. આ વખતે દાગીના જોઈને શેઠાણની દાનત બગડી કે હવે ભૂખ્યા રહેવાતું નથી. શેઠ રાખશે કે નહિ રાખે. માટે લાવને આ બાબાને મારી ને દાગીના લઈ લઉં. “બુભુક્ષિતે કિં ન કતિ પાપમ્ ?” ભૂખ્યો માણસ શું પાપ નથી કરતા? શેઠાણીએ દુઃખના માર્યા એટલે પણ વિચાર ન કર્યો કે અમે કર્મોદયથી દુઃખી થઈ રહ્યા છીએ ને હજુ પણ આવા પાપ કરીશું તે અમારું શું થશે? દાગીના ખાતર કુલ જેવા રમતા બાળકને ગળું દબાવીને મારી નાંખે ને બધા દાગીના લઈ લીધા. પણ મરેલા બાળકને મૂક કયાં? કઈ જોઈ જાય તે ? વિચાર કરતાં ટેપલામાં બાળકને અને દાગીનાને મૂકીને કપડું ઢાંકી દીધું. બંધુઓ ! કર્મને શરમ નથી. કર્મની દશા શું કરાવે છે ? હજારેનાં પાલનહાર દયાળુના દિલમાં પણ નિર્દયતાને પ્રવેશ કરાવી બાળકનાં પ્રાણ લેવાનું હિંસક કામ કરાવ્યું. કર્મના ઉદય વખતે માનવી વિચાર શૂન્ય બની જાય છે, તેને Page #987 -------------------------------------------------------------------------- ________________ eve સારા શિખર કૃત્યાકૃત્યનું પણ ભાન નથી રહેતું. શેઠાણી છેકરાની લાશને ટોપલામાં ઢાંકીને ત્યાં બેઠા હતા. ત્યાં કુલ લેવા ગયેલા નાકર આવ્યેા પણ્ ખાખાને જોચે નહી એટલે તેના પેટમાં ફાળ પડી. આખે કયાં ગયા ? તે એખાકળા બની. ચારે તરફ જોવા લાગ્યા પણ ક્યાંય આખે જોવામાં ન આવ્યેા. ત્યારે તેણે શેઠાણીને પૂછ્યું. બહેન ! તમે ખાખાને જોચા છે? ત્યારે શેઠાણીએ કહ્યું કે ખાખે। શું ને વાત શું? નાકર ખૂબ હોંશિયાર છે. ફરીને પૂછ્યું. ખાઈ! આ તારા ટોપલામાં શું છે? મને જોવા દે, ખાઈ એને જોવા દેતી નથી પણ પરાણે નાકરે તેનો ટોપલા ક્યા તા અંદરથી ખાખાની લાશ અને દાગીના પકડાયા. આ જોઈ નોકર રડી પડયા. અરેરે..... હું શેઠને શું માઢુ ખતાવીશ ? હું પાપણી! તેં ગજબ કર્યાં. મારા શેઠના એકનો એક લાડકવા મારી નાંખ્યા ! નિય ! તને યા ન આવી. ધિકકાર છે. તને! એમ પાર્ક ને પાકે રડવા લાગ્યા. શેઠાણી પકડવાના ડરથી થરથર ધ્રુજવા લાગી. એના પસ્તાવાનો પાર ન રહ્યો. ભગવાન કહે છે હે જીવ! તુ છાને ખૂણે પાપ કરીશ તે પણ આખરે પ્રગટ થયા વિના રહેવાનું નથી. શેઠાણીનું પાપ તરત ફૂટી ગયું. જેના ઘરનો સહારા લેવાની આશાથી આવ્યા હતા તેના ઘરનું કુમળું ફૂલ મસળી નાંખ્યું. કમરાજાએ કેવી દશા કરાવી ! આ શેઠાણી ક્યાંય ભાગી ન જાય તે માટે નોકર બગીચાના પટાવાળાને સેાંપીને રડતા રડતા નોકર શ્વાસભેર શેઠ પાસે આવીને પછાડ ખાઈને પડી ગયા. શેઠે પૂછ્યુ... કે ભાઈ! શુ છે? તું આટલે બધા શા માટે રડે છે? ત્યારે રડતાં રડતાં નોકરે કહ્યું કે શેઠજી ! શુ' વાત કરું? આપણા પ્યારા માખાનું ખૂન થયું. શેઠે પૂછ્યું. શું થયું? નોકરે દુઃખિત દિલે બધી વાત કરી. એટલે મુનીમ સમજી ગયેા કે નક્કી, ખીજું કાઈ નહિ. એ મારા શેઠાણી હાવાં જોઈએ. એ આવું અઘટિત કામ કરે તેવા નથી પણ દુઃખના માર્યા કર્યું લાગે છે. મુનીમે નોકરને કહ્યું હું બધું સંભાળી લઈશ. તું રડીશ નહિ. પછી મુનીમ તેની પત્ની પાસે ગયા ને કહ્યું મારા પરમ ઉપકારી શેઠ અને શેઠાણી આવ્યા છે તે સાવ ગરીબ થઈ ગયા છે. તેમનો મારા ઉપર ઘણા ઉપકાર છે. મુનીમની પત્ની કહે તે તે આપણા મા-બાપ કહેવાય. લાવા, આપણા ઘેર. મુનીમ કહે તારી વાત સત્ય છે પણ તેમનાથી આપણું એક માટુ' નુકશાન થયુ છે. શું નુકશાન થયુ છે ? મુનીમે ઘણી ઘણીઆડી અવળી હિંમત આવે એવી વાત કરી. પછી સ'સારની અસારતા, માનવી ક્રોદયે કયાં ભૂલે છે તેવી ઘણી વાતા કર્યો પછી ખાખાનુ શુ થયું? કાને કર્યુ· વિગેરે સત્ય હકીકત કહી. આ સાંભળતાં મુનીમના પત્ની પછાડ ભાઈ ને પડ્યા. બેભાન થઈ ગયા. મુનીમે ઘણી હિંમત આપી. ઉપચાર કરતાં Page #988 -------------------------------------------------------------------------- ________________ શિખર શારદા શું કર્યુ ભાનમાં આવ્યા. અરેરે.... મારા એક જ ખોટનો દીકરા ને આ તા કુળનો દીપક બૂઝાઈ ગયા. એકનો એક પુત્ર જતાં ને દુઃખ ન થાય? સુનીમના દિલમાં દુઃખ તા હતું. છતાં વ્રજ જેવું હૃદય ખનાવીને કહ્યું શેઠાણી ! ક્ષણ પહેલાં આપેલું વચન તું ભૂલી ગઈ? શાંત થાઓ. જે બનવાનુ હતુ તે ખની ગયું'. આપણા ઋણાનુબંધ સબધ પૂરા થયેા. હિંમત રાખ્યા સિવાય છૂટકે નથી. આમ કહી મેધ ભર્યા વચન સંભળાવી શેઠાણીને શાંત કર્યાં. અને કહ્યું વસ્ત્રો પહેરીને ત્યાં બગીચામાં જઈ શેઠાણીને સારા વસ્ત્રો પહેરાવી ગાડીમાં સામૈયું કરીને લઇ આવેા. મુખ ઉપર સ્હેજ પણ શેકની રેખા જણાવા દેશે નહિ. આજે આપણે ઘેર માંગલિક દિવસ છે એમ માનજો. શેઠાણીએ શેઠની વાત કબૂલ કરી અને અગીચામાં બેઠેલાં શેઠાણીને લઇ આવ્યા. અને ખૂબ પ્રેમથી જમાડયાં. સાથે પેાતે પણ જમ્યાં. તમે સારા બેસાડી . ભટ ? આ ત્યારબાદ આવેલા શેઠ શેઠાણી એકાંતમાં મળ્યા ત્યારે શેઠાણીએ પાતે કરેલા પાપની વાત શેઠ આગળ પ્રગટ કરી અને તે પછાડ ખાઈને પડયા. બીજી બાજુ મુનીમે ગુપ્ત રીતે ખાખાની અંતિમ ક્રિયા કરી. શેઠ શેઠાણીને નોકરેા દ્વારા ખબર પડી કે જે ખાખાને શેઠાણીએ મારી નાંખ્યા હતા તે આ મુનીમનો હતા. આ વાતની ખબર પડતાં અને ઢગલા થઈને પડયા ને મેલ્યા. અહૈ ! મુનીમની કેટલી કૃતજ્ઞતા છે! કે પોતાના એકના એક પુત્રનું આ રીતે ખૂન થવા છતાં આપણા ઉપકાર ભૂલતા નથી. કેટલી અજબની ક્ષમા છે! પાતાની ભૂલની શેઠ શેઠાણીએ ક્ષમા માંગી ત્યારે મુનીમે નમ્રતાપૂર્વક કહ્યું, પિતાજી! તમે શા માટે અસેસ કરેા છે? આ સ'સારમાં જન્મ મરણનું ચક્ર ચાલ્યા કરે છે. આ ખાળક મારે ઘેર રમવા માટે આવ્યે હતા ને એની પુન્નાઇ પુરી થતાં ચાલ્યા ગયા. મારા માતાજી તેા નિમિત્ત માત્ર છે. બધાને એક દિવસ મરવાનુ` છે. મુનીમની અને તેની પત્નીની આવી ક્ષમા જોઇ શેઠ શેઠાણી ખૂબ રડી પડયા. અને મેલ્યા ભગવાન! તમને સુખી કરે. હવે અમે પાપી અહીં નહિ રહીએ પણુ મુનીમે અને તેની પત્નીએ પરાણે રાખ્યા. ને મા-બાપની માફક પાળ્યા. ધન્ય છે મુનીમને અને તેની પત્નીની ક્ષમા અને ઉદારતા ને! છેવટે તેના પુણ્યોદયે સૌ સારા વાના થતાં મુનીમને ત્યાં ખાખ થયો. મારા બંધુઓ ને બહેના ! આની ક્ષમા સાંભળી આપણે પણુ ક્ષમાવાન બનીએ. જિતશત્રુ પ્રમુખ છ રાજાઓએ મલ્લીનાથ પ્રભુને વિનંતી કરી કે આપ અમારા મહાન ઉપકારી છે. આપે અમને કલ્યાણના રાહુ ખતાબ્યા છે. આ સંસાર તા ભડભડતા દાવાનળ જેવા છે. માટે આપ અમને તેમાંથી ઉગારવા માટે દીક્ષા આપે. ભગવાને તેમની વિનંતીના સ્વીકાર કર્યાં ને જિતશત્રુ પ્રમુખ છ રાજાઓએ મલ્લીનાથ ભગવાન Page #989 -------------------------------------------------------------------------- ________________ શારદા પર પાસે દીક્ષા અંગીકાર કરી દીક્ષા લઈને તેઓ નિરતિચારપણે ચારિત્રનું પાલન કરવા લાગ્યા. સાથે જ્ઞાનાભ્યાસ કરતાં ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અંતે ઘાતી કર્મોને ક્ષય કરીને છ એ અણગારે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી મોક્ષના અધિકારી બની ગયા. મલ્લીનાથ અરિહંત પ્રભુએ દીક્ષા લઈ તે જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સહસ્ત્રામવનથી બહાર નીકળી તીર્થંકર પ્રભુની પરંપરા મુજબ બહારના જનપદમાં વિહાર કરી અનેક જીવને પ્રતિબોધ આપીને તાર્યા. મલ્લીનાથ ભગવાનને ભિષ પ્રમુખ અઠ્ઠાવીસ ગણધર હતા. તેમનાં શ્રમણે ચાલીસ હજાર હતા, અને બંધુમતી પ્રમુખ પંચાવન હજાર સાધ્વીજી હતાં, એક લાખ ચોર્યાશી હજાર શ્રાવકે હતાં અને ત્રણ લાખ પાંસઠ હજાર તેમની શ્રાવિકાઓ હતી. છસે ચૌદ (૧૪) ચૌદ પૂર્વ ધારી મુનિગણે હતાં. બે હજાર અવધિજ્ઞાની સંત હતા. ત્રણ હજાર બસે કેવળજ્ઞાની હતા. ત્રણ હજાર પાંચસે વૈક્રિય લબ્ધિનાં ધારક હતાં. આઠસે મન:પર્યવજ્ઞાની હતા. ચૌદસો વાદી હતાં. બે હજાર સર્વાર્થસિદધ વિમાનમાં જનાર એકાવતારી હતાં. મલ્લીનાથ ભગવાનથી શરૂ કરી તેમનાં શિષ્ય, પ્રશિષ્ય વિગેરે વીસમી પાટ સુધી સાધુએ મોક્ષે ગયાં છે. મલ્લીનાથ ભગવાનનું દેહમાન પચ્ચીસ ધનુષ્યનું હતું. તેમના દેહને વર્ણ પ્રિયંગુ સમાન નીલ (લી) હતે. સમચરિસ સંસ્થાન અને વજગાવનારાચ સંઘયણ હતું. આવા તે મલીનાથ ભગવાન મધ્યદેશમાં સુખે સુખે વિચરીને એક વખત જ્યાં સમેત નામને પર્વત હતું ત્યાં પધાર્યા. પધારીને સમેતશિખર પર્વત ઉપર પાપગમ નામનું અનશન ગ્રહણ કર્યું. મલ્લીનાથ અરિહંત ભગવાન સો વર્ષ ગુહાવાસમાં રહ્યા. સે વર્ષ જૂન પંચાવન હજાર (૫૫,૦૦૦) વર્ષ કેવળી પર્યાય પાળીને કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ચૈત્ર સુદ ચોથના દિવસે ભરણી નક્ષત્ર સાથે ચંદ્રને વેગ હતું ત્યારે અર્ધરાત્રીના સમયે આત્યંતર પર્ષદાની પાંચસો સાધ્વીઓ અને બાહ્ય પર્ષદાના પાંચસે સાધુઓ સાથે જળરહિત એક માસના અનશન વડે બંને હાથ લાંબા કરી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મને ક્ષય કરી સિદ્ધ થયા. મોક્ષ પામ્યા. બંધુઓ ! ભગવાન મલલીનાથને અધિકાર અને પ્રદ્યુમ્ન ચરિત્ર સળંગ તમે ચાર માસ સાંભળ્યું. આમાંથી આપણને ઘણું ઘણું જાણવા મળ્યું છે. આપણે આત્મા આમાંથી થોડું થોડું પણ ગ્રહણ કરશે તે આપણે સાંભળ્યું સફળ બનશે. ભગવાન Page #990 -------------------------------------------------------------------------- ________________ ૮૮૧ શારદા શિખર મલીનાથ નિર્વાણ પામ્યા પછી તેમના દેહની ક્રિયા કરવા ખુદ શકેન્દ્ર આવે છે. વિગેરે ઘણું વર્ણન છે. પણ હવે સમય થઈ ગયો છે. માટે બંધ કરું છું. આપ આપના આત્મબાગને મઘમઘાયમાન બનાવવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની વધુ ને વધુ આરાધના કરજે. આપની ધર્મભાવના દિનપ્રતિદિન ખૂબ વધતી રહે તે આશા સહિત વિરમું છું. 8 શાંતિ. | (અંતમાં પૂ. મહાસતીજીએ ચતુર્વિધ સંઘ સાથે ક્ષમાપના કરી ત્યારે તાજનેની આંખો અશ્રુથી છલકાઈ ગઈ હતી.) પ્રમુખ શ્રી વજુભાઈ ક્ષમાપના કરતાં બે શબ્દ બોલ્યા તે. વજુભાઈ - પરમ પૂજ્ય, જેની વાણીમાં અપૂર્વ એજિસ છે તેવા, વીતરાગ શાસનને નવપલ્લવિત બનાવનાર, મહાન વિદુષી, બા. બ્ર.પૂ. શારદાબાઈ મહાસતીજી તેમજ અન્ય સતીગણ! પૂ. મહાસતીજીએ ઘાટકે પર ચાતુર્માસ પધારી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. પૂ. મહાસતીજીને પ્રભાવશાળી પ્રવચનેથી આપણે ત્યાં તપશ્ચર્યાના પૂર આવ્યા. ચૌદ ચૌદ માસખમણ તેમજ બીજી તપશ્ચર્યાએ પાંચસો ઉપર થઈ. તે ઉપરાંત દાન, શીયળ વતની આરાધના પણ ઘણું મોટા પ્રમાણમાં થઈ છે. આખું ચાતુર્માસ ધર્મારાધનાથી ગાજતું ને ગુંજતું રહ્યું છે. આ ચાતુર્માસ આપણું ઈતિહાસમાં અજોડ અને અભૂતપૂર્વ થયું છે. જે સુવર્ણાક્ષરે અંકિત થશે. હવે ફરી ફરીને પૂ. મહાસતીજી ઘાટકેપરને આ અલભ્ય લાભ આપે તેવી મારી નમ્ર વિનંતી છે. પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમાપના માંગી એ તેમની સરળતા ને ઉદારતા છે. પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમાપના માંગવાની હેય નહિ. આપણે તેમને ઘણીવાર અપરાધ કર્યો હશે, માટે આપણે તેમની પાસે નમ્રતાપૂર્વક ક્ષમાપના કરવી જોઈએ. પૂ. મહાસતીજી આદિ તેર મહાસતીજીમાં આપણાથી કઈ પણ મહાસતીજીનું મન દુભાયું હોય, તેમની સેવા ભક્તિ ન કરી શક્યા હોય તે હું મન, વચન, કાયાથી મારાથી તેમજ શ્રી સંઘ વતી પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગું છું. સમય થઈ ગયું છે માટે વિરમું છું. બચુભાઈ દોશી : પરમ પૂજ્ય, શાસન રતના, મહાન વિદુષી, જેમની વાણીમાં વિરાગ્યનાં વહેણ પૂરજોશથી વહી રહ્યા છે એવા સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમાન બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી તેમજ વીતરાગ વાડીના ખીલેલા ફૂલડાં સમાન અન્ય સતીગણ, ભાઈ ઓ ને બહેનો! - આજે મને બોલતાં અત્યંત હર્ષ થાય છે કે મારી તેમજ શ્રી સંઘની દશદશ Page #991 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ શારદા વિખર વર્ષની ભાવનાને માન આપીને પૂ. મહાસતીજી આપણે ત્યાં ચાતુમાસ પધાર્યા. આ ચાર્તુમાસમાં તપશ્ચર્યાના તે પૂર આવ્યા. પૂ. મહાસતીજીની પુનિત પધરામણ ઘાટકોપરમાં થઈ ત્યારથી લઈને આખું ચાતું માસ આપણું ધર્મસ્થાનક ધર્મના વાતાવરણથી મઘમઘતું રહ્યું છે. મારી ભાવના પૂર્ણ થતાં આજે મારું હૈયું હર્ષથી નાચી ઉઠયું. સાથે પૂ. મહાસતીજી વીતરાગવાણીનાં મધુરા અમૃતપીણું અધૂરા મૂકીને વિહાર કરશે તેનું મારા અંતરમાં ખૂબ દુઃખ થાય છે. મારા ભાઈઓ અને બહેને! વધુ તે શું કહું? પૂ. મહાસતીજીની વાણુમાં એ અદ્ભુત પ્રભાવ છે કે સાંભળનારનાં દ્રવ્ય અને ભાવ દર્દી ટળી જાય છે. મારા અનુભવની વાત કરું. કે મને અસહ્ય દર્દ થતું હોય છે પણ પૂ. મહાસતીજીની વાણી સાંભળતાં મારું દર્દ ભૂલાઈ જાય છે. પૂ. મહાસતીજી સંવત ૨૦૨૭માં જામનગર શેષકાળ પધારેલાં ત્યારે હું ત્યાં ગયેલ. ત્યાં પૂ. મહાસતીજીની વાણી સાંભળવા માટે કયાં ને કયાંથી માનવ મહેરામણ ખૂબ ઉમટતે હતું. ત્યારથી મારા મનની એક જ ભાવના છે કે પૂ. મહાસતીજી જામનગરને ચાતુર્માસને લાભ આપે. ઘાટકે પર ચાતુર્માસ કરાવવાની મારી ભાવના પૂર્ણ થઈ. હવે જામનગર ચાતુર્માસ કરાવવાની મારી ભાવના અધૂરી રહે છે. તે હવે જામનગર ચાતુર્માસ પધારીને પૂર્ણ કરે. અંતમાં પૂ. મહાસતીજી વિહારમાં ખૂબ શાતા પામે અને વીતરાગ શાસનને વધુ ને વધુ ઉન્નત બનાવે એ જ મારા અંતરની અભિલાષા સહિત વિરમું છું. શભાચંદ્ર ભારિત્ન પંડિતજી: પરમ પૂજ્ય, વંદનીય, શાસનની શાન બઢાવનાર પૂ. મહાસતીજી, અન્ય સતીવૃંદ, ભાઈઓ ને બહેન ! મેં ગઈ કાલે ને આજે પૂ. મહાસતીજીનું વ્યાખ્યાન સાંભળ્યું. આજે બોલતાં મને અત્યંત આનંદ થાય છે કે પૂ. મહાસતીજીની વાણીને પ્રવાહ અખલિત રીતે વહે છે. એમની વાણી હૃદયસ્પર્શી અને સરળ છે. તેથી દરેક આત્મા સહેલાઈથી સમજી શકે છે. પહાડ ઉપરથી પડતે પાણીને ધોધ મેટા મોટા પથ્થરોને પણ ભેદી નાંખે છે. તેમ પૂ. મહાસતીજીનાં બેધને ધેધ કઠોર હદયના માનવીને પણ પાંગળાવી નાખે છે, આવી શક્તિ કે પ્રભાવશાળી આત્મામાં હોય છે. પૂ. મહાસતીજીની વાણીનો એકેક શબ્દ હદયમાં ઉતરે તે ભૌતિક વાસનાનું ઝેર ઉતરી જાય. પૂ. મહાસતીજીની એક જ ભાવના છે કે ચતુર્વિધ સંઘની કેમ ઉન્નતિ થાય, જૈન શાસનને ય થાય ને વિશેષ ઉનત થાય તે માટે તેઓ પિતાની શક્તિને સદુપયોગ કરી રહ્યા છે. હું વિશેષ કહેવા ઈચ્છતું નથી. અંતમાં પૂ. મહાસતીજી ચતુર્વિધ સંઘની વિશેષ ઉન્નતિ કરે અને તે માટે પ્રભુ પૂ. મહાસતીજીને વિશેષ શક્તિ પ્રદાન કરે અને ભવ્ય છે તેને લાભ ઉઠાવે. તેટલું કહી વિરમું છું. Page #992 -------------------------------------------------------------------------- ________________ શારદા શિખર ૯૮૭ શરદભાઈ : સાત્વિક રસનું પાન કરતાં અને કરાવતાં, શુદ્ધ ભાવનાનું ભજન કરતાં અને કરાવતાં, શાંત, દાંત, ગુણગંભીર, વંદનીય પૂ. મહાસતીજી તેમજ અન્ય સાધ્વીજીએ ! આદિ ઠાણા ૧૩ ઘાટકે પર ચાતુર્માસ પધારી આ ક્ષેત્રને પાવન કર્યું છે. આપના ગુણ ગાતાં મારું તેમજ અન્ય શ્રોતાજનેનું હૈયું હરખાય છે. ચાતુર્માસના ચાર ચાર મહિના તે જાણે પળવારમાં પસાર થઈ ગયા! તેની ખબર ન પડી. આ ચાતુર્માસ અજોડ, અદ્ભૂત અને શ્રેષ્ઠ થયેલ છે. જે બૃહદ મુંબઈના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ થશે. એક દિવસ પણ બંધ રાખ્યા વિના પૂ. મહાસતીજીએ અહીંનું ચાતુર્માસ વીરવાણુને એકધારે પ્રવાહ વહાવ્યું છે. છઠું અંગ જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનમાં આવેલે મલ્લીનાથ ભગવાનને અધિકાર તેમજ પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર પૂ. મહાસતીજીએ દાખલા, દલીલે અને શાસ્ત્રોક્તા ન્યાય સમજાવેલ છે કે જે દરેક જીવે સહેલાઈથી સમજી શકે અને ભૌતિક વાદના વમળમાં અટવાતા માનવીએ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરી શકે. આ ચાતુર્માસની વિશેષતા તે એ છે કે ભાવી પેઢીના વારસદાર યુવાન વર્ગ પણ પૂ. મહાસતીજીની વાણીથી પ્રભાવિત થઈને આકર્ષા છે. વૃદ્ધ અને પ્રૌઢ તે કાયમ લાભ લે છે. પણ આ ચાતુર્માસમાં યુવાનની સંખ્યા ઘણી રહી છે. તપ ત્યાગ વિગેરે આ ચાતુર્માસમાં રેકર્ડ થયો છે. કુમળી બાલિકાઓએ પણ માસખમણ કર્યા છે. દાનની પિટી પણ છલકાઈ ગઈ છે. આ બધે યશ પૂ. મહાસતીજીને ફાળે જાય છે. પૂ. મહાસતીજીએ દશ વર્ષ પહેલાં ચાતુર્માસ કર્યું ત્યારે પ્રાર્થનાને મંગલ પ્રારંભ કર્યો હતું. ત્યારથી પ્રાર્થના ચાલુ છે. આ ચાતુર્માસમાં છેલ્લે પૂ. મહાસતીજીએ એવું સુંદર સિંચન કર્યું કે જેના પ્રભાવે આજે ત્રણ જેટલાં ભાઈઓ, બહેને વૃધ્ધો અને બાળકે લાભ લઈ રહ્યા છે. જે આપણે નજર સમક્ષ જોઈએ છીએ. અંતમાં આપને વિદાય આપતાં અમારી આંખે અશ્રુથી છલકાઈ જાય છે ને હૃદય ભરાઈ જાય છે. આપ ઘાટકેપરને ભૂલશે નહિ અને વહેલા પધારશે. છે શા ૨ દા શિ ખ ૨ ભાગ ૧-૨-૩ સ મા પ્ત = = નોંધઃ શારદા શિખર પુસ્તકમાં કોઈપણ પ્રકારની ભૂલ રહી હોય તો તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણ દેષ છે. તે આ માટે વાચકોને વિનંતિ કરવામાં આવે છે કે આપને જ્યાં જ્યાં ભૂલ દેખાય તે માટે શુંધિ પત્રકમાં જશે. Page #993 -------------------------------------------------------------------------- ________________ ** * 2 * ૦ શારદા શિખર” પુસ્તકના અગાઉથી ગ્રાહક થનારની નામાવલી. પુસ્તક ૫૧ શ્રી પ્રાણલાલ વીરચંદ બખાઈ ઘાટકોપર ૧૦૫ર શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રા સંધ ૫૧ પરષોત્તમ નાગજીભાઈ કાંદાવાડી ૫૧ ,, પ્રતાપભાઇ ભુરાભાઇ ચાંદીવાલા મુંબઈ ૫૦૦ , રસીકલાલ તથા હીમતલાલ ન્યાલચંદ દોશી ,, રવીચંદ સુખલાલભાઇ દાદર ૨૦૦ ,, વ. સ્થા. જૈન શ્રા. સંધ બેરીવલી ૫૧ ,, સાયન પ્રાર્થના મંડળ સાયન ૧૫૧ , વ. સ્થા. જૈન શ્રા. સંધ વાલકેશ્વર ૫૧ , સ્થા. જૈન સંઘ સાબરમતી ૧૦૧ , ગીરજાશંકર ખીમચંદ શેઠ હસતે ૧૦૧ , સૌરાષ્ટ્ર સ્થા. જૈન શ્રા. સંધ અમદાવાદ રમાબેન ચંદુલાલ શેઠ મુંબઈ ૫૧ ,, તારાચંદ દીપચંદ અવલાણી સાયન ૧૦૧, વૃજલાલ કપુરચંદ ગાંધી ઘાટકોપર , વ. સ્થા. જૈન શ્રા. સંધ કદિીવલી ૧૦૧ , ચુનીલાલ મુલજી મટાણી મુંબઈ ,, છ કોટી સ્થા. જૈન સંધ સારંગપુર, ૧૦૦ , અમરશી ભીમશી મલાડ , દેવીદાસ પરમાણંદ ૧૦૧ , ધીરજલાલ વછરાજ હેમાણી શા-નાક્રુઝ ૧ ૨૫ ,, ધીરજલાલ વૃજલાલ મહેતા , હરખચંદ કાનજી છેડા , લખમીચંદ ભાયલાલ શાહ શાયન , હરજીવનદાસ રાયચંદ ૧૦૧ , મંગળાબેન રમણીકલાલ કોઠારી મુંબઈ ૨૮ ,, હંસરાજ દેવશી ચેમ્બર , હીંમતલાલ કેશવલાલ પારેખ ૧૦૧ , પાનાચંદ ડુંગરશી તુરખીયા માટુંગા ૨૫ , હરખચંદ માડણ ગાલા ૧૦ , રમણીકલાલ રાજમલ મહેતા વાલકેશ્વર ૧૦૦ ,, શાંતાબેન જયંતીલાલ મહેતા જીવણલાલ પદમશી સંધવી સુરેન્દ્રનગર , ૧૦૧ ,, સુભદ્રાબેન દલપતભાઇ ઝવેરી , કાંતીલાલ ઉજમશી માટુંગા ૩૦ ,, ખેડા સ્થા. જૈન સંઘ ખેડા પાલણપુરી મુંબઈ ૧૦૧ ,, સુભદ્રાબેન રસીકલાલ ઝવેરી ૨૫ ,, મેઘજી વેલજી પાલણપુરી મુંબઈ ૨૫ , મુલુંડ સંધ , નગીનદાસ ગોવિંદજી લાઠીયા મલાડ ૧૦૧ , વ. સ્થા. જૈન શ્રા. સંધ દાદર ૧૦૧ ,, વ. સ્થા જૈન શ્રા. સંધ વિલેપારલા ૨૫ ,, કોકીલાબેન પ્રભુદાસ શાહ જામનગર ૨૫ , રસીકલાલ ચુનીલાલ શાહ ૫૧ ,, ચીંચપોકલી જેન સંધ , ઠાકોરલાલ અંબાલાલ શાહ ખંભાત ૫૧ , ચીમનલાલ મોહનલાલ ગોસલીયા ૨૫ ,, વ. સ્થા. જૈન શ્રા. સંઘ થાણું ૫૧ , મુક્તિ મહીલા મંડળ દાદર ૨૫ ,, વાલીવ ઈન્ડસ્ટ્રીઝ ૫૧ , કૃષ્ણકાંત મફતલાલ ઝવેરી મુંબઈ ૨૫ , વાડીલાલ ફૂલચંદ ઝવેરી ખંભાત ૫૧ ,, સ્થા જૈન સંઘ ખંભાત, ૨૫ , વાડીલાલ છગનલાલ શાહ સાણંદ ,, ખંભાત સંધને ભાઈ–બહેને ૨૫ , ચીમનલાલ છોટાલાલ કાપડીયા ખંભાત , લીલાવંતીબેન યંતીલાલ શાહ સાયન , છ કેટી સંધ સુરત ૫૧ ,, બાગુબેન કતલાલ કચરાભાઇ મુંબઈ , નવલબેન ચુનીલાલ શાહ ૫૦ , માણેકચંદ જાદવજી લાખાણી ઘાટ પર ૨૫ , ચન્દ્રીકાબેન રસીકલાલ શાહ ૫૧ ,, મણીબેન ઓધવજી ગડા ઘાટકોપર ૨૦ શ્રી અનીલ મણીલાલ વીરાણી , નીલાબેન 'વિનયચંદ દેસાઈ ચીંચપોકલી ૨૦ આરતીબેન અનીલભાઇ વીરાણી ૫૧ નાનચંદ શાંતીદાસ સ્થાજન સંધ સાણંદ ૨૦ , અતુલ મણીલાલ વીરાણી * ૦ - * * * * Page #994 -------------------------------------------------------------------------- ________________ - શારદા શિખર ૨૦ શ્રી અવની અતુલભાઈ વીરાણી ૨૦ , અમીચંદ ઓધાજી સંધવી ૨૧ , ધીરજલાલ પ્રેમચંદ મહેતા ૨૧ , દુર્લભજી કાળીદાસ જાટકીયા હીંમતલાલ જગજીવન કેશવલાલ દુર્લભજી , કડવીબેન શામજી વીરાણી ૨૧ , કીરીટકુમાર વલભદાસ ભાવસાર કુસુમબેન કાંતીલાલ શાહ ૨૧ , કે. ડી. ભાવસાર ૨૧ , માતુશ્રી લાબાઈ નાનજી ૨૦ , મણીલાલ શામજીભાઈ વીરાણી મનહરલાલ વૃજલાલ પારેખ , નવલબેન મણીલાલ વીરાણું ૨૦ ,, શામજી વેલજી વીરાણી ૨૦ , સુધાબેન અરૂણભાઈ વીરાણી ૨૧ , વિનયચંદ્ર હરજીવનદાસ શાહ ૨૧ , શાંતાબેન લખમીચંદ દોશી ૨૦ ,, અરૂણભાઈ મણીલાલ વીરાણી ૧૫ ઇ બાવળા સંધ ૧૫ ,, દલપતલાલ એમ મહેતા સુરત હરકીશનદાસ કાંતીલાલ ઝવેરી ખંભાત , જેચંદ નાગજી ટીંબડીયા જયંતીલાલ ભાઈલાલ શાહ. જયંતીલાલ તારાચંદ શાહ ઘાટકોપર, ૧૫ , કાકુભાઇ વિજપાર હીરા માટુંગા છે. લક્ષ્મીચંદ ભાઈલાલ શાહ સાયન ૧૫ , લલીતચંદ્ર ભાઈલાલ શાહ ૧૫ , મણીનગર સ્થા. જૈન સંધ ૧૭ ,, નાર સ્થા. જૈન સંધ હ. ખંભાત ૧૫ , પ્રવિણચંદ્ર ડાહ્યાલાલ દેશી - રમણીકલાલ ભાઇલાલ શાહ , રસીકલાલ ભાઈલાલ શાહ સકરાભાઈ ફતેચંદ વૃજલાલ સંધરાજકા બાવીસી ૧૫ ,, વિક્રમકુમાર ભાઈલાલ શાહ ૧૫ ,, નાનાલાલ મોતીચંદ સંઘવી ૧૫, રમણીકલાલ નારણદાસ ૧૧ શ્રી અમુલખ હીમજી ગાંધી મલાડ ,, અરિહંત મેટલ વકસ ૧૦ ,, ભેગીલાલ નારાણજી શાહ ભેગીલાલ કપુરચંદ દોશી ૧૧ ) ભાઇલાલ જાદવજીભાઈ બાલચંદ સાકરચંદ મુંબઈ , ચંપકલાલ ગીરધરલાલ શાહ , છબીલદાસ ખુશાલદાસ બદાણું ૧૧ , ચન્દ્રકાંત તારાચંદ બદાણુ સાયન ૧૧ , ચીમનલાલ હીરાચંદ શાહ સાણંદ ચીનભાઈ નગીનદાસ શાહ ૧૧ , ધીરજલાલ પ્રેમચંદ મહેતા ૧૧ ) ગુણવંતરાય પરષોત્તમદાસ ગીરધરલાલ ત્રિકમજી દડીયા ૧૧ , ગુણવંતીબેન વિનયચંદ શાહ , હરીલાલ એન. અજમેર હરીલાલ ગોરધનદાસ બદાણી - હસમુખલાલ પ્રભાશંકર કોઠારી ૧૧ , હંસરાજ ધના માટુંગા ૧૧ , હરીલાલ અનુપચંદ શાહ ખંભાત ૧૧ , છતમલ લક્ષ્મીલાલ જૈન ૧૧ જયોતી મેટલ , જવેરચંદ દેવશી વશા ૧૧ ,, જેઠાલાલ નેમચંદ ઝવેરી મુંબઈ ૧૦ , કેશવજી રવજી સાવલા ૧૧ , કાંતીલાલ નરભેરામ ગોહીલ , કીશોરચંદ્ર ચત્રભૂજ પરીખ ૧૧ , ખીમજી મેથી દાદર ૧૧ , ખુશાલચંદ ખીમજી પંચમીયા ૮, કાલાપુર સ્થા. જૈન સંઘ ૧૧ શ્રી લક્ષ્મીચંદ મણીલાલ શાહ ૧૧ ,, લીલાબેન નાનાલાલ મહેતા , લાલજી ભારમલ શાહ ૧૧ , મુક્તાગૌરીબેન જયંતીલાલ મહેતા ૧૧ ,, મોહનલાલ પિપટલાલ મહેતા ૧૧ ,, મણીબેન મગનલાલ છેડા ઘાટ પર ૧૧, નિર્મળાબેન રસીકલાલ ૧૧ , નવીનચંદ્ર કાળીદાસ કોઠારી Page #995 -------------------------------------------------------------------------- ________________ શારદા શિકાર ૧૧ શ્રી નટવરલાલ ત્રીકમલાલ ૧૧ ,, નટવરલાલ હરખચંદ શાહ માટુંગા ૧૧ ,, નવીનચંદ્ર બાબુલાલ ગાંધી ૧૧ ,, નાગરદાસ માણેકચંદ લખતરવાલા ૧૧ , નરભેરામ મોરારજી , ન્યાલચંદ ચત્રભૂજ શાહ , નીલચંદ દેવ મહેતા ૧૧ ,, નીરમલા રમણીકલાલ કોઠારી , નરભેરામ લવચંદ કામાણી , પ્રેમજી ઘેલાભાઈ પુ૫મ સ્ટેનલેસ સ્ટીલ ,, પ્રીતમલાલ દેવશીભાઈ તલસાણીયા ,, પ્રાણલાલ દુર્લભજી બદાણી ૧૧ ,, પ્રેમજી ગાંગજી ગાલા ૧૧ ,, પુંજાલાલ ભાઈલાલ સંઘવી , પરષોતમદાસ ડુંગરશી દોશી ખંભાત ૧૧ , રતીલાલ હાકેમચંદ ઉદાણી ૧૧ ,, રસીકલાલ મુલજી ટોકરશી ૧૧ , રતનબેન જાદવજી દેવજી દેઢીયા ધાટકોપર ૧૧ , કાંતીલાલ જેચંદ સંઘવી વિરમગામ ૨૧ , શાંતીલાલ વર્ધમાનદાસ બનાણી અમદાવાદ ૧૦ ,, શારદાબેન શીવલાલ શાહ , સમજુબેન તુલસીદાસ ગોસલીયા , શાંતીલાલ ચુનીલાલ પટેલ ખંભાત , શાંતાબેન જેસીંગભાઇ દડીયા મુંબઈ ૧૧ , તારાબેન ચીમનલાલ શાહ સાણંદ ૧૧ , તારાચંદ ચુનીલાલ પારેખ ૧૧, તારાબેન પિપટલાલ ગોળવાલા ૧૧ વિજય સ્ટીલ સેન્ટર ૧૧ ,, વેલજી કરમચંદ કોઠારી ૧૧ ,, વશનજી દામજી મહેતા ૧૧ , વિમળાબેન ધીરજલાલ સંઘવી ૧૧ ,, વસે સ્થા. જૈન સંધ ૧૧ , વોગા મેટલ કોર્પોરેશન ૧૧ ,, હરીલાલ એન. અજમેરા ૧૦ , માવજી ખીમજી ગાલા ૧૧ શ્રી પોપટલાલ ભાઇચંદ શાહ , રમેશચંદ્ર વાડીલાલ શાહ વિલેપાલ અભયકુમાર કસ્તુરચંદ શાહ ૫ » આર. સી. શાહ ૫ , આશાબેન અમૃતલાલ ૫ , અનોપચંદ્ર દલપતરાય મહેતા , અમીચંદ પોપટલાલ શાહ - અમીચંદ જગજીવન ફીફાદરા , અંબાલાલ ત્રીકમભાઈ સાણંદ અમૃતલાલ વેલજી દેઢીયા અંબાલાલ છોટાલાલ ખંભાત ૫ ,, અંબાલાલ ચુનીલાલ ૫ ,, એક સહસ્થ હા. બખાઈ અંબાલાલ સી. ફળીઆ , હીરાબેન ટોકરશી ગાલા ઘાટકોપર , બચુભાઇ પ્રેમચંદ ૫ , ભાણજી ઠાકરશી ૫ ,, ભગવાનજી નાગજી દોશી ૫ ભાનુમતી કાલીદાસ દેશી ' , ભોગીલાલ ચીમનલાલ રાજા ખંભાત ચંદ્રભૂજ નમીદાસ એન્ડ સન્સ' ૮ છે ચંપકલાલ જગજીવન સંધાણી ૫ , ચંપકલાલ તલકશી સંધવી , ૫ , ચુનિલાલ હરીચંદ શેઠ . ૫ ,, ચંપકલાલ મોહનલાલ શાહ ખંભાત ૫ ,, છોટાલાલ મોતીચંદ શાહ ખંભાત , ચીનુભાઇ જેઠાલાલ શાહ ખંભાત , છોટાલાલ પ્રભુદાસ ભાયાણી ૫. ધીરજલાલ માધવજી દેશી , ધનજી હીરજી ભાલાણી ૫ , ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી છે ફુલાભાઇ ભગવાનદાસ પટેલ ખંભાત ૭ , ગુલાબબેન ગુલાબચંદ મહેતા , ગીરધરલાલ ખીમચંદ સંઘવી ૫ , ગાંગજી વેલજી શાહ ૫ ,, ગાંગજી ખીમજી સાયન ' ૫ , ગણપતરામ શંકરલાલ પટેલ ૫ ગોસરભાઇ ખીમજી રાજાવાડી Page #996 -------------------------------------------------------------------------- ________________ ધારા શિખર ૫ શ્રી હીંમતલાલ હરજીવનદાસ ૮, હરજીવન કેશવજી ટીંબડીયા , હરશી ખીમશી દેઢીયા , હસમુખભાઇ ખેતશી છેડા ૫ ,, હરીલાલ વનમાળીદાસ રૂપાણી ૫ , હિતેન્દ્ર મેટલ ૫ , હીરજી હેમરાજભાઈ ૫ , હજારીમલ રૂપચંદ ૫ , હરખુબેન ખેતશી છેડા ૫ ,, જયસુખલાલ તારાચંદ મહેતા ૫ , જયંતીલાલ પોપટલાલ શાહ સાણંદ ૫ ,, જેઠાલાલ બકોરદાસ ૫ , કીત કુમાર કાંતીલાલ દેશી ૫ , કલ્યાણજી વીરજી શાહ. ૫ , ખુશાલચંદ છવરાજ પંચમીયા , કંચનબેન બાવીસી ૫ , કાંતીલાલ ભગવાનજી પારેખ ૫ , ખીમચંદ નરશીભાઇ શાહ સાણંદ ૫ ,, કરમચંદ ગુલાબચંદ શેઠ , કમલાબેન મેરાજભાઈ પારેખ ૫ ,, લક્ષ્મીચંદ છબીલદાસ સંઘવી ઇ લાલજી લધા સોની ૫ લીલાવંતીબેન કેશવલાલ મહેતા ૫ , લાલચંદ લખમીચંદ શાહ સાણંદ , લાલજી કુંવરજી , લક્ષ્મીબેન જેઠાલાલ શેઠ ૫ , મનસુખલાલ અમૃતલાલ સંધવી ૭ , મોહનલાલ શીવલાલ કપાસી ૫ , મગનલાલ ભુરાભાઇ ૫ ,, મૃદુલાબેન ધનવંન શેઠ ૫ ,, મેહનલાલ મોતીચંદ સરવૈયા ૫, મેરાજભાઈ પ્રેમચંદ પારેખ ૫ , મેહનલાલ ત્રિભોવનદાસ ૫ , મુક્તાબેન ન્યાલચંદ મહેતા છે માધુભાઇ ભુરાભાઈ ૫ ,, મધીબેન ધનજી ભાલાણી ૫૦ મણલાલ સાકળચંદ શાહ ૫ શ્રી મોરારજી મેઘજી દેઢીયા ૫ , મગનલાલ એચ. ઉદાણી ૫ ) મગનલાલ કરમશી ગુંદાલા , નગીનદાસ નાનચંદ ૫ ,, નાગરદાસ ભગવાનદાસ દેશી ૫ ,, નંદલાલ છોટાલાલ શેઠ ૫, નેમચંદ સ્વરૂપચંદ શાહ ખંભાત નાનાલાલ શાંતીલાલ શાહ ૫ ,, પાલણ ભીમશી ખુથીયા ૫ ,, પ્રેમચંદ પરૌંતમ મહેતા છે પાલણ લાલજી કારીઆ » પન્નાલાલ કરમચંદ ભાઉ અમદાવાદ ૫ , પિયાલાલ પીતામ્બર શેઠ અમદાવાદ , રસીકલાલ ગીરધરલાલ સંઘવી - રમણીકલાલ છગનલાલ શેઠ , રમણીકલાલ જગજીવન અજમેરા ૫ , રતનબેન લાલજી સોની ૫ , રતીલાલ પાનાચંદ , રસીકલાલ ગોરધનદાસ સંઘવી ૫ , રતીલાલ લાલજી મહેતા , રતીલાલ નરભેરામ ગોહીલ , રમણલાલ નાગરદાસ કલોલ ૫, શાંતાબેન મગનલાલ શાહ ૫ , શારદાબેન મગનલાલ સુરજબેન હરીલાલ મહેતા ૫ , શાંતીલાલ રાયચંદ શેઠ , શાંતીલાલ ચુનીલાલ ખંભાત ૭ , શાંતાબેન ચંદુલાલ વર્ધમાન ૫ , શીવલાલ છોટાલાલ કાપડીયા ખંભાત ૫ , સંધવી કલોથ સ્ટાર જુનાગઢ ૫ ,, ઠાકરશી નયુ છેડા ૫ ,, વિમળાબેન શાંતીલાલ શેઠ ,, વિજયાબેન વલભદાસ સંઘવી ૫ , વૃજલાલ જીવરાજ ગાંધી ૫ , વસંતરાય સાકરચંદ જસાણી ૫, વેલજી મેઘજી જામનગર ૫ ,, સેમચંદ તુલસીદાસ મહેતા રતલામ Page #997 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધિ પત્રક णवरं भावुज्जो એની પૂર્વક કાંઈ સૈન્ય થાન, પૃષ્ઠ લીટી અશુધિ શુદ્ધિ વ્યા,ન, પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૩ ૧૮ ૧૯ ધમ ધર્મ ૨૩ ૨૪૩ ૧૯ વડું ૩ ૨૪ ૨૧ પ્રાણ ત્રાણ ૨૪ ૨૫ ૨૩ માવુન્નો ૪ ૩૧ ૬ મઢમરેલ્વે કમળ ૨૪ ૨૫૨ ૧૭ સજાએ રાજાએ ૪૧ ૯ જુઓ જુઓ ! ૨૬ ૨૭૧ ૧૦ મોgગયા मोहक्षया ૪૧ ૧૦ કે છે કે ૨૬ ૨૭૩ ૭ અને ૪૭ ૧૭ નિર્વત્યા નિત્ય ૨૬ ૨૭૫ ૫-૬ વમદ્ बलभई ૨૧ તે આને હરખ તમે આનો ૨૮ ૨૯૬ ૧૫ પ્રમ્નકુમારનું પ્રદ્યુમ્નકુમારનું તે જુઓ હરખ તે જુઓ ! ૩૧ ૩૧૩ ૨૨ કરજે? કરજે, ૭ ૬૪ ૨૧ તે તે ૩૩ ૩૨૬ ૬ ઈંદ્ર ૮ ૭૧ ૧૫ લે લો ૩૩ ૩૨૮ ૨૩ પૂવક ૮ ૭૩ ૨૨ ગયે ગયે ૩૪ ૩૩૭ ૨૮ કોઈ ૧૨ ૧૧૦ ૫ બધું બંધુઓ! ૩૪ ૩૪ ૨૫ નામ ગોત્ર નામ કમી ૧૩ ૧૨૨ ૨૨ પહોંચી પંચી ૩૪ ૩૪૩ ૧ જધન્ય જઘન્ય ૧૩ ૧૨૨ ૨૩ સાંચીમાં પેચીમાં ૩૬ ૩૫૬ ૨૮ સમ્યક્ત્વ સમ્યકત્વ ૧૪ ૧૩૬ ૩૧ વિચરનર વિચરનાર ૩૭ ૩૬૪ ૨૪ ફેરવે ફેરવી ૧૪ ૧૪૧ ૪ વર્ષ વર્ષ ૪૧ ૪૧૦ ૫ ન્યા ૧૫ ૧૪૪ ૩૦ કલ્યાણ મંદિર કલ્યાણ મંદિર ૪૨ ૪૧૩ ૪ gોળ सुहाण તેત્રમાં તેત્રમાં ૪૩ ૪૨૨ ૫ નથી થતું ? નથી થતું? ૧૫ ૧૪૭ ૩ વાગ્યવંત વૈરાગ્યવંત ૪૩ ૪૨૪ ૧૪ માતાના? માતાની ૧૫ ૧૫૨ ૯ ભરોસો ભરોસો ૪૩ ૪૨૫ ૨૫ ઋત્તિ करिता ૧૬ ૧૬૦ ૨૭ જઈએ જોઈએ ૫૦ ૪૯૧ ૨૧ ચેતન્ય દેવને ચૈતન્ય દેવને ૧૬ ૧૬૩ ૨૬ વિદ્યુતપ્રભા વિદ્યુતપ્રભા આત્મા રૂપી આત્મા ૧૭ ૧૭૧ ૨૮ સુધા સુષે ૫૧ ૫૦૮ ૩૧ પુદગલની રૂપી પુદગલની ૧૭ ૧૭૧ ૨૯ માં વાં ૫૩ ૫૩૧ ૨૦ પુરૂષાએ પુરૂષોએ ૧૭ ૧૭૩ ૧૭ આપીશ આવીશ ૫૭ ૫૫૮ ૨૫ મહાવી સ્વામી મહાવીર સ્વામી ૧૮ ૧૮૫ ૨૯ છે છે, ૫૭ ૫૫૮ ૨૮ વર ૧૯ ૧૯૨ ૩૧ રૂધ ૬૫ ૬૩૭ ૨૭ આવ્યા આપ્યા ૧૯ ૧૯૫ ૩ હવ હવે ૬૬ ૬૪૨ ૨ પુત્રા ૧૯ ૧૯૫ ૫ કામળ કામળ ૬૬ ૬૪૨ ૧૩ ત્રણ कल्लं ૧૯ ૧૯૫ ૧૯ શ્લેકાં લેકમાં ૬૭ ૬૪૭ ૧૫ કમાવામાં કમાવામાં. ૨૦ ૨૧૪ ૪ તૂટયા તૂઠયા ૬૯ ૬૬૪ ૨૭ ના कन्नगा ૨૦ ૨૨૩ ૨૬ પા૫કમ પાપકર્મ ૭૦ ૬૭૧ ૧૧ તે અને ૨૦ ૨૨૫ ૨૧ તે. તેં ૭૦ ૬૭૨ ૧૫ છોડાવી છોડાવી, Page #998 -------------------------------------------------------------------------- ________________ વિશારદા શિખર - માગણg - • • સતિ બૂિલાઈ दोहिं ૭ ૪ કડકડડ ડ ડ ઢ ? ? ? ૩ ૪ ૪ તને બદલે અખાધાત્રી શૌચ રૂક્ષ્મણીથી ચિંતામાં ભ્રકુટી ૭૧ ૬૮૪ ૧ પ્રગ્નકુમાર પ્રદ્યુમ્નકુમારે ૮૭ ૮૦૯ ૯ માળ ૭૪ ૭૦૨ ૯ સમધે સમયે ૮૮ ૮૧૫ ૨૫ છે - ત્તા ૭૫ ૧૪ ૪ વિદ્યાધર વિદ્યાધાર ૮૧૮ ૧ પાંચ ૭૬ ૭૨૧ ૧૨ જવાઈ જવાય ૮૩૧ ૫ વરી કે. ૭૬ ૭૨૪ ૧૦ વમુખ વિમુખે ૮૩૨ ૩ ભલાઈ ૭૭ ૭૨૧ ૧૦ વ્રજ વજ. ૮૩૬ ૩૨ સા ૭૭ ૭૩૧ ૬ મિથ્યાત્વી મિથ્યાત્વી ૮૪૩ ૫ બદને ७८ ७३७ । दोहि ૮૫ર ૧૫ અબાધાત્ર ૮૦ ૭૪૯ ૨૧ દિવસનાં દિવસમાં ૮૬૨ ૧૭ શાચ ૮૦ ૭૫૦ ૧ તેના ૯૫ ૮૭૫ ૨૧ રૂમ્મણીથી ૮૦ ૭૫૦ ૧૦ ત્યાગ કર ત્યાગ કર, * ૯૭. ૮૮૯ ૨૯ ચિતામાં ૮૦ ૭૫૧ ૪ અભાની આત્માની ૮૯૧ ૨૩ ભ્રકુટી ૮૦ ૭૫૩ ૧ લોભી લોભ ૮૯ ૫ તરત ૭૫૪ ૨૦ જોઈએ જોઈને ૮૯૭ ૧૯ સન્ય ૮૦ ૭૫૫ ૧ હરવા ફરવામાં હરવા ફરવામાં ૯૧૧ ૧૬ પટણવા ૮૦ ૭૫૫ ૧૫ મનઘુકુમાર પ્રદ્યુમ્નકુમાર કટ ૯૯ ૯૧૧ ૨૮ શટન- પતન ૮૦ ૭૫૫ ૨૫ પ્રદ્યુમ્હનમારને પ્રદ્યુમ્નકુમારને ૯૯ ૯૧૧ ૩૦ શટન-૫તન ૮૧ ૦૫૮ ૨૩ દેખાવું દેખવું ૧૦૦ ૯૧૪ ૨૬ ઘન ૮૧ ૦૫૯ ૧૩ સિવારે सियावेगे ૧૦૦ ૯૧૮ ૩ મુક્તથી ૮૧ ૭૬૦ ૨૦ આત્મ આત્મા ૮૧ ૭૬૧ ૨૯ સવર સંવર ૧૦૩ ૯૪૦ ૩ ન ૮૧ ૭૬૨ ૫ હું ૧૦૪ ૯૪૪ ૧૨ આત્માનો ૮૧ ૭૬૬ ૨ માતા માતાએ ૧૦૪ ૯૪૬ ૧૧ કહ્યું ૭૬૭ ૨૪ મંત્રી જાથ મંત્રી મળી જાય ૧૦૫ ૯૫૫ ૨૧ રજા ૮૨ ૭૭૦ ૨૧ નાવિડ નીવિય જ ૧૦૬ ૯૫૮ ૧૯ કટુંબિક હ૭૮ ૨૧ તેનાથી આ તેનાથી ૧૦૬ ૯૫૮ ૨૮ અભિયાંગિક ૮૪ ૭૮૫ ૩૦ ઇંછ ધ્રુજી ૧૦૯ ૯૭૪ ૪ વાળી ૮૪ ૭૮૫ ૩૧ સંસર સંસાર ૧૦૯ ૯૭૯ ૩ વ્રજ ૮૪ ૭૮૯ ૯ બળથી બળથી ૧૦૯ ૦૭૯ ૨૩ ભગવાન ! ૮૫ ૭૯૪ ૨ દેવાયેપ્રિય! દેવાનુપ્રિયે ! ૧૦૯ ૯૮૨ ૬ અધૂર ૮૭ ૮૦૦ ૨૭ લાયકત લાયકાત ૧૦૯ ૯૮૩ ૧૧ શાસ્ત્રોકતા તરફ પણુવા સડણ–પડયું સકણ–પટણ * ગાઢ મુક્તિથી ધન જ્ઞાનનો ? ? ? ? ? રામ ' કૌટુંબિક અભિયોગિક . વહાવી વજ ભગવાન અધૂરા શાસ્ત્રોકત Page #999 -------------------------------------------------------------------------- ________________ દીશાશo. ખંભાત સંપ્રદાયના સ્વ. પૂજ્ય ગચ્છાધિપતિ ૧૦૦૮ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્યામંડળની નામાવલિ મહાસતીજીનું નામ જન્મસ્થળ અને દીક્ષા માસ તીથિ વાર દીક્ષા સ્થળ સંવત ૧ બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી સાણંદ ૧૯૬ વૈશાખ સુદ ૬ સેમવાર ૨ પૂ. સુભદ્રાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૦૮ ચૈત્ર સુદ ૧૦ શુક્રવાર ૩ પૂ. ઈદુબાઈ મહાસતીજી સુરત દીક્ષા સ્થળ નાર ૨૦૧૧ અષાઢ સુદ ૫ ગુરૂવાર ૪ બા.બ્ર. વસુબાઈ મહાસતીજી વિરમગામ ૨૦૧૩ માગશર સુદ ૫ શુક્રવાર ૫ બા.બ્ર. કાન્તાબાઈ મહાસતીજી સાણંદ ૨૦૧૩ માગશર સુદ ૧૦ ગુરૂવાર ૬ પૂ. સદ્દગુણાબાઈ મહાસતીજી લખતર ૨૦૧૩ મહા સુદ ૬ બુધવાર ૭ બા.બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજી સુરત ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર ૮ ૫. શાન્તાબાઈ મહાસતીજી મોડાસર દીક્ષાસ્થળ નાર ૨૦૧૪ મહા વદ ૭ સેમવાર ૯ પૂ. કમળાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૧૪ વૈશાખ સુદ ૬ શુક્રવાર ૧૦ સ્વ. ૫. તારાબાઈ મહાસતીજી અમદાવાદ દીક્ષાસ્થળ સાબરમતી ૨૦૧૪ અષાડ સુદ ૨ ગુરૂવાર ૧૧ બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજી લખતર ર૦૧૭ માગશર સુદ ૬ ગુરૂવાર ૧૨ બા.બ્ર. રંજનબાઈ મહાસતીજી સાબરમતી દીક્ષાસ્થળ દાદર ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧૩ બા.બ્ર. નિર્મળાબાઈ મહાસતીજી ખંભાત દીક્ષાસ્થળ દાદર ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧૪ બા.બ્ર. શોભનાબાઈ મહાસતીજી લીંબડી દીક્ષાસ્થળ મલાડ ર૦રર વૈશાખ સુદ ૧૧ રવિવાર ૧૫ ૫. મંદાકીનીબાઈ મહાસતીજી મુંબઈ, માટુંગા ૨૦૨૩ મહા સુદ ૮ શનિવાર ૧૬ બા.બ્ર. સંગીતાબાઈ મહાસતીજી ખંભાત ર૦ર૩ વૈશાખ સુદ ૫ રવિવાર ૧૭ બા. બ. હર્ષિદાબાઈ મહાસતીજી ઘાટકેપર દીક્ષાસ્થળ ભાવનગર ૨૦૨૬ વૈશાખ વદ ૧૧ રવિવાર ૧૮ બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૯ માગશર સુદ ૨ ગુરૂવાર ૧૯ બા.બ્ર. ભાવનાબાઈ મહાસતીજી માટુંગા-મુંબઈ ર૦ર૯ વૈશાખ સુદ ૫ સેમવાર ૨૦ બા.બ્ર. પ્રફુલાબાઈ મહાસતીજી વિરમગામ દીક્ષા સ્થળ મલાડ ૨૦૩૩ માગશર સુદ ૬ શુક્રવાર ૨૧ બા.બ્ર. સુજાતાબાઈ મહાસતીજી દાદર-મુંબઈ ૨૦૩૩ વૈશાખ સુદ ૧૩ રવિવાર Page #1000 -------------------------------------------------------------------------- ________________ સવંત ૧૯૭ર થી સંવત ૨૦૩૨ સુધીમાં ઘાટકોપર મુકામે થયેલ સંત-સતીઓના ચાર્તુમાસની યાદી ૧૯૭ર શતાવધાની ૫ ૨. શ્રી રત્નચંદ્રજી મ. સા. આદિઠા. (લીંમડી સંપ્રદાય) ૧૯૭૪ ૫. મુનિ શ્રી હર્ષચંદ્રજી મ. સા. આદિઠા. (દરિયાપુરી સંપ્રદાય). ૧૯૭૯ પૂ. શ્રી જવાહરલાલજી મ. સા. આદિઠા. (પૂ. શ્રી લાલજી મ. ના સુશિષ્ય ) ૧૯૮૨ પૂ. કવિવર્યશ્રી નાનચંદ્રજી મ. સા. આદિઠા. (લીંબડી સંપ્રદાય) ૧૯૯૦ પૂ. શ્રી તારાચંદજી મ. તથા શ્રી કીશનલાલજી મ. તથા શ્રી સૌભાગ્ય મલજી આદીઠા. માલવ પ્રાંતિય ૧૯૯૧ ૫ કવિવર્ય શ્રી નાનચંદજી મ. સા. આદિઠા. (લીંબડી સંપ્રદાય) ૧૯૯૨ શ્રી મોહનઋષિજી મ. સા. ઠા. ૨ તથા બા. બ્ર. પૂ. શ્રી વિનયઋષિજી મ.( ઋષિ સંપ્રદાય) ૧૯૯૩ પૂ. શ્રી શામજી સ્વામી આદિઠા. ૧ (લીંબડી સંપ્રદાય). ૧૯૯૪ પૂ. શ્રી આનંદ ઋષિજી મ. સા. આદિઠા. (ઋષિ સંપ્રદાય) ૧૯૯૫ પૂ. મહાસતીજી રંભા કુંવરજી તથા સુમતિકુંવરજી ઠા. ૩ (ઋષિ સંપ્રદાય ) ૧૯૯૬ પૂ. શતાવધાની ૫ ૨ શ્રી રત્નચંદ્રજી મ. ઠા. ૪ તથા ૫ તારાચંદજી મ. સા. ઠા. ૫ ૧૯૯૭ ૫. ૫ રનશ્રી પુનમચંદજી મ. ઠા. ૩ ( લીંબડી સંપ્રદાય ) ૧૯૯૯ પૂ. મહાસતીજી વિનયકુંવરજી તથા પૂ. મ. સ. શ્રી ઉજવલકુંવરજી મહાસતીજી ઠા. ૭ (ઋષિ સંપ્રદાય) ૨૦૦૦ પૂ. આત્માથી શ્રી મોહનઋષિજી તથા પંડીતરત્ન વિનયઋષિજી મ.ઠા. ૨ (ઋષિ સંપ્રદાય) ૨૦૦૨ પં. મુનિશ્રી ગબુલાલજી મ. તથા ચાંદમલજી મ. તથા તપસ્વી શ્રી નંદલાલજી મ. શ્રી (પૂ. જવાહરલાલજી મ. સા. ના સંપ્રદાય ) ૨૦૦૩ પં. ૨. શ્રી પુનમચંદજી મ. તથા પ. શ્રી ડુંગરશ્રી મ. ઠા. ૪ ( લી. સં.) ૨૦૦૪ ભરૂધર મંત્રીશ્રી તારાચંદજી મ. સ તથા ન્યાય સાહિત્ય વિશારદ શ્રી પુષ્કર મુનિજી ઠા. ૫. (૫. અમરસિંહજી મ. ના સં.) ૨૦૦૫ પૂ. મહાસતી વિનય કુંવરજી તથા બા બ્ર પૂ ઉજજવલ કુંવરજી ઠા. ૬ (ષિ સં.) ૨૦૦૬ આમાથી પૂ. મોહનઋષિજી પૂ. વિનયઋષિજી મ. ઠા. ૨ ૨૦૦૭ શ્રી શ્રમણ સંઘના પ્રચારમંત્રી મુનિશ્રી ફુલચંદજી મ. ઠા. ૩ (પંજાબ સં.). ૨૦૦૮ પૂ. મુનિશ્રી મોતીલાલજી મ. ઠા. ૩ (ધર્મદાસજી સંપ્રદાય). ૨૦૦૯ પૂ. મહાસતી સજજનકુંવરજી ઠા. ૪ ( ઋષિ સં. ) ૨૦૧૦ તપસ્વી શ્રી લાલચંદજી મ. તથા માનમુનિજી, કાનમુનિજી તથા પારસ મુનિજી ઠા. ૪ (ધમદાસજી સંપ્ર ) ૨૦૧૧ પૂ. મુનિશ્રી મેતીલાલજી મ. ઠા. ૩ ( ધર્મદાસજી સંપ્રદાય ) ૨૦૧૩ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. સા. ઠા. ૨ (લી. સં.). ૨૦૧૪ મુનિશ્રી સંતબાલજી ૨૦૧૫ . હેમકુંવરબાઈ મહાસતીજી ઠા. ૩ (લી. સં.) Page #1001 -------------------------------------------------------------------------- ________________ ૯૯૨ શારદા શિખર ૨૦૧૭ બા બ | મહાસતી ગુલાબબાઈ મહાસતીજી ઠા. ૩ (ગોંડલ સંપ્રદાય) ૨૦૧૮ બા. બ પૂ. આચાર્ય શ્રી આનંદઋષિજી મ. ઠા. ૬ તથા પૂ. મહાસતીજી સુમતિ કુંવરજી ઠા. ૭ (ઋષિ સં.) ૨૦૧૯ થતા. પં. ૨. શ્રી રત્નચંદ્રજી મ. સુશિષ્યથી ડુંગરશી મ. ઠા. ૩ ( લી. સં.) ૨૦૨૦ પૂ. મહાસતીજી અમૃતકુંવરજી ઠા. ૫. (ઋષિ સં.) ૨૦૨૧ સૌરાષ્ટ્ર કેશરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ના શિષ્ય તપોવની પૂ શ્રી રતિલાલજી મ. સા. તથા મધુર વ્યાખ્યાતા પૂ ગીરીશ મુનિ ઠા. ૫, (ગ.સ.), ૨૨૨ પૂ. બા. છ વિદુષી મહાસતીજી શારદાબાઈ ઠા. ૧૪ (ખંભાત સં.) ૨૦૨૩ શ્રમણ સંઘીય બા. બ્ર. પં. મુનિશ્રી વિનયમુની ઠા. ૪ (૫. કીશનલાલજી મ. સા. સુશિષ્ય) ૨૨૪ શ્રમણ સંઘીય પૂ. મહાસતી વિનયકુંવરજી રમણિકકુંવરજી તથા મધુર વ્યાખ્યાતા પ્રમોદસુધાજી ઠા. ૫ ૨૦૨૫ માલવ કેશરી, પ્રવર્તક, પં મુનિશ્રી સૌભાગ્યમલજી મ. સા. તથા શાસ્ત્રી શ્રી વિજયમુનિજી ઠા. ૬ (શ્રમણ સંધ) ૨૦૨૬ તપોધની પૂ શ્રી રતિલાલજી મ. તથા હસમુખમુનિ ઠા. ર. (ગ. સં.) ૨૯૨૭ પૂ. બા. બ્ર. વિદુષી શ્રી લીલાવતીબાઈ મહાસતીજી ઠા. ૧૬ (લીંબડી સંપ્રદાય નાને) ૨૦૨૮ ૫. તપસ્વીની મહાસતી શ્રી મુક્તાબાઈ તથા વિદુષી મહાસતીજી શ્રી ઉષાબાઈ - ' ઠા. ૧૦ (ગોડલ સંપ્રદાય) ૨૦૨૯ શ્રમણ સંધના બા. બ્ર. ૫. કેશરદેવી મહાસતી ઠા. ૭ (પંજબસંપ્રદાય) . ૨૦૩૦ પૂ. રોથએલજી મહારાજના સુશિષ્ય બા. બ્ર. ૫. ૨. કેવલમુનિ ઠા. ૨ (શ્રમણ સંધના) ૨૦૩૧ કવિયત્રી પૂ. ઝવેરબાઈ મહાસતીજીના સુશિષ્યા શ્રા. બ. હીરાબાઈ મહાસતીજી ઠા. ૭ (ગોંડલ સંપ્રદાય ) ૨૦૭૨ બા. બ. વિદુષી શારદાબાઈ મહાસતીજી ઠા. ૧૩ (ખંભાત સંપ્રદાય) ૨૦૩૩ મકાનવેરાની કાતિઋષી મહારાજ ઠા. ૭ (ખંભાત સંપ્રદાય ) Page #1002 -------------------------------------------------------------------------- ________________ COOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOLe) ооооооооооооооооооооооооооооооооооо સ્વ. આચાય 1008 ગચ્છાધિપતિ બા, બ્ર, પૂ. ગુરૂ દેવ શ્રી રત્નચંદ્રજી ગુરવે નમ: ગુરૂ ગુણ ગુજન ?" ( રાગ : મેરા જીવન કેરા કોગજ ) એ...દિવ્ય જાતિધર રત્નગુરૂજીના ગુણલા ગાઈએ રે પુનિત જીવનની (2) પ્રેરણા લઈને, જીવન ધન્ય બનાવીએ રે-દિવ્ય જ્યોતિધર.. સાબર કાંઠે ગલિયાણા ગામે, પાવનકારી ભૂમિએ (2) પિતા જેતાભાઈ માતા જયાબહેન, રત્ન કુ ક્ષી માતાએ (2) એ ક્ષત્રિય કુળમાં (2) દીપક પ્રગટા રવાભાઈ નામે...દિવ્ય જ્યોતિધર... રૂના કાલાનો વહેપાર કરવા, વ ટા મેં શુ આવે (2) મહાસતીજીની વાણી સુણી, વિરતી ભાવ જાગે (2) એ..ચૌદ વર્ષ (2) સંયમ ધારણ કરે, છગનગુરૂજી પાસે - દિવ્યજ્યોતિધર... ને ક્ષમાની અજોડ મૂતિ ગુરૂજી, સ ર ળ તા પા 2 (2) શાચ્ચેનું અનુપમ જ્ઞાન મેળવ્યું, લખ્યા સિદ્ધાંતના સાર (2) એ...જૈન શાસનના (2) અણમૂલા રત્નની જ્યોતિને ઝળકાટ-દિવ્યજ્યોતિર્ધર... સાણંદ શહેરમાં આપે પધારી, કરી કરૂણા અપાર (2) જીવનબાગના માળી બનીને, સંસ્કારનું સિંચન થાય (2) એ મુજ જીવનમાં ભાવ જાગ્યા આપને છે પ્રતાપ-દિવ્ય જ્યોતિર્ધાર... 2004 ની સાથે, ખંભાત ચાતુર્માસ થાય (2) સૂર્ય ઉગ્યે ખંભાત શહેરમાં, અસ્ત પણ ત્યાં થાય (2) એ...ભાદરવા સુદી (2) અગીયારસ દિન, સ્વગે ગુરૂજી જાય-દિવ્ય જ્યોતિધર... | અંતરિક્ષથી દર્શન દેજો, જીવન થાયે ઉજમાળ (2) | મહેરછા સનની પૂરી કરો, જીવનના રખવાળ (2) એ. ..સતી શારદા (2) ગુણલા ગાયે, રત્નગુરૂજીના આજ ...દિવ્ય જ્યોતિધર... એ...સતી શારદા (2) અ'જલી અ પે રત્નગુરૂજીને આજ...દિવ્ય જ્યોતિધર... ST) મુદ્રક : નિતીન જે. બદાણી, નિતીન ટ્રેડસ, ર૭, પ્રભુકૃપા, તિલક રોડ, ઘાટકોપર, મુંબઈ-૪૦૦ 077.