SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શારદા શિખર ચિંતામણીના પ્રભાવથી મનુષ્ય અલક્ષ્યમાં અલભ્ય વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. તેમ મનુષ્ય ભવ દ્વારા જીવ મહાન પુરૂષાર્થ દ્વારા મહાન પુરૂષાએ જેની પ્રાપ્તિ કરી છે તેવા માક્ષરનની પ્રાપ્તિ કરી શકે છે. આટલા માટે મહાન પુરૂષા આપણને પ્રમાદને ત્યાગ કરીને જાગૃત બનવાની ટકાર કરે છે. જે જાગે છે તે આત્માનું જવાહીર મેળવે છે. ને ઉધે છે તે ગુમાવે છે. કહ્યું છે કે – નારદ્।રા ખિજ્યું, બારમાળસ વતે યુઘ્ધી। जो सुवंति न सो सुहितो, जो जग्गति सो सया सुहिता । सुवति सुवंतस्स सुयं संकियं खलियं भवे पमत्तस्स । ગારમાળસ્ત મુખ્ય ચિત્ર, વિતમમંત્તમ્સ ” નિશીથ ભાષ્ય હે મનુષ્યા ! સદા જાગતા રહે. જાણનારની બુધ્ધિ સદા વધતી રહે છે. જે સૂઈ રહે છે તે સુખી થતા નથી. જાગૃત રહેનાર સુખી રહે છે. જે સૂઈ રહે છે તેનું શ્રુતજ્ઞાન સુપ્ત–સૂતેલું રહે છે એટલે કે પ્રમાદ કરનારનું શ્રુતજ્ઞાન સ્ખલિત થઈ જાય છે. અને જે અપ્રમત્ત ભાવથી જાગૃત રહે છે તેનુ' શ્રુતજ્ઞાન સદા સ્થિર રહે છે. એની પ્રજ્ઞા-બુધ્ધિ સદા જાગૃત રહે છે. આટલા માટે જ્ઞાની પુરૂષાની આજ્ઞાનુસાર દરેક મુમુક્ષ જીવાએ ભાવનિદ્રાથી જાગૃત રહેવુ જોઈએ. જાગૃત મનીને સદ્ગુરૂ પાસેથી બેધ પ્રાપ્ત કરીને પોતાના સપર્કમાં આવનાર જીવાને પણ ધર્મ સમજાવી સત્યપથે વાળવાના પ્રયત્ન કરવા જોઈએ, જેમણે શાસ્રના વચન ઉપર શ્રધ્ધા કરી તેનું પાલન કર્યુ તે જીવાના ઉધ્ધાર થયા છે. અને જે ભવિષ્યમાં કરશે તેને પશુ ઉધ્ધાર થશે, જેમણે પૂર્વ ભવમાં જિનવચનની શ્રધ્ધા કરી અને આરાધના કરી તેા તીર્થંકર નામક ઉપાર્જન કર્યુ. તેવા તીર્થંકર મલ્લીનાથ ભગવાનના અધિકાર ચાલે છે. એક મલ્ટીકુમારીને પરણવા માટે કેટલા રાજાએ માંગણી કરે છે! આપણે તેમાંના એ રાજાની વાત આવી ગઈ છે. ત્રીજા કુણાલ દેશના રૂકિમ રાજાની વાત ચાલે છે. તેમાં તે રૂક્રિમ રાજાની સુબાહુ નામની પુત્રી યુવાન થઈ છે, તેના ચાતુર્માસિક સ્નાનના ઉત્સવ ઉજવાય છે. કુંવરી કેટલી પુણ્યવાન છે કે તેનાં પડતાં ખેલ ઝીલાય છે. આ સંસારમાં દરેક મનુષ્યના પુણ્ય પુણ્યમાં ક્રક હાય છે.એક માતાની કુખે જન્મેલા એ ભાઈની પુન્નાઈમાં પણ કેટલેા ફેર ડાય છે! તે તે! તમે પ્રત્યક્ષ દેખા છે ને ? એ સગા ભાઈમાં એક હાંશિયાર ને ખાહેાશ હોય છે. એની બાહોશી ને પુન્નાઈના ચેાગે કરોડો રૂપિયા કમાઈ જાય છે. એને લેાકેા ખમ્મા ખમ્મા કરે છે. પાણી માંગતા દૂધ હાજર થાય છે. ત્યારે ખીજા ભાઈને પીવા પાણી કઈ આપતુ નથી. આ બધી ફની કરામત છે. ક઼ના ફાયડા ખૂબ ગૂંચવણ ભરેલા છે. ફાઇ વહેપારી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy