Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉúનેઈવ ગિમેઈવા વેવા
શ્રી ભગવતી સૂત્ર - ૫
ગુરુપ્રાણ આગમ બત્રીસી
આશીર્વાદ દાતા ઃ તપસ્વી ગુરુદેવ પૂજય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
છે /
ક
સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
S A ni- - Mા છે - nિ જળાં બિનહિ ,
રા' ગાઈ
વળા હાથની
સા માયિ+ નું રહસ્ય जा समो सव्वनरसु तससु थायर सुय तस्स सामाइयं होइ इ केवली भासिय
अनुयोगद्वार सूत्र જે વસ અને સ્થાવર છવો પ્રત્યે સમભાવ રાખે છે તેને સામી સામાયિડ હોય છે એમ કેવલી ભગવાને કરેલ છે.
નાણાતિપાતાવરામ દુક્કર છે.
જળ બની | Pr શાદીલ કરી છે તે
નળ દ્વારા જારી કરે મથે કામાં 8, 1mmશન એ 'નિત =
લોજ મા નવ ની ઈછા અનેત હોયછે स्वण्ण रुपमा उपब्बया नये सिया छु केलाससमा असंखया नरस्स लुस मतेहि किंचि इच्छा हुमागाससमा अणंतिया ।।
उत्त-अ. गा-घ હરામ સોનાના અને રૂપાના કેલાસસમાન ફેલાસરમરૂપવનસમાન) અસંખ્ય |
ન થઈને ય તોપ લાભા મનુષ્યના માટે તેજ માત્રપટના (૩૦) ઈચ્છા આપના સમાન અનંત છે.
વનસ જજ કાર ૫ મા શાળ લ લી સુટ બા બાપ
પાક. બારી નુ નાની - R બાર ટાઈન નદીના માતાજી ના નામ નળ લાંફીસા 5 ઉપાય(
!ાહેબને તે રૂદ્ધના ના જ છે સાગબાર, ૧ 2017ન સલવા નોશન
કાનનો ખજાનો રાહમ જી જે જે હેલને તો જાણી -
મિથુરાદ (દદ 1ર નાલાજ /ડ ને નગર ળિ છે
ઝાળ લા એક !! કેવળા રઠના સાબMામ કર કર્યું ખેબા અાવોને મા ખમ્મા નઉના એ જ
કરવો ન ઝા કે ના નરા નો કવિ લ ફી રેત ની (!!
છે ! ) બા તે 38 વિ |
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ
શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીની રૂદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ ,
. ની ચીર સ્મૃતિ તથા ચાણ દશાબ્દી વર્ષ ઉપલક્ષ
સૌરાષ્ટ્ર કેસરી ગરદેવ તપસમ્રાંટ ગુરુદેવ પૂ. શ્રી રd
ગણઘર શશિત પાંચમું અંગ
કે શ્રીભગવતીસૂત્ર-૫
શિવકઃ ૨૪ થી ૪૧). (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ)
પાવન નિશ્રા ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા.
* પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. : શુભાશિષ.
પ્રધાન સંપાદિકાઃ મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ.
= અનુવાદિકા: ડૉ. શ્રી આરતીબાઈ મ.
પૂ. શ્રી લીલમબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા :
* સહ સંપાદિકા : ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. 'ક પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી
બા.બ્ર. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
- સમર્પણ જેની વિશાળતાએ ભેદભાવો
વિલીન ફર્યા હતાં, દ, જેના વાત્સલ્ય સહુને સમાવ્યા હતાં,
જેની વિચક્ષણતાએ અહોક # શાસન સેવાના કાર્યો થયા હતાં, જેની વિલક્ષણતાએ વિશિષ્ટ સંતળો
આદર્શ ખડો કર્યો હતો, સૌરાષ્ટ્રવાસીઓને અભેદ ભાવે શ્રદ્ધા, ભક્તિ અને સંત સેવાના
સંસ્કારનું સીંચન કરનાર, મમ શ્રદ્ધામૂર્તિ, યશોગામી, યશોદ્યામી, કલ્યાણકામીના, કરકમળોમાં ભગવતી સૂત્રના અનુવાદલું નજરાણું શદ્ધા ભકિત સભર હૃદયે સમર્પણ કરું છું.
- પૂ. મુકત - લીલમ ગુરણીના સુશિષ્યા
સાધ્વી આરતી
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા)
પિતાશ્રી જેઠાલાલ ઘેલાભાઈ મોદી
માતુશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવાર
જે જિનશાસન અને ચાતુર્વિધ સંઘની નિષ્કામ ભાવે સેવા કરે છે, જે શાસ્ત્રો, આગમગ્રંથો કે શ્રુતની ભક્તિ કરે છે, જે શાસન પરંપરાને અક્ષુણ્ણ રાખવા યત્કિંચિત્ યોગદાન આપે છે, તે વ્યક્તિને ભવોભવ જિનશાસન પ્રાપ્ત થાય છે. અને આત્મસાધના દ્વારા અંતે સિદ્ધ પદને પામે છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. તથા પૂ. વીરમતિબાઈ મ. ના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવના શ્રીમુખેથી આવી અપૂર્વ જિનવાણી સાંભળીને તથા આગમ પ્રવચન શ્રેણીથી આગમ મહત્ત્વ સમજીને મોદી પરિવાર આગમ રંગે રંગાઈ ગયો. માતુશ્રી તારાબેન અને પિતાશ્રી જેઠાલાલભાઈના ધર્મ સંસ્કારો ચારે ય સુપુત્ર અને પુત્રવધુઓમાં ક્રિયાન્વિત થવા લાગ્યા. શ્રી પ્રફુલ્લભાઈ - સૌ. કિરણબેન, શ્રી ચંદ્રકાંતભાઈ સૌ. ભારતીબેન, શ્રી હરેશભાઈ – સૌ. જ્યોત્સનાબેન અને શ્રી પુષ્પકભાઈ સૌ. સંગીતાબેન પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિના સાંનિધ્યે માનવભવમાં આત્મકલ્યાણ સાધી લેવા ઉદ્યમવંત બન્યા. ગુરુ સેવાની અમૂલ્ય તક પ્રાપ્ત કરવા માટે ખડે પગે ઉપાશ્રયમાં ઉપસ્થિત રહેવા લાગ્યા.
=
ગુરુકૃપાના કાંક્ષી મોદી પરિવારે પૂ. ગુરુદેવના ૩૯મા જન્મદિને આગમ શ્રુતાધાર પૂ બનવાનો નિશ્ચય કર્યો. આપની આ શ્રદ્ધાભક્તિ શીઘ્રાતિશીઘ્ર મુક્તિ અપાવનારી બની શકે તેવી કલ્યાકારી ભાવના સાથે અનેકશઃ ધન્યવાદ.
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
-
7
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવનદર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પૂર્વપ્રકાશનનાબેબોલ પુનઃ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩૨ અસ્વાધ્યાય શાસ્ત્ર પ્રારંભ શતક-૨૪ શતક પરિચય
I૭-૧૯
પૃષ્ટ ઉદે.
વિષય
પૃષ્ટ પૃથ્વીકાય આદિની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ત્રણ વિકસેન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ તિર્યંચ પંચેન્દ્રિયનીપૃથ્વીકાયમાં ઉત્પત્તિ મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ
ભવનપતિ આદિ દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ 29 |૧૩-૧૦ અપ્લાય આદિમાં જીવોની ઉત્પત્તિ
સંક્ષિપ્ત સાર બેઇન્દ્રિયમાં જીવોની ઉત્પત્તિ તેઇન્દ્રિયમાં જીવોની ઉત્પત્તિ ચૌરેન્દ્રિયમાં જીવોની ઉત્પત્તિ સંક્ષિપ્ત સાર તિર્યંચ પંચેન્દ્રિયોમાં જીવોની ઉત્પત્તિ નૈરયિકોની પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પત્તિ |૧૦૫ એકેન્દ્રિય આદિની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ ૧૧૦ ૨૦દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ સંક્ષિપ્ત સાર નૈિરયિકોની મનુષ્યોમાં ઉત્પત્તિ તિર્યંચો અને મનુષ્યોની મનુષ્યોમાં ઉત્પત્તિ દેવોની મનુષ્યોની ઉત્પત્તિ સંક્ષિપ્ત સાર વાણવ્યંતર દેવોમાં તિર્યચ-મનુષ્યોની ઉત્પત્તિ |૧૪૭ સંક્ષિપ્ત સાર
જ્યોતિષી દેવોમાં તિર્યંચ-મનુષ્યોની ઉત્પત્તિ સંક્ષિપ્ત સાર આઠમા દેવલોક સુધી તિર્યંચ-મનુષ્યોની ઉત્પત્તિ ૧% નવમા દેવલોકથી સર્વાર્થમાં મનુષ્યોની ઉત્પત્તિ ૧૮ ગમ્મા પ્રકરણ : ચોવીસ દંડકની ઋદ્ધિ શતક-૨૫ શતક પરિચય સંક્ષિપ્ત સાર ઉદ્દેશકોનાં નામ
૨૧]
8
:
8
જે
છે
60
=
જ
ક
એ
સંક્ષિપ્ત સાર ચોવીસ ઉદ્દેશક અને વીસ દ્વાર નૈરયિકોમાં ઉત્પત્તિ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની નરકમાં ઉત્પત્તિ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની નરકમાં ઉત્પત્તિ
મનુષ્યોની નરકમાં ઉત્પત્તિ ૨-૧૧ સંક્ષિપ્ત સાર
અસુરકુમાર દેવોમાં ઉત્પત્તિ અસંશી તિર્યંચોની અસુરકુમારોમાં ઉત્પત્તિ યુગલિક તિર્યંચની અસુરકુમારોમાં ઉત્પત્તિ સંજ્ઞી તિર્યંચની અસુરકુમારોમાં ઉત્પત્તિ યુગલિક મનુષ્યોની અસુરકુમારોમાં ઉત્પત્તિ સંજ્ઞી મનુષ્યોની અસુરકુમારોમાં ઉત્પત્તિ
નાગકુમાર દેવોમાં ઉત્પત્તિ ૪-૧૧| સુવર્ણકુમાર આદિ દેવોમાં ઉત્પત્તિ ૧૨-૧૬] સંક્ષિપ્ત સાર ૧૨ | પૃથ્વીકાયમાં જીવોની ઉત્પત્તિ
છે
હિં
Page #16
--------------------------------------------------------------------------
________________
9
|ઉકે. |
૨૫O
૨૫૫
| ૨૭૧
૨૦૮ ૨૦૯
૨૧૧]
૨૭૮
વિષય લેશ્યા ૧૪ જીવોમાં યોગોનું અલ્પબદુત્વ પંદર યોગોનું અલ્પબદુત્વ સંક્ષિપ્ત સાર દ્રવ્યોના ભેદ-પ્રભેદ જીવને અજીવનો પરિભોગ અસંખ્ય લોકમાં અનંત દ્રવ્યો પુદ્ગલનો ચય-ઉપચયાદિ જીવને ગ્રાહ્ય પુદ્ગલોની યોગ્યતા સંક્ષિપ્ત સાર સંસ્થાનોના પ્રકાર સંસ્થાનોના પાંચ ભેદ લોકના વિવિધ સ્થાનોમાં સંસ્થાનો જવમધ્યગત પરિમંડલાદિ સંસ્થાનો સંસ્થાનોના પ્રદેશ અને અવગાહના સંસ્થાનોમાં કૃતયુગ્માદિ રાશિ સંસ્થાનોના અવગાઢ પ્રદેશોમાં કૃતયુગ્માદિ સંસ્થાનોની સ્થિતિમાં કૃતયુગ્યાદિ સંસ્થાનોના વર્ણાદિમાં કૃતયુગ્માદિ દ્રવ્ય અને પ્રદેશ રૂપે શ્રેણી સંખ્યા શ્રેણીઓમાં સાદિ-સાત્ત આદિ શ્રેણીઓમાં દ્રવ્યથી અને પ્રદેશથી કૃતયુગ્માદિ પ્રકારાન્તરથી શ્રેણીઓના ભેદ પુદ્ગલ અને જીવોની અનુશ્રેણી ગતિ જીવોના આવસ સ્થાન દ્વાદશાંગ ગણિપિટક ગતિ આદિનું અલ્પબદુત્વ સંક્ષિપ્ત સાર જીવોમાં કૃતયુગ્યાદિ છ દ્રવ્યમાં દ્રવ્ય અને પ્રદેશથી કૃતયુગ્માદિ છ દ્રવ્યોનું દ્રવ્ય અને પ્રદેશથી અલ્પબદુત્વ છ દ્રવ્યોની અવગાઢતામાં કૃતયુગ્યાદિ જીવોમાં દ્રવ્ય અને પ્રદેશથી કૃતયુગ્માદિ જીવોના અવગાઢ પ્રદેશોમાં કૃતયુમાદિ
૨૧૮|
૫
વિષય. જીવોની સ્થિતિમાં કૃતયુગ્માદિ
૨૪૩ જીવોમાં વર્ણાદિની અપેક્ષાએ કૃતયુગ્માદિ ૨૪૪ જીવોના જ્ઞાનાદિ પર્યાયોમાં કૃતયુગ્માદિ જીવોમાં સકંપ-નિષ્કપ પુદ્ગલ દ્રવ્યોની અનંતતા પુદ્ગલ દ્રવ્યોમાં વિવિધ અપેક્ષાએ અલ્પબદુત્વ ર૫૧ પરમાણુ આદિનું અલ્પબદુત્વ પુદ્ગલ દ્રવ્યમાં કૃતયુગ્માદિ
૨૫૮ અવગાહના, સ્થિતિ, વર્ણાદિમાં કૃતયુગ્માદિ પુદ્ગલ દ્રવ્યમાં સાદ્ધતા અનદ્ધતા સકંપનિષ્ઠપ પરમાણુ આદિની સ્થિતિ, અંતર | ૨૬૮ સંપ-નિષ્ઠપ પરમાણુ આદિનું અલ્પબદુત્વ પુદ્ગલ દ્રવ્યમાં દેશકંપતા, સર્વકંપતા, નિષ્કપતા ૨૭૪ સર્વકંપ-દેશકંપ આદિની સ્થિતિ, અંતર ૨૭૫ સર્વકંપ-દેશકંપ પરમાણુ આદિનું અલ્પબદુત્વ અસ્તિકાયના મધ્યપ્રદેશો સંક્ષિપ્ત સાર પર્યવોના ભેદ કાલના એકમોનું વિવિધ રીતે પરિમાણ નિગોદના ભેદ
ઔદયિક આદિ છ ભાવ સંક્ષિપ્ત સાર છ પ્રકારના નિયંઠાઓનું ૩૬ વારથી વર્ણન સંક્ષિપ્ત સાર
૩૫૭ પાંચ સંયતોનું ૩૬ દ્વારથી વર્ણન પ્રતિસેવના અને તેના પ્રકાર આલોચનાના દોષો
૪૦૭ આલોચકની યોગ્યતા આલોચના સાંભળનાર ગુરુની યોગ્યતા ૪૦૯ દશ પ્રકારની સમાચારી પ્રાયશ્ચિત્તના ભેદ તપના ભેદ-પ્રભેદ અનશન તપ ઉણોદરી તપ
તે
રર૧
કે
રર૧ રરર
જે
૨૨૫
૨૨ | ૨૨૮
૨૫
|૨૨૯
૨૩૦
૩૫૯
૪૦
#
૨૩૧
-
४०८
#
"
નું
૨૩૭ ૨૩૮
જ
10
Page #17
--------------------------------------------------------------------------
________________
.
૮-૧૨
૧૧-૧ર
વિષય
પૃષ|હ. ભિક્ષાચર્યાતપ
૪૧૬ | ૨ | રસ પરિત્યાગ તપ
૪૧૬ કાયક્લેશ તપ
૪૧૭ પ્રતિસલીનતા તપ પ્રાયશ્ચિત્ત તપ વિનય તપ વૈયાવચ્ચ તપ સ્વાધ્યાય તપ ધ્યાન તપ વ્યુત્સર્ગ તપ સંક્ષિપ્ત સાર
૪૩૭) નૈરયિક આદિની શીધ્ર ગતિ આદિ ૪૩૮ ભવી અભવી જીવોની ઉત્પત્તિ આદિ ૪૪૧ સમ્યગુ-મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ આદિ ૪૪૨ શતક–૨૬ શતક પરિચય(બંધી શતક) સંક્ષિપ્ત સાર ૧૧ દ્વારના ૪૭ બોલ (સંગ્રહણી ગાથા) ૪૪૫] જીવનો સૈકાલિક બંધ
૪૪૫ લેશ્યામાં સૈકાલિક બંધ કૃષ્ણ-શુકલપાક્ષિકમાં સૈકાલિક બંધ ત્રણ દષ્ટિમાં સૈકાલિક બંધ જ્ઞાન-અજ્ઞાનમાં સૈકાલિક બંધ
૪૪૯ સંજ્ઞામાં સૈકાલિક બંધ
૪૫૦ વેદમાં સૈકાલિક બંધ
૪૫૦ કષાયમાં સૈકાલિક બંધ
૪૫૧ યોગમાં સૈકાલિક બંધ
૪પર ઉપયોગમાં સૈકાલિક બંધ
૪પરા ૧ | ૨૪ દંડકમાં સૈકાલિક પાપકર્મબંધ
૪૫૩ જ્ઞાનાવરણીયદર્શનાવરણીય કર્મનો સૈકાલિક બંધ ૪૫૫ વેદનીય કર્મનો સૈકાલિક બંધ
૪૫૭ મોહનીય-આયુષ્ય આદિ કર્મનો સૈકાલિક બંધ ૪૫૮ ૨૪ દંડકમાં આયુષ્યાદિનો સૈકાલિક બંધ [૪૬૧ સંક્ષિપ્ત સાર
૪૬૮
વિષય અનંતરોત્પન્નક જીવોમાં સૈકાલિક બંધ ક૭૦ અનંતરોત્પન્નકમાં સૈકાલિક આયુષ્ય બંધ ૪૭૨ જન્મ નપુંસકની સિદ્ધિ પરંપરોપપનક જીવોમાં સૈકાલિક બંધ અનંતરાવગાઢ જીવોમાં સૈકાલિક બંધ પરંપરાવગાઢ જીવોમાં સૈકાલિક બંધ અનંતરાહારક જીવોમાં સૈકાલિક બંધ પરંપરાહારક જીવોમાં સૈકાલિક બંધ અનંતર પર્યાપ્તક જીવોમાં સૈકાલિક બંધ પરંપર પર્યાપ્તક જીવોમાં સૈકાલિક બંધ ચરમ જીવોમાં સૈકાલિક બંધ અચરમ જીવોમાં સૈકાલિક બંધ શતક-૨૭ શતક–૨૭, ૨૮, ૨૯ નો પરિચય પાપકર્મની સૈકાલિકતા લેશ્યાદિમાં પાપકર્મની સૈકાલિકતા શતક-૨૮ પાપકર્મનું સમાર્જન ૨૪ દંડકના જીવોમાં પાપકર્મનું ઉપાર્જન–વેદન અનંતરોત્પન્નક જીવોમાં કર્મ ઉપાર્જન પરંપરાત્પન્નક જીવોમાં કર્મ ઉપાર્જન શતક-૨૯ જીવોમાં કર્મવેદનનો પ્રારંભ અને અંત લેશ્યાદિમાં કર્મવેદનનો પ્રારંભ અને અંત અનંતરોત્પન્નક આદિમાં કર્મવેદન શતક-૩૦ શતક પરિચય સંક્ષિપ્ત સાર સમવસરણનાં પ્રકાર ૧૧ દ્વારના ૪૭ બોલમાં સમવસરણ
૪૯૭ ૨૪ દંડકમાં ૧૧ દ્વાર અને સમવસરણ પ00 ૧૧ દ્વારમાં સમવસરણ-આયુષ્યબંધ ૫૦ર ૨૪ દંડકમાં સમવસરણ-આયુષ્યબંધ
૫૦૭ ૧૧ દ્વારના સમવસરણમાં ભવી-અભવી ૫૧૪
૪૫
૪૯૭
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉર્દૂ.
૨
૩
૪
વિષય
૨૪ દંડકના ૪૭ બોલમાં ભવી-અભવી
અનંતરોત્પન્નક જીવોમાં સમવસરણ અનંતરોત્પન્નકમાં સમવસરણ-આયુબંધ અનંતરોત્પન્નક જીવોમાં ભવી-અભવી પરંપરોત્પન્નક જીવોમાં સમવસરણ
અનંતરાવગાઢ આદિમાં સમવસરણ
શતક—૩૧
શતક પરિચય(ઉપપાત શતક)
૧ લઘુયુગ્મના પ્રકાર
૧
લઘુયુગ્મ આદિ નૈરયિકોની ઉત્પત્તિ
૨
લઘુયુગ્મ કૃષ્ણલેશી નૈરયિકોની ઉત્પત્તિ
૩
લઘુયુગ્મ નીલલેશી નૈરયિકોની ઉત્પત્તિ
૪
લઘુગ્મ કાપોન>શી નૈવિકોની ઉત્પત્તિ
૫
લઘુગ્મ ભવસિદ્ધિક વૈધકોની ઉત્પત્તિ
S
લઘુમ કૃષ્ણવેથી ભવી નૈરલિકોની ઉત્પત્તિ
૫૩૦
૭-૨૮ લઘુયુગ્મ નીલલેશી આદિ નૈરયિકોની ઉત્પત્તિ ૫૩૧
શતક ૩૨
શાક પરિચય(ઉર્તના શાક)
૧૨૮ લઘુગ્મ નૈવિકોની ઉર્મના
શતક—૩૩
શતક પરિચય(એકેન્દ્રિય શતક અવાંતર શતક-૧
એકેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદ
|પુષ્ટ ઉર્દૂ.
૫૧૬
૫૧૯
૫૧૯
પરવ
પર૧
પરર
એકેન્દ્રિયોમાં કર્મપ્રકૃતિ, બંધ, વેદના
૨ અનંતો એકેન્દ્રિયમાં કર્મપ્રકૃતિ આદિ
૧
૨
અનંતરોત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય
૩-૧૧ પરંપરોત્પન્નક આદિ કૃષ્ણલેશી એકેન્દ્રિય
અવાંતર શતક—૩ થી ૧૨
નીલલેશી એન્ક્રિપ
કાપોતલેશી એકેન્દ્રિય
|૫૩૭
૫૩૮
|૫૪૦
૩
પરંપરા એકેન્દ્રિયમાં કર્મપ્રકૃતિ આદિ
૫૪૨
૪-૧૧| અનંતરાવ આદિ એકેન્દ્રિયમાં કર્મપ્રકૃતિ આદિ ૫૪૨
અવાંતર શતક–ર
કૃષ્ણલેશી એકેન્દ્રિય
૨૫૩૩
૫૩૪
૫૩
પર૩
પર૪
પર૪ | ૨/૧૧| અનંતરોત્પન્નક આદિ એકેન્દ્રિય અવાંતરશતક-૨ થી ૧૨
પર૭
પરદ
પર૯
૫૩૦
૧૫૪૪
૫૪૪
૫૪૫
૫૪૭
૫૪૭
૧
122
વિષય
ભવસિદ્ધિક આદિ એકેન્દ્રિય
શતક-૩૪
શતક પરિચય(શ્રેણી શતક)
અવાંતર શતક–૧
એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિ
લોકના ચરમાન્તમાં એકેન્દ્રિયોની વિગ્રહગતિ એકેન્દ્રિય વોની કર્મપ્રકૃતિ આદિ આયુ ઉત્પત્તિની અપેલાને ચભંગી
પપર
અધો—ઊર્ધ્વલોકાંતમાં એકેન્દ્રિયોની વિગ્રહગતિ ૫૫૯
૫૬૩
૫૯
૫૭૧
|૫૭૩
કૃષ્ણલૈશી આદિ અને ભવી આદિ એકેન્દ્રિય
શતક-૩૫
પૃષ્ઠ
૫૪૭
શતક પરિચય–૩૬,૩૭,૩૮,૩૯
બેઇન્દ્રિય મહાયુગ્મ શતક
શતક—૩૭
તેઇન્દ્રિય મહાયુગ્મ શતક
શતક—૩૮
ચૌરેન્દ્રિય મહાયુગ્મ શતક
૫૫૦
શતક ૩૯
અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ મહાયુગ્મ શતક
શતઃ-૪૦
શતક પરિચય
સંત પૌન્દ્રિય યુગ રાતક
શતક પરિચય
૫૮૨
મહાયુગ્મના પ્રકાર એકેન્દ્રિય મહાયુગ્મ શતક ૧૫૮૩ શતક—૩૬
૫૭૮
Fos
sox
SOL
FOC
૧૦
| ૧૩
૧૪
શતક-૪૧
૩૨
રાશિપુ તક ઉપસંહાર–અધ્યયન ક્રમ, લેખનકર્તા પ્રશસ્તિ ૬૪૬ પરિશિષ્ટ
વિશ્વ વિષયની અકારાદિ નુ કણિકા
૫૧
૨ સંપૂર્ણ ભગવતી સૂત્રના મુખ્ય વિષયોની સૂચિ પર
Page #19
--------------------------------------------------------------------------
________________
-
2
હું
8
9
જ
છે
©
શું
2
-
કોષ્ટકોની સૂચિ વિષય | શ૦ ઉપૂર્ણ વિષય
| શ |
શ૦/ઉદેપૃષ્ટ નરક ઉદ્દેશકઃ કુલ ગમ્મા-નાણત્તા
આત્યંતર તપના ભેદ-પ્રભેદ ભવનપતિ ઉદ્દેશક:કુલગમ્મા-નાણત્તા
૪૭બોલોમાં બંધવિષયક ચાર ભંગ પૃથ્વીકાય ઉદ્દેશકઃકુલ ગમ્મા-નાણત્તા
૨૪ દંડકમાં પ્રાપ્ત થતાં બોલ તેઉકાય ઉદ્દેશકઃ કુલ ગમ્મા-નાણત્તા
આઠ કર્મોના ચાર ભંગોના બંધક જીવો બેઇન્દ્રિય ઉદ્દેશકઃ કુલ ગમ્મા-નાણત્તા
૨૪ દંડકમાં કર્મબંધના ભંગ તિર્યંચ પંચે ઉદ્દેશકઃ કુલ ગમ્મા-નાણત્તા
અનંતરોત્પન્નકમાં પ્રાપ્ત થતા બોલ મનુષ્ય ઉદ્દેશકઃ કુલ ગમ્મા-નાણત્તા
અનંતરોત્પન્નકને આઠ કર્મોમાં ભંગ વ્યંતરદેવ ઉદ્દેશકઃ કુલ ગમ્મા-નાણત્તા
અચરમ જીવોને પ્રાપ્ત થતાં બોલ જ્યોતિષીદેવ ઉદ્દેશકઃ કુલ ગમ્મા-નાણત્તા
અગિયાર દ્વારના ૪૭ બોલમાં સમવસરણ વિમાનિક ઉદ્દેશકઃ કુલ ગમ્મા-નાણત્તા
જીવના ૧૧દ્વાર: સમવ આયુષ્ય બંધ ગમ્મા પ્રકરણ-૨૪દંડકોના જીવોની ઋદ્ધિ ૨૪
ચોવીસદંડકઃ સમવસરણ આયુષ્ય બંધ ૧૪ પ્રકારના જીવોના યોગનું અલ્પબદુત્વ
જીવમાં બોલ, સમવસરણ, ભવી અભવી | ૧૫યોગનું અલ્પબહુત્વ
૨૪ દંડકમાં બોલ અને ભવી-અભવી જીવને ગ્રાહ્ય પુદ્ગલો
એકેન્દ્રિયોની વિગ્રહગતિઃ કાલમાન સંસ્થાના પ્રદેશ, અવગાઢ પ્રદેશ
એકેન્દ્રિયોની અગિયાર ઉદ્દેશકોમાં ઋદ્ધિ છદ્રવ્યોમાંદ્રવ્ય-પ્રદેશથી અલ્પબદુત્વ
વિકલેન્દ્રિય,અસંજ્ઞી પંચેન્દ્રિયની ત્રઋદ્ધિ | પદ્રવ્યની દ્રવ્ય-પ્રદેશથી કૃતયુગ્મતાદિ ૪ ૨૪
એકેન્દ્રિય,વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયની ઋદ્ધિ જીવોમાં કંપનનિષ્કપ
કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયની ઋદ્ધિ પરમાણુ આદિમાં કૃતયુગ્યાદિ
પ્રથમ સમય સંજ્ઞી પંચેન્દ્રિયમાંવિશેષતા દ્રવ્યથી સકંપનિર્ઝાપનું અલ્પબદુત્વ
ગુણસ્થાનની અપેક્ષાએ કર્મોની ઉદીરણા ૪/૧ પ્રદેશથી કંપ-નિષ્કપનું અલ્પબદુત્વ
સંપૂર્ણ સૂત્રના શતક-ઉદ્દેશક-સંખ્યા દિશકંપ-સર્વકંપની સ્થિતિ, અંતર
સંપૂર્ણ સૂત્રના વાચના–દિવસ સંખ્યા ૪૧ |. દ્રવ્યથી દેશકંપ-સર્વકંપનું અલ્પબદુત્વ
આકૃતિની સૂચિ દ્રવ્ય-પ્રદેશથી દેશકંપ-સર્વકંપનું અલ્પ૦
અજીવ સંસ્થાન-પ્રદેશો વિવિધ રીતે કાલનું પરિમાણ
શ્રેણીનું સ્વરૂપ નિગ્રંથ અને સંતોનું ૩૬ દ્વારથી વર્ણન
સાત શ્રેણી બાહ્યતપના ભેદ-પ્રભેદ
૪૧૯/અનુશ્રેણી–વિશ્રેણી ધ્યાનના ભેદ-પ્રભેદ
૦
૦
૦
=
=
=
=
=
T૪૧
=
=
=
દ
Page #20
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
ન
|
14
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રમુખ શિષ્ય
પ્રમુખ શિષ્યા
સાધુસંમેલન
વિહાર ક્ષેત્ર
પ્રતિબોધિત શ્રાવકવર્ય
સ્થિરવાસ
અનશન આરાધના
આયુષ્ય
ઉત્તરાધિકારી
ઉપનામ
પાટપરંપરા
*
૩ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ૐ
પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ.
ૐ વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુસાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ માટે ૧૩ નિયમો બનાવ્યાં.
- કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ.
: શ્રી શોભેચંદ્ર કરસનજી શાહ – વેરાવળ.
વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ – ૧૫ થી ગોંડલમાં.
: વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ – ૧૫ સમાધિમરણ.
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય – ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ.
આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી.
:
:
:
વિદ્યમાન વિચરતોપરિવાર :
ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.
દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
15
Page #22
--------------------------------------------------------------------------
________________
શુભ નામ
જન્મભૂમિ
પિતા
W
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવ પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન
માતા
જ્ઞાતિ
જન્મદિન
ભાતૃ-ભગિની
વૈરાગ્ય બીજારોપણ
વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં.
સંયમ સ્વીકાર
દીક્ષા ભૂમિ ગચ્છ પરંપરા
સંયમદાતા
શિક્ષા દાતા ધાર્મિક અભ્યાસ
સંઘ નેતૃત્વ
સેવા શુશ્રુષા
*
પ્રાણલાલભાઈ.
વેરાવળ.
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા.
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ.
વીસા ઓસવાળ.
8320
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર. ચાર ભાઈ, ત્રણ બહેનો.
બે વર્ષની બાલ્યવયે.
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુરુવાર.
તા. ૧૩–૩–૧૯૨૦
બગસરા–દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગોંડલ ગચ્છ.
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા.
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા.
આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ.
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી.
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી.
16
Page #23
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
17
Page #24
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
|
18
Page #25
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
19
Page #26
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #28
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #29
--------------------------------------------------------------------------
________________
નેટ
C
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #30
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. ભગવતી સૂત્રના ગૂઢાત્મક ભાવોની ઝાંખી :
આજે ભગવતીજી મહાશાસ્ત્રની પૂર્ણાહુતિરૂપે પંચમભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. તે ઘણા જ ગૌરવનો વિષય છે. ભગીરથ જ્ઞાનાત્મક પુરુષાર્થ વિના આ કાર્ય સંભવિત નથી. સમગ્ર ગુજરાતના જૈન સંઘો માટે આ એક અનુપમ કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે.
ભગવતીજીના પાછલા શતકોમાં ભગવાન મહાવીરે અને તીર્થકર દેવાધિદેવોએ જ્ઞાનના જે મોતી પાથર્યા છે તેની શબ્દોમાં તુલના કરવી અશક્ય છે. તે બાબત યત્કિંચિત્ ચિંતન અને પઠન-પાઠન કરતાં જે કાંઈ સૂકમ ઝલક અંતર્મનમાં ઉદ્ભવી છે તે આ લેખમાં પ્રગટ કરવા પ્રયાસ કરીશું.
શ્રી ભગવતીજીમાં સામાન્ય માનવીની બુદ્ધિથી પરે દ્રવ્યાનુયોગના અતિ સૂક્ષ્મ ભાવોને ગણિતાનુયોગ સાથે સાંકળીને પ્રગટ કર્યા છે. તે ચિત્તની સ્થિરતા વિના ગ્રહણ કરવા સંભવ નથી. આ બધા તત્ત્વોને ગ્રહણ કરવા ધ્યાનાનુયોગનું અનુસંધાન કરવું અતિ આવશ્યક છે.
આ આગમના શતકોમાં પ્રશ્નોત્તરના જે કાંઈ ભાવાર્થ છે તેનું તો વિદ્વાન સાધ્વીજી ભાષાન્તર અને વિશ્લેષણ કરશે જ, તેથી તેવા સૂત્રોને ગ્રહણ ન કરતાં, તેમાં જે કાંઈ ગૂઢાર્થ ભર્યા પ્રશ્નાર્થ થયા છે, તે બધા વિચારણીય છે. આપણે અહીં આવા નમૂનારૂપ થોડા પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું. કારણ કે ઉદ્ભવેલા બધા પ્રશ્નોને સંકલિત કરવા જઈએ તો એક નવો ભાષ્યયુક્ત ગ્રંથ જ બને.
ભગવતી સૂત્ર ભાગ-૪ ગત શતક ૨૧માં જુદી જુદી જાતના વનસ્પતિના બધા પ્રકારોને સંગ્રહી લેવામાં આવ્યા છે અને તેમાં તેને વિષે ઉત્પન્ન થનારા જીવોની ચર્ચા છે. અહીં એક પ્રશ્ન થાય છે કે વનસ્પતિ કે બીજા કોઈ પણ ધાન્ય અથવા બીજા કોઈ પદાર્થોની સૂમ ચર્ચા કરવાનું પ્રયોજન શું છે? ખરેખર! આત્મજ્ઞાન કે આત્મ ઉત્થાનમાં આ બધી પરમાણુપુગલોની કે સૂક્ષ્મ જીવોની ચર્ચા કશી ઉપકારી છે? તેનો કશો સંબંધ છે? અથવા ફક્ત જ્ઞાનાત્મકભાવે જાણવા પૂરતો ઉલ્લેખ છે?
Page #31
--------------------------------------------------------------------------
________________
| હું જૈન દર્શનની અતિ સૂક્ષ્મતાભરી ચર્ચા કે છણાવટની તુલના કોઈ પણ શાસ્ત્ર કરી શકે તેમ નથી. આટલા ગહન ભાવોમાં બૌદ્ધિક રમણતા કરી શાસ્ત્રકાર શું સિદ્ધ કરવા માંગે છે? અથવા તેનો મૌલિક ઉદ્દેશ શું છે?
સમાધાન છે કે વ્યવહાર બુદ્ધિએ કે વ્યવહાર નયે, આ બધી તત્ત્વચર્ચા જીવના અનંત રખડપાટના ઉત્પત્તિ સ્થાનો વિષે મર્માઘાત કરે છે. પદાર્થ પ્રત્યે કે આ ભૌતિક જગતના જીવ રાશિના શુભાશુભ ભાવો પ્રત્યે અનંત રાગ દ્વેષની પ્રણાલી બંધાયેલી છે. તેનો વિચ્છેદ કરી ગાંઠગાંઠ ખોલી નાંખીને, સાચા અર્થમાં નિગ્રંથપણું પ્રાપ્ત કરવું તે મુખ્ય ઉદ્દેશ જણાય છે.
નવ્યન્યાયના મહા ધુરંધર વિદ્વાન અતિ સૂક્ષ્મ પદાર્થના નિરૂપણમાં એટલી બધી ઊંડાઈનો સ્પર્શ કરે છે કે તે સમજવી કઠણ પડે, ત્યારે કોઈ શિષ્ય પૂછ્યું કે આ બધી સૂક્ષ્મ ચર્ચાઓથી ફાયદો શું? આવી ઝીણી વાત સાંભળનારો પણ નહીં મળે, સમજવા- વાળો તો દૂર રહ્યો. ત્યારે ગદાધર બોલ્યા કે કોઈ નહીં મળે તો હું બોરડીના ઝાડ સાથે ચર્ચા કરીશ, કલાકો સુધી બોરડીના ઝાડને ન્યાય દર્શનની ઝીણી તાલિકાઓ(ફકીકાઓ) સમજાવીશ, ભલે બોરડી સાંભળે કે ન સાંભળે પરંતુ આ બધી ચર્ચા હું શા માટે કરીશ, તમને તે સમજાય છે?
જુઓ! વાસના ક્ષાર્થ તત્ત્વવવ . આ બધી ઝીણી તત્ત્વચર્ચાથી બુદ્ધિ તેમાં અવરોધાય છે અને વાસનાઓ ક્ષય પામે છે. ખરેખર ! ગદાધરજીનો આ જવાબ અલૌકિક છે. જૈન શાસ્ત્રની સૂક્ષ્મચર્ચા માટે આ જવાબ એટલો જ સચોટ છે. ભગવાને નિરંતર સ્વાધ્યાય કરવાનું કહ્યું છે, તેનો પણ આ જ હેતુ છે. સ્પષ્ટ થયું કે શાસ્ત્રોમાં આવતું સૂક્ષ્માતિસૂક્ષ્મ તાત્વિક જ્ઞાન સાધકની એકાગ્રતા માટે અને અનાદિ અભ્યસ્ત વાસનાઓના અવરોધ તથા ક્ષય માટે છે.
ઉત્પત્તિ સ્થાનોની ચર્ચામાં– “સ્વર્ગના દેવતાઓ ફૂલમાં ઉપજે છે.” ખરેખર! આ એક માર્મિક વિધાન છે. આના ઉપરથી જૈનદર્શનનો ખાસ સિદ્ધાંત ઉપસી આવે છે કે યત્ર તિતત્ર ૩ત્પત્તિઃ અર્થાતુ જ્યાં પ્રીતિ ત્યાં ઉત્પત્તિ. ખરેખર! જીવ જ્યાં-જ્યાં પ્રીતિ કરે છે, ત્યાં-ત્યાં બંધાય છે અને જન્મ-મૃત્યુનો વધારો કરે છે. એટલે જ ભક્તિ શાસ્ત્રમાં કહ્યું છે– મુ. ઘર વિહાય સર્વ જ્ઞાતિ વનીયા, ભાવત્ દર્શન વિદાય અન્ય વર્ણન વધુ રણમ્ અર્થાત્ ગુરુ ચરણ છોડીને કયાંય પ્રીતિ
C 25 ON :--
Page #32
--------------------------------------------------------------------------
________________
**
રાખવા જેવું નથી અને દેવાધિદેવના દર્શન એ જ સાચા દર્શન છે, ભગવાનના દર્શન સિવાયના અન્ય દર્શન બંધનું કારણ છે. અસ્તુ.....દેવતાઓ ફૂલમાં ઊપજે છે, તેનું કારણ— - પુપ્રિયા: દેવા: આ વાત ધ્યાનમાં લેવા જેવી છે.
અહીં આપણે ગુણોત્પત્તિની ચર્ચા કરીએ– શુળોત્પત્તિ: મુળનિષ્પન્નમ્ । દરેક દ્રવ્યમાં ગુણ હોય છે અને તેમાં પર્યાયો થતી રહે છે. પરમાણુ દ્રવ્યમાં વર્ણ ગંધ, રસ, સ્પર્શાદિ ગુણો હોય છે અને તે ગુણોની નિરંતર ઉપજતી પર્યાયો, પરમાણુઓમાં જોડાયેલી રહે છે, વૃદ્ધિ પામતી રહે છે અને અનંતાનંત પરમાણુઓ જ્યારે ભેગા થાય ત્યારે વિશિષ્ટ ગુણો પણ નિષ્પન્ન થાય છે; ત્યારે તેમાં ચાર સ્પર્શથી આઠ સ્પર્શ થઈ જાય છે. બીજું, પરમાણુમાં રૂપી ગુણ સિવાય અનંત શક્તિનો સંચય છે. સૂયગડાંગ શાસ્ત્ર આદિમાં ‘પરમાણુમાં વીર્યગુણ છે,' તેવો ઉલ્લેખ છે. આ ભગવતી શાસ્ત્રમાં પરમાણુની શક્તિરૂપે આખા લોકના એક છેડેથી બીજે છેડે એટલે અસંખ્ય યોજન સુધી એક સૂક્ષ્મ સમયમાં પહોચી જાય, તેવી શીઘ્ર ગતિ દર્શાવી છે. પરમાણુ આદિ પુદ્ગલો જીવ સાથે જોડાતાં દશ્યમાન આખા ચમત્કારિક વિશ્વની રચના થઈ જાય છે. સૂક્ષ્માંશરૂપે આ બધી શક્તિઓ જીવ અને પુદ્ગલ પરમાણુ આદિમાં અસ્તિત્વ ધરાવે છે. આ રીતે ગુણોથી જ ગુણોની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. ખરું પૂછો તો જૈનદર્શનમાં શક્તિ અર્થાત્ પાવર વિષે કે પરમાણુના, વનસ્પતિના કે બીજા કોઈજડ-ચેતન પદાર્થોના વિશેષ ગુણો માટે શબ્દશઃ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ ભાવાત્મક રૂપે સર્વ શક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શ્રી ભગવતી સૂત્ર ૨૫મા શતકમાં લેશ્યા પ્રકરણ આવ્યું છે તેમજ જૈન શાસ્ત્રોમાં છ લેશ્યાને લઈને ઘણો જ વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેશ્યા પ્રકરણ માટે મૂળ આગમોમાંથી તારવણી કરી ‘લેશ્યાકોશ’ નામનો એક ગ્રંથ પ્રકાશિત થયેલો છે પરંતુ મૂળભૂત વાત એ છે કે ‘લેશ્યા’ શું છે ? અને આઠ કર્મોમાં કે બંધતત્ત્વમાં ‘લેશ્યા’નું નામ નિશાન નથી. તો ‘લેશ્યા’નો કઈ જગ્યાએ સંબંધ સ્થાપિત થઈ શકે છે ? તે એક પ્રશ્ન છે. તત્ત્વાર્થ સૂત્ર કે મોક્ષ સૂત્રમાં ‘ઉદયભાવ’માં ‘લેશ્યા’નો ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ જાણી શકાતું નથી કે કયા કર્મનો ઉદય છે ? જેટલા ‘ઉદયભાવ’ હોય તે બધા નિશ્ચિત કર્મજન્ય હોય, વડના બીજ વગરનું વૃક્ષ, માતા વિનાનું સંતાન કે ઇડા વિનાનું પક્ષી જેમ સંભવે નહીં, તેમ કર્મ વગર ‘ઉદયભાવ’ કયાંથી સંભવે ?
કે
અહીં પ્રથમ આપણે ‘લેશ્યા’ શું છે ? તેનો વિચાર કરીશું, ત્યારબાદ ‘ઉદય
AB
26
Page #33
--------------------------------------------------------------------------
________________
**
ભાવ'ના પ્રશ્નોનો વિચાર કરીશું.
લેશ્યાનું અસ્તિત્વ તો છે જ. તે શાસ્ત્રમાન્ય તત્ત્વ પણ છે જ. એટલે તેનું સ્વરૂપ નક્કી થવું જોઈએ, મોહનીય કર્મના ઉદય કે ક્રમશઃ થતા ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય પછી જે ભાવો ઉત્પન્ન થાય અને તે ભાવોના આધારે ત્રિયોગની ઉપર જે પ્રભાવ આવે તેને "લેશ્યા ગણવામાં આવે છે. લેશ્યાની આ નક્કર વ્યાખ્યા છે. મોહનીય વ્ય क्षयोपशम उपशम क्षयजन्यभाव जनित यौगिक प्रभावस्तु लेश्या । लेश्या तु द्रव्य.पा, वर्ण, गंध, रस स्पर्श युक्तत्वात्, यथा घट पटादि પવાŕ: ॥ સંક્ષેપત: ભાવનન્યો પ્રભાવ: આટલી સંક્ષિપ્ત વ્યાખ્યા કર્યા પછી ઉદયના વિષયમાં ખાસ રહસ્યમય વાત પ્રદર્શિત કરીશું.
આ છે ‘અવાન્તર ઉદય.' અત્યાર સુધી સામાન્યપણે બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ઇત્યાદિ શાસ્ત્રીય ભાવોના વર્ણનમાં ‘ઉદય’ સુપ્રસિદ્ધ છે. અહીં ‘ઉદય’નો અર્થ ‘ કર્મોદય’ છે, પરંતુ જ ‘ઉદય’ છે તે સ્વયં નિષ્ક્રિય કે નિઃસંતાન નથી, તેમની પણ એક પરંપરા છે. જેમ ‘બીજ’ માંથી ‘અંકુર’ ફૂટે, પરંતુ ત્યારબાદ ‘પ્રસ્ફુટિત અંકુર’ નિષ્ક્રિય કે નિઃસંતાન નથી. તે અવાન્તર અંકુરોને, કૂંપળોને, બીજા અંગોને જન્મ આપે છે અને કાર્ય-કારણની એક સાંકળ સર્જાય છે. તે જ રીતે ઉદયમાં આવેલું કર્મ ‘ઉદયભાવ’ને પ્રગટ કરી પોતે વિરામ પામે છે, પરંતુ ઉદયના આધારે બીજા ‘અવાન્તર ઉદય’ શરૂ થાય છે, આ ‘અવાન્તર ઉદય’ને સાક્ષાત્ કર્મ સાથે સંબંધ નથી પરંતુ આવા ‘અવાન્તર ઉદયો’ પણ ઉદયની શૃંખલામાં જોડાશે. જેમ હીરાલાલનો દિકરો મોહનલાલ છે, મોહનલાલનો દિકરો પીતામ્બર છે અને પીતામ્બરનો દિકરો પ્રભુદાસ છે. વ્યવહાર દૃષ્ટિએ મોહનલાલ છોડીને બાકીના ઉત્તરોત્તર જન્મેલા પુત્રો હીરાલાલના જ પુત્ર કહેવાશે, આને અવાન્તર પુત્રાવલી કહી શકાય. આ જ રીતે ‘ઉદયભાવ’ પામેલા, કર્મથી ઉદ્ભવેલા ‘ઉદય’ ‘અવાન્તર ઉદય’ને જન્મ આપે છે, પ્રથમ ઉદય રૂપ, રસ, ગંધ રહિત આધ્યાત્મિક કર્યોદય હોઈ શકે છે પરંતુ ઉદયથી ઉત્પન્ન થતા અવાન્તર ભાવો રૂપ, રસ, ગંધવાળા હોઈ શકે છે. શાસ્ત્રમાં પણ ઉદય અને ઉદયનિષ્પન્ન એમ કહીને, ‘અવાન્તર ઉદય’નું જ વ્યાખ્યાન કર્યું છે. ‘ઉદયભાવ’ ક્ષણિક હોય છે. પરંતુ ‘ઉદય નિષ્પન્ન’ સ્થિતિવાળો હોય છે. આ શાસ્ત્રગમ્ય સિદ્ધાંતનો ટૂંકમાં અહીં ઉલ્લેખ કર્યો છે, એ જ રીતે મોહનીયના ક્ષયોપશમનું પણ સમજવું. ક્ષયોપશમભાવ પ્રગટ થતા તેના આધારે બીજા કેટલાક અવાન્તર ભાવો પ્રગટ થતા હોય છે અને આવા ઉત્તમ ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષાયિકભાવ વખતે ઉપરની ઉજ્જવળ લેશ્યાઓનો ઉદય થાય
AB
27
Page #34
--------------------------------------------------------------------------
________________
< છે ૩૩
છે. “લેશ્યા” તો સ્વયં ‘ઉદયભાવ’માં જ છે. પરંતુ કાષાયિક ઉદયભાવ'ની હીનતા થવાથી ક્ષયોપશમના બળે ‘અવાજોર ઉદય’માં નિર્મળતા આવવાથી પધ, શુકલ, આદિ શુભ લેશ્યાઓનો ઉદય થાય છે.
આટલી વ્યાખ્યા પછી પાઠકને સહેજે ખ્યાલ આવી શકશે કે “લેશ્યા’નો આઠ કર્મની સાથે કે મોહનીય કર્મના ‘ઉદયભાવ” સાથે સીધો સંબંધ શાસ્ત્રમાં સ્પષ્ટ ન હોવા છતાં “ અવાજોર ઉદય’ના આધારે આઠકર્મોની શૃંખલામાં ‘લેશ્યાને પોતાનું ઉચિત સ્થાન મળી રહે છે અને તેના આધારે તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વામીએ ‘લેશ્યા’ને ‘ઉદયભાવ'માં ગણી છે.
અવાજોર ઉદયની સ્પષ્ટતા– લોખંડમાં રહેલ લોહચુંબક, લોખંડને પોતા તરફ ખેંચશે અને તેમાં ચુંબક પ્રવાહિત થતાં, તે લોખંડ બીજી કોઈ લોઢાની ખીલીને પોતાના તરફ ખેંચે, આમ ઉત્તરોત્તર અવાજોર આકર્ષણ ઊભું થાય છે.
તે જ રીતે પચ્ચીસમા શતકના દ્વિતીય ઉદ્દેશકમાં જીવનું કર્તુત્વ બતાવ્યું છે અર્થાત્ જીવ કર્તા છે અને અજીવ તેનું કર્મ છે. અંગ્રેજીમાં જેને સજેક્ટ અને ઓજેક્ટ કહેવાય છે. અહીં ભગવાને સ્પષ્ટ કર્યું છે કે જીવ સજ્જેકટ છે અને અજીવ ઓજેકટ છે અર્થાત્ જીવનું કર્તૃત્વ સ્વતંત્ર છે. વ્યાકરણકર્તા શ્રી પાણીનીજીએ પણ પાણીનીય વ્યાકરણમાં “સ્વતંત્ર કર્તા', એવું સૂત્ર મૂક્યું છે. તર્કશાસ્ત્રમાં જ્ઞાન છાતિમત્વમ્
ત્કૃત્વમ્ અર્થાત્ જ્ઞાન, ઇચ્છા અને યત્ન એ ત્રણેની ત્રિવેણી ભેગી થાય ત્યારે કર્તુત્વનું સર્જન થાય છે.
અહીં જૈન શાસ્ત્રાનુસાર પણ આ ત્રણે ગુણો જીવમાં જ સંભવે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન, અંતરાયકર્મના ક્ષયોપશમથી યત્ન(વીર્ય) અને મોહનીયના ઉદયથી ઈચ્છા, આ ત્રણે ગુણો જીવ સાથે સંબંધ ધરાવે છે. બે ગુણ ક્ષયોપશમભાવી છે અને એક ગુણ ઉદયભાવી છે એટલે જીવનું વ્યવહાર દષ્ટિએ સ્વાતંત્ર્ય સિદ્ધ થાય છે. શંકા – પરંતુ અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે પુલ પરમાણુની રચના થયા પછી જ અને અનુકૂળ યોનિ અર્થાત્ ઉત્પત્તિ અનુકૂળ થયા પછી જ જીવ શરીરપર્યાપ્તિ બાંધી શકે છે. એ વખતે પુદ્ગલ અથવા અજીવતત્ત્વનું જ કર્તુત્વ છે. અજીવતત્ત્વ જીવને ઉત્પન્ન થવા યોગ્ય બધી રચના સ્વતઃ કરે છે. ખરું પૂછો તો કરે છે,’ એમ ન કહેતા ‘થાય છે,” એમ કહેવું જોઈએ. જે કોઈ શબ્દમાં કહો, પરંતુ ઉત્પત્તિ સુધી અજીવતત્ત્વ સ્વયં કાર્યકારી છે ત્યાર પછી જીવ તે પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ દષ્ટિએ શું જીવનું અથવા જીવત્વનું સ્વાતંત્ર્ય અવરોધાય છે?
Page #35
--------------------------------------------------------------------------
________________
સમાધાન – વસ્તુતઃ અહીં કર્તુત્વનો પ્રશ્ન નથી પરંતુ ગ્રાહક-ગ્રાહ્યભાવ પ્રદર્શિત કરવાનો છે અને તે પણ વ્યવહારનયથી છે એટલે જીવ ગ્રાહક છે અને અજીવ પુદ્ગલ દ્રવ્ય ગ્રાહ્ય છે. અજીવ કયારે ય ગ્રાહક બનતો નથી કે અજીવના પરિણામથી જીવ તેમાં બંધાતો નથી પરંતુ જીવ પોતાના પરિણામથી અજીવને ગ્રહણ કરે છે. અજીવમાં જીવનું ગ્રાહકત્વ નથી, ગ્રાહકત્વ જીવમાં છે અને ગ્રાહ્યત્વ અજીવમાં છે.
આ સિદ્ધાંત જીવ અને અજીવની અપેક્ષાએ છે. અજીવ-અજીવમાં ગ્રાહકત્વ અને ગ્રાહ્યત્વ બંને સંભવે છે. એક પુદ્ગલ બીજા પુદલનો ગ્રાહક થઈ શકે છે અને એક પુગલ બીજા પુદ્ગલથી ગ્રાહ્ય થઈ શકે છે. આથી વિપરીત એક જીવ અને બીજા જીવમાં પરસ્પર ગ્રાહકત્વ કે ગ્રાહ્યત્વ નથી. નીચે આપેલા ભંગથી આ વાત સ્પષ્ટ થશે. (૧) ગ્રાહકત્વ અને ગ્રાહ્યત્વ- જીવ અને અજીવમાં, (૨) ગ્રાહક અને ગ્રાહ્યત્વ- અજીવ અને અજીવમાં, (૩) નોગ્રાહક અને નોગ્રાહ્ય– જીવ અને જીવમાં, (૪) નોગ્રાહક અને નોગ્રાહ્ય– અજીવ અને જીવમાં.
આ દૃષ્ટિએ જીવનું કર્તૃત્વ સ્વીકાર્યા પછી અને અજીવનું ગ્રાહ્યભાવે ગ્રાહ્યત્વ સ્વીકાર્યા પછી મૂળ પ્રશ્રનું સમાધાન થઈ જાય છે. શંકા – આ પચ્ચીસમાં શતકના બીજા ઉદ્દેશકમાં અનંતપ્રદેશી સ્કંધોને જીવ ગ્રહણ કરે છે એમ દર્શાવ્યું છે, તેમાં શું રહસ્ય છે? ઉત્તર- કર્મ બંધન કરવાના પરિણામો કે અધ્યવસાયો એટલા સૂક્ષ્મ નથી કે ક્રિપ્રદેશી ભાવતું સંખ્યાત પ્રદેશી યાવત્ અસંખ્યાત પ્રદેશી દ્રવ્યોને ગ્રહણ કરી શકે, પરંતુ જ્યારે સૂક્ષ્મ પરમાણુઓના પિંડ અનંતપ્રદેશી સ્કંધરૂપે પરિણમે ત્યારે જ આશ્રવભાવો દ્વારા ગ્રહણ યોગ્ય બને છે. જેમ ગુલાબનું ફૂલ કે અત્તર નાક દ્વારા સુગંધ આપે છે પરંતુ તે ગુલાબનો અનંતમો ભાગ, સૂક્ષ્મ પરમાણુઓ નાસિકા દ્વારા ગ્રાહ્ય નથી. આશ્રવના પરિણામો અને બંધ યોગ્ય કર્મ વર્ગણાના સ્કંધો, બંનેનો સુમેળ થવો જોઈએ, આશ્રવભાવોની સ્કૂલતાને આધારે કહ્યું છે કે “અનંતપ્રદેશી સ્કંધને જીવ દ્રવ્યરૂપે ગ્રહણ કરે છે”.
શરીરના સંસ્થાનને અત્યારે સંસ્થાનરૂપે પ્રરૂપ્યા છે અને દેહાદિના આ બધા સંસ્થાનો કર્મજન્ય છે અને તેમાં જીવ કારણભૂત છે અથવા શુભાશુભ કર્મ કારણભૂત છે. અહીં એટલું સ્મરણમાં રાખવું જરૂરી છે કે અજીવ પુદ્ગલોમાં પણ સંસ્થાન હોય છે અને અજીવ પુદ્ગલના સંસ્થાનો સ્વતઃ રચાય છે અર્થાત્ તે પુદ્ગલ પરિણતિ છે. આ
&
29 ON .•
Page #36
--------------------------------------------------------------------------
________________
બંને સંસ્થાનો વિષે ઉલ્લેખ કરવો જરૂરી છે કે બંનેની રચનામાં નિમિત્તભાવે શુભાશુભત્વ સમાયેલું છે. તમે એક સાથીયો બનાવો અને એક હાડપિંજરનું ચિત્ર કરો, આ બંનેમાં સ્વતઃ મંગલ-અમંગલ ભાવો સર્જાય છે. એ જ રીતે હીન સંસ્થાનવાળા જીવો અમંગલરૂપ હોય છે અને શ્રેષ્ઠ સંસ્થાનવાળા જીવો મંગલરૂપ હોય છે. આ મંગલ અને અમંગલભાવો વિશ્વ પરંપરામાં સ્વયં સનાતન સત્યરૂપે સંસ્થિત થયેલા છે તેથી અમંગલ શા માટે અને મંગલ શા માટે ? તે પ્રશ્ન ઉદ્ભવતો નથી.
આશા કરીએ છીએ કે ભાષાન્તર કર્તાઓ આ બંને પ્રશ્નો(૧) જીવની અનંતકાળની સ્થિતિને કૃતયુગ્મ સમયની સ્થિતિ કેમ કહી? અને બીજો પ્રશ્ન એ છે કે (૨) અનંતજ્ઞાનની અનંત પર્યાયોને કડજુમે કહેવાનો શું અર્થ છે? આ બંને પ્રશ્ન વિષે ધ્યાન આપી સ્પષ્ટતા કરશે.
શતક ૨૫ના ઉદ્દેશક ચોથામાં શાસ્ત્રકારનું વિધાન છે કે પરમાણુઓ, દ્ધિપ્રદેશી સ્કંધ કરતાં થોડા વધારે છે. “અનંતગુણ કે અસંખ્યાતગુણ’ એમ ન લખતાં વહુIT લખ્યું છે.
જૈન તત્ત્વજ્ઞાનની પૌગલિક નિર્માણ પદ્ધતિ, સમયસ્થિતિ, દ્રવ્ય અવગાહના અને પ્રદેશ અવગાહના; આ જ રીતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ષગુણ હાનિ-વૃદ્ધિ આ બધામાં એક સિદ્ધાંત સ્વીકારી લેવામાં આવ્યો છે, તે સિદ્ધાંત એ છે કે સામાન્ય સ્થિતિ કરતા વિશેષ નિર્માણની સ્થિતિવાળા પુદ્ગલો ઓછી સંખ્યામાં હોય છે. એ જ રીતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભાવો- વાળા મંદ પદાર્થો કરતાં ગુણાધિક પદાર્થોની સંખ્યા ઓછી હોય છે. પ્રકૃતિમાં પણ આ નિયમ જોવામાં આવે છે. પ્રાકૃતિક જગતમાં માટીના નિર્માણ કરતાં તાંબા-પીતળનું નિર્માણ ઓછું છે, તાંબા પીતળના નિર્માણ કરતાં સોના-ચાંદીનું નિર્માણ ઓછું છે અને સોના-ચાંદીના નિર્માણ કરતાં હીરા, માણેક, મોતીનું નિર્માણ ઓછું છે. સિદ્ધાંત એ થયો કે વિશિષ્ટ ગુણયુક્ત હોય અથવા વિશિષ્ટ ઘનત્વ હોય અથવા વિશિષ્ટ પ્રકારની માત્રા હોય તો, આવા બધા વિશેષતા યુક્ત પદાર્થો સામાન્યગુણયુક્ત પદાર્થો કરતાં ઓછા હોય છે. ભગવતી સૂત્રના રૂપમા શતકનો ચોથો ઉદ્દેશક આ વાતની સાક્ષી પૂરે છે.
___ अहो भंते इह लोए पुढवी पिंडाएहितो, सुवण्णपिंडाओ बहुगाવિતેલાદિયા? આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે કે અહો નોયHI ! પુવfપંડો સુવઇfપંહિતો વિરેસાહિત્ય નાવ સંવેઝ!! આ શાસ્ત્રીય પ્રશ્ન નથી. પણ સમજવા માટે પ્રશ્ન ઊભો કર્યો છે. માટી કરતા સોનુ ઓછું છે તે સમજાય તેવી
#
G 30
Page #37
--------------------------------------------------------------------------
________________
**
હકીકત છે. પરંતુ શાસ્ત્રકાર આ સ્થૂલ સિદ્ધાંતની પ્રક્રિયા પરમાણુ સૃષ્ટિથી અર્થાત્ અતિ સૂક્ષ્મ સૃજન ક્રિયામાં સમાયેલી છે તે બતાવવા માંગે છે અને આ ક્રિયા અતિ સૂક્ષ્મ જગતમાં સ્વતઃ સૃષ્ટ થાય છે, ત્યાં મનુષ્ય બુદ્ધિની કોઈ પહોંચ નથી. તેમજ કોઈ પ્રકારનું માનવીય કર્તૃત્વ નથી. તે એક ગૂઢ સત્ય છે. જૈનદર્શન સ્વતંત્ર સૃજન શૈલી પ્રદર્શિત કરે છે. જ્યારે કેટલાક દર્શનો તેને ઈશ્વર કૃત માને છે. ખરું પૂછો તો તે પરમાણુઓ જ સ્વયં ઐશ્વર્યવાન હોવાથી પોતે પોતાના ઈશ્વર છે. પરંતુ જૈનદર્શનમાં આ સૂક્ષ્મ જગતમાં કેટલી મોટી અને કેટલા વિશાળ પ્રમાણમાં ક્રિયાઓ ચાલી રહી છે, તેનું જ્ઞાન આપવામાં આવ્યું છે.
આ રીતે અમોએ થોડા ઉદાહરણો ઉપસ્થિત કરી ગૂઢ ભાવોની સમીક્ષા કરી છે. જો આ દૃષ્ટિ કેળવવામાં આવે તો ભગવતી સૂત્ર રૂપ મહાસાગરમાં પડેલા હજારો રત્ન અને નવનીતરૂપ સિદ્ધાંતો દષ્ટિ ગોચર થાય તેમ છે. સામાન્ય પરંપરા પ્રમાણે પાઠોનું રટણ કરી લે કે સ્થૂલ ભાષાન્તર વાચી લે, વધારે આગળ ન વધે તો સ્વાધ્યાય લાભ તો જરૂર થાય, કર્મની નિર્જરા પણ થાય, પરંતુ માનવજાતિને ઉપકારી તથા શાસનની અપૂર્વ પ્રભાવના થાય તેવા ગૂઢ રહસ્યો ચીંથરે વીંટેલા રત્નની જેમ દૃષ્ટિથી અગોચર રહેવા પામે, અસ્તુ......
આટલું કહી આ ઝાંખી સમાપ્ત કરતાં પહેલાં, આ વિરાટ શાસ્ત્રનો ઊંડો સ્વાધ્યાય કરી, પદેપદનું આલેખન કરી જ્ઞાનતપમાં બેઠેલા સંત-સતીજીઓને પુનઃ પુનઃ કોટી કોટી અભિનંદન આપતા, માનો મસ્તક નમી પડે છે. પ્રભુની આ વીરવાણી, વિશ્વમાં જેને બેજોડ કહી શકાય અને જેની રચના આચાર્યદેવોએ અપૂર્વ તપ કરી સૂત્રબદ્ધ કરી રાખી છે; તે રચનાને હજારો વર્ષો પછી પુનઃ ગુજરાતી સમાજ સામે બહુજ વ્યવસ્થિત રીતે પ્રકાશિત કરી, ગુજરાતને આગમ સાહિત્યનો અણમોલ ખજાનો અર્પિત થઈ રહ્યો છે. ખરું કહો તો એ પૂજ્ય મોટા રતિલાલજી સ્વામીની જીવનભરની નિરંતર તપસ્યાનો મહા પ્રસાદ છે, તેમ કહેવું સોળઆના ઔચિત્ય ધરાવે છે. તેથી પણ વધારે આજે જ્ઞાનતપ કરી જે સતીવૃંદ પુરુષાર્થ કરી રહ્યા છે તે પણ એટલા જ વધાઈને પાત્ર છે. આ પ્રકાશનમાં બે પંક્તિઓ નિર્દેશિત કરવા માટે જે સ્વર્ણ અવસર ઉપલબ્ધ થયો છે તે મારે માટે ગૌરવનો વિષય છે. સુજ્ઞ બંધુ ! તત્ત્વ સમજી, લાભ ઉઠાવે અને કોઈ પ્રશ્ન સમાહિત ન થાય તો યોગ્ય અવસરે સમાધાન મેળવવાના અધિકારી છે.
AB
31
જયંતમુનિ પેટરબાર
Page #38
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બાં. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. અહો જિનવાણી ભગવતી ! તુજ શબ્દ ચરણપાદ કમલમાં સર્વાગ મારા નમી જાય છે. તું શત શત ધારાએ વરસતી, સમાધાન કટોરા ભરી ભરી પીવા મુજને ગમી જાય છે. ભગવંતોએ દર્શાવેલા ગમ્માથી, ભવનું ભાન કરતા, ભૌતિક શમણાઓ મારા શમી જાય છે. શ્રતધારક મુનિપુંગવોના, પરમ પ્રસાદથી પુનઃ વૃત્તિ મારી, નિજાનંદમાં રમી જાય છે.
પ્રિય પાઠક ગણ ! જિજ્ઞાસુ, મુમુક્ષુ સાધક વર્ગ !
આપની સમક્ષ પરમ-ચરમ લક્ષને સિદ્ધ કરાવનાર, ર્તિનું સ્પંદન, સિદ્ધિનું ચંદન, પરમોત્કૃષ્ટ પરમાત્માનું સંનિધાન પ્રાપ્ત કરાવનાર, સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોને ઉજાગર કરનાર, અઢાર પાપનાશક, અઢાર દોષ પ્રણાશક, પરમ પ્રસિદ્ધિ પ્રાપક, રત્નત્રયારાધક, આનંદદાયી, કલ્યાણકારી, મંગલકારી “નૈસર્ગિક નિર્માણ નિધિ' અઢાર શતકદલ મંજૂષામાં ૧૪૮૨ ઉદ્દેશક રૂપ ખૂબીઓનો ખજાનો ભરી ચોવીસમાં શતકથી શરૂ કરી એકતાલીસ શતકમાં પૂર્ણ થઈને અનંત ચોવીસ તીર્થંકર પરમાત્માની, દિવ્યધ્વનિરૂપ, સર્વ જીવો પોત-પોતાની ભાષામાં સમજી જાય તેવી, અનન્ય શરણને પ્રાપ્ત કરાવનારી, જિનવાણીરૂપ દ્વાદશાંગીના પાંચમા અંગરૂપ, “શ્રી ભગવતી સૂત્ર” ગુરુપ્રાણ આગમ બત્રીસીના અમૂલ્ય આગમ રત્નનો અનુવાદ પ્રગટ કરી રહ્યા છીએ. જેમાં દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગની મુખ્યતા છે અને ગૌણતાએ ચારેય અનુયોગનું અનુસંધાન છે. પરમાત્માએ છ એ છ દ્રવ્યોનો ઇતિહાસ વર્ણવી, સ્વાભાવિક સ્વાદનું જ્ઞાનામૃત પીવડાવી, પામર જીવોને પરમાત્મા બનાવવા, વાગ્દાનની પુષ્ટિ અર્પણ કરી, સર્વની સ્વતંત્રતા સિદ્ધ કરાવી છે. એવા જિનેશ્વર, ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્માને મારા-તમારા સહુના પ્રણામ. ગણધર પરમાત્માને; ઉપકારી શાસન-અનુશાસન ચલાવનાર ગુરુ ભગવંતોને; પરમેષ્ઠિ પરમાત્માઓને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરીને મંગલ ભાવના કરું છું કે જગતના સર્વ જીવો સ્વાભાવિક સુખના ભોક્તા બનો.
વાચક વર્ગ ! અનાદિ પરિણતિમાંથી પ્રગટ થયેલા, સાદિ અનંતના ભંગમાં સ્થિત થવા, સંસારનો અંત કરવા સાંતતા દેવીના સંતાન વિષયાનંદકુમાર અને કષાયાનંદકુમાર કર્મધારામાંથી નીકળી જ્ઞાનચેતન ધારામાં ભીંજાતા, મુનિવર બનીને ભગવતી મૈયાના પરમવિદ્યાર્થી બની ગયા. પ્રયોગો શીખતા-શીખતા સ્વમાંજ પ્રયોગ કરી, વિષય-કષાયથી અલગ
).
Page #39
--------------------------------------------------------------------------
________________
થતાં અપૂર્વ ઉલ્લાસ પામી, પ્રશમભાવમાં ઝૂલતા બંને અણગારો પ્રયોગશાળામાં પાછા પધારી ગયા. ભગવતી મૈયાએ તેમનું અહો ! અહો ! ભાવે સ્વાગત કર્યું. પોતાની જ મૂળગી મૂડીરૂપ શ્રુતજ્ઞાનના મુકતાફલથી તેઓને વધાવ્યા. પોતાના નિર્દોષ સ્થાનકમાં તેઓને ઉતારો આપી, આશ્રયદાત્રી બની, મૃદુભાષાથી મુનિરાજને સંબોધન કરીને બોલ્યા
હે મુનિરાજો ! હવે તમારે ફક્ત ૧૮ ખંડના પ્રયોગની તાલિમ બાકી છે. હે મુનિવરો! જેમ કમળની અવગાહના વધે, તે મોટું થાય તેમ તે પાણીથી-કાદવથી ઉપર આવે છે તેમ તમો બંને ઉદાસીન ભાવે ઉપર ઊઠતા-ઊઠતા વિષયાદિના કીચડથી ઉપર ઊઠી ગયા છો. હવે તો તમારે ભાવનાના હીંડોળે ઝૂલી જ્ઞાનાદિ ગુણ ગગનને આંબવાનું છે. અપ્રમત્ત દશામાં ઝૂલાવે તેવો આ નૈસર્ગિક નિર્માણ નિધિ' નામનો હીંડોળો છે.
આ નૈસર્ગિક નિર્માણ નિધિમાં અઢાર ખાના છે. તે એક-એક ખાનામાં શતકદલરૂપી ૧૮ મંજૂષા છે અને તેમાં ઉદ્દેશકોરૂપ વિધ-વિધ પ્રકારની ખૂબીઓ ભરેલી પડી છે. ચાલો, ત્યારે હવે તમે અપ્રમત્ત દશામાં ઝૂલો અને આ ખૂબીઓનો ખજાનો તમારી સમક્ષ ખોલીને બતાવું.
જુઓ ! આ નૈસર્ગિક નિર્માણનિધિના પ્રથમ ખાનામાં ચોવીસમાં શતકદલમાં ૨૪ ઉદ્દેશકોની ૨૪ ખૂબીઓ ભરેલી છે. તે ખૂબીઓ ખુલે, ત્યારે તેમાંથી વિવિધ આકારના રહેવાના ચુંમાલીસ ઘર અને રહેનારા અડતાલીસ પ્રકારના જીવ(ઠામ) નીકળે છે. ઘરકાયમી છે અને જીવો(ઠામ) બદલ્યા કરે છે. ઘર ક્યારે ય જીવ વિનાનું રહેતું નથી. સ્થાનમાં રહેલા જીવો પુદ્ગલોના પરિચયથી જેવા ભાવ કરે તે પ્રમાણે તેના ભવનું નિર્માણ થાય છે. જીવ પાસે પુદ્ગલની જેવી અને જેટલી મૂડી હોય તે પ્રમાણે મૂડી ખર્ચીને વેશ્યા, ઇન્દ્રિય, દષ્ટિ, આહારાદિ ઋદ્ધિ વસાવી તેવા ઘરમાં રહેવા કાર્પણ યોગરૂપ વાહન દ્વારા નરક, દેવના વૈક્રિયરૂપ ચોત્રીસ અને ઔદારિકરૂપ દસ ઘરમાં ભાડે રહેવા ચાલ્યા જાય છે. સમય પૂરો થતાં પુનઃ કમાણી કરી હોય તે પ્રમાણેના બીજા ઘરમાં, સામગ્રી લઈ પાછો ચાલ્યો જાય છે. આ રીતે ગમના-ગમનની ક્રિયા કરાવે, તેને ગમ્મા કહેવાય છે. જીવ વસવાટ કરતા બહુ પાપની પંજી એકઠી કરે, તો તેને નરકરૂપી ઘર એક ભવ સુધી મળે અને પુણ્યની પુંજી એકઠી કરે, તો દેવરૂપી ઘર એક ભવ સુધી મળે, તેમાં પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય. તેના ઔધિકાદિ નવ ભંગ થાય છે. જેવા અધ્યવસાય તેવો ભવ અને સ્થિતિ. કયાંક બે તો કયાંક આઠ ભવ તો ક્યાંક સંખ્યાત, અસંખ્યાત કે અનંતભવ પણ થાય છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભાવોમાં ભવભ્રમણ કરતા જે જીવને ભવભ્રમણનો કંટાળો આવે, જ્ઞાન શુદ્ધિ થતાં અજીવ પુદ્ગલોનો સંગ છોડી દે, તો પુદ્ગલની બનેલી કર્મ વર્ગણા દૂર થઈ જાય છે અને તે આત્મા શુદ્ધ, બુદ્ધ બની લોકાગ્રે શાશ્વતઘરમાં શાશ્વત કાલ માટે સ્થિર થઈ જાય છે. હે મુનિરાજો ! આપશ્રી ઉપપાત, પરિમાણ, સંઘયણાદિ ભૌતિક ઋદ્ધિ
Page #40
--------------------------------------------------------------------------
________________
વગેરેની સામગ્રીવાળા જીવના ઘરનું તથા શાશ્વતા ઘરનું સમ્યગ્દર્શન કરશો તો શ્રુતજ્ઞાન નિર્મળ બનશે અને આત્માની નિરંજન દશા ઉપર પ્રેમ પ્રગટ થશે અને તે પ્રેમ આ સર્વ સ્નેહ સંબંધોને વિચ્છેદ કરાવશે. ભગવતી મૈયાની વાત મુનિરાજોએ ખ્યાલમાં લઈલીધી, ચિત્તને એકાગ્ર કરવાની ખૂબીઓ જાણી લીધી અને તેની આદત પાડવા તપ-સંયમથી આત્માને ભાવિત કરવા લાગ્યા. ભગવતીમૈયાએ નૈસર્ગિક નિર્માણ નિધિનું બીજું ખાનું બતાવતા કહ્યું– જુઓ, આ બીજા ખાનામાં પચ્ચીસમાં શતકદલમાં ૧૨ ઉદ્દેશકોની બાર ખૂબીઓ ભરેલી છે અને તેની ખુશ્બો મહેંકી રહી છે. જીવો સમીપે રહેલા, કાર્મણ કાયરૂપ દુકાનમાંથી લેશ્યાનું દ્રાવણ, પરિણામરૂપી મૂડી ખર્ચીને ખરીદે છે. તેમાંથી સૂક્ષ્મ-બાદર, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, સંજ્ઞીઅસંશી પંચેન્દ્રિયના પર્યાપ્તા-અપર્યાપ્તારૂપ ચૌદ સ્થાન ઊભા કરી, તેમાં વસવાટ કરી ચેતન રાજા ફરતા રહે છે.
તેમાં અન્ય ખૂબીમાં જીવદ્રવ્ય-અજીવદ્રવ્યની સંખ્યા વિષયક સમીક્ષા દર્શાવી છે. જીવના પરિભોગમાં અજીવ આવે છે. અનંતાનંત જીવો અજીવનો પરિભોગ કરે છે, તે અજીવના ભોક્તા છે. પરિભોગની સામગ્રી પૂરી પાડનાર પૌદ્ગલિક અજીવ દ્રવ્યો પણ અનંતાનંત છે. આ પરિભોગ્ય સામગ્રીને શરીર, ઇન્દ્રિયાદિરૂપે ભોગવે છે, તેનું ગહન વર્ણન છે.
તેની એક ખૂબી આકાર-સંસ્થાનની છે. પરિમંડલાદિ વિવિધઆકારમાં પરિણત થઈ પુદ્ગલ દ્રવ્ય લોકના આકારે, નરકાદિ પૃથ્વીઓના આકારે નૈસર્ગિકરૂપે ગોઠવાયા કરે છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૌદ્ગલિક ઈતિહાસ પૂછયો અને ભગવાને જવાબમાં પરમાણુ, એક પ્રદેશથી શરૂ કરી શ્રેણી-વિશ્રેણી, પરિમંડલથી આયતાદિ સંસ્થાનનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. તેની સમીક્ષા કરશો તો ‘લોક સ્વરૂપ ભાવના’ બની જશે.
તેમાં ગણિત સંબંધી એક ખૂબી દર્શાવી છે. કૃતયુગ્મ, દ્વાપરયુગ્મ, વ્યોજ અને કલ્યોજરૂપે તે પ્રગટ કરી છે. હે મુનિરાજો ! તમે તેનું ચિંતન કરજો. જીવના અધ્યવસાયરૂપ પરિણામના પર્યવો અનુસાર દ્રવ્યના યોગે જીવ ક્ષેત્ર, કાળ, ભાવ નિશ્ચિત કરી તેમાં મુસાફરી કરતો રહે છે. તેનું પૂર્ણગણિત સમયથી લઈને પલ્યોપમ, સાગરોપમરૂપે પ્રદર્શિત કર્યું છે. ઔદયિકાદિ ભાવરૂપે થતું જીવનું ગમન પણ પ્રગટ કર્યું છે.
ચારે ગતિના ભ્રમણમાં શ્રેષ્ઠ એવા મનુષ્ય ભવને સાર્થક કરતી સર્વવિરતિ ગ્રહણ કર્યા પછી હે મુનિવરો ! આ જગત નિર્માણની વાતોનું ઘોલન કરતાં, તપ-સંયમ દ્વારા જીવને અનેકવિધ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેને સચ્ચાઈની કસોટી ઉપર ચઢાવવા જીવ ક્યારેક સાધુપણાને નિસ્સાર બનાવી દે છે, તે પુલાક નિગ્રંથ છે. ક્યારેક તે પૌદ્ગલિક સામગ્રીનો ઇચ્છુક બની બકુશ નિગ્રંથ બની જાય છે. ક્યારેક તે દોષસેવીને પ્રતિસેવના, તો ક્યારેક સ્વમાં સ્થિર બની કષાય કુશીલ નિગ્રંથમાં સ્થાપિત થાય છે, ક્યારેક સ્વરૂપના વિરલ ભાવમાં આવી સાચો નિગ્રંથ અને સ્નાતક
34
Page #41
--------------------------------------------------------------------------
________________
બની મોક્ષે ચાલ્યો જાય છે. જીવની આ ખૂબી તો આશ્ચર્યકારી છે. આ નિગ્રંથોને સર્વવિરતિના સાધનરૂપ સામાયિક ચારિત્ર તો જોઈએ જ, દોષિત થાય તો તેને સાફ કરવા છેદોપસ્થાપનીય ચારિત્ર જોઈએ, વિષયનો વિનાશ કરવા પરિહાર વિશુદ્ધ ચારિત્ર, કષાયને કૃશ કરવા સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને દોષોનું સમૂળગું દહન કરવા યથાખ્યાત ચારિત્ર જોઈએ. આ વર્ણનની ખૂબીઓ આ પચીસમા શતકદલમાં ભરી પડી છે.
આ નિગ્રંથ-સંયમના ભાવોમાં સાધક-બાધક પરિણામવાળો બને તો ગમનાગમન વધારી ઓઘ- સંજ્ઞામાં ચાલ્યો જાય છે. મૃત્યુ પછી તીવ્ર-શીઘ્રગતિએ ઉત્પત્તિ સ્થાને કેવી રીતે પહોંચી જાય, તેનું રહસ્યમય વર્ણન દૃષ્ટાંત દ્વારા દર્શાવ્યું છે. ભવભ્રમણ કરતાં જીવોમાંથી અભવ્ય જીવો કયારે ય મોક્ષ પામતા નથી. ભવ્યજીવો-સમ્યગ્દષ્ટિ બની મોક્ષે જઈ શકે છે. મિથ્યાદષ્ટિમાં મોક્ષ પામી શકાતો નથી. આવી અનેક ખૂબીઓની સમજણ આ શતકદલમાં છે.
નૈસર્ગિક નિર્માણ નિધિના ત્રીજા ખાનાના છવ્વીસમા શતકદલમાં; ચોથા ખાનાના સત્યાવીસમા શતકદલમાં અને પાંચમા ખાનાના અયાવીસમા શતકદલમાં—–૧૧ ઉદ્દેશકોની ૧૧-૧૧ ખૂબીઓ છે. આ ખૂબીઓ જીવના સંસાર વિષયક અને કર્મબંધ સંબંધિત છે. પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, આ ત્રૈકાલિક બંધ દષ્ટિએ તેના ચાર ભંગનું વર્ણન સમુચ્ચય જીવમાં; લેશ્યા, દૃષ્ટિ વગેરે વિશેષણ યુક્ત જીવોમાં ઘટિત થતાં ભંગોનું વર્ણન છે. અનંતર-પરંપરોત્પન્નક, અનંતર-પરંપરાવગાઢ, અનંતર- પરંપરાહારક, અનંતરપરંપરપર્યાપ્તક, જીવોમાં પાપકર્મ બંધનો કયો ભંગ લાગુ પડે છે ? તેની એક-એક ખૂબી વિચારણીય છે. છવ્વીસમા શતકમાં કર્મબંધ, સત્યાવીસમા શતકમાં કર્મ કરણ અને અયાવીસમા શતકમાં કર્મ એકત્રિત કરવા સંબંધિત ભંગોનું કથન છે.
નૈસર્ગિક નિર્માણ નિધિના છઠ્ઠા ખાનામાં ઓગણત્રીસમા શતકદલમાં અગિયાર ઉદ્દેશકોની અગિયાર ખૂબીઓ છે. તે બાંધેલા કર્મોના ઉપભોગવિષયક છે. જીવ પોતે જ ભોક્તા છે. કર્તા-ભોકતાનો અટલ સિદ્ધાંત સ્વનો છે, તે નિશ્ચયરૂપે સાબિત થાય છે. બધા જ જીવો એક સાથે ઉત્પન્ન થઈ કર્મ ભોગવવાની શરૂઆત સાથે કરે, ભિન્ન-ભિન્નકાળે ઉત્પન્ન થનાર જીવો કર્મભોગનો પ્રારંભ સાથે કરતા નથી, તેના ચાર ભંગોમાં લેશ્યાથી અનાકાર ઉપયોગ સુધીના બોલોનો વિચાર વિનિમય કરવા લાયક છે. ભિન્ન-ભિન્ન જીવોના કર્મબંધ, ઉદયાદિ દ્વારા જીવદ્રવ્યની ભિન્નતા સૂચવવામાં આવી છે.
નૈસર્ગિક નિર્માણ નિધિના સાતમા ખાનાના ત્રીસમા શતકદલમાં અગિયાર ઉદ્દેશકોની અગિયાર ખૂબીઓ છે. ૪૭ ભેદના માધ્યમે ચાર ગતિના ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી તે ચાર સમવસરણવાળા જીવોના બાંધેલા, કરેલા કર્મો કેમ છૂટે, કેમ તૂટે, તેની પદ્ધતિ દર્શાવી છે. હે મુનિરાજો ! આ પદ્ધતિને જે સાધકો સમજી—સ્વીકારે છે, તેઓ પ્રજ્ઞા છીણીથી
35
Page #42
--------------------------------------------------------------------------
________________
The .
સંધિને છેદી જીવને કર્મથી જુદો પાડી, સ્વરૂપમાં આનંદ પામે છે.
નૈસર્ગિક નિર્માણ નિધિના આઠમા ખાનાના એકત્રીસમા અને નવમા ખાનાના બત્રીસમાં શતકદલમાં અયાવીસ-અયાવીસ ઉદ્દેશકોની અયાવીસ-અયાવીસ ખૂબીઓ છે. હે મુનિરાજો! આ ખૂબીઓમાં લઘુકૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ સંખ્યાની વાતો છે. પહેલાં પુદ્ગલ દ્રવ્યના સંસ્થાન, પુદ્ગલ સાથે કૃતયુગ્માદિ રાશિનું કથન હતું. અહીં જીવાજીવનું સાથે કથન છે. દ્રવ્ય-ગુણ કાયમ એક સ્વરૂપે રહે છે, પર્યાયો પલટાયા કરે છે. અજીવ પુગલો કર્મરૂપે જીવ સાથે જોડાય છે. તેના સંગે કહયુમાદિ કઈ સંખ્યાએ જીવ ૨૪ દંડકમાં ઉત્પન્ન થાય છે, તેનું ગણિત અહીં દર્શાવ્યું છે. નરક, તિર્યંચાદિ દંડકોના જીવો, વેશ્યાથી ઉપયોગ પર્વતના બોલથી યુક્ત નારકાદિ જીવો ૪, ૮, ૧૨ આદિ સંખ્યાએ ઉત્પન્ન થાય કે ઉદ્દવર્તે, તો તે કૃતયુમ કહેવાય છે; ત્રણ, સાત, અગિયાર વગેરે સંખ્યામાં હોય તો વ્યોજ; બે, છ, દસ વગેરે સંખ્યામાં હોય તો દ્વાપર યુગ્મ અને એક, પાંચ, નવ વગેરે સંખ્યામાં હોય તો કલ્યોજ કહેવાય છે. આ ઉત્પત્તિ કે ઉદ્વર્તન જીવના પ્રયોગથી જ થાય છે, પર પ્રયોગથી નહીં, તેમ જાણવું.
નૈસર્ગિક નિર્માણનિધિના દસમા ખાનાના તેત્રીસમા શતકદલમાં બાર અવાંતર શતકના ઉદ્દેશકોની એકસો ચોવીસ ખૂબીઓ પ્રગટ કરેલ છે. સૂક્ષ્મ-બાદર સર્વ એકેન્દ્રિય જીવો સાત કે આઠ કર્મનો બંધ કરે છે પરંતુ વેદન આઠ ય કર્મોનું કરે છે. તેમાં પણ ખાસ શ્રોત્રેન્દ્રિયાવરણ, ચક્ષુરિન્દ્રિયાવરણ, ધ્રાણેન્દ્રિયાવરણ, જિહેન્દ્રિયાવરણ, સ્પર્શેન્દ્રિયાવરણ તથા સ્ત્રી અને પુરુષવેદાવરણ વગેરે ચૌદ પ્રકૃતિનું વદન હોય છે.
અનંતર-પરંપર ઉત્પન્નકાદિરૂપે વેશ્યાદિ બોલની છણાવટ બહુસારી રીતે કરવામાં આવી છે. હે મુનિરાજો ! આ બધા ભાવો જીવે પોતે જ બાંધેલા છે. હવે મુક્ત બનવાનો પુરુષાર્થ સિદ્ધ કરવાની તાલિમ આત્મસાત્ કરો.
નૈસર્ગિક નિર્માણનિધિના અગિયારમા ખાનામાં ચોત્રીશમા શતકદલમાં બાર અવાંતર શતકના ઉદ્દેશકોની ૧૨૪ ખૂબીઓ પ્રગટ થાય છે. એકેન્દ્રિય જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. સૂમ-બાદર એકેન્દ્રિયો મારણાંતિક સમુઘાત કરીને લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત, ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમતમાં ઉત્પન્ન થાય છે. તેના સાત રસ્તાઓ(શ્રેણીઓ) છે. 2જુ આયતા રસ્તેથી જાય તો ૧ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. એકતો વક્રા શ્રેણીથી બે સમયમાં, ઉભયતો વક્રા શ્રેણીથી ત્રણ સમયમાં, એકતો ખુહા અને દ્વિતીખુહા શ્રેણીથી બે, ત્રણ, ચાર સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. અંતિમ બે શ્રેણીઓ ચક્રવાલ અને અર્ધચક્રવાલ શ્રેણી પરપ્રેરિત છે. જીવ-પુગલની નૈસર્ગિક-સ્વાભાવિક ગતિ પ્રથમ પાંચ શ્રેણીમાંથી કોઈપણ એક શ્રેણી અનુસાર હોય છે.
નૈસર્ગિક નિર્માણ નિધિના બારમાથી સત્તરમા ખાનાના પાંત્રીસથી ચાલીસમાં
(36
Page #43
--------------------------------------------------------------------------
________________
શતકદલમાં ૮૯૧ ઉદ્દેશકોની ખૂબીઓ જાણવા જેવી છે. આ શતકોમાં મહાયુગ્મ રાશિ દ્વારા ક્રમશઃ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયો, આ છ પ્રકારના જીવોની ઉત્પત્તિ, પરિમાણ આદિ ૩૩ દ્વારનું વર્ણન છે.
આ મહાયુગ્મ-કૃતયુગ્મ-કૃતયુગ્મ, કૃતયુગ્મ-યોજ, કૃતયુગ્મ-દ્વાપર, કૃતયુગ્મ-કલ્યોજ, આ રીતે કતયુગ્મ સાથે ચાર રાશિ છે. તેમ વ્યાજ સાથે ચાર, દ્વાપર સાથે ચાર અને કલ્યોજ સાથે ચાર રાશિને જોડતા કુલ સોળ રાશિયુગ્મ થાય છે. જે રાશિમાંથી ચાર-ચારને બાદ કરતાં, શેષ ૧ રહે અને તે અપહાર વાર કરવામાં આવે તો તે કલ્યોજ કલ્યોજ કહેવાય.૪નો અપહાર કરતાં રહે અને તે અપહાર એકવાર કરવામાં આવે તો દ્વાપર યુગ્મ કલ્યોજ કહેવાય છે. આ રીતે આ ૧૬ મહાયુગ્મ રાશિપ્રમાણથી લઈ એકેન્દ્રિયમાં સંખ્યાત-અસંખ્યાત અનંત અને અન્યમાં સંખ્યાત-અસંખ્યાત પ્રમાણ જીવોની ઉત્પત્તિ આદિ અવધારવા. તે જીવોની ઋદ્ધિ ખૂબીપૂર્વક દર્શાવી છે. ખરેખર જીવના કર્મ ધારણ કરવાના જબરજસ્ત વ્યાપારનું ગણિત વીતરાગ વિજ્ઞાન જ દર્શાવી શકે છે.
એકેન્દ્રિયાદિ જીવોનું શરીર ઉત્પત્તિના સમયે નાનું હોવા છતાં પ્રથમ સમયમાં ઉત્પન્ન જીવોનું પુગલ દ્રવ્યના સંયોગનું ગણિત કઈ રીતે ઘટિત થાય છે, તે ઘટક હે મુનિરાજો ! તમારા ઘટમાં ઘડી લેવા જેવું છે
નૈસર્ગિક નિર્માણ નિધિના અઢારમા ખાનાના એકતાલીસમા શતકદલમાં ૧૯૬ખૂબીઓ છે. તેમાં ચાર રાશિથી ઉત્પન્ન થતાં જીવોની વિવિધ વિચારણા ચર્ચવામાં આવી છે. જે સમયે જે જીવો એક રાશિથી ઉત્પન્ન થાય તે જીવ તે સમયે બીજી રાશિથી ઉત્પન્ન થઈ શકતો નથી અર્થાત્ જીવ એક સમયે કોઈપણ એક રાશિથી જ ઉત્પન્ન થાય છે. આવા સચોટ જવાબથી પ્રભુ એમ કહેવા માંગે છે કે જે વેશ્યાથી બાંધેલું કર્મ, જે સ્થાનમાં લઈ જાય, તેની સંખ્યામાં સ્થાનમાં ફેરફાર થઈ શકતો નથી. સંચરણશીલ સંસારની ચાર ય ગતિમાં ઘૂમતો-ફરતો આત્મા સર્વત્ર અસંયમી હોય છે. એક મનુષ્ય જ સંયમી બની શકે છે. મનુષ્ય આત્મ સંયમી થાય તો સિદ્ધ બની શકે છે. આ રીતે જીવ પાંચમી ગતિમાં ગયા પછી પાછો ફરતો નથી, ત્યાંજ શાશ્વત સ્થાયી બની જાય છે. હે મુનિરાજો ! આ ગંભીર ચર્ચાની સમીક્ષા કરવા યોગ્ય છે. ૧૯૬ ઉદ્દેશકોનું રાશિયુગ્મ શતક શત-શતધારાએ વરસી જ્ઞાનની ગંગા વહાવે છે. વેશ્યાદિ ક્રિયાથી બંધાયેલા કર્મના રજ-મેલને ધોઈને માનવ, સંયમ તપથી સાફ નિર્લેપ કરી નાંખે છે. હે મુનિરાજો આ રીતે સંપૂર્ણ ભગવતી સૂત્રના ૪૧ ખંડોના ૧૯૨૪ પ્રયોગો ની ખૂબીઓ અહીં પૂર્ણ થાય છે.
તીર્થંકર-ગણધરની સુપુત્રી ભગવતી દેવીએ જ્યારે ખૂબીઓના આ ખજાનાને ખોલી નાખ્યો ત્યારે તે ખજાનામાં રહેલા ઇચ્છિત, પ્રતિચ્છિત, સત્ય, તથ્ય, પવિત્ર, સ્વચ્છ, વંદનીય, મનનીય, સત્કારણીય, સન્માનીય, અપરિમિત ભાવ યુક્ત વિધિ અને નિષેધો, તપ, નિયમ અને વિનય, સેંકડો હેતુરૂપ મહાન રત્નોને જોઈ મુનિરાજો આશ્ચર્યાવિત બની ગયા,
37
Page #44
--------------------------------------------------------------------------
________________
નમી પડયા અને કૃતકૃતાર્થ બની ગયા.
મુનિરાજોએ ગૌતમાદિગણધરોને તેમજ પુસ્તક લેખક કથિત વિધ-વિધ ઉપકારકર્તાઓને નમસ્કાર કર્યા. અમારું અજ્ઞાન હરાઈ જાઓ તેવી આતમ ભાવના ભાવી ભાવવિભોર બની ગયા. ભગવતી મૈયાએ પ્રથમ શતકથી લઈ૪૧મા શતકનું પુનઃ ઉચ્ચારણ કરાવી, સ્વાધ્યાયની પદ્ધતિ શીખવાડી. મુનિરાજોએ તે સ્વીકારી, શ્રુતજ્ઞાનમાં રમણ કરતાં મુનિરાજો રોષકાળ પૂર્ણ કરી વિચરણ કરવા લાગ્યા.
મુનિરાજોએ પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકના ચલમાણે ચલિએના સિદ્ધાંતને વાગોળતાં વાગોળતાં તેનું અનુસંધાન ૪૧મા શતકમાં કહેલા આત્મ સંયમ સાથે કર્યું. તેના દ્વારા એવો સમય આવ્યો કે તેઓ જડ જગતની પૌગલિક સામગ્રીની રચનાથી બનેલા કર્મના મૂળને હચમચાવી-ચલમાણે ચલિએ કરી, તેની ઉદીરણા કરી, વેદન કરી, છેદન-ભેદનાદિ કરી, મૂળમાંથી ઉચ્છેદ કર્યો અર્થાત્ કર્મોની નિર્જરા કરવા લાગ્યા. કર્મોને તપની અગ્નિમાં દગ્ધ કરી સંપૂર્ણ કૃતયુગ્મ જેવી સંખ્યાવાળા, ચારગતિમાં ગમન કરાવનાર કૃતયુગ્મ રાશિરૂપ ચાર ઘાતી કર્મોનો, ક્ષપક શ્રેણીએ ચઢીને નાશ કર્યો. ત્રણ યોગનું રુંધન કરી, અયોગી અવસ્થામાં આવી, વ્યોજ રાશિના બાંધેલા વિષયના કર્મોનો વિનાશ કર્યો. દ્વાપર યુગ્મમાં લઈ જનાર રાગ-દ્વેષને સમૂળગા નાશ કરવા, શૈલેશી કરણથી તૈજસ-કાશ્મણ શરીરને આત્મપ્રદેશોથી સર્વથા ભિન્ન કરી દીધા અને કલ્યોજ પ્રમાણે પોતાના એક જ આત્માને શુદ્ધ-બુદ્ધ-મુકત બનાવી મોક્ષ પ્રાપ્ત કરી, શાશ્વત સુખના સામ્રાજ્યને પ્રાપ્ત કર્યું અને લોકના અગ્રભાગમાં રહેલા સિદ્ધાલયમાં બિરાજિત થયા. વિષય-કષાય રહિત થઈને આનંદાદિ નિજગુણમાં સહજાનંદી-ચિદાનંદી બની રહ્યા.
આ રીતે સંપાદકીય લેખના માધ્યમથી આપણા ભગવતી સૂત્રના પ્રથમ ભાગથી પાંચે ય ભાગ સુધી ચાલ્યું આવતું વિષયાનંદકુમાર અને કષાયાનંદકુમારનું ચરિત્રપૂર્ણ થયું.
પ્રિય પાઠકગણ!ગુરુભગવંતોના સાંનિધ્યમાં રહી, કંઈકચિંતનશીલતાની શક્તિના આધારે, ગુરુપ્રાણની અનન્ય વરસતી કૃપાધારાએ ભીંજાઈને મુમુક્ષુદશા કેવી હોય તેની ઝાંખી આલેખી છે. છેલ્લા શતકોએ મારી દષ્ટિ ખોલી નાખી છે. એક તમન્ના જાગૃત કરી છે. આ મળેલો ત્રણ લોકના આકારવાળો, કર્મભૂમિના મનુષ્યનો આ દેહ, તેમાં આયતથી પરિમંડલ સંસ્થાનરૂપે ગોઠવાયેલા બધા જ અવયવો અને તે અવયવોથી તૈયાર થયેલો જીવનો ઢાંચો, તેનાથી મળેલું છે સંસ્થાન પૈકીનું એક સંસ્થાન તે જીવનું ગ્રહણ કરેલું મુખ્ય સંસ્થાન ગણાય છે. તે સંસ્થાનમાં રચાયેલા અનેક સંસ્થાનોની આકૃતિ- પૌલિક રચના કતયુમથી કલ્યોજ રાશિમાં રચાય છે. આવું અલૌકિક સ્યાદવાદ સિદ્ધાંત અનંતજ્ઞાની સિવાય કોણ દર્શાવી શકે? કોઈ નહીં, અસ્તુ..
અનાદિના ભાંગામાંથી નીકળી સાદિ અનંતના ભાંગામાં આવવા સાંતતાદેવીની કલ્પના કરી છે. વિષય-કષાય તે બંને રાગ-દ્વેષરૂપ સંસારના બિયારણ છે અને તેમાં આનંદ ભળી ગયો
(38
Page #45
--------------------------------------------------------------------------
________________
હોવાથી વિષયાનંદ-કષાયાનંદ કુમારની કલ્પનાકરી છે. અનાદિ પરિણતિ તો ઓરમાન માતા છે જ્યારે સાચી માતા તો સાંતતા દેવી જ છે. તે સમતારૂપમાં સ્વાભાવિક રીતે જ ઢળી જાય છે. તેથી જિનવાણી તારક છે. શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનનું બિયારણ છે. માટે ભગવતીસૂત્રને કેવળજ્ઞાની તીર્થકરની પુત્રી બનાવી છે અને તેઓને ગણધર ભગવંતોએ આપેલી શ્રુતજ્ઞાન લિપીને પ્રયોગશાળા બનાવી છે. આ શાસ્ત્રયોગના આધારે મુમુક્ષુ આત્માઓ વિકાસ પામે છે અને અંતે વીતરાગ બને છે. વીતરાગતા લાવવા માટેની અનુપ્રેક્ષા, સંપાદકીય લેખ દ્વારા આપ સર્વની સમક્ષ રજૂ કરેલ છે. તે મારા માટે, આપના માટે, સૌના માટે શ્રેયનું કારણ બનો. તેમાં જે દોષો રહી ગયા હોય તેનું દફન કરી, ગુણોને શોધી, આત્માને શુદ્ધ કરો, તેવી અનન્યભાવે મંગલ કામના કરું છું. આભાર : સાધુવાદઃ ધન્યવાદ -
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરી અણમોલો અભિગમ પ્રેષિત કરનાર મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદેવ શ્રી જયંતિલાલજી મ.સા. નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુર્દેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, ઉત્સાહ ધરા, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી અનુવાદ સંસ્કરણના ઉદ્ભવિકા, નિપુણા, કાર્યનિષ્ઠા, કૃતજ્ઞા, ઉગ્રતપસ્વિની મમભગિની તેમજ સુશિષ્યા સાધ્વી શ્રી ઉષાને ધન્યવાદ અપું છું.
ધન્ય તમારા અંતિમ જીવનની ઘડી, મૃત્યુના પળે પણ દેવાધિદેવના સ્મરણે દેહોત્સર્ગ કર્યો; સમાધિમય મૃત્યુને વરી જીવન સફળ કર્યું, અધુરી સાધના પૂરી કરવા વીતરાગ માર્ગે વહી કર્મનો વિનાશ કરી, અખંડ શાંતિ પામો; એ જ મંગલ ભાવના કરું છું.
આગમ અવગાહન કરાવનાર સહયોગી સાધ્વીરત્ના હસુમતી, વીરમતી સહિત સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
પ્રસ્તુત આગમ શ્રી ભગવતી સૂત્રના આ પાંચમા ભાગ સહિત મહાકાય સંપૂર્ણ શ્રી ભગવતી સૂત્રના અનુવાદિકા તથા સહસંપાદિકા અમારા સુશિષ્યા ડો. સાધ્વી આરતીબાઈ મ.
( ).
39
Page #46
--------------------------------------------------------------------------
________________
છે. જેમણે અનુવાદ સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેમની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિબંધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો; એ જ મંગલ ભાવના કરું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના સહ સંપાદિકા યશસ્વી સાધ્વી રત્ના મમશિષ્યા-પ્રશિષ્યાં ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
આગમ સંશોધનમાં સહયોગી શ્રમણોપાસક મુકંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવું જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબહેન પારેખને ધન્યવાદ.
પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી મહેન્દ્રભાઈ આદિ સર્વ સભ્યગણો; ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં આપું છું.
પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ નિખાઈ–ઉમામ सव्वजीवाणं।
વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના
સુશિષ્યા- આર્યાલીલમ.
40
Page #47
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા શ્રી ભગવતી સૂત્રનો વિષય જૈન તત્ત્વજ્ઞાનના સમગ્ર વિષયોને આવરી લે છે, એટલું જ નહીં, વિશ્વ વિદ્યાના કોઈ પણ વિષયોનો સંકેત આ સૂત્રાધિરાજમાં ન થયો હોય તેમ લાગતું નથી. આ વિશાળકાય ગ્રંથનું લેખન શ્રમસાધ્ય છે અને તેનું સંપાદન ચિંતન-મનનની અપેક્ષા રાખે છે.
દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગની પ્રધાનતાવાળા વિષયો, વાચકોને સરળ, સુગમ અને સુપાચ્ય બની રહે તે પ્રમાણે સંકલન કરવું, ક્યારેક સૂત્ર અત્યંત સંક્ષિપ્ત હોય, તેનો ભાવ સમજવો કઠિન હોય ત્યારે તે સુત્રના પૂર્વાપર સંદર્ભો આપીને તેનું રહસ્ય પ્રગટ કરવું, ક્યારેક લિપિદોષ આદિથી પાઠમાં કોઈ અશુદ્ધિ જણાય, તો તેની સ્પષ્ટતા કરવી વગેરે સંપાદન કાર્ય ઊંડી સૂઝ-સમજ માંગી લે છે.
જેમ કે શતક–૨૫/૬માં સૂત્રકારે છ પ્રકારના નિગ્રંથોની ગતિ અને પદવીનું કથન આરાધના-વિરાધનાની અપેક્ષાએ કર્યું છે. પ્રશ્ન થાય કે પલાક, બકશ અને પ્રતિસેવના કશીલ. તે ત્રણે નિયંઠા દોષસેવી છે, તો તેમાં આરાધનાની અપેક્ષાએ ગતિ કેવી રીતે થાય? તે જ રીતે કષાય કુશીલ અને નિગ્રંથ, તે બે નિયંઠા અપ્રતિસેવી છે, તો તેમાં વિરાધનાની અપેક્ષાએ ગતિ કેવી રીતે થાય?
વૃત્તિના આધારે વિષય સ્પષ્ટ થાય છે કે પુલાકાદિ પ્રતિસેવી નિયંઠાઓ અંત સમયે પોતાના દુષ્કૃત્યોની આલોચના આદિ કરીને કષાયકુશીલપણાના ભાવને પામીને અલ્પ સમયમાં જ મૃત્યુ પામે, તો તેની આરાધનાની અપેક્ષાએ ગતિ કહેવાય અને કષાયકુશીલ કે નિગ્રંથ ક્યારેક પરિણામના પરિવર્તનથી બકુશાદિના ભાવોને પામીને અંતર્મુહૂર્તમાં જ મૃત્યુ પામે, તો તેની વિરાધનાની અપેક્ષાએ ગતિ કહેવાય છે. આ રીતે ભૂતકાળની પર્યાયના આધારે પણ તેને તે-તે નિગ્રંથ કહી શકાય અને તે પ્રમાણે તે-તે નિગ્રંથોની ગતિ થાય છે.
તેમાંજ સૂત્રકારે નિગ્રંથોને પ્રાપ્ત થતી પદવીનું કથન કર્યું છે. આરાધનાની અપેક્ષાએ પુલાકાદિ નિગ્રંથો ઇન્દ્ર આદિ પદવી પ્રાપ્ત કરે છે અને વિરાધનાની અપેક્ષાએ તે અUU ૩વવનેના તે અન્યત્ર ઉત્પન્ન થાય છે. અહીં આપણુ શબ્દનો ભાવ સૂત્રથી સ્પષ્ટ થતો નથી. કેટલીક વ્યાખ્યાઓમાં અUMયસુ અન્યત્ર. ભવનપતિ આદિ કોઈ પણ દેવોમાં ઉત્પન્ન
Page #48
--------------------------------------------------------------------------
________________
થાય તે પ્રમાણે અર્થ કર્યો છે પરંતુ પૂર્વસૂત્રના સંદર્ભોને જોતાં સ્પષ્ટ થાય છે કે કોઈ પણ નિગ્રંથો ભવનપતિ, વ્યંતર કે જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થતાં નથી. તે વૈમાનિક દેવોમાં જ ઉત્પન્ન થાય છે. આરાધનાની અપેક્ષાએ તે વૈમાનિક જાતિમાં પદવીધારી દેવ થાય અને વિરાધનાની અપેક્ષાએ કોઈ પદવી પ્રાપ્ત કરતા નથી પરંતુ અત્યારે સુ વૈમાનિક જાતિમાં જ પદવીધારી સિવાયના સામાન્ય દેવ થાય છે.
શતક-૩૪માં ઉત્પત્તિ અને કર્મબંધની વિભિન્નતાઓના આધારે એકેન્દ્રિયોની ચૌભંગીનું નિરૂપણ છે. તેમાં એક સાથે ઉત્પન્ન થયેલા બે જીવોને ‘તુલ્ય વિશેષાધિક’ કર્મ બંધના ધારક કહ્યા છે. બે જીવોના કર્મબંધમાં એક સાથે સમાનતા અને વિભિન્નતા કઈ રીતે થાય? આ પ્રશ્નના સમાધાન માટે કર્મગ્રંથના આધારે વિચારણા છે. કર્મગ્રંથમાં કર્મબંધના ચાર પ્રકાર કહ્યા છે. તેમાંથી પ્રકૃત્તિ બંધ અને પ્રદેશબંધ યોગના આધારે થાય છે, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ કષાયના આધારે નિશ્ચિત થાય છે. એક સાથે ઉત્પન્ન થયેલા બે જીવોની યોગશક્તિમાં સમાનતા હોવાથી તેનો પ્રદેશબંધ સમાન થાય પરંતુ તે બે જીવોના આત્મ પરિણામોમાં, રાગ-દ્વેષ આદિ કાષાયિક ભાવોમાં તરતમતા હોવાથી તેમાં સ્થિતિ અને અનુભાગ બંધમાં વિશેષાધિકતા થાય છે. આ રીતે સાથે ઉત્પન્ન થયેલા બે જીવો તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરી શકે છે.
શતક–૨૫ ઉદ્દેશક-૩માં અજીવ સંસ્થાનોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં 'નવમ’ સંસ્થાનનું કથન છે. સંસ્થાનોના પ્રકારમાં જવમધ્ય નામનું કોઈ સંસ્થાન નથી. આગમ પાઠ કે વૃત્તિના આધારે તેનો અર્થ સ્પષ્ટ થતો નથી. ચિંતન કરી તેના અર્થનો નિર્ણય કર્યો કે અહીં જવમધ્યનો પ્રાસંગિક અર્થ લોક થાય છે. જવના બે ભાગ કરીએ તેને જવમધ્ય કહેવાય. અધોલોકનો આકાર જવમધ્યની જેમ ઉપર સાંકડો અને નીચેથી પહોળો છે. સંપૂર્ણ લોકનો આકાર પણ સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારની જેમ સુપ્રતિષ્ઠિત ત્રણ જવમધ્ય જેવો કહી શકાય છે. પછીના સૂત્રોના સંદર્ભમાં ‘જવમધ્યનો ‘લોક” અર્થ યથોચિત જણાય છે.
શતક–૩૫થી ૪૦ મહાયુગ્મ શતકોના ૧૧-૧૧ ઉદ્દેશકોના ઉપસંહારાત્મક પાઠમાં લિપિદોષ આદિથી કંઈક અશુદ્ધિ જણાય છે. ટીકાકારોએ તેના સ્પષ્ટીકરણ માટે પ્રયત્ન કર્યો છે પરંતુ તે બુદ્ધિગમ્ય થતો નથી. વાચકોની સ્પષ્ટતા માટે અમે તે પાઠને કસમાં મૂકીને વિવેચનમાં તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
આ રીતે આગમનો કોઈ પણ વિષય વિચારણીય બની જાય ત્યારે અન્ય આગમ પાઠોના સંદર્ભો, સંસ્કૃત ટીકા અને અન્યગ્રંથોના ભાવોને નજર સમક્ષ રાખીને આગમ મનીષી પૂ.તિલોકમુનિ મ.સા. તથા પ્રધાન સંપાદિકા ગુણી મૈયા પૂ. લીલમબાઈમ. તથા અમે બંને(સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા) સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારણા કરીને આગમ પાઠનું પુષ્ટિકરણ થાય
Page #49
--------------------------------------------------------------------------
________________
O
તે રીતે ઉચિત નિર્ણય લઈએ છીએ.
શ્રી ભગવતી સૂત્રનું સંપાદન કાર્ય પૂર્ણ થતાં, આજે પંચમ ભાગના પ્રકાશનની પાવન પળે અંતર આનંદ અનુભવે છે.
આ સંપાદન કાર્યના અમે નિમિત્ત માત્ર છીએ. પ્રાતઃસ્મરણીય પૂ. પ્રાણગુર્દેવના નામને અમર બનાવવા અંતરિક્ષમાં બિરાજમાન તપોધની ગુરુદેવ પૂ. રતિલાલજી મ.સા.ના કૃપાશીષે અમારા માધ્યમથી આ મહત્તમ પુણ્યકાર્ય થઈ રહ્યું છે.
ગુણી મૈયા પૂ. મુક્તાબાઈ મ. તથા પૂ. લીલમબાઈ મ.ની કૃપાપૂર્ણ દષ્ટિ અમોને કાર્ય કરવાની શક્તિ પ્રદાન કરે છે.
આગમ સંપાદન કાર્ય કોઈ બુદ્ધિ વિલાસ નથી, પરંતુ મહાન સ્વાધ્યાય રૂપ આત્યંતર તપ છે. તે તપ કોઈ પણ પ્રકારે તાપ ન બની જાય તે માટે હંમેશા અમોને સાવધાન કરનાર ગુણી મૈયા પૂ. વીરમતિબાઈ મ. અમોને ભાવવિશુદ્ધિની પ્રેરણા આપી આ મહાન તપની અનુમોદના કરી રહ્યા છે
ગુરુકુલવાસી સર્વ રત્નાધિકો તેમજ સહવર્તી ગુરુ ભગિનીઓનો સહયોગ તથા સદ્ભાવના અમારું પાથેય છે. અંતે માત-તાત તરફથી પ્રાપ્ત થયેલા જન્મજાત સંસ્કારો આજે અંકુરિત થઈ રહ્યા છે. સર્વ ઉપકારીઓના ઋણનો અમે સ્વીકાર કરીએ છીએ.
સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુણીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ
કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
Page #50
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
- ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. સત્કાર્યનો પ્રારંભ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. કાર્યના પ્રારંભ પછી તેને પૂર્ણ કરવાની અદમ્ય લગન, તેના માટેનો સતત પુરુષાર્થ, આત્મવિશ્વાસ અને ગુરુકૃપા વગેરે પરિબળો તેનાથી પણ વિશેષ મહત્ત્વના છે. કારણ કે તેનાથી જ કાર્ય પૂર્ણતા તરફ ગતિ કરે છે. અંતે સર્વ કારણોના સુયોગે કાર્યની પૂર્ણતા થાય ત્યારનો આનંદ અનોખો જ હોય
ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ. એ શ્રી ભગવતીસૂત્રનું લેખન કાર્ય મને સોંપ્યું. પૂ. ગુરુદેવના સાંનિધ્યમાં જેની વાંચણી થઈ છે તે જ આગમ લેખન કરવાનું હોવાથી હું ભાવવિભોર બની ગઈ. ભગતીસૂત્રના ભાવો ગંભીર અને રહસ્યપૂર્ણ છે. વિષય વિશાળ અને વિવિધતાપૂર્ણ છે, સમગ્ર જૈનતત્ત્વજ્ઞાનને આવરી લે છે. તેવા મહાન સૂત્રલેખન કરવા માટે મારી પાસે ગુરુકૃપાની શ્રદ્ધાનું એક જ સમર્થ સાધન હતું.
આજથી પાંચ વર્ષ પૂર્વે વેરાવળની પાવન ભૂમિ પર શુભમુહૂર્તે જિનવાણીની અખૂટ શ્રદ્ધા, બહુમાન અને પૂ. ગુરુદેવના સ્મરણ સાથે સાથે લેખન કાર્યનો પ્રારંભ કર્યો. ગુરુકૃપાબળે મારા ક્ષયોપશમ અનુસાર તે ગંભીરભાવોને સમજવાનો પ્રયત્ન કર્યો. સતત પુરુષાર્થથી કાર્યક્રમશઃ આગળ વધ્યું. સહુના સહિયારા પ્રયત્ન આજે સૂત્રાધિરાજ શ્રી ભગવતીસૂત્રનું કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે.
શ્રી ભગવતીસૂત્રના પાંચમા–અંતિમ ભાગના પ્રકાશનની પાવન પળે મારું અંતર ગુરુકૃપાના માહાભ્યને અનુભવતા પરમ પ્રસન્નતા સહ પૂ. ગુરુદેવના ચરણોમાં ઝૂકી જાય છે અને ધન્યતા અનુભવે છે.
આ ભાગમાં શતક ૨૪ થી ૪૧ નો સમાવેશ થાય છે. તેમાં દ્રવ્યાનુયોગનું જ પ્રાધાન્ય છે.
શતક-૨૪મા ગમ્મા અધિકાર, જીવોના અનંત જન્મ મરણને અને સંસારના સ્વરૂપને સાંગોપાંગ રીતે સમજાવે છે. શતક-૨૫માં યોગની સમ-વિષમતા, તેનું
44
Page #51
--------------------------------------------------------------------------
________________
અલ્પબદુત્વ, જીવ-અજીવ દ્રવ્યની અનંતતા, અજીવ સંસ્થાનના ભેદ-પ્રભેદ, લોકશ્રેણી જેવા વિષયો લોકના પદ્ધવ્યને સમજાવે છે. છ પ્રકારના નિગ્રંથો અને પાંચ પ્રકારના ચારિત્રનું સુવિસ્તૃત વર્ણન સાધકોને સ્વસ્થિતિનું દર્શન કરાવી પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે. દશ સમાચારી, પ્રતિસેવના, આલોચના, પ્રાયશ્ચિત્ત અને તપનું વિશદુવિશ્લેષણ સાધ્વાચારને પ્રગટ કરે છે. શતક-૨૬માં જીવના કર્મબંધની સૈકાલિકતા, શતક-૨૭માં પાપક્રિયા કરવાની તૈકાલિકતા શતક–૨૮માં પાપક્રિયાના સમર્જનની સૈકાલિકતા, શતક–૨૯માં પાપકર્મવેદનના પ્રારંભ અને અંતના ચાર ભંગનું વર્ણન છે.
શતક ૩૦માં જીવોનું ચાર પ્રકારના સમવસરણનું વિભાજન કરીને તેમાં આયુષ્ય- બંધ વગેરે વિષયોનું નિરૂપણ છે.
શતક ૩૧માં લઘુયુગ્મ જીવોની ઉત્પત્તિ અને શતક–૩રમાં લઘુયુગ્મ જીવોની ઉદ્વર્તના વિષયક ૩૩ દ્વારનું કથન છે.
શતક–૩૩માં એકેન્દ્રિય જીવોની કર્મપ્રકૃતિ, બંધ, વેદન આદિ વિષયનું વર્ણન છે. શતક–૩૪માં સાત પ્રકારની શ્રેણી દ્વારા જીવનો ગમનમાર્ગ અને તેના વિવિધ વિકલ્પોનું નિરૂપણ છે. શતક–૩૫ થી ૪૦માં મહાયુગ્મ એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય પયેતના જીવોની અને શતક-૪૧માં રાશિયમ જીવોની ઉત્પત્તિ વિષય કથન છે. આ રીતે વિવિધ પ્રકારના જીવોના વિવિધ સંખ્યામાં થતાં જન્મ-મરણનું નિરૂપણ, સંસારી જીવોની વિવિધતા અને તેની વિધ-વિધ પરિસ્થિતિનું દર્શન કરાવે છે.
સમગ્ર રીતે જોતાં જણાય છે કે સૂત્રકારનો આશય વિવિધ પ્રકારે અનંત સંસારના સ્વરૂપનું દર્શન કરાવી સાધકના અંતરમાં સંવેગ અને વિષય-વિકાર પ્રતિ નિર્વેદ ભાવ જાગૃત કરી તેને સાધનામાં સ્થિર કરવાનો છે. પ્રસ્તુત સંસ્કરણ :
ભગવતી સૂત્રના અનેક સંસ્કરણ ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતી ભાષીઓને લક્ષમાં લઈને ન અતિ વિસ્તૃત, ન અતિ સંક્ષિપ્ત, તેવા વિવેચન સહ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે. જેમાં મૂળપાઠ, કઠિન શબ્દાર્થ, ભાવાર્થ, વિષયાનુસાર શીર્ષકો, વિષયાનુસાર વિવેચન આપ્યું છે. વિષયબોધની સુગમતા, કઠિન વિષયોની સરળતા અને સ્પષ્ટતા માટે આવશ્યક્તાનુસાર ચાર્ટ તૈયાર કર્યા છે. જે સ્વાધ્યાયીઓ માટે અત્યંત ઉપયોગી
45
Page #52
--------------------------------------------------------------------------
________________
છે. કથાનકોના પ્રારંભમાં તે કથાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેથી વાચકો કથાના સારભાગને શીધ્ર પ્રાપ્ત કરી શકે છે. અંતે સંપૂર્ણ ભગવતી સૂત્રના વિશિષ્ટ વિષયોની અનુક્રમણિકા બનાવી તેનું વિષય પ્રમાણે સંકલન કર્યું છે.
આ રીતે અનેક પ્રકારે આ વિશાળકાય સૂત્રરાજના વિષયને મારા ક્ષયોપશમ અનુસાર સરળ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે જનજનના તત્ત્વબોધનું કારણ અને આચાર વિશુદ્ધિનું પ્રેરક બની શકશે તે નિર્વિવાદ છે.
શ્રી ભગવતીસૂત્રની વિશાળતાને લક્ષમાં લઈને તેનું પાંચ ભાગમાં વિભાજન કર્યું છે. જેમાં ભાગ–૧માં શતક ૧ થી ૪, ભાગ–રમાં શતક ૫ થી ૭, ભાગ–૩માં શતક–૮ થી ૧૨, ભાગ-૪માં શતક–૧૩ થી ૨૩, ભાગ–પમાં શતક–૨૪ થી ૪૧નો સમાવેશ કર્યો છે.
શ્રુત પરંપરાને અક્ષણ બનાવવાના પૂર્વાચાર્યોના પ્રકૃષ્ટ પ્રયત્નોમાં પ્રસ્તુત સંસ્કરણ નક્કર કડીનું કામ કરી રહ્યું છે. પ્રસ્તુત સંસ્કરણમાં આધારભૂત ગ્રંથો :
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં સૈલાના દ્વારા પ્રકાશિત શ્રી ભગવતી સૂત્રને આધારભૂત તરીકે સ્વીકાર્યું છે. તેમ જ અનેક સ્થાને યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કૃત શ્રી ભગવતી સૂત્ર અંગ સુરાણિ ખંડ-૨ તથા 'મહાવીર જૈન વિદ્યાલયના ભગવતી સૂત્ર'ના આધારે પાઠનું સંશોધન કર્યું છે. ભાવાર્થ અને વિવેચનમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ કૃત સંસ્કૃત ટીકા, શ્રી બેચરદાસજી કૃત ભગવતી સૂત્ર, સૈલાના–ભગવતી સૂત્ર, યુવાચાર્ય શ્રી મધુકરમુનિ કૃત ભગવતી સૂત્ર, પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ભગવતી સૂત્ર, આગમ દિવાકર પૂ. જનક મુનિ મ. સા. લેખિત ભગવતી ઉપક્રમ, આગમ મનીષી પૂ. ત્રિલોક મુનિ મ.સા. લેખિત જૈનાગમ નવનીત ભાગ-૭ને આધારભૂત બનાવ્યા છે.
આભાર દર્શન - આ ઉમદાકાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત પ્રાતઃ સ્મરણીય ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. નું જન્મ શતાબ્દી વર્ષ છે.
જેમની ઉજ્જવળ પરંપરા રૂપ જિન શાસનમાં સ્થાન પામ્યા, આગમનું જ્ઞાન પામ્યા, જીવન જીવવાનું વિજ્ઞાન પામ્યા, તેવા અનંત ઉપકારી ગુરુવર્યોની ઉપકાર સ્મૃતિ
|
46
Page #53
--------------------------------------------------------------------------
________________
નિમિત્તે અનાદિની અરતિને દૂર કરી, અખંડ રતિ-આનંદને પ્રાપ્ત કરવા આ વિશાળ આયોજનનું નિર્માણ થયું છે. આ આયોજનને પૂર્ણ કરવા મુખ્યતયા પૂ. મુક્ત–લીલમ ગુણી સહ તેમના પરિવારના સાધ્વીજીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
- આજે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું એકવીસમું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પાવન પ્રસંગે સહુ પ્રથમ આગમ સોત સમ ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી, સૂત્ર સંકલનકર્તા શ્રી સુધર્માસ્વામી, આગમલિપિબદ્ધકર્તા પૂર્વધર શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણને હૃદય પટ પર સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. જેણે આગમ સાહિત્યને પ્રવાહિત કર્યું, તેવા આચાર્ય ભગવંતો તથા મમ શ્રદ્ધામૂર્તિ પૂ. જયમાણેક-પ્રાણ-ગુસ્વર પ્રતિ શ્રદ્ધાભાવ પ્રગટ કરું છું.
તેમ જ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ! શ્રી ભગવતી સૂત્રના પ્રકાશન સમયે આપ સ્મૃતિ પટ પર પધારો છો, આપના પાવન સાંનિધ્યમાં આપે બે બે વાર શ્રી ભગવતી સૂત્રની વાચના કરાવી અને તે જ આગમ અનુવાદનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પારદષ્ટા એવા આપે ભાવિના ભાવને જાણીને જ કદાચ આ પ્રકારનું આયોજન કર્યું હોય તેમ વર્તમાને પ્રતીત થાય છે. આ વિશાળકાય ગ્રંથનું આલેખન તે મારી બુદ્ધિ અને શક્તિની બહારની વાત છે, તેમ છતાં તે કાર્ય સહજ, સરળ, સરસ રીતે નિર્વિને પૂર્ણ થયું છે, તે આપની જ કૃપાનું અનન્ય પરિણામ છે.
જેઓએ પોતાના ગહન ચિંતન-મનન પૂર્વક “શ્રી ભગવતી સૂત્રના ગૂઢાત્મક ભાવોની ઝાંખી' દ્વારા કેટલાય રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા છે તેવા ગચ્છશિરોમણિ પૂજ્યપાદ શ્રી જયંતમુનિ મ.સા.ની જ્ઞાન ગરિમા અને ગુણગ્રાહી દષ્ટિ તે જ અમારું ગૌરવ છે.
આ પવિત્ર પળે વાણીભૂષણ પૂ.ગિરીશ મુનિ મ.સા.ના પાવન ચરણોમાં ભાવવંદન કરું છું.
આ આયોજનના પાયાના પથ્થર સમ, આગમ ભેખધારી પૂ. ત્રિલોકમુનિ મ.સા. જેઓ આગમ સંપાદન કાર્યની પૂર્ણતા માટે તપારાધના સહિત અપ્રમત્તભાવે, અખંડપણે કાર્ય કરી રહ્યા છે, તેમની આગમચિ અને કાર્ય કરવાનો ઉત્સાહ અમારા ઉત્સાહને વધારે છે. તેમણે પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી આ આગમનું સંશોધન કર્યું છે. યુવાસંત પૂ. નમ્રમુનિ મ.સા. તેમાં આવશ્યક સૂચનો કર્યા છે.
47
Page #54
--------------------------------------------------------------------------
________________
મારા અનંત ઉપકારી ગુરુણીદેવા પૂજ્યવરા પૂ. મુકતાબાઈ મ. એ અપાર વાત્સલ્ય વહાવી મારા કાર્યને વધાવ્યું છે.
જેને જિનવાણી પ્રતિ અતૂટ શ્રદ્ધા અને ગુરુવર્યો પ્રતિ અનન્ય ભક્તિભાવ છે, જેના તનમાં, મનમાં અને રોમેરોમમાં અનંત ઉપકારી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મ.સા.ના નામથી પ્રારંભાયેલુ કાર્ય શીઘ્રતયા પૂર્ણ કરવાની એક જ લગન છે, કાર્યની પૂર્ણતા માટે કેટલાય કઠિનતમ નિયમો સહ જેઓ શ્રુત સેવામાં સમર્પિત થઈ ગયા છે, તેટલું જ નહીં તેઓશ્રીનો અમારા પર પડતો કૃપા પૂર્ણ દષ્ટિપાત અમારી ઉર્જાને પણ જાગૃત કરે છે, શક્તિને પુષ્ટ બનાવે છે અને કાર્ય કરવા માટે પ્રેરક બને છે, તેવા મુખ્ય સંપાદિકા મમ જીવન નૈયાના સુકાની, ગુરુગ્ણીમૈયા પૂ. લીલમબાઈ મ.એ મારા લેખનનું શુદ્ધિકરણ કર્યું છે.
આ મહાકાર્યના ઉદ્ભવિકા અમારા વડીલ ગુરુભગની પૂ. ઉષાબાઈ મ., તેમજ મમ સંયમી જીવનના સહયોગિની ગુરુભગિની પૂ. વીરમતિબાઈ મ. આદિ સર્વ ઉપકારીઓ પ્રતિ હું કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. મમ સહચારિણી સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ-બૂઝથી સહ સંપાદનની ફરજ અદા કરી છે. અમ ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ સતીજીઓ મારી સફળતાના સહયોગી છે.
શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે આ વિરાટ કાર્યને વેગવંતુ બનાવવા પુરુષાર્થ કરી શ્રુતસેવાનો અનોખો લાભ લઈ રહ્યા છે.
આગમજ્ઞાન પ્રદાતા પૂજ્યવરોનો છે અનંત ઉપકાર, ભગવદ્ ભાવો પ્રગટાવવા જિનવાણીનો કરું છું સત્કાર. વિશ્વમાં ગુરુ 'પ્રાણ'નો વર્તી રહ્યો છે સદા જય જયકાર સહભાગી બન્યા મુજ કાર્યમાં સહુનો કરું છું ૠણ સ્વીકાર.....
મારી અલ્પબુદ્ધિ સામર્થ્ય અને મંદ ક્ષયોપશમે શ્રી ભગવતી સૂત્રના ગંભીર ભાવોના રહસ્યોને હું સમજી ન શકી હોઉં અને શ્રુતલેખનમાં ભગવાણીની કોઈ પણ પ્રકારે આશાતના થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.....
અંતે......
48
Page #55
--------------------------------------------------------------------------
________________
ગણિપિટકનું ગૌરવ છે તું મા ભગવતી, સુધર્માનું સંકલન સૂત્ર છે તું મા ભગવતી, ગૌતમની જિજ્ઞાસા સ્રોત છે તું મા ભગવતી, ભવ્યજનોનો અંતસ્તોષ છે તું મા ભગવતી, અહર્નિશ વંદન હો તુજને મા ભગવતી, મુજ અંતઃસ્ત્રોત પ્રવાહિત કરજે મા ભગવતી, મુજ સંયમ ધનનું રક્ષણ કરજે મા ભગવતી, મુજ ભગવદ્ ભાવોને પ્રગટાવજે તું મા ભગવતી
પૂ. મુક્ત-લીલમગુન્શીના સુશિષ્યા
સાધ્વી આરતી.
49
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
50
Page #57
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र श्री श्री भगवती सूत्र
૪ થો લાગવાની
શ્રી
श्री ब
सूत्र श्री भगवती श्री भगवती सूत्र श्री भगवद
श्री भगवती श्री भगवती
श्री भगवती सूत्र श्री लगक सूत्र श्री भगवती
श्री भगवती सूत्र श्री भगवती सूत्र श्री ल
ચૂંટ ગણધર રચિત પાંચમું અંગ
श्री भगवती सूत्र श्री भगवती सूत्र श्री
श्री ली सूत्र श्री लगवती सूत्र
श्री
સૂત્ર
श्री भगवती सूत्र
सूत्र श्री भगवती सूत्र श्री ।
si.
ભાગ-૫
શતક: ૨૪ થી ૪૧
મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
શ્રી ભગવતી સ
लगवती सूत्र
હું અનુવાદિકા મ આરતીબાઈ
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #58
--------------------------------------------------------------------------
Page #59
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪ .
શતક-ર૪ | ROORળ પરિચય
આ શતકમાં ૨૪ ઉદ્દેશક છે. તેના એક-એક ઉદ્દેશકમાં એક-એક દંડક સંબંધી અધિકાર છે. સંસારી જીવો તેના સંસાર પરિભ્રમણકાલમાં કોણ, કયાંથી, કયાં ઉત્પન્ન થઈ શકે છે? પ્રત્યેક ઘરમાં ઉત્પન્ન થતા જીવોને સંઘયણ, સંસ્થાન, વેશ્યા આદિ ઋદ્ધિ શું-શું હોય છે? તેમજ ઉત્પત્તિ સ્થાનમાં તે જીવો કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે? એક જ સ્થાનમાં એક જીવ નિરંતર કેટલા ભવ કરે? તેમાં કેટલો કાલ વ્યતીત કરે? વગેરે વિષયોનું વર્ણન આ શતકમાં ૨૪ ઉદ્દેશકોના માધ્યમથી કર્યું છે. સંક્ષેપમાં કહીએ તો આ શતકમાં સંસાર પરિભ્રમણનું વિસ્તૃત વિશ્લેષણવિવિધ દષ્ટિકોણથી થયું છે. તે ૨૪ ઉદ્દેશકોનો ક્રમ ૨૪ દંડકના ક્રમથી છે. જેમાં– ઉદ્દેશક-૧માં નારકોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદેશક-૨ થી ૧૧માં દશ ભવનપતિમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદેશક-૧ર થી ૧માં પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક-૧૭ થી ૧૯માં ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક–૨૦માં તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક-ર૧માં મનુષ્યોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક-રરમાં વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદેશક-૨૩માં જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક-૨૪માં વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. આ રીતે આ શતકમાં સમગ્ર સંસારી જીવોની ભવોભવની ઋદ્ધિ અને ઉપલબ્ધિનું સૂક્ષ્મતમ નિરૂપણ
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪: ઉદ્દેશક-૧ ROREDRED સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં નૈરયિકના દંડકમાં ઉત્પન્ન થનારા જીવોનું ૨૦ ધારના માધ્યમથી નિરૂપણ છે. નરકના દંડકમાં ત્રણ પ્રકારના જીવો આવીને ઉત્પન્ન થાય છે(૧) અસલી તિર્યંચ પંચેન્દ્રિય :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિવાળા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં જ જાય છે. તે બીજી આદિ નરકોમાં જતા નથી. તે જીવો ત્યાં જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે નરકમાં ગમનાગમન કરતા જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ જ કરે છે. કાલાદેશ– તે જીવ બે ભવમાં જે કાલ વ્યતીત કરે છે તે કાલના યોગને આ શતકમાં કાલાદેશથી દર્શાવેલ છે. પ્રત્યેક જીવની પ્રાપ્ત સ્થિતિ અને પ્રાપ્ત થવાની સ્થિતિ પણ ભિન્ન-ભિન્ન હોય છે. આ વિભિન્નતાના નવ વિકલ્પો થાય છે તેને નવ ગમક કે નવ ગમ્મા કહે છે.
નાણતા- સમુચ્ચય રૂપે જે ઋદ્ધિ બતાવી હોય તેના કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે ઋદ્ધિમાં જે તફાવત થાય તેને થોકડાની ભાષામાં નાણતા કહેવામાં આવે છે. સૂત્રમાં પ્રથમ ગમકની ઋદ્ધિથી અન્ય આઠ ગમકની ઋદ્ધિમાં જે વિશેષતા હોય તેને સૂચિત કરવા પાત્ત અને પાવર આ બે શબ્દ પ્રયોગ જોવા મળે છે. ગમ્માના થોકડામાં તે વિશેષતાઓની ગણતરી કરીને નાણત્તાઓની સંખ્યા નિશ્ચિત કરી છે. સૂત્રમાં સંખ્યા નથી. (૨) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય :- જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય સાતે ય નરકમાં જાય છે. ત્યાં તે પ્રત્યેક નરકમાં તે-તે નરકના સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તે નારકી જીવો પણ મરીને સંજ્ઞી તિર્યચપણે જન્મ ધારણ કરી શકે છે. આ રીતે પરંપરા ચાલે, તો તે જીવ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેમાં ચાર ભવતિર્યંચના અને ચાર ભવ નરકના થાય છે. આ રીતે છ નરક સુધી થાય છે. સાતમી નારકીની રર સાગરોપમની સ્થિતિએ ઉત્કૃષ્ટ સાત ભવ સુધી પરંપરા ચાલે છે અને સાધિક રર સાગરોપમથી લઈને ૩૩ સાગરોપમ સુધીની સ્થિતિએ ઉત્કૃષ્ટ પાંચ ભવ સુધી જ પરંપરા ચાલે છે. આ રીતે સંજ્ઞી તિર્યંચ સાતે નરકમાં નવ ગમકથી ગમનાગમન કરે છે. (૩) સન્ની મનુષ્ય - મનુષ્ય સાત નરકમાં જાય છે અને છ નરકના નારકો મરીને મનુષ્ય થઈ શકે છે. સાતમી નરકમાંથી નીકળેલા જીવો મનુષ્ય થઈ શકતા નથી. તેથી ૧ થી નરક સુધી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ અને સાતમી નરકમાં જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ થાય છે. નાણત્તા- અસંજ્ઞી તિર્યંચના પ્રથમ નરકની અપેક્ષાએ જઘન્ય ગમ્માના ત્રણ અને ઉત્કૃષ્ટ ગમ્માના બે, આ રીતે કુલ પાંચ નાણત્તા થાય છે. તિર્યંચ પંચેન્દ્રિયના સાતે નરકની અપેક્ષાએ જઘન્ય ગમ્માના આઠ અને ઉત્કૃષ્ટ ગમ્માના બે, એમ કુલ ૧૦ નાણત્તા છે; તે ૧૦૪૭=૭0 નાણત્તા થાય છે. મનુષ્યમાં પ્રથમ નરકમાં કુલ આઠ નાણત્તા અને શેષ છે નરકમાં છ-છ નાણત્તા થાય છે. નાણત્તાના સર્વ બોલોનું સ્પષ્ટીકરણ સૂત્રમાં છે.
આ રીતે નરકમાં જનારા ત્રણ પ્રકારના જીવો સંબંધી ગમ્મા, નાણત્તા અને ભવાદેશ-કાલાદેશ યુક્ત ઋદ્ધિનું વર્ણન આ પ્રથમ ઉદ્દેશકમાં છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
શતક-ર૪: ઉદ્દેશક-૧
નૈરયિક
ચોવીસ ઉદ્દેશક અને વીસ દ્વાર:
उववाय परिमाणं संघयणुच्चत्तमेव संठाणं । लेस्सा दिट्ठी णाणे, अण्णाणे जोग उवओगे ॥१॥ सण्णा-कसायइदियसमुग्घाया, वेयणा यवेए य । आउंअज्झवसाणा, अणुबंधो कायसंवेहो ॥२॥ जीवपए जीवपए जीवाणं, दंडगम्मि उद्देसो।।
चउवीसइमम्मि सए, चउव्वीसं होति उद्देसा ॥३॥ ભાવાર્થ:- આ શતકમાં ૨૪ ઉદ્દેશક છે. તેના વીસ દ્વારા આ પ્રકારે છે– (૧) ઉપપાત, (૨) પરિમાણ, (૩) સંઘયણ, (૪) ઊંચાઈ– અવગાહના, (૫) સંસ્થાન, (૬) વેશ્યા, (૭) દષ્ટિ, (૮) જ્ઞાનાજ્ઞાન, (૯) યોગ, (૧૦) ઉપયોગ, (૧૧) સંજ્ઞા, (૧૨) કષાય, (૧૩) ઇન્દ્રિય, (૧૪) સમુદ્દઘાત, (૧૫) વેદના, (૧૬) વેદ, (૧૭) આયુષ્ય, (૧૮) અધ્યવસાય, (૧૯) અનુબંધ અને (૨૦) કાયસંવેધ. ૨૪ દંડકના જીવ પદના પ્રત્યેક જીવપદમાં આ ઉપપાત વગેરે ૨૦ ધારોનું કથન છે. તેથી ચોવીસમા શતકના ચોવીસ ઉદ્દેશક થાય છે. વિવેચન : -
આ શતકના ર૪ ઉદ્દેશકો છે, તેમાં ક્રમશઃ ૨૪ દંડકમાં ઉત્પન્ન થનારા જીવોની ઋદ્ધિને દર્શાવતા ૨૦ દ્વારોનો પ્રસ્તુત ગાથા સૂત્રમાં નામોલ્લેખ છે. પૂર્વના ૨૩ શતકોમાં પ્રથમ સૂત્રગત ગાથા દ્વારા ઉદ્દેશકોનાં નામો સૂચિત કરવામાં આવ્યા છે. જ્યારે આ શતકમાં પ્રથમ સૂત્રગત આ ગાથા દ્વારા ૨૪ ઉદ્દેશકોમાં વર્ણિત વિષય સૂચિત કરવામાં આવ્યો છે. આ શતકમાં નરકાદિ એક-એક દંડક આધારિત એક-એક ઉદ્દેશક છે. દંડક ચોવીસ હોવાથી આ શતકના ઉદ્દેશકો પણ ૨૪ છે.
જેનાગમોમાં અપેક્ષા ભેદે જીવોના વિવિધ પ્રકારે ભેદ કરવામાં આવ્યા છે. ઉત્પત્તિ સ્થાનની અપેક્ષાએ જીવોના ૨૪ ભેદ થાય છે. આગમ સાહિત્યમાં તેને ૨૪ દંડક કહેવામાં આવે છે, તે આ પ્રમાણે છે– (૧) સાત નરકનો એક દંડક, (૨ થી ૧૧) દશ ભવનપતિના દશ દંડક, (૧૨ થી ૧૬) પાંચ સ્થાવરનાં પાંચ દંડક, (૧૭ થી ૧૯) ત્રણ વિકસેન્દ્રિયના ત્રણ દંડક, (૨૦) સંજ્ઞી અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયનો એક દંડક, (૨૧) મનુષ્ય(કર્મભૂમિ, અકર્મભૂમિ અને સંમૂર્છાિમ મનુષ્ય)નો એક દંડક, (૨૨) વાણવ્યંતર દેવનો એક દંડક, (૨૩) જ્યોતિષી દેવનો એક દંડક, (૨૪) વૈમાનિક દેવનો એક દંડક. વીસ દારોનું સ્પષ્ટીકરણ - નરકાદિ ૨૪ દંડકોમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તેઓને વર્તમાન ભવમાં પ્રાપ્ત સંઘયણ, સંસ્થાન, વેશ્યા, જ્ઞાન વગેરે બોલ જીવની ઋદ્ધિ(લબ્ધિ) કહેવાય છે. સૂત્રકારે તે ઋદ્ધિનું
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
કથન વીસ દ્વારોથી કર્યું છે. (૧) ઉપપાત- નરકાદિ દંડકોમાં કઈ ગતિમાંથી જીવો આવીને ઉત્પન્ન થાય છે અને નરકાદિ ભવમાં જઘન્ય, ઉત્કૃષ્ટ કેટલી સ્થિતિ પામે છે? તેની વિચારણા આ ઉપપાત દ્વારમાં કરવામાં આવી છે. (૨) પરિમાણ– નરકાદિ દંડકમાં એક સાથે કેટલા જીવો આવીને ઉત્પન્ન થાય છે? તે વિચારણા આ દ્વારમાં કરવામાં આવે છે. (૩) સંઘયણ- નરકાદિ દંડકમાં જે જીવો ઉત્પન્ન થવાના છે, તે જીવોને વર્તમાન ભવમાં વજ8ષભાદિ છ સંઘયણોમાંથી કેટલા સંઘયણ હોય? આ જ રીતે ચોથા દ્વારથી ૧૯મા દ્વાર સુધી સમજવું (૪) અવગાહના- ઊંચાઈ (૫) છ સંસ્થાન (૬) છ લેશ્યા (૭) ત્રણ દષ્ટિ (૮) પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન (૯) ત્રણ યોગ (૧૦) બે ઉપયોગ (૧૧) ચાર સંજ્ઞા (૧૨) ચાર કષાય (૧૩) પાંચ ઈદ્રિય (૧૪) સાત સમુદ્યાત (૧૫) શાતા કે અશાતારૂપ બે વેદના (૧૬) ત્રણ વેદ (૧૭) આયુષ્ય (૧૮) બે અધ્યવસાયો અને (૧૯) અનુબંધનું નિરૂપણ છે. આયુષ્યનું અનુસરણ કરનારા ગતિ, જાતિ, અવગાહનાદિ છ બોલના બંધને અનુબંધ કહેવામાં આવે છે. અનુબંધ હંમેશાં આયુષ્ય પ્રમાણે જ હોય છે (૨૦) કાય સંવેધ– જીવો પોતાની વર્તમાન ભવની કાયાને છોડીને અર્થાત્ મૃત્યુ પામીને કાયાન્તરને (અચકાયની કાયાને અથવા તુલ્યકાયની કાયાને) પ્રાપ્ત કરીને, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી પુનઃ તે જ કાયમાં ઉત્પન્ન થાય તત્સંબંધી ભવ કે કાલની ગણતરીને કાય સવેધ કહેવાય છે. તેના બે વિભાગ છે– ભવાદેશ અને કાલાદેશ.
(૧) ભવાદેશ– વિવક્ષિત કાયાથી કાયાન્તરમાં, એક ભવથી બીજા ભવમાં અને ત્યાંથી પુનઃ તે જ ભવમાં આવવું. આ રીતે ગમનાગમન કરતાં કેટલા ભવ થાય? તે ભવોની ગણના કરવી, ભવાદેશ છે. ભવાદેશ, ભવની અપેક્ષાએ કાયસંવેધ છે. (૨) કાલાદેશ– તે ભવોમાં કેટલો કાલ વ્યતીત થયો? તેની ગણના કરવી, તેને કાલાદેશ કહે છે. કાલાદેશ, કાલની અપેક્ષાએ કાય સંવેધ છે. નૈરયિકોમાં ઉત્પત્તિ :| २ रायगिहे जाव एवं वयासी- जेरइया णं भंते ! कओहिंतो उववज्जतिकिंणेरझ्एहिंतो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववजंति, मणुस्सेहिंतो उववज्जति, देवेहितोउववज्जति?गोयमा !णोणेरइएहिंतोउवज्जति,तिरिक्खजोणिएहिंतोउववति, मणुस्सेहिंतो वि उववज्जति, णो देवेहिंतो उववज्जति।। ભાવાર્થ :- રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત આ પ્રમાણે પૂછ્યું– પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી, તિર્યંચયોનિકોમાંથી, મનુષ્યોમાંથી કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક, નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકોમાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. | ३ जइतिरिक्खजोणिएहितोउववज्जति-किंएगिदियतिरिक्खजोणिएहितोउववज्जति जावपचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति? गोयमा !णो एगिदियतिरिक्खजोणिए हिंतो उववति, णो बेइंदिय,णोतेइंदिय,णोचउरिदिय तिरिक्खजोणिएहिंतो उववति, पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો નૈરયિકો, તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને
Page #63
--------------------------------------------------------------------------
________________
શતક–૨૪ : ઉદ્દેશક-૧
૫
ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
४ जइ णं भंते! पंचिदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति - किं सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, असण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? गोयमा ! सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति, असण्णि पंचिंदिय-तिरिक्खजोणिहिंतो वि उववज्जति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈરયિકો, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય બંને પ્રકારના તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
५ जइ णं भंते ! असण्णिपंचिदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति - किं जलयरेहिंतो उववज्जंति, थलयरेहिंतो उववज्जति, खहयरेहिंतो उववज्जंति ? गोयमा ! जलयरेहिंतो वि उववज्जंति, थलयरेहिंतो वि उववज्जंति, खहयरेहिंतो वि उववज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈયિકો, અસંશીપંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તે જલચરમાંથી, સ્થલચરમાંથી કે ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! તે જલચરમાંથી, સ્થલચરમાંથી અને ખેચરમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
६ जइ णं भंते ! जलयस्थलयर-खहयरेहिंतो उववज्जंति - किं पज्जत्तएहिंतो उववज्जंति, अपज्जत्तएहिंतो उववज्जति ? गोयमा ! पज्जत्तएहिंतो उववज्जति, णो अपज्जत्तएहिंतो उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈયિકો, જલચર, સ્થલચર અને ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તે પર્યાપ્ત જલચર, સ્થલચર અને ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત જલચર, સ્થલચર અને ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત જલચર, સ્થલચર અને ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોની ઉત્પત્તિ વિષયક કથન છે. ચાર ગતિના જીવોમાંથી પર્યાપ્ત, સંખ્યાત વર્ષાયુષ્ક સંશી અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યો જ નરકમાં જઈ શકે છે. તથાપ્રકારના સ્વભાવે નારકો કે દેવો મરીને નરક કે દેવગતિમાં જતા નથી. તે જ રીતે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય જીવો કે કોઇપણ અપર્યાપ્તા જીવો નરક કે દેવગતિમાં ઉત્પન્ન થતા નથી. યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યો અવશ્ય દેવગતિમાં જાય છે. તેથી તે જીવો પણ નરકમાં જતા નથી.
અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની પ્રથમ ગમકથી નરકમાં ઉત્પત્તિ ઃ
७ पज्जत्त- असण्णिपंचिदिय तिरिक्खजोणिए णं भंते ! जे भविए णेरइएस उववज्जित्तए
Page #64
--------------------------------------------------------------------------
________________
|
શ્રી ભગવતી સૂત્ર-૫ |
सेणंभते!कइसुपुढवीसुउववज्जेजा?गोयमा!एगाए रयणप्पभाए पुढवीए उववज्जेजा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, નરકમાં ઉત્પન્ન થાય, તો તે કેટલી નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ ! તે એક રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
८ पज्जत्त-असण्णिपंचिदियतिरिक्खजोणिएणंभंते ! जे भविए रयणप्पभाए पुढवीए णेरइएसुउववज्जित्तए,सेणं भंते! केवइकालट्ठिईएसुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणपलिओवमस्सअसखेज्जइभागट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. | ९ | तेणं भंते !जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा !जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणसखेज्जावा असखेज्जावा उववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીમાં એક સમયમાં કેટલા અસંશી તિર્યંચો ઉત્પન્ન થાય छ? १२- गौतम ! धन्य त्रए। सने उत्कृष्ट संध्यात असंध्यात उत्पन्न थाय छे. १० तेसिणं भंते ! जीवाणं सरीरगा किं संघयणी पण्णत्ता? गोयमा ! छेवट्टसंघयणी पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોના શરીરનું ज्यु संघया डोय छ ? 6त्तर- गौतम ! छेवटु संघय होय छे. |११ तेसिणं भंते ! जीवाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा! जहण्णेणं अगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणंजोयणसहस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી હોય છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન હોય છે. १२ तेसिणं भंते! जीवाणंसरीरगा किं संठिया पण्णत्ता? गोयमा! हुंडसंठिया पण्णत्ता। भावार्थ :- प्रश्न- भगवन् ! ते अशी तिर्यय पंथेन्द्रिय पोन शरी२- अयु संस्थान डोय छे ? उत्तर- गौतम ! हुं संस्थान डोय छे. १३ तेसिणं भंते !जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ,तंजहा- कण्हलेस्सा,णीललेस्सा, काउलेस्सा। भावार्थ :- प्रश्न- भगवन् ! ते असंज्ञा तिर्यय पंथेन्द्रियोन सी वेश्या डोय छ ? 6त्तर-3 ગૌતમ! તેને ત્રણ વેશ્યા હોય છે– કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા. १४ ते णं भंते ! जीवा किं सम्मदिट्ठी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी? गोयमा !णो
Page #65
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
सम्मदिट्ठी, मिच्छादिट्ठी, णो सम्मामिच्छादिट्ठी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોને શું સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ કે સમ્યગુમિથ્યાષ્ટિ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સમ્યગ્દષ્ટિ નથી, મિથ્યાષ્ટિ હોય છે, સમ્યગમિથ્યાષ્ટિ નથી.
તે માં અંતે નવા વિંદ બાળા, માણાળી ? તોયના ! જો બાળી, अण्णाणी, णियमा दुअण्णाणी, तं जहा- मइअण्णाणी य, सुयअण्णाणी य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉત્તરહે ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની હોય છે. તેને અવશ્ય બે અજ્ઞાન હોય છે, યથા– મતિ અજ્ઞાન અને શ્રત- અજ્ઞાન. १६ तेणं भंते ! जीवा किंमणजोगी, वयजोगी, कायजोगी? गोयमा!णो मणजोगी, वयजोगी वि,कायजोगी वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો શું મનયોગી, વચનયોગી કે કાયયોગી હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે મનયોગી નથી, વચનયોગી અને કાયયોગી હોય છે. १७ ते णं भंते !जीवा किं सागारोवउत्ता अणागारोवउत्ता? गोयमा!सागरोवउत्ता वि अणागारोवउत्ता वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો શું સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. १८ तेसि णं भंते ! जीवाणं कइ सण्णाओ पण्णत्ताओ? गोयमा ! चत्तारि सण्णाओ पण्णत्ताओ,तजहा- आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલી સંજ્ઞાઓ હોય છે ? ઉત્તરહે ગૌતમ ! તેને ચાર સંજ્ઞાઓ હોય છે, યથા– આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા. १९ तेसिणं भंते !जीवाणं कइ कसाया पण्णत्ता? गोयमा!चत्तारि कसाया पण्णत्ता, तजहा- कोहकसाए, माणकसाए, माया-कसाए, लोहकसाए। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલા કષાય હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને ચાર કષાય હોય છે, યથા- ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય અને લોભ કષાય.
२० तेसि णं भंते ! जीवाणं कइ इंदिया पण्णत्ता? गोयमा !पंच इंदिया पण्णत्ता, तंजहा-सोइदिए जावफासिदिए। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલી ઇન્દ્રિયો હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને પાંચ ઇન્દ્રિયો હોય છે, યથા– શ્રોતેન્દ્રિય યાવતુ સ્પર્શેન્દ્રિય.
Page #66
--------------------------------------------------------------------------
________________
|
८
શ્રી ભગવતી સૂત્ર-૫
२१ तेसि णं भंते ! जीवाणं कइ समुग्घाया पण्णत्ता? गोयमा ! तओ समुग्घाया पण्णत्ता,तं जहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणातियसमुग्घाए। भावार्थ :- - हे भगवन् ! ते असंज्ञा तिर्यय पंथेन्द्रियोन 240 समुधात डोय छ ? 6१२-3 ગૌતમ! તેને ત્રણ સમુઘાત હોય છે, યથા-વેદના સમુદ્યાત, કષાય સમુદ્યાત અને મારણાન્તિક સમુઘાત. २२ ते णं भंते ! जीवा किं सायावेयगा असायावेयगा ? गोयमा ! सायावेयगा वि, असायावेयगा वि । भावार्थ:- प्रश्न- भगवन ! ते असंशी तिर्यय पंथेन्द्रियो शंशाता छ? अशातावहछ? ઉત્તર- હે ગૌતમ! તે શાતા વેદક પણ હોય છે અને અશાતા વેદક પણ હોય છે. २३ ते णं भंते ! जीवा किं इत्थीवेयगा, पुरिसवेयगा, णपुंसगवेयगा? गोयमा ! णो इत्थीवेयगा, णो पुरिसवेयगा, णपुंसगवेयगा । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!તે અસંશી તિર્યંચ પંચેન્દ્રિયો શું સ્ત્રીવેદક છે, પુરુષવેદક છે કે નપુંસકવેદક छ ? 612- गौतम! ते स्त्री पुरुषवे६४ नथी, मेड नपुंसवे६४ छ. २४ तेसि णं भंते ! जीवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी । भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते मसंज्ञा तिर्यय पंथेन्द्रियोनी स्थिति 24 सनी छ ? 6त्तर-3 ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડવર્ષની છે. २५ तेसि णं भंते ! जीवाणं केवइया अज्झवसाणा पण्णत्ता? गोयमा ! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता। भावार्थ :- प्रश्न- भगवन् ! ते असंशी तिर्यय पंथेन्द्रियोन। अध्यवसाय स्थान 2 छ ? ઉત્તર- હે ગૌતમ ! તેના અધ્યવસાય સ્થાન અસંખ્યાત છે. २६ ते णं भंते ! किं पसत्था, अप्पसत्था? गोयमा ! पसत्था वि, अप्पसत्था वि । भावार्थ:- प्रश्न- भगवन् ! ते अध्यवसाय स्थान शुं प्रशस्त छ । प्रशस्त ? 612- गौतम! પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે. २७ से णं भंते ! पज्जत्त-असण्णिपंचिंदियतिरिक्खजोणिएत्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी। भावार्थ:- प्रश्न- 3 (भगवन्! ते पो पर्याप्त मसंज्ञा पंथेन्द्रिय तिर्यय ३५ 3240 अब २७ छ ? 612હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. २८ सेणं भंते ! पज्जक्त-असण्णिपंचिंदियतिरिक्खजोणिए रयणप्पभाए पुढवीए णेरइए पुणरवि पज्जत्त-असण्णिपचिंदिय-तिरिक्खजोणिएत्ति केवइयं कालं सेवेज्जा, केवइय
Page #67
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
कालंगइरागडुकरेज्जा? गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दस वाससहस्साइंअंतोमुत्तमभहियाई,उक्कोसेणंपलिओवमस्सअसंखेज्जइभागंपुवकोडि मब्भहिय, एवइयंकाल सेवेज्जा, एवइयं कालंगइरागडुकरेज्जा। શબ્દાર્થ :- મવાળ = ભવાદેશથી, ભવની અપેક્ષાએ નિવેસેળ = કાલાદેશથી, કાલની અપેક્ષાએ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય અને ફરી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ થાય તો, આ રીતે કેટલા કાલ પર્યત તે બંને ગતિનું સેવન કરે છે અને કેટલા કાલ સુધી તેમાં પરસ્પર ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; એટલા કાલ પર્યત તે બંને ગતિનું સેવન કરે છે અને એટલા કાલ સુધી તે બંને ગતિમાં ગમનાગમન કરે છે. તે ગમક-૧ ..
२९ पज्जक्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते!जे भविए जहण्ण-कालट्ठिईएसु रयणप्पभापुढविणेरइएसुउववज्जित्तए,सेणंभते!केवइयकालट्ठिईएसुखवज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण विदसवाससहस्सट्ठिईएसु उववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અસંશી તિર્યંચ પંચેન્દ્રિય રત્નપ્રભા પૃથ્વીમાં જઘન્ય કાલની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પણ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. ३० ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! एवं सच्चेव पढम गमग वत्तव्वया णिरवसेसा भाणियव्वा जाव अणुबंधो त्ति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય સ્થિતિએ નરકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! આ રીતે અનુબંધ પર્વતની સંપૂર્ણ વક્તવ્યતા પ્રથમ ગમક(સૂત્ર-૭થી ૨૬) પ્રમાણે જાણવી. ३१ सेणंभंते ! पज्जक्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए जहण्णकालट्टिईय रयणप्पभापुढविणेरइए, पुणरवि पज्जक्तअसण्णि-पंचिंदियतिरिक्खजोणिएत्ति केवइयंकालंसेवेज्जा, केवइयं कालंगइरागडुकरेज्जा? गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, एवइयं काल सेवेज्जा, एवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થઃ- પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકમાં ઉત્પન્ન થાય અને પછી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થાય તો, આ રીતે કેટલા કાલ સુધી તે ગતિઓનું સેવન કરે, કેટલા કાલ સુધી તેમાં ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક; એટલા કાલ સુધી તે ગતિઓનું સેવન કરે છે અને તેટલા કાલ સુધી તે બે ગતિઓમાં ગમનાગમન કરે છે. // ગમક-૨ //
Page #68
--------------------------------------------------------------------------
________________
| १०
શ્રી ભગવતી સૂત્ર-૫
|३२ पज्जत्त-असण्णिपंचिंदियतिरिक्खजोणिए णं जे भविए उक्कोसकालट्ठिईएसु रयणप्पभा-पुढविणेरइएसुउववज्जित्तए, सेणं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा? गोयमा !जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसुउववज्जेज्जा, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा। भावार्थ:-प्रश्न- भगवन! पर्याप्त संशी तिर्यय पंथेन्द्रिय भरीने, रत्नप्रभामा मष्ट स्थितिવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરિયકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ३३ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! अवसेसंत चेव जाव अणुबंधो। भावार्थ:-प्रश्न-भगवन ! वो समयभ32416त्पन्न थाय छ? 6त्तर- गौतम! અનુબંધ પર્વતની સંપૂર્ણ વક્તવ્યતા પ્રથમ ગમક(સૂત્ર-૭ થી ૨૬) પ્રમાણે જાણવી. ३४ सेणंभंते !पज्जक्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए उक्कोसकालढिईयरयणप्पभा पुढविणेरइए, पुणरवि पज्जत-असण्णि-पंचिंदियतिरिक्रवजोणिएत्ति जावकेवइयं कालं गइरागइ करेज्जा? गोयमा! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुहुत्तमब्भहिय, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागंपुव्व-कोडिमब्भहिय, जाव एवइयं कालंगइरागइंकरेज्जा,। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે પર્યાપ્ત અસંશી તિર્યંચ જીવો રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થાય તો, આ રીતે થાવતુ કેટલા કાલ સુધી ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; યાવતુ એટલા કાલ સુધી તે બે ગતિમાં ગમનાગમન કરે છે. ગમક-ડા योथा, पांयमा, ७४ माथी पति:३५ जहण्णकालट्ठिईय पज्जत्त-असण्णिपंचिंदिय-तिरिक्खजोणिए णं भंते ! जे भविए रयणप्पभापुढविणेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवाससहस्सटिईएसु, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा। भावार्थ:-प्रश्न- भगवन! धन्य स्थितिवाणा पर्याप्त संशी पंथेन्द्रिय तिर्ययभरीने, रत्नप्रमा પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ३६ तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! सेसंतंचेव, णवरं
Page #69
--------------------------------------------------------------------------
________________
शत-२४: देश-१
| ११
इमाइं तिण्णि णाणत्ताई- आउं, अज्झवसाणा, अणुबंधो य । जहण्णेणं ठिई अंतोमुहत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । तेसिणं भंते ! जीवाणं केवइया अज्झवसाणा पण्णत्ता? गोयमा! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता । तेणं भंते ! किं पसत्था, अप्पसत्था? गोयमा ! णो पसत्था, अप्पसत्था । अणुबंधो अतोमुहुत्तं, सेसंतं चेव । भावार्थ:-प्रश्न-भगवन! ते वो समयमां2016त्पन्न थाय छ? 612-गौतम ! શેષ સર્વ વર્ણન પ્રથમ ગમકવતુ જાણવું. પરંતુ તેના આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધના વિષયમાં અંતર છે. તેનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. પ્રશ્ન- હે ભગવન્! તે જીવોના અધ્યવસાય સ્થાન
साडोयछ? 612-गौतम! असंध्यात डोय छे.प्रश्न-भगवन! ते अध्यवसाय प्रशस्त डोय છે કે અપ્રશg? ઉત્તર- હે ગૌતમ ! પ્રશસ્ત નથી, અપ્રશસ્ત હોય છે. અનુબંધ-અંતર્મુહૂર્તનો છે. શેષ કથન પ્રથમ ગમકવત્ જાણવું. ३७ से णं भंते ! जहण्णकालटिईए पज्जत्त-असण्णिपंचिंदिय-तिरिक्खजोणिए रयणप्पभाए जावकेवइय कालंगइरागइंकरेज्जा? गोयमा !भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दसवाससहस्साई अतोमुत्तमब्भहियाई, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुहुत्तमब्भहिय, जाव एवइयं कालं गइरागडुकरेज्जा । भावार्थ:- प्रश्न- भगवन ! ४धन्य स्थितिवाणा पर्याप्त संशी तिर्यय पंथेन्द्रिय रत्नप्रभामा નૈરયિકપણે ઉત્પન્ન થાય અને પુનઃ જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ થાય યાવત આ રીતે કેટલો કાલ ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો (भा; यावत् भेटवा 4 सुधा ते मे गतिमा गमनागमन ४२ छ.।। गम-४॥ ३८ जहण्णकालट्ठिईयपज्जत्त-असण्णिपचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए जहण्णकालट्ठिइएसुरयणप्पभापुढविणेरइएसु उववज्जित्तए, सेणं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं दसवाससहस्सटिईएसु, उक्कोसेण वि दसवास सहस्सट्ठिईएसु उववज्जेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ४धन्य स्थितिवाणा पर्याप्त संशी पंथेन्द्रिय तिर्यय, रत्नप्रभामां જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો, તે કેટલી સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ३९ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति? गोयमा ! तं चेव जाव अणुबंधो; ताइंचेव तिण्णि णाणत्ताई।
सेणंभंते !जहण्णकालट्ठिईयपज्जतअसण्णिपंचिंदियतिरिक्खजोणिए, जहण्णकाल ढिईयरयणप्पभा पुढवी णेरइए, पुणरवि जावकेवइय कालंगइरागडुकरेज्जा? गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई,कालादेसेणंजहण्णेणंदसवाससहस्साईअंतोमुत्तमब्भहियाई,
Page #70
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી ભગવતી સૂત્ર
उक्कोसेण विदसवाससहस्साइंअंतोमुत्तमब्भहियाई, जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અનુબંધ સુધી ચોથા નમક અનુસાર સંપૂર્ણ વર્ણન છે અને ત્રણ નાણત્તા પણ તે જ છે.
પ્રશ્ન- હે ભગવન! તે જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ થાય તો, આ રીતે યાવત કેટલા કાલ પર્યત ગમનાગમન કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! ભવાદેશથી બે ભવ અને કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશહજાર વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–પી ४० जहण्णकालट्ठिईयपज्जक्त-असण्णि पंचिंदिय तिरिक्खजोणिए णं भंते ! जे भविए उक्कोसकालट्ठिईएसुरयणप्पभापुढविणेरइएसु उववज्जित्तए, सेणं भते ! केवइयकालठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागट्टिईएसु, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागढ़िईएसु उववज्जेज्जा। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ, રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તમ- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. ४१ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! अवसेसंतंचेव जाव अणुंबधा, ताईचेव तिण्णि णाणत्ताई।
सेणंभंते !जहण्णकालट्ठिईयपज्जत्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए, उक्कोस कालट्ठिईय रयणप्पभाए पुणरवि जाव केवइयं कालं गइरागई करेज्जा ? गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुत्तमब्भहियं, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुत्तमब्भहियं, जाव एवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અનુબંધ સુધી ચોથા ગમક અનુસાર છે અને ત્રણ નાણત્તા પણ તે જ છે.
પ્રશ્ન- હે ભગવન! જઘન્ય સ્થિતિસંપન્ન પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ, રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકો થાય અને પુનઃપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ થાય, આ રીતે યાવત્ કેટલા કાલ સુધી ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. / ગમક-દો. સાતમા, આઠમા, નવમા ગમકથી ઉત્પત્તિ :|४२ उक्कोसकालट्ठिइयपज्जत्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए
Page #71
--------------------------------------------------------------------------
________________
शत-२४ : 6देश-१
| १३
रयणप्पभा- पुढविणेरइएसुउववज्जित्तए, सेणं भंते ! केवइयकालठिईएसुउववज्जेज्जा? गोयमा!जहण्णेणंदसवाससहस्सट्टिईएसु, उक्कोसेणंपलिओवमस्स असंखेज्जइभागठिईए सुउववज्जेज्जा। भावार्थ:- प्रश्न- भगवन ! 68ष्ट स्थितिवाणा पर्याप्त संशी तिर्यय पंथेन्द्रिय रत्नप्रभामा નરયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ४३ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! अवसेसंजहेव ओहियगमएणं तहेव अणुगंतव्वं,णवरं इमाइंदोण्णि णाणत्ताई-ठिई जहण्णेणं पुवकोडी, उक्कोसेण वि पुव्वकोडी । एवं अणुबंधो वि । सेसंतं चेव । भावार्थ :- प्रश्न- भगवन् ! ते वो मे समयमां 324u Gत्पन्न थाय छ ? 6त्तर- गौतम! संपूर्ण વક્તવ્યતા ઔધિક ગમક(પ્રથમ ગમ્મા) અનુસાર(સૂ. ૭ થી ૨૬ પ્રમાણે) જાણવી જોઈએ. સ્થિતિ અને અનુબંધમાં અંતર છે–સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષ અને અનુબંધ પણ તે જ પ્રમાણે છે. શેષ પૂર્વવતું. ४४ से णं भंते! उक्कोसकालट्ठिईय-पज्जत्त-असण्णिपंचिंदिय-तिरिक्खजोणिए, रयणप्पभाए, पुणरवि जावकेवइयंकालंगइरागडुकरेज्जा?गोयमा!भवादेसेणंदोभवग्गहणाई, कालादेसेणंजहण्णेणंपुवकोडीदसहि वाससहस्सेहिं अब्भहिया,उक्कोसेणंपलिओवमस्स असंखेज्जइभागंपुष्वकोडीए अब्भहिय; जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો ઔધિક સ્થિતિએ રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થાય આ રીતે યાવતુ કેટલા કાલ પર્યત ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક-૭ / ४५ उक्कोसकालट्ठिईयपज्जक्त असण्णिपंचिंदियतिरिक्खजोणिएणंभंते!जेभविजहण्णकालट्ठिईएसुरयणपभाएपुढवीणेरइएसु उववज्जित्तए, सेणं भंते! केवइय कालठिईएसु उववज्जेज्जा?गोयमा !जहण्णेणदसवाससहस्सट्ठिएईसु,उक्कोसेण विदसवाससहस्स टिईएसु उववज्जेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! 6ष्ट स्थितिवाणा पर्याप्त मसंशी तिर्यय, रत्नप्रभामा धन्य સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ४६ तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! सेसंतंचेव, जहा सत्तमगमए जावसेणंभंते ! उक्कोसकालट्ठिईयपज्जक्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए जहण्णकालट्ठिईयरयणप्पभाए,पुणरवि जावकेवइयंकालंगइरागइंकरेज्जा? गोयमा !
Page #72
--------------------------------------------------------------------------
________________
| १४ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
भवादेसेणंदोभवग्गहणाई,कालादेसेणंजहण्णेणंपुष्वकोडीदसहि वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेण विपुत्वकोडीदसवाससहस्सेहिं अब्भहिया जावएवइयकालगइरागइकरेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ते वो समयमां 240 उत्पन्न थाय छ ? 612- गौतम ! પૂર્વવત્ યાવત્ અનુબંધ સુધી સાતમાં ગમક અનુસાર(સૂત્ર-૪ર અનુસાર) જાણવું જોઈએ યાવ
प्रश्न- भगवन ! 16ष्ट स्थितिवाणा पर्याप्त संशी तिर्यय पंथेन्द्रियो रत्नप्रभामा જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ પર્યાપ્ત અસંશી તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, આ રીતે વાવ કેટલો કાલ ગમનાગમન કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક દશ હજાર વર્ષ યાવત એટલા કાલ સુધી गमनागमन ४२ छे. ॥ गम-८॥ ४७ उक्कोसकालट्ठिईयपज्जक्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिएणं भंते !जे भविए उक्कोसकालट्ठिईएसुरयणपभापुढवीणेरइएसुउववज्जित्तए, सेणं भंते ! केवइयकालठिईएसुउववज्जेज्जा? गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ४८ तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! सेसंजहा सत्तम गमए जावअणुबंधो त्ति। भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते वो मे समयमां 240 6त्पन्न थाय छ ? 6त्तर- गौतम ! શેષ અનુબંધ પર્યત સંપૂર્ણ વર્ણન સાતમા ગમક(સૂત્ર-૪૨) અનુસાર જાણવું.
४९ से णं भंते ! उक्कोसकालट्ठिईयपज्जत्त-असण्णिपंचिंदियतिरिक्खजोणिए उक्कोसकालट्ठिईयरयणप्पभाए, पुणरवि जावकेवइयं कालंगइरागडुकरेज्जा? ____ गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागंपुवकोडीए अब्भहियं, उक्कोसेण विपलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडीए अब्भहियं, जाव एवइयंकालंगइरागइंकरेज्जा । एवं एए ओहिया तिण्णि गमगा,जहण्णकालट्ठिईएसु तिण्णि गमगा, उक्कोसकालट्ठिईएसु तिण्णि गमगा, सव्वेते णव गमा भवति । भावार्थ:- - भगवन! इष्टस्थितिवाणा पर्याप्त संशी पंथेन्द्रिय तिर्ययो, रत्नप्रभामा ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલ પર્યત ગમનાગમન કરે છે ?
ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ
Page #73
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
૧૫]
વર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક–લા.
આ રીતે ઔધિકના ત્રણ ગમક, જઘન્ય સ્થિતિના ત્રણ ગમક અને ઉત્કૃષ્ટ સ્થિતિના ત્રણ ગમક છે. સર્વ મળીને નવ ગમક થાય છે અર્થાત્ નવ ગમકના માધ્યમે અસંશી તિર્યંચનું નરકમાં ઉત્પત્તિ સંબંધી વર્ણન પૂર્ણ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઋદ્ધિનું કથન ૨૦ દ્વારથી કર્યું છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે. કાય સંધ :- તે કાયમાં, તે જીવસ્થાનોમાં રહેવાનો સમય. તેના બે પ્રકાર છે– (૧) ભવાદેશ(ભવની અપેક્ષાએ કાય વેધ). (૨) કાલાદેશ(કાલની અપેક્ષાએ કાય સંવેધ). ભવાદેશ - ભવ સંખ્યાનું કથન. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને, નરકમાં ઉત્પન્ન થાય તો તે જીવ બે ભવ કરે છે. એક ભવ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનો અને બીજો ભવ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણાનો. કાલાદેશઃ-તે ભવોમાં જેટલો કાલ વ્યતીત થાય તેની ગણતરીને કાલાદેશથી કાય સંવેધ કહે છે. કાલાદેશનું કથન કરતા સૂત્રકારે સ્થાન અને ઘર બંનેની સ્થિતિમાંથી જેની સ્થિતિ અધિક હોય, તેને પ્રથમ લખી પછી અલ્પ સ્થિતિ સાથે “અધિક શબ્દ જોડીને કથન કર્યું છે. પ્રસ્તુત સંસ્કરણમાં પાઠકોની સુવિધાને નજરમાં રાખતાં ભાવાર્થ, વિવેચન અને ચાર્ટમાં સર્વત્ર એક રૂપતા જળવાઈ રહે તે લક્ષ્ય પહેલા જનાર જીવની અને ત્યાર પછી જીવ જ્યાં ઉત્પન્ન થાય છે તે ઘરની સ્થિતિનું કથન કર્યું છે.
ઔધિક, જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ય પ્રકારની સ્થિતિવાળા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો રત્નપ્રભા પૃથ્વીમાં ઔઘિક, જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ય પ્રકારની સ્થિતિએ ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારની વિવિધતાને સૂત્રકારે ૩*૩=૯ ગમક રૂપે દર્શાવેલ છે. સળેિ તે બવ માં મવતિ :- નરકાદિ દંડકોમાં જીવો નવ ગમકથી ગમનાગમન કરે છે. વર્તમાન ભવમાં જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવો મરીને ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થઈ શકે છે. કોઈક જઘન્ય સ્થિતિવાળા જીવ ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પામે છે, તો કોઈક ઉત્કૃષ્ટ સ્થિતિ પામે છે. કોઈક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવ આગામી ભવમાં ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પામે, તો કોઈક જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ પામે છે. આ રીતે જીવો વર્તમાન ભવ અને આગામી ભવની જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિએ ગમન કરે છે. તેના ગમનાગમનના પ્રકારોને ગમત-ગમ્મા કહેવામાં આવે છે, તે ગમક કુલ નવ છે.
દિયા uિખ મા- ઔધિક એટલે સમુચ્ચય સ્થિતિ. જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ તેમજ સર્વ સ્થિતિઓ જેમાં સમાવિષ્ટ હોય તે ઔઘિક. ઔધિક સ્થિતિથી ત્રણ ગમ્મા થાય છે, યથા- (૧)
ઔધિક-ઔધિક (૨) ઔધિક-જઘન્ય (૩) ઔધિક ઉત્કૃષ્ટ. કહvoluવિપતિ મ - જઘન્ય સ્થિતિથી ત્રણ ગમ્મા થાય છે, યથા– (૩) જઘન્ય-ઔધિક (૫) જઘન્ય-જઘન્ય (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ. ૩ોણoliફિજિનિ - ઉત્કૃષ્ટસ્થિતિથી ત્રણગમ્મા થાય છે, યથા- (૭) ઉત્કૃષ્ટ-ઔધિક (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ
આ નવે નવ ગમ્મામાં બે-બે શબ્દોનો પ્રયોગ છે, યથા– ઔઘિક-ઔઘિક, ઔઘિક-જઘન્ય વગેરે. તેમાં પ્રથમ શબ્દ વર્તમાન ભવની સ્થિતિને સૂચિત કરે છે અને બીજો શબ્દ ઉત્પત્તિ સ્થાનની સ્થિતિ સૂચિત
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
કરે છે. જેમ કે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઔધિક-ઔવિક નામના પ્રથમ ગમ્માથી ઉત્પન્ન થાય તો પ્રથમ ઔષિક શબ્દથી અસંજ્ઞી નિયંચ પંચેન્દ્રિયની સમુચ્ચય સ્થિતિ અને બીજા ઔધિક શબ્દથી પ્રથમ નરકની સમુચ્ચય(જઘન્ય, ઉત્કૃષ્ટ) સ્થિતિનું ગ્રહણ થાય છે. નવ ગમકનું સ્પષ્ટીકરણ
(૧) ઔધિક-ઔવિક— વર્તમાન ભવની જઘન્ય કે ઉત્કૃષ્ટ કોઈપણ સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય કે ઉત્કૃષ્ટ કોઈપણ સ્થિતિને પ્રાપ્ત કરે તો પ્રથમ ગમક(ગમ્મો) કહેવાય છે. (૨) ઔવિકજઘન્ય– વર્તમાન ભવની સમુચ્ચય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે તો બીજો ગમક કહેવાય છે. (૩) ઔધિક-ઉત્કૃષ્ટ– વર્તમાન ભવની સમુચ્ચય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરે તો ત્રીજો ગમક કહેવાય છે.
1
(૪) જઘન્ય-ઔધિક– વર્તમાન ભવની જઘન્ય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં ઔધિક અર્થાત્ (જઘન્ય કે ઉત્કૃષ્ટ) કોઈપણ સ્થિતિ પ્રાપ્ત કરે તો ચોથો ગમક કહેવાય છે. (૫) જયન્ય-જઘન્ય વર્તમાન ભવની જઘન્ય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે તો પાંચમો ગમક કહેવાય છે. (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ– વર્તમાન ભવની જઘન્ય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે તો છઠ્ઠો ગમક કહેવાય છે.
(૭) ઉત્કૃષ્ટ-ઔધિક– વર્તમાન ભવની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં સમુચ્ચયજઘન્ય કે ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરે તો સાતમો ગમક કહેવાય છે. (૮) ઉત્કૃષ્ટ-જયન્ય– વર્તમાન ભવની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે તો આઠમો ગમક કહેવાય છે. (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ– વર્તમાન ભવની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે તો નવમો ગમક કહેવાય છે.
૨૪ દંડકોમાં કોઈપણ કાયના જીવો ઉત્પન્ન થાય, તો ઓછામાં ઓછા બે ભવ થાય છે. કયારેક જીવ સામસામી તે બે ગતિમાં કે બે દંડકમાં ત્રણ, પાંચ, સાત, આઠ આદિ ભવ કરે. તે ભવોની સ્થિતિની ગણનાનુસાર આ નવે ગમ્માના કાલાદેશનું કથન કરવામાં આવે છે, તેને કોષ્ટકમાં જુઓ અસંશી તિર્યંચ પંચેન્દ્રિયનો પ્રથમ નરક સાથે કાલાદેશ :– જઘન્ય કાલાદેશ (બે ભવ)
ગમક
ઉત્કૃષ્ટ કાલાદેશ (બે ભવ)
૧. ઔધિક-ઔધિક અંતમુહૂત અને ૧૦૦૦૦ વર્ષ
ર, ઔધિક-જઘન્ય અંતર્મુહૂર્ત અને ૧૦૦૦૦ વર્ષ
પૂર્વકોટિ વર્ષ અને પલ્યો.નો અસંખ્યાતમો ભાગ પૂર્વકોટિ વર્ષ અને ૧૦૦૦૦ વર્ષ
૩, ઔઘિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને પલ્યો.નો અસંખ્યાતમો ભાગ પૂર્વકોટિ વર્ષ અને પલ્યો.નો અસંખ્યાતમો ભાગ ૪,જઘન્ય-ઔઘિક અંતર્મુહૂર્ત અને ૧૦૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને પલ્યો.નો અસંખ્યાતમો ભાગ અંતર્મુહૂર્ત અને ૧૦૦૦૦ વર્ષ
૫, જઘન્ય-જઘન્ય અંતર્મુહૂર્ત અને ૧૦૦૦૦ વર્ષ
૬, જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને પળ્યો.નો અસંખ્યાતમો ભાગ અંતર્મુહૂર્ત અને પળ્યો.નો અસંખ્યાતમો ભાગ , ઉત્કૃષ્ટ-ઔધિક પૂર્વકટિ વર્ષ અને ૧૦૦૦ વર્ષ
પૂર્વકોટિ વર્ષ અને પળ્યો. નોઅસંખ્યાતો ભાગ પૂર્વકોટિ વર્ષ અને ૧૦૦૦ વર્ષ
પૂર્વકોટિ વર્ષ અને પડ્યો.નો અસંખ્યાતો ભાગ
૮, ઉત્કૃષ્ટ-જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦૦૦૦ વર્ષ , ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને પડ્યો.નોઅસંખ્યાતો ભાગ
અસંશી તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ. પ્રથમ નરકમાં પ્રાપ્ત થતી સ્થિતિ જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પળ્યો. નો અસંખ્યાત ભાગ.
Page #75
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદેશક-૧
_
[ ૧૭ ]
નાણા - નવ ગમકથી જનારા જીવોની ઋદ્ધિના વર્ણનના ૨૦ ધાર(બોલ) છે. તે વીસ બોલમાંથી કેટલાક બોલ દરેક ગમકમાં સમાન રહે છે અને કેટલાક બોલમાં ઔધિક ગમકની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટના ગમકોમાં વિશેષતા(તફાવત) થાય છે. જે બોલમાં તફાવત હોય તે બોલને નાણત્તા કહે છે. નાણત્તા એટલે જાણવા યોગ્ય વિશેષતા. તે નાણત્તાની સંગ્રાહક ગાથા આ પ્રમાણે છે
उच्चत्तमेव लेस्सादिट्ठी, नाणे य जोग समुग्घाए ।
आउ अणुबंध अज्झवसाणा, णव ठाणे नाणत्ता हुति ।। (૧) અવગાહના (૨) લેશ્યા (૩) દષ્ટિ (૪) જ્ઞાનાજ્ઞાન (૫) યોગ (૬) સમુદ્યાત (૭) આયુષ્ય (૮) અનુબંધ (૯) અધ્યવસાય. આ નવ બોલમાંથી કોઈ ગમકમાં નવે ય બોલોમાં અને કોઈ ગમકમાં હીનાધિક બોલોમાં વિશેષતા(નાણત્તા) થાય છે. ઉપરોક્ત સુત્રોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય તેનું વર્ણન છે. તેમાં પાંચ નાણત્તા થાય છે, યથાજઘન્ય ગમકમાં નાણા-૩ :- (૧) આયુષ્ય- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જ્યારે જઘન્ય ગમકથી રત્નપ્રભા નરક પૃથ્વીમાં જાય ત્યારે આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે. પ્રથમ ગમકની ઋદ્ધિમાં તેનું ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય છે પરંતુ જઘન્ય ગમકથી જનાર સર્વ અસંજ્ઞી તિર્યંચ અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જ હોય છે. આ વિશેષતાના કારણે જઘન્ય ગમકમાં આયુષ્યનો નાણો થાય છે. (૨) અનુબંધ- અનુબંધ આયુષ્ય અનુસાર હોય છે. તે જીવ પ્રથમ ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય અને અનુબંધ હોય છે. પરંતુ જ્યારે જઘન્ય ગમકથી જાય ત્યારે તેનું અંતર્મુહૂર્તનું આયુષ્ય હોવાથી અનુબંધ પણ અંતર્મુહુર્તનો જ હોય છે, આ વિશેષતાના કારણે જઘન્ય ગમકમાં અનુબંધનો નાણત્તો થાય છે. આ રીતે જઘન્ય ગમકથી જાય તે જીવોને આ ત્રણ બોલમાં નાણત્તા થાય છે. (૩) અધ્યવસાય- તેની ઋદ્ધિમાં બંને પ્રકારના અધ્યવસાય છે પરંતુ અંતર્મુહૂર્તના આયુષ્ય નરકમાં જનારાને એક અપ્રશસ્ત અધ્યવસાય જ હોય છે. આયુષ્યની સ્થિતિ દીર્ધકાલની હોય તો પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના અધ્યવસાય થઈ શકે પરંતુ જઘન્ય આયુષ્ય નરકમાં જવાનું હોવાથી તેને અપ્રશસ્ત અધ્યવસાય જ હોય છે. આ વિશેષતાના કારણે જઘન્ય ગમકમાં અધ્યવસાયનો નાણો થાય છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા–૨:- (૧) આયુષ્ય ઉત્કૃષ્ટ ગમકમાં આયુષ્ય એક માત્ર ક્રોડપૂર્વ વર્ષનું જ હોય છે, તે જીવોમાં અને કોઈપણ આયુષ્ય હોતું નથી. પ્રથમ ગમકથી તેમાં આ વિશેષતાના કારણે આયુષ્યનો નાણત્તો થાય છે. ક્રોડપૂર્વ વર્ષનું હોય તે જીવ જઘન્ય આયુષ્ય પણ મરી શકે છે પરંતુ તેણે ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવ્યું તે તેની વિશેષતા છે. (૨) અનુબંધ – આયુષ્ય અનુસાર માત્ર ક્રોડપૂર્વનો જ હોય છે. પ્રથમ ગમકથી અનુબંધમાં આ વિશેષતાના કારણે અનુબંધનો નાણ7ો થાય છે. આ રીતે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં જાય ત્યારે તેના કુલ નવ ગમક અને પાંચ નાણત્તા થાય છે. સંજ્ઞી તિર્યંચની પ્રથમ નરકમાં ઉત્પત્તિ :५० जइणंभंते !सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववति-किं संखेन्जवासाउय सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववजंति, असंखेज्जवासाउयसण्णि पंचिंदियतिरिक्ख जोणिहितो उववज्जति ? गोयमा ! संखेज्जवासाउय सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहितो उववज्जति, णो असंखेज्जवासाउय जावउववति ।
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે નૈરયિકો, સંશી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५१ जइ संखेज्जवासाउयसण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववजंति-किं जलयरेहिंतो उववज्जति,पुच्छा? गोयमा !जलयरेहिंतो उववज्जति, एवं जहा असण्णी जावपज्जत्तएहिंतो उववज्जति, णो अपज्जत्तएहिंतो उववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે નૈરયિકો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે જલચરમાંથી, સ્થલચરમાંથી કે ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે જલચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ સર્વ કથન અસંજ્ઞીની સમાન જાણવું યાવતું પર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५२ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए णेरइए सु उववज्जित्तए, से णं भंते! कइसु पुढविसु उववज्जेज्जा? गोयमा !सत्तसुपुढविसु उववज्जेज्जा,तंजहा- रयणप्पभाए जावअहेसत्तमाए। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પર્યાપ્ત સંખ્યમવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો કેટલી નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે સાતે ય નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે, યથા– રત્નપ્રભા નરક પૃથ્વી યાવત્ અધઃસપ્તમ નરક પૃથ્વી. ५३ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभा-पुढविणेरइएसुउववज्जित्तए सेणं भते ! केवइयाकालट्ठिईएसुउववज्जेज्जा? गोयमा!जहण्णेणं दसवाससहस्सटिईएसु, उक्कोसेणं सागरोवमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યચો પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ५४ तेणंभंते !जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा !जहेव असण्णी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસંશીની સમાન જાણવું. ५५ तेसिणं भंते ! जीवाणं सरीरगा किं संघयणी पण्णत्ता? गोयमा! छव्विहसंघयणी पण्णत्ता,तजहा-वइरोसभणारायसघयणी, उसभणारायसघयणी जावछेवट्टसघयणी । सरीरोगाहणा जहेव असण्णीणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરનું કયુ સંઘયણ હોય છે?
Page #77
--------------------------------------------------------------------------
________________
शत- २४ : उद्देश६-१
૧૯
ઉત્તર– હે ગૌતમ ! તેના શરીર છ સંઘયણવાળા હોય છે, યથા– વજૠષભ-નારાચ-સંઘયણ યાવત્ સેવાર્તા સંઘયણ. શરીરની અવગાહના અસંજ્ઞીની સમાન છે અર્થાત્ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે.
५६ तेसि णं भंते ! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता ? गोयमा ! छव्विहसंठिया पण्णत्ता, तं जहा - समचउरंसा जाव हुंडा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સંશી તિર્યંચ પંચેન્દ્રિયોના શરીરના કેટલા સંસ્થાન હોય છે ? उत्तर - हे गौतम ! छ संस्थान होय छे, यथा- समयतुरस यावत् हुंड संस्थान.
५७ तेसि णं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ ? गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेस्सा जाव सुक्कलेसा । दिट्ठी तिविहा वि । तिणि णाणा तिण्णि अण्णाणा भयणाए । जोगो तिविहो वि । सेसं जहा असण्णीणं जाव अणुबंधो,
वरं - पंच समुग्धाया आदिल्लगा । वेदो तिविहो वि, अवसेसं तं चेव जाव
भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते संज्ञी तिर्यय पंथेन्द्रियोने डेटसी श्यामो होय छे ? उत्तर - हे गौतम ! तेने छ सेश्याओं होय छे, यथा- दृष्णलेश्या यावत् शुडसलेश्या दृष्टि-त्रश, ज्ञान - અજ્ઞાન–ત્રણ ભજના(વિકલ્પ)થી હોય છે, યોગ ત્રણે હોય છે, સમુદ્દાત પ્રથમ પાંચ હોય છે અને વેદ ત્રણે હોય છે.શેષ અનુબંધ સુધીના સર્વ દ્વારો અસંજ્ઞીની સમાન જાણવા.
५८ से णं भंते! पज्जत्तसंखेज्जवासाउय सण्णि पंचिंदिय तिरिक्खजोणिए, रयणप्पभाए पुढवीए णेरइए जाव केवइयं कालं गइरागई करेज्जा ? गोयमा ! भवादेसेणं जहणणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ક સંશી તિર્યંચ પંચેન્દ્રિય જીવો રત્નપ્રભામાં નૈરયિકપણે ઉત્પન્ન થાય અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી પુનઃ સંધ્યેયવર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચપણે ઉત્પન્ન થાય તો, આ રીતે યાવત્ કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ સુધી તથા કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન हुरे छे. ॥ गभ - १॥
|५९ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते जे भविए जहण्णकालठिईएसु रयणपभापुढवीणेरइएसु उववज्जित्तए से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दसवाससहस्सठिईएस, उक्कोसेण वि दसवाससहस्स ट्ठिईएसु उववज्जेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો રત્નપ્રભામાં જઘન્ય
Page #78
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र - प
સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે.
२०
६० ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! एवं सो चेव पढ मो गमओ निरवसेसो भाणियव्वो जाव कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! ते वो खेड समयमा डेटा उत्पन्न थाय छे ? उत्तर - हे गौतम! સંપૂર્ણ કથન પ્રથમ ગમકની સમાન જાણવું યાવત્ કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાલીસ હજાર વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન हुरे छे. ॥ गम-२ ॥
६१ सो चेव उक्कोसकालट्ठिईएस उववण्णो जहण्णेणं सागरोवमट्ठिईएस, उक्कोसेण वि सागरोवमट्ठिईएसु उववज्जेज्जा । अवसेसो परिमाणादीओ भवादेसपज्जवसाणाओ सो चेव पढमगमो णेयव्वो जाव कालादेसेणं जहण्णेणं सागरोवमं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाइं, जाव एवइयं कालं गइरागई करेज्जा । ભાવાર્થ :- જો તે ઉત્કૃષ્ટ કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, પરિમાણથી લઈને ભવાદેશ સુધીનું કથન પૂર્વોક્ત પ્રથમ ગમકની સમાન જાણવું યાવત્ કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૩ ॥ | ६२ जहण्णकालट्ठिईय-पज्जत्तसंखेज्जावासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभापुढविणेरइएस उववज्जित्तए, सेणं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएस, उक्कोसेणं सागरोवमट्ठिईएस उववज्जेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સંખ્યયવર્ષાયુદ્ધ પંચેન્દ્રિય તિર્યંચો, રત્નપ્રભાપૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તરહે ગૌતમ ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ६३ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! अवसेसो सो चेव गमओ, णवरं इमाइं अट्ठ णाणत्ताइं - सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुहपुहुत्तं, लेस्साओ तिण्णि आदिल्लाओ, णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी, जो सम्मामिच्छादिट्ठी, णो णाणी, दो अण्णाणा णियमं, समुग्धाया आदिल्ला तिण्णि, आउ, अज्झवसाणा, अणुबंधो य जहेव असण्णीणं । अवसेसं जहा पढमगमए जाव कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
Page #79
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪ : ઉદ્દેશક-૧
૨૧
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ ગમકની સમાન સંપૂર્ણ વક્તવ્યતા જાણવી જોઈએ. પરંતુ તેના આઠ દ્વારોમાં તફાવત છે, યથા– (૧) અવગાહના— જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ હોય છે. (૨) લેશ્યા– તેને પ્રથમ ત્રણ લેશ્યાઓ હોય છે, (૩) દૃષ્ટિ− તે સમ્યગ્દષ્ટિ કે મિશ્રદષ્ટિ નથી, એક મિથ્યાદષ્ટિ જ હોય છે. (૪) જ્ઞાન– તે જ્ઞાની નથી, તેને બે અજ્ઞાન નિયમા હોય છે. (૫) સમુદ્કાત– તેમાં પ્રથમ ત્રણ સમુદ્દાત હોય છે. (૬, ૭, ૮) આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધ– તેનું કથન અસંજ્ઞીની સમાન અર્થાત્ અંતર્મુહૂર્તનું આયુષ્ય, અપ્રશસ્ત અધ્યવસાય અને આયુષ્ય અનુસાર અનુબંધ હોય છે. શેષ સર્વ કથન પ્રથમ ગમકની સમાન છે યાવત્ કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ॥ ગમક–૪ ॥ ६४ सो चेव जहण्णकालट्ठिईएस उववण्णो जहण्णेणं दसवाससहस्सट्ठिईएस, उक्कोसेण वि दसवाससहस्सट्ठिईएसु उववज्जेज्जा; ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! एवं सो चेव चउत्थो गमओ णिरवसेसो भाणियव्वो जाव कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तालीसं वाससहस्साइं चहिं अंतो- मुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્તસંધ્યેયવર્ષાયુષ્ક સંશી તિર્યંચ પંચેન્દ્રિય જીવો રત્નપ્રભામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય; તો તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન ચોથા ગમકની સમાન જાણવું યાવત્ કાલથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાલીસ હજાર વર્ષ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક-૫ ॥
| ६५ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं सागरोवमट्ठिईएस उक्कोसेण वि सागरोवमट्ठिईएसु उववज्जेज्जा; ते णं भंते जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोमा ! एवं सो चेव चउत्थो गमओ णिरवसेसो भाणियव्वो जावकालादेसेणं जहणेणं सागरोवम अंतोमुहुत्तमब्भहियं उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચ જીવો, રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય; તો તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ! અહીં ચોથા ગમકની સમાન કહેવું યાવત્ કાલથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૬ ॥ | ६६ उक्कोसकालट्ठियपज्जत्त-संखेज्जवासाउय-सण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभापुढविणेरइएसुडववज्जित्तए; सेणं भंते! केवइयकालट्ठिईएसउववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं सागरोवमट्ठिईएस उववज्जेज्जा ।
Page #80
--------------------------------------------------------------------------
________________
|
२२
।
શ્રી ભગવતી સૂત્ર-૫
भावार्थ :- प्रश्न- भगवन् ! ते उत्कृष्ट स्थितिवाणा पर्याप्त संध्येयवर्धायु संशी पंथेन्द्रिय तिर्ययो, રત્નપ્રભાપુથ્વીમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ६७ ते णं भंते! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा ! अवसेसो परिमाणादीओ भवादेसपज्जवसाणो एएसिं चेव पढमगमओ णेयव्वो, णवरं-ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । एवं अणुबंधो वि, सेसं तं चेव । कालादेसेणं जहण्णेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि सागरोवमाइंचउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालंगइरागडुकरेज्जा। भावार्थ:-प्रश्न- भगवन! वो समयमां 2416त्पन्न थाय छ? 612- गौतम ! પરિમાણથી લઈને ભવાદેશ સુધીની વક્તવ્યતા સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ ગમકની સમાન જાણવી. વિશેષતા એ છે કે તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે અને તે જ રીતે અનુબંધ પણ હોય છે. શેષ વક્તવ્યતા પૂર્વવતુ જાણવી. કાલની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ ગમક-૭ |
६८ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णोजहण्णेणंदसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण विदसवाससहस्सटिईएसुउववज्जेज्जा। ભાવાર્થ – ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ६९ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! सो चेव सत्तमो गमओ णिरवसेसो भाणियव्वो जावभवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ, जावएवइयं कालं गइरागई करेज्जा । भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते वो मे समयमा 3240 Gत्पन्न थाय छ ? 612- गौतम ! પરિમાણથી લઈને ભવાદેશ સુધી સાતમા ગમકની સમાન જાણવું. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચારપૂર્વકોટિ વર્ષ અને ચાલીસ હજાર વર્ષ અધિક; થાવત એટલા કાલ सुधी गमनागमन ४३ छ.॥ गम-८॥ ७० उक्कोसकालट्ठिईयपज्जक्तसंखेज्जवासाउयसण्णिपंचिदियतिरिक्खजोणिएणंभते! जे भविए उक्कोसकालट्ठिईएसु रयणप्पभा पुढविणेरइएसु उववज्जित्तए, से णं भंते! केवइय कालट्ठिईएसु उववज्जेज्जा? गोयमा!जहण्णेणं सागरोवमढ़िईएसु, उक्कोसेण वि सागरो वमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત સંખ્યમવર્ષાયુષ્ક સંશી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં
Page #81
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
૨૩ ]
ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ७१ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! सो चेव सत्तमगमओ णिरवसेसो भाणियव्वो जावभवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं सागरोवम पुव्वकोडीए अब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइंचउहि पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागडुकरेज्जा । एवं एए णव गमगा। उक्खेकणिक्खेवओणवसु विजहेव असण्णीणं। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પરિમાણથી લઈને ભવાદેશ સુધીનું સંપૂર્ણ કથન સાતમા ગમકની સમાન જાણવું જોઈએ યાવત્ કાલાદેશની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે આ નવ ગમક થાય છે. આ નવ ગમકોનો પ્રારંભ અને ઉપસંહાર અસંજ્ઞીની સમાન છે. // ગમક-૯ || વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા સંખ્યય વર્ષાયુષ્ક પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઋદ્ધિ પ્રસ્તુત કરી છે, તે આ પ્રમાણે છે
(૧) ઉ૫પાત- સંજ્ઞી તિર્યંચ મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય- ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અસંજ્ઞી જીવો નરકમાં ઉત્પન્ન થાય ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વધુ સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ સંજ્ઞી જીવો ગમે ત્યાં ઉત્પન્ન થાય છે તે સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિને પણ પ્રાપ્ત કરી શકે છે. (૨) પરિમાણ- એક સમયમાં જઘન્ય–૧,૨,૩ ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવો ઉત્પન્ન થઈ શકે છે. (૩) સંઘયણ– સંજ્ઞી જીવોને છ સંઘયણ હોય (૪) અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૧000 યોજનની છે. તેનાથી અધિક અવગાહના યુગલિક તિર્યચોમાં હોય છે. તે નરકમાં ઉત્પન્ન થતા નથી. (૫) સંસ્થાન- ૬ (૬) લેશ્યા- ૬ (૭) દષ્ટિ- ૩ (૮) જ્ઞાનાશાન- ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય. સંજ્ઞી તિર્યંચને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન થઈ શકે છે. (૯) યોગ૩ (૧૦) ઉપયોગ- ૨ (૧૧) સંજ્ઞા- ૪ (૧૨) કષાય-૪ (૧૩) ઈન્દ્રિય– ૫ (૧૪) સમઘાત– ૫. સંજ્ઞી તિર્યંચોને વૈક્રિયાદિ લબ્ધિ હોય શકે છે, તેથી તેને પાંચ સમુદ્યાત હોય છે (૧૫) વેદના- ૨ (૧૬) વેદ- ૩ (૧૭) આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. તેનાથી અધિક આયુષ્ય યુગલિક તિર્યંચોનું હોય છે. (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત (૧૯) અનુબંધ – આયુષ્ય પ્રમાણે હોય. (૨૦) કાયવેધ– ભવાદેશ– સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, પ્રથમ નરકમાં ઉત્પન્ન થઈને પુનઃ તે જ ભવમાં ઉત્પન્ન થાય, તો ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. બે ભવ આ પ્રમાણે થાય છે, યથા– પહેલો ભવ સંજ્ઞી તિર્યચનો અને બીજો ભવ પ્રથમ નરકનો થાય, ત્યાર પછી તે જીવ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય, તો તેની તે પરંપરા બે ભવ પર્યત જ રહે છે. જો તે આઠ ભવ કરે તો તેની ભવ પરંપરા આ પ્રમાણે થાય છે– પ્રથમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, પછી નરક, ત્યાર પછી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ, પુનઃ નારક આ રીતે ચાર ભવ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
અને ચાર ભવ નારકના તેમ આઠ ભવ થાય છે. નવમા ભવમાં તે મનુષ્ય થાય છે. કાલાદેશ ચાર્ટમાં જુઓ— સંશી તિર્યંચ પંચેન્દ્રિયનો પ્રથમ નરક સાથે કાલાદેશ –
જઘન્ય કાલાદેશ (બે ભવ)
૨૪
ગમક
૧. ધિ-વિ
૨. ધિક-જઘન્ય
૩, ઔવિક-ઉત્કૃષ્ટ ૪, જઘન્ય ઔધિક
૫, જઘન્ય-જઘન્ય
૬, જઘન્ય-ઉત્કૃષ્ટ
૭, ઉત્કૃષ્ટ-ઔઘિક
૮, ઉત્કૃષ્ટ-જધન્ય ૯, ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ
અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ
અંતર્મુહૂર્ત અને એક સાગરોપમ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને એક સાગરોપમ પૂર્વક્રોડ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ
પૂર્વકોડ વર્ષ અને ૧૦,૦૩ વર્ષ પૂર્ણકોડ વર્ષ અને એક સાગરોપમ
સંશી તિર્યંચની સ્થિતિ–જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ.
પ્રથમ નરકની સ્થિતિ– જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ એક સાગરોપમ.
ઉત્કૃષ્ટ કાલાદેશ (આઠ ભવ)
૪ પૂર્વક્રોડ વર્ષ અને ૪ સાગરોપમ
૪ પૂર્વકોડ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વક્રોડ વર્ષ અને ૪ સાગરોપમ
૪ અંતર્મુહૂર્ત અને ૪ સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને ૪૦,000 વર્ષ
૪ અંતર્મુહૂર્ત અને ૪ સાગરોપમ
૪ પૂર્વક્રોડ વર્ષ અને ૪ સાગરોપમ ૪ પૂર્વક્રોડ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોડ વર્ષ અને ૪ સાગરોપમ
પ્રસ્તુત વર્ણનમાં સૂત્રકારે ન્યૂનતમ અને અધિકતમ કાલાદેશનું સ્પષ્ટીકરણ કર્યું છે. મધ્યમ કાલાદેશ બે ભવથી આઠ ભવ સુધીમાં અનેક પ્રકારે થઈ શકે છે અને મધ્યમ ભવાદેશ પણ ત્રણ, ચાર અને પાંચ આદિ ભવ થઈ શકે છે.
નાખત્તા :- સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત્યારે કુલ નાણત્તા—૧૦ થાય છે. જ્યારે તે જઘન્ય સ્થિતિએ મૃત્યુ પામીને, પ્રથમ નરકમાં જાય ત્યારે તેના આઠ નાણત્તા થાય છે અને જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિએ જાય ત્યારે બે નાણત્તા થાય છે.
જઘન્ય ગમક્રમાં નાણત્તા−૮ :– (૧) અવગાહના− સંશી તિર્યંચ પંચેન્દ્રિયની સમુચ્ચય અવગાહના (પ્રથમ ગમકમાં) જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજનની છે. તે જઘન્ય સ્થિતિએ મરીને (ચોથા ગમકથી) નરકમાં જાય તો તેની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષની હોય છે. (૨) લેશ્યા– સંજ્ઞી તિર્યંચની ઋદ્ધિમાં(પ્રથમ ગમકમાં) છ લેશ્યા છે પરંતુ જઘન્ય સ્થિતિમાં તેને પ્રથમ ત્રણ અશુભ લેશ્યા જ હોય છે. (૩) દૃષ્ટિ− તેની ઔધિક ઋદ્ધિમાં ત્રણે દૃષ્ટિ હોવા છતાં જઘન્ય સ્થિતિમાં મૃત્યુ પામનારને એક મિથ્યાદષ્ટિ જ હોય છે. (૪) જ્ઞાનાજ્ઞાન– તે મિથ્યાત્વી હોવાથી બે અજ્ઞાન જ હોય છે. (૫) સમુદ્દાત— તેની ઔધિક ઋદ્ધિમાં પાંચ સમુદ્દાત હોવા છતાં જઘન્ય સ્થિતિમાં તેને પ્રથમ ત્રણ સમુદ્વાન જ હોય છે. તેને વૈક્રિયાદિ સમુદ્દાત નથી. (૬) આયુષ્ય− અંતર્મુહૂર્તનું જ હોય છે. (૭) અધ્યવસાય– જઘન્ય સ્થિતિમાં મૃત્યુ પામીને નરકમાં જનારાને અપ્રશસ્ત અધ્યવસાય જ હોય છે. તે જીવ પ્રશસ્ત અધ્યવસાયનો અનુભવ કરી શકતા નથી. (૮) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે.
આ
। રીતે જઘન્ય સ્થિતિએ મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચની ઋદ્ધિમાં ઔથિકની અપેક્ષાએ આઠ બોલમાં તફાવત હોવાથી આઠ નાાત્તા થાય છે.
ઉત્કૃષ્ટ ગમકમાં નાગ઼ત્તા—૨ :– સંશી નિયંચ જ્યારે પૂર્વક્રોડ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને પ્રથમ
Page #83
--------------------------------------------------------------------------
________________
शत- २४ : उद्देश६-१
નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની ઋદ્ધિના બે બોલમાં જ તફાવત થાય છે– (૧) આયુષ્ય– ક્રોડપૂર્વ વર્ષનું તે જીવની ઋદ્ધિમાં જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યંત સર્વે ય આયુષ્ય હોવા છતાં ઉત્કૃષ્ટ ગમકથી જનાર દરેક સંશી તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય કેવળ ક્રોડ પૂર્વનું જ હોય છે. (૨) અનુબંધ– આયુષ્ય પ્રમાણે છે. આ રીતે કુલ ૧૦ નાણત્તા થાય છે.
૨૫
સંજ્ઞી તિર્યંચની બીજીથી છઠ્ઠી સુધીની નરકોમાં ઉત્પત્તિ ઃ
|७२ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए सक्करप्पभाए पुढवीए णेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं सागरोवमट्ठिईएसु, उक्कोसेणं तिसागरोवमट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત સંધ્યેયવર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, શર્કરાપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ७३ ते णं भंते! जीवा एग समएणं केवइया उववज्जंति ? गोयमा ! जहेव रयणप्पभाए उववज्जंतगस्स लद्धी सच्चेव णिरवसेसा भाणियव्वा जाव भवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं सागरोवमं अंत्तोमुहुत्तमब्भहियं, उक्कोसेणं बारस सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं रयणप्पभापुढविगमगसरिसा णव वि गमगा भाणियव्वा, णवरं - सव्वगमएसु वि णेरइयट्ठिई-संवेहेसु सागरोवमा भाणियव्वा, एवं जाव छट्टूपुढवि त्ति, णवरं - णेरइयठिई जा जत्थ पुढवीए जहण्णुक्कोसिया साणं व कमेणं चउगुणा कायव्वा ।
वालुयप्पभाए पुढवीए अट्ठावीसं सागरोवमाइं चउगुणिया भवंति, पंकप्पभाए चत्तालीसं, धूमप्पभाए अट्ठसट्ठि, तमाए अट्ठासीइं । संघयणाई - वालुयप्पभाए पंचविहसंघयणी, तं जहा - वयरोसहणारायसंघयणी जावखीलिया-संघयणी, पंकप्पभाए चउव्विहसंघयणी, धूमप्पभाए तिविहसंघयणी, तमाए दुविहसंघयणी, तं जहा - वयरोसभणारायसंघयणीय, उसभणारायसंघयणी य सेसं तं चेव ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! ते वो, खेड समयमां डेटला उत्पन्न थाय छे ? उत्तर - हे गौतम! રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની સમાન ભવાદેશ સુધીની સંપૂર્ણ વક્તવ્યતા શર્કરાપ્રભા નરક પૃથ્વીમાં પણ કહેવી જોઈએ. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ૧૨ સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના ગમકની સમાન નવગમક જાણવા જોઈએ. વિશેષતા એ છે કે નૈરયિકની સ્થિતિ અને સંવેધ સાગરોપમમાં જાણવા. અર્થાત્ પ્રથમ નરકની જેમ અહીં ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ નથી. આ રીતે યાવત્ છઠ્ઠી નરક પર્યંત જાણવું જોઈએ. જે નરકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કાલની હોય, તે જ ક્રમથી ચાર ગુણી કરવી જોઈએ.
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
યથા– વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે.(ઉત્કૃષ્ટ ગમકમાં) તેને ચાર ગુણી કરવાથી ૨૮ સાગરોપમ થાય છે. આ જ રીતે પંકપ્રભામાં ૪૦ સાગરોપમ, ધૂમપ્રભામાં ૬૮ સાગરોપમ અને તમઃપ્રભામાં ૮૮ સાગરોપમની સ્થિતિ થાય છે. સંઘયણના વિષયમાં વાલુકાપ્રભામાં વજૠષભ- નારાચથી કીલિકા સુધી પાંચ સંઘયણવાળા જાય છે, પંકપ્રભામાં પ્રથમના ચાર સંઘયણવાળા, ધૂમપ્રભામાં પ્રથમ ત્રણ સંઘયણવાળા અને તમઃપ્રભામાં વજૠષભનારાચ અને નારાચ સંઘયણી, તે બે સંઘયણવાળા નૈરયકપણે ઉત્પન્ન થાય છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ છે.
વિવેચનઃ
૨૬
પ્રસ્તુત સૂત્રોમાં સંશીતિર્યંચપંચેન્દ્રિય જીવો બીજી નરકથી છઠ્ઠી નરક સુધીમાં ઉત્પન્ન થાય તેનું અતિદેશપૂર્વક નિરૂપણ છે.
સંજ્ઞીતિર્યંચપંચેન્દ્રિય મરીને શર્કરાપ્રભાથી છઠ્ઠી નરક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય ત્યારે રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થવા સંબંધી જે વક્તવ્યતા કહી છે, તે જ પ્રમાણે પરિમાણ આદિ સંપૂર્ણ વક્તવ્યતા છે. કેવળ તેની સ્થિતિમાં અંતર છે.
બીજી નરકના નૈરયિકોની સ્થિતિ જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે, તેથી તેમાં સંવેધ–કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ૧૨ સાગરોપમ થાય છે. આ રીતે સ્થિતિ અનુસાર નવ ગમક થાય.
ત્રીજી આદિ નરકના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૭, ૧૦, ૧૭, ૨૨, સાગરોપમની છે. પૂર્વપૂર્વની નરકપૃથ્વીઓમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે ત્યાર પછીની નરકપૃથ્વીઓમાં જઘન્ય સ્થિતિ છે, દરેક નરકમાં સ્થિતિ અને કાયસંવેધ તેની સ્થિતિ અનુસાર થાય છે.
સંઘયણ દ્વાર :– પહેલી, બીજી નરકમાં છ સંઘયણી, ત્રીજી નરકમાં પ્રથમ પાંચ સંઘયણી, ચોથી નરકમાં પ્રથમ ચાર સંઘયણી, પાંચમી નરકમાં પ્રથમ ત્રણ સંઘયણી, છઠ્ઠી નરકમાં પ્રથમ બે સંઘયણી અને સાતમી નરકમાં એક વજઋષભનારાચ સંઘયણી જીવો ઉત્પન્ન થઇ શકે છે.
સંજ્ઞી તિર્યંચની સાતમી નરકમાં ઉત્પત્તિઃ
|७४ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए अहेसत्तमाए पुढवीए णेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं बावीससागरोवमट्टिईएस, उक्कोसेणं तेत्तीससागरोवम- द्विईएस उववज्जेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, સાતમી નરક પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે.
७५ तेणं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! जहेव रयणप्पभाए व गमगा । लद्धी वि सच्चेव, णवरं वयरोसभणारायसंघयणी । इत्थिवेयगा ण उववज्जति, सेसं तं चैव जाव अणुबंधो त्ति । संवेहो भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई उक्कोसेणं सत्त भवग्गहणाईं। कालादेसेणं जहण्णेणं बावीसं सागरोवमाइंदोहिं अंतोमुहुतेहिं अब्भहियाई,
Page #85
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
૨૭ ]
उक्कोसेणं छावढेि सागरोवमाइंचउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागइकरेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભાની સમાન તેના પણ નવ ગમક અને સંપૂર્ણ વક્તવ્યતા જાણવી.વિશેષતા એ છે કે અહીં વજઋષભનારાય સંઘયણવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો જ ઉત્પન્ન થાય છે. સ્ત્રીવેદી ત્યાં ઉત્પન્ન થતા નથી. શેષ અનુબંધ સુધીનું સર્વ કથન પૂર્વોક્ત પ્રકારે જાણવું. કાય સંવેધ ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ તથા કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ૬૬ સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-૧ // ७६ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, सच्चेव वत्तव्वया जावभवादेसो त्ति । कालादेसो वितहेव जावउक्कोसेणछावढिसागरावमाइचउहि पुत्वकोडीहिं अब्भहियाइ, जाव एवइयं कालंगइरागइ करेज्जा। ભાવાર્થ - તે સંજ્ઞી પંચેન્દ્રિયો જીવો, સાતમી નરકમાં જઘન્યસ્થિતિવાળાનૈરયિકોમાં ઉત્પન્ન થાય તો ભવાદેશ સુધીનું કથન પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. કાલાદેશ પણ તે જ રીતે જાણવો; યાવતું ઉત્કૃષ્ટ ચારપૂર્વકોટિ વર્ષ અધિક ૬ સાગરોપમ છે; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક–રા ७७ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, सच्चेव लद्धी जाव अणुबंधो त्ति । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइंदोहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावढेि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई जावएवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ:- જો તે સંજ્ઞી પંચેન્દ્રિયો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, ઇત્યાદિ અનુબંધ સુધી પૂર્વવતુ જાણવું. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ તથા કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક ૬૬ સાગરોપમ; કાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક-૩ II ७८ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, सच्चेव रयणप्पभापुढविजहण्णकालट्ठिईयवत्तव्वया भाणियव्वा जावअणुबंधो त्ति, णवर- पढमसंघयणं,णोइत्थीवेयगा। भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं सत्त भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं बावीसं सागरोवमाइंदोहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावडिं सागरोवमाइंचउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થ :- સાતમી નરકમાં જઘન્ય સ્થિતિવાળા તે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનું કથન, રત્નપ્રભા નરક પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થનારા જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની સમાન અનુબંધ પર્યત જાણવું. વિશેષતા એ છે કે સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા પ્રથમ સંઘયણી હોય છે, તે સ્ત્રીવેદી હોતા નથી. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ તથા કાલની અપેક્ષાએ જઘન્ય બે
Page #86
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
અંતર્મુહૂર્ત અધિક રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ૬૬ સાગરોપમ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-૪ /
७९ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एवं सो चेव चउत्थोगमओ णिरवसेसो भाणियव्वो जावकालादेसो त्ति । ભાવાર્થ- જઘન્ય સ્થિતિવાળા સંશી તિર્યંચ પંચેન્દ્રિયો, સાતમી નરકમાં જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો ચોથા ગમકની સમાન કાલાદેશ સુધી સંપૂર્ણ કથન જાણવું જોઈએ. / રમક-૫ | ८० सोचेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, सच्चेव लद्धी जाव अणुबंधो त्ति । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइंदोहिं अंतोमुहत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ - જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, સાતમી નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તેની અનુબંધ સુધીની ઋદ્ધિ પૂર્વોક્ત પ્રકારે છે. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ તથા કાલની અપેક્ષાએ બે અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ અંતર્મુહૂર્ત અધિક છ સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-દા. ८१ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओजहण्णेणंबावीससागरोवमट्टिईएसु, उक्कोसेणं तेत्तीससागरोवमट्ठिईएसु उववज्जेज्जा। ભાવાર્થ:- ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, સાતમી નરકમાં ઉત્પન્ન થાય. તો તે જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ८२ ते णं भंते! जीवा एग समएणं केवइया उववति? गोयमा!सच्चेव सत्तम पुढवि-पढमगमगवत्तव्वया भाणियव्वा जाव भवादेसो त्ति, णवरं-ठिई अणुबंधो य जहण्णेणं पुव्वकोडी, उक्कोसेणं वि पुव्वकोडी, सेसंतंचेव । कालादेसेणं जहण्णेणं बावीसंसागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावढेि सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ઇત્યાદિ? ઉત્તર- હે ગૌતમ! સંપૂર્ણ વક્તવ્યતા સાતમી નરક પૃથ્વીના પ્રથમ ગમકની સમાન ભવાદેશ પર્યત જાણવી. વિશેષતા એ છે કે તેની સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષનો છે. શેષ સર્વ ઋદ્ધિ પૂર્વવત્ જાણવી, સંવેધ– કાલથી જઘન્ય બે પૂર્વકોટિ અધિક રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ૬ સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક-૭ // ८३ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो, सच्चेव लद्धी संवेहो वितहेव सत्तम गमगसरिसो। ભાવાર્થ - ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચ, સાતમી નરકમાં જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં
Page #87
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
| ૨૯ |
ઉત્પન્ન થાય, તો પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ, સંવેધ સાતમા ગમકની સમાન છે. આ ગમક-ટો
८४ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव लद्धी जाव अणुबंधो त्ति । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाइं । कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाई दोहिं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावट्टि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालं गइरागइंकरेज्जा। ભાવાર્થ:- ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, સાતમી નરકમાં ઉત્કૃષ્ટસ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો યાવત અનુબંધ પર્વતની ઋદ્ધિ પૂર્વવતુ જાણવી. સંવેધ–ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ તથા કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક ૬ સાગરોપમ સુધી યાવતું ગમનાગમન કરે છે. // ગમક-૯ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થાય તેની ઋદ્ધિ અને સ્થિતિનું પ્રતિપાદન
એક વજઋષભનારાચ સંઘયણી તેમજ જલચર, પુરુષવેદી જીવો જ સાતમી નરકમાં ઉત્પન્ન થઈ શકે છે, સ્ત્રી વેદી જીવો ત્યાં ઉત્પન્ન થઈ શકતા નથી. શેષ ઋદ્ધિ પૂર્વવત્ જાણવી.
કાય સંવેધમાં ભવ અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. ત્રણ ભવ– પ્રથમ ભવ મસ્યનો, બીજો ભવ નારકનો અને ત્રીજો ભવ પુનઃ મત્સ્યનો આ રીતે બે ભવ મત્સ્યના અને વચ્ચેનો એક ભવ નારકનો થાય છે. સાત ભવ- પ્રથમ ભવ મસ્ય, બીજો ભવ નારક અને ત્રીજો મત્સ્ય આ રીતે ક્રમશઃ ચાર ભવ મત્સ્યના અને ત્રણ ભવ નારકના થાય અને પાંચ ભવ-ત્રણ મત્સ્યના અને બે ભવ નારકના થાય. ઉત્કૃષ્ટ સાત કે પાંચ ભવઃ- સંજ્ઞી તિર્યંચ મરીને સાતમી નરકમાં જઘન્ય સ્થિતિએ ઉત્પન્ન થાય ત્યારે જ ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે છે. જ્યારે તે જીવ સાત ભવ કરે ત્યારે સાતમી નરકમાં અવશ્ય જઘન્ય સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. તે જીવ પહેલા, બીજા, ચોથા, પાંચમા, સાતમા અને આઠમા આ છ ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. મધ્યમ ત્રણ કે પાંચ આદિ ભવ પણ થાય છે. તેથી પ્રથમ ગમકથી ઔધિક સ્થિતિએ ઉત્પન્ન થાય ત્યારે કોઈપણ સ્થિતિ પ્રાપ્ત કરે છે પરંતુ જઘન્ય સ્થિતિએ સાત ભવ અને અન્ય સ્થિતિએ ત્રણ કે પાંચ ભવ કરે છે. તેવું ૩foોળ છાવર્કિંસારવાડું વહિંપુષ્યોદહિં મહિયારુંઆ ઉત્કૃષ્ટ કાલાદેશ સૂચક પાઠથી સ્પષ્ટ થાય છે. સંક્ષેપમાં રર સાગરોપમની જઘન્ય સ્થિતિએ સાતમી નરકમાં જીવ ત્રણ વાર ઉત્પન્ન થઈ શકે છે અને રર સાગરોપમથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરનાર ઉત્કૃષ્ટ બે વાર જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તેના ઉત્કૃષ્ટ પાંચ ભવ થાય છે.
જીવ જ્યારે સાતમી નરકમાં ત્રીજા, છઠ્ઠા કે નવમા ગમકથી જાય અર્થાત્ સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પામે ત્યારે જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે છે. કારણ કે જીવ ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિએ બે વાર જ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી બે ભવ સાતમી નરકના અને ત્રણ ભવ સંજ્ઞી તિર્યંચના, તેમ કુલ પાંચ ભવ થાય છે. સંક્ષેપમાં સાતમી નરકે ૬ સાગરોપમથી વધારે કાલાદેશ ન થાય.
Page #88
--------------------------------------------------------------------------
________________
૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
સંશી તિર્યંચ પચનિયનો સાતમી નરક સાથે કાલાદેશઃગમક
- જઘન્ય (ત્રણ ભવ) | ઉત્કૃષ્ટ (સાત કે પાંચ ભવ). (૧) ઔધિક-ઔધિક
૨ અંતર્મુહૂર્ત અને રર સાગરોપમ | ૪ પૂર્વકોટિ અને સાગરોપમ (૨) ઔધિક-જઘન્ય
૨ અંતર્મુહૂર્ત અને રર સાગરોપમ ૪ પૂર્વકોટિ અને દ સાગરોપમ (૩) ઔધિક-ઉત્કૃષ્ટ (૩-૫ ભવ) ૨ અંતર્મુહૂર્ત અને ૩૩ સાગરોપમ ૩ પૂર્વકોટિ અને ૬૬ સાગરોપમ (૪) જઘન્ય ઔધિક
૨ અંતર્મુહૂર્ત અને રર સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને ૬ સાગરોપમ (૫) જઘન્ય-જઘન્ય
૨ અંતર્મુહૂર્ત અને રર સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને ૬ સાગરોપમ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ (૩-૫ ભવ) ૨ અંતર્મુહૂર્ત અને ૩૩ સાગરોપમ ૩ અંતર્મુહૂર્ત અને ૬ સાગરોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક
બે પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ | ૪ પૂર્વકોટિ વર્ષ અને છ સાગરોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય
બે પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ | ૪ પૂર્વકોટિ વર્ષ અને ૬ સાગરોપમ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ (૩-૫ ભવ) | બે પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ | ૩ પૂર્વકોટિ વર્ષ અને ૬ સાગરોપમ સલી તિર્યંચ પચેજિયની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ. સાતમી નરકની સ્થિતિ જઘન્ય-રર સાગરોપમ, ઉત્કૃષ્ટ– ૩૩ સાગરોપમ. નાણત્તા-૧૦ :- રત્નપ્રભા પૃથ્વીની સમાન જઘન્ય ગમકમાં અવગાહના, વેશ્યા, દષ્ટિ, જ્ઞાનાજ્ઞાન, સમુઘાત, આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધ તે આઠ નાણત્તા અને ઉત્કૃષ્ટ ગમકમાં આયુષ્ય અને અનુબંધ, તે બે નાણત્તા થાય છે. મનુષ્યોની નરકમાં ઉત્પત્તિ -
८५ जइ मणुस्सेहिंतो उववज्जति-किं सण्णिमणुस्सेहिंतोउववज्जति,असण्णिमणुस्से हिंतो उववज्जति ? गोयमा !सण्णिमणुस्सेहितोववजति,णोअसण्णीमणुस्सेहितोउववति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે નરયિક, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ८६ जइणंभंते !सण्णिमणुस्सेहिंतो उववज्जति-किंसंखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववज्जति, असंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति?गोयमा !संखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववति, णो असंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે સંસી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ८७ जइणं भंते !संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति किं पज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववज्जति, अपज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो
Page #89
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
_
[
૩૧ ]
उववज्जति ? गोयमा !पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेहितोउववज्जति,णोअपज्जत्त संखेज्जवासाउय सण्णिमणुस्सेहितो उववज्जति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ८८ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए, से णं भंते !कइसु पुढवीसु उववज्जेज्जा? गोयमा ! सत्तसु पुढवीसुउववज्जेज्जा,तं जहा- रयणप्पभाए जाव अहेसत्तमा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય, નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલી નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સાતે નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે, યથા રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વી. વિવેચન :
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અર્થાત્ કર્મભૂમિના પર્યાપ્ત સંજ્ઞી(ગર્ભજ) મનુષ્યો જ નરકમાં જઈ શકે છે. યુગલિક મનુષ્યો કે સંમૂર્છાિમ મનુષ્યો મરીને નરકમાં જતા નથી. યુગલિકોની અવશ્ય દેવગતિ જ થાય છે અને સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. અપર્યાપ્તા જીવો તથાપ્રકારના સ્વભાવે નરક કે દેવગતિમાં જતા નથી. મનુષ્યોની પ્રથમ નરકમાં ઉત્પત્તિ :८९ पज्जत्तसंखेज्जावासाउयसण्णिमणुस्से णं भंते! जे भविए रयणप्पभाए पुढ वीएणेरइएसुउववज्जित्तए, सेण भते! केवइयकालट्ठिइएसुउववज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवास सहस्सटिईएसु, उक्कोसेणं सागरोवमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય, રત્નપ્રભા પૃથ્વીના નરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ९० ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
गोयमा !जहण्णेणं एक्को वा दोवा तिणि वा, उक्कोसेणंसंखेज्जा उववज्जति। संघयणा छ, सरीरोगाहणा जहण्णेणं अंगुलपुहुत्तं, उक्कोसेणं पंचधणुसयाई । एवं सेसं जहा सण्णिपंचिंदियतिरिक्खजोणियाणं जावभवादेसो त्ति, णवरं-चत्तारिणाणा तिण्णि अण्णाणा भयणाए । छ समुग्घाया केवलिवज्जा । ठिई अणुबंधो य जहण्णेणं मासपुहुत्तं,
Page #90
--------------------------------------------------------------------------
________________
|
२ |
શ્રી ભગવતી સૂત્ર-૫
उक्कोसेणं पुव्वकोडी, सेसंतंचेवं । कालादेसेणं जहण्णेणं दसवाससहस्साईमासपहुक्त मब्भहियाई, उक्कोसेणंचत्तारि सागरोवमाइंचउहि पुवकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે પર્યાપ્ત સંખ્યય વર્ષાયુષ્ક સંશી મનુષ્યો એક સમયમાં કેટલા ઉત્પન્ન थायछ?
ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેને છ સંઘયણ હોય છે, તેના શરીરની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે. શેષ સર્વ કથન ભવાદેશ સુધી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સમાન જાણવું. વિશેષતા એ છે કે મનુષ્યોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પથી હોય છે. કેવલી સમુઘાતને છોડીને શેષ છ સમુઘાત હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે, શેષ સર્વ કથન પૂર્વવત્ છે. સંવેધ– કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; થાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. / ગમક–૧ // ९१ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया; णवरंकालादेसेणंजहण्णेणंदसवाससहस्साइंमासफुत्तमब्भहियाई,उक्कोसेणंचत्तारिपुचकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ; जावएवइय कालगइरागइकरेज्जा। ભાવાર્થ:- જો તે મનુષ્યો, જઘન્ય કાલની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકમાં ઉત્પન્ન થાય, તો તે જ પ્રથમ ગમકની વકતવ્યતા જાણવી. વિશેષતા એ છે કે કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪૦,000 વર્ષ અધિક; ભાવતું એટલા કાલ સુધી गमनागमन ४२ छ. ॥ अमर-२॥ ९२ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरंकालादेसेणं जहण्णेणं सागरोवम मासपुहुत्तमब्भहिय, उक्कोसेणं चत्तारि सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ:- જો તે મનુષ્યો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પ્રથમ ગમકવતુ સર્વ વર્ણન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવતું એટલા કાલ सुधी गमनागमन ४२ ७.॥ गम-3॥ ९३ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, एस चेव वत्तव्वया, णवरं- इमाइंपंच णाणत्ताई- सरीरोगाहणा जहण्णेणं अंगुलपुहुत्तं, उक्कोसेण वि अंगुलपुहुत्तं, तिण्णि णाणा तिण्णि अण्णाणाइंभयणाए, पंच समुग्घाया आदिल्ला, ठिई अणुबंधो य जहण्णेणं मासपुहुत्तं, उक्कोसेण वि मासपुहुत्तं। सेसंतं चेव जावभवादेसो त्ति। कालादेसेणं जहण्णेणं दसवास-सहस्साई मासपुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाई
Page #91
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
[ ૭૩ ]
चउहि मासपुहत्तेहिं अब्भहियाई; जावएवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થ :- મનુષ્યો, સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય અને રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સંપૂર્ણ કથન પ્રથમ ગમકવતુ જાણવું જોઈએ, વિશેષતા એ છે કે (૧) તેના શરીરની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ પણ અનેક અંગુલ હોય છે, (૨) ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે, (૩) પ્રથમ પાંચ સમુદ્યાત હોય છે, (૪-૫) સ્થિતિ અને અનુબંધ જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પણ અનેક માસ હોય છે, શેષ ભવાદેશ સુધી પ્રથમ ગમકવત્ જાણવું જોઈએ. કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અનેક માસ અધિક ચાર સાગરોપમ; થાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક-૪ || ९४ सोचेवजहण्णकालट्ठिईएसुखवण्णो,एसच्ववत्तव्ययाचउत्थगमगसरिसाणेयव्वा, णवर-कालादेसेणं जहण्णेणंदसवाससहस्साईमासपृहुत्तमब्भहियाई, उक्कोसेणंचत्तालीसं वाससहस्साइचउहिं मासफूहुत्तेहिं अब्भहियाई, जावएवइयंकालगइरागइकरेज्जा। ભાવાર્થ:- જઘન્ય સ્થિતિવાળા તે મનુષ્ય, જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સંપૂર્ણ કથન ચોથા ગમકની સમાન જાણવું. વિશેષતા એ છે કે કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અનેક માસ અધિક ૪૦,000 વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૫ / |९५ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव गमगो, णवरं- कालादेसेणं जहण्णेणं सागरोवमं मासपुहत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं मासपुहुत्तेहिं अब्भहियाइ, जाव एवइय काल गइरागइ करेज्जा। ભાવાર્થ - જઘન્ય સ્થિતિવાળા તે મનુષ્યો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સર્વ કથન ચતુર્થ ગમછાનુસાર જાણવું. વિશેષતા એ છે કે કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અનેક માસ અધિક ચાર સાગરોપમ; વાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-II ९६ सोचेव अप्पणा उक्कोसकालट्टिईओ जाओ,सो चेव पढमगमओणेयव्वो, णवरं सरीरोगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेण वि पंचधणुसयाई, ठिई जहण्णेणं पुवकोडी, उक्कोसेण विपुवकोडी, एवं अणुबंधो वि । कालादेसेणंजहण्णेणंपुव्वकोडी दसहि वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेण चत्तारि सागरोवमाइंचउहिं पुव्वकोडीहिं अब्भहियाइं जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ - તે મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો તેની ઋદ્ધિ પ્રથમ ગમકની સમાન છે. વિશેષતા એ છે કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે અને અનુબંધ આયુષ્ય પ્રમાણે હોય છે. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-૭ //
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
९७ सो चेव जहण्णकालट्ठिईएस उववण्णो, सच्चेव सत्तमगमगवत्तव्वया, णवरं - कालादेसेणं जहणेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
३४
ભાવાર્થ :- તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્ય, જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સર્વ કથન સાતમા ગમક અનુસાર જાણવું. વિશેષતા એ છે કે કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૮ ॥
९८ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, सच्चेव सत्तमगमगवत्तव्वया, णवरंकाला - देसेणं जहणेणं एगं सागरोवमं पुव्वकोडीए अब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं काल गइरागई करेज्जा । ભાવાર્થ :- તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્ય, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સર્વ કથન સાતમા ગમકની સમાન જાણવું. વિશેષતા એ છે કે કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચારપૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.|| ગમક-૯ ||
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યો રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય તો, તેની ઋદ્ધિ અને સ્થિતિનું નિરૂપણ છે. (૧) ઉપપાત— મનુષ્ય મરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે સ્થાનાનુસાર જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમ સુધીની સર્વ સ્થિતિ પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ– જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે કારણ કે સંશી મનુષ્યો સંખ્યાતા જ હોય છે. (૩) સંઘયણ– રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થનારાને છ સંઘયણ હોય છે. (૪) અવગાહના– જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હોય છે.
પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સ્થિતિ અનેક માસની છે. તેટલી સ્થિતિ થાય ત્યાં સુધીમાં તેની અવગાહના અનેક અંગુલની થઈ જાય છે. મનુષ્યોમાં આયુષ્ય અને અવગાહના કંઇક અંશે પરસ્પર સાપેક્ષ છે. તેથી સ્પષ્ટ થાય છે કે અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળો કે અંતર્મુહૂર્તની સ્થિતિવાળો મનુષ્ય નરકમાં જઈ શકતો નથી.
(૫) સંસ્થાન– ૬ (૬) લેશ્યા– ૬ (૭) દૃષ્ટિ– ૩ (૮) શાનાશાન– નરકમાં ઉત્પન્ન થનારા ગર્ભજ મનુષ્યોને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અને છ સમુદ્દાત કહ્યા છે. તેથી સ્પષ્ટ થાય છે કે મનઃપર્યવજ્ઞાન અને આહારક શરીર પ્રાપ્ત કરીને ત્યાંથી પતિત થઈને જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. તે મનુષ્યોને તેની પૂર્વાવસ્થાની અપેક્ષાએ ચાર જ્ઞાન હોય છે.
(૯) યોગ– ૩ (૧૦) ઉપયોગ– ૨ (૧૧) સંજ્ઞા– ૪ (૧૨) કષાય– ૪ (૧૩) ઇન્દ્રિય– પાંચ (૧૪) સમુદ્દાત— તે જીવોને કેવળી સમુદ્દાત છોડીને શેષ છ સમુદ્દાત હોય છે. (૧૫) વેદના— ૨ (૧૬) વેદ– ૩ (૧૭) આયુષ્ય– જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું હોય છે. અનેક
Page #93
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
_
[ ૩૫ ]
માસથી અલ્પાયુષ્યવાળા મનુષ્ય મરીને નરક ગતિમાં જઈ શકતા નથી. (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત. (૧૯) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. (૨૦) કાય સંવેધ– ભવાદેશથી જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે. કાલાદેશ માટે જુઓ– કોષ્ટક. સંસી મનુષ્યનો પ્રથમ નરક સાથે કાલાદેશ :ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠભવ) (૧) ઔધિક-ઔધિક અનેક માસ અને ૧૦,૦૦૦ વર્ષ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમાં (૨) ઔધિક-જઘન્ય અનેક માસ અને ૧૦,000 વર્ષ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪૦,000 વર્ષ. (૩) ઔધિક-ઉત્કૃષ્ટ અનેક માસ અને એક સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ (૪) જઘન્ય-ઔધિક અનેક માસ અને ૧૦,000 વર્ષ ચાર અનેક માસ અને ૪ સાગરોપમ (૫) જઘન્ય-જઘન્ય અનેક માસ અને ૧૦,૦૦૦ વર્ષ ચાર અનેક માસ અને ૪૦,૦૦૦ વર્ષ. (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અનેક માસ અને ૧ સાગરોપમ ચાર અનેક માસ અને ૪ સાગરોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,૦00 વર્ષ
૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને ૧ સાગરોપમ | ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ મનુષ્ય સ્થિતિ- જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. | પ્રથમ નરકની સ્થિતિ- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. નાણા :- સંજ્ઞી મનુષ્ય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે કુલ નાણત્તા-૮ થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા- ૫ થાય છે– (૧) અવગાહના :- પ્રથમ નરકમાં જનારા મનુષ્યોની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. પરંતુ ચોથા, પાંચમા, છટ્ટા આ ત્રણ જઘન્ય ગમકથી જનારની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અનેક અંગુલની જ હોય છે. તે જઘન્ય સ્થિતિમાં ઉત્કૃષ્ટ અવગાહના પામી શકતો નથી. (૨) જ્ઞાનાજ્ઞાન :- પ્રથમ ગમકમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પરંતુ જઘન્ય ગમકથી જાય ત્યારે અનેક માસની સ્થિતિમાં મન:પર્યવજ્ઞાનનો સંભવ નથી કારણ કે મન:પર્યવ જ્ઞાન સંયમીને જ થાય છે અને નવા વર્ષનો મનુષ્ય જ સંયમ ધારણ કરી શકે છે. તેથી જઘન્ય અનેક માસની સ્થિતિએ પ્રથમ નરકમાં જનારને મન:પર્યવજ્ઞાનનો સંભવ નથી, તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. (૩) સમુઘાત:- પ્રથમ ગમકમાં છ સમુદ્યાત હોય છે. પરંતુ જઘન્ય સ્થિતિમાં આહારક સમુઘાતનો સંભવ નથી. કારણ કે આહારક શરીર અને આહારક સમુદ્યાત સંયમીને જ હોય છે અને જઘન્ય ગમકમાં સંયમ શક્ય નથી. (૪,૫) આયુષ્ય-અનુબંધ :- પ્રથમ ગમકમાં આયુષ્ય અને અનુબંધ જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષનો હોય છે જ્યારે જઘન્ય ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક માસનું આયુષ્ય અને અનુબંધ હોય છે. તે સિવાય અન્ય કોઈપણ આયુષ્ય હોતું નથી.
ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા- ૩ હોય છે– (૧) અવગાહના–જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હોય છે કારણ કે મનુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિમાં અવગાહના પણ ઉત્કૃષ્ટ જ હોય છે, (૨) આયુષ્ય-ક્રોડપૂર્વવર્ષનું,
Page #94
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩) અનુબંધ-આયુષ્ય અનુસાર જાણવો. સંજ્ઞી મનુષ્યોની બીજીથી છકી નરક સુધીમાં ઉત્પત્તિ - |९९ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेणं भंते ! जे भविए सक्करप्पभाए पुढवीए णेरइएसु उववज्जित्तए, से णं भते! केवइय काल ठिईएसु उववज्जेजा? गोयमा! जहण्णेणं सागरोवमट्ठिईएसु, उक्कोसेणं तिसागरोवमट्टिईएसुउवज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંખ્યય વર્ષાયુષ્ક પર્યાપ્ત સંશી મનુષ્ય મરીને, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. १०० ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! सो चेव रयणप्पभा- पुढविगमओ णेयव्वो, णवरं- सरीरोगाहणा जहण्णेणं रयणिपुहुत्तं, उक्कोसेणं पंचधणुसयाई। ठिई जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी । एवं अणुबधो वि। संसतचेव जावभवादसो त्ति । कालादेसण जहण्णण सागरोवम वासपहत्तमब्भहियं उक्कोसेणं बारस सागरोवमाइंचउहिं पव्वकोडीहिं अब्भहियाई, एवइयंकालं जावगइरागडुकरेज्जा । एवं एसा ओहिएसुतिसुगमएसुमणुसस्स लद्धी, णाणत्तंणेरइयट्ठिई, कालादेसेणं संवेहं च जाणेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! તે જીવો. એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનાર મનુષ્યના વર્ણન પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અનેક હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે. તે જ રીતે અનુબંધ પણ સમજવો જોઈએ. શેષ ભવાદેશ પર્યત રત્નપ્રભાની જેમ જાણવું. કાલાદેશથી જઘન્ય અનેક વર્ષ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ૧૨ સાગરોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે બીજી નરકમાં ઔવિકના ત્રણ ગમકોમાં મનુષ્યની ઋદ્ધિ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે ત્રણે ય ગમક અનુસાર નૈરયિકની ઔધિક, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી અને કાલાદેશથી સંવેધ (ભવ અને સ્થિતિનો યોગ કરી) ઉપયોગ પૂર્વક જાણવો. | ગમક-૧,૨,૩ / १०१ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि तिसु विगमएसु एस चेव लद्धी, णवर- सरीरोगाहणा जहण्णेणं रयणिपुहुत्तं, उक्कोसेणं वि रयणिपुहुत्तं । ठिई जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं वि वासपुहुत्तं । एवं अणुबंधो वि । सेसं जहा ओहियाणं। संवेहो सव्वो उवजुजिऊण भाणियव्वो। ભાવાર્થ – તે જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય, તો ત્રણે ગમકોમાં પૂર્વોક્ત ઔધિક ત્રણ ગમકની વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હાથ હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક વર્ષ હોય છે. સ્થિતિ પ્રમાણે
Page #95
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
[ ૩૭]
અનુબંધ પણ જાણવો. શેષ સર્વ કથન ઔધિક ગમકની સમાન છે અને કાલાદેશરૂપ સર્વ ગમકોનો સંવેધ તે તે ગમકની સ્થિતિ અને ભવ સંખ્યા પ્રમાણે ઉપયોગપૂર્વક જાણવો જોઈએ. એ ગમક-૪,૫,૬ / १०२ सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ। तस्स वि तिसु विगमएसु इम णाणत्तं-सरीरोगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेण वि पंचधणुसयाई । ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । एवं अणुबंधो वि । सेसंजहा पढ मगमए.णवर-णेरइयठिई य कायसवेह च जाणेज्जा । एवं जावछट्टपुढवी,णवरतच्चाए आढवेत्ता एक्केक्कंसंघयणं परिहायइ जहेव तिरिक्खजोणियाणं । कालादेसो वि तहेव, णवरं- मणुस्सट्टिई भाणियव्वा । ભાવાર્થ :- જો તે મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને શર્કરા,ભામાં ઉત્પન્ન થાય, તો ત્રણે ગમકોમાં આ પ્રકારે વિશેષતા છે, યથા- શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ તથા સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે. અનુબંધ પણ તે જ પ્રમાણે હોય છે. શેષ સર્વ પ્રથમ ગમકની સમાન જાણવું, વિશેષતા એ છે કે નૈરયિકની સ્થિતિ અને કાયસંવેધ તે-તે સ્થાન પ્રમાણે જાણવા જોઈએ. . ગમક-૭,૮,૯ II.
આ જ રીતે યાવત્ છઠ્ઠી નરક સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેની ઋદ્ધિમાં ત્રીજી નરક અને ત્યાર પછી નરકમાં સંજ્ઞી તિર્યંચોની સમાન એક એક સંઘયણ ઓછું થાય છે. કાલાદેશથી પણ તે જ રીતે જાણવું પરંતુ સ્થિતિ મનુષ્યની કહેવી જોઈએ અર્થાતુ જઘન્ય અનેક વર્ષની સ્થિતિ કહેવી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્ય મરીને બીજી નરકમાં જાય તેની ઋદ્ધિ અને સ્થિતિનું અતિદેશાત્મક નિરૂપણ છે, તેની ઋદ્ધિ રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન છે. કેવળ અવગાહના અને આયુષ્યમાં તફાવત છે. અવગાહના- જઘન્ય રાજ પુર = અનેક હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અવગાહનાવાળા મનુષ્યો બીજીથી સાતમી નરક સુધી જઈ શકે છે. અનેક (બે) હાથથી અલ્પ અવગાહનાવાળા મનુષ્યો બીજી આદિ નરકોમાં ઉત્પન્ન થઈ શકતા નથી. આયુષ્ય-જઘન્ય વાત પુર = અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો બીજીથી સાતમી નરક સુધી જાય છે. અનેક વર્ષથી અલ્પાયુષ્યવાળા મનુષ્યો બીજી આદિ નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. અહીં અનેક વર્ષથી ઓછામાં ઓછા નવ વર્ષનું ગ્રહણ થાય છે; કારણ કે જઘન્ય ગમકની ઋદ્ધિમાં પણ મન:પર્યવજ્ઞાનનું ગ્રહણ કર્યું છે. મન:પર્યવ જ્ઞાન નવ વર્ષે ચારિત્ર ગ્રહણ કર્યા પછી જ થાય છે. સન્ની મનુષ્યનો બીજી નરક સાથે કાલાદેશ - ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠભવ) (૧) ઔઘિક-ઔધિક અનેક વર્ષ અને ૧ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૧૨ સાગરોપમ (૨) ઔધિક-જઘન્ય અનેક વર્ષ અને ૧ સાગરોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ (૩) ઔધિક-ઉત્કૃષ્ટ અનેક વર્ષ અને ૩ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૧૨ સાગરોપમ (૪) જઘન્ય-ઔધિક અનેક વર્ષ અને ૧ સાગરોપમાં
ચાર અનેક વર્ષ અને ૧૨ સાગરોપમ
Page #96
--------------------------------------------------------------------------
________________
३८
ગમક
(૫) જઘન્ય-જઘન્ય
(૬) જઘન્ય-ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક
(૮) ઉત્કૃષ્ટ-જઘન્ય
(૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ
જઘન્ય (બે ભવ)
અનેક વર્ષ અને ૧ સાગરોપમ
અનેક વર્ષ અને ૩ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૧ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૧ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩ સાગરોપમ
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉત્કૃષ્ટ (આઠ ભવ)
ચાર અનેક વર્ષ અને ૪ સાગરોપમ
ચાર અનેક વર્ષ અને ૧૨ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૧૨ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૧૨ સાગરોપમ
મનુષ્યની સ્થિતિ– જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃટ ક્રોડપૂર્વ વર્ષ.
બીજી નરકની સ્થિતિ– જઘન્ય એક સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ.
નાણત્તા :– મનુષ્ય મરીને બીજી શર્કરાપ્રભાથી છઠ્ઠી તમઃ પ્રભા નરક સુધીમાં ઉત્પન્ન થાય ત્યારે કુલ નાણત્તા–૬ થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા—૩ થાય છે– (૧) અવગાહના− જઘન્ય સ્થિતિએ જાય ત્યારે તે મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અનેક હાથની હોય છે. તે ૫૦૦ ધનુષની ઉત્કૃષ્ટ અવગાહના પામી શકતો નથી. (૨) આયુષ્ય– અનેક વર્ષનું હોય. (૩) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-૩ થાય છે– (૧) અવગાહના− ઉત્કૃષ્ટ સ્થિતિએ જાય ત્યારે તેની અવગાહના પણ ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની જ હોય છે. (૨) આયુષ્ય- ક્રોડપૂર્વનું (૩) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે.
મનુષ્યની સાતમી નરકમાં ઉત્પત્તિ ઃ
|१०३ पज्जत्त-संखेज्जवासाउय-सण्णिमणुस्से णं भंते ! जे भविए अहेसत्तमाए पुढविणेरइएसु उववज्जित्तए, से णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं बावीससागरोवमट्ठिईएसु, उक्कोसेणं तेत्तीससागरोवमट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યેય વર્ષાયુષ્ય સંશી મનુષ્ય, સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તરહે ગૌતમ ! તે જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. १०४ ते णं भंते ! जीवा एग समएणं केवइया उववज्जति ? गोयमा ! अवसेसो सोचेव सक्करप्पभापुढविगमओ णेयव्वो, णवरं- पढमं संघयणं, इत्थिवेयगा ण उववज्जंति, सेसं तं चेव जाव अणुबंधो त्ति । भवादेसेणं दो भवग्गहणाई । कालादेसेणं जहणेणं बावीसं सागरोवमाइं वासपुहुत्तमब्भहियाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं पुव्वकोडीए अब्भहियाइं जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! તેની સર્વ વક્તવ્યતા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે સાતમી નરકમાં પ્રથમ સંઘયણવાળા જ ઉત્પન્ન થાય છે અને ત્યાં સ્ત્રીવેદી ઉત્પન્ન થતા નથી. શેષ અનુબંધ સુધીનું સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. ભવાદેશથી બે ભવ અને કાલાદેશથી જઘન્ય અનેક વર્ષ અધિક ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન
Page #97
--------------------------------------------------------------------------
________________
शत-२४ : देश-१
|
उ
|
४२. ॥ भ-१॥ १०५ सोचेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरं- णेरइयढ़िई संवेह च जाणेज्जा। ભાવાર્થ:- તે મનુષ્ય, સાતમી નરક પૃથ્વીના નૈરયિકોમાં જઘન્ય સ્થિતિએ ઉત્પન્ન થાય, તો પણ તે જ વક્તવ્યતા છે, ગમક અનુસાર નારકીની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક જાણી લેવો જોઈએ. ॥ गभर-२॥ १०६ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरं-संवेहं च जाणेज्जा। ભાવાર્થ:- તે મનુષ્ય, સાતમી નરક પૃથ્વીના નૈરયિકોમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થાય, તો પણ આ જ वतव्यता छ. संवेध, स्वयं वो लोऽय॥ म-3॥ १०७ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ। तस्स वि तिसु विगमएसु एस चेव वत्तव्वया, णवरं- सरीरोगाहणा जहण्णेणं रयणिपुहुत्तं, उक्कोसेणं विरयणिपुत्तं । ठिई जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेण विवासपुहत्तं । एवं अणुबंधो वि । संवेहो उवर्जुजिऊण भाणियव्वो। ભાવાર્થ :- જો તે સંજ્ઞી મનુષ્ય સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને સાતમી નરક પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો ત્રણે ગમકોમાં પૂર્વવતુ વકતવ્યતા જાણવી, વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હાથ હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. આ રીતે અનુબંધ પણ જાણવો જોઈએ. સંવેધનું કથન ઉપયોગપૂર્વક જાણવું જોઈએ. || ગમક-૪-૫-૬ || १०८ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, तस्स वि तिसु विगमएसु एस चेव वत्तव्वया, णवरं- सरीरोगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेण विपंचधणुसयाई । ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण विपुव्वकोडी, एवं अणुबंधो वि । णवसु वि एएसु गमएसणेरइयदिई संवेहंच जाणेज्जा । सव्वत्थ भवग्गहणाइंदोणि जावणवमगमए। कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइं पुव्वकोडीए अब्भहियाई, उक्कोसेण वि तेत्तीसंसागरोवमाइंपुवकोडीए अब्भहियाई, जावएवइयं कालंगइरागडुकरेज्जा।। सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ:- જો તે સંજ્ઞી મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તો તેના ત્રણે ગમકોમાં પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી જોઈએ. તેમાં વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે. આ રીતે અનુબંધ પણ જાણવો જોઈએ. ઉપર્યુક્ત નવે ગમકોમાં નૈરયિકની સ્થિતિ અને સંવેધનો વિચાર સ્વયં કરી લેવો જોઈએ. સર્વત્ર બે ભવ જાણવા જોઈએ યાવતુ નવમાં ગમકમાં કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ पूर्वोटि वर्षअघि उउसागरोपभ; यावत मेला अस सुधी गमनागमन ४२छ.॥ गम-७,८,८॥
Page #98
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચન :ભવાદેશ - સાતમી નરકમાંથી નીકળેલો જીવ મનુષ્ય થતો નથી. તે જીવ અવશ્ય તિર્યંચ ગતિમાં જ જાય છે. તેથી ભવાદેશથી મનુષ્યના સાતમી નરક સાથે જઘન્ય અને ઉત્કૃષ્ટ બે જ ભવ થાય છે. મનુષ્યનો સાતમી નરક સાથે કાલાદેશ :| ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (બે ભવ) (૧) ઔધિક-ઔધિક અનેક વર્ષ અને રર સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ (૨) ઔધિક-જઘન્ય અનેક વર્ષ અને રર સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ (૩) ઔવિક-ઉત્કૃષ્ટ અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ (૪) જઘન્ય-ઔઘિક અનેક વર્ષ અને રર સાગરોપમ અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ (૫) જઘન્ય-જઘન્ય અનેક વર્ષ અને રર સાગરોપમ અનેક વર્ષ અને રર સાગરોપમ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ મનુષ્ય સ્થિતિ- જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. સાતમી નરકની સ્થિતિ- જઘન્ય રર સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ. નાણતા :- બીજી નરકની જેમ નાણતા-૬. જઘન્ય ગમકથી જાય ત્યારે પૂર્વવતુ અવગાહના, આયુષ્ય અને અનુબંધ તે ત્રણ નાણત્તા થાય છે અને ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે પણ તે જ ત્રણ નાણત્તા થાય છે. નરકમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણા:જીવ પ્રકાર | ઉત્પત્તિ | ભવ |_ ગમ્મા | નાણત્તા, સ્થાન | જ | ઉ.
વિવરણ કુલ | વિવરણ | કુલ અસંજ્ઞી તિર્યંચ | પ્રથમ નરકમાં | ૨ | ૨ |૯ ગમ્માથી ૧૪૯= | ૯ |૫x૧ નરક = | ૫ પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ | ૧ થી ૬નરકમાં | ૨ | ૮ ૯ ગમ્માથી ૬૪૯= | ૫૪ ૧૦x૬ નરક = | 0 સંજ્ઞી તિર્યંચ | સાતમી નરકમાં
૧,૨,૪,૫,૭,૮ મા ગમ્માથી| ૬ |૧૦x૧ નરક =
૩,૬,૯ મા ગમ્માથી | ૩ સંજ્ઞી મનુષ્ય | ૧ થી ૬ નરકમાં | ૨ | ૮ | ૯ ગમ્માથી ૬૪૯ = | ૫૪ ૧૮૪૧ નરક = સંજ્ઞી મનુષ્ય | સાતમી નરકમાં | ૨ ૨ | ૨ | ૯ ગમ્માથી ૧૪૯ = | ૯ |૬૪૬નરક
.
| ઇ
૧૩૫
Page #99
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪ : ઉદ્દેશક-૧
૧૮
૧૦૮
સંપૂર્ણ ઉદ્દેશમાં ભવના વિભાજનથી ગમ્મા :– તેમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવના ગમ્મા જઘન્યર, ઉત્કૃષ્ટ ૮ ભવનો ગમ્મા જઘન્ય૩, ઉત્કૃષ્ટ ૭ ભવના ગમા જઘન્ય-૩, ઉત્કૃષ્ટ ૫ ભવના ગમ્યા કુલ ગમા
S
૩
૧૩૫
|| શતક-ર૪/૧ સંપૂર્ણ ॥
૪૧
Page #100
--------------------------------------------------------------------------
________________
*
★
*
★
*
*
★
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૨૪ : ઉદ્દેશક-૨ થી ૧૧ ROORD સંક્ષિપ્ત સાર DOROR
આ દશ ઉદ્દેશકમાં ક્રમશઃ દશભવનપતિમાં ઉત્પન્ન થનારા જીવોની અવગાહના, સ્થિતિ આદિ ઋદ્ધિનું કથન ૨૦ દ્વારથી કર્યું છે.
૪૨
સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચ અને સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો તેમજ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, આ પાંચ પ્રકારના પંચેન્દ્રિય જીવો ભવનપતિમાં ઉત્પન્ન થાય છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને ભવનપતિમાં ઉત્પન્ન થાય, ત્યારે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ભવનપતિ દેવ મરીને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવોના નવ ગમકથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ જ થાય છે.
યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય ભવનપતિમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. યુગલિકો દેવભવમાં પોતાના(યુગલિક ભવના) આયુષ્યથી વધુ સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. ભવનપતિ દેવ મરીને યુગલિકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવો પણ નવ ગમકથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ જ કરે છે.
સંશી તિર્યંચ મરીને ભવનપતિમાં ઉત્પન્ન થાય ત્યારે સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે નવ ગમકથી જઘન્ય–ર, ઉત્કૃષ્ટ–૮ ભવ કરે છે.
જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય મરીને ભવનપતિમાં ઉત્પન્ન થાય ત્યારે સ્થાનાનુસાર સ્થિતિ પામે. તે નવ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે.
આ રીતે દશ ઉદ્દેશકોમાં દશ ભવનપતિમાં ઉત્પન્ન થનારા જીવોનું વિસ્તૃત વિશ્લેષણ છે.
܀܀܀
Page #101
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨
O OS
શતક-ર૪ : ઉદ્દેશક-ર
અસુરકુમાર
૪૩
ROR BOS
અસુરકુમાર દેવોમાં ઉત્પત્તિ ઃ
!
१ रायगिहे जाव एवं वयासी- असुरकुमारा णं भंते ! कओहिंतो उववज्जंति - किं णेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिय- मणुस्स- देवेहिंतो उववज्जंति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववज्जति, मणुस्सेहिंतो उववज्जति, णो देवेहिंतो उववज्र्ज्जति । एवं जहेव णेरइयउद्देसए ।
ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! અસુર કુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી, તિર્યંચોમાંથી, મનુષ્યોમાંથી કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ ! તેનૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તિર્યંચો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. આ રીતે નૈયિક ઉદ્દેશકની સમાન જાણવું. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની અસુરકુમારમાં ઉત્પત્તિ ઃ
२ पज्जत्ता-असण्णिपंचिदिय-तिरिक्खजोणिए णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए से णं भंते ! केवइयकालट्ठिईएस उववज्जेज्जा ? गोयमा ! जहण् सहस्सट्ठिईएसु, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે.
३णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! रयणप्पभागमगसरिसा णव वि गमा भाणियव्वा, णवरं- जाहे अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे अज्झवसाणा पसत्था, णो अप्पसत्था तिसु वि गमएसु । अवसेसं तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! અહીં રત્નપ્રભા પૃથ્વીના ગમકોની સમાન નવ ગમક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જ્યારે તે સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય, ત્યારે ત્રણે ગમક(૪,૫ અને ૬ ગમ્મા)માં પ્રશસ્ત અધ્યવસાય જ હોય છે, અપ્રશસ્ત અધ્યવસાય હોતા નથી. શેષ સર્વ કથન પૂર્વવત્ છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અસંશી પંચેન્દ્રિય તિર્યંચો મરીને અસુરકુમારોમાં ઉત્પન્ન થાય તદ્વિષયક
Page #102
--------------------------------------------------------------------------
________________
| ૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિચારણા છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો ભવનપતિમાં ઉત્પન્ન થાય ત્યારે તેની ઋદ્ધિ પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની ઋદ્ધિની સમાન જ હોય છે. તે જીવો, દેવ ભવમાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે.
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું સ્પષ્ટીકરણ વ્યાખ્યાકારે આ પ્રમાણે કર્યું છેउक्कोसेणं तु पुव्वकोडी आउयत्तं णिव्वत्तेइ, ण य समुच्छिमो पुव्वकोडीआउयत्ताओ પર Oિ | સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયોનું આયુષ્ય પૂર્વકોટિ વર્ષથી અધિક નથી, તેથી તે દેવ ભવનું પૂર્વકોટિ વર્ષનું આયુષ્ય બાંધે છે. પૂર્વકોટિ વર્ષથી અધિક આયુષ્ય બાંધતા નથી– ચૂર્ણિ. પૂર્વકોટિ વર્ષ તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અધ્યવસાય :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જ્યારે જઘન્ય ગમકથી મરીને દેવ ગતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેના અધ્યવસાય પ્રશસ્ત હોય છે. અપ્રશસ્ત હોતા નથી. તેના નવ ગમક રત્નપ્રભા પૃથ્વીની સમાન છે નાણતા - કુલ પાંચ નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધ તે ત્રણ અને ઉત્કૃષ્ટ ગમકમાં આયુષ્ય અને અનુબંધ, તે બે નાણત્તા થાય છે. તે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી તિર્યંચની સમાન છે. સંજ્ઞી તિર્યંચોની અસુરકુમારોમાં ઉત્પત્તિ :| ४ जइ सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति-किं संखेज्जवासाउयसण्णि पचिदियतिरिक्खजोणिएहितो उववज्जति, असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्ख जोणिएहिंतोउववज्जति? गोयमा !संखेज्जवासाउय जावउववज्जति,असंखेज्जवासाउय जावउववज्जति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો શું સંખ્યમવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યયવર્ષાયુષ્ક સંશી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાતવર્ષાયુષ્ક, બંને પ્રકારના તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિવેચન :
સંજ્ઞી તિર્યંચના બે ભેદ છે. સંખ્યાત વર્ષાયુષ્ક-કર્મભૂમિના સંજ્ઞી તિર્યંચ અને અસંખ્યાત વર્ષાયુષ્કયુગલિક તિર્યચ, બંને પ્રકારના તિર્યંચો મરીને અસુરકુમારમાં ઉત્પન્ન થઈ શકે છે. યુગલિક તિર્યંચની અસુરકુમારોમાં ઉત્પત્તિઃ
५ असंखेज्जवासाउय-सण्णि-पंचिंदिय-तिरिक्खजोणिए णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं दसवास सहस्सट्टिईएसु, उक्कोसेणं तिपलिओवमट्टिईएसु उववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યયવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, અસુરકુમારોમાં
Page #103
--------------------------------------------------------------------------
________________
शत-२४: देश-२
| ४५ ।
ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. |६ ते णं भंते ! जीवा एगसमएणं, पुच्छा? ___ गोयमा !जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा उक्कोसेणं संखेज्जा उववति। वयरोसभणारायसंघयणी । ओगाहणा जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेणं छ गाउयाई । समचउरंससंठाणसंठिया पण्णत्ता । चत्तारिलेस्साओ आदिल्लाओ। णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी,णोसम्मामिच्छादिट्ठी। णोणाणी,अण्णाणी,णियमंदुअण्णाणी-मइअण्णाणी सुयअण्णाणी य । जोगो तिविहो वि । उवओगोदुविहो वि । चत्तारिसण्णाओ। चत्तारि कसाया। पंच इंदिया। तिण्णि समुग्घाया आदिल्लगा। समोहया विमरति, असमोहया विमरति । वेयणा दुविहा वि- सायावेयगा वि असायावेयगा वि । वेदो दुविहो विइत्थिवेयगा वि पुरिसवेयगा वि, णो णपुंसगवेयगा। ठिई जहण्णेणं साइरेगा पुव्वकोडी, उक्कोसेण तिण्णि पलिओवमाई। अज्झवसाणा पसत्था वि अप्पसत्था वि । अणुबधो जहेव ठिई । कायसंवेहो-भवादेसेणं दो भवग्गहणाई,कालादेसेणं जहण्णेणं साइरेगा पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं छप्पलिओवमाइं जावएवइयं कालंगइरागई करेज्जा। भावार्थ:- प्रश्न- भगवन !ते वो समयमां 32416त्पन्न थायछ?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. તે જીવોને વજઋષભનારા સંઘયણ હોય છે. તેના શરીરની અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ છ ગાઉની હોય છે. તે જીવોને સમચતુરસ સંસ્થાન અને પ્રથમ ચાર વેશ્યાઓ હોય છે. તે સમ્યગ્દષ્ટિ કે સમ્યગુમિથ્યાદષ્ટિ નથી પરંતુ મિથ્યાદષ્ટિ જ હોય છે. તે જ્ઞાની નથી, અજ્ઞાની હોય છે. તેઓને મતિ અજ્ઞાન અને श्रुत मशान, मामशान डोयछ. योग-३९,6पयोग-थे, संज्ञा-यार, पाय-यार, इन्द्रियोપાંચ, સમુદ્યાત-પ્રથમના ત્રણ હોય છે. તે સમુઘાત કરીને પણ મરે છે અને સમુદ્દઘાત કર્યા વિના પણ મરે છે. તેને શાતા-અશાતા બંને પ્રકારની વેદના હોય છે. તે પુરુષવેદી અને સ્ત્રીવેદી હોય છે, નપુંસકવેદી નથી. સ્થિતિ-જઘન્ય સાતિરેક પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને હોય છે. અનુબંધ-સ્થિતિ પ્રમાણે છે. કાય સંવેધ–ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ; યાવતું में सुधी गमनागमन ४३छ.॥ गम-१॥
७ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो-एस चेव वत्तव्वया,णवरं- असुरकुमारढिई संवेह च जाणेज्जा। ભાવાર્થ :- અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, જઘન્ય કાલની સ્થિતિવાળા અસુર- કુમારોમાં ઉત્પન્ન થાય, તો પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. સ્થિતિ અને સંવેધનો વિચાર
Page #104
--------------------------------------------------------------------------
________________
| ४६
શ્રી ભગવતી સૂત્ર-૫
उपयोगपूर्व, पो. ॥ म-२॥
८ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णोजहण्णेणंतिपलिओवमट्ठिईएसु, उक्कोसेण वितिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा-एस चेव वत्तव्वया, णवरं-ठिई से जहण्णेणं तिण्णि पलिओवमाइं, उक्कोसेणं वि तिण्णि पलिओवमाइं । एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं छप्पलिओवमाइं, उक्कोसेण वि छप्पलिओवमाई, जावएवइयं कालं गइरागई करेज्जा । सेसंतं चेव।। ભાવાર્થ - તે અસંખ્યાત વર્ષાયુષ્ક સંશી તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પૂર્વવતુ જાણવું. તેમાં વિશેષતા એ છે કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનો છે. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ; યાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. શેષ पूर्ववत् छे.॥ गम-3॥ |९ सो चेव अप्पणा जहण्णकालटिईओ जाओ, जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्को सेणं साइरेगपुव्वकोडीआउएसुउववज्जेज्जा।। ભાવાર્થ - તે જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિવર્ષના આયુષ્યવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. १० ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति ? अवसेसंतं चेव जाव भवादेसो त्ति, णवरं- ओगाहणा जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेणं साइरेगंधणुसहस्सं। ठिई जहण्णेणं साइरेगा पुव्वकोडी, उक्कोसेण वि साइरेगा पुव्वकोडी। एवं अणुबंधो वि। कालादेसेणंजहण्णेणं साइरेगा पुवकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं साइरेगाओ दो पुव्वकोडीओ, जावएवइयंकालं गइरागइंकरेज्जा। भावार्थ :- प्रश्न- भगवन् ! ते वो मे समयमां 240 6त्पन्न थाय छ ? 612- 3 गौतम ! ભવાદેશ સુધી પૂર્વવત્ જાણવું. વિશેષતા આ પ્રમાણે છે– અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર ધનુષ છે. સ્થિતિ અને અનુબંધ સાધિક પૂર્વકોટિ વર્ષ, કાયસંવેધ–કાલાદેશથી જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ; કાવત એટલા કાલ सुधा गमनागमन ४२ छ. ॥ गम-४॥ ११ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो, एस चेव वत्तव्वया,णवरं- असुरकुमारढिई संवेहं च जाणेज्जा। ભાવાર્થ:- જઘન્ય સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) મરીને જઘન્ય કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો પૂર્વવત્ જાણવું. અસુરકુમારોની સ્થિતિ અને સંવેધનો વિચાર સ્વયં કરવો
.॥ गभ-५॥
Page #105
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨
૪૭ |
१२ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं साइरेगपुव्वकोडीआउएसु उक्कोसेण वि साइरेगपुव्वकोडी-आउएसु उववज्जेजा, सेसंतंचेव, णवरं- कालादेसेण जहण्णेणं साइरेगाओ दो पुव्वकोडीओ, उक्कोसेण वि साइरेगाओ दो पुव्वकोडीओ, जावएवइयंकालंगइरागई करेज्जा। ભાવાર્થ - જઘન્ય સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવતુ, કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૬II |१३ सोच्व अप्पणाक्कोसकालढिईओजाओ,सोचव पढमगमगोभाणियव्वो, णवरंठिई जहण्णेणं तिण्णि पलिओवमाई, उक्कोसेणं वितिण्णि पलिओवमाई। एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं तिण्णि पलिओवमाइंदसहिं वाससहस्सेहिं अब्भहियाई, उक्कोसेणं छप्पलिओवमाइं जावएवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ :- સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) હોય અને અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે તે જ પ્રથમ ગમક અનુસાર કથન કરવું જોઈએ. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ હોય છે. કાલાદેશથી જઘન્ય ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ છે પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક-૭ / १४ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरंअसुरकुमारट्टिई संवेह च जाणिज्जा । ભાવાર્થ - ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા અસુરકમારોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પણ પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ. અહીં અસુરકુમારોની સ્થિતિ અને સંવેધનું કથન સ્વયં વિચારપૂર્વક જાણવું. II ગમક-૮ / १५ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णो,जहण्णेणं तिपलिओवमाई, उक्कोसेण वि तिपलिओवमाई, एस चेव वत्तव्वया । णवर-कालादेसेणं जहण्णेणं छप्पलिओवमाई, उक्कोसेणं वि छप्पलिओवमाई, जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ - ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) મરીને, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી. વિશેષતા એ છે કે કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ; થાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-૯ . વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યુગલિક તિર્યંચોની ભવનપતિમાં ઉત્પત્તિ સંબંધી ઋદ્ધિના ૨૦ દ્વારનું નિરૂપણ
Page #106
--------------------------------------------------------------------------
________________
-
શ્રી ભગવતી સૂત્ર-૫
છે. તે યુગલિક તિર્યંચોની ઋદ્ધિ આ પ્રમાણે છે, યથા—
(૧) ઉપપાત- યુગલિક તિર્યંચ અસુરકુમારમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ– તે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. કારણ કે યુગલિક તિર્યંચો ગર્ભજ મનુષ્યોની જેમ સંખ્યાતા જ હોય છે. (૩) સંઘયણ– તેમાં એક વજૠષભનારાચ સંઘયણ હોય છે. (૪) અવગાહના− ખેચર યુગલિકની અપેક્ષાએ જઘન્ય અનેક ધનુષની અને સ્થળચર હાથી આદિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ- છ ગાઉની છે પરંતુ જ્યારે તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને જઘન્ય ગમકથી(ચોઘા,પાંચમા કે છઠ્ઠા ગમકથી) જાય, ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષની જ હોય છે. અર્થાત્ યુગલિક તિર્યંચોને જથન્ય સ્થિતિમાં છ ગાઉની અવગાહના હોતી નથી. (૫) સંસ્થાન– સમચતુરગ્ન સંસ્થાન (૬) હ્યેશ્યા– પ્રથમ ચાર લેશ્યા. (૭) દૃષ્ટિ– મિથ્યાદષ્ટિ. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા યુગલિકો એકાંત મિથ્યાત્વી હોય છે. (૮) શાનાશાન– બે અજ્ઞાન. યુગલિકોને અવધિજ્ઞાન કે વિભંગજ્ઞાન થતું નથી તેથી બે અજ્ઞાન હોય છે. (૯) યોગ– ૩ (૧૦) ઉપયોગ– ૨ (૧૧) સંશા– ૪ (૧૨) કષાય– ૪ (૧૩) ઇન્દ્રિય– ૫ (૧૪) સમુદ્દાત- પ્રથમ ત્રણ સમુદ્દાત હોય. યુગલિકોને વૈક્રિયાદિ લબ્ધિ હોતી નથી. તેથી તેને વૈક્રિયાદિ અન્ય સમુદ્દાત નથી. (૧૫) વેદના– ૨ (૧૬) વેદ– સ્ત્રીવેદ, પુરુષવેદ, તે બે વેદ હોય. યુગલિકોને નપુંસકવેદ નથી. (૧૭) આયુષ્ય- જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષનું છે. તે ત્રીજા આરામાં યુગલિક કાળની પૂર્ણાહૂતિ સમયે હોય છે અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું છે, તે યુગલિક કાલના પ્રારંભમાં સુષમસુષમા કાલમાં અથવા દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક નિયંચોની અપેક્ષાએ હોય છે. (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અપ્રશસ્ત બંને પ્રકારના હોય. (૧૯) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય. કાયસંવૈધ-ભવાદેશ ઃ- • યુગલિક મરીને અસુરકુમારમાં ઉત્પન્ન થાય, તેના બે ભવ થાય કારણ કે, અસુર- કુમારદેવ મરીને યુગલિકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેના અધિક ભવ થતા નથી. કાલાદેશજઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ છે. તેમાં ત્રણ પલ્યોપમ યુગલિક તિર્યંચ ભવના અને ત્રણ પલ્યોપમ અસુરકુમારના ભવ સંબંધી સમજવા.
યુગલિકો માટે નિયમ છે કે તે જીવો પોતાના આયુષ્ય જેટલું જ દેવાયુષ્ય બાંધી શકે છે. દેવભવમાં પોતાના આયુષ્યથી અલ્પસ્થિતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ અધિક સ્થિતિ ક્યારે ય પ્રાપ્ત કરી શકતા નથી. તેથી અસુરકુમાર દેવોની સ્થિતિ સાધિક એક સાગરોપમની હોવા છતાં યુગલિકો ત્રણ પલ્યોપમથી અધિક
સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી.
હિન્દુ સંવેદં ચ ખાણેત્મ્ય – સ્થિતિ, ભવાદેશ, કાલાદેશ સ્વતઃ જાણવા. ઉપયોગ પૂર્વક જાણી લેવા. ગમક નવ છે તેમાં જે ગમકનું સંક્ષિપ્ત કથન હોય ત્યાં આ પ્રકારના સૂચન રૂપ સંક્ષિપ્ત પાઠ છે. તેમાં શાસ્ત્રકારનો આશય એ છે કે જે ગમક હોય તે અનુસાર, જનાર જીવની ઋદ્ધિમાં તેની સ્થિતિ પ્રથમ તે ગમકમાં કે પ્રજ્ઞાપના સૂત્ર આદિમાં જે કહી હોય તે યાદ કરીને કહેવી જોઈએ; તેમજ જે ગમકનું સંક્ષિપ્ત કચન છે તે અનુસાર બંને સ્થાનોની સ્થિતિ અને ભવોની સંખ્યાને યાદ રાખી જઘન્ય ભવોની સ્થિતિના યોગથી જઘન્ય કાલાદેશ કહેવો અને ઉત્કૃષ્ટ ભવ સંખ્યાની સ્થિતિઓના યોગથી ઉત્કૃષ્ટ કાલાદેશ કહેવો.
આ રીતે જ્યાં-જ્યાં સંક્ષિપ્ત કથન છે ત્યાં-ત્યાં તે-તે જીવોની તે-તે ગમક અનુસાર સ્થિતિ અને ભવાદેશ, કાલાદેશનું કથન ઉપયોગ પૂર્વક સ્મૃતિપૂર્વક સ્વતઃ સમજી લેવું, કથન કરી લેવું જોઈએ.
Page #107
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨
૪૯
તિર્યંચ યુગલિકનો અસુરકુમાર સાથે કાલાદેશ :ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (બે ભવ) (૧) ઔધિક-ઔધિક સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ | ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ
અર્થાત્ છ પલ્યોપમ (૨) ઔવિક-જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ (૩) ઔવિક-ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ
છ પલ્યોપમ (૪) જઘન્ય-ઔધિક સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક બે પૂર્વકોટિ વર્ષ (૫) જઘન્ય-જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ
સાધિક બે પૂર્વકોટિ (૭) ઉત્કૃષ્ટ-ઔઘિક ત્રણ પલ્યોપમ અને ૧૦,૦00 વર્ષ
છ પલ્યોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય ત્રણ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ છ પલ્યોપમ
છ પલ્યોપમ તિર્યંચ યુગલિકની સ્થિતિ- જઘન્ય-સાધિક પૂર્વક્રોડ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોલ્યોપમ. | અસુરકુમારમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય-૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. નાણતા :- યુગલિક તિર્યંચ અસુરકુમારમાં ઉત્પન્ન થાય તેના નાણત્તા- પ થાય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણતા (૧) અવગાહના– તેની જઘન્ય સ્થિતિ હોય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક ધનુષની ઉત્કૃષ્ટ સાધિક હજાર ધનુષની હોય છે. તેના પ્રથમ ગમકની ઋદ્ધિમાં છ ગાઉની અવગાહના કહી છે તે જઘન્ય સ્થિતિમાં હોતી નથી. (૨) આયુષ્ય- સાધિક પૂર્વકોટિ વર્ષનું (૩) અનુબંધ – આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા- (૧) આયુષ્ય- ત્રણ પલ્યોપમ (૨) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચની અસુરકુમારોમાં ઉત્પત્તિ -
१६ जइणं भंते ! संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति किंजलयरेहितो उववति? एवं जावपज्जक्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्ख जोणिए णं भंते! जे भविए असुरकुमारेसु उववज्जित्तए, सेणं भंते । केवइयकालट्ठिईए सुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु,उक्कोसेणंसाइरेगसागरोवम ट्ठिईएसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો અસુરકુમારો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તે જલચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ યાવત હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો મરીને અસુરકુમારદેવોમાં ઉત્પન્ન થાય તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. १७ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा ! एएसिं रयणप्पभा- पुढवि-गमगसरिसा णव गमगा णेयव्वा, णवर- जाहे अप्पणा
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
जहणका लट्ठिईओ भवइ, ताहे तिसु वि गमएसु इमं णाणत्तं चत्तारि लेस्साओ, अज्झवसाणा पसत्था, णो अप्पसत्था, सेसं तं चेव । संवेहो साइरेगेण सागरोवमेण कायव्व ॥९॥
૫૦
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને અસુરકુમારમાં ઉત્પન્ન થાય, તો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં વર્ણિત નવ ગમકની સમાન જાણવું જોઈએ. જ્યારે તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, ત્યારે ત્રણે ગમક(૪-૫-૬)માં આ વિશેષતા છે, યથા—– તેમાં ચાર લેશ્યા હોય છે, અય્યવસાય પ્રશસ્ત હોય છે, અપ્રશસ્ત નથી. શેષ સર્વ પૂર્વવત્ છે. સંવેધ પણ પ્રથમ નારકીની જેમ છે પણ ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે પરંતુ અહીં સાધિક સાગરોપમની સ્થિતિથી કથન કરવું જોઈએ. II ગમક-૯ ||
વિવેચનઃ
સંશી તિર્યંચ પંચેન્દ્રિય અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેના નવ ગમકની ઋદ્ધિનું કથન રત્નપ્રભા પૃથ્વીની સમાન છે. સંવેધ કાલાદેશ ઃ— અહીં અસુરકુમારમાં સાધિક એક સાગરોપમની સ્થિતિ કહી છે, તે બલીન્દ્રની અપેક્ષાએ છે. સંશી તિર્યંચ પંચેન્દ્રિયનો અસુરકુમાર સાથે કાલાદેશ ઃ—
જઘન્ય (બે ભવ)
ગમક
(૧) ઔઘિક-ઔઘિક (૨) ઔવિક જપધ
(૩) વિક-ઉત્કૃષ્ટ (૪) જન્ય વિક
(૫) જઘન્ય-જઘન્ય
(૬) જવય-ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ-વિક
અંતર્મુહૂત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને સાધિક ૧ સાગરોપમ અંતર્મુહૂત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને સાધિક ૧ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૧ સાગરોપમ
ઉત્કૃષ્ટ (આઠ ભવ)
૪ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને સાધિક ૪ સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને ૪૦,૦૦૦ વર્ષ. ૪ અંતર્મુહૂર્ત અને સાધિક ૪ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ
(૮) ઉત્કૃષ્ટ-જઘન્ય
(૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ સંશી તિર્યંચની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. અસૂરકુમારની સ્થિતિ- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ
નાળત્તા :- સંશીતિર્યંચ અસુરકુમારમાં ઉત્પન્ન થાય તેના નાણત્તા—૧૦ થાય છે. તેનું કથન રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા સંશી તિર્યંચની સમાન છે પરંતુ તેમાં લેશ્યા અને અધ્યવસાયમાં વિશેષતા છે.
જઘન્ય ગમકમાં નાણત્તા–૮ હોય છે– (૧) અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ધનુષ. જઘન્ય સ્થિતિમાં તેનાથી અધિક અવગાહના હોતી નથી. (૨) હ્યેશ્યા– રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચને ત્રણ અશુભ લેશ્યા હોય છે પરંતુ ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચને તેજોલેચ્યા સહિત ચાર લેા છે. તેના પ્રથમ ગમ્માની કઢિમાં છ હોચ્યા છે. સંજ્ઞી તિર્યંચની જઘન્ય સ્થિતિમાં મરીને દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવોને દેવભવમાં પ્રાપ્ત
Page #109
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨
-
૫૧ |
થતી વેશ્યાથી ઉપરની લેશ્યા હોતી નથી અર્થાતુ પા કે શુક્લલેશ્યા હોતી નથી. તાત્પર્ય એ છે કે અંતર્મુહૂર્તની સ્થિતિમાં મરીને દેવગતિમાં ઉત્પન્ન થનારા તિર્યંચને શુભ અધ્યવસાય જ હોય છે. અંતર્મુહૂર્તની સ્થિતિમાં તે જીવો ઉપરની શુભ લેશ્યામાંથી નીચેની લશ્યાને પ્રાપ્ત થતા નથી. તેથી તેમાં ભવનપતિ દેવોને યોગ્ય ચાર લેશ્યા જ હોય છે. તેથી અહીં જઘન્ય ગમકમાં વેશ્યાનો નાણત્તો થાય છે. (૩) દષ્ટિ- મિથ્યાદષ્ટિ (૪) જ્ઞાનાશાન- બે અજ્ઞાન (૫) સમુદ્દઘાત- પ્રથમ ત્રણ (૬) આયુષ્યઅંતર્મુહુર્ત (૭) અધ્યવસાય-જઘન્ય સ્થિતિએ નરકમાં જનારા સંજ્ઞી તિર્યંચને એક અપ્રશસ્ત અધ્યવસાય હોય છે પરંતુ દેવલોકમાં જનારા સંજ્ઞી તિર્યંચને એક પ્રશસ્ત અધ્યવસાય હોય છે. તેની ઋદ્ધિમાં બંને પ્રકારના અધ્યવસાય હોવાથી નાણત્તો થાય છે. (૮) અનુબંધ- આયુષ્ય પ્રમાણે છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણતા-ર- (૧) આયુષ્ય- ક્રોડપૂર્વનું (૨) અનુબંધ – આયુષ્ય પ્રમાણે છે. મનુષ્યોની અસુરકુમાર દેવોમાં ઉત્પત્તિ - १८ जइ णं भंते ! मणुस्सेहिंतो उववति- किं सण्णिमणुस्सेहिंतो उववज्जत्ति, असण्णि मणुस्सेहिंतो उववज्जति ? गोयमा ! सण्णिमणुस्सेहिंतो उववज्जंति, णो असण्णिमणुस्सेहिंतो उववति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે અસુરકુમારો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- ગૌતમ! તે સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. १९ जइणं भंते !सण्णिमणुस्सेहितो उववज्जति किं संखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववज्जति, असंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववति? गोयमा !संखेज्जवासाउय सण्णिमणुस्सेहितो उववज्जति, असखेज्जवासाउय सण्णिमणुस्सेहितो वि उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો અસુરકુમાર દેવો સંજ્ઞી મનુષ્યો આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા, બંને પ્રકારના મનુષ્યો આવીને ઉત્પન્ન થાય છે. વિવેચન :
અસંશી મનુષ્ય એટલે સંમૂર્છાિમ મનુષ્ય, તે અપર્યાપ્તા જ હોય છે. તેથી તે દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. સંખ્યાત વર્ષના એટલે કર્મભૂમિના મનુષ્યો અને અસંખ્યાત વર્ષના એટલે યુગલિક મનુષ્યો તે બંને પ્રકારના મનુષ્યો દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. યુગલિક મનુષ્યોની અસુરકુમારોમાં ઉત્પત્તિ :२० असंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए से णं भंते ! केवइवकालट्ठिईएसु उववज्जेज्जा?
गोयमा! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं तिपलिओवमट्ठिईएसु
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
उववज्जेज्जा । एवं असंखेज्जवासाउयतिरिक्खजोणियसरिसा आदिल्ला तिणि गमगा
यव्वाणवरं - सरीरोगाहणा पढमबिइएसु गमएसु जहण्णेणं साइरेगाइं पंचधणुसयाई, उक्कोसेणं तिण्णि गाउयाई, सेसं तं चेव । तईयगमे ओगाहणा जहण्णेणं तिण्णि गाउयाइं उक्कोसेणं वि तिण्णि गाउयाइं, सेसं जहेव तिरिक्खजोणियाणं ।
પર
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય મરીને અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોની સમાન પ્રથમ ત્રણ ગમકો જાણવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પહેલા અને બીજા ગમકમાં શરીરની અવગાહના જઘન્ય સાતિરેક ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. શેષ સર્વ પૂર્વવત્. ત્રીજા ગમકમાં અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. શેષ સર્વ કથન તિર્યંચ યુગલિકની સમાન છે. [૧-૨-૩]
२१ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि जहण्णकालट्ठिईयतिरिक् जोणियसरिसा तिण्णि गमगा भाणियव्वा, णवरं - सरीरोगाहणा तिसु वि गमएसु जहण्णेणं साइरेगाइं पंचधणुसयाई, उक्कोसेणं वि साइरेगाई पंचधणुसयाई । सेसं तं चैव ।
ભાવાર્થ :- તે યુગલિક મનુષ્યો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, તો તેના ત્રણે ય ગમક જઘન્ય કાલની સ્થિતિવાળા તિર્યંચ યુગલિકોની જેમ જાણવા જોઈએ. ત્રણે ગમકમાં શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક ૫૦૦ ધનુષની હોય છે. શેષ સર્વ કથન તિર્યંચ યુગલિકની જેમ જાણવું. [૪-૫-૬] | २२ सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, तस्स वि ते चेव पच्छिल्लगा तिण्णि गमगा भाणियव्वा, णवरं - सरीरोगाहणा तिसुवि गमएसु जहण्णेणं तिण्णि गाउयाई, उक्कोसेण वि तिण्णि गाउयाई । सेसं तं चेव ।
ભાવાર્થ :- તે યુગલિક મનુષ્યો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય, તો તેના અંતિમ ત્રણ ગમક પણ તિર્યંચ યુગલિકોની સમાન જાણવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ઉત્કૃષ્ટ ત્રણ ગમકમાં શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. શેષ કથન તિર્યંચ યુગલિકની જેમ જાણવું. [૭-૮-૯] વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં યુગલિક મનુષ્યોની અસુરકુમારમાં ઉત્પત્તિ સંબંધી ઋદ્ધિનું નિરૂપણ છે. અવગાહના ઃ– - યુગલિક મનુષ્યોની ઋદ્ધિ પ્રાયઃ યુગલિક તિર્યંચોની સમાન છે પરંતુ અવગાહનામાં વિશેષતા છે છે, યથા– જઘન્ય સાધિક ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. યુગલિક મનુષ્યોની અવગાહનાનો સંબંધ આયુષ્ય સાથે હોય છે. અર્થાત્ તેની જઘન્ય સ્થિતિમાં જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. આ રીતે ભિન્ન-ભિન્ન ગમકમાં તેની ભિન્ન-ભિન્ન અવગાહના હોય છે. યુગલિક મનુષ્યો અસુરકુમારમાં ઉત્પન્ન થાય તેના નવ ગમ્મા :–
(૧) ઔથિક-ઔધિક ઃ- - યુગલિક મનુષ્યો જ્યારે પ્રથમ ગમકથી અસુરકુમારમાં ઉત્પન્ન થાય ત્યારે
Page #111
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪ : ઉદ્દેશક–૨
૫૩
તેનો કાલાદેશ જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ થાય છે. તેમાં ત્રણ પલ્યોપમ યુગલિક ભવના અને ત્રણ પલ્યોપમ દેવ ભવના છે. તે બંનેને ગણતાં છ પલ્યોપમની સ્થિતિ થાય છે. (૨) ઔધિક-જઘન્ય ઃ– જ્યારે બીજા ગમકથી જાય ત્યારે કાલાદેશ જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક છે. દેવભવમાં ૧૦,૦૦૦ વર્ષની જઘન્ય સ્થિતિ પામે ત્યારે આ સ્થિતિ ઘટે છે. પ્રથમ બે ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય સાધિક ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
(૩) ઔધિક ઉત્કૃષ્ટ :- યુગલિક મનુષ્ય જ્યારે ત્રીજા ગમકથી જાય ત્યારે યુગલિક મનુષ્ય દેવભવની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. દેવભવમાં ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરનાર યુગલિકની સ્થિતિ પણ ત્રણ પલ્યોપમની જ હોય છે તેથી તેનો કાલાદેશ જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમનો થાય છે. ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા યુગલિક મનુષ્યની અવગાહના ત્રણ ગાઉની હોય છે. તેથી ત્રીજા ગમકથી જાય ત્યારે તેની અવગાહના માત્ર ત્રણ ગાઉંની જ હોય છે.
(૪-૫-૬) જઘન્ય ગમક :– જ્યારે યુગલિક મનુષ્ય ચોથા પાંચમા અને છઠ્ઠા આ ત્રણ જઘન્ય ગમકથી અસુરકુમાર દેવમાં જાય ત્યારે યુગલિક મનુષ્યની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ ઝાઝેરી હોય છે. ત્યારે અવગાહના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક ૫૦૦ ધનુષની હોય છે અને તે જીવ ચોથા ગમકથી જાય ત્યારે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક કોડપૂર્વ વર્ષ સ્થિતિ પ્રાપ્ત કરે, પાંચમા ગમકથી જાય ત્યારે જઘન્ય-ઉત્કૃષ્ટ-૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે. છઠ્ઠા ગમકથી જાય ત્યારે જઘન્ય-ઉત્કૃષ્ટ સાધિક ક્રોડપૂર્વ વર્ષ સ્થિતિ પ્રાપ્ત કરે.
(૭-૮-૯) ઉત્કૃષ્ટ ગમક :– જયારે યુગલિક મનુષ્ય સાતમા, આઠમા કે નવમા, આ ત્રણ ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે મનુષ્ય યુગલિકની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે અને અવગાહના ત્રણ ગાઉની હોય છે અને તે જીવ સાતમા ગમકથી જાય ત્યારે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે, આઠમા ગમકથી જાય ત્યારે જઘન્ય-ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે અને નવમા ગમકથી જાય ત્યારે જઘન્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે.
યુગલિક મનુષ્યોમાં દષ્ટિ બે હોય છે– સમ્યક્ દષ્ટિ અને મિથ્યા દષ્ટિ. તેથી તે જીવોને બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. શેષ ઋદ્ધિ તિર્યંચ યુગલિકની સમાન છે. તેનો ભવાદેશ અને કાલાદેશ પણ તિર્યંચ યુગલિકની સમાન છે. પરંતુ તેના નાનામાં તફાવત થાય છે. યુગલિક મનુષ્યોનો અસુરકુમાર સાથે કાલાદેશ ઃ
જઘન્ય (બે ભવ)
સા॰ ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ સા કોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ છ પલ્યોપમ
જઘન્ય
ગમ્માના યુગલિક અવગાહના નામ ઉત્કૃષ્ટ ૧ | ઔઔ |સા ૫૦૦ ૧૦ | સા॰૩ ગાઉ | ૨ | ઔન્જવ |સા ૫૦૦ધ | સા૩ ગાઉ ૩ | ઔ-ઉ૦ ૩ ગાઉ ૩ ગાઉ
: પલ્યોપમ
૩ પો અને ૧૦,૦૦૦ વર્ષ છ પલ્યોપમ
| ૪ | જઘ સા પ૦ થૈ સાપ૦૦ધ સા ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ સાધિક બે ક્રોડપૂર્વ વર્ષ
ઉત્કૃષ્ટ (બી ભાવ)
Page #112
--------------------------------------------------------------------------
________________
૫૪
ગાના યુગલિક અવગાહના
જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (બે ભવ)
નામ
જઘન્ય
ઉત્કૃષ્ટ
૫ જઘજઘ॰ સા॰ ૫૦૦ ધ॰ સાપ૦૦ ધ॰ સા॰ ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ સાધિક ક્રોડપૂર્વ વર્ષ
અને ૧૦,૦૦૦ વર્ષ
સા॰ બે ક્રોડપૂર્વ વર્ષ
૩ પલ્યો અને ૧૦,૦૦૦ વર્ષ
૩ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ × પલ્યોપમ
શ્રી ભગવતી સૂત્ર-૫
| ૬ |જઘઉ સા ૫૦૦ધ | સાપ૦૦ ધ |૭|ઉઔ |૩ ગાઉ
૩ ગાઉ ૩ ગાઉ
૮ |ઉજવ |૩ ગાઉ ૯ | ઉ–6
|૩ ગાઉ
૩ ગાઉ
ધ = ધનુષ, પલ્યો = પલ્યોપમ. સા = સાધિક,
યુગલિક મનુષ્યની સ્થિતિ– જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષ ઉત્કૃષ્ટ–ત્રણ પલ્યોપમ. અસુરકુમારમાં પ્રાપ્ત થતી સ્થિતિ– જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ-ત્રણ પલ્યોપમ.
સાધિક ૨ ક્રોડ પૂર્વ વર્ષ છ પલ્યોપમ
૩ પલ્યો અને ૧૦,૦૦૦ વર્ષ ૬ પલ્યોપમ
નાપત્તા :- યુગલિક મનુષ્યો અસુરકુમારમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા– ૬ થાય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણત્તા– (૧) અવગાહના—સાધિક ૫૦૦ ધનુષ (૨) આયુષ્ય− સાધિક ક્રોડપૂર્વ વર્ષ (૩) અનુબંધ– આયુષ્ય પ્રમાણે.
ઉત્કૃષ્ટ ગમકમાં ત્રણ નાણત્તા– (૧) અવગાહના- યુગલિક મનુષ્યો ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે તેની અવગાહના ત્રણ ગાઉની હોય છે. તિર્યંચ યુગલિકોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે જઘન્ય અવગાહના હોય શકે છે, તેથી ત્યાં ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે અવગાહનામાં નાણત્તો થતો નથી પરંતુ યુગલિક મનુષ્યોમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્ય અવગાહના હોતી નથી, તેથી તેમાં અવગાહનાનો નાણત્તો થાય છે. (૨) આયુષ્ય– ત્રણ પલ્યોપમનું (૩) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય.
સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોની અસુરકુમારોમાં ઉત્પત્તિ :
२३ जह संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति - किं पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति, अपज्जत्तसंखेज्जवासाउयसण्णि मणुस्सेहिंतो उववज्जंति ? गोयमा ! पज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववज्जंति, णो अपज्जत्तसंखेज्ज- वासाउयसण्णिमणुस्सेहिंतो उववज्र्ज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે અસુરકુમારો, સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી. २४ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तएसे णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहणेण दसवाससहस्सट्ठिईसु, उक्कोसेणं साइरेगसागरोवमट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્ય, અસુરકુમારોમાં ઉત્પન્ન થાય,
Page #113
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨
૫૫ ]
તો કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. २५ ते णं भंते! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा! जहेव एएसिं रयणप्पभाए उववज्जमाणाणं णव गमगा तहेव इह वि णव गमगा भाणियव्वा, णवरंसंवेहो साइरेगेण सागरोवमेण कायव्वो, सेसंतं चेव । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યોના નવ ગમક કહ્યા છે, તે જ રીતે અહીં પણ કથન કરવું. સંવેધ સાધિક સાગરોપમ સ્થિતિથી કહેવો. શેષ કથન પૂર્વવતુ છે. ગમક–૧થી ૯ | II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છે તેમજ છે. .. વિવેચન :
સંજ્ઞી મનુષ્યની ઋદ્ધિની સંપૂર્ણ વક્તવ્યતા રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમારની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ ઝાઝેરી છે. તેથી તેનો કાલાદેશ તે સ્થિતિ પ્રમાણે જાણવો. સંશી મનુષ્યોનો અસુરકુમાર દેવો સાથે કાલાદેશઃગમક - જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ ભવ). (૧) ઔધિક-ઔધિક અનેક માસ અને ૧૦,000 વર્ષ
ચાર ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ (૨) ઔધિક-જઘન્ય | અનેક માસ અને ૧૦,૦૦૦ વર્ષ
ચાર ક્રોડપૂર્વ વર્ષ અને ૪૦,000 વર્ષ (૩) ઔધિક-ઉત્કૃષ્ટ | અનેક માસ અને સાધિક ૧ સાગરોપમ ચાર ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ (૪) જઘન્ય-ઔધિક | અનેક માસ અને ૧૦,૦૦૦ વર્ષ
ચાર અનેક માસ અને સાધિક૪ સાગરોપમ (૫) જઘન્ય-જઘન્ય | અનેક માસ અને ૧૦,000 વર્ષ
ચાર અનેક માસ અને ૪૦,000 વર્ષ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ | અનેક માસ અને સાધિક ૧ સાગરોપમ ચાર અનેક માસ અને સાધિક ૪ સાગરોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક | ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ
ચાર ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય | ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ
ચાર ક્રોડપૂર્વ વર્ષ અને ૪૦,000 વર્ષ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ | ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૧ સગારોપમ | | ચાર ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ સંસી મનુષ્યની સ્થિતિ- જઘન્ય–અનેક માસ, ઉત્કૃષ્ટ-ક્રોડપૂર્વ વર્ષ. અસુરકુમારની સ્થિતિ-જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ નાણતા :- સંજ્ઞી મનુષ્યો અસુરકુમારમાં ઉત્પન્ન થાય ત્યારે નાણતા-૮ થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા-પ થાય છે- અવગાહના, જ્ઞાનાજ્ઞાન, સમુદ્યાત, આયુષ્ય, અનુબંધ અને ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-૩ થાય છે– અવગાહના, આયુષ્ય, અનુબંધ. તેનું કથન રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન છે.
|| શતક-ર૪/ર સંપૂર્ણ .
Page #114
--------------------------------------------------------------------------
________________
૫૬
છ OS
શતક-૨૪ : ઉદ્દેશક-૩
નાગકુમાર
શ્રી ભગવતી સૂત્ર–૫
ROR zOI
નાગકુમાર દેવોમાં ઉત્પત્તિ ઃ
१ रायगिहे जाव एवं वयासी - णागकुमारा णं भंते! कओहिंतो उववज्जंति, किं णेरइयतिरिक्खजोणिय-मणुस्स- देवेहिंतो उववज्जति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मणुस्सेहिंतो उववज्जंति, णो देवेहिंतो उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્! નાગકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે નૈરયિક કે દેવમાંથી આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
२ जइ णं भंते! तिरिक्ख- जोणिएहिंतो उववज्जंति - किं एगिंदिय तिरिक्खजोणिए - हितो उववज्जंति, पुच्छा ? गोयमा ! जहा असुरकुमाराणं वत्तव्वया तहा एएसिं पि जाव असणित्ति ।
ભાવાર્થ:- પ્રશ્ન− જો તે તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! સર્વ વર્ણન અસુરકુમારોની સમાન છે યાવત્ અસંશી પર્યંત કથન કરવું જોઈએ.
યુગલિક તિર્યંચોની નાગકુમારોમાં ઉત્પત્તિ :
३ जइसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति किं संखेज्जवासाउय सणि पंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, असंखेज्जवासाउय सण्णिपंचिंदिय- तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? गोयमा ! संखेज्जवासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति, असंखेज्जवासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो वि उववज्जंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નાગકુમાર દેવો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ય સંશી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાતવર્ષાયુષ્ય સંશી તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુષ્ય, બંને પ્રકારના તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
४
असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए णागकुमारेसु उववज्जित्तए से णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दवा
Page #115
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૩
[ ૧૭ ]
सहस्सट्टिईएसु, उक्कोसेणं देसूणदुपलिओवमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે.
५ तेणंभंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा !सोचेव असुरकुमारेसु उववज्जमाणस्सगमगो भाणियव्वो जावभवादेसो त्ति । कालादेसेण जहण्णणसाइरेगा पुव्वकोडी दसहि वाससहस्सेहिंअब्भहिया, उक्कोसेणं देसूणाई पंच पलिओवमाई, जाव एवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ:- પ્રહન- હે ભગવન્! તે જીવો, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચોની સમાન યાવતું ભવાદેશ સુધી સમગ્ર વર્ણન જાણવું જોઈએ. કાલની અપેક્ષાએ જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧0,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ દેશોન પાંચ પલ્યોપમ; ચાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૧ || |६ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो, एस चेव वत्तव्वया,णवरं-णागकुमारढिई सवेहच जाणेज्जा। ભાવાર્થ - તે યુગલિક તિર્યંચો જઘન્ય કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય તો, તે જ રીતે (અસુરકુમારની જેમ જ) સર્વ કથન કરવું. વિશેષતા એ છે કે અહીં નાગકુમારોની સ્થિતિ અને સંવેધનું કથન કરવું જોઈએ. // ગમક-૨ // |७ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णो,तस्स विएस चेव वत्तव्वया, णवरं-ठिई जहण्णेणं देसूणाइंदो पलिओवमाई, उक्कोसेणं तिण्णि पलिओवमाइं, सेसंतंचेव जाव भवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं देसूणाईचत्तारि पलिओवमाइं उक्कोसेणं देसूणाई पंच पलिओवमाई जावएवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ:- તે યુગલિક તિર્યંચો ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પણ તે જ વક્તવ્યતા કહેવી જોઈએ, તેમાં વિશેષતા એ છે કે તેની જઘન્ય સ્થિતિ દેશોન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. શેષ પૂર્વવત્ યાવત્ ભવાદેશ સુધી સમજવું. કાલની અપેક્ષાએ જઘન્ય દેશોના ચાર પલ્યોપમ અને ઉત્કૃષ્ટદેશોન પાંચ પલ્યોપમ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.// ગમક–૩il.
८ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि तिसु वि गमएसु जहेव असुरकुमारेसुउववज्जमाणस्स जहण्णकालट्ठिईयस्सतहेव णिरवसेस। ભાવાર્થ - તે યુગલિક તિર્યંચો સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય, તો તેના પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં જઘન્ય કાલની સ્થિતિવાળા અસંખ્યાતવર્ષાયુષ્કતિર્યંચોની સમાન જાણવું જોઈએ. || ગમક-૪થી ૬||. | ९ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, तस्स वितहेव तिण्णि गमगा जहा
Page #116
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
असुरकुमारेसुउववज्जमाणस्सा णवरं- णागकुमारट्ठिई संवेहंच जाणेज्जा। सेसंतंचेव। ભાવાર્થ-યુગલિકતિર્યચો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય, તો તેના વિષયમાં પણ અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં તિર્યંચોની સમાન ત્રણે ગમક જાણવા. વિશેષતા એ છે કે અહીં સ્થિતિ અને સંવેધ નાગકુમારોનો કહેવો જોઈએ, શેષ કથન પૂર્વવત્ છે.ગમક–૭થી ૯ /. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં યુગલિક તિર્યંચોની નાગકુમારમાં ઉત્પત્તિ વિષયક ઋદ્ધિની સંક્ષિપ્ત વિચારણા છે. તદનુસાર નાગકુમારદેવોમાં ઉત્પન્ન થનારા યુગલિકતિર્યંચોનું ભવાદેશ પર્યતનું કથન અસુરકુમારમાં ઉત્પન્ન થનારા યુગલિક તિર્યંચ પ્રમાણે જાણવું. કાલાદેશનું કથન નાગકુમારની સ્થિતિ અનુસાર કરવું જોઈએ. નાગકુમારની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. યુગલિકો તે સર્વ સ્થિતિ
ઓને પ્રાપ્ત કરે છે. તિર્યંચ યુગલિકોનો નાગકુમાર સાથે કાલાદેશ:ગમક | - જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (બે ભવ) | (૧) ઔધિક-ઔધિક | સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ | ત્રણ પલ્યોપમ અને દેશોન બે પલ્યોપમ
(દેશોન પાંચ પલ્યોપમ) | (૨) ઔધિક-જઘન્ય | સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ | ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ (૩) ઔવિક-ઉત્કૃષ્ટ | દેશોન બે પલ્યોપમ અને દેશોન બે પલ્યોપમ | દેશોન પાંચ પલ્યોપમ (૪) જઘન્ય-ઔધિક સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક બે પૂર્વકોટિ વર્ષ (૫) જઘન્ય-જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ
સાધિક બે પૂર્વકોટિ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔઘિક ત્રણ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ દેશોન પાંચ પલ્યોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય ત્રણ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ ત્રણ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ | ત્રણ પલ્યોપમ અને દેશોન બે પલ્યોપમ | દેશોન પાંચ પલ્યોપમ તિયયુગની સ્થિતિ-જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. | નાગકુમારમાં પ્રાપ્ત થતી સ્થિતિ-જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ. નાણા – અસુરકુમારની જેમ જઘન્ય ગમકમાં-૩ અને ઉત્કૃષ્ટ ગમકમાં-રકુલ પાંચ નાણત્તા હોય છે. સંજ્ઞી તિર્યંચોની નાગકુમારોમાં ઉત્પત્તિ :
१० जइणं भंते !संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जतिकिंपज्जत्तसंखेज्जावासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति,अपज्जक्त संखेज्जवासाउयसण्णिपचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति? गोयमा ! पज्जत्त संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति,णोअपज्जत्तसंखेज्ज वासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववति। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જો તે નાગકુમાર દેવ, સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી
Page #117
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૩
[ ૫૯]
આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
११ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएणं भंते !जे भविए णाग कुमारेसुउववज्जित्तए, सेणंभंते ! केवइयकालट्ठिईएसुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणंदेसूणाईदो पलिओवमाई। एवंजहेव असुरकुमारेसुउववज्ज माणस्स वत्तव्वया तहेव इह वि णवसु वि गमएसु, णवरं- णागकुमारट्ठिई संवेहं च जाणेज्जा, सेसंतंचेव। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની સમાન નવ ગમક જાણવા જોઈએ. સ્થિતિ અને સંવેધ નાગકુમારોને યોગ્ય કહેવા. શેષ પૂર્વવત્ છે..// ગમક-૧થી ૯ll વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચોની નાગકુમારમાં ઉત્પત્તિ સંબંધી વર્ણન છે. તેનું સંપૂર્ણ કથન અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચના વર્ણન પ્રમાણે જાણવું. નાગકુમારની સ્થિતિ અને સ્થિતિ અનુસાર તેનો કાલાદેશ થાય છે. સંજ્ઞી તિર્યંચોનો નાગકુમાર સાથે કાલાદેશઃગમક
જઘન્ય (બે ભવ) | ઉત્કૃષ્ટ (આઠ ભવ) (૧) ઔધિક-ઔધિક અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને દેશોન ૮ પલ્યોપમ (૨) ઔધિક-જઘન્ય અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,000 વર્ષ. (૩) ઔવિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને દેશોન બે પલ્યોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને દેશોન ૮ પલ્યોપમ (૪) જઘન્ય-ઔધિક અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ
૪ અંતર્મુહૂર્ત અને દેશોન ૮ પલ્યોપમ (૫) જઘન્ય-જઘન્ય અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૪૦,000 વર્ષ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને દેશોન બે પલ્યોપમ ૪ અંતર્મુહૂર્ત અને દેશોન ૮ પલ્યોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને દેશોન ૮ પલ્યોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,000 વર્ષ. (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ | પૂર્વકોટિ વર્ષ અને દેશોન બે પલ્યોપમ | ૪ પૂર્વકોટિ વર્ષ અને દેશોન ૮ પલ્યોપમ સંશી તિર્યંચની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. નાગકુમારની સ્થિતિ-જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ. યુગલિક મનુષ્યોની નાગકુમારોમાં ઉત્પત્તિ :१२ जइमणुस्सेहितो उववज्जति-किंसण्णिमणुस्सेहितोउववज्जति,असण्णिमणुस्सेहितो
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
उववज्र्ज्जति ?गोयमा !सण्णिमणुस्सेहिंतो उववज्जति, णो असण्णिमणुस्सेहिंतो उववज्र्ज्जति, एवं जहा असुरकुमारेसु उववज्जमाणस्स तहेव जाव
SO
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે નાગકુમારદેવો મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! તે સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં મનુષ્યોની સમાન સર્વ વક્તવ્યતા જાણવી જોઈએ યાવત્–
१३ असंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए नागकुमारेसु उववज्जित्तए से णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दसवाससहस्साइं उक्कोसेणं देसूणाइदो पलिओवमाई, एवं जहेव असंखेज्जवासाउयाणं तिरिक्खजोणियाणं णागकुमारेसु आदिल्ला तिण्णि गमगा तहेव इमस्स वि, णवरं - पढमबिइएसु गमएसु सरीरोगाहणा जहण्णेणं साइरेगाइं पंचधणुसयाई, उक्कोसेणं तिण्णि गाउयाई, तइयगमे ओगाहणा जहण्णेणं सूणाई दो गाउयाई, उक्कोसेणं तिण्णिं गाउयाइं । सेसं तं चेव ।
ભાવાર્થ::- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યો મરીને, નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અસંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચોના નાગકુમારોમાં ઉત્પન્ન થવા સંબંધી પ્રથમના ત્રણ ગમકોની જેમ અહીં ત્રણ ગમક જાણવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પહેલા અને બીજા ગમકમાં યુગલિક મનુષ્યોના શરીરની અવગાહના જઘન્ય સાધિક પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે, ત્રીજા ગમકમાં અવગાહના જઘન્ય દેશોન બે ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. શેષ કથન તિર્યંચ યુગલિક સમાન છે. II ગમક–૧થી ૩ II
१४ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स तिसु वि गमएसु जहा तस्स चेव असुरकुमारेसु उववज्जमाणस्स तहेव णिरवसेसं ।
ભાવાર્થ :- તે યુગલિક મનુષ્યો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, તો તેના ત્રણે ગમકોની સંપૂર્ણ વક્તવ્યતા અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં અસંખ્યાત વર્ષાયુષ્ય સંશી મનુષ્યોની સમાન જાણવી જોઈએ. ॥ ગમક–૪થી ૬ ॥ कोसकालट्ठिईओ जाओ, तस्स तिसु वि गमएसु जहा तस्स चेव उक्कोसकालट्ठिईयस्स असुरकुमारेसु उववज्जमाणस्स, णवर - णागकुमारट्ठिइं संवेहं च નાગેન્ગા, ક્ષેમ ત જેવા
ભાવાર્થ :- તે યુગલિક મનુષ્યો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય, તો તે ત્રણે ગમકોની વક્તવ્યતા અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા અસંખ્યાત વર્ષાયુષ્ય સંશી મનુષ્યોની સમાન જાણવી જોઈએ. સ્થિતિ અને સંવેધ નાગકુમારોની સ્થિતિ અનુસાર જાણવો. શેષ પૂર્વવત્ છે. ॥ ગમક–૭થી ૯ ॥ વિવેચનઃ
યુગલિક મનુષ્યો નાગકુમારમાં ઉત્પન્ન થાય તેનું સંપૂર્ણ કથન અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં યુગલિક મનુષ્યોના કથનની સમાન છે. નાગકુમાર દેવની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે
Page #119
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૩
૬૧
|
પલ્યોપમની છે. નાગકુમારમાં ઉત્પન્ન થતાં યુગલિક મનુષ્યોની અવગાહના તેની સ્થિતિ અનુસાર હોય છે. તેથી ભિન્ન-ભિન્ન ગમકમાં ભિન્ન-ભિન્ન અવગાહના હોય છે. તે આ પ્રમાણે છેઅવગાહના :- પ્રથમ બે ગમક- ઔધિક સ્થિતિવાળા મનુષ્ય યુગલિકો, નાગકુમારમાં ઔધિક અથવા જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેની સ્થિતિ જઘન્ય ક્રોડપૂર્વ વર્ષ ઝાઝેરી અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય તથા તેની અવગાહના જઘન્ય સાધિક પાંચ સો ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
ત્રીજો ગમક– ઔધિક સ્થિતિવાળા યુગલિક મનુષ્યો નાગકુમારમાં ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તે યુગલિકોની સ્થિતિ પણ જઘન્ય દેશોન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. તેથી તેની અવગાહના જઘન્ય દેશોન બે ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
જઘન્ય ગમ-૪,૫,૬- આ ત્રણ ગમકમાં તેની સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષ ઝાઝેરી હોય અને અવગાહના ૫૦૦ ધનુષ ઝાઝેરી હોય.
ઉત્કૃષ્ટ ગમક-૭,૮,૯- આ ત્રણ ગમકમાં તેની સ્થિતિ ત્રણ પલ્યોપમ અને અવગાહના ત્રણ ગાઉની હોય છે. તેની શેષ ઋદ્ધિ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર યુગલિક મનુષ્યની ઋદ્ધિની સમાન હોય છે. સંજ્ઞી મનુષ્યોની નાગકુમારોમાં ઉત્પત્તિ - १६ जइणंभंते ! संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति-किंपज्जत्तसंखेज्जवासाउयेहिंतो उववजंति, अपज्जत्तसंखेज्जवासाउयेहिंतो उववज्जति? गोयमा!पज्जत्त संखेज्जवासाउयेहितो उववज्जति, णो अपज्जसंखेज्जवासउयेहितो उववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે નાગકુમાર દેવ, સંખ્યાત વર્ષાયુષ્ક સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યામવર્ષાયુષ્ક કે અપર્યાપ્ત સંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. |१७ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेणं भंते !जे भविए णागकुमारेसुउववज्जित्तए सेण भंते! केवइयकालठिईएस उववज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवाससहस्स ट्ठिईएसु, उक्कोसेणं देसूण-दोपलिओवमट्ठिईएसुउववज्जेज्जा, एवं जहेव असुरकुमारेसु उववज्जमाणस्स सच्चेवलद्धी णिरवसेसाणवसुगमएसु, णवरं- णागकुमारट्ठिइंसंवेहंच ઉનાળા I સેવ ભક્ત સેવં મને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યો મરીને નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ!તે જઘન્ય ૧૦,000 વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની વક્તવ્યતાની સમાન સર્વગમકો જાણવા જોઈએ. પરંતુ સ્થિતિ અને સંવેધ નાગકુમારોની સ્થિતિ પ્રમાણે જાણવો જાઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે!
શતક-ર૪/૩ સંપૂર્ણ
Page #120
--------------------------------------------------------------------------
________________
ર
છ OS
શતક ર૪ : ઉદ્દેશક ૪ થી ૧૧
સુવર્ણકુમારાદિ
સુવર્ણકુમારાદિ દેવોમાં ઉત્પત્તિ ઃ
१ अवसेसा सुवण्णकुमाराणं जावथणियकुमारा एए अट्ठ वि उद्देगा जहेव नागकुमारा તદેવ શિવસેના માળિયા ।। સેવ મતે ! સેવ મતે ! ॥
અસંજ્ઞી તિર્યંચ ૫-૧૦ ભવનપતિમાં યુગલિક તિર્યંચ ૧૦ ભવનપતિમાં સંજ્ઞી તિર્યંચ
૧૦ ભવનપતિમાં
૧૦ ભવનપતિમાં
૧૦ ભવનપતિમાં
યુગલિક મનુષ્ય સંજ્ઞી મનુષ્ય
ભાવાર્થ:- સુવર્ણકુમારથી લઈને સ્તનિતકુમાર સુધી આઠ ભવનપતિ દેવોના આઠ ઉદ્દેશક નાગકુમારોની સમાન જાણવા જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ૧૦ ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણત્તા ઃ– જીવ પ્રકાર ઉત્પત્તિ સ્થાન ભવ સંખ્યા
ગમ્મા
જય
ઉ
૨
૨
૨
૨
૨
૨
૨
८
૨
८
ઉદ્દેશ—રથી ૧૧માં ભવના વિભાજનથી ગમ્મા ઃ
જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવના ગમ્મા
જઘન્ય–૨, ઉત્કૃષ્ટ–૮ ભવના ગમ્મા
કુલ ગમ્મા
વિવરણ
૯ ગમ્માથી ૧૦૪૯=
૯ ગમ્માથી ૧૦૪૯=
૯ ગમ્માથી ૧૦૪૯=
૯ ગમ્માથી ૧૦૪૯=
૯ ગમ્માથી ૧૦૪૯=
૨૭૦
૧૮૦
૪૫૦
કુલ
૯૦
૯૦
શ્રી ભગવતી સૂત્ર–૫
८०
८०
८०
૪૫૦
RO YOG
|| શતક-ર૪/૪ થી ૧૧ સંપૂર્ણ ॥
નાણતા
વિવરણ
૫૪૧૦ =
૫૪૧૦
૧૦×૧૦=
૬×૧૦ =
૮૪૧૦ =
કુલ
૫૦
૫૦
૧૦૦
FO
८०
३४०
Page #121
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨ થી ૧૪
[ ૩]
શતક-ર૪: ઉદ્દેશક-૧ર થી ૧૦ ROR ORળ સંક્ષિપ્ત સાર છROROR
આ પાંચ ઉદ્દેશકમાં પાંચ સ્થાવરની ઉત્પત્તિ વિષયક વિચારણા છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી મનુષ્ય, આ રીતે ઔદારિકના દસ દંડકના બાર પ્રકારના જીવો અને ૧૦ભવનપતિ, વાણવ્યંતર,
જ્યોતિષી તથા સૌધર્મ, ઈશાન બે દેવલોકના દેવો, તે વૈક્રિયના ૧૪ પ્રકારના જીવો, કુલ ૧૨+૧૩=૨૬ પ્રકારના જીવો મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. દેવગતિના જીવો મરીને તેઉકાય કે વાયુકાયમાં ઉત્પન્ન થતાં નથી. ઔદારિકના બાર પ્રકારના જીવો મરીને તેઉકાય અને વાયુકાયમાં ઉત્પન્ન થાય છે. પાંચ સ્થાવર જીવોમાં સમયે સમયે અસંખ્યાત કે અનંત જીવોની ઉત્પત્તિ થાય છે પરંતુ તે જીવો સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિના હોય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરવાના હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે અને ત્રણ વિકસેન્દ્રિય, અસંશી તિર્યંચ આદિ જીવો તેમજ દેવો પણ પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થાય ત્યારે એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે. પાંચ સ્થાવરના જીવો મરીને પાંચ સ્થાવરમાં જાય તેના પપ=૨૫ બોલ થાય છે. તે ૨૫ પ્રકારના જીવોમાંથી વનસ્પતિ મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય તેને છોડીને શેષ ૨૪ પ્રકારના જીવો તે જ સ્થાનમાં અસંખ્યાત કાલ પર્યત જન્મ મરણ કર્યા કરે છે. તે જીવો પહેલા, બીજા, ચોથા અને પાંચમા ગમકથી જાય ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે. વનસ્પતિ મરીને વનસ્પતિમાં જાય ત્યારે તે જ ચારે ય ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ અનંત ભવ કરે છે અને અનંતકાલ પર્યત તે જ સ્થાનમાં જન્મ-મરણ કરી શકે છે પરંતુ જ્યારે તે ૨૫ પ્રકારના જીવો સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિના હોય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિ પામવાના હોય ત્યારે અસંખ્યાતા ભવ કરતા નથી. તેથી ૩, ૬, ૭, ૮, ૯ માં ગમકથી જાય ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેનાથી અધિક ભવ કરતા નથી ત્રણ વિકસેન્દ્રિય ૧, ૨, ૪, ૫ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ કરે છે અને ૩, ૬, ૭, ૮, ૯મા ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય મરીને પાંચ સ્થાવરમાં જાય, તો નવ ગમનથી અને સંમૂર્છાિમ મનુષ્યો ત્રણ ગમકથી જઘન્ય બે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. ૧૪ પ્રકારના દેવો મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તે દેવો ૯ ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે કારણ કે પૃથ્વી, પાણી કે વનસ્પતિ મરીને પુનઃ દેવગતિમાં જતા નથી. તે સર્વ જીવોની સ્થિતિ અને ભવ અનુસાર કાલાદેશ થાય છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૪
છ OS
શતક-૨૪ : ઉદ્દેશક-૧૨ પૃથ્વીકાયિક
શ્રી ભગવતી સૂત્ર–૫
RO YOG
પૃથ્વીકાયમાં જીવોની ઉત્પત્તિ ઃ
१ पुढविक्काइया णं भंते ! कओहिंतो उवज्जंति, किं णेरइएहिंतो उववज्जंति, तिरिक्ख-जोणिय-मणुस्स - देवेहिंतो उववज्जंति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिय मणुस्स देवेहिंतो वि उववज्र्ज्जति ।
તિર્યંચોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
--
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચો, મનુષ્યો કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે નૈયિકમાંથી આવતા નથી, તિર્યંચ, મનુષ્ય અને દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
२ जणं भंते! तिरिक्खजोणिएहिंतो उववज्जति, किं एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, पुच्छा ? गोयमा ! जहा वक्कतीए उववाओ जाव जइ बायर- पुढविक्काइय एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, किं पज्जत्तबायर पुढवि जाव उववज्जति, अपज्जत्त बादरपुढवि जावउववज्जंति ? गोयमा ! पज्जत्तबादरपुढवी वि, अपज्जत्तबादरपुढवी वि उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો પૃથ્વીકાયિક જીવો, તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાન્તિ નામક છઠ્ઠા પદ અનુસાર જાણવું યાવત્ પ્રશ્ન− હે ભગવન્ ! તે બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
વિવેચનઃ
તિર્યંચગતિમાં એકેન્દ્રિયના સૂક્ષ્મ અને બાદર જીવો, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યંતના પર્યાપ્તા, અપર્યાપ્તા સર્વ જીવો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શકે છે.
પૃથ્વીકાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
३ पुढविक्काइए णं भंते! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए से णं भंते! केवइय- कालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं
Page #123
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશદ્ર–૧૨
[ s૫]
बावीसवास सहस्सट्ठिईएसु उववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ મરીને, પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. | ४ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ?
गोयम!अणुसमयअविरहिया असंखेज्जाववज्जत। छेवट्टसंघयणी। सरीरो गाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं। मसूराचं दासठिया। चत्तारिलेस्साओ। णोसम्मदिट्ठी,मिच्छादिट्ठी,णोसम्मामिच्छादिट्ठी। णोणाणी, अण्णाणी,दोअण्णाणाणियमं। णोमणजोगी,णोवइजोगी,कायजोगी। उवओगोदुविहोवि। चत्तारिसण्णाओ। चत्तारि कसाया। एगे फासिदिए पण्णत्ते। तिण्णि समुग्घाया। वेयणा दुविहा। णोइत्थीवेयगा,णोपुरसक्यगा,णपुसगवेयगा। ठिईए जहण्णेणअतोमुत्त,क्कोसेण बावीसवाससहस्साई । अज्झवसाणा पसत्था वि,अप्पसत्था वि । अणुबधो जहा ठिई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પરિમાણ- તે પ્રતિસમયનિરંતર અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, સંઘયણએક છેવટુ સંઘયણ છે. અવગાહના- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ, સંસ્થાનમસૂરની દાળની સમાન, લેગ્યા- ચાર, દષ્ટિ– સમ્યગુદષ્ટિ અને સમ્યગુ મિથ્યાદષ્ટિ નથી, મિથ્યાદષ્ટિ જ હોય છે. જ્ઞાન-શાની નથી, અજ્ઞાની હોય છે. તેમાં અવશ્ય મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે, યોગ– મનયોગી અને વચનયોગી નથી, કાયયોગી હોય છે. ઉપયોગ- સાકાર અને અનાકાર બંને ઉપયોગ હોય છે. સંસા- ચાર સંજ્ઞા હોય છે. કષાય-ચાર કષાય હોય છે. ઇન્દ્રિય- એક માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. સમુદ્દઘાત– પ્રથમના ત્રણ સમુદ્યાત વેદના- શાતા અને અશાતા બંને પ્રકારની વેદના હોય છે. વેદ- સ્ત્રીવેદી કે પુરુષવેદી નથી; નપુંસકવેદી જ હોય છે. સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષની છે. અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે. અનુબંધ- સ્થિતિ અનુસાર હોય છે.
५ से णं भंते ! पुढविक्काइए पुणरवि पुढविकाइए त्ति केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा? गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं असंखेज्जाइंभवग्गहणाइंकालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं असंखेज्जकालं जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે પૃથ્વીકાયિક જીવ મરીને પુનઃ પૃથ્વીકાયિક થાય, આ રીતે કેટલો કાલ વ્યતીત કરે છે, કેટલો કાલ ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ. કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ; થાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક–૧ /
Page #124
--------------------------------------------------------------------------
________________
|
|
શ્રી ભગવતી સત્ર-૫
|६ सोचेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेण वि अंतोमुहुत्तट्टिईएसु, एवं चेव वत्तव्वया णिरवसेसा । ભાવાર્થ:- જો તે પૃથ્વીકાયિક જીવ મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્તની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સંપૂર્ણ વક્તવ્યતા एवी हो . ॥ अमर-२॥
७ सोचेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं बावीसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण वि बावीसवाससहस्सट्ठिईएसु, सेसं तं चेव जाव अणुबंधो त्ति, णवरंजहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जेज्जा। भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणछावत्तरिंवाससहस्सुत्तरंसयसहस्स; जाव-एवइय कालंगइरागई करेज्जा। ભાવાર્થ:- જો તે પૃથ્વીકાયિક જીવ મરીને, ઉત્કૃષ્ટકાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ર૨,000 વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. શેષ અનુબંધ પર્યત પૂર્વવતુ જાણવું. તેમાં વિશેષતા એ છે કે તે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત मधि २२,००० वर्ष भने उत्ष्ट १,७६,००० वर्ष; यावत् मेटास सुधी गमनागमन ४२ छे. ॥ भ3-3॥
८ सोच अप्पणाजहण्णकालट्ठिईओजाओ,सोचेच पढमिल्लओगमओ भाणियव्वो, णवरं- लेस्साओ तिण्णि । ठिई जहण्णेणं वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । अप्पसत्था अज्झवसाणा । अणुबंधो जहा ट्ठिई । सेसतं चेव । ભાવાર્થ:- જો તે પૃથ્વીકાયિક જીવો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો પ્રથમ ગમકની સમાન જાણવું. વિશેષતા એ છે કે તે જીવને ત્રણ વેશ્યા હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, અપ્રશસ્ત અધ્યવસાય અને અનુબંધ સ્થિતિ પ્રમાણે હોય છે. શેષ પૂર્વવત્ જાણવું. // ગમક-૪ll | ९ सोचेवजहण्णकालट्ठिईएसुउववण्णो सच्चेव चउत्थगमगवत्तव्वया भाणियव्वा । ભાવાર્થ - જો જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકો, જઘન્ય કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો પૂર્વોક્ત ચોથા ગમક અનુસાર વર્ણન જાણવું જોઈએ. II ગમક-૫ /
१० सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरं- जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं खेज्जा वा, असंखेज्जा वा जावभवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतोमुहत्तब्भहियाई, उक्कोसेणं अट्ठासीइंवाससहस्साइंचउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागई करेज्जा।
Page #125
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
|
૭
|
ભાવાર્થ :- જો જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકો, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે જ પ્રથમ ગમકની વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે યાવત ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ૮૮,૦૦૦ વર્ષ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ ગમક–$ || ११ सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, एवं तइयगमगसरिसो णिरवसेसो भाणियव्वो, णवर- अप्पणा से ट्ठिई जहण्णेणं बावीसं वाससहस्साई, उक्कोसेणं वि बावीसंवाससहस्साई। ભાવાર્થ:- જો તે પૃથ્વીકાયિકો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય અને ઔધિક સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય તો તેનું સંપૂર્ણ વર્ણન ત્રીજા રામકની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેની સ્વયંની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ રર,૦૦૦ વર્ષની હોય છે. આ ગમક-૭ // १२ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । एवं जहा सत्तमगमगो जावभवादेसो । कालादेसेण जहण्णेणं बावीसं वाससहस्साई अंतोमुहुत्त-मब्भहियाई, उक्कोसेणं अट्ठासीई वाससहस्साई चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ:- જો ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિક મરીને, જઘન્યકાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, આ રીતે અહીં સાતમા ગમકની વક્તવ્યતા યાવત્ ભવાદેશ સુધી જાણવી જોઈએ. કાલની અપેક્ષાએ જઘન્ય બાવીસ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૮૮,૦૦૦ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૮ | |१३ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णे णं बावीसं वाससहस्सट्टिईएसु, उक्कोसेण विबावीसवाससहस्सट्ठिईएस, एसचेव सत्तमगमगवत्तव्वया जाणियव्वा जाव भवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं चोयालीसं वाससहस्साई, उक्कोसेण छावत्तरिवास सहस्सुत्तर सयसहस्स, जावएवइयकालगइरागइ करेज्जा। ભાવાર્થ - જો તે પૃથ્વીકાયિકો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય અને ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અહીં સાતમા ગમકની સંપૂર્ણ વક્તવ્યતા ભવાદેશ સુધી જાણવી જોઈએ. કાલાદેશથી જઘન્ય ૪૪,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૧,૭૬,000 વર્ષ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૯il. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિક જીવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ વિષયક સ્થિતિ આદિ વીસ કારોથી વિચારણા કરી છે, તે પ્રાયઃ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તેમાં વીસમા કાયસંવેધ દ્વારની વિચારણા આ પ્રમાણે છે
Page #126
--------------------------------------------------------------------------
________________
|
૬૮
|
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રથમ બે ગમક – પૃથ્વીકાયિક જીવો મરીને પહેલા અને બીજા ગમકથી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયમાં અસંખ્યાતા જીવો જ ઉત્પન્ન થાય છે. તે જીવો જઘન્ય બે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ થાય છે. પૃથ્વીકાયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. તેથી બે ભવ કરે તો બે અંતર્મુહૂર્ત અને અસંખ્યાત ભવ કરે તો તેમાં અસંખ્યાત કાલ વ્યતીત થાય છે. ત્રીજો ગમક ઔવિક-ઉત્કૃષ્ટ - પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં ઉત્કૃષ્ટ રર000 વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય, ત્યારે જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. સ્થાવર જીવોમાં સમયે સમયે અસંખ્યાતા જીવોની જ ઉત્પત્તિ હોય છે પરંતુ જ્યારે તે જીવોની ઉત્પત્તિ ઉત્કૃષ્ટ સ્થિતિમાં કે પર્યાપ્ત અવસ્થામાં થવાની હોય ત્યારે એકાદ જીવની પણ ઉત્પત્તિ થઈ શકે છે અને ત્યારે ઉત્કૃષ્ટ આઠ ભવ જ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાં કે પર્યાપ્ત અવસ્થામાં નિરંતર અસંખ્યાતા ભવ થતા નથી; તે પ્રસ્તુત સૂત્રોથી સ્પષ્ટ થાય છે. આ સૂત્રની વ્યાખ્યામાં પણ તે જ વાત સ્પષ્ટ કરી છે. તેથી આ ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. તદનુસાર કાલાદેશ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૭૬,૦૦૦ વર્ષ થાય છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિએ જનારા પૃથ્વીકાયના ચાર ભવો અને ગંતવ્યસ્થાન રૂપ પૃથ્વીકાયના ૪ ભવોની ઉત્કૃષ્ટ સ્થિતિની ગણના કરતા- ૨૨,૦૦૦x૮ ભવ= ૧,૭૬,૦૦૦ (એક લાખ છોત્તેર હજાર) વર્ષ થાય છે. ચોથો-પાંચમો ગમક:- તેનું પરિમાણ આદિ પ્રથમ બે ગમકની સમાન છે. પરંતુ પૃથ્વીકાયની જઘન્ય સ્થિતિમાં વેશ્યા ત્રણ હોય છે. પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ચોથી તેજોલેશ્યાનું કથન તેજોલેશી દેવની ઉત્પત્તિની અપેક્ષાએ છે. દેવો મરીને જઘન્ય સ્થિતિવાળા પૃથ્વી આદિમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે જઘન્ય સ્થિતિવાળા પૃથ્વી આદિના જીવો અપર્યાપ્તા જ હોય છે અને દેવો અપર્યાપ્તામાં ઉત્પન્ન થતાં નથી. તેથી અહીં જઘન્ય ગમકમાં તેજો વેશ્યા નથી. જઘન્ય ગમકમાં અધ્યવસાય અપ્રશસ્ત જ હોય છે. તે જીવો ચોથા કે પાંચમા ગમકથી જાય ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ થાય છે. છઠ્ઠો ગમક- જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વીકાય, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તો તેની ઋદ્ધિ અને નાણત્તા ચોથા ગમક સમાન છે. ગંતવ્યસ્થાનમાં સ્થિતિ ઉત્કૃષ્ટ હોવાથી તે જીવ જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ૮૮,૦૦૦ વર્ષ થાય છે. સાતમો, આઠમો, નવમો ગમક– ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાય મરીને, ઔધિક, જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. તેની ઋદ્ધિ પ્રથમ ગમત અનુસાર જાણવી. સ્થિતિ અને અનુબંધ ઉત્કૃષ્ટ જ હોય છે. ઉત્કૃષ્ટ નમક હોવાથી તે જીવો જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. પૃથ્વીકાયિકનો પૃથ્વીકાયિક સાથે કાલાદેશ :
ગમક | ઉત્કૃષ્ટ ભવ | જઘન્ય (બે ભવ) | ઉત્કૃષ્ટ (આઠ કે અસંખ્ય ભવ) | (૧) ઔધિક–ઔધિક | અસંખ્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યાત કાલ અને અસંખ્યાત કાલ (૨) ઔઘક–જઘન્ય અસંખ્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યાતકાલ અને અસંખ્યાત કાલ (૩) ઔધિક–ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત અને રર,૦૦૦ વર્ષ ૧,૭૬,000 વર્ષ (૪) જઘન્ય–ઔધિક અસંખ્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યાત કાલ અને અસંખ્યાત કાલ
Page #127
--------------------------------------------------------------------------
________________
શતક–૨૪ : ઉદ્દેશક-૧૨
ગમક
ઉત્કૃષ્ટ ભવ
અસંખ્ય
આઠ
(૫) જઘન્ય-જઘન્ય (૬) જઘન્ય ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ—ઔઘિક (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય આઠ (૯) ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ
આઠ
આઠ
જઘન્ય (બે ભવ) બે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અને ૨૨,૦૦૦ વર્ષ ૨૨,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૨૨,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૪૪,૦૦૦ વર્ષ
પૃથ્વીકાયની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ– ૨૨,૦૦૦ વર્ષ.
૬૯
ઉત્કૃષ્ટ (આઠ કે અસંખ્ય ભવ) અસંખ્યાત કાલ અને અસંખ્યાત કાલ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ ૧,૭૬,૦૦૦ વર્ષ ૮૮,૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત ૧,૭૬,૦૦૦ વર્ષ
નાણતા ઃ- પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા—દ્ર થાય છે. જઘન્ય ગમકમાં ચાર નાણત્તા છે– (૧) લેશ્યા ૩. તેની ઋદ્ધિમાં ચાર લેશ્યા છે પરંતુ જઘન્ય સ્થિતિમાં મૃત્યુ પામનાર જીવને તેજો લેશ્યા હોતી નથી. (૨) અધ્યવસાય– અપ્રશસ્ત. જઘન્ય સ્થિતિમાં તે જીવને પ્રશસ્ત અધ્યવસાય નથી. (૩) આયુષ્ય– અંતર્મુહૂર્ત (૪) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા છે– (૧) આયુષ્ય– ૨૨,૦૦૦ વર્ષ (૨) અનુબંધ આયુષ્ય પ્રમાણે હોય છે.
અષ્ઠાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
१४ जइ णं भंते ! आउक्काइय-एगिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं सुहुम आउहिंतो उववज्जंति, बादरआउएहिंतो उववज्जंति ? गोयमा ! चउक्कओ भेदो भाणियव्वो, जहा पुढविक्काइयाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવ, અપ્સાયિક એકેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો, તે સૂક્ષ્મ અપ્કાયમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે બાદર અપ્લાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવની સમાન અહીં પણ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત તે ચાર ભેદ જાણવા જોઈએ.
! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, से णं भंते ! केवइय कालट्ठिईएसु उववज्जेज्जा ?
१५
गोमा ! जहणणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं बावीसवाससहस्सट्ठिईएसु उववज्जेज्जा। एवं पुढविक्काइयगमगसरिसा णव गमगा भाणियव्वा, नवरं - थिबुगबिंदुसंठिए । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्त वाससहस्साइं । एवं अणुबंधो वि । एवं तिसु वि गमएसु ठिई। संवेहो तइयछट्ठसत्तमट्ठमणवमेसु गमएसु भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई, सेसेसु चउसु गमएसु जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं असंखेज्जाई भवग्गहणाइं ।
तइयगमए कालादेसेणं जहण्णेणं बावीसंवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं सोलसुत्तरं वाससय सहस्सं जाव एवइयं कालं गइरागई करेज्जा । छट्ठे गमए कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीइं वाससहस्साइं
Page #128
--------------------------------------------------------------------------
________________
૭૦]
શ્રી ભગવતી સૂત્ર-૫
चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं जावएवइयं कालं गइरागई करेज्जा।
__ सत्तमे गमए कालादेसेणं जहण्णेणं सत्त वाससहस्साई अंतोमुहत्तब्भहियाई, उक्कोसेणं सोलसुत्तरं वाससयसहस्सं जाव एवइयं कालंगइरागई करेज्जा । अट्ठमे गमए कालादेसेणंजहण्णेणंसत्त वाससहस्साइंअंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठावीसं वाससहस्साइंचउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं जाव एवइयं कालं गइरागइंकरेज्जा। णवमे गमए भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं एगूणतीसंवाससहस्साई, उक्कोसेणं सोलसुत्तरं वाससयसहस्स जावएवइयकालगइरागइकरेज्जा । एवंणवसुविगमएसुआउक्काइयट्टिई जाणियव्वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અપ્લાયિક જીવો મરીને, પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પૃથ્વીકાયિકની સમાન અષ્કાયના પણ નવ ગમક જાણવા જોઈએ. વિશેષતા એ છે કે અપ્લાયના શરીરનું સંસ્થાન સ્તિબુક–પાણીના પરપોટાના આકારે છે, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષ છે. આ રીતે ત્રણે ગમકોમાં સ્થિતિ જાણવી જોઈએ. સંવેધ- ત્રીજા, છઠ્ઠા, સાતમા આઠમા અને નવમા ગમકમાં ભવાદેશ– જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. શેષ ચાર ગમકોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ થાય છે.
કાલાદેશ- ત્રીજા ગમકમાં જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૧,૧૬,000 વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. છઠ્ઠા ગમકમાં કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ર૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ૮૮000 વર્ષ યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.
સાતમા ગમકમાં જઘન્ય ૭૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૧,૧૬,૦૦૦ વર્ષ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આઠમા ગમકમાં કાલની અપેક્ષાએ જઘન્ય 9000 વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૨૮,૦૦૦ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. નવમા ગમકમાં ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય ર૯,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧,૧૬,000 વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે નવ ગમકોમાં અષ્કાયિક જીવોનો કાલાદેશ જાણવો જોઈએ. સંગમક–૧-૯ વિવેચન :કાલાદેશ :- ૧, ૨, ૪, ૫ મા ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ છે તથા તેમાં જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યકાલ થાય છે. (૩) ઔવિક-ઉત્કૃષ્ટ :- ઔધિક સ્થિતિવાળા અપ્લાય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેનો કાલાદેશ– જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ર૨000 વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૧૬,૦૦૦ વર્ષ થાય છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪ : ઉદ્દેશક—૧૨
તેમાં જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ અષ્ઠાયિક જીવની છે અને તે અપ્લાયિક જીવ પૃથ્વીકાયમાં ઉત્કૃષ્ટ૨૨૦૦૦ વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ત્યારે બે ભવથી જઘન્ય કાલાદેશ અંતર્મુહૂત અધિક ૨૨,૦૦૦ વર્ષ થાય છે. જ્યારે તે ઉત્કૃષ્ટ સ્થિતિના ચાર ભવ અકાયના અને ચાર ભવ પૃથ્વીકાયના કરે ત્યારે અપ્લાય અને પૃથ્વીકાયની ક્રમશઃ ૭૦૦૦ વર્ષ અને ૨૨૦૦૦ વર્ષની સ્થિતિના ચાર ચાર ભવને ગણતા ૭૦૦૦x૪- ૨૮૦૦૦ વર્ષ અને ૨૦૦૦x૪-૮૦૦૦ વર્ષ થાય છે. તે બંને મળીને આઠ ભવથી ઉત્કૃષ્ટ કાલાદેશ– ૨૮૦૦૦ વર્ષ+૮૮૦૦૦ વર્ષ-૧,૧૬,૦૦૦(એક લાખ સોળ હજાર) વર્ષ થાય છે. (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ : :- જઘન્ય સ્થિતિવાળા અટ્કાય, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે.
જયારે જઘન્ય બે ભવ કરે ત્યારે અલ્કાયની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિનો એક ભવ અને પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિનો બીજો ભવ કરવાથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષનો કાલાદેશ થાય છે.
જ્યારે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે ત્યારે અપ્કાયની જઘન્ય સ્થિતિના ચાર ભવ અને પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિના ચાર ભવ થાય છે. તેથી ૪ અંતર્મુહૂર્ત અધિક(૨૨૦૦૦x૪-)૮૮૦૦૦ વર્ષ છઠ્ઠા ગમકનો આઠ ભવથી ઉત્કૃષ્ટ કાલાદેશ થાય છે.
:
(૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ - ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અષ્ઠાયિક જીવો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે.
અપ્કાય અને પૃથ્વીકાયના ઉત્કૃષ્ટ સ્થિતિના એક એક ભવ કરે ત્યારે બે ભવનો જઘન્ય કાલાદેશ– ૭૦૦૦ વર્ષ+૨૨,૦૦૦ વર્ષ- ૨૯,૦૦૦ વર્ષ થાય અને પૃથ્વી અને અપ્કાયના ચાર-ચાર ભવ કરે ત્યારે અપ્લાયના ૭૦૦૦×૪-૨૮,૦૦૦ વર્ષ અને પૃથ્વીકાયના ૨૨,૦૦૦×૪-૮૮,૦૦૦ વર્ષ થાય. તે બંને મળીને ૨૮,૦૦૦+૮૮,૦૦૦-૧,૧૬,૦૦૦(એક લાખ સોળ હજાર) વર્ષનો ઉત્કૃષ્ટ કાલાદેશ થાય છે. અપ્લાયિકનો પૃથ્વીકાય સાથે કાલાદેશ ઃ
ગમક ઉત્કૃષ્ટ ભવ
અસંખ્ય
અસંખ્ય
આઠ
અસંખ્ય
અસંખ્ય
જઘન્ય(બે ભવ)
(૧) ઔઘિક—ઔઘિક
(૨) ઔવિકજન્ય
(૩) વિક-ઉત્કૃષ્ટ (૪) જવન્ય-વિક (૫) જઘન્ય-જઘન્ય (૬) જવન્ય-ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ-વિક
(૮) ઉત્કૃષ્ટ-જઘન્ય (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ અપ્લાયની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૭,૦૦૦ વર્ષ. પૃથ્વીકાયની સ્થિતિ— જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ.
આઠ
આઠ
આઠ
આઠ
૭૧
બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અને ૨૨,૦૦૦ વર્ષ બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અને ૨૨૦૦૦ વર્ષ ૭૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૭૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૨૯,૦૦૦ વર્ષ
ઉત્કૃષ્ટ (આઠ કે અસંખ્ય) અસંખ્યકાલ અને અસંખ્યાત કાલ અસંખ્યકાલ અને અસંખ્યાત કાલ ૧,૧૬,૦૦૦ વર્ષ
અસંખ્યકાલ અને અસંખ્યાત કાલ અસંખ્યકાલ અને અસંખ્યાત કાલ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ ૧,૧૬,૦૦૦ વર્ષ ૨૮,૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત ૧,૧૬,૦૦૦ વર્ષ
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
નાણત્તા-૬ :– અપ્લાય મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે પૃથ્વીકાયની સમાન નાણત્તા-૬ થાય છે. તેઉકાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
૭૨
१६ भंते ! उक्काइएहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! तेडक्काइयाण वि एस चैव वत्तव्वया, वरं - णवसुवि गमएसु तिण्णि लेस्साओ । तेडक्काइया णं सुईकलाव संठिया । ठिई जाणियव्वा । तईय गमए कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साई अंतोमुहुत्तमब्भहियाइं उक्कोसेणं अट्ठासीइं वाससहस्साइं बारसहिं राईदिएहिं अब्भहियाई जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं संवेहो उवजुंजिऊण भाणियव्वो ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાય જીવ, તેઉકાયમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! આ વિષયમાં પણ અપ્લાયની સમાન વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અહીં નવ ગમકોમાં ત્રણ લેશ્યા જ હોય છે. તેઉકાયનું સંસ્થાન સોયના ભારા સમાન છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. ત્રીજા ગમકમાં કાલાદેશજઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ બાર અહોરાત્ર અધિક ૮૮,૦૦૦ વર્ષ છે; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે શેષ ગમકમાં પણ સંવેધ ઉપયોગપૂર્વક કહેવો જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તેઉકાયિક જીવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત વર્ણન છે. તેની ઋદ્ધિ પ્રાયઃ પૃથ્વીકાયિકની સમાન છે.
લેશ્યા :– તેઉકાયમાં દેવોની ઉત્પત્તિ થતી નથી. તેથી તેમાં તેજોલેશ્યા નથી. તેને નવેય ગમકમાં પ્રથમ ત્રણ લેશ્યા જ હોય છે. તેથી તેના જઘન્ય ગમકમાં લેશ્યાનો નાણત્તો થતો નથી.
કાયસંવેધ ઃ – ભવાદેશ– પૃથ્વીકાયની જેમ ૧,૨,૪,૫ મા ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે અને ૩,૬,૭,૮,૯ મા ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. કાલાદેશસ્થિતિ અનુસાર થાય છે.
નાણત્તા :– તેઉકાયિક જીવો મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા– ૫ થાય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણત્તા— આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા– આયુષ્ય અને અનુબંધ. વાયુકાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
१७ जइ भंते! वाउक्काइएहिंतो उववज्जंति, पुच्छा ? गोयमा ! वाउक्काइयाण वि एवं चेव णव गमगा जहेव तेडक्काइयाणं, णवरं - पडागासंठिया पण्णत्ता । संवेहो ह वाससहस्सेहिं कायव्वो । तइयगमए कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतमुहुतमब्भहियाइं, उक्कोसेणं एवं वाससयसहस्सं । एवं संवेहो उवजुंजिऊण भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવ, વાયુકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પૃચ્છા ? ઉત્તર– હે ગૌતમ ! અહીં વાયુકાયની ઉત્પત્તિ
Page #131
--------------------------------------------------------------------------
________________
શતક–૨૪ : ઉદ્દેશક-૧૨
૭૩
સંબંધી નવ ગમક તેઉકાયની સમાન જાણવા જોઈએ. વિશેષતા એ છે કે વાયુકાયિકનું સંસ્થાન ધ્વજા પતાકાના આકારે છે. સંવેધ– ત્રણ હજાર વર્ષથી કહેવો જોઈએ. ત્રીજા ગમકમાં કાલાદેશ– જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦0 વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ છે. આ રીતે ઉપયોગપૂર્વક નવેય ગમકનો સંવેધ જાણવો જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વાયુકાયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત કથન છે. અર્થાત્ તેની સમસ્ત વક્તવ્યતા તેઉકાયની સમાન છે. તેનું સંસ્થાન ધ્વજાપતાકા સમાન છે અને સમુદ્દાત ચાર હોય છે. વાયુકાયમાં વૈક્રિય લબ્ધિ હોવાથી વૈક્રિય સમુદ્દાત પણ હોય છે. વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦૦૦ વર્ષની છે. તેથી તેનો કાલાદેશ ત્રણ હજાર વર્ષથી થાય છે.
કાલાદેશ(ત્રીજા ગમકમાં) ઃ– જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિથી ચાર ભવના ૧૨ હજાર વર્ષ થાય છે અને પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિથી ચાર ભવના ૮૮,૦૦૦ વર્ષ થાય છે. બંનેની સાથે ગણના કરતા ૧૨,૦૦૦+૮૮,૦૦૦ = ૧,૦૦,૦૦૦(એક લાખ વર્ષ)નો ઉત્કૃષ્ટ કાલાદેશ થાય છે. આ રીતે દરેક ગમકમાં કાલાદેશ સમજી લેવો જોઈએ.
નાણત્તા :– વાયુકાય મરીને પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા—દ્ર થાય છે. જઘન્ય ગમકમાં ચાર નાણત્તા– (૧) સમુદ્દાત ૩. તેની ઋદ્ધિમાં વૈક્રિય સમુદ્દાત છે પરંતુ જઘન્ય ગમકથી જાય ત્યારે વાયુકાયના જીવો અપર્યાપ્તાવસ્થામાં હોય છે. અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિય સમુદ્દાત નથી. (૨) આયુષ્ય અંતર્મુહૂર્ત (૩) અધ્યવસાય–અપ્રશસ્ત, (૪) અનુબંધ- આયુષ્ય અનુસાર. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા હોય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય અને અનુબંધ આયુષ્ય પ્રમાણે હોય છે.
વનસ્પતિકાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
१८ जइ णं भंते ! वणस्सइकाइएहिंतो उववज्जति पुच्छा ? गोयमा ! वणस्सइकाइयाणं आउकाइयगमगसरिसा णव गमगा भाणियव्वा, णवरं - णाणासंठिया । सरीरोगाहणा पढमएसु पच्छिल्लएसु य तिसु गमएसु जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसहस्स, मज्झिल्लएसु तिसु तहेव जहा पुढविकाइयाणं । संवेहो ठिई य जाणियव्वा। तइयगमेकालादेसेणं जहण्णेण बावीसं वाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठावीसुत्तरं वाससयसहस्सं, जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं संवेहो उवजुंजिऊण भाणियव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવો વનસ્પતિકાયિક જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! અપ્લાયિકોના ગમકોની સમાન વનસ્પતિકાયના નવ ગમકો જાણવા જોઈએ. વનસ્પતિકાયિકોનું સંસ્થાન અનેક પ્રકારનું હોય છે. તેના શરીરની અવગાહના પ્રથમ ત્રણ અને અંતિમ ત્રણ ગમકમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક ૧,૦૦૦ યોજનની હોય છે. મધ્યમ ત્રણ ગમક(૪-૫-૬)માં અવગાહના પૃથ્વીકાયિકોની સમાન સમજવી જોઈએ. તેનો સંવેધ અને સ્થિતિ ભિન્ન ભિન્ન છે તે જાણી લેવી જોઈએ. તૃતીય ગમકમાં કાલાદેશ– જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦
Page #132
--------------------------------------------------------------------------
________________
૭૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૨૮,૦૦૦ વર્ષ; કાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે ઉપયોગપૂર્વક નવ ગમક અને સંવેધ(કાલાદેશ) પણ કહેવો જોઈએ. || ગમક–૧થી ૯ /. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વનસ્પતિકાયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત કથન છે. વનસ્પતિકાયના નવ ગમક અપ્લાય અનુસાર થાય છે. વનસ્પતિકાયમાં પણ તેજોલેશી દેવની ઉત્પત્તિ હોવાથી અપ્લાયની જેમ તેમાં તેજોલેશ્યા હોય છે. તેમાં વિશેષતા આ પ્રકારે છેસંસ્થાન :- વનસ્પતિકાયનું સંસ્થાના વિવિધ પ્રકારનું છે. અવગાહના :- તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક એક હજાર યોજનની છે. પરંતુ જઘન્ય ગમકથી જાય તો તેની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની જ હોય છે. સ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧0,000 વર્ષની છે. આયુષ્ય પ્રમાણે અનુબંધ થાય છે. વનસ્પતિકાયનો પૃથ્વીકાય સાથે કાલાદેશ :ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ)અસંખ્યભવ) (૧) ઔધિક-ઔધિક બે અંતર્મુહૂર્ત
અસંખ્યકાલ અને અસંખ્યકાલ (૨) ઔધિક-જઘન્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યકાલ અને અસંખ્યકાલ (૩) ઔઘિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર000 વર્ષ
૧,૨૮,000 વર્ષ (૪) જઘન્ય-ઔધિક બે અંતર્મુહૂર્ત
અસંખ્યકાલ અને અસંખ્યકાલ (૫) જઘન્ય-જઘન્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યકાલ અને અસંખ્યકાલ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર,૦૦૦ વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક ૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત ૧,૨૮,૦૦૦ વર્ષ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય ૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત ૪૦,000 વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ ૩૨,000 વર્ષ
૧,૨૮,000 વર્ષ વનસ્પતિકાયની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦,000 વર્ષ, પૃથ્વીકાયની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉ. ૨૨,000 વર્ષ. નાણતા :- વનસ્પતિકાય મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણા- ૭ થાય છે. તેમાં જઘન્ય ગમકમાં પાંચ નાણત્તા થાય છે– (૧) અવગાહના– જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની હોય. (૨) લેશ્યા-૩ (૩) આયુષ્ય- અંતર્મુહૂર્ત (૪) અધ્યવસાય- અપ્રશસ્ત (૫) અનુબંધ- આયુષ્ય અનુસાર હોય છે. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા થાય છે– (૧) આયુષ્ય- ૧૦,૦૦૦ વર્ષ (૨) અનુબંધઆયુષ્ય અનુસાર હોય છે. બેઈન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ :१९ जइ णं भंते! बेइंदिएहिंतो उववज्जति किं पज्जत्त-बेइंदिएहिंतो उववज्जंति, अपज्जत्त- बेइंदिएहिंतो उववज्जति? गोयमा! पज्जत्त-बेइदिएहितो वि उववज्जति,
Page #133
--------------------------------------------------------------------------
________________
शत-२४: देश-१२
| ७५ ।
अपज्जत्त-बेइंदिएहितो वि उववति । भावार्थ:-प्रश्न- हे भगवन! ही एथ्वी आयिो न्द्रियोमाथी मावीन उत्पन्न याय, तोशं પર્યાપ્ત બેઇન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત બેઇન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના બેઇન્દ્રિય જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. २० बेइदिएणं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, सेणं भंते ! केवइय कालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं बावीसवाससहस्सटिईएसु। भावार्थ :- प्रश्न- हे भगवन् ! बेन्द्रिय ®वो भरीने, पृथ्वी यिमा उत्पन्न थाय, तो ते 20 કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને उत्कृष्ट २२,००० वर्षनी स्थितिवाणा पृथ्वीडयोमा उत्पन्न थाय छ. २१ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववजंति । छेवट्टसंघयणी । ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणंबारस जोयणाई। हुंडसंठिया। तिण्णि लेसाओ। सम्मदिट्ठि वि, मिच्छादिट्ठि वि, णो सम्मामिच्छादिट्ठि । दोणाणा, दो अण्णाणा णियमं। णो मणजोगी, वयजोगी वि, कायजोगी वि । उवओगो दुविहो वि । चत्तारि सण्णाओ। चत्तारि कसाया। दो इंदिया पण्णत्ता,तं जहा-जिभिदिए य फासिदिए य । तिण्णि समुग्घाया। सेसं जहा पुढविक्काइयाणं, णवरं-ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बारस संवच्छराई । एवं अणुबंधो वि, सेसं तं चेव । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं संखेज्जाइ भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं दो अतोमुहुत्ताइ । उक्कोसेण सखेज्जकाल, जावएवइय कालगइरागई करेज्जा। भावार्थ :- प्रश्न-डे मगवन् ! ते वो मे समयमा 240 Gत्पन्न थाय छ ?
6त्तर- गौतम! धन्यबे, अने 6ष्ट संध्यात असंण्यात उत्पन्न थाय छे.तने છેવટુ સંઘયણ, અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બાર યોજનની, સંસ્થાન–હુંડક, લેશ્યા-ત્રણ, દષ્ટિ-બે, સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, મિશ્રદષ્ટિ નથી. તેમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન અવશ્ય હોય છે, તે મનયોગી નથી, વચનયોગી અને કાયયોગી હોય છે, તેમાં બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય હોય છે, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય આ બે ઇન્દ્રિયો હોય છે, ત્રણ સમુઘાત હોય છે. ઋદ્ધિનું શેષ કથન પૃથ્વીકાયિકોની સમાન છે. સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. તદનુસાર અનુબંધ પણ હોય છે. શેષ સર્વ કથન પૃથ્વીકાયની સમાન છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ તથા કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ; યાવતું એટલા अब सुधी गमनागमन ४२छ.।। गभ-१॥
Page #134
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र - प
| २२ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो एस चेव वत्तव्वया सव्वा । ભાવાર્થ :- તે બેઇન્દ્રિય, જઘન્ય કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય તો પૂર્વોક્ત પ્રથમ गमनी सर्व वक्तव्यता भएरावी भेये ॥ गम-२ ॥
७७
२३ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो एस चेव बेइंदियस्स लद्धी, णवरंभवादेसेणं जहणेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीइं वाससहस्साइं अडयालीसाए संवच्छरेहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ :- તે બેઇન્દ્રિય, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય તો તેના વિષયમાં પણ ઉપર્યુક્ત પ્રથમ ગમકના વર્ણનાનુસાર જાણવું. ભવાદેશથી જઘન્ય બે ભવ તથા ઉત્કૃષ્ટ આઠ ભવ અને કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ; यावत् भेटला अस सुधी गमनागमन रे छे. ॥ गम-३ ॥
२४ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि एस चेव वत्तव्वया तिसु वि गमएसु । णवरं इमाई सत्त णाणत्ताइं - सरीरोगाहणा जहा पुढविकाइयाणं । णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी, णो सम्मामिच्छादिट्ठी । दो अण्णाणा नियमं । जो मणजोगी, जो वयजोगी, कायजोगी। ठिई जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेण वि अंतोमुहुत्तं । अज्झवसाणा अप्पसत्था । अणुबंधो जहा ठिई । संवेहो तहेव आदिल्लेसु दोसु गमएसु, तइयगमए भवादेसो तहेव अट्ठ भवग्गहणाई । कालादेसेणं जहण्णेण बावीसं वाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीइं वाससहस्साइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं । जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ :- જો તે બેઇન્દ્રિય સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય અને પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તો તેના ત્રણે ગમકમાં પ્રથમ ગમકની વક્તવ્યતા જાણવી જોઈએ. પરંતુ આ સાત બોલોમાં વિશેષતા छे. यथा - (१) अवगाहना - पृथ्वी अयिोनी समान (अंगुसनो असंख्यातमो (भाग) छे. (२) दृष्टिતે સમ્યગ્દષ્ટિ કે સમ્યમિથ્યાદષ્ટિ નથી. મિથ્યાદષ્ટિ હોય છે. (૩) શાનાજ્ઞાન– બે અજ્ઞાન નિયમથી હોય છે. (४) योग - ते मनयोगी डे वयनयोगी नथी. डाययोगी होय छे. (५) स्थिति - ४धन्य अने उत्दृष्ट अंतर्मुहूर्तनी होय छे. (5) अध्यवसाय - अप्रशस्त होय छे. (७) अनुषंध - आयुष्य अनुसार होय छे.
ચોથા અને પાંચમા ગમકમાં સંવેધ પણ પહેલા, બીજા ગમક પ્રમાણે જાણવો જોઈએ. જઘન્યના ત્રીજા ગમકમાં એટલે છઠ્ઠા ગમકમાં ભવાદેશથી ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક २२,००० वर्ष भने उत्डृष्ट यार अंतर्मुहूर्त अधि ८८,००० वर्ष; यावत् भेटला अस सुधी गमनागमन रे छे. ॥ गम - ४ थी ५ ॥
२५ सो चे अप्पा उक्कोसकालट्ठिईओ जाओ, एयस्स वि ओहिय-गमग-सरिसा तिण्णि गमगा भाणियव्वा । णवरं - तिसु वि गमएसु ठिई जहण्णेणं बारस संवच्छराई,
Page #135
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક્ર-૧૨
[ ૭૭ ] उक्कोसेणं विबारस संवच्छराई। एवं अणुबंधो वि। भवादेसेणंजहण्णेणंदो भवग्गहणाई, उक्कोसेणंअट्ठभवग्गहणाई। कालादेसेणंउवर्जुजऊण भाणियव्वंजावणवमेगमएजहण्णेणं बावीसंवाससहस्साइबारसहिं संवच्छरेहिं अब्भहियाई, उक्कोसेण अट्ठासीईवाससहस्साई अडयालीसाएसंवच्छरेहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ - તે બેઇન્દ્રિય જીવો, સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટના ત્રણે ગમક ઔધિક ગમકોની સમાન જાણવા જોઈએ. ત્રણે ગમકોમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. અનુબંધ પણ તે જ પ્રકારે છે. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાલાદેશ બંને સ્થાનોની સ્થિતિ અનુસાર ઉપયોગપૂર્વક જાણવો યાવત્ નવમા ગમકમાં કાલાદેશજઘન્ય બાર વર્ષ અધિક ૨૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક–૭ થી ૯ II વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બેઇન્દ્રિયોની પૃથ્વીકાયિકોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. (૧) અવગાહના :- બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના ૧૨ યોજનની છે. તે કોઇપણ જલજ પ્રાણીની અપેક્ષાએ ઘટિત થાય છે. (૨) દષ્ટિ :- પર્યાપ્ત નામકર્મવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય, તે અપેક્ષાએ તેમાં સમ્યગુદષ્ટિ કહી છે. કોઈ જીવ સમ્યગુદર્શનનું વમન કરતાં ત્રણ વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો તેને અપર્યાપ્તાવસ્થામાં સમ્યગદર્શન હોય છે. તે જીવ પર્યાપ્તાવસ્થામાં મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. શેષ ઋદ્ધિ ભાવાર્થથી સ્પષ્ટ છે. (૩) વર્ણવેધ:- ભવાદેશ–૧,૨,૪,૫ મા ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ અને ૩,૬,૭,૮,૯ મા ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કારણ કે તે ગમતોમાં વિકસેન્દ્રિય જીવોની અથવા પૃથ્વીકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. નવમા ગમકમાં કાલાદેશથી ચાર ભવ બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિના અને ચાર ભવ પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિના થાય. તેથી ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ થાય છે. નાણા - બેઇન્દ્રિય જીવો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા- ૯ થાય છે. જઘન્ય ગમકમાં સાત નાણત્તા થાય છે, યથા– (૧) અવગાહના- પ્રથમ ત્રણે ગમકમાં ઉત્કૃષ્ટ બાર યોજનની અવગાહના હોય છે. પરંતુ તે જીવ જઘન્ય સ્થિતિએ મરે ત્યારે તેની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ જ હોય. (૨) દષ્ટિ-જઘન્ય ત્રણ ગમકોમાં સમ્યગુદષ્ટિનો અભાવ હોય છે કારણ કે જઘન્ય સ્થિતિમાં મરનારા જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે. તે અપર્યાપ્તાવસ્થામાં મરે છે. સાસ્વાદન સમકિત અપર્યાપ્તાવસ્થામાં હોય છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્તા જીવોને સાસ્વાદન સમકિત થતું નથી કારણ કે સમકિતી જીવો અપર્યાપ્તાવસ્થામાં મરતા નથી. તેથી જઘન્ય સ્થિતિમાં મરનારા જીવોમાં સમ્યગુદષ્ટિ નથી. (૩) જ્ઞાનજઘન્ય સ્થિતિમાં સમ્યગ્દષ્ટિનો અભાવ હોવાથી જ્ઞાન નથી. તેને બે અજ્ઞાન જ હોય છે. (૪) યોગજઘન્ય સ્થિતિમાં અપર્યાપ્તાવસ્થા જ હોવાથી તેમાં વચનયોગ હોતો નથી. તેને કાયયોગ જ હોય છે. (૫) સ્થિતિ અંતર્મુહૂર્તની. () અધ્યવસાય- અપ્રશસ્ત અને (૭) અનુબંધ – આયુષ્ય અનુસાર હોય છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા–બે :- (૧) આયુષ્ય ૧૨ વર્ષ (૨) અનુબંધ આયુષ્ય પ્રમાણે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૭૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
બેઇજિયનો પૃથ્વીકાય સાથે કાલાદેશ - ગમકે
ઉત્કૃષ્ટ જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠસંખ્યાત ભવ).
મe
(૧) ઔધિક-ઔધિક | સંખ્યાત | બે અંતર્મુહૂર્ત
સંખ્યાતકાલ અને સંખ્યાતકાલ (૨) ઔધિક-જઘન્ય સંખ્યાત | બે અંતર્મુહૂર્ત
સંખ્યાતકાલ અને સંખ્યાતકાલ (૩) ઔઘિક-ઉત્કૃષ્ટ આઠ. અંતર્મુહૂર્ત અને રર,૦૦૦ વર્ષ ૪૮ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ (૪) જઘન્ય-ઔધિક સંખ્યાત બે અંતર્મુહૂર્ત
સંખ્યાતકાલ અને સંખ્યાતકાલ (૫) જઘન્ય-જઘન્ય સંખ્યાત બે અંતર્મુહૂર્ત
સંખ્યાતકાલ અને સંખ્યાતકાલ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત અને રર,000 વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક આઠ ૧૨ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪૮ વર્ષ અને ૮૮,000 વર્ષ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય આઠ ૧૨ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪૮ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ આઠ ૧૨ વર્ષ અને રર,000 વર્ષ ૪૮ વર્ષ અને ૮૮,000 વર્ષ બેઈન્દ્રિયની સ્થિતિ- જઘન્ય–અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ. પૃથ્વીકાયની સ્થિતિ- જઘન્ય–અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ. તેઈન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ:२६ जइणं भंते ! तेइंदिएहिंतो उववज्जति, पुच्छा?
गोयमा! एवं चेव णवगमग पुच्छा भाणियव्वा, णवरं-आदिल्लेसुतिसु विगमएसु सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं तिण्णि गाउयाइं। तिण्णि इंदियाई। ठिई जहण्णेणं अंतोमुत्तं, उक्कोसेणंएगूणपण्णराईदियाई। तइयगमए कालादेसेणं जहण्णेणंबावीसंवाससहस्साई अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीइंवाससहस्साई छण्णड्राईदियसयमब्भहियाइं जावएवइयंकालंगइरागइंकरेज्जा । मज्झिमा तिण्णि गमगा तहेव । पच्छिमा वि तिण्णि गमगा तहेव, णवरं-ठिई जहण्णेणं एगूणपण्णं राइदियाई, उक्कोसेण विएगूणपण्णं राईदियाई। संवेहो उवर्जुजऊण भाणियव्वो। ભાવાર્થ - પ્ર–ભગવન્! જો તે પૃથ્વીકાયિક જીવો, ઇન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! અહીં પણ તે જ રીતે નવ ગમક કહેવા જોઈએ. પરંતુ તેના પ્રથમના ત્રણ ગમકોમાં શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. ઇન્દ્રિય ત્રણ અને સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ રાત્રિદિવસની હોય છે. ત્રીજા રામકમાં કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અધિક ર૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૯૬ રાત્રિ-દિવસ અધિક ૮૮,000 વર્ષ સુધી થાવતુએટલા કાલ સુધી ગમનાગમન કરે છે. મધ્યના (૪,૫,૬) આ ત્રણ ગમકનું કથન પણ તેજ રીતે(બેઇન્દ્રિયની સમાન) જાણવું જોઈએ, અંતિમના(૭,૮,૯) આ ત્રણ ગમકનું કથન પણ તે જ રીતે જાણવું જોઈએ. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ૪૯ રાત્રિદિવસની હોય છે અને સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. | ગમક–૧થી ૯ II
Page #137
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશદ્ર–૧૨
| ૭૯ |
વિવેચન :
તેઇન્દ્રિયનું પુથ્વીકાયિકમાં ઉત્પત્તિ સંબંધી સંપૂર્ણ કથન બેઇન્દ્રિયની સમાન જ છે. કેવળ તેની અવગાહના, સ્થિતિ અને અનુબંધમાં વિશેષતા છે. જેનું કથન મૂળપાઠથી જ સ્પષ્ટ છે. તેના નવ ગમકના કાલાદેશનું કથન તેની સ્થિતિ અનુસાર થાય છે. નાણતા- બેઇન્દ્રિયની સમાન ૯ નાણત્તા થાય છે. ચૌરેન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ - २७ जइणंभंते !चउरिदिएहितो उववज्जति,पुच्छा? गोयमा !एवं चेव चउरिदियाण वि णव गमगा भाणियव्वा, णवरं- एएसुचेव ठाणेसुणाणत्ता जाणियव्वा । सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणंचत्तारिगाउयाई। ठिई जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं य छम्मासा। एवं अणुबंधो वि। चत्तारि इंदियाई, सेसंतंचेव जावणवमगमए कालादेसेणंजहण्णेणंबावीसंवाससहस्साइंछहिं मासेहिं अब्भहियाई, उक्कोसेणं अट्ठासीई वाससहस्साइंचउवीसाएमासेहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન! જો તે પૃથ્વીકાયિક જીવો, ચૌરેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! આ વિષયમાં પણ બેઇન્દ્રિયની જેમ નવ ગમક કહેવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ચોરેન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની હોય છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસની છે, સ્થિતિ અનુસાર અનુબંધ હોય છે. ઇન્દ્રિયો ચાર હોય છે. શેષ પૂર્વવત્ યાવતુ નવમા ગમકમાં કાલાદેશથી જઘન્ય છ માસ અધિક ર૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૨૪ માસ અધિક ૮૮,૦૦૦ વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.// ગમક–૧થી ૯ II વિવેચન :
ચૌરેન્દ્રિયની વક્તવ્યતા પણ બેઇન્દ્રિયની સમાન છે. અવગાહના અને સ્થિતિમાં જે વિશેષતા છે તે મૂળપાઠથી જ સ્પષ્ટ છે. બેઇન્દ્રિયની સમાન નાણત્તા-૯ છે. પંચેન્દ્રિય તિર્યંચોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ :२८ जइणं भंते ! पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति-किं सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववजंति, असण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा ! सण्णिपंचिंदिएहितो वि उववति, असण्णिपंचिंदिएहितो वि उववति। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! જો તે પૃથ્વીકાયિકો, તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય કે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની પૃથ્વીકાયમ ઉત્પત્તિ :२९ जइणंभंते ! असण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति-किंजलचरेहितो
Page #138
--------------------------------------------------------------------------
________________
|
८०
શ્રી ભગવતી સૂત્ર-૫
उववज्जति जाव किं पज्जत्तएहितो उववति, अपज्जत्तएहिंतो उववति?गोयमा ! जावपज्जत्तएहितो विउववज्जति,अपज्जत्तएहितो विउववज्जति। भावार्थ:- प्रश्न- भगवन !ीते एथ्वीयिओजसंशी तिर्यय पंथेन्द्रियोमाथी आवीन उत्पन्न થાય, તો શું જલચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત પર્યાપ્ત કે અપર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! યાવતુ જલચર આદિ પાંચ પ્રકારના અસંજ્ઞી તિર્યંચોના પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ३० असण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए से णं भंते! केवइय कालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्त, उक्कोसेण बावीसवाससहस्सठिईएसु।। भावार्थ:- प्रश्न- भगवन ! असंशी तिर्यय पंथेन्द्रियो भरीने, पृथ्वीयि वोमा लत्पन्न याय, તો કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય અંતર્મુહૂર્ત भने उत्कृष्ट २२,००० वर्षनी स्थिति उत्पन्न थाय छे. ३१ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ?
गोयमा ! एवं जहेव बेइंदियस्स ओहियगमए लद्धी तहेव, णवरं-सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं । पंच इंदिया । ठिई अणुबंधो य जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी । सेसंतं चेव । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई.उक्कोसेणं अट भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ अट्ठासीईए वाससहस्सेहिं अब्भहियाओ जाव एवइयं कालं गइरागई करेज्जा । णवसु वि गमएसु कायसंवेहो- भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेणं उवजुंजिऊण भाणियव्वं । णवरं- मज्झिमएसु तिसुगमएसु जहेव बेइंदियस्स, पच्छिल्लएसु तिसु गमएसु जहा एयस्स चेव पढमगमएस,णवरं-ठिई अणुबंधो य जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी। सेसंतंचेव जावणवमगमएसु कालादेसेणं जहण्णेणं पुवकोडी बावीसाए वाससहस्सेहिं अब्भहिया,उक्कोसेणंचत्तारिपुवकोडीओ अट्ठासीईए वाससहस्सेहिं अब्भहियाओ जावएवइयंकालंगइरागई करेज्जा। भावार्थ :- प्रश्न-डे मगवन् ! ते वो समयमा 240 64न थाय छ ?
ઉત્તર– હે ગૌતમ! બેઇન્દ્રિયના ઔધિક ગમનો અનુસાર જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦00 યોજન હોય છે, ઇન્દ્રિયપાંચ, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. શેષ કથન પૂર્વવતું જાણવું. સંવેધ–ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ અધિક; યથાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. નવે ગમકોમાં
Page #139
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
[ ૮૧]
ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. કાલાદેશથી કાયસંવેધ ઉપયોગપૂર્વક કહેવો જોઈએ. વિશેષતા એ છે કે મધ્યના ત્રણ ગમક(૪ થી ૬)નું કથન બેઇન્દ્રિયના મધ્યના ત્રણ ગમકોની સમાન જાણવું જોઈએ. અંતિમ ત્રણ ગમકો(૭ થી ૯)નું કથન પ્રથમ ત્રણ ગમકો અનુસાર છે, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. શેષ કથન પૂર્વવત્ જાણવું યાવત્ નવમા ગમકમાં સંવેધ-કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ર૨,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ અધિક; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી વર્ણન બેઇન્દ્રિયના અતિદેશપૂર્વક છે. વિશેષતાઓ મૂળપાઠથી સ્પષ્ટ છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે અસંખ્યાત કે સંખ્યાત ભવ કરતા નથી. તે જઘન્ય બે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેમાં નાણત્તા નવ થાય છે. તે પણ બેઇન્દ્રિયની સમાન છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનો પુથ્વીકાય સાથે કાલાદેશ :ગમક | જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ ભવ) | (૧) ઔવિક–ઔધિક બે અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,000 વર્ષ (૨) ઔધિક–જઘન્ય બે અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૩) ઔધિક–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર,000 વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ (૪) જઘન્ય-ઔધિક બે અંતર્મુહૂર્ત
૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ (૫) જઘન્ય-જઘન્ય બે અંતર્મુહૂર્ત
૮ અંતર્મુહૂર્ત (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર,000 વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,000 વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔવિક પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,000 વર્ષ (૮) ઉત્કૃષ્ટ–જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ | પૂર્વકોટિ વર્ષ અને ર૨,000 વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,000 વર્ષ અસલી તિર્યંચની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-ક્રોડપૂર્વ. પૃથ્વીકાયની સ્થિતિ– જઘન્ય–અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ–રર,000 વર્ષ. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ :३२ जइणं भंते ! सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववजंति-किं संखेज्जवासाउयसण्णिपचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति,असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्ख जोणिएहिंतो उववज्जति? गोयमा !संखेज्जवासाउय सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहितोउववज्जति, णो असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिए हिंतो उववति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે પૃથ્વીકાયિકો, સંશી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અસંખ્યાત વર્ષાયુષ્ક
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
સંશી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય ? ઉત્તર– હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે પરંતુ અસંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી.
૮૨
३३ जइ णं भंते! संखेज्जवासाउय-सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंतिવિ નલવરેષિતો, પુછો ?નોયમા ! ના અક્ષીળ વવાઓ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિકો સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું જલચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! ઉપપાત દ્વાર સંબંધી સર્વ વક્તવ્યતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સમાન જાણવી જોઈએ. ३४ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
गोयमा ! जहा रयणप्पभाए उववज्जमाणस्स सण्णिस्स तहेव इह वि, णवरंओगाहणा जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं, सेसं तहेव जाव कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ अट्ठासीईए वाससहस्सेहिं अब्भहियाओ जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं संवेहो णवसु वि गमएसु जहा असण्णीणं तहेव णिरवसेसं । लद्धि से आदिल्लएसु तिसु वि गमएसु एस चेव । मज्झिल्लएसु तिसु वि गमएस एस चेव, णवरं इमाई णव णाणत्ताईओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । તિષ્નિ એસ્સાઓ મિચ્છાટ્ટિી । તો અળાળા । જાયનોની । તિળિ સમુપાયા । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । अप्पसत्था अज्झवसाणा । अणुबंधो जहा ठिई, सेस तं चेव । पच्छिल्लएसु तिसु वि गमएसु जहेव पढमगमए, णवरं - ठिई अणुबंधो जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । सेसं तं चेव । ભાવાર્થ -- પ્રશ્ન- હે ભગવન્ ! તે સંખ્યાત વર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચ, પૃથ્વીકાયિક જીવોમાં આવીને ઉત્પન્ન થાય છે, તો એક સમયમાં કેટલા જીવો આવીને ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી વક્તવ્યતા કહી, તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજનની હોય છે. શેષ કથન તે જ પ્રમાણે જાણવું જોઈએ. યાવત્ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ સુધી યાવત્ ગમનાગમન કરે છે, આ રીતે નવ ગમકોમાં સંવેધ—અસંશી પંચેન્દ્રિય તિર્યંચોની સમાન છે. પ્રથમના ત્રણ ગમકોમાં પૂર્વવત્ વક્તવ્યતા જાણવી જોઈએ. મધ્યના(૪,૫,૬) ત્રણ ગમકોમાં નવ નાણત્તા છે, યથા– (૧)અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ (૨) લેશ્યા–ત્રણ (૩) દૃષ્ટિમિથ્યાદષ્ટિ (૪) અજ્ઞાન–બે (૫) કાયયોગ (૬) સમુદ્દાત–ત્રણ (૭) સ્થિતિ– જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત (૮) અધ્યવસાય–અપ્રશસ્ત (૯) અનુબંધ –સ્થિતિ અનુસાર થાય છે. શેષ પૂર્વવત્. અંતિમ ત્રણ ગમકો (૭,૮,૯)માં પ્રથમ ગમકની સમાન છે. વિશેષતા એ છે કે તેની સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષના હોય છે. શેષ પૂર્વવત્.
Page #141
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
[ ૮૭ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી કથન, પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચના અતિદેશપૂર્વક છે. તેની ઋદ્ધિ રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની સમાન છે. સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે. તે જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેની સ્થિતિ અનુસાર કાયસંવેધ થાય છે. નાણતા :- સંજ્ઞી તિર્યંચ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણા-૧૧ થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા-૯ થાય છે તે મૂળપાઠમાં સ્પષ્ટ છે.
સંજ્ઞી તિર્યંચ જ્યારે જઘન્ય સ્થિતિએ પૃથ્વીકાયમાં જાય છે ત્યારે તે લબ્ધિ અપર્યાપ્તા હોય છે અને અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેથી તેને શુભલેશ્યા, પ્રશસ્ત અધ્યવસાય, સમ્યગુદષ્ટિ કે ત્રણ જ્ઞાન હોતા નથી તેમજ અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિય સમુઘાત પણ નથી તેથી તે તે વિષયમાં નાણત્તા થાય છે. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા થાય છે– (૧) આયુષ્ય અને (૨) અનુબંધ. મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ - ३५ जइ णं भंते ! मणुस्सेहिंतो उववजंति-किं सण्णिमणुस्सेहिंतो उववज्जति, असण्णि- मणुस्सेहिंतो उववज्जति ? गोयमा ! सण्णिमणुस्सेहितो वि उववज्जति, असण्णिमणुस्सेहितो विउववज्जति। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જો તે પૃથ્વીકાયિકો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંશી અને અસંશી બંને પ્રકારના મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. સંમૂર્છાિમ મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ - ३६ असण्णिमणुस्से णं भंते! जे भविए पुढविक्काएसु उववज्जित्तए से णं भंते! केवइय कालठिईएसुउववज्जेज्जा? गोयमा!जहा असण्णिपचिंदियतिरिक्खजोणियस्स जहण्ण-कालट्ठिईयस्सतिण्णि गमगातहा एयस्सविओहिया तिण्णिगमगाभाणियव्वातहेव णिरवसेसा, सेसा छ ण भण्णंति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંજ્ઞી મનુષ્યો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે જઘન્ય સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના વિષયમાં ત્રણ ગમક કહ્યા છે, તે જ રીતે અહીં પણ ઔધિક ત્રણ ગમક કહેવા જોઈએ. શેષ છ ગમક કહેવા ન જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સંમૂર્છાિમ મનુષ્યોની પૃથ્વીકાયિકોમાં ઉત્પત્તિ સંબંધી કથન અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિના ત્રણ ગમકની સમાન છે. ભવાદેશની અપેક્ષાએ તે જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલાદેશની અપેક્ષાએ તેનું કથન નીચે પ્રમાણે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
| ૮૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
સંમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે. તેથી તેનું ગમન સર્વત્ર પ્રથમ ત્રણ વિક (૧,૨,૩) ગમકથી જ થાય છે. શેષ ગમકથી થતું નથી. તેથી તેના છ ગમક શૂન્ય છે. સમૃદ્ઘિમ મનુષ્યનો પૃથ્વીકાય સાથે કાલાદેશ - ગમક જઘન્ય-બે ભવ
ઉત્કૃષ્ટ-આઠ ભવ ઔધિક-ઔથિક બે અંતર્મુહૂર્ત
૪ અંતર્મુહૂર્ત અને ૮૮,000 વર્ષ ઔધિક-જઘન્ય બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત ઔધિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર,000 વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ સંમૂર્છાિમ મનુષ્યની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. | પૃથ્વીકાયની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨,000 વર્ષ નાણતા - સંમૂર્છાિમ મનુષ્યો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિવાળા હોવાથી તેમાં ઔદિકના ત્રણ ગમક છે. જઘન્ય, ઉત્કૃષ્ટના છ ગમક હોતા નથી. તેથી તે ગમકમાં નાણત્તા પણ નથી. સંજ્ઞી મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ :|३७ जइ भंते !सण्णिमणुस्सेहिंतो उववज्जति-किं संखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववज्जति,असंखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववजति? गोयमा !संखेज्जवासाउय सण्णिमणुस्सेहितोउववज्जति,णोअसंखेज्जवासाउयसण्णिमणुस्सेहितोउववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે પૃથ્વીકાયિક જીવો, સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી કે અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ३८ जइ संखेज्जवासाउयसण्णिमणुस्सेहितोउववज्जति-किंपज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो उववज्जति, अपज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति? गोयमा !पज्जक्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो वि उववति, अपज्जक्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो वि उववति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
३९ सण्णिमणुस्से णं भंते ! जे भविए पुढविकाइएसु उववज्जित्तए से णं भंते ! केवइय कालठिईएसु उववज्जति ? गोयमा !जहण्णेणं अतोमुहत्तं, उक्कोसेणं बावीसं वाससहस्स ठिईएसुउववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય,
Page #143
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
[ ૮૫ ]
તો તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. ४० तेणं भंते ! जीवाएगसमएण केवइया उववज्जंति?
गोयमा !जहेव रयणप्पभाए उववज्जमाणस्स तहेव तिसु विगमएसुलद्धी,णवरंओगाहणा जहण्णेण अगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं पंचधणुसयाई । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण पुव्वकोडी । एवं अणुबंधो । संवेहो णवसु गमएसु जहेव सण्णिपचिंदियस्स । मज्झिल्लएसुतिसुगमएसुलद्धी जहेव सण्णिपंचिंदियस्स । सेसंतं चेव णिरवसेसं । पच्छिल्ला तिण्णि गमगा जहा एयस्स चेव ओहिया गमगा, णवरंओगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेणं पंचधणुसयाई। ठिई अणुबंधो जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी, सेसंतहेव। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! ત્રણ ગમકોમાં રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન ઋદ્ધિ છે. તેમાં વિશેષતા એ છે કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને સ્થિતિ અનુસાર અનુબંધ પણ છે. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સમાન નવ ગમકનો સંવેધ જાણવો જોઈએ. મધ્યમ ત્રણ ગમકોમાં ઋદ્ધિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ઋદ્ધિ અનુસાર જાણવી જોઈએ. શેષ પૂર્વવતુ. અંતિમ ત્રણ ગમકોનું કથન તેના જ પ્રથમ ત્રણ ઔધિક ગમકોની સમાન છે. વિશેષતા એ છે કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. શેષ પૂર્વવતુ.// ગમક–૧થી ૯ | વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં સંજ્ઞી મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત વિચારણા છે. જેમાં રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી મનુષ્યોની વક્તવ્યતા અનુસાર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની પ્રથમ ત્રણ અને અંતિમ ત્રણ(૧,૨,૩,૭,૮,૯) ગમકોની વક્તવ્યતા કહી છે.
તેમાં વિશેષતા એ છે કે રત્નપ્રભાનરકપૃથ્વીમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની જઘન્ય અવગાહના અનેક અંગુલની અને જઘન્ય સ્થિતિ અનેક માસની કહી છે પરંતુ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને સ્થિતિ અંતમુહૂર્તની હોય છે. સંજી મનુષ્યની પૃથ્વીકાયમ ઉત્પત્તિ સંબંધી ત્રઢતિના વીસ દ્વારઃ- (૧) ઉપપાત- સંજ્ઞી મનુષ્યમાંથી નીકળીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા જીવો જઘન્ય અને ઉત્કૃષ્ટ કોઈપણ સ્થિતિને પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ- જઘન્ય ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા (૩) સંઘયણ-૬ (૪) અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૫૦૦ ઘનુષ (૫) સંસ્થાન–૬ (૬) વેશ્યા-૬ (૭) દષ્ટિ-૩ (૮) જ્ઞાનાશાન– ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. (૯) યોગ–૩ (૧૦) ઉપયોગ- ૨ (૧૧) સંજ્ઞા૪ (૧૨) કષાય- ૪ (૧૩) ઈન્દ્રિય-૫ (૧૪) સમઘાત૬ (૧૫) વેદના- ૨ (૧૬) વેદ- ૩ (૧૭) આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ, (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત, (૧૯) અનુબંધ- આયુષ્ય અનુસાર, (૨૦) કાયસંવેધમાં ભવાદેશ- જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ.
Page #144
--------------------------------------------------------------------------
________________
es
સંશી મનુષ્યનો પૃથ્વીકાય સાથે કાલાદેશ :–
ગમક
જઘન્ય (બે ભવ)
(૧) ઔઘિક—ઔઘિક
(૨) ઔઘિક–જઘન્ય
(૩) ઔઘિક ઉત્કૃષ્ટ
(૪) જઘન્ય—ઔઘિક
બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અને ૨૨,૦૦૦ વર્ષ બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
(૫) જઘન્ય-જઘન્ય
(૬) જઘન્ય-ઉત્કૃષ્ટ
(૭) ઉત્કૃષ્ટ–ઔઘિક
(૮) ઉત્કૃષ્ટ-જઘન્ય
અંતર્મુહૂર્ત અને ૨૨,૦૦૦ વર્ષ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને ૨૨,૦૦૦ વર્ષ સંશી મનુષ્યોની સ્થિતિ– જઘન્ય–અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ. પૃથ્વીકાયની સ્થિતિ– જઘન્ય- અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨,૦૦૦ વર્ષ.
શ્રી ભગવતી સૂત્ર–૫
ઉત્કૃષ્ટ (આઠ ભવ)
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ
૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ ૮ અંતર્મુહૂર્ત
૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ
નાણત્તા :– સંશી મનુષ્યો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા– ૧૨ થાય છે. તેમાં જઘન્ય ગમકમાં નાણત્તા–૯ થાય છે– (૧) અવગાહના (૨) લેશ્યા (૩) દૃષ્ટિ (૪) જ્ઞાન (૫) યોગ (૬) સમુદ્દાત (૭) આયુષ્ય (૮) અધ્યવસાય (૯) અનુબંધ આ નવ નાણત્તા સંજ્ઞી તિર્યંચના જઘન્ય ગમકની સમાન છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા– ૩ થાય છે– (૧) અવગાહના– ૫૦૦ ધનુષ. સંશી મનુષ્યોમાં ઉત્કૃષ્ટ આયુષ્યમાં અવગાહના પણ ઉત્કૃષ્ટ હોય છે. (ર) આયુષ્ય– ક્રોડપૂર્વ (૩) અનુબંધ આયુષ્ય પ્રમાણે છે. ભવનપતિ દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
४१ जणं भंते! देवेहिंतो उववज्जंति - किं भवणवासिदेवेहिंतो उववज्जंति, वाणमंतदेवेहिंतो उववज्जंति, जोइसियदेवेहिंतो उववज्जंति, वेमाणियदेवेहिंतो उववज्जंति ? गोयमा ! भवणवासिदेवेहिंतो वि उववज्जति जाव वेमाणियदेवेहिंतो वि उववज्जति ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવ, દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે ભવનપતિ દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે યાવત્ વૈમાનિક દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. ४२ जइ णं भंते ! भवणवासिदेवेहिंतो उववज्जति - किं असुरकुमारभवणवासिदेवेहिंतो उववज्र्ज्जति जाव थणियकुमारभवणवासिदेवेहिंतो उववज्जंति ? गोयमा ! असुरकुमारभवणवासिदेवेहिंतो उववज्जंति जाव थणियकुमार-भवणवासिदेवेहिंतो उववज्र्ज्जति । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું અસુરકુમારોમાંથી આવીને ઉત્પન્ન થાય કે યાવત્ સ્તનિતકુમારોમાંથી આવીને ઉત્પન્ન થાય ? ઉત્તર- હે ગૌતમ ! તે અસુર- કુમારોમાંથી યાવત્ સ્તનિતકુમાર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
| ४३ | असुरकुमारेणं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जत्तए से णं भंते !
Page #145
--------------------------------------------------------------------------
________________
शत:-२४ : 6देश-१२
| ८७
केवइयकाल-ठिईएसु उववज्जेज्जा? गोयमा !जहण्णेणं अंतोमुत्तठिईएसु, उक्कोसेणं बावीसवाससहस्स ठिईएसु उववति । भावार्थ:- प्रश्न- भगवन! असुमार भवनपति व भरीने, ५वीयिओमा उत्पन्न थायछे, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ २२,००० वर्षनी स्थितिवामा पृथ्वीयिोमा उत्पन्न थाय छे. ४४ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववति? गोयमा !जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । भावार्थ:-प्रश्न- भगवन् ! ते असाभार ४वो समयमा 21 6त्पन्न याय छ ? 6त्तर-3 ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ४५ तेसि णं भंते ! जीवाणं सरीरगा कि संघयणी पण्णत्ता ? गोयमा ! छण्हं संघयणाणं असंघयणी जावपरिणमति । भावार्थ:- प्रश्न- भगवन ! पृथ्वीडोथिोमा उत्पन्न बनाते भवनपति हेवना शरीर ज्यु સંઘયણ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેના શરીર છ પ્રકારના સંઘયણથી રહિત અસંઘયણી હોય છે પરંતુ ઇષ્ટ, કાંત અને મનોજ્ઞ પુદ્ગલ તેના શરીર સંઘાત રૂપે પરિણમે છે. ४६ तेसिणं भंते ! जीवाणंकेमहालिया सरीरोगाहणा? गोयमा !दुविहा सरीरोगाहणा पण्णत्ता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णंजा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त रयणीओ। तत्थ णंजा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणंजोयणसयसहस्सं । भावार्थ:- प्रश्न- भगवन् ! ते वीना शरी२नी भव॥छन। 2ी डोय छ ? उत्तर- गौतम! તેની અવગાહના બે પ્રકારની છે, યથા– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે અને ઉત્તરક્રિય શરીરની અવગાહન જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનાની હોય છે. ४७ तेसिणं भंते ! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता?
गोयमा !दुविहा पण्णत्ता,तंजहा-भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थणं जेते भवधारणिज्जातेसमचउरंससंठाणसंठिया पण्णत्ता । तत्थ णंजेते उत्तरवेउव्विया तेणाणासंठाणसंठिया पण्णत्ता । लेस्साओ चत्तारि । दिट्ठी तिविहा वि । तिण्णि णाणा णियम, तिण्णि अण्णाणा भयणाए । जोगो तिविहो वि । उवओगो दुविहो वि । चत्तारि सण्णाओ। चत्तारि कसाया। पंचईदिया। पंच समुग्घाया । वेयणा दुविहा वि । इत्थिवेयगा वि, पुरिसवेयगा वि, णो णपुंसगवेयगा । ठिई जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं साइरेगसागरोवमं । अज्झवसाणा असंखेज्जा पसत्था वि अप्पसत्था वि।
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
अणुबंधो जहा ठिई । भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दसवास सहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं साइरेगं सागरोवमं बावीसाए वाससहस्सेहिं अब्भहियं; जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं णव वि गमा णेयव्वा, णवरंमज्झिल्लएसु पच्छिल्लएसु तिसु गमएसु असुरकुमाराणं ठिइविसेसो जाणियव्वो, सेसा ओहिया चेव लद्धी कायसवेह च जाणेज्जा । सव्वत्थ दो भवग्गहणाइं जाव णवमगमए कालादेसेणं जहण्णेणं साइरेगं सागरोवमं बावीसाए वाससहस्सेहिं अब्भहियं, उक्कोसेणं वि साइरेगंसागरोवमं बावीसाए वाससहस्सेहिं अब्भहियं; जावएवइयं कालं गइरागइंकरेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોના શરીરનું સંસ્થાન કેવું છે ?
८८
ઉત્તર-હે ગૌતમ ! તેના શરીરના બે પ્રકાર છે, યથા—ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીર સમચતુરસ્ર સંસ્થાનવાળું હોય છે અને ઉત્તરવૈક્રિયશરીર અનેક પ્રકારના સંસ્થાનવાળું હોય છે. તેને લેશ્યા–ચાર, દૃષ્ટિ–ત્રણ, જ્ઞાન–ત્રણ નિયમા, અજ્ઞાન–ત્રણ વિકલ્પ, યોગ– ત્રણ, ઉપયોગ—બે, સંજ્ઞા—ચાર, કષાય–ચાર, ઇન્દ્રિયો—પાંચ, સમુદ્દાત–પાંચ અને વેદના—બે પ્રકારની હોય છે. તે સ્ત્રીવેદી અને પુરુષવેદી હોય છે, નપુંસક વેદી હોતા નથી. તેની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની છે. અધ્યવસાય—અસંખ્યાત છે. તે પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને હોય છે.
અનુબંધ–સ્થિતિ અનુસાર છે. સંવેધ–ભવાદેશથી બે ભવ તથા કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ એક સાગરોપમ અને ૨૨,૦૦૦ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ જ રીતે નવ ગમક જાણવા જોઈએ. વિશેષતા એ છે કે મધ્યના ત્રણ ગમક અને અંતિમ ત્રણ ગમક, આ છ ગમકોમાં અસુરકુમારોની સ્થિતિના વિષયમાં વિશેષતા છે. શેષ ઔઘિક ગમકની વક્તવ્યતા અનુસાર લબ્ધિ અને કાયસંવેધ જાણવો જોઈએ. સંવેધમાં સર્વત્ર બે ભવ ગ્રહણ કરવા યાવત્ નવમા ગમકમાં કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ અને ૨૨,૦૦૦ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.
४८ णागकुमारे णं भंते ! जे भविए पुढविक्काइएसु, पुच्छा ?
गोयमा ! एस चेव वत्तव्वया जाव भवादेसो त्ति, णवरं - ठिई जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं देसॄणाई दो पलिओवमाई । एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं दसवाससहस्साई अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं देसूणाई दो पलिओवमाइं बावीसाए वाससहस्सेहिं अब्भहियाइं । एवं णव वि गमगा असुरकुमारगमगसरिसा, णवरं - ठि कालादेसं च जाणेज्जा । एवं जाव थणियकुमाराणं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નાગકુમાર દેવો, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની - સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અહીં અસુરકુમારની વક્તવ્યતા ભવાદેશ સુધી જાણવી જોઈએ. વિશેષતા એ છે કે નાગકુમાર દેવની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. અનુબંધ પણ તે જ પ્રમાણે છે. સંવેધ—કાલાદેશથી જઘન્ય દશ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દેશોન બે
Page #147
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશદ્ર–૧૨
[ ૮૯ ]
પલ્યોપમ અને ર૨,000 વર્ષ અધિક છે. આ રીતે નવે ય ગમક અસુરકુમારના ગમકોની સમાન જાણવા જોઈએ. પરંતુ સ્થિતિ અને કાલાદેશ ઉપયોગ પૂર્વક જાણવા. આ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દશ ભવનપતિ દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત વિચારણા છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે
પરિમાણ– તે દેવો એક સમયમાં એક,બે,ત્રણ અથવા સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. સંઘયણ- દેવોનું શરીર સંઘયણ રહિત છે. તેના શરીરમાં હાડ, માંસ આદિ સાત ધાતુ નથી પરંતુ ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ પુલ શરીર સંઘાતરૂપે પરિણત થાય છે. અવગાહના- તે દેવોની ઉત્પત્તિ સમયની ભવધારણીય અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે અને ઉત્તર વૈક્રિયશરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ યોજનની છે. ઉત્તર વૈકિય શરીર સંકલ્પપૂર્વક બનતું હોવાથી તેમાં ભવધારણીય શરીર જેટલી સૂક્ષ્મતા થતી નથી. તેથી તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની નથી પરંતુ અંગુલના સંખ્યાતમા ભાગની જ હોય છે.
સંસ્થાન-તે દેવોના ભવધારણીય શરીરનું સંસ્થાન સમચતુરસ હોય છે અને જ્યારે તે દેવો ઉત્તર વૈક્રિયશરીર બનાવે ત્યારે પોતાની ઇચ્છાનુસાર વિવિધ શરીરના વિવિધ સંસ્થાન કરી શકે છે. અજ્ઞાન- તે દેવોને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવેલા દેવોને અપર્યાતાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી, તેથી બે અજ્ઞાન હોય છે. શેષ દેવોમાં નિયમતઃ ત્રણ અજ્ઞાન અથવા ત્રણ જ્ઞાન હોય છે. ઋદ્ધિનું શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. સંવેધ - ભવાદેશથી જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. દેવ મરીને પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય પરંતુ તે પૃથ્વી આદિના જીવો મરીને દેવ થતા નથી. કાલાદેશ ભવનપતિદેવ અને પૃથ્વીકાયિક જીવની સ્થિતિ અનુસાર થાય છે. અસુરકુમારનો પૃથ્વીકાય સાથે કાલાદેશ :ગમક જઘન્ય–બે ભવ
ઉકષ્ટ–બે ભવ (૧) ઔવિક–ઔધિક |૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત સાધિક એક સાગરોપમ અને ર૨,000 વર્ષ (૨) ઔધિક–જઘન્ય |૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત સાધિક એક સાગરોપમ અને અંતર્મુહૂર્ત (૩) ઔધિક–ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષ અને રર,000 વર્ષ | સાધિક એક સાગરોપમ અને રર,૦00 વર્ષ (૪) જઘન્ય–ઔધિક |૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત | ૧૦,૦00 વર્ષ અને રર,૦૦૦ વર્ષ (૫) જઘન્ય–જઘન્ય | ૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત (૬) જઘન્ય–ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષ અને રર,000 વર્ષ ૧૦,000 વર્ષ અને રર,૦૦૦ વર્ષ (૭) ઉત્કૃષ્ટ–ઔધિક સાધિક સાગરોપમ અને અંતર્મુહૂર્ત સાધિક એક સાગરોપમ અને રર,000 વર્ષ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય | સાધિક સાગરોપમ અને અંતર્મુહૂર્ત | સાધિક એક સાગરોપમ અને અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ | સાધિક સાગરોપમ અને ૨૨,૦૦૦ વર્ષ | સાધિક એક સાગરોપમ અને રર,૦૦૦ વર્ષ અસુરકુમારની સ્થિતિ- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ. પૃથ્વીકાયની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ રર,૦૦૦ વર્ષ.
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
નાણત્તા :– દેવો જ્યારે ઔદારિકના કોઈ પણ સ્થાનમાં આવે ત્યારે ચાર નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં બે નાણત્તા થાય છે– (૧) આયુષ્ય- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું જ હોય અને (૨) અનુબંધ– આયુષ્ય અનુસાર હોય છે. કારણ કે જઘન્ય ગમકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય હોતું નથી. ઉત્કૃષ્ટ ગમકમાં પણ બે નાણત્તા હોય છે (૧) આયુષ્ય– સ્થાન પ્રમાણે ઉત્કૃષ્ટ હોય અને (૨) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે. આ રીતે દેવોમાં કુલ ૪-૪ નાણત્તા થાય છે. તે સિવાય અન્ય સંપૂર્ણ ઋદ્ધિ પ્રથમ ગમકની સમાન હોય છે. વાણવ્યંતર દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
४९ जइ णं भंते ! वाणमंतरेहिंतो उववज्जति - किं पिसायवाणमंतरदेवेहिंतो उववज्जति जावगंधव्ववाणमंतरदेवेहिंतो उववज्जंति ? गोयमा ! पिसायवाणमंतरदेवेहिंतो जाव गंधव्व वाणमंतर देवेहिंतो वि उववज्जति ।
૯૦
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવો, વાણવ્યંતરદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પિશાચ વાણવ્યંતરોમાંથી આવીને ઉત્પન્ન થાય કે યાવત્ ગંધર્વ વાણવ્યંતરોમાંથી આવીને ઉત્પન્ન થાય ? ઉત્તર– હે ગૌતમ ! તે પિશાચ વાણવ્યંતરમાંથી યાવત્ ગંધર્વમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ५० वाणमंतरदेवे णं भंते! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए से णं भंते ! केवइय कालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! एएसि पि असुरकुमारगमगसरिसा णव गमगा भाणियव्वा, णवरं - ठिइं कालादेसं च जाणेज्जा । ठिई जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं पलिओवमं, सेसं तहेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વાણવ્યંતર દેવો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! અહીં પણ અસુરકુમારની સમાન નવ ગમક છે. પરંતુ સ્થિતિ અને કાલાદેશ તેનાથી ભિન્ન છે. સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. શેષ કથન પૂર્વવત્ છે.
જ્યોતિષી દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
५१ जइ णं भंते ! जोइसियदेवेहिंतो उववज्जंति - किं चंदविमाण - जोइसियदेवेहिंतो उववज्जंति जावताराविमाण- जोइसियदेवेहिंतो उववज्जंति ? गोयमा ! चंदविमाणजोइसियदेवेहिंतो वि उववज्जंति जावताराविमाण- जोइसिय- देवेहिंतो वि उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિકો, જ્યોતિષી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું ચંદ્રવિમાનવાસી જ્યોતિષી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્ તારાવિમાનવાસી જ્યોતિષી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે ચંદ્ર વિમાનવાસી જ્યોતિષી દેવોમાંથી ઉત્પન્ન થાય યાવત્ તારા વિમાનવાસી જ્યોતિષી દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
|५२ जोइसियदेवे णं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए से णं भंते ! केवइय कालठिईएसु उववज्जेज्जा ?
गोयमा ! लद्धी जहा असुरकुमाराणं, णवरं - एगा तेउलेस्सा पण्णत्ता । तिण्णि
Page #149
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
L ૯૧] णाणा,तिण्णि अण्णाणा णियमं। ठिई जहण्णेणं अट्ठभागपलिओवमं, उक्कोसेणंपलिओवमं वाससयसहस्समब्भहियं । एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं अट्ठभागपलिओवम अंतोमुत्तमब्भहियं, उक्कोसेणं पलिओवमं वाससयसहस्सेणं बावीसाए वाससहस्सेहि अब्भहियं जावएवइयं कालंगइरागइंकरेज्जा । एवं सेसा वि अट्ठ गमगा भाणियव्वा, णवरं-ठिइंकालादेसंच जाणेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવો મરીને, પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય તો, તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! અહીં પણ અસરકમારોની વક્તવ્યતાની સમાન જાણ વિશેષતા એ છે કે તેમાં એક માત્ર તેજોલેશ્યા હોય છે. ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. સ્થિતિ-જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. આ રીતે અનુબંધ પણ જાણવો. સંવેધકાલાદેશથી જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને રર,000 વર્ષ અધિક; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે શેષ આઠ ગમક જાણવા. પરંતુ સ્થિતિ અને કાલાદેશ ઉપયોગપૂર્વક જાણવા જોઈએ. ગમક–૧થી ૯ II. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષી દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત વિચારણા છે.
જ્યોતિષી દેવોમાં એક તેજોવેશ્યા જ હોય છે. તેમજ તે જીવોને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. જ્યોતિષી દેવોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્પન્ન થતા નથી. તેથી ત્રણ અજ્ઞાનના વિકલ્પની સંભાવના નથી. સમ્યગુદષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન હોય છે. ઋદ્ધિનું શેષ કથન ભવનપતિની સમાન છે. સ્થિતિ :- જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિ તારા વિમાનવાસી દેવ-દેવીની છે અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ ચંદ્રવિમાનના દેવની છે. નાણત્તા:- ભવનપતિદેવોની સમાન ચાર નાણત્તા હોય છે. વૈમાનિક દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ - ५३ जइ भंते ! वेमाणियदेवेहिंतो उववज्जति-किं कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति,कप्पाईयवेमाणियदेवेहिंतो उववज्जति? गोयमा !कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति,णो कप्पाईयवेमाणियदेवेहितो उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે પૃથ્વીકાયિક જીવો, વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કલ્પોપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે કલ્પાતીત દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે કલ્પોપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કલ્પાતીત દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५४ जइ भंते ! कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति-किंसोहम्मकप्पोवगवेमाणिय
Page #150
--------------------------------------------------------------------------
________________
૯૨ |
શ્રી ભગવતી સૂત્ર-૫
देवेहिंतो उववज्जति जावअच्चुपकप्पोवगवेमाणियदेवेहिंतो उववज्जति? गोयमा!सोहम्म कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति, ईसाण-कप्पोवगवेमाणियदेवेहितोउववज्जति, णोसणंकुमारदेवेहितोउववज्जति जावणो अच्चुक्कप्पोवगवेमाणियदेवेहितोउववति। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો તે કલ્પપપત્રક વેમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સૌધર્મકલ્પોપપન્નક યાવત અતકલ્પોપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાનકલ્પોપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, સનત્કુમાર યાવતું અશ્રુતકલ્પોપન્નક દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५५ सोहम्मेदेवे णं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, सेणं भंते ! केवइय कालठिईएसु उववज्जेज्जा? गोयमा! एवं जहा जोइसियस्सगमगो, णवरं-ठिई अणुबंधो य जहण्णेणं पलिओवमं, उक्कोसेणं दो सागरोवमाई। कालादेसेणं जहण्णेणं पलिओवमं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेणं दो सागरोवमाइंबावीसाए वाससहस्सेहि अब्भहियाई: जावएवइयकालंगइरागडुकरेज्जा । एवं सेसा वि अट्टगमगा भाणियव्वा, णवरं-ठिइंकालादेसंच जाणेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! સૌધર્મકલ્પોપન્નક વૈમાનિક દેવો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષી દેવોના ગમકની સમાન જાણવું. સ્થિતિ અને અનુબંધ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે સાગરોપમ છે. સંવેધ-કાલાદેશથી જઘન્ય એક પલ્યોપમ અને અંતર્મુહુર્ત અધિક, ઉત્કૃષ્ટ બે સાગરોપમ અને ર૨,000 વર્ષ અધિક; યાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે શેષ આઠ ગમક પણ જાણવા. સ્થિતિ અને કાલાદેશ યથાયોગ્ય ઉપયોગપૂર્વક જાણવા જોઈએ. ५६ ईसाणदेवेणं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, सेणं भंते ! केवइय कालठिईएसुउववज्जेज्जा? गोयमा ! एवं ईसाणदेवेण वि णव गमगा भाणियव्वा, णवरं-ठिई अणुबंधो जहण्णेणं साइरेगंपलिओवमं, उक्कोसेणं साइरेगाइंदो सागरोवमाई, સેસંત જેવા | સેવ મતે સેવં મતે ! ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! ઈશાનકલ્પોપપત્રક દેવો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? - ઉત્તર-હે ગૌતમ! આ વિષયમાં પણ પૂર્વવત્ નવ ગમક છે, સ્થિતિ અને અનુબંધ જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમ છે. શેષ પૂર્વવતુ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
- વૈમાનિક દેવોમાં સૌધર્મ અને ઈશાન બે દેવલોકના દેવો જ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછીના દેવો પૃથ્વી આદિ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. તેની વક્તવ્યતા પૂર્વવતુ છે. સ્થિતિ અને અનુબંધ સ્થાનાનુસાર સમજવા જોઈએ. નાણત્તા- ભવનપતિની સમાન ચાર છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
[ ૯૩]
|
Re
પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણતા :ઉત્પન્ન થતા જીવો | ભવ સંખ્યા
ગમ્મા
નાસ્તો જશે. ઉ. વિવરણ
- વિવરણ પાંચ સ્થાવર
અસંખ્ય ૧,૨,૪,૫ ગમ્માથી પ૪૪ = | ૨૦ પૃથ્વીના | ૮ |૩,૬,૭,૮,૯ ગમ્માથી પ૪૫ = | ૨૫ અપ.ના
તેઉના વાયુના
વનસ્પતિના ત્રણ વિકસેન્દ્રિય
સંખ્યાત [૧,૨,૪,૫ ગમ્માથી ૩૪૪ = | ૧૨ | ત્રણ વિકસેન્દ્રિયના ૯ ૩િ,૬,૭,૮,૯ ગમ્માથી ૩૪૫ = | ૧૫
૯*૩= સંજ્ઞી તિર્યંચ, ( ૮ ૯ ગમ્માથી૩૪૯=
અસંશી તિર્યંચના અસંજ્ઞી તિર્યંચ,
સંજ્ઞી તિર્યંચના સંજ્ઞી મનુષ્ય
સંજ્ઞી મનુષ્યના સંમૂર્છાિમ મનુષ્ય | ૨ | ૮ |૩ ગમ્માથી ૧૪૩ = ૧૦ ભવનપતિ, વ્યંતર, ૨ ૨ ૯ ગમ્માથી ૧૪૪૯ = ૧૨૬ ૪૪૧૪
૫૬ જ્યોતિષી અને ૧-૨દેવ.
૨૨૮
૧૪૫ તે(૧૪ પ્રકારના દેવો) આ જ રીતે ઉદ્દેશક-૧૩ અને ૧૬માં ક્રમશઃ અપ્લાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતાં જીવોમાં પણ કુલ ગમ્મા રર૮ અને નાણત્તા ૧૪૫ છે. સંપૂર્ણ ઉદ્દેશકમાં ભવના વિભાજનથી ગમ્મા :જઘન્ય ઉત્કૃષ્ટ– બે ભવના ગમ્મા જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવના ગમ્મા જઘન્ય-૨, ઉત્કૃષ્ટ–સંખ્યાત ભવના ગમ્મા ૧૨ જઘન્ય-૨, ઉત્કૃષ્ટ– અસંખ્યાત ભવના ગમ્મા
કુલ ગમ્મા
૧૨૬
૭૦
>
- I શતક-ર૪/૧ર સંપૂર્ણ
Page #152
--------------------------------------------------------------------------
________________
૯૪
D OS
શતક-ર૪ : ઉદ્દેશક-૧૩
અકાયિક
શ્રી ભગવતી સૂત્ર–૫
RO ZOG
અપ્લાયિક જીવોમાં ઉત્પત્તિ ઃ
१ आउक्काइया णं भंते ! कओहिंतो उववज्जंति ? गोयमा ! जहेव पुढविक्काइय उद्देसए जाव पुढविक्काइए णं भंते ! जे भविए आउक्काइएस उववज्जित्तए से णं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तठिईएसु, उक्कोसेणं सत्तवाससहस्सठिईएसु उववज्जेज्जा । एवं पुढविक्काइयउद्देसगसरिसो भाणियव्वो, णवरंવિરૂ સવેદ ચ નાગેન્ગા, ક્ષેમ તહેવ ।। સેવ મતે ! તેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપ્લાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! સર્વ વક્તવ્યતા પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર જાણવી જોઈએ. પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો મરીને, અપ્કાયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા અટ્કાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની સ્થિતિવાળા અષ્ઠાયિકોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અપ્લાયનું સંપૂર્ણ ઉદ્દેશક પૃથ્વીકાયિક ઉદ્દેશકની સમાન છે. સ્થિતિ અને કાય સંવેધ અપ્લાયની સ્થિતિ અનુસાર જાણવો. શેષ પૂર્વવત્. ।। હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં અપ્કાયસંબંધી સંપૂર્ણ કથન પૃથ્વીકાયિક ઉદ્દેશકના અતિદેશ પૂર્વક કર્યું છે. તેમાં વિશેષતા એ છે કે અપ્લાયની સ્થિતિ અને અનુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષ છે. આ સ્થિતિને અનુલક્ષીને પૃથ્વીકાયની જેમ સમસ્ત કાલાદેશનું વર્ણન સમજી લેવું.
|| શતક-૨૪/૧૩ સંપૂર્ણ ॥
અપ્લાયમાં– કુલ ગમક–૨૨૮ અને નાણત્તા–૧૪૫, પૃથ્વીકાયિક અનુસાર છે અને સંપૂર્ણ ઉદ્દેશકમાં ભવના વિભાજનથી કુલ ગમ્મા પણ પૃથ્વીકાયની સમાન છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૪
શતક-ર૪ : ઉદ્દેશક-૧૪
તેઉકાયિક
તેઉકાયિક જીવોમાં ઉત્પત્તિ - | १ तेउक्काइयाणंभंते !कओहिंतो उववज्जति? गोयमा !पुढविक्काइयउद्देसगसरिसो उद्देसो भाणियव्वो, णवरं-ठिइंसंवेहंच जाणेज्जा, देवेहितोण उववजंति, सेसंतंचेव। II સેવ મતે !સેવ મતે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! તેઉકાયિક જીવો(અગ્નિના જીવો) ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-તેઉકાયિકની ઉત્પત્તિ વગેરે સંપૂર્ણ વર્ણન પૃથ્વીકાયિક ઉદ્દેશકની સમાન છે. સ્થિતિ અને કાય સંવેધ જુદા છે. તે સ્થિતિ અનુસાર ઉપયોગપૂર્વક જાણવું. તેઉકાયિકમાં વિશેષતા એ છે કે તે જીવો, દેવોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી. શેષ પૂર્વવતુ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં પૃથ્વીકાયની જેમ તેઉકાય સંબંધી સંપૂર્ણ ઉદ્દેશકનું કથન છે. વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ જાતિના દેવોની ઉત્પત્તિ થતી નથી. તે માત્ર ઔદારિકના બાર સ્થાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી મનુષ્ય, તે બાર પ્રકારના જીવો મરીને તેઉકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેઉકાયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. આ સ્થિતિને અનુલક્ષીને તેનો કાલાદેશ થાય છે.
આ ઉદ્દેશકમાં કુલ ગમક અને નાણત્તામાં પૃથ્વીકાયિક ઉદ્દેશકથી ભિન્નતા થાય છે. કારણ કે તેમાં દેવો ઉત્પન્ન થતા નથી. તેથી દેવ સંબંધી ગમ્મા અને નાણત્તા બાદ કરતા કુલ ગમ્મા–૧૦૨ અને નાણત્તા-૮૯ થાય છે.
છે શતક-ર૪/૧૪ સંપૂર્ણ -
-
Page #154
--------------------------------------------------------------------------
________________
૯s |
શ્રી ભગવતી સૂત્ર-૫
'શતક-ર૪ : ઉદ્દેશક-૧૫
વાયુકારિક
વાયુકાયિક જીવોમાં ઉત્પત્તિ :| १ वाउक्काइया णं भंते ! कओहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! एवं जहेव तेउक्काइयउद्देसओ तहेव, णवरं-ठिई संवेहं च जाणेज्जा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! તેઉકાયિક ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ ઉદ્દેશક જાણવો જોઈએ. સ્થિતિ અને કાયસંવેધ તેઉકાયિકથી ભિન્ન સમજવા જોઈએ. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સુત્રમાં વાયુકાય સંબંધી સંપૂર્ણ વકતવ્યતા તેઉકાયની સમાન છે. વિશેષતા એ છે કે વાયુકાયિકની સ્થિતિ-જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે અને તેને વૈક્રિયલબ્ધિ હોવાથી વૈક્રિય સમુઠ્ઠાત હોય છે. તેઉકાય-વાયુકાયમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણા:| ઉત્પન્ન થતા જીવો | ભવ સંખ્યા
ગમ્મા
નાણતા | જશે. ઉ. | વિવરણ
વિવરણ પાંચ સ્થાવર
અસંખ્ય | ૧,૨,૪,૫ ગમ્માથી પ૪૪ || પાંચ સ્થાવરનાક્રમશઃ
| ૮ | ૩,૬,૭,૮,૯ ગમ્માથી પ૫ | ર૫ +++++9= | ૩૦ ત્રણ વિકસેન્દ્રિય
સંખ્યાત| ૧,૨,૪,૫ ગમ્માથી ૩*૪= | | ત્રણ વિકલેન્દ્રિયના
| ૮ | ૩,૬,૭,૮,૯ ગમ્માથી ૩*૫=1 ૧૫ | ક્રમશઃ ૯+૯+૯= અસંજ્ઞી તિર્યંચ,
૯ ગમ્માથી ૩૪૯= ૨૭ ત્રણે ય પંચેન્દ્રિયના સંજ્ઞી તિર્યંચ,
ક્રમશઃ +૧૧+૧૨= સંજ્ઞી મનુષ્ય સંમૂર્છાિમ મનુષ્ય
૩ ગમ્માથી ૧૪૩= | ૩ | તેઉકાય-વાયુકાય દરેકના | ૧૦૨
૮૯ તેઉકાય-વાયુકાય દરેકના ભવથી વિભાજિત થતા ગમ્મા - જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવના-૭૦ ગમ્મા. જઘન્ય બે, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવનો-૧૨ ગમ્યાં.. જઘન્ય બે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવના–૨૦ ગમ્મા થાય છે. આ સર્વ મળીને દરેકના ૭૦+૧૨+૨૦ = ૧૦ર થાય છે.
શતક-ર૪/૧પ સંપૂર્ણ
૨૦
૧ર
હેર
Page #155
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૬
[ ૯૭]
શતક-ર૪: ઉદ્દેશક-૧૬
વનસ્પતિકાયિક
વનસ્પતિકાયિક જીવોમાં ઉત્પત્તિ :| १ वणस्सइकाइया णं भंते !कओहिंतो उववजंति ? ।
गोयमा ! पुढविक्काइयसरिसो उद्देसो, णवरं- जाहे वणस्सइकाइओवणस्सइ काइएसुउववज्जइताहे पढमबिइयचउत्थपंचमेसुगमएसुपरिमाणं-अणुसमयं अविरहियं अणताउववज्जति। भवादेसेणंजहण्णेणंदो भवग्गहणाई,उक्कोसेणंअणंताई भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं अणतंकालं जाव एवइयंकालंगइरागई करेज्जा । सेसा पंचगमा अटुभवग्गहणिया तहेव, णवरं-ठिई संवेहं च जाणेज्जा। I સેવ મતે સેવ મતે !! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! વનસ્પતિકાયિકોનું કથન પૃથ્વીકાયિક ઉદ્દેશકની સમાન છે. વિશેષતા એ છે કે જ્યારે વનસ્પતિકાયિક જીવો મરીને, વનસ્પતિકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ૧,૨,૪,૫ મા ગમકમાં પ્રતિસમય નિરંતર અનંત જીવો ઉત્પન્ન થાય છે, ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અનંત ભવ તથા કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. શેષ પાંચ ગમકોમાં આઠ ભવ જાણવા જોઈએ. સ્થિતિ અને કાયસંવેધ પૃથ્વીકાયથી જુદા જાણવા જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં વનસ્પતિ સંબંધી સંપૂર્ણ વર્ણન પૃથ્વીકાયની સમાન છે. તેમાં પરિમાણ, ભવાદેશ અને કાલાદેશ સંબંધી ભિન્નતા સ્પષ્ટ કરી છે. ઉત્પત્તિઃ- વનસ્પતિકાયમાં ૧૪ પ્રકારના દેવો અને ૧૨ પ્રકારના ઔદારિક જીવો આવીને ઉત્પન્ન થાય છે. તેનું સર્વ વર્ણન પૃથ્વીકાયની સમાન છે. દેવો વનસ્પતિમાં ઉત્પન્ન થાય, તે પ્રત્યેક વનસ્પતિમાં જ ઉત્પન્ન થાય છે પરંતુ સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થતા નથી. પરિમાણ :- વનસ્પતિકાયિક જીવો મરીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તો પ્રતિસમય અનંત જીવોની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીકાય આદિ અચકાયના જીવો મરીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તો અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. તેથી વનસ્પતિકાયમાં સ્વકાયની અપેક્ષાએ અનંત જીવોની ઉત્પત્તિ અને ઉદ્વર્તન છે અને પરકાયની અપેક્ષાએ અસંખ્ય જીવોનો ઉત્પત્તિ અને ઉદ્વર્તન થાય છે. સ્થિતિ:- વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનાર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
૧૦,૦૦૦ વર્ષની છે. સ્થિતિ અનુસાર અનુબંધ છે. તેની અવગાહના ઉત્કૃષ્ટ સાધિક ૧,૦૦૦ યોજનની છે. કાય સંવેધ – ભવાદેશની અપેક્ષાએ ચાર ગમકો(૧,૨,૪,૫)માં ભવાદેશ- જઘન્ય બે અને ઉત્કૃષ્ટ અનંત ભવ થાય છે. શેષ પાંચ ગમકોમાં(૩,૬,૭,૮,૯માં) જઘન્ય બે ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. ઔઘિક અને જઘન્ય ગમકોથીજાય ત્યારે અનંત ભવ થાય છે અને ગંતવ્ય સ્થાનમાં કે ઉત્પન્ન થનાર જીવોમાંથી કોઈની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેવા પાંચ ગમકોમાં ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. વનસ્પતિકાયની વનસ્પતિકાય સાથે કાલાદેશ :
ગમક
જઘન્ય (બે ભવ)
હૃદ
ઉત્કૃષ્ટ
ભવ
(૧) જૈવિક વિક અત્યંત
(૨) ઔઘિક—જઘન્ય
નાન
આઠ
(૩) ઔઘિક–ઉત્કૃષ્ટ (૪) જઘન્ય—ઔઘિક | અનંત
(૫) જઘન્ય-જઘન્ય
અનંત
બે અંતર્મુહૂર્ત બે અંતર્મુહૂર્ત
આઠ
આઠ
આઠ
આઠ
અંતર્મુહૂત અને ૧૦,૦૦૦ વર્ષ
બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહર્ત અને ૧૦,૦૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂત ૨૦,૦૦૦ વર્ષ
ઉત્કૃષ્ટ (આઠ / અનંત)
અનાન કાલ
અનંતકાલ
૮૦,૦૦૦ વર્ષ
અનંતકાલ
અનંતકાલ
૪ અંતર્મુહૂર્ત અને ૪૦,૦૦૦ વર્ષ ૮૦,૦૦૦ વર્ષ
૪૦,૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત ૮૦,૦૦૦ વર્ષ
(૬) જઘન્ય-ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ—ઔઘિક
(૮) ઉત્કૃષ્ઠ જવન્ય (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ વનસ્પતિકાયની સ્થિતિ- જઘન્ય- અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૧૦,૦૦૦ વર્ષ. વનસ્પતિકાયના આ ઉદ્દેશકમાં ઃ– કુલ ગમ્મા = ૨૨૮ અને કુલ નાણતા = ૧૪૫ પૃથ્વીકાયિક અનુસાર છે અને ભવના વિભાજનથી ગમ્મા સંખ્યા પણ પૃથ્વીકાયની સમાન છે.
-
|| શતક-ર૪/૧૬ સંપૂર્ણ ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૭ થી ૧૯.
[ ૯૯ ]
શતક-ર૪ઃ ઉદ્દેશક-૧૦ થી ૧૯| ( RRORBળ સંક્ષિપ્ત સાર છROR OR
આ ત્રણ ઉદ્દેશકમાં ત્રણ વિકસેન્દ્રિય જીવોની ઉત્પત્તિ વિષયક વિચારણા છે. ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પત્તિ :- પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંશી તિર્યચપંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યચ, સંજ્ઞી મનુષ્ય, સંમૂર્છાિમ મનુષ્ય, તે બાર પ્રકારના જીવો અર્થાત્ મનુષ્ય અને તિર્યંચ બે ગતિના જીવો ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. બેઇન્દ્રિયની ૧૨ વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ દિન, ચૌરન્દ્રિયની ૬ માસની સ્થિતિ છે. તે જીવોની ઋદ્ધિ પૃથ્વીકાય ઉદ્દેશક અનુસાર છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય ૧, ૨, ૪, ૫ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ અને ૩, ૬, ૭, ૮, ૯ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ–૮ ભવ કરે છે. ત્રણ વિકસેન્દ્રિયમાં ભવભપ્રણ કરતા જીવો સંખ્યાત કાલ જ વ્યતીત કરી શકે છે. તેનાથી અધિક કાલ ત્યાં રહી શકાતું નથી. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી મનુષ્ય નવ ગમકથી અને સંમૂર્છાિમ મનુષ્ય ત્રણ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. તેનો કાલાદેશ સ્થિતિ અનુસાર હોય છે અને તેમાં નાણત્તા તેઉકાયની સમાન હોય છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી ભગવતી સત્ર-૫
શતક-ર૪ : ઉદેશક-૧૦ થી ૧૯
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય છે
R
બેઈન્દ્રિય જીવોમાં ઉત્પત્તિઃ| १ बेइंदिया णं भंते !कओहिंतो उववज्जति ? जावपुढविक्काइए णं भंते !जे भविए बेइदिएसु उववज्जित्तए से णं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा?
गोयमा !सच्चेव पुढविकाइयस्सलद्धी जावभवादेसेणंजहण्णेणंदो भवग्गहणाई, उक्कोसेणं संखेज्जाइं भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं संखेज्ज कालं जावएवइयंकालंगइरागडुकरेज्जा । एवं तेसुचेव चउसुगमएसुसंवेहो, सेसेसुपंचसुतहेव अट्ठ भवा । एवं जावचउरिदिएणं समंचउसुसंखेज्जा भवा, पंचसु अट्ठ भवा । पंचिंदियतिरिक्खजोणियमणुस्सेसुसमंतहेव अट्ठ भवा । देवेसु(देवेहितो) ण चेव उववजंति, ठिई संवेहं च जाणेज्जा । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ યાવત છે ભગવન્! પૃથ્વીકાયિક જીવો મરીને, બેઇન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતા પૃથ્વીકાયિક જીવોની ઋદ્ધિસંબંધી જે વક્તવ્યતા કહી છે તેની સમાન અહીં સર્વ કથન જાણવું ભાવતું ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે (૧,૨,૪,૫) આ ચાર ગમોમાં કામ સંવેધ જાણવો જોઈએ. શેષ (૩, ૬, ૭, ૮, ૯)આ પાંચ ગમકોમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. તે જ રીતે અપ્લાયિકથી પાવતુ ચૌરેન્દ્રિય પર્યત અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય સુધીના જીવો સંબંધી ચાર ગમકોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ અને શેષ પાંચ ગમકોમાં ઉત્કૃષ્ટ આઠ ભવ જાણવા જોઈએ. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સાથે સર્વ ગમકમાં આઠ ભવ થાય છે. દેવો બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થતા જ નથી. સર્વ જીવોની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવા.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થતા જીવોનું સંપૂર્ણ કથન છે. ઉપપાતઃ- બેઇન્દ્રિયમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યચ, સંમૂર્છાિમ મનુષ્ય અને સંજ્ઞી મનુષ્ય આ ઔદારિકના બાર પ્રકારના જીવો મરીને બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. તે સર્વ જીવોની ઋદ્ધિ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થતા તે તે જીવોની સમાન છે. બેઇન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૭ થી ૧૯
૧૦૧]
આઠ
આંઠ
કાયવેધ :- ભવાદેશ– પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય તે ૮ પ્રકારના જીવો ૧, ૨, ૪, ૫ આ ચાર ગમકથી બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ કરે. તેથી તેના ૮૪૪=૩ર ગમક થાય છે અને તે જીવો ૩, ૬, ૭, ૮, ૯ આ પાંચ રામકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે. તેથી તેના ૮૪૫=૪૦ ગમન થાય છે. આ રીતે કુલ ગમક ૩૨+૪)=૭૨ થાય. પૃથ્વીકાયિકનો બેઈન્દ્રિય સાથે કાલાદેશ:
ગમક | જઘન્ય (બે ભવ) ઉત્કૃષ્ટ (આઠ/ સંખ્યાત) | ઉત્કૃષ્ટ ભવ (૧) ઔઘિક-ઔધિક બે અંતર્મુહૂર્ત
સંખ્યાત કાલ અને સંખ્યાતકાલ સંખ્યાત (૨) ઔધિક-જઘન્ય બે અંતર્મુહૂર્ત
સંખ્યાત કાલ અને સંખ્યાતકાલ
સંખ્યાત (૩) ઔવિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને ૧૨ વર્ષ ૮૮,000 વર્ષ અને ૪૮ વર્ષ
આઠ (૪) જઘન્ય-ઔધિક બે અંતર્મુહૂર્ત
સંખ્યાત કાલ અને સંખ્યાતકાલ સંખ્યાત (૫) જઘન્ય-જઘન્ય બે અંતર્મુહૂર્ત
સંખ્યાત કાલ અને સંખ્યાતકાલ સંખ્યાત (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને ૧૨ વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૪૮ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક રર,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત | ૮૮,000 વર્ષ અને ૪૮ વર્ષ
આઠ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય રર,000 વર્ષ અને અંતર્મુહૂર્ત | ૮૮,000 વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ || ર૨,000 વર્ષ અને ૧૨ વર્ષ | ૮૮,000 વર્ષ અને ૪૮ વર્ષ
આંઠા પૃથ્વીકાયની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ રર,000 વર્ષ. બેઈજિયની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ નાણતા :- ૮૯ છે. પૃથ્વીકાયના-૬, અપ્લાયના-૬, તેઉકાયના-૫, વાયુકાયના-૬, વનસ્પતિના-૭, ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયના ૯-૯, તેથી ૯*૪=૩૬, સંજ્ઞી તિર્યચના-૧૧, સંજ્ઞી મનુષ્યના-૧૨ નાણત્તા થાય છે. કુલ-૮૯નાણત્તા છે. તેનું સ્પષ્ટીકરણ પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર જાણવું. તેઈન્દ્રિય જીવોમાં ઉત્પત્તિ :| २ तेइंदिया णं भंते ! कओहिंतो उववज्जति, पुच्छा? गोयमा !जहेव बेइंदियाणं उद्देसो, तहेव णवरं-ठिई संवेहं च जाणेज्जा । तेउक्काइएसुसमंतइयगमे उक्कोसेणं अठुत्तराईबेराइदियसयाई, बेइदिएहिं समंतइयगमे उक्कोसेणं अडयालीसं संवच्छराई छण्णउयराइदियसयमब्भहियाई, तेइदिएहिं समंतइयगमे उक्कोसेणं बाणउयाइं तिण्णि राइदियसयाइ। एवंसव्वत्थजाणेज्जा जावसण्णिमणुस्सत्ति। । सेवभते ! सेवभते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેઈન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! બેઇન્દ્રિય ઉદ્દેશકની સમાન તે ઇન્દ્રિયનું સર્વ કથન છે. પરંતુ તેઇન્દ્રિયની સ્થિતિ અને કાય સંવેધ બેઇન્દ્રિયથી ભિન્ન સમજવા જોઈએ. તેઉકાયિકોની સાથે કાલાદેશ ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ ૨૦૮ રાત્રિ-દિવસનો છે અને બેઇન્દ્રિયોની સાથે ત્રીજા ગમકમાં ૪૮ વર્ષ અધિક ૧૯૬રાત્રિ દિવસ છે તથા તે ઇન્દ્રિયનો તે ઇન્દ્રિયોની સાથે ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ કાલાદેશ ૩૯૨ રાત્રિ દિવસ થાય છે. આ રીતે સંજ્ઞી મનુષ્યો સુધી સર્વત્ર કાલાદેશ જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ll
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૨
વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રથી તેઇન્દ્રિયમાં ઉત્પન્ન થતા સર્વજીવોની વક્તવ્યતા બેન્દ્રિય ઉદ્દેશકની સમાન કહી છે. તે સર્વ જીવોની સ્થિતિ અને કાલાદેશ રૂપ સંવૈધ ભિન્ન-ભિન્ન હોય છે, તે ઉપયોગપૂર્વક જાણવા.
તેઉકાયિકનો તેઇન્દ્રિય સાથે કાલાદેશ :– તેઉકાયની ઉત્પત્તિ તેઇન્દ્રિયમાં ઔઘિક-ઉત્કૃષ્ટ રૂપ ત્રીજા ગમકથી થાય ત્યારે આઠ ભવની અપેક્ષાએ ચાર ભવ તેઉકાયના અને ચાર ભવ તેઇન્દ્રિયના થાય છે. તેઉકાયિકની સ્થિતિ ત્રણ અહોરાત્રિની અને તેઇન્દ્રિયની સ્થિતિ ૪૯ દિવસની છે. તેને ચાર ગુણી કરતાં કાલાદેશ ૧૨ દિવસ + ૧૯૬ દિવસ - ૨૦૮ દિવસ થાય.
=
બેઈન્દ્રિયનો તેઈન્દ્રિય સાથે કાલાદેશ ઃ– બેઇન્દ્રિય જીવ મરીને તેઇન્દ્રિયમાં ત્રીજા ગમકથી ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે. તેમાં ચાર ભવ બેઇન્દ્રિયના અને ચાર ભવ તેઇન્દ્રિયના હોય છે. તે બંનેની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧૨ વર્ષની અને ૪૯ દિવસની છે. તેને ચાર ગુણી કરતાં ૧૨૪૪-૪૮ વર્ષ અને ૪૬×૪-૧૯૬ દિવસ અધિક થાય છે.
શ્રી ભગવતી સૂત્ર-૫
તેઇન્દ્રિયનો મેઇન્દ્રિય સાથે કાલાદેશ :– તેઇન્દ્રિય મરીને તેન્દ્રિયમાં ત્રીજા ગમકથી ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ–૮ ભવ કરે. તેની સ્થિતિ ૪૯ દિવસની છે. તેથી ૪૯×૮-૩૯૨ દિવસનો ઉત્કૃષ્ટ કાલાદેશ થાય છે. આ રીતે ઔદારિકના દશે દંડકના જીવો તૈઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રત્યેક સ્થાનની સ્થિતિ અનુસાર કાલાદેશ થાય છે.
તેના નાણત્તાનું કથન બેઇન્દ્રિયની સમાન છે.
તેઇન્દ્રિયના કુલ ગમક = ૧૦૨ અને કુલ નાણત્તા = ૮૯ બેઇન્દ્રિય અનુસાર થાય છે.
ચૌરેન્દ્રિય જીવોમાં ઉત્પત્તિ ઃ
३ चठरिंदिया णं भंते! कओहिंतो उववज्र्ज्जति ? गोयमा ! जहा तेइंदियाणं उद्देसओ તહેવ વડવિયાળ વિ, ખવર- વિક્સવેદ ૬ નાગેષ્ના । । સેવ મંતે ! સેવ મંતે ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ચૌરેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે તેઇન્દ્રિયનો ઉદ્દેશક કહ્યો તે જ રીતે ચૌરેન્દ્રિયના વિષયમાં પણ જાણવું, સ્થિતિ અને કાય સંવેધ સર્વ જીવોના ઉપયોગ પૂર્વક જાણવા. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે આપ કહો છો તેમજ છે. I વિવેચન :
આ સક્ષિપ્ત સૂત્રમાં તૈઇન્દ્રિયના અતિદેશપૂર્વક ચોરેન્દ્રિય જીવોનું કથન છે. બેઇન્દ્રિય તૈઈન્દ્રિય, ચીરેન્દ્રિયમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણત્તા ઃ
ઉત્પન્ન થતાં
ભવ સખ્યા
ગમ્મા
નાણત્તા
જીવો
ઉ.
પાંચ સ્થાવર
સંખ્યાત
८
જય.
૨
ર
વિવરણ
૧,૨,૪,૫ ગમ્માથી ૫૪૪
૩,૬,૭,૮,૯ ગમ્માથી ૫૪૫ =
કુલ
૨૦
૨૫
વિવરણ
પાંચ સ્થાવરના ક્રમશઃ
++૫++૭ =
લ
૩૦
Page #161
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૭ થી ૧૯.
૧૦૩ |
નાણાતા
જીવો
વિવરણ
૧૨
ત્રણ વિકસેન્દ્રિય ના ક્રમશ: ૯+૯+૯ =
૧૫
ત્રણના ક્રમશ: ૯+૧૧+૧૨ =
ઉત્પન્ન થતા | ભવ સંખ્યા. ત મા |
ગમ્મા જઘ. ઉ. | વિવરણ ત્રણ વિકસેન્દ્રિય | ૨ | સંખ્યા ૧,૨,૪,૫ ગમ્માથી ૩૪૪ =
૩,૬,૭,૮,૯ ગમ્માથી ૩૪૫ =| અસંજ્ઞી તિર્યંચ,
૯ ગમ્માથી ૩૪૯ = સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્ય સંમૂર્છાિમ મનુષ્ય ૨ | ૮ | ૩ ગમ્માથી ૧૪૩ =
બેઇન્દ્રિયાદિ દરેકના- [ ૧૦૨ બેઈન્દ્રિયાદિ દરેકના ભવ-વિભાજનથી ગમ્મા :જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવના ગમ્મા જઘન્ય–બે, ઉત્કૃષ્ટ–આઠ ભવના ગમ્મા
કુલ ગમ્મા
ર
શતક-ર૪/૧૦ થી ૧૯ સંપૂર્ણ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શતક-૨૪ : ઉદ્દેશક-૨૦
સંક્ષિપ્ત સાર
શ્રી ભગવતી સૂત્ર-૫
ROBOR
OROBOR
આ ઉદ્દેશકમાં નિયંચ પંચેન્દ્રિયની ઉત્પત્તિ વિષયક વિચારણા છે. ચાર ગતિના જીવો મરીને નિયંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે.
સાત નરકના નૈયિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને એકથી આઠ દેવલોક સુધીના દેવો તથા પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, આ કોઈપણ જીવી મરીને, નિયંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો, તે જીવો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોડપૂર્વ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, તેનાથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. અર્થાત તે જીવો યુગલિકપણે જન્મ ધારણ કરી શકતા નથી. તે જીવો ૯ ગમકથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને, તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તે યુગલિક થાય છે પણ તેનાથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮ મા ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. ત્રીજા અને નવમા ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ-૨ ભવ કરે છે. ત્રીજા અને નવમા ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે યુગલિક થાય છે. યુગલિક મરીને દેવગતિમાં જાય છે. તેથી ત્રીજા ગમકમાં તેના બે ભવ જ થાય. જયારે જઘન્ય—ઉત્કૃષ્ટ છઠ્ઠા ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. જઘન્ય સ્થિતિવાળા અસંજ્ઞી તિર્યંચ મરીને યુગલિક થઈ શકતા નથી. તેથી તે ગમકમાં તેના જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે.
સંશી તિર્યંચ અને સંશી મનુષ્ય મરીને, તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે તે જીવો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે જીવો− ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮ મા ગમકચી જાય તો જઘન્ય—ર, ઉત્કૃષ્ટ−૮ ભવ અને ૩, ૯ મા ગમકથી જાય ત્યારે યુગલિકપણે ઉત્પન્ન થતા હોવાથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે.
તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અને સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની હોય છે, પરંતુ જ્યારે તે ત્રીજા ગમકથી ઉત્પન્ન થાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક અંગૂલની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અને જઘન્ય સ્થિતિ અનેક માસની, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની હોય છે. મનુષ્યોની અવગાહના અને આયુષ્યોનો પરસ્પર સંબંધ છે. તેનાથી ન્યૂન અવગાહના કે સ્થિતિવાળા મનુષ્યો યુગલિકપણે જન્મ ધારણ કરી શકતા નથી. નવમા ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અને સ્થિતિ જઘન્ય તથા ઉત્કૃટ ક્રોડપૂર્વ વર્ષની હોય છે.
સંમૂમિ મનુષ્ય મરીને સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે પ્રથમ ત્રણ ગમકથી જ જાય છે અને જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. આ રીતે આ ઉદ્દેશમાં સંક્ષી નિર્વચપણે ઉત્પન્ન થતા જીવોનું વિસ્તૃત વિવેચન પ્રાપ્ત થાય છે.
܀܀܀
Page #163
--------------------------------------------------------------------------
________________
शत-२४: देश-२०
| १०५
शत-२४ : 6श-२०
તિર્યંચ પંચેન્દ્રિય
તિર્યંચ પંચેન્દ્રિયમાં જીવોની ઉત્પત્તિ - | १ पंचिंदियतिरिक्खजोणिया णं भंते !कओहिंतो उववति? किं णेरइएहितो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववज्जति, मणुस्सेहिंतो उववति, देवेहितो उववजति ? गोयमा! णेरइएहिंतो वि उववज्जति जावदेवेहितो वि उववजति । भावार्थ:- प्रश्न-भगवन ! तिथंय पंथेन्द्रिय वोध्यांथी सावीने 6त्पन्न थाय छे? शनैश्य, તિર્યંચ, મનુષ્ય કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવ, આ ચારે ય ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. નૈરયિકોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ - | २ जइणं भंते !णेरइएहिंतो उववज्जति-किंरयणप्पभापुढविणेरइएहिंतो उववज्जति जाव अहेसत्तमपुढविणेरएहिंतो उववज्जति ? गोयमा ! रयणप्पभापुढविणेरइएहिंतो वि उववज्जति जाव अहेसत्तमपुढविणेरइएहितो वि उववति। भावार्थ:- प्रश्न- भगवन! नैयिडोमांथी मावीने उत्पन्न थाय, तो शुंरत्नप्रभा एथ्वीन। નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય યાવતું અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાંથી યાવત અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. | ३ रयणप्पभापुढविणेरइए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए से णं भते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुत्तट्टिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો મરીને, પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય તો, તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. |४ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ?
गोयमा ! जहा असुरकुमाराणं वत्तव्वया, णवरं- संघयणे पोग्गला अणिट्ठा अकता जाव परिणमति । ओगाहणा दुविहा पण्णत्ता, त जहा-भवधारणिज्जा य
Page #164
--------------------------------------------------------------------------
________________
| १० |
श्री माता सूत्र-५
उत्तरवेउव्विया या तत्थणंजासा भवधारणिज्जासा जहण्णेणं अंगुलस्सअसंखेज्जइभाग, उक्कोसेणं सत्त धणूइ तिण्णि रयणिओ छच्चंगुलाई । तत्थ णंजा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं पण्णरस धणूई अड्डाइज्जाओ रयणीओ। भावार्थ :- प्रश्न-डे मगवन् ! ते वो मे समयमा 240 Gपन थाय छे ?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારની (પૃથ્વીકાયમાં ઉત્પત્તિ વિષયક) વક્તવ્યતાનુસાર જાણવું જોઈએ. પરંતુ રત્નપ્રભાના નૈરયિકોના સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવતુ અશુભ પુલોનું પરિણમન થાય છે. અવગાહના–બે પ્રકારની છે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલની છે. ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથની છે. | ५ तेसिणं भंते ! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णंजेतेभवधारणिज्जातेहुंडसंठिया पण्णत्ता। तत्थणंजेतेउत्तरवेउब्वियातेविहुंडसंठिया पण्णत्ता । एगा काउलेस्सा पण्णत्ता । समुघाया चत्तारि । णो इत्थिवेयगा,णोपुरिसवेयगा, णपुंसगवेयगा। ठिई जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं सागरोवमा एवं अणुबंधो वि। सेसंतहेव । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई। कालादेसेणंजहण्णेणंदसवासहस्साइंअंतोमुत्तमब्भहियाई, उक्कोसेणंचत्तारि सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागइंकरेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ते वोन शरीर- संस्थान डोय छ ?
612- गौतम!तना शरीरना प्रारछ- (भवधारीय शरीर भने उत्तरवयि शरी२. ते બંને પ્રકારના શરીર કેવળ હુંડ સંસ્થાનવાળા હોય છે. લેશ્યા–એક કાપોત અને સમુદુઘાત–ચાર હોય છે. તે સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી, માત્ર નપુંસકવેદી હોય છે. સ્થિતિ અને અનુબંધ- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમનો છે, શેષ પૂર્વવતુ. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે તથા કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર સાગરોપમ અને ચાર પૂર્વકોટિ वर्षअघि यावत् मेटास सुघी गमनागमन ४३छ. ॥ -१॥ | ६ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेण वि अतोमुहुत्तट्ठिईएसु, अवसेसंतहेव, णवर-कालादेसेणं जहण्णेणं तहेव, उक्कोसेणं चत्तारि सागरोवमाइ चाहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागइंकरेज्जा। एवंसेसा विसत्तगमगा भाणियव्वा जहेवणेरड्यउद्देसए सण्णिपचिंदिए हिं समं । णेरइयाणं मज्झिमएसु य तिसुवि गमएसु पच्छिमएसुतिसु वि गमएसु ठिइ णाणत्तं भवइ, सेसंतं चेव । सव्वत्थ ठिई सवेह च जाणेज्जा। ભાવાર્થ - જો તે રત્નપ્રભા પૃથ્વીનો નૈરયિક, જઘન્ય કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન
Page #165
--------------------------------------------------------------------------
________________
शत-२४: देश-२०
| १०७ |
થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ જાણવું.વિશેષતા એ છે કે કાલદેશથી જઘન્ય ૧૦,000વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર સાગરોપમ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.ગમક-૨ //
આ રીતે શેષ સાત ગમક, નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિયની સાથે કહ્યા છે, તે જ રીતે અહીં પણ જાણવા જોઈએ. મધ્યના ત્રણ ગમક અને અંતિમ ત્રણ ગમકોમાં સ્થિતિ અને અનુબંધની વિશેષતા છે. शेष पूर्ववत छे.सर्व गमओम स्थिति भने संघपयोगपूर्ववो अ. ॥ गम:-उथी ॥
७ सक्करप्पभापुढविणेरइएणंभंते!जेभविएपंचिदियतिरिक्खजोणिएसउववज्जित्तए सेणं भंते केवइयकालठिईएसुउववज्जेज्जा? गोयमा !जहा रयणप्पभाए णव गमगा तहेव सक्करप्पभाए वि। णवरं-सरीरोगाहणा जहाओगाहणसंठाणे। तिण्णि णाणा तिण्णि अण्णाणा णियम। ठिई अणुबंधा पुष्वभणिया। एवंणव विगमगा उवजुजऊण भाणियव्वा, एवं जावछट्ठपुढवी, णवरं- ओगाहणा-लेस्सा-ठिई अणुबंधो संवेहो य जाणियव्वा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! બીજી શર્કરાપ્રભ નરક પૃથ્વીના નૈરયિકો મરીને, પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીની સમાન નવ ગમક જાણવા. વિશેષતા એ છે- શરીરની અવગાહના પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં “અવગાહના સંસ્થાન પદ’ અનુસાર જાણવી, તે જીવોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા હોય છે, સ્થિતિ અને અનુબંધ પૂર્વવતુ છે, આ રીતે નવ ગમક ઉપયોગપૂર્વક જાણવા જોઈએ. આ રીતે છઠ્ઠી નરકમૃથ્વી સુધી જાણવું જોઈએ. પરંતુ અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ અને સંવેધ યથાયોગ્ય ભિન્ન-ભિન્ન જાણવા જોઈએ. |८ अहेसत्तमपुढविणेरइए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए पुच्छा?
गोयमा !एवंचेवणवगमगा। णवर-ओगाहणा-लेस्सा-ठिईअणुबंधा जाणियव्वा। संवेहो भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं छब्भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं बावीसं सागरोवमाइं अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं छावटुिं सागरोवमाई तिहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागइंकरेज्जा ॥१॥
आदिल्लएसुछसुविगमएसुजहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणंछ भवग्गहणाई, पच्छिल्लएसुतिसुगमएसुजहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणंचतारि भवग्गहणाई। लद्धी णवसु विगमएसु जहा पढमगमए, णवरं-ठिईविसेसो कालादेसो य
बिइयगमएसुजहण्णेणं बावीसंसागरोवमाइं अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं छावर्द्धिसागरोवमाइतिहिं अंतोमुहत्तेहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा ॥२॥ ___ तइयगमए जहण्णेणं बावीसं सागरोवमाइं पुव्वकोडीए अब्भहियाई, उक्कोसेणं
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી ભગવતી સૂત્ર–૫
छावट्ठि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाइं ॥ ३ ॥
चउत्थगमे जहण्णेणं बावीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई ॥ ४ ॥ पंचमगमए जहण्णेणं बावीस सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं ॥५॥ छट्ठगमए जहण्णेणं बावीसं सागरोवमाइं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई ॥६॥
सत्तमगमए जहण्णेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई ॥७॥ अट्ठमगमए जहण्णेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं छावट्ठि सागरोवमाई दोहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई ॥८॥ णवमगमए जहण्णेणं तेत्तीस सागरोवमाइं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागइंकरेज्जा ॥९॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વીના નૈરયિકો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! છ નરકની સમાન સાતમી નરકના પણ નવ ગમકની ઋદ્ધિ જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અવગાહના, લેશ્યા, સ્થિતિ અને અનુબંધ યથાયોગ્ય સાતમી નરકના જાણવા. સંવૈધ– ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ તથા કાલાદેશથી જઘન્ય ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.ગમક–૧
પ્રથમના છ ગમકોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ તથા અંતિમ ત્રણ ગમકોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ જાણવા જોઈએ. નવ ગમકોમાં શેષ સર્વ ઋદ્ધિ પ્રથમ ગમકની સમાન છે પરંતુ ગમકોની સ્થિતિની વિશેષતાએ કાલાદેશ આ પ્રમાણે છે–
બીજા ગમકમાં જઘન્ય ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને ત્રણ અંતર્મુહૂર્ત અધિક; ત્રીજા ગમકમાં જઘન્ય ૨૨ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; ચોથા ગમકમાં જઘન્ય ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; પાંચમા ગમકમાં રર સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને ત્રણ અંતર્મુહૂર્ત અધિક; છઠ્ઠા ગમકમાં જઘન્ય ૨૨ સાગરોપમ અને પૂવકોટિ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; સાતમા ગમકમાં જઘન્ય ૩૩ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને બે પૂર્વકોટિ વર્ષ અધિક; આઠમા ગમકમાં જઘન્ય ૩૩ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ અને બે અંતર્મુહૂર્ત અધિક; નવમા ગમકમાં જઘન્ય ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને બે પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ॥ ગમક–રથી૯ ॥
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાત નરકના નૈરયિકોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા કરી છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪ : ઉદ્દેશક–૨૦.
૧૦૯ |
સાતે ય નરકમાંથી નીકળેલા નૈરયિકો સંજ્ઞી તિર્યચપણે ઉત્પન્ન થાય છે, પરંતુ યુગલિક તિર્યંચ પણે ઉત્પન્ન થતા નથી. તેની ઋદ્ધિ માટે અસુરકુમારની ઋદ્ધિનો અતિદેશ છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.
(૧) ઉપપાત- સાત નરકના નૈરયિકો સંશી તિર્યચપણે ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ- જઘન્ય- ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. (૩) સંઘયણ– તે અસંઘયણી છે. અનિષ્ટ, અકાંત અમનોજ્ઞ પુદ્ગલો નરયિકોના શરીરરૂપે પરિણત થાય છે. (૪) અવગાહના- ઉત્પત્તિના સમયે નૈરયિકની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પ્રથમ નરકમાં સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ છે. બીજી નરકમાં ૧૫ ધનુષ, બે હાથ અને ૧૨ અંગુલ છે. આ રીતે ક્રમશઃ પ્રત્યેક નરકમાં બમણી અવગાહના છે. સાતમી નરકમાં ૫૦૦ ધનુષની છે. નૈરયિકોમાં દરેકને પોતાની ભવધારણીય અવગાહનાથી ઉત્તરવૈક્રિય અવગાહના બમણી હોય છે.
(૫) સંસ્થાન- હુંડ સંસ્થાન. નૈરયિકો ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો પણ અશુભ કર્મોદયે હુંડ સંસ્થાન જ થાય છે. (૬) લેગ્યા- પહેલી, બીજી નરકમાં કાપોત લેશ્યા, ત્રીજી નરકમાં કાપોત અને નીલ, ચોથી નરકમાં નીલ, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ, છઠ્ઠી નરકમાં કૃષ્ણ અને સાતમી નરકમાં મહાકૃષ્ણ લેશ્યા હોય છે. (૭) દષ્ટિ– ૩ (૮) જ્ઞાનાશાન– પ્રથમ નરકમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી, તે જીવોને બે અજ્ઞાન હોય છે. તે સિવાયના જીવોને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. બીજીથી સાતમી નરક સુધી ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. (૯) યોગ- ૩, (૧૦) ઉપયોગ- ૨, (૧૧) સંજ્ઞા- ૪, (૧૨) કષાય- ૪, (૧૩) ઈન્દ્રિય- ૫, (૧૪) સમુઘાત– પ્રથમ ચાર, (૧૫) વેદના- ૨, (૧૬) વેદ- નપુંસક વેદ, (૧૭) આયુ- સાતે ય નરકની સ્થિતિ જુદી જુદી છે, જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ, (૧૮) અધ્યવસાય- બંને પ્રકારના, (૧૯) અનુબંધઆયુષ્ય પ્રમાણે, (૨૦) સંવેધ– ૧ થી ૬ નરકના નૈરિયકોમાં ભવાદેશ– જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. સાતમી નરકના નૈરયિકો પ્રથમ છ ગમકથી જાય, તો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ કરે છે અને અંતિમ ત્રણ(૭,૮,૯) ગમકથી જાય તો જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ કરે છે, કારણ કે સાતમી નરકમાં જઘન્ય સિવાય મધ્યમ કે ઉત્કૃષ્ટ પર્વતની સર્વ સ્થિતિઓમાં જીવ બે વાર જ ઉત્પન્ન થાય છે તેથી અંતિમ ત્રણ ગમકમાં બે સાતમી નરકના અને બે તિર્યંચ પંચેન્દ્રિયના, તેમ ઉત્કૃષ્ટ ચાર ભવ થાય છે. સર્વ ગમકોનો કાલાદેશ મૂળપાઠથી જ સ્પષ્ટ છે. પ્રથમ નરકના નૈરયિકનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ :ગમક જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(આઠ ભવ) (૧) ઔ ઔ૦ ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૨) ઔ૦ જઘ૦ ૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત
૪ સાગરોપમ અને ૪ અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ૦ ૧૦,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૪) જઘ૦ ૦ ૧૦,૦00 વર્ષ અને અંતર્મુહૂર્ત
૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘ જઘ૦ ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪૦,૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જઘન્ય(બે ભવ)
૧૦,૦૦૦ વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૧ સાગરોપમ અને અંતર્મુહૂર્ત
૧ સાગરોપમ અને અંતર્મુહૂર્ત
૧ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ
પ્રથમ નરકની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. સંશી તિર્યંચની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉ. ક્રોડપૂર્વ વર્ષ. સાતમી નરકના નૈરયિકનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ ઃજઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ ભવ
S
ગમક
(૬) જઘ॰ ઉ૦
(૭) ઓ
(૮) ↑ જય
(૯) ૐa
ગમક
(૧) ઔ ઔ (૨) ઔ॰ જઘ (૩) ઔ॰ ઉ (૪) જવ ઔ
(૫) જય જય
(૬) જય ઉ
(૩) ૐ
(૮) ૐ જ૫
(૯) ૐ »
S
૪
૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૨૨ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ ૨૨ સાગરોપમ અને અંતર્મુહુર્ત ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૨૨ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ ૩૩ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૩૩ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ
સાતમી નરકની સ્થિતિ— જઘન્ય–૨૨ સાગરોપમ, ઉ. ૩૩ સાગરોપમ. સંશી તિર્યંચની સ્થિતિ– જઘન્ય = અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.
શ્રી ભગવતી સ્ત્ર-૫
ઉત્કૃષ્ટ(આઠ ભવ) ૪૦,૦૦૦ વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ
૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ
૪ સાગરોપમ અને ૪ અંતર્મુહૂર્ત ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ
ઉત્કૃષ્ટ(છ, ચાર ભવ)
૬૬ સાગરોપમ અને ૩ પૂર્વકોટિ વર્ષ ૬૬ સાગરોપમ અને ૩ અંતર્મુહૂર્ત ૬૬ સાગરોપમ અને ૩ પૂર્વકોટિ વર્ષ ૬૬ સાગરોપમ અને ૩ પૂર્વકોટિ વર્ષ ૬૬ સાગરોપમ અને ૩ અંતર્મુહૂર્ત ૬૬ સાગરોપમ અને ૩ પૂર્વકોટિ વર્ષ ૬ સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ ૬ઃ સાગરોપમ અને ૨ અંતર્મુહૂર્ત ૬૬ સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ
નાણત્તા :– સાતે નરકના નૈરયિકો સંશી તિર્યંચપણે ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા–૪. જઘન્ય
-
ગમકમાં બે નાણત્તા— જઘન્ય આયુષ્ય અને અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં પણ બે નાળત્તા— ઉત્કૃષ્ટ આયુષ્ય અને અનુબંધ.
નારકો અને દેવોને પ્રાપ્ત થનાર ઋદ્ધિ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સમાન રહે છે. કે તેથી તેની રિદ્ધિમાં સ્થિતિ અને અનુબંધ સિવાય કોઈ પરિવર્તન થતું નથી.
એકેન્દ્રિય આદિની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ ઃ
९ जइ णं भंते! तिरिक्खजोणिएहिंतो उववज्जंति- किं एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! उववाओ जहा पुढविकाइयउद्देसए जाव
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, તિર્યંચ યોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર અહીં જીવોના ભેદ-પ્રભેદ સહિત આગતિ જાણવી જોઈએ યાવત્–
Page #169
--------------------------------------------------------------------------
________________
શતક–૨૪ : ઉદ્દેશક-૨૦
१० पुढविकाइ णं भंते! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वाकोडीआरएस उववज्जेज्जा ।
૧૧૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ- વાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે.
११ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
गोयमा ! परिमाणाइया अणुबंधपज्जवसाणा जच्चेव अप्पणो सट्ठाणे वत्तव्वया सच्चेव पंचिंदियतिरिक्खजोणिएसुवि उववज्जमाणस्स भाणियव्वा, नवरं - णवसुवि गमएसुपरिमाणे जहणेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । भवादेसेण वि णवसुवि गमएस जहण्णेणं दो भवग्गहणाइं, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । सेसं तं चैव । कालादेस उभओ ठिईए करेज्जा ।
1
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે પૃથ્વીકાયિક જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકોના પરિમાણથી લઈને અનુબંધ સુધીની વક્તવ્યતા, સ્વસ્થાનની(પૃથ્વીકાયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી) વક્તવ્યતા અનુસાર જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અહીં નવ ગમકોમાં પરિમાણ જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે, તેમ કહેવું. ભવાદેશથી નવ ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. શેષ પૂર્વવત્. કાલાદેશ બંનેની સ્થિતિ સમ્મિલિત કરીને કહેવો જોઈએ.
१२ ज णं भंते ! आउक्काइएहिंतो उववज्जंति, पुच्छा ?
गोयमा ! एवं आउक्काइयाण वि । एवं जाव चउरिदिया उववाएयव्वा, णवरं सव्वत्थ अप्पणो लद्धी भाणियव्वा । णवसुवि गमएस भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेण उभओ ठिइ करेज्जा । सव्वेसिं सव्वगमएसु जहेव पुढ विक्काइएसु उववज्जमाणाणं लद्धी तहेव सव्वत्थ ठिइं संवेह च जाणेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો પંચેન્દ્રિય તિર્યંચો, અપ્લાયિક જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– પૃથ્વીકાયની જેમ અપ્લાયનું પણ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ સંબંધી કથન કરવું. આ રીતે ચૌરેન્દ્રિય પર્યંતના જીવોનું તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ સંબંધી કથન કરવું પરંતુ સર્વત્ર પોત-પોતાની ઋદ્ધિ કહેવી જોઈએ. નવે ગમકોમાં ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ અને કાલાદેશથી બંનેની સ્થિતિને જોડીને કથન કરવું જોઈએ. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા જીવોની વક્તવ્યતા અનુસાર અહીં પણ સર્વ ગમકોમાં સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. સ્થિતિ અને સંવેધ સર્વત્ર ભિન્ન-ભિન્ન યથાયોગ્ય જાણવા જોઈએ.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ]
શ્રી ભગવતી સત્ર-૫
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. જે પ્રાયઃ સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. પરિમાણ :- પૃથ્વીકાયિક જીવ, જો પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય તો પ્રતિસમય અસંખ્યાત ઉત્પન્ન થાય છે. પરંતુ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવો અને વિકસેન્દ્રિય જીવો પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો નવે ય ગમકમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. કાય સંવેધઃ- ભવાદેશ પૃથ્વીકાયના જીવો મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ થઈ શકે છે પરંતુ તે જીવો મરીને તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, તો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. કાલાદેશ બંને સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. નાણા - પૃથ્વીકાય મરીને સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા-૬, અષ્કાયના-૬, તેઉકાયના–૫, વાયુકાયના-૬, વનસ્પતિકાયના-૭, ત્રણ વિકસેન્દ્રિયના નવ-નવ નાણત્તા થાય, તે પૃથ્વીકાય અનુસાર અહીં પણ જાણવા. આ રીતે તે આઠ જીવોના કુલ દ++૫+૬+૭+૯+૯+૯-૫૭ નાણતા થાય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ :१३ जइ णं भंते ! पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववजंति-किं सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववजंति, असण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा!सण्णिपंचिंदिय, असण्णिपंचिदिय, भेओ जहेव पुढविक्काइएसुउववज्जमाणस्स जाक ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો તે પંચેન્દ્રિય તિર્યંચો, પંચેન્દ્રિય તિર્યચોમાંથી જ આવીને ઉત્પન્ન થાય, તો શું તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે સંજ્ઞી અને અસંશી બંને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા તિર્યંચના ભેદ અનુસાર યાવત१४ असण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते! केवइयकालठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्त ठिईएसु, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभाग-ट्ठिइएसु उववज्जेज्जा। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. १५ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववति ? गोयमा ! अवसेसंजहेव पुढविक्काइएसु उववज्जमाणस्स असण्णिस्स तहेव णिरवसेसं जावभवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडी- हुत्तमब्भहिय, जाव एवइयं कालंगइरागइ करेज्जा । बिइयगमए एस चेव
Page #171
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક–૨૦.
[ ૧૧૩] लद्धी, णवरं-कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडिओ चउहिं अतोमुहुत्तेहिं अब्भहिया, जावएवइय काल गइरागइ करेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની વક્તવ્યતા અનુસાર અહીં પણ ભવાદેશ પર્યત જાણવું. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અનેક(સાત) પૂર્વકોટિ વર્ષ અધિક; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક–૧ // બીજા ગમકમાં પણ આ જ પ્રકારે છે. પરંતુ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ ગમક-૨ // १६ सोच्चक्कोसकालट्ठिईएसज्ववण्णो,जहण्णेणंपलिओवमस्सअसंखेज्जइ भागट्ठिईए सु, उक्कोसेण विपलिओवमस्स असंखेज्जइभागट्टिईएसुउववज्जति । तेणं भंते ! जीवा एगसमएणंकेवइयाउववज्जति?गोयमा !जहारयणप्पभाएउववज्जमाणस्सअसण्णिस्स वत्तवया तहेवणिरवसेसं जावकालादेसो त्ति, णवरं-परिमाणं जहण्णेणं एक्कोवा दोवा तिण्णि वा, उक्कोसेणसखेज्जाउववज्जति,सेसतचेव। ભાવાર્થ-ઇન-તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. તો હે ભગવન! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના કથન અનુસાર અહીં પણ સંપૂર્ણ કથન કાલાદેશ પર્યત જાણવું. પરંતુ વિશેષ એ છે કે અહીં યુગલિકપણે ઉત્પત્તિ હોવાથી પરિમાણ- જઘન્ય એક, બે, અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, શેષ વર્ણન પૂર્વવત્ | ગમક-૩ १७ सोच्व अप्पणा जहण्णकालट्ठिईओजाओ, जहण्णेणं अतोमुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववति । तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! अवसेसंजहा एयस्स पुढविक्काइएसु उववज्जमाणस्स मज्झिमेसुतिसुगमए सुतहा इह वि मज्झिमेसु तिसुगमएसु जाव अणुबंधो त्ति । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेण अट्ठ भवग्गहणाई। कालादेसेण जहण्णेण दो अतोमुहत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुत्तेहिं अब्भहियाओ। ભાવાર્થ - પ્રશ્ન- જો તે સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય, તો તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે જીવો, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે. ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા જઘન્ય સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના મધ્યમ ત્રણ ગમકોનું કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ ત્રણે ગમકોમાં વર્ણન અનુબંધ સુધી જાણવું જોઈએ. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ વર્ષ; કાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક-૪ /
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
१८ सो चेव जहण्णकालट्ठिईएस उववण्णो एस चेव वत्तव्वया, णवरं- कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं अट्ठ अंतोमुहुत्ता; जाव एवइयं कालं गइरागइंकरेज्जा । ભાવાર્થ :- તે જઘન્ય સ્થિતિવાળા અસંશી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો તેની વક્તવ્યતા પ્રથમ ગમક અનુસાર જ છે. પરંતુ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત છે; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૫ ॥ | १९ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं पुव्वकोडिआउएसु, उक्कोसेणं वि पुव्वकोडिआउएसु उववज्जइ एस चेव वत्तव्वया, णवरं - कालादेसेणं जाणेज्जा । ભાવાર્થ :- જો તે જઘન્ય સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો, જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય, ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી પરંતુ કાલાદેશ છઠ્ઠા ગમકની સ્થિતિ અનુસાર જાણવો જોઈએ. II ગમક–૬ ॥ २० सो चेव अप्पा उक्कोसकालट्ठिईओ जाओ सच्चेव पढमगमगवत्तव्वया, णवरं - ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । सेसं तं चेव । कालादेसेणं जहणणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडीपुहुत्तमब्भहियं, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
I
૧૧૪
ભાવાર્થ :- જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય તો તેનું કથન પ્રથમ ગમકની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે, શેષ પૂર્વવત્. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૭ ॥
२१ | सो चेव जहण्णकालट्ठिईएस उववण्णो, एस चेव वत्तव्वया जहा सत्तमगमे, णवरंकालादेसेणं जहण्णेणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ :- જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો પણ સાતમા ગમકની વક્તવ્યતા અનુસાર જાણવું. વિશેષમાં કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક- ૮
२२ सो चेव उक्कोसकालट्ठिएसु उववण्णो, जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागं, उक्कोसेणं वि पलिओवमस्स असंखेज्जइभागं । एवं जहा रयणप्पभाए उववज्जमाणस्स असण्णिस्स णवमगमए तहेव णिरवसेसं जाव कालादेसो त्ति, णवरं - परिमाणं जहा एयस्सेव तइयगमे, सेसं तं चेव ।
ભાવાર્થ [ :- જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં
Page #173
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૦.
| ૧૧૫ ]
ઉત્પન્ન થાય છે ઇત્યાદિ રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી પંચેન્દ્રિય સંબંધી નવમા ગમકની વક્તવ્યતા અનુસાર કાલાદેશ પર્યત કથન કરવું. પરંતુ પરિમાણ અહીં કહેલ ત્રીજા ગમક અનુસાર જાણવું અર્થાત્ ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ || ગમક-૯ | વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. ઉપપાત :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો તે ઉત્કૃષ્ટ અસંખ્યાત વર્ષની અર્થાતુ યુગલિકોની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી અધિક પ્રાપ્ત કરતા નથી.
જઘન્ય સ્થિતિવાળા(૪,૫,૬ ગમકવાળા) અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાત વર્ષની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે અર્થાત્ તે યુગલિક થતા નથી. તેથી જ્યારે તે ૪,૫,૬ ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની જ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરિમાણ :- અસંખ્યાત વર્ષની સ્થિતિવાળા યુગલિક પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતા જ છે, તેથી પ્રથમ ગમકમાં ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમજ ત્રીજા અને નવમા ગમકથી ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિ સહિત યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યારે સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે અને શેષ સ્થાનોમાં અસંખ્યાતા પણ ઉત્પન્ન થઈ શકે છે. ભવાદેશ :- ત્રીજા અને નવમા ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ જ થાય છે, કારણ કે તે ગમકવાળા યુગલિક રૂપે ઉત્પન્ન થાય છે અને યુગલિક મરીને અવશ્ય દેવગતિમાં જાય છે, ફરી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થતા નથી. કાલાદેશ - પહેલા અને સાતમા ગમનમાં ઉત્કૃષ્ટ કાલાદેશ જે અનેક પૂર્વકોટિ અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કહ્યો છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને, સંજ્ઞી તિર્યચપણે ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેમાં ચાર ભવ અસંશી તિર્યંચના ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિના થાય અને ચાર ભવ સંજ્ઞી તિર્યંચના થાય તેમાં ત્રણ ભવ પૂર્વકોટિ વર્ષના અને અંતિમ ભવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા યુગલિક તિર્યચનો કરે છે તો આ રીતે સાત ભવ પૂર્વકોટિ વર્ષના આયુષ્યના અને આઠમો ભવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો હોવાથી પૂર્વોક્ત કાલાદેશ ઘટી શકે છે. અહીં સૂત્રમાં અનેક શબ્દથી સાત કોડ પૂર્વ વર્ષનું કથન છે.
તેથી સાત (૧,૨,૪,૫,૬,૭,૮) ગમકથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે અને ત્રીજા અને નવમાં ગમકથી બે ભવ કરે છે. ગમક-૧,૭માં ભજનાથી અને ગમ-૩,૯માં નિયમાથી યુગલિક થાય. અસંશી તિર્યચનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ :| ગમક | જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ-(આઠ, બે ભવ) ઉ.ભવ (૧) ઔ ઔ૦ બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ (૨) ઔ જઘ૦ |બે અંતર્મુહૂર્ત
ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ. | અંતર્મુહૂર્ત અને પલ્યોનો અસંહ ભાગ પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ-(આઠ, બે ભવ) | ઉ. ભ (૪) જઘ૦ ઔ | બે અંતર્મુહૂર્ત
ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘડ | બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત (૬) જઘ ઉ૦ | અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૭) ઉ . |પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત સાત પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ (૮) ઉ૦ જઘ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત
|પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ અસંશી તિર્યંચની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. | સંશી તિર્યંચમાં પ્રાપ્ત થતી સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. નાણતા :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને, તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા-૯ થાય છે. તેનું કથન અસંજ્ઞી તિર્યંચ મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેની સમાન છે અર્થાતુ જઘન્ય ગમકમાં નાણત્તા-૭ (૧) અવગાહના (૨) દષ્ટિ (૩) જ્ઞાનાજ્ઞાન (૪) યોગ (૫) આયુષ્ય (૬) અધ્યવસાય (૭) અનુબંધ અને ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા (૧) આયુષ્ય અને (૨) અનુબંધ. સંજ્ઞી તિર્યંચોની તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ :२३ जइणंभंते !सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति-किंसंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति,असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्ख जोणिएहितोउववज्जति? गोयमा!संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति, णो असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે પંચેન્દ્રિય તિર્યંચ જીવો, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે પરંતુ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. २४ जइणं भंते !संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जतिकिं पज्जक्तसंखेज्जवासाउयसण्णिपचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, अपज्जत्त संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववजंति? गोयमा ! दोसुवि उववज्जति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! જો તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથીઆવીને ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે બંને પ્રકારના સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
२५ संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, सेणं भते ! केवइयकाल-ठिईएसु उववज्जेज्जा?
Page #175
--------------------------------------------------------------------------
________________
शत-२४: देश-२०
| ११७ गोयमा!जहण्णेणं अंतोमुत्तठिईएसु, उक्कोसेणं तिपलिओवमट्ठिइएसुउववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવો, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. २६ ते णं भंते ! जीवा एग समएणं केवइया उववज्जति ? गोयमा ! जहा एयस्स चेव सण्णिस्स रयणप्पभाए उववज्जमाणस्स पढमगमए, णवरंओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं । सेसंतंचेव जावभवादेसो त्ति । कालदेसेणं जहण्णेणंदो अतोमुत्ता,उक्कोसेण तिण्णि पलिओवमाई पुव्वकोडीपुहुत्तमब्भहियाई, जावएवइयं कालं गइरागइंकरेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ते संशी पंथेन्द्रिय तिर्ययो, समयमां 240 6त्पन्न थाय छ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના પ્રથમ ગમકની સમાન અહીં સંપૂર્ણ કથન છે. વિશેષતા- અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૧000 યોજન છે, શેષ વર્ણન ભવાદેશ પર્વત ઉપરોક્ત પ્રમાણે જાણવું. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(સાત) પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ; યાવતું એટલા કાલ પર્યત ગમનાગમન કરે છે. તે ગમક–૧ २७ सोचेव जहण्णकालदिईएस उववण्णो एसचेव वत्तव्वया.णवर-कालादेसेणं जहण्णेणंदो अंतोमुहुत्ता,उक्कोसेणचत्तारिपुवकोडीओचउहि अतोमुहुत्तेहिं अब्भहियाओ, जाव एवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થ:- જો તે જીવ, જઘન્ય કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો પણ પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર જાણવું. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર संत डूत मधि; यावत् मेस स सुधी गमनागमन ४२ छ. ॥ गभ-२॥ २८ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णो, जहण्णेणं तिपलिओवमट्ठिईएसु, उक्कोसेण वि तिपलिओवमट्ठिईएसुउववज्जेज्जा, एस चेव वत्तव्वया, णवर- परिमाण जहण्णेण एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जति । ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं, सेसंतंचेव जाव अणुबंधो त्ति । भवादेसेणं दो भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं तिण्णि पलिओवमाइं अंतोमुहत्त मब्भहियाई, उक्कोसेणं तिण्णि पलिओवमाइं पुव्वकोडीए अब्भहियाई; जाव एवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ:- તે સંજ્ઞી તિર્યંચ, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. પરિમાણ(યુગલિકની અપેક્ષાએ) જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧000 યોજન, શેષ પૂર્વવતુ, યાવત્ અનુબંધ પર્યત જાણવું ભવાદેશથી બે ભવ અને કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ત્રણ પલ્યોપમ અને
Page #176
--------------------------------------------------------------------------
________________
| ११८ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. I ગમક-all
२९ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, जहण्णेणं अंतोमुहुत्तठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववज्जेज्जा । लद्धी से जहा एयस्स चेव सण्णिपचिंदियस्स पुढविक्काइएसु उववज्जमाणस्स मज्झिल्लएसुतिसुगमएसुसच्चेव इह विमज्झिमेसु तिसुगमएसुकायव्वा । संवेहो जहेव एत्थ चेव असण्णिस्स मज्झिमेसुतिसुगमएसु। ભાવાર્થ :- સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ વિષયમાં પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની વક્તવ્યતા અનુસાર અહીં મધ્યમ ત્રણ(૪,૫,૬) ગમક જાણવા જોઈએ અને પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યમ ત્રણ ગમકમાં જે સંવેધ કહ્યો છે, તે જ રીતે અહીં પણ જાણવો જોઈએ. // ગમક–૪થી દો. ३० सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ जहा पढमगमओ। णवरं-ठिई अणुबंधो जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । कालादेसेणं जहण्णेणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं तिण्णि पलिओवमाइ पुव्वकोडीपुहुत्तमब्भहियाइं; जाव एवइयं कालं गइरागडुकरेज्जा । ભાવાર્થ - તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય, તો પ્રથમ ગમકની સમાન છે પરંતુ સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષનો છે. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ અનેક(સાત) પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક-૭ll ३१ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो एस चेव वत्तव्वया । णवरंकालादेसेणं जहण्णेणं पुव्वकोडी अंतोमुत्तमब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, जाव एवइयंकालं गइरागडुकरेज्जा। ભાવાર્થ - તે ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો પણ પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; કાવત્ એટલા કાલ સુધી गमनागमन ४२छ.॥ गभर-८॥ ३२ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णोजहण्णेणं तिपलिओवमट्ठिईएसु, उक्कोसेणं वितिपलिओवमट्टिईएसु, अवसेसंतचेव । णवरं- परिमाणं,ओगाहणा य जहा एयस्सेव तइयगमए । भवादेसेणंदो भवग्गहणाईकालादेसेणंजहण्णेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडीए अब्भहियाई, उक्कोसेणं तिण्णि पलिओवमाइं पुव्वकोडीए अब्भहियाई, जाव एवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ - તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવતું. તેમાં વિશેષતા એ છે કે પરિમાણ અને અવગાહના ત્રીજા ગમત અનુસાર છે. ભવાદેશથી જઘન્ય અને
Page #177
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક–૨૦.
[ ૧૧૯]
ઉત્કૃષ્ટ બે ભવ તથા કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ થાવ એટલા કાલ પર્યત ગમનાગમન કરે છે. તે ગમક-૯ || વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. તેઓ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. પરિમાણ :– ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય યુગલિક થાય છે અને યુગલિક જીવો સંખ્યાતા જ હોય છે. તેથી ત્રીજા અને નવમા ગમકમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવો જ ઉત્પન્ન થાય છે. છઠ્ઠા ગમકથી જાય ત્યારે તે સ્વયં જઘન્ય સ્થિતિના (અપર્યાપ્ત) હોવાથી ઉત્કૃષ્ટ કોડ પૂર્વની જ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, તેનાથી અધિક સ્થિતિ પામી શકતા નથી અર્થાતુ યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. તેથી છઠ્ઠા ગમકમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે. શેષ ગમકમાં પણ જઘન્ય ૧,૨,૩ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે. કાય સંવેધઃ- ભવાદેશ– અસંજ્ઞી તિર્યંચ જેમ સંજ્ઞી તિર્યંચની પણ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો ૧,૨,૪,૫,૬,૭,૮ ગમકથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. ૩,૯ ગમકથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. કારણ કે તે બે ચમકથી ઉત્પન્ન થાય ત્યારે યુગલિક જ થાય છે અને યુગલિક મરીને દેવગતિમાં જ જાય છે તેથી તેના બે ભવ જ થાય છે.
જ્યારે પહેલા અને સાતમા ગમકથી આઠ ભવ કરે છે ત્યારે પૂર્વકોટિ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિના સાત ભવ કરે અને આઠમો ભવ ત્રણ પલ્યોપમની સ્થિતિનો યુગલિકનો કરે છે. તે પ્રમાણે પહેલા અને સાતમા ગમકમાં કાલાદેશ થાય છે. આ રીતે ગમક–૧,૭માં ભજનાથી અને ગમક–૩૯ નિયમાથી યુગલિક થાય છે. સંજી તિર્યંચ પદ્રિયનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ :
ગમક | જઘન્ય (બે ભવ) | ઉત્કૃષ્ટ (આઠ, બે ભવ) |ઉત્કૃષ્ટ ભવ (૧) ઔ ઔ૦ બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૨) ઔ૦ જઘ૦ બે અંતર્મુહૂર્ત
ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ૦ અંતર્મુહૂર્ત અને ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૪) જઘ ઔ૦ બે અંતર્મુહૂર્ત
ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૫) જઘ જઘ૦ બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત (૬) જઘ0 ઉ અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૭) ઉ૦ ઔ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત સાત પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૮) ઉ૦ જઘ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત | ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૯) ઉ૦
ઉ પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ સંશી તિર્યંચની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. સંશી તિર્યંચમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. નાણા:- સંજ્ઞી તિર્યંચ મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેની જેમ ૧૧ નાણત્તા જાણવા. જઘન્ય ગમકમાં નાણત્તા-૯ થાય છે– (૧) અવગાહના (૨) વેશ્યા (૩) દષ્ટિ (૪) જ્ઞાનાજ્ઞાન (૫) યોગ (૬) સમુઘાત
Page #178
--------------------------------------------------------------------------
________________
| ૧૨૦ |
શ્રી ભગવતી સત્ર-૫
(૭) સ્થિતિ (૮) અધ્યવસાય અને (૯) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા પૂર્વવત્ થાય છે. Mવર મોદિના :- સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ ગમકની ઋદ્ધિનું કથન શાસ્ત્રકારે પ્રથમ નરકમાં ઉત્પન્ન થતાં સંજ્ઞી તિર્યંચની ઋદ્ધિના અતિદેશપૂર્વક કર્યું છે. તેમાં અવગાહનાની વિશેષતા દર્શાવી છે; તેનું તાત્પર્ય આ પ્રમાણે છે જો કે બંને સ્થળે ઉત્પન્ન થતાં સંજ્ઞી તિર્યંચની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે, તેમ છતાં નરકમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી તિર્યંચ પર્યાપ્ત જ હોય છે, તેથી તેની અંગુલના અસંખ્યાતમા ભાગની જઘન્ય અવગાહના પર્યાપ્તાવસ્થાને યોગ્ય હોય છે પરંતુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ, પર્યાપ્ત અને અપર્યાપ્તા બંને હોય શકે છે; તેથી તેની અંગુલના અસંખ્યાતમા ભાગની જઘન્ય અવગાહના અપર્યાપ્તાવસ્થાને યોગ્ય અર્થાત્ પર્યાપ્તાવસ્થા કરતાં ઓછી હોય છે, આ બંનેમાં તફાવત છે.
જ્યારે સંજ્ઞી તિર્યંચ ત્રીજા કે નવમા ગમકથી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે તેની ઋદ્ધિનું કથન સૂત્રકારે પ્રથમ ગમકના અતિદેશપૂર્વક કરીને અવગાહનામાં વિશેષતા કહી છે; ત્યાં પણ જઘન્ય અવગાહનામાં જ તફાવત છે. કારણ કે જીવ જ્યારે ત્રીજા, નવમાં ગમકથી ઉત્પન્ન થાય ત્યારે તે ઉત્કૃષ્ટ સ્થિતિએ જ ઉત્પન્ન થવાના છે, તેથી તેની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના પર્યાપ્તા અવસ્થાને યોગ્ય હોય છે અર્થાત્ પ્રથમ ગમકથી અધિક હોય છે.
આ રીતે સંજ્ઞી તિર્યંચ જ્યારે, તિર્યંચ પંચેન્દ્રિયમાં પહેલા, ત્રીજા કે નવમાં ગમકથી ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવા છતાં પ્રથમ ગમકમાં અપર્યાપ્તાવસ્થાને યોગ્ય અને ત્રીજા, નવમાં ગમકમાં પર્યાપ્તાવસ્થાને યોગ્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના હોય છે. ઉક્ત ત્રણે ય સ્થળે આ રહસ્ય સૂત્રકારે વર ઓફ શબ્દ પ્રયોગથી પ્રગટ કર્યું છે. અસંજ્ઞી મનુષ્યોની પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પત્તિ :३३ जइ णं भंते ! मणुस्सेहिंतो उववजंति-किं सण्णिमणुस्सेहिंतो उववजंति, असण्णि-मणुस्सेहिंतो उववज्जति? गोयमा!सण्णिमणुस्सेहितो विउववज्जति असण्णिमणुस्सेहितो वि उववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જો તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે સંશી અને અસંશી બંને પ્રકારના મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ३४ असण्णिमणुस्से णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसुउववज्जित्तए से णं भंते ! केवइयकालठिईएसुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिआउएसु उववज्जेज्जा । लद्धी से तिसु वि गमएसु जहेव पुढविक्काइएसु उववज्जमाणस्स । संवेहो जहा एत्थ चेव असण्णिपचिंदियस्स मज्झिमेसुतिसुगमएसु तहेव णिरवसेसो भाणियव्वो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસંજ્ઞી મનુષ્યો મરીને, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ
Page #179
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨૦
વર્ષની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી મનુષ્યના પ્રથમ ત્રણ ગમક અનુસાર ઋદ્ધિ સહિત અહીં પણ પ્રથમ ત્રણ ગમક જાણવા જોઈએ. કાય સંવેધ(કાલાદેશ) અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના તિર્યંચ પંચેન્દ્રિય સાથે કહેલા મધ્યમ ત્રણ ગમકના કાલાદેશ અનુસાર જાણવો.
|| ગમક–૧થી ૩ |
વિવેચનઃ
૧૨૧
અસંશી મનુષ્યમાં પ્રથમ ત્રણ ગમકનો જ સંભવ છે, કારણ કે અસંજ્ઞી મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે, તેથી તેમાં ઔધિકના ત્રણ ગમક જ થઈ શકે છે. શેષ છ ગમકની સંભાવના નથી. તે સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેનાથી અધિક સ્થિતિમાં અર્થાત્ યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. તે જીવો પ્રથમ ત્રણ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું.
સંજ્ઞી મનુષ્યોની પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પત્તિ ઃ
३५ जइ सण्णिमणुस्सेहिंतो उववज्जंति - किं संखेज्जवासाउय-सण्णिमणुस्सेहिंतो उववज्जंति, असंखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववज्जंति ? गोयमा ! संखेज्जवासायसण्णिमणुस्सेहिंतो उववज्जंति, णो असंखेज्जवासाउय- सण्णिमणुस्सेहिंतो उववज्जति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો પંચેન્દ્રિય તિર્યંચો, સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ३६ जइ संखेज्जवासाउय-सण्णिमणुस्सेहिंतो उववज्जति - किं पज्जत्त- अपज्जत्तेहिंतो, पुच्छा ? गोयमा ! पज्जत्त-संखेज्जवासाउय-सण्णिमणुस्सेहिंतो वि उववज्जंति अपज्जत्तसंखेज्जवासाउय-सण्णिमणुस्सेहिंतो वि उववज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો પંચેન્દ્રિય તિર્યંચ, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
३७ सण्णिमणुस्से णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, सेणं भंते ! केवइय काल ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો મરીને, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
| १२२ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
३८ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा ! लद्धी से जहा एयस्सेव सण्णिमणुस्सस्स पुढविक्काइएसुउववज्जमाणस्स पढमगमए जावभवादेसो त्ति। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडि पुहुत्तमब्भहियाई, जाव एवइय कालगइरागइ करेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ते संशी मनुष्यो समयम1 3240 लत्पन्न थाय छ ? 612-3 ગૌતમ ! પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી મનુષ્યના પ્રથમ ગમકની સમાન ભવાદેશ પર્યત જાણવું. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(સાત) પૂવેકોટિ વર્ષ અધિકે ત્રણ પલ્યોપમ; યાવત્ मेटास सुधी गमनागमन ४२ छ.॥ ४-१॥ ३९ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो एस चेव वत्तव्वया । णवरंकालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अतोमुहुत्तेहिं अब्भहियाओ; जाव एवइयं काल गइरागइ करेज्जा । ભાવાર્થ - તે સંશી મનુષ્યો મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો પણ પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. વિશેષતા કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૨ // ४० सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं तिपलिओवमट्टिईए सु, उक्कोसेणं वि तिपलिओवमट्टिईएसु, सच्चेव वत्तव्वया, णवरं- ओगाहणा जहण्णेणं अंगुलपुहुत्तं, उक्कोसेणं पंच धणुसयाई । ठिई जहण्णेणं मासपुहुत्तं, उक्कोसेणं पव्वकोडी । एवं अणबंधो वि । भवादेसेणं दो भवग्गहणाई.कालादेसेणं जहण्णेणं तिण्णि पलिओवमाइं मासपुहुत्तमब्भहिया, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोडीए अब्भहियाइं जाव एवइयं कालं गइरागइंकरेज्जा। ભાવાર્થ:- તે સંજ્ઞી મનુષ્યો મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે, અહીં પણ પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા– અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ છે. સ્થિતિ-જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. આ રીતે અનુબંધ પણ જાણવો જોઈએ. ભવાદેશથી બે ભવ અને કાલાદેશથી- જઘન્ય અનેક માસ અધિક ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ३१॥ ५८योपभ; यावत् मेटास सुधी गमनागमन २७. भ-3॥ ४१ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओजाओ,जहा सण्णिपंचिंदियतिरिक्खजोणियस्स पचिंदियतिरिक्खजोणिएसुउववज्जमाणस्स मज्झिमेसुतिसुगमएसुवत्तव्वया भाणिया एस चेव एयस्स वि मज्झिमेसु तिसुगमएसु णिरवसेसा भाणियव्वा, णवरं- परिमाणं उक्कोसेणं संखेज्जा उववज्जति, सेसंतंचेव । ભાવાર્થ :- સંજ્ઞી મનુષ્યો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, તો પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થનારા
Page #181
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૦
[ ૧૨૩]
સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના મધ્યમ ત્રણ ગમક અનુસાર તેની વકતવ્યતા જાણવી પરંતુ તે પરિમાણમાં સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ II ગમક-૪થી ૬ || ४२ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ,सच्चेव पढमगमगवत्तव्वया,णवरंओगाहणा जहण्णेणं पंच धणुसयाई, उक्कोसेण वि पंच धणुसयाई । ठिई अणुबंधो जहण्णेणं पुत्वकोडी उक्कोसेण विपुवकोडी, सेसंतहेव जाव भवादेसो त्ति, कालादेसेणं जहण्णेणं पुत्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोडीपुहुत्तमब्भहियाई, जावएवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થ:- તે સંજ્ઞી મનુષ્યો સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય, તો તેની વક્તવ્યતા પ્રથમ ગમક અનુસાર જાણવી જોઈએ. પરંતુ અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે, શેષ ભવાદેશ પર્યત પૂર્વવતુ જાણવું. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ અનેક(સાત) પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક-૭ // ४३ सोच्व जहण्णकालट्ठिईएसुखवण्णो, एसच्ववत्तव्वया,णवस्-कालादेसेणंजहण्णेणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ :- સંજ્ઞી મનુષ્યો, જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો પણ આ જ પ્રકારે જાણવું. વિશેષતા- કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૮ || |४४ सोचेवउक्कोसकालट्ठिईएसुउववण्णो,जहण्णेणं तिण्णि पलिओवमाई,उक्कोसेणं वितिण्णि पलिओवमाई, एस चेव लद्धी जहेव सत्तमगमे । भवादेसेणंदो भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडीए अब्भहियाई, उक्कोसेणं वि तिण्णि पलिओवमाई पुव्वकोडीए अब्भहियाई, जाव एवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ - તે સંજ્ઞી મનુષ્યો, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, તેની ઋદ્ધિ સાતમા ગમકની સમાન જાણવી. ભવાદેશથી બે ભવ તથા કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે..ગમક-૯ / વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી મનુષ્યોની તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે ઉપપાત - અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્યો દેવમાં જ ઉત્પન્ન થાય છે, તિર્યંચોમાં તેની ઉત્પત્તિ થતી નથી, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તેની ઋદ્ધિનું કથન પૃથ્વીકાયમાં
Page #182
--------------------------------------------------------------------------
________________
| ૧૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉત્પન્ન થનારા સંજ્ઞી મનુષ્યોની નવે ય ગમકની સમાન હોય છે. તેમાં વિશેષતાઓ આ પ્રમાણે છેપરિમાણ :- નવે ય ગમકમાં એક સમયમાં એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, કારણ કે સંજ્ઞી મનુષ્યો સંખ્યાતા જ છે. જઘન્ય ગમકમાં તેની ઋદ્ધિનું કથન સંજ્ઞી તિર્યંચ પ્રમાણે કર્યું છે. સંજ્ઞી તિર્યંચ એક સમયમાં અસંખ્યાતા પણ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ મનુષ્યો સંખ્યાતા હોવાથી સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. અવગાહના:- મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની છે. પરંતુ જ્યારે તે સંજ્ઞી તિર્યંચમાં ત્રીજા રામકથી (ઉત્કૃષ્ટ સ્થિતિએ) ઉત્પન્ન થાય, ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. તેથી સિદ્ધ થાય છે કે ઓછામાં ઓછી અનેક અંગુલની અવગાહના વાળા મનુષ્યો જ યુગલિકપણે ઉત્પન્ન થઈ શકે છે અને સાતમા, આઠમા અને નવમા ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની જ હોય છે કારણ કે મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અવગાહના પણ ઉત્કૃષ્ટ હોય છે. સ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ અને અનુબંધ પ્રથમ બે ગમકમાં છે. પરંતુ ત્રીજા ગમકમાં તેની સ્થિતિ જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. તેથી સ્પષ્ટ થાય છે કે અનેક માસથી અલ્પ સ્થિતિવાળા મનુષ્યો યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. સંવેધઃ- ભવાદેશ ત્રીજા અને નવમા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ અને શેષ ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલાદેશ સ્થિતિ અનુસાર થાય છે. સન્ની મનુષ્યનો સન્ની તિર્યંચ સાથે કાલાદેશ :ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ, બે ભવ) | ઉત્કૃષ્ટ ભાવ (૧) ઔ ઔ૦ | બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને ૩ પલ્યોપમ (૨) ઓ જઘ૦ | બે અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૩) ઔ૦ ઉ૦ | અનેક માસ અને ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૪) જઘ ઔ | બે અંતર્મુહૂર્ત
૪ અંતર્મુહૂર્ત અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ બે અંતર્મુહૂર્ત
૮ અંતર્મુહૂર્ત (૬) જઘ ઉ૦ અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૪ પૂર્વકોટિ વર્ષ (૭) ઉ૦ ઔ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત સાત પૂર્વકોટિ વર્ષ અને ૩ પલ્યોપમ (૮) ઉ૦ જઘo પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત ૯) ઉ ઉ૦ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ
| પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પત્થાપન || | સંશી મનુષ્યની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ. ત્રીજા ગમકમાં જઘન્ય અનેક માસ.
સન્ની તિર્યંચમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. નાણતા :- સંજ્ઞી મનુષ્ય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેની જેમ અહીં પણ ૧૨ નાણત્તા થાય છે. તેમાં જઘન્ય ગમકમાં નાણત્તા-૯ થાય છે– (૧) અવગાહના (૨) વેશ્યા (૩) દષ્ટિ (૪) જ્ઞાનાજ્ઞાન (૫) યોગ (૬) સમુદ્દઘાત (૭) આયુષ્ય (૮) અધ્યવસાય અને (૯) અનુબંધ- ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-૩ થાય છે– (૧) અવગાહના (૨) આયુષ્ય (૩) અનુબંધ. તેનું સ્પષ્ટીકરણ પૃથ્વીકાય ઉદ્દેશકથી જાણવું. દેવોની પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પત્તિ :४५ जइणं भंते ! देवेहिंतो उववति-किं भवणवासिदेवेहिंतो उववति,वाणमंतर
Page #183
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨૦
૧૨૫
जोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जंति ? गोयमा ! भवणवासिदेवेहिंतो वि उववज्जति जाव वेमाणियदेवेहिंतो वि उववज्र्ज्जति।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે પંચેન્દ્રિય તિર્યંચો, દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો ભવનપતિ દેવોમાંથી, વાણવ્યંતર, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્ વૈમાનિક દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. ભવનપતિ દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ ઃ
४६ जणं भंते! भवणवासिदेवेहिंतो उववज्जंति किं असुरकुमारभवणवासिदेवेहिंतो उववज्जंति जावथणियकुमारभवणवासिदेवेहिंतो उववज्र्ज्जति, पुच्छा ? गोयमा ! असुरकुमार जावथणियकुमारभवणवासिदेवेहिंतो उववज्र्ज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે પંચેન્દ્રિય તિર્યંચો, ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
४७ असुरकुमारे णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, सेणं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववज्जेज्जा । असुरकुमाराणं लद्धी णवसुवि गमएस जहा पुढ विक्काइएसु उववज्जमाणस्स । भवादेसेणं सव्वत्थ अटु भवग्गहणाइं उक्कोसेणं, जहणेणं दोण्णि भव- ग्हणाइं । ठिझं संवेहं च सव्वत्थ जाणेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો અસુરકુમાર દેવો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ- વાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. તેના નવ ગમકની ઋદ્વિ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા અસુરકુમારની વક્તવ્યતા અનુસાર જાણવી. ભવાદેશથી સર્વત્ર જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. સ્થિતિ અને સંવેધ–કાલાદેશ સર્વત્ર ભિન્ન ભિન્ન છે, તે ઉપયોગપૂર્વક જાણવા.
૪૮ ખાન મારે ખં મતે ! ને વિદ્, પુચ્છા ? નોયમા !સ ચેવ વત્તળ્યા, ખવરठिई संवेह च जाणेज्जा । एवं जाव थणियकुमारे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો નાગકુમાર દેવો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય છે? ઉત્ત૨– હે ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત અસુરકુમારની વક્તવ્યતા અનુસાર જાણવું પરંતુ સ્થિતિ અને સંવેધ ભિન્ન છે, તે ઉપયોગ પૂર્વક જાણવા. આ રીતે સ્તનિતકુમારો પર્યંત જાણવું.
વ્યંતર દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ ઃ
૪૬૧ નફળ મતે ! વાળમતહિંતો વવોલ્ગા– વિપિસાયતિો, પુચ્છા ?પોયમા !
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
उववाओतहेव । जावભાવાર્થ :- પ્રશ્ન- જો તે પંચેન્દ્રિય તિર્યંચો, વાણવ્યંતર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તો શું પિશાચ વાણવ્યંતરમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઉત્પત્તિ સંબંધી કથન પૂર્વવત્ જાણવું. ५० वाणमंतरे णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसुउववज्जित्तए, पुच्छा? જોયમાં !પત્રવેવ,પાવર-ડિવેવનાગેના ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો તે સંબંધી પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારના કથન પ્રમાણે નવ ગમક સમજવા. સ્થિતિ અને સંવેધ તેનાથી જુદા ઉપયોગ પૂર્વક જાણવા જોઈએ.
જ્યોતિષી દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ :५१ जइणं भंते ! जोइसिएहितो उववज्जेज्जा किंचंदविमाणेहितो, पुच्छा ? गोयमा! उववाओ तहेव जावભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે પંચેન્દ્રિય તિર્યંચો, જ્યોતિષી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ચંદ્રવિમાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! ઉત્પત્તિ સંબંધી સર્વ કથન પૂર્વવત્ જાણવું.
५२ जोइसिए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, पुच्छा? गोयमा ! एसचेव वत्तव्वया । जहा पुढविक्काइयउद्देसए, णवर- भवग्गहणाइणवसुवि गमएसुअट्ठ जावकालादेसेणंजहण्णेणअट्ठभागपलिओवमंअंतोमुत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि पलिओवमाइंचउहिं पुव्वकोडीहिं चउहिंयवाससयसहस्सेहिं अब्भहियाई, जाव एवइयंकालंगइरागडुकरेज्जा । एवंणवसुविगमएसु, णवरं-ठिइंसंवेहंच जाणेज्जा। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! જ્યોતિષી દેવો મરીને, પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર જાણવું. વિશેષમાં નવ ગમકમાં આઠ ભવ થાય છે યાવતું કાલાદેશથી જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ અને ચાર પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે નવ ગમક જાણવા જોઈએ. સ્થિતિ અને સંવેધ ભિન્ન-ભિન્ન ઉપયોગપૂર્વક જાણવા જોઈએ. વૈમાનિક દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ :५३ जइणं भंते ! वेमाणियदेवेहिंतो उववज्जति-किं कप्पोवगवेमाणिय देवेहितो उववज्जति, कप्पाईयवेमाणिय देवेहिंतो उववज्जति ? गोयमा !कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति,णो कप्पाईयवेमाणियदेवेहितोउववति । जइणं भंते !कप्पोवगदेवेहितो
Page #185
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨૦
उववज्जंति, पुच्छा ? गोयमा ! जाव सहस्सारकप्पोवगवेमाणियदेवेहिंतो वि उववज्जति, णो आणय जाव अच्चुयकप्पोवगवेमाणियदेवेहिंतो उववज्र्ज्जति ।
૧૨૭
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તિર્યંચ પંચેન્દ્રિય, વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કલ્પોપપન્નક કે કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર-હે ગૌતમ ! તે કલ્પોપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, જો કલ્પોપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય તો યાવત્ સહસ્રાર કલ્પોપપત્રક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે પરંતુ આણત યાવત્ અચ્યુત કલ્પોપપત્રક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન
થતા નથી.
५४ सोहम्मदेवे णं भंते ! जे भविए पंचिदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं ते! केवइयकालठिईएसु उववज्जेज्जा ?
गोयमा ! जहणेणं अंतोमुहुत्तठिईएसु उववज्जेज्जा, उक्कोसेणं पुव्वकोडी आउएसु, सेसं जहेव पुढविक्काइयउद्देसए णवसु वि गमएसु । णवरं - णवसु वि गमए सु जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । ठिडं कालादेसं च जाणिज्जा। एवं ईसाणदेवे वि । एवं एएणं कमेणं अवसेसा वि जाव सहस्सारदेवेहिंतो उववाएयव्वा, , णवरं - ओगाहणा जहा ओगाहणसंठाणे, लेस्सा- सणकुमार- माहिंदबंभलोएसु एगा पम्ह- लेस्सा, सेसाणं एगा सुक्कलेस्सा । वेए- णो इत्थिवेयगा, पुरिसवेयगा, णो णपुंसगवेयगा । आउअणुबंधा जहा ठिईपए, सेसं जहेव ईसाणगाणं; જાયસંવેદ ચ નાગેન્ગા । સેવ મતે! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ દેવલોકના દેવો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો
કેટલા કાલની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. શેષ નવ ગમકમાં પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. નવ ગમકમાં સંવેધ– ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે, સ્થિતિ અને કાલાદેશ ભિન્ન-ભિન્ન જાણવા જોઈએ. આ રીતે ઈશાન દેવલોકના દેવોના વિષયમાં પણ જાણવું જોઈએ. આ જ ક્રમથી સહસ્રાર દેવલોકના દેવો પર્યંત જાણવું જોઈએ. વિશેષતા એ છે કે પ્રજ્ઞાપના સૂત્રના ર૧ મા અવગાહન-સંસ્થાન પદ અનુસાર અવગાહના જાણવી જોઈએ, લેશ્યા–સનત્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકમાં એક પદ્મલેશ્યા અને લાન્તક, મહાશુક્ર અને સહસ્રારમાં એક શુક્લલેશ્યા હોય છે. વેદ-સ્ત્રીવેદ કે નપુંસકવેદ નથી, એક પુરુષવેદ જ હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદ અનુસાર સ્થિતિ અને અનુબંધ જાણવા જોઈએ. શેષ કથન ઈશાન દેવલોકના દેવોની સમાન છે. કાયસંવેધ ભિન્ન ભિન્ન જાણવા જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દેવોની પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
તેની સમસ્ત ઋદ્ધિ આ પ્રમાણે છે– (૧) ઉપપાત– ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા સૌધર્મ દેવલોકથી આઠમા સહસાર દેવલોક પર્વતના દેવો આવીને તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈ શકે છે. તે દેવો જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે, તે યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. (૨) પરિમાણ- તે દેવો એક સમયમાં જઘન્ય- ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થઈ શકે છે. (૩) અવગાહના- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા–બીજા દેવલોકના દેવોની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાત હાથની, ત્રીજા અને ચોથા દેવલોકમાં છ હાથની, પાંચમા અને છઠ્ઠા દેવલોકમાં પાંચ હાથની અને સાતમાં આઠમા દેવલોકમાં ચાર હાથની અવગાહના છે. ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ લાખ યોજનની છે. (૪) સંઘયણ– દેવો અસંઘયણી છે. શુભ અને ઇષ્ટ, કાંત પુદ્ગલો તેના શરીર રૂપે પરિણત થાય છે. (૫) સંસ્થાન- દેવોને સમચતુરસ સંસ્થાન હોય છે. ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે પોતાની ઇચ્છાનુસાર બનાવી શકે છે. તે અપેક્ષાએ છ સંસ્થાન હોય છે. (૬) લેયા- ભવનપતિ, વ્યંતરમાં પ્રથમ ચાર લેશ્યા; જ્યોતિષી અને ૧,૨ દેવલોકમાં તેજો વેશ્યા; ૩,૪,૫ દેવલોકમાં પધ લેશ્યા; ૬,૭,૮ મા દેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. (૭) દષ્ટિ– ૩ (૮) શાનાશાન- ભવનપતિ અને વ્યંતરમાં ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાનની ભજના; જ્યોતિષી અને ૧ થી ૮ દેવલોકમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા. (૯) યોગ- ૩. (૧૦) ઉપયોગ- ૨. (૧૧) સંજ્ઞા-૪. (૧૨) કષાય- ૪. (૧૩) ઇન્દ્રિય- ૫. (૧૪) સમુઘાત- પ્રથમ પાંચ. (૧૫) વેદના- ૨. (૧૬) વેદ- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી ૧,૨ દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ.૩ થી ૮દેવલોકમાં એક પુરુષવેદ હોય. (૧૭) આયુષ્ય-સ્થાનાનુસાર. (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત. (૧૯) અનુબંધ – આયુષ્ય પ્રમાણે. (૨૦) કાય સંધભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલાદેશ આ પ્રમાણે છે– સૌધર્મ દેવલોકના દેવનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ :ગમક જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(આઠ ભવ) (૧) ઔ ઔ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત
૮ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૨) ઔ જઘ૦ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત
૮ સાગરોપમ અને ૪ અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ૦ પલ્યોપમ અને પૂર્વકોટિ વર્ષ
૮ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૪) જઘ ઔર પલ્યોપમ અને અંતર્મુહૂર્ત
૪ પલ્યોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત
૪ પલ્યોપમ અને ૪ અંતર્મુહૂર્ત (૬) જઘ૦ ઉ૦ પલ્યોપમ અને પૂર્વકોટિ વર્ષ
૪ પલ્યોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૭) ઉ૦ ૦ બે સાગરોપમ અને અંતર્મુહૂર્ત
૮ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૮) ઉ૦ જઘ૦ બે સાગરોપમ અને અંતર્મુહૂર્ત
૮ સાગરોપમ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉ ઉ. બે સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ ૮ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ સૌધર્મ દેવલોકની સ્થિતિ-જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. સંશી તિર્યંચની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.
આ રીતે પ્રત્યેક સ્થાનના ૯ ગમકનો કાલાદેશ તે તે દેવલોકની સ્થિતિ અનુસાર થાય છે. નાણા - પ્રત્યેક સ્થાનમાં ચાર-ચાર નાણત્તા થાય છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ગમકમાં બે-બે નાણત્તા
Page #187
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪ : ઉદ્દેશક–૨૦.
[ ૧૨૯]
(૮૦
છે– (૧) આયુષ્ય અને (૨) અનુબંધ. દેવોને જઘન્ય કે ઉત્કૃષ્ટ ગમકમાં પરિપૂર્ણ(૧૦,000 વર્ષ આદિ) આયુષ્ય હોવાથી અન્ય નાણત્તા થતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણતા :ઉત્પન્ન થતા જીવ | ભવ સંખ્યા
ગરમા
નાણતા જશે. ઉ. વિવરણ | કુલ || વિવરણ | ૧ થી ૬નરક
૯ ગમ્માથી ૬૪૯= | ૫૪ | નરકx૪ = ૨૪ સાતમી નરક
૧થી ગમ્માથી ૧૪૬= | ૬ | ૧૪૪ =
૭,૮,૯ ગમ્માથી ૧૪૩= ભવનપતિથી ૮માં
૯ ગમ્માથી ૨૦૪૯ = | ૧૮૦ | ૨૦૪૪ = દેવલોક (૨૦ સ્થાન) પાંચ સ્થાવર
૯ ગમ્માથી પ૪૯= | ૪૫ +++++9 = | ૩૦ ત્રણ વિકસેન્દ્રિય | ૨
૯ ગમ્માથી ૩૪૯ = |
+૯+૯ = સંજ્ઞી-અસંજ્ઞીતિર્યંચ | ૨ | ૮ | ૭ ગમ્માથી ૩૪૭ = | ૨૧ | ૯-૧૧+૧૨= અને સંજ્ઞી મનુષ્ય
૩,૯ ગમ્માથી ૩xર= સંમૂર્છાિમ મનુષ્ય | ૮ | ૩ ગમ્માથી ૧૪૩=
૩૪૫ | નાણત્તા | ૧૯૭. ભવના વિભાજનથી થતા ગમ્મા :(૧) જઘન્ય–ઉત્કૃષ્ટ ૨ ભવના ગમ્મા (૨) જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૪ ભવના ગમ્મા (૩) જઘન્ય-૨, ઉત્કૃષ્ટ–૬ભવના ગમ્મા (૪) જઘન્ય-૨, ઉત્કૃષ્ટ ૮ ભવના ગમ્મા ૩૩૦ કુલ ગમ્મા
૩૪૫
૨૭.
આ શતક-ર૪/૨૦ સંપૂર્ણ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪ઃ ઉદ્દેશક-ર૧ Romજળ સંક્ષિપ્ત સાર જજીસ
આ ઉદ્દેશકમાં મનુષ્યમાં ઉત્પન્ન થતા જીવો સંબંધી નિરૂપણ છે. ચારે ગતિના જીવો મરીને મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરી શકે છે પરંતુ સાતમી નરકના નારકી, તેઉ-વાયુ અને યુગલિક મનુષ્યો મરીને, મનુષ્ય જન્મ ધારણ કરી શકતા નથી. છનરકના નૈરયિકો અને સર્વ પ્રકારના દેવો મનુષ્યમાં માત્ર કર્મભૂમિના ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. તેથી તે જઘન્ય એક,બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. પ્રથમ નરકના નૈરયિકો અને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, પ્રથમ બે દેવલોકના દેવો મનુષ્યગતિમાં જઘન્ય અનેક અંગુલ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહના અને જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ કોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે. બીજીથી છઠ્ઠી નરકના નૈરયિકો અને ત્રીજા દેવલોકથી ઉપરના સર્વ દેવો મનુષ્ય ગતિમાં જઘન્ય અનેક હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહના અને જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. નિરયિકો કે દેવો મનુષ્યગતિમાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના કે અંતર્મુહૂર્તની સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. સાતમી નરકને છોડીને છ નરકના નૈરયિકો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, ૧ થી ૮દેવલોકના દેવો મનુષ્યગતિમાં જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. નવમા દેવલોકથી નવ રૈવેયક સુધીના દેવો જઘન્ય-૨, ઉત્કૃષ્ટ–૬ ભવ કરે છે. ચાર અનુત્તર વિમાનના દેવો જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૪ ભવ કરે છે અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો જઘન્ય-ઉત્કૃષ્ટ–૨ ભવ કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ હોવાથી તે પ્રથમ ત્રણ ગમકથી જાય છે. શેષ છ ગમકથી જતા નથી. શેષ સર્વ દેવો નવ ગમકથી જાય છે. ત્રણ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચ મરીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે પણ ત્રણ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય મરીને યુગલિક થઈ શકતા નથી. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાભાગની અને સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરીને યુગલિકપણે જન્મ ધારણ કરે છે. સંજ્ઞી-અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જ્યારે મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય ત્યારે સંમૂર્છાિમ અને ગર્ભજ બંનેમાં ઉત્પન્ન થાય છે. તેમાં જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિને પામે ત્યારે અવશ્ય ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થતા હોવાથી સંખ્યાતા જ ઉત્પન્ન થાય અને જઘન્ય કે ઔધિક ગમકથી જાય ત્યારે સંમૂર્છાિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થતા હોવાથી ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. ત્રણ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય ૯ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે. અસંજ્ઞી તિર્યચ, સંજ્ઞી તિર્યંચ ૧,૨,૪,૫,૬,૭,૮ મા ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ–૮ ભવ કરે છે પરંતુ ૩,૯મા ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ-૨ ભવ કરે છે. કારણ કે તે ગમ્માથી યુગલિક જ થાય છે અને યુગલિક મરીને
* 91 9,
Page #189
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક્ર-૨૧
[ ૧૩૧]
દેવગતિમાં જ જાય છે. સંમૂર્છાિમ મનુષ્ય અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય મરીને, મનુષ્યગતિને પામી શકે છે. સંમૂર્છાિમ મનુષ્ય મરીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે યુગલિકપણે ઉત્પન્ન થઈ શકતા નથી અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે
સંમૂર્છાિમ મનુષ્ય ત્રણ ગમકથી જઘન્ય-૨ ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. ગર્ભજ મનુષ્ય ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮મકથી જઘન્ય-૨ ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે અને ૩,૯ ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. ત્રીજા અને નવમા ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક અંગુલ, ઉત્કૃષ્ટ–૫00 ધનુષ હોય છે અને સ્થિતિ જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની હોય છે. તેનાથી અલ્પ અવગાહના કે આયુષ્યવાળા જીવો યુગલિકપણે જન્મ ધારણ કરી શકતા નથી. આ રીતે ચાર ગતિના જીવોના મનુષ્યગતિમાં થતાં ભવભ્રમણની વિશેષતાને સ્પષ્ટ કરતો આ ઉદ્દેશક પૂર્ણ થાય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
| १३२ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
शds-२४:०६श-२१ ।
મનુષ્ય
ચાર ગતિના જીવોની મનુષ્યોમાં ઉત્પત્તિ :| १ मणुस्सा णं भंते ! कओहिंतो उववजंति? किं णेरइएहिंतो उववज्जति जाव देवेहितोउववज्जति? गोयमा !णेरइएहितो वि उववज्जति जावदेवेहितो वि उववज्जति। एवंउववाओजहापंचिंदियतिरिक्खजोणियउद्देसए जावतमापुढविणेरइएहितो विउववजंति, णो अहेसत्तमपुढविणेरइएहितो उववज्जति।। भावार्थ:- प्रश्न- भगवन ! मनुष्योध्यांथी मावीने 6त्पन्न थाय छ? शुनैथिोमांथी यावत દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોમાંથી ભાવતુ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશક અનુસાર ઉપપાત જાણવો જોઈએ યાવતુ તમ પ્રભા નામની છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અધઃસપ્તમ નામની સાતમી નરક પૃથ્વીના નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. નૈરચિકોની મનુષ્યોમાં ઉત્પત્તિ - | २ रयणप्पभापुढविणेरइएणंभंते!जे भविए मणुस्सेसुउववज्जित्तए,सेणं भंते!केवइय कालठिईएसुउववज्जेज्जा?
गोयमा !जहण्णेणं मासपुहुत्तढिईएसु, उक्कोसेणं पुवकोडीआउएसु । अवसेसा वत्तव्वया जहा पंचिंदियतिरिक्खजोणिएसुउववज्जंतस्सतहेव,णवरं- परिमाणे जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जति । जहा तहिं अंतोमुहुत्तेहिं तहा इहं मासपुहुत्तेहिं संवेहं करेज्जा । सेसंतंचेव।।
__जहारयणप्पभाएवत्तव्वयातहासक्करप्पभाएवि,णवरं-जहण्णेणंवासफुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु । ओगाहणा-लेस्सा-णाण-ट्ठिझ्अणुबंधसंवेहणाणत्तंच जाणेज्जा जहेव तिरिक्खजोणियउद्देसए । एवं जावतमापुढविणेरइए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો, મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. શેષ વક્તવ્યતા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થનારા રત્નપ્રભાના નૈરયિકવતુ જાણવી. વિશેષતા આ છે કે પરિમાણ-જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે, ત્યાં અંતર્મુહૂર્તની સ્થિતિ સહિત સંવેધનું કથન છે પરંતુ અહીં અનેક માસની સ્થિતિ સહિત સંવેધ કહેવો જોઈએ. શેષ પૂર્વવતુ જાણવું.
Page #191
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૧
[ ૧૩૩ ]
રત્નપ્રભા પૃથ્વીની વક્તવ્યતાની સમાન શર્કરા પ્રભાની વક્તવ્યતા પણ છે. વિશેષતા એ છે કે તેની સ્થિતિ-જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે. અવગાહના, વેશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ અને કાયસંવેધની વિશેષતા વગેરે સર્વ કથન તિર્યંચ ઉદ્દેશક અનુસાર છે. આ રીતે યાવતુ તમ પ્રભા પૃથ્વીના નૈરયિક પર્યત જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નૈરયિકોની મનુષ્યમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. (૧) ઉપપાત:- રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો મનુષ્યના આયુષ્યનો બંધ કરે, તો જઘન્ય અનેક માસ, બીજી શર્કરા પ્રભાથી છઠ્ઠી તમ:પ્રભાપૃથ્વી સુધીના નૈરયિકો જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ દરેક નરકના નૈરયિકો ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યનો બંધ કરે છે, તેનાથી અધિક આયુષ્ય બાંધતા નથી. કારણ કે નારકો મરીને યુગલિક થતા નથી તેમજ સંમૂર્છાિમ મનુષ્યોમાં પણ ઉત્પન્ન થતા નથી. નારકોની ઉત્પત્તિ સંખ્યાત વર્ષના ગર્ભજ મનુષ્યોમાં જ થઈ શકે છે. મનુષ્યોમાં સ્થિતિ અનુસાર અવગાહના હોય છે તેથી અનેક માસની સ્થિતિવાળા મનુષ્યોની અનેક અંગુલ, અનેક વર્ષની સ્થિતિવાળા મનુષ્યોની અનેક હાથ અને ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોની ૫૦૦ ધનુષની અવગાહના હોય છે. (૨) પરિમાણ:- ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોવાથી તે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતા છે પરંતુ નારકો સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. (૩) કાય સવેધ - ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલાદેશથી તિર્યંચ ઉદ્દેશકમાં અંતર્મુહૂર્તની સ્થિતિ સાથે સંવેધ કહ્યો છે, કારણ કે નારકોમાંથી ઉત્પન્ન થયેલા તિર્યંચો અંતર્મુહૂર્તની સ્થિતિ પ્રાપ્ત કરે છે. જ્યારે મનુષ્યો જઘન્ય અનેક માસની સ્થિતિ પ્રાપ્ત કરે છે અને બીજી શર્કરા પ્રભા નરક પૃથ્વીથી છઠ્ઠી ત:પ્રભા નરકમૃથ્વી સુધીમાંથી ઉત્પન્ન થયેલા મનુષ્યો જઘન્ય અનેક વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેથી તે પ્રમાણે કાલાદેશ થાય છે. શેષ દ્વારોનું કથન તિર્યંચ પંચેન્દ્રિયના ઉદ્દેશક અનુસાર છે. પ્રથમ નરકના નૈરયિકોનો મનુષ્યો સાથે કાલાદેશઃગમક. જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(આઠ ભવ) (૧) ઔધિક-ઔધિક ૧૦,૦૦૦ વર્ષ અને અનેક માસ ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૨) ઔઘિક-જઘન્ય ૧૦,000 વર્ષ અને અનેક માસ
૪ સાગરોપમ અને ૪ અનેક માસ (૩) ઔધિક-ઉત્કૃષ્ટ ૧0,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૪) જઘન્ય-ઔધિક ૧૦,000 વર્ષ અને અનેક માસ
૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘન્ય-જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અનેક માસ ૪૦,000 વર્ષ અને ૪ અનેક માસ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ ૧૦,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક ૧ સાગરોપમ અને અનેક માસ
૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય ૧ સાગરોપમ અને અનેક માસ
૪ સાગરોપમ અને ૪ અનેક માસ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ ૧ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ પ્રથમ નરકની સ્થિતિ-જઘન્ય ૧0,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. | સંસી મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
આ રીતે તમ પ્રભા પૃથ્વી પર્વતના નારકોની મનુષ્યોમાં ઉત્પત્તિ સંબંધી નવ ગમકનો કાલાદેશ પ્રત્યેક સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. નાણતા – તિર્યંચ ઉદ્દેશક અનુસાર એક-એક નરકના ચાર-ચાર નાણત્તા છે, તેથી નરકના ૬૪૪ ૨૪ નાણત્તા થાય છે. તિર્યંચો અને મનુષ્યોની મનુષ્યોમાં ઉત્પત્તિ :| ३ जइणं भंते !तिरिक्ख जोणिएहिंतो उववज्जति-किं एगिदियतिरिक्ख जोणिए हिंतो उववज्जति जावपंचिंदियतिरिक्खजोणिएहितो उववति? गोयमा ! एगिदिय तिरिक्खजोणिएहितोउववज्जति एवं जहापंचिंदियतिरिक्ख जोणियउद्देसए,णवर-तेउवाऊ पडिसेहेयव्वा, सेसंतंचेव जावपुढविक्काइएणं भंते !जे भविए मणुस्सेसु उववज्जित्तए सेणं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યો, તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશક અનુસાર જાણવું. પરંતુ અહીં તેઉકાય અને વાયુકાયનો નિષેધ કરવો જોઈએ. શેષ પૂર્વવત્ છે. પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકો મરીને, મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો, તે કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. | ४ ते णं भंते ! जीवाएगसमएणं केवइया उववज्जति? गोयमा ! जहेव पचिंदियतिरिक्खजोणिएसुउववज्जमाणस्स पुढविक्काइयस्स वत्तव्वया सा चेव इह वि उववज्जमाणस्सभाणियव्वाणवसुविगमएसु,णवर-तइयछट्टणवमेसुगमएसुपरिमाणजहण्णेण एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जति । जाहे अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे पढमगमए, अज्झवसाणा पसत्था वि अप्पसत्था वि, बिइयगमए अप्पसत्था, तइयगमए पसत्था भवति, सेसंतंचेव णिरवसेसं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે પૃથ્વીકાયિક જીવો, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તરપંચેન્દ્રિયતિર્યચોમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકોની સમાન, અહીં મનુષ્યમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકોના, નવ ગમક જાણવા જોઈએ. પરંતુ ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમકમાં પરિમાણ જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. જ્યારે પૃથ્વીકાયિક સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય અર્થાત્ જઘન્ય ત્રણ ગમકથી ઉત્પન્ન થાય, ત્યારે જઘન્યના પ્રથમ ગમકમાં એટલે ચોથા ગમકમાં અધ્યવસાય પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે, જઘન્યના બીજા ગમકમાં એટલે પાંચમા ગમકમાં અપ્રશસ્ત અને જઘન્યના ત્રીજા ગમકમાં એટલે છઠ્ઠા ગમકમાં પ્રશસ્ત અધ્યવસાય હોય છે. શેષ સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું. ५ जइणंभते!आउक्काइए, पुच्छा? गोयमा!एवंआउक्काइयाण वि। एवंवणस्सइ
Page #193
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪: ઉદ્દેશક-૨૧
काइयाण वि। एवं जावचउरिंदियाण वि । असण्णिपंचिंदियतिरिक्खजोणिय सण्णिपंचिंदिय T तिरिक्खजोणिय-असण्णिमणुस्ससण्णिमणुस्सा य एए सव्वे वि जहा पंचिंदियतिरिक् जोणियउद्देसए तहेव भाणियव्वा, णवरं - एयाणि चेव परिमाण- अज्झवसाण-णाणत्ताणि जाणिज्जा पुढविकाइयस्स एत्थ चेव उद्देसए भणियाणि । सेसं तहेव णिरवसेसं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યો અકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોનું કથન પણ તે જ પ્રકારે (પૃથ્વીકાયની જેમ) જાણવું જોઈએ. આ રીતે ચૌરેન્દ્રિય પર્યંત જાણવું. અસંશી પંચેન્દ્રિય તિર્યંચ, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, અસંશી મનુષ્ય અને સંશી મનુષ્ય, આ સર્વના વિષયમાં, પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશક અનુસાર જાણવું. પરંતુ સર્વના પરિમાણ અને અધ્યવસાયોની વિશેષતા, આ જ ઉદ્દેશકના સૂત્ર−૪માં કથિત પૃથ્વીકાયિક અનુસાર કહેવી. શેષ પૂર્વવત્ છે.
વિવેચનઃ
૧૩૫
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચ અને મનુષ્યોની(ઔદારિકના દસ દંડકના જીવો) મનુષ્યોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
ત્રણ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને સંમૂર્ચ્છિમ મનુષ્યો :– તે જીવો મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય તો તે સંબંધી વિશેષતાઓ આ પ્રમાણે છે– ઉપપાત— તે જીવો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેનાથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતા નથી કારણ કે તે યુગલિકપણે ઉત્પન્ન થતા નથી.
પરિમાણ– ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે અને સંમૂર્ચ્છિમ મનુષ્યો અસંખ્યાતા છે. અહીં સમુચ્ચય મનુષ્યોનું કથન છે. તેથી તેમાં સંમૂર્ચ્છિમ મનુષ્યોનો પણ સમાવેશ થઈ જાય છે. તેથી ત્રણ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયો મરીને સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય ૧,૨,૩, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમકથી જનારા જીવો મનુષ્ય ભવની ઉત્કૃષ્ટ પૂર્વકોટિની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે જીવો અવશ્ય ગર્ભજ હોય છે અને ગર્ભજ મનુષ્યો સંખ્યાતા હોવાથી ૩,૬,૯ ગમકથી ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય અને શેષ છ ગમકથી ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
અધ્યવસાય– દરેક જીવમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે. પરંતુ જઘન્ય ગમકથી મનુષ્યમાં ઉત્પન્ન થનાર પ્રત્યેક જીવને અધ્યવસાય એક જ હોય છે. જો તે અસંજ્ઞી મનુષ્યમાં ઉત્પન્ન થાય તો અધ્યવસાય અપ્રશસ્ત હોય છે. જો તે સંશી મનુષ્યપણે ઉત્પન્ન થાય તો તેના અધ્યવસાય પ્રશસ્ત હોય છે. ચોથા ગમકથી જનારા જીવો બંને પ્રકારના મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તેથી તેમાં બંને પ્રકારના અધ્યવસાય હોય છે. પાંચમા ગમકથી જનારા સર્વ જીવોના અધ્યવસાય એક માત્ર અશુભ જ હોય છે. છઠ્ઠા ગમકથી જનારા જીવોમાં અધ્યવસાય માત્ર શુભ હોય છે. સંક્ષેપમાં મનુષ્યમાં ઉત્પન્ન થતા જીવો ચોથા ગમકથી સંશી અસંશી બંને પ્રકારે, પાંચમા ગમકથી માત્ર અસંજ્ઞીપણે અને છઠ્ઠા ગમકથી માત્ર સંજ્ઞી મનુષ્યપણે જ ઉત્પન્ન થાય છે. તેની ઋદ્ધિના શેષ બોલનું સંપૂર્ણ કથન તિર્યંચ પંચેન્દ્રિયના વીસમા ઉદ્દેશક અનુસાર છે.
કાય સંવેધ—– ત્રણ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિય–૯ ગમકથી અને સંમૂર્ચ્છિમ મનુષ્યો પ્રથમ ત્રણ ગમકથી જઘન્ય–ર, ઉત્કૃષ્ટ−૮ ભવ કરે છે. તે સર્વનો કાલાદેશ તેની સ્થિતિ અનુસાર થાય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
[ ૧૩s |
શ્રી ભગવતી સૂત્ર-૫
અસલી તિર્યંચ પંચેન્દ્રિય -તે જીવો મરીને મનુષ્યમાં જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે સંજ્ઞી મનુષ્યપણે અને યુગલિક મનુષ્યપણે તેમ બંને પ્રકારે ઉત્પન્ન થાય છે. પરિમાણ-ત્રીજા, છઠ્ઠા, નવમા ગમકથી મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે સંખ્યાતા અને શેષ ગમકથી સંખ્યાતા અથવા અસંખ્યાતા(સંમૂર્છાિમ મનુષ્યની અપેક્ષાએ) ઉત્પન્ન થાય છે.
અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે. પાંચમા જઘન્ય-જઘન્ય ગમકથી જાય ત્યારે અપ્રશસ્ત અધ્યવસાય અને છઠ્ઠા જઘન્ય ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે પ્રશસ્ત અધ્યવસાય હોય છે. તેની ઋદ્ધિના શેષ બોલનું કથન વીસમા ઉદ્દેશક વત્ જાણવું.
ભવાદેશ- ત્રીજા અને નવમા ગમકમાં બે ભવ કરે છે. ત્યારે તે યુગલિક મનુષ્ય જ થાય અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. શેષ ૧,૨,૪,૫,૬,૭,૮ ગમકમાં જઘન્ય-૨, ઉત્કૃષ્ટ૮ ભવ કરે. કાલાદેશ- જ્યારે તે જીવો આઠ ભવ કરે તેમાં અસંજ્ઞી તિર્યચપણાના ચાર ભવમાં ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષની સ્થિતિ હોય છે અને મનુષ્યના ચાર ભવમાંથી ત્રણ ભવમાં પૂર્વકોટિ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે અને અંતિમ ચોથા ભવમાં યુગલિક રૂપે પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અસલી તિર્યંચ પંચેન્દ્રિયનો મનુષ્યો સાથે કાલાદેશ - | ગમક જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(આઠ–બે ભવ) (૧) ઔ ઔ. બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ (૨) ઔ જ. બે અંતર્મુહૂર્ત
ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ૦ અંતર્મુહૂર્ત અને પલ્યનો અસં ભાગ પૂર્વકોટિ વર્ષ અધિક પલ્યનો અસં ભાગ (૪) જઘ૦ ૦ બે અંતર્મુહૂર્ત
ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત (૬) જઘ૦ ઉ૦ અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૭) ઉ. ઔ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ અને પલ્યનો અસં ભાગ (૮) ઉ૦ જઘ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૯) ઉ ઉ૦ પૂર્વકોટિ વર્ષ અને પલ્યનો અસં ભાગ | પૂર્વકોટિ વર્ષ અને પલ્યનો અસં ભાગ અસલી તિયચની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. | મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમ નો અસંખ્યાતમો ભાગ. સન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય - તે જીવો મરીને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરિમાણ– ૩,૬,૯મા ગમકથી જાય ત્યારે જઘન્ય-૧, ૨, ૩, ઉત્કૃષ્ટ સંખ્યાત અને શેષ ગમકથી જાય ત્યારે જઘન્ય-૧, ૨, ૩, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
અવગાહના- સંજ્ઞી તિર્યંચની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ–૧000 યોજનની છે. સંજ્ઞી મનુષ્યની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૫૦૦ધનુષની છે.
જ્યારે મનુષ્ય ત્રીજા અને નવમા ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. અનેક અંગુલથી ઓછી અવગાહનાવાળા મનુષ્યો યુગલિકનું આયુષ્ય બાંધતા નથી.
અધ્યવસાય- પાંચમા ગમકથી જાય ત્યારે અપ્રશસ્ત અધ્યવસાય અને છઠ્ઠા ગમકથી જાય ત્યારે
Page #195
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૧.
| ૧૩૭ |
પ્રશસ્ત અધ્યવસાય હોય છે. શેષ ગમનમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના અધ્યવસાય હોય છે.
સ્થિતિ–સંજ્ઞી મનુષ્યો જ્યારે ત્રીજા ગમકથી જાય ત્યારે જઘન્ય અનેક માસની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ હોય છે. તેનાથી અલ્પાયુષ્યવાળા મનુષ્યો મરીને યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. શેષ ગમકથી જનારા સંજ્ઞી મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની હોય છે. તેની ઋદ્ધિના શેષ બોલનું કથન પૂર્વવત્ જાણવું. ૭,૮,૯ ગમકથી જનારની સ્થિતિ માત્ર ક્રોડપૂર્વ વર્ષની હોય છે અને અવગાહના મનુષ્યોમાં માત્ર ૫૦૦ ધનુષની હોય છે.
ભવાદેશ- ૧,૨,૪,૫,૬,૭,૮મા ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે. ૩,૯ મા ગમકથી જઘન્ય-ઉત્કૃષ્ટ-૨ભવ કરે છે. કાલાદેશ– સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યોનો કાલાદેશ તેની સ્થિતિ અનુસાર થાય છે. ઉત્કૃષ્ટ કાલાદેશમાં સાત ભવ પૂર્વકોટિ વર્ષની સ્થિતિએ અને આઠમા ભવમાં યુગલિકપણે ત્રણ પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ગમક-૧,૭માં નિયમથી અને ગમક-૩,૯માં ભજનાથી યુગલિક થાય. સંશી મનુષ્યનો મનુષ્યો સાથે કાલાદેશ -
ગમક | જઘન્ય (બે ભવ) | ઉત્કૃષ્ટ (આઠ બે ભવ) | ઉત્કૃષ્ટ ભવ (૧) ઔ ઔ | બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૨) ઔ૦ જઘ૦ | બે અંતર્મુહૂર્ત
ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૩) ઔ૦ ઉ૦ | અનેક માસ અને ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૪) જઘ ઔર બે અંતર્મુહૂર્ત
ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ | બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત (૬) જઘ૦ ઉ૦ | | અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૭) ઉ ઔર પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત સાત પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પશ્યપમ (૮) ઉ૦ જઘo | પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૯) ઉ ઉ૦ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ સંશી મનુષ્યની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. | મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. નાણા :– તિર્યંચ પંચેન્દ્રિય ઉદ્દેશકમાં ઔદારિકના ૮૯ નાણત્તા કહ્યા છે. તેમાં તેઉકાયના-૫ અને વાયુકાયનાતે કુલ ૧૧ નાણત્તા ઓછા થાય છે કારણ કે તેઉકાય અને વાયુકાય મરીને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી મનુષ્યમાં ઉત્પન્ન થતા ઔદારિક જીવોના ૮૯-૧૧-૭૮ નાણત્તા થાય છે. દેવોની મનુષ્યમાં ઉત્પત્તિ :| ६ जइणं भंते ! देवेहिंतो उववज्जति-किं भवणवासिदेवेहिंतो उववज्जति, जाव वेमाणियदेवेहितोउववज्जति? गोयमा !भवणवासिदेवेहितो विउववज्जति जाववेमाणिय देवेहितो वि उववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો, દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે ભવનપતિ
Page #196
--------------------------------------------------------------------------
________________
| १३८
શ્રી ભગવતી સત્ર-૫
થાવત્ વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. |७ जइणं भंते ! भवणवासिदेवेहितो उववति-किं असुरकुमारेहितो उववज्जति जावथणियकुमारेहिंतो उववज्जति ? गोयमा ! असुरकुमारेहितो वि उववज्जति जाव थणियकुमारेहितो वि उववज्जति । भावार्थ :- प्रश्न- 3 मावन् ! ते मनुष्यो, भवनपति देवोभाथी भावीने उत्पन्न थाय, तो शुं ते असुरકુમારમાંથી કાવત અનિતકુમારમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે અસુરકુમારમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્ સ્વનિતકુમારોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. | ८ असुरकुमारेणं भंते ! जे भविए मणुस्सेसु उववज्जित्तए, सेणं भंते ! केवइयकाल ठिईएसुउववज्जेज्जा? ___ गोयमा !जहण्णेणं मासपुहुत्तट्ठिईएसु, उक्कोसेणंपुव्वकोडीआउएसुउववज्जेज्जा। एवं जच्चेव पंचिंदियतिरिक्खजोणियउद्देसए वत्तव्वया सच्चेव एत्थ वि भाणियव्वा । णवरं-जहा तहिं जहण्णगं अंतोमुहुत्तढिईएसुतहा इहं मासपुहुत्तट्टिईएसु । परिमाणं जहण्णेण एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेण संखेज्जा उवज्जति । सेसतंचेव । एवं जावईसाणदेवो त्ति । एयाणि चेवणाणत्ताणि।।
सणंकुमारादीया जावसहस्सारोत्तिजहेव पंचिंदियतिरिक्खजोणियउद्देसए, णवरंपरिमाणं जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववति । उववाओ जहण्णण वासपृहुत्तट्टिईएसु, उक्कोसेणपुवकोडीआउएसु, उववज्जेज्जा । सेस तंचेव । संवेह वासपुहुत्तं पुवकोडीसुकरेज्जा। सणंकुमारे ठिई चउगुणिया अट्ठावीसं सागरोवमा भवंति, माहिंदे ताणि चेव साइरेगाणि, बंभलोए चत्तालीसं, लंतए छप्पण्णं, महासुक्के अट्ठसटुिं, सहस्सारे बावत्तरिं सागरोवमाई। एसा उक्कोसा ठिई भणिया। जहण्णट्ठिइपिचउगुणेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો મરીને, મનુષ્યોમાં આવીને ઉત્પન્ન થાય તો કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. તેમાં જ્યાં જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ કહી છે ત્યાં અહીં અનેક માસની સ્થિતિ કહેવી. પરિમાણ-જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે, શેષ કથનતિર્યંચ ઉદ્દેશકવત્ છે. આ રીતે ઈશાન દેવ પર્યત જાણવું તથા વિશેષતાઓ પણ તે જ રીતે જાણવી. સનસ્કુમારથી સહસાર સુધીના દેવોના વિષયમાં તિર્યંચ પંચેન્દ્રિય ઉદ્દેશક અનુસાર જાણવું. પરંતુ પરિમાણ-જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન સંજ્ઞી તિર્યંચ ઉદ્દેશકવત્ છે. કાય સંવેધ–જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ સાથે કરવો.
Page #197
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૧
[ ૧૩૯]
- સનકુમાર દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ચાર ગુણી કરવાથી ૨૮ સાગરોપમ થાય છે અને માહેન્દ્ર દેવલોકમાં ૨૮ સાગરોપમ ઝાઝેરી થાય છે. આ રીતે સ્વયંની ઉત્કૃષ્ટ સ્થિતિને ચાર ગુણી કરવાથી બ્રહ્મલોક દેવલોકમાં ૪૦ સાગરોપમ, લાત્તકલોક દેવલોકમાં પદ સાગરોપમ, મહાશુક્ર દેવલોકમાં ૬૮ સાગરોપમ અને સહસાર દેવલોકમાં ૭૨ સાગરોપમ થાય છે, આ ઉત્કૃષ્ટ કાલાદેશ છે અને જઘન્ય કાલાદેશ માટે જઘન્ય સ્થિતિને પણ ચાર ગુણી કરવી જોઈએ. | ९ आणयदेवेणं भंते ! जे भविए मणुस्सेसु उववज्जित्तए से णं भंते ! केवइयकाल ठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं वासपुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडी ठिईएसुउववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! નવમા આણત દેવલોકના દેવો મરીને, મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. |१० तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
गोयमा ! जहेव सहस्सारदेवाणं वत्तव्वया। णवरं- ओगाहणा-ठिई अणुबंधोय जाणेज्जा, सेसंतंव। भवादेसेणंजहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणंछ भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं अट्ठारस सागरोवमाइंवासपुहुत्तमब्भहियाई, उक्कोसेणं सत्तावण्णं सागरोवमाईतिहिं पुव्वकोडिहिं अब्भहियाई, जावएवइयं कालं गइरागडुकरेज्जा। एवंणव विगमा,णवस्-ठिई, अणुबंध,संवेहंचजाणेज्जा। पाणयदेवस्स ठिईतिगुणिया सटुिं सागरोवमाई, आरणगस्स तेवर्द्धि सागरोवमाई, अच्चुयदेवस्स छावढेि सागरोवमाइं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સહસાર દેવોની વક્તવ્યતા અનુસાર જાણવું જોઈએ. અવગાહના, સ્થિતિ અને અનુબંધની વિશેષતા જાણવી જોઈએ. શેષ ઋદ્ધિ સહસાર દેવલોકના દેવ પ્રમાણે જાણવી. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ તથા કાલાદેશથી જઘન્ય ૧૮ સાગરોપમ અને અનેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૫૭ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે નવ ગમક જાણવા જોઈએ, પરંતુ સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉપયોગ પૂર્વક જાણવા. આ રીતે અશ્રુત દેવલોક પર્યત જાણવું. સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉપયોગપૂર્વક જાણવા. પ્રાણત દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ત્રણ ગુણી કરવાથી ૬૦ સાગરોપમ, આરણ દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ત્રણ ગુણી કરવાથી ૩ સાગરોપમ અને અય્યત દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ત્રણ ગુણી કરવાથી સાગરોપમ થાય છે. ११ जइणं भंते !कप्पाईयवेमाणियदेवेहिंतो उववति-किंगेविजगकप्पाईयदेवेहितो उववज्जति, अणुत्तरोववाइयकप्पाईयदेवेहिंतो उववज्जति? गोयमा !गेविज्जगकप्पाईय देवेहितो वि उववज्जति, अणुत्तरोववाइयकप्पाईयदेवेहितो वि उववति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો, કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો
Page #198
--------------------------------------------------------------------------
________________
| १४०
શ્રી ભગવતી સૂત્ર-૫
શું રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! તે રૈવેયક અને અનુત્તરૌપપાતિક–બંને પ્રકારના કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
१२ जइणं भंते ! गेविज्जगदेवेहिंतो उववज्जति-किं हेट्ठिम हेट्ठिम गेविज्जगकप्पाईयदेवेहितोउववज्जति जावउवरिमउवरिमगेविज्जगकप्पाईयदेवेहितोउववज्जति? गोयमा ! हेट्ठिमहेट्ठिम गेविज्जग कप्पाईयदेवेहितो वि उववज्जति जावउवरिमउवरिम गेविज्जगकप्पाईयदेवेहितो वि उववज्जति। भावार्थ:- प्रश्न- भगवन! ते मनुष्यो, अवेयर पातीत वैमानिदेवोभाथी आवीन उत्पन्न થાય, તો શું અધસ્તન-અધસ્તન(નીચેની ત્રિકમાં નીચેની) રૈવેયકથી યાવતુ ઉપરિતન-ઉપરિતન (ઉપરની ત્રિકમાં ઉપરની) રૈવેયકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે અધતન-અધસ્તન યાવતું ઉપરિતન-ઉપરિકન ગ્રેવેયકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. |१३ गेविज्जगदेवेणं भंते !जे भविए मणुस्सेसु उववज्जित्तए, सेणं भंते ! केवइयकाल ठिईएसुउववज्जेज्जा?
गोयमा ! जहण्णेणं वासपुहुत्तठिईएसु, उक्कोसेणं पुव्वकोडीठिईएसु । अवसेसं जहा आणयदेवस्स वत्तव्वया,णवर-ओगाहणा एगेभवधारणिज्जेसरीरए, सेजहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं दो रयणीओ । संठाणंएगे भवधारणिज्जे सरीरे, से समचउरंससठिए पण्णत्ते। पंचसमुग्घाया पण्णत्ता,तंजहा-वेयणासमुघाए जावतेयगसमुघाए,णोचेवणंवेउवियतेयगसमुघाएहिं समोहणिंसुवा,समोहणतिवा,समोहणिस्संति वा।
ठिई अणुबंधो जहण्णेणं बावीसंसागरोवमाई, उक्कोसेणं एक्कतीसंसागरोवमाई, सेसतंचेव । कालादेसेणं जहण्णेणं बावीसंसागरोवमाइंवासपुहुत्तमब्भहियाई, उक्कोसेण तेणइंसागरोवमाइंतिहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा। एवं सेसेसु वि अट्ठगमएसु, णवरं-ठिई संवेहं च जाणेज्जा। भावार्थ :- प्रश्न- भगवन् ! अवेय देवो भशन, मनुष्योमा उत्पन्न थाय, तो ते 24 सनी સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન આણત દેવલોકની સમાન છે. તેમાં અવગાહનામાં વિશેષતા છે– તે દેવોને એક ભવધારણીય શરીર હોય છે અને તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બે હાથની હોય છે. એક સમચતુરસ સંસ્થાન છે. તેને પાંચ સમુદ્યાત હોય છે, યથા- વેદના સમુદ્યાત થાવ તૈજસ સમુઘાત. પંરતુ તેઓએ વૈક્રિય સમુદુઘાત કે તૈજસ સમુદ્યાત ક્યારે ય કરી નથી, કરતા નથી અને કરશે ५९ नही.
Page #199
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪: ઉદ્દેશક-૨૧
૧૪૧
સ્થિતિ અને અનુબંધ જઘન્ય ૨૨ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમ છે. શેષ અચ્યુત દેવવત્ જાણવું. કાલાદેશથી જઘન્ય ૨૨ સાગરોપમ અને અનેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૯૩ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. શેષ આઠ ગમકો આ જ રીતે જાણી લેવા. સ્થિતિ અને કાય સંવેધ(કાલાદેશ) ઉપયોગ પૂર્વક જાણવા.
१४ जणं भंते! अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणियदेवेहिंतो उववज्जंति - किं विजय अणुत्तरोववाइय, जावसव्वट्टसिद्ध अणुत्तरोववाइय-देवेहिंतो उववज्जंति ? गोयमा ! विजयअणुत्तरोववाइयदेवेहिंतो वि उववज्जति जाव सव्वट्ठसिद्ध- अणुत्तरोववाइय-देवेहिंतो वि उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન- જો તે મનુષ્યો, અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું વિજય અનુત્તરૌપપાતિક દેવોમાંથી યાવત્ સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! તે વિજય અનુત્તરૌપપાતિક દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે યાવત્ સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક વૈમાનિક દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
१५ विजय-वेजयंत- जयंत अपराजियदेवे णं भंते! जे भविए मणुस्सेसु उववज्जित्तए, से णं भंते! केवइयकालठिईएसु उववज्जेज्जा ?
गोयमा ! जहेव गेविज्जगदेवाणं, णवरं - ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जમાળ, વોસેળ VIT રયળી । સમ્મવિઠ્ઠી, ગોમિચ્છટ્ટિી, નો સમ્મામિટ્ટિી ગાળી, ખો અળાળી, પિયમ તિળાળી, તં નહા–આભિળિવોહિયબાળી, સુવળાળી, ઓહિનાળી । ठिई जहण्णेणं एक्कतीसं सागरोवमाइं, उक्कोसेणं तेत्तीस सागरोवमाइ, सेसं तं चेव । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं चत्तारि भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं एक्कतीसं सागरोवमाइ वासपुहुत्तमब्भहियाइं उक्कोसेणं छावट्ठि सागरोवमाइं दोहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं सेसा वि अट्ठ गमगा भाणियव्वा । णवरं - ठिझं अणुबंध संवेहं च जाणेज्जा, सेसं एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત અનુત્તરૌપપાતિક દેવો મરીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રૈવેયક દેવલોક અનુસાર જાણવું. વિશેષતા એ છે કે તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. તે સમ્યગ્દષ્ટ જ છે, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાદષ્ટિ નથી. તે જ્ઞાની હોય છે, અજ્ઞાની નથી. તેને મતિ, શ્રુત અને અવધિ—આ ત્રણ જ્ઞાન અવશ્ય હોય છે. સ્થિતિ-જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ, શેષ પૂર્વવત્ છે. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ તથા કાલાદેશથી જઘન્ય ૩૧ સાગરોપમ અને અનેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને બે પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે જ રીતે શેષ આઠ ગમક પણ જાણવા. સ્થિતિ, અનુબંધ અને કાય સંવેધ ભિન્ન-ભિન્ન હોય છે. તે ઉપયોગ પૂર્વક જાણવા. શેષ પૂર્વવત્.
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૫ १६ सव्वट्ठसिद्धगदेवेणं भंते !जे भविए मणुस्सेसुउववज्जित्तए, पुच्छा? गोयमा !सा च्व विजयादिदेववत्तव्वया भाणियवा। णवर-हिई अजहण्णमणुक्कोसेणतेतीसंसागरोवमाई। एवं अणुबंधो वि। सेसंतंचेव। भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं तेत्तीस सागरोवमाईवासपृहत्तमब्भहियाई, उक्कोसेणंतेत्तीसंसागरोवमाइंपुवकोडीए अब्भहियाई, जावएवइय कालगइरागडुकरेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ અનુત્તરીપપાતિક દેવો મરીને, મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! વિજયાદિ વિમાન અનુસાર જાણવું. તેની સ્થિતિ અજઘન્યાનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. અનુબંધ પણ તે જ પ્રકારે છે. ભવાદેશથી બે ભવ તથા કાલાદેશથી જઘન્ય ૩૩ સાગરોપમ અને અનેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ અધિક; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૧//. |१७ सोचेवजहण्णकालट्ठिईएसुववण्णोएसचेववत्तव्बया,णवर-कालादेसेणंजहण्णेणं तेत्तीसंसागरोवमाइंवासपुहुत्तमब्भहियाई, उक्कोसेणं वितेत्तीसंसागरोवमाइंवासपहुक्त मब्भहियाई, जाव एवइयं कालंगइरागडुकरेज्जा ॥ ભાવાર્થ:- તે સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવો મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો તેના વિષયમાં પણ આ જ વક્તવ્યતા કહેવી જોઈએ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમાં અને અનેક વર્ષ અધિક; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–રા १८ सोचेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया,णवरं-कालादेसेणं जहण्णेणंतेत्तीसंसागरोवमाइंपुवकोडीए अब्भहियाई, उक्कोसेण वितेत्तीसंसागरोवमाई पुचकोडीए अब्भहियाई, जावएवइयंकालंगइरागडुकरेजा। एएचेव तिण्णि गमगा,सेसाण મતિ સેવં ભજે સેવ ભક્ત ! ભાવાર્થ:- તે સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવો, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પણ આ જ વક્તવ્યતા છે. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ અધિક; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક–૩ / અહીં આ ત્રણ ગમક જ કહેવા જોઈએ. શેષ છ ગમક કહેવા ન જોઈએ. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસુરકુમાર દેવોથી અનુત્તર વિમાનવાસી દેવો સુધીના દેવોની મનુષ્યમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. ઉપપાત :- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જાતિના સર્વ દેવો મનુષ્ય ગતિને પ્રાપ્ત કરી શકે છે. ભવનપતિથી ઈશાન દેવલોક પર્વતના દેવો, મનુષ્ય ભવમાં જઘન્ય અનેક માસની સ્થિતિ અને સનકુમારથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવો મનુષ્યમાં જઘન્ય અનેક વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે સર્વ દેવો ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિને પ્રાપ્ત કરે છે. દેવો મરીને ક્રોડપૂર્વથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી અર્થાત્ યુગલિકપણે ઉત્પન્ન થઈ શકતા નથી.
Page #201
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૧
૧૪૩
પરિમાણ:- મનુષ્યોમાં ઉત્પન્ન થનારા દેવો સંખ્યાતા જ હોય છે કારણ કે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે દેવો મરીને મૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. અવગાહના -ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા બીજાદેવલોકનાદેવીની સાત હાથની, ત્રીજા-ચોથા દેવલોકમાં છ હાથની, પાંચમા-છઠ્ઠા દેવલોકમાં પાંચ હાથની, સાતમા-આઠમા દેવલોકમાં ચાર હાથની, નવમાથી બારમા દેવલોકમાં ત્રણ હાથની, નવ રૈવેયકમાં બે હાથની, ચાર અનુત્તર વિમાનમાં એક હાથની અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં પણ એક હાથની હોય છે. પરંપરાથી સર્વાર્થસિદ્ધ દેવોની અવગાહના દેશોન એક હાથની(મૂઢા હાથની) કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં અને પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા પદમાં તેવું સ્પષ્ટીકરણ નથી. આ બંને સ્થાને ચાર અનુત્તર વિમાનની જેમ સર્વાર્થસિદ્ધ વિમાનની પણ એક હાથની અવગાહનાનું જ કથન છે. દષ્ટિ:- ભવનપતિથી રૈવેયક પર્વતના દેવોને ત્રણ દષ્ટિ છે. પાંચ અનુત્તર વિમાનમાં એક સમ્યગદષ્ટિ છે. સમુઠ્ઠાત -૧૨ દેવલોક પર્યત પાંચ સમુદ્યાત છે. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોમાં સામર્થ્યની અપેક્ષાએ પ્રથમ પાંચ સમુઘાત હોય છે પરંતુ તે દેવો વૈક્રિય કે તૈજસ સમુદુઘાતનો પ્રયોગ કદાપિ કરતા નથી. કારણ કે તેને તેનું પ્રયોજન નથી. તેથી પ્રવૃત્તિની અપેક્ષાએ તે દેવોમાં ત્રણ સમુદ્યાત હોય છે. કાય સંધઃ- ભવાદેશથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા સૌધર્મદેવલોકથી આઠમા સહસાર દેવલોક પર્વતના દેવો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ, નવમા આણત દેવલોકથી નવ રૈવેયેક પર્યંતના દેવો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ, ચાર અનુત્તર વિમાનના દેવો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ ચાર ભવ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મોક્ષગતિને પામે છે. કાલાદેશ પ્રત્યેક સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. (ડ) સર્વાર્થસિદ્ધ દેવોની અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. તેથી તેના મધ્યમ ત્રણ જઘન્ય ગમક કે અંતિમ ત્રણ ઉત્કૃષ્ટ ગમક થતા નથી. માત્ર પ્રથમ ત્રણ ગમન સંભવે છે. ભવનપતિ દેવોનો મનુષ્યો સાથે કાલાદેશ - નવ ગમ્મા જઘન્ય(બે ભવ).
ઉત્કૃષ્ટ(આઠ ભવ). (૧) ઔ ઔ ૧૦,૦૦૦ વર્ષ અને અનેક માસ
સાધિક ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૨) ઔ જઘ૦ ૧૦,૦૦૦ વર્ષ અને અનેક માસ
સાધિક ૪ સાગરોપમ અને ૪ અનેક માસ (૩) ઔ ઉ૦ ૧૦,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ સાધિક ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૪) જઘન ઔર ૧૦,000 વર્ષ અને અનેક માસ ૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ ૧૦,000 વર્ષ અને અનેક માસ
૪૦,000 વર્ષ અને ૪ અનેક માસ (૬) જઘ૦ ઉ૦ ૧૦,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૭) ઉ૦ ૦ સાધિક ૧ સાગરોપમ અને અનેક માસ સાધિક ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૮) ઉ૦ જઘ૦ સાધિક ૧ સાગરોપમ અને અનેક માસ સાધિક ૪ સાગરોપમ અને ૪ અનેક માસ (૯) ઉ૦ ઉ૦ સાધિક ૧ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ | સાધિક ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ ભવનપતિની સ્થિતિ-જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ. | સંસી મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ભગવતી સત્ર-૫
વિજયાદિ અનુત્તર દેવોનો મનુષ્યો સાથે કાલાદેશ - નવ ગમ્મા જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(ચાર ભવ) (૧) ઔ ઔ૦ ૩૧ સાગરોપમ અને અનેક વર્ષ
૬૬ સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ (૨) ઔ જઘ૦ ૩૧ સાગરોપમ અને અનેક વર્ષ
૬ સાગરોપમ અને ૨ અનેક વર્ષ (૩) ઔ૦ ઉ૦ ૩૧ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ
૬૬ સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ (૪) જઘ ઔ ૩૧ સાગરોપમ અને અનેક વર્ષ
દર સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ | (૫) જઘ૦ જઘ૦ ૩૧ સાગરોપમ અને અનેક વર્ષ
દર સાગરોપમ અને અનેક વર્ષ (૬) જઘ૦ ઉ૦ ૩૧ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ
દર સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ (૭) ઉ ઔ ૩૩ સાગરોપમ અને અનેક વર્ષ
બ્દ સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ (૮) ઉ૦ જઘ૦ ૩૩ સાગરોપમ અને અનેક વર્ષ
૬ સાગરોપમ અને ૨ અનેક વર્ષ (૯) ઉ ઉ૦ ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ
છ સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ વિજય અનુત્તર વિમાનના દેવોની સ્થિતિ– જઘન્ય ૩૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ. સણી મનુષ્યોમાં પ્રાપ્ત થતી સ્થિતિ– જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ સર્વાર્થસિદ્ધ દેવનો મનુષ્ય સાથે કાલાદેશ :ત્રણ ગમ્મા જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (બે ભવ) (૧) ઔ ઔ૦ ૩૩ સાગરોપમ અને અનેક વર્ષ
૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ (૨) ઔ૦ જઘ૦ ૩૩ સાગરોપમ અને અનેક વર્ષ
૩૩ સાગરોપમ અને અનેક વર્ષ (૩) ઔ ઉ. ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ
૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ સવર્થ સિદ્ધ વિમાનના દેવોની સ્થિતિ-જઘન્ય, ઉત્કૃષ્ટ–૩૩ સાગરોપમ. | મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. નાતા-૧૦૪:- મનુષ્યમાં ઉત્પન્ન થતા પ્રત્યેક દેવના ચાર-ચાર નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં અને ઉત્કૃષ્ટ ગમકમાં આયુષ્ય અને અનુબંધના બે-બે નાણત્તા થાય છે. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી ૧ થી ૧૨ દેવલોક, ૯ રૈવેયકનું એક સ્થાન, ચાર અનુત્તર વિમાનનું એક સ્થાન; કુલ ૨૬ સ્થાનના ૨૬૪૪=૧૦૪ નાણત્તા થાય છે. સર્વાર્થસિદ્ધવિમાનના દેવોમાં જઘન્ય કે ઉત્કૃષ્ટ ગમક જ નથી, તેથી તેમાં નાણત્તા નથી. મનુષ્યમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણા:ઉત્પન્ન થતાં જીવો | ભવ સંખ્યા | ગમ્મા | નાણતા.
જઘ. | ઉ. વિવરણ કુલ | વિવરણ ૧ થી ૬ નરકના નારકી | ૨ | ૮ ૯ ગમ્માથી ૬૪૯= ૫૪ |૬૪૪ = ૧૦ ભવનપતિ, વ્યંતર, | ૨ | ૮ ૯ ગમ્માથી ૨૦૪૯= ૧૮૦ |૨૦૪૪ =
જ્યો અને ૧ થી ૮ દેવ (૨૦ સ્થાનના દેવો)
૨૪
Page #203
--------------------------------------------------------------------------
________________
શતક–૨૪ : ઉદ્દેશક-૨૧
ઉત્પન્ન થતાં જીવો
૯ થી ૧૨ દેવલોક અને
૯ ત્રૈવેયક(પ સ્થાનના
દેવો)
૪ અનુત્તર વિમાન
(એક સ્પાનના દેવ)
સર્વાર્થ સિનના દેવ
ત્રણ સ્થાવર, ત્રણ વિક અસંજ્ઞી તિર્યંચ સતી નિચ
સંજ્ઞી મનુષ્ય સંમૂર્ચ્છિમ મનુષ્ય
ભવ સંખ્યા
ઉ.
S
જય.
૨
૨
૨
ર
૨
૨
ર
૪
૨
८
८
૨
८
ભવના વિભાજનથી ગમ્મા :જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવના ગમ્મા
જઘન્ય બે, ઉત્કૃષ્ટ છ ભવના ગમ્મા જઘન્ય બે, ઉત્કૃષ્ટ ચાર ભવના ગમ્મા જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવના ગમ્મા કુલ ગમ્મા
ગમા
વિવરણ
૯ ગમ્માથી ૫૪૯=
|૯ ગમ્માથી ૧૪૯=
૩ ગમ્માથી ૧૪૩=
૯ ગમ્માથી ૬૪૯=
|૭ ગમ્માથી ૩×૭=
૩,૯ ગમ્માથી ૩×૨=
|૩ ગમ્માથી ૧૪૩=
૩૧૨
૪૫
૯
૯
૩૭૫
કુલ
૪૫
૯
૩
૫૪
૨૧
S
૩
૩૭૫
|| શતક-૨૪/૨૧ સંપૂર્ણ ॥
2
૫×૪ =
૧૪૪ =
X
વિવરણ
નાણત્તા
X
=2+2+2+6+5+5
૯+૧૧+૧૨ =
૧૪૫
કુલ
૨૦
૪
X
૪૬
૩૨
X
૨૦૬
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪ઃ ઉદ્દેશક-રર RRORળ સંક્ષિપ્ત સાર છROCROR
આ ઉદ્દેશકમાં વાણવ્યંતર દેવોમાં જીવોની ઉત્પત્તિ સંબંધી પ્રતિપાદન છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, યુગલિક તિર્યચ, સંજ્ઞી મનુષ્ય અને યુગલિક મનુષ્ય આ પાંચ પ્રકારના જીવો મરીને વાણવ્યંતરદેવમાં ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે જીવો ૯ ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે સ્થાનાનુસાર જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ૯ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે સ્થાનાનુસાર સ્થિતિ પામે છે, નવ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૨
[ ૧૪૭ |
શતક-ર૪: ઉદ્દેશક-રર
વાણવ્યંતર
વાણવ્યંતર દેવમાં જીવોની ઉત્પત્તિ :| १ वाणमंतराणं भंते!कओहिंतो उववज्जति ? किंणेरइएहितो उववज्जति, पुच्छा? गोयमा ! जहेव णागकुमारउद्देसए असण्णी तहेव णिरवसेसं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકો, તિર્યંચો મનુષ્યો કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! નાગકુમાર દેવોના ઉદ્દેશક અનુસાર અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તેનું સંપૂર્ણ કથન કરવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વાણવ્યંતર દેવોની ઉત્પત્તિ સંબંધી કથન છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંખ્યાત અને અસંખ્યાતવર્ષાયુષ્ક સંશી તિર્યંચ તથા સંખ્યાત અને અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય આ પાંચ સ્થાનના જીવો મરીને વાણવ્યતર જાતિના દેવ થઈ શકે છે. અન્ય જીવો મરીને દેવગતિમાં ઉત્પન્ન થતા નથી. અહીં સંક્ષિપ્ત પાઠથી અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની વાણવ્યંતરમાં ઉત્પત્તિ સંબંધી વક્તવ્યતા નાગકુમારની સમાન કહી છે. તેની સ્થિતિ આદિ આ પ્રમાણે છે
અસંજ્ઞી તિર્યંચ મરીને વાણવ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય ત્યાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે નવ ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ ૨ ભવ કરે છે. દેવો મરીને અસંજ્ઞીપણે જન્મ ધારણ કરતા નથી તેથી તેના બે ભવ જ થાય છે. તેની ઋદ્ધિનું કથન નૈરયિક ઉદ્દેશક અનુસાર જાણવું. નાણતા :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય વ્યંતરદેવમાં ઉત્પન્ન થાય તેના નાણત્તા પાંચ થાય છે. જઘન્ય ગમકમાં– ૩- (૧) આયુષ્ય- અંતર્મુહૂર્ત, (૨) અધ્યવસાય- પ્રશસ્ત, (૩) અનુબંધ- આયુ પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં–૨: (૧) આયુ–ક્રોડપૂર્વ (૨) અનુબંધ- આયુ પ્રમાણે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની વાણવ્યંતરમાં ઉત્પત્તિ - | २ जइ णं भंते ! सण्णिपंचिंदिय, पुच्छा? गोयमा ! दोण्णि वि उववति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો વાણવ્યંતર દેવો, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક કે અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુષ્ક બંને પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે. | ३ असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएणं भंते !जे भविए वाणमंतरेसु
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
उववज्जित्तए से णं भंते! केवइय काल ठिईएसु उववज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवास- सहस्सठिईएसु, उक्कोसेणं पलिओवमठिईएसु । सेसं तं चेव जहा णागकुमारउद्देसए जावकालादेसेणं जहण्णेणं साइरेगा पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेण चत्तारि पलिओवमाइ जावएवइयं कालंगइरागई करेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન નાગકુમાર ઉદ્દેશક અનુસાર જાણવું થાવ, કાલાદેશથી જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૧ / | ४ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो जहेवणागकुमाराणं बिइयगमेवत्तव्वया। ભાવાર્થ - તે અસંખ્યાત વર્ષાયુષ્ક સંશી તિર્યંચો મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા વાણવ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય તો નાગકુમારના બીજા ગમકમાં કહેલી વક્તવ્યતા જાણવી જોઈએ. એ ગમક-૨ /
५ सोचेव उक्कोसेणकालढिईएसुउववण्णोजहण्णेणंपलिओवमट्ठिईएसु, उक्कोसेणं वि पलिओवमट्ठिईएसु । एस चेव वत्तव्वया, णवरं-ठिई से जहण्णेणं पलिओवमं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । संवेहो जहण्णेणं दोपलिओवमाई, उक्कोसेणं चत्तारि पलिओवमाई, जावएवइयं कालंगइरागडुकरेज्जा । मज्झिमगमगा तिण्णि वि जहेव णागकुमारेसु । पच्छिमेसु तिसुगमएसुतंचेव जहा णागकुमारुद्देसए, णवरं-ठिई संवेह च जाणेज्जा । संखेज्जवासाउय सण्णिपचिदिय तिरिक्खजोणिए वितहेव, णवर-ठिई अणुबंधो संवेहं च उभओ ठिईए जाणेज्जा। ભાવાર્થ :- સંજ્ઞી તિર્યંચો મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા વાણવ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા વાણવ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. સ્થિતિ-જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી જોઈએ. સંવેધ–જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ છે યાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. | ગમક–૩ મધ્યના ત્રણ ગમક અને અંતિમ ત્રણ ગમક નાગકુમાર ઉદ્દેશક અનુસાર છે, પણ સ્થિતિ અને સંવેધ(કાલાદેશ) ઉપયોગ પૂર્વક જાણવા.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના વિષયમાં પણ તે જ રીતે (નાગકુમારવતુ) જાણવું જોઈએ પરંતુ સ્થિતિ અને અનુબંધ જુદા છે. સંવેધ(કાલાદેશ) બંનેની સ્થિતિને સંમિલિત કરીને જાણવો જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ અને યુગલિક તિર્યંચની વ્યંતર દેવોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા નાગકુમાર ઉદ્દેશકના અતિદેશ પૂર્વક છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૨
૧૪૯
યુગલિક તિર્યંચનો કાલાદેશ - તેની સ્થિતિ જઘન્ય ક્રોડપૂર્વ ઝાઝેરી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે અને વાણવ્યંતર દેવોમાં તે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમની સ્થિતિ પામે છે.
૧) શિક-શિક- આગમમાં યગલિક તિર્યંચની સ્થિતિ જઘન્ય ક્રોડપર્વ ઝાઝેરી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે અને તે વાણવ્યંતર દેવમાં જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ–૧ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે તથા બે ભવ કરે છે. તેથી તેનો કાલાદેશ જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ બંને સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ મળીને (૩+૧=)૪ પલ્યોપમ થાય છે. (૨)
ઔધિક-જઘન્ય- ઔધિક સ્થિતિવાળા યુગલિક તિર્યચો વાણવ્યંતરદેવોમાં જઘન્ય ૧0,000 વર્ષની સ્થિતિ પામે તો, તેનો કાલાદેશ જઘન્ય સાધિક ક્રોડ પૂર્વવર્ષ અને ૧૦,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક થાય છે. (૩) ઔવિક-ઉત્કૃષ્ટ– આ ગમકથી યુગલિકતિર્યંચ એક પલ્યોપમની સ્થિતિએ વાણવ્યંતર દેવમાં ઉત્પન્ન થાય અને તે યુગલિક તિર્યંચની સ્થિતિ પણ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. કારણ કે એક પલ્યોપમથી ઓછી સ્થિતિવાળા યુગલિકો વાણવ્યતરની ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી.
આ રીતે જઘન્ય એક પલ્યોપમ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા યુગલિક તિર્યંચ ત્રીજા ગમકથી વ્યંતરદેવમાં જઘન્ય-ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય, તો તેનો કાલાદેશ જઘન્ય બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ હોય છે. આ રીતે શેષ ગમક પણ સમજી લેવા જોઈએ. યુગલિક તિર્યંચ વાણવ્યંતરમાં નવે નમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચઃ- તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વની છે અને વાણવ્યંતર દેવમાં તે સ્થાનાનુસાર જઘન્ય–૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ-૧ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે નવ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. યુગલિક તિર્યંચોનો વાણવ્યંતર દેવો સાથે કાલાદેશ :ગમક. જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(બે ભવ). (૧) ઓ ઔ | સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ ચાર પલ્યોપમ (૨) ઔ જઘ૦ | સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ ૩ પલ્યોપમ અને ૧0,000 વર્ષ (૩) - ઉ. બે પલ્યોપમ
ચાર પલ્યોપમ (૪) જઘ ઔર સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક બે ક્રોડપૂર્વ વર્ષ (૫) જઘ૦ જઘ૦ સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ (૬) જઘ૦ ઉ૦ સાધિક બે ક્રોડપૂર્વ વર્ષ
સાધિક બે ક્રોડપૂર્વ (૭) ઉ ઔર ૩ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ
ચાર પલ્યોપમ (૮) ઉ૦ જઘ૦ ૩ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ
૩ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ (૯) ઉ ઉ. ૪ પલ્યોપમ
ચાર પલ્યોપમ યુગલિક તિર્યંચની સ્થિતિ-જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ.
વ્યંતર દેવની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ. નાણતા :- સંજ્ઞી તિર્યંચ વાણવ્યંતરમાં જાય તેના ૧૦ નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં-૮ નાણત્તા થાય છે– (૧) અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ધનુષ, (૨) વેશ્યા-૩,
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩) દષ્ટિ– મિથ્યા, (૪) જ્ઞાનાજ્ઞાન-૨ અજ્ઞાન (૫) સમુદ્યાત-૩ (૬) આયુષ્ય-અંતર્મુહૂર્ત (૭) અધ્યવસાય- પ્રશસ્ત (૮) અનુબંધ-આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં-૨ નાણત્તા થાય છે– (૧) આયુષ્ય- ક્રોડપૂર્વ વર્ષ (૨) અનુબંધ-આયુષ્ય પ્રમાણે.
યુગલિક તિર્યંચ વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે ૫ નાણા થાય છે. જઘન્ય ગમકમાં–૩: (૧) અવગાહના- જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ સાધિક 1000 યોજન (૨) આયુષ્ય- સાધિક ક્રોડપૂર્વ (૩) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં–૨: (૧) આયુષ્ય- ત્રણ પલ્યોપમ (૨) અનુબંધઆયુષ્ય પ્રમાણે, અવગાહના પ્રથમ ગમકની સમાન સર્વે ય પ્રકારની હોય છે. તેથી તેનો નાણત્તો નથી. મનુષ્યોની વાણવ્યંતર દેવોમાં ઉત્પત્તિ - |६ जइणं भंते ! मणुस्सेहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! असंखेज्जावासाउयाणं जहेव णागकुमाराणं उद्देसे तहेव वत्तव्वया। णवरं-तइयगमए ठिई जहण्णेणं पलिओवम, उक्कोसेणं तिण्णि पलिओवमाई ओगाहणा जहण्णेणंगाउयं, उक्कोसेणं तिण्णि गाउयाई, सेसंतहेव । संवेहो से जहा एत्थ चेव उद्देसए असंखेज्ज-वासाउयसण्णिपंचिंदियाणं ।
संखेज्जवासाउय सण्णिमणुस्से जहेव णागकुमारुद्देसए, णवरं-वाणमंतरे ठिई संवेहं च जाणेज्जा। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે વાણવ્યંતર દેવો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોની વકતવ્યતા નાગકુમાર ઉદ્દેશકના અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોની સમાન છે. ત્રીજા ગમકમાં સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. અવગાહના જઘન્ય એક ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. શેષ પૂર્વવતુ છે. કાય સંવેધ–આ જ ઉદ્દેશકમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનું કથન કર્યું છે, તે પ્રમાણે જાણવું.
સંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યના વિષયમાં નાગકુમાર ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. પરંતુ સ્થિતિ અને કાલાદેશ વાણવ્યંતરનો ઉપયોગ પૂર્વક જાણવો. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સુત્રમાં સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા બંને પ્રકારના મનુષ્યોની વાણવ્યંતરદેવમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા કરી છે.
સંમૂર્છાિમ મનુષ્યો દેવગતિમાં જતા નથી. કર્મભૂમિના સંજ્ઞી મનુષ્ય અને યુગલિક મનુષ્યો વાણવ્યંતરદેવમાં સ્થાનાનુસાર જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે.
યુગલિક મનુષ્યો વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે નવ ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. તેની ઋદ્ધિનું કથન નાગકુમારમાં જેમ કર્યું છે, તેમજ અહીં પણ કરવું પરંતુ યુગલિક મનુષ્ય ત્રીજા ગમકથી
Page #209
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક–૨૨
[ ૧૫૧]
વાણવ્યંતર દેવમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની અવગાહના અને સ્થિતિમાં ભિન્નતા હોય છે. ત્રીજો ગમક: ઔધિક ઉત્કૃષ્ટ - જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા યુગલિક મનુષ્ય ત્રીજા ગમકથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય છે. યુગલિક મનુષ્યોની અવગાહનાનો સંબંધ તેની સ્થિતિ સાથે હોવાથી, જ્યારે તે ત્રીજા ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. આ જ રીતે જ્યારે યુગલિક મનુષ્યો ચોથા, પાંચમા અને છઠ્ઠા તે ત્રણ જઘન્ય ગમકથી વ્યંતરમાં જાય ત્યારે તેની અવગાહના ૫૦૦ ધનુષ્ય ઝાઝેરી હોય છે અને સાતમા, આઠમા, નવમા તે ત્રણ ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે તેની અવગાહના ત્રણ ગાઉની હોય છે.
સંજ્ઞી મનુષ્યો વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે નવ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. તેની ઋદ્ધિનું કથન નાગકુમારોની જેમ છે પરંતુ સ્થિતિ અને કાલાદેશનું કથન સ્થિતિ પ્રમાણે છે. નાણતા :- યુગલિક મનુષ્યોમાં નાણત્તા–દ હોય છે. તેમાં જઘન્ય ગમકમાં ૩ નાણત્તા હોય છે– (૧) અવગાહના- સાધિક ૫૦૦ ધનુષ, (૨) આયુષ્ય- સાધિક ક્રોડપૂર્વ, (૩) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં ૩ નાણત્તા હોય છે– (૧) અવગાહના-૩ ગાઉ, (૨) આયુષ્ય- ત્રણ પલ્યોપમ, (૩) અનુબંધ- આયુષ્ય પ્રમાણે.
સંજ્ઞી મનુષ્યોમાં નાણત્તા-૮ હોય છે. જઘન્ય ગમકમાં-૫ નાણતા હોય છે– (૧) અવગાહના અનેક અંગુલ (૨) જ્ઞાનાજ્ઞાન- ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન (૩) સમુઘાત૫ (૪) આયુષ્ય- અનેક માસ (૫) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં–૩નાણત્તા (૧) અવગાહના-૫૦૦ ધનુષ, (૨) આયુષ્યક્રોડપૂર્વ, (૩) અનુબંધ-આયુષ્ય પ્રમાણે. વાણવ્યતર દેવોમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણતા :ઉત્પન્ન થતા જીવો | ભવ સંખ્યા
ગરમા
નાણતા | | જશે. | ઉ. | વિવરણ | કુલ | વિવરણ | કુલ અસંજ્ઞી તિર્યંચ | ૨
૯ ગમ્માથી ૧૪૯= | યુગલિક તિર્યંચ અને
૯ ગમ્માથી ર૪૯= ૧૮ પ+ = યુગલિક મનુષ્ય સંજ્ઞી તિર્યંચમનુષ્ય ૨
૯ ગમ્માથી ૨૪૯ ૧૮ ૧૦+૮= ૪૫ ગમા
૯૪
૧૮
શતક-ર૪/રર સંપૂર્ણ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪ઃ ઉદ્દેશક-ર૩ ROR ORળ સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં જ્યોતિષી દેવોમાં જીવોની ઉત્પત્તિ સંબંધી નિરૂપણ છે. યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યો તથા સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યો તે ચાર પ્રકારના જીવો જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા યુગલિકો જ્યોતિષીદેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે અને જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. યુગલિકો જ્યોતિષીમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્યના ત્રણ ગમકમાંથી ચોથા ગમથી જાય છે, પાંચમા, છઠ્ઠા બે ગમકથી જતા નથી. કારણ કે યુગલિકો જ્યારે જઘન્ય ગમકથી જાય ત્યારે તેની સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની હોય છે અને જ્યોતિષીદેવમાં પણ જઘન્ય-ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની એક જ સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ રીતે ચોથા-પાંચમા કે છઠ્ઠા તે ત્રણે ગમકનો સમાવેશ ચોથા ગમકમાં થઈ જાય છે. તેથી શાસ્ત્રપાઠમાં એક(ચોથા) ગમકની જ ગણના થાય છે, થોકડામાં તેની ગણના પાંચમા ગમક રૂપે કરી છે. યુગલિકોની અવગાહના તેની સ્થિતિ અનુસાર ભિન્ન-ભિન્ન ગમકમાં ભિન્ન-ભિન્ન હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચો અને જઘન્ય અનેક માસ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિવાળા સંજ્ઞી મનુષ્યો જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થાય, ત્યાં સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે, નવ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેની શેષ ઋદ્ધિ અને નાણત્તા અસુરકુમાર ઉદ્દેશકની જેમ થાય છે. કાલાદેશ જ્યોતિષીની સ્થિતિ અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૩
[ ૧૫૩]
શતક-ર૪ : ઉદ્દેશક-ર૩
જ્યોતિષી
જ્યોતિષી દેવોમાં જીવોની ઉત્પત્તિ - | १ जोइसिया णं भंते !कओहिंतो उववजंति ? किं णेरइएहितो उववजंति, पुच्छा? गोयमा ! भेदो जावसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति,णो असण्णि पंचिंदिय तिरिक्खजोणिएहितोउववज्जति।। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! જીવના સર્વ ભેદોનું કથન પૂર્વવત્ કરવું યાવતું તે સંશી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની જ્યોતિષી દેવોમાં ઉત્પત્તિ :| २ जइ णं भंते ! सण्णि किं संखेज्ज, असंखेज्जवासाउय, पुच्छा? गोयमा! संखेज्ज- वासाउय, असखेज्जवासाउय दोहि वि उववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો જ્યોતિષી દેવો, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા બંને પ્રકારના સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
३ असंखेज्ज-वासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिए णं भंते ! जे भविए जोइसिएसु उववज्जित्तए से णं भंते ! केवइकालठिईएसु उववज्जेज्जा? ____गोयमा !जहण्णेणं अट्ठभागपलिओवमट्ठिईएसु, उक्कोसेणंपलिओवमवाससहस्स ट्ठिईएसु उववज्जेज्जा, अवसेसंजहा असुरकुमारुद्देसए, णवरं-ठिई जहण्णणं अट्ठभागपलिओवमं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । एवं अणुबंधो वि । सेसंतहेव, णवरंकालादेसेणं जहण्णेणं दो अट्ठभागपलिओवमाइं, उक्कोसेणं चत्तारि पलिओवमाई वाससय-सहस्समब्भहियाई, जावएवइयं कालं गइरागई करेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય પલ્યોપમના આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક
Page #212
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
પલ્યોપમની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. શેષ અસુરકુમાર ઉદ્દેશક અનુસાર જાણવું, સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે અને આ જ રીતે અનુબંધ પણ છે. શેષ પૂર્વવત્ છે. કાલાદેશથી જઘન્ય પલ્યોપમના બે આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક–૧ //. | ४ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अट्ठभागपलिओवमट्ठिईएसु, उक्कोसेण विअटुभागपलिओवमट्टिईएसु। एसच्ववत्तव्बया,णवस्-कालादेसेणजाणेज्जा। ભાવાર્થ-તે અસંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ પ્રથમ ગમકવતું વક્તવ્યતા છે. કાલાદેશ તેનાથી ભિન્ન ઉપયોગપૂર્વક જાણવો. // ગમક-૨ // | ५ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरं-ठिई जहण्णेणं पलिओवमं वाससयसहस्समब्भहियं, उक्कोसेणं तिण्णि पलिओवमाई। एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं दो पलिओवमाइंदोहिं वाससयसहस्सेहिं अब्भहियाई, उक्कोसेणं चत्तारि पलिओवमाइंवाससयसहस्समब्भहियाई । ભાવાર્થ :- સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો પણ તે જ વક્તવ્યતા કહેવી સ્થિતિ અને અનુબંધ જઘન્ય એક લાખ વર્ષ અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. કાલાદેશ જઘન્ય બે લાખ વર્ષ અધિક બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ છે. ગમક-૩ //.
६ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, जहण्णेणं अट्ठभागपलिओवम ट्ठिईएसु, उक्कोसेण वि अट्ठभागपलिओवमट्टिईएसु उववज्जेज्जा । ભાવાર્થ:- તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય અને જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. |७ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ?
गोयमा ! एस चेव वत्तव्वया, णवरं- ओगाहणा जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेणं साइरेगाइ अट्ठारसधणुसयाई । ठिई जहण्णेणं अट्ठभागपलिओवम, उक्कोसेण वि अट्ठभाग-पलिओवमं । एवं अणुबंधोवि, सेसं तहेव । कालादेसेणं जहण्णेणं दो अट्ठभागपलि- ओवमाई, उक्कोसेण विदो अट्ठभागपलिओवमाई, जावए वइयं कालंगइरागइंकरेज्जा । जहण्णकालट्ठिईयस्स एस चेव एक्को गमो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? - ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. અવગાહના જઘન્ય- અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ સાધિક ૧૮00 ધનુષ, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો આઠમો ભાગ છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-ર૩.
| | ૧૫૫]
શેષ પૂર્વવતુ. કાલાદેશ– જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના બે આઠમા ભાગ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. જઘન્ય કાલની સ્થિતિવાળાને માટે આ એક જ ગમક છે. // ગમક-૪ / | ८ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ,सा चेव ओहिया वत्तव्वया, णवरंठिई जहण्णेणं तिण्णि पलिओवमाई, उक्कोसेण वि तिण्णि पलिओवमाई। एवं अणुबंधो वि, सेसंतंचेव । एवं पच्छिमा तिण्णि गमगाणेयव्वा, णवरं-ठिइंसंवेहंच जाणेज्जा।
સત્તામIII ભાવાર્થ :- અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય અને જ્યોતિષીમાં ઉત્પન્ન થાય તો તેનું કથન તો ઔધિક ગમકની સમાન છે. પરંતુ સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, શેષ પૂર્વવત્ જાણવું. આ જ રીતે અંતિમ ત્રણ ચમક જાણવા જોઈએ. તેના સ્થિતિ અને સંવેધ ઉપયોગ પૂર્વક જાણવા. આ રીતે કુલ સાત ગમક જ થાય છે. ગમક-છા | ९ जइ संखेज्जवासाउयसण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति, पुच्छा? गोयमा!संखेज्जवासाउयाणं जहेव असुरकुमारेसुउववज्जमाणाणं तहेव णव विगमा भाणियव्वा, णवरं- जोइसिय ठिई संवेहंचजाणेज्जा, सेसंतहेव णिरवसेसंभाणियव्वं। ભાવાર્થ - પ્રશ્ન– તે જ્યોતિષી દેવ, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની સમાન નવ ગમક જાણવા જોઈએ. સ્થિતિ અને સંવેધ જ્યોતિષી યોગ્ય ઉપયોગપૂર્વક જાણવા. શેષ સંપૂર્ણ કથન અસુરકુમારવત્ છે. // ૧થી ૯ / વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચો અને યુગલિક તિર્યંચોની જ્યોતિષીમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
યુગલિક તિર્યંચોની ઋદ્ધિનું કથન અસુરકુમાર ઉદ્દેશક અનુસાર છે. તેમાં અવગાહના અને સ્થિતિમાં ભિન્નતા છે. અવગાહના - યુગલિક તિર્યંચની અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ દગાઉની છે. પરંતુ જ્યારે તે જઘન્ય ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ સાધિક ૧૮૦૦ ધનુષની હોય છે. જઘન્ય ગમકમાં તેનાથી અધિક અવગાહના હોતી નથી. જ્યોતિષમાં ઉત્પન્ન થનારા યુગલિક તિર્યચોમાં જઘન્ય અનેક ધનુષની અવગાહના લઘુકાય સ્થલચર યુગલિક તેમજ ખેચર યુગલિકની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટ સાધિક ૧૮૦૦ ધનુષની અવગાહના વિશાલકાય હાથી આદિની અપેક્ષાએ છે. આ પ્રકારની હાથી આદિ સ્થલચરોની અવગાહના અવસર્પિણીના ત્રીજા આરાના અંતિમ વિભાગમાં થાય છે અને ખેચર યુગલિકની અનેક ધનુષની અવગાહના સર્વ યુગલિક કાલ અને સર્વ યુગલિક ક્ષેત્રમાં હોય છે. સ્થિતિ- જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થવાના કારણે તેની સ્થિતિ જઘન્ય એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની હોય છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. કિાય સર્વેધ– ભવાદેશ– જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫
યુગલિક તિર્યંચનો જ્યોતિષી સાથે કાલાદેશ ઃજઘન્ય (બે ભવ)
ગમ-૭
(૧) ઓ.
(૨) ઓ જળ (૩) ઉલ
(૪) જઘ॰ ઔ
(૭) ઉ॰ ઔ॰
(ટ) ઉં જવ
(e) ઉં ૐ
પલ્યોપમનો ચોથો ભાગ (બે આઠમા ભાગ) પલ્યોપમનો ચોથો ભાગ (બે આઠમા ભાગ) બે પલ્યોપમ અને બે લાખ વર્ષ પલ્યોપમનો ચોથો ભાગ (બે આઠમાં ભાગ) ૩ પલ્યોપમ અને પલ્યોપમનો આઠનો ભાગ ૩ પલ્યોપમ અને પલ્યોપમનો આઠમો ભાગ ૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ
શ્રી ભગવતી સ્ત્ર-૫
ઉત્કૃષ્ટ (બે ભવ)
૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ. રૂપલ્યોપમ અને પલ્યોપમનો આઠમો ભાગ ૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ. પલ્યોપમનો ચોથો ભાગ
૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ.
ૐ પલ્યોપમ અને પલ્યોપમનો આઠમો ભાગ ૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ.
જ્યોતિષીમાં જનારા યુગલિક તિર્યંચની સ્થિતિ– જઘન્ય— પલ્યોપમ નો આઠમો ભાગ. ઉત્કૃષ્ટ–ત્રણ પલ્યોપમ. જ્યોતિષી દેવીની સ્થિતિ– જઘન્ય પલ્યોપમ નો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ
સાત ગમક ઃ- જઘન્યના ત્રણ ગમકમાંથી ચોથા ગમકમાં, પાંચમા અને છઠા ગમકનો સમાવેશ થઈ જાય છે અર્થાત્ આ ત્રણેય ગમકનો કાલાદેશ જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમાન પા( ol ) પલ્યોપમ થાય છે. આ જ રીતે પહેલા બીજા દેવલોકમાં સમજવું, ત્યાં ત્રણે ય ગમકમાં કાલાદેશ એક સમાન ક્રમશઃ બે પલ્યોપમ અને સાધિક બે પલ્યોપમ થાય છે. આ રીતે જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં ઉત્પન્ન થતા બંને પ્રકારના યુગલિકોના સંબંધમાં સાત-સાત ગમક સમજવા.
નાણત્તા :- યુગલિક તિર્યંચો જ્યોતિષીમાં જાય, તેના નાણત્તા પાંચ થાય છે. જઘન્ય ગમક્રમાં ત્રણ નાણત્તા થાય છે– (૧) અવગાહના (ર) આયુષ્ય અને (૩) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણના થાય છે– (૧) આયુષ્ય અને (૨) અનુબંધ. આ પાંચ નાણત્તાનું સ્પષ્ટીકરણ અસુરકુમાર ઉદ્દેશક અનુસાર જાણવું. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચો – તેનું કથન અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના સંજ્ઞી તિર્યંચની સમાન છે. તે જ્યોતિષીદેવમાં સ્થાનાનુસાર જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. બંને સ્થાનની સ્થિતિ અનુસાર કાલાદેશ થાય છે.
નાળત્તા :– જઘન્ય ગમકમાં આઠ અને ઉત્કૃષ્ટ ગમકમાં બે એમ કુલ ૧૦ નાણત્તા અસુરકુમાર ઉદ્દેશક પ્રમાણે થાય છે.
મનુષ્યોની જ્યોતિષી દેવોમાં ઉત્પત્તિ ઃ
१० जणं भंते! मणुस्सेहिंतो उववज्जंति, पुच्छा ? गोयमा ! भेदो तहेव । जावભાવાર્થ:- પ્રશ્ન- જો તે જ્યોતિષી દેવો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત કે અસંખ્યાત વર્ષાયુદ્ધ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- મનુષ્ય સંબંધી ભેદ પ્રભેદ યુક્ત કથન કરવું થાવત સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુદ્ધ બંને પ્રકારના મનુષ્યો જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. ११ असंखेज्ज-वासाठय-सण्णिमणुस्से णं भंते! जे भविए जोइसिएसु उववज्जित्तए, भंते! वकालठिईएसु उववज्जेज्जा ?
Page #215
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-ર૩.
૧૫૭]
गोयमा !जहा असंखेज्जवासाउय-सण्णिपंचिंदियस्स जोइसिएसुचेव उववज्जमाणस्स सत्तगमगा तहेव मणुस्साण वि,णवर- ओगाहणाविसेसो। पढमेसुतिसुगमए सुओगाहणाजहण्णेणंसाइरेगाइणव धणुसयाई, उक्कोसेणं तिण्णि गाउयाई। मज्झिमगमए जहण्णेणं साइरेगाइणव धणुसयाई, उक्कोसेणं वि साइरेगाइणव धणुसयाई। पच्छिमेसु तिसुगमएसुजहण्णेणं तिण्णि गाउयाई, उक्कोसेण वि तिण्णि गाउयाई । सेसंतहेव णिरवसेस जावसवेहो त्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો, જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની સમાન સાત ગમક જાણવા પરંતુ અવગાહનામાં વિશેષતા છે. પ્રથમના ત્રણ ગમકમાં અવગાહના જઘન્ય સાધિક ૯૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. મધ્યમ ત્રણ ગમકમાંથી એક ગમકમાં (બે નથી) જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક ૯૦૦ ધનુષની છે, અંતિમ ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે. શેષ કાય સંવેદ(કાલાદેશ) સુધીનું કથન તિર્યંચ યુગલિકોની સમાન છે. |१२ जइणं भते ! संखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववज्जति, पुच्छा? गोयमा ! संखेज्जवासाउयाणजहेव असरकमारेसउववज्जमाणाणतहेवणव गमगा भाणियव्वा, णवरं-जोइसियठिइंसंवेहंच जाणेज्जा,सेसंतंचेव णिरवसेसं। ॥ सेवं भंते !सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- જો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો મરીને, જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોની સમાન નવ ગમક જાણવા જોઈએ. અહીં જ્યોતિષીદેવોની સ્થિતિ અને સંવેધ ઉપયોગ પૂર્વક જાણવા જોઈએ. શેષ સર્વ કથન અસુરકુમાર ઉદ્દેશકની જેમ જાણવું. શેષ પૂર્વવતુ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં બે પ્રકારના મનુષ્યોની જ્યોતિષી દેવોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે–
તેમાં યુગલિક મનુષ્યનું સંપૂર્ણ કથન યુગલિક તિર્યંચની સમાન છે. માત્ર યુગલિક મનુષ્યની અવગાહનામાં ભિન્નતા છે. અવગાહના :- યુગલિક મનુષ્યોની અવગાહનાનો સંબંધ સ્થિતિ સાથે છે. પ્રથમ ત્રણ ઔધિક ગમકમાં જઘન્ય અવગાહના સાધિક ૯૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. મધ્યમ ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક ૯૦૦ ધનુષની હોય છે અને ત્રણ ઉત્કૃષ્ટ ગમકમાં ત્રણ પલ્યોપમની સ્થિતિ હોવાથી અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
- ત્રીજા રામકથી જનારા યુગલિક મનુષ્ય જ્યોતિષીદેવોની એક પલ્યોપમ અને એક લાખ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. તેથી તે ગમકમાં તેની જઘન્ય સ્થિતિ અને અનુબંધ એક પલ્યોપમ અને એક લાખ વર્ષના છે, તે કારણથી જઘન્ય અવગાહના પણ સાધિક એક ગાઉ હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની હોય છે. આ રીતે ત્રીજા રામકની આ વિશેષતા
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સ્વતઃ સમજવાની છે, પ્રસ્તુત સૂત્રમાં તેનો નિર્દેશ નથી.
યુગલિક મનુષ્યોમાં ઉત્કૃષ્ટ આયુષ્ય સાથે ઉત્કૃષ્ટ અવગાહના જ હોય છે. તિર્યંચ યુગલિકમાં તે પ્રમાણે જરૂરી નથી. તેને ઉત્કૃષ્ટ ગમકમાં સર્વ અવગાહનાઓ સંભવ હોય છે. યુગલિક મનુષ્ય પણ તિર્યંચની જેમ સાત ગમકથી જ જાય છે અને જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરે છે.
નાણત્તા :– યુગલિક મનુષ્યમાં નાણત્તા—દ્ર થાય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણત્તા– (૧) અવગાહના (૨) આયુષ્ય (૩) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં પણ ત્રણ નાણત્તા– (૧) અવગાહના (ર) આયુષ્ય અને અનુબંધ. અવગાહનાનું સ્પષ્ટીકરણ ઉપર કર્યું છે.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો મરીને જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થાય તો જયોતિષીના સ્થાનાનુસાર જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે ૯ ગમ્માથી જઘન્ય-ર, ઉત્કૃષ્ટ−૮ ભવ કરે છે.
નાણત્તા– કુલ આઠ નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા-૫ (૧) અવગાહના (૨) સમુદ્દાત (૩) જ્ઞાનાજ્ઞાન (૪) આયુષ્ય (૫) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-૩ (૧) અવગાહના (૨) આયુષ્ય (૩) અનુબંધ. તેનું સ્પષ્ટીકરણ ‘અસુરકુમાર' ઉદ્દેશક(બીજા ઉદ્દેશક) પ્રમાણે છે. જ્યોતિષીમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને કુલ નાણત્તા ઃ–
જીવ પ્રકાર
ભાવ સખ્યા
ગમા વિવરણ
તિર્યંચ યુગલિક, મનુષ્ય યુગગિક
સંતી નિય | સંત્રી મનુષ્ય
જય.
ર
ર
૨
ઉ.
૨
८
८
૫,૬ બે ગમ્માને છોડીને
શેષ સાત ગમ્માથી ૨×૭=
૯ ગમ્માથી ૧૪૯=
૯ ગમ્માથી ૧૪૯=
મંત્ર
૧૪
શ્રી ભગવતી સૂત્ર-૫
2
૯
૩ર
|| શતક-૨૪/૨૩ સંપૂર્ણ ॥
નાણા વિવરણ
૫+ =
८
૧૦
કુલ
૧૧
૧૦
८
૨૯
Page #217
--------------------------------------------------------------------------
________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨૪
શતક-ર૪ : ઉદ્દેશક-૨૪
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થનારા જીવો વિષયક નિરૂપણ છે.
સંન્ની તિર્યંચ અને યુગલિક તિર્યંચ તથા સંજ્ઞી મનુષ્ય અને યુગલિક મનુષ્ય આ ચાર સ્થાનના જીવો મરીને, વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે.
ROBORO
૧૫૯
DRDRO
યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય, વૈમાનિક દેવોમાં પહેલા અને બીજા દેવલોકમાં જાય છે. તે ત્યાં જઘન્ય ક્રમશઃ એક પલ્યોપમ અને એક પલ્યોપમ ઝાઝેરી, ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે સાત ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. જઘન્યના ત્રણ ગમકમાંથી તે ચોથા ગમકથી જાય છે; પાંચમા, છઠ્ઠા બે ગમકનો સમાવેશ ચોથા ગમકમાં થઈ જાય છે.
બંને દેવલોકમાં જનારા યુગલિક તિર્યંચોની અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૬ ગાઉની હોય છે પરંતુ ચોથા જઘન્ય ગમકથી બંને દેવલોકમાં જાય ત્યારે તેની ઉત્કૃષ્ટ અવગાહના ક્રમશઃ બે ગાઉ અને સાધિક બે ગાઉની હોય છે.
બંને દેવલોકમાં જનારા યુગલિક મનુષ્યોની અવગાહના જઘન્ય ક્રમશઃ એક ગાઉ અને સાધિક એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે પરંતુ ચોચા જઘન્ય ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય ૪ (એક ગાઉ અને સાધિક એક ગાઉની) હોય છે અને સાતમા, આઠમા, નવમાં(ઉત્કૃષ્ટ) ગમકથી જાય ત્યારે ત્રણ ગાઉની એક જ(ઉત્કૃષ્ટ) અવગાહના હોય છે.
સંજ્ઞી તિર્યંચ આઠમા દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે અને નવ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે.
સંશી મનુષ્ય સર્વાર્થસિદ્ધવિમાન સુધી જન્મ ધારણ કરે છે. તેમાં પ્રથમ બે દેવલોકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની જઘન્ય અવગાહના અનેક અંગુલ અને જઘન્ય સ્થિતિ અનેક માસની હોય છે. ત્રીજાથી ઉપરના દેવલોકમાં જનારા મનુષ્યોની જઘન્ય અવગાહના અનેક હાથ અને જઘન્ય સ્થિતિ અનેક વર્ષની હોય છે. તે મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડપૂર્વની હોય છે. સંજ્ઞી મનુષ્ય એકથી આઠ દેવલોકમાં નવ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. નવમા દેવલોકથી નવ શૈવેયક સુધીમાં જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. ચાર અનુત્તર વિમાનમાં જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે છે. સર્વાર્થસિદ્ધવિમાનમાં પહેલા, ચોથા અને સાતમા ગમકથી જઘન્ય-ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરે છે. અન્ય છ ગમક ત્યાં ઘતા નથી.
***
આ રીતે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થનારા જીવોની વિશેષતા અને તેના ભવભ્રમણને સ્પષ્ટ કરતો ઉદ્દેશક પૂર્ણ થાય છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪ : ઉદશક-રજ
વૈમાનિક
વૈમાનિક દેવોમાં જીવોની ઉત્પત્તિઃ| १ सोहम्मगदेवाणंभंते!कओहिंतो उववज्जति-किंणेरइएहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! भेदोजहा जोइसियउद्देसए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ દેવલોકના દેવો કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તે નરકમાંથી કે તિર્યંચ, મનુષ્ય, દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત જ્યોતિષી ઉદ્દેશક અનુસાર જીવોના ભેદો સાથે ઉત્પન્ન થતા જીવોનું કથન કરવું. યુગલિક તિર્યંચોની વૈમાનિકદેવોમાં ઉત્પત્તિ - | २ असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिएणं भंते !जे भविए सोहम्मग देवेसुउववज्जित्तए, सेणं भंते ! केवइयकाल ठिईएसुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं पलिओवमट्टिईएसु, उक्कोसेणं तिपलिओवमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, સૌધર્મદેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય છે. | ३ तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! अवसेसंजहा जोइसिएसुउववज्जमाणस्स, णवरं-सम्मदिट्ठी वि,मिच्छादिट्ठी वि, णो सम्मामिच्छादिट्ठी। णाणी वि,अण्णाणी वि,दोणाणादोअण्णाणाणियमा। ठिई जहण्णेणंपलिओवमं,उक्कोसेणं तिण्णि पलिओवमाई। एवं अणुबंधोवि। सेसंतहेव । कालादेसेणंजहण्णेणंदोपलिओवमाई, उक्कोसेणं छप्पलिओवमाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની તિર્યંચોની સમાન સંપૂર્ણ ઋદ્ધિનું વર્ણન જાણવું. વિશેષમાં– તે સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે પરંતુ મિશ્રદષ્ટિ હોતા નથી. તે જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે. તેમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન નિયમા હોય છે. તેની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. આ જ રીતે અનુબંધ પણ છે. શેષ કથન ભવાદેશ પર્યત જ્યોતિષીદેવો પ્રમાણે છે. કાલાદેશથી જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટછ પલ્યોપમ; યાવતુએટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક–૧||
Page #219
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશ૪-૨૪
[ ૧૧ | |४ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो, एस चेव वत्तव्वया, णवरं- कालादेसेणं जहण्णेणं दो पलिओवमाई, उक्कोसेणं चत्तारि पलिओवमाई, जावएवइयंकालंगइरागई करेज्जा । ભાવાર્થ:- તે અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, જઘન્ય કાલની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પૂર્વોક્ત પ્રથમ ગમકની વક્તવ્યતા જ છે. કાલાદેશથી જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક–૨ //
५ सोचेव उक्कोसकालट्ठिईएसुखवण्णो, जहण्णेणंतिपलिओवमठिईएसु, उक्कोसेण वितिपलिओवमठिईएसु, एसचेव वत्तव्वया,णवरं-ठिई जहण्णेणं तिण्णि पलिओवमाई, उक्कोसेण वि तिण्णि पलिओवमाइं। सेसंतहेव । कालादेसेणंजहण्णेणंछप्पलिओवमाई, उक्कोसेण वि छप्पलिओवमाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा।। ભાવાર્થ:- તે અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર કથન છે પરંતુ યુગલિકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. શેષ પૂર્વવતુ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક–૩ II. |६ सोचव अप्पणा जहण्णकालट्ठिईओजाओ,जहण्णेणंपलिओवमट्ठिईएसु, उक्कोसेण विपलिओवमट्ठिईएस,एसचेववत्तव्वया,णवरं- ओगाहणाजहण्णेणं धणुपुत्तं,उक्कोसेणं दोगाउयाई। ठिई जहण्णेणंपलिओवम,उक्कोसेण विपलिओवमा सेसंतहेव । कालादेसेणं जहण्णेणं दोपलिओवमाइं, उक्कोसेण विदोपलिओवमाई, जावएवइयंकालंगइरागई વાળા | ભાવાર્થ :- અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને સૌધર્મ દેવલોકવાસી દેવોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મદેવલોકવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે. તેના માટે પણ પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર જાણવું. પરંતુ તેની અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ બે ગાઉની છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. શેષ પૂર્વવત્ જાણવું. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.// ગમક૪થી ૬. | ७ सोचे अप्पणाक्कोसकालट्ठिईओजाओ,आदिल्लगमगसरिसातिष्णिगमगाणेयव्वा, णवरं-ठिइंकालादेसंच जाणेज्जा। ભાવાર્થ - તે અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય, તો તેના અંતિમ ત્રણ ગમકનું કથન પ્રથમના ત્રણ ગમકની સમાન જાણવું જોઈએ. વિશેષમાં સ્થિતિ અને કાલાદેશ ઉપયોગ પૂર્વક જાણવો જોઈએ.
Page #220
--------------------------------------------------------------------------
________________
મ
વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં યુગલિક તિર્થંચ પંચેન્દ્રિયોની સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. તેની સ્મૃતિનું કથન જ્યોતિષી ઉદ્દેશક અનુસાર છે. તેમાં ભિન્નતા આ પ્રમાણે છે–
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉપપાત :- સૌધર્મ દેવલોકવાસી દેવોની જઘન્ય સ્થિતિ એક પોપમની છે. તેથી તેમાં ઉત્પન્ન થનારા યુગલિક તિર્યંચો અને મનુષ્યોની સ્થિતિ પણ જઘન્ય એક પલ્યોપમની અવશ્ય હોય છે અને યુગલિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, તેથી સૌધર્મ દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની હોવા છતાં પણ તેઓ ત્રણ પલ્યોપમની જ સ્થિતિ પ્રાપ્ત કરે છે. બંને ભવની સ્થિતિ અનુસાર પ્રત્યેક ગમકનો કાલાદેશ થાય છે. અહીં જ્યોતિષી દેવની જેમ સાત ગમક જ થાય છે.
અવગાહના :– જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના હોય છે. જ્યારે તે સ્વયં જઘન્ય ગમકથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ બે ગાઉની
હોય છે.
દૃષ્ટિ :– ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા યુગલિકને એક મિથ્યાદષ્ટિ જ હોય છે પરંતુ સૌધર્મ અને ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થનારા યુગલિક તિર્યંચને સમ્યક્ અને મિથ્યા બંને દૃષ્ટિ હોય છે. સમ્યગ્દષ્ટિ યુગલિક વૈમાનિકનું આયુષ્ય જ બાંધે છે અને વૈમાનિકમાં જ જાય છે. મિથ્યાદષ્ટિ યુગલિક ચારે ય જાતિના દેવોમાં જાય છે. યુગલિકોને મિશ્રદષ્ટિ હોતી નથી.
શાનાશાનઃ- યુગલિકોમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. યુગલિકોને અવધિજ્ઞાન કે વિભંગજ્ઞાન હોતું નથી. ભવાદેશ સાત ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ-૨ ભવ કરે છે. તિર્યંચ યુગલિકનો સૌધર્મ દેવલોકના દેવ સાથે કાલાદેશ ઃ
નવ ગમક
જઘન્ય (બે ભવ)
(1) ઔ ઔ
(૨) ઔ જય
(૩) ઔ॰ ઉ॰
(૪) જ૫
(૭) ઉ
(૮) ઉ॰ જથ
(e) to
બે પલ્યોપમ
બે પલ્યોપમ
છે પોપમ
બે પલ્યોપમ
ચાર પલ્યોપમ
ચાર પલ્યોપમ છ પલ્યોપમ
ઉત્કૃષ્ટ (બે ભવ)
છ પલ્યોપમ
ચાર પહોપમ
છ પલ્યોપમ
બે પલ્યોપમ
છે પોપમ
ચાર પોપમ
છે પોપમ
સૌધર્મ દેવલોકમાં જનારા યુગલિક તિર્યંચની સ્થિતિ– જવન્ય એક પોલ્પમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, સૌધર્મ દેવલોકમાં પ્રાપ્ત થતી સ્થિતિ– જઘન્ય એક પલ્યોપમ ઉત્કૃષ્ટ, ત્રણ પલ્યોપમ.
નાણના— તિર્યંચ યુગલિકો સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય તેના ૫ નાણત્તા હોય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણત્તા– (૧) અવગાહના (ર) આયુષ્ય (૩) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા– (૧) આયુષ્ય (૨) અનુબંધ. સંજ્ઞી તિર્યંચોની સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ ઃ
८ जइ णं भंते! संखेज्जवासाउयसण्णिपंचिदिय, पुच्छा ? गोयमा ! संखेज्जवासाउयस्स
Page #221
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશ૪-૨૪
[ ૧૩] जहेव असुरकुमारेसुउववज्जमाणस्सतहेव णव विगमगा,णवरं-ठिइंसंवेहंचजाणेज्जा। जाहेय अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहेतिसुविगमएसुसम्मदिट्ठिवि,मिच्छादिट्ठी विणो सम्मामिच्छादिट्ठी। दोणाणा दो अण्णाणा णियमं । सेसंत चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી તિર્યંચ પંચેન્દ્રિયો મરીને સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચોની સમાન નવ ગમક જાણવા જોઈએ પરંતુ અહીં સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવા જોઈએ. જ્યારે તે સ્વયં જઘન્યસ્થિતિવાળા હોય, ત્યારે જઘન્યના ત્રણ ગમકમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, સમ્યગૃમિથ્યાદષ્ટિ નથી. બે જ્ઞાન અથવા બે અજ્ઞાન અવશ્ય હોય છે. શેષ સંપૂર્ણ વક્તવ્યતા અસુરકુમાર ઉદ્દેશકવત્ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
તેની ઋદ્ધિ અસુરકુમાર ઉદ્દેશક અનુસાર છે. તે નવ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. તે જ્યારે જઘન્ય ગમકથી જાય છે ત્યારે તેની ઋદ્ધિમાં ભિન્નતા હોય છે. દષ્ટિ– સંજ્ઞી તિર્યંચમાં ત્રણે દષ્ટિ હોય છે પરંતુ જ્યારે તે જઘન્ય સ્થિતિમાં મરીને, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થવાના હોય ત્યારે તેને મિશ્ર દષ્ટિ હોતી નથી, બે દષ્ટિમાંથી કોઈપણ એક દષ્ટિ હોય છે. જ્ઞાનાશાન- સંજ્ઞી તિર્યંચોની ઋદ્ધિમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે પરંતુ તેની જઘન્ય સ્થિતિમાં તેને બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે, ત્યારે તેને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોતું નથી. સંશી તિર્યંચ પંચેન્દ્રિયનો સૌધર્મ દેવલોકના દેવ સાથે કાલાદેશઃગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ ભવ) (૧) ઔ ઔર અંતર્મુહૂર્ત અને ૧ પલ્યોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮ સાગરોપમ (૨) ઔર જઘ૦ અંતર્મુહૂર્ત અને ૧ પલ્યોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ પલ્યોપમ. (૩) ઔ૦ ઉ૦ અંતર્મુહૂર્ત અને ૨ સાગરોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮ સાગરોપમ (૪) જઘ ઔ અંતર્મુહૂર્ત અને ૧ પલ્યોપમ
૪ અંતર્મુહૂર્ત અને ૮ સાગરોપમ (૫) જઘ૦ જઘ૦ અંતર્મુહૂર્ત અને ૧ પલ્યોપમ
૪ અંતર્મુહૂર્ત અને ૪ પલ્યોપમ (૬) જઘ૦ ઉ અંતર્મુહૂર્ત અને ૨ સાગરોપમ
૪ અંતર્મુહૂર્ત અને ૮ સાગરોપમ (૭) ઉ. ઔ
પૂર્વકોટિ વર્ષ અને ૧ પલ્યોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૮ સાગરોપમ (૮) ઉ૦ જઘ૦ પૂર્વકોટિ વર્ષ અને ૧ પલ્યોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ પલ્યોપમ (૯) ઉ ઉ. પૂર્વકોટિ વર્ષ અને ૨ સાગરોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮ સાગરોપમ સંશી તિર્યંચની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. સૌધર્મ દેવ.ની સ્થિતિ– જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. નાણા - ૧૦ નાણત્તા અસુરકુમાર ઉદ્દેશક અનુસાર હોય છે. જઘન્ય ગમકમાં આઠ નાણત્તા હોય છે– (૧) અવગાહના (૨) વેશ્યા (૩) દષ્ટિ (૪) જ્ઞાનાજ્ઞાન (૫) સમુદ્દાત (૬) આયુષ્ય (૭) અધ્યવસાય અને
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી ભગવતી સૂત્ર-૫
(૮) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા હોય છે– (૧) આયુષ્ય (૨) અનુબંધ.
મનુષ્યોની સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ ઃ
९ जइ णं भंते ! मणुस्सेहिंतो उववज्जंति, पुच्छा ? गोयमा ! भेदो जहेव जोइसिएसु
उववज्जामाणस्स । जाव
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો સૌધર્મ દેવલોકવાસી દેવો મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય, તો તે સંખ્યાત કે અસંખ્યાત વર્ષાયુષ્ય મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી મનુષ્યોની સમાન વક્તવ્યતા જાણવી યાવત્—
| १० असंखेज्जवासाउय-सण्णिमणुस्से णं भंते ! जे भविए सोहम्मे कप्पे देवत्ताए उववज्जित्तए, पुच्छा ? गोयमा ! एवं जहेव असंखेज्जवासाउयस्स सण्णिपंचिदियतिरिक्खजोणियस्स सोहम्मे कप्पे उववज्जमाणस्स तहेव सत्त गमगा, णवरं- ओगाहणा आदिल्लएसु दोसु गमएसु जहण्णेणं गाउयं, उक्कोसेणं तिण्णि गाउयाइं । तइयगमे जहण्णेणं त गाउयाइं, उक्कोसेण वि तिण्णि गाउयाइं । चउत्थगमए जहण्णेणं गाउयं, उक्कोसेण वि गाउयं । पच्छिमएसु तिसु गमएसु जहण्णेणं तिण्णि गाउयाइं, उक्कोसेण वि तिणि गाउयाइं । सेसं तहेव णिरवसेसं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો મરીને, સૌધર્મ દેવલોકવાસી દેવોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! અસંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થાય, તેના વર્ણન સમાન અહીં પણ સાત ગમક કહેવા. પરંતુ તેની અવગાહનામાં વિશેષતા એ છે કે યુગલિક મનુષ્યોની પ્રથમ બે ગમકમાં અવગાહના– જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે; ત્રીજા ગમકમાં જઘન્ય, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે; ચોથા ગમકમાં જઘન્યઉત્કૃષ્ટ એક ગાઉની અને અંતિમ ત્રણ ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. શેષ સંપૂર્ણ કથન તે જ પ્રમાણે જાણવું અર્થાત્ યુગલિક તિર્યંચના વર્ણન અનુસાર છે.
११ जणं भंते! संखेज्ज वासाउय सण्णिमणुस्सेहिंतो, पुच्छा ? गोयमा ! एवं संखेज्जवासाउय सण्णि मणुस्साणं जहेव असुरकुमारेसु उववज्जमाणाणतहेव नव गमगा भाणियव्वा, णवरं - सोहम्मदेवठिइं संवेहं च जाणेज्जा | सेसं तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે સૌધર્મ દેવલોકવાસી દેવ સંખ્યાત વર્ષના સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોની વક્તવ્યતા સમાન અહીં નવે ગમક જાણવા જોઈએ. વિશેષતા એ છે કે અહીં સૌધર્મ દેવની સ્થિતિ અને સંવેધ જાણવા. શેષ અસુરકુમાર વત્ છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો અને યુગલિક મનુષ્યો મરીને, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય તત્સંબંધી વિચારણા છે. તેમાં યુગલિક મનુષ્યોનું સંપૂર્ણ કથન યુગલિક તિર્યંચોની
Page #223
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૪
૧૫]
સમાન છે પરંતુ યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યોની અવગાહનામાં તફાવત છે. તેને કોષ્ટકમાં જુઓ– યુગલિક તિર્યંચ અને મનુષ્યમાં અવગાહનાનો તફાવત - (વૈમાનિકમાં ઉત્પન્ન થનારા) ગમક
યુગલિક તિર્યંચ–અવગાહના | યુગલિક મનુષ્ય-અવગાહના પહેલા બીજા ગમકમાં જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૬ ગાઉ | જઘન્ય ૧ ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ ત્રીજા ગમકમાં
જઘન્ય અનેક ધનુષ્ય, ઉત્કૃષ્ટ-૬ ગાઉ જઘન્ય, ઉત્કૃષ્ટ-ત્રણ ગાઉ ચોથા ચમકમાં | જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૨ ગાઉ | જઘન્ય, ઉત્કૃષ્ટ-એક ગાઉ
૭,૮,૯ ગમકમાં જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ દગાઉ | જઘન્ય, ઉત્કૃષ્ટ–ત્રણ ગાઉ - યુગલિક મનુષ્યોમાં તેની અવગાહના સ્થિતિ અનુસાર હોય છે. એક પલ્યોપમની સ્થિતિવાળા યુગલિકોની અવગાહના એક ગાઉની, ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાની ત્રણ ગાઉની અવગાહના હોય છે. પરંતુ યુગલિક તિર્યચોમાં તેવું એકાંતે હોતું નથી; તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં પણ અનેક ધનુષની જઘન્ય અવગાહના અને મધ્યમ સર્વ અવગાહનાઓ હોઈ શકે છે. સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યોની ઈશાન દેવલોકમાં ઉત્પત્તિ :|१२ ईसाणदेवा णं भंते !कओहिंतो उववज्जति? गोयमा ! ईसाणदेवाणं एस चेव सोहम्मगदेवसरिसावत्तव्वया,णवरं-असंखेज वासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणियस्स जेसु ठाणेसु सोहम्मे उववज्जमाणस्स पलिओवमठिई तेसु ठाणेसुइह साइरेगंपलिओवमं कायव्वं । चउत्थगमे ओगाहणा जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेण साइरेगाइंदोगाउयाई, તે તહેવા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઈશાન દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ઈશાન દેવોની વક્તવ્યતા, સૌધર્મવિમાનવાસી દેવોની સમાન છે. વિશેષતા ત્યાં જે સ્થાનમાં અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે ત્યાં સાધિક એક પલ્યોપમ જાણવું જોઈએ. ચોથા ગમકમાં અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ સાધિક બે ગાઉની હોય છે. શેષ કથન સૌધર્મ દેવલોકના દેવો પ્રમાણે છે. १३ असंखेज्जवासाउयसण्णिमणुस्स वितहेव ठिई जहा पंचिंदियतिरिक्खजोणियस्स असंखेज्जवासाउयस्स । ओगाहणा विजेसुठाणेसुगाउयंतेसुठाणेसुइहंसाइरेगंगाउयं સેવંતદેવા ભાવાર્થ:- અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોની સ્થિતિ, અસંખ્યાત વર્ષાયુષ્ક પંચેન્દ્રિયતિર્યંચોની સમાન છે, અવગાહના સૌધર્મ દેવલોકના દેવોમાં કહેલ એક ગાઉના સ્થાને સાધિક એક ગાઉની જાણવી જોઈએ. શેષ કથન તિર્યંચ યુગલિકવત્ છે. १४ संखेज्जवासाउयाणंतिरिक्खजोणियाणमणुस्साण यजहेवसोहम्मेसुउववज्जमाणाणं तहेव णिरवसेसंणव विगमगा। णवरं ईसाणठिइंसंवेहं च जाणेज्जा।
Page #224
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષાયુષ્ક તિર્યો અને મનુષ્યોના વિષયમાં જે નવ ગમક કહ્યા છે, તે જ રીતે ઈશાન દેવલોકના વિષયમાં પણ છે, સ્થિતિ અને સંવેધ ઈશાન દેવલોક પ્રમાણે જાણવા જોઈએ. વિવેચન :
ઈશાન દેવલોકના દેવોનું ઉત્પત્તિ સંબંધી સંપૂર્ણ કથન સૌધર્મ દેવલોકના દેવોની સમાન છે. અવગાહના અને સ્થિતિમાં વિશેષતા છે. અવગાહના :- સૌધર્મ દેવલોકના દેવોમાં ચોથા ગમકમાં જ્યાં જઘન્ય એક ગાઉની અવગાહના કહી છે, ત્યાં અહીં સાધિક એક ગાઉની અવગાહના હોય અને સ્થિતિ સાધિક એક પલ્યોપમની હોય છે. કારણ કે ઈશાન દેવલોકની જઘન્ય સ્થિતિ સાધિક એક પલ્યોપમની જ છે. સ્થિતિ અનુસાર અનુબંધ પણ હોય છે અને કાયસંવેધ(કાલાદેશ) પણ તે બંને સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. સનકુમારથી સહસાર સુધીના દેવોમાં ઉત્પત્તિ - १५ सणंकुमारदेवा णं भंते ! कओहिंतो उववज्जति? गोयमा ! उववाओ जहा सक्कर- प्पभापुढवि-णेरइयाण । जावભાવાર્થ:- અગ્ન- હે ભગવન! સનત્કાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેની ઉત્પત્તિ, શર્કરા પ્રજાના નૈરયિકોમાં સંસી મનુષ્ય અને તિર્યંચની ઉત્પત્તિની સમાન છે યાવત१६ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए सणंकुमार- देवेसु उववज्जित्तए, पुच्छा? गोयमा! अवसेसा परिमाणादीया भवादेसपज्जवसाणा सच्चेव वत्तव्वया भाणियव्वा जहा सोहम्मे उववज्जमाणस्स, णवर- सणकुमारट्ठिई संवेहं च जाणेज्जा । जाहे य अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे तिसु वि गमएसु पंच लेस्साओ आदिल्लाओ कायव्वाओ, सेस तं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષાયુષ્ક પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, સનકુમાર દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા સનસ્કુમાર દેવલોકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ ! પરિમાણથી લઈને ભવાદેશ સુધીની સર્વ વકતવ્યતા, સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચોની સમાન જાણવી જોઈએ, પરંતુ સનકુમારની સ્થિતિ અને કાય સંવેધ ઉપયોગ પૂર્વક જાણવો જોઈએ. જ્યારે તે સંજ્ઞી તિર્યંચ જઘન્ય સ્થિતિવાળા હોય, ત્યારે ત્રણ ગમકમાં પ્રથમની પાંચ લેશ્યાઓ હોય છે. શેષ પૂર્વવત્ છે. . ગમક–૧થી ૯ // १७ जइ णं भंते ! मणुस्सेहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! मणुस्साणं जहेव सक्करप्पभाए उववज्जमाणाणं तहेव णव विगमा भाणियव्वा, णवरं-सणंकुमारट्टिइं संवेहं च जाणेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો સનકુમાર દેવો, મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા સનસ્કુમાર દેવલોકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! શર્કરા પ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યની સમાન નવ ગમક જાણવા જોઈએ. પરંતુ સનસ્કુમારની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક
Page #225
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશ૪-૨૪
૧૬૭
જાણવા જોઈએ. // ગમક-૧થી ૯ / १८ माहिंदगदेवा णं भंते ! कओहिंतो उववजंति ? ____ गोयमा !जहा सणंकुमारगदेवाणं वत्तव्वया तहा माहिंदगदेवाण विभाणियव्वा, णवरं- माहिंदगदेवाणं ठिई साइरेगा भाणियव्वा सच्चेव । एवं बंभलोगदेवाण वि वत्तव्वया, णवरं- बंभलोगट्ठिई संवेहं च जाणेज्जा । एवं जाव सहस्सारो, णवरं-ठिई संवेहं च जाणेज्जा । लंतगादीणं जहण्णकालट्ठिईयस्स तिरिक्खजोणियस्स तिसु वि गमएसुछप्पि लेस्साओ कायव्वाओ। संघयणाइबंभलोगलतएसुपंच आदिल्लगाणि, महासुक्क सहस्सारेसुचत्तारि, तिरिक्खजोणियाण वि मणुस्साण वि । सेसतं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માહેન્દ્ર દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે સનકુમાર દેવની વક્તવ્યતા કહી, તે જ રીતે માણેન્દ્ર દેવલોકની વક્તવ્યતા પણ જાણવી જોઈએ. માહેન્દ્ર દેવલોકના દેવોની સ્થિતિ, સનકુમાર દેવોની સ્થિતિથી સાધિક કહેવી. તે જ રીતે બ્રહ્મલોકના દેવની વક્તવ્યતા છે. સ્થિતિ અને સંવેધ બ્રહ્મલોકના જાણવા જોઈએ. આ રીતે સહસાર દેવલોક પર્યત જાણવું. સ્થિતિ અને સંવેધ પોત-પોતાનો જાણવા જોઈએ. લાંતક, મહાશુક્ર અને સહસાર દેવલોકમાં ઉત્પન્ન થનારા જઘન્ય સ્થિતિવાળા તિર્યંચોના ત્રણે ગમકમાં છએ વેશ્યાઓ હોય છે. બ્રહ્મલોક અને લાંતક દેવલોકમાં જનારાને પ્રથમના પાંચ સંઘયણ હોય છે. મહાશુક્ર અને સહસાર દેવલોકમાં જનારાને પ્રથમના ચાર સંઘયણ હોય છે. આ પ્રમાણે તિર્યંચો અને મનુષ્યો બંનેને માટે સંઘયણ જાણવા જોઈએ. શેષ કથન સનકુમારવત્ છે. // ગમક–૧થી ૯ો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી મનુષ્યની સનસ્કુમારથી સહસાર દેવલોકમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. બીજી નરકમાં ઉત્પન્ન થનારા તિર્યંચ અને મનુષ્યની સમાન તેની વક્તવ્યતા છે, વિશેષતાઓ આ પ્રમાણે છેઉપપાત - યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય બે દેવલોક સુધી જાય છે. તેથી ત્રીજાથી આઠમા દેવલોક સુધી સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યની જ ઉત્પત્તિ થાય છે. તે ત્યાં ઉત્પન્ન થઈને સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે, નવ ગમકથી જઘન્ય-૨ અને ઉત્કૃષ્ટ–૮ ભવ કરે છે. સંઘયણ :- સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં છ સંઘયણ હોય છે પરંતુ ઉપર ઉપરના દેવલોકમાં જનારા મનુષ્યોને હીન-હીનતમ સંઘયણો હોતા નથી. સેવાર્ય સંઘયણવાળા ચાર દેવલોક સુધી જ જઈ શકે છે. કીલિકા સંઘયણવાળા છ દેવલોક સુધી, અર્ધનારા સંઘયણવાળા આઇ દેવલોક સુધી, નારા સંઘયણવાળા બાર દેવલોક સુધી, ત્રઢષભ નારા સંઘયણવાળા નવ રૈવેયક સુધી અને વજaષભનારા સંઘયણવાળા અનુત્તરવિમાન સુધી જાય છે. લેશ્યા :- સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યમાં છ લેશ્યા હોય છે. પરંતુ બે દેવલોક સુધી જઘન્ય(૪,૫,૬) ગમકથી જનારા સંજ્ઞી તિર્યંચને ઉત્કૃષ્ટ ચાર વેશ્યા હોય શકે છે. તે જ રીતે ત્રીજા, ચોથા અને પાંચમાં દેવલોકમાં જઘન્ય ગમકથી ઉત્પન્ન થનારા તિર્યંચને અધિકતમ પાંચ લેશ્યા હોય શકે છે. તે જીવો પોતાની
Page #226
--------------------------------------------------------------------------
________________
| ૧૬૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
જઘન્ય સ્થિતિમાં પાંચ લેગ્યામાંથી કોઈપણ લેશ્યામાં પરિણત થઈ શકે છે. તેમ છતાં મરણના અંત સમયે પઘલેશ્યામાં જ મૃત્યુ પામે છે. છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલોકમાં જનારા તિર્યંચ પંચેન્દ્રિયને જઘન્ય ગમકમાં પણ ઉત્કૃષ્ટ છએ વેશ્યા હોય શકે છે. તે દેવલોકમાં શુક્લલેશ્યા હોવાથી ત્યાં જનારા જીવો અંત સમયે શુક્લલેશ્યામાં જ મૃત્યુ પામે છે. દેવલોકમાં જનારા મનુષ્યમાં અનેક વર્ષની જઘન્ય સ્થિતિ હોવાથી તેના નવે ય ગમકમાં છએ વેશ્યા હોય છે. તેથી તેને વેશ્યાનો નાણત્તો નથી.
હૂત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની અને મનુષ્યોની સ્થિતિ જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વની છે. તે જીવો દેવલોકના સ્થાનાનુસાર સ્થિતિ પામે છે. સનકુમાર દેવલોકમાં જઘન્ય બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ, માહેન્દ્ર દેવલોકમાં જઘન્ય બે સાગરોપમ ઝાઝેરી, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ ઝાઝેરી. બ્રહ્મલોક દેવલોકમાં જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ, લાતક દેવલોકમાં જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ, મહાશુક્ર દેવલોકમાં જઘન્ય ચૌદ સાગરોપમ, ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ,
સહસાર દેવલોકમાં જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની સ્થિતિ છે. દેવલોકની સ્થિતિ અનુસાર જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવનો તેનો કાલાદેશ થાય છે. નાણતા:- સંજ્ઞી તિર્યંચમાં ૧૦નાણત્તા થાય છે. તેમાં જઘન્ય ગમકમાં આઠ નાણા– (૧) અવગાહના, (૨) લેશ્યા, (૩) દષ્ટિ, (૪) જ્ઞાનાજ્ઞાન, (૫) સમુઘાત, (૬) આયુષ્ય, (૭) અધ્યવસાય, (૮) અનુબંધ ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-ર હોય છે– આયુષ્ય અને અનુબંધ. તે સર્વ નૈરયિક ઉદ્દેશક અનુસાર જાણવા. પાંચમા દેવલોક સુધી આ દસ નાણત્તા છે. પરંતુ ૬,૭,૮મા દેવલોકમાં જનારાને છ લેશ્યા હોય છે. તેથી તે ત્રણ દેવલોકમાં જાય ત્યારે વેશ્યાનો નાણત્તો થતો નથી. તેથી તેના જઘન્ય ગમ્મામાં સાત નાણત્તા થાય છે.
સંજ્ઞી મનુષ્યોમાં–નાણત્તા-દહોય છે. તેમાં જઘન્ય ગમકમાં–૩ અને ઉત્કૃષ્ટ ગમકમાં-૩ (૧) અવગાહના (૨) આયુષ્ય અને (૩) અનુબંધ. તે સર્વનું સ્પષ્ટીકરણ બીજી નરકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન છે, તે પ્રથમ નરક ઉદ્દેશક અનુસાર જાણવા. મનુષ્યોની આણત દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીમાં ઉત્પત્તિ - १९ आणयदेवाणंभते!कओहिंतोखवज्जत,पुछ?गोयमा!उववाओजहासहस्सारदेवाणं, णवरं-तिरिक्खजोणिया खोडेयव्वा जावભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! આણત દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તેનો ઉપપાત સહસાર દેવલોકના દેવોની સમાન જાણવો પરંતુ અહીં તિર્યંચોનો નિષેધ કરવો જોઈએ. (અહીં તિર્યંચ ઉત્પન્ન થતા નથી.) યાવતુ२० पज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्से णं भंते ! जे भविए आणयदेवेसु उववज्जित्तए पुच्छा?गोयमा !मणुस्साण यवत्तव्वया जहेव सहस्सारेसुउववज्जमाणाणं, णवरं-तिण्णि संघयणाणि, सेसं तहेव जाव अणुबंधो । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं सत्त भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं अट्ठारस
Page #227
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશ૪-૨૪
૧૬૯ |
सागरोवमाइं दोहिं वासपुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं सत्तावण्णं सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालंगइरागइंकरेज्जा । एवं सेसा वि अट्ठ गमगा भाणियव्वा, णवरं- ठिई संवेहं च जाणेज्जा, सेसंतं चेव । एवं जाव अच्चुयदेवा, णवर-ठिई संवेहं च जाणेज्जा । चउसु वि संघयणा तिण्णि आणयादीसु। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષાયુષ્ક પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યો મરીને, આણત (નવમા) દેવલોકમાં ઉત્પન્ન થાય તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! સહસાર(આઠમા) દેવલોકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન અહીં સર્વ વકતવ્યતા છે. વિશેષતા એ છે કે અહીં પ્રથમના ત્રણ સંઘયણવાળા ઉત્પન્ન થાય છે. શેષ સહસાર દેવલોકવતુ છે. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. કાલાદેશ– જઘન્ય બે અનેક વર્ષ અધિક ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક પ૭ સાગરોપમ છે; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે શેષ આઠ ગમક પણ જાણવા જોઈએ. વિશેષમાં સ્થિતિ અને કાલાદેશ ઉપયોગપૂર્વક જાણવા જોઈએ, શેષ સહસારવત્ છે. આ રીતે અશ્રુત દેવલોક પર્યત જાણવું. સ્થિતિ અને કાલાદેશ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવા. આણતાદિ ચાર દેવલોકોમાં પ્રથમના ત્રણ સંઘયણવાળા ઉત્પન્ન થાય છે.
२१ गेविज्जगदेवाणं भंते!कओहिंतोउववति,पुच्छा?गोयमा!एसचेव वत्तव्वया, णवर- दो संघयणा । ठिइसवेह च जाणेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર જાણવું. વિશેષતા એ છે કે અહીં પ્રથમના બે સંઘયણવાળા ઉત્પન્ન થાય છે તથા સ્થિતિ અને કાલાદેશ ઉપયોગપૂર્વક જાણવા. २२ विजयवेजयंत-जयंत-अपराजियदेवाणं भंते !कओहिंतो उववति, पुच्छा?
गोयमा ! एस चेव वत्तव्वया णिरवसेसा जावअणुबंधो त्ति, णवरं-पढमसंघयणं। सेसंतहेव । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं एक्कतीसंसागरोवमाइंदोहिं वासपुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावर्दिसागरोवमाइंतिहिं पव्वकोडीहिं अब्भहियाई.जावएवायंकालंगडरागडुकरेज्जा। एवं सेसा वि अट्ठगमगा भाणियव्वा,णवरं-ठिइंसंवेहंच जाणेज्जा। मणुसेलद्धी णवसु विगमएसुजहागेवेज्जेसु उववज्जमाणस्स, णवरं- पढम संघयणं। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-ગોયમા! પૂર્વોક્ત વક્તવ્યતા અનુબંધ પર્યત જાણવી.અહીં કેવળ પ્રથમ સંઘયણવાળા જ ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવતુ, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ થાય છે, કાલાદેશથી જઘન્ય અનેક બે વર્ષ અધિક ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક ૬૬ સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. શેષ આઠ ગમક પણ આ જ પ્રમાણે છે. સ્થિતિ અને કાલાદેશ પોતાની સ્થિતિ અનુસાર જાણવા જોઈએ. મનુષ્યની સંપૂર્ણ ઋદ્ધિ નવ ગમકથી રૈવેયકમાં ઉત્પન્ન થનારા મનુષ્યની સમાન
Page #228
--------------------------------------------------------------------------
________________
| ૧૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
છે. વિશેષતા એ છે કે વિજય આદિ અનુત્તર વિમાનમાં પ્રથમ સંઘયણવાળા જ ઉત્પન્ન થાય છે. २३ सव्वट्ठसिद्धगदेवा णं भंते ! कओहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! उववाओ जहेव विजयादीण । जावભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! ઉત્પત્તિ સંબંધી સર્વ કથન વિજયાદિ અનુત્તર વિમાનની સમાન છે. યાવત२४ सेणं भंते ! केवइयकालदिईएस उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं तेत्तीस सागरोवमट्ठिईएसु, उक्कोसेण वितेत्तीसंसागरोवमट्ठिईएसु उववज्जति, अवसेसा जहा विजयाईसुउववज्जताणं,णवरं- भवादेसेणं तिण्णि भवग्गहणाई,कालादेसेणं जहण्णेणं तेत्तीसंसागरोवमाइंदोहिं वासपुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं वितेत्तीसंसागरोवमाई दोहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી મનુષ્યો મરીને, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. શેષ વક્તવ્યતા વિજયાદિ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મનુષ્યની સમાન છે. ભવાદેશથી ત્રણ ભવ તથા કાલાદેશથી જઘન્ય બે અનેક વર્ષ અધિક ૩૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે ક્રોડપૂર્વ અધિક ૩૩ સાગરોપમ; યાવત્ એટલાકાલ સુધી ગમનાગમન કરે છે..ગમક-
२५ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, एसचेव वत्तव्वया,णवरं- ओगाहणाठिईओ रयणिपुहत्तवासपुहुत्ताणि । सेसंतहेव । संवेहंच जाणेज्जा। ભાવાર્થ - જો તે સંશી મનુષ્ય સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, તો પણ અહીં પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ, અવગાહના–અનેક હાથ અને સ્થિતિ અનેક વર્ષની છે. શેષ પૂર્વવતુ, સંવેધ(કાલાદેશ) ઉપયોગ પૂર્વક જાણવો.. ગમક–૪ .. २६ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओजाओ, एसचेववत्तव्वया,णवर- ओगाहणा जहण्णेणं पंच धणुसयाई, उक्कोसेणं वि पंचधणुसयाई । ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण विपुवकोडी, सेसंतहेव जावभवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेण वितेत्तीसंसागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई, एवइयं काल सेवेज्जा, एवइयं कालं गइरागइंकरेज्जा। एए तिण्णि गमगा सव्वट्ठसिद्धगदेवाणं । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- જો તે સંજ્ઞી મનુષ્ય, સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય, તો પૂવોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ. અવગાહના–જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ તથા સ્થિતિ-જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષની છે. શેષ કથન ભવાદેશ પર્યત પ્રથમ ગમકવતુ જાણવું. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ; એટલો કાલ રહે છે, એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૭ / આ રીતે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોમાં ઉત્પન્ન થનારા મનુષ્યમાં પહેલો, ચોથો અને સાતમો, આ ત્રણ ગમક હોય છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે .
Page #229
--------------------------------------------------------------------------
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૪
૧૭૧]
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોની નવમા આણત દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
(૧) ઉપપાત–પ્રસ્તુત સૂત્રોક્ત દેવોમાં માત્ર સંજ્ઞી મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. તે ત્યાં સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ- જઘન્ય- ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોવાથી અહીં ઉત્કૃષ્ટ સંખ્યાતાની જ ઉત્પત્તિ થાય છે. (૩) સંઘયણ-૯ થી ૧૨દેવલોકમાં જનારાને પ્રથમ ત્રણ સંઘયણ, નવ રૈવેયકમાં જનારાને પ્રથમ બે સંઘયણ અને પાંચ અનુત્તર વિમાનમાં જનારાને એક વજઋષભનારાચ સંઘયણ હોય છે. (૪) અવગાહના-જઘન્ય અનેક હાથ, ઉત્કૃષ્ટ–૫૦૦ ધનુષ હોય છે. (૫) સંસ્થાન- ૬ (૬) વેશ્યા- ૬ (૭) દષ્ટિ- મનુષ્યોમાં ત્રણ દષ્ટિ હોય છે. (૮) જ્ઞાનાશાન- નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી જનારા મનુષ્યોમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોય છે. (૯) યોગ૩ (૧૦) ઉપયોગ- ૨ (૧૧) સંશા– ૪ (૧૨) કષાય- ૪ (૧૩) ઇન્દ્રિય- ૫ (૧૪) સમુઘાત- ૭ (૧૫) વેદના-૨ (૧૬) વેદ-ત્રણ (૧૭) આયુષ્ય- જઘન્ય- અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ, (૧૮) અધ્યવસાયપ્રશસ્ત-અપ્રશસ્ત, (૧૯) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. કાય સધઃ - ભવાદેશ નવમા આણત દેવલોકથી નવ રૈવેયક પર્યત નવ ગમકથી જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત ભવ, ચાર અનુત્તર વિમાનમાં નવ ગમકથી જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઘન્ય-ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરે છે. કાલાદેશ– પ્રત્યેક સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. ત્રણ ભવમાં બે ભવ મનુષ્યના અને એક ભવ દેવનો થાય છે, સાત ભવમાં ચાર ભવ મનુષ્યના અને ત્રણ ભવ દેવના થાય છે. સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થનારા મનુષ્યો ત્રણ ગમકથી જ જાય છે. કારણ કે સર્વાથસિદ્ધ વિમાનમાં જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. ત્રણ ગમક– ઔધિક-ઔધિક, જઘન્ય-ૌધિક, ઉત્કૃષ્ટ-ઔધિક(૧,૪,૭ ગમક) થાય છે. શેષ છ ગમક થતા નથી. થોકડામાં ૩,૬,૯ આ ત્રણ ગમક કહે છે. સંજી મનષ્યનો આણત દેવલોકના દેવ સાથે કાલાદેશ - નવ ગમ્મા જઘન્ય(ત્રણ ભવ)
ઉત્કૃષ્ટ(સાત ભવ) (૧) ઔ ઔ૦ બે અનેક વર્ષ અને ૧૮ સાગરોપમ
ચાર પૂર્વકોટિ વર્ષ અને પ૭ સાગરોપમ (૨) ઔ જઘ૦ બે અનેક વર્ષ અને ૧૮ સાગરોપમ
ચાર પૂર્વકોટિ વર્ષ અને ૫૪ સાગરોપમ (૩) ઔ૦ ઉ૦ બે અનેક વર્ષ અને ૧૯ સાગરોપમ
ચાર પૂર્વકોટિ વર્ષ અને ૫૭ સાગરોપમ (૪) જઘ ઔ૦ બે અનેક વર્ષ અને ૧૮ સાગરોપમ
ચાર અનેક વર્ષ અને પ૭ સાગરોપમ (૫) જઘ જઘ૦ બે અનેક વર્ષ અને ૧૮ સાગરોપમ
ચાર અનેક વર્ષ અને ૫૪ સાગરોપમ (૬) જઘ૦ ઉ બે અનેક વર્ષ અને ૧૯ સાગરોપમ
ચાર અનેક વર્ષ અને ૫૭ સાગરોપમ (૭) ઉ. ઔર બે પૂર્વકોટિ વર્ષ અને ૧૮ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને પ૭ સાગરોપમ (૮) ઉ૦ જઘ૦ બે પૂર્વકોટિ વર્ષ અને ૧૮ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૫૪ સાગરોપમ (૯) ઉ ઉ.
બે પૂર્વકોટિ વર્ષ અને ૧૯ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને પ૭ સાગરોપમ સણી મનુષ્યની સ્થિતિ– જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. આણત દેવની સ્થિતિ- જઘન્ય ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમ.
Page #230
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
સંસી મનુષ્યનો વિજય વિમાનના દેવો સાથે કાલાદેશ – નવ ગમ્મા જઘન્ય ત્રણ ભવ).
ઉત્કૃષ્ટ(પાંચ ભવ) | (૧) ઔ ઔ૦ બે અનેક વર્ષ અને ૩૧ સાગરોપમ
ત્રણ પૂર્વકોટિ વર્ષ અને દ સાગરોપમ (૨) ઔ જઘ૦ બે અનેક વર્ષ અને ૩૧ સાગરોપમ
ત્રણ પૂર્વકોટિ વર્ષ અને દર સાગરોપમ (૩) ઔર ઉ૦ બે અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ ત્રણ પૂર્વકોટિ વર્ષ અને ૬ સાગરોપમ (૪) જઘ૦ ૦ બે અનેક વર્ષ અને ૩૧ સાગરોપમ ત્રણ અનેક વર્ષ અને છ સાગરોપમ (૫) જઘ૦ જઘ૦ બે અનેક વર્ષ અને ૩૧ સાગરોપમ
ત્રણ અનેક વર્ષ અને ડર સાગરોપમ (૬) જઘ૦ ઉ. બે અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ ત્રણ અનેક વર્ષ અને છ સાગરોપમ (૭) ઉ. ઔ૦ બે પૂર્વકોટિ વર્ષ અને ૩૧ સાગરોપમ ત્રણ પૂર્વકોટિ વર્ષ અને ૬ સાગરોપમ (૮) ઉ૦ જઘ બે પૂર્વકોટિ વર્ષ અને ૩૧ સાગરોપમ ત્રણ પૂર્વકોટિ વર્ષ અને ૨ સાગરોપમ (૯) ઉ ઉ. બે પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ ત્રણ પૂર્વકોટિ વર્ષ અને દ્ધસાગરોપમ
સંજ્ઞી મનુષ્યોની સ્થિતિ-જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.
ચાર અનાર વિમાનના દેવની સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સંશી મનષ્યનો સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સાથે કાલાદેશ - ત્રણ ગમ્મા | જઘન્ય(ત્રણ ભવ).
ઉત્કૃષ્ટ(ત્રણ ભવ) (૧) ઔ ઔર બે અનેક વર્ષ અધિક ૩૩ સાગરોપમ બે પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ (૪) જઘ ઔ બે અનેક વર્ષ અધિક ૩૩ સાગરોપમ બે અનેક વર્ષ અધિક ૩૩ સાગરોપમ (૭) ઉ૦ ૦ બે પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ બે પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ
સલી મનુષ્યની સ્થિતિ- જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.
સર્વાર્થસિદ્ધ વિમાનની સ્થિતિ- જઘન્ય- ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમ. નાણતા-૬ - જઘન્ય અને ઉત્કૃષ્ટ ગમકમાં ૩-૩ નાણત્તા થાય છે. (૧) અવગાહના (૨) આયુષ્ય (૩) અનુબંધ. તેનું સ્પષ્ટીકરણ શર્કરા પ્રભા નરકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન જાણવું. વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતાં જીવોના કુલ ગમ્મા અને નાણાઃજીવ પ્રકાર | ઉત્પત્તિસ્થાન ભવ સંખ્યા
ગમ્મા
નાણા | જથ.| ઉ. | વિવરણ | કુલ વિવરણ | બંને પ્રકારના [૧,૨ દેવલોક | ૨ | ૨ | ૭ ગમ્માથી રx૨૮૭= | ૨૮ | (પ+s)xર = યુગલિક સંજ્ઞી તિર્યંચ |૧ થી ૫ દેવલોક | ૨ | ૮ | ૯ ગમ્માથી પ૪૯= | ૪૫ | ૧૦૪૫=
૬,૭,૮ દેવલોક | ૨ | ૮ | ૯ ગમ્માથી ૩૪૯ | ૨૭ ૯*૩=
પ0
Page #231
--------------------------------------------------------------------------
________________
|શતક–૨૪ : ઉદ્દેશક-૨૪
જીવ પ્રકાર |ઉત્પત્તિસ્થાન ભવ સંખ્યા
|જય. | ઉ.
૨
८
સંતી મનુષ્ય ૧ થી ૮ દેવલોક
2 2 2 2 2 2 2 2
૧
૨ થી ૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૯ થી ૧૨ દેવલોક ૩
અને ૯ ત્રૈવેયક
૧૮
(પ સ્થાન)
૪ અનુ. વિમાન
(એક સ્થાન)
સર્વાર્થ સિદ્ધ
૧૯
ભવના વિભાજનથી ગમ્મા :– જઘન્ય- ઉત્કૃષ્ટ બે ભવના ગમ્મા જઘન્ય– બે, ઉત્કૃષ્ટ આઠ ભવના ગમ્મા જઘન્ય- ત્રણ, ઉત્કૃષ્ટ સાત ભવના ગમ્મા જઘન્ય- ત્રણ, ઉત્કૃષ્ટ પાંચ ભવના ગમા જઘન્ય- ઉત્કૃષ્ટ ત્રણ ભવના ગમ્મા કુલ ગમ્મા
સર્વ જીવોના ગમ્મા અને નાણત્તાનો યોગ ઃ
ઉદ્દેશક
નામ
|ო
|ო
૭
૫
૩
નારક
દશ ભવનપતિ
પૃથ્વીકાય
અપ્લાય
તેઉકાય
વાલુકાય
વનસ્પતિકાય
બેઇન્દ્રિય
તેઇન્દ્રિય
ચૌરંન્દ્રિય
વિવરણ
૯ ગમ્માથી ૮૪૯=
ગન્મા
૯ ગમ્માથી ૫૪૯=
૯ ગમ્માથી ૧૪૯=
૩ ગમ્માથી ૧૪૩=
|ž| ગૃ‰°
ગમ્મા
૧૩૫
૪૫૦
૨૨૮
૨૨૮
૧૦૨
૧૦૨
૨૨૮
૧૦૨
૧૦૨
૧૦૨
કશ
૭૨
૪૫
༤དུ
૯
૩
૨૨૯
વિવરણ
૨ દેવલો કટ
- દેવલોક
૫x=
૧x=
નાણતા
૧×=
૧૭૩
નાણત્તા
૧૧૯
३४०
૧૪૫
૧૪૫
૮૯
૮૯
૧૪૫
૮૯
૮૯
૮૯
કુલ
૧૬
૩
30
ç
૧૯૩
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉદેશક
ગુમા
નાણા
૩૪૫
૧૯૭
૩૭૫
નામ તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય વાણવ્યંતર
જ્યોતિષી વૈમાનિક કુલ - ૨૪ દંડક
૪૫
૨૦૬ ૩૪ ૨૯ ૧૯૩
૨૨૯ | કુલ -૨,૮૦૫
| કુલ ૧,૯૯૮
શતક-ર૪/ર૪ સંપૂર્ણ છે
| I શતક-ર૪ સંપૂર્ણ |
Page #233
--------------------------------------------------------------------------
________________
' શતક-૨૪: ગમ્યા પ્રકરણ : ચોવીસ દંડક્રોની ત્રઢદ્ધિ,
૧૭૫
| છેવટું
'ગમા પ્રકરણ : ચોવીસ દંડકોના જીવોની ઋદ્ધિ ઉદેશક-૧ઃ નૈરયિકોમાં ઉત્પન્ન થનાર ત્રણ જીવોની ત્રઢદ્ધિ :દ્વાર
અસલી તિર્યંચની |. સની તિર્યંચની સણી મનુષ્યની
પ્રથમ નરકમાં ઉત્પત્તિ | સાતે નરકમાં ઉત્પત્તિ | સાતે નરકમાં ઉત્પત્તિ ૧ ઉપપાત- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થાન પ્રમાણે
સ્થાન પ્રમાણે સ્થિતિ પામે | ઉ પલ્યનો અસં ભાગ ૨ પરિમાણ | | જઘ૦ ૧,૨,૩ | ઉ અસંખ્યાતા | જઘ૦ ૧,૨,૩ / ઉ૦ અસંખ્યાત | જઘ૦ ૧,૨,૩ઉસંખ્યાત ૩ સંઘયણ |
૧-૨ નરકમાં જનારાને-૬ તિર્યંચ પ્રમાણે ત્રીજી નરકમાં જનારાને–પ ચોથી નરકમાં જનારાને-૪ પાંચમી નરકમાં જનારાને-૩ છઠ્ઠી નરકમાં જનારાને–ર
સાતમી નરકમાં જનારાને–૧ ૪ અવગાહના | જઘ અંગુલનો અસં ભાગ | જઘ અંગુલનો અસં ભાગ | પ્રથમ નરકમાં જનારાની ઉત્કૃષ્ટ ૧૦00 યોજના ઉત્કૃષ્ટ ૧૦00 યોજન જ અનેક અંગુલ, શેષમાં
અનેક હાથ; ઉ. ૫૦૦ ધનુષ ૫ સંસ્થાન ૧ કુંડ ૬ લેશ્યા ત્રણ અશુભ | ૬ | ૬ | ૭ દષ્ટિ ૧–મિથ્યાદષ્ટિ | ૩ | ૮ જ્ઞાનાજ્ઞાન | ૨–અજ્ઞાન
૩ જ્ઞાન-૩ અજ્ઞાન
૪ જ્ઞાન-૩ અજ્ઞાન ૯ યોગ ર–કાયયોગ, વચનયોગ ૧૦ ઉપયોગ ૧૧ સંજ્ઞા ૧૨ કષાય ૧૩ ઇન્દ્રિય ૧૪ સમુદ્યાત ૧૫ વેદના ૧૬ વેદ | ૧–નપુંસક વેદ
નરકમાં-૩,૭મી નરકમાં-૨ ૧૭ આયુષ્ય જઘન્ય અંતમુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત
પહેલીમાંઅનેક માસ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ ઉત્કૃષ્ટ કોડ પૂર્વ
શેષમાં—અનેક વર્ષ |ઉત્કૃષ્ટ-ક્રોડપૂર્વ વર્ષ
૬
|
|
|
|
| | |
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૭૬
દ્વાર
૧૮
અધ્યવસાય
૧૯ અનુબંધ ૨૦. કાયસંવે
ભવાશ
સંસ્થાન
લેશ્યા
દૃષ્ટિ
અસંત્રી નિર્દેશની
પ્રથમ નરકમાં ઉત્પત્તિ
બંને
આયુષ્ય સમાન
જઘન્ય ઉત્કૃષ્ટ-૨ ભવ
ગમ્યા
૯૪૧ નરક = ૯ ગમ્મા
૭ નરક×૯ ગમ્મા = ૬૩
–
કુલ ગમ્મા- ૯+૩+૩ - ૧૩૫. ત્રણે ય જીવના સાતે ય નરકમાં.
નાણત્તા
પ–જઘન્ય ગમ્મામાં–૩, ઉત્કૃષ્ટ ગમ્મામાં–૨
૧૦– જઘન્ય ગમ્મામાં–૮ ઉત્કૃષ્ટ ગમ્મામાં–૨
| સંઘયણ છેવટુ
અવગાહના જઘ અંગૂલનો અસં ભાગ ઉ૧,૦૦૦ યોજન
જઘ— ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ- અસંખ્યાન
સમુદ્દાત
વેદ
કુંડ
જ્ઞાનાજ્ઞાન |૨ અજ્ઞાન
યોગ
૫ નાણત્તા×૧ નરક = ૫
૧૦ નાણત્તા×૭ નરક = ૭૦
કુલ નાણત્તા– ૫+૭૦+૪૪ = ૧૧૯. ત્રણેય જીવના સાતે ય નરકમાં
ઉદ્દેશક—૨ થી ૧૧ : દશભવનપતિમાં ઉત્પન્ન થનાર પાંચ જીવોની ઋદ્ધિ – દ્વાર સંશી તિર્યંચ
અસલી તિર્યંચ
યુગલિક નિયંચ-મનુષ્ય
| ઉપપાત− |જઘન્ય – ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ પામે ઉ− પલ્યોનો અસં॰ ભાગ પરિમાણ
જઘન્ય- ૧૦,૦૦૦ વર્ષ | સ્થાન પ્રમાણે ઉ– ત્રણ પલ્ય
|
૩
૧
૨ વચન, કાયા
૩
નપુંસક વૈદ
સન્ની તિર્યંચની
સાતે નરકમાં ઉત્પત્તિ
અને
આયુષ્ય સમાન
૧ થી ૬ નરક–૨૮ ભવ ૭ મી નરક–૩/૭, ૩/૫ ભવ
જઘ− ૧, ૨, ૩
| ઉત્કૃષ્ટ- સંખ્યાત
૨ અજ્ઞાન
૪
૧
વજૠષભનારાચ
તિથૅચ-જય અનેક ધનુષ જઘ અંગુલનો ઉ ગાઉ
મનુષ્ય-જય સાધિક ૫૦૦ ધનુ, ઉ– ૩ ગાઉ
સમરસ
૩
૩
સ્ત્રી-પુરુષવેદ
શ્રી ભગવતી સ્ત્ર-૫
સંશી મનુષ્યની
સાને નરકમાં ઉત્પત્તિ
બંને
અસંખ્યાત ભાગ,
ઉ. ૧૦,૦૦ યોજન
S
S
૩
૩જ્ઞાન–૩અજ્ઞાન
૩
૫
આયુષ્ય સમાન
૧ થી ૬ નરક–૨/૮ ભવ ૭મી નરક– ૨ ભવ
૭ નરક×૯ ગમ્મા = ૩
૮– પ્રથમ નરક–૫/૩ ૬–શેષ છ નરક–૩/૩
૮×૧+x$= ૪૪
જઘન્ય- ૧, ૨, ૩
જઘ— ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ- અસંખ્યાત | ઉત્કૃષ્ટ સંખ્યાન
સંશી મનુષ્ય સ્થાન પ્રમાણે
જઘ॰ અનેક અંગુલ ઉ ૫૦૦ ધનુષ
S
૩
૪ જ્ઞાન-૩ અજ્ઞાન
૩
S
Page #235
--------------------------------------------------------------------------
________________
'શતક-૨૪: ગwા પ્રકરણ : ચોવીસ દંડકોની અદ્ધિ
| ૧૭૭ |
લાર | અસલી તિર્યંચ યુગલિક તિર્યંચ-મનુષ્ય સંશી તિર્યંચ | સંશી મનુષ્ય | આયુષ્ય |જઘ૦ અંતર્મુહૂર્ત જઘ સાધિક ક્રોડપૂર્વ વર્ષ અસંજ્ઞી પ્રમાણે | જઘ અનેક માસ ઉ૦ ક્રોડ પૂર્વ વર્ષ ઉ૦ ૩ પલ્ય.
ઉ૦ ક્રોડપૂર્વ વર્ષ ભવાદેશ | ભવ, ૯ ગમ્માથી ૨ ભવ, ૯ ગમ્માથી | ૨-૮ ભવ, ૯ ગમ્માથી ૨-૮ ભવ, ગમ્માથી ગમ્માં ૯*૧૦ દેવમાં - ૯૦ |૨૮૯૪૧૦ દેવમાં-૧૮૦ ૯૪૧૦ દેવમાં - ૯૦ ૯૪૧૦ દેવમાં - ૯૦ કુલ ગમ્મા- ૯૦+૧૮૦૯૦૯૦-૪૫૦ નાણા જઘ – ગમામાં-૩ તિર્યંચ યુગલિકમાં | જઘન્ય-૮
જઘન્ય- ૫ ઉ– ગમામાં-૨ | જઘ– ૩+ ઉ– ૨ = ૫ | ઉત્કૃષ્ટ – ૨ = ૧૦ ઉત્કૃષ્ટ – ૩ = ૮ = ૫x૧૦- ૫૦ મનુષ્ય યુગલિકમાં | ૧૦x૧૦- ૧૦૦ ૮૪૧૦ - ૮૦
જઘ—૩+ ઉ૦–૩ = ૬
૫x૧૦+$૪૧૦-૧૧૦ | કુલ નાણતા- ૫૫ +૧૦૦+૮૦- ૩૪૦ દશભવનપતિની સ્થિતિ - અસુરકુમારની જઘન્ય ૧0,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ ઝાઝેરી. નવનિકાયની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ છે. ઉદેશક-૧ર થી ૧૬: પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થનાર ૨૬ જીવોની ઋદ્ધિ :દ્વારા પાંચ સ્થાવર | ત્રણ વિક | અસંન્ની/સંશી | અસંશી/સંજ્ઞી |૧૪ જાતિના દેવ
તિર્યંચ મનુષ્ય ૧૦ ભવન વ્ય
જ્યો ૧-૨ દેવ સ્થિતિ પામે સ્થાન પ્રમાણે સ્થાન પ્રમાણે સ્થાન પ્રમાણે સ્થાન પ્રમાણે સ્થાન પ્રમાણે પરિમાણ અસંખ્યાત જઘ૦ ૧,૨,૩ જઘ૦ ૧,૨,૩ જિઘ૦ ૧,૨,૩ જિઘ૦ ૧,૨,૩
વન મરીને વનમાં ઉ. અસંખ્યાત |ઉ અસંખ્યાત ઉિ સંજ્ઞી-સંખ્યાત |ઉ અસંખ્યાત જાય ત્યારે અનંત
અસંજ્ઞી-અસંખ્યાત સંઘયણ છેવટુ
છેવટુ /૬ છેવટુ / ૬ અસંઘયણી અવગાહના પ્રથમ ચારની બઈ ૧૨ યોજન |૧,000 યોજન અસંજ્ઞી-અંગુલનો ભવધા.-સાત હાથ ઉ. અંગુલનો તેઈ ૩ ગાઉ
અસં ભાગ ઉત્તર વૈ લાખ યો અસં ભાગ ચૌરે ૪ ગાઉ
સંજ્ઞી-૫૦૦ ધનુષ વન ઉ૧000યો. પૃપાણી,વનગ્માં
૩/૬
૩/૬ ભવન, વ્યંતર-૪ -૪ તેઉવાયુ-૩
જ્યો૧-૨ દેવ—તેજો
૧/૩ | ૧/૩ જ્ઞાનાજ્ઞાન ૨ અજ્ઞાન ૨ જ્ઞાન અને ૨ અજ્ઞાન | | | અજ્ઞાન / | |૩જ્ઞાન અને
ર અજ્ઞાન ૩ જ્ઞાન-૩ અજ્ઞાન ૪ જ્ઞાન-૩ અજ્ઞાન ૩િ અજ્ઞાન
છેવટુ
લેશ્યા
નશાન
પાન અને
આશાનુ
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૭૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
કાર
સમુદ્યાત વેદ આયુષ્ય અને અનુબંધ
ભવાદેશ
પાંચ સ્થાવર | ત્રણ વિક | અસંશી/સંજ્ઞી | અસંશી/સંશી |૧૪ જાતિના દેવ
તિર્યંચ
મનુષ્ય
૧૦ ભવન બં
જ્યો. ૧-૨ દેવ વાયુ-૪, શેષમાં-૩ ૩ | ૩/૫
૩/૬ | ૫ નપુંસક નપુંસક નપુંસક/૩ નપુંસક/૩ સ્ત્રી-પુરુષ વેદ પૃ૨૨,000 વર્ષ બેઈ-૧૨ વર્ષ | ક્રોડપૂર્વ વર્ષ અસંશી-અંતર્મુહૂર્ત ભવન-૧ સાગરો અપ૭,૦૦૦ વર્ષ તેઈ -૪૯ દિ.
સંજ્ઞી-ક્રોડપૂર્વ વર્ષ |ઝાઝેરી. વ્યંતર-૧ તેઉત્રણ અહોરાત્ર ચૌરે...૬ માસ
પલ્ય જ્યો-૧ લાખ વાયુ ૩,૦૦૦વર્ષ
વર્ષ અધિક ૧ પ૦ વન૧૦,૦૦૦વર્ષ
૧ દેવ–૧ સાગરો ર દેવ–૧ સાગરો
ઝાઝેરી ૧,૨,૪,૫ ગમ્માથી ૧,૨,૪,૫ ગમ્માથી ૯ ગમ્માથી અસંજ્ઞી મનુ |૧૪ જાતિના જઘર, ઉ. અસંs |જઘન્ય-૨ ભવ | જઘન્ય ૨ ૧,૨,૩ ગમ્માથી દેવો પૃ પાણી વન વન મરીને વનમાંઉ સંખ્યાત ભવ |ઉત્કૃષ્ટ ૮ ભવ જઘ, ઉલ્ટ૮ ભવમાં ૯ ગમ્માથી ઉ, અનંતભવ ૩, ૬, ૭, ૮, ૯
સંજ્ઞી મનુષ્ય ૯ જઘન્ય-૨ ભવ ૩,૬,૭,૮,૯ગમાથી ગમ્માથી જઘ૦ ૨
ગમ્માથી જર ભવઉત્કૃષ્ટ-૮ ભવ જર, ઉ૦ ૮ ભવ |ઉત્કૃષ્ટ ૮ ભવ
ઉત્કૃષ્ટ૮ ભવ પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય | બંને જીવ પાંચ બંને જીવ પાંચ |૧૪ દેવ ૪૩ સ્થા. ૪ પાંચ સ્થામાં જાય પાંચ સ્થામાં જાયનું સ્થાનાં જાય સ્થા માં જાય | ગમ્મા = ૩૭૮ ૫૪૫૪૯= ૨૨૫૩૪૫૪૯= ૧૩૫ ૨x૫૪૯ (૩*૫)+(૯૪૫)ગમ્મા ગમ્મા ગમ્મા
- ૯૦ ગમ્મા = ૦ ગમ્મા રરપ+૧૩૫૯૦+ +૩૭૮-૮૮૮ પૃથ્વી-૬, પાણી-૬ બેઇન્દ્રિય-૯ | અસંજ્ઞી પંચે-૯ અસંજ્ઞી મનુષ્ય-x\પ્રત્યેકના-૪ તેઉ૦-૫, વાયુ-૬ તિઇન્દ્રિય-૯ | સંજ્ઞી પંચે-૧૧ સંજ્ઞી મનુષ્ય-૧૨ ૧૪ જાતિના દેવ વન-૭ = ૩૦. આ ચૌરેન્દ્રિય-૯ = ર૩ = ૨૦ પાંચ સ્થા૦ x ૧૨ = પૃથ્વી, પાણી પાંચ સ્થાનના જીવ ત્રણ વિકo પાંચ |પાંચ સ્થા૦ x ૨૦ ૦િ નાણા વન માં જાય તેથી પાંચ સ્થાનમાં જાય સ્થામાં જાય તેથી = ૧૦૦ નાણતા
૧૪૪૩૪૪ = ૧૬૮ તેથી પ૪૩૦ = x૨૭ = ૧૩૫
નાદા ૧૫૦ નાણા નાણતા ૧૫૦+૧૩૫+૧૦૦+૦+૧૮-૧૭
ગમાં
કુલ ગમ્મા
નાણત્તા
કુલ નાણતા
Page #237
--------------------------------------------------------------------------
________________
' શતક-૨૪: ગમ્મા પ્રકરણ : ચોવીસ દંડકોની ત્રઢતિ
૧૭૯ |
ઉદ્દેશક–૧૭ થી ૧૯ઃ ત્રણ વિકલેજિયમાં ઉત્પન્ન થનાર બાર જીવોની ઋદ્ધિ :હાર | પાંચ સ્થાવર | ત્રણ વિકલકિય | અસલી/સણી |. અસી/સી
તિયચ
મનુષ્ય સ્થિતિ પામે | સ્થાનાનુસાર સ્થાનાનુસાર સ્થાનાનુસાર સ્થાનાનુસાર પરિમાણ જઘ૦ ૧, ૨, ૩ જઘ૦ ૧, ૨, ૩ જઘ૦૧, ૨, ૩ જઘ૦ ૧, ૨, ૩ ઉ. અસંખ્યાત ઉ. અસંખ્યાત ઉ. અસંખ્યાત ઉ. અસંખ્યાત /
સંખ્યાત સંઘયણ છેવટુ(સેવા) છેવટું
છેવટુ / ૬ છેવટુ/૬ અવગાહના ચારની અંગુલનો બેઈન્દ્રિય-૧૨ યો.
અસંજ્ઞી–અંગુલનો અસં ભાગ.વનની તેિઈન્દ્રિય-૩ ગાઉ ૧૦૦૦ ચો અસં ભાગ સાધિક ૧000 યોજન ચૌરેન્દ્રિય-૪ ગાઉ
સંજ્ઞી–૫૦૦ ધનુષ સંસ્થાન હુંડ | હુંડ | હુંડ/૬
હુંડ/૬ લેશ્યા | ૩ | ૩ | ૩/૪
૩/૬ દષ્ટિ
૨૩
૧/૩ શાનાજ્ઞાન ૨ અજ્ઞાન ૨ જ્ઞાન-૨ અજ્ઞાન ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન | |૨ અજ્ઞાન/૪ જ્ઞાન,
૩ જ્ઞાન, ૩ અજ્ઞાન |૩ અજ્ઞાન સમુઘાત
૩/૪ વાયુમાં | ૩ | ૩/૫ નપુંસક નપુંસક
નપુંસક/૩ નપુંસક/૩ આયુષ્ય પોતપોતાનો આયુષ્ય | બેઈન્દ્રિય-૧૨ વર્ષ | જઘટ અંતર્મુહૂર્ત અસંજ્ઞી-જઘ0 ઉ અંત
તેઈન્દ્રિય-૪૯ દિ. | ઉ૦ ક્રોડપૂર્વ વર્ષ સંજ્ઞી-જઘ અંતર્મુહૂર્ત ચૌરેન્દ્રિય-૬ માસ
ઉત્કૃષ્ટ–ક્રોડપૂર્વ વર્ષ કુલ ગમ્મા ૫ સ્થાવર x ૩ વિકસેન્દ્રિય માં x ૯ ગમકથી = ૫૪૩૪૯ = ૩ વિકo X ૩ વિકસેન્દ્રિય માં ૮ ૯ ગમકથી =
૩૪૩૪૯ = ૨ તિર્યંચ પંચેન્દ્રિય૪૩ વિકસેન્દ્રિયમાં ૮ ૯ ગમકથી = ૨૪૩૪૯ = ૨ મનુષ્યz૩ વિકસેન્દ્રિયમાંz૯+૩ ગમકથી =
૩૪૯૩ =
-
૩/૬
વેદ
૧૩૫
૧
ગમ્મા ૩૦૬
કુલ નાણાં
૫ સ્થાવરના ૩૦ નાણત્તાx ૩ વિકસેન્દ્રિયમાં =
૩૦૪૩ = ૯૦ ૩ વિકલેન્દ્રિયના ૨૭ નાણત્તા૪૩ વિકસેન્દ્રિયમાં = ૨૭૪૩ = ૮૧ ૨ તિર્યંચ પંચેન્દ્રિયના ૧૧+૯ = ૨૦ નાણત્તાઝ૩ વિકસેન્દ્રિયમાં- ૨૦૪૩ = ૬૦ સંજ્ઞી મનુષ્યના ૧૨ નાણત્ત ૪૩ વિકસેન્દ્રિયમાં=
૧૨૪૩ = ૩૬ નાણા ૨છુ.
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉદ્દેશક-૨૦ : તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર ૩૯ જીવોની ઋદ્ધિઃ
દ્વાર
સ્થિતિ પામે ક્રોડપૂર્વ વર્ષ
પરિમાણ
સંઘયણ
સંસ્થાન
અવગાહના
લેશ્યા
દૃષ્ટિ
જ્ઞાનાજ્ઞાન
સમુદ્વાન
વેદ
આયુષ્ય
ભવાદેશ
સાત નરકના દરમિકો
ગમ્મા
જઘ ૧,૨,૩
ઉ॰ અસંખ્યાત
અઘણી
નપુંસક
૪
ભવનથી ૮ દેવ [૨૦પ્રકારનાદેવ]
પાંચ સ્થાવર | અસંશી/સંશી અસંશી/સંશી ત્રણ વિકલેન્દ્રિય તિર્યંચ મનુષ્ય પલ્યનો અસં. અસંશી-ક્રોડપૂર્વ વર્ષ ક્રોડપૂર્વ વર્ષ ભાગ/૩૫લ્ય॰ |સંજ્ઞી-૩ પલ્ય
કોડપૂર્વ વર્ષ
જઘ॰ ૧,૨,૩ ઉખ્યાત
છેવટુ
ડ
સ્થાન પ્રમાણે સ્થાન પ્રમાણે ૧,૨ નરકમાં કાપોત પૃથ્વી, પાણી, ૩ નરકમાં કાપોત. વનસ્પતિમાં-૪ નીલ. ૪ નરકમાં નીલનેઉ, વાયુ અને ૫ નરકમાં નીશ-કૃષ્ણ વિકલેમાં —૩ ૬,૭ નરકમાં કૃષ્ણ
૩
૩ અજ્ઞાન-૩ જ્ઞાન
તુ
જઘ ૧૦૦૦૦ વર્ષ સ્થાન પ્રમાણે ઉ૦ ૩૩ સાગરોપમ
૧થી૬ નરકના નારકી ૯ ગમાથી
૯ ગમ્માથી ૨-૮ ભા૨-૮ ભવ ૭ મી નરકના નારકી
૧ થી ૬ ગમ્માથી
૨- ભવ ૭,૮,૯ ગમ્માથી
૨-૪ ભવ
જઘ॰ ૧,૨,૩
ૐ અસંખ્યાત
૧/૨
૨/૩
૧/૩
|૨ અજ્ઞાન/૨ જ્ઞાન, ૨ જ્ઞાન,૨અજ્ઞાન ૨ અજ્ઞાન/ |૨ અજ્ઞાન ૩ જ્ઞાન,૩ અજ્ઞાન ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન વાયુકાયામાં-૪ કોષમાં ૩ |નપુંસક
૩/૫
3/9
૭ નરક× ૯ ગમ્મા |પાંચ સ્થા+૩
=53
| કુલ ગમ્મા- ૬૩+૭૨+૧૮+૧૨+૧૮૦=૩૪૫
જઘ ૧,૨,૩ અસંખ્યાત
છેવટ(S
છેવટુ)F
5/5
|ėડ/$
૧૦૦૦ યોજન સ્થાન પ્રમાણે
3/9
3/9
નપુંસક
શ્રી ભગવતી સૂત્ર-૫
નપુંસક ૩
જઘ ૧,૨,૩
ઉ અસંખ્યાત
અસાયણી
|સમચોરસ
સ્થાન પ્રમાણે
ભવનવ્યંતરમાં ૪ |જ્યો ૧-૨ દેવમાંતેજો ૩,૪,૫ દેવ મા |-પદ્મ ૬,૭,૮ દેવમાં -શુક્લ.
૩
| ૩ અજ્ઞાન; ૩ જ્ઞાન
૫
બે દેવ સુધીર વેદ
૩ થી ૮ દેવલોકમાં
પુરુષવેદ
સ્થાન પ્રમાણે
૨ તિર્થંચ પંચે ત્ર અસંશીમન-૩ગમાં ૨૦ પ્રકારના દેવ વિકતિર્યંચ પંચેમાં ૯ ગમ્માથી = ૧૮ સંશી મનુ૯ ગમ્મા મરીને તિર્યંચ પંચે ૯ ગમ્માથી જાય |માં જાય ૨૦૪૯ - ૧૮૦
૩+૯ = ૧૨
૮×૯ ૭૨
ક્રોડપૂર્વ
અંતર્મુહૂર્ત / ક્રોડપૂર્વ
અસંજ્ઞી મનુ॰ ૧,૨,૩ ૯ ગમાથી
૩, ૯ ગમ્માથી જઘ॰ ઉર ભવ, ગમ્માથી ૨-૮ ભવ |૨-૮ ભવ Â૫૭ ગમાથી
સંશી મનુષ્ય
૨૮ ભવ.
૩,૯ ગમ્માથી ૨ભવ
શેષ ગમ્માથી
૨૮ ભવ
Page #239
--------------------------------------------------------------------------
________________
' શતક-૨૪: ગમ્મા પ્રકરણ : ચોવીસ દેડકોની ત્રઢતિ
૧૮૧
કાર
સાત નરકના | પાંચ સ્થાવર | અસંતી/સદની અસી /સી | ભવનથી ૮ દેવ |
નરયિકો ત્રણ વિકસેન્દ્રિય તિર્યંચ | મનુષ્ય [૨૦ પ્રકારનાદેવ) નાણત્તા પ્રત્યેક નરકના-૪ પાંચ સ્થા- ૩૦ |અસંજ્ઞી પંચે-૯ અસંજ્ઞી મનુના નથી પ્રત્યેક દેવસ્થાનના
સાત નરકના ત્રણ વિક–૨૭ સંજ્ઞી પંચે–૧૧ સંજ્ઞી મનુ–૧૨ | ૪ નાણત્તા ૭૪૪ = ૨૮ ૩૦+૨૭ = ૫૭ ૯+૧૧ = ૨૦.
૨૦૪૪ = ૮૦ કુલ નાણત્તા- ૨૮૫+૦+૧૨૮૦-૧૯૭ ઉદ્દેશક-૨૧: મનુષ્યોમાં ઉત્પન્ન થનાર ૪૩ જીવોની દ્ધિ :દ્વાર | છ નરકના ત્રણ સ્થાવર | અસંશી/સંશી | અસંશી/સંશી ભવનાથી સર્વાર્થ. નારકી ત્રણ વિકસેન્દ્રિય | તિર્યંચ મનુષ્ય (૨૭ પ્રકારના
દેવો). સ્થિતિ પામે | નરક– જઘ - ક્રિોડપૂર્વ
પલ્યનો અસં ભાગ/ ક્રોડપૂર્વ/ત્રણ પલ્ય બીજા દેવ સુધી અનેક માસ, ૨ થી ત્રણ પદ્ય
જઘવ- અનેક માસ, ૬નરક જઘન્ય
ત્રીજાથી સર્વાર્થ – અનેક વર્ષ ઉત્કૃષ્ટ
જઘ અનેક વર્ષ ક્રિોડપૂર્વ વર્ષ
ઉ૦ ક્રોડ પૂર્વ પરિમાણ
૩,૬,૯ ગમ્માથી ૩,૬,૯ ગમ્માથી અસંખ્યાત/સંજ્ઞી જિઘ- ૧,૨,૩ ઉ૦ સંખ્યાત સંખ્યાતા સંખ્યાતા, શેષ મનુ.૩,૬,૯ ગમ્મા |ઉ સંખ્યાત
શેષ ગમ્માથી ગમ્માથી સંખ્યાતા, થી સંખ્યાત, શેષ
સંખ્યાતા-અસંખ્યાતા અસંખ્યાતા. ગમ્માથીઅસંખ્યાત સંઘયણ અસંઘયણી | છેવટુ
છેવટુ) છેવટુ૬ અસંઘયણી અવગાહના સ્થાન પ્રમાણે સ્થાન પ્રમાણે ૧000 યોજના સંજ્ઞી મનુ-૩,૯ સ્થાન પ્રમાણે
ગમાથી જાય ત્યારે જઘ૦-અનેક અંગુલ ઉ ૫૦૦ ધનુષ શેષમાં સ્થાન
પ્રમાણે સંસ્થાન હિંડ
હિંડ/૬
સમચોરસ ત્રણ અશુભ પૃપા વન માં ૩/૬
૩/૬ ૮દેવ સુધી પૂર્વવત્ ચાર વેશ્યા, શેષમાં
ઉપરના દેવમાં
શુક્લલેશ્યા દષ્ટિ
| ૨/૩ | ૧/૩ નવ ગ્રેવે સુધી-૩
અનુ વિમાનમાં-૧
*
લેશ્યા
૧૨
Page #240
--------------------------------------------------------------------------
________________
વેદ
દ્વાર
|સમુદ્ધાત
ર
આયુ.
ભવાદેશ
ગમા
છ નરકના
નારી
અધ્યવસાય બંને
૪
નપુંસક
સ્થાન પ્રમાણે
૯ ગમાથી
૨-૮ ભવ
1 નરકના x૯=૫૪
ત્રણ સ્થાવર
ત્રણ વિêન્ડિય
વાયુને-૪
|શેષમાં-૩
|નપુંસક
સ્થાન પ્રમાણે
૯ ગમાથી
૨-૮ ભવ.
શ્રી ભગવતી સ્ત્ર-૫
અસંશી/સંશી | અસંશી/સંશી |ભવન.થી સર્વાર્થ.
તિર્યંચ
મનુષ્ય
(૨૭ પ્રકારના દેવો)
કુલ ગમ્મા- ૫૪+૫૪+૧૮+૧૨+૩૭ = ૩૭૫
નાણત્તા
ત્રણ સ્થા॰ ના ૧૯
ત્રણ વિક ના ૨૭
|૧૯+૨૭ = ૪૬
૩૫
પાંચમા ગમ્માથી પાંચમા ગમાથી જાય ત્યારે-અપ્રશસ્ત જાય ત્યારેછઠ્ઠા ગમાથી-પ્રશસ્ત અપ્રશસ્ત શેષમાં બંને
છઠ્ઠા ગમાથી
પ્રત્યેક નરકના ચાર
|છ નરક × ૪ |= ૨૪
કુલ નાણત્તા–૨૪+૪૬+૨૦+૧૨+૧૦૪ = ૨૦૬
નપુંસક/૩
કોંડપૂર્વ
ત્રણ સ્થા., ત્રણ વિક. અસંજ્ઞી-સંજ્ઞી પંચે
ના ૩+૩૪૯ - ૫૪
=
૨૪૯=૧૮
3/9
અસલી નિ—ક |સંજ્ઞી તિ−૧૧
૯+૧૧ - ૨૦
જઘ અનેક માસ,
શેષમાં સ્થાનપ્રમાણે પાંચમા ગમ્માની
જાય ત્યારે
અપ્રશસ્ત
છઠ્ઠા ગમાથી
પ્રશસ્ત
પ્રશસ્ત
શેષમાં બંને
રોષમાં બંને
૩,૯ ગમાથી ૨ ભવ અસંશી મનુ॰ત્રણ ૮ દેવ. સુધી ૨-૮ ભવ કોપ ગમાથી ગમ્માથી ૨-૮ ભવ.૯ દેવ થી ૯ ત્રૈવે
૨-૮ ભવ
૧૨ દેવ સુધી-૫,નવ ઊર્વે અનુત્તર ૫/૩
નપુંસક/૩
સંશી મનુ.- ૩,૯ સ્થાન પ્રમાણે ગમ્મચી જાય ત્યારે
બે દેવ સુધીન ત્રીજા દેવથી-પુરુષ
અસંશી મનુ¬x સંશી મનુ—૧૨ સર્વાર્થ માં નથી.
બંને
સંજ્ઞી મનુ॰ ૩,૯ ૨-૬ ભવ. ગમ્માથી બે ભવ અનુત્તર. ૨-૪ ભવ શેષ ગમ્માથી ૨-૮ સર્વાર્થ. ૨ ભવ ૩+૯ =૧૨
૨૬ દેવ × ૯ ગમાથી
= ૨૩૪
સર્વાર્થ૩ ગમ્માથી |૨૩૪+૩=૨૩૭
પ્રત્યેક દેવ ના ચાર દેવ×૪ = ૧૦૪ ૨૬ =
Page #241
--------------------------------------------------------------------------
________________
' શતક-૨૪: ગમ્યા પ્રકરણ: ચોવીસ દંડકોની ત્રઢઢિ |
[ ૧૮૩]
ઉદ્દેશક–૨૨ થી ૨૪: વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થનાર પાંચ(ચાર, બે અને એક) જીવોની અદ્ધિ :
હાર | અસલી તિથી પચેન્દ્રિય | યુગલિકતિયચ-મનુષ્ય | સંશી તૈિય–સણી મનુષ્ય સ્થિતિ પામે યંતરમાં જઘ૦-૧૦,000 વર્ષ | વ્યંતરમાં–જઘ૦ ૧૦,000 વર્ષ સંશી તિર્યંચ આઇ દેવલોક સુધી ઉ૦ પલ્યનો અસંવ ભાગ |ઉ એક પલ્ય
જાય જ્યોતિષી અને વૈમાનિકમાં | જ્યોમાં જઘ પલ્યનો આઠમો ભાગ સંજ્ઞી મનુષ્ય સર્વાર્થ સિદ્ધ વિમાન જતાં નથી
ઉ. એક લાખ વર્ષ અધિક ૧૫લ્ય સુધી જાય, સ્થાનાનુસાર ૧દેવમાં જઘન પલ્ય, ઉ૦-૩ પલ્યસ્થિતિ પામે ૨દેવમાં જઘ સાધિક ૧ પલ્યોપમ
ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ પરિમાણ |જઘન્ય ૧,૨,૩ ઉ અસંખ્યાત | જઘન્ય ૧,૨,૩ ઉ૦ સંખ્યાત સંજ્ઞી તિર્યચ-અસંખ્યાત
સંજ્ઞી મનુષ્ય-સંખ્યાત સંઘયણ છેવટુ
વજઋષભનારાચ
ચાર દેવ સુધી જનારાને-૬ ૫,૬ દેવમાં જનારાને-૫ ૭,૮ દેવમાં જનારાને-૪ ૯ થી ૧૨ દેવમાં જનારાને-૩ ૯ રૈવેયકમાં જનારાને-ર અનુત્તર વિમાનમાં જનારાને
પ્રથમ સંઘયણ અવગાહના |૧,000 યોજન
તિર્યંચ યુગલિકની
સંજ્ઞી તિર્યંચની–૧,000 યો. જઘ-અનેક ધનુ ઉ૦-૬ગાઉ સંજ્ઞી મનુષ્યમાં બીજા દેવ સુધી મનુષ્ય યુગલિકની
જનારાની જશે. અનેક અંગુલ જઘ સાધિક ૫૦૦ ધનુ ત્રીજાથી સર્વાર્થ સુધી જનારાની ઉ ત્રણ ગાઉ
જઘ૦ અનેક હાથ, ઉ૦ ૫૦૦ ધનુ સંસ્થાન હુંડ
સમચોરસ(સમચતુરસ) લેશ્યા
વ્યંતર-જ્યોમાં જનારાને–૧ ૯ ગ્રેવે સુધી જનારાને-૩
૧-૨ દેવમાં જનારાને–૨ અનુત્તર વિમાનમાં જનારાને-૧ જ્ઞાનાજ્ઞાન |૨ અજ્ઞાન
વ્યંતર, જ્યોમાં જનારાને-ર અજ્ઞાન ગ્રેવે સુધી જનારાને ત્રણ જ્ઞાન, ૧-૨ દેવમાં જનારાને–૨ જ્ઞાન, |ત્રણ અજ્ઞાન. ૫ અનુત્તર વિ માં ૨-અજ્ઞાન
જનારાને ત્રણ જ્ઞાન સમુદ્યાત
૫/૬ વેદ નપુંસક
સ્ત્રી-પુરુષવેદ
૩
-
કે વેદ
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાગ
હાર | અસંશી તિર્યંચ પંચનિય | યુગલિક તિર્યચ-મનુષ્ય | સંશી તૈિયચ-સંશી મનુષ્ય આયુષ્ય | ક્રોડપૂર્વ
વ્યં માં જનારાને સાધિક ક્રોડપૂર્વ સંજ્ઞી તિર્યંચમાં ક્રોડપૂર્વ જ્યો જનારાને પલ્યનો આઠમો સંજ્ઞી મનુષ્યમાં બીજા દેવ સુધી
જનારાને જઘ અનેક માસ ૧દેવ માં જનારાને એક પલ્ય ત્રીજાથી સર્વાર્થ સુધી જનારાને ૨ દેવમાં જનારાને સાધિક ૧ પલ્ય અનેક વર્ષ; ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ
ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય ભવાદેશ ૯િ ગમ્માથી જઘ—૨ ભવ બંને પ્રકારના યુગ વ્યંતરમાં સંજ્ઞી પંચે આઠ દેવ સુધીના
૯ ગમાથી બે ભવ.
૧૦ સ્થાનમાં ૯ ગમાથી ૨-૮ ભવ જ્યો. ૧,૨ દેવ ના ત્રણ સ્થાનમાં સંજ્ઞી મનુષ્ય આઠ દેવ સુધીના ૭ ગમાથી બે ભવ.
૧૦ સ્થાનમાં ૯ ગમાથી ૨-૮ ભવ ૯ ગ્રેવે સુધીના પાંચ સ્થાનમાં ૯ ગમ્માથી ૭-૭ ભવ. ચાર અનુ9 ના એક સ્થાનમાં ૯ ગમ્માથી ૩૫ ભવ. સર્વાર્થમાં-ત્રણ
ગમ્માથી ૩ ભવ. ગમ્મા અસંજ્ઞી તિ વ્યંતરમાં જાય | વ્યંતરમાં ૨૪૯= ૧૮
સંજ્ઞી તિર્યંચ ૧૦૪૯ = ૯૦ ૧૪૯ = ૯ ગમ્મા
શેષ ૩માં–૨×૩×૭ = ૪ર સંજ્ઞી મનુષ્ય ૧૦૪૯= ૯૦ કુલ ગમ્મા = 0 સંજ્ઞી મનુષ્ય પx૯= ૪૫
સંજ્ઞી મનુષ્ય ૧૪૯ = ૯ અસંજ્ઞી મનુષ્ય ૧૪૩ = ૩
કુલ ગમ્મા ૨૩૭ કુલ ગમા- ૦૨૭૭૩૦૬ નાણત્તા જઘ૦ ગમ્મામાં-૩
તિર્યંચયુગમાં જઘમાં-૩, ઉમાં-૨| સંજ્ઞી તિર્યંચના જઘ ગમ્મામાં-૮ ઉ. ગમ્મામાં-૨ ૩+૨ = ૫ નાણતા
ઉં.-૨.૮+૨ = ૧૦ ૩ + ૨ = ૫
મનુષ્યયુગમાં જઘમાં-૩, ઉમાં-૩૧૦ સ્થાનના ૧૦૧૦ = ૧00 ૩+૩ = ૬.૫+૬ = ૧૧ | પરંતુ ૬,૭,૮ દેવમાં વેશ્યાનો વ્યંતર, જ્યો૧-૨ દેવ તે ચાર નાણત્તો નથી. તેથી ૧૦૦-૩=૯૭ સ્થાનના પ+ = ૧૧૪૪ = ૪૪ સંજ્ઞી મનુષ્યમાં વ્યંતર, જ્યો. ૧,૨
દેવના ચાર સ્થાનમાં ૮૪૪ = ૩૨ ત્રીજા દેવથી સર્વાર્થ. ૧૩ સ્થાનમાં નાણત્તા ૧૩૪૬ = ૭૮
૯૭+૩+૭૮૨૦૭. કુલ નાણા - ૫+૪૪+૨૦૭ - ૨૫૬
Page #243
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫
[ ૧૮૫]
|
શતક-રપ
|
RORO RO પરિચય DROROR
આ શતકમાં બાર ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો છે, તે આ પ્રમાણે છેપ્રથમ ઉદ્દેશકમાં લેશ્યાના પ્રકાર અને જીવના પ્રકારનું કથન કર્યા પછી મુખ્યતયા યોગનું અલ્પબહત્વ તથા સમસમયવર્તી જીવોના યોગની સમાનતા અને વિષમતા વગેરે યોગ સંબંધી સૂક્ષ્મતમ નિરૂપણ છે. બીજા ઉદ્દેશકમાં છ દ્રવ્યોમાં કોણ કોને પ્રભાવિત કરે? શું જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્ય જીવના પરિભોગમાં આવે છે? તેનું સ્પષ્ટીકરણ કરીને જીવની અનંત શક્તિ અને સામર્થ્યને પ્રગટ કર્યું છે. ત્રીજા ઉદેશકમાં અજીવ દ્રવ્યના છ સંસ્થાન, તેનું અલ્પબદુત્વ અને સંખ્યા પરિમાણનું કથન છે. તત્પશ્ચાતુ લોકાકાશ અને અલોકાકાશની શ્રેણીઓની વિચારણા કરીને, જીવ અને પગલોની અનુશ્રેણી ગતિ તથા વિશ્રેણી ગતિનું પ્રતિપાદન કર્યું છે. અંતે સૂક્ષ્મ સૈદ્ધાત્તિક જ્ઞાન પ્રતિપાદક દ્વાદશાંગી ગણિપિટકનો ઉલ્લેખ છે, તેમજ ચાર ગતિઓ તથા સિદ્ધ ગતિના જીવોના તથા પુગલોના અલ્પબદુત્વની પ્રરૂપણા છે. ચોથા ઉદ્દેશકમાં ૨૪ દંડકવર્તી જીવોમાં કતયુગ્મ આદિની વિચારણા, જીવોની સકંપતા-નિષ્કપતા તથા દેશકંપતા, સર્વકંપતાની ચર્ચા છે. પરમાણુ પુદ્ગલ, એક પ્રદેશાવગાઢ, એક સમયસ્થિતિક, એક ગુણકાળા આદિ પરમાણુ સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી ઢંધોના અલ્પબદુત્વનું નિરૂપણ છે. પાંચમા ઉદ્દેશકમાં જીવ અને અજીવના પર્યવોની પ્રરૂપણા કરીને, આવલિકાથી પુગલ-પરાવર્તન સુધીના કાલની ચર્ચા છે. અંતે દ્વિવિધ નિગોદ જીવોનું અને ઔદયિક આદિ પાંચ ભાવોનું નિરૂપણ કર્યું છે. છઠ્ઠા ઉદ્દેશકમાં પાંચ પ્રકારના નિગ્રંથોનું સ્વરૂપ, ૩૬ દ્વારોના માધ્યમથી સ્પષ્ટ કર્યું છે.ડ સાતમા ઉદ્દેશકમાં પાંચ પ્રકારના સંયતોનું છઠ્ઠા ઉદ્દેશક કથિત ૩૬ કારોના માધ્યમથી વર્ણન કર્યું છે, તેમજ નિગ્રંથોને પાંચ પ્રકારના ચારિત્રમાં લાગેલા દોષોની શુદ્ધિ માટે પ્રતિસેવનાનું સ્વરૂપ, આલોચનાના દોષ, આલોચના યોગ્ય શિષ્ય, પ્રાયશ્ચિત્ત આપનાર ગુરુ, સમાચારી, પ્રાયશ્ચિત્ત અને બાહા-આત્યંતર બાર પ્રકારના તપ, આ સાત વિષયોનું વિશદ વર્ણન છે. આઠમા ઉદેશકમાં જીવોની ઉત્પત્તિ, તેની શીધ્ર ગતિ, શીધ્ર ગતિનો વિષય, શીધ્ર ગતિનું કારણ, આયુષ્ય બંધનું કારણ સ્પષ્ટ કરીને જીવ આત્મઋદ્ધિથી, સ્વકર્મોથી, આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે પરંતુ પરઋદ્ધિ, પરકર્મ કે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી, તે સિદ્ધાંતની પ્રરૂપણા છે. ૯ થી ૧૨ ઉદ્દેશકમાં ક્રમશઃ ભવી, અભવી, સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ આદિનું ઉદ્દેશક-૮ પ્રમાણે નિરૂપણ છે. આ રીતે આ શતકમાં આત્મિક વિકાસના સાધક-બાધક તત્ત્વોની તેમજ જીવાજીવ તત્ત્વની ગહન ચર્ચા છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
| શતક-રપઃ ઉદ્દેશક-૧ ( RRORBળ સંક્ષિપ્ત સાર છROR OR
આ ઉદ્દેશકમાં મુખ્યતયા યોગ અને યોગના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. સંસારી જીવોની વીર્યશક્તિને યોગ કહે છે. તે વીર્યશક્તિ પુદ્ગલ ગ્રહણ, પરિણમન અને આલંબનમાં નિમિત્તભૂત છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે– મન, વચન અને કાયા. (૧) મનોયોગના ચાર પ્રકારસત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર મનોયોગ, (૨) વચન યોગના ચાર પ્રકાર- સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર વચન યોગ, (૩) કાયયોગના સાત પ્રકાર- ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્પણ કાર્ય યોગ. સંસારી જીવોના ૧૪ પ્રકાર છે. તેના જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગના ભેદથી ૨૮ બોલોના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. જીવની વીર્યશક્તિને પ્રગટ કરવાના સાધનભૂત ઇન્દ્રિયો જેમ-જેમ વધતી જાય તેમ-તેમ તે જીવનું યોગસામર્થ્ય પણ ક્રમશઃ વધતું જાય છે. પંદર યોગના જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી ૩૦ પ્રકાર થાય છે. તે ૩૦ ભેદોના અલ્પબદુત્વનું અહીં કથન છે. મન, વચન અને કાયયોગમાં કાયયોગથી મનોયોગ અને વચનયોગનું સામર્થ્ય અધિક હોય છે. એક જ સમયે એક જ સ્થાનમાં ઉત્પન્ન થયેલા બે જીવોના યોગ ક્યારેક સમાન હોય છે અને ક્યારેક તરતમતાવાળા પણ હોય છે. સૂત્રકારે તે સમાનતા-વિષમતાના કારણો સ્પષ્ટ કર્યા છે. સંક્ષેપમાં આ ઉદ્દેશકમાં યોગ સામર્થ્યનું સુક્ષ્મતમ વિશ્લેષણ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૧
_.
[ ૧૮૭]
શતક-રપ: ઉદ્દેશક-૧
લેશ્યા
ઉદેશકોનાં નામ :
लेस्सा य दव्व संठाण, जुम्म पज्जव नियंठ समणा य ।
ओहे भवियाभविए, सम्मा मिच्छे य उद्देसा ॥१॥ ભાવાર્થ:- આ શતકના બાર ઉદ્દેશક છે, તેના નામ આ પ્રમાણે છે– (૧) લેશ્યા (૨) દ્રવ્ય (૩) સંસ્થાન (૪) યુગ્મ (૫) પર્યવ (૬) નિગ્રંથ (૭) શ્રમણ (૮) ઓઘ (૯) ભવી (૧૦) અભવી (૧૧) સમ્યકત્વી (૧૨) મિથ્યાત્વી. વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકોનાં નામો તેના મુખ્ય અથવા આદ્ય વિષયના આધારે છે. (૧) નેસ્સા- પ્રથમ ઉદ્દેશકમાં પ્રથમ પ્રશ્ન વેશ્યાના પ્રકાર વિષયક હોવાથી તેનું નામ “લેશ્યા છે. (૨) બ્લ– બીજા ઉદ્દેશકમાં છ દ્રવ્યો વિષયક વર્ણન હોવાથી તેનું નામ ‘દ્રવ્ય’ છે. (૩) સવા-ત્રીજા ઉદ્દેશકનો આદ્ય વિષય અજીવના સંસ્થાન હોવાથી તેનું નામ સંસ્થાન’ છે. (૪) ગરમ- ચોથા ઉદ્દેશકમાં ચાર પ્રકારના યુગ્મનું વિસ્તૃત વિવેચન હોવાથી તેનું નામ “યુગ્મ’ છે. (૫) પનવ– પાંચમા ઉદ્દેશકનો પ્રારંભ જીવાજીવના પર્યવોથી થતો હોવાથી તેનું નામ ‘પર્યવ’ છે. () નિયં- છઠ્ઠા ઉદ્દેશકમાં છ પ્રકારના નિગ્રંથોનું ૩૬ દ્વારના માધ્યમથી નિરૂપણ હોવાથી તેનું નામ નિગ્રંથ છે. (૭) સમગ- સાતમા ઉદ્દેશકના પ્રારંભમાં પાંચ પ્રકારના ચારિત્રના ધારક શ્રમણોનું કથન હોવાથી તેનું નામ “શ્રમણ છે. (૮) – આઠમા ઉદ્દેશકમાં ઓઘ– સમુચ્ચય રીતે જીવોની ઉત્પત્તિ વિષયક પ્રતિપાદન હોવાથી તેનું નામ “ઘ' છે. (૯) કવિ ભવી જીવોની ઉત્પત્તિ વિષયક કથન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ “ભવિક” છે. (૧૦) અમવિ-અભવી જીવોની ઉત્પત્તિ વિષયક કથન હોવાથી દશમા ઉદ્દેશકનું નામ ‘અભવિક” છે. (૧૧) સમા- સમ્યગ્દષ્ટિ જીવો વિષયક કથન હોવાથી અગિયારમા ઉદ્દેશકનું નામ “સમ્યગુ દષ્ટિ’ છે. (૧૨) fછે– બારમા ઉદ્દેશકમાં મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ વિષયક કથન હોવાથી તેનું નામ મિથ્યાદષ્ટિ છે. લેશ્યાઓ અને અલ્પબહુત:
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव एवं वयासी-कइणं भंते ! लेस्साओ पण्णत्ताओ? गोयमा !छल्लेसाओ पण्णत्ताओ,तंजहा-कण्हलेस्सा जहा पढमसए बिइए
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
उद्देसए तहेव लेस्साविभागो। अप्पाबहुगंच जावचउव्विहाणंदेवाणंचउव्विहाणंदेवीणं मीसगअप्पाबहुगंति। ભાવાર્થ - પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહનગરમાં ગૌતમ સ્વામીએ યાવતું આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! વેશ્યાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! વેશ્યાઓ છ છે, યથા– કૃષ્ણ લેશ્યા આદિ. આ રીતે પ્રથમ શતકના બીજા ઉદ્દેશક અનુસાર લેશ્યાઓના વિભાગનું કથન કરવું. તત્પશ્ચાત્ અલ્પબદુત્વનું વર્ણન યાવત્ ચાર પ્રકારના દેવો અને ચાર પ્રકારની દેવીઓનું એક સાથે અલ્પબદુત્વ જાણવું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વેશ્યાના અલ્પબદુત્વનું અતિદેશાત્મક કથન છે, તે યોગ સાપેક્ષ છે. પ્રત્યેક સંસારી જીવોને વેશ્યા અવશ્ય હોય છે. દેવ-દેવીઓ સંબંધી અલ્પબદુત્વનો અહીં ઉલ્લેખ માત્ર છે. તે માટે જુઓશતક-૧, ઉદ્દેશક–૨. સંસારી જીવોના ભેદ:| ३ कइविहाणं भंते ! संसारसमावण्णगा जीवा पण्णत्ता? गोयमा ! चोद्दसविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता,तंजहा-सुहुमअपज्जत्तगा,सुहमपज्जत्तगा, बायरअपज्जत्तगा, बायरपज्जत्तगा, बेइदिया अपज्जत्तगा, बेइदिया पज्जत्तगा, एवं तेइदिया, एवंचउरिदिया,असण्णिपचिंदिया अपज्जत्तगा,असण्णिपचिंदिया पज्जत्तगा,सण्णिपंचिंदिया अपज्जत्तगा,सण्णिपचिंदिया पज्जत्तगा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સંસાર સમાપન્નક(સંસારી) જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સંસાર સમાપન્નક જીવોના ચૌદ પ્રકાર છે, યથા- (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત (૨) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત (૩) બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત (૪) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત (૫) બેઇન્દ્રિય અપર્યાપ્ત (૬) બેઇન્દ્રિય પર્યાપ્ત (૭) તેઇન્દ્રિય અપર્યાપ્ત (૮) તેઇન્દ્રિય પર્યાપ્ત (૯) ચૌરેન્દ્રિય અપર્યાપ્ત (૧૦) ચૌરેન્દ્રિય પર્યાપ્ત (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત (૧૩) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૪) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સંસારી જીવોના ૧૪ ભેદોનો નામોલ્લેખ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છેસૂક્ષમ - સૂમ નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર અત્યંત સૂમ હોય; અસંખ્ય શરીર એકત્રિત થવા છતાં જે ચરિન્દ્રિયનો વિષય ન બને; અગ્નિ, પાણી વગેરે કોઈ પણ શસ્ત્ર તેનો ઘાત ન કરી શકે; તેને સૂક્ષ્મ કહે છે. તે જીવો એકેન્દ્રિય જ હોય છે. બાદર – બાદર નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર બાદર-સ્થલ હોય, જેનું એક શરીર ચર્મચક્ષનો વિષય બને અથવા ન પણ બને પરંતુ ઘણા શરીરોનો સમુદાય ચક્ષુ આદિ ઈદ્રિયોનો વિષય બની શકે છે. સ્થૂલ શસ્ત્રોથી જેનો ઘાત થઈ શકે, તેને બાદર કહે છે. તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના જીવો હોય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
शत-२५: देश -१
| १८९
પર્યાપ્ત - જે જીવ પર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી લે, તે જીવને પર્યાપ્ત કહે છે. એકેન્દ્રિયને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ તે ચાર પર્યાપ્તિઓ હોય છે. વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને પૂર્વોક્ત ચાર અને ભાષા, તે પાંચ પર્યાપ્તિઓ હોય છે, સંજ્ઞી પંચેન્દ્રિયને પૂર્વોક્ત પાંચ અને मन:पर्याप्ति, ते ७ पर्याप्तिमो डोय छे. અપર્યાપ્તઃ- તેની વ્યાખ્યા બે રીતે થાય છે. (૧) જે જીવો અપર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તેને અપર્યાપ્ત કહે છે. તે જીવો લબ્ધિ અપર્યાપ્ત છે.(૨) જે જીવે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરી ન હોય ત્યાં સુધી તેને અપર્યાપ્ત કહે છે. તે જીવ લબ્ધિથી પર્યાપ્ત જ છે પરંતુ કરણ અપર્યાપ્ત હોય છે. તે જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પર્યાપ્ત થઈ જાય છે. કોઈ પણ જીવ અપર્યાપ્તાવસ્થામાં મરે તો પણ ત્રણ પર્યાપ્તિને અવશ્ય પૂર્ણ કરે છે, કારણ કે સર્વ જીવ આગામી ભવનું આયુષ્ય બાંધીને જ મરે છે અને આગામી ભવનું આયુષ્ય ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ બંધાય છે. એકેન્દ્રિયના ચાર ભેદ - પૂર્વોક્ત ૧૪ ભેદોમાંથી એકેન્દ્રિયના ચાર ભેદ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય, બંનેના પર્યાપ્તા અને અપર્યાપ્તા. ત્રણ વિકસેન્દ્રિયના છ ભેદ :- બેઇન્દ્રિય આદિ ત્રણે વિકસેન્દ્રિયમાં પ્રત્યેકના બે-બે ભેદ છે, યથાબેઇન્દ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા. પંચેન્દ્રિયના ચાર ભેદ - અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય. તે બંનેના પર્યાપ્તા અને અર્યાપ્તા તેમ ચાર ભેદ થાય છે. સંસારી જીવોના યોગોનું અલ્પબદુત્વ:| ४ एएसिणं भंते ! चोइसविहाणं संसारसमावण्णगाणं जीवाणं जहण्णुक्कोसगस्स जोगस्स कयरे कयरेहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवे सुहुमस्स एगिदियस्स अपज्जत्तगस्स जहण्णए जोए ।१। बायरस्स एगिदियस्स अपज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे ।२। बेइंदियस्स अपज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे।३। एवं तेइदियस्स।४। एवं चउरिदियस्स 1५। असण्णिस्स पंचिंदियस्स अपज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे।६। सण्णिस्स पचिंदियस्सअपज्जत्तगस्सजहण्णए जोए असंखेज्जगुणे।७। सुहमस्सपज्जत्तगस्सजहण्णए जोए असंखेज्जगुणे ।८। बायरस्स एगिदियस्स पज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे ।९। सुहमस्स अपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।१०। बायरस्स एगिदियस्स अपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।११। सुहुमस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।१२। बायरस्स एगिदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।१३। बेइदियस्स पज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे ।१४। एवं तेइदियस्स वि ।१५। एवं जावसण्णिपंचिंदियस्स पज्जत्तगस्सजहण्णए जोए असंखेज्जगुणे ।१६,१७,१८॥ बेइंदियस्स अपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।१९। एवं तेइदियस्स वि।२०।
Page #248
--------------------------------------------------------------------------
________________
( ૧૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
एवं चउरिदियस्स वि ।२१। एवं जावसण्णिपंचिंदियस्स अपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे । २२,२३॥ बेइंदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।२४। तेइंदियस्स विपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।२५। चउरिदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।२६। असण्णिपंचिंदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।२७। सण्णिपचिंदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे।२८। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ ચૌદ પ્રકારના સંસાર સમાપન્નક જીવોના જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડો અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય યોગ છે. (૨) તેનાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૩) તેનાથી અપર્યાપ્ત બેઈન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૪) તેનાથી અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૫) તેનાથી અપર્યાપ્ત ચૌરેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૬) તેનાથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૭) તેનાથી અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે.
() તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૯) તેનાથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૧૦) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૧૧) તેનાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૧૨) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૧૩) તેનાથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે.
(૧૪) તેનાથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૧૫-૧૮) તેનાથી પર્યાપ્ત તે ઇન્દ્રિય, પર્યાપ્ત ચૌરેન્દ્રિય, પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય યોગ ઉત્તરોત્તર(ક્રમશ:) અસંખ્યાતગુણો છે. ' (૧૯) તેનાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૦-૨૩) તેનાથી અપર્યાપ્ત તે ઇન્દ્રિય, અપર્યાપ્ત ચૌરેન્દ્રિય, અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ ઉત્તરોત્તર(ક્રમશઃ) અસંખ્યાતગુણો છે.
(૨૪) તેનાથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૫) તેનાથી પર્યાપ્ત તેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૬) તેનાથી પર્યાપ્ત ચૌરેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૭) તેનાથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૮) તેનાથી પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચૌદ પ્રકારના સંસારી જીવોના યોગોનું અલ્પબદુત્વ પ્રતિપાદિત કર્યું છે. યોગ :- (૧) આત્મપ્રદેશોના પરિસ્પંદનને યોગ કહે છે, વીઆંતરાય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે યોગમાં તરતમતા થાય છે. (૨) સંસારી જીવોની કર્મગ્રહણમાં કારણરૂપ શક્તિ વિશેષને યોગ કહે છે. (૩) જીવ દ્વારા થતાં પુદ્ગલોના પરિણમન, આલંબન અને ગ્રહણના સાધનને યોગ કહે છે. પુગલોને
Page #249
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ : ઉદ્દેશ ૧
ગ્રહણ કરવાનું, ગ્રહણ કરેલા પુદ્ગલોને શરીરાદિ રૂપે પરિણત કરવાનું અને તેના આલંબનનું સાધન, તે યોગ છે.
સંસારી જીવોમાં તે વીર્યશક્તિ વીયતરાયકર્મના ક્ષય કે સોપશમથી પ્રગટ થાય છે. તે વીર્યશક્તિ દ્વારા જીવો ઔદારિક આદિ શરીર યોગ્ય પુદ્દગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેને શરીરરૂપે પરિણમાવે છે. તે જ રીતે શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તેને તે તે રૂપે પરિણમાવે છે. તેને પરિણત કરીને તેનું આલંબન, સહાયતા લઈને અન્ય પુદ્ગલ ગ્રહણ કરે છે.
યોગના પ્રકાર :– પુદ્ગલ ગ્રહણ કરવાના મુખ્ય ત્રણ સાધનો છે. મન, વચન અને કાયા. તેથી યોગના પણ મુખ્ય ત્રણ પ્રકાર છે. મનના નિમિત્તથી થતો વ્યાપાર મનોયોગ, વચનના નિમિત્તથી થતો વ્યાપાર વચનયોગ અને કાયાના નિમિત્તથી થતો વ્યાપાર, તે કાયયોગ કહેવાય છે.
આ રીતે જીવમાં વિદ્યમાન યોગ નામક શક્તિથી તે મન, વચન અને કાયાનું નિર્માણ કરે છે અને આ મન, વચન, કાયા જ તેની યોગશક્તિના આલંબનભૂત છે. આ રીતે બંને પરસ્પર સાપેક્ષ છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોમાં આ યોગશક્તિ ભિન્ન-ભિન્ન માત્રામાં પ્રગટ થાય છે. તેની બે અવસ્યાઓ છે— જઘન્ય અને ઉત્કૃષ્ટ, સંસારી જીવોના ૧૪ પ્રકાર છે, તેના યોગના જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભેદ થતાં ર૮ પ્રકાર થાય છે.
અપબર્તૃત્વ ઃ- (૧) સર્વથી થોડા સૂક્ષ્મ એકેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તાનો જયન્ય યોગ છે. કારણ કે તે જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ છે. તે ઉપરાંત તે જીવ અપર્યાપ્ત હોવાથી તેનું શરીર અપૂર્ણ હોય છે તેથી અન્ય જીવોના યોગોની અપેક્ષાએ તેની યોગ શક્તિ અલ્પ હોય છે. તે યોગ ઉત્પત્તિના પ્રથમ સમયે જ્યારે કામણ શરીર દ્વારા ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય ત્યારે જ હોય છે. ત્યાર પછી સમયે-સમયે યોગમાં વૃદ્ધિ થાય છે. (૨) તેનાથી બાદર એકેન્દ્રિયના અપર્યાપ્તાનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણો હોય છે. તેનું શરીર બાદર હોવાથી તેનો યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. આ રીતે ક્રમશઃ પ્રત્યેક જીવોના યોગના વિષયમાં જાણવું જોઈએ.
નીચેના કોષ્ટકમાં જઘન્ય યોગ અને ઉત્કૃષ્ટ યોગના કોલમમાં અંકો દર્શાવ્યા છે. તે અંકો મુજબ ૧ થી ૨ અને ૨ થી ૩, એમ ઉત્તરોત્તર અસંખ્યાતગુણી યોગ શક્તિ તે તે જીવોની હોય છે.
૧૪ પ્રકારના જીવોના જઘન્ય-ઉત્કૃષ્ટ યોગનું અલ્પબહુત્વ –
અપર્યાપ્ત ઉત્કૃષ્ટ
જીવ પ્રકાર
| 1 | સૂક્ષ્મ એકેન્દ્રિય
૨ | બાદર એકેન્દ્રિય
૩ | બેઇન્દ્રિય
૪ | તેઇન્દ્રિય
અપર્યાપ્ત જઘન્ય
સર્વથી અલ્પ
૧
૧૦. અસંખ્યો
૨
અસંખ્યગુણો
૧૧. અસંખ્યગુો
૩ અસંખ્યગુણો ૧૯ અસંખ્યગુણો
૪ અસંખ્યગુણો ૨૦ અસંખ્યગુણો
૧૯૧
૫| ચૌરેન્દ્રિય
૫
૬ | અસંજ્ઞી પંચેન્દ્રિય ૬
અસંખ્યગુણો ૨૧ અસંખ્યગુણો અસંખ્યગુણો ૨૨ અસંખ્યગુણો
૭ | સંજ્ઞી પંચેન્દ્રિય ૭ અસંખ્યગુણો ૨૩ અસંખ્યગુણો
કોષ્ટકમાં આપેલા ક્રમાંક પ્રમાણે અલ્પબહુત્વ સમજવું.
પર્યાપ્ત જઘન્ય
८
૯
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
પર્યાપ્તા ઉત્કૃષ્ટ
અસંખ્યગુણો
અસંખ્યગુણો
અસંખ્યગુણો
અસંખ્યગુણો
અસંખ્યગુણો
અસંખ્યગુણો
અસંખ્યો
અસંખ્યગુણો ૧૨
અસંખ્યગુણો ૧૩
અસંખ્યગુણો ૨૪
અસંખ્યગુણો | ૨૫
અસંખ્યગુણો | ૨૬
અસંખ્યગુણો | ૨૭
અસંખ્યગુણો | ૨૮
Page #250
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ |
શ્રી ભગવતી સત્ર-૫
યોગમાં સમ-વિષમતા :
५ दोभंते ! णेरइया पढमसमयोववण्णगा किं समजोगी, विसमजोगी? गोयमा ! सिय समजोगी,सिय विसमजोगी।
से केणतुणं भंते! एवं वुच्चइ-सिय समजोगी, सिय विसमजोगी? गोयमा! आहारयाओ वा से अणाहारए, अणाहारयाओवा से आहारए सियहीणे, सियतुल्ले, सिय अब्भहिए। जइहीणे- असंखेज्जइभागहीणेवासंखेज्जइभागहीणेवासंखेज्जगुणहीणे वा। असंखेज्जगुणहीणेवा । अह अब्भहिए असंखेज्जइभागमभहिएवासंखेज्जइभागमभहिए वा संखेज्जगुणमब्भहिए वा असंखेज्जगुणमब्भहिए वासेतेणटेणं जावसिय विसमजोगी। एवं जाववेमाणियाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમય ઉત્પન્ન બે નૈરયિકો સમયોગી છે કે વિષમયોગી ? ઉત્તરગૌતમ! કદાચિત્ સમયોગી હોય છે, કદાચિત્ વિષમયોગી હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે કદાચિત્ સમયોગી હોય છે, કદાચિત્ વિષમયોગી હોય છે? ઉત્તર- હે ગૌતમ! આહારક નારકથી અનાહારક નારક અને અનાહારક નારકથી આહારક નારક કદાચિત્ હીનયોગી, કદાચિત્ તુલ્ય યોગી અને કદાચિત્ અધિક યોગી હોય છે. જો તે હીનયોગી હોય, તો અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન કે અસંખ્યાતગુણહીન હોય છે, જો અધિક હોય, તો અસંખ્યાતમોભાગ અધિક, સંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાતગુણ અધિક હોય છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે તે જીવો કદાચિતુ સમયોગી હોય છે, કદાચિત્ વિષમયોગી હોય છે. આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં એક સમયે ઉત્પન્ન થયેલા બે જીવોના યોગની તરતમતા અને સમાનતાનું કથન છે. સમયોગી-વિષમયોગી - પ્રથમ સમયોપપન્નક બે જીવોનું યોગ સામર્થ્ય સમાન હોય, તો તે સમયોગી અને બે જીવોનું યોગ સામર્થ્ય વિષમ હોય, તો તે વિષમયોગી કહેવાય છે.
એક જ સમયે ઉત્પન્ન થયેલા બે નારકો પાસે વર્તમાન સમયની સામગ્રી સમાન છે કારણ કે બંને જીવોનો ઉત્પત્તિનો પ્રથમ સમય છે. બંને જીવો કાર્પણ શરીર દ્વારા વૈક્રિય શરીર યોગ્ય પગલો ગ્રહણ કરે છે તે બંને જીવોનું શરીર અપૂર્ણ છે. તેમ છતાં તે બંને જીવોના યોગમાં તરતમતા પણ હોય શકે છે. સમ સમયવર્તી જીવોના યોગોની વિષમતા:- એક જીવ ઋજુગતિથી જ નરકમાં ઉત્પન્ન થયો હોય, તો તે જુગતિમાં પણ આહારક છે અને ઉત્પન્ન થઈને પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે છે. આ રીતે તે નિરંતર આહારક હોવાના કારણે પુગલોથી ઉપસ્થિત હોય છે તેથી તેનું યોગ સામર્થ્ય અધિક હોય છે.
બીજો જીવ બે કે ત્રણ સમયની વક્રગતિથી નરકમાં ઉત્પન્ન થયો હોય, તો તે વક્રગતિમાં એક કે બે સમય અનાહારક હોય છે અને ઉત્પન્ન થઈને પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે છે. આ રીતે તે જીવ અનાહારક થઈને આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરવાના સમયે તે પુદ્ગલોથી અનુપચિત હોવાથી તેનું યોગ સામર્થ્ય પહેલા જીવથી હીન હોય છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
शत- २५ : उद्देश६-१
૧૯૩
સમ સમયવર્તી જીવોના યોગોની સમાનતા :– એક જ સમયે ઉત્પન્ન થયેલા બંને જીવો જો ૠજુગતિથી અથવા બંને જીવો વક્રગતિથી જ નરકમાં ઉત્પન્ન થયા હોય, તો તે બંને જીવોની પૂર્વની પરિસ્થિતિ પણ સમાન હોવાથી બંને સમયોગી હોય છે.
અસંખ્યાત ભાગહીન ઃ– યોગ સ્થાનો અસંખ્યાતા જ છે. તેથી તેમાં ચતુઃસ્થાનપતિત હાનિ-વૃદ્ધિ થાય છે. અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, તે જ રીતે ચાર સ્થાનથી વૃદ્ધિ સમજવી. અનંતભાગ કે અનંતગુણ હાનિ વૃદ્ધિ યોગોમાં થતી નથી. આ રીતે ૨૪ દંડકના જીવોમાં समभवु.
योगना पंधर लेह :
६ कइविहे णं भंते! जोए पण्णत्ते ? गोयमा ! पण्णरसविहे जोए पण्णत्ते, तं जहा - सच्चमणजोए, मोसमणजोए, सच्चामोस मणजोए, असच्चामोस मणजोए, सच्चवइजोए, मोवइजोए, सच्चामोसवइजोए, असच्चामोसवइजोए, ओरालियसरीरकायजोए, ओरालिय-मीसासरीरकायजोए, वेडव्वियसरीरकायजोए, वेडव्वियमीसा- सरीरकायजोए, आहारगसरीरकायजोए, आहारगमीसासरीरकायजोए, कम्मासरीरकायजोए ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! योगना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! योगना पंहर प्रकार छे, यथा - (१) सत्य मनयोग, (२) भृषा मनयोग, ( 3 ) सत्यभूषा मनयोग, (४) असत्यामृषा मनयोग, (4) सत्यवयनयोग, (5) भृषा वयनयोग, (७) सत्यभूषा वयनयोग, (८) असत्याभूषा वयनयोग, (e) मोहारि शरीर अययोग, (१०) मोहारि मिश्र शरीर प्रययोग, (११) वैडिय शरीर अययोग, ( 12 ) વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, (૧૩) આહારક શરીર કાયયોગ, (૧૪) આહારક મિશ્ર શરીર કાયયોગ, (१५) अर्भश शरीर डाययोग.
પંદર યોગોનું અલ્પબહુત્વ ઃ
७
| एयस्स णं भंते ! पण्णरसविहस्स जहण्णुक्कोसगस्स जोगस्स कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवे कम्मगसरीरगस्स जहण्णए जोए ॥१॥ ओरालियमीसगस्स जहण जोए असंखेज्जगुणे ॥२॥ वेडव्वियमीसगस्स जहण्णए जोए असंखेज्जगुणे ॥३॥ ओरालियसरीरगस्स जहण्णए जोए असंखेज्जगुणे ॥ ४ ॥ वेडव्वियसरीरगस्स जहण्णए जो असंखेज्जगुणे ॥५ ॥ कम्मगसरीरस्स उक्कोसए जोए असंखेज्जगुणे ॥ ६ ॥ आहारगमीसस्स जहण्णए जोए असंखेज्जगुणे ॥७॥ तस्स चेव उक्कोसए जोए असंखेज्जगुणे ॥८॥ ओरालियमीसगस्स, वेडव्वियमीसगस्स य- एएसि णं उक्कोसए जोए दोह वि तुल्ले असंखेज्जगुणे ॥९,१०॥ असच्चामोसमणजोगस्स जहण्णए जोए असंखेज्जगुणे ॥११॥ आहारगसरीरस्स जहण्णए जोए असंखेज्जगुणे ॥ १२॥ तिविहस्स मणजोगस्स, चडव्विहस्स वयजोगस्स - एएसि णं सत्तण्ह वि तुल्ले जहण्णए जोए असंखेज्जगुणे
Page #252
--------------------------------------------------------------------------
________________
| ૧૯૪]
શ્રી ભગવતી સત્ર-૫
॥१३-१९॥ आहारगसरीरस्स उक्कोसए जोए असंखेज्जगुणे ॥२०॥ ओरालियसरीरस्स, वेउव्वियसरीरस्स चउव्विहस्सय मणजोगस्स, चउव्विहस्सय वइजोगस्स- एएसिणं दसण्ह वितुल्ले उक्कोसए जोए असंखेज्जगुणे ॥२१-३०॥ ॥ सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! આ પંદર પ્રકારના યોગોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કેવિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડો કાર્મણ શરીરનો જઘન્ય કાયયોગ છે. (૨) તેનાથી ઔદારિક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૩) તેનાથી વૈક્રિય મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૪) તેનાથી ઔદારિક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૫) તેનાથી વૈક્રિયશરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૬) તેનાથી કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૭) તેનાથી આહારક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૮) તેનાથી આહારક મિશ્રનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૯-૧૦) તેનાથી ઔદારિક મિશ્ર અને વૈક્રિય મિશ્રનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે અને પરસ્પર તુલ્ય છે. (૧૧) તેનાથી અસત્યામૃષા મનોયોગનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૧૨) તેનાથી આહારક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૧૩-૧૯) તેનાથી ત્રણ પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ, આ સાતના જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. (૨૦) તેનાથી આહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૧-૩૦) તેનાથી ઔદારિક શરીર, વૈક્રિયશરીર, ચાર પ્રકારના મનયોગ અને ચાર પ્રકારના વચનયોગ, આ દેશના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. આ હે ભગવન! આપ કહો છો તેમજ છે. આપ કહો છો તેમજ છે II વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં યોગના પંદર પ્રકારને જઘન્ય અને ઉત્કૃષ્ટના બે ભેદ કરીને તેના ૩૦ બોલોનું અલ્પબદુત્વ કર્યું છે. યોગના ૧૫ પ્રકારઃ-મનયોગના ચાર, વચન યોગના ચાર અને કાયયોગના સાત પ્રકાર છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. યોગની તરતમતાઃ-વીર્યંતરાય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાથી યોગમાં તરતમતા થાય છે. ક્ષયોપશમની તીવ્રતાથી યોગનું સામર્થ્ય અધિક અને ક્ષયોપશમની મંદતાથી યોગનું સામર્થ્ય અલ્પ હોય છે. ત્રણ પ્રકારના યોગમાં મન અને વચનયોગનું સામર્થ્ય તીવ્ર અને કાર્ય યોગનું સામર્થ્ય અલ્પ હોય છે. (૧) તેથી જ સર્વથી અલ્પ કાર્પણ શરીરનો જઘન્ય કાયયોગ છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોવાથી તે સર્વથી અલ્પતમ છે. (૨) તેનાથી ઔદારિક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણો છે. ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્ય અને તિર્યંચને હોય છે. (૩) તેનાથી વૈક્રિય મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણો છે. તે નારકો અને દેવોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે.
આ રીતે ક્રમશઃ યોગમાં અસંખ્યાતગુણી વૃદ્ધિ થાય છે. જેનો ક્રમ ભાવાર્થથી સ્પષ્ટ છે.
નીચેના કોષ્ટકમાં જઘન્ય યોગ અને ઉત્કૃષ્ટ યોગના કોલમમાં અંકો દર્શાવ્યા છે. તે અંકો મુજબ ૧ થી ૨ અને ૨ થી ૩ એમ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા યોગો હોય છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૧
_
૧૯૫
૧૫ યોગનું અલ્પબદુત્વઃયોગના પ્રકાર | જઘન્ય યોગ
ઉત્કૃષ્ટ યોગ સત્ય મનોયોગ ૧૩ અસંખ્યાત. ગુણો
૨૩ અસંખ્યાતગુણો અસત્ય મનોયોગ ૧૪ પરસ્પર તુલ્ય
૨૪ અસંખ્યાત ગુણો મિશ્ર મનોયોગ ૧૫ પરસ્પર તુલ્ય
૨૫ અસંખ્યાત ગુણો વ્યવહાર મનોયોગ ૧૧ અસંખ્યાત ગુણો
૨૬ અસંખ્યાત ગુણો સત્ય વચનયોગ ૧૬ પરસ્પર તુલ્ય
૨૭ અસંખ્યાત ગુણો અસત્ય વચનયોગ ૧૭ પરસ્પર તુલ્ય
૨૮ અસંખ્યાત ગુણો મિશ્ર વચનયોગ ૧૮ પરસ્પર તુલ્ય
૨૯ અસંખ્યાત ગુણો વ્યવહાર વચનયોગ ૧૯ પરસ્પર તુલ્ય(૧૩થી૧૯ તુલ્ય) | | ૩૦ અસંખ્યાત ગુણો ઔદારિક કાયયોગ ૪ અસંખ્યાત ગુણો
૨૧ અસંખ્યાત ગુણો (૨૧થી૩૦૫રસ્પરતુલ્ય) ઔદારિક મિશ્ર કાયયોગ ૨ અસંખ્યાત ગુણો
૯ અસંખ્યાતગુણો વૈિક્રિય કાયયોગ ૫ અસંખ્યાત ગુણો
રર અસંખ્યાત ગુણો વૈક્રિય મિશ્ર કાયયોગ ૩ અસંખ્યાત ગુણો
૧૦ અસંખ્યાત ગુણો (૯-૧૦ પરસ્પર તુલ્ય) આહારક કાયયોગ ૧૨ અસંખ્યાત ગુણો
૨૦ અસંખ્યાત ગુણો આહારક મિશ્ર કાયયોગ | ૭ અસંખ્યાત ગુણો
૮ અસંખ્યાત ગુણો કાર્પણ કાયયોગ ૧ સર્વથી થોડો
૬ અસંખ્યાત ગુણો કોષ્ટકમાં આપેલા ક્રમાંક પ્રમાણે અલ્પબદુત્વ સમજવું.
છે શતક-રપ/૧ સંપૂર્ણ
Page #254
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
| શતક-રપ : ઉદ્દેશક-ર RORoR) સંક્ષિપ્ત સાર છROR
આ ઉદ્દેશકમાં સૂત્રકારે જીવ અને અજીવ દ્રવ્યની અનંતતાનું કથન કરીને જીવભોગ્ય પુદ્ગલોના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ, તે ચાર અરૂપી અજીવ દ્રવ્ય છે અને એક પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, રૂપી પુદ્ગલાસ્તિકાયના પરમાણુ, દ્ધિપ્રદેશી યાવતુ અનંત પ્રદેશી સ્કંધ અનંતઅનંત છે. વનસ્પતિકાયના જીવો અનંત છે, શેષ દંડકના જીવો અસંખ્યાત છે, સિદ્ધ જીવો અનંત છે. અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત દ્રવ્ય રહી શકે છે. અવગાહના પ્રદાન કરનાર આકાશ દ્રવ્ય અને અવગાહી જીવ-અજીવ દ્રવ્યનો તથા પ્રકારનો સ્વભાવ હોવાથી અનંત દ્રવ્ય અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં સમાવિષ્ટ થઈ જાય છે. એક આકાશ પ્રદેશ પર ચય, ઉપચય થનારા પુગલો કે છેદન, ભેદન પામનારા, વિખેરાય જનારા પુગલો આકાશપ્રદેશના સ્થાનાનુસાર ત્રણ,ચાર,પાંચ કે છદિશામાંથી આવે છે અને ત્રણ,ચાર,પાંચ કે છ દિશામાં જાય છે. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યનો ભોગ કરે છે. જીવ સચેતન, ગ્રાહક અને ભોક્તા છે અને અજીવ દ્રવ્ય જડ, ગ્રાહ્ય અને ભોગ્ય છે. તેથી જીવ પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ અને શ્વાસોચ્છવાસને માટે અજીવ દ્રવ્યને ગ્રહણ કરે છે અને તેને તે રૂપે પરિણત કરીને ભોગવે છે. અજીવ દ્રવ્યોમાં તથા પ્રકારની શક્તિ ન હોવાથી તે જીવને ગ્રહણ કરીને ભોગવી શકતા નથી. જીવ જે દ્રવ્યને ગ્રહણ કરે છે તે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના હોય છે. જીવને ગ્રાહ્ય પુદ્ગલો દ્રવ્યથી અનંતપ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાતપ્રદેશાવગાઢ, કાલથી એકથી લઈને અસંખ્યાત સમય સુધીની કોઈપણ સ્થિતિવાળા, ભાવથી અનંત વર્ણાદિયુક્ત હોય છે. જીવ પોતાના સ્થાન અને સ્થિતિ અનુસાર ત્રણ,ચાર, પાંચ કે છ દિશામાંથી પુગલોને ગ્રહણ કરે છે.
*
Page #255
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૧
_
[ ૧૯૭]
શતક-રપઃ ઉદ્દેશક-ર
દ્રવ્ય
દ્રવ્યોના ભેદ-પ્રભેદ - | १ कइविहाणं भंते ! दव्वा पण्णत्ता? गोयमा ! दुविहा दव्वा पण्णत्ता,तं जहाजीवदव्वाय अजीवदव्वा य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યોના બે પ્રકાર છે, યથા– જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. | २ अजीवदव्वाणं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता, तंजहारूविअजीवदव्वाय अरूविअजीवदव्वा य । एवं एएणं अभिलावेणं जहा अजीवपज्जवा जावसे तेणद्वेण गोयमा ! एवं वुच्चइ-ते ण णो सखेज्जा,णो असखेज्जा, अणता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અજીવ દ્રવ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે, યથા– રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય. આ અભિલાપ(સુત્રપાઠ) દ્વારા પ્રજ્ઞાપના સુત્રના પાંચમા પદમાં કથિત અજીવ પર્યવોના વર્ણન અનુસાર કથન કરવું યાવત્ હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે અજીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. | ३ जीवदव्वाणं भंते ! किं संखेज्जा, असंखेज्जा, अणता? गोयमा !णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । सेकेणटेणं भंते! एवं वुच्चइ-जीवदव्वा णो संखेज्जा, णो असंखेज्जा, अणता? गोयमा! असंखेज्जा णेरइया जाव असंखेज्जा वाउक्काइया, अणता वणस्सइकाइया, असखेज्जा बेइदिया, एवं जाववेमाणिया, अणता सिद्धा,से तेणटेणंगोयमा ! जाव अणता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો અસંખ્યાત છે યાવત વાયુકાયિક જીવો અસંખ્યાત છે અને વનસ્પતિકાયિક જીવો અનંત છે. બેઇન્દ્રિય જીવો યાવતુ વૈમાનિક જીવો અસંખ્યાત છે તથા સિદ્ધો અનંત છે. તેથી હે ગૌતમ ! યાવતુ જીવો અનંત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવ અને અજીવ દ્રવ્યની અનંતતાને સૂચિત કરવા પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદનો અતિદેશ કર્યો છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
| १४८
શ્રી ભગવતી સૂત્ર-૫
अजीव दव्वाः-स३पी अपद्रव्यनाशप्रारछे-धभास्तिकाय, अभास्तियमाशास्तिकाय, તે ત્રણે દ્રવ્યના સ્કંધ, દેશ, પ્રદેશ, તેમ ત્રણ-ત્રણ ભેદ થતાં નવ ભેદ થાય છે અને કાલ દ્રવ્ય મળીને દશ ભેદ थायछ.३पीसना यार मेहछे-ध, श, प्रशसने ५२मा. भां ५२मा अनंतछ,द्विप्रशी, ત્રિપ્રદેશી વાવત અનંત પ્રદેશી અંધ અનંત છે. તેથી અજીવ દ્રવ્ય અનંત છે. जीव दव्वा :-संसारी वोभा वनस्पतिमाथि वो अनंत छ,शेष सर्ववो असंध्याताछ सने સિદ્ધના જીવો પણ અનંત છે. આ રીતે સર્વ મળીને જીવ દ્રવ્ય અનંત છે. अपने मजयनो परिमोग:| ४ जीवदव्वाणंभते !अजीवदव्वापरिभोगत्ताएहव्वमागच्छंत,अजीवदव्वाणंजीवदव्वा परिभोगत्ताएहव्वामागच्छंत?गोयमा !जीवदव्वाणंअजीवदव्वापरिभोगत्ताएहव्वमागच्छंति, णो अजीवदव्वाणंजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छति।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ-जावहव्वमागच्छंति ? गोयमा ! जीवदव्वा णं अजीवदव्वे परियादियंति, परियादिइत्ता ओरालियं, वेउव्वियं, आहारगं, तेयगं, कम्मगं, सोइंदियं जाव फासिंदियं, मणजोगंवइजोगं, कायजोगं, आणापाणुत्तंच णिव्वत्तयंति, से तेणटेणं जावहव्वमागच्छति। भावार्थ:- प्रश्न-भगवन ! शंसव द्रव्य, द्रव्योन। परिमोगमा आवे छ वद्रव्यो, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે? ઉત્તર- હે ગૌતમ! અજીવ દ્રવ્ય, જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે પરંતુ જીવદ્રવ્ય, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવતા નથી.
प्रश्न- भगवन ! तेन शुर।छेयावत परित्भोगमा सावता नथी? 612-गौतम ! જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ, આ પાંચ શરીર; શ્રોતેન્દ્રિય યાવતુ સ્પર્શનેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય; મનયોગ, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવે છે. તેથી અજીવ દ્રવ્ય, જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે, પરંતુ જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવતા નથી.
५ णेरइयाणं भंते ! अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, अजीव दव्वाणं णेरड्या परिभोगत्ताए हव्वमागच्छंति ? गोयमा ! णेरइयाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छति, णो अजीवदव्वाणं णेरइया परिभोगत्ताए हव्वमागच्छति ।
से केणतुणं भंते ! एवं वुच्चइ ?
गोयमा !णेरइया अजीवदव्वे परियादियंति, परियादिइत्ता वेउव्वियतेयग-कम्मगं, सोइदियं जावफासिंदियं मणजोगं, वइजोगं, कायजोगं, आणापाणुत्तंच णिव्वत्तयंति,से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-णेरइयाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छति, णो अजीव-दव्वाणं णेरइया परिभोगत्ताए हव्वमागच्छति । एवं जाववेमाणिया, णवरंसरीरइंदियजोगाभाणियव्वा जस्सजे अस्थि ।
Page #257
--------------------------------------------------------------------------
________________
શતક—૨૫ : ઉદ્દેશક-૨
૧૯૯
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! શું અજીવ દ્રવ્યો, નૈરયિકોના પરિભોગમાં આવે છે કે નૈયિક જીવ, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે ? ઉત્તર- હે ગૌતમ ! અજીવ દ્રવ્યો, નૈરયિકોના પરિભોગમાં આવે છે પરંતુ નૈરિયક જીવ, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવતા નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેને વૈક્રિય, તૈજસ અને કાર્યણ શરીર; શ્રોતેન્દ્રિય યાવત્ સ્પર્શેન્દ્રિય; મનયોગ, વચનયોગ, કાય યોગ અને શ્વાસોચ્છ્વાસરૂપે પરિણત કરે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે અજીવ દ્રવ્ય, નૈરયિકોના પરિભોગમાં આવે છે પરંતુ નૈરયિકો, અજીવ દ્રવ્યના પરિભોગમાં આવતા નથી. આ રીતે નૈરિયકના કથન પ્રમાણે વૈમાનિક પર્યંત જાણવું પરંતુ જેને જેટલા શરીર, ઇન્દ્રિય અને યોગ હોય તેટલા કહેવા.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવના પરિભોગમાં આવતા અજીવ દ્રવ્યોનું કથન છે. જીવ દ્રવ્ય ચૈતન્યવંત, ગ્રાહક અને પરિભોક્તા છે. અજીવ પુદ્ગલ દ્રવ્ય અચેતન, ગાહ્ય અને પરિભોગ્ય છે. તેથી જીવ પોતાની શક્તિથી પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે. તેને શરીરાદિ રૂપે પરિણમાવી તેનો ઉપભોગ કરે છે.
પુદ્ગલ દ્રવ્ય સ્વયં જડ હોવાથી તેનામાં ગ્રાહક શક્તિ કે ભોગ શક્તિ નથી. તેથી તે જીવને ગ્રહણ કરી શકતા નથી. ૨૪ દંડકના જીવો પોતાની યોગ્યતા પ્રમાણે પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ અને શ્વાસોચ્છ્વાસ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને તેને તે રૂપે પરિણત કરે છે. નારકી અને દેવતા વૈક્રિય, તૈજસ, કાર્યણ તે ત્રણ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ અને શ્વાસોચ્છ્વાસ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. આ રીતે પ્રત્યેક જીવોમાં સમજી લેવું જોઈએ.
અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત દ્રવ્યો ઃ
६ सेणू भंते! असंखेज्जे लोए अनंताई दव्वाई आगासे भइयव्वाइं ? हंता गोयमा ! असंखेज्जे लोए अणंताइं दव्वाइं आगासे भइयव्वाइं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં શું અનંત દ્રવ્યો રહી શકે છે ? ઉત્તર- હા ગૌતમ ! અસંખ્ય પ્રદેશાત્મક લોકાકાશમાં અનંત દ્રવ્યો રહી શકે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રનો આશય એ પ્રમાણે છે કે જે રીતે એક મકાન એક દીપકના પ્રકાશથી પરિપૂર્ણ હોય અને તે જ મકાનમાં અન્ય બે, પાંચ, દશ આદિ દીપક રાખીએ તો પણ તેનો પ્રકાશ તેમાં સમાઈ જાય છે. કારણ કે પુદ્ગલના પરિણમનની વિચિત્રતા છે. આકાશ દ્રવ્યમાં અવગાહના પ્રદાન કરવાનો અને અન્ય દ્રવ્યોમાં અવગાહન કરવાનો સ્વભાવ છે. તેથી અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત દ્રવ્યો સમાઈ શકે છે, તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધ આવતો નથી.
કે
પુદ્ગલોનો ચય-ઉપચય આદિ :
७ लोगस्स णं भंते ! एगम्मि आगासपएसे कइ दिसिं पोग्गला चिज्जंति ? गोयमा
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી ભગવતી સૂત્ર-૫
!णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं। શબ્દાર્થ –ળવ્યાપાર-વ્યાઘાતવિના, પ્રતિબંધન હોય તો વાયાયં પડુક્ય વ્યાઘાતની અપેક્ષાએ, કોઈ દિશામાં અલોકનો વ્યાઘાત હોય તો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકના એક આકાશપ્રદેશ પર કેટલી દિશામાંથી પુગલો આવીને એકત્રિત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નિર્વાઘાતથી છ દિશામાંથી અને વ્યાઘાત હોય તો કદાચિતુ ત્રણ દિશામાંથી, કદાચિત્ ચાર દિશામાંથી અને કદાચિત્ પાંચ દિશામાંથી પુલો આવીને એકત્રિત થાય છે.
८ लोगस्सणं भंते ! एगम्मि आगासपएसेकइदिसिं पोग्गला छिज्जति? गोयमा ! एवं चेव, एवं उवचिज्जति, एवं अवचिज्जति? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોકના એક આકાશપ્રદેશ પર એકત્રિત થયેલા પુગલો કેટલી દિશામાં વિખેરાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતું. આ રીતે અન્ય પુલોના મળવાથી પુદ્ગલ સ્કંધ ઉપસ્થિત થાય છે અને છૂટા પડવાથી અપચિત થાય છે. વિવેચન : -
પ્રસ્તુત બે સૂત્રોમાં પુદ્ગલોના મળવા અને છૂટા પડવા વિષયક કથન છે.
પ્રત્યેક આકાશપ્રદેશ પર અનંતાનંત પુદ્ગલ પરમાણુ, પુગલ સ્કંધો સ્થિત હોય છે. તે પરમાણુ અને સ્કંધ એક આકાશ પ્રદેશથી અન્ય આકાશ પ્રદેશ પર ગતિ કરતા જ હોય છે. તેથી એક આકાશ પ્રદેશ પર સ્થિત સ્કંધ સાથે અન્ય પુગલ સ્કંધો આવીને જોડાય તો તે પુદ્ગલ સ્કંધ વધે છે, ક્યારેક તેમાંથી કેટલાક પુદ્ગલ પરમાણુઓ છૂટા પડવાથી તે પુદ્ગલ સ્કંધ ઘટે છે. ક્યારેક તે પુગલ સ્કંધ છેદાય, ભેદાય અને વિખેરાઇ જાય છે. આ પ્રક્રિયા સહજ રીતે સતત ચાલ્યા જ કરે છે. વ્યાઘાત-નિર્ચાઘાત - જો તે પુગલ દ્રવ્ય લોકાંતે સ્થિત હોય અને તેની કોઈપણ દિશામાં અલોક હોય તો ત્રણ ચાર કે પાંચ દિશાના પગલો ભેગા થાય અને છૂટા પડેલા પુદ્ગલો પણ ત્રણ, ચાર કે પાંચ દિશામાં વિખેરાઇ જાય છે. તે પુલસ્કંધની જેટલી દિશામાં અલોક હોય તેટલી દિશાનો વ્યાઘાત થાય છે કારણ કે અલોકમાં પુદગલ દ્રવ્ય પણ નથી અને ત્યાં પુગલ દ્રવ્યનું ગમન પણ થતું નથી. જે અંધ લોકના વિગ્રહકંડકમાં અર્થાત્ વળાંકવાળા ભાગમાં સ્થિત હોય, તો તેની ત્રણ દિશામાં અલોક આવે છે, તેથી તે સ્કંધમાં શેષ ત્રણ દિશાના પુલો આવે છે અને છૂટા પડેલા પુદ્ગલો ત્રણ દિશામાં જાય છે. જો તે સ્કંધ, વિગ્રહકંડકના વક્રભાગમાં સ્થિત હોય, તો તેની બે દિશામાં અલોક આવે છે. તેથી શેષ ચાર દિશાના પગલો આવે છે અને છુટા પડેલા પુદ્ગલો ચાર દિશામાં જાય છે. જો તે અંધ લોકની ઊર્ધ્વ કે અધો સપાટીએ સ્થિત હોય, તો તેની એક દિશામાં અલોક આવે છે, તેથી શેષ પાંચ દિશાના પુલો આવે છે અને છૂટા પડેલા પુદ્ગલો પાંચ દિશામાં જાય છે પરંતુ જો તે સ્કંધ, લોકના મધ્યભાગમાં હોય, ત્યારે તેની એક પણ દિશામાં અલોક ન હોવાથી છ દિશામાંથી પુદ્ગલો ભેગા થાય છે અને છૂટા પડતા પુગલો પણ છ દિશામાં વિખેરાય છે. વિનંતિ – ચય. અનેકદિશામાંથી આવીને પુગલો એક સ્થાન પર એકત્રિત થાય, એક આકાશપ્રદેશ પર સમાઈ જાય, તો તેને ચય કહે છે. છિન્નતિ - છેદ. એક સ્થાને એકત્રિત થયેલા પુદગલો જુદા પડી જાય, તો તેને છેદ કહે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
શતક—૨૫ : ઉદ્દેશક-૨
વવિખ્તતિ:- ઉપચય. સ્કંધરૂપ પુદ્ગલો, અન્ય પુદ્ગલોના જોડાવાથી વધી જાય તેને ઉપચય કહે છે. અવધિન્નતિ :- અપચય. સ્કંધરૂપ પુદ્ગલોમાંથી કેટલાક પ્રદેશો છૂટા પડી જાય અને સ્કંધ નાનો થઈ જાય, તેને અપચય કહે છે.
૨૦૧
જીવને ગ્રાહચ પુદ્ગલની યોગ્યતા :
९ जीवे णं भंते ! जाई दव्वाइं ओरालियसरीरत्ताए गेण्हइ ताइं किं ठियाई गेण्हइ, અઢિયારૂં નેહરૂ ? ગોયમા !નિયા વિશેજ્જર, અઢિયારૂં વિશેષ્ઠક્ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ, જે પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરે છે, શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને અસ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે.
१० ताइं भंते! किं दव्वओ गेण्हइ, खेत्तओ गेण्हइ, कालओ गेण्हइ, भावओ गेण्हइ ? गोमा ! दव्वाओ वि गेण्हइ, खेत्ताओ वि गेण्हइ, कालओ वि गेण्हइ, भावओ वि गेण्हइ। ताइ दव्वओ अणतपएसियाइं दव्वाइं, खेत्तओ असंखेज्जपएसोगाढाई - एवं जहा पण्णवणाए पढमे आहारुद्देस जावणिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! શું તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી ગ્રહણ કરે છે ? ઉત્તરહે ગૌતમ ! તે દ્રવ્યોને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી પણ ગ્રહણ કરે છે. તે દ્રવ્યથી અનંતપ્રદેશી દ્રવ્યોને ગ્રહણ કરે છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા પદના પ્રથમ આહારોદ્દેશક અનુસાર યાવત્ નિર્વ્યાઘાતથી છ દિશામાંથી અને વ્યાઘાત હોય, તો કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કદાચિત્ પાંચ દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે.
११ जीवे णं भंते ! जाई दव्वाइं वेडव्वियसरीरत्ताए गेण्हइ ताइं किं ठियाई गेण्हइ, અનિયાડું નેહરૂ ? પોયમા !Ü દેવ, વ← નિયમ દ્રિÄિ, આહારન સરીરત્તા વા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે છે, શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે કે જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે છે, તે નિયમા છ દિશામાંથી આવેલા હોય છે. આ રીતે આહારક શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ.
१२ जीवे णं भंते ! जाई दव्वाइं तेयगसरीरत्ताए गेण्हइ, पुच्छा ? गोयमा ! ठियाई गेहइ, णो अठियाइं गेण्हइ, सेसं जहा ओरालियसरीरस्स । कम्मगसरीरे एवं चेव । एवं जाव भावओ वि गिण्हइ ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહણ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરતા નથી. શેષ કથન ઔદારિક
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
શરીર પ્રમાણે જાણવું. કાર્પણ શરીરના વિષયમાં પણ આ જ રીતે જાણવું. આ રીતે થાવત ભાવથી પણ ગ્રહણ કરે છે, ત્યાં સુધી જાણવું. १३ जीवेणंभंते !जाइंदव्वाइंदव्वओगेण्हइताइकिं एगपएसियाइंगेण्हइ, दुपएसियाई गेण्हइ? गोयमा !जहा भासापए जावआणुपुबिगेण्हइ,णोअणाणुपुरिगेण्हइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જીવ, જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહણ કરે છે, તે શું એક પ્રદેશ છે, એ પ્રદેશી છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સુત્રના ‘ભાષા’ નામના અગિયારમા પદ અનુસાર જાણવું યાવત્ આનુપૂર્વીથી(ક્રમથી) ગ્રહણ કરે છે, અનાનુપૂર્વીથી (ક્રમ રહિત) ગ્રહણ કરતા નથી. १४ ताइभंते ! कइदिसिंगेण्हइ ? गोयमा !एवं जावणिव्वाघाएणंजहा ओरालियस्स। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! જીવ કેટલી દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ !નિર્ચાઘાત હોય તો છ દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે, ત્યાં સુધી ઔદારિક શરીરવત્ જાણવું. |१५ जीवेणंभंते !जाइंदव्वाइंसोईदयत्ताएगेण्हइ,पुच्छा?गोयमा !जहावेउब्वियसरीरं एवं जावजिभिदियत्ताए । फासिंदियत्ताए जहा ओरालियसरीरं । मणजोगत्ताए जहा कम्मगसरीरं, णवर-णियमंछद्दिसिं, एवंवइजोगत्ताए वि। कायजोगत्ताए जहा ओरालिय सरीरस्स। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ જે દ્રવ્યોને શ્રોતેન્દ્રિયરૂપે ગ્રહણ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! વૈક્રિય શરીર પ્રમાણે જાણવું. આ રીતે યાવત્ જીલૅન્દ્રિય પર્યત જાણવું. સ્પર્શેન્દ્રિયના વિષયમાં ઔદારિક શરીરની સમાન જાણવું. મનોયોગના વિષયમાં કાર્પણ શરીરની સમાન જાણવું. પરંતુ તે નિયમા છ દિશામાંથી આવેલા દ્રવ્યોને ગ્રહણ કરે છે, આ રીતે વચનયોગના દ્રવ્ય પણ જાણવા. કાયયોગના દ્રવ્ય ઔદારિક શરીરની સમાન છે. |१६ जीवे णं भंते ! जाइंदव्वाइं आणापाणुत्ताए गेण्हइ, पुच्छा? गोयमा ! जहेव
ओरालियसरीरत्ताए जाव सिय पंचदिसि । केइ चउवीसदंडएणं एयाणि पयाणि મMતિ-ગલ્સ # OિT | સેવ મતે સેવ મતે ! II ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ, જે દ્રવ્યોને શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઔદારિક શરીરની સમાન યાવતુ કદાચિત્ ત્રણ, ચાર, પાંચ દિશામાંથી આવેલા દ્રવ્યોને ગ્રહણ કરે છે. કોઈ કોઈ આચાર્ય આ પદોને ચોવીસ દંડકમાં કહે છે યાવતુ જેને જે શરીરાદિ હોય તેને તેનું કથન કરવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવને ગ્રાહ્ય પુગલોનું સ્વરૂપ અનેક વિકલ્પોથી સમજાવ્યું છે. જીવ પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ અને શ્વાસોચ્છવાસ, આ ચૌદ બોલ માટે જીવ, પુગલોને ગ્રહણ કરે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૨
| ૨૦૩ |
(૧) દ્રવ્યથી– અનંત પ્રદેશી કંધોને, (૨) ક્ષેત્રથી– અસંખ્યપ્રદેશાવગાઢ પુલોને, (૩) કાલથી- એક સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા પુદ્ગલોને, (૪) ભાવથી- અનંત વર્ણાદિથી યુક્ત પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવું. સ્થિત-અસ્થિત દ્રવ્ય :- ગતિ રહિતના પુદ્ગલ દ્રવ્ય સ્થિત અને ગતિ સહિતના મુદ્દગલ દ્રવ્ય અસ્થિત કહેવાય છે.
જીવ સ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને અસ્થિત દ્રવ્યોને પણ ત્યાંથી ખેંચીને ગ્રહણ કરે છે. કેટલી દિશાના પુદ્ગલ ગ્રહણ કરે? છ એ દિશામાં પગલો સ્થિત છે. જીવ જયાં સ્થિત હોય, ત્યાં તેને અન્ય દિશાનો વ્યાઘાત(અવરોધ) ન હોય તો છ દિશાના અને વ્યાઘાત હોય તો યથાયોગ્ય ૩,૪,૫ દિશાના પુદ્ગલો ગ્રહણ કરે છે. પાંચ શરીર યોગ્ય પગલો :- ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરને માટે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના પુદ્ગલો ગ્રહણ કરે છે. જે દ્રવ્ય અસ્થિત છે તેને પોતાની શક્તિથી ખેંચીને ગ્રહણ કરે છે. તૈજસ અને કાશ્મણ શરીરને માટે સ્થિત દ્રવ્યોને જ ગ્રહણ કરે છે. કારણ કે તેનો તથાપ્રકારનો સ્વભાવ જ છે.
વૈક્રિય અને આહારક શરીરને યોગ્ય પગલો છ દિશામાંથી જ ગ્રહણ થાય છે. કારણ કે વૈક્રિય શરીરી જીવ પ્રાયઃ પંચેન્દ્રિય જ હોય છે. તેનું સ્થાન ત્રસનાડીમાં જ છે.
વૈક્રિયશરીરી જીવો ત્રસનાડીમાં હોવાથી તે છ દિશાના પુદ્ગલો ગ્રહણ કરે છે. આહારક શરીર મનુષ્યોને જ હોય છે અને તે પણ ત્રસ નાડીમાં હોવાથી છ દિશાના પગલો ગ્રહણ કરે છે.
ઔદારિક તૈજસ અને કાર્મણ શરીરી જીવો લોકના નિષ્ફટ- ખૂણાઓમાં પણ હોય છે. તેને અન્ય દિશાના વ્યાઘાતની સંભાવના હોવાથી ત્રણ,ચાર,પાંચ દિશાના પગલો ગ્રહણ કરે છે અને તે જીવો નિઘાતની અપેક્ષાએ છએ દિશાના પુદ્ગલોને પણ ગ્રહણ કરે છે.. પાંચ ઇન્દ્રિય યોગ્ય પુદગલો - જીવો પાંચ ઇન્દ્રિયોને માટે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે. શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને રસેન્દ્રિય ત્રસ જીવોને હોય છે અને તે જીવો ત્રસ નાડીમાં હોવાથી તેને યોગ્ય પુગલો છ દિશામાંથી અને સ્પર્શેન્દ્રિયવાળા જીવો સર્વ લોકમાં હોવાથી તેને યોગ્ય પગલો ત્રણ,ચાર, પાંચ કે છ દિશામાંથી ગ્રહણ કરે છે. ત્રણ યોગ યોગ્ય પગલો :- તથા પ્રકારના સ્વભાવે મનોયોગ અને વચન યોગને માટે સ્થિત દ્રવ્યોને અને છ દિશાના દ્રવ્યો ગ્રહણ કરે છે. કાયયોગને માટે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના પુગલો ગ્રહણ કરે છે. એકેન્દ્રિયની અપેક્ષાએ ત્રણ,ચાર,પાંચ કે છ દિશાના પુદ્ગલો ગ્રહણ કરે છે. શ્વાસોચ્છવાસ યોગ્ય પગલો -જીવ શ્વાસોચ્છવાસને માટે સ્થિત અને અસ્થિત બંને પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે. જગતના સર્વ જીવો શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેથી પ્રત્યેક જીવ પોતાના સ્થાનાનુસાર ત્રણ,ચાર,પાંચ કે છ દિશાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. જીવને ગ્રાહ્ય પુદ્ગલો :પુદ્ગલો
સ્થિત | અસ્થિત | દિશામાંથી ઔદારિક શરીર યોગ્ય
૩,૪,૫,૬ વૈક્રિય શરીર યોગ્ય
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૦૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
અસ્થિત
દિશામાંથી
૩,૪,૫,૬
પુદ્ગલો આહારક શરીર યોગ્ય તૈજસ-કાશ્મણ શરીર યોગ્ય ચાર ઇન્દ્રિય યોગ્ય સ્પર્શેન્દ્રિય યોગ્ય મન-વચનયોગ યોગ્ય કાયયોગ યોગ્ય શ્વાસોચ્છવાસ યોગ્ય
૩,૪,૫,૬
જ ૪
| |
જ જ
| ૩,૪,૫,૬ | ૬
|
. શતક-રપ/ર સંપૂર્ણ
Page #263
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૩ .
૨૦૫
| શતક-રપઃ ઉદ્દેશક-૩| RORoR) સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં અજીવ સંસ્થાન, તેના ભેદ-પ્રભેદ, અવગાહના આદિ તેમજ શ્રેણીના ભેદ પ્રભેદનું વિસ્તૃત વર્ણન છે. સંસ્થાન :- આકાર. અજીવ પુદ્ગલ દ્રવ્યોના છ સંસ્થાન છે. (૧) પરિમંડલ- ચૂડીના આકારે (૨) વૃત્તમોદકના આકારે (૩) વ્યસ- ત્રિકોણ (૪) ચતુરસ-ચોરસ (૫) આયત- લાંબી લાકડીના આકારે અને (૬) અનિત્થસ્થ- પૂર્વોકત પાંચ પ્રકારથી ભિન્ન અનિશ્ચિતાકાર.
આ લોકમાં પ્રત્યેક સંસ્થાન યુક્ત પુદ્ગલ દ્રવ્યો અનંત છે. રત્નપ્રભાપૃથ્વી આદિ લોકના પ્રત્યેક સ્થાનમાં પણ છ એ સંસ્થાન યુક્ત પુદ્ગલ સ્કંધો અનંત છે. સંસ્થાનોમાં કૃતયુગ્માદિ:- પાંચ સંસ્થાન પણ સમુચ્ચય રૂપે કૃતયુગ્મ છે અને વ્યક્તિગત અપેક્ષાએ તેના પ્રદેશોમાં કૃતયુગ્મ આદિ કોઈપણ રાશિ હોય શકે છે. પ્રત્યેક સંસ્થાનના પ્રદેશો અનુસાર તેની રાશિ નિશ્ચિત થાય છે. સંસ્થાનોની સ્થિતિ-વર્ણાદિઃ- પ્રત્યેક સંસ્થાનની અસંખ્યાત સમયની સ્થિતિ છે. તેમાં કતયુગ્માદિ કોઈપણ રાશિ સંભવે છે. પ્રત્યેક સંસ્થાનમાં એકથી અનંતગુણ પર્વતના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. તેમાં પણ કૃતયુગ્માદિ કોઈપણ રાશિ સંભવે છે. શ્રેણી:- એક પ્રદેશી આકાશપ્રદેશની પંકિતને આકાશ શ્રેણી કહે છે. લોકમાં અસંખ્યાત શ્રેણીઓ છે. તેમાં સંખ્યાત-અસંખ્યાત પ્રદેશો હોય છે. અલોકમાં અનંત શ્રેણીઓ છે અને તેમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે.
લોક પરિમિત હોવાથી લોકની શ્રેણીઓ પણ સાદિ સાત્ત હોય છે અને અલોકની શ્રેણીમાં સાદિ સાન્ન આદિ ચારે ભંગ ઘટિત થાય છે. અલોકના નિષ્ફટની શ્રેણીઓ સાદિ સાત્ત છે. લોકથી પ્રારંભ થતી શ્રેણી સાદિ અનંત છે. અલોકથી પ્રારંભ થઈને લોક પાસે પૂર્ણ થતી શ્રેણી અનાદિ સાત્ત છે અને જે શ્રેણી લોકથી સંબંધિત ન હોય તેવી અલોકની શ્રેણી અનાદિ અનંત છે. શ્રેણીના પ્રકાર - ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યની વિવિધ પ્રકારની ગતિના આધારે શ્રેણીના સાત પ્રકાર છે. (૧) રજૂ આયતા- સીધી શ્રેણી. (૨) એકતો વકા– એક વળાંકવાળી ગતિ, (૩) દ્વિવકા–બે વળાંકવાળી ગતિ, (૪) એકતઃખા- એક તરફ ત્રસનાડીની બહારના આકાશને સ્પર્શ કરનારી ગતિ. (૫) દ્વિતઃ ખા- બંને તરફ ત્રસનાડીની બહારના આકાશને સ્પર્શ કરનારી ગતિ. (૬) ચક્રવાલ ગતિગોળાકાર ગતિ, (૭) અર્ધચકવાલ ગતિ- અર્ધ ગોળકાર ગતિ. પ્રથમ પાંચ ગતિ જીવ અને પુદ્ગલ બંનેમાં સ્વાભાવિક હોય છે, કારણ કે જીવ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશ પ્રદેશની શ્રેણી અનુસાર જ થાય છે. ચક્રવાલ અને અર્ધચક્રવાલ ગતિ પુદ્ગલોમાં પરપ્રેરિત હોય છે અને જીવોમાં ઔદારિક આદિ ત્રણ શરીરયુક્ત જીવની હોય છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપ: ઉદ્દેશક-૩
સંસ્થાના
સંસ્થાનોના પ્રકાર:| १ कइ णं भंते ! संठाणा पण्णत्ता? गोयमा ! छ संठाणा पण्णत्ता,तं जहाપરિમહત્વે, વટ્ટ, તતે, વરલે, ગાય, ત્યંથે ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંસ્થાનોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સંસ્થાનોના છ પ્રકાર છે, યથા પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ, આયત અને અનિત્થસ્થ. વિવેચન :
સંસ્થાન એટલે આકાર. જે રીતે જીવના છ સંસ્થાન છે, તે જ રીતે અજીવ દ્રવ્યના પણ છ સંસ્થાન હોય છે. પ્રસ્તુત સૂત્રમાં અજીવના છ સંસ્થાનોનું નિરૂપણ છે. (૧) પરિમંડલ- ચૂડીના આકારે અથવા ઝાલરના આકારે ગોળાકાર, (૨) વૃત્ત-મોદક જેવો ગોળાકાર, (૩) વ્યસ-સિંઘોડાની જેમ ત્રિકોણાકાર, (૪) ચતુરસ- બાજોટની જેમ ચતુષ્કોણ આકાર, (૫) આયત- લાકડી જેવો લાંબો આકાર, (૬) અનિત્થસ્થ– અનિયત આકાર, પરિમંડલ આદિ પાંચે સંસ્થાનથી ભિન્ન આકાર હોય તે અનિત્થસ્થ સંસ્થાન કહેવાય છે. પરમાણુ કે સૂક્ષ્મપ્રદેશી સ્કંધમાં અનિત્થસ્થ સંસ્થાન હોય છે. સંસ્થાનોમાં દ્રવ્યપ્રદેશરૂપે અનંતતા:| २ परिमंडला णं भंते ! संठाणा दव्वट्ठयाए किं संखेज्जा, असंखेज्जा, अणंता? જોયા !ો સંવેળા, ગો અહેજા, ગણતા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન દ્રવ્યરૂપે સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. | ३ वट्टाणं भंते ! संठाणा दवट्ठयाए किं संखेज्जा, पुच्छा ? गोयमा ! एवं चेव । एवं जाव अणित्थथा । एवं पएसट्टयाए वि । एवं दव्वट्ठपएसट्टयाए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન દ્રવ્યરૂપે સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! તે પણ પૂર્વવત્ અનંત છે. આ રીતે યાવતુ અનિત્થસ્થ સંસ્થાન પર્યત જાણવું. આ રીતે પ્રદેશરૂપે અને દ્રવ્ય-પ્રદેશરૂપે પણ જાણવું જોઈએ. સંસ્થાનોનું દ્રવ્યાદિ રૂપે અલ્પબદુત્વઃ| ४ एएसिणंभंते ! परिमंडल वट्टतंसचउरंसआयत-अणित्थंथाणंसंठाणाणंदवट्ठयाए
Page #265
--------------------------------------------------------------------------
________________
શત-૨૫: Gરશ-૩
_
૨૦૭ |
पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया વા?
गोयमा !सव्वत्थोवा परिमंडलसंधणादवट्ठयाए, वट्टासंठणादवट्ठयाएसंखेज्जगुणा, चउसासंत्रणादवट्ठयाएसंखेज्जगुणा,तसासंठणादवट्ठयाएसंखेज्जगुणा,आयतासंठाणा दव्वट्ठयाए संखेज्जगुणा, अणित्थथा संठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा।
पएसट्टयाए-सव्वत्थोवा परिमंडला संठाणा पएसट्ठयाए, वट्टासंठाणा पएसट्ठयाए संखेज्जगुणा, एवं जहा दव्वट्ठयाए तहा पएसट्टयाए वि जाव अणित्थंथा संठाणा पएसट्टयाए असखेज्जगुणा।
दव्वट्ठ पएसट्ठयाए- सव्वत्थोवा परिमंडला संठाणा दव्वट्ठयाए, एवं सो चेव दव्वट्ठयाए गमओ भाणियव्वो जाव अणित्थंथा संठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, अणित्थंथेहितो संठाणेहिंतो दव्वट्ठयाए परिमंडला संठाणा पएसट्ठयाए असंखेज्जगुणा, वट्टासंठाणा पर सट्ठयाए सखेज्जगुणा, एवं सोचेव पएसट्ठयाए गमओ भाणियव्वो जाव अणित्थथा सठाणा पएसट्ठयाए असखेज्जगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ, આયત અને અનિત્થસ્થ, આ સંસ્થાનોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી રૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા દ્રવ્યરૂપે પરિમંડલ સંસ્થાનો છે, (૨) તેનાથી દ્રવ્યરૂપે વૃત્ત સંસ્થાનો સંખ્યાતગુણા છે, (૩) તેનાથી દ્રવ્યરૂપે ચતુરસ સંસ્થાનો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી દ્રવ્યરૂપે
વ્યસ સંસ્થાનો સંખ્યાતગુણા છે, (૫) તેનાથી દ્રવ્યરૂપે આયત સંસ્થાનો સંખ્યાત ગુણા છે. (૬) તેનાથી દ્રવ્ય- રૂપે અનિત્થસ્થ સંસ્થાનો અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થ રૂપે – (૧) સર્વથી થોડા પરિમંડલ સંસ્થાનો છે, (૨) તેથી વૃત્ત સંસ્થાનો પ્રદેશાર્થ રૂપે સંખ્યાત ગુણા છે. આ રીતે દ્રવ્યાર્થના કથન (ક્રમ) પ્રમાણે પ્રદેશાર્થનું કથન કરવું યાવત્ અનિત્થસ્થ સંસ્થાન પ્રદેશાર્થ રૂપે અસંખ્યાત ગુણા છે. દ્રવ્ય-પ્રદેશ રૂપે :- સર્વથી થોડા દ્રવ્યથી પરિમંડલ સંસ્થાનો છે. આ રીતે દ્રવ્ય સંબંધી અનિત્થસ્થ સંસ્થાન અસંખ્યાતગુણ પર્યતનું અલ્પબદુત્વ પૂર્વવત્ જાણવું થાવ દ્રવ્યથી અનિત્થસ્થ સંસ્થાન અસંખ્યાતગુણા છે. તેનાથી પ્રદેશરૂપે પરિમંડલ સંસ્થાન અસંખ્યાતગુણા, તેનાથી પ્રદેશરૂપે વૃત્ત સંસ્થાન સંખ્યાતગુણા, આ રીતે ક્રમશઃ ચતુરસ, ચેસ, આયત સંસ્થાનો પ્રદેશરૂપે ક્રમશઃ સંખ્યાતગુણા અને અંતે અનિત્થસ્થ સંસ્થાનો પ્રદેશરૂપે અસંખ્યાત ગુણા છે. વિવેચન :
સંસ્થાનોના અલ્પબદુત્વની વિચારણા તેની અવગાહનાના આધારે થાય છે. જે સંસ્થાન બહુ પ્રદેશાવગાહી હોય તે સ્વાભાવિક રીતે અલ્પ હોય છે અને જે અલ્પ પ્રદેશાવાહી હોય છે તે ક્રમશઃ બહુ-બહુ હોય છે. પરિમંડલ સંસ્થાન જઘન્ય વીસ પ્રદેશાવગાહી હોય છે અને વૃત્ત, ચતુરસ, વ્યસ અને
Page #266
--------------------------------------------------------------------------
________________
| ૨૦૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
આયત સંસ્થાન ક્રમશઃ પાંચ, ચાર, ત્રણ અને બે પ્રદેશાવગાહી હોય છે. તેથી સર્વથી થોડા પરિમંડલ સંસ્થાન યુક્ત પુગલ દ્રવ્યો છે. તેનાથી વૃત્તાદિ સંસ્થાનવાળા પુદ્ગલ દ્રવ્યો ક્રમશઃ સંખ્યાતગુણા છે. અનિત્થસ્થ સંસ્થાનવાળા પુદ્ગલ દ્રવ્યો, સર્વથી અધિક અને અસંખ્યાતગુણા છે. કારણ કે તે પરિમંડલાદિ અન્ય સંસ્થાનના દ્વિસંયોગ આદિથી બનતા હોવાથી ઘણા અધિક હોય છે.
પ્રદેશોની અપેક્ષાએ પણ અલ્પબદુત્વ આ જ પ્રકારે છે. કારણ કે પ્રત્યેક સંસ્થાનના પ્રદેશો, તેના દ્રવ્યો પ્રમાણે હોય છે અને આ જ રીતે દ્રવ્ય અને પ્રદેશનું સમ્મિલિત રૂપે પણ અલ્પબદુત્વ થાય છે. પરંતુ દ્રવ્યરૂપના અનિત્થસ્થ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પ્રદેશરૂપે અસંખ્યાત ગુણા છે. સંસ્થાનોના પાંચ ભેદઃ
५ कइ णं भंते ! संठाणा पण्णत्ता ? गोयमा ! पंच संठाणा पण्णत्ता,तं जहापरिमडले जाव आयये। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસ્થાનોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સંસ્થાનોના પાંચ પ્રકાર છે, યથા– પરિમંડલ યાવત્ આયત. | ६ परिमंडला णं भंते ! संठाणा किं संखेज्जा, असंखेज्जा, अणता? गोयमा !णो संखेज्जा, णो असंखेज्जा, अणता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાતા નથી, અસંખ્યાતા નથ પરંતુ અનંત છે. | ७ वट्टाणं भंते ! संठाणा किं संखेज्जा, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जाव બાયથા | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! વૃત્ત સંસ્થાન સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ યાવનું આયત સંસ્થાન પર્યત જાણવું. વિવેચન :
સંસ્થાનના પ્રકારની વિચારણા પૂર્વે કરી છે તેમ છતાં પ્રસ્તુત પ્રસંગમાં રત્નપ્રભા આદિ પૃથ્વીના વિષયમાં સંસ્થાનોની પ્રરૂપણા કરવાની હોવાથી સંસ્થાનના પ્રકારનું પુનરાવર્તન કર્યું છે. અહીં સંસ્થાનના પાંચ ભેદ કહ્યા છે, કારણ કે અનિત્થસ્થ સંસ્થાન, અન્ય સંસ્થાનોના સંયોગથી થાય છે, તેથી તેની વિવક્ષા અહીં કરી નથી. લોકના વિવિધ સ્થાનોમાં સંસ્થાનો -
८ इमीसेणंभंते ! रयणप्पभाए पुढवीए परिमंडला संठाणा किंसंखेज्जा, असंखेज्जा, अणता? गोयमा ! णो संखेज्जा, णो असंखेज्जा, अणता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાન યુક્ત પુદ્ગલો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
શતક—૨૫ : ઉદ્દેશક ૩
૧ વાળ મતે ! સંવાળા િસવેન્ગા, પુચ્છા ?નોયમા ! વ ચેવ । વં ખાવ
આયયા
૨૦૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીમાં વૃત્ત સંસ્થાનયુક્ત પુદ્ગલો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ યાવત્ આયત સંસ્થાન પર્યંત જાણવું.
| १० सक्करप्पभाए णं भंते ! पुढवीए परिमंडला संठाणा, पुच्छा ? गोयमा ! एवं चेव। एवं जाव आयया । एवं जाव अहेसत्तमाए ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાનયુક્ત, પુદ્ગલો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ યાવત્ આયત સંસ્થાન પર્યંત જાણવું અને આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી(સાતમી નરક પૃથ્વી) પર્યંત જાણવું.
૨૨ સોહમ્મુ ખ મતે ! બ્વે મિંડતા સંતાળા, પુચ્છા ? ગોયમા !Ç વેવ । વં जाव अच्चुए ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૌધર્મ કલ્પમાં પરિમંડલ સંસ્થાનયુક્ત પુદ્ગલો શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ યાવત્ આયત સંસ્થાન સુધી અને અચ્યુત કલ્પ પર્યંત જાણવું. ૨૨ મેવેન્ગવિમાળાળ ખં મતે ! મિડલસંડાળા, પુચ્છા ? નોયમા ! વ ચેવ । एवं अणुत्तरविमाणेसु वि । एवं ईसिपब्भाराए वि ।
-
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ત્રૈવેયક વિમાનોમાં પરિમંડલ સંસ્થાન યુક્ત પુદ્ગલો શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવા. આ જ રીતે અનુત્તર વિમાન અને ઈષત્પ્રાક્ભારા પૃથ્વી માટે પણ જાણવું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પુદ્ગલ જગતની અનંતતાને સૂચિત કરી છે.
આ લોકમાં પરમાણુ પુદ્ગલ, દ્વિપ્રદેશી યાવત્ અનંતપ્રદેશીસ્કંધ અનંતાનંત છે. પ્રત્યેક સંસ્થાન યુક્ત પુદ્ગલો પણ અનંતાનંત છે. તેથી લોકના પ્રત્યેક સ્થાનમાં અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીથી લઈને ઈષત્ પ્રાક્ભારા પૃથ્વી સુધીમાં પરિમંડલ આદિ પાંચે સંસ્થાનયુક્ત પુદ્ગલો અનંત હોય છે.
જવમધ્યગત પરિમંડલાદિ સંસ્થાનો -
१३ जत्थ णं भंते ! एगे परिमंडले संठाणे जवमज्झे तत्थ परिमंडला संठाणा किं સંવેા, અસવેન્ગા, અળતા ? ગોયમા ! ખો સંવેગ્ગા, નો અસંવેગ્ગા, અનંતા । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! યવમધ્યમાં (લોકમાં) જ્યાં એક પરિમંડલ સંસ્થાન છે, ત્યાં અન્ય પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, અસંખ્યાત છે, કે અનંત છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી, પરંતુ અનંત છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
१४ वट्टाणं भंते! संठाणा किं संखेज्जा, पुच्छा ? गोयमा ! एवं चेव जावआयया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ અનંત છે. આ જ રીતે યાવતું આયત સંસ્થાન સુધી જાણવું. १५ जत्थ णं भंते! एगे वट्टे संठाणे जवमज्झे तत्थ परिमंडला संठाणा, पुच्छा? गोयमा! एवं चेव । वट्टा संठाणा एवं चेव । एवं जाव आयया । एवं एक्केक्केणं संठाणेणं पंच वि चारेयव्वा जाव आयतेणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં યવમધ્ય(લોકમાં) એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ અનંત છે. ત્યાં વૃત્ત સંસ્થાન યાવતુ આયત સંસ્થાન પણ આ જ પ્રકારે અનંત છે. આ રીતે પ્રત્યેક સંસ્થાનની સાથે પાંચે સંસ્થાનોના સંબંધમાં વિચાર કરવો જોઈએ. १६ जत्थ णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए एगे परिमंडले संठाणे जवमझे तत्थ णं परिमंडला संठाणा.किंसंखेज्जा.पच्छा? गोयमा! णो संखेज्जा.णो असंखेज्जा. अणता। वट्टाण भते !संठाणा किंसखेज्जा,पुच्छा? गोयमा ! एवं चेव जाव आयया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! યવમધ્ય-લોકમાં આ રત્નપ્રભા પૃથ્વીમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન છે, ત્યાં અન્ય પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી, અનંત છે. પ્રશ્ન- હે ભગવન્! ત્યાં વૃત્ત સંસ્થાન શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ યાવત્ આયત સંસ્થાન પર્યત જાણવું. १७ जत्थ णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए एगे वट्टे संठाणे जवमज्झे तत्थ णं परिमंडला संठाणा किं संखेज्जा, पुच्छा? गोयमा! णो संखेज्जा, णो असंखेज्जा, अणंता। वट्टा संठाणा एवं चेव, एवं जाव आयया । एवं पुणरवि एक्केक्केणं संठाणेणं पंच विचारेयव्वा जहेव हेछिल्ला जावआयएणं, एवं जाव अहेसत्तमाए, एवं कप्पेसुवि जावईसीपब्भाराए पुढवीए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! યવમધ્ય-લોકમાં આ રત્નપ્રભા પૃથ્વીમાં જ્યાં એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. આ જ રીતે વૃત્ત થાવઆયત સંસ્થાન સુધી જાણવું. અહીં પણ પ્રત્યેક સંસ્થાનની સાથે પાંચે ય સંસ્થાનનું કથન કરવું. તેમજ સાતમી નરક પૃથ્વી, દેવલોક અને સિદ્ધશિલા પર્યત જાણવું. વિવેચન :નવમઃ - જે આકારમાં–સંસ્થાનમાં યવની સમાન ક્રમશઃ હાનિ-વૃદ્ધિ થાય, તેમાં યવમધ્યની ઉપમા ઘટિત થાય છે. અહીં યવમધ્ય ઉપમા છે અને લોક ઉપમેય છે; ઉપમેયમાં ઉપમાનનો ઉપચાર કરી લોકને યવમધ્ય કહ્યો છે. લોકની આકૃતિ પણ યવની જેમ ક્રમશઃ પ્રદેશોની હાનિ-વૃદ્ધિવાળી છે. ઊર્ધ્વલોક
Page #269
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
૨૧૧]
તો યવાકાર જ છે, અધોલોક પણ ક્રમશઃ પ્રદેશોની વૃદ્ધિવાળો અને અર્ધ યવાકાર છે. સ્થાનાંગ સૂત્ર અને વ્યવહાર સૂત્રમાં ભોજનની દત્તિની હાનિ-વૃદ્ધિવાળી પડિમાને પણ નવા વંહિમા કહી છે. તે બંને સૂત્રની ટીકામાં પણ “યવમધ્ય’નો આ પ્રમાણે જ અર્થ કર્યો છે.
સૂત્ર ૮ થી ૧૨માં સૂત્રકારે રત્નપ્રભાદિ પૃથ્વી વગેરેમાં પરિમંડલાદિ સંસ્થાનવાળા પુદ્ગલોની અનંતતા પ્રદર્શિત કરીને પછી લોકના શેષ ભાગોમાં પણ પાંચેપાંચ સંસ્થાનવાળા પુદ્ગલોની અનંતતા દર્શાવવા સૂત્ર ૧૩ થી ૧૫માં લોક સૂચિત યવમધ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે અને ત્યાર પછી સૂત્ર ૧૬, ૧૭માં લોકગત રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં પ્રત્યેક સંસ્થાનવાળા પુદ્ગલોમાં અન્ય સંસ્થાનવાળા અનંત પુદ્ગલોનું કથન છે. તે વર્ણનમાં પણ યુવક- શબ્દ પ્રયોગ છે તે રત્નપ્રભાદિના વિશેષણરૂપે પ્રયુક્ત થયો છે. કારણ કે તે પૃથ્વીઓ પણ ક્રમશઃ પ્રદેશ વૃદ્ધિવાળી છે.
લોકમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન-સમુદાય હોય છે, ત્યાં અન્ય પરિમંડલ સંસ્થાન અનંત હોય છે. ત્યાં વૃત્તાદિ સંસ્થાનો પણ અનંત હોય છે. એક સંસ્થાન યુક્ત પુદ્ગલ હોય ત્યાં અન્ય પાંચે સંસ્થાન યુક્ત પુદ્ગલ અનંત હોય છે કારણ કે પ્રત્યેક પુદ્ગલ સ્કંધ અનંતાનંત છે. સંસ્થાનોના પ્રદેશ અને અવગાહના :१८ वट्टे णं भंते ! संठाणे कइपएसिए कइपएसोगाढे पण्णत्ते?
गोयमा ! वट्टे संठाणे दुविहे पण्णत्ते, तंजहा- घणवट्टे य, पयरवट्टे य । तत्थ णं जेसे पयरवट्टे से दुविहे पण्णत्ते, तंजहा- ओयपएसिए य, जुम्मपएसिए य । तत्थणंजेसे
ओयपएसिएसेजहण्णेणंपंचपएसिएपंचपएसोगाढे, उक्कोसेणअणंतपएसिए, असंखेज्जपए - सोगाढे । तत्थ णं जे से जुम्मपएसिए से जहण्णेणं बारसपएसिए बारसपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे।
तत्थ णंजे से घणवट्टे से दुविहे पण्णत्ते, तंजहा- ओयपएसिए य, जुम्मपएसिए य। तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं सत्तपएसिए सत्तपएसोगाढे उक्कोसेणं अणत-पएसिए असखेज्जपएसोगाढे। तत्थणजेसेजुम्मपएसिएसेजहण्णेणबत्तीसपएसिए बत्तीस पएसोगाढे उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे। શબ્દાર્થ:- ઓપસિ= ઓજપ્રદેશી, એકી સંખ્યક પ્રદેશનલ યુગ્મપ્રદેશી, બેકી સંખ્યક. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશ અને કેટલા પ્રદેશાવગાઢ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! વૃત્ત સંસ્થાનના બે પ્રકાર છે, યથા- ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. પ્રતરવૃત્તના બે પ્રકાર છે. યથા– ઓજ પ્રદેશ અને યુગ્મપ્રદેશી. તેમાંથી જ પ્રદેશ પ્રતરવૃત્ત જઘન્ય પંચ પ્રદેશ અને પંચ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મપ્રદેશ પ્રતરવૃત્ત જઘન્ય બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
ઘનવત્ત સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. ઓજ પ્રદેશી જઘન્ય સપ્ત પ્રદેશ અને સપ્ત પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ
Page #270
--------------------------------------------------------------------------
________________
| २१२ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રદેશી ઘનવૃત્ત સંસ્થાન જઘન્ય બત્રીસ પ્રદેશી અને બત્રીસ પ્રદેશાવગાઢ હોય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. १९ तंसे णं भंते ! संठाणे कइपएसिए कइपएसोगाढे पण्णत्ते? __गोयमा !तंसेणं संठाणे दुविहे पण्णत्ते । तंजहा-घणतंसे य पयरतंसे य । तत्थ णं जे से पयरतंसे से दुविहे पण्णत्ते, तं जहा- ओयपएसिए य, जुम्मपएसिए य । तत्थ णंजे से ओयपएसिए से जहण्णेणं तिपएसिए तिपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णं जे से जम्मपएसिए से जहण्णेणं छप्पएसिए छप्पएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे।
तत्थ णंजे से घणतंसे से दुविहे पण्णत्ते, तंजहा- ओयपएसिए य, जुम्मपएसिए य। तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं पणतीसपएसिए पणतीसपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णंजेसेजुम्मपएसिए सेजहण्णेणं चउप्पएसिएचउप्पएसोगाढे पण्णत्ते, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे। भावार्थ:-प्रश्न- भगवन ! यस संस्थान 240 प्रदेशी अने 240 प्रदेशावगाढ डोय छ?
ઉત્તર- હે ગૌતમ! ચસ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઘનત્યસ અને પ્રતરત્ર્યસ. પ્રતરત્રેસના બે પ્રકાર છે. યથા- ઓજ પ્રદેશ અને યુગ્મપ્રદેશી. ઓજ પ્રદેશી વ્યસ સંસ્થાન જઘન્ય ત્રણ પ્રદેશ અને ત્રણ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મપ્રદેશી પ્રતરત્ર્યસ સંસ્થાન જઘન્ય છ પ્રદેશી અને છ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
ઘનત્યસ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઓજસ્વદેશી અને યુગ્મપ્રદેશી. ઓજપ્રદેશી ઘનત્યસ સંસ્થાન જઘન્ય ૩૫ પ્રદેશી અને ૩૫ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મપ્રદેશી ઘન વ્યસ સંસ્થાન જઘન્ય ચાર પ્રદેશી અને ચાર પ્રદેશાવગાઢ, ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્યપ્રદેશાવગાઢ હોય છે. २० चउरंसे णं भंते ! संठाणे कइपएसिए, कइपएसोगाढे पण्णत्ते?
गोयमा ! चउरंसे संठाणे दुविहे पण्णत्ते,तं जहा- घणचउरंसेय, पयरचउरंसे य। तत्थणंजे से पयरचउरसे से दुविहे पण्णत्ते, तंजहा- ओयपएसिए य जुम्मपएसिए य । तत्थ णंजे से ओयपएसिए से जहण्णेणं णवपएसिए णवपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णंजे से जुम्मपएसिए सेजहण्णेणं चउपएसिए चऊ पएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे।
तत्थ णं जे से घणचउरंसे से दुविहे पण्णत्ते, तं जहा- ओयपएसिए य जुम्मपएसिए य । तत्थणंजेसेओयपएसिएसेजहण्णेणंसत्तावीसइ पएसिए सत्तावीसइ पए सोगाढे, उक्कोसेणं अणंतपएसिए अखंखेज्जपएसोगाढे । तत्थ णंजे से जुम्मपएसिए से जहण्णेणं अट्ठपएसिए अट्ठपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे।
Page #271
--------------------------------------------------------------------------
________________
શતક—૨૫ : ઉદ્દેશક ૩
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચતુરસ્ર સંસ્થાન કેટલા પ્રદેશી અને કેટલા પ્રદેશાવગાઢ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચતુરસ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઘનચતુરસ અને પ્રતર ચતુરસ. પ્રતરચતુરસ સંસ્થાનના બે ભેદ છે– ઓજપ્રદેશી અને યુગ્મપ્રદેશી. ઓજ પ્રદેશી પ્રતર ચતુરસ સંસ્થાન જઘન્ય નવ પ્રદેશી અને નવ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ પ્રદેશી પ્રતર ચતુરસ સંસ્થાન જઘન્ય ચાર પ્રદેશી અને ચાર પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
૨૧૩
ઘન ચતુરસ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. ઓજ પ્રદેશી ઘન ચતુરસ સંસ્થાન જઘન્ય ૨૭ પ્રદેશી અને ૨૭ પ્રદેશાવગાઢ હોય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ પ્રદેશી ઘનચતુરસ સંસ્થાન જઘન્ય અષ્ટ પ્રદેશી અને અષ્ટ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
२१ आय णं भंते! संठाणे कइपएसिए कइपएसोगाढे पण्णत्ते ?
નોયના ! આય ન લાગે તિવિષે પળત્તે, તે નહા– પેઢીઆય, પથરાયણ, घणायए । तत्थ णं जे से सेढिआयए से दुविहे पण्णत्ते, तं जहा - ओयपएसिए य जुम्मपए सिए य । तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं तिपएसिए तिपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे ।
तत्थ णं जे से जुम्मपएसिए से जहण्णेणं दुपएसिए दुपएसोगाढे, उक्कोसेणं अनंत- पएसिए असंखेज्जपएसोगाढे ।
तत्थ णं जे से पयरायए से दुविहे पण्णत्ते, तं जहा - ओयपएसिए य जुम्मपएसिए य । तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं पण्णरसपएसिए पण्णरसपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णं जे से जुम्मपएसिए से जहण्णेणं छप्पएसिए छप्पएसोगाढे, उक्कोसेणं अनंतपएसिए असंखेज्जपएसोगाढे ।
तत्थ णं जे से घणायए से दुविहे पण्णत्ते, तं जहा - ओयपएसिए य जुम्मपएसिए य । तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं पणयालीसपएसिए पणयालीसपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णं जे से जुम्मपएसिए से जहण्णेणं बारसपएसिए बारसपएसोगाढे, उक्कोसेणं अणतपएसिए असंखेज्जपएसोगाढे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આયત સંસ્થાન કેટલા પ્રદેશી અને કેટલા પ્રદેશાવગાઢ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! આયત સંસ્થાનના ત્રણ પ્રકાર છે, યથા– શ્રેણીઆયત, પ્રતરઆયત અને ઘનઆયત. શ્રેણીઆયત સંસ્થાનના બે ભેદ છે, યથા– ઓજ પ્રદેશી અને યુગ્મપ્રદેશી. ઓજપ્રદેશી શ્રેણીઆયત સંસ્થાન જઘન્ય ત્રણ પ્રદેશી અને ત્રણ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ પ્રદેશી શ્રેણીઆયત સંસ્થાન જઘન્ય દ્વિપ્રદેશી અને દ્વિપ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્યપ્રદેશાવગાઢ હોય છે.
પ્રતર આયત સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઓજ પ્રદેશી અને યુગ્મપ્રદેશી. ઓજ પ્રદેશી પ્રતર
Page #272
--------------------------------------------------------------------------
________________
| ૨૧૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
આયત સંસ્થાન જઘન્ય પંદર પ્રદેશ અને પંદર પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ પ્રદેશી પ્રતર આયત સંસ્થાન જઘન્ય છ પ્રદેશી અને છ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
ઘન આયત સંસ્થાનના બે પ્રકાર છે, યથા- ઓજ પ્રદેશ અને યુમ પ્રદેશી. ઓજ પ્રદેશી ઘન આયત સંસ્થાન જઘન્ય ૪૫ પ્રદેશી અને ૪૫ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મપ્રદેશી ઘનઆયત સંસ્થાન જઘન્ય બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
२२ परिमंडले णं भंते ! संठाणे कइपएसिए, कइपएसोगाढे पण्णत्ते ? गोयमा ! परिमंडलेणंसंठाणेदुविहे पण्णत्ते,तंजहा-घणपरिमंडलेय पयरपरिमंडले य । तत्थणंजे से पयर- परिमंडलेसेजहण्णेणं वीसइपएसिए वीसइपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्ज- पएसोगाढे । तत्थ णंजे से घणपरिमंडले से जहण्णेणं चत्तालीसइपएसिए चत्तालीसपएसोगाढे उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશી અને કેટલા પ્રદેશાવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પરિમંડલ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઘન પરિમંડલ અને પ્રતર પરિમંડલ. પ્રતર પરિમંડલ સંસ્થાન જઘન્ય વીસ પ્રદેશી અને વીસ પ્રદેશાવગાઢ હોય છે તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. ઘન પરિમંડલ સંસ્થાન જઘન્ય ચાલીસ પ્રદેશી અને ચાલીસ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે સંસ્થાનોના ભેદ, પ્રદેશ સંખ્યા અને અવગાહનાનું નિરૂપણ કર્યું છે.
પરિમંડલાદિ પાંચે સંસ્થોનાના પ્રતર અને ઘન, એવા બે-બે પ્રકાર અને આયત સંસ્થાનના શ્રેણી (સૂચિ), પ્રતર અને ઘન,એવા ત્રણ પ્રકાર પ્રસ્તુતમાં નિર્દિષ્ટ છે. પરિમંડલ સંસ્થાનને છોડીને શેષ ચારે સંસ્થાનમાં પુનઃ ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી તેવા બે-બે ભેદ કર્યા છે. ઓજ અને યુગ્મ - એક, ત્રણ, પાંચ, સાત, નવ આદિ વિષમ એટલે એકી સંખ્યાને “ઓજ' કહે છે અને બે, ચાર, છ આદિ સમ અર્થાત્ બેકી સંખ્યાને “યુગ્મ' કહે છે. શ્રેણી(સૂચિ) :- જેમાં માત્ર લંબાઈ હોય, સોયની જેમ બે, ત્રણ, ચાર પરમાણુ પ્રદેશો એક પંકિતમાં ગોઠવાયેલા હોય તો શ્રેણી બને છે. તે એક આયત સંસ્થાનમાં જ શક્ય છે. પ્રતર :- જેમાં લંબાઈ અને પહોળાઈ હોય તેને પ્રતર કહે છે. બે, ત્રણ, ચાર વગેરે શ્રેણીઓ ભેગી થાય ત્યારે પ્રતર બને છે. એક સપાટીએ, એક પડ રૂપે હોય તેને પ્રતર કહે છે. ઘન - જેમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ(ઊંડાઈ) હોય તેને ઘન કહે છે. બે ચાર વગેરે પ્રતરો ભેગા હોય તો તે ઘન કહેવાય છે.
શ્રેણી, પ્રતર, ઘનમાં ઓજ અને યુગ્મ પ્રદેશી સંસ્થાનોના જઘન્ય પ્રદેશોની સ્થાપના આકૃતિ દ્વારા સ્પષ્ટ કરી છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
૨૧૫
અજીવ સંસ્થાનના ભેદwભેદ અને પ્રદેશ સંખ્યા :ઓજસ્વદેશી પ્રતર વૃત્ત | યુગ્લ પ્રદેશ પ્રતર વૃત્ત ૧૨ પ્રદેશો ઓજપ્રદેશી ઘનવૃત્ત ૭ પ્રદેશો | યુગ્મ પ્રદેશ ઘનવૃત્ત ૩ર પ્રદેશો
૫ પ્રદેશો
એક સપાટીએ પાંચ પ્રદેશો
ગોળાકારે ઓજ પ્રદેશ પ્રતર વ્યસ
૩ પ્રદેશો
એક સપાટીએ બાર પ્રદેશો |ઉપર ૧, તેની નીચે ૫, તેની નીચે ૧|ઉપર ૪, તેની નીચે ૧૨, તેની નીચે ગોળાકારે
પ્રદેશ ગોળકારે | ૧૨, તેની નીચે ૪ પ્રદેશ ગોળાકારે | યુગ્મ પ્રદેશ પ્રતર વ્યસ ૬ પ્રદેશો ઓજ પ્રદેશી ઘન વ્યસ ૩૫ પ્રદેશો | યુગ્મ પ્રદેશી ઘન ચેસ ૪ પ્રદેશો
એક સપાટીએ ત્રણ પ્રદેશો એક સપાટીએ છ પ્રદેશો ઉપર ૧, તેની નીચે ક્રમશઃ ૩,૬,૧૦, ઉપર ૧, તેની નીચે ૩ પ્રદેશ ત્રિકોણાકારે
ત્રિકોણાકારે ૧૫ પ્રદેશો ત્રિકોણાકારે
ત્રિકોણાકારે ઓજ પ્રદેશ પ્રતર ચતુરસ ૯ | યુગ્મ પ્રદેશી પ્રતર ચતુરસ | ઓજ પ્રદેશી ઘન ચતુરસ ૨૭ | યુગ્મ પ્રદેશી ઘન ચતુરસ ૮ પ્રદેશો પ્રદેશો
૪ પ્રદેશો
એક સપાટીએ ૯ પ્રદેશો એક સપાટીએ ચાર પ્રદેશો | ઉપર ૯, તેની નીચે ક્રમશઃ ૯,૯ | ઉપર ૪, તેની નીચે ૪ પ્રદેશો ચતુષ્કોણાકારે
ચતુષ્કોણાકારે પ્રદેશો ચતુષ્કોણાકારે
ચતુષ્કોણાકારે ઓજ પ્રદેશી શ્રેણી આયત યમ પ્રદેશી શ્રેણી આયત ૨ પ્રદેશો, ઓજ પ્રદેશી ઘન આયત ૪૫ | યુગ્મપ્રદેશી ઘન આયત ૧૨ પ્રદેશો ૩ પ્રદેશો
પ્રદેશો
એક સપાટીએ ત્રણ પ્રદેશો
લંબચોરસાકારે ઓજ પ્રદેશ પ્રતર આયત ૧૫ |
પ્રદેશો
એક સપાટીએ બે પ્રદેશો
લંબચોરસાકારે યુગ્મ પ્રદેશ પ્રતર આયત
૬ પ્રદેશો
| ઉપર ૧૫, તેની નીચે ક્રમશઃ ૧૫,
૧૫ પ્રદેશો લંબચોરસાકારે પ્રતર પરિમંડલ યુગ્મ પ્રદેશી
૨૦ પ્રદેશો
ઉપર ૬, તેની નીચે પ્રદેશો
લંબચોરસાકારે ઘન પરિમંડલ યુમ પ્રદેશી
૪૦ પ્રદેશો
એક સપાટીએ ૧૫ પ્રદેશો
લંબચોરસ આકારે
એક સપાટીએ ૬ પ્રદેશો લંબચોરસ આકારે
| એક સપાટીએ ૨૦ પ્રદેશો ચૂડી | ઉપર ૨૦ પ્રદેશો ગોળાકારે તેની આકારે
નીચે ૨૦ પ્રદેશો ગોળાકારે.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
શ્રી ભગવતી સત્ર-૫
સંસ્થાનોમાં કૃતયુગ્માદિ રાશિ - २३ परिमंडलेणंभंते! संठाणेदव्वट्ठयाए किंकडजुम्मे, तेयोए, दावरजुम्मे, कलियोए ? गोयमा ! णो कडजुम्मे, णो तेयोए, णो दावरजुम्मे, कलियोए । वट्टे णं भंते! संठाणे दव्वट्ठयाए, पुच्छा? गोयमा ! एवं चेव जाव आयए। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! એક પરિમંડલ સંસ્થાન દ્રવ્યરૂપે(દ્રવ્યાપેક્ષયા, દ્રવ્યથી) શું કૃતયુગ્મ છે, વ્યોજ છે, દ્વાપરયુગ્મ છે કે કલ્યોજ છે? ઉત્તર- હે ગૌતમ! કૃતયુગ્મ નથી, વ્યોજ નથી, દ્વાપરયુગ્મ પણ નથી પરંતુ કલ્યોજ છે. પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન દ્રવ્યરૂપે શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પૃચ્છા ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતું. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. २४ परिमंडला णं भंते ! संठाणा दव्वट्ठयाए किं कडजुम्मा, पुच्छा? गोयमा ! ओघादेसेणं सियकडजुम्मा, सियतेयोगा,सियदावरजुम्मा, सिय कलियोगा, विहाणादेसेणं णो कडजुम्मा,णोतेयोगा,णोदावरजुम्मा, कलियोगा। एवं जाव आयया । શબ્દાર્થ :- વાર્ષિ = ઓઘાદેશથી, સામાન્યતયા, સમુચ્ચય રૂપે, સર્વસામાન્યની અપેક્ષાએ, એક સાથે સમૂહરૂપે વિચારતાં વિહાલેખ = વિધાનાદેશથી, એક-એકની અપેક્ષાએ, એક-એકનો વિચાર કરતાં. ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! અનેક પરિમંડલ સંસ્થાનો દ્રવ્યરૂપે શું કૃતયુગ્મ છે, વ્યોજ છે, દ્વાપરયુગ્મ છે કે કલ્યોજ છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વ સામાન્યની અપેક્ષાએ કદાચિત્ કૃતયુમ, કદાચિત્ ત્રોજ, કદાચિત્ દ્વાપરયુગ્મ અને કદાચિત કલ્યોજ હોય છે. એક-એકની અપેક્ષાએ કતયુગ્મ નથી, વ્યોજ નથી, દ્વાપરયુગ્મ નથી પરંતુ કલ્યોજ છે. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. २५ परिमंडलेणं भंते ! संठाणे पएसट्ठयाए किं कडजुम्मे, पुच्छा? गोयमा ! सिय कडजुम्मे, सिय तेयोगे, सिय दावरजुम्मे, सिय कलियोए। एवं जावआयए। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! એક પરિમંડલ સંસ્થાન પ્રદેશથી (પ્રદેશરૂપે, પ્રદેશાપેક્ષા) શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પૃચ્છા ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ કૃતયુમ, કદાચિત્ વ્યાજ, કદાચિત્ દ્વાપરયુગ્મ અને કદાચિત્ કલ્યોજ છે. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. २६ परिमंडला णं भंते! संठाणा पएसट्ठयाए किं कडजुम्मा, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलियोगा, विहाणादेसेणं कडजुम्मा वि, तेयोगा वि, दावरजुम्मा वि, कलियोगा वि । एवं जाव आयया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક પરિમંડલ સંસ્થાનો પ્રદેશથી શું કતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! સર્વ સામાન્યની અપેક્ષાએ કદાચિતુ કૃતયુગ્મ યાવતુ કદાચિત્ કલ્યોજ હોય છે. એક-એકની અપેક્ષાએ કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પણ હોય છે. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સંસ્થાનોની રાશિ નિશ્ચિત કરી છે. શાસ્ત્રોમાં મુખ્યતયા ચાર રાશિ પ્રચલિત
Page #275
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
| ૨૧૭ |
છે. કૃતયુગ્મ, ચોક, દ્વાપરયુગ્મ અને કલ્યો.
(૧) કૂતયુગ્મ- જે રાશિને ચાર વડે ભાગતા કંઈ જ શેષ ન રહે તે રાશિને અને ચારની સંખ્યાને કૃતયુગ્મ કહે છે. જેમ કે ૪,૮,૧૨,૧૬, ૨૦ વગેરે. (૨) યોજ– જે રાશિને ચાર વડે ભાગતા ત્રણ શેષ રહે તે રાશિને અને ત્રણની સંખ્યાને યોજ કહે છે. જેમ કે– ૩,૭,૧૧,૧૫,૧૯ વગેરે. (૩) દ્વાપર યુગ્મ- જે રાશિને ચાર વડે ભાગતા બે શેષ રહે તે રાશિને અને એની સંખ્યાને દ્વાપર યુગ્મ કહે છે. જેમ કે–૨,૬, ૧૦, ૧૪, ૧૮ વગેરે. (૪) કલ્યોજ- જે રાશિને ચાર વડે ભાગતા એક શેષ રહે તે રાશિને અને એકની સંખ્યાને કલ્યોજ કહે છે. જેમ કે- ૧,૫, ૯, ૧૩, ૧૭ વગેરે.
સૂત્રકારે પાંચે સંસ્થાનોની રાશિ નિશ્ચિત કરવા ચાર પ્રકારે પ્રશ્નો પૂછયા છે. (૧) એકવચનમાં દ્રવ્યાપેક્ષાએ, (૨) બહુવચનમાં દ્રવ્યાપેક્ષાએ, (૩) એકવચનમાં પ્રદેશાપેક્ષાએ, (૪) બહુવચનમાં પ્રદેશાપેક્ષાએ. (૧) સંસ્થાન રાશિ એકવચનમાં દ્રવ્યની અપેક્ષાએ – પરિમંડલ સંસ્થાન દ્રવ્યથી એક છે. એક વસ્તુનો ચાર-ચારથી અપહાર(ભાગ) થતો નથી, તેથી તે કલ્યોજરૂપે છે. આ રીતે વૃત્તાદિ સંસ્થાન એકવચનની અપેક્ષાએ કલ્યોજ રૂપે છે. (૨) સંસ્થાનોની રાશિ બહુવચનમાં દ્રવ્યની અપેક્ષાએઃ- બહુવચન બે પ્રકારે છે– (૧) ઓઘાદેશસમુચ્ચય રૂપે, સર્વ સામાન્યની અપેક્ષાએ અને (૨) વિધાનાદેશ- એક-એકની અપેક્ષાએ. સામાન્ય રૂપે જો સર્વ પરિમંડલ આદિ સંસ્થાનોની વિચારણા કરીએ ત્યારે ચાર-ચારનો અપહાર કરતા કદાચિતુ કાંઈ શેષ રહેતું નથી, કદાચિત્ ત્રણ, બે, કે એક શેષ રહે છે, તેથી પરિમંડલાદિ સંસ્થાન કદાચિત્ કૃતયુગ્મ, કદાચિત્ ત્રોજ, કદાચિત્ દ્વાપરયુગ્મ, કદાચિત્ કલ્યોજ રૂપ હોય છે. (૨) વિશેષ રૂપે સર્વ સંસ્થાનોમાંથી એક-એક (પ્રત્યેક) સંસ્થાનની પૃથક-પૃથક વિચારણા કરીએ, તો તે એક જ હોવાથી તેનો ચાર વડે ભાગાકાર થતો નથી. તેથી તે દરેક કલ્યોજ રૂપે છે. (૩) સંસ્થાન રાશિ એકવચનમાં પ્રદેશની અપેક્ષાએ– (૪) સંસ્થાનોની રાશિ બહુવચનમાં પ્રદેશની અપેક્ષાએ- કોઈપણ એક કે અનેક સંસ્થાનોના પ્રદેશોની અપેક્ષાએ તેની રાશિ ચારે પ્રકારની હોય શકે છે. પરિમંડલ આદિ સંસ્થાનો જેટલા પ્રદેશી હોય તે પ્રમાણે તેની રાશિ નિશ્ચિત થાય છે. જો તેના પ્રદેશોમાં ચાર-ચારનો અપહાર કરતા શેષ ન રહે ત્યારે કૃતયુગ્મ, ત્રણ શેષ રહે ત્યારે વ્યોજ, બે શેષ રહે ત્યારે દ્વાપરયુગ્મ અને એક શેષ રહે ત્યારે કલ્યોજ હોય છે. સંસ્થાનોની પ્રદેશ સંખ્યા અને અવગાઢપ્રદેશ સંખ્યા કૂતયુગ્માદિ રૂપે :સંસ્થાન સંસ્થાન ભેદ | પ્રદેશ ભેદ | જઘન્ય | ઉત્કૃષ્ટ. અવગાઢ પ્રદેશ
પ્રદેશ-રાશિ પ્રદેશ જઘન્ય | ઉત્કૃષ્ટ (૧) વૃત્ત પ્રતર વૃત્ત | ઓજ પ્રદેશ | પ–કલ્યોજ અનંત
અસંખ્ય પ્રતર વૃત્ત | યુગ્મ પ્રદેશી | ૧૨–કૃતયુગ્મ અનંત
અસંખ્ય ઘન વૃત્ત ઓજ પ્રદેશી | ૭-ચોજ
અસંખ્ય ઘન વૃત્ત યુગ્મ પ્રદેશી | ૩ર-કૃતયુમ અનંત
અસંખ્ય
L (૪) સં
તેની રાશિ
જો તેના
અનંત
Page #276
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
૨૧૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
અનંત
અનંત અનંત
સંસ્થાના | સંસ્થાન ભેદ | પ્રદેશ ભેદ | જઘન્ય | ઉત્કૃષ્ટ અવગાઢ પ્રદેશ
પ્રદેશરાશિ પ્રદેશ જઘન્ય | ઉત્કૃષ્ટ (૨) વ્યસ પ્રત વ્યસ. ઓજ પ્રદેશી | ૩–વ્યોજ |. અનંત
અસંખ્ય પ્રતર વ્યસ યુગ્મ પ્રદેશી | ઇ-દ્વાપરયુગ્મ
અનંત
અસંખ્ય ઘન વ્યસ ઓજ પ્રદેશી | ૩૫-વ્યાજ અનંત
અસંખ્ય ઘન વ્યસ યુગ્મ પ્રદેશી | ૪-કૃતયુગ્મ અનંત
અસંખ્ય (૩) ચતુરસ પ્રતર ચતુરસ ઓજ પ્રદેશી | ૯-કલ્યોજ અનંત
અસંખ્ય પ્રતર ચતુરસ યુગ્મ પ્રદેશી | ૪-કૃતયુગ્મ
અસંખ્ય ઘન ચતુરસ ઓજ પ્રદેશી | ૨૭-વ્યાજ અનંત
અસંખ્ય ઘન ચતુરસ યુગ્મ પ્રદેશી | ૮-કૃતયુગ્મ અનંત
અસંખ્ય (૪) આયત શ્રેણી આયત | ઓજ પ્રદેશી | ૩–વ્યાજ અનંત
અસંખ્ય શ્રેણી આયત યુમ પ્રદેશી | ૨-દ્વાપરયુગ્મ અનંત
અસંખ્ય પ્રતર આયત ઓજ પ્રદેશી | ૧૫-ન્યોજ |
અસંખ્ય પ્રતર આયત યુગ્મ પ્રદેશી | –દ્વાપરયુગ્મ|
અસંખ્ય ઘન આયત ઓજ પ્રદેશી | ૪૫-કલ્યો અનંત
અસંખ્ય ઘન આયત | | યુગ્મ પ્રદેશી | ૧૨-કૃતયુગ્મ અનંત
અસંખ્ય (૫) પરિમંડલ | પ્રતર પરિમંડલ યુગ્મ પ્રદેશી | ૨૦-કૃતયુગ્મ
અનંત
૨૦ અસંખ્ય ઘન પરિમંડલ | યુગ્મ પ્રદેશી | ૪૦–કૃતયુગ્મ અનંત ૪૦
અસંખ્ય સંસ્થાનોના અવગાઢ પ્રદેશોમાં કૃતયુગ્માદિઃ२७ परिमंडलेणं भंते ! संठाणे किं कडजुम्मपएसोगाढे जावकलियोगपएसोगाढे ? गोयमा !कडजुम्मपएसोगाढे,णोतेयोगपएसोगाढे,णोदावरजुम्मपएसोगाढे,णोकलियोग पएसोगाढे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે યાવતુ કલ્યો પ્રદેશાવગાઢ છે? ઉત્તર- હે ગૌતમ ! તે કતયુગ્મ પ્રદેશાવગાઢ છે, પરંતુ વ્યોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ પણ નથી અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ નથી. २८ वट्टे णं भंते ! संठाणे किं कडजुम्मेपएसोगाढे, पुच्छा? गोयमा !सिय कडजुम्म पएसोगाढे, सिय तेयोगपएसोगाढे,णोदावरजुम्मपएसोगाढे सिय कलियोगपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, કદાચિત્ વ્યોજ પ્રદેશાવગાઢ છે પરંતુ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. २९ तसे णं भंते ! संठाणे, पुच्छा? गोयमा ! सिय कडजुम्मपएसोगाढे, सिय तेयोग
Page #277
--------------------------------------------------------------------------
________________
શતક—૨૫ : ઉદ્દેશક-૩
पएसोगाढे, सिय दावरजुम्मपएसोगाढे, णो कलियोगपएसोगाढे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ત્ર્યસ સંસ્થાન શું મૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચિત્ ત્ર્યોજ પ્રદેશાવગાઢ અને કદાચિત્ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે પરંતુ કલ્યોજ પ્રદેશાવગાઢ નથી.
રૂ૦ વરસે ન ભંતે ! સંડાળે, પુચ્છા ?નોયમા ! નહા વદેતા પક્ષે વિ
૨૧૯
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચતુરસ સંસ્થાન શું મૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! વૃત્ત સંસ્થાનની સમાન ચતુરસ સંસ્થાન પણ જાણવું જોઈએ.
३१ आयए णं भंते! संठाणे, पुच्छा ? गोयमा ! सिय कडजुम्मपएसोगाढे जावसिय कलियोगपएसोगाढे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આયત સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે.
३२ परिमंडला णं भंते ! संठाणा किं कडजुम्मपएसोगाढा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं वि विहाणादेसेणं वि कडजुम्मपएसोगाढा, णो तेयोगपएसोगाढा, जो दावरजुम्मपएसो- गाढा, जो कलियोगपएसोगाढा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરિમંડલ સંસ્થાનો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, જ્યોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ નથી.
३३ वट्टा णं भंते ! संठाणा किं कडजुम्मपएसोगाढा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं कडजुम्मपएसोगाढा, णो तेयोगपएसोगाढा, णो दावरजुम्म- पएसोगाढा, जो कलियोगपए सोगाढा । विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि, तेयोगपएसोगाढा वि, णो दावरजुम्मपए सोगाढा, कलियोगपएसोगाढा वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! વૃત્ત સંસ્થાનો શું મૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, જ્યોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ નથી.વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે, જ્યોજ પ્રદેશાવગાઢ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
३४ तसा णं भंते ! ठाणा कि कडजुम्मपएसोगाढा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं कडजुम्मपएसोगाढा, णो तेयोगपएसोगाढा, णो दावरजुम्मपएसोगाढा, णो कलियोगपए - सोगाढा । विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि, तेयोगपएसोगाढा वि, दावरजुम्मपए - સોનાના વિ, ગો લિયો પણ્ડો નાના । પડરલા નહીં વટ્ટા । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક વ્યસ સંસ્થાનો શું મૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
Page #278
--------------------------------------------------------------------------
________________
| ૨૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉત્તર-હે ગૌતમ!ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે પરંતુ ચોક, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કતયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે, ત્યોજ પ્રદેશાવગાઢ પણ હોય છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે. પરંતુ કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વૃત્ત સંસ્થાનની સમાન ચતુરસ સંસ્થાન પણ જાણવું જોઈએ. ३५ आययाणं भंते ! संठाणा, पुच्छा? गोयमा ! ओघादेसेणं कडजुम्मपएसोगाढा, णोतेयोगपएसोगाढा,णोदावरजुम्मपएसोगाढा, णो कलियोगपएसोगाढा; विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि जावकलियोगपएसोगाढा वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આયત સંસ્થાનો શું કતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર-હે ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે સંસ્થાનોની અવગાહનાના પ્રદેશોમાં કૃતયુગ્મ આદિની વિચારણા કરી છે. સંસ્થાનોના પ્રદેશોની અવગાહનાનું કથન પૂર્વે કર્યું છે. તે પ્રદેશો પરથી તેમાં કૃતયુગ્મ આદિ જાણી શકાય છે. પ્રતર પરિમંડલ સંસ્થાન જઘન્ય વીસ પ્રદેશાવગાહી છે અને ઘન પરિમંડલ સંસ્થાન ચાલીસ પ્રદેશી છે. તેથી તે વીસ કે ચાલીસ બંને કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. વત્ત સંસ્થાનમાં જ પ્રદેશ પ્રતરવૃત્ત પંચપ્રદેશી હોવાથી કલ્યોજ છે. ઓજ પ્રદેશી ઘનવૃત્ત સાતપ્રદેશી હોવાથી વ્યોજ છે. યુગ્મ પ્રદેશ પ્રતરવૃત્ત અને ઘનવૃત્ત ક્રમશઃ બાર અને બત્રીસ પ્રદેશી હોવાથી કૃતયુગ્મ છે. આ રીતે વૃત્ત સંસ્થાનમાં કલ્યોજ, વ્યાજ અને કૃતયુગ્મ તે ત્રણ રાશિ ઘટિત થાય છે. તે દ્વાપર યુગ્મ નથી. ચસ સંસ્થાનમાં જ પ્રદેશ પ્રતર વ્યસ અને ઘન વ્યસ ક્રમશઃ ત્રણ અને પાંત્રીસ પ્રદેશી હોવાથી વ્યોજ છે. યુગ્મ પ્રદેશી પ્રતર વ્યસ છ પ્રદેશી હોવાથી દ્વાપરયુગ્મ, યુગ્મપ્રદેશી ઘન વ્યસ ચાર પ્રદેશી હોવાથી કૃતયુગ્મ છે. આ રીતે વ્યસ સંસ્થાનમાં દ્વાપરયુગ્મ, વ્યાજ અને કૃતયુગ્મ તે ત્રણ રાશિ ઘટિત થાય છે. તે કલ્યોજ નથી. ચતરસ સંસ્થાનમાં જ પ્રદેશ પ્રતર ચતુરસ સંસ્થાન નવ પ્રદેશી હોવાથી કલ્યોજ છે. ઓજ પ્રદેશી ઘનચતુરસ સંસ્થાન ૨૭ પ્રદેશી હોવાથી વ્યોજ છે. યુગ્મ પ્રદેશી પ્રતર ચતુરસ અને ઘન ચતુરસ સંસ્થાન ક્રમશઃ ચાર અને આઠ પ્રદેશી હોવાથી કૃતયુગ્મ છે. આ રીતે તેમાં પણ વૃત્ત સંસ્થાનની જેમ કલ્યોજ, વ્યાજ અને કૃતયુગ્મ તે ત્રણ રાશિ ઘટિત થાય છે. તેમાં દ્વાપરયુગ્મ રાશિ નથી. આયત સંસ્થાનમાં જ પ્રદેશી શ્રેણી આયત અને પ્રતર આયત ક્રમશઃ ત્રણ અને પંદર પ્રદેશી હોવાથી યોજ છે. યુગ્મપ્રદેશી શ્રેણી આયત અને પ્રતર આયત સંસ્થાન ક્રમશઃ બે અને છ પ્રદેશી હોવાથી દ્વાપરયુગ્મ છે. ઓજ પ્રદેશી ઘન આયત ૪૫ પ્રદેશી હોવાથી કલ્યોજ અને યુમપ્રદેશી ઘન આયત બાર પ્રદેશી હોવાથી કૃતયુગ્મ છે. આ રીતે આયત સંસ્થાનની અવગાહનામાં ચારે રાશિ ઘટિત થાય છે. આ રીતે પ્રત્યેક સંસ્થાનની પ્રદેશ રાશિ અનુસાર તેની અવગાહના રાશિ નિશ્ચિત થાય છે.
સંક્ષેપમાં (૧) પરિમંડલ સંસ્થાનની અવગાહનામાં કૃતયુગ્મ; (૨) વૃત્ત સંસ્થાનની અવગાહનામાં કલ્યોજ, ચોજ અને કૃતયુગ્મ, (૩) વ્યસ સંસ્થાનની અવગાહનામાં દ્વાપરયુગ્મ, વ્યોજ અને કૃતયુગ્મ;
Page #279
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૩
| ૨૨૧ |
(૪) ચતુરસ સંસ્થાનની અવગાહનામાં કલ્યોજ, ચોજ અને કૃતયુગ્મ,(૫) આયત સંસ્થાનની અવગાહનામાં ચાર; આ રીતે યુગ્મ રાશિ ઘટિત થાય છે.
પરિમંડલ આદિ સંસ્થાનોમાં પહેલાં એક વચન સંબંધી કથન છે, ત્યાર પછી બહુવચન સંબંધી નિરૂપણ છે. બહુવચનમાં સર્વ સામાન્યરૂપે અને વ્યક્તિગત રૂપે વિચારણા છે. તે બંનેમાં કૃતયુગ્મ આદિનું પરિમાણ સૂત્ર પ્રમાણે સમજવું. સંસ્થાનોની સ્થિતિમાં કૃતયુગ્માદિઃ
३६ परिमंडले णं भंते ! संठाणे किं कडजुम्मसमयठिईए, पुच्छा? गोयमा ! सिय कडजुम्मसमयठिईए जावसिय कलियोगसमयठिईए । एवं जाव आयए।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. આ જ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. ३७ परिमंडला णं भंते ! संठाणा किं कडजुम्मसमयठिईया, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयठिईया जावसिय कलियोगसमयठिईया । विहाणादेसेणं कडजम्मसमय ठिईया वि जावकलियोगसमयठिईया वि। एव जाव आयया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાનો શું કુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવતુ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કલ્યો સમયની સ્થિતિવાળા પણ છે. આ રીતે આયત સંસ્થાન પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાંચે સંસ્થાનોથી પરિણત અંધ કેટલો સમય સ્થિત રહી શકે છે તેની વિચારણા એકવચન અને બહુવચનની અપેક્ષાએ કરી છે. પ્રત્યેક સ્કંધોની સ્થિતિ અસંખ્યકાલની છે. તેથી તેમાં કૃતયુમ આદિ ચારે રાશિ ઘટી શકે છે. સંસ્થાનોના વર્ણાદિમાં કૃતયુગ્માદિઃ
३८ परिमंडलेणं भंते ! संठाणे कालवण्णपज्जवेहिं किं कडजुम्मे जाव कलियोगे? गोयमा!सिय कडजुम्मे, एवं एएणं अभिलावेणं जहेव ठिईए। एवंणीलवण्णपज्जवेहि। एवं पंचहिं वण्णेहि,दोहिंगंधेहि,पंचहिं रसेहि,अट्ठहिं फासेहिं जावलुक्खफासपज्जवेहि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાનના કાળા વર્ણાદિ પર્યાયો શું કૃતયુગ્મ છે યાવતું કલ્યોજ છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ કૃતયુગ્મ રૂપ હોય છે ઇત્યાદિ પૂર્વકથિત સ્થિતિના પાઠ અનુસાર સંપૂર્ણ કથન કરવું. આ જ રીતે નીલા વર્ણના પર્યાયો સંબંધી કથન કરવું. આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના વિષયમાં કથન કરવું યાવત્ રૂક્ષ સ્પર્શ પર્યાય પર્યત જાણવું.
Page #280
--------------------------------------------------------------------------
________________
રરર |
શ્રી ભગવતી સત્ર-૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ સંસ્થાન યુક્ત પુદ્ગલ સ્કંધના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં કૃતયુગ્મ આદિની પ્રરૂપણા કરી છે.
પ્રત્યેક યુગલ સ્કંધમાં એક અંશથી લઇને અનંતઅંશ સુધીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે અને તેમાં પરિવર્તન પણ થયા જ કરે છે, તેથી સ્થિતિની જેમ વર્ણાદિ પર્યાયોમાં પણ કૂતયુગ્મ આદિ ચારે રાશિ સંભવિત છે. દ્રવ્યાપેક્ષવા શ્રેણી સંખ્યા:
३९ सेढीओ णं भंते ! दव्वट्ठयाए किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओ? गोयमा! णो संखेज्जाओ, णो असंखेज्जाओ, अणंताओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશ પ્રદેશની શ્રેણીઓ દ્રવ્યથી શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી, અનંત છે. ४० पाईणपडीणाययाओ णं भंते! सेढीओ दव्वट्ठयाए किं संखेज्जाओ, पुच्छा? गोयमा! एवं चेव । एवंदाहिणुत्तराययाओ वि, एवं उड्डमहाययाओ वि। ભાવાર્થ :- ન- હે ભગવન્! પૂર્વ અને પશ્ચિમ લાંબી શ્રેણીઓ દ્રવ્યથી શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું અર્થાત્ તે અનંત છે. આ જ રીતે દક્ષિણ અને ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણીઓના વિષયમાં પણ જાણવું જોઈએ. ४१ लोगागाससेढीओणंभंते !दव्वट्ठयाए किंसंखेज्जाओ, असंखेज्जाओ, अणंताओ? गोयमा !णो संखेज्जाओ, असंखेज्जाओ, णो अणंताओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકાકાશની શ્રેણીઓ દ્રવ્યાપેક્ષયા શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત છે, અનંત નથી. ४२ पाईणपडीणाययाओणं भंते ! लोगागाससेढीओ दव्वट्ठयाए किं संखेज्जाओ, पुच्छा? गोयमा ! एवं चेव । एवं दाहिणुत्तराययाओ वि, एवं उड्डमहाययाओ वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પૂર્વ-પશ્ચિમ લાંબી લોકાકાશની શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ. આ રીતે દક્ષિણ-ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓ પણ અસંખ્યાત છે. ४३ अलोगागाससेढीओ णं भंते ! दव्वट्ठयाए किं संखेज्जाओ, असंखेज्जाओ, अणताओ? गोयमा ! णो संखेज्जाओ, णो असखेज्जाओ, अणताओ । एवं पाईणपडीणाययाओ वि । एवं दाहिणुत्तराययाओ वि । एवं उड्डमहाययाओ वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલોકાકાશની શ્રેણીઓ દ્રવ્યથી શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
Page #281
--------------------------------------------------------------------------
________________
શતક—૨૫ : ઉદ્દેશક-૩
ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. આ જ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ-અધો લાંબી અલોકાકાશની શ્રેણીઓ પણ અનંત છે.
વિવેચનઃ
૨૨૩
પ્રસ્તુત સૂત્રોમાં શ્રેણીઓનું સ્વરૂપ, તેના પ્રકાર અને તેની સંખ્યાનું નિરૂપણ કર્યું છે. લોકાકાશની શ્રેણીઓ શ્રેણીનું સ્વરૂપ:–શ્રેળી શબ્વેન ચ યદ્યપિ હિમાત્રમુવ્યતે તથાપીહાજાશ પ્રવેશપય: શ્રેણયો પ્રાહ્મા: । શ્રેણી શબ્દનો અર્થ લાંબી પંક્તિ થાય છે. તેમ છતાં અહીં શ્રેણી શબ્દથી આકાશપ્રદેશની પંક્તિઓ વિવક્ષિત છે. સંપૂર્ણ લોકમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ અને ઊર્ધ્વ-અઘોદિશામાં આકાશપ્રદેશો તાણાવાણાની જેમ ક્રમબદ્ધ ગોઠવાયેલા છે. તે આકાશ પ્રદેશની એક પ્રદેશી પંકિતને આકાશપ્રદેશની શ્રેણી કહે છે. પ્રત્યેક શ્રેણી એક પ્રદેશ જાડી અને સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશ લાંબી હોય છે.
શ્રેણીના પ્રકારઃ—સૂત્રકારે તેનું વર્ણન ત્રણ પ્રકારે કર્યું છે. (૧) લોકાકાશ કે અલોકાકાશની વિવક્ષા કર્યા વિના સામાન્ય શ્રેણી, (૨) લોકાકાશની શ્રેણી, (૩) અલોકાકાશની શ્રેણી. શ્રેણીઓની સંખ્યા :- દ્રવ્યથી સામાન્યરૂપે આકાશપ્રદેશની શ્રેણીઓ લોકાલોકની અપેક્ષાએ અનંત છે. લોકાકાશ અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી લોકાકાશની શ્રેણીઓ દ્રવ્યથી અસંખ્યાત છે. અલોકાકાશ અનંત પ્રદેશાત્મક હોવાથી અલોકાકાશની શ્રેણીઓ દ્રવ્યથી અનંત છે.
પ્રદેશાપેક્ષયા શ્રેણી-સંખ્યા :
४४ सेढीओ णं भंते ! पएसट्टयाए किं संखेज्जाओ, पुच्छा ? गोयमा ! जहा दव्वट्टयाए तहा पसट्टयाए वि जाव उड्ढमहाययाओ वि; सव्वाओ अनंताओ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની જેમ પ્રદેશથી પણ ઊર્ધ્વ-અધો લાંબી શ્રેણીઓ પર્યંત સર્વ શ્રેણીઓ અનંત છે.
४५ लोगागासेढीओ णं भंते ! पएसट्टयाए किं संखेज्जाओ, पुच्छा । गोयमा ! सिय संखेज्जाओ, सिय असंखेज्जाओ, जो अनंताओ । एवं पाईणपडीणाययाओ वि । दाहिणुत्तराययाओ वि एवं चेव । उड्डमहाययाओ णो संखेज्जाओ, असंखेज्जाओ, णो अताओ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! લોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત પ્રદેશી છે પરંતુ અનંત પ્રદેશી નથી. આ જ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી શ્રેણીઓ પણ સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશી છે. ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓ સંખ્યાત પ્રદેશી નથી, અનંત પ્રદેશી પણ નથી, પરંતુ અસંખ્યાત પ્રદેશી છે. ૪૬ મતોના ાસક્ષેઢીઓ નં મંતે ! પણ્ડકાપ, પુચ્છા ? ગોયમા !સિય સંવેગ્ગાઓ,
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
सिय असंखेज्जाओ, सिय अणंताओ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનુ ! અલોકાકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ શું સંખ્યાત છે ઈત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત છે. ४७ पाईणपडीणाययाओ णं भंते ! अलोगागाससेढीओ पएसट्ठयाए, पुच्छा? गोयमा ! णो संखेज्जाओ, णो असंखेज्जाओ, अणंताओ। एवंदाहिणुत्तराययाओ वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પૂર્વ-પશ્ચિમ લાંબી અલોકાકાશની શ્રેણીઓ શું સંખ્યાત પ્રદેશ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વ પશ્ચિમ લાંબી અલોકાકાશ શ્રેણીઓના પ્રદેશ સંખ્યાત નથી અને અસંખ્યાત પણ નથી પરંતુ અનંત છે. આ રીતે દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણીઓના વિષયમાં પણ જાણવું જોઈએ.
४८ उड्डमहाययाओणंभते ! अलोगागाससेढीओ,पुच्छा?गोयमा !सियसंखेज्जाओ, सिय असंखेज्जाओ,सिय अणताओ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઊર્ધ્વ અને અધો લાંબી અલોકાકાશની શ્રેણીઓ શું સંખ્યાત પ્રદેશ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તે શ્રેણીઓ કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત પ્રદેશી હોય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રદેશની અપેક્ષાએ શ્રેણીઓની વિચારણા કરી છે. આકાશ શ્રેણીના પ્રદેશો :- લોકાકાશ કે અલોકાકાશના વિભાગની વિરક્ષા કર્યા વિના માત્ર આકાશ દ્રવ્યની શ્રેણીઓની વિચારણા કરીએ તો છ એ છ દિશાઓમાં અનંત શ્રેણીઓ છે અને પ્રત્યેક શ્રેણીમાં અનંત પ્રદેશો છે. લોકાકાશની શ્રેણીઓના પ્રદેશો - લોકાકાશમાં અસંખ્યાત શ્રેણીઓ છે. તેમાંથી કેટલીક શ્રેણીઓમાં સંખ્યાત પ્રદેશો છે અને કેટલીક શ્રેણીઓમાં અસંખ્યાત પ્રદેશો છે. લોકાકાશ અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી લોકમાં અનંત પ્રદેશોવાળી એક પણ શ્રેણી નથી.
લોકનો પ્રાંત ભાગ પ્રાયઃ કરવતના દાંતાની સમાન અનેક ખૂણા ધરાવે છે. આ ખૂણાના ભાગમાં પૂર્વાદિ દિશાઓની શ્રેણીઓમાં સંખ્યાત પ્રદેશો હોય છે. તે ખૂણાના ભાગોમાં ઊર્ધ્વ કે અધો દિશામાં અલોક આવી જવાથી ત્યાં ઊર્ધ્વ-અધો દિશા વ્યાપી આકાશ શ્રેણીઓ નથી. આ ખૂણાના ભાગોને છોડીને લોકના મધ્ય ભાગમાં છ એ છ દિશાની શ્રેણીઓમાં અસંખ્યાત પ્રદેશો છે. પાંચમા દેવલોક પાસે, સાતમી નરક પાસે વિગ્રહ કંડકોની શ્રેણીઓમાં અસંખ્યાત પ્રદેશો હોય છે કારણ કે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્ય આકાશ પ્રદેશો હોય છે. અલોકાકાશ શ્રેણીના પ્રદેશોઃ-અલોકાકાશમાં અનંત શ્રેણીઓ છે, તેમાંથી કેટલીક શ્રેણીઓમાં સંખ્યાત, કેટલીક શ્રેણીઓમાં અસંખ્યાત અને કેટલીક શ્રેણીઓમાં અનંત પ્રદેશો છે.
લોક અને અલોકની સીમા સમીપે, જ્યાં લોકનો દતાકાર ભાગ છે ત્યાં અલોકમાં પણ દંતાકાર (ખૂણા) ભાગ બને છે. લોકના ખૂણા અલોકમાં અને અલોકના ખૂણા લોકમાં છે. અલોકના આ ખૂણામાં પૂર્વાદિ
Page #283
--------------------------------------------------------------------------
________________
શતક—૨૫ : ઉદ્દેશક-૩
દિશામાં લોક છે, તેથી પૂર્વાદિ દિશામાં અલોકાકાશની શ્રેણીઓ નથી. તે ખૂણામાં ઊર્ધ્વ-અધો દિશાની શ્રેણીઓમાં સંખ્યાત પ્રદેશો છે. અલોકના વિગ્રહ કંડકોની શ્રેણીઓમાં અસંખ્યાત પ્રદેશો હોય છે. અલોકાન્તે ખૂણા અને વિગ્રહકંડકોને છોડી શેષ અલોકાકાશની છ એ છ દિશાઓની શ્રેણીઓમાં અનંત પ્રદેશો હોય છે. આકાશ શ્રેણીઓમાં પ્રદેશ સંખ્યા :–
શ્રેણીઓના સ્થાન
સંખ્યાત પ્રદેશો
આકાશ શ્રેણીઓમાં
લોકાકાશ
લોકગત પૂર્વાદિ ચાર દિશા
લોકગત ઊર્ધ્વ–અધો દિશા
લોકના વિગ્રહકંડકો
લોકાન્તે ખૂણામાં અલોકાકાશ
અલોકની પૂર્વાદિ ચાર દિશા
અલોકની ઊર્ધ્વ–અધો દિશા
અલોકના વિગ્રહકંડક
અલોકના ખૂણા
X
✓
✓
X
X
✓
✓
X
X
✓
અસંખ્યાત પ્રદેશો
X
✓
X
✓
X
X
અનંત પ્રદેશો
✓
X
X
X
X
X
✓
X
૨૨૫
X
શ્રેણીઓમાં સાદિ-સાન્ત આદિ :
४९ सेढीओ णं भंते! किं साइयाओ सपज्जवसियाओ, साइयाओ अपज्जवसियाओ, अणाइयाओ सपज्जवसियाओ, अणाइयाओ अपज्जवसियाओ ?
गोयमा ! णो साइयाओ सपज्जवसियाओ, णो साइयाओ अपज्जवसियाओ, जो अणाइयाओ सपज्जवसियाओ, अणाइयाओ अपज्जवसियाओ । एवं जाव उड्डमहाययाओ। શબ્દાર્થ:સપન્ગવત્તિયાઓ-સપર્યવસિત, સાંત અપખ્તવલિયાઓ-અપર્યવસિત, અનંત. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શ્રેણીઓ શું સાદિ-સાંત છે, સાદિ-અનંત છે, અનાદિ સાંત છે, અનાદિઅનંત છે ?
ઉત્તર– હે ગૌતમ ! સાદિ સાંત નથી, સાદિ અનંત નથી અને અનાદિ સાંત પણ નથી, પરંતુ અનાદિ અનંત છે. આ જ રીતે ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણીઓ પર્યંત જાણવું જોઈએ. ५० लोगागाससेढीओ णं भंते! किं साइयाओ सपज्जवसियाओ, पुच्छा ? गोयमा ! साइयाओसपज्जवसियाओ, णोसाइयाओ अपज्जवसियाओ, णो अणाइयाओसपज्जवसियाओ, णो अणाइयाओ अपज्जवसियाओ । एवं जावउड्डमहाययाओ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લોકાકાશની શ્રેણીઓ શું સાદિ-સાંત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે
Page #284
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
ગૌતમ ! સાદિ સાંત છે, સાદિ અનંત નથી, અનાદિ સાંત નથી અને અનાદિ અનંત પણ નથી, આ રીતે થાવત્ ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓના વિષયમાં પણ જાણવું જોઈએ. ५१ अलोगागाससेढीओ णं भंते ! किं साइयाओ सपज्जवसियाओ, पुच्छा?
गोयमा!सिय साइयाओसपज्जवसियाओ, सियसाइयाओ अपज्जवसियाओ, सिय अणाइयाओसपज्जवसियाओ, सिय अणाइयाओ अपज्जवसियाओ। पाईणपडीणाययाओ दाहिणुत्तराययाओ य एवं चेव, णवरं- णो साइयाओ सपज्जवसियाओ, सिय साइयाओ अपज्जवसियाओ,सेसंतंचेव । उड्डमहाययाओ जहा ओहियाओतहेव चउभगो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલોકાકાશની શ્રેણીઓ શું સાદિ-સાંત છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ સાદિ સાંત છે, કદાચિત્ સાદિ અનંત છે, કદાચિત્ અનાદિ સાંત છે અને કદાચિત્ અનાદિ અનંત છે. પૂર્વ-પશ્ચિમ તથા દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણીઓ પણ આ જ પ્રકારે છે. પરંતુ તે સાદિ-સાંત નથી. કદાચિત્ સાદિ અનંત છે. શેષ પૂર્વવત્. ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણીઓના વિષયમાં ઔધિક કથનાનુસાર ચાર બંગ જાણવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સામાન્ય શ્રેણીઓ, લોકાકાશની શ્રેણીઓ અને અલોકાકાશની શ્રેણીઓમાં સાદિ સાંત આદિ ચાર ભંગનું નિરૂપણ કર્યું છે. સામાન્ય શ્રેણીઓ - લોકાકાશ કે અલોકાકાશની વિવક્ષા કર્યા વિના આકાશ દ્રવ્યની છ એ છ દિશાઓની શ્રેણીઓમાં અનાદિ-અનંત એક જ ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ત્રણ ભંગ પ્રાપ્ત થતા નથી કારણ કે આકાશ અનંત છે. લોકાકાશની શ્રેણીઓ :- લોકાકાશની પૂર્વ-પશ્ચિમ લાંબી આદિ પ્રત્યેક શ્રેણી સાદિ-સાંત છે કારણ કે લોકાકાશ પરિમિત ક્ષેત્રપ્રમાણવાળું છે. અલોકાકાશની શ્રેણીઓ :- તેમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે– (૧) અલોક દંતકોની ઉપર-નીચે લોક વિભાગ આવી જવાથી ઊર્ધ્વ-અધો દિશાની શ્રેણીઓ સાદિ સાંત છે. (૨) અલોકાન્તથી (લોકાન્ત સમીપેના અલોકાત્તથી) પ્રારંભ થયેલી અને ચારે તરફ ગયેલી શ્રેણીઓ સાદિ અનંત છે. (૩) લોકાત્તની નિકટ સર્વ શ્રેણીઓનો અંત થવાથી તે અનાદિ સાંત છે. (૪) લોકને સ્પર્શ ન કરતી શ્રેણીઓ અનાદિ અનંત છે.
અલોકમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ લાંબી શ્રેણીઓમાં દિશાઓના પ્રારંભથી તેની આદિ થાય પરંતુ તેનો અંત થતો નથી. તેથી તેમાં સાદિ સાંત તે પ્રથમ ભંગ ઘટિત થતો નથી. શેષ ત્રણ ભંગ ઘટિત થાય છે. ઊર્ધ્વ-અધો દિશાની શ્રેણીઓમાં લોક દંતકના કારણે ચારે ભંગ ઘટિત થાય છે. શ્રેણીઓમાં દ્રવ્ય અને પ્રદેશથી કૃતયુગ્મ આદિ - ५२ सेढीओ णं भंते ! दव्वट्ठयाए किं कडजुम्माओ, पुच्छा? गोयमा ! कडजुम्माओ, णोतेओगाओ, णोदावरजुम्माओ, णो कलिओगाओ। एवं जावउड्ढमहाययाओ। लोगागास सेढीओ एवं चेव । एवं अलोगागाससेढीओ वि ।
Page #285
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
.
[ ૨૨૭]
ભાવાર્થ:- પ્રહન- હે ભગવન્! આકાશની શ્રેણીઓ દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! તે કતયુગ્મ છે પરંતુ યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. આ જ રીતે ઊર્ધ્વ-અધો શ્રેણીઓના વિષયમાં જાણવું જોઈએ. લોકાકાશની શ્રેણીઓ અને અલોકાકાશની શ્રેણીઓ પણ આ જ રીતે કૃતયુગ્મ છે. ५३ सेढीओ णं भंते ! पएसट्टयाए किं कडजुम्माओ, पुच्छा? गोयमा ! एवं चेव । एव जावउड्डमहाययाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રેણીઓ પ્રદેશથી (એટલે શ્રેણીઓના પ્રદેશ) શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ યાવત્ ઊર્ધ્વ-અધો લાંબી શ્રેણીઓ પણ તે જ પ્રમાણે કૃતયુગ્મ છે. ५४ लोगागाससेढीओणं भंते ! पएसट्टयाए, पुच्छा? गोयमा ! सिय कडजुम्माओ, णोतेओयाओ, सियदावरजुम्माओ, णो कालिओगाओ। एवं पाईणपडीणाययाओ वि, दाहिणुत्तराययाओ वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ કતયુગ્મ છે, વ્યોજ નથી, કદાચિત્ દ્વાપરયુગ્મ છે, કલ્યોજ નથી. આ રીતે જ પૂર્વ-પશ્ચિમ લાંબી તથા દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણીઓ પણ કૃતયુગ્મ અને દ્વાપરયુગ્મ છે. |५५ उड्ढमहाययाओणं भते ! सेढीओपएसट्ठयाए, पुच्छा? गोयमा ! कडजुम्माओ, णोतेओयाओ, णो दावरजुम्माओ, णो कलिओगाओ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તે કૃતયુગ્મ છે પરંતુ યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી ५६ अलोगागाससेढीओणं भंते ! पएसट्टयाए, पुच्छा? गोयमा !सिय कडजुम्माओ जावसिय कलिओगाओ। एवं पाईणपडीणाययाओवि । एवं दाहिणुत्तराययाओ वि। उड्डमहाययाओ वि एवं चेव। णवरंणो कलिओगाओ। सेसंतंचेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અલોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી શું કતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત કૃતયુગ્મ છે યાવતુ કદાચિત કલ્યોજ છે. આ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી તથા દક્ષિણ-ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ-અધો લાંબી શ્રેણીઓ કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ છે પરંતુ તે કલ્યો નથી. શેષ પૂર્વવત્ છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યથી અને પ્રદેશથી શ્રેણીઓમાં કૃતયુગ્મ આદિ ભાવોની પ્રરૂપણા કરી છે. દ્રવ્યથી :- સામાન્ય શ્રેણીઓ, લોકાકાશની શ્રેણીઓ અને અલોકાકાશની શ્રેણીઓ, તે સર્વ શ્રેણીઓની સંખ્યા સ્વભાવિક રીતે દ્રવ્યથી કૃતયુગ્મ છે. શેષ ત્રણ ભંગ નથી. પ્રદેશથી :- સામાન્ય શ્રેણીઓની પ્રદેશ સંખ્યા સ્વભાવથી કૃતયુગ્મ જ છે. લોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી કૃતયુગ્મ અને દ્વાપરયુગ્મ છે. કારણ કે રુચક પ્રદેશોથી પ્રારંભ કરીને જે પૂર્વ-દક્ષિણ ગોળાર્ધ છે, તે પશ્ચિમ અને ઉત્તર ગોલાર્ધની સમાન છે, તેથી પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ-ઉત્તર શ્રેણીઓ સમસંખ્યક પ્રદેશી જ છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
| ૨૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
તેમાંથી કોઈ કૃતયુગ્મ પ્રદેશી અને કોઈ દ્વાપરયુગ્મ પ્રદેશ છે, તે વ્યોજ કે કલ્યોજ પ્રદેશી નથી. ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓ કતયુગ્મ પ્રદેશ છે. તે ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશી નથી.
અલોકાકાશની શ્રેણીઓના પ્રદેશોમાં કૃતયુગ્મ આદિ ચારે ભેદ પ્રાપ્ત થાય છે. તે લોક અને લોકના દંતાકાર ખૂણાઓના કારણથી થાય છે. પ્રકારાન્તરથી શ્રેણીઓના ભેદઃ५७ कइणं भंते! सेढीओ पण्णत्ताओ?
સાત શ્રેરી गोयमा!सत्तसेढीओ पण्णत्ताओ,तंजहाउज्जआयया, एगओवंका, दुहओवंका, एगओखहा, दुहओखहा, चक्कवाला, अद्धचक्कवाला। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રેણીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! શ્રેણીઓના સાત પ્રકાર છે. યથા– (૧) ઋજુઆયતા, (૨) એકતોવક્રા, (૩) ઉભયતોવક્રા (૪) એકતઃખા, (૫) ઉભયતઃખા, (૬) ચક્રવાલ અને (૭) અર્ધ ચક્રવાલ. વિવેચન :તેઢીઓ = શ્રેણીઓ. જીવ અને પુદ્ગલનું સ્વાભાવિક ગમન આકાશ પ્રદેશની પંક્તિ અનુસાર થાય છે. જીવ અને પુગલની ગતિના માધ્યમરૂપ આ આકાશપ્રદેશની પંક્તિઓને શ્રેણિ કહે છે. તે શ્રેણીઓ તાણા-વાણાની જેમ આખા લોકમાં વ્યાપ્ત છે. જીવ અને પુદ્ગલની આ સ્વાભાવિક ગતિ અને પરપ્રેરિત ગતિના આધારે પ્રસ્તુતમાં સાતશ્રેણી નિર્દિષ્ટ છે. () ૩નુશાયતા-ઋજુઆયતા.વળાંક રહિત સીધી ગતિ. જીવ અને પુગલ ઊર્ધ્વલોકથી અધોલોક, અધોલોકથી ઊર્ધ્વલોકમાં, પૂર્વથી પશ્ચિમ આદિ દિશામાં ગમન કરતાં એક પણ વળાંક ન લેતાં સમરેખામાં ગતિ કરે તે માર્ગને ઋજુઆયતા શ્રેણિ કહે છે. તેમાં એક જ સમય થાય છે. આકૃતિની નોધઃ (૧) ઋગ્વાયતા શ્રેણી (૨) એકતો વક્રા શ્રેણી (૩) દ્વિતો વક્રા શ્રેણી (૪) એકતઃ ખહા શ્રેણી (૫) દ્વિતઃ ખહા શ્રેણી (૬) ચક્રવાલ શ્રેણી (૭) અર્ધ ચક્રવાલ શ્રેણી
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
---
Page #287
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
૨૨૯
- એકતોવક્રા. એક વળાંકવાળી ગતિ. આકાશપ્રદેશની શ્રેણીઓ તાણા-વાણાની જેમ આડી અને ઊભી સીધી-જુ જ હોય છે. તે શ્રેણીઓમાં કોઈ વળાંક હોતા નથી. આ માર્ગે ગમન કરતાં જીવ અને પુદ્ગલ વળાંક લે તે અપેક્ષાએ શ્રેણીને વક્ર કહેવામાં આવે છે. એકતોવક્રા શ્રેણી એટલે જીવ અને પુદ્ગલની એક વળાંકવાળી ગતિનો માર્ગ. જીવ અને પુદ્ગલ એક શ્રેણી પર ઋજુગતિએ એક દિશામાં ગમન કરતા જ્યારે બીજી શ્રેણી પર અન્ય દિશામાં જાય ત્યારે તેને વળાંક લેવો પડે છે અને તે માર્ગને એકતોષકા શ્રેણી કહે છે. જેમ કે કોઈ જીવ કે પુદ્ગલને અધોસ્થાનના પૂર્વભાગમાંથી ઊર્ધ્વ સ્થાનના પશ્ચિમ- ભાગમાં જવાનું હોય ત્યારે તે પ્રથમ સમયે ઊર્ધ્વ સ્થાનની પૂર્વદિશામાં ઋજુગતિથી પહોંચે અને ત્યાંથી બીજા સમયે વળાંક લઈ પશ્ચિમ દિશામાં જાય. એક વળાંકવાળી ગતિમાં બે સમય થાય છે. (૩) કુ -દ્વિતોવક્રા. જીવ અને પુગલબે વળાંક લઈ ગતિ કરે તે માર્ગને દ્વિતોવક્રા શ્રેણી કહે છે. જેમ કે કોઈ જીવ કે પુદગલ ઊર્ધ્વસ્થાનના વાયવ્યકોણમાંથી અધોસ્થાનના અગ્નિકોણમાં જાય ત્યારે તે પ્રથમ સમયે વાયવ્યકોણથી તિરછી ગતિ કરી નૈઋત્ય તરફ જાય છે. ત્યાં વળાંક લઈ બીજા સમયે અગ્નિ તરફ જાય અને ત્યાં વળાંક લઈ ત્રીજા સમયે અધોસ્થાનના અગ્નિકોણમાં પહોંચે છે. બે વળાંકવાળી ગતિમાં ત્રણ સમય વ્યતીત થાય છે. આ શ્રેણી ત્રસનાડી, સ્થાવરનાડી બંનેમાં હોય છે. (૪) પIોહ- એકતઃખહા. જેની એકબાજુ ત્રસનાડીનું આકાશ અને એક બાજુ અંકુશની જેમ વળાંકવાળી ગતિ-ગમન માર્ગ હોય. જેમ કે કોઈ સ્થાવર જીવ કે પુદ્ગલ ત્રસનાડીની ડાબી બાજુથી ત્રસનાડીમાં પ્રવેશ કરી, બે-ત્રણ વળાંક લઈ નિયત સ્થાને પહોંચે છે. તે ત્રસનાડીની બહારનું આકાશ એટલે સ્થાવર નાડીનું આકાશ એક બાજુ સ્પર્શે છે. તેથી તેને એકતઃખહા કહે છે. તેમાં એકતોવક્રા, દ્વિતોવક્રાની જેમ વળાંકવાળી ગતિ હોય છે. તેમાં બે, ત્રણ કે ચાર સમય થાય છે. ત્રસનાડીના સ્પર્શની અપેક્ષાએ એકતોવક્રા અને દ્વિતોવક્રાથી તે અલગ છે. (6) કુદઉં- દ્વિતઃખહા. કોઈ જીવ કે પુગલ સ્થાવરનાડીમાંથી ત્રસનાડીમાં કોઈપણ એકબાજુથી પ્રવેશ કરી, બે કે ત્રણ વળાંક લઈ ત્રસનાડીની બીજી બાજુ સ્થાવર નાડીમાં રહેલા નિયત સ્થાને પહોંચે છે. ત્યારે આ શ્રેણી (માગ) ત્રસનાડીની બહાર બંને બાજુના આકાશને સ્પર્શે છે. તેથી તેને દ્વિતોખા કહે છે. તેમાં ત્રણ કે ચાર સમય થાય છે. (૬) વ વાત-ચક્રવાલ. ગોળાકાર શ્રેણી. (૭) અરજવાણા- અર્ધચક્રવાલ, અર્ધ ગોળાકાર શ્રેણી. આ સાત શ્રેણીમાંથી અંતિમ બે શ્રેણીથી ઔદારિકાદિ સ્થૂલ શરીરયુક્ત જીવન અને પરપ્રેરિત પુલની ગતિ થાય છે. પાંચ શ્રેણીથી વાટે વહેતા જીવની અને સ્વાભાવિક રીતે પુદ્ગલની ગતિ થાય છે. પુદ્ગલ અને જીવોની અનુશ્રેણી ગતિ:
५८ परमाणुपोग्गलाणं भंते ! किं अणुसेढिं गई पवत्तइ, विसेदि गई पवत्तइ ? गोयमा ! अणुसेढिं गई पवत्तइ, णो विसेढिं गई पवत्तइ । શબ્દાર્થ - પુડિં-અનુશ્રેણી ગતિ, શ્રેણી અનુસાર ગતિવિહિં વિશ્રેણી ગતિ, આકાશપ્રદેશોની શ્રેણીથી વિપરીત ગતિ, શ્રેણીનું ઉલ્લંઘન કરતી ગતિ.
Page #288
--------------------------------------------------------------------------
________________
| ૨૩૦
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું પરમાણુ યુગલની ગતિ આકાશ પ્રદેશોની શ્રેણી અનુસાર હોય છે કે આકાશ પ્રદેશોની શ્રેણીથી વિપરીત ગતિ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! પરમાણુ યુગલની ગતિ અનુશ્રેણી હોય છે. વિશ્રેણીથી ગતિ થતી નથી. ५९ दुपएसियाणं भंते ! खंधाणं अणुसेढिं गई पवत्तइ, विसेढिं गई पवत्तइ? गोयमा ! एवं चेव । एवं जाव अणंतपएसियाणं खंधाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશી ઢંધની ગતિ શું અનુશ્રેણીથી હોય છે કે વિશ્રેણીથી હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ છે. આ જ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્વતની ગતિ અનુશ્રેણી હોય છે. ६० रइयाणं भंते! किं अणुसेढिं गई पवत्तइ, विसेढिं गई पवत्तइ ? गोयमा! एवं चेव। एवं जाववेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકની ગતિ શું અનુશ્રેણીથી થાય છે કે વિશ્રેણીથી ? ઉત્તરહે ગૌતમ! પૂર્વવતુ છે. આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવ અને પુદ્ગલ દ્રવ્યની સ્વાભાવિક ગતિનું કથન કર્યું છે. છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ દ્રવ્ય ગતિશીલ છે. તે જ્યારે જ્યારે ગતિ કરે છે ત્યારે સૂત્રોક્ત કોઈપણ પ્રકારની એક ગતિથી ગતિ કરે, પરંતુ તે પૂર્વ-પશ્ચિમ આદિ શ્રેણી અનુસાર જ ગતિ કરે છે. શ્રેણીથી વિપરીત અર્થાતુ વિશ્રેણીથી ગતિ કરતા નથી. શ્રેણી-અનશ્રેણી-વિશ્રેણી :- શ્રેણીનો અર્થ છે પંક્તિ. આકાશ પ્રદેશોની શ્રેણી બે પ્રકારે થાય છે. (૧)
લોકમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, ઊર્ધ્વ-અઘોદિશામાં પંક્તિ રૂપે અનુશ્રેણી
વિશ્રેણી
આકાશ પ્રદેશો ગોઠવાયેલા છે, તેને અનુશ્રેણી કહે છે. (૨) તે પ્રદેશોની
વિદિશાથી પણ પંક્તિઓ(શ્રેણીઓ) કલ્પી શકાય છે, તેને વિશ્રેણી TTTTTT
કહે છે. જીવ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ અનુશ્રેણીમાં થાય છે
અને પર પ્રયોગથી પુદ્ગલની વિશ્રેણી ગતિ પણ થાય છે પરંતુ અહીં ETTE
સ્વાભાવિક ગતિની અપેક્ષાએ જ કથન છે. જીવોના આવાસ સ્થાન :६१ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णता? गोयमा !तीसणिरयावाससयसहस्सापण्णत्ता। एवंजहा पढमसएपंचमुद्देसए जावअणुत्तरविमाण त्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસો હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રીસ લાખ નરકાવાસો હોય છે. આ રીતે પ્રથમ શતકના પાંચમા ઉદ્દેશક અનુસાર યાવત અત્તર વિમાન પર્યત વિમાનોની સંખ્યા જાણવી. દ્વાદશાંગ ગણિપિટક - ६२ कइविहे णं भंते ! गणिपिडए पण्णत्ते? गोयमा !दुवालसंगेगणिपिडए पण्णत्ते,तं
/
<
X
Page #289
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩ _
૨૩૧]
जहा-आयारो जावदिट्ठिवाओ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ગણિપિટકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ગણિપિટક બાર અંગ રૂપ છે. યથા- આચારાંગ યાવત્ દષ્ટિવાદ. ६३ से किंतंआयारो? आयारेणंसमणाणं णिग्गंथाणं आयास्गोयस्वेणइय सिक्खा भसाअभासा-चरण-करण-जाया माया वित्तीओ आघविज्जति; एवं अंगपरूवणाणिरवसेसं भाणियव्वा जहा णदीए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આચારાંગ કોને કહે છે? અર્થાત્ આચારાંગ સૂત્રમાં શેનું વર્ણન છે? ઉત્તર- હે ગૌતમ! આચારાંગ સૂત્રમાં શ્રમણ નિગ્રંથોનો આચાર, ગૌચરીની વિધિ, વિનયશિક્ષા, ભાષાઅભાષા વિવેક, ચરણસિત્તેરી, કરણસિત્તેરી, સંયમયાત્રા, આહાર માત્રા, આદિ ચારિત્ર ધર્મની પ્રરૂપણા કરી છે. આ રીતે આચારાંગ આદિ સર્વ અંગ સૂત્રોનું પરિચયાત્મક વર્ણન નંદી સૂત્રાનુસાર જાણવું. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રોમાં દ્વાદશાંગીનો પરિચય છે. તેનું વિસ્તૃત વર્ણન નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં છે. ગણિપિટક - ગણિ અર્થાત્ આચાર્યને માટે જે પિટક-પેટી અર્થાત્ મંજૂષા સમાન હોય, તેને ગણિપિટક કહે છે. આચારાંગ આદિ બાર અંગશાસ્ત્રો આચાર્યો માટે જ્ઞાન મંજૂષા રૂપ છે. વિસ્તૃત વર્ણન માટે જુઓ નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્ર. ગતિ આદિનું અલ્પબદુત્વઃ६४ एएसि णं भंते ! णेरइयाणं जाव देवाणं, सिद्धाण य पंचगइसमासेणं कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा? गोयमा ! अप्पाबहुय जहा बहुवत्तव्वयाए, अट्ठगइसमास अप्पाबहुगच । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક યાવતુ દેવ અને સિદ્ધ, આ પાંચ ગતિના જીવોમાં કયા જીવો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના બહુવક્તવ્યતા નામના ત્રીજા પદ અનુસાર આ પાંચ ગતિ સાપેક્ષ અલ્પબદુત્વ છે તથા ત્યાં આઠ ગતિના જીવોની અપેક્ષાએ અલ્પબદુત્વ છે; ત્યાં સુધીનું અલ્પબદુત્વ અહીં પણ જાણવું જોઈએ. ६५ एएसिणं भंते ! सइंदियाणं, एगिदियाणं जाव अणिंदियाण य कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा? गोयमा ! जहा बहुवत्तव्वयाए तहेव ओहियं पयं भाणियव्व, सकाइयअप्पाबहुगतहेव ओहिय भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય, એકેન્દ્રિય યાવત અનિષ્ક્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સુત્રના ત્રીજા બહુ વક્તવ્યતા પદના સઇન્દ્રિય આદિનું ઔદિક અલ્પબદુત્વ અહીં જાણવું જોઈએ. સકાયિક જીવોનું પણ ઔધિક અલ્પબદુત્વ ત્રીજા પદ અનુસાર કહેવું જોઈએ.
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૫
६६ एएसिणंभंते !जीवाणं, पोग्गलाणं जावसव्वपज्जवाण यकयरेकयरहितोअप्पावा बहुयावातुल्लावाविसेसाहियावा? गोयमा !जहा बहुवत्तव्वयाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ અને પુદ્ગલ યાવતું સર્વ પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા “બહુવક્તવ્યતા પદ' અનુસાર જાણવું.
६७ एएसि णं भंते! जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं अबंधगाणं, पुच्छा? गोयमा! जहा बहुवत्तव्वयाए जाव आउयस्स कम्मस्स अबंधगा विसेसाहिया ॥ सेवं મતે સેવા મેતે !! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આયુષ્ય કર્મના બંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા બહુવક્તવ્યતા પદ અનુસાર થાવતુ આયુષ્યકર્મના અબંધક જીવો વિશેષાધિક છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રોમાં ગતિ આદિના અલ્પબદુત્વનું વર્ણન છે. તેના વિસ્તાર માટે પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા બહુવક્તવ્યતા નામના પદનું સૂચન છે. પાંચગતિને અલ્પબદુત્વઃ- સર્વથી થોડા મનુષ્યો છે, તેનાથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી સિદ્ધો અનંતગુણા છે, તેનાથી તિર્યંચો અનંતગુણા છે. આઠ ગતિને અલ્પબહત્વઃ- નરક ગતિ, તિર્યચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવી અને સિદ્ધ, આ આઠ ગતિ છે. તેનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે–(૧) સર્વથી થોડી મનુષ્યાણી છે (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી નૈરિયકો અસંખ્યાતગુણા છે (૪) તેનાથી તિર્યંચાણી અસંખ્યાત ગુણી છે (૫) તેનાથી દેવો અસંખ્યાતગુણા છે (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી છે (૭) તેનાથી સિદ્ધો અનંતગુણા છે (૮) તેનાથી તિર્યંચો અનંતગુણા છે. સાઇકિય આદિન અ૫બહત્વ:- (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે, (૨) તેનાથી ચૌરેન્દ્રિય જીવો વિશેષાધિક છે. (૩) તેનાથી તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૪) તેનાથી બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૫) તેનાથી એકેન્દ્રિય જીવો અનંતગુણા છે, (૬) તેનાથી સઇન્દ્રિય વિશેષાધિક છે. સાયિક જીવોન અલ્પબહત્વ :- (૧) સર્વથી થોડા ત્રસકાયિક જીવો છે, (૨) તેનાથી તેજસ્કાયિક જીવો અસંખ્યાતગુણા છે, (૩,૪,૫) તેનાથી પૃથ્વી, પાણી, વાયુકાયિક જીવો ઉત્તરોત્તર વિશેષાધિક છે, (૬) તેનાથી વનસ્પતિકાયિક જીવો અનંતગુણા છે, (૭) તેનાથી સકાયિક જીવો વિશેષાધિક છે. જીવ, ૫ગલ આદિન અલ્પબહત્વ :- (૧) સર્વથી થોડા જીવો છે, (૨) તેનાથી પુદ્ગલો અનંતગુણા છે, (૩) તેનાથી અદ્ધાસમયો અનંતગુણા છે, (૪) તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે, (૫) તેનાથી સર્વ પ્રદેશો અનંતગુણા છે અને (૬) તેનાથી સર્વ પર્યાયો અનંતગુણા છે. આયુષ્ય કર્મ બંધક આદિ ૧૪ બોલોન અલ્પબહુત :- અહીં (૧) આયુષ્યકર્મ બંધક જીવો, (૨) અબંધક જીવો, (૩) પર્યાપ્ત, (૪) અપર્યાપ્ત, (૫) સુખ (૬) જાગૃત, (૭) સમવહત (૮) અસમવહત,
Page #291
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
૨૩૩]
(૯) શતાવેદક (૧૦) અશાતા વેદક, (૧૧) ઇન્દ્રિયોપયોગયુક્ત, (૧૨) નોઇન્દ્રિયોપયોગયુક્ત, (૧૩) સાકારોપયુક્ત, (૧૪) અનાકારોપયુક્ત; આ ૧૪ બોલોનું અલ્પબદુત્વ છે– (૧) સર્વથી થોડા આયુષ્ય કર્મના બંધક, (૨) તેનાથી અપર્યાપ્ત સંખ્યાતગુણા, આ રીતે ક્રમશઃ (૩) સુપ્તજીવો સંખ્યાતગુણા, (૪) સમવહત સંખ્યાતગુણા (૫) શાતાવેદક સંખ્યાત ગુણા, (૬) ઇન્દ્રિયોપયુક્ત જીવો સંખ્યાતગુણા, (૭) અનાકારોપયોગી સંખ્યાતગુણા, (૮) સાકારોપયોગી સંખ્યાતગુણા, (૯) નોઇન્દ્રિયોપયુક્ત જીવો વિશેષાધિક, (૧૦) અશાતવેદક જીવો વિશેષાધિક, (૧૧) અસમવહત વિશેષાધિક, (૧૨) જાગૃત જીવો વિશેષાધિક, (૧૩) પર્યાપ્ત જીવો વિશેષાધિક, (૧૪) આયુષ્યકર્મના અબંધક જીવો વિશેષાધિક છે.
શતક-રપ/૩ સંપૂર્ણ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપઃ ઉદ્દેશક-૪| RORRED સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં વિવિધ પ્રકારે કૃતયુગ્મ આદિ ચાર યુગ્મ અને પરમાણુ આદિમાં સકંપતા, નિષ્કપતા તથા તેના અલ્પબદુત્વનું કથન છે.
જેની સંખ્યા નિયત હોય, જે રાશિમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન થતું ન હોય અને જે રાશિ આઠમા અનંતમાં સમાવેશ પામે તે રાશિ કૃતયુગ્મ જ હોય છે. જેમ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના પ્રદેશો. જેની સંખ્યામાં વધઘટ થતી હોય તેમાં ચારમાંથી કોઈપણ યુગ્મરાશિ ઘટિત થાય છે. જેમ કે ૨૪ દંડકના જીવો. છ દ્રવ્યમાં કૃતયુગ્મ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે ત્રણે એક દ્રવ્ય રૂપ હોવાથી કલ્યોજ છે. જીવાસ્તિકાય અને અદ્રાસમય કાલ નિયત અનંત દ્રવ્ય રૂપ હોવાથી કૃતયુગ્મ છે. પગલાસ્તિકાય અનંત દ્રવ્ય રૂપ છે. તે ચારમાંથી કોઈપણ યુગ્મ રૂપ છે.
પ્રદેશની અપેક્ષાએ સર્વ દ્રવ્ય કતયુગ્મ છે. કારણ કે પ્રત્યેક દ્રવ્યના પ્રદેશો નિયત રૂપે અસંખ્યાત કે અનંત છે છ દ્રવ્યની અવગાઢતામાં કુતયુગ્માદિ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોક પ્રમાણ; આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ; જીવ અને પુદ્ગલ પણ લોકમાં જ હોવાથી તેનું અવગાઢ ક્ષેત્ર લોક પ્રમાણ અને અદ્ધાસમય (વ્યવહાર કાલ) અઢી દ્વીપ પ્રમાણ અવગાઢ છે. તે પ્રત્યેકના સ્થાન નિયત છે તેથી તે દ્રવ્ય અને પ્રદેશના અવગાઢ ક્ષેત્ર કયુમ્મરૂપ છે. રત્નપ્રભા આદિ સાત નરક પૃથ્વી, ૧૨ દેવલોક, ઈષતુપ્રભારા પૃથ્વી આદિ સ્થાનો પણ શાશ્વત હોવાથી નિશ્ચિત પ્રદેશાવગાઢ છે તેથી તેના અવગાઢ પ્રદેશો પણ કૃતયુગ્મ છે. જીવ દ્રવ્યમાં કુતયુગ્માદિ :- એક જીવ કલ્યોજ છે. અનેક સ્વતંત્ર જીવોની અપેક્ષાએ અનેક કલ્યો અને સમ્મિલિત અપેક્ષાએ અનંત જીવરાશિ નિયત હોવાથી કતયુગ્મ છે. આ સ્વતંત્ર અને સમ્મિલિત અપેક્ષાઓ માટે શાસ્ત્રકારે વિધાનાદેશ અને ઓવાદેશ શબ્દપ્રયોગ કર્યો છે. ઓઘાદેશમાં– સમુચ્ચય રૂપે સર્વ જીવોનું કથન થાય અને વિધાનાદેશમાં– સ્વતંત્ર રૂપે એક-એક જીવોનું કથન થાય છે. જીવ દ્રવ્યની અવગાઢતામાં કતયુગ્માદિ -એક જીવના આત્મપ્રદેશો કૃતયુગ્મ છે પરંતુ તેની અવગાહના શરીર પ્રમાણ હોય છે. શરીરની અવગાહના અનુસાર એક જીવના અવગાઢ પ્રદેશો કોઈપણ એક યુગ્મ રૂપ હોય છે. જીવ દ્રવ્યની સ્થિતિમાં કતયુગ્માદિ :- એક કે અનેક જીવો ઓઘાદેશ અને વિધાનાદેશથી કુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. કારણ કે જીવની સ્થિતિ ત્રિકાલ શાશ્વત છે. નૈરયિક આદિ ૨૪ દંડકના એક જીવોમાં કોઈપણ એક યુગ્મ, અનેક જીવોમાં ઓઘાદેશથી કોઈપણ એક યુગ્મ અને વિધાનાદેશથી ચારે યુગ્મરૂપ હોય છે. જીવ દ્રવ્યની વર્ણાદિ પર્યાયોમાં કૃતયુગ્માદિ – જીવ અરૂપી છે પરંતુ તેના શરીરની અપેક્ષાએ તેમાં
Page #293
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
| ૨૩૫ |
વર્ણાદિનું કથન છે. તેના શરીર પ્રમાણે વર્ણાદિમાં પરિવર્તન થાય છે. તેથી તેમાં કોઈપણ એક યુગ્મ હોય છે. જ્ઞાનાદિ પર્યાયોમાં કૃતયુગ્માદિ – મતિજ્ઞાનાદિના અનંત પર્યવો છે. એક જીવની અપેક્ષાએ કોઈપણ એક યુગ્મ, અનેક જીવોની અપેક્ષાએ ઓઘાદેશથી એક યુગ્મ, વિધાનાદેશથી ચારે યુગ્મ હોય છે. કેવલજ્ઞાન દર્શનના પર્યવો અનંત છે. તે ક્ષાયિક જ્ઞાન હોવાથી તેના પર્યવો એક સમાન હોય છે. તેમાં પરિવર્તન થતું નથી. તેથી તે પર્યવો કૃતયુગ્મ રૂપ છે. જીવ દ્રવ્યમાં સકપતા-નિષ્કપતા - સંસારી જીવોમાં શૈલેશી અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સર્વ જીવો સકંપ હોય છે. શૈલેશી અવસ્થામાં તે નિષ્કપ હોય છે. સિદ્ધ થવાના પ્રથમ સમયે ગતિક્રિયા થતી હોવાથી અનંતર સિદ્ધ સર્વ સકંપ અને પરંપર સિદ્ધ નિષ્કપ હોય છે.
સંસારી જીવો કયારેક દેશકંપ અને કયારેક સર્વકંપ હોય છે. જ્યારે વિગ્રહગતિમાં ઈલિકાગતિથી જાય ત્યારે દેશકંપ અને દડાની જેમ સર્વાત્મપ્રદેશોથી ઉત્પત્તિ સ્થાનમાં જાય ત્યારે તે સર્વકંપ હોય છે. અન્ય સમયે પણ જીવ કયારેક(શરીર અને અંગોપાંગની અપેક્ષાએ) દેશકંપ હોય છે અને કયારેક સર્વકંપ હોય છે.
આ લોકમાં પરમાણ, દ્ધિપ્રદેશી આદિ અનંત પ્રદેશી અંધ અનંતાનંત છે. તે જ રીતે એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્ય પ્રદેશાવગાઢ સુધી, એક સમયથી લઈને અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા; એક ગુણકાળાથી લઇને અનંતગુણ કાળા સુધીના પગલો અનંતાનંત છે. સૂત્રકારે વિવિધ પ્રકારે તેના અલ્પબહુત્વનું તથા તેમાં કૃતયુગ્મ આદિનું કથન કર્યું છે. પુદ્ગલ દ્રવ્યમાં સાદ્ધ-અનÁ :- પરમાણુ પુદ્ગલ, ત્રિપ્રદેશી, પંચપ્રદેશી આદિ વિષમ સંખ્યક(એકી સંખ્યક) પુદ્ગલોના સમાન ભાગ થતા નથી, તેથી તે અનóછે અને દ્ધિપ્રદેશી, ચતુષ્પદેશી આદિ સમસંખ્યક પુદ્ગલો સાદ્ધ છે. પુદ્ગલ દ્રવ્યમાં સકપતા નિષ્કપતા - પરમાણુ પુદ્ગલ અપ્રદેશી છે. તેમાં સકંપ અથવા નિષ્કપ બેમાંથી કોઈપણ એક અવસ્થા હોય છે. દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં કયારેક એક ભાગમાં, કયારેક સર્વ ભાગમાં કંપન થાય છે અને કયારેક તનિષ્કપ હોય છે તેથી તે સર્વધોમાં સર્વકંપ, દશકંપ અને નિષ્કપ, આ ત્રણ અવસ્થામાંથી કોઈપણ અવસ્થા સંભવે છે. પુદ્ગલ દ્રવ્યમાં સર્વકંપ કે દેશકંપની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની અને નિષ્કપની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાલની હોય છે. બહુવચનની અપેક્ષાએ પરમાણુ અને સ્કંધોમાં સકંપ અને નિષ્કપ બંને અવસ્થા શાશ્વત છે. સકપનિષ્કપનું અંતર - સકંપતાનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાલનું છે અને નિષ્કપતાનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું છે. સુચક પ્રદેશ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આઠ-આઠ રુચક પ્રદેશ-મધ્યપ્રદેશ છે. જે આઠ આકાશપ્રદેશ પર રહે છે, દરેક જીવના પણ આઠ રુચકપ્રદેશ હોય છે, તે શરીરની અપેક્ષાએ સંકોચ અને વિસ્તાર થતો હોવાથી ક્યારેક એક,બે,ત્રણ,ચાર, પાંચ કે છ પ્રદેશ પર પણ રહે છે. તથા પ્રકારના સ્વભાવે તે સાત આકાશપ્રદેશ પર રહેતા નથી. પુદ્ગલ સ્કંધ જોડાતા વિખેરાતા રહે છે, તેથી તેના ચકપ્રદેશનું કથન નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપ: ઉદ્દેશક-૪
યુગ્મ
જીવોમાં કૃતયુગ્માદિઃ| १ कइ णं भंते ! जुम्मा पण्णत्ता ? गोयमा ! चत्तारि जुम्मा पण्णत्ता,तं जहाकडजुम्मे जावकलिओगे। सेकेणटेणंभंते! एवं कुच्चइ ? गोयमा !एवंजहा अट्ठारसमसए चउत्थे उद्देसए तहेव जावसे तेणटेणं गोयमा ! एवं वुच्चइ।। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! યુગ્મ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! યુગ્મ(રાશિ)ના ચાર પ્રકાર છે, યથા– કૃતયુગ્મ યાવત કલ્યોજ. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ચાર યુગ્મ છે? ઉત્તર-હે ગૌતમ! શતક–૧૮૪ અનુસાર તે યુગ્મોના અર્થ જાણવા યાવત્ તે કારણે હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે. | २ रइयाणं भंते !कइ जुम्मा पण्णत्ता? गोयमा ! चत्तारि जुम्मा पण्णत्ता,तंजहाकडजुम्मे जावकलिओगे। सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा ! अट्ठोतहेव । एवं जाववाउकाइयाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાં કેટલા યુગ્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ચાર યુમ છે, યથા– કૃતયુગ્મ યાવત કલ્યો. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકોમાં ચાર યુગ્મ છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ (શતક–૧૮૪ પ્રમાણે) જાણવું. આ જ રીતે વાત વાયુકાયિક જીવો પર્યત જાણવું. | ३ वणस्सइकाइयाणं भंते ! पृच्छा? गोयमा !वणस्सइकाइया सिय कडजुम्मा, सिय तेओगा,सियदावरजुम्मा,सिय कलिओगा। सेकेणटेणं भंते !एवंकुच्चइ-वणस्सइकाइया जावकलिओगा?गोयमा !उववायंपडुच्च । सेतेणटेणतचेव । बेदियाणजहाणेरइयाण। एवं जाववेमाणियाणं, सिद्धाणं जहा वणस्सइकाइयाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવોમાં કેટલા યુગ્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ! વનસ્પતિકાયિક જીવો કદાચિત્ કૃતયુગ્મ કદાચિત્ સ્ત્રોજ, કદાચિત્ દ્વાપરયુગ્મ અને કદાચિત્ કલ્યોજ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વનસ્પતિકાયિક જીવો કૃતયુગ્મ વાવનું કલ્યોજ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપપાત (જન્મ)ની અપેક્ષાએ આ પ્રમાણે કહ્યું છે કે વનસ્પતિકાયિક જીવો કૃતયુગ્મ થાવત કલ્યોજ હોય છે. બેઇન્દ્રિયોનું કથન નૈરયિકોની સમાન જાણવું. આ જ રીતે વૈમાનિકો પર્યત જાણવું. સિદ્ધોનું કથન વનસ્પતિકાયિક જીવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોની અને સિદ્ધ જીવોની રાશિનું કથન ચાર પ્રકારના યુમની
Page #295
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૪
[ ૨૩૭]
અપેક્ષાએ કર્યું છે.
વનસ્પતિકાયિક જીવોને અને સિદ્ધોને છોડીને શેષ સર્વ દંડકના જીવો અસંખ્યાતા છે. તેમાં જન્મ-મરણની અપેક્ષાએ વધઘટ થયા કરે છે તેથી તે સર્વ જીવોમાં કયુગ્મ આદિ ચારે યુમરાશિ પ્રાપ્ત થાય છે. વનસ્પતિકાયિક જીવો અનંત છે. તે સ્વાભાવિક રૂપે કૃતયુગ્મ જ હોય છે. તેમ છતાં બીજી ગતિમાંથી આવીને વનસ્પતિમાં એક, બે ઇત્યાદિ જીવો ઉત્પન્ન થાય છે, તેથી તે જીવો કૃતયુગ્મ આદિ ચારે રાશિરૂપ હોય છે. સર્વ જીવો મરણની અપેક્ષાએ પણ કૃતયુગ્માદિ ચારે રાશિરૂપ હોય છે. પરંતુ, તેની અહીં વિવક્ષા નથી. સિદ્ધ જીવો અનંત છે. તેમાં પણ સિદ્ધ થવાની અપેક્ષાએ ચારે રાશિ સંભવિત છે. છ દ્રવ્યમાં દ્રવ્ય અને પ્રદેશથી કૃતયુગ્માદિ - |४ कइविहाणं भंते ! सव्वदव्वा पण्णता? गोयमा !छविहा सव्वदव्वा पण्णत्ता,तं जहा-धम्मत्थिकाए अधम्मत्थिकाए जावअद्धासमए । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! સર્વદ્રવ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! સર્વદ્રવ્યના છ પ્રકાર છે, યથા– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ અદ્ધાસમય-કાલ. | ५ धम्मत्थिकाए णं भंते ! दव्वट्ठयाए किं कडजुम्मे जावकलिओगे? गोयमा !णो कडजुम्मे,णोतेयोए,णोदावरजुम्मे,कलिओगे। एवं अहम्मत्थिकाएवि,एवंआगासत्थिकाए વિલા ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય, દ્રવ્યથી શું કતયુગ્મ યાવત કલ્યોજરૂપ છે? ઉત્તર- હે ગૌતમ! ધર્માસ્તિકાય, દ્રવ્યથી કૃતયુગ્મ નથી, વ્યોજ નથી અને દ્વાપરયુગ્મ પણ નથી, પરંતુ કલ્યોજ રૂપે છે. આ રીતે અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય પણ જાણવા જોઈએ. |६ जीवत्थिकाए णं भंते ! पुच्छा? गोयमा ! कडजुम्मे, णो तेओए, णो दावरजुम्मे, णो कलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાય, દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! જીવાસ્તિકાય, દ્રવ્યથી કૃતયુગ્મ છે પરંતુ વ્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. |७ पोग्गलत्थिकाए णं भंते !पुच्छा? गोयमा ! सिय कडजुम्मे जावसिय कलिओगे। अद्धासमए जहा जीवत्थिकाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાય, દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ યાવતુ કદાચિત્ કલ્યોજ પણ હોય છે. અદ્ધાસમયનું કથન જીવાસ્તિકાયની સમાન છે.
८ धम्मत्थिकाए णं भंते ! पएसट्ठयाए किं कडजुम्मे, पुच्छा? गोयमा !कडजुम्मे, णो तेओए, णोदावरजुम्मे, णो कलिओगे। एवं जावअद्धासमए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય, પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
ગૌતમ ! કૃતયુગ્મ છે, પરંતુ જ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. આ જ રીતે અટ્ઠાસમય પર્યંત જાણવું.
વિવેચન -
છે
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યથી અને પ્રદેશથી છ દ્રવ્યોનું કૃતયુગ્મ આદિ સંખ્યારૂપે નિરૂપણ છે. દ્રવ્યથી :— ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય, આ ત્રણે દ્રવ્યો, દ્રવ્યથી એક દ્રવ્યરૂપ તેથી તે કલ્યોજ રૂપ છે. જીવ દ્રવ્ય અનંત છે, તે કૃતયુગ્મરૂપ છે. જીવોની પર્યાયમાં પરિવર્તન થવા છતાં જીવોની રાશિ નિયત છે. તેની સંખ્યામાં વધઘટ થતી નથી. જે દ્રવ્ય કે પ્રદેશોની રાશિનિયત હોય તે સ્વભાવિકરૂપે કૃતયુગ્મ રાશિરૂપ જ હોય છે.
૨૩૮
પુદ્ગલ દ્રવ્ય અનંત છે. તેમાં પરમાણુ, દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી યાવત્ અનંતપ્રદેશી કંધો અનંત છે. સંઘાત અને ભેદથી તેમાં પરિવર્તન થયા જ કરે છે. ક્યારેક પરમાણુ, સ્કંધ રૂપ અને ક્યારેક સ્કંધ, પરમાણુ રૂપે પરિણત થઈ જાય છે. આ રીતે પુદ્ગલ પરમાણુ કે સ્કંધોની સંખ્યા અનંત હોવા છતાં તે અનંતતા અનિશ્ચિત છે તેથી તેમાં ચારે રાશિ ઘટી શકે છે.
પ્રદેશથી :– સર્વ દ્રવ્યો પ્રદેશથી કૃતયુગ્મ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો, આકાશાસ્તિકાયના અનંત પ્રદેશો અને અહ્વા કાલના અનંત સમયો કૃતયુગ્મરૂપ છે.
પ્રત્યેક જીવ દ્રવ્યોમાં જન્મ-મરણાદિની અપેક્ષાએ અને પ્રત્યેક પુદ્ગલ દ્રવ્યોમાં સંઘાત અને ભેદની અપેક્ષાએ પરિવર્તન થયા કરે છે. તેમ છતાં સંપૂર્ણ જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયમાં એક પણ પ્રદેશની હાનિ-વૃદ્ધિ થતી નથી અર્થાત્ સર્વ જીવોના આત્મપ્રદેશો તથા સર્વ સ્કંધોના પ્રદેશો અને પરમાણુ પુદ્ગલ લોકમાં નિશ્ચિત છે તેની સંખ્યા હંમેશાં તેટલી જ રહે છે. તેથી તે બંને અસ્તિકાયના પ્રદેશો પણ કૃતયુગ્મ છે. છ દ્રવ્યોનું દ્રવ્ય અને પ્રદેશથી અલ્પબહુત્વ :
९ एएसि णं भंते! धम्मत्थिकाय अधम्मत्थिकाय जाव अद्धासमयाणं दव्वट्टयाए, पुच्छा? गोयमा ! एएसि णं अप्पाबहुगं जहा बहुवत्तव्वयाए तहेव णिरवसेसं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ અહ્વાસમય, તેમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા બહુવક્તવ્યતા પદ અનુસાર આ સર્વનું અલ્પબહુત્વ જાણવું.
વિવેચનઃ
પ્રજ્ઞાપના સૂત્રાનુસાર તેનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે– દ્રવ્યથી– ધર્માસ્તિકાય આદિ ત્રણે દ્રવ્ય એક એક દ્રવ્ય રૂપ હોવાથી દ્રવ્યાર્થ રૂપે પરસ્પર તુલ્ય છે અને સર્વથી અલ્પ છે. તેનાથી જીવાસ્તિકાય દ્રવ્યો અનંતગુણા છે. તેનાથી પુદ્ગલાસ્તિકાય અને અહ્વાસમય ઉત્તરોત્તર અનંતગુણા છે.
પ્રદેશથી ઃ— ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાત છે, સર્વથી થોડા છે અને પરસ્પર તુલ્ય છે. તેનાથી જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અહ્રાસમય અને આકાશસ્તિકાયના પ્રદેશો ઉત્તરોત્તર અનંતગુણા છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
| ૨૩૯ |
છ દ્રવ્યોમાં દ્રવ્યાપેક્ષયા અને પ્રદેશાપેક્ષયા અલ્પબદુત્વઃ
ધર્માસિ | અધર્માસ્તિ | આકાશાસ્તિ | જીવાસ્તિ પુદ્ગલાસ્તિ | કાલ દ્રવ્યથી | ૧ | ૧ | ન સર્વથી થોડા | ૨ અનંતગુણા | ૩ અનંતગુણા | ૪ અનંતગુણા | પ્રદેશથી | ૧ | ૧ | ૫ અનંતગુણ | ર અનંતગુણા | ૩ અનંતગુણા |૪ અનંતગુણા
* ઉપરોક્ત અલ્પબદુત્વ ક્રમાંક પ્રમાણે છે. * દ્રવ્યથી અને પ્રદેશથી બંને ભિન્ન ભિન્ન છે. છ દ્રવ્યોની અવગાઢતામાં કૂતયુગ્મ આદિ - |१० धम्मत्थिकाएणंभते ! किं ओगाढे, अणोगाढे? गोयमा !ओगाढे,णोअणोगाढ । ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! ધર્માસ્તિકાયદ્રવ્ય, શું અવગાઢ(આશ્રિત) છે કે અનવગાઢ છે? ઉત્તરહે ગૌતમ! અવગાઢ છે, અનવગાઢ નથી. | ११ जइ भंते ! ओगाढे-किं संखेज्जपएसोगाढे, असंखेज्जपएसोगाढे, अणंतपएसोगाढे? गोयमा !णो सखेज्जपएसोगाढे, असखेज्जपएसोगाढे, णो अणतपएसोगाढे। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જો ધર્માસ્તિકાય અવગાઢ છે, તો શું સંખ્યાત પ્રદેશાવગાઢ છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ છે કે અનંત પ્રદેશાવગાઢ છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશાવગાઢ નથી અને અનંત પ્રદેશાવગાઢ પણ નથી પરંતુ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. |१२ जइभते !असंखेजपएसोगाढे-किंकडजुम्मपएसोगाढे,पुच्छा?गोयमा !कडजुम्म पएसोगाढे, णोतेओगपएसोगाढे, णोदावरजुम्मपएसोगाढे, णो कलिओगपएसोगाढे। एवं अधम्मत्थिकाएवि । एवं आगासत्थिकाए वि। जीवत्थिकाए ,पुगलत्थिकाए, अद्धासमए एवं चेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો ધર્માસ્તિકાયદ્રવ્ય, અસંખ્યાત પ્રદેશાવગાઢ છે, તો કૃતયુમ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યો પ્રદેશાવગાઢ નથી. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય પણ જાણવા. |१३ इमाणं भंते ! रयणप्पभा पुढवी किं ओगाढा, अणोगाढा? गोयमा ! जहेव धम्मत्थिकाए । एवं जावअहेसत्तमा । सोहम्मे एवं चेव । एवं जावईसिपब्भारा पुढवी। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું અવગાઢ છે કે અનવગાઢ ? ઉત્તર-હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીનું સર્વ કથન ધર્માસ્તિકાયની સમાન છે. આ રીતે યાવત્ અધસપ્તમ પૃથ્વી પર્યત જાણવું તથા સૌધર્મ દેવલોકમાં પણ આ જ રીતે છે તેમજ ઈષતુપ્રાસ્મારા પૃથ્વી પર્યત પણ આ જ રીતે જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ દ્રવ્યોની અવગાઢતામાં કૃતયુગ્મ આદિ રાશિનું નિરૂપણ છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી ભગવતી સૂત્ર-૫
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ અનંત પ્રદેશાવગાઢ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યો પણ લોકમાં જ હોવાથી લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશાવગાઢ છે. અદ્ધા સમયવ્યવહારકાલ) મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ અસંખ્ય પ્રદેશાવગાઢ છે.
રત્નપ્રભા આદિ સાત નરક પૃથ્વી, ૧૨ દેવલોક આદિ ઈષ~ાભારાપુથ્વી પર્વતના પ્રત્યેક સ્થાનો અસંખ્ય પ્રદેશાવગાઢ છે.
પ્રત્યેક દ્રવ્ય તેમજ ઉપરોક્ત પ્રત્યેક સ્થાન શાશ્વત હોવાથી તેના અવગાઢ પ્રદેશો પણ શાશ્વત છે, તેમાં પરિવર્તન થતું નથી; તેના અવગાઢ પ્રદેશો નિયત છે. તેથી સૂત્રોક્ત સર્વ દ્રવ્યો અને સર્વ સ્થાનો ગોળાકાર હોવાથી તેના અવગાઢ પ્રદેશોની સંખ્યા સ્વભાવથી કૃતયુમ છે. તેમાં પરિવર્તન થતું નથી. જીવોમાં દ્રવ્ય-પ્રદેશથી કૃતયુગ્માદિ - १४ जीवेणं भंते ! दव्वट्ठयाए किं कडजुम्मे, पुच्छा ? गोयमा ! णो कडजुम्मे, णो तेओगे, णो दावरजुम्मे, कलिओगे। एवंणेरइए वि, एवं जावसिद्धे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક જીવ દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! એક જીવ કતયુગ્મ, ચોજ કે દ્વાપરયુગ્મ નથી પરંતુ તે કલ્યોજ છે. આ જ રીતે એક નૈરયિક પણ કલ્યોજ છે. આ જ રીતે એક સિદ્ધ પર્યત જાણવું. १५ जीवाणं भंते ! दबट्ठयाए किंकडजुम्मा, पुच्छा? गोयमा ! ओघादेसेणंकडजुम्मा, णोतेओगा,णोदावरजुम्मा,णो कलिओगा। विहाणादेसेणंणो कडजुम्मा,णोतेओगा, ગોદાવરકુના, તિઓr I ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો દ્રવ્યથી શું કતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જીવો સર્વ સામાન્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે, પરંતુ ચોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી અને પ્રત્યેકની અપેક્ષાએ કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી પરંતુ કલ્યોજ છે. १६ णेरइया णं भंते !दव्वट्ठयाए, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जाव सिय कलिओगा। विहाणादेसेणंणो कडजुम्मा,णोतेओगा,णोदावरजुम्मा,कलिओगा। एवं जावसिद्धा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવો દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! સર્વ સામાન્યની અપેક્ષાએ કદાચિતુ કતયુગ્મ છે યાવતુ કદાચિત્ કલ્યોજ છે અને પ્રત્યેકનૈરયિકની અપેક્ષાએ કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી પરંતુ અનેક કલ્યોજ છે. આ રીતે સિદ્ધ જીવો પર્યત જાણવું. १७ जीवे णं भंते ! पएसट्ठयाए किं कडजुम्मे, पुच्छा? गोयमा ! जीवपएसे पडुच्च कडजुम्मे, णोतेओगे, णोदावरजुम्मे, णो कलिओगे। सरीरपएसे पडुच्च सिय कडजुम्मे जाव सिय कलिओगे। एवं जाववेमाणिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક જીવ દ્રવ્ય અને પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર
Page #299
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૪
ગૌતમ ! એક જીવ પ્રદેશોની અપેક્ષાએ કૃતયુગ્મ છે, પરંતુ જ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી તથા શરીર પ્રદેશોની અપેક્ષાએ કદાચિત્ કૃતયુગ્મ છે યાવત્ કદાચિત્ કલ્યોજ હોય છે. આ રીતે વૈમાનિક પર્યંત જાણવું. છે ૨૮ સિદ્ધે ” ભંતે! પËકયા િઙનુમ્મે, પુચ્છા ? નોયમા ! ડઝુમે; ખો તેઓને, ખો વાવરવુમ્મે, ગો જિઓને ।
૨૪૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક સિદ્ધ, આત્મપ્રદેશોથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! એક સિદ્ધ આત્મપ્રદેશોથી કૃતયુગ્મ છે, પરંતુ જ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. શરીર ન હોવાથી તેમાં શરીરની અપેક્ષાનું કથન નથી.
१९ जीवाणं भंते! पट्टयाए किं कडजुम्मा, पुच्छा । गोयमा ! जीवपएसे पडुच्च ओघादेसेण वि विहाणादेसेण वि कडजुम्मा, णो तेओगा, जो दावरजुम्मा, जो कलिओगा । ખો सरीरपएसे पडुच्च ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा, विहाणादेसेणंकडजुम्मा वि जावकलिओगा वि । एवं णेरइया वि । एवं जाव वेमाणिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક જીવો પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! જીવો આત્મપ્રદેશોની અપેક્ષાએ ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે; જ્યોજ, દ્વાપર- યુગ્મ અને કલ્યોજ નથી. શરીરપ્રદેશોની અપેક્ષાએ ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ છે યાવત્ કદાચિત્ કલ્યોજ છે અને વિધાનાદેશથી મૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ જ રીતે નૈરિયકનું કથન પણ કરવું જોઈએ. આ જ રીતે વૈમાનિક પર્યંત જાણવું જોઈએ.
२० | सिद्धाणं भंते! पएसट्टयाए किं कडजुम्मा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं वि विहाणादेसेण वि कडजुमा; णो तेओगा, णो दावरजुम्मा, णो कलिओगा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક સિદ્ધો પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધો ના પ્રદેશો સર્વ સામાન્યની અપેક્ષાએ અને પ્રત્યેક સિદ્ધની અપેક્ષાએ કૃતયુગ્મ છે, તે જ્યોજ દ્વાપર યુગ્મ કે કલ્યોજ નથી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યથી અને પ્રદેશથી એકવચન અને બહુવચનની અપેક્ષાએ જીવ દ્રવ્યમાં કૃતયુગ્મ આદિ ભેદનું નિરૂપણ કર્યું છે.
દ્રવ્યથી :– જીવ, દ્રવ્યની અપેક્ષાએ એક દ્રવ્યરૂપ છે તેથી તે કલ્યોજ છે. ઓઘાદેશથી એટલે અનેક જીવોની અપેક્ષાએ જીવ દ્રવ્ય અવસ્થિત અનંત છે અને તે અનંત સંખ્યા સ્વભાવિક રીતે મૃતયુગ્મ છે. વિધાનાદેશથી એટલે પ્રત્યેક જીવની અપેક્ષાએ તે પ્રત્યેક જીવ એક-એક હોવાથી કલ્યોજ છે.
૨૪ દંડકના જીવોમાં જન્મ-મરણની અપેક્ષાએ તેની સંખ્યામાં વધઘટ થયા જ કરે છે તેથી ઓઘાદેશથી– તેની સર્વ સામાન્ય સંખ્યામાં ચારમાંથી કોઈપણ રાશિ ઘટી શકે છે. વિધાનાદેશથી– પ્રત્યેક જીવની અપેક્ષાએ તે કલ્યોજ રૂપ છે. સિદ્ધોની રાશિમાં વૃદ્ધિ થયા કરે છે તેથી તેમાં પણ ચારમાંથી કોઈ રાશિ ઘટિત થઈ શકે છે. પ્રત્યેક સિદ્ઘની અપેક્ષાએ તે કલ્યોજ છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ર |
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રદેશથી - પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અવસ્થિત અસંખ્યાતા છે અને સર્વ જીવોના આત્મપ્રદેશો પણ અવસ્થિત અનંત છે. આ રીતે એક કે અનેક જીવોની અપેક્ષાએ આત્મપ્રદેશો નિયત હોવાથી કૃતયુગ્મ છે. ૨૪ દંડકના જીવો અને સિદ્ધોમાં પણ આત્મ પ્રદેશો નિયત હોવાથી કૃતયુગ્મ જ છે.
શરીરમાં સંઘાત અને ભેદથી પરિવર્તન થતું રહે છે તેથી સમુચ્ચય જીવ અને એક કે અનેક જીવોના શરીર પ્રદેશોમાં ચાર રાશિમાંથી કોઈપણ એક રાશિ હોય છે. સિદ્ધો અશરીરી હોય છે. જીવોમાં અવગાહનાની અપેક્ષાએ કૃતયુગ્માદિ:२१ जीवेणं भंते ! किं कडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा ! सिय कडजुम्मपएसोगाढे जावसिय कलिओगपएसोगाढे । एवं जावसिद्धे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! જીવ કદાચિત કુતયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે યાવત કદાચિતુ કલ્યોજ પ્રદેશાવગાઢ થાય છે. આ રીતે સિદ્ધ પર્યત જાણવું. २२ जीवाणंभंते ! किंकडजुम्मपएसोगाढा,पुच्छा?गोयमा !ओघादेसेणंकडजुम्मपए सोगाढा,णोतेओगपएसोगाढा,णोदावरपएसोगाढा,णोकलिओगपएसोगाढा । विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि जावकलिओगपएसोगाढा वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ ! અનેક જીવો સર્વ સામાન્યની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. પ્રત્યેકની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ હોય છે. २३ रइयाणं भंते ! किंकडजुम्मपएसोगाढा, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मपएसोगाढा जावसियकलिओगपएसोगाढा। विहाणादेसेणंकडजुम्मपएसोगाढा वि जावकलिओगपएसोगाढा वि। एवंएगिदियसिद्धवज्जासवेवि। सिद्धएगिदिया यजहा નીવા.. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરિયકો શું કૂતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે સર્વ સામાન્યાપેક્ષયા કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ભાવતુ કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. પ્રત્યેક જીવની અપેક્ષાએ તે કૂતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. આ જ રીતે એકેન્દ્રિયો અને સિદ્ધોને છોડીને સર્વ જીવોનું કથન કરવું. સિદ્ધ અને એકેન્દ્રિય જીવોનું કથન સમુચ્ચય જીવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની અવગાહનામાં કૃતયુગ્મ આદિ ચાર રાશિનું નિરૂપણ છે. પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાતા છે. તે રાશિ નિશ્ચિત અને નૃતયુગ્મ રૂપ છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૪
૨૪૩ |
જીવ તેને પ્રાપ્ત થયેલા શરીરમાં અવગાહન કરે છે. તેથી પ્રત્યેક સંસારી જીવોની તે શરીર અવગાહનાના આધારે તેમાં કૃતયુગ્માદિ ચારેય રાશિ સંભવિત છે.
- ૨૪ દંડકના તેમજ સિદ્ધના પ્રત્યેક જીવો કદાચિત્ કતયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચિત્ ોજ પ્રદેશાવગાઢ, કદાચિતુ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચિતુ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે, કારણ કે પ્રત્યેક જીવના શરીરની અવગાહના અને સિદ્ધની અવગાહના ભિન્ન-ભિન્ન હોય છે.
અનેક જીવોની પૃચ્છામાં સર્વ સામાન્ય જીવો અને એકેન્દ્રિય જીવો લોક વ્યાપ્ત હોવાથી કતયુગ્મ હોય છે.
પાંચ સ્થાવરને છોડીને ૧૯ દંડકના સર્વ સામાન્ય જીવોમાં સર્વ સામાન્યની અપેક્ષાએ શરીર અવગાહિત પ્રદેશો ચાર રાશિમાંથી કોઈપણ રાશિ પ્રમાણ હોય છે. સિદ્ધોનું અવગાહન સ્થાન સિદ્ધ ક્ષેત્ર કૃતયુગ્મ પ્રદેશાત્મક છે, તેથી સર્વ સામાન્યની અપેક્ષાએ સિદ્ધોના અવગાઢ પ્રદેશ કૃતયુગ્મ રાશિ પ્રમાણ જ નિયત છે. આ રીતે બંને પ્રકારના જીવોના અવગાહન સ્થાન નિયત હોવાથી તે કૃતયુગ્મ રૂપ જ છે.
વિધાનાદેશથી– એક-એક જીવની અપેક્ષાએ અનેક જીવોમાં ચારે રાશિ ઘટી શકે છે. જીવોની સ્થિતિમાં કૃતયુગ્માદિ - २४ जीवेणं भंते ! किं कडजुम्मसमयट्ठिईए, पुच्छा? गोयमा !कडजुम्मसमयट्ठिईए, णोतेओगसमयट्टिईया,णोदावरसमयट्ठिईया,णो कलिओगसमयट्ठिईए। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! એક જીવ શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ ! એક જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે, પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ સમયની સ્થિતિવાળો નથી. २५ णेरइएणं भते ! पुच्छा?गोयमा !सियकडजुम्मसमयट्ठिईए जावसिय कलिओग समयट्ठिईए । एवं जाववेमाणिए । सिद्धे जहा जीवे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ કતયુગ્મ સમયની સ્થિતિવાળો છે યાવતુ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળો છે, આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું. સિદ્ધનું કથન સામાન્ય જીવની સમાન છે. २६ जीवाणंभते!पुच्छा? गोयमा!ओघादेसेण विविहाणादेसेण विकडजुम्मसमयट्ठिईया, णोतेओगसमयट्टिईया,णोदावरसमयट्टिईया, णो कलिओगसमयट्टिईया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ઓઘાદેશ અને વિધાનાદેશથી જીવો કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ સમયની સ્થિતિવાળા નથી. |२७ णेरइयाणं भंते ! पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयट्ठिईया जाव सिय कलिओगसमयट्टिईया वि । विहाणादेसेणंकडजुम्मसमयट्ठिईया वि जावकलिओग
Page #302
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
समयट्टिईया वि । एवं जाववेमाणिया। सिद्धा जहा जीवा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો શું કતયુગ્મ સમયની સ્થિતિવાળા છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા યાવતુ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ યાવત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ છે. આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું. સિદ્ધ જીવોનું કથન સામાન્ય જીવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની સ્થિતિમાં કૃતયુગ્મ આદિ ચારે રાશિનું નિરૂપણ છે.
એક કે અનેક સમુચ્ચય જીવોની સ્થિતિ ત્રિકાલ શાશ્વત છે. તેના અનંત સમય કૃતયુગ્મ સંખ્યાવાળા છે.
- નરયિક આદિ ૨૪ દંડકના જીવોની સ્થિતિ ભિન્ન-ભિન્ન હોવાથી તેમાં ઓઘાદેશ અને વિધાનાદેશથી કૃતયુગ્મ આદિ ચારે પ્રકારના યુગ્મ ઘટિત થાય છે.
એક કે અનેકસિદ્ધોની સ્થિતિ સાદિ અનંતકાલની છે અને સમુચ્ચય જીવની જેમ તેના અનંત સમય પણ કૃતયુગ્મ સંખ્યાવાળા છે. તેથી તેમાં અન્ય ત્રણ યુગ્મનો સંભવ નથી. જીવોમાં વર્ણાદિની અપેક્ષાએ કૃતયુગ્માદિ - २८ जीवेणं भंते ! कालवण्णपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा? गोयमा ! जीवपएसे पडुच्च णो कडजुम्मे जावणो कलिओगे। सरीरपएसे पडुच्च सिय कडजुम्मे जावसिय कलिओगे। एवं जाववेमाणिए । सिद्धो चेव ण पुच्छिज्जइ । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એક જીવ કાળા વર્ણ પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જીવ પ્રદેશોની અપેક્ષાએ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ, કોઈપણ નથી. જીવાત્મા અરૂપી છે. તેથી તેમાં વર્ણાદિ સંબંધી કુતયુગ્મ આદિ ચારેયનો નિષેધ છે. શરીર પ્રદેશોના વર્ણાદિની એપક્ષાએ તે કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે, આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું. અહીં સિદ્ધોના વિષયમાં પ્રશ્ન જ ન કરવો જોઈએ.
२९ जीवाणंभंते ! कालवण्णपज्जवेहि,पुच्छा?गोयमा !जीवपएसे पडुच्च ओघादेसेण वि विहाणादेसेण विणो कडजुम्मा जावणो कलिओगा। सरीरपएसे पडुच्च ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा,विहाणादेसेणंकडजुम्मावि जावकलिओगा वि। एवं जाववेमाणिया। एवंणीलवण्णपज्जवेहिं दंडओ भाणियव्वो एगत्तपुहत्तेणं । एवं जावलुक्खफासपज्जवहिं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! અનેક જીવો કાળા વર્ણના પર્યાયોની અપેક્ષાએ શું કુતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જીવપ્રદેશોની અપેક્ષાએ ઓઘાદેશ કે વિધાનાદેશથી તે કૂતયુગ્મ યાવત કલ્યો નથી, પરંતુ શરીર પ્રદેશોની અપેક્ષાએ ઓઘાદેશથી કદાચિત્ કતયુગ્મ યાવત કલ્યોજ છે. વિધાનાદેશથી
Page #303
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
૨૪૫
કતયુગ્મ પણ છે યાવત કલ્યોજ પણ છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. આ જ રીતે એકવચન અને બહુવચનની અપેક્ષાએ નીલવર્ણ પર્યાયોનું કથન કરવું તથા તે જ રીતે બધા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શોનું કથન કરતાં રૂક્ષ સ્પર્શ પર્યાયો સુધી જાણવું. વિવેચન :
જીવ પ્રદેશો અમૂર્ત અને અરૂપી છે તેથી તેમાં વર્ણાદિ પર્યાયો નથી, પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં શરીર સહિતના સંસારી જીવોનું ગ્રહણ કરીને શરીરના વર્ણાદિ પર્યાયોમાં કતયુગ્મ આદિ ચારે રાશિ કહી છે. અહીં સિદ્ધ જીવોમાં પણ પ્રદેશ, અવગાહના, સ્થિતિ સંબંધી વર્ણન કરવામાં આવ્યું પરંતુ સિદ્ધો અશરીરી હોવાથી તેમાં વર્ણાદિ સંબંધી કૃતયુગ્માદિ પ્રશ્નોનો નિષેધ કર્યો છે. જીવોના જ્ઞાનાદિ પર્યવોમાં કૃતયુગ્માદિ –
३० जीवेणं भंते ! आभिणिबोहियणाणपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा? गोयमा ! सिय कडजुम्मे जावसिय कलिओगे। एवं एगिदियवज्ज जाववेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક જીવ આભિનિબોધિક જ્ઞાન પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ યાવત કલ્યોજ છે. આ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી જાણવું. ३१ जीवाणं भंते ! आभिणिबोहियणाणपज्जवेहिं किंकडजुम्मे, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा। विहाणादेसेणं कडजुम्मा वि जाव कलिओगा वि । एवं एगिदियवज्जं जाववेमाणिया । एवं सुयणाणपज्जवेहिं वि ।
ओहिणाणपज्जवेहिंविएवंचव । णवरविगलिंदियाणंणत्थि ओहिणाणं । मणपज्जवणाणं एवं चेव, णवरंजीवाणं मणुस्साण य, सेसाणं णत्थि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો આભિનિબોધિક જ્ઞાન પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત કતયુગ્મ છે યાવતુ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કયુગ્મ પણ છે યાવત કલ્યોજ પણ હોય છે. આ રીતે એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક પર્યત જાણવું. આ જ રીતે શ્રુતજ્ઞાનની પર્યવોના વિષયમાં જાણવું. અવધિજ્ઞાનની પર્યવોના વિષયમાં પણ આ જ રીતે જાણવું છે, વિશેષતા એ છે કે વિકસેન્દ્રિય જીવોને અવધિજ્ઞાન હોતું નથી. મન:પર્યવજ્ઞાનના પર્યવોના વિષયમાં પણ આ જ પ્રકારે છે પરંતુ સમુચ્ચય જીવો અને મનુષ્યોને જ મન:પર્યવજ્ઞાન હોય છે. શેષ દંડકોમાં નથી.
३२ जीवेणं भंते ! केवलणाणपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा? गोयमा !कडजुम्मे, णोतेओगे, णो दावरजुम्मे, णो कलिओगे। एवं मणुस्से वि। एवं सिद्धे वि।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક જીવ, કેવલજ્ઞાન પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પુચ્છા? ઉત્તર- હે ગૌતમ ! કુતયુગ્મ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી, આ જ રીતે મનુષ્ય અને સિદ્ધના વિષયમાં પણ છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
३३ जीवाणं भंते ! केवलणाणपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा? गोयमा ! ओघादेसेण वि विहाणादेसेण वि कडजुम्मा, णो तेओगा, णो दावरजुम्मा, णो कलिओगा । एवं मणुस्सा वि । एवं सिद्धा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો કેવલજ્ઞાનના પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશ અને વિધાનાદેશથી કૃતયુગ્મ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. આ રીતે મનુષ્યો અને સિદ્ધોના વિષયમાં જાણવું.
३४ जीवेणं ते! मइअण्णाणपज्जवेहिं किंकडजुम्मे, पुच्छा?गोयमा!जहा आभिणिबोहियणाणपज्जवेहिं तहेव दो दंडगा । एवं सुयअण्णाणपज्जवेहि वि, एवं विभगणाणपज्जवेहि वि । चक्खुदसण-अचक्खुदसण-ओहिदसण-पज्जवेहि वि एवं चेव, णवरजस्स जंअत्थितंभाणियव्वं । केवलदसणपज्जवेहिं जहा केवलणाणपज्जवेहि। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! એક જીવ મતિ અજ્ઞાનના પર્યવોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! આભિનિબોધિક જ્ઞાનના પર્યવોની જેમ મતિ અજ્ઞાન પર્યવોના બે દંડક જાણવા જોઈએ. શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના પર્યવો પણ આ જ પ્રકારે છે પરંતુ જેને જે જ્ઞાનાદિ હોય, તેને તે કહેવા. કેવલદર્શનના પર્યવો, કેવલજ્ઞાનના પર્યવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનના પર્યવોમાં કુતયુગ્મ આદિ રાશિનું નિરૂપણ છે. જ્ઞાન પર્યવ - જ્ઞાનના સુક્ષ્મ અવિભાજ્ય અંશોને જ્ઞાનના પર્યવ કહે છે. પાંચ જ્ઞાનના અનંત પર્યવો છે. તેમાં મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શન ક્ષાયોપથમિક જ્ઞાન-દર્શન છે. ક્ષયોપશમની વિચિત્રતાથી તેમાં અનેક પ્રકારની તરતમતા હોય છે. તેથી તેના પર્યવોનું અનંતપણું અવસ્થિત નથી.
પ્રથમ ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનના પર્યવોમાં એક જીવની અપેક્ષાએ ચાર યુગ્મમાંથી કોઈપણ યુગ્મ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ ઓઘાદેશથી ચાર યુગ્મમાંથી કોઈપણ એક યુગ્મ હોય અને વિધાનાદેશથી ચારે યુગ્મ હોય છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્ષાયિક ભાવ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની તરતમતા નથી. તેના પર્યવો એક સમાન છે. તે અવસ્થિત છે અને અનંત છે તેથી તે કૃતયુગ્મ જ હોય છે. ૨૪ દંડકના જીવોમાંથી જેને જે જ્ઞાન અને દર્શન હોય તે પ્રમાણે કથન કરવું જોઈએ. કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક સમુચ્ચય જીવો, મનુષ્યો અને સિદ્ધ જીવો છે. મન:પર્યવજ્ઞાન સમુચ્ચય જીવો અને મનુષ્યોને હોય છે. અવધિજ્ઞાન એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોને છોડીને શેષ જીવોને હોય છે. મતિ જ્ઞાન અને શ્રુતજ્ઞાન એકેન્દ્રિય જીવોને છોડીને શેષ સર્વ જીવોને હોય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
૨૪૭
પદ્રવ્યો અને જીવોમાં દ્રવ્ય અને પ્રદેશાલિયા કૃતયુગ્મતાદિ – ષટદ્રવ્ય દ્રવ્યાપેક્ષા પ્રદેશાપેક્ષા | અવગાહનાપેક્ષા| સ્થિતિ વર્ણાદિ | જ્ઞાનાદિ
અપેક્ષા | અપેક્ષા | પર્યાયાપેક્ષા જીવ ભેદ
(શરીરના) ધર્માસ્તિકાય | કલ્યોજ કૃિતયુમ
| કૃતયુમ
કૃતયુગ્મ અધર્માસ્તિકાય | કલ્યોજ |કૃતયુમ |
કૃતયુમ
કૃતયુગ્મ આકાશાસ્તિકાય | કલ્યોજ |કૃતયુમ
કૃતયુગ્મ
કૃતયુગ્મ જીવાસ્તિકાય કૃતયુમ કૃિતયુમ | | કૃતયુમ
કૃતયુગ્મ
કૃતયુમ કાલ
| કૃતયુમ કૃતયુગ્મ | કૃતયુગ્મ | X | x પુદ્ગલાસ્તિકાય | ચારે રાશિ કૃિતયુગ્મ | કૃતયુગ્મ
x | કૃતયુગ્મ | X એક જીવ કલ્યો કૃતયુમ | કોઈ પણ એક રાશિ| કૃતયુગ્મ | ચારમાંથી | કોઈપણ એક, શરીરાપેક્ષયા
કોઈ પણ એક | કેવળજ્ઞાનના કોઈ એક
પર્યવો કૃતયુગ્મ અનેક જીવો | કૃતયુગ્મ ઉપર પ્રમાણે | કૃતયુગ્મ કૃતયુગ્મ કોઈ પણ એક | કોઈપણ એક, ઓઘાદેશ
રાશિ કેવળજ્ઞાન-કુત. અનેક જીવો કૃતયુગ્મ | ચારે ય રાશિ
કૃતયુગ્મ | ચારે રાશિ | ચારે રાશિ, વિધાનાદેશ કલ્યોજ શરીર–ચારેય
કેવળજ્ઞાન-કૃત. ૨૪ દંડકના કલ્યો કૃતયુગ્મ | કોઈ પણ એક રાશિનું કોઈપણ કોઈ પણ એક | ચાર જ્ઞાનએક જીવ શરીરાપેક્ષયા
- એક
કોઈપણ એક, કોઈએક
કેવળજ્ઞાન–કૃત. ૨૪ દંડકના | કોઈપણ
કૃિતયુગ્મ
૧૯ દંડક–કોઈપણ | કોઈપણ | કોઈપણ એક | કોઈપણ એક અનેક જીવો એક શરીરાપેક્ષયા | એક. એકેન્દ્રિયઓવાદેશ
કોઈ એક | કૃતયુગ્મ ૨૪ દંડક
અનેક
કૃતયુગ્મ | | ચારે ય રાશિ ચારે રાશિ |ચારે રાશિ |ચારે રાશિ અનેક જીવો કલ્યોજી શરીર–ચારેય વિધાનાદેશ કલ્યોજ | કૃતયુગ્મ | કોઈપણ એક | કૃતયુગ્મ
| | કૃતયુમ અનેક સિદ્ધ ઓઘા | કોઈ એક | કૃતયુગ્મ | કૃતયુગ્મ કૃતયુમ
કૃિતયુમ અનેક સિદ્ધવિધા અનેક કૃતયુગ્મ | ચારે ય રાશિ કૃતયુગ્મ | * |કૃતયુગ્મ
કલ્યોજ પાંચ શરીર :३५ कइ णं भंते ! सरीरगा पण्णत्ता? गोयमा ! पंच सरीरगा पण्णत्ता,तं जहा
અનેક
એક
x | X | x
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ओरालिए जावकम्मए । एत्थ सरीरपयं णिरवसेसं भाणियव्वंजहा पण्णवणाए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! શરીર કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! શરીર પાંચ છે, યથાર્ ઔદારિક શરીર યાવતુ કાર્પણ શરીર. અહીં પ્રજ્ઞાપના સૂત્રના બારમાં શરીર પદનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. જીવોમાં સકપ અને નિષ્કપ:३६ जीवाणं भंते ! कि सेया, णिरेया? गोयमा !जीवा सेया वि,णिरेया वि। से केणटेणं भंते ! एवं कुच्चइ-जीवासेया विणिरेयावि?गोयमा !जीवादुविहा पण्णत्ता,तं जहा-ससारसमावण्णगाय अससारसमावण्णगाय । तत्थणजेते अससारसमावण्णगा तेणं सिद्धा । सिद्धा णंदुविहा पण्णत्ता,तंजहा- अणंतरसिद्धा य परंपरसिद्धा य । तत्थ णंजे ते परंपरसिद्धा ते णं णिरेया, तत्थ णं जेते अणंतरसिद्धा ते णं सेया।
तेणं भंते ! किं देसेया, सव्वेया? गोयमा ! णो देसेया, सव्वेया। શબ્દાર્થ -રસરમાવUMIT = સંસારી જીવો સાર સમવIT સિદ્ધ જીવો, મુક્તજીવો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! જીવો શું સકંપ છે કે નિષ્કપ છે? ઉત્તર- હે ગૌતમ! જીવો સકંપ પણ છે અને નિષ્કપ પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવો સકંપ પણ છે અને નિષ્કપ પણ છે? ઉત્તર-હે ગૌતમ! જીવોના બે પ્રકાર છે– (૧) સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. જે અસંસાર સમાપન્નક છે તે સિદ્ધ છે. સિદ્ધોના બે પ્રકાર છે– (૧) અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. જે પરંપર સિદ્ધ છે તે નિષ્કપ છે અને જે અનંતર સિદ્ધ છે તે સકંપ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે અનન્તર સિદ્ધ શું દેશ કંપક છે કે સર્વકંપક છે? ઉત્તર- હે ગૌતમ! તે દેશ કંપક નથી, સર્વ કંપક છે.
३७ तत्थ णंजेते संसास्समावण्णगाते दुविहा पण्णत्ता,तंजहा-सेलेसिपडिवण्णगा य, असेलेसिपडिवण्णगा य । तत्थ णजे ते सेलेसिपडिवण्णगातेणं णिरेया, तत्थ णंजे ते असेलेसिपडिवण्णगातेणं सेया।
तेणं भंते ! किं देसेया सव्वेया? गोयमा ! देसेया वि, सव्वेया वि । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ जीवा सेया विणिरेया वि। શબ્દાર્થ:-સેપિડિવUUT= શૈલેશી અવસ્થાને પ્રાપ્ત, ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો. ભાવાર્થ:- જે સંસાર સમાપન્નક છે, તેના પણ બે પ્રકાર છે– (૧) શૈલેશી પ્રતિપન્નક (૨) અશૈલેશી પ્રતિપન્નક. તેમાં જે શૈલેશી પ્રતિપન્નક છે તે નિષ્કપ છે અને અશૈલેશી પ્રતિપન્નક છે તે સકંપ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તે અશૈલેશી પ્રતિપન્નક શું દેશ કંપક છે કે સર્વકંપક છે? ઉત્તર- હે ગૌતમ! તે દેશ કંપક પણ છે અને સર્વકંપક પણ છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે જીવો સકંપ પણ છે અને
Page #307
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૪૯]
નિષ્કપ પણ છે.
३८ णेरड्या णं भंते ! किं देसेया, सव्वेया? गोयमा ! देसेया वि सव्वेया वि । से केणटेणं भंते ! देसेया वि, सव्वेया वि? गोयमा ! णेरइया दुविहा पण्णत्ता,तं जहाविग्गहगइसमावण्णगायअविग्गहगइसमावण्णगाय। तत्थणंजेतेविग्गहगइसमावण्णगा तेणंसव्वेया,तत्थ णंजेते अविग्गहगइसमावण्णगातेणंदेसेया। सेतेणटेणं गोयमा ! जावसव्वेया वि । एवं जाववेमाणिया । શદાર્થ:-વિદાફવા = વાટે વહેતાજીવ વિદફસમાવUMI = સ્થાન સ્થિત જીવો, ભવસ્થ જીવો. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું દેશ કંપક છે કે સર્વ કંપક? ઉત્તર- હે ગૌતમ! તે દેશકંપક પણ છે અને સર્વકંપક પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે યાવતુ સર્વકંપક પણ છે? ઉત્તર-હે ગૌતમ! નૈરયિકોના બે પ્રકાર છે, યથા- વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં વિગ્રહગતિ સમાપન્નક સર્વકંપક છે અને અવિગ્રહગતિ સમાપન્નક દેશકંપક છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે કે નરયિકો યાવતું સવેકપકે પણ છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં કંપતા અને નિષ્કપતાનું નિરૂપણ છે. સેવા-
ળિયા:-સકંપ, નિષ્કપ.ચલનક્રિયા સહિત હોય તેને સકંપ અને ચલનક્રિયા રહિત નિશ્ચલ હોય તેને નિષ્કપ કહે છે. સિદમાં સકપતા-નિષ્કપતા:- સિદ્ધત્વ પ્રાપ્તિના પ્રથમ સમયવર્તી સિદ્ધ અનંતર સિદ્ધ કહેવાય છે. સિદ્ધો અયોગી છે. તેના આત્મપ્રદેશોમાં કોઈપણ પ્રકારનું કંપન થતું નથી તેમ છતાં પ્રથમ સમયવર્તી સિદ્ધોમાં ચલનક્રિયા હોય છે કારણ કે સિદ્ધત્વ પ્રાપ્તિનો અને લોકાગ્રે પહોંચવાનો સમય એક જ છે. લોકાગ્રે પહોંચવામાં ગમનક્રિયા થવાથી તે સકંપ હોય છે અને સિદ્ધત્વ પ્રાપ્તિ પશ્ચાતુ જેને બે, ત્રણ આદિ સમય થઈ ગયા હોય તેને પરંપર સિદ્ધ કહે છે. તે સર્વથા નિશ્ચલ હોવાથી નિષ્કપ હોય છે. સંસાર સમાપત્રક જીવોઃ- તેના બે ભેદ છે. (૧) શૈલેશી પ્રતિપન્નક- શૈલેશી અવસ્થાને પ્રાપ્ત જીવો અને (૨) અશૈલેશી પ્રતિપન્નક- શૈલેશી અવસ્થાને અપ્રાપ્ત જીવો. શૈલેશી અવસ્થામાં ત્રણ યોગનું સંધન થઈ જવાથી આત્મપ્રદેશો સંપૂર્ણ રીતે નિશ્ચલ થઈ જાય છે, તેથી તે નિષ્કપ છે. અશેલેશી પ્રતિપન્નક સર્વ જીવો સકંપ હોય છે. તેના બે ભેદ છે વાટે વહેતા જીવો અને સ્થાન સ્થિત જીવો.
વાટે વહેતા જીવો એક ગતિથી બીજી ગતિમાં સર્વાત્મપ્રદેશોથી જાય, તો તે સર્વ સકંપ છે અને આત્મપ્રદેશો ઇલિકાગતિથી જાય, તો તે દેશસકંપ હોય છે. સ્થાસ્થિત જીવો ઔદારિક કે વૈક્રિય શરીરની અપેક્ષાએ દેશ સકંપ હોય છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
જીવોમાં સકપ-નિષ્કપઃ
જીવ
અસંસાર સમાપક
સંસાર સમાપત્રક
અનંતર સમય
સિદ્ધ સર્વતઃ સકંપ
પરંપર સમય શૈલેશી સમાપન્નક અશૈલેશી સમાપન્નક
સિદ્ધ નિષ્કપ (નિષ્કપ) વિગ્રહ ગતિ સમાપન્નક અવિગ્રહ ગતિ સમાપન્નક
(સ્થાન સ્થિત જીવો)
1 દેશતઃ સકંપ સમોહિયા મરણ
અસમોહિયા મરણ આત્મપ્રદેશો ઈલિકાગતિથી
આત્મપ્રદેશો એક સાથે જાય
દડાની જેમ જાય
દેશતઃ સકંપ
સર્વતઃ સકંપ
પુદ્ગલ દ્રવ્યોની અનંતતા :
३९ परमाणुपोग्गलाणभते! किंसंखेज्जा,असंखेज्जा,अणता? गोयमा!णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । एवं जावअणंतपएसिया खंधा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુલો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તરહે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી પરંતુ અનંત છે, આ રીતે યાવત્ અનંત પ્રદેશી ધ પર્યત જાણવું. ४० एगपएसोगाढाणं भंते ! पोग्गला किंसंखेज्जा, असंखेज्जा, अणता? गोयमा ! एवं चेव । एवं जावअसंखेज्जपएसोगाढा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક આકાશ પ્રદેશ પર રહેલા યુગલો શું સંખ્યાત છે. અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ ! આ રીતે યાવત અસંખ્યાત આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલો પણ અનંત છે. ४१ एगसमयठिईया णं भंते ! पोग्गला किं संखेज्जा, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जावअसंखेज्जसमयट्टिईया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ અનંત છે યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુલો પણ અનંત હોય છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૫૧] ४२ एगगुणकालगाणं भंते! पोग्गला किं संखेज्जा,पुच्छा? गोयमा! एवं चेव । एवं जावअणतगुणकालगा। एवं अवसेसा वि वण्ण-गंधरसफासाणेयव्वा जावअणंतगुणलुक्ख त्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ગુણ કાળા પુગલો શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ યાવતું અનંતગુણ કાળા પુગલોનું કથન પણ પૂર્વવત્ જાણવું. શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું વર્ણન પણ અનંતગુણ રૂક્ષ સ્પશે પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યની અનંતતાનું નિરૂપણ છે. દ્રવ્યથી - પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધો અનંત છે. ક્ષેત્રથી – એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્ય પ્રદેશાવગાઢ સુધીના પગલો અનંત છે. કાલથી - એકથી લઈને અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા પુદ્ગલો અનંત છે. ભાવથી :- એકથી લઇને અનંતગુણ સુધીના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળા પુદ્ગલો અનંત છે. પુદ્ગલ દ્રવ્યોમાં વિવિધ અપેક્ષાએ અલ્પબદુત્વ:
४३ एएसिणं भंते ! परमाणुपोग्गलाणं, दुपएसियाण य खंधाणं दव्वट्ठयाए कयरे कयरेहितो बहुया? गोयमा !दुपएसिएहिंतोखंधेहिंतो परमाणुपोग्गला दव्वट्ठयाए बहुगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલો અને દ્વિપ્રદેશી સ્કંધોમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અધિક છે ? ઉત્તર- હે ગૌતમ! ક્રિપ્રદેશ સ્કંધોથી પરમાણુ યુગલો દ્રવ્યથી અધિક છે. ४४ एएसिणं भंते ! दुपएसियाणं तिप्पएसियाण यखंधाणंदव्वट्ठयाए कयरेकयरेहितो बहया? गोयमा !तिपएसिएहिंतोखंधेहिंतोदपएसिया खंधा दवट्याए बहया। एवं एएणंगमएणं जावदसपएसिएहिंतोखधेहिंतो णवपएसिया खंधा दव्वट्ठयाए बहुया । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન!દ્ધિપ્રદેશી સ્કંધો અને ત્રિપ્રદેશ સ્કંધોમાં, દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અધિક છે? ઉત્તર– હે ગૌતમ! ત્રિપ્રદેશી ઢંધોથી દ્ધિપ્રદેશી ઢંધો દ્રવ્યથી અધિક છે. આ રીતે ક્રમશઃ કથન કરવું યાવત દશ પ્રદેશી સ્કંધોથી નવ પ્રદેશ સ્કંધ દ્રવ્યથી અધિક છે.
४५ एएसिणं भंते ! दसपएसियाणं, पुच्छा ? गोयमा ! दसपएसिएहिंतो खंधेहितो संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए बहुया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દશ પ્રદેશી ઢંધો અને સંખ્યાતપ્રદેશી ઢંધોમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અધિક છે? ઉત્તર- હે ગૌતમ! દશ પ્રદેશી ઢંધોથી સંખ્યાત પ્રદેશી ઢંધો દ્રવ્યથી અધિક છે. ४६ एएसिणं भंते ! संखेज्जपएसियाणं, पुच्छा? गोयमा ! संखेज्जपएसिएहितो
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૫૨
श्री भगवती सूत्र -५
खंधेहिंतो असंखेज्जपएसिया खंधा दव्वट्टयाए बहुया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંખ્યાત પ્રદેશી કંધો અને અસંખ્યાત પ્રદેશી સ્કંધોમાં કોણ કોનાથી અધિક છે ? ઉત્તર− હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી કંધોથી અસંખ્યાત પ્રદેશી સ્કંધો દ્રવ્યથી અધિક છે.
४७ सिणं भंते ! असंखेज्जपएसियाणं, पुच्छा ? गोयमा ! अणतपएसिएहिंतो खंधेहिंतो असंखेज्जपएसिया खंधा दव्वट्टयाए बहुया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશી કંધો અને અનંત પ્રદેશી કંધોમાં કોણ કોનાથી અધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! અનંતપ્રદેશી કંધોથી અસંખ્યાત પ્રદેશી સંધો દ્રવ્યથી અધિક છે. ४८ एसि णं भंते ! परमाणुपोग्गलाणं दुपएसियाण य खंधाणं परसट्टयाए कयरे करेहिंतो बहुया ? गोयमा ! परमाणुपोग्गलेहिंतो दुपएसिया खंधा पएसट्टयाए बहुया । एवं एएणं गमएणं जाव णवपएसिएहिंतो खंधेहिंतो दसपएसिया खंधा पएसट्टयाए बहुया, एवं सव्वत्थ पुच्छियव्वं । दसपएसिएहिंतो खधेहिंतो संखेज्जपएसिया खंधा परसट्टयाए बहुया । संखेज्जपएसिएहिंतो खंधेहिंतो असंखेज्जपएसिया खंधा पएसट्टयाए बहुया । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલો અને દ્વિપ્રદેશી સ્કંધોમાં પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલોથી દ્વિપ્રદેશી સ્કંધો પ્રદેશથી અધિક છે યાવત્ નવ પ્રદેશી સ્કંધોથી દશ પ્રદેશી સ્કંધો પ્રદેશથી અધિક છે. આ બધાના પ્રશ્ન પણ કરવા જોઈએ. દશ પ્રદેશી સ્કંધોથી સંખ્યાત પ્રદેશી કંધો પ્રદેશથી અધિક છે, સંખ્યાત પ્રદેશી સંધોથી અસંખ્યાત પ્રદેશી કંધો પ્રદેશથી અધિક છે.
४९ एएसि णं भंते ! असंखेज्जपएसियाणं, पुच्छा ? गोयमा ! अणतपएसिएहिंतो खंधेहिंतो असंखेज्जपएसिया खधा पएसट्टयाए बहुया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશી કંધો અને અનંત પ્રદેશી કંધોમાં પ્રદેશાપેક્ષયા કોણ કોનાથી અધિક છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પ્રદેશી કંધોથી અસંખ્યાત પ્રદેશી બંધો પ્રદેશથી અધિક છે.
५० एसि णं भंते ! एगपएसोगाढाणं दुपएसोगाढाण य पोग्गलाणं दव्वट्टयाए कयरे करेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा !दुपएसोगाढेहिंतो पोग्गलेहिंतो एगपएसो गाढा पोग्गला दव्वट्ट्याए विसेसाहिया। एवं एएणं गमएणं तिपएसोगाढेहिंतो पोग्गलेहिंतो दुपएसोगाढा पोग्गला दव्वट्ठयाए विसेसाहिया जावदसपएसोगाढेहिंतो पोग्गलेहिंतो णवपएसोगाढा पोग्गला दव्वट्टयाए विसेसाहिया । दसपएसोगाढेहिंतो पोग्गलेहिंतो संखेज्जपएसोगाढा पोग्गला दव्वट्टयाए बहुया, संखेज्जपएसोगाढेहिंतो पोग्गलेहिंतो असंखेज्जपएसोगाढा पोग्गला दव्वट्टयाए बहुया । पुच्छा सव्वत्थ भाणियव्वा ।
ભાવાર્થ
:- પ્રશ્ન− હે ભગવન્ ! એક પ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યની અપેક્ષાએ
Page #311
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
| ૨૫૩ |
કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોથી એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યથી વિશેષાધિક છે. આ જ ક્રમથી ત્રિપ્રદેશાવગાઢ પગલોથી દ્ધિપ્રદેશાવગાઢ પગલો દ્રવ્યથી વિશેષાધિક છે યાવતું દશ પ્રદેશાવગાઢ પુદ્ગલોથી નવ પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ પુદ્ગલોથી સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રવ્યથી અધિક છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો દ્રવ્યથી અધિક છે. આ બધાના પ્રશ્ન પણ કરવા જોઈએ. ५१ एएसिणं भंते ! एगपएसोगाढाणंदुपएसोगाढाण य पोग्गलाणं पएसट्ठयाए कयरे कयरहितो अप्पा वा जावविसेसाहियावा? गोयमा ! एगपएसोगाढेहिंतो पोग्गलेहितो दुपएसोगाढा पोग्गला पएसट्ठयाए विसेसाहिया,एवं जावणवपएसोगाढेहितोपोग्गलेहितो दसपएसोगाढा पोग्गलापएसट्ठयाए विसेसाहिया, दसपएसोगादेहितोपोग्गलेहितो संखेज्ज पएसोगाढा पोग्गला पएसट्ठयाए बहुया, संखेज्जपएसोगाढेहिंतो पोग्गलेहिंतो असंखेज्जपएसोगाढा पोग्गला पएसट्टयाए बहुया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પ્રદેશાવગાઢ અને દ્ધિપ્રદેશાવગાઢ પગલોમાં પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! એક પ્રદેશાવગાઢ પગલોથી ઢિપ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી વિશેષાધિક છે યાવત્ નવ પ્રદેશાવગાઢ પુદ્ગલોથી દસપ્રદેશાવગાઢ પુગલો પ્રદેશથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ પુદ્ગલોથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી અધિક છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી અધિક છે. ५२ एएसिणं भंते ! एगसमयट्ठिईयाणं, दुसमयट्टिईयाण य पोग्गलाणंदवट्ठयाए कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया? गोयमा !जहा ओगाहणाए वत्तव्वया एवं ठिईए વિા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા અને બે સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! અવગાઢતાની વક્તવ્યતા પ્રમાણે સ્થિતિનું કથન પણ જાણવું જોઈએ. ५३ एएसिणं भंते ! एगगुणकालयाणं दुगुणकालयाण य पोग्गलाणंदव्वट्ठयाए कयरे कयरेहिंतो जावविसेसाहिया? गोयमा ! एएसि जहा परमाणुपोग्गलाईणं तहेव वत्तव्बया णिरवसेसा । एवं सव्वेसिवण्ण-गंधरसाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ગુણ કાળા અને દ્વિગુણ કાળા પુદ્ગલોમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પરમાણુ યુગલ આદિની વક્તવ્યતા અનુસાર જાણવું. આ રીતે વર્ણ, ગંધ અને રસના વિષયમાં પણ જાણવું. ५४ एएसिणंभंते ! एगगुणकक्खडाणंदुगुणकक्खडाण यपोग्गलाणंदव्वट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा?
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૫૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
गोयमा ! एगगुणकक्खडेहिंतो पोग्गलेहितो दुगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए विसेसाहिया । एवं जावणवगुणकक्खडेहिंतो पोग्गलेहिंतो दसगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए विसेसाहिया । दसगुणकक्खडेहितोपोग्गलेहितो संखेज्जगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए बहुया । संखेज्जगुणकक्खडेहितोपोग्गलेहितो असंखेज्जगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए बहुया। असंखेज्जगुणकक्खडेहितोपोग्गलेहितो अणंतगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए बहुया । एवं पएसट्टयाए । सव्वत्थ पुच्छा भाणियव्वा । जहा कक्खडा ए वमउयगरुयलहुया वि । सीयउसिण-णिद्ध लुक्खा जहा वण्णा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ગુણ કર્કશ અને દ્વિગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થથી કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! એક ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોથી દ્વિગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યથી વિશેષાધિક છે. આ રીતે યાવત નવ ગુણ કર્કશ સ્પર્શવાળા પુલોથી દશ ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યથી વિશેષાધિક છે, દશ ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોથી સંખ્યાત ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્યથી અધિક છે. સંખ્યાત ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોથી અસંખ્યાત ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યથી અધિક છે. અસંખ્યાત ગુણ કર્કશ સ્પર્શવાળા પુગલોથી અનંતગુણ કર્કશ સ્પર્શવાળા પુદગલો દ્રવ્યથી અધિક છે. આ જ રીતે પ્રદેશથી પણ જાણવું. આ બધાના પ્રશ્ન પણ કરવા જોઈએ. કર્કશ સ્પર્શ અનુસાર મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ પણ સમજવા જોઈએ. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શનું કથન વર્ણની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યોમાં વિવિધ અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન કર્યું છે. દ્રવ્યની અપેક્ષાએ - પરમાણુ યુગલો અને ક્રિપ્રદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધો અનંતાનંત છે. અનંતના અનંત ભેદ થતા હોવાથી તેમાં અલ્પબદુત્વ થાય છે. એકથી દશ પ્રદેશી સુધીના સ્કંધોમાં– દશ પ્રદેશથી નવ પ્રદેશી ઢંધો અને નવ પ્રદેશી ઢંધોથી આઠ પ્રદેશી સ્કંધો અધિક-અધિક છે. તે જ રીતે વિપરીત ક્રમથી યાવત્ દ્ધિપ્રદેશી સ્કંધોથી પરમાણુ પુદ્ગલો અધિક છે.
તે જ રીતે અગિયાર પ્રદેશી અંધથી દશ પ્રદેશ સ્કંધો અને બાર પ્રદેશથી અગિયાર પ્રદેશ સ્કંધો ક્રમશઃ અધિક-અધિક હોય, આ રીતે શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યામાં પૂર્વ-પૂર્વની સંખ્યાવાળા સ્કંધો ક્રમશઃ અધિક હોય તેમ સમજી શકાય; પરંતુ સૂત્રકારે દશ પ્રદેશી સ્કંધ પછી સંખ્યાતપ્રદેશી ઢંધનું સામાન્ય રીતે જ કથન કર્યું છે. અગિયાર, બાર પ્રદેશી આદિ સ્કંધોનું કથન કર્યું નથી. તદનુસાર- દશ પ્રદેશી ઢંધોથી સંખ્યાત પ્રદેશી ઢંધો અધિક છે. કારણ કે તેમાં અનેક સંખ્યાઓનો અર્થાતુ અસંખ્યાત પહેલાની સર્વ સંખ્યાઓનો સમાવેશ થાય છે.
સંખ્યાત પ્રદેશી ઢંધોથી અસંખ્યાતપ્રદેશી ઢંધો અધિક છે. કારણ કે સંખ્યાતપ્રદેશી ઢંધોના સ્થાન સંખ્યાત અને અસંખ્યાતપ્રદેશ સ્કંધોના સ્થાન અસંખ્યાત હોવાથી તે સંખ્યાતપ્રદેશી ઢંધથી વધી જાય છે. અનંતપ્રદેશી ઢંધ કરતાં અસંખ્યાતપ્રદેશી સ્કંધ તથા પ્રકારના સ્વભાવથી જ અધિક હોય છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૪
૨૫૫
પ્રસ્તુત સૂત્રોમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી સ્કંધોનો પરમાણુ સાથે સંબંધ કરતાં અલ્પબહુત્વનું કથન નથી. પ્રદેશની અપેક્ષાએ --
- પ્રદેશની અપેક્ષાએ અલ્પબહુત્વમાં દ્રવ્યાપેક્ષાથી વિપરીત ક્રમ થાય છે. પરમાણુ પુદ્ગલો એક પ્રદેશ પ્રમાણ છે. દ્વિપ્રદેશી કંધો બે પ્રદેશ પ્રમાણ છે તેથી તે પ્રદેશથી અધિક છે, તે જ રીતે દ્વિપ્રદેશી ધોથી ત્રિપ્રદેશી કંધો યાવત્ અસંખ્ય પ્રદેશી સ્કંધો ક્રમશઃ પ્રદેશોની અપેક્ષાએ અધિક-અધિક હોય છે. અનંતપ્રદેશી સ્કંધોથી અસંખ્યાત પ્રદેશી બંધ, પ્રદેશથી અધિક હોય છે.
અવગાહનામાં દ્રવ્યની અપેક્ષાએ ઃ– પરમાણુ પુદ્ગલથી અનંત પ્રદેશી કંધો પર્યંતના સર્વ સ્કંધો એક આકાશ પ્રદેશ પર રહી શકે છે. પ્રસ્તુત પ્રકરણમાં પુદ્ગલ દ્રવ્યની અવગાહનાની અપેક્ષાએ જ કથન કર્યું છે.
દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોથી એક પ્રદેશાવગાઢ પુદ્ગલો વિશેષાધિક છે. આ રીતે યાવત્ દશપ્રદેશાવગાઢ પુદ્ગલોથી નવપ્રદેશાવગાઢ પુદ્ગલો વિશેષાધિક છે. દશપ્રદેશાવગાઢ પુદ્ગલોથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો સંખ્યાતગુણા અને તેનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો અસંખ્યાતગુણા અધિક છે. કારણ કે તેના અવગાહના સ્થાન અધિક હોય છે.
અવગાહનામાં પ્રદેશની અપેક્ષાએ ઃ–દ્રવ્યની અપેક્ષાએ જે કથન છે, તેનાથી વિપરીત ક્રમ જાણવો. એક પ્રદેશાવગાઢ પુદ્ગલોથી દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી વિશેષાધિક છે. તેનાથી ત્રણ, ચાર યાવત્ દશપ્રદેશાવગાઢ પુદ્ગલો સુધી ક્રમશઃ વિશેષાધિક છે. તેનાથી સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી ક્રમશઃ સંખ્યાતગુણા અને અસંખ્યાતગુણા છે.
સ્થિતિની અપેક્ષાએ ઃ– તેનું કથન અવગાહનાની સમાન છે.
વર્ણાદિમાં દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ ઃ- · વર્ણાદિનું કથન પરમાણુ આદિની સમાન જાણવું અર્થાત્ એક ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલો, બે ગુણ કાળા પુદ્ગલોથી અધિક છે.
સર્વથી અલ્પ અનંતગુણ કાળા પુદ્ગલો, તેનાથી અસંખ્યાતગુણ કાળા પુદ્ગલો અસંખ્યાતગુણા, સંખ્યાત ગુણ કાળા પુદ્ગલો સંખ્યાત ગુણા; તેનાથી દસ, નવ આ રીતે વિપરીત ક્રમથી બે ગુણ કાળા પુદ્ગલો ક્રમશઃ અધિક હોય છે અને તેનાથી એક ગુણ કાળા પુદ્ગલો અધિક છે. આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ પર્યંત જાણવું.
કર્કશ, સુંવાળો, હળવો અને ભારે, આ ચાર સાંયોગિક સ્પર્શ યુક્ત પુદ્ગલોમાં એક ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોથી બે ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો તથાવિધ સ્વભાવના કારણે અધિક છે. આ રીતે અનંતગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો ક્રમશઃ અધિક છે; તે પ્રમાણે જાણવું.
શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળભૂત સ્પર્શ યુક્ત પુદ્ગલોનું કથન વર્ણાદિના કથનની સમાન છે અર્થાત્ વિપરીત ક્રમથી યાવત્ બે ગુણ શીત પુદ્ગલોથી એક ગુણ શીત પુદ્ગલો અધિક છે. પરમાણુ આદિનું દ્રવ્ય-પ્રદેશ સંયુક્ત અલ્પબહુત્વ :
५५ एएसि णं भंते ! परमाणुपोग्गलाणं, संखेज्जपएसियाणं, असंखेज्जपएसियाणं, अणंतपएसियाण य खंधाणं दव्वट्टयाए, परसट्टयाए, दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી ભગવતી સૂત્ર-૫
गोयमा !सव्वत्थोवा अणंतपएसिया खंधा दव्वट्ठयाए, परमाणुपोग्गला दव्वट्ठयाए अणंतगुणा, संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया खंधा दवट्ठयाए असंखेज्जगुणा । पएसट्टयाए-सव्वत्थोवाअणंतपएसियाखंधापएसट्टयाएपरमाणुपोग्गला अपएसट्टयाए अणंतगुणा,संखेज्जपएसियाखंधापएसट्टयाएसंखेजगुणा,असंखेज्ज पएसिया खंधा पएसट्ठयाए असंखेज्जगुणा,दव्वट्ठपएसट्टयाए-सव्वत्थोवा अणंतपएसिया खधादव्वट्ठयाएतेचेवपएसट्टयाए अणतगुणा,परमाणुपोग्गलादव्वट्ठपएसट्टयाए अणतगुणा, संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा,ते चेव पएसट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया खंधा दव्वट्ठयाए असंखेज्जगुणा,तेचेव पएसट्टयाए असंखेज्जगुणा। ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! પરમાણુ પુદ્ગલો, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંતપ્રદેશી સ્કંધોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી કોણ કોનાથી અલ્પ વાવ વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યથી- સર્વથી થોડા અનંતપ્રદેશી ઢંધો છે. તેનાથી પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થથી અનંતગુણા છે, તેનાથી સંખ્યાત પ્રદેશ સ્કંધો દ્રવ્યાર્થથી સંખ્યાતગુણ છે, તેનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા છે. પ્રદેશથી– સર્વથી થોડા અનંત પ્રદેશી ઢંધો છે. તેનાથી પરમાણુ પુદ્ગલો(અપ્રદેશથી) અનંતગુણા છે. તેનાથી સંખ્યાત પ્રદેશી ઢંધો પ્રદેશથી સંખ્યાતગુણા છે, તેનાથી અસંખ્યાત પ્રદેશી ઢંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. દ્રવ્ય-પ્રદેશથી- સર્વથી થોડા અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યથી છે. તેનાથી અનંત પ્રદેશી ઢંધો પ્રદેશથી અનંતગુણા છે. તેનાથી પરમાણુ પુદ્ગલ દ્રવ્યથી અને અપ્રદેશથી અનંતગુણા છે, તેનાથી સંખ્યાત પ્રદેશી ઢંધો દ્રવ્યથી સંખ્યાતગુણા છે. તેનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધો પ્રદેશથી સંખ્યાતગુણા છે, તેનાથી અસંખ્યાતપ્રદેશી સ્કંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાતપ્રદેશી ઢંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. ५६ एएसिणं भंते! एगपएसोगाढाणं, संखेज्जपएसोगाढाणं, असंखेज्जपएसोगाढाण य पोग्गलाणं दव्वट्ठयाए, पएसट्ठयाए, दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा एगपएसोगाढा पोग्गलादब्वट्ठयाए, संखेज्जपएसोगाढा पोग्गला दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसोगाढा पोग्गला दव्वट्ठयाए असंखेज्जगुणा । पएसट्ठयाए-सव्वत्थोवा एगपएसोगाढा पोग्गला अपएसट्टयाए,संखेज्जपएसोगाढा पोग्गला पएसट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसोगाढा पोग्गला पएसट्टयाए असंखेज्जगुणा। दव्वट्ठपएसट्ठयाए- सव्वत्थोवा एगपएसोगाढा पोग्गला दव्वट्ठअपएसट्ठयाए, संखेज्जपएसोगाढापोग्गलादबट्टयाएसंखेज्जगुणा,तेचेवपएसट्टयाएसंखेज्जगुणा,असंखेज्ज पएसोगाढा पोग्गला दव्वट्ठयाए असखेज्जगुणा,तेचेव पएसट्टयाए असखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક પ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે?
Page #315
--------------------------------------------------------------------------
________________
शत:-२५: देश-४
૨૫૭
ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યથી– સર્વથી અલ્પ એક પ્રદેશાવગાઢ પુદ્ગલો છે. તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યથી સંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. પ્રદેશથી- સર્વથી થોડા એક પ્રદેશાવગાઢ પુલો અપ્રદેશથી છે. તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો પ્રદેશથી સંખ્યાતણા છે. તેનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પ્રદેશથી અસંખ્યાતગુણા છે.
દ્રવ્ય-પ્રદેશથી–સર્વથી થોડા એક પ્રદેશાવગાઢ પુદગલો દ્રવ્યથી અનેઅપ્રદેશથી છે. તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો દ્રવ્યથી સંખ્યાતગુણા છે. તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી સંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુગલો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. ५७ एएसिणं भंते ! एगसमयट्टिईयाणं, संखेज्जसमयट्टिईयाणं, असंखेज्जसमयट्टिईयाण यपोग्गलाणंदव्वट्ठयाए जावकयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा? गोयमा! जहा ओगाहणाएतहा ठिईए विभाणियव्वं अप्पाबहुगं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સમયની સ્થિતિ, સંખ્યાત સમયની સ્થિતિ અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા પગલોમાં દ્રવ્યથી યાવત કોણ કોનાથી અલ્પ છે વાવ વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! અવગાહનાના અલ્પબદુત્વ અનુસાર સ્થિતિના વિષયમાં પણ જાણવું. ५८ एएसिणंभंते ! एगगुणकालगाणं,संखेज्जगुणकालगाणं, असंखेज्जगुणकालगाणं, अणंतगुणकालगाणंयपोग्गलाणंदव्वट्ठयाए,पएसट्टयाए, दवट्ठपएसट्टयाएकयरेकयरहितो अप्पा वा जावविसेसाहियावा? गोयमा ! एएसिं जहा परमाणुपोग्गलाणं अप्पाबहुगंतहा एएसि पि अप्पाबहुगं, एवं सेसाण विवण्णगंधरसाणं । भावार्थ:--- भगवन! राणा, संध्यात आणा, असंध्यातासनेअनंत કાળા, પુદ્ગલોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશથી કયા પુદ્ગલો કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પરમાણુ યુગલના અલ્પબદુત્વ(સૂ.-પ૩) અનુસાર જાણવું. આ જ રીતે સર્વ વર્ણ, ગંધ, રસ સંબંધી અલ્પબદુત્વ જાણવું. ५९ एएसिंणभते !एगगुणकक्खडाणं, संखेजगुणकक्खडाणं,असंखेजगुणकक्खडाणं, अणतगुणकक्खडाण यपोग्गलाणंदव्वट्ठयाए, पएसट्टयाए, दव्वटुपएसट्टयाएकयरेकयरहितो अप्पा वा जावविसेसाहिया वा? ____ गोयमा !सव्वत्थोवा एगगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए, संखेज्जगुणकक्खडा पोग्गलादवट्ठयाए सखेज्जगुणा,असखेज्जगुणकक्खडापोग्गलादबट्ठयाए असखेज्जगुणा, अणतगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए अणतगुणा । पएसट्टयाए एवं चेव, णवरसंखेज्जगुणकक्खडा पोग्गला पएसट्टयाए असंखेज्जगुणा। सेसंतचेव । दव्वट्ठपए सट्टयाए -सव्वथोवा एगगुणकक्खडापोग्गला दबढ़अपएसट्टयाए । संखेज्जगुणकक्खडापोग्गला
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
दव्वट्ठयाएसंखेज्जगुणा,तेचेव पएसट्ठयाएसंखेज्जगुणा । असंखेज्जगुणकक्खडापोग्गला दव्वट्ठयाए असंखेज्जगुणा,तेवपएसट्टयाए असंखेज्जगुणा । अणंतगुणकक्खडापोग्गला दव्वट्ठयाए अणंतगुणा,तेवपएसट्टयाए अणतगुणा । एवंमउयगरुय लहुयाण विअप्पाबहुया सीयउसिणणिद्धलुक्खाणजहावण्णाणतहेव । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! એક ગુણ કર્કશ, સંખ્યાતગુણ કર્કશ, અસંખ્યાતગુણ કર્કશ અને અનંતગુણ કર્કશ પુદ્ગલોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ!દ્રવ્યથી– સર્વથી થોડા એક ગુણ કર્કશ પુદગલો છે. તેનાથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો સંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો અસંખ્યાતગુણા છે, તેનાથી અનંતગુણા કર્કશ પુગલો અનંતગુણા છે. પ્રદેશથી પણ આ જ પ્રકારે સમજવું જોઈએ, પરંતુ વિશેષ એ છે કે સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. શેષ પૂર્વવત્ છે. દ્રવ્ય-પ્રદેશથી- સર્વથી થોડા એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યથી અને અપ્રદેશથી તેનાથી સંખ્યાતગુણ કર્કશ પુલો દ્રવ્યથી સંખ્યાતગુણા છે, તેનાથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો, પ્રદેશથી સંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો, પ્રદેશથી અસંખ્યાત- ગુણા છે. તેનાથી અનંતગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યથી અનંતગુણા છે. તેનાથી અનંતગુણા કર્કશ પુદ્ગલો પ્રદેશથી અનંતગુણા છે. આ રીતે મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ પણ જાણવા. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોનું અલ્પબદુત્વ વણોના અલ્પબદુત્વની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ પરમાણ આદિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની પ્રધાનતાથી ક્રમશઃ અલ્પબદુત્વનું કથન કર્યું છે.
દ્રવ્યની પ્રધાનતામાં પરમાણુ, સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી સ્કંધ, તે ચારનું ક્ષેત્રની પ્રધાનતામાં એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્ય પ્રદેશાવગાઢ, તે ત્રણનું; કાલની પ્રધાનતામાં એક સમયની, સંખ્યાત સમયની અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા, તે ત્રણનું અને ભાવની પ્રધાનતામાં એક ગુણકાળા, સંખ્યાતગુણકાળા, અસંખ્યાતગુણકાળા અને અનંતગુણકાળા, તે ચારનું અલ્પબહુત્વ કહ્યું છે. અલ્પબદુત્વનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
વરંસહેલુFRહ પોતા પાકુવામહેન્ગગુણા-એક ગુણ કર્કશ પુદ્ગલસ્કંધોથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલસ્કંધો પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા નથી પરંતુ અસંખ્યાતગુણા છે. સૂત્રકારના આ કથનથી સંખ્યાતગુણ કર્કશ પુગલોની વિશાળતા પ્રતીત થાય છે. અર્થાત્ તે સ્કંધોમાંથી ઘણા સ્કંધોના પ્રદેશો ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ તુલ્ય સંખ્યાતા હોય છે. તેથી તે સ્કંધો દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણા હોવા છતાં પ્રદેશની અપેક્ષાએ પૂર્વના બોલની સંખ્યાથી અસંખ્યગુણા થઇ જાય છે. પુગલ દ્રવ્યમાં કૃતયુગ્માદિ -
६० परमाणुपोग्गलेणं भंते !दव्वट्ठयाए किं कडजुम्मे, तेओए, दावरजुम्मे, कलिओगे? गोयमा ! णो कडजुम्मे, णोतेओए, णोदावरजुम्मे, कलिओगे। एवं जावअणंतपएसिए હવા
Page #317
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
_
૨૫૯]
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! એક પરમાણુ પુદ્ગલ દ્રવ્યથી શું કૃતયુગ્મ છે, વ્યોજ છે, દ્વાપરયુગ્મ છે કે કલ્યોજ છે? ઉત્તર-હે ગૌતમ! કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે. આ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ પર્યત જાણવું.
६१ परमाणुपोग्गलाणं भंते !दव्वट्ठयाए किंकडजुम्मा, पुच्छा?गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा, विहाणादेसेणं णो कडजुम्मा, णोतेओगा, णो दावरजुम्मा, कलिओगा। एवं जावअणंतपएसिया खंधा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અનેક પરમાણુ પુદ્ગલોદ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! ઓઘાદેશથી કદાચિતુ કતયુગ્મ યાવત કદાચિતુ કલ્યોજ છે. વિધાનાદેશથી કતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી પરંતુ અનેક કલ્યોજ છે. આ રીતે અનંત પ્રદેશ સ્કંધ સુધી જાણવું. ६२ परमाणुपोग्गलेणंभंते !पएसट्ठयाए किंकडजुम्मे, पुच्छा? गोयमा !णोकडजुम्मे, णो तेओगे, णो दावरजुम्मे, कलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ, પ્રદેશથી શું કૃતયુગ્માદિ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે.
६३ दुपएसिएणं भंते!खंधे पएसट्टयाए किंकडजुम्मे, पुच्छा? गोयमा !णोकडजुम्मे, णोतेओगे, दावरजुम्मे, णो कलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશી સ્કંધ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! કૃતયુગ્મ, વ્યાજ અને કલ્યોજ નથી, પરંતુ તે દ્વાપરયુગ્મ છે. ६४ तिपएसिए णं भंते!खंधेपएसट्ठयाए किंकडजुम्मे, पुच्छा? गोयमा !णोकडजुम्मे, तेओए, णोदावरजुम्मे, णो कलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ત્રિપ્રદેશ સ્કંધ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કૃતયુગ્મ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી, પરંતુ તે વ્યોજ છે. ६५ चउप्पएसिएणं भंते !खंधे पएसट्ठयाए किंकडजुम्मे, पुच्छा? गोयमा !कडजुम्मे, णोतेओगे, णोदावरजुम्मे, णो कलिओगे। पंचपएसिए जहा परमाणुपोग्गले। छप्पएसिए जहा दुप्पएसिए । सत्तपएसिए जहा तिपएसिए । अट्ठपएसिए जहा चउप्पएसिए । णवपएसिए जहा परमाणुपोग्गले। दसपएसिए जहा दुप्पएसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચાર પ્રદેશ સ્કંધ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કૃતયુગ્મ છે પરંતુ વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. પાંચ પ્રદેશી ઢંધનું કથન પરમાણુ પુદ્ગલની સમાન, છ પ્રદેશી ઢંધનું કથન ક્રિપ્રદેશી સ્કંધની સમાન, સાત પ્રદેશી ઢંધનું કથન ત્રિપ્રદેશી સ્કંધની સમાન, આઠ પ્રદેશી સ્કંધનું કથન ચાર પ્રદેશી ઢંધની સમાન, નવ પ્રદેશી સ્કંધનું કથન પરમાણુ પુગલની સમાન અને દશ પ્રદેશી ઢંધનું કથન ઢિપ્રદેશી ઢંધની સમાન જાણવું જોઈએ.
Page #318
--------------------------------------------------------------------------
________________
| २० |
શ્રી ભગવતી સૂત્ર-૫
६६ संखेज्जपएसिए णं भंते ! पोग्गले पएसट्ठयाए किंकडजुम्मे पुच्छा? गोयमा ! सियकडजुम्मे जावसिय कलिओगे। एवं असंखेज्जपएसिए वि, अणंतपएसिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાતપ્રદેશ સ્કંધ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે. આ રીતે અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી સ્કંધ પણ છે. ६७ परमाणुपोग्गलाणंभंते !पएसट्टयाए किंकडजुम्मा, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा; विहाणादेसेणं णो कडजुम्मा, णो तेओगा, णो दावरजुम्मा, कलिओगा। भावार्थ:- प्रश्न-भगवन ! अने ५२मा ५६गलो प्रशथी शुतयुगमछे छत्याहि प्रश्न ? ઉત્તર- હે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુમ યાવતુ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ, ચોજ અને દ્વાપરયુગ્મ નથી પરંતુ અનેક કલ્યોજ છે. ६८ दुप्पएसिया णंभंते !खंधा पएसट्टयाए किंकडजुम्मा,पुच्छा? गोयमा ! ओघादेसेणं सियकडजुम्मा,णोतेओगा,सियदावरजुम्मा,णोकलिओगा,विहाणादेसेणंणोकडजुम्मा, णोतेओगा,दावरजुम्मा,णो कलिओगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક દ્ધિપ્રદેશી સ્કંધો પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ અને કદાચિત્ દ્વાપરયુગ્મ છે પરંતુ ચોજ અને કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ, વ્યાજ અને કલ્યોજ નથી, અનેક દ્વાપરયુગ્મ છે.
६९ तिपएसियाणंभंते !खंधापएसट्ठयाए किंकडजुम्मा,पुच्छा?गोयमा !ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा। विहाणादेसेणं णो कडजुम्मा,तेओगा, णोदावरजुम्मा, णो कलिओगा। भावार्थ:-प्रश्न- भगवन्! अनेत्रिप्रदेशी यो प्रदेशथी शुकृतयुभछेत्याहि प्रश्न ? 61२હે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુમ યાવત્ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી પરંતુ અનેક વ્યોજ છે. ७० चउप्पएसिया णं भंते ! खंधा पएसट्ठयाए किं कडजुम्मा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं वि विहाणादेसेण विकडजुम्मा,णोतेओगा, णोदावरजुम्मा, णो कलिओगा। पंचपएसिया जहा परमाणुपोग्गला । छप्पएसिया जहा दुप्पएसिया । सत्तपएसिया जहा तिपएसिया । अट्ठपएसिया जहा चउपएसिया । णवपएसिया जहा परमाणुपोग्गला। दसपएसिया जहा दुपएसिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક ચતુષ્પદેશી સ્કંધો પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુમ છે પરંતુ ચોજ, દ્વાપરયુગ્મ અને કલ્યો નથી. અનેક પંચ પ્રદેશ સ્કંધોનું સ્વરૂપ પરમાણુ પુદ્ગલોની સમાન, ષષ્ટદેશી સ્કંધોનું કથન દ્વિદેશી
Page #319
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૧]
સ્કંધોની સમાન, સપ્તપ્રદેશી ઢંધોનું વર્ણન ત્રિપ્રદેશ સ્કંધોની સમાન, અષ્ટપ્રદેશી સ્કંધોનું કથન ચતુuદેશી સ્કંધોની સમાન, નવપ્રદેશી સ્કંધોનું કથન પરમાણુ પુલની સમાન અને દશ પ્રદેશી સ્કંધોનું કથન ઢિપ્રદેશી કંધોની સમાન છે.
७१ संखेज्जपएसियाणंभते!खंधापएसट्टयाएकिंकडजुम्मा,पुच्छा?गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा। विहाणादेसेणंकडजुम्मा वि जावकलिओगा वि। एवं असंखेज्जपएसिया वि, अणतपएसिया वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક સંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશની અપેક્ષાએ શું કતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિતુ કુતયુગ્મ યાવતુ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કતયુગ્મ પણ છે યાવતુ કલ્યોજ પણ છે. આ જ રીતે અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી ઢંધોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ એક તથા અનેક પરમાણુ અને સ્કંધોમાં કુતયુમ આદિ ચારે યુગ્મનું નિરૂપણ છે. દ્રવ્યની અપેક્ષાએ - પરમાણુ પુદગલ દ્રવ્યની અપેક્ષાએ એક દ્રવ્યરૂપ છે. તે જ રીતે ક્રિપ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધ પણ દ્રવ્યરૂપે એક જ છે. તેથી પરમાણુ કે કોઈ પણ એક સ્કંધ કલ્યોજ રૂપ છે. અનેક પરમાણુઓ કે અનેક સ્કંધો ઓઘાદેશથી સમુચ્ચય રીતે ચાર યુગ્મમાંથી કોઈ પણ એક યુગ્મ રૂપ હોય છે. પરમાણુ અને સ્કંધો અનંતાનંત છે, સંઘાત અને ભેદથી તેની રાશિમાં વધ-ઘટ થાય છે, જેથી તેની અનંતતા નિશ્ચિત ન હોવાથી તે ચારે યુગ્મમાંથી કોઈપણ એક યુગ્મ હોય શકે છે. વિધાનાદેશથી– પરમાણુ કે સ્કંધ દ્રવ્યથી અનેક કલ્યોજ હોય છે. પ્રદેશની અપેક્ષાએ - પરમાણુ સ્વયં એક પ્રદેશ રૂપ છે. તેને અન્ય પ્રદેશ ન હોવાથી શાસ્ત્રકાર તેને અપ્રદેશી કહે છે. તેના એક પ્રદેશની અપેક્ષાએ તે કલ્યોજ છે. અનેક પરમાણુઓ સમ્મિલિત અપેક્ષાએ (ઓઘાદેશથી)કતયુગ્મ છે અને પ્રત્યેકની અપેક્ષાએ (વિધાનાદેશથી) અનેક કલ્યોજ છે. ક્રિપ્રદેશી સ્કંધમાં બે પ્રદેશ છે તેથી તે પ્રદેશની અપેક્ષાએ દ્વાપરયુગ્મ છે. અનેક દ્ધિપ્રદેશી સ્કંધો(ઓઘાદેશથી) અનેક દ્વાપરયુગ્મ અથવા અનેક કૃતયુગ્મ હોય છે, યથા– ક્રિપ્રદેશી સ્કંધો ર૫ હોય તો તેના ૫૦ પ્રદેશો થાય, તે અનેક દ્વાપરયુગ્મ છે અને દ્ધિપ્રદેશી ઢંધો ૫૦ હોય તો તેના ૧૦૦ પ્રદેશો થાય ત્યારે તે અનેક કૃતયુગ્મ છે. ઢિપ્રદેશી સ્કંધના બે પ્રદેશ હોવાથી અનેક ઢિપ્રદેશી સ્કંધોના પ્રદેશો બેકી સંખ્યક જ હોય અને બેકી સંખ્યક પ્રદેશોમાં દ્વાપરયુગ્મ અને કૃતયુગ્મ બે યુગ્મ જ ઘટી શકે છે. વિધાનાદેશથી તે અનેક દ્વાપરયુગ્મ હોય છે. ત્રિપ્રદેશી એક સ્કંધમાં ત્રણ પ્રદેશ હોવાથી તે વ્યોજ છે. અનેક ત્રિપ્રદેશી ઢંધોમાં ઓશોદેશથી ચાર યુમમાંથી કોઈપણ યુગ્મ ઘટી શકે છે. જેમ કે ત્રણ ત્રિપ્રદેશ સ્કંધના નવ પ્રદેશ થાય તે કલ્યોજ છે. ત્રિપ્રદેશી બે સ્કંધના છ પ્રદેશો થાય તે દ્વાપરયુગ્મ છે. પાંચ ત્રિપ્રદેશ સ્કંધના પંદર પ્રદેશ થાય તે વ્યોજ છે. ચાર ત્રિપ્રદેશી સ્કંધના બાર પ્રદેશ થાય તે કતયુગ્મ છે. વિધાનાદેશથી :- એક એક ત્રિપ્રદેશ સ્કંધમાં ત્રણ પ્રદેશ જ હોવાથી તે અનેક ત્રિપ્રદેશ સ્કંધો અનેક ચીજ છે. ચતwદેશી ઔધમાં– ચાર પ્રદેશ હોવાથી તે કતયુગ્મ છે અને અનેક ચતુuદેશી સ્કંધો ઓઘાદેશ અને
Page #320
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિધાનાદેશથી કૃતયુગ્મ જ હોય છે. જેમ કે ચતુષ્પદેશી બે સ્કંધના આઠ પ્રદેશ, ચતુષ્પદેશી ત્રણ સ્કંધના બાર પ્રદેશ થાય. આ રીતે ચતુષ્પદેશી એક કે અનેક સ્કંધના પ્રદેશો કૃતયુગ્મ જ થાય છે.
પંચ પ્રદેશી સ્કંધ કલ્યોજ છે, તેનું કથન પરમાણુની સમાન છે. ષ પ્રદેશ સ્કંધ દ્વાપરયુગ્મ છે, તેનું કથન ઢિપ્રદેશી ઢંધની સમાન છે. સપ્ત પ્રદેશી ઢંધ વ્યોજ છે તેનું કથન ત્રિપ્રદેશી ઢંધની સમાન છે. અષ્ટ પ્રદેશી ઢંધ કૃતયુગ્મ છે, તેનું કથન ચતુષ્પદેશી સ્કંધની સમાન છે. નવ પ્રદેશી ઢંધ કલ્યોજ છે, તેનું કથન પરમાણુની સમાન છે. દશ પ્રદેશી સ્કંધ દ્વાપરયુગ્મ છે, તેનું કથન ક્રિપ્રદેશ સ્કંધની સમાન છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધમાં ઓઘાદેશથી કોઈપણ યુગ્મ અને વિધાનાદેશથી ચારે ય યુગ્મ હોય છે. અવગાહના, સ્થિતિ, વર્ણાદિ પર્યાયોમાં કૃતયુગ્માદિ -
७२ परमाणुपोग्गलेणं भंते ! किं कडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा !णो कडजुम्म पएसोगाढे,णोतेओगपएसोगाढे, णोदावरजुम्मपएसोगाढे, कलिओगपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુગલ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, વ્યોજ પ્રદેશાવગાઢ અને દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. ७३ दुपएसिएणं भंते ! खंधे किंकडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा ! णो कडजुम्म पएसोगाढे,णोतेओगपएसोगाढे, सियदावरजुम्मपएसोगाढेसियकलिओगपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશી અંધ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ ! કતયુગ્મ પ્રદેશાવગાઢ અને ચોજ પ્રદેશાવગાઢ નથી, કદાચિત્ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અને કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. ७४ तिपएसिएणंभंते !खंधे किंकडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा !णो कडजुम्म पएसोगाढे, सियतेओगपएसोगाढे, सियदावरजुम्मपएसोगाढेसिय कलिओगपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!ત્રિપ્રદેશી અંધ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી, પરંતુ કદાચિત્ વ્યોજ પ્રદેશાવગાઢ, કદાચિ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અને કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. ७५ चउप्पएसिएणं भंते ! किंकडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा ! सिय कडजुम्म पएसोगाढे जावसिय कलिओगपएसोगाढे । एवं जावअणतपएसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદેશી સ્કંધ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે યાવતુ કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. આ રીતે અનંત પ્રદેશ સ્કંધ પર્યત જાણવું. ७६ परमाणुपोग्गलाणंभते !किंकडजुम्मपएसोगाढा,पुच्छ?गोयमा !ओघादेसेगंकडजुम्म
Page #321
--------------------------------------------------------------------------
________________
शत:-२५: देश-४
| २६3 पएसोगाढा, णोतेओगपएसोगाढा, णोदावरजुम्मपएसोगाढा, णो कलिओगपएसोगाढा। विहाणादेसेणंणो कडजुम्मपएसोगाढा, णो तेयोगपएसोगाढा,णोदावरजुम्मपएसोगाढा, कलिओग- पएसोगाढा। भावार्थ:- प्रश्न- भगवन् ! अनेक ५२मा पुगतो शंतयुभ प्रदेशवछत्याहि प्रश्न ? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. ७७ दुप्पएसियाणं भंते ! खंधा किंकडजुम्मपएसोगाढा,पुच्छा? गोयमा ! ओघादेसेणं कडजुम्मपएसोगाढा,णोतेओगपएसोगाढाणोदावरजुम्मपएसोगाढा,णोकलिओगपएसोगाढा। विहाणादेसेण णो कडजुम्मपएसोगाढा,णोतेओगपएसोगाढा, दावरजुम्मपएसोगाढा वि कलिओगपएसोगाढा वि। ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! ઢિપ્રદેશ સ્કંધો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ અને વ્યાજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યો પ્રદેશાવગાઢ છે.
७८ तिप्पएसियाणं भंते !खंधा किंकडजुम्मपएसोगाढा,पुच्छा? गोयमा !ओघादेसेणं कडजुम्मपएसोगाढा,णोतेओगपएसोगाढा,णोदावरजुम्मपएसोगाढा,णो कलिओगपए सोगाढा । विहाणादेसेणंणोकडजुम्मपएसोगाढा,तेओगपएसोगाढा वि,दावरजुम्मपएसोगाढा वि, कलिओगपएसोगाढा वि। भावार्थ:- -हे भगवन! त्रिप्रदेशी धोशंतयुभ प्रदेशवछे, इत्याहि प्रश्न ? 612હે ગૌતમ ! ઓઘાદેશથી કતયુમ પ્રદેશાવગાઢ છે, ત્યાંજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી પરંતુ વ્યોજ પ્રદેશાવગાઢ, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યો प्रशावाद छ.
७९ चउप्पएसियाणंभंते !खंधा किंकडजुम्मपएसोगाढा,पुच्छा? गोयमा !ओघादेसेणं कडजुम्मपएसोगाढा, णोतेओगपएसोगाढा, णोदावरपएसोगाढा, णो कलिओगपएसोगाढा । विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि जावकलिओगपएसोगाढा वि । एवं जावअणंतपएसिया। भावार्थ :- प्रश्न- हे भगवन् ! यतुष्प्रटेशी २४ो शुकृतयुम प्रदेशquढ छ त्या प्रश्न ? ઉત્તર-હે ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુમ પ્રદેશાવગાઢ પણ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યત જાણવું.
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
८० परमाणुपोग्गले णं भंते ! किं कडजुम्मसमयट्ठिईए, पुच्छा ? गोयमा ! सिय कडजुम्म समयट्ठिईए जावसिय कलिओगसमयट्ठिईए। एवं जाव अणतपएसिए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિ- વાળા છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યંત જાણવું.
૨૬૪
८१ परमाणुपोग्गला णं भंते! किं कडजुम्मसमयठिईए, पुच्छा ? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयट्ठिईया जावसिय कलिओगसमयट्ठिईया । विहाणादेसेणं कडजुम्म समयट्ठिईया वि जावकलिओगसमयद्विईया वि । एवं जाव अणतपएसिया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ છે. આ રીતે અનંતપ્રદેશી કંધો સુધી જાણવું.
८२ परमाणुपोग्गलेणं भंते! कालवण्णपज्जवेहिं किंकडजुम्मे, पुच्छा ? गोयमा ! जहा ठिईए वत्तव्वया एवं वण्णेसु वि सव्वेसु । गंधेसु वि एवं चेव । रसेसु वि जाव महुर रसेत्ति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કાળાવર્ણના પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! સ્થિતિની વક્તવ્યતાનુસાર જાણવું. સર્વ વર્ણ, ગંધ અને રસમાં મધુર રસ પર્યંત જાણવું જોઈએ.
८३ अणतपएसिए णं भंते! खंधे कक्खडफासपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा ? गोयमा ! सिय कडजुम्मे जावसिय कलिओगे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતપ્રદેશી સ્કંધ કર્કશ સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કદાચિત્ કલ્યોજ હોય છે.
८४ अणतपएसिया णं भंते ! खंधा कक्खडफासपज्जवेहिं किं कडजुम्मा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा । विहाणादेसेण कडजुम्मा वि जावकलिओगा वि । एवं मउय गरुय - लहुया वि भाणियव्वा । सीय-उसिण- णिद्ध-लुक्खा
जहा वण्णा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતપ્રદેશી કંધો કર્કશ સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ છે યાવત્ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ રીતે મૃદુ, ગુરુ અને લધુ સ્પર્શ પર્યાયોના વિષયમાં પણ જાણવું જોઈએ. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શનું કથન વર્ણોની સમાન છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૫ ]
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ પરમાણુ અને સ્કંધોમાં ચાર યુગ્મનું નિરૂપણ કર્યું છે. શેત્રાપેક્ષા કૃતયુગ્મદિ-પરમાણુ પુદ્ગલ એક પ્રદેશ પર અવગાહના કરે છે તેથી તે કલ્યોજ પ્રદેશાવગાઢ જ હોય છે.
કોઈપણ સ્કંધ પોતાના પ્રદેશની સમાન અથવા તેનાથી ન્યૂન આકાશપ્રદેશને અવગાહી શકે છે. તેથી અનંત પ્રદેશ સ્કંધ ઓછામાં ઓછા એક આકાશ પ્રદેશ પર રહી શકે છે અને વધારેમાં વધારે અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહીને રહી શકે છે..
ક્રિપ્રદેશ સ્કંધમાં બે પ્રદેશ છે. તેથી તે ક્યારેક દ્વાપરયુગ્મ (બે) પ્રદેશ પ્રદેશાવગાઢ અને ક્યારેક કલ્યોજ(એક) પ્રદેશાવગાઢ હોય છે. ત્રિપ્રદેશ સ્કંધમાં ત્રણ પ્રદેશ હોય છે. તે કયારેક ત્રણ, ક્યારેક બે અને
ક્યારેક એક પ્રદેશાવગાઢ હોય છે. તેથી તે વ્યોજ પ્રદેશાવગાઢ, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. સંખ્યાત પ્રદેશ સ્કંધ, ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશાવગાઢ; અસંખ્યાત-પ્રદેશી અંધ ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશાવગાઢ અને અનંતપ્રદેશીસ્કંધ પણ ઉત્કૃષ્ટ અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે કારણ કે લોકાકાશના અસંખ્યાતપ્રદેશો જ છે. આ સંખ્યાત પ્રદેશાવગાઢ આદિ સ્કંધોમાં ચારમાંથી કોઈપણ રાશિ હોય છે.
અનેક પરમાણુઓ ઓઘાદેશથી સકળ લોકવ્યાપી હોવાથી કૃતયુમ પ્રદેશાવગાઢ છે. વિધાનાદેશથી (એક-એક પરમાણુની અપેક્ષાએ) સર્વ પરમાણુ એક-એક આકાશ પ્રદેશમાં અવગાઢ હોવાથી કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. દ્ધિપ્રદેશી સ્કંધો પણ સંપૂર્ણ લોકમાં હોવાથી ઓઘાદેશથી કતયુગ્મ છે. વિધાનાદેશથી જે દ્ધિપ્રદેશી અંધ દ્ધિપ્રદેશાવગાઢ છે તે દ્વાપરયુગ્મ છે અને જે દ્ધિપ્રદેશી અંધ, એક પ્રદેશાવગાઢ છે તે કલ્યોજ છે. આ રીતે અન્ય સ્કંધો સંબંધી પણ વિચાર કરી લેવો જોઈએ. સ્થિતિ અને વર્ણ, ગંધ, રસ પર્યાયોની અપેક્ષાએ – પરમાણુ પુદ્ગલથી લઇને અનંતપ્રદેશી સ્કંધ સુધીની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. તેથી તેમાં ચારે ય રાશિ ઘટિત થાય છે. વર્ણ, ગંધ અને રસ પર્યાયોનું કથન સ્થિતિની સમાન છે. કારણ કે પરમાણુ અને સ્કંધોમાં એકથી અનંત ગુણ કાળા આદિ વર્ણ, ગંધ, રસ હોય છે. તેથી તેમાં પણ ચારે રાશિ હોય છે. સ્પર્શ પર્યાયોની અપેક્ષા :- આઠ સ્પર્શમાં કર્કશ સ્પર્શનો ક્રમ પ્રથમ છે અને કર્કશ આદિ ચાર સ્પર્શ અનંતપ્રદેશી બાદર સ્કંધમાં જ હોય છે; પરમાણુથી લઈને અનંત પ્રદેશી સૂક્ષ્મ સ્કંધમાં કર્કશ આદિ ચાર સ્પર્શ હોતા નથી. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળભૂત સ્પર્શ પરમાણુથી સૂક્ષ્મ અનંતપ્રદેશી સ્કંધ પર્યતમાં અને બાદર સ્કંધમાં પણ હોય છે. તેનું કથન કાળા વર્ણની સમાન છે અને કર્કશ, મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ પર્યાયોમાં ઓવાદેશથી ક્યારેક કૃતયુગ્મ, ક્યારેક ચોજ, ક્યારેક દ્વાપરયુગ્મ અને ક્યારેક કલ્યોજ હોય છે. વિધાનાદેશથી તે ચારે ય રાશિ હોય છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૬૬
પરમાણુ આદિમાં દ્રવ્યાદિની અપેક્ષાએ કૂતયુગ્મતાદિ :
પુદ્ગલ દ્રવ્ય
બી
દેવી
અવગાહનાથી
પરમાણુ
દ્વિપ્રદેશી સ્કંધ
ત્રિપ્રદેશી પ
ચતુષ્પદેશી સ્કંધ | કલ્યોજ
પંચપ્રદેશી સ્કંધ
કલ્યોજ
કોટ
કોર
કલ્યોજ
પદ્મદેશી સ્કંધ
કોય
સપ્તપ્રદેશી સ્કંધ | કલ્યોજ
અષ્ટપ્રદેશી પે ક્યોક
નવદેશી પ
કલ્યોજ
દશપ્રદેશી પ
કહ્યો
કલ્યોજ
સંખ્યાતઅસંખ્યાત-અનંત
પ્રદેશી સૂક્ષ્મ સ્કંધ અનંત પ્રદેશી
બાદર સ્કંધ
અનેક પરમાર ઓઘાદેશ
અનેક પરમાણુ વિધાનાદેશ
અનેક દ્વિપ્રદેશી ઓઘાદેશ
કવ્યોજ
દ્વાપર યુગ્મ
ચોજ
અનેક કોટ
કૃતપુષ્મ
કલ્યો જ
દ્વાપર યુગ્મ
સ્રોજ
કૃતયુગ્મ
કલ્યોજ
|દ્વાપરયુગ્મ
ચામડી
કોઈ એક
કલ્યોજ
ચારમાંથી | ચારમાંથી કોઇ એક
કોઈ એક
ચારમાંથી કોઈ એક
અનેક કળ્યો.જ
ચારમાંથી | મૃતયુગ્મ,અથવા એક
દ્વાપર યુગ્મ
અનેક
અનેક
દ્વાપર યુગ્મ
કવ્યોજ ચારમાંથી ચારમાંથી
ને
એક
અનેક વિપ્રદેશ વિધાનાદેશ
અનેક ત્રિપ્રદેશી ઓવા દેશ
અનેક ત્રિપ્રદેશ વિધાનાદેશ
અનેક ચતુષ્ટદેશી | ચારમાંથી કૃતયુગ્મ ઓવા દેશ
અનેક
અનેક
કલ્યોજ ચોક
કર્યા જ
કોઝ, દ્વાપરયુગ્મ
કલ્પોઝ, દ્વાપરયુગ્મ
યોજ.
ચારમાંથી એક
ચારમાંથી એક
ચારમાંથી એક
ચારમાંથી એક
ચારમાંથી એક
ચારમાંથી એક
ચારમાંથી એક
ચારમાંથી એક
ચારમાંથી એક
કૃત યુગ્મ
અનેક
કર્યા જ
કૃતયુગ્મ
અનેક દ્વાપર યુગ્મ, અનેક કલ્યોજ
કૃત યુગ્મ
અનેક જ્યોજ,
દ્વાપર કે કયૌજ
કૃતયુગ્મ.
સ્થિતિથી
ચા
૨
માં
થી
કો
ઈ.
,
ક
ચારમાંથી
એક
ચારે રાશિ
શ્રી ભગવતી સ્ત્ર-૫
વર્ણ, ગંધ.
રસ, ચાર સ્પર્શી
ચા
ચારમાંથી ને
૨
માં
થી
કો
ઈ
એ
ચારમાંથી મ
ચારમાંથી એક
ચારે રાશિ | ચારે ય રાશિ
ક
ચારમાંથી એક
ચારે ય રાશિ
ચારમાની એક
એક
ચારે રાશિ | ચારે ય રાશિ
ચારમાંથી ને ક
કર્કશ આદિ
ચાર
સ્પર્શથી
X
X
X
X
X
X
X
X
*
*
X
ચારમાંથી એક
X
X
X
X
X
X
X
Page #325
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૪
૨૬૭ |
x
x
| એક
એક
=
=
+
—
—
—
+
-
— *
પુદ્ગલ દ્રવ્ય | દ્રવ્યથી | પ્રદેશથી | અવગાહનાથી | સ્થિતિથી | વર્ણ, ગંધ, | કર્કશ આદિ
૨સ, ચાર
ચાર
સ્પર્શથી | સ્પર્શથી અનેક ચતુuદેશી | અનેક કૃતયુગ્મ ચારે ય રાશિ ચારે ય રાશિ | ચારે રાશિ વિધાનાદેશ | કલ્યો સંખ્યાતપ્રદેશી | ચારમાંથી ચારમાંથી | ચારમાંથી એક ચારમાંથી | ચારમાંથી | અસંખ્યાત પ્રદેશી, એક એક
એક | સૂક્ષ્મ અનંતપ્રદેશી ઓવાદેશ અનેક સંખ્યાત |અનેક ચારે ય રાશિ | ચારે ય રાશિ ચારે રાશિ | ચારે રાશિ | પ્રદેશી આદિસૂક્ષ્મ | કલ્યોજ સ્કંધ વિધાનાદેશ અનેક અનંત ચારમાંથી ચારમાંથી ચારમાંથી એક Tચારમાંથી ચારમાંથી | ચારમાંથી પ્રદેશી બાદરસ્કંધ | એક એક
એક એક ઓઘાદેશ અનેક અનંત અનેક ચારે ય રાશિ | ચારે ય રાશિ ચારે ય રાશિનું ચારે ય રાશિ | ચારે ય રાશિ પ્રદેશી બાદર
| કલ્યોજ વિધાનાદેશ પુદ્ગલ દ્રવ્યમાં સાર્ધતા-અનર્ધતા :८५ परमाणुपोग्गले णं भंते ! किं सड्ढे अणड्डे? गोयमा ! णो सड्डे, अणड्डे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુલ સાદ્ધ(અર્ધા ભાગ સહિત) છે કે અનદ્ધ(અર્ધા ભાગ રહિત) છે? ઉત્તર- હે ગૌતમ! સાદ્ધ નથી, અનó છે.
८६ दुपएसिएणं भंते !खंधे किंसड्डे, अणड्डे? गोयमा !सड्डे, णो अणड्डे। तिपएसिए जहा परमाणुपोग्गले। चउपएसिए जहा दुपएसिए। पंचपएसिए जहा तिपएसिए। छप्पएसिए जहा दुपएसिए । सत्तपएसिए जहा तिपएसिए । अट्ठपएसिए जहा दुपएसिए। णव पएसिए जहा तिपएसिए । दसपएसिए जहा दुपएसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્વિપ્રદેશી અંધ શું સાધે છે કે અનર્ધ છે? ઉત્તર- હે ગૌતમ! સાર્ધ છે, અનર્ધ નથી. ત્રિપ્રદેશ સ્કંધ, પરમાણુ પુદ્ગલની સમાન છે. ચતુષ્પદેશી સ્કંધ, દ્ધિપ્રદેશી સ્કંધની સમાન છે. પંચપ્રદેશી અંધ, ત્રિપ્રદેશ સ્કંધની સમાન છે. ષટ્રપ્રદેશ સ્કંધ, દ્ધિપ્રદેશી ઢંધની સમાન છે. સપ્તપ્રદેશી સ્કંધ,ત્રિપ્રદેશ સ્કંધની સમાન છે. અષ્ટપ્રદેશી સ્કંધ, દ્ધિપ્રદેશીસ્કંધની સમાન છે. નવપ્રદેશી સ્કંધ,ત્રિપ્રદેશી સ્કંધની સમાન અને દશપ્રદેશી સ્કંધ, દ્ધિપ્રદેશી સ્કંધની સમાન છે. ८७ संखेज्जपएसिए णं भंते !खंधे किं सड्डे अणड्डे? गोयमा ! सिय सड्डे, सिय अणड्डे। एवं असंखेज्जपएसिए वि । एवं अणंतपएसिए वि।
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- સંખ્યાત પ્રદેશી સ્કંધ શું સાર્ધ છે કે અનર્ધ ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ સાર્ધ અને કદાચિત્ અનર્ધ છે. આ જ રીતે અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંતપ્રદેશી સ્કંધ પણ છે.
૨૮
૮૮ પરમાણુપોળતા ાં તે ! િસટ્ટા મળઠ્ઠા ? ગોયમા !સાવા,ગળા વા एवं जाव अणतपएसिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો શું સાર્દ્ર છે કે અનá ? ઉત્તર– હે ગૌતમ ! સાર્દ્ર છે અથવા અનદ્ઘ છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યંત જાણવું.
વિવેચનઃ
સાર્દ્ર ઃ— જેના બે સમાન ભાગ થઈ શકે તેને સાર્ધ કહેવાય છે. બે, ચાર, છ, આઠ આદિ સમ સંખ્યક પ્રદેશી સ્કંધ સાર્ધ છે.
અનર્હ ઃ— જેના બે સમાન ભાગ ન થઈ શકે તેને અનર્ધ કહે છે. પરમાણુ પુદ્ગલ અને ત્રણ, પાંચ, સાત, નવ આદિ વિષમ સંખ્યક પ્રદેશી સ્કંધ અનર્ધ છે, કારણ કે તેના સમાન ભાગ થતા નથી.
જ્યારે અનેક પરમાણુ સમ સંખ્યાવાળા હોય ત્યારે તે સાર્ધ હોય છે અને વિષમ સંખ્યાવાળા હોય, ત્યારે તે અનર્ધ હોય છે. સંઘાત અને ભેદના કારણે તેની સંખ્યા અવસ્થિત રહેતી નથી. તેથી તે સાર્ધ અને અનર્થ બંને પ્રકારના હોય છે. આ રીતે અનેક દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં પણ બંને વિકલ્પો પ્રાપ્ત થાય છે. સર્કપ, નિષ્કપ પરમાણુ આદિની સ્થિતિ:
૮૬ પરમાણુપોતે ાં મતે ! િસે, ખિરે ? ગોયમા !સિય સે, સિય ખિરે । एवं जाव अणतपएसिए ।
ભાવાર્થ:પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું સકંપ છે કે નિષ્કુપ છે ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ સકંપ અને કદાચિત્ નિષ્કપ છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઈએ.
| પરમાણુપોળતા ખં તે ! િસેયા, ખિરેયા ?પોયમા ! સેયા વિખિરેયા વિા एवं जाव अणतपएसिया ।
ભાવાર્થ:- :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો શું સકંપ છે કે નિષ્કુપ છે ? ઉત્તર- હે ગૌતમ! સકંપ પણ હોય છે અને નિષ્કપ પણ હોય છે. આ રીતે અનંતપ્રદેશી બંધ સુધી જાણવું.
९१ परमाणुपोग्गले णं भंते ! सेए कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કેટલા કાલ સુધી સકંપ પણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી સકંપ રહે છે.
|९२ परमाणुपोग्गले णं भंते ! णिरेए कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । एवं जाव अणतपएसिए ।
Page #327
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
૨૬૯
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ કેટલા કાલ સુધી નિષ્કપ રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી નિષ્કપ રહે છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું. |९३ परमाणुपोग्गला णं भंते ! सेया कालओ केवचिरं होति ? गोयमा ! सव्वद्धं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક પરમાણુ પુદ્ગલો કેટલા કાલ સુધી સકંપ રહે છે? ઉત્તર- હે ગૌતમ! સકંપ પરમાણુ યુગલો સદાકાલ શાશ્વત રહે છે. |९४ परमाणुपोग्गला णं भंते ! णिरेया कालओ केवचिरं होति? गोयमा ! सव्वद्ध । एवं जावअणतपएसिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક પરમાણુ પુદગલો કેટલા કાલ સુધી નિષ્કપ રહે છે? ઉત્તર- હે ગૌતમ ! નિષ્કપ પરમાણુ પુદ્ગલો સદાકાલ શાશ્વત રહે છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્વતના સ્કંધો સદાકાલ શાશ્વત રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ અને સ્કંધોમાં સકંપ અને નિષ્કપ અવસ્થા અને તેની સ્થિતિનું કથન કર્યું છે. - ણિક - સકંપ અને નિષ્કપ. પરમાણુ પુદગલ કે ઢિપ્રદેશથી લઇને અનંત પ્રદેશી સુધીના સ્કંધ જ્યારે સ્વાભાવિક રૂપે ચલનાદિ ક્રિયાથી રહિત હોય છે ત્યારે તે નિષ્કપ કહેવાય છે પરંતુ ક્યારેક તેમાં ચલનાદિ ક્રિયા થાય છે ત્યારે તે સકંપ બને છે. સ્વાભાવિક રીતે જ સ્કંધોમાં નિષ્કપતાની સ્થિતિ દીર્ઘકાલીન હોય અને સકંપતાની સ્થિતિ અલ્પકાલીન હોય છે. સકપતાની સ્થિતિ:- એક પરમાણુ કે કોઈ પણ એક સ્કંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત કંપિત થાય છે. ત્યાર પછી અવશ્ય તે નિષ્કપ બની જાય છે. નિષ્કપતાની સ્થિતિ - એક પરમાણુ કે કોઈ પણ એક સ્કંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યકાલ પર્યત નિષ્કપ રહે છે. ત્યાર પછી અવશ્ય તેમાં કોઈ પણ પ્રકારે ચલન ક્રિયા થતા તે સકંપ થઈ જાય છે.
અનેક પરમાણુઓ અને અનેકઢિપ્રદેશી આદિ સ્કંધો, સકંપ અને નિષ્કપ બંને અવસ્થાવાળા સદાકાલ પ્રાપ્ત થાય છે. કારણ કે લોકના અનંતાનંત પરમાણુ કે સ્કંધોમાં કેટલાક પરમાણુ અને કેટલાક સ્કંધો નિષ્કપ અને કેટલાક સકંપ હોય જ છે. સકપ-નિષ્કપ પરમાણુ આદિનું અંતર - ९५ परमाणुपोग्गलस्सणं भंते ! सेयस्स केवइयंकालं अंतरंहोइ ? गोयमा !सट्ठाणंतरं पडुच्च जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं असंखेज्जकालं, परद्धाणंतरं पडुच्च जहण्णेण एक्कं समय, उक्कोसेणं असंखेजकालं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સકંપ પરમાણુનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ અને પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું અંતર હોય છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
९६ णिरेयस्स केवइयं कालं अंतर होइ ? गोयमा ! सङ्घाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं, परटुाणंतर पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं ।
૨૭૦
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિષ્કપ પરમાણુ પુદ્ગલનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું અંતર હોય છે. પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું અંતર હોય છે.
९७ दुपएसियस्स णं भंते! खंधस्स सेयस्स केवइयं कालं अंतर होइ ? गोयमा ! सट्ठाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं, परद्वाणंतरं पडुच्च जहणेणं एक्कं समयं उक्कोसेणं अनंतं कालं ।
णिरेयस्स णं भंते! केवइयं कालं अंतर होइ ? गोयमा ! सट्टाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं, परद्वाणंतर पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अनंत कालं । एवं जाव अणतपएसियस्स ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! સકંપ દ્વિપ્રદેશી ધનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! નિષ્કપ દ્વિપ્રદેશી સ્કંધનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઇએ.
९८ परमाणुपोग्गलाणं भंते ! सेयाणं केवइयं कालं अंतर होइ ? गोयमा ! णत्थि अंतरं । णिरेया णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! णत्थि अंतरं । एवं जाव अनंतपएसियाणं खंधाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સકંપ અનેક પરમાણુ પુદ્ગલોનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તરહે ગૌતમ ! અંતર નથી. પ્રશ્ન− હે ભગવન્ ! નિષ્કપ અનેક પરમાણુ પુદ્ગલોનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! અંતર નથી. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઇએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ આદિનું સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ અંતર કહ્યું છે. સ્વસ્થાન અને પરસ્થાન :– પરમાણુ, પરમાણુ રૂપે જ રહે તે તેનું સ્વસ્થાન અને પરમાણુ, દ્વિપ્રદેશી આદિ સ્કંધ સાથે રહે તે તેનું પરસ્થાન કહેવાય છે.
સ્વસ્થાનની અપેક્ષાએ સર્કપતાનું અંતર ઃ– સ્વસ્થાનની અપેક્ષાએ પરમાણુની સકંપતાની સ્થિતિ તે નિષ્કપતાનું અંતર અને નિષ્કપતાની સ્થિતિ તે સકંપતાનું અંતર થાય છે. જેમ કે એક પરમાણુ એક સમય
Page #329
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૪
સુધી ચલનક્રિયાથી અટકીને, નિષ્કપ થઇને પુનઃ ચલિત થાય ત્યારે સ્વસ્થાનની અપેક્ષાએ તેનું અંતર જઘન્ય એક સમયનું થાય. તે જ પરમાણુ અસંખ્યાત કાલ સુધી નિષ્કપ રહીને પછી ચલિત થાય ત્યારે સ્વસ્થાનની અપેક્ષાએ સકંપતાનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું થાય છે.
૨૭૧
પરસ્થાનની અપેક્ષાએ સકંપતાનું અંતર :– પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ રૂપે જોડાઈને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ પર્યંત નિષ્કપ રહે છે કારણ કે કોઈપણ સ્કંધની સ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. ત્યાર પછી ચલિત થાય તો પરસ્થાનની અપેક્ષાએ તેનું સકંપતાનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું થાય છે. આ રીતે દરેક સ્કંધનું અંતર થાય છે.
સ્વસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું અંતર ઃ– જ્યારે નિષ્કપ પરમાણુ કે સ્કંધ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યંત સકંપ રહીને પછી નિષ્કપ થાય ત્યારે તેનું સ્વસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું થાય છે.
પરસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું અંતર ઃ- પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ સાથે એક સમય સકંપ રહીને પછી નિષ્કુપ થાય તો પરસ્થાનની અપેક્ષાએ તેનું જઘન્ય એક સમયનું અંતર થાય છે અને તે જ પરમાણુ અસંખ્યાતકાલ પર્યંત દ્વિપ્રદેશી બંધ સાથે રહીને પછી તે સ્કંધથી પૃથક્ થઈને પરમાણુ રૂપે નિષ્કપ થઈ જાય, ત્યારે પરસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાલનું થાય છે.
દ્વિપ્રદેશી સ્કંધ સકંપ થઈને અનંતકાલ પર્યંત ઉત્તરોત્તર અન્ય અનંત પુદ્ગલોની સાથે સંબદ્ધ થતાં થતાં પુનઃ તે જ પરમાણુની સાથે સંબદ્ધ થઈને પુનઃ સકંપ થાય ત્યારે પરસ્થાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે અર્થાત્ પરમાણુ પુદ્ગલનું પરસ્થાનની અપેક્ષાએ નિષ્કપતાનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલ અને દ્વિપ્રદેશી આદિ સ્કંધનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું હોય છે.
બહુવચનની અપેક્ષાએ પરમાણુઓ અને સ્કંધોમાં સકંપતા અને નિષ્કપતા હંમેશાં પ્રાપ્ત થાય છે તેથી તેમાં અંતર નથી.
-
સકંપ, નિષ્કપ પરમાણુ આદિનું અલ્પબહુત્વ ९९ एसिणं भंते! परमाणुपोग्गलाणं सेयाणं, णिरेयाण य कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा परमाणुपोग्गला सेया, णिरेया असंखेज्जगुणा । एवं जाव असंखेज्जपएसियाणं खंधाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સકંપ અને નિષ્કપ પરમાણુ પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા સકંપ પરમાણુ પુદ્ગલ છે અને નિષ્કપ પરમાણુ પુદ્ગલ અસંખ્યાત ગુણા છે. આ રીતે અસંખ્યાત પ્રદેશી સ્કંધ પર્યંત જાણવું.
१०० एएसि णं भंते ! अणतपएसियाणं खंधाणं सेयाणं, णिरेयाण य कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा अणतपएसिया खंधा णिरेया, सेया अणंतगुणा ।
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! સકંપ અને નિષ્કપ અનંત પ્રદેશી સ્કંધમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા નિષ્કપ અનંત પ્રદેશી સ્કંધ છે, તેનાથી સકંપ અનંતપ્રદેશી સ્કંધ અનંતગુણા છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र - प
१०१ सिणं भंते! परमाणुपोग्गलाणं, संखेज्जपएसियाणं, असंखेज्जपएसियाणं, अणतपएसियाण य खंधाणं सेयाणं णिरेयाण य दव्वट्टयाए, पएसट्टयाए, दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
૨૭૨
गोयमा ! सव्वत्थोवा अणंतपएसिया खंधा णिरेया दव्वट्टयाए। अणंतपएसिया खंधा सेया दव्या अणंतगुणा । परमाणुपोग्गला सेया दव्वट्टयाए अणतगुणा । संखेज्जपए सिया खंधा सेया दव्वट्टयाए असंखेज्जगुणा । असंखेज्जपएसिया खंधा सेया दव्वट्ठयाए असंखेज्जगुणा । परमाणुपोग्गला णिरेया दव्वट्ट्याए असंखेज्जगुणा । संखेज्जपएसिया खंधा णिरेया दव्वट्टयाए संखेज्जगुणा । असंखेज्जपएसिया खधा णिरेया दव्वट्टयाए असंखेज्जगुणा । पएसट्टयाए एवं चेव, णवरं - परमाणुपोग्गला अपएस- याए भाणियव्वा । संखेज्जपएसिया खंधा णिरेया परसट्टयाए असंखेज्जगुणा । सेसं तं चैव ।
दव्वट्ठपएसट्टयाए- सव्वत्थोवा अणतपएसिया खंधा णिरेया दव्वट्टयाए । ते चेव पएसट्टयाए अणंतगुणा । अणतपएसिया खंधा सेया दव्वट्टयाए अनंतगुणा ते चेव पएसट्टयाए अणंतगुणा । परमाणुपोग्गला सेया दव्वट्टअपएसट्टयाए अनंतगुणा । संखेज्जपए सिया खंधा सेया दव्वट्टयाए असंखेज्जगुणा । ते चेव पएसट्टयाए असंखेज्जगुणा । असंखेज्जपएसिया खंधा सेया दव्वट्टयाए असंखेज्जगुणा । ते चैव परसट्टयाए असंखेज्जगुणा । परमाणुपोग्गला णिरेया दव्वट्ठअपएसट्टयाए असंखेज्जगुणा । संखेज्जपएसिया खधा णिरेया दव्वट्टयाए असंखेज्जगुणा । ते चेव पएसट्टयाए असंखेज्जगुणा । असंखेज्जपए सिया खंधा णिरेया दव्वट्टयाए असखेज्जगुणा । ते चेव पएसट्टयाए असंखेज्जगुणा । भावार्थ:- प्रश्न- हे भगवन् ! सच खने निष्टुंप परमाणु युछ्गसो, संख्यात प्रदेशी स्टुंधो, असंख्यात પ્રદેશી સ્કંધો અને અનંત પ્રદેશી સ્કંધોમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ?
उत्तर- हे गौतम! द्रव्यापेक्षया - (१) सर्वथी थोडा निष्टुं अनंत प्रदेशी स्टुंघो छे, (२) तेनाथी સકંપ અનંતપ્રદેશી કંધો અનંતગુણા છે, (૩) તેનાથી સકંપ પરમાણુ પુદ્ગલો અનંતગુણા છે, (૪) તેનાથી સકંપ સંખ્યાત પ્રદેશી કંધો અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી સકંપ અસંખ્યાત પ્રદેશી કંધો અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી નિષ્કપ પરમાણુ પુદ્ગલો અસંખ્યાતગુણા છે, (૭) તેનાથી નિષ્કપ સંખ્યાત પ્રદેશી સ્કંધો સંખ્યાતગુણા છે, (૮) તેનાથી નિષ્કપ અસંખ્યાત પ્રદેશી કંધો અસંખ્યાત ગુણા છે. જે રીતે દ્રવ્યથી આઠ બોલ કહ્યા છે, તે જ રીતે પ્રદેશથી પણ આઠ બોલ જાણવા જોઈએ. પરંતુ પરમાણુ પુદ્ગલોમાં પ્રદેશાર્થના સ્થાને અપ્રદેશાર્થ કહેવું જોઈએ તથા નિષ્કપ સંખ્યાત પ્રદેશી કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. શેષ પૂર્વવત્ છે.
દ્રવ્ય અને પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ– (૧) સર્વથી થોડા નિષ્કપ અનંત પ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થથી છે, (૨) તેનાથી નિષ્કપ અનંતપ્રદેશી કંધો પ્રદેશાર્થથી અનંતગુણા છે, (૩) તેનાથી સકંપ અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થથી અનંત ગુણા છે, (૪) તેનાથી સકંપ અનંતપ્રદેશી કંધો પ્રદેશાર્થથી અનંતગુણા છે, (૫) તેનાથી
Page #331
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૪
સકંપ પરમાણુ પુદ્ગલો દ્રવ્યથી અને અપ્રદેશથી અનંતગુણા છે, (૬) તેનાથી સકંપ સંખ્યાતપ્રદેશી કંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે, (૭) તેનાથી સકંપ સંખ્યાતપ્રદેશી કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી સકંપ અસંખ્યાત પ્રદેશી સંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે, (૯) તેનાથી સકંપ અસંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે, (૧૦) તેનાથી નિષ્કપ પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થથી અસંખ્યાતગુણા છે, (૧૧) તેનાથી નિષ્કપ સંખ્યાત પ્રદેશી બંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે, (૧૨) તેનાથી નિષ્કપ સંખ્યાત પ્રદેશી સ્કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે, (૧૩) તેનાથી નિષ્કપ અસંખ્યાત પ્રદેશી કંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે, (૧૪) તેનાથી નિષ્કપ અસંખ્યાત પ્રદેશી કંધો પ્રદેર્શથી અસંખ્યાતગુણા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સકંપ, નિષ્કપ પરમાણુ આદિના અલ્પબહુત્વનું વિવિધ રીતે કથન કર્યું છે. પરમાણુથી અસંખ્ય પ્રદેશી સ્કંધ સુધીમાં– પરમાણુથી લઇને અસંખ્યાત પ્રદેશી કંધો સુધી સકંપથી નિષ્કપ અસંખ્યાતગુણા છે. કંપન ક્રિયા ક્યારેક જ થાય છે, તેમજ તેની સ્થિતિ અલ્પકાલની હોવાથી સકંપ પુદ્ગલ થોડા છે અને નિષ્કંપની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી નિષ્કપ પુદ્ગલો અધિક છે.
અનંત પ્રદેશી સ્કંધમાં– જીવને ગ્રાહ્ય વર્ગણાઓ અનંતપ્રદેશી જ હોય છે. અનંત જીવો સમયે સમયે અનંત વર્ગણાઓને ગ્રહણ કરે છે. તેથી અનંત પ્રદેશી કંધોમાં કંપન-ચલનાદિ ક્રિયા અધિક થાય છે. તેથી અનંતપ્રદેશી કંધોમાં નિષ્કપ પુદ્ગલથી સકંપ પુદ્ગલ અનંત ગુણા અધિક હોય છે.
સ્વતંત્ર રીતે પ્રત્યેક સ્કંધનું અલ્પબહુત્વ કહ્યા પછી સૂત્રકારે પરમાણુ, સંખ્યાત પ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંત પ્રદેશી સ્કંધ, તે ચાર બોલમાં સકંપ નિષ્કપ અવસ્થાની અપેક્ષાએ આઠ બોલનું દ્રવ્યાપેક્ષયા પ્રદેશાપેક્ષયા અને દ્રવ્ય પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ અલ્પબહુત્વ કહ્યું છે. દ્રવ્યની અપેક્ષાએ સર્કપ-નિષ્કપ પરમાણુ આદિનું અલ્પબહુત્વ ઃ–
સપ
પુદ્દગલ દ્રવ્યો
પરમાણુ પુદ્ગલો
સંખ્યાતપ્રદેશી કંધો
અસંખ્યાતપ્રદેશી સ્કંધો
અનંતપ્રદેશી કંધો
૨૭૩
૩ અનંતગુણા
૪ અસંખ્યાતગુણા
૫ અસંખ્યાતગુણા
૨ અનંતગુણા
પ્રદેશની અપેક્ષાએ સર્કપ-નિષ્કપ પરમાણુ આદિનું અલ્પબહુત્વ ઃ–
સપ
૩ અનંતગુણા
૪ અસંખ્યાતગુણા
૫ અસંખ્યાતગુણા
૨ અનંતગુણા
પુદ્ગલ-પ્રદેશો
પરમાણુ પુદ્ગલો
સંખ્યાતપ્રદેશી બંધોના પ્રદેશો
અસંખ્યાતપ્રદેશી સ્કંધોના પ્રદેશો અનંતપ્રદેશી કંધોના પ્રદેશો
નિષ્કપ
૬ અસંખ્યાતગુણા
૭ સંખ્યાતગુણા
૮ અસંખ્યાતગુણા
૧ સર્વથી થોડા
નિષ્કપ
૬ અસંખ્યાતગુણા
૭ અસંખ્યાતગુણા
૮ અસંખ્યાતગુણા
૧ સર્વથી થોડા
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી ભગવતી સૂત્ર-૫
સંખ્યાતપ્રદેશી સ્કંધ - દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વ સમાન છે. પરંતુ દ્રવ્યાપેક્ષયા અલ્પબદુત્વના કથનમાં નિષ્કપ સંખ્યાત પ્રદેશી સ્કંધો, નિષ્ક્રપ પરમાણુઓથી સંખ્યાતગુણા છે અને પ્રદેશથી સંખ્યાત પ્રદેશી ઢંધો, પરમાણુઓથી અસંખ્યાતગુણા થઇ જાય છે. કારણ કે સંખ્યાત પ્રદેશ સ્કંધોમાં ઘણા
સ્કંધોના પ્રદેશો, ઉત્કૃષ્ટ સંખ્યામાં હોય છે. તે સર્વ પ્રદેશો મળીને અસંખ્યાતગુણા થઈ જાય છે. તેથી દ્રવ્યપેક્ષયા નિષ્ક્રપ પરમાણુથી સંખ્યાત પ્રદેશી ઢંધ સંખ્યાતગુણા છે પરંતુ પ્રદેશાપેક્ષયા તે અસંખ્યાતગુણા થાય છે. કેટલીક પ્રતોમાં સકંપ અને નિષ્કપ પરમાણુ પુદ્ગલોથી સકંપ અને નિષ્કપ સંખ્યાત પ્રદેશ સ્કંધો દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાત ગુણા છે, તેવો પાઠ પણ મળે છે. તે અપેક્ષાએ જ્યારે દ્રવ્ય જ અસંખ્યગુણા છે ત્યારે પ્રદેશ તો અસંખ્યગુણા થશે જ, તે સ્પષ્ટ છે. અહીં સંખ્યાતગુણા અને અસંખ્યાતગુણા એવા પાઠ ભેદમાં સત્યનો નિર્ણય કરવો કઠિન છે. કારણ કે પુગલ દ્રવ્યનું અલ્પબદુત્વ કેવળીગમ્ય અને શ્રદ્ધાગમ્ય છે. દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ સકપ-નિષ્ઠપ પરમાણુ આદિનું અલ્પબદુત્વઃપુગલ |
દ્રવ્યથી
|
પ્રદેશથી | સકંપ | નિષ્કપ | સકંપ | નિષ્કપ પરમાણુઓ | ૫ અનંતગુણા | ૧૦ અસંખ્યાતગુણા | x સંખ્યાતપ્રદેશી સ્કંધો | અસંખ્યાતગુણા | ૧૧ અસંખ્યાતગુણા | ૭ અસંખ્યાતગુણા | ૧૨ અસંખ્યાતગુણા અસંખ્યાતપ્રદેશી ઢંધો ૮ અસંખ્યાતગુણા | ૧૩ અસંખ્યાતગુણા | ૯ અસંખ્યાતગુણા | ૧૪ અસંખ્યાતગુણા અનંતપ્રદેશી ઢંધો | ૨ અનંતગુણા |૧ સર્વથી થોડા | ૪ અનંતગુણા | ૩ અનંતગુણા
દ્રવ્યની અપેક્ષાએ આઠ બોલ અને પ્રદેશની અપેક્ષાએ આઠ બોલ છે. તેથી દ્રવ્યાર્થ-પ્રદેશાર્થની અપેક્ષાએ ૧૬ બોલ થાય. પરંતુ પરમાણુ અપ્રદેશી હોવાથી તેમાં પ્રદેશાર્થની અપેક્ષાએ સકંપ-
નિષ્કપનું કથન નથી. આ રીતે પરમાણુના બે બોલ ઘટતા ૧૪ બોલનું અલ્પબદુત્વ થાય છે. પુદ્ગલ દ્રવ્યમાં દેશકંપતા, સર્વકંપતા, નિષ્કપતા:१०२ परमाणुपोग्गलेणंभंते! किंदेसेएसव्वेएणिरेए? गोयमा!णोदेसेए, सियसव्वेए, सिय
I ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! પરમાણુ પુદ્ગલ શું દેશકંપક છે, સર્વકંપક છે કે નિષ્કપક છે? ઉત્તરહે ગૌતમ! પરમાણુ પુદ્ગલ દેશકંપક નથી પરંતુ કદાચિત્ સર્વપક છે અને કદાચિત્ નિષ્ઠપક છે. १०३ दुपएसिएणंभंते!खंधेकिंदेसेएसव्वेए णिरेए ? गोयमा!सियदेसेएसियसव्वेए, सिय णिरेए । एवं जावअणंतपएसिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દ્વિપ્રદેશી અંધ શું દશકંપક છે, સર્વકંપક છે કે નિષ્કપક છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત દેશકંપક, કદાચિત્ સર્વકંપક અને કદાચિત નિષ્ઠપક હોય છે. આ જ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યત જાણવું જોઈએ. १०४ परमाणुपोग्गलाणंभंते! किंदेसेया,सव्वेया,णिरेया? गोयमा!णोदेसेया,सव्वेया वि, णिरेया वि।
Page #333
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
૨૭૫ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક પરમાણુ પુલ શું દેશપક છે, સર્વકંપક છે કે નિષ્ઠપક છે? ઉત્તર- હે ગૌતમ! દેશકંપક નથી. તે સર્વકંપક પણ હોય છે અને નિષ્ઠપક પણ હોય છે. १०५ दुपएसिया णं भंते ! खंधा किं देसेया, सव्वेया, णिरेया? गोयमा ! देसेया वि, सव्वेया वि, णिरेया वि । एवं जावअणंतपएसिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક દ્ધિપ્રદેશી ઢંધો દેશકંપક છે, સર્વકંપક છે કે નિષ્ઠપક છે? ઉત્તર- હે ગૌતમ! દેશકંપક પણ હોય છે, સર્વકંપક પણ હોય છે અને નિષ્ઠપક પણ હોય છે. આ જ રીતે અનંત પ્રદેશ સ્કંધ પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ અને સ્કંધોમાં સર્વકંપતા, દેશકંપતા, નિષ્કપતાનું નિરૂપણ છે. સર્વકંપ– સંપૂર્ણ સ્કંધમાં કંપન થાય, તે સર્વકંપ. દેશકપ– સ્કંધના એક વિભાગમાં કંપન થાય, તે દેશકંપ. પરમાણ- પરમાણુ નિરંશ છે. તેના બે વિભાગ થતા નથી. તેથી તેમાં જ્યારે કંપન થાય ત્યારે સવશે જ થાય છે. તેથી પરમાણુમાં સર્વકંપ અને નિષ્કપ બે ભંગ જ પ્રાપ્ત થાય છે, તે દેશકંપ નથી.
અનેક પરમાણુઓમાં કેટલાક સર્વકંપ હોય અને કેટલાક નિષ્કપ હોય છે. તે બંને ભંગ હંમેશાં હોય છે. ઢિપ્રદેશી આદિ સ્કંધ – કોઈપણ સ્કંધના વિભાગ થાય ત્યારે તેનો એક વિભાગ છૂટો પડે, સ્થાનાંતર કરે વગેરે કોઈપણ નિમિત્તથી તેના એક દેશમાં કંપન થાય, ક્યારેક સંપૂર્ણ અંધ સર્વાશે કંપિત થાય અને ક્યારેક સંપૂર્ણ અંધ નિષ્કપ હોય છે. આ રીતે દરેક સ્કંધમાં ત્રણે ય ભંગમાંથી કોઈપણ એક ભંગ પ્રાપ્ત થાય છે.
અનેક દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં ત્રણે ભંગ હંમેશાં હોય છે. કેટલાક સ્કંધો દેશકંપક હોય છે, કેટલાક સ્કંધો સર્વકંપક અને કેટલાક સ્કંધો નિષ્ઠપક હોય છે. સર્વકંપ-દેશકપ આદિની સ્થિતિ અને અંતર :१०६ परमाणुपोग्गले णं भंते ! सव्वेए कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं। णिरेए कालओ केवचिरंहोइ? गोयमा ! जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं असंखेज्जंकालं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પરમાણુ પુદ્ગલ કેટલા કાલ પર્યત સર્વકંપક રહે છે? ઉત્તરગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત સર્વકંપક રહે છે. પ્રશ્નહે ભગવન્! એક પરમાણુ પુદ્ગલ કેટલા કાલ પર્યત નિષ્કપક રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પર્યત નિષ્કપ રહે છે. १०७ दुपएसिए णं भंते! खंधे देसेए कालओ केवचिरं होइ? गोयमा!जहण्णेणं एक्कं समय, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं। सव्वेए कालओ केवचिरहोइ ? गोयमा! जहण्णेण एक्कंसमय, उक्कोसेणं आवलियाए असंखेज्जइभाग। णिरेएकालओकेवचिर
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
होइ ? गोयमा ! जहणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । एवं जाव अनंतएसिए ।
૨૭૬
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક દ્વિપ્રદેશી સંધ કેટલા કાલ પર્યંત દેશકંપક રહે છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યંત દેશ કંપક રહે છે. પ્રશ્નહે ભગવન્ ! એક દ્વિપ્રદેશી સ્કંધ કેટલા કાલ પર્યંત સર્વકંપક રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યંત સર્વકંપક રહે છે. પ્રશ્ન- હે ભગવન્ ! એક દ્વિપ્રદેશી સ્કંધ કેટલા કાલ પર્યંત નિષ્કપક રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પર્યંત નિષ્કપક રહે છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યંત જાણવું.
| १०८ परमाणुपोग्गला णं भंते! सव्वेया कालओ केवचिरं होंति ? गोयमा ! सव्वद्धं । ખિયા નં મતે ! વાતો જેવવિ હોતિ ? ગોયમા ! સબદ્ધ
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો કેટલા કાલ પર્યંત સર્વકંપક રહે છે ? ઉત્તરહે ગૌતમ ! સદાકાલ સર્વકંપક રહે છે. પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો કેટલા કાલ પર્યંત નિષ્કપક રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! સદાકાલ નિષ્કપક રહે છે.
| १०९ दुप्पएसिया णं भंते ! खंधा देसेया कालओ केवचिरं होंति ? गोयमा ! सव्वद्धं । સન્દ્રેયા ૫ મતે ! અતઓ વિરહતિ ?નોયમા !સબદ્ધ રેિયા " મતે ! વાલઓ વચિર હોતિ ? ગોયમા !સળવું નાન અનંતપત્તિયા ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક દ્વિપ્રદેશી કંધો કેટલા કાલ પર્યંત દેશકંપક રહે છે ? ઉત્તર- હે ગૌતમ! સર્વકાલ. પ્રશ્ન– હે ભગવન્ ! અનેક દ્વિપ્રદેશી કંધો કેટલા કાલ પર્યંત સર્વકંપક રહે છે ? ઉત્તરહે ગૌતમ ! સર્વકાલ. પ્રશ્ન− હે ભગવન્ ! અનેક દ્વિપ્રદેશી કંધો કેટલા કાલ પર્યંત નિષ્કપક રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વકાલ. આ રીતે અનેક અનંત પ્રદેશી કંધો પર્યંત જાણવું જોઈએ.
| ११०| परमाणुपोग्गलस्स णं भंते ! सव्वेयस्स केवइयं कालं अंतरं होइ ? गोयमा ! सट्ठाणतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । परद्वाणंतरं पडुच्च जहणेण एक्कं समयं, उक्कोसेणं एवं चेव ।
णिरेयस्स णं भंते! केवइयं कालं अंतर होइ ? गोयमा ! सट्ठाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । परट्ठाणंतरं पडुच्च जहणणेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સર્વકંપક પરમાણુ પુદ્ગલનું અંતર કેટલા કાલનું અંતર હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું અંતર હોય છે.
પ્રશ્ન– હે ભગવન્ ! નિષ્કપક પરમાણુ પુદ્ગલનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું અંતર હોય છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૭૭]
१११ दुपएसियस्स णं भंते ! खंधस्स देसेयस्स केवइयं कालं अंतर होइ ? गोयमा ! सट्ठाणतरं पडुच्च जहण्णेणं एक्कं समय, उक्कोसेणं असंखेज्जकाला परढाणंतरं पडुच्च जहण्णेणं एक्कंसमयं, उक्कोसेणं अणंतं कालं।
सव्वेयस्सणं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा !एवं चेव जहा देसेयस्स। ___णिरेयस्सणं भंते! केवइयंकालं अंतरंहोइ? गोयमा !सट्ठाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समय, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । परढाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समय, उक्कोसेण अणत काल । एवं जावअणतपएसियस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેશકંપક દ્ધિપ્રદેશી સ્કંધનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! સર્વકંપક દ્ધિપ્રદેશી સ્કંધનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે દેશકંપક ક્રિપ્રદેશ સ્કંધનું અંતર કહ્યું છે, તે જ રીતે સર્વકંપકનું અંતર પણ જાણવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! નિષ્કપક દ્વિપ્રદેશી ઢંધનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે, આ રીતે અનંત પ્રદેશ સ્કંધ પર્વત જાણવું જોઈએ. ११२ परमाणुपोग्गलाणं भंते ! सव्वेयाणं केवइयं कालं अंतर होइ ? गोयमा ! णत्थि अंतरं । णिरेयाणं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! णत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વકંપક અનેક પરમાણુ યુગલોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ ! અંતર નથી. પ્રશ્ન- હે ભગવન્! નિષ્કપક અનેક પરમાણુ પુદ્ગલોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર-હે ગૌતમ ! અંતર નથી. ११३ दुपएसियाणं भंते ! खंधाणं देसेयाणं केवइयं कालं अंतर होइ? गोयमा ! णत्थि अंतरं । सव्वेयाणं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! णत्थि अंतरं । णिरेयाणं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा !णत्थि अंतरं । एवं जावअणंतपएसियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેશકંપક અનેક થ્રિપ્રદેશી ઢંધોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર-હે ગૌતમ! અંતર નથી. પ્રશ્ન- હે ભગવન્! સર્વકંપક અનેક ક્રિપ્રદેશી ઢંધોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! અંતર નથી. પ્રશ્ન- હે ભગવન્! નિષ્ઠપક અનેક ક્રિપ્રદેશી ઢંધોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! અંતર નથી. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યત જાણવું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ દશકંપક, સર્વકંપક અને નિષ્ઠપક પરમાણુ
Page #336
--------------------------------------------------------------------------
________________
| ૨૭૮ |
શ્રી ભગવતી સત્ર-૫
પુદ્ગલથી અનંતપ્રદેશી ઢંધની સ્થિતિ અને અંતરને સમજાવ્યું છે. સ્થિતિ - પરમાણુ કે સ્કંધમાં કંપન થાય ત્યારે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ પર્યત જ થાય છે. ત્યાર પછી અવશ્ય તે નિષ્ઠપ થઈ જ જાય છે. તેથી દેશકંપ કે સર્વકંપની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની છે અને નિષ્કપતાની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. ત્યાર પછી તેમાં અવશ્ય કંપન થાય છે. અનેક પરમાણુ અને અનેક સ્કંધોની અપેક્ષાએ દેશકંપ, સર્વકંપ અને નિષ્કપતાની સ્થિતિ સર્વ કાલની છે. અંતર - સકંપ અને નિષ્કપ પરમાણુ આદિમાં સ્વસ્થાન અને પરસ્થાન આ બે અપેક્ષાએ અંતર થાય છે. સ્વસ્થાનમાં નિષ્કપતાની સ્થિતિ તે સકંપતાનું અંતર અને સકંપતાની સ્થિતિ તે નિષ્કપતાનું અંતર બને છે. તે કોષ્ટક અનુસાર જાણવું. પરસ્થાનમાં નિષ્કપતાનું અંતર કંપતાની સ્થિતિ જેટલું રહેતું નથી તેમાં પરસ્થાનના સકંપ-નિષ્કપ બંને કાલનો યોગ થાય છે તેથી પરસ્થાનમાં નિષ્કપતાની સ્થિતિ અસંખ્યકાલની હોવાથી અંતર અસંખ્ય કાલનું થઈ જાય છે. પરમાણ આદિમાં દેશપતા–સર્વકંપતા નિષ્કપતાની સ્થિતિ અને અંતર :પુદ્ગલ | સ્થિતિ
સ્વસ્થાન અંતર પરસ્થાન અંતર ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ (૧) સર્વકંપક પરમાણુ | આવલિકાનો અસંખ્યાતમો ભાગ અસંખ્ય કાલ
અસંખ્ય કાલ (૨) સર્વકંપક દ્ધિપ્રદેશથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાત કાલ
અનંત કાલ અનંતપ્રદેશી ઢંધ સુધી (૩) દેશકંપક દ્ધિપ્રદેશથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ અસંખ્ય કાલ
અનંત કાલ અનંત પ્રદેશ સ્કંધ સુધી (૪) નિષ્કપક પરમાણુ અસંખ્ય કાલ
આવલિકાનો અસંખ્યાતમો ભાગઅસંખ્ય કાલ (૫) નિષ્ઠપક દ્ધિપ્રદેશથી અસંખ્ય કાલ
આવલિકાનો અસંખ્યાતમો ભાગ) અનંત કાલ અનંતપ્રદેશી અંધ સુધી * ચાર્ટમાં જઘન્ય સ્થિતિ અને જઘન્ય અંતર સર્વત્ર એક સમયના સમજવા. આ ચાર્ટ એકવચનની અપેક્ષાએ છે, અનેકની | અપેક્ષાએ સર્વ સકંપ-નિષ્કપ પુદ્ગલો શાશ્વત છે, તેનું અંતર નથી.
નોંધઃ- કોષ્ટકમાં જઘન્ય સ્થિતિ અને અંતર સર્વત્ર એક સમયનું સમજવું. બહુવચનની અપેક્ષાએ સર્વકંપક, નિષ્ઠપક પરમાણુઓની તથા દેશકંપક, સર્વકંપક અને નિષ્ઠપક ક્રિપ્રદેશાદિ સ્કંધની સ્થિતિ સર્વકાલની છે અને તેનું અંતર નથી. સર્વકપ, દેશકપ, નિષ્કપ પરમાણુ આદિનું અલ્પબદુત્વ:११४ एएसिणं भंते! परमाणुपोग्गलाणंसव्वेयाणं णिरेयाण यकयरे कयरेहितो अप्पा वा जावविसेसाहियावा?गोयमा !सव्वत्थोवा परमाणुपोग्गलासव्या,णिस्या असंखेज्जगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વપક અને નિષ્ઠપક પરમાણુ પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ વાવ વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા સર્વકંપક પરમાણુ પુદ્ગલો છે. તેનાથી નિષ્ઠપક
Page #337
--------------------------------------------------------------------------
________________
शत- २५ : उद्देश-४
२७८
પરમાણુ પુદ્ગલો અસંખ્યાતગુણા છે.
११५ एएसि णं भंते! दुपए सियाणं खंधाणं देसेयाणं, सव्वेयाणं, णिरेयाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा दुपएसिया खंधा सव्वेया, देसेया असंखेज्जगुणा, णिरेया असंखेज्जगुणा । एवं जाव असंखेज्जपएसियाणं खंधाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેશકંપક, સર્વકંપક અને નિષ્કપક દ્વિપ્રદેશી કંધોમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા સર્વકંપક દ્વિપ્રદેશી કંધો છે, તેનાથી દેશકંપક દ્વિપ્રદેશી કંધો અસંખ્યાત ગુણા છે અને તેનાથી નિષ્કપક દ્વિપ્રદેશી કંધો અસંખ્યાતગુણા છે. આ રીતે અસંખ્યાત પ્રદેશી કંધો પર્યંત જાણવું.
| ११६ एएसि णं भंते ! अनंतपएसियाणं खंधाणं देसेयाणं, सव्वेयाणं, णिरेयाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा अणतपएसिया खंधा सव्वेया, णिरेया अनंतगुणा, देसेया अनंतगुणा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! દેશકંપક, સર્વકંપક અને નિષ્કપક અનંત પ્રદેશી ધોમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા સર્વકંપક અનંતપ્રદેશી કંધો છે, તેનાથી નિષ્કપક અનંતપ્રદેશી સ્કંધો અનંતગુણા છે અને તેનાથી દેશકંપક અનંતપ્રદેશી કંધો અનંતગુણા છે. સકપક-નિષ્કપક પુદ્ગલોનું દ્રવ્યાર્થ આદિથી અલ્પબહુત્વ :
११७ एएसि णं भंते ! परमाणुपोग्गलाणं, संखेज्जपएसियाणं, असंखेज्जपएसियाणं, अणंपएसियाण य खंधाणं देसेयाणं, सव्वेयाणं, णिरेयाणं दव्वट्टयाए, पएसट्टयाए, दव्वटुपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा अणतपएसिया खंधा सव्वेया दव्वट्टयाए, अणतपएसिया खंधा णिरेया दव्वट्टयाए अनंतगुणा । अणतपएसिया खंधा देसेया दव्वट्टयाए अनंतगुणा । असंखेज्जपएसिया खंधा सव्वेया दव्वट्टयाए अनंतगुणा । संखेज्जपएसिया खंधा सव्वेया दव्वट्टयाए असंखेज्जगुणा। परमाणुपोग्गला सव्वेया दव्वट्टयाए असंखेज्जगुणा । संखेज्जपएसिया खंधा देसेया दव्वट्टयाए असंखेज्जगुणा । असंखेज्जपएसिया खंधा देसेया दव्वट्टयाए असंखेज्जगुणा । परमाणुपोग्गला णिरेया दव्वट्टयाए असंखेज्जगुणा । संखेज्ज- पएसिया खंधा णिरेया दव्वट्टयाए संखेज्जगुणा । असंखेज्जपएसिया खंधा णिरेया दव्वट्टयाए असंखेज्जगुणा ।
पएसट्टयाए- सव्वत्थोवा अणतपएसिया खंधा । एवं जहा दव्वट्टयाए तहा प सट्टयाए वि, णवरं - परमाणुपोग्गला अपएसट्टयाए भाणियव्वा । संखेज्जपएसिया खंधा णिरेया पसट्टयाए असंखेज्जगुणा, सेसं तं चेव ।
I
दव्वट्ठपएसट्टयाए- सव्वत्थोवा अणतपएसिया खंधा सव्वेया दव्वट्टयाए, ते चेव पएसट्टयाए अणंतगुणा । अणतपएसिया खंधा णिरेया दव्वट्टयाए अनंतगुणा, ते चेव
Page #338
--------------------------------------------------------------------------
________________
| ૨૮૦ |
શ્રી ભગવતી સૂત્ર
पएसट्ठयाए अणंतगुणा, अणंतपएसिया खंधा देसेया दव्वट्ठयाए अणंतगुणा, ते चेव पएसट्टयाए अणतगुणा । असंखेज्जपएसिया खंधा सव्वेया दव्वट्ठयाए अणतगुणा,तेचेव पएसट्ठयाए असंखेज्जगुणा । संखेज्जपएसिया खंधा सव्वेया दव्वट्ठयाए असंखेज्जगुणा, तेचेव पएसट्टयाए संखेज्जगुणा । परमाणुपोग्गला सव्वेया दव्वट्ठअपएसट्टयाए असंखेज्ज गुणा । संखेज्जपएसिया खंधा देसेया दव्वट्ठयाए असंखेज्जगुणा, ते चेव पएसट्टयाए सखेज्जगुणा । असखेज्जपएसिया खधा देसेया दव्वट्ठयाए असखेज्जगुणा,तेचेव पए सट्ठयाए असंखेज्जगुणा, परमाणुपोग्गला णिरेया दव्वट्ठअपएसट्ठयाए असंखेज्जगुणा। संखेज्जपएसिया खंधा णिरेया दव्वट्ठयाए संखेज्जगुणा,तेचेव पएसट्टयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया णिरेया दव्वट्ठयाए असंखेज्जगुणा,तेचेव पएसट्टयाए असंखेज्जगुणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દેશકંપક, સર્વકંપક અને નિષ્ઠપક પરમાણુ પુદ્ગલો, સંખ્યાતપ્રદેશી સ્કંધો, અસંખ્યાત પ્રદેશી ઢંધો અને અનંતપ્રદેશી ઢંધોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્યા-પ્રદેશાથી કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે?
ઉત્તર- દ્રવ્યાપેક્ષયા- (૧) સર્વથી થોડા સર્વકંપક અનંત પ્રદેશી ઔધો છે. (૨) તેનાથી નિષ્ઠપક અનંત પ્રદેશી ઢંધો અનંતગુણા છે. (૩) તેનાથી દેશકંપક અનંતપ્રદેશી ઢંધો અનંતગુણા છે. (૪) તેનાથી સર્વકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો અનંતણા છે. (૫) તેનાથી સર્વકંપક સંખ્યાત પ્રદેશ સ્કંધો અસંખ્યાતગુણા છે. (૬) તેનાથી સર્વકંપક પરમાણુ પુદ્ગલો અસંખ્યાતગુણા છે. (૭) તેનાથી દેશકંપક સંખ્યાતપ્રદેશી સ્કંધો અસંખ્યાતગુણા છે. (૮) તેનાથી દેશકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો અસંખ્યાતગુણા છે. (૯) તેનાથી નિષ્ઠપક પરમાણુ પુદ્ગલો અસંખ્યાતગુણા છે. (૧૦) તેનાથી નિષ્ઠપક સંખ્યાત પ્રદેશ સ્કંધો સંખ્યાતગુણા છે. (૧૧) તેનાથી નિષ્કપક અસંખ્યાતપ્રદેશી સ્કંધો અસંખ્યાતગુણા છે.
પ્રદેશાપેક્ષયા–સર્વથી થોડા સર્વકંપક અનંતપ્રદેશી ઢંધો છે. દ્રવ્યાપેક્ષયાના ક્રમથી પ્રદેશાપેક્ષયાનું પણ અલ્પબદુત્વ જાણવું જોઈએ. પરંતુ પરમાણુ યુગલોને માટે અપ્રદેશાર્થ કહેવું જોઈએ તથા નિષ્કપક સંખ્યાત પ્રદેશી ઢંધો, પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે કહેવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે.
દ્રવ્ય અને પ્રદેશનું સમ્મિલિત અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડા સર્વકંપક અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યથી છે. (૨) તેનાથી સર્વકંપક અનંતપ્રદેશી ઢંધો પ્રદેશથી અનંતગુણા છે. (૩) તેનાથી નિષ્ઠપક અનંતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અનંતગુણા છે. (૪) તેનાથી નિષ્કપક અનંતપ્રદેશી ઢંધો પ્રદેશથી અનંતગુણા છે. (૫) તેનાથી દેશકંપક અનંતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અનંતગુણા છે. (૬) તેનાથી દેશકંપક અનંતપ્રદેશી સ્કંધો પ્રદેશથી અનંતગુણા છે. (૭) તેનાથી સર્વકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અનંતગુણા છે. (૮) તેનાથી સર્વકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૯) તેનાથી સર્વકંપક સંખ્યાત પ્રદેશી ઢંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. (૧૦) તેનાથી સર્વકંપક સંખ્યાત પ્રદેશી ઢંધો પ્રદેશથી સંખ્યાતગુણા છે. (૧૧) તેનાથી સર્વકંપક પરમાણુ યુગલો દ્રવ્ય-અપ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૧૨) તેનાથી દેશકંપક સંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. (૧૩) તેનાથી દેશકંપક સંખ્યાતપ્રદેશી કંધો પ્રદેશથી સંખ્યાતગુણા છે. (૧૪) તેનાથી દેશકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. (૧૫) તેનાથી દેશકંપક અસંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૧૬) તેનાથી નિષ્ઠપક પરમાણુ પુદ્ગલો દ્રવ્ય અને અપ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૧૭) તેનાથી નિષ્કપક સંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યથી સંખ્યાતગુણા છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૮૧ ]
(૧૮) તેનાથી નિષ્ઠપક સંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૧૯) તેનાથી નિષ્કપક અસંખ્યાત પ્રદેશી સ્કંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. (૨૦) તેનાથી નિષ્કપક અસંખ્યાતપ્રદેશી ઢંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન છે. દ્રવ્યની અપેક્ષાએ તેમાં ૧૧ બોલનું અલ્પબદુત્વ છે. પરમાણમાં સર્વકંપ અને નિષ્કપ તે બે બોલ અને સંખ્યાત, અસંખ્યાત, અનંતપ્રદેશી સ્કંધમાં સર્વકંપ, દેશકંપ અને નિષ્કપ તે ત્રણ ત્રણ બોલ ગણતા નવ બોલ થાય. કુલ ૯+૨ = ૧૧ બોલ થાય. દ્રવ્યથી દેશકંપ-સર્વકંપ પરમાણુ આદિનું અલ્પબદ્ભુત્વઃપુદ્ગલ દ્રવ્ય
સર્વકંપ દેશકંપ
નિષ્કપ પરમાણુ ૬ અસંખ્યાતગુણા |
X
૯ અસંખ્યાતગુણા સંખ્યાત પ્રદેશ સ્કંધ | ૫ અસંખ્યાતગુણા ૭ અસંખ્યાતગુણા ૧૦ સંખ્યાતગુણા અસંખ્યાત પ્રદેશ સ્કંધ | ૪ અનંતગુણા
૮ અસંખ્યાતગુણા ૧૧ અસંખ્યાતગુણા અનંત પ્રદેશ સ્કંધ | ૧ સર્વથી થોડા ૩ અનંતગુણા | ર અનંતગુણા પ્રદેશની અપેક્ષાએ- દ્રવ્યની સમાન પ્રદેશનું અલ્પબદુત્વ છે પરંતુ પરમાણુ અપ્રદેશી હોવાથી તેમાં અપ્રદેશની અપેક્ષાએ કથન કરવું અને સંખ્યાત પ્રદેશી નિષ્કપ સ્કંધ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણા છે. તે પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગુણા હોય છે. દ્રવ્ય પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ પ્રદેશાર્થના ૧૧ બોલ છે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી બાવીસ પદના સ્થાને વીસ પદ જ થયા છે. કારણ કે સકંપ અને નિષ્કપ પરમાણુઓના દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થ આ બે પદના સ્થાને ‘દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થ એક જ પદ બને છે. તેથી દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ આ ઉભય પક્ષમાં વીસ જ પદ બને છે. દ્રવ્ય-પ્રદેશથી દેશકંપ, સર્વકંપ પરમાણ આદિનું અલ્પબહત્વ :પુદ્ગલ દ્રવ્ય
દ્રવ્યાર્થ
|
પ્રદેશાથે સર્વકંપ | દશકંપ | નિષ્કપ | સર્વકંપ | દેશપ | નિષ્કપ પરમાણુ ,૧૧ અસગુણા x ૧૬ અસગુણા | ૪ | * સંખ્યાત પ્રદેશ સ્કંધ | અસગુણા |૧ર અસગુણા |૧૭ સંખ્યા ગુણા ૧૦ સંખ્યા ગુણા૧૩ સંખ્યા ગુણા ૧૮ સંખ્યા ગુણા અસંખ્યાતપ્રદેશી સ્કંધ૭ અનંતગુણા |૧૪ અસંગુણા ૧૯ અસગુણા |૮ અસગુણા |૧૫ અસગુણા |૨૦ અસગુણા અનંત પ્રદેશ સ્કંધ ૧ સર્વથી થોડાપ અનંતગુણા |૩ અનંતગુણા | અનંતગુણા | અનંતગુણા |૪ અનંતગુણા |
* સંખ્યા = સંખ્યાત, અસં = અસંખ્યાત. અસ્તિકાયના મધ્યપ્રદેશો - ११८ कइणंभंते ! धम्मत्थिकायस्समज्झपएसा पण्णत्ता? गोयमा !अट्ट धम्मत्थिकायस्स मज्झपएसा पण्णत्ता।
Page #340
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૨ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયના મધ્યપ્રદેશો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! ધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. ११९ कइ णं भंते ! अधम्मत्थिकायस्स मज्झपएसा पण्णत्ता? गोयमा ! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયના મધ્યપ્રદેશો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! આ જ રીતે આઠ છે. १२० कइण भते ! आगासत्थिकायस्समज्झपएसा पण्णत्ता? गोयमा ! एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશો કેટલા છે? ઉત્તર– હે ગૌતમ! આ જ રીતે આઠ છે. १२१ कइणंभते !जीवत्थिकायस्समज्झपएसा पण्णत्ता?गोयमा !अट्ठजीवत्थिकायस्स मज्झपएसा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના મધ્યપ્રદેશો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! જીવાસ્તિકાયના એટલે દરેક જીવના મધ્યપ્રદેશો આઠ છે. १२२ एएणं भंते ! अट्ठजीवत्थिकायस्स मज्झपएसा कइसुआगासपएसेसुओगाहति? गोयमा ! जहण्णेणं एक्कसि वा दोहिं वा तीहिं वा चउहिं वा पंचहि वा छहिं वा ૩ોસેળ અદૃયુ, જો વેવ સત્તનુI II સેવ તે સેવ મતે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના આ આઠ મધ્યપ્રદેશો કેટલા આકાશ પ્રદેશો પર રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને ઉત્કૃષ્ટ આઠ આકાશ પ્રદેશો પર રહે છે પરંતુ સાત પ્રદેશો પર રહેતા નથી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના મધ્યપ્રદેશ તેમજ જીવાસ્તિકાયના મધ્યપ્રદેશોની અવગાહનાનું પ્રતિપાદન કર્યું છે.
ધર્માસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો, મેરુપર્વતના મધ્યવર્તી રુચકપ્રદેશોમાં છે. યદ્યપિ ધર્માસ્તિકાય આદિ લોક વ્યાપ્ત દ્રવ્યોનો મધ્યભાગ રુચકપ્રદેશોથી અસંખ્યાત યોજન દૂર નીચે રત્નપ્રભાના આકાશાન્તરમાં આવે છે, તેમ છતાં દિશા અને વિદિશાઓનું ઉત્પત્તિ સ્થાન રુચકપ્રદેશ હોવાથી તેને જ તે લોક વ્યાપ્ત દ્રવ્યોના મધ્યસ્થાન રૂપે સ્વીકાર્યા છે. જીવના ચક પ્રદેશો અને તેની અવગાહના:- પ્રત્યેક જીવના આઠ રુચક પ્રદેશો હોય છે, તે શરીરના મધ્યભાગમાં હોય છે. આત્મપ્રદેશોમાં સંકોચ અને વિસ્તાર થતો હોવાથી મધ્યવર્તી આઠ આત્મ પ્રદેશો એક આકાશપ્રદેશ પર પણ સમાઈ શકે છે.
તે જ રીતે બે, ત્રણ આદિ છ પ્રદેશો અને ઉત્કૃષ્ટ આઠ આકાશપ્રદેશો રહી શકે છે પરંતુ તથા પ્રકારના વસ્તુ સ્વભાવના કારણે સાત આકાશપ્રદેશો પર રહેતા નથી.
શતક-રપ/૪ સંપૂર્ણ છે
Page #341
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૫
૨૮૩
શતક-રપઃ ઉદ્દેશક-પ| RRORળ સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં જીવ-અજીવના પર્યવો, નિગોદનું સ્વરૂપ અને પાંચ ભાવનું અતિદેશાત્મક કથન છે તેમજ કાલના વિવિધ એકમોનું પરિમાણ સૂત્રકારે વિવિધ રીતે પ્રદર્શિત કર્યું છે. જીવ કે અજીવ દ્રવ્યના ગુણધર્મને કે તેની અવસ્થાને પર્યવ અથવા પર્યાય કહે છે. અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. એક અવસર્પિણી પર્વતના કાલમાં પણ અસંખ્યાત સમય થાય છે. એક પુદ્ગલ પરાવર્તનમાં અનંત સમય થાય છે. સંખ્યાત વર્ષોમાં સંખ્યાત આવલિકા, સંખ્યાત સ્તોક આદિ થાય છે. પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી આદિ કાલમાં અસંખ્યાત આવલિકા અને પુદ્ગલ પરાવર્તનમાં અનંત આવલિકા થાય છે. ભૂતકાલ અનંત છે. ભવિષ્ય કાલ પણ અનંત છે. વર્તમાન કાલ એક સમયનો છે. ભૂતકાળ અને ભવિષ્યકાલ અનંતની અપેક્ષાએ સમાન છે. પરંતુ વર્તમાન સમય અવિનષ્ટ હોવાથી તેનો સમાવેશ ભવિષ્યકાલમાં થાય છે. તેથી ભવિષ્યકાલ એક સમય અધિક હોય છે. સર્વોદ્ધા–સર્વકાલ ભૂતકાલથી કંઇક અધિક બમણો અને ભવિષ્યકાલથી કંઈક ન્યૂન બમણો હોય છે. અનંતકાયિક જીવોને રહેવાના શરીરને નિગોદ અને તે જીવોને નિગોદ જીવ કહે છે. નિગોદ જીવના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને બાદર. અસંખ્ય નિગોદના શરીર ભેગા થવા છતાં જે દષ્ટિગોચર ન થાય તે સૂક્ષ્મ નિગોદ કહે છે અને અસંખ્ય નિગોદ શરીર ભેગા થતાં જે દષ્ટિગોચર થાય તેને બાદર નિગોદ કહે છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સન્નિપાતિક આ છ પ્રકારના ભાવની સમાન નામના છ પ્રકાર છે. તેના ભેદ-પ્રભેદ આદિ શતક–૧૭/૧ અનુસાર છે. આ રીતે સૂત્રકારે જીવના પર્યવોમાંનિગોદનું સ્વરૂપ અને જીવના છ ભાવોનું કથન કર્યું છે. અજીવના પર્યવોમાં કાલના એકમોનું પરિમાણ વિવિધ રીતે પ્રદર્શિત કર્યું છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
२८४
શ્રી ભગવતી સૂત્ર-૫
शत-२५: देश-५
'पर्य'
पर्यवोनाम :| १ कइविहाणंभंते !पज्जवा पण्णत्ता? गोयमा !दुविहा पज्जवा पण्णत्ता,तंजहाजीवपज्जवाय अजीवपज्जवाय। एवंपज्जवपयणिरवसेसभाणियव्व,जहा पण्णवणाए। भावार्थ:- प्रश्न- भगवन ! पर्यवोन। 24 मेछ? 6त्तर- गौतम! पर्यवीनारछेજીવ પર્યવ અને અજીવ પર્યવ. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમું પર્યવ પદ સંપૂર્ણ કહેવું જોઈએ. विवेयन :पज्जवा :-पर्यव, राधद्रव्यन। अराधन, तेनी अवस्थाने पर्यवछ. पर्यवश ही पर्याय અર્થનો સૂચક છે. જીવ અને અજીવના અનંત પર્યાય છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં છે. કાલના એકમોનું વિવિધ રીતે પરિમાણ:
२ आवलिया णं भंते ! किं संखेज्जा समया, असंखेज्जा समया, अणंता समया? गोयमा !णो संखेज्जा समया, असखेज्जा समया,णो अणता समया। भावार्थ:-प्रश्न-भगवन् ! मावलिमा शुसंध्यात समयो छ, असंध्यात समयो अनंत સમયો છે? ઉત્તર- હે ગૌતમ ! આવલિકામાં સંખ્યાત સમયો નથી, અનંત સમયો નથી પરંતુ અસંખ્યાત समयोछ. | ३ आणापाणूणंभते! किंसंखेज्जासमया,असंखेज्जासमया,अणंतासमया?गोयमा ! एवं चेव । भावार्थ:-५२- भगवन् ! में श्वासोवासमा शुसंध्यात समयो छे त्या प्रश्न ? 6त्तर-3 ગૌતમ! તે જ રીતે અસંખ્યાત સમયો છે. |४ थोवेणं भंते ! किं संखेज्जासमया, असंखेज्जा समया,अणता समया?
गोयमा ! एवं चेव । एवं लवे वि, मुहुत्ते वि, एवं अहोरत्ते, एवं पक्खे, मासे, उऊ, अयणे, संवच्छरे, जुगे, वाससये, वाससहस्से, वाससयसहस्से, पुव्वंगे, पुव्वे,तुडियंगे, तुडिए, अडडंगे, अडडे, अववंगे, अववे, हूहुयंगे, हूहुए, उप्पलंगे, उप्पले, पउमंगे, पउमे, णलिणंगे, णलिणे, अत्थणिउरंगे, अत्थणिउरे, अउयगे, अउये, णउयंगे, णउए, पउयंगे,
Page #343
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૫
[ ૨૮૫ ]
पउएचूलियंगे,चूलिए, सीसपहेलियंगे,सीसपहेलिया, पलिओवमे,सागरोवमे, ओसप्पिणी, एवं उस्सप्पिणी वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક સ્તોકમાં શું સંખ્યાત સમયો છે, ઈત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! આ જ રીતે અસંખ્યાત સમયો છે. આ જ રીતે લવ, મુહુર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચુલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી અને ઉત્સર્પિણી, આ સર્વમાં અસંખ્યાત સમયો હોય
| ५ पोग्गलपरियट्टेणंभंते ! किं संखेज्जासमया,असंखेज्जासमया,अणंता समया? गोयमा ! णो संखेज्जा समया,णो असंखेज्जा समया, अणंता समया । एवं तीयद्धा, अणागयद्धा,सव्वद्धा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પુલ પરાવર્તનમાં શું સંખ્યાત સમયો છે, અસંખ્યાત સમયો છે કે અનંત સમયો છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત સમયો નથી, અસંખ્યાત સમયો નથી પરંતુ અનંત સમયો છે. આ રીતે ભૂતકાલ, ભવિષ્યકાલ તથા સર્વકાલના વિષયમાં પણ જાણવું. |६ आवलियाओणं भंते ! किं संखेज्जा समया, असंखेज्जासमया, अणंता समया? गोयमा !णो संखेज्जा समया, सिय असंखेज्जा समया, सिय अणंता समया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક આવલિકાઓમાં શું સંખ્યાત સમયો છે, અસંખ્યાત સમયો છે કે અનંત સમયો છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત સમયો નથી, કદાચિતુ અસંખ્યાત સમયો અને કદાચિતુ અનંત સમયો હોય છે.
७ आणापाणू णं भंते ! किं संखेज्जा समया, असंखेज्जा समया, अणंता समया? गोयमा ! एवं चेव। શદાર્થ -આગાપૂ શ્વાસોશ્વાસ. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક શ્વાસોશ્વાસમાં શું સંખ્યાત સમયો છે, અસંખ્યાત સમયો છે કે અનંત સમયો છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપરોક્ત પ્રમાણે અસંખ્ય કે અનંત સમયો છે.
८ थोवाणं भंते ! किंसंखेज्जासमया,असंखेज्जासमया, अणता समया? गोयमा! एवं चेव । एवं जावओसप्पिणीओ त्ति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક સ્તોકમાં શું સંખ્યાત સમયો છે, અસંખ્યાત સમયો છે કે અનંત સમયો છે? ઉત્તર-હે ગૌતમ! ઉપરોક્ત પ્રમાણે અસંખ્યાત કે અનંત સમયો છે. આ રીતે અવસર્પિણી કાલ પર્યત જાણવું.
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રી ભગવતી સૂત્ર-૫
| ९ पोग्गलपरियट्टाणं भंते ! किं संखेज्जासमया, असंखेज्जा समया, अणंता समया? गोयमा !णो संखेज्जा समया, णो असंखेज्जा समया, अणता समया। भावार्थ:-प्रश्न- भगवन् ! अनेपाल परिवर्तनोमांशुसंध्यात समयोछे, असंध्यात सभयो છે કે અનંત સમયો છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત સમયો નથી, અસંખ્યાત સમયો નથી પરંતુ અનંત सभयो छ. १० आणापाणूणं भंते ! किं संखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ अणंताओ आवलियाओ? गोयमा ! संखेज्जाओ आवलियाओ, णो असंखेज्जाओ आवलियाओ,णो अणंताओ आवलियाओ। एवंथोवेवि एवं जाव'सीसपहेलिय' त्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક શ્વાસોચ્છવાસમાં શું સંખ્યાત આવલિકાઓ છે, અસંખ્યાત આવલિકાઓ છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત આવલિકાઓ છે. અસંખ્યાત કે અનંત આવલિકાઓ નથી. આ રીતે સ્તોકથી લઈને શીર્ષપ્રહેલિકા પર્યત જાણવું. ११ पलिओवमेणं भंते ! किं संखेज्जा आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, अणंताओ आवलियाओ? गोयमा ! णो संखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, णो अणंताओ आवलियाओ। एवं सागरोवमे वि एवं ओसणिणी वि उस्सप्पिणी वि। भावार्थ:-प्रश्न- भगवन्! यस्योपभमांशुसंध्यात मावसिामओछ,असंध्यातावसिामो છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત આવલિકાઓ નથી, અનંત આવલિકાઓ પણ નથી પરંતુ અસંખ્યાત આવલિકાઓ છે. આ જ રીતે સાગરોપમ, અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં પણ જાણવું. १२ पोग्गलपरियट्टेणं भंते ! किंसंखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, अणताओ आवलियाओ? गोयमा !णो सखेज्जाओ आवलियाओ,णो असखेज्जाओ आवलियाओ, अणंताओ आवलियाओ। एवं जावसव्वद्धा। भावार्थ:- प्रश्न- भगवन ! पुगत परिवर्तनमा शुसंध्यात मावसिडामोछे, असंण्यात આવલિકાઓ છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તરહે ગૌતમ ! સંખ્યાત આવલિકાઓ કે અસંખ્યાત આવલિકાઓ નથી, અનંત આવલિકાઓ છે. આ રીતે યાવત્ સર્વોદ્ધા પર્યત જાણવું. १३ आणापाणूणं भंते ! किं संखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, अनंताओ आवलियाओ?गोयमा !सिय संखेज्जाओ आवलियाओ, सिय असंखेज्जाओ, सिय अणंताओ। एवं जावसीसपहेलियाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક શ્વાસોચ્છવાસમાં શું સંખ્યાત આવલિકાઓ છે, અસંખ્યાત આવલિકાઓ છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર-હે ગૌતમ! કદાચિત્ સંખ્યાત આવલિકાઓ, કદાચિત્
Page #345
--------------------------------------------------------------------------
________________
शत-२५: देश-५
| २८७ ।
અસંખ્યાત આવલિકાઓ અને કદાચિત્ અનંત આવલિકાઓ હોય છે. આ રીતે યાવતું શીર્ષપ્રહેલિકા સુધી જાણવું. १४ पलिओवमाणंभते ! किंसंखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, अणंताओ आवलियाओ? गोयमा !णो संखेज्जाओ आवलियाओ, सिय असंखेज्जाओ आवलियाओ, सिय अणंताओ आवलियाओ । एवं जावउस्सप्पिणीओ। भावार्थ:-प्रश्न-डे मावन्! मने पल्योपभमांशुसंध्यात मावसिडामोछ, असंण्यात मावलिामो છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત આવલિકાઓ નથી, કદાચિતુ અસંખ્યાત આવલિકાઓ, કદાચિત અનંત આવલિકાઓ છે. આ રીતે યાવતુ ઉત્સર્પિણી કાલ પર્યત જાણવું. |१५ पोग्गलपरियट्टाणंभते! किंसंखेज्जाओआवलियाओ,असंखेज्जाओआवलियाओ, अणंताओ आवलियाओ? गोयमा !णो संखेज्जाओ आवलियाओ, णो असंखेज्जाओ आवलियाओ, अणंताओ आवलियाओ। भावार्थ:-प्रश्न-भगवन ! अनेक पुगस परावर्तनमा शुसंध्यात आवसिडामोछे, असंण्यात આવલિકાઓ છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત આવલિકાઓ અને અસંખ્યાત આવલિકાઓ નથી, પરંતુ અનંત આવલિકાઓ છે. १६ थोवेणंभंते !किंसंखेज्जाओ आणापाणूओ, असंखेज्जाओआणापाणूओ, अणंताओ आणापाणूओ? गोयमा !जहा आवलियाए वत्तव्वया एवं आणापाणूओ विणिरवसेसा। एवं एएणंगमएण जावसीसपहेलिया भाणियव्वा। भावार्थ:- प्रश्न- भगवन ! शुगेस्तोमा संध्यात, असंध्यात अनंत श्वासोच्छवास छ? ઉત્તર- હે ગૌતમ! આવલિકાની સમાન શ્વાસોચ્છવાસમાં પણ જાણવું. આ રીતે યાવતું શીર્ષપ્રહેલિકા સુધી સમજવું જોઈએ. |१७ सागरोवमेणं भंते !किं संखेज्जा पलिओवमा,असंखेज्जा पलिओवमा,अणंता पलिओवमा? गोयमा !संखेज्जा पलिओवमा, णो असंखेज्जा पलिओवमा,णो अणंता पलिओवमा, एवं ओसप्पिणीए वि उस्सप्पिणीए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સાગરોપમમાં શું સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત પલ્યોપમ છે કે અનંત પલ્યોપમ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત અને અનંત પલ્યોપમ નથી. આ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં જાણવું. |१८ पोग्गलपरियट्टे णं भंते ! किं संखेज्जा पलिओवमा, असंखेज्जा पलिओवमा, अणंता पलिओवमा? गोयमा !णो संखेज्जा पलिओवमा,णो असंखेज्जा पलिओवमा, अणंता पलिओवमा । एवं जावसव्वद्धा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! એક પુદ્ગલ પરાવર્તનમાં શું સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત પલ્યોપમ
Page #346
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
છે કે અનંત પલ્યોપમ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યા અને અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે. આ રીતે થાવત્ સર્વોદ્ધા પર્યત જાણવું. १९ सागरोवमाणं भंते ! किं संखेज्जा पलिओवमा,असंखेज्जा पलिओवमा,अणंता पलिओवमा? गोयमा !सियसंखेज्जा पलिओवमा, सिय असंखेज्जा पलिओवमा, सिय अणंता पलिओवमा । एवं जावओसप्पिणी वि, उस्सप्पिणी वि। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! અનેક સાગરોપમમાં શું સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત પલ્યોપમ છે કે અનંત પલ્યોપમ છે? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત સંખ્યાત પલ્યોપમ, કદાચિત્ અસંખ્યાત પલ્યોપમ અને કદાચિત્ અનંત પલ્યોપમ છે. આ રીતે યાવત્ અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં જાણવું. २० पोग्गलपरियट्टाणं भंते ! किं संखेज्जा पलिओवमा, असंखेज्जा पलिओवमा, अणंता पलिओवमा? गोयमा !णो संखेज्जा पलिओवमा,णो असंखेज्जा पलिओवमा, अणता पलिओवमा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક પુદ્ગલ પરાવર્તનોમાં શું સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત પલ્યોપમ છે કે અનંત પલ્યોપમ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત પલ્યોપમ અને અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે. २१ ओसप्पिणीएणं भंते ! किं संखेज्जा सागरोवमा, असंखेज्जा सागरोवमा,अणता सागरोवमा? गोयमा !जहा पलिओवमस्स वत्तव्वया तहा सागरोवमस्स वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવસર્પિણી કાલમાં શું સંખ્યાત સાગરોપમ છે, અસંખ્યાત સાગરોપમ છે કે અનંત સાગરોપમ છે? ઉત્તર- હે ગૌતમ! પલ્યોપમની સમાન સાગરોપમમાં પણ જાણવું. २२ पोग्गलपरियट्टे णं भंते ! किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओ ओसप्पिणी उस्सप्पिणीओ? गोयमा ! णो संखेज्जाओ, णो असंखेज्जाओ, अणंताओ ओसप्पिणीउस्सप्पिणीओ। एवं जावसव्वद्धा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક પુદ્ગલ પરાવર્તનમાં શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણી છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત અને અસંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ નથી, અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણી છે. આ રીતે યાવત્ સર્વોદ્ધા પર્યત જાણવું. २३ पोग्गलपरियट्टाणं भंते ! किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओओसप्पिणी उस्सप्पिणीओ? गोयमा !णो संखेज्जाओ, णो असंखेज्जाओ, अणंताओ ओसप्पिणीउस्सप्पिणीओ। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! અનેક પુદ્ગલ પરાવર્તનોમાં શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણીઓ છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ નથી, અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૫
[ ૨૮૯ ] २४ तीयद्धा णं भंते ! किं संखेज्जा, असंखेज्जा, अणंता पोग्गलपरियट्टा? गोयमा ! णो संखेज्जा,णो असंखेज्जा,अणता पोग्गलपरियट्टा । एवं अणागयद्धा विएवं सव्वद्धा વિા શબ્દાર્થ :- બ્રહ= સર્વકાલ, સર્વોદ્ધા. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભૂતકાળમાં શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત પુદ્ગલ પરાવર્તનો છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાત પુગલ પરાવર્તનો નથી, અનંત પુદ્ગલ પરાવર્તનો છે. આ રીતે ભવિષ્યકાલ અને સર્વકાલ માટે જાણવું. २५ अणागयद्धा णं भंते ! किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओतीयद्धाओ? गोयमा !णो संखेज्जाओ,णो असंखेज्जाओ, णो अणताओतीयद्धाओ। अणागयद्धाणं तीयद्धाओ समयाहिया,तीयद्धाण अणागयद्धाओ समयूणा। ભાવાર્થ - પ્રશ્ન – ભવિષ્યકાલમાં શું સંખ્યાત ભૂતકાલ, અસંખ્યાત ભૂતકાલ છે, કે અનંત ભૂતકાલ છે? ઉત્તર-હે ગૌતમ! ભવિષ્યકાલમાં સંખ્યાત ભૂતકાલ અસંખ્યાત ભૂતકાલ અને અનંત ભૂતકાલ નથી, પરંતુ ભૂતકાલથી ભવિષ્યકાલ એક સમય અધિક છે અને ભવિષ્યકાલથી ભૂતકાલ એક સમય ન્યૂન છે. २६ सव्वद्धाणंभंते ! किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओतीयद्धाओ?गोयमा! णो संखेज्जाओ, णो असंखेज्जाओ, णो अणंताओतीयद्धाओ । सव्वद्धाणंतीयद्धाओ साइरेगदुगुणा,तीयद्धा णं सव्वद्धाओ थोवूणए अद्धे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સર્વોદ્ધામાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભૂતકાલ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભૂતકાલ નથી, પરંતુ સર્વકાલ ભૂતકાલથી કંઈક અધિક દ્વિગુણો છે અને અતીતકાલ, સર્વકાલથી કંઈક ન્યૂન અદ્ધભાગ પ્રમાણ છે. २७ सव्वद्धाणं भंते !किं संखेज्जाओ, असंखेज्जाओ, अणंताओ अणागयद्धाओ? गोयमा !णो संखेज्जाओ,णो असंखेज्जाओ, णो अणंताओ अणागयद्धाओ। सव्वद्धाणं अणागयद्धाओ थोवूणगदुगुणा, अणागयद्धाणसव्वद्धाओ साइरेगेअद्धे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સર્વોદ્ધામાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભવિષ્યકાલ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભવિષ્યકાલ નથી, પરંતુ સર્વકાલ, ભવિષ્યકાલથી કંઈક ન્યૂન દ્વિગુણો છે અને ભવિષ્યકાલ, સર્વકાલથી કંઈક અધિક અર્ધ ભાગ પ્રમાણ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમયથી લઈને પુદ્ગલ પરાવર્તન સુધીના કાલનું માપ વિવિધ રીતે સમજાવ્યું છે. સમયથી શીર્ષપ્રહેલિકા સુધી ૪૬ ભેદ છે. ત્યાં સુધીનો કાલ ગણિતનો વિષય બને છે. તેથી તેને ગણનાકાલ કહે છે. શીર્ષપ્રહેલિકામાં ૧૯૪ અંકની સંખ્યા આવે છે. ત્યાર પછીનું કાલપરિમાણ ગણિતનો વિષય નથી. શાસ્ત્રમાં તેને પલ્ય આદિની ઉપમાથી સમજાવવામાં આવે છે. તેથી પલ્યોપમ, સાગરોપમ આદિ ઉપમાકાલ છે, તેનું વિસ્તૃત વિવેચન શતક-૬૬ અનુસાર જાણવું.
Page #348
--------------------------------------------------------------------------
________________
| ૨૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવિધ રીતે કાલનું પરિમાણ:
સમયની અપેક્ષાએ એક આવલિકા = અસંખ્યાત સમય એક ઉત્સર્પિણી સુધી = અસંખ્યાત સમય એક અવસર્પિણી = અસંખ્યાત સમય એક પુગલ પરાવર્તન = અનંત સમય અનેક આવલિકા = અસંખ્યાત્ કે અનંત સમય અનેક અવસર્પિણી સુધી = અસંખ્યાત કે અનંત સમય અનેક પુલ પરાવર્તન = અનંત સમય
આવલિકા અપેક્ષાએ એક શ્વાસોશ્વાસ = સંખ્યાત આવલિકા એક શીર્ષ પ્રહેલિકા સુધી = સંખ્યાત આવલિકા એક પલ્યોપમ = અસંખ્યાત આવલિકા એક સાગરોપમ = અસંખ્યાત આવલિકા એક અવસર્પિણી = અસંખ્યાત આવલિકા એક પુદ્ગલ પરાવર્તન = અનંત આવલિકા અનેક શ્વાસોશ્વાસ = સંખ્યાત, અસંખ્યાત કે અનંત આવલિકા અનેક શીર્ષપ્રહેલિકા સુધી = સંખ્યાત, અસંખ્યાત કે અનંત આવલિકા અનેક અવસર્પિણી સુધી = અસંખ્યાત કે અનંત આવલિકા અનેક પુદ્ગલ પરાવર્તન = અનંત આવલિકા સિાત આનપાન - એક સ્તો. તેનું કથન આવલિકાની સમાન જાણવું)
સ્ટોકની અપેક્ષાએ સાત આનપાન(શ્વાસોચ્છવાસ) = એક સ્ટોક એક શીર્ષપ્રહેલિકા = સંખ્યાતા સ્ટોક એક પલ્યોપમ = અસંખ્યાતા સ્ટોક એક સાગરોપમ = અસંખ્યાતા સ્ટોક એક અવસર્પિણી = અસંખ્યાતા સ્ટોક એક પુગલ પરાવર્તન = અનંત સ્ટોક
પલ્યોપમની અપેક્ષાએ એક સાગરોપમ = દશ ક્રોડાકોડી પલ્યોપમ એક સાગરોપમ = સંખ્યાત પલ્યોપમ એક અવસર્પિણી = સંખ્યાત પલ્યોપમ એક પુદ્ગલ પરાવર્તન = અનંત પલ્યોપમ અનેક સાગરોપમ = સંખ્યાત, અસંખ્યાત કે અનંત પલ્યોપમ અનેક અવસર્પિણી = સંખ્યાત, અસંખ્યાત કે અનંત પલ્યોપમ અનેક પુદ્ગલ પરાવર્તન = અનંત પલ્યોપમાં
ઉત્સર્પિણીની અપેક્ષાએ એક પુદ્ગલ પરાવર્તન = અનંત ઉત્સ, અવસર્પિણી અનેક પુદ્ગલ પરાવર્તન = અનંત ઉત્સ, અવસર્પિણી
પુદ્ગલ પરાવર્તનની અપેક્ષાએ ભૂતકાલ = અનંત પુદ્ગલ પરાવર્તન ભવિષ્યકાલ = અનંત પુગલ પરાવર્તન સર્વદ્વાકાલ = અનંત પુદ્ગલ પરાવર્તન ભૂતકાલથી ભવિષ્યકાલ એક સમય અધિક; ભવિષ્યકાલથી ભૂતકાલ એક સમય ન્યૂન; ભૂતકાલથી સર્વદ્વાકાલ સાધિક બમણો; ભવિષ્યકાલથી સર્વદ્ધાકાલ દેશોન બમણો.
અનેક આવલિકાદિમાં સમયાદિની ગણના :- એક આવલિકામાં અસંખ્યાત સમય છે. અનેક આવલિકાઓમાં સંખ્યાત, અસંખ્યાત, અનંત આવલિકાઓનો સમાવેશ થાય છે, તેમાંથી સંખ્યાત આવલિકાઓ અને અસંખ્યાત આવલિકાઓના અસંખ્યાત સમય થાય અને અનંત આવલિકાઓના અનંત સમય થાય છે. તેથી સમુચ્ચયરૂપે અનેક આવલિકાઓમાં કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત સમયોનું કથન કર્યું છે.
એક શ્વાસોશ્વાસમાં સંખ્યાત આવલિકાઓ છે. અનેક શ્વાસોશ્વાસમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત
Page #349
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૫
૨૯૧]
શ્વાસોશ્વાસનો સમાવેશ થાય છે. તેમાંથી સંખ્યાત શ્વાસોશ્વાસમાં સંખ્યાત આવલિકાઓ, અસંખ્યાત શ્વાસોશ્વાસમાં અસંખ્યાત આવલિકાઓ થાય છે. અનંત શ્વાસોશ્વાસમાં અનંત આવલિકાઓ થાય છે. તે અપેક્ષાએ સૂત્રકારે અનેક શ્વાસોશ્વાસમાં કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત આવલિકાઓ કહી છે. આ રીતે અનેક પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી-અવસર્પિણી અને અનેક પગલા પરાવર્તનમાં પણ સમજવું. નિગોદના ભેદ - २८ कइविहाणं भंते !णिगोया पण्णत्ता? गोयमा ! दुविहा णिगोया पण्णत्ता । तं जहा-णिगोयगाय,णिगोयगजीवाय। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નિગોદના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!નિગોદના બે પ્રકાર છે, યથા– નિગોદ અને નિગોદ જીવ.
२९ णिगोया णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तं जहासुहमणिगोया य, बायरणिगोया य । एवं णिगोया भाणियव्वा जहा जीवाभिगमेतहेव णिरवसेसं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગોદના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!નિગોદના બે પ્રકાર છે, યથા- સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. આ રીતે જીવાભિગમ સૂત્રાનુસાર તેના સંપૂર્ણ ભેદ-પ્રભેદોનું કથન કરવું જોઈએ. વિવેચન : - નિગોદનું સ્વરૂપ અને પ્રકાર - અનંતકાયિક જીવોના શરીરને નિગોદ' કહે છે અને સાધારણ નામ કર્મનો ઉદય હોય તેવા અનંતકાયિક જીવોને “નિગોદ જીવ' કહે છે.
સાધારણ નામકર્મના ઉદયે તે અનંતજીવોનું એક જ શરીર હોય છે તેમજ તે જીવોની શરીરજન્ય આહારગ્રહણ, શ્વાસોચ્છવાસ આદિ પ્રત્યેક ક્રિયાઓ સાધારણ રૂપે, એક સાથે થાય છે. તે જીવોનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે.
નિગોદ શરીરના બે પ્રકાર છે– સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ નામકર્મના ઉદયે જે જીવોના અસંખ્ય શરીર એકત્રિત થવા છતાં દષ્ટિગોચર ન થાય તેને સૂક્ષ્મ નિગોદ કહે છે. તે જીવો આખા લોકમાં ભરેલા છે. બાદર નામકર્મના ઉદયે જે જીવોના અસંખ્ય શરીર એકત્રિત થાય ત્યારે દષ્ટિગોચર થાય અથવા ન થાય તેને બાદર નિગોદ કહે છે. તે લોકના દેશભાગમાં હોય છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. ઔદયિકાદિ છ ભાવ:३० कइविहे णं भंते ! णामे पण्णत्ते? गोयमा ! छव्विहे णामे पण्णत्ते, तं जहाओदइए जावसण्णिवाइए।
से किं तं ओदइए णामे ? ओदइए णामे दुविहे पण्णत्ते, तं जहा- उदए य,
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
उदयणिप्फण्णे य- एवं जहा सत्तरसमे सए पढमे उद्देसए भावो तहेव इह वि । णवरं - इह ગામ'ત્તિ આત્તાવનો । સેસ તદેવ નાવ ળવાર્ ।। સેવ તે ! સેવ મતે ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવ-નામના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ભાવ-નામના છ પ્રકાર છે, યથા– ઔદયિક નામ યાવત્ સન્નિપાતિક નામ.
૨૯૨
હે
બે
પ્રશ્ન- હે ભગવન્ ! ઔયિક ભાવ-નામના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! ઔયિક ભાવ-નામના બે પ્રકાર છે, યથા– ઉદય અને ઉદયનિષ્પન્ન. આ રીતે શતક–૧૭/૧ કથિત છ ભાવોના વર્ણન અનુસાર જાણવું. પરંતુ અહીં ‘ભાવ’ના બદલે ‘નામ’ શબ્દનો પ્રયોગ કરી સંપૂર્ણ સૂત્રાલાપકનું કથન કરવું જોઈએ. આ રીતે યાવત્ સન્નિપાતિક નામ પર્યંત જાણવું. ॥ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં છ ભાવોનું અતિદેશાત્મક નિરૂપણ છ પ્રકારના નામથી કર્યું છે.
નામ, પરિણામ અને ભાવ, તે શબ્દો સમાન અર્થમાં પ્રયુક્ત થાય છે. છ ભવોનું વિવેચન શતક–૧૭/૧ માં છે; ત્યાં જોવું જોઈએ.
A
|| શતક-ર૫/પ સંપૂર્ણ
Page #351
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
૨૯૭
શતક-રપઃ ઉદ્દેશકRRORળ સંક્ષિપ્ત સાર છREDROR
આ ઉદ્દેશકમાં છ પ્રકારના નિગ્રંથોનું સ્વરૂપ ૩૬ તારના માધ્યમથી કર્યું છે. નિગ્રંથ :- રાગ દ્વેષાદિ ગ્રંથિથી જે રહિત હોય, તે ગ્રંથિનો નાશ કરવા માટે જે પુરુષાર્થશીલ હોય, તે નિગ્રંથ કહેવાય છે, તે સર્વવિરતિ સાધુ હોય છે. તેની વિવિધ અવસ્થાઓના આધારે શાસ્ત્રકારે તેના છ પ્રકાર આ ઉદ્દેશકમાં કહ્યા છે. પુલાક - પુલાક નામની લબ્ધિના પ્રયોગથી મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ સેવન કરીને જે પોતાના ચારિત્રને શાળના પૂળાની જેમ નિઃસાર બનાવી દે છે, તેને પુલાક કહે છે. તે નિગ્રંથ સંઘ કે શાસન પર કોઈ આપત્તિ આવે ત્યારે લબ્ધિના પ્રયોગથી ચક્રવર્તીને પણ શિક્ષા આપી શકે છે, દંડિત કરી શકે છે અને તે નિગ્રંથ, પુલાક લબ્ધિના પ્રયોગ દ્વારા અંતર્મુહૂર્તમાં આપત્તિનું નિવારણ કરી શકે છે.
તે નિગ્રંથનું ગુણ સ્વરૂપ પાણીથી ભરેલી મશકનું મુખ ખોલી નાખવા સમાન છે. જે રીતે મશકનું મુખ ખોલતાની સાથે જ પાણી શીઘ્રતાથી બહાર નીકળી જાય છે, તે જ રીતે પુલાક લબ્ધિ પ્રયોગના સમયે તેના સંયમપર્યવોનો શીઘ્રતાથી હ્રાસ થાય છે. જો અંતર્મુહૂર્તમાં જ તેની આલોચના વગેરે કરીને શુદ્ધ થઈ જાય તો કષાયકુશીલનિગ્રંથપણું પામે છે, અન્યથા ખાલી મશકની જેમ તે અસંયમ અવસ્થાને પામે છે. બકશ - સંયમ સ્વીકાર્યા પછી માનસિક શિથિલતાથી, અસહનશીલતાથી કે શરીરની આસક્તિથી ચારિત્ર પાલનમાં પ્રમાદનું સેવન કરતાં ઉત્તરગુણમાં દોષોનું સેવન કરીને જે સાધુ પોતાના ચારિત્રને શબલ કાબરચિતરું બનાવી દે છે તેને બકુશ કહે છે. તે સાધુ પોતાના શરીરની કે ઉપકરણોની શોભા-વિભૂષા કરવા અનેક પ્રકારે દોષોનું સેવન કરે છે. - બકુશ નિગ્રંથનું સ્વરૂપ પાણીની ટાંકીમાં તિરાડોની સમાન છે. ટાંકીમાં ઉપરથી પાણી ભરાઈ રહ્યું હોય અને નાની નાની તિરાડમાંથી પાણી બહાર વહી રહ્યું હોય, તે સમયે તિરાડ નાની નાની હોવાથી પાણી ભરવાનું ચાલુ હોવાથી પાણીનું સંરક્ષણ અને વિતરણ બંને કાર્યવાહી ચાલે છે. વ્યક્તિ જો તેની ઉપેક્ષા કરે, તિરાડ મોટી થઈ જાય અને પાણીની જાવક વધી જાય તો કાર્ય અટકી જાય છે. તે જ રીતે બકુશ નિગ્રંથ ઉત્તરગુણમાં દોષસેવન કરે છે છતાં જ્ઞાનાદિની આરાધના ચાલુ હોવાથી તેના સંયમ પર્યવો જળવાઈ રહે છે અને જીવનપર્યત પણ આ પરિસ્થિતિ ટકી શકે છે પરંતુ મોટી તિરાડની જેમ જો દોષસેવનની માત્રા વધી જાય, અશુભલેશ્યાના પરિણામો આવી જાય તો તે અસંયમભાવને પામે છે. કુશીલ:- મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવનથી અથવા સંજવલન કષાયના ઉદયથી જેનું ચારિત્ર દૂષિત થયું હોય તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. પ્રતિસેવનાકુશીલ:- પ્રમાદ આદિના નિમિત્તથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષનું સેવન કરીને જે પોતાના ચારિત્રને દૂષિત બનાવે છે તેને પ્રતિસેવના કુશીલ કહે છે.
તે પાણીની ટાંકીમાં છિદ્ર પડવા સમાન છે. જે રીતે છિદ્રને ટૂંક સમયમાં પૂરી દેવામાં આવે, તો કાર્યવાહી યથાવત્ ચાલતી રહી શકે પરંતુ બેદરકારીથી છિદ્ર મોટું થઈ જાય, તો પાણી શીધ્ર ખાલી થઈ જાય
Page #352
--------------------------------------------------------------------------
________________
| ૨૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
છે. તે જ રીતે આ નિગ્રંથ પણ દોષસેવનની મર્યાદામાં રહે, યથાસમય દોષ શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય રાખે ત્યાં સુધી તેનો સંયમભાવ રહે છે અન્યથા દોષસેવનની મર્યાદાનું ઉલ્લંઘન કરે, શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય ન રાખે અથવા અશુભ લેશ્યાના પરિણામો આવી જાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. કષાયશીલ - તે સાધુ મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરતા નથી. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. તેમ છતાં માત્ર સંજવલન કષાયના ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે દૂષિત થાય છે તેને કષાયકુશીલ કહે છે. નિગ્રંથ :- રાગ દ્વેષની ગ્રંથીનો સર્વથા ઉપશમ અથવા ક્ષય થયો હોય તેવા છદ્મસ્થ વીતરાગી સાધકને નિગ્રંથ કહે છે. તેમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે. અગિયારમા ગુણસ્થાને ઉપશાંત વીતરાગ અને બારમા ગુણસ્થાને ક્ષીણ વીતરાગ હોય છે. સ્નાતક - જેનું ચારિત્ર અખંડ છે, જે ચાર ઘાતિકર્મથી રહિત છે, તેવા કેવળી ભગવાનને સ્નાતક કહે છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે.
આ રીતે છ પ્રકારના નિગ્રંથો ઉત્તરોત્તરવિશુદ્ધ પરિણામી હોય છે. સૂત્રકારે તેના ભેદ-પ્રભેદ વગેરેનું ૩૬ દ્વારથી વિસ્તૃત વર્ણન કર્યું છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
O O
શતક-૨૫ઃ ઉદ્દેશક-૬
નિગ્રંથ સ્વરૂપ નિરૂપક ૩૬ દ્વાર :
નિગ્રંથ
पण्णवण वेय रागे, कप्प चरित्त पडिसेवणा णाणे । तिथे लिंग सरीरे, खेत्त काल गइ संजम णिगासे ॥१॥
व कसा, लेसा परिणाम बंध वेदे य । कम्मोदीरण उवसंपजहण, सण्णा य आहारे ॥२॥
भव आगरिसे कालंतरे य, समुग्धाय खेत्त फुसणा य । भावे परिमाणे वि य, अप्पाबहुयं णियंठाणं ॥ ३॥
૨૯૫
RO YOG
ભાવાર્થ:- છઠ્ઠા ઉદ્દેશકમાં નિગ્રંથોના વિષયમાં ૩૬ દ્વારનું કથન છે– (૧) પ્રજ્ઞાપના (૨) વેદ (૩) રાગ (૪) કલ્પ (૫) ચારિત્ર (૬) પ્રતિસેવના (૭) જ્ઞાન (૮) તીર્થ (૯) લિંગ (૧૦) શરીર (૧૧) ક્ષેત્ર (૧૨) કાલ (૧૩) ગતિ (૧૪) સંયમ (૧૫) નિકાસ(સન્નિકર્ષ) (૧૬) યોગ (૧૭) ઉપયોગ (૧૮) કષાય (૧૯) લેશ્યા (૨૦) પરિણામ (૨૧) બંધ (૨૨) વેદન (૨૩) કર્મોની ઉદીરણા (૨૪) ઉપસંપદ ત્યાગ (૨૫) સંજ્ઞા (૨૬) આહાર (૨૭) ભવ (૨૮) આકર્ષ (૨૯) કાલ (૩૦) અંતર (૩૧) સમુદ્દાત (૩૨) ક્ષેત્ર (૩૩) સ્પર્શના (૩૪) ભાવ (૩૫) પિરમાણ અને (૩૬) અલ્પબહુત્વ.
(૧) પ્રજ્ઞાપના દ્વાર(નિગ્રંથોના ભેદ-પ્રભેદ) :
१ रायगिहे जाव एवं वयासी - कइ णं भंते ! णियंठा पण्णत्ता ? गोयमा ! पंच नियंठा પળત્તા, તં નહીં- પુત્તા, વડલે, સીત્તે, ગિયરે, ક્ષિપાણ
ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! નિગ્રંથોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! નિગ્રંથોના પાંચ પ્રકાર છે, યથા– (૧) પુલાક, (ર) બકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રંથ, (૫) સ્નાતક.
૨ પુજા " મતે ! વિષે પળત્તે ? ગોયમા ! પંચવિષે પળત્તે, ત નહા– બાળपुलाए, दंसणपुलाए, चरित्तपुलाए, लिंगपुलाए, अहासुहुमपुलाए णामं पंचमे ।
ભાવાર્થ:- :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાકના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! પુલાકના પાંચ પ્રકાર છે, યથા– (૧) જ્ઞાન પુલાક (૨) દર્શન પુલાક (૩) ચારિત્ર પુલાક (૪) લિંગ પુલાક (૫) યથાસૂક્ષ્મ પુલાક. રૂ વડલે તે ! વિષે પળત્તે ?મોયમા !પવિષે પળત્તે, તેં ના- આમો વડલે,
Page #354
--------------------------------------------------------------------------
________________
| २८ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
अणाभोगबउसे, संवुडबउसे, असंवुडबउसे, अहासुहुमबउसे णामपंचमे। भावार्थ:- ५-3 मगवन् ! पशन॥24॥ १२ छ ? 6१२- गौतम! पशना पाय २ छ, यथा- (१) सामोश, (२) मनभोगपश, (3) संवृत्तपत, (४) असंवृत्त । (५) यथासूक्ष्मणपुश.
४ कुसीले णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहापडिसेवणाकुसीलेय,कसायकुसीलेय। भावार्थ:- प्रश्न-डे मावन् ! मुशीबन 24॥ ५२ छ ? 6त्तर- गौतम! दुशासनाने प्र२ छ, यथा- (१) प्रतिसेवनाशीय (२) षाय शील.
५ पडिसेवणाकुसीलेणंभंते! कइविहे पण्णत्ते? गोयमा !पंचविहे पण्णत्ते, तंजहाणाणपडिसेवणाकुसीले,दसणपडिसेवणाकुसीले, चरित्तपडिसेवणाकुसीले, लिंगपडिसेवणाकुसीले, अहासुहमपडिसेवणाकुसीले णामं पंचमे।। ભાવાર્થ - પ્રશ્ન- પ્રતિસેવના કુશીલના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસેવના કુશીલના पांय प्रकार छ, यथा- (१)शान प्रतिसेवनाशीस, (२)शन प्रतिसेवनाशील, (3) यास्त्रि प्रतिसेवना मुशीस, (४) सिंग प्रतिसेवनाशील (५) यथासूक्ष्म प्रतिसेवनामुशील. ।६ कसायकुसीले णं भंते! कइविहे पण्णत्ते? गोयमा! पंचविहे पण्णत्ते, तं जहाणाणकसायकुसीले,दसणकसायकुसीले,चरित्तकसायकुसीले,लिंगकसायकुसीले,अहासुहम कसायकुसीले णामपंचमे। भावार्थ:- प्रश्न- हे भगवन् ! पाय दुशासन 24प्रा२ छ ? उत्तर- गौतम! पाय दुशीलना पांय २ छ, यथा- (१) शनायडुशीस, (२) शनायडुशीस, (3) यास्त्रि षायशीस, (४) લિંગ કષાયકુશીલ (૫) યથાસૂક્ષ્મ કષાયકુશીલ. | ७ णियंठेणं भंते !कइविहेपण्णत्ते? गोयमा !पंचविहे पण्णत्ते,तंजहा- पढमसमयणियंठे, अपढमसमयणियंठे, चरमसमयणियंठे, अचरमसमयणियंठे, अहासुहमणियंठेणाम पंचमे। भावार्थ:-प्रश्न-भगवन!निग्रंथना 20 प्रडारछे? त२- गौतम!निग्रंथना पाय प्रकार छ, यथा- (१) प्रथम समयवा निग्रंथ, (२) अप्रथम समयवा निग्रंथ, (3) य२म समयता निग्रंथ, (४) अथरभ समययता निग्रंथ (५) यथासूक्ष्म निग्रंथ. | ८ सिणाए णं भंते !कइविहे पण्णते? गोयमा !पंचविहे पण्णत्ते,तंजहा- अच्छवी, असबले, अकम्मसे, संसुद्धणाणदसणधरे अरहा जिणे केवली, अपरिस्सवी । भावार्थ:- प्रश्न-डे भगवन् ! सनातन॥24॥ ५२ छ ? 6त्तर- गौतम ! स्नातन पाय प्र१२ छ, यथा- (१) अछवि, (२) अशल, (3) भांश, (४) संशुद्ध शान-शन धा२४, अरिहंत, नि, उपक्षी (५) अपरिसावी.
Page #355
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૨૯૭ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રજ્ઞાપના નામના પ્રથમ વાર વડે નિગ્રંથના પાંચ ભેદ-પ્રભેદોનું નિરૂપણ કર્યું છે. નિગ્રંથ :- મિથ્યાત્વાદિ આવ્યંતર ગ્રંથી અને ધન-ધાન્યાદિ બાહ્ય ગ્રંથિથી રહિત સર્વ વિરત શ્રમણોને નિગ્રંથ કહે છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે તે નિગ્રંથોના પાંચ પ્રકાર છેપુલાક - શાળ-ચોખાના પૂળામાં સારભાગ અલ્પ અને ઘાસ, માટી આદિ નિઃસાર ભાગ અધિક હોય, તેમ જેના ચારિત્રમાં સાર ભાગ અલ્પ અને નિઃસાર ભાગ અધિક હોય તેને પુલાક કહે છે. સંયમ પ્રાપ્તિના સમયે સાધક, કષાય કુશીલ નિયંઠાને પ્રાપ્ત થાય છે. તેની સંયમ સાધનાથી સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય અને નવ પૂર્વના જ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યાર પછી નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર કેટલાક સાધકોને પુલાક નામની લબ્ધિ પ્રગટ થાય છે. તે સાધુ કોઈ આવશ્યક પ્રસંગે અથવા જ્ઞાન, દર્શનાદિ પ્રયોજનથી તે લબ્ધિનો પ્રયોગ કરે છે. લબ્ધિપ્રયોગ અવસ્થામાં અંતર્મુહૂર્ત માટે તેને પુલાક નિગ્રંથ કહે છે. આ નિગ્રંથ, ચતુર્વિધ સંઘ આદિ પર આવેલી આપત્તિને દૂર કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોય, ત્યારે અનિવાર્ય સંયોગોમાં લબ્ધિ પ્રયોગ દ્વારા ચક્રવર્તી, રાજા આદિને પણ ભયભીત કરી શકે છે, દંડ આપી શકે છે. તેના સંયમમાં મૂળગુણ પ્રતિસેવના અને ક્યારેક ઉત્તરગુણ પ્રતિસેવના પણ થાય છે. લબ્ધિ પ્રયોગ સમયે આવેશ, અક્ષમાભાવ વગેરે અનેક નાના-મોટા દોષ સેવનથી તેનું ચારિત્ર નિઃસાર થઈ જાય છે.
લબ્ધિ પ્રયોગના અંતર્મુહૂર્તમાં જો તે સાધુ લબ્ધિથી નિવૃત્ત થઈ જાય તો કષાયશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને જો નિવૃત્ત ન થાય તો અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. લબ્ધિપ્રયોગના પ્રયોજનોના આધારે મુલાકના પાંચ પ્રકાર છે. જ્ઞાનપુલાક - જ્ઞાન– અધ્યયનના વિષયમાં કોઈ દ્વારા કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થાય, યથારાજ્યમાં રાજા આદિ જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બનતા હોય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે, તેને જ્ઞાનપુલાક કહે છે. દર્શનપલાક:- દર્શન અર્થાતુ શ્રદ્ધા, પ્રરૂપણાના વિષયમાં કોઈ દ્વારા, કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન થાય, તે પરિસ્થિતિને દૂર કરવા માટે લબ્ધિ પ્રયોગ કરે છે, તેને ‘દર્શનપુલાક' કહે છે. ચારિત્રપુલાક :- રાજાદિ ચારિત્રપાલનમાં વિક્ષેપ કરે, કોઈ ઉપદ્રવાદિ કરે, ત્યારે તે પરિસ્થિતિમાં મુલાકલબ્ધિનો પ્રયોગ કરે તેને ચારિત્ર ,લાક કહે છે. લિંગ ૫લાક:- જૈન શ્રમણની આવશ્યક વેશભૂષા અને ઉપધિના વિષયમાં કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન થાય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે લબ્ધિ પ્રયોગ કરે, તેને લિંગપુલાક કહે છે. યથાસૂમ પુલાક – અન્ય વિવિધ કારણોથી, સંઘ અથવા સાધુ, શ્રાવક, દીક્ષાર્થી આદિ કોઈ વ્યક્તિ પર આવેલી વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે તે યથાસૂક્ષ્મ પુલાક કહેવાય છે.
“પુલાક’ નામ જ પુલાક લબ્ધિપ્રયોગને સૂચિત કરે છે. તેના પ્રત્યેક ભેદમાં પલાકલબ્ધિનો પ્રયોગ અવશ્ય થાય છે. તેમજ તેની વેશ્યા, સ્થિતિ, ગતિ, ભવ, આકર્ષ, અંતર, પ્રતિસેવના, લિંગ, સંયમપર્યવો, સમુદ્યાત આદિ દ્વારના વર્ણનથી સ્પષ્ટ છે કે પુલાક નિગ્રંથ લબ્ધિ પ્રયોગના સમયે જ હોય છે. મૂળપાઠમાં પણ મુલાકના પાંચ ભેદ પુલાક લબ્ધિથી સંબંધિત છે. બકુશઃ- બકુશ અર્થાત્ શબલ-કાબર ચિત-ચિત્રવિચિત્ર. જેનું ચારિત્ર, દોષસેવન રૂ૫ અશુદ્ધિથી મિશ્રિત
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
હોય તેને બકુશ નિગ્રંથ કહે છે. દોષસેવનના નિમિત્તથી તેના બે ભેદ છે. શરીરબકુશ અને ઉપકરણ બકુશ. (૧) શરીર બકુશ :- શરીરની શોભા વિભૂષાને માટે હાથ, પગ, મુખ આદિ સાફ કરે, આંખ, કાન, નાક આદિનો મેલ દૂર કરે, નખ, કેશ આદિ અવયવોને સુસજ્જિત કરે, દાંત આદિને રંગે, ઇત્યાદિ પ્રવૃત્તિના સેવનથી જે શ્રમણ કાયગુપ્તિથી રહિત હોય, તે શરીર બકુશ છે. (૨) ઉપકરણ બકશ - સંયમી જીવનના આવશ્યક ઉપકરણોની આસક્તિથી તેની શોભા વિભૂષામાં પ્રવૃત્તિશીલ બને, અકાલમાં વસ્ત્ર, પાત્રાદિ વારંવાર ધુએ રંગે, નિષ્કારણ પાત્રાદિ પર રોગાન લગાવે, અવનવી ડીઝાઈનો કરે, ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરે, તેને ઉપકરણ બકુશ કહે છે.
આ બંને પ્રકારના બકુશ ઋદ્ધિ અને યશના કામી હોય છે. તે સતત શાતાની જ કામના કરે છે, તેથી તે સાધુ જીવનના કર્તવ્ય અનુષ્ઠાનોમાં પૂર્ણ સાવધાન રહી શકતા નથી. તે નિગ્રંથો મૂળગુણમાં દોષનું સેવન કરતા નથી. તેની દોષની પ્રવૃત્તિ, ઉત્તર ગુણની સીમા પર્વતની જ હોય છે અને તે શિથિલ માનસિક વૃત્તિથી જન્મેલી હોય છે. જો દોષનું સેવન ક્રમશઃ વધતું જાય અને મૂળગુણની વિરાધના કરે તો પ્રતિસેવના કુશીલ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. જો દોષની શુદ્ધિ કરી લે તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. અથવા સૂક્ષ્મદોષોની પ્રવૃત્તિ ચાલુ રાખે અને સંયમ આરાધનામાં તત્પર બની જાય તો જીવનપર્યત બકુશપણે રહી શકે છે. બંને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છે
(૧) આભોગ બકુશ- સંયમ વિધિ, શાસ્ત્રાજ્ઞા તેમજ દોષ પ્રવૃત્તિઓના પરિણામને જાણવા છતાં શિથિલવૃત્તિથી અને બેદરકારીથી દોષસેવન કરે તે આભોગ બકુશ છે. ૨) અનાભોગ બકુશ- જે સંયમ વિધિ કે શાસ્ત્રાજ્ઞાને જાણ્યા વિના, પોતાની પ્રવૃત્તિના સારાસારનો વિચાર કર્યા વિના અનુકરણવૃત્તિથી, દેખાદેખીથી તથા પ્રકારના સંગથી દોષનું સેવન કરે છે તે અનાભોગ બકુશ છે. (૩) સંવૃત્ત બકુશ- ગુપ્ત રીતે અથવા છૂપી રીતે દોષ સેવન કરે કે કોઈ પણ બકુશ પ્રવૃત્તિ કરે, તે સંવૃત્ત બકુશ છે. (૪) અસંવૃત્ત બકુશ-દુઃસાહસથી, શરમ કે સંકોચ વિના પ્રગટ રૂપે દોષ સેવન કરે, તે અસંવૃત્ત બકુશ છે. (૫) યથાસૂમ બકુશ- જે આળસ, નિદ્રા, પ્રમાદાદિના કારણે સાધુ સમાચારીના પાલનમાં ઉત્સાહ રહિત, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, અનાવશ્યક પદાર્થોનું સેવન કરનાર ઇત્યાદિ અનેક રીતે દોષ સેવન કરે, તે યથાસૂક્ષ્મબકુશ છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિઓથી વિનય, વૈરાગ્ય, ઇન્દ્રિય દમન, ઇચ્છાનિરોધ, જ્ઞાન, તપ આદિ સંયમ ગુણોમાં અવરોધ થાય તેવી પ્રવૃત્તિઓ કરનાર યથાસૂક્ષ્મ બકુશ કહેવાય છે. કુશીલ:- મૂળ અથવા ઉત્તરગુણોમાં દોષ લગાડવાથી તથા સંવલન કષાયથી જેનું ચારિત્ર દૂષિત હોય, તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. પ્રતિસેવના કુશીલ - સકારણ મૂળગુણ અથવા ઉત્તરગુણમાં અમુક મર્યાદા સુધીનું દોષસેવન કરનાર પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ પ્રકારના નિગ્રંથમાં કોઈ પ્રકારની લાચારી, અસહનીય સ્થિતિ અથવા ક્યારેક પ્રમાદ, કુતૂહલ, અભિમાન, અધૂરી સમજણ આદિ દોષસેવનનું કારણ હોય છે અથવા જ્ઞાન આદિ પાંચના નિમિત્તે દોષસેવન થાય છે. આ પ્રકારના નિગ્રંથનું દોષસેવન બકુશના દોષો કરતા અધિક પણ હોય છે.
બકુશના દોષસેવનું કારણ મુખ્યતયા શિથિલવૃત્તિ અને આસક્તિ છે. જ્યારે પ્રતિસેવના કુશીલમાં દોષની માત્રા અધિક હોવા છતાં મુખ્યતયા તેનું કારણ અસહનીય પરિસ્થિતિ કે ક્ષેત્ર કાલની વિશેષ પરિસ્થિતિ હોય છે. તેથી તેના ઉત્કૃષ્ટ સંયમ પર્યવો બકુશથી અધિક હોય છે.
બકુશ લાગેલા દોષની શુદ્ધિ કરે, તો તે કષાયકશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. જો દોષસેવનની
Page #357
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
| ૨૯૯ |
પ્રવૃત્તિ ચાલુ હોય અને તેની સાથે સંયમ આરાધનામાં તત્પર હોય, તો આ નિગ્રંથ જીવનપર્યત પણ રહી શકે છે પરંતુ જો દોષનું પ્રમાણ ક્રમશઃ વધતુ જાય અને તેની શુદ્ધિ ન કરે તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે.
પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ આ ત્રણે નિયંઠામાં ત્રણ શુભ લેશ્યા જ હોય છે. તેમાં અશુભ લેશ્યાના પરિણામો ક્ષમ્ય નથી. દોષસેવન સાથે જો પરિણામો અશુભ થઈ જાય તો તે નિગ્રંથપણાના ભાવથી ચુત થઈ અસંયમભાવને પ્રાપ્ત કરે છે.
પ્રતિસેવનાકુશીલના પણ પાંચ પ્રકાર છે– (૧) જ્ઞાન પ્રતિસેવના કુશીલ– જ્ઞાન ભણતાં, ભણાવતાં કે પ્રચારાદિ કરવા માટે મૂળગુણમાં કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, યથા- પુસ્તકો ખરીદવા, છપાવવા વગેરે. જ્ઞાનાદિથી આજીવિકા ચલાવે તે પણ જ્ઞાન પ્રતિસેવના કુશીલ કહેવાય છે. (૨) દર્શન પ્રતિસેવના કુશીલ- શુદ્ધ શ્રદ્ધાની પ્રાપ્તિ માટે, તેના પ્રચારાદિ માટે દોષસેવન કરે તે દર્શનપ્રતિસેવનાકુશીલ છે. (૩) ચારિત્ર પ્રતિસેવના કુશીલ- ચારિત્રની પ્રવૃત્તિઓનું પાલન કરવા કે કરાવવા માટે દોષસેવન કરે, યથાચારિત્રપાલનનું સાધન શરીર છે, શરીર સશક્ત હશે તો ચારિત્રપાલન વિશેષ થશે તે દષ્ટિકોણથી શરીર માટે દોષસેવન કરે તે ચારિત્ર પ્રતિસેવનાકુશીલ છે. (૪) લિંગ પ્રતિસેવના કુશીલ- લિંગના વિષયમાં અર્થાત્ સાધુની વેશભૂષાના નિમિત્તે તથા સાધુલિંગના આવશ્યક ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિના નિમિત્તે દોષસેવન કરે તે લિંગ પ્રતિસેવના કુશીલ છે. (૫) યથાસૂમ પ્રતિસેવના કુશીલ- પૂર્વોક્ત ચાર કારણ સિવાય અન્ય કારણે અર્થાત્ પૌલિક સુખની લાલસાથી, કષ્ટ સહન ન થવાથી, ઇચ્છાપૂર્તિ માટે, માનાદિ કષાયોના પોષણ માટે અથવા કોઈના દબાણથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, તે યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ છે.
આ રીતે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ, તે ત્રણે નિયંઠા પ્રતિસેવી છે, દોષ સેવી છે, તેમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે, શેષ ત્રણ નિયંઠા અપ્રતિસવી છે. પુલાકમાં એક છઠ્ઠ ગુણસ્થાન જ હોય છે. કષાય કુશીલ:- સંજ્વલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયથી જેનું ચારિત્ર કંઈક અંશે મલિન બને છે તેને કષાય કુશીલ કહે છે. તે નિગ્રંથ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ પણ અતિચાર કે અનાચાર રૂપ દોષ સેવન કરતા નથી. સંયમ પ્રાપ્તિના સમયે અવશ્ય કષાય કુશીલ નિગ્રંથપણું જ હોય છે. બીજા નિયંઠા ત્યાર પછી પ્રાપ્ત થાય છે. સાધક જીવનમાં ક્યારેક કોઈપણ નિમિત્તથી કષાયનો ઉદય થાય પરંતુ તે તુરંત જ ઉપશાંત થઈ જાય તો જ કષાય કશીલ નિગ્રંથપણું રહે છે. જો કષાયની કાલમર્યાદા વધી જાય તો કષાય કુશીલપણુ રહેતું નથી. આ નિગ્રંથમાં ૬,૭,૮,૯,૧૦આ પાંચ ગુણસ્થાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં કષાયનો ઉદય પ્રગટ જણાય છે. પરંતુ સાતમાથી દશમા ગુણસ્થાન સુધી અપ્રગટપણે કષાયનો ઉદય હોય છે. આ નિગ્રંથના પણ પાંચ પ્રકાર છે. (૧) જ્ઞાન કષાય કુશીલ – જ્ઞાન ભણતા કે જ્ઞાન પ્રેરણા, પ્રચારાદિ કાર્ય કરતાં પ્રમત્ત દશાના કારણે સંજ્વલન કષાયની પ્રગટ અવસ્થા આવી જાય તો તેને જ્ઞાનકષાય કુશીલ કહે છે. ૨) દર્શન કષાય કશીલ - દર્શન-શ્રદ્ધાગમ્ય વિષયોને સમજવા, સમજાવવામાં ક્યારેક પ્રગટ કષાયનો ઉદય થઈ જાય તેને દર્શન કષાય કુશીલ કહે છે. (૩) ચારિત્ર કષાય કુશીલઃ- ચારિત્રનું પાલન કરતા, કરાવતા અથવા વૈયાવચ્ચ આદિ કરતાં પ્રમાદવશ પ્રગટ કષાયનો ઉદય થઇ જાય તો તેને ચારિત્રકષાય કુશીલ કહે છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
| ૩૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
(૪) લિંગ કષાય કુશીલ:- શુદ્ધ લિંગ, વેષભૂષા, ઉપકરણાદિના નિમિત્તે પ્રમાદવશ સંજવલન કષાયનો પ્રગટ ઉદય થાય, તેને લિંગ કષાય કુશીલ કહે છે. (૫) યથાસૂકમ કષાય કુશીલઃ- પૂર્વોક્ત ચાર કારણ સિવાય અપ્રગટરૂપે અને ક્યારેક પ્રગટરૂપે કષાયનો ઉદય થઈ જાય. જેમ કે ઇચ્છા કે આજ્ઞા વિરુદ્ધ કાર્ય થવાથી, અનુકૂળ વાતાવરણ ન હોવાથી, કોઈની ક્ષતિ સહન ન થવાથી કષાય થઈ જાય, તેને યથાસૂક્ષ્મકષાય કુશીલ કહે છે.
આ નિગ્રંથનો કષાય જો સંજ્વલનની કોટિથી વધી જાય તો તે અન્યનિગ્રંથપણાને અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. નિગ્રંથ :- રાગદ્વેષની ગ્રંથિથી સર્વથા રહિત હોય તેને નિગ્રંથ કહે છે. અહીં ૧૧,૧૨માં ગુણસ્થાનવર્તી વીતરાગ સાધકને નિગ્રંથ કહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારના દોષસેવન કે કષાયના ઉદયની સંભાવના નથી. તે સાધક કષાયનો ઉદય ન હોવાથી વીતરાગ અને જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતકર્મનો ઉદય હોવાથી તે છદ્મસ્થ હોય છે અર્થાત્ છદ્મસ્થ વીતરાગને નિગ્રંથ કહે છે.
પૂર્વના ચાર નિગ્રંથોના પાંચ-પાંચ ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે નિગ્રંથના પણ પાંચ ભેદ કર્યા છે. તેના ભેદનું કારણ દોષસેવન કે કષાયાદિ નથી. તેમ છતાં આ નિગ્રંથાવસ્થા અશાશ્વત છે. તેથી સર્વ નિગ્રંથોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર થાય છે. (૧) પ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક આખા લોકમાં એક પણ નિગ્રંથ ન હોય અને નવા જે શ્રમણો નિગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે તે સર્વ પ્રથમ સમયવર્તી નિગ્રંથો હોય છે. (૨) અપ્રથમ સમયવર્તી નિગ્રંથ:- ક્યારેક નવા કોઈ પણ સાધુ નિગ્રંથપણાને પ્રાપ્ત કરતા ન હોય તો, તે સર્વ નિગ્રંથો અપ્રથમવર્તી જ હોય છે. (૩) ચરમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક સર્વ નિગ્રંથો ચરમ સમયવર્તી જ હોય છે, તે સર્વની છદ્મસ્થાવસ્થાનો ચરમ સમય હોય તે ચરમ સમયવર્તી નિગ્રંથ છે. (૪) અચરમસમયવર્તી નિગ્રંથ :- ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છદ્મસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વીની અપેક્ષાએ છે અને ચરમ-અચરમનું કથન પશ્ચાનુપૂર્વાની અપેક્ષાએ છે. (૫) યથાસૂમ નિગ્રંથ - પ્રથમ-અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂક્ષ્મનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે.
બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા- (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા આદિ સમયવર્તી નિગ્રંથોને અપ્રથમ સમયવર્તી નિગ્રંથ (૩) અંતિમ સમયવર્તી નિગ્રંથોને ચરમ સમયવર્તી નિગ્રંથ (૪) અંતિમ સમય સિવાયના નિગ્રંથોને અચરમ સમયવર્તી નિગ્રંથ અને (૫) નિગ્રંથ અવસ્થાના કોઈ પણ સમયવર્તી નિગ્રંથોને યથાસૂક્ષ્મ નિગ્રંથ કહે છે.
નિગ્રંથના બે પ્રકાર છે– ઉપશાંતકષાયનિગ્રંથ અને ક્ષીણકષાયનિગ્રંથ. અગિયારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ઉપશાંત કષાય નિગ્રંથ છે અને બારમાં ગુણસ્થાનવર્સી નિગ્રંથ ક્ષીણ કષાય નિગ્રંથ છે. સ્નાતક – પૂર્ણતઃ શુદ્ધ, અખંડ ચારિત્રસંપન્ન નિગ્રંથને સ્નાતક કહે છે. તે ચાર ઘાતકર્મના નાશથી કેવળ
Page #359
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૦૧
જ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ પ્રકારના નિગ્રંથમાં પણ ભેદનું કોઈ કારણ નથી. તેમજ આ ગુણસ્થાન પણ શાશ્વત છે. તેના સંયમ સ્થાનો, આત્મગુણો-જ્ઞાન, દર્શન પણ સમાન છે. તેમ છતાં પાંચ પ્રકારના ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે તેના પાંચ ભેદનું કથન કર્યું છે. સૂત્ર કથિત સ્તાનકના પાંચ ભેદો તેના પાંચ ગુણોને પ્રગટ કરે છે.
(૧) અચ્છવ- યોગનિરોધ અવસ્થામાં છવી અર્થાતુ શરીરભાવ ન હોય તે અચ્છવી. અક્ષTઘાતકર્મનો ક્ષય કર્યા પછી તેમાં કાંઈ પણ ખાસ ક્ષપણ શેષ નથી, તે અક્ષપી છે. (૨) અસવને સંપૂર્ણ દોષ રહિત અવસ્થા. (૩) એમ્પલે– ઘાતકર્મના અંશથી રહિત હોય તે અકર્માશ. (૪) સમુદ્ધ - સણ ધરે- વિશુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક. (૫) અપરિક્ષાવ- કર્મબંધના આશ્રવથી રહિત હોય તે અપરિશ્રાવી છે. ચૌદમા ગુણસ્થાને સાધક અયોગી, નિષ્ક્રિય, બની જાય છે ત્યારે કર્મનો આશ્રવ અટકી જાય છે. આ રીતે આ પાંચે ય અવસ્થા, ભેદ રૂપ નથી પરંતુ “શુક્ર-પુરંદર આદિની જેમ શબ્દ નયની અપેક્ષા પાંચ ભેદ સમજવા. (૨) વેદદ્વાર:| ९ पुलाए णं भंते ! किं सवेयए होज्जा, अवेयए होज्जा?गोयमा ! सवेयए होज्जा, णो अवेयए होज्जा। ભાવાર્થ - પ્રગ્ન–હે ભગવન્! પુલાક સવેદી હોય છે કે અવેદી? ઉત્તર-હે ગૌતમ!તે સવેદી હોય છે, અવેદી નથી. १० जइणंभते!सक्यएहोज्जा किंइस्थिवेयएहोज्जा,पुरिसक्यएहोज्जा, पुरिसणपुंसगवेयए होज्जा? गोयमा ! णो इत्थिवेयए होज्जा, पुरिसवेयए होज्जा, पुरिसणपुंसगवेयए वा હોના ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક સવેદી હોય છે, તો શું સ્ત્રીવેદી હોય છે, પુરુષવેદી હોય છે કે પુરુષ નપુંસકવેદી હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે સ્ત્રીવેદી નથી પરંતુ પુરુષવેદી અથવા પુરુષ નપુંસકવેદી હોય છે. ११ बउसे णं भंते ! किं सवेयए होज्जा, अवेयए होज्जा? गोयमा !सवेयए होज्जा, णो अवेयए होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! બકુશ સવેદી હોય છે કે અવેદી? ઉત્તર-હે ગૌતમ!બકુશ સવેદી હોય છે, અવેદી નથી. १२ जइणंभते!सक्यएहोज्जा किंइथिक्यएहोज्जा,पुरसवेयएहोज्जा, पुरिसणपुंसगवेयए होज्जा? गोयमा ! इत्थिवेयए वा होज्जा, पुरिसवेयए वा होज्जा, पुरिसणपुंसगवेयए वा होज्जा । एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! બકુશ સવેદી હોય છે, તો શું સ્ત્રીવેદી હોય છે, પુરુષવેદી હોય છે કે પુરુષ નપુંસકવેદી હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા પુરુષ નપુંસકવેદી હોય છે, આ જ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
१३ कसायकुसीलेणं भंते ! किं सवेयए, पुच्छा । गोयमा !सवेयए वा होज्जा, अवेयए वाहोज्जा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ સવેદી હોય છે કે અવેદી? ઉત્તર- હે ગૌતમ! કષાયકશીલ સવેદી પણ હોય છે અને અવેદી પણ હોય છે. १४ जइ भंते ! अवेयए किं उवसंतवेयए, खीणवेयए होज्जा? गोयमा !उवसंतवेयए વા, હવેચવા હોન્ડા | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ જો અવેદી હોય, તો ઉપશાંતવેદી હોય કે ક્ષીણવેદી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે ઉપશાંતવેદી પણ હોય છે અને ક્ષીણવેદી પણ હોય છે. १५ जइ भंते ! सवेयए होज्जा किं इत्थिवेयए, पुच्छा । गोयमा !तिसुवि जहा बउसो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો કષાયકુશીલ સવેદી હોય, તો શું સ્ત્રીવેદી હોય, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! બકુશની સમાન ત્રણે વેદોમાં હોય છે.
१६ णियंठे णं भंते ! किं सवेयए, पुच्छा । गोयमा ! णो सवेयए होज्जा, अवेयए હોન્ના ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ સવેદી હોય છે કે અવેદી ? ઉત્તર- હે ગૌતમ ! નિગ્રંથ સવેદી નથી, અવેદી હોય છે. १७ जइ भंते ! अवेयए होज्जा किं उवसंतवेयए, पुच्छा । गोयमा ! उवसंतवेयए वा होज्जा,खीणवेयए वा होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ અવેદી હોય, તો શું ઉપશાંતવેદી હોય કે ક્ષીણવેદી હોય? ઉત્તર- હે ગૌતમ ! ઉપશાંતવેદી હોય છે અને ક્ષીણવેદી પણ હોય છે. १८ सिणाएणं भंते ! किं सवेयए होज्जा, पुच्छा? गोयमा !जहा णियंठेतहा सिणाए वि,णवर- णो उवसंतवेयए होज्जा,खीणवेयए होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક સવેદી હોય છે કે અવેદી? ઉત્તર- હે ગૌતમ! નિગ્રંથની સમાન સ્નાતક પણ અવેદી હોય છે પરંતુ તે ઉપશાંતવેદી નથી, તે ક્ષીણવેદી જ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના નિગ્રંથોમાં વેદનું કથન છે. આઠ ગુણસ્થાન સુધી જીવો સવેદી હોય છે. ત્યાર પછી જો તે જીવ ઉપશમશ્રેણી પર હોય તો ઉપશાંતવેદી અને ક્ષપકશ્રેણી પર હોય તો ક્ષીણવેદી થાય છે.
પુલાક, બકુશ કે પ્રતિસેવનાકુશીલમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે. તેથી તેઓ સવેદી હોય છે. પુલાક લબ્ધિ સ્ત્રીને હોતી નથી. કારણ કે પુલાક લબ્ધિ પૂર્વધરને જ હોય છે અને સ્ત્રીને પૂર્વનું જ્ઞાન હોતું નથી, તેથી પુલાકમાં પુરુષ અને પુરુષ નપુંસક બે વેદ હોય છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૦૩
નિગ્રંથ
અવેદી
પુરુષ નપુંસક વેદ - નપુંસકના બે પ્રકાર હોય છે. સ્ત્રી નપુંસક અને પુરુષ નપુંસક. સ્ત્રીની સમાન શરીરાકૃતિવાળા નપુંસક, સ્ત્રી નપુંસક કહેવાય છે અને પુરુષની સમાન શરીરાકૃતિવાળા નપુંસક, પુરુષ નપુંસક કહેવાય છે. તથા પ્રકારના સ્વભાવે સ્ત્રી નપુંસકમાં એકે ય નિયંઠા હોતા નથી. પુરુષ નપુંસકમાં પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ તે ચાર નિયંઠા હોય છે.
બકુશ અને પ્રતિસેવના કુશીલમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને પુરુષ નપુંસક તે ત્રણે વેદ હોય છે.
કષાય કુશીલમાં ૧૦ ગુણસ્થાન હોય છે. તેથી તેમાં સવેદી અને અવેદી બંને હોય છે. છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણસ્થાનની અપેક્ષાએ તેમાં ત્રણે વેદ હોય અને નવમા અને દશમા ગુણસ્થાનની અપેક્ષાએ તે ઉપશાંતવેદી અને ક્ષીણવેદી બંને હોય છે.
નિગ્રંથમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે તેથી તે સવેદી નથી, અવેદી છે. અગિયારમા ગુણસ્થાનવર્તી હોય તે ઉપશાંતવેદી અને બારમા ગુણસ્થાનવર્તી હોય તે ક્ષીણવેદી હોય છે.
સ્નાતક અવેદી-ક્ષીણવેદી જ હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન જ હોવાથી તે ઉપશાંત વેદી હોતા નથી. નિગ્રંથોમાં વેદ:ગુણસ્થાન
સવેદી
સ્ત્રી | પુરુષ | પુ. નપું.' ઉપશાંત વેદી | ક્ષીણવેદી પુલાક બકુશ, પ્રતિસેવના | ૬,૭ કષાયકુશીલ ૬થી ૧૦ નિગ્રંથ
૧૧, ૧૨
૧૩, ૧૪ (૩) રાગદ્વાર:
१९ पुलाए णंभंते ! किं सरागेहोज्जा,वीयरागेहोज्जा? गोयमा !सरागेहोज्जा, णो वीयरागेहोज्जा, एवं जावकसायकुसीले । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનુ ! પુલાક સરાગી હોય છે કે વીતરાગી ? ઉત્તર- હે ગૌતમ ! પુલાક સરાગી હોય છે, વીતરાગી નથી. આ રીતે યાવતુ કષાયકુશીલ પર્યત જાણવું. २० णियंठेणं भंते ! किं सरागेहोज्जा, पुच्छा । गोयमा !णो सरागे होज्जा, वीयरागे હોw I ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!નિગ્રંથ સરાગી હોય છે કે વીતરાગી? ઉત્તર-હે ગૌતમ! સરાગી નથી, વીતરાગી હોય છે. २१ जइ भंते ! वीयरागेहोज्जा किं उवसंतकसायवीयरागेहोज्जा,खीणकसायवीयरागे
| x 18
|
|
|
|
X | x |
TX | |
સ્નાતક
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
होज्जा? गोयमा ! उवसंतकसायवीयरागेवा होज्जा,खीणकसायवीयरागेवा होज्जा। सिणाएएवचेव,णवर-णोउवसतकसायवीयरागेहोज्जा,खीणकसायवीयरागेहोज्जा। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન ! નિગ્રંથ વીતરાગી હોય, તે શું ઉપશાંત કષાય વીતરાગી હોય છે કે ક્ષીણકષાય વીતરાગી હોય છે? ઉત્તર-હે ગૌતમ! ઉપશાંત કષાય વીતરાગી પણ હોય છે અને ક્ષીણકષાય વીતરાગી પણ હોય છે. આ રીતે સ્નાતક પણ જાણવા પરંતુ સ્નાતક ઉપશાંત કષાય વીતરાગી નથી, કેવળ ક્ષીણ કષાય વીતરાગી જ હોય છે. વિવેચન :સરો :- સરાગ = સકષાયઅવસ્થા. સકષાય ભાવ દશમા ગુણસ્થાન સુધી રહે છે. નિગ્રંથોમાં સરાગી-વીતરાગી :નિગ્રંથ
વીતરાગી
ઉપશાંત પ્રથમ ચાર |
સરાગી
ક્ષીણ
નિગ્રંથ
- સ્નાતક
|
4 (૪) કલ્પહાર :
२२ पुलाएणं भंते ! किं ठियकप्पे होज्जा, अट्ठियकप्पेहोज्जा?गोयमा !ठियकप्पेवा होज्जा, अट्ठियकप्पेवा होज्जा । एवं जावसिणाए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પુલાક સ્થિતકલ્પમાં હોય છે કે અસ્થિત કલ્પમાં હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે સ્થિત કલ્પમાં પણ હોય છે અને અસ્થિત કલ્પમાં પણ હોય છે. આ રીતે યાવતુ સ્નાતક પર્યત જાણવું. २३ पुलाए णं भंते ! किं जिणकप्पे होज्जा, थेरकप्पे होज्जा, कप्पाईए होज्जा? गोयमा !णो जिणकप्पे होज्जा, थेरकप्पे होज्जा,णो कप्पाईए होज्जा। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! પુલાક જિનકલ્પમાં હોય છે, સ્થવિરકલ્પમાં હોય છે કે કલ્પાતીત હોય છે? ઉત્તર- હે ગૌતમ! પુલાક જિનકલ્પમાં નથી, કલ્પાતીત પણ નથી પરંતુ સ્થવિર કલ્પમાં હોય છે. २४ बउसे णं भंते ! पुच्छा? गोयमा ! जिणकप्पेवा होज्जा,थेरकप्पेवा होज्जा, णो कप्पाईए होज्जा। एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ જિનકલ્પમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! બકુશ જિનકલ્પમાં અને સ્થવિરકલ્પમાં હોય છે પરંતુ કલ્પાતીત નથી. આ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા જોઈએ.
Page #363
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
२५ सायकुसीले णं भंते ! पुच्छा ? गोयमा ! जिणकप्पे वा होज्जा, थेरकप्पे वा હોબ્બા, બાપ વા હોખ્ખા |
૩૦૫
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! કષાયકુશીલ જિનકલ્પમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! જિનકલ્પમાં પણ હોય છે, સ્થવિરકલ્પમાં પણ હોય છે અને કલ્પાતીત(તીર્થંકરની અપેક્ષાએ) પણ હોય છે. ૨૬ પિયઢેળ મતે ! પુચ્છા ? નોયમા ! ખોનિળબ્બે ોખ્ખા, ખો થેરપે હોના, कप्पाईए होज्जा । एवं सिणाए वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ જિનકલ્પમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-નિગ્રંથ જિનકલ્પમાં કે સ્થવિર કલ્પમાં નથી, પરંતુ કલ્પાતીત હોય છે. આ રીતે સ્નાતક પણ જાણવા.
વિવેચન :
કલ્પ એટલે મર્યાદા. તેના દશ પ્રકાર આ પ્રમાણે છે–
(૧) અચેલ કલ્પ :— મર્યાદિત-સીમિત અને સફેદ વસ્ત્રો રાખવા તથા પાત્ર આદિ અન્ય ઉપકરણો પણ શાસ્ત્રાજ્ઞાનુસાર મર્યાદિત રાખવા, તે અચેલ કલ્પ છે.
(૨) ઔદ્દેશિક કલ્પ :– સમુચ્ચય સાધુ સમુદાયના નિમિત્તે બનેલા આહાર, પાણી, મકાન આદિ ઔદ્દેશિક કહેવાય છે. જે કલ્પમાં ઔદ્દેશિક વસ્તુનો ત્યાગ કરવો આવશ્યક હોય તે ઔદેશિક કલ્પ છે.
(૩) રાજપિંડ :– અન્ય રાજાઓ દ્વારા અભિષેક કરાયેલા મુકુટબંધી રાજાઓના ઘરનો આહાર રાજપિંડ કહેવાય છે. તેને ગ્રહણ ન કરવો, તે રાજપિંડ કલ્પ છે.
(૪) શય્યાતરપિંડ :– શય્યા-સ્થાન. સાધુ-સાધ્વીને રહેવા માટે જે વ્યક્તિ સ્થાન આપે છે, જેના મકાનમાં સાધુ-સાધ્વી રહે છે, તે મકાન માલિક શય્યાતર કહેવાય છે. તેના ઘરના આહાર, પાણી, વસ્ત્ર આદિને શય્યાતરપિંડ કહે છે. તેને ગ્રહણ ન કરવા, તે શય્યાતરપિંડ કલ્પ છે.
-=
(૫) માસકલ્પ :– સાધુને માટે એક ગામમાં ૨૯ દિવસ અને સાધ્વીને ૫૮ દિવસથી વધુ ન રહેવાની કાલમર્યાદાને માસકલ્પ કહે છે.
(૬) ચાતુર્માસિક કલ્પ :– અષાઢી પૂનમથી કારતકી પૂનમ સુધી આગમોક્ત કારણ વિના વિહાર ન કરવો, એક જ સ્થાને રહેવું, તે ચાતુર્માસિક કલ્પ છે.
(૭) વ્રતકલ્પ :– પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રતનું પાલન કરવું અથવા ચાતુર્યામ ધર્મનું પાલન કરવું તે વ્રતકલ્પ છે.
(૮) પ્રતિક્રમણ :– ઉભયકાલ નિયમિત પ્રતિક્રમણ કરવું, તે પ્રતિક્રમણ કલ્પ છે.
(૯) કૃતિકર્મ [ :– રત્નાધિકો સાથેના વંદન વ્યવહારને કૃતિકર્મ કહે છે.
(૧૦) પુરુષ જ્યેષ્ઠ :– સાધુ-સાધ્વીઓના સમુદાયમાં પુરુષની-સાધુની જ્યેષ્ઠતાને સ્વીકારવી. નાના કે મોટા કોઈ પણ સાધુને સાધ્વીએ વંદનાદિ કરવા. આ પ્રકારની પ્રણાલિકાને પુરુષ જ્યેષ્ઠ કલ્પ કહે છે.
આ કલ્પના બે પ્રકાર– (૧) સ્થિતકલ્પ (૨) અસ્થિતકલ્પ.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી ભગવતી સૂત્ર-૫
(૧) સ્થિતકલ્પ - ઉપરોક્ત દસ પ્રકારની મર્યાદાઓનું પાલન કરવું અનિવાર્ય હોય તેને સ્થિત કલ્પ કહે છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં છએ પ્રકારના નિગ્રંથો માટે આ દશ-દશ કલ્પનું પાલન અનિવાર્ય હોવાથી તેના કલ્પ સ્થિતકલ્પ કહેવાય છે. (૨) અસ્થિત કલ્પ:- ઉપરોકત ૧૦ કલ્પમાંથી અચલકલ્પ, ઔદેશિક, રાજપિંડ, માસકલ્પ, ચાતુર્માસિક કલ્પ અને પ્રતિક્રમણ કલ્પ આ છ કલ્પનું પાલન સ્વૈચ્છિક હોય અને શેષ શય્યાતરપિંડ, વ્રતકલ્પ, કૃતિકર્મ અને પુરુષ જ્યેષ્ઠ આ ચાર કલ્પનું પાલન અનિવાર્ય હોય, આ પ્રકારની કલ્પ મર્યાદાને અસ્થિત કલ્પ કહે છે. મધ્યના રર તીર્થકરના શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં છએ નિયંઠામાં અસ્થિત કલ્પ હોય છે. અન્ય રીતે કલ્પના ત્રણ પ્રકાર :- જિનકલ્પ, સ્થવિરકલ્પ અને કલ્પાતીત. (૧) જિનકલ્પ :- જિનનો અર્થ છે- વીતરાગ. શરીર પ્રતિ પૂર્ણ વીતરાગી સમાન આચરણ હોય તેને જિનકલ્પ કહે છે. તેમાં દેહના મમત્વનો સર્વથા ત્યાગ હોય છે. આ કલ્પ સંબંધી કોઈ પણ નિયમમાં કોઈ પણ પ્રકારના અપવાદ સેવનને અવકાશ નથી. શરીરની સેવા શુશ્રુષા અને ઉપકરણના સમારકામરૂપ પરિકર્મ થતું નથી. રોગ આવે, કાંટો વાગે, આંખમાં કણ પડે, શરીરમાં ઘા વગેરે પડે તો ઉપચાર થતો નથી. આ રીતે વિશિષ્ટ અભિગ્રહ પૂર્વક સંયમનું પાલન કરવાને જિનકલ્પ કહે છે. તેમાં છ અને સાતમું બે ગુણસ્થાન હોય છે. જિનકલ્પમાં સાધક એક પણ લબ્ધિનો પ્રયોગ કરતા નથી. (૨) સ્થવિર કલ્પ:- આ કલ્પમાં નાના-મોટા નિયમ-ઉપનિયમોનું ઉત્સર્ગ રૂપે પૂર્ણતયા પાલન કરાય છે પરંતુ વિશેષ પરિસ્થિતિમાં ગીતાર્થ, બહુશ્રુતમુનિની આજ્ઞા અનુસાર અપવાદમાર્ગનું પણ સેવન થાય છે અને પછી આગમોક્ત પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરી શકાય છે. આ રીતે ઉત્સર્ગ અને અપવાદના વૈકલ્પિક આચરણ સહિતની કલ્પ મર્યાદાને સ્થવિરકલ્પ કહે છે. તેમાં ગીતાર્થમુનિની આજ્ઞાથી શરીરની સેવા-સુશ્રુષા અને ઉપધિનું પરિકર્મ પણ કરી શકાય છે. (૩) કલ્પાતીત :- જે શ્રમણો શાસ્ત્રાજ્ઞાઓ અને કલ્પ-મર્યાદાઓથી મુક્ત થઈ જાય છે, જે પોતાના જ્ઞાન અને વિવેકથી જ આચરણ કરે છે, તેને કલ્પાતીત કહે છે. તીર્થકર ભગવાન તથા ઉપશાંત વીતરાગ અને ક્ષીણ વીતરાગ આદિ ૧૧ થી ૧૪ ગુણસ્થાનવર્તી સાધકો કલ્પાતીત હોય છે. નિગ્રંથોમાં કલ્પ:નિગ્રંથ સ્થિત અસ્થિત
સ્થવિર કલ્પાતીતમાં કલ્પમાં
કલ્પમાં કલ૫માં કલ્પમાં પુલાક બકુશ-પ્રતિસેવના ૪ કષાયકુશીલ નિગ્રંથ | V |
સ્નાતક | જ | / (૫) ચારિત્ર દ્વાર:२७ पुलाए णं भंते ! किं सामाइयसंजमे होज्जा, छेओवट्ठावणियसंजमे होज्जा,
..
|
Page #365
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
परिहारविसुद्धियसंजमे होज्जा, सुहुमसंपरायसंजमे होज्जा, अहक्खायसंजमे होज्जा ? गोयमा ! सामाइयसंजमे वा होज्जा, छेओवद्वावणियसंजमे वा होज्जा, णो परिहारविसुद्धिय संजमे होज्जा, णो सुहुमसंपरायसंजमे होज्जा, जो अहक्खायसंजमे होज्जा । एवं बउसे वि, एवं पडिसेवणाकुसीले वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પુલાક નિગ્રંથમાં શું સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, પરિહાર- વિશુદ્ધ સંયમ, સૂક્ષ્મસંપરાય સંયમ કે યથાખ્યાત સંયમ હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! પુલાક નિગ્રંથમાં સામાયિક સંયમ કે છેદોપસ્થાપનીય સંયમ હોય છે; પરિહાર વિશુદ્ધ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ અને યથાખ્યાત સંયમ હોતા નથી. આ રીતે બકુશ અને પ્રતિસેવનાકુશીલ વિષે પણ જાણવું. २८ कसायकुसीले णं भंते ! पुच्छा ? गोयमा ! सामाइयसंजमे वा होज्जा व सुहुमसंपरायसंजमे वा होज्जा, जो अहक्खायसंजमे होज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કષાય કુશીલ નિગ્રંથમાં શું સામાયિકાદિ સંયમ હોય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! તેમાં સામાયિક સંયમ યાવત્ સૂક્ષ્મસંપરાય સંયમ હોય છે, યથાખ્યાત સંયમ હોતો નથી.
सुहुम
२९ नियंठे ते ! पुच्छा ? गोयमा ! णो सामाइय संजमे होज्जा जाव णो संपरायसंजमे होज्जा, अहक्खाय संजमे होज्जा । एवं सिणाए वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથમાં કયા સંયમ હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! સામાયિક સંયમ યાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમ નથી. તેમાં યથાખ્યાત સંયમ જ હોય છે. આ જ રીતે સ્નાતકમાં પણ યથાખ્યાત સંયમ જ હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના નિગ્રંથોનો સમવતાર પાંચ પ્રકારના સંયમમાં કર્યો છે. નિગ્રંથોમાં ચારિત્ર :
નિથ
સામાયિક
✓
પુલાક બકુશ, પ્રતિસેવના
કષાયકુશીલ
નિગ્રંથ
સ્નાતક
(૬) પ્રતિસેવના દ્વાર :
३० ला णं भंते! किं पडिसेवए होज्जा, अपडिसेवए होज्जा ? गोयमा ! पडिसेव होज्जा, जो अपडिसेवए होज्जा ।
✓
✓
X
X
છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત
X
પ
X
X
X
✓
X
X
३०७
X
X
✓
X
X
X
X
✓
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૦૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! મુલાક, શું પ્રતિસવી(દોષોનું સેવન કરનાર) હોય છે કે અપ્રતિસેવી હોય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસેવી હોય છે, અપ્રતિસવી નથી. ३१ जइणं भंते ! पडिसेवए होज्जा किं मूलगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवए होज्जा? गोयमा !मूलगुणपडिसेवए वा होज्जा, उत्तरगुणपडिसेवए वा होज्जा । मूलगुणपडिसेवमाणे पंचण्हं आसवाणं अण्णयरंपडिसेवेज्जा, उत्तरगुणपडिसेवमाणे दसविहस्स पच्चक्खाणस्स अण्णयर पडिसेवेज्जा। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! જો પુલાક પ્રતિસેવી હોય, તો શું મૂળગુણોના પ્રતિસેવી હોય કે ઉત્તરગુણોના પ્રતિસેવી હોય? ઉત્તર- હે ગૌતમ! મૂળગુણોના પ્રતિસવી પણ હોય છે અને ઉત્તરગુણોના પ્રતિસવી પણ હોય છે. જો મૂળગુણોની પ્રતિસેવના કરે, તો પાંચ પ્રકારના આશ્રવમાંથી કોઈ પણ એક આશ્રવના પ્રતિસેવી હોય છે અને ઉત્તરગુણોની પ્રતિસેવના કરે, તો તે દશ પ્રકારના પ્રત્યાખ્યાનોમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનના પ્રતિસેવી હોય છે. ३२ बउसेणं भंते ! पुच्छा? गोयमा ! पडिसेवए होज्जा,णो अपडिसेवए होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ પ્રતિસેવી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ!પ્રતિસેવી હોય છે, અપ્રતિસવી નથી. ३३ जइणं भंते ! पडिसेवए होज्जा किं मूलगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवए होज्जा? गोयमा !णो मूलगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवए होज्जा । उत्तरगुणपडिसेवमाणेदसविहस्स पच्चक्खाणस्स अण्णयरंपडिसेवेज्जा । पडिसेवणाकुसीले जहा પુના. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો બકુશ પ્રતિસેવી હોય, તો શું મૂળગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી હોય? ઉત્તર- હે ગૌતમ! તે મૂળગુણ પ્રતિસવી નથી, ઉત્તરગુણ પ્રતિસેવી હોય છે. ઉત્તરગુણનું પ્રતિસેવન કરે, તો તે દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનના પ્રતિસેવી હોય છે. પ્રતિસેવનાકુશીલનું કથન પુલાકની સમાન છે. |३४ कसायकुसीले णं भंते ! पुच्छा? गोयमा ! णो पडिसेवए होज्जा, अपडिसेवए होज्जा । एवं णिग्गंथेवि, एवं सिणाए वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ પ્રતિસેવી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! તે પ્રતિસેવી નથી. પરંતુ અપ્રતિસેવી હોય છે. આ રીતે નિગ્રંથ અને સ્નાતક પણ અપ્રતિસેવી હોય છે. વિવેચન - પ્રતિસેવના:- સંજવલન કષાયના ઉદયે સંયમ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, દોષોનું સેવન કરવું તેને પ્રતિસેવના કહે છે. તેના બે ભેદ છે– મૂળગણ પ્રતિસેવના- પાંચ મહાવ્રત કે રાત્રિભોજન વિરમણ વ્રતમાં દોષસેવન કરવું, દોષો લગાડવા, તે મૂળગુણ પ્રતિસેવના છે. સૂત્રકારેમૂનાગ પડિલેવાને પાછું આપવામાં
Page #367
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૦૯ |
અપરંપત્તિના આ પાંચ આશ્રવનું સેવન કરવું તે મૂળગુણ પ્રતિસેવના છે, તે પ્રમાણે કથન કર્યું છે. પાંચ આશ્રવના કથનથી અહીં પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ પાંચ પ્રકારના અવ્રતરૂપ આશ્રવનું ગ્રહણ થાય છે કારણ કે તે જ મૂળગુણ પ્રતિસેવના છે.
ઉત્તરગણ પ્રતિસેવના- સ્વાધ્યાય, તપ, પચ્ચકખાણ વગેરે તેમજ નિયમ-ઉપનિયમોની મર્યાદાનો ભંગ કરવો, તે ઉત્તરગુણ પ્રતિસેવના છે. અપ્રતિસેવના- કોઈ પણ પ્રકારના દોષનું સેવન ન કરવું તે અપ્રતિસેવના છે.
વિદત્ત પાસ:-દશવિધ પ્રત્યાખ્યાન બે પ્રકારના છે. પ્રથમ પ્રકારે–નવકારશી, પોરસી, દોઢ પોરસી, બે પોરસી, એકાસણુ, એકઠાણુ–ઠામ ચૌવિહાર સહિત એકાસણુ, આયંબિલ, નવી આયંબિલ, ઉપવાસ અને અભિગ્રહ; આ ૧૦ પચ્ચખાણ છે. બીજા પ્રકારે– શતક–૭/રમાં કથિત અનાગત પચ્ચખાણ આદિ દશ છે.
| મુલાક-મૂળગુણ અને ઉત્તરગુણ બંનેમાં દોષ સેવન કરે છે. પુલાક લબ્ધિના પ્રયોગ સમયે હિંસાદિનું આચરણ કરીને તે મૂળગુણની વિરાધના કરે છે તેમજ લબ્ધિ પ્રયોગથી સાધુ સમાચારીની વિરાધના થવાથી ઉત્તરગુણની વિરાધના થાય છે.
બકુશ– મહાવ્રતને દૂષિત બનાવતા નથી પરંતુ પ્રમાદ તેમજ આસક્તિ આદિના કારણે સુખશીલવૃત્તિથી ઉત્તરગુણમાં જ દોષસેવન કરે છે. પ્રતિસેવનાશીલ મૂળણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરે છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક અપ્રતિસેવી હોય છે, તે કોઈ પણ પ્રકારના દોષનું સેવન કરતા નથી. નિગ્રંથોમાં પ્રતિસેવના :
નિગ્રંથો | મૂળગુણ પ્રતિસેવના | ઉત્તરગુણ પ્રતિસેવના | અપ્રતિસેવી
X |
X |
પુલાક બકુશ, | પ્રતિસેવનાકુશીલ | અંતિમ ત્રણ
૪ |
Y
|
૪
|
|
() જ્ઞાન દ્વાર:३५ पुलाए णं भंते ! कइसुणाणेसु होज्जा? गोयमा ! दोसुवा तिसुवा होज्जा। दोसु होमाणे दोसु आभिणिबोहियणाणे सुयणाणे होज्जा; तिसु होमाणे तिसुआभिणिबोहियणाणे, सुयणाणे, ओहिणाणे होज्जा । एवं बउसे वि, एवंपडिसेवणाकुसीले वि। શબ્દાર્થ :- હોના હોય તો. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પલાક નિગ્રંથમાં કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર- હે ગૌતમ! બે અથવા ત્રણ જ્ઞાન હોય છે. જો બે જ્ઞાન હોય તો, આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે અને ત્રણ જ્ઞાન હોય તો, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. આ રીતે બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં પણ જાણવું.
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
રૂ૬ વસાવવુંભીને ખં મતે ! પુચ્છા ? પોયમા !ોવુ વા, તિવુ વા, પડતુ વા હોખ્ખા दोसु होमाणे दोसु आभिणिबोहियणाणे, सुयणाणे होज्जा; तिसु होमाणे तिसु आभिणिबोहियणाण-सुयणाण-ओहिणाणेसु होज्जा अहवा तिसु होमाणे तिसु आभिणिबोहियणाण सुयणाण-मणपज्जवणाणेसु होज्जा, चउसु होमाणे चउसु आभिणिबोहियणाण-सुयणाण ओहिणाण-मणपज्जवणाणेसु होज्जा ।
૩૧૦
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! કષાયકુશીલ નિગ્રંથમાં કેટલા જ્ઞાન હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે, બે જ્ઞાન હોય તો આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન; ત્રણ જ્ઞાન હોય તો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન અથવા આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન હોય; ચાર જ્ઞાન હોય તો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન હોય છે. આ રીતે નિગ્રંથમાં પણ બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે.
રૂ૭ સિખા ખં મતે ! પુચ્છા ?નોયમા ! મિ વલખાને હોગ્ગા ।
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્નાતકમાં કેટલા જ્ઞાન હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્નાતકમાં એક કેવળજ્ઞાન હોય છે.
વિવેચનઃ
નિગ્રંથોમાં જ્ઞાન ઃનિથ
મતિજ્ઞાન
✓
✓
પુલાક બકુશ, પ્રતિસેવના
| કષાયકુશીલ
નિગ્રંથ
સ્નાતક
શ્રુત અધ્યયન :
| ३८ पुलाए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा ? गोयमा ! जहण्णेणं णवमस्स पुव्वस्स तइयं आयारवत्थं, उक्कोसेणं णव पुव्वाइं अहिज्जेज्जा ।
✓
✓
શ્રુતજ્ઞાન
✓
X
✓
✓
અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન
• ભજના
• ભજના
• ભજના
• ભજના
X
X
X
X
• ભજના
• ભજના
કેવળજ્ઞાન
X
X
X
X
X
✓
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલું શ્રુત ભણે છે ? ઉત્તર– હે ગૌતમ ! પુલાક જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ નવ પૂર્વ સુધી ભણે છે.
३९ उसे भंते! पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठ पवयणमायाओ, उक्कोसेणं दस पुव्वाइं अहिज्जेज्जा । एवं पडिसेवणाकुसिले वि।
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! બકુશ કેટલું શ્રુત ભણે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અષ્ટ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટ દશ પૂર્વ સુધી ભણે છે. આ રીતે પ્રતિસેવનાકુશીલમાં પણ જાણવું.
Page #369
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
[ ૩૧૧]
४० कसायकुसीलेणंभंते !पुच्छा? गोयमा !जहण्णेणं अट्ठ पवयणमायाओ, उक्कोसेणं चोद्दसंपुव्वाइं अहिज्जेज्जा । एवं णियंठे वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ કેટલું શ્રુત ભણે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અષ્ટ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટ ચૌદપૂર્વ સુધી ભણે છે. આ રીતે નિગ્રંથમાં પણ જાણવું. ४१ सिणाए णं भते ! पुच्छा? गोयमा ! सुयवइरित्ते होज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક કેટલું કૃત ભણે છે? ઉત્તર- હે ગૌતમ! સ્નાતક શ્રુતવ્યતિરિક્ત હોય છે અર્થાત્ તેમાં શ્રુતજ્ઞાન હોતું નથી, કેવળજ્ઞાન હોય છે. વિવેચન:
- પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના નિગ્રંથમાં શ્રુતદ્વારના માધ્યમથી શ્રુતજ્ઞાનની અપેક્ષાએ કથન છે. કોઈ પણ નિગ્રંથને ચારિત્ર પાલન માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન આવશ્યક છે, ચારિત્ર જ્ઞાનપૂર્વક જ હોય છે, તેથી પ્રત્યેક નિયંઠામાં જઘન્ય અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય છે. પુલાકમાં જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ પર્યત અને ઉત્કૃષ્ટ નવ પૂર્વનું જ્ઞાન હોય છે, તેનાથી અલ્પજ્ઞાની અને દસ-ચૌદપૂર્વી પણ પુલાક નિગ્રંથ થતા નથી. બકુશ અને પ્રતિસેવનાશીલમાં જઘન્ય અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ દશપૂર્વનું જ્ઞાન હોય છે. તેનાથી અધિક જ્ઞાન (ચૌદપૂર્વનું જ્ઞાન) તેને હોય તો પણ તે નષ્ટ થઈ જાય છે. કષાયકુશીલ અને નિગ્રંથમાં જઘન્ય અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે. સ્નાતક કેવળજ્ઞાની હોવાથી શ્રુતવ્યતિરિક્ત હોય છે. નિગ્રંથોમાં શ્રુતઃનિગ્રંથ જઘન્ય શ્રુત
ઉત્કૃષ્ટ કૃત મુલાક નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ
નવ પૂર્વ બકુશ-પ્રતિસેવના
૧૦ પૂર્વ કષાયકુશીલ
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ નિગ્રંથ સ્નાતક
શ્રુતવ્યતિરિક્ત-કેવળજ્ઞાની (૮) તીર્થ દ્વાર:४२ पुलाए णं भंते ! किं तित्थे होज्जा, अतित्थे होज्जा?गोयमा ! तित्थे होज्जा, णो अतित्थे होज्जा । एवं बउसे वि, एवं पडिसेवणाकुसीले वि।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મુલાક, શું તીર્થમાં હોય કે અતીર્થમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! તીર્થમાં હોય છે, અતીર્થમાં હોતા નથી. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ તીર્થમાં જ હોય છે. ४३ कसायकुसीलेणं भते !पुच्छा? गोयमा !तित्थेवा होज्जा, अतित्थेवा होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ શું તીર્થમાં હોય છે કે અતીર્થમાં? ઉત્તર- હે ગૌતમ ! તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે.
૧૪ પૂર્વ ૧૪ પૂર્વ
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી ભગવતી સૂત્ર-૫
४४ जइणं भंते ! अतित्थे होज्जा किं तित्थयरे होज्जा, पत्तेयबुद्धे होज्जा ? गोयमा! तित्थयरे वा होज्जा, पत्तेयबुद्धे वा होज्जा । एवं णियठेवि, एवं सिणाए वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો કષાયકશીલ અતીર્થમાં હોય, તો શું તીર્થકર હોય છે કે પ્રત્યેક બુદ્ધ? ઉત્તર- હે ગૌતમ ! તે તીર્થકર અથવા પ્રત્યેક બુદ્ધ હોય છે. આ રીતે નિગ્રંથ અને સ્નાતક પણ જાણવા. વિવેચન :અતીર્થ :- કોઈ તીર્થકરનું શાસન વિચ્છેદ થઈ જાય, ત્યારે અને ઉત્સર્પિણી કે અવસર્પિણીકાલમાં પ્રથમ તીર્થકરના શાસનનો પ્રારંભ ન થયો હોય તે કાલને અતીર્થ કહે છે. અતીર્થકાલમાં કોઈ સ્વતઃ સંયમ અંગીકાર કરે, તો તે અતીર્થમાં કહેવાય છે. તીર્થ - કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકર ચતુર્વિધ સંઘ રૂપ ચાર તીર્થની સ્થાપના કરે અને ત્યાર પછી તીર્થનો વિચ્છેદ ન થાય ત્યાં સુધીના કાલને તીર્થકાલ કહે છે. તીર્થકરના શાસનમાં જ જે દીક્ષિત થાય છે, તે તીર્થમાં કહેવાય છે.
૫લાક, બકશ અને પ્રતિસેવનાકશીલ તીર્થમાં જ હોય છે. અતીર્થકાલમાં જે સંયમનો સ્વીકાર કરે, તે કષાયકુશીલ હોય છે.
તીર્થની સ્થાપના કર્યા પૂર્વે છદ્મસ્થાવસ્થામાં તીર્થકરો કષાયકુશીલનિગ્રંથ હોય છે. શાસન સ્થાપના પૂર્વે કે શાસન વિચ્છેદ પછી કોઈ પ્રત્યેક બુદ્ધ, સ્વયં સંયમ સ્વીકાર કરે તો તે પણ કષાય કુશીલ હોઈ શકે છે. પ્રત્યેક બુદ્ધની જેમ ઉપલક્ષણથી સ્વયં બુદ્ધ પણ અતીર્થમાં થઈ શકે છે.
અતીર્થકાલમાં કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે તેથી અતીર્થકાલમાં નિગ્રંથ અને સ્નાતક બંને હોય છે. આ રીતે તીર્થકાલમાં છએ પ્રકારના નિર્ચથો હોય છે અને અતીર્થકાલમાં અંતિમ ત્રણ નિગ્રંથો હોય છે.
નિગ્રંથોમાં તીર્થ - | નિગ્રંથ તીર્થમાં | અતીર્થ મુલાક, બકુશ, પ્રતિસેવના
કષાય કુ. નિગ્રંથ, સ્નાતક (૯) લિંગ દ્વાર:
४५ पुलाए णं भंते ! किंसलिंगे होज्जा, अण्णलिंगे होज्जा, गिहिलिंगे होज्जा? गोयमा !दव्वलिंगं पडुच्च सलिंगे वा होज्जा, अण्णलिंगे वा होज्जा, गिहिलिंगेवा होज्जा, भावलिंगपडुच्च णियमा सलिंगेहोज्जा । एवं जावसिणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું સ્વલિંગમાં, અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં, અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં હોય છે, પરંતુ ભાવલિંગની અપેક્ષાએ નિયમા સ્વલિંગમાં જ હોય છે. આ રીતે સ્નાતક પર્યત જાણવું.
Page #371
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
[ ૩૧૩]
વિવેચન :
લિંગના બે ભેદ છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ. દ્રવ્યલિંગ :- બાહ્યવેષ. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે. (૧) સ્વલિંગ– જૈન સાધુનો વેષ ધારણ કરવો. (૨) અન્યલિંગ– અન્યમતાવલંબી સાધુ-સંન્યાસીનો વેષ ધારણ કરવો. (૩) ગૃહસ્થલિંગ- ગૃહસ્થ વેષમાં રહેવું.
પુલાક આદિ છ એ નિયંઠા આ ત્રણમાંથી કોઈ પણ દ્રવ્ય લિંગમાં હોય છે. કારણ કે કોઈપણ નિગ્રંથ વિશિષ્ટ આપવાદિક પરિસ્થિતિમાં અલ્પકાલ માટે ગૃહસ્થલિંગ કે અન્યલિંગને ધારણ કરી શકે છે. તે અપેક્ષાએ પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ અન્યલિંગ કે ગૃહસ્થલિંગમાં હોય શકે છે. શેષ કષાય કુશીલ આદિ ત્રણ નિયંઠા ગૃહસ્થલિંગ અને અન્ય લિંગથી સિદ્ધ થનાર જીવોમાં સ્વાભાવિક રીતે પણ હોય છે. ભાવલિંગઃ- સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરવું તે ભાવલિંગ છે. ભાવલિંગની અપેક્ષાએ સર્વ નિયંઠા સ્વલિંગમાં જ હોય છે. અન્યલિંગ કે ગૃહસ્થલિંગના ભાવોમાં નિગ્રંથપણું હોતું નથી. નિગ્રંથોમાં લિંગઃનિગ્રંથો દ્રવ્યલિંગ
ભાવલિંગ અન્યલિંગ | ગૃહસ્થલિંગ સ્વલિંગ
સ્વલિંગ છ પ્રકારના નિગ્રંથો (૧૦) શરીર દ્વાર :४६ पुलाए णं भंते ! कइसुसरीरेसु होज्जा? गोयमा ! तिसु, ओरालियतेया-कम्मएसु
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મુલાકને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! દારિક, તૈજસ અને કાશ્મણ, આ ત્રણ શરીર હોય છે. ४७ बउसेणं भंते ! पुच्छा? गोयमा ! तिसुवा चउसु वा होज्जा, तिसुहोमाणे तिसु ओरालियतेया-कम्मएसुहोज्जा, चउसुहोमाणे चउसु ओरालियवेउव्वियतेया-कम्मएसु होज्जा । एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! બકુશને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! બકુશને ત્રણ અથવા ચાર શરીર હોય છે. જો ત્રણ શરીર હોય તો દારિક, તૈજસ અને કાર્પણ શરીર હોય છે અને ચાર શરીર હોય, તો દારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ શરીર હોય છે. આ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા.
४८ कसायकुसीले णं भंते ! पुच्छा? गोयमा ! तिसुवा चउसुवा पंचसुवा होज्जा। तिसुहोमाणे तिसुओरालियतेया-कम्मएसुहोज्जा, चउसुहोमाणेचउसुओरालियवेउव्विय तेया-कम्मएसुहोज्जा, पंचसुहोमाणे पंचसुओरालियवेउव्विय आहारगतेया-कम्मएसु होज्जा। णियंठो सिणाओ य जहा पुलाओ।
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! કષાયકુશીલને કેટલા શરીર હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રણ, ચાર અથવા પાંચ શરીર હોય છે. ત્રણ શરીર હોય, તો ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર હોય છે. ચાર શરીર હોય, તો ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ શરીર અને પાંચ શરીર હોય, તો ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીર હોય છે. નિગ્રંથ અને સ્નાતકના શરીર, પુલાકની સમાન છે.
વિવેચનઃ
૩૧૪
પુલાક લબ્ધિવાનને અન્ય લબ્ધિ હોતી નથી તેમજ નિગ્રંથ અને સ્નાતકને કોઈપણ લબ્ધિ હોતી નથી, તેથી તેને ત્રણ શરીર હોય, બકુશ અને પ્રતિસેવનાકુશીલને વૈક્રિયલબ્ધિ હોય શકે પરંતુ આહારક લબ્ધિ હોતી નથી, તેથી તેમાં ત્રણ અથવા ચાર શરીર હોય છે. કષાયકુશીલમાં વૈક્રિય અને આહારક બંને લબ્ધિની સંભાવના છે તેથી તેમાં ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે.
નિગ્રંથોમાં શરીર ઃનિગ્રંથ પુલાક, નિગ્રંથ સ્નાતક બકુશ, પ્રતિસેવના
કષાયકુશીલ
(૧૧) ક્ષેત્ર દ્વાર :
४९ ला भंते! किं कम्मभूमीए होज्जा, अकम्मभूमीए होज्जा ? गोयमा ! जम्मणसंतिभाव पडुच्च कम्मभूमीए होज्जा, जो अकम्मभूमीए होज्जा ।
કુલ શરીર | ઔદારિક તૈજસ, કાર્યણશરીર
૩
*
૫
વૈક્રિય શરીર
X
• ભજના
• ભજના
આહારક શરીર
X
X
• ભજના
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ કર્મભૂમિમાં હોય છે, અકર્મભૂમિમાં નથી.
५० बउसे णं भंते ! पुच्छा ? गोयमा ! जम्मण-संतिभावं पडुच्च कम्मभूमीए होज्जा, जो अकम्मभूमीए होज्जा। साहरणं पडुच्च कम्मभूमीए वा होज्जा, अकम्मभूमीए वा होज्जा । एवं जाव सिणाए ।
શબ્દાર્થ :- સતિભાવં- સદ્ભાવ સાહળ = સંહરણ–દેવાદિ દ્વારા એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવું. ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! બકુશ શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ કર્મભૂમિમાં હોય છે, અકર્મભૂમિમાં નથી. પરંતુ સંહરણની અપેક્ષાએ કર્મભૂમિમાં પણ હોય છે અને અકર્મભૂમિમાં પણ હોય છે, આ રીતે સ્નાતક પર્યંત જાણવું. વિવેચનઃ
નમળ-તિમાાં પડુત્ત્વ- કર્મભૂમિના મનુષ્યો જ ચારિત્ર અંગીકાર કરી શકે છે. તેથી સર્વ પ્રકારના નિયંઠા જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ તો કર્મભૂમિમાં જ હોય છે. અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો યુગલિક હોવાથી ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી.
Page #373
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૬
[ ૩૧૫]
|
X |
X |
TX | TP
|
X |
IT
સાદર પડુત્ત્વ- કોઈદેવ સંયમીઓનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય, તો સંહરણની અપેક્ષાએ સંયમીઓ અકર્મભૂમિમાં પણ હોઈ શકે છે. પરંતુ પુલાક લબ્ધિવાનનું કોઈ દેવ સંહરણ કરી શકતા નથી. તેમજ સંહરણ કરેલા મુનિ અકર્મભૂમિમાં પુલાક લબ્ધિનો પ્રયોગ કરતા નથી.
નિગ્રંથ કે સ્નાતકનું પણ સંહરણ થતું નથી પરંતુ દેવ કોઈ મુનિનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય અને ત્યાં તે મુનિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે અપેક્ષાએ નિગ્રંથ, સ્નાતક આદિ નિયંઠાઓ(નિગ્રંથો) અકર્મ ભૂમિમાં પણ હોય છે. નિગ્રંથોમાં ક્ષેત્ર દ્વાર:નિગ્રંથ કર્મભૂમિ
અકર્મભૂમિ જન્મ | સદ્દભાવ | સંહરણ | જન્મ | સદ્ભાવ | સંહરણ પુલાક શેષ પાંચ (૧૨) કાલ દ્વાર :५१ पुलाएणंभंते ! किं ओसप्पिणिकालेहोज्जा,उस्सप्पिणिकालेहोज्जा,णोओसप्पिणी णोउस्सप्पिणिकालेवा होज्जा? गोयमा !ओसप्पिणिकालेवा होज्जा, उस्सप्पिणिकाले वा होज्जा,णोओसप्पिणी-णोउस्सप्पिणीकालेवा होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક અવસર્પિણી કાલમાં હોય છે, ઉત્સર્પિણી કાલમાં હોય છે કે નો અવસર્પિણી-નોઉત્સર્પિણી કાલમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! અવસર્પિણીકાલમાં હોય છે, ઉત્સર્પિણીકાલમાં પણ હોય છે અને નોઅવસર્પિણી નોઉત્સર્પિણીકાલમાં પણ હોય છે.
५२ जइणं भंते ! ओसप्पिणिकाले होज्जा किं सुसमसुसमाकाले होज्जा,सुसमाकाले होज्जा, सुसमदुस्समाकाले होज्जा, दुस्समसुसमाकाले होज्जा, दुस्समाकाले होज्जा, दुस्समदुस्समाकाले होज्जा?
गोयमा ! जम्मणं पडुच्च णो सुसमसुसमाकाले होज्जा, णो सुसमाकाले होज्जा, सुसमदुस्समाकालेवा होज्जा, दुस्समसुसमाकालेवा होज्जा,णोदुस्समाकाले होज्जा, णो दुस्समदुस्समाकालेहोज्जा । संतिभावंपडुच्चंणोसुसमसुसमाकालेहोज्जा,णोसुसमाकाले होज्जा, सुसमदुस्समाकालेवा होज्जा, दुस्समसुसमाकालेवा होज्जा, दुस्समाकालेवा होज्जा,णो दुस्समदुस्समाकाले होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક જો અવસર્પિણીકાલમાં હોય, તો શું સુષમસુષમા કાલમાં હોય છે, સુષમાકાલમાં હોય છે, સુષમદુષમા કાલમાં હોય છે, દુષમસુષમા કાલમાં હોય છે, દુષમા કાલમાં હોય છે, દુષમદુષમાકાલમાં હોય છે?
ઉત્તર-હેગૌતમ!જન્મની અપેક્ષાએ સુષમસુષમા અને સુષમા કાલમાંહોતા નથી, પરંતુ સુષમ-દુષમા
Page #374
--------------------------------------------------------------------------
________________
| 31s
શ્રી ભગવતી સૂત્ર-૫
અનેદુષમસુષમા કાલમાં હોય છે, દુષમા અનેદુષમદુષમા કાલમાં હોતા નથી. સદ્ભાવની અપેક્ષાએ સુષમસુષમા, સુષમા અને દુષમદુષમા કાલમાં હોતા નથી; સુષમદુષમા, દુષમસુષમા અને દુષમકાલમાં હોય છે. ५३ जइणं भंते ! उस्सप्पिणिकाले होज्जा किं दुस्समदुस्समाकाले होज्जा,दुस्समाकाले होज्जा, दुस्समसुसमाकाले होज्जा, सुसमदुस्समाकाले होज्जा, सुसमाकाले होज्जा, सुसमसुसमाकाले होज्जा?
गोयमा !जम्मणं पडुच्च णो दुस्समदुस्समाकाले होज्जा, दुस्समाकालेवा होज्जा, दुस्समसुसमाकालेवा होज्जा,सुसमदुस्समाकालेवा होज्जा, णो सुसमाकालेहोज्जा, णो सुसमसुसमाकालेहोज्जा । संतिभावंपडुच्च णोदुस्समदुस्समाकालेहोज्जा,णोदुस्समाकाले होज्जा, दुस्समसुसमाकाले वा होज्जा,सुसमदुस्समाकाले वा होज्जा, णो सुसमाकाले होज्जा,णो सुसमसुसमाकाले होज्जा। भावार्थ :- प्रश्न- हे भगवन् ! पुरा, त्सपिएलमा डोय, तो शुं हुषमहुषमा समां, દુષમાકાલમાં, દુષમસુષમાકાલમાં, સુષમદુષમાકાલમાં, સુષમાકાલમાં કે સુષમસુષમાકાલમાં હોય છે?
ઉત્તર–હે ગૌતમ!જન્મની અપેક્ષાએ દુષમદુષમકાલમાં હોતા નથી, દુષમાકાલ, દુષમસુષમાકાલ અને સુષમદુષમાકાલમાં હોય છે, પરંતુ સુષમા અને સુષમસુષમા કાલમાં હોતા નથી. સદ્ભાવની અપેક્ષાએ દુષમદુષમાકાલ અને દુષમાકાલમાં હોતા નથી. દુષમસુષમાકાલમાં, સુષમદુષમા કાલમાં હોય છે, પરંતુ સુષમા અને સુષમસુષમા કાલમાં હોતા નથી. ५४ जइणं भंते !णोओसप्पिणि-णोउस्सप्पिणिकाले होज्जा किं सुसमसुसमा-पलिभागे होज्जा,सुसमापलिभागेहोज्जा,सुसमदूस्समापलिभागेहोज्जा,दूरसमसुसमापलिभागेहोज्जा? गोयमा !जम्मणसतिभावंपडुच्चणोसुसमसुसमापलिभागेहोज्जा,णोसुसमापलिभागेहोज्जा, णोसुसमदूस्समापलिभागे होज्जा, दूस्समसुसमापलिभागेहोज्जा। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પુલાક, જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાલમાં હોય, તો શું સુષમસુષમા સમાન કાલમાં, સુષમા સમાન કાલમાં, સુષમદુષમા સમાન કાલમાં કે દુષમસુષમા સમાન કાલમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ સુષમસુષમા સમાન કાલમાં, સુષમા સમાન કાલમાં અને સુષમદુષમા સમાન કાલમાં હોતા નથી, પરંતુ દુષમસુષમા સમાન કાલમાં હોય છે. ५५ बउसेणं भंते ! पुच्छा? गोयमा ! ओसप्पिणिकालेवा होज्जा,उस्सप्पिणिकाले वाहोज्जा,णोओसप्पिणि णोउस्सप्पिणिकालेवा होज्जा। भावार्थ:-प्रश्न-भगवन! पश, ज्या सभांडायछ? 612-गौतम! सवसपिएसमां, ઉત્સર્પિણીકાલમાં અને નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી આ ત્રણે કાલમાં હોય છે. ५६ जइणं भंते ! ओसप्पिणिकाले होज्जा किं सुसमसुसमाकाले होज्जा, पुच्छा? गोयमा !जम्मणंसतिभावंपडुच्च णो सुसमसुसमाकाले होज्जा,णोसुसमाकाले होज्जा,
Page #375
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
૩૧૭]
सुसमदुस्समाकालेवा होज्जा,दुस्समसुसमाकालेवा होज्जा,दुस्समाकालेवा होज्जा, णो दुस्समदुस्समाकाले होज्जा । साहरण पडुच्च अण्णयरे समाकाले होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ, અવસર્પિણીકાલમાં હોય, તો શું સુષમસુષમાકાલમાં હોય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ સુષમસુષમાકાલમાં અને સુષમાકાલમાં હોતા નથી; સુષમદુષમા કાલમાં, દુષમસુષમા કાલમાં અને દુષમા કાલમાં હોય છે પરંતુ દુષમદુષમા કાલમાં હોતા નથી. સંહરણની અપેક્ષાએ કોઈ પણ કાલમાં હોય છે. ५७ जइणं भंते ! उस्सप्पिणिकाले होज्जा किंदुस्समदुस्समाकाले होज्जा, पुच्छा? गोयमा !जम्मणं पडुच्च णो दुस्समदुस्समाकाले होज्जा जहेवपुलाए । संतिभावंपडुच्च णोदुस्समदुस्समाकाले होज्जा,णोदुस्समाकाले होज्जा, एवं सतिभावेण वि जहा पुलाए जावणो सुसमसुसमाकाले होज्जा । साहरणं पडुच्च अण्णयरे समाकाले होज्जा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! બકુશ, જો ઉત્સર્પિણીકાલમાં હોય છે, તો શું દુષમદુષમા કાલમાં હોય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ દુષમદુષમા કાલમાં હોતા નથી, ઇત્યાદિ પુલાકની સમાન છે. સદ્ભાવની અપેક્ષાએ દુષમદુષમા કાલમાં અને દુષમાકાલમાં હોતા નથી ઇત્યાદિ મુલાકની સમાન યાવત સુષમસુષમા કાલમાં હોતા નથી. સંહરણની અપેક્ષાએ કોઈ પણ કાલમાં હોય છે. ५८ जइ णं भंते ! णोओस्सप्पिणि-णोउस्सप्पिणिकाले होज्जा, पुच्छा? गोयमा ! जम्मणं-सतिभावं पडुच्च णो सुसमसुसमापलिभागे होज्जा, एवं जहेव पुलाए जाव दुस्समसुसमापलिभागेहोज्जा । साहरणं पडुच्च अण्णयरे पलिभागेहोज्जा,जहा बउसे। एवं पडिसेवणाकुसीले वि । एवं कसायकुसीले वि । णियंठो सिणाओ यजहा पुलाओ, णवरं- एएसिं अब्भहिय-साहरणं भाणियव्वं, सेसतंचेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ, જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાલમાં હોય તો તેના કયા પસિભાગમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ સુષમસુષમા સમાન કાલમાં હોતા નથી. ઇત્યાદિ સર્વ કથન પુલાકની સમાન યાવતુ દુષમસુષમા સમાન કાલમાં હોય છે. સંહરણની અપેક્ષાએ કોઈ પણ કાલમાં હોય છે. બકુશની સમાન પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ જાણવા. નિગ્રંથ અને સ્નાતકનું કથન પુલાકની સમાન છે પરંતુ તેમાં સંહરણ અધિક કહેવું જોઈએ અર્થાત્ સંહરણની અપેક્ષાએ સર્વકાલમાં હોય છે. શેષ પૂર્વવત્ છે. વિવેચન :
કાલના ત્રણ પ્રકાર છે. અવસર્પિણીકાલ, ઉત્સર્પિણીકાલ અને નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાલ. અવસર્પિણી કાલઃ- જે કાલમાં જીવોના આયુષ્ય, બલ, શરીરની અવગાહના આદિ ભાવો ઉત્તરોત્તર ઘટતા જાય તે અવસર્પિણી કાલ છે. દશ ક્રોડાક્રોડી સાગરોપમનો એક અવસર્પિણી કાલ છે. તેના છ આરા છે (૧) સુષમસુષમા (૨) સુષમા (૩) સુષમદુષમા (૪) દુષમસુષમા (૫) દુષમા (૬) દુષમદુષમા કાલ. ઉત્સર્પિણી કાલઃ-જે કાલમાં જીવોના આયુષ્ય, બલ, શરીરની અવગાહના આદિ ભાવો ઉત્તરોત્તર વધતા
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી ભગવતી સૂત્ર-૫
જાય તે ઉત્સર્પિણી કાલ છે. તે કાલ પણ દશ ક્રોડાકોડી સાગરોપમનો છે. તેના પણ છ આરા છે (૧) દુષમદુષમા (૨) દુષમા (૩) દુષમસુષમા (૪) સુષમદુષમા (૫) સુષમા (૬) સુષમસુષમાકાલ.
ભરત અને ઐરવત ક્ષેત્રમાં કાલનું પરિવર્તન થાય છે, જેમાં ક્રમશઃ અવસર્પિણી અને ઉત્સર્પિણીકાલ હોય છે. તેના છ આરામાંથી સુષમદુષમાકાલ, દુષમસુષમાકાલ અને દુષમાકાલ તે ત્રણ આરામાં જ સંયમીઓ હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાલ:- જે કાલમાં ભાવોની હાનિ-વૃદ્ધિ ન થાય અને સદા સમાન પરિણામ રહે, તે કાલને નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાલ કહે છે.
પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને યુગલિક ક્ષેત્રોમાં આ કાલ હોય છે. તેના ચાર પ્રકાર છે– (૧) પ્રથમ આરાના પ્રારંભ જેવો કાલ, દેવકુરુ, ઉત્તરકુરુમાં હોય છે. (૨) બીજા આરાના પ્રારંભ જેવો કાલ હરિવાસ અને રમ્યવાસ ક્ષેત્રમાં હોય છે. (૩) ત્રીજા આરાના પ્રારંભ જેવો કાલ, હેમવંત અને હરણ્યવંત ક્ષેત્રમાં હોય છે.(૪) ચોથા આરાના પ્રારંભ જેવો કાલ મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. આ ચારે ય કાલ માટે સૂત્રમાં “પવિભાગ’ શબ્દનો પ્રયોગ છે. તેનો અર્થ છે તે-તે આરાના પ્રારંભ જેવો કાલ.
છપ્પન અંતર્લેપનો સમાવેશ ત્રીજા પલિભાગમાં થાય છે અર્થાત્ ત્રીજા આરામાં જ્યારે પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિ હોય, તેવો કાલ છપ્પન અંતર્લીપમાં હોય છે.
આ રીતે સૂત્રકારે નોઉત્સર્પિણી-નોઅવસર્પિણીકાલના ચાર પ્રકારનું કથન કર્યું છે, તે ચાર પ્રકારમાંથી ચોથા આરાની સમાનકાલમાં સંયમીઓ હોય છે.
પ્રસ્તુત સુત્રોમાં ઉત્સર્પિણી આદિ ત્રણ કાલમાં જન્મ અને સદુભાવની અપેક્ષાએ તેમજ સંહરણની અપેક્ષાએ કયા નિયંઠા કયા કાલમાં હોય તવિષયક નિરૂપણ છે. પલાક-જન્મ-સદભાવની અપેક્ષાએ – અવસર્પિણીકાલમાં જન્મની અપેક્ષાએ ત્રીજા, ચોથા આરામાં અને સભાવની અપેક્ષાએ ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં પુલાક હોય છે. પહેલો સુષમસુષમા અને બીજો સુષમાકાલ યુગલિકકાલ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના નિગ્રંથો હોતા નથી. ત્રીજા આરામાં પણ પ્રથમ તીર્થકર તીર્થની સ્થાપના કરે ત્યાર પછી જ પુલાક નિગ્રંથ થાય છે. ચોથા આરામાં તીર્થકરોના શાસનમાં હોય છે. ચોથા આરામાં કોઈ જીવને પુલાક લબ્ધિ ઉત્પન્ન થઈ હોય અને તે જીવ પાંચમા આરામાં હોય તેની અપેક્ષાએ પાંચમા આરામાં હોય છે. પાંચમા આરામાં જન્મેલાને પુલાક લબ્ધિ ઉત્પન્ન થતી નથી. છઠ્ઠા આરામાં ચારિત્ર ધર્મ જ ન હોવાથી સંયમીઓ હોતા નથી.
ઉત્સર્પિણીકાલમાં જન્મની અપેક્ષાએ બીજા, ત્રીજા અને ચોથા આરામાં અને સભાવની અપેક્ષાએ ત્રીજા અને ચોથા આરામાં પુલાક હોય છે.
ઉત્સર્પિણીકાળમાં પ્રથમ અને બીજા આરામાં ચારિત્રધર્મ હોતો નથી. ત્રીજા આરામાં તીર્થકર તીર્થની સ્થાપના કરે ત્યાર પછી પુલાક નિગ્રંથ હોય શકે છે. તેથી બીજા આરામાં જન્મેલાને ત્રીજા આરામાં પુલાક લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ત્રીજા અને ચોથા આરામાં અંતિમ તીર્થકરના શાસનકાલ પર્યત પુલાક હોય છે. ત્યાર પછી પાંચમા અને છઠ્ઠા આરામાં યુગલિક કાલ હોવાથી કોઈપણ પ્રકારના નિગ્રંથો હોતા નથી.
Page #377
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
૩૧૯
નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાલમાં જ્યાં ચોથા આરાની સમાન કાલ વર્તે છે તેવા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ પુલાક હોય છે.
સંહરણ અપેક્ષાએ ઃ– પુલાક લબ્ધિવાનનું કોઈ દેવો સંહરણ કરી શકતા નથી. તેથી સંહરણની અપેક્ષાએ તેનું અસ્તિત્વ કયાંય હોતું નથી.
બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ જન્મ સદ્ભાવની અપેક્ષાએ :–
અવસર્પિણીકાલમાં જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં હોય છે. પાંચમા આરામાં જન્મેલા મનુષ્યોને બકુશ આદિ ત્રણે પ્રકારના નિગ્રંથપણાની પ્રાપ્તિ થઈ શકે છે.
ઉત્સર્પિણીકાલમાં બીજા ત્રીજા અને ચોથા આરામાં જન્મની અપેક્ષાએ અને સદ્ભાવની અપેક્ષાએ ત્રીજા, ચોથા આરામાં બકુશ આદિ ત્રણે ય નિગ્રંથ હોય છે અને નોઅવસર્પિણી નોઉત્સર્પિણીકાલમાં જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ ચોથા આરાના પ્રારંભ જેવા કાલમાં અર્થાત્ મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાય કુશીલ સંહરણ અપેક્ષાએ ઃ– તે ત્રણે પ્રકારના નિગ્રંથો સંહરણ અપેક્ષાએ સર્વકાલમાં હોય છે.
:
ભરત અને ઐરવતક્ષેત્રમાં કાલનું પરિવર્તન સતત થયા જ કરે છે. પરંતુ મહાવિદેહક્ષેત્રમાં સદાય ચોથા આરાના પ્રારંભકાલ જેવા ભાવો હોય છે. ત્યાં સર્વ પ્રકારના નિગ્રંથો હંમેશાં હોય છે. દેવો ત્યાંથી કોઈ બકુશ આદિ નિગ્રંથનું સંહરણ કરીને ભરત આદિ કર્મભૂમિના ક્ષેત્રમાં કે અકર્મભૂમિના કોઈપણ ક્ષેત્રમાં મૂકી દે, તે-તે દરેક ક્ષેત્રોમાં ભિન્ન-ભિન્ન કાલ હોવાથી બકુશાદિ નિયંઠા કોઈ પણ કાલમાં હોય શકે છે અથવા ક્યારેક ભરત કે ઐરવતક્ષેત્રના સાધુનું સંહરણ કરીને અકર્મભૂમિમાં રાખે, ત્યાં પહેલા, બીજા, ત્રીજા આરાની સમાન કાલ હોય છે. આ રીતે વિવિધ પ્રકારે વિચારતા સંહરણની અપેક્ષાએ બકુશાદિ ત્રણે પ્રકારના નિગ્રંથો
સર્વકાલમાં હોય શકે છે.
નિગ્રંથ અને સ્નાતક ઃ- – તેનું કથન પુલાકની સમાન છે અર્થાત્ નિગ્રંથ અને સ્નાતક જન્મની અપેક્ષાએ અવસર્પિણીના ત્રીજા-ચોથા આરામાં અને ઉત્સર્પિણીનીના બીજા, ત્રીજા, ચોથા આરામાં હોય છે. સદ્ભાવની અપેક્ષાએ નિગ્રંથ અને સ્નાતક અવસર્પિણીના ત્રીજા-ચોથા-પાંચમા આરામાં અને ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં હોય છે. નિગ્રંથ અને સ્નાતકનું સંહરણ થતું નથી.
समणीमवगयवेयं, परिहार-पुलायमप्पमत्तं च । चोद्दसपुव्विं आहारयं च, ण य कोइ संहरइ ॥
શ્રમણી, અપગતવેદ-અવેદી પરિહાર વિશુદ્ધ ચારિત્રી, પુલાક, અપ્રમત્તસંયત(સાતમા આદિ ગુણસ્થાનવર્તી), ચૌદ પૂર્વધર અને આહારક લબ્ધિવાન સાધુઓનું સંહરણ થતું નથી. નિગ્રંથ અને સ્નાતક અવેદી છે, તેથી તેનું સંહરણ થતું નથી.
પરંતુ જેનું સંહરણ થયું હોય તેવા મનુષ્યો ગમે તે કાલમાં નિગ્રંથ અને સ્નાતકપણાને પ્રાપ્ત કરી શકે છે, આ અપેક્ષાએ તે બંને નિયંઠા સર્વકાલે હોય છે. અઢીદ્વીપ બહાર સંહરણ થતું નથી.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૨૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
નિગ્રંથોમાં કાલ દ્વાર :
| સુષમા સુષમા | સુષમા | સુષમ દુષમા | દુષમા સુષમા દુષમા દુષમ દુધમાં કાલ જન્મસિદ્દ સહ જન્મ| સદ્ સહજન્મ સસહ જન્મ સત્સંહ જન્મ સ૬, સહ જન્મસસહ | | ભાવ રણ | |ભાવ રા| |ભાવ રણ
ભાવ રક
ભાવ ૨ | ભાવ રણ
પુલાક
[અવર
ઉત્સવ | x નોઉત્સવ
બકુશ- અવે | x પ્રતિસે[ઉન્સ x કષાય નોઉત્સ| નિગ્રંથ |અવ| x સ્નાતક/ઉત્સવ
નોઉત્સ| x x | *કોષ્ટકમાં (૧) અવ = અવસર્પિણીકાલ, ઉત્સ૦ = ઉત્સર્પિણીકાલ, નોઉત્સ૦ = નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલ. (૨) નોઉત્સર્પિણી નોઅવસર્પિણીમાં સુષમા આદિ આરા પરિવર્તન નથી પરંતુ તે અવસર્પિણીકાલના ૧ થી ૪ આરા જેવા ભાવ સ્થાયી વર્તે છે. (૩) અવસર્પિણી કાલમાં સુષમસુષમા આદિ કાલથી પહેલા, બીજા, ત્રીજા આદિ આરાની ગણના | થાય છે. ઉત્સર્પિણી કાલમાં દુષમદુષમા કાલથી ક્રમશઃ પહેલા, બીજા, ત્રીજા આદિ આરાની ગણના થાય છે. (૧૩) ગતિ દ્વાર :५९ पुलाए णं भंते ! कालगए समाणे कंगइंगच्छइ ? गोयमा ! देवगइंगच्छइ ।
देवगइंगच्छमाणे किं भवणवासीसुखवज्जेज्जा,वाणमंतरेसुउववज्जेज्जा,जोइसिए सुउववज्जेज्जा, वेमाणिएसुउववज्जेज्जा? गोयमा ! णो भवणवासीसु, णो वाणमंतरेसु, णो जोइसिएस.वेमाणिएस उववज्जेज्जा। वेमाणिएस उववज्जमाणे जहण्णेणं सोहम्मे कप्पे, उक्कोसेणं सहस्सारे कप्पे उववज्जेज्जा । बउसे णं एवं चेव, णवरं- उक्कोसेणं अच्चुएकप्पे। पडिसेवणाकुसीलेजहाबउसे। कसायकुसीलेजहापुलाए, णवरं-उक्कोसेणं अणुत्तरविमाणेसु उववज्जेज्जा । णियंठे णं एवं चेव जाववेमाणिएसु उववज्जमाणे अजहण्णमणुक्कोसेणं अणुत्तरविमाणेसु उववज्जेज्जा। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! પુલાક મરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તર-હે ગૌતમ!દેવગતિમાં જાય છે.
પ્રશ્ન- હે ભગવન્! જો તે દેવગતિમાં જાય, તો શું ભવનપતિમાં, વાણવ્યંતરમાં, જ્યોતિષીમાં કે વૈમાનિકમાં જાય? ઉત્તર- હે ગૌતમ ! ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષીદેવોમાં ઉત્પન્ન થતા નથી પરંતુ વૈમાનિક દેવોમાં જ ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતાં જઘન્ય સૌધર્મ દેવલોકમાં અને ઉત્કૃષ્ટ સહસાર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે બકુશ પણ જાણવા પરંતુ તે ઉત્કૃષ્ટ અય્યત દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પ્રતિસેવના કુશીલ બકુશની સમાન છે. કષાય કુશીલ, પુલાકની સમાન છે પરંતુ ઉત્કૃષ્ટ
Page #379
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
[ ૩૨૧]
અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે.
નિગ્રંથનું કથન પણ તે જ રીતે જાણવું. વાવ તે વૈમાનિકમાં ઉત્પન્ન થતાં અજઘન્યાનુત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. ६० सिणाए णं भंते ! कालगए समाणे कंगइंगच्छइ ? गोयमा ! सिद्धिगइंगच्छइ । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! સ્નાતક મરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તર-હે ગૌતમ!સિદ્ધ ગતિમાં જાય છે.
६१ पुलाए णं भंते ! देवेसु उवज्जमाणे किं इंदत्ताए उववज्जेज्जा, सामाणियत्ताए उववज्जेज्जा,तायत्तीसगत्ताए उववज्जेज्जा,लोगपालत्ताए उववज्जेज्जा,अहमिंदत्ताए वा उववज्जेज्जा?गोयम!अविराहणपडुच्चझत्ताएउववज्जेज्जा,सामाणियत्ताए उववज्जज्जा, तायत्तीसगत्ताए उववज्जेज्जा,लोगपालत्ताए उववज्जेज्जा,णो अहमिंदत्ताए उववज्जेज्जा। विराहणं पडुच्च अण्णयरेसु उववज्जेज्जा । एवं बउसे वि, एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પુલાક, વૈમાનિકદેવોમાં ઉત્પન્ન થાય, તો શું ઇન્દ્રપણે, સામાનિકદેવપણે, ત્રાયસ્વિંશકદેવપણે, લોકપાલદેવપણે કે અહમેન્દ્રપણે ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ ઇન્દ્ર, સામાનિકદેવ, ત્રાયસ્વિંશક દેવ અને લોકપાલપણે ઉત્પન્ન થાય છે. પરંતુ અહમિન્દ્ર થતા નથી, વિરાધનાની અપેક્ષાએ તે પદવી સિવાયના અન્ય સામાન્ય દેવપણે ઉત્પન્ન થાય છે, આ રીતે બકુશ અને પ્રતિસેવનાશીલ પણ જાણવા. ६२ कसायकुसीलेणंभते !पुच्छा?गोयमा !अविराहणंपडुच्चदत्ताएवाउववज्जेज्जा जावअहमिंदत्ताएवा उववज्जेज्जा । विराहणंपडुच्च अण्णयरेसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ શું ઇન્દ્રપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ ઇન્દ્રપણે યાવતુ અહમિન્દ્રપણે ઉત્પન્ન થાય છે અને વિરાધનાની અપેક્ષાએ તે પદવી સિવાય અન્ય સામાન્ય દેવોમાં ઉત્પન્ન થાય છે. ६३ णियंठे णं भंते ! पुच्छा? गोयमा ! अविराहणं पडुच्च णो इंदत्ताए उववज्जेज्जा जावणोलोगपालत्ताएउववज्जेज्जा,अहमिंदत्ताएउववज्जेज्जा। विराहणंपडुच्च अण्णयरेसु उववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ શું ઇન્દ્રપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ ઇન્દ્રપણે યાવતુ લોકપાલપણે ઉત્પન્ન થતા નથી પરંતુ અહમિન્દ્રપણે ઉત્પન્ન થાય છે. વિરાધનાની અપેક્ષાએ તે પદવી સિવાયના અન્ય સામાન્ય દેવપણે ઉત્પન્ન થાય છે. ६४ पुलायस्सणं भंते ! देवलोगेसु उववज्जमाणस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं पलिओवमहत्त, उक्कोसेणं अट्ठारस सागरोवमाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
६५ बउसस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं पलिओवमपुहत्तं, उक्कोसेणं बावीसंसागरोवमाई। एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! બકશ દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, આ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. ६६ कसायकुसीलस्सणंभते !पुच्छा? गोयमा !जहण्णेणंपलिओवमपुहुत्तं, उक्कोसेणं तेत्तीसंसागरोवमाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ६७ णियंठस्सणं भंते !पुच्छा? गोयमा ! अजहण्णमणुक्कोसेण तेत्तीसंसागरोवमाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! નિગ્રંથ દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્યાનુત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં છએ પ્રકારના નિગ્રંથોની ગતિ, દેવસ્થિતિ અને દેવ પદવીની પ્રાપ્તિ વિષયક નિરૂપણ કર્યું છે. તેની ગતિ અને સ્થિતિ સૂત્રપાઠથી સ્પષ્ટ છે. જઘન્ય સ્થિતિ :- પ્રસ્તુત નિયંઠા પ્રકરણમાં ચાર નિયંઠામાં જઘન્ય સ્થિતિ અનેક પલ્યોપમ કહી છે અને આ પછી સંયત પ્રકરણમાં સામાયિક આદિ ત્રણ ચારિત્રમાં જઘન્ય સ્થિતિ બે પલ્યોપમ કહી છે. આ પ્રકારના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સંયતને પ્રાપ્ત થતી જઘન્ય સ્થિતિ નિશ્ચિત છે અને નિયંઠાને પ્રાપ્ત થતી જઘન્ય સ્થિતિ અનેક પલ્યોપમરૂપે અનિશ્ચિત છે. તેથી એમ સમજવું કે ચારે નિગ્રંથોની જઘન્ય સ્થિતિ ન્યૂનાધિક પલ્યોપમરૂપે હોય છે.
સુત્રકારે છે એ પ્રકારના નિગ્રંથોની ગતિ અને સ્થિતિના કથન પછી વૈમાનિક દેવગતિમાં પ્રાપ્ત થતી પદવીનું કથન આરાધના અને વિરાધનાની અપેક્ષાએ કર્યું છે. આ પાંચે નિગ્રંથો જો આરાધક ભાવે આયુષ્ય પૂર્ણ કરે તો પદવીધારી વૈમાનિકદેવ થઈ શકે અને વિરાધક ભાવે આયુષ્ય પૂર્ણ કરે તો સામાન્ય વૈમાનિક દેવ થાય છે.
છ પ્રકારના નિગ્રંથોમાં પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ પ્રતિસવી અર્થાતુદોષનું સેવન કરનાર છે. તેમ છતાં અંત સમયે પોતાની દુષ્પવૃત્તિની આલોચનાદિ કરી તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી લે તો અંત સમયની આ પ્રકારની આરાધનાથી તે આરાધક બની જાય છે. પુલાક આદિ આરાધક બને ત્યારે કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે અને કષાયકુશીલ અવસ્થામાં અંતર્મુહૂર્તમાં જ તેનું મૃત્યુ થાય તો ભૂતકાલીન પર્યાય અનુસાર તે પુલાક કહેવાય અને તેની મારી પડુશ્વ આરાધનાની અપેક્ષાએ ગતિ થાય છે. જો તે આલોચના કે પ્રાયશ્ચિત્ત આદિ આરાધના કર્યા વિના કાળ કરી જાય તો તે પુલાકની વિરહ પહુન્ન વિરાધનાની અપેક્ષાએ ગતિ થાય છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૨૩
કષાયકુશીલ અને નિગ્રંથ અપ્રતિસેવી છે, તે દોષનું સેવન કરતા નથી અર્થાત્ તે શુદ્ધાચારી છે. તેમ છતાં ક્યારેક પરિણામોના પરિવર્તનથી કે દોષ સેવનથી બકુશ કે પ્રતિસેવના કુશીલપણાને પ્રાપ્ત કરીને અંતર્મુહૂર્તમાં જ મૃત્યુ પામે તો તે પ્રતિસેવના કે બકુશ હોવા છતાં ભૂતકાલીન પર્યાય અનુસાર કષાયકુશીલ કે નિગ્રંથ કહેવાય છે; અને તેની ગતિ વિરાધના દશાવાળા કષાયકુશીલ અને નિગ્રંથપણાની થાય છે. ત્યારે તે સંયત ૧૨ દેવલોક સુધી ઉત્પન્ન થાય છે અને પદવી પ્રાપ્ત કરતાં નથી પરંતુ સામાન્ય દેવ થાય છે.
જ્યારે કષાયકુશીલ અને નિગ્રંથ નિયંઠાવાળા શુદ્ધાચાર સહિત આરાધના ભાવમાં મૃત્યુ પામે તો આરાધનાની અપેક્ષાએ પોત-પોતાની ગતિ અનુસાર ઉત્પન્ન થાય છે અને કોઈપણ પદવી પ્રાપ્ત કરી શકે છે. આરાધનાદશામાં મૃત્યુ પામનાર કષાયકુશીલનિગ્રંથ પ્રથમ દેવલોકથી અનુત્તર વિમાન સુધી પાંચમાંથી કોઈપણ પદવી પ્રાપ્ત કરી શકે છે અને નિગ્રંથ નિયંઠાવાળા અણુત્તર વિમાનમાં અવશ્ય અહમેન્દ્ર પદવી પ્રાપ્ત કરે છે.
આ રીતે પુલાક, બકુશ, પ્રતિસેવના નિયંઠામાં આરાધનાદશા તેમજ કષાયકુશીલ અને નિગ્રંથ નિયંઠામાં વિરાધનાદશા ઘટિત થાય છે. સંક્ષેપમાં સંયમની વિરાધનાયુક્ત પ્રવૃતિમાં(પરિણામમાં) કાળ કરનાર વિરાધનાદશાની (બકુશ આદિની) ગતિ પામે છે અને સંયમ વિરાધનાયુક્ત પ્રવૃતિમાં(પરિણામમાં) આયુષ્ય બંધ કરનાર ભગવતી સૂત્ર શતક–૧/૨ કથિત વિરાધક સાધુની ગતિ પામે છે.
નિગ્રંથોમાં ક્ષીણ કષાયી નિગ્રંથ પ્રતિપાતિ થતાં નથી, તેનું મૃત્યુ પણ થતું નથી તે અવશ્ય સ્નાતકપણાને જ પામે છે. તેથી તેની ગતિ નથી તે અમર કહેવાય છે. આરહ પડુન્ન-વિવાહ પદુષ્ય-અંત સમયે પોતાના જીવનભરનાદુષ્કૃત્યોની આલોચનાનિંદા, ગહ આદિ કરી, તેનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ બનવું જ્ઞાનાદિની આરાધનામાં લીન થવું; તેને આરાધના કહે છે અને તેની ગતિ આરાધનાયુક્ત ગતિ કહેવાય છે. પોતાના દુષ્કૃત્યોની આલોચનાદિ ન કરવા, તેનું પ્રાયશ્ચિત્ત ન લેવું, દોષ સેવનના ભાવોની પરંપરા ચાલુ રાખવી; અથવા અંત સમયે દોષ સેવન દશા અને તેના પરિણામ આવી જાય. તેને વિરાધના કહે છે અને તેની ગતિ વિરાધનાયુક્ત ગતિ કહેવાય છે. નિગ્રંથની ગતિ, સ્થિતિ અને પદવી - નિગ્રંથ
ગતિ
| સ્થિતિ
પદવી. જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | પુલાકે પ્રથમ દેવલોક | આઠમો દેવલોક અનેક પલ્યોપમ | ૧૮ સાગરોપમ | ચારમાંથી એક બકુશ, પ્રતિસેવના પ્રથમ દેવલોક | બારમો દેવલોક અનેક પલ્યોપમ | રર સાગરોપમ ચારમાંથી એક કષાય કુશીલ | પ્રથમ દેવલોક | | અનુત્તર વિમાન અનેક પલ્યોપમ | ૩૩ સાગરોપમ |પાંચમાંથી એક નિગ્રંથ | અનુત્તર વિમાન |
૩૩ સાગરોપમ અહમેન્દ્ર સ્નાતક
| સિદ્ધગતિ સાદિ અનંતકાલ | * પાંચ પદવી-ઇન્દ્ર, સામાજિક, ત્રાયશ્ચિંશક, લોકપાલ, અહમેન્દ્ર. (૧૪) સંયમ સ્થાન દ્વાર :६८ पुलागस्स णं भंते ! केवइया संजमट्ठाणा पण्णत्ता? गोयमा ! असंखेज्जा संजमट्ठाणा पण्णत्ता । एवं जावकसायकुसीलस्स ।
Page #382
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાકના સંયમ સ્થાન કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! પુલાકના અસંખ્ય સંયમસ્થાન છે. આ રીતે કષાયકુશીલ પર્યત જાણવું. ६९ णियंठस्सणंभंते !केवइया संजमट्ठाणापण्णत्ता? गोयमा !एगेअजहण्णमणुक्को सए संजमट्ठाणे । एवं सिणायस्स वि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન!નિગ્રંથના સંયમસ્થાન કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્યાનુત્કૃષ્ટ એક સંયમ સ્થાન છે. આ રીતે સ્નાતક પણ જાણવા. ७० एएसिणंभते !पुलागबउसपडिसेवणा कसायकुसीलणियंठसिणायाणंसंजमट्ठाणाणं कयरेकयरहितो अप्पावा जावविसेसाहियावा? गोयमा!सव्वत्थोवाणियंठस्स सिणायस्स यएगेअजहण्णमणुक्कोसए संजमट्ठाणे, पुलागस्सणंसंजमट्ठाणा असंखेज्जगुणा,बउसस्स संजमट्ठाणाअसंखेजगुणा,पडिसेवणाकुसीलस्ससंजमट्ठाणाअसंखेजगुणा,कसायकुसीलस्स संजमट्ठाणा असंखेज्जगुणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! નિગ્રંથ અને સ્નાતકના સંયમ સ્થાન, અજઘન્યાનુત્કૃષ્ટ એક જ છે અને સર્વથી અલ્પ છે, તેનાથી પુલાકના સંયમ સ્થાન અસંખ્યગુણા છે, તેનાથી બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલના સંયમ સ્થાન ક્રમશઃ અસંખ્યગુણા-અસંખ્યગુણા છે. વિવેચન :સંયમ સ્થાનઃ-સંયમ: ચરિવંતસ્થાનાનિ સુપિવર્ષpiા એવા સંયનસ્થાનાનિ સંયમ અર્થાતું ચારિત્ર, તેના સ્થાન અર્થાત્ શુદ્ધિની પ્રકર્ષતા અને અપ્રકર્ષતાકૃત(ન્યૂનાધિકતા આધારિત) ભેદને સંયમ સ્થાન કહે છે. સંક્ષેપમાં સંયમની ભાવાત્મક વિભિન્ન અવસ્થાઓને સંયમ સ્થાન કહે છે.
ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે અસંખ્ય સંયમ સ્થાન થાય છે. જીવ જ્યારે કષાય રહિત અવસ્થાને પ્રાપ્ત કરે ત્યાર પછી તેના સંયમસ્થાનમાં તરતમતા રહેતી નથી; તેનું સંયમ સ્થાન સ્થિર થઈ જાય છે, તેથી અકષાયી નિગ્રંથ અને સ્નાતકને એક જ સંયમ સ્થાન હોય છે. પુલાકાદિના સંયમસ્થાનોનું અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. (૧૫) સર્ગિકર્ષ દ્વાર:७१ पुलागस्सणंभंते ! केवइया चरित्तपज्जवा पण्णत्ता?गोयमा !अणता चरित्तपज्जवा पण्णत्ता । एवं जावसिणायस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મુલાકના ચારિત્ર પર્યવો કેટલા હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! પુલાકના ચારિત્ર પર્યવો અનંત છે. આ રીતે સ્નાતક પર્યત જાણવું. ७२ पुलाए णं भंते ! पुलागस्स सट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहिं किंहीणे, तुल्ले, अब्भहिए? गोयमा !सियहीणे सियतुल्ले सिय अब्भहिए । जइहीणे अणतभागहीणे
Page #383
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
वा असंखेज्जइभागहीणेवा संखेज्जइभागहीणेवा संखेज्जगुणहीणेवा असंखेज्जगुणहीणे वा अणंतगुणहीणे वा । अह अब्भहिए अणंतभागमब्भहिए वा असंखेज्जइभागमब्भहिए वासंखेज्जइभागमभहिए वासंखेज्जगुणमब्भहिए वा असंखेज्जगुणमब्भहिए वा अणंतगुणમહિપવા શબ્દાર્થ – સળraj તુલનામાં સાપ = સ્વસ્થાન અર્થાત્ એક પુલાકબીજા પુલાકથી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પુલાક, બીજા પુલાકના સ્વસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ હીન હોય છે, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે. જો હીન હોય તો- (૧) અનંતમો ભાગ હીન (૨) અસંખ્યાતમો ભાગ હીન (૩) સંખ્યાતમો ભાગ હીન (૪) સંખ્યાત ગુણ હીન (૫) અસંખ્યાત ગુણ હીન અથવા (૬) અનંતગુણ હીન હોય છે. જો અધિક હોય, તો- (૧) અનંતમો ભાગ અધિક (૨) અસંખ્યાતમો ભાગ અધિક (૩) સંખ્યાતમો ભાગ અધિક (૪) સંખ્યાતગુણ અધિક (૫) અસંખ્યાતગુણ અધિક અથવા (૬) અનંતગુણ અધિક હોય છે. ७३ पुलाए णं भंते ! बउसस्स परढाणसण्णिगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए? गोयमा !हीणे, णोतुल्ले, णो अब्भहिए; अणंतगुणहीणे । एवं पडिसेवणाकुसीलस्स वि। कसायकुसीलेण समंछट्ठाणवडिएजहेवसट्ठाणे। णियंठस्स जहाबउसस्स । एवं सिणायस्स वि। શબ્દાર્થ - પરાજ vણ તે = પુલાક નિગ્રંથ, બકુશ આદિઅવનિગ્રંથની તુલનામાં. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પલાક પોતાના ચારિત્ર પર્યવોથી, બકશ૩૫ પરસ્થાનના ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન છે, તુલ્ય છે, કે અધિક છે? ઉત્તર- હે ગૌતમ! હીન હોય છે, તુલ્ય કે અધિક હોતા નથી અને તે અનંતગુણહીન હોય છે. આ રીતે પ્રતિસેવનાકુશીલ સાથે પણ જાણવું જોઈએ. કષાયકુશીલ સાથે મુલાકના ચારિત્ર પર્યવો સ્વસ્થાનની સમાન જસ્થાન પતિત હોય છે. નિગ્રંથ અને સ્નાતક સાથે બકુશની સમાન અર્થાત્ અનંતગુણ હોય છે. ७४ बउसेणं भंते ! पुलागस्स परट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहि किं हीणे,तुल्ले, अब्भहिए? गोयमा !णोहीणे, णोतुल्ले, अब्भहिए, अणंतगुणब्भहिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ, પુલાકરૂપ પરસ્થાનના ચારિત્ર પર્યવની તુલનામાં શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? ઉત્તર- હે ગૌતમ! હીન નથી અને તુલ્ય પણ નથી પરંતુ અધિક છે, તે અનંતગુણ અધિક છે.
७५ बउसे णं भंते! बउसस्स सट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहिं, पुच्छा? गोयमा! सिय हीणे, सियतुल्ले, सिय अब्भहिए । जइहीणे छट्ठाणवडिए । जइ अब्भहिए छट्ठाणવહિપI ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! એક બકુશ, બીજા બકુશરૂપ સ્વસ્થાનના ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિતુ અધિક હોય
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
છે. જો હીન હોય, તો ષટુ સ્થાનપતિત હોય છે. જો અધિક હોય તો પણ જસ્થાન અધિક(છ પ્રકારે અધિક) હોય છે. ७६ बउसे णं भंते ! पडिसेवणाकुसीलस्स परट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहिं किं हीणे तुल्ले, अब्भहिए? गोयमा !छट्ठाणवडिए, एवं कसायकुसीलस्स वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ નિગ્રંથ, પ્રતિસેવનાકુશીલરૂપ પરસ્થાનના ચારિત્ર પર્યાયોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક છે? ઉત્તર-હે ગૌતમ!ષસ્થાનપતિત હોય છે. આ રીતે કષાયકુશીલની અપેક્ષાએ પણ જાણવું જોઈએ. ७७ बउसेणं भंते !णियंठस्स परद्धाणसण्णिगासेणं चरित्तपज्जवेहि, पुच्छा? गोयमा ! हीणे, णोतुल्ले,णो अब्भहिए, अणंतगुणहीणे, एवं सिणायस्स वि। पडिसेवणाकुसीलस्स एवं चेव बउसवत्तव्वया भाणियव्वा । कसायकुसीलस्स एसचेव बउसवत्तव्वया,णवरपुलाएण वि समंछट्ठाणवडिए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! બકુશ નિગ્રંથ, નિગ્રંથ નિયંઠારૂપ પરસ્થાનના ચારિત્રપર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ ! હીન હોય છે, તુલ્ય અને અધિક હોતા નથી, તે અનંતગુણહીન હોય છે. આ રીતે સ્નાતકની અપેક્ષાએ પણ જાણવું જોઈએ. પ્રતિસેવનાકુશીલનું કથન બકુશની સમાન જાણવું જોઈએ. કષાયકુશીલને માટે પણ બકુશની સમાન કથન કરવું જોઈએ, પરંતુ તે પુલાકની અપેક્ષાએ ષ સ્થાન પતિત કહેવા જોઈએ. ७८ णियंठेणं भंते ! पुलागस्स परद्धाणसण्णिगासेणं चरित्तपज्जवेहि, पुच्छा? गोयमा! णो हीणे, णोतुल्ले, अब्भहिए; अणतगुणमब्भहिए । एवं जावकसायकुसीलस्स।। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!નિગ્રંથ નિયંઠા, પુલાકરૂપ પરસ્થાનનિગ્રંથના ચારિત્રપર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ! હીન અને તુલ્ય હોતા નથી, પરંતુ અધિક હોય છે; તે અનંતગુણ અધિક હોય છે. આ રીતે યાવતુ કષાયકુશીલની અપેક્ષાએ પણ જાણવું જોઈએ. ७९ णियंठेणं भंते!णियंठस्स सट्टाणसण्णिगासेणं, पुच्छा? गोयमा !णो हीणे, तुल्ले, णो अब्भहिए। एवं सिणायस्स वि। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એક નિગ્રંથ નિયંઠા, બીજા નિગ્રંથ નિયંઠાના સ્વસ્થાન ચારિત્રપર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ ! હીન નથી અને અધિક પણ નથી, પરંતુ તુલ્ય હોય છે. આ જ રીતે સ્નાતકની સાથે પણ જાણવું જોઈએ. ८० सिणाएणं भंते ! पुलागस्स परद्धाणसण्णिगासेणं, पुच्छा? गोयमा !जहा णियंठस्स वत्तव्वया तहा सिणायस्स वि भाणियव्वा जावसिणाए णं भते! सिणायस्स सट्ठाणसण्णिगासेणं, पुच्छा? गोयमा !णो हीणे, तुल्ले, णो अब्भहिए । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! સ્નાતક, પુલાકરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે નિગ્રંથ નિયંઠાની વક્તવ્યતા કહી, તે જ રીતે સ્નાતકની વક્તવ્યતા પણ
Page #385
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૬
૩ર૭
જાણવી જોઈએ. યાવત પ્રશ્ન- હે ભગવન્! એક સ્નાતક, બીજા સ્નાતકના સ્વસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ! હીન અને અધિક હોતા નથી પરંતુ તુલ્ય હોય છે. ८१ एएसिणं भंते ! पुलागबउसपडिसेवणाकुसीलकसायकुसील-णियंठसिणायाणं जहण्णुक्कोसगाणं चरित्तपज्जवाणं कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
गोयमा !पुलागस्स कसायकुसीलस्स य एएसिणंजहण्णगा चरित्तपज्जवा दोण्ह वितुल्लासवत्थोवा। पुलागस्सउक्कोसगाचरित्तपज्जवाअणंतगुणा । बउसस्सपडिसेवणाकुसीलस्स य एएसिणंजहण्णगा चरित्तपज्जवा दोण्ह वितुल्ला अणंतगुणा । बउसस्स
कोसागाचरित्तपज्जगाअणंतगुणा । पडिसेवणाकुसीलस्सकोसगाचरित्तपज्जवाअणंतगुणा। कसायकुसीलस्सउक्कोसगा चरित्तपज्जवा अणतगुणा । णियंठस्ससिणायस्सय एएसि णं अजहण्णमणुक्कोसगा चरित्तपज्जवा दोण्ह वितुल्ला अणतगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકના જઘન્ય અને ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવોમાં કોણ કોનાથી અલ્પ યાવતું વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) પુલાક અને કષાયકુશીલના જઘન્ય ચારિત્ર પર્યવો પરસ્પર તુલ્ય છે અને સર્વથી અલ્પ છે. (૨) તેનાથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે. (૩) તેનાથી બકુશ અને પ્રતિસેવના કુશીલના જઘન્ય ચારિત્ર પર્યવો અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. (૪) તેનાથી બકુશના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે. (૫) તેનાથી પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે. (૬) તેનાથી કષાયકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે. (૭) તેનાથી નિગ્રંથ અને સ્નાતક, આ બંનેના અજઘન્યાનુત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ ચારિત્ર પર્યવોની હીનાધિકતાનું પ્રતિપાદન કર્યું છે. ચારિત્ર પર્યવ - સંયમના પર્યવોનેનિકર્ષ કહે છે. તેથી આ દ્વારનું નામ સન્નિકર્ષ દ્વાર છે. વરિતપાવત્તિ चारित्रस्य-सर्वविरतिरूपपरिणामस्य पर्यवा भेदाश्चारित्रपर्यवास्तेच बुद्धिकृता अविभागपलिच्छेदा વિષયના વા . ચારિત્રના અર્થાત્ સર્વવિરતિરૂપ પરિણામના; પર્યવ અર્થાતુ અવિભાગી પરિચ્છેદઅંશ, તેને ચારિત્ર પર્યવ કહે છે. આ રીતે સંયમની વિભિન્ન અવસ્થાઓને સંયમ સ્થાન અને તે સંયમથી ઉપલબ્ધ આત્મવિકાસને, આત્મણોની ઉપલબ્ધિને સંયમ પર્યવ કહે છે. સંયમરૂપ ધનનો, સંયમરૂપ ગુણોનો, સંયમરૂપ ભાવોનો આત્મામાં જે સંચય થાય છે તે સંયમ પર્યવો છે. એક જ સંયમ સ્થાનના અનંતાનંત પર્યવ હોય છે. સર્વઆકાશપ્રદેશને સર્વ આકાશપ્રદેશોથી ગુણતાં જે રાશિ આવે તેટલા અનંતાનંત પર્યવો એક સંયમ સ્થાનના હોય છે. તેથી જ એક સ્થાનમાં રહેલા બે નિયંઠામાં પણ પરસ્પર હીનાધિકતા (તરતમતા) હોય શકે છે અને તે હીનાધિકતા ષસ્થાન પતિત(છ પ્રકારની)હોય છે.
પ્રત્યેક ચારિત્રના અનંત અનંત પર્યવો હોય છે. એક ચારિત્રનું પાલન કરનાર અનેક જીવો હોય છે. યથાખ્યાત ચારિત્ર સિવાય બીજા ચારિત્રનું પાલન કરનારના પરિણામોમાં સમાનતા અને અસમાનતા બંને
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
હોય છે. તેમાં રહેલી સમાનતા કે અસમાનતાને દર્શાવવા ષસ્થાન પતિત શબ્દનો પ્રયોગ થયો છે. અર્થાત્ તે સમાનતા અને અસમાનતા છ-છ પ્રકારની હોય છે. ષટ્રસ્થાન પતિત - ષટ્રસ્થાન હીન. આ પ્રમાણે છે, યથા– (૧) અનંતમો ભાગ હીન (૨) અસંખ્યાતમો ભાગ હીન (૩) સંખ્યાતમો ભાગ હીન (૪) સંખ્યાત ગુણ હીન (૫) અસંખ્યાત ગુણ હીન (દ) અનંત ગુણ હીન. આ રીતે અધિકના પણ છ સ્થાન છે, યથા– (૧) અનંતમો ભાગ અધિક (૨) અસંખ્યાતમો ભાગ અધિક (૩) સંખ્યાતમો ભાગ અધિક (૪) સંખ્યાત ગુણ અધિક (૫) અસંખ્યાત ગુણ અધિક (૬) અનંતગુણ અધિક. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
ષસ્થાન પતિતના સ્વરૂપને સમજાવવા વૃત્તિકારે અસત્કલ્પના કરી છે. અસત્ કલ્પનાથી અનંતાનંત પર્યવો ૧૦,000 પ્રમાણ છે. અનંતમા ભાગને સમજાવવા માટે અનંત રાશિ ૧૦૦ પ્રમાણ છે. અસંખ્યાતમા ભાગને સમજાવવા માટે અસંખ્યાતની રાશિ ૫૦ પ્રમાણ છે. સંખ્યાતમા ભાગને સમજાવવા માટે ઉત્કૃષ્ટ સંખ્યાત રાશિ ૧૦ પ્રમાણ છે, તેમ ધારી લઈએ. (૧) અનમો ભાગ હીન-અધિક - અનંત ચારિત્ર પર્યવોને અનંતની રાશિથી ભાગતા જે ભાગ આવે તે અનંતમો ભાગ કહેવાય છે. ધારેલી સંખ્યા પ્રમાણે અનંત ચારિત્ર પર્યવો ૧૦,000 ને અનંત રાશિ પ્રમાણે ૧૦૦થી ભાગતા 100 સંખ્યા આવે છે. આ “સો’ દશ હજારનો અનંતમો ભાગ કહેવાય. તેને ૧૦,૦૦૦ માંથી ન્યુન કરીએ તો અનંતમો ભાગ હીન થાય. યથા- ૧૦,000–300 = ૯૯00. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૦૦ની સંખ્યા અનંતમો ભાગ હીન કહેવાય અને ૯,૯૦૦ની અપેક્ષાએ ૧૦,000ની સંખ્યા અનંતમો ભાગ અધિક કહેવાય છે. (ર) અસંખ્યાતમો ભાગ હીન-અધિક :- અનંત ચારિત્રપર્યવોને અસંખ્યાતની રાશિથી ભાગતા જે ભાગ આવે તે અસંખ્યાતમો ભાગ કહેવાય. યથા– ૧0,000 ચારિત્ર પર્યવોને અસંખ્યાત રાશિથી ભાગતા અર્થાતુ ૫૦થી ભાગતાં 10,000+૫૦ = ૨00 આવે. “બસો’ તે દશ હજારનો અસંખ્યાતમો ભાગ છે. તેને ૧૦,000માંથી ન્યૂન કરીએ તો અસંખ્યાતમો ભાગ હીન થયો કહેવાય. ૧૦,૦૦૦–૨૦૦ = ૯૮,૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ૯,૮૦૦ની સંખ્યા અસંખ્યાતમો ભાગહીન અને ૯,૮૦૦ની અપેક્ષાએ ૧૦,000ની સંખ્યા અસંખ્યાતમો ભાગ અધિક કહેવાય છે. (૩) સંખ્યાતમો ભાગ હીન-અધિક – અનંત ચારિત્ર પર્યવોને સંખ્યાતની રાશિથી ભાગતા જે ભાગ આવે તે સંખ્યાતમો ભાગ કહેવાય. યથા– ૧0,000 પર્યવોને સંખ્યાત રાશિ ૧૦થી ભાગતા 1000 આવે.
એક હજાર’ તે દશ હજારનો સંખ્યાતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ન્યૂન કરીએ તો સંખ્યાતમો ભાગ હીન થયો કહેવાય. ૧૦,૦૦૦–૧000 = ૯000 થાય. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૦૦૦ની સંખ્યા સંખ્યાતમો ભાગ હીન અને ૯,000ની અપેક્ષાએ ૧૦,000ની સંખ્યા સંખ્યાતમો ભાગ અધિક કહેવાય. (૪) સંખ્યાત ગુણ હીન-અધિક – અનંત પર્યવોને સંખ્યાતની રાશિથી ગુણતાં જે ગુણાકાર આવે તે સંખ્યાતગુણ કહેવાય. અનંત ચારિત્રપર્યવો જો ૧૦,૦૦હોય તેને ૧૦થી ગુણતાં ૧૦૦૦x૧૦ = ૧૦,000 આવે. ૧૦,૦૦ની અપેક્ષાએ ૧૦,000 ની સંખ્યા સંખ્યાત ગુણ અધિક છે અને ૧૦,000ની અપેક્ષાએ ૧,૦૦૦ની સંખ્યા સંખ્યાત ગુણ હીન છે. (૫) અસંખ્યાત ગણ હીન-અધિક - અનંત પર્યવોને અસંખ્યાતની રાશિથી ગુણતા જે ગુણાકાર આવે તે અસંખ્યાતગુણ કહેવાય. અનંતપર્યવો જો ૨00 પ્રમાણ હોય તેને અસંખ્યાતની રાશિ ૫૦ થી ગુણતાં ૨૦૦૪૫૦ = ૧૦,000 થાય. ૧૦,000ની અપેક્ષાએ ૨00ની સંખ્યા અસંખ્યાતગુણ હીન અને ૨૦૦ની
Page #387
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૨૯ |
અપેક્ષાએ ૧0,000ની સંખ્યા અસંખ્યાતગુણ અધિક કહેવાય છે. (૬) અનતગુણ હીન-અધિક – અનંત પર્યવોને અનંતની રાશિથી ગુણતાં જે રાશિ આવે તે અનંતગુણ કહેવાય. અનંત પર્યવો ૧00 છે. તેને અનંતની રાશિ ૧૦૦થી ગુણતા ૧૦૦૪૧૦૦ = ૧૦,000 થાય, ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૧00 અનંતગુણ હીન અને 100ની અપેક્ષાએ ૧૦,000 અનંતગુણ અધિક છે. ષટ્રસ્થાન હીનાધિકને સમજવા અસત્કલ્પના :ષસ્થાન હીન
ષટ્રસ્થાન અધિક | ૧ અનંતમો ભાગ હીન |૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૦૦/૧ અનંતભાગ અધિક ૯િ,૯૦૦ ની અપેક્ષાએ ૧૦,૦૦૦ ર અસં ભાગ હીન |૧૦,000ની અપેક્ષાએ ૯,૯૫૦/૧ અસં. ભાગ અ ધિક ૯,૯૫૦ની અપેક્ષાએ ૧૦,000 ૩ સંખ્યા ભાગ હીન |૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૯૦ |૩ સંખ્યાત ભાગઅધિક|૯,૯૯૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ ૪ સંખ્યાત ગુણ હીન |૧૦,૦૦૦ની અપેક્ષાએ ૧,૦૦૦ ૪ સંખ્યાત ગુણ અધિક|૧,000ની અપેક્ષાએ ૧૦,૦૦૦ ૫ અસંખ્યાત ગુણ હીન ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૨૦૦ પિઅસંખ્યાતગુણ અધિક૨૦૦ની અપેક્ષાએ ૧૦,000
અનંત ગુણ હીન |૧૦,000ની અપેક્ષાએ ૧00 | અનંતગુણ અધિક |૧૦૦ની અપેક્ષાએ ૧૦,000 * અહીં અનંત ચારિત્ર પર્યવો = ૧0,000, જઘન્ય અનંત ૧૦૦,જઘન્ય અસંખ્યાત = ૫૦ અને જઘન્ય સંખ્યાત = ૧૦ધારવાના છે.ટીકાકારે કરેલ અસત્કલ્પનાનું કોષ્ટક પૃષ્ટ-૪૦૧માં જુઓ. અસં = અસંખ્યાતમો ભાગ, સંખ્યા = સંખ્યાતમો ભાગ. પુલાકની સ્વસ્થાન સત્રિકર્ષતા :- બે નિગ્રંથો પુલાક અવસ્થામાં હોય, ત્યારે તેના ચારિત્ર પર્યવોમાં સમાનતા પણ હોય અને ન્યૂનાધિકતા પણ હોય; જો ન્યૂનાધિકતા હોય તો ષટ્રસ્થાન (છપ્રકારે)ન્યૂનાધિકતા હોય છે. પુલાકની પરસ્થાન સજ્ઞિકર્ષતા :- તથાવિધ વિશુદ્ધિના અભાવે જ મુલાકના ચારિત્ર પર્યવો બકુશ, પ્રતિસેવના કુશીલ, નિગ્રંથ અને સ્નાતકથી અનંતગુણ હીન હોય છે અને કષાયકુશીલના ચારિત્ર પર્યવો સાથે તુલ્ય અથવા ષટ્રસ્થાન પતિત છ પ્રકારની ન્યૂનાધિકતાવાળા હોય છે. આ રીતે છ પ્રકારના નિયંઠામાં પરસ્પર તુલ્યતા અથવા ન્યૂનાધિકતા હોય છે. નિગ્રંથોના પર્યવોની તુલના :
નામ | મુલાકથી | બકુશથી પ્રતિ કુશીલથી કષાય કુશીલથી નિગ્રંથથી | સ્નાતકથી મુલાક તુલ્ય અને અનંતગુણહીન અનંતગુણહીન તુલ્ય અને અનંતગુણહીન અનંત ગુણ હીન ષસ્થાન પતિત
ષસ્થાન પતિત બકુશ અનંતગુણ અધિક તુલ્ય અને તુલ્ય અને તુલ્ય અને અનંતગુણહીન અનંત ગુણ હીન
| ષટ્રસ્થાન પતિત સ્થાન પતિત ષટ્રસ્થાન પતિત પ્રતિસેવના અનંતગુણ અધિક તુલ્ય અને તુલ્ય અને
તુલ્ય અને અનંતગુણહીન અનંત ગુણ હીન કુશીલ
| ષસ્થાન પતિત ષસ્થાન પતિત ષટ્રસ્થાન પતિત કષાય કુશીલ તુલ્ય અને | તુલ્ય અને તુલ્ય અને તુલ્ય અને અનંતગુણહીન અનંત ગુણ હીન
|ષસ્થાન પતિત | ષસ્થાન પતિત |ષસ્થાન પતિત ષટ્રસ્થાન પતિત નિગ્રંથ અનંતગુણ અધિક અનંતગુણ અધિકઅનંતગુણ અધિકઅનંતગુણ અધિક તુલ્ય તુલ્ય સ્નાતક અનંતગુણ અધિક અનંતગુણ અધિકાઅનંતગુણ અધિક/અનંતગુણ અધિક તુલ્ય તુલ્ય
* ષટ્રસ્થાન પતિત = ષટ્રસ્થાન હીન અને ષટ્રસ્થાન અધિક બને સમજવા, પ્રતિ = પ્રતિસેવના
Page #388
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
નિગ્રંથોના ચારિત્ર પર્યવોનું અલ્પબદુત્વઃ
પુલાક | બકુશ | પ્રતિસેવના કુશીલ | કષાય કુશીલ | નિગ્રંથ | સ્નાતક | જઘન્ય | ૧સર્વથી થોડા | ૩ અનંતગુણા | ૩ અનંતગુણા |૧ સર્વથી થોડા | અજઘન્યોત્કૃષ્ટ છે. | ઉત્કૃષ્ટ | ૨ અનંતગુણા | ૪ અનંતગુણા | ૫ અનંતગુણા |દ અનંતગુણા | ૭ અનંતગુણા | ૭ અનંતગુણા
* કોષ્ટકમાં જ્યાં સમાન ક્રમાંક છે, તે પરસ્પર તુલ્ય છે તેમ સમજવું તથા ક્રમાંકાનુસાર અલ્પબદુત્વ સમજવું. નિગ્રંથોના ચારિત્ર પર્યવોની તરતમાતા –
આ આકૃતિમાં સંયમ પર્યવ લીટીરૂપે દોરીને સમજાવેલ છે. લીટી પાસે તે નિગ્રંથનું નામ છે અને તે લીટી નીચે તેની જઘન્ય ઉત્કૃષ્ટતા સમજાવી છે.
>સર્વોત્કૃષ્ટ સંયમ પર્યવ
લા
શી]
2 હદ
લા
-
જઘ૦ જઘ૦ ઉ૦ જઘ૦ જઘ૦ ઉ૦ ઉ૦ ઉ૦ અજઘન્યોત્કૃષ્ટ (૧૬) યોગ દ્વાર:८२ पुलाए णं भंते ! किं सयोगी होज्जा,अयोगी होज्जा? गोयमा !सयोगी होज्जा, णो अयोगी होज्जा? जइ सयोगी होज्जा से णं भंते ! किंमणजोगी होज्जा, वयजोगी होज्जा, कायजोगी होज्जा? गोयमा ! मणजोगी वा होज्जा, वयजोगी वा होज्जा,
Page #389
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
[ ૩૩૧]
कायजोगी वा होज्जा । एवं जावणियंठे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું સયોગી હોય છે કે અયોગી? ઉત્તર- હે ગૌતમ! સયોગી હોય છે, અયોગી નથી. પ્રશ્ન- હે ભગવન્! જો સયોગી હોય, તો શું મનયોગી હોય છે, વચનયોગી હોય છે કે કાયયોગી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે મનયોગી, વચનયોગી અથવા કાયયોગી હોય છે. આ રીતે નિગ્રંથ પર્યત જાણવું. ८३ सिणाएणंभंते !पुच्छा?गोयमा !सयोगी वा होज्जा, अयोगी वा होज्जा । जइणं भते !सयोगी होज्जा किंमणजोगी होज्जा,पुच्छा? गोयमा !सेसजहा पुलागस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક શું સયોગી હોય છે કે અયોગી? ઉત્તર- હે ગૌતમ ! સયોગી હોય છે અથવા અયોગી હોય છે. પ્રશ્ન- જો સયોગી હોય, તો શું મનયોગી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન પુલાકની સમાન છે અર્થાત્ તે મનયોગી, વચનયોગી અથવા કાયયોગી હોય છે. વિવેચન :
મુલાકથી નિગ્રંથ પર્વતના પાંચ નિગ્રંથો સયોગી અને ત્રણ યોગના ધારક હોય છે. સ્નાતક સયોગી અને અયોગી બંને પ્રકારે હોય છે. શેલેશી અવસ્થાની પૂર્વે સયોગી અને શેલેશી અવસ્થામાં અયોગી હોય છે. (૧૦) ઉપયોગ દ્વાર:८४ पुलाए णं भंते ! किं सागारोवउत्ते होज्जा, अणागारोवउत्ते होज्जा? गोयमा ! सागारोवउत्तेवा होज्जा, अणागारोवउत्तेवा होज्जा । एवं जावसिणाए। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! પુલાક શું સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. આ રીતે સ્નાતક પર્યત જાણવું. નિગ્રંથોમાં યોગ અને ઉપયોગ - નિગ્રોથ
સયોગી | અયોગી | ઉપયોગ પ્રથમ પાંચ
બંને ઉપયોગ સ્નાતક
બંને ઉપયોગ (૧૮) કષાય દ્વાર :८५ पुलाए णंभंते!सकसायी होज्जा,अकसायी होज्जा? गोयमा !सकसायी होज्जा, णो अकसायी होज्जा । जइ सकसायी होज्जा,से णं भंते ! कइसु कसाएसु होज्जा? गोयमा !चउसुकोहमाणमाया-लोभेसुहोज्जा । एवडंबउसे वि । एवंपडिसेवणाकुसीले વિા
Page #390
--------------------------------------------------------------------------
________________
[ ૩૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક સકષાયી હોય છે કે અકષાયી? ઉત્તર- હે ગૌતમ! સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. પ્રશ્ન- હે ભગવન્! જો તે સકષાયી હોય, તો તેને કેટલા કષાયો હોય છે? ઉત્તર-હે ગૌતમ! ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે ય કષાયો હોય છે. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલમાં પણ જાણવું. ८६ कसायकुसीलेणंभंते!पुच्छा? गोयमा !सकसायी होज्जा,णो अकसायी होज्जा। जइ सकसायी होज्जा सेणं भंते ! कइसुकसाएसुहोज्जा? गोयमा ! चउसुवा तिसुवा दोसुवा एगम्मिवाहोज्जा । चउसुहोमाणे चउसुसंजलणकोहमाण-माया-लोभेसुहोज्जा, तिसुहोमाणे तिसुसंजलणमाणमाया-लोभेसुहोज्जा, दोसुहोमाणे संजलणमाया-लोभेसु होज्जा, एगम्मि होमाणे संजलणलोभेहोज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ સકષાયી હોય છે કે અકષાયી ? ઉત્તર- હે ગૌતમ ! સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. પ્રશ્ન- હે ભગવન! જો તે સકષાયી હોય, તો તેને કેટલા કષાય હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને ચાર, ત્રણ, બે અથવા એક કષાય હોય છે. ચાર કષાય હોય, તો સંજ્વલન ક્રોધ માન, માયા અને લોભ હોય છે. ત્રણ કષાય હોય તો સંજ્વલન માન, માયા અને લોભ. બે કષાય હોય, તો સંજ્વલન માયા અને લોભ અને એક કષાય હોય તો સંજ્વલન લોભ હોય છે. ८७ णियंठेणं भंते !पुच्छा? गोयमा !णो सकसायी होज्जा, अकसायी होज्जा । जइ णं भते !अकसायी होज्जा,सेणंभंते ! किंउवसंतकसायी होज्जा,खीणकसायी होज्जा? गोयमा ! उवसंतकसायी वा होज्जा,खीणकसायी वा होज्जा । सिणाए एवं चेव, णवरंणो उवसंतकसायी होज्जा,खीणकसायी होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ શું સકષાયી હોય છે કે અકષાયી? ઉત્તર-હે ગૌતમ! સકષાયી હોતા નથી, અકષાયી હોય છે. પ્રશ્ન- હે ભગવન્! જો તે અકષાયી હોય, તો શું ઉપશાંત કષાયી હોય છે કે ક્ષીણકષાયી હોય છે? ઉત્તર- હે ગૌતમ! ઉપશાંતકષાયી હોય છે અથવા ક્ષીણકષાયી હોય છે. આ જ રીતે સ્નાતક પણ જાણવા પરંતુ તે ઉપશાંત કષાયી હોતા નથી, ક્ષીણ કષાયી હોય છે. વિવેચન : -
| મુલાકથી પ્રતિસેવના કુશીલ પર્વતમાં ક્રોધાદિ ચારે કષાયો હોય છે. પુલાકમાં છઠું અને બકુશ પ્રતિસેવના કુશીલમાં છઠું અને સાતમું ગુણસ્થાન હોય છે; તેથી તેને કષાયનો ઉપશમ કે ક્ષય હોતો નથી. કષાય કુશીલ નિગ્રંથને છઠ્ઠાથી દશમા સુધીના ગુણસ્થાન હોય છે. આઠમા ગુણસ્થાનથી ઉપશમ અથવા ક્ષપક શ્રેણીમાં સંજવલન ક્રોધ, માન, માયાનો ક્રમશઃ ઉપશમ અથવા ક્ષય થાય છે તેથી તેને ચાર, ત્રણ, બે અથવા એક કષાય હોય છે. જ્યારે ચાર કષાય હોય, ત્યારે સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ હોય છે. ઉપશમ કે ક્ષપક શ્રેણીમાં જ્યારે ક્રોધનો ઉપશમ કે ક્ષય થઈ જાય ત્યારે ત્રણ કષાય, ક્રોધ અને માનનો ઉપશમ કે ક્ષય થઈ જાય ત્યારે બે કષાય અને સંજ્વલન ક્રોધ, માન અને માયાનો ઉપશમ કે ક્ષય થઈ જાય, ત્યારે સૂક્ષ્મ સંપરાય નામના દશમા ગુણસ્થાને સંજ્વલન લોભ એક જ કષાય હોય છે.નિગ્રંથ અગિયારમા ગુણસ્થાને હોય, તો ઉપશાંત કષાયી અને બારમાં ગુણસ્થાને હોય, તો ક્ષીણ કષાયી હોય છે. સ્નાતકમાં તેરમું અને ચૌદમું ગુણસ્થાન હોવાથી તે ક્ષીણકષાયી જ હોય છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
૩૩૩
X.
X |
|
x
x |
1 x
નિગ્રંથોમાં કષાય - નિગ્રંથ સકષાયી
અકષાયી ઉપશાંત
ક્ષીણ પ્રથમ ત્રણ
સંજ્વલન ચાર કષાય કષાય કુશીલ સંજ્વલન ૪,૩,૨,૧ નિગ્રંથ સ્નાતક
* સંજ્વલન-૪ = ક્રોધ, માન, માયા, લોભ, ૩ = માન, માયા, લોભ, ૨= માયા, લોભ, ૧= લોભ. (૧૯) લેશ્યા દ્વાર:८८ पुलाए णंभंते ! किंसलेस्सेहोज्जा, अलेस्सेहोज्जा?गोयमा !सलेस्सेहोज्जा,णो अलेस्से होज्जा । जइ सलेस्से होज्जा,सेणं भंते ! कइसुलेस्सासुहोज्जा? गोयमा!तिसु विसुद्धलेस्सासुहोज्जा,तंजहा-तेउलेस्साए, पम्हलेस्साए सुक्कलेस्साए। एवंबउसस्स वि, एवंपडिसेवणाकुसीले वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું સલેશી હોય કે અલેશી છે? ઉત્તર- હે ગૌતમ ! સલેશી હોય છે, અલેશી નથી. પ્રશ્ન- હે ભગવન્! જો સલેશી હોય, તો તેને કેટલી વેશ્યા હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે, યથા- તેજોવેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ જાણવા. ८९ कसायकुसीले णं भंते ! पुच्छा? गोयमा !सलेस्से होज्जा, णो अलेस्से होज्जा। जइसलेस्से होज्जा,सेणं भंते !कइसुलेसासुहोज्जा? गोयमा !छसुलेसासुहोज्जा, तंजहा- कण्हलेस्साए जावसुक्कलेस्साए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! કષાયકશીલ શું સલેશી હોય કે અલેશી હોય ? ઉત્તર- હે ગૌતમ ! સલેશી હોય છે, અલેશી નથી. પ્રશ્ન- હે ભગવન્! જો સલેશી હોય, તો તેને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! છ વેશ્યાઓ હોય છે, યથા- કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. ९० णियंठे णं भंते! पुच्छा? गोयमा! सलेस्से होज्जा । जइसलेस्से होज्जा सेणं भते! कइसुलेस्सासु होज्जा? गोयमा ! एक्काए सुक्कलेस्साए होज्जा। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!નિગ્રંથ સલેશી હોય છે કે અલેશી? ઉત્તર-હે ગૌતમ! સલેશી હોય છે, અલેશી નથી. પ્રશ્ન- હે ભગવન્! જો સલેશી હોય, તો તેને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક શુક્લલેશ્યા જ હોય છે. ९१ सिणाएणं भंते !पुच्छा? गोयमा !सलेस्सेवा होज्जा,अलेस्सेवा होज्जा । जइ सलेस्सेहोज्जा, सेणं भंते !कइसुलेस्सासुहोज्जा? गोयमा !एगाए परमसुक्कलेस्साए હોગા |
Page #392
--------------------------------------------------------------------------
________________
| ૩૩૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
X |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક સલેશી હોય કે અલેશી હોય? ઉત્તર- હે ગૌતમ! સલેશી પણ હોય છે અને અલેશી પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! જો સલેશી હોય, તો તેને કેટલી વેશ્યા હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પરમ શુક્લલેશ્યા હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નિગ્રંથોમાં વેશ્યાનું કથન છે.
છ એ પ્રકારની નિગ્રંથાવસ્થાની પ્રાપ્તિ ત્રણ શુભલેશ્યામાં જ થાય છે. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ દોષનું સેવન કરનાર હોવા છતાં તેમાં ત્રણ શુભ લેશ્યા હોય છે, જો અશુભલેશ્યાના પરિણામો આવે, તો તેનું નિગ્રંથપણું રહેતું નથી.
કષાયકુશીલની પ્રાપ્તિ સમયે અવશ્ય શુભલેશ્યા હોય ત્યાર પછી તેમાં ક્યારેક અશુભ લેશ્યા આવી શકે છે. તેથી તેમાં છ લશ્યાનું કથન છે. - નિગ્રંથ વીતરાગી હોવાથી શુક્લલેશ્યા હોય છે. સ્નાતકને તેરમા ગુણસ્થાને પરમ શુક્લલેશ્યા હોય છે અને ચૌદમા ગુણસ્થાને તે અલેશી હોય છે. નિગ્રંથોમાં લેશ્યા:નિગ્રંથ
સલેશી | અલેશી પ્રથમ ત્રણ
ત્રણ શુભ લેશ્યા કષાય કુશીલ
છ લેશ્યા નિગ્રંથ
શુક્લ લેશ્યા સ્નાતક
પરમ શુક્લ લેશ્યા (૨૦) પરિણામ દ્વાર :९२ पुलाए णं भंते ! किंवड्डमाणपरिणामे होज्जा,हीयमाणपरिणामे होज्जा, अवट्ठिय परिणामे होज्जा?गोयमा ! वड्डमाणपरिणामेवा होज्जा,हीयमाणपरिणामेवा होज्जा, अवट्ठियपरिणामेवा होज्जा । एवं जावकसायकुसीले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું વર્ધમાન પરિણામી હોય છે, હીયમાન પરિણામી હોય છે કે અવસ્થિત પરિણામી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે વર્ધમાન પરિણામી, હીયમાન પરિણામી અથવા અવસ્થિત પરિણામી પણ હોય છે, આ જ રીતે કષાયકુશીલ પર્યત જાણવું. ९३ णियंठेणं भंते ! पुच्छा? गोयमा ! वड्डमाणपरिणामे होज्जा, णोहीयमाणपरिणामे होज्जा, अवट्ठियपरिणामेवा होज्जा । एवं सिणाए वि। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવનું ! નિગ્રંથ વર્ધમાન પરિણામી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! વર્ધમાન અથવા અવસ્થિત પરિણામી હોય છે, પરંતુ હીયમાન પરિણામી નથી. આ જ રીતે સ્નાતક પણ જાણવા. ९४ पुलाए णं भंते ! केवइयं कालं वड्डमाणपरिणाम होज्जा? गोयमा ! जहण्णेणं
X |
X |
|
|
Page #393
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે.
९५ वइयं कालं भंते ! हीयमाणपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
૩૩૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી હીયમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હીયમાન પરિણામી હોય છે.
९६ वइयं कालं भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समय, उक्कोसेणं सत्त समया । एवं जाव कसायकुसीले ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે. આ જ રીતે કષાયકુશીલ પર્યંત જાણવું.
९७ नियंठे णं भंते! केवइयं कालं वड्ढमाणपरिणामे होज्जा ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે.
९८ वयं काल भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત પરિણામી હોય છે.
| ९९ सिणाए णं भंते ! केवइयं कालं वड्ढमाणपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતક કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહુર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે.
| १०० वइयं कालं भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્નાતક કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી અવસ્થિત પરિણામી હોય છે. વિવેચનઃ
પરિણામ :– ચારિત્ર સંબંધી ભાવોને પરિણામ કહે છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) વર્ધમાન પરિણામ– સંયમ શુદ્ધિની ઉત્કર્ષતા થાય તે. (૨) હીયમાન પરિણામ– સંયમ શુદ્ધિની અપકર્ષતા થાય તે. (૩)
Page #394
--------------------------------------------------------------------------
________________
339
અવસ્થિત પરિણામ– જેમાં સંયમ શુદ્ધિ સ્થિર રહે, ન્યુનાધિકતા ન થાય તે.
પુલાકથી કષાયકુશીલ પર્યંતના નિગ્રંથોમાં ત્રણે પ્રકારના પરિણામ હોય છે.નિગ્રંથ અને સ્નાતકમાં હીયમાન પરિણામ નથી. ઉપશાંત કપાયી નિગ્રંથની સ્થિતિપૂર્ણ થતાં તે કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે, ત્યારે હીયમાન પરિણામ થાય છે. સ્નાતકમાં ક્યારેય પરિણામોની હીનતા થતી નથી. કારણ કે ત્યાં રાગ, દ્વેષ, મોહ કે ઘાતીકર્મોનો ક્ષય થઈ ગયો હોય છે.
પરિણામોની સ્થિતિ :– સકષાય નિગ્રંથોમાં અર્થાત્ પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલમાં વર્ધમાન અને હીયમાન પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત હોય છે.
શ્રી ભગવતી સૂત્ર-૫
તે નિગ્રંથોમાં વર્ધમાન પરિણામ થઈ રહ્યા હોય અને એક સમય પછી જ કષાયના ઉદયથી વર્ધમાન પરિણામ રોકાઈ જાય તો તે એક સમય માટે વર્ધમાન પરિણામનો અનુભવ કરે છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યંત વર્ધમાન પરિણામ રહે છે. તે જ રીતે હીયમાનની સ્થિતિ જાણવી. તે બંને પરિણામમાં એક સમયની સ્થિતિ મરણની અપેક્ષાએ પણ ઘટી શકે છે. મરણ થતાં જ નિર્ગંધ અવસ્થા સમાપ્ત થઈ જાય છે. તેથી તે વર્ધમાન કે હીયમાન પરિણામ ત્યાં જ રોકાઈ જાય છે.
પુલાક આદિ ચારે ય નિગ્રંથોમાં અવસ્થિત પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાત સમયની જ સ્વાભાવિક રીતે હોય છે. ત્યાર પછી અવશ્ય તેના પરિણામમાં પરિવર્તન થાય છે.
નિગ્રંથોમાં વર્ધમાન અને અવસ્થિત બે પ્રકારના જ પરિણામ હોય છે. તેમાં વર્ધમાન પરિણામ બારમા ગુણસ્થાનની અપેક્ષાએ છે. તે જીવ વર્ધમાન પરિણામમાં આગળ વધતો ચાર ઘાતીકર્મોનો ક્ષય કરીને, તેરમે ગુણસ્થાને પહોંચે છે, તેની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે.
નિગ્રંથના અવસ્થિત પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે, તે અગિયારમા ગુણસ્થાનની અપેક્ષાએ છે. ત્યાં જીવ મરણ પામે તો તેની જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધીની કોઈપણ સ્થિતિ ઘટિત થાય છે. અગિયારમા ગુણસ્થાને હીયમાન પરિણામ નથી. તે ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે તેમાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે. સ્થિતિ પૂર્ણ થયા પછી તે દશમા ગુણસ્થાને કષાય કુશીલ નિગ્રંથમાં આવી જાય છે.
સ્નાતકના વર્ધમાન પરિણામ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યંત રહે છે. શૈલેશી અવસ્થામાં વર્ધમાન પરિણામ હોય છે અને તે અંતર્મુહૂર્ત સુધી હોય છે. સ્નાતકના અવસ્થિત પરિણામનો કાલ પણ જઘન્ય અંતર્મુહૂર્ત છે અર્થાત્ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત પરિણામ રહે પછી જ તે શૈલેશી અવસ્થાનો સ્વીકાર કરે છે. ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ વર્ષ પર્યંત અવસ્થિત પરિણામ રહે છે. પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા કોઈ પુરુષને નવ વર્ષે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, તો તે કેવળી નવ વર્ષ ન્યૂન પૂર્વકોટિ વર્ષ પર્યંત અવસ્થિત પરિણામી રહે અને અંતે શૈલેશી અવસ્થામાં વર્ધમાન પરિણામી થાય છે. નિગ્રંથોમાં પરિણામો અને સ્થિતિ :–
હીયમાન
જઘ॰ એક સમય ઉ॰ અંતર્મુહૂર્ત
નિગ્રંથ
પ્રથમ ચાર
વર્ધમાન
જઘ॰ એક સમય ઉ॰ અંતર્મુહૂર્ત
અવસ્થિત
જઘ॰ એક સમય
ઉ॰ સાત સમય
Page #395
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: શિક-
.
| ૩૩૭ |
X
x |
નિગ્રંથ હીયમાન વર્ધમાન
અવસ્થિત નિગ્રંથ
જઘ0 ઉ અંતર્મુહૂર્ત જઘ એક સમય
ઉ૦ અંતર્મુહૂર્ત સ્નાતક
જશે. ઉ. અંતર્મુહૂર્ત જઘટ અંતર્મુહૂર્ત
ઉ૦ દેશોન પૂર્વકોટિ (ર૧) બંધ દ્વાર :१०१ पुलाए णं भंते !कइ कम्मप्पगडीओ बंधइ ? गोयमा ! आउयवज्जाओसत्तकम्म प्पगडीओ बंधइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે? ઉત્તરહે ગૌતમ ! આયુષ્ય કર્મને છોડીને સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. १०२ बउसे णं भंते ! पुच्छा? गोयमा !सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा । सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधइ, अट्ठ बंधमाणे पडिपुण्णाओ अट्ठ कम्मप्पगडीओ बंधइ । एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બકુશ કેટલી કર્મ પ્રવૃતિઓનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત અથવા આઠ કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. જ્યારે સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે, ત્યારે આયુષ્યકર્મને છોડીને શેષ સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. જ્યારે આયુષ્ય કર્મનો બંધ કરે છે, ત્યારે સંપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. આ જ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. १०३ कसायकुसीले णं भंते ! पुच्छा? गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, छबिहबंधए वा । सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधइ । अट्ठबंधमाणे पडिपुण्णाओ अट्ठकम्मप्पगडीओबंधइ । छ बंधमाणे आउयमोहणिज्जवज्जाओछक्कम्म प्पगडीओ बंधइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કષાયકશીલ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે? ઉત્તર-હે ગૌતમ! સાત, આઠ અથવા છ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. જ્યારે સાત કર્મનો બંધ કરે, ત્યારે આયુષ્યકર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે, આઠ કર્મનો બંધ કરે, ત્યારે પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે અને જ્યારે છ કર્મનો બંધ કરે, ત્યારે આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. १०४ णियंठे णं भंते ! पुच्छा? गोयमा ! एगंवेयणिज्जं कम्मं बंधइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉત્તર- હે ગૌતમ! એક માત્ર વેદનીય કર્મનો બંધ કરે છે. १०५ सिणाए णं भंते ! पुच्छा? गोयमा ! एगविहबंधए वा अबंधए वा। एगंबंधमाणे एगवेयणिज्ज कम्म बधइ ।
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ! એક કર્મપ્રકૃતિનો બંધ કરે અથવા અબંધક છે. એક કર્મપ્રકૃતિનો બંધ કરે, ત્યારે વેદનીય કર્મનો બંધ કરે છે. વિવેચન :
પુલાક સાત કર્મ બાંધે છે કારણ કે પુલાક અવસ્થામાં આયુષ્યનો બંધ થતો નથી.
બકુશ અને પ્રતિસેવના કુશીલમાં છઠું અને સાતમું બે ગુણસ્થાન હોય છે તેથી સાત અથવા આઠ કર્મ બાંધે છે.
કષાયકુશીલમાં ૬ થી ૧૦ ગુણસ્થાન હોય છે. તેથી આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. દશમા ગુણસ્થાને બાદ કષાયનો અભાવ હોવાથી મોહનીય કર્મનો બંધ પણ થતો નથી. તેથી આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને શેષ છ કર્મ બાંધે છે.
નિગ્રંથ અને સ્નાતક યોગ નિમિત્તક એક વેદનીય કર્મ જ બાંધે છે. તે બંનેને અન્ય કર્મબંધના હેતુઓનો અભાવ છે. સ્નાતક ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં અબંધક હોય છે. ત્યાં બંધ હેતુઓનો સર્વથા અભાવ છે. (રર) વેદન દ્વાર:१०६ पुलाए णं भते !कइ कम्मप्पगडीओ वेदेइ ? गोयमा !णियमंअट्ठ कम्मप्पगडीओ वेदेइ । एवं जावकसायकुसीले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક કેટલી કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર-હે ગૌતમ!નિયમા આઠ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે, આ જ રીતે કષાય કુશીલ પર્યત જાણવું. १०७ णियंठेणं भंते !पुच्छा?गोयमा ! मोहणिज्जवज्जाओ सत्त कम्मप्पगडीओ वेदेइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! મોહનીય કર્મને છોડીને સાત કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. १०८ सिणाए णं भंते ! पुच्छा?गोयमा ! वेयणिज्ज आउयणामगोयाओ चत्तारिकम्म प्पगडीओ वेदेइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. વિવેચન :
પુલાકથી કષાયકુશીલ સુધીના પ્રથમ ચાર નિયંઠા આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. નિગ્રંથે મોહનીયકર્મનો ક્ષય અથવા ઉપશાંત કર્યો હોવાથી મોહનીયકર્મને છોડીને સાતકર્મનું વેદન કરે છે. સ્નાતકે ચાર ઘાતકર્મ ક્ષય કર્યા હોવાથી શેષ ચાર અઘાતી કર્મોનું વેદન કરે છે. (૨૩) ઉદીરણા દ્વાર :१०९ पुलाए णं भंते !कइ कम्मप्पगडीओ उदीरेइ ? गोयमा ! आउयवेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेइ ।
Page #397
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદેશક-૬
.
| ૩૩૯ |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક કેટલી કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય અને વેદનીય છોડીને છ કર્મોની ઉદીરણા કરે છે. ११० बउसे णं भंते ! पुच्छा? गोयमा ! सत्तविहउदीरए वा, अट्ठविहउदीरए वा, छविहउदीरए वा । सत्त उदीरेमाणे आउयवज्जाओ सत्त कम्मपगडीओ उदीरेइ । अट्ठ उदीरेमाणेपडिपुण्णाओअट्ठकम्मप्पगडीओउदीइ । छ उदीरेमाणेआउयवेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेइ । पडिसेवणाकुसीले एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ કેટલા કર્મોની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ! સાત, આઠ અથવા છ કર્મોની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે, તો આયુષ્યને છોડીને સાત કર્મની ઉદીરણા કરે છે. આઠ કર્મની ઉદીરણા કરે તો પ્રતિપૂર્ણ આઠ કર્મની ઉદીરણા કરે છે. છ ની ઉદીરણા કરે, તો આયુષ્ય અને વેદનીયને છોડીને શેષ છ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે, આ જ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. १११ कसायकुसीलेणं भंते !पुच्छा? गोयमा !सत्तविहउदीरए वा, अट्ठविहउदीरए वा, छविहउदीरए वा,पंचविहउदीरए वा। सत्तउदीरेमाणे आउयवज्जाओसत्तकम्मप्पगडीओ उदीरेइ। अट्ठ उदीरेमाणे पडिपुण्णाओ अट्ठ कम्मप्पगडीओ उदीरेइ । छ उदीरेमाणे आउय वेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेड् । पंच उदीरेमाणे आउयवेयणिज्जमोहणिज्जवज्जाओ पंच कम्मप्पगडीओ उदीरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ કેટલા કર્મોની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત, આઠ, છ અથવા પાંચ કર્મોની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે તો આયુષ્યને છોડીને સાતકર્મોની ઉદીરણા કરે છે, આઠની કરે ત્યારે પ્રતિપૂર્ણ આઠકની ઉદીરણા કરે છે, છની ઉદીરણા કરે ત્યારે આયુષ્ય અને વેદનીય કર્મને છોડીને છ કર્મોની ઉદીરણા કરે છે અને પાંચની ઉદીરણા કરે ત્યારે, આયુષ્ય, વેદનીય અને મોહનીયને છોડીને શેષ પાંચ કર્મોની ઉદીરણા કરે છે. ११२ णियंठे णं भंते ! पुच्छा? गोयमा ! पंचविहउदीरए वा, दुविहउदीरए वा । पंच उदीरेमाणे आउयवेयणिज्ज-मोहणिज्जवज्जाओ पंचकम्मप्पगडीओ उदीरेइ, दोउदीरेमाणे णामंच गोयं च उदीरेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ કેટલા કર્મોની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ ! પાંચ અથવા બે કર્મોની ઉદીરણા કરે છે. પાંચની ઉદીરણા કરે, ત્યારે આયુષ્ય, વેદનીય અને મોહનીય કર્મને છોડીને શેષ પાંચ કર્મોની ઉદીરણા કરે છે અને બે ની ઉદીરણા કરે, ત્યારે નામ અને ગોત્ર કર્મની ઉદીરણા કરે છે. ११३ सिणाए णं भंते ! पुच्छा ? गोयमा ! दुविहउदीरए वा अणुदीरए वा । दो उदीरेमाणे णामंच गोयं च उदीरेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! સ્નાતક કેટલા કર્મોની ઉદીરણા કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! બે કર્મોની ઉદીરણા કરે છે અથવા અનુદીરક હોય છે અર્થાત્ ઉદીરણા કરતા નથી. બે ની ઉદીરણા કરે ત્યારે નામ અને ગોત્ર કર્મોની ઉદીરણા કરે છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચન :
પુલાક છ કર્મની ઉદીરણા કરે છે. પુલાક અવસ્થામાં લબ્ધિ પ્રયોગની તલ્લીનતાના કારણે વેદનીય કર્મ અને આયુષ્યકર્મની ઉદીરણા થતી નથી. નિગ્રંથોમાં કર્મબંધ, વેદન, ઉદીરણા - | નિગ્રંથ | કર્મબંધ | કર્મવેદન | ઉદીરણા મુલાક ૭ (આયુષ્ય વર્જિને)
– આયુ અને વેદ વર્જિને | બકુશ, પ્રતિસેવના ૮, ૭
૮, ૭– આયુ વર્જિને
- આયુ, વેદ વર્જિને કષાયકુશીલ |૮,૭, ૬ આયુ મોહ વજિને | ૮ |૮,૭,૬,૫ આયુ, વેદ, મોહ, વર્જિને નિગ્રંથ ૧, શાતાવેદનીય
૭ મોહ૦ વર્જિને | પ, –નામ, ગોત્ર | સ્નાતક |૧, શાતાવેદનીય અને અબંધ | ૪ અઘાતી કર્મ | ૨, અનુદીરક (ર૪) ઉપસંપદ-ત્યાગ દ્વાર:११४ पुलाए णं भंते ! पुलायत्तंजहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? गोयमा !पुलायत्तं जहइ, कसायकुसीलंवा असंजमंवा उवसंपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક, પુલાકપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે? શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! પુલાકપણાને છોડે છે અને કષાયકુશીલપણાને અથવા અસંયમને પ્રાપ્ત કરે છે. ११५ बउसे णं भंते ! बउसत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? गोयमा ! बउसत्तं जहइ, पडिसेवणाकुसीलवाकसायकुसीलवा असंजमंवा संजमासजमवा उवसंपज्जइ। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! બકુશ, બકુશપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે? શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! બકુશપણાને છોડે છે અને પ્રતિસેવના કુશીલ, કષાયકુશીલ, અસંયમ અથવા સંયમસંયમને પ્રાપ્ત કરે છે. ११६ पडिसेवणाकुसीलेणं भंते! पुच्छा । गोयमा !पडिसेवणाकुसीलत्तंजहइ, बउसंवा कसायकुसीलवा असजमवा संजमासजमवा उवसंपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિસેવનાકુશીલ, પ્રતિસેવનાશીલપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રતિસેવનાશીલપણાનો ત્યાગ કરે છે અને બકુશ, કષાયકુશીલ, અસંયમ અથવા સંયમસંયમપણાને પ્રાપ્ત કરે છે. ११७ कसायकुसीले णं भंते! पुच्छा? गोयमा ! कसायकुसीलतं जहइ, पुलायंवा बउसंवा पडिसेवणाकुसीलंवा णियंठं वा असंजमंवा संजमासंजमंवा उवसंपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! કષાયકુશીલ, કષાયકુશીલપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું
Page #399
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
|| ૩૪૧ ]
પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! કષાયકુશીલપણાનો ત્યાગ કરે છે અને પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિગ્રંથ, અસંયમ અથવા સંયમસંયમપણાને પ્રાપ્ત કરે છે. ११८ णियंठेणं भंते ! पुच्छा? गोयमा !णियंठत्तंजहइ, कसायकुसीलंवा सिणायंवा असजमवा उवसपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નિગ્રંથ નિગ્રંથપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! નિગ્રંથપણાનો ત્યાગ કરે છે અને કષાયકુશીલ, સ્નાતક અથવા અસંયમપણાને પ્રાપ્ત કરે છે. ११९ सिणाए णं भंते ! पुच्छा? गोयमा ! सिणायत्तं जहइ, सिद्धिगई उवसंपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક, સ્નાતકપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર– હે ગૌતમ! સ્નાતકપણાનો ત્યાગ કરે છે અને સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. વિવેચન :
- સાધક જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી તેના પરિણામોમાં હાનિ-વૃદ્ધિ થયા જ કરે છે અને તદ્દનુસાર તેની અવસ્થા પણ પરિવર્તિત થાય છે. પ્રસ્તુત ઉપસંપદત્યાગ દ્વારમાં છ પ્રકારના નિયંઠામાં કોઈ પણ રીતે પરિણામોનું પરિવર્તન થાય ત્યારે તે તે અવસ્થા છોડીને અન્ય કઈ અવસ્થાને પ્રાપ્ત કરે છે? તેનું સ્પષ્ટીકરણ છે અર્થાત્ આ દ્વારથી નિગ્રંથોની માર્ગણાનું કથન કર્યું છે. પુલાક – પુલાકપણાને છોડીને કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે કારણ કે તે બંનેના જઘન્ય સંયમસ્થાનો એક સમાન છે. જો કોઈપણ કારણે તે નિગ્રંથપણાથી ટ્યુત થાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે.
બકુશ અન્ય નિગ્રંથપણાને પ્રાપ્ત કરે તો પ્રતિસેવનાકુશીલ અથવા કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે. જો કોઈપણ કારણે તે નિગ્રંથપણાથી ટ્યુત થાય તો અસંયમ અથવા સંયમસંયમને પ્રાપ્ત કરે છે.
પ્રતિસેવના કશીલ અન્ય નિગ્રંથપણાને પ્રાપ્ત કરે તો બકુશ અથવા કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે. જો કોઈપણ કારણે તે નિગ્રંથપણાથી ગ્રુત થાય તો અસંયમ અથવા સંયમસંયમ ભાવને પ્રાપ્ત કરે છે.
કષાયકુશીલ અન્ય નિગ્રંથપણાને પ્રાપ્ત કરતાં વર્ધમાન પરિણામ થાય, તો નિગ્રંથ નિયંઠાને પ્રાપ્ત કરે છે; દોષ સેવન કરે તો પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને કોઈપણ કારણે નિગ્રંથપણાથી ત થાય ત્યારે સંયમસંયમ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે.
નિગ્રથના બે પ્રકાર (૧) અગિયારમાગુણસ્થાનવાળા નિગ્રંથ, સ્થિતિ પૂર્ણ થતાં કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે અને જો અગિયારમા ગુણસ્થાને કાળધર્મને પ્રાપ્ત કરે, તો દેવરૂપે ઉત્પન્ન થાય અને ત્યાં અસંયતભાવને પ્રાપ્ત કરે છે. (૨) ક્ષપક શ્રેણીવાળા નિગ્રંથ, નિગ્રંથભાવને છોડીને સ્નાતક ભાવને પ્રાપ્ત કરે છે. સ્નાતક, સ્નાતક ભાવને છોડીને મોક્ષમાં જાય છે.
અગિયારમા ગુણસ્થાન સુધીના નિગ્રંથો અનુક્રમથી નીચેના ગુણસ્થાનમાં જાય છે અર્થાત્ અગિયારમાથી દશમા, દશમાથી નવમા, નવમાથી આઠમા, આઠમાથી સાતમા કે સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉપરોકત કોઈપણ ગુણસ્થાને અથવા કોઈપણ સંયત-નિગ્રંથમાં આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે સાધક સીધા ચોથા ગુણસ્થાનને અર્થાત્ અસંયમને પ્રાપ્ત કરે છે. પરંતુ સંયમના ઉક્ત ગુણસ્થાનોમાં મૃત્યુ પામનારા નિગ્રંથો સીધા પ્રથમ ગુણસ્થાનને પ્રાપ્ત કરતા નથી. નિગ્રંથોમાં માર્ગણા :
નિગળ | નિગ્રંથાવસ્થાની પ્રાપ્તિ નિગ્રંથ રહિત અવસ્થાની પ્રાપ્તિ પુલાકને છોડે તો કષાયકુશીલને
| અસંયમ બકુશને છોડે તો
પ્રતિસેવનાશીલ અને કષાયકીલને સંયમસંયમ કે અસંયમને પ્રતિસેવના કુશીલને છોડે તો કષાયકુશીલ અને બકુશને
સંયમસંયમ, અસંયમ કષાયકુશીલને છોડે તો નિગ્રંથ, પુલાક, બકુશ, પ્રતિસેવના કુળ ને સંયમસંયમ, અસંયમ નિગ્રંથને છોડે તો સ્નાતક અને કષાયકુશીલને
અસંયમ | સ્નાતકને છોડે તો
મોક્ષ (૨૫) સંજ્ઞા દ્વાર:१२० पुलाए णं भंते ! किं सण्णोवउत्ते होज्जा, णोसण्णोवउत्ते होज्जा? गोयमा ! णोसण्णोवउत्तेहोज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મુલાક, સંજ્ઞોપયુક્ત(આહારાદિ સંજ્ઞામાં ઉપયોગવાન) હોય છે કે નોસંજ્ઞોપયુક્ત(આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ રહિત) હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંજ્ઞોપયુક્ત નથી, નોસંજ્ઞોપયુક્ત હોય છે. १२१ बउसेणंभंते ! पुच्छा?गोयमा !सण्णोवउत्तेवाहोज्जा,णोसण्णोवउत्तेवाहोज्जा। एवं पडिसेवणाकुसीले वि, एवं कसायकुसीले वि । णियठे सिणाए य जहा पुलाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! બકુશ, સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સંજ્ઞોપયુક્ત પણ હોય છે અને નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. આ જ રીતે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ જાણવા. નિગ્રંથ અને સ્નાતક પુલાકની સમાન નોસંજ્ઞોપયુક્ત હોય છે. વિવેચન :સંશોપયુક્ત :- આહારાદિ સંજ્ઞાના ઉપયોગ સહિત હોય અથવા આહારાદિની આસકિત સહિત હોય તે જીવોને સંજ્ઞોપયુક્ત કહે છે. નોસંશોપયુક્ત - આહારનો ઉપયોગ કરવા છતાં પણ આહારાદિમાં આસક્તિ રહિત હોય અથવા આહારાદિ સંજ્ઞાના ઉપયોગ રહિત હોય, તે જીવોને નોસંજ્ઞોપયુક્ત કહે છે. પુલાક, નિગ્રંથ અને સ્નાતક નોસંજ્ઞોપયુક્ત છે, તેમાં પુલાકને લબ્ધિ પ્રયોગ સમયે લબ્ધિ પ્રયોગની જ તલ્લીનતા હોવાથી આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ હોતો નથી; નિગ્રંથ અને સ્નાતક વીતરાગી હોવાથી સંજ્ઞા નથી. બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પ્રમત્તદશામાં સંજ્ઞોપયુક્ત હોય છે તેમજ અપ્રમતદશામાં નોસંજ્ઞોપયુક્ત હોય છે. કારણ કે અપ્રમત્ત સાધક આત્મ સ્વરૂપાદિનાચિંતનમાં કે સંયમ યોગોમાં તલ્લીન હોવાથી તેમને સંજ્ઞાઓમાં ઉપયોગ હોતો નથી.
Page #401
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
૩૪૩
નિગ્રંથોમાં સંશોપયુક્તતા-નોસંશોપયુક્તતા - નિગ્રંથ
સંશા | સંશોપયુક્તતા નોસંશોપયુક્તતા પુલાક, નિગ્રંથ, સ્નાતક | બકુશ, પ્રતિસેવના, કષાયકુશીલ | ૪ | (૨૬) આહારક દ્વાર:१२२ पुलाए णं भंते ! किं आहारए होज्जा, अणाहारए होज्जा? गोयमा ! आहारए होज्जा, णो अणाहारए होज्जा । एवं जावणियठे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! મુલાક, આહારક હોય છે કે અનાહારક? ઉત્તર-હે ગૌતમ ! આહારક હોય છે, અનાહારક હોતા નથી. આ રીતે નિગ્રંથ પર્યત જાણવું.
१२३ सिणाए णं भंते !पुच्छा? गोयमा !आहारए वा होज्जा, अणाहारए वा होज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક આહારક હોય છે કે અનાહારક? ઉત્તર- હે ગૌતમ ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. વિવેચન :
વિગ્રહગતિમાં, કેવળીસમુદઘાતમાં અને અયોગી અવસ્થામાં જીવ અનાહારક હોય છે. તે સિવાયની સર્વ સ્થિતિમાં આહારક જ હોય છે.
પુલાક આદિ પ્રથમ પાંચ નિગ્રંથોને વિગ્રહગતિ આદિ અનાહારકપણાના કારણનો અભાવ હોવાથી તે આહારક જ હોય છે. સ્નાતક, કેવળી સમુઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તથા અયોગી અવસ્થામાં અનાહારક હોય છે. શેષ સમયમાં આહારક હોય છે. નિગ્રંથોમાં આહારક-અનાહારક -
નિગ્રંથ | આહારક | અનાહારક | પ્રથમ પાંચ
|
જ
સ્નાતક
(ર૦) ભવ દ્વાર :(१२४ पुलाए णं भंते ! कइ भवग्गहणाइंहोज्जा?गोयमा !जहण्णेणं एक्कं, उक्कोसेणं તિMિા . ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મુલાક, કેટલા ભવ ગ્રહણ કરે છે અર્થાત્ પુલાકપણે કેટલા ભવમાં આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ ભવ ગ્રહણ કરે છે અર્થાત્ ત્રણ ભવોમાં પુલાકેપણું પ્રાપ્ત થઈ શકે છે. |१२५ बउसे णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्कं, उक्कोसेणं अट्ठ । एवं
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી ભગવતી સ્ત્ર-૫
डिसेवणाकुसीले वि, एवं कसायकुसीले वि। णियंठे जहा पुलाए ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! બકુશપણું કેટલા ભવમાં પ્રાપ્ત થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ આઠ ભવોમાં બકુશપણું પ્રાપ્ત થઈ શકે છે. આ જ રીતે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ જાણવા. નિગ્રંથનું કથન પુલાકની સમાન છે.
૬ સિળાત્ ખં મતે ! પુચ્છા ?નોયમા !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતકપણું કેટલા ભવમાં પ્રાપ્ત થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! એક ભવમાં જ પ્રાપ્ત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના નિગ્રંથપણાના ભાવ કેટલા ભવોમાં પ્રાપ્ત થાય છે તેનું કથન છે. પુલાકપણું ઃ— જઘન્ય એક, ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ કોઈ જીવ પુલાક લબ્ધિનો પ્રયોગ એક ભવમાં કરીને કષાય કુશીલપણાને પ્રાપ્ત કરી ક્રમશઃ આગળ વધતા તે જ ભવમાં સિદ્ધ થઈ જાય છે અને કોઈ જીવ અનેક ભવભ્રમણની અપેક્ષાએ ત્રણ ભવમાં પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે. તેનાથી અધિક ભવમાં પુલાક લબ્ધિનો પ્રયોગ થતો નથી.
જ
બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલપણું :– જઘન્ય એક, ઉત્કૃષ્ટ આઠ ભવમાં પ્રાપ્ત થાય છે. કોઈ જીવ એક જ ભવમાં બકુશ આદિ અવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જાય તો એક જ ભવમાં ચારિત્રની પ્રાપ્તિ થાય અને કોઈ જીવ ભવભ્રમણ કરતાં આઠ ભવમાં બકુશ આદિ ભાવોને પ્રાપ્ત કરી શકે છે. ઉત્કૃષ્ટ આઠ ભવમાં ચારિત્રને પ્રાપ્ત કરીને ત્યાર પછી તે જીવ આઠમા ભવે અવશ્ય સિદ્ધ થઈ જાય છે.
નિગ્રંથપણું ઃ— જઘન્ય એક, ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. જો એક જ ભવમાં નિગ્રંથપણામાં ક્ષપક શ્રેણીના ભાવોને પ્રાપ્ત કરે તો તે જ ભવમાં સિદ્ધ થાય છે અને જો ઉપશમ શ્રેણીના ભાવોને પ્રાપ્ત કરે તો ઉત્કૃષ્ટ બૈ ભવમાં ઉપશમ શ્રેણી અને ત્રીજા ભવમાં અવશ્ય ાપક શ્રેણી કરીને જીવ સિદ્ધ થાય છે. આ રીતે ઉપશમ અને ાપક શ્રેણીના મળીને ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં નિગ્રંથપણું પ્રાપ્ત થાય છે.
સ્નાતકપણું ઃ– એક જ ભવમાં પ્રાપ્ત થાય છે કારણ કે સ્નાતક તો કેવળી જ હોય છે અને કેવળી તો તે જ ભવમાં સિદ્ધ થઈ જાય છે.
(૨૮) આકર્ષ દ્વાર :
१२७ पुलागस्स णं भंते! एगभवग्गहणीया केवइया आगरिसा पण्णत्ता ? गोयमा ! जहणणं एक्को, उक्कोसेणं तिण्णि ।
શબ્દાર્થ :-આસ- આકર્ષ, કેટલી વાર થાય.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાકના એક ભવમાં કેટલા આકર્ષ થાય છે? અર્થાત્ પુલાકપણું એક ભવમાં કેટલી વાર આવે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ આકર્ષ થાય છે. અર્થાત્ એક ભવમાં ત્રણ વાર આવી શકે છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૪૫ |
१२८ बउसस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्को, उक्कोसेणं सयग्गसो। एवं पडिसेवणाकुसीले वि, एवं कसायकुसीले वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશના એક ભવમાં કેટલા આકર્ષ થાય છે અર્થાત્ બકુશપણું એક ભવમાં કેટલી વાર આવે છે? ઉત્તર- હે ભગવન્! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ સેંકડો આકર્ષ થાય છે. આ જ રીતે પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ પણ જાણવા. १२९ णियंठस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्को, उक्कोसेणं दोण्णि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથપણું એક ભવમાં કેટલી વાર આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે વાર આવે છે. १३० सिण्णायस्स णं भंते ! पुच्छा? गोयमा ! एक्को। ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! સ્નાતકપણું એક ભવમાં કેટલી વાર આવે છે? ઉત્તર-હે ગૌતમ! એક વાર આવે છે. १३१ पुलागस्स णं भंते !णाणाभवग्गहणीया केवइया आगरिसा पण्णत्ता? गोयमा ! जहण्णेण दोण्णि, उक्कोसेणं सत्त । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાકપણું અનેક ભવોમાં કેટલી વાર આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત વાર આવે છે. १३२ बउसस्सणं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं दोण्णि, उक्कोसेणंसहस्सग्गसो। एव जावकसायकुसीलस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશપણું અનેક ભવોમાં કેટલી વાર આવે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય બે અને ઉત્કૃષ્ટ હજારો વાર આવે છે. આ જ રીતે કષાય કુશલ પર્યત જાણવું. १३३ णियंठस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं दोण्णि, उक्कोसेणं पंच । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથપણું અનેક ભવોમાં કેટલી વાર આવે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ વાર આવે છે. १३४ सिणायस्स णं भंते ! पुच्छा? गोयमा ! णत्थि एक्को वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સ્નાતકપણે અનેક ભવોમાં કેટલી વાર આવે છે ? ઉત્તર– હે ગૌતમ! એક પણ વાર આવતું નથી. વિવેચનઃઆકર્ષ-આકર્ષશબ્દ જૈન પારિભાષિક શબ્દ છે. તત્રાળના વાત્રિથાિિલિ આકર્ષ એટલે ચારિત્રની પ્રાપ્તિ. પ્રસ્તુત દ્વારમાં પુલાકાદિ સંયમ એક ભવમાં કે અનેક ભવોમાં કેટલી વાર આવે છે? તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રી ભગવતી સૂત્ર-૫
મુલાક:- કોઈ પુલાક લબ્ધિવાન સાધુ એક ભવની અપેક્ષાએ જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ વાર જ પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે તેનાથી અધિક વાર તે લબ્ધિનો પ્રયોગ કરી શકતા નથી અને અનેક ભવની અપેક્ષાએ જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત વાર આવે છે. તેમાં પ્રથમ ભવમાં એક આકર્ષ અને બીજા ભવમાં એક આકર્ષ એમ અનેક(બે) ભવમાં જઘન્ય બે આકર્ષ ઘટિત થાય છે અનેક ભવોમાં ઉત્કૃષ્ટ સાત આકર્ષ થાય છે. તે કોઈપણ વિકલ્પથી ત્રણ ભવમાં થઈ શકે છે. અર્થાત્ ત્રણ ભવમાં– ૧,૩,૩, વાર; ૨,૩,૧ વાર; ૩,૩,૧ વાર તેમ કુલ સાત વાર જ પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે. બકશ, પ્રતિસેવનાકશીલ અને કષાયકશીલ :- આ ત્રણે ય નિગ્રંથ અવસ્થા પરિણામોના પરિવર્તનના આધારે પ્રત્યેક ભવમાં સેંકડો વારની અપેક્ષાએ આઠ ભવમાં ઉત્કૃષ્ટ હજારો વાર થાય છે. નિગ્રંથ :- એક ભવની અપેક્ષાએ જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે વાર ઉપશમ શ્રેણી કરવાની અપેક્ષાએ બે વાર પ્રાપ્ત થાય છે અને અનેક ભવોની અપેક્ષાએ જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ વાર પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમ ભવમાં ઉપશમ નિગ્રંથપણું બે વાર, બીજા ભવમાં પણ ઉપશમ નિગ્રંથપણું બે વાર અને ત્રીજા ભવમાં ક્ષપક નિગ્રંથપણું એક વાર, આ રીતે કુલ પાંચ વાર પ્રાપ્ત થાય છે. તેમાં મુલાકની જેમ અન્ય વિકલ્પ સંભવિત નથી. સ્નાતક-એક ભવની અપેક્ષાએ એક આકર્ષ થાય. તે જ ભવમાં તે સિદ્ધ થાય છે. તેથી તે અવસ્થા અનેક ભવોની અપેક્ષાએ પ્રાપ્ત થતી નથી.
આ કથન ભાવની અપેક્ષાએ છે. દ્રવ્યની અપેક્ષાએ તો એક ભવમાં એક જ વાર જીવનપર્યતનું ચારિત્ર અંગીકાર કરાય છે. ત્યાર પછી તેના ભાવોની તરતમતાના અને ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે તેના પરિણામોમાં પરિવર્તન થયા કરે છે તેથી એક ભવમાં બકુશપણુ આદિ ઉત્કૃષ્ટ સેંકડો વાર અને ઘણા ભવોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હજારો વાર આવી શકે છે. નિગ્રંથોમાં ભવ અને આકર્ષ :નિગ્રંથ - ભવ | એક ભવમાં આકર્ષ | અનેક ભવમાં આકર્ષ
જ. | ઉ. | જશે. | ઉ. | જશે. ઉ. | મુલાક
૭ વાર બકુશ, પ્રતિસેવના, કષાયકુશીલ | ૧ | ૮ | ૧ અનેક સો વાર| ૨ | અનેક હજાર નિગ્રંથ
૧ | ૩ | ૧ | બે વાર | ૨ | પાંચ વાર સ્નાતક
| ૧ ૧ વાર
| અનેક ભવ નથી (ર૯) કાલ દ્વાર :१३५ पुलाए णं भंते ! कालओ केवचिरं होई? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુલાકપણે કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
[ ૩૪૭ |
१३६ बउसे णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुवकोडी। एवं पडिसेवणाकुसीले वि, कसायकुसीले वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશપણે કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. આ જ રીતે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ જાણવા. १३७ णियंठेणं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं अंतोमुहत्तं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથપણે કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. १३८ सिणाए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा પુષ્યવાહી ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્નાતકપણે કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. વિવેચન :
પલાક લબ્ધિનો પ્રયોગ કરતાં મુનિને અંતર્મુહૂર્તનો સમય લાગે છે. અહીં અંતર્મુહૂર્તના કથનમાં બે મિનિટથી ૪૭ મિનિટ સુધીનો કોઈપણ સમય હોય શકે છે. તેથી જઘન્યમાં ઓછા સમયવાળું અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટમાં વધુ સમયવાળું અંતર્મુહૂર્ત હોય છે.
- બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ આદિના ભાવોની પ્રાપ્તિ જીવનમાં સેંકડો વાર થાય તેમાં ક્યારેક એક સમય પછી પરિણામોનું પરિવર્તન થઈ જાય અથવા એક સમય પછી મૃત્યુ થઈ જાય તો જઘન્ય એક સમયની સ્થિતિ ઘટી શકે છે અને પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા સાધિક આઠ વર્ષે સંયમ અંગીકાર કરે તો ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી બકુશપણું આદિ રહે છે.
નિગ્રંથનો જઘન્યકાલ એક સમય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનવર્સી નિગ્રંથ પ્રથમ સમયમાં જ મૃત્યુને પ્રાપ્ત થાય ત્યારે એક સમયની સ્થિતિ થાય છે. ઉત્કૃષ્ટકાલ અંતર્મુહૂર્તનો છે તે અગિયારમા, બારમા ગુણસ્થાનની અંતર્મુહૂર્ત સ્થિતિ જ છે.
સ્નાતકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. કોઈને આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય અને મોક્ષે જાય, તો જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ થાય છે અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની સ્થિતિ છે. અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિ:१३९ पुलाया णं भंते ! कालओ केवचिरं होति ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવોની અપેક્ષાએ પુલાક નિગ્રંથો કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યત રહે છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
१४० बउसा णं भंते ! पुच्छा? गोयमा ! सव्वद्धं । एवं जावकसायकुसीला । णियंठा जहा पुलाया,सिणाया जहा बउसा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવોની અપેક્ષાએ બકશો કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર-હે ગૌતમ! સર્વોદ્ધા (સર્વકાલ) રહે છે. આ રીતે કષાયકુશીલ પર્યત જાણવું. નિગ્રંથ, નિયંઠા પુલાકની સમાન અને સ્નાતક, બકુશની સમાન સદાકાલ રહે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં બહુવચનની અપેક્ષાએ છએ નિયંઠાની સ્થિતિનું પ્રતિપાદન છે. પુલાક – જ્યારે એક પુલાકની અંતર્મુહૂર્તની સ્થિતિનો અંતિમ સમય હોય, ત્યારે અન્ય મુનિ પુલાકપણું પ્રાપ્ત કરે, તો બંને પુલાકનો સદ્ભાવ એક સમય પર્યત સાથે રહે છે, તેથી બહુવચનની અપેક્ષાએ એક સમયની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. એક સમયે એક સાથે ઉત્કૃષ્ટ અનેક હજાર પુલાકો હોય શકે છે, અનેક જીવોની અપેક્ષાએ પણ તેની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે પરંતુ એક પુલાકની સ્થિતિના અંતર્મુહૂર્તથી અનેક પુલાકની સ્થિતિનું અંતર્મુહૂર્ત મોટું હોય છે.
બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ અને સ્નાતકની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ સર્વકાલની છે કારણ કે છઠું, સાતમું અને તેરમું ગુણસ્થાન શાશ્વત છે. તે નિયંઠા હંમેશાં પ્રાપ્ત થાય છે.
નિગ્રંથોની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ પણ પુલાકની સમાન છે. કારણ કે અગિયારમું બારમું ગુણસ્થાન અશાશ્વત છે. તેથી નિગ્રંથો ક્યારેક હોય અને ક્યારેક હોતા નથી. જ્યારે હોય ત્યારે તેની સ્થિતિ પુલાકની જેમ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની જ છે. નિગ્રંથોની સ્થિતિ :નિગ્રંથ
એક જીવની અપેક્ષાએ | અનેક જીવોની અપેક્ષાએ
જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ પુલાક
અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | એક સમય | અંતર્મુહૂર્ત બકુશ, પ્રતિસેવના, કષાયકુશીલ, એક સમય દેશોન પૂર્વકોટિ વર્ષનું શાશ્વત શાશ્વત નિગ્રંથ
એક સમય | અંતર્મુહૂર્ત | એકસમય | અંતર્મુહૂર્ત સ્નાતક
અંતર્મુહૂર્ત દિશીન પૂર્વકોટિ વર્ષનું શાશ્વત | શાશ્વત (૩૦) અંતર દ્વાર:१४१ पुलागस्स णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेण अणतंकाल-अणंताओ ओसप्पिणिउस्सप्पिणीओकालओ,खेत्तओ अवल पोग्गलपरियट्ट देसूणं । एवं जावणियंठस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાકનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય
Page #407
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૪૯
અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર છે; તે કાલની અપેક્ષાએ અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી, ક્ષેત્રની અપેક્ષાએ દેશોન અર્ધ પુદ્ગલ-પરાવર્તન છે. આ રીતે નિગ્રંથ પર્યત જાણવું. १४२ सिणायस्स णं भंते ! पुच्छा? गोयमा ! णत्थि अंतरं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સ્નાતકનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર-હે ગૌતમ! અંતર નથી. १४३ पुलाया णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं संखेज्जाईवासाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક પુલોકોનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષોનું અંતર હોય છે. १४४ बउसा णं भंते ! पुच्छा? गोयमा ! णत्थि अंतरं । एवं जावकसायकुसीलाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક બકુશોનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર- હે ગૌતમ ! અંતર નથી. આ જ રીતે કષાયકુશીલ પર્યત જાણવું. १४५ णियंठा णं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं छम्मासा। सिणायाणं जहा बउसाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નિગ્રંથોનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું અંતર હોય છે, સ્નાતકોનું કથન બકુશોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ છ એ નિયંઠાઓનું અંતર સ્પષ્ટ કર્યું છે.
એક જીવની અપેક્ષાને પુલાક લબ્ધિ પ્રયોગ કરનાર મુનિ તે લબ્ધિથી નિવૃત્ત થઈને અંતર્મુહૂર્ત પછી પુનઃ લબ્ધિ પ્રયોગ કરે ત્યારે જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. એક વાર પુલાક લબ્ધિનો પ્રયોગ કરનાર મુનિ કાળ કરી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્તન સુધી સંસાર ભ્રમણ કર્યા પછી મનુષ્ય ભવ પામી પુલાક લબ્ધિ પ્રયોગ કરે તો ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુલ પરાવર્તનનું અંતર થાય છે. આ રીતે નિગ્રંથ સુધી સમજવું. સ્નાતકનું અંતર નથી કારણ કે સ્નાતક નિયમો સિદ્ધ થાય છે.
અનેક જીવોની અપેક્ષાએ પુલોકોનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષનું છે. અર્થાત્ અનેક જીવો પુલાક લબ્ધિનો પ્રયોગ સમાપ્ત કર્યો હોય તેના એક સમય પછી અન્ય અનેક જીવો પુલાકાણું પ્રાપ્ત કરે તો જઘન્ય એક સમયનું અંતર થાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષોનું અંતર છે અર્થાત્ સંખ્યાત વર્ષો પછી કોઈ પણ એક જીવ અવશ્ય મુલાકાણું પ્રાપ્ત કરે છે. બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ અને સ્નાતક તે ચાર નિયંઠા શાશ્વત છે. તેથી અનેક જીવોની અપેક્ષાએ તેનું અંતર નથી. નિગ્રંથોનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનું છે, કારણ કે વધુમાં વધુ છ મહિના પછી અવશ્ય કોઈ જીવ શ્રેણી પર ચઢી નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૫૦
નિયંઠાઓનું અંતર :– નિગ્રંથ
પુલાક
બકુશ, પ્રતિસેવના.
કષાયકુશીલ
નિગ્રંથ
એક જીવની અપેક્ષાએ અંતર
જવન્ય
ઉત્કૃષ્ટ
અર્ધપુદ્ગલ
પરાવર્તન
(અનંતકાલ)
અંતર્મુહૂર્ત
અંતર નથી
શ્રી ભગવતી સૂત્ર–૫
અનેક જીવોની અપેક્ષાએ અંતર
જયન્ય
ઉત્કૃષ્ટ
એક સમય
સંખ્યાત વર્ષ
શાશ્વત હોવાથી અંતર નથી.
એક સમય
નથી
૬ માસ
સ્નાતક
(૩૧) સમુદ્દાત દ્વાર :
१४६ लागणं भंते ! कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! तिण्णि समुग्धाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्घाए, कसायसमुग्धाएमारणंतियसमुग्धाए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાકને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રણ સમુદ્દાત હોય છે, યથા—વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત અને મારણાન્તિક સમુદ્દાત.
१४७ बउसस्स णं भंते ! पुच्छा ? गोयमा ! पंच समुग्धाया पण्णत्ता, तं जहा - वेयणासमुग्घाए जावतेयासमुग्धाए । एवं पडिसेवणाकुसीले वि।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બકુશને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! પાંચ સમુદ્દાત હોય છે, યથા– વેદના સમુદ્દાત યાવત્ તૈજસ સમુદ્દાત. આ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. ૪૮ વસાયવુડ્ડીનલ્સ ળ અંતે ! પુ ?નોયમા ! છ સમુાયા પળત્તા, તં નહાवेयणासमुग्धाए जाव आहारगसमुग्धाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કષાયકુશીલને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! છ સમુદ્દાત હોય છે, યથા– વેદના સમુદ્દાત યાવત્ આહારક સમુદ્દાત.
૪૬ નિયંતH ” મતે ! પુચ્છા ?પોયમા ! પત્યિો વિધ
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! એક પણ સમુદ્દાત નથી.
શ્ય૦ લિબાયસ્સ નં મતે !પુચ્છા ?પોયમ !ણે જેવત્તિસમુ ખાદ્ પળત્તે । ભાવાર્થ:
1:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતકને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! એક કેવલી સમુદ્દાત હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં છ નિયંઠામાં સમુદ્દાતનું નિરૂપણ છે. કુલ સમુદ્દાત ૭ છે. વેદનીય, કષાય,
Page #409
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
| ૩૫૧ |
નિગ્રંથ
પ્રથમ છ
મારણાંતિક, વૈક્રિય, તેજસ, આહારક અને કેવલી. પુલાકને પ્રથમ ત્રણ સમુદ્યાત હોય છે. પુલાકને સંજ્વલન કષાયનો ઉદયહોવાથી કષાય સમુઘાતની સંભાવના છે. પુલાક અવસ્થામાં મારણાંતિક સમુદ્ધાત પણ હોય છે અને વેદનીય કર્મનો વિશિષ્ટ ઉદય હોવાથી વેદના સમુદ્યાત પણ હોય શકે છે. આ રીતે તેમાં પ્રથમ ત્રણ સમુદ્યાત હોય છે. પુલાક અવસ્થામાં વૈક્રિય આદિ અન્ય લબ્ધિ પ્રયોગની સંભાવના ન હોવાથી અન્ય સમુદ્યાત નથી. બકુશ અને પ્રતિસેવના કુશીલને પ્રથમ પાંચ સમુદ્યાત હોય છે. તે બંને નિગ્રંથને આહારક લબ્ધિ કે કેવળજ્ઞાન ન હોવાથી અંતિમ બે સમુદ્યાત નથી. કષાય કુશીલને આહારક લબ્ધિ પણ હોય શકે છે તેથી તેને પ્રથમના છ સમુદ્યાત હોય છે.
નિગ્રંથને તથાપ્રકારના સ્વભાવથી જ એક પણ સમુદ્યાત નથી. સ્નાતક કેવળી હોવાથી તેમાં એક કેવળી સમુદ્દઘાત હોય છે. નિયંઠામાં સમદુઘાત :
સમુદુધાત પુલાક
પ્રથમ ત્રણ બકુશ, પ્રતિસેવના
પ્રથમ પાંચ કષાય કુશીલ નિગ્રંથ સ્નાતક
કેવળી સમુદ્રઘાત (૩ર) ક્ષેત્રાવગાહના દ્વાર:१५१ पुलाए णं भंते ! लोगस्स किं संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, संखेज्जेसु भागेसु होज्जा, असंखेज्जेसु भागेसुहोज्जा, सव्वलोए होज्जा? गोयमा !णो संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, णो संखेज्जेसु भागेसु होज्जा, णो असंखेज्जेसु भागेसु होज्जा, णो सव्वलोए होज्जा । एवं जावणियंठे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું લોકના સંખ્યાતમા ભાગમાં હોય છે, અસંખ્યાતમા ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં હોય છે, અસંખ્યાતભાગોમાં હોય છે કે સંપૂર્ણ લોકમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાતમા ભાગમાં નથી, અસંખ્યાતમા ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સંપૂર્ણ લોકમાં પણ નથી. આ રીતે નિગ્રંથ પર્યત જાણવું. १५२ सिणाए णं भंते ! पुच्छा? गोयमा !णो संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, णो संखेज्जेसु भागेसु होज्जा, असंखेज्जेसु भागेसु होज्जा, सव्वलोए वा होज्जा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક શું લોકના સંખ્યામાં ભાગમાં હોય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! સંખ્યાતમા ભાગમાં અને સંખ્યાત ભાગોમાં નથી પરંતુ અસંખ્યાતમા ભાગમાં, અસંખ્યાત ભાગોમાં તથા સંપૂર્ણ લોકમાં હોય છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પુલાક આદિ નિગ્રંથોના શરીર લોકના કેટલા ભાગને અવગાહિત કરે છે? તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. પુલાક આદિ પ્રથમ પાંચ નિગ્રંથોના શરીર લોકના અસંખ્યાતમા ભાગને અવગાહિત કરે છે. કારણ કે કોઈપણ મનુષ્યનું શરીર લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. સ્નાતક, કેવલી સમુદ્યાત કરે, ત્યારે દંડ, કપાટ અવસ્થામાં હોય ત્યારે લોકના અસંખ્યાતમા ભાગને અવગાહિત કરે છે, મંથાન અવસ્થામાં બહુ ભાગને વ્યાપ્ત કરે છે અને થોડો ભાગ અવ્યાપ્ત રહે છે, તેથી અસંખ્યાત ભાગોને વ્યાપ્ત કરે છે અને જ્યારે આંતરા પૂરીને સમગ્ર લોકને વ્યાપ્ત કરે છે ત્યારે સંપૂર્ણ લોકમાં હોય છે. નિગ્રંથોમાં ક્ષેત્રાવગાહના :નિગ્રંથ સંખ્યાતમો | સંખ્યાતમા | અસંખ્યાતમો | અસંખ્યાત સંપૂર્ણ
ભાગ | ભાગો | ભાગ | ભાગો
પ્રથમ પાંચ
સ્નાતક
(૩૩) ક્ષેત્ર-સ્પર્શના દ્વાર :१५३ पुलाएणं भंते !लोगस्स किं संखेज्जइभागंफुसइ, असंखेज्जइभागंफुसइ, पुच्छा? गोयमा !जहा ओगाहणा भणिया तहा फुसणा विभाणियव्वा जावसिणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું લોકના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે કે અસંખ્યાતમાં ભાગનો સ્પર્શ કરે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અવગાહના અનુસાર સ્પર્શના પણ જાણવી જોઈએ. આ રીતે સ્નાતક પર્યત જાણવું. વિવેચન :
ક્ષેત્ર અનુસાર સ્પર્શના છે, તેમ છતાં તેમાં વિશેષતા છે, શરીર જેટલા પ્રદેશોને અવગાહિત કરીને રહે છે, તે ક્ષેત્રને ક્ષેત્રાવગાહના કહે છે, અવગાઢ ક્ષેત્ર અને તેનું પાર્શ્વવર્તી ક્ષેત્ર જેની સાથે શરીર પ્રદેશોનો સ્પર્શ થઈ રહ્યો છે, તે સંપૂર્ણ ક્ષેત્રને સ્પર્શના ક્ષેત્ર કહે છે. તેથી અવગાહના ક્ષેત્રથી સ્પર્શનાનું ક્ષેત્ર કંઈક અધિક થાય છે. (૩૪) ભાવ દ્વાર :१५४ पुलाए णं भंते ! कयरम्मि भावे होज्जा? गोयमा ! खओवसमिए भावे होज्जा । एवं जावकसायकुसीले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક કયા ભાવમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. આ રીતે કષાયકુશલ પર્યત જાણવું. १५५ णियंठे णं भंते ! पुच्छा ? गोयमा ! उवसमिए भावे वा होज्जा, खइए भावे वा હોના I
Page #411
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ કયા ભાવમાં હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! ઔપમિક અથવા ક્ષાયિક ભાવમાં હોય છે.
૬ સિળા ” મતે ! પુચ્છા ? ગોયમા ! સ્વપ ભાવે હોખ્ખા ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતક કયા ભાવમાં હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! ક્ષાયિક ભાવમાં
હોય છે.
વિવેચનઃ
-
પ્રસ્તુત સૂત્રોમાં પુલાકાદિ નિગ્રંથપણામાં ઉપશમ આદિ પાંચ ભાવોનું નિરૂપણ છે.
પુલાકથી લઈને કષાયકુશીલ પર્યંતના ચારે ય નિયંઠા ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેથી તે ક્ષયોપશમ ભાવમાં છે. નિગ્રંથ નિયંઠા ચારિત્ર મોહનીયના ઉપશમ કે ક્ષયથી પ્રાપ્ત થાય છે; તેથી તે ઔપમિક અને ક્ષાયિક બંને ભાવમાં છે. સ્નાતક અવસ્થા ચારિત્ર મોહનીયના ક્ષયથી પ્રાપ્ત થાય છે; તેથી તે ક્ષાયિક ભાવમાં હોય છે.
નિયંઠાઓમાં ભાવ ઃ–
નિ થ
૩૫૩
પ્રથમ ચાર
નિગ્રંથ
સ્નાતક
ઉપશમભાવ
ક્ષયોપશમ ભાવમાં
ઉપશમ અને ક્ષાયિક બે ભાવમાં ક્ષાયિક ભાવમાં
(૩૫) પરિમાણ દ્વારઃ
| १५७ लायाणं भंते! एगसमएणं केवइया होज्जा ? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सयपुहुत्तं । पुव्वपडिवण्णए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहणणं एक्को वा दो वा तिणिवा, उक्कोसेणं सहस्सपुहुत्तं ।
શબ્દાર્થ :-પહિવપ્નમાખણ્= પ્રતિપધમાન, પુલાક આદિ નિગ્રંથપણાને નવા પ્રાપ્ત કરનાર પુષ્ત્રપહિવળ = પૂર્વ પ્રતિપત્ર, પુલાક આદિનિગ્રંથપણાને પ્રાપ્ત થયેલા.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક એક સમયમાં કેટલા થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પ્રતિપદ્યમાન પુલાક કદાચિત્ હોય છે, કદાચિત્ હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. પૂર્વ પ્રતિપન્ન પુલાક પણ કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે.
१५८ बडसा णं भंते ! एगसमएणं केवइया होज्जा ? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सयपुहुत्तं । पुव्वपडिवण्णए पडुच्च जहण्णेणं कोडिसयपुहुत्तं, उक्कोसेणं वि कोडिसयपुहुत्ता एवं पडिसेवणाकुसीले वि ।
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૫૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર-હે ગૌતમ! પ્રતિપદ્યમાન બકશ કદાચિત હોય છે અને કદાચિતુ હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. પૂર્વપ્રતિપન્ન બકુશ જઘન્ય, ઉત્કૃષ્ટ અનેક સો કરોડ હોય છે. આ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. १५९ कसायकुसीला णं भंते ! पुच्छा? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं सहस्सपहुत्त। पुव्वपडिवण्णए पडुच्च जहण्णेणं कोडिसहस्सहुत्तं, उक्कोसेणं वि कोडिसहस्सपहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રતિપદ્યમાન કષાયકુશીલ કદાચિતુ હોય છે અને કદાચિત હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. પૂર્વપ્રતિપન્ન કષાયકુશીલ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હજાર ક્રોડા હોય છે. १६० णियंठाणंभंते !पुच्छा?गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अस्थि,सियणत्थि, जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं बावटुं सतं- अट्ठसयं खवगाणं, चउप्पण्णं उवसामगाणं। पुव्वपडिवण्णए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सयपुहुत्तं।। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!નિગ્રંથ એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર-હે ગૌતમ! પ્રતિપદ્યમાન નિગ્રંથ કદાચિતું હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય, તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ૧૨ હોય છે. તેમાં ક્ષપક શ્રેણીવાળા ૧૦૮ અને ઉપશમ શ્રેણીવાળા ૫૪, બંને મળીને ૧૬૨ થાય છે. પૂર્વ પ્રતિપન્ન નિગ્રંથ કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતા નથી, જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. १६१ सिणाया णं भंते ! पुच्छा? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय पत्थि; जइ अत्थि जहण्णेणं एक्कोवा दोवा तिण्णि वा, उक्कोसेणं अट्ठसयं । पुव्वपडिवण्णए पडुच्च जहण्णेणं कोडिपुहुत्तं, उक्कोसेणं वि कोडिपुहुत्तं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર-હે ગૌતમ! પ્રતિપદ્યમાન સ્નાતક કદાચિતું હોય છે, કદાચિત્ હોતા નથી. જો હોય તો, જઘન્ય એક, બે, અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ૧૦૮ હોય છે. પૂર્વપ્રતિપન્ન જઘન્ય અનેક ક્રોડ હોય છે અને ઉત્કૃષ્ટ પણ અનેક ક્રોડ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુલાક આદિ નિગ્રંથપણાને પ્રાપ્ત કરનાર અને પૂર્વે પ્રાપ્ત થયેલા જીવોની સંખ્યાનું નિરૂપણ છે. પુલાક - અનેક જીવોની અપેક્ષાએ પણ પુલાક અવસ્થા શાશ્વત નથી. તેથી તેમાં પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન બંને પ્રકારના જીવો ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. તેની સંખ્યા ભાવાર્થથી સ્પષ્ટ છે. પુદત્ત :- આ જૈન પારિભાષિક શબ્દ છે. તેનો પ્રયોગ અનેક સંખ્યાવાચી શબ્દના અર્થમાં થાય છે. કોઈ
Page #413
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
[ ૩૫૫]
પણ વિષયમાં નિશ્ચિત સંખ્યાનું કથન શક્ય ન હોય ત્યારે શાસ્ત્રકાર પુત્ત શબ્દનો પ્રયોગ કરે છે. પુર શબ્દ બહુવાચી છે તેમાં બે કે બે થી આગળની અનેક સંખ્યાનો સમાવેશ થાય છે. દર શબ્દની છાયા કરીને તેનો અર્થ એ થી નવ કરવાની પ્રચલિત પરંપરા છે. ટીકાકારે પણ આવો અર્થ પ્રતિપાદિત કર્યો છે. કોઈક સ્થાનવિશેષ માટે તે અર્થ સંગત થતો હોય પરંતુ બધે તે અર્થ સંગત થતો નથી. માટે પુર શબ્દનો અર્થ “અનેક” કરવો ઉચિત છે. બકશ-પ્રતિસેવના કશીલ :- પ્રતિપદ્યમાન જીવો ક્યારેક હોય છે ક્યારેક હોતા નથી. જો હોય તો જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ અનેક સો હોય છે અર્થાત્ ભાવથી બકુશપણાને પ્રાપ્ત કરનારા એક સાથે ઉત્કૃષ્ટ અનેક સો થઈ શકે છે. પૂર્વ પ્રતિપન્ન શાશ્વત છે. તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક સો ક્રોડ હોય છે. પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટની સંખ્યા મોટી હોય છે.
કષાય કુશીલ પ્રતિપદ્યમાન અશાશ્વત છે અને પૂર્વપ્રતિપન્ન શાશ્વત છે.નિગ્રંથ-પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન બંને પ્રકારના જીવો અશાશ્વત છે. સ્નાતક- તે પ્રતિપદ્યમાન અશાશ્વત છે. પૂર્વ પ્રતિપન્ન શાશ્વત હોય છે. નિગ્રંથોની સંખ્યા :| | પ્રતિપદ્યમાન
|
પૂર્વપ્રતિપન્ન 1 નામ | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | પુલાક | x ૧, ૨, ૩ | અનેક સો | x ૧,૨,૩ | અનેક હજાર બકુશ x/ ૧, ૨, ૩
અનેક સો | | અનેક સો ક્રોડ | અનેક સો ક્રોડ પ્રતિસેવનાકુશીલ | x/ ૧, ૨, ૩
અનેક સો | અનેક સો કોડ | અનેક સો કોડ કષાયકુશીલ x/ ૧, ૨, ૩ | અનેકહજાર | અનેક હજાર ક્રોડ | અનેક હજાર ક્રોડ નિગ્રંથ x/ ૧, ૨, ૩ |
x/ ૧,૨,૩ અનેક સો સ્નાતક | x ૧, ૨, ૩ | ૧૦૮ | અનેક ક્રોડ | અનેક ક્રોડ
* x = કદાચિત્ ન થાય, કદાચિત્ થાય તો.
પ્રતિપદ્યમાન સર્વ નિગ્રંથો તેમજ પૂર્વ પ્રતિપન્ન પુલાક અને નિગ્રંથ કદાચિત્ હોય, કદાચિતું ન હોય; જો હોય તો ઉપરોક્ત રાશિ પ્રમાણ હોય છે.
છએ નિગ્રંથ મળીને તેનું પરિમાણ અનેક હજાર ક્રોડ હોય છે અને માત્ર કષાયકુશીલનું પરિમાણ પણ અનેક હજાર ક્રોડ છે. તેમ છતાં કોઈ વિરોધ નથી. કારણ કે અનેક હજાર ક્રોડ શબ્દ બહુ વ્યાપક છે. તેથી કષાય કુશીલના અનેક હજાર ક્રોડ પરિમાણમાં અન્ય નિગ્રંથોની રાશિને ઉમેરતાં પણ અનેક હજાર ક્રોડ જ રહે છે. (૩૬) અલ્પબદુત્વ:१६२ एएसिणं भंते ! पुलागबउसपडिसेवणाकुसील-कसायकुसील-णियंठसिणायाणं कयरे कयरहितो अप्पा वा जावविसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा णियंठा, पुलाया संखेज्जगुणा, सिणाया संखेज्जगुणा, बउसा संखेज्जगुणा, पडिसेवणाकुसीला संखेज्जगुणा, कसायकुसीला संखेज्जगुणा। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક,
૧૨
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૫૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
આ છ પ્રકારના નિગ્રંથોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડાનિગ્રંથ છે. તેનાથી પુલાક સંખ્યાતગુણા છે, તેનાથી સ્નાતક સંખ્યાતગુણા છે, તેનાથી બકુશ સંખ્યાતગુણા છે, તેનાથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણા છે અને તેનાથી કષાયકુશીલ સંખ્યાતગુણા છે. llહે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં છએ નિયંઠાઓની ઉત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન છે.
(૧) સર્વથી થોડા નિગ્રંથ છે. તે ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. (૨) તેનાથી પુલાક સંખ્યાત ગુણા છે. તે અનેક હજાર હોય છે. (૩) તેનાથી સ્નાતક સંખ્યાત ગુણા છે. તે અનેક ક્રોડ હોય છે. (૪) તેનાથી બકુશ સંખ્યાત ગુણા છે. તે અનેક સો કોડ હોય છે. (૫) તેનાથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણા છે. ઉત્કૃષ્ટમાં તે બંને અનેક સો ક્રોડ હોય છે. અનેક સો ની સંખ્યા અતિ વ્યાપક હોવાથી ઉત્કૃષ્ટ સંખ્યા સમયે બકુશથી પ્રતિસેવના કુશીલ સંખ્યાતગુણા હોય છે. (૬) પ્રતિસેવના કુશીલથી કષાયકુશીલ સંખ્યાત ગુણા છે કારણ કે તે અનેક હજાર ક્રોડ હોય છે. નિગ્રંથોનું અલ્પબદુત્વઃમુલાક બકુશ પ્રતિસેવના | કષાયકુશલ
નિગ્રંથ
નાતક
સુશીલ
સંખ્યાતગુણા સંખ્યાતગુણા | સંખ્યાતગુણા | સંખ્યાતગુણા |
સંખ્યાતગુણા અનેક હજાર | અનેક સો ક્રોડ | અનેક સો ક્રોડ | અનેક હજાર ક્રોડ | અનેક સો | અનેક કોડ છ નિયંઠામાં જ્ઞાતવ્ય નોંધ:
(૧) પલાક લબ્ધિ સ્ત્રીને પ્રાપ્ત થતી નથી (૨) પુલાક લબ્ધિપ્રયુક્ત શ્રમણનું સંહરણ થતું નથી. (૩) પુલાક લબ્ધિનો પ્રયોગ કર્મભૂમિના ક્ષેત્રમાં જ થાય છે (૪) પાંચમા આરાના જન્મેલા મનુષ્યોને પુલાક લબ્ધિ હોતી નથી (૫) પુલાક અવસ્થામાં આયુષ્યનો બંધ થતો નથી (૬) જુલાકમાં ત્રણ સમુદ્ધાત હોય છે. પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલમાં ત્રણ પ્રશસ્ત લેશ્યા જ હોય છે (૭) પુલાક, બકુશ કે પ્રતિસેવનાકુશીલ અહમેન્દ્રની પદવી પામી શકતા નથી (૮) પુલાક લબ્ધિના પ્રયોગ સમયે અન્ય કોઈ પણ લબ્ધિનો પ્રયોગ થતો નથી (૯) આહારક શરીરી અવશ્ય કષાયકુશીલ જ હોય છે (૧૦) મન:પર્યવજ્ઞાની કષાયકશીલ અથવા નિગ્રંથ હોય છે (૧૧) પુલાક અને નિગ્રંથ બે નિયંઠા અશાશ્વત છે (૧૨) સ્ત્રી નપુંસકને એક પણ નિયંઠા હોતા નથી (૧૩) નિગ્રંથ નિયંઠામાં એકે ય સમઘાત નથી.
|| શતક-રપ/૬ સંપૂર્ણ
Page #415
--------------------------------------------------------------------------
________________
શતક-ર૫: ઉદ્દેશ૪-૭
[ ૩૫૭ |
શતક-રપઃ ઉદ્દેશક-૭ | RRORળ સંક્ષિપ્ત સાર છROROR
આ ઉદ્દેશકમાં ૩૬ દ્વારના માધ્યમથી પાંચ પ્રકારના ચારિત્રનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત પ્રતિસેવના આલોચના, સમાચારી, પ્રાયશ્ચિત્ત અને તપના ભેદ-પ્રભેદ આદિ શ્રમણોપયોગી વિષયોનું નિરૂપણ છે. ચારિત્ર:- વરિત્તરં વારિત્ત = કર્મ ક્ષય કરવાનું પ્રમુખ સાધન તે ચારિત્ર અર્થાતુ સંયમ અને તપની સાધના માટે જે સર્વ-વિરતિ ધર્મનો સ્વીકાર કરવામાં આવે, તેને ચારિત્ર કહેવાય છે. જીવન પર્યંત અશુભ ક્રિયાથી નિવૃત્ત થઈને શુભ ક્રિયામાં પ્રવૃત્ત થવું તે ચારિત્ર કહેવાય છે.
ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની ન્યૂનાધિકતાથી અને કલ્પ-અકલ્પની વિવિધતાથી ચારિત્રના પાંચ ભેદ છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર. પ્રતિસેવના :- સંયમી જીવનથી પ્રતિકૂળ આચરણને, સંયમમાં થતાં દોષસેવનને પ્રતિસેવના કહે છે. તેના બે ભેદ છે. મુળગુણ પ્રતિસેવના અને ઉત્તરગુણ પ્રતિસેવના. પ્રતિસેવનાના કારણની અપેક્ષાએ તેના દશ ભેદ થાય છે. આલોચનાઃ- પોતાના દોષોને સમ્યક પ્રકારે જોવા, ગુરુ સમક્ષ તેને યથાર્થ રૂપે પ્રગટ કરવા, તેને આલોચના કહે છે. પરંતુ સાધક ક્યારેક ભય, લજ્જા, કે માયા કપટના કારણે આલોચના કરવા છતાં યથાર્થ રીતે આલોચના કરી શકતા નથી. તે દોષયુક્ત આલોચના કરે છે; સૂત્રકારે આલોચનાના દશ દોષ, આલોચના કરનારના દશ ગુણ અને આલોચના સાંભળનારના આઠ ગુણોનું કથન કર્યું છે. સમાચારી - ગુરુકુળવાસી સાધુ જીવનના સમ્યક આચરણ–વ્યવહારને સમાચારી કહે છે. તેના દશ પ્રકાર છે– (૧) ઇચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (૪) આવશ્યકી (૫) નૈષેલિકી (૬) આપૃચ્છના (૭) પ્રતિપૃચ્છના (૮) છંદના (૯) નિમંત્રણા (૧૦) ઉપસંપદા. પ્રાયશ્ચિત્તના દશ ભેદ - ગુરુ સમક્ષ પાપનું પશ્વાતાપ કરીને તેના દંડનો સ્વીકાર કરવો, તેને પ્રાયશ્ચિત્ત કહે છે. દોષની તીવ્રતા મંદતાના આધારે પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે. તપ - આત્મશુદ્ધિના લક્ષ્યપુર્વક શરીર અને કર્મને તપાવવા માટે જે જે અનુષ્ઠાનો કરાય. તેને તપ કહે છે. તેના મુખ્ય બે ભેદ છે. બાહ્યતા અને આત્યંતર તપ. બાહ્યતપ – જેનો સંબંધ મુખ્યતયા શરીર સાથે છે, જેનું આચરણ કરનાર લોકમાં તપસ્વી કહેવાય છે તેને બાહ્યતપ કહે છે. તેના છ ભેદ છે. (૧) અનશન- ત્રણ અથવા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો, તે અનશન છે. (૨) ઉણોદરીભોજનાદિનું તથા રાગ-દ્વેષાદિ કલુષિત પરિણામોનું પ્રમાણ ઘટાડવું તે ઉણોદરી તપ છે. (૩) ભિક્ષાચર્યાવિવિધ પ્રકારના અભિગ્રહપૂર્વક ભિક્ષા માટે જવું. તેમાં વૃત્તિનો સંક્ષેપ થાય છે. તેથી તેને વૃત્તિ સંક્ષેપ પણ કહે છે. (૪) રસપરિત્યાગ– ઘી, તેલ આદિ રસયુક્ત ભોજનનો ત્યાગ કરવો, તે રસ પરિત્યાગ છે. (૫)
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી ભગવતી સૂત્ર-૫
કાયક્લેશ- આત્મ લક્ષ્યથી કર્મ નિર્જરા માટે વિવિધ પ્રકારે કાયાને કષ્ટ આપવું, તે કાયકલેશ છે. (૬) પ્રતિસલીનતા વિષયોમાં આસક્ત થયેલા ઇન્દ્રિય અને મનને પાછા વાળી આત્મભાવમાં સ્થિર કરવા. વિવિક્ત-શયનાસનતા- વિષય વિકાર વૃદ્ધિ ન પામે તેવા સ્ત્રી, પશુ, નપુંસક રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરવો, તે વિવિકત-શયનાસનતા છે. આભ્યતર તપ- જે તપનો સંબંધ મુખ્યતયા શરીર સાથે ન થતાં આત્મભાવો સાથે હોય તેને આત્યંતર તપ કહે છે. તેના પણ છ ભેદ છે. (૧) પ્રાયશ્ચિત્ત-જેના દ્વારા અતિચાર આદિથી દૂષિત થયેલો આત્મા શુદ્ધ થાય તેને પ્રાયશ્ચિત્ત તપ કહે છે. (૨) વિનય– ગુરુ કે વડીલ વગેરે સાથે નમ્રતાયુક્ત વ્યવહાર તેમજ યથાસમયે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વંદન વ્યવહાર કરવો, તે વિનય તપ છે. (૩) વૈયાવચ્ચ– આચાર્યાદિ માટે સંયમ સાધનાને યોગ્ય બાહ્ય, આત્યંતર સર્વ પ્રકારે અનુકૂળતા કરવી અગ્લાન ભાવે શારીરિક સેવા કરવી, તે વૈયાવચ્ચ તપ છે. (૪) સ્વાધ્યાય- મોક્ષમાર્ગ પ્રરૂપક વીતરાગ વચનોના સંગ્રહ રૂપ શાસ્ત્રોનું વાંચન, શ્રવણ, મનન આદિ કરવું, તે સ્વાધ્યાય તપ છે. (૫) ધ્યાન- ચિત્તને એકાગ્ર કરવું તે ધ્યાન છે. તેના ચાર ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન. જેમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, તે બે ધ્યાન તપ રૂપ છે.
આ ચાર ધ્યાનમાં આર્ત અને રીદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મ અને શુક્લધ્યાનમાં ચિત્તને એકાગ્ર બનાવવું તે જ આત્યંતર તપ છે. (૬) વ્યુત્સર્ગ– નિઃસંગપણે દેહનો, ઉપધિ આદિનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ છે. તેના દ્રવ્ય અને ભાવ રૂપ ભેદ-પ્રભેદ છે.
બાર પ્રકારના તપ, કર્મ નિર્જરાના પ્રમુખ સાધન છે.
આ રીતે આ ઉદ્દેશકમાં સાધનાને માટે ઉપયોગી મહત્તમ વિષયોનું સંકલન છે. જે સાધકોને અત્યંત ઉપયોગી છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
शत-२५: देश-७
૩૫૯
शत-२५: देश-७
संयत [संध्या ]
(१) प्रज्ञापना द्वार : संयतना लेह-प्र:| १ कइणं भंते! संजया पण्णत्ता? गोयमा! पंच संजया पण्णत्ता,तंजहा-सामाइय संजए,छेओवट्ठावणियसंजए, परिहारविसुद्धयसंजए,सुहमसंपरायसंजए,अहक्खायसंजए। भावार्थ:-प्रश्न-भगवन! संयतन 24 प्रकारछे? 6त्तर- गौतम! संयतना पायप्रकारछे, यथा- (१) सामायि संयत (२)छेहोपस्थापनीय संयत (२) परिहार विशुद्धि संयत (४) सूक्ष्म सं५२।य સંયત અને (૫) યથાખ્યાત સંયત. | २ सामाइयसंजए णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहाइत्तरिए य आवकहिएय। भावार्थ:-प्रश्न-भगवन ! सामायिक संयतन। 24 प्रारछ?त्तर- गौतम! सामायिक संयतनाले प्रा२छ, यथा-त्वरि अने यावत् थित. | ३ छेओवट्ठावणियसंजए णं भंते !कइविहे पण्णत्ते? गोयमा ! दुविहे पण्णत्ते,तं जहा-साइयारे यणिरइयारे य। भावार्थ :- प्रश्न- भगवन् ! छेहोपस्थानीय संयतन। 24॥ ५२ छ ? 6त्तर- गौतम ! ५२ छ, यथा- सातियार सने नितियार. |४ परिहारविसुद्धियसंजए णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! दुविहे पण्णत्ते,तं जहा-णिव्विसमाणए य णिव्विट्ठकाइए य। भावार्थ:- -- भगवन् ! परिहार विशुद्धि संयतन 241 1२ छ ? 6१२- गौतम ! પ્રકાર છે, યથા-નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. | ५ सुहमसंपराय संजएणं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! दुविहे पण्णत्ते,तंजहासकिलिस्समाणए य विसुद्धमाणए य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયતના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! બે પ્રકાર छ, यथा-संसिश्यमान भने विशुद्धमान. |६ अहक्खायसंजए णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा !दुविहे पण्णत्ते, तंजहाछउमत्थे यकेवलीय।
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૬૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયતના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે, યથા– છદ્મસ્થ અને કેવલી. સંયતોનું સ્વરૂપ :
सामाइयम्मि उकए, चाउज्जामं अणुत्तरं धम्मं । तिविहेणं फासयंतो, सामाइयसंजओ स खलु ॥१॥ छेत्तूण उपरियागं, पोराणंजो ठवेइ अप्पाणं। धम्मम्मि पंचजामे,छेओवट्ठावओसखलु ॥२॥ परिहरइ जो विसुद्धंतु,पंचजामं अणुत्तरं धम्म । तिविहेणं फासयतो, परिहारिसंजओ सखलु ॥३॥ लोभाणू वेययंतो, जो खलु उवसामओ व खवओवा। सो सुहुमसंपराओ, अहक्खाया उणओ किंचि ॥४॥ उवसंते खीणम्मिव, जो खलु कम्मम्मि मोहणिज्जम्मि ।
छउमत्थो व जिणो वा, अहक्खाओ संजओ सखलु ॥५॥ ભાવાર્થ:- સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યા પછી ચાર યામરૂપ(પાંચ મહાવ્રત રૂ૫) અનુત્તર ધર્મનું જે ત્રિવિધ- ત્રણ કરણ અને ત્રણ યોગથી પાલન કરે છે, તે સામાયિક સંયત કહેવાય છે. / ૧ //
પૂર્વ પર્યાયનું છેદન કરીને જે પોતાના આત્માને પંચ મહાવ્રત રૂપ ધર્મમાં સ્થાપિત કરે છે, તે છેદોષસ્થાપનીય સંયત કહેવાય છે. // ૨IL.
જે પંચ મહાવ્રત રૂપ અનુત્તર ધર્મને મન, વચન અને કાયાથી, ત્રિવિધ-ત્રિવિધ વિશુદ્ધ રીતે પાલના કરે છે, તેમજ વિશિષ્ટ પ્રકારના તપ કરે છે, તે પરિહાર વિશુદ્ધિક સંયત કહેવાય છે. / ૩ /
જે સુક્ષ્મ લોભનું વેદન કરતા ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરે છે, તે સુક્ષ્મ સંપરાય સંયત કહેવાય છે, તે યથાખ્યાત સંયતથી કંઈક ન્યૂન હોય છે. // ૪ /
મોહનીય કર્મ પૂર્ણ રૂપે ઉપશાંત કે ક્ષીણ થઈ જાય ત્યારે જે છદ્મસ્થ અથવા કેવળી હોય છે, તેને યાખ્યાત સંયત કહે છે. / પી. વિવેચન -
પ્રસ્તુત સૂત્રો અને ગાથાઓમાં પ્રથમ પ્રજ્ઞાપના દ્વારના માધ્યમે પાંચ ચારિત્રના ભેદ-પ્રભેદ અને તેના સ્વરૂપનું નિરૂપણ છે. ચારિત્ર:- રિવં સિનિ ત્રિા સંચિત કર્મોનો ક્ષય કરે તેને ચારિત્ર કહે છે. ક્ષયોપશમની વિવિધતા અથવા કલ્પાકલ્પની વિવિધતાના આધારે ચારિત્રના પાંચ પ્રકાર થાય છે. (૧) સામાયિક ચારિત્ર - સર્વવિરતિરૂપ ચારિત્ર અથવાત્રિકરણ ત્રણ યોગે સર્વ સાવધયોગના પ્રત્યાખ્યાન રૂપ ચારિત્રને સામાયિક ચારિત્ર કહે છે. તેના બે ભેદ છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭.
૩૧
(૧) ઈન્ડરિક - અલ્પકાલીન સામાયિક ચારિત્ર. પ્રથમ અથવા અંતિમ તીર્થંકરના શાસનમાં જઘન્ય સાત દિવસ, ઉત્કૃષ્ટ છ માસ પછી પુનઃ પંચ મહાવ્રત રૂપ છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરાય છે. જ્યાં સુધી છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ ન થાય, ત્યાં સુધીનું તેનું ચારિત્ર ઈત્વરિક સામાયિક ચારિત્ર કહેવાય છે. (૨) વાવ કથિત :- જીવનપર્યતનું સામાયિક ચારિત્ર. મધ્યના બાવીસ તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રના સર્વ તીર્થકરોના શાસનમાં સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યા પછી પુનઃ મહાવ્રતોનું આરોપણ કરાતું નથી. તેના જીવન પર્યંતના ચારિત્રને યાવત્કથિત સામાયિક ચારિત્ર કહે છે. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર:- જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ કરીને મહાવ્રતોનું ઉપસ્થાપન એટલે આરોપણ થાય છે, તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે, આ ચારિત્ર ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં હોય છે, તેના બે ભેદ છે– સાતિચાર અને નિરતિચાર. સાતિચાર :- મહાવ્રતમાં દોષ લગાડનાર સાધુને પ્રાયશ્ચિત્ત રૂપે સંપૂર્ણ દીક્ષા પર્યાયનો છેદ કરીને પુનઃ મહાવ્રતોનું આરોપણ કરાય તેને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. નિરતિચારઃ-ઇત્વરિક સામાયિક ચારિત્રવાળા સાધુને તેની કાલમર્યાદા પૂર્ણ થતાં પંચ મહાવ્રતનું આરોપણ કરાય અથવા પ્રભુ પાર્શ્વનાથના શાસનના સાધુઓ પ્રભુ મહાવીરના શાસનમાં પ્રવેશ કરે ત્યારે તેમને પંચ મહાવ્રતનું આરોપણ કરાય છે, તેને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. પ્રથમના આ બંને ચારિત્રમાં ૬ થી ૯ ગુણસ્થાન હોય છે. (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર:- જે ચારિત્રમાં પરિહાર = તપ વિશેષથી કર્મ નિર્જરા રૂપ શુદ્ધિ થાય છે, તેને પરિહાર વિશદ્ધ ચારિત્ર કહે છે. આ ચારિત્રમાં એક પ્રકારની વિશિષ્ટ તપારાધના હોય છે. છેદોપસ્થાપનીય ચારિત્રવાળા જ આ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે. તેથી ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં જ આ ચારિત્ર હોય છે. ચારિત્ર સ્વીકાર વિધિ - જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ અને ઉત્કૃષ્ટ દશપૂર્વના ધારક, વીસ વર્ષની દીક્ષાપર્યાયવાળા સંયમ સ્થવિર નવ સાધુઓનો ગણ, એક સાથે પરિહાર તપ સ્વીકારે છે. તેમાં ચાર સાધુઓ તપ કરે છે, ચાર સાધુઓ તેની આવશ્યક સેવા કરે છે અને એક સાધુ ગણની પ્રમુખતાનો સ્વીકાર કરે છે. છ મહિના પછી સેવા કરનારા તપ કરે, તપ કરનારા સેવા કરે, તેના છ મહિના પૂર્ણ થયા પછી ગણ પ્રમુખ તપ કરે, સાત વ્યક્તિ તેની સેવા કરે અને એક સાધુ ગણ પ્રમુખ બને છે. તેમાં તપ કરનારાને નિર્વિશમાનક અને સેવા કરનારને અને ગણપ્રમુખને નિર્વિષ્ટકાયિક કહે છે. તપસાધના – ઉનાળામાં જઘન્ય એક, મધ્યમ છે અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ કરે છે. શિયાળામાં જઘન્યબે, મધ્યમ ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ કરે છે. ચોમાસામાં જઘન્ય અટ્ટમ, મધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કરે અને તપના પારણામાં આયંબિલ તપ કરે છે, સેવા કરનારા નિત્ય આયંબિલ કરે છે. ગણ પ્રમુખ પણ નિત્ય આયંબિલ કરે છે. આ સંયતોને આયંબિલ વગેરેથી વધારે તપ કરવો ઐચ્છિક હોય છે. આ રીતે ૧૮ માસનો એક કલ્પ પૂર્ણ થાય. ત્યાર પછી તે સર્વ સાધકો ગચ્છમાં પણ આવી શકે છે અથવા બીજી વાર પણ પુનઃ આ કલ્પ અંગીકાર કરી શકે છે. આ રીતે ઉત્કૃષ્ટ જીવન પર્યત પણ આ ચારિત્રમાં રહી શકે છે.
આ ચારિત્રમાંછડું અને સાતમું બે ગુણસ્થાન હોય છે. સાધ્વીઓ આ ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી. (૪) સૂથમ સપરાય ચારિત્ર:- ઉપરોક્ત ચારિત્રોનું પાલન કરતા જ્યારે મોહનીય કર્મની ૨૭ પ્રકૃતિનો
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી ભગવતી સૂત્ર-૫
ક્ષય કે ઉપશમ થઈ જાય અને કેવળ સૂક્ષ્મ સંજ્વલન લોભનું જ વદન હોય, સાધકની આ પ્રકારની અવસ્થાને સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહે છે. તેમાં એક દશમું સૂક્ષ્મ સંપરાયણસ્થાન જ હોય છે. તેના બે ભેદ છે– વિશુદ્ધયમાન અને સંશ્યિમાન. વિશ્ય માન :- ચઢતા પરિણામવાળા ઉપશમ કે ક્ષપક શ્રેણી પર ચઢતા સાધકના પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી તેના ચારિત્રને વિશુદ્ધયમાન સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહે છે. સંક્ષિશ્યમાન - ઉતરતા પરિણામવાળા ઉપશમ શ્રેણીથી પાછા ફરતાં સાધકના પરિણામ સંક્લેશયુક્ત (હીયમાન) હોય છે. તેથી તેના ચારિત્રને સંક્ષિશ્યમાન સૂમ સંપરાય ચારિત્ર કહે છે.
પ્રત્યેક તીર્થંકરના શાસનમાં, તીર્થમાંથી કે અતીર્થમાંથી સિદ્ધ થનારા પ્રત્યેક જીવને તેમજ ઉપશમશ્રેણી કરનારા જીવને સૂક્ષ્મસંપરાય ચારિત્રની સ્પર્શના અવશ્ય થાય છે. (૫) યથાખ્યાત ચારિત્ર:- મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ સર્વથા ઉપશાંત અથવા સર્વથા ક્ષય થઈ જાય તે સમયની જીવની વીતરાગ દશાને યથાખ્યાત ચારિત્ર કહે છે. તેના બે ભેદ છે– છદ્મસ્થ અને કેવળી. છવાસ્થ યથાખ્યાત ચારિત્ર - ૧૧મા, ૧૨માં ગુણસ્થાને વીતરાગભાવ હોવા છતાં શેષ ત્રણ ઘાતિ કર્મોનો ઉદય હોવાથી જીવની તે અવસ્થા છદ્મસ્થ કહેવાય છે અને તેનું ચારિત્ર છદ્મસ્થ યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. કેવળી યથાખ્યાત ચારિત્ર - ૧૩માં, ૧૪મા ગુણસ્થાને સાધક વીતરાગી હોવાની સાથે ઘાતીકર્મ રહિત અને કેવળજ્ઞાન સહિત હોય છે. તેથી તેનું ચારિત્ર કેવળી યથાખ્યાત ચારિત્ર છે.
આ રીતે પાંચે ચારિત્રમાં સંયમારાધકનો ક્રમશઃ વિકાસ સૂચિત થાય છે. (૨) વેદ દ્વાર :| ८ सामाइयसंजएणं भंते ! किं सवेयए होज्जा अवेयए होज्जा? गोयमा !सवेयए वा होज्जा, अवेयए वा होज्जा । जइ सवेयए- एवं जहा कसायकुसीले तहेव णिरवसेसं। एवंछेओवट्ठावणियसंजए वि। परिहारविसुद्धियसंजओजहा पुलाओ। सुहमसंपरायसंजओ अहक्खायसंजओ यजहा णियठो। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત સવેદી હોય છે કે અવેદી હોય છે.? ઉત્તર-હે ગૌતમ! સવેદી પણ હોય છે અને અવેદી પણ હોય છે. સવેદી કે અવેદી હોય તેનું સર્વ કથન કષાયકુશીલની સમાન છે, આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધિક સંયત પુલાકની સમાન છે. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયત, નિગ્રંથની સમાન છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં પાંચ ચારિત્રમાં વેદનું કથન છ પ્રકારના નિગ્રંથોના અતિદેશપૂર્વક છે. સામાયિક સંયત અને છેદોષસ્થાપનીય સંયતમાં સવેદી અને અવેદી બંને હોય છે. સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં છ થી નવ સુધીના ગુણસ્થાન હોય છે. તેમાં છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણસ્થાનમાં તે સવેદક અને નવમાં ગુણસ્થાનમાં સવેદક અને અવેદક બંને હોય છે. જો સવેદક હોય તો સ્ત્રીવેદી, પુરુષવેદી અને પુરુષ નપુંસકવેદી આ ત્રણે વેદ હોય છે અને અવેદક હોય તો ઉપશમ શ્રેણીમાં ઉપશાંત વેદી અથવા ક્ષેપક શ્રેણીમાં ક્ષીણવેદી હોય છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૩
સવેદી
અવેદી
પરિહાર વિશુદ્ધ સંયતમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે. તેથી તે સવેદક જ હોય છે. તે પુરુષવેદી અથવા પુરુષ નપુંસકવેદી હોય છે. સ્ત્રીઓને પરિવાર વિશુદ્ધ ચારિત્ર હોતું નથી. તેથી તેમાં સ્ત્રીવેદ નથી અને તે અવેદી હોતા નથી. સૂક્ષ્મ સંપરાય સંયતને દશમું ગુણસ્થાન અને યથાખ્યાત સયતને ૧૧ થી ૧૪ ગુણસ્થાન હોય છે. તેથી તે બંને સંયત અવેદી જ હોય છે. તેમાં ઉપશમ શ્રેણીવાળા ઉપશાંત વેદી અને ક્ષપક શ્રેણીવાળા ક્ષીણવેદી હોય છે. સંયતોમાં વેદસંયત પ્રકાર ગણ સ્થાન
સ્ત્રી | પુરુષ નપુંસક | ઉપશાંત વેદી | ક્ષીણ વેદી સામાયિક, છેદોષસ્થાનીય દથી ૯ | ૪ | ૪ | જ | પરિહાર વિશુદ્ધ | | થી ૭ | X | Y | ૪ | X | x સુક્ષ્મ સંપરાય
| 10મું
૧૧ થી ૧૪| (૩) રાગ દ્વાર:|९ सामाइयसंजए णं भंते ! किं सरागे होज्जा, वीयरागे होज्जा? गोयमा !सरागे होज्जा, णो वीयरागे होज्जा । एवं जावसुहुमसंपरायसंजए । अहक्खायसंजए जहा ળિયટે ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સરાગી હોય છે કે વીતરાગી? ઉત્તર- હે ગૌતમ! સરાગી હોય છે, વીતરાગી નથી. આ જ રીતે સૂક્ષ્મસંપરાય સંયત પર્યત જાણવું. યથાખ્યાત સંયત, નિગ્રંથ નિયંઠાની સમાન ઉપશાંત વીતરાગી અથવા ક્ષીણ વીતરાગી હોય છે. સંયતોમાં સરાગી–વીતરાગી :સયતો સરાગી
વીતરાગી ઉપશાંત | ક્ષીણ
યથાખ્યાત
પ્રથમ
યથાખ્યાત
(૪) કલ્પ દ્વાર :
१० सामाइयसंजए णं भंते ! किं ठियकप्पे होज्जा, अट्ठियकप्पे होज्जा? गोयमा ! ठियकप्पेवा होज्जा, अट्ठियकप्पेवा होज्जा। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સ્થિત કલ્પમાં હોય છે કે અસ્થિત કલ્પમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! સ્થિત કલ્પમાં પણ હોય છે અને અસ્થિત કલ્પમાં પણ હોય છે. |११ छेओवट्ठावणियसंजएणं भंते !पुच्छा?गोयमा !ठियकप्पेहोज्जा, णो अट्ठियकप्पे
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ]
શ્રી ભગવતી સત્ર-૫
होज्जा । एवं परिहास विसुद्धियसंजए वि । सेसा जहा सामाइयसंजए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયત શું સ્થિત કલ્પમાં હોય છે કે અસ્થિત કલ્પમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ!સ્થિત કલ્પમાં હોય છે, અસ્થિત કલ્પમાં નથી. આ રીતે પરિહારવિશુદ્ધ સંયત પણ જાણવા. સૂમ સંપરાય અને યથાખ્યાત સયતનું કથન સામાયિક સંયતની સમાન છે. १२ सामाइयसंजए णं भंते ! किं जिणकप्पेहोज्जा,थेरकप्पेहोज्जा,कप्पाईए होज्जा? गोयमा ! जिणकप्पेवा होज्जा, जहा कसायकुसीले तहेवणिरवसेस । छेओवट्ठावणिओ परिहारविसुद्धिओय जहा बउसो, सेसा जहा णियठे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયત જિનકલ્પમાં હોય છે, સ્થવિર કલ્પમાં હોય છે કે કલ્પાતીત હોય છે? ઉત્તર- હે ગૌતમ! જિનકલ્પમાં હોય છે, ઇત્યાદિ સંપૂર્ણ કથન કષાય કુશીલની સમાન છે. છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ સંયતનું કથન બકુશની સમાન છે. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયત નિગ્રંથની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સયતોમાં કલ્પનું નિરૂપણ છે. સ્થિત-અસ્થિત બે કલ્પમાંથી - સામાયિક ચારિત્ર, સુક્ષ્મ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર સર્વ તીર્થકરોના શાસન કાળમાં હોય છે. તેથી તે ત્રણેય ચારિત્રમાં સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ બંને હોય છે. છેદોપસ્થાનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં જ હોય છે અને ત્યારે સ્થિતકલ્પ જ હોય છે. તેથી તે બે ચારિત્રમાં એક સ્થિતકલ્પ હોય છે આ બે ચારિત્રમાં દશે ય કલ્પનું પાલન
અનિવાર્ય હોય છે. જિનકલ્પ આદિ ત્રણકલ્પમાંથી - સામાયિક ચારિત્રમાં જિનકલ્પ, વિરકલ્પ અને કલ્પાતીત, આ ત્રણે ય કલ્પ હોય છે. તીર્થકરોની અપેક્ષાએ તે કલ્પાતીત હોય છે.
છેદોષસ્થાનીય અને પરિહાર વિશદ્ધ સંયતમાં બે કલ્પ હોય છે. તે કલ્પાતીત હોતા નથી. કારણ કે તીર્થકરોને સામાયિક ચારિત્ર હોય છે. પરંતુ આ બંને ચારિત્રો હોતા નથી.
સૂમ સંપરાય અને યથાખ્યાત સંયત કલ્પાતીત જ હોય છે. કલ્પની મર્યાદા સરાગી સાધકોને માટે જ છે. સૂક્ષ્મ સંપરાય સંયતને પણ સૂક્ષ્મ લોભનો જ ઉદય હોય છે. તેમાં બાદર કષાયનો ઉદય નથી તેથી તેને કલ્પમર્યાદા હોતી નથી અને યથાખ્યાત ચારિત્ર તો વીતરાગાવસ્થામાં જ હોય છે. તેથી તેઓ પણ કલ્પાતીત હોય છે. સયતોમાં કલ્પ:
સંયત સ્થિત કહ૫ | અસ્થિત ક૫ જિન કલ્પ | સ્થવિર કહ૫ | કપાતીત સામાયિક છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધ | સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત 7 | 8 | X | x
Page #423
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉશક-૭
૩૬૫]
(૫) નિગ્રંથ દ્વાર:१३ सामाइयसंजए णं भंते ! किं पुलाए होज्जा, बउसे जाव सिणाए होज्जा? गोयमा!पुलाए वा होज्जा, बउसे जावकसायकुसीलेवा होज्जा,णोणियंठे होज्जा, णो सिणाए होज्जा । एवं छेओवट्ठावणिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું પુલાક, બકુશ વાવ સ્નાતક હોય છે? ઉત્તરહે ગૌતમ! તે પુલાક, બકુશ યાવત્ કષાયકુશીલ હોય છે પરંતુ નિગ્રંથ અને સ્નાતક હોતા નથી. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. १४ परिहारविसुद्धियसंजए णं भंते! पुच्छा? गोयमा!णोपुलाए, णोबउसे, णो पङिसेवणाकुसीले होज्जा, कसायकुसीले होज्जा, णो णियंठे होज्जा, णो सिणाए होज्जा। एवं सुहुमसंपराए वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિવાર વિશુદ્ધ સંયત, પુલાક યાવતુ સ્નાતક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે પલાક, બકુશ, પ્રતિસેવનાશીલ, નિગ્રંથ અને સ્નાતક હોતા નથી પરંતુ કષાયકુશીલ હોય છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય પણ જાણવા.
१५ अहक्खायसंजएणंभंते !पुच्छा?गोयमा !णोपुलाएहोज्जा जावणोकसायकुसीले હોન્ના,ણિયવાહોન્ના, સિગાવા હોન્ના / ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત શું પુલાક યાવતું સ્નાતક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે પુલાક યાવતુ કષાયકુશીલ હોતા નથી પરંતુ નિગ્રંથ અથવા સ્નાતક હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ચારિત્રમાં મુલાકાદિષ્ટપ્રકારના નિગ્રંથોનું કથન કર્યું છે. પુલ પરિણામ વારિત્રત્વના પુલાકાદિ નિગ્રંથપણાના ભાવો પણ ચારિત્ર રૂપ જ છે. પાંચ ચારિત્ર અને છ પ્રકારના નિગ્રંથપણાના ભાવ પરસ્પર સાપેક્ષ છે. પાંચ ચારિત્રમાં ક્રમશઃ કયા કયા નિગ્રંથપણાના ભાવો હોય શકે છે? તેનું વિશ્લેષણ પ્રસ્તુત દ્વારમાં છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં પ્રથમના ચાર નિયંઠા હોય છે. આ બંને ચારિત્ર સરાગી હોય છે. તેથી નિગ્રંથ કે સ્નાતક બની શકતા નથી.
પરિહાર વિશદ્ધ અને સમસપરાય ચારિત્રમાં કષાયકુશીલનિગ્રંથ જ હોય છે કારણ કે પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક વિશિષ્ટ પ્રકારની તપસાધના છે અને કમપરાય ચારિત્રમાં સૂક્ષ્મલોભનો ઉદય હોય છે, બાદર કષાયનો ઉદય નથી. આ બંને ચારિત્રોમાં દોષ સેવન થતું નથી. તેથી તેમાં અપ્રતિસવી એક માત્ર કષાયકુશીલપણું જ હોય છે. આ બંને ચારિત્ર સરાગી હોવાથી તેમાં નિગ્રંથ અને સ્નાતકપણું હોતું નથી.
યથાખ્યાત ચારિત્રમાં નિગ્રંથ અને સ્નાતક બંને નિયંઠા હોય છે, અગિયારમા, બારમા ગુણસ્થાને નિગ્રંથ અને તેરમા, ચૌદમા ગુણસ્થાને સ્નાતક હોય છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૩ss
શ્રી ભગવતી સૂત્ર-૫
|
x T
|
X |
X | X | X |
|
X |
}]}| | = | x1
X |
|•| x | = | x1
X |
X |
X | X]
|
|
સંયતોમાં નિગ્રંથ :
સંયત | મુલાક બકુશ | પ્રતિસેવના | કષાયકુશીલ, નિગ્રંથ | નાતક સામાયિક | Y છેદોપસ્થા | પરિહાર વિ. | સૂક્ષ્મ સંપરાય | યથાખ્યાત (૬) પ્રતિસેવના દ્વાર:|१६ सामाइयसंजए णं भंते ! किं पडिसेवए होज्जा, अपडिसेवए होज्जा? गोयमा ! पडिसेवए वा होज्जा,अपडिसेवए वा होज्जा। जइ पडिसेवए होज्जा-किंमूलगुणपडिसेवए होज्जा? गोयमा !सेस जहा पुलागस्स । जहा सामाइयसंजए एवं छेओवट्ठावणिए वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયત શું પ્રતિસેવી હોય છે કે અપ્રતિસેવી ? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસવી પણ હોય છે અને અપ્રતિસેવી પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! જો પ્રતિસેવી હોય છે, તો શું મુલગુણ પ્રતિસેવી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! શેષ કથન પુલાકની સમાન છે. સામાયિક સંયતની સમાન છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. १७ परिहारविसुद्धियसंजएणं भंते !पुच्छा?गोयमा !णोपडिसेवए होज्जा,अपडिसेवए होज्जा । एवं जावअहक्खायसंजए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંયત પ્રતિસેવી હોય છે કે અપ્રતિસવી? ઉત્તર- હે ગૌતમ!પરિહાર વિશુદ્ધ સંયત પ્રતિસેવી નથી, અપ્રતિસેવી હોય છે. આ રીતે સૂમ સંપરાય અને યથાખ્યાત સંયત પણ અપ્રતિસવી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે ચારિત્રમાં દોષ સેવન-અસેવનનું નિરુપણ છે.
સામાયિક અને છેદોષસ્થાપનીય ચારિત્ર દીર્ઘકાલીન છે. તેમાં સ્થવિરકલ્પી આબાલવૃદ્ધ બધા સાધકો હોય છે તેમજ તેમાં પુલાક, બકુશ અને પ્રતિસેવના ત્રણે પ્રતિસવી નિયંઠા છે તે કારણે આ બંને ચારિત્ર પ્રતિસેવી છે. તેમાં મૂલગુણ અને ઉત્તરણ બંનેમાં દોષનું સેવન થાય છે અને અપ્રતિસેવી કષાય કશીલ નિગ્રંથ પણ આ બંને ચારિત્રમાં હોય છે તેની અપેક્ષાએ તે અપ્રતિસેવી પણ હોય છે.
પરિહાર વિશદ્ધ ચારિત્રવાળા વિશિષ્ટ તપ સાધનામાં હોય છે તે કોઈ દોષ સેવન કરતા નથી. માટે અપ્રતિસવી છે.
સૂથમ સપરાય અને યથાખ્યાત સંયત પ્રમાદ અને કષાયના અભાવે કોઈ દોષ સેવન કરતા નથી, માટે માત્ર અપ્રતિસેવી હોય છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૬૭
સંયતોમાં પ્રતિસેવના :સંયત
પ્રતિસેવી
અપ્રતિસેવી
મૂળગુણ | ઉત્તરગુણ સામાયિક, છેદોષસ્થાનીય
પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત () જ્ઞાન દ્વાર:|१८ सामाइयसंजए णं भंते ! कइसु णाणेसु होज्जा? गोयमा ! दोसु वा तिसु वा चउसुवाणाणेसु होज्जा । एवं जहा कसायकुसीलस्स तहेव चत्तारिणाणाइ भयणाए, एवं जावसुहुमसंपराए । अहक्खायसंजयस्स पंच णाणाइ भयणाए जहा णाणुद्देसए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતમાં કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર- હે ગૌતમ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. તેમાં કષાયકશીલની સમાન ચાર જ્ઞાનની ભજના હોય છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય સંયત પર્યત તથા જ્ઞાનોદ્દેશક શતક ૮/૨] અનુસાર યથાખ્યાત સંયતમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે. વિવેચન :
પ્રથમ બે ચારિત્રમાં ૬ થી ૯ ગુણસ્થાન, પરિહાર વિશુદ્ધમાં ૬,૭ ગુણસ્થાન અને સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં દશમું ગુણસ્થાન હોય છે. આ રીતે પ્રથમ ચાર ચારિત્રમાં થી ૧0 ગુણસ્થાન હોવાથી બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે.
યથાખ્યાત સંયતના બે ભેદ છે– છદ્મસ્થ અને કેવળી. તેમાં છઘસ્થ યથાખ્યાત સંયતમાં અગિયારમું અને બારમું ગુણસ્થાન હોવાથી બે, ત્રણ અથવા ચાર જ્ઞાન અને કેવળી યથાખ્યાત સંયતમાં એક કેવળજ્ઞાન હોય છે, આ રીતે સર્વ મળીને યથાખ્યાત સંયતમાં પાંચ જ્ઞાન ભજનાથી હોય છે. સયતોમાં જ્ઞાન - સયત
મતિ | શ્રત | અવધિ મન:પર્યવ કેવળજ્ઞાન | સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર, વિ.|
૪ ભજના | / ભજના સૂક્ષ્મ સંપરાય
/ ભજના | / ભજના યથાખ્યાત
| ૪ ભજના | Y ભજના | / ભજના શ્રુત જ્ઞાન અધ્યયન :१९ सामाइयसंजए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा? गोयमा ! जहण्णेणं अट्ठ पवयणमायाओ, एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए वि। શબ્દાર્થ - અદ્ર પવયમયાન અષ્ટપ્રવચનમાતા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સામાયિક સંયત કેટલું શ્રુત ભણે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અષ્ટ
X
X
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રવચન માતાનું જ્ઞાન ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન કષાયકુશીલની સમાન જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા.
२० परिहारविसुद्धियसंजए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं णवमस्स पुव्वस्स तइयं आयारवत्थु, उक्कोसेणं असंपुण्णाइंदस पुव्वाइंअहिज्जेज्जा । सुहमसंपरायसंजए जहा सामाइयसजए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પરિવાર વિશુદ્ધ સંયત કેટલું શ્રુત ભણે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ દેશોન(કંઈક ઓછું) દશ પૂર્વ ભણે છે. સૂક્ષ્મ સંપરાય સંયત, સામાયિક સંયતની સમાન છે.
२१ अहक्खायसंजए णं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं अट्ठ पवयणमायाओ, उक्कोसेणं चोद्दस पुव्वाइं अहिज्जेज्जा,सुयवइरित्ते वा होज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત કેટલું કૃત ભણે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય આ પ્રવચન માતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ ભણે છે અથવા શ્રુત વ્યતિરિક્ત (કેવળી) હોય છે. વિવેચન :
સંયમ પાલન માટે અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન અનિવાર્ય છે. તેથી કોઈપણ સંયતને જઘન્ય અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય છે અને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન ચૌદપૂર્વનું હોય છે. તેથી સામાયિક, છેદોપસ્થાપનીય અને સૂથમપરાય સંયત, આ ત્રણેયમાં જઘન્ય આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વનું જ્ઞાન હોય છે. પરિહાર વિશુદ્ધ સંયત જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ અસંપૂર્ણ દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સયત જો નિગ્રંથ હોય, તો તેને જઘન્ય આઠ પ્રવચન માતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે અને જો તે સ્નાતક હોય તો તે શ્રુતવ્યતિરિક્ત અર્થાત્ શ્રુત રહિત હોય છે. કેવલીને શ્રુતજ્ઞાન હોતું નથી. તેને કેવલજ્ઞાન હોય છે. સંયતોમાં શ્રુતઃસયત
જઘન્યકૃત | ઉત્કૃષ્ટદ્ભુત સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ | ૧૪ પૂર્વ પરિહાર વિશુદ્ધ
૯ માં પૂર્વની ત્રીજી વસ્તુ | દેશોન ૧૦ પૂર્વ | યથાખ્યાત
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ | ૧૪ પૂર્વી શ્રુત વ્યતિરિક્ત (૮) તીર્થ દ્વાર :
२२ सामाइयसंजए णं भंते ! किं तित्थे होज्जा, अतित्थे होज्जा? गोयमा !तित्थेवा होज्जा, अतित्थेवा होज्जा, एवं जहा कसाय कुसीले। छेओवट्ठावणिए परिहारविसुद्धिए य जहा पुलाए, सेसा जहा सामाइयसजए। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીર્થમાં હોય? ઉત્તર- હે ગૌતમ! તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે. ઈત્યાદિ સર્વ કથન કષાયકુશીલની સમાન છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
૩૬૯
છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ સંયત, પુલાકની સમાન છે તથા સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયત સામાયિક સંયતની સમાન છે. વિવેચન -
પાંચે ય ચારિત્ર તીર્થમાં તો હોય જ છે. સામાયિક સયત, સૂમસપરાય સંયત અને યથાખ્યાત આ ત્રણ ચારિત્ર અતીર્થમાં પણ હોય છે. કારણ કે તીર્થની સ્થાપના થયા પૂર્વે તીર્થકરોને સામાયિક, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રની સ્પર્શના થાય છે. તે ઉપરાંત કોઈ પ્રત્યેક બુદ્ધ આદિ પણ તીર્થની સ્થાપના પૂર્વે અથવા તીર્થ વિચ્છેદ થયા પછી ચારિત્રનો સ્વીકાર કરીને સિદ્ધ થાય તો તેને પણ પૂર્વોકત ત્રણ ચારિત્ર હોય છે.
છેદોપસ્થાપનીય અને પરિહારવિશદ્ધ ચારિત્ર તીર્થમાં જ હોય છે કારણ કે તે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસન કાળમાં જ હોય છે. અતીર્થમાં થનાર પ્રત્યેક બુદ્ધ કે સ્વયંબુદ્ધને તે બંને ચારિત્રની આવશ્યકતા હોતી નથી. સંયતોમાં તીર્થ:સંયત
તીર્થમાં | અતીર્થમાં સામાયિક, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત
છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ (૯) લિંગ દ્વાર :२३ सामाइयसंजए णं भंते ! किं सलिंगे होज्जा, अण्णलिंगे होज्जा, गिहिलिंगे होज्जा? गोयमा ! जहा पुलाए । एवं छेओवट्ठावणिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સ્વલિંગમાં, અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં હોય છે? ઉત્તર-હે ગૌતમ! સર્વવર્ણન પુલાકની સમાન જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. २४ परिहारविसुद्धियसंजए णं भंते ! पुच्छा? गोयमा !दव्वलिंग पि भावलिंग पि पडुच्च सलिंगे होज्जा, णो अण्णलिंगे होज्जा, णो गिहिलिंगे होज्जा । सेसा जहा सामाइयसजए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંયત, સ્વલિંગમાં, અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં જ હોય છે, અન્યલિંગ કે ગૃહસ્થલિંગમાં હોતા નથી. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત બંને સંયત સામાયિક સંયતની સમાન છે. સંયતોમાં લિંગ :સંયત
દ્રવ્યલિંગ
ભાવલિંગ
અન્યલિંગ ગૃહસ્થલિંગ| સ્વલિંગ | સ્વલિંગ સામાયિક, છેદોષસ્થાનપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત છે |
| પરિહાર વિશુદ્ધ
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
(૧૦) શરીર દ્વાર:
२५ सामाइयसंजए णं भंते! कइसु सरीरेसु होज्जा ? गोयमा ! तिसु वा चउसु वा पंचसु वा जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए वि । सेसा जहा पुलाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતને કેટલા શરીર હોય છે? ઉત્તર-હે ગૌતમ! ત્રણ, ચાર અથવા પાંચ શરીર હોય છે, ઇત્યાદિ કષાયકુશીલવતુ જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. શેષ સંયતોનું કથન પુલાકની સમાન છે. વિવેચન :
સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતને ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે. ત્રણ શરીર હોય તો ઔદારિક, તેજસ અને કાર્પણ શરીર હોય. જો વૈક્રિય કે આહારક શરીરમાંથી કોઈપણ એક શરીર હોય તો ચાર શરીર અને બંને હોય તો પાંચ શરીર હોય શકે છે. પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયતને ત્રણ શરીર હોય છે. કારણ કે તે ત્રણે ચારિત્રમાં વૈક્રિય કે આહારકલબ્ધિનો પ્રયોગ થતો નથી. તેથી તે બંને શરીર હોતા નથી. સંયતોમાં શરીર ઃસંયત શરીર ઔદારિક | વૈકિય આહારક તૈજસ કાર્પણ શરીર | શરીર | શરીર
શરીર
શરીર પ્રથમ બે સંયત | ૫
| / ભજના | / ભજના | જ
અંતિમ ત્રણ સંયત
(૧૧) ક્ષેત્ર દ્વાર:२६ सामाइयसंजएणं भंते ! किं कम्मभूमीए होज्जा, अकम्मभूमीए होज्जा? गोयमा ! जम्मणंसतिभावंपडुच्च कम्मभूमीए होज्जा,णो अकम्मभूमीए होज्जा। एवं जहा बउसे। एवं छेओवट्ठावणिए वि । परिहारविसुद्धिए य जहा पुलाए, सेसा जहा सामाइयसंजए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે? ઉત્તર-હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ તે કર્મભૂમિમાં જ હોય છે, અકર્મભૂમિમાં હોતા નથી ઇત્યાદિ બકુશની સમાન છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ છે. પરિહાર વિશુદ્ધ સંયત, પુલાકની સમાન જાણવા અને સૂક્ષ્મ સંપરાય સંયત તથા યથાખ્યાત સંયત, સામાયિક સંયતની સમાન છે. વિવેચન : -
સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયત જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ કર્મભૂમિમાં હોય છે કારણ કે કર્મભૂમિના મનુષ્યો જ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે. સહરણની અપેક્ષાએ સર્વત્ર હોય, પરિહાર વિશુદ્ધ સંત જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ કર્મભૂમિમાં જ હોય, તેનું સંહરણ થતું નથી.
Page #429
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
૩૭૧ |
સંયતોમાં ક્ષેત્ર :સયત
કર્મભૂમિ | અકર્મભૂમિ
| જન્મ સિદ્દભાવસિંહરણ| જન્મ સિદૂભાવસિંહરણ સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત Y | પરિહાર વિશુદ્ધ (૧૨) કાલ દ્વાર :२७ सामाइयसंजए णं भंते ! किं ओसप्पिणीकाले होज्जा, उस्सप्पिणीकाले होज्जा, णोओसप्पिणीणोउस्सप्पिणीकाले होज्जा?गोयमा ! ओसप्पिणीकाले होज्जा, एवं जहा बउसे । एवं छेओवद्रावणिए वि। णवरं जम्मणं संतिभावं पडच्च चउस विपलिभागेस णत्थि, साहरणं पडुच्च अण्णयरे पलिभागे होज्जा । सेसतंचेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયત શું અવસર્પિણી કાલમાં, ઉત્સર્પિણીકાલમાં કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાલમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! અવસર્પિણી કાલમાં હોય છે, ઇત્યાદિ સર્વ કથન બકુશની સમાન છે. આ જ રીતે છેદોષસ્થાનીય સંયત પણ જાણવા પરંતુ તે નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલમાં જન્મ અને સભાવની અપેક્ષાએ ચારે પલિબાગ(સુષમસુષમા, સુષમાં, સુષમદુષમા અને દુષમસુષમાની સમાન કાલ)માં હોતા નથી. સંહરણની અપેક્ષાએ કોઈ પણ પલિભાગમાં હોય છે, શેષ પૂર્વવત્ છે. २८ परिहारविसुद्धिएणं भते!पुच्छा? गोयमा!ओसप्पिणीकालेवा होज्जा,उस्सप्पिणी काले वा होज्जा, णोओसप्पिणीणोउस्सप्पिणीकालेणो होज्जा । जइ ओसप्पिणीकाले होज्जा-जहा पुलाओ। उस्सप्पिणीकाले वि जहा पुलाओ। सुहमसंपराइओ जहा णियंठो। एवं अहक्खाओ वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંયત શું અવસર્પિણી કાલમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવસર્પિણી કાલ અને ઉત્સર્પિણી કાલમાં હોય છે, પરંતુ નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાલમાં હોતા નથી. જો અવસર્પિણી કાલમાં અથવા ઉત્સર્પિણી કાલમાં હોય તો તેનું કથન પુલાકની સમાન જાણવું. સૂકમ સપરાય સંયત અને યથાખ્યાત સંયતનો કાલ નિગ્રંથની સમાન છે. વિવેચન :સામાયિક ચારિત્ર:- જન્મની અપેક્ષાએ- (૧) અવસર્પિણી કાલના ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં જન્મેલા મનુષ્યને હોય છે, (૨) ઉત્સર્પિણી કાલના બીજા, ત્રીજા અને ચોથા આરાના જન્મેલા મનુષ્યને હોય છે, (૩) નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલની અપેક્ષાએ ચોથા આરાની સમાન કાલમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) જન્મેલા મનુષ્યને હોય છે. સદ્દભાવની અપેક્ષાએ- (૧) અવસર્પિણી કાલના ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં (૨) ઉત્સર્પિણી કાલના ત્રીજા, ચોથા આરામાં (૩) નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલના ચોથા આરા જેવા કાલમાં સામાયિક ચારિત્રનો સભાવ હોય છે. સહરણની અપેક્ષાએ- (૧) સામાયિક
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ચારિત્ર ઉત્સર્પિણી કાલના છએ આરામાં હોય છે, (૨) અવસર્પિણી કાલના છએ આરામાં હોય છે, (૩) નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા, એ ચાર આરાની સમાન કાલમાં હોય છે અર્થાત્ ૩૦ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપ અને મહાવિદેહ ક્ષેત્રમાં સદા નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલ છે. ત્યાં ક્રમશઃ પ્રથમ ચાર આરાની સમાન કાલ છે. સંહરણની અપેક્ષા એ તે સર્વ ક્ષેત્રોમાં સામાયિક ચારિત્ર હોય છે. છેદોષસ્થાનપીય ચારિત્ર :- જન્મ, સભાવ અને સંહરણ સંબંધી સંપૂર્ણ કથન સામાયિક ચારિત્રની સમાન છે. વિશેષતા એ છે કે છેદોષસ્થાનીય ચારિત્ર જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલ(મહાવિદેહક્ષેત્રોમાં હોતું નથી. પરિહારવિશલ ચારિત્ર - જન્મની અપેક્ષાએ- (૧) અવસર્પિણીકાલના ત્રીજા, ચોથા આરામાં હોય છે. (૨) ઉત્સર્પિણીકાલના બીજા, ત્રીજા અને ચોથા આરામાં હોય છે, (૩) નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાલમાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર હોતું નથી. સભાવની અપેક્ષાએ- (૧) અવસર્પિણી કાલના ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં હોય છે. (૨) ઉત્સર્પિણી કાલના ત્રીજા અને ચોથા આરામાં હોય છે. (૩) નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલ(મહાવિદેહક્ષેત્રોમાં હોતું નથી, હરણની અપેક્ષાએ કોઈ પણ કાલમાં હોતું નથી. કારણ કે પરિહાર વિશુદ્ધ સંયતનું સંહરણ થતું નથી. સૂમપરાય અને યથાખ્યાત ચારિત્ર:- જન્મની અપેક્ષાએ– (૧) અવસર્પિણી કાલના ત્રીજા, ચોથા આરામાં; ઉત્સર્પિણી કાલના બીજા, ત્રીજા અને ચોથા આરામાં તથા નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલ (મહાવિદેહક્ષેત્ર)ના ચોથા આરા સમાન કાલમાં જન્મેલા મનુષ્યને હોય છે, સદ્દભાવની અપેક્ષાએઅવસર્પિણીના ત્રીજા, ચોથા, પાંચમા આરામાં હોય છે. ઉત્સર્પિણીકાલના ત્રીજા, ચોથા આરામાં હોય છે અને નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલ(મહાવિદેહક્ષેત્ર)માં ચોથા આરાની સમાન કાલમાં હોય છે. સંહરણની અપેક્ષાએ બંને ચારિત્ર સર્વકાલમાં હોય છે. આ બંને ચારિત્રવાળા અપ્રમત્ત છે તેથી તેનું સંહરણ થતું નથી પરંતુ કોઈદેવ પ્રમત્ત અવસ્થામાં સાધુનું સંહરણ કરીને કોઈ પણ ક્ષેત્રમાં લઈ જાય અને ત્યાં જઈને તે જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે તે જીવને સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત આ બંને ચારિત્ર હોય છે. સંયતોમાં કાલ :
| | સુષમા સુષમા સુષમા | સુષમ દુષમા | ઇષમ સુષમા દુષમા | દુષમદુપમા
Y | Y | X | X |
સામાગુઅવશે અને
-
| +
X | X - -+
* |
|
E
+–
x| ૪
X |
પરિ૦
અવે
| X | X | ૪ | x
ઉત્સ
X | x
સૂક્ષ્મ અવક
| x li
-4-Ft |
યથા [ઉત્સ| *|*| Y | *| * | "
- | * | | | | | | | | | | | | | | | | | | |
Page #431
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
[ ૩૭૩ |
સામાં,
| સુષમ-સુષમા | સુષમા | સુષમદુષમા | દુષમા સુષમા | દુષમા | દુષમદુષમા | કાલ જબસદ સહ-જન્મસદ સંહ-જન્મસદ સિંહ જન્મસિદ્ધ |સંહ જસદસંહ જન સદર સંહ
નોઉત્સર્પિણી સૂક્ષ્મ,નો ઉત્સ| x | ૪ | W | X | X | Y | X | X | Y | Y |
નોઅવસર્પિણીમાં યથા..| છિદો. નો ઉત્સ x | X | Y | X | X | Y | x | X | Y | X | X | Y
આ બે પરિ. નો ઉત્સ| ૪ |x | x | | | X | X | x | X | * | x | x
આરા નથી (૧૩) ગતિ દ્વાર :
२९ सामाइयसंजएणं भंते ! कालगए समाणे कंगइंगच्छइ ? गोयमा ! देवगइंगच्छइ। सेणं भंते ! देवगइंगच्छमाणे किं भवणवासीसुउववज्जेज्जा, वाणमंतरेसुउववज्जेज्जा, जोइसिएसुउववज्जेज्जा,माणिएसुखवज्जेज्जा?गोयमा!णोभवणवासीसुखवज्जेज्जा, एवंजहा कसायकुसीले। एवंछेओवट्ठावणिएवि। परिहारविसुद्धिएजहाफुलाए। सुहुमसंपराए जहा णियंठे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સામાયિક સંયત કાળધર્મ પ્રાપ્ત કરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તર-હે ગૌતમ ! દેવગતિમાં જાય છે. પ્રશ્ન- હે ભગવન્! દેવગતિમાં જાય, તો તે શું ભવનપતિ, વાણવ્યતર,
જ્યોતિષી કે વૈમાનિક જાતિની દેવગતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! ભવનપતિમાં ઉત્પન્ન થતા નથી. ઇત્યાદિ કષાય-કુશીલની સમાન જાણવું. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધ સંયતની ગતિ પુલાકની સમાન અને સૂક્ષ્મસંઘરાય સંયતની ગતિ નિગ્રંથની સમાન જાણવી. ३० अहक्खाएणंभते!पुच्छा?गोयमा!एवंअहक्खायसंजएविजावअजहण्ण मणुक्कोसेणं अणुत्तरविमाणेसुउववज्जेज्जा । अत्थेगइए सिज्झइ जाव अत करेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત, કાળધર્મ પ્રાપ્ત કરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તરહે ગૌતમ ! યથાખ્યાત સંયત પણ પૂર્વકથનાનુસાર યાવત અજઘન્યાનુત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક યથાખ્યાત સંયત સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ३१ सामाइयसंजएणं भंते ! देवलोगेसुउववज्जमाणे किं इंदत्ताए उववज्जइ,पुच्छा? गोयमा !अविराहणं पडुच्चं इंदत्ताए, एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए। परिहारविसुद्धिए जहा पुलाए । सेसा जहा णियठे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, દેવલોકમાં ઉત્પન્ન થાય, તો ઇન્દ્રપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ અર્થાત્ આરાધનાની અપેક્ષાએ ઇન્દ્ર આદિ પાંચ પદવીમાંથી કોઈ પણ પદવી પ્રાપ્ત કરે છે ઇત્યાદિ કથન કષાયકુશીલની સમાન જાણવું. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહારવિશુદ્ધ સંયત, પુલાકની સમાન છે. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયત, નિગ્રંથની સમાન છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૭૪
દેવાયુ સ્થિતિ ઃ
| ३२ सामाइयसंजयस्स णं भंते! देवलोगेसु उववज्जमाणस्स, केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दो पलिओवमाई, उक्कोसेणतेत्तीसं सागरोवमाइं । एवंछेओवद्वावणिए वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સામાયિક સંયત દેવલોકમાં ઉત્પન્ન થઈને કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ રીતે છેદોપસ્થાપનીય સંયતની સ્થિતિ પણ જાણવી.
३३ परिहारविसुद्धियस्स णं भंते! पुच्छा ? गोयमा ! जहणणेणं दो पलिओवमाई, उक्कोसेणं अट्ठारस सागरोवमाइं। सेसाणं जहा णियंठस्स ।
ભાવાર્થ:- :- પ્રશ્ન- હે ભગવન્ ! પરિહાર વિશુદ્ધ સંયત દેવલોકમાં ઉત્પન્ન થઈને કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયતની સ્થિતિ નિગ્રંથની સમાન છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના સંયતોની ગતિ, દેવલોકમાં પ્રાપ્ત થતી પદવી અને તેની સ્થિતિનું નિરૂપણ છે. સંયતોની ગતિ, સ્થિતિ, પદવી ઃ–
સંયત
| સામાયિક, છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધ
જયન્ય
ઉત્કૃષ્ટ
પ્રથમ દેવલોક | અનુત્તર વિમાન | પાંચ
પ્રથમ દેવલોક | આઠમો દેવલોક | પ્રથમની ચાર
| અનુત્તર વિમાન | ૧–અહમેન્દ્ર
| મોક્ષ
X
* પાંચ પદવી—ઇન્દ્ર, સામાનિક, ત્રાયત્રિંશક, લોકપાલ, અહમેન્દ્ર.
સૂક્ષ્મ સંપરાય, છદ્મસ્થયથાખ્યાત કેવળી યથાખ્યાત
શ્રી ભગવતી સૂત્ર-૫
X
ગતિ
X
પદવી
જયન્ય
ઉત્કૃષ્ટ
બે પલ્યો | ૩૩ સાગરોપમ
બે પલ્યો॰૧૮ સાગરોપમ
-
સ્થિતિ
X
૩૩ સાગરોપમ
સાદિ અનંત
(૧૪) સંયમ સ્થાન :३४ सामाइयसंजय णं भंते! केवइया संजमट्ठाणा पण्णत्ता ? गोयमा ! असंखेज्जा संजमट्ठाणा पण्णत्ता । एवं जाव परिहारविसुद्धियस्स ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સામાયિક સંયતના કેટલા સંયમ સ્થાન છે ? ઉત્તર− હે ગૌતમ ! અસંખ્ય સંયમ સ્થાન છે. આ રીતે પરિહાર વિશુદ્ધ સંયત સુધી જાણવું.
| ३५ सुहुमसंपरायसंजयस्स णं भंते ! पुच्छा ? गोयमा ! असंखेज्जा अंतोमुहुत्तिया सजमट्ठाणा पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૂક્ષ્મ સંપરાય સંયતના સંયમ સ્થાન કેટલા છે ? ઉત્તર- હે ગૌતમ!
Page #433
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૭૫ |
અંતર્મુહૂર્તના સમય જેટલા અસંખ્ય સંયમ સ્થાન છે. ३६ अहक्खायसंजयस्स णं भंते ! पुच्छा? गोयमा ! एगे अजहण्णमणुक्कोसए सजमट्ठाणे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયતના કેટલા સંયમ સ્થાન છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્યાનુત્કૃષ્ટ એક જ સંયમ સ્થાન હોય છે. ३७ एएसिणं भंते !सामाइयछेओवट्ठावणियपरिहारविसुद्धियसुहमसंपरायअहक्खाय संजयाणं संजमट्ठाणाणं कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
गोयमा!सव्वत्थोवेअहक्खायसंजमस्सएगेअजहण्णमणुक्कोसएसंजमट्ठाणे, सुहम संपरायसंजयस्स अंतोमुहुत्तियासंजमट्ठाणा असंखेज्जगुणा,परिहारविसुद्धयसंजयस्ससंजमट्ठाणा असंखेज्जगुणा,सामाइयसंजयस्स छेओवट्ठावणियसंजयस्सय एएसिणंसंजमट्ठाणा दोण्ह वितुल्ला असंखेज्जगुणा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધ સંયત, સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયતતેમના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી અલ્પ યાવતુ વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! યથાખ્યાત સંયતનું અજઘન્યાનુકુષ્ટ એક સંયમ સ્થાન છે અને તે સર્વથી અલ્પ છે, તેનાથી સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે, તેનાથી પરિહાર વિશુદ્ધ સંયતના સંયમસ્થાન અસંખ્યાતગુણા છે, તેનાથી સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતના સંયમ સ્થાન અસંખ્યાત ગુણા છે અને તે બંને પરસ્પર તુલ્ય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સંયતોના સંયમ સ્થાનનું નિરૂપણ છે.
પ્રત્યેક કષાયયુક્ત ચારિત્રના અસંખ્યાત સંયમ સ્થાનો હોય છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમમાં જૂનાધિકતાના કારણે સંયમ સ્થાનોમાં પણ ન્યૂનાધિકતા હોય છે. વીતરાગ ચારિત્ર(યથાખ્યાત ચારિત્ર)માં મોહનીયકર્મનો ઉપશમ અથવા ક્ષય થઈ ગયો હોય છે, તેથી તેનું સંયમ સ્થાન એક જ હોય છે. તેમાં સંયમ સ્થાનોની ન્યૂનાધિકતા નથી.
સૂત્રકારે સૂમ સંપરાય સંયતના અસંખ્યાત સંયમ સ્થાનોનું પરિમાણ પ્રદર્શિત કર્યું છે. તેની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પ્રતિ સમય તેના ચારિત્ર પરિણામ ક્રમશઃ વિશુદ્ધ થતાં જાય છે. તેથી અંતર્મુહૂર્તની સ્થિતિના અસંખ્યાત સમય તુલ્ય તેના સંયમ સ્થાનો હોય છે. પાંચે ય સંયતના સંયમ સ્થાનો સંબંધી અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. સંયતોના સંયમસ્થાનનું અલ્પબદુત્વ :| સામાયિક | છેદોપસ્થાપનીય | પરિહારવિશુદ્ધ | સૂકમ સંપરાય | યથાખ્યાત | ૪ અસંખ્યાતગુણા | ૪ અસંખ્યાતગુણા | ૩ અસંખ્યાતગુણા | ર અસંખ્યાતગુણા | ૧ સર્વથી થોડા
* ૪-૪ સમાન અંક પરસ્પર તુલ્ય સંયમસ્થાનના સૂચક છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
| 35
શ્રી ભગવતી સત્ર-૫
(१५) यात्रि पर्यव द्वार:३८ सामाइयसंजयस्स णं भंते ! केवइया चरित्तपज्जवा पण्णत्ता? गोयमा ! अणंता चरित्तपज्जवा पण्णत्ता । एवं जावअहक्खायसंजयस्स। भावार्थ:- प्रश्न- भगवन ! सामायिक संयतन। 20 यात्रि पर्यवोछ? 612- गौतम ! તેના અનંત ચારિત્ર પર્યવો છે. આ રીતે યથાખ્યાત સંયત સુધી જાણવું. ३९ सामाइयसंजए णं भंते !सामाइयसंजयस्स सट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहि किं हीणे, तुल्ले, अब्भहिए? गोयमा ! सिय हीणे, एवं जावछट्ठाणवडिए।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સામાયિક સંયતના ચારિત્ર પર્યવો, બીજા સામાયિક સંયતરૂપ સ્વસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન હોય, તુલ્ય હોય કે અધિક હોય? ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે યાવત તે ષસ્થાન પતિત હોય છે.
४० सामाइयसंजएणंभते! छेओवट्ठावणियसंजयस्स पढाणसण्णिगासेणंचरित्तपज्जवेहिं, पुच्छा? गोयमा !सिय हीणे एवं जावछट्ठाणवडिए । एवं परिहारविसुद्धियस्स वि। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! સામાયિક સંયતના ચારિત્ર પર્યવો, છેદોપસ્થાપનીય સંતરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ હીન, કદાચિતુ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે વાવ તે ષસ્થાન પતિત હોય છે. આ જ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પણ જાણવા. ४१ सामाइयसंजएणं भंते !सुहमसंपरायसंजयस्स परटाणसण्णिगासेणंचरित्तपज्जवेहि, पुच्छा? गोयमा!हीणे,णोतुल्ले,णो अब्भहिए, अणंतगुणहीणे । एवं अहक्खायसंजयस्स वि। एवंछेओवट्ठावणिए विहेट्ठिल्लेसुतिसु वि समंछट्ठाणवडिए, उवरिल्लेसुदोसुतहेव हीणे । जहा छेओवट्ठावणिएतहा परिहारविसुद्धिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતના ચારિત્ર પર્યવો, સૂક્ષ્મ સંપરાય સંયતરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ ! હીન હોય છે, તુલ્ય અને અધિક નથી. તે અનંતગુણ હીન છે. આ જ રીતે યથાખ્યાત સંયત પણ જાણવા. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ નીચેના(પ્રથમના ત્રણ સંયતોની સાથે ષટ્રસ્થાન પતિત હોય છે અને ઉપરના(અંતિમ) બે સંયતોની સાથે તે જ રીતે અનંતગુણ હીન હોય છે. પરિહાર વિશુદ્ધ સંયતનું કથન છેદોપસ્થાપનીય સંયતની समान छे. |४२ सुहमसंपरायसंजए णं भंते ! सामाइयसंजयस्स परट्ठाण सण्णिगासेणं, पुच्छा? गोयमा!णोहीणे,णोतुल्ले, अब्भहिए, अणंतगुणमब्भहिए । एवंछेओवट्ठावणियपरिहारविसुद्धिएसु वि समं । सट्ठाणे सिय हिणे, सियतुल्ले, सिय अब्भहिए । जइ हीणे अणंत गुणहीणे, अह(जइ) अब्भहिए अणंतगुणमब्भहिए।
Page #435
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૭
૩૭૭
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂક્ષ્મ સંપરાય સંયતના ચારિત્ર પર્યવો, સામાયિક સંયતરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! હીન અને તુલ્ય નથી, અધિક કે છે અને તે અનંતગુણ અધિક છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત અને પરિહાર વિશુદ્ધ સંયત સાથે પણ જાણવું જોઈએ. સૂક્ષ્મ સંપરાય સંયતના ચારિત્ર પર્યવો, બીજા સૂક્ષ્મ સંપરાય સંયતના ચારિત્ર પર્યવોરૂપ સ્વસ્થાનની તુલનામાં કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે, જો હીન હોય તો અનંતગુણહીન હોય છે અને અધિક હોય તો અનંતગુણ અધિક હોય છે.(અન્ય વિકલ્પ નથી.)
४३ सुहुमसंपरायसंजयस्स अहक्खायसंजयस्स परद्वाण सण्णिगासेणं, पुच्छा ? गोयमा ! हीणे, णोतुल्ले, णो अब्भहिए, अणंतगुणहीणे। अहक्खाए हेट्ठिल्लाणं चउण्ह वि णोहीणे, णो તુજો, અમહિ, અનંત મુળમહિમ્ । સટ્ટાને ખો હીને, તુì, ખો અહિ ।
ભાવાર્થ::- પ્રશ્ન− હે ભગવન્ ! સૂક્ષ્મ સંપરાય સંયતના ચારિત્ર પર્યવો, યથાખ્યાત સંયતરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! હીન હોય છે પરંતુ તુલ્ય અને અધિક નથી. તે અનંત ગુણ હીન હોય છે. યથાખ્યાત સંયત નીચેના(પ્રથમના) ચાર સંયતોની અપેક્ષાએ હીન નથી, તુલ્ય પણ નથી પરંતુ અધિક છે અને અનંતગુણ અધિક છે. યથાખ્યાત સંયતરૂપ સ્વસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં હીન નથી, અધિક પણ નથી, પરંતુ તુલ્ય છે.
४४ एएसि णं भंते ! सामाइय-छेओवट्ठावणिय परिहारविसुद्धिय- सुहुमसंपराय अहक्खायसंजयाणं जहण्णुक्कोसगाणं चरित्तपज्जवाणं कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहियावा ?
गोयमा ! सामाइयसंजयस्स छेओवट्ठावणियसंजयस्स य एएसि णं जहण्णगा चरित्तपज्जवा दोण्ह वि तुल्ला सव्वत्थोवा, परिहारविसुद्धियसंजयस्स जहण्णगा चरित्तपज्जवा अनंतगुणा । तस्स चेव उक्कोसगा चरित्तपज्जवा अणतगुणा । सामाइयसंजयस्स छेओवट्ठावणियसंजयस्स य एएसि णं उक्कोसगा चरित्तपज्जवा दोण्ह वि तुल्ला अनंतगुणा । सुहुमसंपरायसंजयस्स जहण्णगा चरित्तपज्जवा अणंतगुणा । तस्स चेव उक्कोसगा चरितपज्जवा अणंतगुणा । अहक्खायसंजयस्स अजहण्णमणुक्कोसगा चरितपज्जवा अणंतगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધ સંયત, સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયત, આ પાંચે ય સંયતોના જઘન્ય અને ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવોમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત, આ બંનેના જઘન્ય ચારિત્ર પર્યાવો પરસ્પર તુલ્ય છે અને સર્વથી થોડા છે. (૨) તેનાથી પરિહાર વિશુદ્ધ સંયતના જઘન્ય ચારિત્ર પર્યવો અનંતગુણા છે (૩) તેનાથી પરિહાર વિશુદ્ધ સંયતના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે (૪) તેનાથી સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે (૫) તેનાથી સૂક્ષ્મ સંપરાય સંયતના જઘન્ય ચારિત્ર પર્યવો અનંતગુણા છે (૬) તેનાથી સૂક્ષ્મ સંપરાય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંત ગુણા છે. (૭) તેનાથી યથાખ્યાત સંયતના અજઘન્યાનુત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણા છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચનઃ
પાંચે ચારિત્રના અસંખ્ય-અસંખ્ય સંયમ સ્થાનો અને એક-એક સંયમસ્થાનના અનંત-અનંત પર્યવો હોય છે. સંયમ સ્થાનોમાં હીનાધિકતાની જેમ ચારિત્ર પર્યવોમાં પણ ન્યૂનાધિકતા હોય છે. એક જ ચારિત્રના ધારક બે સંયતોના ચારિત્ર પર્યવોમાં પણ ન્યૂનાધિકતા હોય છે. તેની તુલનાને સ્વસ્થાન સન્નિકર્ષ અને ભિન્ન-ભિન્ન ચારિત્રના ધારક સંતોના ચારિત્ર પર્યવોમાં ચૂનાધિકતા હોય તેની તુલનાને પરસ્થાન સત્રિકર્ષ કહે છે. પ્રસ્તુત સૂત્રોમાં સન્નિકર્ષ દ્વારના માધ્યમે પાંચે ય સંતોના ચારિત્ર પર્યવોની પરસ્પર તુલના દર્શાવી છે. તે તુલનામાં કોઈ તુલ્ય, હીન કે અધિક હોય છે. તેમાં પણ હીનાધિકતા છ પ્રકારે(ષટ્રસ્થાનપતિત) હોય અથવા એક પ્રકારે અનંતગુણ હીનાધિક હોય છે. તે સર્વનું વિવરણ પૂર્વે નિગ્રંથ પ્રકરણથી જાણવું. સંયતોના પર્યવોની તુલના :– સંયત | સામાયિકથી | છંદોપસ્થા- | પરિહાર સૂક્ષ્મ સં૫- | યથાખ્યાતથી
પનીયથી | વિશુદ્ધથી રાયથી સામાયિક | છઠ્ઠાણ વડિયા |છઠ્ઠાણ વડિયા | છઠ્ઠાણ વડિયા | અનંત ગુણ હીન | અનંતગુણ હીન છેદોપસ્થાપનીય છઠ્ઠાણ વડિયા | છઠ્ઠાણ વડિયા | છાણ વડિયા |અનંત ગુણ હીન | અનંતગુણ હીન પરિહાર વિશુદ્ધ | છઠ્ઠાણ વડિયા |છઠ્ઠાણ વડિયા |છઠ્ઠાણ વડિયા | અનંત ગુણ હીન | અનંતગુણ હીન સૂક્ષ્મ સંપરાય | અનંતગુણ અધિક/અનંતગુણ અધિક| અનંતગુણ અધિક| અનંતગુણ હીનાધિક અનંતગુણ હીન યથાખ્યાત અનંતગુણ અધિક/અનંતગુણ અધિક અનંતગુણ અધિક અનંતગુણ અધિક | તુલ્ય નોંધઃ (૧) છઠ્ઠાણવડયા = છ સ્થાન હીન હોય કે છ સ્થાન અધિક હોય અથવા તુલ્ય હોય. (૨) સૂક્ષ્મ સંપરાય, સૂક્ષ્મ સંપરાથી માત્ર અનંતગુણહીન કે અનંતગુણ અધિક હોય અર્થાત્ એક સ્થાન હીન કે એક સ્થાન અધિક હોય છે અથવા તુલ્ય પણ હોય છે. ચારિત્ર પર્યવોનું અલ્પ બહત્વ :- સંયમપર્યવોના અલ્પબદુત્વનું મુખ્ય કારણ આત્મગુણોનો વિકાસ અને ઉપર-ઉપરના ગુણસ્થાનો છે. સાધક જેમ-જેમ ઉપર-ઉપરના ગુણસ્થાનોને પ્રાપ્ત કરે તેમ-તેમ તેના સંયમ પર્યવો વધતા જાય છે.
(૧) સર્વથી થોડા સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રના જઘન્ય પર્યવો છે(તે પરસ્પર તુલ્ય છે, કારણ કે ચારિત્ર પર્યવોનો પ્રારંભ આ બંને ચારિત્રથી થાય છે. ત્યાં આત્મગુણોનો વિકાસ અલ્પતમ હોય છે. (૨) તેનાથી પરિહાર વિશુદ્ધ ચારિત્રના જઘન્ય પર્યવો અનંતગુણા અધિક છે કારણ કે વીસ વર્ષની દીક્ષા પર્યાય પછી જ પરિહાર વિશુદ્ધ ચારિત્રનો સ્વીકાર થાય છે. દીર્ઘકાલની સંયમ સાધનાથી તેનો આત્મવિકાસ અને સંયમ પર્યવો અનંતણા અધિક હોય છે. (૩) તેનાથી પરિહાર વિશુદ્ધ ચારિત્રના ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણા અધિક છે કારણ કે જઘન્ય પર્યવોથી ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણા હોય છે. (૪) તેનાથી સામાયિક અને છેદાપસ્થાપનીય ચારિત્રના ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણ અધિક છે કારણ કે તેમાં ૬ થી ૯ ગુણસ્થાનવર્તી સાધકોનો સમાવેશ થાય છે તેમજ કેટલા ય ચૌદ પૂર્વધર, આચાર્યો, ઉપાધ્યાયો આદિ તથા ઉપશમ કે ક્ષપક શ્રેણીને પ્રાપ્ત થયેલા વિશિષ્ટ કોટિના સાધકો હોય છે. તેના સંયમ પર્યવો પરિહાર વિશુદ્ધ સંયતના ઉત્કૃષ્ટ પર્યવોથી અનંતગુણ અધિક થઈ જાય છે. (૫) તેનાથી સૂક્ષ્મ સંપરાય ચારિત્રના જઘન્ય પર્યવો અનંતગુણા અધિક છે. કારણ કે તેમાં દશમું ગુણસ્થાન હોય છે, મોહનીય કર્મની પ્રકૃતિઓમાં માત્ર સૂક્ષ્મ લોભનો જ ઉદય છે તેથી તેના પર્યવો અનંતગુણા થાય છે. (૬) તેનાથી સૂક્ષ્મ સંપરાય ચારિત્રના
Page #437
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૭૯ |
ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણા અધિક છે. (૭) તેનાથી યથાખ્યાત ચારિત્રના અજઘન્યોત્કૃષ્ટ સંયમપર્યવો અનંત- ગુણા છે. યથાખ્યાત સંયત વીતરાગી હોય છે. તેનું સંયમસ્થાન એક જ હોવાથી દરેક યથાખ્યાત સંયતોના પર્યવો એક સમાન હોય છે. વીતરાગીના સંયમ પર્યવો સરાગીથી અનંતગુણા અધિક જ હોય છે. સયતોના પર્યવોનું અલ્પબદુત્વ :
સામાયિક-છેદોપસ્થાપનીય | પરિહાર વિશ૮ | સુકમ સપરાય યથાખ્યાત જઘન્ય ૧ સર્વથી થોડા
૨ અનંતગુણા અધિક | પ અનંતગુણા ઉત્કૃષ્ટ | ૪ અનંત ગુણા
૩ અનંતગુણા અધિક | અનંતગુણા | ૭ અનંતગુણા (૧૬) યોગ દ્વાર :
४५ सामाइयसंजएणं भंते ! किं सजोगी होज्जा, अजोगी होज्जा? गोयमा !सजोगी होज्जा, एवं जहा पुलाए । एवं जावसुहुमसंपरायसंजए। अहक्खाए जहा सिणाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સયોગી હોય છે કે અયોગી? ઉત્તર- હે ગૌતમ! સયોગી હોય છે, ઇત્યાદિ પુલાકવતુ જાણવું. આ રીતે યાવતુ સૂક્ષ્મ સંપરાય સંયત સયોગી હોય છે. યથાખ્યાત સંયત, સ્નાતકની સમાન સયોગી અને અયોગી બંને હોય છે. વિવેચન :સંયતોમાં યોગ :સયત
સયોગી
અયોગી મનયોગી | વચનયોગી | કાયયોગી
પ્રથમના ચાર સંયત
યથાખ્યાત
X | VT
(૧૦) ઉપયોગ દ્વાર :४६ सामाइयसंजए णं भंते! किं सागारोवउत्ते होज्जा, अणागारोवउत्ते होज्जा? गोयमा! सागारोवउत्ते वा होज्जा, एवं जहा पुलाए । एवं जाव अहक्खाए । णवरसुहुमसंपराए सागारोवउत्ते होज्जा,णो अणागारोवउत्ते होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સાકારોપયોગ યુક્ત હોય છે કે અનાકારોપયોગ યુક્ત ? ઉત્તર- હે ગૌતમ ! સાકારોપયોગ યુક્ત હોય છે અથવા અનાકારોપયુક્ત હોય છે ઇત્યાદિ પુલાવત્ જાણવું. આ જ રીતે યથાખ્યાત સંયત પર્યત જાણવું પરંતુ સૂક્ષ્મ સંપરાય સંયત સાકારોપયોગ યુક્ત જ હોય છે, અનાકારોપયોગયુક્ત હોતા નથી. વિવેચન :
સૂક્ષ્મસંપરાય સંયતને છોડીને શેષ ચાર સંયતોમાં બંને ઉપયોગ હોય છે, પરંતુ સૂક્ષ્મ સંપરાય સંયતમાં એક સાકારોપયોગ જ હોય છે. કારણ કે કોઈપણ લબ્ધિની પ્રાપ્તિ સાકારોપયોગમાં થાય છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
સુક્ષ્મસંપરાય સંયત, દશમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે ત્યારે તેને સાકારોપયોગ જ હોય છે અને સાકારોપયોગનો સમય પૂર્ણ થતાં પહેલા જ તે દશમા ગુણસ્થાનને છોડી દે છે. સૂર્મપરાયઃ સવારપશુeતથાસ્વભાવવાલિતિા આ ગુણસ્થાનમાં તથા પ્રકારના સ્વભાવથી જ ઉપયોગ બદલાતો નથી. તેથી તેમાં એક સાકારોપયોગ જ હોય છે, અનાકારોપયોગ હોતો નથી. સંયતોમાં ઉપયોગ -
સાકારોપયોગ | નિરાકારોપયોગ સૂક્ષ્મ સંપરાય સિવાય ચારમાં
સૂક્ષ્મ સંપરામાં (૧૮) કષાય દ્વાર:|४७ सामाइयसंजएणंभते! किसकसायी होज्जा,अकसायी होज्जा?गोयमा!सकसायी होज्जा, णो अकसायी होज्जा । एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए वि। परिहारविसुद्धिए जहा पुलाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, સકષાયી હોય છે કે અકષાયી? ઉત્તર- હે ગૌતમ! સકષાયી હોય છે, અકષાયી નથી ઇત્યાદિ કષાયકુશીલની સમાન જાણવું. તેને ચાર, ત્રણ અથવા બે કષાય હોય છે, પરંતુ એક કષાય નથી. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધ સંયતનું કથન પુલાકની સમાન છે.
४८ सुहमसंपरायसंजएणंभते !पुच्छा?गोयमा !सकसायी होज्जा,णोअकसायीहोज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત સકષાયી હોય છે કે અકષાયી? ઉત્તર– હે ગૌતમ! તે સકષાયી હોય છે, અકષાયી નથી. ४९ जइ सकसायी होज्जा, सेणं भंते ! कइसु कसायेसु होज्जा? गोयमा ! एगम्मि संजलणलोभे होज्जा । अहक्खायसंजए जहा णियंठे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જો સુક્ષ્મ સંપરાય સંયત સકષાયી હોય છે, તો તેને કેટલા કષાય હોય છે? ઉત્તર- હે ગૌતમ ! એક માત્ર સંજ્વલન લોભ હોય છે. યથાખ્યાત સયત, નિગ્રંથ નિયંઠાની સમાન અકષાયી હોય છે. સંયતોમાં કષાય - સંયત સકષાયી
અકષાયી
ઉપશાત | ક્ષીણ સામાયિક, છેદોષસ્થાનનીય
૪, ૩, ૨ કષાય પરિહાર વિશુદ્ધ
૪ કષાય સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત
| ૪
| જ
x | ૪ |x |
1
Page #439
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭.
[ ૩૮૧]
(૧૯) લેશ્યા દ્વાર:५० सामाइयसंजए णं भंते ! किं सलेस्से होज्जा, अलेस्से होज्जा? गोयमा !सलेस्से होज्जा, एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए वि । परिहारविसुद्धिए जहा पुलाए। सुहमसंपराए जहा णियठे। अहक्खाए जहा सिणाए, णवर-जइसलेस्सेहोज्जा, एगाए सुक्कलेस्साए होज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સામાયિક સંયત સલેશી હોય છે કે અલેશી ? ઉત્તર- હે ગૌતમ ! સલેશી હોય છે ઇત્યાદિ કષાયકશીલની સમાન છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહારવિશુદ્ધ સંયત પુલાકની સમાન છે. સૂક્ષ્મ સંપરાય સંયતનિગ્રંથ નિયંઠાની સમાન છે અને યથાખ્યાત સંયત, સ્નાતકની સમાન છે પરંતુ જો સલેશી હોય છે, તો એક શુક્લકેશી હોય છે, તેમ કથન કરવું. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં લશ્યાનું નિરૂપણ છે. દરેક સંયત ભાવની પ્રાપ્તિ શુભ લેશ્યામાં જ થાય છે. ત્યાર પછી જીવન કાલની અપેક્ષાએ સામાયિક અને છેદોષસ્થાપનીય સંયતમાં છ લેશ્યા હોય છે. પરિહાર વિશુદ્ધ સંયતમાં તેજો, પદ્મ અને શુક્લ ત્રણ વિશુદ્ધ લેશ્યા હોય છે કારણ કે તે એક વિશિષ્ટ કલ્પ છે, તેમાં અશુભ લેશ્યાના પરિણામો હોતા નથી. જો અશુભ લેશ્યાના પરિણામો આવે તો પરિહાર વિશુદ્ધ ચારિત્ર રહેતું નથી. સુથમ સપરાય સંયતમાં એક શુક્લલેશ્યા હોય છે. યથાખ્યાત સંયત સ્નાતકની જેમ સલેશી અને અલેશી બંને હોય છે. ૧૧,૧૨ અને ૧૩, આ ત્રણ ગુણસ્થાને શુક્લ લેશી હોય છે તથા ચૌદમા ગુણસ્થાને અલેશી હોય છે. અવરંગ સોને રોજ્ઞા -સૂત્રકારે યથાખ્યાત સંયતમાં લેસ્થાનું કથન સ્નાતકના અતિદેશપૂર્વક કરીને તેની વિશેષતા ઇવર શબ્દ દ્વારા પ્રગટ કરી છે. સ્નાતકમાં ૧૩મું, ૧૪મું બે જ ગુણસ્થાન છે. તેમાં ૧૩માં ગુણસ્થાને પરમ શુક્લલશી અને ૧૪મા ગુણસ્થાને અલેશી હોય છે. જ્યારે યથાખ્યાત સંયતમાં ૧૧ થી ૧૪ ગુણસ્થાન હોવાથી તેમાં સામાન્ય રૂપે શુક્લલેશ્યા કહી છે. તોપણ યથાખ્યાત સંયતમાં ૧૩માં ગુણસ્થાને પરમ શુક્લલેશ્યા અને ૧૪મા ગુણસ્થાને અલેશી છે. સંયતોમાં વેશ્યા:સંયત
સલેશી
અલેશી કૃષ્ણાદિ ત્રણ વેશ્યા તેિજો આદિ ત્રણ વેશ્યા સામાયિક, છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય
શુક્લલેશ્યા યથાખ્યાત
શુક્લ વેશ્યા | (૨૦) પરિણામ દ્વાર :५१ सामाइयसंजए णं भंते ! किं वड्डमाणपरिणामे होज्जा,हीयमाणपरिणामे होज्जा,
| X | x |x |
|
Page #440
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૨ ]
| શ્રી ભગવતી સૂત્ર-૫
अवट्ठियपरिणामे होज्जा?गोयमा !वड्डमाणपरिणामेवा होज्जा, एवं जहा पुलाए । एवं जावपरिहारविसुद्धिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું વર્ધમાન પરિણામી હોય છે, હીયમાન પરિણામી હોય છે કે અવસ્થિત પરિણામી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! વર્ધમાન પરિણામી હોય છે ઇત્યાદિ સર્વ કથન પુલાકની સમાન છે. આ જ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું. ५२ सुहमसंपराए णं भंते ! पुच्छा?गोयमा ! वड्डमाणपरिणामेवा होज्जा,हीयमाणपरिणामेवा होज्जा,णो अवट्ठियपरिणामे होज्जा । अहक्खाए जहा णियंठे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત શું વર્ધમાન પરિણામી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! વર્ધમાન પરિણામી અથવા હીયમાન પરિણામી હોય છે, અવસ્થિત પરિણામી નથી. યથાખ્યાત સંયત નિગ્રંથ નિયંઠાની સમાન છે. ५३ सामाइयसंजएणंभंते! केवइयंकालंवड्डमाणपरिणामहोज्जा? गोयमा !जहण्णेणं एक्कं समय, एवं जहा पुलाए । एवं जावपरिहारविसुद्धिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક સમય ઇત્યાદિ પુલાકની સમાન જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધ સંયતના વિષયમાં જાણવું.
५४ सुहुमसंपरायसंजए णं भंते ! केवइयंकालं वड्डमाणपरिणामे होज्जा? गोयमा ! जहण्णेण एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । सेणं भंते ! केवइयं कालं हीयमाण परिणामे होज्जा? गोयमा ! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. પ્રશ્નહે ભગવન્! તે કેટલા કાલ સુધી હીયમાન પરિણામી હોય છે. ઉત્તર- હે ગૌતમ! તે જ રીતે જાણવું. ५५ अहक्खायसंजए णं भंते ! केवइयं कालं वड्डमाणपरिणामे होज्जा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । सेणं भंते ! केवइयं कालं अवट्ठिय परिणामे होज्जा? गोयमा !जहण्णेणं एक्क समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! યથાખ્યાત સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. પ્રશ્નહે ભગવન્! યથાખ્યાત સંયત કેટલા કાલ સુધી અવસ્થિત પરિણામી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી અવસ્થિત પરિણામી હોય છે. વિવેચન :
સૂક્ષ્મ સંપરાય સંયત જ્યારે શ્રેણી પર ચઢે છે ત્યારે વર્ધમાન પરિણામ હોય છે અને જ્યારે
Page #441
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૮૩
શ્રેણીથી પાછો ફરે ત્યારે હીયમાન પરિણામ હોય છે. યથાખ્યાત સંયતમાં વર્ધમાન અને અવસ્થિત બે પ્રકારના પરિણામ જ હોય છે. તે વીતરાગી હોવાથી હીયમાન પરિણામ નથી. સ્થિતિ - છાસ્થોને વધુમાં વધુ ચઢતા-ઉતરતા પરિણામોની સ્થિતિ અંતર્મુહૂર્તની અને અવસ્થિત પરિણામોની સ્થિતિ સકષાયી છદ્મસ્થોને સાત સમયની હોય છે. ત્યાર પછી તેના પરિણામોમાં અવશ્ય પરિવર્તન થાય છે. ૧૧મા ઉપશાંત વીતરાગ ગુણસ્થાને અવસ્થિત પરિણામ હોય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. જઘન્યથી સર્વ પરિણામો એક સમયમાં બદલાઈ જાય છે તેમજ આયુષ્ય પૂર્ણ થવાની અપેક્ષાએ પણ એક સમયની સ્થિતિ ઘટિત થઈ શકે છે કારણ કે આયુષ્ય પૂર્ણ થયા પછી સંયત ભાવ રહેતો નથી.
યથાખ્યાત સંયતમાં વર્ધમાન પરિણામની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. યથાખ્યાત સંયતમાં બારમા અને ચૌદમા ગુણસ્થાને વર્ધમાન પરિણામ હોય છે. બારમા ગુણસ્થાને જીવ વર્ધમાન પરિણામમાં ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી તેરમા ગુણસ્થાનમાં અવસ્થિત પરિણામને પ્રાપ્ત કરે છે. ચૌદમાં ગુણસ્થાને વર્ધમાન પરિણામમાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી સિદ્ધદશામાં સ્થિત થઈ જાય છે. બારમા ગુણસ્થાનની સ્થિતિ અંતર્મુહૂર્તની હોવાથી તેના વર્ધમાન પરિણામની સ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે. યથાખ્યાત સંયતના અવસ્થિત પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. તેમાં એક સમયની સ્થિતિ અગિયારમા ગુણસ્થાને માત્ર મરણની અપેક્ષાએ ઘટિત થાય છે અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિની સ્થિતિ ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ તેરમા સ્થાને ઘટિત થાય છે. અર્થાતુ કેવળજ્ઞાન થયા પછી દેશોન પૂર્વકોટિ વર્ષ પર્યત તેરમા ગુણસ્થાનમાં અવસ્થિત પરિણામ હોય છે. સંયતોમાં પરિણામ અને સ્થિતિ:સંયત
વર્ધમાન ઉત્કૃષ્ટ | હીયમાન ઉત્કૃષ્ટ | અવસ્થિત ઉત્કૃષ્ટ | સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત
૭ સમય સૂક્ષ્મ સંપરાય
અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | યથાખ્યાત
અંતર્મુહૂર્ત
દેશોન પૂર્વક્રોડ * કોષ્ટકમાં પરિમાણની ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવેલ છે. જઘન્ય સ્થિતિ સર્વત્ર એક સમય સમજવી. (ર૧) બંધ દ્વાર ५६ सामाइयसंजए णं भंते ! कइ कम्मप्पगडीओ बंधइ? गोयमा !सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा एवं जहा बउसे । एवं जाव परिहारविसुद्धिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! સાત અથવા આઠ કર્મ પ્રકૃતિઓ બાંધે છે, ઈત્યાદિ બકુશવત્ છે. આ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું ५७ सुहुमसंपरायसंजमेणं भंते ! पुच्छा? गोयमा ! आउयमोहणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ बंधइ । अहक्खायसंजए जहा सिणाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સુક્ષ્મ સંપરાય સંયત કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને શેષ છ કર્મપ્રકૃતિઓ બાંધે છે. યથાખ્યાત સંયતનો બંધ સ્નાતકની સમાન છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮૪ ]
શ્રી ભગવતી સત્ર-૫
વિવેચન :
સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધસયત સાત અથવા આઠ કર્મો બાંધે છે. આયુષ્ય બંધના સમયે આઠ અને તે સિવાયના સમયે સાત કર્મો બાંધે છે. આયુષ્ય કર્મનો બંધ સાતમા અપ્રમત્ત ગુણસ્થાન પર્યત થાય છે, સુક્ષ્મ સંપરાય સંયત દશમા ગુણસ્થાને હોવાથી તેને આયુષ્ય કર્મનો બંધ થતો નથી અને સૂક્ષ્મ લોભનો જ ઉદય હોવાથી મોહનીય કર્મનો બંધ પણ થતો નથી. તેથી શેષ છ કર્મોનો બંધ કરે છે. યથાખ્યાત સંયત અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાને એક શાતા વેદનીય કર્મનો બંધ કરે છે અથવા ચૌદમા ગુણસ્થાને અયોગી કેવળીની અપેક્ષાએ તે અબંધક હોય છે. (રર) વેદન દ્વાર:
५८ सामाइयसंजएणं भंते !कइ कम्मप्पगडीओ वेदेइ ? गोयमा !णियम अट्ट कम्म प्पगडीओ वेदेइ । एवं जावसुहुमसंपराए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, કેટલી કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! નિયમા આઠ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે, આ રીતે વાવત સૂક્ષ્મ સંપરાય સંયત સુધી જાણવું. ५९ अहक्खाएणं भंते! पुच्छा? गोयमा! सत्तविहवेयए वा, चउबिहवेयए वा । सत्त वेदेमाणे मोहणिज्जवज्जाओ सत्त कम्मप्पगडीओ वेदेइ । चत्तारि वेदेमाणे वेयणिज्जाउय णामगोयाओ चत्तारिकम्मप्पगडीओ वेदेइ । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનું ! યથાખ્યાત સંયત કેટલી કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે ? ઉત્તર- હે ગૌતમ! સાત અથવા ચાર કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. જો સાતનું વેદન કરે, તો મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, જો ચારનું વેદન કરે, તો વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, આ ચાર કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે. (૨૩) ઉદીરણા દ્વાર :६० सामाइयसंजए णं भते! कइ कम्मप्पगडीओ उदीरेइ ? गोयमा!सत्तविह उदीरए वा, अट्ठविहउदीरएवा,छविहउदीरएवा एवंजहा बउसो। एवं जावपरिहारविसुद्धिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત, આઠ અથવા છ કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે, ઇત્યાદિ બકુશની સમાન છે. આ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું.
६१ सुहुमसंपराए णं भंते ! पुच्छा?गोयमा ! छव्विहउदीरए वा,पंचविहउदीरए वा । छ उदीरेमाणे आउय वेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेइ, पंच उदीरेमाणे आउय वेयणिज्जमोहणिज्जवज्जाओ पंचकम्मप्पगडीओउदी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે? ઉત્તર- હે ગૌતમ! છ અથવા પાંચ કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે, છની ઉદીરણા કરે, તો આયુષ્ય અને વેદનીયને છોડીને શેષ છ કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે, પાંચની ઉદીરણા કરે તો આયુષ્ય, વેદનીય
Page #443
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭,
[ ૩૮૫ |
અને મોહનીયને છોડીને શેષ પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. ६२ अहक्खायसंजएणं भंते !पुच्छा? गोयमा !पंचविहउदीरए वा, दुविहउदीरए वा, अणुदीरएवा। पंच उदीरेमाणे आउयवेयणिज्जमोहणिज्जवज्जाओ, सेसंजहाणियंठस्सा ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત કેટલી કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે? ઉત્તરહે ગૌતમ! પાંચ અથવા બે કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે અથવા અનુદીરક હોય છે. પાંચની ઉદીરણા કરે તો આયુષ્ય, વેદનીય અને મોહનીયને છોડીને શેષ પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે(બે કર્મની ઉદીરણા કરે તો નામ અને ગોત્ર કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.) ઇત્યાદિ નિગ્રંથની સમાન જાણવું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ચારિત્રમાં ઉદીરણાનું અતિદેશાત્મક કથન છે. પ્રારંભના ત્રણ ચારિત્રમાં બકુશની જેમ છ, સાત કે આઠ કર્મોની ઉદીરણા હોય છે. સાત કર્મોની ઉદીરણા હોય, ત્યારે આયુષ્યની ઉદીરણા કરતા નથી અને છ કર્મોની ઉદીરણા હોય, ત્યારે આયુષ્ય અને વેદનીય કર્મની ઉદીરણા કરતા નથી. સમસ્ત સંસારી જીવોને આ બે કર્મની ઉદીરણા ભજનાથી થાય છે. શેષ છ કર્મની ઉદીરણા નવમા ગુણસ્થાન સુધી નિયમા હોય છે. ત્રીજા ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી. ત્યાં નિયમા આઠ કર્મોની ઉદીરણા થાય છે. સૂક્ષ્મ સંપરાય સંયત છે અથવા પાંચ કર્મની ઉદીરણા કરે છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
યથાખ્યાત સંયતમાં અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં પાંચ અથવા બે કર્મોની ઉદીરણા કરે. જ્યારે તેમાં પાંચ કર્મોની ઉદીરણા કરે ત્યારે આયુષ્ય, વેદનીય અને મોહનીયને છોડીને શેષ પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે અને બે કર્મની ઉદીરણા કરે ત્યારે નામ અને ગોત્ર કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. સયોગી કેવળીમાં બે કર્મોની ઉદીરણા કરે છે. અયોગી કેવળીમાં તે અનુદીરક હોય છે. અયોગી અવસ્થામાં કોઈ કર્મની ઉદીરણા થતી નથી. સંયતોમાં કર્મબંધ, વેદન, ઉદીરણા -
બંધ |
ન ઉદય હથ
| ઉદીરણા સામાયિક, છેદોપસ્થાપનીય અને |૮-કર્મોનો અથવા | ૮-કર્મોનું ૮-અથવા પરિહાર વિશુદ્ધ ૭-આયુષ્ય વર્જીને
૭–આયુષ્ય વર્જીને અથવા
–આયુષ્ય, વેદનીય વર્જીને સૂક્ષ્મ સંપરાય, -આયુ, મોહ, વર્જીને ૮-કર્મોનું –આયુષ્ય, વેદક, વર્જીને અથવા
પ-આયુષ્ય વેદનીય મોહબ્લર્જીને યથાખ્યાત
૧–વેદનીયનો અથવા | ૭–મોહ વર્જીને | પ-આયુષ્ય, વેદ, મોહ૦ વર્જીને અબંધ
૪ અઘાતી | ર–નામ, ગોત્ર/અનુદીરક (ર૪) ઉવસંપદત્યાગ દ્વાર :६३ सामाइयसंजए णं भंते ! सामाइयसंजयत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ? गोयमा !सामाझ्यसंजयत्तंजहइ, छेओवट्ठावणियसंजयंवा सुहमसंपरायसंजयंवा असंजमं वा संजमासंजमंवा उवसंपज्जइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, સામાયિક સંતપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે
Page #444
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે સામાયિક સંતપણાને છોડે છે અને છેદોપસ્થાપનીય સંયમ, સુક્ષ્મસંપરાય સંયમ, અસંયમ અથવા સંયમસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. ६४ छेओवट्ठावणिए णं भंते ! पुच्छा? गोयमा ! छेओवट्ठावणियसंजयत्तं जहइ, सामाइय- संजय वा परिहारविसुद्धियसंजय वा सुहुमसंपरायसंजय वा असंजय वा संजमासंजयवा उवसंपज्जइ । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયત, છેદોપસ્થાપનીય સંયતપણાનો ત્યાગ કરે, ત્યારે તે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે છેદોપસ્થાપનીય સંતપણાનો ત્યાગ કરે છે અને સામાયિક, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય સંયમ, અસંયમ અથવા સંયમસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. ६५ परिहारविसुद्धिए णं भते!पुच्छा? गोयमा !परिहारविसुद्धियसंजयत्तंजहइ, छेओ वट्ठावणियसंजयवा असजमवा उवसंपज्जइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સયત, પરિહાર વિશુદ્ધ સંતપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે પરિહારવિશુદ્ધ સંતપણાનો ત્યાગ કરે છે અને છેદોપસ્થાપનીય સંયમ અથવા અસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. ६६ सुहमसंपराएणं भंते ! पुच्छा?गोयमा ! सुहमसंपरायसंजयत्तंजहइ,सामाइयसंजयं वा छेओवट्ठावणियसंजयंवा अहक्खायसंजयंवा असंजमंवा उवसंपज्जइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સન્મ સંપરાય સંયત. સર્મસંપરાયસંતપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે સૂક્ષ્મસંપરાયસંતપણાનો ત્યાગ કરે છે અને સામાયિક સંયમ, છેદોષસ્થાનનીય સંયમ, યથાખ્યાત સંયમ અથવા અસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. ६७ अक्खायसंजएणंभंते !पुच्छा? गोयमा !अहक्खायसंजयत्तंजहइ,सुहुमसंपराय सजमवा असजमवा सिद्धिगइवा उवसपज्जइ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત, યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરે છે અને સૂક્ષ્મ સંપરાય સંયમ અથવા અસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે અથવા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. વિવેચન :
સંસારી જીવોના પરિણામો પરિવર્તિત થતા રહે છે. ક્યારેક ઉચ્ચતમ અને ક્યારેક નિમ્નતમ પરિણામો પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત દ્વારમાં ચારિત્રના પરિણામોમાં પરિવર્તન થતાં સાધક તે ચારિત્રનો ત્યાગ કરીને, કઇ-કઇ અવસ્થાને પ્રાપ્ત કરી શકે તે વિષયનું વર્ણન છે અર્થાત્ આ દ્વારમાં પાંચ ચારિત્રની માર્ગણાઓનું નિરૂપણ છે. નદ૬ ૩વસંપન્ન - ત્યાગ અને સ્વીકાર કરવો. સંયમ ભાવોનો ત્યાગ અને સ્વીકાર ત્રણ પ્રકારે થાય છે– (૧) સંકલ્પ પૂર્વક અને (૨) પરિણામ પરિવર્તનથી અથવા (૩) મૃત્યુ થવાથી. અહીં સામાન્ય પૃચ્છા હોવા છતાં ત્રણે ય પ્રકારોનો સમાવેશ થયો છે. સામાયિક સંયત :- સામાયિક સંતપણાનો કોઈ સંકલ્પ પૂર્વક ત્યાગ કરે તો તીર્થંકરના શાસન
Page #445
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૮૭
પરિવર્તનની અપેક્ષાએ છેદોપસ્થાપનીય સંતપણાને પ્રાપ્ત કરે છે અથવા સંયમનો સંકલ્પપૂર્વક ત્યાગ કરે તો અસંયમ કે સંયમસંયમને પ્રાપ્ત કરે છે. પરિણામ પરિવર્તનની અપેક્ષાએ સામાયિક સંતપણાનું પરિવર્તન થાય તો તે છેદોપચ્છનીયપણું, સૂક્ષ્મ સંપરાયપણું તથા અસંયમ અને સંયમસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. મૃત્યુ પામે તો માત્ર અસંયમને પ્રાપ્ત કરે છે. સામાયિક સંયમનો ત્યાગ કરીને અનંતરપણે પરિહાર વિશુદ્ધપણું કે યથાખ્યાતપણું પ્રાપ્ત થતું નથી અને પરંપર ભાવોનું આ દ્વારમાં ગ્રહણ કર્યું નથી. પરિહાર વિશુદ્ધપણું છેદોપસ્થાપનીયથી જ પ્રાપ્ત થાય છે અને યથાખ્યાત, સૂક્ષ્મ સંપાયથી જ પ્રાપ્ત થાય છે. તે બંને ચારિત્રની આગત એક-એકની જ છે અને ગત પણ એક-એક ચારિત્રની છે. કાળ કરે તો અસંયમની ગતિ થાય છે. છેદોપસ્થાપનીય સંયત - છેદોપસ્થાપનીયપણાનો કોઈ સંકલ્પ પૂર્વક ત્યાગ કરે તો શાસન પરિવર્તનની અપેક્ષાએ સામાયિક સંતપણાને પ્રાપ્ત કરે છે અથવા વિશિષ્ટ સાધનાની અપેક્ષાએ પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય છે તથા સંયમનો જ સંકલ્પપૂર્વક ત્યાગ કરે તો અસંયમ કે સંયમસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. પરિણામોના પરિવર્તનથી છેદોપસ્થાપનીયપણાનું પરિવર્તન થાય, તો સામાયિક, પરિહાર વિશુદ્ધ અને સૂક્ષ્મ સંપરાયપણું તથા અસંયમ અને સંયમસંયમના ભાવો પ્રાપ્ત થાય છે. મૃત્યુ પામે તો માત્ર અસંયમ ભાવને પ્રાપ્ત કરે છે. પરિહાર વિશદ્ધ સંયત તે સાધનાનો સંકલ્પપૂર્વક ત્યાગ કરીને પુનઃ ગચ્છમાં આવે, તો છેદોપસ્થાપનીય સંયમનો સ્વીકાર કરે છે અને પરિણામ પરિવર્તનથી છેદોપસ્થાપનીયપણું કે અસંયમને પ્રાપ્ત કરે છે અને જો તે અવસ્થામાં કાળધર્મને પ્રાપ્ત કરે તો દેવલોકમાં ઉત્પન્ન થઈને અસંયમને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મ સંપરાય સંયત :- આ સંતપણાનો સંકલ્પ પૂર્વક ત્યાગ થતો નથી. પરિણામ પરિવર્તનની અપેક્ષાએ શ્રેણીથી પાછા ફરે તો સૂક્ષ્મ સંપરાય સંયમનો ત્યાગ કરીને તે સામાયિક કે છેદોપસ્થાપનીય ચારિત્રને પ્રાપ્ત કરે છે. શ્રેણી ઉપર ચઢે તો યથાખ્યાત સંયમને પ્રાપ્ત કરે છે અને કાળધર્મને પામે તો અસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સયત :- આ સયતપણાનો પણ સંકલ્પપૂર્વક ત્યાગ થતો નથી. પરિણામ પરિવર્તનથી ઉપશમ શ્રેણીને પ્રાપ્ત યથાખ્યાત સંયત અગિયારમા ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થતાં યથાખ્યાત સંયમનો ત્યાગ કરીને દશમા ગુણસ્થાને સૂક્ષ્મ સંપરાય સંયમને પ્રાપ્ત કરે છે, મૃત્યુ થતાં અસંયમ ભાવોને પ્રાપ્ત કરે છે. ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત યથાખ્યાત સંયત બારમા ગુણસ્થાનથી તેરમા અને ચૌદમા ગુણસ્થાનને પ્રાપ્ત કરીને, યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરીને, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. સંયતોમાં માર્ગણા - સંયત
નિગ્રંથાવસ્થાની પ્રાપ્તિ | નિગ્રંથ રહિત અવસ્થાની પ્રાપ્તિ | સામાયિક ચારિત્રને છોડે તો છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય | સંયમસંયમ કે અસંયમ છેદોપસ્થાપનીયને છોડે તો સામાયિક, પરિહાર વિશુદ્ધ અને | સંયમસંયમ કે અસંયમ
સૂક્ષ્મ સંપરાને પરિહાર વિશુદ્ધને છોડે તો છેદોપસ્થાપનીયને
અસંયમ (કાળ કરે તો જ) સૂક્ષ્મ સંપરાને છોડે તો
સામાયિક, છેદો, યથાખ્યાતને અસંયમ (કાળ કરે તો જ) યથાવાતને છોડે તો
| સૂક્ષ્મ સંપરાય અથવા સિદ્ધગતિને | અસંયમ (કાળ કરે તો જ)(સિદ્ધ
Page #446
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૮ |
શ્રી ભગવતી સત્ર-૫
(રપ) સંજ્ઞા દ્વારઃ
६८ सामाइयसंजए णं भंते ! किसण्णोवउत्ते होज्जा,णोसण्णोवउत्ते होज्जा? गोयमा! सण्णोवउत्तेहोज्जा,एवंजहा बउसो। एवं जावपरिहारविसुद्धिए । सुहुमसंपराए अहक्खाए य जहा पुलाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત છે? ઉત્તરહે ગૌતમ ! તે સંજ્ઞોપયુક્ત હોય છે ઇત્યાદિ બકુશની સમાન છે. આ રીતે પરિવાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું. સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયતનું કથન પુલાકની સમાન જાણવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સંયતોમાં સંશોપયુક્તતા અને નોસંજ્ઞોપયુક્તતાનું કથન નિયંઠાઓના અતિદેશપૂર્વક છે.
સંશોપયક્ત- આહારાદિ ચાર સંજ્ઞામાં ઉપયોગવાન. નોસંશોપયુક્ત આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ ન હોય તે. છઠ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી સંજ્ઞાઓમાં ઉપયોગ હોય છે. અપ્રમત્ત સંયત સર્વેય નોસંજ્ઞોપયુક્ત હોય છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતમાં ૬ થી ૯ ગુણસ્થાન અને પરિવાર વિશુદ્ધિમાં ૬૭ બે ગુણસ્થાન હોય છે. આ ત્રણે ય સંયત આહારક હોય છે અને સવેદી પણ હોય છે. તેમ છતાં અપ્રમત્તદશામાં તેઓ આહાર કે મૈથુન સંજ્ઞોપયુક્ત નથી. તેથી તે ત્રણે સંયતો બકુશની જેમ જ છઠ્ઠા ગુણસ્થાનની અપેક્ષાએ સંજ્ઞોપયુક્ત અને અપ્રમત્ત અવસ્થાની અપેક્ષાએ નોસંજ્ઞોપયુક્ત હોય છે. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયતમાં સંપૂર્ણ અપ્રમત્ત દશા હોવાથી તે નોસંજ્ઞોપયુક્ત છે. સંયતોમાં સંશોપયુક્તતા, નોસંશોપયુક્તતા - સંયત
સંશા | સંશોપયુક્ત | નોસંશોપયુક્ત સામાયિક, છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાતા
નથી | x (ર) આહારક દ્વાર :६९ सामाइयसंजए णं भंते ! किं आहारए होज्जा, अणाहारए होज्जा? गोयमा ! जहा पुलाए । एवं जावसुहुमसंपराए । अहक्खायसंजए जहा सिणाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું આહારક હોય છે કે અનાહારક? ઉત્તર- હે ગૌતમ! પુલાકની સમાન છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય પર્યત જાણવું. યથાખ્યાત સંયત સ્નાતકની સમાન છે. વિવેચન :
પાંચ સંયત પર્યાપ્તાવસ્થામાં હોય છે. તેથી તેમાં અપર્યાપ્તાવસ્થાનું અનાહારકપણું હોતું નથી પરંતુ યથાખ્યાત સંયતમાં કેવળી સમુદ્યાત અને અયોગી અવસ્થાની અપેક્ષાએ અનાહારકપણું હોય છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
[ ૩૮૯ ]
આ રીતે પ્રથમ ચાર સંત એક માત્ર આહારક છે અને યથાખ્યાત સંયત આહારક અને અનાહારક બને હોય છે. સંયતોમાં આહારક-અનાહારક:સંયત
આહારક | અનાહારક સામાયિક, છેદોષસ્થાનીય, પરિહાર વિશુદ્ધ અને સૂક્ષ્મ સંપરાય |
યથાખ્યાત
(ર૦) ભવ દ્વાર:
७० सामाइयसंजए णं भंते ! कइ भवग्गहणाइंहोज्जा? गोयमा ! जहण्णेणं एक्कं, उक्कोसेण अट्ठ । एवं छेओवट्ठावणिए वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કેટલા ભવ ગ્રહણ કરે છે અર્થાત્ સામાયિક સંયમ કેટલા ભવમાં આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ આઠ ભવમાં આવે છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. ७१ परिहाराविसुद्धिएणं भंते! पुच्छा? गोयमा!जहण्णेणं एक्कं, उक्कोसेणं तिण्णि। एव जावअहक्खाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિવાર વિશુદ્ધ સંયમ કેટલા ભવમાં આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં આવે છે. આ જ રીતે સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયમ પણ ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ ભવમાં આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સંયમના ભાવો કેટલા ભવમાં પ્રાપ્ત થઈ શકે છે, તે વિષયનું નિરૂપણ છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમ ઉત્કૃષ્ટ આઠ ભવમાં અને પરિવાર વિશુદ્ધ ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં જ પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયમ પણ ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. તેમાં બે ભવમાં ઉપશમ શ્રેણી અને ત્રીજા ભવમાં ક્ષપક શ્રેણી કરે છે. તાત્પર્ય એ છે કે એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી થઈ શકે છે પરંતુ બંને પ્રકારની શ્રેણી એક ભવમાં થતી નથી. તેથી ક્ષપક શ્રેણીનો એક સ્વતંત્ર ભવ થાય છે. (૨૮) આકર્ષ દ્વાર:
७२ सामाइयसंजयस्स णं भंते ! एगभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता? गोयमा! जहा बउसस्स। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર– હે ગૌતમ ! બકુશની જેમ જઘન્ય એક વાર અને ઉત્કૃષ્ટ અનેક સો વાર પ્રાપ્ત થાય છે.
७३ छेओवट्ठावणियस्स णं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं एक्को, उक्कोसेणं वीसपुहुत्त ।
Page #448
--------------------------------------------------------------------------
________________
| ૩૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયતના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ અનેક વીસ વાર(૧૨૦ વાર) પ્રાપ્ત થાય છે. ७४ परिहारविसुद्धियस्सणंभंते!पुच्छा? गोयमा!जहण्णेणंएक्को, उक्कोसेणं तिण्णि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંતના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ વાર પ્રાપ્ત થાય છે. |७५ सुहुमसंपरायस्सणं भंते! पुच्छा? गोयमा!जहण्णेणं एक्को, उक्कोसेणं चत्तारि। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાયના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ચાર વાર પ્રાપ્ત થાય છે.
७६ अहक्खायस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्को, उक्कोसेणं दोण्णि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયતના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે વાર પ્રાપ્ત થાય છે. ७७ सामाइयसंजयस्सणं भंते ! णाणाभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता? गोयमा !जहा बउसे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતના ભાવો અનેક ભવોમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ! બકુશની જેમ અનેક હજાર વાર પ્રાપ્ત થાય છે. ७८ छेओवट्ठावणियस्स णं भंते! पुच्छा? गोयमा ! जहण्णेणं दोण्णि, उक्कोसेणं उवरणवण्हंसयाणंअंतोसहस्सस्स । परिहारविसुद्धियस्सजहण्णेणंदोण्णि,उक्कोसेणंसत्त। सुहमसंपरायस्सजहण्णेणंदोण्णि,उक्कोसेणंणव । अहक्खायस्सजहण्णेणंदोण्णि, उक्कोसेणं પવા ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! છેદોપસ્થાપનીય સંયતના ભાવો અનેક ભવોમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય બે વાર, ઉત્કૃષ્ટ નવસોથી અધિક અને એક હજારથી ઓછી વાર પ્રાપ્ત થાય છે. પરિહાર વિશુદ્ધ સંયતના ભાવો જઘન્ય બે વાર અને ઉત્કૃષ્ટ સાત વાર, સૂક્ષ્મ સંપરાય સંયતના ભાવો જઘન્ય બે વાર અને ઉત્કૃષ્ટ નવ વાર તથા યથાખ્યાત સંયતના ભાવો જઘન્ય બે વાર અને ઉત્કૃષ્ટ પાંચ વાર પ્રાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં આકર્ષ દ્વારના માધ્યમે એક કે અનેક ભવોમાં જીવને પાંચ સંયતના ભાવો કેટલી વાર પ્રાપ્ત થાય તે વિષયનું નિરૂપણ છે. વીર દુત્તર-વીસ પૃથકત્વ. પુદુત્ત શબ્દ અનેક સંખ્યાનો વાચક છે. તેથી વીર પુદુત્તનો અર્થ અનેક વીસ થાય છે. અનેક શબ્દમાં કોઈ પણ સંખ્યા નિશ્ચિત નથી. પરંતુ ટીકાકારે વીલ પુદુ શબ્દની વ્યાખ્યા કરતાં ૧૨૦ નિશ્ચિત સંખ્યાનું કથન કર્યું છે. તે ક્રોડપૂર્વ વર્ષની ઉંમરે સંભવ બને છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
શત-૨૫ : ઉદ્દેશક-૭
છંદોપસ્થાપનીય સંયમના ભાવો પરિણામ પરિવર્તનથી કે પ્રાયશ્ચિત રૂપે ઉપસ્થાપના કરતાં એક ભવમાં ૧૨૦ વાર આવે છે અને અનેક ભવોમાં નવસોથી અધિક અને એક હજારથી ઓછી વાર આવે છે. ટીકાકારે તેની સંખ્યા ૯૬૦ નિશ્ચિત કરી છે. તે આઠ ભવના આઠ કોડપૂર્વ વર્ષમાં થઈ શકે છે.
છેદોપસ્થાપનીય ચારિત્ર ઉત્કૃષ્ટ આઠ ભવોમાં પ્રાપ્ત થાય છે. એક ભવમાં તે ૧૨૦ વાર આવે તો આઠ ભવોમાં ૧૨૦૪૮-૯૬૦ વાર આવે છે. આ રીતે ટીકાકારનું કથન સૂત્રકારના આશયને સ્પષ્ટ કરે છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક ભવમાં ૧,૨ કે ૩ વાર પ્રાપ્ત થઈ શકે છે, તેનાથી અધિક વાર પ્રાપ્ત થતું નથી. કે અનેક ભવોમાં અર્થાત્ બે કે ત્રણ ભવોમાં ૨,૩,૪,૫,૬ કે ૭ વાર પ્રાપ્ત થઈ શકે છે. આ રીતે આ ચારિત્ર ત્રણ ભવોથી કે સાત વારથી અધિક કોઈ જીવને પ્રાપ્ત થતું નથી. ત્રણ ભવોમાંથી કયા ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય, તેનો કોઈ નિયમ સૂત્રમાં પ્રાપ્ત થતો નથી.
સૂક્ષ્મ સંપરાય સંયમના ભાવો ત્રણ ભવમાં જ પ્રાપ્ત થાય છે. તેમાં એક ભવમાં બે વાર ઉપરામ શ્રેણી કરે ત્યારે ચડતા-ઉતરતા બે બે વાર આ ચારિત્ર પ્રાપ્ત થાય તેથી કુલ ચાર વાર, બીજા ભવમાં ફરી બે વાર ઉપશમ શ્રેણીની અપેક્ષાએ ચાર વાર અને ચરમ ભવમાં ાપક શ્રેણીની અપેક્ષાએ એક વાર આ રીતે અનેક મવોની અપેક્ષાએ ૪+૪+૧ - ૯ આકર્ષ થાય છે. એક ભવમાં કોઈ પણ જીવ ઉપશમ અને પક તેમ બે પ્રકારની શ્રેણી કરતો નથી અને ચરમ ભવમાં જીવ એક પક શ્રેણી જ કરે છે. ક્ષેપક શ્રેણી કરનારને તે ભવમાં સૂક્ષ્મ સંપરાય ચારિત્રની સ્પર્શના એક જ વાર થાય છે અને ઉપશમ શ્રેણી કરનારને સૂક્ષ્મ સંપરાય ચારિત્રની સ્પર્શના એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વાર અને બે ભવમાં ઉત્કૃષ્ટ આઠ વાર થાય છે. સંક્ષેપમાં જીવને સંસાર કાલમાં ક્ષપક શ્રેણી એક વાર, ઉપશમ શ્રેણી ચાર વાર અને સૂક્ષ્મ સંપરાય સંયમ નવ વાર પ્રાપ્ત થાય છે.
યશાખ્યાત સંયમના ભાવો ઉત્કૃષ્ટ ત્રણ ભવોમાં પ્રાપ્ત થાય છે. તેમાં એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી કરે ત્યારે બે વાર, બીજા ભવમાં ફરી બે વાર ઉપશમ શ્રેણીની અપેક્ષાએ બે વાર અને ચરમ ભવમાં ક્ષેપક શ્રેણીની અપેક્ષાએ એક વાર, આ રીતે અનેક ભવોની અપેક્ષાએ ૨+૨+૧ = ૫ આકર્ષ થાય છે. સૂક્ષ્મ સંપરાય અને યચાખ્યાત આ બે ચારિત્ર અંતિમ ભવમાં એક જ વાર પ્રાપ્ત થાય છે.
કોઈક જીવ એક ભવમાં ઉપશમ શ્રેણી કરે અને બીજા ભવમાં ક્ષપક શ્રેણી કરીને મોક્ષે જાય, તો તેના સૂક્ષ્મ સંપરાય કે યથાખ્યાત સંયમના ઓછા આકર્ષ પણ થઈ શકે છે.
સંયતોમાં ભવ અને આકર્ષ :
સંચન
સામાયિક
છેદોપસ્થાપનીય
પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય
યથાખ્યાત
જઘન્ય
૧
૧
૧
૧
૧
ભવ
ઉત્કૃષ્ટ
८
८
૩
3
૩
એક ભવમાં
૩૯૧
જયન્ય
૧
૧
૧
૧
૧
ઉત્કૃષ્ટ
સેંકડો
૧૨૦
૩
૪
ર
અનેક ભવોમાં
જઘન્ય
૨
૨
ર
૨
ર
ઉત્કૃષ્ટ
હજારો
o
૭
૯
૫
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૯૨ ]
શ્રી ભગવતી સત્ર-૫
ઉત્કૃષ્ટ દેશોન(રાજસ્થાપનીય સંયત
તેની સ્થિતિ, નિર્ગથી
મુહૂર્તની છે. યથાપ્યા
(૨૯) સ્થિતિ દ્વાર:
७९ सामाइयसंजए णं भंते !कालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं देसूणएहिं णवहिं वासेहिं ऊणिया पुव्वकोडी । एवं छेओवट्ठावणिए वि । परिहारविसुद्धिए जहण्णेणं एक्कंसमय, उक्कोसेणंदेसूणएहिं एगुणतीसाए वासेहिंऊणिया पुव्वकोडी। सुहमसंपराए जहाणियंठे। अहक्खाए जहासामाइयसंजए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન(નવ વર્ષ જૂન) પૂર્વકોટિ વર્ષની છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધ સંયત જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન(૨૯ વર્ષ ન્યૂન) પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. સૂક્ષ્મ સંપરાય સંયતની સ્થિતિ, નિગ્રંથની સમાન છે અર્થાત્ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. યથાખ્યાત સંયતની સ્થિતિ સામાયિક સંયતની સમાન છે. ८० सामाइयसंजया णं भंते !कालओ केवचिरं होंति ? गोयमा !सव्वद्धं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અનેક જીવોની અપેક્ષાએ સામાયિક સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! તે સર્વોદ્ધા(સર્વકાલ) હોય છે.
८१ छेओवट्ठावणियसंजयाणंभंते !पुच्छा? गोयमा !जहण्णेणं अड्डाइज्जाइंवाससयाई, उक्कोसेणं पण्णासंसागरोवमकोङि-सयसहस्साई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! અનેક જીવોની અપેક્ષાએ છેદોપસ્થાપનીય સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ર૫૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પ૦ લાખ ક્રોડ સાગરોપમની છે. ८२ परिहाराविसुद्धियसंजया णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं देसूणाई दो वाससयाई उक्कोसेणं देसूणाओ दो पुव्वकोडीओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવોની અપેક્ષાએ પરિહાર વિશુદ્ધ સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દેશોન બસો વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પૂર્વકોટિ વર્ષની છે. ८३ सुहुमसंपरायसंजया णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुत्तं । अहक्खायसंजया जहा सामाइयसंजया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવોની અપેક્ષાએ સૂક્ષ્મ સંપરાય સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે, યથાખ્યાત સંતોનું કથન સામાયિક સંયતોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં કાલ દ્વારના માધ્યમે એક જીવ અને અનેક જીવોની અપેક્ષાએ સંયતોની સ્થિતિ દર્શાવી છે. એક જીવની અપેક્ષાએ સ્થિતિ :- સામાયિક, છેદોપસ્થાપનીય અને યથાખ્યાત ચારિત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન પૂર્વકોટિ વર્ષની છે. પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય નવ વર્ષે ચારિત્રનો સ્વીકાર
Page #451
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૯૩ |
કરે તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ જૂન પૂર્વકોટિ વર્ષની થાય છે. જઘન્ય એક સમયની સ્થિતિ મરણની અપેક્ષાએ અથવા પરિણામોત્તરને પ્રાપ્ત થવાની અપેક્ષાએ ઘટિત થાય છે. શરીર સાપેક્ષ કિયામાં ઓછામાં ઓછા અસંખ્ય સમય થાય છે પરત આત્માના પરિણામોની સ્થિતિ સંયમ ભાવમાં એક સમય, સાત સમય આદિ થઈ શકે છે અને મૃત્યુ પામતા કોઈપણ ભાવની સ્થિતિ એક સમયની થાય છે.
પરિહાર વિશુદ્ધ ચારિત્રની જઘન્ય એક સમયની સ્થિતિ મરણની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ દેશોન (૨૯ વર્ષ ન્યૂન) પૂર્વકોટિ વર્ષ પ્રમાણ છે. જો કોઈ પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય નવ વર્ષે દીક્ષા ગ્રહણ કરે અને વીસ વર્ષની દીક્ષા પર્યાય પછી તે પરિહાર વિશુદ્ધ ચારિત્રનો સ્વીકાર કરે તો દેશોન(૨૯ વર્ષ જૂન) પૂર્વકોટિ વર્ષની સ્થિતિ થાય છે. જો કે પરિવાર વિશુદ્ધ ચારિત્રનો કલ્પ ૧૮ માસનો છે, તેમ છતાં કોઈ સાધક અવિચ્છિન્ન પરિણામોથી તેનું જીવન પર્યત પાલન કરી શકે છે.
સમ સંપરાય ચારિત્રની સ્થિતિ જઘન્ય એક સમય મૃત્યુની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. તે દશમાં ગુણસ્થાનની સ્થિતિ પ્રમાણે છે. અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિ :- સામાયિક અને યથાખ્યાત સંયતની સ્થિતિ સર્વકાલ હોય છે. કારણ કે તે બંને સંયત શાશ્વત છે.
- છેદોષસ્થાપનીય ચારિત્રની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ જઘન્ય ૨૫૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૫૦ લાખ ક્રોડ સાગરની છે, યથા– ઉત્સર્પિણી કાલના પ્રથમ તીર્થંકરના શાસનમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે અને તે શાસન ૨૫૦ વર્ષ સુધી ચાલે છે, તેથી જઘન્ય સ્થિતિ ર૫૦ વર્ષની છે અને અવસર્પિણી કાલના પ્રથમ તીર્થકરના શાસનમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે અને તેમનું શાસન ૫૦ લાખ ક્રોડ સાગરોપમ સુધી ચાલે છે, તે અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે.
પરિહાર વિશુદ્ધ ચારિત્રની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ જઘન્ય દેશોન(૫૮ વર્ષ જૂન) બસો વર્ષની(= ૧૪૨ વર્ષની) છે, યથા– ઉત્સર્પિણી કાલમાં પ્રથમ તીર્થકરની સમીપે સો વર્ષના આયુષ્યવાળા કોઈ મુનિ ર૯ વર્ષે પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરે અને તેના જીવનના અંતે તેની પાસે સો વર્ષના આયુષ્યવાળા અન્ય કોઈ મુનિ ર૯ વર્ષે પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરે, તેની પાસે ત્રીજા કોઈ પણ મુનિ પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરી શકતા નથી. કારણ કે પરિહાર વિશુદ્ધ ચારિત્ર તીર્થકરની બે પાટ સુધી જ હોય છે. તેથી ૫૮ વર્ષ ન્યૂન બસો વર્ષની સ્થિતિ થાય છે. અર્થાત્ જઘન્ય સ્થિતિ ૧૪ર વર્ષની થાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન બે પૂર્વકોટિ વર્ષની હોય છે, યથા- અવસર્પિણી કાલના પ્રથમ તીર્થકરની સમીપે પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા કોઈ મુનિ પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરે અને તેના જીવનના અંતે તેની પાસે તેટલા જ આયુષ્યવાળા અન્ય મુનિ આ ચારિત્ર અંગીકાર કરે, આ રીતે બે પૂર્વકોટિ વર્ષ થાય છે. તેમાં તે બંને મુનિઓનું ર૯-૨૯ વર્ષનું આયુષ્ય ધૂન કરવાથી દેશોન(૫૮ વર્ષ ન્યૂન) બે પૂર્વકોટિ વર્ષ થાય છે.
સૂકમ સપરાય ચારિત્રની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે, યથા- એક જીવને સૂક્ષ્મ સંપરાય ચારિત્રનો અંતિમ સમય હોય, ત્યારે જ અન્ય એક જીવ સૂક્ષ્મ સંપરાય ચારિત્રને પામે તો અનેક જીવોની અપેક્ષાએ એક સમયની સ્થિતિ થાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. એક જીવની અંતર્મુહૂર્તની સ્થિતિથી અનેક જીવોની અપેક્ષાનું અંતર્મુહૂર્ત મોટું હોય છે. કારણ કે અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદ છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૯૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
સંયતોની સ્થિતિ:સંયત | એક જીવની અપેક્ષાએ | અનેક જીવોની અપેક્ષાએ
| જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક અને યથાખ્યાત | ૧ સમય | દેશોન પૂર્વકોટિ વર્ષ | શાશ્વત | શાશ્વત છેદોપસ્થાપનીય
૧ સમય | દેશોન પૂર્વકોટિ વર્ષ | ર૫૦ વર્ષનું ૫૦ લાખ ક્રોડ સાગરોપમ પરિહાર વિશુદ્ધ | ૧સમય | દેશોન પૂર્વકોટિ વર્ષ | ૧૪ર વર્ષ | પ૮ વર્ષ જૂના બે પૂર્વકોટિ વર્ષ | સૂક્ષ્મ સંપરાય ૧ સમય | અંતર્મુહૂર્ત
૧ સમય | અંતર્મુહૂર્ત * (૧) સામાયિક છેદોપસ્થાપનીયમાં દેશોન એટલે ૯ વર્ષ ન્યૂન છે (૨) પરિહારવિશુદ્ધમાં દેશોન એટલે ર૯ વર્ષ જૂન છે. (૩૦) અંતર દ્વાર :८४ सामाइयसंजयस्स णं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा !जहा पुलागस्स। एवं जावअहक्खायसंजयस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સામાયિક સંયતનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ઇત્યાદિ પુલાકની સમાન છે. આ રીતે યથાખ્યાત સંયત પર્યત જાણવું. ८५ सामाइयसंजयाणं भंते ! पुच्छा? गोयमा ! णत्थि अंतरं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક સામાયિક સંયતોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! અંતર નથી.
८६ छेओवट्ठावणियाणं भंते! पुच्छा? गोयमा ! जहण्णेणं तेवढेि वाससहस्साई, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયતોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય 8,000 વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ૧૮ ક્રોડાકોડી સાગરોપમનું છે. ८७ परिहारविसुद्धियाणं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं चउरासीईवाससहस्साई, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ। सुहमसंपरायाणंजहाणियंठाणं । अहक्खाय संजयाणं जहा सामाइयसंजयाण। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંતોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૮૪,000 વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ૧૮ ક્રોડક્રોડી સાગરોપમનું છે. સુક્ષ્મ સંપરાય સંયતોનું અંતર નિગ્રંથોની સમાન છે. યથાખ્યાત સંયતોનું અંતર સામાયિક સંયતોની સમાન છે. વિવેચન :એક જીવની અપેક્ષાએ અંતર :- સામાયિક આદિ પાંચે ય સંયતોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તેનું સ્પષ્ટીકરણ મુલાકની સમાન સમજવું. અનેક જીવોની અપેક્ષાએ અંતર - સામાયિક સંયતોનું અંતર નથી. કારણ કે તે શાશ્વત છે.
છેદોપસ્થાપનીય સંયતોનું અંતર જઘન્ય 8,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમનું
Page #453
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૯૫ |
છે, યથા- ચોવીસમાં તીર્થકરના શાસનમાં પાંચમા આરાના અંત સુધી છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. ત્યાર પછી ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણ છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણી કાલના ૨૧-૨૧ હજાર વર્ષ પ્રમાણ પ્રથમ બે આરામાં છેદોપસ્થાપનીય ચારિત્રનો અભાવ હોય છે. ત્યાર પછી ઉત્સર્પિણીકાલના ત્રીજા આરામાં પ્રથમ તીર્થકર તીર્થની સ્થાપના કરે ત્યારે છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. તેથી જઘન્ય અંતર ૩,000 વર્ષનું થાય છે. ઉત્કૃષ્ટ અંતર આ પ્રમાણે છે, યથા– ઉત્સર્પિણી કાલના ૨૪મા તીર્થંકરના શાસન સુધી છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે ત્યાર પછી બે ક્રોડાકોડી પ્રમાણ ચોથા આરામાં, ત્રણ ક્રોડાકોડી પ્રમાણ પાંચમા આરામાં અને ૪ ક્રોડાક્રોડી પ્રમાણ છઠ્ઠા આરામાં તથા આ જ રીતે અવસર્પિણી કાલના ચાર ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ પ્રથમ આરામાં, ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ બીજા આરામાં અને બે ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ ત્રીજા આરામાં છેદોપસ્થાપનીય ચારિત્ર નથી. અવસર્પિણી કાલના ત્રીજા આરાના પાછલા ભાગમાં પ્રથમ તીર્થંકરના શાસનમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. આ રીતે છેદોપસ્થાપનીય સંયતોનું ઉત્કૃષ્ટ અંતર ૨+૩+૪+૪+૩+૨ = ૧૮ ક્રોડાકોડી સાગરોપમનું હોય છે, અહીં જઘન્ય અંતરમાં કિંઈક અધિક કાલ થાય છે અને ઉત્કૃષ્ટ અંતરમાં કંઇક ન્યૂન કાલ થાય છે. પરંતુ તે અલ્પ હોવાના કારણે તેને ગૌણ કરી સૂત્રમાં તેનું કથન કર્યું નથી.
પરિહાર વિશ૯ ચારિત્રનું અનેક જીવોની અપેક્ષાએ અંતર જઘન્ય ૮૪,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૮ ક્રોડાકોડી સાગરોપમનું આ પ્રમાણે થાય છે, યથા– અવસર્પિણી કાલના ૨૧-૨૧ હજાર વર્ષ પ્રમાણ પાંચમા અને છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણી કાલના પણ ૨૧-૨૧ હજાર વર્ષના પહેલા અને બીજા આરામાં આ રીતે કુલ ૨૧૦૦૦*૪ = ૮૪000 વર્ષ પર્યત પરિહાર વિશુદ્ધ ચારિત્ર હોતું નથી. કારણ કે પરિહાર વિશુદ્ધ ચારિત્ર નવ પૂર્વધરને હોય છે. પૂર્વનું જ્ઞાન પૂર્વોક્ત કાલમાં નથી. તેથી પરિવાર વિશુદ્ધ ચારિત્ર પણ નથી. પરંતુ ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરી શકે છે. તેથી પાંચમા આરાના પ્રારંભમાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર હોય છે અને ઉત્સર્પિણી કાલના ત્રીજા આરામાં ત્રણ વર્ષ સાડા આઠ મહિને પ્રથમ તીર્થકર તીર્થની સ્થાપના કરે ત્યાર પછી પરિહાર વિશુદ્ધ સંયત થાય છે.
આ રીતે ૮૪,000 વર્ષના અંતરમાંથી પાંચમા આરાનો કાલ ઘટાડતાં અને ઉત્સર્પિણીના ત્રીજા આરાનો કાલ વધારતાં કંઈક ન્યૂન ૮૪,000 વર્ષનું જઘન્ય અંતર થાય છે. તે બંને કાલ અલ્પ હોવાથી સૂત્રમાં તેને ગૌણ કરી તેનું કથન કર્યું નથી.
સૂથમ સંપરાય ચારિત્રનું અનેક જીવોની અપેક્ષાએ અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે માસનું છે. કારણ કે છ મહિના પછી અવશ્ય કોઈ જીવ શ્રેણી પર આરુઢ થાય છે. યથાખ્યાત ચારિત્રનું અનેક જીવોની અપેક્ષાએ અંતર નથી, કારણ કે કેવળીની અપેક્ષાએ તે શાશ્વત છે. સંયતોનું અંતર :સંયત એક જીવની અપેક્ષાએ
અનેક જીવોની અપેક્ષાએ
જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક, યથાખ્યાત
અંતર નથી. | શાશ્વત_ છંદોપસ્થાપનીય] જ. અંતર્મુહૂર્ત, ઉ. અનંતકાલ અર્થાત્ ૩૦૦૦ વર્ષT દેશોન ૧૮ ક્રોડાકોડી સાગરોપમ પરિહાર વિશુદ્ધ | અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ ૮૪000 વર્ષ | દેશોન ૧૮ ક્રોડાકોડી સાગરોપમ સૂક્ષ્મ સંપાય
૧ સમય | ૬ માસ
Page #454
--------------------------------------------------------------------------
________________
[ ૩૯s |
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩૧) સમુઠ્ઠાત દ્વાર :८८ सामाइयसंजयस्स णं भंते ! कइ समुग्घाया पण्णत्ता ? गोयमा ! छ समुग्घाया पण्णत्ता-जहा कसायकुसीलस्स । एवंछेओवट्ठावणियस्स वि । परिहारविसुद्धियस्सजहा पुलागस्स । सुहमसंपरायस्स जहा णियठस्स । अहक्खायस्स जहा सिणायस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયતને કેટલા સમુદ્યાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! કષાયકુશીલની સમાન છ સમુદ્રઘાત હોય છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયતને પણ છ સમુઘાત હોય છે. પરિહાર વિશુદ્ધ સંતને પુલાકની સમાન ત્રણ સમુદ્યાત હોય છે. સૂક્ષ્મ સંપરાયને નિગ્રંથ નિયંઠાની સમાન એકે ય સમુઘાત નથી અને યથાખ્યાત સંયતને સ્નાતકની સમાન એક કેવળી સમુદ્યાત છે. વિવેચન :
પરિહાર વિશુદ્ધ સંતોની એક વિશિષ્ટ પ્રકારની સાધના હોય છે. તે વૈક્રિયાદિ લબ્ધિનો પ્રયોગ કરતા નથી. તેથી તેને ત્રણ સમુદ્યાત હોય છે. સમ સપરાય સંયતોને સમુદ્યાત નથી, કારણ કે આઠમાથી બારમા ગુણસ્થાન સુધી ઉપશમ કે ક્ષપક શ્રેણીની અવસ્થામાં સાધક અપ્રમત્ત હોય છે અને અપ્રમત્ત સાધક (કેવળી સમુદ્યાત સિવાય) કોઈ સમુઘાત કરતા નથી. સંયતોમાં સમુઘાત :સયત
સમુદ્દઘાત સામાયિક અને છેદોપસ્થાપનીય
૬- કેવળી સમુઘાત વર્જીને પરિહાર વિશુદ્ધ
૩- વેદનીય, કષાય, મારણાંતિક સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત
૧- કેવળી સમુદ્યાત (૩ર) ક્ષેત્રાવગાહના દ્વાર :८९ सामाइयसंजए णं भंते! लोगस्स किं संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, पुच्छा? गोयमा! णो संखेज्जइ भागे होज्जा, एवं जहा पुलाए । एवं जाव सुहुमसंपराए । अहक्खायसंजए जहा सिणाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, લોકના સંખ્યામા ભાગમાં હોય છે કે અસંખ્યાતમાં ભાગમાં હોય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! લોકના સંખ્યામાં ભાગમાં હોતા નથી, ઇત્યાદિ પુલાકની સમાન છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી જાણવું યથાખ્યાત સંયતનું કથન સ્નાતકની સમાન છે. વિવેચન :
સામાયિકાદિ ચાર સયતો દારિકાદિ શરીરની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે અને યથાખ્યાત સંયત કેવળી સમુદ્યાતની અપેક્ષાએ સ્નાતકની સમાન લોકના અસંખ્યાતમા ભાગમાં, અસંખ્યાત ભાગોમાં અથવા સંપૂર્ણ લોકમાં હોય છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭,
| ૩૯૭ |
X
[X TV
>
સંયતોની ક્ષેત્રાવગાહના :
સંયત |સંખ્યાતમો ભાગ) સંખ્યાતા ભાગો|અસંખ્યાતમો ભાગ અસંખ્યાત ભાગો સંપૂર્ણ લોક પ્રથમ ચાર સંયત યથાખ્યાત
* (૧) સંખ્યાતમો ભાગ આદિ લોકના ભાગ સમજવા. (૩૩) ક્ષેત્ર સ્પર્શના દ્વાર :९० सामाइयसंजए णं भंते ! लोगस्स किं संखेज्जइभागंफुसइ, पुच्छा? गोयमा ! जहेव होज्जा तहेव फुसइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયત લોકના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જે રીતે ક્ષેત્રાવગાહના કહી છે, તે જ રીતે ક્ષેત્ર સ્પર્શના પણ જાણવી. અવગાહનાથી સ્પર્શના કંઈક અધિક હોય છે. (૩૪) ભાવ દ્વાર :९१ सामाइयसंजए णं भंते !कयरम्मि भावे होज्जा? गोयमा ! खओवसमिए भावे होज्जा । एवं जावसुहुमसंपराए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કયા ભાવમાં હોય છે? ઉત્તર-હે ગૌતમ!ક્ષાયોપથમિક ભાવમાં હોય છે, આ રીતે સૂક્ષ્મસંપરાય સંયત પર્યત જાણવા. ९२ अहक्खायसंजएणंभंते !पुच्छा? गोयमा ! उवसमिए वाखइए वा भावेहोज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત કયા ભાવમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ઔપથમિક અથવા ક્ષાયિક ભાવમાં હોય છે. વિવેચન :
સામાયિકાદિ ચાર ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે તેથી તે ક્ષાયોપથમિક ભાવમાં હોય છે અને યથાખ્યાત ચારિત્ર મોહનીય કર્મના ક્ષય કે ઉપશમથી પ્રાપ્ત થાય છે તેથી તે ઔપથમિક અને ક્ષાયિક, બંને ભાવમાં હોય છે. સંયતોમાં ભાવ :સયત
પથમિકભાવ | શાયોપથમિક ભાવી ભાયિક ભાવ
પ્રથમ ચાર સંયમ
૪
T
+
I
યથાખ્યાત (૩૫) પરિમાણ દ્વાર:९३ सामाइयसंजया णं भंते ! एगसमएणं केवइया होज्जा? गोयमा ! जहा
Page #456
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫ कसायकुसीला तहेव णिरवसेसं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતો એક સમયમાં કેટલા થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન સામાયિક સંયતનું સંપૂર્ણ પરિમાણ કથન કષાયકુશીલની સમાન છે. ९४ छेओवट्ठावणियाणं भंते ! पुच्छा? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अस्थि सिय णत्थि । जइ अत्थि जहण्णेण एक्कोवा दोवा तिण्णि वा, उक्कोसेण सयपुहुत्त । पुव्वपडिवण्णए पडुच्च सिय अत्थि, सिय णत्थि, जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेण कोडिसयपुहुत्तं । परिहारविसुद्धिया जहा पुलाया। सुहमसंपराया ગવાયા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયત એક સમયમાં કેટલા થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિપદ્યમાન કદાચિત્ હોય છે અને કદાચિત્ નથી. જો હોય, તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. પૂર્વ પ્રતિપન્ન કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય, તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો ક્રોડ હોય છે. પરિહાર વિશુદ્ધ સંતોનું પરિમાણ પુલાકની સમાન અને સૂક્ષ્મ સંપરાય સંયતોનું પરિમાણ નિગ્રંથોની સમાન છે. ९५ अहक्खायसंजयाणंभंते !पुच्छा? गोयमा !पडिवज्जमाणए पडुच्च सिय अस्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा उक्कोसेणं बावट्ठसयंअठुत्तरसयं खवगाणं, चउप्पण्णं उवसामगाणं । पुव्वपडिवण्णए पडुच्च जहण्णेणं कोङि- पुहुत्तं, उक्कोसेणं वि कोडिपुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયતો એક સમયમાં કેટલા હોય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિપદ્યમાન કદાચિતુ હોય છે અને કદાચિતુ હોતા નથી. જો હોય છે, તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ૧૬ર હોય છે, જેમાં ૧૦૮ ક્ષેપક અને પ૪ ઉપશામક હોય છે. પૂર્વપ્રતિપન્ન જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ હોય છે. વિવેચન :
સામાયિક સંયતનું કથન કષાયકુશીલની સમાન છે. અર્થાત્ પ્રતિપદ્યમાન કદાચિત્ હોય, કદાચિતુ ન હોય, જો હોય તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. પૂર્વપ્રતિપન્ન જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હજાર ક્રોડ હોય છે કારણ કે તે શાશ્વત છે. શાશ્વત બોલોમાં જ જઘન્ય ઉત્કૃષ્ટનું કથન આ પ્રમાણે હોય છે.
સામાયિક ચારિત્ર મહાવિદેહક્ષેત્રમાં અને ભરત-ઐરવત ક્ષેત્રમાં દરેક તીર્થકરોના શાસનમાં હોય છે. સાધનાનો પ્રારંભ સામાયિક ચારિત્રથી થતો હોવાથી દરેક સાધકને તેની સ્પર્શના અવશ્ય થાય છે.
પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો નવમા વર્ષે જ તીર્થકરો પાસે કે તેમની શ્રમણ પરંપરામાં કોઈ પણ શ્રમણો પાસે સામાયિક ચારિત્રનો સ્વીકાર કરી શકે છે અને ક્રોડપૂર્વ વર્ષ પર્યત સામાયિક
Page #457
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
| ૩૯૯ |
ચારિત્રનું પાલન કરે છે. આટલા દીર્ઘકાલમાં અન્ય અનેક શ્રમણોની પરંપરા ચાલવાથી તેની સંખ્યા નિરંતર વૃદ્ધિ પામે છે. તેથી તે હંમેશાં અનેક હજાર ક્રોડ રહે છે. મહાવિદેહ ક્ષેત્રમાં જિન શાસન શાશ્વત છે.
છેદોપસ્થાપનીય સંયતો પ્રતિપદ્યમાન કદાચિત્ હોય, કદાચિત્ હોતા નથી, જો હોય તો જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ અનેક સો હોય, પૂર્વપ્રતિપન્ન પણ કદાચિતું હોય અને કદાચિત્ ન હોય. જો હોય તો જઘન્ય ૧, ૨, ૩ અને ઉત્કૃષ્ટ અનેક સો કોડ હોય છે.
છેદોપસ્થાપનીય ચારિત્ર મહાવિદેહક્ષેત્રમાં તેમજ ભરત અને ઐરાવતક્ષેત્રમાં મધ્યના બાવીસ તીર્થકરોના શાસનમાં હોતું નથી. પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં જ હોય છે. તેનો વિચ્છેદકાલ અને વિચ્છેદ ક્ષેત્ર અધિક છે તેથી તે સંયતોની સંખ્યા ઉત્કૃષ્ટ સેંકડો ક્રોડ રહે છે, હજારો ક્રોડ થતી નથી.
છેદોપસ્થાપનીય સંયત પૂર્વ પ્રતિપન્ન પણ અશાશ્વત છે તેમ સૂત્રથી સ્પષ્ટ છે. છતાં તેની જઘન્ય સંખ્યા માટે પાઠમાં એક, બે, ત્રણનું કથન ન હોવાથી(પાઠ છૂટી જવાથી) તેનો વિભિન્ન રીતે અર્થ કરવામાં આવે છે. પ્રસ્તુત સંસ્કરણમાં તે પાઠ સુધારીને જઘન્ય એક,બે, ત્રણનો પાઠ રાખ્યો છે.
પરિહાર વિશદ્ધ સયત પણ હંમેશાં હોતા નથી. તે છેદોપસ્થાપનીય સંયતની જેમ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં જ હોય છે. જ્યારે હોય, ત્યારે પ્રતિપદ્યમાન જઘન્ય ૧, ૨, ૩ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે અને પૂર્વ પ્રતિપન્ન પણ ક્યારેક હોય, ક્યારેક ન હોય, જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર કઠિનતમ તપસાધના છે. તેથી તેનો સ્વીકાર કરનારાની સંખ્યા અલ્પ હોય છે. તે ચારિત્રનો એકી સાથે નવ શ્રમણો સ્વીકાર કરે છે તેમ છતાં પ્રતિપદ્યમાનમાં નવા પ્રવેશની અપેક્ષાએ અને પૂર્વ પ્રતિપન્ન મરણ પામી જવાના કારણે જઘન્ય એક, બે, ત્રણ આદિ સંખ્યા ઘટિત થાય છે.
સૂક્ષ્મ સંપરાય સંયતની પ્રતિપધમાન સંખ્યા સૂત્રપાઠથી સ્પષ્ટ છે અને પૂર્વ પ્રતિપન્ન અનેક સો હોય છે, યથા– અનેક જીવોની અપેક્ષાએ પણ સૂક્ષ્મ સંપરાય ચારિત્રની સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે. તેમાં એક સાથે ૧૦૮ જીવો સૂક્ષ્મ સંપરાય ચારિત્રને પ્રાપ્ત થાય, તે જીવો પોતાની સ્થિતિ પૂર્ણ કરે તે પહેલાં જ અન્ય ૧૦૮ જીવો સૂક્ષ્મ સંપરાય ચારિત્રને પ્રાપ્ત થઈ જાય. આ રીતે અંતર્મુહૂર્તની સ્થિતિમાં તેની સંખ્યા અનેક સો થઈ જાય છે. જ્યારે તે સર્વ જીવો પોતાની સ્થિતિ પૂર્ણ કરી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી લે ત્યારે એક પણ સૂક્ષ્મ સંપરાય સંયત રહેતા નથી. તેથી તે અશાશ્વત છે.
યથાખ્યાત સયતની પ્રતિપદ્યમાન સંખ્યા અને પૂર્વ પ્રતિપન્ન સંખ્યા ભાવાર્થથી સ્પષ્ટ છે. આ સંયત કેવળીની અપેક્ષાએ શાશ્વત છે. તે સદાય અનેક કરોડની સંખ્યામાં મહાવિદેહ ક્ષેત્રોમાં હોય છે. સંયતોની સંખ્યા :સંયત પ્રતિપદ્યમાન
પૂર્વપ્રતિપન્ન
જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક
x/૧, ૨, ૩ અનેક હજાર | અનેક હજાર ક્રોડ અનેક હજાર ક્રોડ
શાશ્વત શાશ્વત છેદોપસ્થાપનીય
| X/૧, ૨, ૩ અનેક સો |x/૧, ૨, ૩ અનેક સો કરોડ
Page #458
--------------------------------------------------------------------------
________________
( ૪૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
યથાખ્યાત
સંયત પ્રતિપદ્યમાન
પૂર્વ પ્રતિપન્ન જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ પરિહાર વિશુદ્ધ
x/૧, ૨, ૩ અનેક સો |x/૧, ૨, ૩ અનેક હજાર સૂક્ષ્મ સંપરાય
x/૧, ૨, ૩ ૧૨-ક્ષપક ૧૦૮)
ઉપશામક ૫૪ |x/૧, ૨, ૩ |અનેક સો X/૧, ૨, ૩ ૧રક્ષપક-૧૦૮| અનેક ક્રોડ |અનેક ક્રોડ
ઉપશામક-૫૪ | શાશ્વત શાશ્વત (૩૬) અNબહુત દ્વાર :
९६ एएसिणंभंते!सामाइयछेओवट्ठावणियपरिहासविसुद्धिय-सुहमसंपरायअहक्खाय संजयाणं कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहियावा? गोयमा !सव्वत्थोवा सुहुम संपरायसंजया, परिहारविसुद्धियसंजया संखेज्जगुणा, अहक्खायसंजया संखेज्जगुणा, छेओवट्ठावणियसंजया संखेज्जगुणा,सामाइयसंजया संखेज्जगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધ સંયત, સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સયતોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા સૂક્ષ્મ સંપરાય સંયત છે. તેનાથી પરિહાર વિશુદ્ધ સંયત સંખ્યાત ગુણા છે, તેનાથી યથાખ્યાત સંયત સંખ્યાત ગુણા છે, તેનાથી છેદોપસ્થાપનીય સંયત સંખ્યાત ગુણા છે અને તેનાથી સામાયિક સંયત સંખ્યાત ગુણા છે. વિવેચન -
- (૧) સર્વથી થોડા સૂક્ષ્મ સંપરાય સંયત છે કારણ કે તેની સ્થિતિ અલ્પ છે અને તેની સંખ્યા એક સાથે અનેક સો હોય છે. (૨) તેનાથી પરિવાર વિશુદ્ધ સંયત સંખ્યાત ગુણા છે, કારણ કે તેમાં વિશિષ્ટ તપ સાધના હોવાથી તેના ધારક અલ્પ હોય છે અને તેની ઉત્કૃષ્ટ સંખ્યા અનેક હજાર હોય છે. (૩) તેનાથી યથાખ્યાત સંયત સંખ્યાતગુણા છે કારણ કે તે શાશ્વત છે અને તેનું પરિમાણ અનેક ક્રોડ છે. (૪) તેનાથી છેદોપસ્થાપનીય સંયત સંખ્યાત ગુણા છે, કારણ કે તેનું પરિમાણ અનેક સો ક્રોડ છે. (૫) તેનાથી સામાયિક સંયત સંખ્યાતગુણા છે, કારણ કે તેનું પરિમાણ અનેક હજાર ક્રોડ હોય છે. પાંચ સંયતોનું અલ્પબદુત્વઃ
સામાયિક | દોષસ્થાનનીય પરિહાર વિશ૮ | સૂથમ સંપરાય યથાખ્યાત ૫ સંખ્યાતગુણા ૪ સંખ્યાતગુણા ૨ સંખ્યાતગુણા | ૧ સર્વથી થોડા ૩ સંખ્યાતગુણા
અનેક હજાર ક્રોડ | અનેક સો ક્રોડ | અનેક હજાર અનેક સો અનેક ક્રોડ સંજયા(સયત) અધિકારમાં જ્ઞાતવ્ય નોંધ:(૧) સામાયિક ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર શાશ્વત છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭,
૪૦૧
(૨) છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર મહાવિદેહક્ષેત્રમાં નથી. (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર સ્ત્રીને હોતું નથી. (૪) પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં એક કષાયકુશીલ નિગ્રંથ જ હોય છે. (૫) પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં વૈક્રિય આદિ લબ્ધિનો પ્રયોગ થતો નથી. (૬) પરિહાર વિશુદ્ધ ચારિત્રવાનનું સંહરણ થતું નથી. () પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં છઠું, સાતમું, આ બે ગુણસ્થાન હોય છે. (૧૦) પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રથમ અને અંતિમ તીર્થંકરના શિષ્ય અને તે શિષ્યના શિષ્ય તેમ બે પાટ સુધી જ ચાલે છે. (૧૧) પરિહાર વિશુદ્ધ ચારિત્ર પૂર્વધરને જ હોય છે. (૧૨) પરિહાર વિશુદ્ધ ચારિત્ર અતીર્થમાં હોતું નથી. (૧૩) અવસર્પિણીના પાંચમા આરામાં જન્મેલા, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરી શકતા નથી. (૧૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં કેવળ સાકારોપયોગ જ હોય છે. તેમાં ત્રણ દર્શન સત્તામાં હોય છે પરંતુ તેનો ઉપયોગ હોતો નથી. (૧૫) સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં કોઈ સમુદ્યાત નથી તેમજ ૮ થી ૧૨ ગુણસ્થાને કોઈ સમુદ્યાત નથી. (૧) સુક્ષ્મ સંપરાય ચારિત્રમાં અવસ્થિત પરિણામ નથી. હીયમાન કે વર્ધમાન પરિણામ જ હોય છે. તે પણ પરસ્પરમાં છઠ્ઠાવડિયા હોતા નથી પરંતુ વાવડિયા જ હોય છે. (૧૭) યથાખ્યાત ચારિત્રમાં હીયમાન પરિણામ નથી. અવસ્થિત અને વર્ધમાન પરિણામ હોય છે. ચારિત્ર પર્યવ માટે ટીકાકારે કરેલ અસત્કલ્પના યુક્ત અલ્પબહત્વ :- (અનુસંધાન પેઈજ ૩૨૯)
૧ અનંતમો ભાગ હીન | ૧0000 | ૯૯૦) ૧ અનંતમો ભાગ અધિક | ૯૯00 | ૧0000 ૨ અસંખ્યાતમો ભાગ હીન ૧0000 | ૯૮૦૦ ૨ અસંખ્યાતમો ભાગ અધિક ૯૮00 ૧0000 ૩ સંખ્યાતમો ભાગ હીન | ૧૦000 | ૯000 ૩ સંખ્યાતમો ભાગ અધિક ૯૦00 ૧0000 ૪ સંખ્યાત ગુણ હીન ૧૦000 ૧૦૦૦ ૪ સંખ્યાત ગુણ અધિક ૧000 ૧0000 ૫ અસંખ્યાત ગુણ હીન | ૧૦૦૦૦ ૨૦) ૫ અસંખ્યાત ગુણ અધિક ૨૦૦ ૧0000 ૬ અનંત ગુણ હીન 10000 ૧૦૦ ગ૬ અનંત ગુણ અધિક ૧00 | 30000
સંયા-નિયંઠા પ્રકરણ સમાપ્ત
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૦૨
નિગ્રંથો અને સંતોના ૩૬ દ્વાર
નિયંઠા
- સંજયાદ્વાર | પુલાક| બકુશ | પ્રતિસે | કષાયકુ નિગ્રંથ | સ્નાતક સામાયિક છેદોપ૦ | પરિહાર સૂક્ષ્મ | યથાખ્યાત ગુણસ્થાન ૬ થી ૧૦ ૧૧, ૧૨ | ૧૩, ૧૪ I ૬ થી ૯ | ૬ થી ૯ |
૧૦મું ૧૧ થી ૧૪ ૧ પ્રશાપના | ૫ ભેદ | ૫ ભેદ | ૫ ભેદ | ૫ ભેદ | ૫ ભેદ ૫ ભેદ ૨ ભેદ | ૨ ભેદ ૨ ભેદ ૨ ભેદ ૨ ભેદ ૨ | ૩ | ૩ | ૩/અવેદી | અવેદી અવેદી ૩/અવેદી | ૩/અવેદી
અવેદી અવેદી ૩ રાગ | સરાગી | સરાગી | સરાગી સરાગી વીતરાગી | વીતરાગી સરાગી | સરાગી સરાગી | સરાગી વીતરાગી ૪ બે કલ્પ
સ્થિત કલ્પ સ્થિત કલ્પ | | ત્રણ કલ્પ | સ્થવિર 1 પ્રથમ ૨ પ્રથમ ૨ - ૩ | કલ્પાતીત 1 કપાતીતT-૩- ૨-1 - કલ્પાતીત કલ્પાતીતા ૫ ચારિત્ર | પ્રથમ–૨ | ૨ | ૨ | પ્રથમ-૪] યથાખ્યાત | યથાખ્યાત પ્રથમ-૪ | ૪ | કષાય કુ. | કષાય કુ. | અંતિમ બે | દ પ્રતિસેવના ૨ | ૧–ઉત્તર ૨ | અપ્રતિસવી અપ્રતિસવી | અપ્રતિસેવી ર૪ | ૨/૪ | અપ્રતિસેવી | અપ્રતિસવી| અપ્રતિસેવી ૭ |જ્ઞાન | ૨, ૩ | ૨, ૩ | ૨, ૩ | ૨, ૩, ૪, ૨, ૩, ૪ | કેવળજ્ઞાન ૨,૩,૪ | ૨,૩,૪ | ૨,૩,૪ | ૨,૩,૪ | ૨,૩,૪,૫ શ્રત-જa|નવમા પૂર્વ | અષ્ટ | અષ્ટ | અષ્ટ અષ્ટ
અષ્ટ || અષ્ટ | ૯માં પૂર્વની | અષ્ટ | અષ્ટ ત્રીજી વસ્તુ | પ્રવચન. | પ્રવચન | પ્રવચન પ્રવચન વ્યતિરિક્ત પ્રવચન પ્રવચન | ત્રીજી | પ્રવચન | પ્રવચન ઉત્કૃષ્ટ | નવપૂર્વ | ૧૦ પૂર્વ | ૧૦ પૂર્વ | ૧૪ પૂર્વ | ૧૪ પૂર્વ
| ૧૪ પૂર્વ ૧૪ પૂર્વ | દેશોન ૧૦પૂ| ૧૪ પૂર્વ ૧૪પૂર્વ/x ૮ તીર્થ | તીર્થમાં તીર્થમાં | તીર્થમાં બંનેમાં બંનેમાં બંનેમાં - બંનેમાં તીર્થમાં | તીર્થમાં
બંનેમાં બંનેમાં ૯ લિંગ
સ્વલિંગ ૧૦|શરીર’ | ૩ | ૩, ૪ | ૩, ૪ | ૩, ૪, ૫
૩, ૪, ૫ | ૩, ૪, ૫ | ૧૧| |૧૫કર્મભૂમિ ૧૫કર્મ |
૧૫કર્મ | ૧૫કર્મ ૧૫કર્મ ૧પકર્મ ૧૫કર્મઠ | ૧૦કર્મ | ૧૦કર્મ | ૧૫કર્મ
૧પકર્મો સહરણ | x | બંનેમાં | બંનેમાં | બંનેમાં બંનેમાં
- બંનેમાં
T બંનેમાં | બંનેમાં | X | બંનેમાં | બંનેમાં ૧૨ કાલ | ૩ | | ૩ | ૩ | ૩ | ૩ | ૩ અવજન્મ ૩-૪ આરા ૩-૪-૫ | ૩-૪-૫ | ૩-૪-૫ | ૩-૪ | ૩-૪ ] ૩-૪-૫ | ૩-૪-૫
| ૩-૪ | ૩-૪ સદ્દભાવ | ૩-૪-૫ | ૩-૪-૫ | ૩-૪-૫ ૩-૪-૫ | ૩-૪-૫ | ૩-૪-૫ ] ૩-૪-૫ | ૩-૪-૫
૩-૪-૫ | ---E- HE==
શ્રુત
-
-
-
-
-
-
શ્રી ભગવતી સૂત્ર-૫
૩-૪
૩-૪-૫
Page #461
--------------------------------------------------------------------------
________________
!
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭
x
x
| ૪ અસંહ
| | દ્વાર | પુલાક | બકુશ | પ્રતિસે. કષાયકુ | નિગ્રંથ | સ્નાતક સામાયિક | છેદોપ૦ | પરિહાર૦ | સૂકમ યથાખ્યાત
ઉત્સજન્મ| ૨-૩-૪ | ૨-૩-૪ | ૨-૩-૪ | ૨-૩-૪ | ૨-૩-૪ ૨-૩-૪ ૨-૩-૪ | ૨-૩-૪ ૨-૩-૪ ૨-૩-૪ | ૨-૩-૪ સદ્ભાવ | ૩-૪ ૩-૪ | ૩-૪
|| ૩-૪
| ૩-૪ ૩-૪
| ૩-૪ | ૩-૪ નોઉત્સવ મહાવિદેહ મહાવિદેહ મહાવિદેહ | મહાવિદેહ
મહાવિદેહ મહાવિદેહ | x
મહાવિદેહ મહાવિદેહ સહરણ | ૪ સર્વત્ર | સર્વત્ર સર્વત્ર | સર્વત્ર સર્વત્ર સર્વત્ર સર્વત્ર
સર્વત્ર | સર્વત્ર ૧૩|ગતિ |સૌધર્મથી | સૌધર્મથી સૌધર્મથી | સૌધર્મથી | અનુત્તર૦ | મોક્ષ સૌધર્મ થી | સૌધર્મથી | સૌધર્મથી | અનુત્તર૦ અનુત્તર ૮ દેવળ | ૧૨ દેવ | ૧૨ દેવ | અનુત્તર
અનુત્તર૦_| અનુત્તર૦ | ૮દેવ |
મોક્ષ સ્થિતિ પામે અનેક પલ૦ અનેક પલ૦ અનેક પલ૦ અનેક પલ૦ |૩૩ સાગર મોક્ષ
૨ પલ૦ | ૨ પલ૦ | ૨ પલ૦ ૩૩ સાગર૦ 5૩ સાગર જ/ ઉ૦ ૮ સાગરો- રર સાગરોરર સાગર૦ |૩૩ સાગર |
અનંતકાલ ઉ૩ સાગરો B૩ સાગરો|૧૮ સાગરો
| મોક્ષ પદવી પ્રથમ-૪ | ૪ | ૪ | ૫ | ૧ | ૧ ૧૪ સંયમ | અસંખ્ય | અસંખ્ય | અસંખ્ય | અસંખ્ય L ૧___ _ અસંખ્ય | અસંખ્ય | અસંખ્ય | અસંખ્ય | ૧ અલ્પબ૦" | ૨ અસંહ ૩ અસં.
| ૫ અસંs ૧ થોડા ૧ થોડા ૪ અસં૦ | ૪ અસં | ૩ અસં. ૨ અસં૦ | ૧ થોડા ૧૫પર્યવો | અનંત
અનંત
અનંત | અનંત | અનંત | અનંત અનંત | અનંત | અનંત | અનંત | અનંત અલ્પબ૦"
૩/૪ ૩/૫ ૧/૬ | ૭ અનંત | ૭ અનંત ૧/૪ ૧/૪ | ર૩ પs |૭ અનંત | ૩ | ૩ | ૩/અયોગી ગ ૩
૩ |3/અયોગી |ઉપયોગ
૧ સાકારો | ૨ કષાય ૪ | ૪ | ૪,૩,૨,૧ | અકષાયી | અકષાયી ૪,૩,૨ | ૪,૩,૨ |
૧લોભ અકષાયી ૧૯લેશ્યા | ૩ શુભ | ૩ શુભ | ૩ શુભ | ૬ | ૧ શુક્લ | ૧/અલેશી ૬ | ૬ | ૩ | ૧ શુક્લ |૧/અલેશી ૨૦|પરિણામ |
વર્ધતું જ| ૧ સમય | ૧ સમય ૧ સમય | ૧ સમય | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત I૧ સમય | ૧ સમય | ૧ સમય | ૧ સમય અંતર્મુહૂર્ત ઉ સ્થિતિ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત |અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત હોય જ. | ૧ સમય ૧ સમય |૧ સમય | ૧ સમય
૧ સમય | ૧ સમય | ૧ સમય ૧ સમય ઉ૦ સ્થિતિ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત |
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત |
7
6 |
છ | જ |
0 |
જ |
| છ | જ | 0 | |
|
x |
X
૪૦૩
X
x
—
—
—
—
—
—
—
-11
-
-
-
-
-
-
L
–
–
–
–
–
L
|
Page #462
--------------------------------------------------------------------------
________________
08
-
૮
| તાર | પુલાક | બકુશ પ્રતિસે કષાયકુ | નિગ્રંથ | સ્નાતક સામાયિક | દોપ૦ પરિહાર | સૂકમ યથાખ્યાત અવ. ૬૦ ૧ સમય, ૧ સમય ૧ સમય ૧ સમય | ૧ સમય અંતર ૧ સમય ૧ સમય ૧ સમય
૧ સમય 5. સ્થિતિ ૭ સમય | ૭ સમય ૭ સમય | ૭ સમય | અંતર્મુહૂર્ત | દેશોન ૭ સમય ૭ સમય ૭ સમય
દેશોન પૂર્વકોટિ વર્ષ
પૂર્વકોટિ ર૧ કમબલ ૭-૮ ૭-૮ | ૭-૮-૬ ] ૧ ૧/અબંધ ૭-૮ | ૭-૮ | ૭-૮
૧અબંધ રર દિન
७/४ ૨૩ ઉદીરણા ૮,૭,૬ ૮,૭, ૮,૭,૬,૫ |
૮,૭,૬ | ૮,૭,૬ | ૮,૭,૬ ૬/૫ ૫,૨/૪ ૨૪ ઉવસં''
મોક્ષ
૪ ૨ મોક્ષ ૨૫ અંશ | નો સંજ્ઞો બંને | બંને | બંને | નોસંજ્ઞો નોસંજ્ઞો. બંને | બંને | બંને નોસંજ્ઞો નોસંશો ૨૬ આહાર આહારક | આહારક | આહારક | આહારક | આહારક બંને આહારક આહારક આહારક
આહારક
બંને ૨૭ ભવ જ/ઉ૦ | ૧/૩ | ૧/૮ | ૧/૮ | ૧|૮ | ૧/૩
૧|૮ | ૧/૮ | ૧/૩ ૧/૩
૧૩ ૨૮ આકર્ષ એક ભવ ૧/૩ ૧/અનેક સો | ૧/અનેક ૧ અનેક સો] ૧/૨
૧/અનેક સો | ૧/૧૨૦. ૧/૩ ૧/૪ અનેક ભવ ર અનેક સોર/અનેક ર અનેકf
ર અનેક
૨૯૬૦ હજાર || હજાર | હજાર
હજાર ૨૯ સ્થિતિ એક જીવ | અંત | ૧ સમય ૧ સમય | ૧ સમય | ૧ સમય અંત| ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય | ૧ સમય
દેશોના દેશોન દેશોન
અંત.
દેશોન દેશોન દેશોન દેશોન અંતર્મુહૂર્ત પૂર્વકોડટિ | પૂર્વકોટિ | પૂર્વકોટિ
પૂર્વકોટિ પૂર્વ કોટિ પૂર્વકોટિ પૂર્વકોટિ
પૂર્વકોટિ गनेछवसभया 1 શાશ્વત શાશ્વત | શાશ્વતf૧ સમય 1 શાશ્વત 1 શાશ્વત રિપ0 વર્ષf ૧૪૨ વર્ષ / સમયે शाश्वत એત.
અંત
૫૦ લાખ ૫૮ વર્ષ ન્યૂન | અંત
ક્રોડ સાગર | બે પૂર્વકોટિ ૩૦ અંતર એક જીવ અંતર્થ દેશોન અંતર્થ દેશોન અંતદેશો અંતનું દેશો અંત દેશો
અંત | અંત | અંત | અંત | અર્ધ પુ |અર્ધપુ | અર્ધપુ અર્ધ પુદ્[અર્ધપુ
અર્ધપુદ્અર્ધપુ | અર્ધપુદ્ધ અર્ધપુ| અર્ધન./૪ ઘણા જીવ T૧ સમય 1 નથી નથી | અંતર T૧ સમય
ત્રસઠ હજાર ૮૪000વર્ષ ]૧ સમય સંખ્યાતવર્ષ શાશ્વત શાશ્વત નથી
છ માસ
નથી વર્ષ દેશોન | દેશોન ૧૮ | ૬ માસ
૧૮ક્રો.કો.સા] ક્રો.કો.સારું
2
T૨/૯
દેશોન
અંત
શ્રી ભગવતી સૂત્ર
અંતર
અંતર
નથી
Page #463
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
૮
અનેક
૩
| | હાર | પુલાક | બકુશ પ્રતિસે | કષાયકુ | નિગ્રંથ | સ્નાતક સામાયિક | દોપ | પરિહાર | સૂથમ યથાખ્યાત | ૩૧|સમુદ્યાત | પ્રથમ-૩ ૩૨ અવગાહના લોકનો | લોકનો | લોકનો | લોકનો | લોકનો | ત્રણ લોકનો | લોકનો | લોકનો | લોકનો
ત્રણ અસં૦ |અસં ભાગ |અસં ભાગ અસંહ ભાગ | અસં ભાગ વિકલ્પ | અસં ભાગ અસં ભાગ અસં ભાગ | અસં ભાગ વિકલ્પ ૩૩]સ્પર્શના" સાધિક | સાધિક | સાધિક | સાધિક
T સાધિક સાધિક સાધિક સાધિક |ત્રણે સાધિક ૩૪)ભાવ" ક્ષયોપ૦ | ક્ષયોપ૦ | ક્ષયોપ૦ | ક્ષયોપ૦ | ઉપક્ષા ક્ષાયિક ક્ષયોપ૦ | ક્ષયોપ૦ | ક્ષયોપ૦ | ક્ષયોપ૦ | ઉપવૃક્ષા ૩૫પરિમાણ પ્રતિપદ્ય x/૧,૨,૩| x/૧,૨,૩ | x/૧,૨,૩ | x/૧,૨,૩ | x/૧,૨,૩] x/૧,૨,૩ x/૧,૨,૩ | x/૧,૨,૩ ૪/૧,૨,૩ | ૪/૧,૨,૩| x/૧,૨,૩ અનેક સો] અનેક સો | અનેક સો અનેક હજાર | ૧ર
અનેક હજાર | અનેક સો અનેક સો | ૧૬૨ | ૧૬૨ પૂર્વ પ્રતિ x/૧,૨,૩ | અનેક અનેક ] અનેક | ૪/૧,૨,૩ .
અનેક | x/૧,૨,૩ x/૧,૨,૩ ૪/૧,૨,૩] અનેક અનેક હજા. સો ક્રોડ | સો ક્રોડ | હજા૨ ક્રોડ | અનેક સો ક્રોડ હજાર ક્રોડ | અનેક સોનું અનેક હજાર | અનેક સો] ક્રોડ ૩|અલ્પબ" |
૫ | $
૩
૫ | ૪ સગુણા | સગુણા | સગુણા | સગુણા | થોડા | સંગુણા T સગુણા | સગુણા | સંગુણા થોડા | સંગુણા (૧) વેદ-જ્યાં વેદ–૨ હોય ત્યાં પુરુષ અને પુરુષ નપુંસક તે બે વેદ સમજવા. (૨) પ્રતિસેવના- રમૂળગુણ અને ઉત્તરગુણ પ્રતિસેવના. ૪ x અપ્રતિસવી. અપ્રતિ = અપ્રતિસવી. (૩) દ્રવ્યલિંગ- ૩ = અન્યલિંગ, ગૃહસ્થલિંગ, સ્વલિંગ. ભાવલિંગ સર્વમાં એક સ્વલિંગ હોય છે. (૪) શરીર- ૩=ઔદારિક, તૈજસ, કાર્પણ. ૪..રૈ.કા.અથવા ઔ.આ.તૈ.કા. (૫) ક્ષેત્ર- જન્મ અને સદ્ભાવ અપેક્ષાએ. (ઈ કાલ– જન્મ, સદ્ભાવ અપેક્ષાએ. ૩=અવસર્પિણી, ઉત્સર્પિણી, નોઉત્સર્પિણી નોઅવસર્પિણી, રનઅવસર્પિણી અને ઉત્સર્પિણી. નો ઉત્સ= જન્મ અને સદ્ભાવ બંને અપેક્ષાએ મહા વિદેહ ક્ષેત્રમાં હોય છે. (૭) સહરણ- પુલાકનું થતું નથી. સર્વત્ર સર્વકાળ(આરા)માં (૮) પદવી– ૧ = અહમેન્દ્ર. ૪-ઇન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક, લોકપાલ. (૯) સંયમ– સંયમ સ્થાન. (૧૦) અલ્પ અલ્પબદુત્વ. અસં અસંખ્યાતગુણા. (૧૧) અલ્પબહત્વ- ક્રમાંક પ્રમાણે સમજવું. ૧/૨ આદિ જઘન્ય/ઉત્કૃષ્ટપર્યવો સમજવા. તથા સરખા આંક પરસ્પર તુલ્ય છે. અનંત =અનંતગુણા. (૧૨) ઉવાં ઉવસંપદા. ૨-પુલાકાણુ છોડીને તે કષાયકુશીલ અથવા અસંયમભાવ, તે બે અવસ્થાને પામે. આ રીતે દરેકમાં તે જેટલી અવસ્થાને પામે તેની સંખ્યાનું સૂચન છે. સ્પષ્ટીકરણ ભાવાર્થ, વિવેચનમાં છે. (૧૩) અવગા - અવગાહના. લોકનો અસં=લોકનો અસંખ્યાતમો ભાગ. (૧૪) સ્પર્શના- સાધિક અવગાહનાથી સ્પર્શના સાધિક સમજવી. (૧૫) ભાવ દ્વાર– ક્ષયોપન્નક્ષયોપશમ, ઉપ==ઉપશમ. ક્ષા=ક્ષાયિક. (૧૬) અલ્પબ - અલ્પબદુત્વ. તે ક્રમાંક પ્રમાણે સમજવું. સગુણા = સંખ્યાતગુણા. (૧૭) જ્ઞાન દ્વારમાં ‘યથાખ્યાત’ સંયતના પાંચ જ્ઞાન દર્શાવ્યા છે, તે અનેક જીવની અપેક્ષાએ સમજવા; એક સંયતને પાંચ જ્ઞાન એક સાથે ન હોય.
hol
Page #464
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
અવશેષ વિષયો - ९७ पडिसेवण दोसालोयणा य, आलोयणारिहे चेव ।
तत्तो सामायारी, पायच्छित्तेतवेचेव ॥ ભાવાર્થ - (૧) પ્રતિસેવના (૨) આલોચનાના દોષ (૩) આલોચના કરનારની યોગ્યતા (૪) આલોચના શ્રવણ કરનારની યોગ્યતા (૫) સમાચારી (૬) પ્રાયશ્ચિત અને (૭) તપ. સૂત્રકાર હવે પછી આ સાત વિષયોનું ક્રમશઃ વર્ણન કરે છે. વિવેચન :
સંયત પ્રકરણ સમાપ્ત થયા પછી પણ આ ઉદ્દેશકમાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનું નિરૂપણ છે. પ્રતોમાં તે વિષયોની સંગ્રાહક ગાથા રૂપે આ સૂત્ર ઉપલબ્ધ છે. ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ આ ગાથા સંબંધી વિશ્લેષણ કે કોઈ સંકેત કર્યો નથી. પ્રતિસેવના અને તેના પ્રકાર:
९८ कइविहाणं भंते ! पडिसेवणा पण्णत्ता? गोयमा !दसविहा पडिसेवणा पण्णत्ता, તંગણા
दप्पपमादणाभोगे, आउरे आवतीति य ।
संकिण्णे सहसक्कारे, भयप्पओसा य वीमंसा ॥१॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિસેવનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસેવના દશ પ્રકાર છે, યથા– (૧) દર્પ પ્રતિસેવના (૨) પ્રમાદ પ્રતિસેવના (૩) અનાભોગ પ્રતિસેવના (૪) આતુર પ્રતિસેવના (૫) આપતુ પ્રતિસેવના (૬) સંકીર્ણ પ્રતિસેવના (૭) સહસાકાર પ્રતિસેવના (૮) ભય પ્રતિસેવના (૯) પ્રદ્વેષ પ્રતિસેવના અને (૧૦) વિમર્શ પ્રતિસેવના. વિવેચન :પ્રતિસેવનાનું સ્વરૂ૫ :- પ્રતિ પ્રતિકૂળ, સેવન = આચરણ. સંયમી જીવનથી પ્રતિકુળ આચરણને પ્રતિસેવના કહે છે અથવા પાપ દોષના સેવનથી થતી સંયમ વિરાધનાને પ્રતિસેવના કહે છે. કારણની અપેક્ષાએ પ્રતિસેવનાના દશ પ્રકાર છે, યથા
(૧) દર્પ પ્રતિસેવના-અહંકારથી થતી સંયમવિરાધના. (૨) પ્રમાદ પ્રતિસેવના-બેદરકારીથી થતી સંયમ વિરાધના. (૩) અનાભોગ પ્રતિસેવના- અજાણતા થતી સંયમ વિરાધના. (૪) આતુર પ્રતિસેવના- ભૂખ, તરસ આદિ કોઈ પીડાથી વ્યાકુળ થતાં થતી સંયમ વિરાધના. (૫) આપ~તિસેવના- કોઈ પણ પ્રકારની આપત્તિથી થતી સંયમ વિરાધના. આપત્તિના ચાર પ્રકાર છે, યથા–૧. દ્રવ્ય આપત્તિ- પ્રાસુક નિર્દોષ આહારાદિની પ્રાપ્તિ ન થાય ત્યારે ૨. ક્ષેત્ર આપત્તિ- માર્ગ ભૂલી જવાથી ભયાનક જંગલમાં ફસાઈ જાય ત્યારે, ૩. કાલ આપત્તિ- દુષ્કાળ આદિ હોય ત્યારે, ૪. ભાવ આપત્તિ- રોગ-આતંક આદિથી શરીર અસ્વસ્થ થઈ જાય ત્યારે, આ ચારે પ્રકારની આપત્તિમાં થતી સંયમ વિરાધનાને આપ~તિસેવના કહે છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
૪૦૭
() સંકીર્ણ પ્રતિસેવના- નાના ક્ષેત્રમાં અધિક સાધુ-સાધ્વી અને ભિક્ષાચરો ભેગા થઈ જવાથી સંયમમાં જે દોષ લાગે છે. બીજી રીતે શકિત પ્રતિસેવના- ગ્રહણ યોગ્ય આહારમાં કોઈ પણ દોષની શંકા થવા છતાં પણ તેને ગ્રહણ કરવો. (૭) સહસાકાર પ્રતિસેવના- અચાનક, અકસ્માત્ દોષ લાગી જાય તે. જેમ કે વરસાદ સમયે સાવધાની રાખવા છતાં મોઢામાં પાણી ચાલ્યું જાય, શરીરાદિ ભીંજાઇ જાય તે સહસાકાર પ્રતિસેવના છે. (૮) ભય પ્રતિસેવના- સિંહ આદિ કોઈ પણ ઉપદ્રવના ભયથી થતી સંયમ વિરાધના. (૯) પ્રઢેષ પ્રતિસેવના- અન્ય વ્યક્તિ પરના દ્વેષ અથવા ઈર્ષ્યાથી થતી સંયમ વિરાધના. (૧૦) વિમર્શ પ્રતિસેવના- શિષ્યની પરીક્ષા આદિને માટે થતી સંયમ વિરાધના.
આ દશ કારણે સંયમ વિરાધના થાય છે. આલોચનાના સમયે દોષસેવનના કારણને જાણીને, ગુરુ પ્રાયશ્ચિત્ત આપે છે.
ઉપરોક્ત કારણોથી સ્પષ્ટ થાય છે કે સાધક કોઈ પણ પરિસ્થિતિમાં દોષનું સેવન કરે ત્યારે સંયમ દૂષિત થાય છે. તેથી તે આચરણ પ્રતિસેવના(સંયમથી પ્રતિકૂલ આચરણ) કહેવાય છે. આલોચનાના દોષોઃ९९ दस आलोयणादोसा, पण्णत्ता,तंजहा
आकंपइत्ता अणुमाणइत्ता, दिटुंबायरंच सुहुमंवा।
छण्णं सदाउलय, बहुजण अव्वत्त तस्सेवी। ભાવાર્થ - આલોચના સંબંધી દોષોના દશ પ્રકાર છે, યથા– (૧) આકથ્ય, (૨) અનુમાન્ય, (૩) દષ્ટ, (૪) બાદર, (૫) સૂક્ષ્મ, (૬) છત્ર-પ્રછત્ર, (૭) શબ્દાકુલ, (૮) બહુજન, (૯) અવ્યક્ત અને (૧૦) તત્સવી. વિવેચન :આલોચનાનું સ્વરૂપ :- આલોચન એટલે પોતાના દોષોને સમ્યક પ્રકારે જોવું. પોતે જાણતા કે અજાણતા જે દોષોનું સેવન કર્યું હોય તે દોષોને સમ્યક પ્રકારે જોઈને, આચાર્ય અથવા રત્નાધિક શ્રમણ સમક્ષ પ્રગટ કરીને તેનું ઉચિત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું, તેને આલોચના કહે છે.
પાપની વિશુદ્ધિ માટે આલોચના કરવાની હોય છે. સાધકે કોઈ પણ પ્રકારના ભય, લજ્જા કે માયા કપટના ભાવ વિના દોષોનું યથાર્થ રૂપે, સરળ ભાવે પ્રગટીકરણ કરવું જરૂરી છે. સાધક જો તે પ્રમાણે કરે તો જ તેને તેનો લાભ થાય છે. છદ્મસ્થદશાના કારણે ક્યારેક સાધક યથાર્થ રૂપે આલોચના કરી શકતો નથી. સૂત્રકારે તે આલોચનના દશ દોષ કહ્યા છે.
(૧) પત્ત- આકંપ્યુ. આ શબ્દના બે અર્થ થાય છે– ૧. આoષ્ય-વર્જિતઃ | આચાર્યાદિની સેવા કરીને. સેવા કરવાથી આચાર્યાદિ પ્રસન્ન થશે તો અલ્પ પ્રાયશ્ચિત્ત આપશે; તેમ વિચારી આચાર્યાદિની સેવા કરીને પછી દોષોની આલોચના કરે. ૨. આકંપ્ય– ધ્રુજતા-ધ્રુજતા આલોચના કરે. જેથી ગુરુ સમજે કે આ સાધુ દોષના ઉચ્ચારણ માત્રથી ધ્રુજે છે તો તેના મનમાં દોષ સેવનનો કેટલો ડર કે ખટકારો હશે? તેમ વિચારીને ગુરુ અલ્પ પ્રાયશ્ચિત્ત આપશે. (૨) અજુનાગદત્તા- અનુનય-વિનંતિ કરીને. જેમ કે હું દુર્બલ છું, મને ઓછું પ્રાયશ્ચિત્ત આપો', તેમ અનુનય(વિનંતિ) પૂર્વક આલોચના કરે. (૩) - જે અપરાધને ગુરુદેવે(કે કોઈએ) જોયા હોય, તેની જ આલોચના કરે. કોઈએ ન જોયા હોય
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
તેવા(અદષ્ટ) દોષોની આલોચના ન કરે. (૪) વાવ– કેવળ મોટા-મોટા અપરાધોની આલોચના કરે. નાના અપરાધોની ઉપેક્ષા કરીને તેની આલોચના ન કરે. (૫) – સૂક્ષ્મ દોષોની આલોચના કરે. જે પોતાના સૂક્ષ્મ દોષોની આલોચના કરે છે તે સ્થૂલ દોષોને તો અવશ્ય કહેશે જ. એ પ્રકારનો વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કેવળ સૂક્ષ્મ દોષોની આલોચના કરે. (૬) છત્રા-પ્રછા- લજ્જા આદિથી અત્યંત અવ્યક્ત શબ્દોથી આલોચના કરે કે જેથી જેની સમક્ષ આલોચના કરાય છે તે સાંભળી કે સમજી ન શકે. (૭) સાડન- અન્ય અગીતાર્થોને સંભળાવવા માટે ઊંચા સ્વરથી બોલીને આલોચના કરે. (૮) વહુનએક જ દોષની અનેક સાધુઓની સમીપે આલોચના કરે. (૯) અધ્વર- જે સાધુને, કયા અતિચારનું કયું પ્રાયશ્ચિત્ત અપાય તેનું યથાર્થ જ્ઞાન ન હોય, તેવા અગીતાર્થ સાધુની સમક્ષ આલોચના કરે.(૧૦) તહેવીજે દોષની આલોચના કરવી હોય, તે દોષ સેવન કરનાર સાધુ પાસે જ તેની આલોચના કરે..
આ દોષોને જોતાં સ્પષ્ટ થાય છે કે સાધકે પોતાના દોષોની આલોચના, આલોચના વિધિના યથાર્થ જ્ઞાતા, પૂર્ણ યોગ્યતા સંપન્ન આચાર્ય આદિની સમક્ષ ઉપરોક્ત દશ દોષોનો ત્યાગ કરીને આત્મ શુદ્ધિના લક્ષે શુદ્ધ ચિત્તથી, સરળ ભાવે કરવી જોઈએ. આલોચના કરનારની યોગ્યતા :१०० दसहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ अत्तदोसंआलोइत्तए,तंजहा- जाइसंपण्णे, कुलसंपण्णे, विणयसंपण्णे,णाणसंपण्णे, दसणसंपण्णे चरित्तसंपण्णे, खते, दंते, अमायी, अपच्छाणुतावी। ભાવાર્થ:- દશ ગુણોથી સંપન્ન અણગાર આલોચનાને યોગ્ય હોય છે, યથા– (૧) જાતિ સંપન્ન (૨) કુલ સંપન્ન (૩) વિનય સંપન્ન (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાવાન, (૮) દમિતેન્દ્રિય (૯) અમાયી અને (૧૦) અપશ્ચાત્તાપી. વિવેચન :
આલોચના તે સાધક જીવનની એક વિશિષ્ટ ક્રિયા છે. તેથી દશ વિશિષ્ટ ગુણોથી સંપન્ન સાધક જ આલોચનાને યોગ્ય છે.
(૧) જતિ સંપન્ન- માતૃપક્ષને જાતિ કહે છે. ઉત્તમ જાતિવાન અધમ કૃત્ય કરતા નથી, ક્યારેક દોષ સેવન થઈ જાય તો તે શુદ્ધ હૃદયથી આલોચના કરી લે છે. (૨) કુલ સંપન્ન- પિતૃવંશને કુલ કહે છે. ઉત્તમ કુલમાં જન્મેલી વ્યક્તિ દોષનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિત્ત વહન કરે છે. (૩) વિનય સંપન્નવિનયવાન વ્યક્તિ, ગુર્નાદિકની આજ્ઞાનો સ્વીકાર કરીને શુદ્ધ હૃદયથી આલોચના કરે છે. (૪) જ્ઞાન સંપન્ન– જ્ઞાનવાન વ્યક્તિ મોક્ષ માર્ગની આરાધના માટે આલોચનાની મહત્તા સમજીને સમ્યક પ્રકારે આલોચના કરે છે. (૫) દર્શન સંપન્ન- શ્રદ્ધાવાન વ્યક્તિ શાસ્ત્ર કથિત પ્રાયશ્ચિત્તથી થતી શુદ્ધિને જાણીને આલોચના કરે છે. (૬) ચારિત્ર સંપન્ન- ઉત્તમ ચારિત્રવાન વ્યક્તિ પોતાના ચારિત્રને શુદ્ધ રાખવા માટે દોષોની આલોચના કરે છે. (૭) સાન્ત- ક્ષમાવાન હોય તે જ સાધુ દોષ સેવન નિમિત્તે ગુરુ ઉપાલંભ આપે છતાં ક્રોધ ન કરે અને પોતાના દોષનો સ્વીકાર કરીને આલોચના કરે છે. (૮) દાજા- દમેન્દ્રિય, ઇન્દ્રિયોના વિષયમાં અનાસક્ત વ્યક્તિ કઠોરતમ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે, તે પાપની આલોચના શુદ્ધ હૃદયથી કરે છે. (૯) અમાયી-કપટ રહિત સરલ વ્યક્તિ જ શુદ્ધ હૃદયથી આલોચના કરે છે. (૧) અપશ્ચાત્તાપી
Page #467
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૪૦૯
આલોચના કર્યા પછી તેનો પશ્ચાત્તાપ નહીં કરનાર વ્યક્તિ આલોચના કરી શકે છે. આ દશ ગુણ સંપન્ન વ્યક્તિ આલોચના કરીને દોષ મુક્ત બની શકે છે. આલોચના સાંભળનાર ગુરુની યોગ્યતા :१०१ अट्ठहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ आलोयणंपडिच्छित्तए,तंजहा-आयारवं, आहारव, ववहारव,उव्वीलए, पकुव्वए, अपरिस्सावी,णिज्जाज्जावए, अवायदसी। ભાવાર્થ:- આઠ ગુણોથી યુક્ત સાધુ આલોચના સાંભળવા યોગ્ય હોય છે, યથા– (૧) આચારવાન, (૨) આધારવાન, (૩) વ્યવહારવાન, (૪) અપવ્રીડક, (૫) પ્રકુર્વક, (૬) અપરિસાવી, (૭) નિર્યાપક અને (૮) અપાયદર્શી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આલોચના સાંભળનાર ગુરુની યોગ્યતા પ્રગટ કરી છે. આલોચના વિધિ શિષ્યની આધ્યાત્મિક ચિકિત્સા છે. તે ચિકિત્સા કરનાર ગુરુ, શિષ્યના દોષો અને તેના યથાર્થ ઉપચારના જ્ઞાતા હોવા જરૂરી છે. આઠ ગુણોથી યુક્ત સાધુ આલોચના સાંભળવા યોગ્ય હોય છે, યથા
(૧) આચારવાન– જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાન. સ્વયં પંચાચારના જ્ઞાતા હોય અને તેના પાલક હોય. (૨) આધારવાન- પ્રગટ કરેલા અતિચારોને મનમાં ધારણ કરનાર હોય, (૩) વ્યવહારવાન-આગમ વ્યવહાર, શ્રત વ્યવહાર આદિ પાંચ પ્રકારના વ્યવહારના જ્ઞાતા.(૪) અપીડકપ્રેમપૂર્વકના વર્તનથી અને સમજાવીને લજ્જાથી પોતાના દોષોને છુપાવનાર શિષ્યની લજ્જાને દૂર કરી શકે તે પ્રકારે આલોચના કરાવનાર. (૫) પ્રકુર્વક– આલોચિત દોષોનું પ્રાયશ્ચિત્ત આપી, અતિચારોની શુદ્ધિ કરાવવામાં સમર્થ. (૬) અપરિસાવી- આલોચના કરનારના દોષોને અન્ય સમક્ષ પ્રગટ નહીં કરનાર. (૭) નિર્યાપક– અશક્તિ અથવા અન્ય કોઈ પણ કારણે એક સાથે પૂર્ણ પ્રાયશ્ચિત્ત લેવામાં અસમર્થ સાધુને થોડું-થોડું પ્રાયશ્ચિત્ત આપીને પ્રાયશ્ચિત્ત પૂરું કરાવનાર (૮) અપાયદર્શી આલોચના ન કરવામાં પરલોકનો ભય તથા અન્ય દોષ બતાવીને સમ્યક્ પ્રકારે આલોચના કરાવનાર. આ અષ્ટ ગુણ સંપન્ન વ્યક્તિ અન્યને આલોચના કરાવવામાં સમર્થ હોય છે અને તેમાં સફળ થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં તેના દશ ગુણ કહ્યા છે, જેમાં પ્રિયધર્મી અને દઢધર્મી બે ગુણ વધુ કહ્યા છે. દશ પ્રકારની સમાચારી:१०२ दसविहा समायारी पण्णत्ता,तंजहा
इच्छा मिच्छा तहक्कारो, आवस्सिया य णिसीहिया । आपुच्छणा य पडिपुच्छा, छंदणा य णिमंतणा।
उवसंपया य काले, समायारी भवे दसहा ॥ ભાવાર્થ :- સમાચારીના દશ પ્રકાર છે, યથા– (૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્યકી, (૫) નૈધિકી, (૬) આપૃચ્છના, (૭) પ્રતિપુચ્છના, (૮) છંદના, (૯) નિમંત્રણા અને (૧૦) ઉપસંપદા.
Page #468
--------------------------------------------------------------------------
________________
| ૪૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચન :સમાચારીનું સ્વરૂપ :- સાધુના વિધિપૂર્વકના સમ્યક આચરણને સમાચારી કહે છે. તેના દશ ભેદ છે, યથા– (૧) ઇચ્છાકાર- આપણા કાર્યમાં ગુરુની ઇચ્છાને જાણવી તે ઇચ્છાકાર છે. જેમ કે “જો આપની ઇચ્છા હોય તો હું અમુક કાર્ય કરું અથવા આપનું અમુક કાર્ય કર્યું. આ રીતે પૂછવું તે ઇચ્છાકાર છે. તેમજ અન્યનું કાર્ય કરવામાં પણ ગુરુની ઇચ્છા જાણવી. (૨) મિથ્યાકાર- સંયમ પાલન કરતા કોઈ વિપરીત આચરણ થઈ ગયું હોય, તો તે પાપનો પશ્ચાત્તાપ કરતા સાધુ સ્વયં “
મિચ્છામિ દુક્કડમ્'–“મારું પાપ નિષ્ફળ થાઓ’ આ પ્રમાણે શબ્દોચ્ચારણ કરે, તે મિથ્યાકાર સમાચારી છે. (૩) તથાકાર- સૂત્રાદિ આગમની વાચનામાં કે પ્રશ્નોત્તરમાં ગુરુદેવ ઉત્તર આપે તથા વ્યાખ્યાન આપે ત્યારે તેમના વચનન “તહત્તિ'– આપ કહો છો તેમજ છે' તેમ કહીને બહુમાનપૂર્વક સ્વીકારવું, તે તથાકાર સમાચારી છે. (૪) આવશ્યકીઆવશ્યક કાર્ય માટે ઉપાશ્રયમાંથી બહાર જતાં ‘આવો આવસહી' આવશ્યક કાર્ય માટે બહાર જાઉં છું. તે પ્રમાણે કહેવું તે આવશ્યકી સમાચારી છે. (૫) ઔષધિકી–બહારથી પાછા ફરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરતા “
નિદિ નિત્સહિ' ઉચ્ચારણ કરવું. જે કાર્ય માટે બહાર ગયો હતો, તે કાર્યથી નિવૃત્ત થઈને આવ્યો છે. ગત કાર્યનો નિષેધ કરવો “નૈષેધિકી સમાચારી' છે. () આપૃચ્છના- કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગુરુને પૂછવું કે હે ગુરુદેવ! હું અમુક કાર્ય કરું? આ રીતે પૂછવું તે “આપૃચ્છના સમાચારી છે. (૭) પ્રતિકૃચ્છના- પહેલા જે કાર્યનો નિષેધ કર્યો હોય, તે કાર્ય કરવાની આવશ્યકતા હોય તો ગુરુદેવને પુનઃ પૂછવું કે આપે અમુક કાર્યનો નિષેધ કર્યો હતો પરંતુ તે કાર્ય કરવું આવશ્યક છે. તો આપ તેની આજ્ઞા આપો, તો હું કરું, આ રીતે પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છના સમાચારી છે અથવા અન્ય સાધુનું કાર્ય કરવા માટેની ગુરુની આજ્ઞા હોય પરંતુ જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છના સમાચારી છે. (૮) છંદના- પ્રાપ્ત થયેલા આહારનું અન્ય સાધુને આમંત્રણ આપવું, યથા–જો આપને ઉપયોગી હોય, તો આ આહારનો સ્વીકાર કરો, તે “છંદના સમાચારી છે. (૯) નિમંત્રણા- ગૌચરી સમયે અન્ય સાધુઓને આમંત્રણ આપવું કે “શું આપને માટે આહાર લઈ આવુ?” તે નિમંત્રણા સમાચારી છે. (૧૦) ઉપસંપદાજ્ઞાનાદિ પ્રાપ્ત કરવા માટે ગુરુની આજ્ઞાપૂર્વક અન્ય જ્ઞાની ગુરુની સમીપે રહેવું તે ઉપસંપદા સમાચારી છે.
આ રીતે દશ સમાચારી ગુરુકુળવાસી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને અને તેમના ઉજજવળ વ્યવહારને સૂચિત કરે છે.
પ્રત્યેક સમાચારીમાં શિષ્યનો ગુર્નાદિકો અને રત્નાધિકો પ્રતિ શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ પ્રદર્શિત થાય છે. સમર્પણભાવપૂર્વક સમાચારીનું સમ્યક્ પાલન કરનાર શિષ્યના સ્વચ્છંદનો, અહંકારનો નાશ થાય છે. નમ્રતા આદિ અનેક આત્મગુણોનો વિકાસ થાય છે. દશ સમાચારીના પાલનથી જ શિષ્યનો સર્વાગી વિકાસ થઈ શકે છે. પ્રાયશ્ચિત્તના ભેદ -
१०३ दसविहे पायच्छित्तेपण्णत्ते,तंजहा- आलोयणारिहे, पडिक्कमणारिहे,तदुभयारिहे, विवेगारिहे, विउसग्गारिहे,तवारिहे,छेदारिहे,मूलारिहे, अणवट्ठप्पारिहे, पारंचियारिहे। ભાવાર્થ - પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે, યથા– (૧) આલોચનાઈ, (ર) પ્રતિક્રમણાઈ, (૩) તદુભાઈ, (૪) વિવેકાઈ, (૫) વ્યુત્સર્સાઈ, (૬) તપાઉં, (૭) છેદાઈ, (૮) મૂલાઈ, (૯) અનવસ્થાપ્યાહ અને પારાંચિતાઈ.
Page #469
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૪૧૧
વિવેચનઃપ્રાયશ્ચિત્તનું સ્વરૂપ - અતિચારોની શુદ્ધિને માટે ગુરુ સમક્ષ પાપને પ્રગટ કરી, તેનો પશ્ચાત્તાપ કરવો અને ગુરુના આદેશ અનુસાર તેના દંડ રૂપ તપનો સ્વીકાર કરવો તેને પ્રાયશ્ચિત્ત કહે છે.
(૧) આલોચનાઈ– ગુરુ સમક્ષ સરળ અને નિર્દોષ ભાવે, સ્પષ્ટ રૂપે પાપને પ્રગટ કરવા તે આલોચના છે. જે દોષની શુદ્ધિ આલોચના માત્રથી થઈ જાય, તેને “આલોચનાઈ પ્રાયશ્ચિત કહે છે. (૨) પ્રતિક્રમણાઈ પાપથી પાછા ફરવા માટે “
મિચ્છામિ દુક્કડમ્' કહેવું અને ભવિષ્યમાં તે પાપનું પુનરાવર્તન ન થાય તેનો સંકલ્પ કરવો, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. જે દોષની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય તેને પ્રતિક્રમણાઈ કહે છે. (૩) તદુભયાઈ- જે દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ બંને કરવાથી થાય તે તદુભાઈ પ્રાયશ્ચિત્ત છે. (૪) વિવેકાઈ– અશુદ્ધ આહાર-પાણી આદિનો ત્યાગ કરવો. જે દોષની શુદ્ધિ આધાકર્માદિ આહારનો વિવેક અર્થાતુ ત્યાગ કરવાથી થઈ જાય, તેને વિવેકાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૫) વ્યુત્સર્ગોહકાયોત્સર્ગને યોગ્ય. જે દોષની શુદ્ધિ શરીરની ચેષ્ટાને રોકીને ધ્યેયમાં ઉપયોગને સ્થિર કરવા રૂપ કાયોત્સર્ગથી થાય છે, તેને વ્યુત્સગાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૬) તપાઉં-જે દોષની શુદ્ધિ તપથી થાય તેને તપાઉં પ્રાયશ્ચિત્ત કહે છે. (૭) છેદાઈ–દીક્ષા-પર્યાયના છેદને યોગ્ય, જે દોષની શુદ્ધિ દીક્ષા પર્યાયનો છેદ કરવાથી થાય, તેને છેદાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૮) મૂલાઈ- મૂલ અર્થાત્ પુનઃ દીક્ષા લેવાથી જે દોષ શુદ્ધ થાય તે, અર્થાત્ જે દોષની શુદ્ધિ, એક વાર સ્વીકૃત સંયમનો પૂર્ણતયા છેદ કરીને પુનઃ સંયમ સ્વીકારવાથી થાય તેને મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. છેદ પ્રાયશ્ચિત્તમાં ચાર-છ મહિના કે અમુક દિવસની દીક્ષાપર્યાયનો છેદ કરાય છે. જેટલા દિવસની દીક્ષા પર્યાયનો છેદ થયો હોય તેને ન્યૂન કરીને જ તેની દીક્ષાપર્યાયની ગણના થાય છે. રત્નાધિકોને વંદન વ્યવહાર આદિ તે જ પ્રમાણે થાય છે. પરંતુ મૂલાઈ પ્રાયશ્ચિતમાં તેની પૂર્વ સંયમ પર્યાયનો સર્વથા છેદ કરીને પુનઃદીક્ષા ગ્રહણ કરાય છે. ત્યારથી પૂર્વ દીક્ષિત સર્વ સાધુઓને વંદન વ્યવહાર કરવો પડે છે. (૯) અનવસ્થાપ્યાઉં- જે દોષની શુદ્ધિ માટે વિશિષ્ટ તપાચરણ કરાવ્યા પછી એક વાર ગૃહસ્થનો વેશ પરિધાન કરાવીને ફરી વાર દીક્ષા આપવામાં આવે, તે અનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત્ત છે. આ નવમા પ્રાયિશ્ચિત્તવાળાને જઘન્ય છ મહિના, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ સુધી સંઘથી અલગ રાખવામાં આવે, અર્થાત્ સાથે રહેવા છતાં તેની સાથે આહાર, વંદન આદિ વ્યવહાર ન હોય.(બીમાર થાય તો બીજા સાધુ સેવા અવશ્ય કરે.) પ્રાયશ્ચિત્તકાળ પૂર્ણ થયા પછી ઉપસ્થાપના સમયે સંઘ સામે ગૃહસ્થ વેશ પરિધાન કરાવે. ત્યાર પછી તે પુનઃ શ્રમણ વેશ ધારણ કરે અને ત્યારે તેને છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રદાન કરવામાં આવે, તેની સંપૂર્ણ દીક્ષાનો છેદ કરી નવી દીક્ષા દેવામાં આવે છે. (૧) પારાચિતાર્ય- દસ પ્રાયશ્ચિત્તમાં આ અંતિમ ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે. આ પ્રાયશ્ચિત્તની વિધિ અને તેનો તપસમય નવમા પ્રાયશ્ચિત્તની સમાન છે. પરંતુ આ દસમા પ્રાયશ્ચિત્તમાં દોષ સેવન કરનાર સાધુ સાથે શય્યા(એક સ્થાન)નો વ્યવહાર પણ રહેતો નથી. તે સાધુને બીજા ગામમાં કે બીજા મકાનમાં રહેવાનું હોય છે. તે સાધુને પોતાના સંઘાડાના સાધુઓથી ઉત્કૃષ્ટ અઢી ગાઉ દૂર રાખે છે. અંતિમ બંને પ્રાયશ્ચિત્તનું વહન કરનાર સાધુ આચાર્યની સાથે યોગ્ય વિનય વ્યવહાર કરે છે. આચાર્ય પણ યોગ્ય રીતે તેનું ધ્યાન રાખે છે. પ્રાયશ્ચિત્ત વહનકાળમાં કોઈ બીમારી આદિ આવે તો આચાર્ય તેની સેવા માટે શ્રમણની વ્યવસ્થા કરે છે.
આ બંને પ્રાયશ્ચિત્તનું કારણ જો ગુરુની અશાતના હોય તો તેને જઘન્ય છ માસ, ઉત્કૃષ્ટ એક વર્ષની તપસ્યા અને અન્ય મૂળગુણની વિરાધના આદિ દોષસેવન કર્યું હોય તો જઘન્ય એક વર્ષ, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની તપસ્યા કરવાની હોય છે. તેમની તપસ્યામાં ઊનાળામાં એક ઉપવાસ, શિયાળામાં છઠ્ઠ, ચોમાસામાં
Page #470
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૫
અટ્ટમ અને પારણામાં આયંબિલ કરવાની હોય છે. અન્ય અનેક નિયમો જિનકલ્પીની સમાન છે.
પ્રાયશ્ચિત્તનો ઉદ્દેશ્ય પાપવિશુદ્ધિનો છે. તેથી દોષનો પ્રકાર, દોષની તીવ્રતા-મંદતા, તેમજ પ્રાયશ્ચિત્ત વહન કરનારની યોગ્યતાના આધારે પ્રાયશ્ચિત્ત અપાય છે; તેથી જ આચાર્યને કે આચાર્ય તુલ્ય પૂર્વધર સ્થવિર આદિને દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત અને સામાન્ય સાધુને આઠ પ્રકારના પ્રાયશ્ચિત્ત અપાય છે. તપના ભેદ-પ્રભેદ - १०४ दुविहे तवे पण्णत्ते, तंजहा- बाहिरए य अभितरए य । ભાવાર્થ:- તપના બે પ્રકાર છે, યથા–બાહ્ય અને આત્યંતર. १०५ से किंतंभंते ! बाहिरए तवे ? गोयमा ! बाहिरए तवे छविहे पण्णत्ते, तंजहाअणसण, ओमोयरिया, भिक्खायरिया,रसपरिच्चाओ,कायकिलेसो, पडिसलीणया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બાહ્ય તપના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બાહ્ય તપના છ પ્રકાર છે, યથા-અનશન, અવમોદરિકા(ઊનોદરી), ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયાકલેશ અને પ્રતિસંસીનતા. १०६ से किंतं भंते ! अणसणे? गोयमा ! अणसणे दुविहे पण्णत्ते,तं जहा- इत्तरिए य आवकहिए य। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનશનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અનશનના બે પ્રકાર છે, યથા– ઈત્વરિક અને યાવત્કથિત. વિવેચન : -
છનિરોથd: I ઇચ્છાનો નિરોધ કરવો તે તપ છે. જેના દ્વારા કર્મોનો નાશ થાય અને આત્મા ઉજ્જવળ થાય તે અનુષ્ઠાનોને તપ કહે છે. તેના બે ભેદ છે– બાહ્યતા અને આત્યંતર તપ. બાહ્યતપ:- જેનો સંબંધ પ્રાયઃ શારીરિક પ્રવૃત્તિ સાથે હોય તથા જેના આચરણની અન્યને પ્રતીતિ થાય તેને બાહ્યતપ કહે છે. જેમ કે કર્મનિર્જરાના લક્ષે આહારનો ત્યાગ કરવો, અલ્પ આહાર કરવો. દ્રવ્યોની મર્યાદા કરવી વગેરે અનુષ્ઠાનો બાહ્યતા છે. આભ્યતર તપ - જેનો સંબંધ આત્મ પરિણામો સાથે હોય તથા જેના આચરણની અન્યને પ્રતીતિ થાય કે ન પણ થાય તેને આત્યંતર તપ કહે છે. જેમ કે– વિનય, વૈયાવચ્ચ(ગુરુ આદિની સેવા), સ્વાધ્યાય વગેરે. ગુરુ આદિ સાથેનો નમ્ર વ્યવહાર કે સાનુકૂળ વ્યવહાર તે વિનય તપ છે અને ગુરુ આદિની સેવા કરવી તે વૈયાવચ્ચ તપ છે. આત્યંતર તપમાં શારીરિક પ્રવૃત્તિ હોવા છતાં પ્રધાનતા આત્મભાવોની કે અહંકારના નાશ આદિની હોય છે.
સંક્ષેપમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના તપમાં કર્મનિર્જરાનું લક્ષ હોવા છતાં બાહ્યતામાં પ્રવૃત્તિની અને આત્યંતર તપમાં આત્મપરિણતિની પ્રધાનતા અપેક્ષિત હોય છે. અનશન - १०७ से किं तं भंते ! इत्तरिए ? गोयमा ! इत्तरिए अणेगविहे पण्णत्ते,तं जहा- चउत्थे
Page #471
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
| ૪૧૩ |
भत्ते, छठे भत्ते, अट्ठमे भत्ते, दसमे भत्ते, दुवालसमे भत्ते, चोइसमे भत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते,दोमासिए भत्ते, तेमासिए भत्ते जावछम्मासिए भत्ते । सेत इत्तरिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઈવરિક અનશનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઈત્વરિક અનશનના અનેક પ્રકાર છે, યથા- ચતુર્થ ભક્ત (એક ઉપવાસ), ષષ્ઠ ભક્ત(એક સાથે બે ઉપવાસ), અષ્ટમ ભક્ત(ત્રણ ઉપવાસ), દશમ ભક્ત(ચાર ઉપવાસ), દ્વાદશ ભક્ત(પાંચ ઉપવાસ), ચતુર્દશ ભક્ત (છ ઉપવાસ), અદ્વૈમાસિક ભક્ત(પંદર ઉપવાસ), માસખમણ, બે માસખમણ, ત્રણ માસખમણ યાવત્ છમાસીતપ, આ ઈવરિક અનશન છે. १०८ सेकिंतझते !आवकहिए? गोयमा !आवकहिए वहेपण्णत्ते,तंजहा-पाओवगमणे ય, મત્તપન્વાયા ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! યાવત્કથિત અનશનના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! યાવત્કથિત અનશનના બે પ્રકાર છે, યથા– પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. १०९ से किंतं भंते ! पाओवगमणे? गोयमा ! पाओवगमणे दुविहे पण्णत्ते,तं जहाणीहारिमेय अणीहारिमेय,णियम अपडिकम्मे । सेतं पाओवगमणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પાદપોપગમનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પાદપોપગમનના બે પ્રકાર છે, યથા– નિરિમ અને અનિહરિમ. આ બંને અવશ્ય અપ્રતિકર્મ હોય છે. આ પાદપોપગમન તપ છે. ११० से किं तं भंते ! भत्तपच्चक्खाणे? गोयमा ! भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा- णीहारिमेय अणीहारिमे य,णियमंसपडिकम्मे । सेतं भत्तपच्चक्खाणे । सेतं आवकहिए । सेतं अणसणे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ભક્ત પ્રત્યાખ્યાનના કેટલા ભેદ છે? ઉત્તર- હે ગૌતમ ! ભક્ત પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, યથા- નિહરિમ અને અનિહરિમ. આ બંને અવશ્ય સપ્રતિકર્મ હોય છે. આ ભક્ત પ્રત્યાખ્યાન છે. આ રીતે યાવત્કથિત અનશન અને અનશનનું કથન પૂર્ણ થાય છે. વિવેચન :અનશન – આહારનો ત્યાગ કરવો તે અનશન છે. તેના બે ભેદ છે. (૧) ઈત્વરિક અનશન - અલ્પ કાળ માટે આહારનો ત્યાગ કરવો. તેના અનેક ભેદ છે, એક ઉપવાસ, બે ઉપવાસ યાવતુ છ માસના ઉપવાસ. ઉપવાસ માટે ચતુર્થભક્ત સંજ્ઞા છે, યથા
उपवासस्य संज्ञा, एवं षष्ठादिकमुपवासद्वयादेरिति ।
चतुर्थमेकेनोपवासेन, षष्ठं द्वाभ्यां, अष्टमं त्रिभिः । ચતુર્થભક્ત' તે એક ઉપવાસની સંજ્ઞા છે. “ષષ્ઠ ભક્ત’ તે બે ઉપવાસની અને “અષ્ટમ ભક્ત' તે ત્રણ ઉપવાસની સંજ્ઞા છે. આ રીતે ક્રમશઃ આગળ સમજવું જોઈએ. ચાર વખતના આહાર ત્યાગને વડલ્યમત્ત;
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૧૪
શ્રી ભગવતી સૂત્ર-૫
છ વખતના આહાર ત્યાગને છઠ્ઠમત્ત; આઠ વખતના આહાર ત્યાગને અકૂમમત્ત કહેવાય; તેવો અર્થ પણ કરવામાં આવે છે પરંતુ તે સર્વત્ર ઘટિત થઈ શકતો નથી. પ્રથમ તીર્થકરના શાસનમાં એક વર્ષનો, બાવીસ તીર્થકરોના શાસનમાં આઠ માસનો અને અંતિમ તીર્થકરના શાસનમાં છ માસનો ઉત્કૃષ્ટ અનશન તપ હોય છે. (૨) યાવન્કથિત અનશન- જીવન પર્યત આહારનો ત્યાગ કરવો. તેના બે ભેદ છે– પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. (૧) પાદપોપગમન- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરીને, પોતાના શરીરના કોઈ પણ અંગને કિંચિત્માત્ર પણ ન હલાવવું. પાદપ = વૃક્ષ. જે રીતે કાપેલું વૃક્ષ અથવા કાપેલા વૃક્ષની ડાળી સ્વયં હલનચલન કરતી નથી, તે જ રીતે જે આસનમાં સંથારો સ્વીકાર્યો હોય, તે જ આસનમાં, તે જ ક્ષેત્રમાં તે જ રૂપે મૃત્યુ પર્યત રહેવું, તેને પાદપોપગમન અનશન કહે છે. તેમાં અંગોપાંગના હલનચલનનો આગાર નથી. તેમાં અન્ય મુનિઓની કોઈ પણ પ્રકારની સેવાનો નિષેધ હોય છે, તેથી તેને અપ્રતિકર્મ કહેવાય છે. પાદપોપગમન અનશનના બે ભેદ છે– નિહરિમ અને અનિહરિમ. નિહરિમ– સંથારો ગામમાં કર્યો હોય અને મૃત શરીરને અંતિમ ક્રિયા માટે ગામની બહાર લઈ જવાય, તેને નિહરિમ કહે છે. અનિહરિમ- ગામની બહાર પર્વતાદિની ગુફામાં કે તેવા અન્ય નિર્જન સ્થાને સંથારો કર્યો હોય, તેના મૃત શરીરની અંતિમ કોઈ વિધિ કરવાની ન હોય, તેને અનિહરિમ કહે છે. (૨) ભક્તપ્રત્યાખ્યાન - ત્રણ અથવા ચાર આહારનો જીવન પર્યંત ત્યાગ કરવો, તેને ભક્તપ્રત્યાખ્યાન અથવા ભક્તપરિજ્ઞા કહે છે. તેમાં અંગોપાંગના હલન ચલનનો આગાર હોય છે તેમજ અન્ય મુનિઓની સેવા પણ લઈ શકાય છે, તેથી તેને સપ્રતિકર્મ કહે છે. તેના પણ નિહરિમ અને અનિહરિમ બે ભેદ છે. [વિશેષ વર્ણન માટે જુઓ- શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન-૯] ઊનોદરી તપ - १११ से किं तंभंते ! ओमोयरिया? गोयमा ! ओमोयरिया दुविहा पण्णत्ता,तं जहादव्वोमोयरिया य भावोमोयरिया य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવમોદરિકા–ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! ઊનોદરીના બે પ્રકાર છે, યથા- દ્રવ્ય ઊનોદરી અને ભાવ ઊનોદરી. ११२ से किंतं भंते! दव्योमोयरिया ? गोयमा ! दव्वोमोयरिया दुविहा पण्णत्ता,तं जहा- उवगरणदव्वोमोयरिया य भत्तपाणदव्योमोयरिया य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્!દ્રવ્ય ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ!દ્રવ્ય ઊનોદરીના બે પ્રકાર છે, યથા- ઉપકરણ દ્રવ્ય ઊનોકરી અને ભક્તપાન દ્રવ્ય ઊનોદરી. ११३ सेकिंतंभंते ! उवगरणदव्वोमोयरिया? गोयमा ! उवगरणदव्योमोयरिया तिविहा पण्णत्ता,तंजहा-एगेवत्थे,एगेपाए, चियत्तोवगरणसाइज्जणया। सेत्तंडवगरणदबोमोयरिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઉપકરણ દ્રવ્ય ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપકરણ દ્રવ્ય ઊનોદરીના ત્રણ પ્રકાર છે, યથા– (૧) વસ્ત્ર ઊનોદરી (૨) પાત્ર ઊનોદરી અને (૩) ગુહસ્થ પૂર્ણ ઉપયોગ કરી લીધેલા કે છોડી દીધેલા ઉપકરણ ગ્રહણ કરવા; આ ઉપકરણ દ્રવ્ય ઊનોદરી છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
[ ૪૧૫] ११४ से किंतंभंते ! भत्तपाणदव्योमोयरिया ? गोयमा !भत्तपाण दव्वोमोययरिया अट्ठ [कुक्कुडिअंडगप्पमाणमेत] कवलेआहारआहारमाणेअप्पहारे,एवंजहासत्तमसएपढमोद्देसए जाव णो 'पकामरसभोजी तिवत्तव्वंसिया । सेतंभत्तपाणदव्वोमोयरिया। सेतंदव्योमोयरिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભક્તપાન દ્રવ્ય ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! આઠ કવલનો આહાર કરનાર સાધુ અલ્પાહારી છે. આ રીતે શતક-૭/૧ અનુસાર સંપૂર્ણ કથન કરવું યાવતુ ૩ર કવલમાં એક કવલ પણ ન્યૂન આહાર કરનાર પ્રકામ રસભોજી કહેવાતો નથી. આ ભક્ત પાન દ્રવ્ય ઊનોદરીનું કથન થયું. આ રીતે દ્રવ્ય ઊનોદરીનું કથન પૂર્ણ થયું. ११५ से किंतंभंते ! भावोमोयरिया? गोयमा !भावोमोयरिया अणेगविहा पण्णत्ता,तं जहा- अप्पकोहे जावअप्पलोभे, अप्पसद्दे, अप्पझझे, अप्पतुमंतुमे । सेतंभावोमोयरिया। सेतं ओमोयरिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભાવ ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-હે ગૌતમ! ભાવ ઊનોદરીના અનેક પ્રકાર છે, યથા– અલ્પક્રોધ થાવત્ અલ્પ લોભ, અલ્પ શબ્દ, અલ્પ ઝંઝ, અલ્પ તુમતુમ. આ ભાવ ઊનોદરીનું કથન થયું. આ રીતે ઊનોદરીનું કથન પૂર્ણ થયું. વિવેચન :
નોકરી-અવમોદરિકા – ભોજન આદિનું પરિમાણ અને ક્રોધાદિ આવેશોને ઓછા કરવા, તેને ઊનોદરી તપ કહે છે. તેના બે ભેદ છે- દ્રવ્ય ઊનોકરી અને ભાવ ઊનોદરી. (૧) દ્રવ્ય ઊનોદરી - દ્રવ્ય અર્થાત્ ભોજનનું પરિમાણ અથવા વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોનું પરિમાણ ઘટાડવું તે. તેના પણ બે ભેદ છે– (૧) ઉપકરણ ઊનોદરી (૨) ભક્તપાન ઊનોદરી. ઉપકરણ ઊનોદરી - તેના ત્રણ ભેદ છે. (૧) પાત્ર ઊનોદરી :- શાસ્ત્રમાં સાધુ-સાધ્વીને મર્યાદિત પાત્ર રાખવાનું વિધાન છે, તેમાં ચાર પાત્ર રાખવાની પરંપરા વિશેષ પ્રચલિત છે. તેનાથી ઓછા પાત્ર રાખવા તે પાત્ર ઊનોદરી છે. સાધુ-સાધ્વીને માટીના, કાષ્ટના અને તુંબીના તે ત્રણ જાતિના પાત્ર રાખવાનું વિધાન છે. તેમાંથી કોઈપણ એક જાતિના પાત્ર રાખવા, તે પણ પાત્ર ઊનોદરી છે. (૨) વસ્ત્ર ઊનોદરી :- શાસ્ત્રમાં સાધુ-સાધ્વીને મર્યાદિત વસ્ત્ર રાખવાનું વિધાન છે. તેમાં સાધુને માટે ૭૨ હાથ અને સાધ્વીને માટે ૯૬ હાથ વસ્ત્ર રાખવાની ધારણા પ્રચલિત છે. તે મર્યાદાને ઘટાડવી તે વસ્ત્ર ઊનોદરી છે.
અહીં સુત્રકારે ને વધે, ને પણ શબ્દ પ્રયોગ કર્યો છે. તેમાં શબ્દ એક સંખ્યાવાચી નથી પરંતુ પ્રકારવાચી છે, તેવું પ્રતીત થાય છે. એક પાત્ર રાખે તો જ પાત્ર ઊનોદરી થાય તેમ અર્થ કરવો ઉચિત નથી. સાધુની કલ્પ મર્યાદા ચાર પાત્ર રાખવાની છે. તેમાં ત્રણ કે બે પાત્ર રાખે તો પણ પાત્ર ઊનોદરી થાય છે. તે જ રીતે વસ્ત્રમાં સમજવું. (૩)વિવેત્તાવારસાનથી ત્યક્તાપકરણ સ્વદનતા -ત્યાગેલા ઉપકરણોનો સ્વીકાર કરવો. તેના બે અર્થ થાય છે– (૧) ગૃહસ્થના ઉપયોગમાં આવેલા અને ગૃહસ્થોએ ઉપયોગ કરી, છોડી દીધેલા. (૨) અન્ય શ્રમણોએ ઉપયોગ કરીને છોડી લીધેલા. અહીં પ્રથમ અર્થ પ્રાસંગિક છે કારણ કે દરેક સાધુઓ
Page #474
--------------------------------------------------------------------------
________________
| ૪૧૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
પોતાની ઉપધિનો પૂર્ણ રીતે ઉપયોગ કરે છે. તેથી સાધુ દ્વારા વ્યક્ત ઉપકરણ તો પરઠવાને યોગ્ય હોય છે, અન્યથા તે વ્યક્ત થતું નથી. ભક્તપાન દ્રવ્ય ઊનોદરી - ૩ર કવલ પ્રમાણ આહારને પ્રમાણોપેત ભોજન કહે છે. તેમાંથી એક કવલ પણ ઓછો લેવો તેને ઊનોદરી કહે છે. તેનાં પાંચ ભેદ છે– (૧) અલ્પાહાર- આઠ કવલ પ્રમાણ આહાર લેવો. (૨) અવઢ-અપાઈ ઊનોદરી- બાર કવલ પ્રમાણ આહાર લેવો. (૩) અર્વ ઊનોદરી- સોળ કવલ પ્રમાણ આહાર લેવો (૪) ચતુથાશ ઊનોદરી- ચોવીસ કવલ પ્રમાણ આહાર લેવો અર્થાત્ ત્રણ ભાગ આહાર લેવો અને એક ભાગનો ત્યાગ કરવો. (૫) કિંચિત્ ઊનોદરી- ૩૧ કવલ પ્રમાણ આહાર લેવો. (૨) ભાવ ઊનોદરી :- કષાયોની માત્રાને અલ્પ કરવી તે ભાવ ઊનોદરી છે. તેના અનેક ભેદ છે– ક્રોધ, માન, માયા, લોભને અલ્પ કરવા, કષાયાદિના આવેશોને ઘટાડવા, અલ્પ શબ્દો બોલવા, કષાયને વશ થઈને ન બોલવું, કષાયને ઉપશાંત કરવા, તે ભાવ ઊનોદરી છે. ભિક્ષાચરી તપઃ११६ से किंतंभंते! भिक्खायरिया? गोयमा ! भिक्खायरिया अणेगविहा पण्णत्ता,तं जहा-दव्वाभिग्गहचरए,एवंजहाउववाइए जावसुद्धेसणिए,संखादत्तिए। सेतंभिक्खायरिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભિક્ષાચર્યાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! ભિક્ષાના અનેક પ્રકાર છે, યથા- દ્રવ્યાભિગ્રહચરક ભિક્ષાચર્યા, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રાનુસાર જાણવા યાવત્ શુદ્ધષણિક, સંખ્યાદત્તિક, આ ભિક્ષાચર્યા છે. વિવેચનઃ
વિવિધ પ્રકારના અભિગ્રહપૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરવી તે ભિક્ષાચર્યા” તપ કહેવાય છે. અભિગ્રહ પૂર્વક ભિક્ષા કરવાથી વૃત્તિ સંક્ષેપ થાય છે. તેથી તેને વૃત્તિસંક્ષેપ તપ પણ કહે છે. ઔપપાતિક સુત્રમાં તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, દ્વેષણિક, સંખ્યાત્તિક આદિ અનેક ભેદ-પ્રભેદનો ઉલ્લેખ છે. રસ પરિત્યાગ તપ:
११७ से किंतंभंते! रसपरिच्चाए? गोयमा ! रसपरिच्चाए अणेगविहे पण्णत्ते,तंजहाणिविगिइए, पणीयरसविवज्जए, एवं जहा उववाइए जावलूहाहारे। सेतरसपरिच्चाए। શબ્દાર્થ - વ્વિરૂપ-નિર્વિકૃતિક, વિગયરહિત. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રસ પરિત્યાગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! રસ પરિત્યાગના અનેક ભેદ છે, યથા– વિગય રહિત આહાર લેવો, પ્રણીતરસનો અર્થાતુ ગરિષ્ઠ પદાર્થોનો ત્યાગ કરવો, ઇત્યાદિ કથન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું યાવતુ લુખો-સૂકો આહાર કરવો, આ રસપરિત્યાગ છે. વિવેચનઃ
રસવંતા આહારના ત્યાગને રસ પરિત્યાગ કહે છે. દૂધ, દહીં, ઘી, તેલ અને મિષ્ટાન્ન, આ પાંચ વિગય છે. આ વિકારજનક વિગયોનો તથા પ્રણીત-
સ્નિગ્ધ અને ગરિષ્ઠ આહારનો ત્યાગ કરવો તેને રસ
Page #475
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૪૧૭
પરિત્યાગ કહે છે. તેના પણ વિગય ત્યાગ, આયંબિલ, ગરિષ્ઠ ભોજનનો ત્યાગ, અન્નાહાર, પ્રાન્તાહાર, અરસાહાર, વિરસાહાર, રૂક્ષાહાર આદિ અનેક ભેદ છે. તેનું વિસ્તૃત વર્ણન ઔપપાતિક સૂત્રમાં છે. કાયક્લેશ તપઃ११८ से किं तं भंते ! कायकिलेसे? गोयमा ! कायकिलेसे अणेगविहे पण्णत्ते,तं जहा- ठाणाईए, उक्कु डुयासणिए, एवं जहा उववाइए जाव सव्वगायपरिकम्मविभूसविप्पमुक्के। सेतं कायकिलेसे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાયક્લેશ તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! કાયક્લેશ તપના અનેક પ્રકાર છે, યથા- સ્થાનાયતિગ(ઊભા રહેવું), ઉત્કટુકાસનિક(ઉકડુ આસન) આદિ ઔપપાતિક સૂત્રાનુસાર જાણવા યાવત્ શરીરના સર્વ પ્રકારના સંસ્કાર અને શોભાનો ત્યાગ કરવો. આ કાયક્લેશ તપનું કથન થયું. વિવેચન :
દેહના મમત્વને છોડવા માટે શરીરને વિવિધ પ્રકારે કષ્ટ આપવા, તેને કાયક્લેશ તપ કહે છે. તેના અનેક પ્રકાર છે. વિવિધ પ્રકારના આસને સ્થિત થઈને ધ્યાન સાધનામાં એકાગ્ર થવું. શરીરની શોભા સંસ્કારનો ત્યાગ કરવો, શીત કે ઉષ્ણ આતાપના લેવી, લોચ કરવો વગેરે. પ્રતિસલીનતા તપઃ११९ सेकिंतंभते !पडिसलीणया?गोयमा !पडिसलीणया चउव्विहा पण्णत्ता,तंजहाइदिय पडिसलीणया,कसायपडिसलीणया,जोगपडिसलीणया,विवित्तसयणासणसेवणया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસલીનતાના ચાર પ્રકાર છે, યથા–ઇન્દ્રિય પ્રતિસલીનતા, કષાય પ્રતિસલીનતા, યોગપ્રતિસલીનતા અને વિવિક્ત શયનાસનસેવનતા. १२० सेकिंतंभंते! ईदयपडिसलीणया? गोयमा! दयपडिसलीणया पंचविहा पण्णत्ता,तं जहा-सोइदियविसयप्पयारणिरोहोवा,सोइदियविसयप्पत्तेसुवा अत्थेसुरागदोस विणिग्गहो, चक्खिदियविसयप्पयारणिरोहोएवंजावफासिदियविसयप्पयारणिरोहोवाफार्सिदिय विसयपत्तेसु वा अत्थेसुरागदोसविणिग्गहो। सेतंइदियपडिसलीणया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિય પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિય પ્રતિસલીનતાના પાંચ પ્રકાર છે, યથા– શ્રોતેન્દ્રિય વિષય-પ્રચારનિરોધ અથવા શ્રોતેન્દ્રિયના પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો. આ રીતે ચરિદ્રિય વિષય-પ્રચાર નિરોધ અથવા ચક્ષુરિન્દ્રિયના પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો. આ રીતે યાવતુ સ્પર્શનેન્દ્રિયવિષય-પ્રચાર નિરોધ અથવા સ્પર્શેન્દ્રિયના પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો. આ ઇન્દ્રિય પ્રતિસલીનતા તપનું કથન થયું. १२१ सेकिंतंभंते ! कसायपडिसलीणया? गोयमा !कसायपडिसंलीणया चउव्विहा
Page #476
--------------------------------------------------------------------------
________________
| ४१८ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
पण्णत्ता,तंजहा-कोहोदयणिरोहोवा उदयप्पत्तस्सवा कोहस्स विफलीकरणं । एवं जाव लोभोदयणिरोहोवा उदयप्पत्तस्सवालोभस्सविफलीकरणं । सेतंकसायपडिसलीणया। भावार्थ :- प्रश्न- भगवन् ! ४ाय प्रतिसंदीनतानु स्व३५ छ ? 6त्तर- गौतम ! षाय પ્રતિસલીનતાના ચાર પ્રકાર છે, યથા- ઉદયમાં આવેલા ક્રોધનો નિરોધ અથવા ઉદયમાં આવેલા ક્રોધને નિષ્ફળ કરવો. આ રીતે યાવતુ ઉદયમાં આવેલા લોભનો નિરોધ અથવા ઉદયમાં આવેલા લોભને નિષ્ફળ કરવો. આ કષાય પ્રતિસંલીનતાનું કથન થયું. १२२ से किंतंभंते !जोगपडिसलीणया? गोयमा !जोगपडिसलीणया तिविहा पण्णत्ता, तंजहा-मणजोगपडिसलीणया, वइजोगपडिसलीणया,कायजोगपडिलीणया। भावार्थ :- प्रश्न- भगवन् ! योग-प्रतिसंदीनतान- २१३५ छ ? त२- गौतम ! योग પ્રતિસલીનતાના ત્રણ પ્રકાર છે, યથા– મનયોગ પ્રતિસલીનતા, વચનયોગ પ્રતિસંલીનતા અને કાયયોગ પ્રતિસલીનતા. १२३ सेकिंतंभते!मणजोगपडिसलीणया?गोयमा!मणजोगपडिसलीणयातिविहापण्णत्ता पण्णत्ता,तंजहा-अकुसलमणणिरोहोवाकुसलमणउदीरणवामणस्सवा एगत्तीभावकरण। भावार्थ:- प्रश्न- हे भगवन् ! मनोयोग प्रतिसंसानतानु स्व३५ छ ? 61२- गौतम ! तेन। ત્રણ પ્રકાર છે, યથા– (૧) અકુશલ એટલે અશુભ મનનો નિરોધ (૨) કુશલ એટલે શુભ મનની ઉદીરણા अर्थात् प्रयत्नपूर्व शुभ विया२९॥ ४२वी. (3) भनने मे २. १२४ सेकिंतंभते! वइजोगपडिसलीणया?गोयमा!वइजोगपडिसलीणयातिविहापण्णत्ता, तंजहा- अकुसलवइणिरोहो वा कुसलवइउदीरणं वा वइए वा एगत्तीभावकरणं। । भावार्थ:- प्रश्न- हे भगवन् ! क्यनयोग प्रतिसंदीनता- २१३५३छ ? त२- गौतम! तेन। त्र प्रकार छ, यथा- (१) अशल से अशुभ क्यननो निरोध (२) हुशल असे शुम क्यननी Gही२९॥ अर्थात् प्रयत्नपूर्व शुभ वयन पोलवा. (3) क्यननी सात ४२वी. १२५ सेकिंतंकायजोगपडिसलीणया? कायजोगपडिसलीणयाजण्णंसुसमाहियपसंत साहरियपाणियाएकुम्मोइवगुतिदिए अल्लीपल्लीणेचिट्ठइ,सेतंकायपडिसलीणया । से तंजोगपडिसलीणया। भावार्थ:- प्रश्न- भगवन् ! आय प्रतिसंसानतानु स्व३५ छ ? 6त्तर- गौतम ! सभ्य પ્રકારે શાંત થઈને, હાથ-પગને સંકુચિત કરીને, કાચબાની જેમ ગુખેન્દ્રિય થઈને આલીન-પ્રલીન(સ્થિર) થવું તે કાય-પ્રતિસલીનતા છે. આ યોગ પ્રતિસલીનતાનું કથન થયું. १२६ से किंतं विवित्तसयणासणसेवणया? विवित्तसयणासणसेवणयाजण्णं आरामेसु वा उज्जाणेसुवा जहा सोमिलुद्देसए जावसेज्जासंथारगंउवसंपज्जित्ता णं विहरइ । से त्त विवितसयणासणसेवणया । सेतं पडिसलीणया । सेतं बाहिरए तवे । भावार्थ:- प्रश्न- भगवन ! विविधत शयनासनसेवनतानु स्व३५छ? 6त्तर- गौतम!
Page #477
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૭
વિવિક્ત(સ્ત્રી, પશુ અને પંડગ-નપુંસકથી રહિત) સ્થાનમાં અર્થાત્ આરામ-બગીચા, ઉદ્યાન આદિ શતક–૧૮/૧૦ અનુસાર સ્થાન અને ઉપકરણ આદિ પ્રાપ્ત કરીને રહેવું, તેને વિવિક્તશયનાસનસેવનતા કહે છે. આ વિવિક્તશયનાસનસેવનતા તપ, પ્રતિસંલીનતા તપ અને ખાદ્યુતપનું કથન પૂર્ણ થયું.
વિવેચન :
વિષય કે કષાયમાં સંલીન બનેલા ઇન્દ્રિય અને મનને, પાછા વાળવા અર્થાત્ તેનું ગોપન કરવું તેને પ્રતિસંહીનતા કહે છે. તેના ચાર ભેદ છે.
(૧) ઇન્દ્રિય પ્રતિસંલીનતા–તેના પાંચ ભેદ છે– શ્રોતેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયોને પોત-પોતાના વિષયોમાં જતી રોકવી તથા પાંચ ઇન્દ્રિયો દ્વારા હણ કરેલા વિષયોમાં રાગ કે દ્વેષ ન કરવો.
(૨) કષાય પ્રતિસંલીનતા— તેના ચાર ભેદ છે– ક્રોધ આદિ ચારે કપાયનો ઉદય થવા ન દેવો અને ઉદય પ્રાપ્ત કાયને નિષ્ફળ કરવો.
(૩) યોગ પ્રતિસંલીનતા— તેના ત્રણ ભેદ છે– મન પ્રતિસંલીનતા– મનની અકુશલ(અશુભ) પ્રવૃત્તિને રોકવી. કુશલ પ્રવૃત્તિ કરવી તથા ચિત્તને એકાગ્ર કરવું. વચન પ્રતિસંલીનતા– સાવધ વચનને રોકવા, કુશલ(શુભ) અને નિરવધ વચન બોલવું તથા વચનની પ્રવૃત્તિને રોકવી. તે વચન પ્રતિસંલીનતા છે. કાય પ્રતિસંલીનતા :– સમ્યક્ પ્રકારે, સમાધિ પૂર્વક શાંત થઈને, અંગોપાંગને સંકુચિત કરવા તથા કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય થઈને સ્થિર થવું તે કાય પ્રતિસંલીનતા છે.
(૪) વિવિક્તશયનાસનસેવનતા– સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં નિર્દોષ શય્યા-સંસ્તારક આદિનો સ્વીકાર કરીને રહેવું અથવા આરામ-બગીચા, ઉદ્યાન આદિમાં સંસ્તારક અંગીકાર કરવા તે પણ વિવિક્ત શયનાસનના છે.
આ રીતે પ્રતિસંલીનતાના કુલ ૧૩ ભેદ છે. બાલા તપના ભેદ-પ્રભેદઃ
ઈરિક I એક, બે, ત્રણ ઉપવાસ થાવત્ છ માસી તપ
પાદપોપગમન
નિહારિમ
અનશન
અપ્રતિકર્મ
યાવત્ કવિત
ભક્ત પ્રત્યાખ્યાન
અનિહ રિમ નિરિમ અનિરિમ
સપ્રતિકર્મ
ઊનોદરી
વસ્ત્ર
ઊનોદરી
દ્રવ્ય ઊનોદરી
ઉપકરણ
ઊનોદરી
પાત્ર
ઊનોદરી
ભિક્ષાચાર્ય અનેક ભેદ ઔપપાતિક
સૂત્રાનુસાર
ભાવ ઊનોદરી
અનેક ભેદ
કષાયોને
ઘટાડવા
બાહ્ય તથ
ભક્તપાન ઊનોદરી
ત્યક્તોપાણ સ્વદનતા
(ગૃહસ્થે પૂર્ણ ઉપયોગ કરી લીધેલા વસ્ત્રાદિ)
રસ પરિત્યાગ
અનેક ભેદ ઔપપાતિક
સૂત્રાનુસાર
ઈન્દ્રિય પ્રતિસલીનતા (૫) પાંચ ઇન્દ્રિય
અલ્પાહાર
કાય ક્લેશ અનેક ભેદ ઔપપાતિક
સૂત્રાનુસાર
૪૧૯
કપાય
યોગ વિવિક્ત પ્રતિસંલીનતા પ્રતિસંલીનતા રાયનાસન (૪) (3) સેવનતા ચાર કપાય ત્રણ યોગ
અવર્ઝ
ઊનોદરી
પ્રતિસંલીનતા
અર્ધ
ઊનોદરી
ચતુર્થ ઊનોદરી
ચિત્ ઊનોદરી
Page #478
--------------------------------------------------------------------------
________________
| ૪૨૦ |
શ્રી ભગવતી સત્ર-૫
આલ્ચતર તપઃ१२७ से किंतं भंते ! अभितरए तवे ? गोयमा ! अभितरए तवे छव्विहे पण्णत्ते, तं जहा- पायच्छित्तं, विणओ, वेयावच्चं, सज्झाओ,झाणं, विउसग्गो। ભાવાર્થ:- પ્રગ્ન-હે ભગવન! આત્યંતર તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! આત્યંતર તપના છ પ્રકાર છે, યથા-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. વિવેચન :
જે તપનો સંબંધ મુખ્યત્વે આત્માના ભાવો સાથે હોય અને શરીર સાથે ગૌણ રૂપે હોય છે, તેને આત્યંતર તપ કહે છે. તે મોક્ષ પ્રાપ્તિનું અંતરંગ કારણ છે. તેનો પ્રભાવ બાહ્ય શરીર પર નહીં પરંતુ આત્યંતર રાગ-દ્વેષાદિ કાષાયિક ભાવો પર પડે છે. અંતર્દષ્ટિ આત્મા જ તેનું સેવન કરે છે. તેથી તેને આત્યંતર તપ કહે છે; તેના છ ભેદ છે. પ્રાયશ્ચિત્ત તપઃ१२८ से किं तं भंते! पायच्छित्ते ? गोयमा! पायच्छित्ते दसविहे पण्णत्ते, तं जहाआलोयणारिहे जावपारचियारिहे। सेतं पायच्छित्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રાયશ્ચિત્તના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે, યથા- આલોચનાઈ યાવતુ પારાંચિતાર્યું. આ પ્રાયશ્ચિત્ત તપનું કથન થયું. વિવેચન :પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ :- જે અનુષ્ઠાનથી મૂળગુણ અને ઉત્તરગુણ વિષયક અતિચારોથી મલિન થયેલો આત્મા શુદ્ધ થાય તેને પ્રાયશ્ચિત્ત કહે છે અથવા પ્રાયઃ = પાપ અને ચિત્ત = શુદ્ધિ. જે અનુષ્ઠાનથી પાપની શુદ્ધિ થાય, તેને પ્રાયશ્ચિત્ત કહે છે. તેનું વિસ્તૃત વર્ણન આ ઉદ્દેશકના સૂત્ર-૧૦૩માં થઈ ગયું છે. વિનય તપઃ१२९ से किंतंभंते ! विणए ? गोयमा ! विणए सत्तविहे पण्णत्ते,तंजहा- णाणविणए दसणविणए, चरित्तविणए, मणविणए, वइविणए, कायविणए,लोगोवयारविणए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વિનયના સાત પ્રકાર છે, યથા– જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્રવિનય, મન વિનય, વચન વિનય, કાયવિનય અને લોકોપચાર વિનય. १३० सेकिंतते!णाणविणए? गोयमा!णाणविणए पंचविहेपण्णत्ते,तंजहा-आभिणिबोहियणाणविणए जावकेवलणाणविणए । सेतंणाणविणए । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન! જ્ઞાન વિનયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાન વિનયના પાંચ પ્રકાર છે, યથા– આભિનિબોધિક જ્ઞાન વિનય યાવતુ કેવલજ્ઞાન વિનય. આ જ્ઞાન વિનયનું કથન થયું.
Page #479
--------------------------------------------------------------------------
________________
शत-२५: देश-७
| ४२१ ।
१३१ से किं तं भंते! दंसणविणए । गोयमा! दंसणविणए दुविहे पण्णत्ते,तं जहासुस्सूसणाविणएय अणच्चासायणाविणएय। भावार्थ:-प्रश्न- भगवन !शनविनयना 241 प्रारछे? 61२- गौतम!शनविनयना બે ભેદ છે, યથા- શુશ્રુષા વિનય અને અનાશાતના વિનય. १३२ सेकिंतंभंते !सुस्सूसणाविणए? गोयमा !सुस्सूसणाविणए अणेगविहे पण्णत्ते, तंजहा-सक्कारेइवासम्माणेइवा एवंजहाचोद्दसमसएतइएउद्देसए जावपडिसंसाहणया। सेतसुस्सूसणाविणए। भावार्थ:- प्रश्न- भगवन् ! शुश्रूषा विनयना 241 अरछ? 6त्तर- गौतम ! शुश्रूषा વિનયના અનેક પ્રકાર છે, યથા– સત્કાર, સન્માન આદિ શતક–૧૪/૩ અનુસાર યાવત્ પ્રતિસંસાધનતા પર્યત જાણવું. આ શુશ્રુષા વિનયનું કથન થયું. १३३ से किंतं भंते ! अणच्चासायणाविणए?
गोयमा !अणच्चासायणाविणएपणयालीसइविहेपण्णत्ते,तंजहा-अरहताणंअणच्चासायणया, अरहतपण्णत्तस्स धम्मस्स अणच्चासायणया, आयरियाण अणच्चासायणया, उवज्झायाणं अणच्चासायणया, थेराणं अणच्चासायणया, कुलस्स अणच्चासायणया, गणस्स अणच्चासायणया,संघस्सअणच्चासायणया,किरियाए अणच्चासायणया,संभोगस्स अणच्चा- सायणया, आभिणिबोहियणाणस्स अणच्चासायणया जावकेवलणाणस्स अणच्चासायणया, एएसिं चेव भत्ति बहुमाणेणं, एएसिं चेव वण्णसंजलणया । सेतं अणच्चासायणाविणए । सेतदसणविणए। भावार्थ :- प्रश्न- हे भगवन् ! मनाशातना विनयन। 2८॥ २ छ ?
ઉત્તર- હે ગૌતમ ! અનાશાતના વિનયના ૪૫ ભેદ છે, યથા– (૧) અરિહંત ભગવંતોની अनाशातना-माशातना न ४२वी. (२) मरिहंत प्रशस्त धनी माशातनान ४२वी (3) आयायनी આશાતના ન કરવી (૪) ઉપાધ્યાયની આશાતના ન કરવી (૫) સ્થવિર ભગવંતોની આશાતના ન કરવી (G) दुखनी साशातना न ७२वी (७) गएनी साशातना न ४२वी (८) संघनी आशातना न ४२वी (C) ક્રિયાની આશાતના ન કરવી, (૧૦) સાધર્મિકની આશાતના ન કરવી (૧૧ થી ૧૫) આભિનિબોધિક જ્ઞાનની આશાતના ન કરવી વાવ કેવલજ્ઞાનની આશાતના ન કરવી (૧૬ થી ૩૦) આ પંદરની ભક્તિ, બહુમાન કરવા. (૩૧ થી ૪૫) તેમના ગુણ કીર્તન કરવા. આ રીતે અનાશાતના વિનયના ૪૫ ભેદ થાય છે. આ અનાશાતના વિનય તપનું કથન થયું, આ દર્શન વિનયનું કથન પૂર્ણ થયું. १३४ से किंतंभंते ! चरित्तविणए? गोयमा ! चरित्तविणए पंचविहे पण्णत्ते,तं जहासामाइयचरित्तविणए जावअहक्खायचरित्तविणए । सेतचरित्तविणए। भावार्थ:- प्रश्न- भगवन ! यारित्र विनयन। 24 घडारछ ? 61२- गौतम ! यारित्र
Page #480
--------------------------------------------------------------------------
________________
[ ૪રર |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિનયના પાંચ પ્રકાર છે, યથા- સામાયિક ચારિત્ર વિનય થાવ યથાખ્યાત ચારિત્ર વિનય. આ ચારિત્ર વિનયનું કથન થયું. १३५ से किं तं भंते! मणविणए ? गोयमा! मणविणए दुविहे पण्णत्ते,तं जहापसत्थमणविणए, अप्पसत्थमणविणएय। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! મન વિનયના બે પ્રકાર છે, યથા– પ્રશસ્ત મન વિનય અને અપ્રશસ્ત મન વિનય. १३६ से किंतंभंते ! पसत्थमणविणए ? गोयमा !पसत्थमणविणए सत्तविहे पण्णत्ते,तं जहा- अपावए, असावज्जे, अकिरिए णिरुवक्केसे, अणण्हवकरे, अच्छविकरे, अभूयाभिसंकणे । सेतं पसत्थमणविणए । શબ્દાર્થ – અપાવ = અપાપક(ક્રોધાદિ પાપ રહિત) અરવિન્દ્ર = નિરવધ રિઇ = અક્રિય, કાયિકી આદિ ક્રિયા રહિત શિવસે = નિરુપક્લેશ, શોકાદિ ક્લેશ રહિત અનુદ્દવરે = અનાશ્રવકર, આશ્રવ રહિત છવિરે = અચ્છવિકર, સ્વ અને પરની પીડા રહિત અમૂયામાં = અભૂતાભિશંકિત, જીવોને ભય ઉત્પન્ન ન કરનાર. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રશસ્ત મન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રશસ્ત મન વિનયના સાત પ્રકાર છે, યથા– (૧) ક્રોધાદિ પાપ રહિત વિચારણા કરવી (૨) હિંસા આદિ સાવધ રહિત વિચારણા કરવી. (૩) કાયિકી આદિ ક્રિયા રહિત વિચારણા કરવી (૪) શોકાદિ ક્લેશ રહિત વિચારણા કરવી (૫) આશ્રવ રહિત વિચારણા કરવી (૬) સ્વ અને પરની પીડા રહિત વિચારણા કરવી (૭) જીવોને ભય ઉત્પન્ન ન કરનારી વિચારણા કરવી; આ પ્રકારની શુભ વિચારણામાં જ મનને પ્રવૃત્ત કરવું. આ પ્રશસ્ત મન વિનયનું કથન થયું. १३७ सेकिंतअप्पसत्थमणविणए? अप्पसत्थमणविणए सत्तविहेपण्णत्ते,तंजहा-पावए, सावज्जे, सकिरिए, सउवक्केसे, अण्णहयकरे, छविकरे, भूयाभिसंकणे । सेतंअप्पसत्थ मणविणए । सेतं मणविणए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અપ્રશસ્ત મન વિનયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! અપ્રશસ્ત મન વિનયના સાત પ્રકાર છે, યથા- પાપકારી, સાવધ, સક્રિય, ક્લેશયુક્ત, આશ્રવકારી, સ્વ પર પીડાકારી અને બીજાને ભય ઉત્પન્ન કરનારી, આ સાત પ્રકારની અશુભ વિચારણામાં મનને પ્રવૃત્ત ન કરવું તે અપ્રશસ્ત મન વિનય છે. આ અપ્રશસ્ત મન વિનયનું કથન થયું. આ રીતે મન વિનયનું કથન થયું. १३८ से किंतंभंते ! वइविणए ? गोयमा ! वइविणए दुविहे पण्णत्ते,तंजहा- पसत्थ वइविणए य, अप्पसत्थवइविणए य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વચન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વચન વિનયના બે પ્રકાર છે, યથા- પ્રશસ્ત વચન વિનય અને અપ્રશસ્તવચન વિનય. |१३९ से किंतंभंते ! पसत्थवइविणए ? गोयमा ! पसत्थवइविणए सत्तविहे पण्णत्ते,तं
Page #481
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૪ર૩ |
जहा- अपावए, असावज्जे जाव अभूयाभिसंकणे । सेतं पसत्थवइविणए । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! પ્રશસ્ત વચન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રશસ્ત વચન વિનયના સાત પ્રકાર છે, યથા– અપાપકારી, નિરવધકારી પાવતુ જીવોને ભય રહિત કરનારા આ સાત પ્રકારના શુભ વચનપ્રયોગ કરવા. આ પ્રશસ્ત વચન વિનયનું કથન થયું. १४० सेकिंतंभते! अप्पसत्थवइविणए? गोयमा !अप्पसत्थवइविणए सत्तविहे पण्णत्ते, तंजहा-पावए, सावज्जे जावभूयाभिसंकणे। सेतंअप्पसत्थवइविणए । सेतंवइविणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપ્રશસ્ત વચન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અપ્રશસ્ત વચન વિનયના સાત પ્રકાર છે, યથા- પાપકારી, સાવધકારી યાવત્ જીવોને ભય ઉત્પન્ન કરનારા આ સાત પ્રકારના અશુભ વચન પ્રયોગ ન કરવા. આ અપ્રશસ્ત વચન વિનયનું કથન થયું. આ વચન વિનયનું કથન પૂર્ણ થયું. १४१ से किं तं भंते! कायविणए ? गोयमा! कायविणए दुविहे पण्णत्ते, तं जहापसत्य कायविणए य, अप्पसत्थकायविणए य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાય વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!કાય વિનયના બે પ્રકાર છે, યથા-પ્રશસ્ત કાય વિનય અને અપ્રશસ્ત કાય વિનય. १४२ से किंतंभंते ! पसत्थकायविणए ? गोयमा ! पसत्थकायविणए सत्तविहे पण्णत्ते, तं जहा- आउत्तं गमणं, आउत्तं ठाणं, आउत्तं णिसीयणं, आउत्तं तुयट्टणं, आउत्तं उल्लंघणं, आउत्तं पल्लंघणं, आउत्तं सव्विदियजोगजुजणया । सेतपसत्थकायविणए । શબ્દાર્થ:- આ૩d = ઉપયોગ પૂર્વક, વિવેક યુક્ત, સાવધાની પૂર્વક. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રશસ્ત કાય વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રશસ્ત કાય વિનયના સાત પ્રકાર છે, યથા– સાવધાનીપૂર્વક જવું, સાવધાની પૂર્વક ઊભા રહેવું, સાવધાનીપૂર્વક બેસવું, સાવધાનીપૂર્વક શયન કરવું, સાવધાનીપૂર્વક ઊંબરા આદિનું ઉલ્લંઘન કરવું, સાવધાનીપૂર્વક ખાડા, ટેકરા આદિનું વિશેષ રીતે ઉલ્લંઘન કરવું અને સાવધાનીપૂર્વક ઇન્દ્રિયો અને યોગોની પ્રવૃત્તિ કરવી, આ પ્રશસ્ત કાય વિનયનું કથન થયું. १४३ से किं तं भंते! अप्पसत्थकायविणए ? गोयमा! अप्पसत्थकायविणए सत्तविहे पण्णत्ते,तंजहा-अणाउत्तंगमणं जाव अणाउत्तंसव्विदियजोगजुजणया । सेतअप्पसत्थ कायविणए । सेतंकायविणए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપ્રશસ્ત કાય વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અપ્રશસ્ત કાયવિનયના સાત પ્રકાર છે, યથા- અસાવધાનીથી ગમન યાવત્ અસાવધાનીથી ઇન્દ્રિયો અને યોગોની પ્રવૃત્તિ કરવી. આ સાત પ્રકારની કાયાની અશુભ પ્રવૃત્તિ ન કરવી. તે અપ્રશસ્ત કાય વિનયનું કથન થયું. આ કાર્ય વિનયનું કથન થયું. १४४ से किंतंभंते ! लोगोवयारविणए ? गोयमा !लोगोवयारविणए सत्तविहे पण्णत्ते,
Page #482
--------------------------------------------------------------------------
________________
| ૪૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
तंजहा- अब्भासवत्तियं, परच्छंदाणुवत्तियं, कज्जहेडं, कयपडिकइया, अत्तगवेसणया, देसकालण्णया, सव्वत्थेसुअप्पडिलोमया । सेतं लोगोवयारविणए । सेतं विणए। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! લોકોપચાર વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! લોકોપચાર વિનયના સાત પ્રકાર છે, યથા– (૧) અભ્યાસવૃત્તિતા– ગુરુ આદિની સમીપે રહેવું અને અભ્યાસમાં રુચિ રાખવી. (૨) પરશૃંદાનવર્તિતા– ગુરુ આદિ રત્નાધિકોની ઇચ્છાનુસાર કાર્ય કરવું (૩) કાર્ય હેતુ- ગુર્નાદિક દ્વારા કરાયેલા જ્ઞાનપ્રદાન આદિ કાર્યને માટે તેમને વિશેષ બહુમાન આપવું, તેમને આહારાદિ લાવીને આપવા. (૪) કૃતિપ્રતિક્રિયા પોતાના પર કરેલા ઉપકારથી ઋણ મુક્ત થવા માટે તેમની વિનય ભક્તિ કરવી. આહારાદિથી ગુર્નાદિકની શુશ્રુષા કરવી. (૫) આર્તગવેષણતા- રોગી સાધુઓની સાર-સંભાળ લેવી, (૬) દેશ-કાલાનુજ્ઞતા- સમયાનુસાર કાર્ય કરવું. સર્વાર્થ અપ્રતિલોમતા- સર્વ કાર્યમાં ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ કરવી. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં વિનયનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. વિનયન સ્વરૂપઃ- (૧) વિરોષ નીયમોનુણ આત્મ દિયતે ચેન સવિનયઃ જે ક્રિયાથી આત્મા વિશેષપણે મોક્ષની નજીક જાય છે, તે વિનય કહેવાય છે. (૨) જેના દ્વારા સંપૂર્ણ દુઃખોના કારણભૂત આઠ કર્મોનું વિનયન એટલે વિનાશ થાય છે, તેને વિનય કહે છે (૩) ગુરુજનોની કે રત્નાધિકોની દેશકાલ અનુસાર સેવા-ભક્તિ, સત્કાર-સન્માન કરવા, તેને વિનય કહે છે. મારૂ નિષઓ મૂત્ત = ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. ધર્મનો મૂળ-મૌલિક ગુણ વિનય છે, પરનો રે મોહક વિનયનું અંતિ ફળ સર્વ કર્મ ક્ષય રૂપ મુક્તિ છે.
વિનયના મૂલ સાત ભેદ છે અને ૧૧૪ ઉત્તર ભેદ છે– (૧) જ્ઞાનવિનયના-૫, (૨) દર્શન વિનયનાપપ, (૩) ચારિત્ર વિનયના-૫, (૪) મન વિનયના–૧૪, (૫) વચન વિનયના-૧૪, (૬) કાય વિનયના૧૪, (૭) લોકોપચાર વિનયના-૭ ભેદ, આ કુલ ૧૧૪ ભેદ થાય છે. (૧) જ્ઞાન વિનય :- જ્ઞાન અને જ્ઞાની તથા જ્ઞાનના સાધનો પર શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ રાખવો, તેના દ્વારા પ્રતિપાદિત તત્ત્વોનું સમ્યક પ્રકારે ચિંતન, મનન કરવું, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તે જ્ઞાન વિનય છે, જ્ઞાનના પાંચ ભેદ અનુસાર જ્ઞાન વિનયના પાંચ ભેદ છે. (૨) દર્શન વિનય :- દેવ, ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા રાખવી તે દર્શન-સમ્યક્ત્વ છે. દર્શનની-સમ્યગુદષ્ટિ જીવોની વિનય-ભક્તિ કરવી તે દર્શન વિનય છે. તેના બે ભેદ છે, યથા- શુશ્રુષા વિનય અને અનાશાતના વિનય. - શઋષા વિનયના દશ પ્રકાર છે– (૧) અભ્યત્થાન- ગુર્નાદિક પધારે ત્યારે તેમને જોઈને ઊભા થવું. (૨) આસનાભિગ્રહ- ગુર્નાદિકને આસનનું આમંત્રણ કરવું. “પધારો આસન સ્વીકારો” આ પ્રમાણે કહેવું. (૩) આસન પ્રદાન- ગુર્નાદિકને આસન આપવું. (૪) સત્કાર– તેમનો સત્કાર કરવો. (૫) સન્માન- તેમનું સન્માન કરવું. (૬) કુતિકર્મ- તેમના ગુણગ્રામ સ્તુતિ કરવી, (૭) અંજલિ પ્રગ્રહહાથ જોડીને પ્રણામ કરવા. (૮) અનુગમનતા– ગુર્નાદિક પાછા ફરે ત્યારે થોડે દૂર તેમની સાથે જવું. (૯) પર્યાપાસના- બેઠા હોય ત્યારે તેમની પપાસના- સેવા કરવી. (૧૦) પ્રતિસંસાધના– તેમના વચનનો સ્વીકાર કરવો.
Page #483
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
૪૨૫ |
(૨) અનાશાતના વિનય :- દર્શન અને દર્શનવાનની અશાતના ન કરવી, તેના ૪૫ ભેદ છે. (૧) અરિહંત, (૨) અરિહંત પ્રરૂપિત ધર્મ (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સ્થવિર, (૬) કુલ, (૭) ગણ, (૮) સંઘ, (૯) ક્રિયાવાન, (૧૦) સાધર્મિક અને (૧૧ થી ૧૫) પાંચ જ્ઞાન તે પંદરની અશાતના ન કરવી. (૧૬ થી ૩૦) તે પંદરના ભક્તિ, બહુમાન કરવા અને (૩૧ થી ૪૫) તેમના ગુણગ્રામ કરવા. ભક્તિ, બહમાન, ગણગ્રામ :- હાથ જોડવા આદિ બાહ્ય આચારોને ભક્તિ કહે છે. હદયમાં શ્રદ્ધા અને પ્રીતિ રાખવી તે બહુમાન છે. ગુણકીર્તન કરવા તથા ગુણોને ગ્રહણ કરવા તે ગુણગ્રામ-વર્ણવાદ છે. (૩) ચારિત્ર વિનય - ચારિત્ર અને ચારિત્રવાનનો વિનય કરવો તે ચારિત્ર વિનય છે. તેના સામાયિક ચારિત્ર આદિ પાંચ ભેદ મૂળ પાઠમાં સ્પષ્ટ છે. (૪) મન-વિનય - આચાર્યાદિનો મનથી વિનય કરવો, મનની અશુભ પ્રવૃત્તિને રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં મનને પ્રવૃત્ત કરવું તે મન વિનય છે. તેના બે ભેદ છે. પ્રશસ્ત વિનય અને અપ્રશસ્ત વિનય. પ્રશસ્ત વિનયમનમાં પ્રશસ્ત ભાવો લાવવા તે પ્રશસ્ત મન વિનય છે. પ્રશસ્ત ભાવો દ્વારા આત્મા મોક્ષની સન્મુખ થાય છે તેથી પ્રશસ્ત વિચારણાને પ્રશસ્ત મન વિનય કહે છે. અપ્રશસ્ત મન વિનય અપ્રશસ્ત ભાવોને મનમાં ન લાવવા તે અપ્રશસ્ત મન વિનય છે. અપ્રશસ્ત વિચારણાના ત્યાગથી આત્મા મોક્ષની સન્મુખ થાય છે. તેથી અપ્રશસ્ત વિચારણાના ત્યાગને અપ્રશસ્ત મન વિનય કહે છે. બંનેના ભેદ-પ્રભેદ મૂળ પાઠથી સ્પષ્ટ છે. આ રીતે પ્રશસ્ત-અપ્રશસ્ત વિનયમાં સૂત્રકારે વિધિ અને નિષેધ બંને દૃષ્ટિકોણથી કથન કર્યું છે.
ઔપપાતિક સૂત્રમાં તેનું વિસ્તૃત વિવેચન છે. પ્રસ્તુત શતકમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત વિનયના સાત-સાત ભેદ કર્યા છે. જ્યારે ઔપપાતિક સૂત્રમાં તેના બાર-બાર ભેદ કર્યા છે. યથા અપ્રશસ્તના બાર ભેદ– (૧) સાવધકારી, (૨) સક્રિય, (૩) કર્કશ, (૪) કટુ, (૫) નિષ્ફર, (૬) પરુષ-સ્નેહ રહિત, (૭) આશ્રવકારી, (૮) છેદકારી, (૯) ભેદકારી, (૧૦) પરિતાપકારી, (૧૧) ઉપદ્રવકારી, (૧૨) ભૂતોપઘાતક. આ જ રીતે પ્રશસ્ત મન વિનયના પણ બાર ભેદ કર્યા છે. (પ) વચન વિનય - આચાર્યાદિનો વચનથી વિનય કરવો, વચનની અશુભ પ્રવૃત્તિને રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં વચનને પ્રવૃત્ત કરવા તે વચન વિનય છે. મન વિનયની સમાન તેના સાત ભેદ છે. () કાય વિનય :- કાયાથી આચાર્યાદિનો વિનય કરવો, કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી અને શુભ પ્રવૃત્તિ કરવી, તે કાયવિનય છે. તેના ચૌદ ભેદનું કથન મૂળપાઠથી સ્પષ્ટ છે. (૭) લોકોપચાર વિનયઃ- (૧) અન્યને સુખ પહોંચે તે રીતે બાહ્ય ક્રિયાઓ કરવી તે લોકોપચાર વિનય છે. (૨) અન્ય લોકોને જેની પ્રતીતિ થાય તે પ્રકારના વ્યવહારને લોકોપચાર વિનય કહે છે. જેના ભેદ મૂળ પાઠમાં સ્પષ્ટ છે.
અન્યત્ર વિનયના બાવન ભેદ પણ કહ્યા છે. તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણિ. આ તેરની (૧) અશાતના ન કરવી, (૨) ભક્તિ કરવી, (૩) બહુમાન કરવું, (૪) તેમના ગુણોની પ્રશંસા કરવી, આ ચારે પ્રકારે ઉપરોક્ત તેરનો વિનય થાય છે. તેથી ૧૩૪૪ = બાવન ભેદ થાય છે. વૈયાવચ્ચ તપ:१४५ से किं तं भंते ! वेयावच्चे? गोयमा ! वेयावच्चे दसविहे पण्णत्ते, तं जहा
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
आयरियवेयावच्चे, उवज्झायवेयावच्चे, थेरवेयावच्चे,तवस्सिवेयावच्चे, गिलाणवेयावच्चे, सेहवेयावच्चे, कुलवेयावच्चे,गणवेयावच्चे, संघवेयावेच्चे, साहम्मियवेयावच्चे । सेतं વેયાખ્યા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈયાવચ્ચનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-હે ગૌતમ! વૈયાવચ્ચના દશ પ્રકાર છે, યથા-(૧) આચાર્યની વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ, (૩) સ્થવિરની વૈયાવચ્ચ, (૪) તપસ્વીની વૈયાવચ્ચ, (૫) રોગીની વૈયાવચ્ચ, (૬) શૈક્ષ- નવ દીક્ષિતની વૈયાવચ્ચ, (૭) કુલ– એક આચાર્યના શિષ્ય પરિવારની વૈયાવચ્ચ, (૮) ગણ- અનેક આચાર્યોના સમુદાયની વૈયાવચ્ચ, (૯) સંઘની વૈયાવચ્ચ અને (૧૦) સાધર્મિક- સમાન સમાચારીવાળા શ્રમણોની વૈયાવચ્ચ. આ વૈયાવચ્ચ તપનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈયાવૃત્ય તપના ભેદ-પ્રભેદનું કથન છે.
સૂત્રોક્ત દશે પ્રકારના સાધકોને વિધિપૂર્વક આહારાદિ લાવીને આપવા. તેમ જ સાધનાને યોગ્ય બાહ્ય-આત્યંતર સર્વ પ્રકારની અનુકુળતા આપવી, તેમની સેવા કરવી તેને વૈયાવૃત્ય કહે છે. વૈયાવૃત્યને યોગ્ય વ્યક્તિના ભેદથી તેના દશ પ્રકાર થાય છે; જે ભાવાર્થથી સ્પષ્ટ છે. સ્વાધ્યાય તપ :१४६ से किंतंभंते !सज्झाए? गोयमा !सज्झाए पंचविहे पण्णत्ते,तंजहा- वायणा, पडिपुच्छणा, परियट्टणा, अणुप्पेहा, धम्मकहा । सेतं सज्झाए। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સ્વાધ્યાયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, યથા– (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તના (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. આ સ્વાધ્યાયનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વાધ્યાયના ભેદનું કથન છે.
આગમ પાઠના અધ્યયન-અધ્યાપનને સ્વાધ્યાય કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે- (૧) વાચનાગુરુ પાસેથી સૂત્રના અર્થ શીખવા, સૂત્ર વાંચન કરવું તે. (૨) પૃચ્છના વાચના દરમ્યાન કોઈ સંદેહ થાય અથવા પહેલા શીખેલા સૂત્રાદિના જ્ઞાનમાં શંકા થાય તો તવિષયક પૂછવું તે. (૩) પરિવર્તના- શીખેલા જ્ઞાનની વિસ્મૃતિ ન થઈ જાય, તેના માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવું તે. (૪) અનુપ્રેક્ષા- શીખેલા જ્ઞાન પર વિશેષ પ્રકારે ચિંતન મનન કરવું. (૫) ધર્મકથા- ઉપરોક્ત ચારે પ્રકારે શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી શ્રોતાઓને ધર્મોપદેશ આપવો તે ધર્મકથા છે. ધ્યાન તપ:१४७ से किंतं भंते ! झाणे ? गोयमा ! झाणे चउविहे पण्णत्ते,तं जहा- अट्टे झाणे, रोद्दे झाणे, धम्मे झाणे, सुक्के झाणे ।
Page #485
--------------------------------------------------------------------------
________________
શતક–૨૫ : ઉદ્દેશક-૭
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ધ્યાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ધ્યાનના ચાર પ્રકાર છે, યથા– આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન.
વિવેચનઃ
૪૨૭
પ્રસ્તુત સૂત્રમાં ધ્યાનના મુખ્ય ભેદનું કથન છે.
કોઈ પણ એક વિષય પર ચિત્તને એકાગ્ર કરવું તેને ધ્યાન કહે છે. છદ્મસ્થોની વિચાર ધારા અંતર્મુહૂર્ત પર્યંત જ સ્થિર રહે છે. એક વિષયથી બીજા વિષય પર ધ્યાનનું સંક્રમણ થવાથી ધ્યાનનો પ્રવાહ ચિરકાળ સુધી રહી શકે છે. કેવળીને માટે યોગોનો નિરોધ કરવો તે ધ્યાન છે. જેમ કે ઘ્યાન શતકમાં કહ્યું છે– अंतोमुहुत्तमेत्तं, चितवत्थाण एग वत्थुम्मि ।
छउमत्थाणं झाणं, जोग णिरोहो जिणाणं तु ॥ ३ ॥
આર્તધ્યાનઃ
| १४८ अट्टे झाणे चडव्विहे पण्णत्ते, तं जहा- अमणुण्णसंपओगसंपत्ते तस्स विप्पओगसइसमण्णागए यावि भवइ, मणुण्णसंपओगसंपत्ते तस्स अविप्पओगसइसमण्णागए यावि भवइ, आयंकसंपओगसंपत्ते तस्स विप्पओगसइसमण्णागए यावि भवइ, परिजुसियकाम भोगसंपओगसंपत्ते तस्स अविप्पओगसइसमण्णागए यावि भवइ । अट्टस्स य झाणस्स વત્તાર નવલખા પળત્તા, તેં બહા– વલળયા, સોયળયા, તિખળયા, વિળયા II ભાવાર્થ:- આર્તધ્યાનના ચાર પ્રકાર છે, યથા– (૧) અમનોજ્ઞ વિયોગ ચિંતા—અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, ત્યારે તેના વિયોગનું સતત ચિંતન કરવું. (૨) મનોજ્ઞ અવિયોગ ચિંતા–ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે તેનો સંયોગ સતત રહે, તે માટેનું ચિંતન કરવું. (૩) આતંક–રોગ થાય ત્યારે તે દૂર થવાનું સતત ચિંતન કરવુ. (૪) પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગ આદિની પ્રાપ્તિ થાય ત્યારે તેના સંયોગનું સતત ચિંતન કરવું. આર્તધ્યાનના ચાર લક્ષણ છે, યથા– (૧) ક્રન્દન કરવું (૨) શોક કરવો (૩) આંસુ પાડવા અને (૪) પરિદેવનતા-વિલાપ કરવો, છાતી કે માથું કૂટવું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આર્તધ્યાનના ભેદ અને લક્ષણનું નિરૂપણ છે.
આર્તધ્યાન ઃ– આર્ત અર્થાત્ દુઃખના નિમિત્તે થતું ધ્યાન અથવા દુઃખી પ્રાણીનું ધ્યાન તે આર્તધ્યાન છે, દુઃખના કારણોની અપેક્ષાએ તેના ચાર ભેદ છે.
આર્તધ્યાનના પ્રકાર ઃ
(૧) અમનોજ્ઞ વિયોગ ચિંતા ઃ– અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો, તેના કારણભૂત વસ્તુઓનો, અપ્રીતિકર વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ થાય ત્યારે તેના વિયોગનું સતત ચિંતન કરવું તથા ભવિષ્યમાં પણ તેનો સંયોગ ન થાય, તેવી ઇચ્છા રાખવી, તે આર્તધ્યાનનો પ્રથમ ભેદ છે. તેનું કારણ દ્વેષ છે. (૨) મનોજ્ઞ અવિયોગ ચિંતા :– પાંચ ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયો અને તેના કારણ રૂપ સ્વજન, ધન,
Page #486
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
સંપત્તિ આદિ સાધન સામગ્રીનો વિયોગ ન થાય તે માટે સતત ચિંતવના કરવી અને ભવિષ્યમાં પણ તેના સંયોગની ઇચ્છા રાખવી તે આર્તધ્યાનનો બીજો ભેદ છે. તેનું કારણ રાગ છે. (૩) રોગ વિયોગ ચિંતા - રોગ આદિ અશાતાના ઉદયમાં વ્યાકુળ થઈને રોગથી છૂટવા માટે સતત ચિંતન કરવું અને ભવિષ્યમાં પણ રોગાદિનો સંયોગ ન થાય તેની ચિંતવના કરવી, તે આર્તધ્યાનનો ત્રીજો ભેદ છે. તેનું કારણ શરીરનો મોહ છે. (૪) નિદાન :- પોતાને પ્રાપ્ત થયેલા ભોગ વિલાસમાં અત્યંત આસક્ત થવું, દેવેન્દ્ર, ચક્રવર્તી અને વાસુદેવ આદિના રૂ૫ અને ઋદ્ધિ આદિને જોઈને કે સાંભળીને તેમાં આસક્ત થવું અને તપસંયમના ફલસ્વરૂપે તે ઋદ્ધિ પ્રાપ્તિની ઇચ્છા કરવી, તેને નિદાન કહે છે. તેનું કારણ અજ્ઞાન છે. આર્તધ્યાનના ચાર લક્ષણ :- જેનાથી આર્તધ્યાન પ્રગટ થાય તેને આર્તધ્યાનના લક્ષણ કહે છે. તેના ચાર પ્રકાર આ પ્રમાણે છે– (૧) કર્દીનતા- ઊંચા સ્વરથી રુદન કરવું. (૨) શોચનતા- દીનતાના ભાવ સહિત આંખમાં આંસુ ભરાઈ જવા. શોકાતુર બનવું. (૩) તપનતા- ટપ ટપ આંસુ પાડવા અને (૪) પરિદેવનતા- વારંવાર કરુણ ભાષણ કરવું. વિલાપ કરવો.
આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે અને સંસારવર્ધક છે. રૌદ્ર ધ્યાન:१४९ रोद्दे झाणे चउव्विहे पण्णत्ते, तं जहा-हिंसाणुबंधी, मोसाणुबंधी, तेयाणुबंधी, सारक्खणाणु-बंधी । रोदस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहाओस्सण्णदोसे, बहुलदोसे, अण्णाणदोसे, आमरणांतदोसे। ભાવાર્થ :- રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે, યથા–(૧) હિંસાનુબંધી (૨) મૃષાનુબંધી (૩) સ્તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુંબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણ છે, યથા– (૧) ઓસન્ન દોષ, (૨) બહુલ દોષ, (૩) અજ્ઞાન દોષ, (૪) આમરણાન્ત દોષ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં રોદ્ર ધ્યાનના ભેદ અને લક્ષણનું નિરૂપણ છે. રૌદ્રધ્યાન – અતિશય રીદ્ર પરિણામ તે રૌદ્રધ્યાન છે, હિંસા, જૂઠ, ચોરી, છેદન, ભેદન, વધ, પ્રહાર આદિ કૂર પ્રવૃત્તિઓમાં લીન રહેવું તે રૌદ્રધ્યાન છે. તેના ચાર પ્રકાર છે– (૧) હિંસાનુબંધી-જૂર, હિંસક પ્રવૃત્તિ કરવી. પ્રાણીઓને ચાબુક આદિથી મારવા, રસ્સી કે જંજીર આદિથી બાંધવા, અગ્નિમાં નાખવા, ડામ દેવા, ઇત્યાદિ પ્રવૃત્તિઓથી પ્રાણીઓને નિર્દયતાથી પીડા પહોંચાડવી અથવા ક્રોધને વશ થઈને નિર્દયતાપૂર્વક હિંસક પ્રવૃત્તિનું ચિંતન કરવું તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી– અસત્ય વિચારણા કરવી. અન્યને ઠગવા માટે માયા કપટ પૂર્વક અસત્ય બોલવું, તે જ રીતે અનિષ્ટ સૂચક વચન, અસભ્ય વચન, અસતુ અર્થનું પ્રકાશન, સતુ અર્થનો અપલાપ, ઉપઘાતકારક વચનો બોલવા અથવા નિરંતર તે પ્રકારનું ચિંતન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (૩) સ્નેયાનુબંધી-ચૌર્યાનુબંધી-ચોરી સંબંધી વિચારણા કરવી. બીજાના ધન-દોલત આદિ સાધન સામગ્રીની ચોરીની વિચારણા અને તે કાર્યોમાંચિત્તવૃત્તિને તલ્લીન બનાવવી તેને તેયાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. (૪) સંરક્ષણાનુબંધી- શરીર સંરક્ષણની કે ભોગ-ઉપભોગ યોગ્ય
Page #487
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭
૪૨૯ |
પદાર્થોના સંરક્ષણની વિચારણા કરવી. પોતાની સુરક્ષા માટે “કોણ જાણે કોણ ક્યારે વિશ્વાસઘાત કરશે?” એવી આશંકાથી અન્યનો ઉપઘાત કરવાની કષાયયુક્ત ચિત્તવૃત્તિ રાખવી, તે સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનના ચાર લક્ષણ:- રૌદ્ર ધ્યાન કરનારની દુષ્ટવૃત્તિ ચાર પ્રકારે પ્રગટ થાય છે– (૧) સત્ર દોષ- રૌદ્રધ્યાની હિંસા આદિ પાપસ્થાનમાં જ રત હોય છે, તેથી હંમેશાં હિંસા આદિ કોઈ પણ એક પાપસ્થાનમાં પ્રવૃત્તિ કરે છે. (૨) બહુલ દોષ- તે હિંસાદિ અનેક દોષોમાં પ્રવૃત્તિ કરે છે. (૩) અજ્ઞાન દોષતે અજ્ઞાનથી, કુશાસ્ત્રના સંસ્કારથી, પાપપ્રવૃત્તિમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્ત થાય છે તે અજ્ઞાન દોષ છે. (૪) આમરણાત્ત દોષ– તેને મરણ પર્યત દૂર હિંસાદિ કાર્યોનો પશ્ચાત્તાપ ન થાય અને જીવન પર્યત તેમાં જ પ્રવૃત્ત રહે તે આમરણાત્ત દોષ છે. જેમ કે કાલસૌરિક કસાઈ.
રૌદ્રધ્યાન કરનાર કઠોર અને સંક્લિષ્ટ પરિણામી હોય છે, તે બીજાના દુઃખમાં પ્રસન્ન થાય છે અને તે ઐહિક અને પારલૌકિક ભયથી કે અનુકંપાભાવથી રહિત હોય છે. તે પાપ કરીને પશ્ચાત્તાપ કરવાના બદલે પ્રસન્ન થાય છે. રૌદ્રધ્યાન સંસાર વર્ધક અને નરકગતિનું કારણ છે. ધર્મધ્યાનઃ१५० धम्मे झाणे चउविहे चउप्पडोयारे पण्णत्ते,तंजहा- आणाविजए, अवायविजए विवागविजए,संठाणविजए। धम्मस्सणंझाणस्सचत्तारि लक्खणा पण्णत्ता,तंजहाआणारुई, णिस्सगरुई, सुत्तरुई, ओगाढरुई । धम्मस्स णं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता,तंजहा- वायणा,पडिपुच्छणा,परियट्टणा,धम्मकहा। धम्मस्सणंझाणस्सचत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ,तं जहा- एगत्ताणुप्पेहा, अणिच्चाणुप्पेहा, असरणाणुप्पेहा, संसाराणुप्पेहा। ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર પ્રકાર અને ચાર પ્રતિભેદ કહ્યા છે, યથા- (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય (૪) સંસ્થાનવિચય. ધર્મધ્યાનના ચાર લક્ષણ છે, યથા– (૧) આજ્ઞારુચિ, (૨) નિસર્ગરુચિ, (૩) સૂત્રરુચિ (૪) અવગાઢ રુચિ. ધર્મધ્યાનના ચાર અવલંબન છે, યથા– (૧) વાચના, (૨) પ્રતિપૃચ્છના, (૩) પરિવર્તના (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, યથા– (૧) એકત્વ અનુપ્રેક્ષા, (૨) અનિત્ય અનુપ્રેક્ષા, (૩) અશરણ અનુપ્રેક્ષા, (૪) સંસાર અનુપ્રેક્ષા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્મધ્યાનના ભેદ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષાનું નિરૂપણ છે. વરખોયા - ચતુષ્પત્યવતાર, ચાર પ્રકારે ચાર-ચાર ભેદ કરાય છે. અહીં ધર્મ ધ્યાનના ભેદ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા, આ ચારેયના ચાર-ચાર ભેદ કર્યા છે. ધર્મધ્યાન:- (૧) જિનેશ્વર કથિત પદાર્થના સ્વરૂપની વિચારણામાં મનને એકાગ્ર કરવું. (૨) શ્રત અને ચારિત્ર ધર્મની ચિંતવનામાં મનને એકાગ્ર કરવું. (૩) આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિમાં ચિત્તને એકાગ્ર કરવું, તે ધર્મધ્યાન છે. તેના ચાર પ્રકાર છે(૧) આશાવિચય :- જિનાજ્ઞાની વિચારણા કરવી. જિનેશ્વરની આજ્ઞાને સર્વસ્વ માનીને, તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખીને, તેમાં પ્રતિપાદિત તત્ત્વોનું ચિંતન-મનન કરવું. તેમાં કોઈ પ્રકારનો સંદેહ ન કરવો અને
Page #488
--------------------------------------------------------------------------
________________
| ૪૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
આજ્ઞાની આરાધનામાં જ મનને એકાગ્ર કરવું, તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) અપાય વિચય :- અપાય-દુઃખ અને તેના કારણની વિચારણા કરવી. રાગ-દ્વેષ, કષાય, મિથ્યાત્વ, અવિરતિ આદિ આશ્રવો અને ક્રિયાઓ દુઃખનું કારણ છે, તેમ જાણીને તેના દુષ્પરિણામોની વિચારણા કરવી તે “અપાય વિચય” ધર્મધ્યાન છે. (૩) વિપાક વિચય :- વિપાક-કર્મફળની વિચારણા કરવી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવળ જ્ઞાન-દર્શન અને અનંત સુખસ્વરૂપ છે. તેમ છતાં કર્માધીન બનીને તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જીવ પોતાના કર્માનુસાર સંપત્તિ-વિપત્તિ, સંયોગ-વિયોગ, પાપ-પુણ્યજનિત સુખદુઃખને ભોગવે છે. તે સુખ-દુઃખ પોતાના કરેલા કર્મનું જ પરિણામ છે. અન્ય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સુખ-દુઃખનું મુખ્ય કારણ નથી. આ પ્રકારની વિચાર-ધારામાં મનને તલ્લીન બનાવવું તે વિપાક વિચય ધર્મધ્યાન છે. (૪) સંસ્થાન વિજય :- સંસ્થાન- લોકના આકારની વિચારણા કરવી. જીવના પરિભ્રમણના સ્થાન સ્વરૂપ ચૌદ રાજલોકનો આકાર, પ્રકાર, તેના વિવિધ સ્થાનો- નરક, સ્વર્ગ, દ્વીપ, સમુદ્ર, દેવલોક આદિની વિચારણા, તેમાં જીવની ગતિ-આગતિ, તે તે સ્થાનમાં પરિભ્રમણના કારણભૂત કર્મબંધ, તેના કારણો વગેરેની વિચારણા કરવી છે, તેમજ લોકમાં રહેલા જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યના સ્વરૂપની વિચારણા કરવી તે સર્વ સંસ્થાન વિજય ધર્મધ્યાન છે.
- આ ચાર પ્રકારના ધર્મધ્યાન દ્વારા સાધક પરોક્ષ તત્ત્વોને ઊંડાણથી સમજતાં ક્રમશઃ પ્રત્યક્ષની ભૂમિકામાં પહોંચી જાય છે.
ધર્મધ્યાનના ચાર લક્ષણઃ- ધર્મધ્યાન ચાર લક્ષણ દ્વારા પ્રગટ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) આશા રુચિ– તેને જિનેશ્વરની આજ્ઞા પર શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞા પાલનની રુચિ હોય. (૨) નિસર્ગ રુચિ- અન્યના ઉપદેશ કે આદેશ વિના, સ્વભાવથી જ જિનકથિત તત્ત્વો પર શ્રદ્ધા હોય. (૩) સુત્ર રુચિ- સૂત્ર અર્થાતુ આગમના અધ્યયન-અધ્યાપનમાં રુચિ હોય. (૪) અવગાઢ રુચિ-ઉપદેશ રુચિઆગમનું વાંચન, ચિંતન, મનન કરવાથી, વિસ્તારપૂર્વક જ્ઞાન કરવાથી જિનકથિત તત્ત્વો પર જે શ્રદ્ધા થાય છે, તે અવગાઢ રુચિ છે અથવા સાધુના ઉપદેશ શ્રવણથી જે શ્રદ્ધા થાય છે તે ઉપદેશ રુચિ છે.
તાત્પર્ય એ છે કે તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યકત્વ જ ધર્મધ્યાનનું મુખ્ય લક્ષણ છે. દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, સ્તુતિ વગેરે કરવા, ગુર્નાદિકનો વિનય કરવો, શ્રુત-ચારિત્રની આરાધના કરવી, વગેરે ધર્મધ્યાનના લક્ષણ છે. તેનાથી ધર્મધ્યાની ઓળખાય છે. ધર્મધ્યાનના ચાર અવલંબન :- વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથા. વાચના, પૃચ્છના આદિ સ્વાધ્યાયના આલંબનથી જ ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શકાય છે. ધર્મધ્યાનની ચાર અનપેક્ષા :- ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ચિત્તની નિર્મળતા તેમજ અહંકાર અને મમકારનું વિસર્જન આવશ્યક છે. અનુપ્રેક્ષા તથા પ્રકારની સ્થિરતાનું સર્જન કરે છે. (૧) એકત્વ અનુપ્રેક્ષા- આ સંસારમાં હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી. આ રીતે આત્માના એકત્વ ભાવની વિચારણા કરવી તે એકત્વ અનુપ્રેક્ષા છે. એકત્વ અનુપ્રેક્ષા અહંકારનો નાશ કરે છે. (૨) અનિત્ય અનુપ્રેક્ષા- આ સંસારના પ્રત્યેક પદાર્થો, પ્રત્યેક સંયોગો, પ્રત્યેક સંબંધો, પ્રત્યેક પરિસ્થિતિ અનિત્ય છે. જેના પર જીવ રાગ-દ્વેષ કરે છે અને જેમાં મૂઢ થાય છે, તે સર્વ નાશવંત છે. આ રીતે અનિત્યપણાની વિચારણા કરવી તે અનિત્ય અનુપ્રેક્ષા છે. આ અનુપ્રેક્ષા મમકારનો નાશ કરે છે. (૩)
Page #489
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
૪૩૧
અશરણ અનુપ્રેક્ષા– જન્મ, જરા, મૃત્યુના ભયથી ભયભીત; વ્યાધિ અને વેદનાથી પીડિત આ સંસારમાં કોઈ કોઈને ત્રાણ- શરણરૂપ નથી, કોઈ કોઈને બચાવી શકતું નથી, આ રીતે અસહાયપણાની વિચારણા કરવી તે અશરણ અનુપ્રેક્ષા છે. (૪) સંસારાનુપ્રેક્ષા- સંસારના સંબંધોની વિચિત્રતાની વિચારણા કરવી, મિત્ર મટીને શત્રુ થાય, શત્રુ મટીને મિત્ર થાય, પિતા મરીને પુત્ર થાય, માતા મરીને પુત્રી થાય. ચાર ગતિના પરિભ્રમણમાં આ પ્રકારની વિચિત્રતા ચાલ્યા જ કરે છે, તેની વિચારણા કરવી તે સંસારાનુપ્રેક્ષા છે.
અશરણ અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા જીવને સંસારના સર્વ સંબંધોનું ભાન કરાવી સ્વાવલંબી બનાવે અને આત્મભાવમાં સ્થિર કરે છે.
ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીના જીવોમાં ધર્મધ્યાન હોય છે. સાધક આર્ત-રૌદ્રધ્યાનથી ઉપરત થઈ, કષાયોની મંદતા પૂર્વક શુભ અધ્યવસાય સાથે પુણ્યના કાર્યો કરે; વ્રત, શીલ, સંયમનું પાલન કરે; તેના માટે ચિંતન કરે, ઇત્યાદિ વિવિધ અનુષ્ઠાન, પ્રવૃત્તિની અપેક્ષાએ ધર્મધ્યાન છે. તે અનુષ્ઠાનોમાં જેટલો સમય ચિત્ત એકાગ્ર રહે તેટલો સમય ધ્યાન રૂપ થાય છે. શેષ સમય ધર્મધ્યાન માટેની ક્રિયા છે, આલંબન રૂપ છે. શુક્લધ્યાન :१५१ सुक्के झाणे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते, तंजहा-पुत्तवियक्केसवियारी, एगत्तवियक्के अवियारी,सुहमकिरिए अणियट्टी,समुच्छिण्णकिरिए अप्पडिवायी। सुक्कस णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता,तंजहा-खती, मुत्ती, अज्जवे, मद्दवे । सुक्कस्सं णंझाणस्स चत्तारिआलंबणा पण्णत्ता.तं जहा-अव्वहे. असंमोहे.विवेगे. विउसग्गे। सुक्कस्सणं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तंजहा- अणंतवत्तियाणुप्पेहा, विप्परिणामाणुप्पेहा, असुभाणुप्पेहा, अवायाणुप्पेहा । सेतसुक्कझाणे । सेत झाणे। ભાવાર્થ:- શુક્લધ્યાનના ચાર પ્રકાર અને ચાર-ચાર પ્રતિભેદ છે, યથા પ્રકાર- (૧) પૃથકત્વ વિતર્ક સવિચારી, (૨) એકત્વવિતર્ક અવિચારી, (૩) સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ અને (૪) સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી. શુક્લ ધ્યાનના ચાર લક્ષણ છે, યથા– ક્ષમા, (૨) મુક્તિ, (૩) આર્જવ અને (૪) માર્દવ. શુક્લ ધ્યાનના ચાર અવલંબન છે, યથા- (૧) અવ્યથા, (૨) અસંમોહ, (૩) વિવેક અને (૪) વ્યુત્સર્ગ. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, યથા– (૧) અનંતવર્તિતાનુપ્રેક્ષા (૨) વિપરિણામાનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા. આ રીતે શુક્લધ્યાનનું અને ધ્યાનનું કથન પૂર્ણ થયું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં શુક્લધ્યાનના ભેદ, લક્ષણ, અવલંબન અને અનુપ્રેક્ષાનું નિરૂપણ છે. શુક્લ ધ્યાન :- શુક્લધ્યાનના સ્વરૂપની સ્પષ્ટતા માટે તેની વ્યાખ્યા ભિન્ન ભિન્ન પ્રકારે કરી છે– (૧) જે શોકને નષ્ટ કરે તે શુક્લ ધ્યાન. (૨) પરાવલંબન રહિત શુક્લ અર્થાત્ નિર્મલ આત્મ સ્વરૂપનું તન્મયતાપૂર્વક ચિંતન કરવું તે શુક્લ ધ્યાન, (૩) જે ધ્યાન કર્મમળને દૂર કરીને આત્માને શુક્લ–ઉજ્જવળ બનાવે તે શક્ત ધ્યાન, (૪) જે ધ્યાનમાં વિષયોનો સંબંધ હોવા છતાં પણ, વૈરાગ્ય બળથી ચિત્ત અંતરમુખી બની જાય, શરીરનું છેદન-ભેદન થવા છતાં પણ ચિત્તની સ્થિરતા અખંડ રહે તે શુક્લ ધ્યાન, (૫) પૂર્વગત શ્રુતના આધારે મનની અત્યંત સ્થિરતા અથવા યોગનો નિરોધ તે શુક્લ ધ્યાન. તેના ચાર પ્રકાર છે
Page #490
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
(૧) પૃથત્વ વિતર્ક સવિચાર :– પૂર્વગત શ્રુતના આધારે એક દ્રવ્યની અનેક પર્યાયોનું પૃથ-પૃથક્ વિસ્તારપૂર્વક ચિંતન કરવું તે પૃથ વિતર્ક સવિચાર શુક્લ ધ્યાન છે. આ ધ્યાન વિચાર સહિત છે. વિચાર એટલે અર્થ, વ્યંજન—શબ્દ અને યોગોમાં સંક્રમણ. આ ધ્યાનમાં કોઈ પણ વિષયના અર્થથી શબ્દમાં, શબ્દથી અર્થમાં, શબ્દથી શબ્દમાં, અર્થથી અર્થમાં, એક યોગથી અન્ય યોગમાં સંક્રમણ થાય છે.
પર
તેના સ્વામી આઠમાથી બારમા ગુણસ્થાનવર્તી સંયત છે. આ ધ્યાન દ્વારા સાધક ઉપશમ અથવા હાપક શ્રેણી પર આરુઢ થઈ મોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરીને અગિયારમા અથવા બારમા ગુણ- સ્થાને જાય છે.
(૨) એકત્વ વિતર્ક અવિચાર :- પૂર્વગત શ્રુતના આધારે કોઈ એક પદાર્થનું અથવા એક પર્યાયનું સ્થિર ચિત્તથી ચિંતન કરવું તે ‘એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાન' છે. તેમાં અર્થ, વ્યંજન અને યોગનું સંક્રમણ થતું નથી. જે રીતે વાયુ રહિત એકાંત સ્થાનમાં રાખેલા દીપકની જ્યોત સ્થિર રહે છે, તે જ રીતે આ ધ્યાનમાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ ન થવાથી ચિત્ત સ્થિર રહે છે.
તેના સ્વામી બારમા ગુણસ્થાનવી ક્ષીણમોહી સાધક છે. તે સાધક શુકલધ્યાનના આ બીજા ભેદ રૂપ પ્રજ્વલિત અગ્નિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની સર્વ પ્રકૃતિઓનો ક્ષય કરી અનંત જ્ઞાન, અનંત દર્શનને પ્રગટ કરી તેરમા ગુણસ્થાને પહોંચી જાય છે.
(૩) સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ – જ્યાં સર્વ સ્થૂલ ક્રિયાઓનો નિરોધ થઈ જાય, સૂક્ષ્મ ક્રિયાઓ જ શેષ રહે અને જ્યાંથી અનિવૃત્ત-પાછા ફરવાપણું નથી; તે પ્રકારની આત્મપરિણતિને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન કહે છે. મોક્ષ જતાં પહેલા કેવળી ભગવાન મન અને વચનનો તેમજ સ્થૂલ કાયયોગનો નિરોધ કરે છે. ઉચ્છવાસ આદિ સૂક્ષ્મ ક્રિયા જ શેષ રહે છે. ત્યારે તેના પરિણામોમાં ઉત્તરોત્તર શુદ્વિ હોય છે. કેવળી ભગવાન મોક્ષ ગમન સિવાય ત્યાંથી પાછા ફરતા નથી. તે સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન છે.
(૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ ઃ– જ્યાં યોગની સૂક્ષ્મ અને સ્થૂલ સર્વ ક્રિયાઓનો નિરોધ થઈ જાય છે તેવી આત્મપરિણતીને સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી શુક્લ ધ્યાન કહે છે. રીલેશી અવસ્થાને પ્રાપ્ત કેવળી ભગવાન સર્વ યોગનો નિરોધ કરે છે, યોગ નિરોધથી સર્વ ક્રિયાઓનો નિરોધ થઈ જાય છે. તેથી તેને સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ શુક્લ ધ્યાન કહે છે.
પૃથક્ત્વ વિતર્ક સવિચારી શુક્લ ધ્યાન ત્રણે યોગમાં, એકત્વ વિતર્ક અવિચાર એક જ યોગમાં, સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન સયોગી કેવળી અવસ્થામાં એક કાયયોગમાં અને અંતિમ સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ શુક્લધ્યાન અયોગી કેવળી અવસ્થામાં હોય છે. ચાર પ્રકારના શુક્લાનનું સ્વરૂપ સમજતાં સ્પષ્ટ થાય છે કે છદ્મસ્થ અવસ્થામાં મનને સ્થિર કરવું તે ધ્યાન છે અને કેવળી અવસ્થામાં યોગને સ્થિર કરવા અર્થાત્ યોગ નિરોધ કરવો તે ધ્યાન છે.
શુક્લ ધ્યાનના ચાર લક્ષણ ઃ– શુક્લધ્યાનનું પ્રગટીકરણ ચાર પ્રકારે થાય છે– (૧) શાન્તિ— ક્ષમા ક્રોધ ન કરવો, ઉદયમાં આવેલા ક્રોધને નિષ્ફળ કરવો તે. (ર) મુક્તિ- ઉદયમાં આવેલા લોભને નિષ્ફળ કરવો. લોભનો ત્યાગ તે મુક્તિ અથવા નિર્લોભતા-શૌચ છે. (૩) આર્જવ− માયાને ઉદયમાં ન આવવા દેવી ઉદય પ્રાપ્ત માયાને નિષ્ફળ કરવી તે આર્જવ-સરળતા છે. (૪) માર્દવ– અભિમાન ન કરવું. ઉદય પ્રાપ્ત માનને નિષ્ફળ કરવો તે મદુતા-કોમળતા છે. અન્યત્ર તેનો ક્રમ આ પ્રકારે છે, ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ. શુક્લ ધ્યાનના ચાર અવલંબન :– (૧) અવ્યય– શુક્લધ્યાની પરીષહ-ઉપસર્ગોથી ભયભીત થઈને
Page #491
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
[ ૪૩૩ ]
ધ્યાનથી ચલિત થતા નથી. (૨) અસંમોહ– તેને અત્યંત સૂક્ષ્મતમ વિષયોમાં અથવા દેવાદિકૃત માયામાં સંમોહ થતો નથી. (૩) વિવેક- આત્માને દેહથી ભિન્ન અને સર્વ સંયોગોને ભિન્ન સમજે છે. (૪) વ્યસર્ગતે નિસંગપણે દેહ અને ઉપધિનો ત્યાગ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં અવ્યય, અસંમોહ આદિ ચારને શુક્લધ્યાનના લક્ષણ અને ક્ષમા, નિર્લોભતા આદિ ચારને શુક્લધ્યાનના આલંબન કહ્યા છે. શક્તધ્યાનની ચાર અનપેક્ષા :- (૧) અનંતવર્તિતાનુપ્રેક્ષા– અનંત ભવ પરંપરાની વિચારણા કરવી, યથા- આ જીવ અનાદિ કાલથી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેનો પાર પામવો અત્યંત દુષ્કર છે. આ પ્રકારની વિચારણા કરવી તે અનન્તવર્તિતાનુપ્રેક્ષા છે. (૨) વિપરિક્ષામાનપેક્ષા– વસ્તુઓના વિપરિણમનની વિચારણા કરવી. યથા- સર્વ પદાર્થો અશાશ્વત છે. સર્વ પદાર્થોનું, ભૌતિક સુખ કે દુઃખનું વિપરિણમન થયા જ કરે છે; આ પ્રકારની વિચારણા કરવી તે વિપરિણામાનુપ્રેક્ષા છે. (૩) અભાનુપ્રેક્ષા- સંસારના અશુભ સ્વરૂપનો વિચાર કરવો. જેમ કે આ સંસારને ધિક્કાર છે– એક સ્વરૂપવાન મનુષ્ય મરીને પોતાના જ મૃત શરીરમાં કૃમિ રૂપે ઉત્પન્ન થાય છે; આ પ્રકારની વિચારણા કરવી તે અશુભાનુપ્રેક્ષા છે. (૪) અપાયાનુ પ્રેક્ષા- દુઃખના કારણોની વિચારણા કરવી, યથા- ક્રોધ અને માન, વધતી માયા અને લોભ, આ ચારે કષાય સંસારરૂપી મૂળનું સિંચન કરે છે, આ ચારે કષાય જ દુઃખનું કારણ છે; આ રીતે આશ્રવથી થનારા દુઃખનું ચિંતન કરવું, તે અપાયાનુપ્રેક્ષા છે.
આ રીતે ધર્મધ્યાન અને શુક્લધ્યાન પ્રશસ્ત ધ્યાન છે. નિર્જરાનું કારણ છે. પ્રશસ્ત ધ્યાનનું સેવન કરવું અને અપ્રશસ્ત ધ્યાનનો ત્યાગ કરવો તે જ આત્યંતર તપ છે. આ દષ્ટિકોણથી તપના પ્રકરણમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના ધ્યાનનું વર્ણન કર્યું છે.
આ રીતે આર્તધ્યાનના આઠ ભેદ, રૌદ્ર ધ્યાનના આઠ ભેદ, ધર્મધ્યાનના સોળ ભેદ અને શુક્લ ધ્યાનના ૧૬ ભેદ છે કુલ મળીને ધ્યાનના ૪૮ ભેદ છે. ધ્યાન :
આર્તધ્યાન(૮) | રૌદ્ર ધ્યાન(૮) | ધર્મધ્યાન(૧) | શુક્લધ્યાન(૧) ચાર પ્રકાર ચાર પ્રકાર ચાર પ્રકાર
ચાર પ્રકાર (૧) ઇષ્ટ વિયોગ | (૧) હિંસાનુબંધી | (૧) આજ્ઞા વિચય | (૧) પૃથકત્વવિતર્ક સવિચાર (૨) અનિષ્ટ સંયોગ (૨) મૃષાનુબંધી (૨) અપાય વિચય (૨) એકત્વવિતર્ક અવિચાર (૩) રોગ ચિંતા (૩) તેયાનુબંધી (૩) વિપાક વિચય | (૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ (૪) નિદાન (૪) સંરક્ષણાનુબંધી (૪) સંસ્થાન વિચય | (૪) સમુચ્છિત્રક્રિયા અપ્રતિપાતિ ચાર લક્ષણ ચાર લક્ષણ ચાર લક્ષણ
ચાર લક્ષણ (૧) કેન્દ્રનતા (૧) ઓસન્ન દોષ (૧) આજ્ઞારુચિ (૧) ક્ષાન્તિ-ક્ષમા (૨) શોચનતા (૨) બહુલ દોષ | (૨) નિસર્ગ રુચિ (૨) મુક્તિ-નિર્લોભતા (૩) તેપનતા (૩)અજ્ઞાન દોષ (૩) સૂત્ર રુચિ (૩) આર્જવતા (૪) પરિદેવનતા
(૪) આમરણાત્ત દોષ (૪)અવગાઢ રુચિ (૪) માર્દવતા
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શ્રી ભગવતી સૂત્ર-૫
આર્તધ્યાન૮) | રૌદ્રધ્યાન(૮) | ધર્મધ્યાન(૧) | શુકલધ્યાન(૧)
ચાર આલંબન ચાર આલંબન (૧) વાચના
(૧) અવ્યય (૨) પૃચ્છના (૨) અસંમોહ (૩) પરિવર્તના (૩) વિવેક
(૪) ધર્મકથા (૪) વ્યુત્સર્ગ ચાર અનુપ્રેક્ષા | ચાર અનુપ્રેક્ષા
(૧) એકતાનુપ્રેક્ષા (૧) અનંતવર્તિતાનુપ્રેક્ષા (૨)અનિત્યાનુપ્રેક્ષા (૨) વિપરિણામાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા (૩) અશુભાનુપ્રેક્ષા
(૪)સંસારાનુપ્રેક્ષા (૪) અપાયાનુપ્રેક્ષા વ્યુત્સર્ગ તપ:१५२ से किं तं भंते ! विउसग्गे ? गोयमा ! विउसग्गे दुविहे पण्णत्ते, तं जहादव्वविउसग्गेय भावविउसग्गेय । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! વ્યુત્સર્ગના બે પ્રકાર છે, યથા- દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગ. १५३ से किंतंभंते !दव्वविउसग्गे? गोयमा !दव्वविउसग्गेचउविहे पण्णत्ते,तंजहागणविउसग्गे, सरीरविउसग्गे,उवहिविउसग्गे, भत्तपाणविउसग्गे। सेतदव्वविउसग्गे। ભાવાર્થ - પ્રશ્નહે ભગવન્!દ્રવ્ય વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!દ્રવ્ય વ્યત્સર્ગના ચાર પ્રકાર છે, યથા– ગણ વ્યુત્સર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ અને ભક્તપાન વ્યુત્સર્ગ. આ દ્રવ્ય વ્યુત્સર્ગ છે. १५४ से किं तं भंते ! भावविउसग्गे ? गोयमा ! भावविउसग्गे तिविहे पण्णत्ते, तं जहा-कसायविउसग्गे, संसारविउसग्गे, कम्मविउसग्गे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! ભાવ વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ભાવ વ્યુત્સર્ગના ત્રણ પ્રકાર છે, યથા– કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ અને કર્મવ્યુત્સર્ગ. १५५ सेकिंतंझते !कसायविउसग्गे?गोयमा !कसायविउसग्गेचउविहेपण्णत्ते,तंजहाकोहविउसग्गे,माणविउसग्गे,मायाविउसग्गे,लोभविउसग्गे। सेतंकसायविउसग्गे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાય વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કષાય વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે, યથા– ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ અને લોભ ત્રુત્સર્ગ. આ કષાય વ્યુત્સર્ગ છે. १५६ से किंतंभंते ! संसारविउसग्गे? गोयमा ! संसारविउसग्गेचउविहे पण्णत्ते,तं
Page #493
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
૪૩૫ ]
जहा- णेरइयसंसारविउसग्गे जावदेवसंसारविउसग्गे । सेतं संसारविउसग्गे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસાર વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સંસાર વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે, યથા– નૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્ દેવ સંસાર વ્યુત્સર્ગ. આ સંસાર વ્યુત્સર્ગ છે. १५७ से किं तं भंते ! कम्मविउसग्गे? गोयमा ! कम्मविउसग्गे अट्ठविहे पण्णत्ते,तं जहा-णाणावरणिज्जकम्मविउसग्गे जावअतराइयकम्मविउसग्गे। सेतकम्मविउसग्गे। सेतं भावविउसग्गे । सेतं विउसग्गे । सेतं अभितरए तवे ॥ सेवं भंते! सेवं भंते !" ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મ વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! કર્મ વ્યુત્સર્ગના આઠ પ્રકાર છે, યથા- જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવતુ અંતરાયકર્મ વ્યુત્સર્ગ. આ કર્મ વ્યુત્સર્ગ છે. આ ભાવ વ્યુત્સર્ગ છે. આ વ્યુત્સર્ગતપ છે અને આ આત્યંતર તપ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વ્યુત્સર્ગ તપના ભેદ-પ્રભેદનું કથન છે. જે સૂત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે. વ્યુત્સર્ગ:- શરીર, ઉપાધિ આદિના ત્યાગને તથા તેના મમત્વના ત્યાગને વ્યુત્સર્ગ કહે છે. દ્રવ્ય વ્યુત્સર્ગ:- તેના ચાર ભેદ છે– (૧) શરીર વ્યુત્સર્ગ– મમત્વ રહિત થઈને શરીરનો ત્યાગ કરવો. (૨) ગણ વ્યત્સર્ગ પોતાના ગચ્છનો ત્યાગ કરીને જિનકલ્પનો સ્વીકાર કરવો. (૩) ઉપધિ વ્યત્સર્ગ- કોઈ કલ્પ વિશેષમાં ઉપધિનો ત્યાગ કરવો. (૪) ભક્ત પાન વ્યત્સર્ગ– આહાર-પાણીનો ત્યાગ કરવો. ભાવ વ્યત્સર્ગઃ - તેના ત્રણ ભેદ છે– (૧) કષાય વ્યત્સર્ગ– કષાયનો ત્યાગ કરવો. તેના ક્રોધાદિ ચાર કષાયની અપેક્ષાએ ચાર ભેદ છે. (૨) સંસાર વ્યુત્સર્ગ–સંસારવિડસોરિ નારંવવુવિહેતુના મિથ્યાત્વિાલીનાં ત્યાનાઃ નરક આદિ ચાર ગતિરૂપ સંસારના કારણભૂત મિથ્યાત્વ આદિનો ત્યાગ કરવો. તેના પણ ચાર ગતિની અપેક્ષાએ ચાર ભેદ છે. (૩) કર્મયુત્સર્ગ –'મ્મવિડ રિજ્ઞાનાવરણજિર્મન-વહેતૂનાં જ્ઞાનપ્રત્યન સ્વાધીનત્યાદા જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના કારણોનો ત્યાગ કરવો.
અન્યત્ર ભાવ વ્યુત્સર્ગના ચાર પ્રકાર કહ્યા છે. ત્રણ પૂર્વોક્ત અને ચોથો પ્રકાર યોગ વ્યુત્સર્ગ છે. યોગનો ત્યાગ તે યોગ વ્યુત્સર્ગ છે. યોગ ત્રણ હોવાથી યોગવ્યુત્સર્ગના ત્રણ ભેદ છે. આભ્યતર તપના ભેદ-પ્રભેદ :
પ્રાયશ્ચિત્ત | વિનય | વૈયાવૃત્ય | સ્વાધ્યાય | ધ્યાન | વ્યુત્સર્ગ ૧ આલોચનાઈ |૧ જ્ઞાનવિનય(૫) |૧ આચાર્ય |૧ વાચના |આર્તધ્યાન-૮ ૧દ્રવ્યવ્યત્સર્ગ(૪) ૨ પ્રતિક્રમણાઈ | દર્શન વિનય (૨). ર ઉપાધ્યાય|૧ પૃચ્છના ૪ ભેદ ૩ તદુભયાર્ણ | શુશ્રુષા વિનય (૧૦) ૩િ સ્થવિર ૩િ પરિવર્તના|૪ લક્ષણ ગણવ્યુત્સર્ગ ૪ વિવેકાઈ | અનાશાતના વિનય-૪૫ ૪ તપસ્વી |૪ અનુપ્રેક્ષા રૌદ્રધ્યાન–૮ શરીર વ્યુત્સર્ગ
Page #494
--------------------------------------------------------------------------
________________
re
પ્રાયશ્ચિત્ત
પ વ્યુત્સગાંઠ | તપાઈ
૭ છે.
વિનય
૩ ચારિત્ર વિનય (૫)
૪, મન વિનય (૨) પ્રશસ્તમનવિનય(૭) અપ્રશસ્તમન વિનય(૭)
૭ કુલ
| મૂળ
|૮ ગણ
૯ સંઘ
૧૦સાધર્મિક
૯ અનવસ્થાપ્યાર્હ ૫ વચન વિનય (૨) ૧૦ પારચિતાનું પ્રશસ્ત વચન વિનય(૭) પ્રાથોિત્ત દેનારના અપ્રશત વચન વિનય(૭) ની વૈયાવૃત્ય = કાય વિનય (૨) કરવી
–૧૦ ગુણ પ્રાયશ્ચિત્ત લેનારના પ્રશસ્ત કાય વિનય (૭)
અપ્રશસ્તકાય વિનય (૭) ૭ લોકોપચાર વિનય(૭)
- ૧૦ ગુણ આલોચનાના— | ૧૦ દોષ
દોષ સેવનના
વૈયાવૃત્ય સ્વાધ્યાય
|૫ ગ્લાન
| શૈક્ષ
|-૧૦ કારણ
૫૦ ભેદ
ધ્યાન
૫ ધર્મકથા ૪ ભેદ
૪ લક્ષણ ધર્મધ્યાન-૧૬
૪ ભેદ
| ૪ લક્ષણ
|૪ આલંબન
૪ અનુપ્રેક્ષા |શુક્લધ્યાન–૧૬ ૪ ભેદ
૪ લક્ષણ |૪ આલંબન ૪ અનુપ્રેક્ષા
૧૯ ભેદ, ૧૧૪ પ્રભેદ ૧૦ ભેદ ૫ ભેદ નોંધ : વિનયના ભેદમાં ડાર્ક સંખ્યા ભેદરૂપ છે અને લાઇટ સંખ્યા પ્રભેદરૂપ છે.
૪૮ ભેદ
CASA
|| શતક-૨૫/૭ સંપૂર્ણ ॥ DEARNED
શ્રી ભગવતી સ્ત્ર-૫
વ્યુત્સર્ગ
ઉપવિ વ્યુત્સર્ગ ભક્તપાનવ્યુત્સર્ગ
ભાવ વ્યુન્સ(૩)
કપાય વ્યુત્સર્ગ(૪) સંસાર વ્યુત્સર્ગ(૪) કર્મ વ્યુત્સર્ગ (૮)
૨૦ ભેદ
Page #495
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશ૪-૮ થી ૧૨
[ ૪૩૭]
શતક-રપઃ ઉદ્દેશક-૮ થી ૧ર RoROજળ સંક્ષિપ્ત સાર છRoROR
આ પાંચ ઉદ્દેશકમાં જીવની ઉત્પત્તિ, જીવની શીઘ્રગતિ અને શીઘ્રગતિના વિષયને સમજાવ્યો છે. જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા ભવમાં જાય છે ત્યારે ગમે તેટલું ક્ષેત્રમંતર હોય તો પણ જેમ કૂદકો મારનાર પુરુષ કૂદકો મારીને સીધો જ ગંતવ્યસ્થાને પહોંચી જાય છે તે જ રીતે જીવ પણ એક, બે કે ત્રણ સમયમાં એક લોકાંતથી બીજા લોકો સુધી પણ પહોંચી જાય છે, વચ્ચે ક્યાંય અટકતો કે રોકાતો નથી. જીવ એક, બે, કે ત્રણ સમયમાં ચૌદ રજજુ પ્રમાણ લોકના એક ચરમાત્તથી બીજા ચરમાન્તમાં પહોંચી જાય છે. જીવની આ શીધ્ર ગતિ છે. જીવ પોતાના આત્મ પરિણામોથી અને યોગની પ્રવૃત્તિથી પરભવનું આયુષ્ય બાંધે છે. જીવનું આ ભવનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થાય ત્યારે તેની શીઘ્રગતિ થાય અને પરભવમાં ઉત્પન્ન થાય છે. જીવ ગમે ત્યાં ઉત્પન્ન થાય પરંતુ તે સ્વયં પોતાની ઋદ્ધિથી, પોતાના કર્મોથી અને પોતાના જ પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. જીવની ઉત્પત્તિમાં ઈશ્વર પ્રેરણા કે અન્ય કોઈ પણ શક્તિ સહાયક બની શકતી નથી. ૨૪ દંડકના જીવોની ઉત્પત્તિ; ભવી, અભવી, સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ ઉપર પ્રમાણે શીઘ્રગતિથી જાણવી. સૂત્રકારે સમુચ્ચય જીવોનું કથન કરીને, ત્યાર પછી ભવી આદિ ચાર
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપ: ઉદ્દેશક-૮
ઓરિક
ચોવીસ દંડકના જીવોની શીઘ ગતિ આદિઃ| १ रायगिहे जाव एवं वयासी- जेरइया णं भंते ! कहं उववज्जति? गोयमा !से जहाणामए पवए पवमाणे अज्झवसाणणिव्वत्तिएणंकरणोवाएणंसेयकालेतंठाणंविप्पजहित्ता पुरमठाणंड्वसंपज्जित्ताणविहरइ, एवामेव एएविजीवापवओविवपवमाणा अज्झवसाणणिव्वत्तिएणंकरणोवाएणंसेयकालेतंभवंविप्पजहित्तापुरमंभवंउवसंपज्जित्ताणविहरति । શબ્દાર્થ - પવE-પ્લવક, કૂદનાર પવનો ફૂદતા પુરમ ઢાળ પુરોવર્તિસ્થાન-સન્મુખસ્થાન, ગંતવ્ય સ્થાન પુરિનમવંતવ્ય ના મવામીત્યર્થઃ આગામી ભવસ્થાન સેવાને આગામી કાલનો વિચાર કરીને ત્યાર પછી વિચાર કર્યા પછી. ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવતુ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ કૂદતો પુરુષ અધ્યવસાય વિશેષથી “મારે કૂદવું છે,” તે વિચારથી, કૂદવાના ઉપાયથી, તે સંકલ્પ કર્યા પછી પોતાના પૂર્વ સ્થાનને છોડીને ભવિષ્ય કાલના ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય છે, તે જ રીતે જીવ પણ અધ્યવસાય વિશેષથી, પોતાના કર્મ રૂપ ઉપાયથી અંતિમ સમયે તે પૂર્વભવને છોડીને, આગામી ભવ સ્થાનને પ્રાપ્ત કરીને ઉત્પન્ન થાય છે. |२ तेसिणं भंते ! जीवाणं कह सीहा गई,कहंसीहे गइविसए पण्णत्ते? गोयमा !से जहाणामए केइ पुरिसेतरुणे बलवं, एवं जहा चोद्दसमसए पढमुद्देसए जावतिसमएण वा विग्गहेणं उववज्जति । तेसिणंजीवाणंतहा सीहा गई, तहा सीहा गइविसए पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોની શીધ્ર ગતિ અને શીવ્ર ગતિનો વિષય કેવો છે? ઉત્તરહે ગૌતમ! જે રીતે કોઈ પુરુષ તરુણ અને બલવાન હોય, ઇત્યાદિ શતક–૧૪/૧ અનુસાર યાવત તે જીવ ત્યાં એક, બે કે ત્રણ સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. આ રીતે તે જીવોની તથા પ્રકારની જ શીધ્ર ગતિ અને શીવ્ર ગતિનો વિષય હોય છે. | ३ तेणं भंते!जीवा कह परभवियाउयंपकरैति? गोयमा! अज्झवसाणजोगणिव्वत्ति एणं करणोवाएणं; एवं खलु ते जीवा परभवियाउयं पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો પરભવનું આયુષ્ય કઈ રીતે બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવો પોતાના અધ્યવસાય અને મન, વચન, કાયયોગ દ્વારા સંપાદન કરેલા કર્મબંધના હેતુ દ્વારા પરભવનું આયુષ્ય બાંધે છે. | ४ तेसिणं भंते ! जीवाणं कहंगई पवत्तइ ? गोयमा ! आउक्खएणं, भवक्खएणं,
Page #497
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫: ઉદ્દેશક-૮
[ ૪૩૯ |
ठिइक्खएणं, एवं खलु तेसिं जीवाणं गई पवत्तइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવોની ગતિ શામાટે થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવોનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થવાથી ગતિ થાય છે.
५ तेणं भंते ! जीवा किं आयड्डीए उववज्जति, परिड्डीए उववज्जति? गोयमा ! आयड्डीए उववज्जति,णो परिड्डीए उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો આત્મઋદ્ધિથી(આત્મ શક્તિથી) ઉત્પન્ન થાય છે કે પરઋદ્ધિ (અન્યની શક્તિ)થી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જીવો આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, પરઋદ્ધિથી ઉત્પન્ન થતા નથી. |६ तेणं भंते !जीवा किं आयकम्मुणा उववज्जति, परकम्मुणा उववज्जति? गोयमा! आयकम्मुणा उववज्जति,णो परकम्मुणा उववज्जति? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો પોતાના કર્મોથી ઉત્પન્ન થાય છે કે અન્યના કર્મોથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે પોતાના કર્મોથી જ ઉત્પન્ન થાય છે, અન્યના કર્મોથી ઉત્પન્ન થતા નથી. |७ ते णं भंते ! जीवा किं आयप्पओगेणं उववजंति, परप्पओगेणं उववजंति ? गोयमा ! आयप्पओगेणं उववज्जति, णो परप्पओगेणं उववज्जति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! જીવો આત્મપ્રયોગ એટલે પોતાના વ્યાપારથી ઉત્પન્ન થાય છે કે પરપ્રયોગથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! આત્મ પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પર પ્રયોગથી નહીં.
८ असुरकुमाराणं भंते !कहं उववति? जहाणेरइया तहेवणिरवसेसं जावणो परप्पओगेणं उववति । एवं एगिंदियवज्जा जाववेमाणिया। एगिदिया एवं चेव । णवरं चउसमइओ विग्गहो, सेसंतंचेव। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોની સમાન અસુરકુમાર દેવો પણ ઉત્પન્ન થાય છે, યાવત્ આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી નહીં. આ રીતે એકેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. એકેન્દ્રિયોનું કથન પણ તે જ પ્રકારે છે પરંતુ તેની વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ચાર સમય સુધીની હોય છે. શેષ પૂર્વવતુ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની ઉત્પત્તિ અને શીઘ્રગતિ વિષયક ચાર તથ્યોને સ્પષ્ટ કર્યા છે– (૧) દષ્ટાંત સહિત જીવની ઉત્પત્તિ, (૨) જીવની શીધ્ર ગતિ અને તેનો વિષય, (૩) આયુષ્ય બંધનું કારણ અને, (૪) ગતિનું કારણ. (૧) જીવની ઉત્પત્તિ- સૂત્રકારે જીવની ઉત્પત્તિને નવવ:- કૂદતા પુરુષના દષ્ટાંતના માધ્યમથી સમજાવી છે. કૂદકો મારનાર પુરુષ એક સ્થાનેથી કૂદકો મારીને સીધો ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે, વચ્ચે કયાંય
Page #498
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
રોકાતો કે અટકતો નથી, ચાલીને કે દોડીને જનાર પુરુષથી કૂદકો મારનાર પુરુષની ગતિમાં શીઘ્રતાની અપેક્ષાએ ઘણો તફાવત છે.
ro
જીવ પરભવમાં ગમે તેટલા ક્ષેત્રાંતરે ઉત્પન્ન થાય પરંતુ તે કૂદતા પુરુષની જેમ વચ્ચે કર્યાંય અટકયા કે રોકાયા વિના, અન્ય ક્ષેત્રની સ્પર્શના કર્યા વિના એક, બે કે ત્રણ સમયમાં સીધો ગંતવ્યસ્થાને પહોંચી જાય છે. (૨) શીઘ્રગતિ અને તેનો વિષય– જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે. તે ક્ષેત્ર ૧૪ રજ્જુ પ્રમાણ હોય તો પણ ત્રણ સમયમાં પહોંચી જાય છે. આ જીવની શીઘ્રગતિ અને શીઘ્ર ગતિનો વિષય છે.
(૩) આયુષ્ય બંધનું કારણ– કર્મબંધના કારણ રૂપ અધ્યવસાય અને યોગની પ્રવૃત્તિથી પરભવનું આયુષ્ય બંધાય છે.
(૪) ગતિનું કારણ– જીવના એક ભવના આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થવાથી તે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે, ગતિ(ગમન) કરે છે.
જીવની ઉત્પત્તિ આત્મઋદ્ધિથી, આત્મકર્મોથી અને આત્મપ્રયોગથી જ થાય છે, અન્યની ઋદ્ધિ, અન્યના કર્મો કે અન્યના પ્રયોગથી જીવોની ઉત્પત્તિ થતી નથી. જીવો પોતાના આત્મપરિણામોથી અને યોગની પ્રવૃત્તિથી આયુષ્યનો બંધ કરે છે અને પોતાના કર્માનુસાર જ તેની ગતિ અને ઉત્પત્તિ થાય છે. જો અન્યની ઋદ્ધિ, અન્યના કર્મો કે અન્યના વ્યાપારથી જીવોની ઉત્પત્તિ થતી હોય તો આ જગતની વ્યવસ્થિતતા હે નહીં.
Po
|| શતક-ર૫/૮ સંપૂર્ણ ।
Page #499
--------------------------------------------------------------------------
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૯, ૧૦.
૪૪૧
શતક-રપ: ઉદ્દેશક-૯, ૧૦
ભવી, અભવી
ભવસિદ્ધિક જીવોની ઉત્પત્તિ :
१ भवसिद्धियणेरइया णं भंते ! कहं उववज्जति? गोयमा ! से जहाणामए पवए पवमाणे, अवसेसंतंचेव जाववेमाणिए। । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ભવસિદ્ધિક નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ કુદતા પુરુષની જેમ ઇત્યાદિ સર્વ પૂર્વોક્ત કથન વૈમાનિક પર્યત જાણવું. / હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે અભવી જીવોની ઉત્પત્તિ :|२ अभवसिद्धियणेरइया णं भंते !कहं उववज्जति? गोयमा !से जहाणामए पवए पवमाणे, अवसेसंतं चेव । एवं जाववेमाणिए । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અભયસિદ્ધિક નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત કૂદતા પુરુષની સમાન યાવતું વૈમાનિક પર્યત જાણવું. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
શતક-રપ/૯-૧૦ સંપૂર્ણ .
Page #500
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપ: ઉદ્દેશક-૧૧, ૧૨
સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ
R
સમ્યગ્ર દષ્ટિ જીવોની ઉત્પત્તિ - | १ सम्मदिट्ठिणेरड्याणंभंते !कहंउववज्जति ? गोयमा !सेजहाणामए पवए पवमाणे, अवसेसंतंचेव । एवं एगिंदियवज्जं जाववेमाणिया। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સમ્યગદષ્ટિ નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કુદતા પુરુષની સમાન પૂર્વવતુ સર્વ કથન જાણવું. આ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્યત જાણવું. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / વિવેચન :
એકેન્દ્રિયોમાં એકાંત મિથ્યાદષ્ટિ છે, તેથી અહીં તેનું કથન કર્યું નથી. મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ - | २ मिच्छादिट्ठिणेरइया णं भंते ! कहं उववज्जति ? गोयमा ! से जहाणामए पवए पवमाणे, एवं अवसेसंतंचेव, एवं एगिदियवज्जं जाववेमाणिया। ॥ सेवं भंते !सेवं ભલે! I ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મિથ્યાદષ્ટિ નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્લવકનું દષ્ટાંત વગેરે સર્વ વર્ણન પૂર્વવતુ છે. આ રીતે એકેન્દ્રિયને છોડી વૈમાનિક પર્યત જાણવું. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / વિવેચન -
પ્રત સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ નામના આ બે ઉદ્દેશકોમાં પાંચ સ્થાવરના જીવોને છોડીને ૧૯ દંડકના જીવોનું કથન છે કારણ કે સ્થાવર જીવો એકાંત મિથ્યાદષ્ટિ છે. તેથી તેના સમ્યગુદષ્ટિમિથ્યાદષ્ટિ રૂ૫ બે ભેદ થતાં નથી. ઉદ્દેશક-૮ માં સામાન્ય રીતે ૨૪ દંડકના જીવોનું કથન છે. ઉદ્દેશક-૯,૧૦માં ભવી-અભવીના ભેદથી ૨૪ દંડકના જીવોનું અને ઉદ્દેશક–૧૧,૧૨માં સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિના ભેદથી ૧૯ દંડકના જીવોનું કથન છે. આ પાંચે ય ઉદ્દેશકમાં નિરૂપણનો વિષય સમાન છે.
|શતક-રપ/૧૧-૧ર સંપૂર્ણ
'મા શતક-રપ સંપૂર્ણ n
Page #501
--------------------------------------------------------------------------
________________
શતક-૨૬
.
૪૪૩
|
શતક-ર૬
|
ROR ORળ પરિચય છRછROR
આ શતકના સર્વ ઉદ્દેશકોમાં કર્મબંધ સંબંધી નિરૂપણ હોવાથી તેનું નામ બંધી શતક છે. તેમાં વિવિધ અપેક્ષાએ વિવિધ વિકલ્પોથી કર્મબંધને સમજાવ્યો છે. પ્રથમ ઉદ્દેશકમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવો, તે ૨૫ સ્થાનના જીવોમાં ૧૧ દ્વાર અને તેના ૪૭ બોલના માધ્યમથી પાપકર્મબંધ અને આઠ કર્મ બંધ તથા અબંધનું ચાર ભંગથી નિરૂપણ છે. બીજા ઉદેશકમાં ૨૪ દંડકના અનંતરોત્પન્નક જીવોમાં ૪૭ બોલના માધ્યમથી પાપકર્મ બંધ અને આઠકર્મ બંધ-અબંધનું પ્રતિપાદન છે. ત્રીજા ઉદ્દેશકમાં પરંપરાત્પન્નક જીવોમાં કર્મબંધ-અબંધનું કથન છે. ચોથા ઉદ્દેશકમાં અનંતરાવગાઢ જીવોમાં કર્મબંધાદિનું કથન છે. પાંચમા ઉદ્દેશકમાં પરંપરાવગાઢ જીવોમાં કર્મબંધાદિનું કથન છે. છઠ્ઠા ઉદ્દેશકમાં અનંતરાહારક જીવોમાં કર્મબંધાદિનું કથન છે. સાતમા ઉદ્દેશકમાં પરંપરાહારક જીવોમાં કર્મબંધાદિનું કથન છે. આઠમા ઉદ્દેશકમાં અનંતર પર્યાપ્તક જીવોમાં કર્મબંધાદિનું કથન છે. નવમા ઉદેશકમાં પરંપર પર્યાપ્તક જીવોમાં કર્મબંધાદિનું કથન છે. દશમા ઉદશકમાં ચરમ જીવોમાં કર્મબંધાદિનું કથન છે. અગિયારમા ઉદ્દેશકમાં અચરમ જીવોમાં કર્મબંધાદિનું કથન છે. પહેલા અને બીજા ઉદ્દેશકમાં વિસ્તૃત વર્ણન છે અને ત્યાર પછીના ઉદ્દેશકોમાં અતિદેશાત્મક સંક્ષિપ્ત કથન છે. ચોથા, છઠ્ઠા અને આઠમા ઉદ્દેશકમાં અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્તક જીવોનું કથન છે, તે ઉદ્દેશક–રમાં કથિત અનંતરોત્પન્નક જીવોની સમાન છે અને ત્રીજા, પાંચમા, સાતમા અને નવમા ઉદ્દેશકમાં પરંપરાત્પન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપર પર્યાપ્તકનું કથન તથા દશમા ઉદ્દેશકમાં ચરમ અને અગિયારમા ઉદ્દેશકમાં અચરમ જીવોનું કથન પ્રાયઃ ઉદ્દેશક–૧માં કથિત ઔધિક જીવોની સમાન છે. આ રીતે આ શતકમાં કર્મબંધનું વિસ્તૃત વિશ્લેષણ પ્રાપ્ત થાય છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
४४४
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૬ઃ ઉદ્દેશક-૧ RRORળ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં સમુચ્ચય જીવોમાં વેશ્યા આદિ ૧૧ દ્વારના ૪૭બોલના માધ્યમથી સૈકાલિક કર્મબંધની વિચારણા છે. તેમાં પાપકર્મ અને આઠકર્મ તેમ નવ પ્રકારે, સમુચ્ચય જીવો અને ૨૪ દંડકના જીવો, તે ૨૫ સ્થાનની અપેક્ષાએ વર્ણન છે. ૨૪ દંડકના જીવોમાં જેને જેટલા બોલ પ્રાપ્ત થતાં હોય તેની અપેક્ષાએ વિચારણા છે. સર્વ પ્રથમ પાપકર્મ, મોહનીયકર્મની વિચારણા છે, ત્યાર પછી શેષ સાત કર્મ બંધની વિચારણા છે. પ્રસ્તુત શતકમાં “પાપકર્મ' શબ્દનો પ્રયોગ સમુચ્ચય આઠેય કર્મોની અપેક્ષાએ અને મોહકર્મની મુખ્યતાએ થયો છે. જીવ અનાદિકાલથી કર્મ સહિત છે અને કર્મ સહિત જીવ સમયે સમયે કર્મનો બંધ કરે છે. પરંતુ જીવનો અધ્યાત્મ વિકાસ થાય, તે ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કરે, ત્યારે કર્મબંધ અટકી જાય છે. ક્યારેક જીવ ઉચ્ચતમ અવસ્થાથી પણ પતિત થઈ જાય, તો પુનઃ કર્મબંધ ચાલુ થઈ જાય છે. આ રીતે અનંત જન્મ મરણમાં જીવની વિભિન્ન અવસ્થાઓના આધારે કર્મબંધની પણ વિભિન્ન અવસ્થાઓ સંભવિત છે. સૂત્રકારે ચાર ભંગ દ્વારા આ વિષયને સ્પષ્ટ કર્યો છે– (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે. (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં. સુત્રકારે આ ચાર ભંગોથી પ્રત્યેક બોલમાં પ્રાપ્ત થતાં ગુણસ્થાન અનુસાર બંધ વિકલ્પનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આ રીતે આ ઉદ્દેશકમાં જીવની વિભિન્ન અવસ્થાઓના આધારે તેના સૈકાલિક કર્મબંધનું વિશદ વર્ણન પ્રાપ્ત થાય છે.
Page #503
--------------------------------------------------------------------------
________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
[ ૪૪પ |
'શતક-ર૬: ઉદ્દેશક-૧
ઔદિક
[ણમોલુયદેવયાણ ભાવUI] વિષય નિરૂપક અગિયાર દ્વાર:
जीवा यलेस्स पक्खिय, दिट्ठिणाण अण्णाण सण्णाओ। - वेय कसाए जोग उवओग, एक्कारस विठाणा ॥ ભાવાર્થ:- આ શતકમાં અગિયાર ઉદ્દેશક છે. તેમાં અગિયાર દ્વારથી વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ (૨) લેશ્યા (૩) પાક્ષિક(શુક્લપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક) (૪) દષ્ટિ (૫) જ્ઞાન (૬) અજ્ઞાન (૭) સંજ્ઞા (૮) વેદ (૯) કષાય (૧૦) યોગ (૧૧) ઉપયોગ. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં કથિત અગિયાર દ્વારના કુલ ૪૭ બોલ થાય છે. આ શતકના અગિયારે અગિયાર ઉદ્દેશકોમાં આ ૪૭ બોલ દ્વારા સંપૂર્ણ વર્ણન છે. તે ૪૭ બોલ આ પ્રમાણે છે(૧) જીવ દ્વાર–૧ બોલ સમુચ્ચય જીવ. (૨) લેશ્યા દ્વાર-૮ બોલ (૧) સલેશી (૨ થી ૭) છ વેશ્યા (૮) અલેશી. (૩) પક્ષ દ્વાર– ૨ બોલ (૧) કૃષ્ણપાક્ષિક (૨) શુક્લપાક્ષિક. (૪) દષ્ટિ દ્વાર– ૩ બોલ (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યા દષ્ટિ (૩) મિશ્ર દષ્ટિ. (૫) જ્ઞાન દ્વાર– ૬ બોલ (૧) સમુચ્ચયજ્ઞાન (૨ થી ૬) પાંચ જ્ઞાન. (૬) અજ્ઞાન દ્વાર૪ બોલ (૧) સમુચ્ચય અજ્ઞાન (૨ થી ૪) ત્રણ અજ્ઞાન. (૭) સંજ્ઞા દ્વાર– ૫ બોલ (૧ થી ૪) આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત (૫) નોસંજ્ઞોપયુક્ત. (૮) વેદ દ્વાર- ૫ બોલ (૧) સવેદી (૨ થી ૪) ત્રણ વેદ (૫) અવેદી. (૯) કષાય દ્વાર– ૬ બોલ (૧) સકષાયી (૨ થી ૫) ચાર કષાય (૬) અકષાયી. (૧૦) યોગ દ્વાર– ૫ બોલ (૧) સયોગી (૨ થી ૪) ત્રણ યોગ (૫) અયોગી. (૧૧) ઉપયોગ દ્વાર- ૨ બોલ (૧) સાકારોપયોગી (૨) અનાકારોપયોગી.
આ રીતે ૧+૮+૨+૩++૪+૫+૫++૫+૨ = ૪૭ બોલ. (૧) જીવનો સૈકાલિક બંધ:| २ तेणं कालेणंतेणंसमएणं रायगिहे जावएवं वयासी-जीवेणं भंते ! पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, बंधी बंधइ ण बंधिस्सइ, बंधी ण बंधइ बंधिस्सइ, बंधी ण बंधइ ण बंधिस्सइ ? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी बंधइ ण बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ ण बंधिस्सइ ।
Page #504
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન− તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમ સ્વામીએ પૂછ્યું- હે ભગવન્ ! (૧) જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું બાંધતો નથી, બાંધશે; (૪) બાંધ્યું હતું, બાંધતો નથી બાંધશે નહીં ? ઉત્તર− હે ગૌતમ ! (૧) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; (૨) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં. (૩) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે; (૪) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં. વિવેચન :
૪૪૬
પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય જીવના ત્રૈકાલિક પાપ કર્મ બંધ વિષયક ચાર ભંગથી વિચારણા કરી છે.
જીવ અનાદિકાલથી કર્મસહિત અને કષાય સહિત છે. જ્યાં સુધી તે કષાય સહિત છે, ત્યાં સુધી સમયે-સમયે સાત અથવા આઠ કર્મ બાંધે છે. જ્યારે તે ઉપશમ અથવા ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત થાય, ત્યારે કષાય રહિત થવાથી પાપકર્મનો બંધ અટકે છે પરંતુ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત થયેલો જીવ ત્યાંથી પતિત થઈને પુનઃ સકષાયાવસ્થાને પ્રાપ્ત થાય અને પાપકર્મનો બંધ કરે છે. જે જીવ ક્ષપક શ્રેણીને પ્રાપ્ત થાય, જે જીવે મોહનીય કર્મરૂપ પાપકર્મનો ક્ષય કર્યો છે તે જીવ તે અવસ્થાથી પતિત થતા નથી અને કર્મબંધ કરતા નથી. આ રીતે જીવોની વિવિધ અવસ્થાની અપેક્ષાએ કર્મબંધના ચાર ભંગ થાય છે—
(૧) બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે ઃ– આ ભંગ અભવી જીવોની અપેક્ષાએ છે. તે જીવો હંમેશાં કષાય સહિત હોય છે તેથી ત્રણે કાલમાં તેની પાપકર્મ બંધની પરંપરા ચાલુ જ રહે છે. તે ઉપરાંત નવમા ગુણસ્થાન સુઘીના ભવી જીવોને પણ પાપકર્મનો બંધ થાય છે. તેથી નવમા ગુણસ્થાનના વિચરમ સમય સુધીના જીવોની અપેક્ષાએ પણ પ્રથમ ભંગ ઘટિત થાય છે. નવમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી જીવોમાં બીજો ભંગ ઘટિત થાય છે. પાપકર્મનો બંધ નવગુલસ્થાન સુધી થાય છે. તેથી નવમા ગુણસ્થાનથી ઉપરના ગુળસ્થાનને પ્રાપ્ત થયેલા ભવી જીવો જ પાપકર્મ બંધની પરંપરાને અટકાવી શકે છે.
(૨) બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં ઃ- આ ભંગ ચરમશરીરી ભવી જીવોની અપેક્ષાએ છે, નવમા ગુણસ્થાનના ચરમ સમય સુધી પાપકર્મનો બંધ થાય છે પરંતુ નવમા ગુણસ્થાનના અંતિમ સમયે સ્થિત જીવ દશમા ગુણસ્થાને પ્રવેશ કરીને મોહનીયકર્મનો બંધ કરશે નહીં. તેથી નવમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી ક્ષેપક જીવોને આ ભંગ પ્રાપ્ત થાય છે.
–
(૩) બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે ઃ– આ ભંગ ઉપશમ અવસ્થાને પ્રાપ્ત દસમા, અગિયારમા ગુણસ્થાનવર્તી ભવી જીવોની અપેક્ષાએ છે કારણ કે તે જીવો પાપ કર્મ બાંધતા નથી પરંતુ ઉપશમનો સમય પૂર્ણ થતાં કષાયનો ઉદય થાય છે. ત્યારે પુનઃ સકષાયાવસ્થાને પ્રાપ્ત થઇને તે જીવ પાપ કર્મોનો બંધ કરશે. (૪) બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં :– આ ભંગ ક્ષેપક શ્રેણીગત દશમા, બારમા આદિ ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાને પાપકર્મ બાંધતા નથી અને ભવિષ્યમાં મોક્ષે જવાના છે, તેથી પાપકર્મ બાંધશે પણ નહીં.
અહીં બાંધ્યું હતું”ના ચાર ભંગ બન્યા છે, તે જ રીતે ‘બાંધ્યુ નથી' તેના ચાર ભંગ બનતા નથી કારણ કે ભૂતકાલમાં પાપકર્મ બાંધ્યું ન હોય તેવા કોઈ પણ જીવો નથી, દરેક જીવોની કર્મબંધની પરંપરા અનાદિકાલીન છે. આ રીતે સમુચ્ચય જીવોમાં પૂર્વોક્ત ચાર ભંગ પ્રાપ્ત થાય છે.
(ર) લેશ્યામાં ત્રૈકાલિકબંધ :
३ सलेस्से णं भंते! जीवे पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सह, पुच्छा ? गोयमा !
Page #505
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
૪૪૭ ]
अत्यंगइए बंधी बंधइ बंधिस्सइ, एवं चउभंगो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ ચારે ભંગ સમજવા. | ४ कण्हलेस्सेणं भंते ! जीवे पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! अत्थेगइए बधी बंधइ बधिस्सइ, अत्थेगइए बधी बंधइ ण बधिस्सइ । एवं जावपम्हलेसे, सव्वत्थ पढमबिइयभगा । सुक्कलेस्सेजहा सलेस्सेतहेव चउभगो। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! (૧) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; (૨) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે પરંતુ ભવિષ્યમાં બાંધશે નહીં. આ રીતે કૃષ્ણલેશીથી પાલેશી પર્યત સર્વમાં પ્રથમ અને દ્વિતીય બે ભંગ હોય છે. શુક્લલશીમાં સલેશીની સમાન ચાર ભંગ જાણવા. | ५ अलेस्सेणं भंते! जीवे पावं कम्मं, किंबंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! बंधी ण बंधइ ण बंधिस्सइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અલેશી જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! અલેશી જીવે પાપકર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધતો નથી અને બાંધશે નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વેશ્યા દ્વારના આઠ બોલ- (૧) સલેશી જીવો (૨ થી ૭) કૃષ્ણલેશીથી શુક્લલેશી પર્યત છ વેશ્યા સહિત જીવો અને (૮) અલેશી જીવોમાં કર્મબંધ સંબંધી ચાર ભંગ વિષયક નિરૂપણ છે. સલેશી– સલેશી જીવોમાં એકથી તેર ગુણસ્થાન હોય છે. તેમાં પાપ કર્મ બંધક-અબંધકના સર્વ ભંગ સંભવિત છે.
(૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે– આ ભંગ સલેશી અભવી જીવોની અપેક્ષાએ છે. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં– આ ભંગ સલેશી ચરમ શરીરી ભવી જીવોની અપેક્ષાએ છે. (૩) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે– આ ભંગ સલેશી ઉપશમશ્રેણીને પ્રાપ્ત દશમા, અગિયારમા ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. (૪) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં. આ ભંગ સલેશી ક્ષપક શ્રેણીને પ્રાપ્ત દશમાં બારમા આદિ ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. કષણાદિ પાંચ લેશ્યા- તેમાં એકથી સાત ગુણસ્થાન હોય છે. તેથી તે જીવો પાપકર્મના બંધક જ હોય છે. તેમાં પણ અભવી જીવોની અપેક્ષાએ પ્રથમ ભંગ અને ભવી જીવોની અપેક્ષાએ બીજો ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ત્રીજો અને ચોથો ભંગ આ લેશ્યાઓમાં થતો નથી. કારણ કે તે જીવોમાં પાપ કર્મનો બંધ નિયમા હોય છે, અબંધ હોતો નથી. શક્ષલેશી- તેમાં એકથી તેર ગુણસ્થાન હોય છે. તેથી સલેશીની સમાન ચારે ભંગ પ્રાપ્ત થઈ શકે છે. અલેશી- અલેશીમાં એક ચોથો ભંગ પ્રાપ્ત થાય છે, કારણ કે ચૌદમાં ગુણસ્થાનવર્તી અયોગી જીવો જ અલેશી હોય છે અને તે સર્વ કર્મોના અબંધક હોય છે.
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૪૮
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩) કૃષ્ણ-શુલપાક્ષિકમાં ત્રૈકાલિક બંધ :
६ कण्हपक्खिणं भंते ! जीवे पावं कम्मं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा ? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बधिस्सइ, एवं पढम बिइया भंगा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણપાક્ષિક જીવે શું પાપકર્મ બાંધ્યું હતું ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે. (૨) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં. આ રીતે કૃષ્ણપાક્ષિકમાં પહેલો અને બીજો આ બે ભંગ છે.
૭ સુપવિષ ન મતે ! પીવે પાવું મં િવધી, લંધર, ધિસ્તર, પુષ્ણ ? गोयमा ! चउभंगो भाणियव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શુક્લપાક્ષિક જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! શુક્લપાક્ષિક જીવોમાં ચાર ભંગોનું કથન કરવું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પક્ષ દ્વારથી– (૧) કૃષ્ણપાક્ષિક અને (૨) શુક્લપાક્ષિક જીવોમાં પાપકર્મ બંધઅબંધની વિચારણા છે. કૃષ્ણપાક્ષિક :– જે જીવોનો સંસાર પરિભ્રમણકાલ અર્ધપુદ્ગલ પરાવર્તન કાલથી અધિક હોય તેને કૃષ્ણપાક્ષિક કહે છે. તે જીવોને પ્રથમ ગુણસ્થાન જ હોય છે. તેથી તેમાં પહેલો અને બીજો બે ભંગ ઘટિત થાય છે. (૧) બાંધ્યુ હતું, બાંધે છે, બાંધશે— અભવી જીવો અને કૃષ્ણપક્ષી ભવી જીવોની અપેક્ષાએ આ ભંગ થાય છે. (૨) બાંધ્યુ હતું, બાંધે છે, બાંધશે નહીં– કૃષ્ણપક્ષી ભવી જીવોની અપેક્ષાએ બીજો ભંગ ઘટિત થાય છે. તે જીવો વર્તમાનમાં તો પાપકર્મના બંધક છે પરંતુ ભવિષ્યમાં શુક્લપક્ષી થઈને ક્રમશઃ પાપકર્મના અબંધક થાય છે. તેમાં ત્રીજો અને ચોથો ભંગ ઘટિત થતો નથી કારણ કે કૃષ્ણપાક્ષિક જીવો પાપ કર્મના અબંધક થઈ શકતા નથી. તેથી તેમાં 'બાંધતા નથી' તે ભાવયુક્ત અંતિમ બે ભંગ પ્રાપ્ત થતા નથી. શુક્લપાક્ષિક :– જે જીવોનો સંસાર પરિભ્રમણકાલ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલથી ન્યૂન હોય તેને શુક્લપાક્ષિક કહે છે. તે જીવો ભવી જ હોય છે. તેમાં ચૌદ ગુણસ્થાન હોય છે તેથી તેમાં ચારે ભંગ ઘટિત થાય છે. પ્રથમ ભંગ :– બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે— આ ભંગ મિથ્યાત્વી ભવી જીવોની અપેક્ષાએ છે. તે જીવો ઉપશમ કે ક્ષપક અવસ્થાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અર્થાત્ નવમા ગુણસ્થાનના બે સમય શેષ હોય ત્યાં સુધી તેનો કર્મબંધ ચાલુ જ રહે છે. તેથી તેમાં પ્રથમ ભંગ ઘટિત થાય છે.
બીજો ભંગ ઃ– બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં– આ ભંગ નવમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી ઉપશમ કે ક્ષપક શ્રેણીવાળા જીવોની અપેક્ષાએ ઘટિત થાય છે.
ત્રીજો ભંગ :– આ ભંગ શુક્લપાક્ષિક ઉપશમ શ્રેણીવાળા દશમા, અગિયારમા ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે ચોથો ભંગ− આ ભંગ શુક્લપાક્ષિક ક્ષપક શ્રેણીવાળા દશમા, બારમા આદિ ગુણસ્થાનવર્તી
જીવોની અપેક્ષાએ છે.
(૪) ત્રણ દૃષ્ટિમાં ત્રૈકાલિક બંધઃ
८ सम्मदिट्ठीणं चत्तारि भंगा, मिच्छादिट्ठीणं पढमबिइया, सम्मामिच्छादिट्ठीणं एवं चैव ।
Page #507
--------------------------------------------------------------------------
________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
૪૪૯.
ભાવાર્થ:- સમ્યગુદષ્ટિમાં ચાર ભંગ, મિથ્યાદષ્ટિમાં પ્રથમ બે ભંગ, સમ્યગુમિથ્યાદષ્ટિ જીવોમાં પણ તે જ રીતે પ્રથમ બે ભંગ જાણવા. વિવેચન :સગર્દષ્ટિ - પ્રસ્તુત સૂત્રમાં દષ્ટિ દ્વારથી (૧) સમ્યમ્ દષ્ટિ, (૨) મિથ્યા દષ્ટિ અને (૩) મિશ્ર દષ્ટિ જીવોમાં કર્મબંધ-અબંધનું નિરૂપણ છે.
સમ્યક્ દષ્ટિ જીવોમાં પહેલું ત્રીજું છોડીને બીજું ગુણસ્થાન અને ચારથી ચૌદ, તેમ કુલ–૧૨ ગુણસ્થાન હોય છે તેથી તેમાં શુક્લપાક્ષિકની જેમ ચારે ભંગ પ્રાપ્ત થાય છે. મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ જીવોમાં ક્રમશઃ પહેલું અને ત્રીજું એક-એક ગુણસ્થાન જ હોય છે. તે જીવો મોહનીયકર્મના અબંધક થઈ શકતા નથી, તેથી તેમાં પ્રથમ બે ભંગ પ્રાપ્ત થાય છે, અંતિમ બે ભંગ થતા નથી. (પ-૬) જ્ઞાન-અજ્ઞાનમાં સૈકાલિક બંધ:| ९ णाणीणंचत्तारिभंगा,आभिणिबोहियणाणीणं जावमणपज्जवणाणीणंचत्तारि भंगा, केवलणाणीणंचरमो भगोजहा अलेस्साणं । अण्णाणीणं पढमबिइया, एवंमइअण्णाणीणं, सुयअण्णाणीणं विभंगणाणीणं वि।। ભાવાર્થ :- જ્ઞાની જીવોમાં ચાર ભંગ, આભિનિબોધિક જ્ઞાની યાવતું મન:પર્યવજ્ઞાનીમાં ચાર ભંગ, કેવલજ્ઞાની જીવોમાં અલેશી જીવોની સમાન અંતિમ એક ભંગ પ્રાપ્ત થાય છે. અજ્ઞાની જીવોમાં પ્રથમ બે ભંગ, આ જ રીતે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીમાં પણ પ્રથમ બે ભંગ પ્રાપ્ત થાય છે. વિવેચન :સમુચ્ચયજ્ઞાની :- પ્રસ્તુત સૂત્રમાં જ્ઞાન દ્વારથી– (૧) સમુચ્ચય જ્ઞાની, (૨ થી ૬) મતિ જ્ઞાની આદિ પાંચ જ્ઞાનીમાં અને અજ્ઞાન દ્વારથી- (૧) સમુચ્ચય અજ્ઞાની, (ર થી ૪) ત્રણ અજ્ઞાની જીવોમાં પાપકર્મબંધઅબંધનું કથન છે. સમુચ્ચય જ્ઞાનીમાં બાર(પહેલું અને ત્રીજું છોડીને) ગુણસ્થાન હોય છે. તેથી તેમાં ચાર ભંગ ઘટિત થાય છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં ૧૨ ગુણસ્થાનમાંથી તેરમું, ચૌદમું ગુણસ્થાન છોડી દશ ગુણસ્થાન હોય છે. મન:પર્યવજ્ઞાનમાં છ થી બાર તેમ સાત ગુણસ્થાન હોય છે. દશમા અગિયારમા અને બારમા ગુણસ્થાને જીવો પાપકર્મના અબંધક થઈ જાય છે. તેથી આ ચારે ય જ્ઞાનમાં ચારે ભંગ ઘટિત થાય છે. (૧) નવમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધી પ્રથમ ભંગ (૨) નવમા ગુણસ્થાનના ચરમ સમયે બીજો ભંગ (૩) ઉપશમક જીવોને દશમા, અગિયારમા ગુણસ્થાને ત્રીજો ભંગ અને (૪) ક્ષપક જીવોને દશમા, બારમા આદિ ગુણસ્થાને ચોથો ભંગ ઘટિત થાય છે.
કેવળજ્ઞાનમાં તેરમું અને ચૌદમું ગુણસ્થાન જ હોય છે. તે જીવો પાપકર્મના અબંધક જ હોય છે. તેથી અલેશી જીવોની જેમ ચોથો એક ભંગ જ ઘટિત થાય છે.
સમુચ્ચય અજ્ઞાનીમાં મતિઅજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જીવોમાં પહેલું અને ત્રીજું તેમ બે ગુણસ્થાન હોય છે. તે જીવો પાપકર્મના અબંધક થઈ શકતા નથી, તેથી ત્રીજા અને ચોથો, તે બે ભંગ
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
ઘટિત થતા નથી. તેમાં પ્રથમ ભંગ અભવી જીવોની અપેક્ષાએ અને બીજો ભંગ ભવી જીવોની અપેક્ષાએ હોય છે.
૪૫૦
(૭) સંજ્ઞામા ત્રૈકાલિક બંધ ઃ
१० आहारसणवत्ताणं जाव परिग्गहसण्णोवउत्ताणं पढमबिइया, गोसण्णोवउत्ताणंचत्तारि । ભાવાર્થ:- આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહસંજ્ઞોપયુક્ત જીવોમાં પ્રથમ બે ભંગ અને નોસંજ્ઞોપયુક્ત જીવોમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સંજ્ઞા દ્વારથી– (૧ થી ૪) આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત અને (૫) નોસંજ્ઞોપયુક્ત જીવોમાં પાપકર્મબંધ-અબંધની વિચારણા છે.
સંશોપયુક્ત જીવ– જે આહારાદિની આસક્તિ કે આહારાદિમાં ઉપયોગવાન હોય તેને સંશોપયુક્ત કહે છે. તેમાં એકથી છ ગુણસ્થાન હોય છે. તે જીવો મોહનીયકર્મનો ઉપશમ કે ક્ષય કરી શકતા નથી, તેથી તેમાં ત્રીજો અને ચોથો ભંગ નથી. અભવી તથા છ ગુણસ્થાન સુધીના ભવી જીવોની અપેક્ષાએ પ્રથમ ભંગ અને ચરમ શરીરી ભવી જીવોની અપેક્ષાએ બીજો ભંગ હોય છે.
નોસંશોપયુક્ત જીવ– જે આહારાદિની આસક્તિથી રહિત અથવા આહારાદિના ઉપયોગ રહિત હોય તેને નોસંશોપયુક્ત કહે છે. તેમાં પ્રાયઃ સાતથી ચૌદ ગુણસ્થાન હોય છે. તે જીવો મોહનીયકર્મનો ઉપશમ કે ક્ષય કરી શકે છે, તેથી તેમાં ચારે ય ભંગ ઘટિત થાય છે.
(૮) વેદમાં ઐકાલિક બંધ :
११ | सवेयगाणं पढमबिइया । एवंइत्थीवेयगा, पुरिसवेयगा, णपुंसगवेयगा वि । अवेयगाणं चत्तारि ।
ભાવાર્થ:- સવેદક જીવોમાં પ્રથમ બે ભંગ હોય છે. આ રીતે સ્ત્રીવેદક, પુરુષવેદક તથા નપુંસક વેદકમાં પણ પ્રથમ બે ભંગ પ્રાપ્ત થાય છે. અવેદકમાં ચારે ય ભંગ પ્રાપ્ત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વેદ ારના માધ્યમે– (૧) સવેદી (૨ થી ૪) સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસક વેદી (૫) અવેદી જીવોમાં પાપકર્મ બંધ-અબંધનું કથન છે.
સવેદી અને ત્રણે ય વેદી જીવો મોહનીય કર્મના ઉપશામક કે ક્ષપક હોતા નથી. તેથી તેમાં પ્રથમ બે ભંગ જ ઘટિત થાય છે. અવેદી જીવો ઉપશામક કે ક્ષપક હોય છે. તેથી તેમાં ચારે ય ભંગ પ્રાપ્ત થઈ શકે છે. (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે— નવમા ગુણસ્થાનમાં પાપકર્મોનો બંધ થાય છે. તે જીવોને સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પાપકર્મબંધ થવાનો જ છે. તેથી પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં– નવમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી ક્ષપક શ્રેણીવાળા જીવોને આ ભંગ હોય છે કારણ કે તે જીવો વર્તમાનમાં બાંધે છે પરંતુ તે દશમા ગુણસ્થાને જઈને પાપકર્મના
Page #509
--------------------------------------------------------------------------
________________
શતક—૨૬ : ઉદ્દેશક-૧
૪૫૧
અબંધક થશે અને ક્ષપકશ્રેણીવાળા હોવાથી ભવિષ્યમાં પણ બાંધશે નહીં. (૩) બાંધ્યુ હતું, બાંધતો નથી, બાંધશે— આ ભંગ દશમા, અગિયારમા ગુણસ્થાનવર્તી ઉપશામક જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં મોહનીય કર્મના ઉપશામક હોવાથી પાપકર્મનો બંધ કરતા નથી પરંતુ તે જીવો કષાયનો ઉદય થતા ફરી પાપકર્મનો બંધ અવશ્ય કરશે, તેથી આ ભંગ ઘટિત થાય છે. (૪) બાંધ્યુ હતું, બાંધતો નથી, બાંધશે નહીં.— આ ભંગ ક્ષપક શ્રેણીમાં દશમા, બારમા, તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોને હોય છે. તે જીવો મોહનીયકર્મના ક્ષપક હોવાથી પાપકર્મનો બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં.
(૯) કષાયમાં ત્રૈકાલિક બંધઃ
१२ सकसायीणं चत्तारि । कोहकसायीणं पढम-बिइया भंगा । एवं माणकसाइयस्स वि, मायाकसाइयस्स वि । लोभकसाइयस्स चत्तारि भंगा ।
ભાવાર્થ:- સકષાયી જીવોમાં ચાર ભંગ, ક્રોધ કષાયી જીવોમાં પ્રથમ બે ભંગ અને માનકષાયી તથા માયાકષાયી જીવોમાં પણ બે ભંગ પ્રાપ્ત થાય છે. લોભકષાયી જીવોમાં ચારે ય ભંગ પ્રાપ્ત થાય છે. १३ अकसायी णं भंते ! जीवे पावं कम्मं किं बंधी, पुच्छा ? गोयमा ! अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ ण बंधिस्सइ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અકષાયી જીવે શું પાપકર્મ બાંધ્યું હતું ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને ભવિષ્યમાં બાંધશે અને કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી ભવિષ્યમાં બાંધશે નહીં.(ત્રીજો, ચોથો બે ભંગ પ્રાપ્ત થાય છે.)
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કષાય દ્વારથી (૧) સકષાયી (૨ થી ૫) ચાર કષાયી (૬) અકષાયી જીવોમાં પાપકર્મ બંધ-અબંધનું નિરૂપણ છે.
સકષાયી– તે જીવોમાં એકથી દશ ગુણસ્થાન હોય છે. તેથી તેમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે. પ્રથમ ભંગ અભવીની અપેક્ષાએ તથા નવમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધીના ભવી જીવોની અપેક્ષાએ છે. બીજો ભંગ નવમા ગુણસ્થાનના ચરમ સમય સુધીના મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ છે. ત્રીજો ભંગ દશમા ગુણસ્થાનવર્તી ઉપશમક જીવોની અપેક્ષાએ છે. દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે જીવને સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી તે સકષાયી છે પરંતુ સૂક્ષ્મ લોભનો ઉદય મોહનીય કર્મના બંધનું કારણ બનતો નથી. તેથી તે ગુણસ્થાનવર્તી જીવો પાપકર્મના અબંધક હોય છે. તેથી તેમાં ત્રીજો ભંગ ઘટિત થાય છે. ચોથો ભંગ દશમા ગુણસ્થાનવર્તી ક્ષપક જીવોની અપેક્ષાએ છે.
ક્રોધ-માન-માયા :– તેમાં પ્રથમ બે ભંગ હોય છે. તેમાં એકથી નવ ગુણસ્થાન હોય છે. ક્રોધ, માન અને માયાના ઉદયમાં જીવ પાપકર્મના અબંધક હોતા નથી. તે જીવોમાં અંતિમ બે ભંગ ઘટિત થતા નથી. તેથી તેમાં પ્રથમ બે ભંગ હોય છે. પ્રથમ ભંગ અભવીની અપેક્ષાએ અને બીજો ભંગ ભવી જીવોની અપેક્ષાએ હોય છે.
લોભકષાય ઃ— તેમાં એકથી દશ ગુણસ્થાન હોવાથી સકષાયી જીવોની જેમ ચારે ભંગ ઘટિત થાય છે. અકષાયી – અકષાયી જીવોમાં ત્રીજો અને ચોથો બે ભંગ પ્રાપ્ત છે. તે જીવો અકષાયી હોવાથી વર્તમાનમાં
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૫ર
શ્રી ભગવતી સૂત્ર-૫
પાપકર્મનો બંધ કરતા નથી તેથી પ્રથમ બે ભંગ તે જીવોને નથી. ઉપશાંત કષાયીમાં ત્રીજો અને ક્ષીણ કષાયીમાં ચોથો ભંગ પ્રાપ્ત થાય છે. (૧૦) યોગમાં સૈકાલિક બંધ :१४ सजोगिस्स चउभंगो, एवंमणजोगिस्स वि, वयजोगिस्स वि,कायजोगिस्स वि। अजोगिस्सचरिमो। ભાવાર્થ :- સયોગી જીવોમાં ચાર ભંગ હોય છે. આ જ રીતે મનયોગી, વચનયોગી અને કાયયોગી જીવોમાં પણ ચાર ભંગ પ્રાપ્ત થાય છે. અયોગી જીવોમાં અંતિમ એક ભંગ પ્રાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં યોગ દ્વારથી– (૧) સયોગી (૨-૪) મનયોગી, વચનયોગી, કાયયોગી (૫) અયોગી જીવોમાં પાપકર્મ બંધ-અબંધની વિચારણા છે.
સયોગીમાં એકથી તેર ગુણસ્થાન હોવાથી શુક્લપાક્ષિકની જેમ ચાર ભંગ પ્રાપ્ત થાય છે. અયોગી જીવોમાં એક ચૌદમું ગુણસ્થાન હોવાથી એક ચોથો ભંગ પ્રાપ્ત થાય છે, તે જીવો પાપકર્મ બાંધતા નથી અને બાંધશે પણ નહીં. (૧૧) ઉપયોગમાં સૈકાલિક બંધ:१५ सागारोवउत्तेचत्तारि, अणागारोवउत्तेवि चत्तारि भंगा। ભાવાર્થ - સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવોમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપયોગ દ્વારના બે બોલ– (૧) સાકારોપયોગી અને (૨) અનાકારોપયોગી જીવોમાં કર્મબંધ-અબંધનું પ્રતિપાદન છે. સાકાર અને અનાકારોપયોગમાં એકથી ચૌદ ગુણસ્થાન હોય છે. તેમાં પૂર્વવત્ ચારે ભંગ પ્રાપ્ત થઈ શકે છે. સમુચ્ચય જીવના ૪૭ બોલમાં પાપકર્મ બંધ વિષયક ચાર ભંગ:દ્વાર અને બોલ
ગુણસ્થાન
ભંગ | (૧) જીવ હાર
૧ થી ૧૪
૪ ચાર ભંગ | (૨) વેશ્યા તાર-૮ બોલ. સલેશી જીવ
૧ થી ૧૩
૪ ચાર ભંગ કૃષ્ણાદિ પાંચલેશી
૧ થી ૭
૨ પ્રથમ બે ભંગ શુક્લલેશી
૧ થી ૧૩
૪ ચાર ભંગ અલેશી
૧૪મું
૧ ચોથો ભંગ (૩) પક્ષ દ્વાર-૨ બોલ. કૃષ્ણપાક્ષિક
પહેલું
૨ પ્રથમ બે ભંગ શુક્લપાક્ષિક
૧ થી ૧૪
૪ ચાર ભંગ
Page #511
--------------------------------------------------------------------------
________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
૪૫૩
૧, ૩
કાર અને બોલ
ગુણસ્થાન
ભંગ (૪) દષ્ટિ દ્વાર– ૩ બોલ. સમ્યગુષ્ટિ
૨, ૪ થી ૧૪
૪ ચાર ભંગ મિથ્યાદષ્ટિ
પહેલું
૨ પ્રથમ બે ભંગ મિશ્રદષ્ટિ
ત્રીજું
૨ પ્રથમ બે ભંગ (૫) જ્ઞાન દ્વાર– ૬ બોલ. સમુચ્ચય જ્ઞાની
૨, ૪ થી ૧૪ ૪ ચાર ભંગ પ્રથમ ત્રણ જ્ઞાની
૨, ૪ થી ૧૨
૪ ચાર ભંગ મન:પર્યવજ્ઞાની
૬ થી ૧૨
૪ ચાર ભંગ કેવલજ્ઞાની
૧૩, ૧૪.
૧ ચોથો ભંગ (૬) આશાન દાર-૪ બોલ. સમુચ્ચય અજ્ઞાની,
૨ પ્રથમ બે ભંગ ત્રણ અજ્ઞાની (૭) સંશા હાર૫ બોલ. આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત | ૧ થી ૬
૨ પ્રથમ બે ભંગ નોસંજ્ઞોપયુક્ત
૬ થી ૧૪
૪ ચાર ભંગ (૮) વેદવાર–પ બોલ. સવેદક, ત્રણે વેદક
૧ થી ૮/૯
૨ પ્રથમ બે ભંગ અવેદક
૯ થી ૧૪
૪ ચાર ભંગ (૯) કષાય દ્વાર– છ બોલ. સકષાયી–લોભકષાયી ૧ થી ૧૦
૪ ચાર ભંગ ક્રોધ, માન, માયા
૧ થી ૯
૨ પ્રથમ બે ભંગ અકષાયી
૧૧ થી ૧૪
૨ ત્રીજો, ચોથો ભંગ (૧૦) યોગકાર-૫ બોલ. સયોગી, ત્રણ યોગી
૧ થી ૧૩
૪ ચાર ભંગ અયોગી
૧૪ મું
૧ ચોથો ભંગ (૧૧) ઉપયોગ દ્વાર–ર બોલ. સાકાર કે અનાકારોપયોગી | ૧ થી ૧૪
૪ ચાર ભંગ ર૪ દંડકવર્તી જીવોમાં ૧૧ દ્વારના માધ્યમે સૈકાલિક પાપકર્મબંધ:१६ जेरइए णं भंते ! पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ एवं पढमबिइया भंगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! કોઈનૈરયિક જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે ઇત્યાદિ પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. १७ सलेस्सेणं भंते ! णेरइए पावं कम्मं किंबंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा ? गोयमा! एवं चेव । एवं कण्हलेसेवि,णीललेस्से वि,काउलेस्से वि । एवं कण्हपक्खिए, सुक्क पक्खिए, सम्मदिट्ठी,मिच्छादिट्ठी,सम्मामिच्छादिट्ठी;णाणी,आभिणिबोहियणाणी,सुयणाणी,
ओहिणाणी, अण्णाणी, मइअण्णाणी,सुयअण्णाणी, विभंगणाणी, आहारसण्णोवउत्ते जाव परिग्गहसण्णोवउत्ते,सवेयए,णपुसगवेयए, सकसायी जावलोभकसायी,सजोगी,मणजोगी,
Page #512
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
वयजोगी, कायजोगी, सागारोवउत्ते, अणागारोवउत्ते; एएसुसव्वेसुपएसु पढमबिइया भगा भाणियव्वा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સલેશી નૈરયિક જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ પહેલો અને બીજો ભંગ, આ રીતે કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી, કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક, સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ, સમુચ્ચય જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, સમુચ્ચય અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, આહારસજ્ઞોપયુક્ત થાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત, સવેદક, નપુંસક વેદક, સકષાયી, ક્રોધ કષાયી યાવતુ લોભ કષાયી, સયોગી, મનયોગી વચનયોગી, કાયયોગી, સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત આ સર્વ પદોમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. |१८ एवं असुरकुमारस्स विवत्तव्बया भाणियव्वा,णवरं-तेउलेस्सा,इत्थिवेयगा पुरिस वेयगाय अब्भहिया, णपुंसगवेयगाण भण्णंति, सेसंतंचेव,सव्वत्थ पढमबिइया भंगा। एवं जावथणियकुमारस्स।
__ एवं पुढविकाइयस्स वि, आउकाइयस्स वि जावपंचिंदियतिरिक्खजोणियस्स वि સવ્ય વિપ+વિફા ભII, ઇવર-કસ્સના તેરા, વિઠ્ઠી, , કાળ, વેલો, जोगो य अत्थितंतस्स भाणियव्वं, सेसंतहेव । मणुसस्स जच्चेव जीवपए वत्तव्वया तच्चवणिरवसेसाभाणियव्वा । वाणमंतरस्सजहाअसुरकुमारस्स। जोइसियस्सवेमाणियस्स एवं चेव, णवरं- लेस्साओ जाणियव्वाओ, सेसंतहेव भाणियव्वं । ભાવાર્થ - આ રીતે અસુરકુમારોમાં પણ નરકની સમાન કથન કરવું જોઈએ. પરંતુ તેમાં તેજોલેશ્યા, સ્ત્રીવેદક અને પુરુષવેદક અધિક કહેવા અને નપુંસક વેદક ન કહેવા જોઈએ. શેષ પૂર્વવતું. તેમાં પહેલો અને બીજો બે ભંગ પ્રાપ્ત થાય છે. આ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું.
પૃથ્વીકાયિક, અષ્કાયિક યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી સર્વને પ્રથમ બે ભંગ હોય છે. પરંતુ જે જીવોને જે વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ અને યોગ હોય, તેમાં તેનું કથન કરવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું. મનુષ્યોમાં સમુચ્ચય જીવપદની વક્તવ્યતા અનુસાર સર્વ કથન કરવું જોઈએ. વાણવ્યંતરનું કથન અસુરકુમારની સમાન છે. જ્યોતિષી અને વૈમાનિક પણ આ જ રીતે છે. પરંતુ વેશ્યાઓનું અંતર ઉપયોગ પૂર્વક જાણવું જોઈએ. શેષ કથન અસુરકુમારની જેમ કરવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકાદિ ૨૪ દંડકના જીવોની અપેક્ષાએ બંધ વક્તવ્યતાનું કથન કર્યું છે અને એક મનુષ્યના દંડકને છોડીને શેષ ૨૩ દંડકના જીવો મોહનીયકર્મના ઉપશામક કે ક્ષપક થઈ શકતા નથી. તેથી તેમાં પ્રથમ બે ભંગ જ પ્રાપ્ત થાય છે. મનુષ્યનું સંપૂર્ણ કથન સમુચ્ચય જીવની સમાન છે. મનુષ્યો મોહનીય કર્મના ઉપશામક અને ક્ષપક થઈ શકે છે. તેથી તેમાં ચાર ભંગ હોય છે. ૨૪ દંડકોમાં જે જીવોને જે ઋદ્ધિ હોય તેનું કથન કરવું.
Page #513
--------------------------------------------------------------------------
________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
૪૫૫
નારકી
૪૭ બોલમાંથી ૨૪ દંડકમાં પ્રાપ્ત થતા બોલ:જીવ બોલ
બોલોનું વિવરણ નારકી જીવ, લેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ-૩, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૨,
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-= ૩૫ ભવનપતિ, વ્યંતર દેવ | ૩૭ | જીવ, વેશ્યા-૫, પક્ષ–૨, દષ્ટિ-૩, અજ્ઞાન–૪, જ્ઞાન–૪, સંજ્ઞા-૪, વેદ-૩,
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-૨ = ૩૭ જ્યો. ૧, ૨ દેવલોક
જીવ, લેક્ષા-૨, પક્ષ–૨, દષ્ટિ–૩, અજ્ઞાન–૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૩,
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-૨ = ૩૪ ત્રીજા દેવલોક થી | ૩૩ જીવ, વેશ્યા-૨, પક્ષ-૨, દષ્ટિ-૩, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૨, નવ રૈવેયક સુધી
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-૨ = ૩૩ પાંચ અનુત્તર વિમાન જીવ, લેક્ષા-૨, પક્ષ-૧, દષ્ટિ–૧, જ્ઞાન-૪, સંજ્ઞા-૪ વેદ-૨, કષાય-૫,
યોગ-૪, ઉપયોગ-૨ = ૨૬ પૃથ્વી, પાણી, વનસ્પતિ, ૨૭ જીવ, લેગ્યા-૫, પક્ષ–૨, દષ્ટિ–૧, અજ્ઞાન–૩, સંજ્ઞા-૪,
વેદ-૨, કષાય–પ, યોગ-, ઉપયોગ-૨ = ૨૭ તેલ, વાઉ
જીવ, લેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ–૧, અજ્ઞાન–૩, સંજ્ઞા-૪, વેદ-૨, કષાય-૫,
| યોગ-૨, ઉપયોગ-૨ = ૨૬ ત્રણ વિકસેન્દ્રિય
જીવ, વેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ–૨, અજ્ઞાન–૩, જ્ઞાન–૩, સંજ્ઞા-૪, વેદ-૨,
કષાય-૫, યોગ–૩, ઉપયોગ–૨ = ૩૧ તિર્યંચ પંચેન્દ્રિય
જીવ, વેશ્યા-૭, પક્ષ–૨, દષ્ટિ-૩, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૪,
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-ર = ૪૦ મનુષ્ય
| ઉપરોક્ત ૪૦માં ૭ની વૃદ્ધિ- (૧) અલેશી, (૨) મન:પર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન
(૪) નોસંજ્ઞોપયુક્ત (૫) અવેદી (૬) અકષાયી (૭) અયોગી. * વિવરણમાં લેશ્યા, અજ્ઞાન, જ્ઞાન, વેદ, કષાય અને યોગની સંખ્યામાં સલેશી, અજ્ઞાની, જ્ઞાની, સવેદી, સકષાયી, સયોગી વગેરે સમુચ્ચય બોલની ગણના કરી છે. જેમ કે-નારકીમાં ૩લેશ્યા છે અને સલેશીની ગણના કરી લેશ્યા-૪ કહી છે. આ રીતે દરેક બોલમાં સમજવું. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મનો સૈકાલિક બંધ:
१९ जीवेणं भंते !णाणावरणिज्जंकम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा ! एवं जहेव पावकम्मस्स वत्तव्वया तहेव णाणावरणिज्जस्स वि भाणियव्वा, णवरजीवपए मणुस्सपए यसकसाइम्मि जावलोभकसाइम्मिय पढमबिइया भंगा, अवसेसतं चेव जाववेमाणिया। एवंदरिसणावरणिज्जेण विदंडओ भाणियव्वो णिरवसेसो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પાપકર્મની વક્તવ્યતાની સમાન જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં પણ જાણવું જોઈએ પરંતુ જીવ
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
૪૫
પદ અને મનુષ્ય પદમાં સકાથી યાવત્ લોભકષાયીમાં પહેલો અને બીજો, આ બે ભંગ જ કહેવા જોઈએ. શેષ કથન વૈમાનિક પર્યંત પૂર્વવત્ જાણવું. જ્ઞાનાવરણીય કર્મની સમાન દર્શનાવરણીય કર્મના વિષયમાં પણ સંપૂર્ણ કથન કરવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં અગિયાર દ્વારના ૪૭ બોલોના માધ્યમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ત્રૈકાલિક બંધ વિષયક નિરૂપણ છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મબંધના ભંગ ઃ– સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવો જ્ઞાનાવરણીય · કર્મ બાંધે છે. જ્ઞાનાવરણીય કર્મ દશ ગુણસ્થાન સુધી બંધાય છે. સમુચ્ચય જીવમાં પાપકર્મના બંધની જેમ જ્ઞાનાવરણીય કર્મોના ચાર ભંગ હોય છે. તે આ પ્રમાણે ઘટિત થાય છે—
(૧) બાંધ્યુ હતું, બાંધે છે, બાંધશે આ ભંગ અભવી જીવોની અપેક્ષાએ તેમજ દશમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધીના ભવી જીવોની અપેક્ષાએ છે. તે જીવોને ત્રૈકાલિક જ્ઞાનાવરણીયકર્મનો બંધ થાય છે. (૨) બાંધ્યું હતું, બાંધે છે. બાંધશે નહીં– આ ભંગ ક્ષપક શ્રેણીવાળા ભવી જીવોને દશમા ગુણસ્થાનના ચરમ સમયે હોય છે. તે જીવો વર્તમાનમાં જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે પરંતુ અનંતર સમયે બારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરશે ત્યારે જ્ઞાનાવરણીય કર્મના અબંધક થઈ જશે.
(૩) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે- આ ભંગ અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. તે જીવો અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાને જ્ઞાનાવરણીયકર્મ બાંધતા નથી પરંતુ તે જ્યારે દસમા ગુણસ્થાનને પ્રાપ્ત કરશે ત્યારે જ્ઞાનાવરણીયકર્મ બાંધશે.
(૪) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં– આ ભંગ બારમા, તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં જ્ઞાનાવરણીય કર્મના અબંધક હોય છે અને ભવિષ્યમાં પણ તે મોક્ષ પ્રાપ્ત કરનારા છે, તેથી જ્ઞાનાવરણીય કર્મને બાંધશે નહીં.
આ રીતે સમુચ્ચય જીવોમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધના ચાર ભંગ પ્રાપ્ત થાય છે. મનુષ્યોને છોડીને શેષ ૨૩ દંડકના જીવો જ્ઞાનાવરણીયકર્મના અબંધક થઈ શકતા નથી, તેથી તેમાં પ્રથમ બે ભંગ જ ઘટિન થાય છે.
સમુચ્ચય જીવોમાં અને મનુષ્યના દંડકમાં ૪૭ બોલોમાંથી સકથાથી અને લોભકષાયીને છોડીને શેષ ૪૫ બોલોનું કથન પાપકર્મ બંધની સમાન છે.
સકષાયી-લોભકષાયી :– સકષાયી અને લોભકષાયી જીવોમાં પાપકર્મ બંધના ચાર ભંગ હોય છે. પરંતુ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મ બંધમાં પ્રથમ બે ભંગ જ હોય છે. સકષાયાવસ્થા અને લોભકષાયનો ઉદય દશ ગુણસ્થાન સુધી હોય છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ પણ દશ ગુણસ્થાન સુધી થાય છે તેથી સકષાયી કે લોભ કષાયી જીવો જ્ઞાનાવરણીયકર્મના અબંધક થઈ શકતા નથી, તેથી તેમાં અંતિમ બે ભંગ ઘટિત થતા નથી.
આ રીતે સમુચ્ચય જીવ, સલેશી, શુક્લલેશી, શુક્લપક્ષી, સમ્યગ્દષ્ટિ, સત્તાની, પ્રથમ ચાર જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, સયોગી, મનયોગી, વચનયોગી, કાયયોગી, સાકાર અનાકાર ઉપયોગી તે
Page #515
--------------------------------------------------------------------------
________________
શતક—૨૬ : ઉદ્દેશક-૧
૧૮ બોલોમાં ચાર ભંગ; અલેશી, અયોગી, કેવળજ્ઞાની તે ત્રણ બોલોમાં ચોથો ભંગ; અકષાયીના એક બોલમાં ત્રીજો, ચોથો, બે ભંગ અને શેષ ૨૫ બોલમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મબંધના પ્રથમ બે ભંગ હોય છે. વેદનીય કર્મનો ત્રૈકાલિક બંધ :
२० जीवे णं भंते! वेयणिज्जं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ पुच्छा ?
૪૫૭
गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी बंधइ ण बंधिस्सर, अत्थेगइए बंधी ण बंधइ ण बंधिस्सइ । सलेस्से वि एवं चेव तइयविहूणा भंगा । कण्हलेस्से जाव पम्हलेस्सेपढमबिइया भंगा, सुक्कलेसे तइयविहूणा भंगा, अलेस्से चरिमो भंगो। कण्हपक्खिए पढमबिइया। सुक्कपक्खिया तइयविहूणा । एवंसम्मदिट्ठिस्स वि । मिच्छादिट्ठिस्स सम्मामिच्छादिट्ठिस्स य पढमबिइया । णाणिस्स तइयविहूणा, आभिणिबोहियणाणी जावमणपज्जवणाणी पढमबिइया । केवलणाणीतइयविहूणा । एवंणोसण्णोवउत्ते, अवेयर, अकसायी, सागारोवउत्ते अणागारोवउत्ते एएसु तइयविहूणा । अजोगिम्मि य चरिमो, सेसेसु य पढम बिइया । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જીવે શું વેદનીય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ?
।
ઉત્તર– હે ગૌતમ ! (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, (૨) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં, (૩) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં, આ ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. આ જ રીતે સલેશી જીવોમાં પણ ત્રીજા ભંગને છોડીને શેષ ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. કૃષ્ણલેશી યાવત્ પદ્મલેશીમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. શુક્લલેશી જીવોમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. અલેશીમાં ચોથો ભંગ હોય છે. કૃષ્ણપાક્ષિક જીવોમાં પહેલો અને બીજો ભંગ, શુક્લ પાક્ષિક જીવોમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. આ જ રીતે સમ્યગ્દષ્ટિ જીવોમાં ત્રણ ભંગ હોય છે, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ જીવોમાં પહેલો અને બીજો ભંગ હોય છે. જ્ઞાની જીવોમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ હોય છે. આભિનિબોધિક જ્ઞાની યાવત્ મનઃપર્યવજ્ઞાનીમાં પહેલો અને બીજો ભંગ હોય છે તથા કેવળજ્ઞાનીમાં ત્રીજા ભંગ સિવાય ત્રણ ભંગ હોય છે, આ રીતે નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત, આ સર્વમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ હોય છે. અયોગીમાં એક ચોથો ભંગ હોય છે. શેષ સર્વમાં પહેલો અને બીજો ભંગ હોય છે.
२१ रइए णं भंते! वेयणिज्जं कम्मं बंधी, बंधइ बंधिस्सइ, पुच्छा ? गोयमा ! एवं णेरइया जाववेमाणिय त्ति । जस्स जं अत्थि सव्वत्थ वि पढम बिइया, णवरं - मणुस्से जहा जीवे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈયિક જીવે વેદનીય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! સમુચ્ચય જીવના કથનની જેમ નૈરયિકથી વૈમાનિક પર્યંત વેદનીય કર્મ બંધ સંબંધી કથન કરવું, વિશેષમાં ૪૭ બોલમાંથી જેને જે બોલ હોય તે કહેવા જોઈએ. તે સર્વમાં વેદનીયકર્મ બંધ સંબંધી પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. મનુષ્યનું કથન સામાન્ય જીવોના કથન પ્રમાણે કરવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વેદનીયકર્મના ત્રૈકાલિક બંધ વિષયક નિરૂપણ છે. વેદનીય કર્મનો બંધ તેર ગુણસ્થાન
સુધી થાય છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
વેદનીય કર્મમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ સંભવિત છે. (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; આ ભંગ અભવી જીવોની અપેક્ષાએ છે તથા તેરમા ગુણસ્થાનના દ્વિચરમ સમય પર્યંતના ભવી જીવોની અપેક્ષાએ છે. (૨) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં– આ ભંગ તેરમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી કેવળીની અપેક્ષાએ ઘટિત થાય છે. (૪) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં, આ ભંગ ચૌદમા ગુણસ્થાનવર્તી અયોગી કેવળીની અપેક્ષાએ છે. ત્રીજો ભંગ– બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, તે અસંભવિત છે. કારણ કે વેદનીય કર્મનો અબંધ ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થામાં જ થાય છે. ત્યાર પછી તે જીવ શીઘ્ર સર્વ કર્મોથી મુક્ત થઈ સિદ્ધ અવસ્થા પામે છે. આ કારણે વેદનીય કર્મના અબંધક થયા પછી કોઈ જીવ પુનઃ વેદનીય કર્મનો બંધ કરતા નથી, તેથી ત્રીજો ભંગ થતો નથી. સલેશી :– સલેશી જીવોમાં પૂર્વોક્ત યુક્તિથી ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ હોય છે. તેમાં ચોથો ભંગ અયોગી કેવળીની અપેક્ષાએ છે પરંતુ અયોગી અવસ્થામાં જીવ અલેશી હોય છે. તેમ છતાં આ સૂત્રના પ્રમાણથી ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થાના પ્રથમ સમયે ઘંટનાદના રણકારની જેમ પરમ શુક્લ લેશ્યા હોય છે અને તેથી સલેશી અવસ્થામાં ચોથો ભંગ ઘટિત થાય છે, યથા- અત વ વવના યોશિના प्रथमसमये घण्टालालान्यायेन परमशुक्ललेश्याऽस्ति इति सलेश्यस्य चतुभंगकः संभवति । - टी.
૪૫૮
કૃષ્ણાદિ પાંચ લેશ્યાવાળા જીવોમાં અયોગીપણાનો અભાવ હોવાથી તે વેદનીયકર્મના અબંધક થતા નથી, તેથી તેમાં પ્રથમ બે ભંગ હોય છે. શુક્લલેશીમાં સલેશીની સમાન ત્રણ ભંગ હોય છે. અલેશીમાં એક ચોથો ભંગ હોય છે.
પક્ષ :- કૃષ્ણપાક્ષિક જીવોમાં અયોગીપણાનો અભાવ હોવાથી પ્રથમ બે ભંગ હોય છે. શુક્લપાક્ષિક જીવો અયોગી પણ હોય છે, તેથી તેમાં ત્રીજા ભંગ સિવાય ત્રણ ભંગ હોય છે.
દૃષ્ટિ :- સમ્યગ્દષ્ટિ જીવોમાં અયોગીપણાની સંભાવના હોવાથી તેમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ હોય છે. મિથ્યાદષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિમાં અયોગીપણાનો અભાવ હોવાથી પ્રથમ બે ભંગ હોય છે. જ્ઞાન :– જ્ઞાની અને કેવળજ્ઞાનીમાં અયોગીપણું સંભવિત છે, તેથી તેમાં ત્રીજા ભંગ સિવાય ત્રણ ભંગ હોય છે. આભિનિબોધિક જ્ઞાન આદિ ચાર જ્ઞાનમાં પ્રથમ બે ભંગ હોય છે. કેવળજ્ઞાનમાં તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયથી દ્વિચરમ સમય પર્યંત પ્રથમ ભંગ, તેરમા ગુણસ્થાનના ચરમ સમયે બીજો ભંગ અને ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થામાં ચોથો ભંગ હોય છે.
આ રીતે સંજ્ઞોપયુક્ત, સવેદક, સકષાયી, સયોગી જીવોમાં પ્રથમ બે ભંગ; નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, સાકાર અને અનાકારોપયોગી જીવોમાં ત્રીજો ભંગ છોડીને શેષ ત્રણ ભંગ અને અયોગીમાં એક ચોથો ભંગ હોય છે. સંક્ષેપમાં જ્યાં અયોગી અવસ્થાનો સંભવ છે, ત્યાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ અને જ્યાં અયોગી અવસ્થાનો સંભવ નથી, ત્યાં પહેલો અને બીજો, બે ભંગ જ પ્રાપ્ત થાય છે અને જ્યાં માત્ર અયોગી અવસ્થા જ હોય ત્યાં એક ચોથો ભંગ હોય છે.
મોહનીય કર્મનો ત્રૈકાલિક બંધ :
२२ जीवे णं भंते! मोहणिज्जं कम्म किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा ? गोयमा ! जहेव पावं कम्म तहेव मोहणिज्जंपि णिरवसेसं जाव वेमाणिए ।
ભાવાર્થ:
પ્રશ્ન- હે ભગવન્ ! જીવે મોહનીય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ?
Page #517
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
[૪૫૯]
ઉત્તર- હે ગૌતમ! પાપકર્મની સમાન મોહનીય કર્મ પણ છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં ક્રમ પ્રાપ્ત મોહનીય કર્મના બંધ સંબંધી સંક્ષિપ્ત નિરૂપણ છે. તેનું સંપૂર્ણ કથન પ્રારંભમાં વર્ણિત પાપકર્મબંધની સમાન છે. અગિયાર દ્વારોના માધ્યમે જીવ અને ૨૪ દંડકમાં વૈમાનિક પર્યત સર્વ વર્ણન સમાન છે કારણ કે પાપકર્મનું વર્ણન પણ આઠ કર્મોમાં મોહનીયકર્મની મુખ્યતાએ જ છે. આયુષ્યાદિ કર્મોનો સૈકાલિક બંધઃ|२३ जीवेणं भंते !आउयंकम्मं किंबंधी बंधइ बंधिसइ, पुच्छा? गोयमा !अत्थेगइए बंधी, बंधइ- चउभंगो। सलेस्से जावसुक्कलेस्से चत्तारि भंगा, अलेस्से चरिमो भंगो। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! કોઈ જીવે બાંધ્યું હતું બાંધે છે, બાંધશે ઇત્યાદિ ચાર ભંગ હોય છે. સલેશી થાવત શુક્લલેશી જીવોમાં ચાર ભંગ હોય છે, અલેશી જીવોમાં એક માત્ર અંતિમ એક ભંગ હોય છે. २४ कण्हपक्खिएणंभते!पुच्छा? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ । सुक्कपक्खिए, सम्मदिट्ठि, मिच्छादिट्ठि चत्तारि भंगा।। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! કૃષ્ણપાક્ષિક જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે બાંધશે, ઈત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે, કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, આ બે ભંગ હોય છે. શુક્લપાક્ષિક, સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવોમાં ચાર ભંગ પ્રાપ્ત થાય છે. |२५ सम्मामिच्छादिट्ठीणं भंते ! पुच्छा? गोयमा ! अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ ण बधिस्सइ, णाणी जाव ओहिणाणी चत्तारि भगा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મિશ્રદષ્ટિ જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં. આ બે ભંગ પ્રાપ્ત થાય છે. જ્ઞાની યાવત અવધિજ્ઞાની જીવોમાં ચાર ભંગ પ્રાપ્ત થાય છે.
२६ मणपज्जवणाणीणंभंते!पुच्छ?गोयमा !अत्याइएबंधी बंधइबंधिस्सइ,अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइण बंधिस्सइ । केवलणाणे चरमो भगो। एवं एएणं कमेणं णोसण्णोवउत्ते बिइयविहूणा जहेव मणपज्जवणाणे । अवेयए अकसायी यतइयचउत्था जहेव सम्मामिच्छत्ते। अजोगिम्मिचरिमो, सेसेसुपएसुचत्तारि भंगा जाव अणागारोवउत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાની જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કોઈ મન:પર્યવજ્ઞાનીએ આયુષ્ય કર્મ (૧) બાંધ્યું હતું, બાંધે છે અને
Page #518
--------------------------------------------------------------------------
________________
| ૪૬૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
બાંધશે; (૩) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે; (૪) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં; આ ત્રણ ભંગ હોય છે. કેવળજ્ઞાનીમાં એક ચોથો ભંગ જ હોય છે. આ રીતે ક્રમશઃ નોસંજ્ઞોપયુક્ત પર્યંતના જીવોમાં બીજા ભંગસિવાયના ત્રણ ભંગ, મન:પર્યવજ્ઞાનીની સમાન હોય છે. અવેદક અને અકષાયી જીવોમાં મિશ્રદષ્ટિની સમાન ત્રીજો અને ચોથો ભંગ હોય છે, અયોગીમાં એક અંતિમ ભંગ હોય છે. શેષ સર્વ પદોમાં ચાવતું અનાકારોપયુક્ત સુધી ચારે ભંગ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આયુષ્યકર્મબંધ સંબંધી સૈકાલિકવિચારણા છે. આયુષ્યકર્મનો બંધ ત્રીજું ગુણસ્થાન છોડીને પ્રથમ ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધી થાય છે. આયુષ્ય કર્મ બંધ વિષયક ચાર ભંગ- (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, આ ભંગ અભવી અને અચરમ શરીરી ભવી જીવોની અપેક્ષાએ છે. (૨) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં, આ ભંગ આયુષ્ય બંધકાલમાં દ્વિચરમ શરીરી જીવોની અપેક્ષાએ છે. (૩) કોઈજીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે. આ ભંગ આયુષ્યના અબંધકાલમાં અચરમ શરીરી જીવોની અપેક્ષાએ અથવા ઉપશમ શ્રેણીવાળા જીવોની અપેક્ષાએ છે. કારણ કે તેણે ભૂતકાળમાં આયુષ્યકર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં આયુષ્ય બાંધતા નથી, પરંતુ ભવિષ્યમાં જન્મ-મરણ કરવાના હોવાથી આયુષ્ય કર્મ બાંધશે. (૪) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં. આ ભંગ ચરમ શરીરી જીવોની અપેક્ષાએ છે. તેણે ભૂતકાળમાં આયુષ્ય બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધતા નથી અને ભવિષ્યમાં મોક્ષે જવાના હોવાથી આયુષ્ય બાંધશે નહીં. લેશ્યા:- સલેશી અને કૃષ્ણલેશી આદિ છ લેશ્યા સહિતના જીવોમાં આયુષ્ય બંધના ચાર ભંગ હોય છે(૧) પ્રથમ ભંગ અભવી જીવોની અપેક્ષાએ અને જે જીવો દીર્ઘકાળ સંસાર પરિભ્રમણ કરવાના છે તેવા ભવી જીવોની એપક્ષાએ છે. તે જીવો આયુષ્યના બંધકાલમાં આયુષ્ય બાંધે છે અને ભવિષ્યમાં પણ અનંત ભવભ્રમણમાં આયુષ્ય બાંધશે. (૨) બીજો ભંગ દ્વિચરમ શરીરી જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં આયુષ્ય બાંધે છે અને ત્યાં ઉત્પન્ન થઈને તે ભવમાંથી જ મોક્ષે જવાના હોવાથી ભવિષ્યમાં આયુષ્યનો બંધ કરશે નહીં. (૩) ત્રીજો ભંગ અચરમ શરીરી જીવોમાં આયુષ્યના અબંધકાલની અપેક્ષાએ અથવા ઉપશામક જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં આયુષ્યકર્મ બાંધતા નથી પરંતુ ભવિષ્યમાં જન્મ મરણ કરવાના હોવાથી આયુષ્યના બંધકાલમાં આયુષ્યકર્મ બાંધશે. (૪) ચોથો ભંગ ચરમ શરીરી જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં આયુષ્યકર્મ બાંધતા નથી અને તે જ ભવમાં મોક્ષે જવાના હોવાથી ભવિષ્યમાં પણ આયુષ્યકર્મ બાંધશે નહીં. અવેશી જીવોમાં ચોથો ભંગ જ હોય છે. ચૌદમા ગુણસ્થાને જીવ અલેશી હોય છે, ત્યાં આયુષ્યનો બંધ થતો નથી અને તે જીવ મોક્ષગામી હોવાથી ભવિષ્યમાં પણ આયુષ્યબંધ કરશે નહીં. પક્ષ :- કષણપાક્ષિક જીવોમાં પહેલો અને ત્રીજો ભંગ છે. કૃષ્ણપક્ષી જીવો અનંત સંસાર પરિભ્રમણ કરવાના છે તેથી આયુષ્ય બંધ કરવાના જ છે. તેથી તે જીવોમાં આયુષ્યના બંધકાલની અપેક્ષાએ પહેલો અને અબંધકાલની અપેક્ષાએ ત્રીજો ભંગ ઘટિત થાય છે. તે જીવો ભવિષ્યમાં આયુષ્ય બંધ કરવાના જ છે તેથી તેમાં “બાંધશે નહીં? સહિતનો બીજો અને ચોથો ભંગ થતો નથી. શhપાક્ષિક જીવોમાં ચાર ભંગ હોય છે– (૧) ભવી જીવોના આયુષ્ય બંધકાલની અપેક્ષાએ પહેલો ભંગ (૨) દ્વિચરમ શરીરી જીવોના આયુષ્ય બંધકાલની અપેક્ષાએ બીજો ભંગ (૩) આયુષ્યના અબંધકાલની અપેક્ષાએ અથવા ઉપશમ શ્રેણીગત જીવોની અપેક્ષાએ ત્રીજો ભંગ અને (૪) ચરમ શરીરી જીવોની અપેક્ષાએ ચોથો ભંગ હોય છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
[ ૪૬૧]
દષ્ટિ :- સમ્યગુદષ્ટિમાં ચાર ભંગ હોય છે. મિથ્યાદષ્ટિમાં ચાર ભંગ– અભવીની અપેક્ષાએ પ્રથમ ભંગ, દ્વિચરમ શરીરી જીવો ચરમ શરીરની પ્રાપ્તિ થયા પછી બાંધશે નહીં તે અપેક્ષાએ બીજો ભંગ, આયુષ્યના અબંધકાલની અપેક્ષાએ ત્રીજો ભંગ અને ચરમ શરીરીની અપેક્ષાએ ચોથો ભંગ હોય છે. મિશ્રદષ્ટિમાં ત્રીજા અને ચોથો ભંગ હોય છે, કારણ કે મિશ્ર દષ્ટિમાં આયુષ્યનો બંધ થતો નથી પરંતુ તેમાંથી કેટલાક જીવો ભવિષ્યમાં આયુષ્યનો બંધ કરશે અને કેટલાક જીવો ચરમ શરીરી થઈ જવાથી ભવિષ્યમાં પણ બાંધશે નહીં; તેથી તેમાં ત્રીજો, ચોથો ભંગ જ સંભવિત છે. શાનઃ- સમ્મચય જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીમાં ચાર ભંગ હોય છે. મન:પર્યવજ્ઞાનીમાં પહેલો, ત્રીજા અને ચોથો ભંગ હોય છે. (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે- કોઈ મન:પર્યવજ્ઞાની આયુષ્ય બંધકાલમાં આયુષ્ય બાંધે તો અવશ્ય દેવાયુનો બંધ કરે છે. જેણે દેવાયુનો બંધ કર્યો છે તેવા જીવો દેવલોકમાં જઈને અવશ્ય મનુષ્યાયનો બંધ કરશે. તેથી પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) મન:પર્યવજ્ઞાનમાં બીજો ભંગ નથી કારણ કે જે મન:પર્યવ જ્ઞાની વર્તમાનમાં આયુષ્ય બાંધે છે તે જીવ દેવભવમાં અવશ્ય મનુષ્ય આયુષ્યનો બંધ કરશે; તેથી બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં; આ બીજો ભંગ ઘટિત થતો નથી. (૩) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે. આયુષ્ય કર્મનો જીવનમાં એક જ વાર બંધ થાય છે તેથી અબંધ કાલની અપેક્ષાએ તથા ઉપશમ શ્રેણીની અપેક્ષાએ ત્રીજો ભંગ છે. તે જીવ વર્તમાનમાં બાંધતા નથી પરંતુ તે ભવિષ્યમાં આયુષ્ય બાંધશે. (૪) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં; આ ભંગ ક્ષેપક અવસ્થાની અપેક્ષાએ છે. તે જીવ મોક્ષે જવાના હોવાથી આયુષ્ય બાંધતા નથી અને બાંધશે પણ નહીં. કેવળજ્ઞાનીમાં ચોથો ભંગ હોય છે, કારણ કે તે આયુષ્યનો બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં.
સંજ્ઞા-સંજ્ઞોપયુક્ત જીવોમાં ચાર ભંગ હોય છે, તેનું કથન સલેશીની સમાન છે. નોસંજ્ઞોપયુક્તમાં મન:પર્યવજ્ઞાનીની જેમ પહેલો, ત્રીજા અને ચોથો ભંગ હોય છે. વેદ- સંવેદક, સ્ત્રીવેદક, પુરુષવેદક અને નપુંસકવેદકમાં પૂર્વવત્ ચાર ભંગ અને અવેદકમાં ત્રીજા અને ચોથો ભંગ હોય છે. અવેદી જીવ આયુષ્યકર્મનો બંધ કરતા નથી. તેમાં ઉપશમ શ્રેણીની અપેક્ષાએ ત્રીજો અને ક્ષેપક શ્રેણીની અપેક્ષાએ ચોથો ભંગ હોય છે. કષાય- સકષાયી અને ક્રોધ આદિ ચાર કષાયયુક્ત જીવોમાં ચાર ભંગ હોય છે અકષાયીમાં અવેદીની જેમ ત્રીજા અને ચોથો બે ભંગ હોય છે. યોગ– સયોગીમાં ચાર ભંગ અને અયોગીમાં ચોથો ભંગ જ હોય છે કારણ કે અયોગી જીવ શીધ્ર મોક્ષ ગામી હોય છે. તે આયુષ્ય બાંધતા જ નથી. ઉપયોગ– બંને ઉપયોગમાં ચાર-ચાર ભંગ હોય છે.
આ રીતે સમુચ્ચય જીવોમાં અલેશી, કેવળજ્ઞાની, અયોગી તે ત્રણ બોલોમાં એક ચોથો ભંગ; કૃષ્ણપક્ષીના એક બોલમાં પહેલો અને ત્રીજો ભંગ; મિશ્રદષ્ટિ, અવેદી, અકષાયી તે ત્રણ બોલોમાં ત્રીજો અને ચોથો ભંગ; નોરંજ્ઞોપયુક્ત અને મન:પર્યવજ્ઞાન તે બે બોલોમાં પહેલો, બીજો અને ચોથો તે ત્રણ ભંગ હોય છે અને શેષ ૩૮ બોલોમાં આયુષ્ય બંધ સંબંધી ચાર ભંગ હોય છે. ૨૪ દંડકના જીવોમાં આયુષ્યાદિનો સૈકાલિક બંધ -
२७ रइए णं भंते !आउयं कम्मं किंबंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा !चत्तारि भगा। एवंसव्वत्थ विणेरइयाणंचत्तारिभंगा,णवर-कण्हलेस्सेकण्हपक्खिए य पढमतइया भंगा,सम्मामिच्छत्तेतइयचउत्था । असुरकुमारे एवं चेव, णवर-कण्हलेस्से वि चत्तारि
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
भंगा भाणियव्वा, सेसं जहाणेरइयाणं । एवं जावथणियकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું બાંધે છે બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! કોઈ નૈરયિક જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ ચાર ભંગ હોય છે. આ રીતે સર્વ સ્થાનોમાં નૈરયિકમાં ચાર ભંગ કહેવા જોઈએ. પરંતુ કૃષ્ણલેશી અને કૃષ્ણપાક્ષિકમાં પહેલો અને ત્રીજો ભંગ તથા મિશ્રદષ્ટિમાં ત્રીજા અને ચોથો ભંગ હોય છે. આ જ રીતે અસુરકુમારમાં પણ જાણવું પરંતુ કૃષ્ણલેશીમાં ચાર ભંગ કહેવા જોઈએ. શેષ સર્વ કથન નૈરયિકની સમાન છે, આ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું. २८ पुढविक्काइयाणंसव्वत्थ विचत्तारिभंगा,णवरंकण्हपक्खिए पढमतइया भंगा। तेउलेस्सेणं भते !पुच्छा? गोयमा !बंधी ण बंधइ बंधिस्सइ, सेसेसुसव्वत्थ चत्तारि भंगा। एवंआउक्काइयवणस्सइकाइयाण विणिरवसेस । तेउकाइयवाउक्काइयाणंसव्वत्थविपढ मतइया भंगा । बेइंदियतेइदियचउरिदियाणं पिसव्वत्थ पढमतइया भंगा। णवरं-सम्मत्ते, णाणे,आभिणिबोहियणाणे,सुयणाणेतइओ भंगो।।
पंचंदियतिरिक्खजोणियाणंकण्हपक्खिएपढमतइयाभा। सम्ममिच्छत्तेतइयचउत्थो भंगो। सम्मत्ते, णाणे, आभिणिबोहियणाणे,सुयणाणे, ओहिणाणे एएसुपंचसुवि पएसु बिइयविहूणाभंगा,सेसेसुचत्तारिभंगा । मणुस्साणजहाजीवाणं,णवर-सम्मत्ते,ओहिएणाणे, आभिणिबोहियणाणे,सुयणाणे,ओहिणाणे-एएसुबिझ्यविहूणा भंगा,सेसंतंचेव । वाणमंतर जोइसियवेमाणिया जहा असुरकुमारा। णामंगोय अंतरायंच एयाणि जहाणाणावरणिज्ज /સેવં મંતે સેવ અંતે ! ભાવાર્થ:- પુથ્વીકાયિક જીવોમાં પણ સર્વ સ્થાનોમાં ચાર ભંગ હોય છે. પરંતુ કૃષ્ણપાક્ષિકમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેજોલેશી પૃથ્વીકાયિક જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે; આ એક જ ત્રીજો ભંગ હોય છે, શેષ સર્વ સ્થાનોમાં ચાર ભંગ હોય છે. આ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં પણ જાણવું. તેઉકાયિક અને વાયુકાયિક જીવોના સર્વ સ્થાનોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોમાં સર્વ સ્થાનોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. પરંતુ સમ્યગ્દષ્ટિ, સમુચ્ચય જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાનીમાં એક ત્રીજો ભંગ જ હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચમાં કૃષ્ણપાક્ષિકમાં પહેલો અને ત્રીજો ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજા અને ચોથો ભંગ; સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની આ પાંચ બોલોમાં બીજા ભંગ સિવાય ત્રણ ભંગ હોય છે. શેષ સર્વ બોલોમાં ચાર ભંગ હોય છે.
મનુષ્યનું કથન ઔવિક જીવોની સમાન છે. પરંતુ સમ્યક્દષ્ટિ, જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રતજ્ઞાની અને અવધિજ્ઞાની, આ સર્વ બોલોમાં પણ બીજા ભંગ સિવાય શેષ ત્રણ ભંગ કહેવા જોઈએ. શેષ પૂર્વવત્ છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવોનું કથન અસુરકુમારની સમાન છે. નામકર્મ, ગોત્રકર્મ
Page #521
--------------------------------------------------------------------------
________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
૪૬૩
અને અંતરાયકર્મનું કથન જ્ઞાનાવરણીયકર્મની સમાન છે. I હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં આયુષ્ય કર્મના સૈકાલિક બંધની વિચારણા કરી છે. નરયિક – નૈરયિક જીવોમાં ચાર ભંગ હોય છે. (૧) જે નૈરયિક જીવે આયુષ્ય બાંધ્યું હતું, બંધકાલમાં બાંધે છે અને ભવાન્તરમાં બાંધશે તે અપેક્ષાએ પ્રથમ ભંગ, (૨) જે જીવ નરકમાંથી નીકળીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવાના છે, તેવા જીવોના આયુષ્ય બંધ કાલની અપેક્ષાએ બીજો ભંગ, (૩) આયુષ્યના અબંધકાલમાં ભાવિ બંધકાલની અપેક્ષાએ ત્રીજો ભંગ, (૪) જે નૈરયિકે પરભવનું આયુષ્ય બાંધી લીધું છે અને નરકમાંથી નીકળીને મોક્ષે જવાનો છે; તેની અપેક્ષાએ ચોથો ભંગ છે. આ રીતે ચાર ભંગ સર્વત્ર ઘટિત કરી લેવા જોઈએ. નૈરયિકોમાં લેશ્યા – નૈરયિકોમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા હોય છે. તેમાં નીલ અને કાપોત લેશ્યામાં ચાર ભંગ છે. કારણ કે તે જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી મોક્ષ જઈ શકે છે. પરંતુ કૃષ્ણલેશી નરયિકમાં પહેલો અને ત્રીજો ભંગ છે. તેમાં બીજો ભંગ નથી, કારણ કે કૃષ્ણલેશી નૈરયિક પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં હોય છે. ત્યાંથી નીકળેલા જીવો સિદ્ધ થતા નથી તેથી તે નૈરયિક મરીને, તિર્યંચ પંચેન્દ્રિયમાં અથવા અચરમ- શરીરી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તેથી તે જીવો ભવિષ્યમાં અવશ્ય આયુષ્ય બાંધશે તેથી ‘બાંધશે નહીંવિકલ્પ સહિતના બે ભંગ(બીજો અને ચોથો) સંભવિત નથી.
- કૃષ્ણલેશી નૈરયિક અબંધકાલમાં આયુષ્ય બાંધતા નથી, પરંતુ બંધકાલમાં બાંધશે તેથી તેમાં ત્રીજો ભંગ ઘટે છે. નરયિકોમાં પક્ષ :- કૃષ્ણપાક્ષિક નૈરયિકોમાં કૃષ્ણલેશી નૈરયિકની જેમ પહેલો અને ત્રીજો ભંગ જ હોય છે. તે જીવો પણ અનંત સંસાર પરિભ્રમણ કરવાના છે તેથી તેમાં ભવિષ્યમાં આયુષ્ય બાંધશે નહીં તે વિકલ્પ સહિતનો બીજો અને ચોથો ભંગ થતો નથી. શુક્લપાક્ષિક નૈરયિકોમાં ચાર ભંગ હોય છે. નૈરયિકોમાં દષ્ટિ :- મિશ્રદષ્ટિ નૈરયિકો આયુષ્ય બાંધતા નથી તેથી તેમાં ત્રીજા અને ચોથો ભંગ હોય છે. તે ભંગનું સ્પષ્ટીકરણ સમુચ્ચય નૈરયિકના ત્રીજા, ચોથા ભંગની સમાન જાણવું.
સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિકોમાં ચાર ભંગ હોય છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર સંજ્ઞા નપુંસકવેદ, ચાર કષાય, ત્રણ યોગ, બે ઉપયોગ વગેરે બોલમાં ચાર ભંગ હોય છે.
- સંક્ષેપમાં નારકોમાં કૃષ્ણપક્ષી અને કૃષ્ણલેશી, તે બે બોલમાં પહેલો અને ત્રીજો ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજો, ચોથો ભંગ હોય છે. શેષ બોલ ૩૫-૩ = ૩રમાં ચાર ભંગ હોય છે. ભવનપતિ, વ્યંતર દેવો – આ બંને પ્રકારના દેવોમાં ૩૭ બોલ હોય છે, તે નૈરયિકોની જેમ જાણવા. તેમાં વિશેષતા એ છે કે કૃષ્ણલેશીમાં ચાર ભંગ હોય છે. કારણ કે કૃષ્ણલેશી ભવનપતિ કે વ્યંતર દેવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ શકે છે તેથી તેમાં બીજા અને ચોથો ભંગ પણ ઘટિત થઈ શકે છે. સંક્ષેપમાં ભવનપતિ અને વ્યંતર દેવોને કૃષ્ણપક્ષીમાં પહેલો, ત્રીજો બે ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજો, ચોથો બે ભંગ અને શેષ બોલ ૩૭-૨ = ૩પમાં ચાર ભંગ હોય છે.
Page #522
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
:
જ્યોતિષી દેવો – તેમાં ૩૪ બોલ હોય છે. તેમાંથી કૃષ્ણપક્ષીમાં પહેલો અને ત્રીજો બે ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજો અને ચોથો, બે ભંગ અને શેષ બોલ ૩૪–૨ - ૩૨માં ચાર ભંગ હોય છે.
**
:
વૈમાનિક દેવો ઃ– અહીં સૂત્રમાં દંડકની અપેક્ષાએ કથન હોવાથી વૈમાનિક દેવો માટે વેમાળિયા નહીં અસુર મારા એટલું જ કથન છે. તેમ છતાં આ પ્રકારે સમજવું કે પહેલા, બીજા દેવલોકમાં ૩૪ બોલ અને ત્રીજા દેવલોકથી નવ ચૈવેયક સુધી ૩૩ બોલ પ્રાપ્ત થાય છે. તેમાં અસુરકુમારની જેમ ભંગ હોય છે. અર્થાત્ કૃષ્ણપક્ષીમાં પહેલો અને ત્રીજો બે ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજો, ચોથો બે ભંગ અને શેષ ૩ર કે ૩૧ બોલમાં ચાર ભંગ હોય છે.
ચાર અનુત્તર વિમાનમાં કૃષ્ણપક્ષી અને મિશ્રદષ્ટિનો બોલ નથી. તેથી તેને પ્રાપ્ત ૨૬ બોલમાં ચાર ભંગ હોય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પ્રાપ્ત ૨૬ બોલમાં બીજો, ત્રીજો અને ચોથો તે ત્રણ ભંગ હોય છે. પ્રથમ ભંગ નથી. કારણ કે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો એકાવતારી હોવાથી પ્રથમ ભંગ ઘટિત થતો નથી. તે દેવો એક મનુષ્યનો ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જવાના છે તેથી તે દેવો પોતાના આયુષ્યના બંધ કાલમાં મનુષ્યાયુષ્ય બાંધે છે; ત્યાર પછી આયુષ્ય બાંધવાના નથી. તેથી આયુષ્ય બંધ કાલની અપેક્ષાએ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં તે બીજો ભંગ થાય છે. આયુષ્ય બંધ થયા પહેલા, અબંધકાલમાં બાંધ્યુ હતું, બાંધતા નથી, બાંધશે તે ત્રીજો ભંગ થાય છે અને આયુષ્ય બંધ થઈ ગયા પછી, બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં તે ચોથો ભંગ ઘટિત થાય છે.
પૃથ્વી, પાણી, વનસ્પતિ – તેમાં ૨૭ બોલ હોય છે. કૃષ્ણપાક્ષિક પૃથ્વીકાયમાં પહેલો અને ત્રીજો મંગ હોય છે. તેજોલેશી પૃથ્વીકાયમાં એક ત્રીજો ભંગ હોય છે. કારણ કે પૃથ્વી કાયિક જીવોને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોય છે ત્યારે તે જીવો આયુષ્ય બાંધતા નથી; તેથી તેજોલેશ્યામાં પ્રથમ બે ભંગ નથી. તે જીવો પર્યાપ્ત થઈને અવશ્ય આયુષ્ય બાંધે છે, કારણ કે પૃથ્વીકાયમાંથી નીકળીને તે જીવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જ સિદ્ધ થઈ શકે છે; તેથી બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે, આ ત્રીજો ભંગ ઘટિત થાય છે અને તે જીવો અવશ્ય આયુષ્ય કર્મ બાંધવાના છે, તેથી તેમાં ચોથો ભંગ થતો નથી.
પૃથ્વી, પાણી, વનસ્પતિમાંથી નીકળેલા જીવો સિદ્ધ થઈ શકે છે તેથી તેના શેષ ૨૫ બોલમાં નૈયિકોની જેમ ચારે ભંગ હોય છે.
તેઉકાય-વાયુકાય ઃ— તેઉકાયિક અને વાયુકાયિક જીવોમાં ૨૬ બોલ હોય છે. તેમાં સર્વત્ર પ્રથમ અને તૃતીય ભંગ જ હોય છે. ત્યાંથી નીકળેલા જીવો મનુષ્યમાં ઉત્પન્ન થતાં નથી અને સિદ્ધ પણ થતાં નથી; તેથી તેમાં બીજો અને ચોથો ભંગ થતો નથી.
ત્રણ વિકહીન્દ્રિયઃ- વિકલેન્દ્રિય જીવોમાં ૩૧ બોલ હોય છે. તેમાં સમ્યગ્દષ્ટિ અને સમુચ્ચયજ્ઞાન, મતિ-શ્રુત જ્ઞાન તે ચાર બોલ છોડીને શેષ ૨૭ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. કારણ કે ત્યાંથી નીકળેલા જીવો મનુષ્ય થાય છે પણ સિદ્ધ થતા નથી. તે જીવો ભવિષ્યમાં અવશ્ય આયુષ્ય બાંધે છે, તેથી તેમાં બીજો અને ચોથો ભંગ થતો નથી. તેમાં સમ્યક્ત્વ, સમુચ્ચય જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં એક ત્રીજો ભંગ હોય છે. કારણ કે તેમાં સમ્યકત્વ આદિ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે અને તે અવસ્થા વ્યતીત થયા પછી જ તે આયુષ્ય બાંધે છે, તેથી તેણે ભૂતકાલમાં આયુષ્ય બાંધ્યું હતું, સમ્યક્ત્વ અવસ્થામાં આયુષ્ય બાંધતો નથી અને ત્યાર પછી બાંધશે. આ રીતે ત્રીજો ભંગ ઘટિત થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિય :– સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયોમાં ૪૦ બોલ હોય છે. તેમાં પૂર્વવત્ ચાર ભંગ હોય છે.
Page #523
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
૪૫
કૃષ્ણપાક્ષિક પંચેન્દ્રિય તિર્યંચમાં આયુષ્ય બંધ સંબંધી પહેલો અને ત્રીજો ભંગ જ પ્રાપ્ત થાય છે. તે જીવ વર્તમાનમાં આયુષ્ય બાંધતા હોય કે ન બાંધતા હોય પણ ભવિષ્યમાં અવશ્ય આયુષ્ય બાંધશે. આ રીતે આયુષ્ય બંધકાલની અપેક્ષાએ પહેલો ભંગ અને આયુષ્ય અબંધકાલની અપેક્ષાએ ત્રીજો ભંગ હોય છે. મિશ્રદષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયમાં આયુષ્ય બંધનો અભાવ હોવાથી ત્રીજો અને ચોથો ભંગ હોય છે. - સમ્યગુષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, ત્રણ જ્ઞાન તે પાંચ બોલયુક્ત તિર્યંચ પંચેન્દ્રિયમાં બીજા ભંગને છોડીને શેષ ત્રણ ભંગ હોય છે. (૧) તે જીવે ભૂતકાળમાં આયુષ્ય બાંધ્યું હતું. વર્તમાનમાં આયુષ્યબંધ કાલમાં બાંધે છે અને ભવિષ્યમાં પણ ભવભ્રમણ કરતા આયુષ્યનો બંધ કરશે. (૨) સમ્યગ્દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિય આયુષ્યબંધ કાલમાં અવશ્ય દેવગતિનું આયુષ્ય બાંધે છે. દેવગતિનું આયુષ્ય બાંધનાર મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરીને જ મોક્ષે જઈ શકે છે. તે ભવિષ્યમાં અવશ્ય આયુષ્યબંધ કરશે. તેથી આયુષ્ય બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં, આ બીજો ભંગ સમ્યગ્દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયમાં થતો નથી. (૩) આયુષ્ય અબંધકાલમાં ત્રીજો ભંગ થાય છે. (૪) કોઈ પંચેન્દ્રિય તિર્યંચે મનુષ્યનું આયુષ્ય બાંધી લીધું, ત્યાર પછી પ્રાપ્ત થયેલા મનુષ્ય ભવમાં જ તે મોક્ષે જાય, તો ત્યાં આયુષ્ય બંધ કરતો નથી, ત્યારે તેમાં બાંધ્યું હતું, બાંધતો નથી. બાંધશે નહીં; આ ચોથો ભંગ સંભવે છે. ત્રણ અજ્ઞાન, ચાર સંજ્ઞા, વેદ, કષાય, યોગ, ઉપયોગ વગેરે શેષ ૩૩ બોલમાં ચાર ભંગ હોય છે. મનુષ્ય :- મનુષ્યોમાં અલેશી, કેવળજ્ઞાની અને અયોગી તે ત્રણ બોલોમાં ચોથો ભંગ; મિશ્રદષ્ટિ, અવેદી અને અકષાયી તે ત્રણ બોલોમાં ત્રીજો, ચોથો ભંગ; સમ્યગુદષ્ટિ, સમુચ્ચયજ્ઞાન, પ્રથમ ચાર જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત તે સાત બોલોમાં પહેલો, ત્રીજો અને ચોથો ભંગ; કૃષ્ણપક્ષીમાં પહેલો, ત્રીજો ભંગ અને શેષ ૩૩ બોલોમાં ચાર ભંગ હોય છે. આઠ કર્મોના ચાર ભંગના બંધક જીવો - ક્રમ ભંગ | પાંચ કર્મ | પાપ/મોહકર્મ | વેદનીય | આયુષ્ય | બાંધ્યું હતું, | અભવી તથા અભવી તથા અભવી તથા અભવી તથા બાંધે છે, |૧ થી ૧૦ ગુણસ્થાનના ૧ થી ૯ ગુણ.ના | ૧ થી ૧૩ ગુણ.ના સંસાર ભ્રમણ બાંધશે. કિચરમ સમયવર્તી દ્વિચરમ સમયવર્તી | દ્વિચરમ સમયવર્તી
કરનારા ભવી જીવો ભવી જીવો ભવી જીવો
ભવી જીવો | બાંધ્યું હતું, દસમાં ગુણસ્થાનના નવમાં ગુણસ્થાનના | ૧૩માં ગુણસ્થાનના | આયુષ્ય બંધકાલમાં બાંધે છે, | | ચરમ સમયવર્તી ચરમ સમયવર્તી ચરમસમયવર્તી દ્વિચરમ શરીરી જીવો બાંધશે નહીં. | જીવો
જીવો બાંધ્યું હતું, |૧૧માં ગુણસ્થાનવર્તી દસમા, અગિયારમાં
આયુષ્ય બાંધતા નથી, જીવો ગુણસ્થાનવર્તી
અબંધકાલમાં બાંધશે. ઉપશામક જીવો
અચરમ શરીરી જીવો બાંધ્યું હતું, | ૧૨, ૧૩, ૧૪મા | ૧૦, ૧૨, ૧૩, ૧૪મા | ૧૪મા ગુણસ્થાનવર્તી| ચરમ શરીરી તથા બાંધતા નથી, ગુણસ્થાનવર્તી જીવો | ગુણસ્થાનવર્તી જીવો | જીવો
આયુષ્યબંધ પછીના બાંધશે નહીં.
દ્વિચરમ શરીરી જીવો
૨
|
જીવો
Page #524
--------------------------------------------------------------------------
________________
૪s ]
શ્રી ભગવતી સૂત્ર-૫
18 |
|
-----
| ન
| |
|=|
R |
| |
| |
| |
| |
કર્મોની અપેક્ષાએ ૨૪ દંડકના ૪૭ બોલ અને ભંગ:કર્મ | જીવ |
બોલ.
ભગ મોહકર્મ-પાપ કર્મ સમુચ્ચય જીવ ૨૦-(જીવ, મલેશી, શુક્લલેશી, શુક્લપક્ષી, સમ્યગુદષ્ટિ | ચારે ય
અને મનુષ્યમાં | પાંચ જ્ઞાન, નોસંજ્ઞા, અવેદી, ૪ યોગ, સકષાયી, લોભ,
ઉપયોગ-૨ = ૨૦ બોલમાં ૩–અલેશી, કેવળી, અયોગીમાં 1-અકષાયીમાં
શેષ બોલ– ૨૩ માં
૨૩ દંડકમાં | યથાયોગ્ય–જેમાં જેટલા બોલ હોય તેમાં જ્ઞાના દર્શના અંતરાય સમુચ્ચય જીવ | ૧૮-જીવ, સલેશી, શુક્લકેશી, શુક્લપક્ષી, સમ્યગુદષ્ટિ | ચારે ય નામ, ગોત્ર(પાંચકમ) | અને મનુષ્યમાં | પાંચજ્ઞાન, નોસંજ્ઞા, અવેદી, યોગ-૪, ઉપયોગ–ર૦૧૮માં
૩–અલેશી, કેવળી, અયોગીમાં
– – – – – ૧-અકષાયમાં
શેષ બોલ- ૨૫ માં ૨૩ દંડકમાં | યથાયોગ્ય–જેમાં જેટલા બોલ હોય તેમાં
૧, ૨ વેદનીય કર્મ સમુચ્ચય જીવ ૧૨-જીવ, સલેશી, શુક્લલેશી, શુક્લપક્ષી, સમ્યગુદૃષ્ટિ |૧, ૨, ૪
અને મનુષ્યમાં સમુચ્ચય જ્ઞાની, કેવળજ્ઞાની, નોસંજ્ઞા, અવેદી, અકષાયી,.
બે ઉપયોગ = ૧રમાં ૨–અલેશી—અયોગીમાં શેષ બોલ-૩૩ માં
૧, ૨. ૨૩ દંડકમાં | યથા યોગ્ય– જેમાં જેટલા બોલ હોય તેમાં આયુષ્ય કર્મ
સમુચ્ચય જીવ ૧-કૃષ્ણપક્ષીમાં
| ૩-મિશ્રદષ્ટિ, અવેદી, અકષાયીમાં
૩–અલેશી, કેવળી, અયોગીમાં ૨–મન:પર્યવજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત
૧, ૩, ૪ શેષ બોલ– ૩૮ માં
ચારે ય નૈરયિકો ૨-કૃષ્ણલેશી, કૃષ્ણપક્ષીમાં
– – – – – – – – ૧-મિશ્રદષ્ટિમાં શેષ બોલ હર માં
——-
ચોથો
| |
| PT 9TxT=
|
|
|
|
૧, ૩.
|
|
ચારે ય
Page #525
--------------------------------------------------------------------------
________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
_
૪૬૭
બોલ
ભંગ
૧,
૩
૩.
૪
ભવનપતિથી ૧-કૃષ્ણપક્ષી નવ રૈવેયક || ૧–મિશ્રદષ્ટિ
— — — — સુધીના દેવો શેષ યથાયોગ્ય બોલોમાં (૩૬૩૪/૩૩–૨ = ૩૫/૩૨/૩૧) ચાર ચાર અનુ વિ૦ | સર્વ બોલ– ૨૬માં
ચારે ય
૨, ૩, ૪
આયુષ્ય કર્મ
છે
I
સર્વાર્થ સિદ્ધ વિ| સર્વ બોલ–૨માં પૃથ્વી, પાણી | ૧–તેજો લેગ્યામાં વનસ્પતિ | ૧-કૃષ્ણપક્ષીમાં
શેષ બોલ- ૨૫ માં તેલ, વાયુ | ર૬ સર્વ બોલમાં વિકસેન્દ્રિય | ૪-સમ્યગુદષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, મતિ-શ્રુતજ્ઞાનમાં
શેષ બોલ– ૨૭ માં તિર્યંચ પંચેન્દ્રિય ૧-કૃષ્ણપક્ષી
૧, ૩
ત્રીજો
૧, ૩
૧, ૩
1
-મિશ્રદષ્ટિ ––––––––
9 = !
|
-T જી !
ચાર
ચોથો
|
૩,
૪
|
૫-સમ્યગુર્દષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, ત્રણ જ્ઞાન
શેષ બોલ– ૩૩ માં મનુષ્ય
૩-અલેશી, કેવળી, અયોગીમાં ૩-મિશ્રદષ્ટિ, અવેદી, અકષાયીમાં - - - - - - - — — — — –
૭–સમ્યગુર્દષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, ચાર જ્ઞાન, નોસંજ્ઞા | | ૧-કણપક્ષીમાં
- - - - -
– – – – – – –
શેષ બોલ– ૩૭ માં નોંધઃ ભંગના કોલમમાં -૧ = પહેલો, ૨ = બીજો, ૩ = ત્રીજો અને ૪ = ચોથો ભંગ સમજવો.
|
|૧, ૩, ૪ ૧. ૩
ચાર
|
|| શતક-ર૬/૧ સંપૂર્ણ
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૬૮
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૬: ઉદ્દેશક-ર થી ૧૧ RRORળ સંક્ષિપ્ત સાર છROCROR
આ દશ ઉદ્દેશકોમાં ક્રમશઃ અનન્તરોત્પન્નક, પરંપરાત્પન્નક, અનન્તરાવગાઢ, પરંપરાવગાઢ, અનન્તરાહારક, પરંપરાહારક, અનન્તરપર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ અને અચરમ જીવોમાં પૂર્વોકત ૪૭ બોલના માધ્યમથી સૈકાલિક કર્મબંધની વિચારણા કરી છે. બીજો ઉદ્દેશક અનન્તરોત્પન્નક જીવો સંબંધી છે- કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે અનન્તરોત્પન્નક કહે છે. અનંતરોત્પન્નક જીવો સાત કર્મનો બંધ અવશ્ય કરે છે. તેથી તેમાં સાત કર્મોમાં પ્રથમ બે ભંગ હોય છે. એક સમયની સ્થિતિના કારણે તે જીવો આયુષ્ય કર્મનો બંધ કરતા જ નથી. તેથી અનંતરોત્પન્નક ૨૩ દંડકના જીવોમાં આયુષ્ય કર્મ બંધમાં એક માત્ર- બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે, આ ત્રીજો ભંગ ઘટિત થાય છે અને મનુષ્યોમાં ત્રીજો અને ચોથો બે ભંગ હોય છે. ત્રીજો ઉદ્દેશક પરંપરાત્પન્નક જીવોનો છે. ઉત્પત્તિના બીજા, ત્રીજા સમયથી જીવન પર્યંતના જીવોને પરંપરાત્પન્નક કહે છે. તેનું સંપૂર્ણ વર્ણન ઉદ્દેશક-૧ પ્રમાણે છે. ચોથો ઉદ્દેશક અનન્તરાવગાઢ જીવોનો છે. તે જીવ ઉત્પત્તિ પછીના અનન્તર સમયે ઉત્પત્તિ સ્થાનને અવગાઢ થાય, તેને અનન્તરાવગાઢ કહે છે. તેનું સંપૂર્ણ વર્ણન ઉદ્દેશક-ર અનુસાર છે. પાંચમો ઉદેશક પરંપરાવગાઢ જીવોનો છે. અનન્તરાવગાઢ પછીના સમયથી જીવન પર્યંતના જીવોને પરંપરાગાઢ કહે છે. તેનું કથન ઉદ્દેશક-૧ પ્રમાણે છે. છઠ્ઠો ઉદ્દેશક અનંતરાહારક જીવો સંબંધ છે. પ્રથમ સમયના આહારકને અનન્નરાહારક કહે છે. તેનું કથન ઉદ્દેશક–૨ પ્રમાણે છે. સાતમો ઉદ્દેશક પરંપરાહારક જીવો સંબંધી છે. દ્વિતીયાદિ સમયના આહારકને પરંપરાહારક કહે છે. તેનું કથન ઉદ્દેશક–૧ પ્રમાણે છે. આઠમો ઉદેશક અનંતર પર્યાપ્તક જીવો સંબંધી છે. પર્યાપ્ત નામકર્મના ઉદયવાળો, પર્યાપ્તિ બાંધવાના પ્રથમ સમયવર્તી જીવ અનંતર પર્યાપ્તક કહેવાય છે. અથવા આહાર પર્યાપ્તિની અપેક્ષાએ પણ પર્યાપ્ત થયાના પ્રથમ સમયવર્તી જીવ અનંતર પર્યાપ્તક કહેવાય છે. તેનું કથન ઉદ્દેશક–૨ પ્રમાણે છે. નવમો ઉદેશક પરંપર પર્યાપ્તક જીવોનો છે. પર્યાપ્તિ બાંધવાના દ્વિતીયાદિ સમયવર્તી જીવને પરંપર પર્યાપ્તક કહે છે. તેનું કથન ઉદ્દેશક–૧ પ્રમાણે છે. દસમો ઉદ્દેશક ચરમ જીવો સંબંધી છે. જે જીવો તે જ ભવમાં મોક્ષે જવાના હોય અને જે જીવો વર્તમાન અવસ્થાને પુનઃ પ્રાપ્ત કરવાના ન હોય તેને ચરમ કહે છે. તેનું કથન ઉદ્દેશક–૧ પ્રમાણે
Page #527
--------------------------------------------------------------------------
________________
★
શતક ૨૬ : ઉદ્દેશક-૨ થી ૧૧
છે. વિશેષતા એ છે કે ચરમ મનુષ્યમાં આયુષ્યકર્મમાં એક ચોથો ભંગ જ હોય છે. તે જીવો ચરમ શરીરી હોવાથી આયુષ્ય બાંધતા નથી અને બાંધશે પણ નહીં.
*
અગિયારમો ઉદ્દેશક અચરમ જીવોનો છે. જે જીવ તે જ ભવમાં મોક્ષગતિને પ્રાપ્ત કરવાના નથી અથવા તે અવસ્થાને પુનઃ પ્રાપ્ત કરવાના છે, તે જીવોને અચરમ કહે છે.
૨૩ ઠંડકમાં અચરમમાં સાત કર્મનું સંપૂર્ણ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. અચરમ મનુષ્યમાં ચોથો ભંગ હોતો નથી. અચરમ મનુષ્યમાં અલેશી, કેવળજ્ઞાની અને અયોગી આ ત્રણ બોલ નથી. શેષ ૪૪ બોલ હોય છે.
અચરમ જીવોમાં જે બોલોમાં આયુષ્ય બંધ થાય ત્યાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે અને જે સ્થાનમાં તથા જે બોલોમાં આયુષ્યબંધ નથી ત્યાં એક ત્રીજો ભંગ જ હોય છે,
આ રીતે ઉદ્દેશક-૨,૪,૬,૮ નું વર્ણન એક સમાન છે અને ઉદ્દેશક- ૧,૩,૫,૭,૯,૧૦,૧૧ નું વર્ણન પ્રાયઃ સમાન છે.
܀ ܀ ܀
Page #528
--------------------------------------------------------------------------
________________
४७०
શ્રી ભગવતી સૂત્ર-૫
शतs-25: 6श-२
અનંતરોપપત્રક
અનંતરોપપન્નક જીવોમાં સૈકાલિક બંધઃ| १ अणंतरोववण्णए णं भंते! णेरइए पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ; एवं पढमबिइया भंगा। भावार्थ:-प्रश्न-डे भगवन् ! अनंतरोत्पन्न नैयि पा५मध्यु उतुं, बांधे छ, मावशे; त्याह प्रश्न ? 6त्तर- गौतम ! ओ वेजांध्युडतुं, बांधेछ, माशे, इत्याहि पडेसो-बील भंग थाय छे. | २ सलेस्सेणं भंते ! अणंतरोववण्णए णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छ?गोयमा !पढमबिड्या भगा। एवंखलुसव्वत्थपढमबिझ्याभाणवस्-सम्मामिच्छत्तं, मणजोगो, वइजोगोयण पुच्छिज्जइ । एवं जावथणियकुमाराण । एगिदियाण सव्वत्थ पढमबिइया भगा । बेइदियतेइदियचउरिदियाणं वयजोगोण भण्णइ।
पंचिंदियतिरिक्खजोणियाणं पिसम्मामिच्छत्तं, ओहिणाणं, विभंगणाणं,मणजोगो, वयजोगो; एयाणि पंच पयाणि ण भण्णंति । मणुस्साणं अलेस्ससम्मामिच्छत्तमणपज्जकणाणकेवलणाण-विभंगणाणणोसण्णोवउत्त अवेयग-अकसायीमणजोगवयजोग-अजोगी एयाणि एक्कारस पयाणि ण भण्णति।
वाणमंत-जोइसियवेमाणियाणं जहा णेरइयाणं तहेव ते तिण्णि ण भण्णंति । सव्वेसिंजाणि सेसाणि ठाणाणि सव्वत्थ पढमबिइया भंगा। जहा पावेकम्मे एवंणाणावरणिज्जेण विदंडओ। एवं आउयवज्जेसु जावअंतराइए दंडओ।। भावार्थ :- प्रश्न- मावन् ! सवेशी अनतरोत्पन्न नैयि शु पा५ मांयु तुं, जाधे , બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ. આ રીતે લેશ્યાદિ સર્વ બોલમાં પહેલો અને બીજો ભંગ કહેવો પરંતુ મિશ્રદષ્ટિ, મનોયોગ અને વચનયોગના પ્રશ્નો કરવા નહીં, આ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું. એકેન્દ્રિયોના સર્વ સ્થાનોમાં પહેલો અને બીજો ભંગ હોય છે, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિયોમાં એક વચનયોગનું કથન ન કરવું જોઈએ.(મનોયોગ અને મિશ્રદષ્ટિ તેમાં હોતા ४ नथी.)
પંચેન્દ્રિય તિર્યચોમાં મિશ્રદષ્ટિ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મનોયોગ અને વચનયોગ આ પાંચ બોલ ન કહેવા જોઈએ. મનુષ્યોમાં અલેશી,મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, મનોયોગ, વચનયોગ અને અયોગીપણું આ અગિયાર બોલ ન કહેવા જોઈએ.
વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવોનું કથનનૈરયિકની સમાન છે, તેમાં પણ પૂર્વોક્ત મિશ્રદષ્ટિ,
Page #529
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૨
૪૭૧ |
મનોયોગ અને વચનયોગ આ ત્રણ બોલ ન કહેવા જોઈએ. સર્વ દંડકોના અવશેષ બોલોમાં પહેલો અને બીજો ભંગ હોય છે. જે રીતે પાપકર્મના વિષયમાં કહ્યું, તે જ રીતે જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં પણ કથન કરવું જોઈએ. આ રીતે આયુષ્યકર્મને છોડીને શેષ કર્મોના વિષયમાં કથન કરવું જોઈએ. વિવેચન :
આ બીજા ઉદ્દેશકમાં અનંતરોત્પન્નક નૈરયિક આદિ ૨૪ દંડકોમાં ઉપર્યુક્ત ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી પાપકર્મ આદિની બંધ વક્તવ્યતા કહી છે. પ્રસ્તુત કથનમાં સમુચ્ચય જીવનું સ્વતંત્ર કથન નથી. કારણ કે સમુચ્ચય જીવમાં અનંતરોત્પન્નક આદિ કોઈ પણ વિશેષણ હોતું નથી. ૪૭ બોલમાંથી અનતરોપપક ૨૪ દંડકમાં પ્રાપ્ત થતા બોલઃજીવ | બોલ |
વિવરણ નારકી
૩૫-૩ = ૩ર | જીવ-૧, વેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ-, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૨, કષાય-૫, યોગ-૨, ઉપયોગ-૨ = ૩ર. (સમુચ્ચય બોલમાંથી
ત્રણ-મિશ્રદષ્ટિ, મનયોગ, વચનયોગ; તે ત્રણ બોલ વર્જીને) ભવનપતિ, વ્યંતર | ૩૭–૩ = ૩૪ | જીવ-૧, વેશ્યા-૫, પક્ષ–૨, દષ્ટિ-ર, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૩, કષાય-૫, યોગ-ર ઉપયોગ-૨ = ૩૪ (સમુચ્ચય બોલમાંથી
મિશ્રદષ્ટિ, મનયોગ, વચનયોગ; તે ત્રણ બોલ વર્જીને) જ્યો. ૧, ૨ દેવલોક | ૩૪–૩ = ૩૧ | જીવ-૧, વેશ્યા-૨, પક્ષ-૨, દષ્ટિ-૨, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૩, કષાય-૫, યોગ-૨, ઉપયોગ-= ૩૧ (સમુચ્ચય બોલમાંથી
ત્રણ વર્જીને) ત્રીજા દેવ.થી નવ ગ્રેવે. | ૩૩-૩ = ૩૦ | જીવ-૧, લેક્ષા-૨, પક્ષ–૨, દષ્ટિ-૨, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૨, કષાય-૫, યોગ-૨, ઉપયોગ–= ૩૦ (સમુચ્ચય ૩૩ બોલમાંથી
ત્રણ વર્જીને) પાંચ અનુત્તર વિમાન | ૨૬–૨ = ૨૪ | જીવ-૧, વેશ્યા-૨, પક્ષ-૧, દષ્ટિ-૧, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૨,
કષાય-૫, યોગ-૨, ઉપયોગ-૨ = ૨૪ (સમુચ્ચય ર૬માંથી મનોયોગ
વચનયોગ વર્જીને) પૃથ્વી, પાણી, વનસ્પતિ, ૨૭-૦= ૨૭ જીવ-૧, વેશ્યા-૫, પક્ષ–૨, દષ્ટિ-૧, અજ્ઞાન–૩, સંજ્ઞા-૪, વેદ-૨
કષાય-૫, યોગ-ર, ઉપયોગ-૨ = ૨૭. તેલ, વાઉ
૨૬-૦ = ૨૬ |. ઉપરોક્ત ૨૭ બોલમાંથી તેજોલેશ્યાને છોડીને ૨૬ ત્રણ વિકસેન્દ્રિય ૩૧-૧ = ૩૦ જીવ-૧, વેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ-૨, જ્ઞાન–૩, અજ્ઞાન-૩, સંજ્ઞા-૪,
વેદ-૨, કષાય-૫, યોગ-ર, ઉપયોગ-૨ = ૩૦ (સમુચ્ચય ૩૧ બોલમાંથી
વચનયોગને વર્જીને). તિર્યંચ પંચેન્દ્રિય ૪૦-૫ = ૩૫ | જીવ-૧, વેશ્યા-૭, પક્ષ–૨, દષ્ટિ-૨, અજ્ઞાન–૩, જ્ઞાન–૩, સંજ્ઞા-૪, વેદ
-૪, કષાય-૫, યોગ–૨,ઉપયોગ–૨-૩૫ (સમુચ્ચય ૪ બોલમાંથી મિશ્રદષ્ટિ, વિર્ભાગજ્ઞાન, અવધિજ્ઞાન, મનયોગ, વચનયોગ; તે પાંચ બોલ વર્જીને) |
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૭૨
શ્રી ભગવતી સૂત્ર-૫
જીવ | બોલ |
વિવરણ મનુષ્ય
૪૭–૧૧ = ૩૬| જીવ-૧, વેશ્યા-૭, પક્ષ–૨, દષ્ટિ-૨, અજ્ઞાન–૩, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૪, કષાય-૫, યોગ-૨, ઉપયોગ–= ૩૬ (૪૭ બોલમાંથી અલેશી, મિશ્રદષ્ટિ, વિર્ભાગજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત,
અવેદી, અકષાયી, મનયોગ, વચનયોગ, અયોગી આ ૧૧ બોલને વર્જીને) * (૧) આ કોષ્ટકમાં લેશ્યા, જ્ઞાન, અજ્ઞાન આદિ બોલોમાં સલેશી, સમુચ્ચય જ્ઞાની, સમુચ્ચય અજ્ઞાની આ રીતે સમુચ્ચય બોલની ગણના સહિત સંખ્યા આપી છે. જેમ કે નારકીમાં ત્રણ વેશ્યા છે અને તેમાં સલેશીની ગણના કરીને વેશ્યા-૪ કહી છે. આ રીતે દરેક બોલમાં સમજવું. (૨) બોલના કોલમમાં દરેક દંડકના બોલની સંખ્યા દર્શાવીને અંતરોત્પન્નકમાં અપ્રાપ્ત બોલની સંખ્યાને બાદ કરીને, પ્રાપ્ત થતા બોલની સંખ્યા સ્પષ્ટ કરી છે. - કોઈપણ દંડકના અનંતરોત્પન્નક જીવોમાં પહેલું, બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાન હોય છે. તે જીવો કર્મબંધ રોકી શકતા નથી. તેથી તેમાં ત્રીજા અને ચોથો ભંગ સંભવિત નથી. આ રીતે અનંતરોત્પન્નક જીવોના પ્રત્યેક દંડકમાં પ્રાપ્ત થતી ઋદ્ધિમાં પાપકર્મની અપેક્ષાએ પહેલો અને બીજો, તે બે ભંગ જ હોય છે. આ જ રીતે આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મોમાં પણ પહેલો અને બીજો બે ભંગ હોય છે. અનંતરોત્પન્નકમાં સૈકાલિક આયુષ્ય બંધઃ| ३ अणंतरोववण्णएणं भंते !णेरइए आउयंकम्मं किंबंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? નોયની !નથી, ગંધ, થિરૂફ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરોત્પન્નક નૈરયિકે શું આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે અનંતરોત્પન્નક નૈરયિકમાં પહેલાં બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધતો નથી અને ભવિષ્યમાં બાંધશે. આ એક ત્રીજો ભંગ જ પ્રાપ્ત થાય છે. |४ सलेस्सेणं भंते !अणंतरोववण्णए णेरइए आउयंकम्मं किंबंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा ! एवं चेव तइओ भंगो । एवं जावअणागारोवउत्ते सव्वत्थ वितइओ भगो । एवंमणुस्सवज्ज जाववेमाणियाणं । मणुस्साणं सव्वत्थ तइयचउत्था भंगा,णवरं कण्हपक्खिएसुतइओ भंगो, सव्वेसिं णाणत्ताइ ताईचेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી અનંતરોત્પન્નક નૈરયિકે શું આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ ત્રીજો ભંગ હોય છે. આ રીતે યાવતુ અનાકારોપયુક્ત નૈરયિક સુધી સર્વત્ર ત્રીજો ભંગ હોય છે. આ રીતે મનુષ્ય સિવાય વૈમાનિક સુધી જાણવું. મનુષ્યોમાં સર્વ સ્થાનોમાં ત્રીજા અને ચોથો તે બે ભંગ કહેવા જોઈએ, પરંતુ કૃષ્ણપાક્ષિકમાં એક ત્રીજો ભંગ જ હોય છે. સર્વ સ્થાનોમાં પ્રાપ્ત થતા બોલોની ભિન્નતા પૂર્વવત્ સમજવી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના અનંતરોત્પન્નક જીવોમાં આયુષ્ય કર્મબંધની સૈકાલિક વિચારણા છે.
Page #531
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૨
૪૭૩
મનુષ્ય સિવાયના ૨૩ દંડકમાં આયુષ્ય કર્મમાં એક ત્રીજો ભંગ હોય છે, યથા– કોઈ જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે. અનંતરોત્પન્નક કોઈ પણ જીવ આયુષ્ય કર્મ બાંધતા નથી, આયુષ્યનો બંધ વર્તમાન આયુષ્યના બે ભાગ વ્યતીત થયા પછી ત્રીજો ભાગ શેષ રહે ત્યારે જ થાય છે. તેથી તે પ્રથમ સમયોત્પન્નકમાં પ્રથમ બે ભંગ સંભવિત નથી, ૨૩ દંડકના જીવો મોક્ષે જતા નથી તેથી યથાયોગ્ય કાલે ભવિષ્યમાં આયુષ્ય કર્મનો બંધ અવશ્ય કરશે. તેથી તેમાં ચોથો ભંગ પણ સંભવિત નથી પરંતુ ત્રીજો એક ભંગ જ સંભવિત છે. મનુષ્યમાં - ત્રીજો અને ચોથો બે ભંગ હોય છે. તેમાં ત્રીજો ભંગ પૂર્વવત્ ઘટિત થાય છે અને ચોથો ભંગ ચરમ શરીરી જીવોની અપેક્ષાએ ઘટિત થાય છે કારણ કે તે જીવો વર્તમાને આયુષ્ય બાંધતા નથી અને ચરમ શરીરી હોવાથી તે જ ભવે મુક્ત થાય છે માટે ભવિષ્યમાં પણ આયુષ્ય બાંધવાના નથી.
મનુષ્યમાં ૪૭ બોલમાંથી પૂર્વોક્ત ૧૧ બોલ અનંતરોત્પન્નક મનુષ્યોમાં નથી. શેષ ૩૬ બોલમાંથી કૃષ્ણપાક્ષિકમાં એક ત્રીજો ભંગ હોય છે. કારણ કે તે ચરમ શરીરી હોતા નથી. શેષ ૩૫ બોલ યુક્ત જીવો ચરમ શરીરી હોય શકે છે. તેથી તેમાં ત્રીજો, ચોથો બે ભંગ હોય છે. આ ૩૫ બોલમાં ત્રણે ય વેદ હોવાથી પ્રથમ સમયોત્પન્નક ત્રણે ય વેદવાળા જીવો તે જ ભવે મુક્ત થઈ શકે છે. જન્મ નપુંસકની સિદ્ધિ:- પ્રસ્તુત સૂત્રોમાં અનંતરોપપત્રક મનુષ્યોમાં વેદાદિ ૩૫ બોલમાં ચોથો ભંગ ચરમ શરીરીની અપેક્ષાએ ઘટિત થાય છે. સૂત્રગત આ વિધાનથી સિદ્ધ થાય છે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક ત્રણે વેદવાળા જીવો ચરમ શરીરી હોય શકે છે અને ત્રણે ય વેદવાળા જીવો મોક્ષે જાય છે. વૃદ્ધ પરંપરા અનુસાર જન્મ નપુંસક સિદ્ધ થતાં નથી પરંતુ કૃત્રિમ નપુંસક સિદ્ધ થાય છે. તે કથન આ સૂત્રાશથી અનુચિત ઠરે છે. આ સૂત્રમાં અનંતરોત્પન્નક અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી નપુંસકની વાત છે અને તે જન્મ નપુંસક જ કહેવાય છે. શતક-૨૫ ના સંજયા-નિયંઠામાં પણ પુરુષવેદી, પુરુષનપુંસકવેદીને સંયતપણું– નિગ્રંથપણું પ્રાપ્ત થાય છે, તેવું કથન છે. પુરુષ નપુંસકથી પુરુષાકૃતિવાળા નપુંસકોનું ત્યાં કથન છે. પુરુષાકૃતિ જન્મ જાત જ હોય છે. આ બંને સૂત્ર પાઠથી સ્પષ્ટ થાય છે કે જન્મ નપુંસક સિદ્ધ થાય છે.
તે ઉપરાંત જન્મ નપુંસક કે કૃત્રિમ નપુંસક જેવા ભેદ આગમોમાં ક્યાંય જણાતા નથી.
સૂત્ર વ્યવહારી શ્રમણો માટે નપુંસકોને દીક્ષા આપવાનો કલ્પ નથી. પરંતુ આગમ વ્યવહારી શ્રમણો તેને દીક્ષા આપી શકે છે. સુત્ર વ્યવહારી શ્રમણો દીક્ષા ન આપે તેવા સમયે પુરુષ નપુંસકો સ્વયં પોતાની મેળે દીક્ષા લઈ આત્મ કલ્યાણ કરી શકે છે. અનંતરોત્પન્નક જીવોને આઠ કર્મમાં ચતુર્ભાગ:
કર્મ | દંડક | બોલ | ભંગ સાત કર્મ
૨૪ દંડકમાં યથાયોગ્ય સર્વ બોલમાં | પહેલો, બીજો આયુષ્ય કર્મ
૨૩ દંડકમાં | યથાયોગ્ય સર્વ બોલમાં | ત્રીજો આયુષ્ય કર્મ મનુષ્યમાં કૃષ્ણપક્ષીમાં
ત્રીજો આયુષ્ય કર્મ
મનુષ્યમાં શેષ ૩૫ બોલમાં
ત્રીજો, ચોથો
છે શતક-ર૬/ર સંપૂર્ણ
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૭૪
O OS
શતક-૨૬ : ઉદ્દેશક-૩
પરંપરોત્પન્નક
શ્રી ભગવતી સૂત્ર–૫
RO YOG
પરંપરોત્પત્રક જીવોનો વૈકાલિક બંધ :
o પરંપરોવવળ ના મતે ! ખેર પાવ વર્માં વિધી, વધર, ધિસ્તર, પુષ્ણ ? गोयमा ! अत्थेगइए पढम बिइया । एवं जहेव पढमो उद्देसओ तहेव परंपरोववण्णएहिं वि उद्देसओ भाणियव्वो णेरइयाओ तहेव णवदंडगसहिओ । अट्ठण्ह वि कम्मप्पगडीणं जा जस्स कम्मस्स वत्तव्वया सा तस्स अहीणमइरित्ता णेयव्वा जाव वेमाणिया अणागारोवउत्ता । ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
શબ્દાર્થ:- અહીંળમત્તા = નહીન ન અધિક, અપરિશેષ, સંપૂર્ણ, જેમ છે તેમ.
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! પરંપરોત્પન્નક નૈરયિક જીવે શું પાપ કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! કોઈએ બાંધ્યું હતું ઇત્યાદિ પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ. જે રીતે પ્રથમ ઉદ્દેશક કહ્યો, તે જ રીતે પરંપરોત્પન્નક નૈરયિક આદિના વિષયમાં પાપકર્માદિ નવ દંડક સહિત આ ત્રીજો ઉદ્દેશક જાણવો જોઈએ. આઠ કર્મપ્રકૃતિઓમાંથી જેના માટે જે કર્મોના ભંગ સંબંધી વક્તવ્યતા કહી છે, તેના માટે તે કર્મોની વક્તવ્યતા સંપૂર્ણ રીતે તેની સમાન જ કહેવી જોઈએ. આ રીતે અનાકારોપયોગયુક્ત વૈમાનિકો સુધી જાણવું. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચનઃ
પરંપરોત્પન્નક– જે નારક આદિ જીવની ઉત્પત્તિને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય તેને પરંપરોત્પન્નક કહે છે. અર્થાત્ ઉત્પત્તિના બીજા સમયથી જીવન પર્યંતના સમયવર્તી જીવને પરંપરોત્પન્નક કહેવાય છે.
જે રીતે પ્રથમ ઉદ્દેશકમાં નૈરયિક આદિ ૨૪ દંડકના જીવોનું કથન કર્યું, તે જ રીતે ત્રીજો ઉદ્દેશક કહેવો જોઈએ. વિશેષતા એ છે કે પ્રથમ ઉદ્દેશકમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવો તેમ ૨૫ આલાપક કહ્યા છે, પરંતુ અહીં ૨૪ દંડકના ૨૪ આલાપકનું જ કથન કરવું. કારણ કે પરંપરોત્પન્નક જીવોમાં સમુચ્ચય જીવોનું કથન હોતું નથી. સમુચ્ચય જીવોમાં અનંતરોત્પન્નક અને પરંપરોત્પન્નક આદિ વિશેષણ હોતા નથી.
|| શતક-ર૬/૩ સંપૂર્ણ ॥
Page #533
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૪ થી ૯.
[ ૪૭૫ ]
'શતક-ર૬: ઉદ્દેશક-૪ થી ૯
અનંતરાવગાઢ આદિ
અનંતરાવગાઢ જીવોનો સૈકાલિક બંધ:| १ अणंतरोगाढए णं भंते ! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा !एवंजहेव अणंतरोववण्णएहिणवदंडगसंगहिओ उद्देसो भणिओतहेव अणतरोगाढ एहिं वि अहीणमइरित्तो भाणियव्वो णेरइयाईए जाववेमाणिए॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરાવગાઢ નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જે રીતે અનંતરોત્પન્નકના નવ દંડક(પાપકર્મનો એક દંડક અને આઠ કર્મના આઠ દંડક તે રીતે નવ દંડક) સહિત ઉદ્દેશક કહ્યો છે, તે જ રીતે અનંતરાવગાઢ નૈરયિકથી વૈમાનિક પર્યંતના જીવોનું વર્ણન આ ઉદ્દેશકમાં પણ કહેવું જોઈએ.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. |ઉદ્દેશક-૪ | પરંપરાવગાઢ જીવોનો સૈકાલિક બંધ:| २ परंपरोगाढए णं भंते! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा ! जहेव परंपरोववण्णएहिं उद्देसो सो चेव णिरवसेसो भाणियव्वो । सेवं भंते ! સેવ મતે !!. ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનુ ! પરંપરાવગાઢ નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! જે રીતે પરંપરાત્પન્નકના વિષયમાં ઉદ્દેશક કહ્યો, તે જ રીતે પરંપરાવગાઢ ના વિષયમાં પણ સંપૂર્ણ ઉદ્દેશક કહેવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે./ ઉદ્દેશક–પ || અનંતરાહારક જીવોનો સૈકાલિક બંધઃ| ३ अणंतराहारए णं भंते ! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा ! एवंजहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । सेवं भंते ! सेवं भते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરાહારક નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અનંતરોત્પન્નક ઉદ્દેશકની સમાન અનંતરાહારક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . ઉદ્દેશક–$ા પરંપરાહારક જીવોનો સૈકાલિક બંધ:| ४ परंपराहारए णं भते!णेरइए पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा!
Page #534
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
!
एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसो भाणियव्वो । ॥ सेवं भंते ! सेवं મતે !!
૪૭૬
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરંપરાહારક નૈરિયકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! પરંપરોત્પન્નક ઉદ્દેશકની સમાન પરંપરાહારક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II II ઉદ્દેશક-૭ ||
અનંતર પર્યાપ્તક જીવોનો ત્રૈકાલિક બંધ :
૧ અન્વંતરવાત્ત ” ભંતે ! ખેર પાવું મંવિત વધી, વધ, વધિસ્તર, પુષ્ઠા ? गोयमा ! जहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । ॥ सेवं भंते ! सेवं भते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતર પર્યાપ્તક નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! અનંતરોન્નક ઉદ્દેશકની સમાન સંપૂર્ણ ઉદ્દેશક કહેવો જોઈએ. ॥ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II II ઉદ્દેશક−૮ ॥
હે
પરંપર પર્યાપ્તક જીવોનો ત્રૈકાલિક બંધ :
६ परंपरपज्जत्तए णं भंते ! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा ? गोयमा ! एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसो भाणियव्वो । सेव भंते ! सेवं भंते!
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પરંપરોત્પન્નકની સમાન પરંપર પર્યાપ્તક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II II ઉદ્દેશક-૯ ॥
॥ શતક-૨૬/૪-૯ સંપૂર્ણ ૫
Page #535
--------------------------------------------------------------------------
________________
શતક—૨૬ : ઉદ્દેશક-૧૦
OR සය
શતક-૨૬ : ઉદ્દેશક-૧૦
ચરમ
૪૭૭
RO YOG
ચરમ જીવોનો ત્રૈકાલિક બંધઃ
१ चरिमे णं भंते! रइए पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा ? गोयमा ! एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव चरिमेहिं णिरवसेसो । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ચરમ નૈયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પરંપરોત્પન્નક ઉદ્દેશકની સમાન ચરમ નૈરયિક આદિના વિષયમાં પણ સંપૂર્ણ ઉદ્દેશક જાણવો જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે
વિવેચનઃ
ચરમ :– (૧) તે જ ભવમાં મોક્ષમાં જનારા જીવો ચરમ કહેવાય છે. (૨) તે અવસ્થાને છોડી અન્ય અવસ્થાને પ્રાપ્ત કરી પુનઃ તે અવસ્થાને પ્રાપ્ત ન કરનાર જીવો ચરમ કહેવાય છે, યથા—– જે જીવ નરકમાંથી નીકળીને મનુષ્યાદિ ત્રણ ગતિઓમાં કેટલાક ભવ કરીને મોક્ષ પ્રાપ્ત કરશે, પરંતુ પુનઃ નરકમાં જશે નહીં, તેને ચરમ નૈરયિક કહેવાય. આ રીતે પ્રત્યેક સ્થાનમાં સમજવું જોઈએ. જેમ કે કોઈ મનુષ્ય અન્ય ગતિમાં ન જાય અને મનુષ્ય રૂપે જ બે, ચાર ભવ કરીને અંતે મોક્ષે જાય તેને પણ ચરમ મનુષ્ય કહેવાય છે.
અહીં ચરમ નૈયિક માટે પરંપરોત્પન્નક ઉદ્દેશકનો અતિદેશ કર્યો છે અને પરંપરોત્પન્નક ઉદ્દેશકમાં તેના માટે પ્રથમ ઉદ્દેશકનો અતિદેશ કર્યો છે. પ્રથમ ઉદ્દેશકમાં આયુષ્ય કર્મના સામાન્યતઃ ચાર ભંગ કહ્યા છે. તે અનુસાર ચરમ મનુષ્યમાં પણ આયુષ્યકર્મ બંધના ચાર ભંગ સૂચિત થાય છે.
ચરમ મનુષ્ય ઃ– તદ્ભવ મોક્ષગામી ચરમ શરીરી મનુષ્યો તો ચરમ છે જ, તે સિવાય જે મનુષ્ય મનુષ્યગતિને છોડી બીજી ગતિમાં ન જાય, મનુષ્યના જ બે, ત્રણ કે ઉત્કૃષ્ટ આઠ ભવ કરી મુક્ત થાય, તેનું મનુષ્ય ગતિની અપેક્ષાએ ચરમપણું હોવાથી તેને ચરમ મનુષ્ય કહેવાય છે. આ રીતે સૂત્રના આશયને સમજતા પ્રથમ ઉદ્દેશક અનુસાર ચરમ મનુષ્યમાં પણ ચારે ય ભંગ ઘટિત થાય છે. સંક્ષેપમાં ચરમશરીરી અને નિરંતર મનુષ્યના જ ભવ કરી મુક્ત થનાર જીવો ચરમ મનુષ્ય કહેવાય છે.
|| શતક-૨૬/૧૦ સંપૂર્ણ ॥
Page #536
--------------------------------------------------------------------------
________________
४७८
શ્રી ભગવતી સૂત્ર-૫
शds-२१:४६श-११ ।
અચરમ
मयरमनोध:| १ अचरिमेणं भंते ! णेरइए पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! एवंजहेव पढमोद्देसए तहेव पढमबिइया भंगा भाणियव्वा सव्वत्थ जावपचिंदियतिरिक्ख जोणियाणं। भावार्थ:- प्रश्न-भगवन ! अयम नैरविशंपामध्युडतुं, मधेछ, बांधशे, इत्याहि પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ ઉદ્દેશક અનુસાર સર્વત્ર પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ યાવત્ પંચેન્દ્રિય તિર્યંચો પર્યત જાણવું. | २ अचरिमेणं भंते !मणुस्से पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! अत्थेगइए बंधी बंधइ बधिस्सइ, अत्थेगइए बंधी बंधइ ण बधिस्सइ; अत्थेगइए बंधी, ण बंधइ, बधिस्सइ। भावार्थ:-प्रश्न- भगवन् ! अयरम मनुष्ये शु पापभमाध्यं तुं, पांधेछ, बांधशे, इत्याहि प्रश्न? 6त्तर- गौतम! (१) 50वेमांध्युडतुंबांधेछ,बांधशे, (२) वेजांध्यंत,पछि अने जांधशे नही, (3) ओवेजांध्युडतुं, मांधतो नथी मने माशे. | ३ सलेस्से णं भंते ! अचरिमे मणुस्से पावंकम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा ! एवं चेव तिण्णि भंगा चरमविहूणा भाणियव्वा एवं जहेव पढमुद्देसे, णवरं-जेसु तत्थ वीससुचत्तारिभंगा तेसुइह आदिल्ला तिण्णि भंगा भाणियव्वा चरिमभंगवज्जा। अलेस्से केवलणाणी य अजोगी य, एए तिण्णि ण पुच्छिज्जति,सेसंतहेव वाणमंतरजोइसियवेमाणिए जहाणेरइए। भावार्थ:--- भगवन् ! सदेशी अयरम मनुष्ये शुपामाध्युडतुं, बांधेछ, मधिशे, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે જ રીતે ચોથો ભંગ છોડીને શેષ ત્રણ ભંગ કહેવા જોઈએ. શેષ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે, પરંતુ ત્યાં જે વીસ બોલોમાં ચાર ભંગ કહ્યા છે, તે બોલોમાં અહીં અંતિમ ભંગ સિવાય પ્રથમ ત્રણ ભંગ કહેવા જોઈએ. તે સિવાય અહીં અલેશી, કેવળજ્ઞાની અને અયોગીના વિષયમાં પ્રશ્ન ન કરવો જોઈએ. શેષ કથન પૂર્વવતુ જાણવું. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવોનું કથન નૈરયિકની સમાન જાણવું જોઈએ. | ४ अचरिमेणं भंते ! णेरइए णाणावरणिज्जंकम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! एवं जहेव पावकम्म, णवर-मणुस्सेसुसकसायीसुलोभकसायीसुयपढमबिइया
Page #537
--------------------------------------------------------------------------
________________
शत-25 : देश-११
| ४७८ भंगा, सेसा अट्ठारस चरमविहूणा, सेसंतहेव जाववेमाणियाणं । दरिसणावरणिज्जं पि एवं चेव णिरवसेसं। वेयणिज्जे सव्वत्थ वि पढमबिइया भंगा जाववेमाणियाणं, णवरंमणुस्सेसुअलेस्से, केवली अजोगीय णत्थि । भावार्थ :- प्रश्न- मावन् ! अय२म नैरयि शुं नाव२४ीय माध्युडतुं, मां छ. जांधशे, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પાપકર્મની સમાન કહેવું જોઈએ. પરંતુ સકષાયી અને લોભકષાયી મનુષ્યોમાં પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ તથા શેષ અઢાર બોલોમાં અંતિમ ભંગ સિવાયના શેષ ત્રણ ભંગ કહેવા જોઈએ. શેષ પૂર્વવતુ છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. દર્શનાવરણીય કર્મના વિષયમાં પણ તે જ રીતે છે. આ જ રીતે વેદનીય કર્મના વિષયમાં સર્વ બોલોમાં પહેલો અને બીજો ભંગ યાવત વૈમાનિક પર્યત જાણવું. પરંતુ અહીં અચરમ મનુષ્યોમાં અલેશી, કેવલી અને અયોગી હોતા નથી. | ५ अचरिमे णं भंते! णेरइए मोहणिज्जं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा !जहेव पावंतहेव णिरवसेसं जाववेमाणिए। भावार्थ:-प्रश्न- हे भगवन ! अय२म नैश्य भोडनीय बांध्यं तुं, मधेछ, बांधशे, त्याहि પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પાપકર્મના વિષયમાં કહ્યું, તે જ રીતે વૈમાનિક પર્યત સંપૂર્ણ વર્ણન
| ६ अचरिमेणं भंते ! णेरइए आउयं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! पढमतिइया भगा। एवं सव्वपएसुविणेरइयाण पढमतइया भगा, णवर-सम्मामिच्छत्ते तइओ भगो । एवं जावथणियकुमाराणं ।
पुढविक्काइयआउक्काइयवणस्सकाझ्याणंतेउलेस्साएतइओभो,सेसेसुपएसुसव्वत्थ पढमतइया भंगा। तेउकाइयवाउक्काइयाणंसव्वत्थ पढमतइया भंगा। बेइदिय तेइदिय चउरिदियाणं एवं चेव, णवरं-सम्मत्ते, ओहिणाणे, आभिणिबोहियणाणे,सुयणाणे; एएसु चउसु वि ठाणेसुतइओ भंगो।।
पंचिंदियतिरिक्खजोणियाणं सम्मामिच्छत्ते तइओ भंगो, सेसेसुपएसु सव्वत्थ पढमतइया भंगा। मणुस्साणंसम्मामिच्छत्ते अवेयए अकसाइम्मियतइओ भंगो,अलेस्स केवलणाण-अजोगी यण पुच्छिज्जति । सेस पएसुसव्वत्थ पढमतइया भंगा। वाणमंतरजोइसियवेमाणिया जहाणेरइया । णामंगोयं अंतराइयंच जहेवणाणावरणिज्जंतहेव णिरवसेसं । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ भावार्थ:-प्रश्न-भगवन् ! अयरम नैयिायुष्यभमांध्युडतुं, जांधेछ, बांधशे, त्याहि પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! તેમાં આયુષ્યકર્મ બંધ સંબંધી પહેલો અને ત્રીજો આ બે ભંગ છે. આ રીતે નરયિકોના સલેશી આદિ સર્વ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ થાય છે, પરંતુ મિશ્રદષ્ટિમાં એક ત્રીજો ભંગ હોય છે. આ રીતે યાવતુ ખનિતકુમાર પર્યત જાણવું.
પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોને તેજલેશ્યામાં ત્રીજો ભંગહોય છે. શેષ બોલોમાં
Page #538
--------------------------------------------------------------------------
________________
૪૮૦
શ્રી ભગવતી સૂત્ર-૫
સર્વત્ર પહેલો અને ત્રીજો આ બે ભંગ છે. તેઉકાયિક અને વાયુકાયિકને પ્રાપ્ત સર્વ બોલોમાં પ્રથમ અને તૃતીય ભંગ છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયને માટે પણ આ જ રીતે તેને પ્રાપ્ત બોલોમાં બે-બે ભંગ કહેવા જોઈએ પરંતુ વિશેષતા એ છે કે સમ્યકત્વ, ઔધિક જ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન, આ ચાર બોલોમાં એક ત્રીજો ભંગ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચમાં મિશ્રદષ્ટિમાં ત્રીજો ભંગ અને શેષ સર્વ બોલોમાં પ્રથમ અને તૃતીય ભંગ હોય છે.
મનુષ્યને મિશ્રદષ્ટિ, અવેદી, અકષાયી, આ ત્રણ બોલોમાં ત્રીજો ભંગ છે. અચરમ મનુષ્યમાં અલેશી, કેવલી અને અયોગી આ ત્રણ બોલ હોતા નથી, માટે તેની પૃચ્છા કરવી નહીં. શેષ સર્વ બોલોમાં પ્રથમ અને તૃતીય ભંગ છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના વિષયમાં નૈરયિકની સમાન કહેવું જોઈએ. જ્ઞાનાવરણીયની સમાન નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મના વિષયમાં પણ કહેવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //. વિવેચન :અચરમ :- જે જીવ અન્ય ગતિમાં કે અન્ય દંડકમાં જઈને પુનઃ તે જ અવસ્થાને પ્રાપ્ત કરશે, તે જીવ તે ગતિની અપેક્ષાએ અચરમ કહેવાય છે, જેમ કે- કોઈ જીવ નરકમાંથી નીકળીને મનુષ્ય કે તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરતા પુનઃ નરકમાં જવાના હોય તેને અચરમ નૈરયિક કહેવાય. આ રીતે પ્રત્યેક સ્થાનમાં સમજવું. સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવો ચરમ હોય છે, તે અચરમ હોતા નથી, તેથી તેનું કથન અહીં ન કરવું જોઈએ. અચરમ-૨૩ દંડકના જીવો ઃ- અચરમ જીવો કોઈપણ કર્મના બંધને અટકાવી શકતા નથી. તેથી આયુષ્યકર્મને છોડીને સાત કર્મમાં પ્રત્યેક સ્થાનમાં પહેલો અને બીજો ભંગ હોય છે. અચરમ મનુષ્યઃ- અચરમ મનુષ્ય તે જ ભવમાં મોક્ષે જતા નથી, તેથી તે જીવો કર્મબંધનો સર્વથા નિરોધ કરી શકતા નથી પરંતુ ઉપશમ શ્રેણી કરીને કર્મનો ઉપશમ કરી શકે છે. તે જીવોને અલ્પકાલ માટે પાપ કર્મબંધ અટકી જાય અને પુનઃ તે પરંપરા ચાલુ થાય છે. તેથી તેમાં ત્રીજો ભંગ(બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે) હોય શકે છે પરંતુ બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં; આ ચોથો ભંગ ઘટિત થતો નથી. આ કારણે પ્રથમ ઉદ્દેશકમાં મનુષ્યની ઋદ્ધિમાં જ્યાં-જ્યાં ચાર ભંગનું અથવા ચોથા ભંગનું કથન છે તેના સ્થાને અચરમ મનુષ્યોમાં ચોથો ભંગ છોડીને કથન કરવું જોઈએ. અચરમ મનુષ્યોમાં અલેશી, કેવળજ્ઞાની અને અયોગી તે ત્રણ બોલ હોતા નથી. કારણ કે ત્રણ બોલ ચરમ શરીરી જીવોમાં જ હોય છે. શેષ ૪૪ બોલોમાંથી અકષાયીમાં એક ત્રીજો ભંગ હોય છે. સમુચ્ચય જીવ, સલેશી, શુલેશી, શુક્લપક્ષી, સમ્યગુદષ્ટિ, પાંચ જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, સકષાયી, લોભકષાયી, સયોગી, મનયોગી, વચનયોગી, કાયયોગી અને સાકાર અને અનાકાર ઉપયોગી તે ૨૦ બોલમાં પ્રથમ ત્રણ ભંગ અને શેષ ૨૩ બોલમાં પ્રથમ બે ભંગ હોય છે.
અચરમ મનુષ્યોમાં પ્રથમ ભંગ અભવીની અપેક્ષાએ, બીજો ભંગ મોક્ષગામી ભવીની અપેક્ષાએ અને ત્રીજો ભંગ ઉપશમ શ્રેણીવાળા જીવોની અપેક્ષાએ છે. અચરમ જીવો ક્ષપક શ્રેણી કરતા નથી. તેથી તેમાં ચોથો ભંગ હોતો નથી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ અને ગોત્રકર્મ બંધનું કથન પાપકર્મના વર્ણનની સમાન છે. વિશેષતા એ છે કે પાપકર્મમાં સકષાયી અને લોભકષાયમાં પ્રથમના ત્રણ ભંગ હોય છે પરંતુ અહીં પ્રથમના બે ભંગ જ હોય છે. કારણ કે દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને જીવ મોહનીય-પાપકર્મના
Page #539
--------------------------------------------------------------------------
________________
શતક-૨૬: ઉદ્દેશક–૧૧.
|| ૪૮૧ |
અબંધક થાય છે. તે સમયે જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ ચાલુ હોય છે, તેના અબંધક થતા નથી. તેથી સકષાયી અવસ્થામાં જ્ઞાનાવરણીય આદિ પાંચ કર્મોના બંધમાં ત્રીજો ભંગ ઘટિત થતો નથી અને અહીં અચરમ જીવોનો કથન હોવાથી ચોથો ભંગ પણ સંભવિત નથી.
વેદનીય કર્મમાં સર્વત્ર પહેલો અને બીજો ભંગ જ હોય છે. તેમાં ત્રીજો ભંગ શક્ય નથી. કારણ કે વેદનીય કર્મના અબંધક થયા પછી પુનઃ કોઈ બંધક થતા નથી. તેથી તેમાં– બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે; આ ત્રીજો ભંગ થતો નથી અને ચોથો ભંગ અચરમ જીવોને હોતો જ નથી. અચરમમાં આયુષ્યબંધ :- અચરમ જીવો સંસાર પરિભ્રમણ કરવાના જ છે તેથી તે જીવો આયુષ્યના અબંધકાલમાં આયુષ્ય બાંધતા નથી પરંતુ ભવિષ્યમાં તે અવશ્ય આયુષ્ય બંધ કરવાના જ છે. તેથી તે જીવોને પ્રાપ્ત સર્વ બોલોમાં બીજો અને ચોથો ભંગ હોતો નથી, માત્ર પહેલો અને ત્રીજો બે ભંગ હોય છે. નારક અને દેવોમાં મિશ્ર દષ્ટિમાં આયુષ્ય બંધ ન હોવાથી ત્રીજો ભંગ હોય છે અને શેષ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. પૃથ્વી-પાણી-વનસ્પતિમાં તેજો લેશ્યામાં આયુષ્ય બંધ થતો ન હોવાથી ત્રીજો ભંગ છે અને શેષ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. તેઉવાયુમાં સર્વત્ર પહેલો અને ત્રીજો ભંગ હોય છે. ત્રણ વિકસેન્દ્રિયમાં સમ્યગુ દષ્ટિ, મતિ, શ્રુત જ્ઞાન અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે ત્યારે આયુષ્ય બંધ થતો નથી, તેથી તેમાં એક ત્રીજો ભંગ હોય છે. શેષ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં મિશ્ર દષ્ટિમાં ત્રીજો ભંગ અને શેષ બોલમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. મનુષ્ય- મિશ્ર દષ્ટિ, અવેદી, અકષાયી જીવોમાં ત્રીજો ભંગ, શેષ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. ૨૪ દંડકના અચરમ જીવોને પ્રાપ્ત થતા બોલ અને કર્મબંધના ભંગઃ - | કર્મ | જીવન
બોલ–વિવરણ
ભંગ પાપકર્મ અને મોહકર્મ | મનુષ્ય ૨૦-જીવ, સલેશી, શુક્લલેશી, શુક્લપક્ષી, સમ્યગ્દષ્ટિ |૧,૨,૩
સમુચ્ચય જ્ઞાન, પ્રથમ ચાર જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, સકષાયી, લોભ કષાયી, સયોગી, મનયોગી, વચનયોગી, કાયયોગી સાકારોપયોગી–અનાકારોપયોગી 1-અકષાયી
ત્રીજો ૩–અલેશી, અયોગી, કેવળજ્ઞાની, આ ત્રણ બોલ નથી |x ૨૩–૫ લેશ્યા, કૃષ્ણપક્ષ, મિથ્યાષ્ટિ, ચાર અજ્ઞાન, |
ચાર સંજ્ઞા, ચાર વેદ, ક્રોધ, માન, માયા, મિશ્રદષ્ટિ ૨૩ દંડકમાં | યથાયોગ્ય બોલ માં
૧,૨ જ્ઞાનાવરણીય, મનુષ્ય ૧૮-ઉપરોક્ત ૨૦માંથી સકષાયી અને લોભ કષાયી ૧,૨,૩ દર્શનાવરણીય, નામ,
બે બોલ છોડીને ગોત્ર અને અંતરાય
૧-અકષાયી ૫ કર્મ
| ૩–અલેશી, અયોગી, કેવળજ્ઞાની–ત્રણ બોલ નથી ૨૫-શેષ બોલ
- - | ૨૩ દંડક | યથાયોગ્ય બોલમાં
|
IT |
| |
| | કિI | | જ
|
| ન
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી ભગવતી સૂત્ર-૫
૧,૨
|
|
t
|
|
| 2 | 3 | 2 | 3 | 2 {ી ? ?
|
કર્મ
બોલ–વિવરણ
ભગ વેદનીય
૨૪ દંડક | યથાયોગ્ય બોલમાં આયુષ્ય
નૈરયિકો ૩૪–બોલમાં
૧-મિશ્રદષ્ટિમાં ભવન-વ્યંતર
૩૬ બોલમાં દેવો
૧-મિશ્રદષ્ટિમાં
• – – જ્યોતિષી | ૩૩–બોલમાં ૧-૨ દેવલોક | ૧–મિશ્રદષ્ટિમાં ત્રીજા દેવથી | ૩ર–બોલમાં નવ રૈવેયક | ૧-મિશ્રદષ્ટિમાં
- - - - - - ૪ અનુતર વિ. | ૨–બોલમાં પૃથ્વી, પાણી ર–બોલમાં વનસ્પતિ | ૧–તેજો લેશ્યામાં તેઉં, વાયુ | ૨૬-બોલમાં ત્રણ
૨૭–બોલમાં | વિકસેન્દ્રિય | ૪-સમ્યગ્દષ્ટિ, સમુચ્ચયજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ત્રીજો તિર્યંચ
૩૯ બોલમાં પંચેન્દ્રિય ૧મિશ્રદષ્ટિમાં
- - - - - મનુષ્ય
૪૧–બોલમાં ૩–અવેદી, અકષાયી, મિશ્રદષ્ટિ
૩–અલેશી, અયોગી, કેવળજ્ઞાની ત્રણ બોલ નથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો અચરમ નથી. તેથી તેનું કથન નથી.
અચરમમાં ચોથો ભંગ થતો નથી, ત્રણ ભંગોની અપેક્ષા જ સાત કર્મોનું કથન છે. * અચરમમાં આયુષ્ય કર્મમાં પહેલો-ત્રીજો, બે ભંગ હોય છે અને બીજો-ચોથો બે ભંગ હોતા નથી.
|
|
|
૧૩
છે શતક-ર૬/૧૧ સંપૂર્ણ
| શતક-ર૬ સંપૂર્ણ )
Page #541
--------------------------------------------------------------------------
________________
શતક-૨૭, ૨૮, ૨૯
૪૮૯
શતક-ર૭, ૨૮, ૨૯ RORoછ પરિચય જીજળROR
શતક-ર૭:
આ શતકનું નામ “કરિંસુ શતક' છે, તેમાં ૧૧ ઉદ્દેશક છે. તે ઉદ્દેશકોના નામ બંધી શતકની સમાન છે. બંધી શતકની સમાન આ શતકમાં પણ સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી સૈકાલિક પાપકર્મની પ્રરૂપણા ચતુર્ભગથી કરી છે. આ શતકમાં બાંધેલા કર્મને પુષ્ટ કરવાની અપેક્ષાએ વર્ણન છે તેથી તેનું નામ કરિંતુ શતક છે. શતક-ર૮ :
આ શતકનું નામ “કર્મ સમર્જન શતક છે. તેના ૧૧ ઉદ્દેશકના નામ બંધી શતકની સમાન છે.
તેમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોએ કર્મનું ઉપાર્જન અને તદ્યોગ્ય આચરણ ચાર ગતિમાંથી કઈ ગતિમાં કર્યું હતું? તે વિષયને સમજાવવા માટે ચાર ગતિના આઠ ભંગથી નિરૂપણ છે. શતક-ર૯ :
આ શતકનું નામ “કર્મ પ્રસ્થાપન' છે. તેના પણ ૧૧ ઉદ્દેશકના નામ બંધી શતકની સમાન છે.
તેમાં પાપકર્મ અને આઠકર્મના વેદનનો પ્રારંભ અને અંત સમસમયે કે વિષમ સમયે થાય, તદ્વિષયક ચાર ભંગના માધ્યમથી નિરૂપણ છે.
આ રીતે શતક– ૨૬,૨૭,૨૮,૨૯ તે ચારે શતકમાં ક્રમશઃ (૧) કર્મબંધ (૨) કર્મનું પુષ્ટીકરણ (૩) ચાર ગતિની અપેક્ષાએ કર્મોનું ઉપાર્જન અને (૪) કર્મ વેદનના પ્રારંભ અને અંતની સમ-વિષમતા સંબંધી સ્પષ્ટીકરણ છે.
સંક્ષેપમાં આ શતકોમાં સૂત્રકારે કર્મ સિદ્ધાંતનું સૂક્ષ્મ દષ્ટિએ વિશ્લેષણ કર્યું છે. જીવો વિવિધ ગતિ, જાતિ કે યોનિમાં જન્મ ધારણ કરીને, વિવિધ કષાય પરિણામોથી યુક્ત બનીને સ્વયં કર્મબંધ કરે છે અને બંધાનુસાર જ તેના ફળને ભોગવે છે. આ રીતે અહીં જૈનદર્શનના કર્મસિદ્ધાંતની સચોટતા પ્રગટ થાય છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૮૪
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૦ : ઉદ્દેશક-૧ થી ૧૧
કરિંસુ શતક
પાપકર્મની સૈકાલિકતા:| १ जीवेणंभंते ! पावं कम्मं किं करिसुकरति करिस्संति; करिसुकरति ण करिस्संति; करिसुण करेति करिस्संति; करिसुण करेति ण करिस्सति?
गोयमा !अत्थेगइए करिसुकरेंति करिस्संति; अत्थेगइए करिसुकरेंतिण करिस्संति; अत्थेगइए करिसुण करेंति करिस्संति; अत्थेगइए करिसुण करैति ण करिस्संति।। ભાવાર્થઃ- પ્રશ્ન–હે ભગવન્! જીવે શું પાપકર્મ (૧) કર્યું હતું, કરે છે અને કરશે? (૨) કર્યું હતું, કરે છે અને કરશે નહીં? (૩) કર્યું હતું, કરતો નથી અને કરશે? (૪) કર્યું હતું, કરતો નથી અને કરશે નહીં?
ઉત્તર-હે ગૌતમ! (૧) કોઈ જીવે પાપકર્મ કર્યું હતું, કરે છે અને કરશે, (૨) કોઈ જીવે કર્યું હતું, કરે છે અને કરશે નહીં, (૩) કોઈજીવે કર્યું હતું, કરતો નથી અને કરશે, (૪) કોઈજીવે કર્યું હતું, કરતો નથી અને કરશે નહીં. વિવેચન :
આ શતકમાં કર્મ કરવા સંબંધી નિરૂપણ હોવાથી તેનું નામ કરિંસુ શતક છે. તેમાં ‘બંધી શતકના અતિદેશ પૂર્વક કર્મ કરવાના વિષયને સમજાવ્યો છે. કસિ કિયાની સૈકાલિકતા - જીવ અનાદિ કાલથી કષાય અને કર્મ સહિત છે. તેથી તેણે કર્મબંધની જેમ પાપકર્મ અને આઠ કર્મ કરવાની ક્રિયા ભૂતકાળમાં કરી છે. જ્યાં સુધી તે કષાય સહિત છે ત્યાં સુધી તે વર્તમાનમાં પણ પાપક્રિયા કરે છે અને ભવિષ્યમાં પણ કરશે.
આ રીતે બંધી શતકમાં કથિત વિકલ્પ અનુસાર આ કરિંસુ શતકનું સંપૂર્ણ કથન છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી પાપકર્મ અને કર્મ કરવાનું અને ન કરવાનું ચાર ભંગથી નિરૂપણ છે, જેમ કે– (૧) કોઈ જીવે પાપકર્મ કર્યું હતું, કરે છે, કરશે યથા– અભવી જીવ. (૨) કોઈ જીવે કર્યું હતું, કરે છે, કરશે નહીં, યથા-ભવી જીવ. (૩) કોઈ જીવે કર્યું હતું, કરતો નથી, કરશે, યથા૧૧મા ગુણસ્થાનવાળા જીવ. (૪) કર્યું હતું. કરતો નથી, કરશે નહીં, યથા– ૧૨, ૧૩ અને ૧૪મા ગુણસ્થાનવર્તી જીવ.
આ રીતે સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવમાં પાપ કર્મ અને આઠ કર્મ, તેમ નવદંડકનું કથન બંધી શતક પ્રમાણે છે. લેશ્યાદિમાં પાપ કર્મની સૈકાલિકતા:| २ सलेस्से णं भंते ! जीवे पावं कम्मं किं करिंसु करेंति करेस्संति, पुच्छा?
Page #543
--------------------------------------------------------------------------
________________
શતક-૨૭ : ઉદ્દેશક-૧ થી ૧૧
[ ૪૮૫ |
गोयमा ! जच्चेव बंधिसए वत्तव्वया, सच्चेव णिरवसेसा भाणियव्वा, तहेव णवदंडग- संगहिया एक्कारस उद्देसगा भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેથી જીવે શું પાપકર્મ કર્યું હતું, કરે છે અને કરશે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-હે ગૌતમ! બંધી શતકમાં જે વક્તવ્યતા કહી, તે સર્વ અહીં કહેવી જોઈએ તથા તે જ પ્રકારે નવ દંડક(પાપકર્મ+૮ કમ) સહિત ૧૧ ઉદ્દેશક કહેવા જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત બીજા સૂત્રમાં સમુચ્ચય જીવના વેશ્યાદિ ૧૦ દ્વારના ૪૬ બોલમાં પાપકર્મ અને આઠ કર્મ કરવા અને ન કરવા સંબંધી નિરૂપણ છે. પ્રથમ સૂત્રમાં સમુચ્ચય જીવનું જીવ દ્વારના માધ્યમે કથન છે.
સલેથી જીવમાં પાપકર્મ કરવા, ન કરવા સંબંધી પણ ચાર ભંગ થાય છે, યથા– (૧) સલેશી અભવી જીવોમાં પ્રથમ ભંગ (૨) ભવી જીવોમાં બીજો ભંગ (૩) અગિયારમા ગુણસ્થાને ત્રીજો ભંગ (૪) ૧૨, ૧૩, ૧૪ માં ગુણસ્થાને ચોથો ભંગ હોય છે. અલેશી જીવો કર્મબંધ કરતા નથી.
આ રીતે કુષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક આદિ પ્રત્યેક દ્વારમાં બંધી શતકની સમાન પાપકર્મ અને આઠ કર્મ, તેમ નવ દંડકનું સંપૂર્ણ કથન છે. સંક્ષિપ્ત પાઠથી ચોવીસ દંડકમાં ૪૭ બોલનું કથન પણ સમજવું. આ રીતે પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થાય છે. ત્યારપછી અનંતરોત્પન્નક, પરંપરોત્પન્નક, અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ અને અચરમ જીવોનું કથન અગિયાર ઉદ્દેશકથી છે.
તે શતક-ર૭/ ૧ થી ૧૧ સંપૂર્ણ
|| | શતક-ર સંપર્ણ
|
Page #544
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
| શતક-ર૮: ઉદ્દેશક-૧ થી ૧૧
કર્મ સમર્જક શતક
પાપકર્મનું સમર્જનઃ| १ जीवाणं भंते ! पावं कम्मंकहिं समज्जिणिंसु, कहिं समायरिंसु ? गोयमा !सव्वे विताव तिरिक्खजोणिएसु होज्जा; अहवा तिरिक्खजोणिएसुय, णेरइएसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय,मणुस्सेसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय, देवेसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय, णेरइएसुय, मणुस्सेसुय होज्जा; अहवा तिरिक्ख जोणिएसुय,णेरइएसुय, देवेसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय, मणुस्सेसुय, देवेसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय,णेरइएसुय, मणुस्सेसुय, देवेसुय होज्जा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જીવોએ કઈ ગતિમાં પાપકર્મોનું સમર્જન(ઉપાર્જન) કર્યું હતું અને કઈ ગતિમાં સમાચરણ(વેદન) કર્યું હતું? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વ જીવો તિર્યંચગતિમાં હતા, (૨) સર્વ જીવો તિર્યંચગતિ અને નરકગતિમાં હતા, (૩) સર્વ જીવો તિર્યંચગતિમાં અને મનુષ્યગતિમાં હતા, (૪) સર્વ જીવો તિર્યંચ અને દેવગતિમાં હતા, (૫) સર્વ જીવો તિર્યંચ, નરક અને મનુષ્યગતિમાં હતા, (૬) સર્વ જીવો તિર્યંચ, નરક અને દેવગતિમાં હતા. (૭) સર્વ જીવો તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં હતા. (૮) સર્વ જીવો તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવગતિમાં હતા.(તેતે ગતિમાં તેને જીવોએ પાપકર્મનું ઉપાર્જન અને વેદન કર્યું હતું) વિવેચન -
શતક ૨૬ અને ૨૭માં કર્મ સંબંધી સૈકાલિક વર્ણન છે. આ શતકમાં કર્મબંધ સંબંધી ભૂતકાલીન પૃચ્છા છે. પ્રસ્તુત સૂત્રમાં સર્વ જીવોએ પાપકર્મનું ઉપાર્જન અને તેનું ફળ કઈ ગતિમાં પ્રાપ્ત કર્યું? તેનું કથન ચાર ગતિના આઠ ભંગના માધ્યમથી કર્યું છે. સૂત્રકારે તેના માટે બે શબ્દનો પ્રયોગ કર્યો છે. સક્તિ , સમીgિ :- (૧) સર્જિતવાડ, ગૃહતવના, સમર્જન એટલે ગ્રહણ કરવું, ઉપાર્જન કરવું. (૨)સમાવરિતવન, પાર્ષિતુસમાવરબેન, તપાછાનુભવનેતિ પાપકર્મબંધને યોગ્ય આચરણ કરવું અથવા તેના ફળનો અનુભવ કરવો, તેને સમાચરણ કરવું કહેવાય છે. અહીં ટીકાકારે આ શબ્દના બે પ્રકારે અર્થ કર્યા છે તેમાં બીજો અર્થ “કર્મ ફળનું વેદન’ વિશેષ સંગત છે.
(૧) સર્વ જીવોએ તિર્યંચગતિમાં રહીને કર્મનું ઉપાર્જન અને તેનું ફળ વેદન કર્યું છે. અનંત સંસાર પરિભ્રમણ કરતા પ્રત્યેક જીવોને માટે તિર્યંચગતિ તે માતૃસ્થાન રૂપ છે. પ્રત્યેક જીવ પહેલાં તિર્યંચ ગતિમાં હોય છે. તિર્યંચ ગતિમાં કર્મબંધ કરીને તે જીવ નરકાદિ ગતિમાં જાય છે. આ રીતે વર્તમાનના વિવક્ષિત સર્વ જીવોએ તિર્યંચ ગતિમાં રહીને કર્મ ઉપાર્જન કર્યું તે પ્રથમ ભંગ થાય છે. (૨) વિવક્ષિત જીવોએ તિર્યંચ અથવા નરક ગતિમાં કર્મ ઉપાર્જન કર્યું હતું. મનુષ્ય કે દેવ ગતિમાં રહેલા તે જીવોએ તદ્યોગ્ય કર્મોપાર્જન તિર્યંચ કે નરક ગતિમાં રહીને કર્યું હતું, આ રીતે બીજો ભંગ થાય છે. (૩) તે જ રીતે તિર્યંચ અને મનુષ્ય
Page #545
--------------------------------------------------------------------------
________________
શતક-૨૮: ઉદ્દેશક-૧ થી ૧૧
[ ૪૮૭ |
ગતિમાં (૪) તિર્યંચ અને દેવગતિમાં (૫) તિર્યચ, નરક અને મનુષ્યગતિમાં (૬) તિર્યચ, નરક અને દેવગતિમાં (૭) તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં (૮) તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવગતિમાં રહીને તે સર્વ જીવોએ પાપકર્મનું ઉપાર્જન અને તેના ફળનું વેદન કર્યું છે.
આ આઠ ભંગમાં ક્રમશઃ પહેલો અસંયોગી એક ભંગ છે, બીજો, ત્રીજા અને ચોથો આ ત્રણ દ્વિસંયોગી ભંગ, પાંચમો, છઠ્ઠો અને સાતમો આ ત્રણ ત્રિસંયોગી ભંગ અને અંતિમ આઠમો ચારસંયોગી એક ભંગ છે. | २ सलेस्साणंभते!जीवापावंकम्मंकहिंसमज्जिणिंसु,कहिंसमायरिंसु?गोयमा! एवं चेव । एवं कण्हलेस्सा जावअलेस्सा । एवं कण्हपक्खिया,सुक्कपक्खिया। एवं जाव अणागारोवउत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સલેશી જીવોએ કઈ ગતિમાં પાપકર્મોનું ઉપાર્જન અને વેદન કર્યું હતું? ઉત્તર- હે ગૌતમ ! તે જ રીતે આઠ વિકલ્પયુક્ત પાપકર્મ ઉપાર્જન અને વેદન કૃષ્ણલેશી થાવત્ અલેશીમાં, કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિકમાં વાવતુ અનાકારોપયુક્ત પર્વતમાં જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લેશ્યા આદિ દશ દ્વારથી સમુચ્ચય જીવોનું કથન છે. સલેશી જીવોએ કઈ ગતિમાં કર્મનું ઉપાર્જન અને વેદન કર્યું? તેમાં પણ ઉપરોકત આઠ ભંગ થાય છે. તે જ રીતે કૃષ્ણલેશી આદિ અનાકારોપયોગ પર્વતના સર્વ બોલોમાં તે તે જીવોએ આઠ ભેગમાંથી કોઈ પણ ભંગથી કર્મબંધ અને તેનું ફળ પ્રાપ્ત કર્યું છે. ર૪ દંડકના જીવોમાં પાપકર્મનું સમાર્જન:| ३ णेरइयाणभंते ! पावं कम्मंकहिं समज्जिणिंसु, कहिं समायरिंसु? गोयमा !सवे विताव तिरिक्खजोणिएसुहोज्जा, एवं चेव अट्ठभंगा भाणियव्वा । एवं सव्वत्थ अट्ठ भगा । एवं जावअणागारोवउत्ता वि । एवं जाववेमाणियाणं । एवंणाणावरणिज्जेण वि दंडओ। एवं जाव अंतराइएणं । एवं एए जीवादीया वेमाणियपज्जवसाणा णव दंडगा મતિ / સેવ મને ! સેવ મને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોએ કઈ ગતિમાં પાપકર્મોનું ઉપાર્જન અને તેનું વેદન કર્યું હતું? ઉત્તર- હે ગૌતમ! સર્વ જીવો તિર્યંચ ગતિમાં હતા ઇત્યાદિ આઠ ભંગ જાણવા. આ જ રીતે અનાકારોપયુક્ત સુધી સર્વત્ર આઠ-આઠ ભંગ અને (દંડકના ક્રમથી) વૈમાનિક સુધી જાણવું જોઈએ. આ જ રીતે જ્ઞાનાવરણીયથી લઈને અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. જીવથી લઈને વૈમાનિક સુધીના જીવોમાં પાપકર્મનો એક અને આઠ કર્મના આઠ તેમ કુલ નવ દંડક થાય છે. હે ભગવન્ આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે... વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં નૈરયિક આદિ૨૪ દંડકના જીવોમાં પાપકર્મના ઉપાર્જન અને તેના ફળ વેદન સંબંધી સંક્ષિપ્ત નિરૂપણ છે. વર્તમાનના નૈરયિક જીવ ભૂતકાળમાં ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં પરિભ્રમણ કરતા હોય અને તે તે ગતિમાં તે જીવોએ કર્મ બંધ કર્યા હોય છે. આ રીતે તેમાં પણ પૂર્વોકત આઠ ભંગ થાય છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં ૧૧ દ્વારના ૪૭ બોલમાંથી જે જીવોને જે-જે બોલ પ્રાપ્ત થતા હોય, તે
Page #546
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રમાણે પાપકર્મબંધ અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તેમ નવ દંડકમાં આઠ-આઠ ભંગ થાય છે. II ઉદ્દેશક—૧ ॥ અનન્તરોત્પન્નક જીવોમાં કર્મ સમાર્જન :
४ अणंतरोववण्णगाणं भंते ! णेरइया पावं कम्म कहिं समज्जिणिसु ? कहिं समायरिंसु ? गोयमा ! सव्वेवितावतिरिक्खजोणिएसुहोज्जा, एवं एत्थवि अट्ठ भंगा। एवंअणतरोववण्णगाणं णेरइयाईणं जस्स जं अत्थि लेसाईयं अणागारोवओगपज्जवसाणं तं सव्वं एयाए भयणाए भाणियव्वं जाववेमाणियाणं, णवरं - अणंतरेसु जे परिहरियव्वा ते जहा बंधिसए तहा इह पि । एवंणाणावरणिज्जेण वि दंडओ, एवं जाव अंतराइएणं णिरवसेसं । एसो विणवदंडगसंगहिओ દેશો માળિયળો સેવ મતે ! સેવ મતે !
૪૮૮
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરોત્પન્નક નૈરયિકોએ ભૂતકાલમાં કઈ ગતિમાં પાપકર્મનું ઉપાર્જન અને વેદન કર્યું હતું ? ઉત્તર- હે ગૌતમ ! તે સર્વ જીવો તિર્યંચગતિમાં હતા, ઇત્યાદિ પૂર્વોક્ત આઠ ભંગ અહીં પણ કહેવા જોઈએ. અનંતરોત્પન્નક નૈરયિકોમાં લેશ્યાથી અનાકારોપયોગ પર્યંતના બોલોમાંથી જે બોલ પ્રાપ્ત થાય, તે પ્રમાણે કથન કરવું. તે જ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ પરંતુ અનંતરોત્પન્નક જીવોમાં(મિશ્રદષ્ટિ, મનોયોગ, વચનયોગાદિ) જે જે બોલનું બંધી શતકમાં વર્જન કર્યું છે તે તે બોલનું વર્જન કરવું જોઈએ. આ જ રીતે જ્ઞાનાવરણીયથી અંતરાય કર્મ સુધીનું કથન કરવું. આ રીતે અહીં પણ નવ દંડક સહિત ઉદ્દેશક કહેવો જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે। ઉદ્દેશક–રા
५ एवं एएणं कमेणं जहेव बंधिसए उद्देसगाणं परिवाडी तहेव इहं पि अट्ठसु भंगेसु णेयव्वा, णवरं- जाणियव्वं जं जस्स अत्थि तं तस्स भाणियव्वं जाव अचरिमुद्देसो । सव्वे વિ પણ વારસ દ્રેસા ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ :- જે રીતે બંધી શતકમાં ઉદ્દેશકનો ક્રમ છે તે જ ક્રમાનુસાર દરેક ઉદ્દેશકમાં અહીં પણ આઠે ભંગ જાણવા જોઈએ, પરંતુ જ્યાં જે બોલ સંભવિત છે, ત્યાં તે બોલ જ કહેવા જોઈએ યાવત્ અચરમ ઉદ્દેશક પર્યંત જાણવું. આ સર્વ મળીને ૧૧ ઉદ્દેશક છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II વિવેચનઃ -
આ સૂત્રમાં શેષ નવ ઉદ્દેશકનું સંક્ષિપ્ત કથન છે. તેમાં (૩) પરંપરોત્પન્નક, (૪) અનંતરાવગાઢ (૫) પરંપરાવગાઢ (૬) અનંતરાહારક (૭) પરંપરાહારક (૮) અનંતર પર્યાપ્ત (૯) પરંપર પર્યાપ્ત (૧૦) ચરમ (૧૧) અચરમ. આ પ્રત્યેક ઉદ્દેશકમાં કથિત જીવો પૂર્વવત્ આઠ ભંગથી કર્મનું ઉપાર્જન અને
વેદન કરે છે.
॥ શતક-૨૮/૧ થી ૧૧ સંપૂર્ણ ॥ શતક-૨૮ સંપૂર્ણ ॥
Page #547
--------------------------------------------------------------------------
________________
શતક–૨૯ : ઉદ્દેશક-૧
છ ෆඥ
શતક-૨૯ : ઉદ્દેશક-૧
કર્મ પ્રસ્થાપન
૪૮૯
ROR YOG
જીવોમાં કર્મવેદનનો પ્રારંભ અને અંતઃ
१ जीवाणं भंते! पावं कम्मं किं समायं पट्टविसु समायं णिट्ठविंसु ? समायं पट्ठविंसु विसमायं णिट्ठविंसु ? विसमायं पटुविसु समायं णिट्ठविंसु ? विसमायं पट्टविंसु विसमाय fugi ? गोया ! अथेगइया समायं पट्ठविंसु समायं णिट्ठविंसु जाव अत्थेगइया विसमायं पट्ठविंसु विसमायं णिट्ठविंसु ।
શબ્દાર્થ:-પટ્ટુર્વિદ્યુ=પ્રસ્થાપન, પ્રારંભ દુિર્વિદ્યુ= નિષ્ઠાપન, અંત.
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! શું જીવો (૧) પાપકર્મના વેદનનો એક સાથે પ્રારંભ કરે છે અને તેને એક સાથે સમાપ્ત કરે છે ? (૨) શું એક સાથે પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં સમાપ્ત કરે છે ? (૩) શું ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે ? કે (૪) શું ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં સમાપ્ત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક જીવો એક સાથે પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે યાવત્ કેટલાક જીવો ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં સમાપ્ત કરે છે.
२ सेकेणट्टेणं भंते! एवं कुच्चइ - अत्थेगइया समायं पट्टर्विसु समायं णिट्ठर्विसु-तं चेव ? गोयमा ! जीवा चउव्विहा पण्णत्ता, तं जहा- अत्थेगइया समाउया समोववण्णा, अत्थे समाउया विसमोववण्णगा, अत्थेगइया विसमाउया समोववण्णगा, अत्थेगइया विसमाउया विसमोववण्णगा । तत्थ णं जे ते समाउया समोववण्णगा ते णं पावं कम्मं समायं पट्ठविसु समायं णिट्ठविंसु । तत्थ णं जे ते समाउया विसमोववण्णगा ते णं पावं कम्मं समाय पट्ठविंसु विसमायं णिट्ठविंसु । तत्थ णं जे ते विसमाउया समोववण्णगा ते णं पावं कम्मं विसमायं पट्ठविंसु समायं णिट्ठविंसु । तत्थ णं जे ते विसमाउया विसमोववण्णगा ते णं पावं कम्मं विसमायं पट्ठविंसु विसमायं णिट्ठविंसु । से तेणट्टेणं गोयमा ! तं चेव । શબ્દાર્થ:- સમાયા-સમાયુષ્ક— એક સાથે ઉત્પન્ન થયેલા જીવો સમોવવા= સમોત્પન્નક– એક સાથે પરભવમાં ઉત્પન્ન થનારા જીવો.
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જીવો, પાપકર્મના વેદનનો એક સાથે પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! જીવોના ચાર પ્રકાર છે, યથા– (૧) કેટલાક જીવો એક સાથે ઉત્પન્ન થયા છે અને એક સાથે જ પરભવમાં ઉત્પન્ન થવાના છે, (૨) કેટલાક જીવો એક સાથે ઉત્પન્ન થયા છે પરંતુ ભિન્ન ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે, (૩) કેટલાક જીવો ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયા છે પરંતુ એક સાથે પરભવમાં ઉત્પન્ન થવાના છે, (૪) કેટલાક જીવો
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયા છે અને ભિન્ન-ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે.
(૧) જે જીવો એક સાથે ઉત્પન્ન થયા છે અને સમાન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો એક સાથે પ્રારંભ કરે છે અને એક સાથે તેને સમાપ્ત કરે છે. (૨) જે જીવો એક સાથે ઉત્પન્ન થયા છે અને વિષમ સમયે પર ભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો એક સાથે પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં તેને સમાપ્ત કરે છે. (૩) જે જીવો ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયા છે અને સમાન સમયે પર ભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને એક સાથે તેને સમાપ્ત કરે છે. (૪) જે જીવો ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયા છે અને ભિન્ન-ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં તેને સમાપ્ત કરે છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ જીવોમાં કર્મના ઉદય અને અંતની વિવિધતાનું ચૌભંગીના માધ્યમથી પ્રતિપાદન કર્યું છે. કોઈપણ એક સ્થાનમાં રહેલા જીવોના આયુષ્યમાં અનેક પ્રકારની વિવિધતા હોય છે. સૂત્રકારે તે વિવિધતાને સૂચિત કરવા જીવોના ચાર પ્રકાર કહ્યા છે. (૧) સમાયુદ્ધ-સમોત્પક:- જે જીવો એક સાથે ઉત્પન્ન થયા છે અને એક સાથે જ પરભવમાં ઉત્પન્ન થાય છે તેને સમાયુષ્ક સમોત્પન્નક કહે છે. આયુષ્યના માધ્યમથી જ અન્ય કર્મો ભોગવી શકાય છે. તેથી જે જીવોના આયુષ્યકર્મનો ઉદય અને અંત સમાન સમયે થાય તેના પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત પણ તે ભવની અપેક્ષાએ સમાન સમયે જ થાય છે. (૨) સમાયશ્ક-વિષમોત્પકઃ-જે જીવોના આયુષ્ય કર્મનો ઉદય સમાન સમયે થયો હોય પરંતુ આયુષ્યની ન્યૂનાધિકતાના કારણે આયુષ્યની પૂર્ણતા સમાન સમયે ન થવાથી પરભવમાં સમાન સમયે ઉત્પન્ન થતા નથી; તેને સમાયુષ્ક વિષમોત્પન્નક કહે છે. તે જીવો તે ભવની અપેક્ષાએ પાપકર્મના વેદનનો પ્રારંભ સમાન સમયે કરે છે પરંતુ તેનો અંત ભિન્ન-ભિન્ન સમયે કરે છે. (૩) વિષમાયુષ્ક-સમોત્પન્નક :- જે જીવોના આયુષ્ય કર્મનો ઉદય સમાન સમયે ન થયો હોય પરંતુ આયુષ્યની ચૂનાધિકતાના કારણે તેની પૂર્ણતા સમાન સમયે થાય અને સમાન સમયે પરભવમાં ઉત્પન્ન થાય; તેને વિષમાયુષ્ક સમાત્પન્નક કહે છે. તે જીવો તે ભવની અપેક્ષાએ પાપકર્મના વેદનનો પ્રારંભ ભિન્ન સમયે કરે છે પરંતુ તેનો અંત સમાન સમયે કરે છે. (૪) વિષમાયુષ્ક-વિષમોત્પન્નકઃ- જે જીવોના આયુષ્ય કર્મનો ઉદય અને અંત ભિન્ન-ભિન્ન સમયે હોય; તેને વિષમાયુષ્ક વિષમોત્પન્નક કહે છે. તે જીવો તે ભવની અપેક્ષાએ પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત ભિન્ન-ભિન્ન સમયે કરે છે.
લેશ્યા આદિ ૧૧ દ્વારના ૪૭ બોલમાં જીવોના પૂર્વોકત ચાર પ્રકાર છે. તે ચારે પ્રકારે કર્મભોગનો પ્રારંભ અને અંત થાય છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં જે જીવોને જે જે બોલ પ્રાપ્ત થતા હોય તે પ્રમાણે પાપકર્મવેદન અને આઠ કર્મવેદનનું કથન જાણવું.
આઠ કર્મમાં આયુષ્યકર્મનો ઉદય અને અંત કોઈપણ નિશ્ચિત ભવની અપેક્ષાએ હોય છે. અન્ય સાત કર્મોની પરંપરા ભવ-ભવાન્તરથી ચાલુ જ છે. સાત કર્મોનો ઉદય પણ અનાદિકાલીન છે અને જ્યારે
Page #549
--------------------------------------------------------------------------
________________
શતક-૨૯: ઉદ્દેશક-૧
૪૯૧
જીવ અધ્યાત્મ વિકાસ કરી કર્મક્ષય કરે ત્યારે જ તેના વેદનનો અંત થાય છે. પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે નિશ્ચિત ભવના આયુષ્યની અપેક્ષાએ જ પાપકર્મવેદનના પ્રારંભ અને અંતનું કથન કર્યું છે. લેશ્યાદિમાં કર્મવેદનનો પ્રારંભ અને અંતઃ| ३ सलेस्सा णं भंते ! जीवा पावं कम्मं किं समायं पट्टविंसु, समायंणिट्ठविंसु, पुच्छा? एवं चेव, एवंसव्वट्ठाणेसुवि जावअणगारोवउत्ता । एए सव्वे विपया एयाए वत्तव्वयाए भाणियव्वा। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! શું સલેશી જીવો, શું પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત એક સાથે કરે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. આ રીતે સર્વસ્થાનોમાં અનાકારોપયુક્ત પર્યત જાણવું. સર્વ બોલોમાં પૂર્વોક્ત વક્તવ્યતા જ કહેવી જોઈએ. | ४ णेरइया णं भते! पावंकम्मं किं समायंपट्ठविंसुसमायंणिट्ठविंसु, पुच्छा? गोयमा!
अत्थेगइया समायं पट्ठविंसु-एवं जहेव जीवाणंतहेव भाणियव्वं जावअणागारोवउत्ता। एवं जाववेमाणियाण जस्स ज अत्थित एएण चेव कमेण भाणियव्वं । जहा पावण दंडओ, एएणं कमेणं अट्ठसुविकम्मप्पगडीसुअट्ठदंडगा भाणियव्वा,जीवाईया वेमाणिय पज्जवसाणा। एसोणवदंडगसंगहिओ पढमो उद्देसो भाणियव्वो। सेवं भंते! सेवं भंते!॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો શું પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત એક સાથે કરે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! કેટલાક નૈરયિક પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત એક સાથે કરે છે ઇત્યાદિ સમુચ્ચય જીવોની વક્તવ્યતા અનુસાર યાવતું અનાકારોપયુક્ત સુધી જાણવું. આ રીતે યાવત્ વૈમાનિક પર્યત જાણવું. જેમાં જે બોલ પ્રાપ્ત થાય છે, તે ક્રમથી કહેવું જોઈએ. જે રીતે પાપકર્મનો દંડક કહ્યો, તે જ રીતે તે જ ક્રમથી આઠ કર્મ પ્રકૃતિના આઠ દંડક, જીવાદિથી લઈને વૈમાનિક પર્યત કહેવા જોઈએ. આ રીતે નવ દંડક સહિત પ્રથમ ઉદ્દેશક કહેવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેશ્યા આદિ ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં પાપકર્મ વેદના અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ વેદનના પ્રારંભ અને અંતનું કથન કર્યું છે.
સલેશી આદિબોલ યુક્ત કોઈ પણ દંડકના જીવોના ચાર પ્રકાર હોય છે. (૧) સમાયુષ્ક સમાત્પન્નક (૨) સમાયુષ્ક વિષમોત્પન્નક (૩) વિષમાયુષ્ક સમોત્પન્નક (૪) વિષમાયુષ્કવિષમોત્પન્નક; આ ચાર પ્રકારના જીવોની અપેક્ષાએ કર્મ વેદનના પ્રારંભ અને અંતના પણ ચાર ભંગ થાય છે. આ રીતે (૧) પાપકર્મવેદન અને (૨ થી ૯)આઠ કર્મવેદન, તેમ નવ દંડક થાય છે.
| શતક-ર૯/૧ સંપૂર્ણ |
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૯૨
શ્રી ભગવતી સૂત્ર-૫
'શતક-ર૯ : ઉદ્દેશક-ર-૧૧ |
અનન્તરોત્પન્નક આદિ
R
અનન્તરોત્પન્નક જીવોમાં કર્મવેદનનો પ્રારંભ-અંત:| १ अणंतरोववण्णगाणं भंते ! हेरझ्या पावंकम्मकि समारंपर्विसु, समायणिट्ठविंसु, पुच्छा? गोयमा!अत्थेगइया समायंपट्टविंसु,समायंणिट्ठविंसुः अत्थेगइया समायंपट्टविंसु, विसमायणिट्ठविंसु।सेकेणतुणं भंते ! एवं कुच्चइ-अत्थेगइया समायं पट्ठविंसु-तंचेव? गोयमा !अणतरोववण्णगाणेरड्यादुवहापण्णत्ता,तजहा-अत्याइयासमाउयासमोववण्णगा, अत्थेगइया समाउया विसमोववण्णगा। तत्थणंजेते समाउया समोववण्णगातेणं पावं कम्म समाय पट्टविसुसमायणि?विसु । तत्थ ण जे तेसमाउया विसमोववण्णगाते ण पावं कम्मं समायं पट्ठविंसुविसमायं ट्ठिविंसु । सेतेणटेणं गोयमा !तंचेव । ભાવાર્થ-૫ગ્ન- હે ભગવન! અનંતરોત્પન્નકનૈરયિકો શું પાપકર્મના વેદનનો પ્રારંભ એક સાથે કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! કેટલાક નૈરયિકો એક સાથે પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે અને કેટલાક નૈરયિક એક સાથે પ્રારંભ કરે છે અને ભિન્ન સમયે સમાપ્ત કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર-હે ગૌતમ! અનંતરોત્પન્નકનૈરયિકોના બે પ્રકાર છે, યથા- (૧) કેટલાક નૈરયિકો એક સાથે ઉત્પન્ન થયા છે અને એક સાથે જ પર ભવમાં ઉત્પન્ન થવાના છે. તથા (૨) કેટલાક નૈરયિકો એક સાથે ઉત્પન્ન થયા છે અને ભિન્ન-ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે. (૧) તેમાંથી જે એક સાથે ઉત્પન્ન થયા છે અને એક સાથે પરભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો પ્રારંભ એક સાથે કરે છે અને સમાપ્તિ પણ એક સાથે કરે છે. (૨) જે એક સાથે ઉત્પન્ન થયા છે અને ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો પ્રારંભ એક સાથે કરે છે અને ભિન્ન સમયમાં સમાપ્ત કરે છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત કથન છે. વિવેચન :અનંતરોત્પન્નકઃ- આયુષ્યના ઉદયના પ્રથમ સમયવર્તી જીવોને અનંતરોત્પન્નક કહેવાય છે. તેની સ્થિતિ એક સમયની જ હોય છે. બીજા, ત્રીજા આદિ સમયે તે અનંતરોત્પન્નક કહેવાતા નથી પરંતુ પરંપરાત્પન્નક કહેવાય છે. અનંતરોત્પન્નક જીવો એક સાથે ઉત્પન્ન થયેલા જ હોય છે તેથી તેમાં સમાયુષ્ય સંબંધિત પહેલો અને બીજો બે ભંગ હોય છે.વિષમાયુષ્ક સંબંધિત ત્રીજો, ચોથો ભંગ હોતો નથી. કોઈપણ જીવ આયુષ્યકર્મના ઉદયના પ્રારંભ સમયે અનંતરોત્પન્નક હોય પરંતુ આયુષ્ય પૂર્ણ કરીને પરભવમાં ઉત્પન્ન થાય ત્યારે તે અનંતરોત્પન્નક રહેતો નથી. પરંતુ ભૂતપૂર્વીત્યાગનન્તરોત્પવા ૩ષ્યન્ત -વૃિત્તિ].ભૂતપૂર્વઅવસ્થાની અપેક્ષાએ તેને અનંતરોત્પન્નક કહેવાય છે. અનંતરોત્પન્નક જીવોના બે પ્રકાર હોવાથી તેના કર્મભોગનો
Page #551
--------------------------------------------------------------------------
________________
શતક-૨૯: ઉદ્દેશક-૨–૧૧.
[ ૪૯૩ |
પ્રારંભ અને અંત બે પ્રકારે થાય છે. (૧) જે સમાયુષ્ક અને સામોત્પન્નક છે, તેના પાપકર્મભોગનો પ્રારંભ અને અંત સમાન સમયે થાય છે. (૨) જે સમાયુષ્ક અને વિષમોત્પન્નક છે, તેના પાપકર્મભોગનો પ્રારંભ સમાન સમયે થાય પરંતુ તેની આયુષ્ય સ્થિતિ જૂનાધિક હોવાથી તેનો અંત ભિન્ન-ભિન્ન સમયે થાય છે. લેશ્યાદિમાં કર્મ વેદનનો પ્રારંભ અને અંતઃ| २ सलेस्सा णं भते! अणंतरोववण्णा णेरइया पावं कम्म, पुच्छा? गोयमा ! एवं चेव, एवं जावअणागारोवउत्ता । एवं असुरकुमाराणं । एवं जाववेमाणियाणं, णवरं जंजस्स अत्थितंतस्स भाणियव्वं । एवंणाणावरणिज्जेणविदडओ, एवणिरवसेस जावअंतराइएणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોપપન્નક સલેશી નૈરયિકો શું એક સાથે પાપકર્મના વેદનનો પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. આ રીતે યાવત અનાકારોપયુક્ત સુધી જાણવું. અસુરકુમારથી વૈમાનિક પર્યત પૂર્વવત્ જાણવું, પરંતુ જેને જે બોલ પ્રાપ્ત હોય, તે પ્રમાણે કથન કરવું જોઈએ, આ રીતે જ્ઞાનાવરણીયકર્મ યાવતુ અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લેશ્યાદિ ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી ૨૪ દંડકના જીવોમાં પાપકર્મવેદનના પ્રારંભ અને અંતનું કથન કર્યું છે. સલેશી આદિ અનંતરોત્પન્નક જીવોને તેમજ ૨૪ દંડકના જીવોને જે-જે લેશ્યાદિ બોલ પ્રાપ્ત હોય તેને પાપકર્મવેદન અને આઠકર્મવેદન પણ બે-બે પ્રકારે થાય છે. પરંપરોત્પન્નક આદિ ઉદ્દેશકઃ| ३ एवं एएणंगमएणं जच्चेव बंधिसए उद्देसगपरिवाडी सच्चेव इह वि भाणियव्वा जावअचरिमो त्ति । अणंतरउद्देसगाणंचउण्ह वि एक्का वत्तव्वया,सेसाणं सत्तण्ह एक्का। ભાવાર્થ- બંધી શતક માં ઉદ્દેશકની જે પરિપાટી કહી છે, તે રીતે અહીં પણ ઉદ્દેશકોની સંપૂર્ણ પરિપાટી અચરમોદ્દેશક પર્યત કથન કરવું જોઈએ. અનન્તર સંબંધી ચાર ઉદ્દેશકોની વક્તવ્યતા એક સમાન છે અને શેષ સાત ઉદ્દેશકોની વક્તવ્યતા સમાન છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક–૩ થી ૧૧નું સંક્ષિપ્ત કથન છે. તેમાં અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક ઉદ્દેશકનું કથન અનંતરોત્પન્નક ઉદ્દેશક–૨ અનુસાર છે. પરંપરાત્પન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપર પર્યાપ્તક, ચરમ અને અચરમ ઉદ્દેશકનું કથન સમુચ્ચય જીવના કથન અનુસાર (ઉદ્દેશક–૧ અનુસાર) છે.
વા શતક-ર૯/ર થી ૧૧ સંપૂર્ણ )
છે શતક-ર૯ સંપૂર્ણ
Page #552
--------------------------------------------------------------------------
________________
૪૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૩૦
પરિચય
| છREછROR
પ્રસ્તુત શતકનું નામ “સમવસરણ” છે. તેના ૧૧ ઉદ્દેશક અને ૧૧ દ્વાર બંધી શતક અનુસાર છે. (૧) પ્રથમ ઉદ્દેશકમાં બંધી શતકમાં કથિત ૧૧ દ્વારના ૪૭ બોલથી વિશેષિત ૨૪ દંડકવર્તી જીવોમાં ક્રિયાવાદી આદિ સમવસરણના ચાર પ્રકારનું નિરૂપણ છે. તત્પશ્ચાતુ તેમાં આયુષ્યબંધ અને ભવીત્વઅભવીત્વનો નિર્ણય કર્યો છે. (૨) બીજા ઉદ્દેશકમાં અનન્તરોત્પન્નક નૈરયિકાદિમાં ક્રિયાવાદી આદિ ચાર સમવસરણનું, તેમાં આયુષ્યબંધનું અને ભવીત્વ-અભવીત્વનું કથન છે. (૩) ત્રીજા ઉદ્દેશકમાં પરંપરાત્પન્નક નૈરયિકાદિમાં પણ ચાર સમવસરણ, તેમાં આયુષ્ય બંધ અને ભવીત્વ-અભવીત્વ તે ત્રણ દંડક દ્વારા વિષયનું કથન છે. (૪ થી ૧૧) શતક–૨૬ અનુસાર અનન્તરાવગાઢ, પરંપરાવગાઢ, અનન્તરાહારક, પરંપરાહારક, અનન્તર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ, અચરમ આ આઠ ઉદ્દેશકમાં પૂર્વોક્ત વિષયનું નિરૂપણ
આ રીતે આ શતકમાં વિભિન્ન પ્રકારે ક્રિયાવાદી આદિ ચાર પ્રકારના સમવસરણનું સાંગોપાંગ વર્ણન છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
૪૯૫
શતક-૩૦: ઉદ્દેશક-૧ RDROજળ સંક્ષિપ્ત સાર છROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ચાર પ્રકારના સમવસરણનું વર્ણન છે. “સમવસરણ” શબ્દ બે અર્થમાં પ્રચલિત છે– (૧) તીર્થકર પ્રભુનું દેશના આપવાનું સ્થાન, તીર્થંકરપ્રભુની ધર્મસભા. (૨) વિવિધ માન્યતાઓ ધરાવતા મતાવલંબીઓ, ભિન્ન-ભિન્ન મંતાતરો.
શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બારમા અધ્યયનનું નામ “સમવસરણ” છે. તેમાં અન્યતીર્થિકોના ભિન્ન-ભિન્ન મતો પ્રદર્શિત કર્યા છે. આ ઉદ્દેશકમાં પણ ક્રિયાવાદી આદિ ચાર પ્રકારના સમવસરણ અને તે સમવસરણમાં આયુષ્ય બંધ, ભવીત્વ વગેરેનું કથન છે. ચાર પ્રકારના સમવસરણ:- (૧) કિયાવાદી -ક્રિયાવાદીના બે પ્રકાર છે. (૧) એકાંતે ક્રિયાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્ઞાનની આવશ્યકતા નથી, તેવું માનનારા ક્રિયાવાદી કહેવાય છે. જ્ઞાનનો નિષેધ કરનારા ક્રિયાવાદીઓ મિથ્યાત્વી છે. (૨) કોઈપણ ક્રિયા તેના કર્તા વિના સંભવિત નથી. ક્રિયા કર્તાથી કથંચિત અભિન્ન છે. અપેક્ષાએ ક્રિયાને જ આત્મા કહેવામાં આવે છે. આ રીતે ક્રિયા આત્મા. આત્માના અસ્તિત્વને સ્વીકારે તે ક્રિયાવાદી છે. આ ક્રિયાવાદી સમ્યક્તી છે. પ્રસ્તુતમાં ક્રિયાવાદીથી સમકિતી ક્રિયાવાદીને ગ્રહણ કર્યા છે. તે જીવાદિ તત્ત્વોનો યથાર્થ રીતે સ્વીકાર કરનારા, મોક્ષ માર્ગના આરાધક અને સમ્યગ્દષ્ટિ હોય છે. (૨) અકિયાવાદી - તેના બે પ્રકાર છે– (૧) ક્રિયાનો નિષેધ કરનારા, ક્રિયા વિના એકાંતે(માત્ર) જ્ઞાનથી જ મોક્ષ માનનારા અક્રિયાવાદી છે. (૨) ક્રિયા આત્મા.આત્માના અસ્તિત્વનો સ્વીકાર ન કરનારા અક્રિયાવાદી કહેવાય છે. આ બંને પ્રકારના અક્રિયાવાદીઓ મિથ્યાત્વી છે. (૩) અજ્ઞાનવાદી – અજ્ઞાનને શ્રેષ્ઠ માનનારા, જ્ઞાનનો નિષેધ કરનારા, અજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવું માનનારા અને જ્ઞાન, ક્રિયા, વિનય વગેરે ગુણોનો નિષેધ કરનારા અજ્ઞાનવાદી કહેવાય છે. તેઓ મિથ્યાત્વી છે. (૪) વિનયવાદી :- એકાંતે (માત્ર) વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવું માનનારા અને જ્ઞાન ક્રિયાનો નિષેધ કરનારા વિનયવાદી કહેવાય છે. તેઓ મિથ્યાત્વી છે.
સૂત્રકૃતાંગ સૂત્રના બારમા અધ્યયનમાં ચાર પ્રકારના મિથ્યાત્વી સમવસરણનું વિશદ વર્ણન છે. પ્રસ્તુતમાં સમકિતી ક્રિયાવાદી સમવસરણનું અને મિથ્યાત્વી અક્રિયાવાદી વગેરે ત્રણ સમવસરણનું, તેમ કુલ ચાર સમવસરણનું કથન છે. ૧૧ દ્વારમાં ચાર સમવસરણ :- ૧૧ દ્વારના ૪૭ બોલમાં જે જે બોલ એકાંત સમકિતીને જ હોય તેમાં ક્રિયાવાદી સમવસરણ હોય છે, યથા– અલેશી, સમ્યગુદષ્ટિ, સમુચ્ચય જ્ઞાની, પાંચ જ્ઞાની, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, અકષાયી, અયોગી, આ ૧૨ બોલોમાં અવશ્ય સમકિત હોય છે; તેથી તેમાં એકાંતકિયાવાદી સમવસરણ જ હોય છે.
કષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ, સમુચ્ચય અજ્ઞાન, ત્રણ અજ્ઞાન, તે છ બોલોમાં એક મિથ્યાદષ્ટિ હોવાથી ક્રિયાવાદીને છોડીને અંતિમ ત્રણ સમવસરણ હોય છે.
મિશ્ર દષ્ટિમાં અંતિમ બે સમવસરણ અજ્ઞાનવાદી, વિનયવાદી હોય છે. મિશ્રદષ્ટિમાં પરિણામોની
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૯૬ ]
શ્રી ભગવતી સત્ર-૫
નિશ્ચિતતા ન હોવાથી અસ્તિત્વ રૂપ ક્રિયાનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકતા નથી.
જે બોલમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ બંનેની સંભાવના હોય, તેમાં ચારે સમવસરણ હોય છે, યથાસમુચ્ચય જીવ, સલેશી, કૃષ્ણલેશીથી શુક્લલશી, શુક્લપાક્ષિક, આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત, સકષાયી, ચાર કષાયી, સવેદી, ત્રણ વેદી, સયોગી, ત્રણ યોગી, સાકારોપયોગી, અનાકારોપયોગી તે ૨૮ બોલમાં ચાર સમવસરણ હોય છે. ચાર સમવસરણમાં આયુષ્ય બંધ - ક્રિયાવાદી નારક તથા દેવ, મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે અને ક્રિયાવાદી મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય, વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. અંતિમ ત્રણ સમવસરણમાં ચાર ગતિમાંથી કોઈ પણ આયુષ્યનો બંધ કરી શકે છે. મિશ્રદષ્ટિમાં આયુષ્ય બંધ થતો નથી.
તે જ રીતે સૂત્રકારે ૨૪ દંડકમાં ૪૭ બોલમાં જ્યાં જેટલા સમવસરણ પ્રાપ્ત થતાં હોય તે પ્રમાણે આયુષ્ય બંધનું કથન કર્યું છે. ચાર સમવસરણમાં ભવી-અભવી - ક્રિયાવાદી જીવો એકાંત ભવી જ હોય છે. શેષ ત્રણ સમવસરણમાં સ્થિત જીવો ભવી અને અભવી બંને પ્રકારના હોય છે. ૧૧ દ્વારના ૪૭ બોલમાંથી પ્રત્યેક દંડકમાં પ્રાપ્ત થતા બોલ અને તેમાં પ્રાપ્ત થતાં સમવસરણના આધારે તેમાં ભવી-અભવીનું કથન છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
_
૪૯૭
શતક-૩૦: ઉદ્દેશક-૧
સમવસરણ
સમવસરણના પ્રકાર :| १ कइणं भंते ! समोसरणा पण्णत्ता? गोयमा !चत्तारिसमोसरणा पण्णत्ता,तंजहाकिरियावाई, अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई । શબ્દાર્થઃ-સમોસર = સમવસરણ, મત, દર્શન. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સમવસરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સમવસરણના ચાર પ્રકાર છે, યથા-(૧) ક્રિયાવાદી, (૨) અક્રિયાવાદી, (૩) અજ્ઞાનવાદી અને (૪) વિનયવાદી. વિવેચન :સમવસરણ:- સવિણજિનાના પરિણામ જોવા તથશ્વિgચતલાવ મતેપુતાનિ નવરાનિ, समवसृतयो वाऽन्योन्यभिन्नेषु क्रियावादादिमतेषु कथञ्चित्तुल्यत्वेन क्वचित्केषाञ्चिद्वादीनामवतारा: સમવસરણાના અનેક પ્રકારના પરિણામવાળા જીવો જેમાં હોય, તેને સમવસરણ કહે છે અર્થાત્ ભિન્નભિન્ન મતો અને દર્શનોને સમવસરણ કહે છે. (૧) કિયાવાદીઃ-દિયા વિનાસંમતિસા આત્મસમવાદિનીતિ નત્તિ તછનાગ્રતે દિયાવા િનઃ | કર્યા વિના ક્રિયાનો સંભવ નથી, તેથી ‘ક્રિયાનો જે કર્તા છે, તે આત્મા છે.” આ રીતે જે આત્માના અસ્તિત્વને સ્વીકારે તે ક્રિયાવાદી છે. પ્રસ્તુતમાં તેને સમ્યગુવાદી, સમ્ય સમવસરણ રૂપે સ્વીકાર્યા છે. (૨) અકિયાવાદી - અક્રિયાવાદી પણ અનેક પ્રકારના હોય છે– (૧) સર્વ પદાર્થોને ક્ષણિક માનનારા બૌદ્ધ દાર્શનિકો અક્રિયાવાદી છે. તેઓની માન્યતાનુસાર કોઈ પણ પદાર્થ ક્ષણિક હોવાથી તેમાં ક્રિયા થતી નથી. આ રીતે તે સર્વ પદાર્થોમાં ક્રિયાનો અભાવ માને છે, તેથી તે અક્રિયાવાદી કહેવાય છે. (૨) ક્રિયાનો નિષેધ કરીને માત્ર જ્ઞાનથી મુક્તિને માને તે અક્રિયાવાદી છે. તેમના મતાનુસાર ક્રિયાની આવશ્યક્તા નથી, કેવલ ચિત્તની શુદ્ધિ જ અનિવાર્ય છે. (૩) જીવાદિના અસ્તિત્વને નહીં માનનારા પણ અક્રિયાવાદી છે. (૩) અજ્ઞાનવાદી -અજ્ઞાનને જ પ્રાધાન્ય આપનારા અજ્ઞાનવાદી છે. તેમના મતાનુસાર જીવાદિ અતીન્દ્રિય પદાર્થોને જાણનાર કોઈ નથી અને તેને જાણવાનું પ્રયોજન પણ નથી, તે ઉપરાંત જ્ઞાની અને અજ્ઞાની બંનેનો સમાન અપરાધ હોય, તો જ્ઞાની વિશેષ દોષિત છે. તેથી અજ્ઞાન જ શ્રેષ્ઠ છે. (૪) વિનયવાદી - સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ વિનયથી જ થાય છે; તેથી વિનય જ શ્રેષ્ઠ છે. આ રીતે વિનયને પ્રાધાન્ય આપનાર વિનયવાદી હોય છે. ૧૧ દ્વારના ૪૦ બોલમાં સમવસરણ:| २ जीवाणं भंते ! किं किरियावाई, अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई ?
Page #556
--------------------------------------------------------------------------
________________
| ४८८ |
શ્રી ભગવતી સૂત્ર-૫
गोयमा ! जीवा किरियावाई वि, अकिरियावाई वि, अण्णाणियवाई वि, वेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવો શું ક્રિયાવાદી છે, અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી છે કે વિનયવાદી छ? 6त्तर- गौतम! वोलियावाही ५॥छ, अडियावाही, अशानवाहीसने विनयवाही छे. | ३ सलेस्सा णं भंते! जीवा किं किरियावाई, पुच्छा? गोयमा! किरियावाई वि, अकिरियावाई वि, अण्णाणियवाई वि, वेणइयवाई वि । एवं जावसुक्कलेस्सा । भावार्थ:-प्रश्न- भगवन ! शंसलेशी वोज्यिावाही त्याहि प्रश्न ? 612- गौतम ! ક્રિયાવાદી પણ છે, અક્રિયાવાદી પણ છે, અજ્ઞાનવાદી પણ છે અને વિનયવાદી પણ છે. આ રીતે શુક્લલેશ્યા પર્યત જાણવું. |४ अलेस्सा णं भंते ! जीवा,पुच्छा? गोयमा ! किरियावाई, णो अकिरियावाई, णो अण्णाणियवाई,णो वेणइयवाई। भावार्थ:- प्रश्न-भगवन ! मलेशी वो शंख्यिावाहीछे, इत्याहि प्रश्न? 6त्तर- गौतम ! અલેશી જીવો ક્રિયાવાદી છે, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નથી. | ५ कण्हपक्खियाणं भंते ! जीवा किं किरियावाई, पुच्छा? गोयमा !णो किरियावाई, अकिरियावाई,अण्णाणियवाई वि, वेणइयवाई वि । सुक्कपक्खिया जहा सलेस्सा। सम्मदिट्ठी जहा अलेस्सा । मिच्छादिट्ठी जहा कण्हपक्खिया। भावार्थ:-प्रश्न-भगवन! पाक्षिोशंडियावाहीछे,त्याहि प्रश्न?त्तर- गौतम! ક્રિયાવાદી નથી, પરંતુ અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ છે. શુક્લપાક્ષિક જીવો, સલેશી જીવોની સમાન છે. સમ્યગદષ્ટિ જીવો અલેશીની સમાન છે. મિથ્યાષ્ટિ જીવો કૃષ્ણપાક્ષિકની સમાન છે.
६ सम्मामिच्छादिट्ठीणं भंते ! किंकिरियावाई,पुच्छा? गोयमा !णो किरियावाई,णो अकिरियावाई,अण्णाणियवाई वि, वेणइयवाई वि। णाणी जावकेवलणाणीजहाअलेस्से। अण्णाणी जावविभाणाणीजहाकण्हपक्खिया। आहारसण्णोवउत्ता जावपरिग्गहसण्णोवउत्ता जहासलेस्सा। णोसण्णोवउत्ता जहा अलेस्सा। सवेयगा जावणपुंसगवेयगा जहासलेस्सा। अवेयगा जहा अलेस्सा । सकसायी जावलोभकसायी जहा सलेस्सा । अकसायी जहा अलेस्सा। सजोगी जावकायजोगी जहा सलेस्सा । अजोगी जहा अलेस्सा। सागारोवउत्ता अणागारोवउत्ता जहा सलेस्सा। भावार्थ:- प्रश्न- हे भगवन् ! मिश्रष्टिवो शुठियावाहीछे, इत्याहि प्रश्न? उत्तर- गौतम! ક્રિયાવાદી નથી, અક્રિયાવાદી પણ નથી પરંતુ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. જ્ઞાની વાવ કેવલજ્ઞાની જીવો, અલેશી જીવોની સમાન છે. અજ્ઞાની યાવતુ વિર્ભાગજ્ઞાની જીવો, કૃષ્ણપાક્ષિક જીવોની સમાન છે. આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહસંજ્ઞોપયુક્ત જીવો, સલેશી જીવોની સમાન છે. નોસંજ્ઞોપયુક્ત જીવો અલેશીની સમાન છે. સવેદક યાવત નપુંસકવેદક જીવો, સલેશીની સમાન છે. અવેદક જીવો અલેશી જીવોની સમાન છે. સકષાયી યાવત લોભકષાયી જીવો સલેશી જીવોની સમાન છે. અકષાયી જીવોનું વર્ણન અલેશી
Page #557
--------------------------------------------------------------------------
________________
શતક–૩૦: ઉદ્દેશક-૧
| ૪૯૯ ]
જીવોની સમાન છે. સયોગી યાવત કાયયોગી જીવો, સલેશી જીવોની સમાન છે. અયોગી જીવો અલેશી જીવોની સમાન છે. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવો સલેશીની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં જીવ, વેશ્યા આદિ ૧૧ દ્વારોના ૪૭ બોલમાં ક્રિયાવાદી આદિ ચાર સમવસરણમાંથી કેટલા સમવસરણ પ્રાપ્ત થાય છે, તેનું નિરૂપણ છે.
૧૧ દ્વારના ૪૭ બોલમાં જે બોલમાં સમ્યકત્વ હોય તે માત્ર ક્રિયાવાદી છે અને જે બોલમાં મિથ્યાત્વ હોય તે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. ક્રિયાવાદી અને વિનયવાદી સમવસરણ સંજ્ઞી જીવોમાં જ હોય છે. (૧) સમચ્ચય જીવોમાં ચારે પ્રકારના સમવસરણ હોય છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય આ આઠ દંડકમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી તે બે સમવસરણ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે પરંતુ તે મિથ્યાત્વાભિમુખ હોવાથી અહીં તેની ગણના કરી નથી. શેષ ૧૬ દંડકમાં ચાર-ચાર સમવસરણ હોય છે. (૨) લેગ્યા દ્વાર– સલેશથી શુક્લલેશી પર્યતના જીવોમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે, અલેશી જીવો એકાંત સમકિતી હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે. તેમાં અન્ય ત્રણ સમવસરણ નથી. (૩) પક્ષ દ્વાર–શુક્લપક્ષીમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે કારણ કે તે જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોય છે. કૃષ્ણપક્ષી જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી તે ક્રિયાવાદી નથી. તેમાં શેષ ત્રણ સમવસરણ હોય છે. (૪) દષ્ટિ દ્વાર– સમ્યગુદષ્ટિમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે. મિથ્યાદષ્ટિમાં ક્રિયાવાદીને છોડીને શેષ ત્રણ અને મિશ્રદષ્ટિમાં અજ્ઞાનવાદી અને વિનયવાદી બે સમવસરણ હોય છે. (૫) જ્ઞાન દ્વાર– સમુચ્ચય જ્ઞાની અને પાંચ જ્ઞાનીમાં એક ક્રિયાવાદી સમવસરણ છે. () અજ્ઞાન દ્વાર– સમુચ્ચય અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીમાં ક્રિયાવાદીને છોડીને શેષ ત્રણ સમવસરણ હોય છે. (૭) સંજ્ઞા દ્વાર– આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત જીવ સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચારે પ્રકારના સમવસરણ હોય છે. નોસંજ્ઞોપયુક્ત જીવ સમકિતી જ હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ જ હોય છે. (૮) વેદ વાર- સવેદી અને ત્રણ વેદી જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને હોવાથી તેમાં ચાર સમવસરણ છે અને અવેદી જીવો એકાંત સમકિતી હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે. (૯) કષાય દ્વાર– સકષાયી અને ચારે કષાયી જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચાર સમવસરણ છે અને અકષાયી જીવો એકાંત સમકિતી હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે. (૧૦) યોગ હાર- સયોગી, મનયોગી, વચનયોગી અને કાયયોગી જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચાર સમવસરણ હોય છે. અયોગી જીવો સમ્યગ્દષ્ટિ હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે.
Page #558
--------------------------------------------------------------------------
________________
| ૫૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
જ | = IN
|
| જ
G
(૧૧) ઉપયોગ દ્વાર– સાકાર ઉપયોગી અને અનાકાર ઉપયોગી જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે. અગિયાર દ્વારના ૪૭ બોલમાં સમવસરણ :કાર
સમવસરણ ક્રિયાવાદી | અકિયાવાદી | અજ્ઞાનવાદી | વિનયવાદી | સમુચ્ચય જીવ સલેશી, ૬લેશ્યા અલેશી કૃષ્ણપાક્ષિક શુક્લપાક્ષિક સમ્યદૃષ્ટિ મિથ્યાદષ્ટિ મિશ્રદષ્ટિ જ્ઞાની–પાંચ જ્ઞાની અજ્ઞાની–ત્રણ અજ્ઞાની ૪ સંજ્ઞોપયુક્ત નોસંજ્ઞોપયુક્ત સવેદી–ત્રણ વેદી અવેદી સકષાયી- ૪ કષાયી અકષાયી સયોગી-૩ યોગી
અયોગી | ૧૧ | સાકાર-અનાકારોપયુક્ત ર૪ દંડકમાં ૧૧ દ્વાર અને સમવસરણ:
७ रइयाणं भंते! किं किरियावाई,पुच्छा?गोयमा !किरियावाई विजाववेणइयवाई
|
|
૪ |
જ | -
જ |
જ |
જ |
વિા
ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! નૈરયિકો શું ક્રિયાવાદી છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! તે ક્રિયાવાદી વાવ વિનયવાદી પણ છે.
८ सलेस्सा णं भंते !णेरड्या किं किरियावाई, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जाव काउलेस्सा । कण्हपक्खिया किरियाविवज्जिया। एवएएणंकमेणंजच्चेवजीवाणंवत्तव्वया
Page #559
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦ઃ ઉદ્દેશક-૧
૫૦૧ ]
सच्चेव णेरइयाणं वि जाव अणागारोवउत्ता, णवरं-जं अत्थितं भाणियव्वं, सेसंण भण्णइ । जहाणेरइया एवं जावथणियकुमारा। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સલેશી નૈરયિકો શું ક્રિયાવાદી છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ યાવત કાપોતલેશી નૈરયિકો પર્યત જાણવું.કૃષ્ણપાક્ષિક નૈરયિકો ક્રિયાવાદી નથી. આ રીતે અને આ જ ક્રમથી જીવોની વક્તવ્યતા અનુસાર નૈરયિકોના વિષયમાં અનાકારોપયુક્ત પર્યત જાણવું. પરંતુ તેમાં જે બોલ હોય તેનું જ કથન કરવું જોઈએ. શેષ બોલનું કથન કરવું નહીં. નૈરયિકોની સમાન અસુરકુમારથી સ્વનિતકુમાર પર્યત દશ ભવનપતિ દેવોનું કથન કરવું.
९ पुढविकाइयाणंभते! किं किरियावाई,पुच्छा?गोयमा!णोकिरियावाई,अकिरियावाई वि। अण्णाणियवाई वि,णोवेणइयवाई। एवं पुढविकाइयाणंजं अत्थि तत्थ सव्वत्थ वि एयाइंदो मज्झिल्लाइंसमोसरणाई जावअणागारोवउत्ता वि । एवं जावचउरिदियाण सव्वठाणेसु एयाइंचेव मज्झिल्लगाइंदोसमोसरणाई,णवरं-विगलिंदियाणंसम्मतणाणेहिं वि एयाणि चेव मज्झिल्लगाइदो समोसरणाई। पंचिंदियतिरिक्खजोणिया जहा जीवा, णवरं-जंअत्थितंभाणियव्वं । मणुस्सा जहाजीवातहेवणिरवसेस । वाणमंतस्जोइसिय वेमाणिया जहा असुरकुमारा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવો ક્રિયાવાદી છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે ક્રિયાવાદી અને વિનયવાદી નથી, અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી છે. આ રીતે પૃથ્વીકાયિક જીવોમાં જે-જે બોલ હોય તે સર્વમાં યાવતુ અનાકારોપયોગયુક્ત જીવોમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી તે બે સમવસરણ હોય છે યાવત અનાકારોપયોગ પર્યત જાણવા જોઈએ. આ જ રીતે ચૌરેન્દ્રિય સુધીના જીવોને પ્રાપ્ત સર્વ બોલોમાં મધ્યના બે સમવસરણ હોય છે. વિકસેન્દ્રિયોમાં સમ્યક્ત્વ અને જ્ઞાનમાં પણ મધ્યના બે સમવસરણ હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિયનું કથન ઔધિક જીવોની સમાન છે, પરંતુ તેમાં જે બોલ હોય તે જ કહેવા જોઈએ. મનુષ્યનું સંપૂર્ણ કથન ઔધિક જીવોની સમાન છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકનું કથન અસુરકુમારદેવોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં ચાર પ્રકારના સમવસરણનું નિરૂપણ છે. નારક અને દેવઃ- સાત નરક અને દેવમાં જે બોલ પ્રાપ્ત થાય છે, તેમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે કારણ કે નારકો અને દેવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોય છે. તે સિવાય કૃષ્ણપક્ષી, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ, જ્ઞાની-અજ્ઞાનીમાં સમવસરણનું કથન ઔવિક જીવોની સમાન છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયઃ- પૃથ્વીકાયિકાદિ સ્થાવર જીવો, મિથ્યાદષ્ટિ હોવાથી તેમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી, બે સમવસરણ હોય છે. યદ્યપિ તેમાં વચનનો અભાવ હોવાથી કોઈપણ વાદ હોતા નથી, તેમ છતાં તે તે વાદને યોગ્ય પરિણામ હોવાથી તેમાં સમવસરણનું કથન કર્યું છે. ક્રિયાવાદ અને
Page #560
--------------------------------------------------------------------------
________________
| ૫૦૨ |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિનયવાદ સંજ્ઞી જીવોમાં હોય છે. પૃથ્વીકાય આદિ અસંજ્ઞી છે, તેથી તેમાં વિનયવાદ અને ક્રિયાવાદ નથી. ત્રણ વિકસેન્દ્રિયમાં પણ સર્વ બોલોમાં તે જ બે સમવસરણ હોય છે. બેઇન્દ્રિયાદિ જીવોના અપર્યાપ્તામાં સાસ્વાદન સમ્યકત્વનો સદ્ભાવ હોય છે. તે અલ્પકાલીન છે અને મિથ્યાત્વાભિમુખ હોવાથી તેની ગણના ક્રિયાવાદીમાં થતી નથી અને સંજ્ઞીપણાના અભાવમાં તે જીવો વિનયવાદી પણ નથી. માટે તેના સમ્યક્ત અને જ્ઞાનમાં પણ તે જ બે સમવસરણ છે. પંચેન્દ્રિયતિર્યંચો અને મનુષ્યોઃ-પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે. તેને જે-જે બોલ પ્રાપ્ત થાય છે તેમાં ઔધિક જીવોની સમાન યથાયોગ્ય એક, બે, ત્રણ કે ચાર સમવસરણ હોય છે. ૧૧ દ્વારમાં સમવસરણ અને આયુષ્ય બંધ:१० किरियावाई णं भंते !जीवा किंणेरइयाउयंपकरेंति, तिरिक्खजोणियाउयंपकरेंति, मणुस्साउयंपकरेंति, देवाउयं पकरेंति? गोयमा !णोणेरइयाउयंपकरेंति, णो तिरिक्ख जोणियाउयं पकरेति, मणुस्साउयं पिपकरेति, देवाउयं पिपकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાવાદી જીવો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, તિર્યંચનું, મનુષ્યનું કે દેવનું આયુષ્ય બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! ક્રિયાવાદી જીવો, નૈરયિક અને તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી. પરંતુ મનુષ્ય અને દેવનું આયુષ્ય બાંધે છે. ११ जइ देवाउयंपकरति किं भवणवासीदेवाउयंपकरति जाववेमाणियदेवाउयंपकरैति? गोयमा !णो भवणवासीदेवाउयंपकरेति,णोवाणमंतरदेवाउयंपकरैत णोजोइसियदेवाउयं पकरेंति, वेमाणियदेवाउयं पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો ક્રિયાવાદી જીવો, દેવનું આયુષ્ય બાંધે છે, તો શું ભવનપતિ દેવનું આયુષ્ય બાંધે છે, વાણવ્યંતરદેવનું આયુષ્ય બાંધે છે, જ્યોતિષીદેવનું આયુષ્ય બાંધે છે કે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! તે ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. १२ अकिरियावाईणं भंते !जीवा किंणेरड्याउयंपकरेंति,तिरिक्खजोणियाउयंपति, पुच्छा?गोयमा !णेरड्याउयंपिपकरेंति जावदेवाउयंपिपकरैति । एवंअण्णाणियवाई वि, वेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અક્રિયાવાદી જીવો, શું નરયિકનું આયુષ્ય બાંધે છે, તિર્યંચનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક યાવતુ દેવનું આયુષ્ય બાંધે છે. આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. १३ सलेस्सा णं भंते ! जीवा किरियावाई किंणेरइयाउयं पकरेंति, पुच्छा? गोयमा ! णोणेरइयाउयं एवं जहेव जीवा तहेव सलेस्सा विचउहिं वि समोसरणेहिं भाणियव्वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી ક્રિયાવાદી જીવો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે ઇત્યાદિ પ્રશ્ન ?
Page #561
--------------------------------------------------------------------------
________________
शत-30: देश-१
| ५०३
ઉત્તર-હે ગૌતમ!નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી, ઇત્યાદિ ઔવિક જીવોની સમાન સલેશી જીવોમાં ચારે સમવસરણમાં આયુષ્ય બંધ કે અબંધ સંબંધી કથન કરવું જોઈએ. १४ कण्हलेस्सा णंभंते ! जीवा किरियावाई किंणेरइयाउयंपकरेति, पुच्छा?गोयमा! णो णेरइयाउयंपकरेंति, णोतिरिक्खजोणियाउयंपकरेति, मणुस्साउयंपकरैति, णो देवाउयं पकरेंति । अकिरियाई अण्णाणियवाई वेणइयवाई यचत्तारि वि आउयाइंपकरेंति । एवं णीललेस्सा वि । एवं काउलेस्सा वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ક્રિયાવાદી જીવો, શું નરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી ક્રિયાવાદી જીવો નૈરયિક, તિર્યંચ અને દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ મનુષ્યનું આયુષ્ય બાંધે છે, કૃષ્ણલેશી અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવો, નૈરયિક આદિ ચારે પ્રકારનું આયુષ્ય બાંધે છે. આ રીતે નીલલેશી અને કાપોતલેશી પણ જાણવા. १५ तेउलेस्सा णं भंते ! जीवा किरियावाई किं णेरड्याउयं पकरेंति, पुच्छा? गोयमा! णो णेरइयाउयं पकरेंति, णो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, देवाउयं पिपकरेति । जइ देवाउयं पकरैति-तहेव ।
भावार्थ:- प्रश्न- भगवन् ! तेवेशी जियावाही वो, शुनैरयितुं मायुष्य जांध छ, त्यहि પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક અને તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી પરંતુ મનુષ્ય અને દેવનું આયુષ્ય બાંધે છે. જો તે દેવનું આયુષ્ય બાંધે, તો પૂર્વવત્ વૈમાનિક દેવ આયુષ્યનો બંધ કરે છે. १६ तेउलेस्साणं भंते ! जीवा अकिरियावाई किंणेरइयाउयंपकरेंति पुच्छा? गोयमा! णोणेरझ्याउयंपकरैति, मणुस्साउयं पिपकरेंति,तिरिक्खजोणियाउयंपिपकरैति, देवाउयं पिपकरेति । एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि । जहा तेउलेस्सा एवं पम्हलेस्सा वि सुक्कलेस्सा विणायव्वा। भावार्थ:-प्रश्न- भगवन् ! तीवेशी मठियावाही वो, शुनयिर्नु मायुष्य जाधे छ त्याह પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ!નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી પરંતુ મનુષ્ય, તિર્યંચ અને દેવનું આયુષ્ય બાંધે છે. આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવો પણ જાણવા. તેજોવેશી જીવોની સમાન પાલેશી અને શુક્લલશી જીવોનું કથન કરવું જોઈએ. १७ अलेस्साणं भंते !जीवा किरियावाई किंणेरइयाउयंपकरैति,पुच्छा?गोयमा!णो णेरइयाउयंपकरैति,णोतिरिक्खजोणियाउयंपकरेंति,णोमणुस्साउयंपकरेंति,णो देवाउयं पकरेति। भावार्थ:-प्रश्न- भगवन् ! मलेशीडियावाही वो, शुनरयि नुमायुष्यमांधेछ,त्याहि प्रश्न? ઉત્તર- હે ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવ કોઈનું પણ આયુષ્ય બાંધતા નથી. १८ कण्हपक्खियाणं भंते ! जीवा अकिरियावाई किं णेरइयाउयं पकरेंति, पुच्छा?
Page #562
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र - प
गोयमा ! णेरइयाउयं पि पकरेंति एवं चडविहं पि । एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि।सुक्कपक्खिया जहा सलेस्सा।
५०४
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! કૃષ્ણપાક્ષિક અક્રિયાવાદી જીવો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કૃષ્ણપાક્ષિક જીવો નૈરયિક આદિ ચારે ય પ્રકારનું આયુષ્ય બાંધે છે. આ રીતે કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. શુક્લપાક્ષિક, જીવોમાં આયુષ્ય બંધનું કથન સલેશી જીવોની સમાન છે.
१९ सम्मदिट्ठी णं भंते ! जीवा किरियावाई किं णेरइयाउयं पकरेंति, पुच्छा ? गोयमा ! णो णेरइयाउयं पकरेंति, णो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, देवाउयं पिपकरेति । मिच्छादिट्ठी जहा कण्हपक्खिया ।
1
भावार्थ: 1 :- प्रश्न - हे भगवन् ! सम्यग्दृष्टि डियावाही कवो, शुं नैरयिऽनुं आयुष्य जांघे छे, हत्याहि પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! નૈરયિક અને તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી પરંતુ મનુષ્ય અને દેવનું આયુષ્ય બાંધે છે. મિથ્યાદષ્ટિ અક્રિયાવાદી આદિ જીવોના આયુષ્યનો બંધ કૃષ્ણપાક્ષિકની સમાન છે.
| २० सम्मामिच्छादिट्ठी णं भंते! जीवा अण्णाणियवाई किं णेरइयाउयं पकरेंति, पुच्छा ? जहा अलेस्सा। एवं वेणइयवाई वि । णाणी आभिणिबोहियणाणी य, सुयणाणी य, ओहिणाणी य जहा सम्मदिट्ठी ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! सम्यग्मिथ्यादृष्टि अज्ञानवाही कवो, शुं नैरयिङनुं आयुष्य जांधे छे, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અલેશી જીવોની સમાન છે. આ રીતે વિનયવાદીનું કથન પણ જાણવું જોઈએ. અર્થાત્ મિશ્રદષ્ટિ જીવો કોઈ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીની વક્તવ્યતા સમ્યગ્દષ્ટિની સમાન છે.
२१ मणपज्जवणाणी णं भंते ! पुच्छा ? गोयमा ! णो णेरइयाउयं पकरेंति, णो तिरिक्खजोणियाउयं, णो मणुस्साउयं पकरेति, देवाउयं पकरेंति ।
भावार्थ :- प्रश्न-हे भगवन्! भनः पर्यवज्ञानी डियावाही कवो, शुंनैरयिङनुं आयुष्य जांधे छे, हत्याहि પ્રશ્ન ? ઉત્ત૨– હે ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ દેવનું આયુષ્ય जांघे छे.
I
२२ जइ देवायं पकरेंति किं भवणवासिदेवाउयं पकरेंति, पुच्छा ? गोयमा ! णो भवणवासिदेवाउयं पकरैति, णो वाणमंतरदेवाउयं पकरेंति, णो जोइसियदेवाउयं पकरैति, माणियदेवायं पकरैति । केवलणाणी जहा अलेस्सा। अण्णाणी जावविभंगणाणी जहा कण्हपक्खिया । सण्णासु चउसुवि जहा सलेस्सा | णोसण्णोवउत्ता जहा मणपज्जवणाणी। सवेयगा जाव णपुंसगवेयगा जहा सलेस्सा । अवेयगा जहा अलेस्सा। सकसायी व लोभकसायी जहा सलेस्सा। अकसायी जहा अलेस्सा। सजोगी जाव कायजोगी जहा
Page #563
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
૫૦૫ |
सलेस्सा । अजोगी जहा अलेस्सा । सागारोवउत्ता य अणागारोवउत्ता यजहा सलेस्सा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે દેવનું આયુષ્ય બાંધે છે, તો શું ભવનપતિ દેવ યાવતુ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! મન:પર્યવજ્ઞાની ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. કેવળજ્ઞાનીનું કથન અલેશી જીવોની સમાન છે. અજ્ઞાની યાવત વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકની સમાન છે. આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત જીવો, સલેશીની સમાન છે. નોસંજ્ઞોપયુક્ત જીવો મન:પર્યવજ્ઞાનીની સમાન છે. સવેદી ભાવતું નંપુસકવેદી સલેશીની સમાન છે. અવેદી, અલેશીની સમાન છે. સકષાયી યાવતુ લોભકષાયી જીવો, સલેશીની સમાન છે. અકષાયી, અલેશીની સમાન છે. સયોગી યાવતુકાયયોગી, સલેશીની સમાન છે. અયોગી, અલેશીની સમાન છે. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવો, સલેશીની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવોમાં વેશ્યાદિ ૧૧ દ્વારના માધ્યમે ચારે ય સમવસરણમાં આયુષ્ય બંધનું નિરૂપણ કર્યું છે. આયુષ્યનો બંધ ત્રીજું ગુણસ્થાન છોડીને સાત ગુણસ્થાન સુધી થાય છે. આઠમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો આયુષ્યનો બંધ કરતા નથી અને સાત ગુણસ્થાન સુધીના જીવો જીવનમાં એક જ વાર આયુષ્યનો બંધ કરે છે. કિયાવાદીમાં આયુષ્યબંધઃ- તે જીવો સમકિતી હોય છે. તેમાં જો ક્રિયાવાદી મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયો આયુષ્યનો બંધ કરે તો વૈમાનિક જાતિના દેવાયુષ્યનો બંધ કરે છે અને જો ક્રિયાવાદી નારકો અને દેવો આયુષ્યનો બંધ કરે તો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યાયુષ્યનો બંધ કરે છે. અકિયાવાદી આદિત્રણ સમવસરણમાં આયુષ્યબંધ - તે જીવો મિથ્યાત્વી હોય છે. તે જીવો આયુષ્યનો બંધ કરે તો ચાર ગતિમાંથી કોઈપણ ગતિના આયુષ્યનો બંધ કરે છે. લેયા દ્વાર :- સલેશી ક્રિયાવાદી જીવો મનુષ્યાય તથા વૈમાનિક દેવાયુષ્યનો બંધ કરે છે. તેમાં ક્રિયાવાદી નારકો અને દેવો મનુષ્યનું આયુષ્ય બાંધે છે અને ક્રિયાવાદી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો વૈમાનિક જાતિના દેવાયુષ્યનો બંધ કરે છે. શેષ ત્રણ સમવસરણમાં ચારે ય ગતિના જીવો હોય છે અને તે જીવો ચારે ગતિના આયુષ્યનો બંધ કરે છે.
કષણ, નીલ, કાપોતલેથી જીવોક્રિયાવાદી હોય તો એક મનુષ્યાનો જ બંધ કરે છે. તે કથન નારક દેવોની અપેક્ષાએ છે. કૃષ્ણ, નીલ કે કાપોતલેશી ક્રિયાવાદી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો તે વેશ્યાના પરિણામમાં આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે ક્રિયાવાદી સમકિતી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જો આયુષ્યનો બંધ કરે તો અવશ્ય વૈમાનિક જાતિના દેવાયુનો જ બંધ કરે છે અને વૈમાનિકોમાં તે ત્રણ અશુભ લેશ્યા ન હોવાથી તે અશુભ લેશ્યામાં મનુષ્યો અને તિર્યંચોને આયુષ્યનો બંધ થઈ શકતો નથી. શેષ ત્રણ સમવસરણવાળા જીવો ચારે ય ગતિના આયુષ્યનો બંધ કરે છે.
તેજો, પા અને શુક્લલશી જીવો ક્રિયાવાદી હોય તો મનુષ્યાય અને વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. તેમાં દેવો મનુષ્યાયનો બંધ કરે છે અને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયો, વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. નારકોમાં ત્રણ શુભલેશ્યા નથી. તેથી શેષ ત્રણ સમવસરણવાળા નરકગતિસિવાયની ત્રણ ગતિના આયુષ્યનો
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૦૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
બંધ કરે છે. અલેશી જીવોમાં ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો જ હોય છે. તે માત્ર ક્રિયાવાદી જ હોય છે. તે કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી કારણ કે તે મોક્ષગામી હોય છે. પક્ષ દ્વારઃ- કૃષ્ણપાક્ષિક જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી ત્રણ સમવસરણમાં ચાર પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. શુક્લપાક્ષિક જીવો ક્રિયાવાદી સમવસરણમાં મનુષ્યાયુનો અને વૈમાનિક દેવાયુનો બંધ કરે છે અને શેષ ત્રણ સમવસરણમાં ચાર ગતિના આયુષ્યનો બંધ કરે છે. દષ્ટિ દ્વાર :- સમગુદષ્ટિ જીવોમાં એક માત્ર ક્રિયાવાદી સમવસરણ હોય છે. તે જીવો મનુષ્ય અને દેવાયુષ્યનો બંધ કરે છે. મિથ્યાદષ્ટિ જીવો ક્રિયાવાદી નથી, તેમાં અંતિમ ત્રણ સમવસરણ છે અને તે ચાર પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. મિશ્રદષ્ટિમાં અજ્ઞાનવાદી અને વિનયવાદી બે સમવસરણ જ હોય છે. તે જીવો કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે મિશ્રષ્ટિમાં આયુષ્ય બંધ યોગ્ય આત્મ પરિણામો હોતા નથી. જ્ઞાન દ્વારઃ- સમુચ્ચય જ્ઞાન અને પાંચ જ્ઞાન તે છએ બોલમાં એક ક્રિયાવાદી સમવસરણ જ હોય છે. તેમાં સમુચ્ચયજ્ઞાની, મતિ, શ્રત અને અવધિજ્ઞાની ચારે ય ગતિના જીવો હોવાથી તે મનુષ્યાયુષ્યનો અને દેવાયુષ્યનો બંધ કરે છે. મન:પર્યવજ્ઞાની મનુષ્ય જ હોવાથી તે માત્ર વૈમાનિક જાતિના દેવાયુનો બંધ કરે છે. કેવળજ્ઞાની તભવ મોક્ષગામી હોવાથી આયુષ્યનો બંધ કરતા નથી. અજ્ઞાન દ્વાર :- સમુચ્ચય અજ્ઞાન અને ત્રણ અજ્ઞાન તે ચાર બોલમાં ત્રણ સમવસરણ હોય છે. તેમાં ક્રિયાવાદી સમવસરણ નથી. તે ત્રણ સમવસરણવાળા જીવો ચાર પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. સંશા તાર:- આહારાદિ ચાર સંશોપયુક્ત જીવો ચાર ગતિમાં હોય છે. તે જીવોમાં ચારે ય સમવસરણ હોય છે. તેમાં ક્રિયાવાદી જીવો મનુષ્યાય અને વૈમાનિક જાતિના દેવાયુનો બંધ કરે છે અને શેષ ત્રણ સમવસરણવાળા ચાર પ્રકારના આયુષ્યનો બંધ કરી શકે છે. નોસંશોપયુક્ત જીવોમાં એક ક્રિયાવાદી સમવસરણ છે, તે જીવો આયુષ્ય બંધ કરે તો વૈમાનિક દેવાયુષ્યનો બંધ કરે છે. વેદ દ્વારઃ- સવેદી, સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુસકવેદી તે ચાર બોલમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે અને તેમાં ક્રિયાવાદી સમવસરણવાળા જીવો બે પ્રકારના આયુષ્યનો બંધ કરે છે અને શેષ ત્રણ સમવસરણવાળા ચારે ય પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. અવેદી અવસ્થા નવમાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય તેથી તે જીવો કોઈ આયુષ્યનો બંધ કરતા નથી. કષાય દ્વાર - સકષાયી અને ચાર કષાયી જીવોમાં ચાર સમવસરણ હોય છે. તેમાંથી ક્રિયાવાદી સમવસરણમાં બે અને શેષ ત્રણ સમવસરણમાં ચાર પ્રકારના આયુષ્યનો બંધ હોય છે. અકષાયી અવસ્થા અગિયારમાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે. તે જીવો અવેદીની સમાન આયુષ્ય બંધ કરતા નથી. યોગ દ્વાર :- સયોગી, મનયોગી, વચનયોગી અને કાયયોગી જીવોમાં ચાર સમવસરણ હોય છે. તેમાં ક્રિયાવાદી સમવસરણમાં બે અને શેષ ત્રણ સમવસરણમાં ચાર પ્રકારના આયુષ્યનો બંધ હોય છે. અયોગી જીવો તદ્ભવ મોક્ષગામી હોવાથી આયુષ્યનો બંધ કરતા નથી. ઉપયોગદ્વાર:- સાકારોપયોગી અને અનાકારોપયોગી જીવોમાં ચાર સમવસરણ હોય છે તેમાંથી ક્રિયાવાદી સમવસરણમાં બે અને શેષ ત્રણ સમવસરણમાં ચાર પ્રકારના આયુષ્યનો બંધ હોય છે.
Page #565
--------------------------------------------------------------------------
________________
શતક–૩૦: ઉદ્દેશક-૧
૫૦૭.
૪ ગતિ
x
x | x
x
x
૪ ગતિ
સમુચ્ચય જીવના ૧૧ દ્વારમાં સમવસરણ અને આયુષ્યબંધ:
કિયાવાદી| આયુષ્યબંધ અંતિમ ત્રણ આયુષ્યબંધ સમવસરણી
સમવસરણ | ૧. જીવ હાર
મનુષ્ય, વૈમાનિક દેવ
૪ ગતિ ૨. વેશ્યાવાર–સલેશી
| મનુષ્ય, વૈમાનિક દેવ
૪ ગતિ કૃષ્ણ, નીલ, કાપોત લેશી
મનુષ્ય
૪ ગતિ તેજો, પા, શુક્લલેશી
મનુષ્ય, વૈમાનિક દેવ
નરક વિના ૩ ગતિ અલેશી ૩. પક્ષ દ્વાર- કૃષ્ણપાક્ષિક
૪ ગતિ શુક્લપાક્ષિક
| મનુષ્ય, વૈમાનિક દેવ ૪. દષ્ટિ દ્વાર– સમ્યગુદષ્ટિ
| મનુષ્ય, વૈમાનિક દેવ મિથ્યાદષ્ટિ
૪ ગતિ મિશ્રદષ્ટિ
અંતિમ બે ૫. જ્ઞાન તાર- સમુચ્ચય જ્ઞાન, ત્રણ જ્ઞાન | મનુષ્ય, વૈમાનિક દેવ મન:પર્યવજ્ઞાન
વૈમાનિક દેવા કેવળજ્ઞાન ૬. અજ્ઞાન દ્વાર– સમુચ્ચય અજ્ઞાન અને
ત્રણ અજ્ઞાન ૭. સંજ્ઞા દ્વાર– આહારાદિ ચાર સંજ્ઞો
મનુષ્ય, વૈમાનિક
૪ ગતિ નોસંજ્ઞોપયુક્ત
વૈમાનિક દેવ ૮. વેદ દ્વાર– સવેદી, ત્રણવેદી
મનુષ્ય, વૈમાનિક દેવ
૪ ગતિ અવેદી
X ૯. કષાય હાર- સકષાયી, ચાર કષાયી
મનુષ્ય, વૈમાનિક દેવ
૪ ગતિ અકષાયી ૧૦. યોગ દ્વાર- સયોગી, ત્રણ યોગી
| મનુષ્ય, વૈમાનિક દેવ
૪ ગતિ અયોગી | ૧૧. ઉપયોગ દ્વાર– સાકારાનાકારોપયોગ ૪ | મનુષ્ય, વૈમાનિક દેવ
૪ ગતિ ર૪ દંડકના ૧૧ દ્વારમાં સમવસરણ અને આયુષ્યબંધ:२३ किरियावाई णं भंते ! णेरइया किं णेरइयाउयं पकरेंति, पुच्छा? गोयमा ! णो णेरड्याउयं पकरेंति, णो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउय पकरेंति, णो देवाउयं પતિ
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાવાદી નૈરયિકો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! તે નૈરયિક, તિર્યંચ અને દેવનું આયુષ્ય બાંધતા નથી, તે મનુષ્યનું આયુષ્ય બાંધે છે.
Page #566
--------------------------------------------------------------------------
________________
| ५०८ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
२४ अकिरियावाई णं भंत! णेरइया, पुच्छा? गोयमा! णो णेरइयाउयं पकरेंति, तिरिक्ख-जोणियाउयं पकरेंति, मणुस्साउयं पिपकरेंति, णो देवाउयं पकरेंति । एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। भावार्थ:-प्रश्न- भगवन् ! अडियावाही नैरयिडी, शुनैरयि नुमायुष्य बांधछेत्याहि प्रश्न? ઉત્તર- હે ગૌતમ! તે નૈરયિક અને દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ આ જ રીતે તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. २५ सलेस्साणं भंते ! णेरइया किरियावाई किंणेरइयाउयंपकरेंति, पुच्छा? गोयमा! एवं सव्वे वि णेरइया जे किरियावाई ते मणुस्साउयं एगं पकरेति, जे अकिरियावाई, अण्णाणियवाई,वेणइयवाईते सव्वदाणेसुविणोणेरइयाउयपकरेति,तिरिक्खजोणियाउयपि पकरेंति, मणुस्साउयं पिपकरेंति, णो देवाउयं पकरेति, णवरं-सम्मामिच्छत्ते उवरिल्लेहिं दोहि वि समोसरणेहिं ण किंचि विपकरेंति जहेव जीवपए । एवं जाव थणियकुमारा जहेव णेरइया। भावार्थ:- प्रश्न- भगवन ! सदेशी व्यावही नैरडिओ शुनैरयितुं आयुष्य मांछे, इत्याहि પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ!સલેશી આદિ યથાયોગ્ય સર્વબોલ યુક્તક્રિયાવાદી નૈરયિકો એક માત્ર મનુષ્યાયુનો બંધ કરે છે અને અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નૈરયિકો સર્વ સ્થાનોમાં તિર્યંચ અને મનુષ્ય, આ બે પ્રકારના આયુષ્યનો બંધ કરે છે; નૈરયિક અને દેવનું આયુષ્ય બાંધતા નથી. વિશેષતા એ છે કે સમુચ્ચય મિશ્ર દષ્ટિવાળા જીવોની જેમ મિશ્રદષ્ટિ નૈરયિકો અજ્ઞાનવાદી અને વિનયવાદી, આ બે સમવસરણમાં, કોઈપણ આયુષ્યનો બંધ કરતા નથી. આ રીતે નૈરયિકના કથન પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર પર્યત સંપૂર્ણ કથન જાણવું. २६ अकिरियावाईणंभते! पुढविक्काइया,पुच्छा?गोयमा!णोणेरझ्याउयंपकरैत,तिरिक्ख जोणियाउयंपकरेति,मणुस्साउयं पकरेति,णो देवाउयं पकरेति । एवं अण्णाणियवाई वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અક્રિયાવાદી પૃથ્વીકાયિક જીવો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે નરયિક અને દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. અજ્ઞાનવાદી પૃથ્વીકાયિક પણ આ જ રીતે મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે છે. २७ सलेस्सा णं भंते! पुढविकाइया, पुच्छा? गोयमा! एवं जंजं पयंअत्थि पुढविकाइयाणं तहिं तहिं मज्झिमेसुदोसुसमोसरणेसु एवं चेव दुविहं आउयं पकरेति, णवरतेउलेस्साए ण किं पिपकरेति । एवं आउक्काइयाण वि, एवं वणस्सइकाइयाण वि । तेउकाइया वाउकाइया सव्वट्ठाणेसुमज्झिमेसु दोसुसमोसरणेसुणोणेरइयाउयंपकरेंति, तिरिक्खजोणियाउयं पकरेंति, णो मणुस्साउयं पकरेंति, णो देवाउयं पकरेति । बेइदिय तेइंदिय चउरिंदियाणं जहा पुढविकाइयाणं, णवरं-सम्मत्तणाणेसुण एक्कं पिआउयं पकरेति ।
Page #567
--------------------------------------------------------------------------
________________
शत-30: देश-१
। ५०८ |
भावार्थ:- प्रश्न- भगवन् ! सखेशी मठियावाही पृथ्वीयि ®वो, शुनै२यितुं आयुष्य जांधेछ, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! સલેશી પૃથ્વીકાયિક જીવોમાં જે જે બોલ હોય, તે સર્વમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી, આ બે સમવસરણમાં પૂર્વ કથનાનુસાર મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે છે, પરંતુ તેજોલેશ્યામાં કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી, આ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં જાણવું જોઈએ. તેઉકાય અને વાયુકાયના સર્વ સ્થાનોમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી, આ બે સમવસરણમાં નરયિક, મનુષ્ય અને દેવના આયુષ્યનો બંધ કરતા નથી. એક માત્ર તિર્યંચનું આયુષ્ય બાંધે છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોનું કથન પૃથ્વીકાયિક જીવોની સમાન છે, પરંતુ સમ્યત્વ અને જ્ઞાનયુક્ત વિકસેન્દ્રિયો કોઈ પણ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. २८ किरियावाई णं भंते! पंचिंदियतिरिक्खजोणिया किंणेरइयाउयं पकरेंति, पुच्छा? गोयमा!जहा मणपज्जवणाणी । अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई यचउविहं पि आउयं पकरेति । जहा ओहिया तहा सलेस्सा वि। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! તેનો બંધ સમુચ્ચય જીવના મન:પર્યવજ્ઞાનીની સમાન છે. અક્રિયાવાદી અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેન્દ્રિય તિર્યંચો ચારે ય પ્રકારનું આયુષ્ય બાંધે છે. સલેશી તિર્યંચ પંચેન્દ્રિયનું નિરૂપણ લેશી ઔધિક જીવોની સમાન છે.
२९ कण्हलेस्साणं भंते ! किरियावाई पंचिंदियतिरिक्खजोणिया किंणेरइयाउयं, पुच्छा? गोयमा!णोणेरड्याउयंपकरेति,णोतिरिक्खजोणियाउयंपकरेति, णो मणुस्साउयंपकरैति, णो देवाउयंपकरैति । अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई, चउव्विहं पिआउयं पकरैति । जहा कण्हलेस्सा एवंणीललेस्सा वि, काउलेस्सा वि,तेउलेस्सा जहा सलेस्सा। णवरं- अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई यणोणेरइयाउयं पकरेंति, देवाउयंपि पकरेति, तिरिक्खजोणियाउयं पिपकरेति, मणुस्साउय पिपकरेति । एवं पम्हलेस्सा वि, एवं सुक्कलेस्सा वि भाणियव्वा। ___ कण्हपक्खिया तिहिंसमोसरणेहिं चउव्विहं पिआउयंपकरैति । सुक्कपक्खिया जहा सलेस्सा । सम्मदिट्ठी जहा मणपज्जवणाणी तहेव वेमाणियाउयंपकरेति । मिच्छदिट्ठी जहाकण्हपक्खिया। सम्मामिच्छादिट्ठीणय एक्कंपिपकरैतिजहेवणेरइया । णाणी जाव ओहिणाणी जहा सम्मदिट्ठी। अण्णाणी जावविभंगणाणी जहा कण्हपक्खिया । सेसा जावअणागारोवउत्ता सव्वे जहा सलेस्सा तहा चेव भाणियव्वा।
जहा पंचिंदियतिरिक्खजोणियाणंवत्तव्वया भणिया एवंमणुस्साण विभाणियव्वा, णव-मणपज्जवणाणी.णोसण्णोवउत्तायजहासम्मदिदी तिरिक्खजोणियातहेवभाणियव्वा। अलेस्सा, केवलणाणी, अवेयगा, अकसायी, अजोगी, य एए एगंपिआउयण पकरेति, जहा ओहिया जीवा । सेसंतहेव । वाणमंतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा।
Page #568
--------------------------------------------------------------------------
________________
| ૫૧૦
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ક્રિયાવાદી કૃષ્ણલેશી પંચેન્દ્રિય તિર્યંચો; નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચારમાંથી કોઈ પણ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેન્દ્રિય તિર્યંચો, ચારે ય પ્રકારનું આયુષ્ય બાંધે છે. જે રીતે કૃષ્ણલેશી પંચેન્દ્રિય તિર્યંચોનું કથન કર્યું. તે જ રીતે નીલલેશી અને કાપોતલેશી પંચેન્દ્રિય તિર્યંચોનું કથન કરવું જોઈએ. તેજોલેશી ક્રિયાવાદીનો બંધ સલેશીની સમાન છે પરંતુ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી તેજોલેશી તિર્યંચ પંચેન્દ્રિય જીવો, નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી પરંતુ દેવ, તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. આ રીતે પદ્મલેશી અને શુક્લલેશી પણ જાણવા જોઈએ.
કૃષ્ણપાક્ષિક પંચેન્દ્રિય તિર્યંચો ત્રણ સમવસરણમાં ચાર પ્રકારનું આયુષ્ય બાંધે છે. શુક્લપાક્ષિકનું કથન સલેશીની સમાન છે. સમ્યગુષ્ટિ જીવો, મનઃ પર્યવજ્ઞાનીની જેમ વૈમાનિકનું આયુષ્ય બાંધે છે. મિથ્યાદષ્ટિ જીવો કૃષ્ણપાક્ષિકની સમાન છે.મિશ્રદષ્ટિ નારકોની જેમ મિશ્રદષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચો એક પણ
આયુષ્ય બાંધતા નથી. જ્ઞાની પાવતુ અવધિજ્ઞાનીનો આયુષ્ય બંધ સમ્યગુદષ્ટિની સમાન છે. અજ્ઞાની યાવતું વિર્ભાગજ્ઞાનીનું કથન કૃષ્ણપાક્ષિકની સમાન છે. શેષ સર્વ અનાકારોપયુક્ત પર્યત સલેશીની સમાન છે.
મનુષ્યોનું સંપૂર્ણ કથન પંચેન્દ્રિય તિર્યંચોની સમાન છે. પરંતુ મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞોપયુક્ત જીવોનું કથન સમ્યગ્દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયની સમાન છે. અલેશી, કેવળજ્ઞાની, અવેદી, અકષાયી અને અયોગી, આ પાંચ બોલ યુક્ત મનુષ્યો કોઈ પણ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. તેનું કથન ઔધિક જીવોની સમાન છે. મનુષ્યમાં પ્રાપ્ત થતાં શેષ બોલોનું કથન તિર્યંચ પંચેન્દ્રિયની સમાન છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનું કથન અસુરકુમારની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં ચાર સમવસરણની અપેક્ષાએ આયુષ્ય બંધનું નિરૂપણ છે. નૈરયિક:- ક્રિયાવાદી નૈરિયક જીવો મનુષ્યનું આયુષ્ય બાંધે છે. કારણ કે નારકી ભવ-સ્વભાવથી જ નારક કે દેવનું આયુષ્ય બાંધતા નથી અને તે ક્રિયાવાદી હોવાથી તિર્યંચનું આયુષ્ય પણ બાંધતા નથી. તેથી એક માત્ર મનુષ્યનું આયુષ્ય બાંધે છે; શેષ ત્રણ સમવસરણમાં સ્થિત નૈરયિકો સર્વ સ્થાનોમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. મિશ્રદષ્ટિ નૈરયિકો સ્વભાવથી જ કોઈ પણ પ્રકારના આયુષ્યનો બંધ કરતા નથી. આ રીતે નારકોમાં જે જે બોલ પ્રાપ્ત થાય તેમાં યથાયોગ્ય આયુષ્ય બંધ સમજી લેવો. ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક દેવો - સામાન્ય રીતે સર્વ દેવો મનુષ્ય અને તિર્યંચાયુનો બંધ કરે છે. તેમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવો પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તેથી તે દેવો એકેન્દ્રિય તિર્યંચાયુનો બંધ પણ કરે છે.
ક્રિયાવાદી દેવો, મનુષ્યનું અને શેષ ત્રણ સમવસરણમાં સ્થિત દેવો મનુષ્યનું અને એકેન્દ્રિય અથવા પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય બાંધે છે. દેવો વિકસેન્દ્રિયનું આયુષ્ય બાંધતા નથી. મિશ્રદષ્ટિ દેવો કોઈપણ આયુષ્ય બંધ કરતા નથી. પૃથ્વી, પાણી, વનસ્પતિઃ- તેમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી બે સમવસરણ જ હોય છે. તે જીવો સર્વ સ્થાનોમાં મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે છે. પરંતુ તેજોલેશી પૃથ્વીકાયિક આદિ આયુષ્ય બંધ કરતા નથી. કારણ કે તે જીવોને અપર્યાપ્ત અવસ્થામાં જ તેજલેશ્યા હોય છે અને તે જીવોના આયુષ્યનો બંધ
Page #569
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
[ ૫૧૧]
પર્યાપ્ત થયા પછી જ થાય છે. તેઉકાય, વાયુકાય:- તેમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી બે સમવસરણ હોય છે. તે જીવો સર્વ સ્થાનમાં એક તિર્યંચનું આયુષ્ય બાંધે છે. ત્રણ વિકસેન્દ્રિય :- તેમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી બે સમવસરણ હોય છે. તે જીવો યથાયોગ્ય સર્વસ્થાનોમાં મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે છે. પરંતુ તે જીવ સમ્યકત્વ અને જ્ઞાન અવસ્થામાં આયુષ્ય બંધ કરતા નથી. વિકલેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન સમ્યકત્વ હોય છે ત્યારે તે જીવોને આયુષ્યનો બંધ થતો નથી. તિર્યંચ પંચેન્દ્રિય - ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો એક વૈમાનિક દેવગતિનું આયુષ્ય બાંધે છે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેન્દ્રિય તિર્યંચો ચારે પ્રકારનું આયુષ્ય બાંધે છે. ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાના પરિણામમાં કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી, કારણ કે ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો જો આયુષ્યનો બંધ કરે, તો વૈમાનિક દેવાયુષ્યનો જ બંધ કરે છે પરંતુ વૈમાનિક દેવોમાં કૃષ્ણાદિ અશુભલેશ્યા નથી. ક્રિયાવાદી તિર્યંચ પંચેન્દ્રિયો તેજોલેશ્યા આદિ શુભ પરિણામમાં જ વૈમાનિકનું આયુષ્ય બાંધે છે. શેષ ત્રણ સમવસરણમાં સ્થિત તિર્યંચ પંચેન્દ્રિય ત્રણ અશુભ લેશ્યામાં ચારે ગતિનું અને ત્રણ શુભલેશ્યામાં નરકગતિને છોડીને શેષ ત્રણ ગતિના આયુષ્યનો બંધ કરે છે. તે ઉપરાંત યથાયોગ્ય બોલોમાં ચાર પ્રકારનું આયુષ્ય બાંધે છે. મનુષ્યઃ- ક્રિયાવાદી મનુષ્યો પણ તિર્યંચ પંચેન્દ્રિયની જેમ ત્રણ અશુભ લેગ્યામાં આયુષ્ય બંધ કરતા નથી અને ત્રણ શુભ લેશ્યામાં વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. મનુષ્ય જ્યારે શેષ ત્રણ સમવસરણમાં સ્થિત હોય ત્યારે તિર્યંચ પંચેન્દ્રિયની સમાન ત્રણ શુભ લેશ્યામાં નરક સિવાય ત્રણ ગતિના આયુષ્યનો જ બંધ કરે છે અને અશુભ લેશ્યામાં ચારે ય ગતિના આયુષ્યનો બંધ કરે છે. અલેશી, કેવલજ્ઞાની, અવેદી, અકષાયી અને અયોગી આ પાંચ બોલમાં મનુષ્યો કોઈ પણ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. શેષ બોલમાં ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. મિશ્રદષ્ટિમાં આયુષ્યનો બંધ થતો નથી. ૨૪ દંડકના ૪૭ બોલમાં સમવસરણ અને આયુષ્ય બંધ:દંડક બોલ ૪૭ બોલમાંથી પ્રાપ્ત થતા બોલ | સમવસરણ | આયુષ્ય બંધ
કિયાવાદી | શેષ ત્રણ | ૩૫ સમુચ્ચય નૈરયિક, સલેશી, કૃષ્ણ, નીલ,
મનુષ્ય | મનુષ્ય કે નૈરયિકો કાપોત લેશી, શુક્લપાક્ષિક, આહારાદિ ચાર
તિર્યંચ સંજ્ઞોપયુક્ત, સવેદી, નપુંસકવેદી, સકષાયી,
પંચેન્દ્રિય ચાર કષાયી, સયોગી, ત્રણ યોગ, બે ઉપયોગ આ ત્રેવીસ બોલમાં સમુચ્ચય અજ્ઞાન, ત્રણ અજ્ઞાન, કૃષ્ણપાક્ષિક | અંતિમ-૩
મનુષ્ય કે તિર્યંચ મિથ્યાષ્ટિ, આ છ બોલમાં
પંચેન્દ્રિય મિશ્રદષ્ટિના એક બોલમાં
અંતિમ-૨ |. અબંધ સમ્યગૃષ્ટિ, સમુચ્ચયજ્ઞાન, ત્રણ જ્ઞાન આ પાંચ બોલમાં
ક્રિયાવાદી
મનુષ્ય
Page #570
--------------------------------------------------------------------------
________________
પર
દંડક
ભવનપતિ વ્યંતર દેવો
બોલ
૪૭ બોલમાંથી પ્રાપ્ત થતા બોલ
૩૭ સમુચ્ચય જીવ, સલેશી, પ્રથમ ચાર લેશ્યા, શુક્લપાક્ષિક, આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત, સવેદી, સ્ત્રીવેદી, પુરુષવેદી,
સકષાયી, ચાર કષાયી, સયોગી, ત્રણ યોગ, બે ઉપયોગ આ ૨૫ બોલમાં
કૃષ્ણે પાક્ષિક આદિ ૬ બોલમાં
મિશ્ર દષ્ટિમાં– ૧ બોલમાં સમ્યગ્દષ્ટિ આદિ ૫ બોલમાં
જ્યોતિષી દેવો ૩૪ સમુચ્ચય જીવ, સલેશી, તેજોલેશી,
પહેલા, બીજા
દેવલોકમાં
શુક્લપાક્ષિક, ચાર સંજ્ઞોપયુક્ત, સવેદી, સ્ત્રીવેદી, પુરુષવેદી, સકષાયી, ચાર કથાચી, સોંગી, ત્રણ ઘોગ બે ઉપયોગ આ ૨૨ બોલમાં
કૃપાયિક આદિ ૬ બોલમાં મિયર્દષ્ટિમાં–૧ બોલમાં સમ્યગદષ્ટિ આદિ ૫ ઓલમાં
દેવલોક
ત્રીજાથી આઠમા ૩૩ સમુચ્ચય જીવ, સલેશી, પદ્મ અથવા શુક્લ લેશ્યા, શુક્લ પાક્ષિક, ચાર સંજ્ઞોપયુક્ત, સવેદી, પુરુષવેદી, સકષાયી, ચાર કષાયી, સયોગી, ત્રણ યોગ, બે ઉપયોગ, આ ૨૧ બોલમાં
કૃષ્ણપાયિક આદિ ૬ બોલમાં
મિશ્રદષ્ટિ ૧ બોલમાં સમ્યગ્દષ્ટિ આદિ ૫ બોલમાં
નવમા દેવલોક ૩૩ સમુચ્ચય જીવ આદિ ૨૧ બોલમાં થી ૯ ત્રૈવેયક પાયિક આદિ બોલમાં મિશ્રદષ્ટિ ૧ બોલમા સમ્યક્ દષ્ટિ આદિ ૫ બોલમાં
પાંચ અનુત્તર | ૨૬ સમુચ્ચય જીવ, રાલેશી, શુશ્રેણી, વિમાન શુક્લપાયિક, સમ્યગદૃષ્ટિ, સમુચ્ચયજ્ઞાન, ત્રણ જ્ઞાન, ચાર સંજ્ઞોપયુક્ત, સવેદી, પુરુષવેદી, સકષાયી, ચાર કષાયી, સયોગી, ત્રણ યોગ, બે ઉપયોગ, આ ૨૬ બોલમાં
૪
અંતિમ-૩
તેમ ક સિંધાવાદી
૪
સમવસરણ
ઓનમ-૩
અંતિમ–૨
ક્રિયાવાદી
૪
અંતિમ-૩ તેમ સિંધાવાદી
૪
અંતિમ-૩
તેમ
સિંધાવાદી
પાવારી
શ્રી ભગવતી સ્ત્ર-૫
આયુષ્ય બંધ ક્રિયાવાદી શેષ ત્રણ
મનુષ્ય
મનુષ્ય કે
નિયંત્ર
પંચેન્દ્રિય
મનુષ્ય-તિર્યંચ
અબંધ
મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય કે
તિર્યંચ
પંચેન્દ્રિય
મનુષ્ય
અબંધ
મનુષ્ય
મનુષ્ય કે
નિયંચ પંચેન્દ્રિય
મનુષ્ય કે નિયંચ પંચેન્દ્રિય
અબંધ
મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય
અબંધ
મનુષ્ય
મનુષ્ય
Page #571
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
૫૧૭ |
દંડક બોલ ૪૭ બોલમાંથી પ્રાપ્ત થતા બોલ | સમવસરણ | આયુષ્ય બંધ
કિયાવાદી | શેષ ત્રણ પૃથ્વી, પાણી, [૨૭|સમુચ્ચય જીવ, સલેશી, ત્રણ લેશ્યા, પક્ષ–૨, ૨ અક્રિયાવાદી
મનુષ્ય કે તિર્યંચ વનસ્પતિ મિથ્યાષ્ટિ, સમુચ્ચય અજ્ઞાન, બે અજ્ઞાન, || અજ્ઞાનવાદી
પંચેન્દ્રિય ચાર સંજ્ઞોપયુક્ત, સવેદી, નપુંસકવેદી, સકષાયી, ચાર કષાયી, સયોગી, કાયયોગી અને બે ઉપયોગ, આ ૨૬ બોલમાં તેજલેશ્યામાં ૧ બોલમાં
૨–અક્રિયાવાદી
અબંધ
અજ્ઞાનવાદી તેઉં, વાઉ | ૨ |સમુચ્ચય જીવ આદિ ૨૬ બોલમાં
ર–અક્રિયાવાદી
તિર્યંચ
અજ્ઞાનવાદી ત્રણ
૩૧|સમુચ્ચય જીવ, સલેશી, ત્રણ લેશ્યા, પક્ષ–૨, ર–અક્રિયાવાદી મનુષ્ય કે તિર્યંચ વિકસેન્દ્રિય મિથ્યાદષ્ટિ, સમુચ્ચય અજ્ઞાન, બે અજ્ઞાન, | અજ્ઞાનવાદી
પંચેન્દ્રિય ચાર સંજ્ઞોપયુક્ત, સવેદી, નપુંસકવેદી, સકષાયી, ચારકષાયી, સયોગી, વચનયોગી, કાયયોગી, બે ઉપયોગ, આ ૨૭ બોલમાં સમ્યગ્ દષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, બે જ્ઞાન, આ ||
અબંધ ૪ બોલમાં
અજ્ઞાનવાદી તિર્યંચ ૪૦|સમુચ્ચય જીવ, સલેશી, શુક્લપાક્ષિક,
વૈમાનિક પંચેન્દ્રિય ચાર સંજ્ઞોપયુક્ત, સવેદી, ત્રણ વેદી,
સકષાયી, ચાર કષાયી, સયોગી, ત્રણ યોગ અને બે ઉપયોગ, આ ૨૨ બોલમાં ત્રણ અશુભ લેશ્યાના ૩ બોલમાં
અબંધ | ૪ ગતિ ત્રણ શુભ લેશ્યાના ૩ બોલમાં
વૈમાનિક | ૩ ગતિ કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ, સમુચ્ચય અજ્ઞાન, ત્રણ અજ્ઞાન આ ૬ બોલમાં મિશ્રદષ્ટિ ૧ બોલમાં
અબંધ | સિમ્યમ્ દષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, ત્રણ જ્ઞાન,આ | ક્રિયાવાદી
વૈમાનિક દેવ ૫ બોલમાં મનુષ્ય ૪૭|સમુચ્ચય જીવ આદિ ૨૨ બોલ તિર્યંચ પંચે.ની ૪
વૈમાનિક | ૪ ગતિ સમાન
દેવ ત્રણ અશુભ લેશ્યાના ૩ બોલમાં ------
અબંધ ૪ ગતિ ત્રણ શુભ લેશ્યાના ૩ બોલમાં
વિમાનિક T નરક
વર્જીને
૩ ગતિ - - - -
- - ---
દેવ
|
|
-
-----
/
| |
ای اما
/
-- ૪ ગતિ
----
•
—
—
—
—
—
| અંતિમ-૨
Page #572
--------------------------------------------------------------------------
________________
૫૧૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
દંડક બોલ ૪૭ બોલમાંથી પ્રાપ્ત થતા બોલ | સમવસરણ | આયુષ્ય બંધ
કિયાવાદી | શેષ ત્રણ કૃષ્ણપાક્ષિક આદિ બોલમાં
અંતિમ-૩
૪ ગતિ મિશ્રદષ્ટિ ૧ બોલમાં
અંતિમ-૨
અબંધ સમ્યગ્ દષ્ટિ, સમુચ્ચયજ્ઞાન, પ્રથમ ચાર | ક્રિયાવાદી
વૈમાનિક દેવ જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, આ ૭ બોલમાં અલેશી, કેવળજ્ઞાની, અવેદી, અકષાયી, | ક્રિયાવાદી
અબંધ અયોગી ૫ બોલમાં ૧૧ દ્વારના સમવસરણમાં ભવી-અભવી :३० किरियावाईणंभते !जीवा किं भवसिद्धिया अभवसिद्धिया? गोयमा ! भवसिद्धिया, णो अभवसिद्धिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? ઉત્તર- હે ગૌતમ! અભયસિદ્ધિક નથી, ભવસિદ્ધિક છે. |३१ अकिरियावाई णं भंते !जीव किं भवसिद्धिया,पुच्छा? गोयमा ! भवसिद्धिया वि, अभवसिद्धिया वि । एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? ઉત્તર- હે ગૌતમ ! ભવસિદ્ધિક પણ છે અને અભિવસિદ્ધિક પણ છે, આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા.
३२ सलेस्साणंभंते !जीवा किरियावाई किं भवसिद्धिया,पुच्छा? गोयमा! भवसिद्धिया, णोअभवसिद्धिया। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનું ! સલેશી ક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? ઉત્તર- હે ગૌતમ! અભયસિદ્ધિક નથી, ભવસિદ્ધિક છે. ३३ सलेस्साणंभंते!जीवा अकिरियावाई किं भवसिद्धिया,पुच्छा?गोयमा !भवसिद्धिया वि,अभवसिद्धिया वि। एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि । जहा सलेस्सा, एवं जावसुक्कलेसा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સલેશી અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? ઉત્તર– હે ગૌતમ! ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. મલેશીની સમાન કૃષ્ણલેશીથી શુક્લલેશી પર્યત જાણવું. ३४ अलेस्सा णं भंते ! जीवा किरियावाई किं भवसिद्धिया,पुच्छा?
गोयमा ! भवसिद्धिया, णो अभवसिद्धिया। एवं एएणं अभिलावेणंकण्हपक्खिया
Page #573
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
[ પ૧૫ |
तिसुवि समोसरणेसु भयणाए । सुक्कपक्खिया चउसु वि समोसरणेसु भवसिद्धिया,णो अभवसिद्धिया। सम्मदिट्ठीजहाअलेस्सा। मिच्छादिट्ठीजहाकण्हपक्खिया। सम्मामिच्छदिट्ठी दोसुविसमोसरणेसुजहाअलेस्सा। णाणी जावकेवलणाणीभवसिद्धिया,णोअभवसिद्धिया। अण्णाणी जावविभंगणाणीजहा कण्हपक्खिया। सण्णासुचउसुविजहा सलेस्सा । णो सण्णोवउत्ता जहा सम्मदिट्ठी। सवेयगा जावणपुंसगवेयगा जहा सलेस्सा। अवेयगा जहा सम्मदिदी । सकसायी जावलोभकसायी जहा सलेस्सा । अकसायी जहा सम्मदिदी। सजोगी जावकायजोगीजहासलेस्सा। अजोगीजहासम्मदिट्ठी। सागारोवउत्ताअणागारोवउत्ता जहा सलेस्सा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલેશી ક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક?
ઉત્તર-હે ગૌતમ! ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. આ રીતે કૃષ્ણપાક્ષિક જીવો, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી તે ત્રણ સમવસરણમાં ભવી અને અભવી બંને હોય છે. શુક્લપાક્ષિક જીવો, ચારે સમવસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યગ્દષ્ટિનું કથન અલેશીની સમાન છે.મિથ્યાદષ્ટિનું કથન કૃષ્ણપાક્ષિકની સમાન છે. સમ્યગુમિથ્યાદષ્ટિ જીવો, અજ્ઞાનવાદી અને વિનયવાદી, આ બે સમવસરણમાં ભવસિદ્ધિક છે. જ્ઞાની યાવત કેવલજ્ઞાની જીવો ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. અજ્ઞાની યાવત વિર્ભાગજ્ઞાની જીવો, કૃષ્ણપાક્ષિક જીવોની સમાન છે. ચાર સંજ્ઞોપયુક્ત જીવોનું નિરૂપણ સલેશી જીવોની સમાન છે. નોસંજ્ઞોપયુક્ત જીવોનું કથન સમ્યગુદૃષ્ટિની સમાન છે. સવેદી યાવત નપુંસકવેદી જીવો સલેશીની સમાન છે અને અવેદી જીવો સમ્યગદષ્ટિની સમાન છે. સકષાયી યાવતું લોભકષાયી જીવો સલેશીની સમાન છે, અકષાયી જીવો સમ્યગુદષ્ટિની સમાન છે. સયોગી થાવત કાયયોગી જીવો સલેશીની સમાન છે. અયોગી જીવો સમ્યગુદષ્ટિની સમાન છે. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવો, સલેશીની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ર૪ દંડકના જીવોમાં વેશ્યાદિ ૧૧ દ્વારના માધ્યમે સમવસરણની અપેક્ષાએ ભવીત્વ અભવીત્વનું નિરૂપણ છે. સમુચ્ચય જીવોના ચાર સમવસરણમાં ભવી-અભવી - ક્રિયાવાદી જીવો સમકિતી હોય છે. તે જીવો અવશ્ય મોક્ષગામી હોય છે. તેથી તે ભવી જ હોય છે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવો મિથ્યાત્વી હોય છે. તેમાં કેટલાક જીવોમાં મોક્ષગમનની યોગ્યતા હોય છે અને કેટલાક જીવોમાં હોતી નથી. તે જીવો ભવી અને અભવી બંને પ્રકારના હોય શકે છે. સમુચ્ચય જીવના વેશ્યાદિ દ્વારમાં ભવી-અભવી –લેશ્યાદિ ૧૧ દ્વારના ૪૭ બોલમાં જે બોલ સમકિતીને જ પ્રાપ્ત થતાં હોય તેમાં ક્રિયાવાદીનું એક જ સમવસરણ હોય છે. તે જીવો ભવી જ હોય છે, યથા- અલેશી, શુક્લપાક્ષિક, સમ્યગુષ્ટિ, સમુચ્ચય જ્ઞાની, પાંચ જ્ઞાની, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, અકષાયી, અયોગી તે ૧૩ બોલના જીવો એકાંતે ભવી હોય છે.
મિશ્રદષ્ટિમાં અજ્ઞાનવાદી અને વિનયવાદી બે સમવસરણ હોય છે. તેમાં પણ એકાંત ભવી જીવો
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૧૬
જ હોય છે. અભવી જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી તેમાં મિશ્રદષ્ટિ હોતી નથી.
શેષ બોલોમાં ભવી અને અભવી બંને હોય છે. યથા– સમુચ્ચય જીવ, સલેશી, કૃષ્ણલેશી આદિ છએ લેશી, કૃષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ, સમુચ્ચય અજ્ઞાની, ત્રણ અજ્ઞાની આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત, સવેદી, સ્ત્રીવેદી આદિ ત્રણ વેદી, સકષાયી, ૪ કષાયી, સયોગી, ત્રણ યોગી, બે ઉપયોગી તે ૩૩ બોલના જીવો ભવી અને આભવી બંને પ્રકારના હોય છે. આ રીતે ૪૭ બોલમાંથી ૧૪ બોલમાં એકાંત ભવી અને ૩૩ બોલમાં ભવી અને અભવી બંને હોય છે.
સમુચ્ચય જીવના ૪૭ બોલમાં સમવસરણ અને ભવી અભવી :–
બોય
૧.
ર.
૩.
કાર
જીવ
લેશ્યા
પક્ષ
૪. દૃષ્ટિ
૮.
૫. અજ્ઞાન
5.
જ્ઞાન
૭. સંજ્ઞા
કાય
૯. વેદ
૧૦. યોગ
જીવ
સર્વેશી-કૈંકયા
અલેશી
કૃષ્ણપાક્ષિક
શુક્લપાક્ષિક
સમ્યગિ
મિથ્યાદષ્ટિ
મિશ્રદષ્ટિ
સમુચ્ચય અજ્ઞાન, ત્રણ અજ્ઞાન
સમુચ્ચય જ્ઞાન, પાંચ જ્ઞાન
આહારાદિ ચાર સંતોષયુક્ત, નોસંજ્ઞોપયુક્ત
સપાહી, ચાર કપાવી
અકષાયી
સવેદી, ત્રણ વેદી
અવેદી
સયોગી, ત્રણ યોગી
અયોગી
સમવસરણ
૪ (ચારે થ)
૪
યિાવાદી અંતિમ-૩
૪
વ્યાવાદી
અંતિમ-૩
અંતિમ-૨
અંતિમ-૩
યિાવાદી
૪
વ્યાવાદી
૪
ક્રિયાવાદી
૪
યિાવાદી
૪ ક્રિયાવાદી
શ્રી ભગવતી સૂત્ર-૫
૪
ભવી
✓
અભવી
✓
*
X
X
X
X
*
×
*
X
૧૧. ઉપયોગ
સાકાર-અનાકારોપયોગી
૨૪ દંડકના ૪૭ બોલમાં ભવી-અભવી :
?
३५ एवं रइया वि भाणियव्वा णवरं णायव्वं जं अत्थि । एवं असुरकुमारा वि जाव धणियकुमारा । पुढविक्काइया सव्वद्वाणेसु वि मज्झिल्लेसु दोसु वि समोसरणेसु भवसिद्धिया वि, अभवसिद्धिया वि । एवं जाव वणस्सइकाइया ।
Page #575
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
_
૫૧૭ |
*
बेइंदियतेइंदियचउरिदिया एवंचेव, णवरं-सम्मत्ते, ओहिणाणे, आभिणिबोहियणाणे, सुयणाणे एएसुचेव दोसुमज्झिमेसु समोसरणेसु भवसिद्धिया, णो अभवसिद्धिया, सेसंतं चेव । पंचिंदियतिरिक्खजोणिया जहाणेरड्या, णवरंणायव्वं जं अत्थि । मणुस्सा जहा ओहियाजीवा। वाणमंतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा ॥सेवं भते! सेवं भते !॥ ભાવાર્થ:- આ રીતે નૈરયિક પણ જાણવા પરંતુ તેમાં જે બોલ પ્રાપ્ત થાય, તેનું કથન કરવું જોઈએ. આ રીતે અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીનું કથન કરવું. પૃથ્વીકાયિક સર્વ સ્થાનોમાં મધ્યના બે સમવસરણમાં(અક્રિયાવાદી, અજ્ઞાનવાદીમાં) ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. આ રીતે થાવત્ વનસ્પતિકાયિક પણ જાણવા.
તે જ રીતે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોનું કથન કરવું પરંતુ સમ્યકત્વ, સમુચ્ચયજ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં મધ્યના બે સમવસરણમાં ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. શેષ પૂર્વવતુ. પંચેન્દ્રિય તિર્યંચો, નૈરયિકની સમાન છે પરંતુ તેમાં જે બોલ પ્રાપ્ત થાય છે, તે કહેવા જોઈએ. મનુષ્ય, ઔધિક જીવોની સમાન છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકનું નિરૂપણ અસુરકુમારની સમાન છે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || ૪૭ બોલમાંથી ૨૪ દંડકમાં પ્રાપ્ત થતા બોલ અને ભવી-અભવી :| દંડક
પ્રાપ્ત થતા બોલ
| ભવી | અભવી નૈરયિક
૩૫માંથી–શુક્લપક્ષી, સમ્યગુદષ્ટિ, મિશ્રદષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, ત્રણ જ્ઞાન તે સાત બોલમાં શેષ ૨૮ બોલમાં
----- - - દશ ભવનપતિ, વ્યંતર ૩િ૭માંથી- ઉપરોક્ત સાત બોલમાં
શેષ ૩૦ બોલમાં જ્યોતિષી
૩૪માંથી– ઉપરોક્ત સાત બોલમાં ૧, ૨ દેવ. શેષ ૨૭ બોલમાં | ત્રીજા દેવલોકથી ૩૩માંથી– ઉપરોક્ત સાત બોલમાં
- - - - - - - - શેષ ૨૬ બોલમાં
- નવ રૈવેયક પાંચ અનુત્તર વિમાન ૨૬માંથી– બોલમાં પૃથ્વી, પાણી, ૨૭માંથી- શુક્લપાક્ષિકમાં
- - - - - - - વનસ્પતિ
શેષ ૨૬ બોલમાં ૨માંથી– શુક્લપક્ષિકમાં
શેષ ૨૫ બોલમાં ત્રણ વિકસેન્દ્રિય ૩૧માંથી– શુક્લપાક્ષિક, સમ્યગ્દષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, મતિ-શ્રુતજ્ઞાન તે પાંચ બોલમાં
----------- શેષ ૨૬ બોલમાં
--
|
| * |
| * |
| * |
<<<<<<<<<<<
| * |૪|
---
તેલ, વાયુ
| |
| *
|>
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૧૮
દંડક
નિયંચ પંચેન્દ્રિય
મનુષ્ય
પ્રાપ્ત થતાં બોલ
૪૦માંથી-ઉપરોક્ત પાંચ અને અવધિજ્ઞાન તે કોલમ
શેષ ૩૪ બોલમાં
૪૭માંથી– અજ્ઞેશી, આદિ ૧૪ બોલમાં
શેષ ૩૩ બોલમાં
|| શતક-૩૦/૧ સપૂર્ણ ॥
શ્રી ભગવતી સ્ત્ર૫
ભવી
અમવી
*
*
Page #577
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ૯શક-૨ _.
[ પ૧૯ ]
શતક-૩૦ : ઉદ્દેશક-ર
અનંતરોત્પન્નક જીવોમાં સમવસરણ:| १ अणंतरोववण्णगाणंभंते !णेरइया किं किरियावाई,पुच्छा? गोयमा !किरियावाई वि जाववेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક નૈરયિકો શું ક્રિયાવાદી છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર-હે ગૌતમ ! ક્રિયાવાદી પણ છે વાવ વિનયવાદી પણ છે. | २ सलेस्सा णं भंते ! अणंतरोववण्णगाणेरइया किं किरियावाई, पुच्छा? गोयमा ! एवं चेव, एवं जहेव पढमुद्देसे णेरइयाणं वत्तव्वया तहेव इह वि भाणियव्वा, णवरं-जं जस्सअस्थिअणंतरोववण्णगाणंणेरड्याणतंतस्सभाणियव्वं। एवंसव्वजीवाणंजाववेमाणियाणं, णवरं- अणंतरोववण्णगाणं जंजहिं अत्थितंतहिं भाणियव्वं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી અનંતરોત્પન્નક નૈરયિકો શું ક્રિયાવાદી છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે, પરંતુ અનંતરોત્પન્નક નૈરયિકમાં જે-જે બોલનો સંભવ છે, તેનું નિરૂપણ કરવું જોઈએ. આ રીતે સર્વ જીવો યાવતુ વૈમાનિક પર્યત જાણવું. અનંતરોત્પન્નક જીવોમાં જ્યાં જે બોલ હોય, તેનું જ કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનંતરોત્પન્નક જીવોમાં ચાર પ્રકારના સમવસરણનું કથન કર્યું છે.
કોઈપણ સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવને તેની ઉત્પત્તિના પ્રથમ સમયે અનંતરોત્પન્નક કહે છે. ઉત્પત્તિના પ્રથમ સમયે પણ તે જીવ સમકિતી કે મિથ્યાત્વી હોય છે, તેમજ ભિન્ન-ભિન્ન માન્યતાઓના પરિણામ પણ હોય છે. તેથી સૂત્રકારે તેમાં ચાર પ્રકારના સમવસરણનું કથન કર્યું છે. લેશ્યાદિ૧૧ દ્વારના-૪૭ બોલમાંથી ૨૪ દંડકના જીવોમાં જેને જે બોલ પ્રાપ્ત થતા હોય તે પ્રમાણે તેનું કથન ઉદ્દેશક-૧ માં કથિત ઔવિક જીવોના કથનાનુસાર સમજવું. અનંતરોત્પન્નક અવસ્થામાં અલેશી, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, અકષાયી, મનયોગી, વચનયોગી અયોગી, આ દશ બોલની સંભાવના નથી તેથી તેનું કથન ન કરવું. અનંતરોત્પન્નક જીવોમાં સમવસરણ અને આયુષ્ય બંધ:| ३ किरियावाईणंभते !अणंतरोववण्णगाणेरड्या किंणेरड्याउयंपकरेंत,पुच्छा?गोयमा! णोणेरइयाउयंपकरेति,णो तिरिक्खजोणियाउय, णो मणुस्साउय, णो देवाउयंपकरेति ।
Page #578
--------------------------------------------------------------------------
________________
પર૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
एवं अकिरियावाई वि अण्णाणियवाई वि वेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાવાદી અનંતરોત્પન્નક નૈરયિકો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવનું આયુષ્ય બાંધતા નથી. આ રીતે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. |४ सलेस्सा णं भंते ! किरियावाई अणंतरोववण्णगाणेरइया किंणेरइयाउयंपकरेंति, पुच्छा? गोयमा !णोणेरइयाउयपकरेति जावणो देवाउयंपकरेति । एवं जाववेमाणिया। एवंसवट्ठाणेसुविअणंतरोववण्णगाणेरड्याण किंचिविआउयंपकति जावअणागारोवउत्ते त्ति । एवं जाववेमाणिया, णवरं-जंजस्स अत्थितंतस्स भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! અનંતરોત્પન્નક ક્રિયાવાદી મલેશી નૈરયિકો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ!નૈરયિકા, યાવત દેવાયુ વગેરે કોઈ પણ આયુષ્ય બાંધતા નથી, આ રીતે વૈમાનિક પર્યત જાણવું. આ રીતે અનાકારોપયોગ પર્વતના સર્વ સ્થાનોમાં અનંતરોત્પન્નકનૈરયિકો એક પણ આયુષ્ય બાંધતા નથી. આ રીતે વૈમાનિક પર્વતના જે સ્થાનમાં જે બોલ પ્રાપ્ત થતા હોય તે પ્રમાણે કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનંતરોત્પન્નક જીવોમાં આયુષ્યબંધનું કથન કર્યું છે. કોઈ પણ જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પરભવનું આયુષ્ય બાંધતા નથી. વર્તમાન ભવના આયુષ્યના બે તૃતીયાંશ ભાગ વ્યતીત થયા પછી જ જીવ આગામી ભવનું આયુષ્ય બાંધે છે. તેથી ૨૪ દંડકમાં અનંતરોત્પન્નક જીવો આયુષ્ય બંધ કરતા નથી. અનંતરોત્પન્નક જીવોમાં ભવી-અભવી :| ५ किरियावाईणं भंते! अणंतरोववण्णगाणेरइया किं भवसिद्धिया, अभवसिद्धिया? गोयमा! भवसिद्धिया,णो अभवसिद्धिया। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! ક્રિયાવાદી અનંતરોત્પન્નકનૈરયિકો શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક? ઉત્તર- હે ગૌતમ! અભવસિદ્ધિક નથી, ભવસિદ્ધિક છે. |६ अकिरियावाई णं भंते! पुच्छा? गोयमा! भवसिद्धिया वि, अभवसिद्धिया वि। एवं अण्णाणियवाई वि वेणडयवाई वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અક્રિયાવાદી અનંતરોત્પન્નક નૈરયિકો, શું ભવસિદ્ધિક છે કે અભવ સિદ્ધિક? ઉત્તર- હે ગૌતમ! તે ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. | ७ सलेस्साणंभते! किरियावाईअणंतरोववण्णगाणेरड्या किंभवसिद्धिया,अभवसिद्धिया? गोयमा!भवसिद्धिया,णोअभवसिद्धिया। एवंएएणंअभिलावेणंजहेब ओहिए उसएणेरइयाणं वत्तव्वया भणियातहेव इह विभाणियव्वा जावअणागारोवउत्त त्ति । एवं जाववेमाणियाण, णवरं-जंजस्स अत्थितंतस्स भाणियव्वं । इमसे लक्खणं-जे किरियावाई,सुक्क
Page #579
--------------------------------------------------------------------------
________________
શતક-૩૦: ઉદ્દેશક-૩ થી ૧૧
[ પર૧ |
पक्खिया, सम्मामिच्छदिट्ठीया एए सव्वे भवसिद्धिया, णो अभवसिद्धिया, सेसा सव्वे भवसिद्धिया वि, अभवसिद्धिया वि ॥ सेवं भते !सेवं भते ! ॥ ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સલેશી અનંતરોત્પન્નક ક્રિયાવાદી નૈરયિક, શું ભવસિદ્ધિક છે કે અભવ સિદ્ધિક છે? ઉત્તર- હે ગૌતમ! ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. આ રીતે ઔધિક ઉદ્દેશકમાં નૈરયિકની વક્તવ્યતા છે, તે જ રીતે અહીં પણ જાણવું યાવતુ અનાકારોપયુક્ત અને વૈમાનિક પર્યત જેને જે બોલ હોય તે પ્રમાણે જાણવું જોઈએ. સંક્ષેપમાં ક્રિયાવાદી, શુક્લપાક્ષિક અને સમ્યમિથ્યાદષ્ટિ, તે સર્વ ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. શેષ સર્વ ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનંતરોત્પન્નક જીવોમાં ભવી-અભવીત્વનું પ્રતિપાદન છે.
ભવીત્વ અને અભવીત્વ જીવનો પારિણામિક ભાવ છે, તે જીવની કોઈ પણ પરિસ્થિતિમાં જીવની સાથે જ હોય છે. તેથી ભવી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પણ ભવી જ હોય છે અને અભવી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પણ અભવી જ રહે છે.
લેશ્યાદિ ૧૧દ્વારના ૪૭ બોલમાંથી અલેશી, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અકષાયી, અવેદી, મનયોગી, વચનયોગી, અયોગી આ દશ બોલ અનંતરોત્પન્નક જીવને હોતા નથી. શેષ ૩૭ બોલમાંથી જે દંડકમાં જે બોલ પ્રાપ્ત થતા હોય તેમાં સમવસરણના આધારે ભવ-અભવીત્વનું કથન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
ને શતક-૩૦/ર સંપૂર્ણ છે.
શતક-૩૦: ઉદ્દેશક-૩ થી ૧૧ પરંપરાત્પન્નક જીવોમાં સમવસરણ:| १ परंपरोववण्णगाणं भंते! णेरइया किरियावाई,पुच्छा? गोयमा! जहेव ओहिओ उद्देसओ तहेव परंपरोववण्णएसु वि णेरइयाईओ तहेव णिरवसेसं भाणियव्वं, तहेव तियदंडगसंगहिओ । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક નૈરયિકો, શું ક્રિયાવાદી છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! ઔધિક ઉદ્દેશક અનુસાર પરંપરાત્પન્નક નૈરયિકોનું કથન છે. તે જ રીતે વૈમાનિકો પર્યત સમગ્ર ઉદ્દેશક પણ તે જ પ્રમાણે, ત્રણ દંડક સહિત જાણવા જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે / ઉદ્દેશક-૩ // વિવેચન :
જે જીવોની ઉત્પત્તિને એક સમયથી વધુ સમય થયા હોય અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમય પછી તે
Page #580
--------------------------------------------------------------------------
________________
પરર |
શ્રી ભગવતી સત્ર-૫
પરંપરાત્પન્નક કહેવાય છે. તેની સંપૂર્ણ વક્તવ્યતા ઔધિક ઉદ્દેશક અનુસાર છે. ત્રણ દંડકઃ- સૂત્રકારે ૨૪ દંડકના જીવોને પ્રાપ્ત થતા ૪૭ બોલમાં (૧) ક્રિયાવાદી આદિ ચાર સમવસરણની વક્તવ્યતા (૨) આયુષ્ય બંધ સંબંધી નિરૂપણ અને (૩) ભવ-અભવીત્વનું નિરૂપણ, આ ત્રણ વિષયના કથનને ત્રણ દંડક(ત્રણ આલાપક રૂપે) કહ્યા છે. અનન્તરાવગાઢ આદિ શેષ આઠમાં સમવસરણ:| २ एवं एएणंकमेणंजच्चेव बंधिसए उद्देसगाणंपरिवाडीसच्चेव इह पि जावअचरिमो उद्देसो,णवरं- अणंतरा चत्तारि विएक्कगमगा, परंपरा चत्तारि विएक्कगमएणी एवंचरिमा वि। अचरिमा वि एवं चेव, णवरं- अलेस्सी, केवली, अजोगीण भण्णइ, सेसंतहेव ॥ સેવ મને ! સેવ મત ! I ભાવાર્થ - આ રીતે અને આ જ ક્રમથી બંધી શતકમાં ઉદ્દેશકોનો જે ક્રમ છે, તે પ્રમાણે વાવતુ અચરમ ઉદ્દેશક પર્યત કહેવું જોઈએ, “અનંતર’ શબ્દથી વિશેષિત ચાર ઉદ્દેશકો એક સમાન છે, “પરંપર’ શબ્દથી વિશેષિત ચાર ઉદ્દેશકો એક સમાન છે. આ જ રીતે “ચરમ’ અને ‘અચરમ” ઉદ્દેશકોના વિષયમાં પણ સમજવું જોઈએ. પરંતુ અચરમ ઉદ્દેશકમાં અલેશી, કેવળી અને અયોગીનું કથન ન કરવું. શેષ કથન પૂર્વવત્ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે III ઉદ્દેશક-૪થી ૧૧ // વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક-૪ થી ૧૧નું સંક્ષિપ્ત કથન છે. અનંતરોત્પન્નક, અનંતરાહારક, અનંતરાવગાઢ, અનંતરપર્યાપ્ત, તે ચાર ઉદ્દેશકનું કથન એક સમાન છે અને પરંપરાત્પન્નક, પરંપરાહારક, પરંપરાવગાઢ, પરંપર પર્યાપ્ત, ચરમ, અચરમ, તે છ ઉદ્દેશકનું કથન ઔધિક જીવોની સમાન છે પરંતુ અચરમ જીવોમાં અલેશી, કેવળી કે અયોગીનો બોલ નથી, તેથી ત્યાં તેનું કથન ન કરવું જોઈએ.
છે શતક-૩૦/૩ થી ૧૧ સંપૂર્ણ .
| શતક-૩૦ સપૂર્ણ |
Page #581
--------------------------------------------------------------------------
________________
શતક-૩૧.
[ પર૩]
| શતક-૩૧ | 80808છ પરિચય
આ શતકનું નામ “ઉપપાત શતક' છે. તેના ૨૮ ઉદ્દેશક છે. ઉપપાત એટલે ઉત્પત્તિ અથવા જન્મ. આ શતકમાં સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓ કઈ-કઈ ગતિમાંથી આવીને જન્મ ધારણ કરે છે, એક સમયે, એક સ્થાનમાં, એક સાથે કેટલા જીવોની અને કઈ રીતે ઉત્પત્તિ થાય છે ઇત્યાદિ વિષયનું વર્ણન લઘુયુમ આદિ ચાર રાશિના પરિમાણથી કર્યું છે. ઉદ્દેશક-૧માં સમુચ્ચય નૈરયિકોની ઉત્પત્તિનું કથન ચાર પ્રકારની લઘુયુગ્મ રાશિના માધ્યમથી કર્યું છે. ઉદ્દેશક–૨ થી ૨૮માં વિવિધ વિશેષણોથી વિશેષિત નૈરયિકોની ઉત્પત્તિનું કથન ચાર પ્રકારની લઘુયુગ્મ રાશિના માધ્યમથી કર્યું છે, યથાઉદ્દેશક-૨માં પાંચમી, છટ્ટી અને સાતમી નરકના કૃષ્ણલેશી નૈરયિકોની ઉત્પત્તિનું કથન છે. ઉદ્દેશક–૩માં ત્રીજી, ચોથી, પાંચમી નરકના નીલલેશી નૈરયિકોની ઉત્પત્તિનું કથન છે. ઉદ્દેશક-૪માં પહેલી અને બીજી નરકના કાપોતલેશી નૈરયિકોની ઉત્પત્તિનું કથન છે. ઉદ્દેશક ૫ થી ૮માં ભવસિદ્ધિક નૈરયિકો, ભવસિદ્ધિક કૃષ્ણલેશી નૈરયિકો, ભવસિદ્ધિક નીલલેશી નારકો, ભવસિદ્ધિક કાપોતલેશી નૈરયિકોનું ક્રમશઃ વર્ણન છે. ઉદ્દેશક ૯ થી ૧રમાં અભવસિદ્ધિક નૈરયિકો, અભવસિદ્ધક કૃષ્ણલેશી, અભવસિદ્ધિક નીલેશી, અભવસિદ્ધિક કાપોતલેશી નૈરયિકોનું ક્રમશઃ વર્ણન છે. ઉદ્દેશક–૧૩ થી ૧૬માં સમ્યગુદષ્ટિ નૈરયિકોનું ક્રમશઃ વર્ણન છે. સમ્યગુદષ્ટિ જીવ સાતમી નરકમાં ઉત્પન્ન થતા નથી, તેથી સમ્યગુર્દષ્ટિમાં સાતમી નરકનું કથન નથી. ઉદ્દેશક-૧૭ થી ૨૦માં મિથ્યાષ્ટિ નૈરયિકોનું કથન ક્રમશઃ છે. ઉદ્દેશક ૨૧ થી ૨૪માં કૃષ્ણપાક્ષિક નૈરયિકોનું કથન ક્રમશઃ છે. ઉદ્દેશક ૨૫ થી ૨૮માં શુક્લપાક્ષિક નૈરયિકોનું વર્ણન ક્રમશઃ છે.
Page #582
--------------------------------------------------------------------------
________________
૫૨૪
શ્રી ભગવતી સૂત્ર-૫
'શતક-૩૧ : ઉપપાત શતક
ઉદ્દેશક-૧
લઘુયુગ્મના પ્રકાર:| १ रायगिहे जावएवं वयासी-कइणं भंते !खुड्डा जुम्मा पण्णत्ता? गोयमा !चत्तारि खुड्डाजुम्मा पण्णत्ता । तंजहा- कडजुम्मे, तेयोए, दावरजुम्मे, कलिओए । सेकेणटेणं भते ! एवं वुच्चइ-चत्तारि खुडाजुम्मा पण्णत्ता,तं जहा- कडजुम्मे जावकलिओए? गोयमा !जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणेचउपज्जवसिए सेतंखुड्डागकङ जुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए सेतंखुड्डागतेओगे। जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्जवसिए सेतंखुड्डागदावरजुम्मे । जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए सेतंखुड्डागकलिओगे। से तेणटेणंगोयमा ! जावकलिओगे। શબ્દાર્થ -રઘુગુમ્મા = ક્ષુલ્લકયુગ્મ, લઘુયુગ્મ અવહાર = અપહાર કરતાં, બાદ કરતાં. ભાવાર્થઃ- પ્રશ્ન – રાજગૃહનગરમાં ગૌતમ સ્વામીએ યાવતુ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! લઘુયુગ્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! લઘુયુગ્મના ચાર પ્રકાર છે, યથા-કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કૃતયુગ્મ થાવત કલ્યોજ, લઘુયુગ્મના આ ચાર પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર (બાદ) કરતાં અંતે ચાર શેષ રહે(અથવા નિઃશેષ થાય અંતે શૂન્ય રહે) તેને લઘુતયુગ્મ કહે છે, જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતા અંતે ત્રણ શેષ રહે, તેને લઘુત્યોજ કહે છે. જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે બે શેષ રહે, તેને લઘુ દ્વાપરયુગ્મ કહે છે, જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે એક શેષ રહે, તેને લઘુ કલ્યોજ કહે છે. તેથી તે ગૌતમ ! તેના કલ્યોજ સુધીના ચાર પ્રકાર છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચાર પ્રકારના લઘુયુમનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. શતક–૧૮૪ અને શતક–૨૫/૪માં ચાર પ્રકારના યુગ્મનું કથન છે. પ્રસ્તુત પ્રસંગમાં તેને જ લઘુયુગ્મ, નાની રાશિ રૂ૫ યુગ્મ કહ્યું છે, યથાચાર, આઠ, બાર વગેરે. શતક-૪૦માં ચાર પ્રકારના મહાયુગ્મનું કથન છે. તેની અપેક્ષાએ લઘુયુમ નાની રાશિરૂપ હોવાથી પ્રસ્તુતમાં તેનું ‘લઘુયુગ્મ રાશિ” રૂપે વર્ણન છે. લઘુ યુગ્મ આદિ નૈરયિકોની ઉત્પતિઃ| २ खुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति-किंणेरइएहिंतो उववज्जति,
Page #583
--------------------------------------------------------------------------
________________
શતક-૩૧: ઉદ્દેશક-૧
પર૫ ] पुच्छा? गोयमा !णोणेरइएहिंतो उववति । एवंणेरइयाणं उववाओजहा वक्कंतीए तहाभाणियव्वो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુ કતયુગ્મ રાશિ પરિમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિક, તિર્યચ, મનુષ્ય કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિયતિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં નૈરયિકોના ઉપપાત અનુસાર જાણવું. | ३ तेणं भंते !जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा !चत्तारिवा अट्ठवा बारस वा सोलस वा संखेज्जा वा असखेज्जा वा उववज्जति । ભાવાર્થ- પ્રશ્ન–હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ!ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત, અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
४ ते णं भंते ! जीवा कहं उववजंति? गोयमा ! से जहाणामए पवए पवमाणे अज्जवसाण निव्वत्तिएणं करणोवाएणं एवं जहा पंचविंसइमे सए अट्ठमुद्देसए णेरइयाणं वत्तव्वया तहेव इह वि भाणियव्वा जाव आयप्पओगेणं उववज्जति, णो परप्पओगेणं ૩વવતિ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે કોઈ કૂદતો પુરુષ, કૂદતાં-કૂદતાં પોતાના પૂર્વ સ્થાનને છોડીને અન્ય સ્થાનને પ્રાપ્ત કરે છે, તે રીતે નૈરયિકો પણ પૂર્વવર્તી ભવને છોડીને અધ્યવસાય રૂપ કારણથી અન્ય ભવને પ્રાપ્ત કરે છે ઇત્યાદિ શતક–૨૫/૮માં નરયિક સંબંધી કથનાનુસાર યાવત્ તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી નહીં.
५ रयणप्पभापुढविखुड्डागकडजुम्मणेरइयाणं भंते!कओउववज्जति-किंणेरइएहितो उववति पुच्छा? गोयमा ! एवं जहा ओहियणेरइयाणं वत्तव्वया सच्चेव रयणप्पभाए विभाणियव्वा जावणोपरप्पओगेणंउववति । एवंसक्करप्पभाए वि जावअहेसत्तमाए एवं उववाओ जहा वक्कंतीए । सेसंतहेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લઘુકતયુગ્મ રાશિ પ્રમાણ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઔધિક નૈરયિકોની વક્તવ્યતા અનુસાર રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની વક્તવ્યતા જાણવી થાવ તે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી, ત્યાં સુધી કહેવું. આ રીતે શર્કરા પ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી, પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર અહીં પણ ઉપપાત જાણવો જોઈએ. શેષ પૂર્વવત્ છે.
६ खुड्डागतेओगणेरइया णं भंते !कओ उववज्जति-किंणेरइएहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! उववाओ जहा वक्कतीए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! લઘુ વ્યોજ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું
Page #584
--------------------------------------------------------------------------
________________
[ પરદ]
શ્રી ભગવતી સૂત્ર-૫
નિરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદ અનુસાર ઉપપાત જાણવો જોઈએ.
७ तेणं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! तिण्णि वा सत्त वा एक्कारसवा पण्णरस वासखेज्जा वा असखेज्जावा उववज्जति । सेसंजहाकडजुम्मस्स, एवं जावअहेसत्तमाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ સંપૂર્ણ કથન લઘુ કૃતયુગ્મ નૈરયિકોની સમાન યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું.
८ खुड्डागदावरजुम्मणेरइया णंभंते !कओ उववजंति,पुच्छा? गोयमा ! एवं जहेव खुड्डागकडजुम्मे,णवर-परिमाणदोवा छ वादसवाचोदसवासखेज्जावाअसखेज्जा वा उववति । सेसंतंचेव जाव अहेसत्तमाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુ દ્વાપરયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! લઘુ કૃતયુગ્મ રાશિ અનુસાર જાણવું. પરિમાણ– બે, છ, દશ, ચૌદ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું.
९ खुड्डागकलियोगणेरइया णं भंते !कओ उववज्जति, पुच्छा? गोयमा ! एवं जहेव खुड्डागकडजुम्मे,णवर-परिमाणंएक्कोवा पंचवाणववातेरस वासंखेज्जावा असंखेज्जा वा उववज्जति । सेसतचेव । एवं जावअहेसत्तमाए । सेव भते ! सेव भते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લઘુ કલ્યોજ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! લઘુકૃતયુગ્મ રાશિ અનુસાર જાણવું. પરિમાણ– એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વતવું ભાવતું અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં લઘુ કૃતયુમ આદિ નૈરયિકોની ઉત્પત્તિ વિષયક નિરૂપણ છે. ઉત્પત્તિ(આગત) સંબંધી વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદમાં છે. તેને અહીં લઘુ કૃતયુગ્મ સંખ્યા સાથે સંબંધિત કરીને વર્ણન કર્યું છે. ઉત્પત્તિ :- લઘુ કતયુગ્મ નૈરયિકોની ઉત્પત્તિ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાંથી જ થાય છે. નરયિકો, દેવો, એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય આદિતિર્યંચો મરીને નરકગતિમાં જતા નથી. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાં ભુજપરિસર્પ બીજી નરક સુધી, ખેચર ત્રીજી નરક સુધી, સ્થલચર ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી, જલચર સ્ત્રી અને મનુષ્ય સ્ત્રી છઠ્ઠી નરક સુધી; જલચર પુરુષ તથા મનુષ્ય સાત નરક સુધી જઈ શકે છે. પરિમાણ :- લઘુ કૃતયુગ્મ નારકો એક સમયમાં જઘન્ય ચાર, આઠ, બાર, સોળ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
Page #585
--------------------------------------------------------------------------
________________
શતક—૩૧ : ઉદ્દેશક-૨
આ રીતે લઘુ જ્યોજ નૈરયિકોની ઉત્પત્તિ જ્યોજ રાશિમાં, દ્વાપરયુગ્મ નારકોની ઉત્પત્તિ દ્વાપરયુગ્મ રાશિમાં, કલ્યોજ નૈરયિકોની ઉત્પત્તિ કલ્યોજ રાશિમાં થાય છે.
૫૨૭
તે સર્વ નૈયિકો પોતાના પૂર્વસ્થાનને છોડીને અધ્યવસાય રૂપ કરણથી અન્ય ભવમાં(નરકમાં) ઉત્પન્ન થાય છે. તે નૈરયિકો પોતાના આત્મ પરિણામ અને યોગની પ્રવૃત્તિથી પરભવનું આયુષ્ય બાંધે છે. તેના આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થવાથી તેની પરભવમાં શીઘ્ર ગતિ થાય છે. તેની ગતિ આત્મ ઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી જ થાય છે. પરૠદ્ધિ આદિથી જીવની ગતિ થતી નથી.
|| શતક-૩૧/૧ સંપૂર્ણ ॥
શતક-૩૧ : ઉદ્દેશક-ર
લઘુયુગ્મ કૃષ્ણલેશી નૈરયિકોની ઉત્પત્તિ ઃ
१ कण्हलेस्स- खुड्डाग-कडजुम्मणेरइया णं भंते ! कओ उववज्जंति, पुच्छा ? गोयमा ! एवं चेव जहा ओहियगमो जाव णो परप्पओगेणं उववज्जंति, णवरं- उववाओ वक्कंतीए धूमप्पभापुढविणेरइयाणं, सेसं तं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઔઘિક ગમક અનુસાર યાવત્ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. અહીં પણ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદ અનુસાર જાણવું. અહીં ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોનો ઉપપાત કહેવો જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું.
२ धूमप्पभापुढवि कहलेस्स खुड्डाग कडजुम्म णेरइया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! एवं चेव णिरवसेसं । एवं तमाए वि, अहेसत्तमाए वि, णवरं - उववाओ सव्वत्थ जावक्कती ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! લઘુ કૃતયુગ્મ રાશિ પ્રમાણ ધૂમપ્રભા પૃથ્વીના કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું અર્થાત્ ઉત્પત્તિ, પરિમાણ, આત્મકૃત પરિણામ આદિ વર્ણન પ્રથમ ઉદ્દેશકની સમાન છે. આ રીતે તમઃપ્રભા અને અધઃ સપ્તમ પૃથ્વીનું વર્ણન પણ જાણવું. સર્વ સ્થાનોમાં ઉત્પત્તિ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદ અનુસાર જાણવી.
३ कण्हलेस्स-खुड्डाग-तेओगणेरइया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! एवं चेव, णवरं - तिण्णि वा सत्त वा एक्कारस वा पण्णरस वा संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । सेसं तं चेव । एवं जाव अहेसत्तमाए वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લઘુ જ્યોજ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું પરંતુ તે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ છે. આ રીતે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યંત જાણવું.
४ कण्हलेस्स-खुड्डाग-दावरजुम्मणेरइया णं भंते! कओ उववज्जंति? गोयमा ! एवं
Page #586
--------------------------------------------------------------------------
________________
પ૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
चेव,णवरं- दोवा छ वा दसवाचोइस वा; सेसंतंचेव, धूमप्पभाए वि जावअहेसत्तमाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુદ્વાપરયુગ્મ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું પરંતુ તે બે, છ, દશ, ચૌદ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ જાણવું. આ રીતે ધૂમપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું.
५ कण्हलेस्सखडागकलिओगणेरडया णभंते !कओउववज्जति? गोयमा एवं चेव, णवरं- एक्को वा पंच वा णव वा तेरस वा संखेज्जा वा असंखेज्जा वा; सेसंतं चेव । एवं धूमप्पभाए वि, तमाए वि, अहेसत्तमाए वि । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુકલ્યોજ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું પરંતુ તે એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવતું. આ રીતે ધૂમપ્રભા, તમઃપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં લઘુ કૃતયુગ્મ આદિ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકોની ઉત્પત્તિ સંબંધી કથન છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં જ કૃષ્ણલેશ્યા હોય છે, તેથી સામાન્ય કથન અને તે ત્રણ નરક વિષયક કથન, આ રીતે અહીં કુલ ચાર સૂત્રાલાપક થાય છે. તેની ઉત્પત્તિ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર છે.
ને શતક-૩૧/ર સંપૂર્ણ છે.
[ શતક-૩૧ : ઉદ્દેશક-૩ લઘુયુગ્મ નીલકેશી નૈરયિકોની ઉત્પત્તિ :| १ णीललेस्सखुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति ? गोयमा !जहेव कण्हलेस्सखुडागकडजुम्मा;णवस्-उववाओजोवालुयप्पभाए । सेसतचेव । वालुयप्पभा पुढविणीललेस्सखुड्डाग-कडजुम्मणेरइया एवं चेव, एवं पंकप्पभाए वि,एवं धूमप्पभाए वि । एवं चउस विजम्मेस. णवर- परिमाण जाणियव्व। परिमाणं जहा कण्हलेस्स उद्देसए । सेसं तहेव । सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ નીલલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! લઘુકતયુગ્મ રાશિ પ્રમાણ કુષ્ણલેશી નૈરયિકની સમાન છે પરંતુ તેનો ઉપપાત વાલુકાપ્રભાની સમાન છે, શેષ પૂર્વવત્ છે. આ રીતે વાલુકાપ્રભા પૃથ્વીના લઘુકૃતયુગ્મ નીલકેશી નૈરયિકોનું કથન જાણવું. તે જ રીતે પંતપ્રભા અને ધૂમપ્રભાના વિષયમાં પણ ચાર યુગ્મનું કથન કરવું જોઈએ. પરિમાણ કૃષ્ણલેશી ઉદ્દેશક અનુસાર છે. શેષ પૂર્વવત્ છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે !
Page #587
--------------------------------------------------------------------------
________________
શતક–૩૧: ઉદ્દેશક-૪
| પ૨૯ |
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં લઘુકતયુગ્મ આદિ રાશિ પ્રમાણ નીલલેશી નૈરયિકોની ઉત્પત્તિ સંબંધી કથન છે. ત્રીજી, ચોથી અને પાંચમી નરકમાં નીલલેશ્યા હોય છે. તેથી અહીં પણ સામાન્ય કથન અને ત્રણ નરક વિષયક કથન આ રીતે કુલ ચાર સૂત્રાલાપક થાય છે. તેની ઉત્પત્તિ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર અને પરિમાણ આદિ પૂર્વ ઉદ્દેશક અનુસાર છે.
|| શતક-૩૧/૩ સંપૂર્ણ .
| શતક-૩૧ : ઉદ્દેશક-૪ લઘુયુગ્મ કાપોતલેશી નૈરયિકોની ઉત્પત્તિ - | १ काउलेस्सखुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा !जहेव कण्हलेस्सखुड्डागकडजुम्मणेरइया,णवरं- उववाओजोरयणप्पभाए, सेसंतंचेव । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ કાપોતલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! લઘુકતયુમ કૃષ્ણલેશી નૈરયિકોની સમાન જાણવું. તેનો ઉપપાત રત્નપ્રભા પૃથ્વી અનુસાર જાણવો. શેષ પૂર્વવત્ છે.
२ रयणप्पभापुढक्किाउलेस्सखुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा !एवं चेव । एवंसक्करप्पभाए वि, एवंवालुयप्पभाए वि। एवंचउसुविजुम्मेसु, णवरं- परिमाणंजाणियव्वं, जहा कण्हलेस्सउद्देसए, सेसंतंचेव ॥ सेवं भंते !सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ રત્નપ્રભા પૃથ્વીના કાપોતલેશી નરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. આ રીતે શર્કરા પ્રભામાં અને વાલુકાપ્રભામાં ચાર યુગ્મોનું નિરૂપણ કરવું જોઈએ. તેની સંખ્યા કૃષ્ણલેશ્યા ઉદ્દેશક અનુસાર જાણવી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે // વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં લઘુકતયુગ્મ આદિ રાશિ પ્રમાણ કાપોતલેશી નૈરયિકોની ઉત્પત્તિ સંબંધી કથન છે. પહેલી, બીજી અને ત્રીજી નરકમાં કાપોતલેશ્યા હોય છે તેથી તેમાં પણ કુલ ચાર સૂત્રાલાપક છે. જેમાં ઉત્પત્તિ શ્રી પ્રજ્ઞાપના સૂત્રોનુસાર અને શેષ પરિમાણ આદિનું કથન પૂર્વ ઉદ્દેશકની સમાન છે. સામાન્ય આલાપકમાં રત્નપ્રભાની સમાન ઉપપાત જાણવો જોઈએ.
Rા શતક-૩૧/૪ સંપૂર્ણ છે
Page #588
--------------------------------------------------------------------------
________________
પ૩૦]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૩૧: ઉદ્દેશક-પ લઘુયુગ્મ ભવસિદ્ધિક નૈરયિકોની ઉત્પત્તિ:| १ भवसिद्धिय खुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववति-किंणेरइएहितो उववज्जति,पुच्छा?गोयमा !जहेव ओहिओगमओतहेवणिरवसेसंजावणो परप्पओगेणं ડેવલતિા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લઘુકતયુગ્મ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! ઔધિક ગમક અનુસાર જાણવું યાવતુ તે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી.
२ रयणप्पभापुढविभवसिद्धियखुड्डागकडजुम्मणेरझ्याणं भंते ! कओ उववज्जतिकिंणेरइएहितोउववज्जति,पुच्छा?गोयमा ! एवंचेव णिरवसेस। एवं जावअहेसत्तमाए। एवं भवसिद्धिय खुड्डाग- तेओगणेरड्या वि । एवं जावकलिओग त्ति, णवरं- परिमाणं जाणियव्वं, पुव्वभणियं जहा पढमुद्देसए । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ રત્નપ્રભા પૃથ્વીના ભવસિદ્ધિક ઔરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું. આ જ રીતે ભવસિદ્ધિક લઘુત્રોજ રાશિ પ્રમાણ નૈરયિકના વિષયમાં જાણવું યાવત્ કલ્યોજ રાશિ પર્યત જાણવું જોઈએ અને સંખ્યા પરિમાણ આદિ પૂર્વ કથિત પ્રથમોદેશકની સમાન જાણવું. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લઘુકતયુગ્મ આદિ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકની ઉત્પત્તિ સંબંધી કથન છે. ભવસિદ્ધિક નૈરયિકો સાતે નરક સુધી હોય છે, તેથી અહીં સાતે નરકમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
|| શતક-૩૧/પ સંપૂર્ણ .
શતક-૩૧ઃ ઉદ્દેશક-૬ લઘુયુગ્મ કૃષ્ણલેશી ભવસિદ્ધિક ઔરસિકોની ઉત્પત્તિ :| १ कण्हलेस भवसिद्धियखुड्डागकडजुम्मणेरइयाणंभंते !कओउववज्जति ? गोयमा! जहेव ओहिओकण्हलेस्सउद्देसओतहेव णिरवसेसंचउमवि जुम्मेसु भाणियव्वो जाव अहेसत्तमपुढवि-कण्हलेस्स-खुड्डाग-भवसिद्धिय कलिओग-णेरइया णं भंते !कओ उववति ? गोयमा ! तहेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥
Page #589
--------------------------------------------------------------------------
________________
શતક—૩૧ : ઉદ્દેશક-૭ થી ૨૮
૫૩૧
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! લઘુકૃતયુગ્મ પ્રમાણ કૃષ્ણલેશી ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! ઔઘિક કૃષ્ણલેશી ઉદ્દેશક અનુસાર ચારે ય યુગ્મનું કથન કરવું જોઈએ યાવત્ પ્રશ્ન− હે ભગવન્ ! અધઃસપ્તમ પૃથ્વીના કૃષ્ણલેશી લઘુકલ્યોજ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે. ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં લઘુકૃતયુગ્મ આદિ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક કૃષ્ણલેશી નારકોની ઉત્પત્તિ સંબંધી કથન છે. પાંચમી, છઠ્ઠી, સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે. તેની ઉત્પત્તિ બીજા ઉદ્દેશકમાં કથિત કૃષ્ણલેશી નૈયિકોની સમાન છે. અહીં ભવસિદ્ધિકના કથનની વિશેષતા છે.
|| શતક-૩૧/૬ સંપૂર્ણ
શતક-૩૧ : ઉદ્દેશક-૭ થી ૨૮
લઘુયુગ્મ નીલલેશી આદિ નૈરયિકોની ઉત્પત્તિ ઃ
१ णीललेस्स भवसिद्धिया चउसुवि जुम्मेसुतहेव भाणियव्वा जहा ओहिए पील સદ્ ।
ભાવાર્થ :- નીલલેશી ભવસિદ્ધિક નૈરયિકોના ચારે ય યુગ્મનું કથન ઔઘિક નીલલેશી ઉદ્દેશક અનુસાર જાણવું. ॥ ઉદ્દેશક-૭
२ काउलेस्सा भवसिद्धिया चउसु वि जुम्मेसु तहेव उववाएयव्वा जहेव ओहिए काउलेस्सउद्देसए ।
ભાવાર્થ:- કાપોતલેશી ભવસિદ્ધિક નૈરયિકોના ચારે ય યુગ્મનું કથન ઔઘિક કાપોતલેશી ઉદ્દેશક અનુસાર જાણવું. ॥ ઉદ્દેશક−૮ ॥
३ जहा भवसिद्धिएहिं चत्तारि उद्देगा भणिया एवं अभवसिद्धिएहिं वि चत्तारि उद्देसगा भाणियव्वा जाव काउलेस्सउद्देसओ त्ति ।
ભાવાર્થ :- જે રીતે ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશક કહ્યા છે, તે જ રીતે અભવસિદ્ધિકના પણ ચાર ઉદ્દેશક જાણવા યાવત્ કાપોતલેશી ઉદ્દેશક પર્યંત કથન કરવું. ॥ ઉદ્દેશક–૯થી ૧૨ I
४ एवं सम्मदिट्ठीहिं वि लेस्सासंजुत्तेहिं चत्तारि उद्देसगा कायव्वा, णवरं - सम्मदिट्ठी पढमबिइएसु दोसु वि उद्देसएस अहेसत्तमापुढवीए ण उववाएयव्वो, सेसं तं चेव । ભાવાર્થ :- આ રીતે સમ્યગ્દષ્ટિના પણ લેશ્યા સહિત ચાર ઉદ્દેશક છે, પહેલા અને બીજા ઉદ્દેશકમાં અધઃ સપ્તમ નરક પૃથ્વીમાં સમ્યગ્દષ્ટિનો ઉપપાત ન કહેવો જોઈએ, શેષ પૂર્વવત્ છે. II ઉદ્દેશક૧૩ થી ૧૬ ।।
Page #590
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
५ मिच्छादिट्ठीहिं वि चत्तारि उद्देसगा कायव्वा जहा भवसिद्धियाणं । ભાવાર્થ :- ભવસિદ્ધિકની સમાન મિથ્યાદષ્ટિના પણ ચાર ઉદ્દેશક છે. । ઉદ્દેશક-૧૭થી ૨૦
६ एवं कण्हपक्खिएहिं वि लेस्सासंजुत्तेहिं चत्तारि उद्देसगा कायव्वा जहेव भवसिद्धिएहिं । ભાવાર્થ :- આ રીતે કૃષ્ણપાક્ષિકના લેશ્યા સહિત ચાર ઉદ્દેશક પણ ભસિદ્ધિકની સમાન છે. II ઉદ્દેશક–૨૧થી ૨૪ ॥
૫૩૨
७ सुक्कपक्खिहिं एवं चेव चत्तारि उद्देसगा भाणियव्वा । जाववालुयप्पभापुढविकाउलेस्स-सुक्कपक्खिय-खुड्डागकलिओग-णेरइया णं भंते! कओ उववज्जति ? गोयमा ! तहेव जाव णो परप्पओगेणं उववज्जति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ सव्वे वि एए अट्ठावीसं उद्देगा ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ રીતે શુક્લપાક્ષિકના પણ લેશ્યા સહિત ચાર ઉદ્દેશકો છે યાવત્ હે ભગવન્ ! વાલુકાપ્રભા પૃથ્વીના કાપોતલેશી શુક્લપાક્ષિક લઘુ કલ્યોજ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું યાવત્ તે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. II ઉદ્દેશક–૨૫થી ૨૮ ॥ ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II આ સર્વ મળીને ૨૮ ઉદ્દેશક છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઉદ્દેશક–૭ થી ૨૮નું સંક્ષિપ્ત કથન છે. ઉદ્દેશક–૭માં નીલલેશી ભવસિદ્ધિક નૈરયિક, ઉદ્દેશક–૮માં કાપોતલેશી ભવસિદ્ધિક નૈરયિક સંબંધી કથન છે.
ત્યારપછી અભવસિદ્ઘિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક નૈરયિકોના ક્રમશઃ ચાર-ચાર ઉદ્દેશક છે. સમ્યગ્દષ્ટિ જીવો સાતમી નરકમાં ઉત્પન્ન થતા નથી તેથી સાતમી નરકના ઉપપાતમાં સભ્યષ્ટિનું કથન ન કરવું. શેષ અભવસિદ્ધિક, મિથ્યાદષ્ટિ આદિ ભાવો સાતે ય નરકમાં હોય છે. તેથી તેનું કથન પૂર્વવત્ જાણવું.
|| શતક-૩૧/ ૦ થી ૨૮ સંપૂર્ણ ॥
|| શતક-૩૧ સંપૂર્ણ
Page #591
--------------------------------------------------------------------------
________________
*
ROORD
★
શતક ૩૨
*
*
*
*
★
શતક-૩ર
પરિચય
આ શતકનું નામ ‘ઉર્તના શતક’ છે. તેના પણ ૨૮ ઉદ્દેશક છે.
ઉર્તન એટલે મરણ અથવા શરીરમાંથી આત્મપ્રદેશોનું નીકળવું.
સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓ આયુષ્ય પૂર્ણ થતાં એક શરીરને છોડીને અન્ય શરીરને ધારણ કરે, ત્યારે કયા-કયા જીવો, કઈ ગતિમાં, કેટલી સંખ્યામાં ઉર્તન કરે છે ઇત્યાદિ વિષયનું વર્ણન આ શતકમાં લઘુ યુગ્મ આદિ ચાર રાશિના પરિમાણથી કર્યું છે.
૫૩૩
ORROR
ઉદ્દેશક-૧થી ૪માં સમુચ્ચય નૈરયિકો અને કૃષ્ણ, નીલ, કાપોતલેશી નૈયિકોના ઉદ્દવર્તન સંબંધી વર્ણન છે.
ઉદ્દેશક—૫થી ૮માં ભવસિદ્ધિક સમુચ્ચય નૈરયિકો અને ભવસિદ્ઘિક કૃષ્ણ, નીલ અને કાપોતલેશી નૈરિયકોના ઉર્તન સંબંધી વર્ણન છે.
ઉદ્દેશક-૯ થી ૧૨માં અભવસિદ્ધિક નૈરયિકો સંબંધી વર્ણન છે..
ઉદ્દેશક–૧૩ થી ૧૬માં સમ્યગ્દષ્ટ નૈયિકો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક–૧૭ થી ૨૦માં મિથ્યાદષ્ટિ નૈરયિકો સંબંધી વર્ણન છે.
ઉદ્દેશક–૨૧ થી ૨૪માં કૃષ્ણપાક્ષિક નૈરયિકો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક–૨૫ થી ૨૮માં શુક્લપાક્ષિક નૈરયિકો સંબંધી વર્ણન છે.
܀܀܀
Page #592
--------------------------------------------------------------------------
________________
૫૪૪
O OS
શતક-૩ર : ઉદ્ધર્તન શતક
ઉદ્દેશક-૧ થી ૨૮
શ્રી ભગવતી સૂત્ર–૫
RO IOS
લઘુયુગ્મ નૈરયિકોની ઉદ્ધર્તના
१ खुड्डाकडजुम्मणेरइया णं भंते ! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छति, कहिं उववज्जंतिकिं णेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जंति, पुच्छा ? गोयमा ! ! उव्वट्टणा जहा वक्कती ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ત્યાંથી નીકળીને તુરંત ક્યાં જાય છે અને ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદ અનુસાર જાણવું.
२ ते णं भंते! जीवा एगसमएणं केवइया उव्वट्टंति ? गोयमा ! चत्तारि वा अट्ठ वा बारस वा सोलस वा संखेज्जा वा असंखेज्जा वा उव्वट्टेति ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉદ્યર્તન પામે છે ? ઉત્તર- હે ગૌતમ ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉદ્ધર્તન પામે છે, મરે છે.
રૂ. તેનું તે! નીવા ન્હેં કવ્વકૃતિ ? ગોયમા ! છે નહાળામણ્ પવ, વં તદેવ । एवं सो चेव गमओ जाव आयप्पओगेणं उव्वट्टंति, णो परप्पओगेणं उव्वट्टंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો કઈ રીતે ઉદ્વર્તન પામે છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે કોઈ કૂદનારો પુરુષ એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચી જાય છે, ઇત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ આત્મપ્રયોગથી ઉદ્ધર્તન પામે છે, પર પ્રયોગથી નહીં.
તે
४
रयणप्पभापुढवि-खुड्डागकडजुम्म, पुच्छा ? गोयमा ! एवं रयणप्पभाए वि, एवं जाव अहेसत्तमाए । एवं खुड्डागतेओग-खुड्डागदावरजुम्म-खुड्डागकलिओगा, णवरं - परिमाणं નાળિયર્વાં, સેક્ષ ત ચેવ ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ત્યાંથી ઉદ્ધર્તન પામીને તુરંત ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત નરકના કથન અનુસાર રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉદ્ધર્તનાનું કથન કરવું. તે જ રીતે અધઃસપ્તમ પૃથ્વીની ઉદ્ધર્તના પર્યંત કહેવું. આ જ રીતે લઘુ જ્યોજ, લઘુદ્વાપરયુગ્મ, લઘુ કલ્યોજ રાશિ પ્રમાણ નૈરયિકોના વિષયમાં પણ જાણવું જોઈએ. તેનું પરિમાણ પૂર્વવત્ પોત-પોતાનું પૃથક્-પૃથક્ કહેવું જોઈએ. શેષ પૂર્વવત્. II ઉદ્દેશક-૧ ॥
५ कण्हलेस्स-कडजुम्मणेरइया - एवं एएणं कमेणं जहेव उववायसए अट्ठावीसं उद्देसगा
Page #593
--------------------------------------------------------------------------
________________
શતક-૩૨: ઉદ્દેશક-૧ થી ૨૮
[ ૫૩૫]
भणिया तहेव उव्वट्टणासए वि अट्ठावीसं उद्देसगा भाणियव्वा णिरवसेसा । णवरंउव्वदृति त्ति अभिलावो भाणियव्वो, सेसंतं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! કૃષ્ણલેશી લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ત્યાંથી નીકળીને તુરંત ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- આ જ ક્રમથી ઉપપાત શતકના ૨૮ ઉદ્દેશકની સમાન, ઉદ્વર્તના શતકના પણ ૨૮ ઉદ્દેશક જાણવા જોઈએ, વિશેષતા એ છે કે “ઉત્પન્ન થાય છે’ના સ્થાને “ઉદ્વર્તન પામે છે” કહેવું જોઈએ. શેષ પૂર્વવત્ છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે | II ઉદ્દેશક-૨ થી ૨૮ | વિવેચન :
પ્રસ્તુત શતકમાં કૃતયુગ્મ આદિ રાશિના માધ્યમથી નારકોના ઉદ્વર્તનનું (મરણનું) કથન છે. ઉદ્વર્તન :- નૈરયિકો મરીને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અને સંજ્ઞી તિર્યચપંચેન્દ્રિય બે સ્થળે જ જાય છે. પ્રથમ છ નરકના નૈરયિકો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચમાં જાય અને સાતમી નરકના નૈરયિકો સંજ્ઞી તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. પરિમાણ:-કૃતયુગ્મ નૈરયિકોનું ઉદ્વર્તન કૃતયુગ્મ સંખ્યામાં જ થાય. તે જ રીતે વ્યોજ નૈરયિકોનું ઉદ્વર્તન વ્યોજ સંખ્યામાં, દ્વાપરયુગ્મ નૈરયિકોનું ઉદ્વર્તન દ્વાપરયુગ્મ સંખ્યામાં અને કલ્યોજ નૈરયિકોનું ઉદ્વર્તન કલ્યોજ સંખ્યામાં થાય છે. ઉત્પત્તિની જેમ કુદતા પુરુષના દષ્ટાંતે તે નૈરયિક પોતાનું પૂર્વસ્થાન છોડીને ઉત્પત્તિસ્થાનમાં શીઘ્રગતિથી પહોંચી જાય છે. તેનું ઉદ્વર્તન આત્મઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી થાય છે.
આ રીતે પ્રત્યેક સ્થાનમાં ઉદ્વર્તન સમજી લેવું. શતક-૩૧, ૩રમાં નરકની અપેક્ષાએ કથન કર્યું છે. તે જ રીતે શેષ દંડકની ઉત્પત્તિ અને ઉદ્વર્તના સમજી લેવા જોઈએ.
શતક-૩૨/૧-૨૮ સંપૂર્ણ છે
I શતક-૩ર સંપૂર્ણ છે ||
Page #594
--------------------------------------------------------------------------
________________
૫૩૬
શ્રી ભગવતી સૂત્ર-૫
]
| શતક-૩૩ ROROજળ પરિચય
આ શતકનું નામ એકેન્દ્રિય શતક છે. તેના બાર અવાન્તર શતક છે અને એક-એક અવાજોર શતકના ૧૧ ઉદ્દેશક છે. સમુચ્ચય એકેન્દ્રિય, કુષ્ણલેશી એકેન્દ્રિય, નીલલેશી એકેન્દ્રિય, કાપોતલેશી એકેન્દ્રિય આ રીતે ચાર શતક થાય છે. તે જ રીતે ભવી અને અભવી એકેન્દ્રિયોના ચાર-ચાર શતક છે. તેમ કુલ ૧૨ અવાન્તર શતક થાય છે. ૧૨ અવાન્તર શતકમાંથી દરેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો પૂર્વશતકોની સમાન છે. તેથી બાર શતકના ૧૦×૧૧ = ૧૩ર ઉદ્દેશક થાય, પરંતુ અભવી જીવોના ચાર અવાંતર શતકમાં ચરમ અને અચરમ, આ બે ઉદ્દેશક નથી; તેથી ૪ શતકx૨ ઉદ્દેશક = આઠ ઉદ્દેશક ઓછા થાય છે. ૧૩ર – ૮ = ૧૨૪ ઉદ્દેશક થાય છે. પ્રસ્તુત શતકમાં એકેન્દ્રિય જીવોના ૨૦ ભેદ છે. તે પ્રત્યેક જીવને આઠ કર્મની સત્તા, સાત કે આઠ કર્મનોબંધ, અનંતરોત્પન્નક જીવોને સાત કર્મોનો બંધ અને અપેક્ષાએ ૮ કર્મ ચાર ઇન્દ્રિયનું આવરણ; સ્ત્રીવેદ, પુરુષવેદનો અવરોધ; આ ૧૪ કર્મપ્રકૃતિનું વદન હોય છે. એકેન્દ્રિય શતકના માધ્યમથી સૂત્રકારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ચૈતન્યની સિદ્ધિ કરી છે. પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોમાં અલ્પવિકસિત ચેતના હોવા છતાં પણ તેમાં ક્રોધાદિ કષાયો, આહારાદિ દશ સંજ્ઞાઓ, ૧૮ પાપસ્થાનનું સેવન હોય છે. તે જીવોમાં આત્મપરિણામો અને તે અનુસાર થતો કર્મબંધ, બંધાનુસાર કર્મફળભોગ, સુખ દુઃખ વેદન ઇત્યાદિ તત્ત્વો વિદ્યમાન
હોય છે.
આ રીતે એકેન્દ્રિય શતકમાં વિવિધ દૃષ્ટિકોણથી એકેન્દ્રિય જીવોનું જ સાંગોપાંગ નિરૂપણ છે.
Page #595
--------------------------------------------------------------------------
________________
શતક-૭૩: અવાંતર શતક-૧
_
[ ૫૩૭]
શતક-૩૩ : એકેન્દ્રિય શતક
અવાનર શતક
એકેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદ :| १ कइविहाणं भंते ! एगिंदिया पण्णत्ता? गोयमा ! पंचविहा एगिदिया पण्णत्ता,तं जहा-पुढविकाइया जाववणस्सइकाइया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક.
२ पुढविकाइया णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तंजहासुहमपुढविकाइया य, बायरपुढविकाइया य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક.
३ सुहमपुढविकाइया णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्ता सुहमपुढविकाइया य, अपज्जत्ता सुहुमपुढविकाइया य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે, યથા-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક. | ४ बायरपुढविकाइया णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! एवं चेव । एवं आउकाइया विचउक्कएणं भेएणं भाणियव्वा । एवं जाववणस्सइकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! બાદર પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ બે ભેદ છે. આ રીતે અપ્લાયિક જીવોના પણ ચાર ભેદ છે. આ રીતે વનસ્પતિકાયિક પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદ કહ્યા છે. એકેન્દ્રિય જીવોના મુખ્ય પાંચ ભેદ છે. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, તે પાંચના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. તેથી પ૪૨=૧0 ભેદ થાય છે. તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ થાય છે, તેથી ૧૦૪૨=૨૦ ભેદ થાય છે. સૂથમ જીવો - સૂક્ષ્મ નામકર્મના ઉદયે જે જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય, જે જીવો અગ્નિ, પાણી, વાયુ આદિ કોઈ પણ શસ્ત્રોથી મૃત્યુ પામતા ન હોય, તેને સૂક્ષ્મ જીવ કહે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે. ચક્ષુ દ્વારા તેનું શરીર જોઈ શકાતું નથી. તે જીવો આખા લોકમાં ઠસોઠસ ભરેલા છે. સૂક્ષ્મ જીવો એકેન્દ્રિય જ હોય છે.
Page #596
--------------------------------------------------------------------------
________________
| પ૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
બાદર જીવ – બાદર નામ કર્મના ઉદયે જે જીવોનું શરીર કંઈક ધૂલ હોય; જે જીવો, અગ્નિ, પાણી આદિ શસ્ત્રો દ્વારા નાશ પામતા હોય; તે બાદર કહેવાય છે. તે જીવોના શરીરને ચક્ષુ દ્વારા જોઈ શકાય અથવા ન જોઈ શકાય છે. તેની સ્થિતિ ભિન્ન-ભિન્ન હોય છે, તે લોકના દેશ વિભાગમાં જ હોય છે. પર્યાપ્તા:- ઉત્પત્તિસ્થાનમાં પહોંચીને અંતર્મુહૂર્તમાં સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરે, તેને પર્યાપ્તા કહે છે. એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિ હોય છે, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. અપર્યાપ્તા:- ઉત્પત્તિસ્થાનમાં પહોંચીને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તે જીવને અપર્યાપ્ત કહે છે. એકેન્દ્રિય જીવોની કર્મપ્રકૃતિ, બંધ અને વેદના :| ५ अपज्जत्तसुहमपुढविकाइयाणं भंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओपण्णत्ताओ,तंजहा- णाणावरणिज्जं जावअंतराइय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે. યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. |६ पज्जत्तसुहमपुढविकाइयाणं भते !कइ कम्मप्पगडीओपण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ,तं जहा- णाणावरणिज्ज जावअंतराइय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે, યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. | ७ अपज्जत्तबायरपुढविकाइयाणं भंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. | ८ पज्जत्ताबायरपुढविकाइयाणं भंते!कइ कम्मप्पगडीओपण्णत्ताओ? गोयमा ! एवं चेव । एवं एएणं कमेण जावबायरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે આ જ ક્રમથી યાવતુ પર્યાપ્ત બાદર વનસ્પતિ પર્યત જાણવું. | ९ अपज्जत्तसुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ बंधति ? गोयमा ! सत्तविहबंधगा वि,अट्ठविहबंधगा वि । सत्त बंधमाणा आउयवज्जाओसत्तकम्मप्पगडीओ बंधति, अट्ठ बंधमाणा पडिपुण्णाओ अट्ठकम्मप्पगडीओ बंधति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર-હે ગૌતમ! સાત અથવા આઠ કર્મ બાંધે છે. સાત કર્મ બાંધે તો આયુષ્ય કર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. આઠ કર્મને બાંધે, તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે.
Page #597
--------------------------------------------------------------------------
________________
શતક-૩૩: અવાંતર શતક-૧
| | પ૩૯ ]
|१० पज्जत्तसुहुमपुढविकाइया णं भंते ! कइ कम्मप्पगडीओ बंधति ? गोयमा ! एवं
चेव । एवं सव्वे जावपज्जत्तबायरवणस्सइकाइयाणं भते !कइ कम्मप्पगडीओ बधति? गोयमा ! एवं चेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તરહે ગૌતમ! પૂર્વવત્ જાણવું. આ રીતે સર્વ એકેન્દ્રિય જીવોના વિષયમાં બંધનું કથન કરવું જોઈએ. યાવતુ. પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. |११ अपज्जत्तसुहुमपुढविकाइयाणंभंते !कइ कम्मप्पगडीओ वेदेति? गोयमा !चोद्दस कम्मप्पगडीओवेत,तंजहा-णाणावरणिज्जजावअंतराइय,सोइदियवज्झ,चक्खिदियवज्झ, घाणिदियव, जिभिदियवज्झं, इत्थिवेयवज्झं, पुरिसवेयवज्झं। एवं चउक्कएणं भेएणं जावपज्जत्तबायरवणस्सइकाया णं भंते !कइ कम्मप्पगडीओ वेदेति? गोयमा ! एवं चेव चोद्दस कम्मप्पगडीओ वेदेति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ શબ્દાર્થ:- વજું - વધ્ય, વર્ય, અવરોધક, આવરક. ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે ચૌદ કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. યથા- (૧થી ૮) જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય, (૯) શ્રોતેન્દ્રિય અવરોધક–શ્રોતેંદ્રિયાવરણ, (૧૦) ચક્ષુરિન્દ્રિય અવરોધક–ચક્ષુરિન્દ્રિયાવરણ, (૧૧) ધ્રાણેન્દ્રિય અવરોધક ધ્રાણેન્દ્રિયાવરણ, (૧૨) જિહેન્દ્રિય અવરોધક–જિહા ઇન્દ્રિય આવરણ, (૧૩) સ્ત્રીવેદ અવરોધક–સ્ત્રીવેદાવરણ, (૧૪) પુરુષવેદ અવરોધક–પુરુષવેદાવરણ. આ રીતે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના ચાર ભેદ પૂર્વક કથન કરવું યાવતુ-પ્રશ્ન-હે ભગવન્! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ ચૌદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II ઉદ્દેશક–૧ી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોમાં કર્મ સત્તા, કર્મબંધ, કર્મવેદન સંબંધી વિચારણા છે. કર્મ સત્તા ઃ- જીવ અધ્યાત્મ વિકાસ કરીને ક્ષપકશ્રેણિ પર આરુઢ થઈને મોહનીય કર્મનો નાશ ન કરે
ત્યાં સુધી તેને આઠ કર્મની સત્તા હોય છે. એકેન્દ્રિય જીવોને પ્રથમ ગુણસ્થાન હોય છે. તેની ચેતના અલ્પ વિકસિત હોવા છતાં તેને આઠ કર્મોની સત્તા હોય છે. કર્મ બંધ – એકથી નવ ગુણસ્થાનમાં ત્રીજું ગુણસ્થાન છોડીને પ્રત્યેક ગુણસ્થાનના જીવો સમયે-સમયે સાત કે આઠ કર્મોનો બંધ કરે છે. એકેન્દ્રિય જીવો પણ આયુષ્યનો બંધ કરે ત્યારે આઠ કર્મોનો બંધ કરે અને તે સિવાયના સમયમાં સાત કર્મોનો બંધ કરે છે. કર્મવેદન - દશ ગુણસ્થાન સુધીના જીવો આઠ કર્મનું વેદન કરે છે. એકેન્દ્રિય જીવો પણ આઠ કર્મનું વેદન કરે છે. તે ઉપરાંત એકેન્દ્રિય જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. શેષ શ્રોતેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયનું આવરણ
Page #598
--------------------------------------------------------------------------
________________
| ૫૪૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
હોય છે. સૂત્રકારે તેને શ્રોતેન્દ્રિય અવરોધક આદિ ચાર પ્રકૃતિ કહી છે. તેમજ એકેન્દ્રિયોમાં નપુંસકવેદ જ હોય છે. સ્ત્રી કે પુરુષવેદજન્ય કર્મનું આવરણ હોવાથી સ્ત્રીવેદ કે પુરુષવેદના અવરોધક કર્મ(પ્રકૃતિ)નું વેદન કરે છે.
આ રીતે એકેન્દ્રિય જીવો આઠ કર્મચાર ઇન્દ્રિય અવરોધક+સ્ત્રીવેદ અવરોધક+પુરુષવેદ અવરોધક = ૧૪ પ્રકૃતિનું વેદન કરે છે.
શ્રોતેન્દ્રિય અવરોધક આદિજ્ઞાનાવરણીય કર્મની જ ઉત્તર પ્રકૃતિ છે. તેમ છતાં સૂત્રકારે તેનું પૃથક્ કથન કરીને સૂચિત કર્યું છે કે એકેન્દ્રિય જીવોને એક સ્પર્શેન્દ્રિય અને નપુંસકવેદ જ હોય છે. સર્વ પ્રકારના એકેન્દ્રિય જીવો, આ ૧૪ પ્રકૃતિનું વેદન કરે છે. સોવિજ્ઞ:- શ્રોતેન્દ્રિય વધ્ય- શ્રોતેન્દ્રિયનું હનન કરવા યોગ્ય કર્મ અર્થાત્ શ્રોતેન્દ્રિયનું આવરણ કરનાર કર્મ.જે કર્મ પ્રકૃતિના ઉદયથી શ્રોતેન્દ્રિયની પ્રાપ્તિમાં અવરોધ થાય તે કર્મને શ્રોતેન્દ્રિયવધ્ય-અવરોધક કર્મ કહે છે. આ રીતે ચક્ષુરિન્દ્રિયવધ્ય આદિ જાણવું. સ્થિવેચવજ્ઞ સ્ત્રીવેદવધ્યઃ-જે કર્મના ઉદયથી સ્ત્રીવેદની પ્રાપ્તિ ન થાય તેને સ્ત્રીવેદવધ્ય કર્મ કહે છે. તે જ રીતે પુરુષવેદવધ્ય-અવરોધક કર્મ પણ જાણવું.
(ા શતક-૩૩/૧/૧ સંપૂર્ણ )
અવાન્તર શતક-૧: ઉદ્દેશક-ર અનંતરોત્પન્નક એકેન્દ્રિય - | १२ कइविहाणंभंते!अणंतरोववण्णगाएगिंदिया पण्णत्ता?गोयमा!पंचविहाअणंतरोववण्णगा एगिदिया पण्णत्ता,तंजहा- पुढविकाइया जाववणस्सइकाइया। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ અનંતરોપપન્નક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. | १३ अणंतरोववण्णगाणंभते! पुढविकाइयाकइविहापण्णत्ता?गोयमा!दुविहापण्णत्ता,तं जहा-सुहम्पुढविकाइयाय,बायरपुढविकाइयाय । एवंदुपएणं भेएणं जाववणस्सइकाइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે, યથા–સુક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદરપૃથ્વીકાયિક. આ રીતે બે ભેદથી યાવતુ વનસ્પતિકાયિક પર્યત જાણવા. १४ अणंतरोववण्णगसुहमपुढविकाइयाणंभंते !कइकम्मप्पगडीओपण्णत्ताओ?गोयमा! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ,तंजहा- णाणावरणिज्ज जावअंतराइयं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક સુક્ષ્મ પીકાયિક જીવોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે, યથા- જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય.
Page #599
--------------------------------------------------------------------------
________________
શતક-૩૩: અવાંતર શતક-૧
[ ૫૪૧] १५ अणंतरोववण्णगबायरपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा!अट्ठकम्मप्पगडीओपण्णत्ताओ,तंजहा- णाणावरणिज्जंजावअंतराइयां एवं जाव अणंतरो- ववण्णगबायरवणस्सइकाइयाणं ति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક બાદર પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે, યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. આ રીતે અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. १६ अणंतरोववण्णगसुहमपुढविकाइयाणं भंते! कइ कम्मप्पगडीओ बंधति? गोयमा! आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधति । एवं जावअणंतरोववण्णग बायरवणस्सइ
ત્તિા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય કર્મ સિવાય શેષ સાત કર્મ પ્રવૃતિઓ બાંધે છે, આ રીતે યાવત અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. १७ अणंतरोववण्णगसुहमपुढविकाइयाणं भंते !कइ कम्मप्पगडीओ वेदेति? गोयमा ! चउद्दस कम्मप्पगडीओ वेदेति,तंजहा- णाणावरणिज्ज,तहेव जावपुरिसवेयवझं। एवं जावअणंतरोववण्णगबायरवणस्सइकाइयत्ति । सेव भते !सेवं भते ! ॥ ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક સૂક્ષ્મ પૃથવીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! ચૌદ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે, યથા– જ્ઞાનાવરણીય યાવન પુરુષવેદ– વધ્ય. આ રીતે યાવત્ અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || ઉદ્દેશક-૨TI વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદનું કથન કરીને તેમાં કર્મની સત્તા, બંધ અને વેદનનું પ્રતિપાદન છે. અનંતરોત્પન્નક એકેન્દ્રિયોના ભેદ – તેના મુખ્ય ભેદ પાંચ છે. પૃથ્વીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. તેના સૂક્ષ્મ અને બાદર એવા બે-બે ભેદ છે. તેથી પ૪૨=૧૦ ભેદ થાય છે. અનંતરોત્પન્નક(ઉત્પત્તિના પ્રથમ સમયે) જીવો અપર્યાપ્તા જ હોય છે. તેથી તેના પર્યાપ્તા કે અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ થતા નથી. અનંતરોત્પન્નક એકેન્દ્રિયોને કર્મસત્તા – અનાદિકાલથી કર્મોની પરંપરા ભવ-ભવાંતરથી જીવની સાથે જ હોય છે. તેથી ઉત્પત્તિના પ્રથમ સમયે પણ તે જીવોને આઠ કર્મોની સત્તા હોય છે. અનતરોત્પન્નક એકેન્દ્રિયોને કર્મબધઃ-તે જીવો આયુષ્યને છોડીને શેષ સાત કર્મોનો બંધ કરે છે. ઉત્પત્તિના પ્રથમ સમયે કોઈ પણ જીવ આયુષ્યનો બંધ કરતા નથી. અનંતરોત્પન્નક એકેન્દ્રિયો ચૌદ પ્રકૃતિનું વેદન કરે છે.
( શતક-૩૩/૧/ર સંપૂર્ણ .
Page #600
--------------------------------------------------------------------------
________________
૫૪૨
અવાન્તર શતક-૧ : ઉદ્દેશક-૩
શ્રી ભગવતી સૂત્ર-૫
પરંપરોત્પત્રક એકેન્દ્રિયઃ
१८ कइविहाणं भंते! परंपरोववण्णगा एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा परंप ववण्णगा एगिंदिया पण्णत्ता, तं जहा - पुढविकाइया जाव वणस्सइकाइया । एवं चक्कओ ओ जहा ओहिय उद्देसए ।
ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! પરંપરોત્પન્નક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ! પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક.
આ રીતે ઔઘિક ઉદ્દેશક અનુસાર ચાર-ચાર ભેદ કહેવા જોઈએ.
१९ परंपरोववण्णग-अपज्जत्त सुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! एवं एएणं अभिलावेणं जहा ओहिय उद्देसए तहेव णिरवसेसं भाणियव्वं जाव વડલ જેવૃતિ । સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરંપરોત્પન્નક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! આ રીતે આ જ અભિલાપથી ઔઘિક ઉદ્દેશક અનુસાર યાવત્ ચૌદ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે, ત્યાં સુધી કથન કરવું ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ।। ।। ઉદ્દેશક-૩ ||
|| શતક-૩૩/૧/૩ સંપૂર્ણ ॥
અવાન્તર શતક-૧ : ઉદ્દેશક-૪ થી ૧૧
અનન્તરાવગાઢ આદિ એકેન્દ્રિયોઃ
॥
२० गाढा हा अणतरोववण्णगा। परंपरोगाढा जहा परंपरोववण्णगा। अणंतराहारगा जहा अणतरोववण्णगा। परंपराहारगा जहा परंपरोववण्णगा। अणंतरपज्जत्तगा जहा अणंतरोववण्णगा। परंपरपज्जत्तगा जहा परंपरोववण्णगा । चरिमा वि जहा परंपरोववण्णगातहेव । પૂર્વ અશ્મિા વિ।ડ્વા રિક્ષ દ્રેસા ।। સેવ તે! સેવ મતે ! ॥
ભાવાર્થ :- અનંતરાવગાઢ એકેન્દ્રિયોનું કથન અત્યંતરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૪ ॥ પરંપરાવગાઢનું કથન પરંપરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૫ ॥ અનંતરાહારકનું કથન અનંતરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૬ ॥ પરંપરાહારકનું કથન પરંપરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૭ II અનંતર પર્યાપ્તકનું કથન અનંતરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૮ ॥ પરંપર પર્યાપ્તકનું કથન પરંપરોત્પન્નકની સમાન જાણવું. । ૯ । ચરમનું કથન પરંપરોત્પન્નકની સમાન જાણવું. II ૧૦ । આ જ રીતે અચરમ પણ કહેવા જોઈએ. આ રીતે
Page #601
--------------------------------------------------------------------------
________________
શતક-૩૩: અવાંતર શતક-૧
૫૪૩
૧૧ ઉદ્દેશક છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II || ૧૧ // વિવેચન : -
પ્રસ્તુત ૪ થી ૧૧ ઉદ્દેશકમાં અતિદેશાત્મક કથન છે.
અનંતરોત્પન્નક, અનંતરાવગાઢ, અંનતરાહારક અને અનંતરપર્યાપ્તક એકેન્દ્રિય આ ચારનું કથન એક સમાન છે અને સમુચ્ચય એકેન્દ્રિય, પરંપરાત્પન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપરપર્યાપ્તક, ચરમ અને અચરમ એકેન્દ્રિય આ સાતનું કથન એક સમાન છે. / ઉદ્દેશક-૪થી ૧૧
શતક-૩૩/૧/૪-૧૧ સંપૂર્ણ . શતક-૩૩ / અવાંતર શતક-૧ સંપૂર્ણ |
Page #602
--------------------------------------------------------------------------
________________
૫૪૪
છ OS
શતક-૩૩
અવાન્તર શતક-૨ ઃ ઉદ્દેશક-૧
શ્રી ભગવતી સૂત્ર–૫
RO ZOG
કૃષ્ણલેશી એકેન્દ્રિયઃ
१ इविहाणं भंते! कण्हलेस्सा एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा कहा एगिंदिया पण्णत्ता, तं जहा- पुढविकाइया जाव वणस्सइकाइया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક.
२ कण्हलेस्सा णं भंते ! पुढविकाइया कइविहा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- सुहुमपुढविकाइया य, बायरपुढविकाइया य ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કૃષ્ણલેશી પૃથ્વીકાયિકના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક.
३ कण्हलेस्सा णं भंते ! सुहुमपुढविकाइया कइविहा पण्णत्ता ? गोयमा ! एवं एएणं अभिलावेणं चउक्कओभेओ जहेव ओहिय उद्देसए जाव वणस्सइकाइय त्ति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ઔઘિક ઉદ્દેશક અનુસાર જાણવું. આ અભિલાપથી ચાર ભેદ યાવત્ વનસ્પતિકાયિક પર્યંત જાણવું.
४ कण्हलेस अपज्जत्तसुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ ? गोमा ! एवं चेव एणं अभिलावेणं जहेव ओहिय- उद्देसए तहेव पण्णत्ताओ, तहेव વંયંતિ, તદેવ જેવૃતિ । સેવ મંતે ! સેવ મંતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? ઉત્ત૨– હે ગૌતમ ! આ જ રીતે ઔઘિક ઉદ્દેશક અનુસાર તે જ કર્મપ્રકૃતિઓ કહેવી જોઈએ તથા તે જ રીતે તેનો બંધ અને વેદન પણ કહેવું જોઈએ.
|| શતક-૩૩/૨/૧ સંપૂર્ણ ॥
અવાન્તર શતક-૨ ઃ ઉદ્દેશક-ર
અનન્તરોત્પત્રક કૃષ્ણલેશી એકેન્દ્રિય :
५ कइविहाणं भंते! अणंतरोववण्णग-कण्हलेस्स- एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा
Page #603
--------------------------------------------------------------------------
________________
શતક-૩૩: અવાંતર શતક-૨
૫૪૫ |
अणंतरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता । एवं एएणं अभिलावेणं तहेव दुयओ भेओ जाववणस्सइकाइयत्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક કુષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ ! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે. આ રીતે તે જ અભિલાપથી પૂર્વોક્ત રૂપે બે ભેદ કરતાં વનસ્પતિકાયિક પર્યત જાણવું.
६ अणंतरोववण्णग-कण्हलेस्स-सुहुमपुढविकाइयाणं भते! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा !एवंएएणं अभिलावेणं जहा ओहिओ अणंतरोववण्णगाणं उद्देसओ तहेव जाव वेदेति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત અભિલાપથી ઔઘિક અનંતરોત્પન્નક ઉદ્દેશક અનુસાર યાવત્ ૧૪ પ્રકૃતિનું વેદન કરે છે.
આ શતક-૩૩/ર/ર સંપૂર્ણ ) | અવાન્તર શતક-રઃ ઉદ્દેશક ૩-૧૧ | પરંપરાત્પન્નક આદિ કૃષ્ણલેશી એકેન્દ્રિય:
७ कइविहाणं भंते ! परंपरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता? गोयमा ! पंचविहा परंपरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता,तं जहा-पुढविकाइया जाव वणस्सइकाइया । एवं एएण अभिलावेणतहेव चउक्कओभेओ जाववणस्सइकाइयत्ति। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ!પરંપરોત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા–પૃથ્વીકાયિક યાવતુવનસ્પતિકાયિક. આ રીતે આ અભિશાપથી, તે જ ચાર ભેદ વનસ્પતિકાયિક પર્યત જાણવા.
८ परंपरोववण्णग-कण्हलेस्स अपज्जक्तसुहुम पुढविकाइयाणंभंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ। गोयमा ! एवं एएणं अभिलावेण जहेव ओहिओ परंपरोववण्णग उद्देसओ तहेव जाववेदेति। एवं एएणं अभिलावेणं जहेव ओहियएगिंदियसए एक्कारस उद्देसगा भणियातहेव कण्हलेस्ससए विभाणियव्वा जावचरिमअचरिमकण्हलेस्सा एगिदिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત અભિલાપથી ઔદિક ઉદ્દેશક અનુસાર પરંપરોત્પન્નક સબંધી કથન કરવું યાવતુ વેદન કરે છે, ત્યાં સુધી જાણવું. ઔધિક એકેન્દ્રિય શતકમાં ૧૧ ઉદ્દેશક કહ્યા છે, તે જ રીતે કૃષ્ણલેશી શતકમાં પણ કહેવું જોઈએ યાવત્ ચરમ અને અચરમ કૃષ્ણલેશી એકેન્દ્રિય પર્યત જાણવું.
Page #604
--------------------------------------------------------------------------
________________
૫૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચન :
પ્રથમ અવાન્તર શતકમાં સમુચ્ચય એકેન્દ્રિય જીવોનું કથન કર્યું છે. બીજા અવાજોર શતકમાં કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોનું કથન પૂર્વવત્ જાણવું.
(ા શતક-૩૩/૨/૩-૧૧ સંપૂર્ણ શતક-૩૩ઃ અવાન્તર શતક-ર સંપૂર્ણ |
Page #605
--------------------------------------------------------------------------
________________
શતક ૩૩ : અવાંતર શતક—૩ થી ૧૨
O ෆඥ
શતક-૩૩
અવાન્તર શતક-૩ થી ૧૨
૫૪૭
RO IOS
નીલલેશી, કાપોતલેશી એકેન્દ્રિય :
१ जहा कण्हलेस्सेहिं भणियं एवं णीललेस्सेहि वि सयं भाणियव्वं ॥ सेवं भंते! सेवं भते ! ॥ एवंकाउलेस्साहि वि सयं भाणियव्वं, णवरं 'काउलेस्से' ति अभिलावो भाणियव्वो । ભાવાર્થ :- કૃષ્ણલેશીની સમાન નીલલેશીના વિષયમાં પણ એક શતક કહેવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II અવાન્તર શતક—૩ ।। કાપોતલેશીના વિષયમાં પણ આ જ રીતે શતક કહેવું જોઈએ. તેમાં ‘કાપોત લેશ્યા’ એ પ્રમાણે પાઠ કહેવો જોઈએ.(આ શતકમાં તેજોલેશ્યાની ગણના કરી નથી.) II અવાન્તર શતક-૪ ॥
ભવસિદ્ધિક એકેન્દ્રિયઃ
२ कइविहाणं भंते ! भवसिद्धिया एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा भवसिद्धिया एगिंदिया पण्णत्ता, तं जहा - पुढविकाइया जाव वणस्सइकाइया । भेओ चउक्कओ जाव वणस्सइकाइय त्ति ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, તેના ચાર ભેદ આદિ વક્તવ્યતા વનસ્પતિકાયિક પર્યંત જાણવી.
३ भवसिद्धियअपज्जत्तसुहूमपुढविक्काइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! एवं एएणं अभिलावेण जहेव पढमिल्लगं एगिंदियसयं तहेव भवसिद्धिय सयं पि માળિયાં।દ્દેશ રવાડી તહેવ નાવઅોિત્તિ તેવું તે ! સેવ મતે !!!
11
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ એકેન્દ્રિય શતક અનુસાર ભવસિદ્ધિક શતક પણ કહેવું જોઈએ. ઉદ્દેશકોનો ક્રમ પણ તે જ રીતે અચરમ ઉદ્દેશક પર્યંત જાણવો. ॥ અવાન્તર શતક–૫ ॥
તે
કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય ઃ
४ कइविहाणं भंते ! कण्हलेस्सा भवसिद्धिया एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा कण्हलेस्सा भवसिद्धिया एगिंदिया पण्णत्ता, तं जहा- पुढविकाइया जाववणस्सइकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક.
Page #606
--------------------------------------------------------------------------
________________
| ५४८ ।
શ્રી ભગવતી સૂત્ર-૫ |
| ५ कण्हलेस्सभवसिद्धियपुढविकाइया णं भंते! कइविहा पण्णत्ता? गोयमा! दुविहा पण्णत्ता,तंजहा-सुहुमपुढविकाइया य, बायरपुढविकाइया य। भावार्थ:- प्रश्न-मावन् ! वेशी मवसिद्धि पृथ्वी45 वोन 241 २ छ ? उत्तरહે ગૌતમ! બે પ્રકાર છે, યથા– સૂમ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક, | ६ कण्हलेस्सभवसिद्धियसुहमपुढविकाइया णं भते !कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तंजहा-पज्जत्तगाय अपज्जत्तगाय । एवंबायरावि। एएणं अभिलावेणं तहेवचउक्कओभेओ भाणियव्वो। भावार्थ:- प्रश्न- भगवन! सेशी भवसिद्धि सुक्ष्म पृथ्वीयि वोन 240 प्रा२छ? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે, યથા–પર્યાપ્તા અને અપર્યાપ્તા. આ જ રીતે બાદર પૃથ્વીકાયિક જીવોના બે ભેદ છે. આ અભિશાપથી તે જ રીતે ચાર-ચાર ભેદ કહેવા જોઈએ.
७ कण्हलेस्सभवसिद्धियअपज्जत्तसुहुमपुढविकाइयाणं भंते! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! एवं एएणं अभिलावेणं जहेव ओहियउद्देसए तहेव जाववेदेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ભવસિદ્ધિક અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ છે? ઉત્તર- હે ગૌતમ! ઔધિક ઉદ્દેશક અનુસાર આ અભિશાપથી યાવત્ વેદન કરે છે. ત્યાં सुधी होय.॥ 6देश-१॥ |८ कइविहाणंभंते !अणंतरोववण्णगाकण्हलेस्सा भवसिद्धिया एगिदिया पण्णत्ता? गोयमा !पंचविहा अणंतरोववण्णगाकण्हलेस्सा भवसिद्धिया एगिदिया, एवं जाववणस्सइ काइया। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર छ ? 6१२- गौतम ! पांय २ छ, यथा- पृथ्वी यि यावत् वनस्पतिय. | ९ अणतरोववण्णग-कण्हलेस्स भवसिद्धिय-पुढविकाइयाण भते!कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,त जहा-सुहुमपुढविकाइया, एवं दुयओ भेओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. આ રીતે - मेहरावा . १० अणंतरोववण्णग-कण्हलेस्स भवसिद्धिय सुहमपुढविकाइयाणं भंते! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा! एवं एएणं अभिलावेणं जहेव ओहिओ अणंतरोववण्णउद्देसगोतहेव जाववेदेति। एवं एएणं अभिलावेणं एक्कारस विउद्देसगातहेव भाणियव्वा जहा ओहियसए जावअचरिमो त्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતરોત્પન્નકના ઔધિક ઉદ્દેશક અનુસાર, અહીં પણ યાવત
Page #607
--------------------------------------------------------------------------
________________
' શતક-૩૩: અવાંતર શતક-૩ થી ૧૨
| ૫૪૯ |
વેદન કરે છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. આ અભિશાપથી ઔવિક શતક અનુસાર ૧૧ ઉદ્દેશક યાવત ‘અચરમ” ઉદ્દેશક પર્યત જાણવું. // અવાજોર શતક–$ll નીલલેશી, કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય - | ११ जहा कण्हलेस्सभवसिद्धिएहिं सयं भणियं एवंणीललेस्सभवसिद्धिएहिं विसयं भाणियव्वं । एवं काउलेस्स भवसिद्धिएहिं वि सयं । ભાવાર્થ - કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક અનુસાર નીલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયના વિષયમાં પણ શતક કહેવું જોઈએ. કાપોત લેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયનું કથન પણ પૂર્વવત્ છે. અવાવ શ૦–૭-૮ અભવસિદ્ધિક એકેન્દ્રિય:| १२ कइविहाणंभते!अभवसिद्धियाएगिदियापण्णत्ता?गोयमा!पंचविहाअभवसिद्धिया एगिदिया पण्णत्ता,तंजहा-पुढविकाइया जाववणस्सइकाइया । एवंजहेव भवसिद्धियसयं भणिय,तहेव अभवसिद्धियसयणवरणव उद्देसगाचरमअचरमउद्देसगवज्जा,सेसतहेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા–પૃથ્વીકાયિક યાવત વનસ્પતિકાયિક. આ રીતે ભવસિદ્ધિક શતક અનુસાર અભયસિદ્ધિક શતક પણ કહેવું જોઈએ પરંતુ અહીં ‘ચરમ અને અચરમ’ તે બે ઉદ્દેશક છોડીને નવ ઉદ્દેશક કહેવા જોઈએ. શેષ પૂર્વવત્ છે. તે અવાન્તર શતક-૯ વિવેચન :
અભવસિદ્ધિક જીવ અચરમ હોય છે. તેથી તેમાં “ચરમ અને અચરમ” એવા બે વિભાગ નથી. તેથી બે ઉદ્દેશક છોડીને નવ ઉદ્દેશક થાય છે. કૃષ્ણ-નીલ-કાપોતલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય:|१३ एवंकण्हलेस्सअभवसिद्धियएगिदियसयंपि। णीललेस्सअभवसिद्धियएगिदिय वि सयं । एवं काउलेस्सअभवसिद्धियसयं वि । एवं चत्तारि वि अभवसिद्धियसयाणि, णवणव उद्देसगा भवंति । एवं एया वि बारस एगिदियसयाणि भवंति। ભાવાર્થ-આ રીતે કૃષ્ણલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય શતક પણ જાણવું. આ રીતે નીલલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય શતક પણ જાણવું. આ રીતે કાપોતલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિય શતક પણ કહેવું જોઈએ. અભવસિદ્ધિકના ચાર શતક છે અને પ્રત્યેકમાં નવ-નવ ઉદ્દેશક છે. આ રીતે કુલ મળીને એકેન્દ્રિયના બાર શતક છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે /અવા શ–૧૦-૧૧-૧૨ //
અવાન્તર શતક-૩ થી ૧ર સંપૂર્ણ |
ને શતક-૩૩ સંપૂર્ણ
Page #608
--------------------------------------------------------------------------
________________
[ ૫૫૦]
શ્રી ભગવતી સૂત્ર-૫
|
શતક-૩૪
|
૨O૧૨છે. પરિચય DRDROR
આ શતકનું નામ શ્રેણી શતક છે. તેમાં જીવને ગમન યોગ્ય આકાશપ્રદેશની પંક્તિ રૂ૫ શ્રેણીનું કથન છે. તે શ્રેણીના આધારે એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના વિવિધ વિકલ્પો અને તેના કાલમાનનું વિસ્તૃત વર્ણન આ શતકમાં છે. વિષયની પ્રધાનતાએ “શ્રેણી શતક' તે સાર્થક નામ છે. આ શતકમાં ૧૨ અવાંતર શતક છે અને એક-એક શતકના ૧૧-૧૧ ઉદ્દેશક છે. (૧) અવાંતર શતક-૧. એકેન્દ્રિય શ્રેણી શતક. તેના ૧૧ ઉદ્દેશક-(૧) ઔધિક એકેન્દ્રિય શ્રેણી (૨) અનંતરોત્પન્નક એકેન્દ્રિય શ્રેણી (૩) પરંપરાત્પન્નક એકેન્દ્રિય શ્રેણી (૪) અનંતરાવગાઢ એકેન્દ્રિય શ્રેણી (૫) પરંપરાવગાઢ એકેન્દ્રિય શ્રેણી (૬) અનંતરાહારક એકેન્દ્રિય શ્રેણી (૭) પરંપરાહારક એકેન્દ્રિય શ્રેણી (૮) અનંતર પર્યાપ્ત એકેન્દ્રિય શ્રેણી (૯) પરંપર પર્યાપ્ત એકેન્દ્રિય શ્રેણી (૧૦) ચરમ એકેન્દ્રિય શ્રેણી (૧૧) અચરમ એકેન્દ્રિય શ્રેણી. (૨) અવતર શતક–૨. કૃષ્ણલેશી એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૩) અવાંતર શતક-૩. નીલેશ એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૪) અવાંતર શતક-૪, કાપોતલેશી એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૫) અવાંતર શતક–૫. ભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. () અવાંતર શતક- કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૭) અવાંતર શતક-૭. નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૮) અવાંતર શતક-૮, કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૯) અવાંતર શતક-૯. અભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના નવ ઉદ્દેશક છે. (૧૦) અવાંતર શતક-૧૦. કૃષ્ણલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના નવ ઉદ્દેશક છે. (૧૧) અવાંતર શતક-૧૧. નીલલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના નવ ઉદ્દેશક છે. (૧૨) અવાંતર શતક-૧૨, કાપોતલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના નવ ઉદ્દેશક છે. અભવી જીવોમાં ચરમ અને અચરમના ભેદ હોતા નથી. તેથી અભવી એકેન્દ્રિય શતકમાં અંતિમ બે ઉદ્દેશક નથી. આ શતકમાં, એકેન્દ્રિય જીવોની એકેન્દ્રિયોમાં ઉત્પત્તિ થાય, તે અપેક્ષાએ વિગ્રહ ગતિનું કથન કર્યું છે. જીવોની ગતિ, આકાશપ્રદેશની પંકિત રૂપ શ્રેણીના આધારે થાય છે. તે શ્રેણીઓના સાત પ્રકાર છે. જીવનું ઉત્પત્તિસ્થાન જ્યાં હોય તેને અનુકુળ શ્રેણીથી ગમન કરીને જીવ ઉત્પત્તિસ્થાનમાં એક, બે, ત્રણ કે ચાર સમયમાં પહોંચી જાય છે. એકેન્દ્રિય જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. તેમજ તે લોકના એક ચરમાંથી બીજા ચરમતમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તેથી વિવિધ સ્થાનની અપેક્ષાએ તેના વિવિધ વિકલ્પો થઈ શકે છે.
Page #609
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪
૫૫૧ |
જીવની ગમનશ્રેણી અનુસાર તેનો વિગ્રહગતિનો સમય નિશ્ચિત થાય છે. જો તે સમશ્રેણીથી જ જાય તો એક સમય, એકતો વક્રા શ્રેણીથી જાય તો બે સમય, દ્વિ વક્રા શ્રેણીથી જાય તો ત્રણ સમય થાય, આ રીતે શ્રેણી પ્રમાણે સમય લાગે છે. જીવને પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમતમાં જતાં એક, બે અથવા ત્રણ સમય. આ જ રીતે પૂર્વથી પૂર્વમાં જતાં એક, બે અથવા ત્રણ સમય. પૂર્વથી ઉત્તર અથવા દક્ષિણમાં બે અથવા ત્રણ સમય લાગે છે. મનુષ્યલોકથી રત્નપ્રભાપૃથ્વીના ચરમતમાં જતા કે આવતા જીવને એક, બે અથવા ત્રણ સમય લાગે છે. મનુષ્યલોકથી શર્કરા પ્રભા આદિ પૃથ્વીના ચરમતમાં જતા કે આવતા જીવને બે અથવા ત્રણ સમય લાગે છે. મનુષ્ય લોકથી ઉપર, નીચે અથવા તિરછાવિદિશામાં(વિષમશ્રેણીમાં) જતા જીવને બે,ત્રણ અથવા ચાર સમય લાગે છે અને દિશામાં(સમશ્રેણીમાં) જતાં એક,બે,ત્રણ સમય લાગે છે. ત્રસનાડીથી ત્રસનાડીમાં જતા જીવને એક, બે, ત્રણ સમય લાગે છે, સ્થાવરનાડીથી ત્રસનાડીમાં અથવા સ્થાવરનાડીથી સ્થાવરનાડીમાં જતાં, એક, બે, ત્રણ સમય લાગે છે તથા વિષમ શ્રેણીમાં, વિદિશામાં અથવા ઉપર, નીચે, તિરછા જતાં બે, ત્રણ અથવા બે, ત્રણ, ચાર સમય અથવા ત્રણ કે ચાર સમય લાગે છે. જીવને લોકમાં સ્થાવરનાડી, ત્રસનાડી આદિ ગમે તે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનું હોય, તોપણ તે જીવ ચાર સમયમાં પહોંચી જાય છે. આ રીતે જીવના ઉત્પત્તિસ્થાન અનુસાર તેની ગતિ અને તેના કાલમાનમાં વિવિધતા હોય છે. આયુષ્ય અને ઉત્પત્તિની તુલ્યતા અને વિભિન્નતાના આધારે તેના ચાર ભંગ તથા તેના ચાર પ્રકારના કર્મબંધનું સૂત્રકારે વર્ણન કર્યું છે. અનન્તરોત્પન્નક, અનન્તરાવગાઢ, અનન્તરાહારક, અનન્તર પર્યાપ્તક, આ ચારે ઉદ્દેશકનું વર્ણન પણ પૂર્વવત્ છે પરંતુ તેમાં જીવના ભેદ ૧૦ છે. સાત કર્મનો બંધ થાય છે, બે સમુદ્યાત હોય છે, આયુષ્ય અને ઉત્પત્તિની ચૌભંગીમાંથી પ્રથમ બે ભંગ જ હોય છે. પરંપરાત્પન્નક આદિ શેષ છ ઉદ્દેશક પ્રથમ ઉદ્દેશકની સમાન છે.
Page #610
--------------------------------------------------------------------------
________________
પપર
છ OS
શતક-૩૪ : શ્રેણી શતક
અવાંતર શતક-૧ : ઉદ્દેશક-૧
શ્રી ભગવતી સૂત્ર–૫
ROR IOS
એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિઃ
१ इविहाणं भंते ! एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा एगिंदिया पण्णत्ता, तं जहा- पुढविकाइया जाव वणस्सइकाइया । एवं एते चउक्कएणं भेएणं भाणियव्वा जाव वणस्सइकाइया |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, આ રીતે પૂર્વોક્ત(સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત) ચાર ભેદ વનસ્પતિકાયિક પર્યંત જાણવું.
२ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरच्छिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! कइसमएणं विग्गहेणंउववज्जेज्जा ? गोया ! एसइएण वा दुसमइएण वा तिसमइएण वा विग्गहेणं उववज्जेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ દિશાના ચરમાન્તમાં મારણાંતિક સમુદ્દાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! એક સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
३ सेकेणद्वेणं भंते ! एवं कुच्चइ - एगसमइएण वा दुसमइएण वा जाव उववज्जेज्जा ? एवं खलु गोयमा ! मए सत्त सेढीओ पण्णत्ताओ, तं जहा - उज्जुआयता सेढी, एगओवंका, दुहओवंका, एगओखहा, दुहओखहा, चक्कवाला, अद्धचक्कवाला । उज्जुआयताए सेढीए उववज्जमाणे एगसमइएणं विग्गहेणं उववज्जेज्जा । एगओवंकाए सेढीए उववज्जमाणे दुसमइएणं विग्गहेणं उववज्जेज्जा । दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं विग्गणं उववज्जेज्जा। से तेणट्टेणं गोयमा ! जाव उववज्जेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તે એક સમય, બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે, યથા– (૧) ઋજુ આયતા, (૨) એકતોવક્રા, (૩) ઉભયતોવક્રા, (૪) એકતઃ ખા, (૫) ઉભયતઃ ખા, (૬) ચક્રવાલ અને (૭) અર્ધચક્રવાલ. જે પૃથ્વીકાયિક જીવ ઋજુ આયતા શ્રેણીથી અર્થાત્ ઋજુગતિથી ઉત્પન્ન થાય છે, તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જે એકતો વક્રા શ્રેણી અર્થાત્ એક વળાંકવાળી ગતિથી ઉત્પન્ન થાય, તે બે સમયની વિગ્રહગતિથી
Page #611
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
| ૫૫૩ |
ઉત્પન્ન થાય છે. જે ઉભયતો વક્રા શ્રેણી અર્થાતુ બે વળાંકવાળી ગતિથી ઉત્પન્ન થાય, તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેથી તે પ્રમાણે કથન કર્યું છે કે તે જીવ એક સમય, બે સમય, ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. | ४ अपज्जत्तसुहमपुढविकाइएणंभते! इमीसेरयणप्पभाए पुढवीए पुरथिमिल्लेचरिमते समोहए,समोहणित्ताजेभविएइमीसेरयणप्पभाएपुढवीएफच्चथिमिल्लेचरिमतेपज्जत्तसुहम पुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? ___ गोयमा ! एगसमइएण वा,सेसंतंचेव जावसेतेणटेणं जावविग्गहेणंउववज्जेज्जा। एवं अपज्जत्तसुहमपुढविकाइओ पुरथिमिल्लेचरिमंतेसमोहणावेत्ता पच्चथिमिल्ले चरिमंते बादरपुढविकाइएसु अपज्जत्तएसुउववाएयव्वो, ताहेतेसुचे पज्जत्तएसु। एवं आउकाइ एसुचत्तारि आलावगा-सुहुमेहिं अपज्जत्तएहिं ताहे पज्जत्तएहिं, बायरेहिं अपज्जत्तएहिं ताहेपज्जत्तएहिं उववाएयव्वो। एवंचेवसुहुमतेउकाइएहिं वि अपज्जत्तएहिं ताहेपज्जत्तए हिं उववाएयव्वो। ભાવાર્થઃ-પ્રશ્ન-હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાત્તિક સમુદ્દાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ તે જીવ એક સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે કથન કરવું. આ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનું પૂર્વી ચરમાત્તથી મારણાન્તિક સમુઘાત સહિત મૃત્યુ પામીને પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકપણે અને ત્યાં જ પર્યાપ્તપણે ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. આ રીતે અપ્લાયિક જીવના ચાર આલાપક છે, યથા–સૂક્ષ્મ અપર્યાપ્ત, સૂક્ષ્મ પર્યાપ્ત, બાદર અપર્યાપ્ત અને બાદર પર્યાપ્તમાં ઉત્પત્તિ કહેવી જોઈએ અને આ જ રીતે સૂક્ષ્મ તેઉકાયિક અપર્યાપ્ત અને પર્યાપ્તમાં ઉત્પત્તિ કહેવી જોઈએ. [५ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमतेसमोहएसमोहणित्ताजेभविएमणुस्सखेतेअपज्जत्तबायरतेउकाइयत्ताए खवज्जित्तए सेणंभंते !कइसमइएणविग्गहेणंउववज्जेज्जा?सेसंतंचेव । एवंपज्जत्तबायस्तेउकाइयत्ताए उववाएयव्वो। वाउकाइएसुसुहुमबायरेसुजहा आउकाइएसुउववाइओतहाउववाएयव्यो। एवं वणस्सइकाइएसुवि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાત્તિક સમુદુઘાત કરીને મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે પણ ઉપપાત કહેવો જોઈએ. જે રીતે સૂક્ષ્મ અને બાદર અપ્લાયિકનો ઉપપાત કહ્યો, તે જ રીતે સૂક્ષ્મ અને બાદર વાયુકાયિક અને વનસ્પતિકાયિકમાં પણ ઉપપાત કહેવો જોઈએ. |६ पज्जत्तसुहुमपुढविकाइएणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए, पुच्छा?
Page #612
--------------------------------------------------------------------------
________________
| ५५४
શ્રી ભગવતી સૂત્ર-૫
गोयमा ! एवं पज्जत्तसुहुमपुढविकाइओ वि पुरथिमिल्ले चरिमंते समोहणावेत्ता एएणं चेव कमेणं एएसुचेव वीसाए ठाणेसुउववाएयव्वो जावबायरवणस्सइकाइएसु पज्जत्तएसुवि । एवं अपज्जक्तबायरपुढविकाइओ वि । एवं पज्जत्तबायरपुढविकाइओ वि। एवं आउकाइओ विचउसु विगमएसु पुरथिमिल्ले चरिमंते समोहए, एयाए चेव वत्तव्वयाए एएसुचेव वीसाए ठाणेसु उववाएयव्यो । सुहुमतेउकाइओ वि अपज्जत्तओ पज्जत्तओ य एएसुचेव वीसाए ठाणेसुउववाएयव्वो। भावार्थ:- -भगवन ! पर्याप्त सुक्ष्म पृथ्वीमाथि 04, २त्नप्रभा ५थ्वीना पूर्वी य२मतिथी મારણાંતિક સમુઘાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય તો કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! આ જ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનો પણ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાન્તિક સમુદ્યાત સહિત મૃત્યુ પામીને અનુક્રમે યાવત્ બાદર વનસ્પતિકાયિક સુધીના વિસ સ્થાનોમાં ઉપપાત કહેવો જોઈએ. આ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકનો પણ ઉપપાત કહેવો જોઈએ. આ રીતે ચાર પ્રકારના અખાયિક જીવો પણ પૂર્વી ચરમાન્સથી મારણાત્તિક સમુઘાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં વીસ ભેદ પણે ઉત્પન્ન થાય, તો તેની ઉત્પત્તિનું કથન પૂર્વવતુ જાણવું. તે જ રીતે અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિક જીવોની વીસ સ્થાનમાં ઉત્પત્તિ થાય. તેનું કથન પૂર્વવત્ જાણવું.
७ अपज्जत्तबायरतेउकाइएणंभंते! मणुस्सखेत्तेसमोहए, समोहणित्ताजे भविए इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा !सेसंतहेव जावसेतेणटेणं। एवंपुढविकाइएसुचउविहेसुविउववाएयव्वो, एवं आउकाइएसुचउविहेसुवि,तेउकाइए सुसुहुमेसु अपज्जत्तएसुपज्जत्तएसु य एवं चेव उववाएयव्यो। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ, મનુષ્ય ક્ષેત્રથી મારણાંતિક સમુદ્યાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવનો ચારે પ્રકારના પૃથ્વીકાયિકમાં, ચારે પ્રકારના અષ્કાયિકમાં તથા અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકમાં પણ ઉપપાત કહેવો જોઈએ.
८ अपज्जत्तबायरतेउकाइए णं भंते ! मणुस्सखेत्ते समोहए, समोहणित्ता जे भविए मणुस्सखेत्ते अपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमएणं, विग्गहेणं उववज्जेज्जा?
गोयमा!सेसतंञ्च । एवंपज्जत्तबायरतेउकाइयत्ताएविउववाएयत्वो। वाउकाइयत्ताए यवणस्सइकाइयत्ताए य जहा पुढविकाइएसुतहेवचउक्कएणं भेएणं उववाएयव्यो । एवं
Page #613
--------------------------------------------------------------------------
________________
शत-३४ : अवांतर शत-१
૫૫૫
पज्जत्तबायरतेउकाइओ वि समयखेत्ते समोहणावेत्ता एएसु चेव वीसाए ठाणेसु उववाए यव्वो, जहेव अपज्जत्तओ उववाइओ । एवं सव्वत्थ वि बायरतेडकाइया अपज्जत्तगा य पज्जत्तगा य समयखेत्ते उववाएयव्वा समोहणावेयव्वा वि । वाउकाइया वणस्सइकाइया य जहा पुढविकाइया तहेव चउक्कएणं भेएणं उववाएयव्वा जाव
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ, મનુષ્ય ક્ષેત્રથી મારણાન્તિક સમુદ્દાત કરીને, મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે પણ ઉત્પત્તિ કહેવી જોઈએ. જે રીતે ચાર ભેદથી પૃથ્વીકાયકપણે ઉત્પત્તિ કહી છે, તે જ રીતે ચારે ભેદથી વાયુકાયિકપણે અને વનસ્પતિકાયિકપણે ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. આ રીતે મનુષ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત બાદર તેઉકાયિકનો સમુદ્દાત પૂર્વક આ વીસ સ્થાનોમાં ઉપપાત કહેવો જોઈએ. જે રીતે અપર્યાપ્તકનો ઉપપાત કહ્યો છે, તે જ રીતે સર્વ પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેઉકાયિકનો મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્દાતપૂર્વક ઉપપાત કહેવો જોઈએ. પૃથ્વીકાયિકના ઉપપાતની સમાન ચાર-ચાર ભેદથી વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોનો ઉપપાત પણ કહેવો જોઈએ. યાવત્
९ पज्जत्तबायरवणस्सइकाइए णं भंते! इमीसे रयणप्पभाए पुढवीए पुरत्थिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते पज्जतबायरवणस्सइकाइयत्ताए उववज्जित्तए सेणं भंते! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा ? गोयमा ! सेसं तहेव जाव से तेणट्टेणं ।
ભાવાર્થ:- પ્રશ્ન—હે ભગવન્ ! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવ, રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાન્તથી મારણાન્તિક સમુદ્દાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં બાદર વનસ્પતિકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું યાવત્ તેથી હે गौतम ! आ प्रभाो ऽधुं छे, त्यां सुधी हेवु.
१० अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पुरत्थिमिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! कइसमइएणं विग्गहेणंउववज्जेज्जा ?
गोयमा ! सेसं तहेव णिरवसेसं । एवं जहेव पुरत्थिमिल्ले चरिमंते सव्वपएसुवि समोहया पच्चत्थिमिल्ले चरिमंते समयखेत्ते य उववाइया, जे य समयखेत्ते समोहया पच्चत्थिमिल्ले चरिमंते समयखेत्ते य उववाइया, एवं एएणं चेव कमेणं पच्चत्थिमिल्ले चरिमंते समयखेत्ते य समोहया पुरत्थिमिल्ले चरिमंते समयखेत्ते य उववाएयव्वा तेणेव गमएणं । एवं एएणं गमएणं दाहिणिल्ले चरिमंते समोहयाणं उत्तरिल्ले चरिमंते समयखेत्ते य उववायव्वा । एवं चेव उत्तरिल्ले चरिमंते समयखेत्ते य समोहया दाहिणिल्ले चरिमंते समयखेत्ते य उववाएयव्वा तेणेव गमएणं ।
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૫૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાત્તથી સમુદ્દાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિએ ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. જે રીતે અને જે ક્રમથી પૂર્વી ચરમાન્તના સર્વ પદોમાં સમુદ્યાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિનું કથન કર્યું તથા મનુષ્યક્ષેત્રથી સમુઘાત કરીને, પશ્ચિમી ચરમાન્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિ કહી, તે જ રીતે, તે જ ક્રમથી પશ્ચિમી ચરમાન્સથી અને મનુષ્યક્ષેત્રથી સમુદ્દાત કરીને, પૂર્વી ચરમાત્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે, તેનું કથન કરવું અને તે જ રીતે દક્ષિણીચરમાન્તથી સમુઘાત કરીને, ઉત્તરી ચરમાન્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિ તથા ઉત્તરી ચરમાથી અને મનુષ્યક્ષેત્રથી સમુઘાત કરીને દક્ષિણી ચરમાન્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિ કહેવી જોઈએ. | ११ अपज्जत्तसुहमपुढविकाइएणं भंते !सक्करप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए सक्करप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते अपज्जत्त सुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा! एवं जहेव रयणप्पभाए जावसे तेणटेणं । एवं एएणं कमेणं जावपज्जत्तएसु सुहुमतेउकाइएसु। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, શર્કરાપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાત્તિક સમુઘાત કરીને, શર્કરા પ્રભાના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ!રત્નપ્રભાપૃથ્વીના કથનાનુસાર જાણવું યાવતું તેથી આ પ્રમાણે કથન કર્યું છે અને આ જ ક્રમથી પર્યાપ્તક સૂક્ષ્મ તેઉકાયિક પર્યત કહેવું જોઈએ. |१२ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते !सक्करप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए,समोहणित्ता जे भविए समयखेतेअपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तए सेणं भंते ! कइसमएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! दुसमइएण वा तिसमइएण वा विग्गहेण उववज्जेज्जा। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, શર્કરા પ્રભાપૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાત્તિક સમુઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. | १३ सेकेणटेणं भंते ! एवं वुच्चइ? एवं खलु गोयमा !मए सत्त सेढीओ पण्णत्ताओ, तंजहा- उज्जुआयता जावअद्धचक्कवाला। एगओवंकाए सेढीए उववज्जमाणेदुसमझ् एणं विग्गहेण उववज्जेज्जा, दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा,सेतेणटेणा एवं पज्जत्तएसुविबायरतेउकाइएसु। सेसंजहा रयणप्पभाए।
Page #615
--------------------------------------------------------------------------
________________
શતક–૩૪ : અવાંતર શતક—૧
૫૫૭
जेवि बायरतेडकाइया अपज्जत्तगा य पज्जत्तगा य समयखेत्ते समोहणित्ता दोच्चार पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते पुढविकाइएसु चउव्विहेसु, आउकाइएसु चउव्विहेसु, तेडकाइएस दुविहेसु, वाडकाइएसु चडव्विहेसु, वणस्सइकाइएसु चउव्विहेसु उववज्जति, ते वि एवं चेव दुसमइएण वा, तिसमइएण वा, विग्गहेण उववाएयव्वा ।
बायर उकाइया अपज्जत्तगा य पज्जत्तगा य जाहे तेसु चेव उववज्जति ताहे जहेव रयणप्पभाए तहेव एगसमइय दुसमइयतिसमइयविग्गहा भाणियव्वा । सेसं जहेव रयणप्पभाए तहेव णिरवसेसं । जहा सक्करप्पभाए वत्तव्वया भणिया एवं जाव अहेसत्तमाए वि भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે. યથા– ૠજુઆયતા યાવત્ અર્ધચક્રવાલ. તેમાંથી જે એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય છે, તે બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જે ઉભયતો વક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય છે, તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેથી આ પ્રમાણે કહ્યું છે. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક પણ જાણવા જોઈએ. શેષ સર્વ કથન રત્નપ્રભાની સમાન જાણવું. પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવો મનુષ્યક્ષેત્રથી સમુદ્દાત કરીને શર્કરાપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં ચારે પ્રકારના પૃથ્વીકાયિક જીવોમાં, ચારે પ્રકારના અપ્સાયિક જીવોમાં, બે પ્રકારના તેઉકાયિક જીવોમાં, ચાર પ્રકારના વાયુકાયિક જીવોમાં અને ચાર પ્રકારના વનસ્પતિકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે. તેનો ઉપપાત પણ બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી કહેવો જોઈએ.
જ્યારે પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ તેમાં જ(મનુષ્ય ક્ષેત્રમાં જ) ઉત્પન્ન થાય છે, ત્યારે તેના માટે રત્નપ્રભાપૃથ્વીના કથન અનુસાર એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિ કહેવી જોઈએ. શેષ સર્વ કથન રત્નપ્રભાપૃથ્વીની સમાન છે. જે રીતે શર્કરાપ્રભાનું કથન કર્યું તે જ રીતે અધઃસપ્તમ પૃથ્વી પર્યંત જાણવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાત નરકના એક ચરમાન્તથી બીજા ચરમાન્તમાં ઉત્પન્ન થતાં એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના કાલમાનનું વિવિધ વિકલ્પોથી કથન કર્યું છે.
વિગ્રહગતિ :– જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા ભવમાં જન્મ ધારણ કરવા માટે જે ગતિ કરે છે તેને વિગ્રહગતિ કહે છે અથવા વિગ્રહ-શરીર. એક સ્થૂલ શરીરને છોડીને બીજા સ્થૂલ શરીરની પ્રાપ્તિ
માટે જે ગતિ થાય તેને વિગ્રહ ગતિ કહે છે.
શ્રેણી :– આકાશપ્રદેશની પંકિતને શ્રેણી કહે છે. તેના સાત પ્રકાર છે. તેનું વિસ્તૃત વિવેચન શતક–૨૫/૩ સૂત્ર ૫૭માં છે, ત્યાં જુઓ.
પૂર્વી ચરમાન્ત સંબંધિત ૪૦૦ વિકલ્પો ઃ– રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાન્તમાં એકેન્દ્રિય જીવોના ૧૮ ભેદ હોય છે. બાદર તેઉકાયના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ અઢીદ્વીપમાં જ હોય છે. રત્નપ્રભાના પૂર્વી ચરમાન્તના ૧૮ પ્રકારના જીવો મારણાંતિક સમુદ્દાત કરીને રત્નપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં એકેન્દ્રિયના ૧૮ પ્રકારમાં ઉત્પન્ન થાય, તેના ૧૮×૧૮=૩૨૪ વિકલ્પો થાય.
Page #616
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
રત્નપ્રભાના પૂર્વી ચરમાન્તના ૧૮ પ્રકારના જીવો મનુષ્ય ક્ષેત્રમાં બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તપણે ઉત્પન્ન થાય, તેના ૧૮૪૨-૩૬ વિકલ્પો થાય.
૫૫૮
મનુષ્ય ક્ષેત્રના બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો મરીને રત્નપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં ૧૮ પ્રકારમાં ઉત્પન્ન થાય, તેના ૨×૧૮-૩૬ વિકલ્પો થાય. મનુષ્ય ક્ષેત્રના બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તા જીવો મરીને મનુષ્ય ક્ષેત્રમાં બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તપણે ઉત્પન્ન થાય, તેના ૨૪૨-૪ વિકલ્પો. આ રીતે ૩ર૪+૩+૩+૪-૪૦૦ વિકલ્પો થાય છે.
પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત સંબંધિત ૪૦૦ વિકલ્પો, પશ્ચિમી ચરમાંતથી પૂર્વી ચરમાંત સંબંધિત ૪૦૦ વિકલ્પો, ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમાંત સંબંધિત ૪૦૦ વિકલ્પો અને દક્ષિણી ચરમાંતથી ઉત્તરી ચરમાંત સંબંધિત ૪૦૦ વિકલ્પો, આ રીતે ચારે દિશાના કુલ–૧૬૦૦ વિકલ્પો થાય છે. ઉપરોક્ત વિકલ્પોમાં બાદર અગ્નિના જીવો અડીદ્વીપમાં જ છે. તેથી તે જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તાની ઉત્પત્તિનું કથન અઢીદ્વીપમાં જ કહેવું.
વિગ્રહગતિનું કાલમાન ઃ- રત્નપ્રભા પૃથ્વીમાં ૧૬૦૦ વિકલ્પોથી ઉત્પન્ન થતા એકેન્દ્રિય જીવો એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ઋજુઆયતા શ્રેણીથી ઉત્પન્ન થાય તો એક સમય, એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય તો બે સમય અને ઉભયતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય તો ત્રણ સમય થાય છે. તેના ઉત્પત્તિસ્થાનાનુસાર તેની ગતિ અને ગતિ અનુસાર તેનું કાલમાન નિશ્ચિત થાય છે.
શર્કરાપ્રભાથી તમસ્તમા પૃથ્વીમાં ઉત્પન્ન થતા એકેન્દ્રિયોની વિગ્રહગતિના વિકલ્પો અને કાલમાન– રત્નપ્રભા પૃથ્વીની જેમ એકે-એક નરકના એક-એક ચરમાંતના ૪૦૦-૪૦૦ વિકલ્પો થાય છે.
૩૨૪ વિકલ્પોમાં એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ–શર્કરાપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાંતમાં રહેલા ૧૮ ભેદના જીવો(બાદર તેઉકાયના બે ભેદને છોડીને) પશ્ચિમી ચરમાંતમાં ૧૮ ભેદપણે ઉત્પન્ન થાય તો ૧૮૪૧૮-૩ર૪ વિકલ્પો થાય છે. તે જીવો એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ચાર વિકલ્પોમાં એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિ- મનુષ્ય ક્ષેત્રમાં રહેલા બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો મરીને, મનુષ્ય ક્ષેત્રમાં જ બાદર તેઉકાયના પર્યાપ્ત કે અપર્યાપ્તપણે ઉત્પન્ન થાય તો ૨૪૨-૪ વિકલ્પો થાય. તે જીવો એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય
છે. મનુષ્યક્ષેત્રમાંથી મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થતા જીવોનું ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં પણ થઈ શકે છે. જયારે
ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં હોય ત્યારે એક સમય અને ઉત્પત્તિ સ્થાન વિષમ શ્રેણીમાં હોય તો બે સમય અથવા ત્રણ સમય થાય છે.
૭૨ વિકલ્પોમાં બે, ત્રણ સમયની વિગ્રહ ગતિ– ૧૮ પ્રકારના જીવો મનુષ્ય ક્ષેત્રમાં બાદર તેઉકાયના પર્યાપ્ત કે અપર્યાપ્તાપણે ઉત્પન્ન થાય. ૧૮૪૨-૩ વિકલ્પો થાય. અને મનુષ્ય ક્ષેત્રમાં રહેલા બાદર નેઉકાયના પર્યાપ્ત કે અપર્યાપ્ત જીવો શર્કરાપ્રમાના પશ્ચિમી ચરમાંતમાં ૧૮ પ્રકારના જીવોમાં ઉત્પન્ન થાય તો ૨૦૧૮-૩૬વિકલ્પો થાય. ૩૬+૩૬ – ૭ર પ્રકારના જીવો પણ બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
તે ૭૨ વિકલ્પથી ઉત્પન્ન થતા જીવો એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થતા નથી કારણ કે શર્કરાપ્રભાના પૂર્વી ચરમાંતથી મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થતાં જીવોનું ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં થતું નથી. તે જ રીતે મનુષ્ય ક્ષેત્રમાંથી શર્કરાપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં ઉત્પન્ન થતા જીવોનું ઉત્પત્તિ સ્થાન પણ
Page #617
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
[ ૫૫૯]
સમશ્રેણીમાં થતું નથી. તેથી ત્યાં ઉત્પન્ન થતા જીવો એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થતા નથી. તેને બે સમય અથવા ત્રણ સમય થાય છે.
આ રીતે ૭૨ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવો બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૪૦૦ વિકલ્પોમાં ૭ર વિકલ્પોને બાદ કરતાં ૪૦૦-૭=૩૨૮ વિકલ્પથી ઉત્પન્ન થતા જીવો એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. આ જ રીતે સાતમી નરક પૃથ્વી સુધીના ચારે ચરમતમાં વિગ્રહગતિના વિકલ્પો અને વિગ્રહગતિની સ્થિતિ જાણવી. અધો-ઊર્ધ્વલોકાંતમાં એકેન્દ્રિયોની વિગ્રહગતિ:१४ अपज्जत्तसुहमपुढविकाइएणं भंते ! अहोलोयखेत्तणालीए बाहिरिल्लेखेत्तेसमोहए समोहणित्ता जे भविए उड्डलोयखेतणालीए बाहिरिल्लेखेतेअपज्जत्तसुहमपुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।
सेकेणटेणंभते! एवंकुच्चइ-तिसमइएण वाचउसमइएण वा विग्गहेणं ववज्जेज्जा? गोयमा ! अपज्जत्तसुहुमपुढविकाइए णं अहोलोयखेत्तणालीए बाहिरिल्ले खेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्डलोयखेत्तणालीए बाहिरिल्लेखेतेअपज्जत्तसुहमपुढविकाइयत्ताए एगपयरंमि अणुसेढीए उववज्जित्तए, सेणं तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा; जे भविए विसेढीए उववज्जित्तए सेणंचउसमइएणं विग्गहेणं उववज्जेज्जा,सेतेणद्वेणं जावउववज्जेज्जा । एवंपज्जत्तसुहमपुढविकाइयत्ताए वि, एवं जावपज्जत्तसुहुमतेउकाइयत्ताए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો, અધોલોકની ત્રસ નાડીની બહારના ક્ષેત્રથી મારણાત્તિક સમુદઘાત કરીને ઊદ્ગલોકની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! તે કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો અધોલોકની ત્રસનાડીની બહારના ક્ષેત્રથી મારણાન્તિક સમુઘાત કરીને ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે કોઈ એક પ્રતરની અનુશ્રેણી–દિશામાં ઉત્પન્ન થાય, તો તે ત્રણ સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે અને વિશ્રેણીમાં—વિદિશામાં ઉત્પન્ન થાય, તો તે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે તે જીવો ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.” આ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે યાવતું સૂક્ષ્મ તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તેના વિષયમાં પણ જાણવું જોઈએ. १५ अपज्जत्तसुहुमपुढविकाइएणंभंते ! अहेलोग जावसमोहणित्ता जे भविए समयखेते अपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तएसेणंभते !कइसमइएणं विग्गहेणंउववज्जेज्जा। गोयमा ! दुसमइएण वा तिसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।
Page #618
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र - प
सेकेणणं भंते! एवं वच्चइ ? एवं खलु गोयमा ! मए सत्त सेढीओ पण्णत्ताओ, तंजहा - उज्जुआयता, जाव अद्धचक्कवाला । एगओवंकाए सेढीए उववज्जमाणे दुसमइए णं विग्गणं उववज्जेज्जा, दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा, से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ । एवं पज्जत्तएसु वि बायरतेडकाइएसुवि उववाएयव्वो । वाउक्काइय वणस्सइकाइयत्ताए चउक्कएणं भेएणं जहा आउक्काइयत्ताए तहेव उववाएयव्वो । एवं जहा अपज्जत्तसुहुमपुढविकाइयस्स गमओ भणिओ एवं पज्जतसुहुमपुढविकाइयस्स वि भाणियव्वो, तहेव वीसाए ठाणेसु उववाएयव्वो ।
૫૦
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રથી મારણાન્તિક સમુદ્દાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે. યથા– ઋજુઆયતા યાવત્ અર્ધચક્રવાલ. જો તે જીવ એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે અને જો તે ઉભયતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત કથન છે. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક જીવમાં પણ ઉત્પત્તિ જાણવી જોઈએ. અપ્લાયિકની સમાન વાયુકાયિક અને વનસ્પતિકાયિકપણે પણ ચાર-ચાર ભેદથી ઉત્પત્તિ જાણવી જોઈએ. આ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના કથનની સમાન પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકમાં પણ વીસ સ્થાનોમાં ઉત્પત્તિ કહેવી જોઈએ.
१६ अपज्जत्त बादर पुढविक्काइए णं भंते ! अहोलोयखेत्तणालीए बाहिरिल्ले खेत्ते समोहए, समोहणित्ता, पुच्छा ? गोयमा ! एवं बायरपुढविकाइयस्स वि अपज्जत्तगस्स पज्जत्तगस्सय भाणियव्वं। एवं आउक्काइयस्स चउव्विहस्स वि भाणियव्वं । सुहुमतउक्काइस्स दुविहस्स वि एवं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક જીવ, અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મારણાન્તિક સમુદ્દાત કરીને, ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં અને ચારે પ્રકારના અપ્સાયિક જીવોમાં તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકના વિષયમાં પણ આ જ રીતે જાણવું.
१७ अपज्जत्तबायरतेडक्काइए णं भंते ! समयखेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्डलोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए से णं भंते ! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा । गोयमा ! दुसमइएण वा तिसमइण व चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा ।
भंते! एवं वच्चइ ? गोयमा ! जहेव रयणप्पभाए तहेव सत्त सेढीओ ।
Page #619
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
[ પ૧ | एवं जाव अपज्जत्तबायरतेउकाइए णं भंते !समयखेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्ढलोगखेत्तणालीए बाहिरिल्लेखेतेपज्जत्तसुहुमतेउकाइयत्ताएउववज्जित्तएसेण भते ! कइसमइएण विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! सेसंतंचेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ, મનુષ્યક્ષેત્રથી મારણાત્તિક સમુઘાત કરીને, ઊદ્ગલોકમાં ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે તે બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં સાત શ્રેણી આદિનું જે કથન કર્યું છે, તે પ્રમાણે અહીં કથન કરવું જોઈએ. આ રીતે યાવતુ પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ, મનુષ્યક્ષેત્રથી મારણાત્તિક સમુદુઘાત કરીને, ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકપણે ઉત્પન્ન થાય તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! શેષ કથન પૂર્વવત્ જાણવું. १८ अपज्जत्तबायरतेउक्काइए णं भंते! समयखेत्ते समोहए, समोहणित्ता जे भविए समयखेते अपज्जत्तबायरतेउक्काइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा!एगसमइएण वादुसमइएणवातिसमइएणवा विग्गहेणंखवज्जेज्जा।
सेकेणटेणंभंते! एवं वच्चड? गोयमा!जहेव रयणप्पभाएतहेव सत्त सेढीओ। एवं पज्जत्तबायरतेउकाइयत्ताएवि। वाकाइएसुवणस्सइकाइएसुयजहापुढविकाइएसुउववाइओ तहेव चउक्कएण भेएणउववाएयव्यो। एवंपज्जत्तबायरतेउकाइओ विएएसुचेव ठाणेसु उववाएयव्यो। वाक्काइयवणस्सइकाइयाणजहेव पुढविकाइयत्तेउववाओतहेव भाणियव्यो। ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન! અપર્યાપ્તક બાદર તેઉકાયિક જીવ, મનુષ્યક્ષેત્રથી મારણાન્તિક સમુઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં જે રીતે સાત શ્રેણી કહી છે, તે પ્રમાણે અહીં પણ સર્વ વર્ણન જાણવું. આ જ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકનું કથન પણ જાણવું. જે રીતે પૃથ્વીકાયની ઉત્પત્તિ કહી તે જ રીતે વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં પણ ચાર-ચાર ભેદથી ઉત્પત્તિ જાણવી જોઈએ. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક જીવોની ઉત્પત્તિ પણ આ જ સ્થાનોમાં જાણવી. જે રીતે પથ્વીકાયિક જીવોની ઉત્પત્તિ કહી છે. તે જ રીતે વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોની ઉત્પત્તિ પણ કહેવી જોઈએ. |१९ अपज्जत्तसुहमपुढविकाइएणं भंते ! उड्डलोगखेत्तणालीए बाहिरिल्लेखेतेसमोहए समोहणित्ता जेभविए अहेलोगेखेतणालीए बाहिरिल्लेखेतेअपज्जक्तसुहमपुढविकाइयत्ताए ववज्जित्तएसेणंभंते !कइसमएणविगहेणंखवज्जेज्जा?गोयमा !एवंडलोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते समोहयाणं अहेलोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते उववज्जंता सोचेव
Page #620
--------------------------------------------------------------------------
________________
પદ૨ ]
શ્રી ભગવતી સૂત્ર
गमओ णिरवसेसो भाणियव्वो जावबायरवणस्सइकाइओ पज्जत्तओ बायर वणस्सइ काइएसुपज्जत्तएसुउववाइओ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રથી મારણાત્તિક સમુઠ્ઠાત કરીને, અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! આ રીતે પૂર્વવતુ જાણવું. ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મારણાન્તિક સમુદ્દઘાત કરીને અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં ઉત્પન્ન થતા સુક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયિકથી લઇને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયમાંથી, પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોમાં પણ ઉત્પત્તિનું કથન કરવું જોઇએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અધોલોકની સ્થાવરનાડીમાં રહેલા એકેન્દ્રિય જીવો ઊદ્ગલોકની સ્થાવરનાડીમાં ઉત્પન્ન થાય અને તે જ રીતે ઊર્ધ્વલોકના એકેન્દ્રિય જીવો અધોલોકમાં ઉત્પન્ન થાય તેની વિવિધ પ્રકારની વિગ્રહગતિ અને તેનું કાલમાન સમજાવ્યું છે. વિકલ્પો - એકેન્દ્રિયના ૨૦ પ્રકારના જીવો તે ૨૦ પ્રકારના જીવોમાં ઉત્પન્ન થાય ૨૦૪૨૦=૪૦૦વિકલ્પો પૂર્વવત થાય છે. તેમાં પણ બાદર તેઉકાયના પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવો અધોલોક કે ઊર્ધ્વલોકના ચરમાન્તમાં નથી. તેથી તે જીવોની ઉત્પત્તિનું કથન અઢીદ્વીપમાં કરવું. વિગ્રહગતિ કાલમાન - ૩ર૪ વિકલ્પોથી ઉત્પન્ન થતાં જીવોની ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. યથા- અધોલોકની ત્રસ નાડીની બહાર રહેલા ૧૮ પ્રકારના જીવો(બાદર તેઉના બે ભેદ છોડીને) ઊર્ધ્વલોકની ત્રસનાડીની બહાર ૧૮ ભેદપણે ઉત્પન્ન થાય. તેથી ૧૮૪૧૮=૩ર૪ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવો દ્વિધાખા-બંને તરફ સ્થાવર નાડીનું આકાશ હોય તેવી ગતિથી ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જો તે જીવ અધોલોકની સ્થાવર નાડીની કોઈ પણ દિશામાં હોય અને ઊર્ધ્વલોકની સ્થાવરનાડીની કોઈ પણ દિશામાં ઉત્પન્ન થાય તો ત્રણ સમયમાં ઉત્પન્ન થાય છે. તે જીવ પ્રથમ સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે ત્રસનાડીમાં જ ઊર્ધ્વગમન કરે અને ત્રીજા સમયે ત્રસ નાડી બહાર પૂર્વ કે પશ્ચિમ દિશાના પ્રતરમાં ઉત્પન્ન થાય છે. આ રીતે તેને ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચવામાં ત્રણ સમય લાગે છે.
જો તે જીવ અધોલોકમાં ત્રસનાડીની બહાર વાયવ્ય વિદિશામાં હોય અને ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહાર પૂર્વ દિશામાં ઉત્પન્ન થાય તો પ્રથમ સમયે વાયવ્ય વિદિશામાંથી ઉત્તરદિશામાં આવે, બીજા સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે ત્રસનાડીમાં જ ઊર્ધ્વગમન કરે, ચોથા સમયે ત્રસનાડીની બહાર પૂર્વ દિશામાં ઉત્પન્ન થાય છે. આ રીતે તેને ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચવામાં ચાર સમય લાગે છે. ત્રણ કે ચાર સમયનું કારણ :- તે જીવને અધોલોકની સ્થાવર નાડીમાંથી ઊર્ધ્વલોકની સ્થાવર નાડીમાં ઉત્પન્ન થવાનું છે. તેમાં વચ્ચે લોકના નિષ્ફટ ભાગો હોવાથી તે જીવો સમશ્રેણીથી કે એક વળાંકવાળી ગતિથી એક કે બે સમયમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તે જીવને સ્થાવરનાડીમાંથી ત્રસનાડીમાં પ્રવેશ કરીને પછી ઊર્ધ્વગમન કરવું પડે છે અને પછી તે ત્રસનાડીની બહાર સ્થાવરનાડીમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવને ઓછામાં ઓછા ત્રણ સમય થાય જ છે અને જો તે જીવને વિદિશામાં ઉત્પન્ન થવું હોય તો ચાર સમય થાય છે.
Page #621
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
[ ૫૩]
૭૨ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવોની બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે. તેમાં પણ દિશામાં રહેલો જીવ બે સમયમાં અને વિદિશામાં રહેલો જીવ ત્રણ સમયમાં ઉત્પન્ન થાય છે, યથાઅધોલોકમાં ત્રસનાડીની બહાર પૂર્વ દિશામાં રહેલા અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો મનુષ્ય ક્ષેત્રમાં બાદર તેઉકાયના પર્યાપ્તાપણે ઉત્પન્ન થાય તો તે જીવ પ્રથમ સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે અને બીજા સમયે ત્રસનાડીમાં જ ઊર્ધ્વગમન કરીને મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે.
જો તે જીવ અધોલોકમાં ત્રસનાડીની બહાર વાયવ્ય આદિ વિદિશામાં હોય તો પ્રથમ સમયે પશ્ચિમ અથવા ઉત્તરદિશામાં આવે. બીજા સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે. ત્રીજા સમયે ત્રસનાડીમાં જ ઊર્ધ્વગમન કરીને મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિને કારણ કે તે જીવ અધોલોકમાં ત્રસનાડીની બહાર છે અને તેનું ઉત્પત્તિ સ્થાન મનુષ્ય ક્ષેત્રમાં છે. તે સમશ્રેણીમાં આવતું નથી. તે જીવને ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચવામાં ઓછામાં ઓછો એક વળાંક લેવો જ પડે છે. તેથી તે જીવો એક સમયની વિગ્રહગતિથી જતા નથી. તે જીવ એક કે બે વળાંક લઈને બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
તે જીવોનું ઉત્પત્તિ સ્થાન મનુષ્ય ક્ષેત્રમાં ત્રસનાડીની અંદર જ હોવાથી તેને ચાર સમય થતા નથી. તે જીવો એકતો ખા(એક તરફ સ્થાવર નાડીના આકાશવાળી) શ્રેણીથી જાય છે. તેમાં બે અથવા ત્રણ સમય જ થાય છે.
આ રીતે ૭ર વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવો બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ચાર વિકલ્પથી ઉત્પન્ન થતા જીવોની એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ - મનુષ્ય ક્ષેત્રમાં રહેલા બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો મરીને મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ૨૪૨=૪ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવો એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય.
આ રીતે ૩ર૪+૭+૪=૪૦૦ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવોની વિગ્રહગતિનું કાલમાન ક્રમશઃ ત્રણ અથવા ચાર સમય; બે અથવા ત્રણ સમય અને એક, બે અથવા ત્રણ સમય થાય છે.
ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહાર રહેલા એકેન્દ્રિય જીવો અધોલોકમાં ત્રસનાડીની બહાર ઉત્પન્ન થાય તો તેના પણ પૂર્વવત્ ૪૦૦ વિકલ્પ થાય છે. તેની વિગ્રહગતિનું કાલમાન પણ પૂર્વવત્ જાણવું. લોકના ચરમતમાં એકેન્દ્રિયોની વિગ્રહગતિઃ
२० अपज्जत्तसुहमपुढविकाइएणंभते!लोगस्सपुरथिमिल्लेचरिमतेसमोहएसमोहणित्ता जेभविए लोगस्स पुरथिमिल्लेचेव चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण वा,चउसमइएण वा, विग्गहेणं उववज्जेज्जा।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- एगसमइएण वा जाव उववज्जेज्जा? एवं खलु गोयमा ! मए सत्त सेढीओ पण्णत्ताओ, तंजहा-उज्जुआयया जाव अद्धचक्कवाला। उज्जुआययाए सेढीए उववज्जमाणे एगसमइएणं विग्गहेणं उववज्जेज्जा। एगओवंकाए सेढीए उववज्जमाणेदुसमइएणं विग्गहेणंउववज्जेज्जा। दुहओक्काए सेढीए उववज्जमाणे
Page #622
--------------------------------------------------------------------------
________________
પ૬૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫ |
जे भविए एगपयरंसि अणुसेढी उववज्जित्तए सेणं तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा,जे भविए विसेदि उववज्जित्तए सेणंचउसमइएणं विग्गहेणं उववज्जेज्जा,सेतेणद्वेणं जाव ૩વવનેશ્વા
एवं अपज्जत्तसुहमपुढविकाइओलोगस्स पुरथिमिल्लेचरिमंतेसमोहए,समोहणित्ता लोगस्स पुरथिमिल्ले चेव चरिमते अपज्जत्तएसुपज्जत्तएसु य सुहुमपुढविकाइएसु, अपज्जत्तएसुपज्जत्तएसुसुइमआउकाइएसु, अपज्जत्तएसुपज्जत्तएसुसुहुमतेउक्काइएसु, अपज्जत्तएसुपज्जत्तएसुयसुहुमवाउकाइएसु,अपज्जत्तएसुपज्जत्तएसुयबायरवाउकाइएसु, अपज्जत्तएसुपज्जत्तएसुयसुहमवणस्सइकाइएसु,अपज्जत्तएसुपज्जत्तएसुयबारससुविठाणेसु एएणचेवकमेण भाणियव्यो। सुहमपुढविकाइओपज्जत्तओ-एवं चेव णिरवसेसो बारससु विठाणेसुउववाएयव्वो। एवं एएणंगमएण जावसुहुमवणस्सइकाइओपज्जत्तओसुहुम वणस्सइकाइएसुपज्जत्तएसुचेव भाणियव्वो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના પૂર્વ ચરમાત્તથી મારણાન્તિક સમુઘાત કરીને, લોકના પૂર્વી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે. ઋજુઆયતા યાવતુ અર્ધ ચક્રવાલગતિ. જો
જુઆતા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જો એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જો ઉભયતોવક્રા શ્રેણીએ જો કોઈપણ એક પ્રતરમાં અનુશ્રેણીથી (દિશામાં) ઉત્પન્ન થાય, તો તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે અને જો વિશ્રેણીથી (વિદિશામાં) ઉત્પન્ન થાય તો તે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત કથન કર્યું છે.
આ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનો લોકના પૂર્વ ચરમાત્તથી સમુઘાત કરીને, લોકના પૂર્વી ચરમાન્તમાં જ અપર્યાપ્ત અને પર્યાપ્ત પૃથ્વીકાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ અય્યાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વાકાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર વાયુકાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં, આ રીતે આ બાર સ્થાનોમાં ક્રમપૂર્વક ઉપપાત કહેવો જોઈએ. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનો ઉપપાત પણ આ જ બાર સ્થાનોમાં કહેવો જોઈએ. આ રીતે આ ક્રમથી યાવતુ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો ઉપપાત પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં કહેવો જોઈએ. | २१ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरथिमिल्ले चरिमंते समोहए समोहणित्ताजेभविएलोगस्सदाहिणिल्लेचरिमतेअपज्जत्तसुहमपुढविकाइएसुववज्जित्तए सेणं भंते !कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा !दुसमइएण वा तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।
Page #623
--------------------------------------------------------------------------
________________
शत-३४ : वांतर शत-१
| ५६५ सेकेणटेणं भंते ! एवं वुच्चइ ? एवं खलु गोयमा !मए सत्त सेढीओ पण्णत्ता,तं जहा-उज्जुआयता जावअद्धचक्कवाला। एगओवकाए सेढीए उववज्जमाणेदुसमइएणं विग्गहेणं उववज्जेज्जा, दुहओवंकाए सेढीए उववज्जमाणे जे भविए एगपयरंसि अणुसेटिं उववज्जित्तए सेणं तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा,जे भविए विसेढिं उववज्जित्तए से णंचउसमइएणं विग्गहेणं उववज्जेज्जा । सेतेणद्वेणं गोयमा ! एवं वुच्चइ।
एवं एएणंगमएणं पुरथिमिल्ले चरिमंतेसमोहए दाहिणिल्ले चरिमंते उववाएयव्वो जावसुहुमवणस्सइकाइओपज्जत्तओ सुहुमवणस्सइकाइएसुपज्जत्तएसुचेव । सव्वेसि दुसमइओ तिसमइओचउसमइओ विग्गहो भाणियव्वो। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના પૂર્વી ચરમાત્તથી સમુદ્યાત કરીને, લોકના દક્ષિણી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! તે બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન थाय छे.
प्रश्न- भगवन् ! तेनु शु १२४॥ यावत् यार समयनी विडगतिथी उत्पन्न थाय छ? ઉત્તર- હે ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે, યથા- ઋજુઆયતા યાવત્ અર્ધચક્રવાલ. જો તે એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જો ઉભયતોવક્રા શ્રેણીથી કોઈ એક પ્રતરની અનુશ્રેણીથી (દિશામાં) ઉત્પન્ન થાય, તો તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે અને વિશ્રેણીથી (વિદિશામાં) ઉત્પન્ન થાય, તો ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત કથન છે.
આ જ રીતે પૂર્વે ચરમાત્તથી સમુદ્રઘાત કરીને દક્ષિણી ચરમાન્તમાં ઉત્પત્તિ કહેવી જોઈએ યાવતુ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવની ઉત્પત્તિ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવમાં પણ થાય છે. તે સર્વમાં બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ કહેવી જોઈએ.
२२ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरथिमिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स पच्चस्थिमिल्ले चरिमते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।
सेकेणटेणं भंते! एवं वुच्चइ ? गोयमा!एवं जहेव पुरिथिमिल्ले चरिमंते समोहया पुरथिमिल्ले चेव चरिमंते उववाइया तहेव पुरथिमिल्ले चरिमंते समोहया पच्चथिमिल्ले चरिमते उववाएयव्वा सव्वे। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના પૂર્વી ચરમાન્તથી સમુઘાત કરીને લોકના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
Page #624
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र - प
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે યાવત્ ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પૂર્વી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન છે, તે જ રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પત્તિનું સર્વ કથન કરવું જોઈએ. २३ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरत्थिमिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स उत्तरिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए से णं भंते कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ? गोयमा ! एवं जहा पुरत्थिमिल्ले चरिमंते समोहओ दाहिणिल्ले चरिमंते उववाइओ तहा पुरत्थिमिल्ले समोहओ उत्तरिल्ले चरिमंते उववायव्वो ।
પ
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ લોકના પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને લોકના ઉત્તરી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને દક્ષિણી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન કર્યું છે, તે જ રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને ઉત્તરી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન કરવું જોઈએ.
२४ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स दाहिणिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स दाहिणिल्ले चेव चरिमंते अपज्जत्तसुहुम-पुढविकाइयत्ताए उववज्जिए से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ?
गोयमा ! एवं जहा पुरत्थिमिल्ले समोहओ पुरत्थिमिल्ले चेव उववाइओ तहेव दाहिणिल्ले समोहए दाहिणिल्ले चेव उववाएयव्वो; तहेव णिरवसेसं जाव सुहुमवणस्स - काइओ पज्जत्तओ, सुहुमवणस्सइकाइएसु चेव पज्जत्तएसु दाहिणिल्ले चरिमते उववाए यव्वो; एवं दाहिणिल्ले समोहओ पच्चत्थिमिल्ले चरिमंते उववाएयव्वो, णवरं - दुसमइय तिसमइय- चउसमइय विग्गहो, सेसं तहेव । एवं दाहिणिल्ले समोहओ उत्तरिल्ले चरिमंते उववाएयव्वो जहेव सट्ठाणे तहेव; एगसमइय- दुसमइय-तिसमइय- चउसमइय - विग्गहो । पुरत्थिमिल्ले जहा पच्चत्थिमिल्ले, तहेव दुसमइय-तिसमइय- चउसमइय विग्गहो । पच्चत्थिमिल्ले य चरिमंते समोहयाणं पच्चत्थिमिल्ले चेव उववज्जमाणाणं जहा सट्टा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના દક્ષિણી ચરમાન્તથી મારણાન્તિક સમુદ્દાત કરીને, લોકના દક્ષિણી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પૂર્વી ચરમાન્તમાં જ ઉત્પત્તિનું કથન કર્યું છે, તે જ રીતે દક્ષિણી ચરમાન્તથી સમુદ્દાત કરીને દક્ષિણી ચરમાન્તમાં જ ઉત્પત્તિનું કથન કરવું જોઈએ યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકની ઉત્પત્તિ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં દક્ષિણી ચરમાન્તમાં થાય છે; ત્યાં સુધી જાણવું. આ જ રીતે દક્ષિણી ચરમાન્તથી સમુદ્દાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પત્તિ થાય છે; તેમાં બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. શેષ કથન પૂર્વવત્ છે. જે રીતે
Page #625
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
૫૬૭ |
સ્વસ્થાનમાં કહ્યું, તે જ રીતે દક્ષિણી ચરમાન્તથી સમુઘાત કરીને ઉત્તરી ચરમાત્તરમાં ઉત્પત્તિનું કથન સ્વસ્થાનની સમાન જાણવું. તે એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પશ્ચિમી ચરમાત્તની સમાન દક્ષિણી ચરમાંતથી સમુઘાત કરીને પૂર્વી ચરમાન્તમાં ઉત્પન્ન થાય તેમાં પણ બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ જાણવી જોઈએ. પશ્ચિમી ચરમાત્તથી સમુદ્દાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિક જીવને માટે સ્વસ્થાન અનુસાર કહેવું જોઈએ અર્થાત્ એક, બે, ત્રણ, ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
२५ उत्तरिल्ले उववज्जमाणाणं एगसमइओ विग्गहोणत्थि, सेसंतहेव । पुरथिमिल्ले जहा सट्ठाणे, दाहिणिल्ले एगसमइओ विग्गहो णत्थि, सेसंतंचेव । उत्तरिल्लेसमोहयाणं उत्तरिल्लेचेव उववज्जमाणाणंजहेव सट्ठाणे। उत्तरिल्लेसमोहयाणपुरथिमिल्लेउववज्ज माणाणं एवं चेव; णवरं- एगसमइओ विग्गहो णत्थि । उत्तरिल्ले समोहयाणंदाहिणिल्ले उववज्जमाणाणजहासट्टाणे,उत्तरिल्लेसमोहयाणपच्चत्थिमिल्लेउववज्जमाणाणं एगसमइओ विग्गहोणत्थि, सेसंतहेव जावसुहुमवणस्सइकाइओ पज्जत्तओ सुहुमवणस्सइकाइएसु पज्जत्तएसुचेव। ભાવાર્થ:- ઉત્તરી ચરમાત્તમાં ઉત્પન્ન થનારા જીવની એક સમયની વિગ્રહગતિ થતી નથી. શેષ પૂર્વવતુ જાણવું. પૂર્વી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન સ્વસ્થાનની સમાન જાણવું. દક્ષિણી ચરમાત્તમાં એક સમયની વિગ્રહગતિ થતી નથી. શેષ પૂર્વવતુ છે. ઉત્તરી ચરમાત્તથી સમુદ્રઘાત કરીને ઉત્તરી ચરમાન્તમાં ઉત્પન્ન થનારા જીવ સ્વસ્થાનની સમાન છે. ઉત્તરી ચરમાત્તથી સમુદ્દાત કરીને પૂર્વી ચરમાત્તમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકાદિ પણ આ જ પ્રકારે જાણવા. પરંતુ તે જીવની એક સમયની વિગ્રહગતિ થતી નથી. ઉત્તરી ચરમાત્તથી સમૃદુર્ઘાત કરીને દક્ષિણી ચરમાંતમાં ઉત્પન્ન થનારા જીવો સ્વસ્થાનની સમાન છે. ઉત્તરી ચરમાંતથી સમુદ્રઘાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પન્ન થનારા જીવોની એક સમયની વિગ્રહગતિ થતી નથી. શેષ પૂર્વવત્ યાવતું પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોની ઉત્પત્તિ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોમાં જાણવી. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં લોકના ચરમતમાં ઉત્પન્ન થતા એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના વિવિધ વિકલ્પો અને તેનું કાલમાન સમજાવ્યું છે. વિગ્રહગતિના વિકલ્પો - લોકના અરમાન્તમાં એકેન્દ્રિય જીવોના બાર ભેદ જ હોય છે. પાંચ સ્થાવરના સૂક્ષ્મ જીવો, તેના પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવો પ૪૨=૧૦ અને બાદર વાયુના પર્યાપ્તા અને અપર્યાપ્તા. તે બાર પ્રકારના જીવો હોય છે. અન્ય બાદર જીવો લોકાંતમાં હોતા નથી.
- તે બાર પ્રકારના જીવો મરીને, તે જ બાર પ્રકારમાં ઉત્પન્ન થાય તો ૧૨૧૨=૧૪૪ વિકલ્પો થાય છે. પૂર્વી ચરમાનમાં ૧૪૪ વિકલ્પો થાય, તે રીતે ચારે દિશાના ચરમતના ૧૪૪-૧૪૪ વિકલ્પો જાણવા. વિગ્રહગતિનું કાલમાન - તે બાર પ્રકારના જીવો લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં બાર પ્રકારના જીવમાં ઉત્પન્ન થાય તો એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. કારણ કે તે જીવોનું ઉત્પત્તિ સ્થાન અનુશ્રેણીમાં અથવા વિશ્રેણીમાં હોય શકે છે. જો ઉત્પત્તિ સ્થાન અનુશ્રેણીમાં
Page #626
--------------------------------------------------------------------------
________________
૫૬૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
હોય તો એક સમયની વિગ્રહગતિથી અને ઉત્પત્તિ સ્થાન વિશ્રેણીમાં હોય તો બે, ત્રણ અથવા ચાર સમય થાય છે. તે જ રીતે પૂર્વે ચરમાંતથી પૂર્વે ચરમતમાં ઉત્પન્ન થતાં ૧૪૪ વિકલ્પોમાં પણ એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. TI પથતિ નપુસેડી..
વિદિં ૩વવજિત્તર(સૂત્ર-૨૦,૨૧) –ઉભયતોવક્રા ગતિથી કોઈ એક પ્રતરમાં અનુશ્રેણી (દિશા)માં ઉત્પન્ન થાય તો ત્રણ સમયની અને વિશ્રેણી (વિદિશા)માં ઉત્પન્ન થાય તો ચાર સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. અહીં જીવ જે પ્રતર ઉપર છે તે સિવાયના અન્ય કોઈપણ પ્રતરમાં ઉત્પન્ન થાય, તેમ સમજવાનું છે. જીવ જે પ્રતરમાં હોય તે જ પ્રતરમાં સમશ્રેણી મળે તો ઋજુઆયતા શ્રેણીથી અવિગ્રહગતિએ ઉત્પન્ન થાય છે. અહીં અનુશ્રેણી શબ્દથી કોઈપણ એક દિશામાં ઉત્પત્તિ સમજવી અને વિશ્રેણી શબ્દથી વિદિશામાં ઉત્પત્તિ સમજવી છે. જીવ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ વિશ્રેણીથી થતી નથી, અનુશ્રેણીથી જ થાય છે, આ વિધાનગતવિશ્રેણી શબ્દ આકાશ પ્રદેશોની વિશ્રેણી અને અનુશ્રેણી શબ્દ, તાણાવાણાની જેમ રહેલી આકાશ પ્રદેશોની શ્રેણીઓનો સૂચક છે. ઉભયતો વક્રો ગતિમાં અનુશ્રેણી શબ્દ દિશા સૂચક છે અને વિશ્રેણી શબ્દ વિદિશા સૂચક છે.
તે બાર પ્રકારના જીવો પૂર્વી ચરમાંતથી ઉત્તરી ચરમાંતના બાર પ્રકારના જીવોમાં ઉત્પન્ન થાય તો બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. કારણ કે તે જીવ પૂર્વ દિશાથી ઉત્તરદિશામાં ઉત્પન્ન થાય ત્યારે તેનું ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં રહેતું નથી તે જીવને પૂર્વથી ઉત્તર દિશામાં જવા માટે ઓછામાં ઓછો એક વળાંક લેવો પડે છે તેથી તે જીવ બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તે જ રીતે પૂર્વે ચરમાંતથી દક્ષિણ ચરમતમાં ઉત્પન્ન થતા ૧૪૪ વિકલ્પોમાં પણ બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. - આ રીતે લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં અથવા પૂર્વી ચરમાત્તથી પૂર્વી ચરમાન્તમાં ઉત્પન્ન થતા ૧૪૪ વિકલ્પોમાં ૧,૨,૩,૪ સમય, પૂર્વી ચરમાંતથી ઉત્તરી ચરમાંતમાં અને પૂર્વી ચરમાંથી દક્ષિણી ચરમતમાં ઉત્પન્ન થતા ૧૪૪ વિકલ્પોમાં ૨,૩,૪ સમય થાય છે.
તાત્પર્ય એ છે કે પ્રત્યેક દિશાના ચરમાંતના જીવો તેના સ્વસ્થાનમાં અર્થાત્ તે જ દિશાના ચરમતમાં અથવા તેની સમાંતર દિશામાં ઉત્પન્ન થાય તો ૧,૨,૩,૪ સમય અને પરસ્થાનમાં અર્થાત્ સમાંતર ન હોય તે દિશામાં તેમાં ઉત્પન્ન થાય તો ૨,૩,૪ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
- આ રીતે પૂર્વે ચરમતના ૫૭૬ વિકલ્પ થયા. તે જ રીતે ચારે દિશાના ચારે ચરમાંતના વિકલ્પો જાણવા. એકેન્દ્રિયોની વિગ્રહગતિ અને તેનું કાલમાનઃઉત્પત્તિ સ્થાન વિગ્રહગતિના વિકલ્પો
કાલમાન રત્નપ્રભાના પૂર્વી ચરમાત્તથી ૧૮ પ્રકારના જીવો (બાદર તેના બે ભેદ છોડીને) મરીને ૧૮ ૧,૨,૩ સમય પશ્ચિમી ચરમાન
| પ્રકારમાં ઉત્પન્ન થાય ૧૮૪૧૮ = ૩ર૪ રત્નપ્રભાના પૂર્વી ચરમાન્સથી ૧૮ પ્રકારના જીવો બાદર તેઉકાયના બે ભેદમાં ઉત્પન્ન થાય- ૧૮૪૨ ૨, ૩ સમય મનુષ્ય ક્ષેત્રમાં અને = ૩૬. બાદર તેઉકાયના બે પ્રકારના જીવો, ૧૮ પ્રકારમાં ઉત્પન્ન થાય મનુષ્યક્ષેત્રથી
ર૪૧૮ = ૩૬. ૩૬+૩૬ = ૭૨ વિકલ્પ રત્નપ્રભાના પૂર્વી ચરમાત્તમાં
- -
-
-
-
-
-
Page #627
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
૫૬૯ |
ઉત્પત્તિ સ્થાન વિગ્રહગતિના વિકલ્પો
કાલમાન મનુષ્ય ક્ષેત્રથી મનુષ્ય ક્ષેત્રમાં | બાદર તેઉના બે પ્રકારના જીવો, બાદર તેઉના બે ભેદમાં ઉત્પન્ન | ૧,૨,૩ સમય
થાય ૨xર = ૪. આ રીતે ચારે દિશાના ૩૨૪૧૭૬+૪ = ૪00 વિકલ્પો ચરમાન્સથી ઉપરોક્ત રીતે ૪00૪૪ = ૧૬૦૦ વિકલ્પો ૨ થી ૭ નરકના પૂર્વથી ૩૨૪–૩ર૪ ચાર વિકલ્પ ઉપરોક્ત
૧,૨,૩ સમય પશ્ચિમ ચરમાત્ત વગેરે–૪ | ૩૨૪૮૪ દિશા = ૧૨૯૬ પૂર્વી ચરમાન્તાદિથી મનુષ્યક્ષેત્ર ૭૨-૭ર ચાર વિકલ્પ ઉપરોક્ત
૨, ૩ સમય મનુ.ક્ષેત્રથી પૂર્વઆદિ ચરમાન્ત ૭ર૪૪ = ૨૮૮ મનુષ્યક્ષેત્રથી મનુષ્ય ક્ષેત્ર | ૪ વિકલ્પ ઉપરોક્ત ચાર દિશાના ૪-૪ વિકલ્પ.૪૪૪ = ૧૬ | ૧,૨,૩ સમય
કુલ યોગ - | ૧૨૯૨૮૮+૧ = ૧૬O0x૭ નરક = ૧૧,૨00 અધોલોકની સ્થાવર નાડીથી | ૩૨૪ વિકલ્પ ઉપરોક્ત
૩,૪ સમય ઊર્ધ્વલોકની સ્થાવર નાડીમાં અધોલોકની સ્થાવર નાડીથી | ૭૨ વિકલ્પ ઉપરોક્ત
૨, ૩ સમય મનુષ્યક્ષેત્રમાં, મનુષ્ય ક્ષેત્રથી ઊદ્ગલોકની સ્થાવર નાડીમાં મનુષ્ય ક્ષેત્રથી મનુષ્ય ક્ષેત્ર | ૪ વિકલ્પ ઉપરોક્ત : ૩૨૪+૭+૪ = ૪00
૧,૨,૩ સમય લોકના પૂર્વ ચરમાન્સથી બાર એકેન્દ્રિયના જીવો બાર પ્રકારમાં ઉત્પન્ન થાય
૧,૨,૩,૪ પૂર્વ અથવા પશ્ચિમી ચરમાન્ત | ૧૨૪૧૨ = ૧૪૪ વિકલ્પો (૫ સૂક્ષ્મ એકેન્દ્રિય+બાદર વાયુકાય; આ | સમય
ના પર્યાપ્ત-અપર્યાપ્ત ૬x૨ = ૧ર જીવ) લોકના પૂર્વી ચરમાત્તથી | ૧૪૪ વિકલ્પ ઉપરોક્ત.
૨,૩,૪ સમય ઉત્તરી અથવા દક્ષિણી ચરમાન્ત જીવના ગમન યોગ્ય શ્રેણી અને તેનું કાલમાનઃ(૧) ઋજુઆયતા શ્રેણી– વળાંક રહિત સમશ્રેણી– એક સમય (૨) એકતો વક્રા શ્રેણી– એક વળાંક વાળી ગતિ- બે સમય (૩) ઉભયતો વક્રા શ્રેણી– બે વળાંક વાળી ગતિ – ત્રણ સમય (૪) એકતો ખા શ્રેણી– એક તરફ સ્થાવરનાડીનું આકાશ હોય તેવી ગતિ-બે, ત્રણ સમય (૫) દ્વિધા ખા શ્રેણી– બંને તરફ સ્થાવરનાડીનું આકાશ હોય તેવી ગતિ- ત્રણ અથવા ચાર સમય એકેન્દ્રિય જીવોના સ્થાનઃ२६ कहिणंभंते !बायरपुढविकाइयाणंपज्जत्तगाणंठाणा पण्णत्ता? गोयमा !सट्ठाणेणं अट्ठसुपुढवीसुजहा ठाणपए जावसुहुमवणस्सइकाइया जेय पज्जत्तगाजेय अपज्जत्तगा तेसवे एगविहा अविसेसमणाणत्ता सव्वलोगपरियावण्णा पण्णत्ता समणाउसो।
Page #628
--------------------------------------------------------------------------
________________
| ૫૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનુ ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે ? ઉત્તર- હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથ્વીઓ છે, ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદ અનુસાર થાવતું પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવો એક જ પ્રકારના છે. તેમાં કાંઈ પણ વિશેષતા કે ભિન્નતા નથી. હે આયુષ્યમાનું શ્રમણ ! તે સર્વલોકમાં વ્યાપ્ત છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક એકેન્દ્રિય જીવોના સ્થાનનું કથન છે.
જીવ જ્યાં સ્થિત થાય તેને સ્થાન કહે છે. તેનું કથન ત્રણ પ્રકારે થાય છે. ઉત્પત્તિની અપેક્ષાએ, મારણાંતિક સમુદ્યાતની અપેક્ષાએ અને સ્વસ્થાનની અપેક્ષાએ. તેમાં ઉત્પત્તિ અને સમુદ્યાતની અપેક્ષાએ એકેન્દ્રિય જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે કારણ કે એકેન્દ્રિય જીવો એક લોકાંતથી અન્ય લોકાંતમાં ઉત્પન્ન થઈ શકે છે. તેની ઉત્પત્તિ સમયે તે મારણાંતિક સમુદ્યાત કરીને આત્મપ્રદેશો ત્યાં સુધી ફેલાવે છે. સ્વસ્થાનની દષ્ટિએ સુક્ષ્મ જીવો આખા લોકમાં ભરેલા છે. બાદર એકેન્દ્રિય જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે.
બાદર પથ્વીકાયિક જીવોના સ્વસ્થાન- આઠ પૃથ્વી, દ્વીપ, વિમાન આદિમાં છે. બાદર અપ્લાયિક જીવોના સ્વસ્થાન- સાત ઘનોદધિ, ઘનોદધિવલયો અને સમુદ્રાદિમાં છે. બાદર તેઉકાયિક જીવોના સ્વસ્થાનમનુષ્ય ક્ષેત્રમાં છે. બાદર વાયુકાયિક જીવોના સ્વાસ્થાન- સાત ઘનવાત, સાત ઘનવાત વલયો, સાત તનુવાત અને સાત તનુવાત વલયો આદિમાં છે. બાદર વનસ્પતિકાયિક જીવોના સ્વાસ્થાન- અષ્કાયિક જીવોના સ્થાનાનુસાર છે. બાદર એકેન્દ્રિય જીવોના પર્યાપ્તા, અપર્યાપ્તા, અનંતરોત્પન્નક, પરંપરાત્પન્નક આદિના સ્થાન પૂર્વવત્ જાણવા. એકેન્દ્રિય જીવોને કર્મપ્રકૃતિ આદિ - २७ अपज्जत्तसुहमपुढविकाइयाणंभंते!कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ, तंजहा- णाणावरणिज्ज जावअंतराइयं । एवं चउक्कएणं भेएणं जहेव एगिदियसएसु जावबायरवणस्सइकाइयाणंपज्जत्तगाणं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મ પ્રવૃતિઓ હોય છે, યથા- જ્ઞાનાવરણીય યાવત અંતરાય. આ રીતે ચારે ભેદથી એકેન્દ્રિય શતક અનુસાર યાવત પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. २८ अपज्जत्तसुहमपुढविकाइयाणंभंते!कइकम्मप्पगडीओबंधति? गोयमा!सत्तविह बंधगा वि, अट्ठविहबंधगा वि,जहा एगिदियसएसु जावपज्जत्ता बायरवणस्सइकाइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત અથવા આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે, ઇત્યાદિ એકેન્દ્રિય શતક અનુસાર યાવતુ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. २९ अपज्जत्तसुहमपुढविकाइयाणं भंते! कइ कम्मप्पगडीओ वेदेति ? गोयमा !चोद्दस कम्मप्पगडीओ वेदेति,तंजहा- णाणावरणिज्ज, एवं जहा एगिदियसएसु जावपुरिस वेयवझं, एवं जावबायरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ।
Page #629
--------------------------------------------------------------------------
________________
शत-३४ : भवांतरशत:-१
| ५७१ ।
ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર-હે ગૌતમ! ચૌદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, યથા- જ્ઞાનાવરણીય આદિ એકેન્દ્રિય શતક અનુસાર, થાવત્ પુરુષવેદવધ્ય કર્મપ્રકૃતિ પર્યત જાણવું. આ રીતે પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. ३० एगिंदिया णं भंते! कओ उववज्जति ? किं णेरइएहिंतो उववज्जति, पुच्छा? गोयमा !जहा वक्कंतीए पुढविकाइयाणं उववाओ। भावार्थ:- प्रश्न- भगवन् ! डेन्द्रिय वो यांथी आवीन उत्पन्न थाय छ शुनै२यिडीमाथी આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદમાં કથિત પૃથ્વીકાયિક જીવોની ઉત્પત્તિની સમાન એકેન્દ્રિયોની ઉત્પત્તિ કહેવી જોઈએ.
३१ एगिदियाणं भंते ! कइ समुग्घाया पण्णत्ता? गोयमा !चत्तारिसमुग्घाया पण्णत्ता, तंजहा- वेयणासमुग्घाए जाववेउव्वियसमुग्घाए। भावार्थ:- - भगवन! सन्द्रिय वोन 24 समधातडीयछ? 612- गौतम ! यार સમુઘાત છે, યથા- વેદના સમુદ્યાત યાવતુ વૈક્રિય સમુઘાત. એકેન્દ્રિયોમાં તુલ્ય અને વિશેષાધિક કર્મની ચૌભંગી :३२ एगिदिया णं भंते ! किंतुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मंपकरेंति ? तुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेति? वेमायट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति? वेमायट्टिईया वेमायविसेसाहियं कम्मंपकरेंति ? गोयमा! अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति, अत्थेगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति, अत्थेगइया वेमायट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति, अत्थेगइया वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मंपकरेंति।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- अत्थेगइया तुल्लट्टिईया जाववेमायविसेसाहियं कम्मंपकरेंति? गोयमा ! एगिदिया चउव्विहा पण्णत्ता,तंजहा- अत्थेगइया समाउया समोववण्णगा,अत्याइयासमाउयाविसमोववण्णगा,अत्याइयाविसमाउयासमोववण्णगा, अत्थेगइया विसमाउया विसमोववण्णगा। तत्थ णंजेते समाउया समोववण्णगातेणं तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मंपकरेति । तत्थ णंजेतेसमाउया विसमोववण्णगाते णतुल्लट्ठिईया वेमायविसेसाहियंकम्मंपकरैति । तत्थणंजेते विसमाउया समोववण्णगा तेणं वेमायट्टिईया तुल्लविसेसाहियं कम्मंपकरैति । तत्थ णंजेते विसमाउया विसमोववण्णगातेणं वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मंपकरेंति । सेतेणटेणंगोयमा ! जाव वेमायविसेसाहियं कम्मंपकरेति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ भावार्थ :- प्रश्न- हे भगवन् ! भेन्द्रिय छवो शु (१) तुल्य(समान) स्थितिवामा छ भने तुल्य વિશેષાધિક કર્મનો બંધ કરે છે? (૨) શું તુલ્ય સ્થિતિવાળા છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે?
Page #630
--------------------------------------------------------------------------
________________
પ૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩) શું વિષમ સ્થિતિવાળા છે અને તુલ્ય વિશેષાધિક કર્મનો બંધ કરે છે? કે (૪) શું વિષમ સ્થિતિવાળા છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) તુલ્ય સ્થિતિવાળા કેટલાક એકેન્દ્રિય જીવો તુલ્ય-વિશેષાધિક કર્મનો બંધ કરે છે. (૨) તુલ્ય સ્થિતિવાળા કેટલાક એકેન્દ્રિય જીવો વિષમ-વિશેષાધિક કર્મનો બંધ કરે છે. (૩) કેટલાક વિષમ સ્થિતિવાળા એકેન્દ્રિય જીવો, તુલ્ય- વિશેષાધિક કર્મનો બંધ કરે છે અને (૪) કેટલાક વિષમ સ્થિતિવાળા એકેન્દ્રિય જીવો વિષમ- વિશેષાધિક કર્મબંધ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક એકેન્દ્રિય જીવો તુલ્ય સ્થિતિવાળા છે યાવત્ વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય જીવોના ચાર પ્રકાર છે, યથા– (૧) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયા છે, (૨) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને વિષમ સમયે ઉત્પન્ન થયા છે, (૩) કેટલાક જીવો વિષમ આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયા છે અને (૪) કેટલાક જીવો વિષમ આયુષ્યવાળા અને વિષમ સમયે ઉત્પન્ન થયા છે. તેમાં જે સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયા છે, તે તુલ્ય સ્થિતિવાળા જીવો તુલ્ય અને વિશેષાધિક કર્મનો બંધ કરે છે. જે સમાન આયુષ્યવાળા અને વિષમ સમયે ઉત્પન્ન થયા છે, તે તુલ્ય સ્થિતિવાળા જીવો વિષમ-વિશેષાધિક કર્મનો બંધ કરે છે. જે જીવો વિષમ આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયા છે, તે વિષમ સ્થિતિવાળા જીવો તુલ્યવિશેષાધિક કર્મનો બંધ કરે છે અને જે વિષમ આયુષ્યવાળા અને વિષમ સમયે ઉત્પન્ન થયા છે, તે વિષમ સ્થિતિવાળા જીવો, વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.
તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે યાવત વિમાત્રા-વિશેષાધિક કર્મબંધ કરે છે. તે હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે // વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોમાં આયુષ્ય અને ઉત્પત્તિની અપેક્ષાએ થતાં ચાર ભંગ અને તેના આધારે તેના કર્મબંધમાં થતી ચાર પ્રકારની વિવિધતાનું નિરૂપણ છે.
પ્રત્યેક જીવોનો કર્મબંધ કષાય અને યોગના નિમિત્તે થાય છે. કર્મબંધની પ્રક્રિયામાં કષાયની તરતમતાના આધારે સ્થિતિ અને અનુભાગબંધ થાય છે અને યોગની શુભાશુભતા આદિ તરતમતાના આધારે પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. એક સાથે ઉત્પન્ન થયેલા જીવોની યોગશક્તિ સમાન હોવાથી તેનો પ્રકૃતિ અને પ્રદેશબંધ સમાન થઈ શકે છે. એક સાથે એક જ સ્થાનોમાં ઉત્પન્ન થયેલા જીવોના આત્મ પરિણામો એટલે કષાયની તીવ્રતા, મંદતા સમાન હોતી નથી. પરિણામોની તીવ્રતા મંદતાના આધારે તેના સ્થિતિ અને અનુભાગ બંધમાં ન્યૂનાધિકતા વિશેષાધિકતા થાય છે.
આ રીતે એક સાથે ઉત્પન્ન થયેલા જીવોનો કર્મબંધ પ્રકૃતિ અને પ્રદેશબંધની અપેક્ષાએ તુલ્ય તથા સ્થિતિ અને અનુભાગબંધની અપેક્ષાએ વિશેષાધિક હોય છે. સૂત્રકારે ઉત્પત્તિ અને આયુષ્યની વિવિધતાના આધારે જીવોના ચાર ભેદ કરીને, કર્મબંધના ચાર વિકલ્પોનું નિરૂપણ કર્યું છે. (૧) તુ ર્ફિ તુ વિતેલાદિચંન્ને પતિ-સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા જીવો તલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે– તે જીવો સાથે ઉત્પન્ન થયેલા હોવાથી તેની યોગશક્તિ સમાન હોય છે તેથી તે જીવો એક સમાન પુગલો ગ્રહણ કરે છે. તેના પ્રકૃતિ અને પ્રદેશબંધ એક સમાન થાય છે અને તેના આત્મપરિણામોમાં તરતમતા હોવાથી સ્થિતિ અને અનુભાગબંધ ન્યૂનાધિક–વિશેષાધિક થાય છે. તેથી તુલ્ય-વિશેષાધિક કર્મબંધવાળા કહેવાય છે.
Page #631
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
૫૭૩
(૨) સુત્તર્ષિ વેનાવિલેણદચં વર્નાપતિઃ -સમાન આયુષ્યવાળા અને ભિન્ન-ભિન્નસમયે ઉત્પન્ન થયેલા જીવો વિષમ-વિશેષાધિક કર્મબંધ કરે છે– તે જીવો સમાન આયુષ્યવાળા હોવા છતાં ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા હોવાથી તેની યોગશક્તિમાં તરતમતા હોય છે. તેથી તે જીવો એક સમાન પુદ્ગલો ગ્રહણ કરતા નથી, તેથી તેના પ્રકૃતિ અને પ્રદેશ બંધ વિષમ અર્થાત્ ભિન્ન-ભિન્ન થાય અને આત્મ પરિણામોમાં તરતમતા હોવાથી સ્થિતિ અને અનુભાગબંધ પણ વિશેષાધિક થાય છે. તેથી તે વિષમ વિશેષાધિક કર્મબંધવાળા કહેવાય છે. (૩) વેદિયા તુમ્નલિસેલાદિ શમે પતિ -વિષમ આયુષ્યવાળા પરંતુ એક સાથે ઉત્પન્ન થયેલા જીવો તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે– તે જીવો ભિન્ન-ભિન્ન આયુષ્યવાળા હોવા છતાં એક સાથે ઉત્પન્ન થયેલા હોવાથી સમાન યોગશક્તિના ધારક હોય છે. તેની વર્તમાનની યોગશક્તિ સમાન હોવાથી પ્રકૃતિ અને પ્રદેશબંધ સમાન થાય છે પરંતુ આત્મ પરિણામોની તરતમતાની અપેક્ષાએ સ્થિતિ અને અનુભાગબંધ વિશેષાધિક હોય છે. તેથી તે તુલ્ય વિશેષાધિક કર્મબંધવાળા કહેવાય છે. (૪) વેરિડ્યા વેવિશેષાદિ ઋગ્ણપતિ -વિષમ આયુષ્યવાળા અને ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા જીવો વિષમ વિશેષાધિક કર્મબંધ કરે છે– તે જીવોના આયુષ્યમાં અને ઉત્પત્તિમાં વિષમતા છે. તેથી તેની યોગશક્તિમાં વિષમતા હોય છે, પરિણામે તેના પ્રકૃતિ અને પ્રદેશબંધમાં વિષમતા હોય છે અને આત્મ પરિણામોની અપેક્ષાએ સ્થિતિ અને અનુભાગ બંધ પણ વિશેષાધિક હોય છે. તેથી તે વિષમ વિશેષાધિક કર્મબંધવાળા કહેવાય છે.
આ રીતે સમાન સમયે ઉત્પન્ન થયેલા જીવોની યોગશક્તિ સમાન હોવાથી સમાન કર્મબંધ અને ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા જીવોની યોગશક્તિ ભિન્ન-ભિન્ન હોવાથી વિષમ કર્મબંધ થાય છે અને તે દરેક જીવોના આત્મ પરિણામોમાં વિવિધતા હોવાથી સ્થિતિ અને અનુભાગ બંધ તો વિશેષાધિક જ હોય છે.
( શતક-૩૪/૧/૧ સંપૂર્ણ )
| અવાન્તર શતક-૧ઃ ઉદ્દેશક-ર | અનંતરોત્પન્નક એકેન્દ્રિયો - | ३३ कइविहाणंभंते! अणंतरोववण्णगाएगिदिया पण्णत्ता?गोयमा!पंचविहाअणंतरोववण्णगाएगिदिया पण्णत्ता,तंजहा-पुढविकाइया-दुयाभेओजहा एगिदियसएसुजाव बायरवणस्सइकाइयाय। ભાવાર્થ-અન-હે ભગવન! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. પ્રત્યેકના બે-બે ભેદ એકેન્દ્રિય શતક અનુસાર બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવા. (અનંતરોત્પન્નકમાં ચાર-ચાર ભેદ થતા નથી, તેથી બે-બે ભેદ કહ્યા છે) | ३४ कहिणं भंते ! अणंतरोववण्णगाणंबायरपुढविकाइयाणंठाणा पण्णत्ता? गोयमा! सट्ठाणेणं अट्ठसुपुढवीसु,तंजहा- रयणप्पभाए एवं जहा ठाणपए जावदीवेसुसमुद्देसु।
Page #632
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
एत्थ णं अणंतरोववण्णगाणं बायरपुढविकाइयाणं ठाणा पण्णत्ता, उववाएणं सव्वलोए, समुग्घाएणं सव्वलोए, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे । अणंतरोववण्णग-सुहुमपुढ विकाइया एगविहा अविसेसमणाणत्ता सव्वलोए परियावण्णा पण्णत्ता, समणाउसो ! एवं एएणं कमेणं सव्वे एगिंदिया भाणियव्वा, सट्टाणाइं सव्वेसिं जहा ठाणपए । तेसिं पज्जत्तगाणं बायराणं उववाय-समुग्धाय-सट्टाणाणि जहा तेसिं चेव अपज्जत्तगाणं बायराणं । सुहुमाणं सव्वेसिं जहा पुढविकाइयाणं भणिया तहेव भाणियव्वा जाव वणस्सइकाइय त्ति ।
૫૭૪
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અનંતરોત્પન્નક બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે ? ઉત્તર− હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથ્વીઓમાં, યથા– રત્નપ્રભા પૃથ્વીમાં ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદ અનુસાર યાવત્ દ્વીપોમાં અને સમુદ્રોમાં અનંતરોત્પન્નક બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન છે. ઉપપાત અને સમુદ્દાતની અપેક્ષાએ તે સમસ્ત લોકમાં છે. સ્વસ્થાનની દષ્ટિએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અનંતરોત્પન્નક સર્વ સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો એક જ પ્રકારના છે તે વિશેષતા તથા ભિન્નતા રહિત છે તથા હે આયુષ્યમાન્ શ્રમણ ! તે સર્વલોકમાં વ્યાપ્ત છે. આ જ ક્રમથી સર્વ એકેન્દ્રિયોનું કથન કરવું જોઈએ. તે સર્વના સ્વસ્થાન પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદ અનુસાર છે. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોના સ્થાન ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોની સમાન જાણવા. સૂક્ષ્મ પાંચ સ્થાવરનું કથન પૃથ્વીકાયિક જીવોના કથન પ્રમાણે કરવું યાવત્ વનસ્પતિકાયિક પર્યંત જાણવું જોઈએ. ३५ वाणं सुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ । एवं जहा एगिदियसएस अणंतरोववण्णगउद्देसए तहेव पण्णत्ताओ, तहेव बंधंति, तहेव वेदेति जाव अणंतरोववण्णगा बायरवणस्सइकाइया । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરોત્પન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! આઠ કર્મ પ્રકૃતિઓ હોય છે ઇત્યાદિ એકેન્દ્રિય શતકમાં અનંતરોત્પન્નક ઉદ્દેશક અનુસાર જાણવું યાવત્ તે જ રીતે તે સાતકર્મ બાંધે છે અને ચૌદ પ્રકૃતિનું વેદન કરે છે યાવત્ અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિક પર્યંત જાણવું.
३६ अणंतरोववण्णग-एगिंदिया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! जहेव ओहिए उद्देसओ भणिओ तहेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવો, ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! ઔઘિક ઉદ્દેશક અનુસાર જાણવું.
३७ अणंतरोववण्णग-एगिंदियाणं भंते! कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! दोणि समुग्धाया पण्णत्ता, तं जहा- - वेयणासमुग्धाए य कसायसमुग्धाए य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! બે સમુદ્દાત હોય છે, યથા–વેદના સમુદ્દાત અને કષાય સમુદ્દાત.
|३८ अणंतरोववण्णग-एगिंदिया णं भंते! किं तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति,
Page #633
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
પ૭૫ |
पुच्छा तहेव ? गोयमा ! अत्थेगइया तुल्लट्टिईया तुल्लविसेसाहियंकम्मंपकरति, अत्यगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियकम्मपकरेति ।
सेकेणटेणंभंते ! जावमायविसेसाहियंकम्मंपकरैति? गोयमा !अणंतरोववण्णगा एगिदिया दुविहा पण्णत्ता,तं जहा- अत्थेगइया समाउया समोववण्णगा, अत्थेगइया समाउया विसमोववण्णगा। तत्थ णं जेते समाउया समोववण्णगा तेणंतुल्लट्ठिईया तुल्लविसेसाहियंकम्मंपकरेंति। तत्थणंजेतेसमाउया विसमोववण्णगातेणंतुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेति । से तेणटेणं गोयमा ! जाववेमायविसेसाहियं कम्म पकरेति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવો, શું તુલ્ય સ્થિતિવાળા છે અને પરસ્પર તુલ્ય, વિશેષાધિક કર્મબંધ કરે છે, ઇત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક એકેન્દ્રિય જીવો, તુલ્ય સ્થિતિવાળા હોય અને તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે તથા કેટલાક એકેન્દ્રિય જીવો તુલ્ય સ્થિતિવાળા હોય અને વિષમ વિશેષાધિક કર્મબંધ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે યાવતુ કેટલાક જીવો વિષમ વિશેષાધિક કર્મબંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના બે પ્રકાર છે. (૧) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે અને (૨) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા હોય છે. તેમાં જે સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય તે તુલ્ય સ્થિતિવાળા જીવો તુલ્ય-વિશેષાધિક કર્મબંધ કરે છે અને જે સમાન આયુષ્યવાળા અને ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા હોય તે તુલ્ય સ્થિતિવાળા જીવો વિષમ-વિશેષાધિક કર્મબંધ કરે છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કથન કર્યું છે કે તે જીવ યાવતું વિષમ વિશેષાધિક કર્મબંધ કરે છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકનું નામ અનંતરોત્પન્નક શ્રેણી ઉદ્દેશક છે. તેમાં અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોની વિવિધતાઓનું નિરૂપણ છે.
અનંતરોત્પન્નક એકેન્દ્રિયના ૧૦ ભેદ, આઠ કર્મની સત્તા, સાતકર્મનો બંધ અને ચૌદ પ્રકૃતિનું વેદન વગેરે એકેન્દ્રિય શતક અનુસાર છે. અનંતરોત્પન્નક જીવોની વિગ્રહગતિ નથી – ઉત્પત્તિના સમયે કોઈ પણ જીવનું મૃત્યુ થતું નથી. તેથી તે જીવોની વિગ્રહગતિ થતી નથી. તેથી પ્રસ્તુત ઉદ્દેશકમાં તેની વિગ્રહગતિના વિકલ્પો કે તેના કાલમાનનું કથન નથી. સમુદ્દઘાત - અનંતરોત્પન્નક જીવોને વેદનીય અને કષાય, તે બે સમુદ્યાત હોય છે. તે જીવનું મૃત્યુ થતું નથી. તેથી મારણાંતિક સમુદ્યાત હોતો નથી. આયુષ્ય અને કર્મબંધ - અનંતરોત્પન્નક જીવોના બે પ્રકાર હોય છે. (૧) સમાન આયુષ્યવાળા અને એક સાથે ઉત્પન્ન થયેલા જીવો. તે જીવોની યોગશક્તિ સમાન હોવાથી પૂર્વવતુ સમાન કર્મબંધ કરે છે અને આત્મ
Page #634
--------------------------------------------------------------------------
________________
| ૫૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
પરિણામોની વિવિધતાની અપેક્ષાએ તેના કર્મબંધ વિશેષાધિક છે. તેથી તે જીવ તુલ્ય વિશેષાધિકકર્મબંધવાળા કહેવાય છે. (૨) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા હોય છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જ તેને અનંતરોત્પન્નક કહેવાય છે. તેમ છતાં સૂત્રકારે તેની ભિન્ન-ભિન્ન સમયની ઉત્પત્તિનું કથન કર્યું છે તે વિગ્રહગતિની અપેક્ષાએ છે. કોઈ જીવ એક સમયની વિગ્રહગતિથી, કોઈ બે, ત્રણ આદિ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થતાં હોય છે. વિગ્રહગતિની વિવિધતા અનુસાર તે જીવોના આયુષ્યના ઉદયમાં અને યોગશક્તિમાં વિષમતા થાય છે. કારણ કે આયુષ્યકર્મનો ઉદય વિગ્રહગતિમાં જ થઈ જાય છે.
એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થતાં જીવો કરતા બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થયેલા જીવોને આયુષ્યનો ઉદય એક સમય પહેલાં થયો હોય છે. પરંતુ તે જીવોને ઉત્પત્તિસ્થાનની પ્રાપ્તિનો સમય એક સમાન છે. તેથી તે બંને પ્રકારના જીવો અનંતરોત્પન્નક કહેવાય છે. તે જીવો એક સાથે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરવા છતાં તેની યોગશક્તિમાં તરતમતા હોય છે; પરિણામે તે જીવોના કર્મબંધમાં વિષમતા થાય છે અને આત્મપરિણામોની અપેક્ષાએ તેમાં વિશેષાધિકતા હોય છે. તેથી તે જીવો વિષમ વિશેષાધિક કર્મબંધ- વાળા કહેવાય છે.
અનંતરોત્પન્નક જીવોમાં ચૌભંગીમાંથી અંતિમ બે વિકલ્પ ઘટિત થતાં નથી. કારણ કે તેમાં વિષમસ્થિતિનો અભાવ હોય છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જ તેને અનંતરોત્પન્નક કહેવાય છે, ત્યારપછી તે પરંપરાત્પન્નક બની જાય છે, તેથી અનંતરોત્પન્નક જીવો એક સાથે ઉત્પન્ન થયેલા જ હોય છે.
(ા શતક-૩૪/૧/ર સંપૂર્ણ )
| અષાન્તર શતક-૧ઃ ઉદ્દેશક-૩ | પરંપરાત્પન્નક એકેન્દ્રિય:३९ कइविहाणंभते! परंपरोववण्णगा एगिंदिया पण्णत्ता? गोयमा!पंचविहा परंपरोक वण्णगाएगिदिया पण्णत्ता,तंजहा-पुढविकाइया एवंभेओचउक्कओजाववणस्सइकाइयत्ति। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! પરંપરાત્પન્નક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પરંપરોત્પન્નક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા–પૃથ્વીકાયિક આદિ પ્રત્યેકના ચાર-ચાર ભેદ એકેન્દ્રિય શતક અનુસાર વનસ્પતિકાયિક પર્યત જાણવા. ४० परंपरोववण्णग-अपज्जतसुहुम पुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसेरयणप्पभाए पुढवीए पच्चत्थि मिल्लेचरिमतेअपज्जत्तसुहमपुढविकाइयत्ताएउववज्जित्तए? गोयमा!एवंएएणंअभिलावेणं जहेव पढमो उद्देसओ जावलोगचरिमंतो त्ति । जावભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાન્તિક સમુઠ્ઠાત કરીને, રત્નપ્રભાપૃથ્વીના પશ્ચિમી ચરમાત્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ
Page #635
--------------------------------------------------------------------------
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
[ ૫૭૭ |
પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! આ અભિલાપથી પ્રથમ ઉદ્દેશકાનુસાર યાવત લોકના અરમાન્ત પર્યતનું સંપૂર્ણ કથન કરવું. વાવત
४१ कहिणंभंते! परंपरोववण्णगपज्जत्तगबायस्पुढविकाइयाणंठाणा पण्णत्ता?गोयमा! सट्ठाणेणं अट्ठसुपुढवीसु । एवं एएणं अभिलावेणं जहा पढमे उद्देसए जावतुल्लट्ठिईयत्ति છે તેવું મને સેવ મતે ! II ભાવાર્થ -પ્રન–હે ભગવન્! પરંપરાત્પન્નક બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથ્વીઓમાં આ રીતે આ અભિશાપથી પ્રથમ ઉદ્દેશક અનુસાર યાવતુ તુલ્ય સ્થિતિ વિષયક નિરૂપણ પર્યત જાણવું. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં પરંપરાત્પન્નક એકેન્દ્રિય જીવોના ભેદ, તેની વિગ્રહગતિ, તેનું કાલમાન, તેના સ્થાન વગેરે વિષયોનું સંક્ષિપ્ત કથન છે. ઉત્પત્તિના બીજા સમયથી જીવન પર્યત તે જીવને પરંપરાત્પન્નક કહેવાય છે. તેથી તેના ભેદ, વિગ્રહગતિના વિવિધ વિકલ્પો, તેનું કાલમાન, તેના સ્થાન, આયુષ્ય અને કર્મબંધની અપેક્ષાએ ચૌભંગી પર્વતના પ્રત્યેક વિષયનું કથન ઔધિક ઉદ્દેશક–૧ અનુસાર જાણવું.
/ શતક-૩૪/૧/૩ સંપૂર્ણ ) | અવાંતર શતક-૧ઃ ઉદ્દેશક-૪ થી ૧૧ અનંતરાવગાઢ આદિ એકેન્દ્રિય:४२ एवं सेसा वि अट्ठ उद्देसगा जाव अचरिमो त्ति । णवरं- अणंतरा, अणंतरसरिसा; परंपरा, परंपरसरिसा; चरमा य अचरमा य एवं चेव । एवं एए एक्कारस उद्देसगा। ભાવાર્થ :- આ રીતે શેષ આઠ ઉદ્દેશક “અચરમ’ પર્યત જાણવા. અનંતરાવગાઢ આદિ ઉદ્દેશક અનંતરોત્પન્નકની સમાન છે. પરંપરાવગાઢ આદિ ઉદ્દેશક પરંપરાત્પન્નકની સમાન છે અને ચરમ તથા અચરમ ઉદ્દેશક પણ પરંપરાત્પન્નકની સમાન છે. આ રીતે અગિયાર ઉદ્દેશક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક ૪ થી ૧૧ આઠ ઉદ્દેશકનું સંક્ષિપ્ત નિરૂપણ છે. તે આઠ ઉદ્દેશકના નામ આ પ્રમાણે છે, યથા– અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ અને અચરમ. તેમાં અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક તે ત્રણ ઉદ્દેશકનું કથન અનંતરોત્પન્નક ઉદ્દેશક–૨ અનુસાર થાય છે અને શેષ ઉદ્દેશકનું કથન ઔધિક ઉદ્દેશક–૧ અનુસાર થાય છે.
(ા શતક-૩૪/૧/૪-૧૧ સંપૂર્ણ ) | | અવન્તર શતક-૧ સંપૂર્ણ ]
Page #636
--------------------------------------------------------------------------
________________
૫૭૮
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૩૪
R
અવાન્તર શતક-ર થી ૧૨
કૃષ્ણલેશી એકેન્દ્રિયઃ| १ कइविहाणं भंते ! कण्हलेस्सा एगिदिया पण्णत्ता? गोयमा !पंचविहा कण्हलेस्सा एगिदिया पण्णत्ता,भेओ चउक्कओजहा कण्हलेस्सएगिदियसए जाववणस्सइकाइयत्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, તેના ચાર-ચાર ભેદ એકેન્દ્રિય શતક અનુસાર યાવતુ વનસ્પતિકાયિક પર્યત જાણવા. | २ कण्हलेस्सअपज्जत्तसुहमपुढविकाइए णं भंते! इमीसेरयणप्पभाए पुढवीए पुरत्थि मिल्ले, पुच्छा? गोयमा! एवं एएणं अभिलावेणंजहेव ओहियउद्देसओ जावलोग चरिमंते त्ति । सव्वत्थ कण्हलेस्सेसुचेव उववाएयव्यो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભાપૃથ્વીના પૂર્વી ચરમાત્તથી સમુઘાત કરીને, પશ્ચિમી ચરમાત્તમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન ઔધિક ઉદ્દેશક અનુસાર જાણવું યાવતુ લોકના ચરમાન્ત સુધી કથન કરવું. સર્વત્ર કૃષ્ણલેશી એકેન્દ્રિયોમાં જીવોની ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. | ३ कहिणं भंते !कण्हलेस्सअपज्जत्तबायरपुढविकाइयाणं ठाणा पण्णत्ता? गोयमा! एवं एएणं अभिलावेणं जहा ओहियउद्देसओ जावतुल्लट्ठिइयत्ति । एवंएएणं अभिलावेणं जहेव पढमसेढिसयंतहेव एक्कारस उद्देसगा भाणियव्वा ॥सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! ઔધિક ઉદ્દેશકના વર્ણન અનુસાર સર્વ કથન કરવું યાવત્ ‘તુલ્ય સ્થિતિવાળા” છે, ત્યાં સુધી કહેવું જોઈએ. આ રીતે પ્રથમ શ્રેણી શતક(પ્રથમ અવાંતર શતક) અનુસાર અહીં કૃષ્ણલેશી શ્રેણી શતકના(બીજા અવાંતર શતકના) પણ અગિયાર ઉદ્દેશક કહેવા જોઈએ. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
પ્રસ્તુત અવાંતર શતક–રમાં કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવો વિષયક૧૧ ઉદ્દેશકોનું સંક્ષિપ્ત નિરૂપણ છે.
તેનું સંપૂર્ણ કથન ઔધિક એકેન્દ્રિય શ્રેણી શતક અનુસાર અર્થાતુ આ જ શતકના પ્રથમ અવાંતર શતક અનુસાર છે. સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા આદિ સર્વ એકેન્દ્રિય જીવોને કષ્ણલેશ્યા હોય છે.
Page #637
--------------------------------------------------------------------------
________________
' શતક-૩૪ : અવાતર શતક-૨ થી ૧૨
૫૭૯
કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવો પણ સમસ્ત લોકમાં છે. તેની ઉત્પત્તિ વગેરે પણ પૂર્વવત્ પ્રત્યેક સ્થાનમાં થાય છે.
તેની વિગ્રહગતિના વિવિધ વિકલ્પો કૃષ્ણલેશી વિશેષણ યુક્ત જાણવા. આ રીતે ૧૧ ઉદ્દેશકનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. // અવાંતર શતક-૨ //. નીલલેશી આદિ એકેન્દ્રિયઃ|४ एवंणीललेस्सेहि वितइयंसयं । काउलेस्सेहि वि एवंचेव चउत्थंसयं । भविसिद्धिय एगिदिएहि वि सयं पंचमं । ભાવાર્થ:- ઉપરોક્ત કૃષ્ણલેશી પ્રમાણે જ નીલલેશી એકેન્દ્રિયનું ત્રીજું શતક, કાપોતલેથી એકેન્દ્રિયનું ચોથું શતક તથા સમુચ્ચય ભવસિદ્ધિક એકેન્દ્રિયનું પાંચમું શતક છે. અવાંતર શતક-૩,૪,૫II કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય - | ५ कइविहाणं भंते ! कण्हलेस्सा भवसिद्धिया एगिंदिया पण्णत्ता?गोयमा !जहेव
ओहियउद्देसओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઔધિક ઉદ્દેશક અનુસાર જાણવું.. અવાંતર શતક-૬/૧ // | ६ कइविहाणं भंते ! अणंतरोववण्णगाकण्हलेस्सा भवसिद्धिया एगिदिया पण्णत्ता? गोयमा ! जहेव अणंतरोववण्णगउद्देसओ ओहिओ तहेव। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઔઘિક અનન્તરોત્પન્નક ઉદ્દેશક(ઉદ્દેશક-૨) અનુસાર જાણવું. અવા–રિ //
७ कइविहाणंभंते ! परंपरोववण्ण-कण्हलेस्सभवसिद्धियएगिंदिया पण्णत्तागोयमा! पंचविहा परंपरोववण्ण-कण्हलेस्सभवसिद्धियएगिंदिया पण्णत्ता-एवं भेओ चउक्कओ जाववणस्सइकाइयत्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- પાંચ પ્રકાર છે. આ રીતે ચાર-ચાર ભેદ યાવત્ વનસ્પતિકાયિક પર્યત જાણવા.
८ परंपरोववण्ण-कण्हलेस्स भवसिद्धिय-अपज्जत्तसुहमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए, पुच्छा? गोयमा ! एवं एएणं अभिलावेणंजहेव ओहिओ उद्देसओ जावलोगचरमते त्ति । सव्वत्थ कण्हलेस्सेसु भवसिद्धिएसुउववाएयव्वो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાન્તમાં મારણાન્તિક સમુઘાત કરીને પશ્ચિમ ચરમાન્તમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. આ રીતે ઔધિક ઉદ્દેશક અનુસાર લોકના ચરમાત્ત સુધી કૃષ્ણલેશી ભવસિદ્ધિકમાં ઉત્પત્તિ વિષયક સંપૂર્ણ કથન કરવું જોઈએ.// અવા–૬/૩ //
Page #638
--------------------------------------------------------------------------
________________
[ ૫૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર
| ९ कहिणंभंते ! परंपरोववण्ण-कण्हलेस्सभवसिद्धियपज्जत्तबायरपुढविकाइयाणंठाणा पण्णत्ता? गोयमा !जहेव ओहिओ उद्देसओ तहेव भाणियव्वं जावतुल्लट्ठिइय त्ति । एवंएएणं अभिलावेणंकण्हलेस्स भवसिद्धियएगिदिएहिं वितहेव एक्कारसउद्देसगसंजुत्तं छट्ठसय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનુ! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન કયાં છે? ઉત્તર- હે ગૌતમ! આ રીતે ઔવિક ઉદ્દેશક અનુસાર “તુલ્યસ્થિતિવાળા છે ત્યાં સુધીનું કથન યાવત્ કરવું. આ જ રીતે ઉપરોક્ત પદ્ધતિ અનુસાર કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયના પણ અગિયાર ઉદ્દેશક સહિત છઠ્ઠા અવાન્તર શતકનું સંપૂર્ણ કથન કરવું. / અવાંતર શતક-૬/૪–૧૧ /. વિવેચન :
અવાંતર શતક–૫ માં સમુચ્ચય ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું કથન છે. પ્રસ્તુત અવાંતર શતક–$ માં કૃષ્ણલેશી ભવ સિદ્ધિક એકેન્દ્રિય જીવોનું કથન છે.
છટ્ટા અવાંતર શતકનું સંપૂર્ણ કથન પ્રથમ અવાંતર શતકની સમાન છે. તદનુસાર અનંતરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવો અપર્યાપ્તા જ હોય છે. તેથી તેમાં પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર બે ભેદ થતાં પ૪૨=૧0 ભેદ જ થાય છે. તે જીવોનું મૃત્યુ થતું નથી. તેથી તેની વિગ્રહગતિ થતી નથી. તેનું સંપૂર્ણ કથન અનંતરોત્પન્નક ઉદ્દેશક(પ્રથમ અવાંતર શતકના બીજા ઉદ્દેશક) અનુસાર છે.
પરંપરાત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના ભેદ, વિગ્રહગતિના વિકલ્પો, વિગ્રહ ગતિની સ્થિતિઓ, તેના સ્થાન, આયુષ્ય અને કર્મબંધ સંબંધી ચૌભંગી આદિ સંપૂર્ણ વર્ણન પ્રથમ ઔધિક અવાંતર શતક અનુસાર છે. શેષ આઠ ઉદ્દેશકોનું સંપૂર્ણ વર્ણન પણ ઔધિક અવાંતર શતક અનુસાર છે. નીલલેશી ભવ સિદ્ધિક એકેન્દ્રિય આદિઃ| १० णीललेस्सभवसिद्धियएगिदिएसुसयसत्तम। एवंकाउलेस्सभवसिद्धियएगिदिएहिं वि सय अट्ठम । जहा भविसिद्धिएहिं चत्तारि सयाणि एवं अभवसिद्धिएहि वि चत्तारि सयाणि भाणियव्वाणि । णवरंचरमअचरवज्जा णव उद्देसगा भाणियव्वा,सेसंतंचेव । एवं एयाई बारस एगिदियसेढीसयाई ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું અવાંતર સાતમું શતક છે. આ જ રીતે કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું અવાંતર આઠમું શતક છે. આ રીતે ભવસિદ્ધિક જીવોના ચાર શતક થાય. તે જ પ્રમાણે અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પણ ચાર શતક કહેવા જોઈએ. તેમાં ચરમ અને અચરમને છોડીને શેષ નવ ઉદ્દેશક કહેવા જોઈએ. શેષ વર્ણન ભવસિદ્ધિક પ્રમાણે છે. આ રીતે બાર એકેન્દ્રિય શ્રેણી શતક પૂર્ણ થાય છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || અવાંતર શતક-૭થી ૧૨ // વિવેચન :
નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય અને કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયનું ક્રમશઃ અવાંતર સાતમું
Page #639
--------------------------------------------------------------------------
________________
' શતક-૩૪ : અવાતર શતક-૨ થી ૧૨
૫૮૧]
અને આઠમું શતક થાય છે. આ રીતે સમુચ્ચય ભવસિદ્ધિક એકેન્દ્રિય તથા કૃષ્ણ, નીલ અને કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય; તે ચાર શતક ભવસિદ્ધિક એકેન્દ્રિયના થાય છે. તે જ રીતે અભિવસિદ્ધિક જીવોના પણ ચાર શતક થાય છે પરંતુ અભવસિદ્ધિકોમાં ચરમ, અચરમનો ભેદ હોતો નથી; તે સર્વ અચરમ જ હોય છે. તેથી તેમાં ચરમ, અચરમ સિવાયના નવ ઉદ્દેશકોનું જ કથન છે. તેથી ચાર અવાંતર શતકોમાં બે-બે ઉદ્દેશક ઓછા થવાથી કુલ ૪૪૨ = ૮ ઉદ્દેશક ન્યૂન થાય છે. આ રીતે ચોવીસમા શતકમાં ૧૨ અવાંતર શતક X ૧૧ ઉદ્દેશક = ૧૩ર-૮ = ૧૨૪ ઉદ્દેશક થાય છે.
તે અવાન્તર શતક-ર થી ૧ર સંપૂર્ણ
શતક-૩૪ સંપૂર્ણ
Page #640
--------------------------------------------------------------------------
________________
૫૮૨
શ્રી ભગવતી સૂત્ર-૫
|
- શતક-૩૫ ROORછ પરિચય
આ શતકનું નામ મહાયુગ્મ એકેન્દ્રિય શતક છે. તેમાં ૧૬ પ્રકારના મહાયુગ્મનું નિરૂપણ છે. આ શતકમાં પણ ૧૨ અવાંતર શતક પૂર્વોક્ત શ્રેણી શતકની સમાન છે. પ્રત્યેક અવાંતર શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે. મહાયુગ્મ:- શતક–૩૧માં ચાર પ્રકારના લઘુયુમનું કથન છે. તે જ ચાર યુમોનો પરસ્પર સંયોગ કરવાથી મહાયુગ્ધ બને છે. મહાયુગ્મના ૧૬ પ્રકાર છે. એકેન્દ્રિય જીવોમાં અન્ય ગતિમાંથી ૧૬ મહાયુગ્મ રૂપે જીવો આવીને ઉત્પન્ન થઈ શકે છે. આ શતકમાં તે સોળ યુગ્મ રૂપ ઉત્પન્ન થનાર જીવોનું નિરૂપણ ૩૩ દ્વારથી શતક–૧૧ના અતિદેશ પૂર્વક છે. (૧) પ્રથમ ઉદ્દેશકમાં સમુચ્ચય એકેન્દ્રિય મહાયુગ્મનું કથન છે. (૨) બીજા ઉદ્દેશકમાં પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુમનું કથન છે. (૩) ત્રીજા ઉદ્દેશકમાં અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. (૪) ચોથા ઉદ્દેશકમાં ચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન છે. (૫) પાંચમા ઉદ્દેશકમાં અચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. (૬) છઠ્ઠા ઉદ્દેશકમાં પ્રથમ પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન બીજા ઉદ્દેશક અનુસાર છે. (૭) સાતમા ઉદ્દેશકમાં પ્રથમ અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. (૮) આઠમા ઉદ્દેશકમાં પ્રથમ ચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન ચોથા ઉદ્દેશક અનુસાર છે. (૯) નવમા ઉદ્દેશકમાં પ્રથમ અચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુમનું કથન પહેલા ઉદ્દેશક અનુસાર છે. (૧૦) દશમા ઉદ્દેશકમાં ચરમ ચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન ચોથા ઉદ્દેશક અનુસાર છે. (૧૧) અગિયારમાં ઉદ્દેશકમાં ચરમ અચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. આ ૧૧ ઉદ્દેશકોમાંથી ૧, ૩, ૫, ૭, ૯, ૧૧, આ ૬ ઉદ્દેશકો સમાન છે. તેમાં સંપૂર્ણ ભવની મુખ્યતા હોવાથી તે પ્રથમ ઉદ્દેશકની સમાન છે, શેષ પાંચેયની ઋદ્ધિમાં ભિન્નતા છે. ઉદ્દેશક–૨ અને ૬ માં પ્રથમ સમયોત્પન્ન જીવોનું વર્ણન હોવાથી આ બંને ઉદ્દેશક સમાન છે, તેમાં પ્રથમ ઉદ્દેશક થી ૧૦ બોલોમાં વિશેષતા છે. ઉદ્દેશક-૪, ૮, ૧૦ આ ત્રણ ઉદ્દેશકો ચરમ સમયવર્તી હોવાની અપેક્ષાએ પરસ્પર સમાન છે. આ રીતે પ્રથમ અવાંતર શતકમાં અગિયાર ઉદ્દેશકો છે. ત્યાર પછી કૃષ્ણ, નીલ અને કાપોત લેશી એકેન્દ્રિયના ત્રણ અવાંતર શતક છે. આ રીતે કુલ ચાર અવાંતર શતક સામાન્ય એકેન્દ્રિય જીવોના છે. તે જ રીતે ભવી અને અભિવી એકેન્દ્રિય જીવોના ચાર-ચાર અવાંતર શતક છે. કુલ ૧૨ અવાંતર શતક અને પ્રત્યેકના ૧૧ ઉદ્દેશકો ગણતાં ૧૨૪૧૧=૧૩ર ઉદ્દેશકો થાય છે. એકેન્દ્રિયોમાં તેજલેશ્યાને નગણ્ય કરતાં સૂત્રકારે તેજોલેશી એકેન્દ્રિયનું અવાંતર શતક કહ્યું નથી.
Page #641
--------------------------------------------------------------------------
________________
शत-उप : अवांतर शत-१
R &
शत- 34: खेडेन्द्रिय महायुग्भ
अवान्तर शत- १ : ६-१
५८३
RR
મહાયુગ્મના પ્રકારઃ
१ क णं भंते! महाजुम्मा पण्णत्ता ? गोयमा ! सोलस महाजुम्मा पण्णत्ता, तं जहाकडजुम्मकडजुम्मे,कडजुम्मतेओगे, कडजुम्मदावरजुम्मे, कडजुम्मकलिओगे, तेओग कडजुम्मे, तेओगत्तेओगे,तेओगदावरजुम्मे, तेओगकलिओगे, दावरजुम्मकडजुम्मे, दावरजुम्म तेओगे, दावरजुम्म-दावरजुम्मे, दावरजुम्म कलिओगे, कलिओगकडजुम्मे, कलिओगतेओगे, कलिओगदावरजुम्मे, कलिओगकलिओगे।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! महायुग्मना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! महायुग्भना सोण प्रहार छे, यथा- (१) द्रुतयुग्भ द्रुतयुग्भ, (२) द्रुतयुग्भ त्र्यो, (3) मृतयुग्भ द्वापरयुग्भ, (४) द्रुतयुग्भ स्यो, (4) यो मृतयुग्भ, (5) त्र्यो त्र्यो, (७) त्र्यो४ द्वापरयुग्भ, (८) त्र्यो दुस्यो४, (८) द्वापरयुग्भ द्रुतयुग्भ, (१०) द्वापरयुग्भ त्र्यो४, (११) द्वापरयुग्भ द्वापरयुग्भ, (१२) द्वापरयुग्भ यो४, (13) स्यो द्रुतयुग्भ, (१४) स्योष्४ त्र्यो४, (१५) उदयो४ द्वापरयुग्भ, ( 15 ) उदयो४यो४.
२ सेकेण भंते! एवं कुच्चइ - सोलस महाजुम्मा पण्णत्ता, तं जहा - कडजुम्मकडजुम्मे जावकलिओगकलिओगे ?
गोयमा ! जेणं रासी चक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया तेवि कडजुम्मा, सेतंकडजुम्मकडजुम्मे । जेणं रासी चउक्कणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया, ते कडजुम्मा, सेतं कडजुम्मतेओगे। जेणं रासि चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्ज- वसिए, जेणंतस्स रासिस्स अवहारसमया ते कडजुम्मा, से तं कडजुम्मदावरजुम्मे । जेणं रासी चउक्कणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमया ते कडजुम्मा, सेतं कडजुम्मकलिओगे।
I
जेणं रासी चउक्कणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया ते तेओगा, से तं तेओगकडजुम्मे । जे णं रासि चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया ते तेओगा, सेतं तेओग तेओगे। जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दोपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया ते तेओगा, से तं तेओगदावरजुम्मे । जे णं रासि चउक्कए
Page #642
--------------------------------------------------------------------------
________________
| ५८४ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
णंअवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमयातेतेओगा,से तंतेओगकलिओगे।
जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए,जेणंतस्स रासिस्स अवहारसमया तेदावरजुम्मा,सेतंदावरजुम्मकडजुम्मे। जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया ते दावरजुम्मा, सेतं दावरजुम्मतेओए । जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणेदुपज्जवसिएजेणंतस्स रासिस्स अवहारसमयातेदावरजुम्मा,सेतंदावरजुम्मदावरजुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमया तेदावरजुम्मा,से तंदावरजुम्मकलिओगे।
जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणेचउपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमयातेकलिओगा,सेतंकलिओगकडजुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए,जेणतस्स रासिस्स अवहारसमयातेकलिओगा,सेतकलि ओगतेओगे। जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमयातेकलिओगा,सेतंकलिओगदावरजुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेणंअवहीरमाणे एगपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमयातेकलिओगा,से तंकलिओगकलिओगे। सेतेणटेणगोयमा ! एवं कुच्चइ जावकलिओगकलिओगे। भावार्थ :- प्रश्न- भगवन् ! तेनुं ॥२९॥ शुंछ । महायुमन सो प्र२ छ ?
ઉત્તર- હે ગૌતમ ! (૧) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ચાર શેષ રહે અને તે રાશિના અપહાર સમય(સંખ્યા) પણ કૃતયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ “કૃતયુગ્મકૃતયુગ્મ' કહેવાય છે, (૨) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ત્રણ શેષ રહે અને તે રાશિના અપહાર સમય(સંખ્યા) કૃતયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ “કૃતયુગ્મવ્યોજ' કહેવાય છે, (૩) જે રાશિમાંથી ચારની સંખ્યાનો અપહાર કરતાં બે શેષ રહે અને તે રાશિના અપહાર સમય કૃતયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ “કૃતયુગ્મ દ્વાપરયુગ્મ’ કહેવાય છે, (૪) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં એક શેષ રહે અને તે રાશિના અપહાર સમય કૃતયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ કૃતયુગ્મ કલ્યોજ કહેવાય છે.
(૫) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ચાર શેષ રહે અને તે રાશિના અપહાર સમય વ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ “વ્યોજકૃતયુગ્મ' કહેવાય છે, (૬) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ત્રણ શેષ રહે અને તે રાશિના અપહાર સમય વ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ વ્યાજ વ્યોજ કહેવાય છે, (૭) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં બે શેષ રહે અને તે રાશિના અપહાર સમય વ્યાજ સંખ્યક હોય, તો તે રાશિ વ્યાજદ્વાપરયુગ્મ કહેવાય છે, (૮) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં એક શેષ રહે અને તે રાશિના અપહાર સમય વ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ વ્યાજ કલ્યોજ કહેવાય છે.
() જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ચાર શેષ રહે અને તે રાશિના અપહાર સમય દ્વાપરયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ દ્વાપરયુગ્મ કૃતયુગ્મ' કહેવાય છે, (૧૦) જે રાશિમાંથી
ज्याथी अपडा२३२ता
. (3) हे शाशमाया
लयम
Page #643
--------------------------------------------------------------------------
________________
શતક-હ૫: અવાંતર શતક-૧
૫૮૫ |
ચારની સંખ્યાથી અપહાર કરતાં ત્રણ શેષ રહે અને તે રાશિના અપહાર સમય દ્વાપરયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ દ્વાપરયુગ્મોજ કહેવાય છે, (૧૧) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં બે શેષ રહે અને તે રાશિના અપહાર સમય દ્વાપરયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ દ્વાપરયુમદ્વાપરયુગ્મ” કહેવાય છે, (૧૨) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં એક શેષ રહે અને તે રાશિના અપહાર સમય દ્વાપરયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ દ્વાપરયુગ્મ કલ્યોજ કહેવાય છે.
(૧૩) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં ચાર શેષ રહે અને તે રાશિના અપહાર સમય કલ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ કલ્યોજ કૃતયુગ્મ કહેવાય છે, (૧૪) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં ત્રણ શેષ રહે અને તે રાશિનો અપહાર સમય કલ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ કલ્યોજ વ્યાજ કહેવાય છે, (૧૫) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં બે શેષ રહે અને તે રાશિના અપહાર સમય કલ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ કલ્યોજ દ્વાપરયુગ્મ કહેવાય છે, (૧૬) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં એક શેષ રહે અને તે રાશિના અપહાર સમય કલ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ “કલ્યો કલ્યોજ’ કહેવાય છે. તેથી હે ગૌતમ ! કૃતયુગ્મ કૃતયુગ્મ યાવનું કલ્યોજ કલ્યોજ રાશિ કહેવાય છે. વિવેચન :
રાશિ-સંખ્યા વિશેષને યુગ્મ કહે છે. તેના બે પ્રકાર છે. લઘુયુગ્મ અને મહાયુમ. લઘુયુગ્મનું વર્ણન શતક–૩૧ માં છે. પ્રસ્તુત ઉદ્દેશકમાં મહાયુગ્મનું વર્ણન છે. તેના ૧૬ ભેદ છે, એક એક યુગ્મને ચારે યુગ્મ સાથે સંયોગ કરતાં ૪૪૪ = ૧૬ ભંગ થાય છે. (૧) કુતયુગ્મ ભૂતયુમ- અહીં પ્રયુક્ત “કૃતયુગ્મકૃતયુગ્મ’ બે શબ્દમાં પ્રથમ કૃતયુગ્મ શબ્દ અપહાર કરવાની સંખ્યાને સૂચિત કરે છે અને બીજો કૃતયુમ શબ્દ તે રાશિને સૂચિત કરે છે. જેમ કે– ૩ર સંખ્યામાંથી ચાર-ચારનો અપહાર(બાદબાકી) આઠ વાર થાય. તે અપહાર સંખ્યા–૮ કૃતયુગ્મ છે અને કરની રાશિ પણ કૃતયુગ્મ છે. તેથી તે રાશિને કૃતયુગ્મ કૃતયુગ્મ કહે છે.
(૫) યોજ કાયમ– ૨૮ની રાશિમાંથી ચાર-ચારને સાત વાર બાદ કરી શકાય છે. અહીં અપહાર સંખ્યા ૭ છે, તે વ્યોજ છે અને ૨૮ની રાશિ કૃતયુગ્મ છે. તેથી તે રાશિને ચોજ કૃતયુગ્મ કહે છે. (૯) દ્વાપરયુગ્મ કયુમ-૨૪ની રાશિમાંથી ચાર-ચારને છ વાર બાદ કરી શકાય છે. આ (૬) અપહાર સંખ્યા દ્વાપરયુગ્મ છે અને ૨૪ની રાશિ કૃતયુગ્મ છે. તેથી તે રાશિને દ્વાપરયુગ્મ કૃતયુગ્મ કહે છે. (૧૩) કલ્યોજ કતયુમ– ૨૦ની રાશિમાંથી ચાર-ચારનો અપહાર પાંચ વાર થાય છે. અપહાર સંખ્યા પાંચ કલ્યોજ છે અને ૨૦ની રાશિ કૃતયુગ્મ છે. તેથી તે રાશિને કલ્યોજ કૃતયુગ્મ કહે છે. આ રીતે શેષ મહાયુગ્મનું સ્વરૂપ સમજી શકાય છે.
સોળ મહાયુગ્મોની સંખ્યાઓના ઉદાહરણ આ પ્રમાણે છે– (૧) કૃતયુગ્મ કૃતયુગ્મ = ૧૬, ૩ર, ૪૮, ૬૪ (૨) કૃતયુમ વ્યોજ = ૧૯, ૩૫, ૫૧, ૬૭ (૩) કૃતયુગ્મ દ્વાપરયુગ્મ = ૧૮, ૩૪, ૫૦, ૬૬ (૪) કૃતયુગ્મ કલ્યોજ = ૧૭, ૩૩, ૪૯, ૫ (૫) વ્યોજ કૃતયુગ્મ = ૧૨, ૨૮, ૪૪, ૦ (૬) વ્યોજ વ્યાજ = ૧૫, ૩૧, ૪૭, ૩ (૭) વ્યાજ દ્વાપરયુગ્મ = ૧૪, ૩૦, ૪૬, ૨ (૮) વ્યાજ કલ્યોજ = ૧૩, ર૯, ૪૫, ૧ (૯) દ્વાપરયુગ્મ કૃતયુગ્મ = ૮, ૨૪, ૪૦, ૫૬ આદિ (૧૦) દ્વાપરયુગ્મ વ્યોજ = ૧૧, ૨૭, ૪૩, ૫૯ આદિ. (૧૧) દ્વાપરયુગ્મ દ્વાપર = ૧૦, ૨૬, ૪૨, ૫૮ આદિ (૧૨) દ્વાપરયુગ્મ કલ્યોજ = ૯, ૨૫, ૪૧, ૫૭ આદિ (૧૩) કલ્યોજ કૃતયુગ્મ = ૪, ૨૦, ૩૬, પર આદિ (૧૪) કલ્યોજ વ્યાજ = ૭, ૨૩, ૩૯, ૫૫ આદિ (૧૫) કલ્યોજ દ્વાપરયુગ્મ = ૬, ૨૨, ૩૮, ૫૪ આદિ (૧૬) કલ્યોજ કલ્યોજ = ૫, ૨૧, ૩૭, પ૩ આદિ.
Page #644
--------------------------------------------------------------------------
________________
| ५८
|
શ્રી ભગવતી સત્ર-૫
કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયોની ઉત્પત્તિ આદિ:| ३ कडजुम्मकडजुम्मएगिंदिया णं भंते ! कओ उववज्जति- किं णेरइएहितो उववजंति, पुच्छा? गोयमा ! जहा उप्पलुद्देसए तहा उववाओ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કૃતયુમ કૃતયુગ્મ રાશિ રૂપ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અહીં ઉત્પત્તિ વિષયક સંપૂર્ણ કથન ઉત્પલોદ્દેશક(શતક–૧૧/૧) અનુસાર જાણવું. | ४ ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! सोलस वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणता वा उववज्जति । भावार्थ:- प्रश्न- भगवन! वो समयमां 32416त्पन्न थाय छ? 612- गौतम ! સોળ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે.
५ ते णं भंते! जीवा समए समए, पुच्छा ? गोयमा! ते णं अणंता समए समए अवहीरमाणा अवहीरमाणा अणंताहिं उस्सप्पिणी-अवसप्पिणीहिं अवहीरति, णो चेव णं अवहरिया सिया । उच्चत्तं जहा उप्पलुद्देसए । भावार्थ:- प्रश्न-भगवन् ! ते अनंत वोमांथी समय-समये - वनो अपहार थाय, તો તે જીવોનો અપહાર કેટલા કાલમાં થાય છે? ઉત્તર– હે ગૌતમ! પ્રતિસમય એક-એક જીવનો અપહાર થાય, તો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ વ્યતીત થાય, તો પણ તે જીવોનો અપહાર થતો નથી અર્થાત્ ખાલી થતા નથી. તેની ઊંચાઈ ઉત્પલોદ્દેશક અનુસાર છે.
६ ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधगा, अबंधगा? गोयमा ! बंधगा, णो अबंधगा । एवं सव्वेसिं कम्माणं आउयवज्जाणं । आउयस्स बंधगा वा अबंधगा वा । भावार्थ:-- भगवन!तेन्द्रिय पोशानावरीय नाम ? 612હે ગૌતમ! બંધક છે, અબંધક નથી, આ રીતે આયુષ્ય કર્મસિવાય શેષ સર્વ કર્મોના બંધક છે, આયુષ્ય-કર્મના તે બંધક પણ છે અને અબંધક પણ છે. | ७ ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं वेयगा, अवेयगा? गोयमा ! वेयगा, णो अवेयगा । एवं सव्वेंसि कम्माणं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते वो ना१२४ीय भनाइ छ । अवे ? 6त्तरગૌતમ ! તે વેદક છે, અવેદક નથી, આ રીતે સર્વ કર્મના વિષયમાં જાણવું. |८ तेणं भंते ! जीवा किं सायावेयगा, असायावेयगा? गोयमा ! सातावेयगा वा, असातावेयगा वा । एवं उप्पलुद्देसग-परिवाडी। सव्वेसि कम्माणं उदई, णो अणुदई । छण्हं कम्माणं उदीरगा, णो अणुदीरगा। वेयणिज्जाउयाणं उदीरगा वा, अणुदीरगा वा।
Page #645
--------------------------------------------------------------------------
________________
શતક-હ૫: અવાંતર શતક-૧
૫૮૭
भावार्थ :- प्रश्न- भगवन् ! ते वो शतावे अशाताव छ ? 6त्तर- गौतम! ते શાતાdદક છે અથવા અશાતાdદક છે. ઉત્પલોદ્દેશકના ક્રમ અનુસાર જાણવું. તે સર્વ કર્મોના ઉદયવાળા છે, અનુદયી નથી, છ કર્મોના ઉદીરક છે, અનુદીરક નથી. વેદનીય અને આયુષ્યકર્મના ઉદીરક પણ છે અને અનુદીરક પણ છે. | ९ तेणं भंते ! जीवा किंकण्हलेसा, पुच्छा? गोयमा !कण्हलेस्सा वा, णीललेस्सा वा, काउलेस्सा वा तेउलेस्सा वा । णो सम्मदिट्ठी, णो सम्मामिच्छादिट्ठी, मिच्छादिट्ठी। णोणाणी, अण्णाणी,णियमंदुअण्णाणी,तंजहा- मइअण्णाणी य सुयअण्णाणी य । णो मणजोगी, णो वइजोगी, कायजोगी। सागारोवउत्ता वा अणागारोवउत्ता वा। भावार्थ:- प्रश्न- भगवन ! ते वाशी छे, इत्याहि प्रश्न ? 6त्तर- गौतम!ते કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી અને તેજલેશી છે. તે સમ્યગુદષ્ટિ અને મિશ્રદષ્ટિ નથી, એક મિથ્યાદષ્ટિ જ હોય છે. જ્ઞાની નથી, અજ્ઞાની હોય છે, તેમાં નિયમા બે અજ્ઞાન–મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય છે, તે મનયોગી અને વચનયોગી નથી, કાયયોગી હોય છે. તે સાકારોપયુક્ત અથવા અનાકારોપયુક્ત હોય છે. |१० तेसि णं भंते! जीवाणं सरीरा कइवण्णा-जहा उप्पलुद्देसए सव्वत्थ, पुच्छा? गोयमा! जहा उप्पलुद्देसए; ऊसासगावा,णीसासगावा,णो उस्सासणीसासगावा। आहारगावा अणाहारगावा । णो विरया, अविरया,णो विरयाविरया । सकिरिया,णो अकिरिया । सत्तविहबंधगा वा अट्ठविहबंधगा वा । आहारसण्णोवउत्ता वा जाव परिग्गह-सण्णोवउत्तावा । कोहकसायी वामाणकसायी वा मायाकसायीवालोभकसायी वा। णो इत्थिवेयगा,णोपुरिसवेयगा,णपुसगवेयगा । इत्थिवेयबंधगावा पुरिसवेयबंधगा वा णपुसगवेयबधगावा। णोसण्णी,असण्णी। सइदिया,णो अणिदिया। भावार्थ:-प्रश्न- भगवन्!तेन्द्रिय वोन शरीरमां 240वडोयछे, इत्यादि त्यसोदेश અનુસાર સર્વ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ઉત્પલોદ્દેશક અનુસાર તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ હોય છે, તે ઉચ્છવાસ, નિઃશ્વાસ અથવા નોઉચ્છવાસ નિઃશ્વાસવાળા હોય છે. તેઓ આહારક કે અનાહારક હોય છે, તેઓ સર્વ વિરત કે દેશવિરત નથી, અવિરત હોય છે. તેઓ સક્રિય હોય છે, અક્રિય નથી. તે સાત અથવા આઠ કર્મના બંધક હોય છે. તે આહારસંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞાવાળા હોય છે. તે ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લોભકષાયી હોય છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી પરંતુ નપુંસકવેદી હોય છે. તે સ્ત્રીવેદ બંધક, પુરુષવેદ બંધક અથવા નપુંસકવેદ બંધક હોય છે. તે સંજ્ઞી નથી, અસંજ્ઞી હોય છે. તે સઈન્દ્રિય હોય છે, અનિષ્ક્રિય નથી. | ११ ते णं भंते ! कडजुम्मकडजुम्मएगिंदिया कालओ केवचिरं होंति ? गोयमा ! जहण्णेणंएक्कंसमय,उक्कोसेणंअणतंकालं-अणंता उस्सप्पिणीओस्सप्पिणीओ,वणस्सइ काइयकालो। संवेहो ण भण्णइ, आहारो जहा उप्पलुद्देसए, णवरं-णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं, सेसंतहेव । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसंवाससहस्साई। समुग्घाया आदिल्ला चत्तारि ।
Page #646
--------------------------------------------------------------------------
________________
૫૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
मारणतिय समुघाएणंसमोहया विमरति,असमोहया विमति । ब्वट्टणाजहाउप्पलुदेसए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે કૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય જીવો, કાલની અપેક્ષાએ કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલ, અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ વનસ્પતિ કાલ પર્યત રહે છે. અહીં સંવેધ ન કહેવો જોઈએ. આહાર ઉત્પલોદ્દેશક અનુસાર જાણવો પરંતુ વિશેષતા એ છે કે વ્યાઘાત રહિત છ દિશાનો અને વ્યાઘાત હોય, તો કદાચિત્ ત્રણ, ચાર, પાંચ, દિશાનો આહાર ગ્રહણ કરે છે.(ઉત્પલમાં નિયમા છ દિશાનો આહાર કહ્યો છે) તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. સમુદ્યાત-પ્રથમ ચાર હોય છે. મારણાન્તિક સમુઘાતથી સમવહત અથવા અસમવહત બંને પ્રકારે મરે છે. ઉદ્વર્તનનું કથન ઉત્પલોદેશક અનુસાર જાણવું જોઈએ. |१२ अह भंते! सव्वपाणा जाव सव्वसत्ता कडजुम्मकडजुम्मएगिदियत्ताए उववण्णपुव्वा? हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ પ્રાણ થાવત્ સર્વ સત્ત્વ કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા, ગૌતમ ! પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયા છે. વિવેચન :
એકેન્દ્રિય જીવો ૧૬ મહાયુગ્મ રૂપ ભંગોથી આવીને ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત સૂત્રોમાં કૃતયુગ્મ કતયુગ્મ એકેન્દ્રિય જીવોનું ૩૩ કારોથી વર્ણન છે, તેના માટે પ્રાયઃ શતક–૧૧/૧ ઉત્પલોદ્દેશકનો અતિદેશ (સૂચન) કર્યો છે. તદનુસાર તેના ૩૩ દ્વાર આ પ્રમાણે છે– (૧) ઉ૫પાત- નરકગતિને છોડીને શેષ ત્રણ ગતિના જીવો એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે. (૨) પરિમાણ– અહીં કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયનું કથન હોવાથી જઘન્ય ૧૬, ૩૨, ૪૮, ૬૪ યાવતું સંખ્યાત, અસંખ્યાત અને અનંત જીવો ઉત્પન્ન થાય છે. (૩) અપહાર– તેમાંથી સમયે-સમયે એક-એક જીવનો અપહાર કરીએ, તો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ વ્યતીત થઈ જાય તો પણ તેનો ઉપહાર થતો નથી. (૪) અવગાહના-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧,000 યોજન ઝાઝેરી છે. (૫) કર્મ બંધ– આયુષ્યના અબંધકાલમાં સાત અને આયુષ્યના બંધકાલમાં આઠ કર્મના બંધક હોય છે. (૬) વેદ- આઠ કર્મનું વેદન કરે છે. શાતા અને અશાતાના વેદક હોય છે. (૭) ઉદય- આઠ કર્મનો ઉદય હોય છે. (૮) ઉદીરણા આયુષ્ય અને વેદનીયને છોડીને છ કર્મના નિયમા ઉદીરક હોય છે. આયુષ્ય અને વેદનીયકર્મની ઉદીરણા ભજનાથી થાય છે. તેઓ અનુદીરક નથી.(૯) લેશ્યા- પ્રથમ ચાર લેશ્યા હોય છે.(અહીં સમુચ્ચય એકેન્દ્રિયનું કથન છે) (૧) દષ્ટિમિથ્યા દષ્ટિ. (૧૧) જ્ઞાન- બે અજ્ઞાન. (૧૨) યોગ-કાય યોગ. (૧૩) ઉપયોગ- સાકાર અને અનાકારોપયોગ. (૧૪) વર્ણાદિ– તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. (૧૫) ઉચ્છવાસ-તે જીવો ઉચ્છવાસક, નિશ્વાસક હોય છે. અપર્યાપ્તાવસ્થામાં નોઉચ્છવાસક નોનિશ્વાસક હોય છે. (૧) આહારક આહારક હોય છે, વિગ્રહગતિમાં અનાહારક હોય શકે છે. (૧૭) વિરતિ- તે અવિરત હોય છે. (૮) કિયા- સક્રિય છે, અક્રિય થઈ શકતા નથી. (૧૯) બંધક- સાત અથવા આઠ કર્મના બંધક હોય છે. (૨૦) સંશા ચાર સંજ્ઞા હોય. (૨૧) કષાય- ક્રોધાદિ ચાર કષાય. (૨૨) વેદનપુંસક વેદ. (૨૩) વેદ બંધક- ત્રણે વેદના બંધક હોય. (૨૪) સંદી– અસંજ્ઞી. (૨૫) ઈન્દ્રિય- એક સ્પર્શેન્દ્રિય હોય. (૨૬) કાયસ્થિતિ-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાલ. એકેન્દ્રિય જીવોની કાયસ્થિતિ
Page #647
--------------------------------------------------------------------------
________________
શતક-હ૫: અવાંતર શતક-૧
૫૮૯
જઘન્ય અંતર્મુહૂર્તની જ હોય છે પરંતુ તે જીવોની કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિનું પરિવર્તન એક સમયમાં થઈ શકે છે તેથી જઘન્ય એક સમયની કાયસ્થિતિ ઘટિત થાય છે. (૨૭) સંધ- સામાન્ય રૂપે એકેન્દ્રિયોનું કથન હોવાથી કાય સંવેધનું કથન નથી. કાય સંવેધ પૃથ્વીકાય આદિ જીવવિશેષમાં હોય છે. (૨૮) આહારવ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર, પાંચ દિશાનો અને વ્યાઘાત ન હોય તો છ દિશાનો આહાર કરે. (૨૯) સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષ.(સમુચ્ચય એકેન્દ્રિયની અપેક્ષાએ) (૩૦) સમઘાતપ્રથમ ચાર સમુઘાત હોય.(સમુચ્ચય એકેન્દ્રિયની અપેક્ષાએ) (૩૧) મરણ– મારણાંતિક સમુઘાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારના મરણથી મરે. (૩૨) ઉદ્વર્તન- એકેન્દ્રિય જીવો મરીને મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય. (૩૩) સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ પૂર્વે કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય રૂપે અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. કૃતયુગ્મભ્યોજ આદિ એકેન્દ્રિયોની ઉત્પત્તિ આદિ - १३ कडजुम्मतेओगएगिदियाणंभंते!कओउववज्जति? गोयमा!उववाओतहेव। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! કૃતયુગ્મવ્યોજ રાશિના એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપપાત પૂર્વવત્ છે. १४ ते णं भंते! जीवा एगसमए णं केवइया उववज्जति ? गोयमा! एगूणवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति, सेसं जहा कडजुम्मकडजुम्माणं जावअणतखुत्तो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ૧૯, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ છે. કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય અનુસાર યાવત્ પૂર્વે પ્રત્યેક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ કૃતયુગ્મ વ્યોજ એકેન્દ્રિય રૂપે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયા છે; ત્યાં સુધી કહેવું. |१५ कडजुम्म-दावरजुम्म-एगिदिया णं भंते! कओहिंतो उववज्जति ? गोयमा! उववाओ तहेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃતયુગ્મ-દ્વાપરયુગ્મ રાશિના એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. १६ ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा! अट्ठारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति । सेसंतहेव जाव अणंतखुत्तो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! એક સમયમાં ૧૮, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ સવે કથન પૂર્વવત્ યાવત્ પૂર્વે અનંત વાર ઉત્પન્ન થયા છે. १७ कडजुम्मकलिओगएगिदियाणंभंते !कओहिंतोउववति?गोयमा !उववाओ तहेव । परिमाणं सत्तरस्स वा संखेज्जा वा असंखेज्जा वा अणता वा सेसंतहेव जाव अणंतखुत्तो।
Page #648
--------------------------------------------------------------------------
________________
| ५८०
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃતયુગ્મકલ્યોજ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. પરિમાણ ૧૭, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ યાવતું અનંતવાર ઉત્પન્ન થયા છે. १८ तेओगकडजुम्मएगिदियाणंभते !कओहितोववज्जति? गोयमा !उववाओतहेव। परिमाणं बारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति । सेसंतहेव जाव अणतखुत्तो। भावार्थ:- प्रश्न-भगवन ! त्र्यो४तयभराशिन्द्रिय वोध्याथी मावीमत्पन्न थाय छ? ઉત્તર- હે ગૌતમ! ઉપપાત પૂર્વવતુ છે. પરિમાણ એક સમયમાં ૧૨ સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ યાવત્ પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. १९ तेओगतेओगएगिदियाणंभंते !कओहिंतोउववज्जति ? गोयमा ! उववाओतहेव। परिमाणंपण्णरसवा संखेज्जावा असंखेज्जावा अणता वा। सेसंतहेव जावअणतखुत्तो। एवंएएसुसोलससुमहाजुम्मेसु एक्को गमओ, णवरंपरिमाणेणाणत्तं-तेओगदावरजुम्मेसु परिमाणंचोइस वासंखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति। तेओगकलिओगेसु तेरस वा संखेज्जा वा असंखेज्जावा अणंता वा उववज्जति । दावरजुम्मकडजुम्मेसुअढ़वा सखेज्जावा असखेज्जावा अणतावाउववज्जत। दावरजुम्मतेओगेसुएक्कारसवासखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति । दावरजुम्मदावरजुम्मेसुदस वासंखेज्जा वा असंखेज्जावाअणंतावाउववति । दावरजुम्मकलिओगेसुणववासखेज्जावाअसंखेज्जा वाअणंतावाउववति । कलिओगकडजुम्मेचत्तारिवासखेज्जावाअसंखेज्जावाअणंता वाववज्जति । कलिओगतेओगेसुसत्तवासखेज्जावा असंखेज्जावा अणतावाववज्जति। कलिओगदावरजुम्मेसुछ वासंखेज्जावा असंखेज्जा वा अणंता वा उववज्जति। भावार्थ :- प्रश्न- भगवन् ! यो त्र्यो४ राशि मेन्द्रिय छवोश्यांथी आवीने 6त्पन्न थाय छ ? ઉત્તર- હે ગૌતમ! ઉપપાત પૂર્વવતુ છે. પરિમાણ પ્રતિસમય ૧૫, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ યાવતું પહેલા અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહેવું. આ રીતે સોળ મહાયુમોનું એક જ પ્રકારનું કથન સમજવું જોઈએ, પરિમાણમાં વિશેષતા છે, યથા- વ્યાજ દ્વાપરયુગ્મમાં પરિમાણ ચૌદ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. વ્યાજ કલ્યોજમાં તેર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. દ્વાપરયુગ્મ કૃતયુગ્મમાં આઠ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. દ્વાપરયુગ્મ વ્યાજમાં અગિયાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મ-દ્વાપરયુગ્મમાં દશ, સંખ્યાત અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મ કલ્યોજમાં નવ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજ કૃતયુગ્મમાં ચાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યો ચોજમાં સાત, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજ દ્વાપરયુગ્મમાં છ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. २० कलिओगकलिओगएगिदिया णं भंते !कओ उववज्जति? गोयमा ! उववाओ
Page #649
--------------------------------------------------------------------------
________________
શતક-૩૫: અવાંતર શતક-૧
[ ૫૯૧ |
तहेव । परिमाणं पंच वा संखेज्जा वा असंखेज्जा वा, अणंता वा उववज्जति । सेसं तहेव जाव अणंतखुत्तो ॥ सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કલ્યોજ કલ્યોજ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપપાત પૂર્વવતુ જાણવો. પરિમાણ પાંચ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ યાવતું પહેલા અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કૃતયુગ્મ વ્યાજ આદિ શેષ ૧૫ મહાયુગ્મ એકેન્દ્રિયોનું કથન ૩૩ કારથી કર્યું છે. તેનું સંપૂર્ણ કથન કૃતયુમ કૃતયુગ્મ મહાયુગ્મ એકેન્દ્રિયની સમાન છે. પરિમાણમાં જે મહાયુગ્મની પૃચ્છા હોય તે પ્રમાણે કથન કરવું જોઈએ. તે યુગ્મોની સંખ્યા મૂળપાઠ અને ભાવાર્થમાં સ્પષ્ટ છે.
( શતક-૩૫/૧/૧ સંપૂર્ણ )
અવાંતર શતક-૧ઃ ઉદ્દેશક-ર પ્રથમ સમય કૃતયુગ્મ એકેન્દ્રિયની ઉત્પત્તિ આદિ - २१ पढमसमयकडजुम्मकडजुम्म एगिदिया णं भंते! कओ उववज्जति? गोयमा ! तहेव, एवं जहेव पढमो उद्देसओ तहेव सोलसखुत्तो बिइओ वि भाणियव्वो । तहेव सव्वं, णवरं- इमाणि य दस णाणत्ताणि-ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । आउयकम्मस्स णो बंधगा, अबंधगा।
आउयस्सणो उदीरगा, अणुदीरगा। णो उस्सासगा,णोणिस्ससगा,णोउस्सासणिस्सासगा Tસવિદવધ IT, નો વિદવધ IT IS ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમય કતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ. આ રીતે પ્રથમ ઉદ્દેશક અનુસાર સોળ મહાયુગ્મ રાશિના સોળ વાર કથનપૂર્વક બીજો ઉદ્દેશક કહેવો. શેષ પૂર્વવતુ છે પરંતુ તેમાં પ્રથમ ઉદ્દેશકથી દશ વિશેષતાઓ છે, યથા– (૧) અવગાહના-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ, (૨) આયુષ્ય કર્મના બંધક નથી, અબંધક હોય છે, (૩) તે આયુષ્ય કર્મના ઉદીરક નથી, અનુદીરક હોય છે, (૪) તે ઉચ્છવાસ, નિશ્વાસ યુક્ત નથી પરંતુ નો ઉચ્છવાસક નોનિઃશ્વાસક હોય છે, (૫) તે સાત પ્રકારના કર્મબંધક હોય છે, આઠ પ્રકારના કર્મબંધક નથી. २२ तेणं भंते ! पढमसमयकडजुम्मकडजुम्मएगिदियत्तिकालओ केवच्चिर होइ? गोयमा! एक्कं समयं । एवं ठिईए वि । समुग्घाया आदिल्ला दोण्णि । समोहया ण पुच्छिति । उव्वट्टणा ण पुच्छिज्जइ । सेसंतहेव सव्वणिरवसेस। सोलससुविगमएसु जाव अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥
Page #650
--------------------------------------------------------------------------
________________
૫૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ! (૬) એક સમય સુધી હોય છે. (૭) સ્થિતિ પણ તે જ પ્રમાણે છે. (2) સમુદ્યાત પ્રથમ બે હોય છે. (૯-૧૦) પ્રથમ સમય ઉત્પન્ન જીવોમાં સમવહત અને ઉદ્વર્તના ન હોવાથી પ્રશ્ન ન કરવા જોઈએ. શેષ ૧૫ મહાયુગ્મોનું કથન પણ આ જ રીતે કરવું. ૧૬ મહાયુમોના વર્ણનના ૩૩મા દ્વારમાં યાવતુ અનંતવાર ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહેવું. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છો. વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં પ્રથમ સમયવર્તી કૂતયુગ્મ કૃતયુગ્મ આદિ એકેન્દ્રિય જીવોનું પૂર્વવત્ ૩૩ દ્વારથી વર્ણન છે. તેનું કથન ઔધિક ઉદ્દેશક અનુસાર જાણવું પરંતુ આ ઉદ્દેશક કથિત જીવો ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી હોવાથી તેના દશ દ્વારમાં વિશેષતા છે. પ્રથમ સમય એકેન્દ્રિય– ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી એકેન્દ્રિયને પ્રથમ સમય એકેન્દ્રિય કહે છે. (૧) અવગાહના પ્રથમ સમયવર્તી જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ જ હોય છે. (૨) આયુષ્યનો અબંધ- ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી જીવ આયુષ્યનો બંધ કરતા નથી. તેથી તે જીવ સાત કર્મનો બંધ કરે છે. (૩) ઉદીરણા આયુષ્યની ઉદીરણા કરતા નથી. તે જીવો છ અથવા સાત કર્મની ઉદીરણા કરે છે. (૪) ઉચ્છવાસ– પ્રથમ સમયે શ્વાસોચ્છવાસની ક્રિયા થતી નથી. તેથી તે નોઉચ્છવાસક નોનિશ્વાસક હોય છે. (૫) બંધક- સાત કર્મના બંધક હોય છે. (-૭) કાયસ્થિતિ અને સ્થિતિ- એક સમયની જ હોય છે કારણ કે અનંતરોત્પન્નક અવસ્થા એક જ સમય રહે છે. (૮) સમુદ્દઘાત– પ્રથમ બે હોય છે. કારણ કે પ્રથમ સમયવર્તી જીવોને મારણાંતિક સમુદ્યાત હોતી નથી. તેમજ તે જીવોને વૈક્રિય આદિ સમુઘાત પણ નથી. (૯) મરણ નથી. (૧૦) ઉદ્વર્તના- ચ્યવન થતું નથી. આ રીતે ૧૦ વિશેષતા સિવાય શેષ ૨૩ દ્વારનું કથન ઉદ્દેશક–૧ પ્રમાણે છે. મહાયશ્મ એકેદ્રિયોની અગિયાર ઉદ્દેશકોમાં ઢદ્ધિ :કાર
સમુચ્ચય એકેન્દ્રિય | પ્રથમ સમય એકેન્દ્રિય | ચરમ સમય એકેન્દ્રિય ઉદ્દેશક-૧,૩,૫,૭,૯,૧૧ ઉદ્દેશક-૨,
ઉદ્દેશક-૪,૮,૧૦ ૧. ઉપપાત | - દેવ, મનુષ્ય, તિર્યંચથી | દેવ, મનુષ્ય, તિર્યંચથી મનુષ્ય, તિર્યંચથી ૨. પરિમાણ ૧૬, ૩૨,૪૮, સંખ્યાત, ૧૬, ૩૨,૪૮, સંખ્યાત, ૧૬, ૩૨,૪૮, સંખ્યાત, અસંખ્યાત, અનંત અસંખ્યાત, અનંત
અસંખ્યાત, અનંત | ૩. અપહાર | સમયે સમયે અપહાર કરતાં | અનંત ઉત્સવ અવ પ્રમાણ | અનંત ઉત્સવ અવ પ્રમાણ
અનંત ઉત્સવ અવ વ્યતીત થાય ૪. અવગાહના જઘન્ય અંગુલનો અસંમો ભાગ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો જઘ અંગુલનો અસંખ્યાત ભાગ
ઉત્કૃષ્ટ ૧,000 યોજન સાધિક અસં ભાગ | ઉ. ૧000 યો ઝાઝેરી | ૫. બંધ ની નિયમા, આયુષ્યની ભજના
૭ અથવા ૮ વેદન | શાતા-અશાતા | શાતા-અશાતા
શાતા-અશાતા ૭. ઉદય
Page #651
--------------------------------------------------------------------------
________________
| શતક-૩૫: અવાંતર શતક-૧
| ૫૩ |
- ૭.
સમુચ્ચય એકેન્દ્રિય | પ્રથમ સમય એકેન્દ્રિય | ચરમ સમય એકેન્દ્રિય ઉદેશક-૧,૩,૫,૭,૯,૧૧ | ઉદ્દેશક-૨,
ઉદ્દેશક-૪,૮,૧૦. ૮. ઉદીરણા | ૬-૭-૮ કર્મ
૬-૭-૮ ૬ નિયમ, આયુ, વેદનીય- | દુનિયામાં, વેદનીયની ભજનો | નિયમા; આયુષ્ય, વેદનીયની | ભજના આયુષ્યની ઉદીરણા નથી
| ભજના ૯. લેશ્યા | ૧૦. દષ્ટિ | ૧૧. જ્ઞાન
૨ અજ્ઞાન
| ૨ અજ્ઞાન
|
૨ અજ્ઞાન | ૧૨. યોગ કાયયોગ કાયયોગ
કાયયોગ ૧૩. ઉપયોગ | સાકાર, અનાકાર બંને
બંને
બંને | ૧૪. વર્ણાદિ | વર્ણાદિ ૨૦ બોલ
વર્ણાદિ ૨૦ બોલ
વર્ણાદિ ૨૦ બોલ ૧૫. ઉચ્છવાસ ઉચ્છવાસક,નિઃશ્વાસક, નોચ્છિ-| નોઉચ્છવાસ નોનિશ્વાસક | ઉચ્છવાસક અને નિઃશ્વાસક | ૧૬. આહારક | આહારક, અનાહારક બને |
બંને
આહારક | ૧૭. વિરતિ અવિરત અવિરત
અવિરત ૧૮. ક્રિયા સક્રિય |
સક્રિય
|
સક્રિય | ૧૯. કર્મ બંધક સપ્તવિધ, અષ્ટવિધ
સપ્તવિધ
સપ્તવિધ, અષ્ટવિધ ૨૦. સંજ્ઞા ૨૧. કષાય ૨૨. વેદ નપુંસક નપુંસક | નપંક
નપુંસક ૨૩. વેદબંધક | ૩ વેદ બાંધે ૨૪. સંગી અસંશી
અસંજ્ઞી
| અસંસી | ૨૫. ઇન્દ્રિય ૨૬. કાયસ્થિતિ | જઘન્ય એક સમય, જઘન્ય, ઉત્કૃષ્ટ એક સમય | જઘન્ય, ઉત્કૃષ્ટ એક સમય
(યુમોની) | ઉત્કૃષ્ટ અનંતકાળ ૨૭. સંવેધ ૨૮. આહાર ૩,૪,૫,૬ દિશાનો | ૩,૪,૫,૬ દિશાનો | ૩,૪,૫,૬ દિશાનો | ૨૯. સ્થિતિ
જઘન્ય એક સમય, જઘન્ય, ઉત્કૃષ્ટ એક સમય | જઘન્ય, ઉત્કૃષ્ટ એક સમય
ઉત્કૃષ્ટ રર,000 વર્ષ | ૩૦. સમુદુધાત | ૩૧. મરણ સમવહત, અસમવહત બંને
મરણ નથી
બંને | ૩ર.ઉદ્વર્તન(ગતિ)| મનુષ્ય, તિર્યંચ |
નથી
| મનુષ્ય, તિર્યંચ ૩૩. પૂર્વે ઉત્પન્ન| સર્વ જીવ અનેક કે અનંતવાર | અનેક કે અનંતવાર | અનેક કે અનંતવાર
// શતક-૩૫/૧/ર સંપૂર્ણ
Page #652
--------------------------------------------------------------------------
________________
૫૯૪
શ્રી ભગવતી સૂત્ર–૫
શતક-૩૫ : અવાંતર શતક-૧ : ઉદ્દેશક-૩ થી ૧૧
-
અપ્રથમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયોની ઉત્પત્તિ ઃ
| २३ अपढमसमयकडजुम्मकडजुम्मएगिंदिया णं भंते ! कओ उववज्र्ज्जति ? गोयमा ! जहा पढमुद्देसो सोलसहि वि जुम्मेसु तहेव णेयव्वो जाव कलिओगकलिओगत्ताए जाव अतखुत्तो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવત્ ! અપ્રથમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ ઉદ્દેશક અનુસાર આ ઉદ્દેશકમાં પણ સોળ મહાયુગ્મોથી નિરૂપણ કરવું યાવત્ ત્યાં જીવો કલ્યોજ કલ્યોજ રાશિથી યાવત્ અનંત વાર ઉત્પન્ન થયા છે. ।। ઉદ્દેશક— વિવેચન :
અપ્રથમસમય એકેન્દ્રિય– ઉત્પત્તિના પ્રથમ સમયને છોડીને જીવન પર્યંત તે જીવોને અપ્રથમ સમય એકેન્દ્રિય કહેવાય છે. તેમાં પણ ૧૬ મહાયુગ્મના વિશેષણ યુક્ત એકેન્દ્રિયોમાં ઉત્પત્તિ આદિ ૩૩ દ્વારનું કથન સંપૂર્ણ રીતે ઔઘિક ઉદ્દેશક(પ્રથમ ઉદ્દેશક) અનુસાર કરવું. તેમાં કોઈ પણ વિશેષતા નથી. ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયોની ઉત્પત્તિ :
२४ चरमसमयकडजुम्मकडजुम्मएगिंदिया णं भंते! कओहिंतो उववज्र्ज्जति ? गोयमा ! जहेव पढमउद्देसओ [पढम-समय- उद्देसओ] णवरं- देवा ण उववज्जंति, तेउलेस्साण पुच्छिज्जंति, सेसं तहेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેનું વર્ણન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. પરંતુ અહીં દેવો ઉત્પન્ન થતા નથી તેથી તેજોલેશ્યા વિષયક પ્રશ્ન ન કરવો, શેષ કથન પૂર્વવત્ છે. II ઉદ્દેશક-૪ ॥
વિવેચનઃ
ચરમ સમય એકેન્દ્રિય ઃ– આયુષ્યના ચરમ(છેલ્લા) સમયવર્તી એકેન્દ્રિય જીવોને ચરમ સમય એકેન્દ્રિય કહે છે. તેનું કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે. બે બોલમાં તફાવત છે.
તેજોલેશ્યા—દેવોત્પત્તિ ઃ– એકેન્દ્રિયોને તેજોલેશ્યા અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને તે પણ તેજોલેશી દેવોની ઉત્પત્તિની અપેક્ષાએ હોય છે. તેથી જીવનના અંતિમ સમયે તેજોલેશ્યા કે દેવોની ઉત્પત્તિની સંભાવના નથી. સૂત્રકારે ઔઘિક(પ્રથમ) ઉદ્દેશક કરતાં બે બોલમાં વિશેષતા દર્શાવી છે. ઉપલક્ષણથી સ્થિતિ, કાયસ્થિતિ, ઉચ્છ્વાસ અને આહારકમાં પણ તફાવત સમજવો. ચરમ સમયવર્તી જીવોની સ્થિતિ અને કાયસ્થિતિ એક સમયની છે, ચરમ સમયવર્તી જીવો આહારક જ હોય છે અને ઉચ્છવાસક, નિઃશ્વાસક હોય છે. અપર્યાપ્તાવસ્થામાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ જીવ નોઉચ્છવાસક નોનિઃશ્વાસક હોય છે. અચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય ઃ
२५ अचरमसमय-कडजुम्मकडजुम्म-एगिंदिया णं भंते ! कओ उववज्जंति ?
Page #653
--------------------------------------------------------------------------
________________
શતક-હ૫: અવાંતર શતક-૧
[ ૫૯૫ |
गोयमा !जहा अपढमसमयउद्देसो तहेव णिरवसेसो भाणियव्वो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અચરમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેનું વર્ણન અપ્રથમ સમય ઉદ્દેશક(ત્રીજા ઉદ્દેશક) અનુસાર જાણવું. / ઉદ્દેશક–પ . વિવેચનઃઅચરમ સમય એકેન્દ્રિય :- આયુષ્યના અંતિમ સમયને છોડીને જીવન પર્વતના સમયવર્તી જીવો અચરમ સમયવર્તી કહેવાય છે. તેનું સંપૂર્ણ કથન ઔધિક ઉદ્દેશક–૧ અનુસાર છે. પ્રથમપ્રથમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય:२६ पढमपढमसमय कडजुम्मकडजुम्मएगिदिया णं भंते !कओहिंतो उववज्जंति? गोयमा! जहा पढमसमयउद्देसओतहेवणिरवसेस । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ-પ્રથમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેનું સંપૂર્ણ વર્ણન પ્રથમ સમયના ઉદ્દેશક(બીજા ઉદ્દેશક) અનુસાર જાણવું. / ઉદ્દેશક- II વિવેચન : - પ્રથમ પ્રથમ સમય કૃતયુગ્મ એકેન્દ્રિય :- આ પદમાં બે વાર પ્રથમ શબ્દનો પ્રયોગ છે. તેમાં પ્રથમ વાર પ્રયુક્ત “પ્રથમ” શબ્દ, સંખ્યારૂપ મહાયુગ્મના પ્રથમ સમયને સૂચિત કરે છે અર્થાત્ તે તે જીવો માટે કૃતયુગ્મ રાશિની પ્રાપ્તિના પ્રથમ સમયને “પ્રથમ’ કહ્યો છે અને બીજી વાર પ્રયુક્ત પ્રથમ’ શબ્દ ઉત્પત્તિના પ્રથમ સમયનો સૂચક છે. આ રીતે આ ઉદ્દેશક વર્ણિત જીવ મહાયુગ્મની અપેક્ષાએ અને ભવની અપેક્ષાએ, એમ બંને પ્રકારે પ્રથમ છે. તેથી તેનું વર્ણન બીજા (પ્રથમ સમયના) ઉદ્દેશક પ્રમાણે છે. પ્રથમ અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય -
२७ पढमअपढमसमयकडजुम्मकडजुम्म एगिदिया णं भंते ! कओ उववति ? गोयमा! जहा पढमउद्देसो [पढम समय उद्देसओ] तहेव भाणियव्यो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ અપ્રથમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેનું વર્ણન પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. / ઉદ્દેશક–૭// વિવેચનઃપ્રથમ અપ્રથમ સમય કૃતયુગ્મ એકેન્દ્રિય :- આ ઉદ્દેશક વર્ણિત એકેન્દ્રિય જીવો કૃતયુગ્મકૃતયુગ્મ રાશિના પ્રથમ સમયવર્તી છે અને એકેન્દ્રિય રૂ૫ ઉત્પત્તિના અપ્રથમ સમયવર્તી છે અર્થાતુ પ્રથમ સમયને છોડીને જીવન પર્યંતના સમયવર્તી હોવાથી તેનું સંપૂર્ણ કથન પ્રથમ ઔધિક ઉદ્દેશક અનુસાર છે. પ્રથમ ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય:२८ पढमचरमसमय-कडजुम्मकडजुम्म-एगिदिया णं भंते ! कओ उववज्जति?
Page #654
--------------------------------------------------------------------------
________________
૫૯૬ ]
શ્રી ભગવતી સત્ર-૫
गोयमा!जहा चरमुद्देसओ तहेव णिरवसेसं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ–ચરમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ રૂપ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનું વર્ણન ચરમ ઉદ્દેશક(ઉદ્દેશક–૪) અનુસાર જાણવું. / ઉદ્દેશક–૮. વિવેચન :પ્રથમ ચરમ સમય કયુમ-કતયુગ્મ એકેન્દ્રિય - આ ઉદ્દેશક વર્ણિત એકેન્દ્રિય જીવો કૂતયુગ્મ-કૃતયુગ્મ રાશિના પ્રથમ સમયવર્તી છે પણ આયુષ્યના ચરમ સમયવર્તી હોવાથી તેનું કથન ચોથા ચરમ ઉદ્દેશક અનુસાર છે. તદુનુસાર તેમાં તેજોવેશ્યા નથી તેમજ દેવોની ઉત્પત્તિ થતી નથી.
આ ઉદ્દેશકના સૂત્રાશયથી જ આ નિશ્ચિત થાય છે કે સૂત્રના પ્રારંભમાં પ્રયુક્ત પદમ પદમ, પમ વરમ, આવા જોડકા શબ્દોમાં બીજો શબ્દ જીવની સ્થિતિ સૂચક છે. તેથી જ આ આઠમા ઉદ્દેશકમાં બીજા શબ્દથી ચરમ સમયને અનુલક્ષીને તેના માટે ચોથા ચરમ ઉદ્દેશકનો અતિદેશ કર્યો છે. પ્રથમઅચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય - २९ पढमअचरमसमय-कडजुम्म-कडजुम्म-एगिंदिया णं भंते ! कओ उववज्जति? गोयमा! जहा पढमो उद्देसओ [बीओ उद्देसओ/ तहेवणिरवसेस । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ અચરમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ રૂપ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! તેનું વર્ણન પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. / ઉદ્દેશકલી વિવેચન :પ્રથમ અચરમ સમય કૃતયુગ્મ એકેન્દ્રિય – આ ઉદ્દેશકમાં વર્ણિત એકેન્દ્રિય જીવો કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશીરૂપે પ્રથમ સમયવર્તી છે અને આયુષ્યના ચરમ સમયને છોડીને સંપૂર્ણ આયુષ્યના સમયવર્તી હોવાથી તેનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. ચરમ-ચરમ સમય કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય:३० चरमचरमसमयकडजुम्मकडजुम्मएगिदियाणंभंते !कओ उववज्जति? गोयमा! जहा चउत्थो उद्देसओतहेव णिरवसेस । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચરમ-ચરમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન ચોથા ઉદ્દેશક અનુસાર જાણવું. // ઉદ્દેશક-૧૦ || વિવેચન :ચરમ-ચરમ સમય કયુમ-કુતયુગ્મ એકેન્દ્રિયઃ- આ ઉદ્દેશક વર્ણિત એકેન્દ્રિય જીવો કૃતયુગ્મકૃતયુગ્મ રાશિના ચરમ સમયવર્તી અને એકેન્દ્રિય આયુષ્યના પણ ચરમ સમયવર્તી હોવાથી તેનું સંપૂર્ણ કથન ચોથા ચરમ ઉદ્દેશક અનુસાર છે.
Page #655
--------------------------------------------------------------------------
________________
શતક-હ૫: અવાંતર શતક-૧
૧૯૭]
ચરમઅચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય :
३१ चरमअचरमसमयकडजुम्मकडजुम्मएगिदियाणंभते !कओउववज्जति? गोयमा! जहा पढमउद्देसओ [ पढम समय उद्देसओ] तहेव णिरवसेस ॥ सेव भते ! सेव भते !॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચરમ-અચરમ સમયના કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેનું સંપૂર્ણ વર્ણન પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે | II ઉદ્દેશક–૧૧ // વિવેચન :ચરમ અચરમ સમય કતયુગ્મ કુતયુ એકેન્દ્રિય :- આ ઉદ્દેશક વર્ણિત એ કેન્દ્રિય જીવો કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિના ચરમ સમયવર્તી છે પરંતુ એકેન્દ્રિયઆયુષ્યના ચરમ સમયને છોડીને સંપૂર્ણ આયુષ્યના સમયવર્તી હોવાથી તેનું સંપૂર્ણ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે.
આ રીતે સર્વ મહાયુગ્મ એકેન્દ્રિયના ઉત્પત્તિ આદિ ૩૩ દ્વારનું વર્ણન છે. ઉપસંહાર:३२ [एवं एए एक्कारस उद्देसगा। पढमो तइओ पंचमओय सरिसगमा, सेसा अट्ट सरिसगमगा, णवरं-चउत्थे अटुमे दसमे य देवाय ण उववज्जति । तेउलेस्सा णत्थि।। ભાવાર્થ:- આ રીતે અગિયાર ઉદ્દેશકો છે, તેમાં પહેલો, ત્રીજો, પાંચમો, આ ત્રણ ઉદ્દેશકો સમાન પાઠ વાળા છે. શેષ આઠ ઉદ્દેશકો સમાન છે, પંરતુ ચોથો, આઠમો અને દશમો આ ત્રણ ઉદ્દેશકમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી, તેથી તે ત્રણે ય ઉદ્દેશકોમાં તેજોલેશ્યા હોતી નથી. વિવેચન :
કસવર્તી પાઠ સંપૂર્ણ શતકનો સંક્ષિપ્ત ઉપસંહારાત્મક પાઠ છે. શતક અને ઉદ્દેશકની સમાપ્તિ
1 મત ! સંવ મને !ના સૂત્રપાઠ પછીના આ સૂત્રનો ઉદ્દેશક સાથે સુમેળ કરવો મુશ્કેલ થાય છે. - ઉપરોક્ત પાઠ અનુસાર– ૧, ૩, ૫, આ ત્રણ ઉદ્દેશક એક સરખા છે અને શેષ આઠ ઉદ્દેશક એક સરખા છે અર્થાત્ તે ઉદ્દેશકોની ઋદ્ધિ એક સરખી છે. આ આઠ ઉદ્દેશકોમાં અપ્રથમસમય, ચરમસમય, અચરમસમયના ઉદ્દેશકો છે. તેની ઋદ્ધિમાં સમાનતા સંભવિત નથી.
ટીકાકાર અભયદેવ સૂરિએ ઉપરોક્ત પાઠને સમજાવતાં અપ્રથમ અને અચરમ બંનેને પ્રથમ સમયવર્તી રૂપે સ્વીકાર્યા છે, યથા– (૧) ફુદ વૈજિયોત્પાકાય પ્રથમ સમયવર્તિત્વે તેવાં તવિલિત રહ્યાનુપૂરપ્રથમ સમયેવર્તિવંતત્રામવાસનુન્યાનાં તાશ્રિત્યેત્યવસે. આવાકયમાં અપ્રથમને પ્રથમ સમયવર્તી તરીકે સમજાવ્યા છે. (૨) અરમ સમાપવિત્યા રે પ્રથમ સમવર્તન વિવશતાવરવિનિયથતેવુવિદ્યમાનવા...આ વાકય અચરમને પ્રથમસમયવર્તી રૂપે સમજાવ્યા છે અને (૩) વરમ સમય શસ્ત્રક્રિયાળાં મરણ સમયો વિવાતઃ સ ૨ પરમવાથુષ: પ્રથમ સમય શ્વ; તત્ર ૨ વર્તમાના, વરમ સમથ...આ વાકયમાંચરમસમયવર્તીને પરભવના પ્રથમ સમયવર્તી રૂપે સમજાવ્યા છે. ટીકાકારનું આ સમાધાન બુદ્ધિગમ્ય થઈ શકતું નથી.
Page #656
--------------------------------------------------------------------------
________________
૫૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૫
બહુશ્રુત આચાર્ય, આ શતક અને ઉદ્દેશકમાં કંઇક અશુદ્ધિ રહી ગઇ છે,' તેમ જણાવે છે. વાસ્તવમાં આ પાઠોનું રહસ્ય જ્ઞાનીગમ્ય છે. તેથી આ સંસ્કરણમાં આ શતકના આવા સંદેહાત્મક પાઠોને કૌંસમાં આપ્યા છે. સંપૂર્ણ ભવને દર્શાવતા- ૧,૩,૫,૭,૯,૧૧ આ છ ઉદ્દેશકો; પ્રથમ સમયવર્તી જીવને વર્ણવતા૨, ૬, આ બે ઉદ્દેશકો અને ચરમ સમયવર્તી જીવની ઋદ્ધિ પ્રગટ કરતા-૪, ૬, ૧૦ આ ત્રણ ઉદ્દેશકો એક સરખા હોવા જોઈએ. તત્ત્વ કેવળી ગમ્ય.
(ા શતક-૩૫/૧/૩-૧૧ સંપૂર્ણ ) | અવાંતર શતક-૧ સંપૂર્ણ |
Page #657
--------------------------------------------------------------------------
________________
શતક–૩૫ : અવાંતર શતક-૨
છ සය
શતક-૩૫
અવાંતર શતક-ર : ઉદ્દેશક-૧ થી ૧૧
૧૯૯
ROR IOS
કૃષ્ણલેશી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય :
१ कण्हलेस्स- कडजुम्मकडजुम्म एगिंदिया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! उववाओ तहेव, एवं जहा ओहिय उद्देसए । णवरं - इमंणाणत्तं तेण भंते! जीवा कण्हलेस्सा? हंता कण्हलेस्सा |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેની ઉત્પત્તિ આદિ સર્વ વર્ણન ઔઘિક ઉદ્દેશક અનુસાર જાણવું. વિશેષતા એ છે કે હે ભગવન્ ! શું તે જીવો કૃષ્ણલેશી છે ? હા, ગૌતમ ! તે કૃષ્ણલેશી છે.
२ ते णं भंते! कण्हलेस्स- कडजुम्मकड़जुम्म एगिंदिय त्ति कालओ केवच्चिर होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । एवं ठिईए वि। सेसं तहेव जाव अनंतखुत्तो । एवं सोलस वि जुम्मा भाणियव्वा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો કાલની અપેક્ષાએ કેટલા કાલ સુધી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હોય છે. આ રીતે સ્થિતિ પણ જાણવી. શેષ પૂર્વવત્ છે. યાવત્ અનંતવાર ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહેવું. આ રીતે સોળ મહાયુગ્મોનું કથન કરવું જોઈએ. ।। ઉદ્દેશક-૧ ॥
પ્રથમ સમય કૃષ્ણલેશી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ઃ
३ | पढम-समय-कण्हलेस्स कडजुम्मकडजुम्म एगिंदियाणं भंते ! कओ उववज्जंति ? ગોયમા ! નહીં ઓફિઓ પઢમસમય,લો, વર- તે જ મતે ! નીવા હલ્લેસ્સા ? નોયમા !હતા હોસ્સા, તેલંત વેવ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રથમ સમયના કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! ઔઘિક શતક અર્થાત્ અવાંતર પ્રથમ શતકના પ્રથમ સમય ઉદ્દેશક(બીજા ઉદ્દેશક) અનુસાર જાણવું. વિશેષતા એ છે કે− પ્રશ્ન− હે ભગવન્ ! શું તે જીવો કૃષ્ણલેશી હોય છે ? ઉત્તર– હા, ગૌતમ ! તે જીવ કૃષ્ણલેશી છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. II ઉદ્દેશક-૨ ॥
અપ્રથમ સમયાદિના કૃષ્ણલેશી એકેન્દ્રિય :
४ एवं जहा ओहियस एक्कारस उद्देगा भणिया तहा कण्हलेस्ससए वि एक्कारस उद्देगा भाणियव्वा । [ पढमो तइओ पंचमो य सरिसगमा, सेसा अट्ठ वि सरिसगमा, णवरंचउत्थ अट्टम दसमेसु उववाओ णत्थि देवस्स । ]
Page #658
--------------------------------------------------------------------------
________________
SOO
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- ઔધિક શતકના ૧૧ ઉદ્દેશકોની સમાન કૃષ્ણલેશી શતકમાં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે વિવેચનઃ
પ્રસ્તુત અવાંતર શતક–રમાં કૃષ્ણલેશી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય જીવોનું કથન છે. તેના ૧૧ ઉદ્દેશકોનું નિરૂપણ પ્રથમ અવાંતર શતકની જેમ છે.
અહીં કૃષ્ણલેશી જીવોનું જ કથન હોવાથી પ્રત્યેક જીવોને કૃષ્ણલેશ્યા જ હોય છે. તેથી વેશ્યા દ્વારમાં એક માત્ર કૃષ્ણ વેશ્યાની પૃચ્છા અને તેની સ્વીકૃતિ છે અને તેની સ્થિતિ અને કાયસ્થિતિ કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિની અપેક્ષાએ જઘન્ય એક સમય થાય છે અર્થાત્ એક સમય પછી તેની કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિમાં પરિવર્તન થઈ જાય તો જઘન્ય એક સમયની સ્થિતિ થાય છે અને એકેન્દ્રિયોમાં કોઈ પણ લેશ્યા અંતર્મુહૂર્ત પછી અવશ્ય પરિવર્તન પામે છે. તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે.
શેષ સર્વ દ્વારનું કથન પ્રથમ અવાંતર શતકના તે તે ઉદ્દેશકોના વર્ણન સમાન છે અને તેમાં ૧૬ મહાયુમોનું કથન પણ તેની સમાન છે.
- સંક્ષેપમાં ઉદ્દેશક-૧,૩,૫,૭,૯,૧૧ ભવ પર્યતની સ્થિતિના કારણે સમાન છે; ઉદ્દેશક–૪,૮,૧૦ ચરમ સમયવર્તી હોવાના કારણે સમાન છે અને ઉદ્દેશક-૨, પ્રથમ સમયવર્તી હોવાના કારણે પરસ્પર સમાન છે.
'In શતક-૩૫/ર/૧ થી ૧૧ સંપૂર્ણ )
અવાંતર શતક-ર સંપૂર્ણ
Page #659
--------------------------------------------------------------------------
________________
શતક-૩૫: અવાંતર શતક-૩ થી ૧૨
[ ૦૧]
શતક-૩૫
R
અવાંતર શતક-૩ થી ૧ર
નીલલેશી, કાપોતલેશી કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય :| १ एवं णीललेस्सेहिं वि सयं कण्हलेस्ससयसरिसं, एक्कारस उद्देसगा तहेव । एवं काउलेस्सेहिं वि सय कण्हलेस्ससयसरिस । ભાવાર્થ:- કૃષ્ણલેશ્યા શતકની સમાન નીલલેશ્યાના પણ અગિયાર ઉદ્દેશકો છે. આ અવાંતર શતક-all કૃષ્ણલેશ્યા શતકની સમાન કાપોતલેશ્યા શતક છે. // અવાંતર શતક-૪ /
ભવસિદ્ધિક કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય - |२ भवसिद्धियकडजुम्मकडजुम्मएगिदिया णं भंते ! कओ उववज्जति ? गोयमा ! जहा ओहियसयं तहेव, णवरं- एक्कारससु वि उद्देसएसु । अह भंते ! सव्वे पाणा जावसव्वे सत्ता भवसिद्धिय-कडजुम्म-कडजुम्म-एगिदियत्ताए उववण्णपुव्वा । गोयमा! णो इणढे समढे, सेसं तहेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભવસિદ્ધિક કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! ઔધિક શતક અનુસાર જાણવું. તેના અગિયાર ઉદ્દેશકો છે. પ્રશ્નહે ભગવન્! શું સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્વ ભવસિદ્ધિક કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી, શેષ કથન પૂર્વવત્ છે. . અવાંતર શતક–પી. વિવેચન :
પ્રસ્તુત પાંચમા અવાન્તર શતકમાં ભવસિદ્ધિક કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિયના નિરૂપણમાં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વને પૂર્વે ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય રૂપે ઉત્પન્ન થવાનો નિષેધ છે કારણ કે ભવી-અભવીપણું શાશ્વત પારિણામિક ભાવ છે. ભવી જીવો ભવી જ રહે અને અભવી જીવો અભવી જ રહે છે. ભવસિદ્ધિક કૃષ્ણલેશી કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય:| ३ कण्हलेस्स-भवसिद्धिय-कडजुम्मकडजुम्म-एगिदिया णं भंते ! कओहिंतो उववज्जति ? गोयमा ! एवं कण्हलेस्सभवसिद्धियएगिदिएहिं वि सयं, बिइय-सय-कण्हलेस्ससरिसं भाणि- यव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ભવસિદ્ધિક કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી
Page #660
--------------------------------------------------------------------------
________________
૬૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતકનું કથન બીજા કૃષ્ણલેશી એકેન્દ્રિય શતકની સમાન જાણવું જોઈએ. // અવાંતર શતક-ડા ભવસિદ્ધિક નીલલેશી-કાપોતલેશી કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય - | ४ एवंणीललेस्सभवसिद्धियएगिदियएहिं विसयं। एवंकाउलेस्सभवसिद्धियएगिदिएहिं वितहेव एकारसउद्देसगसजुत्त सय । एवं एयाणि चत्तारि भवसिद्धिएसुसयाणि । चउसु विसएसुसवे पाणा जावउववण्णपुव्वा?णोइणटेसमटे। ॥ सेवं भते ! सेवं भंते !" ભાવાર્થ :- આ રીતે નીલલેશી ભવસિદ્ધિક કુતયુમ-કતયુમ એકેન્દ્રિયનું શતક જાણવું. // અવાંતર શતક-૭ || આ રીતે કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પણ અગિયાર ઉદ્દેશકો સહિત આ શતક છે. આ ચાર શતક ભવસિદ્ધિક જીવોના છે. આ ચારે ય શતકમાં સર્વ પ્રાણ ભાવ પૂર્વે ઉત્પન્ન થયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં તેમ શક્ય નથી.” ત્યાં સુધી જાણવું જોઈએ. // હે ભગવન્ આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે! // અવાંતર શતક-૮ II અભવસિદ્ધિક કૃતયુગ્મ-સ્કૃતયુગ્મ એકેન્દ્રિય - | ५ जहा भवसिद्धिएहिं समं चत्तारि सयाइंभणियाई एवं अभवसिद्धिएहिं वि चत्तारि सयाणि लेस्सासंजुत्ताणि भाणियव्वाणि । सव्वे पाणा, तहेव पुच्छा, जावणो इणढे समढे। एवं एयाइबारस एगिदियमहाजुम्मसयाई भवति । ॥ सेवं भते ! सेवं भते !॥ ભાવાર્થ:- જે રીતે ભવસિદ્ધિક એકેન્દ્રિયના ચાર શતક કહ્યા, તે જ રીતે અભવસિદ્ધિક એકેન્દ્રિયના પણ લેશ્યા સહિત ચાર શતક કહેવા જોઈએ. સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્વ પહેલાં ઉત્પન્ન થયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં તેમ શક્ય નથી.” એ પ્રમાણે જાણવું જોઈએ. આ રીતે આ એકેન્દ્રિય મહાયુગ્મના બાર શતક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || અવાંતર શતક-૯ થી ૧૨ //. વિવેચન :
ભવસિદ્ધિકના ચાર શતકની સમાન અભવસિદ્ધિકના પણ ચાર શતક છે– (૧) અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય (૨) કૃષ્ણલેશી અભયસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય (૩) નીલલેશી અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય (૪) કાપોતલેશી અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય તેમાં પણ સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની પૂર્વે અનેકવાર કે અનંતવાર ઉત્પત્તિ થઈ નથી કારણ કે સર્વ એકેન્દ્રિયો અભવી નથી. શેષ દ્વારનું કથન પૂર્વવત્ જાણવું.
તે અવાંતર શતક-૩ થી ૧ર સંપૂર્ણ
I શતક-૩૫ સંપૂર્ણ ,
Page #661
--------------------------------------------------------------------------
________________
શતક-૩૬, ૩૭, ૩૮, ૩૯
SO3
શતક-૩૬,૩૦,૩૮,૩૯| RRBORD. પરિચય DROROR
આ ચાર શતક ક્રમશઃ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મહાયુગ્મ શતક છે. તે પ્રત્યેક શતકના ૧૨-૧૨ અવાંતર શતક અને એક-એક અવાંતર શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો પાંત્રીસમાં શતકની જેમ છે. તે પ્રત્યેક ઉદ્દેશકમાં ૧૬ મહાયુગ્મોનું ૩૩ દ્વારથી વર્ણન છે, તે સંપૂર્ણ વર્ણન પાંત્રીસમા એકેન્દ્રિય મહાયુગ્મ શતક અનુસાર છે. તેમાં વિશેષતા આ પ્રમાણે છેઆ ચારે ય શતકોમાં દેવગતિમાંથી ઉત્પત્તિ થતી નથી, તે જીવો મનુષ્ય અને તિર્યંચગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અવગાહના- બેઇન્દ્રિયની ૧૨ યોજન, તેઇન્દ્રિયની ૩ ગાઉ, ચૌરેન્દ્રિયની ૪ ગાઉ અને અસંજ્ઞી પંચેન્દ્રિયની ૧,000 યોજનની છે. આ ચારે ય શતકોમાં ત્રણ-ત્રણ લેગ્યા છે. વચનયોગ અને કાયયોગ, આ બે-બે યોગ છે. આ ચારેયની અપર્યાપ્તાવસ્થામાં સમ્યગુદષ્ટિ અને મતિ, શ્રુતજ્ઞાન પણ હોય છે, તેથી તે સર્વમાં બે-બે દષ્ટિ છે. બેઇન્દ્રિયની ૧૨ વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ દિન, ચૌરેન્દ્રિયની છ માસની અને અસંજ્ઞી પંચેન્દ્રિયની પૂર્વકોટિ વર્ષની સ્થિતિ છે. સ્થિતિ અને કાયસ્થિતિ જઘન્ય એક સમયની જે છે, તે કૃતયુગ્મ આદિ સંખ્યાના પરિવર્તનની અપેક્ષાએ છે. જીવના તે ભવની અપેક્ષાએ તો જઘન્ય અંતમુહૂર્ત હોય છે. ત્રણ વિકસેન્દ્રિયની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ વર્ષની કાયસ્થિતિ છે. ભવી અને અભવીના અવાંતર શતકમાં સર્વ જીવોની અનેક વાર કે અનંત વાર ઉત્પત્તિ થતી નથી તેથી તેનો નિષેધ છે. શેષ દ્વારનું કથન પાંત્રીસમા એકેન્દ્રિય મહાયુગ્મ શતક પ્રમાણે છે.
OLLO.
Page #662
--------------------------------------------------------------------------
________________
Fox
છ OS
શ્રી ભગવતી સૂત્ર–૫
શતક-૩૬ : બેઈન્દ્રિય મહાયુગ્મ
અવાન્તર શતક-૧ ઃ ઉદ્દેશક-૧
KOR YOG
કૃતયુગ્મ મૃતયુગ્મ બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિઃ
१ कडजुम्मकडजुम्मबेइंदिया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! उववाओ जहा वक्कंतीए । परिमाणं सोलस वा संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । अवहारो हा उप्पलुद्देसए । ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं बारस जोयणा । एवं जहा एगिंदियमहाजुम्माणं पढमुद्देसए तहेव, णवरं - तिण्णि लेस्साओ, देवा ण उववज्र्ज्जति । सम्मदिट्ठी वा मिच्छदिट्ठी, जो सम्मामिच्छादिट्ठी । णाणी वा अण्णाणी वा । जो मणजोगी, वयजोगी वा कायजोगी वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃતયુગ્મકૃતયુગ્મ બેઈન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદ અનુસાર ઉપપાત જાણવો. પરિમાણ– એક સમયમાં સોળ, સંખ્યાત કે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. તેનો અપહાર ઉત્પલોદ્દેશક(શતક—૧૧/૧) અનુસાર જાણવો. અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન છે. શેષ વર્ણન એકેન્દ્રિય મહાયુગ્મ રાશિના પ્રથમ ઉદ્દેશકની સમાન જાણવું પરંતુ અહીં ત્રણ લેશ્યા હોય છે અને તે જીવો દેવમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, મિશ્રદષ્ટિ હોતા નથી. તે જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. મનયોગી નથી, વચનયોગી અને કાયયોગી હોય છે.
२. ते णं भंते! कडजुम्मकडजुम्म बेइंदिया कालओ केवचिरं होइ ? गोयमा ! जहणणं एक्कं समयं, उक्कोसेण संखेज्ज कालं । ठिई जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं बारस संवच्छराई। आहारो णियमंछद्दिसिं । तिण्णि समुग्धाया। सेसंतहेव जाव अणंतखुत्तो । एवं સોળસત્તુ વિ ગુમ્મેસુ ।। સેવ મતે! સેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ બેઇન્દ્રિય જીવો કાલની અપેક્ષાએ કેટલા કાલ પર્યંત રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ સુધી રહે છે. સ્થિતિજઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર વર્ષ છે. તે નિયમા છ દિશાનો આહાર લે છે. સમુદ્ઘાત–પ્રથમ ત્રણ હોય છે. શેષ કથન કૃતયુગ્મ-મૃતયુગ્મ એકેન્દ્રિય જીવોની સમાન છે યાવત્ તે પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહેવું. આ રીતે સોળ મહાયુગ્મના સોળ આલાપકથી બેઇન્દ્રિયનું વર્ણન કરવું જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ।।
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં કૃતયુગ્મ કૃતયુગ્મ સોળ મહાયુગ્મવાળા બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિ ૩૩
Page #663
--------------------------------------------------------------------------
________________
શતક-૩૬: અવાંતર શતક-૧
દo૫ |
દ્વારનું સંક્ષિપ્ત નિરૂપણ છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
(૧) ઉત્પત્તિ- મનુષ્ય અને તિર્યંચ તે બે ગતિના જીવો ઉત્પન્ન થાય છે. (૨) પરિમાણ- ૧૬, સંખ્યાત, અસંખ્યાત ઉત્પન્ન થાય છે. (૩) અપહાર–પ્રતિ સમય એક એકનો અપહાર કરીએ તો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. (૪) અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ–૧ર યોજન (૫) બધ– આયુષ્ય કર્મના બંધક અથવા અબંધક () વેદના- શાતા અને અશાતા. (૭) ઉદય- આઠ કર્મનો (૮) ઉદીરણા- ૬,૭,૮ કર્મની (૯) લેશ્યા- પ્રથમ ત્રણ. (૧૦) દષ્ટિસમકિત અને મિથ્યા. અપર્યાપ્તાવસ્થામાં સમ્યગુદષ્ટિ હોય છે. (૧૧) જ્ઞાનાજ્ઞાન- બે જ્ઞાન, બે અજ્ઞાન (૧૨) યોગ-વચન અને કાયયોગ (૧૩) ઉપયોગ- સાકાર અને અનાકાર (૧૪) વર્ણાદિ-તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય. (૧૫) ઉચ્છવાસ-ઉચ્છવાસક, નિઃશ્વાસક અને નોઉચ્છવાસક નોનિઃશ્વાસક. (૧) આહારક- આહારક હોય. વિગ્રહગતિમાં અનાહારક હોય શકે. (૧૭) વિરતિઅવિરત હોય (૧૮) કિયા- સક્રિય હોય. (૧૯) બંધક– સાત અથવા આઠ કર્મના બંધક હોય (૨૦) સંજ્ઞા- ચાર સંજ્ઞા (૨૧) કષાય- ચાર (૨૨) વેદ- નપુંસક વેદ (૨૩) વેદ બંધક- ત્રણ વેદના બંધક હોય (૨૪) સંજ્ઞી–અસંજ્ઞી હોય (૨૫) ઈન્દ્રિય-સ્પર્શેન્દ્રિય અને જીલૅન્દ્રિય બેહોય છે. (૨) કાયસ્થિતિજઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતો કાલ. બેઇન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની છે. પરંતુ કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિનું એક સમયમાં પરિવર્તન થઈ જાય તેથી કૃતયુગ્મ-કૃતયુગ્મ બેઇન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય એક સમયની કહી છે. (૨૭) કાય સંવેધ–સંવેધ થતો નથી. (૨૮) આહારબેઇન્દ્રિય આદિ ત્રસ જીવો છે, તે નિયમા ત્રસનાડીમાં જ હોવાથી છ દિશાનો આહાર ગ્રહણ કરે છે. (૨૯) સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષ. (૩૦) સમુઘાત- પ્રથમ ત્રણ. વેદનીય, કષાય અને મારણાંતિક. (૩૧) મરણ– સમુદ્યાત સહિતનું અને સમુઘાત રહિતનું બંને પ્રકારનું હોય છે– (૩૨) ઉદ્દવર્તન- મનુષ્ય અને તિર્યંચ તે બે ગતિમાં જાય. (૩૩) સર્વ જીવોની ઉત્પત્તિ- સર્વ જીવોની પૂર્વે અનેકવાર અથવા અનંતવાર તેમાં ઉત્પત્તિ થઈ છે.
શતક-૩૬/૧/૧ સંપૂર્ણ .
અવાન્તર શતક-૧ઃ ઉદ્દેશક-ર થી ૧૧ પ્રથમ સમય આદિ કૃતયુગ્મ કૃતયુગ્મ બેઇન્દ્રિય - | ३ पढमसमयकडजुम्मकडजुम्मबेइंदिया णं भंते!कओ उववति? गोयमा! एवं जहाएगिदियमहाजुम्माणपढमसमयउद्देसए । दसणाणत्ताइताइव इह वि। एक्कारसमंइमं णाणत्तं- णोमणजोगी, णो वयजोगी,कायजोगी। सेसंजहा बेइंदियाणंचेव पढमुद्देसए । સેવં મતે સેવં ભલે ' /
__एवंएए विजहा एगिदियमहाजुम्मेसु एक्कारस उद्देसगातहेव भाणियव्वा। णवरंचउत्थ-अट्ठमदसमेसुसम्मत्तणाणाणि ण भण्णति । [जहेव एगिदिएसु पढमो तइओ पंचमो य एक्कगमा सेसा पंच एक्कगमा।]
Page #664
--------------------------------------------------------------------------
________________
[
૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયોત્પન્ન કૃતયુગ્મકૃતયુગ્મ બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય મહાયુગ્મોના પ્રથમ સમય નામના(૩૫/૧/૨) ઉદ્દેશક અનુસાર છે. અહીં પણ દશ બોલમાં વિશેષતા છે, તે ઉપરાંત અગિયારમી વિશેષતા એ છે કે તે મનયોગી અને વચનયોગી નથી, માત્ર કાયયોગી હોય છે. શેષ કથન બેઇન્દ્રિયના પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. I હે ભગવન્! આપ કહો તેમજ છે, આપ કહો છો તેમજ છે .
એકેન્દ્રિય મહાયુગ્મોના અગિયાર ઉદ્દેશકની સમાન અહીં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા જોઈએ, પરંતુ ચોથા, આઠમા અને દશમા, આ ત્રણ ઉદ્દેશકોમાં સમ્યકત્વ અને જ્ઞાન ન કહેવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ર થી ૧૧ સુધીના દશ ઉદ્દેશકોનું અતિદેશાત્મક કથન છે. તેનું વર્ણન એકેન્દ્રિય મહાયુગ્મ શતક–૩પ અનુસાર છે. ઉદ્દેશક-૨ માં પ્રથમ સમય કૃતયુમ કૃતયુમ બેઇન્દ્રિયનું ઉત્પત્તિ આદિ ૩૩ દ્વારથી વર્ણન છે. તે બેઇન્દ્રિયના પ્રથમ ઉદ્દેશક સમાન છે. પરંતુ તેના ૧૧ દ્વારમાં વિશેષતા આ પ્રમાણે છે
(૧) અવગાહના– તે જીવો પ્રથમ સમયવર્તી હોવાથી તેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. (૨) કર્મ બંધ- પ્રથમ સમયે આયુષ્યનો બંધ થતો નથી. (૩) ઉદીરણા આયુષ્યકર્મની ઉદીરણા થતી નથી. (૪) ઉચ્છવાસ-શ્વાસોચ્છવાસની ક્રિયા થતી નથી તેથી તે જીવ નોઉચ્છવાસ નોનિઃશ્વાસક હોય. (૫) બધ– સાત કર્મના બંધક હોય. (૬) યોગ– મનયોગ કે વચન યોગ નથી, એક કાયયોગ હોય છે. (૭) સ્થિતિ- પ્રથમ સમયવર્તીની પૃચ્છા હોવાથી સ્થિતિ એક સમયની છે. (૮) કાયસ્થિતિ- તે અવસ્થા એક સમયની છે તેથી કાયસ્થિતિ પણ એક જ સમયની હોય છે. (૯) સમુઘાત- વેદનીય અને કષાય બે સમુદ્ધાત છે. પ્રથમ સમયવર્તી જીવો મારણાંતિક સમુદ્યાત કરતા નથી. ૧૦) મરણ– મૃત્યુ થતું નથી. (૧૧) ઉદ્વર્તન થતું નથી. ઉદ્દેશક- ત્રીજા થી ૧૧ સુધીના ઉદ્દેશકનું વર્ણન શતક ૩પના પ્રથમ અવાંતર શતકના ૩ થી ૧૧ સુધીના ઉદ્દેશક પ્રમાણે છે. છઠ્ઠા ઉદ્દેશકમાં પણ આ જ ૧૧ બોલની વિશેષતા હોય છે. વિકલેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન સમકિત હોય છે. ઉદ્દેશક-૪,૮,૧૦માં ચરમ જીવોનું કથન હોવાથી તેમાં સમ્યગ્દષ્ટિ અને જ્ઞાન હોતા નથી. આ રીતે ૧દયુગ્મોમાં પણ ૩૩દ્વારનું કથન અગિયારે ય ઉદ્દેશકોમાં છે. ઉદ્દેશક-૨, દનું વર્ણન સમાન છે; ઉદ્દેશક-૪,૮,૧૦નું વર્ણન સમાન છે અને ઉદ્દેશક-૧,૩,૫,૭,૯ અને ૧૧નું વર્ણન સમાન છે.
( શતક-૩૬૧/ર-૧૧ સંપૂર્ણ ) | | અવાન્તર શતક-૧ સંપૂર્ણ
Page #665
--------------------------------------------------------------------------
________________
શતક-૩૬: અવાંતર શતક-૨ થી ૧૨
[ ૦૭]
શતક-૩
R
અવાન્તર શતક-ર થી ૧૨
છે
મહાયુગ્મ બેઇન્દ્રિયઃ| १ कण्हलेस्सकडजुम्मकडजुम्म बेइंदिया णं भंते !कओ उववज्जति ? गोयमा ! एवं चेव । कण्हलेस्सेसुवि एक्कारसउद्देसगसंजुत्तं सय, णवर-लेस्सा, सचिट्ठणा, ठिई जहा एगिदियकण्हलेस्साणं । एवं णीललेस्सेहि वि सयं । एवं काउलेस्सेहि वि। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. કૃષ્ણલેશી જીવોના અગિયાર ઉદ્દેશક સહિત આ અવાંતર શતક છે. પરંતુ વેશ્યા, કાયસ્થિતિ, સ્થિતિ, કૃષ્ણલેશી એકેન્દ્રિયની સમાન ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. આ જ રીતે નીલલેશી અને કાપોતલેશી બેઇન્દ્રિય જીવોના એક-એક અવાંતર શતક છે. અવાંતર શતક-૨,૩,૪,
२ भवसिद्धियकडजुम्मकडजुम्मबेइंदिया णं भंते ! कओ उववति? गोयमा ! भवसिद्धियसया वि चत्तारितेणेव पुव्वगमएणं णेयव्वा,णवरं-सव्वे पाणा, पुच्छा?णो इणटेसमटे । सेसंतहेव ओहियसयाणि चत्तारि। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવનું ! ભવસિદ્ધિક કતયુગ્મકૃતયુગ્મ બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત પાઠ અનુસાર ભવસિદ્ધિક જીવોના ચાર અવાંતર શતક જાણવા. પરંતુ વિશેષતા એ છે કે પ્રશ્ન- શું સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે? ઉત્તર– હે ગૌતમ ! તે પ્રમાણે નથી અર્થાત્ સર્વ જીવો ભવી પણે ઉત્પન્ન થતા નથી. ભવી-અભવી જે છે તેમજ રહે છે. શેષ કથન પૂર્વવતુ છે. આ રીતે ઔધિક શતકની જેમ ચાર શતક જાણવા.// અવા શતક–૫ થી ૮ | ३ जहाभवसिद्धियसयाणिचत्तारिएवं अभवसिद्धियसयाणिचत्तारिभाणियबाणि,णवस्सम्मत्त, णाणाणि सव्वेहिणत्थि,सेसतंचेव । एवं एयाणि बारसबेइदियमहाजुम्मसयाणि ભવતિ ા. ભાવાર્થઃ- જે રીતે ભવસિદ્ધિક બેઇન્દ્રિય જીવોના ચાર શતક કહ્યા, તે જ રીતે અભવસિદ્ધિક બેઇન્દ્રિયોના પણ ચાર શતક કહેવા જોઈએ. પરંતુ અભવીમાં સમ્યક્ત અને જ્ઞાન હોતા નથી. આ પ્રમાણે બેઇન્દ્રિય મહાયુગ્મના બાર અવાંતર શતક છે.
અવાંતર શતક-ર થી ૧ર સંપૂર્ણ
ગૌતમ! પારદ્ધિક કૃતયુગ્સ
પરંતુ વિશેષ
શતક-૩૬ સંપૂર્ણ
Page #666
--------------------------------------------------------------------------
________________
૬૦૮
શ્રી ભગવતી સત્ર-૫
'શતક-૩૦ : તેઈન્દ્રિય મહાયુગ્મ
અવાંતર શતક-૧ થી ૧ર
મહાયુગ્મ તેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિ:| १ कडजुम्मकडजुम्मतेइंदिया णं भंते !कओ उववति ? गोयमा ! तेइदिएसु वि बारससयाकायव्वादयसयसरिसा,णवर ओगाहणाजहण्णेणंआलस्सअसंखेज्जइभाग, उक्कोसेण तिण्णि गाउयाई । ठिई जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं एगूणपण्ण राईदियाई, સેવંતદેવા સેવ મતે સેવં મતે | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કતયુગ્મકતયુગ્મ તે ઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! બેઇન્દ્રિય શતકની સમાન તેઇન્દ્રિય જીવોના પણ બાર અવાંતર શતક છે. પરંતુ અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. સ્થિતિ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ-૪૯ રાત્રિ-દિનની છે. શેષ પૂર્વવત્ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // અવાંતર શતક-૧ થી ૧૨ // વિવેચન :
બેઇન્દ્રિયની સમાન તે ઇન્દ્રિયના પણ અવાંતર ૧૨ શતક છે, તે પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે અને તે પ્રત્યેક ઉદ્દેશકોમાં ૧૬ મહાયુગ્મના માધ્યમે ૩૩ દ્વારનું કથન છે. તે ઇન્દ્રિય જીવોની અવગાહના અને સ્થિતિમાં બેઇન્દ્રિયની અપેક્ષાએ વિશેષતા છે, તે સૂત્રથી સ્પષ્ટ છે.
અવાંતર શતક-૧ થી ૧ર સંપૂર્ણ
| | શતક-૩૭ સંપૂર્ણ છે ||
Page #667
--------------------------------------------------------------------------
________________
શતક ૩૮
O OS
શતક-૩૮ : ચૌરેન્દ્રિય મહાયુગ્મ
અવાંતર શતક-૧ થી ૧૨
SOC
RO IOS
મહાયુગ્મ ચૌરેન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિઃ
१ चउरिदिएहिं वि एवं चेव बारस सया कायव्वा, णवरं- ओगाहणा जहण्णेणं अंगुलस्स असखज्जइभागं, उक्कोसेणं चत्तारि गाउयाइं । ठिई जहण्णेणं एक्क समयं, उक्कोसेणं છમ્માસા । સેક્ષ નહીં નેવિયાળ । । સેવ મતે ! સેવ મતે !!!
|| શતક-૩૮ સંપૂર્ણ ॥
ભાવાર્થ :- આ જ રીતે ચૌરેન્દ્રિય જીવોના પણ બાર શતક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની છે. સ્થિતિ–જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસની છે. શેષ કથન બેઇન્દ્રિયોની સમાન છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે | અવાંતર શતક–૧ થી ૧૨ ।।
|| અવાંતર શતક-૧ થી ૧ર સંપૂર્ણ ॥
Page #668
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી ભગવતી સૂત્ર-૫
'શતક-૩૯ : અસંજ્ઞીપંચેન્દ્રિય મહાયુમાં
અવાંતર શતક-૧ થી ૧ર
મહાયુગ્મ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિ:| १ कडजुम्मकडजुम्म असण्णिपंचिंदियाणंभंते !कओउववति? गोयमा !जहा बेइंदियाणंतहेव असण्णिसुविबारस सयाकायव्वा,णवरं- ओगाहणाजहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणंजोयणसहस्सं । संचिट्ठणा जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं पुवकोडीहत्तं । ठिई जहण्णेणं एक्कंसमय, उक्कोसेणंपुष्वकोडी, सेसंजहा बेइंदियाणं। // સેવ મત ! સેવા મેતે ! II ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્! કૃતયુગ્મ-કૃતયુગ્મ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! બેઇન્દ્રિય શતકની સમાન અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોના પણ બાર શતક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે તેની અવગાહના-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની છે. કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક પૂર્વકોટિ વર્ષની છે. સ્થિતિ જઘન્ય એક સમય(કૃતયુમ રાશિની અપેક્ષાએ) ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની (સ્થિતિ એક ભવની હોય) છે. શેષ કથન પૂર્વવત્ બેઇન્દ્રિય જીવોની સમાન છે. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે !!! વિવેચન :
અસંજ્ઞી પંચેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક પૂર્વકોટિ વર્ષની છે કારણ કે તે જીવ અસંજ્ઞી પંચેન્દ્રિયપણે નિરંતર પૂર્વકોટિની સ્થિતિના સાત કે આઠ ભવ કરી શકે છે. તેથી તેની કાયસ્થિતિ અનેક પૂર્વકોટિ વર્ષની થાય છે. તે યુગ્મની સ્થિતિ એક ભવ પ્રમાણે ઉત્કૃષ્ટ એક પૂર્વકોટિ વર્ષની છે.
શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે તેમજ પૂર્વ શતકો પ્રમાણે છે. ત્રણ વિકલેક્રિય અને અસલી તિર્યય પદ્રિયોની ૧૧–૧૧ ઉદેશકોમાં ગતિઃવર સમુચ્ચય વિકસેન્દ્રિય | પ્રથમ સમય વિકલકિય | ચરમ સમય વિકસેન્દ્રિય ઉદેશક-૧,૭,૫,૭,૯,૧૧ ઉદ્દેશક-૨,૬
ઉદેશક-૪,૮,૧૦ ૧. ઉપપાત મનુષ્ય, તિર્યંચ
મનુષ્ય, તિર્યંચ
મનુષ્ય, તિર્યંચ | ૨. પરિમાણ |૧૬,૩૨,૪૮સંખ્યાત, અસંખ્યાત ૧૬,૩૨,૪૮,સંખ્યાત,અસંખ્યાત|૧૬,૩૨,૪૮ સંખ્યાત, અસંખ્યાત ૩. અપહાર - અસંખ્યાત ઉત્સર્પિણી, અસંખ્યાત ઉત્સર્પિણી, અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણ અવસર્પિણી પ્રમાણ
અવસર્પિણી પ્રમાણ
Page #669
--------------------------------------------------------------------------
________________
શતક—૩૯ : અવાંતર શતક-૧ થી ૧૨
૪.
દ્વાર
અવગાહના
૫. કર્મબંધ
5.
વેદન
૭.
ઉદય
2. ઉદીચ્યા
૯. લેશ્યા
૧૦. દૃષ્ટિ
૧૧. જ્ઞાન
૧૨. યોગ
૧૩. ઉપયોગ
૧૪. વર્ણાદિ
૧૫. ઉચ્છવાસ
૧૬. આહારક
૧૭. વિરતિ
૧૮. ક્રિયા
૧૯. બંધક
૨૦. સંજ્ઞા
૨૧. કાય
૨૨. વેદ
૨૩. વેદ બંધક
૨૪. સંશી
૨૫. ઇન્દ્રિય
ર. કાસ્થિતિ
(યુગ્મોની)
સમુચ્ચય વિક્લેન્ટિય ઉદ્દેશક-૧,૩,૫,૭,૯,૧૧
જવ ગુલનો અસ ભાગ ઉ. ૧૨ યોજન, ત્રણ ગાઉં,
ચાર ગાઉ, ૧૦૦૦ યોજન
શાતા—અશાતા ૮ કર્મ
૬ નિયમા; વેદનીય, આયુષ્ય
ભજના
૩
૨ સમ્યક્ અને મિથ્યા
૨ જ્ઞાન, ૨ અજ્ઞાન
વચન, કાયા
સાકાર, અનાકાર ૨૦ બોલ
ઉચ્છ્વાસક, નિશ્વાસક,
નોર્ડવાસક-નોનિાસક
આહારક, અનાહારક
અવિરત
સધ્ધિ
સપ્તવિધ, અવિધ
જા અંગુલનો અસ॰ ભાગ ૐ. ૧૨ યોજન, ત્રણ ગાઉ, ચાર ગાઉ, ૧૦૦૦ યોજન
૭ની નિયમા, આયુષ્ય ભજના ૭ની નિયમા, આયુષ્યનો અબંધ ૭ની નિયમા, આયુષ્ય ભજના
શાતા—અશાતા
શાતા—અશાતા
૪
૪
નપુંસક
૩ વેદ
અસી
પ્રથમ સમય વિકલેન્દ્રિય ઉદ્દેશક-૨.૪
૨, ૩, ૪, ૫ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ વિવેન્દ્રિય ની સંખ્યાતકાલ, અસંજ્ઞી તિર્યંચ અનેક પૂર્વકોટિ વર્ષ
જઘન્ય, ઉત્કૃષ્ટ ગુલનો અસંખ્યાતમો ભાગ
८
૬ નિયમા, વેદનીય ભજના, આયુષ્યની નવી
૩
૨
૨ જ્ઞાન, ૨ અજ્ઞાન
કાયા
ને
૨૦ બોલ નોઉચ્છવાસક-નોનિશ્વાસકે
બંને
અવિરત
સક્રિય
સપ્તવિધ
૪
૪
નપુંસક
૩
અસંજ્ઞી ૨, ૩, ૪, ૫
જઘન્ય ઉત્કૃષ્ટ એક સમય
૬૧૧
ચરમ સમય વિકટોરિય ઉદ્દેશક-૪,૮,૧૦
८
૬ ની નિયમા, વેદનીય,
આયુષ્યની ભજના
૩
૧ મિથ્યા
૨ અજ્ઞાન
વચન, કાયા
બંને ૨૦ બોલ
ઉચ્છ્વાસક અને નિઃશ્વાસક
આહારક
અવિરત
સક્રિય
સંવિધ
૪
૪
નપુંસક
૩
અસંજ્ઞી
૨, ૩, ૪, ૫
જઘન્ય ઉત્કૃષ્ટ એક સમય
Page #670
--------------------------------------------------------------------------
________________
[ ૧૨]
શ્રી ભગવતી સૂત્ર-૫
હાર | સમુચ્ચય વિકલકિય | પ્રથમ સમય વિકલકિય | ચરમ સમય વિકલકિય ઉદ્દેશક-૧,૩,૫,૭,૯,૧૧] ઉદ્દેશક-૨,
ઉદ્દેશક-૪,૮,૧૦. ૨૭. સંવેધ ૨૮. આહાર દિશાનો ૬ દિશાનો
૬ દિશાનો ૨૯. સ્થિતિ |જઘ૦ એક સમય, ઉ૦ ૧૨ વર્ષ, | જઘન્ય, ઉત્કૃષ્ટ એક સમય | જઘન્ય, ઉત્કૃષ્ટ એક સમય
૪૯ દિવસ છ માસ /
પૂર્વકોટિ વર્ષ ૩૦. સમુદ્યાત ૩૧. મરણ | ૨-સમવહત, અસમવહત ૩ર. ઉદ્વર્તન | મનુષ્ય, તિર્યંચ
મનુષ્ય, તિર્યંચ ૩૩. પૂર્વે ઉત્પન્ન| અનેક કે અનંતવાર
અનેક કે અનંતવાર અનેક કે અનંતવાર
| જ | ઝ | X.
છે અવાન્તર શતક-૧ થી ૧ર સંપૂર્ણ
| શતક-૩૯ સંપૂર્ણ
Page #671
--------------------------------------------------------------------------
________________
શતક-૪૦.
[ ૧૩ |
શતક-૪૦ |
પરિચય @RoROR આ શતકનું નામ સંજ્ઞી મહાયુગ્મ શતક છે. તેના ૨૧ અવાંતર શતક અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે. અવાંતર શતક– ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મનો એક શતક અને છ લેશ્યાના છ શતક તેમ કુલ સાત સામાન્ય સંજ્ઞી જીવોના અવાંતર શતક છે. તે જ રીતે ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઔધિકનો એક અને છ વેશ્યાના ૬ તેમ કુલ ૭ અવાંતર શતક છે અને આ જ રીતે અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયના સાત અવાંતર શતક છે. સર્વ મળીને ૭+૭+૭ = ૨૧ અવાંતર શતક થાય છે. પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો એકેન્દ્રિય મહાશતકની સમાન છે. અવાંતર શતક-૧માં સમુચ્ચય કૃતયુમ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનું વર્ણન એકેન્દ્રિય મહાશતકની જેમ ૩૩દ્વારથી છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં મનુષ્યની અપેક્ષાએ એકથી બાર ગુણસ્થાન હોય છે. તેથી તે જીવોની ઋદ્ધિમાં વિશેષતા છે. અવાંતર શતક–રમાં કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયનું વર્ણન પ્રથમ અવાંતર શતક અનુસાર છે. અવાંતર શતક-૩, ૪માં ક્રમશઃ નીલલેશી અને કાપોતલેશી સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન, કુષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રત્યેક વેશ્યા અનુસાર જાણવી. અવાંતર શતક-૫, ૬માં ક્રમશઃ તેજોલેશી અને પદ્મલેશી સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન છે. તે પણ કૃષ્ણલેશી શતક અનુસાર છે પરંતુ તે નોસંજ્ઞોપયુક્ત પણ થઈ શકે છે. અવાંતર શતક–૭ માં શુક્લલશી જીવોનું કથન પ્રથમ અવાંતર શતક અનુસાર છે. અવાંતર શતક–૮ થી ૧૪માં ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયના સાત અવાંતર શતકનું કથન પૂર્વકથિત ૧ થી ૭ અવાંતર શતક અનુસાર છે પરંતુ તેમાં સર્વ જીવોની ઉત્પત્તિનો નિષેધ છે. અવાંતર શતક–૧૫ થી ર૧માં અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયના પણ સાત અવાંતર શતક ભવસિદ્ધિક અનુસાર છે. આ રીતે ૨૧ અવાંતર શતકના ૧૧-૧૧ ઉદ્દેશક ગણતાં ૨૧ X ૧૧ = ૨૩૧ ઉદ્દેશક થાય છે પરંતુ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયના સાત અવાંતર શતકમાં ચરમ-અચરમ બે-બે ઉદ્દેશકો નથી. તેથી ૭૪૨ = ૧૪ ઉદ્દેશકો ઓછા થતાં ૨૩૧–૧૪ = ૨૧૭ ઉદ્દેશક થાય છે. તે પ્રત્યેક ઉદ્દેશકમાં ૧૬ મહાયુમોના અવલંબને ૩૩ દ્વારોનું વર્ણન છે.
Page #672
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૪૦ : સંજ્ઞી મહાયુગ્મા અવાન્તર શતક-૧: ઉદેશક-૧ થી ૧૧
R છે
જે
કૃતયુગ્મ-કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્પત્તિ આદિ:| १ कडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते !कओ उववज्जति?गोयमा !उववाओ चउसु विगईसु । संखेज्ज-वासाउय असंखेज्ज-वासाउयपज्जत्तअपज्जत्तएसुयण कओ विपडिसेहो जाव'अणुत्तरविमाण' त्ति । परिमाणं अवहारोओगाहणाय जहा असण्णिपचिंदियाणं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કતયુગ્મકતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ચારે ગતિમાંથી આવે છે. સંખ્યાત વર્ષ અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાંથી આવે છે યાવતુ અનુત્તર વિમાન પર્યત કોઈ પણ ગતિનો નિષેધ નથી. પરિમાણ, અપહાર અને અવગાહના અસંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે.
२ वेयणिज्जवज्जाणं सत्तण्हं पगडीणं बंधगावा अबंधगावा,वेयणिज्जस्स बंधगा, णो अबंधगा। मोहणिज्जस्स वेयगा वा अवेयगा वा,सेसाणं सत्तण्ह विवेयगा,णो अवेयगा । सायावेयगा वा असायावेयगा वा । मोहणिज्जस्स उदयी वा अणुदयी वा, सेसाणं सत्तण्ह वि उदयी, णो अणुदयी । णामस्स गोयस्स य उदीरगा,णो अणुदीरगा, सेसाणं छह वि उदीरगा वा अणुदीरगा वा । कण्हलेस्सा वा जावसुक्कलेस्सा वा। सम्मदिट्ठीवा मिच्छादिट्ठीवा सम्मामिच्छादिट्ठी वा । णाणी वा अण्णाणी वा,मणजोगी, वयजोगी, कायजोगी। उवओगो, वण्णमाई, उस्सासगावाणीसासगावा, आहारगाय जहा एगिदियाण, विरयाय अविरया य विरयाविरया य । सकिरिया,णो अकिरिया। ભાવાર્થ:- તે જીવો વેદનીય સિવાયના સાત કર્મપ્રકૃતિઓના બંધક અથવા અબંધક હોય છે. વેદનીય કર્મના તો બંધક જ હોય છે, અબંધક હોતા નથી. મોહનીય કર્મના વેદક અથવા અવેદક હોય છે. શેષ સાત કર્મ પ્રકૃતિઓના વેદક હોય છે, અવેદક નથી. તે શાતાદક અથવા અશાતા વેદક હોય છે. મોહનીય કર્મનો ઉદય હોય અથવા ન હોય પરંતુ શેષ સાત કર્મપ્રકૃતિઓનો ઉદય અવશ્ય હોય છે. નામ અને ગોત્ર કર્મના ઉદીરક હોય છે, અનુદીરક નથી, શેષ છ કર્મપ્રકૃતિઓના ઉદીરક અથવા અનુદીરક હોય છે. તે કૃષ્ણલેશી થાવત શુક્લલેશી હોય છે, તે સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ હોય છે, તે જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. તે મનયોગી, વચનયોગી અને કાયયોગી હોય છે. તેમાં ઉપયોગ, વર્ણાદિ, ઉચ્છવાસક, નિઃશ્વાસક અને આહારકનું કથન એકેન્દ્રિયોની સમાન છે. તે વિરત, અવિરત અને વિરતાવિરત હોય છે. તે સક્રિય હોય છે, અક્રિય હોતા નથી.
Page #673
--------------------------------------------------------------------------
________________
શતક-૪૦: અવાંતર શતક-૧
૧૫ |
| ३ ते णं भंते! जीवा किं सत्तविहबंधगा वा अट्ठविह बंधगा वा छव्विहबंधगा वा एगविहबंधगावा? गोयमा !सत्तविहबंधगा वा जावएगविहबंधगावा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવ સપ્તવિધ કર્મબંધક, અષ્ટવિધ કર્મબંધક, પવિધ કર્મબંધક કે એકવિધ કર્મબંધક છે? ઉત્તર- હે ગૌતમ! તે સખવિધ કર્મબંધક યાવત એકવિધ કર્મબંધક હોય છે.
४ तेणंभंते!जीवा किं आहारसण्णोवउत्ता जावपरिग्गहसण्णोवउत्तावा,णोसण्णोवउत्ता वा? एवं सव्वत्थ पुच्छा भाणियव्वा ।
गोयमा!आहारसण्णोवउत्ता जावणोसण्णोवउत्ता वा । कोहकसायी वा जावलोभ कसायी वा अकसायी वा । इत्थीवेयगा वा पुरिसवेयगा वा णपुंसगवेयगा वा अवेयगा वा। इत्थिवेयबंधगा वा पुरिसवेयबंधगा वाणपुंसगवेयबंधगा वा अबंधगावा । सण्णी, णो असण्णी । सइंदिया, णो अणिंदिया । संचिट्ठणा जहण्णेणं एक्कं समयं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । आहारो तहेव जावणियमंछद्दिसि । ठिई जहण्णेणं एक्कं समय, उक्कोसेणतेत्तीससागरोवमाई। छ समुघाया आदिल्लगा। मारणतियसमुग्घाए णं समोहया वि मरति, असमोहया वि मरति । उव्वट्टणा जहेव उववाओ, ण कत्थइ पडिसेहो जावअणुत्तरविमाण त्ति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો આહારસંજ્ઞોપયુક્ત યાવતું પરિગ્રહસંજ્ઞોપયુક્ત અથવા નોસંજ્ઞોપયુક્ત હોય છે? આ રીતે સર્વ કારોના પ્રશ્ન કરવા જોઈએ.
ઉત્તર- હે ગૌતમ! તે આહારસંશોપયુક્ત યાવત નોસંજ્ઞોપયુક્ત હોય છે, તે ક્રોધકષાયી યાવત લોભકષાયી અથવા અકષાયી હોય છે. તે સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક અથવા અવેદક હોય છે. તે સ્ત્રીવેદ બંધક, પુરુષવેદ બંધક, નપુંસકવેદબંધક અથવા અબંધક હોય છે. તે સંજ્ઞી હોય છે, અસંજ્ઞી નથી. તે સઇન્દ્રિય હોય છે, અનિષ્ક્રિય નથી. તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ હોય છે. આહારના વિષયમાં પૂર્વવત્ યાવત્ નિયમાં છ દિશાનો આહાર લે છે, સ્થિતિ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. તેને પ્રથમ છ સમુદ્યાત હોય છે, મારણાંતિક સમુદ્યાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત પણ મરે છે. ઉદ્વર્તનાનું કથન ઉપપાતની સમાન છે. કોઈ પણ સ્થાનનો નિષેધ નથી થાવ અનુત્તર વિમાન સુધી જાણવું. | ५ अह भंते ! सव्वपाणा जावअणंतखुत्तो। एवं सोलससुवि जुम्मेसुभाणियव्वं जाव अणंतखुत्तो, णवरं- परिमाणं जहा बेइदियाणं, सेसंतहेव । ભાવાર્થઃ- પ્રગ્ન-હે ભગવન્! સર્વ પ્રાણ, ભૂત, સત્વ સંજ્ઞી પંચેન્દ્રિયમાં યાવત અનંતવાર ઉત્પન્ન થયા છે? ઉત્તર- હે ગૌતમ! પહેલા અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયા છે. આ રીતે સોળ યુગ્મોમાં થાવતુપૂર્વે અનંત વાર ઉત્પન્ન થયા છે. પરિમાણ બેઇન્દ્રિયોની સમાન છે. શેષ પૂર્વવત્ જાણવું. ઉદ્દેશક–૧ી વિવેચન : -
પ્રસ્તુત અવાંતર શતકમાં સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મનું ૩૩ દ્વારના માધ્યમથી વર્ણન છે.
Page #674
--------------------------------------------------------------------------
________________
૬૧૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
સંજ્ઞી પંચેન્દ્રિયમાં ચારે ગતિના જીવોનો સમાવેશ થાય છે. મનુષ્યની એપક્ષાએ તેમાં બાર ગુણસ્થાન હોય છે. તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી કેવળી ભગવાન નોસંજ્ઞી-નોઅસંશી કહેવાય છે, તેથી તેનો સમાવેશ અહીં સંજ્ઞી પંચેન્દ્રિયમાં થતો નથી. કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી જીવોના ઉપપાત આદિ ૩૩ દ્વારોનું સૂત્રમાં સંક્ષિપ્ત કથન છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, યથા
(૧) ઉપપાતચાર ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. નરક, તિર્યંચ અને મનુષ્યગતિમાં સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવોની જ ઉત્પત્તિ થાય છે. દેવગતિમાં સંખ્યા અને અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા તિર્યંચો, મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. આ રીતે પંચેન્દ્રિય સામાન્યમાં સર્વ જીવોની ઉત્પત્તિ થાય છે. (૨) પરિમાણ– ૧૬, ૩ર, ૪૮ સંખ્યાત, અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે. અન્ય મહાયુગ્મોમાં સંખ્યા તે-તે પ્રમાણે જાણવી. (૩) અપહાર સમયે સમયે એક-એક જીવનો અપહાર થાય તો અસંખ્યાત અવસર્પિણી, ઉત્સર્પિણી કાલ વ્યતીત થાય છે. (૪) અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧000 યોજનની છે. (૫) બંધ- વેદનીય કર્મના બંધક હોય છે અને શેષ ૭ કર્મોના બંધક-અબંધક બંને હોય છે. (૬) વેદના- શાતા અથવા અશાતા, બંને પ્રકારની વેદના હોય છે. (૭) ઉદય- સાત કર્મના ઉદયની નિયમા અને મોહનીય કર્મની ભજના છે. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન સુધી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મોહનીય કર્મનો ઉદય અવશ્ય હોય છે. ઉપશાંતમોહ અને ક્ષીણમોહ બંને ગુણસ્થાનમાં જીવોને મોહનીય કર્મનો ઉદય નથી. શેષ સાત કર્મોનો ઉદય અવશ્ય હોય છે. (૮) ઉદીરણા- નામ અને ગોત્ર કર્મોના ઉદીરક, શેષ છ કર્મોના ઉદીરક-અનુદીરક બંને હોય છે. ગુણસ્થાનની અપેક્ષાએ ઉદીરણા માટે ચાર્ટ જુઓ. (૯) વેશ્યા- છ લેશ્યા. (૧૦) દષ્ટિ-ત્રણ દષ્ટિ (૧૧) જ્ઞાન-ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન (૧૨) યોગ– મન, વચન, કાયા. (૧૩) ઉપયોગ-સાકાર, અનાકારોપયોગ (૧૪) વર્ણાદિ– તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય છે. (૧૫) ઉચ્છવાસ- ઉચ્છવાસ, નિઃશ્વાસક અને નોઉચ્છવાસ નોનિઃશ્વાસક હોય. (૧૬) આહારક આહારક હોય, વિગ્રહ ગતિમાં અનાહારક હોય. (૧૭) વિરતિ-વિરત, અવિરત અને વિરતાવિરત હોય. (૧૮) ક્રિયા- સક્રિય હોય, અક્રિય નથી. (૧૯) બંધક– આઠ, સાત, છ અથવા એક કર્મના બંધક હોય. આયુષ્ય કર્મનો બંધ થાય ત્યારે આઠ કર્મનો બંધ, આયુષ્ય ન બંધાય ત્યારે સાત કર્મનો બંધ, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને છે કર્મનો બંધ અને ઉપશાંત મોહ અને ક્ષીણ મોહ ગુણસ્થાને એક વેદનીય કર્મનો બંધ કરે છે. (૨૦) સંજ્ઞા- ચાર સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત હોય છે. (૨૧) કષાયસકષાયી અને અકષાયી, બંને હોય છે. (૨૨) વેદ-ત્રણ વેદી અને અવેદી હોય છે (૨૩) વેદ બંધક-ત્રણ વેદના બંધક અને અબંધક હોય છે. (૨૪) સંજ્ઞી- સંજ્ઞી છે. (૨૫) ઈન્દ્રિય- સઇન્દ્રિય હોય. (૨૬) સંવેધ– તેનો સંવેધ થતો નથી. (૨૭) કાયસ્થિતિ- તે યુગ્મયુક્ત પંચેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ સાધિક છે કારણ કે પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ તેટલી જ છે. (૨૮) આહાર– તે જીવો ત્રસનાડીમાં જ હોવાથી છ દિશાનો આહાર ગ્રહણ કરે. (૨૯) સ્થિતિ- જઘન્ય એક સમય(સંખ્યાની અપેક્ષાએ), ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેની કતયુગ્મ કયુગ્મ રાશિમાં પરિવર્તન થાય તો જઘન્ય સ્થિતિ એક સમયની ઘટિત થાય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નારકી, દેવતાની અપેક્ષાએ છે. (૩૦) સમુઘાતપ્રથમ છ સમુદ્યાત હોય, કેવળી સમુદ્યાત નથી. (૩૧) મરણ- સમવહત અને અસમવહત બંને પ્રકારના મરણ હોય. (૩ર) ઉદ્વર્તન- ચાર ગતિમાં જાય. (૩૩) સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ પૂર્વે અનેકવાર અથવા અનંતવાર તે રૂપે ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૬ મહાયુગ્મમાં ૩૩ દ્વારનું કથન જાણવું.
| | ઉદ્દેશક–૧II
Page #675
--------------------------------------------------------------------------
________________
શતક-૪૦: અવાંતર શતક-૧
[ ૧૭ ]
X
૧૨.
સંશી પક્રિયમાં ૧૨ ગુણસ્થાનોની અપેક્ષાએ કમની ઉદીરણા :ગુણસ્થાન | ઉદીરણા નિયમો
ભજના
અનુદીરક ૧ થી ૬
કર્મ
આયુષ્ય, વેદનીય (ત્રીજું વર્જીને) ત્રીજું
૮ કર્મ | x ૭,૮,૯
કર્મ | X | વેદનીય, આયુષ્ય ૧૦ - પાંચ કર્મ | મોહનીય
વેદનીય, આયુષ્ય ૧૧ | પાંચ કર્મ | x
આયુષ્ય, વેદનીય,
મોહનીય નામ, ગોત્ર જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય, આયુષ્ય, વેદનીય, અંતરાય
મોહનીય પ્રથમ સમય આદિ કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય - |६ पढमसमयकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते !कओ उववज्जति?
गोयमा ! उववाओ, परिमाणं, आहारोजहा एएसिं चेव पढमोद्देसए । ओगाहणा बंधो वेयो वेयणा उदयी उदीरगाय जहा बेइंदियाणं पढमसमयाणं, तहेव कण्हलेस्सा वा जावसुक्कलेस्सा वा । सेसंजहा बेइंदियाणं पढमसमइयाणं जावअणंतखुत्तो । णवरं इत्थिवेयगा वा पुरिसवेयगा वाणपुंसगवेयगा वा, सण्णिणो णो असण्णिणो, सेसंतहेव । एवं सोलससुवि जुम्मेसु परिमाणं तहेव सव्वं । एवं एत्थ वि एक्कारस उद्देसगा तहेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ [ पढमो तइओ पंचमो य सरिसगमा, सेसा अट्ठ वि सरिसगमा । चउत्थ अट्ठमदसमेसुणत्थि विसेसो कायव्वो। ] ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના કૃતયુમ-કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉપપાત, પરિમાણ અને આહાર પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવો. પ્રથમ સમયના બેઇન્દ્રિય જીવોની સમાન અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદય, ઉદીરણા વગેરે બોલ જાણવા જોઈએ. કૃષ્ણલેશી યાવતુ શુક્લલશી પણ તે જ પ્રકારે છે. શેષ કથન પ્રથમ સમયોત્પન્ન બેઈન્દ્રિયની સમાન થાવત્ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે. તે સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા નપુંસકવેદી હોય છે. તે સંજ્ઞી હોય છે અને અસંજ્ઞી નથી ઈત્યાદિ પૂર્વવત્ છે. આ જ રીતે સોળ મહાયુગ્મોની સંખ્યા પણ જાણવી જોઈએ. આ રીતે અહીં પણ અગિયાર ઉદ્દેશક એકેન્દ્રિય શતકની જેમ જાણવા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || ઉદ્દેશક-૨ થી ૧૧TI. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨ થી ૧૧ સુધીના ૧૦ ઉદ્દેશકોનું સંક્ષિપ્ત કથન છે.
Page #676
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ સંશી પંચેન્દ્રિય ઃ- અહીં ઉત્પત્તિના પ્રથમ સમયવર્તીજીવોની વિવસા હોવાથી પર્યાપ્તાવસ્થાભાવી ભાવો તેમાં હોતા નથી. તેથી ૩૩ દ્વા૨ માંથી ૨૦ દ્વારોમાં વિશેષતા છે, થયા–
e
(૧) અવગાહના— જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય. (૨) સાત કર્મનો બંધ હોય, આયુષ્યનો અબંધ હોય. (૩) વેદના- શાતા-અશાતામાંથી એક (૪) ઉદય- આઠ કર્મનો હોય. (૫) ઉદીરણા– આયુષ્યની ઉદીરણા થતી નથી, વેદનીયકર્મની વિકલ્પે થાય છે. છ કર્મની ઉદીરણા નિયમા થાય. (૬) દૃષ્ટિ– સમ્યગ્ અને મિથ્યા બે દષ્ટિ હોય, મિશ્ર દષ્ટિ નથી. (૭) જ્ઞાન– પ્રથમ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય. (૮) યોગ– એક કાયયોગ હોય છે, મનયોગ અને વચનયોગ નથી. (૯) ઉચ્છ્વાસ– નોઉચ્છવાસનોનિઃશ્વાસક હોય. (૧૦) વિરતિ– અવિરતિ હોય. (૧૧) બંધક– સાત કર્મના બંધક હોય. અન્ય વિકલ્પ ન હોય. (૧૨) સંશા– ચાર સંજ્ઞા હોય, નોસંજ્ઞોપયુક્ત થતા નથી. (૧૩) કષાય– ચાર કષાય હોય, અકષાયી થઈ શકતા નથી. (૧૪) વેદ– ત્રણ વેદ હોય, અવેદી થઈ શકતા નથી. (૧૫) વેદ બંધક— ત્રણે વેદના બંધક હોય, વેદના અબંધક થતા નથી. (૧૬) કાયસ્થિતિ– એક સમય. (૧૭) સ્થિતિએક સમય. (૧૮) સમુદ્કાત– પ્રથમ બે સમૃદ્ઘાત.(૧૯) મરણ– મરણ થતું નથી. (૨૦) ઉર્તન– નથી. શેષ દ્વારનું કથન પ્રથમોદેશકની સમાન છે. શેષ ઉદ્દેશકોનું કથન એકેન્દ્રિયોર્દેશક અનુસાર છે.
।। શતક-૪૦/૧/ ૧ થી ૧૧ સંપૂર્ણ
|| અવાંતર શતક ૧ સંપૂર્ણ ॥
Page #677
--------------------------------------------------------------------------
________________
શતક-૪૦: અવાંતર શતક-૨ થી ૭
[ ૧૯]
શતક-૪૦
R
અવાન્તર શતક-ર થી ૭
કૃતયુગ્મ-કૃતયુગ્મ કૃષ્ણલેશી સંજ્ઞીપંચેન્દ્રિયઃ| १ कण्हलेस्सकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णंभंते!कओ उववज्जति ? गोयमा! जहा पढमुद्देसओसण्णीणं । णवरबंधो वेओ उदयी उदीरणा लेस्सा बंधगसण्णा कसाय वेयबंधगाय एयाणि जहा बेइंदियाणं । कण्हलेस्साणं वेओतिविहो, अवेयगाणत्थि । संचिट्ठणा जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं अंतोमुत्तमब्भहियाई। एवं ठिईए वि, णवरं-ठिईए अंतोमहुत्तमब्भहियाइंण भण्णति । सेसं जहा एएसिं चेव पढमे उद्देसए जावअणतखुत्तो। एवं सोलससु वि जुम्मेसु । । सेव भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંજ્ઞીના પ્રથમ અવાંતર શતકના પ્રથમ ઉદ્દેશક અનુસાર સર્વ વર્ણન છે. વિશેષમાં બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદ-બંધક, આ સર્વનું કથન બેઇન્દ્રિયની સમાન છે. કૃષ્ણલેશી સંજ્ઞીને ત્રણ વેદ હોય છે, તે અવેદક હોતા નથી. કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની અને સ્થિતિ પણ તે જ પ્રકારે છે. સ્થિતિમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. શેષ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન જાણવું કાવત્ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૬ મહાયુગ્મોમાં જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. IT ઉદ્દેશક–૧/. | २ पढमसमयकण्हलेस्सकडजुम्मकडजुम्मसण्णिपंचिंदियाणंभते !कओउववज्जति? गोयमा!जहा सण्णिपंचिंदियपढमसमयउद्देसए तहेव णिरवसेसं। णवरं-तेणं भंते!जीवा कण्हलेस्सा ? हंता कण्हलेस्सा, सेसंतं चेव । एवं सोलससु वि जुम्मेसु । एवं एए वि एक्कारस वि उद्देसगा कण्हलेस्ससए । सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ સમયના સંજ્ઞી પંચેન્દ્રિયોના ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ વર્ણન જાણવું. વિશેષમાં પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો કૃષ્ણલેશી હોય છે? ઉત્તર- હા, ગૌતમ! તે કષ્ણલેશી હોય છે. શેષ પૂર્વવતુ છે. આ રીતે સોળ મહાયુગમો જાણવા. આ રીતે કૃષ્ણલેશ્યા શતકમાં તે પ્રમાણે જ અગિયાર ઉદ્દેશક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો તેમજ છે. . વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અવાંતર શતક-૨ ના અંતર્ગત કૃષ્ણલેશી કૃતયુગ્મકતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું વર્ણન
Page #678
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
છે જેમાં તેના અગિયાર ઉદ્દેશકોનું સંક્ષિપ્ત કથન છે.
અહીં કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયના ૩૩ દ્વાર ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. પરંતુ કેટલાક તારોમાં વિશેષતા છે. કારણ કે કૃષ્ણલેશી જીવોને એક થી છ ગુણસ્થાન જ હોય છે.
(૧) બંધ– તે સાત કર્મના નિયમતઃ બંધક હોય છે અને આયુષ્ય કર્મના બંધક-અબંધક બને હોય છે. તે ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની જેમ છે કે એક કર્મના બંધક થઈ શકતા નથી. (૨) વેદન- આઠ કર્મનું વેદન. શાતા અશાતા બંને વેદના હોય છે. (૩) ઉદય-આઠ કર્મોનો ઉદય. (૪) ઉદીરણા-છ, આઠ અથવા સાત કર્મની ઉદીરણા. (૫) લેયા- કૃષ્ણલેશ્યા. () બંધક- સાત કર્મ બંધક અથવા આઠ કર્મના બંધક હોય છે. (૭) સંશા– ચાર સંજ્ઞા હોય, તે નોસંજ્ઞોપયુક્ત થઈ શકતા નથી. (૮) કષાય- ચાર કષાય હોય, તે અકષાયી થઈ શકતા નથી,(૯) વેદ- ત્રણ વેદ હોય, તે અવેદી થઈ શકતા નથી. (૧૦) વેદ બંધક- ત્રણ વેદના બંધક હોય, વેદના અબંધક થતા નથી. (૧૧) કાય સ્થિતિ જઘન્ય- એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ.
અહીં કૃષ્ણલેશ્યાની કાયસ્થિતિ સાતમી નરક પૃથ્વીના નૈરયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અને પૂર્વભવના અંતિમ પરિણામની અપેક્ષાએ અંતર્મુહૂર્ત અધિક ગણતા અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ થાય છે.
(૧૨) સ્થિતિ- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ. શેષ દ્વારનું કથન પૂર્વવત્ જાણવું. ઉદ્દેશક–૨ થી ૧૧ નું કથન ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયના તે-તે ઉદ્દેશક અનુસાર જાણવું. પરંતુ અહીં કેવળ કૃષ્ણલેશ્યાનું જ કથન કરવું. // અવાંતર શતક–૨ સંપૂર્ણ II કૃતયુગ્મ કૃતયુગ્મ નીલ લેશી સંજ્ઞી પંચેન્દ્રિયઃ| ३ एवंणीललेस्सेसु विसयं, णवरं- संचिट्ठणा जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दस सागरोवमाइं पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई। एवं ठिईए । एवं तिसु उद्देसएसु, सेसंतंचेव । ॥ सेवं भंते ! सेवं भंते !॥ શબ્દાર્થ – સંવિ૬ = કાયસ્થિતિ. ભાવાર્થ- નીલલેશી જીવોનું સંપૂર્ણ કથન કષ્ણલેશી અવાંતર શતકની સમાન છે. વિશેષમાં તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમ છે. સ્થિતિ પણ તે જ પ્રમાણે છે. આ રીતે પહેલો, ત્રીજો અને પાંચમો, આ ત્રણ ઉદ્દેશક એક સમાન છે. શેષ ઉદ્દેશકોનું કથન પૂર્વવત્ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
નીલલેશ્યામાં છ ગુણસ્થાન હોય છે. તેથી નીલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉપપાતાદિ દ્વારનું કથન કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. તેની સ્થિતિમાં તફાવત છે. નીલલેશ્યાની સ્થિતિ - પાંચમી નરક પૃથ્વીમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિકાદશ સાગરોપમનું આયુષ્ય છે અને ત્યાં નીલલેશ્યા છે. અહીં પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્તનો સમાવેશ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જ થઈ જાય છે. તેથી અંતર્મુહૂર્તનું પૃથક કથન કર્યું નથી.// અવાંતર શતક-૩ સંપૂર્ણ .
Page #679
--------------------------------------------------------------------------
________________
શતક-૪૦: અવાંતર શતક-૨ થી ૭.
[ ૨૧]
કૃતયુગ્મ કૃતયુગ્મ કાપોતલેશી સંજ્ઞી પંચેન્દ્રિય:|४ एवं काउलेस्ससयंपि, णवर-संचिट्ठणा जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं तिण्णि सागरोवमाइंपलिओवमस्स असंखेज्जइभागमभहियाई । एवं ठिईए वि । एवं तिसुवि કપણુ, સંત વેલા છે તેવું મને સેવા મેતે !! ભાવાર્થઃ- આ જ રીતે કાપોટલેડ્યાના વિષયમાં પણ એક શતક છે. વિશેષમાં કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. સ્થિતિ પણ આ જ પ્રકારે છે તથા આ રીતે ત્રણે ય (૧,૩,૫) ઉદ્દેશકો જાણવા. શેષ ઉદ્દેશકોનું કથન પૂર્વવત્ છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
કાપોતલેશી કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉપપાતાદિ દ્વારનું કથન પણ કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. તેમાં પણ એકથી છ ગુણસ્થાન જ હોય છે. તેની સ્થિતિમાં તફાવત છે. કાપોતલેશ્યા–સ્થિતિ - ત્રીજી નરક પૃથ્વીમાં રહેનારા નારકોની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ હોય છે અને ત્યાં કાપોતલેશ્યા હોય છે, તેથી પૂર્વોક્ત સ્થિતિ ઘટિત થાય છે. // આવાંતર શતક-૪ || કૃતયુગ્મ-કૃતયુગ્મ તેજોલેશી સંજ્ઞી પંચેન્દ્રિય - | ५ एवं तेउलेस्सेसुवि सयं, णवरं-संचिट्ठणा जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दो सागरोवमाइंपलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई। एवं ठिईएवि, णवरं- णोसण्णो वउत्ता वा । एवं तिसु वि उद्देसएसु, सेसंतंचेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- તેજોલેશ્યાનું શતક પણ આ જ પ્રકારે છે. વિશેષમાં તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે. સ્થિતિ પણ આ જ પ્રકારે છે. અહીં નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. આ રીતે ત્રણ ઉદ્દેશકોમાં પણ સમજવું જોઈએ. શેષ પૂર્વવત્ છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
તેજોલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન પણ પૂર્વવતુ જાણવું. તેમાં એકથી સાત ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિમાં તફાવત છે. તેજલેશ્યાની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ઈશાન દેવલોકના દેવોની અપેક્ષાએ બે સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક છે. તે દેવોને તેજલેશ્યા હોય છે. નોસંજ્ઞોપયુક્ત – તેજોલેશી જીવને ચાર સંજ્ઞા હોય છે, તે ઉપરાંત તેજોલેશી નોસંજ્ઞોપયુક્ત પણ થઈ શકે છે. કારણ કે સાતમા અપ્રમત્ત ગુણસ્થાને જીવ સંજ્ઞાના પરિણામથી રહિત હોય તેથી તે નોસંજ્ઞોપયુક્ત કહેવાય છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. આ અવતાર શતક-૫ સંપૂર્ણ II
Page #680
--------------------------------------------------------------------------
________________
[ રર ]
શ્રી ભગવતી સત્ર-૫
કૃતયુગ્મ કૃતયુગ્મ પદ્મલેશી સંજ્ઞી પંચેન્દ્રિય:
६ जहा तेउलेस्ससयंतहा पम्हलेस्ससयं पि । णवरं संचिट्ठणा जहण्णेणं एक्क समय, उक्कोसेणं दस सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई । एवं ठिईए वि, णवरंअंतोमुहुत्तं ण भण्णइ, सेसंतंचेव । एवं एएसुपंचसुसएसुजहा कण्हलेस्ससए गमओ तहा णेयव्वो जाव अणंतखुत्तो । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ:- તેજોવેશ્યાના શતકની સમાન પધલેશ્યાનું શતક છે. તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે. સ્થિતિ પણ તે જ પ્રમાણે છે. તેમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું જોઈએ. શેષ પૂર્વવત્ છે, આ રીતે પાંચ શતકોમાં કૃષ્ણલેશ્યા શતકની સમાન ગમક જાણવા જોઈએ. યાવતું પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે વિવેચન -
પાલેશી કતયુગ્મ-મૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન તેજોલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. તેમાં પણ એકથી સાત ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિમાં તફાવત છે. પાલેશ્યાની સ્થિતિ :- પાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ, પાંચમા બ્રહ્મલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્ત સહિત દશ સાગરોપમની છે. તે અવાંતર શતક-૬ સંપૂર્ણ કૃતયુગ્મ કૃતયુગ્મ શુક્લકેશી સંજ્ઞી પંચેન્દ્રિય - |७ सुक्कलेस्ससयंजहा ओहियसयं, णवरं-संचिट्ठणा ठिई य जहा कण्हलेस्ससए। सेसं तहेव जाव अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – શુક્લલેશ્યાનું શતક પણ ઔવિક શતકની સમાન છે. તેની કાયસ્થિતિ અને સ્થિતિ કૃષ્ણલેશ્યા શતકની સમાન છે. શેષ ઔઘિક શતક સમાન છે યાવતુ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે. // હે ભગવનું ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
શુક્લલશી કૃતયુમ-કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. કારણ કે શુક્લલેશ્યામાં પણ એક થી બાર ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિ કૃષ્ણલેશ્યાની સમાન છે. શુક્લલશ્યાની સ્થિતિ પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્ત સહિત અનુત્તર વિમાનના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગરોપમની છે.
| | શતકઃ ૪૦/ર/ર થી ૭ સંપૂર્ણ
|
Page #681
--------------------------------------------------------------------------
________________
શતક-૪૦: અવાંતર શતક−૮ થી ૧૪
છ
S
શતક-૪૦
અવાંતર શતક-૮ થી ૧૪
૨૩
RO YOG
કૃતયુગ્મ કૃતયુગ્મ ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય --
१
भवसिद्धियकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते ! कओ उववज्जति ? गोयमा ! जहा पढमं सण्णिसयं तहा णेयव्वं भवसिद्धियाभिलावेणं । णवरं सव्वपाणा णो ववण्ण પુગ્ગા । સેસ તદેવ ।। સેવ મતે ! સેવ મતે !
ભાવાર્થ :- • પ્રશ્ન– હે ભગવન્ ! ભવસિદ્ધિક કૃતયુગ્મ-મૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ સંશી શતક અનુસાર ભવસિદ્ધિક આલાપકથી આ શતક જાણવું જોઈએ. વિશેષમાં–
સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ અહીં પૂર્વે ઉત્પન્ન થયા નથી. શેષ સર્વ વર્ણન પ્રથમ અવાંતર શતક અનુસાર છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
કૃતયુગ્મ કૃતયુગ્મ કૃષ્ણલેશી આદિ ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય :
२
कण्हलेस्सभवसिद्धियकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते ! कओ उववज्जंति ? गोमा ! एवं एए अभिलावेणं जहा ओहियकण्हलेस्ससयं । एवं णीललेस्सभवसिद्धिए वि सयं । सेवं भंते ! सेवं भंते ! एवं जहा ओहियाणि सण्णिपंचिंदियाणं सत्त सयाणि भणियाणि, एवं भवसिद्धिएहिं वि सत्त सयाणि कायव्वाणि । णवरंसत्तसुवि सएसुसव्वपाणा जाव णो णट्ठे समट्ठे । सेसं तं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક કૃતયુગ્મ-મૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી ઔધિક અવાંતર શતક અનુસાર જાણવું. નીલલેશી ભવસિદ્ઘિક શતક પણ આ જ પ્રકારે છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. સંશી પંચેન્દ્રિય જીવોના ઔઘિક સાત શતક કહ્યા છે, તે જ રીતે ભવસિદ્ધિક જીવોના પણ સાત શતક કહેવા જોઈએ, વિશેષતા એ છે કે આ સાત શતકોમાં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ શું પૂર્વે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! તેમ શક્ય નથી. શેષ પૂર્વવત્ છે.
|| શતક : ૪૦/૨/૮ થી ૧૪ સંપૂર્ણ
Page #682
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૪૦
R
અવાન્તર શતક-૧૫ થી ર૧
કૃતયુગ્મ કૃતયુગ્મ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય - | १ अभवसिद्धियकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते !कओ उववजति ?
गोयमा ! उववाओतहेव अणुत्तरविमाणवज्जो। परिमाणं, अवहारो, उच्चत्तं, बंधो, वेदो,वेदणं,उदओ,उदीरणायजहाकण्हलेस्ससए । कण्हलेस्सावा जावसुक्कलेस्सा वा । णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी,णो सम्मामिच्छादिट्ठी। णोणाणी,अण्णाणी। एवं जहा कण्हलेस्ससए, णवरं- णो विरया, अविरया, णो विरयाविरया । संचिट्ठणा ठिई यजहा ओहियउद्देसए । समुघाया आइल्लगा पंच । उबट्टणातहेव अणुत्तरविमाणवज्ज। सव्वपाणा णो उववण्ण पुव्वा । सेसंजहा कण्हलेस्ससए जाव अणतखुत्तो। एवं सोलससुवि ગુનેગુ . સેવ તે સેવ મતે ! I ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ!અનુત્તર વિમાનોને છોડીને શેષ સર્વ સ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે, પરિમાણ, અપહાર, અવગાહના, બંધ, વેદ, વેદન, ઉદય અને ઉદીરણા કૃષ્ણલેશ્યા શતકની સમાન છે. તે કૃષ્ણલેશી થાવત શુક્લલેશી હોય છે. તે સમ્યગુદષ્ટિ અને મિશ્રદષ્ટિ નથી, માત્ર મિથ્યાદષ્ટિ છે. જ્ઞાની નથી, અજ્ઞાની છે. આ રીતે સર્વ કથન કૃષ્ણલેશી શતક અનુસાર છે, વિશેષમાં તે વિરત અને વિરતાવિરત નથી, અવિરત હોય છે, તેની કાયસ્થિતિ અને સ્થિતિ ઔધિક ઉદ્દેશક અનુસાર છે. તેને પ્રથમ પાંચ સમુદ્યાત હોય છે. ઉદ્વર્તના–અનુત્તર વિમાનને છોડીને પૂર્વવત્ જાણવી જોઈએ. સર્વ પ્રાણી ત્યાં પૂર્વે ઉત્પન્ન થયા નથી. શેષ કૃષ્ણલેશ્યા શતક અનુસાર પાવતુ પૂર્વે અનન્ત વાર ઉત્પન્ન થયા છે. આ રીતે સોળ યુગ્મો પણ જાણવા જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II ઉદ્દેશક–૧ી. | २ | पढमसमय अभवसिद्धियकडजुम्मकडजुम्मसण्णिचिंदियाणंभते!कओ उववज्जति? गोयमा ! जहा सण्णीणं पढमसमयउद्देसए तहेव । णवरंसम्मत्तं, सम्मामिच्छत्तं, णाणंच सव्वत्थणत्थि, सेसंतहेव । 'सेवभंते ! सेवं भंते !' त्ति । एवं एत्थ विएक्कारस उद्देसगा णायव्वा । [पढमतइय पंचमा एक्कगमा, सेसा अट्ठ वि एक्कगमा। ॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમય અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર :- હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ સમય ઉદ્દેશક શતક-૪૦/૧/૨ અનુસાર જાણવું,
Page #683
--------------------------------------------------------------------------
________________
'શતક-૪૦: અવાતર શતક-૧૫ થી ૨૧
| દર૫ |
વિશેષતા એ છે કે અભવી જીવોને સમ્યગુદષ્ટિ, મિશ્રદષ્ટિ કે જ્ઞાન હોતા નથી. શેષ કથન સંજ્ઞીના પ્રથમ સમય ઉદ્દેશક અનુસાર જાણવું. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.. આ રીતે અહીં પણ ૧૧ ઉદ્દેશકોનું કથન કરવું. I હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનું ૩૩ દ્વારથી નિરૂપણ છે.
અભવી જીવો એકાંત મિથ્યાત્વી હોય છે. સૂત્રકારે તેનું કથન કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયના અતિદેશ પૂર્વક કર્યું છે. તેના કેટલાક દ્વારમાં વિશેષતા છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપપાત– અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનથી થાય છે. અનુત્તર વિમાનમાં એકાંત સમકિતી જીવો જ હોય છે. અભવી જીવો ત્યાં હોતા નથી. તેથી તે સ્થાનનો નિષેધ કર્યો છે. (૨) દષ્ટિ– મિથ્યાદષ્ટિ હોય. સમકિત કે મિશ્રદષ્ટિ નથી. (૩) જ્ઞાન- તેને જ્ઞાન નથી, બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. (૪) વિરતિ- તે જીવો અવિરત હોય છે, એકાંત મિથ્યાત્વી હોવાથી વિરત કે વિરતાવિરત થઈ શકતા નથી. (૫) કાયસ્થિતિ- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમની છે. () સ્થિતિ- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાતમી નરકની અપેક્ષાએ ૩૩ સાગરોપમની છે. (૭) સમુઘાતપાંચ સમુદ્યાત હોય. આહારક સમુદ્યાત સંયમીઓને જ હોય છે. (૮) ઉદ્વર્તન– અભવી જીવો પાંચ અનુત્તર વિમાનમાં જતાં નથી. તે સિવાયના સર્વ સ્થાનમાં જાય છે. (૯) સર્વ જીવો અભાવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયપણે પૂર્વે અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા નથી કારણ કે સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો અભિવી નથી.
શેષ દ્વારનું કથન કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. પ્રથમ સમય અભવસિદ્ધિક આદિ ૧૦ ઉદ્દેશકોનું કથન પણ પૂર્વવત્ જાણવું. // અવાંતર શતક-૧૫ / કૃતયુગ્મ-કૃતયુગ્મ કૃષ્ણલેશી અભયસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય :| ३ कण्हलेस्स-अभवसिद्धियकडजुम्मकडजुम्म-सण्णिपंचिंदिया णं भंते! कओ उववज्जंति? गोयमा !जहा एएसिं चेव ओहियसयंतहा कण्हलेस्ससयं पि । णवरं-ते णं भते ! जीवा कण्हलेस्सा?हता कण्हलेस्सा । ठिई, सचिट्ठणा य जहा कण्हलेस्सा सए
સંત રેવા છે તેવું મને ! મને ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી અભયસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે ઔઘિક અભવસિદ્ધિક મહાયુગ્મ શતકનું કથન કર્યું છે. તે જ પ્રમાણે જાણવું. તેમાં વિશેષતા એ છે કે–પ્રશ્ન- હે ભગવન્! તે જીવો કૃષ્ણલેશી છે? ઉત્તર- હા, ગૌતમ! તે જીવો કૃષ્ણલેશી હોય છે. તેની સ્થિતિ અને કાયસ્થિતિ કૃષ્ણલેશી ભવસિદ્ધિક શતક અનુસાર જાણવી./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. અવાંતર શતક–૧. કૃતયુગ્મ-કૃતયુગ્મ નીલકેશી આદિ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય:| ४ एवं छहि विलेस्साहिं छ सया कायव्वाजहाकण्हलेस्ससयं । णवरसंचिट्ठणा ठिई यजहेव ओहियसएतहेवभाणियव्वा । णवरंसुक्कलेस्साएक्कोसेणंएक्कतीसंसागरोवमाई अंतोमुहुत्तमब्भहियाई । ठिई एवं चेव, णवरं- अंतोमुहुत्तं णत्थि । जहण्णगंतहेव ।
Page #684
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
सव्वत्थसम्मत्तणाणाणि णत्थि । विरई विरयाविरई अणुत्तरविमाणोववत्ति-एयाणि णत्थिा सव्वपाणा जावणोइणटे समढे।।
एवंएयाणि सत्त अभवसिद्धियमहाजुम्मसया भवंति। एवंएयाणि एक्कवीसंसण्णिमहाजुम्मसयाणि । सव्वाणि वि एकासीइमहाजुम्मसयाई । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- જે રીતે કૃષ્ણલેશ્યાનું શતક કહ્યું, તે જ રીતે છ લેશ્યાના છ શતક કહેવા જોઈએ. કાયસ્થિતિ અને સ્થિતિ ઔધિક શતક અનુસાર જાણવી જોઈએ. શુક્લલશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત અધિક એકત્રીસ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એટલી જ છે, પરંતુ સ્થિતિમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. જઘન્ય સ્થિતિ પર્વવતુ છે. આ અભયસિદ્ધિક જીવોમાં સર્વત્ર સમ્યકત્વ અને જ્ઞાન નથી.વિરતિ, વિરતાવિરતિ અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ પણ નથી. પ્રશ્ન- હે ભગવન્! સર્વ જીવો યાવતું સત્ત્વો અહીં ઉત્પન્ન થયા છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
આ રીતે આ સાત અભવસિદ્ધિક મહાયુગ્મ શતક પૂર્ણ થાય છે. આ રીતે સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૧ મહાયુગ્મ શતક કહ્યા છે. એકેન્દ્રિય આદિ સર્વમળીનેશતક ૩૫થી ૪૦ સુધી ૧૨+૧૨+૧૨+૧+૧+૧= ૮૧ મહાયુગ્મ અવાંતર શતક થાય છે. આ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
અભવી સંજ્ઞી પંચેન્દ્રિયની શુક્લલેશ્યાની સ્થિતિ અંતર્મુહુર્ત અધિક ૩૧ સાગરોપમની છે, તે પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્ત સહિત નવમા ગ્રેવેયકની ૩૧ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ જાણવી જોઈએ. અભવી જીવો ઉત્કૃષ્ટ નવમા ગ્રેવેયક સુધી ઉત્પન્ન થાય છે અને ત્યાં શુક્લલેશ્યા હોય છે.
એકેન્દ્રિય, ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય, આ પાંચના પ્રત્યેકના બાર-બાર મહાયુમ શતક છે. સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૧ મહાયુગ્મ શતક છે. આ રીતે સર્વમળીને શતક–૩૫ થી ૪૦ સુધી ૧૨+૧૨+ ૧૨+૧૨+૧૨+૨૧ = ૮૧ મહાયુગ્મ અવાંતર શતક થાય છે. એકતિય વિકલેક્રિય અને પદ્રિયની ઔઘિક પ્રથમ ઉદેશકમાં અદ્ધિ :| દ્વાર | એકેન્દ્રિય | ત્રણ વિક, અસંજ્ઞી પંચે સંજ્ઞી પંચેન્દ્રિય ૧. ઉપપાત દેવ, મનુષ્ય, તિર્યંચ | મનુષ્ય, તિર્યંચ | ૪ ગતિથી | ૨. પરિમાણ ૧૬, ૩ર, સંખ્યાત, ૧૬, ૩ર, સંખ્યાત, અસંખ્યાત | ૧૬, ૩ર,સંખ્યાત, અસંખ્યાત
અસંખ્યાત, અનંત | ૩. અપહાર | સમયે સમયે અપહાર કરતા | સમયે સમયે અપહાર કરતા | સયમે સમયે અપહાર કરતા અનંત ઉત્સર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી
અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલ અવસર્પિણીકાલ
અવસર્પિણીકાલ ૪. અવગાહના | જઘ અંગુલનો અસર ભાગ | બેઇ–૧૨ યો તેઇ—૩ ગાઉ ઉ. ૧૦00 યો૦
| ઉ૦ ૧000 યો ઝાઝેરી ચૌરે -૪ ગાઉ.અસંજ્ઞી-૧000 યો| ૫. કર્મબંધ ૭ની નિયમો
૭ની નિયમો વેદનીયની નિયમા સાતની આયુષ્યની ભજના
આયુષ્યની ભજના
ભજના
Page #685
--------------------------------------------------------------------------
________________
શતક-૪૦: અવાંતર શતક-૧૫ થી ૨૧
|
૨૭ |
હાર | એકેન્દ્રિય | ત્રણ વિક, અસણી પંચે. | સંશી પક્રિય | વેદન શાતા-અશાતા શાતા-અશાતા
શાતા–અશાતા ૭. ઉદય
મોહનીય-ઉદયી, અનુદયી
શેષ ૭ કર્મ–ઉદયી ૮. ઉદીરણા | નિયમા; વેદનીય, આયુષ્ય | નિયમ, વેદનીય, આયુષ્ય નામ અને ગોત્રના ઉદીરક. | ભજના
| ભજના
શેષ ૬ ના ઉદીરક, અનુદીરક ૯. વેશ્યા |
૪ |
૩ | ૧૦. દષ્ટિ ૧૧. જ્ઞાન |
૨ અજ્ઞાન | ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન | ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન | ૧૨. યોગ | કાયયોગ | વચન, કાયયોગ
૩ યોગ ૧૩. ઉપયોગ સાકાર-અનાકાર સાકાર–અનાકાર
સાકાર-અનાકાર | ૧૪. વર્ણાદિ વર્ણાદિ ૨૦ બોલ
૨૦ બોલ
૨૦ બોલ ૧૫. ઉચ્છવાસ | ઉચ્છવાસક, નિશ્વાસક, ઉચ્છવાસક, નિશ્વાસક, | | ઉચ્છવાસક, નિશ્વાસ,
નોઉચ્છવાસક નોનિશ્વાસક | નોઉચ્છવાસક નોનિશ્વાસક | નોઉચ્છવાસક નોનિશ્વાસ, ૧૬. આહારક | આહારક, અનાહારક
આહારક, અનાહારક આહારક, અનાહારક | ૧૭. વિરતિ અવિરત
અવિરત | અવિરત,વિરત, વિરતાવિરત | ૧૮. ક્રિયા સક્રિય સક્રિય
સક્રિય | ૧૯. બંધક સપ્તવિધ, અષ્ટવિધ સપ્તવિધ, અષ્ટવિધ અષ્ટવિધ, સપ્તવિધ,
ષવિધ એકવિધ, ૨૦. સંજ્ઞા ૪
૪
૪ | નોસંજ્ઞોપયુક્ત | ૨૧. કષાય
૪ | અકષાયી રર. વેદ નપુંસકવેદ
નપુંસકવેદ
૩વેદી અને અવેદી ૨૩. વેદબંધક ત્રણ વેદ બંધક
ત્રણ વેદ બંધક
૩ વેદ બંધક અને અબંધક ૨૪. સંજ્ઞી અસંજ્ઞી અસંજ્ઞી
સંજ્ઞી ૨૫. ઇન્દ્રિય
૨,૩,૪,૫ ૨૬. કાયસ્થિતિ જઘન્ય એક સમય જઘ એક સમય ઉ ત્રણ વિક.ની | જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અનંતકાલ સંખ્યાત કાલ, અસંજ્ઞી તિર્યંચ | ઉત્કૃષ્ટ અનેક સો સાગરો
પંચે – અનેક પૂર્વકોટિ વર્ષની | ૨૭. સંવેધ ૨૮. આહાર ૩,૪,૫,૬ દિશાનો |
દિશાનો
દિશાનો | ૨૯. સ્થિતિ જઘન્ય એક સમય જઘન્ય એક સમય, ઉબેઈ–૧૨ | જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષ વર્ષ, તેઇન્દ્રિય-૪૯ દિવસ, ચૌરે – ઉત્કૃષ્ટ-૩૩ સાગરો,
છ માસ, અસંજ્ઞી પંચેન્દ્રિય
ક્રોડપૂર્વ વર્ષ.
(યુમોની)
Page #686
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી ભગવતી સૂત્ર-૫
બંને
એકેન્દ્રિય ત્રણ વિક, અસણી પંચે સંશી પક્રિય ૩૦. સમુદ્યાત ૩૧. મરણ
બંને | બંને | ૩૨. ઉદ્વર્તન | મનુષ્ય, તિર્યંચ | મનુષ્ય, તિર્યંચ
ચાર ગતિ | ૩૩. પૂર્વે ઉત્પન્ન | સર્વ જીવ અનેક કે અનંત વાર | સર્વ જીવ અનેક કે અનંત વાર | સર્વ જીવ અનેક કે અનંતવાર કતયુગ્મ કતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયોની ૨૧ અવાંતર શતકોમાં અદ્ધિ :કાર સંશી પક્રિય ઔધિક | સદી પંચેન્દ્રિય કણ, નીલ, | સંશી પંચેન્દ્રિય અભવ્ય,
અને શmલેશી ભવ્ય-૯ કાપોત, તેજ, પાલેશી ભવ્ય છ લેયા - ૭ ૧. ઉપપાત ચારે ગતિ
ચારે ગતિ
અનુત્તર વિમાનને છોડીને
ચારે ગતિ ૨. પરિમાણ | ૧૬, ૩ર, સંખ્યાત, અસંખ્યાત | ૧૬, ૩ર, સંખ્યાત, અસંખ્યાત |૧૬, ૩ર, સંખ્યાત, અસંખ્યાત | ૩. અપહાર | સમયે સમયે અપહાર કરતા | અસંખ્ય ઉત્સવ અવ વ્યતીત થાય | અસંખ્ય ઉત્સવ અવ વ્યતીત અસંખ્ય ઉત્સવ અવ કાલ
થાય વ્યતીત થાય • અવગાહના વન્ય એગુલના અસંખ્યાતમો જઘ૦ અંગુo અસંહ ભાગ જઘ અંગુનો અસંતુ ભાગ, ઉત્કૃષ્ટ ૧000યોજન | ઉ. ૧000 યોજન
ઉ. ૧000 યોજન ૫. કર્મ બંધ | વેદનીય નિયમો, શેષ ભજના | ૭ નિયમ, આયુષ્ય ભજના | ૭ નિયમ, આયુષ્ય ભજના તુ વેદન | શાતા-અશાતા |
શાતા-અશાતા
શાતા-અશાતા ૭. ઉદય
૮ અથવા ૭ ૮. ઉદીરણા નામ, ગોત્ર નિયમાં,
ની નિયમા, વેદનીય
ની નિયમા, વેદનીય દકર્મની ભજના
આયુષ્યની ભજના આયુષ્યની ભજના ૯. વેશ્યા | ઔધિકમાં-૬
પોત પોતાની
૬, પ્રત્યેક સ્થાનમાં પોતાની | ૧૦. દષ્ટિ
મિથ્યા | ૧૧. જ્ઞાન ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન | ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન
૩ અજ્ઞાન ૧૨. યોગ
૩ યોગ | ૩યોગ | યોગ | ૧૩. ઉપયોગ | ૨ સાકાર, અનાકાર | ૧૪. વર્ણાદિ ૨૦ બોલ | ૨૦ બોલ
૨૦ બોલ ૧૫. ઉચ્છવાસ | ઉચ્છવાસ, નિશ્વાસક ઉચ્છવાસક, નિશ્વાસક,
ત્રણે નોઉચ્છવાસક નોનિશ્વાસક નોઉચ્છવાસક નોનિશ્વાસક | ૧૬. આહારક | આહારક અનાહારક |
બંને ૧૭. વિરતિ |વિરત, વિરતાવિરત, અવિરત | વિરત, અવિરત, વિરતાવિરત | અવિરત ૧૮. ક્રિયા સક્રિય સક્રિય
સક્રિય
T
બંને
Page #687
--------------------------------------------------------------------------
________________
શતક-૪૦: અવાંતર શતક-૧૫ થી ૨૧
૨૯ ]
નથી
સંજી પંચેન્દ્રિય ઔધિક | સંશી પક્રિય કણ, નીલ, | સણી પંચેન્દ્રિય અભવ્ય
અને શુક્લલશી ભવ્ય કાપોત, તેજો, પાલેશી ભવ્ય છ વેશ્યા ૧૯. સંજ્ઞા ૪ સંજ્ઞા અને નોસંજ્ઞોપયુક્ત | કૃ. નીલ કાપોત-૪ સંજ્ઞા
૪ સંજ્ઞા
તેજાપદ્મ-૪ સંજ્ઞા, નોસંજ્ઞોપયુક્ત ૨૦. બંધક અષ્ટવિધ, સપ્તવિધ, અષ્ટવિધ, સપ્તવિધ અષ્ટવિધ, સપ્તવિધ
ષવિધ, એકવિધ ૨૧. કષાય
૪ કષાય, અકષાયી. રર. વેદ | ૩ વેદ, અવેદી ૨૩. વેદબંધક | ૩ વેદ બંધક અને અબંધક
૩ વેદ બંધક
૩ વેદ બંધક ૨૪. સંજ્ઞી | સંશી
સંજ્ઞી
સંજ્ઞી ૨૫. ઇન્દ્રિય ૨૬. કાયસ્થિતિ | જઘન્ય એક સમય પોતપોતાની વેશ્યાની સ્થિતિ જઘન્ય એક સમય | ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ
અનુસાર
| ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ ૨૭. સંવેધ નથી
નથી | ૨૮. આહાર ૬ દિશાનો દદિશાનો
૬ દિશાનો ર૯. સ્થિતિ જઘ.એકસમય, ઉ.૩૩ સાગરો. સ્થાન અનુસાર જઘ.એકસમય, ઉત્કૃષ્ટ દરેક
લેશ્યાની ઉપસ્થિતિ અનુસાર ૩૦. સમુદુધાત ૩૧. મરણ | બંને પ્રકારના | બંને પ્રકારના | બંને પ્રકારના ૩ર. ઉદ્વર્તન | સર્વત્ર
સર્વત્ર
અનુત્તર વિમાનને છોડીને ૩૩. પૂર્વે ઉત્પન્ન | ઔઘિક માં પૂર્વે અનેક કે | પૂર્વે અનેક કે અનંતવાર ઉત્પત્તિ પૂર્વે અનેક કે અનંતવાર અનંતવાર. ભવીપણે અનેક કે થઈ નથી.
ઉત્પત્તિ થઈ નથી. | અનંતવાર ઉત્પત્તિ થઈ નથી. પ્રથમ સમયોત્પન્ન સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૦ દ્વારમાં વિશેષતા (ઉદ્દેશક-૨, ) :વાર
વિશેષતા ૧. અવગાહના
જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ ૨. બંધ
આયુષ્યનો અબંધ, સાત કર્મનો નિયમતઃ બંધ ૩. વેદન
શાતા / અશાતામાંથી એક ૪ ઉદય
આઠ કર્મોનો ૫ ઉદીરણા
આયુષ્યની નથી, વેદનીયની ભજના, શેષ ૬ની નિયમાન ૬ દષ્ટિ
બે(મિશ્રદષ્ટિ નથી) - - - - - -
-- - - - - - - - - -
Page #688
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી ભગવતી સૂત્ર-૫
હાર
વિશેષતા
૮ યોગ ૯ ઉચ્છવાસ ૧૦ વિરતિ ૧૧ બંધક ૧૨ સંજ્ઞા ૧૩ કષાય ૧૪ વેદ ૧૫ કાયસ્થિતિ ૧૬ વેદ બંધક ૧૭ સ્થિતિ ૧૮ સમુદ્યાત ૧૯ મરણ ૨૦ ઉદ્વર્તન
ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કાયયોગ નોઉચ્છવાસક નોનિશ્વાસક અવિરતિ સપ્તવિધ બંધક ૪ સંજ્ઞા ૪ કષાય ત્રણ વેદ જઘન્ય ઉત્કૃષ્ટ એક સમય ત્રણે વેદના બંધક એક સમય ર–વેદનીય, કષાય. નથી નથી
તે અવાન્તર શતક-૧૫ થી ૨૧ સંપૂર્ણ
I શતક-૪૦ સંપૂર્ણ |
Page #689
--------------------------------------------------------------------------
________________
શતક-૪૧
[
૩૧]
|
શતક-૪૧ ROORળ પરિચય
આ શતકનું નામ રાશિયમ શતક છે. તેના ૧૯૬ ઉદ્દેશક છે. તેમાં ચાર પ્રકારના રાશિયમનું કથન કરીને ૨૪ દંડકના જીવોમાં ઉત્પત્તિ આદિ દ્વારોનું કથન છે. રાશિયુગ્મ કતયુગ્મ નૈરયિકોમાં મનુષ્ય અને તિર્યંચગતિમાંથી ઉત્પત્તિ થાય છે. પરિમાણ- જઘન્ય ૪,૮,૧૨ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિ સાંતર અને નિરંતર, તેમ બંને પ્રકારે થાય છે, સાંતર થાય તો જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતરે અને નિરંતર થાય તો જઘન્ય બે સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી થાય છે. જ્યારે તે યુગ્મ કૃતયુગ્મ રાશિ રૂપ હોય ત્યારે ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યો રૂપે હોતા નથી. કારણ કે એક સમયમાં કોઈ પણ એક જ યુગ્મ હોય છે. તે જીવ આત્મ ઋદ્ધિ, આત્મકર્મ, આત્મપ્રભાવથી કૂદતા પુરુષની જેમ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે, પર ઋદ્ધિ આદિથી ઉત્પન્ન થતા નથી. નરકમાં તેની ઉત્પત્તિ આત્મ અસંયમથી થાય છે અને અસંયમમાં જ જીવન વ્યતીત કરે છે. તે જીવ લેશી જ રહે છે; તે જ ભવમાં અલેશી, અક્રિય થઈને સિદ્ધ થઈ શકતા નથી. આ જ રીતે ૨૩ દંડકના જીવો અસંયમમાં જીવન વ્યતીત કરે છે તેથી તે અલેશી, અક્રિય થઈને સિદ્ધ થતા નથી. મનુષ્યો અસંયમથી ઉત્પન્ન થાય છે પરંતુ સંયમનો સ્વીકાર કરીને અલેશી, અક્રિય થઈને સિદ્ધ થઈ શકે છે. આ રીતે ચાર યુમના ઔધિક ચાર ઉદ્દેશક થાય છે. પ્રત્યેક યુગ્મમાં છલેશ્યા હોય છે. તેથી છલેશ્યાના ચાર ચાર ઉદ્દેશક થતાં ૬૪૪=૨૪+૪ ઔઘિક= ૨૮ ઉદ્દેશક થાય છે. તે જ રીતે (૧) ભવ સિદ્ધિક (૨) અભવસિદ્ધિક (૩) સમ્યગુદૃષ્ટિ (૪) મિથ્યાષ્ટિ (૫) કૃષ્ણપાક્ષિક (૬) શુક્લપાક્ષિકના ૨૮–૨૮ ઉદ્દેશક થાય. તેથી ૨૮૪૬=૧૮+ ૨૮ ઔઘિકના= ૧૯૬ ઉદ્દેશક થાય છે. જે સ્થાનમાં જે વેશ્યા અને દષ્ટિ હોય તે પ્રમાણે કથન કરવું. ઔધિક, ભવસિદ્ધિક, સમ્યગૃષ્ટિ, શુક્લપાક્ષિકના ઉદ્દેશકોનું કથન એક સમાન છે. અભવ સિદ્ધિક, મિથ્યાદષ્ટિ અને કૃષ્ણપાક્ષિકના ઉદ્દેશકોનું કથન એક સમાન છે. આ રીતે ભગવતી સૂત્રના અંતિમ અને સહુથી વધુ ૧૯૬ ઉદ્દેશકયુક્ત આ શતક પૂર્ણ થાય છે.
Page #690
--------------------------------------------------------------------------
________________
દહર
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૪૧ : રાશિયુગ્મ
ઉદ્દેશક-૧
રાશિયુગ્મના પ્રકાર:| १ कइणं भंते !रासीजुम्मा पण्णत्ता? गोयमा!चत्तारिरासीजुम्मा पण्णत्ता,तंजहाकडजुम्मे जावकलिओगे। सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ-चत्तारि रासीजुम्मा पण्णत्ता, जावकलिओगे? गोयमा!जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए सेतंरासीजुम्मकडजुम्मे । एवं जावजेणंरासी चउक्कएणं अवहारेणं एगपज्जवसिए से तंरासीजुम्मकलिओगे । सेतेणटेणं जावकलिओगे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! રાશિયુગ્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! રાશિયમના ચાર પ્રકાર છે, યથા– કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે રાશિયમના ચાર પ્રકાર છે, યથા-કૃતયુગ્મ યાવતુ કલ્યોજ? ઉત્તર-હે ગૌતમ! જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ચાર શેષ રહે, તે રાશિ યુગ્મને કૃતયુમ કહે છે યાવત્ જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે એક શેષ રહે, તે રાશિ યુગ્મને કલ્યોજ કહે છે. તેથી હે ગૌતમ! યાવનું કલ્યોજ કહેવાય છે. વિવેચન :
શતક–૩૧ આદિમાં લઘુયુગ્મ અને શતક-૩૫ આદિમાં મહાયુમનું વર્ણન છે. આ બંને યુગ્મના નિરૂપણ પછી સૂત્રકારે અહીં રાશિ યુગ્મનું વર્ણન કર્યું છે, આ શતકમાં લઘુ કે મહાયુગ્મના ભેદ કર્યા વિના સામાન્ય રૂપે રાશિયુગ્મનું વર્ણન છે. તેથી તેમાં તે બંને યુમોનો સમાવેશ થયો હોય તેમ જણાય છે. રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકાદિની ઉત્પત્તિ :| २ रासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववति? गोयमा ! उववाओ जहा वक्कतीए। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! રાશિયુગ્મ રૂપ કુતયુમ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! તેની ઉત્પત્તિનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર જાણવું. | ३ तेणं भंते !जीवा एगसमएणं केवइया उववति? गोयमा !चत्तारि वा अदुवा बारस वा सोलस वा सखेज्जा वा असखेज्जा वा उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. | ४ ते णं भंते ! जीवा किं संतरं उववति ,णिरंतरं उववज्जंति?
Page #691
--------------------------------------------------------------------------
________________
શતક-૪૧: ઉદ્દેશક-૧
_
[ ૧૭ ]
गोयमा!संतरंपिउववज्जति,णिस्तरंपिउववति । संतरंउववज्जमाणाजहण्णेणं एक्कंसमय, उक्कोसेणं असंखेज्जेसमए अंतरंकटुउववज्जति । णिस्तरउववज्जमाणा जहण्णेणंदोसमया,उक्कोसेणं असंखेज्जासमया अणुसमयंअविरहियंणिस्तरंउववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર?
ઉત્તર- હે ગૌતમ! તે સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. જો સાન્તર ઉત્પન્ન થાય તો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના આંતરે ઉત્પન્ન થાય છે. જો નિરંતર ઉત્પન્ન થાય તો જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી નિરંતર અવિરહિત ઉત્પન્ન થાય છે.
५ तेणं भंते !जीवा जंसमयंकडजुम्मातंसमयंतेओगा,जंसमयंतेओगातं समयं कडजुम्मा ? गोयमा!णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો જે સમયે કૃતયુગ્મ રાશિ રૂપ હોય છે, તે જ સમયે ચોજ રાશિ રૂપ હોય છે અને જે સમયે વ્યોજ રાશિ રૂપ હોય છે, તે જ સમયે કૃતયુગ્મ રાશિ રૂપ હોય છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. |६ तेणं भंते! जीवा जंसमयंकडजुम्मा तं समयंदावरजुम्मा, जंसमयंदावरजुम्मा त समय कडजुम्मा? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો જે સમયે તે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે, તે જ સમયે દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય છે અને જે સમયે દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય છે, તે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે? ઉત્તરહે ગૌતમ ! તેમ શક્ય નથી. |७ तेणं भंते ! जीवाजंसमयंकडजुम्मातंसमयंकलिओगा,जंसमयंकलिओगा तं समय कडजुम्मा? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો જે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે, તે સમયે કલ્યો રાશિરૂપ હોય છે અને જે સમયે કલ્યોજ રાશિરૂપ હોય છે, તે સમયે કૃતયુગ્મરાશિ રૂપ હોય છે? ઉત્તર-હે ગૌતમ ! તેમ શક્ય નથી. | ८ ते णं भंते ! जीवा कहं उववज्जति? गोयमा !से जहाणामए पवए पवमाणेएवं जहा उववायसए जावणो परप्पओगेण उववज्जति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તે જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે કૂદનારો પુરુષ, કૂદીને એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચી જાય છે તે જ રીતે તે જીવો પણ ઉત્પન્ન થાય છે ઈત્યાદિ શતક-૩૧/૧ અનુસાર જાણવું યાવત્ તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી નહીં. | ९ तेणं भंते ! जीवा किं आयजसेणं उववज्जति, आयअजसेणं उववज्जति? गोयमा !णो आयजसेण उववज्जति, आयअजसेण उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો આત્મયશ-આત્મસંયમથી ઉત્પન્ન થાય છે કે આત્મ
Page #692
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
અસંયમથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે આત્મસંયમથી ઉત્પન્ન થતા નથી, આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે.
૩૪
१० जणं भंते! आयअजसेणं उववज्जंति- किं आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ? गोयमा ! णो आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે આત્મઅસંયમથી ઉત્પન્ન થાય તો શું તે જીવો આત્મસંયમથી જીવન વ્યતીત કરે છે કે આત્મ અસંયમથી જીવનવ્યતીત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તે આત્મસંયમથી જીવન વ્યતીત કરતા નથી, પરંતુ આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે.
| | નફળ તે ! આયઅનસં
વનીતિ- સિત્તેસ્સા, અનેસ્સા ?નોયના ! જેસ્સા,
अलेस्सा।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે, તો તે જીવો શું સલેશી હોય છે કે અલેશી ? ઉત્તર- હે ગૌતમ ! તે સલેશી હોય છે, અલેશી નથી.
૧૨ નક્ળો! અનેસ્તા–વિ મજિરિયા, અજિરિયા?નોયના!સિિા,ખો અિિાા ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે જીવ સલેશી હોય, તો તે જીવો શું સક્રિય હોય છે કે અક્રિય ? ઉત્તર- હે ગૌતમ ! તે સક્રિય હોય છે, અક્રિય નથી.
| १३ जइ णं भंते! सकिरिया - तेणेव भवग्गहणेणं सिज्झति जाव सव्व दुक्खाणं अंत વતિ ? પોયમા !ખો ફળકે સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે સક્રિય હોય છે, તો તે જીવો શું તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્
સર્વ કર્મોનો અંત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
|१४
रासीजुम्मकडजुम्मअसुरकुमारा णं भंते! कओ उववज्जंति ? गोयमा ! जहेव णेरड्या तहेव णिरवसेसं । एवं जाव पंचिदियतिरिक्खजोणिया, णवरं वणसइकाइया असंखेज्जा वा अनंता वा उवज्जति । सेसं एवं चेव । मणुस्सा वि एवं चेव जाव णो आयजसेणं उववज्जंति, आयअजसेणं उववज्जति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! નૈયિકોની સમાન અસુરકુમારનું કથન જાણવું. આ રીતે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ પર્યંત જાણવું. પરંતુ વનસ્પતિકાયિક જીવો યાવત્ અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ છે. આ રીતે મનુષ્યના વિષયમાં પણ યાવત્ તે આત્મસંયમથી ઉત્પન્ન થતા નથી. આત્મ-અસંયમથી ઉત્પન્ન
થાય છે.
१५ जणं भंते! आयअजसेणं उववज्जंति - किं आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ? गोयमा ! आयजसं पि उवजीवंति, आयअजसं पि उवजीवंति ।
ભાવાર્થ:
:- પ્રશ્ન— હે ભગવન્ ! જો તે મનુષ્યો આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે, તો શું આત્મસંયમથી
Page #693
--------------------------------------------------------------------------
________________
શતક-૪૧: ઉદ્દેશક-૧
[ ૩૫ |
જીવન વ્યતીત કરે છે કે આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યો આત્મસંયમથી જીવન વ્યતીત કરે છે અને આત્મ અસંયમથી પણ જીવન વ્યતીત કરે છે. १६ जइणं भंते ! आयजसं उवजीवंति-किंसलेस्सा, अलेस्सा? गोयमा !सलेस्सा वि अलेस्सा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો આત્મ સંયમપૂર્વક જીવન વ્યતીત કરે છે, તો તે શું સલેશી હોય છે કે અલેશી? ઉત્તર– તે ગૌતમ! તે સલેશી પણ હોય છે અને અલેશી પણ હોય છે. १७ जइणंभते! अलेस्सा-किंसकिरिया,अकिरिया? गोयमा!णोसकिरिया,अकिरिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે અલેશી હોય છે, તો તે શું સક્રિય હોય છે કે અક્રિય? ઉત્તર- હે ગૌતમ ! તે સક્રિય નહીં, પણ અક્રિય હોય છે. १८ जइणं भंते ! अकिरिया-तेणेव भवग्गहणेणं सिझंति जावसव्वदुक्खाणं अंतं करेंति? हंता गोयमा !सिज्झति जावसव्वदुक्खाणं अंत करेति । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જો તે મનુષ્યો અક્રિય હોય છે, તો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હા, ગૌતમ ! તે સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. १९ जइणंभते!सलेस्सा-किंसकिरिया,अकिरिया? गोयमा!सकिरिया,णोअकिरिया। ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! જો તે મનુષ્યો સલેશી હોય છે, તો શું સક્રિય હોય છે કે અક્રિય? ઉત્તરહે ગૌતમ! તે સક્રિય હોય છે, અક્રિય નથી. २० जइणं भंते ! सकिरिया- तेणेव भवग्गहणेणं सिझंति जावसव्वदुक्खाणं अंत करेति? गोयमा ! अत्थेगइया तेणेव भवग्गहणेणं सिझति जाव अंत करेंति,अत्थेगइया णोतेणेव भवग्गहणेणं सिझंति जावअंतं करेति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો સક્રિય હોય છે, તો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે અને કેટલાક જીવો તે જ ભવમાં સિદ્ધ થતા નથી યાવત્ સર્વ દુઃખોનો અંત કરતા નથી. २१ जइणं भंते! आयअजसं उवजीवंति-किंसलेस्सा, अलेस्सा? गोयमा!सलेस्सा, णो अलेस्सा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે, તો તે શું સલેશી હોય છે કે અલેશી હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સલેશી હોય છે, અલેશી નથી.
२२ जइणंभंते!सलेस्सा-किंसकिरिया,अकिरिया? गोयमा!सकिरिया,णो अकिरिया। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જો તે મનુષ્યો સલેશી હોય, તો તે શું સક્રિય હોય છે કે અક્રિય? ઉત્તરહે ગૌતમ! તે સક્રિય હોય છે, અક્રિય નથી.
Page #694
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
२३ जइ णं भंते! सकिरिया - तेणेव भवग्गहणेणं सिज्झति जाव सव्वदुक्खाणं अंत રતિ ? નોયના ! ળો ફળદ્દે સમકે। વાળમંતÎોસિય-વેમાળિયા ના ખેરડ્યા । । સેવ મતે ! સેવ મતે ! ॥
FE
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે સક્રિય હોય છે, તો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનું કથન નૈયિકોની સમાન છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકાદિની ઉત્પત્તિ આદિનું નિરૂપણ છે. રાશિયુગ્મ-મૃતયુગ્મ :- · યુગ્મ શબ્દ યુગલવાચક પણ છે, તેથી તેની સાથે ‘રાશિ’ વિશેષણનો પ્રયોગ કર્યો છે. તેના ચાર પ્રકાર છે મૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ. તેનું સ્વરૂપ સૂત્રમાં સ્પષ્ટ કર્યું છે. જે રાશિયુગ્મ કૃતયુગ્મ પરિમાણ હોય, તેને રાશિ-યુગ્મ કૃતયુગ્મ કહે છે.
ઉત્પત્તિનું કારણ ઃ– સર્વ જીવોની ઉત્પત્તિમાં આત્મ-અયશ અર્થાત્ આત્મ અસંયમ જ કારણ બને છે, કારણ કે ઉત્પત્તિ સમયે સર્વ જીવો અવિરત હોય છે.
આયનાં ભયમનસ:-આત્મયશ, આત્મ અયશ. યશ એ સંયમનો પર્યાય વાચી શબ્દ છે. તેથી આત્મયશ એટલે આત્મસંયમ અને આત્મ અયશ એટલે આત્મ અસંયમ.
રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક આદિ ચોવીસે દંડકના જીવોની આગતિ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર છે. તે સાન્તર અને નિરંતર ઉત્પન્ન થાય છે. વનસ્પતિને છોડીને શેષ દંડકના જીવો ચાર, આઠ, સોળ યાવત્ સંખ્યાત અને અસંખ્યાત ઉત્પન્ન થાય અને વનસ્પતિમાં અનંત જીવો પણ ઉત્પન્ન થઈ શકે છે.
સર્વ દંડકના જીવોની ઉત્પત્તિ આત્મ અસંયમથી થાય છે. એક મનુષ્યને છોડીને સર્વ દંડકના જીવો અસંયમના ભાવમાં જ જીવન વ્યતીત કરે છે. તે સલેશી અને સક્રિય હોય છે. તેથી તે જ ભવમાં સિદ્ધ થતા નથી.
મનુષ્યના જીવો આત્મસંયમ અને આત્મ અસંયમ તે બંને પ્રકારે જીવન વ્યતીત કરે છે. તે સલેશી અને અલેશી, સક્રિય અને અક્રિય બંને હોય છે. જે અક્રિય હોય છે તે, તે જ ભવમાં સિદ્ધ થાય છે.
|| શતક ૪૧/૧ સંપૂર્ણ ॥
Page #695
--------------------------------------------------------------------------
________________
શતક-૪૧: ઉદ્દેશક-૨ થી ૨૮
[ ૩૭ ]
શતક-૪૧
ઉદ્દેશક-ર થી ૨૮
રાશિયુગ્મ વ્યાજ જીવોની ઉત્પત્તિ :| १ रासीजुम्मतेओगणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा !एवं चेव उद्देसओ भाणियव्वो, णवरं-परिमाणं तिण्णि वा सत्त वा एक्कारस वा पण्णरस वा संखेज्जा वा असंखेज्जा वा उववति । संतरंतहेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિ-યુગ્મ વ્યોજ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! પૂર્વવત્ સંપૂર્ણ ઉદ્દેશકનું કથન કરવું. વિશેષમાં પરિમાણ-ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. સાન્તર-નિરંતર ઉત્પત્તિનું કથન પૂર્વવત્ છે. | २ ते णं भंते ! जीवा जंसमयं तेओगा तं समयंकडजुम्मा, जं समयंकडजुम्मातं समयं तेओगा? गोयमा !णो इणढे समढे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો જે સમયે ચોજ રાશિરૂપ હોય છે, તે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે અને જે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે, તે સમયે તે વ્યોજ રાશિરૂપ હોય છે? ઉત્તરહે ગૌતમ ! તેમ શક્ય નથી. | ३ तेणं भंते ! जीवाजंसमयं तेओगा,तंसमयंदावरजुम्मा, जंसमयंदावरजुम्मातं समयतेओगा? गोयमा !णोइणद्वेसमटे । एवं कलिओगेण विसम.सेसंतंचेव जाव वेमाणिया। णवरं- उववाओ सव्वेसिं जहा वक्कंतीए। ॥ सेवं भंते ! सेवं भंते!॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનું ! શું તે જીવો જે સમયે ચોજ રાશિરૂપ હોય છે, તે સમયે દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય છે અને જે સમયે દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય છે તે સમયે ચોજ રાશિરૂપ હોય છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. કલ્યોજ રાશિની સાથે પણ આ જ પ્રકારે કથન કરવું. શેષ પૂર્વવત્ યાવતુ વૈમાનિક પર્યત જાણવું. સર્વની ઉત્પત્તિ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર જાણવી. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // ઉદ્દેશક-૨ .. રાશિયુગ્મ દ્વાપરયુગ્મ જીવોની ઉત્પત્તિ :|४ रासीजुम्मदावरजुम्मणेरड्या णं भते!कओउववति? गोयमा!एवं चेव उद्देसओ, णवर-परिमाणंदोवाछवा दसवासज्जावा असखेज्जावा उववज्जति,सतरतहेव। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રાશિ યુગ્મ દ્વાપરયુગ્મ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સંપૂર્ણ ઉદ્દેશક પૂર્વવતુ જાણવો, પરિમાણ- બે, છ, દશ, સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. સાંતર-નિરંતર ઉત્પત્તિનું કથન પૂર્વવત્ છે.
Page #696
--------------------------------------------------------------------------
________________
|
3८
श्री माता सूत्र-५
| ५ तेणं भंते !जीवा णं समयंदावरजुम्मा तं समयंकडजुम्मा, जसमयंकडजुम्मा तसमयंदावरजुम्मा? गोयमा !णोइणटेसमटे । एवं तेओगेण विसम, एवं कलिओगेण वि समं । सेसं जहा पढमुद्देसए जाववेमाणिया। ॥ सेवं भते ! सेवं भते ! ॥ भावार्थ:- प्रश्न- भगवन् ! शुते १, ४ समये द्वा५२युम डोय छ, ते समये कृतयुम डोय छे અથવા જે સમયે કૃતયુગ્મ હોય છે, તે સમયે દ્વાપરયુગ્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે ચોજ રાશિ અને કલ્યોજ રાશિની સાથે પણ જાણવું. શેષ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર યાવતુ વૈમાનિક पर्यंत . ॥ भगवन् ! आपोछतेम४ छ, आपोछतेम छ.।। 6देश:-॥ રાશિયુગ્મ કલ્યોજ જીવોની ઉત્પત્તિ :|६ रासीजुम्म कलिओगणेरइयाणं भंते!कओ उववज्जति? गोयमा! एवंचेव, णवरंपरिमाणं एक्कोवा पंच वा णव वा तेरस वा संखेज्जा वा असंखेज्जा उववज्जति,संतरं तहेव। भावार्थ:-प्रश्न-भगवन ! राशियुभत्यो नैयिोध्याथी आवीन उत्पन्न थायछ? 6त्तरउ गौतम ! पूर्ववत् छे. परिभा में पांय, नव, ते२, संध्यात अनेमसंध्यात उत्पन थाय छे. सांतरનિરંતર ઉત્પત્તિનું કથન પૂર્વવત્ છે.
७ तेणं भंते ! जीवा जंसमयंकलिओगातंसमयंकडजुम्मा,जंसमयंकडजुम्मातं समयंकलिओगा? गोयमा !णो इणढे समढे । एवं तेओगेण विसम, एवंदावरजुम्मेण वि समं । सेसं जहा पढमुद्देसए जाववेमाणिया। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવ જે સમયે કલ્યોજ રાશિરૂપ હોય છે, તે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે અને જે સમયે કતયુગ્મ રાશિરૂપ હોય છે, તે સમયે કલ્યોજ રાશિરૂપ હોય છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે વ્યાજ અને દ્વાપરયુગ્મની સાથે પણ જાણવું. શેષ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર યાવત્ વૈમાનિક પર્યત જાણવું. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ छ.।। 6देश-४॥ રાશિયુગ્મ કૃષ્ણલેશી જીવોની ઉત્પત્તિ - |८ कण्हलेस्सरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति?
गोयमा ! उववाओ जहा धूमप्पभाए, सेसंजहा पढमुद्देसए । असुरकुमाराणं तहेव, एवं जाववाणमंतराणं । मणुस्साण वि जहेवणेरइयाणं आयअजसंउवजीवति । अलेस्सा, अकिरिया, तेणेव भवग्गहणेणं सिझति; एवं ण भाणियव्वं । सेसं जहा पढमुद्देसए । कण्हलेस्सतेओगेहिं वि एवं चेव उद्देसओ। कण्हलेस्सदावरजुम्मेहिं एवं चेव उद्देसओ। कण्हलेस्सकलिओगेहिं विएवं चेव उद्देसओ। परिमाणं,संतरंय जहा ओहिएसुउद्देसएसु। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥
Page #697
--------------------------------------------------------------------------
________________
શતક-૪૧: ઉદ્દેશક-૨ થી ૨૮
૩૯
ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! ધુમપ્રભા પૃથ્વીની સમાન ઉત્પત્તિ જાણવી. શેષ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. અસુરકુમારના વિષયમાં પણ આ જ રીતે જાણવું યાવતુ વાણવ્યંતર પર્યત જાણવું. નૈરયિકોની સમાન મનુષ્યનું વર્ણન છે, તે આત્મ-અસંયમથી જીવન વ્યતીત કરે છે, તેથી અલેશી, અક્રિય અને તે જ ભવમાં સિદ્ધ થવાનું કથન કરવું ન જોઈએ. શેષ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે. કૃષ્ણલેશી રાશિયુગ્મમાં વ્યાજ રાશિ નૈરયિક આદિનું કથન પણ પૂર્વવત્ છે. કૃષ્ણલેશી દ્વાપરયુગ્મ રાશિ નૈરયિકનો ઉદ્દેશક પણ આ જ પ્રકારે છે. કૃષ્ણલેશી કલ્યોજ રાશિ નૈરયિકોનો ઉદ્દેશક પણ આ જ પ્રકારે છે. પરિમાણ અને સાંતર આદિ
ઔદિક ઉદ્દેશક અનુસાર જાણવા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II ને ઉદ્દેશક–પથી ૮ . વિવેચનઃ
પાંચમી નરકમાં કૃષ્ણલેશ્યા છે. તેથી તેની ઉત્પત્તિનો નિર્દેશ છે, ભવનપતિ અને વ્યંતરોમાં કૃષ્ણલેશ્યા હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં કૃષ્ણલેશ્યા ન હોવાથી તેનું કથન કર્યું નથી. કૃષ્ણલેશ્યામાં પ્રથમ છ ગુણસ્થાન જ હોય છે. તે જીવ કૃષ્ણલેશ્યાના પરિણામમાં જ અલેશી, અક્રિય થઈને સિદ્ધ થઈ શકતા નથી. તેથી તેના કથનનો નિષેધ કર્યો છે. નીલ અને કાપોતલેશી કૃતયુગ્માદિ જીવોની ઉત્પત્તિ -
९ जहा कण्हलेस्सेहिं एवंणीललेस्सेहिं वि चत्तारि उद्देसगा भाणियव्वा णिरवसेसा, णवरं- णेरइयाणं उववाओ जहा वालुयप्पभाए, सेसंतंचेव । काउलेस्सेहि वि एवं चेव चत्तारि उद्देसगा कायव्वा, णवर-णेरइयाणं उववाओ जहा रयणप्पभाए, सेसंतंचेव। ભાવાર્થ - કૃષ્ણલેશી જીવોના કથન અનુસાર નીલેશી જીવોના પણ ચાર ઉદ્દેશકોનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. પરંતુ વાલુકાપ્રભાની સમાન નૈરયિકોની ઉત્પત્તિ જાણવી જોઈએ. શેષ કથન પૂર્વવતુ છે. આ જ રીતે કાપોતલેશીના પણ ચાર ઉદ્દેશક કહેવા જોઈએ. પરંતુ નૈરયિકોની ઉત્પત્તિ રત્નપ્રભા પૃથ્વીની સમાન છે. શેષ પૂર્વવત્ છે. ઉદ્દેશક–૯થી ૧૬ll. વિવેચન -
જે સ્થાનમાં નીલ અને કાપોતલેશ્યા હોય તે સ્થાનમાં ઉત્પત્તિ આદિનું સંપૂર્ણ કથન ઉપર પ્રમાણે
કરવું.
તેજો-પપ્ર-શુક્લલેશી કૃતયુગ્મદિ જીવોની ઉત્પત્તિ - | १० तेउलेस्सरासीजुम्मकडजुम्म असुरकुमाराणं भंते!कओ उववति? गोयमा! एवं चेव, णवरं- जेसुतेउलेस्सा अत्थि तेसु भाणियव्वं । एवं एए वि कण्हलेस्ससरिसा चत्तारि उद्देसगा कायव्वा । एवं पम्हलेस्साए वि चत्तारि उद्देसगा कायव्वा । पचिंदिय तिरिक्खजोणियाणं मणुस्साणं वेमाणियाण य एएसिं पम्हलेस्सा,सेसाणं णत्थि।।
जहा पम्हलेस्साए एवंसुक्कलेस्साए विचत्तारिउद्देसगाकायव्वा,णवरं-मणुस्साणं
Page #698
--------------------------------------------------------------------------
________________
[ ૬૪૦]
શ્રી ભગવતી સૂત્ર-૫
गमओ जहा ओहियउद्देसएसु, सेसंतं चेव । एवं एए छसुलेस्सासुचउवीसं उद्देसगा,
ओहिया चत्तारि, सव्वेते अट्ठावीसं उद्देसगा भवति । । सेवं भते ! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તેજોલેશી રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. પરંતુ જ્યાં તેજોવેશ્યા પ્રાપ્ત થતી હોય, ત્યાં તેનું કથન કરવું જોઈએ. કૃષ્ણલેશ્યાની સમાન તેના પણ ચાર ઉદ્દેશક જાણવા. તે જ રીતે પદ્મવેશ્યાના પણ ચાર ઉદ્દેશક જાણવા. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વૈમાનિક દેવોમાં પાલેશ્યા હોય છે. શેષ દંડકમાં નથી.
પાલેશ્યા અનુસાર શુક્લલશ્યાના પણ ચાર ઉદ્દેશકો કહેવા જોઈએ, પરંતુ મનુષ્યોનું કથન ઔધિક ઉદ્દેશક અનુસાર છે, શેષ પૂર્વવત્ છે. આ રીતે છ લેશ્યાના ચોવીસ ઉદ્દેશક થાય છે અને ચાર ઔધિક ઉદ્દેશક છે. આ રીતે સર્વ મળીને ૨૮ ઉદ્દેશક થાય છે. તે હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે | II ઉદ્દેશક–૧૭થી ૨૮ .. વિવેચન :
કષણ, નીલ અને કાપોતલેશ્યા- જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ત્રણ અશુભ લેશ્યા હોતી નથી, બાવીસ દંડકના જીવોમાં હોય છે. તેજલેગ્યા-જ્યોતિષી, વૈમાનિક દેવોમાં, પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં તેજો વેશ્યા હોય છે. તેલ, વાયુ, ત્રણ વિકસેન્દ્રિય અને નૈરયિકોમાં તેજો લેશ્યા નથી. પદ્મ અને શુક્લ લેશ્યા– વૈમાનિક દેવોમાં, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય છે. શેષ ૨૧ દંડકમાં હોતી નથી.
જે સ્થાનમાં જે વેશ્યા હોય તેમાં જ ઉત્પત્તિ આદિ દ્વારનું કથન થાય છે. ૨૪ દંડકમાંથી મનુષ્યો જ આત્મસંયમથી જીવન વ્યતીત કરી શકે છે. કોઈ પણ જીવો શુક્લ વેશ્યાના પરિણામમાંથી જ અલેશી અને અક્રિય થાય છે અને ત્યાર પછી સિદ્ધ થઈ શકે છે. તેથી અન્ય લેગ્યામાં અલેશી કે અક્રિય થઈ શકતા નથી.
આ રીતે એક-એક વેશ્યામાં ચાર રાશિમુશ્મની અપેક્ષાએ ચાર ઉદ્દેશક થાય છે. તેથી છ લેશ્યાના ૬૪૪=૨૪+૪ ઔધિક = ૨૮ ઉદ્દેશક થાય છે.
છે શતક ૪૧/૨ થી ૨૮ સંપૂર્ણ
Page #699
--------------------------------------------------------------------------
________________
શતક-૪૧: ઉદ્દેશક-૨૯ થી પs
[ ૬૪૧ ]
શતક-૪૧
ઉદ્દેશક-ર૯ થી પ૬
રાશિયુગ્મ કૃતયુગ્મ ભવસિદ્ધિક જીવોની ઉત્પત્તિ - | १ भवसिद्धियरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा !जहा
ओहिया पढमगा चत्तारि उद्देसगा तहेव णिरवसेसं एए चत्तारि उद्देसगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિ યુગ્મ કૃતયુગ્મ ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ!પ્રથમ ચાર ઓધિક ઉદ્દેશક અનુસાર અહીં પણ ચાર ઉદ્દેશક સંપૂર્ણ રીતે જાણવા જોઈએ. | २ कण्हलेस्सभवसिद्धियरासीजुम्मकडजुम्मणेरइयाणंभंते !कओउववज्जति? गोयमा! जहा कण्हलेस्साए चत्तारि उद्देसगा भवति तहा इमे वि भवसिद्धियकण्हलेस्सेहि वि चत्तारि उद्देसगा कायव्वा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ કૃષ્ણલેશી ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશીના ચાર ઉદ્દેશકોની સમાન ભવસિદ્ધિક કૃષ્ણલેશી જીવોના પણ ચાર ઉદ્દેશક જાણવા જોઈએ. | ३ | एवंणीललेस्सभवसिद्धिएहिं विचत्तारि उद्देसगा कायव्वा । एवं काउलेस्सेहिं वि चत्तारि उद्देसगा। तेउलेस्सेहि विचत्तारि उद्देसगा ओहियसरिसा। पम्हलेस्सेहि विचत्तारि उद्देसगा। सुक्कलेस्सेहि वि चत्तारि उद्देसगा ओहियसरिसा एवं एए वि भवसिद्धिएहि वि अट्ठावीसं उद्देसगा भवति। ભાવાર્થ - આ જ રીતે નીલલેશી ભવસિદ્ધિક જીવોના ચાર ઉદ્દેશકો, કાપોતલેશી ભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદેશક અને તેજોલેશી ભવસિદ્ધિક જીવોના ચાર ઉદ્દેશકો ઔધિક ઉદ્દેશકની સમાન જાણવા જોઈએ. આ જ રીતે પાલેશી ભવસિદ્ધિક જીવોના ચાર ઉદ્દેશકો જાણવા જોઈએ. શુક્લલશી ભવસિદ્ધિક જીવોના ચાર ઉદ્દેશકો ઔધિક ઉદ્દેશકોની સમાન જાણવા, આ રીતે ભવસિદ્ધિક જીવોના ૨૮ ઉદ્દેશક થાય છે. વિવેચન :
ભવસિદ્ધિક રાશિયુગ્મ જીવોના ૨૮ ઉદ્દેશક થાય છે. ઔધિક ભવસિદ્ધિકના કૃતયુગ્મ આદિ ચાર યુગ્મના ચાર ઉદ્દેશક અને તે જ રીતે છ લશ્યાના ચાર-ચાર ૬૮૪=૧૪ + ૪ ઔધિક ઉદ્દેશક =૨૮ ઉદ્દેશક થાય છે. તે પહેલાં સમુચ્ચય જીવના ૨૮ ઉદ્દેશક છે. અહીં ઉત્પત્તિઆદિ સર્વ દ્વારનું વર્ણન પૂર્વવત્ જાણવું.
| શતક ૪૧/ર૯ થી પદ સંપૂર્ણ
Page #700
--------------------------------------------------------------------------
________________
૪૨
O සය
શતક ૪૧
ઉદ્દેશક-૫૦ થી ૮૪
શ્રી ભગવતી સૂત્ર–૫
ROR YOG
રાશિયુગ્મ કૃતયુગ્મ અભવસિદ્ધિકમાં જીવોની ઉત્પત્તિ ઃ
१ अभवसिद्धिय-रासीजुम्मकडजुम्मणेरइया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! जहा पढमो उद्देगो, वरं - मणुस्सा णेरइया य सरिसा भाणियव्वा । सेसं तहेव । एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! રાશિયુગ્મ કૃતયુગ્મ અભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. વિશેષમાં મનુષ્યો અને નૈરયિકોનું કથન સમાન જાણવું. શેષ પૂર્વવત્ છે. આ રીતે અભવસિદ્ઘિકમાં કૃતયુગ્માદિ ચાર રાશિના ચાર ઉદ્દેશકો જાણવા. રાશિયુગ્મ કૃતયુગ્મ છ લેશી અભવસિદ્ધિકમાં જીવોની ઉત્પત્તિ :
२ कण्हलेस्स अभवसिद्धिय रासीजुम्मकडजुम्म - णेरड्या णं भंते ! कओ उववज्जति। गोयमा ! एवं चेव चत्तारि उद्देसगा । एवं णीललेस्स- अभवसिद्धिय-रासीजुम्मकडजुम्म णेरइयाणं चत्तारि उद्देसगा । काउलेस्सेहि वि चत्तारि उद्देसगा । तेउलेस्सेहि वि चत्तारि उद्देसगा। पम्हलेस्सेहि वि चत्तारि उद्देसगा । सुक्कलेस्स- अभवसिद्धिए वि चत्तारि उद्देसगा। एवं एएस अट्ठावीसाए वि अभवसिद्धिय उद्देसएस मणुस्सा णेरइयगमेणं णेयव्वा । एवं एए વિ અઠ્ઠાવીસ દ્રેસા ।। લેવું મંતે ! તેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! રાશિયુગ્મ મૃતયુગ્મ કૃષ્ણલેશી અભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ ચાર ઉદ્દેશકો જાણવા. આ જ રીતે રાશિયુગ્મ કૃતયુગ્મ નીલલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશકો જાણવા. આ જ રીતે કાપોતલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશકો જાણવા. આ જ રીતે તેજોલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશકો જાણવા. આ રીતે પદ્મલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશકો છે. શુક્લલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશક છે.
આ રીતે અભવસિદ્ઘિક જીવોના ૨૮ ઉદ્દેશકોમાં મનુષ્યનું કથન નૈરયિકની સમાન જાણવું. આ રીતે અભવસિદ્ધિક જીવોના પણ ૨૮ ઉદ્દેશક છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II
।। શતક : ૪૧/૫૦ થી ૮૪ સંપૂર્ણ ॥
Page #701
--------------------------------------------------------------------------
________________
શતક-૪૧: ઉદ્દેશક-૮૫ થી ૧૪૦
૪૩
શતક-૪૧ ઉદ્દેશક-૮૫ થી ૧૪૦
સમ્યમ્ અને મિથ્યાદષ્ટિ રશિયુગ્મ જીવો - | १ सम्मदिट्ठीरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववति ? गोयमा !जहा पढमो उद्देसओ । एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा भवसिद्धियसरिसा कायव्वा । II સેવ મતે સેવા મેતે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કતયુમ સમ્યગ્દષ્ટિ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ ઉદ્દેશકની સમાન આ ઉદ્દેશક પણ છે, આ જ રીતે ચાર યુગ્મમાં ભવસિદ્ધિકની સમાન ચાર ઉદ્દેશકો જાણવા./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // | २ कण्हलेस्ससम्मदिट्ठीरासीजुम्मकडजुम्मणेरइयाणं ते!कओउववज्जति?गोयमा! एए विकण्हलेस्ससरिसा चत्तारिवि उद्देसगा कायव्वा । एवं सम्मदिट्ठीसुवि भवसिद्धिय सरिसा अट्ठावीस उद्देसगा कायव्वा । । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ સમ્યગ્દષ્ટિ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી સમ્યગ્દષ્ટિના ચાર ઉદ્દેશકો સમુચ્ચય કૃષ્ણલેશીની સમાન કહેવા. તે જ રીતે નીલલેશી આદિ પાંચે ય લેશીના ચાર-ચાર ઉદ્દેશકો કહેવા. આ રીતે સમ્યગ્દષ્ટિ જીવોના ૨૮ ઉદ્દેશકો ભવસિદ્ધિકની સમાન છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. . | ३ मिच्छादिट्ठीरासीजुम्मकडजुम्मणेरइया णं भंते!कओ उववति?गोयमा! एत्थ विमिच्छादिट्ठीअभिलावेणंअभवसिद्धियसरिसा अट्ठावीसंउद्देसगा कायव्वा।। सेवं भंते ! સેવ મતે ! | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કતયુગ્મ મિથ્યાદષ્ટિ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અહીં પણ મિથ્યાદષ્ટિના અભિલાપથી ૨૮ ઉદ્દેશકો અભવસિદ્ધિક જીવોની સમાન કહેવા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન - સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંનેના ૨૮-૨૮ ઉદ્દેશકો હોવાથી પદ ઉદ્દેશક થાય છે.
|| શતકઃ ૪૧/૮૫ થી ૧૪૦ સંપૂર્ણ છે.
Page #702
--------------------------------------------------------------------------
________________
१४४
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૪૧ ઉદ્દેશક-૧૪૧ થી ૧૯૬
RSO HISM
કૃષ્ણ અને શુલપાક્ષિક રાશિયુગ્મ જીવો - | १ कण्हपक्खियरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा ! एत्थ वि अभवसिद्धियसरिसा अट्ठावीसं उद्देसगा कायव्वा । । सेवं भते! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કતયુગ્મ કુષ્ણપાક્ષિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અહીં પણ અભવસિદ્ધિકની સમાન ૨૮ ઉદ્દેશકોનું કથન કરવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .
२ सुक्कपक्खियरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओउववज्जति? गोयमा ! एवं एत्थ वि भवसिद्धियसरिसा अट्ठावीसं उद्देसगा भवति । एवं एए सव्वे वि छण्णउयं उद्देसगसयं भवंति रासीजुम्मसयं जावसुक्कलेस्स सुक्कपक्खियरासीजुम्मकलिओगवेमाणिया जावजइ सकिरिया तेणेव भवग्गहणेणं सिझंति जावअंत करैति? णो इणद्वे समढे।
भगवंगोयमे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवमेयं भंते !तहमेयं भंते ! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते ! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छियपडिच्छियमेयं भंते ! सच्चे णं एसमढे,जेणंतुब्भे वयह त्ति कटु अपूइवयणा खलु अरिहंता भगवंतो, समणं भगवं महावीर वंदइ, णमसइ, वदित्ता णमसित्ता संजमेणंतवसा अप्पाणं भावेमाणे विहरइ । रासीजुम्मसयं समत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાશિયમ કતયુગ્મ શુક્લપાક્ષિકનૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અહીં ભવસિદ્ધિકની સમાન ૨૮ ઉદ્દેશક છે. આ રીતે સર્વ મળીને ૧૯૬ ઉદ્દેશકોનું રાશિયુગ્મ શતક છે વાવ-પ્રશ્ન- હે ભગવન્! શુક્લલશી શુક્લપાક્ષિક કલ્યોજ રાશિ વૈમાનિકો યાવત્ જે સક્રિય છે, તે જીવો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
ભગવાન ગૌતમે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, આદક્ષિણા-પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવનું ! આપ કહો છો તેમજ છે, હે ભગવન્! આપ કહો છો તેમજ છે, હે ભગવન્! આ ભાવ અવિતથ-સત્ય છે, હે ભગવન્! આ ભાવ અસંદિગ્ધ-સંદેહ રહિત છે, હે ભગવન્! આ ઈચ્છિત છે, હે ભગવન્! આ પ્રતીચ્છિત
Page #703
--------------------------------------------------------------------------
________________
શતક-૪૧: ઉદ્દેશક-૧૪૧ થી ૧૯૬
૬૪૫
-વિશેષરૂપથી ઇચ્છિત, સ્વીકૃત છે. હે ભગવન્! આ ઇચ્છિત-પ્રતીચ્છિત છે. હે ભગવન્! જે આપ કહો છો તે અર્થ સત્ય છે. અરિહંત ભગવાન દોષરહિત પવિત્ર વચનભાષી છે; આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પુનઃ વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. વિવેચનઃ
શતક-૪૧ ના ૧૯૬ ઉદ્દેશક છે– (૧) ઔધિક ઉદ્દેશક (૨) ભવી (૩) અભવી (૪) સમ્યગુદષ્ટિ (૫) મિથ્યાદષ્ટિ (૬) કૃષ્ણપક્ષી (૭) શુક્લપક્ષી; આ સાતનો એક-એક સમુચ્ચય ઉદ્દેશક અને છ લશ્યાના છ-છ ઉદ્દેશક, તેમ ૭-૭ ઉદ્દેશક થાય છે તેથી ૭x૭ = ૪૯ ઉદ્દેશક થાય અને તે પ્રત્યેકના ચાર રાશિ યુગ્મની અપેક્ષાએ ચાર ચાર ઉદ્દેશક થાય છે, તેથી ૪૯૮૪ = ૧૯૬ ઉદ્દેશક થાય છે.
| શતકઃ ૪૧/૧૪૧થી ૧૯૬ સંપૂર્ણ
શતક-૪૧ સંપૂર્ણ
0
5
Page #704
--------------------------------------------------------------------------
________________
૬૪૬
શ્રી ભગવતી સૂત્ર-૫
સૂત્ર-ઉપસંહાર
શતક, ઉદ્દેશક, પદ આદિ:| १ सव्वाए भगवईए अट्ठतीसंसयंसयाणं, उद्देसगाणं एगूणविसतिसयाणि पंचविसति માિાિ
चुलसीइ सयसहस्सा, पयाण पवरवरणाणदसीहिं। भावाभावमणंता, पण्णत्ता एत्थमगम्मि ॥१॥ तवणियमविणयवेलो, जयइ सदाणाणविमलविउलजलो।
हेउसयविउलवेगो संघसमुद्दो गुणविसालो ॥२॥ ભાવાર્થ:- ભગવતી સૂત્રના સર્વે મળીને ૧૩૮ શતક છે અને ૧૯૨૫ ઉદ્દેશકો છે.
શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનના ધારક મહાપુરુષોએ આ અંગના ૮૪ લાખ ઉત્તમ પદ કહ્યા છે. જે વિધિ અને નિષેધ રૂપ અનંત (અપરિમિત) ભાવોથી યુક્ત છે. // ૧ //
જેની તપનિયમ અને વિજય રૂપ વેલા છે તથા જેમાં નિર્મલ અને વિપુલ જ્ઞાન રૂપી જલ ભર્યું છે, જે સેંકડો હેતુ રૂપ મહાન વેગવંત છે, જે ગુણોથી વિશાળ છે, તે સંઘરૂપી સમુદ્ર જયને પ્રાપ્ત કરે. // ૨ / વિવેચન :
પ્રસ્તુત ઉપસંહાર રૂપ બે ગાથામાં સંપૂર્ણ ભગવતી સૂત્રના શતક, ઉદ્દેશક અને પદના પરિમાણ સાથે શ્રી સંઘની પ્રશસ્તિ છે. શતકોનું પરિમાણ :- ૧ થી ૩ર શતકમાં અવાન્તર શતક નથી. ૩૩ થી ૩૯ તે સાત શતકમાં પ્રત્યેકના ૧૨-૧૨ અવાન્તર શતક છે. આ રીતે ૧૨૪૭ = ૮૪ શતક થાય છે. ૪૦ મા શતકમાં ૨૧ અવાન્તર શતક છે, ૪૧ મા શતકમાં અવાન્તર શતક નથી. આ રીતે ૩૨+૮૪+૨૧+૧ = ૧૩૮ શતક થાય છે. ૧ થી ૪૧ શતકના સર્વ મળીને ૧૯૨૫ ઉદેશકો થાય છે. ઉદ્દેશકોનું પરિમાણ :- ૧ થી ૮ શતકના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી ૮×૧૦ = ૮૦. શતક-૯,૧૦ના ૩૪-૩૪ ઉદ્દેશકો છે તેથી ૨૪૩૪ = ૬૮. શતક–૧૧ના ૧૨ ઉદ્દેશકો, શતક-૧૨,૧૩,૧૪ ના ૧૦-૧૦ ઉદ્દેશકો છે તેથી ચારે ય શતકના ૧૨+(૩૪૧૦)૩૦ = ૪૨. શતક–૧૫ના ઉદ્દેશક નથી. શતક–૧ના ૧૪ ઉદ્દેશકો, શતક–૧૭ના ૧૭ ઉદ્દેશકો, શતક–૧૮,૧૯,૨૦ના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી તે પાંચે ય શતકના ૧૪+૧૭+ (૩૪૧૦)૩૦ = ૧. શતક–૨૧ના આઠ વર્ગ છે. એક-એક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી ૮૪૧૦ = ૮૦ ઉદ્દેશકો, શતક-રરના છ વર્ગ છે. એક-એક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી ૬૪૧૦ = 0 ઉદ્દેશકો,
Page #705
--------------------------------------------------------------------------
________________
સૂત્ર ઉપસંહાર
૬૪૭
શતક-૨૩ના પાંચ વર્ગ છે. એક-એક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી ૫x૧૦ = ૫૦ ઉદ્દેશકો છે. તેથી તે ત્રણે યના ૮૦+૪૦+૫૦ = ૧૯૦. શતક–૨૪ના ૨૪ ઉદ્દેશકો, શતક-૨૫ના ૧૨ ઉદ્દેશકો, શતક–૨૬ થી ૩૦ના ૧૧-૧૧ ઉદ્દેશકો છે તેથી તે સાતે ય શતકના ૨૪+૧૨+(૫x૧૧)૨૫ = ૯૧. શતક–૩૧, ૩રના ૨૮-૨૮ ઉદ્દેશકો છે. તેથી તે બંને શતકના ૨૮૨૮ = ૫૬. શતક–૩૩ના ૧૨ અવાન્તર શતક છે. એક-એક અવાજોર શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે તેથી ૧૨૪૧૧ = ૧૩ર ઉદ્દેશકો થાય પરંતુ અભિવી જીવોના ચરમ કે અચરમ રૂપ ભેદ થતા નથી તેથી અભવી જીવોના ચાર અવાજોર શતકમાં નવ-નવ ઉદ્દેશકો જ થાય. આ રીતે ચાર અવાન્તર શતકમાં બે-બે ઉદ્દેશકો બાદ કરતાં ૪૪૨ = ૮ ઉદ્દેશકો ઘટી જાય. તેથી ૧૩ર-૮ = ૧૨૪ ઉદ્દેશકો રહે છે. તે જ રીતે શતક ૩૪ના ૧૨ અવાર શતક અને ૧૨૪ ઉદ્દેશકો છે. તેથી તે બે શતકના ૧૨૪x૨ = ૨૪૮. શતક-૩૫ થી ૩૯માં બાર-બાર અવાન્તર શતક અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે. તેથી ૧૨૪૧૧ = ૧૩ર ઉદ્દેશકો દરેક શતકના થાય છે. તેથી તે પાંચે ય શતકના ૧૩ર૪૫ = so. શતક-૪૦માં ૨૧ અવાન્તર શતક અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે. તેથી ૨૧૪૧૧ = ર૩૧ ઉદ્દેશકો છે. શતક ૪૧ના ૧૯૬ ઉદ્દેશકો છે. આ રીતે કુલ મળીને ૮૦+૬૮+૪૨+૧+૧૦૦+૯૧૫+૨૪૮+ ૬૦+૨૩૧+૧૯૬ = ૧,૯૨૩ ઉદ્દેશકો થાય છે પરંતુ ઉપરોક્ત ગાથામાં ૧,૯૨૫ ઉદ્દેશકો કહ્યા છે, તેને આ પ્રમાણે સમજવું કે શતક–૨૦ના છઠ્ઠા ઉદ્દેશકમાં પૃથ્વીકાય, અપ્લાય અને વાયુકાય તે ત્રણ પ્રકારના જીવોનું વર્ણન છે. તે ત્રણ પ્રકારના જીવોનો સંયુક્ત રૂપે એક જ ઉદ્દેશક ઉપલબ્ધ છે. તેમ છતાં વાચનાંતરથી તે ત્રણે પ્રકારના જીવોના જુદા-જુદા ત્રણ ઉદ્દેશકો ગણતાં ૧૯૨૫ ઉદ્દેશકો થાય છે. આ રીતે બે ઉદ્દેશકોની ન્યૂનાધિકતા સમજવી. સંપૂર્ણ સૂત્રના શતક અને ઉદ્દેશક આદિની સંખ્યા:- શતક | વર્ગ-અવાંતર શતક | પ્રત્યેકના ઉદ્દેશક ગુણા વિવરણ | કુલ ઉદ્દેશક ૧ થી ૮ ૧૦-૧૦ ૮×૧૦ =
૮૦ ૯, ૧૦ | x
૩૪૩૪
૨૪૩૪ =
૧૧
૧૨.
૧૦-૧૦
૩૪૧૦=
૧૨,૧૩,૧૪
૧૫
૧૬ - ૧૭ ૧૮, ૧૯, ૨૦ |
| |x |x |*| X |x | x |x |
x| || ||
૧૪ ૧૭. ૧૦-૧0 ૧૦-૧૦ ૧૦-૧૦ ૧૦-૧૦
x ૮વર્ગ
વર્ગ ૫ વર્ગ -
૨૧
૩૪૧0 = ૮૪૧0 = ૬૪૧૦ = ૫x૧૦ =
O
૨૩ ૨૪
| |
૨૪
૨૪
૨૫
૨૬ થી ૩O.
૧૨ ૧૧-૧૧ ૨૮-૨૮
૫x૧૧=
પપ ૫૬
૩૧-૩ર
૨૪૨૮=
Page #706
--------------------------------------------------------------------------
________________
૬૪૮
શ્રી ભગવતી સૂત્ર-૫
૩૩
૧૨૪
૧૨૪
૩૫ થી ૩૯
$$0
૧૧
શતક | વર્ગ-અવાંતર શતક | પ્રત્યેકના ઉદ્દેશક ગુણા વિવરણ | કુલ ઉદ્દેશક ૧૨ અવાંતર
૧૧-૧૧ ૧૨૪૧૧ = ૧૩ર
તેમાંથી ભવી-અભવીના ૮ ઉદ્દેશક ઘટાડતા
૧૩ર-૮ = ૧૨૪ ૩૪ | ૧૨ અવાંતર | ૧૧ |
૧૨૪ | ૫x૧૨ = 0 અવાંતર | ૧૧ | Ox૧૧ = $$0 | ४० ૨૧
૨૧૪૧૧ = ૨૩૧
૨૩૧ | ૪૧ | X | ૧૯૬ |
| ૧૯૬ ફિલઃ શતક-૪૧ વર્ગ–૧૯/અવાંશ-૧૦૫
ઉદ્દેશક-૧,૯૨૭ [સંપૂર્ણ ભગવતી સૂત્રના ૪૧ શતક, ૧૦૫ અવાંતર શતક, ૧૯વર્ગ અને ૧,૯૨૩ ઉદ્દેશક છે. ૪૦ શતકોમાં ઉદ્દેશક છે; પંદરમા ગોશાલકના શતકમાં ઉદ્દેશક આદિ કોઈ વિભાગ નથી, સંલગ્ન માત્ર એક શતક જ છે. પ્રધાન સંપાદકના સંપાદકીય નિબંધમાં ૧,૯૦૩ ઉદ્દેશકના ૧,૯૨૩ પ્રયોગ અને ગોશાલક શતકનો એક પ્રયોગ કહીને ૧,૯૨૪ પ્રયોગ કહ્યા છે. તેમજ પ્રસ્તુત ઉપસંહાર પાઠમાં ૧,૯૨૫ ઉદ્દેશકનું કથન વાચના ભેદથી પ્રાપ્ત થાય છે. આ સૂત્રની ટીકામાં એટલું જ કથન છે કે- ઉદ્દેશક પરિમાણ જે અહીં ૧,૯૨૫ દર્શાવેલ છે તે સંખ્યાનો સરવાળો સંપૂર્ણ સૂત્રાવલોકનથી જાણી લેવો જોઈએ.
સંપૂર્ણભગવતી સૂત્રની ટીકાસમાપ્ત કરતા ટીકાકારે કહ્યું છેકે– શતેલુ, વિજયનુ પિત્તિ, વિહિતવાનામખિ સુતિ : વિવૃતિ છf fજર વિરહાવિદ્દ થમીમિયર્સ અહીં કેટલાય શતકોની ટીકા શંકાયુક્ત પરિણામોથી કરી છે. અન્ય વ્યાખ્યા, ચૂર્ણિ કે પરંપરાના અભાવે વિદ્વાન પણ તે શંકાઓનું કેમ સમાધાન કરે અર્થાત્ તેનું સમાધાન થઈ શક્યું નથી. તેમાં મુખ્યત્વે ૩૫ થી ૪૦ શતક અને આ ઉપસંહાર પાઠ છે.
વાસ્તવમાં અંતિમ શતકોમાં રહેલી અતિ સંક્ષિપ્ત પાઠ વાચના જ તે શંકાઓનું અને અસ્પષ્ટતાનું મુખ્ય કારણ છે. તેનો કોઈ ઉપાય શક્ય નથી. તત્ત્વ વસ્તી ચિકહીને વિરામ પામવાનું જ રહ્યું.] ભગવતી સૂત્ર અધ્યયન વિધિઃ દિવસો:| २ पण्णत्तीए आइमाणं अट्ठण्हं सयाणं दोदो उद्देसगा उद्दिसिजंति, णवरं-चउत्थे सएपढमदिवसेअटु,बिइयदिवसेदोउद्देसगाउद्दिसिजति। णवमाओसयाओआरद्धंजावइयं जावइयं एइ तावइयंतावइयं एगदिवसेणं उद्दिसिज्जइ, उक्कोसेणं सयं पि एगदिवसेणं, मज्झिमेणं दोहिं दिवसेहिं सयं, जहण्णेणं तिहिं दिवसेहिं सयं; एवं जाववीसइमं सयं, णवरं-गोसालो एगदिवसेणं उद्दिसिज्जइ, जइ ठिओ एगेण चेव आयंबिलेणं अणुण्णवइ; अहणं ठिओ आयंबिलेणं छटेणं अणुण्णवइ । एक्कवीसबावीसतेवीसइमाइ सयाई एक्केक्कदिवसेणंउद्दिसिजति । चवीसइमसयंचउहिंदिवसेहिं छछ उद्देसगा। पंचवीसइम दोहिं दिवसेहिं; छ छ उद्देसगा। बंधिसयाइं अट्ठसयाइंएगेणं एगेणं दिवसेणं, सेढिसयाई बारस एगेण, एगिदियमहाजुम्मसयाइबारस एगेण दिवसेण, एवबंदियाणबा बारस, चउरिदियाणं बारस एगेणं दिवसेणं, असण्णिपंचिंदियाणं बारस, सण्णिपंचिंदिय महाजुम्मसयाईएक्कवीसंएगदिवसेणंउद्दिसिज्जति,रासीजुम्मसयंएगदिवसेणंउद्दिसिज्जइ ॥
Page #707
--------------------------------------------------------------------------
________________
| પરિશેષ-પ્રશસ્તિ
૬૪૯
ભાવાર્થ :- વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સુત્રના પ્રથમ આઠ શતકોના બે-બે ઉદ્દેશકોનો ઉદ્દેશ(વાચના) એક-એક દિવસમાં કરાય છે. પરંતુ ચોથા શતકના આઠ ઉદ્દેશકોની વાસના પ્રથમ દિવસે કરાય છે, બીજા દિવસે બે ઉદ્દેશકોની વાચના કરાય છે. નવમા શતક પછી એક દિવસમાં ઉત્કૃષ્ટ એક શતકની વાચના કરાય છે, મધ્યમ બે દિવસમાં અને જઘન્ય ત્રણ દિવસમાં એક શતકની વાચના કરાય છે. આ રીતે ૯ થી ૨૦ શતક સુધી જાણવું જોઈએ. પરંતુ શતક–૧૫ ગોશાલક શતકની વાચના એક દિવસમાં કરવું જોઈએ. તેમ છતાં શેષ રહી જાય તો બીજા દિવસે આયંબિલ કરીને વાચના કરવી જોઈએ, તોપણ શેષ રહે તો ત્રીજા દિવસે આયંબિલ છઠ્ઠ કરીને વાચના કરવી જોઈએ.
શતક-૨૧, ૨૨, ૨૩ ની વાચના એક એક દિવસમાં કરવી જોઈએ. શતક-૨૪ ના છ-છ ઉદ્દેશકો ચાર દિવસમાં પૂર્ણ કરવા જોઈએ. શતક-રપ ના પણ છ-છ ઉદ્દેશકો બે દિવસમાં પૂર્ણ કરવા જોઈએ. બંધી શતક આદિ આઠ શતકોની વાચના એક-એક દિવસમાં, શ્રેણી શતકના આદિ બાર અવાંતર શતકોની વાચના એક દિવસમાં, એકેન્દ્રિય મહાયુગ્મ શતકના બાર અવાંતર શતકોની વાચના એક દિવસમાં કરવી જોઈએ. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના બાર-બાર શતકોની વાચના એક દિવસમાં કરવી જોઈએ તથા અસંજ્ઞી પંચેન્દ્રિયના બાર અને સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૧ અવાંતર મહાયુગ્મ શતકોની વાચના એક દિવસમાં કરવી જોઈએ અને રાશિયુગ્મ શતકની વાચના એક દિવસમાં કરવી જોઈએ. વાંચનના દિવસો :| શતક | ઉદ્દેશક સંખ્યા |
વિવરણ
કુલ દિવસ ૧ થી ૭ | દશ-દશ બે-બે ઉદ્દેશક પ્રતિદિન
૩૫ ૧૦. ૮+ ૨ ઉદ્દેશક એક–એક દિન ૯ થી ૧૪ | પ્રતિ દિવસ એક શત–ઉત્કૃષ્ટ-૩ દિવસ
૬/૧૮ ૧૫ | ત્રણ દિવસે અથવા એક દિવસે
૧/૩ ૧૬ થી ૨૦ | પ્રતિ દિવસ એક શતક, ઉત્કૃષ્ટ-૩ દિવસ
૫/૧૫ ૨૧ થી ૨૩
એક એક દિવસે ૨૪ |
પ્રતિદિન છ-છ ઉદ્દેશક - ર૫ | ૧૨
પ્રતિદિન છ-છ ઉદ્દેશક ૨૬ થી ૩૩ | –
એક-એક દિવસ ૩૪-૩૫
એક-એક દિવસ (શ્રેણી શતક + એકેન્દ્રિય શતક) | ૩૬-૩૦-૩૮ |
એક દિવસ ૩૯-૪૦ ||
એક દિવસ ૪૧ એક દિવસ
કુલ દિવસ | ૭૧/૫
પરિશેષ-પ્રશસ્તિ પુસ્તક લેખકકૃત નમસ્કાર -
णमोगोयमाईणंगणहराणं, णमो भगवईए विवाहपण्णत्तीए, णमो दुवालसंगस्स गणिपिडगस्स।
Page #708
--------------------------------------------------------------------------
________________
૬૫૦
શ્રી ભગવતી સૂત્ર-૫
कुम्मसुसंठियचलणा, अमलियकोरेंटबॅटसंकासा । सुयदेवया भगवई, मम मतितिमिरं पणासेउ ॥१॥ वियसियअरविंदकरा,णासियतिमिरासयाहिया देवी। मज्झं पिदेउ मेहं, बुहविबुहणमंसिया णिच्चं ॥२॥ सुयदेवयाएपणमिमो,जीए पसाएण सिक्खियंणाणं । अण्णं पवयणदेवी, सतिकरी तं णमसामि ॥ ३॥ सुयदेवया य जक्खो , कुंभधरो बंभसंति वेरोट्टा ।
विज्जा य अंतहुंडी, हेउ अविग्घं लिहंतस्स ॥ ४ ॥ ભાવાર્થ:- ગૌતમાદિ ગણધરોને નમસ્કાર હો. ભગવતી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને નમસ્કાર હો. દ્વાદશાંગ- ગણિપિટકને નમસ્કાર હો. ગાથાર્થ – કાચબાની સમાન સુસંસ્થિત ચરણવાળી, અશ્લાન(નહીં મુરઝાયેલી) કોરંટ વૃક્ષની કળી જેવા, ભગવતી શ્રુતદેવી મારા મતિ અજ્ઞાનનો નાશ કરે // ૧// જેના હાથમાં વિકસિત કમળ છે, જેણીએ અજ્ઞાનનો નાશ કર્યો છે, જેને બુધ-પંડિત તથા દેવોએ સદા નમસ્કાર કર્યા છે, એવી શ્રુતાધિષ્ઠિત દેવી મને બુદ્ધિ આપે./ ર// જેની કૃપાથી જ્ઞાનની શિક્ષા પ્રાપ્ત થઈ છે, તે મૃતદેવતાને નમસ્કાર કરું છું અને શાંતિપ્રદાત્રી પ્રવચનદેવીને પણ નમસ્કાર કરું છું. // ૩ // શ્રુતદેવતા, કુંભધયક્ષ, બ્રહ્મક્ષતિ વૈરોટયાદેવી અને વિદ્યા દેવી અંત હૂંડી લેખકને માટે અવિપ્ન પ્રદાન કરે અર્થાત્ તેના કાર્યમાં કોઈ વિદન ન આવે. //૪ll. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લિપિકારોએ કરેલા નમસ્કારનું કથન છે. આ નમસ્કાર દ્વારા લિપિકારોએ અંતિમ મંગલાચરણ કર્યું છે. ટીકાકારે આ સૂત્રની વ્યાખ્યામાં આ પ્રમાણે કહ્યું છે–ાનો જોયા દરમિત્યાયઃ પુત રહે ત નમજ્જાર:,
પ્ર થfશ્વ તિ= ગૌતમ આદિ ગણધરોને નમસ્કાર હો, ઇત્યાદિ વૈરો, વિદ્યાદેવી પર્યત સર્વને નમસ્કાર; એ હસ્તપ્રત લેખનકર્તાના ભાવો છે, તેનો અર્થ સ્પષ્ટ છે; એમ કહીને વ્યાખ્યાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજીએ આ ગણધર તથા દેવ દેવીઓને કરાયેલા નમસ્કાર વિષે પોતાનું કંઈ પણ મંતવ્ય પ્રગટ કર્યું નથી. તેથી અહીં પ્રસ્તુત વાક્ય અને ગાથાઓ સૂત્ર સમાપ્તિ પછી સ્વતંત્ર રીતે દર્શાવ્યા છે. સંક્ષેપમાં આ પ્રકારના મંગલ માટેના નમસ્કાર, ક્ષેત્ર-કાલ અને વ્યક્તિવિશેષના મંતવ્યાનુસાર સંગ્રહિત છે, તેમ સમજવું. તે નમસ્કારોને સૈદ્ધાંતિક કે આમિક સમજવાનો આગ્રહ રાખવો નહીં અને આ લેખન કર્તાઓના વાક્યોને શાસ્ત્રના પાઠરૂપે સ્વીકાર કરવા નહીં.
'. ભગવતી સૂત્રનો પાંચમો ભાગ સંપૂર્ણ . | શ્રી ભગવતી સૂત્ર સંપૂર્ણ છે
Page #709
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
s૫૧
પરિશિષ્ટ–૧ઃ
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
શતક
|
ઉદ્દેશક પૂષ્ટ ક્રમ શબ્દ
૪૯૭ ઊણોદરી ૪૮ एगओखहा
एगओवंका ઓ ઓજ અને યુગ્મ
શતક| ઉદ્દેશક| પૃષ્ટ
૩પ૭ રર૯
0
2
0 0
2
૪૪
૨૨૯
0
0
| કલ્પ
0
ર૧૪ ૩૦૫ ૩૦૬
૦
૦
0
૦
૨૧૭
-
પ૮૫
૪
.
ર૯૯ ૩પ૭
૦
-
=
-
=
૩૯
-
0
૨૨૯
કલ્પાતીત ૩પ૭
કલ્યોજ ૪૦૬ કલ્યોજ કૃતયુગ્મ
| કષાય કુશીલ કાય-ફ્લેશ
કાયસંવેધ ૫૪૪
કાલાદેશ
કાલાદેશ પ૯૪
ક્રિયાવાદી ૩૦૯ પ૯૪
કૃતયુગ્મ કૃતયુગ્મ-કૃતયુગ્મ કૃષ્ણપાલિક ગણિપિટક ગમગા–ગમ્મા નવ ઘન चउप्पडोयारे चक्कवाला
-
કમ| શબ્દ અ અક્રિયાવાદી
અચરમ અચરમ મનુષ્ય અચરમ સમય એકેન્દ્રિય અતીર્થ अद्धचक्कवाला અનÁ અનસના અનાભોગ પ્રતિસેવના અનંતરોત્પન્નક અપર્યાપ્ત અપર્યાપ્ત અપ્રતિસેવના અપ્રથમ સમય એકેન્દ્રિય અવસર્પિણીકાલ અવસ્થિત પરિણામ અસ્થિત કલ્પ
અજ્ઞાનવાદી આ આકર્ષ
આતુર પ્રતિસેવના આપતુ પ્રતિસેવના आयजसं आयअजसं आराहणं विराहणं पडुच्च આલોચના छ इत्थिवेयवझं
उज्जुआयता ઉત્તરગુણ પ્રતિસેવના ઉત્સર્પિણીકાલ
૪૭
0
૨૧૭
2
૪૪૮ ૨૩૧
0
૦
-
૧૫
૨૧૪
0
૪ર૯
0
રર૯
=
ચરમ
8
૪૭૭
n
8
પ૯૬
O
૪૦૭
8
-
૫૪૦
ચરમ ચરમ સમય એકેન્દ્રિય ચરમ અચરમ સમય એકેન્દ્રિય ચરમ મનુષ્ય ચરમ સમય એકેન્દ્રિય | ચારિત્ર
8
o
૨૨૮
પ૯૭ ૪૭૭ પ૯૪ ૩પ૭
જ
n
૩/૯
છે
A
૩૧૭
Page #710
--------------------------------------------------------------------------
________________
ઉપર
શ્રી ભગવતી સૂત્ર-૫
350
0
0
૨OO
૨૧૪
0
0
૩૫૭
0
0
=
=
-
૧૨
0
૧૭
-
પર
0
YO
0
રર૯
કમ શબ્દ
ચારિત્ર ચારિત્ર પર્યવો વિMતિ આદિ–૪ છ છેદોપસ્થાપનીય ચારિત્ર ४ जहइ उवसंपज्जइ
જાતિસંપન્ન આદિ ગુણ જિન કલ્પ
જીવનારુચક પ્રદેશો | ५५ णाणत्ता
णाणत्ता ત તીર્થ
ચોજ
ચોજ-કૃતયુગ્મ દ દર્પ પ્રતિસેવના
दुहओ खहा दुहओ वंका દ્રવ્યલિંગ દ્વાપર યુગ્મ
દ્વાપરયુગ્મ કલ્યો ધ |ધ્યાન ન નિગોદ નિગ્રંથ નોઉત્સ.નો અવસર્પિણીકાલ નોસંજ્ઞોપયુક્ત નોસંજ્ઞોપયુક્ત જીવ पज्जवा પરિહાર વિશુદ્ધ ચારિત્ર પરિમંડલ આદિ સંસ્થાન પરંપરાત્પન્નક પર્યાપ્ત પર્યાપ્ત પુરુષ નપુંસકવેદ
શતકઉદ્દેશક| પૃષ્ઠ |કમ/શબ્દ
શતક, ઉદ્દેશક પૃષ્ટ પુલાક
ર૯૭ ૩૨૭ पुहुत्त
૩૫૪ પ્રતર પ્રતિસેવના
૩૦૮ ૩૮૬ પ્રતિસેવના ૪૦૮ પ્રતિસેવના
૪૦૬ પ્રતિસેવના કુશીલ
૨૯૮ પ્રતિસલીનતા
૩૫૮ પ્રથમ અપ્રથમ સમય એકેન્દ્રિય
પલ્પ પ્રથમ અચરમ સમય એકેન્દ્રિય ૩૫/૧ પ૯૬ પ્રથમ ચરમ સમય એકેન્દ્રિય
પ૯૬ પ્રથમ પ્રથમ સમય એકેન્દ્રિય
પલ્પ પ૮૫
પ્રથમ સમય એકેન્દ્રિય પ્રદ્વેષ પ્રતિસેવના પ્રમાદ પ્રતિસેવના
૪૦૬ ૨૨૯ પ્રાયશ્ચિત્ત
૪૧૦ ૩૧૩ પ્રાયશ્ચિત્ત દશ
૪૧૧ ૨૧૭
ર૯૭ બાદર
૧૮૮ ૩પ૮
બાદર જીવો ૨૯૧
ભક્તિ, બહુમાન, ગુણગ્રામ ભય
ભવાદેશ ૩૪૨ ભાવલિંગ
૩૧૩ ૫૦
ભિક્ષાચરી ૨૮૪ મૂળગુણ પ્રતિસેવના
૩૦૮ યવ મધ્ય-(લોક)
૨૭૦ રસ પરિત્યાગ
૩૫૭ લોકોપચારવિનય
૪રપ વિગ્રહગતિ
પપ૭ ૩૦૩ વિનય
૪૨૪
0
0
0
બકુશ
2
પ૮૫
0
૫૩૮
૮
૧
૨૯૭
૧
૩૧૭
૧
-
૪૧૬
૮
o
o
o
=
Page #711
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
_ _
s૫૩
30
૪૯૭
શતક/ઉદ્દેશક| પૃષ્ટ ૩૩/૧ ૫૪)
૪૦૭ ૩૨૪
-
૪૯0
૩૧૯
2
0
૩૯૦
0
૩૦૬
2
0
૩00 ૨૭૦ ૩પ૮
-
0
0
૨૪s
0
૩૨૮
-
ક્રમ શબ્દ શતક ઉદ્દેશક| પૃષ્ઠ ક્રમ) | શબ્દ વિનયવાદી
सोइंदियवज्ज વિવિક્ત શયનાસન સેવનતા
૪૧૯
સંકીર્ણ પ્રતિસેવના વિષમાયુષ્ક-વિષમોત્પન્નક
૧ ૪૯૦
સંયમ સ્થાન વિષમાયુષ્ક-સમોત્પન્નક
સંહ રણનિષેધ वीस पुहुत्तं
સંજ્ઞોપયુક્ત વિયાવૃત્ય
૩૫૮
સંજ્ઞોપયુક્ત જીવ વ્યુત્સર્ગ
૩પ૮
સ્થવિર કલ્પ શ શુક્લપાક્ષિક
૪૪૮
સ્થિત કલ્પ શ્રેણી
૨૫
સ્નાતક શ્રેણી
પપ૭
સ્વસ્થાન પરસ્થાન શ્રેણી-અનુશ્રેણી-વિશ્રેણી
૨૩)
સ્વાધ્યાય શ્રેણી-સૂચિ
૨૧૪
જ્ઞાન પર્યવ શ્રેણી-સ્વરૂપ
રર૩ ષટ્રસ્થાન પતિત સ સffસુ સાસુ
૪૮૬ સમયોગી-વિષમયોગી
૧૯૨ સમવસરણ
૪૯૫ સમવસરણ
૪૯૭ સમાચારી દશ
૩પ૭ સમાચારી
૪૧૦ સમાયુષ્ક વિષમીપપત્રક
૪૯૦ સમાયુષ્ક-સમીપપત્રક
૪૯૦ સર્વકપદેશકંપ
૨૫ સહસાકાર પ્રતિસેવના
૪૦૭ સામાયિક ચારિત્ર સાદ્ધ
૨૬૮
૧૮૮ સૂક્ષ્મ જીવો
પ૩૭ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર
૩૧ सेए णिरेए
૨૬૯ सेढीओ
૨૨૮ सेया णिरेया
૨૪૯
-
-
-
0
0
=
=
=
૭
350
=
સૂક્ષ્મ
=
0
છે
જ
Page #712
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨ :
૫૪
૧
_n_mo
સંપૂર્ણ ભગવતીના વિષયોને ચાર વિભાગોથી ગોઠવવામાં આવ્યા છે, યથા– (૧) જવ અને તેના ભેદ (૨) જીવના ગુણ–પર્યાય (૩) વ્યક્તિ-કથાનક (૪) અવ. તેના વિષય આ પ્રમાણે છે—
ક્રમ
વિષય
વિષય
૧. જીવ અને તેના ભેદ
જીવ
આત્મા
નારક
૪ |તિર્યંચમાં એકેન્દ્રિય
પૃથ્વી
પાણી
|અગ્નિ
વાયુ
વનસ્પતિ
ત્રસ
તિર્યંચ પંચેન્દ્રિય
૫ દેવો
||"Re
અંતર
જ્યોતિષી વૈમાનિક
૨. જીવના ગુણ-પર્યાય
જ્ઞાન
S
૭ | શ્રમણ-સંયમ
કયા નિય
ગોચરી
સંપૂર્ણ ભગવતી સૂત્રના મુખ્ય વિષયોની સૂચી હૂંડી
જોવાની વિધિ
આરાધના-વિરાધના, અસંઘમ વ્રત, ધર્મ-ફળ, તપ
શ્રાવક—વ્રત
૮ |ક્રિયા
૯ | કર્મ
૧૦ આપ્ય ૧૧ બંધ
સૂચિ ક્રમાંક ક્રમ
૧-૩૦
૩૧-૩૩
૩૪-૪૯
૫૦-૫૫
૫-૫૭
49-50
૬૧-૬૨
૬૩-૬૪
૫-૭૪
૭૫
૭૬-૭૭
૭૮-૯૮
ho--22
૧૨ વેદના
૧૩ સ્વપ્ન
૧૪ | આહાર
૧૫ જન્મ-મરણ(ઉત્પત્તિ)
૧૬ | સમુદ્દાત
૧૭|ભાષા
૧૮ યોગ
૧૯ | કષાય
૨૦ શરીર યોનિ
૨૧|સંજ્ઞા
૨૨।ભાવ ૨૩|ગમક-ગમ્મા ૨૪ ગર્ભ
૨૫ પિતા-પુત્ર
૧૦૬ ૨૬ | સમવસરણ ૧૦૭-૧૧૪ |૨૭ પર્યાય
૧૧૫-૧૨૯ ૨૮ યુગ્મ, રાશિ
૩. વ્યક્તિ
૧૩૦-૧૪૫ | ૨૯ | કથાનક–વ્યક્તિ
૧૪૬-૧૬૦
૪. અજીવ
૧૬૧-૧૬૩ ૩૦|લોક ૩૧|વ્ય ૧૭૦-૧૭૯ | ૩૨ | શ્રેણી
૧૬૪-૧૯
૧૮૦-૧૮૪ ૩૩ પરમાણુ
શ્રી ભગવતી સૂત્ર—પ
૧૮૫-૧૮૮ ૩૪ પુદ્ગલ
૧૮૯-૨૧૨ ૩૫ ક્ષેત્ર ૨૧૩-૨૩૭ ૩૬ દિશા
૨૩૮-૨૪૮ ૩૭ કાલ ૨૪૯-૨૫૫ ૩૮ વિવિધ.
સૂચિ ક્રમાંક
૨૫-૨૬૬
૨૬૭
૨૮-૨૭૪
૨૭૫-૨૮૧
૨૮૨-૨૮૩
૨૮૪-૨૮૫
૨૮૬-૨૮૭
૨૮૮-૨૮૯
૨૯૦-૨૯૩
૨૯૪
૨૯૫
૨૯૬ ૨૯૭–૨૯૯ ૩૦૦ ૩૦૧-૩૦૨
૩૦૩
૩૦૪-૩૧૦
૩૧૧-૩૩૯
૩૪૦-૩૫૨
૩૫૩-૩૬૦
૩૧
૩૬૨-૩૭૧
૩૭૨-૩૯૮
૩૯૯-૪૦૨
४०३-४०५
૪૦-૪૧૨
૪૧૩-૪૨૦
Page #713
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨: સંપૂર્ણ ભગવતી સૂત્ર વિષય સૂચિ
૫૫]
[ સંપૂર્ણ ભગવતી સૂત્રના વિશિષ્ટ વિષયોની સૂચિ
ભાગ | પૃષ્ટાંક
વિષય-વિભાગ |કમાંક
વિષય
શતક.
ઉદ્દેશક
- - - - -
૧/૪ ૧૨૦ ૧પ૯
૧૯૫
૨૦૧ ૩૩૫
૧૨૦
૦ ૦ ૦ ૦ ૦ -
૧૩૯ ૧૪૩ ૧૮૬
૨૦૭
જીવોનું ઉપસ્થાન-અપક્રમણ જીવોના આવાસની સંખ્યા, સ્થિતિ આદિ
જીવ અને પુદ્ગલનો સંબંધ જીવોની વીર્યશક્તિ વિચાર જીવને હળવા ભારે થવાનું કારણ
જીવનું જીવત્વ જીવોમાં આરંભ-પરિગ્રહ જીવોમાં હાનિ-વૃદ્ધિ અને અવસ્થિતિ જીવોમાં સોપચય આદિ ચાર ભંગ જીવોમાં સાદિ સાંત આદિ ચાર ભંગ જીવોમાં કાલથી સપ્રદેશતા-અપ્રદેશના જીવોની શાશ્વતતા-અશાશ્વતતા
જીવ પુદ્ગલ છે કે પુદ્ગલી જીવની પરભવમાં સ્વયં ઉત્પત્તિના કારણો
ચરમ શરીરી જીવનું સંઘયણ આદિ જીવોનું સંસાર પરિભ્રમણ અને સંબંધો
જીવોમાં બે પ્રકારનો ઉન્માદ
જીવોમાં સત્કારાદિ વિનય જીવોના સુખ-દુઃખનું વિવિધ પરિણમન જીવોનું અગ્નિમાં ગમન સામર્થ્ય
જીવોને જરા અને શોક જીવોમાં સુખ જાગૃત આદિ નિરૂપણ જીવોમાં ચૌદ દ્વારથી પ્રથમ-અપ્રથમ જીવોમાં ચૌદ દ્વારથી ચરમ-અચરમ જીવને પરિભોગ્ય-અપરિભોગ્ય દ્રવ્યો
જીવોમાં ભવી દ્રવ્યત્વ જીવોમાં મહાશ્રવાદિ ૧૬ ભંગ જીવને અજીવનો પરિભોગઃ ગ્રાહ્ય પુદ્ગલ
જીવોમાં સકંપ-નિષ્કપ જીવ આત્મારંભી પરારંભી આત્મ પ્રદેશોને શસ્ત્રાદિની અસર આઠ આત્માનો પરસ્પર સંબંધ ચૈતન્ય આત્મા કર્મનો કર્તા
w o Wauanuerw No Ö N a WAN Önnea
જ 0 0 0 ૦
उ४० ૨૮૯ ૪૦૧ પ૭૯ ૭૨૯ ૧૨૪ ૧૩૧ ૧૩૭
૧૪૨
૨૭૧ ૨૯૮
૩૯
ટ ટ જ જ જ જ જ જ
૩૭૯ ૪૦૭ ૪૪૯ ૪૮૮
૧૯૮
૨૪૮
૪૦
ઇ ટ
આત્મા
૧૨૩
૭૬૪
જ
૨૭૫
Page #714
--------------------------------------------------------------------------
________________
s૫૬
શ્રી ભગવતી સૂત્ર-૫
શકે.
ઉદ્દેશક
| ભાગ | પૃષ્ટાંક
|
૧
- - ૧
= = 0 0 0
૪૭
છે -
જ ન જ જ
જ છે દ
વિષય-વિભાગ ક્રમાંક
વિષય નાર. ૩૪ નિરયિકોની વિદુર્વણા શક્તિ
૩૫ નરક પૃથ્વી અને દેવલોકની નીચે દ્રવ્યો નિરયિકોની દશ પ્રકારની વેદના સાત નરક પૃથ્વીઓ નરકાવાસોની સંખ્યા–વિસ્તાર નારકોમાં ઉત્પત્તિ, ઉદ્વર્તના, સ્થાનસ્થિત નિરયિકોમાં દષ્ટિ, વેશ્યા પરિણમન નિરયિકોમાં અનંતરાહારાદિ નરકાવાસોની વિશાળતા અને અંતર નિરયિકોને એકેન્દ્રિયના સ્પર્શનો અનુભવ નરક પૃથ્વીનું પરસ્પર નાના-મોટાપણું
નરકાવાસોમાં સ્થિત એકેન્દ્રિય મહાકર્મી ૪૬ નિરયિકોનો આહાર
નિરયિકોમાં પુદ્ગલ પરિણમન નિરયિક અને શ્રમણોની નિર્જરાની તુલના
નિરયિકોની શીઘ્રગતિ આદિ તિર્યંચ
એકેન્દ્રિય જીવોમાં શ્વાસોચ્છવાસ એકેન્દ્રિય જીવ અને શ્વાસોચ્છવાસ એકેન્દ્રિયોની પરસ્પર અવગાઢતા એકેન્દ્રિયની અવગાહનાનું અલ્પબદુત્વ એકેન્દ્રિય જીવોની સૂક્ષ્મતરતા અને પીડા એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિ કૃષ્ણરાજિઓ પૃથ્વી, અપ્લાયનું બાર દ્વારથી નિરૂપણ સૂક્ષ્મ સ્નેહકાય ગરમ પાણીના કુંડ તમસ્કાય દીપક આદિમાં અગ્નિ બળવાનું નિરૂપણ અગ્નિકાયની સ્થિતિ
વાયુકાયની વૈક્રિયશક્તિ ૪ આઘાતથી વાયુની ઉત્પત્તિવિનાશ
ઓદનાદિ અને મદિરાની પૂર્વ-પશ્ચિાદવસ્થા ધાન્યોનો યોનિકાલ વનસ્પતિનો અલ્પ-અધિક આહાર મૂળ-કંદ આદિનો સંબંધ અને આહાર કંદમૂળમાં અનંત અને વિભિન્નજીવ
= • = ૮ જ જ જ = = = = =
-
૦ ૮ = =
૪૬૮ ૭૦ ४७८ ૪૮૨ પપર ૨૩૭ ૪૭૧ ૧૬૧
દ દ ધ » ૮
૩૧૪
o = =
૦ ૦ ૦ ૦ ૦ = = = . ૦ ૦ ૦ ૦
૨૨૯ ૧૫૪ ૨૬૩ ૪૪૬
૨૬ર ૩૨
o o o o
૨૫૭ ૩૪૩ उ४४ ૩૪૫
Page #715
--------------------------------------------------------------------------
________________
'પરિશિષ્ટ-૨: સંપૂર્ણ ભગવતી સૂત્ર વિષય સૂચિ
૫૭
| શતક | ઉદ્દેશક
ભાગ
પૃષ્ણક
૧૨૧
જ છે !
પ૩ર
Image m vym
o દ
SOC ૨૯૧ ૫૧૮
પ00
७४०
o
SO
o
o
૨૮૧/૨૮૪
૪૯૬ ૪૯૭
o
૭૩૯
o
૭૪૫
=
=
વિષય-વિભાગ | ક્રમાંક
વિષય વૃક્ષના પ્રકાર
ઉત્પલ આદિ સંબંધી ૩૩ દ્વાર ૭૨ શાલ આદિ વૃક્ષોની ભાવિ ભવ પ્રરૂપણા
વનસ્પતિના દશભેદમાં જીવોત્પત્તિ નિગોદના ભેદ બાર દ્વારોથી ત્રસ જીવોની ઋદ્ધિ નિરૂપણ
દોડતા અશ્વની ખુ છુ ધ્વનિનું કારણ ૭૭ શીલ રહિત તિર્યંચ પંચેન્દ્રિયની ગતિ
દેવોની ભાષા અર્ધમાગધી દેવોનું વિદુર્વણા અને જ્ઞાન સામર્થ્ય દિવોની ગમનશક્તિ અન્ય દેવોની વચ્ચેથી નીકળવાની ક્ષમતા દેવોની નાગ આદિમાં ઉત્પત્તિ અને મોક્ષ પાંચ પ્રકારના દેવ
દિવોમાં ઉત્પત્તિ ઉદ્વર્તના સંબંધી ૩૯ પ્રશ્નો ૮૫ દિવોમાં સ્થાનસ્થિત સંબંધી ૪૯ પ્રશ્નો દિવોમાં દષ્ટિ, વેશ્યા પરિણમન
દેવકૃત તમસ્કાય અને વૃષ્ટિ દિવોનો અણગાર પ્રતિ વિનય વ્યવહાર દેવોની પુગલ સહાયી શક્તિ
દેવેન્દ્રોની ભોગ પદ્ધતિ ૯૧ અવ્યાબાધ દેવોની અવ્યાબાધતા ૯૨ |મહદ્ધિક દેવોની ભાષણ શક્તિ
દિવોનું અલોકગમનનું અસામર્થ્ય
દિવોનું વિદુર્વણા સામર્થ્ય ૯૫ દિવોનું ગમન સામર્થ્ય, દેવાસુર સંગ્રામ
દિવોમાં દર્શનીયતા-અદર્શનીયતાનું કારણ
દેવોનો કર્મક્ષય(પુણ્યક્ષય) કરવાનો કાલ ૯૮ દિવાવાસની સંખ્યા અને સ્વરૂપ ૯૯ ચમરેન્દ્રની ચમચંચા રાજધાની ૧00 ચમરેન્દ્ર આદિની ઋદ્ધિ, વૈક્રિય શક્તિ ૧૦૧ શિક્રેન્દ્ર આદિની ઋદ્ધિ, વૈક્રિય શક્તિ ૧૦ર અસુરકુમાર દેવોનું ગમન સામર્થ્ય
y w „Namu
=
૩૨/૩૩ ૧૨૬/૧૨૭
૧૩) ૧૪૭ ૧૫૧
=
=
=
૧૬૮
V
૧૭૫
V
=
V
=
=
=
૩૧૯ ૪૧૭ ૪૩૭ ૪૧૪ ૪૩૭ ४८८
=
=
=
V
૩૨૨
= = = =
on
उ४८ ૩૬૧ ૩૯૮
a
Page #716
--------------------------------------------------------------------------
________________
૬૫૮
શ્રી ભગવતી સૂત્ર-૫
|
૧ ૦ ૦
કે
જ છે
૭૮
છું
જ
-
o -
૧
૧
૧ ૧ ૦ ૧ ૧ ૦ ૧ ૧
o
o o
હ
o o
- -
અ
હું - - -
-
| વિષય-વિભાગ ક્રમાંક |
વિષય
| શતક | ઉદ્દેશક | ભાગ | પૃષ્ણક ૧૦૩ ચમરેન્દ્રનું સૌધર્મ દેવલોકમાં ગમન
૪૧૨ ૧૦૪ ચમરેન્દ્ર આદિ ઇન્દ્રોના ત્રાયસ્વિંશક દેવ
૫૦૪ ૧૦૫ ચમરેન્દ્રનું આવાસ સ્થાન ૧૦૬ જિંભક દેવોનું સ્વરૂપ
૧૭૦ ૧૦૭ સૂર્યના ઉદય-અસ્તની વિચારણા
૧૪૫ ૧૦૮ સૂર્ય ભ્રમણ વિધિ ૧૦૯ સૂર્યની ગતિ, પ્રકાશ ક્ષેત્ર, લોકાનુભૂતિ
૧૯૭/૨૦૧ ૧૧૦ જ્યોતિષ્ક દેવ ઊપપન્નકાદિ
૨૦૨ ૧૧૧ દ્વિીપ સમુદ્રોમાં જ્યોતિષીદેવો
૨૯૫ ૧૧૨ રાહુ સંબંધી વર્ણન
૭૨૦ ૧૧૩ ચંદ્ર-સૂર્યના ગુણ નિષ્પન્ન નામ
૭૨૪ ૧૧૪ ચંદ્ર-સૂર્યના ભોગ
૭૨૫ ૧૧૫ શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્રના વિમાન
૩૮૮ ૧૧૬ શિક્રેન્દ્ર અને ઇશાનેન્દ્રનો શિષ્ટાચાર
૩૮૯ ૧૧૭ સનસ્કુમારેન્દ્રની યોગ્યતા ૧૧૮ |શક્રેન્દ્રના ચાર લોક પાલ ૧૧૯ ઇશાનેન્દ્રના લોકપાલ ૧૨૦ હરિëગમેષી દેવ દ્વારા ગર્ભાપહરણ ૧૨૧ વૈિમાનિક દેવોની મનોલબ્ધિ ૧૨૨ લોકાંતિક દેવો
૨૪૪ ૧૨૩ કિલ્વીષી દેવ
૪૫૮ ૧૨૪ શિક્રેન્દ્રની સુધર્મા સભા અને ઋદ્ધિ ૧૨૫ લવસપ્તમ દેવ
૧૬૧ ૧૨૬ શિક્રેન્દ્રની આશ્ચર્યકારી કાર્યક્ષમતા
૧૯ ૧૨૭ શિક્રેન્દ્રાવગ્રહ, તેની ભાષા,ભવસિદ્ધિકતાદિ
૨૭૨/૨૭૫ ૧૨૮ શક્રેન્દ્રના પ્રશ્નો અને શીઘગમન
૨૮૮ ૧૨૯ ઇશાનેન્દ્રની સુધર્માસભા
૩પ૬ ૧૩૦ ભવની અપેક્ષાએ જ્ઞાનાદિની પ્રરૂપણા ૧૩૧ ૨૪ દંડકના જીવોમાં જ્ઞાન-અજ્ઞાન ૧૩ર છિદ્મસ્થ અને કેવળીની શક્તિમાં તફાવત
૪૫/૧ ૧૩૩ કેિવળીનું અતીન્દ્રિયજ્ઞાન ૧૩૪ ચતુર્દશપૂર્વીનું લબ્ધિ સામર્થ્ય
૭૧ ૧૩૫ ચોવીસ દંડકોમાં સમયનું જ્ઞાન
-
જ
-
દ
જ
0
0
દ જ
1
0
6
0
4
૦ ૦ %
0
પર૬
&
=
2
=
૦ ૦
6
=
4
=
&
file
૪૩
N = = = ૦ ૦
૦ ૦ ૦
૦
૧૫૪
Page #717
--------------------------------------------------------------------------
________________
' પરિશિષ્ટ-૨: સંપૂર્ણ ભગવતી સૂત્ર વિષય સૂચિ
૫૯.
શતક
ઉદેશક
ભાગ
પૃષ્ણક
૨૯૪
૪
N
0 0 0 0 0 0 0 |
૭૨/૧૧૬ ૨૬૮
૨૭૦
વિષય-વિભાગ |ક્રમાંક
વિષય ૧૩૬ કેવળીનું જ્ઞાન-દર્શન સામર્થ્ય ૧૩૭ છિદ્મસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા ૧૩૮ |જ્ઞાન-અજ્ઞાનના ભેદ-પ્રભેદ ૧૩૯ જ્ઞાન વિષયક ૧૫ દ્વાર : જ્ઞાન લબ્ધિ ૧૪૦ શ્રુત અને શીલના આરાધક ૧૪૧ | જ્ઞાનાદિની આરાધનાઓ અને ભવ ૧૪૨ આત્માનું જ્ઞાન-અજ્ઞાન અને દર્શન ૧૪૩ નિર્જરાના પુદ્ગલોની સૂક્ષ્મતા, તેનું જ્ઞાન ૧૪૪ છદ્મસ્થનું પરમાણુ આદિને જાણવાનું સામર્થ્ય
૧૪૫ જિનાન્તરોમાં શ્રુત વિચ્છેદ શ્રમણ-સંયમ ૧૪૬ શ્રમણો માટે પ્રશસ્ત ગુણ
૧૪૭ |મડાઈ અણગાર ૧૪૮ શ્રમણ પર્યુપાસનાનું ફળ ૧૪૯ અણગારનું અવધિજ્ઞાન સામર્થ્ય
અણગારની વૈક્રિયશક્તિ ૧૫૧ અણગારની આભિયોજન શક્તિ ૧૫ર આચાર્ય-ઉપાધ્યાયની ગતિ ૧૫૩ અસંવૃત્ત અણગારનું વિકુર્વણા સામર્થ્ય ૧૫૪ |સોચ્ચા-અસોચ્ચા કેવળી ૧૫૫ ભિક્ષુ પ્રતિમા અને આરાધના ૧૫૬ અણગારની વૈક્રિયશક્તિ ૧૫૭|ભાવિતાત્મા અણગારની જ્ઞાનશક્તિ ૧૫૮ શ્રમણ સુખની દેવસુખથી ઉત્તમતા ૧૫૯ શિલેશી અણગારમાં કંપનાદિ ક્રિયા નિષેધ ૧૦ |વિધાચરણ-જંઘાચરણ ૧૬૧ |પ્રમત્ત-અપ્રમત્ત સંયમની સ્થિતિ ૧૬૨ નિયંઠાના ૩૬ દ્વાર ૧૩ સંજયાના ૩૬ દ્વારા ૧૬૪ સદોષ-નિર્દોષ આહાર સેવનનું ફળ ૧૫ |નિર્દોષ આહારદાનનો લાભ ૧૬s |ગૌચરીના દોષો અને આહાર વિધિ ૧૭ આધાકર્મ દોષનું ફળ ૧૬૮ શ્રમણ-અશ્રમણને પ્રતિલાભિત કરવાનું ફળ ૧૬૯ અન્યને માટે પ્રાપ્ત આહાર વિષયક કર્તવ્ય ૧૭૦ પ્રત્યેનીકના ભેદ-પ્રભેદ ૧૭૧ પુરુષઘાતક, નોપુરુષઘાતક, ઋષિઘાતક
૭૭૨ ૩૯૭ ४४४ ૫૭૮ ૨૦૭ ૨૪૦ ૩૧૧ ૪૪૩ ૪૫૬ ૪૦
જ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = 8 % 9 & 8 8 8 8 ૦ ૦ ૦ ૦ ૦ ૦ 8 2 2 0 0 0 0 0 0 0 |
છે ૦ ૦ - - - - - - = = =
૩૯૫
Own wooo mvuYaBuyer wysymy muy on on vauva
૩૦ર
૪૯૨
૨ જ જ ન જ જ
૧૦૫ ૧૭૩ ૧૭૬ ૩૪૫ ૫૮૪
૪૩૮ ૨૯૩-૩પ૬ ૩િપ૭-૪૦૫
૨૧૮ ૩૦૭
o o o o o o - ૮ ૮
૩૧૫ ૩૯૨ ૧૪૫ ૧૪૭ ૧૭૪ ૪૫
Co
Page #718
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
| શતક | ઉદ્દેશક | ભાગ | પૃષ્ણક |
|
૦ ૦ ૦ 0 0
८४ ૧૫૦ ૧૭૬ ૩ર૭ ૩૭૭ ૩૮૧ ૨૯૫ ૪૦-૪૦૯
૫૭૬
૧૭૭
૫૮૦
૧૮૨
૭ર
૦ 0 0 2 = = = = ૮ -
૩૪૯
૪૧૨-૪૩૬ ૧૩) ૧૩૩
૩૦૬
કિયા
વિષય- વિભાગ |ક્રમાંક
વિષય ૧૭ |આરાધના-વિરાધના ૧૭૩ આરાધકતા-વિરાધકતાની વિચારણા ૧૭૪ પાંચ વ્યવહારના આરાધક-વિરાધક ૧૭૫ સુપ્રત્યાખ્યાન-દુપ્રત્યાખ્યાન ૧૭૬ કામભોગ
ભોગી અને ક્ષીણભોગી ૧૭૮ મૈિથુન સેવનથી અસંયમ ૧૭૯ પ્રતિસેવનાઆલોચના, સમાચારી ૧૮૦ |મહાવિદેહક્ષેત્રમાં ચાતુર્યામધર્મ ૧૮૧ ભરતક્ષેત્રમાં જિનધર્મ
અંતક્રિયા ૧૮૩ સંવેગાદિ ધર્મોનું અંતિમ ફળ ૧૮૪ તપના ભેદ-પ્રભેદ ૧૮૫ સામાયિકમાં શ્રાવકની પરિગ્રહ મર્યાદા ૧૮૬ શ્રાવક વ્રતના ૪૯ ભંગ ૧૮૭ શ્રાવકના વ્રતની વિશાળતા ૧૮૮ બાલ, પંડિત અને બાલપંડિત ૧૮૯ મગઘાતકને લાગતી પાંચ ક્રિયા ૧૯૦ રાજા અને રંકને ક્રિયાની સમાનતા ૧૯૧ ઐિયપથિકી અને સાંપરાયિકી ક્રિયા ૧૯૨ |કાયિકી આદિ પાંચ ક્રિયા
ક્રિયા અને વેદના ૧૯૪ શ્રમણોને ક્રિયા અને કારણ ૧૯૫ જીવોની એજનાદિ ક્રિયા ૧૯૬ વાસણાદિ સંબંધી લાગતી ક્રિયા ૧૯૭ ધનુષ અને બાણથી લાગતી ક્રિયા ૧૯૮ સામાયિકમાં શ્રાવકને સાંપરાયિકી ક્રિયા ૧૯૯ સંવૃત્ત અણગારને ઐર્યાપથિકી ક્રિયા ૨૦૦ હાથી અને કુંથુવાને ક્રિયાની સમાનતા
અગ્નિના સમારંભથી લાગતી ક્રિયા
ક્રિયાઓ અને તેના ભેદ-પ્રભેદ ૨૦૩ |ઔદારિક શરીરથી લાગતી ક્રિયા ૨૦૪ શ્વાસોચ્છવાસ સમયે લાગતી ક્રિયા ૨૦૫ વાયુકાયને વૃક્ષ સંબંધી ક્રિયા ૨૦૬ સંવૃત્ત અણગારને ક્રિયાના બે વિકલ્પ ૨૦૭ તિપ્ત લોખંડને પકડવામાં ક્રિયા વિકલ્પો ૨૦૮ અર્શ છેદનમાં લાગતી ક્રિયા
8 8 8 S S 0 ૦ ૦ ૦ ૦ ૦ ૮ દ ધ ધ ધ - - - 4 ( ૦ ૦ 8 & 2 8 8 8 0 0 0 દ8િ
- શું છે જ 8 0 - 0 0 0 0 0 0 8 જ ૧ ૦ ૦ ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ .
૩૩૯ ૧૮૮ ૨૧૭ ૨૨૯ ૪૨૯ ૪૩ ૪૩૨ ૪૩૩
૧૩ ]
૫
o o o o o ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - =
૩૦૫ ૩૭૬ ૩૯૧ ૪૨૨ ૧૨૬ ૧૫૫ ૪૭૦ ૪૭૧
૨૦૨ ગુકિયાએ .
४८८
જ ૪
૨૭૮
Page #719
--------------------------------------------------------------------------
________________
'પરિશિષ્ટ-૨: સંપૂર્ણ ભગવતી સૂત્ર વિષય સૂચિ
૬૧
વિષય
શતક
ઉદેશક
પૃષ્ણક.
૧૬
૨૧૦
૧૭
e = = = = |
૩૧૯ ૩૩) ૩૩૩ ૪૪૧
८४ ૪૮-૫૦
૮૮
Uvmum m m m vom VVVO
વિષય-વિભાગ |કમાંક
૨૦૯ સ્પર્શ દ્વારા વરસાદ જાણવાથી લાગતી ક્રિયા
પુરુષ અને તાલવૃક્ષને લાગતી ક્રિયા ૨૧૧ શરીર, ઇન્દ્રિય, યોગ અને સન્નિમિત્તક ક્રિયા ૨૧૨ ઉપયોગપૂર્વક ગમન કરનાર શ્રમણને ક્રિયા ૨૧૩ કાંક્ષા મોહનીય કર્મ ૨૧૪ હાસ્ય અને નિદ્રાથી થતો કર્મબંધ ૨૧૫ અગ્નિકાય મહાકર્મ-અલ્પકર્મ ૨૧૬ મિથ્યાદોષારોપણનું દુષ્કળ ર૧૭ કર્મ, પુદ્ગલોપચય સ્વભાવથી કે પ્રયોગથી ૨૧૮ |કર્મના સાદિ સાંત આદિ ભંગ ૨૧૯ આઠ કર્મોની સ્થિતિ ૨૨૦ ૫૦ બોલ ઉપર કર્મબંધક-અબંધક રર૧ કર્મબંધનો પરસ્પર સંબંધ ૨૨૨ કર્મ રહિત જીવની ઊર્ધ્વગતિ રર૩ લશ્યાની અપેક્ષાએ અલ્પ-મહાકર્મ ૨૨૪ કિર્કશ, અકર્કશ વેદનીય ૨૨૫ શાતા, અશાતા વેદનીય ૨૨૬ ઐર્યાપથિક બંધ : સૈકાલિક વિચારણા ૨૨૭ સાંપરાયિક બંધ : સૈકાલિક વિચારણા ૨૨૮ કર્મપ્રકૃતિ અને પરિષદ ૨૨૯ કર્મવર્ગણાઓથી આબદ્ધ જીવ ૨૩૦ કર્મ પરિણામથી જીવની વિભિન્ન અવસ્થા ૨૩૧ |ચરમ-પરમ: મહાકર્મ7-અલ્પકર્મત્વ ૨૩ર કર્મબંધના પ્રકાર ૨૩૩ ૪૭ બોલ પર કર્મબંધ(બંધી શતક) ૨૩૪ પાપ કર્મ કરિંશુ શતક ૨૩૫ પાપકર્મ સમાર્જન શતક ૨૩૬ જીવોમાં કર્મવેદનનો પ્રારંભ-અંત
૨૩૭ એકેન્દ્રિયની કર્મપ્રકૃતિ, બંધ, વેદન આયુષ્ય ૨૩૮ સ્વકૃત દુઃખ અને આયુષ્ય વેદન
૨૩૯ |આયુષ્ય બંધ સંબંધી પ્રરૂપણા ૨૪૦ આયુષ્ય વિષયક અન્યતીર્થિકોની માન્યતા ૨૪૧ |આયુષ્ય બંધનું સ્થાન અને સમય ૨૪૨ અલ્પાયુ અને દીર્ધાયુબંધના કારણ ૨૪૩ પ્રત્યાખ્યાન અને આયુષ્ય ૨૪૪ |આયુષ્ય બંધના પ્રકાર
૧૮૨ ૧૮૪ ૧૮૭ ૧૯૦ ૨૮૧ ૩૦૯
છે o o o o o o o o o o o o o o o o
૩૪૬ ૩૫
૩૬૫ ૧૮૩ ૧૮૮ ૧૯૧ ૨૮૧ ૭૧૮
૪૯૪
જ જ
૫૭૧ ૪૪૩-૪૬૭
४८४ ૪૮૬
૪૮૯
૫૩૭
0 w w w w - ટ ટ ટ ટ ૮
૨૦૯
Page #720
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉદ્દેશક
EWRRRRönn
o o o o જ જ • • Iz
પૃષ્ટાંક ૩૬૧ ૩૬૪ ૪૧૬ પ૯૧ ૨૦૬ ૨૦૬/૨૧૭ ૨૫૮
૨૬ર ૧૧૮/૧૨૦
૧૨૧
૪૦૧
વેદના
૧૯
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = ૪
૧૭૨
વિષય-વિભાગ ક્રમાંક
વિષય ૨૪૫ આયુષ્ય બંધ અને વેદન ૨૪૬ અનાભોગ નિવર્તિત આયુષ્યબંધ ૨૪૭ |વર્તમાન અને ભાવી ભવનું આયુષ્ય વેદન ૨૪૮ સોપક્રમ અને નિરૂપક્રમ આયુષ્ય ૨૪૯ બંધ અને તેના પ્રકાર ૨૫૦ પ્રયોગબંધ અને વિસસાબંધનો વિસ્તાર ૨૫૧ શરીર બંધનો પારસ્પરિક સંબંધ ર૫ર શરીર બંધોનું અલ્પબદુત્વ ૨૫૩ અનંતરોપપન્નક, નિર્ગતમાં આયુષ્ય બંધ ૨૫૪ ખેદોત્પન્નકમાં આયુષ્ય બંધ ૨૫૫ દ્રિવ્યબંધ–ભાવબંધના ભેદ-પ્રભેદ | ૨૫૬ એવંભૂત અનેવંભૂત વેદના ૨૫૭ વેદના અને નિર્જરાનો સંબંધ ૨૫૮ કિરણ અને વેદના ૨૫૯ વેદના અને નિર્જરાની ચૌભંગી ર૬૦ |જીવોમાં સુખ દુઃખ વેદન સંબંધી સિદ્ધાંત ૨૬૧ વેદના અને નિર્જરા ૨૨ અલ્પવેદના–મહાવેદના
અકામ-પ્રકામ નિકરણ વેદન
વેદનાનું સ્વરૂપ અને પ્રકાર ૨૫ આત્મકૃત સુખ-દુઃખ અને વેદના
નિદા-અનિદા વેદના સ્વપ્ન ર૬૭ મોક્ષફળદાયક અને વિશિષ્ટ સ્વપ્નો આહાર ૨૬૮ ચોવીસ દંડકોમાં સમાહારાદિ દશ પ્રશ્ન
૨૬૯ એક ક્ષેત્રાવગાઢ આહાર ૨૭૦ |જીવોની અનાહારકતા : અલ્પાહારકતા
જીવોમાં આહાર પરિણમન ૨૭ર |જીવોમાં આહારાદિની સમ-વિષમતા ૨૭૩ |જીવોમાં આહાર નિરૂપણ
૨૭૪ જીવોની ઉત્પત્તિ અને આહાર જન્મ-મરણ ૨૭૫ દિશથી કે સર્વથી જન્મ-મરણ, આહાર (ઉત્પત્તિ). ૨૭૬ વિગ્રહગતિ-અવિગ્રહગતિ
૨૭૭ સાંતર ઉત્પત્તિ ૨૭૮ સાંતર-નિરંતર ઉત્પત્તિ અને ચ્યવન ૨૭૯ મરણના વિવિધ પ્રકાર ૨૮૦ વેશ્યાનુસાર ગતિ-ઉત્પત્તિ આદિ
૨૯૨
૩૪૮ ૩૬ર. ૩૮૪
૨૬૩
૨૬૪
૪૯૧
૨૬s
૩૫૪
૪૯૫ ૨૯૭/૩/૪
૫૫
૦ ૦ ૦ =
૨૯૩
nonoonwinö unexw onwŐ
૩૦૧ ૧૫) ૩૬૪ ૪૦૫ પ૬૪
-
જ જ જ
Page #721
--------------------------------------------------------------------------
________________
'પરિશિષ્ટ-૨: સંપૂર્ણ ભગવતી સૂત્ર વિષય સૂચિ
ઉદેશક
| ભાગ | પૃષ્ણક |
૧૧૭
૨૫૧
૧૧૧ પ00
સંજ્ઞા
વિષય-વિભાગ |ક્રમાંક
વિષય
શતક ૨૮૧ |ચોવીસ દંડકોમાં શીઘ્રગતિ સમુદ્યાત ૨૮૨ |મારણાંતિક સમુદ્યાત
૨૮૩ |છાાસ્થિક સમુઘાત ભાષા ૨૮૪ ભાષાના ભેદ
૨૮૫ ભાષા, મન અને કાયા વિષયક પ્રશ્નો યોગ ૨૮૬ |કરણના ભેદ-પ્રભેદ
૨૮૭યોગો સંબંધી બે અલ્પબહુત્વ કષાય ૨૮૮ ક્રિોધાદિના પર્યાયવાચી નામો અને વર્ણાદિ
૨૮૯ કિષાયોના પ્રકાર શરીર ર૯૦ શરીરના ભેદ-પ્રભેદ
૨૯૧ યોનિઓના ભેદ-પ્રભેદ ૨૯૨ શરીર, ઇન્દ્રિય,યોગ,અધિકરણ,અધિકરણી ૨૯૩ નિવૃત્તિ આદિ ૧૯ પ્રકાર
ર૯૪ સંજ્ઞાઓના દશ પ્રકાર ભાવ ર૯૫ ઔદાયિકાદિ છ ભાવો ગમક ર૯૬ |ગમ્મા અધિકાર ગર્ભ ર૯૭|ગર્ભગત જીવ વિચાર
૨૯૮|ગર્ભસ્થિતિ-કાયસ્થિતિ
ર૯૯ ગર્ભસ્થ જીવમાં વર્ણાદિ માતા-પિતા | ૩૦૦ એક ભવમાં પિતા-પુત્ર સંખ્યા સમવસરણ ૩૦૧ સિમવસરણના પ્રકાર
૩૦૨ ૪૭ બોલમાં સમવસરણ : ભવી-અભવી પર્યવ ૩૦૩ |પર્યવોના ભેદ યુમ,રાશિ ૩૦૪ ચાર પ્રકારના યુગ્મ
૩૦૫ જીવોમાં કૃતયુમ આદિ રાશિ પ્રમાણ ૩૦૬ કિતિ-અકતિ સંચિત, ષ સમર્જિત આદિ ૨૦ ૩૦૭ લઘુ યુમના પ્રકાર, ઉત્પત્તિ, ઉદ્વર્તના ૩૧-૩ર ૩૦૮ |મહાયુમના પ્રકાર ૩૦૯ |એકેન્દ્રિય આદિ મહાયુગ્મના છ શતક
૩૫-૪૦ ૩૧૦ રાશિયમ શતક વ્યક્તિ- ૩૧૧ |ગણધર ઇન્દ્રભૂતિનું વ્યક્તિત્વ કથાનકે ૩૧૨ રોહા અણગારના પ્રશ્નો
૩૧૩ કાલાસ્યવેષિ પુત્ર અણગારના પ્રશ્નો ૩૧૪ પિંગલનિગ્રંથ અને અંધક પરિવ્રાજક ૩૧૫ શક્રેન્દ્રના સામાનિક દેવ– તિષ્યક અણગાર | ૩૧૬ ઇશાનેન્દ્રનો પૂર્વભવ- તામલી તાપસ
બ 9 ૦ ૩ ન ર » ન જ ન 5 x ન જે ર ર ન ન ર » » ? ન ર | | બ ન જ ન
EEEEEEEEEEKWaawwa WERKWOW
૫૧૧ ૧૮૯-૧૯૫
૭૦૮ ४०८ ૪૮૫ ૪૯૦ ૨૬૫ ૫૦૨ ૩૯૦
૩૩૪ ૧-૧૮૪ ૧૭૩ ૨૯૧ ૫૩૧ ૨૯૩ ૪૯૭ પર૬ ૨૮૪ ૪૦૯ ૪૧૦ પ૯૪ પ૩૩
૫૮૩ ૫૮૩-૩૧ ૩ર-૪૫
૧૧ ૧૫૧
૩૫
- -
૨૧૧ ૨૪૩
0 0
૩૨
0
Page #722
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સત્ર-૫
ઉદ્દેશક
ભાગ
પૃષ્ણક
3၄၄ ૪૦૫
પર
૩૨૦
૭૬.
૩૨૧
o o o o o o o o o - 2 |
.
૩૯૭ ૩૩) ૩૩ર ૪૦૯ ૪૧૮ પ૬૪ SOS ૩ર વ્હ૬ ૬૪૩
= o o o
20
| વિષયનવિભાગ ક્રમાંક |
વિષય ૩૧૭ સામાનિકદેવઃ કુરુદત્ત અણગાર ૩૧૮ |ચમરેન્દ્રનો પૂર્વ ભવ–પૂરણ તાપસ ૩૧૯ અતિમુક્ત કુમાર શ્રમણ
કુલકર, તીર્થંકરાદિ સંખ્યા મહાશિલાકંટકઃ રથમૂસલ સંગ્રામ
ગાંગેય અણગાર ૩૨૩ | ગાંગેય અણગારના ભંગ ૩૨૪ ઋષભદત્ત અને દેવાનંદા ૩૨૫ જમાલી ચરિત્ર
શિવરાજર્ષિ ૩ર૭ સુદર્શન પૂર્વભવ- મહાબલ ચરિત્ર ૩૨૮ શ્રમણોપાસક ઋષિભદ્ર પુત્ર ૩ર૯ પુદ્ગલ પરિવ્રાજક ૩૩૦ શંખ-પુષ્કલી આદિ શ્રાવક ૩૩૧ |યંતિ શ્રમણોપાસિકા અને તેના પ્રશ્નો ૩૩ર |ઉદાયન ચરિત્ર: અભીચિકુમાર ૩૩૩ મહાવીર-ગૌતમનો ભવાન્તરીય સંબંધ ૩૩૪ અંબડ પરિવ્રાજક ૩૩૫ ગોશાલક ચરિત્ર ૩૩૬ ગંગદત્તદેવનો પૂર્વભવ ગંગદત્ત ગાથાપતિ ૩૩૭ શિક્રેન્દ્રનો પૂર્વભવ-કાર્તિક શ્રેષ્ઠી ૩૩૮ ]મદ્રુક શ્રાવક ૩૩૯ |સોમિલ બ્રાહ્મણ અને પ્રભુ મહાવીર ૩૪૦ અષ્ટવિધ લોક સંસ્થિતિ ૩૪૧ લોકાકાશ-અલોકાકાશ ૩૪૨ લોક સંસ્થાન ૩૪૩ લોકાકાશ અને જીવપ્રદેશ ૩૪૪ લોક-અલોક સંસ્થાનાદિ : વિશાળતા ૩૪૫ લોકમાં જીવ-અજીવ આદિ ૩૪૬ લોકાદિના મધ્યભાગો ૩૪૭ |લોકનો સમ અને સંક્ષિપ્ત ભાગ ૩૪૮ |લોકનું સંસ્થાન ૩૪૯ લોકનું પરિમાણ ૩૫૦ લોકના અરમાન્તમાં જીવાજીવ ૩૫૧ લોકના વિભાગોમાં ધર્માસ્તિકાય આદિ ઉપર લોકચરમાત્તમાં એકેન્દ્રિયની વિગ્રહગતિ
– ૦ ૦ ૦ ૦ ૦ 8 8 8 - 8 1 8 0 ૦ ૨ x ૧ ૦ ૧ ૦ = 0 4 2 0 # # 6 દ = • = |
૧૬૭ ૧૮૬ ૨૯૨ ૩૮૮ ૪૩૧ ૪૫૬
0 0 0 0 - = = = = = = =
લોકે
૧૫૭
૩૩૬ ૩O૪
૨૮૧
| ૫૮૧/પ૯૧
૫૮૬
४४
= = = = = =
૩૧૧ ૩૧૧
પર૫ પપર-૫૭૮
૨
Page #723
--------------------------------------------------------------------------
________________
'પરિશિષ્ટ-૨: સંપૂર્ણ ભગવતી સૂત્ર વિષય સૂચિ
s૫
શતક
ઉદેશક
ભાગ
પૃષ્ણક
૩૨૯
૩૩૬
પ૯૪
૪૯ ૭૧ પર
૨૮૧
૩૧
૩૬૬
EEERRRRRR WEEKOROW
૧૩૮ ૩૧૮ ૪૨૨ ૪૫૪ ૫O
વિષય-વિભાગ ક્રમાંક
વિષય દ્રવ્ય-છ ૩૫૩ પંચાસ્તિકાય સ્વરૂપ
૩૫૪ ધર્માસ્તિકાયની સ્પર્શના ૩૫૫ લોકાકાશ પ્રદેશ પર ઘણા જીવ પ્રદેશો ૩૫૬ પંચાસ્તિકાયમય લોક ૩૫૭ધર્માસ્તિકાયાદિની પ્રદેશ સ્પર્શના ૩૫૮ |ધર્માસ્તિકાયાદિ ઉપર પ્રવૃત્તિ નિષેધ ૩૫૯ |પંચાસ્તિકાયના પર્યાયવાચી નામ
૩૬o |અસ્તિકાયના મધ્ય પ્રદેશો શ્રેણી
શ્રેણી સંખ્યા, સાત શ્રેણી પરમાણ ૩૨ પરમાણુ પુદ્ગલ આદિની સરૂપતા
૩૩ પરમાણુ પુદ્ગલની શાશ્વતતા-અશાશ્વતતા ૩૬૪ પરમાણુ પુદ્ગલની ચરમતા-અચરમતા ૩૬૫ પરમાણુ પુદ્ગલની એક સમયની ગતિ
પરમાણુ અને સ્કંધમાં વર્ણાદિ ૩૭ પરમાણુ- સ્કંધની વાયુકાય સાથે સ્પર્શના ૩૬૮ પરમાણુના પ્રકાર ૩૯ સિકંપ-નિષ્ઠપ પરમાણુ આદિની સ્થિતિ ૩૭૦ સિકંપ-નિષ્કપ પરમાણુ આદિનું અંતર
૩૭૧ સિકંપ-નિષ્ક્રપ પરમાણુ આદિનું અલ્પબહુ પુદ્ગલ ૩૭૨ અગુરુલઘુ-ગુરુ લઘુ પદાર્થો
૩૭૩ પરમાણુ પુદ્ગલનું કંપન ૩૭૪ પુગલોનું અવગાહન અને છેદન ૩૭૫ પુદ્ગલોની સાર્ધતા, સમધ્યતા ૩૭૬ પુદ્ગલોની સ્થિતિ ૩૭૭ પુગલોનો અંતરકાલ ૩૭૮ પુદ્ગલોની સપ્રદેશતા, અપ્રદેશના ૩૭૯ પ્રકાશ અને અંધકાર ૩૮૦ પ્રકાશમાન પુદ્ગલો ૩૮૧ પ્રયોગ, મિશ્ર, વિસસા પરિણત પુલ
પુદ્ગલના વર્ણાદિ પરિણામ
પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ ૩૮૪ પુદ્ગલ સ્કંધોના સંયોગ, વિભાગ અને ભંગ | ૩૮૫ સપ્તવિધ પુદ્ગલ પરાવર્તન ૩૮૬ સપ્તવિધ પુગલ પરાવર્તન, અલ્પબદુત્વ ૩૮૭ ]રૂપી-અરૂપી બોલ ૩૮૮ પુદ્ગલ પરિણમન
૨૬૮
૨૬૯
KERÖ ÖÖNOOOOOXXE Önnxx Ö W XNXXX Ööö
૨૭૧
૨૦૨
૧૦૧
૧૦૪ ૧૦૬ ૧૧૩
૧૧૫
૧૩૪ ૧૫૧
૪૨૪
a w w w w w w w w w w w w NWU
W
૩૮૨ ૩૮૩
૬/૨૭ ૨૭૬ ૨૭૭ ૬૭૧ ૬૯૪ ૯૪-૭૦૪ ૭૦૮-૭૧૭
૧૩૬
Page #724
--------------------------------------------------------------------------
________________
| દદદ |
શ્રી ભગવતી સૂત્ર-૫
શત.
ઉદ્દેશક
પૃષ્ણક
= = |
૧૪૫ ૧૭૩ ૧૭૪
= =
૩૦૭
૪૨૧
*** W winnare
દ =
૨૦૧
ર0
૨૫૦
6 દ ર દ ર
૨૭૫
૨૯૭
૩થી ૩૦ થી૩૪
૦ %
પ૨૮
૦
છે
૫૭૫ ૨૭
જે
વિષય-વિભાગ |કમાંક
વિષય ૩૮૯ શબ્દાદિની ઇષ્ટાનિષ્ટ અનુભૂતિ ૩૯૦ પ્રકાશિત પુદ્ગલ ૩૯૧ |ચોવીસ દંડકોમાં પુદ્ગલ પ્રરૂપણા ૩૯૨ ગધના પુદ્ગલો વહે છે ૩૯૩ નિશ્ચય-વ્યવહારથી ગોળ આદિમાં વર્ણાદિ ૩૯૪ સ્થિત-અસ્થિત ગ્રાહ્ય પુદ્ગલ દ્રવ્ય ૩૯૫ સંસ્થાનોના પ્રકાર, તેમાં કૃતયુગ્માદિ રાશિ ૩૯૬ પુદ્ગલ દ્રવ્યોની અનંતતા ૩૯૭ પુગલ દ્રવ્યમાં સાદ્ધતા, અનદ્ધતા ૩૯૮ સર્વકંપ, દેશકંપ પુદ્ગલોમાં સ્થિતિ, અંતર ૩૯૯ અસંખ્ય દ્વીપ સમુદ્રો ૪૦૦ દક્ષિણ દિશાવર્તી ૨૮ અંતર્લીપ ૪૦૧ |ઉત્તર દિશાવર્તી ૨૮ અંતર્લીપ ૪૦૨ કર્મ-અકર્મ ભૂમિ અને કાલ પરિવર્તન ૪૦૩ દિશા-વિદિશામાં ચાર પ્રકારના વાયુ ૪૦૪ દશ દિશા, તેમાં જીવ-અજીવનું અસ્તિત્વ ૪૦૫ દિશા-વિદિશાનો ઉદ્ગમ અને વિસ્તાર ૪૦૬ સંસાર સંસ્થાન(વિકુડા) કાલ ૪૦૭ દિવસ-રાત્રિનું કાલમાન ૪૦૮ જિંબૂદ્વીપના વિભાગોમાં દિવસ-રાત્રિ ૪૦૯ અસંખ્ય લોકમાં અનંત રાત્રિ-દિવસ ૪૧૦|ગણના-ઉપમાકાલ, પ્રથમ આરાના ભાવ ૪૧૧ છઠ્ઠા આરાનું વર્ણન
૪૧૨ |કાલના એકમોનું વિવિધ રીતે પરિમાણ વિવિધ– ૪૧૩ નમસ્કાર મહામંત્ર વિષયો
૪૧૪ ચિલમાણે ચલિએ આદિ નવ બોલ ૪૧૫ પાંચ હેતુ-અહેતુઓનું નિરૂપણ ૪૧૬ છિ પ્રકારના તુલ્ય ૪૧૭ |એજના, ચલનાના ભેદ-પ્રભેદ ૪૧૮ |ઉપધિ, પરિગ્રહ પ્રણિધાનના પ્રકાર ૪૧૯ |ઉદ્દેશક શતક સંખ્યા ૪૨૦ ભગવતી સૂત્ર વાંચન વિધિ, દિવસો
૦ ૦
ન
»
P
૦ ૦ ૦
૦
-
9
૦ ૦ ૦
9
૨૫૯ ૩૬૮ ૨૮૪
ક
ર
૮
-
=
૧૬
-
= • =
9
)
= =
૧૨૩ ૧૫૬
૩૪૫ ૪૨૯/૪૩૦
૬૪૬ ૬૪૮
૧૮
9
|
દ
ઉપસંહાર ઉપસંહાર
|
૮
Page #725
--------------------------------------------------------------------------
________________
•
.
ગુર પ્રાણ આગમ બત્રીસીના શ્રુત સહયોગી દાતાઓ
.
- પ્રથમ આગમ વિમોચક :
માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરશોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી
શ્રી રાજ્ય જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી કિરેન નવનીતરાય સંઘવી
શ્રુતાધાર
શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સપુત્ર શ્રી મુંજાલ – વિજ્યા, શ્રી ભાવિન – તેજલ, સપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો – શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા કરતે – શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી
ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેના
પુત્ર-ચી. માય, સપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા
માતૃશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ
સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રીરતિગ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગ ચેરીટેબલ ટ્રસ્ટ, હને ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્ર દોશી
હસ્તે – નરેન્દ્ર - મીના દોશી, કુ. મેઘના, કુ. દેશના
માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે – સુપુત્ર શ્રી ઈપ્સિત – ડો. નીતા શાહ, શ્રી ભાષિત – દર્શિતા શાહ
માતૃશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી)
સુપુત્ર શ્રી સતીષ – રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી – ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી
મુંબઈ
U.S.A.
આવેલા
U.S.A.
મુંબઈ
U.S.A.
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
A
Page #726
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
.
•
.
.
•
•
·
.
•
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે – શ્રીમતી હેતલ સંજય શેડ, રૂ. ઉપાસના, કુ. કીંજલ
માનુશ્રી જશવંતીબેન શાંતીલાલ સુખીયા, શ્રીમતી ભાવના દિલીપ સુખીયા
હસ્તે – દિલીપ એસ. તુરખીયા, સપુત્ર - શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા
માતૃશ્રી કિરણબેન પ્રવીણચંદ્ર દોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ – તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ
માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ડગર
હરને – પુત્ર શ્રી કેતન – આરતી ચૂડગર, કુ. ધ્રુવી
શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર
શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ
કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી
હસ્તે – શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ અમતી ભાઈ શાહ
શ્રી કિશોરભાઈ શાહ
શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર
માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી,
સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી
માતુશ્રી તારાબેન મોદી
માતૃશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી
હસ્તે – શ્રી રાજેશભાઈ ભીમાણી
માતૃશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી કૌલેશભાઈ-મીનાબેન દેસાઈ
શ્રી અંજાભાઈ ઢાંકી
ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પુંજાણી
માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેના, હસ્તે – સત્રી શ્રી કિરીટ-અરૂણા,
-
શ્રી અજય – નીતા, શ્રી કમલેશ – દિવ્યા, સુપુત્રી – નિરૂપમા – નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી
શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માનુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે – શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી શ્રી વજીભાઈ શાહ પરિવાર
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
ચેમ્બુર
કલકત્તા
કલકત્તા
કલકત્તા
મુંબઈ
મુંબઈ
રાજકોટ
મુંબઈ
કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
પ
Page #727
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #728
--------------------------------------------------------------------------
Page #729
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #730
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #731
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org