________________
૩૫૦
નિયંઠાઓનું અંતર :– નિગ્રંથ
પુલાક
બકુશ, પ્રતિસેવના.
કષાયકુશીલ
નિગ્રંથ
એક જીવની અપેક્ષાએ અંતર
જવન્ય
ઉત્કૃષ્ટ
અર્ધપુદ્ગલ
પરાવર્તન
(અનંતકાલ)
અંતર્મુહૂર્ત
અંતર નથી
શ્રી ભગવતી સૂત્ર–૫
અનેક જીવોની અપેક્ષાએ અંતર
જયન્ય
ઉત્કૃષ્ટ
એક સમય
સંખ્યાત વર્ષ
શાશ્વત હોવાથી અંતર નથી.
એક સમય
નથી
૬ માસ
સ્નાતક
(૩૧) સમુદ્દાત દ્વાર :
१४६ लागणं भंते ! कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! तिण्णि समुग्धाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्घाए, कसायसमुग्धाएमारणंतियसमुग्धाए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાકને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રણ સમુદ્દાત હોય છે, યથા—વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત અને મારણાન્તિક સમુદ્દાત.
१४७ बउसस्स णं भंते ! पुच्छा ? गोयमा ! पंच समुग्धाया पण्णत्ता, तं जहा - वेयणासमुग्घाए जावतेयासमुग्धाए । एवं पडिसेवणाकुसीले वि।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બકુશને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! પાંચ સમુદ્દાત હોય છે, યથા– વેદના સમુદ્દાત યાવત્ તૈજસ સમુદ્દાત. આ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. ૪૮ વસાયવુડ્ડીનલ્સ ળ અંતે ! પુ ?નોયમા ! છ સમુાયા પળત્તા, તં નહાवेयणासमुग्धाए जाव आहारगसमुग्धाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કષાયકુશીલને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! છ સમુદ્દાત હોય છે, યથા– વેદના સમુદ્દાત યાવત્ આહારક સમુદ્દાત.
૪૬ નિયંતH ” મતે ! પુચ્છા ?પોયમા ! પત્યિો વિધ
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! એક પણ સમુદ્દાત નથી.
શ્ય૦ લિબાયસ્સ નં મતે !પુચ્છા ?પોયમ !ણે જેવત્તિસમુ ખાદ્ પળત્તે । ભાવાર્થ:
1:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતકને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! એક કેવલી સમુદ્દાત હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં છ નિયંઠામાં સમુદ્દાતનું નિરૂપણ છે. કુલ સમુદ્દાત ૭ છે. વેદનીય, કષાય,