SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૨૫ : ઉદ્દેશક-૬ एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । . ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. ९५ वइयं कालं भंते ! हीयमाणपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ૩૩૫ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી હીયમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હીયમાન પરિણામી હોય છે. ९६ वइयं कालं भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समय, उक्कोसेणं सत्त समया । एवं जाव कसायकुसीले । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે. આ જ રીતે કષાયકુશીલ પર્યંત જાણવું. ९७ नियंठे णं भंते! केवइयं कालं वड्ढमाणपरिणामे होज्जा ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । . ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. ९८ वयं काल भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત પરિણામી હોય છે. | ९९ सिणाए णं भंते ! केवइयं कालं वड्ढमाणपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતક કેટલો સમય સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહુર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. | १०० वइयं कालं भंते! अवट्ठियपरिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્નાતક કેટલો સમય સુધી અવસ્થિત પરિણામી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી અવસ્થિત પરિણામી હોય છે. વિવેચનઃ પરિણામ :– ચારિત્ર સંબંધી ભાવોને પરિણામ કહે છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) વર્ધમાન પરિણામ– સંયમ શુદ્ધિની ઉત્કર્ષતા થાય તે. (૨) હીયમાન પરિણામ– સંયમ શુદ્ધિની અપકર્ષતા થાય તે. (૩)
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy