________________
શતક-૨૫: ઉદ્દેશક-૭,
| ૩૯૭ |
X
[X TV
>
સંયતોની ક્ષેત્રાવગાહના :
સંયત |સંખ્યાતમો ભાગ) સંખ્યાતા ભાગો|અસંખ્યાતમો ભાગ અસંખ્યાત ભાગો સંપૂર્ણ લોક પ્રથમ ચાર સંયત યથાખ્યાત
* (૧) સંખ્યાતમો ભાગ આદિ લોકના ભાગ સમજવા. (૩૩) ક્ષેત્ર સ્પર્શના દ્વાર :९० सामाइयसंजए णं भंते ! लोगस्स किं संखेज्जइभागंफुसइ, पुच्छा? गोयमा ! जहेव होज्जा तहेव फुसइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયત લોકના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જે રીતે ક્ષેત્રાવગાહના કહી છે, તે જ રીતે ક્ષેત્ર સ્પર્શના પણ જાણવી. અવગાહનાથી સ્પર્શના કંઈક અધિક હોય છે. (૩૪) ભાવ દ્વાર :९१ सामाइयसंजए णं भंते !कयरम्मि भावे होज्जा? गोयमा ! खओवसमिए भावे होज्जा । एवं जावसुहुमसंपराए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કયા ભાવમાં હોય છે? ઉત્તર-હે ગૌતમ!ક્ષાયોપથમિક ભાવમાં હોય છે, આ રીતે સૂક્ષ્મસંપરાય સંયત પર્યત જાણવા. ९२ अहक्खायसंजएणंभंते !पुच्छा? गोयमा ! उवसमिए वाखइए वा भावेहोज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત કયા ભાવમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ઔપથમિક અથવા ક્ષાયિક ભાવમાં હોય છે. વિવેચન :
સામાયિકાદિ ચાર ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે તેથી તે ક્ષાયોપથમિક ભાવમાં હોય છે અને યથાખ્યાત ચારિત્ર મોહનીય કર્મના ક્ષય કે ઉપશમથી પ્રાપ્ત થાય છે તેથી તે ઔપથમિક અને ક્ષાયિક, બંને ભાવમાં હોય છે. સંયતોમાં ભાવ :સયત
પથમિકભાવ | શાયોપથમિક ભાવી ભાયિક ભાવ
પ્રથમ ચાર સંયમ
૪
T
+
I
યથાખ્યાત (૩૫) પરિમાણ દ્વાર:९३ सामाइयसंजया णं भंते ! एगसमएणं केवइया होज्जा? गोयमा ! जहा