________________
| ૫૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
જ | = IN
|
| જ
G
(૧૧) ઉપયોગ દ્વાર– સાકાર ઉપયોગી અને અનાકાર ઉપયોગી જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે. અગિયાર દ્વારના ૪૭ બોલમાં સમવસરણ :કાર
સમવસરણ ક્રિયાવાદી | અકિયાવાદી | અજ્ઞાનવાદી | વિનયવાદી | સમુચ્ચય જીવ સલેશી, ૬લેશ્યા અલેશી કૃષ્ણપાક્ષિક શુક્લપાક્ષિક સમ્યદૃષ્ટિ મિથ્યાદષ્ટિ મિશ્રદષ્ટિ જ્ઞાની–પાંચ જ્ઞાની અજ્ઞાની–ત્રણ અજ્ઞાની ૪ સંજ્ઞોપયુક્ત નોસંજ્ઞોપયુક્ત સવેદી–ત્રણ વેદી અવેદી સકષાયી- ૪ કષાયી અકષાયી સયોગી-૩ યોગી
અયોગી | ૧૧ | સાકાર-અનાકારોપયુક્ત ર૪ દંડકમાં ૧૧ દ્વાર અને સમવસરણ:
७ रइयाणं भंते! किं किरियावाई,पुच्छा?गोयमा !किरियावाई विजाववेणइयवाई
|
|
૪ |
જ | -
જ |
જ |
જ |
વિા
ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! નૈરયિકો શું ક્રિયાવાદી છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! તે ક્રિયાવાદી વાવ વિનયવાદી પણ છે.
८ सलेस्सा णं भंते !णेरड्या किं किरियावाई, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जाव काउलेस्सा । कण्हपक्खिया किरियाविवज्जिया। एवएएणंकमेणंजच्चेवजीवाणंवत्तव्वया