SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શતક—૨૪ : ઉદ્દેશક-૨ O OS શતક-ર૪ : ઉદ્દેશક-ર અસુરકુમાર ૪૩ ROR BOS અસુરકુમાર દેવોમાં ઉત્પત્તિ ઃ ! १ रायगिहे जाव एवं वयासी- असुरकुमारा णं भंते ! कओहिंतो उववज्जंति - किं णेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिय- मणुस्स- देवेहिंतो उववज्जंति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववज्जति, मणुस्सेहिंतो उववज्जति, णो देवेहिंतो उववज्र्ज्जति । एवं जहेव णेरइयउद्देसए । ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! અસુર કુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી, તિર્યંચોમાંથી, મનુષ્યોમાંથી કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ ! તેનૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તિર્યંચો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. આ રીતે નૈયિક ઉદ્દેશકની સમાન જાણવું. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની અસુરકુમારમાં ઉત્પત્તિ ઃ २ पज्जत्ता-असण्णिपंचिदिय-तिरिक्खजोणिए णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए से णं भंते ! केवइयकालट्ठिईएस उववज्जेज्जा ? गोयमा ! जहण् सहस्सट्ठिईएसु, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. ३णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! रयणप्पभागमगसरिसा णव वि गमा भाणियव्वा, णवरं- जाहे अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे अज्झवसाणा पसत्था, णो अप्पसत्था तिसु वि गमएसु । अवसेसं तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! અહીં રત્નપ્રભા પૃથ્વીના ગમકોની સમાન નવ ગમક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જ્યારે તે સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય, ત્યારે ત્રણે ગમક(૪,૫ અને ૬ ગમ્મા)માં પ્રશસ્ત અધ્યવસાય જ હોય છે, અપ્રશસ્ત અધ્યવસાય હોતા નથી. શેષ સર્વ કથન પૂર્વવત્ છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં અસંશી પંચેન્દ્રિય તિર્યંચો મરીને અસુરકુમારોમાં ઉત્પન્ન થાય તદ્વિષયક
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy