________________
| १४ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
भवादेसेणंदोभवग्गहणाई,कालादेसेणंजहण्णेणंपुष्वकोडीदसहि वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेण विपुत्वकोडीदसवाससहस्सेहिं अब्भहिया जावएवइयकालगइरागइकरेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ते वो समयमां 240 उत्पन्न थाय छ ? 612- गौतम ! પૂર્વવત્ યાવત્ અનુબંધ સુધી સાતમાં ગમક અનુસાર(સૂત્ર-૪ર અનુસાર) જાણવું જોઈએ યાવ
प्रश्न- भगवन ! 16ष्ट स्थितिवाणा पर्याप्त संशी तिर्यय पंथेन्द्रियो रत्नप्रभामा જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ પર્યાપ્ત અસંશી તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, આ રીતે વાવ કેટલો કાલ ગમનાગમન કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક દશ હજાર વર્ષ યાવત એટલા કાલ સુધી गमनागमन ४२ छे. ॥ गम-८॥ ४७ उक्कोसकालट्ठिईयपज्जक्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिएणं भंते !जे भविए उक्कोसकालट्ठिईएसुरयणपभापुढवीणेरइएसुउववज्जित्तए, सेणं भंते ! केवइयकालठिईएसुउववज्जेज्जा? गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ४८ तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! सेसंजहा सत्तम गमए जावअणुबंधो त्ति। भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते वो मे समयमां 240 6त्पन्न थाय छ ? 6त्तर- गौतम ! શેષ અનુબંધ પર્યત સંપૂર્ણ વર્ણન સાતમા ગમક(સૂત્ર-૪૨) અનુસાર જાણવું.
४९ से णं भंते ! उक्कोसकालट्ठिईयपज्जत्त-असण्णिपंचिंदियतिरिक्खजोणिए उक्कोसकालट्ठिईयरयणप्पभाए, पुणरवि जावकेवइयं कालंगइरागडुकरेज्जा? ____ गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागंपुवकोडीए अब्भहियं, उक्कोसेण विपलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडीए अब्भहियं, जाव एवइयंकालंगइरागइंकरेज्जा । एवं एए ओहिया तिण्णि गमगा,जहण्णकालट्ठिईएसु तिण्णि गमगा, उक्कोसकालट्ठिईएसु तिण्णि गमगा, सव्वेते णव गमा भवति । भावार्थ:- - भगवन! इष्टस्थितिवाणा पर्याप्त संशी पंथेन्द्रिय तिर्ययो, रत्नप्रभामा ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલ પર્યત ગમનાગમન કરે છે ?
ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ