SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ | ४८८ | શ્રી ભગવતી સૂત્ર-૫ गोयमा ! जीवा किरियावाई वि, अकिरियावाई वि, अण्णाणियवाई वि, वेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવો શું ક્રિયાવાદી છે, અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી છે કે વિનયવાદી छ? 6त्तर- गौतम! वोलियावाही ५॥छ, अडियावाही, अशानवाहीसने विनयवाही छे. | ३ सलेस्सा णं भंते! जीवा किं किरियावाई, पुच्छा? गोयमा! किरियावाई वि, अकिरियावाई वि, अण्णाणियवाई वि, वेणइयवाई वि । एवं जावसुक्कलेस्सा । भावार्थ:-प्रश्न- भगवन ! शंसलेशी वोज्यिावाही त्याहि प्रश्न ? 612- गौतम ! ક્રિયાવાદી પણ છે, અક્રિયાવાદી પણ છે, અજ્ઞાનવાદી પણ છે અને વિનયવાદી પણ છે. આ રીતે શુક્લલેશ્યા પર્યત જાણવું. |४ अलेस्सा णं भंते ! जीवा,पुच्छा? गोयमा ! किरियावाई, णो अकिरियावाई, णो अण्णाणियवाई,णो वेणइयवाई। भावार्थ:- प्रश्न-भगवन ! मलेशी वो शंख्यिावाहीछे, इत्याहि प्रश्न? 6त्तर- गौतम ! અલેશી જીવો ક્રિયાવાદી છે, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નથી. | ५ कण्हपक्खियाणं भंते ! जीवा किं किरियावाई, पुच्छा? गोयमा !णो किरियावाई, अकिरियावाई,अण्णाणियवाई वि, वेणइयवाई वि । सुक्कपक्खिया जहा सलेस्सा। सम्मदिट्ठी जहा अलेस्सा । मिच्छादिट्ठी जहा कण्हपक्खिया। भावार्थ:-प्रश्न-भगवन! पाक्षिोशंडियावाहीछे,त्याहि प्रश्न?त्तर- गौतम! ક્રિયાવાદી નથી, પરંતુ અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ છે. શુક્લપાક્ષિક જીવો, સલેશી જીવોની સમાન છે. સમ્યગદષ્ટિ જીવો અલેશીની સમાન છે. મિથ્યાષ્ટિ જીવો કૃષ્ણપાક્ષિકની સમાન છે. ६ सम्मामिच्छादिट्ठीणं भंते ! किंकिरियावाई,पुच्छा? गोयमा !णो किरियावाई,णो अकिरियावाई,अण्णाणियवाई वि, वेणइयवाई वि। णाणी जावकेवलणाणीजहाअलेस्से। अण्णाणी जावविभाणाणीजहाकण्हपक्खिया। आहारसण्णोवउत्ता जावपरिग्गहसण्णोवउत्ता जहासलेस्सा। णोसण्णोवउत्ता जहा अलेस्सा। सवेयगा जावणपुंसगवेयगा जहासलेस्सा। अवेयगा जहा अलेस्सा । सकसायी जावलोभकसायी जहा सलेस्सा । अकसायी जहा अलेस्सा। सजोगी जावकायजोगी जहा सलेस्सा । अजोगी जहा अलेस्सा। सागारोवउत्ता अणागारोवउत्ता जहा सलेस्सा। भावार्थ:- प्रश्न- हे भगवन् ! मिश्रष्टिवो शुठियावाहीछे, इत्याहि प्रश्न? उत्तर- गौतम! ક્રિયાવાદી નથી, અક્રિયાવાદી પણ નથી પરંતુ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. જ્ઞાની વાવ કેવલજ્ઞાની જીવો, અલેશી જીવોની સમાન છે. અજ્ઞાની યાવતુ વિર્ભાગજ્ઞાની જીવો, કૃષ્ણપાક્ષિક જીવોની સમાન છે. આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહસંજ્ઞોપયુક્ત જીવો, સલેશી જીવોની સમાન છે. નોસંજ્ઞોપયુક્ત જીવો અલેશીની સમાન છે. સવેદક યાવત નપુંસકવેદક જીવો, સલેશીની સમાન છે. અવેદક જીવો અલેશી જીવોની સમાન છે. સકષાયી યાવત લોભકષાયી જીવો સલેશી જીવોની સમાન છે. અકષાયી જીવોનું વર્ણન અલેશી
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy