________________
૫૬
છ OS
શતક-૨૪ : ઉદ્દેશક-૩
નાગકુમાર
શ્રી ભગવતી સૂત્ર–૫
ROR zOI
નાગકુમાર દેવોમાં ઉત્પત્તિ ઃ
१ रायगिहे जाव एवं वयासी - णागकुमारा णं भंते! कओहिंतो उववज्जंति, किं णेरइयतिरिक्खजोणिय-मणुस्स- देवेहिंतो उववज्जति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मणुस्सेहिंतो उववज्जंति, णो देवेहिंतो उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્! નાગકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે નૈરયિક કે દેવમાંથી આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
२ जइ णं भंते! तिरिक्ख- जोणिएहिंतो उववज्जंति - किं एगिंदिय तिरिक्खजोणिए - हितो उववज्जंति, पुच्छा ? गोयमा ! जहा असुरकुमाराणं वत्तव्वया तहा एएसिं पि जाव असणित्ति ।
ભાવાર્થ:- પ્રશ્ન− જો તે તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! સર્વ વર્ણન અસુરકુમારોની સમાન છે યાવત્ અસંશી પર્યંત કથન કરવું જોઈએ.
યુગલિક તિર્યંચોની નાગકુમારોમાં ઉત્પત્તિ :
३ जइसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति किं संखेज्जवासाउय सणि पंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, असंखेज्जवासाउय सण्णिपंचिंदिय- तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? गोयमा ! संखेज्जवासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति, असंखेज्जवासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो वि उववज्जंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નાગકુમાર દેવો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ય સંશી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાતવર્ષાયુષ્ય સંશી તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુષ્ય, બંને પ્રકારના તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
४
असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए णागकुमारेसु उववज्जित्तए से णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दवा