________________
|
८०
શ્રી ભગવતી સૂત્ર-૫
उववज्जति जाव किं पज्जत्तएहितो उववति, अपज्जत्तएहिंतो उववति?गोयमा ! जावपज्जत्तएहितो विउववज्जति,अपज्जत्तएहितो विउववज्जति। भावार्थ:- प्रश्न- भगवन !ीते एथ्वीयिओजसंशी तिर्यय पंथेन्द्रियोमाथी आवीन उत्पन्न થાય, તો શું જલચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત પર્યાપ્ત કે અપર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! યાવતુ જલચર આદિ પાંચ પ્રકારના અસંજ્ઞી તિર્યંચોના પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ३० असण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए से णं भंते! केवइय कालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्त, उक्कोसेण बावीसवाससहस्सठिईएसु।। भावार्थ:- प्रश्न- भगवन ! असंशी तिर्यय पंथेन्द्रियो भरीने, पृथ्वीयि वोमा लत्पन्न याय, તો કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય અંતર્મુહૂર્ત भने उत्कृष्ट २२,००० वर्षनी स्थिति उत्पन्न थाय छे. ३१ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ?
गोयमा ! एवं जहेव बेइंदियस्स ओहियगमए लद्धी तहेव, णवरं-सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं । पंच इंदिया । ठिई अणुबंधो य जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी । सेसंतं चेव । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई.उक्कोसेणं अट भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ अट्ठासीईए वाससहस्सेहिं अब्भहियाओ जाव एवइयं कालं गइरागई करेज्जा । णवसु वि गमएसु कायसंवेहो- भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेणं उवजुंजिऊण भाणियव्वं । णवरं- मज्झिमएसु तिसुगमएसु जहेव बेइंदियस्स, पच्छिल्लएसु तिसु गमएसु जहा एयस्स चेव पढमगमएस,णवरं-ठिई अणुबंधो य जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी। सेसंतंचेव जावणवमगमएसु कालादेसेणं जहण्णेणं पुवकोडी बावीसाए वाससहस्सेहिं अब्भहिया,उक्कोसेणंचत्तारिपुवकोडीओ अट्ठासीईए वाससहस्सेहिं अब्भहियाओ जावएवइयंकालंगइरागई करेज्जा। भावार्थ :- प्रश्न-डे मगवन् ! ते वो समयमा 240 64न थाय छ ?
ઉત્તર– હે ગૌતમ! બેઇન્દ્રિયના ઔધિક ગમનો અનુસાર જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦00 યોજન હોય છે, ઇન્દ્રિયપાંચ, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. શેષ કથન પૂર્વવતું જાણવું. સંવેધ–ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ અધિક; યથાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. નવે ગમકોમાં