________________
સૂત્ર ઉપસંહાર
૬૪૭
શતક-૨૩ના પાંચ વર્ગ છે. એક-એક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી ૫x૧૦ = ૫૦ ઉદ્દેશકો છે. તેથી તે ત્રણે યના ૮૦+૪૦+૫૦ = ૧૯૦. શતક–૨૪ના ૨૪ ઉદ્દેશકો, શતક-૨૫ના ૧૨ ઉદ્દેશકો, શતક–૨૬ થી ૩૦ના ૧૧-૧૧ ઉદ્દેશકો છે તેથી તે સાતે ય શતકના ૨૪+૧૨+(૫x૧૧)૨૫ = ૯૧. શતક–૩૧, ૩રના ૨૮-૨૮ ઉદ્દેશકો છે. તેથી તે બંને શતકના ૨૮૨૮ = ૫૬. શતક–૩૩ના ૧૨ અવાન્તર શતક છે. એક-એક અવાજોર શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે તેથી ૧૨૪૧૧ = ૧૩ર ઉદ્દેશકો થાય પરંતુ અભિવી જીવોના ચરમ કે અચરમ રૂપ ભેદ થતા નથી તેથી અભવી જીવોના ચાર અવાજોર શતકમાં નવ-નવ ઉદ્દેશકો જ થાય. આ રીતે ચાર અવાન્તર શતકમાં બે-બે ઉદ્દેશકો બાદ કરતાં ૪૪૨ = ૮ ઉદ્દેશકો ઘટી જાય. તેથી ૧૩ર-૮ = ૧૨૪ ઉદ્દેશકો રહે છે. તે જ રીતે શતક ૩૪ના ૧૨ અવાર શતક અને ૧૨૪ ઉદ્દેશકો છે. તેથી તે બે શતકના ૧૨૪x૨ = ૨૪૮. શતક-૩૫ થી ૩૯માં બાર-બાર અવાન્તર શતક અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે. તેથી ૧૨૪૧૧ = ૧૩ર ઉદ્દેશકો દરેક શતકના થાય છે. તેથી તે પાંચે ય શતકના ૧૩ર૪૫ = so. શતક-૪૦માં ૨૧ અવાન્તર શતક અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે. તેથી ૨૧૪૧૧ = ર૩૧ ઉદ્દેશકો છે. શતક ૪૧ના ૧૯૬ ઉદ્દેશકો છે. આ રીતે કુલ મળીને ૮૦+૬૮+૪૨+૧+૧૦૦+૯૧૫+૨૪૮+ ૬૦+૨૩૧+૧૯૬ = ૧,૯૨૩ ઉદ્દેશકો થાય છે પરંતુ ઉપરોક્ત ગાથામાં ૧,૯૨૫ ઉદ્દેશકો કહ્યા છે, તેને આ પ્રમાણે સમજવું કે શતક–૨૦ના છઠ્ઠા ઉદ્દેશકમાં પૃથ્વીકાય, અપ્લાય અને વાયુકાય તે ત્રણ પ્રકારના જીવોનું વર્ણન છે. તે ત્રણ પ્રકારના જીવોનો સંયુક્ત રૂપે એક જ ઉદ્દેશક ઉપલબ્ધ છે. તેમ છતાં વાચનાંતરથી તે ત્રણે પ્રકારના જીવોના જુદા-જુદા ત્રણ ઉદ્દેશકો ગણતાં ૧૯૨૫ ઉદ્દેશકો થાય છે. આ રીતે બે ઉદ્દેશકોની ન્યૂનાધિકતા સમજવી. સંપૂર્ણ સૂત્રના શતક અને ઉદ્દેશક આદિની સંખ્યા:- શતક | વર્ગ-અવાંતર શતક | પ્રત્યેકના ઉદ્દેશક ગુણા વિવરણ | કુલ ઉદ્દેશક ૧ થી ૮ ૧૦-૧૦ ૮×૧૦ =
૮૦ ૯, ૧૦ | x
૩૪૩૪
૨૪૩૪ =
૧૧
૧૨.
૧૦-૧૦
૩૪૧૦=
૧૨,૧૩,૧૪
૧૫
૧૬ - ૧૭ ૧૮, ૧૯, ૨૦ |
| |x |x |*| X |x | x |x |
x| || ||
૧૪ ૧૭. ૧૦-૧0 ૧૦-૧૦ ૧૦-૧૦ ૧૦-૧૦
x ૮વર્ગ
વર્ગ ૫ વર્ગ -
૨૧
૩૪૧0 = ૮૪૧0 = ૬૪૧૦ = ૫x૧૦ =
O
૨૩ ૨૪
| |
૨૪
૨૪
૨૫
૨૬ થી ૩O.
૧૨ ૧૧-૧૧ ૨૮-૨૮
૫x૧૧=
પપ ૫૬
૩૧-૩ર
૨૪૨૮=