SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫ઃ ઉદ્દેશક-૭, [ ૩૭૩ | સામાં, | સુષમ-સુષમા | સુષમા | સુષમદુષમા | દુષમા સુષમા | દુષમા | દુષમદુષમા | કાલ જબસદ સહ-જન્મસદ સંહ-જન્મસદ સિંહ જન્મસિદ્ધ |સંહ જસદસંહ જન સદર સંહ નોઉત્સર્પિણી સૂક્ષ્મ,નો ઉત્સ| x | ૪ | W | X | X | Y | X | X | Y | Y | નોઅવસર્પિણીમાં યથા..| છિદો. નો ઉત્સ x | X | Y | X | X | Y | x | X | Y | X | X | Y આ બે પરિ. નો ઉત્સ| ૪ |x | x | | | X | X | x | X | * | x | x આરા નથી (૧૩) ગતિ દ્વાર : २९ सामाइयसंजएणं भंते ! कालगए समाणे कंगइंगच्छइ ? गोयमा ! देवगइंगच्छइ। सेणं भंते ! देवगइंगच्छमाणे किं भवणवासीसुउववज्जेज्जा, वाणमंतरेसुउववज्जेज्जा, जोइसिएसुउववज्जेज्जा,माणिएसुखवज्जेज्जा?गोयमा!णोभवणवासीसुखवज्जेज्जा, एवंजहा कसायकुसीले। एवंछेओवट्ठावणिएवि। परिहारविसुद्धिएजहाफुलाए। सुहुमसंपराए जहा णियंठे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સામાયિક સંયત કાળધર્મ પ્રાપ્ત કરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તર-હે ગૌતમ ! દેવગતિમાં જાય છે. પ્રશ્ન- હે ભગવન્! દેવગતિમાં જાય, તો તે શું ભવનપતિ, વાણવ્યતર, જ્યોતિષી કે વૈમાનિક જાતિની દેવગતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! ભવનપતિમાં ઉત્પન્ન થતા નથી. ઇત્યાદિ કષાય-કુશીલની સમાન જાણવું. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધ સંયતની ગતિ પુલાકની સમાન અને સૂક્ષ્મસંઘરાય સંયતની ગતિ નિગ્રંથની સમાન જાણવી. ३० अहक्खाएणंभते!पुच्छा?गोयमा!एवंअहक्खायसंजएविजावअजहण्ण मणुक्कोसेणं अणुत्तरविमाणेसुउववज्जेज्जा । अत्थेगइए सिज्झइ जाव अत करेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત, કાળધર્મ પ્રાપ્ત કરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તરહે ગૌતમ ! યથાખ્યાત સંયત પણ પૂર્વકથનાનુસાર યાવત અજઘન્યાનુત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક યથાખ્યાત સંયત સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ३१ सामाइयसंजएणं भंते ! देवलोगेसुउववज्जमाणे किं इंदत्ताए उववज्जइ,पुच्छा? गोयमा !अविराहणं पडुच्चं इंदत्ताए, एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए। परिहारविसुद्धिए जहा पुलाए । सेसा जहा णियठे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, દેવલોકમાં ઉત્પન્ન થાય, તો ઇન્દ્રપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ અર્થાત્ આરાધનાની અપેક્ષાએ ઇન્દ્ર આદિ પાંચ પદવીમાંથી કોઈ પણ પદવી પ્રાપ્ત કરે છે ઇત્યાદિ કથન કષાયકુશીલની સમાન જાણવું. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહારવિશુદ્ધ સંયત, પુલાકની સમાન છે. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયત, નિગ્રંથની સમાન છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy