________________
૨૫૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
જીવોમાં સકપ-નિષ્કપઃ
જીવ
અસંસાર સમાપક
સંસાર સમાપત્રક
અનંતર સમય
સિદ્ધ સર્વતઃ સકંપ
પરંપર સમય શૈલેશી સમાપન્નક અશૈલેશી સમાપન્નક
સિદ્ધ નિષ્કપ (નિષ્કપ) વિગ્રહ ગતિ સમાપન્નક અવિગ્રહ ગતિ સમાપન્નક
(સ્થાન સ્થિત જીવો)
1 દેશતઃ સકંપ સમોહિયા મરણ
અસમોહિયા મરણ આત્મપ્રદેશો ઈલિકાગતિથી
આત્મપ્રદેશો એક સાથે જાય
દડાની જેમ જાય
દેશતઃ સકંપ
સર્વતઃ સકંપ
પુદ્ગલ દ્રવ્યોની અનંતતા :
३९ परमाणुपोग्गलाणभते! किंसंखेज्जा,असंखेज्जा,अणता? गोयमा!णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । एवं जावअणंतपएसिया खंधा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુલો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તરહે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી પરંતુ અનંત છે, આ રીતે યાવત્ અનંત પ્રદેશી ધ પર્યત જાણવું. ४० एगपएसोगाढाणं भंते ! पोग्गला किंसंखेज्जा, असंखेज्जा, अणता? गोयमा ! एवं चेव । एवं जावअसंखेज्जपएसोगाढा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક આકાશ પ્રદેશ પર રહેલા યુગલો શું સંખ્યાત છે. અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ ! આ રીતે યાવત અસંખ્યાત આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલો પણ અનંત છે. ४१ एगसमयठिईया णं भंते ! पोग्गला किं संखेज्जा, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जावअसंखेज्जसमयट्टिईया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ અનંત છે યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુલો પણ અનંત હોય છે.